________________
સમયસાર : આત્મખ્યાતિ
કેવી રીતે ? તો કે - *
जह राया ववहारा दोसगुणुप्पादगोत्ति आलविदो । तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो ॥१०८॥ ઉત્પાદક દોષ ગુણનો, રાજા વ્યવહારે જેમ રે;
ઉત્પાદક દ્રવ્ય-ગુણનો, જીવ વ્યવહારે તેમ રે... અજ્ઞાનથી. ૧૦૮ ગાથાર્થ - જેમ રાજા વ્યવહારથી દોષ-ગુણનો ઉત્પાદક એમ કહેવાયો છે, તેમ જીવ વ્યવહારથી દ્રવ્ય-ગુણનો ઉત્પાદક કહ્યો છે. ૧૦૮
आत्मख्याति टीका
कथमिति चेत् -
यथा राजा व्यवहारादोषगुणोत्पादक इत्यालपितः ।
तथा जीवो व्यवहाराद् द्रव्यगुणोत्पादको भणितः ॥१०८॥ यथा लोकस्य व्याप्यव्यापकभावेन
तथा पुद्गलद्रव्यस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि
व्याप्यव्यापकभावाभावेपि तदुत्पादकको राजेत्युपचारः ।
तदुत्पादको जीव इत्युपचारः ॥१०८।।
આત્મખ્યાતિટીકાર્ય
જેમ લોકના વ્યાપ્ય વ્યાપકભાવથી સ્વભાવથી જ ઉપજી રહેલા ગુણ દોષોમાં વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવે પણ તેઓનો ઉત્પાદક રાજ એવો ઉપચાર છેઃ
તેમ પુદ્ગલના વ્યાપ્ય-વ્યાપક ભાવથી સ્વભાવથી જ ઉપજી રહેલા ગુણ દોષોમાં વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવે પણ તેઓનો ઉત્પાદક જીવ એવો ઉપચાર છે.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય आत्मभावना -
થતિ જોતુ તે ઉપચાર કેવી રીતે હોય છે ? તો કે - યથા - જેમ રાના - રાજા વ્યવહારન્ - વ્યવહારથી રોષોતાજ ફાસ્તવિત: - દોષ-ગુણનો ઉત્પાદક એમ આલપાયો - કહેવાયો છે, તથા - તેમ નીવો - જીવ વ્યવહારત - વ્યવહારથી દ્રવ્ય ગુણોવાશે પળતઃ - દ્રવ્ય ગુણનો ઉત્પાદક કહ્યો છે. ૧૦૮ નાથા લાભમાવના |૭૦૮. કથા તોચ - જેમ લોકના વ્યાચવ્યાપમાન - વ્યાપ્ય - વ્યાપ્ય ભાવથી સ્વમવત વોવઘનાનેપુ ગુણવોપુ -
સ્વભાવથી જ ઉપજી રહેલા ગુણદોષોમાં ચાલ્યા માવામારિ - વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે પણ, તદુભાવો રાયુરંવાર: - તેનો ઉત્પાદક - ઉપજાવનારો રાજા એવો ઉપચાર છે, તથા પુસ્તદ્રવ્યચ - તેમ પુદ્ગલ દ્રવ્યના
વાચવ્યાપમાન - વ્યાપ્ય-વ્યાપક ભાવથી સ્વમાવત વોલાઈમાનેષુ - સ્વભાવથી જ ઉપજી રહેલા ગુણ દોષોમાં વ્યાપકમાવામાપિ - વ્યાય-વ્યાપક ભાવના અભાવે પણ, તદુભાવો નીવ હ્યુવાર: - તેનો ઉત્પાદક - ઉપજાવનારો જીવ એવો ઉપચાર છે. || ત ‘બાત્મતિ' માત્મભાવના II૧૦૮
૬૨૪