________________
સમયસાર : આત્મખ્યાતિ
રાખ્યું છે. અહીં જે કોઈ દોષ હોય તે આ ભગવાનદાસના છે અને જે કાંઈ ગુણ હોય તે ભગવાન અમૃતચંદ્રના છે. તેમાંથી દોષ ત્યજી, ભગવાનદાસની વિજ્ઞાપના સાંભળી, હંસજનો ગુણ ચરો ! આ ભગવાન-દાસે મુંબઈ નગરીમાં આ સ્વાધ્યાય રૂપ જ્ઞાનયજ્ઞ કર્યો અને તેમાં તન-મન-ધનની આહુતિ આપી આત્મારૂપ અમૃતફળ લીધું. આ જ્ઞાનસત્ર સંવત્ ૨૦૧૭ વર્ષમાં સંપૂર્ણ થયું અને મહાસ્વાધ્યાય તપનો લ્હાવો લઈ આ ભગવાનદાસ હર્ષ ઉલ્લાસ પામ્યો.
ફાગણ પૂર્ણિમા, સં. ૨૦૫૦ તા. ૨૭-૩-૧૯૯૪ ૫, કે.એમ. મુન્શી માર્ગ, મુંબઈ-૭.
ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
એમ.એસ.બી.એસ
૫૮