________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૬
વારુ, આ વર્ણાદિ જો જીવના છે નહિ, તો તંત્રાન્તરમાં “છે', એમ કેમ પ્રજ્ઞાપવામાં આવે છે? તો કે -
ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया । गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ॥५६॥ વ્યવહારે વર્ણાદિ આ જીવના રે. ગુણસ્થાન પર્યતા ભાવ;
પણ નિશ્ચયનય તણા મતે રે, ન જ હોય કોઈ એહ સાવ... પુ. ૫૬ ગાથાર્થ - વ્યવહારથી આ વર્ણાદિ - ગુણસ્થાન પયત ભાવો જીવના હોય છે, પણ નિશ્ચયનયના અભિપ્રાયે તો કોઈ (જીવના) નથી. ૫૬
आत्मख्याति टीका ननु वर्णादयो यद्यमी न संति जीवस्य तदा तंत्रांतरे कथं संतीति प्रज्ञाप्यंते इति चेत् -
व्यवहारेण त्वेते जीवस्य भवंति वर्णायाः ।
गुणस्थानांता भावा न तु केचिनिचयनयस्य ॥५६॥ इह हि व्यवहारनयः
निश्चयनयस्तु किल पर्यायाश्रितत्वात्
द्रव्याश्रितत्वात् जीवस्य पुद्गलसंयोगवशा -
केवलस्य जीवस्य दनादिप्रसिद्धबंधपर्यायस्य कुसुंभरक्तस्य कासिकवासस इवौ - पाधिकभावमवलंब्योत्प्लवमानः
स्वाभाविकभावमवलंब्योत्प्लवमानः परभावं परस्य विदधाति ।
परभावं परस्य सर्वमेव प्रतिषेधयति । ततो व्यवहारेण वर्णादयोगुणस्थानांताभावा जीवस्य संति निश्चयेन न सतीति युक्ता प्रज्ञप्तिः ॥५६॥
- આત્મખ્યાતિ ટીકાર્ય અહીં વ્યવહારનય ફુટપણે
પણ નિશ્ચય નય તો પર્યાયાશ્રિતપણાને લીધે,
દ્રવ્યાશ્રિતપણાને લીધે પુલ સંયોગવશે કરીને અનાદિ પ્રસિદ્ધ બંધ પર્યાયવાળા જીવના કેવલ જીવના કુસુંભરક્ત (કસુંબલ). સૂતરાઉ વસ્ત્રની જેમ ઔપાધિક ભાવને અવલંબી
સ્વાભાવિક ભાવને અવલંબી ઉપ્લવતો (કૂદી પડતો) સતો,
ઉલ્લવતો (કૂદી પડતો) સતો, પરનો પરભાવ વિહિત કરે છેઃ
પરનો પરભાવ સર્વ જ પ્રતિષેધે છે. તેથી કરીને વ્યવહારથી વર્ણાદિ ગુણસ્થાન પર્યંત ભાવો જીવના છે. નિશ્ચયથી છે નહિ, એમ યુક્ત પ્રજ્ઞમિ છે. ૫૬
૪૦૯