________________
સમયસાર : આત્મખ્યાતિ
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘“શરીર કોનું છે ? મોહનું છે. માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૦ “દેહ કદિ સવિ કાજ પુદ્દલ તણાં, જીવના તેહ વ્યવહાર માને ઘણાં, સંઘલ ગુણઠાણ જીબઠાણ સંયોગથી, શુદ્ધ પરિણામ વિણ જીવ કારય નથી.'
-
• શ્રી યશોવિજયજી કૃત સા-ગાથા સ્ત.
જો આ ઉપરમાં વિવરી દેખાડ્યા તે વર્ગાદિ પૌલિક ભાવો જીવના છે નહિ, 'ન સંતિ" - તો પછી 'તંત્રાન્તરમાં' - કર્મગ્રંથ - ગોમસાર - ગોમન્નસાર - ષટ્યુંડાગમ આદિ અન્ય શાસ્ત્રોમાં ‘સંતિ’ - ‘છે', એમ કેમ પ્રજ્ઞાપવામાં - પ્રરૂપવામાં – જણાવવામાં આવે છે ? તેનો અહીં વ્યવહાર-નિશ્ચયના ભેદથી જવાબ આપ્યો છે કે, ‘વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના આ સર્વ ભાવો વ્યવહારથી જીવના હોય છે, પણ નિશ્ચયનયના મતે તો કોઈ પણ ભાવો જીવના છે નહિ.' આ વાત આત્મખ્યાતિકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ વ્યવહાર નય અને નિશ્ચયનયની અપેક્ષાઓની વિરોધાત્મક તુલનાથી (comparison by contrast) નિષપણે સાવ સ્પષ્ટ કરી બતાવી છે :
પર્યાયાશ્રિત વ્યવહારનય
અહીં વ્યવહાર નય, પર્યાયાશ્રિત પણાને લીધે, ઔપાધિક ભાવને અવલંબી ઉત્કૃવતો ઉદ્ભવતો સતો, પરભાવ પરનો વિહિત કરે છે, પણ નિશ્ચયનય તો દ્રવ્યાતિપણાને લીધે, કેવલ જીવના . સ્વાભાવિક ભાવને અવલંબી છે ઃ ‘ઉત્બવતો-ઉદ્ભવતો સતો, પરભાવ પરનો સર્વ જ પ્રતિષેધે છે.' અર્થાત્ વ્યવહારનયઃ વિનને પર્યાવાશ્રિતત્વાન - અહીં વ્યવહારનય જે છે તે પર્યાયાત્િ
પરભાવ પરનો વિહિત કરે કસુંબલ વસ્ત્ર દૃષ્ટાંત
-
છે - પર્યાય દૃષ્ટિ પ્રધાન હોઈ, પર્યાયનો આશ્રય કરીને પ્રવર્તે છે, એટલે પુદ્ગલ રૂપ પરભાવના સંયોગ વશે કરીને જેનો બંધપર્યાય (અનાદિ પ્રસિદ્ધ' છે - અનાદિથી પ્રકૃષ્ટપણે સિદ્ધ છે અથવા અનાદિથી પ્રખ્યાત છે, એવા જીવના આ પુદ્ગલજન્ય ઉપાધિ રૂપ ભાવને – ‘ઔપાધિક ભાવને' અવલંબી ગૌપાધિમાવમવતંત્ર્યોત્તવમાન તે (વ્યવહારનયં) ઉત્બવેતો ઉદ્ભવતો સતો પરભાવ ૫૨નો વિહિત કરે છે. જેમ કોઈ સુતરાઉ કપડું છે, તે મૂળ તો ધોળું છે, પણ તે કેસૂડાથી રંગાયેલું – કસુંબલ – રાતું છે. તેને તે રંગના ઔપાધિક ભાવને અવલંબી ‘આ કસુંબલ-ચતું કર્યુ આ
आत्मभावना
નનુ વર્ણવવધમી ન સંતિ નીવસ્વ - વારુ, વર્ણાદિ જો આ જીવના છે નહિ, તવા તંત્રાંતરે યં સંતતિ પ્રજ્ઞાવંતે - તો તંત્રાંતરમાં - શાસ્ત્રાંતરમાં - બીજા શાસ્ત્રમાં છે એમ કેમ પ્રજ્ઞાપવામાં - જણાવવામાં આવે છે, તિ શ્વેત્ - એમ જો પૂછો તો વારે ગુ - વ્યવહારથી જ તે પળવદઃ ગુણસ્થાનાંત્તા માવાઃ - આ વર્ગ આદિ ગુણસ્થાનાંત ભાવી પ નીવT નવી - જીવના હોય છે, ન તુ નિધનચસ્પ વિતુ - પણ નિશ્ચયનયના મતે તો કોઈ નથી હોતા. ॥ તે ગાવા ગાભમાવના ||૬|
इह हि व्यवहारनयः किल - અહીં આમ પ્રવાહ પ્રમાણે સ્ફુટપો વ્યવહારનય ખરેખર ! વિચારાયું પર્યાયામિતપણાને લીધે, પાપ મુક્ત વીવાદ વિસિષ્ઠસંપર્યાવસ્વ - પુલ સંભોગવશ થકી જેનો બંધપર્યાય અનાદિ પ્રસિદ્ધ છે એવા જીવના Ôપાધિપાવવા જવાનઃ - ઔપાવિક ભાવને અવલંબી ઉપ્લવનો - ઉદ્દભવતો, પરમાર્થ જ્ય વિધાતિ - પરભાવ પરનો વિશિત કરે છે - સ્થાપે છે. કોની જેવા ઔપાર્ષિક ભાવને અવલંબને ? નુંવત અર્પાનિવામસવ - કુસુંબ રક્ત - કુસુંભથી રંગાયેલ - કસુંબલ, એવા કાસિક - કપાસના બનેલા - સૂતરાઉ વસ્ત્રની જેમ. પણ આથી ઉલટું નિવવધુ - નિશ્ચયનય તો વ્યાયિત વાતુ - દ્રવ્યાધિતપણાને લીધે, વનમા પણ " વલ-માત્ર-એક જીવના સ્વામાવિજ્ઞાનમયોજાવમાનઃ - સ્વાભાવિક ભાવને અવલંબી ઉપ્લવનો, પરમાર્થ परस्य सर्वमेव प्रतिषेधयति પરભાવ ૫૨નો - સર્વ જ - પ્રતિષેધે છે, નિષેધે છે.
૪૧૦
-
આ પરથી શું ફલિત થાય છે ? તો - તેથી વ્યવહારેળ વર્ષાવવો મુળસ્થાનાંતા માવા નીવચ સંતિ - વ્યવહારથી વર્ગાદ ગુણસ્થાનાંત વર્ષથી માંડી ગુણસ્થાન સુધીના ભાવો જીવના છે, નિશ્ચયેન ન યંતિ - નિશ્ચયથી છે નિી, તિ યુમા ન પ્રજ્ઞપ્તિ: - એમ યુક્ત-યુક્તિ યુક્ત પ્રજ્ઞપ્તિ - પ્રજ્ઞાપના યુક્ત છે. II કૃતિ ‘આત્મધ્યાતિ’ ગાભમાવના ॥૬॥