________________
સમયસાર : આત્મખ્યાતિ
કોણ છે ? અહીં જીવ-અજીવ ? તો કે –
पुग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमञ्जीवं । उवओगो अण्णाणं अविरइ मिच्छं च जीवो दु ॥८८॥ પુદ્ગલ કર્મ મિથ્યાત્વ જોગ ને, અવિરતિ અજ્ઞાન અજીવ રે;
ઉપયોગ અજ્ઞાન ને અવિરતિ, મિથ્યાત્વ છે જે જીવ રે... અજ્ઞાનથી. ૮૮ ગાથાર્થ - મિથ્યાત્વ, યોગ, અવિરતિ, અજ્ઞાન - આ અજીવ છે તે પુદ્ગલ કર્મ છે અને અજ્ઞાન, અવિરતિ મિથ્યાત્વ - આ જીવ છે તે ઉપયોગ છે. ૮૮
आत्मख्यातिटीका काविह जीवाजीवाविति चेत् -
पुद्गलकर्म मिथ्यात्वं योगोऽविरतिरज्ञानमजीवः । उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु ॥८॥
: વસ્તુ
यस्तु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिजीव मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादि जीवः स्तदमूश्चैितन्यपरिणामादन्यत्
स मूर्तात्पुद्गलकर्मणोऽन्य - मूर्त पुद्गलकर्म,
श्चैतन्यपरिणामस्य विकारः ।।८८||
આત્મખ્યાતિટીકાર્ય જે ખરેખર ! નિશ્ચયથી
અને જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈત્યાદિ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈત્યાદિ અજીવ છે,
જીવ છે, તે અમૂર્ત એવા ચૈતન્ય પરિણામથી અન્ય તે મૂર્ત એવા પુદ્ગલકર્મથી અન્ય એવું મૂર્ત પુદ્ગલકર્મ છેઃ
એવો ચૈતન્ય પરિણામનો વિકાર છે.
મામાવના -
હાવિદ નીવાળીવી - કોણ છે અહીં જીવ-અજીવ ? તિ વેત્ - એમ પૂછો તો - મિથ્યાત્વે યોોષવિરતિરજ્ઞાનમ્
નીવ: - મિથ્યાત્વ, યોગ, અવિરતિ, અજ્ઞાન, અજીવ તે પુર્નવર્ષ - પુદ્ગલ કર્મ છેઃ અજ્ઞાનવિરતિ ર્ષિથ્યાત્વે ૨ નીવસ્તુ - અને અજ્ઞાન અવિરતિ મિથ્યાત્વ જીવ તો ૩૫T: - ઉપયોગ છે. | તિ કથા કાત્મભાવના HI૮૮ી જ: - જે ખરેખર ! નિશ્ચય કરીને નિદર્શનમજ્ઞાનવિરતિદિત્ય - મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ ઈત્યાદિ સળીવ: - અજીવ છે, તદું - તે મૂર્ત પુતિ - મૂર્ત-રૂપી એવું પુદ્ગલકર્મ છે. કેવું છે તે મૂર્ત પુદ્ગલકર્મ? મૂત્ વૈતન્યપરિમાન્ અન્યત્ - અમૂર્ત - અરૂપી એવા ચૈતન્ય પરિણામથી અન્ય - જૂદું - ભિન્ન એવું.
તુ - અને જે દિનમજ્ઞાનમવિતરિત્યાદ્રિ - મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ ઈત્યાદિ નીવડ - જીવ છે, સ: - તે ચૈતન્યરિસ્થિ વિવાર: - ચૈતન્ય પરિણામનો વિકાર છે. કેવો છે તે ચૈતન્ય પરિણામ વિકાર? મૂર્ણાહુલંકાનવેર્મોડઃ - મૂર્ત-રૂપી એવા પુદ્ગલ કર્મથી અન્ય - જૂદો - ભિન્ન એવો. | ત “બાત્મતિ', કાત્મભાવના. ૮૮ાા.
૫૪૮