________________
અમૃત પદ દ્રવ્ય પ્રત્યય સંતતિ સર્વે, હોય જીવંતી તોયે,
નિત્ય નિરાસ્રવ જ્ઞાની ક્યાંથી ? એમ મતિ જો હોયે... દ્રવ્ય પ્રત્યય સંતતિ. ૧ આતમ અનુભવ અમૃત સિંધુ, નિત્ય નિમજ્જન કરતા,
ભગવાન શાની નિત્ય નિરાસ્રવ, જો ! આ રીતે ઠરતા... દ્રવ્ય પ્રત્યય સંતતિ. ૨
૧૧૭
અમૃત પદ -
: ૧૧૮
પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો, ભલે ન સત્તા છોડે,
આત્મ સમયને અનુસરતા, રહ્યા સંયોગે જોડે... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૧ તો પણ સર્વ જ રાગ દ્વેષ ને, મોહ ઉદાસીનતાથી,
જ્ઞાનીને કદી કર્મબંધ તો, અવતરતો નહિ આથી... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૨
આત્મ અનુભવ અમૃત રસમાં, નિત્ય નિમગ્ના જ્ઞાની,
ભગવાન બ્હાર ન નીકળે તેને, પ્રત્યય કરે શી હાનિ ?... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૩
અમૃત પદ - ૧૧૯
ધાર તરવારની સોહલી' - એ રાગ
રાગ-દ્વેષ-મોહનો, નો'ય સંભવ કદી, જ્ઞાનીને એમ છે જ્ઞાની વાચો,
રાગ કદી ના કરે, દ્વેષ કદી ના ધરે, મોહ કદી ના જ તે જ્ઞાની સાચો... રાગ-દ્વેષ મોહનો. ૧
તેહ કારણ થકી, બંધ ન એને નકી, તે જ રાગાદિ છે બંધહેતુ,
અમૃત અનુભવ ૨સે, જ્ઞાની ભગવાન લસે, ભવજલે અનુભવામૃત જ સેતુ... રાગ-દ્વેષ મોહનો, ૨
अनुष्टुप्
सर्वस्यामेव जीवंत्यां, द्रव्यप्रत्ययसंतती ।
कुतो निरास्रवः ज्ञानी, नित्यमेवेति चेन्मतिः ||११७ ||
ਲ
मालिनी
विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः,
समयमनुसरतो यद्यपि द्रव्यरूपाः ।
तदपि सकलरागद्वेषमोहव्युदासा
दवतरति न जातु ज्ञानिनः कर्मबंधः ||११८ ||
ડ
૭૭૩
-
अनुष्टुप्
रागद्वेषविमोहानां, ज्ञानिनो यदसंभवः ।
तत एव न बंधोस्य, ते हि बंधस्य कारणं ।। ११९ ।।
છ