________________
અમૃત પદ - ૧૪s
રીળા વૃત્ત પૂર્વબહ નિજ કર્મવિપાકે, શાનિને યદિ હોય ઉપભોગ, હો જે ભલે ! પણ રોગ વિયોગે, પામે પરિગ્રહ ભાવ પ્રયોગ. ૧ આતમ અનુભવ અમૃતસરમાં, પરેમ હંસ જે નિત્ય મંત, ભગવાન શાની અમૃતરસી તે, પરિગ્રહ વિષ સદા વસંત. ૨
અમૃત પદ - ૧૪૭ વૈદ્ય વેદક વિભાવે ચલત્વે, કલિત જ મ વેદાય, તેથી સર્વથી વિરક્તિ પામે, શાની ન કાંધે કાં થ... વેદ્ય વેદક. ૧ વેદ, વેદ્ય કંઈ પણ કાંક્ષે, મેં ક્યાં હાજર થાય, વેદક ત્યાં તો ચાલી ગયો છે, વેદક અવર જણાય. વેદ્ય વેદક. ૨ કાંતિ વેદ્ય જ્યાં હોય ત્યારે, કાંક્ષમારો ના હોય, ને જ્યાં કાંક્ષનારો તે હોય, વેદ્ય બીજું ત્યાં જોય. વેદ્ય વેદક. ૩ વેદ્ય વેદકનું ચક્ર આ એમ જે, ફરતું ફરતું જાય, વેદક બીજે વેદ્ય જ બીજો, અનવસ્થા જ જણાય... વેદ્ય વેદક: ૪ વેદ્ય વૈદકનું તે વિજ્ઞાન એ, શાની વેદતો આપ, વૈદ્ય વૈદકનો સંબંધ છે તેથી, ખાય નહિ ભૂલ થાપ... વેદ્ય વેદક. ૫ વૈદ્ય વૈદકનું તત્ત્વ વિજ્ઞાન એ, વિજ્ઞાનધન ભગવાન, અમૃતચંદ્ર મુનિચંદ્ર ભાખ્યું, કરવા અમૃત પાન... વેદ્ય વેદક. ૬
स्वागती वृत्तं - पूर्ववद्धनिजकर्मविपाकाद्-ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भवत्व च रागवियोगा - नमेति न परिग्रहभावः ।।१४६।।
वेधवेदकभावचलत्वा-द्वेधते न खलु कांक्षितमैव । तेन कांक्षिति में किचन विद्वान, सर्वतीप्यतिविरक्तिमुपैति ।।१४७||