________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ સ્વસમયનું દર્શન થાય છે, અને બીજી બાજુ પરભાવમાં જ સ્થિતિ કરનારા, પરકથા અને પરવૃત્તિમાં વહ્યા જનારા સામાન્યપણે જગજીવોનું જીવતું જાગતું પ્રદર્શન દેખાય છે.
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી થાય ? એવાં અમૂલ્ય મનુષ્યપણાંનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી.”
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૫૫૦ પિયા પર ઘર મત જાવો રે, કરી કરુણા મહારાજ ! ઘર અપને વાલમ કહો રે, કોણ વસ્તુ કી ખોટ ? ફોગટ તદ કિમ લીજીએ પ્યારે, શીશ ભરમકી પોટ?” - શ્રી ચિદાનંદ, પદ-૧ સ્વસમય - પરસમયનું તુલનાત્મક કોષ્ટક : સ્વ સમયનો ક્રમ
પરસમયનો ક્રમ વિવેક-ભેદ જ્ઞાન
મોહ-અવિવેક-ભેદ અજ્ઞાન
વિદ્યા-આત્મજ્ઞાન
પરપ્રશ્રુતિ સ્વવૃત્તિ વરૂપ સ્થિતિ
અવિદ્યા-આત્મ અજ્ઞાન સ્વપ્રશ્રુતિ પરવૃત્તિ પરરૂપ સ્થિતિ
સ્વસમય
પરસમય
: આકૃતિ :
દર્શન-જ્ઞાન
||
જ્યોતિ
R
પર
પ્રશ્રુતિ
પ્રશ્રુતિ
આત્મા વૃત્તિ સ્થિતિ
આત્મા
વૃત્તિ | / સ્થિતિ
સ્થિતિ
સ્થિતિ
સ્વસમય
પરસમય