________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૮૨
“જ્ઞાનને ઉપાસીએ' - એ રાગ. ભેદી બધું ય જે ભેદી શકાય ના, એવો ચિત્ જ છું હું શુદ્ધ, ચિનુદ્રાની જ્યાં મુદ્રા અંકિત છે, એવો સિદ્ વિભુ હું વિશુદ્ધ... ભેદી બધુંય. ૧
સ્વલક્ષણ બલે ભેદી બધું યે, ભેદી ના જેહ શકાય, ચિત જ કેવલ તે શુદ્ધ છું હું એહવો, નિશ્ચય એમ કળાય... ભેદી બધુંય જે. ૨ ટંકોત્કીર્ણ ચિમ્મુદ્રાની જેમાં, મુદ્રા અંકિત છે એવો, નિર્વિભાગ છે મહિમા મહા જસ, શુદ્ધ હું છું ચિત્ દેવો. ભેદી બધુંય જે. ૩ ભેદાય કારકો ગુણો ભલે વા, ધર્મો ભલે જ ભેદાય, પણ ભેદ કાંઈ પણ છે જ નહિ અહિ, વિભુ વિશુદ્ધ ચિત્ માંય.. ભેદી બધુંય જે. ૪ રાજમુદ્રા શી ચિન્મુદ્રાનો આ, ટંકોત્કીર્ણ મહિમાન, ટંકોત્કીર્ણ અમૃત વાણી ગાયો, અમૃતચંદ્ર ભગવાન... ભેદી બધુંય જે. ૫
બાત છ અવી,
• 1
- -
-
- -
અમૃત પદ - ૧૮૩
ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ. અદ્વૈતા પણ ચેતના ના છોડે, દર્શન જ્ઞાન દ્વિરૂપ, સામાન્ય-વિશેષ જાણે એવું, તેનું સહજ સ્વરૂપ... અદ્વૈતા પણ ચેતના. ૧ અદ્વૈતા પણ ચેતના જો છોડે, જગતમાં દે શક્તિ દ્વિરૂપ, સામાન્ય વિશેષના વિરહે તો તે, છોડે અસ્તિત્વ સ્વરૂપ... અદ્વૈતા પણ ચેતના. ૨ તે અસ્તિત્વનો ત્યાગ જ હોતાં, ચિત્ની ય જડતા હોય, વ્યાપક વિના વ્યાપ્ય આત્મા તો, અંત જ પામે સોય... અદ્વૈતા પણ ચેતના. ૩ તેથી નિયત | શક્તિ રૂપ આ, ચિત્ નિયત જ હોય, ભગવાન અમૃતચંદ્ર ભાખી, તત્ત્વ-સંકલના સોય.. અદ્વૈતા પણ ચેતના. ૪
शार्दूलविक्रीडित भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद् भेतुं न यच्छक्यते, चिन्मुद्रांकितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहं । भिद्यते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि, भियंतां न भेदास्ति काचन विभौ भावे विशुद्ध चिति ।।१८२।।
अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजे- तत्सामान्यविशेषरूपविरहात्सास्तित्वमेव त्यजेत् । तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापकादात्मा चांतमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्ति चित् ॥१८३।।
૮૦૬