________________
સમયસાર : આત્મખ્યાતિ કોણ છે એ શુદ્ધ આત્મા? તો કે -
णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दु जो भावो । एवं भणंति सुद्धं णाओ जो सो उ सो चेव ॥६॥ નહોતો અપ્રમત્ત પ્રમત્ત ના રે, લાયક તો જે ભાવ;
એમ કહે છે શુદ્ધ-જે રે, જ્ઞાન તે તો તે જ ભાવ... રે આત્મન્ ! વંદો સમયષાર ૬ ગાથાર્થ ? જ્ઞાયક એવો જે ભાવ નથી હોતો અપ્રમત્ત નથી હોતો પ્રમત્ત, એમ “શુદ્ધ' (જ્ઞાનીઓ) કહે છે અને જે જ્ઞાત (જાણવામાં આવેલો) તે તો તેજ છે.
__ आत्मख्यातिटीका कोऽसौ शुद्ध आत्मेति चेत् -
नापि भवत्यप्रमत्तो न प्रमत्तो ज्ञायकस्तु यो भावः ।
एवं भणंति शुद्धं ज्ञातो यः स तु स चैव ॥६॥ यो हि नाम स्वतः सिद्धत्वेनानादिरनन्तो नित्योद्योतो विशदज्योतिर्णायक एको भावः स संसारावस्थायामनादिबंधपर्यायनिरूपणया क्षीरोदकवत्कर्मपुद्गलैः सममेकत्वेपि द्रव्यस्वभावनिरूपणया दुरंतकषायचक्रोदयवैचित्र्यवशेन प्रवर्त्तमानानां पुण्यपापनिर्वर्तकानामुपातवैश्वरूप्याणां शुभाशुभभावानां स्वभावेनापरिणमनात् प्रमत्तोऽप्रमत्तश्च न भवत्येष एवाशेषद्रव्यांतरभावेभ्यो भिन्नत्वेनोपास्यमानः शुद्ध इत्यभिलप्यते । न चास्य ज्ञेयनिष्ठत्वेन ज्ञायकत्वप्रसिद्धः दाह्यनिष्कनिष्ठदहनस्येवाशुद्धत्वं, यतो हि तस्यामवस्थायां ज्ञायकत्वेन यो ज्ञातः स स्वरूपप्रकाशनदशायां प्रदीपस्येव कर्तृकर्मणोरनन्यत्वात् ज्ञायक 4 liદ્દા.
आत्मभावना -
વોડસી શુદ્ધ સામેતિ રેત - કોણ છે એ શુદ્ધ આત્મા? તો કે નારિ ભવત્વપ્રમત્તો ન પ્રમત્તો - નથી હોતો અપ્રમત્ત - ન પ્રમત્ત, કોણ? જ્ઞાકિસ્તુ તો માવ: - શાયક જ એવો જે ભાવ, પર્વ અવંતિ શુદ્ધ - એમ શુદ્ધ જાણે છે-કહે છે, જ્ઞાતો : સ તુ વૈવ - અને જે જ્ઞાત થયો - જાણવામાં આવ્યો, તે તો તે જ છે. || રૂતિ કથા માત્મભાવના //દ્દા. થો દિ નામ - જે ખરેખર ! નામ પ્રસિદ્ધ એવો જ્ઞાય પો ભવ: - જ્ઞાયક એક ભાવ, સ - તે, પ્રમત્તોડગ્રમત્તશ 7 પતિ - પ્રમત્ત અને અપ્રમત્ત નથી હોતો, gષ વ - આજ, અશેષદ્રવ્યાંતરમાવે મિત્રત્વેનોપIીમાન: - અશેષ-સમસ્ત દ્રવ્યાંતરભાવોથી - અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે - પૃથક પણે - જૂદા પણે ઉપાસાઈ રહેલો - સેવાઈ રહેલો. આરાધાઈ રહેલો “શુદ્ધ તિ ગમતગતે - “શુદ્ધ' એમ અભિલપાય છે, “શુદ્ધ' - શુચિ, પવિત્ર, ચોકખો, નિર્મલ, અમિશ્ર, ભેળસેળ વગરનો, કેવલ, એક, અદ્વૈત એવા અભિધાનથી ઓળખાય છે. કેવો છે આ જ્ઞાયક એક ભાવ ? સ્વત: સિદ્ધવેન નાવિનંતો નિત્યોદ્યોતો વિશઃ ગોતિ - સ્વતઃ સિદ્ધપણાએ કરીને અનાદિ, અનંત, નિત્યોદ્યોત, વિશદ જ્યોતિ એવો. આ જ્ઞાયક ભાવ શાને લીધે પ્રમત્ત-અપ્રમત્ત નથી હોતો ? - સંસારવસ્થાથા - સંસાર અવસ્થામાં અનાવિંધનરૂપાયા - અનાદિ બંધ પર્યાય નિરૂપણાથી - દૃષ્ટિથી - અપેક્ષાથી ક્ષીરોકવવત્ પુર્તિઃ સમમેક્વેર - ફીરોદકવતુ - ક્ષીર-નીર જેમ કર્મપુદ્ગલો સાથે એકપણામાં પણ, દ્રવ્યસ્વમાનિરૂપાયા - દ્રવ્યસ્વભાવ નિરૂપણાથી - દૃષ્ટિથી-અપેક્ષાથી શુભાશુમ માવાનાં સ્વમવેનારામનાત્ - શુભાશુભ ભાવોના સ્વભાવે અપરિણમનને લીધે કેવા અને કેટલા આ શુભાશુભ ભાવો છે ? પુ નિર્વર્તવાનાં ૩પત્તવૈવરૂપ - પુણ્ય-પાપના નિર્વર્તક-સર્જક-સર્જન હાર એવા અને ઉપાત્તવૈશ્વરૂપ્યું - વૈશ્વરૂપ્ય - વિશ્વરૂપપણું ઉપાર-ઉપગૃહીત કર્યું છે - ધારણ કર્યું છે જેણે એટલા. આવા અને આટલા શુભાશુભ ભાવો શાથી પ્રવર્તી રહ્યા છે ? તુરંતજાર વોવૈચિવશે પ્રવર્તમાનાં - દુરંત કષાયચક્રના ઉદયવૈચિત્ર વિશે પ્રવર્તી રહેલા, “દુરંત' - જેનો અંત આણવો દુષ્કર છે અથવા જેનો અંત-છેવટ-પરિણામ દુષ્ટ છે એવા ક્રોધાદિ કષાયોનું દુષ્યક્ર - દુષ્ટ ચક્ર જેવું ચક્ર, તેના
પણ, દ્રજી
શુભ ભાવો નાજના
૮૮.