________________
સમયસાર : આત્મખ્યાતિ
5 ,
આત્મખ્યાતિ ટીકાર્ય અતત્ત્વોપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વદમાન તે અજ્ઞાનોદય છેઃ મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો (એ) કમહેતુઓ તન્મય (અજ્ઞાનમય) ચાર ભાવો છે :
તત્ત્વમશ્રદ્ધાના જ્ઞાનમાં સ્વદમાન તે મિથ્યાત્વોદય, અવિરમણ રૂપે જ્ઞાનમાં સ્વદમાન તે અસંયમોદય, કલુષોપયોગ રૂપે જ્ઞાનમાં સ્વદમાન તે કષાયોદય, શુભાશુભ પ્રવૃત્તિ નિવૃત્તિ વ્યાપાર રૂપે જ્ઞાનમાં સ્વદમાન તે યોગોદય છે.
હવે આ પૌદગલિક મિથ્યાત્વાદિ ઉદયો હેતુભૂત સતે, જે કર્મવર્ગણાગત પગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ ભાવે અષ્ટપ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે નિશ્ચયે કર્મવર્ગણાગત જ્યારે જીવનિબદ્ધ હોય, ત્યારે જીવ-સ્વયમેવ અજ્ઞાનને લીધે - પર આત્માના એત્વ અધ્યાસથી અજ્ઞાનમય એવા તત્ત્વ અશ્રદ્ધાન આદિ સ્વના પરિણામભાવોનો હેતુ હોય છે.
અમૃત જ્યોતિ મહાભાષ્ય મિથ્યાત્વ એટલે યથાર્થ સમજાય ન તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય. વિરતિને અભાવે કષાય થાય, કષાયથી યોગનું ચલાયમાનપણું થાય છે.” યોગનું ચલાયમાનપણું “આશ્રવ” અને તેથી ઉલટું તે “સંવર.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪, વ્યાખ્યાનમાર-૨
અનાદિની હો મિથ્યા ભ્રાંતિ કે સરવથા ઠંડીએ.' - શ્રી દેવચંદ્રજી ઉત્થાનિકા કળશમાં સૂચવ્યું તેમ અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને, દ્રવ્યકર્મના નિમિત્તરૂપ ભાવોના હેતુપણાને પામે છે, એમ આ ગાથાઓમાં નિરૂપણ કર્યું છે, અને પરમતત્ત્વદેખા. પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ તેનું તત્ત્વસર્વસ્વસમર્પક તલસ્પર્શી વિશદ વિવરણ પ્રકાર્યું છેઃ તત્ત્વોપત્નસ્થિરૂપે જ્ઞાને માનો જ્ઞાનોદય: - અતત્ત્વઉપલબ્ધિ રૂપે - અતત્ત્વ અનુભૂતિરૂપે જ્ઞાનમાં સ્વાદમાન - સ્વાદમાં આવતો - ચાખવામાં આવતો - અનુભવવામાં આવતો તે અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો તે કર્મહતુઓ એવા તન્મય - તે અજ્ઞાન ઉદયમય ચાર ભાવો છે. તેમાં - તત્ત્વ અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદમાન - સ્વદાતો - ચખાતો - અનુભવાતો તે મિથ્યાત્વનો ઉદય છે, અવિરમણરૂપે - અવિરતિરૂપે જ્ઞાનમાં સ્વદમાન - સ્વદાતો - ચખાતો - અનુભવાતો તે અસંયમનો ઉદય છે, કલુષ ઉપયોગરૂપે - મલિન ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વદમાન - સ્વદાતો - ચખાતો - અનુભવાતો તે કષાયનો ઉદય છે. શુભાશુભ પ્રવૃત્તિ-નિવૃત્તિ વ્યાપાર રૂપે - શુભમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ વ્યાપારરૂપે - અશુભમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વદમાન - સ્વદાતો - ચખાતો - અનુભવાતો તે યોગનો ઉદય છે. અર્થતેવુ પૌરાતિષ મિથ્યાત્વિીયેષુ - હવે આ પૌદૂગલિક - પુદ્ગલમય મિથ્યાત્વાદિ ઉદયો હેતુભૂત સતે - નિમિત્ત રૂપ હોતાં, જે કર્મવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય
જ્ઞાનાવરણાદિ ભાવે અષ્ટ પ્રકારે સ્વયમેવ - આપોઆપ જ પરિણમે છે, તત્ વત્ ર્મvi[YI - તે ખરેખર ! કર્મવર્ગણાગત એવું નીવવિદ્ધ થવા થાત્ - જીવનિબદ્ધ - જીવની સાથે નિબદ્ધ જ્યારે હોય, તેવા • ત્યારે બીવઃ સ્વયમેવ - જીવ સ્વયમેવ - આપોઆપ જ યજ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે, વરાત્મનોવિહવધ્યાસેન - પર અને આત્માના એકત્વ અધ્યાસથી - એકપણાના માની બેસવાપણાથી, અજ્ઞાનHથાનાં તત્ત્વાશ્રદ્ધાવીનાં - અજ્ઞાનમય તત્ત્વાશ્રદ્ધાનાદિ એવા સ્વના પરિણામભાવોનો હેતુ હોય છે. // તિ ‘બાત્મતિ' ગામમાવના ||9 રૂારૂ રૂારૂ૪.9રૂ કIni૧૩
૬૪