________________
સમયસાર : આત્મખ્યાતિ
નિમિત્ત - નૈમિત્તિક ભાવથી પણ (ત) કર્તા છે નહિ -
जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे । जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता ॥१०॥ જીવ ઘટ પટ કરે નહિ, ન કરે જ દ્રવ્યો શેષ રે;
યોગ-ઉપયોગ ઉત્પાદકો, તસ કર્તા તેહ ગવેષ રે... અજ્ઞાનથી. ૧૦૦ ગાથાર્થ - જીવ ઘટ નથી કરતો, પટ નથી કરતો, તેમજ શેષ દ્રવ્યો નથી કરતો, યોગ અને ઉપયોગ એ બે ઉત્પાદકો છે, તે બેનો તે કર્તા હોય છે. ૧૦૦
માત્મધ્યાતિ રીવા - निमित्तनैमित्तिकभावेनापि न कर्तास्ति -
जीवो न करोति घटं नैव पटं नैव शेषकानि द्रव्याणि । योगोपयोगावुत्पादकौ च तयोर्भवति कर्ता ॥१०॥
यत्किल घटादि क्रोधादि वा परद्रव्यात्मकं यत्किल घटादि क्रोधादि वा परद्रव्यात्मकं कर्म तदयमात्मा तन्मयत्वानुषंगाद् व्याप्यव्यापकभावेन तावन्न करोति नित्यकर्तृत्वानुषंगानिमित्तनैमित्तिकभावेनापि न तत्कुर्यात् । अनित्यौ योगोपयोगावेव तत्र निमित्तत्वेन कर्तारौ, योगोपयोगयोस्त्वात्मविकल्पव्यापारयोः कदाचिदज्ञानेन करणादात्मापि कर्तास्तु, तथापि न परद्रव्यात्मककर्मकर्ता स्यात् ।।१००||
आत्मभावना
નિમિત્તનૈમિત્તિપાવેનાર ન વસ્તિ - નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કર્તા છે નહિ, વ્યાય-વ્યાપક ભાવથી તો શું પણ નિમિત્ત નૈમિત્તિક ભાવથી “પણ” આ આત્મા પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા છે નહિ. એમ પણ શબ્દનો અર્થ છે. તે આ પ્રકારે - નીવો - જીવ ન જોતિ ઘરે નૈવ પૂરું નૈવ સેવાનિ દ્રવ્યાજ - નથી કરતો ઘટ, નથી જ (કરતો) પટ, નથી જ (કરતો) શેષ - બાકીના દ્રવ્યો ત્યારે શું કરે છે? યોપિયો કૌ - યોગ-ઉપયોગ એ બે ઉત્પાદકો - ઉપજાવનારા છે, તયો: વાર્તા મવતિ - તે બેનો કર્તા હોય છે..ll૧૦૦ની કથા ગાભાવના ૧૦૦I. યછિત વઢિ છોધાદ્રિ વ પૂરદ્રવ્યાભઠ્ઠ કર્મ - જે ખરેખર ! ઘટ આદિ કે ક્રોધ આદિ પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય કર્મ, તમભિ - તેને આ આત્મા તન્મયતાનુષત્ ચાચવ્યાપમાન તાવત્ર રોતિ - તન્મયપણાના અનુષંગને લીધે પ્રથમ તો વ્યાપ્ય વ્યાપક ભાવથી કરતો નથી, એટલું જ નહિ પણ નિમિત્તનૈમિત્તિવમાવેનાર તસ્કુર્યાત્ - નિમિત્ત - નૈમિત્તિક ભાવથી પણ તે કરે નહિ. શાને લીધે ? નિત્યકર્તૃત્વનુવંરતુ - નિત્ય કર્તુત્વના અનુષંગને - તદનુસારી પ્રસંગને લીધે, સદા કર્તાપણાનો પ્રસંગ આવી પડે તેને લીધે. ત્યારે તેમાં નિમિત્તપણે કર્તા કોણ છે? નિત્ય યોગોપચો વેવ તત્ર નિમિત્તત્વેન વર્તારી - અનિત્ય એવા યોગ અને ઉપયોગ જ ત્યાં નિમિત્તપણે બે કર્તાઓ છે. તેથી શું ? યોપથી સ્વાભિવિન્યવ્યાપારો: વિજ્ઞાનેન રણાવાભાSિ તુ - યોગ - ઉપયોગ જે આત્મવિકલ્પ - આત્મ
વ્યાપાર રૂપ તેનો - કદાચિતુ અશાને કરી કરણને લીધે - કરવાપણાને લીધે - આત્મા પણ કર્તા ભલે હો, તથાપિ ન પદ્રવ્યાર્તાિ ચાતુ - તથાપિ - તો પણ આ આત્મા પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય કર્મનો કર્તા ન હોય. // તિ માત્મતિ' માત્મભાવના ૧૦૦ની
ને લીધે નિવારે તેમાં નિમિયા નિમિત્તપણે
૬૦૨