________________
સમયસાર : આત્મખ્યાતિ
૧૬૭
અમૃત પદ (રાગ – ઉપરના અમૃત પદ પ્રમાણે) કરે તે જાણે ના જ,
જે જાણે છે તે ન કરે છે, નિશ્ચયથી છે એમ ખરેખર ! કર્મ છે તે તો રાગ... અહો ! આ સમ્યક્ દૃષ્ટિ અબંધ. ૧ રાગ તે તો છે જ્ઞાની ભાખે, અજ્ઞાનમય અધ્યવસાય,
મિથ્યાદૃષ્ટિને જ તે હોયે, તે જ બંધહેતુ સદાય... અહો ! આ સમ્યક્ દૃષ્ટિ અબંધ. ૨
નિષ્ઠુષ યુક્તિથી એ ભાખ્યું, ભગવાન અમૃતચંદ્ર,
મર્મ તેનો સમજી જઈ જ્ઞાની, વર્ષે ન કદી સ્વચ્છંદે... અહો ! આ સમ્યક્ દૃષ્ટિ અબંધ. ૩
અમૃત પદ - ૧૬૮
‘પંથડો નિહાળું રે બીજા જિન તણો રે' - એ રાગ
૫૨નું કરે પર તે અજ્ઞાન છે રે, કહે નિશ્ચય ભગવાન,
સર્વ સ્વકીય કર્મોદયથી થતું રે, જાણે ન જન અજ્ઞાન... પરનું કરે પર તેને. ૧
સર્વ સદૈવ સ્વકીય જ કર્મના રે, ઉદય થકી અહીં થાય,
મરણ જીવિત દુઃખ સુખ સર્વ એ રે, નિયત જ એમ સદાય... પરનું કરે પર તેને. ૨ જીવિત આયુ ઉદયે હોય છે રે, મરણ આયુક્ષય હોય,
સુખ સાતોદય જોય... પરનું કરે તે અજ્ઞાન છે. ૩
દુઃખ અસાતા ઉદયે હોય છે રે, પણ પુરુષ પર જે પરનું કરે રે, તે તો ખરેખર ! છે અજ્ઞાન આ રે, જાણ નિશ્ચય એ મુખ્ય... પરનું કરે પર તે. ૪
મરણ જીવિત દુઃખ સૌખ્ય,
ત્રણ કાળે પણ ન ચળે એહવી રે, નિશ્ચય વાર્તા આમ,
ટંકોત્કીર્ણ અક્ષર આ વર્ણવી રે, ભગવાન અમૃત સ્વામ... પરનું કરે પર તે. ૫
वसंततिलका
जानाति यः स न करोति करोति यस्तु,
जानात्ययं न खलु तत्किल कर्म रागः ।
रागं त्वबोधमयमध्यवसायमाहु
मिथ्यादृशः स नियतं स हि बंधहेतुः || १६७ ||
ડ
सर्वं सदैव नियतं भवति स्वकीय - कर्मोदयान्मरणजीवितदुःखसौख्यं । अज्ञानमेतदिह यत्तु परः परस्य, कुर्यात् पुमान् मरणजीवितदुःखसौख्यं || १६८||
ડ
७८८