________________
સમયસાર : આત્મખ્યાતિ
કેમ? તો કે ‘વસૃત્વાકીનામસ્મૃતાર્થત્યાતુ - બદ્ધ ધૃષ્ટત્વ આદિ ભાવોનું અભૂતાર્થપણું – અસત્યાર્થપણું છે માટે. તે આ પ્રકારે - ૧. જલ નિમગ્ન – પાણીમાં ડૂબેલું કમલ પત્ર છે. તેનું જલ ધૃષ્ટ પણું - જલ સ્પષ્ટપણા પર્યાયથી
અનુભવન કરાઈ રહ્યાપણામાં - ભૂતાર્થ છે, સત્યાર્થ છે અર્થાત્ પાણીથી જલ નિમગ્ન કમલ પત્ર જેમ સ્પર્શાયા રૂપ પર્યાયની અપેક્ષાએ જોતાં તે ખરેખર ! પાણીથી સ્પર્શાવેલ છે : બદ્ધ સૃષ્ટપણા પર્યાયથી છતાં એકાંતે જલથી અસ્પૃશ્ય - નહિ સ્પર્શાવા યોગ્ય એવા કમલ પત્રના
ભૂતાર્થઃ છતાં આત્મ સ્વભાવને આશ્રીને અનુભવન કરાઈ રહ્યાપણામાં તે જલ સૃષ્ટપણું અભૂતાર્થ સ્વભાવ આશ્રી અભૂતાર્થ છે. અસત છે. અર્થાત કમલ પત્રનો સ્વભાવ પાણીથી ન સ્પર્શાય એવો
અસ્પૃશ્ય છે, તે અપેક્ષાએ તેનું જલ સૃષ્ટપણું અભૂતાર્થ છે. તેમ અનાદિ બદ્ધ ધૃષ્ટત્વ પર્યાયથી અનુભવન કરાઈ રહ્યાપણામાં આત્માનું બદ્ધ સ્પષ્ટપણે ભૂતાર્થ છે, સાચું છે, છતાં - વિક્રાંત પુનિસ્પૃશ્યમાત્મસ્વભાવમુખત્યાનુમૂયમાનતાય સમૂતા - એકાંતે પુદ્ગલથી અસ્પૃશ્ય – નહિ સ્પર્શવા યોગ્ય એવા આત્મ સ્વભાવને આશ્રી અનુભવાઈરહ્યાપણામાં બદ્ધસ્પષ્ટપણે અભૂતાર્થ છે - અસત્ છે. એટલે એનો પ્રતિપક્ષ અબદ્ધસ્પષ્ટપણે જ ભૂતાર્થ છે, સાચું છે, પરમાર્થથી સત્ છે, એમ ફલિત થાય છે.
જૈસે પંકજ દલ અમલ, રહે કદમ સૌ ભિન્ન, ત્યૌ આતમ સ્વ સ્વભાવમય, કર્મ ખેદ નિર્વિક્સ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૩-૬૩ ૨. આત્મ અનન્ય છે, મૃત્તિકાની - માટીની જેમ. માટી છે, તેના ઢાંકણા, શકોરા, કપાલ, ઘડો
વગેરે પર્યાયોથી અનુભવન કરાઈ રહ્યાપણામાં માટીનું જૂદા જૂદા પર્યાયરૂપે મર્તિકા પર્યાયથી જેમ અન્યપણે ભૂતાર્થ છે - સાચું છે - ખરેખરૂં છે. છતાં સર્વ પ્રકારે નહિ પર્યાયથી આત્માનું અન્યપણું અલંતા અખંડ એવા માટી-સ્વભાવને આશ્રીને અનુભવન કરાઈ રહ્યા
' પણામાં તે માટીનું અન્યપણું અભૂતાર્થ છે, અસત્ છે. એટલે કે તેનું સ્વભાવ આશ્રી અભૂતાર્થ
અન્યપણું જ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તેમ નારકાદિ* પર્યાયથી અનુભવન
કરાઈ રહ્યાપણામાં આત્માનું તે તે જૂદા જૂદા પર્યાયરૂપે અન્યપણું ભૂતાર્થ છે, સાચું છે, ખરેખરૂં છે, છતાં - સર્વોચસ્વતંતભેમાભસ્વભાવમુત્યાનુમૂયમાનતાયાં - છતાં સર્વ તરફથી અઅલંતા અખંડ એક આત્મ સ્વભાવને આશ્રી અનુભવન કરાઈ રહ્યાપણામાં આત્માનું અન્યપણું અભૂતાર્થ છે. એટલે કે આત્માનું અનન્યપણું જ ભૂતાર્થ છે, પરમાર્થ સત્ છે. અર્થાત્ અનંત પર્યાયોને વિષે પણ આત્મા આત્મા જ હોય છે, અન્ય હોતો નથી, અનન્ય જ હોય છે. ૩. આત્મા નિયત છે, સમુદ્રની જેમ. સમુદ્ર છે, તેનું વૃદ્ધિ-હાનિ પર્યાયથી (ભરતી - ઓટથી)
અનુભવાઈ રહ્યાપણામાં અનિયતપણું ભૂતાર્થ છે, છતાં નિત્ય વ્યવસ્થિત સમદ્ર જેમ પર્યાયથી એવા સમુદ્ર - સ્વભાવનું અનુભવાઈ રહ્યાપણામાં તે અનિયતપણું અભૂતાર્થ અનિયતપણું ભૂતાર્થ છતાં છે, એટલે કે નિયતપણું જ ભૂતાર્થ છે. અર્થાત્ ભરતી-ઓટની અપેક્ષાએ આત્મ સ્વભાવ આશ્રી અભૂતાર્થ જોઈએ તો સમુદ્રનું અનિયતપણું - અચોકકસપણું છે, પણ સમુદ્રનો સ્વભાવ
તો જેમનો તેમ નિત્ય વ્યવસ્થિત છે, માટે તેનું નિયતપણું - ચોકકસ નિયમિત મર્યાદાપણું ભૂતાર્થ છે. તેમ અગુરુલઘુગુણના વૃદ્ધિનહાનિ પર્યાયથી અનુભવાઈ રહ્યાપણામાં
"नृनारकादिपर्यायैरप्युत्पनविनश्वरैः । भित्रै जेहाति नैकत्वमात्मद्रव्यं सदान्वयि ॥ यथैकं हेमकेयूरकुंडलादिषु वर्तते । नृनारकादिभावेषु तथात्मैको निरंजनः ॥ कर्मणस्ते हि पर्यायानात्मनः शुद्धसाक्षिणः । વર્ષ શિવાજૂમાવં વાત્સાવનસ્વિમાવવાનુ ” - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર, આત્મનિશ્ચય અ. ૨૩-૨૭
૧૭૬