________________
સમયસાર : આત્મખ્યાતિ
દર્શન-જ્ઞાન-ચારિત્રવંત પણાએ કરીને અશુદ્ધપણું છે. એમ જો કહો તો –
ववहारेणुवदिस्सइ णाणिस्स चरितं दंसणं णाणं । णवि णाणं ण चरितं ण दंसणं जाणगो सुद्धो ॥७॥ વ્યવહારે ઉપદેશાય જ્ઞાનીના રે, ચરિત્ર દર્શને જ્ઞાન; ન જ્ઞાન ન ચરિત્ર દર્શન ના રે, શાયક શુદ્ધ જ જાણ... રે. આત્મ ! વંદો
સમયસાર શી ગાથાર્થઃ વ્યવહારથી જ્ઞાનીના ચારિત્ર-દર્શન-શાન ઉપદેશાય છે, (પણ) નથી જ જ્ઞાન, નથી ચારિત્ર, નથી દર્શન, જ્ઞાયક શુધ્ધ છે.
आत्मख्यातिटीका दर्शनज्ञानचारित्रवत्वेनाशुद्धत्वमिति चेत् -
व्यवहारेणोपदिश्यते ज्ञानिनश्चरित्रं दर्शनं ज्ञानम् ।।
नापि ज्ञानं न चारित्रं न दर्शनं ज्ञायकः शुद्धः ॥७॥ आस्तां तावबंधप्रत्ययात् ज्ञायकस्याशुद्धत्वं दर्शनज्ञानचारित्राण्येव न विद्यते ।
यतोह्यनंतधर्मण्येकस्मिन् धर्मिण्यनिष्णातस्यांतेवासिजनस्य तदवबोधविधायिभि कैश्चिद्धमॆस्तमनुशासतां सूरीणां धर्मधर्मिणां स्वभावतोऽभेदेपि व्यपदेशतो भेदमुत्पाद्य व्यवहारमात्रेणैव ज्ञानिनो दर्शनं ज्ञानं चारित्रमित्युपदेश, परमार्थतस्त्वेकद्रव्यनिष्पीतानंतपर्यायतयैकं ।
किंचिन्मिलितास्वादमभेदमेकस्वभावमनुभवतो।।
न दर्शनं न ज्ञानं न चारित्रं ज्ञायक एवैकः शुद्धः ॥७॥ આપના :
દર્શનજ્ઞાન વારિત્રવત્ત્વનાશુદ્ધતિ વેત - દર્શન-જ્ઞાન-ચારિત્રવંતપણાએ કરીને (ઉક્તિ શાયક ભાવનું) અશુદ્ધપણું છે, એમ જો શંકા કરો તો - વ્યવહારો પરિફતે - વ્યવહારથી ઉપદેશાય છે. શું? જ્ઞાનિનશ્ચરિત્રે ટર્શન જ્ઞાનં - જ્ઞાનીના ચારિત્ર દર્શન-જ્ઞાન (પણ નિશ્ચયથી તો) ના જ્ઞાન ન રાત્રિ ન ટર્શન - નથી જ જ્ઞાન, નથી ચારિત્ર, નથી દર્શન. ત્યારે છે શું? જ્ઞાય: શુદ્ધઃ - જ્ઞાયક શુદ્ધ | નિ જાથા ગાત્મભાવના Iળા માસ્તાં તાવત્ વંઘપ્રત્યયાજ્ઞાવસ્થાશુદ્ધત્વ - બંધપ્રત્યયથી - બંધ નિમિત્ત થકી શાયકનું અશુદ્ધપણું તો દૂર રહો ! દર્શન-જ્ઞાનવારિત્રાળેવ ૧ વિઘતે - દર્શન-શાન ચારિત્ર જ નથી. વિદ્યમાન છે નહીં. શા કારણથી ? થતો - કારણકે ઘર્મધર્મનાં વમવતોડ મેડપિ - ધર્મો અને ધર્મીનો સ્વભાવથી અભેદ છતાં ચદ્દેશો મેઢ મુHTઈ - વ્યપદેશથી - નામનિર્દેશાદિથી ભેદ ઉપજવી, વ્યવહારમાàવ - વ્યવહારમાત્રથી જ, જ્ઞાનીનો દર્શનં જ્ઞાનં વારિત્ર - જ્ઞાનિના - શાયક આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્ર ઇત્યુપદેશઃ એવો ઉપદેશ છે. કોને ? કોનો ? અનંત ઘળેવન ઘનિતચતે - વાણિગનર્ચ - અનંતધર્મ જેમાં છે એવા એક ધર્મોમાં અનિષ્ણાત-અકુશલ, અપટુ અંતેવાસિજનને - સમીપવાસી શિષ્યજનને, તેવો વિશ્વામિ શ્ચિદ્ધમૈં - તેનો - તે ધર્મીનો અવબોધ “અવ' - વસ્તુમર્યાદા પ્રમાણે બોધ કરાવનારા - સમજણ પાડનારા કોઈ ધર્મો વડે તમનુશાતાસૂરીuri - તેને “અનુશાસતા’ - અનુશાસન કરતા-અનુશિક્ષણ આપતા “સૂરિઓનો - સૂર્ય સમા તેજસ્વી આચાર્યોનો - ગુરુઓનો. ભલે આમ વ્યવહારથી ઉપદેશ હો, પણ પરમાર્થથી શી સ્થિતિ છે? પરમાર્થતતું - પણ “પરમાર્થથી’ - નિશ્ચયથી - તત્ત્વથી તો પદ્રવ્યનિખીતાનંતપર્યાયતા - એક દ્રવ્યથી “નિષ્પીત' - નિતાંતપણે સર્વથા પીવાઈ ગયેલ અનંત પર્યાયતાએ – પર્યાયપણાએ કરીને પ િિમિનિતાસ્વામખેમેજ માવનુભવતા. “એક' - અદ્વિતીય - “અદ્વૈત કિંચિત મિલિતાસ્વાદ' - કંઈક મળેલા (મિશ્ર) આસ્વાદવાળો “અભેદ' - ભેદ રહિત એક સ્વભાવ અનુભવંતાને, શું? 7 દૃર્શન ન જ્ઞાન વારિā - નથી દર્શન, નથી શાન, નથી ચારિત્ર. ત્યારે છે શું? જ્ઞાયક વૈ: શુદ્ધ: - જ્ઞાયક જ' - ક્વલ શાયક જ ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત શુદ્ધ. તિ “ગાત્મઘાતિ' ગામમવના //ળી :
૯૮