________________
સમયસાર : આત્મખ્યાતિ
જીવ પરિણામ અને પુદગલ પરિણામનું અન્યોન્ય નિમિત્ત માત્રપણું છે. તથાપિ તે બેનો કર્તા-કર્મ ભાવ નથી, એમ કહે છે -
जीवपरिणामहेहूँ कम्मत्तं पुग्गला परिणमंति । पुग्गलकम्मणिमित्तं तहेव जीवोवि परिणमइ ॥८०॥ णवि कुबइ कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे । अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोहँपि ॥८१॥ एएण कारणेण दु कत्ता आदा सएण भावेण ।। पुग्गलकम्मकयाणं ण दु कत्ता सव्वभावाणं ॥८२॥ (त्रिकलं) પુલો કર્મપણું પરિણમે, જીવ પરિણામ નિમિત્ત રે;
જીવ પણ તેમજ પરિણમે, પુદ્ગલ કર્મ નિમિત્ત રે... અજ્ઞાનથી. ૮૦ જીવ ન જ કર્મગુણો કરે, કર્મ ન જ જીવગુણ તેમ રે; અન્યોન્ય નિમિત્તે બેયનો, જાણ ! પરિણામ જ એમ રે... અજ્ઞાનથી. ૮૧ એ કારણે કર્તા આતમા, સ્વક ભાવે કરી હોય રે;
પણ પુદ્ગલ કર્મકૃત ભાવનો, સર્વનો કર્તા નો'ય રે... અજ્ઞાનથી. ૮૨ ગાથાર્થ - જીવ પરિણામના હેતુએ પુદ્ગલો કર્મપણું પરિણમે છે, તેમજ પુદ્ગલ કર્મના નિમિત્તે જીવ પણ પરિણમે છે. ૮૦.
નથી જીવ કર્મગુણો કરતો, તેમજ નથી કર્મ જીવગુણો કરતું, પણ અન્યોન્ય નિમિત્તથી જ બન્નેનો પરિણામ જાણ ! ૮૧
એ કારણથી જ આત્મા સ્વક-પોતાના ભાવે કરીને કર્તા છે, પણ પુદ્ગલકર્મકૃત સર્વભાવોનો કર્તા નથી. ૮૨ आत्मभावना -
નીલપુનરિણામચોરોચનમિત્રમાત્રત્વમસ્તિ - જીવ પરિણામ અને પુદ્ગલ પરિણામ એ બેનું અન્યોન્ય - એકબીજા સાથે નિમિત્ત માત્રપણું છે - તથાપિ ન તયો: વર્તુપાવ: યાહ - તથાપિ તે બેનો કર્તાકર્મભાવ નથી એમ કહે છે - નીવપરિણામહેતુ: - જીવ પરિણામ હેતુએ - નિમિત્તે પુક્તા : વત્વ રાખંતિ - પુગલકર્મનિમિત્ત - પુદ્ગલ - કર્મ નિમિત્તે નીયો િવમિતિ - જીવ પણ પરિણમે છે. ૮ની - નીવડ - જીવ કર્મ ગુણોને નારિ કરોતિ - નથી જ કરતો, તર્થવ - તેમજ નવાજૂ - જીવ ગુણોને કર્મ - કર્મ (નથી જ કરતું), અન્યોન્યનિમિત્તેન તુ - પણ અન્યોન્ય - પરસ્પર નિમિત્તથી જ યોરપિ રણામે નાનાદિ - લયનો પરિણામ જાણ ! il૮૬l uતેન વકારીને તુ - અને આજ કારણથી નિશ્ચય કરીને માત્મા - આત્મા વન ભાવેન - સ્વક-પોતાના ભાવે કરી વાર્તા - કર્તા છે, ન તુ પુનર્મતાનાં સર્વમાવાનાં કર્તા - પણ પુદ્ગલ કર્મકૃત પુદ્ગલ કર્મથી કરાયેલા સર્વભાવોનો કર્તા તો નથી જ. ||૮|| તિ તથા ગાત્મભાવના ૮૦-૮૨. પતો . કારણકે - નીવરામં નિમિત્તીવૃકન્ય પુલુમાતા: વેન નિમંતિ - જીવ પરિણામને નિમિત્ત કરી પુદગલો કર્મપણે પરિણમે છે, પુરાતઋર્ષ નિમિત્તત્વ નીવો પરમતિ - પુદ્ગલકર્મને નિમિત્ત કરી જીવ પણ પરિણમે છે, તિ નીવપુરાતરિણામરિતરતર હેતુત્વોપારિ - એમ જીવ પરિણામ અને પુદ્ગલ પરિણામના ઈતરેતર-અન્યોન્ય-એક બીજાના હેતુપણાનો - કારણપણાનો ઉપન્યાસ - રજૂઆત છતાં, ગીવપુતયોઃ પરસ્પર વ્યાયવ્યાપમાવામાવા - જીવ અને પુદ્ગલના પરસ્પર - એકબીજા સાથે વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે, નીવચ પુતિપાિમનાં પુસ્તવર્મનોરિ નીવપરિણામનાં ર્રર્મવાસિદ્ધી - જીવને પુલ પરિણામોના (અને) પુદ્ગલ કર્મને પણ જીવ પરિણામોના કર્તાકર્મપણાની અસિદ્ધિ સતે, નિમિત્તનૈમિત્તિમાંવમાત્રાપ્રતિષિદ્ધવાન્ - નિમિત્ત - નૈમિત્તિક ભાવમાત્રના અપ્રતિષિપણાને - અનિષિદ્ધપણાને લીધે, રૂતરેતરનિમિત્તાત્રીનવનેનૈવ - ઈતરેતર - અન્યોન્ય -
૫૧૨