________________
સમયસાર : આત્મખ્યાતિ
આગલા અંકમાં અનુક્રમે જીવનું અને અજીવનું પૃથક પૃથક વર્ણન કરી બન્નેનું પૃથક જ્ઞાન -
ભેદજ્ઞાન કરાવી તે બન્નેને વિદાય કર્યા. હવે એ જ જીવ-અજીવ બન્ને વિશ્વ સાક્ષાત્કારી કર્તા-કર્મનો વેષ લઈને - સ્વાંગ સજીને પ્રવેશ કરે છે. નાટકમાં જેમ નટ જ્ઞાન જ્યોતિ
જૂદા જૂદા સ્વાંગ ધરીને રંગભૂમિ પર રસિક પ્રેક્ષક દષ્ટાઓની સમક્ષ
ઉપસ્થિત થાય છે, તેમ અત્રે આ અધ્યાત્મ નાટકમાં જીવ-અજીવ નટ અનુક્રમે કર્તા-કર્મનો સ્વાંગ ધરીને અધ્યાત્મ રંગભૂમિ પર જ્ઞાની મુમુક્ષુ આત્માર્થી તત્ત્વરસિક પ્રેક્ષક દૃષ્ટાઓની સમક્ષ ઉપસ્થિત થાય છે. સમયસાર સૂત્રકાર સૂત્રધારે ગર્ભિતપણે જે નાટકનો ભાવ સૂચવ્યો - છે. તે ભાવને આત્મખ્યાતિ-સૂત્રકાર સૂત્રધારે અત્યંત વિશદપણે પ્રવિકસિત કરી અદ્દભુત નાટકીય શૈલીથી (Classical dramatic style) સહૃદય દેશ શ્રોતા સમક્ષ રજૂ કર્યો છે; અને તે રજૂ કરતાં જીવ-અજીવ - કર્તા-કર્મ વેષધારીની અજ્ઞોની અજ્ઞાનજન્ય કકર્મ પ્રવૃત્તિને શમાવી દેતા ધીરોદાત્ત જ્ઞાનજ્યોતિ રૂપ નાયક નાટ્યપાત્રને (Hero) તેના પ્રતિપક્ષમાં ખડો કરતો અને આ અંકની પરમ ઉદાત્ત ઉદ્ઘાટન ક્રિયા (grand opening ceremony) કરતો આ ઉત્થાનિકા કળશ (૪૬) લલકાર્યો છેઃ - જ્ઞાનજ્યોતિઃ શ્રુતિ - આ જ્ઞાનજ્યોતિ* ફુરે છે, સ્વરૂપ ચૈતન્ય-પ્રકાશથી ઝળહળે છે. તે કેવી છે ? પરમોત્તમત્યન્ત થીર - પરમ ઉદાત્ત - સર્વોત્કૃષ્ટ ઉચ્ચતમ અને અત્યંત ધીર-કદી ન ખસે એવી સદા સ્થાયિ તે (૧) સાક્ષાત્ દુર્વ વિશ્વે - વિશ્વને - સકલ જગતને – લોકાલોકને સાક્ષાત્ - પ્રત્યક્ષ કરતી એવી છે. કેવું છે. આ વિશ્વ ? નિપf yથ દ્રનિર્માસિ - નિરુપધિ પૃથક દ્રવ્ય નિર્માસિ. પરભાવની ઉપધિ - ઉપાધિ જ્યાં નથી એવા “નિરુપધિ” - શુદ્ધ “પૃથક’ - ભિન્ન ભિન્ન અલગ અલગ દ્રવ્ય જ્યાં “નિર્માસિ' છે - નિશ્ચયપણે નિયતપણે નિતાંતપણે ભાસી રહ્યું છે - પ્રકાશી રહ્યું એવું, (૨) તેમજ -અજ્ઞાનાં શમયમિત: રૈપ્રવૃત્તિ - અશોની (અથવા અજ્ઞાન) કકર્મપ્રવૃત્તિ, : વરુ વિદિ - ચિત્ એવો હું અહીં - આ વિશ્વમાં એક - અદ્વિતીય (બીજો કોઈ નહીં) કર્તા છું અને બે વર્ષ હોપફોડકી તિ - આ કોપાદિ - ક્રોધાદિ મહારૂં કર્મ છે એવા પ્રકારની.
અર્થાત્ આ જ્ઞાનજ્યોતિ સ્તુરી રહી છે - જાજ્વલ્યમાન સ્વરૂપ પ્રકાશ અશોની કકર્મ . તેજથી ઝળહળી રહી છે, તે “પરમ ઉદાત્ત” અને “અત્યંત ધીર' છે. જેમ પ્રવૃત્તિનું શમન નાટકમાં નાયક (Hero) ધીરોદાર હોય છે, તેમ આ અધ્યાત્મનાટકનો આ
જ્ઞાયક નાયક (જ્ઞાનજ્યોતિ) “પરમ ઉદાત્ત' - પરમ અદ્દભુત આત્મસંપત્તિથી સમૃદ્ધ ઉચ્ચ કોટિનો ઉમદામાં ઉમદા (Noblest) અને પોતાના નિજ સ્વરૂપથી કદી પણ ચલાયમાન ન થાય એવો અથવા શુદ્ધોપયોગરૂપ શુદ્ધ ધી-બુદ્ધિથી વિરાજમાન એવો અત્યંત “ધીર’ પુરુષ (આત્મા) છે. આ ધીરાદાત્ત જ્ઞાનજ્યોતિ શું શું કરે છે ? - (૧) પરભાવ - વિભાવની બાહ્ય ઉપાધિ નથી એવા નિરુપધિ” પૃથક - ભિન્ન દ્રવ્ય જ્યાં નિર્ભાસે છે, નિશ્ચયે કરીને નિતાંતપણે ભાસે છે એવા વિશ્વને આ જ્ઞાનજ્યોતિ સાક્ષાત - પ્રત્યક્ષ કરે છે. (૨) તેમજ - હું ચિત ચૈતન્ય અહીં આ લોકને વિષે એક - અદ્વિતીય કર્તા છું અને આ ક્રોધાદિ મહારૂં કર્મ છે એમ અજ્ઞજનોની અથવા અજ્ઞાન એવી અહંકાર-મમકારરૂપ કર્તા કર્મ પ્રવૃત્તિને આ જ્ઞાનજ્યોતિ સર્વ પ્રકારથી સર્વથા શમાવી દે છે, આ જ્ઞાનજ્યોતિ જ્યારે હુરે છે - ઝળહળે છે, ત્યારે હું ચેતન કર્તા અને આ ક્રોધાદિ મહારૂં કર્મ એવું અહંકાર - મમકારરૂપ અજ્ઞાનમય કઠું કર્મ પ્રવૃત્તિનું મિથ્યાભિમાન મટે છે, સર્વથા નિવૃત્ત થાય છે. આવી કર્તાકર્મપ્રવૃત્તિને સર્વથા શમાવતી ને વિશ્વને સાક્ષાત્ કરતી આ પરમોદાત્ત અત્યંત ધીર જ્ઞાનજ્યોતિ સ્ફરે છે - સ્વરૂપ તેજ ઝળહળે છે.
આમ બાહ્ય દ્રવ્યજ્યોતિ જેમ તમઃ નાશ અને વસ્ત્ર પ્રકાશ એ બે કાર્ય એકીસાથે (Simultaneously) કરે છે, તેમ આ જ્ઞાનરૂપ આત્યંતર - ભાવજ્યોતિ અજ્ઞાન રૂપ ભાવતમસૂનો -
"तचायत तात्पर्याज्योतिः सचिन्मयं बिना यस्मात् । સ િર સા સતિ ગતિમાને વિશ્વનું ” - શ્રી પદ્મનંદિ પં.વિ. ૧-૧૨૯
૪૫૨