SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૫ આત્મખ્યાતિ ટીકાર્ય મોહ-રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે અંતરમાં ઉસ્લવતો કર્મનો પરિણામ અને સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ-બંધ-સંસ્થાનસ્થૌલ્ય-સૌમ્ય આદિરૂપે બહારમાં ઉલ્લવતો નોકર્મનો પરિણામ - કે જે પરમાર્થથી પરંતુ પરમાર્થથી પુદ્ગલ પરિણામ અને પુદ્ગલના જ પગલપરિણામજ્ઞાન અને પુગલના ઘટ-મૃત્તિકાની જેમ ઘટ-કુંભકારની જેબ વ્યાપ્ય-વ્યાપક ભાવના સદ્ભાવને લીધે વ્યાય-વ્યાપક ભાવના અભાવને લીધે સ્વતંત્ર વ્યાપક એવા પુદ્ગલદ્રવ્ય કર્તાથી સ્વયં વ્યાપ્યમાનપણા થકી કર્મપણે ક્રિયમાણ (કરાઈ રહ્યો) છે, ક-કર્મત્વની અસિદ્ધિ સતે, તે (કર્મ પરિણામ-નોકર્મ પરિણામ) સમસ્તને પણ- આત્મપરિણામ અને આત્માના પુદગલ પરિણામ અને આત્માના ઘટ-મૃત્તિકાની જેમ ઘટ-કુંભકારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવના સદ્ભાવને લીધે વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે સ્વતંત્ર વ્યાપક એવા આત્મદ્રવ્ય કર્તાથી સ્વયં કર્ણ-કર્મત્વની અસિદ્ધિ સતે – વ્યાપ્યમાનપણા થકી પુદ્ગલપરિણામજ્ઞાનને કરતા આત્માને આત્મા ખરેખર કરતો નથીઃ જે નિશ્ચયે કરીને જાણે છે, તે અત્યંત વિવિક્ત જ્ઞાનરૂપ થયેલો જ્ઞાની હોય. અને એમ જ્ઞાતાનો પુદ્ગલપરિણામ વ્યાપ્ય નથી, પુદ્ગલ અને આત્માનો શેય-શાયક સંબંધ વ્યવહાર માત્ર સતે પણ – પુદ્ગલપરિણામ નિમિત્તક જ્ઞાનનું જ શાતાનું વ્યાપ્યપણું છે માટે. ૭૫ રૂપે અંતરમાં ઉલ્લવતા - એકદમ ઊઠતા, કૂદાકૂદ કરતા અથવા ઉલ્લવ-ધમસાણ મચાવતા એવાને અને નોર્મળ: રામં ૪ : નોકર્મના પરિણામને, કેવાને ? અરસાંધવર્જશવંધસંસ્થાનસ્થીત્યસીસ્થાપેિ વદિત્સવમાનં - સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ-બંધ-સંસ્થાન-સ્થૌલ્ય-શૂલપણું-સૌમ્ય-સૂવમ પણું આદિ રૂપે બહારમાં ઉગ્લવતા - ઊઠતા એવાને, સમસ્તમપિ - સમસ્તને પણ ન નામ રોત્યાત્મા - ખરેખર ! આત્મા નથી કરતો. એમ શાથી ? પુત્યુતિરિામાભનો ઈબ્રુમારરિવ યાચવ્યાપમાવામાવાન્ ર્રર્મવાસિદ્ધી - પુદ્ગલ-પરિણામ અને આત્માના - ઘટ - કુંભકારની જેમ વ્યાપ્ય - વ્યાપક ભાવના અભાવને લીધે - કર્તા - કર્મપણાની અસિદ્ધિ સતે હોઈને. આમ કર્મ પરિણામને અને નોકર્મ પરિણામને કોનાથી કરાઈ રહ્યું છે ? પુતિદ્રવ્ય – સ્વતંત્રવ્યાપન સ્વયં વ્યાણમાનવા ર્મવેન ક્રિયા - સ્વતંત્ર વ્યાપક એવા પુદ્ગલ દ્રવ્ય કર્તાથી સ્વયં વ્યાપ્યમાનપણા થકી કર્મપણે ક્રિયમાણ - કરાઈ રહ્યું છે. એમ શાને લીધે ? પરમાર્થતઃ - પરમાર્થથી પુસ્તપરિણામપુરાતયોવ - પુદ્ગલપરિણામ અને પુદ્ગલના જ વ્યાથથાપનાવસાવાન્ - વ્યાપ્ય-વ્યાપક ભાવના સદ્ભાવને લીધે. કોની જેમ ? ઘટમૃત્તિવિ - ઘટ - મૃત્તિકાની જેમ, ઘડા અને માટીની જેમ. વારુ, આમ વ્યાપ્ય વ્યાપકભાવથી પુદ્ગલ દ્રવ્યથી કરાઈ રહેલા કર્મ પરિણામને અને નોકર્મ પરિણામને આત્મા ખરેખર ! નથી કરતો, તો આત્મા શું કરી રહ્યો છે ? પુતિદ્રવ્યપરિમાને છત્યેન ક્રર્વતમાત્માનં - પદગલ દ્રવ્ય પરિણામન જ્ઞાનને કર્મપણે કરી રહ્યો છે એવો આત્મા. એમ શી રીતે ? માત્મદ્રવ્ય વાત્ર સ્વતંત્ર વ્યાપન સ્વયં વ્યાચમાનવાજૂ - સ્વતંત્ર વ્યાપક એવા આત્મદ્રવ્ય કર્તાથી સ્વયં વ્યાપ્યમાનપણાથી. શાને લીધે ? માભિરામભિનીઃ - આત્મપરિણામ અને આત્માના વ્યાવ્યા૫માવતકુમવાત - વ્યાપ્ય-વ્યાપક ભાવના સદૂભાવને - ૪૮૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy