________________
સમયસાર : આત્મખ્યાતિ
यथा खलु पुद्गलस्य
तथा जीवस्य स्वयं परिणामस्वभावत्वे सत्यपि
स्वयं परिणामस्वभावत्वे सत्यपि कारणानुविधायित्वात्कार्याणां
कारणानुविधायित्वादेव कार्याणां जांबूनदमयाद् भावाद्
अज्ञानिनः स्वयमज्ञानमयाद् भावाजांबूनदजातिमनतिवर्तमाना
दज्ञानजातिमनतिवर्तमाना जांबूनदकुंडलादय एव भावा भवेयु विविधा अप्यज्ञानमया एव भावा भवेयु न पुनः कालायसवलयादयः ।
न पुन ज्ञानमयाः । कालायसमयाभावाच
ज्ञानिनश्च स्वयं ज्ञानमयाभावा कालायसजातिमनतिवर्तमानाः
ज्ज्ञानजातिमनतिवर्तमानाः कालायसवलयादय एव भवेयु
सर्वे ज्ञानमया एव भावा भवेयु न पुनः जांबूनदकुंडलादयः ।
ને પુનરજ્ઞાનમય: 19 રૂ||9 રૂા.
આત્મખ્યાતિ ટીકાર્થ જેમ નિશ્ચય કરીને પુદ્ગલનું
તેમ જીવનું સ્વયં પરિણામ સ્વભાવપણું સતે પણ
સ્વયં પરિણામ સ્વભાવપણું સતે પણ કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે
કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે
અજ્ઞાનીને જાંબૂનદમય (સુવર્ણમય) ભાવ થકી
સ્વયં અજ્ઞાનમય ભાવ થકી જાંબૂનદ (સુવર્ણ) જાતિને અનતિવર્તતા અજ્ઞાન જાતિને અનતિવર્તતા જંબૂનદ કુંડલાદિ જ ભાવો હોય,
વિવિધ પણ અજ્ઞાનમય જ ભાવો હોય, નહિ કે પુનઃ લોહવલયાદિ;
નહિ કે પુનઃ જ્ઞાનમય;
અને જ્ઞાનીને અને લોહમય ભાવથકી
સ્વયં જ્ઞાનમય ભાવથકી લોહ જાતિને અનતિવર્તતા
જ્ઞાન જતિને અનતિવર્તતા લોહ વલયાદિ જ હોય,
સર્વે જ્ઞાનમય જ ભાવો હોય, નહિ કે પુનઃ જાંબૂનદ કુંડલાદિક
નહિ કે પુનઃ અજ્ઞાનમય.
અનુસરતું વિધાન કરવાપણાને લીધે જ જ્ઞાનિન: સ્વયમજ્ઞાનમયાટુ માવત્ - અજ્ઞાનિને સ્વયં - આપોઆપ અજ્ઞાનમય ભાવથકી જ્ઞાનનાતિમતિવર્તમાના: - અજ્ઞાન જતિને અનતિવર્તતા - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા એવા વિવિધ મf Hજ્ઞાનમા વ માવા મવેડુ: • વિવિધ પણ અજ્ઞાનમય જ ભાવો હોય, ન પુનર્ણાનમયા: - નહિ કે જ્ઞાનમય. જ્ઞાનિનશ્ચ - અને જ્ઞાનિના સ્વયં જ્ઞાનમયાત્ માવાન્ - સ્વયં જ્ઞાનમય ભાવથકી જ્ઞાનનાતિમતિવર્તમાન : - જ્ઞાનજાતિને અનતિવર્તતા - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા એવા સર્વે - સર્વે જ્ઞાનમય જીવ આવા મયુઃ - જ્ઞાનમય જ ભાવો હોય, ન પુનરજ્ઞાનમય - નહિ કે અજ્ઞાનમય. // તિ ‘ગાત્મધ્યાતિ' માત્મભાવના II9રૂણારૂ
૫૮