________________
તેમ
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૪
આત્મખ્યાતિ ટીકાર્ય જેમ અંત વ્યાપ્ય-વ્યાપક ભાવથી
અંતર્ વ્યાપ્ય-વ્યાપક ભાવથી મૃત્તિકાથી કળશ કરાતે સતે
પગલદ્રવ્યથી કર્મ કરાતે સતે અને ભાવ્ય-ભાવક ભાવથી
અને ભાવ્ય-ભાવક ભાવથી મૃત્તિકાથી જ અનુભવાતે સતે
પુદ્ગલદ્રવ્યથી જ અનુભવાતે સતે બહિર્ વ્યાપ્ય-વ્યાપક ભાવથી
બહિર્ વ્યાપ્ય-વ્યાપક ભાવથી કળશ સંભવને અનુકૂળ વ્યાપાર કરતો
અજ્ઞાનને લીધે - અને કળશ કૃત જલોપયોગજન્ય તૃમિ
પુદ્ગલકર્મ સંભવને અનુકૂળ પરિણામ કરતો ભાવ્ય-ભાવક ભાવથી અનુભવતો
અને પુદ્ગલ કર્મવિપાકથી સંપાદિત વિષય સન્નિધિથી પ્રધાવિત સુખદુઃખ પરિણતિ
ભાવ્ય ભાવક ભાવથી અનુભવતો કુંભકાર કળશ કરે છે અને અનુભવે છે
પુલકર્મ કરે છે અને અનુભવે છે, એવો લોકોનો
એવો અજ્ઞાનીઓનો પ્રથમ તો અનાદિરૂઢ વ્યવહાર છે;
આસંસાર પ્રસિદ્ધ વ્યવહાર છે. ૮૪
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય નિશ્ચયને વિષે અકર્તા, વ્યવહારને વિષે અકર્તા ઈત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિષે છે, તે વિચારવાને યોગ્ય છે. તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૬૮
કરતા ભોક્તા જ્ઞાનકો, નિહચે બ્રહ્મ સદૈવ, કરે ભોગવે કર્મ કો, વિવારે ય જીવ.” - શ્રી દેવચંદ્રજી કત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૩૩ નિશ્ચયની વાત કહી, અહીં વ્યવહાર દર્શાવ્યો છે - વ્યવહારનયના મતે આત્મા “એકવિધ” -
અનેકવિધ – અનેક પ્રકારનું પુદગલકર્મ કરે છે અને તેજ અનેક પ્રકારનું અશાની વ્યવહાર બહિરુ પુદ્ગલકર્મ ‘વેદે છે' - ભોગવે છે - અનુભવે છે. આ ગાથાના ભાવને વ્યાપ્ય વ્યાપક ભાવથી
૧ઘટ-મૃત્તિકા ને ઘટ-કુંભકારના સચોટ દષ્ટાંતથી સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ કળશ સ્તં કુંભકાર, તેમ પદગલ કર્મ કર્તા જીવ ભાવપણે અનુપમ અદ્દભુત શૈલીથી આત્મખ્યાતિકર્તાએ સ્ફટ વિવરી દેખાડ્યો
છે ઃ કળશ છે, તે મૃત્તિકાથી - માટીથી કરાઈ રહ્યો છે, કેવી રીતે ? અંતર
તથા - તેમ, દાર્શતિક - મંતવ્યશવ્યાપમાન - અંતરવ્યાપ્યવ્યાપકભાવથી પુત્રનિદ્રધ્યે શિયમ - પુદ્ગલ દ્રવ્યથી કર્મ કરાઈ રહ્યું છે અને મામાવાવેન - ભાવ્યભાવકભાવથી પુતદ્રવ્યેળવાનુમૂયમને ર - પુદ્ગલ દ્રવ્યથી અનુભવાઈ રહ્યું તે, વહિવ્યવ્યાપમાન - બહિર્વ્યાપ્યવ્યાપકભાવથી જ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે પુત્વ સંમવાનુભૂતપરિણામે : - પુદ્ગલકર્મના સંભવને - ઉત્પત્તિને - જન્મને અનુકૂલ પરિણામ કરતો અને
વિવિપવ સંપતિવિષયઘિકવિતાં સુલકુલપતિ - પુગકર્મ વિપાકથી સંપાદિત વિષયોની સન્નિધિથી – નિકટ હાજરીથી પ્રધાવિતા - વેગે દોડી રહેલી સુખ દુઃખ પરિણતિને માળખાવમાવેનાનુમવંશ્ચ - ભાવ્ય ભાવક ભાવથી અનુભવતો નીવડ - જીવ પુર્વ સરોયનુમતિ ચેતિ - પુદ્ગલકર્મ કરે છે અને અનુભવે છે એવો ૩મજ્ઞાનિનામીસંસારપ્રસિદ્ધતિ તીવયવહાર: - અજ્ઞાનીઓનો આસંસાર પ્રસિદ્ધ - સંસારથી માંડીને પ્રસિદ્ધ વ્યવહાર છે. ||
પર૩