________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્ય જલમાં સેવાલની જેમ
પણ ભગવાન આત્મા તો કલુષપણાએ કરી
નિત્યમેવ અતિનિર્મલ ચિન્માત્રપણાએ કરી ઉપલભ્યમાનપણાને લીધે
ઉપલંભકપણાને લીધે આસવો ખરેખર ! અશુચિઓ છે;
અત્યંત શુચિ જ છે. જડ સ્વભાવપણું સતે
પણ ભગવાન્ આત્મા તો પરદ્વારા ચેત્યપણાને લીધે
નિત્યમેવ વિજ્ઞાનઘનપણું સતે આસવો ખરેખર ! અન્ય સ્વભાવો છે :
સ્વયં ચેતકપણાને લીધે
અનન્ય સ્વભાવ જ છે. આકુલપણાના – ઉત્પાદકપણાને લીધે પણ ભગવાન્ આત્મા તો આસવો ખરેખર ! દુઃખના કારણો છે. નિત્યમેવ-અનાકુલપણા સ્વભાવે કરી
અકાર્યકારણપણાને લીધે દુઃખનું અકારણ જ છે.
એવા પ્રકારે વિશેષ દર્શનથી જ્યારે જ આ આત્મા અને આસ્રવનો ભેદ જાણે છે. ત્યારે જ ક્રોધાદિ આસવોમાંથી નિવર્સે છે (પાછો વળે છે) - તેઓમાંથી (આમ્રવમાંથી) અનિવર્તમાનને તેના પારમાર્થિક
ઉપલંભકપણાને લીધે - દષ્ટાપણાને લીધે - અનુભવિતાપણાને લીધે - અનુભવનારપણાને લીધે (૨) ચસ્વનાવા: ઉત્પાવા: - આસવો ખરેખર ! નિશ્ચય કરીને અન્ય સ્વભાવ છે, શાને લીધે? નડત્વમવિત્વે સતિ - જડ સ્વભાવપણું સતે - હોતાં પરચાતુ - પર દ્વારા ચેત્યપણાને લીધે - ચેતાવા યોગ્યપણાને લીધે - અનુભવ કરાવાપણાને લીધે, આથી ઉલટું, ખાવાનું મા તુ - ભગવાન આત્મા તો મનસ્વમવ ાવ - અનન્ય સ્વભાવ જ છે, શાને લીધે ? નિત્યમેવ વિજ્ઞાન સ્વમાવત્વે સતિ - નિત્યમેવ વિજ્ઞાનઘન સ્વભાવપણું સતે, સ્વયં વેતવત્ - સ્વયં - પોતે ચેતકપણાને લીધે - ચેતનારપણાને લીધે – અનુભવ કરવાપણાને લીધે. (૩) ૩:૩ી છારનિ ઉત્ત્વાન્નવા. - આસવો ખરેખર ! નિશ્ચય કરીને દુઃખના કારણો છે, શાને લીધે ? આજુતત્વોત્પાવત્ - આકુલપણાના ઉત્પાદકપણાને લીધે – ઉપજાવનારપણાને લીધે; આથી ઉલટું, માવાન કા તુ - ભગવાન્ આત્મા તો દુ:સ્વારપામેવ - દુઃખનું અકારણ જ છે, શાને લીધે ? નિત્યમેવ નવિનત્યસ્વમાન નવકાર્યવારપાઠું - નિત્યમેવ અનાકુલપણા સ્વભાવે કરી અ-કાર્યકારણપણાને લીધે - કાર્ય-કારણપણાના અભાવને લીધે. ફર્વ વિશેષનેન - એવા પ્રકારે એમ વિશેષદર્શનથી વ - જ્યારે જ સમાભાસૂવો મેંદ્ર નાનાતિ - આ આત્મા આત્મા અને આસવનો ભેદ જાણે છે, તવ . ત્યારે જ - તેજ સમયે ક્રોધાગિ માસૂવખ્યો નિવત - ક્રોધાદિ આસવોમાંથી નિવર્તે છે - પાછો વળે છે. એમ શાને લીધે ? તેડપોઝનિવર્તમાનસ્ય પારમાર્થિવરુતજ્ઞાનાસિદ્ધઃ - તેઓમાંથી અનિવર્તિમાનને - નિવર્ત નહિ રહેલાને - પાછા નહિ વળનારને તેના પારમાર્થિક ભેદ જ્ઞાનની અસિદ્ધિને લીધે. આ ઉપરથી શું ફલિત થયું? તત: - તેથી કરીને શ્રોધાઘામ્રવ-નિવૃવિનામાવિનો જ્ઞાનમાત્રાદેવ - ક્રોધાદિ આસ્રવ - નિવૃત્તિથી અવિનાભાવી (વિના નહિ હોનારા) જ્ઞાન માત્ર થકી જ જ્ઞાનનસ્ય વૌતિકચ નો વંઘનિરોધ: સિદ્ધયેતુ - અજ્ઞાન જ - અજ્ઞાનજન્ય પૌલિક કર્મનો બંધનિરોધ સિદ્ધ થાય. વિ 7 - તેમજ વરિદ્રમાત્મવર્ષે જ્ઞાનં - જે આ - આત્મા અને આમ્રવનું ભેદજ્ઞાન, સ્ક્રિમજ્ઞાન કિં વા જ્ઞાન - તે શું અજ્ઞાન? કે શું જ્ઞાન? જ્ઞાનં જેતુ - જે જ્ઞાન, હિમાવેy બ્રુિવાખ્યો નિવૃત્ત - તો શું આસવોમાં પ્રવૃત્ત? કે શું આમ્રવોમાંથી નિવૃત્ત ? આવેષ પ્રવૃત્ત વેત્ - આમ્રવોમાં જે પ્રવૃત્ત, તપ તમે જ્ઞાનાન્ન તસ્ય વિશેષ: - તો પણ તેના અભેદશાનથી તેનો વિશેષ - તફાવત નથી; ગાયો નિવૃત્ત રેત્ - આસ્રવોથી જે નિવૃત, તર્દ વર્ષ ન જ્ઞાનાવ વંનિરોધ: - તો જ્ઞાન થકી જ બંધનિરોધ કેમ નહિ? થવાભાવયો Èવજ્ઞાનમાં નાખ્યો નિવૃત્ત મતિ - અને જે આત્મા - આમ્રવનું ભેદજ્ઞાન પણ આસવોમાંથી નિવૃત્ત નથી હોતું, તજ્ઞાનમેવ જ મવતિ - તે જ્ઞાન જ નથી હોતું, તિ જ્ઞાનશો જ્ઞાનનયોજિ નિરત: - એમ જ્ઞાન અંશવાળો જ્ઞાનનય પણ નિરસ્ત થયો - નિરાત થયો. || રતિ “ગાત્મહત્તિ માભાવના ||૭૨.
૪૬૪