Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ઉપનેથી વગોવણી Eવ
શ્રી જ્ઞાતાધર્મકથા સુણ - ૫
ગુરપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા ઃ તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
સખત હો
હું ભાવ 1 ૫૫૯૩૧
નળાબ mrba||(a Marcas (199
Mar Marca
થી ૨૪
તત્વનોબાની ડાળ --
સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
पसत्यं सोमं सुनं
सव्व भव्व जणाणु चिन्नं
सिवंसया विसु हूं
निस्संकियं निमयं
પ્રાપ્ત સામ
.
RELY વીમાના ન આળતાથી સાડવા હુંમના લેન્ડર્સના સાથે કુંડળ ધ્યાન કેનાલ મા અાગલપુર
ગ્રીન નગર
ભ્રમત્ત સદા શત
સોમ્ય
શુભ અને શિવછૅ. એ પરમ બિğિ
આપ્તાની મશન્ નિર્મલત્તાજૅ સત્રે ભવ્ય પુરૂષોને આપીટ) છે (તેનુંએન્જીયન છે એ પ્રાણોને વિશ્વાસપાત્ર બનાવેછે. તેનાથી કોઈને ભખરતો નથી,
अदत्ताहाणं अकित्तिकरणं अणज्जं साडुगरहणिजं
पियजण मित जणभेद विष्पीति कारकं रामदास बहु
प्रश्नव्याकरण सूच.
आ. अ. ३
અદત્તાદાન અપયશનું ગુરનાર્ અનાર્ય કુમ તે.બધા સાધુ ાં દ્વારા નિચે બન્યુંછે એ પ્રિયજન મિત્રના દે અને અપ્રીત ઉત્પન્ન કરનાર
અને રાહેધરીખૂબ ભરેલુ
બન કલ્યા બળતી સવારના પલક
શનિદેવના પત્તા
છે. બાગ
* *
થનગના નાલો બન અભિનીતાનામ નો મજાનો ઉપટેલ 1100
નાનાલાલની
E વી છે
મખનાર કવિ ક 13હેવાલ ૩૪ના સામ હેણાંક ને દબાવ
નાના પલાનીસાહજનકાલે 36 સા 0 એમકહીન વાવના જરાસંભવ છે
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ગોંડલ ગચ્છ જયવંત હો
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ
શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીની રૂદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ની બી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ ,
ની ચીર સ્મૃતિ તથા ચાણ દશાબ્દી વર્ષ ઉપલક્ષ
સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ , તપસમાંટ ગુરુદેવ પૂ. શ્રી ના
ગણઘર શશિ છછું અંગ
શ્રી જ્ઞાતાધર્મકથાસૂત્ર
(મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ)
: પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા.
: પ્રકાશન પ્રેરક ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. ની : શુભાશિષ ઃ
પ્રધાન સંપાદિકાઃ મંગલમૂર્તિ પૂજ્યવરા
અપૂર્વ શ્રત આરાધક : અનુવાદિકાઃ પૂ. શ્રી મુકતાબાઈ મ. પૂ. શ્રી સુમનબાઈ મ.
પૂ. શ્રી લીલમબાઈ મ. : પરામર્શ પ્રયોજિકા :
: સહ સંપાદિકા : ઉત્સાહધરા
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. \ પૂ. શ્રી ઉષાબાઈ મ.
: પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી
બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
વિરાટ વ્યકિતવના ઘારક,
અછાર્શલ આધ્યાત્મિક
ઐશ્વર્યના ઉપાસક,
અપાર કરુણાભાવથી ભાવુક,
S
અપાર્થિવ આત્મિક સગુણોના ઉપદેશક,
પરણતારક, મોક્ષ પથળા પથદર્શક,
જેનો જોટો જડે áહિ
તેવા પરાઉપકારી, પરગધેય,
પૂ.પ્રાણદેવળા શ્રી સ્મૃતિ કકમલમાં
શ્રદ્ધેય ભાવે સમર્પણ
- પૂ. મુકત - લીલમ ગુરણીના સુશિષ્યા
સાધ્વી સુમન
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ
સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
અનુવાદિકા
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા
આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા.
અકુતૂહલતી
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા
શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો
પવિત્રતા વિશાળતા દયાળુતા
સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
સૌષ્ઠવતા
લાવણ્યતા સમયસતી
પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા
| પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા
ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
વરિષ્ઠતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
પપ
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
૦
$ 6
છે.
-
VVVV
=
રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
to જ
Page #13
--------------------------------------------------------------------------
________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) રતિગર ચેરીટેબલ ટ્રસ્ટ
હ. ટી. આર. દોશી ગોંડલગચ્છના અનસ્ત સિતારા સંતોના શિરતાજ, પ્રાણ પરિવારના સાધ્વીજીઓના પ્રાણ સમાન હજારો ભક્તોના શ્રદ્ધાના કેન્દ્રસ્થાન, તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. એ પોતાના સાધક જીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી સ્વયંની આત્મસાધનાને પરિપકવ બનાવી, તેની સાથે જ ૧૪૫ મુમુક્ષુઓના દીક્ષાદાતા બનીને રત્નત્રયની આરાધનાના પ્રેરક બન્યા હતા.
સાધક જેમ જેમ અધ્યાત્મ સાધનામાં ગહનતમ ઊંડાણમાં જતો જાય છે, તેમ તેમ તેમનું અંતર કરૂણાભાવથી દ્રવિત થાય છે અને તેના પરિણામે તેવા સાધકો કેટલા ય જીવદયા, માનવસેવા જેવી પ્રવૃત્તિઓનો પણ ઉપદેશ આપે છે. પૂ. તપસ્વી ગુરુદેવના જીવનમાં પણ આવી જ ઘટના ઘટિત થઈ.
અનેક ભક્તોએ પૂ. ગુરુદેવની શ્રદ્ધા - ભક્તિથી તેઓના જ પુણ્યનામથી ટ્રસ્ટનો પ્રારંભ કર્યો. પૂ. ગુરુદેવની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં જ આ ટ્રસ્ટના માધ્યમથી અનેક માનવસેવાની પ્રવૃત્તિઓ, મેડિકલ સહાય, ગૌશાળા જેવી પ્રવૃત્તિઓ ચાલુ જ હતી. જે આજે પણ ટ્રસ્ટી વયોવૃદ્ધ સુશ્રાવક શ્રી રતિભાઈ દોશી તથા શ્રી ટી. આર. દોશી કરી રહ્યા છે, તે ઉપરાંત પૂ. ગુરુદેવને જ્ઞાનારાધનાનું અદમ્ય આકર્ષણ હતું. તેથી જ ગુરુ પ્રાણ આગમ બત્રીસીના પ્રથમ પ્રકાશનમાં તેઓશ્રીની પ્રેરણાથી ચાર આગમના કૃતાધાર બની પ્રકાશન કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. પૂ. ગુરુદેવની ભાવનાને લક્ષમાં રાખીને આજે આગમ બત્રીસીના પુનઃ પ્રકાશનમાં પણ ટ્રસ્ટીગણ લાભ લઈ રહ્યા છે. તેઓને ધન્યવાદ.
ટ્રસ્ટીઓ સદાય પૂ. ગુરુદેવના આદર્શોને લક્ષમાં રાખી, તેઓએ ચીંધેલા રાહે જ કાર્યશીલ રહે એ જ ભાવના...
ગુરપ્રાણ પ્રકાશન
PARASDHAM
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષયા
પૃષ્ટાંક
વિષય
પૃષ્ટાંક
૧૦૦
૧૦૪
૧૦૫
૧૦૭
૧૧૭
૧૧૯ ૧૨૦ ૧૨૪ ૧૨૬ ૧૨૭
૧૩૦
પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા. જીવન દર્શન | 12 પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ. સા. જીવન દર્શન | પુનઃ પ્રકાશકના બે બોલ પૂર્વ પ્રકાશકના બે બોલ અભિગમ સંપાદકીય સંપાદન અનુભવ અનુવાદિકાની કલમે ૩૨ અસ્વાધ્યાય શાસ્ત્ર પ્રારંભ શ્રુતસ્કંધ - ૧ : જ્ઞાતા અધ્યયન - ૧ઃ ઉક્ષિપ્ત (મેઘકુમાર) અધ્યયન સાર સુધર્માસ્વામીનો ગુણવૈભવ શ્રેણિક રાજા, અભયકુમાર ધારિણીનું સ્વપ્નદર્શન-ફળદર્શન ધારિણી રાણીનો દોહદ અને દોહદપૂર્તિ મેઘકુમારનો જન્મ-જન્મોત્સવ
૩૮ મેધકુમારનું પાણિગ્રહણ મેઘકુમારનો વૈરાગ્ય-દીક્ષા
૫૨ પ્રથમ રાત્રિએ મેઘમુનિની વિચલિતતા મેઘકુમારનો પૂર્વનો ત્રીજો ભવ મેઘકુમારનો પૂર્વનો બીજો ભવ મેઘ અણગારની સંયમસ્થિરતા મેઘ અણગારની ઉગ્ર તપશ્ચર્યા મેઘ અણગારની ગતિઃ ભાવિ ભવ અધ્યયન - ૨ : સંઘાટ અધ્યયન સાર
વિજય ચોર ભદ્રાની પુત્ર પ્રાપ્તિ માટે માનતા પુત્ર પ્રાતિ-જન્મ મહોત્સવ પુત્ર દેવદત્તનું અપહરણ પુત્રની શોધ વિજયચોરની ધરપકડ એક જ બેડીમાં ધજશેઠ અને ચોર અધ્યયન બોધ અધ્યયન - ૩ઃ અંડ અધ્યયન સારે માલુકાકચ્છમાં મયૂરીના ઈંડા જિનદત્ત-સાગરદત્તપુત્રને ઈંડાની પ્રાપ્તિ સાગરદત્તપુત્રની શંકા-તેનું પરિણામ જિનદત્તપુત્રની શ્રદ્ધા-તેનું સફળ અધ્યયન - ૪ : કૂર્મ અધ્યયન સાર મૃગગંગાતીર નામનું હૃદ કાચબા અને શિયાળોનું ભ્રમણ ચંચળ કાચબાની દુર્દશા સ્થિર ચિત્તવાળા કાચબાની સુરક્ષા અધ્યયન - ૫ઃ શૈલક અધ્યયન સાર થાવસ્થા સાર્થવાહી, થાવસ્થા પુત્ર થાવસ્થાપુત્રનો વૈરાગ્ય અને દીક્ષા શૈલક રાજા : શ્રાવક વ્રત ગ્રહણ શુક પરિવ્રાજકનો સુદર્શન શ્રેષ્ઠીને પ્રતિબોધ થાવસ્થાપુત્ર અણગાર અને સુદર્શન શ્રેષ્ઠી થાવસ્થા અણગાર અને શુક પરિવ્રાજક શુક સંન્યાસીની દીક્ષા શૈલક સંન્યાસીની દીક્ષા શિલક મુનિની બિમારી અને શિથિલતા
૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪
૧૩૭
૧૪૦ ૧૪૩ ૧૪૮ ૧૪૯
૭૫
૧૫૦
૧૫૩
૧૬૦
૧૬૨ ૧૬૫
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૦૪
૩૦૫
૬૧૨
૧૯૮
વિષય પૃષ્ટાંક વિષય
પૃષ્ટાંક | પંથકનું ચાતુર્માસિક પ્રતિક્રમણ, ક્ષમાપના
રાજા દ્વારા આહાર-પાણીની પ્રશંસા-નિંદા| ૨૮૯ શૈલક રાજર્ષિના ભાવોનું પરિવર્તન ૧૬૯ સુબુદ્ધિ પ્રધાન જલશુદ્ધિ પ્રયોગ ૨૯૩ અધ્યયન - ૬ઃ તુંબ
| જિનપ્રજ્ઞસ ભાવોનો સ્વીકાર અધ્યયન સાર ૧૭૧ | રાજા-પ્રધાનની દીક્ષા, મોક્ષગમન
૨૯૮ ગુરુતા-લઘુતા સંબંધી પ્રશ્નોત્તર
૧૭૨
અધ્યયન - ૧૩: દર્દૂરજ્ઞાત અધ્યયન - ૭ઃ રોહિણીજ્ઞાત
અધ્યયન સાર અધ્યયન સાર ૧૭૫ દર દેવ દ્વારા નાટવદર્શન
૩૦૩ ધન્ય સાર્થવાહ, પુત્રવધૂઓની પરીક્ષા
૧૭૭
દરદેવનો પૂર્વભવઃ નંદમણિયાર શ્રેષ્ઠી પુત્રવધૂઓને કાર્ય સોંપણી
૧૮૨
નંદ શ્રેષ્ઠી દ્વારા પુષ્કરિણી નિર્માણ અધ્યયન - ૮ : મલ્લી
નંદ શ્રેષ્ઠીનો દેડકારૂપે જન્મ
૩૧૨ અધ્યયન સારી
૧૯૦
દેડકાને જાતિસ્મરણજ્ઞાન-વ્રતસ્વીકાર મલ્લી પ્રભુનો પૂર્વભવઃ મહાબલ
૧૯૨
અનશન સહિત મરણ-દેડકાનું ભાવિ ૩૧૫ તીર્થકર નામકર્મનું ઉપાર્જન
૧૯૫
અધ્યયન - ૧૪ : તેટલીપુત્ર મલ્લી પ્રભુનો બીજો દેવભવ
અધ્યયન સાર
૩૧૮ મલ્લી પ્રભુનું ચ્યવન, જન્મ,બાલ્યવય
૧૯૯
પ્રધાન તેતલીપુત્ર અને પોટ્ટિલાના વિવાહ ૩૧૯ મલ્લીકુમારી દ્વારા છ રાજાઓને પ્રતિબોધ | ૨૩૬
કનકરથ રાજા દ્વારા પુત્રોની વિકલાંગતા ૩૨૨ મલ્લી પ્રભુ દ્વારા સાંવત્સરિક દાન અને દીક્ષા ૨૪૨ રાણી દ્વારા સંતાનની અદલાબદલી
૩૨૩ મલ્લી પ્રભુને કેવળજ્ઞાન, નિર્વાણ
૨૫૦
તેટલીપુત્રની પોટિલ્લાથી વિમુખતા અધ્યયન - ૯ માર્કદીય
પોટ્ટિલાની દીક્ષા, સંયમ સાધના, દેવગતિ ૩૨૯ અધ્યયન સાર
૨૫૫
કનકરથનું મૃત્યુ, કનકધ્વજનો રાજ્યાભિષેક માકંદીપુત્રોની સાગરયાત્રા
૨૫૬ તેતલી પ્રધાનને જાતિસ્મરણજ્ઞાન, રત્નદ્વીપમાં રયણાદેવી સાથે ભોગ २६० દીક્ષા, મોક્ષ
૩૩૮ દેવી દ્વારા માર્કદીય પુત્રોને ઉપસર્ગો ૨૭૦ અધ્યયન - ૧૫: નંદીફળ ઉપસર્ગમાં ચલિત જિનરક્ષિત
અધ્યયન સારી જિનપાલિતનું ચંપાગમન
૨૭૫
ધન્ય સાર્થવાહનું વ્યાપારાર્થ પ્રયાણ ૩૪૨ અધ્યયન - ૧૦ઃ ચંદ્ર
અટવીમાં નંદીફળ માટે ઘોષણા અધ્યયન સારા
૨૭૯
નંદીફળ ખાવા-ન ખાવાનું પરિણામ ૩૪૬ આત્મગુણોની હાનિ-વૃદ્ધિ માટે ચંદ્રનું દષ્ટાંત ૨૮૦ અધ્યયન - ૧૬ઃ અમરકંકા-દ્રૌપદી અધ્યયન - ૧૧ઃ દાવદ્રવ
અધ્યયન સાર
૩૫૦ અધ્યયન સાર
દ્રૌપદીનો પૂર્વભવ નાગેશ્રીબ્રાહ્મણી
૩૫૨ દેશ વિરાધક-દેશ આરાધક
નાગેશ્રીની દુર્દશા અને ભવભ્રમણ ૩૬૧ સર્વ વિરાધક-સર્વ આરાધક
સુકુમાલિકાનો ભવઃ દીક્ષા અને નિદાન ૩૬૨ અધ્યયન - ૧૨ : ઉદક
પાંચ પતિનું નિદાન
૩૭૩ અધ્યયન સાર
સુકુમાલિકાની વિરાધક ગતિ, દેવીનોભવ
૨૭૩
૩૪૧
૨૮૩
૨૮૪
૨૮૫
Page #17
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટાંક
૪૧૫
વિષય સુકુમાલિકા દેવીનો દ્રૌપદી રૂપે જન્મ દ્રૌપદીનો સ્વયંવર, દ્રૌપદી-પાંડવોના વિવાહ દેવ દ્વારા દ્રૌપદીનું હરણ કૃષ્ણ અને પાંડવોનું અમરકંકાગમન દ્રૌપદી માટે પદ્મનાભરાજા સાથે યુદ્ધ બે વાસુદેવોનું ધ્વનિ-મિલન કૃષ્ણ દ્વારા પાંડવોને સજા પાંડવો અને દ્રૌપદીનું સંયમ ગ્રહણ ભગવાન અરિષ્ટનેમિનું મોક્ષગમન પાંડવો દ્વારા અનશન સ્વીકાર, મોક્ષગમન આર્યા દ્રૌપદીનું સ્વર્ગગમન અધ્યયન - ૧૭: આકીર્ણ અધ્યયન સાર નૌકાવણિકોનું કાલિકદ્વીપગમન કાલિક દ્વીપની ખાણ અને અશ્વો અશ્વોનું અપહરણ અધ્યયન - ૧૮ : સંસમાં અધ્યયન સાર ધન્ય સાર્થવાહ પરિવાર ચિલાત ચોર દ્વારા સુંસુમાનું અપહરણ સુસુમાની શોધ, સુસુમાનો વધ ધન્ય સાર્થવાહની દીક્ષા અધ્યયન - ૧૯ઃ પુંડરીક અધ્યયન સાર શ્રમણોપાસક પુંડરીક રાજા કંડરીક રાજા દ્વારા સંયમ સ્વીકાર કંડરીક અણગારનો સંયમત્યાગ પુંડરીક દીક્ષા કંડરીકનું નરકગમન પુંડરીકનું દેવલોકગમન શ્રુતસ્કંધ - ૨ : ધર્મકથા અધ્યયન સારી વર્ગ - ૧ : અધ્યયન ૧ થી ૫
પૃષ્ટાંક
વિષય ચમરેન્દ્રની અગ્રમહિષી દેવીઓ ૩૭૯ વર્ગ - ૨ : અધ્યયન ૧ થી ૫ ૩૯૦
બલીન્દ્રની અગમહિષી દેવીઓ ૩૯૭
વર્ગ - ૩: અધ્યયન ૧ થી ૫૪. ૪૦૩
| દક્ષિણદિશાના નવનિકાયના દેવોની ૪૦૭
અગમહિષી દેવીઓ ૪૧૧
વર્ગ - ૪ઃ અધ્યયન ૧ થી ૫૪ | ઉત્તરદિશાના નવનિકાયના દેવોની
| અગ્રમહિષી દેવીઓ ૪૧૯
વર્ગ - ૫ : અધ્યયન ૧ થી ૩૨ ૪૨૦
દક્ષિણ દિશાના વ્યંતરેન્દ્રની અગ્રમહિષી દેવીઓ વર્ગ - ૬ : અધ્યયન ૧ થી ૩૨
ઉત્તરદિશાના વ્યંતરેન્દ્રની ૪૨૪
અગમહિષી દેવીઓ ૪૨૫
વર્ગ - ૭: અધ્યયન ૧ થી ૪ ૪૨૭
સૂર્યેન્દ્રની અગ્રમહિષી દેવીઓ ૪૨૯
વર્ગ - ૮: અધ્યયન ૧ થી ૪ ચંદ્રેદ્રની અગ્રમહિષી દેવીઓ
વર્ગ - ૯ અધ્યયન ૧ તી ૮ ૪૪૦
શક્રેન્દ્રની અગમહિષી દેવીઓ ૪૪૫
વર્ગ - ૧૦ અધ્યયન ૧ થી ૮
ઈશાનેન્દ્રની અગમહિષી દેવીઓ ૪૫૨ પરિશિષ્ટ ૧
વિચિત વિષયોની અકારાદિ ૪૫૫
| અનુક્રમણિકા ૪૫૭ ૪૫૭ ૪૫૯
૪૩૯
છે
છે
૪૭
Page #18
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર
પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન
નામ
: : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ
: વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ
: માંગરોળ. પિતાશ્રી
: ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી
? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત
: માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની
: ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર
: વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના
: અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો
અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપ આરાધના
રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો : વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે..
ન
12
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રમુખશિષ્ય
: આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા
: પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન
? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ
સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે
માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર
: કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ,
પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં
ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ
? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ. ઉત્તરાધિકારી
: આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ
: ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા
: ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
13
Page #20
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.
જીવન દર્શન
શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ
વેરાવળ. પિતા
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ
વિસા ઓસવાળ. જન્મદિન
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની
ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર.
તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ
બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા
ગોંડલ ગચ્છ. સંયમદાતા
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય,
વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ
અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા.
ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧
Page #21
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
-
15
|
Page #22
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. નું જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા
ગુરુદેવ
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ
તપયોગ
*
©20
રતિલાલભાઈ
પરબવાવડી (સૌરાષ્ટ્ર)
આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯
શ્રીમાન માધવજીભાઈ રૈયાણી
સદાચાર સંપન્ના જમકુબાઈ
૧૭ મા વર્ષે
ફાગણ વદ પાંચમ, ગુરુવાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા.
ગોંડલ ગચ્છ.
વ્યાવહારિક– પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર–દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય
રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા.
વડીલ વૃદ્ઘ ૯ સંતોની સેવા કરી.
૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈ સિવાય શેષ અનાજ
ત્યાગ.
16
Page #23
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
17
Page #24
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Page #25
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુરુદેવની દીર્ઘદષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ ‘પારસધામ’ ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દર્શનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહયોગ આપીને અમારું કાર્ય વેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહયોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન -
-
PARASDHAM
વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
19
Page #26
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #27
--------------------------------------------------------------------------
________________
નેટ
C
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર)
શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #28
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. કથા તત્ત્વનું લક્ષઃ
ધર્મકથા એ ઉપદેશનું પ્રબળ સાધન છે. ભારતના બધા ધાર્મિક ગ્રંથોએ કથાઓનો મુખ્ય આધાર લીધો છે. જૈન શાસ્ત્રોએ પણ ધર્મકથાને ઉપદેશનું પ્રધાન અંગ માન્યું છે.
આચાર્યોએ સમગ્ર જૈન વામને ચારભાગોમાં વિભક્ત કર્યું છે અને તેને ચાર “અનુયોગ” એવું ગુણાનુસારી નામ આપ્યું છે.
ધર્મકથાનુયોગ પણ આ ચાર અનુયોગ માંહેનો એક મુખ્ય અનુયોગ છે. તત્ત્વજ્ઞાન કથામાં પીરસાય છે ત્યારે તે જ્ઞાન રસપ્રદ બની જાય છે અને જ્યારે કાવ્યનું રૂપ ધારણ કરે ત્યારે તે સ્મૃતિને અનુકૂળ બની, વરસો સુધી યાદ રહી શકે છે. તે ઉપરાંત આવી કથાઓમાં તત્ત્વજ્ઞાનની સાથે-સાથે કેટલાક નૈતિક, સામાજીક અને વ્યાવહારિક ભાવો પણ પીરસાય છે.
આટલી ભૂમિકા પછી આપણે “જ્ઞાતાધર્મકથાનુયોગ” વિષય પર આવીએ. ગણધર ભગવંતોએ “જ્ઞાતાધર્મકથાંગ”માં એવી સુંદર વાતો મૂકી છે કે તેમાંથી સહજમાં બુદ્ધિને સ્વીકાર્ય એવો મહત્ત્વપૂર્ણ ઉપદેશ મળી જાય છે. જેમ કે– કાચબાનું ઉદાહરણ. કાચબાઓ પાણીની ઉપર આવી, રેતીમાં વિચરણ કરવાની વૃત્તિ રાખી ચારેદિશામાં જોવા લાગ્યા. આ વખતે શિકારી જાનવરો કાચબાને જોઈને તેના પર આક્રમણ કરવા તૈયાર થયા. કાચબાઓ ચેતી ગયા. બધા અંગ-ઉપાંગ સંકોચીને ગોળમટોળ દડા જેવા બની ગયા. શિકારી જાનવર–શિયાળીયાઓ નજીક પહોંચી ગયા. કાચબાને અવળાસવળા ખૂબ ફેરવ્યા પરંતુ ક્યાંય કારી ન ફાવી તેથી થાકીને દૂર જઈ ઊભા રહ્યા. કાચબાઓ વિચારે છે કે- હજુ આમ આ લોકો ભાગી નહીં જાય, એટલે જરા પણ ઉતાવળ કર્યા વિના સંયમ રાખી પડ્યા રહ્યા. એક કાચબાએ ધીરજ ગુમાવી, ઉતાવળ કરીને પગ બહાર કાઢયા, પૂછવું જ શું? ટાંપીને બેઠેલા શિકારી જાનવરે આક્રમણ કરી કાચબાનો પગ પકડી લીધો અને છેવટે તેનું ભક્ષણ કરી ગયા. ભગવાન મહાવીરના ઉપદેશના આધારે શાસ્ત્રકાર કહે છે કે– સંયમનું નિરંતર પાલન થવું જોઈએ. અસંયમ આવવાથી દુર્દશા થાય છે. કેટલું સટીક ઉદાહરણ છે. અતિ સુંદર ભાષામાં લખેલું છે.
#
G 22
);
Page #29
--------------------------------------------------------------------------
________________
**
પ્રાકૃતભાષા હોવા છતાં તેમાં કાવ્યનો ઝંકાર સંભળાય છે. આ રીતે કેટલાય ઉદાહરણો આ શાસ્ત્રમાં પ્રરૂપાયા છે. શાસ્ત્રનો અનુવાદ કરનારા વિદ્વમંડળ બધા ઉદાહરણોને સુંદર રીતે પ્રકાશિત કરશે. જેથી અહીં બીજા ઉદાહરણ આપ્યા નથી.
આપણે અહીં આ શાસ્ત્રની ગંભીરતા વિશે વિચાર કરીશું. “ધર્મકથાનુયોગ”ની સાથે “જ્ઞાતા” શબ્દ જોડવામાં આવ્યો છે, તે સામાન્ય અર્થને અનુસરણ કરે તેટલો મર્યાદિત શબ્દ નથી, પરંતુ તેમાં ઊંડા ભાવ પણ રહેલા છે, તેને સમજવા પ્રયાસ કરીશું.
‘“જ્ઞા’” ધાતુ જ્ઞાનવાચી છે. કોશ પ્રમાણે “જ્ઞા’’ધાતુનો અર્થ ત્રણ પ્રકારે પ્રતિધ્વનિત થાય છે. (૧) જ્ઞા એટલે “જાણવું” તે સામાન્ય ક્રિયા (૨) જાણ્યા પછી સાંગોપાંગ નિર્ણય કરી, સંકલ્પ કરી લેવો, તે પણ “જ્ઞા” ક્રિયા છે અને (૩) જાણ્યા પછીના પરિણામ અનુસાર પ્રવૃત્તિ કરવી તે જ્ઞાનની પરિપક્વતા છે. વ્યાકરણના નિયમ અનુસાર કોઈ પણ દ્રવ્ય, વ્યક્તિ, નામ, પદાર્થ કે ક્રિયા આ બધા શબ્દોને ભાવાત્મક બનાવવા માટે "ત્વ" અથવા "તા" પ્રત્યય લગાડવામાં આવે છે. જેમ કે– ''મનુષ્યત્વ" અને "માનવતા" "સુંદરતા" ઇત્યાદિ "ત્વ" અને "તા" લગાડવાથી હજારો ભાવાત્મક શબ્દો બને છે પરંતુ વ્યવહારમાં બધા શબ્દો પ્રયુક્ત થતા નથી. કેટલાક શબ્દો "ત્વ" વાચી બની પ્રયુક્ત થાય છે, તે શબ્દો "તા" લગાડ્યા પછી વ્યવહારમાં વપરાતા નથી. જેમ કે– "દ્રવ્યત્વ" આ શબ્દ વપરાય છે પરંતુ "દ્રવ્યતા" શબ્દ વપરાતો નથી. આપણે "સૂર્યનું" "સૂર્યત્વ" એવો વ્યવહાર કરીએ છીએ પરંતુ "સૂર્યતા" આ શબ્દ વ્યવહારમાં નથી. જ્યારે "વીરત્વ" અને "વીરતા" આ બંને શબ્દો વ્યવહારમાં વપરાય છે. વ્યવહારમાં વપરાય કે ન વપરાય પરંતુ જેમાં "તા" લાગેલો છે, તે ભાવાત્મક શબ્દ છે તેમ સમજવું જોઈએ.
અહીં "જ્ઞાતા" શબ્દ છે. "જ્ઞાતા" શબ્દનો સામાન્ય અર્થ "જાણકાર" છે."જ્ઞાતૃ" શબ્દથી "જ્ઞાતા' બને છે. જેમ પિતૃથી પિતા, વાતૃથી વાતા, શ્રોતૃથી શ્રોતા બને છે તેમ, પરંતુ અહીં સામાન્ય અર્થમાં ''જ્ઞાતા'' શબ્દ વપરાયો હોય, તેવો શાસ્ત્રકારનો અભિપ્રાય લાગતો નથી. અહીં "જ્ઞા' ક્રિયા સાથે "ત" પ્રત્યય જોડી ભાવાત્મક શબ્દ "જ્ઞાતા'' બન્યો છે તેવું અનુમાન થાય છે.
હવે આપણે “જ્ઞા” શબ્દ ઉપર વિચાર કરીએ ‘“જ્ઞા’” શબ્દનો અર્થ સંકલ્પ યુક્ત” “નિશ્ચયાત્મક” “બૌદ્ધિક નિર્ણય” જે તર્કસંગત હોય, ન્યાય સંગત હોય અને . સમ્યક્ પ્રકારે શુદ્ધ નિષ્કંટક, શલ્ય રહિત જે ભાવ છે, જે જ્ઞાન છે અથવા જે સંકલ્પ
AB
23
66
Page #30
--------------------------------------------------------------------------
________________
છે તે “જ્ઞા'' છે. “જ્ઞા' શબ્દ વિશેષ પ્રકારે પરિપક્વ થાય, ત્યારે “પ્રજ્ઞા” બને છે. તેમાં અનુશાસન આવે ત્યારે “અનુજ્ઞા” બને છે અને આ “જ્ઞા' શબ્દ સાર્વભોમ અહંકાર રહિત અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે “આજ્ઞા” બને છે અને એથી આગળ વધીને દર્શનયુક્ત બને અને સાંગોપાંગ નિર્ણયાત્મક બને ત્યારે “પરિજ્ઞા” બને છે અને સાધક પોતાના નિશ્ચિત જ્ઞાનને સમર્પિત થાય ત્યારે “પ્રતિજ્ઞા” બને છે. આથી સમજી શકાય છે કે- “જ્ઞા” શબ્દ કે “જ્ઞા” ધાતુ ઘણો જ મહત્વપૂર્ણ છે અને આ “જ્ઞા”ની સાથે જ્યારે ભાવાત્મક ‘તા” પ્રત્યય જોડાય ત્યારે “જ્ઞાતા” શબ્દ બને છે. સંપૂર્ણ વાંઙમયના સારા તત્ત્વો જેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, તેવા ભાવો “જ્ઞાતા” શબ્દથી અભિવ્યક્ત થાય છે. “જ્ઞાતા” શબ્દ ઘણી જ ઊંડી વિવક્ષા ધરાવે છે. ઘણા ચડાવ-ઉતારના પરિણામે છેવટે સંકલ્પની સિદ્ધિ થતી હોય અને પડતો-આખડતો જીવ છેવટે કેન્દ્રમાં પહોંચી નિર્ણયાત્મક ભાવનું અવલંબન લઈને સિદ્ધગતિને પ્રાપ્ત થાય, તેવા ચડતા-ઉતરતા ભાવો પણ “જ્ઞાતા” શબ્દમાં વિવક્ષિત છે.
અહીં આટલો ઊંડો મર્મ જેમાં ભરેલો છે તેવો “જ્ઞાતા' શબ્દ “ધર્મકથા” સાથે જોડવામાં આવ્યો છે. જૈનદર્શનમાં ફક્ત “ધર્મ” શબ્દને ગ્રાહ્ય માન્યો નથી. સામાન્ય ધર્મ જે વ્યવહારમાં ગણાય છે. એવો કોઈપણ “ધર્મ” કે “ધર્મપંથ” બધી રીતે કલ્યાણકારક બને તેવું નથી. જેથી જૈનતત્ત્વજ્ઞાનમાં ધર્મ સાથે ચોક્કસ વિશેષણ મૂકવામાં આવ્યા છે. જેમ કે- “ચત્તારિ મંગલમ્”માં ચાર મંગલ, ચાર ઉત્તમ કે ચાર શરણમાં “ધર્મ” શબ્દ, ફક્ત ધર્મરૂપે મૂક્યો નથી પરંતુ “કેવલી પન્નતો ધમ્મો” અર્થાત્ કેવળી ભગવાને વિશુદ્ધ ભાવે જે ધર્મ પ્રરૂપ્યો છે એ ધર્મ કલ્યાણકારી અને શરણ યોગ્ય છે. આ રીતે શાસ્ત્રોમાં લગભગ બધી જગ્યાએ ધર્મ સાથે અહિંસક ભાવોને જોડવામાં આવ્યા છે. તે સિવાય એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ન્યાય વિદ્ધ, તર્કઅસંગત, હિંસક ભાવોથી ભરેલો કોઈ પણ ભાવ વાસ્તવિક ધર્મ બની શકતો નથી.
અહીં આપણે જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ એવા ધર્મકથાનુયોગ શબ્દનો વિચાર કરીશું. પ્રથમ આના ત્રણે શબ્દોને છૂટા પાડશું– (૧) ધર્મ (૨) કથા અને (૩) અનુયોગ. ધર્મકથાનુયોગમાં આ ત્રણે શબ્દો મહત્ત્વપૂર્ણ બને છે. ત્રણે શબ્દો સ્વતંત્રભાવે પણ વિચારી શકાય છે અને પરસ્પર વિશેષણ-વિશેષ્ય ભાવે પણ વિચારી શકાય છે. અહીં “કથા”એ મુખ્ય વિષય છે. તેના પૂર્વમાં “ધર્મ” શબ્દ છે અને ઉત્તરમાં “અનુયોગ” છે. “કથા” એટલે વાર્તા, સંસારમાં લાખો કથાઓ અને હજારો આખ્યાનો પ્રચલિત છે,
Page #31
--------------------------------------------------------------------------
________________
જેમાં શૃંગાર, કામ, ભોગ, ભાવના, યુદ્ધ, છલકપટ અને પરિગ્રહ સંગ્રહ ઈત્યાદિ ભાવોથી, ભરેલી બધી કથાઓ ઘણી રોચક હોય છે પરંતુ જૈન શાસ્ત્રકારોએ કથાના બે વિભાગ કર્યા, વિકથા અને ધર્મકથા. સામાન્ય સામાયિક કરનારા માણસો પણ જાણે છે કે– જૈન ઉપાસનામાં વિકથાનો ત્યાગ કરવો મહત્ત્વ પૂર્ણ છે. સંસારના મોટા ભાગના અનર્થો વિકથા સાંભળવાથી બનતા હોય છે, માટે વિકથા ત્યાજ્ય માની છે જ્યારે ધર્મકથાને ગ્રાહ્ય માની છે. ધર્મકથામાં એક મોટું ભયબિંદુ રહેલું છે, જેને આપણે મિથ્યાત્વ તરીકે ઓળખીએ છીએ. ત્યાગ અને વૈરાગ્યની ધર્મકથામાં પણ દાર્શનિક દષ્ટિએ અને અધ્યાત્મ દષ્ટિએ મિથ્યાભાવો ભરેલા હોય છે, જે જૈનદર્શનમાં પરિહાર્ય છે. એટલે ધર્મકથાની સાથે કોઈ ઉપયુક્ત વિશેષણ મૂકવું જરૂરી થઈ જાય છે.
અહીં શાસ્ત્રકારે સ્વયં “જ્ઞાતા” શબ્દ મૂકીને આ વિશેષતાને પ્રગટ કરી છે. અહીં આપણે “જ્ઞાતા” શબ્દનું વિશેષણ “ધર્મકથા”માં ઉમેરવાથી શું ઘટક બને છે તે જોઈશું. પરંતુ તે પહેલાં “કથા” શબ્દની ઉત્તરમાં “અનુયોગ” શબ્દ મૂકાય છે તેનો વિચાર કરીશુ. અનુયોગનો વિચાર :- અભિધાન રાજેન્દ્ર કોશમાં અનુયોગનો અર્થ સૂત્ર–વાક્ય કર્યો છે અર્થાત્ જેમાં અર્થ ઘણો હોય અને શબ્દ બહુ થોડા હોય, તેવા સૂત્રોને “અનુયોગ” કહેલ છે. ત્યાં “અનુ”નો અર્થ “મg' કર્યો છે. આ સિવાય જે નિશ્ચયાત્મક ભાવો છે અથવા પદાર્થના જે ગુણધર્મો છે તે બધાના સામંજસ્યને યોગ કહેવામાં આવ્યો છે અને આવા યોગોનું જેમાં અનુકરણ હોય, અનુસરણ હોય, અનુગમન હોય તેને અનુયોગ કહેવામાં આવે છે.
અહીં “ધર્મકથા” પછવાડે “અનુયોગ” શબ્દ મૂકવાનું તાત્પર્ય એ છે કે કથારૂપે કથા સાંભળ્યા પછી તેમાં આવતા નિશ્ચયાત્મક શુભાશુભ ભાવોનું અવધારણ કરવું અને ગુણાત્મક ભાવોનું અનુકરણ કરવું, વિગુણાત્મક ભાવોનો પરિહાર કરવો, તે ધર્મકથાનુયોગનું રહસ્ય છે. સામાન્ય જીવો ધર્મકથા સાંભળીને, ધર્મકથાના રસે રંગાય, તેમને ઉચ્ચપાત્રો પ્રત્યે ભક્તિ જન્મે, તે ધર્મકથાનું સામાન્ય જન ઉપકારી ફળ છે, પરંતુ જેનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે તેવા જીવો ધર્મકથામાંથી અનુયોગનો સાર મેળવી સિદ્ધાંતરૂપી મોતીઓની માળા બનાવે છે. ત્યારે આ બંને શબ્દો ખૂબ જ સાર્થક થઈ જાય છે. “ધર્મકથા” અને તેનો “અનુયોગ”. તેમાં “કથા” એ પ્રથમ ભૂમિકા છે અર્થાત્ તે શીતળ છાયા આપનારું વૃક્ષ છે. જ્યારે “અનુયોગ”એ વૃક્ષનું અમૃતફળ છે.
25 ON
:
Page #32
--------------------------------------------------------------------------
________________
સામાન્ય મનુષ્ય શીતળ છાયાનો ઉપયોગ કરે છે, જ્યારે વિશિષ્ટ બુદ્ધિશાળી વ્યક્તિ, અમૃતફળનો સ્વાદ ચાખે છે. અસ્તુ...
અહીં, અનુયોગ બાબત આટલું કહ્યું, હવે આ શાસ્ત્રના આખા નામનો અર્થ સંક્ષેપમાં કહીએ છીએ. અભિધાન રાજેન્દ્ર કોશમાં “જ્ઞાત''નો અર્થ ઉદાહરણ કર્યો છે– “૩ાહરણનિ મારતાનિ તિ જ્ઞાતાનિ' “જ્ઞાતીના ભાવો જ્ઞાતી" દશ ભાવો યત્ર સમાવિષ્ટો સા જ્ઞાતાધર્મથા' સામાન્ય શબ્દ કોશમાં
જ્ઞા' ધાતુના સેંકડો અર્થ આપવામાં આવ્યા છે. રાજેન્દ્ર કોશમાંનાથ થHહીં = ज्ञातानि उदाहरणानि, तत्प्रधाना धर्मकथा ज्ञाताधर्मकथा; अथवा ज्ञातानि ज्ञाताध्ययनानि प्रथम श्रुतस्कन्धे, धर्मकथा द्वितीये, यासु ग्रन्थ પદ્ધતિષ તા જ્ઞાતિધર્મજથા || અહીં “જ્ઞાતા”નો અર્થ ઉદાહરણ કરવામાં આવ્યો છે અને એ ઉદાહરણો સાથે ધર્મકથા સંલગ્ન છે; બોધ દાયક છે; માટે શાસ્ત્રનું નામ જ્ઞાતા ધર્મકથા યુક્તિયુક્ત છે.
હવે આપણે એક ખાસ વાતની ચર્ચા કરી, આ પ્રકરણ પૂરું કરીશું. આદિકાળ થી કર્મના પ્રભાવે આત્માઓ ચારિત્રથી પડવાઈ થતા આવ્યા છે અથવા શિથિલાચારી પણ બન્યા છે. શાસ્ત્રમાં આવા ઘણા પાત્રોના સાંગોપાંગ ચરિત્ર છે, પરંતુ તે સાધનાથી ડગાયમાન થયા હોય તેવા આત્માઓ પ્રત્યે શાસ્ત્રકાર જરા પણ તિરસ્કાર કે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા નથી તેમજ તેવા જીવો પ્રત્યે નરમ દષ્ટિકોણ રાખી અંતે ભવારમાં તેઓને મોક્ષગામી બનાવ્યા છે. આજના યુગમાં લાગે છે કેઆપણો સમાજ આ વાતનું વિસ્મરણ કરી ગયો છે. “અને છાનાં સન્માનામત્તે ગાયતે સિદ્ધિ' અર્થાત્ ઘણા જન્મોની સાધના એકત્ર થાય ત્યારે જીવ સિદ્ધગતિને પામે છે. ભગવાન મહાવીરનો આત્મા પણ મરિચિમુનિના અવતારમાં કઠોર નિયમથી ભય પામી કેટલાક ઉપકરણનું સેવન કરતા હતા. જ્યારે તે જ આત્મા મહાવીર સ્વામીના અવતારમાં અનંત પરાક્રમ કરી, જગતને ચકિત કરી ગયા છે અને મોક્ષગતિને વરી ગયા છે. આ જ રીતે જ્ઞાતાધર્મકથાંગમાં સતી કાલીનું ઉદાહરણ છે. જે સાધ્વાચારથી ચલિત થઈને ઘણા નિયમોમાં અયોગ્ય પરિવર્તન કરી, સુખપૂર્વક રહેવાનો પ્રયાસ કરે છે. છતાં પણ જીવનને અંતે ઉત્કૃષ્ટ તપ કરી, દેવગતિ પામે છે અને છેવટે મોક્ષ પણ પ્રાપ્ત કરશે. લાગે છે કે– જૈનદર્શન ઘણું જ ઉદાર, દીર્ધદષ્ટિવાળું અને અંતે જે મહાફળ જીવને મળે છે તે ઉપર દષ્ટિ રાખી ચરિત્ર ચિત્રણ કરે છે. આ બધી ધર્મકથાઓ અનુપમ
(
26
Page #33
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ આપી જાય છે.
- જિજ્ઞાસુઓએ ધર્મકથાનું અવશ્ય શ્રવણ કરવું જોઈએ અને અતિ ઉત્તમત્યાગથી ચમકતા મેઘમુનિના ત્યાગના, ઉત્તમ ચરિત્રના દર્શન કરવા જોઈએ. જેનું નિરૂપણ જ્ઞાતાધર્મકથાંગના પ્રથમ અધ્યયનમાં છે. ઉપસંહાર– આ કથા તત્ત્વનું લક્ષ સમાપ્ત કરતાં પહેલાં જે કાંઈ વિચારો પ્રગટ થાય છે તે ભક્તિપૂર્વકના ચિંતનના આધારે છે છતાં ઓછું અધિક કે વિપરીત કશું લખાયું હોય તો ક્ષમ્ય છે.
અહીં આ અવસરે ત્રિલોક ઋષિજી તથા આપણા ગોંડલગચ્છના ચમકતા સિતારા જેવા–જ્ઞાન સરિતામાં સ્નાન કરતા સતીજી–મહાસતીજી સૌએ અમને પ્રેરિત કરીને જે કાંઈ શાસ્ત્ર ચિંતનની પ્રેરણા આપી છે તેથી હૃદય ભાવવિભોર બની રહે છે. અહીં બિરાજમાન દર્શનાબાઈ મ. સમય પર મારી વિચારધારાનું આલેખન કરી, સરસ રીતે પ્રેસ કોપી તૈયાર કરી સહાયક બને છે તે અભિનંદનીય છે.
આપ સૌનો જ્ઞાનયોગ અને શાસ્ત્ર પ્રકાશનનું અભિયાન સળંગ ચાલતું રહે તેવી વીર પરમાત્માના ચરણોમાં પ્રાર્થના છે. પુનઃ આવું વિવેચ્ય તત્ત્વ તૈયાર કરી શકે એ જ અભ્યર્થના સાથે... આનંદ મંગલમુ.
જયંતિ મુનિ પેટરબાર
Page #34
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની બો. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
કિત ભોક્તા ભાવ તૂટી પડે, તેવા જ્ઞાતા દષ્ટાભાવ કેળવીએ, ધર્મકથા દ્વારા વ્યથા નષ્ટ કરીન, સ્વભાવમાં વળી જઈએ, વિભાવેથી સ્થંભાવી પરિણતિને, ભાવ "પ્રાણ" બનાવી દઈએ
સંજમેણં તવસા અપાણે ભાવ વિચરતા મોક્ષ મેળવી. પ્રિય પાઠક ગણ !
તીર્થકરોના સર્વાંગમાંથી વહેલી, અર્થરૂપે પરિણમન પામેલી, ગણધર ભગવંતે સુત્તાગમથી રચેલી, ભવ્યજીવોના હૃદય મંદિરની સાહેલી બનેલી, જિનાગમ દ્વાદશાંગીનું સ્વરૂપ પામેલી વાણી, સ્થવિર ભગવંતો, મુનિ પુંગવોએ, પંચમ આરાના દીન દુઃખી જીવોના દુઃખને હરવા, સત્ય-તથ્ય યથાતથ્ય સ્વરૂપમાં સ્થિર કરવા પ્રવચનરૂપે, બોધરૂપે, ગ્રંથરૂપે આપીને જીવોનો ઉદ્ધાર કર્યો. તેના જ પગલે-પગલે ચાલવા આપણું ગુરુ પ્રાણ ફાઉન્ડેશન પંચ પરમેષ્ઠીના પરમ પ્રસાદથી, ગુરુદેવો-ગુણીદેવાની કૃપા બળે ધીરે-ધીરે આગળ વધીને ગુપ્રાણ આગમ બત્રીસીનું કથા પ્રધાન શ્રી જ્ઞાતાસૂત્રના મૂળપાઠ સહિત ગુજરાતી અનુવાદરૂપે બહાર પાડી રહ્યું છે. તેમાં ધરખમ પ્રયત્ન અનુવાદિકા સાધ્વી રત્નાનો છે. અણમોલ સહયોગ સહસંપાદિકાઓનો છે અને અથાગ પુરુષાર્થ સંસારના જીવો ત્રિકાળ શાશ્વત ધર્મ પામે, તેમને જ્ઞાનની આંખો મળે તેવી ભાવના સભર હદયી, નિઃસ્વાર્થી, નિષ્કામી પરમ ઉપકારી ત્રિલોકમુનિ ભગવંતનો છે. આ રીતે સહિયારા પુરુષાર્થે જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર આપશ્રીની સન્મુખ આવી રહ્યું છે. તો આ આગમને વધાવી, તેના માધ્યમે જ્ઞાનચક્ષુ ખોલી; માનવ મંદિરમાં બિરાજમાન ચેતનરાજદેવની તરફ વૃત્તિ પુનઃ વાળી, સ્થિતાત્મા બની જાઓ તેવી મંગલ કામના.
- જ્ઞાતાસૂત્ર દ્વાદશાંગસૂત્રનું છઠ્ઠું અંગ આગમ છે. શરીરના આઠ અંગમાં છઠું અંગ કરોડરજ્જુવાળી પીઠનું છે. પીઠના દરેક મણકાઓથી આખા શરીરનું સંચાલન થાય છે, જેને મેરુદંડ કહેવાય છે. મેરુદંડના મણકા જાણે કે મૂલાધારાદિ બધાજ કેન્દ્રના બુચ ન હોય, તેવા છે. દરેક વ્યાયામમાં ટટ્ટાર બેસવામાં આવે અને તે કેન્દ્ર ઉપર ધ્યાન દેવાય ત્યારે તે કેન્દ્ર ખુલે છે અને શરીરમાં સપ્ત ધાતુરૂપ રસાયણ ઝરતું થઈ જાય છે.
28
Page #35
--------------------------------------------------------------------------
________________
તેથી શરીર અડોલ આસનવાળું બને છે અને પછી મન સ્થિર થઈને સ્વરૂપને
ઓળખવા માટે લયલીન બને છે; કર્મ પ્રકૃતિના ઉદયને ખપાવી, ક્ષયોપશમાદિ ભાવથી, મિથ્યાત્વ મોહનીય અને આવર્તનવાળીને પડેલી અનંતાનુબંધી કષાયરૂપી સર્પિણીનું વિદારણ થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, તે ગ્રંથી ભેદ થયા પછી આત્મિક શક્તિ ઉસ્થિત થાય ત્યાર પછી જ તેની સિદ્ધ થવાની શુદ્ધ પરિણતિનો પ્રારંભ થાય છે.
સંવેગ અને નિર્વેદ ઉત્પન કરે તેવી અનેક વાતો આ અંગમાં ભરી છે. આ છઠ્ઠા અંગને આપણે પીઠ કહીશું તો પણ ખોટું નથી. બાર અંગ સૂત્રોમાં મધ્ય સ્થાન શ્રી જ્ઞાતાજીનું છે. તે જ્ઞાતાસૂત્રના બે શ્રુત સ્કંધ જાણે કે પીઠના બે વિભાગ ન હોય, તેવા જણાય છે. પ્રસ્તુત સૂત્ર ચારિત્રરૂપ મેરુદંડને વચ્ચે રાખી બે શ્રુતસ્કંધમાં વિભાજિત થઈને ઓગણત્રીસ રસકપ્પિકાનું જ્ઞાન કરાવે છે. પ્રથમ ૧૯ રસકપ્પિકામાં સાધકને સાધનાના માર્ગની જાણ કરાવવા દષ્ટાંત આપ્યા છે અને બીજા વિભાગના ૧૦ વર્ગમાં ૨૦૬ અધ્યયનના પાસાવાળી રસકપ્પિકા છે તેમાં સાક્ષાત્ કથાઓ છે. તે ધર્મકથાના રસમાં રહેલું રસાયણ અલગ-અલગ પ્રકારનું છે.
પૂર્ણ જ્ઞાતાસૂત્રનું રસાયણ નવરસથી ભરપૂર, અલંકારોથી સુશોભિત, શબ્દોનું સૌંદર્ય, એક-એક પદનું લાલિત્ય-સુવર્ણાક્ષરથી ભૂષિત, સાહિત્યથી ભરપૂર, કાદમ્બરી મહાકાવ્ય કે દસકુમાર ચરિત્રને પણ ઝાંખા પાડે તેવા સમાસ સહિત, સુમધુર ગધાંશથી તેમજ પદ્યાંશથી લિપિબદ્ધ છે, તે પંડિતો માટે આનંદના ખજાનારૂપ, અજ્ઞાની માટે વાર્તારૂપ,વિદુષીઓ માટે રહસ્યમય, જ્ઞાનીઓ માટે ગૂઢાર્થ તથા સંદર્ભથી ભરેલ, મર્મજ્ઞ, મંત્ર૩૫. સંસારીઓ માટે શિષ્ટાચારી૩૫ અને સર્વ વ્યક્તિઓ માટે મંગલ૩૫ ઇચ્છાનુસાર કામકુંભ સમુ અને સાહિત્યકારો માટે અનેક વચનોની સામગ્રીરૂપ છે. - પ્રિય પાઠકો ! તો આપણે આ આગમને ખોલીએ, જ્ઞાતા જેનું નામ છે, તેનાથી જ્ઞાત થઈએ. પ્રથમ રસકુપ્પિકાનું નામ છે ઉસ્લિપ્ત. તેના ત્રણ અર્થ છે– (૧) પ્રથમ અર્થ છે– ઊંચે ઊઠીને ફેંકાયેલું, (૨) બીજો અર્થ છે- ઊંચે ઊઠેલું પાછું સ્થપાયેલું, (૩) ત્રીજો અર્થ છે– ઊંચે ઊઠીને કર્મરૂપ કચરાને ફેંકી દઈને શુદ્ધ થયેલું. આ ત્રણેય અર્થ અનુક્રમે સિદ્ધ થાય છે. રાજગૃહ નગરના શ્રેણિક મહારાજા અને તેમનો મહાબુદ્ધિ નિધાન પુત્ર અને મંત્રી એવો અભયકુમાર, તે બંને પ્રભુ મહાવીરના અનન્ય ભક્ત હતા. તેમણે બુદ્ધિ કૌશલ્યથી દરેકને મિત્ર બનાવ્યા હતા અને મિત્ર બનેલી વ્યક્તિ જો દેવ થાય તો તેને જ્યારે બોલાવે ત્યારે હાજર થાય છે. આવી ગાઢ મિત્રતા રાખવી જોઈએ;
29
Page #36
--------------------------------------------------------------------------
________________
તેવો એક સંદેશ આ રસકુપ્પિકામાં જાણવા મળે છે. જેમ સિદ્ધ કરેલી રસકુપ્પિકામાંથી રસનું બિંદુ લોખંડ ઉપર પડે તો તે લોખંડ સુવર્ણ બની જાય છે, પરંતુ કાટવાળા લોખંડમાં કે આવરણવાળા લોખંડમાં તે રણબિન્દુ કામયાબ નીવડતું નથી. અર્થાત્ કચરા રહિત શુદ્ધ લોખંડને જ રસબિન્દુ સુવર્ણ બનાવી શકે છે, તેમ સાચી મિત્રતા જ ઉપયોગી અને ફાયદાકારક થાય છે.
પહેલી રસકપ્પિકામાં રસાયણ એવું છે કે સંપૂર્ણ ભવોભવના કચરાને ફેંકી ઉપર ઊઠાવી સ્વરૂપનું સાંનિધ્ય પ્રાપ્ત કરાવે. અરિહંત પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર, તે ખુદ અસંખ્યાત પ્રદેશી આત્મકાય કુપ્પિકામાંથી શ્રુત રસાયણનો રસપ્રવાહ ઉપર ઊઠેલા મેઘકુમાર અણગાર ઉપર વહાવે છે. મલિન અધ્યવસાયના ઝામરથી તેની આંખ બંધ થઈ ગઈ હતી તે ખોલી ભગવાને કહ્યું- હે દેવાણુપ્રિયા મેઘકુમાર ! જન્મ મરણના રોગની બીમારીથી મુક્ત થવા તમે અહીં આવ્યા છો તો શું જયણા સાથે સહનશીલતાનું અનુપાન તમે ન કર્યું? તે અનુપાનથી જ અધ્યવસાય નિર્મળ થઈ જાત. અનેક ત્યાગી મહાત્મા તપસ્વી સંતોની ચરણરજ તમારા ઉપર પડી; શું તે તમે દેહ ઉપર જીલી ન શકયા અને શું તમે પરિવારજનોના સ્મરણ સાથે રાત્રિ વ્યતીત કરી? આવી સુકમારતા ભવોદધિની ગર્તામાં ઉતારી દે, જન્મ મરણની બીમારી બમણી-ત્રિગુણી વધારી દે, એવું અપથ્યકારી અનુપાન કર્યું, તો તમે ઊંચે ઊઠીને નીચે કયાં ફેંકાઈ જશો ? યાદ કરો, દાવાનળથી સળગતું જંગલ, હાથણીઓના યૂથપતિ તમે, જંગલના સર્વ પશુપંખી સળગી ન જાય તેના માટે વૃક્ષોના ઝુંડ ઉખેડી મેદાન સાફ કર્યું. સર્વભક્ષી આગને પોતાના ભક્ષણ માટે એક પણ કણ ન મળે અને આગ બાજુમાં પણ ન ફરકી શકે તેવું સુરક્ષિત સ્થાન ઊભું કર્યું. અજર-અમર સ્વરૂપ સન્મુખ થવાય તેવો “સવ જીવાણુ કંપયાએ” દયાનો ગુણ ઊભરાવી મધ્યસ્થાનમાં ત્રણ પગે સંકોચાઈને ઊસ્થિત થયા. સર્વ સાથે મૈત્રીભાવથી અઢી દિવસ સુધી જીવ્યા. ચરણ અકડાઈ જવાથી પડી ગયેલા તમે ભદ્રિક પરિણામના યોગે શ્રેણિક રાજાના પુત્ર મેઘરાજકુમાર બની ગયા. તમે બાંધેલા પુણ્યાનુબંધી, પુણ્યના યોગે દાવાનળની અગ્નિ શાંત કરવા ધારિણી માતાને રીમઝીમ વરસતા વરસાદમાં ભીંજાવાનો દોહદ ઉત્પન્ન કર્યો. અકાળે પણ પાણી-પાણી, રસતરબતર કરી શકે તેવા અભયકુમારની પિતૃભક્તિ, માતભક્તિ અને ભ્રાતૃભક્તિના યોગે અઠ્ઠમતપ કરી મિત્ર દેવને તમારી ભાવના પૂરી કરવા નીચે ઉતાર્યા. વિકાસ પામેલો, તમારો આ અનુકંપા ગુણ શું તમે ઢાંકી દેવા માંગો છો? જુઓ જરા આત્મભાવમાં ચિત્ત સ્થાપીને, ઉપર ઊઠેલા આત્માને ચાર ગતિમાં ફેંકી ન દો. મેઘકુમારના કાનમાં આવા રસપ્પિકાના રસબિન્દુઓ ઝીલાયા અને સાંસારિક વૃત્તિની પરિણતિને પાછી સંયમ માર્ગમાં સ્થાપિત
Ro)
30
Page #37
--------------------------------------------------------------------------
________________
કરવા ધર્મ વીરરસની ઝનઝનાટી, થનગનાટી, ધનધનાટી, છનછનાટી કરતી છાકમછોળ ઉડી અને શરીરના પાંચ-પાંચ અંગ પ્રભુના શ્રી ચરણોમાં આળોટી પડ્યા. પવિત્ર પરિણામની ધારા આંખોમાં ઊભરાઈને ચરણોનું પ્રક્ષાલન કરી આરોગ્યનું આચમન કરાવે તેવા રસાયણના રસનો સ્વાદ માણી તે અણગાર ઊભા થયા. હાથ જોડી પ્રભુનું શરણું સ્વીકારી સમર્પિત થઈ ગયા અને સર્વ આત્મ શક્તિથી કર્મરૂપ કચરાને ફેંકતાં-ફેકતાં પૂર્ણ શુદ્ધ થઈ ગયા.
આ પ્રથમ રસકૂપિકાનું તારણ એજ છે કે જગતની ભૌતિક સામગ્રીનો ક્ષણભંગુર, સાથ જીવોને લલચાવીને સંસારમાં લઈ જવા અસ્થિર માનસ કરી દે છે, પરંતુ અચિંત્ય પરમાત્માનો સંગ ઊંચે ઉઠાવી પુનઃ સ્થિર સ્થાયી સહજ સ્વભાવી ચેતનાલયમાં સ્થાપિત કરી દે છે. તેવું જ્ઞાન કરાવતું આ અધ્યયન વાંચી વિનય-વિવેકી બનો.
બીજી રસકપ્પિકાનું નામ છે સંઘાટ. સંઘાટ એટલે સાથમાં રહીને કાર્ય કરવું, બધાની લાચારી સહન કરીને મજબૂરી સેવીને બંધાઈને જીવવું, ન ગમતું હોવા છતાં પણ પરિસ્થિતિ વશ થઈને જીવવું.
એક ધનાઢય શેઠ, કેદમાંથી છૂટ્યા, દાઢી વધી ગઈ છે, શરીર નિર્બળ થઈ ગયું છે, માથાના વાળ વિખરાઈને ઊડી રહ્યા છે; છૂટયાનો આનંદ છે પણ ગુન્હાનો વિષાદ છે એવા, કેદના કલંકથી ચિમળાઈ ઉદાસીન મુખે ઘરે આવે છે, નોકરો સલામી ભરે છે; શેઠને જુહાર કરી પ્રણામ કરે છે પરંતુ ભદ્રા શેઠાણી ઊભા થતા નથી; આદર, સ્વાગત, સન્માન કરતા નથી; શેઠ શેઠાણીને પૂછે છે કે શું હું આવ્યો તે તમને ન ગમ્યું? શેઠાણી તાડૂકીને જવાબ આપે છે– પુત્ર ઘાતક વિજયચોરને પોષણ આપનારનું હું શું સ્વાગત કરું? ગમો અણગમો શું દર્શાવું? શેઠ પરિસ્થિતિ પામી રસકપ્પિકાનું રણબિન્દુ આપીને શેઠાણીને કહે છે ધીરજપૂર્વક સાંભળો. હું શું કરું? પુત્ર ધાતક ચોર અને હું બન્ને એક જ હેડબેડીમાં બંધાયેલા હતા. કુદરતી હાજત નિવારવા ફરજિયાત બન્નેએ સાથે જવું પડે તેમ હતું, તે આવવા તૈયાર ન હતો, તેથી લાચારીથી કામ કરવું પડ્યું છે. હવે તમે જ કહો કે મારા સ્થાને તમો હો તો શું કરો ? શેઠાણી જવાબ ન આપી શક્યા; રસ બિન્દુએ કામ કર્યું. શેઠાણી આનંદમાં આવી ગયા. સમજી ગયા. આ અધ્યયનનું તારણ એ જ છે કે ભવોભવથી રાગદ્વેષને કારણે શરીર બંધન છે. આત્મા અને શરીર એકસ્થાને બંધાયેલા છે. નૈસર્ગિક બનવા કે વિહુયરયમલા બનવા શરીરને ઉદાસીનપણે આહાર આપી ચૈતન્યને બંધનમાંથી મુક્ત કરવા યુક્તિથી કામ લેવું પડે છે.
ત્રીજી રસકૂપિકાનું નામ છે ઇંડા. તેમાં નાચતા કૂદતા થનગનતા વિવિધ
Page #38
--------------------------------------------------------------------------
________________
રંગના રમ્ય પીંછાવાળા કળાયેલા મોર થવાનું રસાયણ ભર્યું છે. આવા રસાયણને પામવા આસ્થા–ધર્ય રાખવું જરૂરી બને છે.
બે જીગરજાન દોસ્ત આવી પડ્યા જંગલમાં. કુદરતી વાતાવરણ, મુક્ત મને ઉડતાં બેસતાં પક્ષીઓનો કલરવ સાંભળી, હરીભરી ધરતી જોઈ મનને બહેલાવતાં ફરવા લાગ્યા અને મોરલીના બે ઇંડા તેઓની નજરે ચઢી ગયા. લાવ્યા ઘરે અને કુકડીના ઇંડા સાથે મૂકી દીધા. એક મિત્રની અધીરાઈ વધી તેથી વારંવાર હાથમાં લઈને જોવા લાગ્યો. આખરમાં તે ઠંડુ જીવ રહિત બની ગયું. બીજાએ પૂર્ણ શ્રદ્ધાથી તેને તૈયાર થવા દીધું. સમય થતાં તેમાંથી મયૂર પ્રગટ થયો. તારણ એજ છે કે સાધક દરેક કાર્ય જિનાજ્ઞા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ધૈર્યતાથી કરે, તો તે સાધનાની સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેથી સાધકે ધીરતા અને શ્રદ્ધા, આ બે ગુણો કેળવવા અત્યંત જરૂરી છે.
ચોથી રસકપ્પિકાનું નામ છે કૂર્મ. કૂર્મ એટલે કાચબો. તેને કુદરતી રીતે પોતાનું રક્ષણ કરવા ઉપરનું પીઠબળ ગોળાકારરૂપે મળ્યું છે, જેને જગત ઢાલ કહે છે. તે પ્રાણી ચારપગ અને ડોક એવા પાંચ અંગનું રક્ષણ કરવા તેની નીચે છુપાવીને રહે છે, જેથી તેને કોઈ મારી શકતું નથી. તેનું તારણ એ છે કે વિભાવ વિકારરૂપ શિયાળ ટાંપીને બેઠા છે. સાધક પોતાની ઇન્દ્રિયોને સંયમરૂપી ઢાલમાં સંગ્રહિત ન રાખે તો તેનો સંયમ વિનાશ પામી જાય છે. આવી જાગૃતિ આપતા આ અધ્યયનને ખૂબ ખ્યાલપૂર્વક વાંચી સાધનાને સ્થિર કરો.
પાંચમી રસકૂપિકાનું નામ છે શૈલક. જે ટોનિકથી ભરપૂર છે. તેમાં અઢી હજાર મહાત્માઓની ગુણાવલીમાંથી નીતરતો સંયમ અને તપોપૂત રસ ભરેલો છે. તેના વાહક છે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ. તેમની દેશના સાંભળી થાવચ્ચપુત્ર દીક્ષા લેવા ઉત્કટ બન્યા. તેમનાથ પ્રભુના શ્રી મુખે દીક્ષાનો પાઠ ભણી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા હજાર શિષ્યો સહિત ગામોગામ વિચારી શૈલકપુરમાં પધારી શૈલક રાજાને શ્રાવક બનાવી, સોગંધિકા નગરીમાં પધારી સુદર્શન તથા શુક પરિવ્રાજકને શૌચમૂલક ધર્મ છોડાવી, વિનયમૂલક ધર્મ સમજાવી, શુક સહિત હજાર પરિવ્રાજકોને દીક્ષાદાન આપી, શત્રુંજય પર્વત ઉપર યથા અવસરે કેવળજ્ઞાન-કેવળ દર્શન પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા. શુક અણગાર શૈલકપુર પધાર્યા. શ્રમણોપાસક શૈલક રાજર્ષિ ઉપદેશ સાંભળવા આવ્યા અને પંથક સહિત પાંચસો મંત્રીઓ સાથે દીક્ષા લીધી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. લુખા-સૂકા આહારથી તેમની કાયા રુણ બની ગઈ, પુત્ર મંડુકરાજાએ પોતાની વાહનશાળામાં રાખી કલ્પતા ઉપચારો કરાવ્યા,
( ).
Page #39
--------------------------------------------------------------------------
________________
કાયા કંચન વરણી બની ગઈ પરંતુ સંયમમાં શિથિલતા આવવા લાગી. મનગમતા ભોજનમાં આસક્ત બન્યા. એક પંથક શિષ્ય સેવામાં રહ્યા, બાકીના ૪૯૯ શિષ્યોએ વિહાર કર્યો. કારતકી પૂર્ણિમા આવી. સૂતેલા શૈલક ૠષિના ચરણમાં પંથકના મસ્તકનો સ્પર્શ થયો અને શૈલક ૠષિમાં સૂતેલા કષાયે ફૂંફાડો માર્યો. વિનીત શિષ્યના વિનયશીલ ઉત્તરથી કષાય શાંત થઈ ગયો. શૈલકઋષિ જાગી ઊઠ્યા, ક્ષમાનું પ્રદાન કર્યું અને લીધું. વાહ ! ગુરુ શૈલક અને શિષ્ય પંથક. ધન્ય હો ! પંથક શિષ્ય ગુરુને જાગૃત કરવામાં નિમિત્ત બન્યા, વિહાર થયો, શિથિલતા રવાના થઈ; શૈલેશીકરણ આવ્યું; પાંચસો શિષ્ય સહિત શૈલક ઋષિએ સંથારાથી સિદ્ધિ પ્રાપ્ત કરી.
આ રસકુષ્પિકાનું રસ ભરેલું ચરિત્ર વાંચી, પ્રભુ નેમનાથને ભજી, એવા નિયમો કરી, જીવનને સાધનામાં અપ્રમતપણે જોડી દેવું જોઈએ. તારણ એ જ છે કે શિથિલતા આવી જાય પણ તેને પંપાળીને ચારિત્રને કોરીખાતી ઉધઈની વૃદ્ધિ તો ન જ કરાય પરંતુ શિથિલતા તોડી જીવનને ચારિત્રશીલ બનાવાય, તો જ સ્વરૂપનો આનંદ પામી શકાય.
છઠ્ઠી રસકૂપ્પિકાનું નામ છે તૂમડું. તૂમડું એક ફળ છે, તેની અંદરથી ગર નીકળી જતાં તે સુકાઈ જાય છે. તેની ઉપરની છાલ ખૂબ જ મજબૂત હોય છે. સાધુ સંન્યાસી તેને પાત્રના રૂપમાં વાપરે છે. તે હળવા કાષ્ઠવાળું હોવાથી પાણીમાં તરે છે પરંતુ કોઈ તે તૂમડાની ઉપર ઘાસફૂસ લપેટી, માટીના લેપ કરી સુકાવી દે તો તે ભારે બની જતાં પાણીમાં ડૂબી જાય છે અને જેમ જેમ તે લેપ ઓગળતા જાય તેમ તેમ તે તૂમડું પાણીની સપાટી ઉપર આવતું જાય છે, તેનું આ કથાનક ભગવાને દેશનારૂપે વહાવી સાધકને સમજાવ્યું છે કે જે જીવ અઢાર પાપસ્થાનક સેવી આઠ કર્મ બાંધે છે, તે ભારે કર્મી થતાં નરકગામી બને છે અને કર્મના આઠ પડને ધોઈ સાફ કરી આત્માને સાધના દ્વારા શુદ્ધ કરે છે ત્યારે તે હળવો બની મોક્ષગામી બની સંસાર સાગર તરી જાય છે. તારણ એ જ છે કે કર્મ બંધનથી હળવા બનવું. વાંચો તેનું કથાનક અને છોડો સંસાર ભયાનક.
સાતમી રસકુષ્પિકાનું નામ છે રોહિણી. તેનો અર્થ છે વૃદ્ધિ કરવી. એક શ્રેષ્ઠીએ ચાર પુત્રવધૂની પરીક્ષા લેવા, પાછા માંગે ત્યારે દેવાની શરતે, કમોદના દાણા આપ્યા. તેમાં પ્રથમ પુત્રવધૂએ ફેંકી દીધા, બીજીએ ચાવી ખાધા, ત્રીજીએ ડબીમાં મૂકી સાચવી રાખ્યા અને ચોથીએ તેનું વાવેતર કરી વૃદ્ધિ કરી. શેઠે કમોદના દાણા પાછા માગ્યા ત્યારે જેણે જે કર્યું હતું તે કહ્યું, શેઠે તેમની બુદ્ધિમતા પ્રમાણે કાર્ય સોંપી સંસારનો રથ ચલાવ્યો.
તારણ એ છે કે સંયમ લઈને સાધક મહાવ્રતોનો ઉચ્છેદ કરે, તો તે ઝાડૂ મારનાર
33
Page #40
--------------------------------------------------------------------------
________________
ઉજ્જિતા સમાન છે. તે સંસારમાં રખડી પડે છે. જેઓ મહાવ્રતને દૂષિત બનાવે છે તે રસોઈઘરનો ધૂમાડો ખાનારી ભક્ષિતા સમાન છે. તે વિરાધક થાય છે. જેઓ મહાવ્રત લીધા પ્રમાણે પાળે છે તે ભંડાર સાચવનારી રક્ષિતા સમાન છે. આરાધક બની ધીરે–ધીરે મોક્ષે જઈ શકે છે. જે મહાવ્રત લીધા પછી તેમાં દિનપ્રતિદિન સંયમની વૃદ્ધિ કરતાં કર્મનો કચરો તપથી બાળે છે, તે કમોદની વૃદ્ધિ કરનાર રોહિણી સમાન વ્યવહાર–નિશ્ચય ધર્મ સાચવી શીઘ્ર મોક્ષગામી બની જાય છે.
આઠમી રસકુષ્પિકાનું નામ છે મલ્લી. મલ્લીકાના પુષ્પ સમા સુગંધિત ઓગણીસમા તીર્થંકર મલ્લીનાથ ભગવાને પૂર્વના ત્રીજા ભવે છ મિત્રો સાથે દીક્ષા ધારણ કરી હતી. તપોપૂત સાધના બધા સાથે જ કરતા હતા. છતાં મહાબલ તપમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરવા કપટ કરી છ મિત્રોને પારણું આવે ત્યારે ઉપવાસ કરી લેતા. આ રીતે આંશિક કપટના ફળ સ્વરૂપે સ્ત્રીપણાને પ્રાપ્ત થયા. તપોપૂત સાધનામાં ‘સવ્વીજીવ કરું શાસનરસી’, ભાવનાથી સભર હૃદય બની જતાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું અને દેવલોકમાંથી ચ્યવીને ત્રીજા ભવે કુંભરાજાને ત્યાં તીર્થંકર પણે અવતર્યા. તેના છએ મિત્રો જુદા-જુદા દેશમાં રાજારૂપે ઉત્પન્ન થયા. પુણ્યના ઠાઠ વધતા ચાલ્યા. મલ્લીકુમારીનું શરીર અતિશયોથી ભરેલું હતું. પુંડરીક કમળ જેવી સુગંધથી વાસિત હતું. પસીનો કે મેલ તેના શરીર ઉપર આવતો ન હતો. શાંતરસના પરમાણુથી નિર્માયેલું શરીર સૌષ્ઠવ રોજબરોજ સૌંદર્યની બહાર બની રહ્યું હતું. તેમણે અવધિજ્ઞાનથી જોઈ લીધું હતું કે મિત્રો બધા રાજારૂપે જુદા-જુદા દેશમાં ઉત્પન્ન થયા છે. તેઓ આકર્ષાઈ અહીં જરૂર પૂર્વની પ્રીતિના કારણે પરણવા આવશે તેથી પોતાની સોનાની પ્રતિકૃતિ શિલ્પી પાસે બનાવડાવી અને તેમાં એક છિદ્ર મસ્તક પર રખાવ્યું હતું તેના દ્વારા સંમૂર્છિમ જીવ ઉત્પન્ન ન થાય તેવી સુવિધા સહિત એક-એક રાંધેલા ધાન્યનો કવલ તેમાં રોજ નાંખતા અને છિદ્રને ઢાંકી દેતા. ચારે બાજુ છ ઓરડા સહિતનું જાળીવાળું મોહનગૃહ બનાવ્યું હતું. દરેક રાજા મલ્લીકુમારીની પ્રતિકૃતિને જોઈ શકે પરંતુ એક રાજા, બીજા રાજાને ન જોઈ શકે. કાળ પરિપક્વ થતાં કૌશલ દેશના રાજા પ્રતિબુદ્ધને પ્રધાન દ્વારા, અંગ દેશના રાજા ચંદ્રચ્છાયને અર્હન્નકશ્રાવક દ્વારા, કાશીદેશના રાજા શંખને અંગરક્ષક દ્વારા, કુણાલ દેશના રાજા રુક્મિને દેશ નિકાલ થયેલા સુવર્ણકાર દ્વારા, કુરુ દેશના રાજા આદીનશત્રુને દેશનિકાલ થયેલા ચિત્રકાર દ્વારા, તથા પાંચાલદેશના રાજા જિતશત્રુને ચોખ્ખા પરિવ્રાજિકા દ્વારા. આ છએ છ રાજાને મલ્લીકુમારીના સૌંદર્યની જાણકારી થઈ. તેથી સર્વ રાજાઓએ કુંભરાજા પાસે મલ્લીકુમારીની માંગણી મૂકી. કુંભરાજાની ના આવવાથી તેઓ લડાઈ કરવા મિથિલાનગરીમાં આવી પહોંચ્યા. કુંભરાજા મુંઝવણમાં
34
Page #41
--------------------------------------------------------------------------
________________
મુકાઈ ગયા. મલ્લીકુમારીએ પિતાશ્રીને કહીને છએ રાજાને મોહનગૃહમાં ઉતારો આપ્યો અને જાળીગૃહમાં મલ્લીકુમારીને જોતાં રાજાઓ પ્રમુદિત થઈ ગયા. તેના સૌંદર્યમાં મુગ્ધ બની ગયા. એકાએક કૌતુક થયું. તેનું ગોઠવાયેલું ઢાંકણ યંત્ર દ્વારા ખુલ્લું થયું અને ચારેકોર જોરદાર દુર્ગધ ફેલાઈ ગઈ. સૌંદર્યની સુગંધ ગાયબ થઈ ગઈ અને ન લઈ શકાય તેવી દુર્ગધ કયાંથી આવી રહી છે? તેમ નાકે ડૂચો દેતાં વિચારવા લાગ્યા. ત્યાં ખુદ મલ્લી અરહંત પ્રગટ થયા અને છએ રાજાને એકત્રિત કરી વૈરાગ્યપ્રદ બોધ આપ્યો. આ તો મારું પ્રતિબિંબ છે. જુઓ, શરીર અશુચિનો ભંડાર છે. મળમૂત્રની ગાંસડી છે. ગાંસડી છૂટેને મળમૂત્રની દુર્ગધ આવે તેવા સડણ-પડણ વિધ્વંસન થનાર શરીરમાં શું મોહાઈ પડ્યા? યાદ કરો ! પૂર્વભવમાં આપણે સૌ મિત્રો હતા. સાથે દીક્ષા લીધી હતી, દીક્ષા પાળતાં સાથે તપ કરતાં હતા ત્યારે તમારી સાથે મેં કપટ કર્યું તેના કારણે સ્ત્રીનામ કર્મ, ઉપાર્જન કર્યું. ત્યાર પછી સંયમ-તપ દ્વારા આત્માની ભાવના ભાવતાં આરાધનાના અર્કરૂપે તીર્થંકર નામગોત્ર બાંધ્યું. તેના ફળ સ્વરૂપે અનુત્તરવાસી દેવ બન્યા. ત્યાંથી નીકળીને હું સ્ત્રીના રૂપમાં તીર્થકર બની અને આપ સહુ રાજા બન્યા. બોધ પામો–બોધ પામો. રાજાઓ બોધ સાંભળી, જાતિસ્મરણ જ્ઞાન પામી વૈરાગી બની ગયા. પસ્તાવો કર્યો, માફી માગી. તારણ એ જ છે કે કપટ કરવું નહીં. શુદ્ધ ચારિત્રપાળી સિદ્ધિને વરવી. વાંચીને રસાયણ લૂંટી જીવનના અખૂટ ખજાનાને નીહાળો પછી કયારેય ક્ષણભંગુર ચંચળ ખજાનો નહીં જ ગમે.
નવમી રસકુપ્પિકાનું નામ છે માર્કદીય. ઇન્દ્રિયોના વૈષયિક સુખમાં તલ્લીન આત્મા કેવું દુઃખ પામે છે, આ તેનું હૂબહુ દષ્ટાંત છે માંકદીય પુત્રો– જિનપાલ અને જિનરક્ષિત. તેઓ માતા-પિતાની ના હોવા છતાં દરિયાઈ મુસાફરી કરવા ગયા. રયણાદેવીના ફંદામાં પડ્યા, યક્ષશરણે ગયા. યક્ષની શરત ન પાળતાં જિનરક્ષિત રયણાદેવીના હાથે અકાલે મરણ પામ્યો. જિનપાલ મક્કમ રહ્યો તેથી આબાદ બચી જઈ પોતાની નગરીમાં પહોંચી ગયો. અંતે ધર્મને શરણે જઈ કલ્યાણ કર્યું.
તેનું તારણ એજ છે કે સાધક સાધના સ્વીકાર્યા પછી વાસનાને વશ થઈ સંસારના સુખોને, ભોગોને યાદ કરે, તેમાં આકર્ષાય, તો તેનું ફળ જિનરક્ષિતની સમાન દુઃખકારી થાય છે અને તેથી સંસારની વૃદ્ધિ થાય છે. સંયમમાં, બ્રહ્મચર્યમાં દઢ નિશ્ચલ રહી જીવન પર્યંત સાધનાની આરાધના કરનાર જિનપાલની જેમ સુખી થાય અને અંતે મોક્ષ પામી જાય છે.
દસમી રસ કુપિકાનું નામ છે ચંદ્રમા. જેમ કળાથી ચંદ્ર વૃદ્ધિ પામે છે, પછી ક્ષીણ થતો જાય છે. તેમ સાધક ઉત્તરોત્તર સંયમ તપમાં વૃદ્ધિ કરે તો મોક્ષ પ્રાપ્ત કરી લે
Page #42
--------------------------------------------------------------------------
________________
The .
છે પરંતુ સંયમ તપમાં પ્રમાદી બને તો દિનપ્રતિદિન હીન બની જાય છે.
તારણ એ જ છે કે સાધકે બીજના ચંદ્રથી ક્રમશઃ પૂનમના ચંદ્ર સુધી પૂર્ણ સિદ્ધાત્મા થવા માટે સંયમ તપ ગુણોની સદા વૃદ્ધિ કરતા રહેવું જોઈએ.
અગિયારમી રસકપ્પિકાનું નામ દાવદ્રવ છે. તે હવાથી શીઘ્ર પ્રભાવિત થનારું વૃક્ષ છે. તે વૃક્ષ દ્વીપ તરફથી હવા આવે ત્યારે ખૂબ-ખૂબ ખીલી ઊઠે છે અને સમુદ્ર તરફથી હવા આવે ત્યારે મુરઝાય જાય છે.
તેનું તારણ એ જ છે કે સાધુ જો સહનશીલતા કેળવે તો આરાધક બને છે. પોતાના સંપ્રદાયનું સહન કરે અને બીજા સંપ્રદાયનું સહન ન કરે તો દેશ વિરાધક થાય છે બીજા સંપ્રદાયનું સહન કરે પણ ચતુર્વિધ સંઘનું સહન ન કરે, તે દેશ આરાધક થાય છે અને કોઈનું પણ સહન ન કરે તો તે સર્વ વિરાધક બને છે. જે બંનેનું સહન કરે, તે સર્વ આરાધક થાય છે. આ વૃક્ષની ઉપમા સહનશીલતાથી આત્મોન્નતિને દર્શાવે છે.
બારમી રસકલ્પિકાનું નામ છે ઉદકજ્ઞાત. સંયોગને કારણે પુગલમાં પરિવર્તન થયા કરે છે. મલિન દુર્ગધી પાણી પણ સુગંધી બને છે. તેમાં જિતશત્ર રાજા, સબદ્ધિ પ્રધાનનું ભવ્યાતિભવ્ય દષ્ટાંત દર્શાવ્યું છે. પ્રધાન પોતે દ્રવ્યગુણ પર્યાયના ધર્મને જાણતા હોવાથી સંસારમાં ઉદાસીન વૃત્તિથી જીવે છે પરંતુ રાજાને તે જ્ઞાન નથી. તેથી દુર્ગધમાં જુગુપ્સા અને સુગંધમાં ખુશી દર્શાવે છે, ગટરના પાણીને જોતા નાકે ડૂચો લગાડે છે પરંતુ પ્રધાન બન્નેમાં સમભાવ રાખે છે. પ્રધાન, પર્યાયનું પરિવર્તન પાણીમાં કે દરેક પદાર્થમાં કેમ થાય છે, તેનો સાક્ષાત્કાર કરાવે છે અને ત્યાર પછી બન્ને દીક્ષા લઈને કલ્યાણ કરે છે. તારણ એ જ છે કે દરેક દ્રવ્યની પર્યાયમાં સમયે-સમયે પરિવર્તન થાય છે. તેમાં ખુશી-દિલગીર થવું નહીં, સમવૃત્તિ કેળવવી જોઈએ. વાંચો રસપ્રદ કથાનક, વાંચી બનો શ્રાવક કે સંત, તૂટી જશે તૃષ્ણાના તંત.
તેરમી રસકુપ્પિકાનું નામ છે મંડુક-દર્દૂર જ્ઞાત. જ્યાં જેની પ્રીતિ ત્યાં તેની ઉત્પત્તિ. તે પ્રતિપાદન કરતું દેડકાનું સિદ્ધહસ્ત દષ્ટાંત છે. નંદમણિયાર નામના ધનાઢય શેઠ, પ્રભુની દેશના સાંભળી શ્રમણોપાસક બની ગયા. નિયમ કર્યો હતો કે મહિનામાં છ પૌષધ કરવા. પછી સંતસમાગમ નહીં કરવાના કારણે ધર્મથી વિમુખ થવા લાગ્યા. એકદા અઠ્ઠમ પોષધ કરીને પૌષધશાળામાં બેઠા હતા. ગરમીના દિવસો હતા, તેથી તરસ લાગી અને રાત્રિ માંડ-માંડ પૂર્ણ કરી. તેમાં વાવ બંધાવવા વિષે કેટલાક નકશા કરી લીધા. પૌષધ પૂર્ણ થતા સવારે પાળીને તે કાર્યમાં લાગી ગયા. સારા એવા કાર્યકરોને
36_
Page #43
--------------------------------------------------------------------------
________________
બોલાવીને તેમણે એક અફલાતુન વાવ બંધાવી. લોકોને જોઈએ તેવી સુવિધા તેમાં રાખી હતી. તેથી નંદ મણિયાર પોતાની પ્રશંસા સાંભળીને વાવ પ્રત્યે આસક્ત બન્યો. તે આસક્તિના પરિણામે મૃત્યુ પામી દેડકો થયા. તદાકાળે ગુરુ ભગવંતના દર્શન કરવા શ્રેણિક મહારાજાની સવારી નીકળી અને દેડકો પણ પ્રભુની દેશના સાંભળવા જઈ રહ્યો હતો ત્યારે સેનાના ઘોડાના પગ નીચે એ કચડાઈ ગયો. દર્શન-દર્શન કરવાની ધૂનમાં તેનું સંથારા સહિત મૃત્યુ થયું હોવાથી દેવલોક મેળવ્યો.
તારણ એજ છે કે સંત દર્શન પામી, વ્રત ધારણ કર્યા પછી પણ સંત સમાગમ છોડવો નહીં. તેમજ ગમે તે મનગમતા પદાર્થો મળે કે યશોકીર્તિ મળે પણ તેમાં આસક્તિ ન રાખવી. અનાસક્ત યોગ કેળવવો.
ચૌદમી રસકુષ્પિકાનું નામ છે તેતલીપુત્ર. માનવમાત્રને જેટલા પ્રમાણમાં સુખોપભોગની સાધન સામગ્રી પ્રાપ્ત થાય, તેટલા જ પ્રમાણમાં લોભવૃત્તિ કે આસક્તિ વધતી જાય છે તેને પ્રતિકૂળતા મળતા વૈરાગ્યની સુવાસ પ્રાપ્ત થાય છે.
તેતલીપુર નામના નગરમાં કનકરથ રાજા અને તેતલીપુત્ર તેનો પ્રધાન. રાજાને રાજયમાં અતિ આસક્તિ હતી. ભવિષ્યમાં રાજ્યનો વારસ કોઈન બને તેના માટે જેટલા પુત્રો તેને થતા હતાં તેને વિકલાંગ કરી દેતો. એકદા રાણી પદમાવતી અને તેતલીપ્રધાને વિચાર વિનિમય કર્યો. રાણી અને પોટ્ટિલા બંનેને એકદિવસે બાળકનો પ્રસવ થયો. પોટ્ટિલાએ મૃત બાળકીને જન્મ આપ્યો અને રાણીએ સુંદર બાળકને જન્મ આપ્યો. પ્રધાને રાત્રે બાળક–બાલિકાની અરસ-પરસ અદલા-બદલી કરી લીધી. રાજકુમારનો ઉછેર કર્યો. કાળક્રમે પોઢિલાએ દીક્ષાની આજ્ઞા માંગી, અમાત્યે વચન માંગ્યું દેવ બનો તો પ્રતિબોધિત કરવા આવજો. પોટ્ટિલાએ વચનથી બંધાઈને દીક્ષા લીધી. સરાગ સંયમ પાળી દેવ બની. રાજા કનકરથ મૃત્યુ પામ્યા ત્યારે કનકધ્વજને રાજા બનાવ્યો. રાજા પ્રધાનને ખૂબ માન આપતા હતા. તેને પૂછીને દરેક કાર્ય કરતા હતા. તેતલીપ્રધાનને બોધ પમાડવા પોટ્ટિલ દેવે ભરચક પ્રયત્ન કર્યા પરંતુ અસર થઈ નહીં. પોટ્ટિલદેવે રાજાને, પ્રજાને, ઘરના કુટુંબીજનોને પ્રધાનથી વિમુખ બનાવ્યા, ત્યારે પ્રધાને દુઃખી થઈને મૃત્યુ પામવાના અનેક અખતરા કર્યા. સર્વ જગ્યાએ દેવે તેને બચાવી લીધો અને પછી પ્રગટ થઈને બોધ આપ્યો. પ્રધાને દીક્ષા લીધી, કર્મક્ષય કરી મોક્ષ પધાર્યા. તારણ એજ છે કે સન્માર્ગની સાધનામાં પ્રમાદ બાધક થાય છે પરંતુ જોરદાર દુઃખનું નિમિત્ત મળે છે ત્યારે પ્રમાદ તૂટે છે અને રસ્તો પ્રશસ્ત બની જાય છે. વાંચો રસપ્રદ આ કથાનક કલ્યાણ કરો શીઘ્ર.
37
Page #44
--------------------------------------------------------------------------
________________
પંદરમી રસકપ્પિકાનું નામ છે નદીફળ. તે ફળ દેખાવમાં ખૂબ સુંદર હોય છે પરંતુ વિષ ભરેલું હોય છે. તેની છાયા માત્ર જીવનનો નાશ કરી નાખે છે. તેનું કથાનક ધન્ય સાર્થવાહથી જાણવું. તેનું તારણ એટલું છે કે સાધક આત્મા માટે સંસારના વિષયજન્ય સુખ નંદીફળ જેવા છે. તે સંસારીના વિષયભોગની છાયા પણ તેના માટે નુકશાનકારક છે, તેથી ખૂબ સાવચેત થવા વાંચો- આ પ્રસ્તુત સૂત્રનું કથાનક.
સોળમી રસકુપ્પિકાનું નામ છે અમરકંકા. ક્ષેત્ર સ્પર્શના, વાસનાના યોગે, અશિષ્ટાચારને કારણે અતિથિ આંગણે આવે ત્યારે તેની આગતા સ્વાગતા ન કરવાના કારણે, ઈર્ષાની આગ કેવું ભયંકર પરિણામ લાવે છે તેની વિવિધ વાનગીથી ભરેલી વાત નાગશ્રી બ્રાહ્મણીથી શરૂ થાય છે. દ્રૌપદીનો ઇતિહાસ ત્રણ-ત્રણ ભવ સાથે સંબંધિત છે પાંચ પાંડવની પત્ની થવું તે આશ્ચર્યજનક ઘટક, ધર્મીને શાક વહોરાવી બંધાયેલું ભારે કર્મ. સુકુમાલિકાના ભવમાં મળેલો કર્કશ આગ જેવો તીવ્ર સ્પર્શ, કોઈ ઇચ્છે નહીં તેવી પરિસ્થિતિ, ધર્મના શરણનો સ્વીકાર અને તેમાંય ગુણીની આજ્ઞાનો અનાદર, ખુલ્લી જગ્યામાં ધરેલું ધ્યાન, વેશ્યાને પાંચ પુરુષો સાથે જોવાથી બાંધેલું પાંચ પતિની પત્ની થવાનું નિયાણું અને દ્રૌપદી તરીકે દેવલોકમાંથી આવીને પાંચ પાંડવોની પત્ની બનવાનું સૌભાગ્ય. કુન્તામાતા સાસુ, પાંડુ રાજા સસરાજી, ત્રણ ખંડના નરેશ કૃષ્ણવાસુદેવની બહેન બનીને સુખમય જીવન વિતાવતી સતી દ્રૌપદી. એકવાર નારદજીને આવવું, વિનય ન કરવાને કારણે નારદજીએ ધાતકીખંડના ભરતક્ષેત્રના ત્રણ ખંડના નરેશ કપિલ વાસુદેવના ખંડિયા રાજા પક્વોત્તરને ઉશ્કેરવા હરણ કરવાના ભાવ ઊભા કરીને કેવા પાપ કરાવ્યા, તેનું રોમાંચ ભર્યું ચરિત્ર આ રસકુપ્લિકામાં ભર્યું છે.
તારણ એજ છે કે વિનય શિષ્ટાચાર, વડીલોનો આદર, જિનાજ્ઞા પાળવામાં તત્પર રહેવું. નિર્દોષ મનોજ્ઞ આહાર સુપાત્રે આપવો, કરેલા તપનું નિયાણું ન બાંધવું. આવો અલૌકિક અદ્ભુત રસાસ્વાદ તમે વાંચીને પ્રાપ્ત કરો.
સત્તરમી રસકૂપિકાનું નામ છે આકીર્ણ. આકીર્ણ એટલે ઉત્તમ જાતિના અશ્વો. તેઓ જેવું શિક્ષણ આપો તેવું જલદી ગ્રહણ કરે અને માલિકને પૂરા વફાદાર રહે.
ઘણા દરિયાઈ સોદાગરો કાલિક દ્વીપમાં જાય છે. ત્યાં વિવિધ વર્ણના અશ્વો જુએ છે, રાજાને તે વાત વિદિત કરે છે. ત્યાંથી અશ્વોને લાવવાની આજ્ઞા થાય છે, તે અશ્વોને વશ કરવાની સામગ્રી કેવી જોઈએ, તેનું વર્ણન છે. જે અશ્વો લાલચથી જાળમાં ફસાઈ જાય છે તે હંમેશાં બંધાઈ જઈને પરાધીન થઈ જાય છે અને જે લાલચમાં નથી ફસાતા તે નિરાળું મુક્તપણે રહેવાનું સુખ પ્રાપ્ત કરે છે. તેનું અજોડ દષ્ટાંત પૂરું પાડતું આ કથાનક છે.
R
)..
(38
Page #45
--------------------------------------------------------------------------
________________
તેનું તારણ સાધકદશા માટે બહુ-બહુ વિચારણીય છે. સંસારમાં, સમાજમાં રહીને કોઈ સાથે ઇન્દ્રિયોના વિષયોમાં ફસાઈ ન જવું જોઈએ. ચાલો પાઠકો! વાંચો, વિચારો અને આચરણ સુધારો.
અઢારમી રસકપ્પિકાનું નામ છે સુસુમા. તેનું કથાનક આ પ્રમાણે પ્રસ્તુત થાય છે. ધન્યશેઠને ત્યાં પાંચ પુત્ર અને એક લાડકવાયી પુત્રી, નામ તેનું સુંસુમા. તેનો ઉછેર કરવા ચિલાત નામનો નોકર રાખ્યો. તે બદમાશી બહુ કરતો, બાળકોને માર મારતો, બહુ ફરિયાદ આવતા શેઠે તેને કાઢી મૂક્યો. તે ચોર ડાકુ બન્યો, વિજય ચોરની પલ્લીમાં પહોંચ્યો. તેમની પાસે અનેક વિદ્યા શીખ્યો. વિજય મૃત્યુ પામ્યો અને ચિલાત મખ્ય બન્યો. ધન્ય સાર્થવાહને ત્યાં ધાડ પાડી. સંસમાને ઉપાડી લઈ ગયો. તેની પાછળ કોટવાળ તથા શેઠ, પાંચ પુત્રો દોડ્યા. બધા ચોરો પકડાઈ ગયા અને ચિલાત ચાલાકી કરી સુંસુમાને મારીને મસ્તક લઈને રવાના થઈ ગયો, આખરમાં તે મૃત્યુ પામ્યો. પિતા પુત્રોએ સુસુમાને મૃત જોઈ ખૂબ રડારોળ કરી, અંતે ભૂખ તરસથી પીડાવા લાગ્યા ત્યારે પ્રાણ બચાવવા દુઃખી હૈયે, કાંપતે કાળજે અનાસક્ત ભાવે પુત્રીનું માંસ રાંધી ખાધુ. કેવી દુર્દશા ! મરેલી પુત્રીનું માંસ ખાવું પડ્યું.
આ કથાનકનું તારણ એ જ છે કે સાધક શરીર દ્વારા જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ કરવા, કર્મક્ષય કરવાનું સાધન માની, મળેલો બિલકુલ નિર્દોષ આહાર અનાસકત ભાવે વાપરીને કાર્ય સિદ્ધ કરે.
વાંચો થરથર કંપાવતી રસકપ્પિકાનું કથાનક, વૈષયિક સુખ કેવું છે ભયાનક.
ઓગણીસમી રસકૂપિકાનું નામ છે પુંડરીક. તેમાં મહાવિદેહક્ષેત્રનું કથાનક છે– ત્યાં હંમેશાં ચોથા આરા જેવા ભાવ વર્તે છે. છતાં એ બળીયાના બે ભાગ જેવી આ વાત છે. બે સગાભાઈ પુંડરીક અને કંડરીક, પિતાજી સંયમના માર્ગે ગયા અને પુંડરીક રાજા બન્યા, કંડરીક રાજકુમારને વૈરાગ્ય આવ્યો, દીક્ષા લીધી. સંયમ પાળતા રુણ અવસ્થા આવી. દવા વગેરે ઉપચાર કરતાં ચારિત્રથી લથડી પડ્યા. રાજ્ય ભોગવવાની ઇચ્છા થઈ. ઘણા વર્ષનું ચારિત્ર પાલન હોવા છતાં મન ડગી ગયું અને ઘણા વર્ષોનું રાજ્ય ભોગવનાર ભાઈ પુંડરીક, ધર્મમય જીવન ગાળવા લાગ્યા. કંડરીક પાછા ફર્યા. રાજ્ય માંગ્યું, વેશ ઉતાર્યો, મોટાભાઈ પુંડરીકે જૈન શાસનની શાન રાખવા તે વેશ પહેરી ચારિત્ર અંગીકાર કર્યું. ચઢતા પરિણામે પુંડરીક યોગી બન્યા અને કંડરીક ઉતરતા પરિણામે રાજ્ય ભોગવટાના ભોગી બની, માત્ર અઢી દિવસનું રાજ્ય ભોગવી આયુષ્ય પૂર્ણ કરી સાતમી નરકના મહેમાન બન્યા અને પુંડરીકમુનિ અઢી દિવસનું યોગીપણું પાળી
Ro)
39
Page #46
--------------------------------------------------------------------------
________________
The .
આયુષ્ય પૂર્ણ થતા સર્વાર્થસિદ્ધના દેવ બન્યા. બન્ને ભાઈઓ ભોગી-યોગી બન્યા. બન્નેનું અઢીદિવસનું આયુષ્ય. પૂર્વે આયુષ્યનો બંધ પાળ્યો ન હતો તેથી તીવ્ર વૈરાગ્યે આત્માનું દમન કરી આત્મ પરિણામ બળવાન બન્યા, બળીયાના બે ભાગ, તે ન્યાયે અનંત કર્મની નિર્જરા કરીને એક ભવાવતારી દેવ બન્યા. યોગી મહાત્મા ભોગી બની તીવ્ર લાલસાએ મૃત્યુ પામી અનંત કર્મોને ઉપાર્જન કર્યા. પહેલાં ચારિત્ર પાલન સમયે આયુષ્યનો બંધ પડ્યો નહતો તેથી પાપ કર્મનું પલ્લું વધ્યું અને સાતમી નરકના નારકી બન્યા.
તારણ એજ છે કે પુણ્ય-પાપના પલ્લા પ્રમાણે આયુષ્યનો બંધ પડે છે. તીવ્ર વૈરાગ્ય-વિરતિના ઘરમાં લાવી કર્મક્ષય કરાવે છે અને તીવ્ર લાલસા અવિરતિના ઘરમાં લઈ જઈ મોહ કર્મ બંધાવે છે. ચોખ્ખો છે હિસાબ, જેવું કરો તેવું પામો.
આ થયું પ્રથમ શ્રુતસ્કંધની ઓગણીસ કથાનકની ઓગણીસ રસકપ્પિકાનું વર્ણન તેનું રસાયણ, જે આરોગે તે આરોગ્ય બોધી લાભને પામી જાય છે.
પ્રિય વાચકવર્ગ! આપણે છટ્ટા અંગના જ્ઞાતા નામના પ્રથમ શ્રુતસ્કંધને જોઈ ગયા. ૧૯ રસકપ્પિકાના રસબિન્દુઓના દષ્ટાંત, ઉદાહરણ વગેરે જોયા. હવે તમારી સમક્ષ બીજો શ્રુતસ્કંધ ડાબી બાજુનો શરૂ થાય છે. પીઠની વચ્ચે રહેલો મેરુદંડ તે દરેક જમણી બાજુથી લઈને ડાબી બાજુ પ્રદક્ષિણા કરીને કરોડરજ્જુના મણકારૂપે ગોઠવાયેલા છે. તે જ પ્રમાણે જ્ઞાતા જમણી બાજુનું જ્ઞાન કરાવીને ડાબી બાજુ ધર્મકથા તરફ લઈ જાય છે.
હૃદય ડાબી બાજુ છે તે નાનકડું છે. તો પણ તેમાં અનેક રહસ્યો છુપાયેલા છે. તેને સંભાળવાનું રહે છે. તે ચાલે તો જ માનવ જીવતો કહેવાય. તેવી જ રીતે આ ધર્મકથાનો સ્કંધ હૃદયરૂપે હોવાથી કદ નાનું છે પણ ક્રિયા કલાપનો સંદર્ભ અને રહસ્ય અગાધ છે.
આ સ્કંધમાં ૨૦૬ ગુપ્ત બ્રહ્મચારીણી સાધ્વીઓની ધર્મકથાઓનું વર્ણન છે. તેઓને, ગામ, નામ, ધામ, માતા,પિતા પરિવાર વગેરે સામગ્રી શુભ કર્મના યોગે પરિપૂર્ણ મળી હતી. માનવનો ભવ, સ્ત્રીનું શરીર મળ્યો હતો અને ઉછેર પ્રેમ, વાત્સલ્ય સભર થયો હતો. યુવાવસ્થા પ્રાપ્ત થયાં પછી યોગ્ય વરની પ્રાપ્તિનું વરણ થયું ન હતું તેથી તે સઘળી કુમારી રહી ગઈ હતી.
આ સઘળી કન્યાઓના સદ્ભાગ્યે પુષાદાનીય પારસનાથ ભગવાનનો ભેટો થયો. બોધ સાંભળી સંસારી વત્તિનો વળાંક વૈરાગ્યવિરતિભાવમાં વહ્યો. તેથી તેઓએ માતાપિતાની આજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરી. પારસનાથના શ્રીમુખે દીક્ષા દાનરૂપે રસકુપ્પિકા પ્રાપ્ત કરી તેનું સેવન પ્રમુખા સાધ્વી પુષ્પચૂલાની નેશ્રાએ કરવા લાગ્યા.
40
Page #47
--------------------------------------------------------------------------
________________
જે રસકુપ્પિકાનું સેવન કરવાથી જન્મ મરણના રોગનો વિનાશ થાય અને અજર-અમરપદની પ્રાપ્તિ થાય તેવું વીતરાગી રસાયણનું જ્ઞાન અગિયાર અંગ કંઠસ્થ કરીને પ્રાપ્ત કર્યું અને સંયમ તપથી આચરણમાં પણ મૂક્યું.
દેહાતીત દશા સુધી પહોંચવાનો અડગ નિરધાર હોવા છતાં ચારિત્રમોહના ઉદયના કારણે જલમેલના પરીષહના પહાડને ઓળંગી ન શકયા. શુચિપણામાં લીન બની ગયા. રસાયણ તો શુદ્ધ કરે તેવું હતું પણ પથ્ય પળાયું નહીં. જેથી જિનાજ્ઞા વિરુદ્ધ ઉત્તરગુણનું અનાચરણ બાહ્ય સાફસૂફીમાં વ્યતીત કર્યું અને તેઓ શરીર બકુશા બની ગયા. ગુણીદવાની હિતશિક્ષાઓનો મૌનપણે અનાદર કયો. શરીરના બધા જ વિભાગોને સાફ કરવા પાણી વાપરવા લાગ્યા. સાથે રહેનાર ગુરુકુળવાસી સાધ્વીઓની રોકટોક, તર્જના, ઉપાલંભ સહન નહીં થવાના કારણે અલગ એકલા રહેવાનો ભાવ ઊભો કરી
સ્વતંત્ર રહેવાના બહાને સ્વછંદનું પોષણ કરતા સ્વેચ્છાચારી બની ગયા. તે કેમ કેવી રીતે બન્યા તેનું કથાનક આ સ્કંધમાંથી વાચકવર્ગને વાંચવાથી પ્રાપ્ત થઈ જશે.
સંક્ષિપ્તમાં આ દસ વર્ગની દસ રસકપ્પિકાનું તારણ એક જ છે કે– ૨૦૬ આર્યાઓએ જ્ઞાનસાધના, દર્શન સાધના, તપસાધના તો કરી પરંતુ મનોશૈથિલ્યતાના કારણે શુચિપણામાં વર્તે વીતરાગ થવા યોગ્ય જિનવાણીની રસકપ્પિકાનું રણબિન્દુ પરમ પારિણામિક ભાવ સુધી ન પહોંચ્યું જો કે નિષ્ફળ તો ગયું જ નહી. અર્થાત્ મન સ્વછંદ થયું, કાયાએ વિરાધનાનું આચરણ કર્યું છતાં વચન એક પણ અશુભયોગરૂપે દેવ ગુરુ ધર્મ માટે ઉચ્ચારાયું નહીં. તેમજ ગુસ્સી પ્રમુખા વગેરે આર્યાઓના તિરસ્કાર સામે કોઈ પ્રતિક્રિયા વચનથી કરી નહીં. મૌન સાધનાથી સહી લેતાં પુણ્યનો પૂંજ પણ એટલો જ ઉપાર્જન કર્યો.
સ્ત્રી શરીરના અવયવોની આસક્તિ પોષી કાયાની માયામાં પડી, પરતંત્રતામાં સ્વતંત્રતા માની ચારેય જાતિના ઇન્દ્રોની અગ્રમહિષીઓ બનવાનું કર્મ બાંધ્યું. અર્ધ પલ્યોપમથી લઈને નવ પલ્યોપમસુધી સ્ત્રીપણે રહેવાનો યોગ પ્રાપ્ત કર્યો અને અશુભ અન્ટમ્સન્ટમ્ એલફેલ વચનથી પ્રતિક્રિયા ન કરવાના કારણે આદેય વચનનો બંધ કર્યો અર્થાત્ સરાગ સંયમપાળી, કષાય યોગે મિથ્યાત્વ અધ્યવસાયના પરિણામવાળા ભાવને કારણે અર્ધમાસની સંલેખના કરી, આલોચના કર્યા વિના કાળના અવસરે કાળધર્મ પામી અને ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષીની અગ્રમહિષીઓ તથા મંદકષાયના સમ્યક અધ્યવસાયના યોગે વૈમાનિક ઇન્દ્રની અગ્રમહિષીઓપણે દેવશય્યામાં ઉત્પન્ન થયા.
ઉત્પન થઈને અવધિજ્ઞાનનો ઉપયોગ મુકતા પારસનાથના શ્રીમુખે લીધેલી
Page #48
--------------------------------------------------------------------------
________________
દીક્ષારૂપ રસકુપ્પિકાના રસાયણના મહિમાનું ભાન દેવલોકમાં થયું અને પછી અમારું શું થશે તે જાણવાની જિજ્ઞાસાથી તેમજ ધર્મતીર્થ પ્રત્યે સત્કાર સન્માન હોવાના કારણે હાલ ભગવાન મહાવીર બિરાજે છે તે દિશામાં વંદન કરીને પોતાને મળેલું અગ્રમહિષી પદનું ઐશ્વર્ય તે દેવદેવી બધાને સાથે લઈને વિમાનમાં બેસી પ્રભુના દર્શન કરવા નીચે આવ્યા, છે. તેની રિદ્ધિસિદ્ધિ કરતાં પણ વીતરાગ મહાન છે. તે શ્રુતસામાયિક દ્વારા સ્તુતિ કરતા કેવી રીતે આવ્યા? તે વાંચો એકાવતારી કાલીકુમારીના વર્ણનથી. તેની જીવન કથની ગાથાથી જાણો, વ્રતોની વિરાધના ટાળો અને વિભાવથી છૂટી સ્વરૂપાનંદની મોજ માણો. આભાર-ધન્યવાદ-સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલો અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુદેવ પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, ઉત્સાહધરા, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી અનુવાદ સંસ્કરણના ઉદ્ભવિકા, નિપુણા, કાર્યનિષ્ઠા, કૃતજ્ઞા, ઉગ્રતપસ્વિની મમભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને ધન્યવાદ આપું છું.
પ્રસ્તુત સૂત્રના અનુવાદિકા છે અમારા સાતમા નંબરના સુશિષ્યા તપસ્વીરાજના કૃપાપાત્રી, પૂજ્યવરાના સહોદરી ભગિની એવં મન જેનું સુચ્છું, તન જેનું નમ્ર, વચન જેના વિવેકશીલ, બુદ્ધિમાન, સૌમ્ય સ્વભાવી સુશિષ્યા સુમનબાઈ મ. જેઓ પાથર્ડીબોર્ડની તથા શ્રમણી વિદ્યાપીઠની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. તેમણે મેળવેલ જ્ઞાનના પુરુષાર્થ દ્વારા જે અનુવાદ કર્યો છે તે અપ્રમત યોગના પુરુષાર્થને હું બિરદાવું છું, ધન્યવાદ આપું છું તેઓ જ્ઞાતા બની કર્મક્ષય કરવા સ્વરૂપમાં સ્થિર થઈ, સંયમ સાધના સફળ કરે તેવી મંગલભાવના કરું છું.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરત્ના પુષ્પાબાઈ મ, પ્રભાબાઈ મ. એવં વીરમતી, હસુમતી, વીરમતી સહિત સેવારત રેણુકા–રૂપા આદિ દરેક ગુરુકુલવાસી
42
Page #49
--------------------------------------------------------------------------
________________
સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહ સંપાદિકા મમશિષ્યા-પ્રશિષ્યા સાધ્વી રત્ના ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.
આગમ નિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં જયવંતભાઈ શાહ, કુમારી ભાનુબહેન પારેખને ધન્યવાદ.
પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિ સભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી મહેન્દ્રભાઈ આદિ સર્વ સભ્યગણ; ધીરુભાઈ, વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના શ્રુતાધાર અને અન્ય દાનદાતા મહાનુભાવો વગેરેને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
પ્રિય પાઠકો! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તે ખ્યાલ આવે તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ સવ્વ जिणाणं-खमामि सव्वजीवाणं ।
વીતરાગ વચન વિદ્ધ લખાયું હોય તો માગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલમૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના
સુશિષ્યા - આર્યા લીલમ.
43
Page #50
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
કોરા લોટને ગળે ઉતારવો મુશ્કેલ છે પણ તે શીરારૂપે પરિવર્તિત થઈ જાય તો ખૂબ જ સહેલાઈથી જ ગળે ઉતરી જાય છે. તેમ તત્ત્વોની ગહન વાતો, નીતિના નિયમો સમજવા અતિ મુશ્કેલ છે. લોકોક્તિ પણ છે– દૃષ્ટાંત વિના નહીં સિદ્ધાંત અર્થાત્ દૃષ્ટાંત વિના સિદ્ધાંત સમજાય નહીં. જીવનને ઊર્ધ્વગામી બનાવતા સનાતન સત્યો, આચરવા યોગ્ય આચરણના સિદ્ધાંતોને દષ્ટાંતો દ્વારા, મહાપુરુષોની જીવન ઘટનાના ઉદાહરણો દ્વારા કે કથાઓના માધ્યમે સમજાવવામાં આવે, તો તે સહજ રીતે ગળે ઉતરી જાય છે, સમજાય જાય છે અને અંશમાત્ર બોજિલ બન્યા વિના જીવનમાં વણાય જાય છે. ઉપદેશ કે બોધને દષ્ટાંતો રસાળ બનાવે છે અને રસાળ વસ્તુ વિના આયાસે વિચારમાં અને આચારમાં સ્થાન જમાવી લે છે.
આ મનોવૈજ્ઞાનિક તથ્યને લક્ષ્યમાં રાખી નીતિકારોએ પંચસંગ્રહ જેવા કથા ગ્રંથોની રચના કરી છે તો વિશ્વના સર્વ ધર્મ સંસ્થાપકોએ વેદ, ઉપનિષદ, ત્રિપિટક, કુરાન, બાઈબલ જેવા ધર્મગ્રંથોમાં દષ્ટાંતો અને કથાઓનો મહદ્ અંશે ઉપયોગ કર્યો છે. ભગવાન મહાવીરે પણ સાધકોના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે, આત્મા–પરમાત્માની વાતો, કર્મના સિદ્ધાંતો, પુદ્ગલ સ્વભાવાદિ જેવા ગંભીર વિષયોને આત્મસાત્ કરાવવા દૃષ્ટાંતો, કથાઓ દ્વારા બોધ પ્રદાન કર્યો છે. આવી કથાઓનો સંગ્રહ એટલે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર. જોકે અંતગડ, અનુત્તરોપપાતિક અને વિપાક સૂત્ર વગેરે અંગસૂત્રો પણ કથાત્મક દેહ ધરાવે છે. તેમ છતાં શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર, કથાઓની આકર(ખાણ) રૂપ છે. ધર્મકથાની આ ખાણ વિવિધ મૂલ્યવાન કથારત્નોથી પરિપૂર્ણ છે. તેમાં આત્મ ઉન્નતિના હેતુ, આત્માની અધોગતિના કારણો, નારીની ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ઉત્કર્ષની વાતો, આહારનો ઉદ્દેશ તથા શ્રદ્ધા અને અનાસક્તિ જેવા ગહન વિષયો ઉપર કથાના માધ્યમે પ્રકાશ પાડ્યો છે. જ્ઞાતાધર્મકથાની ભાષા પણ બીજા કથાત્મક અંગસૂત્રોની અપેક્ષાએ પ્રૌઢ અને સાહિત્યિક છે.
વૃત્તિકાર આચાર્ય અભયદેવસૂરિજીના સમયમાં આ અંગસૂત્રની નાની–મોટી એમ બે વાચનાઓ પ્રચલિત હતી. તેઓશ્રીએ મોટી વાચનાના આધારે વૃત્તિની રચના કરી છે.
इह ग्रन्थे वाचनाद्वयमस्ति । तत्रेका बृहतरां व्याख्यास्यामः,
44
Page #51
--------------------------------------------------------------------------
________________
द्वितीया तु प्रायः सुगमैव, यच्च तत्र दुरवगमं તરિત૨વ્યાયાનતોડવવોથવ્યતિમિત ! – વૃત્તિ. વૃત્તિકારે વાચનાન્તરના ઉલ્લેખપૂર્વક અનેક સ્થાને પાઠભેદો આપેલા છે. યથા
પ્રથમ અધ્યયનમાં દાવાનળને જોઈ મેપ્રભ હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું, ભવિષ્યમાં દાવાનળથી રક્ષણ મેળવવા એક મંડળ બનાવ્યું, વરસાદના કારણે વારંવાર ફરી ઉગેલા વૃક્ષાદિને દૂર કર્યા તે સંપૂર્ણ વર્ણન સૂત્ર ૧૩૦ થી ૧૩૩માં છે. ત્યાર પછી પુનઃ અદ મે તુમ ા....આલાપક દ્વારા દાવાનળનું વર્ણન જોવા મળે છે. વૃત્તિકાર પોતે જ મૂળપાઠ સાથે તાવ નમો શબ્દ દ્વારા તેને પાઠાંતર રૂપે સ્વીકારે છે.
આઠમા મલ્લી અધ્યયનમાં સૂત્ર પદમાં તાલપિશાચનું વર્ણન કર્યા પછી પુનઃ તાનનાં વિવા... પાઠમાં પુનઃ તાલપિશાચનું વર્ણન છે. વૃત્તિકારે માતરમ્ કહી પાઠાંતર રૂપે આ પાઠને સ્વીકાર્યો છે. પ્રસ્તુત સંસ્કરણમાં મૂળપાઠમાં અક્ષરો ૧૬ પોઈન્ટના છે પણ આવા પાઠાન્તરોના પાઠને અલગ બતાવવા કૌંસમાં અને ૧૫ પોઈન્ટના ઈટાલિયન અક્ષરોમાં મૂકવામાં આવેલા છે.
પ્રથમ અધ્યયનમાં અભયકુમારે માતાની દોહદપૂર્તિના લક્ષ્ય અટ્ટમ પૌષધ કર્યા તે પાઠ છે. (સૂત્ર ૪૪) તેમાં પોસહિપ વમારી પાઠ છે. સાંસારિક લક્ષ્ય કરતાં પૌષધને પૌષધવ્રત કેમ કહેવાય ? તેની વિચારણામાં અન્યત્ર આવા પ્રકારના પાઠને તપાસતા જણાયું કે પ્રસ્તુત સૂત્રના તેરમા અધ્યયનમાં મિથ્યાત્વને પ્રાપ્ત નંદ મણિયારે પૌષધ કર્યો ત્યાં તથા શ્રી અંતગડ સૂત્ર વર્ગ-૩, અધ્યયન–૮માં કૃષ્ણ વાસુદેવે સાંસારિક લક્ષ્ય પૌષધ ગ્રહણ કર્યો ત્યાં પોાિ ડ્રવ વધારી શબ્દ છે. તેથી પ્રસ્તુતમાં પણ પોસહિપ રૂવ શબ્દ માન્ય કર્યો છે.
પાંચમા અધ્યયનમાં સુદર્શન શેઠના પ્રશ્નના ઉત્તરમાં બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિના શિષ્ય થાવચ્ચ અણગાર ચાતુર્યામ ધર્મના આરાધક હોવા છતાં તેઓએ વ્યક્તિગત ચર્ચામાં પાંચ મહાવ્રત રૂપ અણગાર વિનયની પ્રરૂપણા કરી છે. તેનું કારણ શોધતા જણાયું કે કોઈપણ અન્યતીર્થિકો સાથે જ્યારે ચર્ચા થાય ત્યારે તેઓને વિનયમૂલક ધર્મને સમજાવવા સ્પષ્ટીકરણ માટે પંચમહાવ્રતોનું કથન આવશ્યક બની જાય છે. વિચારણાના અંતે પ્રાપ્ત તથા પ્રકારના ખુલાસા વિવેચનમાં રજૂ કર્યા છે.
વર્તમાનમાં ઉપલબ્ધ સર્વ પ્રતોમાં પાઠાંતરો હોવાથી આ આગમનું સંપાદન થોડું જટિલ લાગે તે સ્વાભાવિક છે પરંતુ જેમ કોઈ બાળ યુવરાજનો રાજ્યાભિષેક કરવામાં આવે ત્યારે પ્રધાન અને મંત્રીની બુદ્ધિએ જ રાજ્ય ચાલતું હોય છે, તેમ સંપાદન કાર્ય
45
Page #52
--------------------------------------------------------------------------
________________
GL ;
માટે ભલે અમને નિયુક્ત કરવામાં આવ્યા પરંતુ અમારું સંપાદન કાર્ય આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. ના અગાધ જ્ઞાન અને પ્રધાન સંપાદિકા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. ના ઊંડાણભર્યા અનુભવના સહારે જ ચાલી રહ્યું છે. તેઓના માર્ગદર્શન નીચે અમારો સંપાદન અનુભવ સમૃદ્ધ બની રહ્યો છે. તે બદલ અમો તેઓશ્રીના આભારી છીએ.
મહાજનો અને પ્રજાજનો પણ સમયે-સમયે બાળરાજાની યોગ્ય દેખભાળ રાખતા જ રહે તેમ પૂ. વીરમતી બાઈ મ.; અમો શ્રુતસેવાની જવાબદારી વહન કરતાં-કરતાં ક્યાંય અહમાદિ ભાવોમાં ચાલ્યા ન જઈએ, તેની સતત દેખભાળ સાથે અમારામાં નૂતન ઉત્સાહ વારંવાર પૂરતા રહે છે અને શ્રુત કાર્યમાં અનેકવિધરૂપે સહાયક બની, આ આગમ પ્રકાશનમાં પોતાનો મૂક ફાળો નોંધાવી રહ્યા છે. ગુરુકુલવાસી સર્વ રત્નાધિકો, સહવતિની ગુરુભગિનીઓ અમારા કાર્યમાં સહાયક બની રહે છે, તેમના કાર્યની આ તકે અમે કદર કરીએ છીએ. અમારા ઉપકારી માતા-પિતા કે જેઓએ બચપણથી જ અમારા અંતરમનમાં ધાર્મિકતાના બીજનું વાવેતર કર્યું છે, તે આજે ગુગુણી ભગવંતના વારિ સિંચને પલ્લવિત બની રહ્યું છે. તે સર્વ ઉપકારી જનો પ્રતિ અમે કૃતજ્ઞતાના ભાવ પ્રગટ કરીએ છીએ.
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહું પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી! શરણુ ગ્રહું પૂ. મુક્ત-લીલમ-વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
46 IT
Page #53
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
બા.બ્ર. સાધ્વી શ્રી સુમનબાઈ મ.સ.
આગમ સાહિત્યમાં શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર છટ્ટા અંગ સૂત્ર રૂપે સ્થાન ધરાવે છે. આ આગમનું પ્રાકૃત (અર્ધમાગધી) નામ ગાયાધમૂહાઓ છે અને તેનું સંસ્કૃત નામ જ્ઞાતાધર્મકથા છે. “શ્રી જ્ઞાતાધર્મકથા' આ નામ વિષયક વિભિન્ન વ્યાખ્યાઓ જોવા મળે
છે.
જ્ઞાતાધર્મકથા નામકરણ તથા વ્યાખ્યાઓ – (૧) જેમાં જ્ઞાત (ઉદાહરણો) તથા ધર્મકથાઓ હોય તે જ્ઞાતાધર્મકથા.
ज्ञातानि ज्ञाताध्ययनानि प्रथम श्रुतस्कन्धे , धर्मकथा द्वितीयश्रुतस्कन्धे यासु ग्रन्थपद्धतिषु ता ज्ञाताधर्मकथाः ।
પ્રથમ શ્રુતસ્કન્દમાં જ્ઞાત અધ્યયનો અર્થાત્ ઉદાહરણો–દષ્ટાંત રૂપ અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કન્ધમાં ધર્મકથાઓ છે, તેથી તેનું નામ જ્ઞાતાધર્મકથા છે. (૨) જેમાં જ્ઞાત (ઉદાહરણ) પ્રધાન ધર્મકથાઓ હોય તે જ્ઞાતાધર્મકથા.
ज्ञातानि उदाहरणानि, तत्प्रधाना धर्मकथा ज्ञाताधर्मकथाः । ઉદાહરણ– દષ્ટાંત (જ્ઞાત) પ્રધાન ધર્મકથાઓ હોવાથી આ સૂત્રનું નામ જ્ઞાતાધર્મકથા
આચાર્ય અભયદેવસૂરિજીએ સમવાયાંગ વૃત્તિમાં અને આચાર્ય મલયદેવ સૂરિજીએ શ્રી નંદીવૃત્તિમાં ઉપરોક્ત બંને પ્રકારની વ્યાખ્યાનો સ્વીકાર કર્યો છે. આચાર્ય હેમચંદ્રસૂરિજીએ અભિધાન ચિંતામણિ નામમાલામાં અને આચાર્ય યશોદેવસૂરિજીએ પાક્ષિક સૂત્રની વૃત્તિમાં “ઉદાહરણ(જ્ઞાત) પ્રધાન ધર્મકથા” એવી એક જ વ્યાખ્યાને સ્વીકૃત કરી છે. (૩) સિદ્ધસેનગણિએ તત્ત્વાર્થ વૃત્તિમાં વ્યાખ્યા કરી છે. યથા- જ્ઞાતા દષ્ટાન્તા:, તાનુપાવાય ધ યત્ર થ્થત તા જ્ઞાતાધર્મકથાઃ | જ્ઞાતા એટલે દષ્ટાંત, તે દષ્ટાંતના આશ્રયે-માધ્યમે જેમાં ધર્મનું કથન કરવામાં આવ્યું છે, તે જ્ઞાતાધર્મકથા. (૪) કષાયપાહુડની જયધવલા નામની ટીકા, ગોમ્મસારની જીવ પ્રબોધિની ટીકા
47
Page #54
--------------------------------------------------------------------------
________________
અને અંગપષ્ણતિમાં (દિગંબર સાહિત્યમાં) આ સૂત્રનો બાદથમૂહ- નાથ ધર્મકથા, એવો નામોલ્લેખ જોવા મળે છે. તેમાં જય ધવલામાં નાથવંશીય ભગવાન મહાવીર પરમાત્માએ કહેલી ધર્મકથા, તે નાથધર્મકથા, આ વ્યાખ્યા કરી છે. જ્યારે અંગપષ્ણતિ વગેરેમાં નાથ એટલે ત્રણે લોકના સ્વામી એવા જિનેશ્વર ભગવાને કહેલી ધર્મકથા, તે નાથધર્મકથા, આ વ્યાખ્યા કરેલી છે. (૫) જ્ઞાતધર્મકથા “જ્ઞાત એટલે જ્ઞાતકુળમાં જન્મેલા-જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર, તેઓએ કહેલી ધર્મકથા તે જ્ઞાતધર્મકથા” પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત ‘ભગવાન મહાવીરની ધર્મકથાઓ(નાયધમ્મકહા)માં, ડો. જગદીશચંદ્ર જૈને પ્રાકૃત સાહિત્ય કા ઇતિહાસ’ આ નિબંધમાં, આ પ્રકારની વ્યાખ્યા કરી છે. જ્ઞાતાધર્મકથા સૂત્રની દેહરચના :- શ્રી જ્ઞાતાધર્મકથાના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ઓગણીસ જ્ઞાત-ઉદાહરણરૂપ અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કંધમાં ધર્મકથાના દસ વર્ગ છે.
પ્રથમ શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયનોમાં જીવન ચરિત રૂપ કથાઓ અને રૂપક (દાંત) રૂપક કથાઓ, એમ બે પ્રકારની કથાઓ છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે. તે સમસઓ સુવિ પત્તા, તેં નહીં- વરિત્તા ય ય ા તે અધ્યયનોમાં (૧) કેટલીક કથાઓ ઐતિહાસિક વ્યક્તિ સાથે સંબંધિત જીવન ઘટનારૂપ છે. તે કથાઓ ચરિત્રરૂપ બનેલી કથાઓ છે જેમ કે પ્રથમ અધ્યયનનું મુખ્ય પાત્ર મેઘકુમાર ઐતિહાસિક પાત્ર રૂપે છે. (૨) કેટલીક કથાઓ દષ્ણતરૂપે સર્જિત છે. જેમ કે- તુંબ વગેરેનું દષ્ટાંત. તે કથા રૂપક રૂપે રજૂ કરવામાં આવી છે.
આ બંને પ્રકારની કથાઓનો ઉદ્દેશ્ય પ્રતિબોધ આપવાનો છે. તે જ્ઞાત–ઉદાહરણ રૂપે રજૂ થયેલી છે. આચાર્ય શ્રી અભયદેવસૂરિજીએ જ્ઞાતાધર્મકથાની વૃત્તિના પ્રારંભમાં જ કહ્યું છે. જ્ઞાતા વાચૈવ ભાવનીયા- યાવિગુણવતઃ સદાઃ પર્વ વેદષ્ટ ક્ષિતૈપાવો મેશુમાર નવ દુર્તીતિ ! તે જ્ઞાત- ઉદાહરણો આ રીતે સમજવા કે જેમાં દયા વગેરે ગુણ હોય તે શારીરિક કષ્ટોને સહન કરે છે. જેમ કે મેઘકુમારના જીવે હાથીના ભવમાં દયાના કારણે પગ ઊંચો–અદ્ધર રાખ્યો હતો.
वृत्तिारे नायाणि त्ति ज्ञातानि उदाहरणानीति प्रथमश्रुतस्कन्धः મૂહાઓ થર્મપ્રથાના વથા ધર્મથી ક્રિતીય કૃતd: I આ
48
Page #55
--------------------------------------------------------------------------
________________
રીતે પ્રથમ શ્રુતસ્કંધને જ્ઞાત અને બીજા શ્રુતસ્કંધને ધર્મકથારૂપે પ્રગટ કરેલ છે, પરંતુ આ વર્ગીકરણ એકાંતે ન સમજવું. કારણ કે પ્રથમ શ્રુતસ્કંધના કોઈ-કોઈ જ્ઞાત–ઉદાહરણરૂપ અધ્યયનો ધર્મકથારૂપ પણ છે.
સૂત્રકારે પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનોના બોધને પ્રાયઃ સૂત્ર દ્વારા રજૂ કરેલ છે અને તેથી જ વૃત્તિકારે પ્રથમ શ્રુતસ્કંધને જ્ઞાત રૂપ કહ્યો છે. કથા પરિમાણ :- શ્રી સમવાયાંગ સૂત્ર અને નંદી સૂત્રમાં શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રનો પરિચય આપ્યો છે. તેમાં ધર્મકથાના દસ વર્ગની એક-એક ધર્મકથામાં ૫૦૦-૫૦૦ આખ્યાયિકાઓ, પ્રત્યેક આખ્યાયિકાઓમાં ૫૦૦-૫૦૦ ઉપ-આખ્યાયિકાઓ અને તેમાં પણ ૫૦૦-૫૦૦ આખ્યાયિકોપખ્યાયિકા હોવાનું કથન છે અને તે બધી કથાઓ મળીને સાડા ત્રણ કરોડ કથાઓ જ્ઞાતા સૂત્રના બીજા ક્રુસ્કંધમાં હોવાનો ઉલ્લેખ છે. વર્તમાનમાં તેટલી કથાઓ ઉપલબ્ધ નથી.
વર્તમાનમાં બંને શ્રુતસ્કંધોની કુલ મળીને ૧૯૨૦૬ = ૨૨૫ કથાઓ છે.
મેઘકુમારના પ્રથમ અધ્યયનમાં પૂર્વના બંને ભવની અવાંતર કથાઓ છે. ધન્ય સાર્થવાહના બીજા અધ્યયનમાં વિજયચોરની અવાંતર કથા જોવા મળે છે. આઠમાં મલ્લી અધ્યયનમાં છ રાજાઓની અવાંતર કથાઓ અને તેમાં પણ કૂપમંડૂકની ઉપઅવાંતર કથા દષ્ટિગોચર થાય છે. આ અવાંતર- ઉપઅવાંતર કથાના આધારે આખ્યાયિકા-ઉપઆખ્યાયિકા વગેરેનું સ્વરૂપ સમજી શકાય છે. પદ પરિમાણ :– શ્રી સમવાયાંગ સૂત્ર અને શ્રી નંદી સૂત્રમાં, જ્ઞાતાધર્મકથા સૂત્રના સંખ્યાત હજારો પદો અને અક્ષરો હોવાનો ઉલ્લેખ છે. આ પદ સંખ્યા ઉપસર્ગ, નિપાત, નામ, આખ્યાત અને મિશ્રપદ વગેરેની અપેક્ષાએ પાંચ લાખ, છોંતેર હજાર (૫,૭૬000) પદ જ્ઞાતાધર્મકથા સૂત્રમાં છે. પ્રાચીન આચાર્યોએ ઉપલબ્ધ જ્ઞાતાધર્મકથા સૂત્રનું પરિમાણ પ૫૦૦ શ્લોક પ્રમાણ સ્વીકાર્યું છે. ભાષાશૈલી - આ સૂત્રની રચના મુખ્યતયા ગદ્યશૈલીમાં છે. વચ્ચે-વચ્ચે કોઈક કોઈક સ્થળે પધાંશ પણ જોવા મળે છે. અનેક સ્થળે અલંકારિક ભાષાના પ્રયોગો પણ છે અને તે કમનીય કાવ્યોનો રસાસ્વાદ કરાવે છે. આઠમા મલ્લી અધ્યયનમાં નૌકા-જહાજના ડૂબવા-ઉછળવવાનું વર્ણન મનમોહક ઉપમા અને ઉભેક્ષા અલંકારયુક્ત છે. માર્કદીય અધ્યયનમાં ઋતુનું વર્ણન, છ ગીતિ છંદના શ્લોક દ્વારા રૂપક અલંકારથી કાવ્યાત્મક સ્વરૂપે કરવામાં આવ્યું છે. વિષય વસ્તુ – જ્ઞાતાધર્મકથા સૂત્રમાં શું શું આવે છે? તેનું વિષય વસ્તુ શું છે? તેનું
49
Page #56
--------------------------------------------------------------------------
________________
વિસ્તૃત વર્ણન સમવાયાંગ સૂત્રમાં અને સંક્ષિપ્ત વર્ણન નંદી સૂત્રમાં આવે છે. તે વર્ણનનો સાર આ પ્રમાણે છે
જેઓ વિષય સુખમાં મૂછિત છે અને સંયમમાં કાયર છે તેમજ વિવિધ પ્રકારના સદ્ગુણોથી રહિત, એવા સંસારી જીવો કેવા દુઃખી થાય છે તથા સંયમમાં સ્થિર આત્માઓ કેવા સુખી થાય છે, તેનું વર્ણન વિવિધ દષ્ટાંતો આદિદ્વારા જ્ઞાતાધર્મકથા સૂત્રમાંઓગણીસ અને દસ = ઓગણત્રીસ અધ્યયનો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આભાર દર્શન:
આગમનું ગુજરાતી અનુવાદ કરવાની વિચારણા માટે નિમિત્ત બન્યું છે– સૌરાષ્ટ્ર કેસરી પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સાહેબનું જન્મ શતાબ્દી વર્ષ. અમારા ગુરુ ભગિની ઉત્સાહવંત સ્વ. પૂ. ઉષાબાઈસ્વામીને વિચાર ફૂર્યો કે પૂ. ગુરુદેવના ઋણથી ઉઋણ થવા માટે આગમ બત્રીસીનો ગુજરાતી અનુવાદ કરીએ. શુભમુહૂર્તે છૂરેલી આ ભાવના ગુ–ગુક્ષ્મીના શુભ આશિષ અને કૃપાદૃષ્ટિથી સાકાર રૂપે પરિણમી.
સાધ્વીછંદમાં આગમ અનુવાદની ફાળવણીમાં મારા સદ્ભાગ્યે પૂ. ગુણીમૈયા ભાવયોગિની બા.બ્ર. લીલમબાઈ સ્વામીએ જે આગમનો સૂત્ર, અર્થ, ભાવાર્થરૂપે મને અભ્યાસ કરાવ્યો હતો, તે જ આગમ મને સોંપીને મારા ઉપર મહદ્ ઉપકાર કર્યો છે.
પૂ.તપસમ્રાટ ગુરુદેવશ્રીએ પરમકૃપા કરી અમોને સંસારના કીચડમાંથી બહાર કાઢી સંયમ માર્ગમાં સ્થાપિત કર્યા અને શ્રમણી વિદ્યાપીઠમાં જ્ઞાનાભ્યાસ કરાવ્યો. શ્રમણી વિદ્યાપીઠ તરફથી આગમ અનુવાદ કરવાના કાર્યમાં શ્રી સમવાયાંગ સૂત્રનો ગુજરાતી અનુવાદ કરવાનો લાભ મને પ્રાપ્ત થયો હતો.
વિશાળ પરિવાર ધારક ગુણીમૈયા (સંસારપક્ષે વડિલ ભગિની) પૂજ્યવરા શ્રી મુક્તાબાઈ સ્વામી તથા ભાવયોગિની ગુણીમૈયા બા.બ્ર. પૂ. લીલમબાઈ સ્વામીનો મહાન ઉપકાર કે જેઓ અમારી સારસાવરણા કરી સંયમ માર્ગમાં દઢ બનવા નિશદિન પ્રેરણા તેમજ જ્ઞાન-ધ્યાનમાં અભિવૃદ્ધિ કરાવી રહ્યા છે.
ગુજરાત કેસરી મધુર વ્યાખ્યાની પૂ. ગિરીશમુનિ મ.સા.નો આભાર કે તે આગમમનીષી ત્રિલોકમુનિજીને રોયલપાર્કના સામૂહિક ચાતુર્માસમાં બધાને આગમ વાંચણી માટે વિનંતી કરીને લઈ આવ્યા હતા. આગમમનીષી પૂ. ત્રિલોકમુનિજીનો આગમ અનુવાદમાં યોગ્ય સલાહ સૂચન તેમજ સંશોધનમાં ખૂબ જ સાથ સહકાર છે, તેઓશ્રીનો મહાન ઉપકાર છે.
50
Page #57
--------------------------------------------------------------------------
________________
આગમના ગુજરાતી અનુવાદમાં મધુકરમુનિ મ.સા. તથા પૂ. ઘાસીલાલજી મ.સા. પૂ. અમોલખ ઋષિના આગમનો આધાર લઈને અનુવાદ કરેલ છે, તેથી તે ગુરુ ભગવંતોનો આભાર માનું છું.
વિશેષ આભાર તો અનુવાદ કાર્ય કર્યા પછી તેને વ્યવસ્થિત કરવું, તેમાં ભૂલ, ભાષા દોષને દૂર કરવાનો તેમજ પ્રુફ રીડીંગ તથા આગમ સંપાદનનું કાર્ય ઘણું જ કઠિન છે. તે કઠિન કાર્યમાં પૂ. ત્રિલોકમુનિજી, ગુણીમૈયા પૂ. સાહેબજી તથા ગુરુભગિની આરતીબાઈ સ્વામી તથા સુબોધિકાબાઈ સ્વામી સંપાદન કાર્યમાં ઓતપ્રોત છે તેમનો આભાર.
આગમ ગુજરાતી અનુવાદ કાર્ય કોઈના સાથ સહકાર વિના થઈ શકે નહીં તેથી સહવર્તી સાધ્વી ડોલર, સાધ્વી પૂર્ણ અને સાધ્વી પૂર્વીનો પણ આભાર માનું છું.
જ્ઞાતાધર્મકથા સૂત્રના શ્રુતાધાર બનેલા મોટાણી પરિવાર તથા નવીનભાઈ શાહ (ઓમાનવાળા) પરિવારને ધન્યવાદ છે.
આગમ અનુવાદ કાર્યમાં ગુરુ પ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, મુકુંદભાઈ પારેખ, શ્રી મણીભાઈ શાહ, શ્રી જયવંતભાઈ શાહ, કુમારી ભાનુબેન પારેખ, ધીરુભાઈ વગેરે જેનો જેનો સાથ સહકાર છે તે સર્વનો પણ હું આ તકે આભાર માનું છું.
ગુરુકૃપા પાત્રી સાધ્વી સુમન...
51
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૨ સ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
ક્રમ
વિષય
અસ્વાધ્યાય કાલ
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી
બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર
એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૧ ૧૨-૧૩
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય
શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય
કરા પડે
ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય
ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ
[ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય].
ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ
સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં
યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર
ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને
ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી
૨૧-૨૮]
સંપૂર્ણ દિવસ–રાત્રિ
એક મુહૂર્ત
૨૯-૩ર
[નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
Page #59
--------------------------------------------------------------------------
________________
श्री ज्ञाताधर्भथा सूत्र श्री ज्ञाताधर्भ 1 श्री ज्ञाता था सूत्र श्री ज्ञाताध.
श्री जल डा श्री ज्ञाताधर्भ था सूत्र ताधर्मध्यावधी ज्ञाता सूत्र
AUR
श्री ज्ञानाधर्भऽथा भूत्र श्री ज्ञाताधर्भऽथासूत्र
त्र श्री ज्ञाताधर्भतथा सूत्र श्री ज्ञाताधर्भऽथा सूत्र
ध्या सूत्र श्री ज्ञाता
જ્ઞાતાધર્મથ,
LOOD
श्री ज्ञाताधर्भध्था सूत्र श्री ज्ञाताधर्भऽथा सूत्र श्री ज्ञाताभ
शिया का श्री ज्ञाता ध्यान
यत७
श्री ज्ञाताधर्भऽथा सूत्र श्री ज्ञाताधर्भध्यार
भिडशा - श्री
ज्ञापत्र श्री ज्ञाताधर्म था
Bialc
भूपा6,
श्री ज्ञाताधर्मऽथा सूत्र श्री ज्ञाताधर्भऽथा
ભાવાર્થ,
विवेयन,
પરિશિષ્ટ
अनुवादिता
મનબાઈ
माछ
આ કાલિકસૂત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Page #60
--------------------------------------------------------------------------
Page #61
--------------------------------------------------------------------------
________________
અધ્ય.-૧: અધ્યયન સાર
પહેલું અધ્યયન
અધ્યયન સાર
ક
ક
ક
ક
ક
ક
ક
ક ક
ક ક ક ક ક ક હક
આ અધ્યયનનું નામ નિહર ઉક્લિપ્ત છે. તેમાં શ્રેણિક રાજાના સુપુત્ર મેઘકુમારનું જીવન અંકિત કરાયું છે. અહીં તેના ભવોમાંથી પૂર્વભવની એક મહત્ત્વપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ છે.
“ઉસ્લિપ્ત એટલે ઊંચું કરવું, ઊંચે ફેંકવું. પારારે, પાછુપાઇ..નો ચેવળfહત્તા આ પાઠ અનુસાર મેઘકુમારના જીવે મેરુપ્રભ હાથીના ભવમાં શરીર ખંજવાળવા પગ ઊંચો કર્યો અને તે જગ્યામાં બેસી ગયેલા સસલાની અનુકંપાથી પગને પાછો નીચે નમૂક્યો. તે ઘટનામાં આવેલા પાપ હરે આ શબ્દને અનુલક્ષીને આ અધ્યયનનું નામ ઉસ્લિપ્ત-વિહરએ લક્ષણયુક્ત છે.
ઉત્સિત શબ્દનો અર્થ ઊંચક મન પણ થાય છે. મેઘમુનિ સંયમ ભાવમાં ઊંચક મનવાળા બની ગયા હતા અર્થાત્ તેમનું ચિત્ત સંયમ ભાવથી ઉખડી ગયું હતું, ચલિત થઈ ગયું હતું. ભગવાન મહાવીરે મેઘમુનિને પૂર્વભવનું સ્મરણ કરાવીને પુનઃ સંયમમાં સ્થાપિત કર્યા. ચિત્ત ઉક્લિપ્તતાના ભાવોના આધારે આ અધ્યયનનું ‘ઉન્સિંખ' એવું નામ સાર્થક થાય છે. પ્રસ્તુત અધ્યયનમાં મેઘકુમારના ત્રણ ભવનું વર્ણન છે અને બે ભાવિ ભવોનો ઉલ્લેખ છે.
સુમેરુપ્રભ હાથીનો ભવ–મેઘકુમારનો જીવ પૂર્વના ત્રીજા ભવમાં શ્વેતવર્ણી, સુમેરુપ્રભ નામનો હાથી હતો. એકવાર જંગલમાં દાવાનળ ફેલાયો પ્રાણની રક્ષા માટે જીવો દોડાદોડ કરવા લાગ્યા. ભૂખ્યોતરસ્યો તે હાથી પાણી પીવાના વિચારથી કાદવવાળા તળાવમાં ઊતર્યો અને કીચડમાં ફસાઈ ગયો. તે સમયે એક યુવાન હાથી ત્યાં આવી ચડ્યો અને પૂર્વ વૈરથી પ્રેરાઈને તેના ઉપર દંતશૂળથી પ્રહાર કરવા લાગ્યો. જીવલેણ પ્રહાર કરીને તે ચાલ્યો ગયો. તે પ્રહારના કારણે તેને અત્યંત વેદના થવા લાગી. સાત દિવસ-રાત્રિ સુધી વેદનાને સહન કરતાં-કરતાં તેણે આયુષ્ય પૂર્ણ કર્યું.
મેપ્રભ હાથીનો ભવ– સુમેરુપ્રભ હાથીનો જીવ બીજા ભવમાં રક્તવર્ણી મેરુપ્રભ નામનો હાથી થયો. સંયોગવશ ફરીથી જંગલમાં દાવાગ્નિ પ્રગટ્યો. આખું જંગલ ભડભડ બળવા લાગ્યું. આ સમયના દાવાનળને જોતાં “આવું કાંઈક મેં જોયું છે” તેવો મેરુપ્રભ હાથીના અંતરમાં ઉહાપોહ થવા લાગ્યો અને તે ઉહાપોહના પરિણામે તેને જાતિ સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. જાતિસ્મરણજ્ઞાનથી તેને પૂર્વભવના દાવાનળ નું સ્મરણ થયું, યથા સમયે તે દાવાનળ શાંત થયો. વારંવાર ઉત્પન્ન થતી આ વિપદાથી છૂટકારો મેળવવા તેમણે વિશાળ ક્ષેત્રમાંથી ઝાડ, ઘાસ, પાંદડા વગેરે દૂર કરી સ્વચ્છ મેદાન(માંડલું) તૈયાર કર્યું.
ઘણા સમય પછી ગ્રીષ્મ ઋતુમાં તે જંગલમાં પુનઃ દાવાનળનો પ્રકોપ થયો. આ સમયે તો સુરક્ષિત સ્થાન તૈયાર જ હતું. મેરુપ્રભ ભાગીને તે માંડલા પાસે આવ્યો. જંગલના બધાં જનાવરો માંડલાના આશ્રયે આવી ગયા હતાં. જાતિવૈર ભૂલીને બધાં પશુ-પક્ષીઓ એક સાથે બેઠા હતા. મેરુપ્રભ પણ પોતાની જગ્યા કરી ત્યાં ઊભો રહી ગયો.
અચાનક મેરુપ્રભના શરીરે ખંજવાળ ઉપડી અને શરીર ખંજવાળવા તેણે પગ ઊંચો કર્યો. જેવો પગ ઊંચો થયો કે, માંડલામાં આવેલા ધક્કામુક્કી કરતાં પ્રાણીઓના ધક્કાથી એક સસલું તે ખાલી જગ્યામાં ગોઠવાઈ ગયું. મેરુપ્રભ પગ નીચે મૂકવા ગયો, ત્યારે નીચે સસલાને જોયું. તેને સસલા ઉપર અનુકંપા
Page #62
--------------------------------------------------------------------------
________________
[
૨
]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
આવી, તે સમયે તેના દિલમાં સમગ્ર પ્રાણીઓ પ્રત્યે અનુકંપાનો ભાવ જાગૃત થયો. તેણે ઊંચે ઉઠાવેલા પગને અધર જ રહેવા દીધો. ભારે વજનદાર શરીર, ત્રણ પગ પર સંતુલન જાળવવું મુશ્કેલ હતું, છતાં પરહિત અને પરના સુખ માટે નિજના સ્વાર્થનો ત્યાગ કર્યો અને સસલાની દયા માટે ભયંકર કષ્ટ વેઠયું. આ પ્રશસ્ત અનુકંપાના પરિણામે મેરુપ્રભનો સંસાર અલ્પ થયો; અનંત જન્મ-મરણનું ચક્ર અતિ સીમિત થઈ ગયું.
અઢી દિવસે દાવાનળ શાંત થયો. પ્રાણીઓ માંડલામાંથી બહાર નીકળવા લાગ્યા. સસલું પણ ત્યાંથી ચાલ્યું ગયું. ત્યારે મેરુપ્રત્યે પોતાનો પગ નીચે મૂકવા પ્રયત્ન કર્યો પરંતુ પગ જકડાઈ ગયો હોવાથી તે ધડામ કરતો નીચે પડી ગયો. સો વર્ષની વૃદ્ધ કાયાવાળો તે મેરુપ્રભ હાથી ત્રણ દિવસ સુધી ભૂખ-તરસની અસહ્ય પીડા અને વેદના સહન કરતો મૃત્યુ પામ્યો.
મેઘકમારનો ભવ- તે મેરુપ્રભ હાથીનો જીવ શ્રેણિક રાજાના મહારાણી ધારિણી દેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. માતાએ આકાશમાંથી ઊતરતા અને પોતાના મુખમાં પ્રવેશતા હાથીનું સ્વપ્ન જોયું. ગર્ભસ્થ બાળકના પ્રભાવે માતાને અકાળે પંચરંગી મેઘ સમૂહ દ્વારા થતી વર્ષોમાં વનક્રીડા કરવાનો દોહદ ઉત્પન્ન થયો. શ્રેણિક રાજાના જ્યેષ્ઠ પુત્ર અને મંત્રી એવા અભયકુમારે દેવારાધના દ્વારા માતાના દોહદની પૂર્તિ કરાવી. યથા સમયે બાળકનો જન્મ થયો અને તેનું મેઘકુમાર નામ રાખવામાં આવ્યું.
કલાચાર્યો પાસે રહી તેણે ૭૨ કળાઓનો અભ્યાસ કર્યો. માતા-પિતાએ યુવાન થયેલા મેઘકુમારના આઠ કન્યાઓ સાથે લગ્ન કરાવ્યા. હવે મેઘકુમાર રાજસી ભોગ ભોગવતો રહેવા લાગ્યો.
એકદા ભગવાન મહાવીર સ્વામી રાજગૃહનગરમાં પધાર્યા. બધાની સાથે મેઘકુમાર પણ ભગવાનની દેશનામાં ગયો. ભગવાનની દેશના સાંભળતાં જ મેઘનો આત્મા જાગૃત થઈ ગયો અને માતા-પિતાની આજ્ઞા મેળવી મેઘે દીક્ષા અંગીકાર કરી.
- દીક્ષાની પહેલી રાત્રે, સૂવા માટે નાના-મોટાના ક્રમથી પથારી કરતાં, મેઘમુનિની પથારી દરવાજા પાસે થઈ. રાત્રે સ્વાધ્યાયાદિના નિમિત્તે ત્યાંથી અન્ય મુનિઓનું આવાગમન થતું રહ્યું. આવતા-જતાં મુનિઓના ચરણ સ્પર્શથી મેઘમુનિ સૂઈ ન શક્યા. ફૂલની શય્યા ઉપર પોઢનારા મેઘમુનિની રાત અતિ કષ્ટમાં પસાર થઈ. રાત્રે જ મેઘમુનિએ પ્રભુની આજ્ઞા લઈ રાજમહેલમાં પાછા જવાનો વિચાર કરી લીધો અને સવારે અનુમતિ લેવા પ્રભુ પાસે પહોંચી ગયા.
ઘટ-ઘટના અંતર્યામી પ્રભુએ રાતની ઘટના અને મેઘ મુનિના અલિત થયેલા મનોગત ભાવોને જાણી લીધા. પ્રભુએ મેઘમુનિ સામે પૂર્વે હાથીના ભવોમાં સહન કરેલી અપાર વેદનાનું વર્ણન કર્યું. પ્રભુ મુખે પોતાનો પૂર્વભવ સાંભળતા મેઘમુનિને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા મેઘમુનિએ પૂર્વભવની સહનશીલતાને નીહાળી. મેઘમુનિ સંયમમાં પૂર્ણતયા સ્થિર થઈ ગયા. સંયમ તપનું આચરણ કરતા તેઓએ ભિક્ષુની બાર પ્રતિમાઓ, ગુણસંવત્સર તપ અને સંલેખના દ્વારા શરીર અને કષાયને કુશ કરી, એક માસના અનશન દ્વારા દેહનો ત્યાગ કર્યો.
વર્તમાન ભવ–મેઘમુનિના ભવ પશ્ચાતુ વર્તમાનમાં તેઓ વિજય નામના પ્રથમ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે. આગામી ભવ–મેઘદેવતે ભવનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ ધારણ કરી, મોક્ષગતિને પ્રાપ્ત કરશે.
Page #63
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેવકુમાર
,
પહેલું અધ્યયન Gक्षिप्त ज्ञात [भैधभा]
मध्ययन प्रारंभ :| १ तेणं कालेणं तेणं समएणं चंपा णाम णयरी होत्था, वण्णओ । तीसे णं चंपाए णयरीए बहिया उत्तरपुरच्छिमे दिसीभाए पुण्णभद्दे णामं चेइए होत्था, वण्णओ । तत्थ णं चंपाए णयरीए कोणिओ णामं राया होत्था, वण्णओ। ભાવાર્થ:- તે કાલે–અવસર્પિણીકાળના ચોથા આરામાં અને તે સમયે-કોણિક રાજાના સમયમાં, ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઈશાન કોણમાં પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. તે ચંપાનગરીમાં કોણિક નામના રાજા હતા. નગર, ઉદ્યાન અને રાજાનું વર્ણન શ્રી ઉવવાઈ સૂત્ર પ્રમાણે જાણવું. સુધર્મા સ્વામીનો ગુણ વૈભવ - | २ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्जसुहम्मे णाम थेरे जाइसंपण्णे, कुलसंपण्णे, बलरूकविणयणाणदसणचरिक्तलाघक्संपण्णे; ओयंसी, तेयसी, वच्चंसी, जसंसी, जियकोहे, जियमाणे, जियमाए, जियलोहे, जियइंदिए, जियणिद्दे, जियपरीसहे, जीवियास-मरणभय विप्पमुक्के, तवप्पहाणे, गुणप्पहाणे, एवं करण-चरणणिग्गहणिच्छय अज्जवमद्दक्लाघक्खंतिगुत्तिमुक्तिविज्जामंतबंभवेयणकणियमसच्च सोयणाणदंसणचरित्तप्पहाणे, ओराले, घोरे, घोरव्वए घोरतवस्सी, घोरबंभचेरवासी, उच्छूढ सरीरे, संखिक्तविउल-तेउलेस्से, चोद्दसपुव्वी, चउणाणोवगए, पंचहि अणगारसएहिं सद्धि संपरिवुडे पुव्वाणुपुट्विं चरमाणे, गामाणुगामं दूइज्जमाणे, सुहंसुहेणं विहरमाणे, जेणेव चंपा णयरी, जेणेव पुण्णभद्दे चेइए, तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं उग्गहं ओगिण्हइ; ओगिण्हित्ता संजमेण तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ :- કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય આર્ય સુધર્મા નામના સ્થવિર હતા. તેઓ જાતિસંપન્ન—ઉત્તમ માતૃપક્ષવાળા અને કુલસંપન્ન—ઉત્તમ પિતૃપક્ષવાળા, जससंपन्न,३५संपन्न, विनयसंपन्न, शान, शन, यास्त्रिसंपन्न, साघवसंपन्न-द्रव्यथी ८५64धिવાળા અને ભાવથી ત્રણ પ્રકારના ગર્વથી રહિત હતા. તેઓ અત્મિક તેજથી સંપન્ન હોવાથી ઓજસ્વી હતા; શારીરિક કાંતિથી દેદીપ્યમાન હોવાથી તેજસ્વી હતા; નિરવધ વચન અને આદેય વચનવાળા હોવાથી વર્ચસ્વી અને શુભ કર્તવ્યથી યશસ્વી હતા. તેઓ ક્રોધવિજેતા, માનવિજેતા, માયાવિજેતા, લોભવિજેતા, ઇન્દ્રિયવિજેતા (तेन्द्रिय),निद्रावित, परीषडवितात. तमोवानीमाशासने भ२५ना भयथी रहित ता. તેઓ ઉત્કૃષ્ટ તપ કરવાના કારણે તપપ્રધાન, ઉત્કૃષ્ટ સંયમ ગુણોનું પાલન કરતા હોવાથી ગુણપ્રધાન, તપ
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ત્યાગ આદિ પ્રવૃત્તિરૂપ કરણ સિત્તેરી અને સંયમાચારરૂપ ચરણ સિત્તેરીથી યુક્ત હોવાથી કરણ-ચરણ પ્રધાન હતા, ઇન્દ્રિય અને મનને વિષયમાં જતાં રોકતા હોવાથી નિગ્રહ પ્રધાન હતા, જીવાદિ તત્ત્વોના નિર્ણયમાં અને અભિગ્રહાદિના પાલનમાં દઢ સંકલ્પવાળા હોવાથી નિશ્ચય પ્રધાન હતા; માયા-કપટ રહિત હોવાથી આર્જવપ્રધાન, અભિમાનથી રહિત હોવાથી માર્દવપ્રધાન, અલ્પ ઉપધિ તથા ગર્વથી રહિત હોવાથી લાઘવપ્રધાન, ક્ષમાશીલ હોવાથી ક્ષમાપ્રધાન, મન, વચન અને કાયાને ગોપવતા હોવાથી ગુપ્તિપ્રધાન, નિર્લોભી હોવાથી મુક્તિપ્રધાન, ગૌરી વગેરે દેવી અધિષ્ઠિત વિદ્યાઓ તેમને સિદ્ધ હોવાથી વિદ્યાપ્રધાન અને દેવ અધિષ્ઠિત મંત્રો સિદ્ધ હોવાથી મંત્રપ્રધાન, બ્રહ્મરૂપ આત્મભાવમાં સ્થિત હોવાથી બ્રહ્મપ્રધાન, સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જ્ઞાતા હોવાથી વેદપ્રધાન, નૈગમાદિ નયોના જ્ઞાતા હોવાથી નયપ્રધાન, અનેક નિયમોના ધારક હોવાથી નિયમપ્રધાન, યથાતથ્યરૂપે સત્ય તત્ત્વોના પ્રતિપાદક હોવાથી સત્યપ્રધાન, અંતઃકરણ શુદ્ધ હોવાથી શૌચપ્રધાન અને જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રધાન હતા. તેઓ પ્રકૃતિ અને આચરણમાં શ્રેષ્ઠ હોવાથી ઉદાર હતા. પરીષહ તથા ઇન્દ્રિયાદિ પર વિજય પ્રાપ્ત કરવામાં કઠોર હોવાથી ઘોર, મહાવ્રતોના પાલનમાં દૃઢ હોવાથી ઘોરવ્રતી, વિવિધ પ્રકારના અભિગ્રહ સહિત તપસ્યા કરતા હોવાથી ઘોર તપસ્વી, નવવાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરતા હોવાથી ઘોર બ્રહ્મચારી, બ્રહ્મ–આત્મભાવમાં જ નિવાસ કરતા હોવાથી બ્રહ્મચર્યવાસી અને શરીર સંસ્કારના ત્યાગી હોવાથી ઉત્ક્ષિપ્ત શરીરી હતા. તેઓએ વિપુલ તેજોલબ્ધિને સંક્ષિપ્ત કરી હતી એટલે શરીરમાં જ અંતર્લીન કરી હતી. ચૌદપૂર્વના જ્ઞાતા, ચતુર્લાન સંપન્ન તેઓ પાંચસો સાધુઓથી યુક્ત સુખપૂર્વક અનુક્રમે ગામે-ગામ વિચરણ કરતાં-કરતાં ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં પધાર્યા, પધારીને સ્થાન અને સંસ્તારકની આજ્ઞા લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
૪
३ तए णं चंपाए णयरीए परिसा णिग्गया । कोणिओ णिग्गओ । धम्मो कहिओ । परिसा जामेव दिसिं पाउब्भूया, तामेव दिसिं पडिगया ।
ભાવાર્થ:- ત્યારપછી ચંપાનગરીમાંથી જનસમૂહ તથા કોણિક રાજા ભગવાનને વંદન કરવા માટે નીકળ્યા. સુધર્માસ્વામીએ ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને જનસમૂહ જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ફર્યો.
જંબુસ્વામીની જિજ્ઞાસા ઃ
४ ते काले ते समणं अज्जसुहम्मस्स अणगारस्स जेट्ठे अंतेवासी अज्जजंबूणामं अणगारे कासवगोत्तेणं सत्तुस्सेहे जाव अज्जसुहम्मस्स थेरस्स अदूरसामंते उड्डुंजाणू अहोसिरे झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
ભાવાર્થ :- તે કાલે અને તે સમયે આર્ય સુધર્મા અણગારના જ્યેષ્ઠ અંતેવાસી શિષ્ય આર્ય જંબૂ નામના અણગાર હતા, જે કાશ્યપ ગોત્રના અને સાત હાથ ઊંચા શરીરવાળા યાવત્ આર્ય સુધર્મા સ્થવિરથી ન અતિ દૂર, ન અતિ નજીક, બંને ઘૂંટણોને ઊભા રાખી, મસ્તકને નમાવી, ઘ્યાન કોષ્ઠકમાં સ્થિત(ધર્મધ્યાનમાં લીન) થઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
५ तए णं से अज्जजंबूणामे अणगारे जायसड्डे, जायसंसए, जायकोउहल्ले; संजातसड्डे, संजातसंसए, संजातकोउहल्ले, उप्पण्णसड्ढे, उप्पण्णसंसए, उप्पण्णकोउहल्ले; समुप्पण्णसड्ढे,
Page #65
--------------------------------------------------------------------------
________________
અધ્ય−૧: મેઘકુમાર
समुप्पण्णसंसए, समुप्पण्णकोउहल्ले; उट्ठाए उट्ठेइ, उट्ठित्ता जेणामेव अज्जसुहम्मे थेरे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अज्जसुहम्मे थेरे तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता अज्जसुहम्मस्स थेरस्स णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहं पंजलिउडे विणणं पज्जुवासमाणे एवं वयासी -
૫
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं आइगरेणं जावसासयं ठाणमुवगएणं, पंचमस्स अंगस्स अयमट्ठे पण्णत्ते, छट्ठस्स णं भंते ! अंगस्स णायाधम्मकहाणं के अट्ठे पण्णत्ते ? ભાવાર્થ:- તે સમયે આર્ય જંબૂનામના અણગારના મનમાં તત્ત્વના વિષયમાં શ્રદ્ધા-ઇચ્છા, સંશય-જિજ્ઞાસા અને । કુતૂહલ જન્મ્યું; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયું; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ વધ્યું; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ પ્રબળતમ થયું; ત્યારે તેઓ પોતાના સ્થાનથી ઊઠીને આર્ય સુધર્મા સ્થવિર પાસે આવ્યા અને આર્ય સુધર્માસ્થવિરને જમણી તરફથી પ્રારંભીને ત્રણવાર પ્રદક્ષિણા(આવર્તન) કરીને વંદન-નમસ્કાર કર્યા; વંદન અને નમસ્કાર કરીને આર્ય સુધર્મા સ્થવિરની ન અતિ દૂર, ન અતિ નજીક, શુશ્રુષા કરતાં નમસ્કારની મુદ્રામાં તેઓની સન્મુખ વિનયપૂર્વક બેઠા અને પર્યુપાસના કરતાં આ પ્રમાણે કહ્યું–
હે ભગવન્ ! શ્રુતધર્મની આદિ કરનારા યાવત્ સિદ્ઘ ગતિ નામના શાશ્વત સ્થાનને પ્રાપ્ત થયેલા એવા શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પાંચમા અંગ શાસ્ત્રના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્ ! છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મ કથાના કયા ભાવ ફરમાવ્યા છે?
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પ્રશ્ન પૂછનારની માનસિક પૂર્વાવસ્થાનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિશ્લેષણ કર્યું છે. તેમાં ગાય અે આદિ બાર પદનો પ્રયોગ છે. શ્રદ્ધા = ઈચ્છા, રુચિ અથવા ઉત્સુક્તા; સંશય = જિજ્ઞાસા; કુતૂહલ = આશ્ચર્ય. કોઈ પણ અજ્ઞાત વસ્તુના વિષયમાં સહુ પ્રથમ ઈચ્છા થાય, ત્યાર પછી તેને જાણવાની જિજ્ઞાસા થાય અને ત્રીજી અવસ્થામાં એક આશ્ચર્ય ઉત્પન્ન થાય કે આનો પ્રત્યુત્તર શું મળશે ?
જાત, ઉત્પન્ન, સંજાત અને સમુત્પન્ન–આ ચારે શબ્દ ક્રમિક વિકાસના સૂચક છે. જેમ બીજ વાવ્યું, અંકુરિત થયું, છોડ થયો અને અંતે પૂર્ણ રૂપે નિષ્પન્ન થયું. તે જ રીતે જાત = અસ્તિત્વમાં આવ્યું, ઉત્પન્ન = ઉત્પન્ન થયું, સંજાત = વૃદ્ધિંગત થયું અને સમુત્પન્ન = પૂર્ણ રૂપથી નિષ્પન્ન થયું.
કેટલાક આચાર્યો ગાત, પળ આદિ પદમાં હેતુ હેતુમદ્ભાવ સંબંધને સ્વીકારે છે. કેટલાક આચાર્યો આ ચારે પદમાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાને સ્વીકારે છે. કેટલાક આચાર્યો આ ચારે પદના પ્રયોગથી ક્રમશઃ પ્રશ્ન કર્તાના ચિત્તની સ્થિતિની પુષ્ટતાને સૂચિત કરે છે.
સંક્ષેપમાં જંબૂસ્વામીને ગાયસઅે- શ્રદ્ધા–તત્ત્વ જાણવાની ઇચ્છા થઈ, ગાયસંતર્– તેમને સંશયજિજ્ઞાસા થઈ કે ભગવાન મહાવીર સ્વામીએ જેવી રીતે પાંચમા અંગનો અર્થ કહ્યો છે, તેવી રીતે છઠ્ઠા અંગનો શો અર્થ કહ્યો હશે ? ગાયોત્તે–તેમને કુતૂહલ થયું કે પ્રભુએ પાંચમા અંગમાં સમસ્ત પદાર્થોના સ્વરૂપનું કથન કર્યું છે, તો હવે છઠ્ઠા અંગમાં શું કહેશે ?
જંબૂસ્વામીની જિજ્ઞાસા પ્રગટ કરવાની રીતના માધ્યમથી શાસ્ત્રકારે પ્રત્યેક વિનીત શિષ્યને ગુરુ સમક્ષ પોતાના મનોભાવને પ્રગટ કરવાની પદ્ધતિની શિક્ષા આપી છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
|
|
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સુધર્મા સ્વામી દ્વારા સમાધાન :|६ जंबु त्ति, अज्जसुहम्मे थेरे अज्जजंबूणामं अणगारं एवं वयासी-एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं जावठाणं संपत्तेणं छट्ठस्स अंगस्स दो सुयक्खंधा पण्णत्ता, तंजहा- णायाणि य धम्मकहाओ य। ભાવાર્થ:- “જંબુ’ આ પ્રકારનું સંબોધન કરીને આર્ય સુધર્મા સ્થવિરે આર્ય જંબૂ નામના અણગારને આ પ્રમાણે કહ્યું- હે જંબૂ! શ્રત ધર્મની આદિના કરનારા યાવત્ સિદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયેલા એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ છઠ્ઠા અંગ(જ્ઞાતા ધર્મકથા)ના બે શ્રુતસ્કંધની પ્રરૂપણા કરી છે. તે આ પ્રમાણે छ- (१) शात-ष्टांत३५ थामोन। अध्ययन युजत शत नामनो श्रुतसने (२) धर्मथाધર્મકથાઓથી યુક્ત ધર્મકથા નામનો શ્રુતસ્કંધ. | ७ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं आइगरेणं जाव ठाणं संपत्तेणं छद्रुस्स अंगस्स दो सुयक्खंधा पण्णत्ता, तंजहा- णायाणि य, धम्मकहाओ य; पढमस्सणं भंते ! सुयक्खंधस्स समणेणं भगवया महावीरेणं जाव ठाणं संपत्तेणं णायाणं कइ अज्झयणा पण्णत्ता? ભાવાર્થ - હે ભગવન્! શ્રુતધર્મની આદિના કરનારા યાવસિદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જો છઠ્ઠા અંગ સૂત્રના જ્ઞાતિ સમૂહ(દષ્ટાંતો)અને ધર્મકથાઓ નામના બે શ્રુતસ્કંધ કહ્યા છે, તો હે ભગવન્!મોક્ષ સ્થાનને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ શ્રુતસ્કંધ-જ્ઞાત સમૂહના, કેટલા અધ્યયન કહ્યા છે?
८ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं जाव संपत्तेणं णायाणं एगूणवीसं अज्झयणा पण्णत्ता, तंजहा
उक्खित्तणाए संघाडे, अंडे कुम्मे य सेलगे। तुंबे य रोहिणी मल्ली, माइंदी चंदिमाइ य ॥१॥ दावद्दवे उदगणाए, मंडुक्के तेयली वि य । णंदिफले अमरकंका, आइण्णे सुसमाइ य ॥२॥
अवरे य पुंडरीए य, णाए एगूणवीस इमे । ભાવાર્થ:- હે જંબુ! ધર્મની આદિ કરનારા યાવત સિદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાત-સમૂહ નામના પ્રથમ શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) संक्षिप्त शत (२) संघा2 (3) is (४) दूर्भ (५) शैम (5) तुंग (७) रोडिए। (८) भली (C) माही (१०) यंद्रमा (११) वववृक्ष (१२) शात (१3) भंडू (१४) तेतली (१५) नही३८ (१७) अभीद्रौपही (१७) माए-मश्व (१८) सुषमा भने मतिम (१८) पुंडरी().0१८ शत-दृष्टांत३५ अध्ययनछ. | ९ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं आइगरेणं जाव संपत्तेणं णायाणं
Page #67
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧: પેશકુમાર .
एगूणवीसं अज्झयणा पण्णत्ता, तंजहा- उक्खित्तणाए जावपुंडरीए य; पढमस्सणं भंते ! अज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થઃ- હે ભગવન્! જો ધર્મની આદિ કરનારા યાવતસિદ્ધિસ્થાનને પ્રાપ્ત, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાત સમૂહ નામના પ્રથમ શ્રુતસ્કંધના ઉસ્લિપ્ત જ્ઞાતથી લઈને પુંડરીક પર્વતના ૧૯ અધ્યયન કહ્યા છે, તો હે ભગવન્! તેના પ્રથમ અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? श्रेशिश:१० एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्ड भरहे, रायगिहे णामंणयरे होत्था, वण्णओ । गुणसीले चेइए, वण्णओ । तत्थणं रायगिहे णयरे सेणिए णामं राया होत्था । महया-हिमवंत, वण्णओ । तस्स णं सेणियस्स रण्णो णंदा णामं देवी होत्था । सुकुमालपाणिपाया, वण्णओ। ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભારતમાં રાજગૃહ નામનું નગર હતું અને તેના ઈશાનકોણમાં ગુણશીલ નામનું ઉધાન હતું. નગર તથા ઉધાનનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામના રાજા હતા. તે મહા હિમવંત પર્વતની જેમ મર્યાદા કરનાર હતા. તે શ્રેણિક રાજાને સુકુમાર હાથ-પગવાળી નંદા નામની રાણી હતી. રાજા તથા રાણીનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. समयाभार:११ तस्स णं सेणियस्स पुत्ते णंदाए देवीए अत्तए अभए णामं कुमारे होत्था । अहीण पंचिंदिय सरीरे जावसुरूवे, सामदंङभेय-उवप्पयाणणीतिसुप्पउत्तणयविहण्णू, ईहा-पोहमग्गण-गवेसण-अत्थसत्थ मई विसारए, उप्पत्तियाए वेणइयाए कम्मयाए पारिणामियाए चउव्विहाए बुद्धीए उववेए, सेणियस्सरण्णो बहुसु कज्जेसु यकुडुंबेसु य मंतेसु य गुज्झेसु यरहस्सेसु यणिच्छएसुय आपुच्छणिज्जे, पडिपुच्छणिज्जे, मेढी, पमाणं, आहारे, आलबण, चक्खू; मेढीभूए पमाणभूए आहारभूए आलंबणंभूए, चक्खुभूए, सव्वकज्जेसु य सव्व भूमियासुयलद्धपच्चए विइण्णवियारे, रज्जधुरचिंतए याविहोत्था । सेणियस्सरण्णो रज्जं च टुं च कोसं च कोट्ठागारं च बलं च वाहणं च पुरं च अंतेउरं च सयमेव समुवेक्खमाणेसमुवेक्खमाणे विहरइ। ભાવાર્થ:- તે શ્રેણિક રાજાના પુત્ર અને નંદાદેવીના આત્મજ અભય નામના કુમાર હતા. તે પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત શરીરવાળા યાવતું સ્વરૂપવાન હતા. તે સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન આ ચાર પ્રકારની નીતિના પ્રયોગમાં અને ન્યાયવિધિમાં નિષ્ણાંત હતા. તે ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણાથી અર્થ શાસ્ત્રનો વિચાર કરવામાં વિશારદ હતા. તે ઔત્પાતિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી, આ ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન હતા. તે શ્રેણિક રાજાના ઘણા કાર્યોમાં, કૌટુંબિક કાર્યોમાં, મંત્રણાઓમાં, ગુપ્તકાર્યોમાં, રહસ્યમય સ્થિતિઓમાં નિર્ણય કરવામાં એકવાર અને અનેકવાર પૂછવા યોગ્ય હતા અર્થાત્ શ્રેણિક રાજા
Page #68
--------------------------------------------------------------------------
________________
|
૮
|
શ્રી શાતાધર્મકથા સૂત્ર
આ બધા વિષયોમાં અભયકુમારની સલાહ લેતા હતા. તે રાજકુટુંબ આદિમાં મેઢીભૂત-આધારસ્તંભરૂપ, પ્રમાણરૂપ, આધારરૂપ, આલંબનરૂપ અને ચક્ષુરૂપ હતા. સર્વકાર્યમાં અને દૂત, ન્યાયાધીશ, કોટવાળ વગેરે ભિન્ન-ભિન્ન ભૂમિકાવાળા સર્વ મનુષ્યોમાં તે વિશ્વસનીય હતા. સર્વને યોગ્ય સલાહ, સૂચન આપતા હોવાથી સર્વના માર્ગદર્શક હતા. તે રાજ્યધુરાના વાહક હતા. અભયકુમાર પોતે જ શ્રેણિક રાજાના રાજ્ય, દેશ, ભંડાર, કોઠાર, સૈન્ય, વાહન, નગર અને અંતઃપુરની સંભાળ રાખતા હતા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કુટુંબ અને રાજ્યમાં અભયકુમારના સ્થાન અને મહત્ત્વનો નિર્દેશ છે. અભયકુમાર શ્રેણિક રાજાના પુત્ર હતા અને તે જ રીતે મુખ્યમંત્રી પણ હતા. સામ-..વિUબુ – સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન, આ ચાર પ્રકારની રાજનીતિ પ્રચલિત છે. તેના પ્રયોગમાં અભયકુમર કુશલ હતા. (૧) સામનીતિ- પરસ્પરના ઉપકારને, ગુણોને પ્રગટ કરીને, મધુર વચન બોલીને કોઈને વશ કરવા, તેને સામ કહે છે. સામનીતિનો પ્રયોગ ઉત્તમ પુરુષો સાથે કરવામાં આવે છે. ૩ પ્રપાતેના નમસ્કાર અને નમ્રતાથી ઉત્તમ પુરુષોને જીતી શકાય છે. (૨) દંડનીતિ- કોઈને પીડા આપીને, તેના ધનાદિનું હરણ કરીને તેને દંડ આપીને વશ કરવા તે દંડનીતિ છે. દંડનીતિનો પ્રયોગ સમાન બળવાળી વ્યક્તિ સાથે કરવામાં આવે છે. તેને તુર્યપIE | સમશક્તિવાળાને વશ કરવા તુલ્ય-સમાન પરાક્રમ બતાવવું જોઈએ. દંડનીતિના પ્રયોગથી સમાન બળવાળી વ્યક્તિને જીતી શકાય. (૩) ભેદનીતિ- સ્વામી-સેવક વચ્ચે ફૂટ પડાવી, પરસ્પર અવિશ્વાસ ઉત્પન્ન કરાવી અન્યને વશ કરવા તે ભેદનીતિ છે. ભેદનીતિનો પ્રયોગ પોતાથી વધુ શુરવીર સાથે કરવામાં આવે છે. સુરં મેન યોગા ભેદનીતિ દ્વારા શૂરવીરને જીતી શકાય છે. (૪) ઉપપ્રદાન નીતિ- પૂર્વે કોઈ પદાર્થાદિ લીધા હોય તો તે આપીને અથવા ઇષ્ટ પદાર્થ આપી કોઈને વશ કરવા, તેને ઉપપ્રદાનનીતિ કહે છે. ઉપપ્રદાનનીતિનો પ્રયોગ નાના-નિમ્નકક્ષાના મનુષ્યો સાથે કરવામાં આવે છે. નવમહત્પમલાનેન નાના માણસોને થોડું આપી દેવાથી તે વશ થઈ જાય છે. હા...વિહાર - અભયકુમાર રાજ્ય સંબંધિત અર્થશાસ્ત્રનો વિચાર ઈહાદિ દ્વારા કરતા હતા.
ઈહા- વસ્તનો સામાન્ય બોધ થયા પછી સંશય થાય અને તત્પશ્ચાતુ “આમ હોવું જોઈએ? તેવા નિશ્ચય તરફ ઢળતા જ્ઞાનને ઈહા કહે છે. જેમ કે અંધારામાં દૂર કાંઈક દેખાયા પછી આ હૂંઠું હશે કે પુરુષ તેવા સંશય પછી આ પુરુષ હોવો જોઈએ, તેવું જે જ્ઞાન થાય તે ઈહા છે. અપોહ– નિશ્ચયાત્મક વિશેષ જ્ઞાનને અપોહ કહે છે. જેમકે “આ પુરુષ જ છે તેવો નિશ્ચય થઈ જવો. માર્ગણા-ગવેષણા- પદાર્થમાં રહેલા અન્વય ધર્મો-વિધેયાત્મક ધર્મોને જાણવા, તે માર્ગણા અને વ્યતિરેક ધર્મો–અભાવાત્મક ધર્મોને જાણવા, તે ગવેષણા છે. જેમકે પુરુષ હોય તો હલન-ચલન હોય. તે અન્વયાત્મક ધર્મ કહેવાય અને ત્યાં પક્ષી વગેરેનું ન આવવું તે અભાવાત્મક ધર્મો છે. અન્વય ધર્મના સદ્ભાવથી અને વ્યતિરેક ધર્મના અભાવથી વસ્તુનો યથાર્થ નિશ્ચય થાય છે. માર્ગણા અને ગવેષણા તે ઈહાની પછી તથા અપોહની પૂર્વે હોય છે. અભયકુમાર ઈહા-અપોહાદિ દ્વારા અર્થ સંબંધી વિચાર કરવામાં કુશળ હતા. ઈહાદિ મતિજ્ઞાનના ભેદ છે. તેનું વિશેષ વર્ણન શ્રી નંદીસૂત્રમાં છે. ૩રિયા..૩વવેe:- અભયકુમાર ઔત્પાતિકી આદિ ચાર બુદ્ધિથી સંપન્ન હતા.
(૧) ઔત્પાતિકી બુદ્ધિ- પૂર્વે નહીં જોયેલા, નહીં સાંભળેલા, નહીં અનુભવેલા વિષયને પ્રયત્ન
Page #69
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧: પેશકુમાર
વિના, તત્કાલ જાણી લેવો. સમસ્યા ઉત્પન્ન થતાં તલ્લણ સમાધાન રજૂ કરનારી બુદ્ધિને ઔત્પાતિકી બુદ્ધિ કહે છે. (૨) વૈનાયિકી બુદ્ધિ- ગુરુજનો, વડીલોના વિનયથી પ્રાપ્ત થતી બુદ્ધિને વૈયિકી બુદ્ધિ કહે છે. (૩) કર્મજા બુદ્ધિ- કૃષિ–વેપારાદિ કોઈપણ કામ કરતાં-કરતાં લાંબા કાળના અભ્યાસથી જે કુશળતા પ્રાપ્ત થાય, જે બુદ્ધિ ઉત્પન્ન થાય તેને કર્મના બુદ્ધિ કહે છે. (૪) પારિણામિકી બુદ્ધિ-ઉંમરના પરિપાકથી, અનુભવોના આધારે પ્રાપ્ત થતી બુદ્ધિને પારિણામિકી બુદ્ધિ કહે છે. ચારે બુદ્ધિનું, દષ્ટાંત સહિત સવિસ્તૃત વર્ણન શ્રી નંદીસૂત્રમાં છે. મેઢી મા....વધુમૂ૫ - અભયકુમાર મેઢી, પ્રમાણ, આધાર, અવલંબન અને ચક્ષુ સ્વરૂપ હતા. મેડી- ખેડૂત ખળામાં ધાન્ય ઉપર હાલર્ણ કરે ત્યારે અનાજના ઢગલા વચ્ચે લાકડાનો સ્તંભ રોપે છે. તે સ્તંભના આધારે બળદો ગોળ-ગોળ ફરે છે અને તેથી ઘઉં અને ભૂસું છૂટા પડી જાય છે. આ મધ્યગત સ્તંભને મેઢી કહેવામાં આવે છે. મેઢીની જેમ અભયકુમાર કુટુંબમાં આધારરૂપ હોવાથી મેઢીરૂપ કહેવાતા હતા. પ્રમાણ પ્રમાણ દ્વારા હેય, ઉપાદેયનો વિવેક થાય છે અર્થાતુ છોડવા યોગ્ય પદાર્થથી નિવૃત્તિ અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થમાં પ્રવૃત્તિ થાય છે. તેમ અભયકુમાર કુટુંબ અને રાજ્યમાં ગ્રાહ્ય વિષયોનું ગ્રહણ કરાવતા અને ત્યાજ્ય વિષયોને છોડાવતા હતા તેથી પ્રમાણ સ્વરૂપ હતા.
આધાર–આલંબનરૂપ- અભયકુમાર રાજકુટુંબ-રાજ્ય માટે આધાર અને આલંબનરૂપ હતા. જેની મદદથી વ્યક્તિ ઉન્નતિ કરી શકે તે આધાર કહેવાય છે. જેમ માર્ગમાં ખાડો હોય તો બીજાના હાથનો આધાર લઈ, ખાડો પાર કરી માર્ગમાં આગળ વધે છે. જેના સહારે વ્યક્તિ આફતને પાર કરે તે અવલંબન કહેવાય છે. જેમ કોઈ વ્યક્તિ કુવામાં પડી ગઈ હોય તો તે દોરડાનું આલંબન લઈ બહાર નીકળે છે.
ચશરૂ૫– અભયકુમાર કુટુંબ માટે ચક્ષુરૂપ હતા. કુટુંબના સર્વ સભ્યોને વ્યવહાર માર્ગ બતાવતા હોવાથી તે ચક્ષુરૂપ હતા. રાજકુટુંબ અને રાજ્યમાં અભયકુમાર કેન્દ્રસ્થાને હતા, તે સ્પષ્ટ કરવા સૂત્રકારે મેઢી, પ્રમાણ, આધાર, અવલંબન અને ચક્ષુ આ પાંચ શબ્દો સાથે ઉપમાવાચક 'ભૂત' શબ્દનો પ્રયોગ કરી પુનઃ મેઢીભૂત વગેરેનું કથન કર્યું છે. ધારિણીનું સ્વપ્ન દર્શન - १२ तस्सणं सेणियस्स रण्णो धारिणी णामं देवी होत्था, वण्णओ जावसेणियस्सरण्णो इट्ठा कंता जावविहरइ । तएणंसा धारिणी देवी अण्णया कयाइतसितारिसगंसि छक्कट्ठगलट्ठमट्ठसंठियखंभुग्गयपवरवरसालभंजिय उज्जल-मणिकणगरयणथूभियविडंगजालद्ध चंदणिज्जूहंतस्कणयालिचंदसालिया-विभत्तिकलिए सरसच्छधाऊवलवण्ण रइए बाहिरओ दूमियघट्ठ-मटे अभितरओ पसक्तसुविलिहियचित्तकम्मे णाणाविह-पंचवण्ण-मणिरयणकोट्टिमतले, पउम लया-फुल्लवल्लिवरपुप्फजाइउल्लोयचित्तियतले वंदणवस्कणगकलस सुणिम्मियपङिपूजिक्सरसपउमसोहंतदारभाए, पयरग्गलंबंतमणिमुत्तदामसुविरइयदारसाहेसुगंध-वरकुसुममउयपम्हलसयणोवयारे-मणहिययणिव्वुइकरे,कपूर- लवंग-मलयचंदण कालागुरु-पवस्कुंदुरुक्क तुरुक्कधूक्डज्झंतसुरभिमघमघंत गंधुभुयाभिरामे, सुगंधवरगंधिए गंधवट्टिभूए मणिकिरणपणासियंधयारे, किं बहुणा? जुइगुणेहिं सुरवरविमाण वेलंबियवरघरए,
Page #70
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तंसि तारिसगंसि सयणिज्जंसि-सालिंगणवट्टिए, उभओ विब्बोयणे, दुहओ उण्णए मज्झेणयगंभीरे, गंगापुलिणवालुयउद्दालसालिसए ओयवियखोमदुगुल्लपट्टपडिच्छिण्णे, अत्थरयमलयणवतय-कुसत्तलिबसीहकेसरपच्चुत्थिए सुविरइयरयत्ताणे रत्तंसुयसंवुए सुरम्मे आइणगरुय-बूस्णवणीयतुल्लफासे;
पुव्वरत्तावरक्तकालसमयंसि सुत्तजागरा ओहीरमाणी-ओहीरमाणी एग महं सत्तुस्सेहं रययकूड सण्णिभं, णहतलंसि सोमं सोमाकारं लीलायत जंभायमाणं मुहमइगयं गयं पासित्ता
પડિવુહા ! ભાવાર્થ:- તે શ્રેણિકરાજાની ધારિણી નામની રાણી હતી. અહીં રાણીનું વર્ણન જાણવું યાવત તે શ્રેણિક રાજાને ઈષ્ટ, કાંત હતી યાવત સુખપૂર્વક રહેતી હતી. તે ધારિણીદેવી કોઈ એક સમયે પૂર્વોપાર્જિત પુણ્યને યોગ્ય ઉત્તમ મહેલમાં સૂતી હતી. તે મહેલના પ્રવેશદ્વારો- મનોજ્ઞ, ચમકતા, કમનીય દરવાજાઓ તથા આકર્ષક પૂતળીઓવાળા થાંભલાઓથી શોભિત હતા. તે મહેલ ઉજ્જવલ મણિઓ, સુવર્ણ અને રત્નોના શિખરો, કપોતપાળી, ઝરૂખા, અર્ધ ચંદ્રાકાર પગથિયાઓ, નિસ્પૃહક– દ્વાર પાસેના રત્નજડિત ટોડલાઓ, મસ્યાદિથી ચિત્રિત ટોડલાની વચ્ચેનો ભાગ અને ચંદ્રશાળા(અગાશી) વગેરે સુનિર્મિત વિભાગોથી યુક્ત હતો. તેનો અંદરનો ભાગ સ્વચ્છ, ગેરુ, દગ્ધપાષાણ–ચૂનો, પીળી માટી વગેરે વિવિધ રંગોથી રંગાયેલો હતો. તેનો બહારનો ભાગ ચૂનાથી ઘોળેલો અને પત્થર ઘસવાથી ચમકતો બનાવાયેલો હતો. તેમાં પ્રેક્ષકોના મનને ગમે તેવા પ્રશસ્ત, સુંદર અને વિશિષ્ટ પ્રકારના ચિત્રો આલેખિત હતા. તેની ભૂમિ વિવિધ પ્રકારના પંચરંગી મણિઓ અને રત્નોથી જડેલી હતી. તેની છત પઘલતાઓ, વેલો અને ઉત્તમ પ્રકારના માલતી આદિ પુષ્પોથી આકર્ષક રીતે ચિતરેલી હતી. તેના દ્વાર ભાગમાં ચંદન ચર્ચિત સુવર્ણ કળશોથી નિર્મિત વિકસિત પદ્મ-કમળો સ્થાપિત કરેલા હતા, તેના દ્વાર કમળોથી અને સુવર્ણના તારથી સૂત્રિત મણિ-મોતીઓની માળાઓથી સુશોભિત હતા. તેમાં આકડાના રૂ જેવી સુકોમળ, શ્રેષ્ઠ સુગંધી પુષ્પોથી તૈયાર કરવામાં આવેલી શપ્યા હતી. તે મહેલ, મન અને હૃદયને આનંદિત કરનારો હતો. તે મહેલ કપૂર, લવિંગ, મલય, ચંદન, કાલાગુરુ, પ્રવર કુન્દુષ્ક, લોબાન વગેરે અનેક સુગંધિત દ્રવ્યોથી નિષ્પન્ન ધૂપની સુગંધથી મઘમઘાયમાન હતો. જાણે સુગંધની ગોળી ન હોય! તેવો તે સુગંધિત હતો. મણિઓના પ્રકાશના કારણે ત્યાંથી અંધકાર નાશ પામી ગયો હતો. વધુ શું કહેવું? પોતાની કાંતિ અને ગુણ વડે તે મહેલ દેવવિમાનની શોભાને પણ ઉલ્લંઘન કરનાર હતો.
મહાપુણ્યોદયે પ્રાપ્ત એવી એક ઉત્તમ શય્યા ઉપર શરીર પ્રમાણ લાંબું ગાદલું પાથરેલું હતું. તેના ઉપર ઓશીકે અને પાંગતે, તેમ બંને બાજુએ તકિયા(ગાલ મસૂરિયા) રાખ્યા હતા તેથી તે શય્યા બંને બાજુથી ઊંચી અને વચ્ચે નમેલી (ઊંડી) દેખાતી હતી. ગંગાનદીના કિનારાની રેતીમાં પગ મૂકતા, પગ ખેંચી જાય તેમ આ શયામાં શયન કરનાર ઊંડા ઉતરી જાય, તેવી તે કોમળ હતી. તે શય્યા વિવિધ રંગના રૂ અને અળસીમાંથી બનાવેલા(જરી ભરત ભરેલા સુંદર) ઓછાડથી આચ્છાદિત હતી. તે શય્યા આસ્તરણ, મલય, નવતક, કુશક્ત, લિંબ અને સિંહકેશર(ગાલીચા)થી ઢંકાયેલી હતી. જ્યારે તેનો ઉપયોગ ન હોય ત્યારે ધૂળથી તેનું રક્ષણ કરવા રજસ્ત્રાણ–વસ્ત્રથી તે સુંદર રીતે ઢંકાયેલી રહેતી હતી. તેના ઉપર લાલરંગની મચ્છરદાની સદા બંધાયેલી રહેતી હતી. સુરમ્ય એવી આ શય્યા આજિનક(મૃગચર્મ), કપાસનું રૂ, બૂર(વનસ્પતિ વિશેષ), માખણ અને આકડાના રૂ જેવી મુલાયમ સ્પર્શવાળી હતી.
Page #71
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧: મેઘમાર.
| ११ ।
આવી સુંદર શય્યા પર સૂતેલી ધારિણીદેવીએ મધ્યરાત્રિના સમયે, અર્ધનિદ્રા અવસ્થામાં, એક મોટા, સાત હાથ ઊંચા, ચાંદીના પર્વત જેવા શ્વેત, સૌમ્ય, સૌમ્યાકૃતિવાળા, ક્રીડા કરતા, બગાસું ખાતા હાથીને આકાશતલથી ઊતરી પોતાના મુખમાં પ્રવેશતાં જોયો, જોઈને તે જાગૃત થઈ. विवेयन:छक्कट्ठक:- षष्ट. वृत्तिरे तेनासर्थ उछि (१) बाह्य असन्६७. पाह्य प्रवेशद्वार, पहारना દરવાજા, (૨) છ કાષ્ટથી નિર્મિત સ્તંભ-થાંભલો, જો થાંભલો અર્થ કરવામાં આવે તો સૂત્રગત મનોજ્ઞ વગેરે विशेष स्तंभ भाटे प्रयुत थायछे.विडक-पोतपाणी.वरंगवाक्ष नीयेनी पाणी, तेना 6५२ अधूतर વગેરે પક્ષીઓ બેસતા હોવાથી કપોતપાળી કહેવાય છે. खोमदुगुल्लपट्टः-भासन१ वाणमाथी १०० तंतुमने तेवा जी॥३॥ तंतुव हे वस्त्र नावामां આવે તેને સૌમ કહે છે. અળસી વગેરેના રેસામાંથી બનાવવામાં આવેલ વસ્ત્રને દુલ કહે છે. આ બંનેને સાથે સીવીને જે એક વસ્ત્ર બનાવવામાં આવે તેને પક કહે છે. સંક્ષેપમાં સૂતરાઉ, રેશમી આદિ મિશ્રણવાળું વસ્ત્ર ક્ષમ-ન્દુકુલ-૫ક કહેવાય છે. अत्थरय-मलय:- अत्थरय(आस्तरक) मा२४ाहित. ते शय्या अनुभे भाय वगैरे वस्त्रोथी ढंआयेली રહેતી હતી. મલય- મલય દેશમાં ઉત્પન ઝીણા દોરાઓથી બનાવેલું વસ્ત્ર. નવતક ઊનનું વસ્ત્ર, કશક્ત-દેશ વિદેશમાં બનાવેલું વસ્ત્ર.લિંબ-સિંહ કેશર- સિંહની કેશરાલ જેવા રૂંછડાંવાળા ગાલીચાથી તે શય્યા આચ્છાદિત હતી. सुत्तजागरा :- थोडी सुप्त, थोडी नृत. स्वप्न मनिद्रावस्थामां आवे छ. सुषुप्त अवस्था ताવસ્થામાં સ્વપ્ન આવતા નથી. તે સૂચવવા જ સૂત્રકારે “સુખ-જાગૃત” શબ્દનો પ્રયોગ કર્યો છે શ્રેણિક રાજાને સ્વપ્ન નિવેદન:१३ तएणं सा धारिणी देवी अयमेयारूवं उरालंकल्लाणं सिवं धण्णं मंगल्लं सस्सिरीयं महासुमिणं पासित्ता णं पडिबुद्धा समाणी हट्ठतुट्ठ चित्तमाणंदिया पीइमणा परमसोमणसिया हरिसवसविसप्पमाणहियया धाराहयकलंबपुप्फगं पिव समूससियरोमकूवा तं सुमिणं ओगिण्हइ, ओगिण्हित्ता सयणिज्जाओ उढेइ, उद्वेत्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता अतुरियमचवलमसंभंताए अविलंबियाए रायहंससरिसीए गईए जेणामेव से सेणिए राया तेणामेव उवागच्छड. उवागच्छित्ता सेणियं रायं ताहिं इद्राहिं कंताहिं पियाहिं मणण्णाहिं मणामाहिं उरालाहिं कल्लाणाहिं सिवाहिं धण्णाहिं मंगल्लाहिं सस्सिरीयाहिं, हिययगमणिज्जाहिं, हिययपल्हायणिज्जाहिं मियमहरिभियगंभीरसस्सिरीयाहिं गिराहिं संलवमाणी संलवमाणी पडिबोहेइ, पडिबोहेत्ता सेणिएणं रण्णा अब्भणुण्णाया समाणी णाणामणि- कणगरयण भत्तिचित्तंसि भद्दासणंसि णिसीयइ, णिसीइत्ता आसत्था वीसत्था सुहासणवरगया करयलपरिग्गहियं सिरसावत्तंमत्थए अंजलिंकटु सेणियंरायं एवं वयासी
एवं खलु अहं देवाणुप्पिया ! अज्जतंसितारिसगंसिसयणिज्जसिसालिंगणवट्टिए
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
जावणियगवयणमइवयंतं गयं सुमिणे पासित्ता णं पडिबुद्धा - तं एयस्स णं देवाणुप्पिया ! उरालस्स जाव सुमिणस्स के मण्णे कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ ? ભાવાર્થ :- ત્યાર પછી ધારિણીદેવી આ પ્રકારના પ્રધાન, કલ્યાણકારી, શિવકારી(સુખ-શાંતિકારી), ધન્યકારી, મંગલકારી, સશ્રીકારી, મહાસ્વપ્નને જોઈને જાગૃત થઈ. તે હર્ષિત અને સંતુષ્ટ બની ગઈ, તેનું ચિત્ત આનંદિત બની ગયું, તેણીના મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ, મનમાં પરમ પ્રસન્નતા છવાઈ ગઈ, હર્ષોલ્લાસથી પ્રફુલ્લિત હૃદયવાળી થઈ ગઈ. મેઘની જલધારાથી આહત કદંબના પુષ્પની જેમ તે રોમાંચિત થઈ ગઈ. તેણીએ સ્વપ્નનો વિચાર કર્યો, વિચાર કરીને શય્યામાંથી ઊઠી, બાજોઠ ઉપર પગ મૂકીને નીચે ઉતરી. નીચે ઉતરીને માનસિક ઉતાવળથી રહિત, શારીરિક ચંચળતાથી રહિત, સ્ખલનાથી રહિત, વિલંબ રહિત, રાજહંસ જેવી ગતિથી શ્રેણિક રાજા સમીપે આવી, આવીને શ્રેણિક રાજાને ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, મનોહર, ઉદાર, કલ્યાણકારી, શિવકારી, ધન્યકારી, મંગલકારી, સશ્રીકારી, હૃદયને પ્રિયકારી, હૃદયને આહ્લાદકારી, પરિમિત મધુર સ્વરથી મીઠી, રિભિત–સ્વરની ઘોષણાવાળી, ગંભીર સ્વરવાળી, ગુણરૂપ લક્ષ્મીથી યુક્ત વાણી વડે શ્રેણિક રાજાને જગાડ્યા, જગાડીને તેમની અનુમતિ મેળવીને વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોથી ચિત્રિત ભદ્રાસન ઉપર તે બેઠી. ચાલવાનો થાક ઉતારીને, ક્ષોભરહિત થઈને, સુખદ અને શ્રેષ્ઠ આસનને પ્રાપ્ત કરીને તેણીએ બંને હાથ અંજલીબદ્ધ કર્યા, અંજલીબદ્ધ હસ્ત વડે મસ્તકે આવર્તન કરીને હસ્તાંજલીને મસ્તક ઉપર સ્થાપીને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું–
૧૨
હે દેવાનુપ્રિય ! આજે હું તથા પ્રકારની(પૂર્વોક્ત શરીર પ્રમાણ આદિ વિશેષણયુક્ત ગાદલાવાળી) શય્યા પર સૂતી હતી, ત્યારે યાવત્ મુખમાં પ્રવેશ કરતા હાથીને સ્વપ્નમાં જોઈને હું જાગૃત થઈ છું. હે દેવાનુપ્રિય ! તે ઉદાર યાવત્ સ્વપ્નનું વિશેષ કલ્યાણકારી ફલ શું હશે ?
શ્રેણિક રાજા દ્વારા સ્વપ્નની પ્રશંસા ઃ
१४ त णं सेणि राया धारिणीए देवीए अंतिए एयमट्ठे सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हियए धाराहयणीवसुरभिकुसुम-चुंचुमालइयतणू ऊससियरोमकूवे तं सुमिणं ओगिण्हइ, ओगिण्हित्ता ईहं पविसइ, पविसित्ता अप्पणो साभाविएणं मइपुव्वएणं बुद्धिविण्णाणेणं तस्स सुमिणस्स अत्थोग्गहं करेइ, करित्ता धारिणि देवि ताहिं जाव हिययपल्हायणिज्जाहिं मिय-महुररिभिय-गंभीर-सस्सिरियाहिं वग्गूहिं अणुवूहमाणे अणुवूहमाणे एवं वयासीભાવાર્થ:- ત્યાર પછી શ્રેણિક રાજા, ધારિણી દેવી પાસેથી આ વાત સાંભળીને તથા હૃદયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થયા અને મેઘધારાઓથી આહત કદંબવૃક્ષના સુગંધિત ફૂલની સમાન તે અતિ આનંદિત(પ્રસન્નવદનવાળા) અને રોમાંચિત શરીરવાળા થયા. તેણે સ્વપ્નનું અવગ્રહણ કર્યું અર્થાત્ સામાન્યરૂપથી વિચાર કર્યો, અવગ્રહણ કરીને વિશેષ અર્થ વિચારણારૂપ ઈહામાં પ્રવેશ કર્યો, ઈહામાં પ્રવેશ કરીને સ્વાભાવિક મતિપૂર્વકની બુદ્ધિ વિજ્ઞાનથી અર્થાત્ ઔત્પાતિક આદિ બુદ્ધિથી સ્વપ્નના ફલનો નિશ્ચય કર્યો અને ધારિણી દેવીના હૃદયમાં આહ્લાદ ઉત્પન્ન કરનારી, મૃદુ, મધુર, રિભિત, ગંભીર અને સશ્રીક વાણીથી પ્રશંસા કરતાં કરતાં આ પ્રમાણે કહ્યું–
| १५ उराले णं तु देवाणुप्पिए ! सुमिणे दिट्ठे । कल्लाणे णं तुमे देवाणुप्पिए ! सुमिणे
-
Page #73
--------------------------------------------------------------------------
________________
अध्य० - १ : भेषकुमार
I
दिट्ठे। सिवे धण्णे मंगल्ले सस्सिरीए णं तुमे देवाणुप्पिए! सुमिणे दिट्ठे | आरोग्ग-तुट्ठिदीहाउय कल्लाणमंगल्लकारए णं तुमे देवी ! सुमिणे दिट्ठे । अत्थलाभो ते देवाणुप्पिए ! पुत्तलाभो ते देवाणुप्पिए ! रज्जलाभो ते देवाणुप्पिए ! भोग-सोक्खलाभो ते देवाणुप्पिए !
૧૩
एवं खलु तुमं देवाणुप्पिए ! णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धमाणं राइंदियाणं वीइक्कंताणं अम्हं कुलकेउं कुलदीवं कुलपव्वयं कुलवर्डिसयं कुलतिलकं कुलकित्तिकरं, कुलवित्तिकरं, कुलणंदिकरं, कुलजसकरं, कुलाधारं कुलपायवं कुलविवर्द्धणकरं सुकुमालपाणिपायं जावसुरूवं दारयं पयाहिसि ।
ભાવાર્થ:- હે દેવાનુપ્રિયે ! તમે પ્રધાન સ્વપ્ન જોયું છે. દેવાનુપ્રિયે ! તમે કલ્યાણકારી સ્વપ્ન જોયું છે. હે हेवानुप्रिये ! तमे शिवडारी (सुपारी), धन्यहारी, मंगलारी अने शोलाारी स्वप्न भेयुं छे. हे देवी! तमे આરોગ્યકારી, તુષ્ટિકારી, દીર્ઘાયુકારી, કલ્યાણ અને મંગલકારી સ્વપ્ન જોયું છે. હે દેવાનુપ્રિયે ! આ સ્વપ્ન જોવાથી તમને અર્થનો લાભ થશે, હે દેવાનુપ્રિયે ! તમને પુત્રનો લાભ થશે, હે દેવાનુપ્રિય ! તમને રાજ્યનો લાભ થશે, ભોગનો અને સુખનો લાભ થશે.
હે દેવાનુપ્રિયે ! તમે નિશ્ચયથી નવ માસ અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થશે ત્યારે આપણા કુલની ધ્વજા સમાન, કુલના દિપક સમાન, કુલમાં પર્વતની સમાન(કોઈથી પણ પરાજિત નહીં થનાર,) કુલના ભૂષણ, કુલના તિલક, કુલની કીર્તિ વધારનાર, કુલની ધનસંપત્તિ વધારનાર, કુલને આનંદ આપનાર, કુલના યશની વૃદ્ધિ કરનાર, કુલના આધારરૂપ, કુલમાં વૃક્ષ સમાન અર્થાત્ કુલના આશ્રયરૂપ અને કુલની સર્વ પ્રકારે વૃદ્ધિ કરનારા સુકોમળ હાથ-પગવાળા યાવત્ સ્વરૂપવાન પુત્રને જન્મ આપશો.
| १६ सेवणं दार उम्मुक्कबालभावे विण्णाय-परिणयमेत्ते जोव्वणगमणुपत्ते सूरे वीरे विक्कंते वित्थिण्ण- विउल- बलवाहणे रज्जवई राया भविस्सइ । तं उराले णं तु देवीए सुमिणे दिट्ठे जाव आरोग्ग तुट्ठि दीहाउय-कल्लाण- मंगल्लकारए णं तुमे देवी ! सुमि दिट्ठेत्ति कट्टु भुज्जो भुज्जो अणुबूहेइ ।
ભાવાર્થ :- તે બાળક બાલ્યાવસ્થાને પાર કરીને, જ્ઞાનમાં(કલાદિમાં) પરિપક્વ થઈને, યૌવનને પ્રાપ્ત થઈને શૂરવીર અને પરાક્રમી થશે. તે વિસ્તીર્ણ અને વિપુલ સેના તથા વાહનોનો સ્વામી થશે, રાજ્યના અધિપતિ રાજા થશે. તેથી જ હે દેવી ! તમે પ્રધાન સ્વપ્ન જોયું છે યાવત્ આરોગ્યકારી, તુષ્ટિકારી, દીર્ઘાયુકારી અને કલ્યાણકારી, મંગલકારી સ્વપ્ન જોયું છે. આ પ્રમાણે કહીને રાજા વારંવાર તેમની પ્રશંસા કરવા લાગ્યા. १७ साधारिणी देवी सेणिएणं रण्णा एवं वुत्ता समाणी हट्ठतुट्ठ जाव करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु एवं वयासी
एवमेयं देवाप्पिया ! तहमेयं अवितहमेयं असंदिद्धमेयं इच्छियमेयं पडिच्छियमेयं इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया ! सच्चे णं एसमट्ठे जं णं तुब्भे वयह त्ति कट्टु तं सुमिणं सम्मं पडिच्छइ, पडिच्छित्ता सेणिएणं रण्णा अब्भणुण्णाया समाणी णाणामणिकणगरयणभत्तिचित्ताओ भद्दासणाओ अब्भुट्ठेइ, अब्भुट्टेत्ता जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ,
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
उवागच्छित्ता सयंसि सयणिज्जंसि णिसीयइ, णिसीइत्ता एवं वयासी
ભાવાર્થ:- શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે ધારિણીદેવી હર્ષિત અને સંતુષ્ટ થઈ યાવત્ હાથ જોડી આવર્તન કરીને, મસ્તકે અંજલી સ્થાપિત કરીને, આ પ્રમાણે બોલી–
હે દેવાનુપ્રિય ! આપે જે કહ્યું, તે તેમ જ છે. આપનું કથન સત્ય છે, અસંદિગ્ધ છે, હે દેવાનુપ્રિય! આપનું કથન મને ઇષ્ટ છે, અત્યંત ઇષ્ટ છે, ઇષ્ટાતિઇષ્ટ છે. આપે મને જે કહ્યું તે અર્થ સત્ય છે. આ પ્રમાણે કહીને ધારિણી દેવીએ તે સ્વપ્નના અર્થનો સ્વીકાર કર્યો. ત્યાર પછી શ્રેણિક રાજાની આજ્ઞા મેળવીને, વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોથી ચિત્રિત ભદ્રાસન પરથી ઊઠીને, પોતાની શય્યા સમીપે આવીને શય્યા પર બેસીને આ પ્રમાણે(મનોમન) વિચારવા લાગી–
१८ मा मे से उत्तमे पहाणे मंगल्ले सुमिणे अण्णेहिं पावसुमिणेहिं पडिहम्मिहि ि कट्टु देवय-गुरुजणसंबद्धाहिं पसत्थाहिं धम्मियाहिं कहाहिं सुमिणजागरियं पडिजागरमाणीपडिजागरमाणी विहरइ ।
ભાવાર્થ:- મારું તે ઉત્તમ અને પ્રધાન, મંગલકારી સ્વપ્ન, અન્ય અશુભ સ્વપ્નોથી નષ્ટ ન થઈ જાય. એમ વિચારીને(શુભ સ્વપ્નની રક્ષા માટે) તે ધારિણી દેવીએ, દેવ અને ગુરુજન સંબંધી પ્રશસ્ત ધાર્મિક કથાઓ દ્વારા સ્વપ્નનું સંરક્ષણ કરવા માટે જાગરણપૂર્વક રાત્રિ વ્યતીત કરી.
નગરીની સજાવટ અને રાજાની સ્નાન વિધિઃ
१९ तए णं सेणिए राया पच्चूसकालसमयंसि कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! बाहिरियं उवट्ठाणसालं अज्ज सविसेसं परमरम्मं गंधोदगसित्सुइय-समज्जिओवलित्तं पंचवण्ण-सरस-सुरभि मुक्कपुप्फ-पुंजोवयारकलियं कालागुरु-पवरकुंदुरुक्क तुरुक्क-धूव- डज्झतमघमघंतगंधुद्धयाभिरामं सुगंधवरगंधियं गंधट्टिभूयं करेह कारवेह य; करित्ता य कारवित्ता य एयमाणत्तियं पच्चप्पिण । त कोडुंबियपुरिसा सेणिएणं रण्णा एवं वुत्ता समाणा हट्ठतुट्ठा जावपच्चप्पिणंति।
ભાવાર્થ :- ત્યાર પછી શ્રેણિક રાજાએ પ્રાતઃકાળના સમયે કૌટુંબિક–કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! આજે સભાભવનને શીઘ્ર વિશેષરૂપે રમ્ય બનાવો, સુગંધિત પાણીનો છંટકાવ કરી, સાફસૂફ કરી, લીંપીને પંચવર્ણી તાજા સુગંધિત અને પોતાની મેળે ખરી પડેલા ફૂલોને વિવિધ પ્રકારે ગોઠવી સુશોભિત બનાવો. કાલાગુરુ, કુંદુરુષ્ક, તુરુષ્ક(લોબાન)ના ધૂપ દ્વારા તે સભાભવનને, મન પ્રસન્ન બની જાય, તે રીતે સુગંધથી મઘમઘાયમાન બનાવો, શ્રેષ્ઠ સુગંધી ચૂર્ણ દ્વારા સુગંધિત ધૂપસળી જેવું બનાવો અને મારી આજ્ઞાનુસાર કાર્ય પૂર્ણ થયાની મને શીઘ્ર સૂચના આપો, જાણ કરો. શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે કર્મચારી પુરુષો હર્ષિત થયા. તેઓએ આજ્ઞાનુસાર કાર્ય કરીને રાજાને કાર્ય થઈ ગયાની સૂચના આપી.
२० तए णं सेणिए राया कल्लं पाउप्पभायाए रयणीए फुल्लुप्पल-कमल-कोमलुम्मिलियम्मि अह पंडुरे पभाए रत्तासोगपगासकिंसुय सुयमुह-गुंजद्धराग-बंधुजीवग-पारावयचलणणयण
Page #75
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેવકુમાર ,
| १५ । परहुक्सुरत्तलोयणजासुमणकुसुमजलियजलणतवणिज्जकलसहिंगुलयणियर-रूवाइरेगरेहंत सस्सिरीए दिवायरे जहक्कमेण उदिए तस्स दिणकरपरंपरोयारपारद्धम्मि अंधयारे, बालातक कुंकुमेणंखइएव्वजीवलोए, लोयणक्सियाणुगासविगसंतविसददंसियम्मिलोए,कमलागरसंडबोहए उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलंते सयणिज्जाओ उठेइउट्टित्ता;
. जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता अट्टणसालं अणुपविसइ, अणुपविसित्ता अणेगवायामजोग वग्गण वामद्दणमल्लजुद्धकरणेहिं संतेपरिस्संते;सयपागेहिं सहस्सपागेहिं सुगंधवरतेल्लमाइएहिं पीणणिज्जेहिं दीवणिज्जेहिं दप्पणिज्जेहिं मयणिज्जेहिं विहणिज्जेहिं, सव्विदियगायपल्हायणिज्जेहिं अब्भंगएहिं अब्भंगिए समाणे;
तेल्लचम्मंसिपडिपुण्णपाणिपायसुकुमालकोमलतलेहिं पुरिसेहिं छेएहिं दक्खेहिं पढेहि कुसलेहि मेहावीहिं णिउणेहिं णिउणसिप्पोवगएहिं जियपरिस्समेहिं अब्भंगण परिमद्दणुव्वट्टण करणगुणणिम्माइएहिं अट्ठिसुहाए मंससुहाए तयासुहाए रोमसुहाए चउव्विहाए संवाहणाए संवाहिए समाणे अवगयपरिस्समे णरिंदे अट्टणसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता; ___जेणेवमज्जणघरेतेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता समंतजालाभिरामे, विचित्तमणिरयणकोट्टिमतले रमणिज्जेण्हाणमंडवंसिणाणामणि-रयण भत्तिचित्तंसि ण्हाणपीढंसि सुहणिसण्णे । सुहोदएहिं पुप्फोदऐहिं गंधोदएहिं, सुद्धोदएहिं य पुणो पुणो कल्लाणग-पवर-मज्जणविहीए मज्जिए।
तत्थ कोउयसएहिं बहुविहेहिं कल्लाणगपवरमज्जणावसाणे पम्हल सुकुमालगंधकासाइय- लूहियंगे अहयसुमहग्घदूसरयणसुसंवुए सरससुरभिगोसीस चंदणाणुलित्तगत्ते सुइमाला- वण्णगविलेवणेआविद्धमणिसुवण्णे कप्पियहारद्धहार तिसरियपालंबपलबमाण कडिसुक्त सुकयसोहे पिणद्धगेविज्जअंगुलेज्जगललियंगयललियकयाभरणे णाणामणि कडग तुडिय थंभियभुए अहियरूवसस्सिरीए कुंडलुज्जोइयाणणे मउङदित्तसिरए हारोत्थय-सुकय रइयवच्छे पालंब पलंबमाण-सुकय पडउत्तरिज्जे मुद्दिया-पिंगलंगुलीए णाणामणिकणग रयण विमलमहरिह णिउणोविय मिसिमिसंतविरइयसुसिलिट्ठविसिट्ठलट्ठसंठियपसत्थआविद्ध वीरवलए, किं बहुणा ? कप्पक्खए विव सुअलंकियविभूसिए परिंदे सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं उभओ चउचामरवालवीइयंगे मंगलजयसद्दकयालोए अणेगगणणायग दंडणायग राईसर तलवर माडंबिय कोडुंबिय मंति महामंतिगणगदोवारियअमच्चचेङपीढ मद्दणग-णिगमसेट्टिसेणावझ्सत्थवाहदूरसंधिवालसद्धिं संपरिवुडे धवलमहामेहणिग्गएविव गहगणदिप्तरिक्ख-तारागणाणमझेससिव्वपियदसणेणरवईमज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे।
Page #76
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
ભાવાર્થ :- ત્યારપછી (બીજે દિવસે સવારે) જ્યારે રાત્રિ પૂરી થઈ અને પરોઢ થયું કમળો ઉત્પલ, વિકસિત થયા, પ્રભાત પાંડુર–શ્વેત વર્ણવાળું થયું. લાલ અશોકની કાંતિ, કેસુડાનું ફૂલ, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ, બંધુજીવક, કબૂતરના પગ અને નેત્ર, કોયલની અતિલાલ આંખ, જાસુદના ફૂલ, જાજ્વલ્યમાન અગ્નિ, સુવર્ણ કળશ તથા હિંગળોના સમૂહની લાલિમાથી પણ અધિક લાલિમાથી સુશોભિત, એવો સૂર્ય અનુક્રમે ઉદય પામ્યો. ઉદય પામેલા તે સૂર્યના કિરણોના સમૂહથી અંધકારનો નાશ થયો, બાલસુર્યના પ્રકાશરૂપી કંકથી જ્યારે જીવલોક વ્યાપ્ત થયો, નેત્રો દ્વારા જીવલોક સારી રીતે દેખાવા લાગ્યો. સરોવરોમાં રહેલા કમળોના સમૂહને વિકસિત કરનાર, સહસ કિરણોવાળો સૂર્ય જ્યારે તેજથી ઝળહળતો થઈ ગયો ત્યારે રાજા શ્રેણિક શય્યાથી ઊઠ્યા, ઊઠીને
વ્યાયામશાળા સમીપે આવ્યા અને વ્યાયામ શાળામાં પ્રવેશ્યા, પ્રવેશીને અનેક પ્રકારના વ્યાયામયોગઆસન, કૂદવું, અંગોપાંગ મરડવા, મલ્લયુદ્ધ વગેરે કસરત કરીને તેઓ શ્રાંત, પરિશ્રાંત થઇ ગયા અર્થાત્ અત્યંત થાકી ગયા. ત્યારે તેઓએ શતપાક, સહસંપાક વગેરે સર્વોત્તમ સુગંધી તેલ દ્વારા સપ્તધાતુને સમ કરતું હોવાથી પ્રીતિકારક, શરીરબળ વધારનારું તથા દર્પનીય- જઠરાગ્નિને દિપ્ત કરનારું કામવર્ધક, બંહણીય બળની વૃદ્ધિ કરનારું, ફૂર્તિ કરનારું, સર્વ ઈદ્રિયો અને શરીરને આહ્માદિત કરનારું માલિશ કરાવ્યું.
ત્યારપછી તેલયુક્ત તે શરીરનું, પરિપૂર્ણ હાથ-પગવાળા, કોમળ હથેળીવાળા, છેક–માલિશ કરવાની કળામાં કુશળ અને અવસરને જાણનારા, બળવાન, કુશળ, મેધાવી, નિપુણ, નિપુણ શિલ્પી-મર્દનના સૂક્ષ્મ રહસ્યના જાણકાર, પરિશ્રમને જીતનારા, અભંગન (માલિશ), મર્દન(શરીર દબાવવું), ઉદ્વર્તન(પીઠી આદિ લગાવી શરીરની ચીકાશ દૂર કરવા)ના ગુણોથી યુક્ત પુરુષો પાસે, હાડકાને સુખદાયી, માંસને સુખદાયી, ત્વચાને સુખદાયી તથા રોમરાયને સુખદાયી, આ ચાર પ્રકારની માલિશ વિધિ દ્વારા માલિશ મર્દન કરવાથી શ્રમ દૂર થતાં શ્રેણિક રાજા વ્યાયામ શાળામાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને
સ્નાન ઘર સમીપે આવ્યા અને સ્નાનઘરમાં પ્રવેશ્યા. સ્નાનઘરમાં પ્રવેશીને મોતીઓથી સજાવેલા ઝરૂખાથી અતિસુંદર, અનેકવિધ મણિ-રત્નોથી જડેલા ભૂમિતલથી રમણીય એવા સ્નાનમંડપમાં કલાત્મક રીતે જડેલા, મણિરત્નોથી સુશોભિત સ્નાનપીઠ બાજોઠ ઉપર સુખપૂર્વક બેસીને, ન અતિ ગરમ, ન અતિ ઠંડા એવા સુખપ્રદ જળથી, પુષ્પ મિશ્રિત જળથી, ચંદનાદિ મિશ્રિત સુગંધી જળથી, શુદ્ધોદકથી કલ્યાણકારી ઉત્તમ સ્નાન વિધિથી રાજાએ સ્નાન કર્યું.
સ્નાન કરતાં વિવિધ રીતે સેંકડો કલ્યાણકારી સ્નાન સંબંધી ક્રીડાઓથી સ્નાનવિધિ પૂરી થઈ ગયા પછી રૂંછડાંવાળા સુકોમળ, સુગંધિત, લાલ રંગના ટુવાલથી અંગ લૂછીને અખંડિત, મૂલ્યવાન, શ્રેષ્ઠ, ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા. ત્યારપછી સરસ, સુગંધિત ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો; પવિત્ર માળા ધારણ કરી; કેશર વગેરે સુગંધિત દ્રવ્યો(પરફયુમ) છાંટયાં, મણિ જડેલા સોનાના આભૂષણો ધારણ કર્યા; યથાસ્થાને અઢારસરો હાર, નવસરોહાર અને ત્રણસરોહાર તથા કટિસૂત્ર-કંદોરો ધારણ કરવાથી સુશોભિત અને કિંઠમાં કંઠાભરણ, આંગળીઓમાં મુદ્રિકાઓ, મસ્તકમાં કેશાભરણ ધારણ કરવાથી અતિ સુશોભિત દેખાવા લાગ્યા. વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત કંકણ, ત્રુટિત–તોડા, બાજુબંધથી તેઓ ખંભિત ભુજાવાળા થયા. સુંદર કુંડળોથી ઉદ્યોતિત મુખમંડળવાળા, મુગટથી ચમકતા મુખમંડળવાળા, હારોથી આચ્છાદિત, સુંદર વક્ષ:સ્થળવાળા; લાંબા લહેરાતા ઉત્તરીય વસ્ત્ર ધારણ કરનારા, સુવર્ણની મુદ્રિકાઓથી સુવર્ણમયી દેખાતી આંગળીઓવાળા તે રાજાએ સુયોગ્ય શિલ્પીઓ દ્વારા અનેક પ્રકારના મણિસુવર્ણથી બનાવાયેલા
Page #77
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેઘકુમાર .
| ૧૭ |
વિમળ, ઉજ્જવળ, મૂલ્યવાન, અત્યંત સુંદર, વિશિષ્ટ સંધિવાળા, પ્રશંસનીય આકારવાળા, સુંદર વિજય કંકણને ધારણ કર્યા. વધુ શું કહેવું? આ રીતે અલંકાર યુક્ત અને વેશભૂષા યુક્ત તે નરેન્દ્ર કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યા. કોરંટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરાયેલા, બંને બાજુ વીંઝાતા ચાર ચામરના વાળથી સ્પશાયેલા, રાજાનો લોકોએ મંગલકારી જયનાદ કર્યો અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઇશ્વરઐશ્વર્યયુક્ત, તલવર, ૫00 ગામના અધિપતિ જેવા માંડલિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, જ્યોતિષી, દ્વારપાલ અમાત્ય, સેવક, પીઠમર્દ–મિત્ર, નગરજનો, વ્યાપારી, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત અને સંધિપાલ વગેરેથી વીંટળાયેલા ગ્રહ સમૂહમાં, ઝળહળતા નક્ષત્રો અને તારા-ગણો વચ્ચે ચંદ્રની જેમ શોભતાપ્રિયદર્શની તે રાજા, મહામેઘમાંથી નીકળતા ચંદ્રની જેમ સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળા(સભા)માં આવીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા. રાજસભામાં રાણી અને સ્વપ્ન પાઠકોના ભદ્રાસન - २१ तएणं से सेणिए राया अप्पणो अदूरसामंते उत्तरपुरस्थिमे दिसीभागे अट्ठ भदासणाई सेयवत्थपच्चुत्थुयाई सिद्धत्थमंगलोवयास्कयसंतिकम्माइंरयावेइ,रयावेत्ता णाणामणिरयण मंडियं-अहियपेच्छणिज्जरूवं महग्घवरपट्टणुग्गयं सह बहुभत्तिसयचित्तट्ठाणं ईहामियउसभ तुरय-णर-मगर-विहग-वालग-किण्णरुरु-सरभचमर-कुंजर-वणलय-पउमलय-भत्तिचित्तं सुखचिय-वरकणग-पवरपेरंतदेसभागं अभितरियं जवणियं अंछावेइ, अंछावेत्ता अच्छेरगमउयमसूरग-ओत्थइयं धवलवत्थपच्चत्थुयं विसिटुं अंगसुहफासयं सुमउयं धारिणीए देवीए भद्दासणं रयावेइ, रयावेत्ता कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! अटुंगमहाणिमित्तसुत्तत्थपाढए विविह-सत्थकुसले सुविणपाढए सद्दावेह, सद्दावेत्ता एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणह । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજાએ પોતાની સમીપે ઈશાન કોણમાં સફેદ વસ્ત્રથી ઢાંકેલા તથા બેસનારના વિન દૂર થાય તે માટે મંગલ ઉપચાર રૂપ સફેદ સરસવ જેના ઉપર મૂકવામાં આવ્યા હતા તેવા આઠ
ભદ્રાસનો મુકાવ્યા અને સભાના અંદરના ભાગમાં પડદો બંધાવ્યો. તે પડદો વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી સુશોભિત, અત્યંત દર્શનીય, બહુમૂલ્ય અને શ્રેષ્ઠ નગરમાં નિર્મિત સુકોમળ હતો અને તે પડદો ઈહામૃગ, બળદ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રુરુ જાતિના મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, હાથી, વનલતા અને પદ્મલતા આદિ સેંકડો પ્રકારના ચિત્રોથી ચિત્રિત હતો. શ્રેષ્ઠ સોનાના તારથી ભરેલો સુશોભિત કિનારીવાળો પડદો સભાના અંદરના ભાગમાં બંધાવ્યો અને તેની અંદરના ભાગમાં ધારિણી દેવી માટે એક ભદ્રાસન મુકાવ્યું. ઓછાડથી આચ્છાદિત અને કોમળ તકિયાથી ઉન્નત આ ભદ્રાસન ઉપર શ્વેત વસ્ત્ર પાથરેલું હતું, તેના ઉપર સુખદાયી સ્પર્શવાળું અને અતિશય કોમળ આસન સ્થાપિત કરાવીને રાજાએ કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! આઠ મહાનિમિત્ત જ્યોતિષ શાસ્ત્રના સૂત્ર-અર્થના પાઠક તથા વિવિધ શાસ્ત્રોમાં કુશળ એવા સ્વપ્ન પાઠકો(સ્વપ્ન શાસ્ત્રના પંડિતો)ને બોલાવો અને બોલાવીને, શીધ્ર તે કાર્ય થઇ ગયાનું મને સૂચન કરો. २२ तए णं ते कोडुंबियपुरिसा सेणिएणं रण्णा एवं वुत्ता समाणा हट्टतुट्ठ जावहियया करयल-परिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कटु- एवं देवो! तह त्ति आणाए
Page #78
--------------------------------------------------------------------------
________________
| १८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
विणएणं वयणं पडिसुणेति, पडिसुणेत्ता सेणियस्स रण्णो अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता रायगिहस्स णगरस्स मज्झमज्झेणं जेणेव सुमिणपाढगगिहाणि तेणेव उवागच्छंति, उवागच्छित्ता सुमिणपाढए सदावेति। ભાવાર્થ:- શ્રેણિક રાજાએ કર્મચારી પુરુષોને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેઓ હર્ષિત તથા સંતુષ્ટ થયા થાવત હદયથી આનંદિત થયા; બંને હાથ જોડીને, દસ નખ ભેગા કરી અંજલી બનાવી, તેને મસ્તક પર આવર્તન કરીને કહ્યું- હે દેવ ! એ જ પ્રમાણે થશે, આ પ્રમાણે વિનયપૂર્વક રાજ આજ્ઞાનો સ્વીકાર કરીને, શ્રેણિક રાજાની પાસેથી નીકળીને રાજગૃહ નગરની મધ્યે થઈને સ્વપ્નપાઠકોના ઘરે આવીને સ્વપ્ન પાઠકોને આમંત્રણ આપ્યું. २३ तए णं ते सुमिणपाढगा सेणियस्स रण्णो कोडुंबियपुरिसेहिं सदाविया समाणा हतु? जावहियया बहाया जाव अप्पमहग्घाभरणालंकियसरीरा हरियालियसिद्धत्थकयमुद्धाणा सए हिं सएहिं गिहेहितो पडिणिक्खमंति, पडिणिक्खमित्ता रायगिहस्स मज्झमज्झेणं जेणेव सेणियस्सरण्णो भवणवडेंसगदुवारे तेणेव उवागच्छंति, उवागच्छित्ता एगयओ मिलन्ति, मिलित्ता सेणियस्स रण्णो भवणवडेंसगदुवारेणं अणुपविसंति, अणुपविसित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव सेणिये राया, तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेणियं रायं जएणं विजएणं वद्धावेति, सेणिएणं रण्णा अच्चिय-वंदिय-पूइय-माणिय-सक्कारियसम्माणिया समाणा पत्तेयं पत्तेयं पुव्वण्णत्थेसु भद्दासणेसु णिसीयंति। ભાવાર્થ:- તે સ્વપ્ન પાઠકોને શ્રેણિક રાજાના કર્મચારીઓએ રાજ સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. ત્યારે તેઓએ હૃષ્ટતુષ્ટ યાવત્ આનંદિત હૃદયવાળા થઇને, સ્નાન કર્યું કાવત્ અલ્પ વજનવાળા પરંતુ બહુમૂલ્ય આભરણોથી શરીરને અલંકૃત કર્યું, મંગલ નિમિત્તે મસ્તક પર દૂર્વા અને સરસવ ધારણ કર્યા. ત્યારપછી પોત-પોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને રાજગૃહ નગરમાં થઈને શ્રેણિક રાજાના મુખ્ય મહેલના દરવાજા સમીપે આવીને તેઓ બધા ભેગા થયા અને એક સાથે શ્રેણિક રાજાના મહેલમાં મુખ્ય દ્વારથી પ્રવેશ કરીને બહારની ઉપસ્થાન શાળા(સભા)માં શ્રેણિક રાજા સમીપે આવ્યા અને શ્રેણિક રાજાને જય અને વિજય શબ્દોથી વધાવ્યા, ત્યાર પછી શ્રેણિક રાજા દ્વારા અર્ચિત, વંદિત, માનિત, પૂજિત, સત્કારિત અને સન્માનિત તે સ્વપ્ન પાઠકો પહેલેથી સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો પર બેઠા. સ્વપ્ન પાઠકો દ્વારા સ્વપ્ન ફળ દર્શન:२४ तएणं सेणिए राया जवणियंतरियं धारिणिंदेवि ठवेइ, ठवेत्ता पुप्फ फलपडिपुण्णहत्थे परेणं विणएणं ते सुमिणपाढए एवं वयासी- एवं खलु देवाणुप्पिया! धारिणी देवी अज्ज तंसि तारिसगंसि सयणिज्जंसि जाव महासुमिणं पासित्ता णं पडिबुद्धा । तं एयस्स णं देवाणुप्पिया ! उरालस्स जावसस्सिरीयस्समहासुमिणस्सके मण्णेकल्लाणे फलवित्तिविसेसे भविस्सइ? ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજાએ પડદાની પાછળ ધારિણી દેવીને બેસાડ્યા પછી હાથમાં ફૂલ અને ફળ લઈને અત્યંત વિનયપૂર્વક તે સ્વપ્ન પાઠકોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો આજે પૂર્વવર્ણિત ધ્યા
Page #79
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧: પેશકુમાર
| १९ ।
ઉપર સુતેલા ધારિણી દેવી યાવત મહાસ્વપ્ન જોઈને જાગી ગયાં. તો હે દેવાનુપ્રિયો ! આ ઉદાર યાવત સશ્રીક મહાસ્વપ્નનું કલ્યાણકારી ફલવિશેષ શું હશે? २५ तए णं ते सुमिणपाढगा सेणियस्स रण्णो अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ठतुट्ठ जावहियया, तं सुमिणं सम्मं ओगिण्हंति, ओगिण्हित्ता ईहं अणुपविसंति, अणुपविसित्ता अण्णमण्णेणं सद्धि संचालेति, संचालित्ता तस्स सुमिणस्स लट्ठा गहियट्ठा पुच्छियट्ठा विणिच्छियट्ठा अभिगयट्ठा सेणियस्सरण्णो पुरओ सुमिणसत्थाई उच्चारेमाणा उच्चारेमाणा एवं वयासी
__ एवं खलु अहं सामी! सुमिणसत्थंसि बायालीसं सुमिणा, तीसंमहासुमिणा बावत्तरि सव्वसुमिणा दिट्ठा । तत्थंणं सामी ! अरहंतमायरो वा, चक्कवट्टिमायरो वा अरहंतसि वा चक्कवट्टिसि वा गब्भं वक्कममाणंसि एएसिंतीसाए महासुमिणाणं इमे चोद्दस महासुमिणे पासित्ता णं पडिबुज्झंति; तंजहा
गयउसभसीहअभिसेय, दामससिदिणयरं झयं कुंभं ।
पउमसरसागरविमाण, भवणरयणुच्चयसिहिं च ॥ ભાવાર્થ:- ત્યારપછી તે સ્વપ્નપાઠકો શ્રેણિક રાજાનું આ કથન(સ્વપ્ન વૃતાંત) સાંભળી અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ, તુષ્ટ યાવત આનંદિત હૃદયવાળા થયા. તેઓએ તે સ્વપ્નનું સારી રીતે શ્રવણ કરવારૂપ અવગ્રહણ કર્યું, અવગ્રહણ કરીને મનન-વિચારણારૂપ ઈહામાં પ્રવેશ કર્યો, ઈહામાં પ્રવેશ કરીને પરસ્પર વિચાર-વિમર્શ કર્યો, વિચાર-વિમર્શ કરીને પોતે પોતાની રીતે સ્વપ્નનો અર્થ સમજ્યા, બીજાનો અભિપ્રાય જાણીને વિશેષ અર્થ સમજ્યા, પરસ્પરમાં તે અર્થની લેવડ-દેવડ કરી, અર્થનો નિશ્ચય કર્યો અને પછી તથ્ય અર્થનો અંતિમ રૂપથી નિશ્ચય કર્યો. ત્યાર પછી તેઓએ શ્રેણિક રાજાને સ્વપ્ન શાસ્ત્રોનું પ્રમાણ આપતા આ પ્રમાણે કહ્યું
હે સ્વામિનુ! અમારા સ્વપ્ન શાસ્ત્રમાં ૪૨ સ્વપ્ન અને ૩૦ મહાસ્વપ્ન-કુલ મળીને ૭૨ સ્વપ્ન વિષે કથન છે. અરિહંતની માતા અને ચક્રવર્તીની માતા જ્યારે અરિહંત અને ચક્રવર્તી ગર્ભમાં આવે છે ત્યારે ત્રીસ महास्वप्नीमाथी यौह महास्वप्ननात थाय छे.ते सा प्रभाछ- (१) हाथी (२) (3) सिंड (४) अभिषे (१क्ष्मी) (५) पुष्प भा (G) यन्द्र (७) सूर्य (८) 4% (C) कुंभ (१०) ५५सरोवर (११) क्षीर सागर (१२) विमान अथवा भवन (१3) रत्नोनी राशि मने (१४) धूमाथी २डित मग्न. २६ वासुदेवमायरो वा वासुदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुमिणाणं अण्णयरे सत्त महासुमिणे पासित्ता णं पडिबुझंति । बलदेवमायरो वा बलदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुमिणाणं अण्णयरे चत्तारि महासुमिणे पासित्ता णं पडिबुझंति । मंडलियमायरो वा मंडलियंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुमिणाणं अण्णयरं एगं महासुमिणं पासित्ता णं पडिबुझंति । ભાવાર્થ - વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે વાસુદેવની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ સાત
Page #80
--------------------------------------------------------------------------
________________
૨૦ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
મહાસ્વપ્નોને જોઈને જાગૃત થાય છે. બળદેવ ગર્ભમાં આવે ત્યારે બળદેવની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્ન જોઈને જાગૃત થાય છે. માંડલિક રાજા ગર્ભમાં આવે ત્યારે માંડલિક રાજાની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ એક મહાસ્વપ્ન જોઈને જાગૃત થાય છે. २७ इमे यणसामी ! धारिणीए देवीए एगेमहासुमिणे दिटे,तं उरालेणं सामी ! धारिणीए देवीए सुमिणे दिढे जावआरोग्गन्तुट्ठिदीहाऊकल्लाणमंगल्लकारएणं सामी ! धारिणीएदेवीए सुमिणे दिटे । अत्थलाभो सामी ! सोक्खलाभो सामी ! भोगलाभो सामी ! पुत्तलाभो सामी ! रज्जलाभो सामी ! एवं खलुं सामी! धारिणी देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव दारगं पयाहिसि । से वि य णं दारए उम्मुक्कबालभावे विण्णायपरिणयमित्ते जोव्वणगमणुपत्ते सूरे वीरे विक्कंते वित्थिण्ण-विउल-बलवाहणे रज्जवई राया भविस्सइ, अणगारे वा भावियप्पा । तं उरालेणं सामी ! धारणीए देवीए सुमिणे दिढे जावआरोग्गतुट्ठि जाव दिढे त्ति कटु भुज्जो भुज्जो अणुबूहेति । ભાવાર્થ - હે સ્વામિનું! ધારિણી દેવીએ આ મહાસ્વપ્નોમાંથી એક મહાસ્વપ્ન જોયું છે; હે સ્વામિનું! ધારિણી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે યાવત હે સ્વામિન્ ! ધારિણીદેવીએ આરોગ્યદાયી, તુષ્ટિદાયી, દીર્ધાયુકારી, કલ્યાણકારી અને મંગલકારી સ્વપ્ન જોયું છે. હે સ્વામી ! તેના ફલસ્વરૂપે આપને અર્થલાભ થશે. હે સ્વામી ! આપને સુખનો લાભ થશે. હે સ્વામી! આપને ભોગનો લાભ થશે હે સ્વામી ! આપને પુત્રનો તથા રાજ્યનો લાભ થશે. આ રીતે હે સ્વામી! ધારિણી દેવી પૂરા નવમાસ વ્યતીત થશે ત્યારે પુત્રને જન્મ આપશે. તે પુત્ર બાલ્યાવસ્થા પૂર્ણ કરી યુવાવસ્થાને પ્રાપ્ત કરશે, યુવાવસ્થાથી સંપન્ન થશે ત્યારે સંગ્રામમાં શૂર, આક્રમણ કરવામાં વીર અને પરાક્રમી, વિસ્તીર્ણ અને વિપુલ બલવાહનોનો સ્વામી થશે. રાજ્યના અધિપતિ રાજા થશે અથવા પોતાના આત્માને ભાવિત કરનાર અણગાર થશે. માટે તે સ્વામી ! ધારિણી દેવીએ ઉદાર સ્વપ્ન જોયું છે યાવતુ આરોગ્યકારક, તુષ્ટિકારક આદિ પૂર્વોક્ત વિશેષણોવાળું સ્વપ્ન જોયું છે. આ પ્રમાણે કહીને સ્વપ્ન પાઠકો વારંવાર તે સ્વપ્નની પ્રશંસા કરવા લાગ્યા. २८ तए णं सेणिए राया तेसिं सुमिणपाढगाणं अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठ जावहियए करयल जावएवं वयासी
__एवमेयं देवाणुप्पिया ! जावजण्णं तुब्भे वयह त्ति कटुतं सुमिणं सम्म पडिच्छइ, पडिच्छित्ता ते सुमिणपाढए विउलेणं असण-पाणखाइमसाइमेणं-वत्थगंध-मल्लालंकारेण य सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ दलइत्ता पडिविसज्जेइ। ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજા, તે સ્વપ્ન પાઠકો પાસેથી આ કથનને સાંભળીને અને હદયમાં ધારણ કરીને હૃષ્ટ તુષ્ટ અને આનંદિત હૃદયવાળા બનીને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યા
હે દેવાનુપ્રિય! જે આપ કહો છો તે તેમજ છે, આપનું ભવિષ્ય કથન સત્ય છે, આ પ્રમાણે કહીને તે સ્વપ્નના ફળનો સમ્યક પ્રકારે સ્વીકાર કરીને, સ્વપ્ન પાઠકોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ
Page #81
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેવકુમાર
.
[ ૨૧ ]
અને વસ્ત્ર, સુગંધી પદાર્થો, માળા અને અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને જીવન- નિર્વાહને યોગ્ય પ્રીતિદાન આપીને વિદાય કર્યા. २९ तए णं से सेणिए राया सीहासणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता जेणेव धारिणी देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता धारिणिं देवि एवं वयासी- एवं खलु देवाणुप्पिए ! सुमिणसत्थंसि बायालीसं सुमिणा जाव भुज्जो भुज्जो अणुबूहेइ। ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજા સિંહાસન પરથી ઊભા થયા અને ધારિણીદેવી પાસે આવીને ધારિણીદેવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! સ્વપ્ન શાસ્ત્રમાં બેતાલીશ સ્વપ્ન અને ત્રીસ મહાસ્વપ્ન કહ્યા છે. તેમાંથી તમે એક મહાસ્વપ્ન જોયું છે, તેમ કહીને યાવતુ વારંવાર સ્વપ્નની પ્રશંસા કરી. |३० तए णं धारिणी देवी सेणियस्स रण्णो अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ठतुट्ठा जाव हियया तं सुमिणं सम्म पडिच्छइ, पडिच्छित्ता जेणेव सए वासघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ण्हाया जाव विहरइ। ભાવાર્થ - ત્યારપછી શ્રેણિક રાજાનું આ કથન સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને ધારિણીદેવી હૃષ્ટતુષ્ટ થયાં થાવઆનંદિત હૃદયવાળા થયાં. તેણે તે સ્વપ્નફળનો સમ્યક પ્રકારે સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને પોતાના નિવાસગૃહમાં આવીને સ્નાન કર્યું યાવત સુખપૂર્વક રહેવા લાગ્યાં. વિવેચન :ગામનગર:- સ્વપ્ન-ફળનું કથન આઠ અંગવાળા મહાનિમિત્તોના જ્ઞાતા કરી શકે છે. તે અષ્ટાંગ મહાનિમિત્તના નામ આ પ્રમાણે છે– (૧) ભૂકંપ (૨) ઉત્પાત (૩) સ્વપ્ન (૪) ઉલ્કાપાત (૫) અંગ ફુરણ (આંખા વગેરે અંગોનું ફરકવું) (૬) સ્વર (ડાબા, જમણા શ્વાસ)નું ચાલવું (૭) વ્યંજન- તલસાદિ (૮) લક્ષણ- શરીર પર ધ્વજાદિ ચિતો. આ આઠના શુભાશુભનું ફળ જાણનારા અષ્ટાંગ નિમિત્તક કહેવાય છે. આ અષ્ટાંગ નિમિત્તના જ્ઞાતા એવા સ્વપ્નપાઠકો જ્યારે સભામાં આવ્યા ત્યારે શ્રેણિકરાજાએ સ્વયં તેમનું સન્માન કરીને વિદ્યા પ્રત્યે બહુમાન પ્રદર્શિત કર્યું હતું. તે સન્માન સૂચક શબ્દોના અર્થ આ પ્રમાણે છે
= ચૈતા: સ્વૈતાશ્ચનનાદિના | ચંદનાદિ વડે અર્ચના કરી. વંદિર = વન્દિતા: સોજીર્તનેના સગુણોની પ્રશંસા કરીને વંદન કર્યા. પૂરૂય= પૂનિતા: પૃથ્વ: પુષ્પો દ્વારા પૂજા કરી. માળિય= માનિતા પ્રિણામતઃ દષ્ટિ સામે આવતાં નમસ્કાર કરી માન આપ્યું. સર્વવરિયા = સરિતા: પત્ત વસ્ત્રાફિલાનત ફળ–વસ્ત્રાદિ આપીને સત્કાર કર્યો. સમાળિયા=સન્માનિતાતળાવિયા પ્રતિપત્યાદા અનેક પ્રકારે ભક્તિ કરીને સન્માન કર્યું.
શ્રેણિક રાજાએ અવગ્રહણ-ઈહા કરી પોતાની બુદ્ધિથી સ્વપ્નાર્થ કહ્યો. સ્વપ્ન પાઠકોએ અવગ્રહણઈહા નિર્ણય કરી ખૂબ તકદિ કરી સ્વપ્નાર્થ કહ્યો તે માટે પ્રયુક્ત શબ્દોના અર્થ આ પ્રમાણે છે. નિતિ – શ્રવણ કરેલા તે સ્વપ્નને સામાન્યરૂપે સ્મૃતિમાં સ્થાપિત કર્યું. ઈહા– સ્વપ્ન ફળ ઉપર સ્વયં વિશેષ વિચારણા કરી. સંવાતિ- પરસ્પર એક-બીજા સાથે સ્વપ્નાર્થ વિષયક વિચાર-વિમર્શ કરી નિર્ણય કર્યો. નહ૬– સ્વવિચારથી સ્વપ્નાર્થ જાણ્યો. બાદિયા- લાંબો સમય સ્વપ્નાર્થ ઉપર ઉહાપોહ-તર્કવિતર્ક કરી સ્વપ્નાર્થ જાણ્યો. પુછિયg- સંશય થયો ત્યાં એક-બીજાને પૂછી, અન્યના
Page #82
--------------------------------------------------------------------------
________________
|
२२
।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अभिप्रायने ग्रहशस्वप्नार्थ एयो. विणिच्छियट्ठा-स्वप्नार्थनोविशेष३पेनिश्चय यो. अभिगयट्ठाકાલાન્તરમાં પણ વિસ્મરણ ન થાય તે રીતે સ્વપ્નાર્થના તથ્ય અર્થનો નિશ્ચય કર્યો.
| તીર્થંકરની માતા જે ૧૪ મહાસ્વપ્ન જોવે છે. તેમાં અહીં ૧૨મા સ્વપ્નમાં વિમાન અને ભવન બે સ્વપ્નનું કથન છે. તેનો અર્થ એ છે કે જે તીર્થકર દેવલોકમાંથી ચ્યવી(આયુષ્ય પૂર્ણ કરી) માતાની કુક્ષિમાં આવે છે, તેમની માતા ૧૨મા સ્વપ્નમાં દેવવિમાન જોવે છે અને જે તીર્થકર નરકમાંથી નીકળી માતાની કુક્ષિમાં આવે છે, તેમની માતા ભવન જોવે છે. सुहोदएहिं :-तनी संस्कृत छाया थाय छ– (१) शुभोदकं = पवित्र स्थानोमांथी दावामां आवेडं पाए। (२) सुखोदकं = नमति गरमान मति मेjj पाएी. ધારિણી રાણીનો અકાલ મેઘ સંબંધી દોહદ - ३१ तए णं तीसे धारिणीए देवीए दोसु मासेसु वीइक्कंतेसु तइए मासे वट्टमाणे तस्स गब्भस्स दोहलकालसमयसि अयमेयारूवे अकालमेहेसुदोहले पाउब्भवित्था
धण्णाओ णं ताओ अम्मयाओ, सपुण्णाओ णं ताओ अम्मयाओ, कयत्थाओ णं ताओ अम्मयाओ, एवं कयपुण्णाओ कयलक्खणाओ, कयविहवाओ, सुलद्धे णं तासिमाणुस्सए जम्मजीवियफले, जाओणंमेहेसुअब्भुग्गएसु अब्भुज्जुएसु अब्भुण्णएसुअब्भुट्ठिएसुसगज्जिए सु सविज्जुएसु सफुसिएसु सथणिएसु. धंतधोयरुप्पपट्ट अंक संख-चंद-कुंद-सालिपिट्ठरासिसमप्पभेसु;चिउर-हरियाल-भेयचंपग-सण-कोरंटसरिसयपउमरयसमप्पभेसु,लक्खारससरसरत्तकिंसुयजासुमणरत्तबंधुजीवग-जातिहिंगु लय-सरस-कुंकुम-उरब्भ-ससरुहिर-इंदगोवग-समप्पभेसु, बरहिण-णीलगुलिय- सुगचासपिच्छभिंगपत्त सासग-णीलुप्पलणियस्णवसिरीसकुसुमणवसद्दलसमप्पभेसु, जच्चजणभिगभेयरिटुग-भमरावलिगवलगुलियकज्जल-समप्पभेसु,
फुरंतविज्जुय-सगज्जिएसु वायवसाविपुलगगणचवलपरिसक्किरेसुणिम्मलवरवारिधारापगलियपयंडमारुयसमाहयसमोत्थरंतउवरि उवरि तुरियवासं पवासिएसु, धारापहकरणिवायणिव्वाविय मेइणितले हरियगणकंचए पल्लविय पायवगणेस. वल्लिवियाणेस पसरिएसु उण्णएसु सोभग्गमुवागएसु, णगेसुणएसु वा वेभारगिरिप्पवाय तङकडगविमुक्केसु उज्झरेसु, तुरियपहावियपलोट्टफेणाउलं सकलुसं जलं वहंतीसु गिरिणदीसु।
सज्जज्जुणणीवकुडयकंदलसिलिंध-कलिएसु उववणेसु, मेहरसियहद्वतुट्ठचिट्ठियहरिसवसपमुक्ककंठकेकारवं मुयंतेसु बरहिणेसु उऊवसमयजणियतरुणसहयस्पिणच्चिएसु णवसुरभिसिलिंध-कुडयकंदल-कलंबगंधद्धणि मुयंतेसु उववणेसु।।
परहुयरुयरिभियसंकुलेसु उद्दाइंतरत्तइंदगोवस्थोवयकारुण्णविलविएसु ओणयतण मंडिएसुदगुरपयंपिएसुसंपिंडियदरियभमस्महुयकरिपहकस्परिलितमत्तछप्पयकुसुमासवलोल महुरगुंजतदेसभाएसु उववणेसु ।
Page #83
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેઘમાર
| २३ ।
परिसामियचंद-सूरगहगणपण?णक्खत्ततारगपहे इंदाउह-बद्धचिंधपट्टसि अंबरतले उड्डीणबलागपंतिसोभंतमेहविंदे कारंडगचक्कवायकलहंसउस्सुयकरे संपत्ते पाउसम्मिकाले, हायाओ जावविभूसियाओ किं ते? वरपायपत्तणेउर मणिमेहल हार रइय-ओविय-कडग खुड्डय विचित्तवर-वलयर्थभिय भुयाओ, कुंडल उज्जोवियाणणाओ रयणभूसियंगीओ।
णासा-णीसासवाय वोमंचक्खुहरं वण्णफरिससंजुतंहयलालापेलवाइरेयधवलकणय खचियंतकम्मं आगासफलिह-सरिसप्पभं अंसुयं पवरपरिहियाओ, दुगुल्लसुकुमालउत्तरिज्जाओ। सव्वोउयसुरभिकुसुमपवरमल्लसोभितसिराओ, कालागुरु धूव धूवियाओ, सिस्सिमाणवेसाओ।
सेयणयगंधहत्थिरयणंदुरूढाओ समाणीओ, सकोरंटमल्लदामेणंछत्तेणधरिज्जमाणेणं चंदप्पभ वइर वेरुलियविमलदंडसंख-कुंदन्दगरयअमयमहियफेणपुंजसण्णिगासचउचामरवालवीजियगीओ सेणिएणंरण्णा सद्धिं हत्थिखंधवरगएणंपिटुओ समणुगच्छमाणीओ चउरंगिणीए सेणाए महया हयाणीएणं गयाणीएणं रहाणीएणं, पायत्ताणीएणं सव्विड्डीए सव्वज्जुईए जाव णिग्घोसणाइयरवेणं रायगिह सिंघाडगतिय चउक्क चच्चर-चउम्मुह महापहपहेसु आसिक्त सित्तसुइयसंमज्जिओवलितं जावसुगंधवरगंधियं गंधवट्टिभूयं अवलोएमाणीओ णागरजणेणं अभिणंदिज्जमाणीओ गुच्छ लया-रुक्ख-गुम्मवल्लि गुच्छोच्छाइयं सुरम्मं वेभारगिस्किडगपायमूलं सव्वओ समंता आहिंडेमाणीओ आहिंडेमाणीओ दोहलं विणियंति। तं जइ णं अहमवि मेहेसु अब्भुग्गएसु जावदोहलं विणिज्जामि। ભાવાર્થ:- ત્યારપછી જ્યારે બે માસ પસાર થઈ ગયા અને ત્રીજો માસ ચાલી રહ્યો હતો ત્યારે ગર્ભના દોહદ કાલ(ગર્ભવતી સ્ત્રીની ઇચ્છા વિશેષનો સમય)ના અવસરે ધારિણી દેવીને આ પ્રકારના અકાલમેઘનો દોહદ ઉત્પન થયો.
જે માતાઓ પોતાના દોહદને પૂર્ણ કરે છે, તે માતાઓ ધન્ય છે, તે માતાઓ પુણ્યશાળી છે, તે કૃતાર્થ છે, તેઓએ પૂર્વજન્મમાં પુણ્યનું ઉપાર્જન કર્યું છે, તેઓ કૃતલક્ષણા છે અર્થાત્ તેના શરીરના લક્ષણ સફળ છે, તેનો વૈભવ સફળ છે, તે માતાઓના મનુષ્ય જન્મ અને જીવન સફળ છે. જ્યારે આકાશમાં વાદળાં ઉત્પન્ન થયા હોય, અનુક્રમે વૃદ્ધિ પામ્યા હોય, ઉન્નતિને પ્રાપ્ત થયા હોય, વરસવાની તૈયારીમાં હોય, ગર્જના યુક્ત હોય, વિધુતયુક્ત હોય, ઝરમર ઝરમર વરસતા હોય, ગંભીર ગર્જના કરતા હોય અને આકાશ
(१) शुद्ध देखी यांहीन पतरा, नाभनु रत्न, शंभ, यंद्र,पुष्प अने योपाना बोटनी સમાન સફેદ વર્ણવાળા. (૨) ચિકુર- પીળા રંગનું દ્રવ્ય વિશેષ, હરતાલના ટુકડા, ચંપાના ફૂલ, સણના ફૂલ, કોરંટપુષ્પ, સરસવના ફૂલ અને કમળની પરાગ સમાન પીળા વર્ણવાળા. (૩) લાખનો રસ, સરસ લાલ રંગવાળા કેસુડાના ફૂલ, જપા કુસુમ, લાલ રંગના બંધુજીવકના પુષ્પ, ઉત્તમ જાતિનો હિંગળો, સરસ કંકુ, બકરા અને સસલાનું લોહી, ઇન્દ્ર ગોપ(ચોમાસામાં ઉત્પન્ન થતું લાલરંગનું એક જીવડું) સમાન લાલવર્ણવાળા. (૪) મયૂર, નીલમણિ, નીલારંગની ગળી, શુક અને ચાસ નામના પક્ષી વિશેષની પાંખો, ભ્રમરની પાંખ, સાસક નામનું વૃક્ષ અથવા નીલકમળોનો સમૂહ, તાજા શિરીષનાફૂલ અને ઘાસની સમાન નીલવર્ણ
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
વાળા. (૫) ઉત્તમ કાજલ(સૂરમો), ભમરો, રિષ્ઠરત્ન, ભ્રમરપંકિત, ભેંસના શિંગડા, કાળી ગોળી અને મેશ સમાન કાળાવર્ણવાળા. આ પ્રમાણે આકાશમાં પાંચ રંગવાળા વાદળાં હોય,
૨૪
તે વાદળાઓમાં વિજળી ઝબૂકતી હોય, ગર્જના થતી હોય, વિશાળ આકાશમાં પવન દ્વારા ચારે દિશાઓમાં ગતિ કરતાં વાદળામાંથી નિર્મળ, શ્રેષ્ઠ જલધારાઓ વરસતી હોય, પ્રચંડ વાયુથી આહત, પૃથ્વીતલને ભીંજવી દેતી વર્ષા નિરંતર વરસતી હોય, તે જલધારાના સમૂહથી પૃથ્વી શીતલ થઈ ગઈ હોય, ધરણીરૂપી રમણીએ ઘાસરૂપી કંચુકી ધારણ કરી હોય, ઘરતીના રસ્તાઓ પલ્લવિત . વૃક્ષ । અને લતાઓથી સુશોભિત થઈ ગયા હોય, ઊંચા પર્વતો સૌભાગ્યને પ્રાપ્ત થયા હોય અર્થાત્ પાણીથી ધોવાઈને સ્વચ્છ થઈ ગયા હોય, વૈભાર ગિરિના પર્વતો, દ્રહો, પ્રપાતતટ અને કટક (વૈભારગિરિના એકભાગ)માંથી ઝરણાઓ વહેતા હોય, ઝડપથી વહેતું પાણી પત્થર સાથે અથડાવાથી ઉત્પન્ન થતાં ફીણથી વ્યાપ્ત અને ડહોળા પાણી વાળી નદીઓ વહેતી હોય.
ઉપવનો(ઉદ્યાનો) સર્જ, અર્જુન, નીપ અને કુટજ નામના વૃક્ષોના અંકુરોથી અને છત્રાકાર બિલાડીના ટોપથી યુક્ત થઇ ગયા હોય, મેઘની ગર્જના સાંભળીને હર્ષ ઘેલા મોર મુક્ત કંઠે કેકારવ કરતાં હોય અને વર્ષાના કારણે ઉન્મત્ત મયૂરો પોતાની તરુણ ઢેલો સાથે નૃત્ય કરતાં હોય. તે ઉપવન શિલિંધ્ર, કુટજ, કંદલ અને કદંબ વૃક્ષોના ફૂલોની સુંગંધથી વ્યાપ્ત થઈ ગયા હોય.
નગરની બહારના ઉદ્યાન કોયલોના મધુર સ્વરોથી વ્યાપ્ત હોય, રક્તવર્ણી ઇન્દ્રગોપ નામના કીડાઓથી શોભાયમાન હોય, તેમાં ચાતક પક્ષીઓ કરુણ સ્વરથી બોલી રહ્યા હોય, નમી ગયેલા તૃણોથી સુશોભિત હોય, દેડકાઓના અવાજથી શબ્દાયમાન હોય, મદોન્મત્ત ભમરા અને ભમરીઓનો સમૂહ એકત્ર થઈ રહ્યો હોય, તે ઉપવનનો દેશભાગ પુષ્પરસના લોલુપ ઉન્મત્ત ભદ્મરોના મધુર ગુંજારવથી શબ્દાયમાન હોય.
વાદળાઓથી આચ્છાદિત હોવાના આકાશમાં સ્થિત ચંદ્ર, સૂર્ય અને ગ્રહ, નક્ષત્ર તારાગણ શ્યામવર્ણના દષ્ટિગોચર થઈ રહ્યા હોય, ઇન્દ્રધનુષ્યરૂપી ધ્વજ ફરફરી રહ્યો હોય, મેઘાચ્છાદિત આકાશતલમાં બગલાઓની પંક્તિ શોભતી હોય તેવા અને ભારંડ, ચક્રવાક અને રાજહંસ પક્ષીઓને માનસ-સરોવર તરફ જવા માટે ઉત્સુક કરનાર વર્ષાકાલીન સમયે જે માતાઓ સ્નાન કરીને યાવત્ પગમાં ઉત્તમ ઝાંઝર, કમરે મણિઓનો કંદોરો, ગળામાં હાર, હાથમાં કંકણ તથા આંગળીઓમાં વીંટીઓ ધારણ કરીને પોતાના બાહુઓને વિચિત્ર અને શ્રેષ્ઠ બાજુબંધથી સ્થભિત કરીને, કુંડળોથી દૈદિપ્યમાન મુખ અને રત્નોથી શરીરને ભૂષિત કરીને;
નાકના નિશ્વાસના વાયુથી પણ ઊડી જાય તેવા સૂક્ષ્મ, નેત્રને હરણ કરનાર, ઉત્તમવર્ણ અને કોમળ સ્પર્શવાળા, ઘોડાના મુખમાંથી નીકળતા ફીણથી પણ વધુ કોમલ, શ્વેત સુવર્ણની કિનારીવાળા, આકાશ અને સ્ફટિક સમાન શુભ કાન્તિવાળા, ચીનદેશીય શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરીને અને અલસી આદિથી નિર્મિત સુકોમળ ઉતરીય વસ્ત્ર(ઓઢણી) ધારણ કરીને; સમસ્ત ઋતુઓનાં સુગંધી ફૂલોની પુષ્પમાળાઓથી મસ્તકને સુશોભિત કરીને, કાલાગુરુ આદિ ઉત્તમ ધૂપથી શરીરને ધૂપિત કરીને અર્થાત્ ઉત્તમ સુગંધથી સુવાસિત કરીને, લક્ષ્મી દેવી જેવા વસ્ત્રો પહેરીને;
(જે માતાઓ) સેચનક નામના ગંધહસ્તિ રત્ન ઉપર આરૂઢ થઈ હોય, કોરંટ પુષ્પોની માળાથી સુશોભિત છત્રને ધારણ કર્યું હોય, ચંદ્રપ્રભ વજ્ર અને વૈસૂર્ય રત્નના નિર્મલ દંડવાળા, શંખ, કુંદપુષ્પ, જલકણ અને અમૃતનું મંથન કરવાથી ઉત્પન્ન થયેલા ફીણના સમૂહની સમાન ઉજ્જવલ શ્વેત ચાર ચામરો ઢોળાઈ રહ્યા હોય, હસ્તિરત્નના સ્કંધ પર શ્રેણિક રાજાની સાથે બેઠી હોય, તેમની પાછળ સર્વ દ્યુતિ અને ઋદ્ધિયુક્ત
Page #85
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧: મેશકુમાર
[ ૨૫ ]
અશ્વસેના, ગજસેના, રથસેના અને પાયદળસેના રૂપ ચતુરંગિણી સેના ચાલતી હોય, જે પોતાની સંપૂર્ણ ઋદ્ધિથી, ધુતિથી યુક્ત થઈને યાવતુ વાદ્યોના નાદથી મનુષ્યો દ્વારા ઉચ્ચારિત માંગલિક જયનાદ સાથે રાજગૃહ નગરમાં જ્યાં સુગંધી પાણી એકવાર કે ઘણીવાર છાંટયું હોય, તે માર્ગોને પવિત્ર-સ્વચ્છ કર્યા હોય, કચરો દૂર કરી સાફ કર્યા હોય, છાણાદિથી લીપ્યા હોય યાવતું શ્રેષ્ઠ સુગંધથી સુગંધિત, ગંધની ગુટિકા જેવા બનાવ્યા હોય; તેવા શૃંગાટકો-ત્રિકોણમાર્ગમાં, ત્રણ રસ્તાઓવાળા માર્ગમાં, ચાર રસ્તાઓવાળા માર્ગમાં, ઘણા રસ્તાઓવાળા માર્ગમાં, ચાર દ્વારવાળા ગોપુર વગેરેમાં, મહામાર્ગમાં કે સામાન્ય માર્ગમાં તે રાજગૃહ નગરને જોતી જઈ રહી હોય, નાગરિકો અભિનંદિત કરી રહ્યા હોય, ગુચ્છો, લતાઓ, વૃક્ષો, ગુલ્મો અને વેલોના સમૂહોથી વ્યાપ્ત મનોહર વૈભારપર્વતની તળેટીમાં ચારેબાજુ ફરતી ફરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે (તે માતાઓ ધન્ય છે.) તો હું પણ આવા પ્રકારના મેઘ ઉત્પન્ન થયા હોય યાવત (તેવા વર્ષાકાલમાં વિચરવાના) મારા દોહદને પૂર્ણ કરું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધારિણી દેવીના દોહદનું વર્ણન છે. લોહલં - લોકો મનોરથ | ગર્ભસ્થ જીવના પ્રભાવે માતાને ત્રીજા મહિને જે વિશિષ્ટ ઇચ્છા, મનોરથ, અભિલાષા કે સંકલ્પો ઉત્પન્ન થાય તેને દોહદ કહે છે. નીતિ...વિજિનિ :- દોહદ પૂર્ણ કરે છે... હું પણ દોહદ પૂર્ણ કર્યું. પ્રસ્તુત સૂત્રગત દોહદ વર્ણનમાં “જે માતાઓ શ્રેણિક રાજા સાથે વરસાદમાં વનવિહાર કરી પોતાનો દોહદ પૂર્ણ કરે છે તે માતાઓ ધન્ય છે, પુણ્યશાળી છે.” ઇત્યાદિ ધારિણી દેવીના સંકલ્પોનું જે વિસ્તૃત વર્ણન છે તે શ્રેણિક રાજાની અનેક રાણીઓને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે, તેમ સમજવું. દોહદની અસંપ્રાપ્તિથી રાજા-રાણીનું આર્તધ્યાન:३२ तए णं सा धारिणी देवी तंसि दोहलंसि अविणिज्जमाणंसि असंपण्णदोहला असंपुण्णदोहला असम्माणियदोहला सुक्का भुक्खा णिम्मंसा ओलुग्गा ओलुग्गसरीरा पमइलदुब्बला किलंता ओमथियवयणणयणकमला पडुइयमुही करयलमलियव्व चंपगमाला णित्तेया दीणविवण्णवयणा जहोचियपुप्फ-गंध-मल्लालंकार-हारं अणभिलसमाणी कीडारमण-किरियं च परिहावेमाणी दीणा दुम्मणा णिराणंदा भूमिगयदिट्ठीया ओहयमणसंकप्पा करयल पल्हत्थमुही अट्टज्झाणोवगया झियायइ । ભાવાર્થ:- ત્યારપછી તે ધારિણીદેવી દોહદપર્ણ ન થવાથી, દોહદ સંપન ન થવાથી, દોહદ સંપર્ણ ન થવાથી, દોહદ સન્માનિત ન થવાથી માનસિક સંતાપથી સુકાઈ ગઈ, ભૂખી રહેવાથી દુર્બળ થઈ ગઈ, માંસ રહિત થઈ ગઈ તેમજ ચિંતાથી રુણ, અતિચિંતાથી રુગ્ણશરીરા; કાંતિહીન અને દુર્બલ, પરમગ્લાન (ખેદ યુક્ત) દુબળી અને કમજોર બની ગઈ. તે મુખ કમળ અને નેત્ર કમળને ઝુકાવીને રહેવા લાગી. તેનું મુખ ફીકું પડી ગયું, તે હાથથી મસળેલી ચંપક ફૂલની માળાની જેમ ચીમળાયેલી અને નિસ્તેજ થઈ ગઈ, તેનું મુખ દીન અને શોભા રહિત થઈ ગયું, યથોચિત પુષ્પ, ગંધ, માળા, અલંકાર અને હારના વિષયમાં રુચિ રહિત થઈ ગઈ અર્થાત તેણીએ તે બધાનો ત્યાગ કરી દીધો. સખીઓ આદિની સાથેની ક્રીડા અને ચોપાટ
Page #86
--------------------------------------------------------------------------
________________
| २९
શ્રી શાતાધર્મકથા સૂત્ર
આદિ રમતોનો પરિત્યાગ કરી દીધો. તે દીન, દુઃખી મનવાળી, આનંદ રહિત અને ભૂમિગત દષ્ટિ વાળી ગઈ, તેના મનના સંકલ્પ, હોંશ નષ્ટ થઈ ગયા, તે લમણે હાથ દઈને આર્તધ્યાન કરવા લાગી. ३३ तए णं तीसे धारिणीए देवीए अंगपडियारियाओ अभितरियाओ दासचेडीयाओ धारिणिं देवि ओलुग्गं जाव झियायमाणिं पासंति, पासित्ता एवं वयासी- किं णं तुमे देवाणुप्पिए ! ओलुग्गा ओलुग्गसरीरा जावझियायसि? ભાવાર્થ-ત્યારપછી તે ધારિણી દેવીની સેવા-સુશ્રુષા કરનારી અંગપરિચારિકારૂપ આત્યંતર દાસીઓએ ધારિણીદેવીને કુશ અને કુશ શરીરવાળી પાવતુ આર્તધ્યાન કરતી જોઈને, આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે કૃશ અને કૃશ શરીરવાળા કેમ બની ગયા છો? યાવત્ આર્તધ્યાન શા માટે કરો છો ? ३४ तएणंसा धारिणी देवी ताहिं अंगपडियारियाहिं अभितरियाहिं दासचेडियाहिं एवं वुत्ता समाणी ताओ दासचेडियाओ णो आढाइ, णो य परियाणइ, अणाढायमाणी अपरियाणमाणी तुसिणीया संचिट्ठइ । तए णं ताओ अंगपडियारियाओ अभितरियाओ दासचेडियाओ धारिणि देविंदोच्चं पितच्चं पिएवं वयासी-किंणं तुमेदेवाणुप्पिये ! ओलुग्गा ओलुग्गसरीरा जावझियायसि?
तएणं धारिणी देवी ताहिं अंगपडियारियाहिं अभितरियाहिं दासचेडियाहिंदोच्चं पितच्चं पिएवं वुत्ता समाणी णो आढाइ, णो परियाणाइ, अणाढायमाणी अपरियाणमाणी तुसिणीया संचिट्ठइ। ભાવાર્થ:- અંગપરિચારિકાઓ અને આત્યંતર દાસીઓએ આ પ્રમાણે કહ્યું ત્યારે અન્ય મનસ્ક એવી ધારિણી દેવીએ તેઓને આવકાર આપ્યો નહીં અને તેનો પ્રત્યુત્તર આપ્યો નહીં; આદર કે પ્રત્યુત્તર આપ્યા વગર તે મૌન ધારણ કરીને બેસી રહી. ત્યારે તે અંગપરિચારિકાઓ અને આત્યંતર દાસીઓએ ધારિણી દેવીને બીજી-ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! તમે ઉદાસીન અને કુશ શરીરવાળા કેમ થઈ ગયા छो? यावत मातध्यानाभाटे छो?'
અંગપરિચારિકાઓ અને આત્યંતર દાસીઓએ બે-ત્રણ વાર આ પ્રમાણે પૂછ્યું છતાં ધારિણી દેવીએ તેની વાત પર ધ્યાન આપ્યું નહીં, કંઈપણ ઉત્તર દીધો નહીં અને આ પ્રમાણે તેઓને આદર કે પ્રત્યુત્તર આપ્યા વગર મૌન જ રહી. |३५ तए णं ताओ अंगपडियारियाओ अभितरियाओ दासचेडियाओ धारिणीए देवीए अणाढाइज्जमाणीओ अपरियाणमाणीओ तहेव संभंताओ समाणीओ धारिणीएदेवीए अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं जाव कटु जएणं विजएणं वद्धाति, वद्धावेत्ता एवं वयासी- एवं खलु सामी! किं पि अज्ज धारिणी देवी ओलुग्गसरीरा जाव अट्टज्झाणोवगया झियायइ। ભાવાર્થ:- ધારિણી દેવી દ્વારા કંઈ પણ આદર કે ઉત્તર પ્રાપ્ત ન થયો ત્યારે તે અંગપરિચારિકાઓ અને
Page #87
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧: મેઘમાર
.
| २७ ।
આત્યંતર દાસીઓ વ્યાકુલ થઇને ધારિણી દેવી પાસેથી નીકળીને, શ્રેણિક રાજાની પાસે જઈને, હાથ જોડીને યાવત મસ્તક પર અંજલી કરીને, જય-વિજય શબ્દોથી વધાવીને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! કોણ જાણે શા માટે ધારિણી દેવી કૃશ અને કૃશ શરીરવાળી થઈને યાવત્ આર્તધ્યાન કરે છે.
३६ तए णं से सेणिए राया तासिं अंगपडियारियाणं अंतिए एयमढे सोच्चा णिसम्म तहेव संभंते समाणे सिग्धं तुरियं चवलं वेइयं जेणेव धारिणी देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता धारिणिं देवि ओलुग्गं ओलुग्गसरीरं जाव अट्टज्झाणोवगयं झियायमाणिं पासइ, पासित्ता एवं वयासी-किं णं तुमे देवाणुप्पियए ! ओलुग्गा ओलुग्गसरीरा जाव अट्रज्झाणोवगया झियायसि? ભાવાર્થ:- ત્યારે શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓ પાસેથી આ અર્થને સાંભળીને, મનમાં ધારણ કરીને, વ્યાકુળ થતા, શીધ્ર, અત્યંત શીધ્ર, ત્વરિત, ચપળ, વેગવાળી ગતિથી ધારિણી દેવી પાસે આવ્યા, ત્યાં કૃશ અને કૃશ શરીરવાળી યાવત્ આર્તધ્યાન કરતી ધારિણી દેવીને જોઈને આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિયે! તમે વ્યાકુલ ચિત્ત અને કૃશ શરીરવાળા યાવત્ આર્તધ્યાન યુક્ત થઈને ચિંતા શા માટે કરી રહ્યા છો? ३७ तए णं सा धारिणी देवी सेणिएणं रण्णा एवं वुत्ता समाणी णो आढाइ जाव तुसिणीया संचिटुइ । तएणं से सेणिए राया धारिणिं देविंदोच्चं पितच्चं पिएवं वयासीकिं णं तुमे देवाणुप्पिए ! ओलुग्गा जाव झियायसि? तए णं सा धारिणी देवी सेणिएणं रण्णा दोच्चं पि तच्चं पि एवं वुत्ता समाणी णो आढाति, णो परिजाणाइ, तुसिणिया संचिट्ठइ। ભાવાર્થ:- શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું છતાં પણ ધારિણી દેવીએ તેનો આદર કર્યો નહીં યાવત મૌન રહી. ત્યારપછી શ્રેણિક રાજાએ ધારિણી દેવીને બે-ત્રણ વાર આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિય! તમે કૃશ થાવત્ શા માટે આર્તધ્યાન કરો છો? આ રીતે ધારિણી દેવીને શ્રેણિક રાજાએ બે-ત્રણ વાર પૂછ્યું છતાં પણ તેણીએ આદર કે પ્રત્યુત્તર આપ્યો નહીં અને મૌન જ રહી. ३८ तएणं सेणिए राया धारिणिं देविंसवहसावियं करेइ, करित्ता एवं वयासी-किंणं तुमं देवाणुप्पिए ! अहमेयस्स अट्ठस्स अणरिहे सवणयाए? ता णं तुमं ममं अयमेयारूवं मणोमाणसियं दुक्खं रहस्सीकरेसि?
तएणंसा धारिणी देवी सेणिएणंरण्णा सवहसाविया समाणी सेणियंरायंएवं वयासीएवं खलु सामी ! मम तस्स उरालस्स जावमहासुमिणस्स तिण्हं मासाणं बहुपडिपुण्णाणं अयमेयारूवे अकालमेहेसु दोहले पाउब्भूए- धण्णाओ णं ताओ अम्मयाओ, कयत्थाओ णं ताओ अम्मयाओ जाव वेभारगिरिपायमूलं आहिंडमाणीओ डोहलं विणियंति। तं जइ णं अहमवि जाव डोहलं विणिज्जामि । तए णं अहं सामी! अयमेयारूवंसि अकालदोहलंसि अविणिज्जमाणंसि ओलुग्गा जावअट्टज्झाणोवगया झियायामि । एएणं कारणेणं अहं सामी ! ओलुग्गा जाव अट्टज्झाणोवगया झियायामि ।
Page #88
--------------------------------------------------------------------------
________________
[ ૨૮
]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યારે શ્રેણિક રાજાએ ધારિણી દેવીને સોગંદ આપીને પૂછયું- હે દેવાનુપ્રિયે! તમારા મનની વાતને સાંભળવા માટે શું હું અયોગ્ય છું? કે જેથી તમે તમારા મનમાં રહેલા માનસિક દુઃખને મારાથી છુપાવો છો?
આ રીતે શ્રેણિક રાજાએ સોગંદ આપ્યા ત્યારે ધારિણી દેવીએ શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામી ! મને ઉદાર યાવતું મહાસ્વપ્ન આવ્યું હતું. તે સ્વપ્ન આવ્યાને લગભગ ત્રણ માસ(દેશોન ત્રણ માસ- ટીકા.) થઈ ગયા પછી મને આ પ્રકારનો અકાલ મેઘ સંબંધી દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે અને તે માતાઓ કતાર્થ છે યાવત જે વૈભારગિરિની તળેટીમાં ફરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. હું પણ મારા દોહદને પૂર્ણ કરું. હે સ્વામિન્ ! આ રીતનો આ અકાલમેઘનો દોહદ પૂર્ણ ન થવાથી હું કુશ પાવતુ આર્તધ્યાન કરું છું. હે સ્વામિન્ ! કૃશ યાવતુ આર્તધ્યાનથી યુક્ત થવાનું મારું આ જ કારણ છે. દોહદપૂર્તિના ઉપાયોનું ચિંતન - ३९ तए णं से सेणिए राया धारिणीए देवीए अंतिए एयमढे सोच्चा णिसम्म धारिणिं देवि एवं वयासी-मा णं तुमंदेवाणुप्पिए! ओलुग्गा जावझियाहि, अहं णं तहा करिस्सामि जहा णं तुब्भं अयमेयारूवस्स अकालदोहलस्स मणोरहसंपत्ति भविस्सइ त्ति कटु धारिणिं देविंइट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं वग्गूहिं समासासेइ, समासासित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणामेव उवागच्छइ, उवागच्छित्ता सीहासण वरगए पुरत्थाभिमुहे સખસti.
धारिणीए देवीए एवं अकालदोहलं बहूहिं आएहि य उवाएहि य उप्पत्तियाहि य वेणइयाहि य कम्मियाहि य पारिणामियाहि य चउव्विहाहिं बुद्धीहिं अणुचिंतेमाणे अणुचिंतेमाणे तस्स दोहलस्स आयं वा उवायं वा ठिई वा उप्पत्तिं वा अविंदमाणे ओहयमणसंकप्पे जाव झियायइ । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજાએ ધારિણી દેવીની આ વાત સાંભળીને સમજીને ધારિણી દેવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે કૃશ શરીરવાળા ન થાઓ યાવતુ આર્તધ્યાન કરો નહીં. હું એવો ઉપાય કરીશ કે જેથી તમારા આ અકાલ દોહદની પૂર્તિ થઈ જશે. આ પ્રમાણે શ્રેણિક રાજાએ ધારિણી દેવીને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર વાણીથી આશ્વાસન આપ્યું, આશ્વાસન આપીને તે બહારની ઉપસ્થાન શાળામાં આવ્યા અને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠા.
ધારિણી દેવીના આ અકાલ દોહદની પૂર્તિ કરવા માટે ઘણા કારણોનું ઉપાયોનું(યુક્તિ-પ્રયુક્તિ- ઓથી) ત્પાતિકી, વનયિકી, કર્મજા અને પારિણામિકી આ ચારે પ્રકારની બદ્ધિથી વારંવાર ચિંતન કરવા છતાં પણ તે દોહદના કોઈપણ પ્રકારના ઉપાય કે યુક્તિની સ્થિતિ કે નિષ્પત્તિને મેળવી શક્યા નહીં અર્થાત્ દોહદ પૂર્તિનો કોઈ ઉપાય ધ્યાનમાં આવ્યો નહીં, ત્યારે શ્રેણિકરાજા હતોત્સાહ યાવત્ ચિંતાગ્રસ્ત બની ગયા. અભયકુમારનું શ્રેણિક રાજા પાસે વંદનાર્થ આગમન - ४० तयाणंतरं अभए कुमारे पहाए जाव सव्वालंकारविभूसिए पायवंदए पहारेत्थ
Page #89
--------------------------------------------------------------------------
________________
अध्य:- १ : भेधदुभार
गमणाए । तए णं से अभयकुमारे जेणेव सेणिए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता सेणियं रायं ओहयमणसंकप्पं जाव झियायमाणं पासइ, पासइत्ता अयमेयारूवे अज्झत्थिए चितिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था -
૨૯
अण्णया य ममं सेणिए राया एज्जमाणं पासइ, पासित्ता आढाइ, परिजाणइ, सक्कारेइ, सम्माणेइ, आलवइ, संलवइ, अद्धासणेणं उवणिमंतेइ मत्थयंसि अग्घाइ, इयाणिं ममं सेणिए राया णो आढाइ, णो परियाणइ, णो सक्कारेइ, जो सम्माणेइ, णो इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं ओरालाहिं वग्गूहिं आलवइ, संलवइ, णो अद्धासणेणं उवणिमंतेइ, णो मत्थयंसि अग्घाइ य, किं पि ओहयमण-संकप्पे झियायइ । तं भवियव्वं णं एत्थ कारणेणं । तं सेयं खलु मे सेणियं रायं एयमट्ठे पुच्छित्तए ।
I
एवं संपेहेइ, संपेहित्ता जेणामेव सेणिए राया तेणामेव उवागच्छइ, उवागच्छित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु जएणं विजएणं वद्धावेइ, वद्धावइत्ता एवं वयासी - तुब्भे णं ताओ ! अण्णया ममं एज्जमाणं पासित्ता आढाह जाव मत्थसि अग्घायह, आसणेणं उवणिमंतेह, इयाणिं ताओ ! तुब्भे ममं णो आढाह जावो आसणं उवणिमंतेह । किं पि ओहयमणसंकप्पा जाव झियायह । तं भवियव्वं ताओ ! एत्थ कारणेणं । तओ तुब्भे मम ताओ ! एयं कारणं अगूहेमाणा असंकेमाणा अणि हवेमाणा अपच्छाएमाणा जहाभूतमवितहमसंदिद्धं एयमट्ठमाइक्खह । तए णं हं तस्स कारण अंतगमणं गमिस्सामि ।
ભાવાર્થ :- ત્યારપછી અભયકુમારે સ્નાન કરીને યાવત્ સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને શ્રેણિક રાજાના ચરણોમાં વંદન કરવા જવાનો નિશ્ચય કર્યો. ત્યારપછી અભયકુમાર શ્રેણિક રાજા પાસે આવ્યા અને શ્રેણિક રાજાને હતોત્સાહ તથા ચિંતાગ્રસ્ત જોયા, જોઈને અભયકુમારના મનમાં આ પ્રકારનો અધ્યવસાય, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે–
અન્ય સમયે શ્રેણિક રાજા મને આવતો જોઈને આદર કરતા, ખુશ થતા, વસ્ત્રાદિથી સત્કાર કરતા, આસન વગેરે આપીને સન્માન કરતા, મારી સાથે વાતચીત કરતા હતા, અર્ધા આસન પર બેસવા માટે નિમંત્રણ કરતા અને મારા મસ્તકને સૂંઘતા હતા પરંતુ આજે શ્રેણિક રાજા મને આદર આપતા નથી, ખુશ थता नथी, सत्डार $२ता नथी, सन्मान आपता नथी, ईष्ट, अन्त, प्रिय, मनोज्ञ, मनोहर भने उधार વચનોથી આલાપ-સંલાપ કરતા નથી, અર્ધા આસન પર બેસવા માટે આમંત્રણ આપતા નથી અને મારા મસ્તકને સૂંઘતા નથી. આજે તેઓ નિરુત્સાહ અને ચિંતા મગ્ન છે, તેનું કોઈ કારણ હોવું જોઈએ. તેથી મારે શ્રેણિક રાજાને આ વાત પૂછવી યોગ્ય છે.
આ પ્રમાણે વિચાર કરીને અભયકુમારે શ્રેણિક રાજા પાસે આવીને બે હાથ જોડી, મસ્તક પર આવર્તન કરી, અંજલી કરીને જય-વિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું– હે તાત ! તમે અન્ય સમયે મને આવતો જોઈને મારો આદર કરતા યાવત્ મારા મસ્તકને સૂંઘતા હતા અને આસન પર બેસવા
Page #90
--------------------------------------------------------------------------
________________
|
30
શ્રી શાતાધર્મકથા સૂત્ર
માટે નિમંત્રિત કરતા હતા, પરંતુ હે તાત ! આજે તમે મને આદર આપતા નથી યાવતુ આસન પર બેસવા માટે આમંત્રણ આપતા નથી, તમે કોઈ કારણથી હતોત્સાહ થયા છો, ચિંતાગ્રસ્ત થયા છો. તેનું કોઈ કારણ હોવું જોઈએ. તો હે પિતાજી ! તમે ચિંતાના કારણને છુપાવ્યા વિના નિઃસંકોચપણે, નિઃશંકભાવે, અપલાપ (નિષેધ) કર્યા વિના, ખુલ્લા દિલે જેવું હોય તેવું, સત્ય અને સંદેહ રહિત કહો. ત્યારપછી હું આપની ચિંતાનું કારણ દૂર કરવાનો પ્રયત્ન કરીશ. ४१ तए णं सेणिए राया अभएणं कुमारेणं एवं वुत्ते समाणे अभयं कुमारं एवं वयासीएवं खलु पुत्ता ! तव चुल्लमाउयाए धारिणीए देवीए तस्स गब्भस्स दोसुमासेसु अइक्कंतेसु तइयमासे वट्टमाणे दोहलकालसमयंसि अयमेयारूवे दोहले पाउब्भवित्था- धण्णाओ णं ताओ अम्मयाओ तहेव णिरवसेसं भाणियव्वं जावविणिति। तएणं अहं पुत्ता !धारिणीए देवीए तस्स अकालदोहलस्स बहूहिं आएहि य उवाएहिं जाव उप्पत्तिं अविंदमाणे ओहयमणसंकप्पे जाव झियायामि, तुमं आगयं पिण याणामि । तं एएणं कारणेणं अहं पुत्ता! ओहयमणसंकप्पे जावझियायामि। ભાવાર્થ :- અભયકુમારે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રેણિક રાજાએ અભયકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! તારી નાની માતા ધારિણીદેવીની ગર્ભસ્થિતિને બે માસ પૂરા થયા અને ત્રીજો માસ ચાલી રહ્યો છે. દોહદ કાલના આ સમયે તેને અકાલ દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે,(ઇત્યાદિ પહેલાની જેમ જ કહેવું જોઈએ) યાવતુ જે પોતાના દોહદને પૂર્ણ કરે છે. તો હે પુત્ર! ધારિણીદેવીના તે અકાલમેઘ સંબંધી દોહદના કારણોપકારણોનો વિચાર કરવા છતાં પણ તેની પૂર્તિનો કોઈ ઉપાય મને ધ્યાનમાં આવતો ન હોવાથી હું હતોત્સાહી અને ચિંતામગ્ન બની ગયો છું. તેથી હું તારું આગમન જાણી શક્યો નહીં. આ કારણે હે પુત્ર! હું નષ્ટ થયેલા મનોગત સંકલ્પવાળો થઈને ચિંતા કરી રહ્યો છું.'
४२ तए णं से अभयकुमारे सेणियस्स रण्णो अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ट जाव हियए सेणियं राय एवं वयासी- मा णं तुब्भे ताओ ! ओहयमणसंकप्पा जावझियायह। अहं णं तहा करिस्सामि, जहा णं मम चुल्लमाउयाए धारिणीए देवीए अयमेयारूवस्स अकालदोहलस्स मणोरहसंपत्ती भविस्सइ त्ति कटु सेणियं रायं ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं वग्गूहि समासासेइ। ભાવાર્થ-ત્યારપછી તે અભયકુમાર શ્રેણિક રાજા પાસેથી આ અર્થને સાંભળીને અને સમજીને હૃષ્ટતુષ્ટ અને આનંદિત હૃદયવાળા થયા. તેણે શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું- હે તાત! તમે દુ:ખી ન થાઓ અને કોઈપણ જાતની ચિંતા ન કરો. હું એવો ઉપાય કરીશ કે જેથી મારી નાની માતા ધારિણી દેવીના, આ અકાલમેઘ સંબંધી દોહદના મનોરથની પૂર્તિ થશે. આ પ્રમાણે કહી અભયકુમારે ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર વચનોથી શ્રેણિક રાજાને સાંત્વના આપી. ४३ तए णं सेणिए राया अभएणं कुमारेणं एवं वुत्ते समाणे हट्ठतुढे जाव अभयकुमारं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ ।
तए णं से अभयकुमारे सक्कारिए, सम्माणिए, पडिविसज्जिए समाणे सेणियस्स
Page #91
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેવકુમાર
.
[ ૩૧]
रण्णो अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणामेव सए भवणे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणे णिसण्णे । ભાવાર્થ - અભયકુમારે શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓએ હૃષ્ટતુષ્ટ થઈને યાવત અભયકુમારનો સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને વિદાય આપી.
શ્રેણિક રાજા દ્વારા સત્કારિત અને સન્માનિત થઈને વિદાય થયેલા, તે અભયકુમાર શ્રેણિક રાજાની પાસેથી નીકળ્યા, નીકળીને પોતાના ભવનમાં આવીને સિંહાસન પર બેઠા. દોહદપૂર્તિ માટે અભયકુમારની દેવ આરાધના:४४ तए णं तस्स अभयकुमारस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- णो खलु सक्का माणुस्सएणं उवाएणं मम चुल्लमाउयाए धारिणीए देवीए अकालदोहलमणोरहसंपत्तिं करेत्तए, णण्णत्थ दिव्वेणं उवाएणं । अत्थिणं मज्झसोहम्मकप्पवासी पुव्वसंगइए देवे महिड्डिए जावमहासोक्खे । तं सेयं खलु मम पोसहसालाए पोसहियस्स बंभयारिस्स उम्मुक्कमणि-सुवण्णस्स ववगयमाला-वण्णग-विलेवणस्स णिक्खित्तसत्थमुसलस्स एगस्स अबीयस्स दब्भसंथारोक्गयस्स अट्ठमभत्तं परिगिण्हित्ता पुव्वसंगइयं देवं मणसि करेमाणस्स विहरित्तए । तए णं पुव्वसंगइए देवे मम चुल्लमाउयाए धारिणीए देवीए अयमेयारूवे अकालमेहेसु दोहलं विणेहिइ।
एवं संपेहेइ, संपेहित्ता जेणेव पोसहसाला तेणामेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसालं पमज्जइ, पमज्जित्ता उच्चास्पासवणभूमि पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं दुरुहइ, दुरुहित्ता अट्ठमभत्तं पगिण्हइ, पगिण्हित्ता पोसहसालाए पोसहिए(इव) बंभयारी जावपुव्वसंगइयं देवं मणसि करेमाणेकरेमाणे चिट्ठइ। ભાવાર્થઃ- ત્યારપછી અભયકુમારને આ પ્રમાણે આધ્યાત્મિક–મનોગત વિચાર ફૂર્યો કે, મારી નાની માતા ધારિણી દેવીના અકાલ દોહદની પૂર્તિ દિવ્ય શક્તિ વિના કેવળ માનવીય શક્તિથી શક્ય નથી. સૌધર્મ કલ્પવાસી મારો પૂર્વનો મિત્ર દેવ છે, જે મહદ્ધિક યાવત મહાનસુખ ભોગવનાર છે. તેથી મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરીને, બ્રહ્મચર્ય ધારણ કરીને, મણિ, સુવર્ણ આદિ અલંકારોનો ત્યાગ કરીને, પુષ્પમાળાઓ અને ચંદનાદિ લેપનો ત્યાગ કરીને, તલવાર, છરી વગેરે શસ્ત્ર અને મૂસળ આદિનો ત્યાગ કરીને, આરંભ-સમારંભને છોડીને, એકાકી (રાગદ્વેષથી રહિત) અને અદ્વિતીય (સેવક આદિની સહાયતાથી રહિત), ડાભના સંથારા ઉપર સ્થિત થઈને, અઠ્ઠમની તપસ્યા ગ્રહણ કરીને પૂર્વના મિત્ર દેવનું મનમાં સ્મરણ કરતો સ્થિત રહ્યું. આમ કરવાથી તે પૂર્વનો મિત્ર દેવ (અહીં આવીને) મારી નાની માતા ધારિણી દેવીના અકાલ મેઘ સંબંધી દોહદને પૂર્ણ કરશે.
આ પ્રમાણે વિચાર કરીને અભયકુમાર પૌષધશાળામાં આવ્યા, આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કરીને, વડીનીત અને લઘુનીતની ભૂમિ(મલ-મૂત્ર ત્યાગના સ્થાન)નું પ્રતિલેખન કરીને, ડાભના સંથારાનું પ્રતિલેખન કરીને, તેના ઉપર બેસીને, અઠ્ઠમ તપનો સ્વીકાર કર્યો. પૌષધશાળામાં પૌષધ વિધિની જેમ
Page #92
--------------------------------------------------------------------------
________________
|
उ२
।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
બ્રહ્મચારી થઈને, અભયકુમાર પૂર્વના મિત્રદેવનું મનમાં વારંવાર ચિંતન (જાપ) કરવા લાગ્યા. ४५ तएणं तस्स अभयकुमारस्स अट्ठमभत्ते परिणममाणे पुव्वसंगइयस्स देवस्स आसणं चलइ । तए णं पुव्वसंगइए सोहम्मकप्पवासी देवे आसणं चलियं पासइ, पासित्ता ओहिं पउंजइ । तए णं तस्स पुव्वसंगइयस्स देवस्स अयमेयारूवे अज्झत्थिए जावसमुप्पज्जित्थाएवं खलु मम पुव्वसंगइए जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्डभरहे वासे रायगिहे णयरे पोसहसालाए पोसहिए अभए णामं कुमारे अट्ठमभत्तं पगिण्हित्ता णं मम मणसि करेमाणे करेमाणे चिट्ठइ । तं सेयं खलु मम अभयस्स कुमारस्स अंतिए पाउब्भवित्तए । एवं संपेहेइ, संपेहित्ता उत्तरपुरच्छिमंदिसीभागं अवक्कमइ, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणइ, समोहणित्ता संखेज्जाइं जोयणाई दंडं णिसिरइ, णिसिरित्ता तत्थगयाणं- रयणाणं वइराणं वेरुलियाणं लोहियक्खाणं मसारगल्लाणं हंसगब्भाणं पुलगाणं सोगंधियाणं जोइरसाणं अंकाणं अंजणाणंरयणाणं जायरूवाणं अंजणपुलयाणं फलिहाणं रिटाणं अहाबायरे पोग्गले परिसाडेइ, परिसाडित्ता अहासुहुमे पोग्गले परिगिण्हइ, परिगिण्हइत्ता अभयकुमारमणुकंपमाणे देवे पुव्वभवजणियणेहपीइबहुमाणजायसोगे तओ विमाणवरपुण्डरियाओ रयणुत्तमाओ धरणितलगमण-तुरियसंजणियगमणपयारो;
वाघुण्णियविमलकणग-पयरग-वडिंसगमउडुक्कडाडोवदंसणिज्जो अणेगमणि कणगरयण-पहकर-परिमंडिय-भत्तिचितविणिउत्तगमणुगुण-जणियहरिसे पेंखोलमाणवरललियकुंडलुज्जलियवयणगुण-जणियसोम्मरूवो, उदिओ विवकोमुदीणिसाएसणिच्छरंगारकुज्जलियमज्झभागत्थोणयणाणंदो सरयचंदो, दिव्वोसहिपज्जलुज्जलियदसणाभिरामो उउ-लच्छिसमत्तजायसोहो पइट्टगंधुद्धयाभिरामो मेरू विव णगवरो विगुम्वियविचित्तवेसो, दीवसमुद्दाणं असंखपरिमाणणामधेज्जाणंमज्झकारेणं वीइवयमाणो, ताए उक्किट्ठाए तुरियाए चवलाए चंडाए सीहाए उद्धयाए जइणाए छेयाएदिव्वाएदेवगईए जेणामेव जंबुद्दीवे दीवे, भारहे वासे, जेणामेव दाहिणड्डभरए रायगिहे णगरे पोसहसालाए अभए कुमारे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अंतलिक्खपडिवण्णे दसद्धवण्णाई सखिखिणियाइं पवरवत्थाई परिहिए अभयकुमारं एवं वयासी
अहं णं देवाणुप्पिया ! पुव्वसंगइए सोहम्मकप्पवासी देवे महड्डिए, जं णं तुम पोसहसालाए अट्ठमभत्तं पगिण्हित्ता णंममंमणसि करेमाणे चिट्ठसि,तं एसणं देवाणुप्पिया! अहं इहं हव्वमागए । संदिसाहि णं देवाणुप्पिया ! किं करेमि? किं दलयामि? किं पयच्छामि? किं वा ते हियइच्छियं? ભાવાર્થ:- ત્યાર પછી અભયકુમારના અઠ્ઠમ તપના પ્રભાવે પૂર્વભવના મિત્ર દેવનું આસન ચલાયમાન થયું. પોતાનું આસન ચલાયમાન થતું જોઈને તે સૌધર્મકલ્પવાસી મિત્ર દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેઘકુમાર
| ૩૩ |
ત્યારે તે દેવને મનોગત વિચાર ઉત્પન્ન થયો કે મારો પૂર્વભવનો મિત્ર અભયકુમાર, જંબુદ્વીપ નામના દ્વીપના ભારત વર્ષમાં અને દક્ષિણાર્ધ ભારતના રાજગૃહ નગરમાં પૌષધશાળામાં અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, મનમાં વારંવાર મારું સ્મરણ કરી રહ્યો છે. તેથી મારે અભયકુમાર સામે પ્રગટ થવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને તે દેવ ઉત્તર-પૂર્વ દિશામાં ગયો ઉત્તર વૈક્રિય શરીર બનાવવા માટે તે દિશામાં બે-ચાર ડગલા જવાની વિધિ હોય છે તેમ સમજવું) અને વૈક્રિય સમુઠ્ઠાત કરીને પહોળાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાત યોજન લાંબા દંડાકારે આત્મપ્રદેશોને બહાર કાઢ્યા અને તે દંડ પ્રમાણક્ષેત્રમાં રહેલા- કર્કેતન રત્ન, વજ રત્ન, વૈડૂર્ય રત્ન, લોહિતાક્ષ રત્ન, મસારગલ્લ રત્ન, હંસગર્ભ રત્ન, પુલક રત્ન, સૌગંધિક રત્ન, જ્યોતિરસ રત્ન, અંક રત્ન, અંજન રત્ન, રજત રત્ન, જાતરૂપ રત્ન, અંજનપુલક રત્ન, સ્ફટિક રત્ન, રિષ્ટ રત્ન આ સોળ રત્નોના યથાબાદર અર્થાત્ અસાર પગલોનો પરિત્યાગ કરીને યથાસૂક્ષ્મ- સારભૂત પુગલોને ગ્રહણ કરીને; અભયકુમાર પ્રત્યે લાગણીશીલ તે દેવ પૂર્વભવ જનિત સ્નેહ, પ્રીતિ અને બહુમાનના કારણે શોક મગ્ન થઈ(અભયની ચિંતાને દૂર કરવા દત્તચિત થઈ) ઉત્તમ રત્નોથી નિર્મિત પોતાના શ્રેષ્ઠ પુંડરીક વિમાનમાંથી નીકળીને પૃથ્વી ઉપર શીધ્ર પહોંચવા માટે વૈક્રિય શરીર બનાવ્યું, તેનું વર્ણન આ પ્રમાણે છે
ત્વરિત ગતિએ ચાલવા યોગ્ય, કાનમાં ઝૂલતા નિર્મળ સુવર્ણના કુંડળો તથા મસ્તક ઉપર મુગટ યુક્ત, ચિત્તાકર્ષક સૌંદર્યથી દર્શનીય; અનેક મણિ-સુવર્ણ અને રત્નોના સમૂહથી સુશોભિત અને વિવિધ કલામય રચનાવાળા કંદોરાથી યુક્ત, હર્ષિત મનવાળો, ઝૂલતા શ્રેષ્ઠ અને મનોહર કુંડલોથી ઉદ્યોતિત વદનવાળો સૌમ્ય રૂપવાળો; કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ શનિશ્વર અને મંગળ ગ્રહની વચ્ચે ઉદયમાન ચંદ્રની જેમ ઉજ્જવલ(શરીરના) મધ્યભાગવાળો, શરદચન્દ્રની જેમ દર્શકોના નયનોને આનંદ આપનાર, તેમજ પ્રકાશવર્ધક સોમલતા વગેરે દિવ્ય ઔષધિઓના પ્રકાશ-તેજથી દેદિપ્યમાન અને મનોહર, સમસ્ત ઋતુઓની લક્ષ્મીથી વૃદ્ધિગત શોભાવાળો, પ્રકૃષ્ટ ગંધના પ્રસારથી મનોહર, સર્વ શ્રેષ્ઠ એવા મેરુ પર્વતની સમાન સુંદર અભિરામ અને આશ્ચર્ય ચકિત કરે તેવા રૂપ, લાવણ્ય, વેષભૂષાથી યુક્ત થઈને અર્થાત્ એવા રૂપની વિફર્વણા કરીને તે દેવ અસંખ્ય નામોવાળા દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં થઈને, ઉત્કૃષ્ટ, ત્વરિત, ચંચળ, ચંડ, સિંહ જેવી પ્રબળઉદ્ધત-ઉત્કંઠિત, વેગવાળી, નિપુણતાવાળી અને દિવ્ય દેવગતિથી જંબુદ્વીપ, ભરતક્ષેત્રના દક્ષિણાÁ ભરતક્ષેત્રમાં આવ્યા અને તેમાં પણ રાજગૃહનગર અને પૌષધશાળામાં અભયકુમાર સમીપે આવીને, આકાશમાં સ્થિત થઈને, પાંચવર્ણવાળા અને ઘૂઘરીઓવાળા ઉત્તમ વસ્ત્રોને ધારણ કરેલા, તે દેવે અભયકુમારને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! હું તમારો પૂર્વભવનો મિત્ર સૌધર્મ કલ્પવાસી મહદ્ધિક દેવ છું. તમે મનમાં મારું ધ્યાન કરતાં અઠ્ઠમ તપ ગ્રહણ કરીને પૌષધશાળામાં સ્થિત થયા છો; તેથી હે દેવાનુપ્રિય! હું ઝડપથી અહીં આવ્યો છું. હે દેવાનુપ્રિય ! કહો, હું તમારું શું કામ કરું? તમોને શું આપું? તમારા કોઈ સંબંધીઓને શું આપું? તમારો મનોરથ શું છે? ४६ तए णं से अभए कुमारे तं पुव्वसंगइयं देवं अंतलिक्खपडिवण्णं पासइ, पासित्ता हट्टतुट्टे पोसहं पारेइ, पारित्ता करयल जावअंजलिकट्टएवं वयासी-एवं खलु देवाणुप्पिया! मम चुल्लमाउयाए धारिणीए देवीए अयमेयारूवे अकालदोहले पाउब्भूए- धण्णाओ णं ताओ अम्मयाओ तहेव पुव्वगमेणं जाव विणिज्जामि; तं णं तुमं देवाणुप्पिया ! मम चुल्लमाउयाए धारिणीए देवीए अयमेयारूवं अकालदोहलं विणेहि ।
Page #94
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યારપછી અભયકુમાર આકાશમાં સ્થિત પૂર્વભવના તે મિત્ર દેવને જોઈને હૃષ્ટ, તુષ્ટ થયા અને પૌષધ પૂર્ણ કરીને, હાથ જોડીને વાવત અંજલી બદ્ધ થઈને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! મારા નાના માતા ધારિણીદેવીને આ પ્રકારનો અકાલ દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે જે પોતાના દોહદને પૂર્ણ કરે છે યાવત્ હું પણ મારા દોહદને પૂર્ણ કરું; ઇત્યાદિ પૂર્વોક્ત દોહદની બધી વાત દેવને કહી.હે દેવાનુપ્રિય! તમે મારા નાના માતા ધારિણીદેવીના આ પ્રકારના દોહદની પૂર્તિ કરો. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં અભયકુમારે લઘુમાતાના દોહદને પૂર્ણ કરવા, મિત્રદેવની સહાયતા મેળવવા અટ્ટમ પૌષધ કર્યો, તે પ્રકારનું વિધાન છે. આ પૌષધની સંપૂર્ણ વિધિ શ્રાવકના અગિયારમા પૌષધ વ્રતની વિધિની સમાન જ છે પરંતુ અહીં ધ્યાન રાખવા યોગ્ય એ છે કે શ્રાવકના અગિયારમા પૌષધ વ્રતની આરાધના સાંસારિક સંકલ્પથી નહીં માત્ર કર્મ નિર્જરા અને મોક્ષ હેતુથી થાય છે. સમ્યગદષ્ટિ કે શ્રમણોપાસક આત્મા
જ્યાં સુધી સાંસારિક જવાબદારીઓનો સર્વથા ત્યાગ ન કરે ત્યાં સુધી તેના જીવનમાં મોક્ષલક્ષી અને સંસારલક્ષી બંને પ્રકારની પ્રવૃત્તિઓ થતી રહે છે. તેથી સમ્યગ્દષ્ટિ એવા અભયકુમારની આ તપ અને વ્રત સાધના સંસારલક્ષી સમજવી. ધર્મારાધનાના લક્ષ્ય કરાતાં પૌષધાદિમાં સાંસારિક સંકલ્પો કરી શકાય નહીં.
આ સુત્રના તેરમા અધ્યયનમાં નંદમણિયારે મિથ્યાદષ્ટિ થઈ ગયા પછી અટ્ટમ પૌષધ કર્યો. તે પાઠમાં નંદમણિયાર પૌષધની સમાન બ્રહ્મચર્યાદિ નિયમો ધારણ કરીને રહા, તેવો ઉલ્લેખ છે. શ્રી અંતગગસુત્રના ત્રીજાવર્ગના આઠમા અધ્યયનમાં દેવકી માતાની આઠમા પુત્રની પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ કરવા શ્રી કૃષ્ણ દેવઆરાધના માટે અટ્ટમ પૌષધ કર્યો તેમાં પૌષધની જેમ બ્રહ્મચર્યાદિ નિયમો ધારણ કર્યા, તેવો ઉલ્લેખ છે. અહીં પણ અભયકુમારે સાંસારિક હેતુથી અમ પૌષધ કર્યો છે તેથી તેને પણ પૌષધની સમાન વિધિ કરી તેમ સમજવું. તેથી પ્રસ્તુત સૂત્રમાં શબ્દ કૌંસમાં રાખ્યો છે. દેવ દ્વારા ધારણી રાણીના દોહદની પૂર્તિ - ४७ तएणं से देवे अभएणं कुमारेणं एवं वुत्ते समाणे हट्ठतुडे, अभयकुमारं एवं वयासीतुमणं देवाणुप्पिया ! सुणिव्वुय-वीसत्थे अच्छाहि । अहं णं तव चुल्लमाउयाए धारिणीए देवीए अयमेयारूवंदोहलं विणेमित्ति कटु अभयस्स कुमारस्स अंतियाओ पडिणिक्खमइ; पडिणिक्खमित्ता उत्तरपुरथिमेणं वेभारपव्वए वेउव्वियसमुग्घाएणं समोहण्णइ, समोहण्णित्ता संखेज्जाई जोयणाइदंड णिसिरइ जावदोच्चंपिवेउव्वियसमुग्घाएणंसमोहण्णइ, समोहण्णित्ता खिप्पामेव सगज्जियं सविज्जुयं सफुसियं पंचवण्णमेहणिणाओवसोहियं दिव्वं पाउससिरि विउव्वेइ, विउव्वित्ता जेणेव अभए कुमारे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अभयं कुमारं एवं वयासी___ एवं खलु देवाणुप्पिया ! मए तव पियट्ठयाए सगज्जिया सविज्जुया जावदिव्वा पाउससिरी विउव्विया, तं विणेउ णं देवाणुप्पिया! तव चुल्लमाउया धारिणी देवी अयमेयारूवं अकालदोहलं । ભાવાર્થ-ત્યારપછી અભયકુમારની આ વાત સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયેલા, તે દેવે અભયકુમારને
Page #95
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેઘકુમાર
)
|
૩૫ ]
કહ્યું- હે દેવાનુપ્રિય! તમે સ્વસ્થ થાઓ અને વિશ્વાસ રાખો. હું(હમણાં જ) તમારા નાના માતા ધારિણીદેવીના આ પ્રકારના દોહદની પૂર્તિ કરું છું. આ પ્રમાણે કહીને અભયકુમારની પાસેથી નીકળીને ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાન કોણમાં) દૂર વૈભાર પર્વત ઉપર જઈને વૈક્રિય સમુદ્યાત કરી અને સંખ્યાત યોજન પ્રમાણવાળો દંડ બનાવ્યો યાવત બીજીવાર વૈક્રિય સમુઘાત કરીને ગર્જનાથી યુક્ત, વિજળીથી યુક્ત અને જલબિન્દુઓથી યુક્ત પાંચવર્ણવાળા વાદળાઓના ધ્વનિથી શોભિત દિવ્યવર્ષા કાળની શોભા પ્રગટ કરી; વર્ષાકાલીન શોભા પ્રગટ કરીને તે દેવ અભયકુમારની સમીપે આવ્યો અને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય!મેં તમારા પ્રત્યેની પ્રીતિથી ગર્જનાયુક્ત, વિજળીયુક્ત, જલબિંદુઓથી યુક્ત, પંચવર્ણી મેઘસમૂહના ધ્વનિથી યુક્ત યાવત દિવ્ય વર્ષાકાલીન શોભા પ્રગટ કરી છે. હે દેવાનુપ્રિય ! તમારા નાના માતા ધારિણીદેવી પોતાના અકાલમેઘના દોહદની પૂર્તિ કરે. ४८ तए णं से अभयकुमारे तस्स पुव्वसंगइयस्स सोहम्मकप्पवासिस्स देवस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्टतढे सयाओ भवणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणामेव सेणिए राया तेणामेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव अंजलिकट्टु एवं वयासीएवं खलु ताओ ! मम पुव्वसंगइएणं सोहम्मकप्पवासिणा देवेणं खिप्पामेव सगज्जिया सविज्जुया सफुसिया पंचवण्णमेहणिणाओवसोहिया दिव्वा पाउससिरी विउव्विया । तं विणेउ णं मम चुल्लमाउया धारिणी देवी अकालदोहलं। ભાવાર્થઃ- ત્યારપછી અભયકુમાર તે સૌધર્મકલ્પવાસી પૂર્વના મિત્ર દેવની આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, હર્ષિત અને સંતુષ્ટ થઈને પોતાના ભવનમાંથી બહાર નીકળીને શ્રેણિકરાજા સમીપે આવ્યા, આવીને બંને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- હે તાત ! મારા પૂર્વભવના મિત્ર સૌધર્મકલ્પવાસી દેવે શીધ્ર ગર્જનાયુક્ત, વીજળીયુક્ત, જલબિંદુઓથીયુક્ત, પાંચવર્ણવાળા વાદળોની ગર્જનાથી સુશોભિત દિવ્યવર્ષા કાળની શોભા પ્રગટ કરી છે. તો હવે મારા નાના માતા ધારિણીદેવી પોતાના અકાલ દોહદની પૂર્તિ કરે. ४९ तए णं से सेणिए राया अभयस्स कुमारस्स अंतिए एयमढे सोच्चा णिसम्म हट्टतुट्ठ जावकोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया!रायगिह णयरं सिंघाडगतियचउक्क चच्चरचउम्मुहमहापहपहेसु आसित्तसित्त जावसुगंधवरगंधियं गंधवद्रिभयं करेह.करित्ता य मम एयमाणत्तियं पच्चप्पिणह । तए णं ते कोइंबियपुरिसा जावपच्चप्पिणंति।
तए णं से सेणिए राया दोच्चं पि कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! हयगयरह-पवर जोहकलियं चाउरंगिणिं सेण्णं सण्णाहेह, सेयणयं च गंधहत्थि परिकप्पेह । ते वि तहेव जाव पच्चप्पिणंति । ભાવાર્થ - ત્યારપછી અભયકુમારની આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને શ્રેણિકરાજા હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત્ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી રાજગૃહ-નગરના શૃંગાટક(ત્રિકોણાકાર સ્થાનો), ત્રિક(જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય તે માર્ગ) ચતુષ્ક (ચોક) અને ચબૂતરા, મહામાર્ગો, સામાન્ય માર્ગો આદિ સ્થાનોમાં પાણી છાંટો વાવતું ઉત્તમ સુગંધથી
Page #96
--------------------------------------------------------------------------
________________
|
3
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સુગંધિત કરીને ગંધની ગુટિકા સમાન કરો અને તે કાર્ય થઈ જાય એટલે મને જાણ કરો. ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ તે કાર્ય કરી, રાજાને તે કાર્ય પૂર્ણ થયાની જાણ કરી.
ત્યારપછી શ્રેણિકરાજાએ બીજીવાર કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્ર ઉત્તમ ઘોડા, હાથી, રથ તથા શ્રેષ્ઠ યોદ્ધાઓ સહિતની ચતુરંગિણી સેનાને તૈયાર કરો અને સેચનક નામના ગંધહસ્તીને તૈયાર કરો. તે કર્મચારી પુરુષોએ આજ્ઞાપાલન કરીને યાવતું કાર્ય સંપન્ન થયાનું નિવેદન કર્યું. ५० तए णं से सेणिए राया जेणेव धारिणी देवी तेणामेव उवागच्छइ उवागच्छित्ता धारिणि देवि एवं वयासी- एवं खलुं देवाणुप्पिए !सगज्जिया जाव पाउससिरी पाउब्भूया, तं णं तुम देवाणुप्पिए ! एयं अकालदोहलं विणेहि । ભાવાર્થ :- ત્યારપછી શ્રેણિક રાજાએ ધારિણીદેવી પાસે આવીને, ધારિણીદેવીને આ પ્રમાણે કહ્યું છે દેવાનુપ્રિયે! આ પ્રમાણે તમારી અભિલાષા અનુસાર ગર્જનાથી યુક્ત યાવત વર્ષાકાલીન શોભા પ્રગટ થઈ છે, તેથી હે દેવાનુપ્રિયે ! તમે તમારા અકાલ મેઘના દોહદને પૂર્ણ કરો. ५१ तएणं सा धारिणी देवी सेणिएणं रण्णा एवं वुत्ता समाणी हटूतुटु, जेणामेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता अंतो अंतेउरंसिण्हाया जावविभूसिया किं ते- वरपायपत्तणेउर जाव आगासफलियसमप्पभंअंसुयंणियत्था, सेयणयं गंधहत्थिदुरुढा समाणी अमरमहियफेणपुंजसण्णिगासाहिं सेयचामरवालवीयणीहिं वीइज्जमाणी वीइज्जमाणी संपत्थिया । तए णं से सेणिए राया पहाए जाव सस्सिरीए हत्थिखंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं चउचामराहिं वीइज्जमाणे धारिणि देवि पिट्ठओ अणुगच्छइ। ભાવાર્થ:- ત્યારપછી તે ધારિણી દેવી શ્રેણિકરાજાના આ પ્રમાણે વચનો સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઇને, સ્નાનગૃહ હતું, તે તરફ આવ્યાં અને સ્નાનગૃહમાં પ્રવેશ કરીને અંતઃપુરની અંદર સ્નાન કર્યું. યાવત વિભૂષિત થયાં. વિશેષ શું કહેવું! – પગમાં ઝાંઝર પહેર્યા યાવતું આકાશ તથા સ્ફટિક મણિઓની પ્રભા સમાન અર્થાત્ નિર્મળ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા અને સેચનક નામના ગંધહસ્તિ પર આરૂઢ થઈને અમૃતમંથનથી ઉત્પન્ન થયેલા ફીણના સમૂહ જેવા શ્વેત ચામરોથી વજાતા ધારિણીદેવીએ પ્રસ્થાન કર્યું. ત્યારપછી શ્રેણિક રાજાએ સ્નાન કર્યું થાવ વિશેષ શોભાથી શોભિત તે શ્રેણિક રાજા શ્રેષ્ઠ ગંધહતિ પર સવાર થઈને, કોરંટ વૃક્ષના ફૂલોની માળાયુક્ત છત્ર મસ્તક પર ધારણ કરીને, ચાર ચામરોથી વીંજાતા, ધારિણીદેવીની પાછળ ચાલ્યા. ५२ तएणंसा धारिणी देवी सेणिएणंरण्णा हत्थिखंधवरगएणं पिटुओ पिटुओ समणुगम्ममाण मग्गा, हयगयरहपवस्जोहकलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिवुडा महया भङ चडगस्वंदपरिक्खित्ता सव्विड्डीए सव्वजुईए जाव दुंदुभिणिग्घोसणाइयरवेणं रायगिहे णगरे सिघाडगतिगचउक्कचच्चर जावमहापहपहेसुणगरजणेणं अभिणदिज्जमाणी अभिणदिज्जमाणी जेणामेव वेभारगिरिपव्वए तेणामेव उवागच्छइ, उवागच्छित्ता वेभारगिरिकडगतडपायमूले
Page #97
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેવકુમાર,
[ ૩૭ ]
आरामेसु य उज्जाणेसु य काणणेसु य वणेसु य वणसंडेसु यरुक्खेसु य गुच्छेसु य गुम्मेसु य, लयासु य वल्लीसु यकंदरासु यदरीसुय चुंढीसु यदहेसु य कच्छेसु य णदीसु य संगमेसु य विवरएसु य अच्छमाणी य पेच्छमाणी य मज्जमाणी य पत्ताणि य पुष्पाणि य फलाणि य पल्लवाणि य गिण्हमाणी य माणेमाणी य अग्घायमाणी य परिभुंजमाणी य परिभाएमाणी य वेभारगिरिपायमूलेदोहलं विणेमाणी सव्वओ समंता आहिंडइ । तएणधारिणी देवी विणीयदोहला संपुण्णदोहला संपत्तदोहला जाया यावि होत्था । ભાવાર્થ:- ત્યારપછી શ્રેષ્ઠ હાથી અંધ પર આરૂઢ શ્રેણિક રાજા ધારિણીદેવીની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. આ રીતે ચાલતાં ધારિણી દેવી અશ્વ, ગજ, રથ અને યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાથી યુક્ત સુભટોના સમૂહથી ઘેરાયેલા, સંપૂર્ણ સમૃદ્ધિ, સંપૂર્ણ યુતિ યાવતું દુંદુભિ આદિ વાંજિત્રોના નાદ સહિત રાજગૃહનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર તથા રાજમાર્ગો ઉપર નાગરિકો દ્વારા અભિનંદિત થતાં વૈભારગિરિ પર્વત સમીપે આવ્યાં અને વૈભારગિરિના કટકતટ–તળેટીના ક્રીડાસ્થાન રૂ૫ બગીચાઓ, ફળ-ફૂલથી સમૃદ્ધ ઉદ્યાનો, કાનનો સામાન્ય વૃક્ષ યુક્ત વનો, નગરથી દૂરવર્તી વનો, એક જાતિના વૃક્ષ સમૂહવાળા વનખંડો, વૃક્ષો, વૃતાકી આદિના ગુચ્છો, વાંસની ઝાડી રૂ૫ ગુલ્મો, લતામંડપો, નાગરવેલાદિની વલ્લીઓ, ગુફાઓ, બખોલો, ચૂંડી(ખોદયા વિના સ્વાભાવિક રૂપે બનેલી તળાવડીઓ) હૃદ–ધરાઓ કોવોકળા, નદીઓ, નદીના સંગમ સ્થાનો, ગુફાઓ વગેરે સ્થાનો પાસે ઊભી રહેતી, ત્યાંના દશ્યો જોતી, સ્નાન કરતી, પત્ર, ફુલો, ફળો અને કંપળોને ગ્રહણ કરતી, તેના સ્પર્શજન્ય સુખને માણતી, પુષ્પાદિની સુવાસ લેતી, ફળાદિને ખાતી-ખવડાવતી વૈભારગિરિની તળેટીમાં પોતાના દોહદને પૂર્ણ કરતી ચારે બાજુ ફરવા લાગી. આ રીતે ધારિણી દેવીએ પોતાનો દોહદ પૂર્ણ કર્યો, પોતાનો દોહદ સંપૂર્ણ કર્યો અને પોતાના દોહદને સંપન્ન કર્યો. ५३ तए णं सा धारिणी देवी सेयणयगंधहत्थि दुरूढा समाणी सेणिएणं हत्थिखंधवरगएणं पिटुओ समणुगम्ममाणमग्गा हयगय जाव रवेणं जेणेव रायगिहे णगरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रायगिहे णगरं मज्झमझेणं जेणामेण सए भवणे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता विउलाई माणुस्साई भोगभोगाई पच्चणुभवमाणी विहरइ । ભાવાર્થઃ- ત્યારપછી સેચનક નામના ગંધહસ્તિ પર આરૂઢ થયેલી, શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર સવાર થઇને શ્રેણિક રાજા જેની પાછળ ચાલી રહ્યા છે, તેવી અશ્વ, હાથી, રથ વગેરેથી ઘેરાયેલી તે ધારિણી દેવી રાજગૃહ નગર સમીપે આવી અને રાજગુહ નગર મધ્યે થઈને પોતાના મહેલમાં આવી, આવીને મનુષ્યસંબંધી વિપુલ ભોગો ભોગવતી રહેવા લાગી. ५४ तए णं से अभयकुमारे जेणामेव पोसहसाला तेणामेण उवागच्छइ, उवागच्छइत्ता पुव्वसंगइयं देवं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ । तएणं से देवे सगज्जियं पंचवण्णं महोवसोहियं दिव्वं पाउससिरिं पडिसाहरइ, पडिसाहरित्ता जामेव दिसिं पाउब्भूए, तामेव दिसिं पडिगए। ભાવાર્થ:- ત્યારપછી તે અભયકુમાર પૌષધશાળામાં આવ્યા અને પૂર્વનામિત્ર દેવના સત્કાર સન્માનાદિ
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
કરી તેને વિદાય કર્યા. ત્યારપછી તે દેવે ગર્જનાથી યુક્ત પંચરંગી મેઘોથી સુશોભિત દિવ્ય વર્ષાકાલીન શોભાને સમેટી લીધી અને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ફર્યો અર્થાત્ સ્વસ્થાને ગયો. ५५ तए णं सा धारिणी देवी तंसि अकालदोहलंसि विणीयंसि संमाणियदोहला तस्स गब्भस्स अणुकंपणट्ठाए जयं चिट्ठइ, जयं आसयइ, जयं सुवइ; आहारं पि य णं आहारेमाणी णाइतित्तं णाइकडुयं णाइकसायं णाइअंबिलं णाइमहुरं जं तस्स गब्भस्स हियं मियं पत्थयं મેય જાતે ય બહાર આહારેમાળી, ગાવિત, બાસોય, બાવેળ, ખામોદ, ખાડ્મય, णाइपरित्तासं, ववगयचिंता-सोय-मोह - भक्परित्तासा उउ-भज्जमाण-सुहेहिं भोयण-च्छायणगंध-मल्लालंकारेहिं तं गब्धं सुहंसुहेणं परिवहइ ।
३८
ભાવાર્થ:- ત્યારપછી તે ધારિણીદેવી પોતાના અકાલદોહદની પૂર્તિ થયા પછી સન્માનિત દોહદા થઇને તે ગર્ભની અનુકંપાથી યતના—સાવધાનીપૂર્વક ઊભી રહેવા લાગી, યતનાથી બેસવા લાગી અને યતનાપૂર્વક શયન કરવા લાગી; અધિક તીખો ન હોય, અધિક કડવો ન હોય, અધિક કસાયેલો ન હોય, અધિક ખાટો ન હોય, અધિક મીઠો પણ ન હોય, દેશ કાલને યોગ્ય, ગર્ભ માટે હિતકારી, બહુ પરિમિત અને પથ્થરૂપ આહાર કરવા લાગી; અત્યંત ચિંતા, અતિ શોક, અતિ દૈન્ય, અતિમોહ, અતિભય, અતિ પરિત્રાસ ન કરતાં; ચિંતા, શોક, દૈન્ય, મોહ, ભય અને ત્રાસથી રહિત થઈને; સુખપ્રદ ભોજન, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકાર આદિથી સુખપૂર્વક તે ગર્ભનું વહન કરવા લાગી.
મેઘકુમારનો જન્મ અને જન્મ મહોત્સવ :
५६ तए णं सा धारिणी देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धमाणं राइंदियाणं विइक्कंताणं अद्धरत्तकालसमयंसि सुकुमालपाणिपायं जाव सव्वंगसुंदरं दारयं पयाया । ભાવાર્થ :- ત્યારપછી તે ધારિણીદેવીએ પરિપૂર્ણ નવમાસ અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થયા ત્યારે અર્ધરાત્રિ(મધ્ય રાત્રિ)ના સમયે, અત્યંત કોમલ હાથ-પગવાળા યાવત્ સર્વાંગ સુંદર પુત્રને જન્મ આપ્યો. ५७ तए णं ताओ अंगपडियारियाओ धारिणि देविं णवण्हं मासाणं जावदारयं पयायं पासंति, पासित्ता सिग्घं तुरियं चवलं वेइयं, जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेणियं रायं जएणं विजएणं वद्धावेति, वद्धावित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! धारिणी देवी णवण्हं मासाणं जावदारगं पयाया । तं णं अम्हे देवाणुप्पियाणं पियं णिवेदेमो, पियं भे भवउ ।
ભાવાર્થ - ત્યારે(ધારિણીદેવીએ પુત્રને જન્મ આપ્યો તે સમયે) અંગપરિચારિકાઓ શીઘ્ર, ત્વરિત, ચપળ વેગવાળી ગતિથી શ્રેણિક રાજા પાસે આવી અને શ્રેણિકરાજાને જય-વિજયના શબ્દથી વધાવીને હાથ જોડીને, મસ્તક પર આવર્તન કરીને, અંજલી કરીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! ધારિણીદેવીએ નવમાસ પૂર્ણ થતા યાવત્ પુત્રને જન્મ આપ્યો છે, અમે આપ દેવાનુપ્રિયને આ પ્રિય સમાચારનું નિવેદન કરીએ છીએ. તે આપને પ્રિય થાઓ.
Page #99
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૧: મેઘકુમાર
[ ૩૯ ]
५८ तए णं से सेणिए राया तासिं अंगपडियारियाणं अंतिए एयमढे सोच्चा णिसम्म हट्टतुट्ठा ताओ अंगपडियारियाओ महुरेहिं वयणेहि विउलेण य पुप्फ-गंधमल्लालंकारेणं सक्कारेइ, सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता मत्थयधोयाओ करेइ, पुत्ताणुपुत्तियं वित्तिं कप्पेइ, कप्पित्ता पडिविसज्जेइ । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિકરાજા તે દાસીઓ પાસેથી આ વાત સાંભળી અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા. તેમણે તે દાસીઓનો મધુર વચનોથી તથા પુષ્કળ પુષ્પો, ગંધમાલાઓ અને આભૂષણોથી સત્કાર સન્માન કરીને, તેઓના મસ્તક ધોઈને અર્થાત્ દાસીપણાથી મુક્ત કરીને તેઓના પુત્ર, પૌત્ર આદિની લાંબી પંરપરા સુધી ચાલે તેવી આજીવિકા કરી આપી અને તેઓને વિદાય આપી. ५९ तए णं से सेणिए राया (पच्चूसकालसमयंसि) कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! रायगिहं णगरं आसिय जाव परिगीयं करेह कारवेह य, चारगपरिसोहणं करेह, करित्ता माणुम्माण वद्धणं करेह, करित्ता एयमाणत्तियं पच्चप्पिणह; जावपच्चप्पिणति । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિકરાજાએ(પ્રાતઃકાલના સમયે) કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આદેશ આપ્યો કે- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી રાજગૃહ નગરમાં સુગંધિત જલનો છંટકાવ કરો યાવતું સર્વત્ર મંગલગાન કરાવો. કેદીઓને મુક્ત કરો, તોલ માપની વૃદ્ધિ કરો. મારી આજ્ઞા પ્રમાણે કાર્ય કરી તે કાર્ય પૂર્ણ થઈ ગયાના સમાચાર આપો યાવત્ કૌટુંબિક પુરુષોએ તે કાર્ય કરી શ્રેણિક રાજાને તે સમાચાર આપ્યા. ६० तएणं से सेणिएराया अट्ठारससेणीप्पसेणीओ सदावेइ, सदावित्ता एवं वयासी- गच्छह गंतुब्भे देवाणुप्पिया!रायगिहे य अभितरबाहिरिए उस्सुक्कं उक्करं अभडप्पवेसं अदंडिम कुदंडिमं अधरिमंअधारणिज्जंअणुद्धयमुइंगं अमिलायमल्लदामंगणियावरणाडइज्जकलियं अणेगतालायराणुचरियं पमुइयपक्कीलियाभिरामं जहारिहं दसदेवसियं ठिइवडियं करेह कारवेह य, करित्ता एयमाणत्तियं पच्चप्पिणह। तेवितहेव करेंति, करित्ता तहेव पच्चप्पिणंति। ભાવાર્થ - ત્યાર પછી શ્રેણિક રાજાએ કુંભકાર વગેરે જાતિરૂપ અઢારશ્રેણી, પ્રશ્રેણીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને દસ દિવસ સુધી રાજગૃહનગરની અંદર અને બહાર અર્થાત્ સંપૂર્ણ રાજ્યને કર મુક્ત કરો અર્થાત્ ખરીદ-વેંચાણ ઉપર તથા જકાતનાકા ઉપર લેવાતા શુલ્ક(ટેક્સ)ને બંધ કરો; ઘર-ખેતર વગેરે સંપત્તિ ઉપર લેવાતા કરને બંધ કરો. પ્રજાજનોના ઘરોમાં ધરપકડ કે તપાસ માટે રાજ્ય કર્મચારીઓનો પ્રવેશ બંધ કરો; અપરાધી પ્રજાજનો પાસેથી દંડરૂપે રકમ અને અપરાધી રાજ્ય કર્મચારીઓ પાસેથી કુદંડ-દંડરૂપે વસૂલ કરાતી રકમ લેવી નહીં; રાજદેણા માફ કરવામાં આવે; કોઈ કરજદાર રહે નહીં એટલે કે રાજ્ય તરફથી બધાના ઋણ ચુકવાય જાય; કોઈ નવા કરજદાર બને નહીં એટલે કે જેને ધનની જરૂર હોય તેને રાજ ખજાનામાંથી ધન આપવામાં આવે; તે સિવાય સમસ્ત નગરીમાં વાદન કલાકારો વાદનવિધિ પ્રમાણે મૃદંગોનું વાદન કરે; તાજા પુષ્પોની માળાઓના તોરણો બંધાવવામાં આવે; ગણિકાઓ, નટપુરુષો પોતાની કલા બતાવે; તાલ આપનારાઓ નૃત્ય સમયે તાલ આપતા રહે; લોકો નૃત્યાદિથી હર્ષિત બની ક્રીડા કરે, આ પ્રમાણે દસ દિવસ સુધી પુત્ર જન્મોત્સવ માટેની યોગ્ય સર્વ
Page #100
--------------------------------------------------------------------------
________________
। ४०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
વિધિઓ પૂર્ણ કરો-કરાવો અને કાર્ય થઈ જાય તેની ખબર આપો. શ્રેણિક રાજાનો આ આદેશ સાંભળીને તેઓએ તે પ્રમાણે કરીને રાજાને કામ થઈ ગયાની જાણ કરી. ६१ तए णं सेणिए राया बाहिरियाए उवट्ठाणसालाए सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे सइएहि य साहस्सिएहि यसयसाहस्सिएहि य जाएहिं दाएहिं भाएहिंदलयमाणे दलयमाणे पडिच्छेमाणे-पडिच्छेमाणे एवं चणं विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી શ્રેણિકરાજા બહારની ઉપસ્થાનશાલા(સભા ભવન)માં પૂર્વ તરફ મુખ રાખીને શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા અને જન્મદિનની ખુશાલીમાં સેંકડો, હજારો અને લાખોની કિંમતના દ્રવ્ય સમૂહ વાચકોને, મિત્ર-પરિજનોને તથા કુટુંબીઓને દાન-ભાગ વગેરે રૂપે આપવા લાગ્યા અને હર્ષાનુમોદનરૂપ ભેટનો સ્વીકાર કરવા લાગ્યા. ६२ तएणं तस्सदारगस्स अम्मापियरो पढमे दिवसे जायकम्मं करेंति, करित्ता बिइयदिवसे जागरियं करेंति, तइयदिवसे चंदसूरदंसणियं कारेंति । एवामेव निव्वत्ते असुइजायकम्मकरणे संपत्ते बारसाहेदिवसे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडार्वति, उवक्खडावित्ता मित्तणाइणियग-सयण-संबंधि-परिजणं बलं च बहवे गणणायगदंडणायग जाव आमंतेइ ।
तओ पच्छा व्हाया जावसव्वालंकारविभूसिया महइमहालयंसि भोयणमंडवंसितं विउलंअसणंपाणंखाइमं साइमं मित्तणाइ जावसद्धिं आसाएमाणा विसाएमाणा परिभाएमाणा परिभुंजेमाणा एवं च णं विहरइ ।
जिमियभुत्तुत्तरागया वि यणं समाणा आयंता चोक्खा परमसुइभूया तं मिक्तनाइ नियग सयण-संबंधि-परियणं, बलं च बहवे गणणायग जावसंधिवाले विउलेणं पुप्फ-गंधमल्लालंकारेणं सक्कारेंति, सम्माणेति, सक्कारेत्ता सम्माणेत्ता एवं वयासी- जम्हा णं अम्हं इमस्स दारगस्स गब्भत्थस्स चेव समाणस्स अकालमेहेसु दोहले पाउब्भूए, 'तं होउ णं अम्हं दारए मेहे नामेणं ।' तएणं तस्स दारगस्स अम्मापियरो अयमेयारूवं गोण्णं गुणणिप्फण्णं नामधेज करेंति 'मेहा' त्ति । ભાવાર્થ:- ત્યાર પછી તે બાળકના માતા-પિતાએ પહેલા દિવસે જાતકર્મ કર્યું, બીજા દિવસે રાત્રિ જાગરણ કર્યું, ત્રીજા દિવસે ચંદ્ર-સૂર્યના દર્શન કરાવ્યા; આ રીતે અશુચિ જાત કર્મની ક્રિયા પૂર્ણ થયા પછી બારમા દિવસે વિપુલ પ્રમાણમાં આહાર, પાણી, મેવા અને મુખવાસાદિ ચારે પ્રકારના આહાર તૈયાર કરાવીને મિત્રજનો, બંધુ આદિ જ્ઞાતિજનો પુત્રાદિ નિજકજનો, કાકાદિ સ્વજનો, શ્વસુરાદિ સંબંધીજનો, દાસાદિ પરિજનો, સેનાઓ, ઘણા સામંત રાજાઓ, ગણનાયકો, દંડનાયકો વગેરેને આમંત્રણ આપ્યું.
ત્યાર પછી રાજા-રાણી સ્નાન કરીને યાવત સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને, પછી ઘણા વિશાળ ભોજનમંડપમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારના ભોજનને મિત્ર, જ્ઞાતિજનો આદિ સાથે આસ્વાદન, વિશેષ આસ્વાદન, પરસ્પર વિભાજન અને પરિભોગ કરતાં વિચરવાં લાગ્યાં.
આ પ્રમાણે ભોજન કર્યા પછી તેઓએ શુદ્ધ જલથી કોગળા કર્યા, હાથ-મુખ ધોઈને સ્વચ્છ અને
Page #101
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેઘકુમાર
)
[ ૪૧ ]
પવિત્ર થયા, પછી તે મિત્ર, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીજન, પરિજન વગેરે તથા ગણનાયક વગેરેનો વિપુલ વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યુ; સત્કાર સન્માન કરીને આ પ્રમાણે કહ્યું કે- અમારો આ પુત્ર જ્યારે ગર્ભમાં હતો, ત્યારે માતાને અકાલમેઘ સંબંધી દોહદ થયો હતો. તેથી અમારા આ પુત્રનું નામ મેઘકુમાર રાખીએ છીએ. એ પ્રમાણે કહીને માતા-પિતાએ(બાળકનું) ગુણનિષ્પન્ન નામ મેશકુમાર રાખ્યું. ६३ तएणं से मेहकुमार पंचधाईपरिग्गहिए, तंजहा-खीरधाईए, मंडणधाईए, मज्जणधाईए, कीलावणधाईए, अंकधाईए । अण्णाहिं च बहूहिं खुज्जाहिं चिलाइयाहिं वामणि-वडभि बब्बस्बिउसिजोणियाहिं पल्हवियईसिणिय, धोरुगिणि-लासियलउसियदमिलिसिंहलि आरबिपुलिंदि-पक्कणि बहलिमुरुंडिसबस्पिारसीहिं णाणादेसीहि विदेसपरिमंडियाहिं इंगिय चिंतियपत्थियावियाणियाहिं सदेसनेवत्थगहिय-वेसाहिं निउणकुसलाहिं विणीयाहिं चेडिया- चक्कवाल-वरिसधर-कंचुइज्ज-महत्तरग-वंद-परिक्खित्ते हत्थाओ हत्थं साहरेज्जमाणे, अंकाओ अंकं परिभुज्जमाणे, परिगिज्जमाणे, चालिज्जमाणे, उवलालिज्जमाणे, रम्मंसि मणिकोट्टिम- तलंसि परिगिज्जमाणे परिगिज्जमाणे णिव्वाय-णिव्वाघायंसि गिरिकंदरमल्लीणे व चंपग- पायवे सुहंसुहेणं वड्डइ ।
तए णं तस्स मेहस्स कुमारस्स अम्मापियरो अणुपुव्वेणं नामकरणं च पज्जेमणगं च एवं चंकमणगं च चोलोवणयं च महया-महया इड्डी-सक्कार-समुदएणं करिंसु । ભાવાર્થ - ત્યારપછી (નામ કરણ પછી) પાંચ ધાયમાતાઓ મેઘકુમારનું પાલન-પોષણ કરવા લાગી. તે પાંચ ધાયમાતાઓ આ પ્રમાણે છે– (૧) દૂધ પીવડાવનારી (૨) વસ્ત્રાભૂષણ પહેરાવનારી (૩) સ્નાન કરાવનારી (૪) રમાડનારી (૫) ખોળામાં લેનારી. તે સિવાય અન્ય અનેક દાસીઓ- (૧) કુન્જ(કુબડી) (૨) ચિલાત-કિરાત નામક અનાર્યદેશની (૩) વામન (ઠીંગણી) (૪) વડભી (મોટા પેટવાળી) (૫) બર્બરીબર્બર દેશની (૬) બકુશિકા-બકુશ દેશની (૭) યોનિકા-યોનક દેશની (૮) પલ્હવિક દેશની (૯) ઈશાનિક દેશની (૧૦) ધોરુકિન દેશની (૧૧) લ્હાસક દેશની (૧૨) લકુશ દેશની (૧૩) દ્રવિડ દેશની (૧૪) સિંહલ દેશની (૧૫) અરબ દેશની (૧) પુલિંદ દેશની (૧૭) પકકણ દેશની (૧૮) બાહલ દેશની (૧૯) મુરુન્ડ દેશની (૨૦) શબર દેશની (૨૧) પારસ દેશની. આ પ્રમાણે કુન્જા આદિ ત્રણ શરીરાકૃતિથી સૂચિત દાસીઓ અને ૧૮ દેશની દાસીઓ, વિવિધ દેશોની હોવા છતાં પરદેશને અર્થાત્ રાજગૃહનગરને સુશોભિત કરનારી, ચેષ્ટાઓને, વિચારોને, અભિપ્રાયને જાણનારી, પોતપોતાના દેશના વેશને ધારણ કરનારી, સ્વકાર્યમાં નિપુણ અને કુશળ, વિનયવાન પરદેશી દાસીઓ; ચેટિકા ચક્રવાલ–સ્વદેશી દાસી સમૂહ; અંતઃપુરની રક્ષા માટે નિયુક્ત વર્ષધરો; રાણીવાસમાં રહેતા વૃદ્ધ કંચુકીઓ અને અંતઃપુરના કાર્યની ચિંતા કરનારા મહત્તરકોથી વીંટળાયેલો(તે મેઘકુમાર) એક હાથથી બીજા હાથમાં ફરતો, એક ખોળામાંથી બીજા ખોળ માં સુખાનુભવ કરતો, હાલરડા ગાઈને ફુલરાવાતો, આંગળી પકડીને ચલાવાતો, રમકડાથી રમાડાતો, રમણીય મણિજડિત ભૂમિ પર રમતો, વાયુ અને ઠંડી વગેરેના વ્યાઘાતથી રહિત એવી પર્વતની ગુફામાં રહેલા ચંપક વૃક્ષની જેમ તે સુખપૂર્વક વધવા લાગ્યો, ધીમે-ધીમે તે મોટો થવા લાગ્યો.
ત્યાર પછી તે મેઘકુમારના માતાપિતાએ અનુક્રમથી નામકરણ, અન્નપ્રાશન (જમતા શીખવાડવું)
Page #102
--------------------------------------------------------------------------
________________
[
૪૨ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ચંક્રમણ(ચાલતા શીખવાડવું), ચૂલાકર્મ–મુંડન (બાળમોવાળા ઉતરાવવા) વગેરે કાર્યો મહાઋદ્ધિપૂર્વક અને સત્કાર સમારંભ સાથે સંપન્ન કર્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મેઘકુમારના જન્મોત્સવ પછી તેની પરિપાલના સંબંધી વર્ણન છે. ચાલતા શીખવું, ખાતા શીખવું વગેરે બાળકની પ્રત્યેક ક્રિયા માતા-પિતા માટે ઉત્સવ રૂપ હોય છે. આ ઉત્સવ સમયે માતા-પિતા અનેક લોકોને આમંત્રણ આપે છે અને આમંત્રિતોનો સત્કાર કરે છે, વિપુલ પ્રમાણમાં ભેટ સોગાદ આપી સન્માન કરે છે. તેનું વર્ણન આ સૂત્રોમાં દર્શાવાયું છે. ધાયમાતા :- માતાની જેમ બાળકનું પાલન કરે તે ધાત્રી (ધાયમાતા) કહેવાય છે. રાજકુળોમાં બાળ રાજકુંવરને દૂધ પીવડાવવું, સ્નાન કરાવવું વગેરે ભિન્ન-ભિન્ન ક્રિયાઓ માટે ધાયમાતા રાખવામાં આવતી હતી. પાંચ પ્રકારની ધાત્રીના નામ તથા કાર્ય સૂત્રાર્થથી સ્પષ્ટ છે. વ્યાખ્યાનુસાર તે પાંચ પ્રકારની ધાત્રીના “કારણ અને કરણ'ના બે-બે ભેદ છે. જેમ કે ક્ષીરધાત્રી બાળકને દૂધ પીવડાવે છે, તે કારણધાત્રી કહેવાય છે. તે બીમાર હોય ત્યારે બાળકને અન્ય ધાત્રી દૂધ પીવડાવે ત્યારે તે કરણ ધાત્રી કહેવાય છે. ક્ષીરધાત્રીની જેમ અન્ય ચારે ધાત્રીના પણ બે-બે પ્રકાર સમજી લેવા.
ભવિષ્યમાં રાજકંવર મોટો થઇને દેશ-વિદેશના કાર્ય સહેલાઈથી સિદ્ધ કરી શકે તે માટે તથા બચપણથી જ બધા દેશોના આચાર-વિચાર, રહેણીકરણી, ભાષા, પહેરવેશથી બાળક માહિતગાર થાય તે હેતુથી બાળકના ઉછેર માટે પોતાના દેશની અને અન્ય જુદા-જુદા દેશોની દાસીઓ રાખવામાં આવતી હતી. સૂત્રમાં સ્વદેશની દાસીઓ માટે ચેટિકા શબ્દનો પ્રયોગ થયો છે. મેઘકુમારનો શિક્ષણ કાળઃ६४ तए णं तं मेहकुमारं अम्मापियरो साइरेगट्ठवासजायगं चेव सोहणंसि तिहिकरणमुहुर्तसिकलायरियस्स उवर्णेति । तएणंसेकलायरिए मेहंकुमारं लेहाइयाओगणियप्पहाणाओ सउणरुयपज्जवसाणाओ बावत्तरि कलाओ सुत्तओ य अत्थओ य करणओ य सेहावेइ, વિરહવેા તં નહીં
() તે€ (ર) ળિયે (3) રૂવ (૪) ખટ્ટ (6) ગળી (૬) વાક્ય (૭) સરગવે (૮) પોલર () સમતાd (૨૦) નૂર્ય (૨૨) નાવાયં (૨૨) પાસ (૨૩) અઠ્ઠાવવું (૨૪) પોરેવં (4) રામટ્ટિય (૨૬) અહિં (૨૭) પાર્દિ (૨૮) વિહિં (૨) विलेवणविहिं (२०) सयणविहिं (२१) अज्ज (२२) पहेलियं (२३) मागहियं (२४) गाह (ર) ગીફ (ર૬) સિત (ર૭) હિરપળજુતિ (૨૮) સુવMલુત્તિ (ર૬) ગુuળવુત્તિ (३०) आभरणविहिं (३१) तरुणीपडिकम्मं (३२) ईथिलक्खणं (३३) पुरिस लक्खणं (૩૪) હવેલ (૩૧) ચિત્ત (૩૬) ગોતવ (રૂ૭) શુલ્કત (૨૮) છત્તdgi (૨૬) વંડતi (૪૦) લતાં (૪૨) ર્નિસ્થ (૨) कागणिलक्खणं (४३) वत्थुविज्ज (४४) खंधारमाणं (४५) णगरमाणं (४६) वूह (४७)
Page #103
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧: એથકુમાર
पडिवूह (४८) चारं (४९) परिचारं (५०) चक्कवूहं (५१) गरुलवूह (५२) सगडवूह (રૂ) ગુદ્ધ (૪) શિશુદ્ધ (૬) ગુદ્ધાતિનુદ્ધ (૧૬) અગુિદ્ધ (૭) મુઝુિદ્ધ (૧૮) बाहुजुद्धं (५९) लयाजुद्धं (६०) ईसत्थं (६१) छरुप्पवायं (६२) धणुव्वेयं (६३) हिरण्णपागं (૬૪) સુવઇવાર () સુહેલું (૬૬) વણેલું (૬૭) ગારિયાધેલું (૬૮) પત્તશ્કેન્દ્ર (૬૬) (૭૦) નીવ (૭૨) fણની (૭૨) સ૩મતિ ભાવાર્થઃ- ત્યાર પછી મેઘકુમાર જ્યારે કંઈક અધિક આઠવર્ષનો થયો ત્યારે માતાપિતાએ શુભતિથિ, કરણ અને મુહૂર્તમાં કલાચાર્યની પાસે તેને ભણવા બેસાડ્યો. ત્યાર પછી તે કલાચાર્યે મેઘકુમારને ગણિત જેમાં પ્રધાન છે એવી લેખનકલા આદિ શકુનિરુત સુધીની બોંતેર કળાઓ સૂત્રથી, અર્થથી અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શીખવાડી. તે આ પ્રમાણે છે
(૧) લેખન (૨) ગણિત (૩) મણિ–વસ્ત્ર વગેરેમાં ચિત્ર કોતરવા રૂપ, રૂપ કળા અથવા રૂપ પરિવર્તન કળા (૪) નાટય કળા (૫) ગીત કળા (૬) વાધ-વાજિંત્રો વગાડવાની કળા (૭) સ્વર વિજ્ઞાનગીતમાં પજ, ઋષભ આદિ સ્વરોનું જ્ઞાન થવું (૮) પુષ્કર- મૃદંગ આદિ વાજિંત્રો બનાવવાની કળા (૯) સમાનતાલ- ગીત વગરેનો પ્રમાણકાલ સમ છે કે વિષમ તેનું જ્ઞાન થવું (૧૦) ત– જુગાર રમવાની કળા (૧૧) જનવાદ- વાદ-વિવાદમાં કુશળતા પ્રાપ્ત થવી (૧૨) પાસક કળા- પાસા નાખીને રમવામાં નિપુણતા (૧૩) અષ્ટાપદ– ચોપાટ રમવી (૧૪) નગરની રક્ષા કરવી (૧૫) દગ–મૃતિકા – પાણી અને માટીના સંયોગથી વસ્તુનું નિર્માણ કરવું અર્થાત્ કુંભાર કળા (૧૬) ધાન્ય નિષ્પન્ન કરવાની કળા (૧૭) પાનવિધિ- પાણી આદિ પેય પદાર્થોને બનાવવા, પાણીને સંસ્કારિત કરવું અર્થાત્ શુદ્ધ કરવું કે ગરમ કરવું વગેરે (૧૮) વસ્ત્રવિધિ-વસ્ત્રો બનાવવા, સીવવા, પહેરવાની વિધિ (૧૯) વિલેપન-ચંદન આદિ વિલેપન યોગ્ય દ્રવ્યો બનાવવા તથા તેને લગાડવાની વિધિ જાણવી (૨૦) શયન વિધિ- પથારી પાથરવી તથા શયન વિધિ જાણવી (૨૧) આર્યા છંદને જાણવો તથા આર્યા છંદમાં રચના કરવી (રર) પ્રહેલિકા- ઉખાણા બનાવવા (૨૩) માગધી ભાષામાં ગાથાઓની રચના કરવી (૨૪) પ્રાકૃત ભાષામાં ગાથા બનાવવી (૨૫) ગીતિકા છંદને જાણવો તથા ગીતિકા છંદમાં રચના કરવી અથવા પૂર્વાર્ધની જેમ ઉત્તરાદ્ધની રચના કરી શ્લોકપૂર્તિ કરવી (રદ) શ્લોક- અનુષ્ટ્રપ છંદ જાણવો તથા અનુણુપ છંદમાં રચના કરવી (૨૭) ચાંદી બનાવવાની વિધિ જાણવી (૨૮) સુવર્ણ બનાવવાની વિધિ (ર૯) સુવર્ણ આદિનું ચૂર્ણ કરી તેમાં જુદા જુદા પદાર્થોનું મિશ્રણ કરવાની વિધિ (૩૦) આભૂષણો બનાવવાની તથા પહેરવાની વિધિ (૩૧) તરુણી પરિકર્મસ્ત્રીઓના સૌંદર્ય પ્રસાધનો જાણવા (૩૨) સ્ત્રીના લક્ષણો જાણવા (૩૩) પુરુષોના લક્ષણો જાણવા (૩૪) ઘોડાના લક્ષણો જાણવા (૩૫) હાથીના લક્ષણો જાણવા (૩૬) ગાય-બળદના લક્ષણો જાણવા (૩૭) કૂકડાના લક્ષણો જાણવા (૩૮) છત્રના લક્ષણો જાણવા (૩૯) દંડના લક્ષણો જાણવા (૪૦) ખગના લક્ષણો જાણવા (૪૧) મણિના લક્ષણો જાણવા (૪૨) કાકણી રત્નના લક્ષણો જાણવા (૪૩) વાસ્તુશાસ્ત્ર- મકાન, દુકાન, ઈમારતો આદિના સ્થાન, આકાર વગેરના શુભાશુભની જાણકારી (૪૪) સ્કંધાવરસેનાની છાવણીઓનું પ્રમાણ આદિ જાણવું (૪૫) નવા નગરનું પ્રમાણ આદિ જાણવું (૪૬) વ્યુહરચના (૪૭) શત્રુની બૃહ રચના સામે પ્રતિબૃહની રચના કરવી (૪૮) ચાર– સૈન્ય સંચાલન કરવું અથવા ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી વિમાનોની ગતિ વિષયક જાણકારી (૪૯) પ્રતિચાર– શત્રુસેનાની સામે પોતાની સેનાને ચલાવવી અથવા સૂર્ય-ચંદ્રની ગતિના આધારે ઈષ્ટ–અનિષ્ટ ફળ વિષયક જાણકારી. (૫૦) ચક્રના આકારમાં બૃહ–મોરચાની
Page #104
--------------------------------------------------------------------------
________________
૪૪ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
રચના કરવી (૫૧) ગરુડના આકારમાં બૃહ–મોરચાની રચના કરવી (પર) શકટના આકારમાં બૃહમોરચાની રચના કરવી (૫૩) સામાન્ય યુદ્ધ કરવું (૫૪) વિશેષ યુદ્ધ કરવું (૫૫) અત્યંત ભયાનક યુદ્ધ કરવું (પ૬) લાકડીથી યુદ્ધ કરવું (૫૭) મુષ્ટિ યુદ્ધ (૫૮) બાહુ યુદ્ધ (૫૯) લતાઓ દ્વારા યુદ્ધ કરવું (so) ઈસત્ય- થોડાનું ઘણું અને ઘણાનું થોડું લશ્કર બનાવવાની કળા (૧) ખગની મૂઠ બનાવવાની કળા (૨) ધનુર્વિદ્યામાં નિપુણતા (૩) હિરણ્યપાક- ચાંદી દ્વારા રસાયણો બનાવવાની કળા (૬૪) સુવર્ણપાકસુવર્ણ દ્વારા રસાયણો બનાવવાની કળા (૫) સૂત્ર ખેડ- સૂતર બનાવવાની કળા અથવા સૂતર-દોરી આદિથી રમવાની કળા (૬) ખેતર ખેડવું અથવા ગોળ-ગોળ પરિભ્રમણ કરવાની કળા (૭) નાલિકા ખેડ- કમળની નાળનું છેદન કરવું અથવા નાલિકા ખેલ- ઈષ્ટ સિદ્ધિના અભાવમાં વિપરીત રૂપે પાસા ફેંકવા (૬૮) પત્રચ્છેદ– એક સાથે એકસો આઠ પાનની વચ્ચેથી કોઈ પણ એક પાન છેદવું (૬૯) કડા-કુંડલ આદિનું છેદન કરવું (૭૦) મૃત–મૂચ્છિત થયેલાને સજીવન કરવા (૭૧) જીવિતને મૃત તુલ્ય કરવા અથવા સુવર્ણ આદિ ભસ્મને ફરીથી સુવર્ણનું રૂપ આપવું (૭૨) શકુનિત- કાગડા–ઘુવડ આદિ પક્ષીઓની ભાષા જાણવી અને તેઓના અવાજ પરથી શુભાશુભ ફળ જાણવું. ६५ तए णं से कलायरिए मेहं कुमारं लेहाइयाओ गणियप्पहाणाओ सउणिरुयपज्जवसाणाओ बावत्तरि कलाओ सुत्तओ य अत्थओ य करणओ य सिहावेइ, सिक्खावेइ, सिहावेत्ता सिक्खावेत्ता अम्मापिऊणं उवणेइ।
तए णं मेहस्स कुमारस्स अम्मापियरो तं कलायरियं महुरेहिं वयणेहिं विउलेणं वत्थगंधमल्लालंकारेणं सक्कारेंति, सम्माणेति, सक्कारिता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयंति, दलइत्ता पडिविसज्जेति। ભાવાર્થ - ત્યારપછી તે કલાચાર્ય મેઘકુમારને ગણિત પ્રધાન લેખનથી લઈને શકુનિરુત પર્વતની ૭ર કલાઓ સુત્ર(મુલપાઠ)થી, અર્થથી અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શિખવાડી, સિદ્ધ કરાવીને શિખવાડીને માતા-પિતાની પાસે લઈ આવ્યા.
ત્યારે મેઘકુમારના માતા-પિતાએ તે કલાચાર્યનો મધુર વચનોથી તથા વિપુલ વસ્ત્ર, સુગંધી પદાર્થ, માળા અને અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યું; સત્કાર-સન્માન કરીને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું, પ્રીતિદાન આપીને તેઓને વિદાય કર્યા. ६६ तए णं मेहे कुमारे बावत्तरिकलापंडिए णवंगसुत्तपडिबोहिए अट्ठारस-विहिप्पगारदेसीभासाविसारए गीयरई गंधव्वणट्टकुसले हयजोही गयजोही रहजोही बाहुजोही बाहुप्पमद्दी अलंभोगसमत्थे साहसिए वियालचारी जाए यावि होत्था । ભાવાર્થ - ત્યારે મેઘકુમાર બોતેર કલાઓમાં પારંગત થઈ ગયો. તેના નવ અંગ–બે કાન, બે નેત્ર, બે નાસિકા, જીભ, ત્વચા અને મન, જે બાલ્યાવસ્થામાં સુષુપ્ત હતા, અવ્યક્ત ચેતનાવાળા હતા, તે જાગૃત થઈ ગયા અર્થાત્ મેઘકુમાર યુવાન થઈ ગયો. તે અઢાર પ્રકારની દેશી ભાષાઓમાં કુશલ થઈ ગયો, ગંધર્વની જેમ સંગીત અને નૃત્યમાં કુશલ થઈ ગયો. તે અશ્વયુદ્ધ, રથયુદ્ધ અને બાયુદ્ધમાં નિપુણ બની ગયો, પોતાના બાહુઓથી વિપક્ષીઓનું મર્દન કરવામાં સમર્થ થઈ ગયો. ભોગ ભોગવવાનું સામર્થ્ય તેનામાં આવી ગયું. સાહસી (હિંમતવાન) વિકાલચારી-અર્ધ રાત્રિએ વિચરણ કરવા યોગ્ય એટલે નિર્ભય બની ગયો.
Page #105
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧: પેશકુમાર
૪૫ |
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં મેઘકુમારના કળા શિક્ષણના માધ્યમે પુરુષોની ૭ર કળાઓના નામનો નિર્દેશ છે. આ કળાઓ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શે છે. તેમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસની ક્ષમતા રહેલી છે. તેમાં ગીત, નૃત્ય જેવા મનોરંજનના વિષયો, કારીગરી સંબંધી સમસ્ત શાખાઓ, યુદ્ધ સંબંધી સર્વ વિગતો, ગણિતાદિ સર્વ વિષય તેમાં સમાવિષ્ટ છે.
આગમ સાહિત્યમાં શ્રી અંતગડસૂત્ર, શ્રી અનુત્તરૌપપાતિક સૂત્ર, સમવાયાંગ સૂત્ર, ઔપપાતિક સૂત્ર તથા આ જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં ૭૨ કળાઓના નામનિર્દેશ છે. પાંચે આગમમાં ૭૨ સંખ્યા સમાન છે પરંતુ તેના નામ અને ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. શ્રી અંતગડસૂત્ર અને સમવાયાંગસૂત્રમાં સમાન પાઠ છે તથા શ્રી અનુત્તરોપપાતિકસૂત્ર અને શ્રી જ્ઞાતાસૂત્રમાં સમાન પાઠ છે. મેઘકુમારનું પાણિગ્રહણઃ६७ तए णं तस्स मेहकुमारस्स अम्मापियरो मेहं कुमारं बावत्तरिकलापंडियं जाव वियालचारी जायं पासंति पासित्ता अट्ठ पासायवडिसए कारैति अब्भुग्गयमूसिय-पहसिए विव मणि-कणगरयण-भत्तिचित्ते वाउद्धयविजय-वेजयंती-पडाग-छत्ताइच्छत्तकलिए तुंगे गगणतलमभिलंघमाणसिहरे जालंतररयणपंजरुम्मिल्लियव्व मणिकणगथूभियाए वियसियसयपत्तपुंडरीएतिलयरयणद्धचंदच्चिए णाणामणिमयदामालंकिए अंतो बहिं चसण्हे तवणिज्ज रुइलवालुयापत्थरे सुहफासे सस्सिरीयरूवे पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे । ભાવાર્થ - ત્યારપછી મેઘકુમારના માતા-પિતાએ મેઘકુમારને બોંતેર કલાઓમાં પારંગત થાવ વિકાલચારી થયેલો જોઈને (તેમના માટે) આઠ ઉત્તમ પ્રાસાદ મહેલ તૈયાર કરાવ્યા. તે મહેલો ઘણા ઊંચા હતા. પોતાની ઉજ્જવલ કાંતિના સમૂહથી હસતા હોય તેવું પ્રતીત થતું હતું, મણિ, સુવર્ણ અને રત્નોની રચનાથી વિચિત્ર હતા, વાયુથી ફરકતી અને વિજયને સુચિત કનારી વૈજયંતી પતાકાઓથી તથા છત્રાતિછત્ર (છત્ર ઉપર રહેલા છત્રો)થી યુક્ત હતા. તે એટલા ઊંચા હતા કે તેના શિખર આકાશતલનું ઉલ્લંઘન કરતા હોય, તેવું લાગતું હતું. તેના ઝરૂખાઓમાં વચ્ચે રત્નો જડેલા હતા તેથી તે રત્નના પાંજરા જેવા લાગતા હતા. તેમાં મણિ અને સુવર્ણની સ્તુપિકાઓ-નાના શિખરો હતા. તેના ઉપર વિકસિત એકસો પત્રવાળા પંડરીક કમળો ચિત્રિત હતા. આ મહેલો અર્ધ ચંદ્રાકાર તિલક રત્નોથી શોભતા હતા. વિવિધ પ્રકારની મણિમય માળાઓથી તે અલંકૃત હતા. તે અંદર અને બહારથી ચમકતા હતા. તેના આંગણામાં સુવર્ણમય રેતી પાથરેલી હતી. તે સુખદાયી સ્પર્શવાળા, શ્રીસંપન્ન, જોનારાના ચિત્તને પ્રસન્ન કરનારા, દર્શનીય, સુંદર, પ્રતિરૂપ અને અત્યંત મનોહર હતા. ६८ एगचणंमहंभवणंकारैति-अणेगखंभसयसण्णिविटुंलीलट्ठियसालभंजियागंअब्भुग्गय सुकय-वइरवेइया-तोरण-वररइक्सालभंजिया-सुसिलिट्ठ-विसिठ्ठलठ्ठसंठिय-पसत्थ वेरुलिय खंभणाणामणिकणगरयणखचियउज्जलंबहुसमसुविभत्तणिचियरमणिज्जभूमिभागंईहामिय जावभत्तिचित्तं खंभुग्गयवइर-वेइयापरिगयाभिरामं विज्जाहरजमल जुयलजुत्तं पिव अच्चीसहस्समालणीयं रूवगसहस्सकलियं भिसमाणं भिब्भिसमाण चक्खुल्लोयणलेसं सुहफासं
Page #106
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
सस्सिरीयरूवं कंचणरयणथूभियागं णाणाविह-पंचवण्णघंटापडाग-परिमंडियग्गसिहरं धवलमरीचिकवयं विणिम्मुयंत लाउल्लोइयमहियं जावगंधवट्टिभूयं; पासाईयंदरिसणिज्जं अभिरूवं पडिरूवं । ભાવાર્થ:- બીજું એક વિશાળ ભવન મેઘકુમાર માટે તૈયાર કરાવ્યું. તે મહેલ(ભવન) અનેક સેંકડો થાંભલાઓ ઉપર સ્થિત હતો. તે થાંભલાઓ ઉપર ક્રીડા કરતી અનેક પુતળીઓ સ્થાપિત કરી હતી. તેમાં ઊંચા અને સુનિર્મિત વજરત્નમય વેદિકા(પાળી) અને તોરણો હતા. તે ઊંચા અને મજબૂત હતા. તેના થાંભલાઓ ઉત્તમ, મોટા, મનોહર પુતળીઓથી યુક્ત, પ્રશસ્ત વૈર્ય રત્નથી નિર્મિત હતા. તે મહેલ વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોથી જડિત હોવાના કારણે ઉજજવળ દેખાતો હતો. તેનો ભૂમિભાગ એકદમ સમ, વિશાળ, સઘન અને રમણીય હતો. તે મહેલની દિવાલો પર ઇહામગ-વરુ, બળદ વગેરેના વિવિધ ચિત્રો ચિત્રિત હતા. થાંભલાઓ પર સ્થિત અને વજરત્નમયી વેદિકાયુક્ત હોવાથી તે મહેલ રમણીય દેખાતો હતો. તે મહેલમાં સમ પંક્તિમાં રહેલા હજારો વિદ્યાધર યુગલો યંત્ર દ્વારા ચાલતા દેખાતા હતા. તે મહેલ રત્નોના હજારો કિરણોથી વ્યાપ્ત હોવાથી તેમજ હજારો ચિત્રોથી યુક્ત દેદીપ્યમાન અને અતીવ દેદીપ્યમાન દેખાતો હતો. તે મહેલ ઊડીને આંખે વળગે તેવો હતો. તે સુખદ સ્પર્શવાળો હતો અને તેનું રૂપ કમનીય હતું. તેમાં સુવર્ણ, મણિ અને રત્નોની સૂપિકાઓ બનાવેલી હતી. તેનું મુખ્ય શિખર વિવિધ પ્રકારની પંચવર્ણી, ઘંટડીઓવાળી પતાકાઓથી સુશોભિત હતું. તે ચારે બાજુ દેદીપ્યમાનકિરણોને ફેલાવતું હતું અને તેજથી આંખો આંજી દે તેવું હતું યાવતું તે મહેલ સુગંધી ધૂપસળી જેવું લાગતું હતું. તે મહેલ ચિત્તાલાદક, દર્શનીય, મનોજ્ઞ અને અતીવ મનોહર હતો.
६९ तए णं तस्स मेहकुमारस्स अम्मापियरो मेहं कुमारं सोहणंसि तिहिकरणणक्खत्त मुहुत्तसि सरिसियाणं सरिसव्वयाणं सरिसत्तयाणं सरिसलावण्णरूव-जोव्वण-गुणोववेयाणं सरिसएहितो रायकुलेहितो आणिल्लियाणपसाहणटुंग-अविहववहु-ओवयण मंगल सुजंपिएहिं अट्ठहिं रायवरकण्णाहिं सद्धिं एगदिवसेणं पाणिं गिण्हावेइ । ભાવાર્થ-ત્યારપછી મેઘકુમારના માતાપિતાએ શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં શરીર પ્રમાણથી સદશ, સમાન ઉંમર, સમાન ત્વચાવાળી, સમાન લાવણ્યવાળી, સમાનરૂપ(આકૃતિ) વાળી, સમાન યૌવન અને ગુણવાળી તથા પોતાની સમાન રાજકુળની આઠ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે, એક જ દિવસે, એક જ સાથે, આઠે ય અંગોમાં અલંકાર ધારણ કરનારી સોહાગણ સ્ત્રીઓ દ્વારા કરાયેલા મંગલગાન અને દહીં, ચોખા વગેરે માંગલિક પદાર્થોના પ્રયોગ દ્વારા મેઘકુમારનું પાણિગ્રહણ કરાવ્યું. ७० तएणं तस्स मेहस्स अम्मापियरो इमं एयारूवं पीइदाणंदलयइ- अट्ठ हिरण्णकोडीओ अट्ठ सुवण्णकोडीओ जावपेसणकारियाओ, अण्णं च विपुलंधणकणगरयणमणिमोत्तिय संख-सिलप्पवालरत्तरयणसंतसारसावएज्ज अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पकामं दाउं पकामं भोत्तु पकामं परिभाएउं । ભાવાર્થ:- ત્યારપછી મેઘકુમારના માતા-પિતાએ આઠે કન્યાઓને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું. આઠ કરોડ ચાંદી, આઠ કરોડ સોનું કાવત આઠ-આઠ સંદેશો પહોંચાડનારી દાસીઓ તથા બીજું પણ વિપુલ
Page #107
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેઘકુમાર
)
ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, સિલા, પરવાળા લાલરત્ન વગેરે ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યું. જે સાત પેઢી સુધી દાન દેવા માટે, ભોગવવા માટે, ઉપયોગ કરવા માટે અને વહેંચણી કરીને દેવા માટે પર્યાપ્ત હતું. ७१ तए णं से मेहे कुमारे एगमेगाए भारियाए एगमेगं हिरण्णकोडिं दलयइ जाव ए गमेगं पेसकारिंदलयइ, अण्णं च विपुलं धण-कणग जाव परिभाएउं दलयइ । ભાવાર્થ - ત્યારપછી તે મેઘકુમારે પ્રત્યેક પત્નીને તે સામગ્રીમાંથી એક કરોડ ચાંદીની મુદ્રા યાવત્ એક-એક પ્રેણકારી દાસી આપી. આ પ્રમાણે પ્રીતિદાનમાં પ્રાપ્ત ધન, કનક વગેરે બધી વસ્તુઓ સમભાગે દરેક પત્નીને વહેંચી આપી યથાવત તે ધન તેઓને પોતાની ઇચ્છા પ્રમાણે ભોગવવામાં અને દાન કરવા વગેરેમાં પર્યાપ્ત હતું. ७२ तए णं से मेहे कुमारे उणि पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं वरतरुणि संपउत्तेहिं बत्तीसइबद्धएहिं णाडएहिं उवगिज्जमाणेउवगिज्जमाणे उलालिज्जमाणे-उलालिज्जमाणे सद्द फरिसरसरूवगंध-विउले माणुस्सए कामभोगे पच्चणुभवमाणे विहरइ । ભાવાર્થ :- ત્યારપછી મેઘકુમાર શ્રેષ્ઠ મહેલના ઉપરના ભાગમાં રહીને મૃદંગોના મધુર ધ્વનિને સાંભળતો; ઉત્તમ સ્ત્રીઓ દ્વારા કરાયેલા બત્રીસ પ્રકારના નાટકોને જોતો; ક્રીડાઓ કરતો; શબ્દ, સ્પર્શ, રસ, રૂ૫, ગંધ અને મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતો રહેવા લાગ્યો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યૌવનને પ્રાપ્ત મેઘકુમારના આઠ કન્યાઓ સાથે લગ્ન થયા તેનું વર્ણન છે અને તેઓ માટેના આઠ પ્રાસાદો તથા મેઘકુમાર માટેનું એક ભવન, તેમ કુલ નવ મહેલોનું વર્ણન છે. તેમજ આઠ-આઠની સંખ્યામાં અનેક પદાર્થોના પ્રીતિદાનનું સંક્ષિપ્ત કથન છે. ભગવતી સૂત્ર શતક–૧૧ ઉ.-૧૧ મહાબલના વર્ણનમાં તેનું વિસ્તૃત કથન છે.
પ્રતોમાં સંક્ષિપ્ત પાઠ સાથે નાહાબુલારે માળિયળં = ગાથાઓ અનુસાર કહેવું જોઈએ, આ રીતે કથન છે. તે ગાથાઓ સુત્રપાઠમાં નથી પરંતુ ટીકાકાર શ્રી અભયદેવ સૂરીએ અન્યત્રથી સંકલન કરીને ચૌદ ગાથાઓ ટીકામાં આપી છે. તે ગાથાઓ મહાબલ કુમારના વર્ણનનો જ પદ્યાનુવાદ હોય તેમ જણાય છે. તે ગાથાઓ અર્થ સહિત આ પ્રમાણે છે
अट्ठहिरण्णसुवण्णय कोडीओ, मउलकुंडला हारा ।
अट्ठद्धहार एकावली, मुत्तावली उ अट्ठट्ठ ॥१॥ અર્થ– આઠ કોટી ચાંદી, આઠ કોટી સુવર્ણ, આઠ-આઠ મુગટ, આઠ કુંડલ યુગલ, અઢારસરોહાર, નવસરો અર્ધહાર અને આઠ-આઠ મણિઓથી નિર્મિત એકાવલીહાર તથા મોતીઓથી નિર્મિત મુકતાવલી હાર;
कणगावलिरयणावलि, कडगजुगा तुडियजोय खोमजुगा।
वडजुगपट्टजुगाणदुकूलजुगलाई अट्ठट्ठ ॥२॥ અર્થ- આઠ-આઠ સુવર્ણ નિર્મિત કનકાવલી, રત્નાવલી માળાઓ, કડાની જોડ, બાજુ બંધ, વસ્ત્રની જોડ, ટસાર(ટીયુ)ના વસ્ત્રની જોડ, રેશમી વસ્ત્રની જોડ, ઝીણા બારીક વસ્ત્રની જોડ;
Page #108
--------------------------------------------------------------------------
________________
re
सिरिहिरिधिइकित्ती उ, बुद्धि लच्छी य होंति अट्ठट्ठ नंदा भद्दा य तला, झय वय नाडीइ आसे व ॥३॥
અર્થ— ભવનની શોભા માટે આઠ-આઠ શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, આ છ દેવીઓની પ્રતિમાઓ, ભવનની શોભા અને મંગળ માટે આઠ-આઠ સ્વસ્તિક, વિશેષ નંદા, ભદ્રા, તળાઈ, ધ્વજા, વ્રજ-ગોકુલ (૧૦,૦૦૦ ગાયોનું), નાટક, ઘોડા;
हत्थी जाण जग्गा उसीया तह संदमाणी गिल्हीओ । थिल्लीइ वियडजाणा रह गामा दास दासीओ ॥४॥
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અર્થ– આઠ-આઠ હાથી, ગાડા, પાલખી, શિબિકા, નાની શિબિકા, ગિલ્લિ–હાથીની અંબાડી, ઊંટનું પલાણ અને ઘોડાનું ઉપકરણ. થિલ્લિ–પાલખી વિશેષ, ઉપર આવરણ ન હોય તેવી ગાડી, રથસમૂહ, દાસ, દાસીઓ; किंकरकंचुइ महयर, वरिसधरे तिविह दीवे थाले य ।
पाई थासग मल्लग, कवितिय अवएड अवपक्का ॥५॥
અર્થ– નોકર, કંચુકીજન(વૃદ્ધ પુરુષ), મહત્તર, વર્ષધર,(નપુંસક), ત્રણ પ્રકારના દીપ– (૧) અવલંબન દીપ(સાંકળથી લટકતા દીપ) (૨) ઉત્કેપનદીપ(દંડ ઉપર સ્થિત દીપ) અને (૩) મંજર દીપ(અબરખ વગેરેના પાંજરામાં હોય તેવા દીપ અથવા ઝુમ્મરની અંદર હોય તેવા દીપ), ત્રિવિધ(ચાંદી, સુવર્ણ અને ઉભયમય) થાળીઓ, વાટકાઓ તાંસળીયો, કોડિયું, કાંસિઓ-કડછીઓ, ઝારીઓ, કડાઈઓ..
पायपीढ भिसि करोडियाओ, पल्लंकए य पडिसिज्जा । हंसाईहि विसिट्टा या आसणभेया उ अट्ठट्ठ ॥६॥
અર્થ– આઠ-આઠ પાદપીઠ, આસનો, કરોટિકા—બીજી જાતના આસનો, પલંગો, નાની શય્યાઓ, હંસાસન વગેરે વિવિધ આસન વિશેષ;
हंसे कुंचे गरुडे ओयण पयण य दीह भद्दे य । पक्खे मयरे पउमे होइ दिसासोत्थिएक्कारे ॥७॥
અર્થ— ૧. હંસાકાર, ૨. કૌંચાકાર, ૩. ગરુડાકાર, ૪. ઉન્નતાકાર, ૫. પ્રણતાકાર ૬. દીર્ઘ આકારવાળા આસન, ૭. ભદ્રાસન, ૮. પક્ષાસન(મોરપીંછથી બનાવેલા આસન), ૯. મગરાકાર આસન, ૧૦. પદ્માસન, ૧૧. દિશા સ્વસ્તિકાસન. પૂર્વગાથામાં કથિત હંસાસન વગેરે આસનના ભેદોનું આ ગાથામાં સ્પષ્ટીકરણ છે.
तेल्ले कोदुसमुग्गा, पत्ते चोए य तगर एलाय । हरियाले हिंगुलए, मनोसिला सासव समुग्गे ॥८॥
અર્થ— સુગંધી તેલ માટે કૂંપીઓ(પાત્રવિશેષ), સુગંધી ચૂર્ણ માટે કૂંપીઓ, પાન મૂકવાના ડબ્બા, ગંધ દ્રવ્ય, તગર, એલચી, હરિતાલ, હિંગળો, મનઃ શિલ અને સરસવ મૂકવાના ડબ્બા–(પાત્ર વિશેષ)
खुज्जा चिलाइ वामणि, वडभीओ बब्बरी बउसियाओ । जोणिय पल्हवियाओ, ईसिणिया धोरुगिणिया य ॥९॥
लासिय लउसिया दमिणी, सिंहली तह आरबी पुलिंदी य । पकवणि बहणि मुरंढी, सबरीओ पारसीओ ॥१०॥
Page #109
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧: પેશકુમાર
૪૯ ]
અર્થ– (૧) કુન્જ(કુબડી) (૨) ચિલાત-કિરાત નામક અનાર્ય દેશમાં ઉત્પન્ન (૩) વામન (ઠીંગણી) (૪) વડભી(મોટા પેટવાળી) (૫) બર્બરી–બર્બર દેશની (૬) બશિકા- બકુશ દેશની (૭) યોનિકા- યોનક દેશની (૮) પલ્હવિક દેશની (૯) ઈશાનિક દેશની (૧૦) ધોરુકિન દેશની (૧૧) લ્હાસક દેશની (૧૨) લકુશ દેશની (૧૩) દ્રવિડ દેશની (૧૪) સિંહલ દેશની (૧૫) અરબ દેશની (૧૬) પુલિંદ દેશની (૧૭) પકકણ દેશની (૧૮) બાહલ દેશની (૧૯) મુન્ડ દેશની (૨૦) શબર દેશની (૨૧) પારસ દેશની. આ પ્રમાણે કુન્જા આદિ ત્રણ શરીરાકૃતિથી સૂચિત દાસીઓ અને ૧૮ દેશની દાસીઓ,આ રીતે આઠ-આઠ દાસીઓ આપી.
छत्तधरी चेडीओ, चामरधरतालियंटधरीओ ।
सकसोडियाधरीउ, खीराती पंच घावीओ ॥११॥ અર્થ– છત્ર, ચામર, પંખા ધારણ કરનારી દાસી, પાણી આપનારી દાસી, ક્ષીરધાત્રી આદિ પાંચ ધાત્રી.
अटुंगमद्दियाओ, उम्मद्दिगचिगमंडियाओ य।।
वण्णय चुण्णय पीसिय, कीलाकारी यदवगारी ॥१२॥ અર્થ-આઠ-આઠ શરીરના અંગ દાબી દેનારી દાસી, વિશેષ મર્દન કરનારી દાસી, શરીર સુશોભિત કરનારી દાસી, ચંદન આદિ ચૂર્ણ શરીર પર ઘસનારી, ચૂર્ણ બનાવનારી દાસી, ક્રીડા તથા હાસ્ય-વિનોદ કરાવનારી દાસી;
उच्छाविया उ तह नाडइल्ल कोडुंबिणी महाणसिणी ।
भंडारि अज्जधारि पुप्फधरी पाणीय धरी या ॥१३॥ અર્થ– જગાડનારી દાસી, નાટય કરનારી દાસી, ઘરનું કામ કરનારી દાસી, રસોઈ ઘરમાં કામ કરનારી દાસી, ભંડારમાં કામ કરનારી દાસી, ક્રીડાર્થ કમળધારી દાસી, ક્રીડાર્થ પુષ્પધારી દાસી, પાણીની ઝારી ધારણ કરનારી દાસી.
वलकारिय सेज्जाकारियाओ, अब्भंतरी उ बाहिरिया ।
पडिहारी मालारी, पेसणकारी उ अट्ठट्ठ ॥१४॥ અર્થ- આઠ-આઠ વ્યાયામ કરાવનારી દાસી, શય્યાની રચના કરનારી દાસી, અંદર-બહાર દ્વારપાલનું કામ કરનારી દાસીઓ, માળા ગૂંથનારી દાસીઓ, સંદેશો પહોંચાડનારી દાસીઓ. આ સર્વ આઠ-આઠની સંખ્યામાં આપ્યા અને મેઘકુમારે તે આઠેયને એક-એક કરોડ સુવર્ણ ચાંદી વગેરે વહેંચી આપ્યા. રાજગૃહમાં ભગવાન મહાવીરનું પદાર્પણ:
७३ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पुव्वाणुपुद्वि चरमाणे गामाणुगाम दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणामेव रायगिहे णयरे गुणसीलए चेइए जावसंजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી ચાલતા, એક ગામથી બીજે ગામ વિચરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, રાજગૃહ નગરના ગુણશીલ નામના ઉદ્યાનમાં પધાર્યા થાવતુ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. ७४ तए णं से रायगिहे णयरे सिंघाडग जाव बहवे उग्गा भोगा जाव रायगिहस्स
Page #110
--------------------------------------------------------------------------
________________
| ५०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
णयरस्स मज्झमज्झेणं एगदिसि एगाभिमुहा णिग्गच्छंति। इमं च णं मेहे कुमारे उप्पि पासायवरगए फुट्टमाणेहिं मुयंगमत्थएहिं जावमाणुस्सए कामभोगे भुंजमाणे, रायमग्गं च आलोएमाणे; एवं च णं विहरइ । ભાવાર્થ :- ત્યારે રાજગુહ નગરના શૃંગાટકમાં યાવતુ ઉગ્રકુલ, ભોગકુલ વગેરેના ઘણા લોકો રાજગૃહનગરના મધ્યભાગમાં થઈને એક જ દિશામાં, એક જ બાજુ મુખ કરીને જવા લાગ્યા. તે સમયે મેઘકુમાર પોતાના શ્રેષ્ઠ મહેલના ઉપરના ભાગમાં મૃદંગના મધુરધ્વનિ સાથે યાવત મનુષ્ય સંબંધી સુખો ભોગવતાં રાજમાર્ગ તરફ જોઈ રહ્યા હતા. ७५ तए णं से मेहे कुमारे ते बहवे उग्गे भोगे जावएगदिसाभिमुहे णिग्गच्छमाणे पासइ, पासित्ता कंचुइज्जपुरिसं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-किं णं भो देवाणुप्पिया ! अज्ज रायगिहे णयरे इंदमहे इ वा खंदमहे इ वा एवं रुद्द-वेसमण-णाग-जक्ख-भूय-णई-तलायरुक्ख-चेइय-पव्वय-उज्जाण-गिरिजत्ताइ वा? जओ णं बहवे उग्गा भोगा जावएगदिसिं एगाभिमुहा णिग्गच्छंति? ભાવાર્થ - ત્યારે મેઘકુમારે તે ઉગ્રકુલના, ભોગકુલ આદિના ઘણા લોકોને એક તરફ જતા જોઈને, કંચુકી પુરુષને બોલાવીને આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિય! રાજગૃહ નગરમાં આજે શું ઇન્દ્ર મહોત્સવ છે?
ह (तिय)नो महोत्सवछ?रुद्र,वैश्रम। (खर), नाग, यक्ष, भूतनो महोत्सवछ? नही, तण व, वृक्ष, चैत्य, पर्वत, Gधानगिरि (पर्वत)नी यात्राछ? थी मास, भोगासवगेरेनाधए। લોકો એક જ દિશામાં એક તરફ જઈ રહ્યા છે? ७६ तएणं से कंचुइज्जपुरिसे समणस्स भगवओ महावीरस्स गहियागमणपवित्तीए मेहं कुमारं एवं वयासी- णो खलु देवाणुप्पिया ! अज्ज रायगिहे णयरे इंदमहे इ वा जाव गिरिजत्ताइ वा जं णं एए उग्गा जाव एगदिसि एगाभिमुहा णिग्गच्छंति । एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे आइगरे तित्थयरे इहमागए इह संपत्ते इह समोसढे इह चेव रायगिहे णयरे गुणसीलए चेइए जावविहरइ ।। ભાવાર્થ - ત્યારે તે કંચુકી પુરુષે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આગમનનો વૃત્તાંત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! રાજગૃહી નગરીમાં ઇન્દ્ર મહોત્સવ યાવતુ ગિરિ યાત્રા આદિ નથી, તેના નિમિત્તે આ ઉગ્નકુલ, ભોગકુલના તથા બીજા ઘણા લોકો એક જ દિશામાં એકાભિમુખ થઈને જઈ રહ્યાં નથી, પરંતુ હે દેવાનુપ્રિય ! ધર્મતીર્થન આદિ કરનારા, તીર્થની સ્થાપના કરનારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં આવ્યા છે, પધાર્યા છે, સમવસૃત થયા છે અને રાજગૃહ નગરમાં, ગુણશીલ ઉધાનમાં યથાયોગ્ય અવગ્રહની યાચના કરીને વિચરી રહ્યા છે. મેઘકુમારનું દર્શનાર્થે ગમન - ७७ तए णं से मेहे कंचुइच्जपुरिसस्स अंतिए एयमढे सोच्चा णिसम्म हतुढे कोडुबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! चाउग्घटं आसरहं जुत्तामेव
Page #111
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેવકુમાર
| ५१ ।
उवट्ठवेह । तएणं ते कोडुंबिय पुरिसा तह त्ति आणाए विणयं पुडिसुणेति जाव उवर्णेति । ભાવાર્થ :- ત્યારપછી કંચકી પુરુષ પાસેથી આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, મેઘકુમારે હૃષ્ટ-તુષ્ટ થઈને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી ચાર ઘંટાઓ વાળા અશ્વરથને જોડીને ઉપસ્થિત કરો. ત્યારે તે કર્મચારી પુરુષોએ તદત્તિ કહીને મેઘકુમારની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારી અને રથ જોડીને લઈ આવ્યા. ७८ तए णं मेहे पहाए जाव सव्वालंकारविभूसिए चाउग्घंटं आसरहं दुरूढे समाणे सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं महया भङ-चडगर-विंद-परियाल-संपरिवुडे रायगिहस्सणयरस्समझमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणामेव गुणसीलए चेइए तेणामेव उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स छत्ताइछत्तं पडागाइपडागं विज्जाहर, चारणे, जंभए य देवे ओवयमाणे उप्पयमाणे पासइ, पासित्ता चाउग्घंटाओ आसरहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छइ । तंजहा
सचित्ताणं दव्वाणं विउसरणयाए । अचित्ताणं दव्वाणं विसरणयाए । ए गसाडियउत्तरासंग-करणेणं । चक्खुप्फासे अंजलिपग्गहेणं । मणसो एगत्तीकरणेणं । जेणामेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणंपयाहिणंकरेइ, करित्ता वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता समणस्स भगवओ महावीरस्स णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे पंजलिउडे अभिमुहे विणएणं पज्जुवासइ । ભાવાર્થ - ત્યારપછી મેઘકુમાર સ્નાન કરીને યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને ચાર ઘંટાવાળ અશ્વરથ ઉપર આરૂઢ થયા. કોરંટ વૃક્ષના ફૂલોની માળાવાળા છત્રને ધારણ કર્યું, સુભટોના વિપુલ સમૂહવાળા પરિવારથી ઘેરાયેલા તે મેઘકુમાર રાજગૃહનગરની મધ્યે થઈને નીકળ્યા અને ગુણશીલ ઉદ્યાન સમીપે આવ્યા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના છત્ર પર છત્ર અને પતાકાઓ પર પતાકાઓ વગેરે અતિશયોને તથા વિદ્યાધરો, ચારણમુનિઓ અને જંભક દેવોને આકાશમાંથી નીચે ઉતરતા અને ઉપર જતાં જોઈને ચાર ઘંટાવાળા અશ્વરથથી નીચે ઉતરીને પાંચ પ્રકારના અભિગમ પૂર્વક શ્રમણ ભગવાન મહાવીરની સન્મુખ આવ્યા. તે પાંચ અભિગમ આ પ્રમાણે છે
(१) पुष्य, पान माहिसचित्त द्रव्योनो त्याग, (२) शस्त्र साहिथित्त वस्तुमोनो त्याग, (3) એક શાટિકા(દુપટ્ટા)નું ઉત્તરાસંગ, (૪) ભગવાન દષ્ટિ ગોચર થાય ત્યારથી બંને હાથ જોડવા, (૫) મનને એકાગ્ર કરવું; આ પાંચ અભિગમપૂર્વક શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવીને, શ્રમણ ભગવાન મહાવીરને દક્ષિણ દિશાથી પ્રારંભીને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા અને શ્રમણ ભગવાનની અત્યંત નજીક નહીં તેમ અત્યંત દૂર પણ નહીં, એવા યોગ્ય સ્થાન પર બેસીને ધર્મોપદેશ સાંભળવાની ઇચ્છા સાથે, બે હાથ જોડી સન્મુખ રહીને વિનયપૂર્વક પ્રભુની પર્યપાસના કરવા લાગ્યા.
७९ तए णं समणे भगवं महावीरे मेहकुमारस्स, तीसे य महइमहालियाए परिसाए मज्झगए विचित्तं धम्ममाइक्खइ- जहा जीवा बज्झंति, मुच्चंति, जह य संकिलिस्संति। धम्मकहा भाणियव्वा जाव परिसा पडिगया ।
Page #112
--------------------------------------------------------------------------
________________
[
પર |
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
ભાવાર્થ :- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમાર આદિ મોટી પરિષદની મધ્યમાં સ્થિત થઈને વિભિન્ન પ્રકારે ધર્મનું કથન કર્યું. જેમ કે- જીવ કેવી રીતે કર્મોથી બંધાય છે? કેવી રીતે કર્મોથી મુક્ત થાય છે અને કેવી રીતે જીવસંસારમાં સંક્લેશને પ્રાપ્ત થાય છે? તે સંબંધી ધર્મોપદેશ આપ્યો. ઔપપાતિક સૂત્ર અનુસાર અહીં સંપૂર્ણ ધર્મકથાનું વર્ણન કરવું યાવત્ ધર્મદેશના સાંભળીને જનસમૂહ પાછો ફર્યો. મેઘકુમારનો વૈરાગ્ય અને માતા સાથે સંવાદ - ८० तए णं मेहे कुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठतुढे, समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, एवं पत्तयामि णं, रोएमिणं, अब्भुट्टेमिणं भंते!णिग्गंथं पावयणं । एवमेयं भंते ! तहमेयं भंते ! अवितहमेयं भंते ! इच्छियमेयं भंते ! पडिच्छियमेयं भंते ! इच्छिय-पडिच्छियमेयं भंते ! से जहेयं तुब्भे वयह । णवरंदेवाणुप्पिया ! अम्मापियरो आफुच्छामि। तओ पच्छा मुंडे भवित्ता णंपव्वइस्सामि। अहासुहं देवाणुप्पिया !मा पडिबंधं करेह । ભાવાર્થઃ- ત્યારપછી મેઘમારે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરીને, તેને હૃદયમાં ધારણ કરીને, હૃષ્ટતુષ્ટ થઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા પૂર્વક વંદન નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું, હું તેના પર પ્રતીતિ કરું છું, મને નિગ્રંથ પ્રવચન રુચે છે, હે ભગવન ! હું નિગ્રંથ પ્રવચનને અંગીકાર કરવા ઇચ્છું છું, હે ભગવનું ! આ નિગ્રંથ પ્રવચન એ જ પ્રમાણે છે (જે રીતે આપ કહો છો), તે સત્ય છે, હે ભગવન્! તે દોષ રહિત છે; હે ભગવન્! મેં તેની ઇચ્છા કરી છે, પુનઃ પુનઃ ઇચ્છા કરી છે, હે ભગવન્! આ ઇચ્છિત અને વારંવાર ઇચ્છિત છે. તે તેમ જ છે જે રીતે આપ કહો છો. વિશેષ વાત એ છે કે હે દેવાનુપ્રિય! હું માતા-પિતાની આજ્ઞા લઈને આવું ત્યારપછી મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરીશ. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, તેમાં વિલંબ ન કરો. ८१ तए णं से मेहे कमारे समणं भगवं महावीरं वंदड णमंसह. वंदित्ता णमंसित्ता जेणामेव चाउग्घंटे आसरहे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता चाउग्घंटं आसरहं दुरुहइ, दुरुहित्ता महया भङचडगरपहकरेणं रायगिहस्स णयरस्समज्झमज्झेणं जेणेव सए भवणे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता चाउग्घंटाओ आसरहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणामेव अम्मापियरो तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अम्मापिऊणं पायवंदणं करेइ, करित्ता एवं वयासी- एवं खलु अम्मयाओ ! मए समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे णिसंते, से वि य मे धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए। ભાવાર્થઃ- ત્યારપછી મેઘકુમાર શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને ચાર ઘંટાવાળા અશ્વરથ પાસે આવીને, ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયા અને મહાન સુભટો અને મોટા સમૂહવાળા પરિવારની સાથે રાજગૃહ નગરમાં થઈને પોતાના ઘેર આવ્યા. ચાર ઘંટાવાળા અશ્વરથ પરથી નીચે ઉતરીને, માતા-પિતા સમીપે આવીને તેમણે માતા-પિતાને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું – હે માતાપિતા ! મેં
Page #113
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧ : મેઘકુમાર
શ્રમણ ભગવાન મહાવીરની સમીપે ધર્મશ્રવણ કર્યું છે અને તે ધર્મની મેં ઇચ્છા કરી છે, વારંવાર ઇચ્છા કરી છે. મને તે ધર્મ ગમ્યો છે.
૫૩
८२ तए णं तस्स मेहस्स अम्मापियरो एवं वयासी- धण्णो सि तुमं जाया ! संपुण्णो सि तुमं जाया ! कयत्थो सि तुमं जाया ! कयलक्खणो सि तुमं जाया ! जंणं तुमे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे णिसंते, से वि य ते धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए । ભાવાર્થ :- ત્યારે મેઘકુમારના માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું– હે પુત્ર ! તું ધન્ય છો, હે પુત્ર ! તું પૂરેપૂરો પુણ્યવાન છો, હે પુત્ર ! તું કૃતાર્થ છો, હે પુત્ર ! તું કૃતલક્ષણી છો કે તેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મશ્રવણ કર્યું અને તે ધર્મ તને ઇષ્ટ, પુનઃપુનઃ ઇષ્ટ અને રુચિકર પણ થયો છે.
હે
८३ णं हे कुमारे अम्मापियरो दोच्चं पि तच्चं पि एवं वयासी- एवं खलु अम्मयाओ ! मए समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे णिसंते, से वि य णं मे धम्मे इच्छिए, पडिच्छिए, अभिरुइए । तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समा समणस्स भगवओ महावीरस्स अंतिए मुंडे भवित्ता णं अगाराओ अणगारियं पव्वइत्तए । ભાવાર્થ :- ત્યારપછી મેઘકુમારે માતા-પિતાને બીજીવાર અને ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું હે માતાપિતા ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મશ્રવણ કર્યું છે. તે ધર્મની મેં ઈચ્છા કરી છે, વારંવાર ઇચ્છા કરી છે, તે ધર્મ મને રુચિકર થયો છે. હે માતા-પિતા ! હું આપની અનુમતિ મેળવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને, ગૃહવાસ ત્યાગીને અણગાર થવાની(સાધુપણાની) પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ८४ त णं सा धारिणी देवी तमणिट्टं अकंतं अप्पियं अमणुण्णं अमणामं अस्सुयपुव्वं फरुसं गिरं सोच्चा णिसम्म इमेणं एयारूवेणं मणोमाणसिएणं महया पुत्तदुक्खेणं अभिभूया समाणी सेयागयरोमकूवपगलंत किलीणगाया सोयभरपवेवियंगी णित्तेया दीण-विमण-वयणा करयलमलियव्व कमलमाला तक्खणओलुग्गदुब्बलसरीरा लावण्णसुण्ण णिच्छायगयसिरीया पसिढिलभूसण-पडंतखुण्णिय-संचुण्णिय-धवलवलया पब्भट्ठउत्तरिज्जा सूमाल-विकिण्णकेसहत्था मुच्छावसणट्ठचेयगरुई परसुणियत्त व्व चंपगलया णिव्वत्तमहिम व्व इंदलट्ठी विमुक्कसंधिबंधणा कोट्टिमतलंसि सव्वंगेहिं धसत्ति पडिया ।
ભાવાર્થ :- તે ધારિણીદેવી આ અનિષ્ટ[અનિચ્છિત] અપ્રિય, અમનોજ્ઞ(અપ્રશસ્ત) અને અણગમતી, પહેલાં ક્યારે ય પણ ન સાંભળેલી, કઠોર વાણીને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, પુત્ર વિયોગના માનસિક મહા દુઃખથી પીડિત થઈ ગઈ. તેના રોમેરોમથી પસીનો નીતરવા લાગ્યો, તેનું સંપૂર્ણ શરીર પરસેવાથી તરબોળ બની ગયું, શોકના કારણે તેનું શરીર ધ્રૂજવા લાગ્યું, તે નિસ્તેજ થઈ ગઇ, અત્યંત દુઃખી વ્યક્તિની જેમ તેનું મોઢું ઝાંખું પડી ગયું. હાથથી મસળેલી કમળમાળાની જેમ તે કરમાયેલી દેખાવા લાગી. તત્ક્ષણ (મેઘકુમારના ‘હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું,” તે શબ્દ સાંભળતા જ) તે દુઃખી અને દુર્બલ થઈ ગઇ, લાવણ્ય રહિત, કાંતિ હીન અને શોભા વિહીન થઈ ગઇ. તે શોકથી એટલી દુર્બલ થઈ ગઇ કે તેના અલંકારો ઢીલા થઈ ગયા, ઉત્તમ શ્વેત વલય હાથમાંથી સરીને, ભૂમિ પર પડીને ‘ખણણ...’ અવાજ કરતાં તૂટી ગયા, ઉત્તરીય વસ્ત્ર સરકી ગયું, સુકોમળ કેશપાસ છૂટી ગયો અને તે બેહોશ બની ગઇ. કુહાડાથી
Page #114
--------------------------------------------------------------------------
________________
[૫૪]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
છેદાયેલી ચંપકલતાની સમાન, મહોત્સવ પૂરો થઇ ગયા પછી ઇન્દ્ર ધ્વજની સમાન તે શોભાહીન દેખાવા લાગી. તેના શરીરના સાંધા ઢીલા પડી ગયા અને તે ભવનની રત્નજડિત ભૂમિ ઉપર ધડામ કરતી પડી ગઈ. ८५ तए णं सा धारिणी देवी ससंभमोवत्तियाए तुरियं कंचणभिंगारमुहविणिग्गयसीयलजलविमलधाराए परिसिंचमाणा णिव्वावियगायलट्ठी उक्खेवयतालविंट-वीयणगजणियवाएणंसफुसिएणं अंतेउस्परिजणेणं आसासिया समाणी मुत्तावलिसण्णिगासपवडंत अंसुधाराहि सिंचमाणी पओहरे, कलुणविमणदीणा रोयमाणी कंदमाणी तिप्पमाणी सोयमाणी विलवमाणी मेहं कुमारं एवं वयासी
तुमं सिणं जाया ! अम्हं एगे पुत्ते इढे कंते पिए मणुण्णे मणामे थेज्जे वेसासिए सम्मए बहुमए अणुमए भंडकरंडगसमाणे रयणे रयणभूए जीविय-उस्सासएहिययाणंद-जणणे उंबरपप्पं वदल्लहे सवणया किमंग पण पासणयाए?णो खल जाया ! अम्हे इच्छामो खणमवि विप्पओगं सहित्तए । तं भुजाहि ताव जाया !विउले माणुस्सए कामभोगे जाव ताव वयंजीवामो । तओ पच्छा अम्हेहिं कालगएहिं परिणयवए वड्डियकुलवंसतंतुकज्जम्मि णिरवेक्खे समणस्स भगवओ महावीरस्स अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं પતિ
ભાવાર્થ:- ત્યારપછી (બેભાન ધારિણીદેવી પરિવારજનો દ્વારા) અરે ! આ શું થયું તેવા સંભ્રમ–આશ્ચર્ય સાથે શીઘ્રતાથી સુવર્ણની ઝારી દ્વારા ઠંડા, નિર્મલ પાણીના છંટકાવથી; તાડપત્રના પંખાથી, વીંઝણાથી વીંઝાતી તે જલકણ યુક્ત પવનથી તથા અંતઃપુરના પરિજનોના આશ્વાસન- પ્રયત્નથી તે ધારિણીદેવી શુદ્ધિમાં આવી. મોતીઓના હાર જેવી અશ્રુધારાથી પોતાના વક્ષઃસ્થલને સીંચતી, દુઃખી, વિમનસ્ક અને દીન બની રુદન કરતી, આજંદ કરતી, આંસુ ટપકાવતી, શોક કરતી, વિલાપ કરતી તે ધારિણી દેવી મેઘકુમારને આ પ્રમાણે કહેવા લાગી
હે પુત્ર ! તું અમારો એકનો એક દીકરો છે. તું અમને ઇષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, મનગમતો છે, વૈર્ય અને વિશ્રામનું સ્થાન છે, કાર્ય કરવામાં અમોને અનુકૂળ હોવાથી સંમત(માન્ય) છે, ઘણા કાર્ય કરવામાં બહુમાન્ય છે અને શત્રુનું પણ હિત કરતા હોવાથી અનુમત છે. આભૂષણની પેટીની સમાન (રક્ષણ કરવા યોગ્ય) છે, મનુષ્ય જાતિમાં ઉત્તમ હોવાના કારણે રત્નની જેમ શ્રેષ્ઠ છે. તું સર્વના મનોરથને પૂર્ણ કરતો હોવાથી ચિંતામણિરત્ન સમાન છે, જીવનના ઉચ્છવાસ સમાન છે, અમારા હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર છે, ઉદુંબરના ફૂલની સમાન તારું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે તો પછી દર્શનની વાત જ શી કરવી? હે પુત્ર! અમે ક્ષણભર પણ તારો વિયોગ સહન કરી શકીએ તેમ નથી. હે પુત્ર! જ્યાં સુધી અમે જીવિત છીએ, ત્યાં સુધી મનુષ્ય સંબંધી વિપુલ કામભોગોને ભોગવ, પછી જ્યારે અમે મૃત્યુ પામીએ અને તું પરિપક્વ ઉંમરનો થઈ જાય, તારી યુવાવસ્થા પૂર્ણ થઈ જાય, કુલવંશ પુત્ર, પૌત્ર આદિથી વંશ વૃદ્ધિનું કાર્ય પૂર્ણ થઈ જાય, જ્યારે સાંસારિક કાર્યથી નિરપેક્ષ બની જાય ત્યારે તું શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને, ગૃહસ્થપણાનો ત્યાગ કરીને પ્રવ્રયા અંગીકાર કરજે. ८६ तए णं से मेहे अम्मापिऊहिं एवं वुत्ते समाणे अम्मापियरं एवं वयासी- तहेवणं
Page #115
--------------------------------------------------------------------------
________________
| मध्य-१: भेषभार
| ५५ । तं अम्मयाओ !जहेवणं तुम्हे ममं एवं वयह-तुम सिणं जाया ! अम्हं एगे पुत्ते, तं चेव जाव णिरवेक्खे समणस्स भगवओ महावीरस्स जावपव्वइस्ससि । एवं खलु अम्मयाओ! माणुस्सए भवे अधुवे अणियए असासए वसणसओवद्दवाभिभूए विज्जुलयाचंचले अणिच्चे जलबुब्बुयसमाणे कुसग्गजलबिंदुसण्णिभे संझब्भरागसरिसे सुविणदसणोवमे सडणपडण विद्धंसणधम्मे पच्छा पुरं चणं अवस्सविप्पजहणिज्जे। सेकेणंजाणइ अम्मयाओ !के पुट्वि गमणाए? के पच्छा गमणाए? तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स जाव पव्वइत्तए । भावार्थ:- माता-पितामेमा प्रभाउजुत्यारे भेभारे माता-पिताने उजु-भाता-पिता! तमे મને કહો છો કે- હે પુત્ર ! તું અમારો એકનો એક પુત્ર છે યાવતું સાંસારિક કર્તવ્યથી નિવૃત્ત થયા પછી શ્રમણ ભગવાન મહાવીર પાસે પ્રવ્રજિત થજે, પરંતુ તે માતા-પિતા! આ મનુષ્યભવ અધુવ, પરિવર્તનશીલ હોવાથી અનિત્ય છે, અશાશ્વત છે અર્થાત્ ક્ષણે ક્ષણે નાશવંત છે, સેંકડો બાધાઓ અને ઉપદ્રવોથી વ્યાપ્ત છે, વીજળીની જેમ ચંચલ છે, અનિત્ય છે, પાણીના પરપોટાની સમાન છે, ઘાસના અગ્રભાગ પર રહેલા જલબિંદુ જેવો છે, સંધ્યાના રંગની સમાન પરિવર્તનશીલ છે, સ્વપ્ન દર્શનની સમાન ક્ષણભંગુર છે. તે સડી જવાના, પડી જવાના અને વિધ્વંસ-નાશ થવાના સ્વભાવવાળો છે; તેથી પહેલાં કે પછી અવશ્ય છોડીને જવાનું છે. હે માતા-પિતા! કોણ જાણે છે કે પહેલાં કોણ જશે અને પછી કોણ જશે? તેથી જ હે માતા-પિતા! હું આપની આજ્ઞા મેળવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ८७ तए णं तं मेहं कुमारं अम्मापियरो एवं वयासी- इमाओ ते जाया! सरिसियाओ सरिसत्तयाओ सरिसव्वयाओ सरिसलावण्णरूक्जोव्वणगुणोववेयाओ सरिसेहितोरायकुलेहितो आणिल्लियाओ भारियाओ.तं भंजाहिणं जाया ! एयाहिं सद्धि विउले माणस्सए कामभोगे. तओ पच्छा भुत्तभोगे समणस्स भगवओ महावीरस्स जाव पव्वइस्ससि । ભાવાર્થ :- ત્યારપછી માતા-પિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! તારી આ પત્નીઓ સમાન શરીરવાળી, સમાન ત્વચાવાળી, સમાન વયવાળી, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોથી સંપન્ન તથા સમાન રાજકુળોમાંથી આવેલી છે. તેથી હે પુત્ર ! તેઓની સાથે મનુષ્ય સંબંધી વિપુલ કામભોગોને ભોગવ અને ત્યારપછી ભક્તભોગી થઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે કાવત્ દીક્ષા ગ્રહણ કરજે. ८८ तए णं से मेहे कुमारे अम्मापियरं एवं वयासी- तहेव णं तं अम्मयाओ ! जंणं तुब्भेमम एवं वयह-इमाओ ते जाया ! सरिसियाओ जावसमणस्स भगवओ महावीरस्स पव्वइस्ससि । एवं खलु अम्मयाओ ! माणुस्सगा कामभोगा असुई वंतासवा पित्तासवा खेलासवा सुक्कासवा सोणियासवा दुरुस्सासणीसासा दुरूव मुक्तपुरीस-पूय-बहुपडिपुण्णा उच्चार-पासवण-खेल-जल्ल-सिंघाणग-वंत-पित्तसुक्क-सोणियसंभवा अधुवा अणियया असासया सडण-पडण-विद्धंसणधम्मा पच्छा पुरं च णं अवस्सविप्पजहणिज्जा । से के णंजाणइ अम्मयाओ! के पुट्वि गमणाए? के पच्छा गमणाए! तंइच्छामिणं अम्मयाओ! जाव पव्वइत्तए।
Page #116
--------------------------------------------------------------------------
________________
[
પ
]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યારપછી મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- 'હે માતા-પિતા ! આપ મને જે કહો છો કે હે પુત્ર ! તારી જે ભાર્યાઓ સમાન શરીરવાળી છે વાવત તેઓની સાથે ભોગ ભોગવીને પછી શ્રમણ ભગવાન મહાવીરની પાસે દીક્ષા લેજે, તો તે માતા-પિતા ! મનુષ્યોના આ કામભોગો અર્થાત્ કામભોગના આધારરૂપ એવું આ શરીર અશુચિમય છે, તે વમનાશ્રવી છે અર્થાત્ તેમાંથી વમન શ્રવે છે, તે પિત્તાશ્રવી, કફાશ્રવી, શુક્રાશ્રવી શોણિતાશ્રવી છે. તે કુત્સિત ઉચ્છવાસ નિશ્વાસવાળું છે. તે મૂત્ર, મળ અને ચરબીથી પરિપૂર્ણ છે. મળ, મૂત્ર, કફ, પસીનો-મેલ, નાકની લીંટ, વમન, પિત્ત, શુક્ર અને લોહીથી પરિપૂર્ણ શરીર(અને તેના આધારે ભોગવાતા કામભોગો) અસ્થિર, અનિત્ય, અશાશ્વત સડણ, પડણ અને વિધ્વંસન ધર્મવાળું છે અર્થાતુ નાશ પામવાના સ્વભાવવાળું છે, તેમજ પહેલાં કે પછી અવશ્ય છોડવા યોગ્ય છે. હે માતા-પિતા! કોણ જાણે છે કે પહેલાં કોણ જશે અને પછી કોણ જશે? તેથી હે માતા-પિતા ! હું આપની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું. ८९ तए णं तं मेहं कुमारं अम्मापियरो एवं वयासी-इमे य ते जाया ! अज्जयपज्जयपिउपज्जयागए सुबहू हिरण्णे यसुवण्णे यकसे यदूसे यमणिमोत्तिए य संख-सिलप्पवाल रत्तरयण-संतसास्सावएज्जे य अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पगामंदाउं पगामं भोत्तुं पगामंपरिभाएउं । तं अणुहोहि ताव जावजाया ! विउलं माणुस्सगं इड्डिसक्कारसमुदयं, तओ पच्छा अणुभूयकल्लाणे समणस्स भगवओ महावीरस्स अंतिए जाव पव्वइस्ससि । ભાવાર્થ :- ત્યારપછી માતા-પિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! તમારા દાદા, પિતાના દાદા અને પિતાના પડદાદાથી આવેલું આ ઘણું જ હિરણ્ય, સુવર્ણ, કાંસુ, દૂષ્ય>વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પરવાળાં, લાલરત્ન વગેરે સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે; તે એટલું છે કે સાત પેઢી સુધી પણ ખૂટે નહીં. તેનું તું ખૂબ દાન કર, સ્વયં ભોગવ અને બધાને વહેંચ તો પણ તે ખૂટે તેમ નથી. હે પુત્ર! મનુષ્ય જન્મ સંબંધી આ જેટલો ઋદ્ધિ-સત્કારનો સમુદાય(ધનરાશિ) છે, તે સ્વીકારી અને તે બધું તું ભોગવી લે, ત્યારપછી અનુભૂતકલ્યાણ થઈને અર્થાત્ સંસાર સુખનો અનુભવ કરીને તું શ્રમણ ભગવાન મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરજે. ९० तएणं से मेहे कुमारे अम्मापियरं एवं वयासी- तहेवणं अम्माओ ! जणं तुब्भे मम एवं वदय-इमे तेजाया! अज्जयपज्जय जावतओ पच्छा अणुभूयकल्लाणे पव्वइस्ससि। एवं खलु अम्मयाओ ! हिरण्णे य जाव सावएज्जे अग्गिसाहिए चोरसाहिए रायसाहिए दाइयसाहिए मच्चुसाहिए; अग्गिसामण्णे जाव मच्चुसामण्णे; सडण-पडण-विद्धंसणधम्मे पच्छा पुरं च णं अवस्सविप्पजहणिज्जे । सेकेणं जाणइ अम्मयाओ ! के पुव्वि गमणाए? के पच्छा गमणाए ? तं इच्छामि णं जाव पव्वइत्तए । ભાવાર્થ:- ત્યારપછી મેઘકુમારે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! તમે મને આ પ્રમાણે કહો છો કે- હે પુત્ર! આ બાપ-દાદા, પડદાદાની પરંપરાથી પ્રાપ્ત ઉત્તમ દ્રવ્ય છે યાવત્ તેને ભોગવી લે, સંસાર સુખનો અનુભવ કરીને પછી દીક્ષા ગ્રહણ કરજે; પરંતુ તે માતા-પિતા ! આ હિરણ્ય ભાવતુ ધન વગેરે દ્રવ્ય અગ્નિ સ્વાધીન છે અર્થાતુ અગ્નિ તેને ભસ્મ કરી શકે છે, ચોર ચોરી શકે છે, રાજા કર વગેરે રૂપે લઈ શકે છે, ભાગીદાર ભાગ પડાવી શકે છે અને મૃત્યુ પછી તે પોતાનું રહેતું નથી. અગ્નિથી ભસ્મ થતું
Page #117
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેઘકુમાર
)
| ५७ ।
થાવત્ મૃત્યુને આધીન આ ધન આદિ સડવાના, પડવાના અને નાશ પામવાના સ્વભાવવાળું છે. પછી અથવા પહેલાં અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. હે માતા-પિતા! કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે? તેથી હું થાવ દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું. ९१ तए णं तस्स मेहस्स कुमारस्स अम्मापियरो जाहे णो संचाएइ मेहं कुमारं बहूहिं विसयाणुलोमाहिं आघवणाहि यपण्णवणाहि यसण्णवणाहि यविण्णवणाहि य, आघवित्तए वा पण्णवित्तए वा, सण्णवित्तए वा विण्णवित्तए वा ताहे विसयपडिकूलाहिं संजमभयउव्वेयकारियाहिं पण्णवणाहिं पण्णवेमाणा एवं वयासी
एसणं जाया !णिग्गंथे पावयणे सच्चे अणुत्तरे केवलिए पडिपुण्णे णेयाउए संसुद्धे सल्लगत्तणे सिद्धिमग्गे मुत्तिमग्गे णिज्जाणमग्गे णिव्वाणमग्गे सव्वदुक्खप्पहीणमग्गे, अहीव एगंतदिट्ठीए, खुरो इव एगंतधाराए, लोहमया इव जवा चावेयव्वा, वालुयाकवले इव णिरस्साए, गंगा इव महाणई पडिसोयगमणाए, महासमुद्दो इव भुयाहिं दुत्तरे, तिक्खं कमियव्वं, गरुयं लंबेयव्वं, असिधार व्व संचरियव्वं ।
णो खलु कप्पइ जाया ! समणाणं णिग्गंथाणं आहाकम्मिए वा उद्देसिए वा कीयगडे वा, ठवियए वा, रइयए वा, दुब्भिक्खभत्ते वा, कंतारभत्ते वा, वद्दलियाभत्ते वा, गिलाणभत्ते वा, मूलभोयणे वा, कंदभोयणे वा, फलभोयणे वा, बीयभोयणे वा, हरियभोयणे वा भोत्तए वा पायए वा ।
तुमं च णं जाया ! सुहसमुचिए णो चेव णं दुहसमुचिए, णालं सीयं, णालं उण्हं, णालं खुहं, णालं पिवासं,णालं वाइयपित्तियसिभियसण्णिवाइएविविहे रोगायंके उच्चावए गामकंटए बावीसं परीसहोवसग्गे उदिण्णे सम्म अहियासित्तए । भुंजाहि ताव जाया ! माणुस्सएकामभोगे । तओ पच्छा भुत्तभोगी समणस्स भगवओ महावीरस्स जावपव्वइस्ससि। ભાવાર્થ:- ત્યારપછી મેઘકુમારના માતા-પિતા જ્યારે મેઘકુમારને વિષયાનુકૂળ આખ્યાપના- સામાન્ય રૂપે પ્રતિપાદન કરનારી વાણીથી, પ્રજ્ઞાપના-વિશેષ રૂપે પ્રતિપાદન કરનારી વાણીથી, સંજ્ઞાપના- સંબોધન કરનારી વાણીથી, વિજ્ઞાપના–વિનંતિ કરનારી વાણીથી સમજાવવા, બોધ પમાડવા, સંબોધિત કરવા અને મનાવવામાં સમર્થ ન થયા ત્યારે વિષયોને પ્રતિકૂલ તથા સંયમ પ્રતિ ભય અને ઉદ્દેગ ઉત્પન્ન કરનારી પ્રજ્ઞાપનાથી આ પ્રમાણે કહેવા લાગ્યા
હે પુત્ર ! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે; અનુત્તર-સર્વોત્તમ છે; કેવળી- સર્વજ્ઞ કથિત છે; સકલ વસ્તુઓનું નિરૂપક હોવાથી પ્રતિપૂર્ણ છે; યથાર્થ વસ્તુઓનું નિર્ણાયક હોવાથી ન્યાયોપેત છે; દોષ રહિત હોવાથી સંશુદ્ધ છે; માયાદિ શલ્યોનું નાશક છે; સિદ્ધિના માર્ગરૂપ છે; મુક્તિના માર્ગરૂપ છે; નિર્માણ-કર્મથી મુક્ત થવાના માર્ગરૂપ છે; નિર્વાણ-અવ્યાબાધ સુખના માર્ગરૂપ છે; સર્વ પ્રકારના દુઃખ નાશના માર્ગરૂપ છે. હે પુત્ર ! આ નિગ્રંથ પ્રવચન(સંયમ) સર્પની જેમ એકાગ્ર-નિશ્ચલ દષ્ટિવાળું છે. છરાની ધાર એકાંત રૂપે તીક્ષ્ણ હોય છે, તેમ તેમાં ક્રિયા અને આચાર રૂપી તીક્ષ્ણ ધાર હોય છે; આ પ્રવચન અનુસાર ચાલવું
Page #118
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
તે લોઢાના ચણા ચાવવા જેવું છે. વિષય સુખથી રહિત હોવાથી રેતીના કોળિયા સમાન નીરસ છે, તેનું પાલન ગંગા મહાનદીના સામાપૂરે તરવા સમાન કઠિન છે, મહાસમુદ્રને ભુજાથી પાર કરવાની જેમ દુસ્તર છે, અણીયાળા તીક્ષ્ણ ભાલા આદિના પ્રહાર સમાન દુસહ્ય દુર્લધ્ય) છે, મેરુ પર્વતના ભારવહનની જેમ દુર્વહ છે, તલવારની ધાર પર ચાલવા સમાન દુર્ગમ્ય છે.
હે પુત્ર! શ્રમણ નિગ્રંથોને સાધુના નિમિત્તે બનાવેલો આધાકર્મી આહાર, સાધુને ઉદ્દેશીને બનાવેલો ઔદેશિક આહાર, સાધુ માટે ખરીદીને લાવેલો ક્રીત આહાર, સાધુને આપવા અલગ રાખી મૂકેલો સ્થાપિત આહાર, સાધુ માટે(સુધાર-સમારવા આદિની) પ્રક્રિયા કરીને બનાવેલો આહાર, દુષ્કાળમાં સાધુ માટે બનાવેલો દુર્ભિશભક્ત આહાર, જંગલમાં સાધુ માટે બનાવેલો કાંતાર ભક્ત આહાર, વર્ષા સમયે વર્ષોથી પીડિત લોકો માટે બનાવેલો વÊલિકા ભક્ત આહાર, રોગી વ્યક્તિઓને આપવા માટે બનાવેલો આહાર તથા મૂળ, કંદ, ફળ, ઘઉં આદિ બીજ, લીલોતરી વગેરે સચિત્ત આહાર-પાણી ગ્રહણ કરવા કલ્પતા નથી.
હે પુત્ર! તું સુખ ભોગવવા યોગ્ય છે, દુઃખ સહવા યોગ્ય નથી, તું ઠંડી સહવામાં સમર્થ નથી, ગરમી સહવામાં સમર્થ નથી, ભૂખ તરસ સહન કરી શકે તેમ નથી, તું વાત, પિત્ત, કફ અને સન્નિપાતથી ઉત્પન્ન થતાં કોઢ આદિ વિવિધ રોગોને તથા અચાનક થતા ઉદરશુળ વગેરે આતંકોને; ઊંચા-નીચા પ્રતિકુળ વચનોને, ઉત્પન્ન થયેલા બાવીસ પરીષહોને તેમજ ઉપસર્ગોને સમ્યક પ્રકારે સહન કરી શકે તેમ નથી. તેથી હે પુત્ર! તું મનુષ્યસંબંધી કામભોગોને ભોગવ, પછી ભક્ત ભોગી બનીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરજે. |९२ तएणं से मेहे कुमारे अम्मापिऊहिं एवं वुत्ते समाणे अम्मापियरं एवं वयासी- तहेवणं तं अम्मयाओ ! जंणं तुब्भे ममं एवं वयह- एसणं जाया !णिग्गंथे पावयणे सच्चे अणुत्तरे जाव पव्वइस्ससि । एवं खलु अम्मयाओ !णिग्गंथे पावयणे कीवाणं कायराणं कापुरिसाणं इहलोगपडिबद्धाणं परलोगणिप्पिवासाणं दुरणुचरे पाययजणस्स, णो चेव णं धीरस्स, णिच्छियववसियस्स एत्थ किं दुक्करं करणयाए ? तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहि अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स जाव पव्वइत्तए । ભાવાર્થ - માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું ત્યારે મેઘકુમારે પ્રત્યુત્તરરૂપે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! આપ મને જે કહો છો કે હે પુત્ર! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે, સર્વોત્તમ છે વગેરે પૂર્વવતુ જાણવું ભાવતું ભુક્તભોગી થઈને પ્રવજ્યા અંગીકાર કરજે પરંતુ તે માતા-પિતા ! આ નિગ્રંથ પ્રવચન, હીન સંહનનવાળા ક્લીબો, પરીષહાદિ સહન કરવામાં કાયર, ઉત્સાહ રહિત, ઐહિક સુખમાં નિમગ્ન, પારલૌકિક સુખથી પરાડમુખ એવા સામાન્ય લોકો માટે દુષ્કર છે પરંતુ ધીર અને દઢ સંકલ્પવાળ ૧ પુરુષ માટે શું દુષ્કર છે? અર્થાત્ તેનું પાલન કરવું જરાય કઠિન નથી. તેથી હે માતા-પિતા ! આપની આજ્ઞા મેળવીને હું શ્રમણ ભગવાન મહાવીરની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છું છું. મેઘકુમારની રાજ્યાભિષેકપૂર્વક દીક્ષાની તૈયારી:९३ तए णं तं मेहं कुमारं अम्मापियरो जाहे णो संचाइंति बहूहिं विसयाणुलोमाहिं य विसयपडिकूलाहिं य आघवणाहि य पण्णवणाहिं य सण्णवणाहिं य विण्णवणाहिं य आघवित्तए वा, पण्णवित्तए वा सण्णवित्तए वा विण्णवित्तए वा ताहे अकामए चेव मेह
Page #119
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેવકુમાર
,
| ५८
कुमारं एवं वयासी- इच्छामो ताव जाया ! एगदिवसमवि ते रायसिरिं पासित्तए । तए णं से मेहे कुमारे अम्मापियरमणुवत्तमाणे तुसिणीए संचिट्ठइ । ભાવાર્થ- જ્યારે માતા-પિતા મેઘકુમારને વિષયોને અનુકૂળ અને વિષયોને પ્રતિકૂળ ઘણી આગાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના, વિજ્ઞાપનાથી સમજાવવામાં, બોધ પમાડવામાં, સંબોધન કરવામાં અને વિજ્ઞપ્તિ કરવામાં સમર્થ ન થયા ત્યારે ઇચ્છા વિના પણ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! અમે એક દિવસની તારી રાજ્યલક્ષ્મી જોવા ઇચ્છીએ છીએ. ત્યારે મેઘકુમાર માતા-પિતાની ઇચ્છાને અનુસરતા મૌન રહ્યા. ९४ तएणं सेणिए राया कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! मेहस्स कुमारस्स महत्थं महग्धं महरिहं विउलं रायाभिसेयं उवट्ठवेह । तए णं ते कोडुंबियपुरिसा जाव उवट्ठवेति । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્ર મેઘકુમારના મહાન અર્થવાળા, બહુમૂલ્ય, મહાનપુરુષોને યોગ્ય અને વિપુલ રાજ્યાભિષેકની તૈયારી કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ યાવત્ રાજ્યાભિષેકની બધી સામગ્રી તૈયાર કરી. ९५ तए णं सेणिए राया बहूहिं गणणायगेहि य जाव संपरिवुडे मेहं कुमारं अट्ठसएणं सोवण्णियाणं कलसाणं एवं- रुप्पमयाणं कलसाणं, सुवण्ण-रुप्पमयाणं कलसाणं, मणिमयाणंकलसाणं, सुवण्णमणिमयाणं कलसाणं,रुप्पमणिमयाणंकलसाणं, सुवण्णरुप्प मणिमयाणं कलसाणं, भोमेज्जाणं कलसाणं; सव्वोदएहिं, सव्वमट्टियाहिं, सव्वपुप्फेहि, सव्वगंधेहिं, सव्वमल्लेहिं, सव्वोसहीहि य, सिद्धत्थएहि य; सव्विड्डीए सव्वजुईए सव्वबलेणं जावदुंदुभिणिग्घोसणाइयरवेणं महया-महया रायाभिसेएणं अभिसिंचइ, अभिसिंचित्ता करयल जाव अंजलि कटु एवं वयासी- जय जय णंदा ! जय जय भद्दा ! जय जय गंदा भदं ते; अजियं जिणाहि, जियं पालयाहि, जियमज्झे वसाहि; इंदो इव देवाणं जावभरहो इव मणुयाणं रायगिहस्स णयरस्स अण्णेसिं च बहूणं गामागरणगर जाव संणिवेसाणं आहेवच्चं जाव विहराहि त्ति कटु 'जय जय', सई पउंति । तएणं से मेहे राया जाए महया हिमवंत जाव रज्जं पसासेमाणे विहरइ । ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિકરાજાએ, ઘણા ગણનાયકો વગેરેથી પરિવૃત્ત થઈને મેઘકુમારને, એકસો આઠ સુવર્ણ કળશો, એકસો આઠ ચાંદીના કળશો, એક સો આઠમણિના કળશો, એકસો આઠ સુવર્ણરજતના કળશો, એક સો આઠ સુવર્ણ મણિના કળશો, એકસો આઠ રજત-મણિના કળશો, એકસો આઠ સુવર્ણરજત-મણિના કળશો અને એકસો આઠ માટીના કળશોને(આ રીતે આઠસો ચોસઠ કળશોમાં) સર્વ પ્રકારના જલથી, સર્વ પ્રકારની માટીથી, સર્વ પ્રકારના પુષ્પોથી, સર્વ પ્રકારના સુગંધી પદાર્થોથી, સર્વ પ્રકારની માળાઓથી, સર્વ પ્રકારની ઔષધિઓથી તથા સરસવથી પરિપૂર્ણ કરીને, સર્વ સમૃદ્ધિ, સર્વ ધુતિ તથા સર્વ સૈન્યની સાથે યાવત દંદુભિના નિર્દોષથી દિશાઓને શબ્દાયમાન કરતાં મહા રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યા; અભિષેક કરીને શ્રેણિક રાજાએ બંને હાથ જોડીને મસ્તક ઉપર અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું–
Page #120
--------------------------------------------------------------------------
________________
[
0 ]
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
હે નંદ! તમારો જય હો—જય હો, હે ભદ્ર તમારો જય હોજય હો, હે નંદ! તમારું ભદ્ર-કલ્યાણ હો. તમે ન જીતેલાને જીતો અને જીતેલાનું પાલન કરો, જીતેલાઓની મધ્યમાં નિવાસ કરો. હે નંદ ! તમે દેવોમાં ઇન્દ્ર સમાન યાવત મનુષ્યોમાં ભરત ચક્રવર્તીની સમાન રાજગૃહ નગર તથા બીજા ઘણા ગામ, આકર, નગર આદિનું આધિપત્ય કરતાં યાવત સુખપૂર્વક રહો; એ પ્રમાણે કહીને શ્રેણિક રાજાએ તેનો જય-જયકાર કર્યો. ત્યારપછી મેઘકુમાર મેઘરાજા થઈ ગયા અને પર્વતોમાં મર્યાદા કરનાર મહાહિમવંત પર્વતની જેમ યાવત્ રાજ્ય સંચાલન કરનાર થયા. ९६ तएणं तस्स मेहस्स रण्णो अम्मापियरो एवं वयासी-भण जाया ! किं दलयामो? किं पयच्छामो? किं वा ते हिय इच्छिए सामत्थे(मते)? तए णं से मेहे राया अम्मापियरं एवं वयासी- इच्छामि णं अम्मयाओ ! कुत्तियावणाओ रयहरणं पडिग्गहं च आणियं, कासवगं च सदावियं । ભાવાર્થ:- ત્યારપછી તે મેઘરાજાને માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! બોલો, અમે તમને પ્રિય એવું શું આપીએ? તમને શું સહયોગ-સહકાર આપીએ? આપના હૃદયનો ઇષ્ટ વિચાર શું છે?
ત્યારે મેઘરાજાએ માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા! હું ઇચ્છું છું કે કૃત્રિકાપણમાંથી (જેમાં સર્વ સ્થાનની બધી વસ્તુઓ મળે તેવી અલૌકિક દેવાધિષ્ઠિત દુકાનમાંથી) રજોહરણ અને પાત્ર મંગાવી આપો અને વાણંદને બોલાવી આપો. ९७ तएणं से सेणिए राया कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- गच्छह णं तुब्भेदेवाणुप्पिया !सिरिघराओ तिण्णिसयसहस्साइंगहायदोहिंसयसहस्सेहिंकुत्तियावणाओ रयहरण पडिग्गहगं च उवणेह, सयसहस्सेणं कासवगं सद्दावेह ।
तएणंते कोडुबियपुरिसा सेणिएणंरण्णा एवं वुत्ता समाणा हद्वतुट्ठा जाव सिरिघराओ तिण्णि सयसहस्साई गहाय कुत्तियावणाओ दोहिं सयसहस्सेहिं रयहरणं पडिग्गहगं च उवणेति, सयसहस्सेणं कासवगं सद्दावेति । ભાવાર્થ - ત્યારપછી શ્રેણિકરાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે ખજાનામાંથી ત્રણ લાખ સુવર્ણમહોર લઈને જાઓ, બે લાખ સુવણે મહોર વડે કૃત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્રા લઈ આવો અને એક લાખ સુવર્ણ મહોર આપીને હજામને બોલાવી લાવો.
શ્રેણિક રાજાએ આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે કર્મચારી પુરુષો હૃષ્ટ-તુષ્ટ થયા યાવત ભંડારમાંથી ત્રણ લાખ સોનામહોરો ગ્રહણ કરીને કૃત્રિકાપણમાંથી બે લાખ સોનામહોરના રજોહરણ અને પાત્રા લઈ આવ્યા અને એક લાખ સોનામહોર આપી હજામને બોલાવ્યો. ९८ तएणं से कासवए तेहिं कोडुंबियपुरिसेहिं सद्दाविए समाणे हटे जावहियए, हाए जाव अलंकियसरीरे; जेणेव सेणिए राया तेणामेव उवागच्छइ, उवागच्छित्ता सेणियं रायं करयल जाव एवं वयासी- संदिसह णं देवाणुप्पिया ! जं मए करणिज्जं ।
तए णं से सेणिए राया कासवयं एवं वयासी- गच्छाहि णं तुम देवाणुप्पिया!
Page #121
--------------------------------------------------------------------------
________________
]
અધ્ય–૧: મેષકુમાર
[ सुरभिणा गंधोदएणं णिक्के हत्थपाए पक्खालेहि, सेयाए चउप्फालाए पोत्तीए मुहं बंधित्ता मेहस्स कुमारस्स चउरंगुलवज्जे णिक्खमणपाउग्गे अग्गकेसे कप्पेहि । ભાવાર્થ - ત્યારપછી કર્મચારી પુરુષો દ્વારા બોલાવાયેલો તે હજામ હૃષ્ટતુષ્ટ થયો યાવતુ આનંદિત હૃદયવાળો થયો, તેણે સ્નાન કર્યું કાવત્ શરીરને વિભૂષિત કરીને, શ્રેણિકરાજા પાસે આવીને, બંને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! મારે જે કરવાનું હોય તેની આજ્ઞા આપો.
ત્યારે શ્રેણિક રાજાએ હજામને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે જાઓ, સુગંધી પાણીથી હાથપગને ધોઈ એકદમ સ્વચ્છ કરી, ચાર ઘડીવાળા અર્થાત્ આઠ પડવાળા વસ્ત્રથી મુખને બાંધીને મેઘકુમારના વાળ દીક્ષાને યોગ્ય ચાર અંગુલ પ્રમાણ રાખીને ઉપરના વાળ કાપી નાંખો. ९९ तए णं से कासवए सेणिएणं रण्णा एवं वुत्ते समाणे हद्वतुट्ठ जाव पडिसुणेइ, पडिसुणेत्ता सुरभिणा गंधोदएणं हत्थपाए पक्खालेइ, पक्खालित्ता सुद्धवत्थेणं मुहं बंधइ, बंधित्ता परेणं जत्तेणं मेहस्स कुमारस्स चउरंगुलवज्जे णिक्खमणपाउग्गे अग्गकेसे कप्पइ । ભાવાર્થ:- શ્રેણિક રાજાએ જ્યારે હજામને આ પ્રમાણે કહ્યું ત્યારે તે હૃષ્ટ-તુષ્ટ થયો યાવતુ શ્રેણિક રાજાના આદેશનો સ્વીકાર કરીને, સુગંધિત ગંધોદકથી હાથ-પગ ધોઈને, શુદ્ધ વસ્ત્રથી મુખ બાંધીને, ઘણી સાવધાનીથી મેઘકુમારના વાળ ચાર આંગુલ છોડીને દીક્ષાને યોગ્ય કાપ્યા. १०० तएणं तस्स मेहस्सकुमारस्स माया महरिहेणं हंसलक्खणेणं पडसाडएणं अग्गकेसे पडिच्छइ, पडिच्छित्ता सुरभिणा गंधोदएणं पक्खालेइ, पक्खालित्ता सरसेणं गोसीसचंदणेणं चच्चाओ दलयइ, दलइत्ता सुद्धणं वत्थेणं बंधेइ, बंधित्ता रयणसमुग्गयंसि पक्खिवइ मंजूसाए पक्खिवइ, पक्खिवित्ता हास्वारिधारसिंदुवारछिण्णमुत्तावलिपगासाई अंसूईविणिम्मुयमाणीविणिम्मुयमाणी, रोयमाणी-रोयमाणी, कंदमाणी-कंदमाणी, विलवमाणी-विलव माणी, एवं वयासी- एस णं अम्हं मेहस्स कुमारस्स अब्भुदएसु य उस्सवेसु य पसवेसु य तिहीसु य छणेसु य जण्णेसु य पव्वणीसु य अपच्छिमे दरिसणे भविस्सइ ति कटु उस्सीसमूले ठवेइ। ભાવાર્થ - તે સમયે મેઘકુમારની માતાએ તે અગ્ર કેશોને બહુમૂલ્ય અને હંસના ચિત્રવાળા ઉજ્જવલ વસ્ત્રમાં ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને તેને સુગંધિત ગંધોદકથી ધોયા, પછી તેના ઉપર સરસ ગોશીર્ષ ચંદન છાંટી, શુદ્ધ વસ્ત્રમાં બાંધી, રત્નની ડબ્બીમાં મૂકી અને તે ડબ્બીને મંજૂષા(પેટી)માં રાખી દીધી. ત્યાર પછી ધારિણીદેવી સ્ફટિક હાર, પાણીની ધાર, નિર્ગુડીના ફૂલ અને તૂટેલી મોતીઓની માળા સમાન અશ્રુધારાને વહાવતી, રોતી-રોતી, આજંદન કરતી-કરતી અને વિલાપ કરતી-કરતી આ પ્રમાણે કહેવા લાગીમેઘકુમારના આ કેશોનું દર્શન રાજ્યપ્રાપ્તિ વગેરે અભ્યદયના અવસરે, ઉત્સવના અવસરે, પ્રસવ(પુત્ર જન્મ વગેરે)ના અવસરે, શુભ તિથિઓના અવસરે, ઇન્દ્ર મહોત્સવ આદિના અવસરે, નાગપૂજા આદિના અવસરે તથા કાર્તિકી વગેરે પર્વોના અવસરે અમને અંતિમ દર્શનરૂપ થશે. આ પ્રમાણે કહીને ધારિણીએ તે પેટીને પોતાના ઓશીકાની નીચે મૂકી દીધી. १०१ तए णं तस्स मेहस्स कुमारस्स अम्मापियरो उत्तरावक्कमणं सीहासणं रयाति। मेहं कुमारं दोच्चं पितच्चं पिसेयापीएहिं कलसेहिं ण्हावेति, ण्हावेत्ता पम्हलसुकुमालाए
Page #122
--------------------------------------------------------------------------
________________
|
२ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
गंधकासाइयाए गायाइं लूहॅति, लूहित्ता सरसेणं गोसीसचंदणेणं गायाई अणुलिपति, अणुलिंपित्ता णासा-णीसासवायवोज्झं जाव हंसलक्खणं पडगसाडगं णियंसेंति, हारं पिणटुंति, अद्धहारं पिणद्धेति, एवं एगावलिं मुत्तावलिं कणगावलिं रयणावलिं पालंब पायपलंबंकडगाइं तुडियाइं केऊराई अंगयाइंदसमुद्दियाणंतयं कडिसुत्तयं कुंडलाइंचूडामणिं रयणुक्कडंमउड पिणद्धेति, पिणद्धित्ता [दिव्वंसुमणदामंपिणद्धेति, पिणद्धित्ता ददुरमलयसुगंधिए गंधे पिणद्धति तएणं तं मेहं कुमारं ] गठिमवेढिमपूरिमसंघाइमेणं चउव्विहेणं मल्लेण कप्परुक्खगं पिव अलंकियाविभूसियं करेंति । ભાવાર્થ-ત્યારપછી મેઘકુમારના માતા-પિતાએ ઉત્તરાભિમુખસિંહાસન રખાવ્યું. તેના ઉપર મેઘકુમારને બેસાડીને બે-ત્રણ વાર ચાંદી અને સોનાના પાણીના ભરેલા કળશોથી સ્નાન કરાવ્યું અને રૂંછડાંવાળા અત્યંત કોમળ, સુગંધિત, લાલ રંગના ટુવાલથી તેનું અંગ લૂછ્યું. ત્યાર પછી સરસ ગોશીર્ષ ચંદનનો શરીર ઉપર લેપ કર્યો. ત્યારપછી નાકના શ્વાસથી પણ કંપિત થઈ જાય તેવા બારીક યાવત્ હંસ જેવા શ્વેત વસ્ત્રો પહેરાવ્યા. ગળામાં અઢારસરો હાર તથા નવસરો અર્ધ હાર પહેરાવ્યા, તત્પશ્ચાત્ એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, પ્રાલંબ(કંઠી), પાદ પ્રલંબ–પગ સુધી લટકતું આભૂષણ, હાથમાં કડા, બાહુ ઉપર ત્રુટિત–ભૂજાનું આભૂષણ, બેરખા, અંગદ–બાજુબંધ, દસે આંગળીઓમાં દસ મુદ્રિકાઓ, કમ્મરમાં કંદોરો, કાને કુંડલ, મસ્તકે ચૂડામણિ તથા રત્નજડિત મુકુટ પહેરાવ્યો. આ સર્વ અલંકારો પહેરાવીને દિવ્ય પુષ્પમાળા પહેરાવી, દર મલય(સુગંધી તેલ) લગાડયું અને ત્યાર પછી મેઘકુમારને સુતરથી ગૂંથેલી, પુષ્પાદિથી વેષ્ટિત, વાંસની સળીઓથી પ્રેરિત તથા અન્ય વસ્તુઓના યોગથી બનાવેલી, એવી ચાર પ્રકારની માળાઓથી કલ્પવૃક્ષની સમાન(મેઘકુમારને) અલંકૃત અને વિભૂષિત કર્યા. विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં મેઘકુમારની દીક્ષાની પૂર્વ તૈયારીનું વર્ણન છે. दिव्वं सुमणदामं..:-मापा भाटे शातासूत्रनी प्रतीमा भिन्नता वा भणे छ. श्री भगवतीसूत्र શતક–૯, ઉદ્દેશક–૩પ તથા આચારાંગસૂત્ર અધ્યયન-૧૫ના દીક્ષા વિષયક વર્ણનના મૂળ પાઠમાં આ શબ્દો નથી. માટે પ્રસ્તુતમાં તે પાઠ અને તેના ભાવાર્થને કૌંસમાં રાખ્યો છે. મેઘકુમારનું દીક્ષા માટે પ્રયાણ - १०२ तएणं से सेणिए राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! अणेगखंभसयसण्णिविटुं लीलट्ठियं-सालभंजियागं ईहामिय-उसभ-तुरगनस्मगरविहग-वालगकिण्णस्रुरुसरभचमरकुंजर-वणलयपउमलय-भत्तिचित्तं घंटावलि महुस्मणहरसरंसुभकंतदरिसणिज्जणिउणोवचियमिसिमिसेंतमणिरयणघंटियाजालपरिक्खित्तं अब्भुग्गय वइरवेइया-परिगयाभिरामं विज्जाहरजमल-जंतजुत्तं पिव अच्चीसहस्समालणीयं रूवगसहस्स कलियं भिसमाणं भिब्भिसमाणं चक्खुल्लोयणलेस्सं सुहफासं सस्सिरीयरूवं सिग्धं तुरियं चवलं वेइयं पुरिस- सहस्सवाहिणीय सीयं उवट्ठवेह ।
Page #123
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેષકુમાર
ભાવાર્થ - ત્યારપછી શ્રેણિક રાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે શીધ્ર(એક શિબિકા તૈયાર કરો જે) અનેક સેંકડો સ્તંભો પર સ્થિત, ક્રીડા કરતી પુતળીઓથી યુક્ત, ઈહામૃગ–વરુ, વૃષભ, ઘોડા, નર, મગર, વિહગ, સર્પ, કિન્નર, કસ્તૂરીમૃગ, સરભ–અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા અને પદ્મલતા વગેરેના અનેક ચિત્રોથી ચિત્રિત, અનેક ઘંટડીઓના મધુર અને મનોહર શબ્દોથી શબ્દાયમાન, શુભ, કાંત અને દર્શનીય, કુશલ કારીગરો દ્વારા નિર્મિત, દેદીપ્યમાન મણિઓ અને રત્નોની ઘૂઘરીઓના સમૂહથી વ્યાપ્ત, ઉન્નત, વજમયી વેદિકાથી યુક્ત હોવાના કારણે મનોહર, યંત્ર દ્વારા ચાલતા વિધાધર–યુગલોથી (પૂતળાઓથી) શોભિત, તેમાં જડેલા રત્નો રૂપી સૂર્યના હજાર કિરણોથી શોભિત, હજારો સુંદર ચિત્રોથી ચિત્રિત, દેદીપ્યમાન, અતિશય દેદીપ્યમાન, જોતાં આંખોની તૃપ્તિ ન થાય તેવી, સુખદ સ્પર્શવાળી, શોભાયુક્ત, શીધ્ર, ત્વરિત, ચપલ અને વેગવાળી (શીવ્રતાપૂર્વક લઈ જવાય તેવી), એક હજાર પુરુષો દ્વારા વહન કરાતી હોય, તેવી શિબિકા હાજર કરો. १०३ तए णं ते कोडुंबियपुरिसा हट्टतुट्ठा जावसीयं उवट्ठति । तए णं से मेहे कुमारे सीयं दुरुहइ, दुरुहित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे । ભાવાર્થ - ત્યારે તે કર્મચારી પુરુષોએ હૃષ્ટતુષ્ટ થઈને યાવતુ શિબિકા(પાલખી) ઉપસ્થિત કરી. ત્યારપછી મેઘકુમાર શિબિકા ઉપર આરૂઢ થયા અને સિંહાસન પાસે પહોંચીને પૂર્વદિશા તરફ મુખ રાખીને બેઠા. १०४ तए णं तस्स मेहस्स कुमारस्स माया ण्हाया जाव अप्पमहग्घाभरणालंकियसरीरा सीय दुरुहइ, दुरुहित्ता मेहस्स कुमारस्स दाहिण पासे भदासणंसि णिसीयइ । तए णं मेहस्स कुमारस्स अंबधाई रयहरणं च पडिग्गहं च गहाय सीयं दुरुहइ, दुरुहित्ता मेहस्स कुमारस्स वामे पासे भद्दासणंसि णिसीयइ । ભાવાર્થ - ત્યારપછી મેઘકુમારની માતાએ સ્નાન કર્યું કાવત્ અલ્પ ભારવાળા અને બહુમૂલ્ય આભરણોથી શરીરને અલંકૃત કરીને તે શિબિકા ઉપર આરૂઢ થઈને મેઘકુમારની જમણી બાજુના ભદ્રાસન ઉપર બેઠા. ત્યારપછી મેઘકુમારની ધાયમાતા રજોહરણ અને પાત્રા લઈ શિબિકા પર આરૂઢ થઈને મેઘકુમારની ડાબી બાજુના ભદ્રાસન પર બેઠી. १०५ तए णं तस्स मेहस्स कुमारस्स पिट्ठओ एगा वरतरुणी सिंगारागारचारुवेसा संगय- गय-हसिय-भणिय-चेट्ठिय-विलास-संलावुल्लाव-णिउणजुत्तोवयारकुसला आमेलगजमलजुयल वट्टिय-अब्भुण्णयपीणरइयसंठियपओहरा हिमरययकुंदेंदुपगासं सकोरंटमल्लदामं धवलं आयवत्तं गहाय सलील ओहारेमाणी-ओहारेमाणी चिट्ठइ । ભાવાર્થ - ત્યારપછી મેઘકુમારની પાછળ શૃંગારના આગારરૂપ, મનોહર વેશવાળી, સુંદરગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, સંલાપ(પરસ્પર વાર્તાલાપ), ઉલ્લાપ(વર્ણન) કરવામાં કુશલ, સમયોચિત કાર્ય કરવામાં કુશળ, પરસ્પર મળેલા, સમશ્રેણીમાં સ્થિત, ગોળ, ઉન્નત, પુષ્ટ, રતિ સુખ આપનારા અને ઉત્તમ આકારના સ્તનોવાળી એક ઉત્તમ તરુણી, કોરંટના પુષ્પોની માળાથી યુક્ત; બરફ, ચાંદી, કંદપુષ્પ અને ચંદ્રમાની સમાન શ્વેત વર્ણવાળા છત્રને હાથમાં લઈને લીલાપૂર્વક ધારણ કરતી ઊભી રહી. १०६ तए णं तस्स मेहस्स कुमारस्स दुवे वरतरुणीओ सिंगारागारचारुवेसाओ जाव
Page #124
--------------------------------------------------------------------------
________________
| ४ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
कुसलाओ सीयं दुरुहइ, दुरुहित्ता मेहस्स कुमारस्स उभओ पासंणाणामणि-कणग-रयणमहरिहतवणिज्जुज्जलविचित्तदंडाओ चिल्लियाओ सुहुमवरदीहवालाओ संख-कुंददगरय अमय महियफेणपुंजसण्णिगासाओ चामराओ गहाय सलील ओहारेमाणीओ-ओहारेमाणीओ चिट्ठति । ભાવાર્થ:- ત્યારપછી શૃંગારના આગાર સમાન, શ્રેષ્ઠ વેશવાળી યાવતું સમયોચિત વ્યવહાર કરવામાં કુશળ બે શ્રેષ્ઠ તરુણીઓ શિબિકા ઉપર આરૂઢ થઈને મેઘકુમારની બંને બાજુએ, વિવિધ પ્રકારના મણિ-સુવર્ણ રત્ન અને બહુમૂલ્યવાન તપનીય રક્ત સુવર્ણ)મય ઉજ્જવલ અને વિવિધ પ્રકારે શોભતી દાંડીવાળા, ચમકતા, પાતળા, ઉત્તમ અને લાંબાવાળોવાળા શંખ, કુંદપુષ્પ, જલકણ, રજત અને મંથન કરવાથી ઉત્પન્ન અમૃતના ફીણના સમૂહ સરખા શ્વેતવર્ણવાળા બે ચામર લઈને લીલાપૂર્વક ધારણ કરતી(વીંઝતી વીંઝતી) ઊભી રહી. १०७ तए णं तस्स मेहकुमारस्स एगा वरतरुणी सिंगारागारचारुवेसा जावकुसला सीयं दुरुहइ, दुरुहित्ता मेहस्स कुमारस्स पुरओ पुरत्थिमे णं चंदप्पभवइस्-वेरुलियविमलदंडं तालियंट गहाय चिट्ठइ। ભાવાર્થ:- ત્યારપછી શૃંગારના આગારરૂપ યાવત સમયોચિતકાર્ય કરવામાં કુશલ એક ઉત્તમ તરુણી થાવત શિબિકા ઉપર આરૂઢ થઈને મેઘકુમારની પાસે પૂર્વદિશાની સન્મુખ ચંદ્રકાંત મણિ, વજરત્ન અને વિડૂર્યમય નિર્મલ દાંડીવાળા પંખાને ગ્રહણ કરીને ઊભી રહી. १०८ तए णं तस्स मेहस्स कुमारस्स एगा वरतरुणी जावसुरूवा सीयं दुरुहइ, दुरुहित्ता मेहस्स कुमारस्स पुव्वदक्खिणे णं सेयं रययामयं विमलसलिलपुण्णं मत्तगयमहामुहाकिइ समाणं भिंगारं गहाय चिट्ठइ। ભાવાર્થ :- ત્યારપછી એક સુંદર રૂપવાળી ઉત્તમ તરુણી શિબિકા પર આરૂઢ થઈને મેઘકુમારની પૂર્વ-દક્ષિણ (અગ્નિ કોણ)માં શ્વેત, રજતમય નિર્મલ જલથી પરિપૂર્ણ, મદોન્મત હાથીના મોટા મુખની સમાન આકૃતિ- વાળી ઝારીને ગ્રહણ કરીને ઊભી રહી. १०९ तए णं तस्स मेहस्स कुमारस्स पिया कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया !सरिसयाणंसरिसत्तयाणंसरिसव्वयाणंएगाभरणगहिय णिज्जोयाणं कोडुंबियवरतरुणाणं सहस्स सद्दावेह जाव सदावेति । ____तए णं कोडंबियवरतरुणपुरिसा सेणियस्स रण्णो कोडुंबियपुरिसेहिं सदाविया समाणा हट्टतट्ट हाया जाव एगाभरणगहियणिज्जोया जेणामेव सेणिए राया तेणामेव उवागच्छति, उवागच्छित्ता सेणिय राय एवं वयासी- संदिसह णं देवाणुप्पिया ! जणं अम्हेहिं करणिज्जा ભાવાર્થ-ત્યારપછી મેઘકુમારના પિતાએ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! શીઘ્રતાથી એકસમાન, એક સરખી ત્વચા(કાન્તિ)વાળા, એક સરખી ઉંમરવાળા તથા એકસરખા આભૂષણોથી યુક્ત, એક સમાનવેશ ધારણ કરનાર એક હજાર ઉત્તમ તરુણ કર્મચારી પુરુષોને બોલાવો થાવત તેઓએ એક હજાર પુરુષોને બોલાવ્યા.
Page #125
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૧: મેઘકુમાર,
[
પ
]
ત્યારપછી શ્રેણિકરાજાના કર્મચારી પુરુષો દ્વારા બોલાવાયેલા તે એક હજાર શ્રેષ્ઠ તરુણ સેવક પુરુષો હૃષ્ટ-તુષ્ટ થયા. તેઓએ સ્નાન કર્યું યાવત એક સરખા આભૂષણ પહેરીને તથા એક સમાન પોષાક પહેરીને શ્રેણિક રાજા સમીપે આવીને શ્રેણિકરાજાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! અમારે જે કરવાનું હોય તે કાર્ય માટે આજ્ઞા આપો. ११० तएणंसेसेणिएराया तंकोडुंबियवरतरुणसहस्संएवं वयासी- गच्छह णंदेवाणुप्पिया! मेहस्स कुमारस्स पुरिससहस्सवाहिणिं सीयं परिवहेह । तएणं ते कोडुबियवर- तरुणसहस्से सेणिएणं रण्णा एवं वुत्तं संतं हटुं तुटुं तस्स मेहस्स कुमारस्स पुरिससहस्सवाहिणिं सीयं परिवहइ। ભાવાર્થ:- ત્યારે શ્રેણિક રાજાએ તે એક હજાર ઉત્તમ તરુણ કર્મચારી પુરુષોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય મેઘકુમારની શિબિકાનું વહન કરો. ત્યારપછી તે ઉત્તમ તરુણ હજાર કર્મચારી પુરુષો શ્રેણિક રાજાના આ પ્રમાણે કહેવા પર હૃષ્ટ-તુષ્ટ થઈને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય મેઘકુમારની શિબિકાને વહન કરવા લાગ્યા. १११ तए णं तस्स मेहस्स कुमारस्स पुरिससहस्सवाहिणिं सीयं दुरूढस्स समाणस्स इमे अट्ठट्ठमंगलगा तप्पढमयाए पुरओ अहाणुपुव्वीए संपट्ठिया, तं जहा- सोत्थियसिरिवच्छ णंदियावक्तवद्धमाणग-भद्दासणकलसमच्छदप्पणया जावबहवे अत्थत्थिया जावताहिं इट्ठाहिं जाव अणवरयं अभिणंदंता य एवं वयासी
जय जय णंदा ! जय जय भद्दा ! जयणंदा ! भदं ते, अजियाई जिणाहि इंदियाई, जियं च पालेहि समणधम्मं, जियविग्घोऽवि य वसाहि तं देव ! सिद्धिमझे, णिहणाहि रागद्दोसमल्ले तवेणं धिङ्धणियबद्धकच्छे, महाहि य अट्ठकम्मसत्तू झाणेणं उत्तमेणं सुक्केणं अप्पमत्तो, पावय वितिमिरमणुत्तरं केवलं णाणं, गच्छ य मोक्खं परमपयं सासयं च अयलं, हंता परीसहचमूणं, अभीओ परीसहोवसग्गाणं, धम्मे ते अविग्धं भवउ त्ति कटु पुणो पुणो मंगलजयजयसई पउंजंति । ભાવાર્થ:- ત્યારપછી હજાર પુરુષો દ્વારા વહન કરાતી શિબિકા પર મેઘકુમાર આરૂઢ થયા ત્યારે તેની આગળ અનુક્રમથી સર્વ પ્રથમ અષ્ટમંગળ સ્થાપિત કરવામાં આવ્યા. તે અષ્ટ મંગલના નામ આ પ્રમાણે છે– (૧) સ્વસ્તિક, (૨) શ્રી વત્સ, (૩) નંદાવર્ત, (૪) વર્ધમાનક, (૫) ભદ્રાસન, (૬) કલશ, (૭) મત્સ્ય અને (૮) દર્પણ. તે સમયે ઘણા મોક્ષાર્થી ઉત્સાહી લોકો ઇષ્ટ, પ્રિય, મધુર વાણીથી અભિનંદન કરતાં કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા.
હે નંદ ! જય હો, જય હો; હે ભદ્ર ! જય હો, જય હો; હે જગતને આનંદ આપનારા ! તમારું કલ્યાણ થાઓ. તમે નહીં જીતેલી પાંચ ઇન્દ્રિયોને જીતો અને જીતેલા પ્રાપ્ત કરેલા સાધુધર્મનું પાલન કરો. હે દેવ ! વિનોને જીતીને સિદ્ધિમાં નિવાસ કરો. ધૈર્યપૂર્વક કમ્મર કસી તપ દ્વારા રાગદ્વેષ રૂપી મલ્લોનું હનન કરો. પ્રમાદ રહિત થઈને ઉત્તમ શુક્લ ધ્યાન દ્વારા આઠ કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. અજ્ઞાન અંધકારથી રહિત સર્વોત્તમ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો, પરીષહરૂપી સેનાનું હનન કરીને, પરીષહો અને
Page #126
--------------------------------------------------------------------------
________________
|
|
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ઉપસર્ગોથી નિર્ભય બની, શાશ્વત, અચલ અને પરમપદ રૂપ મોક્ષને પ્રાપ્ત કરો. તમારી ધર્મસાધના નિર્વિઘ્ન બનો. આ પ્રમાણે કહીને તેઓ પુનઃ પુનઃ મંગલમય જય-જયકાર કરવા લાગ્યા. ११२ तए णं से मेहे कुमारे रायगिहस्स णगरस्स मज्झमझेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव गुणसीलए चेइए तेणामेव उवागच्छइ, उवागच्छित्ता पुरिससहस्सवाहिणीओ सीयाओ पच्चोरुहइ । ભાવાર્થ:- ત્યારપછી મેઘકુમાર રાજગૃહની મધ્યેથી નીકળીને ગુણશીલ ઉદ્યાનમાં આવીને સહસપુરુષ વાહિની પાલખી ઉપરથી નીચે ઉતર્યા. ११३ तएणं तस्स मेहस्स कुमारस्स अम्मापियरो मेहं कुमारं पुरओ कटटु जेणामेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेंति, करित्ता वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- एस णं देवाणुप्पिया! मेहे कुमारे अम्हं एगे पुत्ते इढे कंते जावजीवियऊसासए हिययणंदिजणए उंबरपुप्फमिव दुल्लहे सवणयाए, किमंग पुण दरिसणयाए?
से जहाणामए उप्पलेइ वा पउमेइ वा कुमुदेइ वा पंके जाए जले संवड्डिए णोवलिप्पइ पंकरएणं णोवलिप्पइ जलरएणं, एवामेव मेहे कुमारे कामेसु जाए, भोगेसु संवुड्ढे णोवलिप्पइ कामरएणं, णोवलिप्पइ भोगरएणं । एस णं देवाणुप्पिया ! संसारभउव्विग्गे भीए जम्मजरमरणाणं, इच्छइ देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । अम्हे णं देवाणुप्पियाणं सिस्सभिक्खं दलयामो । पडिच्छंतु णं देवाणुप्पिया ! सिस्सभिक्खं। ભાવાર્થ - ત્યારપછી મેઘકુમારના માતા-પિતા મેઘકુમારને આગળ કરીને શ્રમણ ભગવાન મહાવીર પાસે આવીને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરીને, વંદન નમસ્કાર કરીને, ભગવાનને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર અમારો એકનો એક પુત્ર છે. તે અમને ઇષ્ટ છે, પ્રિય છે યાવત જીવનના ઉચ્છવાસરૂપ છે અર્થાત્ તે અમારા પ્રાણોનો આધાર છે, હૃદયને આનંદ પમાડનાર છે, ઉદુબરપુષ્પની જેમ તેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે, તો તેના દર્શનની તો વાત જ શું કરવી?
જેમ નીલકમલો, સુર્યવિકાસી પાકમળો, ચંદ્રવિકાસી કુમુદો, કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીમાં વૃદ્ધિ પામે છે, છતાં કાદવથી કે જલકણોથી લેવાતા નથી. તે જ રીતે મેઘકુમાર કામભોગથી ઉત્પન્ન થયા અને ભોગોમાં વૃદ્ધિ પામ્યા છે, તોપણ તે કામરજથી કે ભોગરજથી લેપાયા નથી. હે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા છે અને જન્મ-જરા-મરણથી ભયભીત થયા છે. તે આપ દેવાનુપ્રિયની પાસે ગૃહત્યાગ કરીને, મુંડિત થઈને સાધુત્વની પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છે છે. અમે આપ દેવાનુપ્રિયને શિષ્યરૂપ ભિક્ષા આપીએ છીએ. આપ દેવાનુપ્રિય આ શિષ્યરૂપ ભિક્ષાનો સ્વીકાર કરો. ११४ तए णं से समणे भगवं महावीरे मेहस्स कुमारस्स अम्मापिऊहिं एवं वुत्ते समाणे एयमटुं सम्म पडिसुणेइ । तए णं से मेहे कुमारे समणस्स भगवओ महावीरस्स अंतियाओ उत्तरपुरस्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ।
Page #127
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેઘમાર
|
७
|
ભાવાર્થ:- મેઘકુમારના માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ અર્થ(વાત)નો સમ્યક પ્રકારે સ્વીકાર કર્યો. ત્યારપછી મેઘકુમાર શ્રમણ ભગવાન મહાવીર પાસેથી નીકળીને ઉત્તરપૂર્વ દિશામાં અર્થાત્ ઈશાન કોણમાં ગયા અને પોતે જ પોતાના આભૂષણ, માળા, અલંકાર વગેરે ઉતાર્યા. ११५ तए णं से मेहकुमारस्स माया हंसलक्खणेणं पडसाडएणं आभरण-मल्लालंकारं पडिच्छइ, पडिच्छित्ता हास्वारिधारसिंदुवारछिण्णमुत्तावलिपगासाई अंसूणि विणिम्मुयमाणीविणिम्मुयमाणी रोयमाणीरोयमाणी कंदमाणीकंदमाणी विलवमाणी-विलवमाणी एवं वयासी
जइयव्वं जाया ! घडियव्वं जाया ! परक्कमियव्वं जाया ! अस्सिचणं अढे णो पमाएयव्वं । अम्हं पिणं एसेव मग्गे भवउ त्ति कटु मेहस्स कुमारस्स अम्मापियरा समणं भगवं महावीरं वदति णमंसंति, वंदित्ता णमंसित्ता जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया। ભાવાર્થ - ત્યારપછી મેઘકુમારની માતા હંસ જેવા સફેદ અને કોમળ વસ્ત્રમાં તે આભૂષણ, માળા અને અલંકારને ગ્રહણ કરીને, હાર, જલની ધારા, નિર્ગુડીના ફૂલ અને તૂટેલા મુક્તાવલીના હારની સમાન અશ્રુ સારતાં-સારતાં, રોતાં-રોતાં, આક્રંદ કરતાં-કરતાં અને વિલાપ કરતાં-કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા.
' હે પુત્ર ! પ્રાપ્ત ચારિત્ર યોગમાં યતના કરજો, હે પુત્ર ! અપ્રાપ્ત ચારિત્ર યોગને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજો, હે પુત્ર ! સંયમ સાધનામાં પરાક્રમ કરજો, તેમાં પ્રમાદ કરતા નહીં. ભવિષ્યમાં અમને પણ સંયમ અંગીકાર કરવાનો સુયોગ પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે કહીને મેઘકુમારના માતા-પિતા શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને જે દિશાથી આવ્યા હતા, તે દિશામાં પાછા ફર્યા. भेधाभारनी प्रव्रज्या :११६ तए णं से मेहे कुमारे सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता जेणामेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- आलित्ते णं भंते ! लोए, पलिते णं भंते ! लोए, आलित्तपलित्ते णं भंते ! लोए, जराए मरणेण य ।
से जहाणामए केई गाहावई अगारंसि झियायमाणंसिजे तत्थ भंडे भवइ अप्पभारे मोल्लगुरुए, तं गहाय आयाए एगंतं अवक्कमइ- एस मे णित्थारिए समाणे पच्छा पुरा हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्ताए भविस्सइ । एवामेव मम वि एगे आयाभंडे इढे कंते पिए मणुण्णे मणामे । एस मे णित्थारिए समाणे संसारवोच्छेयकरे भविस्सइ । तं इच्छामिणं देवाणुप्पियाहिं सयमेव पव्वावियं, सयमेव मुंडावियं, सयमेव सेहावियं, सयमेव सिक्खावियं, सयमेव आयास्गोयरविणय वेणइयचरण करण-जायामायावत्तियं धम्ममाइक्खियं ।
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- ત્યારપછી મેઘકુમારે સ્વયં પંચમુષ્ટિ લોચ કર્યો અને શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવીને, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
Fe
હે ભગવાન્ ! આ સંસાર જન્મ જરા અને મરણરૂપી અગ્નિથી આલિપ્ત(સળગી રહ્યો) છે, દુઃખાગ્નિથી પ્રદીપ્ત છે. હે ભગવાન્ ! આ સંસાર આદીપ્ત-પ્રદીપ્ત છે. જેમ કોઈ ગાથાપતિ(સમૃદ્ધ ગૃહસ્થ) પોતાના ઘરમાં આગ લાગે ત્યારે થોડા વજનવાળી પરંતુ બહુમૂલ્ય કિંમતી વસ્તુને લઈને એકાંત નિરુપદ્રવી સ્થાનમાં ચાલ્યો જાય છે. તે સમયે તે વિચારે છે કે “આ કિંમતી વસ્તુ વર્તમાનમાં અને ભવિષ્યમાં મારા જીવનનિર્વાહ માટે હિતકારી, ઉપભોગ અને આનંદ માટે સુખકારી, સુખનું સમર્થન કરનારી, સંતાન પરંપરા માટે કલ્યાણરૂપ થશે. તે જ રીતે હે ભગવન્ ! મારી પાસે આત્મરૂપી વસ્તુ છે; તે મને ઇષ્ટ છે, કાંત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, અતિ મનોહર છે, આ આત્માને હું જન્મ જરા મરણરૂપી અગ્નિથી બચાવી લઇશ તો જ મારા સંસારનો ઉચ્છેદ થશે. હે દેવાનુપ્રિય ! તેથી જ હું ઇચ્છું છું કે આપ સ્વયં મને સર્વ વિરતિ રૂપ પ્રવ્રજ્યા આપો, દ્રવ્ય ભાવથી મંડિત કરો, સૂત્ર અને અર્થની શિક્ષા આપો, પ્રતિલેખનાદિ ક્રિયા શીખવાડો, મર્યાદામાં રહેવા રૂપ જ્ઞાનાદિ પંચાચાર, ગોચર—ગાયની ચર્યા જેવી ભિક્ષાચર્યા, વિનય, વૈનયિક—વિનયથી કર્મક્ષયરૂપ ફળ, નિરંતર પાલન કરવા યોગ્ય સાધુના મહાવ્રતાદિ ચરણ સિત્તેરી અને પ્રયોજનવશ સેવન કરવા યોગ્ય પિંડ વિશુદ્ધિ આદિ નિયમરૂપ કરણ સિત્તેરી, સંયમયાત્રા, ભોજનાદિની માત્રા(પરિમાણ) આદિ સ્વરૂપ- વાળા ધર્મનું જ્ઞાન કરાવો.
| ११७ त णं समणे भगवं महावीरे मेहं कुमारं सयमेव पव्वावेइ जाव धम्ममाइक्खइÜ લેવાનુબિયા ! મંતવ્યું, Ëવિક્રિયળ, વંશિલીય∞, Ë તુષ્ટ્રિયન્ત્ર, વં ભુંગિયળં, एवं भासियव्वं, एवं उट्ठाए उट्ठाए पाणेहिं भूएहिं जीवेहिं सत्तेहिं संजमेणं संजमियव्वं, अस्सि च णं अट्ठे णो पमायव्वं ।
तणं से मे कुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए इमं एयारूवं धम्मियं उवएसं सम्मं पडिवज्जइ - तमाणाए तह गच्छइ, तह चिट्ठइ जाव उट्ठाए उट्ठाए पाणेहिं हिं जीवेहिं सत्तेहिं संजमइ ।
ભાવાર્થ:- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને સ્વયં પ્રવ્રજ્યા પ્રદાન કરી, સ્વયં આચાર-ગોચર યાવત્ ધર્મની શિક્ષા આપી કે હે દેવાનુપ્રિય આ પ્રમાણે પૃથ્વી ઉપર યુગ માત્ર(ધૂંસર પ્રમાણે) દષ્ટિ રાખીને ચાલવું જોઈએ; આ પ્રમાણે નિર્જીવ ભૂમિ પર ઊભા રહેવું જોઈએ; આ રીતે ભૂમિ પ્રમાર્જન કરીને બેસવું જોઈએ; આ રીતે પડખું ફેરવવા સમયે પ્રમાર્જન કરીને શયન કરવું જોઈએ; આ રીતે નિર્દોષ આહાર કરવો જોઈએ; આ રીતે બોલવું જોઈએ; આ રીતે અપ્રમત અને સાવધાન થઈને પ્રાણી(વિકલેન્દ્રિય), ભૂત (વનસ્પતિકાય), જીવ(પંચેન્દ્રિય) અને સત્ત્વ(શેષ એકેન્દ્રિય)ની રક્ષા કરીને સંયમનું પાલન કરવું જોઈએ. આ વિષયમાં જરાપણ પ્રમાદ કરવો જોઈએ નહીં.
ત્યારપછી મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીર પાસે આ પ્રકારના સંયમ ધર્મસંબંધી ઉપદેશનો, શિક્ષાઓનો સમ્યક પ્રકારે સ્વીકાર કરીને ભગવાનની આજ્ઞાનુસાર ગમન કરવું, બેસવું યાવત્ પ્રમાદ અને નિદ્રાનો ત્યાગ કરીને પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોની યતના કરીને સંયમનું આરાધન કરવા લાગ્યા.
Page #129
--------------------------------------------------------------------------
________________
| मध्य-१: भेषभार
|
દીક્ષાની પ્રથમ રાત્રિએ મેધમુનિની વિચલિતતા - ११८ जं दिवसं च णं मेहे अणगारे मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, तस्स णं दिवसस्स पच्चावरण्हकालसमयंसि समणाणं णिग्गंथाणं अहाराइणियाए सेज्जा-संथारए सु विभज्जमाणेसु मेहअणगारस्स दारमूले सेज्जासंथारए जाए यावि होत्था ।
तएणं समणा णिग्गंथा पुव्वरत्तावरत्तकालसमयसि वायणाए पुच्छणाए परियट्टणाए धम्माणुओगचिंताए य उच्चारस्स वा पासवणस्स वा अइगच्छमाणा य णिग्गच्छमाणा य अप्पेगइया मेहं कुमारं हत्थेहिं संघदृति, एवं पाएहिं सीसे पोट्टे कार्यसि अप्पेगइया ओलंडेंति अप्पेगइया पोलंडेंति, अप्पेगइया पायरयरेणु-गुंडियं करेंति। एवं महालियं च णं रयणिं मेहे कुमारे णो संचाएइ खणमवि अच्छि णिमीलित्तए । ભાવાર્થ:- જે દિવસે મેઘ અણગારે મુંડિત થઈને, ગૃહવાસ છોડી, ચારિત્ર અંગીકાર કર્યું. તે દિવસના છેલ્લા ચોથા પ્રહરના પાછલા ભાગમાં એટલે સંધ્યા સમયે દીક્ષાપર્યાયના અનુક્રમથી, શ્રમણ નિગ્રંથોના શધ્યા-સંસ્તારકોના વિભાજન સમયે મેઘ અણગારની શય્યા-સંસ્તારક(પથારી) દરવાજાની નજીક થઈ.
ત્યારપછી શ્રમણ નિગ્રંથો રાત્રિના પહેલા અને પાછલા પ્રહરે વાચના, પૃચ્છના, પરિપટ્ટણા (શ્રુતની આવૃત્તિ), ધર્મચિંતન માટે, મળ-મૂત્રના વિસર્જન માટે બહાર નીકળતાં અને પ્રવેશ કરતાં કોઇ સાધુનો મેઘ અણગારના હાથ સાથે સ્પર્શ થતો હતો, તો કોઈ સાધનો(મેઘ અણગારના) પગ સાથે, માથા, પેટ સાથે સ્પર્શ થતો, કોઈ મેઘ અણગારને ઓળંગીને, કોઈ વારંવાર ઓળંગીને બહાર નીકળ્યા, તો કોઈ સાધુના પગની રજથી તેમનું શરીર મલિન થઈ ગયું; આ રીતે લાંબી રાત્રિમાં મેઘ અણગાર ક્ષણભર પણ ઊંઘી શક્યા નહીં, ક્ષણવાર માટે પણ તેમની આંખ મીંચાણી નહીં. ११९ तएणं तस्स मेहस्स कुमारस्स अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था एवं खलु अहं सेणियस्स रण्णो पुत्ते धारिणीए देवीए अत्तए मेहे जाव सवणयाए । तं जया णं अहं अगारमज्ञवसामि, तया णंममंसमणा णिग्गंथा आढायंति, परिजाणंति, सक्कारेति, सम्माणेति, अट्ठाई हेऊई पसिणाई कारणाई वागरणाई आइक्खंति, इट्ठाहिं कंताहिं वग्गूहिं आलवेति, संलवेति, जप्पभिई चणं अहं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, तप्पभिई चणं मम समणा णो आढायति जाव णो संलवेति । अदत्तरं च णं मम समणा णिग्गंथा राओ पुव्वरत्तावरत्तकालसमयंसि वायणाए पुच्छणाए जावमहालियं चणं रतिंणो संचाएमि अच्छि णिमीलित्तए । तं सेयं खलु मम कल्लं पाउप्पभायाए रयणीए उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलंते समणं भगवं महावीरं आपुच्छित्ता पुणरवि अगारमज्झे वसित्तएत्ति कटु एवं संपेहेइ, संपेहित्ता अट्टदुहट्टवसट्टमाणसगए णिरय पडिरूवियं च णं तं रयणिं खवेइ, खवित्ता कल्लं पाउप्पभायाए सुविमलाए रयणीए जाव तेयसा जलते जेणेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जावपज्जुवासइ ।
Page #130
--------------------------------------------------------------------------
________________
[ ૭૦ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- ત્યારે મેઘકમાર(મેઘ અણગાર)ના મનમાં આવા પ્રકારનો અધ્યવસાય-વિચાર ઉત્પન્ન થયો કે, હું શ્રેણિક રાજાનો પુત્ર અને ધારિણીદેવીનો આત્મજ મેઘકુમાર છું યાવતું મારું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે. જ્યારે હું ઘરે રહેતો હતો, ત્યારે આ શ્રમણ નિગ્રંથો મારો આદર કરતા હતા, મને જાણતા હતા, સત્કાર સન્માન કરતા હતા, જીવાદિ પદાર્થોને, તેને સિદ્ધ કરનારા હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણ (પ્રશ્નના ઉત્તરોને) કહેતા હતા, વારંવાર કહેતા હતા, ઇષ્ટ અને મનોહર વાણીથી મારી સાથે આલાપ-સંલાપ કરતા હતા; પરંતુ જ્યારથી મેં મુંડિત થઈને, ગૃહવાસથી નીકળીને સાધુ દીક્ષા અંગીકારો કરી છે ત્યારથી આ સાધુઓ મારો આદર કરતા નથી થાવત્ આલાપ-સંલાપ કરતા નથી. તે ઉપરાંત તે શ્રમણ નિગ્રંથો પહેલી અને પાછલી રાત્રિના સમયે વાચના, પૃચ્છના આદિ માટે જતા-આવતા મારી પથારીને ઓળંગે છે અને હું આટલી લાંબી રાત્રિમાં આંખ પણ મીંચી શક્યો નથી. તેથી મારે માટે એ જ શ્રેયસ્કર છે કે રાત્રિ વ્યતીત થાય અને કાલે પ્રભાત થાય યાવતું સૂર્ય તેજથી જાજ્વલ્યમાન થાય ત્યારે (સૂર્યોદય પછી) શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા લઈને પુનઃ ગૃહવાસને સ્વીકારું; આ પ્રકારનો વિચાર કરીને, આર્તધ્યાન યુક્ત દુ:ખથી પીડિત અને સંકલ્પયુક્ત માનસને પ્રાપ્ત થઈને, તે રાત્રિ તેમણે નરકની જેમ વ્યતીત કરી. રાત્રિ વ્યતીત થતાં અને પ્રભાત થતાં સૂર્ય, તેજથી જાજ્વલ્યમાન થયો ત્યારે તેઓ શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવીને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કરીને થાવત્ ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યા. १२० तए णं मेहा ! त्ति समणे भगवं महावीरे मेहं कुमारं एवं वयासी- से णूणं तुम मेहा!राओ पुव्वरत्तावरक्तकालसमयंसिसमणेहिं णिग्गंथेहि वायणाए पुच्छणाए जावमहालियं चणंराई णो संचाएसि मुहुत्तमवि अच्छि णिमीलित्तए । तए णं तुब्भं मेहा ! इमे एयारूवे अज्झथिए समुप्पज्जित्था- जया णं अहं अगारमज्झे वसामि तया णं मम समणा णिग्गंथा आढायंति जाव संलवेति जप्पभिई च णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वयामि तप्पभिई च णं मम समणा णो आढायंति जाव णो संलवेति । अदुत्तरं च णं समणा णिग्गंथा राओ अप्पेगइया वायणाए जाव पायरयरेणु-गुंडियं करेंति । तं सेयं खलु मम कल्लं पाउप्पभायाए रयणीए जावसमणं भगवं महावीरं आपुच्छित्ता पुणरवि अगारमज्झे आवसित्तए त्ति कटु एवं संपेहेसि, संपेहित्ता अट्टदुहट्टवसट्टमाणसगए णिरयपडिरूवियं चणं तं रयणिं खवेसि, खवित्ता जेणामेण अहं तेणामेव हव्वमागए । से णूणं मेहा ! एस અદ્દે સમ ? હતા, અદ્દે સમદ્દે ભાવાર્થ :- ત્યારપછી હે મેઘ ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું- હે મેઘ ! તું રાત્રિના પહેલા અને પાછલા પ્રહરે શ્રમણ નિગ્રંથોના વાચના, પૃચ્છના આદિ માટે આવાગમનના કારણે લાંબી રાત્રિમાં ક્ષણવાર પણ આંખ મીંચી શક્યો નહીં. હે મેઘ ! ત્યારે તારા મનમાં આ પ્રકારનો વિચાર આવ્યો કે જ્યારે હું ગૃહવાસમાં નિવાસ કરતો હતો, ત્યારે શ્રમણ નિગ્રંથો મારો આદર કરતા હતા યાવતુ જ્યારથી મેં મુંડિત થઈને, ગૃહવાસથી નીકળી શ્રમણ-દીક્ષા લીધી છે, ત્યારથી શ્રમણ નિગ્રંથો મારો આદર કરતા નથી યાવતું આલાપ-સંલાપ કરતા નથી. તે ઉપરાંત શ્રમણ નિગ્રંથો રાત્રિમાં કોઈ વાચનાને માટે યાવત મને પગની રજથી ભરી દે છે. તેથી મારા માટે એ જ શ્રેયસ્કર
Page #131
--------------------------------------------------------------------------
________________
અધ્ય−૧: મેઘકુમાર
છે કે કાલે પ્રભાત થતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પૂછી, પુનઃ ગૃહવાસમાં ચાલ્યો જાઉં; આ પ્રમાણે વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુઃખથી પીડિત અને સંકલ્પ-વિકલ્પથી યુક્ત માનસવાળો થઈને તેં નરકની સમાન(વેદનામાં) રાત્રિ વ્યતીત કરીછે અને આ જ કારણે તું મારી પાસે આવ્યો છે; હે મેઘ ! શું આ કથન સત્ય છે ? મેઘકુમારે જવાબ આપ્યો– હા, પ્રભો ! આપનું આ કથન યથાર્થ છે.
૭૧
મેઘકુમારનો પૂર્વનો ત્રીજો ભવઃ સુમેરુપ્રભ હાથી :
१२१ एवं खलु मेहा ! तुमं इओ तच्चे अईए भवग्गहणे वेयड्डगिरिपायमूले वणयरेहिं णिव्वत्तिय णामधेज्जे सेए संखदल-उज्जल-विमल-णिम्मलदहिघणगोखीरफेणरयणियरप्पयासे सत्तुस्सेहे णवायए दसपरिणाहे सत्तंगपइट्ठिए सोमे सुसंठिए सुरूवे पुरओ उदग्गे समूसियसिरे सुहासणे पिटुओ वराहे अयाकुच्छी अच्छिकुच्छी अलंबकुच्छी पलंबलंबोदराहरकरे धणुपट्टागिइ विसिटूपुट्ठे अल्लीणपमाणजुत्तवट्टिया पीवस्गत्तावरे अल्लीणपमाणजुत्तपुच्छे पडिपुण्ण-सुचारु-कुम्मचलणे पंडुस्सुविसुद्धणिद्धणिरुवह विंसतिणहे छद्दते सुमेरुप्पभे णामं हत्थिराया होत्था ।
ભાવાર્થ :- ભગવાન બોલ્યા – હે મેઘ ! તું આજથી પૂર્વે અતીતના ત્રીજા ભવમાં વૈતાઢય પર્વતના પાદમૂળમાં(તળેટીમાં) ગજરાજ હતો. વનચરોએ તારું નામ સુમેરુપ્રભ આપ્યું હતું. તે સુમેરુપ્રભનો વર્ણ– શંખના ચૂર્ણની સમાન ઉજ્જવલ, વિમલ, નિર્મલ, દહીંના ઢેફાની સમાન, ગાયના દૂધના ફીણની સમાન અને ચંદ્રની સમાન, શ્વેત હતો. તે સાત હાથ ઊંચો અને નવહાથ લાંબો હતો. તેનો મધ્યભાગ દસ હાથના પરિમાણવાળો હતો. તે ચાર પગ, સૂંઢ, પૂંછ અને જનનેન્દ્રિય આ સાત અંગથી પ્રતિષ્ઠિત શરીરવાળો, સુશોભિત શરીરવાળો હતો. સૌમ્ય, પ્રમાણોપેત અંગોવાળો, સુંદર રૂપવાળો, આગળથી ઊંચો, ઊંચા મસ્તકવાળો, શુભ અથવા સુખદ આસન(સ્કંધ આદિ) વાળો હતો. તેનો પાછળનો ભાગ વરાહ(શૂકર)ની સમાન નીચે ઝૂકેલો હતો. તેની કૂંખ(પેટ) બકરીની કૂંખ જેવી ઉન્નત હતી અને તે છિદ્ર(ખાડા) રહિત પુષ્ટ હતી. તેની કુક્ષી સુડોલ હતી, લાંબા હોઠ અને લાંબી સૂંઢ હતી. તેની પીઠ ખેંચેલા ધનુષ્યના પૃષ્ઠ જેવી આકૃતિવાળી હતી. તેના બીજા અવયવો સારી રીતે મળેલા, પ્રમાણોપેત, ગોળ અને પુષ્ટ હતા, પૂંછ સુસંઘટિત અને પ્રમાણોપેત હતી. પગ કાચબાની જેમ પરિપૂર્ણ, સુંદર અને ઉન્નત હતા. વીસ નખ શ્વેત, નિર્મલ, ચીકણા અને નિરુપહત હતા અને છ દાંત હતા.
| १२२ तत्थ णं तुमं मेहा ! बहूहिं हत्थीहि य हत्थिणीहि य लोट्टएहि य लोट्टियाहि य कलभेहि य कलभियाहि य सद्धिं संपरिवुडे हत्थिसहस्सणायए देसए पागड्डी पट्ठवए जूहवई वंदविड्ढए अण्णेहिं च बहूणं एकल्लाणं हत्थिकलभाणं आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणा - ईसर - सेणावच्चं कारेमाणे पालेमाणे विहरसि ।
ભાવાર્થઃ– હે મેઘ ! ત્યાં તું ઘણા હાથીઓ, હાથણીઓ, લોટ્ટકો(કુમાર અવસ્થાવાળા હાથીઓ) લોટ્ટિકાઓ, કલભો(ઘણી જ નાની ઊંમરના હાથીના બચ્ચા) અને કલભિકાઓથી ઘેરાયેલો એક હજાર હાથીઓનો
નાયક, માર્ગદર્શક, અગ્રેસર, પ્રસ્થાપક(કામમાં લગાવનારો) યૂથપતિ અને પોતાના વૃંદની વૃદ્ધિ કરનારો હતો. તે સિવાય બીજા ઘણા એકલા હાથીઓના બચ્ચાઓનું આધિપત્ય કરતો, સ્વામિત્વ, નેતૃત્વ કરતો અને તેનું પાલન-રક્ષણ કરતો વિચરણ કરી રહ્યો હતો.
Page #132
--------------------------------------------------------------------------
________________
| ७२
શ્રી શાતાધર્મકથા સૂત્ર
१२३ तए णं तुम मेहा ! णिच्चप्पमत्ते सई पललिए कंदप्परई मोहणसीले अवितण्हे कामभोगतिसिए बहूहिं हत्थीहि य जावसंपरिबुडे वेयड्ढगिरिपायमूले गिरीसु यदरीसु य कुहरेसु य कंदरासु य उज्झरेसु य णिज्झरेसु य वियरएसु य गड्डासु य पल्ललेसु य चिल्ललेसु य कडएसु य कडयपल्ललेसु य तडीसु य वियडीसु य टंकेसु य कूडेसु य सिहरेसु य पब्भारेसु य मंचेसु य मालेसु य काणणेसु य वणेसु य वणसंडेसु य वणराईसु यणदीसु यणदीकच्छेसु य जूहेसु य संगमेसु य बावीसु यपोक्खरिणीसु यदीहियासु य गुंजालियासु य सरेसु य सरपंतियासु य सरसरपंतियासु य वणयरेहिं दिण्णवियारे बहूहिं हत्थीहि य जाव सद्धिं संपरिवुडे बहुविहतरुपल्लव-पउरपाणियतणे णिब्भए णिरुव्विग्गे सुहंसुहेणं विहरसि। ભાવાર્થ- સુમેરુપ્રભ હાથીના ભવમાં હે મેઘ ! તું હંમેશાં કામમાં મદોન્મત બનીને, કામક્રીડામાં રસિક બનીને, રતિક્રીડામાં કુશળ બનીને, મૈથુનપ્રિય બનીને, કામ ભોગથી અતૃપ્ત, કામની તૃષ્ણાવાળો થઈને ઘણી હાથણીઓની સાથે (તું) વૈતાઢય પર્વતની તળેટીમાં, પર્વતોમાં, ગુફાઓ, પર્વતોની વચ્ચેના અંતરાલોમાં, પાણીથી કોતરાયેલી કંદરાઓ, પ્રપાત સ્થાનો(ધોધ પડતા હોય તે સ્થાનો), ઝરણાઓ, વોંકળાઓ, ખાડાઓ, પલ્વલો, કીચડવાળી તળાવડીઓ, પર્વતોના તટપ્રદેશો, કટપલ્લવી–પર્વત ઉપરના તળાવો, નદીના કિનારાઓ, નદીના ભાંગી ગયેલા કિનારાઓ, પર્વતોની ટૂંકો, નીચેથી પહોળા અને ઉપરથી સાંકડા પર્વતો, पर्वतोना शिरो, मुसा पर्वती, पाषा स्तंभो 6५२नी शिक्षामो(भंयो) 64२, आननो, वन, वनsi, શ્રેણિબદ્ધ વનો, નદીઓ, નદીકક્ષો એટલે કે વૃક્ષોના મૂળ ભાગમાં પાણી ફેલાયેલું હોય તેવા પ્રદેશો, વાંદરાઓના નિવાસ સ્થાન રૂપ યૂથોમાં, નદીઓના સંગમસ્થાનો, વાપી–ચોરસ વાવડીઓ, પુષ્કરણિઓકમળોવાળી ગોળ વાવડીઓ, દીર્ઘિકા–લાંબી વાવડીઓ, ગુંજાલિકા-ગુંજાયમાન થતી વાવડીઓ અથવા નહેરો, સરોવરો, સરોવરોની પંકિતઓ, પરસ્પર જોડાયેલા સરોવરોની પંકિતઓમાં વનચર પ્રાણીઓથી નિર્ભીક(4) ઘણાં હાથીઓ સાથે વૃક્ષોના વિવિધ પલ્લવોમાં, પાણી અને ઘાસ ખાતા-પિતા નિર્ભયપણે અને ઉદ્દેગરહિતપણે સુખપૂર્વક રહેતો હતો. १२४ तए णं तुम मेहा! अण्णया कयाई पाउसवरिसारक्तसरयहेमंतवसंतेसु कमेण पंचसु उउसु समइक्कतेसु, गिम्हकालसमयंसि जेट्ठामूलमासे, पायघंससमुट्ठिएणं सुक्कतण पत्तकयवस्मारुयसंजोगदीविएणं महाभयंकरेणं हुयवहेणं वणदवजाला-संपलित्तेसु वणंतेसु, धूमाउलासु दिसासु महावाक्वेगेणं संघट्टिएसु, छिण्णजालेसु आवयमाणेसु, पोल्लरुक्खेसु अंतो अंतो झियायमाणेसु, मयकुहियविण? किमियकद्दम णईवियरगझीणपाणीयंतेसु वणंतेसु भिंगारकदीणकंदियरवेसु, खरफरुसअणिटुरिष्टु वाहितविद्दुमगेसु दुमेसु तण्हावसमुक्क पक्खपयडियजिब्भतालुय असंपुडियतुंङ पक्खिसंघेसु ससतेसु गिम्ह उम्ह उण्हवायखर फरुसचंडमारुय-सुक्कतण पत्तकयरवाउलिभमंतदित्तसंभंतसावयाउलमिगतण्हाबद्धचिंधपट्टेसु गिरिवरेसुसंवट्टइएसु तत्थ मियपसकसिरीसवेसु, अवदालियवयणविवरणिल्लालियग्ग-जीहे महंततुंबइय पुण्णकण्णे, संकुचिय थोस्पीवरकरे, ऊसियलंगूले, पीणाइयविरसरडिय सद्देणं
Page #133
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧: મેઘમાર .
[ ૭૩ ]
फोडयंतेव अंबरतलं, पायदइरएणं कंपयंतेव मेइणितलं, विणिम्मुयमाणे य सीयारं, सव्वओ समंता वल्लिवियाणाइंछिंदमाणे,रुक्खसहस्साइंतत्थसुबहूणिणोल्लयते विणट्ठद्धेव्वणरवरिंदे, वायाइद्धेव्व पोए, मंडलवाएव्व परिब्भमंते, अभिक्खणं अभिक्खणं लिंडणियरं पमुंचमाणेपमुंचमाणे बहूहि हत्थीहि य जाव सद्धिं दिसोदिसिं विप्पलाइत्था । ભાવાર્થ - ત્યારપછી હે મેઘ ! કોઈ એક સમયે અષાઢ-શ્રાવણ માસની પ્રવૃઋતુ, ભાદરવો-આસો માસની વર્ષાત્રટતુ, કારતક-માગસર માસની શરદઋતુ, પોષ-મહા માસની હેમંતઋતુ અને ફાગણ-ચૈત્ર માસની વસંતઋતુ, આ પાંચ ઋતુ અનુક્રમે વ્યતીત થઈ ગઈ અને ગ્રીષ્મઋતુના જ્યેષ્ઠામૂલ(જેઠ) માસમાં વૃક્ષોના અથડાવાથી(પરસ્પરના ઘર્ષણથી) ઉત્પન્ન થયેલી અને સુકું ઘાસ, પાંદડા, કચરો તથા પવનના સંયોગથી ઉદ્દિપ્ત મહાભયંકર દાવાગ્નિ(વનમાં લાગેલી આગ)ની જ્વાળાઓથી આખું વન સળગી ઊઠ્યું. દિશાઓ ધૂમાડાથી વ્યાપ્ત બની ગઈ; વેગથી વાતા મહાવાયુના કારણે અગ્નિ જ્વાળાઓ તૂટી-ફૂટીને ચારે બાજુ પડવા લાગી અર્થાત્ ચારે બાજુ અગ્નિ ફેલાવા લાગી; પોલા વૃક્ષો અંદરથી સળગવા લાગ્યા; વનની નદીઓનું પાણી મરેલા પ્રાણીઓના કલેવરોથી દુર્ગધ યુક્ત અને કીડાઓથી વ્યાપ્ત થઈ ગયું; નદીઓ અને તળાવો પર્યતનું પાણી સૂકાવા લાગ્યું; વનની અંદરના પ્રદેશમાં ભંગારક-કીટવિશેષ દીન સ્વરે કંદન કરવા લાગ્યા; કાગડાઓ અતિ કર્કશ, અપ્રિય સ્વરે કા, કા, કરવા લાગ્યા; વૃક્ષોના અગ્રભાગ અગ્નિ સંયોગથી પ્રવાલ-મૂંગાની જેમ લાલ-લાલ થઈ ગયા. પક્ષીઓ તીવ્ર તૃષાના કારણે શિથિલ પાંખવાળા, બહાર નીકળી ગયેલી જીભ-તાળવાવાળા, ખુલ્લા મોઢાવાળા થઈ ગયા અને શ્વાસ છોડવા લાગ્યા(મૃત્યુ પામવા લાગ્યા); ગ્રીષ્મ કાલની ઉષ્ણતા, સૂર્યનો તાપ, અતિ કઠોર–પ્રચંડ વાયુ તથા સુકા ઘાસ, પાંદડા, કચરાથી યુક્ત વંટોળિયાના કારણે ભાગદોડ કરતાં, ગભરાયેલા સિંહાદિ પ્રાણીઓથી પર્વત વ્યાપ્ત થઈ ગયો અને પર્વત ઉપર જાણે મૃગતૃષ્ણારૂપ પડદો બાંધ્યો ન હોય તેવું લાગતું હતું; ત્રસ્ત—તરફડતા એવા મૃગો, વન્ય પશુઓ, સર્પ વગેરે એક સ્થાનમાં ભેગા થઈ ગયા, તેવા સમયે તું(સુમેરુપ્રભહાથી) ખુલ્લામુખમાં બહાર લટકતી જીભે; તુંબીની જેમ નિશ્ચલ કાનવાળો; જાડી અને પુષ્ટ પણ અત્યારે સંકોચાયેલી સૂંઢવાળો; ચીંઘાડથી આકાશતલને ભેદતો; પગના પ્રહારથી પૃથ્વીને કંપિત કરતો; પાણી ટપકતી સૂંઢવાળો; ચારે બાજુ વેલાઓ-લતાઓને ઉખેડતો, હજારો વૃક્ષોને ધ્રુજાવતો, રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજાની જેમ, વાયુથી ડોલતા જહાજની જેમ, વંટોળિયાની જેમ ઘૂમરીઓ લેતો વારંવાર લીંડીઓ છોડતો, દાવાગ્નિના ભયથી ઘણા હાથી, હાથણીઓ સાથે તે દિશા-વિદિશામાં ઊભી પૂંછડીએ નાસવા લાગ્યો. १२५ तत्थ णं तुम मेहा! जुण्णे जराजज्जरियदेहे आउरे झंझिए पिवासिए दुब्बले किलंते णट्ठसुईए मूढदिसाए सयाओ जूहाओ विप्पहूणे वणदवजालापरद्धे उण्हेण य, तण्हाए य, छुहाए य परब्भाहए समाणे भीए तत्थे तसिए उव्विग्गे संजायभए सव्वओ समंता आधावमाणे परिधावमाणे एगं च णं महं सरं अप्पोदयं पंकबहलं अतित्थेणं पाणियपाए उइण्णो । तत्थ णं तुम मेहा ! तीरमइगए पाणियं असंपत्ते अंतरा चेव सेयंसि विसण्णे । तत्थणं तुममेहा! पाणियं पाइस्सामि त्ति कटु हत्थं पसारेसि । से वि य ते हत्थे उदगंण पावेइ । तए णं तुम मेहा ! पुणरवि कायं पच्चुद्धरिस्सामि त्ति कटु बलियतरायं पंकसि खुत्ते। ભાવાર્થ :- હે મેઘ ! તે સમયે તું વૃદ્ધાવસ્થાના કારણે જીર્ણ અને જર્જરિત શરીરવાળો થઈ ગયો હતો.
Page #134
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
દુઃખથી વ્યાકુળ, ભૂખ્યો, તરસ્યો, દુર્બલ, થાકેલો, સુધ-બુધ રહિત દિમૂઢ બની ગયેલો તું પોતાના ઝુંડથી વિખૂટો પડી ગયો. દાવાનળની જ્વાળાઓથી પરાભૂત બની; ગરમી, તુષા અને ભૂખથી પીડિત થઈને, ભયથી ત્રસ્ત, ઉદ્વિગ્ન ચિત્તવાળો, બધી રીતે ભયભીત બનીને ચારે બાજુ દોડતાં થોડા પાણી અને વધુ કીચડવાળા તીર્થ-ઘાટ વિનાના રસ્તેથી એક સરોવરમાં તું પાણી પીવા માટે ઉતર્યો. હે મેઘ ! ત્યાં કિનારાથી તો તું દૂર ચાલ્યો ગયો, પરંતુ પાણી સુધી પહોંચી ન શક્યો અને વચ્ચે જ કાદવમાં ફસાઈ ગયો. હે મેઘ ! હું પાણી પીઉં એમ વિચારીને તે સૂઢ ફેલાવી પરંતુ તારી સૂંઢ પણ પાણી સુધી પહોંચી શકી નહીં. ત્યારે તે મેઘ! તેં પુનઃ શરીરને કીચડથી બહાર કાઢે, તેમ વિચારીને પ્રયત્ન કર્યો પરંતુ કીચડમાં વધારે ફસાઈ ગયો. १२६ तए णं तुम मेहा! अण्णया कयाइ एगे चिरणिज्जूढे गयवरजुवाणए सयाओ जूहाओ कस्चरणदंतमुसलप्पहारेहिं विप्परद्धे समाणे तं चेव महद्दहं पाणीयं पाएउं समोयरेइ ।
तए णं से कलभए तुम पासइ, पासित्ता तं पुव्ववेरं समरइ, समरित्ता आसुरत्ते रुद्वे कुविए चंडिक्किए मिसिमिसेमाणे जेणेव तुमंतेणेव उवागच्छइ, उवागच्छित्ता तुमं तिक्खेहि दंतमुसलेहिं तिक्खुत्तो पिट्ठओ उच्छुभइ, उच्छुभित्ता पुव्ववेरं णिज्जाएइ, णिज्जाइत्ता हट्टतुट्टे पाणियं पियइ, पिइत्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडगए। ભાવાર્થ:- હે મેઘ ! પૂર્વે ઘણા સમય પહેલાં કોઈક સમયે એક નવજુવાન શ્રેષ્ઠ હાથીને તેં સૂંઢ, પગ અને દાંતરૂપી મુસળોથી પ્રહાર કરીને માર્યો હતો અને તારા ઝુંડમાંથી કાઢી મૂક્યો હતો, તે હાથી પાણી પીવા માટે તે જ સરોવરમાં આવી પહોંચ્યો.
તે નવજુવાન હાથીએ તને જોયો, જોતાં જ તેને પૂર્વના વેરનું સ્મરણ થયું, સ્મરણ થતાં જ તે ક્રોધિત થયો, ક્રોધથી લાલઘૂમ થઈ ગયો, તેણે રૌદ્રરૂપ ધારણ કર્યું અને તે ક્રોધાગ્નિથી સળગી ઉઠ્યો અને તેણે તારી પાસે આવીને તીક્ષ્ણ દાંતરૂપી મૂસળોથી ત્રણવાર તારી પીઠ ઉપર પ્રહાર કર્યો. આ રીતે પ્રહાર કરીને તેણે પૂર્વવેરનો બદલો લીધો. ત્યાર પછી તે હષ્ટ-તુષ્ટ થઈને, પાણી પીઈને, જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ફર્યો. १२७ तएणंतवमेहा ! सरीरगंसि वेयणा पाउब्भवित्था- उज्जला विउला जावदुरहियासा। पित्तज्जरपरिगयसरीरे दाहवक्कंतीए यावि विहरित्था ।
तए णं तुम मेहा! तं उज्जलं जाव दुरहियासं सत्तराईदियं वेयणं वेएसि; सवीसं वाससयं परमाउं पालइत्ता अट्टदुहट्टवसट्टे कालमासे कालं किच्चा इहेव जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्डभरहे गंगाए महाणईए दाहिणे कूले विंझगिरिपायमूले एगेणं मत्तवरगंधहत्थिणा एगाए गयवरकरेणूए कुच्छिसि गयकलभए जणिए । तए णं सा गयकलभिया णवण्हं मासाणं वसंतमासम्मि तुमं पयाया। ભાવાર્થ:- ત્યારપછી હે મેઘ ! તારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. તે વેદના અત્યંત કષ્ટદાયક, સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત યાવતુ દુસહ્ય હતી. તે વેદનાના કારણે તારું શરીર પિત-જ્વરથી વ્યાપ્ત થઈ ગયું અને તે સમયે તું પ્રબળ બળતરાની વેદના અનુભવતો રહ્યો.
ત્યારપછી હે મેઘ ! તે ઉજ્જવલ યાવતુ દુસહ્ય વેદનાને તે સાત રાત્રિ-દિવસ પર્યત ભોગવીને
Page #135
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેશકુમાર
|
७५ |
એકસોવીસ(૧૨૦) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને, આર્તધ્યાનને વશીભૂત અને દુઃખથી પીડિત થઈને, મૃત્યુના અવસરે મૃત્યુ પામીને, તું તે જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં, દક્ષિણાર્ધ ભારતમાં ગંગા નામની મહાનદીના દક્ષિણી કિનારે વિંધ્યાચલ પર્વતની તળેટીમાં એક મદોન્મત્ત શ્રેષ્ઠ ગંધહસ્તિથી એક શ્રેષ્ઠ હાથણીની કુંખે હાથીના બચ્ચા રૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી તે હાથણીએ નવમાસ પૂર્ણ થતાં વસંત ઋતુમાં તને જન્મ આપ્યો. મેઘકુમારનો પૂર્વનો બીજો ભવ: મેરુપ્રભ હાથી - १२८ तए णं तुम मेहा! गब्भवासाओ विप्पमुक्के समाणे गयकलभए यावि होत्था, रत्तुप्पलरत्तसूमालए जासुमणा-रत्तपारिजत्तय लक्खारससरसकुंकुमसंझब्भरागवण्णं इडे णियगस्स जूहवइणोगणियायास्करणकोत्थहत्थी अणेगहत्थिसयसंपरिखुडेरम्मेसुगिरिकाणणेसु सुहंसुहेणं विहरसि। ભાવાર્થ - ત્યારપછી હે મેઘ ! તું ગર્ભાવાસથી મુક્ત થઈને મદનીયારૂપે ઉત્પન્ન થયો. તારું શરીર લાલ કમળ, જપાકુસુમ, રક્તપારિજાત પુષ્પ, લાક્ષારસ, સરસ કંકુ અને સંધ્યાકાલીન વાદળાના રંગની સમાન લાલ અને સુકુમાર હતું. તું તારા યૂથપતિનો લાડકવાયો હતો. ગણિકાઓ જેવી યુવાન હાથણીઓના ઉદરપ્રદેશ ઉપર તું બાળ ભાવ અનુસાર તારી સૂંઢ નાખતો હતો. આ પ્રમાણે સેંકડો હાથણીઓથી પરિવૃત થઈને તું પર્વતના રમણીય જંગલોમાં સુખપૂર્વક વિચરવા લાગ્યો. १२९ तए णं तुम मेहा ! उम्मुक्कबालभावे जोव्वणगमणुपत्ते जूहवइणा कालधम्मुणा संजुत्तेणं तं जूहं सयमेव पडिवज्जसि । तए णं तुम मेहा ! वणयरेहि णिव्वत्तियणामधेज्जे जाव चउदंते मेरुप्पभे हत्थिरयणे होत्था । तत्थ णं तुम मेहा ! सत्तंगपइट्ठिए तहेव जाव पडिरूवे । तत्थ णं तुम मेहा सत्तसइयस्स जूहस्स आहेवच्चं जाव अभिरमेत्था । ભાવાર્થ:- હે મેઘ! તું બાલ્યાવસ્થાને પાર કરીને યૌવનને પ્રાપ્ત થયો અને યૂથપતિની મૃત્યુ થતાં તું પોતે જ યૂથપતિ થઈ ગયો. ત્યારપછી હે મેઘ ! વનચરોએ તારું નામ મેરુપ્રભ રાખ્યું. તું ચાર દાંતવાળો હસ્તિરત્ન થયો. હે મેઘ ! તું સપ્ત અંગ પ્રતિષ્ઠિત શરીરવાળો યાવતું સુંદર રૂપવાળો થયો. હે મેઘ ! ત્યાં તું સાતસો હાથીઓના યૂથનું આધિપત્ય કરતાં થાવ સુખપૂર્વક ક્રીડા કરતાં વિચરણ કરવા લાગ્યો. १३० तए णं तुम मेहा ! अण्णया कयाइ गिम्हकालसमयंसि जेट्ठामूले वणदवजालापलित्तेसु वणंतेसु धूमाउलासु दिसासु जावसंजायभए बहूहिं हत्थीहि य जावकलभियाहि यसद्धिं संपरिवुडे सव्वओ समंता दिसोदिसिं विप्पलाइत्था ।
तए णं तव मेहा ! तं वणदवं पासित्ता अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जिथाकहिं णं मण्णे मए अयमेयारूवे अग्गिसंभवे अणुभूयपुव्वे । तए णं तव मेहा ! लेस्साहिं विसुज्जमाणीहिं, अज्झवसाणेणं सोहणेणं, सुभेणं परिणामेणं, तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं, ईहापोहमग्गणगवेसणं करेमाणस्स सण्णिपुव्वे जाइसरणे समुप्पज्जित्था । ભાવાર્થ - હે મેઘ ! એક વખત ગ્રીષ્મકાલના જેઠમાસમાં વનમાં દાવાનલ પ્રગટયો. તેની જ્વાળાઓથી આખું ય વન પ્રજ્વલિત થઈ ગયું. દાવાનલની જ્વાળાઓથી વનપ્રદેશની દિશાઓ ધૂમાડાઓથી વ્યાપ્ત
Page #136
--------------------------------------------------------------------------
________________
|
9
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
થઈ ગઈ યાવત તે સમયે તું વંટોળિયાની જેમ ઘુમરીઓ લેતો ભયભીત બની થાવત ઘણા હાથી, હાથણીઓ આદિની સાથે એક દિશાથી બીજી દિશામાં ભાગવા લાગ્યો.
હે મેઘ ! તે સમયે તે વનના દાવાનળને જોઈને તને આ પ્રકારનો અધ્યવસાય, (વિચાર) ઉત્પન થયો કે “આ રીતની અગ્નિની ઉત્પત્તિને પહેલા પણ ક્યારેક મેં અનુભવી છે!” ત્યારપછી હે મેઘ ! વિશુદ્ધ થતી વેશ્યાઓ, શુભ અધ્યવસાય, શુભ પરિણામ અને જાતિસ્મરણને આવૃત્ત કરનાર મતિ જ્ઞાનાવરણ કર્મોનો ક્ષયોપશમ થવાથી, ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતા તને સંજ્ઞી જીવોને પ્રાપ્ત થતું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. |१३१ तए णं तुम मेहा ! एयमटुं सम्मं अभिसमेसि- एवं खलु अहं अईए दोच्चे भवग्गहणे इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वेयड्डगिरिपायमूले जावसुमेरुप्पभेणामं हत्थिराया होत्था। तत्थ णं मया अयमेयारूवे अग्गिसंभवे समणुभूए । तए णं तुम मेहा ! तस्सेव दिवसस्स पच्चावरण्हकालसमयंसि णियएणं जूहेणं सद्धिं समण्णागए यावि होत्था । तए णं तुम मेहा! सत्तुस्सेहे जाव सण्णिजाइस्सरणे चउदंते मेरुप्पभे णाम हत्थी होत्था । ભાવાર્થ - ત્યારપછી હે મેઘ ! તેં આ અર્થ-વિષયને સમ્યક પ્રકારે જાણી લીધો કે નિશ્ચયથી ગત બીજા ભવમાં, આ જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, વૈતાઢય પર્વતની તળેટીમાં ચાવતુ સુમેરુપ્રભ નામનો હાથી હતો. ત્યાં આ પ્રકારના ઉત્પન્ન થયેલા મહાન અગ્નિને મેં અનુભવ્યો છે. ત્યારપછી હે મેઘ ! તે દિવસના અંતિમ પ્રહરમાં દાવાગ્નિના ભયથી પોતાના યૂથની સાથે એક જગ્યાએ તમે બધા મળીને બેસી ગયા. તે સમયે હે મેઘ ! તું સાત હાથની ઊંચાઈવાળો વાવત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત ચાર દાંતવાળો મેરુપ્રભ નામનો હાથી હતો. १३२ तए णं तुझं मेहा ! अयमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- सेयं खलु मम इयाणि गंगाए महाणइए दाहिणिल्लंसि कूलंसि विझगिरिपायमूले दवग्गिसंजायकारणट्ठा सएणं जूहेणं महइ महालय मंडलं घाइत्तए त्ति कटु एवं संपेहेसि, संपेहित्ता सुहंसुहेणं विहरसि। ભાવાર્થ :- ત્યારપછી હે મેઘ ! તને આવા પ્રકારનો અધ્યવસાય, ઉત્પન્ન થયો કે મારા માટે એ શ્રેયસ્કર છે કે આ સમયે ગંગા મહાનદીના દક્ષિણ કિનારે, વિંધ્યાચલની તળેટીમાં દાવાનળથી રક્ષણ મેળ વવા માટે મારે મારા યૂથની સાથે રહી મોટું માંડલું– નિરુપદ્રવી ગોળાકાર સ્થાન બનાવવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને તું સુખપૂર્વક વિચરવા લાગ્યો. १३३ तए णं तुम मेहा ! अण्णया पढमपाउसंसि महावुट्ठिकार्यसि सण्णिवइयंसि गंगाए महाणईए अदूरसामंते बहूहि हत्थीहिं जावकलभियाहि य सत्तहि य हत्थिसएहिं संपरिखुडे एगं महं जोयणपरिमंडलं महइमहालयं मंडलं घाएसि । जंतत्थ तणं वा पत्तं वा कटुं वा कंटए वा लया वा वल्ली वा खाणुंवा रुक्खे वा खुवे वा, तं सव्वं तिक्खुत्तो आहुणिय आहुणिय पाए णं उट्ठवेसि, हत्थेणं गेण्हसि, एगंते एडेसि । तए णं तुम मेहा ! तस्सेव मंडलस्स अदूरसामंते गंगाए महाणईए दाहिणिल्ले कूले विंझगिरिपायमूले गिरिसु य जाव सुहंसुहेणं विहरसि ।
Page #137
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેવકુમાર
,
| ७७ ।
तएणं मेहा ! अण्णया कयाइ मज्झिमाए वरिसारत्तंसिमहावुट्ठिकार्यसि सण्णिवइयंसि जेणेव से मंडले तेणेव उवागच्छसि, उवागच्छित्ता दोच्चं पिमंडलं घाएसि । एवं चरिमे वासारत्तंसि महावुट्ठिकार्यसि सण्णिवइयमाणंसि जेणेव से मंडले तेणेव उवागच्छसि; उवागच्छित्ता तच्च पि मंडलघायं करेसि जावसुहसुहेणं विहरसि । ભાવાર્થ:- ત્યારપછી હે મેઘ ! તેં પ્રથમ વર્ષા કાળમાં એકવાર ખૂબ વર્ષા થતાં ગંગા મહાનદીની સમીપે ઘણા હાથીઓ યાવતુ હાથણીઓ, સર્વ મળી સાતસો હાથીઓથી પરિવૃત્ત થઈને એક યોજન પ્રમાણ વિસ્તારના મોટા ઘેરાવાવાળું વિશાળ મંડળ બનાવ્યું. તે મંડલમાં જે કાંઈ પણ ઘાસ, પાન, લાકડા, કાંટા, લતાઓ, વેલાઓ, ટૂંઠા, વૃક્ષ અથવા છોડવા હતા, તે બધાને ત્રણવાર હલાવી હલાવીને પગથી ઉખેડયા, સૂંઢથી પકડી અને એકબાજુ (પોતાના મંડળની બહાર) લઈ જઈને ફેંકી દીધા. હે મેઘ ! ત્યારપછી તું તે મંડલની નજીક ગંગા મહાનદીના દક્ષિણી કિનારે, વિંધ્યાચલની તળેટીમાં, પર્વત આદિ પૂર્વોક્ત સ્થાનોમાં વિચરણ કરવા લાગ્યો.
ત્યારપછી હે મેઘ ! ક્યારેક મધ્ય વર્ષાઋતુમાં ખૂબ વર્ષા થઈ જતાં તું જ્યાં મંડલ હતું તે સ્થાન પર ગયો, ત્યાં જઈને બીજીવાર તે મંડલને સારી રીતે સાફ કર્યું. તે જ રીતે અંતિમ વર્ષાઋતુની પણ ઘોરવૃષ્ટિ થતાં જ્યાં મંડલ હતું ત્યાં ગયો અને ત્રીજીવાર તે મંડલમાં જે ઘાસ, પાન યાવત છોડવા ઊગ્યા હતા, તે બધાને ઉખેડીને સાફ કરી સુખપૂર્વક વિચરવા લાગ્યો. १३४ तएणं तुम मेहा ! अण्णया कयाई कमेणं पंचसु उउसुसमइक्कंतेसु गिम्हकालसमयंसि जेट्ठामूले मासे पायक्संघससमुट्ठिएणं जावसंवट्टिएसुमियपसुपक्खि-सरीसिवेसु दिसोदिसिं विप्पलायमाणेसु तेहिं बहूहि हत्थीहि य सद्धिं जेणेव मंडले तेणेव पहारेत्थ गमणाए ।
[अह मेहा ! तुमं गइंदभावम्मि वट्टमाणो कमेणं नलिणिवणविवहणगरे हेमंते कुंदलोद्धउद्धत तुसारपउरम्मि अइक्कते, अहिणवे गिम्हसमयंसि पत्ते, वियट्टमाणो वणेसु वणकरेणु विविहदिण्ण कय-पसवघाओ तुमं उउयकुसुमकयचामरकण्णपूरपरिमंडियाभिरामो मयवस-विगसंत-कङतङकिलिण्णगंध-मदवारिणा सूरभिजणियगंधो करेणपरिवारिओ उउसमत्त जणियसोभो काले दिणयरकरपयंडे परिसोसियतरुवर सिहरभीमतरदंसणिज्जे भिंगाररवंतभेरवरवे णाणाविहपत्त कट्ठ-तणकयवरुद्धत पइमारुयाइद्ध नहयलदुमगणे वाउलियादारुणयरे तण्हावसदोसदृसियभमंत विवहसावयसमाउले भीमदरिसणिज्जे वटुंते दारुणम्मि गिम्हे;
मारुयवसपसरपसरियवियंभिएणं अब्भहियभीमभेरवरवप्पगारेणंमधारापडियसित्त उद्धायमाण धगधगंतसद्धिएणं दित्ततरसफुलिंगेणं धूममालाउलेणं सावयसयंतकरणेणं अब्भहियवणदवेणं
जालालोवियणिरुद्धधूमकारभीओ आयवालोयमहंततुंबइयपुण्णकण्णो आकुंचियथोरपीवरकरो भयवसभयंतदित्तनयणो वेगेण महामेहो व्व पवणोल्लियमहल्लरूवो जेणेव कओ ते पुरा दवग्गिभयभीय हिययेणं अवगयतणप्पएसरुक्खो रुक्खोद्देसो दवग्गिसंताणकारणट्ठाए जेणेव मंडले तेणेव पहारेत्थ गमणाए । एक्को ताव एस गमो । ]
तत्थंणं अण्णे बहवे सीहा य वग्घा य विगया दीविया अच्छा य तरच्छा य पारासरा य
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી શાતાધર્મકથા સૂત્ર
सरभा य, सियाला विराला सुणहा कोला ससा कोकंतिया चित्ता चिल्लला पुव्वपविट्ठा अग्गिभय विद्दुया एगयओ बिलधम्मेणं चिट्ठइ । तए णं तुमं मेहा ! जेणेव से मंडले तेणेव उवागच्छसि, उवागच्छित्ता तेहिं बहूहिं सीहेहिं जाव चिल्ललएहिं य सद्धिं एगयओ बिलधम्मेणं चिट्ठसि ।
७८
ભાવાર્થ :- ત્યાર પછી હે મેઘ ! પ્રાવૃટાદિ પાંચે ૠતુ ક્રમશઃ પસાર થઈ ગયા પછી ગ્રીષ્મ કાળના અવસરે, જેઠ માસમાં, કોઈ એક સમયે વૃક્ષોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલા દાવાનળના કારણે યાવત્ અગ્નિ ફેલાઈ ગઈ અને મૃગ, પશુ, પક્ષી તથા સર્પો વગેરે દિશા-વિદિશામાં, ચારે બાજુ નાસવા લાગ્યા. ત્યારે ઘણા હાથીઓ વગેરેની સાથે તું જ્યાં મંડલ હતું તે તરફ દોડ્યો.
[ હે મેઘ ! તમે ગજેન્દ્ર પર્યાયમાં હતા ત્યારે અનુક્રમથી કમળોના વનનો નાશ કરનાર, કુંદ અને લોધ્રના પુષ્પોની સમૃદ્ધિથી સંપન્ન તથા અત્યંત હિમવાળો હેમંતઋતુનો કાળ વ્યતીત થઈ ગયો અને અભિનવ ગ્રીષ્મકાળ આવી પહોંચ્યો. તે સમયે વનોમાં વિચરણ કરતાં, ક્રીડા કરતાં વનની હાથણીઓ તમારી ઉપર વિવિધ કમળો તેમજ પુષ્પોનો પ્રહાર કરતી હતી. તમે તે ઋતુમાં ઉત્પન્ન થયેલા પુષ્પોના બનેલા ચામર જેવા કાનના આભૂષણોથી મંડિત અને મનોહર દેખાતા હતા. મદના કારણે વિકસિત ગંડસ્થલોને ભીના કરનાર તથા સુગંધિત મદજળ ઝરવાથી તમે સુગંધમય બની ગયા હતા. તમે હાથણીઓથી ઘેરાયેલા રહેતા હતા. સર્વ પ્રકારે ૠતુ સંબંધી શોભા ઉત્પન્ન થઈ હતી. તે ગ્રીષ્મકાળમાં સૂર્યના પ્રખર કિરણો પડી રહ્યા હતા. તે ગ્રીષ્મ ઋતુએ શ્રેષ્ઠ વૃક્ષોના શિખરોને અત્યંત શુષ્ક બનાવી દીધા હતા. તે બહુ જ ભયંકર દેખાતા હતા. શૃંગાર નામક પક્ષીઓ ભયંકર શબ્દ કરી રહ્યા હતા. પત્ર, કાષ્ઠ, તૃણ અને કચરાને ઉડાડનાર પ્રતિકૂળ પવનથી આકાશતળ અને વૃક્ષોનો સમૂહ વ્યાપ્ત થયો હતો. વંટોળિયાને કારણે તે વન ભયાનક દેખાતું હતું. તરસના કારણે ઉત્પન્ન વેદનાદિ દોષોથી દૂષિત, આમ તેમ ભટકતા શ્વાપદો(શિકારી જંગલી પશુઓ)થી તે વન વ્યાપ્ત બની ગયું હતું. જોવામાં ભયાનક એવી તે ગ્રીષ્મૠતુ, ઉત્પન્ન થયેલા દાવાનળ ના કારણે અત્યધિક દારુણ થઈ ગઈ.
તે
પ્રચંડ વાયુના કારણે તે દાવાનળ ચારેકોર ફેલાઈ ગયો અને વિકસિત બની ગયો. અત્યંત ભયંકર અવાજ સાથે વૃક્ષોરૂપી મધુ ધારાઓથી સિચિત થવાથી તે અત્યંત વૃદ્ધિને પ્રાપ્ત થયો અને પ્રચંડરૂપે ભડભડ અવાજ કરતો, ઉદ્ઘત બની ભભૂકવા લાગ્યો. અત્યંત દેદીપ્યમાન ચિનગારીઓથી યુક્ત અને ધૂમાડાના ગોટેગોટાથી તે વ્યાપ્ત બની ગયો. સેંકડો શ્વાપદોના પ્રાણોનો અંત કરનાર તે તીવ્ર દાવાનલને કારણે તે ગ્રીષ્મૠતુ અત્યંત ભયાનક દેખાવા લાગી.
હે મેઘ ! તું તે દાવાનલની જ્વાળાઓથી આચ્છાદિત થઈ ગયો, રોકાઈ ગયો, ઇચ્છા અનુસાર જવામાં અસમર્થ થઈ ગયો, ધુમાડાના કારણે ઉત્પન્ન થયેલા અંધકારથી ભયભીત થઈ ગયો, અગ્નિના તાપને જોઈને તમારા બંને કાનો રેંટની તુમ્બ સમાન સ્તબ્ધ થઈ ગયા. તમારી જાડી અને મોટી સૂંઢ સુકાઈ ગઈ. તમારી ચમકતી આંખો ભયના કારણે ચકળ-વકળ ફરવા લાગી. જેમ વાયુના કારણે મહામેઘનો વિસ્તાર થાય છે તે પ્રમાણે વેગના કારણે તમારું સ્વરૂપ વિસ્તૃત દેખાવા લાગ્યું. પહેલા દાવાનલના ભયથી ભયભીત હૃદયવાળા થઈને દાવાનલથી પોતાની રક્ષા કરવાને માટે જે દિશામાં તૃણ અને વૃક્ષ હટાવીને એકદમ સાફ પ્રદેશ બનાવ્યો હતો અર્થાત્ જ્યાં તે મંડલ બનાવ્યું હતું, તે તરફ તું દોડવા લાગ્યો............. કેટલીક પ્રતોમાં આ પ્રકારનો પાઠ પણ મળે છે.
ત્યારે તે મંડલમાં બીજા ઘણા સિંહ, વાઘ, વરુ, દીપડા, રીંછ, તરચ્છ, પારાસર(શરભ-અષ્ટાપદ)
Page #139
--------------------------------------------------------------------------
________________
अध्य--१ : भेघङ्कुभार
७५
शियाण, जिलाडा, डूतरा, सुवर, ससवा, लोभडी, वित्ता, शिल्सला - भंगली प्राणी रोज (नीलगाय ) साहि બધા પશુઓ અગ્નિના ભયથી ગભરાઈને પહેલેથી આવીને મંડલમાં પ્રવેશી ગયા હતા અને એક સાથે બિલધર્મથી એટલે વૈતાઢ્ય પર્વતના ૭૨ બિલોમાં જેમ બધા પ્રાણીઓ સાથે રહે તેમ સ્થિત થઈ ગયા હતા. ત્યારે હે મેઘ! તું પણ પોતાના સમૂહ સાથે તે મંડલ પાસે આવ્યો અને તે સિંહ યાવત્ ચિલ્લલ આદિ પ્રાણીઓની સાથે બિલધર્મની જેમ સ્થિત થયો.
१३५ तणं तुमं मेहा ! पाएणं गत्तं कंडुइस्सामि त्ति कट्टु पाए उक्खित्ते, तंसि च णं अंतरंसि अण्णेहिं बलवंतेहिं सत्तेहिं पणोलिज्जमाणे पणोलिज्जमाणे ससए अणुपविट्ठे ।
तणं तुमं मेहा ! गायं कंडुइत्ता पुणरवि पायं पडिणिक्खमिस्सामि त्ति कट्टु तं ससयं अणुपविट्टं पाससि, पासित्ता पाणाणुकंपयाए भूयाणुकंपयाए जीवाणुकंपयाए सत्ताणुकंपयाए से पाए अंतरा चेव संधारिए, णो चेव णं णिक्खित्ते । तए णं मेहा ! ता पाणाणुकंपयाए जाव सत्ताणुकंपयाए संसारे परित्तीकए, माणुस्साउए णिबद्धे । ભાવાર્થ:- ત્યાર પછી હે મેઘ ! પગથી શરીર ખજવાળું એમ વિચારીને તેં એક પગ ઊંચો કર્યો. તે સમયે તે ખાલી થયેલી જગ્યામાં બીજા બળવાન પ્રાણીઓ દ્વારા હડસેલાયેલું એક સસલું બેસી ગયું.
ત્યારે હે મેઘ ! શરીર ખજવાળીને તું પગ નીચે મૂકવા ગયો ત્યાં પગ મૂકવાની જગ્યામાં તેં સસલાને જોયું, જોઈને પ્રાણ-ભૂત-જીવ અને સત્ત્વની અનુકંપાથી તેં પગ અધર જ ઊંચકી રાખ્યો, નીચે મૂક્યો નહીં. હે મેઘ ! ત્યારે પ્રાણ-ભૂત, જીવ તથા સત્ત્વની અનુકંપાથી પગ ઊંચકી રાખતા સમયે તે સંસાર પરિત્ત(સીમિત) કર્યો અને યથાસમયે મનુષ્યાયુનો બંધ કર્યો.
| १३६ तए णं से वणदवे अड्डाइज्जाई राइंदियाइं तं वणं झामेइ, झामेत्ता णिट्ठिए, उवरए, उवसंते, विज्झाए यावि होत्था ।
तणं ते बहवे सीहा य जाव चिल्लला य तं वणदवं णिट्ठियं जाव विज्झायं पासंति, पासित्ता अग्गिभयविप्पमुक्का तण्हाए य छुहाए य परब्भाहया समाणा ओ मंडलाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता सव्वओ समंता विप्पसरित्था ।
ભાવાર્થ :- ત્યારપછી અઢી અહોરાત્રિ સુધી વનને બાળીને તે દાવાનળ સમાપ્ત થયો, ઉપરત થયો, ઉપશાંત થયો અને બૂઝાઈ ગયો.
ત્યારે તે ઘણા સિંહો યાવત્ જંગલી પશુ વિશેષ આદિ પૂર્વોક્ત પ્રાણીઓ તે દાવાનળને પૂરો થયેલો યાવત્ બૂઝાયેલો જોઈને અગ્નિના ભયથી મુક્ત થયા. તરસ અને ભૂખથી પીડિત થતા તે મંડલમાંથી બહાર નીકળીને આમતેમ ચારે બાજુ વિખેરાઈ ગયા.
| १३७ त णं तुमं मेहा ! जुण्णे जराजज्जरियदेहे सिढिलवलितया-पिणिद्धगत्ते दुब्बले किलंते जुंजिए पिवासिए अत्थामे अबले अपरकम्मे अचंकमणे वा ठाणुक्खंडे वेगेण विप्पसरिस्सामि त्ति कट्टु पाए पसारेमाणे विज्जुहए विव रययगिरिपब्भारे धरणियलंसि सव्वंगेहिं य सण्णवइए ।
Page #140
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तए णं तव मेहा ! सरीरगंसि वेयणा पाउब्भूया- उज्जला जाव दाहवक्कंतीए यावि विहरसि । तए णं तुम मेहा ! तं उज्जलं जावदुरहियासं तिण्णि राइंदियाइं वेयणं वेएमाणे विहरित्ता एगं वाससयं परमाउं पालइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे रायगिहे णयरे सेणियस्स रण्णो धारिणीए देवीए कुच्छिसि कुमारत्ताए पच्चायाए । ભાવાર્થ:- હે મેઘ ! તે સમયે તું જરાથી જીર્ણ અને જર્જરિત શરીરવાળો, શિથિલ અને કરચલીવાળી ચામડીથી વ્યાપ્ત ગાત્રવાળો, દુર્બળ, થાકેલો, ભૂખ્યો, તરસ્યો, શારીરિક શક્તિથી હીન, સહારો ન હોવાથી નિર્બળ, સામર્થ્યથી રહિત અને હલનચલનની શક્તિથી રહિત અને પૂંઠાની જેમ સ્થિર(જડો થઈ ગયો.
ત્યારે હું પણ અહીંથી જાઉં,' એમ વિચાર કરી જ્યાં પગ ઊપાડ્યો ત્યાં વિજળીથી આઘાત પામેલા રજતગિરિના શિખરની જેમ તું સર્વ અંગોથી ધબ કરતો નીચે ધરતી પર ઢળી પડ્યો.
ત્યારપછી હે મેઘ ! તારા શરીરમાં ઉત્કટ તીવ્ર વેદના ઉત્પન્ન થઈ યાવત શરીર પિત્તજવરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીરમાં બળતરા થવા લાગી. હે મેઘ ! તું તે ઉત્કટ યાવતું દુસહ્ય વેદનાને ત્રણ રાત્રિ-દિવસ સુધી ભોગવતો રહ્યો. સો વર્ષનું આયુષ્ય ભોગવીને અંતે આ જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભારત વર્ષમાં, રાજગૃહનગરમાં શ્રેણિક રાજાની ધારિણી દેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન થયો. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પ્રભુ દ્વારા કહેવાયેલા મેઘકુમારના બે પૂર્વભવોનું વર્ણન છે. તેમાં મેઘકુમારના જીવ દ્વારા બંને હાથીના ભવમાં સહન કરેલી વેદનાનું અને જીવો પ્રતિ અનુકંપા તથા પરોપકારની ભાવનાનું તાદેશ વર્ણન છે. વિન બ્લેખ:- છઠ્ઠા દુઃખમય આરામાં મનુષ્ય, પશુ અને પક્ષીઓને ક્ષેત્રાધિષ્ઠિત દેવ વૈતાઢય પર્વતના ૭૨ બિલોમાં સંહરણ કરી પહોંચાડી દે છે. ત્યાં તે સર્વ પ્રાણીઓ છઠ્ઠા આરાના કષ્ટથી ગભરાઈને પોતાના જાતિ સ્વભાવને ભૂલીને તે બિલોમાં એક-બીજાને ઈજા કર્યા વગર એક સાથે રહે છે. સૂત્રકારે તે જ બિલ ધર્મની અહીં ઉપમા આપી છે અર્થાત્ આ મંડલમાં સર્વ પ્રકારના પશુ-પક્ષીઓ દાવાનળના ભયના કારણે, કુદરતી આફતના સમયે જાતીયવેર ભૂલી એકી સાથે અઢી દિવસ શાંતિથી રહ્યા. સવારે રિતી, મધુસાdfણબહે:- સંસાર પરિત્ત કર્યો એટલે સીમિત કર્યો અને મનુષ્યાયુષ્યનો બંધ કર્યો. મેરુપ્રભ હાથીને કોઈ પણ પ્રકારની સ્પષ્ટ સમજણ વિના માત્ર જીવો પ્રત્યે અનુકંપાના ભાવથી સમકિતનો સ્પર્શ થયો. પૂર્ણ તત્ત્વ સમજણ વિનાનું સમકિત એક ભવમાં અનેકવાર આવે છે. તિર્યંચના ભવમાં આ પ્રકારના સમકિતની સ્પર્શના ક્ષણિક હોય છે. શાસ્ત્રના નિયમાનુસાર કોઈ પણ જીવને એકાદક્ષણ માટે પણ સમકિતની સ્પર્શના થઈ જાય, તો તે જીવનું સંસાર પરિભ્રમણ સીમિત થઈ જાય છે અને તે જીવનો મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. તે પ્રમાણે મેરુપ્રભ હાથીએ પણ સંસાર સીમિત કર્યો.
ત્યાર પછી સમકિતનું વમન કરીને સમકિતના અભાવમાં મનુષ્યાયુષ્યનો બંધ કર્યો. તેમ સમજવું જોઈએ કારણ કે શ્રી ભગવતીસૂત્રનુસાર સમકિતના સદ્ભાવમાં મનષ્ય અને તિર્યંચના જીવો વૈમાનિક દેવના આયુષ્યનો જ બંધ કરે છે; મનુષ્યના આયુષ્યનો બંધ કરતા નથી. મેઘ અણગારની સંયમમાં સ્થિરતા :१३८ तए णं तुम मेहा ! आणुपुव्वेणं गब्भवासाओ णिक्खंते समाणे उम्मुक्कबालभावे
Page #141
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧ : મેઘકુમાર
जोव्वणगमणुप्पत्ते मम अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । तं जइ जाव तुमं मेहा ! तिरिक्खजोणिय-भावमुवागएणं अप्पडिलद्ध सम्मत्तरयणलंभेण से पाए पाणाणुकंपयाए जाव अंतरा चेव संधारिए, णो चेव णं णिक्खित्ते, किमंग पुण तुमं मेहा ! इयाणिं विउलकुलसमुब्भवे णं णिरुवहयसरीर-पत्तलद्धपंचिदिए णं एवं उट्ठाण-बल-वीरियपुरिसक्कार-परक्कमसंजुत्ते णं मम अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए समाणे समणाणं णिग्गंथाणं राओ पुव्वरत्तावरत्तकाल- समयंसि वायणाए जाव धम्माणुओगचिंत्ताए य उच्चारस्स वा पासवणस्स वा अइगच्छ माणाण य णिग्गच्छमाणाण य हत्थसंघट्टणाणि य पायसंघट्टणाणि य जाव रय रेणु-गुंडणाणि य णो सम्मं सहस तितिक्खिसि अहियासेसि ?
૮૧
ભાવાર્થ:- ત્યારપછી હે મેઘ ! અનુક્રમથી ગર્ભાવાસ પૂર્ણ થતાં તારો જન્મ થયો. તું બાલ્યાવસ્થાથી મુક્ત થઈને યુવાવસ્થાને પ્રાપ્ત થયો, ત્યારે તું મારી પાસે મુંડિત થઈને ગૃહવાસથી મુક્ત થઈ અણગાર થયો. તો હે મેઘ ! જ્યારે તું તિર્યંચ યોનિરૂપ પર્યાયમાં હતો અને જ્યારે તને સમ્યક્ત્વરત્નનો લાભ પણ થયો ન હતો, તે સમયે પણ તેં પ્રાણીઓની અનુકંપાથી પ્રેરિત થઈને યાવત્ પોતાનો પગ અધર જ રાખ્યો હતો, નીચે જમીન પર પગ મૂક્યો નહીં. તો પછી હે મેઘ ! હવે અત્યારે તો તું વિશાળ કુલમાં જન્મ્યો છે, તને ઉપઘાતથી રહિત શરીર પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત થયેલી પાંચે ઇન્દ્રિયોનું તેં દમન કર્યું છે અને ઉત્થાનવિશિષ્ટ શારીરિક ચેષ્ટા, બલ– શારીરિક શક્તિ, વીર્ય(આત્મબળ), પુરુષકાર(વિશેષ પ્રકારનો પુરુષાર્થ) અને પરાક્રમ (કાર્યને સિદ્ધ કરવાના પુરુષાર્થ)થી યુક્ત છે અને મારી પાસે મુંડિત થઈને ગૃહવાસને ત્યાગી અણગાર બન્યો છતાં પણ પહેલી અને પાછલી રાત્રિના સમયે જ્યારે શ્રમણ નિગ્રંથો વાચના માટે યાવત્ ધર્માનુયોગના ચિંતન માટે તથા ઉચ્ચાર-પ્રસવણ માટે આવતાં-જતાં હતા, તે સમયે તને કોઈના હાથનો, કોઈના પગનો સ્પર્શ થયો યાવત્ રજકણોથી તારું શરીર મલિન થઈ ગયું, તેને તું સમ્યક પ્રકારે સહન ન કરી શક્યો ? ક્ષોભ પામ્યા વિના ક્ષમા ન રાખી શક્યો ? અદીનભાવથી તિતિક્ષા ન કરી શક્યો અને શરીરને નિશ્ચલ રાખી સહન ન કરી શકયો ?
| १३९ तए णं तस्स मेहस्स अणगारस्स, समणस्स भगवओ महावीरस्स अंतिए एयमट्ठ सोच्चा णिसम्म सुभेहिं परिणामेहिं, पसत्थेहिं अज्झवसाणेहिं, लेस्साहिं विसुज्झमाणीहिं, तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहापोह-मग्गण-गवेसणं करेमाणस्स सण्णिपुव्वे जाइसरणे समुप्पण्णे, एयमट्ठ सम्मं अभिसमेइ |
ભાવાર્થ :- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ વૃત્તાંત સાંભળીને હૃદયમાં ધારણ કરીને મેઘકુમાર અણગારને શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયો, વિશુદ્ધ લેશ્યાઓ અને જાતિસ્મરણને આવૃત્ત કરનારા જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમના કારણે ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતાં, સંજ્ઞી જીવોને પ્રાપ્ત થતું જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને જાતિસ્મરણ જ્ઞાન દ્વારા મેઘમુનિએ પોતાના પૂર્વ ભવની જીવન ઘટનાને સમ્યક પ્રકારે જાણી લીધી.
| १४० त णं से मेहे कुमारे समणेणं भगवया महावीरेणं संभारियपुव्वभवे दुगुणाणीय
Page #142
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
संवेगे आणंदअंसुपुण्णमुहे हरिसवसेणं धाराहयकदंबकं पिव समुस्सियरोमकूवे समणं भगवं महावीर वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अज्जप्पभिई णं भंते ! मम दो अच्छीणि मोत्तूणं अवसेसे काए समणाणं णिग्गंथाणं णिसट्टे, त्ति कटु पुणरवि समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! इयाणिं सयमेव दोच्चं पिपव्वावियं सयमेव मुंडावियं जावसयमेव आयारगोयरं जायामायावत्तियं धम्ममाइक्खियं । ભાવાર્થ-ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દ્વારા પૂર્વવૃત્તાંતનું સ્મરણ કરાવવાથી મેઘકુમારને બમણો સંવેગ ભાવ પ્રાપ્ત થયો. તેનું મુખ આનંદના આંસુઓથી ભરાઈ ગયું. હર્ષના કારણે મેઘધારાથી આહત કદંબપુષ્પની જેમ તેના રોમરાયવિકસિત થઈ ગયા. તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આજથી મારા બે નેત્રો છોડીને, શેષ સમસ્ત શરીર શ્રમણ નિગ્રંથોને સમર્પિત કરું છું. આ પ્રમાણે કહીને મેઘકુમારે પુનઃ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! મારી ઇચ્છા છે કે હવે આપ પોતે જ મને બીજીવાર પ્રવ્રજિત કરો, સ્વયં મુંડિત કરો યાવત્સ્વયં જ આચાર-ગોચર, સંયમયાત્રા, ભોજન પરિમાણાદિ સ્વરૂપવાળા શ્રમણ ધર્મનો ઉપદેશ આપો. १४१ तए णं समणे भगवं महावीरे मेहं कुमारं सयमेव पव्वावेइ जावजायामायावत्तियं धम्ममाइक्खइ- एवं देवाणुप्पिया ! गंतव्वं, एवं चिट्ठियव्वं एवं णिसीयव्वं, एवं तुयट्टियव्वं, एवं भुंजियव्वं, एवं भासियव्वं, उट्ठाय उट्ठाय पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं સંગમિયબ્રા ભાવાર્થ:- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને સ્વયમેવ પુનઃ દીક્ષિત કર્યા (મેઘમુનિ સંયમ ભાવથી ચલિત થઈ ગયા હતા, અસંયમ ભાવને પ્રાપ્ત થયા હતા. ફરીથી સંયમ ભાવમાં સ્થિર થતાં તેને પુનઃદીક્ષિત કરવામાં આવ્યા) યાવતુ સ્વયમેવ સંયમ યાત્રા, આહાર પરિમાણાદિરૂપ સંયમ ધર્મનો ઉપદેશ આપ્યો અને તેને સમજાવતા કહ્યું- હે દેવાનુપ્રિય! આ પ્રમાણે ગમન કરવું જોઈએ, આ રીતે ઊભા રહેવું જોઈએ, આ રીતે યતનાથી બેસવું જોઈએ, આ પ્રમાણે શયન કરવું જોઈએ, આ પ્રમાણે નિર્દોષ આહાર કરવો અને ભાષા સમિતિપૂર્વક બોલવું જોઈએ તેમજ સાવધાન રહીને પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની રક્ષારૂપ સંયમમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. તાત્પર્ય એ છે કે મુનિએ પ્રત્યેક ક્રિયા યતનાપૂર્વક કરવી જોઈએ. १४२ तए णं से मेहे समणस्स भगवओ महावीरस्स अयमेयारूवं धम्मियं उवएसं सम्म पडिच्छइ.पडिच्छित्ता तह चिट्रइ जावसजर्मण सजमइ । तए ण से मेहे अणगारे जाए इरियासमिए, अणगारवण्णओ भाणियव्यो । ભાવાર્થ - ત્યારપછી મેઘમુનિએ શ્રમણ ભગવાન મહાવીરના આ પ્રમાણેના ધાર્મિક ઉપદેશને સમ્યક રીતે અંગીકાર કર્યો અને તે પ્રમાણે વર્તન કરવા લાગ્યા યાવતુ સંયમમાં ઉધમ કરવા લાગ્યા. ત્યારે તે મેઘમુનિ ઈર્યાસમિતિ આદિથી યુક્ત અણગાર થયા. અહીં ઔપપાતિક સૂત્રના કથન અનુસાર અણગારનું વર્ણન કરવું જોઈએ. १४३ तए णं से मेहे अणगारे समणस्स भगवओ महावीरस्स तहारूवाणं थेराणं अंतिए
Page #143
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેવકુમાર
,
सामाइयमाइयाणि एक्कारस अंगाई अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थछट्ठट्ठमदसमदुवालसेहिमासद्धमासखमणेहि अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ:- ત્યારપછી તે મેઘ અણગારે શ્રમણ ભગવાન મહાવીરના તથા પ્રકારના સ્થવિરમુનિઓ પાસે સામાયિકથી લઈ અગિયાર અંગ શાસ્ત્રોનું અધ્યયન કર્યું અધ્યયન કરીને તેઓ ઉપવાસ, છઠ, અટ્ટમ, ચોલા, પંચોલા તથા અર્ધ મા ખમણ અને માસખમણ આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. મેઘ અણગારની ઉગ્ર તપશ્ચર્યા - १४४ तएणंसमणेभगवंमहावीरेरायगिहाओणयराओ गुणसिलाओ च्झ्याओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ - ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના, ગુણશીલ ઉદ્યાનમાંથી વિહાર કરીને અન્ય જનપદોમાં વિચરવા લાગ્યા. १४५ तए णं से मेहे अणगारे अण्णया कयाइ समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामिणं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे मासियं भिक्खुपडिम उवसंपज्जित्ता णं विहरित्तए। अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह । ભાવાર્થ - ત્યારપછી તે મેઘ અણગારે કોઈ સમયે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપની આજ્ઞા હોય તો હું એકમાસની ભિક્ષુ પડિમાને અંગીકાર કરીને વિચરવા ઇચ્છું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, ધર્મકાર્યમાં વિલંબ કરો નહીં. १४६ तए णं से मेहे अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे मासियं भिक्खुपडिमं उपसंपज्जित्ता णं विहरइ । मासियं भिक्खुपडिमं अहासुत्तं अहाकप्पं अहामग्गं सम्मंकाएणं फासेइ पालेइ सोहेइ तीरेइ किट्टेइ, सम्मकाएणं फासित्ता पालित्ता सोहेत्ता तीरेत्ता किट्टेत्ता पुणरवि समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
इच्छामिणं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे दोमासियं भिक्खुपडिमं उवसंपज्जित्ता णं विहरित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह । जहा पढमाए अभिलावो तहा दोच्चाए तच्चाए चउत्थाए पंचमाए छम्मासियाए सत्तमासियाए पढमसत्तराईदियाए दोच्चसत्त राइंदियाए तइयसत्तराईदियाए अहोराइदियाए वि एगराइदियाए वि। ભાવાર્થ - ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મેળવીને મેઘ અણગાર એક માસની ભિક્ષુ પડિમા અંગીકાર કરીને વિચરવા લાગ્યા. એક માસની ભિક્ષુપડિમાનો યથાસૂત્ર– સૂત્રોનુસાર, યથાકલ્પ આચારાનુસાર, યથામાર્ગ– જ્ઞાનાદિ માર્ગાનુસાર, કાયાથી સમ્યક પ્રકારે અંગીકાર કરી ઉપયોગ પૂર્વક પાલન કર્યું, અતિચારોની શુદ્ધતાપૂર્વક તેનું આચરણ કર્યું, પડિમાની કાલમર્યાદાને પાર કરી, પડિમા પૂર્ણ થવાથી પ્રસન્ન થઈ તેની પ્રશંસારૂપ કીર્તન કર્યું, આ રીતે પ્રથમ પડિમાને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરીને, પાલન કરીને, શુદ્ધ આચરણ કરીને, પાર પામીને અને કીર્તન કરીને પુનઃ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
Page #144
--------------------------------------------------------------------------
________________
| ८४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું દ્વિમાસિકી ભિક્ષુ પડિમા અંગીકાર કરીને વિચરવા ઇચ્છું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ કરો નહીં. જેવી રીતે પહેલી 4डिभामा छ,तेवीरीतद्विमासिडी, त्रैमासिडी, यतुभासिडी, पंयमासिडी, मासिडी, सप्त मासिडी પહેલી અર્થાતુ આઠમી પડિમા સાત અહોરાત્રિની, બીજી અર્થાતુ નવમી ડિમા સાત અહોરાત્રિની, ત્રીજી અર્થાત્ દસમી પડિમા પણ સાત અહોરાત્રિની અને અગિયારમી પડિમા એક અહોરાત્રની અને બારમી પડિમા એક રાત્રિની કહેવી જોઈએ. મેઘમુનિએ આ બધી પડિમાઓનું યથાવિધિ પાલન કર્યું. १४७ तए णं से मेहे अणगारे बारस भिक्खुपडिमाओ सम्मं कारणं फासेत्ता पालेत्ता सोहेत्ता तीरेत्ता किट्टेत्ता पुणरवि वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे गुणरयणसंवच्छरं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह ।। ભાવાર્થ:- ત્યારપછી મેઘ અણગારે બાર ભિક્ષુ પડિમાનો સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરીને, પાલન કરીને, શોધન કરીને, પાર પામીને અને કીર્તન કરીને, પુનઃ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું આપની આજ્ઞા મેળવી ગુણરત્ન સંવત્સર નામનું તપશ્ચરણ અંગીકાર કરવા ઇચ્છું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. १४८ तए णं से मेहे अणगारे पढमं मासं चउत्थंचउत्थेणं अणिक्खित्तेणं तवोकम्मेणं, दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेणं अवाउडएणं। दोच्चं मासं छटुंछडेणं अणिक्खित्तेणं तवोकम्मेणं, दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेणं अवाउडएणं । तच्चमासं अट्ठमंअट्ठमेणं अणिक्खित्तेणंतवोकम्मेणं, दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेणं अवाउडएणं । चउत्थंमासंदसमंदसमेणं अणिक्खित्तेणंतवोकम्मेणं, दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेणं अवाउडएणं।
पंचमं मासंदुवालसमंदुवालसमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं, दिया ठाणुक्कुडुए सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रतिं वीरासणेणं अवाउडएणं ।।
___ एवं खलु एएणं अभिलावणं छठे मासे चोद्दसमं-चोद्दसमेणं, सत्तमे मासे सोलसमंसोलसमेणं, अट्ठमे मासे अट्ठारसम-अट्ठारसमेणं, णवमे मासे वीसइम-वीसइमेणं, दसमे मासे बावीसइम-बावीसइमेणं, एक्कारसमे मासे चउवीसइमंचउवीसइमेणं, बारसमे मासे छव्वीसइमंछव्वीसइमेणं, तेरसमे मासे अट्ठावीसइमं अट्ठावीसइमेणं, चोद्दसमे मासे तीसइमं तीसइमेणं, पंचदसमे मासे बत्तीसइमं बत्तीसइमेणं, सोलसमे मासे चउत्तीसइमंचउत्तीसइमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं दिया ठाणुक्कुडुएणं सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे, रत्तिं वीरासणेण य अवाउडएण य । ભાવાર્થ:- ત્યારપછી મેઘ અણગાર પહેલા મહિનામાં નિરંતર ચતુર્થભક્ત(એકાંતર ઉપવાસની)
Page #145
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેવકુમાર
.
[ ૮૫ ]
તપશ્ચર્યા સાથે, દિવસે ઉત્કટ(ગોદોહન) આસને સ્થિત રહીને આતાપના ભૂમિમાં સૂર્ય સન્મુખ આતાપના લેતા. રાત્રે વસ્ત્રથી રહિત થઈને વીરાસનથી સ્થિત રહેતા હતા.
બીજા મહિને નિરંતર છઠ્ઠના પારણે છઠની તપશ્ચર્યા સાથે દિવસે ઉત્કટ આસને સૂર્ય સામે સ્થિત થઈને સૂર્યની આતાપના લેતા અને રાત્રે વીરાસને નિર્વસ્ત્ર થઈને ઠંડીની આતાપના લેતા.
ત્રીજા મહિને નિરંતર અટ્ટમ-અટ્ટમની તપશ્ચર્યા સાથે દિવસે ઉત્કટ આસને સૂર્ય સામે સ્થિત થઈને સૂર્યની આતાપના લેતા અને રાત્રે વીરાસને નિર્વસ્ત્ર થઈને ઠંડીની આતાપના લેતા.
ચોથા મહિને નિરંતર ચોલા-ચોલાની તપશ્ચર્યા સાથે દિવસે ઉત્કટ આસને સૂર્ય સામે સ્થિત થઈને સુર્યની આતાપના લેતા અને રાત્રે વીરાસને નિર્વસ્ત્ર થઈને ઠંડીની આતાપના લેતા
- પાંચમાં મહિને પાંચ-પાંચ ઉપવાસની તપશ્ચર્યા સાથે દિવસે ઉત્કટ આસને સૂર્ય સામે સ્થિત થઈને સૂર્યની આતાપના લેતા અને રાત્રે વીરાસને નિર્વસ્ત્ર થઈને ઠંડીની આતાપના લેતા.
આ જ પ્રમાણે છઠ્ઠા મહિનામાં છ-છ ઉપવાસની, સાતમે મહિને સાત-સાત ઉપવાસની, આઠમા મહિનામાં આઠ-આઠ ઉપવાસની, નવમા મહિનામાં નવ-નવ ઉપવાસની, દસમા મહિનામાં દસ-દસ ઉપવાસની, અગિયારમા મહિનામાં અગિયાર-અગિયાર ઉપવાસની, બારમા મહિનામાં બાર-બાર ઉપવાસની, તેરમા મહિનામાં તેર-તેર ઉપવાસની, ચૌદમા મહિનામાં ચૌદ-ચૌદ ઉપવાસની, પંદરમાં મહિનામાં પંદર-પંદર ઉપવાસની અને સોળમા મહિનામાં નિરંતર સોળ-સોળ ઉપવાસની તપશ્ચર્યા સાથે દિવસે ઉત્કટ આસને સ્થિત થઈને સૂર્યની સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેતા અને રાત્રિમાં વસ્ત્ર રહિત થઈને, વીરાસનથી સ્થિત રહેતા હતા. १४९ तए णं से मेहे अणगारे गुणरयणसंवच्छरं तवोकम्मं अहासुत्तं जाव सम्मं कारण फासेइ पालेइ सोहेइ तीरेइ किट्टेइ अहासुत्तं अहाकप्पं जावकिट्टेत्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता बहूहिं छट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं विचित्तेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ ।
तए णं से मेहे अणगारे तेणं उरालेणं विउलेणं सस्सिरीएणं पयत्तेणं पग्गहिएणं कल्लाणेणं सिवेणं धण्णेणं मंगल्लेणं उदग्गेणं उदारेणं उत्तमेणं महाणुभावेणं तवोकम्मेणं सुक्के लुक्खे णिम्मसे णिस्सोणिए किडिकिडियाभूए अट्ठिचम्मावणद्धे किसे धमणिसंतए जाए यावि होत्था । जीवंजीवेणं गच्छइ, जीवंजीवेणं चिट्ठइ, भासं भासित्ता गिलायइ, भासं भासमाणे गिलायइ, भासं भासिस्सामि त्ति गिलायइ । ભાવાર્થ - ત્યારપછી તે મેઘ અણગારે ગુણસંવત્સર તપશ્ચર્યાનો સૂત્રાનુસાર થાવ સમ્યક રીતે કાયાથી સ્પર્શ કર્યો; પાલન કર્યું; શુદ્ધતાપૂર્વક આચરણ કર્યું; પાર કર્યું; કીર્તન કર્યું સૂત્રોનુસાર, કલ્પાનુસાર થાવત્ કીર્તન કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને ઘણાં છઠ, અટ્ટમ, ચોલા, પંચોલા (પાંચ ઉપવાસ), અર્ધ માસખમણ, મા ખમણ આદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરતા રહ્યા.
ત્યારપછી તે ઉરાલ-પ્રધાન, દીર્ઘકાલીન તપ કરતા હોવાથી વિપુલ, શોભાસંપન, ગુરુ દ્વારા
Page #146
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
પ્રદત્ત અથવા પ્રયત્ન સાધ્ય, બહુમાનપૂર્વક પ્રગૃહીત, કલ્યાણકારી, શિવકારી, ધન્યકારી, મંગલકારી, ઉદગ્ર–ઉત્તરોત્તર વૃદ્ધિ યુક્ત, ઉદાર–નિષ્કામ હોવાથી ઔદાર્ય યુક્ત, ઉત્તમ–અજ્ઞાનાંધકારથી રહિત અને મહાન પ્રભાવશાળી તપ કર્મથી મેઘ અણગારનું શરીર સુકાઈ ગયું, રૂક્ષ, કૃશ, માંસ રહિત અને રુધિરા રહિત થઈ ગયું; ઉઠતા-બેસતાં તેના હાડકાં કડ-કડ અવાજ કરવા લાગ્યા; તેના શરીરમાં માત્ર હાડકાં અને ચામડા જ રહ્યા હતા. તેના શરીરની કૃશતાથી બધી નસો સ્પષ્ટ દેખાવા લાગી.
તે કેવળ આત્મ બળથી જ ચાલતા હતા, આત્મ બળથી જ ઊભા રહેતા, ભાષા બોલીને થાકી જતાં હતા, વાત કરતાં કરતાં થાકી જતાં, ત્યાં સુધી કે હું બોલીશ” એવો વિચાર કરતા ત્યાં જ થાકી જતાં હતા. તાત્પર્ય એ છે કે પૂર્વોક્ત ઉગ્ર તપસ્યાના કારણે તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. १५० से जहाणामए इंगालसगडिया इ वा कट्ठसगडिया इ वा पत्तसगडिया इ वा तिलसगडिया इ वा एरंडकट्ठसगडिया इ वा उण्हे दिन्ना सुक्का समाणी ससदं गच्छइ, ससई चिट्ठइ, एवामेव मेहे अणगारे ससदं गच्छइ, ससई चिट्ठइ, उवचिए तवेणं, अवचिए मंससोणिएणं. हयासणे इव भासरासिपरिच्छण्णेणं तवेणं तेएणं तवतेयसिरीए अईव-अईव उवसोभेमाणे-उवसोभेमाणे चिट्ठइ । ભાવાર્થ:- જેમ કોઈ કોલસાથી, સૂકા લાકડાથી, સૂકા પાંદડાંથી, તલની ડાંખળીથી કે એરંડના કાષ્ઠથી ભરેલી ગાડી હોય, તે તડકામાં એકદમ સુકાઈ ગઈ હોય અર્થાત્ કોલસા, લાકડાં, પાંદડાં આદિ ખૂબ તપીને સુકાઈ ગયા પછી ગાડીમાં ભરવામાં આવ્યા હોય, તે ગાડી ચાલે ત્યારે ખડખડ અવાજ કરતી ચાલે છે અને અવાજ કરતી ઊભી રહે છે, તેવી જ રીતે મેઘ અણગાર જ્યારે ચાલતા હતા કે ઊભા રહેતા હતા ત્યારે તેમના હાડકાંનો ખડખડ અવાજ આવતો હતો. તેઓ તપથી પુષ્ટ અને લોહી-માંસથી ક્ષીણ થઈ ગયા હતા. રાખથી ઢાંકેલી અગ્નિની જેમ તે તપ તેજથી દેદીપ્યમાન અને તપતેજની શોભાથી અતિ-અતિ શોભાયમાન લાગતા હતા. १५१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जावपुव्वाणुपुब्धि चरमाणे गामाणुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणामेव रायगिहे णयरे जेणामेव गुणसीलए चेइए तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।। ભાવાર્થ :- કાલે અને તે સમયે ધર્મની આદિ કરનાર, તીર્થની સ્થાપના કરનાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવત અનુક્રમથી વિહાર કરતાં, એક ગામથી બીજા ગામને પાર કરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, રાજગૃહનગરના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા, પધારીને યથોચિત અવગ્રહ-સ્થાનની આજ્ઞા લઈને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મેઘ મુનિની તપશ્ચર્યાનું વર્ણન છે. બાર ભિક્ષા પડિમા :પડિમા એટલે અભિગ્રહ, વિશેષ નિયમો. અભિગ્રહ સાથે તે નિયમોનું પાલન કરવામાં આવે છે. આ પડિમાઓનું વિસ્તૃત વર્ણન “દશાશ્રુત સ્કંધ સૂત્ર'માં છે. શ્રી ભગવતીસૂત્ર ભાગ-૧,
Page #147
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેઘમાર
_
શતક–૨/૧માં તથા શ્રી સમવાયાંગ સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યન સુત્રમાં પણ તત્સંબંધી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભિક્ષુની બાર પડિયા અને તેનું કાલમાનઃપડિમાઓના નામ
કાલમાન (૧) માસિક પડિયા
૧ માસ દ્વિમાસિક પડિમા
૧ માસ ત્રિમાસિક પડિમા
૧ માસ ચતુઃમાસિક પડિમા
૧ માસ પંચમાસિક પડિમા
૧ માસ ષમાસિક પડિમા
૧ માસ સપ્તમાસિક પડિમા
૧ માસ પ્રથમ સાત અહોરાત્રિની પડિમાં ૭ અહોરાત્ર ૯) દ્વિતીય સાત અહોરાત્રિકી પડિમા ૭ અહોરાત્ર (૧૦) તૃતીય સાત અહોરાત્રિની પડિમા ૭ અહોરાત્ર (૧૧) અહોરાત્રિની પડિમાં
૩ અહોરાત્ર છિઠતપ + ૧ દિન પારણું (૧૨) રાત્રિકી પડિમા
૪ અહોરાત્ર અિઠ્ઠમતપ + ૧ દિન પારણું.
| કુલ ૭ માસ ૨૮ દિવસ. અનિં .- પડિમાઓની આરાધના માટે અહીં મહત્ત વગેરે ત્રણ પદો ઉપલબ્ધ છે. ભગવતી સૂત્ર શતક–૨ ઉદ્દેશક–૧, સૂ. ૫૧માં સ્કન્દકમુનિના અધિકારમાં મહાતવં મહાસ — સહિત પાંચ પદનો પ્રયોગ છે. અહપુર્વ = સૂત્ર નિર્દિષ્ટ વિધિ અનુસાર મહાપ્ય = કલ્પ-મર્યાદા, આચાર અનુસાર અને મહામi = માર્ગ-જ્ઞાન, દર્શનાદિ રૂપ મોક્ષ માર્ગ અનુસાર. હાફ – ક્ષાયોપથમિક ભાવ અનુસાર પડિમાઓની આરાધનાની પૂર્ણતા માટે સૂત્રમાં પાસે આદિ પદોનો પ્રયોગ છે. શાપ ofસેફ = કેવળ મનોરથ માત્રથી નહીં પરંતુ ઉચિત સમયે વિધિપૂર્વક શરીર દ્વારા પ્રવૃત્તિ કરી, પડિમાની વિધિને કાયા દ્વારા પૂર્ણ કરી પારું = ઉપયોગપૂર્વક, સાવધાનીપૂર્વક તેનું પાલન કર્યું. સો = તપ અને પારણાની પૂર્ણ શુદ્ધિનું ધ્યાન રાખ્યું અર્થાત્ સ્વીકૃત વ્રતમાં દોષનું સેવન ન કરીને વ્રતને શુદ્ધ રાખ્યું. તીર = વ્રતની કાલ મર્યાદા પૂરી કરી, કાલમર્યાદા પર્યત વ્રતનું પાલન કર્યું. વિજ = વ્રતના અમુક-અમુક અનુષ્ઠાનો મેં પૂર્ણ કર્યા છે, તે પ્રકારે વ્રતનો મહિમા પ્રગટ કર્યો.– ભગવતી ર/૧/૪૭માં પૂર અને અનુપાનેર શબ્દ પ્રયોગ પણ છે. ગુણરત્ન સંવત્સર તપઃ- જે તપ ગુણરૂપી રત્નો સહિત સાધિક એક વર્ષમાં પૂર્ણ થાય અર્થાત્ જે તપમાં ૧૬ માસ પર્યત નિર્જરારૂપ વિશેષ ગુણની પ્રાપ્તિ થતી રહે, તેને ગુણરત્ન સંવત્સર તપ કહે છે. તેમાં તેર માસ અને સત્તર દિવસ ઉપવાસના હોય છે અને તે દિવસ પારણાના હોય છે. આ પ્રમાણે સોળ મહિનામાં આ તપનું અનુષ્ઠાન પૂર્ણ કરાય છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
માસ
પ્રથમ
?
છે
૦
૦
૮
૦
૦
૦
૦
૦
૦
૨ બાર ઉપવાસ
૦
ગુણરત્ન સવંત્સર તપનું કાલમાન :
તપ દિન | પારણાદિન | કુલ દિવસ ૧૫ ઉપવાસ બીજો
૧૦ છઠ ત્રીજો
૮ અટ્ટમ ચોથો
૬ ચોલા પાંચમો
૫ પંચોલા છઠ્ઠો
૪ છ ઉપવાસ સાત
૩ સાત ઉપવાસ આઠમો
૩ આઠ ઉપવાસ નવમો
૩ નવ ઉપવાસ દશમો ૩દસ ઉપવાસ અગિયારમો ૩ અગિયાર ઉપવાસ બારમો તેરમો
૨ તેર ઉપવાસ ચૌદમો ૨ ચૌદ ઉપવાસ પંદરમો ૨ પંદર ઉપવાસ સોળમો રસોળ ઉપવાસ કુલ દિવસ
૪૦૭
૭૩ | ૪૮૦ મેઘમુનિ દ્વારા સંલેખના-સંથારાની આરાધના :१५२ तए णं तस्स मेहस्स अणगारस्स राओ पुव्वरत्तावरक्तकालसमयंसि धम्मजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था
___ एवं खलु अहं इमेणं उरालेणं तहेव जाव भासिस्सामिति गिलामि । तं अत्थिता मे उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्कास्परक्कमे, सद्धा धिई संवेगे; तं जावता मे अस्थि उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्कास्परक्कमे सद्धा धिई संवेगे जाव य मे धम्मायरिए धम्मोवएसए समणे भगवं महावीरे जिणे सुहत्थी विहरइ, ताव मे सेयं कल्लं पाउप्पभायाए रयणीए जाव तेयसा जलंते सूरे समणं भगवं महावीरं वंदित्ता णमंसित्ता समणेणं भगवया महावीरेणं अब्भणुण्णायस्ससमाणस्ससयमेवपंचमहव्वयाईआरुहित्ता गोयमाइएसमणे णिग्गंथेणिग्गंथीओ य खामेत्ता तहारूवेहि कडाईहिं थेरेहिं सद्धिं विउलं पव्वयं सणियंसणियं दुरुहित्ता सयमेव
૦
૦
૦
Page #149
--------------------------------------------------------------------------
________________
અઘ્ય—૧ : મેઘકુમાર
मेहघणसण्णिगासं पुढवि-सिला-पट्टयं पडिलेहित्ता संलेहणा-झूसणाए झूसियस्स भत्तपाणपडियाइक्खियस्स पाओवगयस्स कालं अणवकंखमाणस्सविहरित्तए ।
e
एवं संपेहेइ संपेहित्ता कल्लं पाउप्पभायाए रयणीए जाव जलते जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे समाणे अभिमु विणएणं पंजलिउडे पज्जुवासइ ।
ભાવાર્થ :- ત્યારપછી તે મેઘ અણગારને રાત્રિના પાછલા પ્રહરે ધર્મ જાગરણ કરતા આ પ્રકારનો વિચાર આવ્યો કે–
આ પ્રમાણે હું વિશિષ્ટ તપના કારણે, (પૂર્વોક્ત બધું વર્ણન અહીં સમજવું) યાવત્ ‘ભાષા બોલીશ’ એવા વિચારથી પણ થાકી જાઉં છું, છતાં ય હજુ મારામાં ઉત્થાન–ઉઠવાની શક્તિ કર્મ–કાર્ય કરવાની શક્તિ, બળ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે. તો જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે અને જ્યાં સુધી મારા ધર્માચાર્ય ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સુહસ્તિ(ગંધહસ્તિ)ની સમાન વિચરી રહ્યા છે, ત્યાં સુધીમાં અનશન સ્વીકારવું મારા માટે શ્રેયકારી છે, તેથી કાલે, રાત્રિ વ્યતીત થાય અને તેજથી જાજ્વલ્યમાન સૂર્યનો ઉદય થાય ત્યારે હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના-નમસ્કાર કરીને, તેમની આજ્ઞા લઈને સ્વયં જ પાંચ મહાવ્રત અંગીકાર કરીને, ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથો તથા નિગ્રંથીઓની ક્ષમા યાચના કરીને, તથારૂપના સમર્થ એવા કડાયા સ્થવિર(દઢ સંહનન અને દઢ મનોબળવાળા) સાધુઓની સાથે વિપુલ નામના પર્વત ઉપર ધીમે-ધીમે ચઢીને, સ્વયં જ સઘન મેઘની જેવી કાળી પૃથ્વીશિલા પટ્ટનું પ્રતિલેખન કરીને, સંલેખના સ્વીકારી, આહાર પાણીનો ત્યાગ કરીને, પાદપોપગમન અનશન(સંથારો) ધારણ કરીને, મૃત્યુની આકાંક્ષા કર્યા વિના વિચરણ કરું
મેઘમુનિ આ પ્રમાણે વિચાર કરીને બીજે દિવસે પ્રાતઃકાલે સૂર્યોદય થયો ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર દક્ષિણાવર્તનપૂર્વક વંદન-નમસ્કાર કરીને, ન અતિ નજીક ન અતિ દૂર યોગ્ય સ્થાને રહીને, ભગવાનની સેવા કરતાં, નમસ્કાર કરતાં, પ્રભુની સન્મુખ વિનયથી બન્ને હાથ જોડીને ઉપાસના કરવા લાગ્યા.
| १५३ मेह ! त्ति समणे भगवं महावीरे मेहं अणगारं एवं वयासी- से णूणं तव मेहा ! राओ पुव्क्रत्तावरत्तकालसमयंसि धम्मजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - एवं खलु अहं इमेणं ओरालेणं जाव जेणेव अहं तेणेव हव्वमागए । से णूणं મેહા ! અકે સમઢે ? હતા અત્યિ । અહાસુદ લેવાનુપિયા ! મા પહિનય રેહ । ભાવાર્થ:- હે મેઘ ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે મેઘ અણગારને આ પ્રમાણે કહ્યું – હે મેઘ ! રાત્રિના પાછલા પ્રહરમાં ધર્મ જાગરણ કરતાં તમને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો છે કે– આ ઉદાર વગેરે વિશેષણ યુક્ત તપના કારણે મારું શરીર કૃશ થઈ ગયું છે વગેરે સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ તદનુસાર તું મારી પાસે આવ્યો છે, હે મેઘ ! શું આ વાત સત્ય છે ? મેઘમુનિએ કહ્યું– હા, ભગવન્! તે સત્ય છે. ત્યારે ભગવાને કહ્યું– હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, તેમાં વિલંબ ન કરો.
Page #150
--------------------------------------------------------------------------
________________
| ८०
શ્રી શાતાધર્મકથા સૂત્ર
१५४ तए णं से मेहे अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे हट्ठ जाव हियए उठाए उट्टेइ, उद्वेत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता सयमेव पंचमहव्वयाई आरुहेइ, आरुहित्ता गोयमाइ समणे णिग्गंथेणिग्गंथीओ य खामेइ, खामेत्ता यतहारूवेहिं कडाईहिं थेरेहिं सद्धिं विउलं पव्वयं सणियं सणियंदुरुहइ, दुरुहित्ता सयमेव मेहघणसण्णिगासं पुढकिसिला-पट्टयं पडिलेहेइ, पडिलेहित्ता उच्चारपासवणभूमि पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं संथरइ, संथरित्ता दब्भसंथारगं दुरुहइ, दुरुहित्ता पुरत्थाभिमुहे संपलियंकणिसण्णे करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी
णमोत्थुणं अरिहंताणं भगवंताणं जाव संपत्ताणं । णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स जाव संपाविउकामस्स मम धम्मायरियस्स । वंदामिणं भगवंतं तत्थगयं इहगए, पासउ मे भगवं तत्थगए इहगयं, ति कटु वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
पुवि पि य णं मए समणस्स भगवओ महावीरस्स अंतिए सव्वे पाणाइवाए पच्चक्खाए, मुसावाए अदिण्णादाणे मेहुणे परिग्गहे कोहे माणे माया लोहे पेज्जे दोसे कलहे अब्भक्खाणे पेसुण्णे परपरिवाए अरईई मायामोसे मिच्छादसणसल्ले पच्चक्खाए।
इयाणि पियणं अहं तस्सेव अंतिए सव्वं पाणाइवायं पच्चक्खमि जावमिच्छादसणसल्लं पच्चक्खामि, सव्वं असणं पाणं खाइमं साइमं चउव्विहं पि आहारं पच्चक्खामि जावज्जीवाए । जं पि य इमं सरीरं इ8 कंतं पियं जाव मा णं विविहा रोगायंका परीसहोवसग्गा फुसंतीति कट्ट; एयं पियणं चरिमेहिं उस्सास णिस्सासेहिं वोसरामित्ति कटु संलेहणा-झूसणा-झूसिए भत्तपाण-पडियाइक्खिए पाओवगए कालं अणवकंखमाणे विहरइ । तए णं ते थेरा भगवंतो मेहस्स अणगारस्स अगिलाए वेयावडियं करेंति । ભાવાર્થ - ત્યારપછી મેઘ અણગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને હૃષ્ટ-તુષ્ટ થયા. તેના હૃદયમાં આનંદ થયો. તે ઉત્થાન શક્તિથી ઊડ્યા અને ઊઠીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જમણી તરફથી આરંભીને ત્રણવાર દક્ષિણાવર્તનપૂર્વક વંદના-નમસ્કાર કરીને સ્વયંસેવ પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું અને ગૌતમ આદિ સાધુઓને તથા સાધ્વીઓને ખમાવ્યા. ખમાવીને તથારૂપ કડાયા સ્થવિર શ્રમણોની સાથે ધીમે-ધીમે વિપુલ નામના પર્વત ઉપર ચઢયા. ત્યાં સ્વયં સઘન મેઘની સમાન કાળા પૃથ્વીશિલાપટ્ટની પ્રતિલેખના કરી, ઉચ્ચાર-પ્રસવણાદિ પરઠવાની ભૂમિની પ્રતિલેખના કરી અને ત્યાર પછી દર્ભનો સંથારો પાથરીને તેના ઉપર પૂર્વદિશાની સન્મુખ પર્યકાસને બેસીને, બંને હાથ જોડીને અને મસ્તક પર અંજલી કરીને આ પ્રમાણે બોલ્યા
અરિહંત ભગવંતોને યાવત (નમોત્થણના પાઠમાં કથિત સર્વ વિશેષણ યુક્ત)સિદ્ધિને પ્રાપ્ત એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો. મારા ધર્માચાર્ય થાવત્ સિદ્ધિગતિને પ્રાપ્ત કરવાના ઇચ્છુક શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર હો. ત્યાં(ગુણશીલ ચૈત્યમાં) સ્થિત રહેલા ભગવાન મહાવીરને અહીં સ્થિત હું વંદન
Page #151
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેવકુમાર
,
કરું છું. હે પ્રભુ! ત્યાં બિરાજમાન આપ અહીં રહેલા મને જોવો છો. આ પ્રમાણે કહીને ભગવાનને વંદનાનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
પહેલા પણ મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે સમસ્ત પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો હતો, સર્વ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન(મિથ્યા દોષારોપણ કરવો), પૈશુન્ય, પરપરિવાદ, ધર્મમાં અરતિ, અધર્મમાં રતિ, માયામૃષા અને મિથ્યાદર્શન શલ્ય, આ અઢાર પાપસ્થાનકના પ્રત્યાખ્યાન કર્યા છે.
અત્યારે પણ હું તેઓની (ભગવાનની) સમક્ષ સંપૂર્ણ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું યાવતુ મિથ્યાદર્શન શલ્યના પ્રત્યાખ્યાન કરું છું તથા સર્વ પ્રકારના અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચારે પ્રકારના આહારના ચાવજીવન માટે પ્રત્યાખ્યાન કરું છું. આ શરીર જે મને ઇષ્ટ છે, કાંત છે અને પ્રિય છે થાવત આ શરીરને વિવિધ પ્રકારના રોગ, શૂલાદિ આતંક, બાવીસ પરીષહ અને ઉપસર્ગ સ્પર્શ ન કરે, તે રીતે તેની મેં રક્ષા કરી છે(એવા) આ શરીરનો પણ હું અંતિમ શ્વાસોશ્વાસ પર્યત પરિત્યાગ કરું છું. આ પ્રમાણે કહીને સંલેખના અંગીકાર કરીને, આહાર-પાણીનો ત્યાગ કરીને પાદપોપગમન અનશન(સર્વોત્કૃષ્ટ પંડિતમરણ) અંગીકાર કરી મૃત્યુની ઇચ્છા ન કરતાં મેઘમુનિ વિચરવા લાગ્યા. ત્યારે તે સ્થવિર ભગવંત અગ્લાન ભાવે અર્થાત્ ભાવપૂર્વક મેઘ અણગારની (પ્રતિલેખન પ્રમાર્જન આદિ રૂપે) વૈયાવચ્ચ કરવા લાગ્યા.(શારીરિક વૈયાવચ્ચ સેવા પાદપોપગમન સંથારામાં હોતી નથી.) १५५ तए णं से मेहे अणगारे समणस्स भगवओ महावीरस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारसअंगाई अहिज्जित्ता, बहुपडिपुण्णाई दुवालसवरिसाई सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं झोसित्ता सर्व्हि भत्ताइ अणसणाए छेदेत्ता, आलोइयपडिक्कते उद्धियसल्ले समाहिपत्ते अणुपुव्वेणं कालगए। ભાવાર્થ - ત્યારપછી મેઘ અણગાર શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરીને, પ્રતિપૂર્ણ બાર વર્ષ સુધી ચારિત્ર પર્યાયનું પાલન કરીને, એકમાસની સંલેખના દ્વારા આત્માને સંલેખિત(સેવિતાયુક્ત) કરીને, સાઠ ભક્ત આહારના ત્યાગરૂપ એક માસનું અનશન(સંથારો) કરીને, આલોચના પ્રતિક્રમણ કરીને, ત્રણ શલ્યોને દૂર કરીને, સમાધિને પ્રાપ્ત કરીને અનુક્રમથી કાલધર્મને પ્રાપ્ત થયા. १५६ तए णं थेरा भगवंतो मेहं अणगारं अणुपुव्वेणं कालगयं पासेंति, पासित्ता परिणिव्वाणवत्तियं काउस्सग्गं करेंति, करित्ता मेहस्स आयारभंडयं गेण्हंति, गेण्हित्ता विउलाओ पव्वयाओ सणियं-सणियं पच्चोरुहंति, पच्चोरुहित्ता जेणामेव गुणसीलए चेइए, जेणामेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
एवं खलु देवाणुप्पियाणं अंतेवासी मेहे णामं अणगारे पगइभदए जावविणीए । से णं देवाणुप्पिएहिं अब्भणुण्णाए समाणे गोयमाइए समणे णिग्गंथे णिग्गंथीओ य खामेत्ता अम्हेहिं सद्धिं विउलं पव्वयं सणियं-सणियं दुरुहइ, दुरुहित्ता सयमेव मेघघण-सण्णिगासं
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
पुढकि सिलापट्टयं पडिलेइ, पडिलेहित्ता भत्तपाणपडियाइक्खिए अणुपव्वेणं कालगए । एस णं देवाणुप्पिया! मेहस्स अणगारस्स आयारभंडए ।
ર
ભાવાર્થ :- ત્યારપછી સ્થવિર ભગવંતોએ મેઘ અણગારને ક્રમશઃ કાલગત(મૃત્યુ પામેલા) જોયા. જોઈને પરિનિર્વાણ નિમિત્તક (મુનિના મૃતદેહ પરઠવાના કારણે કરવામાં આવતો) કાયોત્સર્ગ કર્યો. કાયોત્સર્ગ કરીને મેઘમુનિના ઉપકરણ ગ્રહણ કર્યા અને વિપુલ પર્વતથી ધીમે-ધીમે નીચે ઉતર્યા, ઉતરીને ગુણશીલ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતાં ત્યાં આવ્યા; આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
હે ભગવન્ ! આપ દેવાનુપ્રિયના અંતેવાસી(શિષ્ય) મેઘ અણગાર, જે સ્વભાવથી ભદ્ર યાવત્ વિનીત હતા. તે (આપ) દેવાનુપ્રિયની આજ્ઞા લઇને ગૌતમ આદિ સાધુઓ અને સાધ્વીઓને ખમાવીને, અમારી સાથે વિપુલ પર્વત ઉપર ધીરે-ધીરે ચઢયા, ચઢીને સ્વયં સઘન મેઘની સમાન કૃષ્ણવર્ણવાળી પૃથ્વી શિલાપકનું પ્રતિલેખન કર્યું, પ્રતિલેખન કરીને ભક્ત-પાનના પ્રત્યાખ્યાન કર્યા અને અનુક્રમથી કાલધર્મને પ્રાપ્ત થયા છે, હે દેવાનુપ્રિય ! આ મેઘ અણગારના ઉપકરણો છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મેઘમુનિના સંલેખના-સંઘારાના વિચારોની ઉત્પત્તિ અને તે પ્રમાણે આચરણ કરવાનું સાંગોપાંગ વર્ણન છે.
સંલેખના ઃ— સમાધિ મરણની પૂર્વ તૈયારી રૂપે સાધક કષાયો અને શરીરને કૃશ કરે છે, તેને સંલેખના કહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.—૩માા સંલેખનાના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તે ત્રણ પ્રકાર અને તેની કાલ મર્યાદાનું વિસ્તૃત વર્ણન છે. કેટલાક સાધકો તે પ્રમાણે સંલેખનાનો સ્વીકાર કરે છે અને ક્યારેક સાધકના જીવનમાં આરિત તેનું તપ જ સંલેખના રૂપ થઈ જાય છે. મેઘમુનિએ ભિક્ષુની પડિમા અને ગુણરત્ન સંવત્સર તપ દ્વારા જ સંલેખના કરી હતી.
અનશન ઃ– અશનાદિ ચાર પ્રકારનો આહાર તથા અઢાર પાપ આદિનો જીવન પર્યંત ત્યાગ કરવામાં આવે તેને અનશન—સંચારો કહે છે. આ શરીર દ્વારા હવે પછી વિશેષ તપ કે સંયમ સાધના કરવી શક્ય ન રહે ત્યારે સાધક સ્વૈચ્છાએ આ શરીરના ત્યાગ માટે સંઘારો કરે છે. આહાર-પાણીના ત્યાગ સહિત સમાધિ ભાવપૂર્વક મૃત્યુને સ્વીકારવું તેનું નામ અનશન છે. અનશનના ત્રણ પ્રકાર છે.
(૧) ભક્ત પ્રત્યાખ્યાન- આ પ્રકારના અનશનમાં સાધક ત્રણ અથવા ચારે પ્રકારના આહારાદિનો ત્યાગ કરે છે અને અત્યંત અનિવાર્ય પરિસ્થિતિમાં પોતે શરીરની સાર સંભાળ કરે છે અને અન્યની સેવા પણ સ્વીકારે છે.
(૨) ઈંગિત મરણ– આ પ્રકારના અનશનમાં સાધક આહારાદિના ત્યાગ સાથે પોતે પોતાના શરીરની સાર સંભાળ રાખે છે પણ અન્યની સેવા સ્વીકારતા નથી.
(૩) પાદોપગમન– આ પ્રકારના અનશનમાં સાધક આહારાદિના ત્યાગ સાથે પોતે પણ શરીરની સારસંભાળ લેતા નથી, અન્ય પાસે પણ સેવા કરાવતા નથી. પાદપ-વૃક્ષ, વૃક્ષની ડાળી જેમ સ્થિર પડી રહે છે તેમ એક સ્થાનમાં શરીરની સારસંભાળ કર્યા વિના આત્મભાવમાં સ્થિર રહે છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૧: મેઘકુમાર
મેઘમુનિએ આ ત્રીજા પ્રકારના અનશનનો સ્વીકાર કર્યો હતો. અનશનનું વિસ્તૃત વર્ણન શ્રી આચારાંગસૂત્ર, અધ્યયન-૮માં છે. તેમજ અનેક શાસ્ત્રોના વિવેચનમાં તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વડા થë - કડાયા સ્થવિર. કોઈ પણ શ્રમણ જ્યારે પર્વત ઉપર જઈને પાદપોગમન અનશન-સંથારો ગ્રહણ કરે ત્યારે તેમની આત્મસાધનામાં કે દિનચર્યામાં સહાયક થવા જે સાધુ તેમની સાથે જાય, સાથે રહે તેને કડાયા સ્થવિર કહેવામાં આવે છે. તેઓ ઉત્તમ સંહનન અને શ્રેષ્ઠ મનોબલથી સંપન્ન હોય છે, પરીષહઉપસર્ગોને સહન કરવામાં સમર્થ અને નિદ્રા વિજેતા હોય છે અને સ્થવિરોના સર્વગુણે કરી યુક્ત હોય છે. તેઓ સ્વયં સંથારા કાળ સુધી તપસ્યા કરે છે. સામેવ પરમહબયારું સારુદે - જૈનધર્મ વિનયપ્રધાન ધર્મ છે. મેઘમુનિએ પ્રભુની આજ્ઞાપૂર્વક જ અનશન સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. અનશન માટે પ્રયાણ કરતાં પૂર્વે પ્રભુની આજ્ઞાથી જ પ્રભુની સમક્ષ સ્વયં પાંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો અને વિપુલ પર્વત ઉપર પણ કડાયા સ્થવિરોની હાજરીમાં સંથારાના પ્રત્યાખ્યાન પણ સ્વયં કર્યા. જીવનમાં અંતિમ આરાધનાનું મહત્ત્વ વિશેષ છે. તે સમયે સાધક સ્વયં જાગૃતિપૂર્વક પોતાની મેળે જ પ્રત્યાખ્યાન કરે તે અતિ મહત્ત્વનું છે. મેઘમુનિએ પણ આ રીતે પ્રભુની આજ્ઞા મેળવીને મહાવ્રત તથા અનશનના પ્રત્યાખ્યાન પોતાની મેળે કરીને વિનયમૂલ ધર્મનું જ પાલન કર્યું. આજ્ઞાપૂર્વક કાર્ય થાય તેમાં કોઈ પણ પ્રકારનો અવિનય થતો નથી. મેઘ અણગારની ગતિઃ ભાવિ ભવઃ१५७ भंते !त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पियाणं अंतेवासी मेहे णामं अणगारे, सेणं भंते मेहे अणगारे कालमासे कालं किच्चा कहिं गए? कहि उववण्णे? ભાવાર્થ :- તત્પશ્ચાતુ ભગવાન ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવાન! આપ દેવાનુપ્રિયના અંતેવાસી મેઘ અણગાર હતા. હે ભગવન્! તે મેઘ અણગાર મૃત્યુના અવસરે મૃત્યુ પામીને ક્યાં ગયા? ક્યાં ઉત્પન્ન થયા? १५८ गोयमा !त्ति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी- एवं खलु गोयमा! मम अंतेवासी मेहे णाम अणगारे पगइभहए जावविणीए.सेणं तहारूवाणंथेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ, अहिज्जित्ता बारस भिक्खु पडिमाओ, गुणरयणसंवच्छरं तवोकम्मं कारणं फासेत्ता जाव किट्टेत्ता मए अब्भणुण्णाए समाणे गोयमाइ थेरे खामेइ खामित्ता तहारूवेहिं कडाईहिं थेरेहिं सद्धिं सणियंसणियं विउलं पव्वयं दुरुहइ, दुरुहित्ता दब्भसंथारगं संथरइ संथरित्ता दब्भसंथारोवगए सयमेव पंचमहव्वए उच्चारेइ, बारस वासाइं सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सढि भत्ताई अणसणाए छेदेत्ता, आलोइयपडिक्कंते उद्धरियसल्ले समाहिपत्ते कालमासे कालं किच्चा उड्डे चंदिमसूरगहगणणक्खक्ततारारूवाणं बहूई जोयणाई बहूई जोयणसयाई, बहूई जोयणसहस्साइं, बहूइं जोयण सयसहस्साई, बहूई जोयण कोडीओ, बहूई जोयणकोडाकोडीओ उड्डे दूरं उप्पइत्ता सोहम्मीसाण-सणंकुमास्माहिंद-बंभलोय-लंतग
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
महासुक्क-सहस्साराणय-पाणयारणच्चुए तिण्णि य अट्ठारसुत्तरे गेवेज्जविमाणावाससए वीइवइत्ता विजए महाविमाणे देवत्ताए उववण्णे ।
૯૪
ભાવાર્થ :- હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધન કરી, શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું– હે ગૌતમ ! મારા અંતેવાસી મેઘ નામના અણગાર જે પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત હતા; તેણે તથારૂપના સ્થવિરો પાસેથી સામાયિકથી પ્રારંભી અગિયાર અંગોનું અધ્યયન કર્યું. બાર ભિક્ષુ પ્રતિમાઓનું અને ગુણરત્ન સંવત્સર નામના તપનું કાયાથી આચરણ કર્યું યાવત્ કીર્તન કર્યું, મારી આજ્ઞા લઈને ગૌતમ આદિ સાધુઓને ખમાવીને, તથારૂપના કડાયા સ્થવિરોની સાથે વિપુલ પર્વત ઉપર ચઢયા. દર્ભનો સંથારો પાથરીને, દર્ભના સંથારા ઉપર સ્થિત થઈને સ્વયં જ પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું, બાર વર્ષ સુધી સાધુત્વ પર્યાયનું પાલન કરીને એક માસની સંલેખનાથી આત્માને સેવીને(પોતાના શરીરને ક્ષીણ કરીને), સાઠ-ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના પ્રતિક્રમણ કરીને, શલ્યોને નિર્મૂળ કરીને, સમાધિને પ્રાપ્ત થઈને, આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને, ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ જ્યોતિષ ચક્રથી ઉપર ઘણા યોજન, સો યોજન, ઘણા હજારો યોજન, ઘણા લાખો યોજન, ઘણા કરોડો યોજન અને ઘણા કોડાકોડી યોજન પાર કરીને તેના ઉપર સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ અને અચ્યુત દેવલોકોને તથા નવત્રૈવેયકના ત્રણસો અઢાર વિમાનાવાસોને પાર કરીને, તે વિજય નામના અનુત્તર મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે.
१५९ तत्थ णं अत्थेगइयाणं देवाणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । तत्थ णं मेहस्स वि देवस्स तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- તે વિજય નામના અનુત્તર વિમાનમાં કેટલાક દેવોની તેત્રીસ સાગરોપમની સ્થિતિ હોય છે. ત્યાં મેઘ નામના દેવની પણ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે.
| १६० एस णं भंते ! मेहे देवे ताओ देवलोगाओ आउक्खएणं ठिइक्खणं भवक्खणं अनंतरं चयं चत्ता कहिँ गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ?
ગોયમા ! મહાવિવેદે વાલે સિાિહિર, જુજ્ઞિહિર, મુિિહર, પરિબિન્ગાહિર, सव्वदुक्खाणमंतं काहिइ ।
ભાવાર્થ :- ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો– હે ભગવન્ ! તે મેઘ દેવ, ત્યાંના આયુષ્યનો– આયુષ્ય કર્મના દલિકોનો ક્ષય કરીને, સ્થિતિનો—આયુષ્યકર્મની સ્થિતિના વેદન દ્વારા તેનો ક્ષય કરીને તથા ભવનો— દેવભવના કારણભૂત કર્મોનો ક્ષય કરીને અને ત્યાંના શરીરનો ત્યાગ કરીને, દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે.
ઉપસંહાર : અધ્યયન નિગમન :
| १६१ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं तित्थयरेणं जाव संपत्तेणं अप्पोपालंभ-णिमित्तं पढमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते । ॥ त्ति बेमि ॥
Page #155
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧: મેશકુમાર
[ ૯૫ ]
ભાવાર્થ:- હે જંબૂ! ધર્મની આદિના કરનારા, તીર્થની સ્થાપના કરનારા યાવત મુક્તિને પ્રાપ્ત એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અલ્પ ઉપાલંભ નિમિત્તે આ પ્રથમ હર જ્ઞાત અધ્યયનના આ ભાવોનું નિરૂપણ કર્યું છે અર્થાત્ શિષ્યની ભૂલ થાય તો ગુરુજનોએ કંઈક ઉપાલંભ આપવો જોઈએ. ત્તિ નિ = તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ જેમ ફરમાવ્યું છે, તેમ હું સુધર્મા સ્વામી) તમને (જંબુ સ્વામીને) કહું છું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે આ પ્રથમ જ્ઞાત અધ્યયનનો ઉપસંહાર કર્યો છે. આ અધ્યયનમાં જ્ઞાત (દષ્ટાંત) દ્વારા હિતશિક્ષા આપવા મેઘમુનિની ઘટિત ઘટનાને દષ્ટાંતરૂપે રજૂ કરવામાં આવી છે. શિષ્યનું મન કોઈપણ કારણથી સંયમભાવથી ચલિત થઈ જાય, શિષ્ય ભૂલ કરે, ત્યારે ગુરુવર્યોએ ખાસ લક્ષ્ય આપીને ઉપાલંભ વચનો દ્વારા કે અન્ય કોઈ પણ ઉપાયે તેને સંયમમાં સ્થિર કરવો જોઈએ. સૂત્રકારના આ ભાવોને વૃત્તિકારે ગાથા દ્વારા પ્રગટ કરેલ છે. યથા
महुरेहिं णिउणेहिं, वयणेहिं चोययंति आयरिया ।
सीसे कहिंचि खलिए, जह मेहमुणिं महावीरो ॥१॥ અર્થ- જેમ ભગવાન મહાવીર સ્વામીએ મેઘમુનિને સ્થિર કર્યા તેમ કોઈ પણ પ્રસંગે શિષ્ય અલિત થઈ જાય તો આચાર્ય તેને મધુર તથા નિપુણ વચનોથી સંયમમાં સ્થિર થવા માટે પ્રેરિત કરે છે. ll૧il.
જે પ્રથમ અધ્યયન સમાપ્ત છે
Page #156
--------------------------------------------------------------------------
________________
e
બીજું અધ્યયન
***********
પ્રસ્તુત અધ્યયનનું નામ છે– સંઘાટ. સંઘાટનો અર્થ છે બે વસ્તુ કે વ્યક્તિનો સંયોગ, વિજય ચોર અને ધન્ય સાર્યવાહને એક જ બેડીમાં બાંધવામાં આવ્યા હતા. તે બંનેના સંયોગ–સંઘાટના આધારે જ આ કથાનકનું અર્થઘટન કરવામાં આવ્યું છે, તેથી આ અધ્યયનનું ‘સંઘાટ’ નામ છે. કથાનક આ પ્રમાણે છે–
રાજગૃહનગરમાં ઘૂન્ય સાર્થવાહ અને તેની પત્ની ભદ્રા સાર્યવાહી રહેતાં હતાં. અનેક દેવીદેવતાઓની માનતા પૂજા કર્યા પછી તેઓને ત્યાં દેવદત્ત નામના બાળકનો જન્મ થયો. એકવાર ઘણા ઘરેણાં પહેરાવેલા દેવદત્તને પંથક નોકર શેરીમાં રમાડવા લઈ ગયો. દેવદત્તને એક બાજુ બેસાડી, પંથક અન્ય છોકરાઓ સાથે રમવામાં મશગૂલ બની ગયો. આ તકનો લાભ લઈને નગરનો કુખ્યાત વિજયચોર દેવદત્તને ઉપાડીને નગર બહાર જતો રહ્યો અને ત્યાં તેણે બાળકના દાગીના ઉતારી લીધા પછી, બાળકને એક અવાવરું કૂવામાં નાંખીને પોતે ગીચ ઝાડીમાં સંતાઇ ગયો.
અધ્યયન સાર
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
દેવદત્તની શોધ કરતાં ગામના કોટવાળ સાથે ધન્ય સાર્થવાહ, આ કૂવાની ગીચ ઝાડી પાસે આવી પહોંચ્યા. ચોરેલા અલંકારો સાથે વિજય ચોર પકડાઈ ગયો. તેને નગરના કારાગૃહમાં પૂરવામાં આવ્યો. કાળક્રમે કોઈનાનકડા ગુહાસર ઉન્ચ સાર્થવાહને પણ જેલમાં લઈ જવામાં આવ્યો અને આ વિજય ચોરની સાથે એક જ હેડ(બેડી)માં બાંધવામાં આવ્યો. ધન્ય સાર્થવાહ માટે તેના ઘરેથી ભોજન આવ્યું. ચોરે ભોજન માંગ્યું પણ શેઠે પોતાના ભોજનમાંથી પુત્રઘાતક ચોરને ભોજન આપ્યું નહીં, તેથી ખીજાયેલા ચોરે મળ -મૂત્રના ત્યાગ સમયે શેઠ સાથે ચાલવાની ના પાડી. એક જ બેડીમાં તે બન્ને બંધાયેલા હોવાથી એકલા શેઠ મળ-મૂત્રના ત્યાગ માટે ચાલવા સમર્થ ન હતા. અંતે ભોજન આપવાની શરતે મળ- મૂત્રના ત્યાગ માટે વિજય ચોર સાથે જવા માટે તૈયાર થયો. ત્યાર પછી ધન્ય રોઠ પ્રતિદિન પોતાના ભોજનમાંથી વિજય ચોરને ભોજન આપવા લાગ્યો.
પુત્ર ઘાતક ચોરને શેઠ ભોજન આપે છે તે જાણીને ભદ્રાસાર્થવાહી પતિ ઉપર નારાજ થઈ ગઈ. જેલમાંથી છૂટીને ઘેર આવેલા સાર્થવાહ સામે ભદ્રા જોવા પણ તૈયાર ન થઈ. ત્યારે સાર્થવાહે સ્પષ્ટીકરણ કર્યું કે મળ-મૂત્ર ત્યાગાદિ ક્રિયાઓમાં તેમનો સહકાર મેળવવા ભોજનમાંથી ભાગ આપવાની તેમની શરત મારે સ્વીકારવી પડી હતી. આ વાત સાંભળતાં ભદ્રાના મનની શંકાનું નિરાકરણ થઈ ગયું.
યથા સમયે ધન્ય સાર્થવાહ સ્થવિરમુનિના ઉપદેશથી બોધ પામી, દીક્ષિત થઈ, ચારિત્રનું પાલન કરી દૈવગતિને પામ્યા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી મોક્ષગતિને પામશે અને વિજયચોર કારાગૃહમાં જ વધ, બંધન આદિ દુઃખોને પામી નરકગતિ પામ્યો અને ત્યાર પછી અનંત સંસારમાં પરિભ્રમણ કરશે.
પ્રસ્તુત અધ્યયનમાં વિજય ચોર અને ધન્ય સાર્થવાહના કથાનક દ્વારા શ્રમણોએ પોતાના શરીરની આહાર-પાણીથી સારસંભાળ કેવા ભાવથી રાખવી જોઈએ, તેનું દિગ્દર્શન કરાવ્યું છે.
܀ ܀ ܀ ܀ ܀
Page #157
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૨: સંઘાટ
બીજું અધ્યયન
સંઘાટ
मध्ययन प्रारंभ:| १ जइणं भंते !समणेणं भगवया महावीरेणं पढमस्सणायज्झयणस्स अयमढे पण्णत्ते, बिइयस्स णं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते ? ભાવાર્થ:- હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ જ્ઞાતાધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! બીજા જ્ઞાતાધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? | २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णाम णयरे होत्था, वण्णओ। तत्थ णं रायगिहे णयरे सेणिए राया होत्था, वण्णओ । तस्स णं रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसीभाए गुणसीलए णामं चेइए होत्था, वण्णओ। ભાવાર્થ:- હે જંબુ! ચોથા આરાના અંત ભાગરૂપ કાળમાં અને ભગવાન વિધમાન હતાં તે સમયમાં રાજગૃહ નામનું એક નગર હતું. ત્યાં મહાહિમવંત પર્વત સમાન શ્રેણિક નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજગૃહની બહાર ઈશાન કોણમાં ગુણશીલ નામનું ઉધાન હતું. નગર, રાજા અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. Brrs &धान : भातु। 5२७ :| ३ तस्सणं गुणसीलयस्स चेइयस्स अदूरसामंते एत्थ णं महं एगे, जिण्णुज्जाणे यावि होत्था-विणट्ठदेवउले परिसडियतोरणघरे णाणाविहगुच्छ गुम्मलया-वल्लि वच्छच्छाइए अणेगवालसक्संकणिज्जे यावि होत्था । तस्सणं जिण्णुज्जाणस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगे भग्गकूवए यावि होत्था ।
तस्स णं भग्गकूवस्स अदूरसामंते, एत्थ णं महं एगे मालुयाकच्छए यावि होत्था, किण्हे किण्होभासे जाव रम्मे महामेहणिउरंबभूए बहूहिं रुक्खेहि य गुच्छेहि य गुम्मेहि य लयाहि य वल्लीहि य तणेहि य कुसेहि य खाणुएहि य संछण्णे पलिच्छण्णे अंतो झुसिरे, बाहिं गंभीरे, अणेग-वालसयसंकणिज्जे यावि होत्था । ભાવાર્થઃ - તે ગુણશીલ ઉદ્યાનથી ન અતિદૂર ન અતિ નજીક એક મોટું ઉજ્જડ–વેરાન ઉદ્યાન હતું. તે ઉધાનનું વ્યંતરાયતન ખંડેર થઈ ગયું હતું. તે વ્યંતરાયતનના તોરણ ઘરો અર્થાત્ દરવાજાઓ તૂટી ગયા હતા. આડેધડ ઉગેલા વિવિધ પ્રકારના ગુચ્છો, ગુલ્મો(વાંસ આદિની ઝાડીઓ), અશોક આદિ લતાઓ, વેલાઓ તથા આ» આદિના વૃક્ષોથી તે ઉદ્યાન ઝાડી-ઝાંખરાં જેવું થઈ ગયું હતું, સેંકડો સર્પો આદિના કારણે તે
Page #158
--------------------------------------------------------------------------
________________
[
૯૮ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભયંકર દેખાતું હતું. તે ઉજ્જડ ઉદ્યાનની વચ્ચે એક મોટો અવાવરુ કૂવો હતો.
તે અવાવરુ કૂવાથી ન અતિ દૂર ન અતિ નજીક એક મોટું માલુકાકચ્છ(માલુકા નામના એક બીજવાળા વૃક્ષ વિશેષનું વન) હતું. તે વન કૃષ્ણ વર્ણવાળું, કૃષ્ણ પ્રભાવાળું ભાવતું રમણીય અને મહામેઘના સમૂહ જેવું હતું. તે વન ઘણા વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલાઓ, તૃણ, દર્ભ અને સૂંઠાઓથી આચ્છાદિત અને અંદરના ભાગમાં પોલું હતું અર્થાત્ તે વન બહારના ભાગમાં દષ્ટિનો સંચાર થઈ ન શકે તેવું સઘન અને અંદરના ભાગમાં છૂટાછવાયા વૃક્ષના કારણે ખાલી જગ્યાવાળું હતું. તે વન ઘણી જાતના સેંકડો સર્પોના કારણે ભયાનક લાગતું હતું. ધન્ય સાર્થવાહ અને ભદ્રા સાર્થવાહી:|४ तत्थंणरायगिहे णगरे धण्णे णामसत्थवाहे अड्डे दित्ते जावविउलभत्तपाणे । तस्सणं घण्णस्ससत्थवाहस्स भद्दा णामभारिया होत्था-सुकुमालपाणिपाया अहीणपडिणुण्ण पंचिंदिय सरीरा लक्खण-वंजणगुणोववेया माणुम्माण-प्पमाण-पडिपुण्ण-सुजायसव्वंगसुंदरंगी ससिसोमागारा-कंतपियदसणा सुरूवा करयल-परिमियतिवलिय-मज्झा कुंडलुल्लिहियगंडलेहा कोमुरयणियर-पडिपुण्ण-सोमवयणा सिंगारागारचारुवेसा जावपडिरूवा वंझा अवियाउरी जाणुकोप्परमाया यावि होत्था । ભાવાર્થ:- તે રાજગુહ નગરમાં ધન્ય નામના સાર્થવાહ રહેતા હતા. તે સમૃદ્ધિવાન અને તેજસ્વી હતા વાવ તેમના ઘરમાં વિપુલ પ્રમાણમાં ભોજન-પાણી તૈયાર થતા હતા.
તે ધન્ય સાર્થવાહની પત્નીનું નામ ભદ્રા હતું. તેના હાથ-પગ સુકોમળ હતા. તેની પાંચે ઈદ્રિયો હીનાધિકતા રહિત અને પરિપૂર્ણ હતી. તેનું શરીર સ્વસ્તિકાદિ શુભલક્ષણો, તલાદિ વ્યંજનો અને ગુણોથી યુક્ત હતું. તે માન, ઉન્માન અને પરિમાણથી પરિપૂર્ણ હતી અર્થાત્ તેનું શરીર પ્રમાણસર હતું. તે સુજાત, સર્વાગ સુંદરી હતી. તેની મુખાકૃતિ ચંદ્ર જેવી સૌમ્ય હતી. તેની કાયા કમનીય હતી. તે પ્રિયદર્શની અને સુરૂપા હતી. તેનો કટિપ્રદેશ હાથમાં સમાઇ જાય, તેવો પાતળો અને ત્રિચલિથી સુશોભિત હતો. કુંડલોથી તેના ગાલ ઉપરની કેશર ચંદનાદિથી કરેલી રેખાઓ ઘસાતી હતી. તે પૂર્ણિમાના ચંદ્રની સમાન સૌમ્ય વદના હતી. તેનો વેશ શૃંગારના ઘર જેવો હતો યાવત તેનું રૂપ આલ્હાદજનક હતું પરંતુ તે વંધ્યા હતી, તે કોઈની જનની ન હતી. તે ઘૂંટણ અને કોણીની જ માતા હતી અર્થાત્ સંતાન ન હોવાથી જાનુ અને કોણી જ તેના સ્તનોને સ્પર્શતા હતા. | ५ तस्सणं धण्णस्स सत्थवाहस्सपथए णामंदासचेडे होत्था- सव्वंगसुंदरंगे मंसोवचिए बालकीलावणकुसले यावि होत्था । ભાવાર્થ:- તે ધન્ય સાર્થવાહને ત્યાં પંથક નામનો દાસ-ચેટક(નોકર) હતો. તે સર્વાગ સુંદર અને માંસલ હતો. તે બાળકોને રમાડવામાં કુશલ હતો.
६ तए णं से धण्णे सत्थवाहे रायगिहे णयरे बहूणं णगरणिगमसेट्टिसत्थवाहाणं अट्ठारसण्हं य सेणिप्पसेणीणं बहुसुकज्जेसु यकुडुंबेसु यमंतेसु य जावचक्खुभूए यावि होत्था । णियगस्स वि य णं कुडुंबस्स बहुसु य कज्जेसु जाव चक्खुभूए यावि होत्था ।
Page #159
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૨: સંઘાટ
|
९ |
ભાવાર્થ:- તે ધન્ય સાર્થવાહ રાજગૃહ નગરમાં ઘણા વ્યાપારીઓ, શ્રેષ્ઠીઓ અને સાર્થવાહોના તથા અઢાર શ્રેણિઓ તથા પ્રશ્રેણિઓ(જાતિ તથા ઉપજાતિઓ)ના ઘણા કાર્યોમાં, કુટુંબોમાં-કુટુંબ સંબંધી વિષયોમાં અને મંત્રણાઓમાં યાવતું ચક્ષુ સમાન માર્ગદર્શક હતા અને પોતાના કુટુંબના પણ ઘણા કાર્યોમાં વાવતુચક્ષુ સમાન હતા. विश्य योर :|७ तत्थ णं रायगिहे णयरे विजए णामं तक्करे होत्था- पाक्चंडालरूवे भीमतररुद्दकम्मे आरुसियदित्तरत्तणयणे खर-फरुसमहल्लविगयबिभच्छदाढिए असंपुडियउढे उद्धयपइण्ण-लंबंतमुद्धए भम-राहुवण्णे णिरणुक्कोसे णिरणुतावे दारुणे पइभए णिसंसे णिरणुकंपे अहीव एगंतदिट्ठीए खुरेव एगंतधाराए गिद्धेव आमिसतल्लिच्छे अग्गिमिव सव्वभक्खी, जलमिव सव्वगाही, उक्कंचण-वंचण माया-णियडिकूडकवङसाइसंपओगबहुले चिरणगरविणट्ठदुट्ठसीलायारचरित्ते, जूयपसंगी, मज्जपसंगी भोज्जपसंगी, मंसपसंगी, दारुणे हिययदारए साहसिए, संधिच्छेयए उवहिए विस्संभघाई आलीयग-तित्थभेय लहुहत्थसंपउत्ते परस्सदव्वहरणम्मिणिच्चं अणुबद्धे, तिव्ववेरे रायगिहस्सणगरस्स बहूणि अइगमणाणि य णिग्गमणाणि य दाराणि य अवदाराणि य छिंडीओ य खंडीओ य णगरणिद्धमणाणि य संवट्टणाणि य णिव्वट्टणाणि य जूयखलयाणि य पाणागाराणि य वेसागाराणि य तक्करटुाणाणि यतक्करघराणि य सिंघाडगाणि यतियाणि य चउक्काणि य चच्चराणि य णागघराणि य भयघराणि य जक्खदेउलाणि य सभाणि य पवाणि य पणियसालाणि य सुण्णघराणि य आभोएमाणे आभोएमाणे मग्गमाणे गवेसमाणे, बहुजणस्स छिद्देसु य विसमेसु य विहुरेसु य वसणेसु य अब्भुदएसु य उस्सवेसु य पसवेसु य तिहीसु य छणेसु य जण्णेसु य पव्वणीसुयमत्तपमत्तस्स याविक्खित्तस्स य वाउलस्स य सुहियस्स दुहियस्सय विदेसत्थस्स य विप्पवसियस्स य मग्गं च छिदं च विरहं च अंतरं च मग्गमाणे गवेसमाणे एवं च णं विहरइ। ભાવાર્થ :- રાજગૃહ નગરમાં વિજય નામનો એક ચોર હતો. તે પાપકર્મ કરનારો, ચાંડાલની જેમ અત્યંત ભયાનક દૂરકર્મ કરનારો હતો. ક્રોધિત પુરુષની સમાન તેના નેત્ર લાલ હતા. તેની દાઢી અત્યંત કઠોર, મોટી, વિકૃત અને બીભત્સ(બિહામણી) હતી. તેના હોઠ ખુલ્લા જ રહેતા હતા અર્થાત્ તેના દાંત મોટા અને બહાર નીકળેલા હતા, તેથી તેના હોઠ બંધ થતાં નહીં. તેના માથા ઉપર વાળના જટિયા ઉડતા રહેતા હતા. તે વાળનો વર્ણ, ભ્રમર અને રાહુની સમાન કાળો હતો. તે નિર્દય, પશ્ચાતાપથી રહિત, ભયાવહ, નૃશંસ–નરઘાતક અને અનુકંપા રહિત હતો. એકાંત દષ્ટિવાળા સર્પની જેમ તે ક્રૂર કર્મ કરવામાં એક લક્ષી હતો, એક ધારવાળી છરીની જેમ તે અન્યની વસ્તુ હરી લેવામાં સંલગ્ન થઈ જતો હતો. માંસભક્ષી ગીધની જેમ તે માંસ તથા કામવાસનાનો લોલુપી હતો. સર્વભક્ષી અગ્નિની જેમ તે અન્યનું સર્વસ્વ હરી લેતો હતો. સર્વગ્રાહી પાણીની જેમ તે અન્યની સર્વ વસ્તુઓ ચોરીને સંગ્રહી રાખતો હતો. તે અન્યમાં ન હોય તેવા ગુણોની પ્રશંસા કરવામાં, અન્યને ઠગવામાં, બગલાની જેમનિકૃતિ-દંભ કરવામાં, તોલ-માપમાં ન્યૂનાધિકતા
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
કરવા રૂપ કૂટ, વેશભૂષાદિ બદલાવવા રૂપ કપટમાં, સાતિ સંપ્રયોગ–ભેળસેળ કરવામાં નિપુણ હતો. તે ચિરકાળથી નગરમાં ઉપદ્રવ કરતો હતો. તેના સ્વભાવ રૂ૫ શીલ, કુળમર્યાદા રૂ૫ આચાર તથા ચારિત્ર દૂષિત હતા. તે જુગારમાં આસક્ત, મદિરા પાનમાં અનુરક્ત, ભોજનમાં વૃદ્ધ હતો અને માંસ ભક્ષક હતો, ઉપલક્ષણથી સાતે વ્યસનમાં પૂરો હતો. તે દારૂણ, હૃદય વિદારક, સાહસિક, પરિણામનો વિચાર કર્યા વિના કાર્ય કરનારો, ખાતર પાડનારો, ગુપ્ત કાર્ય કરનારો, વિશ્વાસઘાતી હતો અને ગામોને સળગાવતો રહેતો હતો. તીર્થસ્થાન રૂપ દેવસ્થાનોને તોડી, દેવદ્રવ્ય હરણ કરવામાં અતિ કુશળ હતો. તે હંમેશાં પર દ્રવ્યનું હરણ કરવામાં આસક્ત રહેતો હતો. તે ભયંકર દુશ્મનાવટ રાખતો હતો.
તે વિજય ચોર રાજગુહ નગરના આવાગમનના માર્ગો, દરવાજાઓ, પાછળની ખડકીઓ, છીંડીઓ, કિલ્લાની નાની ખડકીઓ, નગરની ખાળો, અનેક રસ્તાઓ ભેગા થતાં હોય, અનેક રસ્તાઓ છૂટા પડતા હોય તેવા સ્થાનો, જુગારના અડ્ડાઓ, દારૂના પીઠાઓ, વેશ્યાના ઘરો, ચોરના અડ્ડાઓ અને તેના ઘરો, ત્રિકોણ સ્થાનો, ત્રણ રસ્તાઓ ભેગા થતાં હોય તેવા ત્રિકો, ચોક–ચાર રસ્તાઓ ભેગા થતાં હોય તેવા સ્થાનો, નાગદેવના ગૃહો, ભૂતિયા ગૃહો, યક્ષાયતનો, સભાસ્થાનો, પરબો, દુકાનો અને શૂન્યધરોને જોતો રહેતો હતો. તે આવા સ્થાનોને શોધતો-નિરીક્ષણ કરતો તથા ગવેષણા–સૂક્ષ્મ દૃષ્ટિએ જોતો રહેતો હતો. અનેક મનુષ્યોના છિદ્ર સ્થાનોને(અસાવધાન અવસ્થાને) સંકટમય અવસ્થાઓને, ઇષ્ટ માણસોના વિયોગને અર્થાત્ મૃત્યુ પ્રસંગના સમયે, વ્યસન- રાજ્યાદિ તરફથી આવેલા સંકટ સમયે, અભ્યદય- રાજ્યલક્ષ્મીની પ્રાપ્તિના ઉત્સવાદિ સમયે, પુત્ર જન્મના ઉત્સવ સમયે, તિથિઓ-વિશિષ્ટ પર્વ તિથિના ઉત્સવ સમયે, ક્ષણ-સમૂહ ભોજનાદિ પ્રસંગો કે આનંદની ક્ષણોમાં, યજ્ઞોમાં અને નાગાદિ દેવોત્સવ સમયે લોકો ઉન્મત્ત અને પ્રમાદી બની ગયા હોય, વાત રોગથી પીડિત બની ગયા હોય, શુન્ય મનસ્ક હોય, ઇષ્ટ સંયોગથી અતિ સુખના પ્રસંગે, ઇષ્ટ વિયોગથી દુઃખના પ્રસંગે તે વિજય ચોર લોકો પર ચાંપતી નજર રાખતો અને લોકોના છિદ્રને, વિયોગને અને અંતર સ્થાનાંતરગમન સમયની અસાવધાનીનો લાભ ઉઠાવવા, તેવા પ્રસંગોની તપાસ અને શોધમાં રહેતો હતો.
८ बहिया वियणं रायगिहस्स णयरस्स आरामेसु य उज्जाणेसु य वाविपोक्खरिणीदीहियगुंजालियसरेसु य सरपंतिसु य सरसरपंतियासु यजिण्णुज्जाणेसु य भग्गकूवएसु य मालुयाकच्छएसु य सुसाणेसु यगिरिकंदरेसु य लेणेसु य उवट्ठाणेसु य बहुजणस्स छिद्देसु य जाव अंतरं च मग्गमाणे गवेसमाणे एवं च णं विहरइ । ભાવાર્થ:- તે વિજય ચોર રાજગૃહ નગરની બહારના આરામો-પુષ્પાદિથી સમૃદ્ધ લતાગૃહ વગેરે ક્રીડા સ્થાનો, નગરની સમીપના ઉદ્યાનો અર્થાત્ વૃક્ષની છાયાવાળા બગીચાઓ, વાવડીઓ, કમળવાળી પુષ્કરિણીઓ, દીર્ઘિકાઓ, ગુંજાલિકા, સરોવરો, સરોવરની પંક્તિઓ, સર-સર પંક્તિઓ, ઉજ્જડ ઉદ્યાનો, અવાવરુ કૂવાઓ, માલુકા કચ્છો, ઝાડીઓ, સ્મશાનો, પર્વતની ગુફાઓ, લયનો પર્વત સ્થિત પાષાણ ગૃહો, ઉપસ્થાનો–પર્વત સ્થિત પાષાણમંડપો વગેરે સ્થાનોમાં છુપાઈને ઘણા જનસમુદાયની અસાવધાનતા આદિને શોધતો રહેતો હતો. ભદ્રાની પુત્ર પ્રાપ્તિ માટે માનતા :|९ तए णं तीसे भद्दाए भारियाए अण्णया कयाइं पुव्वरत्तावरत्तकालसमयंसि
Page #161
--------------------------------------------------------------------------
________________
अध्य--२ : संघाट
૧૦૧
कुटुंबजागरियं जागरमाणीए अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - अहं धणेणं सत्थवाहेण सद्धिं बहूणि वासाणि सद्द-फरिस-रस-गंध-रूवाणि माणुस्सयाई कामभोगाई पच्चणुभवमाणी विहरामि, जो चेव णं अहं दारगं वा दारिगं वा पयायामि ।
तं धण्णाओ णं ताओ अम्मयाओ जावसुलद्धे णं माणुस्सए जम्मजीवियफले तासिं अम्मयाणं, जासिं मण्णे णियगकुच्छिसंभूयाइं थणदुद्धलुद्धयाई महुस्समुल्लावगाई मम्म पयंपियाइं थणमूला-कक्खदेसभागं अभिसरमाणाइं मुद्धयाइं थणयं पियंति, तओ य कोमलकमलोवमेहिं हत्थेहिं गिण्हिऊणं उच्छंगे णिवेसियाइं देति समुल्लावए पिए सुमहुरे पुणो पुणो मंजुलप्पभणिए । तं अहं णं अधण्णा अपुण्णा अकयलक्खणा अकयपुण्णा एत्तो गमवि ण पत्ता |
ભાવાર્થ:- ધન્ય સાર્થવાહની ભાર્યા ભદ્રા એકવાર મધ્યરાત્રિના સમયે કુટુંબ સંબંધી ચિંતા કરી રહી હતી ત્યારે તેણીને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો.
ઘણા વર્ષોથી હું ધન્ય સાર્થવાહની સાથે શબ્દ, સ્પર્શ, રસ, ગંધ અને રૂપ; આ પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી વિચરી રહી છું પરંતુ મેં એક પણ પુત્ર અથવા પુત્રીને જન્મ આપ્યો નથી.
તે માતાઓ ધન્ય છે યાવત્ કે જે માતાઓને મનુષ્ય જન્મ અને જીવનનું પ્રશસ્ત સુંદર ફળ પ્રાપ્ત થયું છે, હું માનું છું કે(તે માતાઓને ધન્ય છે કે) જે માતાઓ પોતાની કુક્ષીથી ઉત્પન્ન થયેલા, સ્તનોનું દૂધ પીવામાં લુબ્ધ, મીઠા બોલ બોલનાર, તોતડું-તોતડું બોલનાર અને સ્તનના મૂળથી કાંખના પ્રદેશ તરફ સરકતાં મુગ્ધ બાળકોને સ્તનપાન કરાવે છે અને પછી કમળની સમાન કોમળ હાથ વડે તેને પકડીને પોતાના ખોળામાં બેસાડે છે અને વારંવાર પ્રિયવચનવાળાં મધુર હાલરડાં ગાય છે. તેવા માતૃત્વ ભાવનું સુખ હું અધન્ય, અપુણ્યા, અમૃતલક્ષણા અને અમૃતપુણ્યા હોવાના કારણે કાંઈપણ પામી શકી નથી.
१० तं मम कल्लं पाउप्पभायाए रयणीए जाव जलते धण्णं सत्थवाहं आपुच्छित्ता धण्णेणं सत्थवाहेणं अब्भणुण्णाया समाणी सुबहुं विउलं असणं-पाणं-खाइमं साइमं उवक्खडावेत्ता सुबहुं पुप्फ-वत्थ-गंध-मल्लालंकारं गहाय बहूहिं मित्तणाणियग-सयणसंबंधि-परिजणमहिलाहिं सद्धिं संपरिवुडा जाई इमाई रायगिहस्स णयरस्स बहियाणा य भूयाणि य जक्खाणि य इंदाणि य खंदाणि य रुद्दाणि य सिवाणि य वेसमणाणि य, तत्थ
बहूणं णागपडिमा य जाव वेसमणपडिमाण य महरिहं पुप्फच्चणियं करेत्ता जाणुपायपडियाए एवं वइत्तए- जइ णं अहं देवाणुप्पिया ! दारगं वा दारिगं वा पयायामि, तो णं अहं तुब्भं जायं च दायं च भायं च अक्खयणिहिं च अणुवड्डेमि त्ति कट्टु उवाइयं उवाइत्तए ।
एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलते जेणामेव धण्णे सत्थवाहे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी - एवं खलु अहं देवाणुप्पिया ! तुब्भेहिं सद्धि बहूइं वासाइं जाव देति समुल्लाव सुमहुरे पुणो पुणो मंजुलप्पभणिए । तं णं अहं अहण्णा अण्णा
Page #162
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अकयलक्खणा, एत्तो एगमविणपत्ता । तंइच्छामिणंदेवाणुप्पिया ! तुम्भेहिं अब्भणुण्णाया समाणी विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेत्ता जावअक्खयणिहिं च अणुवड्डेमि त्ति, उवाइयं करेत्तए । ભાવાર્થ - તો પછી મારા માટે તે જ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિ વ્યતીત થાય અને પ્રભાત પ્રગટ થાય ત્યારે સૂર્યોદય થતાં ધન્ય સાર્થવાહને પૂછીને, ધન્ય સાર્થવાહની આજ્ઞા પ્રાપ્ત કરીને હું ઘણું અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આદિ આહાર તૈયાર કરાવીને; બહુ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર ગ્રહણ કરીને; ઘણાં મિત્રો, જ્ઞાતિજનો, નિજકો, સ્વજનો-સંબંધીઓ અને પરિજનોની સ્ત્રીઓની સાથે તેનાથી ઘેરાઈને, આ રાજગૃહ નગરની બહાર જે નાગ, ભૂત, યક્ષ, ઇદ્ર, સ્કંદ, રુદ્ર, શિવ અને વૈશ્રમણ આદિ દેવોના દેવસ્થાન છે અને તેમાં જે નાગ દેવની પ્રતિમા ભાવ વૈશ્રમણ દેવની પ્રતિમાઓ છે, તેની બહૂમૂલ્ય પુષ્પાદિ વડે પૂજા કરીને, ઘૂંટણીયે પડીને, તેને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય! જો હું એકપણ પુત્ર અથવા પુત્રીને જન્મ આપીશ તો હું તમારી પૂજા કરીશ, પર્વના દિવસે દાન આપીશ, મારા ભાગમાં તમારો હિસ્સો રાખીશ અને તમારા અક્ષયનિધિની વૃદ્ધિ કરીશ.” આ પ્રમાણે પોતાની ઇષ્ટ વસ્તુની યાચના કરીશ.
આ પ્રમાણે ભદ્રાએ વિચાર કર્યો અને બીજે દિવસે યાવતુ સૂર્યોદય થતાં ધન્ય સાર્થવાહ સમીપે આવીને આ પ્રમાણે બોલી- હે દેવાનુપ્રિય! હું આપની સાથે ઘણા વર્ષોથી સુખ ભોગવું છું પરંતુ મેં એક પણ પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો નથી યાવતુ તે માતાઓને ધન્ય છે જે વારંવાર અતિમધુર, હાલરડાં ગાય છે. હું અધન્યા, પુણ્યહીન અને લક્ષણ હીન છું, જેથી પૂર્વોક્ત બાલસ્નેહનો આનંદ જરા માત્ર પામી શકી નથી. તો હે દેવાનુપ્રિય! હું ઇચ્છું છું કે આપની આજ્ઞા મેળવીને, વિપુલ અશન આદિ તૈયાર કરાવીને નાગ આદિ દેવોની પૂજા કરવાની વાત તેઓની અક્ષય નિધિની વૃદ્ધિ કરવાની માનતા માનું. ११ तए णं धण्णे सत्थवाहे भई भारियं एवं वयासी- ममं पि यणं खलु देवाणुप्पिए ! एस चेव मणोरहे- कहं णं तुमंदारगं वा दारिगं वा पयाएज्जासि,त्ति कटु भद्दाए सत्थवाहीए एयमटुं अणुजाणाइ। ભાવાર્થ - ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રા ભાર્યાને કહ્યું- હે દેવાનુપ્રિય! મારો પણ આ મનોરથ છે કે કોઈપણ પ્રકારે તું પુત્ર કે પુત્રીને જન્મ આપે. આ પ્રમાણે કહીને ભદ્રા સાર્થવાહીને તે કાર્યની એટલે નાગ, ભૂત, યક્ષ આદિની પૂજા, માનતા કરવાની અનુમતિ આપી. १२ तएणं सा भद्दा सत्थवाही धण्णेणं सत्थवाहेणं अब्भणुण्णाया समाणी हट्ठतुट्ठ जाव हियया विउलं असण-पाण-खाइम साइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता सुबहुं पुप्फ-गंधवत्थमल्लालंकारं गेण्हइ, गेण्हित्ता सयाओ गिहाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता रायगिह णयरमझमज्झेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेव पोक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुक्खरिणीए तीरे सुबहुं पुप्फ-वत्थगंध-मल्लालंकारं ठवेइ, ठवित्ता पुक्खरिणि ओगाहेइ, ओगाहित्ता जलमज्जणं करेइ, जलकीडं करेइ, करित्ता ण्हाया जाव उल्लपडसाडिगा जाई तत्थ उप्पलाइं जाव सहस्सपत्ताई ताई गिण्हइ, गिण्हित्ता पक्खरिणीओ पच्चोरुहइ. पच्चोरुहित्ता तं सुबहु पुप्फ-वत्थगंध-मल्लालंकारं गेण्हइ, गेण्हित्ता जेणामेव णागघरए
Page #163
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૨: સંઘાટ
[ ૧૦૩ ]
य जाव वेसमणघरए य तेणेव उवागच्छइ, उवागच्छित्ता तत्थ णं णागपडिमाण य जाव वेसमणपडिमाण य आलोए पणामं करेइ, ईसिं पच्चुण्णमइ, पच्चुण्णमित्ता लोमहत्थगं परामुसइ, परामुसित्ता णागपडिमाओ य जाव वेसमणपडिमाओ य लोमहत्थेणं पमज्जइ, उदगधाराए अब्भुक्खेइ, अब्भुक्खित्ता पम्हलसुकुमालाए गंधकासाईए गायाई लूहेइ, लूहित्ता महरिहं वत्थारुहणं च मल्लारुहणं च गंधारुहणं च चुण्णारुहणं च वण्णारुहणं च करेइ, करित्ता धूवं डहइ, डहित्ता जाणुपायवडिया पंजलिउडा एवं वयासी
___ जइणं अहं दारगं वा दारिगं वा पयायामि तो णं अहं जायं च जावअक्खयणिहिं च अणुवुड्डेमि त्ति कटु उवाइयं करेइ, करित्ता जेणेव पोक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता विउलं असण-पाण-खाइमसाइमं आसाएमाणी जाव विहरइ । जिमियभुत्तुत्तरागया वि य णं समाणा आयंता चोक्खा परमसुइभूया जेणेव सए गिहे तेणेव ૩વાયા | ભાવાર્થ-ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી ધન્ય સાર્થવાહ પાસેથી આજ્ઞા મેળવીને હૃષ્ટ-તુષ્ટ યાવતુ પ્રફુલ્લિત હૃદયા થઈને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવીને; બહુ ગંધ, વસ્ત્ર, માળા અને અલંકારોને ગ્રહણ કરીને, પોતાના ઘેરથી બહાર નીકળીને રાજગૃહ નગરની મધ્યમાં થઈને પુષ્કરિણી(વાવ) સમીપે આવી, પુષ્કરિણીના કિનારે ઘણા પુષ્પ, ગંધ, વસ્ત્ર, માળાઓ અને અલંકારો રાખીને પુષ્કરિણીમાં ઉતરીને જલમજ્જન કર્યું, જલક્રીડા કરી, સ્નાન કર્યું કાવત્ ભીની સાડી પહેરીને ઉત્પલ કમળ યાવત સહસ પાંખડીવાળા કમળોને ગ્રહણ કરી, પુષ્કરિણીથી બહાર નીકળીને (કિનારે રાખેલા) ઘણા પુષ્પ, ગંધ, માળા આદિલઈને નાગગૃહ યાવત વૈશ્રમણગૃહ સમીપે આવીને તેમાં રહેલી નાગપ્રતિમા યાવત વૈશ્રમણ પ્રતિમાને જોઈને પ્રણામ કર્યા, નીચા નમીને મોરપિચ્છની પ્રમાર્જની ગ્રહણ કરીને પ્રતિમાઓનું પ્રમાર્જન કર્યું, જલધારા દ્વારા અભિષેક કર્યો; અભિષેક કરીને, રૂંવાટીવાળા અને કોમલ કષાય રંગવાળા સુગંધિત વસ્ત્ર(ટુવાલ)થી પ્રતિમાના અંગ લૂંઠ્યા. લૂછીને બહુમૂલ્ય વસ્ત્રો ચઢાવ્યા, પુષ્પમાળાઓ, સુગંધી દ્રવ્યો, સુગંધી ચૂર્ણો, વિલેપન યોગ્ય દ્રવ્યો ચઢાવ્યા યાવતુ ધૂપ જલાવ્યો, ત્યારપછી ઘૂંટણિયે પડી બંને હાથ જોડીને આ પ્રમાણે બોલી
“જો હું પુત્ર અથવા પુત્રીને જન્મ આપીશ તો હું તમારી પૂજા કરીશ યાવત્ અક્ષયનિધિની વૃદ્ધિ કરીશ,” આ પ્રમાણે ભદ્રા સાર્થવાહી માનતા કરીને પુષ્કરિણી સમીપે આવીને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરતી થાવ વિચરવા લાગી. ભોજન કરીને હાથમાં ધોઈને, શુદ્ધ થઈને પોતાના ઘરે આવી. १३ अदुत्तरं चणं भद्दा सत्थवाही चाउद्दसट्ठमुद्धिपुण्णमासिणीसुविउलं असणं-पाणंखाइमं साइमं उवक्खडेइ, उवक्खडित्ता बहवे णागा य जाव वेसमणा य उवायमाणी णमंसमाणी जाव एवं च ण विहरइ। ભાવાર્થ - ત્યારપછી પણ ભદ્રા સાર્થવાહી ચતુર્દશી, અષ્ટમી, અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનું ભોજન તૈયાર કરીને ઘણા નાગકુમાર યાવતુ વૈશ્રમણ દેવોની માનતા નમસ્કાર કરતી, અશનાદિ ખાતી અને ખવડાવતી રહેવા લાગી.
Page #164
--------------------------------------------------------------------------
________________
| १०४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
भद्राने पुानी प्राप्ति:१४ तए णं सा भद्दा सत्थवाही अण्णया कयाइ केणइ कालंतरेणं आवण्णसत्ता जाया यावि होत्था । तए णं तीसे भद्दाए सत्थवाहीए दोसु मासेसु वीइक्कंतेसु तइए मासे वट्टमाणे इमेयारूवे दोहले पाउन्भूए-धण्णाओ णं ताओ अम्मयाओ जावकयलक्खणाओ णं ताओ अम्मयाओ, जाओ णं विउलं असणंपाणं खाइमं साइमं सुबहुयं पुप्फ-वत्थगंधमल्लालंकारंगहाय मित्तणाइणियगसयणसंबंधिपरियणमहिलियाहिं चसद्धिंसंपरिखुडाओ रायगिह णयरं मझमज्झेणं णिग्गच्छंति, णिग्गच्छित्ता जेणेव पुक्खरिणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोक्खरिणिं ओगाहिति, ओगाहित्ता बहायाओ जावसव्वालंकारविभूसियाओ विउल असण पाण खाइम साइम आसाएमाणीओ विसाएमाणीओ परिभाएमाणीओ परि,जेमाणीओ दोहलं विणेति एवं संपेहेइ, संपेहित्ता कल्लं जावजलंते जेणेव धणे सत्थवाहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धण्णं सत्थवाहं एवं वयासी- एवं खलु देवाणुप्पिया! मम तस्स गब्भस्स दोसुमासेसुं वीइकंतेसु तइए मासे वट्टमाणे जावविणेति; तं इच्छामि णं देवाणुप्पिया ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी जावविणित्तए । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंध करेह । ભાવાર્થ-ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી કેટલોક સમય વ્યતીત થયા પછી કોઈ એક સમયે ગર્ભવતી થઈ. ત્યારપછી ભદ્રા સાર્થવાહીને બે માસ વીતી ગયા પછી, ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે એવો દોહદ ઉત્પન્ન થયો કે તે માતાઓ ધન્ય છે યાવતુ તે માતાઓ શુભ લક્ષણવાળી છે, જે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારનો આહાર તથા ઘણા પુષ્પ, વસ્ત્ર, ગંધ અને માલા તથા અલંકાર ગ્રહણ કરીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનોની સ્ત્રીઓ સાથે પરિવૃત્ત થઈને રાજગૃહ નગરની મધ્યમાંથી પસાર થઈને પુષ્કરિણીના સ્થાને આવીને પુષ્કરિણીમાં અવગાહન કરે છે, સ્નાન કરે છે યાવતું સર્વ અલંકારોથી વિભૂષિત થાય છે અને ત્યાર પછી વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ચારે પ્રકારના આહારનું આસ્વાદન કરતી, વિશેષ આસ્વાદન કરતી, બીજાને આહાર કરાવતી, પરિભોગ કરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ પ્રમાણે ભદ્રા સાર્થવાહીએ વિચાર કર્યો, વિચાર કરીને બીજે દિવસે પ્રાતઃકાલે ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! મને ગર્ભના બે મહીના વ્યતીત થયા પછી આ ત્રીજા મહીનામાં આવો દોહદ ઉત્પન્ન થયો છે યાવતુ જે માતાઓ દોહદને પૂર્ણ કરે છે, તેઓ ધન્ય છે. તેથી તે દેવાનુપ્રિય! આપની આજ્ઞા હોય તો હું મારો દોહદ પૂર્ણ કરવા ઇચ્છું છું. ધન્ય સાર્થવાહે કહ્યું- હે દેવાનુપ્રિયે! જેમ સુખ ઉપજે તેમ કરો. તેમાં ઢીલ ન કરો. १५ तए णं सा भद्दा सत्थवाही धण्णेणं सत्थवाहेणं अब्भणुण्णाया समाणी हट्ठतुट्ठा जाव विउलं असणं पाणंखाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता बहाया जावउल्लपडसाडगा जेणेव णागघरए जाव धूवं करेइ, करेत्ता जेणेव पोक्खरिणी तेणेव उवागच्छइ । तए णं ताओ मित्तणाइ जावणगरमहिलाओ भदं सत्थवाहिं सव्वालंकारविभूसियं करेइ । तए णं सा भद्दा सत्थवाही ताहि मित्तणाइणियगसयणसंबंधिपरिजणणगरमहिलियाहिं सद्धितं
Page #165
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૨: સંઘાટ
[ ૧૦૫]
विउलं असणं जाव परिभुंजेमाणी य दोहलं विणेइ, विणित्ता जामेव दिसि पाउब्भूया तामेव दिसि पडिगया । तए णं सा भद्दा सत्थवाही संपुण्णदोहला जाव तं गभं सुहंसुहेणं परिवहइ । ભાવાર્થ:- ત્યારપછી ધન્ય સાર્થવાહની આજ્ઞા મળતાં તે ભદ્રા સાર્થવાહી હૃષ્ટ-તુષ્ટ થઈ યાવતુ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરીને સ્નાન કરીને યાવતુભીની સાડી ધારણ કરીને, યક્ષાયતનમાં આવીને યાવત્ ધૂપ કર્યો, પ્રણામ કર્યા પછી પુષ્કરિણી સમીપે આવી ત્યાર પછી મિત્ર, જ્ઞાતિ યાવત્ નગરની સ્ત્રીઓએ તેણીને સર્વ આભૂષણોથી અલંકૃત કરી. ત્યારપછી ભદ્રા સાર્થવાહીએ તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન અને નગરની સ્ત્રીઓની સાથે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો પરિભોગ કરી પોતાના દોહદને પૂર્ણ કર્યો. પૂર્ણ કરીને જે દિશામાંથી તે આવી હતી તે દિશામાં પાછી ફરી. ત્યારપછી ભદ્રા સાર્થવાહી દોહદ સંપન્ના બનીને યાવતુ તે ગર્ભનું સુખપૂર્વક વહન કરવા લાગી. પુત્ર જન્મ મહોત્સવ - १६ तए णं सा भद्दा सत्थवाही णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं सुकुमालपाणिपाय जावसुरूवं दारगं पयाया। ભાવાર્થ - ત્યારપછી નવમાસ અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થતાં ભદ્રા સાર્થવાહીએ સુકુમાર હાથ-પગવાળા યાવતુ સુરૂપ પુત્રને જન્મ આપ્યો. १७ तए णं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे जायकम्मं करेंति, करित्ता तहेव जावविउलं असणपाणखाइमसाइमं उवक्खडावेति, उवक्खडावित्ता तहेव जावमित्तणाइ णियगसयणसंबंधिपरियणं भोयावेत्ता अयमेयारूवं गोणं गुणणिप्फण्णंणामधेज्जंकरेंतिजम्हा णं अम्हं इमे दारए बहूणं णागपडिमाण य जाव वेसमणपडिमाण य उवाइयलद्धे तं होउ णं अम्हं इमे दारए 'देवदिण्ण' णामेणं । तएणं तस्स दारगस्स अम्मा-पिअरोणामधेज्जं રુતિ ફેવ િરિા.
तएणं तस्सदारगस्स अम्मापियरो जायंचदायंच भायंच अक्खयणिहिं चअणुवटुंति। ભાવાર્થઃ- ત્યારપછી તે બાળકના માતા-પિતાએ પહેલે દિવસે જાતકર્મ નામનો સંસ્કાર કર્યો યાવત તે જ રીતે અર્થાત્ મેઘકુમારના વર્ણન પ્રમાણે બારમે દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહાર તૈયાર કરાવીને વાવત મિત્ર, જ્ઞાતિજનો, આદિને ભોજન કરાવીને, ગુણનિષ્પન્ન નામ રાખ્યું કે અમારો આ પુત્ર ઘણી નાગપ્રતિમાઓ યાવત વૈશ્રમણ પ્રતિમાઓની માનતા કરવાથી ઉત્પન્ન થયો છે, તેથી અમારા આ બાળકનું દેવદત્ત નામ રાખવામાં આવે છે. આ રીતે કહીને માતા-પિતાએ તેનું નામ દેવદત્ત રાખ્યું.
ત્યારપછી તે બાળકના માતા-પિતાએ તે દેવતાઓની પૂજા કરી, તેને દાન આપ્યું પ્રાપ્ત ધનનો વિભાગ કર્યો અને અક્ષય નિધિની વૃદ્ધિ કરી અર્થાત્ માનતાના રૂપમાં પહેલાં જે સંકલ્પ કર્યો હતો તેને પૂર્ણ કર્યો. દેવદત્તનું અપહરણ:१८ तएणं से पंथए दासचेडए देवदिण्णस्स दारगस्स बालग्गाही जाए, देवदिण्णं दारयं
Page #166
--------------------------------------------------------------------------
________________
| १०
|
શ્રી શાતાધર્મકથા સૂત્ર
कडीए गेण्हइ, गेण्हित्ता बहूहिं डिभएहि य डिभियाहि य दारएहि य दारियाहि य कुमारेहि य कुमारियाहि य सद्धिं संपरिवुडे अभिरमइ । ભાવાર્થ:- ત્યારપછી તે પંથક નામના દાસપુત્રને દેવદત્ત બાળકને રમાડવા માટે રાખ્યો હતો. તે પંથક દેવદત્તને કેડમાં લઈને ઘણા નાના બાબાબેબીઓ, બાળકો, બાલિકાઓ, કુમારો અને કુમારિકાઓની સાથે રમવા જતો હતો. १९ तएणंसा भद्दा सत्थवाही अण्णया कयाइंदेवदिण्णं दारयण्हायं जावसव्वालंकारविभूसियं करेइ, पंथयस्स दासचेडयस्स हत्थयंसि दलयइ । ___तएणपंथए दासचेडए भद्दाए सत्थवाहीए हत्थाओ देवदिण्णं दारयं कडीए गेण्हइ, गेण्हित्ता सयाओ गिहाओ पडिणिक्खमइ, बहूहिं डिंभएहि य डिभियाहि य दारएहिं दारियाहिं, कुमारेहिं यकुमारियाहि य सद्धिं संपरिवुडे जेणेव रायमग्गे तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवदिण्णं दारगं एगंते ठावेइ, ठावित्ता बहूहिं डिभएहि य जावकुमारियाहि य सद्धिं संपरिवुडे पमत्ते यावि विहरइ । ભાવાર્થ:- ત્યારપછી ભદ્રા સાર્થવાહીએ કોઈ સમયે દેવદત્ત બાળકને સ્નાન કરાવ્યું યાવતુ સમસ્ત અલંકારોથી વિભૂષિત કરીને દેવદત્ત બાળકને દાસપુત્ર પંથકના હાથમાં સોંપ્યો. ત્યારે તે દાસપુત્ર પંથકે ભદ્રા સાર્થવાહીના હાથમાંથી દેવદત્ત બાળકને લઈને પોતાની કેડે બેસાડીને પોતાના ઘરેથી બહાર નીકળ્યો અને ઘણાં નાના બાબા, બેબીઓ, બાળકો, બાલિકાઓ, કુમાર અને કુમારિકાઓથી ઘેરાઈને રાજમાર્ગ પર આવ્યો, આવીને દેવદત્ત બાળકને એક બાજુએ બેસાડી દીધો, બેસાડીને ઘણા બાળકો યાવતુકુમારિકાઓની સાથે રમતમાં તે દાસપુત્ર તલ્લીન બની ગયો એટલે કે દેવદત્ત બાળક પ્રતિ અસાવધાન બની ગયો. २० इमं च णं विजए तक्करे रायगिहस्स णगरस्स बहूणि दाराणि य अवदाराणि य तहेव जाव आभोएमाणे मग्गेमाणे गवेसेमाणे जेणेव देवदिण्णे दारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवदिण्णं दारगं सव्वालंकारविभूसियं पासइ, पासित्ता देवदिण्णस्स दारगस्स आभरणालंकारेसुमुच्छिए गढिए गिद्धे अज्झोववण्णे पंथयंदासचेडं पमत्तं पासइ, पासित्ता दिसालोयं करेइ, करेत्ता देवदिण्णं दारयं गेण्हइ, गेण्हित्ता कक्खंसि अल्लियावेइ, अल्लियावित्ता उत्तरिज्जेणं पिहेइ, पिहेत्ता सिग्घं तुरियं चवलं वेइयं रायगिहस्स णगरस्स अवदारेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव जिण्णुज्जाणे, जेणेव भग्गकूवए तेणेव उवागच्छइ, उवागच्छित्ता देवदिण्णं दारयं जीवियाओ ववरोवेइ, ववरोवित्ता आभरणालंकारं गेण्हइ, गेण्हित्ता देवदिण्णस्स दारगस्स सरीरयं णिप्पाणं णिच्चेझैं जीवियविप्पजढं भग्गकूवए पक्खिवइ, पक्खिवित्ता जेणेव मालुयाकच्छए तेणेव उवागच्छइ, उवागच्छित्ता मालुयाकच्छयं अणुप्पविसइ, अणुप्पविसित्ता णिच्चले णिप्फंदे तुसिणीए दिवसं खिवेमाणे चिट्ठइ । ભાવાર્થ:- તે સમયે વિજય ચોર રાજગૃહનગરના ઘણા દ્વારો, નાના દ્વારોને જોતો, તપાસતો, નિરીક્ષણ કરતો દેવદત્ત બાળક હતો ત્યાં આવી પહોંચ્યો. તેણે દેવદત્ત બાળકને સર્વ આભૂષણોથી અલંકૃત જોયો,
Page #167
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૨: સંઘાટ
૧૦૭ ]
જોઈને દેવદત્ત બાળકના આભરણો અને અલંકારોમાં તે મૂચ્છિત થઈ ગયો, લોભાઈ ગયો, વૃદ્ધ–લબ્ધ બની ગયો અને તેમાં જ તન્મય બની ગયો. દાસપુત્ર પંથકને તેની રમતમાં તલ્લીન જોઇ, ચારે બાજુ અવલોકન કરી, દેવદત્ત બાળકને ઉપાડી, કેડમાં બેસાડી દુપટ્ટાથી તેને ઢાંકી દીધો, પછી શીઘ, ત્વરિત, ચપલ અને વેગવંતી ગતિથી રાજગૃહનગરના નાના દરવાજાથી બહાર નીકળી, પૂર્વ વર્ણિત ઉજ્જડ ઉદ્યાન અને અવાવરુ કૂવા પાસે આવ્યો, આ એકાંત સ્થાનમાં આવીને તેણે તે દેવદત્ત બાળકને મારી નાખ્યો અને તેના સર્વ આભરણો અલંકારો લઈ લીધા. તેમજ દેવદત્ત બાળકના પ્રાણહીન, નિશ્રેષ્ઠ અને નિર્જીવ શરીરને તે અવાવરુ કૂવામાં ફેંકી દીધું. ત્યાર પછી પોતે માલુકા કચ્છમાં જઈને છૂપાઈ ગયો, પોતાના શરીરને નિશ્ચલ અને નિસ્પદ બનાવી, મૌન બનીને દિવસ અસ્ત થવાની રાહ જોવા લાગ્યો. २१ तए णं से पंथए दासचेडे तओ मुहुत्तंतरस्स जेणेव देवदिण्णे दारए ठविए तेणेव उवागच्छड. उवागच्छित्ता देवदिण्णं दारयं तंसि ठाणंसि अपासमाणे रोयमाणे कंदमाणे विलवमाणे देवदिण्णदारगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेइ । देवदिण्णस्सदारगस्स कत्थइ सुई वा खुई वा पउत्तिं वा अलभमाणे जेणेव सए गिहे जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धण्णं सत्थवाहं एवं वयासी- एवं खलु सामी! भद्दा सत्थवाही देवदिण्णं दारयं हायं जाव मम हत्थंसि दलयइ । तए णं अहं देवदिण्णं दारयं कडीए गिण्हामि जाव मग्गणं गवेसणं करेमि । तं ण णज्जइ णं सामी ! देवदिण्णे दारए केणइ णीए वा अवहिए वा अवखित्ते वा; पायवडिए धण्णस्स सत्थवाहस्स एयमटुं णिवेदेइ । ભાવાર્થ:- ત્યારપછી તે પંથક નામનો દાસપુત્ર થોડીવાર પછી જ્યાં દેવદત્ત બાળકને પોતે બેસાડયો હતો, ત્યાં આવ્યો. તે સ્થાન પર દેવદત્ત બાળકને ન જોતાં તે રોવા લાગ્યો. તે રોતાં-રોતાં, દેવદત્તના નામની બૂમો પાડતો, વિલાપ કરતો ચારે બાજુ દેવદત્ત બાળકને શોધવા લાગ્યો, તપાસ કરવા લાગ્યો, દેવદત્ત બાળકને શોધવા છતાં તે મળ્યો નહીં. તે બાળકના રડવાનો અવાજ કે તેની છીંકાદિનો અવાજ ન સંભળાયો, તેની ભાળ મેળવી ન શકયો ત્યારે તે પોતાના ઘેર ધન્ય સાર્થવાહ પાસે આવ્યો અને ધન્ય સાર્થવાહને કહેવા લાગ્યો- હે સ્વામી ! ભદ્રા સાર્થવાહીએ દેવદત્ત બાળકને સ્નાનાદિ કરાવી, સર્વ અલંકારોથી વિભૂષિત કરીને મારા હાથમાં સોંપ્યો હતો. તે બાળકને કેડમાં બેસાડી હું બહાર રમવા લઈ ગયો હતો યાવત્ ચારે બાજુ શોધવા છતાં તે મને મળ્યો નથી. હે સ્વામી ! હું જાણતો નથી કે દેવદત્ત બાળકને શું કોઈ મિત્રાદિ પોતાના ઘેર લઈ ગયા હશે? શું તેનું અપહરણ થયું હશે કે કોઇકે તેને ભંડારિયામાં છુપાવી દીધો હશે? ધન્ય સાર્થવાહના પગમાં પડી(પંથકે) આ વૃત્તાંત સાર્થવાહને જણાવ્યો. २२ तएणं से धण्णे सत्थवाहे पंथयदासचेडगस्स एयमढे सोच्चा णिसम्म तेण यमहया पुत्तसोएणाभिभूए समाणे परसुणियत्तेव चंपगपायवेधसत्तिधरणीयलंसिसव्वंगेहिंसण्णिवइए। ભાવાર્થ - ધન્ય સાર્થવાહ પંથક દાસપુત્રની આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને પુત્રના તીવ્ર શોકથી વ્યાકુળ થઈને, કુહાડાથી કાપેલા ચંપકવૃક્ષની જેમ ધડામ કરતો પૃથ્વી પરમૂચ્છિત થઈને પડી ગયો. પુત્રની શોધ અને વિજય ચોરની ધરપકડ - २३ तए णं से धण्णे सत्थवाहे तओ मुहत्तंतरस्स आसत्थे पच्छागयपाणे देवदिण्णस्स
Page #168
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૮]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
दारगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेइ । देवदिण्णस्स दारगस्स कत्थइ सुई वा खुइं वा पउत्तिं वा अलभमाणे जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता महत्थं पाहुडं गेण्हइ, गेण्हित्ता जेणेवणगरगुत्तिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता तंमहत्थं पाहुडं उवणेइ, उवणइत्ता एवं वयासी-एवं खलु देवाणुप्पिया! मम पुत्ते भद्दाए भारियाए अत्तए देवदिण्णे णामंदारए इढे जाव उंबरपुप्फ पिव दुल्लहे सवणयाए, किमंग पुण पासणयाए ?
तएणं सा भद्दा देवदिण्णं ण्हायं जावसव्वालंकारविभूसियं पंथगस्स हत्थेदलयइ जावपायवडिए तं मम णिवेदेइ । तं इच्छामिणं देवाणुप्पिया ! देवदिण्णदारगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेह । ભાવાર્થ:- ધન્ય સાર્થવાહ એકાદ મુહૂર્ત પછી આશ્વસ્ત થયો, હોશમાં આવ્યો, જાણે તેના પ્રાણમાં પ્રાણ આવ્યા. તેણે દેવદત્ત બાળકની ચારેબાજુ શોધ-ખોળ શરૂ કરી. તેણે દેવદત્ત બાળકને કયાંય જોયો નહીં, તેના રડવાનો, છીંકાદિનો અવાજ સંભળાયો નહીં, તેની ભાળ મેળવી શકાયો નહીં, ત્યારે તે પોતાના ઘેર પાછો આવ્યો. ઘેર આવીને તે ઘણી કીમતી ભેટ સાથે લઈને નગર રક્ષક-કોટવાળ પાસે ગયો અને કોટવાળને તે કીમતી ભેટ આપીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! મારો પુત્ર અને ભદ્રા ભાર્યાનો આત્મજ દેવદત્ત નામનો બાળક અમને ઇષ્ટ-પ્રિય છે યાવત્ ઉદુંબર ફૂલની સમાન તેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શનની તો વાત જ કયાં કરવી?
તે દેવદત્ત બાળકને ભદ્રાએ સ્નાન કરાવી યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત કરી પંથકના હાથમાં આપ્યો હતો યાવત્ પંથકે મારા પગમાં પડી દેવદત્ત બાળક ખોવાઈ ગયો, તે સમાચાર મને આપ્યા છે. તો હે દેવાનુપ્રિય ! ઇચ્છું છું કે તમો દેવદત્ત બાળકની સર્વ જગ્યાએ શોધખોળ કરો. २४ तएणं ते णगरगोत्तिया धण्णेणं सत्थवाहेणं एवं वुत्ता समाणा सण्णद्धबद्धवम्मियकवया उप्पीलियसरासणपट्टिया जावगहियाउहपहरणा धण्णेणं सत्थवाहेणंसद्धिंरायगिहस्स णयरस्स बहूणि अइगमणेसुय जावपवासु यमग्गणगवेसणं करेमाणा रायगिहाओ णयराओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव जिण्णुज्जाणे जेणेव भग्गकूवए तेणेव उगागच्छंति, उवागच्छित्ता देवदिण्णस्स दारगस्स सरीरगं णिप्पाणं णिच्चेटुं जीव-विप्पजढं पासंति, पासित्ता 'हा हा अहो अकज्जमिति कटु देवदिण्णं दारयं भग्गकूवाओ उत्तारेंति, धण्णस्स सत्थवाहस्स हत्थे दलयंति। ભાવાર્થ - ધન્ય સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે તે નગરરક્ષકોએ ગુનેગારને બાંધવા યોગ્ય સાધનો સાથે લઈને, કોરડાઓ બાંધીને, કવચ(બખ્તર) ધારણ કરી, ધનુષ્ય પર પ્રત્યંચા ચઢાવીને યાવતુ આયુધો(શસ્ત્રો) અને દુરથી ચલાવવામાં આવતાં તીર વગેરે પ્રહરણો ગ્રહણ કરીને ધન્ય સાર્થવાહની સાથે રાજગૃહનગરના નીકળવાના ઘણા માર્ગો યાવત્ પરબો વગેરે સ્થાનોમાં તપાસ કરતાં-કરતાં રાજગૃહ નગરમાંથી બહાર નીકળ્યા અને ઉજ્જડ ઉદ્યાનના અવાવરુ કૂવા પાસે આવી પહોંચ્યા અને તે કૂવામાં નિરીક્ષણ કરતાં દેવદત્તનું નિપ્રાણ, નિશ્ચષ્ટ અને નિર્જીવ શરીર જોયું, જોઈને ‘હાય, હાય” અહો અકાર્ય થયું ! આ પ્રમાણે બોલતાં તેઓએ દેવદત્ત બાળકને તે અવાવરુ કૂવામાંથી બહાર કાઢયો અને ધન્ય સાર્થવાહના હાથમાં સોંપ્યો.
Page #169
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૨: સંઘાટ
| १०४
વિજય ચોર કારાગૃહમાં - |२५ तएणंतेणगरगुत्तिया विजयस्सतक्करस्सपयमग्गमणुगच्छमाणा जेणेवमालुयाकच्छए तेणेव उवागच्छंति, उवागच्छित्ता मालुयाकच्छयं अणुपविसंति, अणुपविसित्ता विजयंतक्कर ससक्खं सहोडंसगेवेज्जंजीवग्गाहं गिण्हंति, गिण्हित्ता अट्ठिमुट्ठिजाणु कोप्पस्पहास्संभग्गमहियगत्तं करेंति, करित्ता अवउडबंधणं करेंति । करित्ता देवदिण्णस्स दारगस्स आभरणं गेण्हति, गेण्हित्ता विजयस्सतक्करस्सगीवाएबंधति,बंधित्ता मालुयाकच्छयाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव रायगिहे णयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता रायगिहं णयरं अणुपविसंति, अणुपविसित्ता रायगिहेणयरे सिंघाडगतियचउक्कचच्चर चउम्मुह महापहपहेसु कसप्पहारे यलयप्पहारे यछिवापहारे यणिवाएमाणा णिवाएमाणा छारं च धूलिंचकयवरं च उवरिं पक्किरमाणा पक्किरमाणा महया महया सद्देणं उग्घोसेमाणा एवं वयंति
एसणं देवाणुप्पिया ! विजए णामं तक्करे जाव बालघायए, बालमारए । तं णो खलु देवाणुप्पिया ! एयस्स केइ राया वा रायमच्चे वा अवरज्झइ, एत्थढे अप्पणो सयाई कम्माइं अवरज्झति त्ति कटु जेणामेव चारगसाला तेणामेव उवागच्छति, उवागच्छित्ता हडिबंधणं करेंति, करित्ता भत्तपाणणिरोहं करेंति, करित्ता तिसंझं कसप्पहारे य जाव णिवाएमाणा-णिवाएमाणा विहरति । ભાવાર્થ-ત્યારપછી તે નગરરક્ષકો વિજયચોરનું પગેરું શોધતાં માલુકા કચ્છમાં પહોંચ્યા, માલુકા કચ્છમાં પ્રવેશીને વિજયચોરને બાળક દેવદત્તના આભૂષણોની સાથે જીવતો ગર્દનથી પકડી લીધો, પકડીને અસ્થિ, મષ્ટિ, હાથ, ઘૂંટણો અને કોણીઓના પ્રહાર કરતાં તેના શરીરને ખોખરું કરી નાખ્યું; પછી અવકોટ બંધનથી બાંધ્યો અર્થાતુ દોરીથી બંને હાથ પાછળ બાંધી દીધા અને બાળક દેવદત્તના આભરણો ગ્રહણ કર્યા અને તે આભરણો વિજય ચોરની ડોકમાં બાંધીને, માલુકાકચ્છમાંથી બહાર નીકળીને, રાજગૃહ નગરમાં પ્રવિષ્ટ થઈને, નગરના સિંઘાટક, ત્રિક, ચતુષ્ક, ચત્ર અને મહાપથ આદિ માર્ગોમાં(વિજય ચોર પર) કોરડાઓથી, લાતાઓથી(લાતો કે લાફાથી) અને ચાબુકથી પ્રહાર કરતાં, તેના ઉપર રાખ, ધૂળ અને કચરો નાખતા, મોટા-મોટા અવાજથી ઘોષણા કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા
હે દેવાનુપ્રિયો ! આ વિજય નામનો ચોર છે યાવતુ તે ગીધની સમાન માંસભક્ષી, બાળઘાતક, બાળકનો હત્યારો છે. હે દેવાનુપ્રિયો! કોઈ રાજા, રાજપુત્ર અથવા રાજાના અમાત્ય આવિષયમાં અપરાધી નથી અર્થાતુ કોઈ નિષ્કારણ તેને દંડ દેતા નથી પરંતુ તેણે પોતે કરેલા દુષ્કર્મોના જ કારણે તે અપરાધી છે. આ પ્રમાણે કહેતાં કારાગૃહમાં પહોંચીને તેને બેડીઓથી જકડી દીધો. ભોજન-પાણી બંધ કરાવી દીધા. ત્રણે संध्या- प्रातः, मध्यान भने सूर्यास्तना समये औ२ऽामो, सतामो(sual) मने याडोना प्रडार ४२वा बाया. २६ तए णं से धण्णे सत्थवाहे मित्तणाइणियग-सयण-संबंधि-परियणेणं सद्धिं रोयमाणे कंदमाणे विलवमाणे देवदिण्णस्स दारगस्स सरीरस्स महया इड्डीसक्कास्समुदएणं णीहरणं करेइ, करित्ता बहूई लोइयाई मयगकिच्चाई करेइ, करित्ता केणइ कालंतरेणं अवगयसोए जाए यावि होत्था ।
Page #170
--------------------------------------------------------------------------
________________
| ११०
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
ભાવાર્થ:- ત્યારપછી ધન્ય સાર્થવાહે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી અને પરિવારની સાથે રોતાં આક્રંદ કરતાં થાવ વિલાપ કરતાં-કરતાં મહાન ઋદ્ધિ સત્કાર સાથે દેવદત્ત બાળકના શરીરની અંતિમ ક્રિયા કરી, અગ્નિ સંસ્કાર કર્યો, મૃતક સંબંધી અનેક લોકાચાર કર્યા, સમય વ્યતીત થતાં તેઓ શોકથી રહિત થયા. એક જ બેડીમાં ધન્ય શેઠ અને વિજય ચોર:२७ तए णं से धण्णे सत्थवाहे अण्णया कयाइ लहुसयंसि रायावराहंसि संपलत्ते जाए यावि होत्था । तए णं ते णगरगुत्तिया धण्णं सत्थवाहं गेण्हंति, गेण्हित्ता जेणेव चारए तेणेव उवागच्छंति, उवागच्छित्ता चारगं अणुपवेसंति, अणुपवेसित्ता विजएणं तक्करेणं सद्धिं एगयओ हडिबंधणं करेंति । ભાવાર્થ:- ત્યારપછી કોઈ સમયે ધન્ય સાર્થવાહ એક નાના એવા રાજકીય અપરાધમાં પકડાઈ ગયા તેથી નગરરક્ષકો ધન્ય સાર્થવાહને ગિરફતાર કરીને કારાગૃહમાં લઈ ગયા અને વિજયચોરની સાથે એક જ હેડી બંધન–બેડીમાં બાંધ્યો.(બેડી લાકડાના ચોકઠા જેવી હોય છે તેમાં બે વ્યક્તિના એક-એક પગ જકડી દેવામાં આવે છે. આ બેડીમાં વિજય ચોરનો એક પગ અને ધન્ય સાર્થવાહનો એક પગ જકડી દીધો હોવાથી તે બેમાંથી એકને ક્યાંય જવું હોય, તો બંનેએ સાથે ચાલવું પડે.) २८ तए णं सा भदा भारिया कल्लं जाव जलंते विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडेइ, भोयणपिडयं भरेइ, भरित्ता भायणाई पक्खिवइ, लंछियमुद्दियं करेइ, करित्ता एगं च सुरभिवारिपडिपुण्णं दगवारयं भरेइ, भरित्ता पंथयं दासचेडं सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छ णं तुम देवाणुप्पिया ! इमं विउलं असणं पाणं खाइमं साइमं गहाय चारगसालाए धण्णस्स सत्थवाहस्स उवणेहि । ભાવાર્થ - ત્યાર પછી ભદ્રા ભાર્યાએ બીજા દિવસે યાવતુ સૂર્ય જાજ્વલ્યમાન થતાં વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનું ભોજન તૈયાર કર્યું અને ભોજન રાખવાની પિટક(વાંસની ટોપલી કે ટીફીન) તૈયાર કરી અને તેમાં ભોજનના વાસણો મૂકીને તે ટોપલીને લાંછિત અને મુદ્રિત કરી અર્થાત્ બરાબર બંધ કરીને, સુગંધિત જળથી પરિપૂર્ણ નાનો ઘડો તૈયાર કરીને પછી દાસપુત્ર પંથકને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! તું જા અને આ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનું ભોજન કારાગૃહમાં ધન્ય સાર્થવાહને આપી આવ. २९ तए णं से पंथए भद्दाए सत्थवाहीए एवं वुत्ते समाणे हट्ठतुढे तं भोयणपिडयं तं च सुरभिवरवारिपडिपुण्णं दगवारयं गेण्हइ, गेण्हित्ता सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता रायगिहे णयरे मज्झमज्झेणं जेणेव चारगसाला, जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भोयणपिडयं ठावेइ, ठावेत्ता उल्लंछइ, उल्लंछित्ता भायणाई गेण्हइ । गेण्हित्ता भायणाई धोवेइ, धोवित्ता हत्थसोयं दलयइ, दलइत्ता धण्णं सत्थवाहं तेणं विउलेणं असण-पाण-खाइमसाइमेणं परिवेसेइ । ભાવાર્થ - પંથકને ભદ્રા સાર્થવાહીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે હૃષ્ટ-તુષ્ટ થઈને તે ભોજનની ટોપલીને
Page #171
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૨: સંઘાટ
| १११ ।
અને ઉત્તમ સુગંધિત જલથી પરિપૂર્ણ ઘડાને ગ્રહણ કરીને, પોતાના ઘેરથી નીકળીને રાજગૃહ નગરમાં થઈને, કારાગૃહમાં ધન્ય સાર્થવાહ પાસે આવીને, ભોજનની ટોપલી એક બાજુ મૂકીઅને તે ટોપલીને ખોલી. પછી ભોજનના વાસણો બહાર કાઢયા, તેને ધોયા અને પછી ધન્ય સાર્થવાહને હાથ ધોવાનું પાણી આપ્યું અને ત્યાર પછી વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ભોજન પીરસ્યું. ३० तए णं से विजए तक्करे धणं सत्थवाहं एवं वयासी- तुमणं देवाणुप्पिया! मम एयाओ विउलाओ असणपाणखाइमसाइमाओ संविभागं करेहि।
तए णं से धण्णे सत्थवाहे विजयं तक्करं एवं वयासी- अवियाई अहं विजया ! एयं विउलं असणपाणखाइमसाइमं कागाणं वा सुणगाणं वा दलएज्जा, उक्कुरुडियाए वा णं छड्डेज्जा,णो चेवणं तव पुत्तघायगस्स पुत्तमारगस्स अरिस्स वेरियस्स पडिणीयस्स पच्चामित्तस्स एत्तो विपुलाओ असणपाण-खाइमसाइमाओ संविभागं करेज्जामि । ભાવાર્થ-તે સમયે વિજયચોરે ધન્ય સાર્થવાહને કહ્યું- હે દેવાનુપ્રિય! આ વિપુલ અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આદિ ભોજનમાંથી મારો સંવિભાગ કરો, મને ભોજ્ય સામગ્રી આપો.
ત્યારે ધન્ય સાર્થવાહે વિજયચોરને આ પ્રમાણે કહ્યું- હે વિજય! હું આ વિપુલ અશન, પાન,ખાદિમ અને સ્વાદિમ આદિ ભોજન કાગડા અને કૂતરાને આપી દઈશ, ઉકરડામાં ફેંકી દઈશ પરંતુ તારા જેવા પુત્રઘાતક, પુત્રને મારનારા, મારા શત્રુ, વરી, પ્રતિકૂલ આચરણ કરનારા અને પ્રત્યેક વાતોમાં વિરોધી વ્યક્તિને આ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાંથી સંવિભાગ આપીશ નહીં. ३१ तए णं धण्णे सत्थवाहे तं विउलं असणंपाणंखाइमसाइमं आहारेइ, आहारित्ता तं पंथयं पडिविसज्जेइ । तए णं से पंथए दासचेडे तं भोयणपिडगं गिण्हइ, गिण्हित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसि पडिगए । ભાવાર્થ:- ત્યારપછી ધન્ય સાર્થવાહે તે વિપુલ આહાર, પાણી, ખાદિમ અને સ્વાદિમનો આહાર કર્યો. આહાર કરીને પંથકને રવાના કર્યો. પંથક દાસપુત્ર ભોજનની તે ટોપલી લઈને સ્વસ્થાને પાછો ફર્યો. ३२ तए णं तस्स धण्णस्स सत्थवाहस्स तं विउलं असणंपाणंखाइमसाइमं आहारियस्स समाणस्स उच्चास्पासवणे णं उब्बाहित्था ।
तए णं से धण्णे सत्थवाहे विजयं तक्करं एवं वयासी- एहि ताव विजया ! एगंतमवक्कमामो, जेण अहं उच्चारपासवणं परिटुवेमि।
तएणं से विजए तक्करे धण्णं सत्थवाहं एवं वयासी-तुब्भंदेवाणुप्पिया ! विउलं असणं पाणं खाइमं साइमं आहारियस्स अत्थि उच्चारे वा पासवणे वा, ममणं देवाणुप्पिया! इमेहिं बहहिं कसप्पहारेहि य जाव लयापहारेहि य तण्हाए य छहाए य परब्भवमाणस्स णत्थि केइ उच्चारे वा पासवणे वा । तं छंदेणं तुमं देवाणुप्पिया ! एगते उवक्कमित्ता उच्चास्पासवणं परिटुवेहि ।
Page #172
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ભોજન કરવાથી ધન્ય સાર્થવાહને મળ-મૂત્રની બાધા ઉત્પન્ન થઈ. ત્યારે ધન્ય સાર્થવાહે વિજયચોરને કહ્યું– વિજય ! ચાલો એકાંતમાં જઈએ, જેથી હું મલ-મૂત્રનો ત્યાગ કરી શકું.
ત્યારે વિજય ચોરે ધન્ય સાર્થવાહને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો આહાર કર્યો છે, તેથી તમને મલ અને મૂત્રની બાધા ઉત્પન્ન થઈ છે. હે દેવાનુપ્રિય! હું તો આ ઘણા ચાબુકોના વાવ કોરડાના પ્રહારોથી તથા તૃષા અને ભૂખથી પીડિત થઈ રહ્યો છું. મને મળ-મૂત્રની બાધા થઈ નથી. હે દેવાનુપ્રિય! તમને જવાની ઇચ્છા હોય તો તમે એકાંતમાં જઈને મળ-મૂત્રનો ત્યાગ કરો (હું તમારી સાથે આવીશ નહીં.) ३३ तए णं धण्णे सत्थवाहे विजएणं तक्करेणं एवं वुत्ते समाणे तुसिणिए संचिट्ठइ । तए णं से धण्णे सत्थवाहे मुहुत्तंतरस्स बलियतरागं उच्चास्पासवणेणं उव्वाहिज्जमाणे विजयं तक्करं एवं वयासी- एहि ताव विजया ! जाव अवक्कमामो।
तएणं से विजए तक्करे धण्णं सत्थवाहं एवं वयासी-जइणं तुम देवाणुप्पिया ! तओ विउलाओ असणपाणखाइमसाइमाओ संविभागं करेहि, तओ हं तुम्हेहिं सद्धिं एगंतं अवक्कमामि। ભાવાર્થ:- ધન્ય સાર્થવાહને વિજય ચોરે આ પ્રમાણે કહ્યું ત્યારે તે મૌન થઇ ગયો. થોડીવાર પછી ધન્ય સાર્થવાહ મલ-મુત્રની અતિ તીવ્ર બાધાથી પીડિત થવા લાગ્યો ત્યારે તેણે વિજયચોરને ફરી કહ્યું– વિજય! ચાલો યાવત્ આપણે એકાંતમાં જઈએ.
ત્યારે વિજયચોરે ધન્ય સાર્થવાહને કહ્યું- હે દેવાનુપ્રિય! જો તમે તે વિપુલ અશન, પાન આદિમાંથી મારો સંવિભાગ કરો અર્થાત્ મને અશનાદિ આપવાના હો તો હું તમારી સાથે એકાંતમાં ચાલું. શેઠ દ્વારા પુત્ર ઘાતકને આહારનો સંવિભાગ - ३४ तए णं से धण्णे सत्थवाहे विजयं एवं वयासी- अहं णं तुब्भं तओ विउलाओ असण-पाण-खाइमसाइमाओ संविभागं करिस्सामि ।
तए णं से विजए धण्णस्स सत्थवाहस्स एयमटुं पडिसुणेइ । तए णं से विजए धण्णेणं सद्धिं एगते अवक्कमेइ, उच्चारपासवणं परिटुवेइ, आयंते चोक्खे परमसुइभूए तमेव ठाणं उवसंकमित्ता णं विहरइ । ભાવાર્થ-ત્યારપછી ધન્ય સાર્થવાહ વિજયને કહ્યું હું તને વિપુલ અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમમાંથી ભાગ આપીશ.
ત્યારપછી વિજયે ધન્ય સાર્થવાહના આ કથનનો સ્વીકાર કર્યો અને તેની સાથે એકાંતમાં ગયા. ધન્ય સાર્થવાહે મળ-મૂત્રનો પરિત્યાગ કર્યો, જલથી સ્વચ્છ અને પવિત્ર થયો ત્યાર પછી પોતાના સ્થાન પર પાછા આવી ગયા. ३५ तएणं सा भद्दा कल्लं जावजलंते विउलं असण-पाणखाइमसाइमं जावपरिवेसेइ।
Page #173
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૨: સંઘાટ
| ११३ ।
तएणं से धण्णे सत्थवाहे विजयस्स तक्करस्स तओ विउलाओ असणपाणखाइमसाइमाओ संविभागं करेइ । तए णं से धण्णे सत्थवाहे पंथयं दासचेडं विसज्जेइ । ભાવાર્થ:- ત્યારપછી ભદ્રા સાર્થવાહીએ બીજે દિવસે સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરીને (પૂર્વવતુ) પંથકની સાથે મોકલ્યું યાવતુ પંથકે ધન્ય સાર્થવાહને પીરસ્યું, ત્યારે ધન્ય સાર્થવાહે તેમાંથી વિજયચોરને ભાગ આપ્યો. જમી લીધા પછી ધન્ય સાર્થવાહે દાસપુત્ર પંથકને રવાના કર્યો. ३६ तए णं से पंथए भोयणपिडयं गहाय चारगाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता रायगिहं णयरं मझमज्झेणं जेणेव सए गेहे, जेणेव भद्दा सत्थवाही, तेणेव उवागच्छइ उवागच्छित्ता भईसत्थवाहिं एवं वयासी-एवं खलुदेवाणुप्पिए !धण्णेसत्थवाहेतवपुत्तघायगस्स जावपच्चामित्तस्स ताओ विउलाओ असणपाण-खाइमसाइमाओ संविभागं करेइ ।
तए णं सा भद्दा सत्थवाही पंथयस्स दासचेडयस्स अंतिए एयमटुं सोच्चा आसुरत्ता रुट्ठा जाव मिसिमिसेमाणी धण्णस्स सत्थवाहस्स पओसमावज्जइ । ભાવાર્થ - ત્યાર પછી પંથક ભોજનની ટોપલી લઈને કારાગારથી બહાર નીકળીને રાજગૃહ નગરમાં થઈને પોતાના ઘેર ભદ્રા સાર્થવાહી પાસે આવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! ધન્ય સાર્થવાહે તમારા પુત્ર ઘાતક યાવતું પ્રતિકૂળ આચરણ કરનારા દુશ્મનને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાંથી ભાગ આપ્યો છે.
ત્યારે ભદ્રા સાર્થવાહી પંથક દાસપુત્રના મુખેથી આ વાત સાંભળીને તત્કાલ ગુસ્સે થઈ, રુષ્ટ બની પાવતુ ધૂંવાં પૂવાં થઈને ધન્ય સાર્થવાહ ઉપર દ્વેષ કરવા લાગી. ધન્ય શેઠની કારાગારમાંથી મુક્તિ અને જન-સત્કાર :३७ तए णं धण्णे सत्थवाहे अण्णया कयाई मित्तणाइणियग-सयण-संबंधि-परिजणेणं सएणय अत्थसारेणंरायकज्जाओ अप्पाणंमोयावेइ, मोयावित्ता चारगसालाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव अलंकारियसभा तेणेव उवागच्छइ, उवागच्छित्ता अलंकारियकम्म करेइ करित्ता जेणेव पुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अद्दधोयमट्टियं गेण्हइ । गेण्हित्ता पोक्खरिणिं ओगाहेइ, ओगाहित्ता जलमज्जणं करेइ, करित्ता ण्हाए जावरायगिहं णयरं अणुपविसइ, अणुपविसित्ता रायगिहस्स णयरस्स मज्झमज्झेणं जेणेव सए गिहे तेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ-ત્યારપછી ધન્ય સાર્થવાહને કોઈ સમયે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી અને પરિવારના લોકો દ્વારા પોતાની સંપતિમાંથી દંડ ભરાવીને પોતાની જાતને રાજદંડથી મુક્ત કરાવી, કારાગારમાંથી બહાર નીકળ્યો, નીકળીને હજામની દુકાને હજામત કરાવી, પછી પુષ્કરિણી (વાવ) સમીપે આવીને ભીની માટી શરીરે લગાવીને પુષ્કરિણીમાં ઉતરીને જલથી મજ્જન કર્યું, સ્નાન કર્યું યાવતુ પછી રાજગૃહમાં પ્રવેશ કર્યો અને નગરમાં થઈને, પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.
Page #174
--------------------------------------------------------------------------
________________
| ११४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
३८ तएणं धण्णं सत्थवाहं एज्जमाणं पासित्ता रायगिहे णयरे बहवे णागणियग-सेट्टिसत्थवाहपभिइओ आढ़ति, परिजाणंति, सक्कारेंति, सम्माणेति, अब्भुट्टेति, सरीरकुसलं पुच्छंति ।
तए णं से धण्णे सत्थवाहे जेणेव सए गिहे तेणेव उवागच्छइ जावि य से तत्थ बाहिरिया परिसा भवइ, तंजहा- दासा इवा, पेस्सा इवा, भयगा इवा, भाइल्लगा इ वा; से वि यणं धण्णं सत्थवाहं एज्जतं पासइ, पासित्ता पायवडियाए खेमकुसलं पुच्छंति ।
जावि य से तत्थ अब्भंतरिया परिसा भवइ तं जहा- माया इ वा पिया इ वा भाया इ वा भइणी इ वा; सावि य णं धण्णं सत्थवाहं एज्जमाणं पासइ आसणाओ अब्भुढेइ, कंठाकंठियं अवयासिय बाहप्पमोक्खणं करेइ । ભાવાર્થ:- ત્યારપછી ધન્ય સાર્થવાહને આવતા જોઈને રાજગૃહ નગરના ઘણા નાગરિકો, આત્મીયજનો, શ્રેષ્ઠીજનો તથા સાર્થવાહ આદિએ તેનો આદર કર્યો, સન્માનથી બોલાવ્યો, વસ્ત્ર આદિથી સત્કાર કર્યો, નમસ્કાર આદિ કરીને સન્માન કર્યું અને શરીરના કુશલ સમાચાર પૂછ્યા.
ત્યારપછી ધન્ય સાર્થવાહ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે બહારની પરિષદના દાસ-દાસીપુત્રો, પ્રેગ્યકામકાજ માટે બહાર મોકલાતા નોકરો, જેનું બાલ્યાવસ્થાથી પાલન-પોષણ કર્યું હોય તેવા ભૂતકો અને વ્યાપારના ભાગીદારોએ ધન્ય સાર્થવાહને આવતાં જોઈને, ચરણોમાં પડી ક્ષેમકુશલ પૂછ્યા.
ત્યાર પછી આત્યંતર પરિષદના માતા-પિતા, ભાઈ, બહેન આદિ સ્વજનોએ પણ ધન્ય સાર્થવાહને આવતાં જોયા, જોઈને આસન પરથી ઊભા થઈને ભેટીને હર્ષના આંસુ વહાવ્યા. ભદ્રાસાર્થવાહીનો રોષ અને સમાધાન - ३९ तए णं से धण्णे सत्थवाहे जेणेव भद्दा भारिया तेणेव उवागच्छइ । तए णं सा भद्दा सत्थवाही धण्णं सत्थवाहं एज्जमाणं पासइ, पासित्ता णो आढाइ, णो परियाणाइ, अणाढायमाणी अपरिजाणमाणी तुसिणीया परम्मुही संचिट्ठइ ।
तएणंसेधण्णे सत्थवाहे भदं भारियंएवं वयासी-किंणंतुब्भंदेवाणुप्पिए!ण तुट्ठी वा, ण हरिसे वा, णाणंदे वा? जमए सएणं अत्थसारेणं रायकज्जाओ अप्पाणं विमोइए । ભાવાર્થ - ત્યારપછી તે ધન્ય સાર્થવાહ ભદ્રા ભાર્યા પાસે ગયો. ભદ્રા સાર્થવાહીએ ધન્ય સાર્થવાહને પોતાના તરફ આવતા જોયા પરંતુ તેણીએ આદર કર્યો નહીં, તેના આવ્યાની નોંધ પણ લીધી નહીં; આદર નહીં કરતી, ધ્યાન નહીં આપતી, મૌન જ રહી અને પીઠ ફેરવીને બેસી ગઈ.
ત્યારે ધન્ય સાર્થવાહે પોતાની પત્ની ભદ્રાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! મારા આવવાથી તને સંતોષ, હર્ષ કે આનંદ કેમ ન થયો?મેં મારી પોતાની જ સંપત્તિ આપીને મને રાજદંડથી છોડાવ્યો છે. ४० तए णं सा भद्दा धण्णं सत्थवाहं एवं वयासी- कहं णं देवाणुप्पिया ! मम तुट्ठी वा हरिसे वा आणंदे वा भविस्सइ ? जेणं तुम मम पुत्तघायगस्स जाव पच्चामित्तस्स ताओ
Page #175
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૨: સંઘાટ
૧૧૫]
विउलाओ असणपाणखाइमसाइमाओ संविभागं करेसि । ભાવાર્થ:- ત્યારે ભદ્રાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! મને સંતોષ, હર્ષ કે આનંદ કઈ રીતે થાય? તમે મારા પુત્રના ઘાતક યાવતુ વૈરી તથા પ્રત્યમિત્ર(વિજયચોર)ને તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ભોજનમાંથી સંવિભાગ કરી હિસ્સો આપતા હતા. ४१ तएणं से धण्णे सत्थवाहे भई भारियं एवं वयासी- णो खलु देवाणुप्पिया ! धम्मो त्ति वा, तवो त्ति वा, कयपडिकयाइ वा, लोगजत्ता इ वा, णायए इ वा, घाडियए इ वा, सहाए इ वा, सुही इ वा, ताओ विउलाओ असण-पाण-खाइमसाइमाओ संविभागे कए, णण्णत्थ सरीरचिंताए।
तए णं सा भद्दा धण्णेणं सत्थवाहेणं एवं वुत्ता समाणी हट्ठतुट्ठा जाव आसणाओ अब्भुट्टेइ, कंठाकंठिं अवयासेइ, खेमकुसलं पुच्छइ, पुच्छित्ता बहाया जावविभूसिया विपुलाई भोगभोगाई भुंजमाणी विहरइ। ભાવાર્થ - ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રાને કહ્યું- હે દેવાનુપ્રિય!મેંધર્મ માનીને, ઊણોદરી તપનો લાભ થશે તેમ તપ માનીને, પ્રત્યુપકાર ભાવનાથી, લોકલાજથી(લોક વ્યવહારથી), ન્યાય આપનાર માનીને અથવા બાલમિત્ર, સખા કેપ્રિયમિત્ર સમજીને તેવિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહારનો સંવિભાગ કર્યો નથી, પરંતુ માત્ર શરીર ચિંતા અર્થે એટલે કે મલ-મૂત્રની બાધા નિવારવા જવા માટે તે મને સાથ આપે, તે એક માત્ર હેતુથી વિજય ચોરને આહાર આપ્યો હતો.
ધન્ય સાર્થવાહના આ સ્પષ્ટીકરણથી ભદ્રા હૃષ્ટ-તુષ્ટ અને આનંદચિત્ત થઈ, હર્ષથી તેનું હૃદય વિકસિત થઈ ગયું. તે આસનથી ઊઠી, તેને ભેટી પડી અને તેના ક્ષેમ કુશળ પૂછ્યા. ત્યાર પછી સ્નાન કરી વાવ વિભૂષિત થઈને પાંચ ઇન્દ્રિયોના વિપુલ ભોગ ભોગવતી રહેવા લાગી. વિજય ચોરની દુર્ગતિ:
४२ तए णं से विजय तक्करे चारगसालाए तेहिं बंधेहिं वहेहिं कसप्पहारेहिं य जाव तण्हाए य छुहाए य परज्झमाणे कालमासे कालं किच्चा णरएसुणेरइयत्ताए उववण्णे । से णं तत्थ णेरइए जाए- काले कालोभासे जाव वेयणं पच्चणुब्भवमाणे विहरइ ।
से णं तओ उव्वट्टित्ता अणादीयं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं अणुपरियट्टिस्सइ। ભાવાર્થ:- ત્યારપછી વિજય ચોર કારાગૃહમાં બંધન, વધ, ચાબુકોના પ્રહાર સહન કરતો યાવતુ તૃષા અને સુધાથી પીડિત થતો, મૃત્યુના સમયે મૃત્યુ પામીને નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થયો. ત્યાં ઉત્પન્ન થયેલો તે કાળો, અતિશય કાળો વાવતુ નરકસંબંધી વેદનાનો અનુભવ કરી રહ્યો છે.
તે નરકમાંથી નીકળી અનાદિ અનંત દીર્ઘકાલીન ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરશે. ४३ एवामेव जंबू ! जे णं अम्हं णिग्गंथो वा णिग्गंथी वा आयरिय उवज्झायाणं
Page #176
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए समाणे विउलमणि-मोत्तिय धणकणग-रयणसारेणं लुब्भइ से वि य एवं चेव । ભાવાર્થ :- શ્રી સુધર્માસ્વામી કથાનકનો ઉપસંહાર કરતાં જંબુસ્વામીને કહે છે- હે જંબુ ! આ રીતે અમારા જે સાધુ અથવા સાધ્વી, આચાર્ય અથવા ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી, સાધુત્વની દીક્ષા અંગીકાર કરીને વિપુલ મણિ, મોતી, ધન, કનક અને સારભૂત રત્નોમાં લુબ્ધ થાય છે, તે પણ આવા જ હોય છે અર્થાતુ તેની દશા પણ ચોર જેવી થાય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં પોતાના જ દુષ્કૃત્યોથી વિજયચોરની દુર્ગતિના દષ્ટાંત દ્વારા સાધકોને હિતશિક્ષા આપી છે.
વિજયચોરે ધનની આસક્તિથી દેવદત્તની હત્યા કરી. તે દુષ્કૃત્યના ફળ સ્વરૂપે આ લોકમાં કારાગૃહમાં વધ, બંધન આદિદારૂણ દુઃખને પામ્યો અને પરલોકમાં નરકગતિમાં દુઃખો પ્રાપ્ત કર્યા. ત્યાર પછી પરંપરાએ અનંતકાલીન સંસાર પરિભ્રમણના દુઃખને પામ્યો.
તે જ રીતે જે સાધક ધન આદિ ભૌતિક સંપત્તિમાં આકર્ષિત થાય, લોભાઈ જાય છે, તે આ લોકમાં સંયમમાર્ગથી ભ્રષ્ટ થઈને બદનામી પામે છે અને તેમજ અનેક પ્રકારના કર્મબંધ કરીને દુર્ગતિને અને અનંત સંસાર પરિભ્રમણને પામે છે. ધન્ય સાર્થવાહની પ્રવજ્યા અને સદ્ગતિ:४४ तेणं कालेणं तेणं समएणं धम्मघोसा णाम थेरा भगवंतो जाइसंपण्णा कुलसंपण्णा जावपुव्वाणुपुट्विं चरमाणा, गामाणुगामंदूइज्जमाणा, सुहंसुहेणं विहरमाणा जेणेव रायगिहे णयरे जेणेव गुणसीलए चेइए जाव अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरति । परिसा णिग्गया, धम्मो कहिओ। ભાવાર્થ - તે કાલે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિર ભગવંત હતા. તે જાતિ સંપન, કુલ સંપન્ન થાવતુ અનુક્રમથી ચાલતાં, ગ્રામાનુગ્રામવિચરતાં અને સુખપૂર્વક વિહાર કરતાં રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા અને યથાયોગ્ય ઉપાશ્રયની યાચના કરીને ત્યાં સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં રહ્યા. તેમનું આગમન જાણીને પરિષદ નીકળી, ધર્મઘોષ સ્થવિરે દેશના આપી. ४५ तए णं तस्स धण्णस्स सत्थवाहस्स बहुजणस्स अंतिए एयमढे सोच्चा णिसम्म इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- एवं खलु थेरा भगवंतो जाइसंपण्णा कुलसंपण्णा जाव इहमागया, इहं संपत्ता, तं गच्छामिणं थेरे भगवंते वदामि णमंसामि।
एवं संपेहेइ, संपेहित्ता बहाए जाव सुद्धप्पावेसाइं मंगल्लाइं वत्थाई पवरपरिहिए पायविहारचारेणंजेणेव गुणसीलए चेइए, जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता वंदइ, णमंसइ [जावपज्जुवासइ] । तए णं थेरा भगवंतो धण्णस्स सत्थवाहस्स तीसे य महइ महालियाए परिसाए विचित्तं धम्ममाइक्खंति ।
Page #177
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૨: સંઘાટ
| ११७ ।
ભાવાર્થ:- ત્યારપછી ઘણા લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને ધન્ય સાર્થવાહને વિચાર આવ્યો યાવતું મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે જાતિ સંપન્ન, કુલ સંપન્ન વગેરે ગુણોથી યુક્ત સ્થવિર ભગવાન અહીં પધાર્યા છે, અહીં બિરાજિત થયા છે, તો હું ત્યાં જઈને સ્થવિર ભગવાનને વંદના નમસ્કાર કરું.
આ પ્રમાણે વિચાર કરી ધન્ય સાર્થવાહે સ્નાન કર્યું યાવતુ સભામાં પહેરવા યોગ્ય શુદ્ધ, ઉત્તમ, માંગલિક વસ્ત્રો ધારણ કર્યા અને પગપાળા ગુણશીલચૈત્યમાં સ્થવિર ભગવંતો પાસે આવીને વંદના-નમસ્કાર કરીને પર્યાપાસના કરવા લાગ્યા. ત્યાર પછી સ્થવિર ભગવંતોએ ધન્ય સાર્થવાહને તથા ઉપસ્થિત વિશાળ પરિષદને અદ્ભુત ધર્મનો ઉપદેશ આપ્યો ४६ तए णं से धण्णे सत्थवाहे धम्मं सोच्चा एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गथं पावयणं जावपव्वइए जावबहूणि वासाणि सामण्ण परियागं पाउणित्ता, भत्तं पच्चक्खाइत्ता मासियाए संलेहणाए सदि भत्ताई अणसणाए छेदेइ, छेदित्ता कालमासे कालं किच्चा सोहम्मे कप्पे देवत्ताए उववण्णे । तत्थणं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाइंठिई पण्णत्ता । तत्थणं धण्णस्स वि देवस्स चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता ।
सेणं धण्णे देवे ताओ देवलोयाओ आउक्खएणं ठिइक्खएणं भवक्खएणं अणंतरं चयं चइत्ता महाविदेहे वासे सिज्झिहिइ जावसव्वदुक्खाणमंतंकरेहिइ। ભાવાર્થ - ત્યારપછી ધન્ય સાર્થવાહે ધર્મોપદેશ સાંભળીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું યાવતુ તેણે દીક્ષા અંગીકાર કરી. ઘણા વર્ષો સુધી શ્રમણ્ય-પર્યાયનું પાલન કરીને અંતમાં એક માસના ભક્ત પ્રત્યાખ્યાન અનશનની આરાધના કરી, સાઠ ભક્ત આહારનો ત્યાગ કરીને મૃત્યુના અવસરે મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. સૌધર્મદેવલોકમાં કેટલાક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. ત્યાં ધન્ય દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ છે.
તે ધન્ય દેવ દેવલોકમાંથી આયુક્ષય, સ્થિતિક્ષય, ભવક્ષય કરીને, દેહનો ત્યાગ કરીને, વચ્ચે અન્ય ભવ કર્યા વિના મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ઉપસંહારઃ અધ્યયન બોધઃ४७ जहा णं जंबू ! धण्णेणं सत्थवाहेणं णो धम्मो त्ति वा जाव विजयस्स तक्करस्स तओ विउलाओ असणपाणखाइमसाइमाओ संविभागे कए णण्णत्थ सरीरसारक्खणट्ठाए, एवामेव जंबू ! जेणं अम्हं णिग्गंथे वा णिग्गंथी वा जावपव्वईए समाणे ववगयण्हाणुम्मद्दण पुप्फ-गंध-मल्लालंकारविभूसे इमस्स ओरालियसरीरस्स णो वण्णहेउं वा, णो रूवहेउं वा, णो बलहेडं वा णो विसयहेडं वा तं विउलं असणं पाणं खाइमं साइमं आहारमाहारेइ, णण्णत्थ णाण-दसणचरित्ताणं वहणयाए । से णं इहलोए चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावगाण य बहूणं साविगाण य अच्चणिज्जे जावपज्जुवासणिज्जे भवइ। परलोए वि य णं णो बहूणि हत्थच्छेयणाणि य कण्णच्छेयणाणि य णासाछेयणाणि य हिययउप्पाडणाणि य वसणुप्पाडणाणि य उल्लंबणाणि य पाविहिइ । अणाइयं च णं
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
अणवदग्गं दीहमद्धं चाउरंत-संसारकंतारं वीइवइस्सइ; जहा से धण्णे सत्थवाहे
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव दोच्चस्स णायज्झयणस्स અથમકે પાત્તે ।।ત્તિ નેમિ ॥
૧૧૮
ભાવાર્થ :- શ્રી સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું– હે જંબુ ! જેમ ધન્ય સાર્થવાહે આ ધર્મ છે, તેમ સમજીને વિજયચોરને તે વિપુલ અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમમાંથી સંવિભાગ કર્યો નહોતો, માત્ર પોતાના શરીરની રક્ષા કરવા માટે જ વિજયને પોતાના આહારમાંથી હિસ્સો આપ્યો હતો, એ પ્રમાણે હે જંબૂ ! અમારા જે સાધુ અથવા સાધ્વી યાવત્ પ્રવ્રુજિત થઈને સ્નાન, ઉપમર્દન, પુષ્પ, ગંધ, માળા, અલંકાર આદિ શૃંગારનો ત્યાગ કરીને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર કરે છે, તે આ ઔદારિક શરીરના વર્ણ, રૂપ વગેરે સુંદર બનાવવા માટે અથવા વિષય સુખને માટે કરતા નથી, પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવા માટે આહાર કરે છે; તે સિવાય તેઓનું અન્ય કોઈ પ્રયોજન હોતું નથી. તેઓ આ લોકમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા અર્ચનીય તથા સર્વ પ્રકારથી ઉપાસનીય બને છે. પરલોકમાં પણ તે હસ્ત છેદન, કર્ણ છેદન અને નાસિકા છેદન, હૃદય અને અંડકોષોના છંદનાદિના દુઃખને પ્રાપ્ત કરતા નથી, તથા ફાંસી આદિના કષ્ટોને પ્રાપ્ત કરતા નથી. તે સાધુ-સાધ્વીઓ ધન્ય સાર્થવાહની જેમ અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા ચતુર્ગતિક સંસારરૂપી અટવીને પાર કરી જાય છે.
હું જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બીજા ‘જ્ઞાત’ અધ્યયનના આ પ્રમાણે ભાવો કહ્યા છે. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં ધન્યશેઠ અને વિજય ચોરના દષ્ટાંત દ્વારા સાધુ-સાધ્વીઓને અનાસક્ત ભાવે, માત્ર શરીરને ટકાવવા માટે આહાર કરવાની હિતશિક્ષા આપવામાં આવી છે. પ્રસ્તુતમાં રાજગૃહ નગરના સ્થાને મનુષ્યક્ષેત્ર, ધન્ય સાર્થવાહના સ્થાને સાધુ, વિજયચોરના સ્થાને શરીર, દેવદત્તના સ્થાને સંયમ અને આભૂષણોના સ્થાને ઇન્દ્રિયોના વિષયો સમજવાના છે. વૃત્તિકારે આ બોધને એક ગાથા દ્વારા પ્રગટ કર્યો છે. જેમ કે
सिवसाहणेसु आहार - विरहिओ जं ण वट्टए देहो । तम्हा धण्णो व्व विजयं, साहू तं तेण पोसेज्जा ॥१॥
અર્થ- આહાર વિના આ દેહ દ્વારા મોક્ષની સાધના થઈ શકતી નથી. તેથી સાધુ આહા૨થી શરીરનું પોષણ તો કરે પણ જેમ ધન્ય સાર્થવાહે લેશમાત્ર અનુરાગ વિના વિજય ચોરનું પોષણ કર્યું, તેમ સાધક આહારમાં અનુરક્ત થયા વિના શરીરનું પોષણ કરે.
॥ બીજું અધ્યયન સમાપ્ત ।।
Page #179
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૩: અધ્યયન સાર
.
૧૧૯]
ત્રીજું અધ્યયન
અધ્યયન સાર R
=
=
=
=
=
= ૯
ક ક ક ક ક ક રક
પ્રસ્તુત અધ્યયનમાં મોરના ઈંડાના દષ્ટાંત દ્વારા વિષય સ્પષ્ટ કર્યો હોવાથી તેનું નામ અંડક–ઇડા છે. આ અધ્યયનમાં જિન પ્રવચન ઉપરની શ્રદ્ધા અને અશ્રદ્ધા–શંકાદિના ફળનું દિગ્દર્શન કરાવ્યું છે.
સંપૂર્ણ દાંતના કેન્દ્રસ્થાને મોરના બે ઈંડા છે. ઈંડામાંથી મોર પ્રાપ્ત થશે કે નહીં? તેવી શંકાથી જે ઈંડાને વારંવાર ઉથલાવ્યા કરે, હલાવ્યા કરે, તેને મોર પ્રાપ્ત થતો નથી. ઈંડામાંથી મોર પ્રાપ્ત થશે, તેવી શ્રદ્ધા સાથે જે ધીરજથી તેનું રક્ષણ કરે છે, તેને મોર પ્રાપ્ત થાય છે. દષ્ટાંત મોરના ઈંડાનું છે, તેમ છતાં કોઇપણ પક્ષી આદિના ઈંડા માટે તે જ વાત છે.
ચંપાનગરીના સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં એક તરફ માલુકાકચ્છ નામનું વન હતું, તેમાં વનવગડાની ઢેલ(મયૂરીએ) બે ઈંડા મૂકયા હતા. તે નગરમાં વસતા સાગરદત્તપુત્ર અને જિનદત્તપુત્ર નામના બે સાર્થવાહ મિત્રો ગણિકા સાથે આ ઉદ્યાનમાં ફરવા આવ્યા. માલુકા કચ્છમાં મોરના ઈંડાને જોઈને બંને મિત્રોએ એક-એક ઈંડુ લઈ પોતાના ઘરે મરઘીના ઈંડા સાથે મૂકી દીધું કે જેથી યથા સમયે ક્રીડા કરવા એક-એક મોર પ્રાપ્ત થાય, તે બંનેમાંથી સાગરદત્તપુત્રને શંકા થઈ કે આમાંથી મોર પ્રાપ્ત થશે કે નહીં? આ ઇડાની અંદર મોર છે કે નહીં તે જોવા ઈંડાને અનેકવાર હલાવ્યું, ખખડાવ્યું તેથી ઈડું પોચું થઈ ગયું અને મોર પ્રાપ્ત ન થયો. મોર પ્રાપ્ત ન થવાથી તે ખેદ પામ્યો.
જિનદત્ત પુત્રને ઈંડામાંથી મોર મળશે જ તેવી શ્રદ્ધા હતી, તેને શંકા ન થઈ, તેણે ઈંડાને હલાવ્યું નહીં, પોષણ થવા દીધું તો તેને મોરનું બચ્ચું પ્રાપ્ત થયું. તેને નૃત્યકળાની તાલિમ આપી અને લાખોની હોડમાં વિજય મેળવતો રહ્યો.
આ પ્રમાણે જે સાધુ-સાધ્વી આદિ જિનપ્રવચન પ્રતિ શંકાશીલ બને છે, તે અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. જે સાધુ સાધ્વી નિગ્રંથ પ્રવચન પ્રતિ શંકારહિત રહે છે તે સંસાર અટવીને પાર કરે છે. આ અધ્યયનનો સાર એ જ છે કે જિનપ્રવચનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ન કરવી. તમે સવંfસંદં મંઝિટિંપવેદ્ય જિનેશ્વર પ્રતિપાદિત તત્ત્વ જ સત્ય છે, તેમાં શંકાને સ્થાન નથી; તેવી દઢ શ્રદ્ધા રાખવી.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ત્રીજું અધ્યયન અંડ (મયૂરીનાં ઈડા)
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અધ્યયન પ્રારંભઃ
१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं दोच्चस्स अज्झयणस्स णायाधम्मकहाणं अयमट्ठे पण्णत्ते, तच्चस्स णं भंते ! णायज्झयणस्स के अट्ठे पण्णते ?
ભાવાર્થ:- હે ભગવન્ ! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતાધર્મકથાના બીજા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો ત્રીજા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ?
ઉધાન, માલુકાકચ્છમાં મયૂરીના ઇંડા :
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था, वण्णओ । तीसे णं चंपाए णयरीए बहिया उत्तरपुरच्छिमे दिसीभाए सुभूमिभाए णामं उज्जाणे होत्था । सव्वोउय-पुप्फ-फलसमिद्धे सुरम्मे णंदणवणे इव सुह-सुरभिसीयलच्छायाए समणुबद्धे । ભાવાર્થ:- હે જંબૂ ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી. તેનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. તે ચંપા નગરીની બહાર ઇશાનકોણમાં સુભૂમિભાગ નામનું એક ઉધાન હતું. તે બધી ઋતુઓના ફળ અને ફૂલોથી સંપન્ન અને રમણીય હતું. તે ઉદ્યાન નંદનવનની સમાન સુખકારક, સુગંધ યુક્ત શીતલ છાયાથી વ્યાપ્ત હતું.
અને
३ तस्स णं सुभूमिभागस्स उज्जाणस्स उत्तरओ एगदेसम्मि मालुयाकच्छए होत्था, वण्णओ । तत्थ णं एगा वणमऊरी दो पुट्ठे परियागए पिठुंडीपंडुरे णिव्वणे णिरुवहए भिण्णमुट्ठिप्पमाणे मऊरीअंडए पसवइ, पसवित्ता सरणं पक्खवाएणं सारक्खमाणी संगोवेमाणी संचिट्ठेमाणी विहरइ ।
ભાવાર્થ :- તે સુભૂમિભાગ ઉદ્યાનની ઉત્તર દિશામાં એક તરફ માલુકાકચ્છ (વન) હતું, તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે માલુકાકચ્છમાં એક વન મયૂરીએ(ઢેલે) બે પુષ્ટ, પર્યાયાગત– પ્રસવકાલને પ્રાપ્ત, ચોખાના લોટના પિંડની સમાન શ્વેતવર્ણવાળા, ઘાથી રહિત, વાયુ આદિના ઉપદ્રવથી રહિત તથા પોલીમુઠ્ઠી જેવડા બે ઈંડાનો પ્રસવ કર્યો, પ્રસવ કરીને તે પોતાની પાંખોને પ્રસારીને બંને ઇંડાને પાંખોથી ઢાંકતી, તેની રક્ષા કરતી, સારસંભાળ કરતી અને ઇંડાને સવતી હતી.
જિનદત્ત પુત્ર અને સાગરદત્ત પુત્ર ઃ
૪
| तत्थ णं चंपाए णयरीए दुवे सत्थवाहदारगा परिवसंति, तंजहा- जिणदत्तपुत्ते य
Page #181
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૩ ઃ મયૂરીનાં ઇંડા
सागरदत्तपुत्ते य सहजायया सहवड्डियया सहपंसुकीलियया सहदारदरिसी अण्ण-मण्णमणुरत्तया अण्णमण्णमणुव्वया अण्णमण्ण छंदाणुवत्तया अण्णमण्णहिय-इच्छियकारया अण्णमण्णेसु गिहेसु किच्चाई करणिज्जा पच्चणुभवमाणा विहरंति ।
૧૨૧
ભાવાર્થ:- તે ચંપાનગરીમાં બે સાર્થવાહપુત્ર નિવાસ કરતા હતા. તેના નામ આ પ્રમાણે છે– જિનદત્તપુત્ર અને સાગરદત્તપુત્ર. તે બંને સાથે જન્મ્યા, સાથે મોટા થયા, સાથે જ ધૂળમાં રમ્યા, સાથે જ વિવાહિત થયા હતા. તેઓ બંને એક-બીજામાં અનુરક્ત હતા, એક-બીજાના અનુગામી હતા, એક બીજાની ઇચ્છાનુસાર વર્તતા હતા, એક બીજાને ઇચ્છિત કાર્ય કરતા હતા અને એક બીજાના ઘરોના નિત્યકાર્ય અને ક્યારેક કરવા યોગ્ય કાર્ય પણ કરતા હતા.
५ तणं सिं सत्थवाहदारगाणं अण्णया कयाइं एगयओ सहियाणं समुवागयाणं सण्णिसण्णाणं सण्णिविद्वाणं इमेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था - जणं देवाणुप्पिया ! अम्हं सुहं वा दुक्खं वा पव्वज्जा वा विदेसगमणं वा समुप्पज्जइ, तण्णं अम्हेहिं एगयओ समेच्चा णित्थरियव्वं ति कट्टु अण्णमण्णमेयारूवं संगारं पडिसुर्णेति, पडिसुणेत्ता सकम्मसंपउत्ता जाया यावि होत्था ।
ભાવાર્થ :- ત્યારપછી તે સાર્થવાહ પુત્રો કોઈ સમયે સાથે મળ્યા, સાથે બેઠા અને પરસ્પર પ્રેમપૂર્વક વાર્તાલાપ કરતાં એક બીજાને કહ્યું કે– હે દેવાનુપ્રિય ! આપણે સુખમાં કે દુઃખમાં, પ્રવ્રજ્યા ગ્રહણ કરીએ કે વ્યાપારાર્થે વિદેશગમન કરીએ, જે કરીએ તે આપણે બંને સાથે મળીને જ કરશું. આ રીતે બંને પરસ્પર પ્રતિજ્ઞાબદ્ધ થઈને પોત-પોતાના કાર્યમાં રત બન્યા.
દેવદત્તા ગણિકા ઃ
६ तत्थ णं चंपाए णयरीए देवदत्ता णामं गणिया परिवसइ, अड्डा जावचउसट्ठिकलापंडिया चउसट्ठिगणियागुणोववेया अउणत्तीसं विसेसे रममाणी एक्कवीस रइगुणप्पहाणा बत्तीसपुरिसोवयारकुसला णवंगसुत्तपडिबोहिया अट्ठारस- देसी भासाविसारया सिंगारागारचारुवेसा संगयगय-हसिय जाव ऊसियझया सहस्सलंभा विइण्णछत्त चामर- बालवीयणिया कण्णीरह- प्पयाया यावि होत्था, बहूणं गणियासहस्साणं आहेवच्चं जाव विहरइ । ભાવાર્થ:- તે ચંપાનગરીમાં દેવદત્તા નામની ગણિકા નિવાસ કરતી હતી. તે સમૃદ્ધ હતી યાવત્ નૃત્યાદિ ચોસઠ કળાઓમાં કુશળ હતી, ગણિકાના ચોસઠ ગુણોથી યુક્ત હતી, કામશાસ્ત્ર પ્રસિદ્ધ ઓગણત્રીસ પ્રકારની ક્રીડા વિશેષોમાં રમમાણ હતી, એકવીસ પ્રકારના રતિગુણોથી યુક્ત હતી, બત્રીસ પ્રકારના પુરુષોપચારમાં કુશળ હતી, તે સુપ્ત નવ અંગ(બે કાન, બે આંખ, બે નસકોરા, જીભ, ત્વચા અને મન)ને જાગૃત કરનાર હતી. તે અઢારદેશની ભાષાઓમાં વિશારદ હતી, શ્રૃંગારનું સ્થાન હોય તેવા સુંદર વેશને ધારણ કરતી હતી, સુસંગત ગતિ, હાસ્યાદિમાં કુશળ હતી યાવત્ તેના ઘર ઉપર ગણિકાની ધ્વજા લહેરાતી હતી. તે એક હજાર મુદ્રામાં પ્રાપ્ત થતી હતી. રાજાએ તેને છત્ર, ચામર, બાલ વ્યંજન–વીંજણા વિશેષ પ્રદાન કર્યા હતા. તે કર્ણીરથ નામના યાનમાં આવાગમન કરતી હતી યાવત્ એક હજાર ગણિકાઓનું આધિપત્ય કરતી રહેતી હતી.
Page #182
--------------------------------------------------------------------------
________________
| १२२ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
બંને મિત્રોનું ગણિકા સાથે ઉધાનમાં ગમન - |७ तए णं तेसिं सत्थवाहदारगाणं अण्णया कयाइ पुव्वावरण्हकालसमयंसि जिमियभुत्तुत्तरागयाणं समाणाणं आयंताणंचोक्खाणं परमसुइभूयाणं सुहासणवरगयाणं इमेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था- तं सेयं खलु अम्हं देवाणुप्पिया !कल्लं जावजलंते विपुलं असणं-पाणं-खाइमं साइमं उवक्खडावेत्ता तं विपुलं असणं-पाणं-खाइमं साइमं धूक्पुप्फ-गंध-वत्थं गहाय देवदत्ताए गणियाए सद्धिं सुभूमिभागस्स उज्जाणस्स उज्जाणसिरिं पच्चणुभवमाणाणं विहरित्तए त्ति कटु अण्णमण्णस्स एयमटुं पडिसुर्णेति, पडिसुणित्ता कल्लं जावकोडुंबियपुरिसे सद्दावेति, सद्दावित्ता एवं वयासी
गच्छह णंदेवाणुप्पिया ! विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडेह, उवक्खडित्ता तं विपुलं असण-पाणखाइमसाइमं धूक्पुप्फ गंधवत्थं च गहाय जेणेव सुभूमिभागे उज्जाणे, जेणेवणंदा पुक्खरिणी, तेणामेव उवागच्छह, उवगच्छित्ता णंदापुक्खरिणीओ अदूरसामंते थूणामंडवं आहणह आहणित्ता आसित्तसंमज्जिओवलितं जावगंधवट्टिभूयं करेह, करित्ता अम्हे पडिवालेमाणा पडिवालेमाणा चिट्ठह जावचिट्ठति । ભાવાર્થ :- ત્યારપછી તે સાર્થવાહ પુત્રો ક્યારેક મધ્યાહ્ન સમયે ભોજન કર્યા પછી, કોગળા કરીને, હાથ-પગ ધોઇ, એકદમ સ્વચ્છ થઈને, સુખદ આસને બેઠા હતા, તે સમયે તેઓ બંને વચ્ચે આ પ્રમાણે વાતચીત થઈ કે હે દેવાનુપ્રિય ! આપણા માટે શ્રેયકારી છે કે કાલે સવારે સૂર્યોદય થાય ત્યારે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ(ભોજન સામગ્રી) તૈયાર કરાવીએ અને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ધૂપ, પુષ્પ, સુગંધી દ્રવ્યો અને વસ્ત્રાદિ લઈને દેવદત્તા ગણિકાની સાથે સુભૂમિભાગ ઉદ્યાનમાં ઉધાનની શોભાને અનુભવતા વિચરીએ. આ પ્રમાણે બંનેએ એકબીજાની વાતનો સ્વીકાર કર્યો. બીજા દિવસે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરો. તૈયાર કરીને તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને તથા ધૂપ, પુષ્પ આદિ લઈને સુભૂમિભાગ ઉધાનમાં નંદા પુષ્કરિણી છે ત્યાં જાઓ, ત્યાં જઈને નંદા પુષ્કરિણીની નજીક છૂણામંડપ(થાંભલાઓ ઉપર ઊભો કરેલો મંડ૫) તૈયાર કરો, પાણી છાંટી, વાળી ચોળી, લીંપીને યાવતું સુગંધની ગુટિકાની સમાન બનાવો. આ બધું કરીને અમારી રાહ જુઓ. આ સાંભળીને કર્મચારી પુરુષોએ આદેશાનુસાર કાર્ય કરીને થાવતું તેમની રાહ જોવા લાગ્યા.
८ तएणं सत्थवाहदारगा दोच्चंपिकोडुंबियपुरिसे सद्दावेति, सद्दावित्ता एवं वयासीखिप्पामेव लहुकरणजुत्तजोइयं समखुरवालिहाणसमलिहियतिक्खग्गसिंगएहिं रययामयघंट सुत्तरज्जुयपवरकंचणखचियणत्थपग्गहोवग्गहिएहिं णीलुप्पलकयामेलएहिं पवरगोण जुवाणएहिं णाणामणिरयण-कंचण-घंटियाजालपरिक्खित्तं जुत्तामेव पवहणं उवणेह । ते वि तहेव उवणेति ।
Page #183
--------------------------------------------------------------------------
________________
मध्य-: मयूरीन
| १२३ ।
ભાવાર્થ:- ત્યારપછી સાર્થવાહ પુત્રોએ બીજીવાર અન્ય કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- તમે શીધ્ર લઘુકરણ– શીઘ્રગતિગામિની સાધનોથી સંપન્ન રથમાં; એક સરખા ખૂર, ખાંધ અને પૂંછવાળા; ઘસીને એક સરખા બનાવેલા અણીયાળા શીંગડાવાળા; ચાંદીની ઘંટડીઓવાળા, સુવર્ણજડિત નાથથી બાંધેલા તથા નીલકમળની કલગીથી યુક્ત શ્રેષ્ઠ જુવાન બળદો જોડીને વિવિધ પ્રકારના મણિઓ, રત્નો અને સુવર્ણની ઘંટડીઓના સમૂહથી યુક્ત તથા શ્રેષ્ઠ લક્ષણોવાળો પ્રવહણ–રથ લઈ આવો. તે કર્મચારી પુરુષોએ આદેશાનુસાર રથ ઉપસ્થિત કર્યો. | ९ तए णं ते सत्थवाहदारगा ण्हाया जावपवहणं दुरुहंति, दुरुहित्ता जेणेव देवदत्ताए गणियाए गिहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पवहणाओ पच्चोरुहंति, पच्चोरुहित्ता देवदत्ताए गणियाए गिहं अणुपविर्सेति।।
तएणंसा देवदत्ता गणिया सत्थवाहदारए एज्जमाणेपासइ, पासित्ता हट्ठतुट्ठा आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता सत्तटुपयाई अणुगच्छइ, अणुगच्छित्ता ते सत्थवाहदारए एवं वयासीसंदिसंतुणंदेवाणुप्पिया ! किमिहागमणप्पओयणं? ભાવાર્થ - ત્યારપછી તે સાર્થવાહ પુત્રોએ સ્નાન કર્યું યાવત રથ ઉપર આરૂઢ થયા. રથમાં બેસીને તેઓ દેવદત્તા ગણિકાના ઘેર આવ્યા, રથમાંથી નીચે ઉતર્યા અને દેવદત્તા ગણિકાના ઘરમાં પ્રવિષ્ટ થયા.
તે સમયે દેવદત્તા ગણિકા સાર્થવાહપુત્રોને આવતાં જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ, આસન પરથી ઊઠી અને સાત આઠ પગલાં સામે ગઈ, સામે જઈને તેણે સાર્થવાહ પુત્રોને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો! આજ્ઞા આપો, આપને અહીં આવવાનું શું પ્રયોજન છે? १० तएणंतेसत्थवाहदारगा देवदत्तंगणियं एवं वयासी- इच्छामोणंदेवाणुप्पिए ! तुम्हेहिं सद्धिंसुभूमिभागस्स उज्जाणस्स उज्जाणसिरिंपच्चणुब्भवमाणा विहरित्तए ।
तए णं सा देवदत्ता तेसिं सत्थवाहदारगाणं एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता ण्हाया जावसिरिसमाणवेसा जेणेव सत्थवाहदारगा तेणेव समागया । ભાવાર્થ - ત્યારે તે સાર્થવાહ પુત્રોએ દેવદત્તા ગણિકાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! અમે તમારી સાથે સુભૂમિભાગ નામના ઉદ્યાનની શોભાને અનુભવતાં વિચરવા ઇચ્છીએ છીએ.
ત્યારે દેવદત્તા ગણિકાએ તે સાર્થવાહ પુત્રોના આ કથનનો સ્વીકાર કર્યો અને સ્નાન કર્યું યાવત્ લક્ષ્મીની સમાન શ્રેષ્ઠ વેશ ધારણ કર્યો અને સાર્થવાહ પુત્રોની સમીપે આવી. ११ तए णं ते सत्थवाहदारगा देवदत्ताए गणियाए सद्धिं जाणं दुरुहंति, दुरुहित्ता चंपाए णयरीए मझमज्झेणं जेणेव सुभूमिभागे उज्जाणे, जेणेव णंदापुक्खरिणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता पवहणाओ पच्चोरुहंति, पच्चोरुहित्ता णंदा-पोक्खरिणिं ओगाहिंति, ओगाहित्ता जलमज्जणं करेंति, करेत्ता जलकिडं करेंति, करेत्ता ण्हाया देवदत्ताए सद्धिं पच्चुत्तरंति । जेणेव थूणामंडवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता थूणामंडवं
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
अणुपविसित्ता सव्वालंकार- विभूसिया आसत्था वीसत्था सुहासणवरगया देवदत्ताए सद्धिं तं विलं असणपाण- खाइम साइमं धूवपुप्फगंधवत्थं आसाएमाणा विसाएमाणा परिभाएमाणा परिभुंजेमाणा एवं च णं विहरंति । जिमियभुत्तुत्तरागया वि य णं देवदत्ताए सद्धिं विपुलाई माणुस्सगाई कामभोगाई भुंजमाणा विहरंति ।
૧૨૪
ભાવાર્થ:- ત્યારપછી તે સાર્થવાહપુત્રો દેવદત્તા ગણિકાની સાથે રથ ઉપર આરૂઢ થયા અને ચંપાનગરીની મધ્યમાં થઈને, સુભૂમિભાગ ઉદ્યાનમાં નંદાપુષ્કરિણી સમીપે પહોંચીને રથમાંથી નીચે ઉતર્યા અને નંદા પુષ્કરિણીમાં પ્રવેશી, સ્નાન કરીને, જલીડાઓ કરીને દેવદત્તાની સાથે પુષ્કરિણીમાંથી બહાર નીકળ્યા અને થાંભલાઓ ઉપર ઊભા કરેલા મંડપ સમીપે આવીને તે મંડપમાં પ્રવેશ કર્યો, સર્વ અલંકારોથી વિભૂષિત થઈને સ્વસ્થ થઈને થાક ઉતારીને શ્રેષ્ઠ આસન ઉપર બેઠા. દેવદત્તા ગણિકાની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા ધૂપ, પુષ્પ, ગંધ અને વસ્ત્રનો ઉપભોગ કરતા, વિશેષરૂપથી આસ્વાદન કરતા, વિભાગ કરતા અને ભોગવતાવિચરવા લાગ્યા, ભોજન પછી દેવદત્તાની સાથે મનુષ્ય સંબંધી વિપુલ કામભોગ ભોગવતા વિચરવા લાગ્યા.
| १२ तए णं सत्थवाहदारगा पुव्वावरण्हकालसमयंसि देवदत्ताय गणियाए सद्धिं थूणामंडवाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता हत्थसंगेल्लीए सुभूमिभागे उज्जाणे बहुसु आलिघरएसु य कयलीघरएसु य लयाघरएसु य अच्छणघरएसु य पेच्छणघरएसु य पसाहणघरएसु य मोहणघरएसु य सालघरएसु य जालघरएसु य कुसुमघरएसु य उज्जाणसिरिं पच्चणुभवमाणा विहरंति ।
ભાવાર્થ:- ત્યારપછી તે સાર્થવાહ પુત્રો દિવસના પાછલા પ્રહરમાં દેવદત્તા ગણિકાની સાથે થાંભલાઓ ઉપર ઊભા કરેલા મંડપમાંથી બહાર નીકળીને, એક-બીજાના હાથ પકડીને, સુભૂમિ ભાગમાં આલિઘરઆલિ નામના વૃક્ષોના ગૃહોમાં, કદલી ગૃહો, લતાગૃહો, બેસવાના ગૃહો, પ્રેક્ષા ગૃહો, પ્રસાધન ગૃહો, મોહન (વિલાસ) ગૃહો, સાલવૃક્ષોના ગૃહો, જાળીવાળા ગૃહો(અંદર બેઠેલા માણસો બહારના માણસોને જોઈ શકે પરંતુ બહારના માણસો અંદરના માણસોને જોઈ ન શકે તેવા જાલગૃહો) તથા પુષ્પ ગૃહોમાં ઉદ્યાનની શોભાનો અનુભવ કરતા ફરવા લાગ્યા.
મયૂરીના ઇંડાની પ્રાપ્તિઃ
| १३ तए णं ते सत्थवाहदारगा जेणेव मालुयाकच्छए तेणेव पहारेत्थ गमणाए । तए णं सा वणमऊरी ते सत्थवाहदारए एज्जमाणे पासइ, पासित्ता भीया तत्था तसिया उव्विग्गा पलाया महया महया सद्देणं केकारवं विणिम्मुयमाणी विणिम्मुयमाणी मालुयाकच्छाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता एगंसि रुक्खडालयंसि ठिच्चा ते सत्थवाहदारए मालुया - कच्छयं च अणिमिसाए दिट्ठीए पेहमाणी चिट्ठा ।
ભાવાર્થ :- ત્યારપછી તે સાર્થવાહ પુત્રોએ માલુકાકચ્છ તરફ પ્રયાણ કર્યું. ત્યારે તે વનમયૂરી(ઢેલ) સાર્થવાહ પુત્રોને આવતા જોઈને ડરી ગઈ, ગભરાઈ ગઈ, ત્રસ્ત(દુઃખી) થઈ ગઈ, સ્તબ્ધ થઈ ગઈ, ઉદ્વિગ્ન
Page #185
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૩ઃ મયૂરીનાં ઇંડા
| १२५
બની ગઈ અને ત્યાંથી ઊડી ગઈ. તે જોર-જોરથી અવાજ કરતી, કેકારવ કરતી, માલુકા કચ્છમાંથી બહાર નીકળીને, એક વૃક્ષની ડાળી પર સ્થિત થઈને, તે સાર્થવાહ પુત્રોને તથા માલુકા કચ્છને એકીટશે જોવા લાગી. १४ तए णं सत्थवाहदारगा अण्णमण्णं सद्दावेति, सद्दावित्ता एवं वयासी-जह णं देवाणुप्पिया ! एसा वणमऊरी अम्हे एज्जमाणा पासित्ता भीया तत्था तसिया उव्विग्गा पलाया महया महया सद्देणं जाव अम्हे मालुयाकच्छयं चपेच्छमाणी पेच्छमाणी चिट्ठइ, तं भवियव्वमेत्थकारणेणं त्तिकमालयाकच्छयं अंतो अणपविसंति, अणपविसित्ता तत्थ णं दो पुढे परियागए जावपासित्ता अण्णमण्णं सद्दावेंति, सद्दावित्ता एवं वयासी
सेयं खलु देवाणुप्पिया ! अम्हे इमे वणमऊरीअंडए साणंजाइमंताणं कुक्कुडियाणं अंडएसु य पक्खिवावित्तए । तए णं ताओ जातिमंताओ कुक्कुडियाओ एए अंडए सए य अंडए सएणं पक्खवाएणं सारक्खमाणीओ संगोवेमाणीओ विहरिस्संति । तए णं अम्हं एत्थदो कीलावणगा मऊरी-पोयगा भविस्सतित्तिकटु अण्णमण्णस्स एयमटुं पडिसुर्णेति, पडिसुणित्ता सएसए दासचेडे सद्दावेति, सदावित्ता एवं वयासी-'गच्छह णंतुब्भेदेवाणुप्पिया! इमे अंडए गहाय सयाणंजाइमंताणं कुक्कुडीणं अंडएसुपक्खिवह; जावते विपक्खिति। ભાવાર્થ - ત્યારે તે સાર્થવાહ પુત્રોએ એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આ વનમયૂરી આપણને આવતા જોઈ ભયભીત થઈને, સ્તબ્ધ બનીને, ત્રાસીને, ઉદ્વિગ્ન બનીને, ઉડી ગઈ છે, જોર જોરથી અવાજ કરતી યાવતુ આપણને તથા માલુકા કચ્છને એકીટશે જોઈ રહી છે, તેથી તેનું કોઈ કારણ હોવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને તે માલુકાકચ્છની અંદર ગયા, ત્યાં તેઓએ બે પુષ્ટ અને અનુક્રમથી વૃદ્ધિ પ્રાપ્ત થાવતુ મયૂરીના ઇડા જોયા, જોઈને એક બીજાને સંબોધન કરીને આ પ્રમાણે કહ્યું.
હે દેવાનુપ્રિય! વનમયૂરીના આ ઇંડાને આપણી ઉત્તમ જાતિની કૂકડીના ઇંડા સાથે મૂકી દેવા તે આપણે માટે શ્રેયકારી છે. આપણી જાતિવંત કૂકડીઓ પોતાના ઇંડા સાથે આ ઈડાનું પણ પોતાની પાંખથી ઢાંકીને રક્ષણ કરશે અને સંભાળ કરશે તો આપણા ઘરમાં બે ક્રીડા કરવા યોગ્ય મયૂરી-બાળક થઈ જશે. આ પ્રમાણે કહીને તેઓએ એકબીજાની વાતનો સ્વીકાર કર્યો અને પોત-પોતાના દાસપુત્રોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ. આ ઇંડાને લઈને આપણી ઉત્તમ જાતિની કૂકડીઓના ઇંડા સાથે રાખી દયો. દાસપુત્રોએ તે બંને ઈડાઓ લઈ જઈને કૂકડીના ઈડાઓઓ સાથે મૂકી દીધા. १५ तए णं ते सत्थवाहदारगा देवदत्ताए गणियाए सद्धिं सुभूमिभागस्स उज्जाणस्स उज्जाणसिरिं पच्चणुभवमाणा विहरित्ता तमेव जाणं दुरूढा समाणा जेणेव चंपाणयरी जेणेव देवदत्ताए गणियाएगिहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता देवदत्ताएगिहं अणुपविसंति, अणुपविसित्ता देवदत्ताए गणियाए विउलंजीवियारिहं पीइदाणंदलयंति, दलइत्ता सक्कारेंति, सक्कारिता सम्माणेति, सम्माणित्ता देवदत्ताए गिहाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सयाइं गिहाइं तेणेव उवागच्छंति, उवागच्छित्ता सकम्मसंपउत्ता जाया यावि होत्था। ભાવાર્થ:- ત્યારપછી તે સાર્થવાહપુત્રો દેવદત્તા ગણિકાની સાથે સુભુમિ ભાગ ઉદ્યાનમાં ઉદ્યાનની શોભાને
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૨
|
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અનુભવતાં, વિચરણ કરતાં-કરતાં તે જ વાહન ઉપર આરૂઢ થઈને ચંપાનગરીમાં દેવદત્તા ગણિકાને ઘેર આવ્યા. ત્યાં આવીને, દેવદત્તા ગણિકાના ઘરમાં પ્રવેશ કરીને, દેવદત્તા ગણિકાને જીવિકાને યોગ્ય વિપુલ પ્રમાણમાં પ્રીતિદાન આપીને, તેનો સત્કાર-સન્માન કરીને, બંને દેવદત્તાના ઘરમાંથી બહાર નીકળીને, પોત-પોતાના ઘરે જઈને પોતાના કાર્યમાં મગ્ન થઈ ગયા. સાગરદત્તપુત્રની શંકા અને તેનું પરિણામ - १६ तए णं जे से सागरदत्तपुत्ते सत्थवाहदारए से णं कल्लं जाव जलंते जेणेव से वणमयूरीअंडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तसि मयूरी-अंडयंसि संकिए कंखिए विइगिच्छासमावण्णे भेयसमावण्णे कलुससमावण्णे- किं ण्णं ममं एत्थ कीलावणए मऊरीपोयए भविस्सइ, उदाहु णो भविस्सइ ? त्ति कटु तं मऊरीअंडयं अभिक्खणंअभिक्खणं उव्वत्तेइ, परियत्तेइ, आसारेइ, संसारेइ, चालेइ, फंदेइ, घट्टेइ, खोभेइ, अभिक्खणं अभिक्खणं कण्णमूलंसि टिट्टियावेइ । तए णं से मउरीअंडए अभिक्खणं अभिक्खणं उव्वत्तिज्जमाणे जावटिट्टियावेज्जमाणे पोच्चडे जाए यावि होत्था । ભાવાર્થ - તેમાં જે સાગરદત્તનો પુત્ર સાર્થવાહદારકબીજા દિવસે સવારે સૂર્યોદયના સમયે જ્યાંવનમયૂરીનું ઇડું રાખ્યું હતું, ત્યાં આવ્યો, આવીને તે આ મયૂરીનું ઈંડું પરિપક્વ થશે કે નહીં? તેવી શંકાને પ્રાપ્ત થયો, આ ઈડું ક્યારે પરિપક્વ થશે? તેવી આકાંક્ષાને, ઇડામાંથી બચ્ચે થશે કે નહીં ?તેવી વિચિકિત્સાને, મારા આ ઉપાયથી ઇડું પરિપક્વ થશે કે અન્ય ઉપાયથી? તેવી ભેદ સમાપન્નતાને અને ઇડામાંથી જન્મેલું બચ્ચું મારી ક્રિીડા યોગ્ય હશે કે નહીં ? તેવી કલુષસમાપન્નતાને પ્રાપ્ત થયો.
આ પ્રમાણે વિચાર કરીને તેણે વારંવાર ઇડાને ઊંચું નીચું કર્યું, થોડું સરકાવ્યું, એક સ્થાનેથી બીજા સ્થાને મૂક્યું, હલાવ્યું, કંપાવ્યું, હાથથી ઉપાડયું, ભૂમિ ખોદીને તેમાં મૂક્યું અને વારંવાર કાનની પાસે લઈ જઈને ખખડાવવા લાગ્યો. ત્યારપછી તે મયૂરીનું ઇંડું વારંવાર ઊંચુંનીચું કરવાથી યાવત્ ખખડાવવાથી પોચું થઈ ગયું અર્થાત્ નિર્જીવ થઈ ગયું. १७ तएणं से सागरदत्तपुत्ते सत्थवाहदारए अण्णया कयाई जेणेव से मऊरीअंडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं मऊरीअंडयं पोच्चडमेव पासइ, पासित्ता 'अहो णं मम एस कीलावणए ण जाई ति कटु ओहयमणसकप्पे करयलपल्हत्थमुहे अट्टज्झाणोवगए झियाइ। ___ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा आयरियउवज्झायाणं अंतिए पव्वइए समाणे पंचमहव्वएसु, छज्जीवणिकाएसु णिग्गंथे पावयणे संकिए जाव कलुससमावण्णे से णं इह भवे चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाण य हीलणिज्जे जिंदणिज्जे खिसणिज्जे गरिहणिज्जे परिभवणिज्जे। परलोए वि यणं आगच्छइ बहूणि दंडणाणि य जाव अणुपरियट्टिस्सइ । ભાવાર્થ-ત્યારપછી સાગરદત્તનો પુત્ર સાર્થવાહદારક કોઈ સમયે મયૂરીના છેડા પાસે આવીને તે મયૂરીના
Page #187
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૩: મયુરીના ઈડા
[ ૧૨૭]
ઇંડાને પોચું જોયું, જોઈને “ઓહ! આ મયૂરીનું બચ્ચું મારી ક્રીડા કરવાને યોગ્ય ન થયું. એમ વિચારીને હતાશ બનીને, લમણે હાથ દઈને આર્તધ્યાન કરવા લાગ્યો.
હે આયુષ્યમાનુ શ્રમણો! આ પ્રમાણે જે સાધુ અથવા સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની પાસે પ્રવજ્યાં ગ્રહણ કરીને, પાંચ મહાવ્રતોના વિષયોમાં, ષજીવનિકાયના વિષયમાં, નિગ્રંથ પ્રવચનના વિષયમાં શંકા કરે, કાંક્ષા કરે, વિતિગિચ્છા કરે, ભેદ સમાપન્નતા અને કલુષતાને પ્રાપ્ત થાય, તે આ ભવમાં ઘણા સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા હલનીય-તિરસ્કરણીય, લોકનિંદનીય, ગહણીય-પ્રત્યક્ષ નિંદનીય, અનાદરણીય-અસન્માનનીય થાય છે. પરભવમાં પણ તે શારીરિક, માનસિક અને પારિવારિક બહુ દંડ પામે છે યાવત્ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. જિનદત્તપુત્રની શ્રદ્ધા અને તેનું સુફળ:१८ तए णं से जिणदत्तपुत्ते जेणेव से मऊरीअंडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तंसि मऊरीअंडयंसि णिस्संकिए, सुवत्तए णं मम एत्थ कीलावणए मऊरी-पोयए भविस्सइ त्ति कटु तं मऊरी-अंडयं अभिक्खणं-अभिक्खणं णो उव्वत्तेइ जावणो टिट्टियावेइ ।
तएणं से मऊरी-अंडए अणुव्वत्तिज्जमाणे जाव अटिट्टियाविज्जमाणे तेणं कालेणं तेणं समएणं उब्भिण्णे मयूरी-पोयए एत्थ जाए। ભાવાર્થ:- ત્યાર પછી જિનદત્ત પુત્ર જ્યાં મયૂરીનું હતું ત્યાં આવ્યો. આવીને તે મયૂરીના ઇંડાના વિષયમાંનિશંક રહ્યો. મારા આ ઇડામાંથી ક્રીડા કરવા માટે અવશ્ય મયૂરીનું બચ્ચું થશે. આ પ્રમાણે વિચારીને મયુરી-ઈડાને તેણે વારંવાર ઉપર-નીચે કર્યું નહીં થાવ ખખડાવ્યું નહીં. ઊંચું-નીચું ન થવાથી અને ન ખખડાવવાથી તે કાલે અને તે સમયે અર્થાત્ યથા સમયે મયૂરી બાળકનો જન્મ થયો. १९ तएणं से जिणदत्तपुत्ते तं मऊरी-पोययं पासइ, पासित्ता हट्ठतुढे मऊरपोसए सद्दावेइ। सद्दावित्ता एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया ! इमं मऊरपोययं बहूहिं मऊरपोसणपाउग्गेहिं दव्वेहि अणुपुव्वेणं सारक्खमाणा संगोवेमाणा संवड्डेह, णटुल्लगं च सिक्खावेह ।
तए णं ते मऊरपोसगा जिणदत्तस्स पुत्तस्स एयमटुं पडिसुणेति, तं मऊर-पोययं गेण्हंति, गेण्हित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छंति, तं मऊरपोयगं जाव णटुल्लगं સ્થિતિ ભાવાર્થ - ત્યારપછી જિનદત્તપુત્રે તે મયૂરીના બચ્ચાને જોયું, જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈને મયૂરપાલકોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમો બાળ મયૂરને, પોષણ દેવા યોગ્ય અનેક પદાર્થોથી અનુક્રમે સંરક્ષણ કરતાં અને સંગોપન કરતાં તેને મોટું કરો અને નૃત્યકળા શીખવાડો.
ત્યારે તે મયૂર પોષકોએ જિનદત્તપુત્રની આ વાત સ્વીકારી. તે બાળમયૂરને ગ્રહણ કરીને પોતાને ઘરે લાવીને તે બાળ મયૂરને યાવતુ નૃત્યકળા શીખવવા લાગ્યા. २० तए णं से मऊरपोयए उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोव्वणगमणुपत्ते लक्खण-वंजणगुणोववेए माणुम्माण-पमाणपडिपुण्णपक्ख-पेहुणकलावे विचित्तपिच्छ
Page #188
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૮ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
सयचंदए णीलकंठए णच्चणसीलए एगाए चप्पुडियाए कयाए समाणीए अणेगाई णटुल्लगसयाई केकाइयसयाणि य करेमाणे विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી બાળ મયુર બાલભાવથી મુક્ત થઈને મોટો થઈ ગયો ત્યારે તેમાં જ્ઞાનનું પરિણમન થયું, યુવાવસ્થાને પ્રાપ્ત થયો. તે મોરના લક્ષણો–કલગી, મોરપીંછ વગેરે ગુણોથી યુક્ત થઈ ગયો. પહોળાઈ રૂ૫ માન, ઊંચાઈ રૂપ ઉન્માન અને લંબાઈરૂપ પ્રમાણથી તથા પાંખો અને પીંછાના સમૂહથી પરિપૂર્ણ થયો. તેની પાંખો રંગબેરંગી થઈ. તેમાં સેંકડો ચંદ્રક હતા. તે નીલકંઠવાળો અને નૃત્ય કરવાના સ્વભાવવાળો થયો; એક ચપટી વગાડવાથી અનેક સેંકડો નૃત્યો અને સેંકડો કેકારવ કરતો વિચરવા લાગ્યો. २१ तए णं ते मऊस्पोसगा तं मयूरपोयगं उम्मुक्कबालभावं जावकेकाइय सयाणि य करेमाणं पासित्ता तं मऊस्पोयगं गेण्हंति, गेण्हित्ता जिणदत्तपुत्तस्स उवणेति । तए णं से जिणदत्तपुत्ते सत्थवाहदारए मऊस्पोयगं उम्मुक्कबालभावं जावकेकाइयसयाणि य करेमाणं पासित्ता हट्ठतुढे तेसिं विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलइत्ता पडिविसज्जेइ। ભાવાર્થ - ત્યારપછી મયૂરપાલકોએ તે બાળ મયૂરને બાલભાવથી મુક્ત થાવ કેકારવ કરતો જોઈને તે મયૂરને ગ્રહણ કર્યો, ગ્રહણ કરીને જિનદત્તપુત્ર પાસે લઈ આવ્યા. જિનદત્તપુત્ર-સાર્થવાહ દારક મયૂર બાળકને બાલભાવથી મુક્ત યાવતુ કેકારવ કરતા જોઈને, હૃષ્ટ-તુષ્ટ થયા. મયૂર પાલકોને જીવિકાયોગ્ય વિપુલ પ્રીતિદાન આપીને વિદાય કર્યા.
२२ तए णं से मऊरपोयए जिणदत्तपुत्तेणं एगाए चप्पुडियाए कयाए समाणीए णंगोला भंगसिरोधरे सेयावंगे ओयारियपइण्णपक्खे उक्खिक्तचंदकाइयकलावे केक्काइयसयाणि मुच्चमाणे णच्चइ । तए णं से जिणदत्तपुत्ते तेणं मयूरपोयएणं चंपाए णयरीए सिंघाडग जाव पहेसु सइएहिं य साहस्सिएहिं य सयसाहस्सिएहिं य पणिएहिं य जयं करेमाणे विहरइ ।
एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा पव्वइए समाणे पंचसु महव्वएसु, छसुजीवणिकाएसु, णिग्गंथेपावयणे यणिस्संकिए णिक्कंखिए णिव्वितिगिच्छे, से णं इह भवे बहूणं समणाणं समणीणं जाव वीइवइस्सइ । एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जावणायाणं तच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । ।त्ति बेमि॥ ભાવાર્થ:- ત્યારપછી તે મયૂર બાળક જિનદત્તપુત્ર દ્વારા એક ચપટી વગાડતા તે પોતાની ડોકને સિંહની પૂછડીની જેમ વાંકી કરતો હતો. તે સમયે તેના નેત્રના ખૂણા શ્વેતવર્ણના થઈ જતા, તે પોતાના પીંછા લાવતો ત્યારે પીંછા શરીરથી જુદા થઈ ગયા હોય તેમ લાગતું હતું. તે ચંદ્રક આદિથી યુક્ત પીંછાના સમૂહને ઊંચા કરી લેતો અને સેંકડો કેકારવ કરતો નૃત્ય કરતો હતો. ત્યારપછી જિનદત્તપુત્ર તે મયૂર બાળક દ્વારા ચંપાનગરીના શૃંગાટક, ત્રિક આદિ માર્ગોમાં સેંકડો, હજારો અને લાખોની હોડમાં વિજય પ્રાપ્ત કરતો હતો.
હે આયુષ્માન શ્રમણો! આ પ્રમાણે અમારા જે સાધુ અથવા સાધ્વી દીક્ષિત થઈને પાંચ મહાવ્રતોમાં, છ જીવનિકાયના વિષયમાં તથા નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા તથા વિચિકિત્સાથી રહિત થાય છે. તે આ ભવમાં ઘણા શ્રમણો અને શ્રમણીઓમાં માન-સન્માન પ્રાપ્ત કરીને યાવત્ સંસાર અટવીને પાર કરશે.
Page #189
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૩ઃ મયૂરીનાં ઇંડા
૧૨૯ ]
હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતા સૂત્રના ત્રીજા અધ્યયનનો અર્થ ફરમાવ્યો છે. વિવેચન : -
પ્રસ્તુત અધ્યયનમાં મોરના ઈંડાના દષ્ટાંતે સાધુ, સાધ્વીને ઉપલક્ષણે ચતુર્વિધ સંઘને હિતશિક્ષા આપી છે. અહીં સાગરદત્તપુત્ર-જિનદત્ત પુત્રના સ્થાને સાધુ-સાધ્વી, ઈડાના સ્થાને નિગ્રંથ પ્રવચન અને બાળ મયૂરના સ્થાને મોક્ષ સમજવો. જે સાધુ-સાધ્વી વગેરે નિગ્રંથ પ્રવચનમાં નિઃશંક રહે છે, તે મોક્ષને પામે છે, જે સાધુ-સાધ્વી નિગ્રંથ પ્રવચનમાં શંકાશીલ બને છે તે મોક્ષને પ્રાપ્ત થતાં નથી. વૃત્તિકારે પાંચ ગાથા દ્વારા બોધને રજૂ કર્યો છે. યથા
जिणवरभासियभावेसु, भावसच्चेसु भावओ मइमं ।
णो कुज्जा संदेहं, संदेहोऽणत्थहेउ त्ति ॥१॥ અર્થ– સંદેહ અનર્થનું કારણ છે તેથી બુદ્ધિમાન પુરુષ વીતરાગ જિનેશ્વર દ્વારા ભાષિત સત્ય ભાવોમાં સંદેહ ન કરે.૧/l.
णिस्संदेहत्तं पुण, गुणहेडं जं तओ तयं कज्जं ।
एत्थं दो सेट्ठिसुया, अंडयगाही उदाहरणं ॥२॥ અર્થ– નિસંદેહતા ગુણ વિકાસનું કારણ છે અને તેથી જ આખ વચનો શ્રદ્ધા કરવા યોગ્ય છે. આ વિષય પર મયૂરીના ઈડા ગ્રહણ કરનારા બે શ્રેષ્ઠીપુત્ર(જિનદત્તપુત્ર અને સાગરદત્ત પુત્ર)નું ઉદાહરણ છે.રા.
कत्थइ मइदुब्बल्लेण, तव्विहायरियविरहओ वा वि । णेयगहणत्तणेणं, णाणावरणोदएणं य ॥३॥ हेऊदाहरणासंभवे य, सइ सुठु जंण बुज्झिज्जा ।
सव्वण्णुमयमवितह, तहावि इइ चिंतए मइमं ॥४॥ અર્થ– બુદ્ધિની દુર્બળતા, તજ્ઞ આચાર્યનો સંયોગ ન મળવો, શેય વિષયની અતિગહનતા, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તથા હેતુ અને ઉદાહરણનો અભાવ હોવાથી કોઈ તત્ત્વ સારી રીતે ન સમજાય તો પણ વિવેકી પુરુષે સર્વજ્ઞનો મત (સિદ્ધાંત) અવિતથ (અસત્યો નથી, તેમ વિચારવું જોઈએ.li૩-૪ll.
अणुवकय पराणुग्गह, परायणा जं जिणा जगप्पवरा ।
जिय-राग-दोस-मोहा, यणण्णहावाइणो तेण ॥५॥ અર્થ- બીજાઓ દ્વારા અનુપકૃત–તેમના પર અન્ય કોઈનો ઉપકાર ન હોવા છતાં પણ પરોપકાર પરાયણ એવા જિનેશ્વર દેવ રાગ, દ્વેષ અને મોહના વિજેતા હોવાથી, અજ્ઞાનથી પર હોવાથી, અન્યથાવાદી હોતા નથી અર્થાત્ સત્યવાદી જ હોય છે.પા.
છે ત્રીજું અધ્યયન સંપૂર્ણ
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી શાતાધર્મકથા સૂત્ર
| ચોથું અધ્યયન |
અધ્યયન સાર છે.
.
.
.
.
.
પ્રસ્તુત અધ્યયનનું નામ કૂર્મ-કાચબા છે. તેમાં બે કાચબાના ઉદાહરણ દ્વારા વિષયને સ્પષ્ટ કર્યો છે.
કૂર્મ એટલે કાચબો. કાચબાની પીઠ ઉપર ઢાલ હોય છે. મુશ્કેલી-ભયના સમયે તે પોતાના પગ, ગ્રીવા જેવા કોમળ અવયવોને ઢાલમાં છુપાવી, ગોપવીને પોતાની રક્ષા કરે છે. સાધકે કાચબાની જેમ પોતાની ઈદ્રિયોને વિષયોથી, રાગ-દ્વેષથી ગોપવીને સાધનાની રક્ષા કરવી જોઈએ.
વારાણસી નગરીના ઇશાન ખૂણામાં ગંગા મહાનદીમાં “મૃત ગંગા તીર’ નામનું હૃદ હતું. પાણીવાળા ઊંડા ખાડા(તળાવ)ને હૃદ, દ્રહ કે ધરો કહેવામાં આવે છે. આ હૃદમાં સેંકડો જળચર પ્રાણીઓ રહેતાં હતાં. આ હદની સમીપમાં માલુકા કચ્છ(ગીચ ઝાડીવાળો પ્રદેશ) હતો. તેમાં અનેક જંગલી પ્રાણીઓ રહેતાં હતાં.
એકવાર સંધ્યા પછી આ હદમાંથી બે કાચબા ફરવા માટે બહાર નીકળ્યા. તે જ સમયે માલુકા કચ્છમાંથી બે શિયાળો બહાર નીકળ્યા. શિયાળને જોઈ બંને કાચબા ભયભીત બની ગયા અને પોતાની સુરક્ષા માટે પોતાના હાથ, પગ, ડોક આદિ અવયવો ઢાલમાં છુપાવી દીધા. બંને શિયાળોએ કાચબાને આમ-તેમ ફેરવ્યા પણ ઢાલમાં સુરક્ષિત કાચબાને જરાપણ ઇજા પહોંચાડી શકયા નહીં. ત્યારે તેઓ થોડે દૂર સંતાઈને ઊભા રહ્યા.
ચંચલ પ્રકૃતિવાળા એક કાચબાએ થોડીવાર પછી ઢાલમાંથી એક પગ બહાર કાઢયો.શિયાળોએ તે પગ પર ઝપટ મારી અને તે પગ ખાઈ ગયા. આમ તે કાચબો એક પછી એક અવયવો સમયાંતરે બહાર કાઢતો ગયો અને શિયાળ તે અવયવો પર ઝપટ મારી ખાતા ગયા. અંતે શિયાળોએ તે કાચબાને મારી નાખ્યો.
બીજા કાચબાએ પોતાના અંગો ઉપર સંયમ-નિયંત્રણ રાખ્યું, લાંબા સમય સુધી અંગોનું ગોપન કરી રાખ્યું. શિયાળો ચાલ્યા ગયા પછી પ્રથમ ધીરેથી ગ્રીવા બહાર કાઢી ચારે બાજુનિરીક્ષણ કરી, ભયમુક્ત વાતાવરણ જાણી એક સાથે ચારે પગ બહાર કાઢી તે શીધ્રગતિએ હૃદમાં પહોંચી ગયો.
જે શ્રમણ-શ્રમણીઓ પહેલા ચંચળ કાચબાની જેમ પોતાની ઈદ્રિયોનું ગોપન કરતા નથી તેઓ અનેક વ્યક્તિઓ દ્વારા નિંદનીય બને છે, પરલોકમાં દંડ મેળવે છે અને અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે.
જે શ્રમણ-શ્રમણીઓ બીજા કાચબાની જેમ ઈદ્રિયોને વશમાં રાખે છે તે સંસાર પરિભ્રમણનો અંત કરી સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
અઘ્ય—૪ : કૂર્મ(કાચબા)
ચોથું અધ્યયન કૂર્મ (કાચબા)
૧૩૧
અધ્યયન પ્રારંભઃ
१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं तच्चस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते, चउत्थस्स णं णायझयणस्स के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ:- હે ભગવન્ ! જો શ્રમણ ભગવાન મહાવીરે ત્રીજા જ્ઞાત અધ્યયનનના આ ભાવ કહ્યા છે, તો ચોથા જ્ઞાત અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
મૃતગંગાતીર નામનું હદ ઃ
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं वाणारसी णामं णयरी होत्था, वण्णओ। तीसे णं वाणारसीए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसिभागे गंगाए महाणईए मयंगती रद्दहे णामं दहे होत्था- अणुपुव्वसुजायवप्प गंभीरसीयलजले अच्छविमल-सलिल पलिच्छपणे संछण्ण-पत्तपुप्फ-पलासे-बहुउप्पल-पउम-कुमुयणलिण-सुभग-सोगंधिय-पुंडरीय महापुंडरीयसयपत्त-सहस्सपत्त-केसरपुप्फोवचिए पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे । ભાવાર્થ:- હે જંબૂ ! તે કાળે અને તે સમયે વારાણસી(બનારસ) નામની નગરી હતી. તેનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું.
તે વારાણસી નગરીની બહાર ઈશાન કોણમાં ગંગા મહાનદીમાં મૃતગંગાતીર હૃદ નામનો એક ધરો–પાણીનો ઊંડો ખાડો હતો. અનુક્રમથી પોતાની મેળે જ બની ગયેલો તે ઘરો સુંદર કિનારાઓથી સુશોભિત હતો. તેનું જળ ઊંડુ અને શીતલ હતું. તે હૃદ–ધરો સ્વચ્છ અને નિર્મળ જળથી પરિપૂર્ણ, કમલિનીના પાંદડા અને ફૂલોની પાંખડીઓથી આચ્છાદિત, ઘણા ઉત્પલો(નીલ કમળો), પદ્મો(લાલ કમળો), કુમુદો (ચંદ્ર વિકાસી કમળો) નલિનો તથા સુભગ, સૌગંધિક, પુંડરિક, મહાપુંડરિક, સો પત્રવાળા, હજાર પાંખડીવાળા કમળોથી તથા કેસર પ્રધાન અન્ય પુષ્પોથી સમૃદ્ધ હતો. તેથી તે આનંદજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો.
३ तत्थ णं बहूणं मच्छाण य कच्छभाण य गाहाण य मगराण य सुंसमाराण य सयाणि य सहस्साणि य सयसहस्साणि य जूहाइं णिब्भयाइं णिरुव्विग्गारं सुहंसुहेणं अभिरममाणाइं अभिरममाणाइं विहरंति ।
ભાવાર્થ :- તે હૃદમાં ઘણાં સેંકડો, સહસ્રો અને લાખો મત્સ્ય, કચ્છ, ગ્રાહ, મગર અને સુંસુમાર જાતિના જલચર જીવો નિર્ભયપણે અને ઉદ્વેગ રહિત સુખપૂર્વક રમતાં-રમતાં વિચરણ કરતા હતા.
Page #192
--------------------------------------------------------------------------
________________
| १३२
શ્રી શાતાધર્મકથા સૂત્ર
४ तस्स णं मयंगतीरद्दहस्स अदूरसामंते, एत्थ णं महं एगे मालुयाकच्छए होत्था, वण्णओ । तत्थणंदुवे पावसियालगा परिवसंति-पावा चंडा रोदा तल्लिच्छू साहसिया लोहियपाणी आमिसत्थी आमिसाहारा आमिसप्पिया आमिसलोला आमिसं गवेसमाणा रत्तिं वियालचारिणो दिया पच्छण्णं चावि चिटुंति। ભાવાર્થ:- તે મૃતગંગાતીર હૃદની નજીક એક મોટો માલુકાકચ્છ હતો. તેનું વર્ણન બીજા અધ્યયન પ્રમાણે જાણવું. તે માલુકાકચ્છમાં બે પાપી શિયાળ રહેતા હતા. તે પાપનું આચરણ કરનારા, ક્રોધી, રૌદ્ર, ઇષ્ટ વસ્તુને મેળવવામાં દત્તચિત્ત અને સાહસિક હતા. તેના હાથ અર્થાત્ આગલા પગ લોહીથી ખરડાયેલા રહેતા હતા. તે માંસાર્થી, માંસાહારી, માંસપ્રિય અને માંસલોલુપ હતા. માંસની ગવેષણા કરતા રાત્રિના સમયે અને સંધ્યાના સમયે ફરનારા હતા તથા દિવસે છુપાઈને રહેતા હતા. કાચબા અને શિયાળોનું આહારાર્થ ભ્રમણ :। ५ तए णं ताओ मयंगतीरद्दहाओ अण्णया कयाई सूरियंसि चिरत्थमियंसि लुलियाए संझाए पविरलमाणुसंसि णिसंतपडिणिसंतंसि समाणंसि दुवे कुम्मगा आहारत्थी आहारं गवेसमाणा सणियंसणियं उत्तरंति, तस्सेव मयंगतीरद्दहस्स परिपेरंतेणं सव्वओ समंता परिघोलेमाणा परिघोलेमाणा वित्तिं कप्पेमाणा विहरंति।। ભાવાર્થ - ત્યારપછી એકદા સૂર્યને અસ્ત થયાનાચિરકાલ પછી, સંધ્યાકાલ વ્યતીત થઈ જતાં, મનુષ્યોની અવર-જવર ઓછી થઈ ગઈ અને મનુષ્યોનો કોલાહલ શાંત થઈ ગયો ત્યારે મૃતગંગાતીર હદમાંથી આહારના અભિલાષી બે કાચબા આહારની શોધ માટે ધીમે-ધીમે પાણીમાંથી બહાર નીકળીને જમીન ઉપર આવ્યા અને તે મૃતગંગાતીર હદના કિનારે ભોજનની શોધમાં ચારે બાજુ ફરવા લાગ્યા.
६ तयाणंतरं च णं ते पावसियालगा आहारत्थी जाव आहारं गवेसमाणा मालुयाकच्छयाओ पडिणिक्खमित्ता जेणेव मयंगतीरद्दहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तस्सेव मयंगतीरद्दहस्स परिपेरंतेणं परिघोलेमाणा परिघोलेमाणा वित्तिं कप्पेमाणा विहरंति।
तएणं ते पावसियाला ते कुम्मए पासंति, पासित्ता जेणेव ते कुम्मए तेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ :- સમયે આહારના અર્થી યાવત આહારની ગવેષણા કરતા તે બંને પાપી શિયાળો માલુકાકચ્છમાંથી બહાર નીકળીને મૃતગંગાતીર હદ સમીપે આવીને મૃતગંગાતીર હૃદની આજુબાજુ ફરવા લાગ્યા અને આહારની તપાસ કરવા લાગ્યા.
તે સમયે તે પાપી શિયાળોની નજર તે બંને કાચબાઓ ઉપર પડી અને તેઓ તે તરફ ચાલવા લાગ્યા. | ७ तएणं ते कुम्मगा ते पावसियालए एज्जमाणे पासंति, पासित्ता भीया तत्था तसिया उव्विग्गा संजायभया हत्थे य पाए यगीवाओ य सएहि-सएहिकाएहिं साहरंति, साहरित्ता णिच्चला णिप्फंदा तुसिणीया संचिटुंति ।
Page #193
--------------------------------------------------------------------------
________________
अध्य० - ४ : डूर्भ (डायमा)
ભાવાર્થ:- તે કાચબાઓ પાપી શિયાળોને પોતાની તરફ આવતા જોઈને ડરી ગયા, ત્રસ્ત થયા, ઉદ્વેગ પામ્યા અને બહુ જ ભયભીત થયા. તેઓએ પોતાના હાથ(આગલા બે પગ) પગ(પાછલા બે પગ) અને ડોકને સંકોચીને પોત-પોતાના શરીરની ઢાલ નીચે છુપાવી દીધા અને નિશ્ચલ, નિસ્યંદ તથા મૌનભાવે સ્થિર
थर्ध गया.
૧૩૩
८ त णं ते पावसियालया जेणेव ते कुम्मगा तेणेव उवागच्छंति, उवागच्छत्ता कुम्मगा सव्वओ समंता उव्वत्र्त्तेति, परियर्त्तेति, आसारेंति, संसारैति, चार्लेति, घृति, फंदेंति, खोर्भेति, णहेहिं आलुपंति, दंतेहिं च अक्खोर्डेति णो चेव णं संचाएंति सिं कुम्मगाणं सरीरस्स आबाहं वा, पबाहं वा, वाबाहं वा उप्पाएत्तए छविच्छेयं वा करेत्तए ।
तणं ते पावसियालया एए कुम्मए दोच्चं पि तच्वंपि सव्वओ समंता उव्वर्त्तेति जावदंतेहिं च अक्खोर्डेति णो चेव णं संचाएंति जाव छविच्छेयं वा करेत्तए, ताहे संता तंता परितंता णिव्विण्णा समाणा सणियं-सणियं पच्चोसक्कंति, एगंतमवक्कमंति, णिच्चला णिप्फंदा तुसिणीया संचिट्ठति ।
ભાવાર્થ :- ત્યારપછી તે પાપી શિયાળો તે કાચબા પાસે આવ્યા, આવીને તે કાચબાને ચારે બાજુથી अंया-नीया य, परिवर्तित र्या अर्थात् जसेज्या, स्थानांतरित र्या, यदाव्या, स्पर्श टुर्यो, स्पंहित र्या, ત્યાર પછી ફરી થોડા આગળ ખસેડ્યા, ભયભીત કરવા ચેષ્ટાઓ કરી; નખથી ફાડવા લાગ્યા અને દાંતોથી ચીરવા લાગ્યા પરંતુ તે કાચબાના શરીરને થોડી બાધા-પીડા, અધિક બાધા કે વિશેષ બાધા ઉત્પન્ન કરવામાં કે તેને છેદવામાં સમર્થ થઈ શક્યા નહીં.
આ રીતે તે પાપી શિયાળોએ તે કાચબાઓને બે-ત્રણ વાર ઊંચા-નીચા કરવાનો યાવત્ દાંતથી ચીરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને છેદવામાં સમર્થ ન થયા, ત્યારે તેઓ શરીરથી થાકીને લોથપોથ થઈ ગયા, માનસિક ગ્લાનિને પ્રાપ્ત થયા, શરીર તથા મન, બંનેથી થાકી ગયા તથા ખેદને પ્રાપ્ત થયા અને તેઓ ધીમે ધીમે પાછા ફરીને, થોડે દૂર એકાંતમાં ચાલ્યા ગયા અને નિશ્ચલ, નિસ્યંદ થઈને શાંત બેસી રહ્યા. ચંચલ ચિત્તવાળા કાચબાની દુર્દશા :
:
९ तए णं एगे कुम्मए ते पावसियालए चिरंगए दूरंगए जाणित्ता सणियं सणियं एगं पायं णिच्छुभइ । तए णं ते पावसियालया तेणं कुम्मएणं सणियं सणियं एवं पायं णीणियं पासंति, पासित्ता ताए उक्किट्ठाए गईए सिग्घं चवलं तुरियं चंडं जइणं वेगियं जेणेव से कुम्मए तेणेव उवागच्छंति, उवागच्छित्ता तस्स णं कुम्मगस्स तं पायं णखेहिं आलुपंति, दंतेहिं अक्खोर्डेति, तओ पच्छा मंसं च सोणियं च आहारेंति, आहारिता तं कुम्मगं सव्वओ समंता उव्वर्त्तेति जाव दंतेहिं य अक्खोर्डेति जाव णो चेव णं संचाएंति तस्स किंचि आबाहं वा जाव छविच्छेयं वा करेत्तए । ताहे दोच्चं पि अवक्कमंति । एवं चत्तारि वि पाया । तओ णं सणियं सणियं गीवं णीणेइ । तए णं ते पावसियालया तेणं कुम्मएणं गीवं णीणियं पासंति, पासित्ता ताए उक्किट्ठाए गईए सिग्घं जाव णहेहिं दंतेहिं कवालं
Page #194
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
विहार्डेति, विहाडित्ता तं कुम्मगं जीवियाओ ववरोर्वेति, ववरोवित्ता मंसं च सोणियं च માણાતિ . ભાવાર્થ - ત્યાર પછી એક કાચબાએ, તે પાપી શિયાળોને ઘણો સમય થઈ ગયો છે તેથી તે ઘણા દૂર જતા રહ્યા હશે, તેમ માની ધીરે-ધીરે પોતાનો એક પગ બહાર કાઢ્યો. તે પાપી શિયાળોએ તે કાચબાને ધીમે-ધીમે એક પગ બહાર કાઢતા જોયો, જોઈને તે બંને ઉત્કૃષ્ટ ગતિથી, શીઘ, ચપલ, ત્વરિત, ચંડ, અવાજ વિનાની અને વેગવાન ગતિથી તે કાચબા પર ધસી આવ્યા અને કાચબાના તે પગને નખોથી વિદારણ કરી, દાંતોથી ચીરીને તેના માંસ અને રુધિરને ખાઈ ગયા, ત્યાર પછી તે કાચબાને ઊંચો-નીચો કર્યો યાવત તેને છેદવામાં સમર્થ ન થયા, ત્યારે તે બીજીવાર થોડા દૂર ચાલ્યા ગયા. એવી રીતે ક્રમશઃ તેના ચારે પગોને ખાઈ ગયા ધીમે-ધીમે તે કાચબાએ ગ્રીવા બહાર કાઢી. આ જોઈને તે શિયાળો પોતાની ઉત્કૃષ્ટ ગતિથી શીધ્ર, ધસી આવ્યા અને નખોથી વિદારણ કરીને તથા દાંતોથી ચીરીને તેના કપાળને ફોડી નાખ્યું અને તે કાચબાને જીવનથી રહિત કરી નાંખ્યો, જીવન રહિત કરીને તેના માંસ અને રુધિરનો આહાર કર્યો. ઉપનયઃ અગુપ્તેન્દ્રિય શ્રમણો - १० एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा आयरिय-उवज्झायाणं अंतिए पव्वइए समाणे पंच य से इंदियाइं अगुत्ताइ भवंति, से णं इह भवे चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावगाणं बहूणं साविगाणं हीलणिज्जे, परलोए वि यणं आगच्छइ बहूणि दंडणाणि जाव अणुपरियट्टइ, जहा व से कुम्मए अगुत्तिदिए । ભાવાર્થ:- આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે નિગ્રંથો અથવા નિગ્રંથીઓ, આચાર્ય કે ઉપાધ્યાયની પાસે દીક્ષિત થઈને પાંચે ઇન્દ્રિયોનું ગોપન કરતા નથી, તે આ ભવમાં અખેન્દ્રિય કાચબાની જેમ ઘણા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા હીલનીય બને છે અને પરલોકમાં પણ ઘણા દંડ પામે છે યાવત્ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. સ્થિર ચિત્તવાળા કાચબાની સુરક્ષાઃ११ तएणं ते पावसियालया जेणेव से दोच्चए कुम्मए तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं कुम्मयं सव्वओ समंता उव्वत्तेति जाव दंतेहिं अक्खोडंति । णो चेव णं तस्स किंचि आबाहं वा जावछविच्छेयं वा करित्तए।
तए णं ते पावसियालया दोच्चं पि तच्चं पि जाव णो संचाएंति तस्स कुम्मगस्स किंचि आबाहं वा पवाह विबाह वा उप्पाएत्तए, छविच्छेयं वा करित्तए, ताहे संता तंता परितंता णिव्विण्णा समाणा जामेव दिसिंपाउन्भूया तामेव दिसिं पडिगया । ભાવાર્થ:- ત્યારપછી તે પાપી શિયાળો બીજા કાચબા પાસે જઈને તે કાચબાને ચારે બાજુથી ઊંચો નીચો કર્યો યાવત દાંતોથી ચીરવા પ્રયત્ન કર્યો. તે તેને કિંચિત પણ બાધા પહોંચાડવામાં ચાવતુ તેનું છેદન કરવામાં સમર્થ થઈ શક્યા નહીં.
ત્યારપછી તે પાપી શિયાળો બે-ત્રણવાર તે કાચબા પાસે આવ્યા પણ તે કાચબાએ પોતાના અંગને
Page #195
--------------------------------------------------------------------------
________________
અઘ્ય—૪ : કૂર્મ(કાચબા)
બહાર કાઢયા જ નહીં તેથી શિયાળો, તે કાચબાને થોડી કે વધુ, બાધા-પીડા ઉત્પન્ન કરી શક્યા નહીં, તેમજ તેને છેદવામાં પણ સમર્થ થઈ શક્યા નહીં. ત્યારે તેઓ શ્રાન્ત, ક્લાન્ત, પરિતાન્ત તથા ખિન્ન થઈને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા.
૧૩૫
१२ तए णं से कुम्मए ते पावसियालए चिरंगए दूरंगए जाणित्ता सणियं-सणियं गीवं णीणेइ, णीणेत्ता दिसावलोयं करेइ, करित्ता जमगसमगं चत्तारि वि पाए जीणेइ, णीणेत्ता ता उक्किट्ठाए कुम्मगईए वीईवयमाणे - वीईवयमाणे जेणेव मयंगतीरद्दहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मित्तणाइणियग-सयण-संबंधि-परियणेणं सद्धिं अभिसमण्णागए यावि होत्था । ભાવાર્થ:- ત્યારપછી તે કાચબાએ ઘણો સમય પસાર થઈ ગયો છે તેથી તે પાપી શિયાળો દૂર ચાલ્યા ગયા હશે’ તેમ વિચારીને ધીરે ધીરે પોતાની ડોક બહાર કાઢી, ગ્રીવા કાઢીને બધી દિશાઓમાં અવલોકન કર્યું, અવલોકન કરીને(શિયાળોને ત્યાં ન જોતાં) એકીસાથે ચારે પગ બહાર કાઢયા અને કાચબાની ઉત્કૃષ્ટ ગતિથી દોડતાં-દોડતાં મૃતગંગાતીર નામના હૃદમાં પ્રવેશી ગયો અને પોતાના મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનો સાથે મળી ગયો.
ઉપનય: ગુપ્તેન્દ્રિય શ્રમણો :
| १३ एवामेव समणाउसो ! जो अम्हं समणो वा समणी वा आयरिय-उवज्झायाणं अंति पव्वइए समाणे पंच से इंदियाई गुत्ताइं भवंति जाव से णं इहभवे चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाण य अच्चणिज्जे वंदणिज्जे णमंसणिज्जे पूयणिज्जे सक्कारणिज्जे सम्माणणिज्जे कल्लाणं मंगलं देवयं चेइयं विणएण पज्जुवासणिज्जे ભવર ।
परलोए वि य णं णो बहूणि हत्थछेयणाणि य कण्णच्छेयणाणि य णासाछेयणाणि य हिययउप्पाडणाणि य वसणुप्पाडणाणि य उल्लंबणाणि य पाविहिइ । पुणो अणाइयं चणं अणवदग्गं दीहमद्धं चाउरंत संसारकंतारं वीइवइस्सइ; जहा व से कुम्मए गुत्तिंदिए ।
ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! આ જ પ્રમાણે અમારા જે શ્રમણ અથવા શ્રમણી આચાર્ય કે ઉપાધ્યાયની પાસે પ્રવ્રુજિત થઈને, પાંચે ઇન્દ્રિયોનું ગોપન કરે છે તથા મહાવ્રત, સમિતિ આદિનું સમ્યક પાલન કરે છે. તે આ ભવમાં અનેક શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય, સત્કારણીય અને સન્માનનીય થાય છે. તે કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ તથા ઉપાસનીય બને છે.
પરલોકમાં તેઓને હાથ, પગ, કાન, નાક, હૃદય, અંડકોષોના છેદન કે ફાંસીએ ચડવું આદિ અનેક પ્રકારના કષ્ટો ભોગવવા પડતા નથી અને તે અનાદિ અનંત સંસાર-અટવીને પાર કરી જાય છે. જેમ કે તે ગુપ્તેન્દ્રિય કાચબો છેદન વગેરેથી રહિત થઈને પોતાના સ્થાને સુરક્ષિત પહોંચી જાય છે.
१४ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं चउत्थस्स णायज्झयणस्स अयमट्ठे પળત્તે ।।ત્તિ નેમિ ॥
Page #196
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- અિધ્યયનનો ઉપસંહાર કરતા સુધર્માસ્વામી કહે છે.) હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ચોથા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે. જે પ્રમાણે મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે, તે પ્રમાણે
વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં કાચબાના દષ્ટાંતે હિતશિક્ષા આપી છે. આ દષ્ટાંતમાં કાચબાના સ્થાને મુનિઓ, શિયાળોના સ્થાને રાગ-દ્વેષ, ચારપગ અને ડોકના સ્થાને પાંચ ઇન્દ્રિયો, પગ-ડોક બહાર કાઢવા તુલ્ય ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ અને ડોકાદિના છેદન સ્થાને મૃત્યુ સમજવું અર્થાત્ મુનિઓ રાગ-દ્વેષ, આસક્તિને વશ ઇદ્રિયવિષયમાં પ્રવૃત્ત થાય તો મૃત્યુને અર્થાત્ અનંત સંસારને પામે છે.
પગ-ડોકને ઢાલમાં છુપાવવા તુલ્ય ઇદ્રિયોનું ગોપન, શિયાળોના ગયા પછી ન આવવા તુલ્ય રાગદ્વેષની અનુત્પત્તિ અને હૃદસ્થાને નિર્વાણ પ્રાપ્તિ સમજવી અર્થાત્ જે મુનિઓ રાગ-દ્વેષ-આસક્તિને વશ થઈઇદ્રિયોમાં પ્રવૃત્ત થતા નથી, તે નિર્વાણને પ્રાપ્ત કરે છે. વૃત્તિકારે બે ગાથા દ્વારા આ બોધને રજૂ કર્યો છે. યથા
विसएसु इंदियाई, रुंभंता राग-दोस-णिम्मुक्का ।
पावंति णिव्वुइसुहं, कुम्मुव्व मयंगदहसोक्खं ॥१॥ અર્થ– કાચબાએ મૃત્તગંગાતીર હૃદમાં પહોંચીને જેમ સુખ પ્રાપ્ત કર્યું તેમ ઈદ્રિયોના વિષયોમાં અનાસકત, રાગ-દ્વેષથી રહિત સાધક મુક્તિના સુખને પ્રાપ્ત કરે છે.૧/l
__ अवरे उ अणत्थ-परंपरा उ पावंति पावकम्मवसा ।
संसार-सागरगया, गोमाउग्गसियकुम्मो व्व ॥२॥ અર્થ– તેનાથી ભિન્ન–અન્ય પાપકર્મને વશીભૂત (વિષયાસકત), સંસાર સાગરગત જીવો શિયાળ દ્વારા ગ્રસિત કાચબાની જેમ અનર્થોની પરંપરાને પ્રાપ્ત થાય છે.પારા
ચોથું અધ્યયન સમાપ્તા
Page #197
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૫: અધ્યયન સાર
[ ૧૩૭ ]
પાંચમું અધ્યયન
અધ્યયન સાર છે.
.
.
.
.
.
પ્રસ્તુત અધ્યયનમાં ગુરુ-
શિષ્ય રૂપે સંબંધિત થાવચ્ચા પુત્ર અણગાર, શુક અણગાર અને શૈલક રાજર્ષિ અણગારના જીવન કવનનું વર્ણન છે. આ અધ્યયનમાં મુખ્યત્વે શૈલક મુનિના જીવનના આધારે સાધુ જીવનની પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થાના ફળનું દર્શન કરાવ્યું છે તેથી આ અધ્યયનનું નામ શૈલક છે.
દ્વારિકા નગરીમાં થાવસ્યા નામની એક સાધન સંપન્ન ગૃહસ્થ મહિલા રહેતી હતી. તેને થાવગ્ગાપુત્ર નામનો એક પુત્ર હતો. અરિષ્ઠનેમિ ભગવાનની ધર્મદેશના સાંભળીને તે વૈરાગ્યના રંગમાં રંગાઈ ગયો અને દીક્ષા લેવા તૈયાર થયો.
- થાવસ્યા ગાથાપત્ની પુત્રના દીક્ષા મહોત્સવ માટે છત્ર, ચામર આદિ લેવા માટે કૃષ્ણ મહારાજની પાસે ગઈ. શ્રી કૃષ્ણ પોતે પોતાના તરફથી મહોત્સવ ઉજવવાનું કહ્યું અને થાવસ્યા પુત્રના વૈરાગ્યની પરીક્ષા કરવા તેઓ સ્વયં તેના ઘરે ગયા. થાવસ્થા પુત્રની પરીક્ષા કર્યા પછી જ્યારે શ્રીકૃષ્ણને વિશ્વાસ થઈ ગયો કે તેનો વૈરાગ્ય દઢ છે, ત્યારે તેઓએ દ્વારકાનગરીમાં ઘોષણા કરાવી કે “ભગવાન અરિષ્ટનેમિની પાસે જેને દીક્ષા ગ્રહણ કરવી હોય તે કરે, દીક્ષિત થનારાના આશ્રિત સ્વજનોનું પાલન-પોષણ, સંરક્ષણનું સંપૂર્ણ ઉત્તરદાયિત્વ શ્રી કૃષ્ણ વાસુદેવ વહન કરશે. જે દીક્ષિત થવા ઇચ્છે છે તેઓ નિશ્ચિત થઈને દીક્ષા ગ્રહણ કરે.”
ઘોષણા સાંભળીને થાવસ્યા પુત્રની સાથે એક હજાર પુરુષ પ્રવ્રજિત થયા. કાલાન્તરમાંથાવસ્ત્રાપુત્ર અણગાર, પોતાના સાથી એક હજાર મુનીઓની સાથે દેશ દેશાંતરમાં પથવિચરણ કરતાં-કરતાં સૌગંધિકા નગરીમાં પધાર્યા. ત્યાંના નગરશેઠ સુદર્શન સાંખ્ય ધર્મના અનુયાયી અને શુક પરિવ્રાજકના શિષ્ય હતા, તે થાવચ્ચા પુત્રની ધર્મદેશના સાંભળવા ગયા. થાવચ્ચા પુત્ર અને સુદર્શન શ્રેષ્ઠીની વચ્ચે ધર્મનો મૂળ આધાર શું? તે વિષયમાં ચર્ચા થઈ. વિનય મૂલક ધર્મથી સંતુષ્ટ થઈને સુદર્શને જિનધર્મ સ્વીકારીને શ્રાવકવ્રત અંગીકાર કર્યા.
- શુક પરિવ્રાજકને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે તે સુદર્શનને પુનઃ પોતાના અનુયાયી બનાવવાના વિચારથી સૌગંધિકા નગરીમાં આવ્યો પરંતુ સુદર્શન ડગ્યો નહીં. શુક પોતાના શિષ્યોની સાથે થાયચ્ચા પુત્ર અણગાર પાસે આવ્યા અને બંને વચ્ચે ચર્ચા થઈ. ત્યાર પછી કાળક્રમે શુક પરિવ્રાજકે જે પ્રશ્નો પૂછયા તેના ઉત્તર થાવચ્ચ અણગારે શાંતિથી આપ્યા. તે ઉત્તરોથી પ્રભાવિત થઈ શુક પરિવ્રાજક, પોતાના ૧૦૦૦ શિષ્યો સહિત થાવસ્યા પુત્ર અણગારના શિષ્ય બની ગયા. કાળક્રમે થાવસ્થા અણગાર નિર્વાણ પામ્યા.
શુક અણગાર એકવાર શૈલકપુર પધાર્યા. ત્યાંના શૈલક રાજાએ થાવસ્યા પુત્ર અણગારના ઉપદેશથી શ્રમણોપાસક ધર્મ અંગીકાર કર્યો હતો. શુક અણગારના પ્રતિબોધથી તેઓએ પુત્ર મંડુકને રાજગાદી સોંપી અને પાંચસો મંત્રીઓની સાથે દીક્ષા અંગીકાર કરી.
શૈલકમુનિ સાધુચર્યા અનુસાર દેશ-દેશાન્તરમાં વિચરવા લાગ્યા. કાળક્રમે તેમના ગુરુ શુકમુનિ નિર્વાણ પામ્યા. શેલક રાજર્ષિનું સુખોમાં ઉછરેલું સુકોમળ શરીર સાધુ જીવનની કઠોરતાને સહન કરી શક્યું નહીં. ખાજ, પિત્તજ્વરાદિ રોગોના કારણે તે તીવ્ર વેદનાથી પીડિત થઈ ગયા. ભ્રમણ કરતાં-કરતાં તેઓ શૈલકપુરમાં પધાર્યા. તેના પુત્ર મંકરાજા દર્શન કરવા આવ્યા. શૈલક રાજર્ષિના રોગગ્રસ્ત શરીરને
Page #198
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
જોઈને યથોચિત ચિકિત્સા કરાવવા પ્રાર્થના કરી, શૈલક રાજર્ષિએ સ્વીકૃતિ આપી. મંડુક રાજાની યાન શાળામાં ૫૦૦ સાધુ સાથે શેલક મુનિ રહ્યા. સાધુને યોગ્ય ઔષધ ભેષજથી ચિકિત્સા કરવામાં આવી.
ચિકિત્સાથી રોગ કાબૂમાં આવી ગયો. શૈલક મુનિ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ ગયા પરંતુ સરસ ભોજન આદિ અનુકૂળતામાં તેઓ મસ્ત રહેવા લાગ્યા. ત્યાંથી વિહાર કરીને અન્યત્ર જવાનો વિચાર પણ કર્યો નહીં ત્યારે તેના સાથી મુનિઓએ એકત્ર થઈને વિચારણા કરી અને એક પંથક અણગારને, જે ગૃહસ્થાવસ્થામાં તેના મુખ્યમંત્રી હતા, તેને સેવામાં રાખીને શેષ સર્વમુનિઓએ ત્યાંથી વિહાર કર્યો. પંથકમુનિ કુશળતાપૂર્વક શૈલકરાજર્ષિની સેવા પરિચર્યા કરતા ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
એકવાર કાર્તિકી ચૌમાસીપાખીનો દિવસ હતો. શૈલકમુનિ આહાર-પાણી અને ઔષધ સેવન કરીને સુખપૂર્વક સુતા હતા. તેઓને સંયમ જીવનની આવશ્યક ક્રિયાઓ કરવાનું પણ ભાન રહ્યું નહોતું. પંથકમુનિ દેવસિક પ્રતિક્રમણ પૂર્ણ કરી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવા તૈયાર થયા અને શૈલકના ચરણોને પોતાના મસ્તકનો સ્પર્શ કરી, વંદન કર્યા. મસ્તકનો સ્પર્શ થતાં તેમની નિદ્રામાં ભંગ પડ્યો અને તે ક્રોધથી લાલચોળ થઈ ગયા. પંથકને કટુ અને કઠોર શબ્દો કહેવા લાગ્યા. પંથકમુનિએ નમ્રતાપૂર્વક ક્ષમા પ્રાર્થના કરતાં કાર્તિકી ચૌમાસી પાખીના પ્રતિક્રમણની આજ્ઞા લેતાં ચરણે મસ્તક મૂક્યાની વાત કહી.
પંથકમુનિની ચોમાસી-પાખી સંબંધી વાત સાંભળતાં જ શૈલક રાજર્ષિની ધર્મચેતના જાગી ઊઠી. તેમણે વિચાર્યું– રાજ્યનો પરિત્યાગ કરીને મેં સાધુત્વ અંગીકાર કર્યું અને હવે અનુકૂળતામાં આસક્ત બનીને પ્રમાદી અને શિથિલાચારી બની ગયો છું, સાધુ માટે આ શોભનીય નથી.
- બીજે જ દિવસે તેઓએ શૈલકપુર છોડી પંથકમુનિની સાથે અન્યત્ર વિહાર કર્યો. આ સમાચાર જાણીને અન્યત્ર વિચરતાં તેના બધા શિષ્યો તેની પાસે આવી ગયા. સંયમ-તપનું પાલન કરતાં તે બધા મુનિઓ તે જ ભવે મોક્ષે ગયા.
આ અધ્યયનના માધ્યમે કૃષ્ણ વાસુદેવની ધર્મદલાલીરૂપ સંયમાનુમોદના અને તત્કાલીન સૂચિમૂલક ધર્મની ઝલક વર્ણિત છે. શૈલક મુનિના જીવન દ્વારા સાધુ પ્રમાદી બને તો સંયમ જીવનથી કેવી રીતે પતિત થઈ જાય અને પુનઃ જાગૃત બનીને અપ્રમત્ત બની જાય, તો જીવ મોક્ષ મેળવી લે છે, તે દર્શાવ્યું છે. પંથક શિષ્યના વ્યવહાર દ્વારા વિનયધર્મનું સાક્ષાત્ દર્શન કરાવવામાં આવ્યું છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૫: શૈલક
[ ૧૩૯ ]
પાચમું અધ્યયન
શૈલક
અધ્યયન પ્રારંભ:| १ जइ णं भंते ! समणेणं भगवा महावीरेणं चउत्थस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, पंचमस्सणं भंते ! णायज्झयणस्स के अटे पण्णत्ते? ભાવાર્થઃ- હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ચોથા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! પાંચમા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? દ્વારિકા નગરી અને રૈવતક પર્વતઃ| २ एवं खलुजंबू ! तेणंकालेणं तेणंसमएणं बारवईणामंणयरी होत्था, पाईणपडीणायया उदीणदाहिणवित्थिण्णा णवजोयणवित्थिण्णा दुवालसजोयणायामा धणवइमइणिम्मिया चामीयस्पवस्पायारा णाणामणिपंचवण्णकक्सिीसग-सोहिया अलकापुस्सिंकासा पमुइय पक्कीलिया पच्चक्खं देवलोगभूया । ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે તારવતી (દ્વારિકા) નામની નગરી હતી. તે પૂર્વ-પશ્ચિમ નવા યોજન લાંબી અને ઉત્તર-દક્ષિણ બાર યોજન પહોળી હતી. તે કુબેરની બદ્ધિથી નિર્મિત હતી, તે સવર્ણના શ્રેષ્ઠકિલ્લાથી અને પંચરંગી વિવિધ મણિઓના બનેલા કાંગરાઓથી શોભિત, અલકાપુરી (ઇન્દ્રની નગરી) સમાન સુંદર દેખાતી હતી. ત્યાંના લોકો આમોદ-પ્રમોદ અને વિવિધ ક્રીડાઓમાં લીન રહેતા હતા. તે નગરી પ્રત્યક્ષ દેવલોક જેવી લાગતી હતી. | ३ तीसेणं बारवईए णयरीए बहिया उत्तरपुरच्छिमे दिसीभाए रेवतए णामं पव्वए होत्थातुंगे गगणतलमणुलिहंतसिहरेणाणाविहगुच्छगुम्मलया-वल्लिपरिगए हंसमिग मऊस्कोंच सारसचक्कवाय-मयणसाल-कोइलकुलोववेए अणेग-तडागकडग विय-उज्झरयपवाय पब्भारसिहस्पउरे अच्छरगणदेवसंघचारणविज्जाहरमिहुणसंविचिण्णे णिच्चच्छणए दसारवर वीरपुरिसतेलोक्क बलवगाणंसोमेसुभगेपियदसणेसुरुवेपासाईएदरिसणिज्जेअभिरुवेपडिरूवे। ભાવાર્થ - તે દ્વારિકા નગરીની બહાર ઇશાન ખૂણામાં રેવતક(ગિરનાર) નામનો પર્વત હતો. તે પર્વત ઘણો ઊંચો હતો. તેના શિખરો આકાશને સ્પર્શતા હતા. તે પર્વત વિવિધ પ્રકારના ગુચ્છો, ગુલ્મો, લતાઓ અને વેલોથી વ્યાપ્ત હતો; હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રવાક, મદનસારિકા(એના) અને કોયલ આદિ પ્રાણીઓના ઝુંડોથી યુક્ત હતો. તેમાં અનેક તટો, મેખલાઓ, ગુફાઓ, ઝરણાઓ, પ્રપાતો, પ્રાશ્માર(નમેલા ગિરિપ્રદેશો) અને શિખરો હતા. તે પર્વત અપ્સરાઓ, દેવોના સમૂહો, ચારણમુનિઓ અને વિદ્યાધરોના
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
યુગલોથી સેવિત હતો. તે દશારવંશના સમુદ્રવિજય આદિ વીરપુરુષો તથા ત્રણ લોકમાં અધિક બળવાન નેમનાથ ભગવાન આદિ દ્વારા ઉત્સવ-મહોત્સવોમાં વારંવાર આસેવિત હતો. તે પર્વત સૌમ્ય, સુભગ, પ્રિયદર્શી, સુરૂપ, પ્રાસાદીય, દર્શનીય, સુંદર આકારવાળો હોવાથી અભિરૂપ તથા અસાધારણ રૂપ સંપન્ન હોવાથી પ્રતિરૂપ હતો.
૧૪૦
૪ | तस्स णं रेवयगस्स अदूरसामंते, एत्थ णं णंदणवणे णामं उज्जाणे होत्था सव्वोउयपुप्फ-फल-समिद्धे रम्मे णंदणवणप्पगासे पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे । त णं उज्जाणस्स बहुमज्झभागे सुरप्पिए णामं जक्खाययणे होत्था - दिव्वे, वण्णओ।
ભાવાર્થ :- તે રૈવતક પર્વતથી ન અતિદૂર કે ન અતિ નજીક એક નંદનવન નામનું ઉદ્યાન હતું. તે સર્વ ઋતુઓ સંબંધી ફૂલોથી અને ફળોથી સમૃદ્ધ, રમ્ય, નંદનવનની જેમ દર્શકોના મનને હર્ષિત કરનાર, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હતું. તે ઉદ્યાનની બરાબર મધ્યમાં સુરપ્રિય નામના યક્ષનું દિવ્ય યક્ષાયતન હતું. અહીં યક્ષાયતનનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું.
શ્રીકૃષ્ણ વાસુદેવ :
:
५ तत्थ णं बारवईए जयरीए कण्हे णामं वासुदेवे राया परिवसइ । से णं तत्थ समुद्दविजय- पामोक्खाणं दसण्हं दसाराणं, बलदेव-पामोक्खाणं पंचण्हं महावीराणं, उग्गसेण- पामोक्खाणं सोलसण्हं राईसहस्साणं पज्जुण्ण-पामोक्खाणं अद्भुट्ठाणं कुमारकोडीणं, संब पामोक्खाणं सट्ठीए दुद्दतसाहस्सीणं, वीरसेण पामोक्खाणं एक्कवौसाए वीरसाहस्सीणं, महासेण- पामोक्खाणं छप्पण्णाए बलवगसाहस्सीणं, रुप्पिणीपामोक्खाणं बत्तीसाए महिला-साहस्सीणं, अणंगसेणा पामोक्खाणं अणेगाणं गणियासाहस्सीणं अण्णेसिं च बहूणं ईसर - तलवर जाव सत्थवाह पभिईणं वेयड्डगिरि-सायर-पेरंतस्स य दाहिणढ-भरहस्स, बारवईए य णयरीए आहेवच्चं जाव पालेमाणं विहरइ ।
ભાવાર્થ :- તે દ્વારિકા નગરીમાં ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવ નામના રાજા રહેતા હતા. તે વાસુદેવ સમુદ્રવિજય આદિ દશ દશારો, બળદેવ આદિ પાંચ મહાવીરો, ઉગ્રેસન આદિ સોળ હજાર રાજાઓ, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ વગેરે સાઠ હજાર દુર્રાન્ત યોદ્ધાઓ, વીરસેન આદિ એકવીસ હજાર વીરો, મહાસેન આદિ છપ્પન હજાર બળવાન પુરુષો, રુક્ષ્મણી આદિ બત્રીસ હજાર રાણીઓ, અનંતસેના આદિ અનેક હજારો ગણિકાઓ તથા બીજા ઘણા ઈશ્વર(ઐશ્વર્યવાન ધનાઢય શેઠ), તલવર યાવત્ સાર્થવાહ આદિનું તથા ઉત્તરદિશામાં વૈતાઢય પર્વત પર્યંત અને અન્ય ત્રણ દિશાઓમાં લવણ સમુદ્ર પર્યંતના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું અને દ્વારિકા નગરીનું આધિપત્ય કરતાં તથા તેનું પાલન કરતાં વિચરતા હતા. થાવચ્ચા સાર્થવાહી અને થાવચ્ચાપુત્ર :
६ | तत्थ णं बारवईए णयरीए थावच्चा णामं गाहावइणी परिवसइ- अड्डा जाव अपरिभूया । तीसे णं थावच्चए गाहावइणीए पुत्ते थावच्चापुत्ते णामं सत्थवाहदारए होत्था सुकुमाल-पाणिपाए जाव सुरूवे ।
Page #201
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૫: શૈલક
[ ૧૪૧]
ભાવાર્થ:- તે દ્વારીકા નગરીમાં થાવસ્યા નામની એક ગાથાપત્ની (શેઠાણી) રહેતી હતી. તે શાળી હતી યાવતુ ઘણા લોકો માટે આદર્શભૂત હતી. તે થાવચ્ચ ગાથાપત્નીને થાવગ્ગાપુત્ર નામનો સાર્થવાહ પુત્ર હતો. તેના હાથ-પગ અત્યંત સુકુમાર હતા યાવતું તે રૂપવાન હતો. | ७ तएणं सा थावच्चा गाहावइणी तंदारयं साइरेगअट्ठवासजायगंजाणित्ता सोहणंसि तिहिकरणणक्खक्तमुहुत्तंसिकलायरियस्स उवणेइ जाव अलं भोगसमत्थंजाणित्ता बत्तीसाए इब्भकुलबालियाणं एगदिवसेणं पाणिगेण्हावेइ । बत्तीसाओ दाओ जावबत्तीसाए इब्भकुलबालियाहिं सद्धिं विउले सद्दफरिसरसरूववण्णगंधे जाव जमाणे विहरइ। ભાવાર્થ - ત્યારપછી તે પુત્ર કંઈક અધિક આઠ વર્ષનો થયો ત્યારે થાવચ્ચ ગાથાપત્નીએ શુભતિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં કલાચાર્યની પાસે મોકલ્યો યાવતું તે યુવાવસ્થાને પ્રાપ્ત થયો ત્યારે ઈમ્પકુલની બત્રીસ કન્યાઓ સાથે એક જ દિવસે તેનું પાણિગ્રહણ કરાવ્યું. તેને પ્રાસાદ આદિ બત્રીસ-બત્રીસ વસ્તુઓ પ્રીતિદાનરૂપે આપી યાવતુ તે ઈમ્યકુલની બત્રીસ કન્યાઓ સાથે વિપુલ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, વર્ણ અને ગંધનો ભોગ-ઉપભોગ કરતો રહેવા લાગ્યો. દ્વારિકામાં તીર્થકર અરિષ્ટનેમિનું પદાર્પણ:
८ तेणं कालेणं तेणं समएणं अरहा अरिटुणेमी आइगरे तित्थयरे जावदसधणुस्सेहे णीलुप्पलगवलगुलिय-अयसिकुसुमप्पगासे, अट्ठारसहिं समणसाहस्सीहिं सद्धिं संपरिवुडे चत्तालीसाए अज्जियासाहस्सीहि सद्धिं संपरिवुडे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामं दुइज्जमाणे जेणेव बारवई णयरी, जेणेव रेवयगपव्वए, जेणेव णंदणवणे उज्जाणे, जेणेव सुरप्पियस्स जक्खस्स जक्खाययणे, जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं उग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणंभावेमाणे विहरइ। परिसा णिग्गया, धम्मो कहिओ। ભાવાર્થ:- તે કાલે અને તે સમયે દ્વારિકા નગરીમાં અરિહંત અરિષ્ટનેમિ પધાર્યા. ધર્મની આદિના કરનારા, તીર્થની સ્થાપના કરનારા યાવતુ તે ભગવાન અરિષ્ટનેમિ દસ ધનુષ ઊંચા હતા, તેઓ નીલ-કમળ, ભેંસના શીંગડા, નીલગુલિકા અને અળસીના ફૂલની સમાન શ્યામ કાંતિવાળા હતા, અઢાર હજાર સાધુઓથી અને ચાલીસ હજાર સાધ્વીઓથી પરિવૃત્ત થઈને અનુક્રમથી વિહાર કરતાં, ગામેગામ વિચરતાં દ્વારિકાનગરીના ગિરનાર પર્વત ઉપર નંદનવન નામના ઉધાનમાં, સુરપ્રિય નામના યક્ષના યક્ષાયતનમાં અને તેમાં પણ અશોકવૃક્ષ હતું ત્યાં પધાર્યા, યથાયોગ્ય સ્થાનને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યા. નગરમાંથી પરિષદ દર્શન કરવા માટે આવી અને પ્રભુએ તે પરિષદને ધર્મોપદેશ આપ્યો. કૃષ્ણ દ્વારા તેમનાથ પ્રભુની ઉપાસના - | ९ तए णं से कण्हे वासुदेवे इमीसे कहाए लढे समाणे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! सभाए सुहम्माए मेघोघरसियं गंभीर महुरसई कोमुइयं भेरि तालेह ।
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
तणं ते कोडुंबियपुरिसा कण्हेणं वासुदेवेणं एवं वुत्ता समाणा हट्टतुट्ठ जाव मत्थए अंजलि कट्टु - "एवं सामी ! तह त्ति" जाव पडिसुर्णेति, पडिसुणित्ता कण्हस्स वासुदेवस्स अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सभा सुहम्मा, जेणेव कोमुइया भेरी, तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं मेघोघरसियं गंभीरं महुरसद्दं कोमुइयं भेरिं तार्लेति । तओ णिद्धमहुस्गंभीरपडिसुएणं पिव सारइएणं बलाहएणं अणुरसियं भेरीए ।
૧૪૨
ભાવાર્થ:- ત્યારપછી કૃષ્ણવાસુદેવે, નેમનાથ ભગવાનના પદાર્પણનો વૃત્તાંત સાંભળીને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી સુધર્મસભામાં જઈને મેઘના સમૂહ જેવી મધુર ધ્વનિથી યુક્ત અને ગંભીર તથા મધુર શબ્દ કરનારી કૌમુદી નામની ભેરી વગાડો.
ત્યારે તે કર્મચારી પુરુષો કૃષ્ણવાસુદેવની આ આજ્ઞા સાંભળીને હૃષ્ટ-તુષ્ટ, આનંદિત થયા યાવત્ મસ્તક પર અંજલી કરીને ‘હે સ્વામી ! તહત્તિ− આપની આજ્ઞા સ્વીકાર્ય છે,' આ પ્રમાણે કહીને કૃષ્ણવાસુદેવ પાસેથી નીકળીને સુધર્માસભાની કૌમુદી નામની ભેરી સમીપે આવીને મેઘસમૂહ સમાન ધ્વનિવાળી તથા ગંભી૨ અને મધુર શબ્દ કરનારી ભેરી વગાડી.
ભેરી વગાડતાં શરદ ઋતુના મેઘ જેવો સ્નિગ્ધ, મધુર અને ગંભીર પ્રતિધ્વનિ કરતો, ધ્વનિ નીકળવા લાગ્યો.
१० तणं तीसे कोमुइयाए भेरीयाए तालियाए समाणीए बारवईए णयरीए णवजोयणवित्थिण्णाए दुवालसजोयणायामाए सिंघाड़ग-तिय- चउक्क- चच्चर-कंदर-दरी - विवर-कुहरुगिरिसिहर-णगरगोउर-पासाय- दुवार-भवण-देउल-पडिसुया-सय-सहस्ससंकुलं सद्दं करेमाणे बारवइं णयरिं सब्भितरबाहिरियं सव्वओ समंता सद्दे विप्पसरित्था ।
ભાવાર્થ:- ત્યારપછી તે કૌમુદી ભેરીનું તાડન કરતા નવયોજન પહોળી અને બાર યોજન લાંબી દ્વારિકા નગરીના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, કંદરા, ગુફા, વિવર, કુહર, ગિરિ, શિખર, નગરના ગોપુર, પ્રાસાદ, દ્વાર, ભવન, દેવસ્થાન આદિ સમસ્ત સ્થાનોમાં, લાખો પ્રતિધ્વનિઓથી યુક્ત થઈને, અંદર અને બહારના ભાગો સહિત સંપૂર્ણ દ્વારિકા નગરીને શબ્દાયમાન કરતો તે ધ્વનિ ચારેબાજુ ફેલાઈ ગયો.
|११ तणं बारवईए णयरीए णवजोयणवित्थिण्णाए बारसजोयणायामाए समुद्दविजयपामोक्खा दस दसारा जाव गणियासहस्साइं कोमुइयाए भेरीए सद्दं सोच्चा णिसम्म ट्ठट्ठा ण्हाया जाव आविद्धवग्घारिय-मल्लदाम-कलावा अहयवत्थ-चंदणोकिण्णगायसरी अप्पेगइया हयगया अप्पेगया गयगया एवं रहसीया-संदमाणीगया अप्पेगइया पायविहारचारेणं पुरिसवग्गुरापरिक्खित्ता कण्हस्स वासुदेवस्स अंतियं पाउब्भवित्था ।
ભાવાર્થ:- ત્યારપછી નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી દ્વારિકા નગરીમાં સમુદ્ર વિજય આદિ દશ દશાર્હ યાવત્ અનેક હજાર ગણિકાઓ તે કૌમુદી નામની ભેરીનો ધ્વનિ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ, તુષ્ટ, થઈને યાવત્ તેઓએ સ્નાન કર્યું. લાંબી લટકતી ફૂલમાળાઓને ધારણ કરી, નવા વસ્ત્રો ધારણ કર્યા, શરીર ઉપર ચંદનનો લેપ કર્યો, તેમાંથી કેટલાક અશ્વ પર આરોહણ કરીને, કેટલાક
Page #203
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૫: શૈલક .
[ ૧૪૩]
હાથી ઉપર આરૂઢ થઈને કેટલાક રથમાં, પાલખીમાં બેસીને અને કેટલાક પુરુષોના સમૂહ સાથે પગપાળા કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યા. १२ तए णं कण्हे वासुदेवे समुद्दविजयपामोक्खे दस दसारे जाव अंतियं पाउब्भवमाणे पासित्ता हट्ठ-तुट्ठ जाव कोडंबियपुरिसे सद्दावेइ, सदावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! चाउरंगिणिं सेणं सज्जेह, विजयं च गंधहत्थि उवट्ठवेह । ते वि तह त्ति जाव उवट्ठति । तएणं कण्हे वासुदेवे बहाए जावपज्जुवासइ । ભાવાર્થ:- ત્યારપછી કૃષ્ણ વાસુદેવે, સમુદ્ર વિજય વગેરે દસ દસાર્થોને યાવત(નગરજનોને) પોતાની સમીપ આવેલા જોયા અને હૃષ્ટ-તુષ્ટ થઈને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! શીઘ્રતાથી ચતુરંગી સેના સજ્જ કરો અને વિજય નામના ગંધહસ્તિને ઉપસ્થિત કરો. કર્મચારી પુરુષોએ “આપ કહો છો તેમ કરશું” તેમ કહીને આજ્ઞા સ્વીકારી વાવ વિજય નામના ગંધ હસ્તિને ઉપસ્થિત કર્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવે સ્નાન કર્યું કાવતુ અરિહંત અરિષ્ટનેમિ પાસે પહોંચી, વંદન કરી તેમની પર્યુપાસના કરવા લાગ્યા. થાવસ્યા પુત્રનો વૈરાગ્યઃ१३ थावच्चापुत्ते विणिग्गए । जहा मेहे तहेव धम्म सोच्चा णिसम्म जेणेव थावच्चा गाहावइणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता, पायग्गहणं करेइ । जहा मेहस्स तहा चेव णिवेयणा। ભાવાર્થ - થાવા પુત્ર પણ ભગવાનને વંદના કરવા માટે નીકળ્યા. મેઘકુમારની જેમ ધર્મનું શ્રવણ કરીને, હૃદયમાં ધારણ કરીને તે થાવચ્ચ ગાથાપત્ની(પોતાની માતા) પાસે આવ્યો, માતાના ચરણ સ્પર્શ કર્યા. જેમ મેઘકુમારે પોતાના વૈરાગ્યનું નિવેદન કર્યું હતું, તેવી રીતે થાવચ્ચપુત્રે પણ દીક્ષા માટે નિવેદન કર્યું. १४ तएणंथावच्चापुत्तंथावच्चा गाहावइणी,जाहे णो संचाएइ बहूहिं विसयाणुलोमाहिंच विसयपडिकूलाहिं आघवणाहि यपण्णवणाहि यसण्णवणाहि यविण्णवणाहि य आघवित्तए वा पण्णवित्तए वा सण्णवित्तए वा विण्णवित्तए वा, ताहे अकामिया चेव थावच्चापुत्तदारगस्स णिक्खमणमणुमण्णित्था । ભાવાર્થ - ત્યારે થાવ ગાથાપત્નીએ થાવચ્ચ પુત્રને અનેક પ્રકારે, વિષયોને અનુકૂળ અને વિષયોને પ્રતિકૂળ, સામાન્ય કથન દ્વારા કે વિશેષ કથન દ્વારા અને ધનવૈભવ આદિની લાલચ દ્વારા, આજીજી દ્વારા; સામાન્ય કે વિશેષરૂપે દીક્ષા ન લેવા સમજાવ્યો પરંતુ લાલચ અને આજીજીથી પણ જ્યારે મનાવવામાં કે વૈરાગ્ય ભાવથી ચલિત કરવામાં સમર્થ ન થઈ, ત્યારે ઇચ્છા ન હોવા છતાં પણ થાયચ્ચા પુત્રનું નિષ્ક્રમણ સ્વીકારી લીધું અર્થાત્ દીક્ષાની અનુમતિ આપી. १५ तए णं सा थावच्चा गाहावइणी आसणाओ अब्भुढेइ, अब्भुट्ठित्ता महत्थं महग्धं महरिहं रायारिहं पाहुडं गेण्हइ, गेण्हित्ता मित्तणाइ जावसद्धिं संपरिवुडा जेणेव कण्हस्स वासुदेवस्स भवणव-पडिदुवारदेसभाए तेणेव उवागच्छइ, उवागच्छित्ता पडिहारदेसिए
Page #204
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
णं मग्गेणं जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेइ, वद्धावित्ता तं महत्थं महग्धं महरिहं रायारिहं पाहुडं उवणेइ, उवणित्ता एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! मम एगे पुत्ते थावच्चापुत्ते णामं दारए इढे जाव से णं संसारभयउव्विग्गे भीए; इच्छइ अरहओ अरिटुणेमिस्स जावपव्वइत्तए । अहं णं णिक्खमण सक्कारं करेमि । इच्छामिणं देवाणुप्पिया ! थावच्चापुत्तस्स णिक्खममाणस्स छत्तमउङचामराओ याविदिण्णाओ। ભાવાર્થ:- ત્યારપછી થાવચ્ચ ગાથાપત્ની આસન પરથી ઊઠીને હીરા, માણેક વગેરે મહાન પદાર્થવાળી મહામૂલ્યવાન, મહાન પુરુષોને યોગ્ય, રાજાને યોગ્ય ભેટ ગ્રહણ કરીને મિત્રાદિથી પરિવૃત્ત થઈને કૃષ્ણ વાસુદેવના શ્રેષ્ઠ ભવનના મુખ્ય દ્વારના લઘુદ્વાર સમીપે આવીને દ્વારપાળે બતાવેલા માર્ગથી કૃષ્ણવાસુદેવ પાસે આવીને, બે હાથ જોડીને કૃષ્ણ વાસુદેવને વધાવીને તે મહાન અર્થ સાધક મહામૂલ્યવાન, મહાન પુરુષોને અને રાજાને યોગ્ય એવી ભેટ સામે મૂકીને આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિય! મારે થાવસ્યા પુત્ર નામનો એક જ પુત્ર છે. તે મને ઇષ્ટ છે યાવતું તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને, ભયભીત બનીને અરિહંત અરિષ્ટનેમિ પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છે છે. હું તેનો દીક્ષા મહોત્સવ કરવા ઈચ્છું છું. તેથી હે દેવાનુપ્રિય! પ્રવ્રજ્યા લેનાર થાવચ્ચ પુત્ર માટે આપ છત્ર, મુગટ અને ચામર પ્રદાન કરો, એવી મારી અભિલાષા છે. १६ तएणंकण्हे वासुदेवे थावच्चा गाहावइणिएवं वयासी-अच्छाहिणं तुमदेवाणुप्पिए ! सुणिव्वुया वीसत्था, अहंणंसयमेव थावच्चापुत्तस्सदारगस्सणिक्खमण-सक्कारं करिस्सामि। ભાવાર્થ:- ત્યારપછી કૃષ્ણવાસુદેવે થાવચ્ચ ગાથાપત્નીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે નિશ્ચિંત અને વિશ્વસ્ત રહો. હું સ્વયં જ થાવસ્થા પુત્રનો દીક્ષા મહોત્સવ કરીશ. કૃષ્ણની ધર્મદલાલી :१७ तए णं से कण्हे वासुदेवे चाउरंगिणीए सेणाए विजयं हत्थिरयणं दुरुढे समाणे जेणेव थावच्चाए गाहावइणीए भवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता थावच्चापुत्तं एवं वयासी
मा णं तुमे देवाणुप्पिया ! मुंडे भवित्ता पव्वयाहि, भुंजाहि णं देवाणुप्पिया ! विउले माणुस्सएकामभोए मम बाहुच्छाया-परिग्गहिए, केवलंदेवाणुप्पियस्स अहंणो संचाएमिवाउकायं उवरिमेणं गच्छमाणं णिवारित्तए। अण्णेणं देवाणुप्पियस्स जं किंचि वि आबाहं वा विबाहं वा उप्पाएइ, तं सव्वं णिवारेमि । ભાવાર્થ - ત્યારપછી કૃષ્ણ વાસુદેવ ચતુરંગિણી સેનાની સાથે વિજય નામના હાથી ઉપર આરૂઢ થઈને થાવસ્યા ગાથાપત્નીના ભવનમાં આવ્યા અને થાવચ્ચા પુત્રને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! તમે મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરો નહીં. તમે મારી ભુજાઓની છાયા નીચે રહીને મનુષ્ય સંબંધી વિપુલ કામભોગો ભોગવો. હું કેવળ આપ દેવાનુપ્રિયની ઉપર થઈને જતા વાયુને રોકવા
Page #205
--------------------------------------------------------------------------
________________
अध्य० - ५ : शैल
૧૪૫
સમર્થ નથી પરંતુ તેના સિવાય આપ દેવાનુપ્રિયને જે કાંઈ પણ સામાન્ય પીડા કે વિશેષ પીડા ઉત્પન્ન થશે, તે બધાનું હું નિવારણ કરીશ.
| १८ त णं से थावच्चापुत्ते कण्हेणं वासुदेवेणं एवं वुत्ते समाणे कण्हं वासुदेवं एवं वयासी- जइ णं तुमं देवाणुप्पिया ! मम जीवियंतकरणं मच्चुं एज्जमाणं णिवारेसि, जरं वा सरीररूकविणासिणि सरीरं अइवयमाणिं णिवारेसि, तए णं अहं तव बाहुच्छायापरिग्गहिए विउले माणुस्सर कामभोगे भुंजमाणे विहरामि ।
ભાવાર્થ:- કૃષ્ણ વાસુદેવે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે થાવચ્ચા પુત્રે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! જો આપ મારા જીવનનો અંત કરનારા મૃત્યુને આવતા રોકી શકો અને શરીર પર આક્રમણ કરનારી અને શરીરના રૂપ સૌંદર્યનો વિનાશ કરનારી વૃદ્ધાવસ્થાને રોકી શકો, તો હું આપની ભુજાઓની છાયા નીચે રહીને મનુષ્ય સંબંધી વિપુલ કામભોગ ભોગવતા વિચરું,
१९ तणं से कहे वासुदेवे थावच्चापुत्तेणं एवं वुत्ते समाणे थावच्चापुत्तं एवं वयासी - एए णं देवाणुप्पिया ! दुरइक्कमणिज्जा, जो खलु सक्का सुबलिएणावि देवेण वा दाणवेण वा णिवारित्तए, णण्णत्थ अप्पणो कम्मक्खणं ।
तए णं से थावच्चापुत्ते कण्हं वासुदेवं एवं वयासी- जइ णं एए दुरइक्कमणिज्जा, जाव अप्पणो कम्मक्खएणं; तं इच्छामि णं देवाणुप्पिया ! अण्णाणमिच्छत्त-अविरइ-कसायसंचियस्स अत्तणो कम्मक्खयं करित्तए ।
ભાવાર્થ:- ત્યારે કૃષ્ણવાસુદેવે થાવચ્ચા પુત્રની આ વાત સાંભળીને થાવચ્ચા પુત્રને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! મરણ અને જરાનું ઉલ્લંઘન કરી શકાતું નથી. અત્યંત બળવાન દેવ અથવા દાનવ દ્વારા પણ તેનું નિવારણ થઈ શકતું નથી; માત્ર પોતાના કર્મોનો ક્ષય થાય તો જ તેને રોકી શકાય છે.
કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે થાવચ્ચા પુત્રે કૃષ્ણ વાસુદેવને કહ્યું– હે દેવાનુપ્રિય ! જો જરા અને મૃત્યનું નિવારણ થઈ શકે તેમ નથી યાવત્ પોતાના કર્મક્ષયથી જ તેનુ નિવારણ શક્ય છે, તો હું સ્વયં અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ અને કષાય દ્વારા સંચિત મારા પોતાના કર્મોનો ક્ષય કરવા ઇચ્છું છું.
२० से कहे वासुदेवे थावच्चापुत्तेणं एवं वृत्ते समाणे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं देवाणुप्पिया ! बारवईए णयरीए सिंघाडग-तिय-चक्कचच्चर-महापह-पहेसु हत्थिखंधवरगया महया महया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा उग्घोसणं करेह - एवं खलु देवाणुप्पिया ! थावच्चापुत्ते संसारभउव्विग्गे भीए जम्मणजरमरणाणं, इच्छइ अरहओ अरिट्ठणेमिस्स अंतिए मुंडे भवित्ता पव्वइत्तए, तं जो खलु देवाणुप्पिया ! राया वा, जुवराया वा, देवी वा, कुमारे वा, ईसरे वा, तलवरे वा, कोडुंबिय माडंबिय इब्भ सेट्ठि-सेणावइ-सत्थवाहे वा थावच्चापुत्तं पव्वयंतमणुपव्वयइ, तस्स णं कण्हे वासुदेवे अणुजाणाइ; पच्छाउरस्स वि य से मित्तणाणियग-संबंधि- परिजणस्स जोगक्खेमं वट्टमाण पडिवह त्ति कट्टु घोसणं घोसेह जाव घोसंति ।
Page #206
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ - થાવચ્ચા પુત્રે આ પ્રમાણે કહ્યું ત્યારે કૃષ્ણ વાસુદેવે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને દ્વારિકા નગરીના શૃંગાટક ત્રિક યાવત મહામાર્ગ આદિ સ્થાનોમાં થાવત શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને ઊંચા સ્વરે ઉદ્ઘોષણા કરતાં-કરતાં એવી ઘોષણા કરો કેસંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ-મરણથી ભયભીત બનીને થાવગ્સાપુત્ર અરિહંત અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છે છે, તો હે દેવાનુપ્રિય ! જે રાજા, યુવરાજ, રાણી, કુમાર, ઈશ્વર, તલવર, કૌટુંબિક, માંડલિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહ, થાવસ્યા પુત્રની સાથે દીક્ષિત થવા ઇચ્છતા હોય તેને કૃષ્ણ વાસુદેવ આજ્ઞા(સ્વીકૃતિ-અનુમોદન) આપે છે અને પાછળ રહેલા તેના મિત્ર, જ્ઞાતિ, નિજક, સંબંધી અથવા પરિવારમાં કોઈપણ દુઃખી હશે તો તેના યોગ-ક્ષેમનો નિર્વાહ કૃષ્ણ વાસુદેવ કરશે અર્થાત્ સર્વ પ્રકારથી તેનું પાલન, પોષણ, સંરક્ષણ કરશે, આ રીતની ઘોષણા કરો યાવત કર્મચારી પુરુષોએ નગરમાં આ પ્રમાણે ઘોષણા કરી. થાવાપુત્રની દીક્ષા અને વિચરણ:२१ तए णं थावच्चापुत्तस्स अणुराएणं पुरिससहस्सं णिक्खमणाभिमुहं पहायं जाव सव्वालंकारविभूसियंपत्तेयंपत्तेयं पुरिससहस्सवाहिणीसुसिवियासुदुरूढं समाणं मित्तणाइ जावपरिवुडं थावच्चापुत्तस्स अंतियं पाउब्भूयं ।
तए णं से कण्हे वासुदेवे पुरिससहस्सं अंतियं पाउब्भवमाणं पासइ, पासित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- जहा मेहस्स णिक्खमणाभिसेओ तहेव सेयापीएहिं कलसेहिं ण्हावेइ जाव अरहओ अरिटुणेमिस्स छत्ताइछत्तं पडागाइपडागं विज्जाहरचारणे जंभए य देवे पासइ, पासित्ता सिवियाओ पच्चोरुहइ । ભાવાર્થ:- ત્યારપછી થાવચ્ચ પુત્ર પ્રત્યેના અનુરાગથી એક હજાર પુરુષ નિષ્ક્રમણ માટે તૈયાર થયા. તેઓ સ્નાન કરીને વાવત સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, પોતપોતાની હજાર પુરુષ દ્વારા વહન કરાતી પાલખીઓ પર સવાર થઈને, મિત્રો અને જ્ઞાતિજનો આદિથી પરિવૃત્ત થઈને, થાવસ્યા પુત્રની પાસે આવ્યા.
કૃષ્ણ વાસુદેવે એક હજાર પુરુષોને આવતા જોઈને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! તમે જાઓ, થાવસ્યા પુત્રને સ્નાન કરાવો, અલંકારોથી વિભૂષિત કરો અને પુરુષ સહસવાહિની શિબિકા પર આરૂઢ કરો યાવતું મેઘકુમારના નિષ્ક્રમણ અભિષેકની જેમ જ સુવર્ણાદિના કળશોથી સ્નાન કરાવ્યું કાવત્ અરિહંત અરિષ્ટનેમિના છત્ર પર છત્ર અને પતાકા પર પતાકા આદિ અતિશયો, પ્રભુની પપાસના કરતાં વિદ્યાધરો અને ચારણ મુનિઓ અને જાંભક દેવો જ્યારે દૂરથી દેખાવા લાગ્યા ત્યાંજ તેઓ શિબિકા ઉપરથી નીચે ઉતરી ગયા.
२२ तए णं से कण्हे वासुदेवे थावच्चापुत्तं पुरओ काउं जेणेव अरिहा अरिटुणेमी, सव्वं तं चेव जावसयमेव आभरणमल्लालंकारं ओमुयइ । तए णं से थावच्चा गाहावइणी हंसलक्खणेणं पडसाडएणं आभरण-मल्लालंकारं पडिच्छइ, हास्वारिधारसिंधुवारछिण्ण मुत्तावलिपगासाइं अंसूणि विणिम्मुयमाणी-विणिम्मुयमाणी एवं वयासी- जइयव्वं जाया ! घडियव्वं जाया ! परक्कमियव्वं जाया ! अस्सिचणं अद्वै णोपमाएयव्वं जावजामेव
Page #207
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—પઃ શૈલક .
[ ૧૪૭ |
दिसिं पाउब्भूया तामेव दिसि पडिगया ।
तए णं से थावच्चापुत्ते पुरिससहस्सेहिं सद्धिं सयमेव पंचमुट्ठियं लोयं करेइ जाव पव्वइए । तएणं से थावच्चापुत्ते अणगारे जाए- इरियासमिए भासासमिए जावविहरइ। ભાવાર્થ ત્યારપછી કૃષ્ણવાસુદેવ થાવચ્ચ પુત્રને આગળ કરીને અરિહંત અરિષ્ટનેમિ સમીપે આવ્યા. ઇત્યાદિ થાવચ્ચ ગાથાપત્નીને પ્રિય એવા આ કુમારની અમે શિષ્યરૂપે ભિક્ષા આપીએ છીએવગેરે વર્ણન પૂર્વવત્ સમજવું, શેષ વર્ણન મેઘકુમારના વર્ણનની સમાન જાણવું યાવત્ થાવચ્ચા પુત્રે સ્વયમેવ આભરણ, પુષ્પમાળા અને અલંકારોને ઉતાર્યા.
ત્યારપછી થાવસ્યા સાર્થવાહીએ હંસ જેવા શ્વેત વસ્ત્રમાં આભરણ, માળા અને અલંકારોને ગ્રહણ કર્યા; મોતીઓના હાર, જલની ધાર, સિન્ધવારના ફૂલો તથા તૂટેલી મોતીઓની પંકિત જેવા આંસુ વહાવતી આ પ્રમાણે કહેવા લાગી- “હે પુત્ર ! સંયમ સાધના માટે સદા પ્રયત્ન શીલ રહેજે, હે પુત્ર ! શુદ્ધ ક્રિયા કરવામાં યોગ્ય કરજે અને હે પુત્ર! ચારિત્ર પાલન કરવામાં પરાક્રમ કરજે. આ વિષયમાં જરાપણ પ્રમાદ કરીશ નહીં.” આ પ્રમાણે કહીને જે દિશામાંથી આવી હતી, તે દિશામાં સ્વસ્થાને પાછી ફરી.
ત્યારપછી થાવચ્ચા પુત્રે હજાર પુરુષોની સાથે સ્વયં પંચ મુષ્ટિ લોન્ચ કર્યો યાવતુ પ્રવ્રજિત થયા. ત્યાર પછી થાવચ્ચા પુત્ર અણગાર થયા અને ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ આદિથી યુક્ત થઈને યાવતું સાધુતાના સમસ્તગુણોથી સંપન્ન થઈને વિચરવા લાગ્યા.
२३ तए णं से थावच्चापुत्ते अरहओ अरिष्टुणेमिस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई चोद्दसपुव्वाइं अहिज्जइ, अहिज्जित्ता बूहूहिं चउत्थ जावविहरइ । तए णं अरिहा अरिटुणेमी थावच्चापुत्तस्स अणगारस्सतं इन्भाइयं अणगारसहस्सं सीसत्ताएदलयइ । ભાવાર્થ:- ત્યારપછી થાવસ્ત્રાપુત્રે અરિહંત અરષ્ટિનેમિના તથારૂપના સ્થવિરોની પાસે સામાયિકથી પ્રારંભીને ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું અને ઘણા ચતુર્થભક્ત(ઉપવાસ) છઠ-અટ્ટમ આદિ કરતાં વિચરવા લાગ્યા. ત્યારપછી અરિહંત અરિષ્ટનેમિએ થાવચ્ચા પુત્ર અણગારને તેની સાથે દીક્ષિત થયેલા ઈભ્ય આદિ એક હજાર અણગારોને શિષ્યના રૂપમાં પ્રદાન કર્યા. २४ तए णं से थावच्चापुत्ते अणगारे अण्णया कयाइं अरहं अरिटुणेमि वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामिणं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे सहस्सेणं अणगाराणं सद्धि बहिया जणवयविहारं विहरित्तए । अहासुहं देवाणुप्पिया । तए णं से थावच्चापुत्ते अणगारसहस्सेणंसद्धिं बहिया जणवयविहारं विहरइ। ભાવાર્થ:- ત્યારપછી થાવસ્થા પુત્ર અણગારે એકદા અરિહંત અરિષ્ટનેમિને વંદના-નમસ્કાર કર્યા; વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપની આજ્ઞા હોય તો હું હજાર સાધુઓની સાથે જનપદોમાં વિહાર કરવા ઇચ્છું છું. ભગવાને ઉત્તર આપ્યો- હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો અર્થાત્ તમે સુખપૂર્વક વિચરણ કરો. ભગવાનની અનુમતિ પ્રાપ્ત કરીને થાવચ્ચા પુત્ર અણગારે એક હજાર અણગારોની સાથે જનપદોમાં વિચરવા લાગ્યા.
Page #208
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
શૈલક રાજા : શ્રાવક વ્રત ગ્રહણ :२५ तेणं कालेणं तेणं समएणं सेलगपुरे णामं णयरे होत्था । सुभूमिभागे उज्जाणे । सेलए राया । पउमावई देवी । मंडुए कुमारे जुवराया।
तस्स णं सेलगस्स पंथगपामोक्खा पंच मंतिसया होत्था- उप्पत्तियाए वेणइयाए कम्मजाए पारिणामियाए चउव्विहाए बुद्धीए उववेया, रज्जधुरचिंतया यावि होत्था। ભાવાર્થ - તે કાલે અને તે સમયે શેલકપુર નામનું નગર હતું. તેની બહાર સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું. તે નગરમાં શૈલક નામના રાજા, પદ્માવતી રાણી અને મંડુકકુમાર નામનો યુવરાજ રહેતાં હતાં.
તે શૈલક રાજાના પંથક આદિ પાંચસો મંત્રીઓ હતા. તે મંત્રીઓ ઔત્પાતિકી, વૈનાયિકીકર્મજ અને પારિણામિકી, એ ચારપ્રકારની બુદ્ધિઓથી સંપન્ન અને રાજ્યાના ચિંતક એટલે રાજ્ય સંબંધી વિચાર-વિમર્શ અને ખેવના કરનારા હતા. २६ तए णं थावच्चापुत्ते अणगारे सेलगपुरे समोसढे । सेलए वि राया विणिग्गए । धम्मो कहिओ । धम्म सोच्चा णिसम्म हट्ठतुट्ठा जाव वंदित्ता णमंसित्ता एवं वयासीसद्दहामिणं भंते !णिग्गंथं पावयणं जावजहा णं देवाणुप्पियाणं अंतिए बहवे उग्गा भोगा जाव चइत्ता हिरण्णं जाव पव्वइया, तहा णं अहं णो संचाएमि पव्वइत्तए । तओ णं अहं देवाणुप्पियाणं अंतिएपंचणुव्वइयं गिहिधम्म पडिवज्जिस्सामि जावसमणोवासए जाएअहिगयजीवाजीवे जाव अप्पाणं भावेमाणे विहरइ । पंथगपामोक्खा पंच मंतिसया य समणोवासया जाया । थावच्चापुत्ते बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ:- થાવચ્ચા પુત્ર અણગાર શૈલકપુરમાં પધાર્યા. શૈલક રાજા દર્શનાર્થે ગયા, થાવગ્ગાપુત્ર અણગારે ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મ સાંભળીને શૈલક રાજા હૃષ્ટ-તુષ્ટ થયા યાવત્ વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– આપ દેવાનુપ્રિયની પાસે ઘણા ઉગ્રકુલના, ભોગકુલાદિના પુરુષો હિરણ્ય, સુવર્ણ આદિનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે, તેવી રીતે હું દીક્ષિત થવામાં સમર્થ નથી. તેથી હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રતરૂપ(ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારે) ગૃહસ્થ ધર્મને ધારણ કરીને શ્રાવક બનવા ઇચ્છું છું. એ પ્રમાણે વાવતુ તે રાજા શ્રમણોપાસક થયા– તે જીવ અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા થઈને થાવત્ ગ્રહણ કરેલા વ્રત-નિયમથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. પંથક આદિ પાંચસો મંત્રીઓ પણ શ્રમણોપાસક થઈ ગયા. થાવગ્સાપુત્ર અણગાર સર્વ શ્રમણો સાથે ત્યાંથી વિહાર કરીને જનપદોમાં વિચરવા લાગ્યા. વિવેચન :પંખુબફાંહેધમ્મ – શૈલક રાજર્ષિએ પાંચ અણુવ્રતરૂપ ગૃહસ્થ ધર્મને અર્થાત્ શ્રાવકના ૧૨ વ્રતને ધારણ કર્યા. અહીં સૂત્રમાં અણુવ્રતનો ઉલ્લેખ છે. ઉપલક્ષણથી ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રતનું ગ્રહણ થઈ જાય છે. શૈલક રાજર્ષિ રરમા તીર્થંકરના શાસનમાં થયા.
મધ્યના ર૪ તીર્થકરોના શાસનમાં શ્રમણો માટે ચાતુર્યામ ધર્મ હોય છે. પ્રથમ અને અંતિમ
Page #209
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૫: શૈલાક
[ ૧૪૯ ]
તીર્થકરના શાસનમાં શ્રમણો માટે પાંચમહાવ્રતરૂપ ધર્મ હોય છે. આ ચાતુર્યામ અને પાંચમહાવ્રતનો તફાવત શ્રમણો માટે જ હોય છે. શ્રાવકો માટે પાંચ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત તેમ ૧૨ વ્રતો બધા ય તીર્થકરોના શાસનમાં સમાનરૂપે હોય છે. તેથી શૈલક રાજર્ષિએ પાંચ અણુવ્રત વગેરે ૧૨ પ્રકારના શ્રાવકવ્રત અંગીકાર કર્યો, તેમ અહીં સમજવું જોઈએ.
શ્રી રાજપ્રશ્રીય સૂત્રમાં ત્રેવીસમા તીર્થંકરના શાસનવર્તી શ્રમણ શ્રી કેશીકુમાર શ્રમણે ચાતુર્યામ ધર્મનું નિરૂપણ કર્યું હતું પરંતુ તે સમયે ચિત્ત સારથીએ પાંચ અણુવ્રત આદિ બાર વ્રત ધારણ કર્યા હતા. નિરયાવલિકા સૂત્રમાં ત્રેવીસમા તીર્થકર શ્રી પારસ નાથ ભગવાનના શાસનવર્તી સોમિલ બ્રાહ્મણના વર્ણનમાં પણ બારવ્રત ધારણ કર્યા તેવું વર્ણન છે. તેથી સ્પષ્ટ થાય છે કે ચોવીસેચોવીસ તીર્થકરોના શાસનમાં શ્રાવકો ૧૨ વ્રતો ધારણ કરે છે. શુક પરિવ્રાજકનો સુદર્શન શ્રેષ્ઠીને પ્રતિબોધ - २७ तेणं कालेणं तेणं समएणं सोगंधिया णामं णयरी होत्था, वण्णओ । णीलासोए उज्जाणे, वण्णओ । तत्थणं सोगंधियाए णयरीए सुदंसणे णामं णगरसेट्ठी परिवसइ- अड्डे जाव अपरिभूए। ભાવાર્થ:- તે કાળે અને તે સમયે સૌગંધિકા નામની નગરી હતી. નીલાશોક નામનું ઉધાન હતું. તે નગરી અને ઉદ્યાનનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નામના નગરશેઠ રહેતા હતા. તે સમૃદ્ધિવાન યાવતુ ઘણા લોકો २८ तेणं कालेणं तेणं समएणं सुए णामं परिव्वायए होत्था-रिउव्वेक्जजुव्वेयसामवेय अथव्वणवेय-सद्वितंतकुसले संखसमए लढे पंचजमपंचणियमजुत्तं सोयमूलयं दसप्पयारं परिव्वायगधम्मंदाणधम्मंचसोयधम्मं च तित्थाभिसेयं च आघवेमाणे पण्णवेमाणे धाउरक्त वत्थपवस्परिहिए तिदंङकुंडियछत्तछण्णालयअंकुसपवित्तियकेसरीहत्थगए परिवायगसहस्सेणं सद्धिं संपरिखुडे जेणेव सोगंधिया णयरी जेणेव परिव्वायगावसहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता परिव्वायगावसहंसिभंडगणिक्खेवं करेइ, करित्ता संखसमएणं अप्पाणंभावमाणे विहरइ। ભાવાર્થ :- કાલે અને તે સમયે શુક નામનો એક પરિવ્રાજક હતો. તે વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ તથા ષષ્ટિતંત્રમાં કુશળ હતો, સાંખ્ય મતનો જાણકાર હતો, અહિંસા આદિ પાંચ યમ તથા શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર ધ્યાન, આ પાંચ નિયમોથી યુક્ત, દશ પ્રકારના શૌચમૂલક પરિવ્રાજક ધર્મ, દાનધર્મ, શૌચધર્મ અને તીર્થસ્નાનનો ઉપદેશ અને પ્રરૂપણા કરતો હતો. તે ગેરુથી રંગેલા શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરતો હતો. (૧) ત્રિદંડ, (૨) કમંડલુ, (૩) મોરપિચ્છનું છત્ર, (૪) છત્રાલિક-કાષ્ઠનું એક ઉપકરણ, (૫) અંકુશ વૃક્ષના પાંદડા તોડવાનું ઉપકરણ, (૬) પવિત્રી અને (૭) કેસરી-પ્રમાર્જન કરવા માટે એક વસ્ત્રનો ટૂકડો, આ સાત ઉપકરણ તેના હાથમાં રહેતા હતા. એક હજાર પરિવ્રાજકોથી પરિવૃત તે શુક પરિવ્રાજક સૌગંધિકા નગરીના પરિવ્રાજકોના મઠમાં આવ્યો અને પરિવ્રાજકોના તે મઠમાં તેણે પોતાના ઉપકરણો રાખ્યા તથા સાંખ્યમત અનુસાર પોતાના આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો.
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
२९ त णं सोगंधियाए णयरीए सिंघाडग जाव बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइएवं खलु सुए परिव्वायए इह हव्वमागए जाव विहरइ । परिसा णिग्गया । सुदंसण णिग्गओ ।
૧૫૦
ભાવાર્થ :- શુક પરિવ્રાજકનું આગમન થતાં જ સૌગંધિકા નગરીના શ્રૃંગાટકાદિ માર્ગોમાં અનેક માણસો એકત્રિત થઈને એકબીજાને કહેવા લાગ્યા– શુક પરિવ્રાજક અહીં આવ્યા છે યાવત્ આત્માને ભાવિત કરતાં વિચરી રહ્યા છે અર્થાત્ શુક પરિવ્રાજકના આગમનની શેરીએ શેરીએ અને ચોરે ચૌટે ચર્ચા થવા લાગી. પરિષદ તેમનો ઉપદેશ સાંભળવા માટે ગઈ, સુદર્શન શ્રેષ્ઠી પણ ગયા.
३० तए णं से सुए परिव्वायए तीसे परिसाए, सुदंसणस्स य अण्णेसिं च बहूणं संखाणं धम्मं परिकहेइ - एवं खलु सुदंसणा ! अम्हं सोयमूलए धम्मे पण्णत्ते । से वि य सोए दुविहे पण्णत्ते, तं जहा- दव्वसोए य भावसोए य । दव्वसोए य उदएणं मट्टियाए य । भावसोए दब्भेहिं य मंतेहिं य । जं णं अम्हं देवाणुप्पिया ! किंचि असुई भवइ तं सव्वं सज्जो पुढवीए आलिप्पइ, तओ पच्छा सुद्धेण वारिणा पक्खालिज्जइ, तओ तं असुई सुई भवइ । एवं खलु जीवा जलाभिसेय-पूयप्पाणो अविग्घेणं सग्गं गच्छंति ।
तणं से सुदंसणे सुयस्स अंतिए धम्मं सोच्चा हट्टे, सुयस्स अंतियं सोयमूलयं धम्मं गेण्हइ, गेण्हित्ता परिव्वायए विउलेणं असणपाणखाइम साइमेणं पडिला भेमाणं संखसमएणं अप्पाणं भावेमाणे विहरइ । तए णं से सुए परिव्वायए सोगंधियाओ णयरीओ णिग्गच्छइ, णिग्गच्छित्ता बहिया जणवयविहारं विहरइ ।
ભાવાર્થ:- ત્યાર પછી શુક પરિવ્રાજકે તે પરિષદ, સુદર્શન અને અન્ય ઘણા શ્રોતાઓ સમક્ષ સાંખ્યમતનો ઉપદેશ આપતાં કહ્યું કે– હે સુદર્શન ! અમો શૌચમૂલક ધર્મ કહીએ છીએ. આ શૌચના બે પ્રકાર છે– (૧) દ્રવ્યશૌચ અને (૨) ભાવશૌચ. દ્રવ્યશૌચ પાણી અને માટીથી થાય છે. ભાવશૌચ દર્ભ અને મંત્રથી થાય છે. હે દેવાનુપ્રિય ! અમારા મત અનુસાર કોઈ પણ વસ્તુ અશુચિ(અપવિત્ર) થાય તો પહેલા તેને માટીથી માંજવામાં આવે અને પછી શુદ્ધજલથી ધોવામાં આવે છે, ત્યારે તે અપવિત્ર પદાર્થ પવિત્ર થઈ જાય છે. તે જ પ્રમાણે નિશ્ચયથી જીવ જલસ્તાનથી પોતાના આત્માને પવિત્ર કરીને નિર્વિઘ્ને સ્વર્ગને પામે છે.
આ રીતે સુદર્શન શેઠ શુક પરિવ્રાજક પાસેથી ધર્મશ્રવણ કરીને હર્ષિત થયા. શુક પરિવ્રાજક પાસેથી તેણે શૌચમૂલક ધર્મને સ્વીકાર્યો અને પરિવ્રાજકોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને વસ્ત્રથી પ્રતિલાભિત કરતા અર્થાત્ અશન આદિનું દાન કરતા રહેવા લાગ્યા. ત્યારપછી તે શુક પરિવ્રાજક સૌગંધિકા નગરીથી બહાર નીકળીને દેશ દેશાંતર ભ્રમણ કરવા લાગ્યા.
થાવચ્ચાપુત્ર અણગાર અને સુદર્શનની ચર્ચા :
| ३१ तेणं कालेणं तेणं समएणं थावच्चापुत्तस्स समोसरणं, परिसा णिग्गया । सुदंसणो वि णिग्गओ । थावच्चापुत्तं वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- तुम्हाणं किंमूलए धम्मे पण्णत्ते ?
Page #211
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—પઃ શૈલક
| १५१ । तए णं थावच्चापुत्ते सुदंसणेणं एवं वुत्ते समाणे सुदंसणं एवं वयासी- सुदंसणा ! अम्हाणं विणयमूले धम्मे पण्णत्ते । से वि य विणए दुविहे पण्णत्ते, तंजहा- अगारविणए य अणगारविणए य । तत्थणंजे से अगारविणए सेणं पंच अणुव्वयाई, सत्तसिक्खावयाई, एक्कारस उवासगपडिमाओ । तत्थ णं जे से अणगारविणए से णं पंच महव्वयाई, तंजहा- सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसावायाओ वेरमणं, सव्वाओ अदिण्णादाणाओ वेरमणं, सव्वाओ मेहुणाओ वेरमणं, सव्वाओ परिग्गहाओ वेरमणं, सव्वाओ राइभोयणाओ वेरमणं जाव सव्वाओ मिच्छादंसणसल्लाओ वेरमणं, दसविहे पच्चक्खाणे, बारस भिक्खुपडिमाओ, इच्चेएणं दुविहेणं विणयमूलएणं धम्मेणं जीवा अणुपुव्वेण अट्ठकम्मपगडीओ खवेत्ता लोयग्गपइट्ठाणा भवति । ભાવાર્થ - તે કાલે અને તે સમયે થાવસ્થાપુત્ર અણગાર ત્યાં પધાર્યા. તેમનું આગમન જાણીને પરિષદ ધર્મોપદેશ સાંભળવા નીકળી, સુદર્શન પણ ગયા. તેણે થાવસ્ત્રાપુત્ર અણગારને વંદન-નમસ્કાર કરીને આ प्रमाणे पूछ्यु- आपना धर्मनुभूख (भूजभूत सिद्धांत) शुंछ ?'
સુદર્શને આ પ્રમાણે પૂછયું ત્યારે થાવગ્ગાપુત્ર અણગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! અમારો ધર્મ વિનયમૂલક છે. આ વિનયમૂલક ધર્મ પણ બે પ્રકારનો કહ્યો છે– (૧) અગારવિનય અર્થાત્ ગૃહસ્થનું ચારિત્ર અને (૨) અણગારવિનય અર્થાત્ મુનિનું ચારિત્ર. તેમાં જે અગારરૂપ વિનય છે, તે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને અગિયાર ઉપાસક પ્રતિમારૂપ છે. જે અણગારરૂપવિનય છે, તે પાંચ મહાવ્રત રૂપ છે, જેમ કે– સમસ્ત પ્રાણાતિપાતથી વિરમણ, સમસ્ત મૃષાવાદથી વિરમણ, સમસ્ત અદત્તાદાનથી વિરમણ, સમસ્ત મૈથુનથી વિરમણ અને સમસ્ત પરિગ્રહથી વિરમણ, તે ઉપરાંત સમસ્ત રાત્રિ ભોજનથી વિરમણ વાવ સમસ્ત મિથ્યાદર્શનશલ્યથી વિરમણ, દશ પ્રકારના પ્રત્યાખ્યાન અને બાર પ્રકારની ભિક્ષની પ્રતિમાઓ. આ બે પ્રકારના વિનયમૂલક ધર્મના આચરણથી જીવ અનુક્રમે આઠ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરીને લોકાગ્રે સિદ્ધાલયમાં સ્થિત થઈ જાય છે. ३२ तए णं थावच्चापुत्ते सुदंसणं एवं वयासी- तुब्भे णं सुदंसणा ! किंमूलए धम्मे पण्णत्ते? अम्हाणं देवाणुप्पिया ! सोयमूले धम्मे पण्णत्ते जाव सग्गं गच्छंति । ભાવાર્થ - ત્યારપછી થાવચ્ચપુત્ર અણગારે સુદર્શનને કહ્યું- હે સુદર્શન! તમારા ધર્મનું મૂળ શું છે? હે દેવાનુપ્રિય! અમારો ધર્મ શૌચમૂલક છે યાવત્ આ ધર્મના પાલનથી જીવ સ્વર્ગલોકમાં જાય છે. ३३ तए णं थावच्चापुत्ते सुदंसणं एवं वयासी- सुदंसणा ! जहाणामए केई पुरिसे एगं महं रुहिरकयं वत्थं रुहिरेण चेव धोवेज्जा तए णं सुदंसणा ! तस्स रुहिरकयस्स रुहिरेण चेव पक्खालिज्जमाणस्स अत्थि काइ सोही? णो इणढे समढे।
एवामेव सुदंसणा ! तुब्भं पि पाणाइवाएण जाव मिच्छादसण-सल्लेणं णत्थि सोही, जहा तस्सरुहिरकयस्स वत्थस्सरुहिरेणं चेव पक्खालिज्जमाणस्स णत्थि सोही ।
सुदंसणा ! से जहाणामए केइ पुरिसे एगं महं रुहिरकयं वत्थं सज्जियाखारेणं
Page #212
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૨ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अणुलिंपइ, अणुलिंपित्ता पयणं आरुहेइ, आरुहित्ता उण्हं गाहेइ, गाहित्ता तओ पच्छा सुद्धेणं वारिणा धोवेज्जा से णूणं सुदंसणा तस्स रुहिरकयस्स वत्थस्स सज्जियाखारेणं अणुलित्तस्स पयणं आरुहियस्स उण्हं गाहियस्स सुद्धेणं वारिणा पक्खालिज्जमाणस्स सोही भवइ ? हंता भवइ ।
एवामेव सुदंसणा ! अम्हं पिपाणाइवायवेरमणेणं जावमिच्छा-दसणसल्ल वेरमणेणं अत्थिसोही, जहा वि तस्सरुहिरकयस्स वत्थस्स जावसुद्धणं वारिणा पक्खालिज्जमाणस्स अत्थि सोही। ભાવાર્થ - ત્યારે થાવચ્ચપુત્ર અણગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! જેમ કોઈ પુરુષ રુધિરથી ખરડાયેલા મોટા વસ્ત્રને રુધિરથી જ ધુએ, તો હે સુદર્શન! રુધિરથી ધોયેલું તે વસ્ત્ર શું શુદ્ધ થાય છે? સુદર્શને કહ્યું– તેમ શક્ય નથી અર્થાત્ લોહીથી ખરડાયેલું વસ્ત્ર લોહીથી શુદ્ધ થઈ શકતું નથી.
તે જ પ્રમાણે હે સુદર્શન ! તમારે પણ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢાર પાપના સેવનથી આત્માની શુદ્ધિ થઈ શકતી નથી, જેમ કે તે રુધિરથી લિપ્ત અને રુધિરથી જ ધોવામાં આવેલા વસ્ત્રની શુદ્ધિ થતી નથી.
હે સુદર્શન! જેમ કોઈ પુરુષ એક રુધિર લિપ્ત મોટા વસ્ત્રને સાજીખારના પાણીમાં પલાળે, પછી તેને ચૂલા ઉપર ચડાવે, ઉકાળે અને પછી સ્વચ્છ પાણીથી ધુએ, તો હે સુદર્શન ! તે લોહીથી લિપ્ત વસ્ત્ર સાજી ખારના પાણીમાં પલાળી, ચૂલા ઉપર ચડાવી, ઉકાળી અને શુદ્ધ જળથી પ્રક્ષાલિત કરતાં શું શુદ્ધ થઈ જાય છે? સુદર્શને કહ્યું- હા શુદ્ધ થઈ જાય છે.
તે જ રીતે હે સુદર્શન ! અમારા ધર્મ અનુસાર પ્રાણાતિપાત વિરમણથી લઈને મિથ્યાદર્શન શલ્ય વિરમણ સુધીના અઢારપાપના ત્યાગથી આત્માની શુદ્ધિ થાય છે. જેમ કે તે રુધિર લિપ્ત વસ્ત્રની યાવત શુદ્ધ જળથી શુદ્ધિ થાય છે. ३४ तत्थणं सुदंसणे संबुद्धे थावच्चापुत्तं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीइच्छामि णं भंते ! तुब्भेहिं अंतिए धम्म सोच्चा जाणित्तए । तएणं थावच्चापुत्ते अणगारे सुदंसणस्स, तीसे य महइ-महालियाए परिसाए धम्मं कहेइ जाव समणोवासए जाए अभिगयजीवाजीवे जावपडिलाभेमाणे विहरइ । ભાવાર્થ - ત્યારપછી સુદર્શન પ્રતિબોધ પામ્યા. તેણે થાવસ્ત્રાપુત્ર અણગારને વંદના-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું આપની પાસેથી ધર્મ સાંભળીને તેને જાણવા ઇચ્છું છું ત્યારે થાવચ્ચ પુત્ર અણગારે સુદર્શનને તથા ઉપસ્થિત વિશાળ પરિષદને ધર્મનો ઉપદેશ આપ્યો યાવતુ સુદર્શન શ્રમણોપાસક થયા, જીવાજીવના જ્ઞાતા થયા યાવત્ નિગ્રંથ શ્રમણોને આહાર આદિનું દાન કરતા વિચરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં થાવગ્ગાપુત્ર અણગાર અને સુદર્શન શેઠ વચ્ચે થયેલા સંવાદનું વર્ણન છે. સુદર્શન શેઠે પહેલાં શુક પરિવ્રાજક પાસે શુચિમૂલક ધર્મ અંગીકાર કર્યો અને ત્યાર પછી
Page #213
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૫: શૈલક .
૧૫૩ ]
થાવસ્થાપુત્ર અણગાર પાસે વિનય મૂલ ધર્મનો સ્વીકાર કર્યો અને શ્રાવક વ્રતોને અંગીકાર કર્યા. શૌચ મૂલક ધર્મ –સાખ્યાદિમતાવલંબીઓના ધર્મનો મૂળભૂત સિદ્ધાંત શૌચ છે. તેઓ કોઈપણ પદાર્થની શુદ્ધિ માટી અને પાણીથી થાય છે. જીવને પ્રાણાતિપાતાદિથી જે પાપકર્મ બંધાય છે તે પાપકર્મથી અપવિત્ર થયેલો આત્મા તીર્થાદિમાં સ્નાન કરી શુદ્ધ બને છે, તેવી તેમની માન્યતા છે.
આ માન્યતાનું ખંડન કરતાં થાવાપુત્ર અણગારે લોહીથી રંગાયેલા વસ્ત્રનું દષ્ટાંત આપ્યું છે. તેમણે કહ્યું કે જે રીતે લોહીથી રંગાઈ ગયેલા વસ્ત્રને લોહીથી ધોવામાં આવે, તો લોહીના ડાઘા દૂર થતા નથી, તેની શુદ્ધિ માટે તો સાજીખાર, અગ્નિ સંયોગ અને શુદ્ધ પાણીની આવશ્યકતા રહે છે. આ સાધનો દ્વારા યથાર્થ પુરુષાર્થ કરવાથી જ તે વસ્ત્ર શુદ્ધ થાય છે.
તે જ રીતે પાપની શુદ્ધિ, પાપ પ્રવૃત્તિથી એટલે તીર્થસ્નાનાદિથી થતી નથી. કારણ કે તીર્થસ્નાનાદિ પ્રવૃત્તિમાં પાણી આદિના જીવોની હિંસા થાય છે અને તેનાથી આત્મામાં હિંસાજન્ય કર્મબંધ થાય છે. તેથી પાપની શુદ્ધિ માટે પાપનાશક સમ્યકત્વરૂપ સાજીખાર, કપરૂપ અગ્નિ અને વ્રત–નિયમરૂપ શુદ્ધ પાણીની આવશ્યકતા રહે છે. તે સાધનોના સમ્યક પ્રયોગથી જ આત્મશુદ્ધિ થાય છે. વિનય મૂલક ધર્મ – જૈન મતાનુસાર ધર્મનો મૂળભૂત સિદ્ધાંત વિનય છે. વિનયતિ અપનયતિ નાશયતિ सकल क्लेशकारकमष्टविधं कर्म य: स विनय: कर्माफ्नयनसमर्थश्चारित्रलक्षणोऽनुष्ठान विशेषः स 4 મૂર્તિ છાર યસ્થ સા ક્લેશકારી આઠ પ્રકારના કર્મોને જે વિનષ્ટ કરે, ક્ષય કરે તે વિનય. ચારિત્ર રૂપ અનુષ્ઠાન કર્મોનો નાશ કરે છે. જે ધર્મનું મૂળ ચારિત્રાનુષ્ઠાન રૂપ વિનય છે, તે વિનય મૂલક ધર્મ કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં થાવાપુત્ર અણગારે વિનયમૂલક ધર્મના બે ભેદ કરી અગારધર્મ અને અણગાર ધર્મના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે.
અણગાર વિનય ધર્મના સ્વરૂપમાં પાંચ મહાવ્રત અને છઠા રાત્રિ ભોજન વિરમણ વ્રતનું કથન છે. મધ્યના બાવીસ તીર્થકરના સાધુઓ મૈથુન વિરમણનો સમાવેશ બહિદ્વાદાન વિરમણ વ્રતમાં કરી ચાતુર્યામ (વ્રત)ને અંગીકાર કરતા હતા પરંતુ અન્યતીર્થિકો સાથે વિનયમૂલ ધર્મ વિષે ચર્ચા થાય કે તેઓને વિનયમૂલ ધર્મ સમજાવવો હોય ત્યારે મૈથુનવિરમણવ્રતને અલગ કરી પાંચ મહાવ્રતનું સ્વરૂપ સમજાવવું આવશ્યક બની જાય છે. અન્યતીર્થિકોને સમજાવવા જ અહીં પાંચ મહાવ્રતોનું કથન છે, તેમ સમજવું જોઈએ. - ભગવતીસૂત્ર શતક–૧, ઉદ્દેશક–૯, સૂત્ર-૧/૨માં ૧૮ પાપસ્થાનકોના નામમાં રાત્રિ ભોજનનનો ઉલ્લેખ નથી. પ્રસ્તુત સૂત્ર-૩૧માં ગાવાળાઓ બિછાસ સત્તામાં વેર માં નવ શબ્દથી ૧૮ પાપસ્થાન વિરમણ સૂચિત છે. આ રીતે અહીં અણગાર વિનયમૂલ ધર્મરૂપે પાંચ મહાવ્રત અને છઠું રાત્રિ ભોજન વિરમણ, આ છ વ્રત અને સર્વથા પ્રાણાતિપાતથી લઈને સર્વથા મિથ્યાદર્શન શલ્ય વિરમણ સુધીના ૧૮ પાપવિરમણ, દસ પ્રત્યાખ્યાન તથા બાર ભિક્ષુ પ્રતિમાઓનું કથન છે, તેમ સમજવું. શુક પરિવ્રાજકની થાવસ્યા અણગાર સાથે ચર્ચા - ३५ तए णं तस्स सुयस्स परिव्वायगस्स इमीसे कहाए लट्ठस्स समाणस्स अयमेयारूवे जाव समुप्पज्जित्था- एवं खलु सुदंसणेणं सोयधम्मं विप्पजहाय विणयमूले धम्मे पडिवण्णे, तसेयं खलु मम सुदंसणस्स दिढेि वामेत्तए पुणरवि सोयमूलए धम्मे आघवित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता परिव्वायगसहस्सेणं सद्धिं जेणेव सोगंधिया णयरी जेणेव
Page #214
--------------------------------------------------------------------------
________________
१५४
શ્રી શાતાધર્મકથા સૂત્ર
परिव्वायगावसहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता परिव्वायगावसहसि भंडणिक्खेवं करेइ, करित्ता धाउरत्त-वत्थ-परिहिए पविरल-परिव्वायगेणं सद्धिं संपरिवुडे परिव्वायगावसहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सोगंधियाए णयरीए मझमज्झेणं जेणेव सुदंसणस्स गिहे जेणेव सुदंसणे तेणेव उवागच्छइ । ભાવાર્થ:- ત્યારપછી શુક પરિવ્રાજકે આ વાત જાણી કે સુદર્શન શ્રમણોપાસક થઈ ગયો છે, ત્યારે તેને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો કે- સુદર્શને શૌચ ધર્મનો પરિત્યાગ કરીને વિનયમૂલક ધર્મ અંગીકાર કર્યો છે, તેથી સુદર્શનની(વિનય મૂલક ધર્મ પ્રત્યેની) દષ્ટિનું વમન કરાવીને ફરી શૌચમૂલક ધર્મનો ઉપદેશ કરવો તે મારા માટે શ્રેયસ્કર થશે. આ પ્રમાણે વિચાર કરીને તે એક હજાર પરિવ્રાજકોની સાથે સૌગંધિકા નગરીમાં પરિવ્રાજકોના મઠમાં આવ્યા. તેણે પરિવ્રાજકોના મઠમાં ઉપકરણ રાખ્યા. ત્યારપછી ગેરુથી રંગેલા વસ્ત્ર ધારણ કરેલા થોડા પરિવ્રાજકોને સાથે લઈ મઠમાંથી નીકળીને સૌગંધિકા નગરીમાં થઈને સુદર્શનના ઘરે સુદર્શન પાસે આવ્યા. ३६ तए णं सुदंसणे तं सुयं परिव्वायग एज्जमाणं पासइ, पासित्ता णो अब्भुढेइ, णो पच्चुग्गच्छइ, णो आढाइ, णो परियाणाइ, णो वंदइ, तुसिणीए संचिठुइ।
___ तए णं से सुए परिव्वायए सुदंसणं अणब्भुट्ठियं पासित्ता एवं वयासी- तुम णं सुदंसणा ! अण्णया ममं एज्जमाणं पासित्ता अब्भुढेसि जाववंदसि, इयाणिं सुदंसणा ! तुम मम एज्जमाणं पासित्ता जावणो वंदसि, तंकस्सणं तुमे सुदंसणा ! इमेयारूवे विणयमूलधम्मे पडिवण्णे? ભાવાર્થ:- સુદર્શને શક પરિવ્રાજકને આવતા જોયા, જોઈને તે ઊભો થયો નહીં, સામે ગયો નહીં, તેનો આદર કર્યો નહીં, તેના તરફ ધ્યાન આપ્યું નહીં, વંદના કરી નહીં પરંતુ મૌન રહ્યો.
શુક પરિવ્રાજકે સુદર્શનને ઊભો થતાં જોયો નહીં તેથી આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન! પહેલાં મને આવતા જોઈને તું ઊભો થતો હતો યાવતુ વંદન કરતો હતો પરંતુ હે સુદર્શન ! અત્યારે મને આવતો જોઈને તે વંદનાદિ કર્યા નહીં, તો હે સુદર્શન ! આ પ્રકારનો વિનયમૂલ ધર્મ તેં કોની પાસેથી અંગીકાર કર્યો છે? ३७ तएणंसेसुदंसणेसुएणंपरिव्वायएणंएवं वुत्तेसमाणे आसणाओ अब्भुढेइ, अब्भुद्वित्ता करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु सुयं परिव्वायगं एवं वयासी- एवं खलु देवाणुप्पिया! अरहओ अरिष्टुणेमिस्स अंतेवासी थावच्चापुत्तेणामं अणगारे जावइहमागए, इह चेव णीलासोए उज्जाणे विहरइ । तस्स णं अंतिए अहं विणयमूले धम्मे पडिवण्णे । ભાવાર્થ – શુક પરિવ્રાજકે આ પ્રમાણે કહ્યું ત્યારે સુદર્શન શેઠ આસન પરથી ઊભા થયા. તેણે બંને હાથ જોડી મસ્તક પર અંજલિ કરી અને શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! અરિહંત અરિષ્ટનેમિના અંતેવાસી થાવચ્ચા પુત્ર નામના અણગાર વિચરતાં યાવત્ અહીં આવ્યા છે અને અહીં જ નીલાશોક નામના ઉદ્યાનમાં વિચરી રહ્યા છે. તેમની પાસેથી મેં વિનયમૂલ ધર્મ અંગીકાર કર્યો છે. ३८ तए णं से सुए परिव्वायए सुदंसणं एवं वयासी-तं गच्छामो णं सुदंसणा ! तव
Page #215
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૫: શૈલક
૧૫૫
धम्मायरियस्स थावच्चापुत्तस्स अंतियं पाउब्भवामो, इमाइं च णं एयारूयाइं अट्ठाई हेऊ पसिणाइं कारणाइं वागरणाई पुच्छामो । तं जइ णं मे से इमाई अट्ठाई जाव वागरेइ, तए णं अहं वंदामि णमंसामि । अह मे से इमाई अट्ठाई जाव णो वागरेइ, तए णं अहं एएहिं चेव अट्ठेहिं ऊहिं णिप्पट्ट-पसिणवागरणं करिस्सामि ।
ભાવાર્થ :- ત્યારપછી શુક પરિવ્રાજકે સુદર્શનને આ પ્રમાણે કહ્યું– હે સુદર્શન ! ચાલો, આપણે તારા ધર્માચાર્ય થાવચ્ચા પુત્રની પાસે જઈએ અને અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ તથા વ્યાકરણ વિષયક પ્રશ્નો પૂછીએ. જો તે મારા આ પ્રશ્નોનો યાવત્ વ્યાકરણોનો ઉત્તર આપશે તો હું તેમને વંદના નમસ્કાર કરીશ અને જો તે મારા આ પ્રશ્નના ઉત્તર આપશે નહીં તો હું તેમને આ અર્થ તથા હેતુ આદિથી નિરુત્તર કરી દઈશ.
३९ त णं से सुए परिव्वायगसहस्सेणं सुदंसणेण य सेट्ठिणा सद्धिं जेणेव णीलासोए उज्जाणे जेणेव थावच्चापुत्ते अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता थावच्चापुत्तं एवं વયાસી- ગત્તા તે ભંતે ! નવભિન્ન તે ભંતે ! અવ્યાનાર્હ તે મતે ! પાસુયવિહાર તે ભંતે ? સુયા ! નત્તા વિ મે, નવખિન્ન પિમે, અવ્યાનાર્હ પિમે, સુયવિહાર વિમે
ભાવાર્થ:- ત્યાર પછી તે શુક પરિવ્રાજક, એક હજાર પરિવ્રાજકો અને સુદર્શન શેઠની સાથે નીલાશોક ઉધાનમાં થાવચ્ચાપુત્ર અણગાર પાસે ગયા અને થાવચ્ચા પુત્રને આ પ્રમાણે કહ્યું–
પ્રશ્ન– હે ભગવન્ ! આપને યાત્રા છે કે નહીં ? યાપનીય છે કે નહીં ? આપનામાં અવ્યાબાધ છે કે નહીં ? આપને પ્રાસુક વિહાર છે કે નહીં ? ઉત્તર- હા, શુક ! મારી યાત્રા પણ છે, યાપનીય પણ છે, અવ્યાબાધ અને પ્રાસુક વિહાર પણ છે.
४०से किं ते भंते ! जत्ता ? सुया ! जं मे तक्णियम संजमसज्झायझाणावस्सयमाइ सु जोगेसु जयणा, से तं जत्ता ।
ભાવાર્થ::- પ્રશ્ન- હે ભગવન્ ! આપની યાત્રા કેવી છે ? ઉત્તર- હે શુક ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યક આદિ યોગોમાં જે યતનાપૂર્વકની પ્રવૃત્તિ છે, તે મારી યાત્રા છે.
• કૃલિય
૪૨ સે જિ તે ભંતે ! નખ્ખું ? સુયા ! નખને તુવિષે પળત્તે, તં નહીંजवणिज् य णोइंदिय-जवणिज्जे य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આપનું યાપનીય શું છે ? ઉત્તર- હે શુક ! યાપનીયના બે પ્રકાર છે. યથા– ઇન્દ્રિય યાપનીય અને નોઇન્દ્રિય- યાપનીય.
४२ से किं तं इंदियजवणिज्जे ? सुया ! इंदिय-जवणिज्जे- जं मे सोइंदिय चक्खिदियघाणिंदिय-जिब्भिदिय-फासिंदियाइं णिरुवहयाइं वसे वट्टंति । से तं इंदिय-जवणिज्जे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઇન્દ્રિય યાપનીય કોને કહે છે ? ઉત્તર– હે શુક ! શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય; આ પાંચે ઇન્દ્રિયો નિરુપહત(ઉપઘાત-રહિત) મારે આધીન વર્તે છે. તે મારા માટે ઇન્દ્રિય યાપનીય છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
४३ से किं तं णोइंदियजवणिज्जे ? सुया ! णोइंदियजवणिज्जे-जं मे कोह-माणमायालोभा वोच्छिण्णा, णो उदीरेंति, से तं णोइंदियजवणिज्जे । से तं जवणिज्जे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નોઇન્દ્રિય યાપનીય કોને કહે છે? ઉત્તર- હે શુક ! મારા ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારે કષાય નષ્ટપ્રાય થઈ ગયા છે, તે(પ્રગટરૂપે) ઉદયમાં આવતા નથી. તે જ મારા માટે નોઇન્દ્રિય યાપનીય છે. આ રીતે મારા માટે આ યાપનીય છે. ४४ से किं ते भंते ! अव्वाबाहं ? सुया ! जं मे वाइयपित्तियसिंभिय-सण्णिवाइया विविहा रोगायंका सरीरगया दोसा उवसंता, णो उदीरेंति । से तं अव्वाबाहं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આપના માટે અવ્યાબાધ શું છે? ઉત્તર- હે શુક! મારા વાત, પિત, કફ અને સન્નિપાતજન્ય અનેક પ્રકારના શરીર સંબંધી દોષ અને રોગાતંક ઉપશાંત-નષ્ટ થઈ ગયા છે. ઉદયમાં આવતા નથી. તે મારા માટે અવ્યાબાધ છે. ४५ से किं ते भंते ! फासुयविहारं?
सुया ! जण्णं आरामेसु उज्जाणेसु देवकुलेसु सभासु पवासु इत्थी-पसुपंडगविवज्जियासु वसहीसु फासुएसणिज्जपीढ फलगसेज्जा-संथारगं उवसंपज्जित्ता णं विहरामि, से तं फासुयविहारं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આપનો પ્રાસુક વિહાર કયો છે?
ઉત્તર- હે શુક! આરામ(બગીચો), ઉદ્યાન, દેવકુલ, સભા, પરબ આદિ જે સ્થાન સ્ત્રી, પશુ, પંડગ-નપુંસક રહિત હોય, તે સ્થાનમાં પ્રાસુક એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્કારક આદિ પ્રાપ્ત કરીને હું વિચરું છું. તે મારો પ્રાસુક વિહાર છે. વિવેચન :યાત્રા - તપ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાનાદિ સંયમ યોગમાં પ્રવૃત્તિ યાત્રા કહેવાય છે. થાપનીય :- સંયમરૂપ યાત્રામાં ભાતાની જેમ જે ઉપયોગી થાય તેને યાપનીય કહે છે. મોક્ષ સાધનામાં સંલગ્ન પુરુષોને માટે ઇન્દ્રિય અને મનની સ્વાધીનતા તથા કષાયોની ઉપશાંતતા જ તેના ભાતારૂપ છે. તેથી તેને યાપનીય કહેવાય છે. અવ્યાબાધ :- શારીરિક બાધા-પીડાનો અભાવ થવો તે અવ્યાબાધ છે. પ્રાસક-વિહાર :- સાધનાને યોગ્ય નિર્દોષ સ્થાનમાં નિવાસ કરીને નિર્દોષ અને નિર્જીવ શયનાસન આદિ ગ્રહણ કરવા, તેને પ્રાસુક વિહાર કહે છે. સરસવની ભઠ્યાભઢ્યતા :४६ सरसिवा ते भंते ! किं भक्खेया, अभक्खेया ? सुया ! सरिसवा मे भक्खेया वि મહેયા વિના
से केणटेणं भंते ! एवं वुच्चइ- सरिसवा ते भक्खेया वि अभक्खेया वि?
Page #217
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૫: શૈલક
| १५७ ।
से णूणं ते सुया ! बंभण्णएसुणएसु दुविहा सरिसवा पण्णत्ता, तंजहा- मित्तसरिसवा य धण्णसरिसवा य । तत्थ णं जे ते मित्तसरिसवा ते तिविहा पण्णत्ता, तं जहा- सहजायया, सहवड्डियया,सहपंसुकीलियया; तेणंसमणाणंणिग्गंथाणं अभक्खेया। तत्थणंजेतेधण्णसरिसवा तेदुविहा पण्णत्ता, तंजहा- सत्थपरिणया य असत्थपरिणया य; तत्थणंजेते असत्थपरिणया तेणंसमणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थणंजेते सत्थपरिणया तेदुविहा पण्णत्ता, तंजहाएसणिज्जा य अणेसणिज्जा य । तत्थ णं जे ते अणेसणिज्जा ते समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थणंजेते एसणिज्जा ते दुविहा पण्णत्ता, तंजहा- जाइया य अजाइया य । तत्थ णं ते अजाइया तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया। तत्थ णं जे ते जाइया ते दुविहा पण्णत्ता, तं जहा- लद्धा य अलद्धा य । तत्थ णं जे ते अलद्धा ते णं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णं जे ते लद्धा ते णं समणाणं णिग्गंथाणं भक्खेया, से तेणटेणं सुया ! ए वं वुच्चइ जाव अभक्खेया वि। भावार्थ:- प्रश्र-भगवन! आपने भाटे सरसव भक्ष्य छ अभक्ष्य? 612-शु! अमा। મતમાં સરસવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
प्रश्र- मगवन् ! तेनु शु १२९॥ छतमारे भाटे सरसव भक्ष्य ५॥ छ भने समक्ष्य ५॥ छ ?
ઉત્તર- હે શુક ! તમારા બ્રાહ્મણ મતના શાસ્ત્રોમાં બે પ્રકારના સરસવ કહ્યા છે. યથા- મિત્ર સરસવ(સમાન વયવાળા મિત્રો અને ધાન્ય સરસવ. તેમાં જે મિત્ર સરસવ છે, તેના ત્રણ પ્રકાર છે, યથાએક સાથે જન્મેલા, એક સાથે મોટા થયેલા અને એક સાથે ધૂળમાં રમેલા. આ ત્રણે પ્રકારના સરસવ શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે.
- તેમાં જે ધાન્ય સરસવ છે, તેના બે પ્રકાર છે, યથા– શસ્ત્ર પરિણત- અગ્નિ આદિ શસ્ત્રથી નિર્જીવ બનેલા અને અશસ્ત્ર પરિણત- અગ્નિ આદિ શસ્ત્રથી નિર્જીવ નહીં બનેલા, તેમાંથી જે અશસ્ત્ર પરિણત સરસવ છે, તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે અને જે શસ્ત્ર પરિણત સરસવ છે, તેના બે પ્રકાર છે. યથાએષણીય(નિર્દોષ) અને અષણીય(સદોષ). તેમાં અનેષણીય તો શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. એષણીય સરસવના બે પ્રકાર છે, યથા– યાચના કરીને લાવેલા અને યાચના કરીને નહીં લાવેલા. અયાચિત તો શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. યાચિતના બે પ્રકાર છે. યથા– પ્રાપ્ત થયેલા અને પ્રાપ્ત નહીં થયેલા. જે અલબ્ધ છે તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે અને જે લબ્ધ છે, તે શ્રમણ નિગ્રંથોને માટે ભક્ષ્ય છે. તેથી હે શુક! એમ કહ્યું છે કે સરસવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. અડદની ભસ્યાભઢ્યતા :४७ मासा ते भंते ! किं भक्खेया, अभक्खेया ? सुया ! मासा मे भक्खेया वि अभक्खेया वि।
से केणटेणं भंते ! एवं वुच्चइ जाव अभक्खेया वि? से णूणं ते सुया ! बंभण्णएसु णएसु दुविहा मासा पण्णत्ता, तं जहा- दव्वमासा
Page #218
--------------------------------------------------------------------------
________________
| १५८
શ્રી શાતાધર્મકથા સૂત્ર
य कालमासा य । तत्थणं जे ते कालमासा तेणं सावणाईया आसाढपज्जवसाणा दुवालस पण्णत्ता, तं जहा- सावणे, भद्दवए, आसोए, कत्तिए, मग्गसिरे, पोसे, माहे, फग्गुणे, चित्ते, वइसाहे, जेट्ठामूले, आसाढे तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णं जेतेदव्वमासा तेदुविहा पण्णत्ता, तं जहा- अत्थमासा य धण्णमासा य । तत्थणं जेते अत्थमासा ते दुविहा पण्णत्ता, तंजहा-सुवण्णमासा यरुप्पमासा य, तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ गंजेतेधण्णमासा तेदुविहा पण्णत्ता, तंजहा-सत्थपरिणया य असत्थपरिणया य, एवं जहा धण्णसरिसवा जावसे तेणटेणं सुया ! जाव अभक्खेया वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માસા આપના મતમાં(આપના માટે) ભક્ષ્ય છે કે અભક્ષ્ય?
ઉત્તર- હે શુક! અમારા મતમાં માસા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મારા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે?
ઉત્તર- હે શુક! તમારા બ્રાહ્મણમતના શાસ્ત્રોમાં માસાના બે પ્રકાર કહ્યા છે- દ્રવ્યમાસા અને કાલમાસ. તેમાં જે કાલમાસ છે, તે શ્રાવણથી લઈને અષાઢ માસ પર્યત બાર માસ છે. યથા- શ્રાવણ, (मा६२वो, मासो, रत, मास२, पोष, महाशगए, थैत्र, वैशाण,४मने अषाढते श्रम निग्रंथोने માટે અભક્ષ્ય છે. તેમાં જે દ્રવ્યમાસા છે તેના બે પ્રકાર છે. યથાધાન્યમાસા અને અર્થમાસા. અર્થમાસા(સોના ચાંદી તોળવાના માસા)ના બે પ્રકાર છે યથા- સ્વર્ણમાસા અને રીપ્યમાસા. તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. ધાન્ય માસા(અડદ)ના બે પ્રકાર છે. યથા- શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. ઇત્યાદિ માસાનું કથન ધાન્ય સરસવ પ્રમાણે કહેવું જોઈએ, યાવતું તેથી હે શુક! “માસી” ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. विवेयन:
માસી” તે પ્રાકૃતનો શ્લિષ્ટ શબ્દ છે. તેની સંસ્કૃત છાયા બે પ્રકારે થાય છે, યથા- “માષ” અને “માસ'. મોષનો અર્થ અડદ નામનું ધાન્ય વિશેષ છે અને “માસ'નો અર્થ મહિનો- શ્રાવણ, ભાદરવો આદિ થાય છે, તે માસ ભક્ષ્ય નથી. તે જ રીતે અર્થમાસ પણ ભક્ષ્ય નથી. તેમાં જે ભાષ-ધાન્ય વિશેષ છે તે શસ્ત્ર પરિણત, એષણીય, યાચિત અને લબ્ધ હોય, તો તે શ્રમણ-નિગ્રંથોને માટે ભક્ષ્ય છે; તે સિવાયના સર્વે ય અભક્ષ્ય છે. કુલત્થાની ભક્ષ્યાભઠ્યતા :४८ कुलत्था ते भंते ! किं भक्खेया, अभक्खेया ? सुया ! कुलत्था मे भक्खेया वि अभक्खेया वि।
से केणद्वेणं भंते ! एवं वुच्चइ जाव अभक्खेया वि?
से णूणं सुया! ते बंभण्णएसुणएसुदुविहा कुलत्था पण्णत्ता,तं जहा- इत्थिकुलत्था यधण्णकुलत्था य । तत्थणं जेते इत्थिकुलत्था ते तिविहा पण्णत्ता, तं जहा-कुलकण्णया इवा, कुलबहुया इ वा, कुलमाउया इवा, ते णं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णं जेते धण्णकुलत्था, एवं जहा धण्णसरिसवा जावसे तेणटेणं सुया! जावअभक्खेया वि ।
Page #219
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૫: શૈલક
૧૫૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આપના માટે કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? ઉત્તર- હે શુક ! અમારા મતમાં કુલત્થા ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે.
પ્રશ્ન— હે ભગવન્ ! તેનું શું કારણ છે કે આપના મતમાં કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે ?
ઉત્તર– હે શુક ! તમારા બ્રાહ્મણ મતના શાસ્ત્રોમાં ‘કુલત્થા’ના બે પ્રકાર છે. યથા– સ્ત્રીકુલત્થા અને ધાન્યકુલત્થા(કળથી) તેમાં જે સ્ત્રીકુલત્થા છે, તેના ત્રણ પ્રકાર છે, યથા– કુલકન્યા, કુલવધૂ અને કુલમાતા; તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. તેમાંથી જે ધાન્યકુલત્થા છે તેના વિષયમાં સરસવની સમાન સમજવું જોઈએ યાવત્ તેથી હે શુક ! કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
વિવેચન :
‘તત્થા’ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ આ પ્રમાણે થાય છે તે તિષ્ઠતિ યા તથા । આ વ્યુત્પત્તિ અનુસાર કુલસ્થા એટલે કુલાંગના, કુલીન સ્ત્રી અર્થ થાય છે અને તેનો રૂઢ અર્થ છે– કળથી નામનું ધાન્ય વિશેષ. તેની ભક્ષ્યાભક્ષ્યતા સરસવની જેમ સમજવી જોઈએ.
સરસવ, માસ અને કુલત્થા વિષયક આ ત્રણે પ્રશ્નો શ્રી ભગવતી સૂત્ર અને નિરયાવલિકા સૂત્રમાં પણ છે. ત્રણે સ્થળે ભાવાર્થ સમાન છે છતાં ક્રમભેદ અને શબ્દભેદ છે. પ્રસ્તુત સંસ્કરણમાં ભગવતીસૂત્ર અનુસાર જ ત્રણે પ્રશ્નોત્તરનો પાઠ અને ભાવાર્થ રાખ્યા છે.
આત્મ તત્ત્વ સંબંધી તાત્ત્વિક પૃચ્છા ઃ
૪૬ સે મૂળ અંતે ! ૫ે માં, તુવે માં, અવલણ્ મવું, અવ્વદ્ ભવ, અદ્ગિ માં, अणेगभूयभावभविए भवं ? सुया ! एगे वि अहं जाव अणेगभूयभाव-भविए वि अहं । भंते! एवं वच्चइ जाव अणेगभूयभाव-भविए वि अहं ?
सुया ! दव्वट्टयाए एगे वि अहं, णाणदंसणट्टयाए दुवे वि अहं, परसट्टयाए अक्खए वि अहं, अव्वए वि अहं, अवट्ठिए वि अहं, उवओगट्टयाए अणेगभूयभावभविए वि अहं । से द्वेणं सुया ! जाव अणेगभूयभाव-भविए वि अहं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આપ એક છો, બે છો, અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો, કે ભૂતકાલ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય છો ?
ઉત્તર– હે શુક ! હું એક પણ છું યાવત્ ભૂતકાલ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય
પણ છું.
પ્રશ્ન– હે, ભગવન્ ! તેમ શા માટે કહો છો કે હું એક છું યાવત્ ભૂતકાલ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય પણ છું ?
ઉત્તર– હે શુક ! દ્રવ્ય રૂપથી હું એક પણ છું. જ્ઞાન અને દર્શનના ભેદથી હું બે પણ છું. આત્મપ્રદેશથી હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું. ઉપયોગની અપેક્ષાએ હું અનેક ભૂત, વર્તમાન અને ભાવિ પરિણામોને યોગ્ય છું. તેથી હે શુક ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
[૧૦]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં શુક સંન્યાસીએ થાવગ્ગાપુત્ર અણગારની કસોટી કરવા માટે રહસ્યમય અનેક તાત્ત્વિક પ્રશ્નો પૂછ્યા છે. તેના મનમાં તેઓને પરાજિત કરવાની તમન્ના હતી, તેથી તેણે પરસ્પર વિરોધી પ્રશ્નો પૂછયા.
જે વસ્તુ એક સ્વરૂપ હોય તે બે સ્વરૂપ હોય શકે નહીં, જે અક્ષય અને અવ્યય હોય તેમાં પરિણામોનું પરિવર્તન કઈ રીતે થાય? થાવસ્થા પુત્ર અણગાર વિરોધી પ્રશ્નોના ઉત્તરો કઈ રીતે આપશે? તે જાણવા માટે તે આતુર હતો. થાવચ્ચા પુત્ર અણગારે તેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર અનેકાંત દષ્ટિથી આપ્યા. પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે અને અપેક્ષાભેદથી તેમાં પરસ્પર વિરોધી ધર્મો એક સમયે રહી શકે છે. જેમ કે એક પુરુષ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે અને પિતાની અપેક્ષાએ પુત્ર છે. તે વ્યક્તિમાં એક જ સમયે પિતૃત્વ અને પુત્રત્વ બંને ધર્મો રહી શકે છે. તે જ રીતે પ્રત્યેક પદાર્થમાં અનેક વિરોધી ધર્મો એક સાથે રહી શકે છે.
જે વિ અદં:- હું એક પણ છે. પ્રત્યેક જીવ દ્રવ્યની અપેક્ષાએ એક છે. જીવો અનંત હોવા છતાં પ્રત્યેક જીવ દ્રવ્ય સ્વતંત્ર છે. તે એક અખંડ સ્વરૂપ છે. કુનિ માં -હું એ પણ છું. જ્ઞાન અને દર્શન જીવના મુખ્ય ગુણ છે. ગુણ અને ગુણીમાં કથંચિત્ અભેદ હોવાથી જીવ બે પ્રકારે છે– જ્ઞાન સ્વરૂપ અને દર્શન સ્વરૂપ. મહાવિ માં - હું અક્ષય પણ છું. જીવ દ્રવ્ય અસંખ્ય પ્રદેશાત્મક છે. તેના પ્રદેશોનો ક્યારે ય ક્ષય થતો નથી, તેથી તે અક્ષય છે. વળાવિ માં – હું અવ્યય પણ છે. અસંખ્ય પ્રદેશોમાંથી કોઈ પ્રદેશોનો પણ ક્યારે ય વ્યય-નાશ થતો નથી. તેથી તે અવ્યય છે. મધ્વિિલ અહં:- હું અવસ્થિત પણ છું. જીવ ગમે ત્યાં જાય પરંતુ તેના અસંખ્યાત પ્રદેશોની સંખ્યા અવસ્થિત રહે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી.
આ રીતે પ્રદેશની અપેક્ષાએ જીવ અક્ષય પણ છે, અવ્યય પણ છે અને અવસ્થિત પણ છે. ૩ળવાશ્રયમા વમવિધિ માં - હું ભૂત અને ભવિષ્યના અનેક પરિણામોને યોગ્ય પણ છું. દ્રવ્યની અપેક્ષાએ જીવ એક હોવા છતાં પર્યાયની અપેક્ષાએ અનેક સ્વરૂપે છું. અનેક પદાર્થો સંબંધી વિભિન્ન ઉપયોગ ભૂતકાળમાં હતો, વર્તમાનમાં પણ અન્યાન્ય ઉપયોગ જીવ દ્રવ્યમાં વર્તે છે અને ભવિષ્યમાં પણ વિવિધ ઉપયોગ જીવ દ્રવ્યમાં થશે. આ ત્રણે કાલના વિવિધ ઉપયોગ જીવથી કથંચિત્ અભિન્ન છે. સૈકાલિક ઉપયોગોની અનેકતાને કારણે જીવ અનેક પરિણામોને યોગ્ય છે. શુક સંન્યાસીની થાવસ્ત્રાપુત્ર અણગાર પાસે દીક્ષા:५० एत्थ णं से सुए संबुद्धे थावच्चापुत्तं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीइच्छामि णं भंते! तुब्भे अंतिए केवलिपण्णत्तं धम्मं णिसामित्तए । धम्मकहा भाणियव्वा ।
तए णं सुए परिव्वायए थावच्चापुत्तस्स अंतिए धम्मं सोच्चा णिसम्म एवं वयासी
Page #221
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૫: શૈલક
[૧૧] इच्छामि णं भंते ! परिव्वायगसहस्सेणं सद्धि संपरिवुडे देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता पव्वइत्तए । अहासुहं देवाणुप्पिया !
तए णं सुए परिव्वायए उत्तरपुरच्छिमे दिसीभागे अवक्कमइ अवक्कमित्ता तिदंडयं जावधाउरत्ताओ य एगंते एडेइ, एडित्ता सयमेव सिहं उप्पाडेइ, उपाडित्ता जेणेव थावच्चापुत्ते जाव पव्वइए । सामाइयमाइयाई चोदसपुव्वाई अहिज्जइ । तए णं थावच्चापुत्ते सुयस्स अणगारसहस्सं सीसत्ताएवियरइ। ભાવાર્થ:- આ પ્રકારની ચર્ચાના પરિણામે શુક પરિવ્રાજકને સમ્યકત્વબોધ પ્રાપ્ત થયો. તેણે થાવસ્યા પુત્રને વંદન અને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું આપની પાસેથી કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવા ઇચ્છું છું. થાવસ્થા અણગારે ધર્મકથા સંભળાવી. અહીં ધર્મકથાનું સંપૂર્ણ વર્ણન કરવું.
- ત્યાર પછી શુક પરિવ્રાજકે થાવાપુત્ર પાસેથી ધર્મોપદેશ સાંભળીને હૃદયમાં અવધારીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું એક હજાર પરિવ્રાજકોની સાથે આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને પ્રવ્રજિત થવા ઇચ્છું છું.
થાવગ્સાપુત્ર અણગારે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, યાવત્ ઉત્તર પૂર્વ દિશામાં જઈને શક પરિવ્રાજકે ત્રિદંડ આદિ ઉપકરણો તથા ગેરુથી રંગેલા વસ્ત્રો એકાંતમાં ઉતારી, પોતાના હાથથી જ શિખા ઉખેડી લીધી (શિખાના વાળોનો લોચ કર્યો) ત્યાર પછી થાવગ્ગાપુત્ર અણગાર પાસે આવીને થાવતુદીક્ષિત થયા. સામાયિકથી આરંભીને ચૌદપૂર્વનું અધ્યયન કર્યું. ત્યાર પછી થાવસ્ત્રાપુત્રે શુક મુનિને તે એક હજાર અણગારોને જે તેની સાથે દીક્ષિત થયા હતા તેઓને) શિષ્યના રૂપમાં પ્રદાન કર્યા. થાવસ્ત્રાપુત્ર અણગારની મુક્તિઃ५१ तएणंथावच्चापुत्ते सोगंधियाओणयरीओ णीलासोयाओ उज्जाणाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । तएणं से थावच्चापुत्ते अणगारसहस्सेणं सद्धि संपरिवुडे जेणेव पुंडरीए पव्वए तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुंडरीयं पव्वयं सणियं सणियं दुरुहइ, दुरुहित्ता मेघघणसण्णिगासं देवसण्णिवायं पुढविसिलापट्टयं जाव पाओवगमणं समणुवण्णे।
तएणंसे थावच्चापुत्तेबहूणि वासाणिसामण्णपरियागंपाउणित्ता,मासियाएसंलेहणाए अत्ताणं झूसित्ता, सर्द्धि भत्ताई अणसणाए छेदित्ता जावकेवलवरणाणदसणे समुप्पाडेता तओ पच्छा सिद्धे बुद्धे मुत्ते अंतगडे परिणिव्वुडे सव्वदुक्खप्पहीणे। ભાવાર્થ :- ત્યાર પછી થાવચ્ચપુત્ર અણગાર સૌગંધિકા નગરી અને નીલાશોક ઉદ્યાનમાંથી બહાર નીકળી વિભિન્ન દેશોમાં વિચરણ કરવા લાગ્યા. ત્યાર પછી તે થાવાપુત્ર અણગાર (પોતાનો અંતિમ સમય નજીક સમજીને) એક હજાર સાધુઓની સાથે પુંડરીક(શત્રુંજય) પર્વત સમીપે આવ્યા અને ધીમેધીમે પુંડરીક પર્વત ઉપર ચઢીને મેઘઘટાની સમાન શ્યામ અને જ્યાં દેવોનું આગમન થતું હતું, તેવા પૃથ્વી શિલાપટ્ટેક પર યાવત પાદપોગમન અનશન વ્રત અંગીકાર કર્યું.
Page #222
--------------------------------------------------------------------------
________________
૧દર
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
તે થાવસ્થાપુત્ર અણગાર ઘણા વર્ષો સુધી શ્રમણ્ય પર્યાય પાળીને, એકમાસની સંલેખના કરી, સાઠભક્તના આહારનો છેદ કરી, અનશન સ્વીકારી યાવત કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા; સંસારનો અંત કર્યો; પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું તથા સર્વ દુઃખોથી મુક્ત થયા. શૈલકરાજાની દીક્ષા :५२ तए णं सुए अण्णया कयाई जेणेव सेलगपुरे णयरे, जेणेव सुभूमिभागे उज्जाणे तेणेव समोसरिए । परिसा णिग्गया, सेलओ णिग्गच्छइ । धम्म सोच्चा जं णवरंदेवाणुप्पिया !पंथगपामोक्खाइं पंचमंतिसयाई आपुच्छामि, मंडुयं चकुमारं रज्जेठावेमि। तओ पच्छा देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वयामि। अहासुहं देवाणुप्पिया ! ભાવાર્થઃ- ત્યારપછી શુક અણગાર કોઈ સમયે શૈલકપુર નગરના સુભૂમિભાગ નામના ઉધાનમાં પધાર્યા. તેઓને વંદન કરવા માટે પરિષદ નીકળી. શૈલક રાજા પણ નીકળ્યા. ધર્મોપદેશ સાંભળ્યો વગેરે પૂર્વવતુ કહેવું. તફાવત એ છે કે શેલકરાજાએ નિવેદન કર્યું કે હે દેવાનુપ્રિય! હું પંથક આદિ પાંચસો મંત્રીઓને પૂછીને અને મંડુક કુમારને રાજ્ય પર સ્થાપિત કરીને પછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહવાસથી નીકળીને અણગાર-દીક્ષા-અંગીકાર કરીશ. ત્યારે શુક અણગારે કહ્યું– જેમ સુખ ઉપજે તેમ કરો. ५३ तएणं से सेलए राया सेलगपुरंणयरं अणुपविसइ, अणुपविसित्ता जेणेव सए गिहे, जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणं सण्णिसण्णे।
तएणं से सेलए राया पंथयपामोक्खे पंचमंतिसए सदावेइ, सद्दावेत्ता एवं वयासीएवं खलु देवाणुप्पिया ! मए सुयस्स अंतिए धम्मे णिसंते, से वि य मे धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए। अहं णं देवाणुप्पिया ! संसारभय-उव्विग्गे जावपव्वयामि । तुब्भे णं देवाणुप्पिया ! किं करेह ? किं वसेह ? किं वा ते हियइच्छिए सामत्थे त्ति?
तए णं तं पंथयपामोक्खा सेलगं रायं एवं वयासी- जइ णं तुब्भे देवाणुप्पिया! संसारभय उव्विग्गे जावपव्वयह, अम्हाणंदेवाणुप्पिया ! किमण्णे आहारे वा आलंबे वा? अम्हे वि यणं देवाणुप्पिया ! संसारभय-उव्विगा जावपव्वयामो।
जहा णं तुब्भे देवाणुप्पिया ! अम्हं बहुसु कज्जेसु य कारणेसु य जावचक्खुभूए तहा णं पव्वइयाण वि समाणाणं बहुसु कज्जेसु य जाव चक्खुभूए । ભાવાર્થ:- ત્યારપછી શૈલક રાજા શૈલકપુર નગરમાં પોતાના ગૃહે આવીને, બાહ્ય સભાના સિંહાસન ७५२४1.
ત્યારપછી શૈલક રાજાએ પંથક આદિ પાંચસો મંત્રીઓને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! શુક અણગાર પાસે મેં જે ધર્મ સાંભળ્યો છે તે ધર્મની હું ઇચ્છા કરું છું, તે ધર્મને ગ્રહણ કરવાની અભિલાષા રાખું છું, તે ધર્મમાં રુચિ ધરાવું છું. હે દેવાનુપ્રિયો ! સંસારના ભયથી ઉદ્વિગ્ન બનીને હું દીક્ષા
Page #223
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૫: શૈલક
[ ૧૭ ]
ગ્રહણ કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિયો ! તમે શું કરશો? કયાં રહેશો? તમારી અંતરની ઇચ્છા અને સામર્થ્ય-મંતવ્ય શું છે?
ત્યારે પંથકાદિ મંત્રીઓએ શૈલક રાજાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન બની યાવત્ પ્રવ્રજિત થવા ઇચ્છો છો, તો હે દેવાનુપ્રિય ! અમારા માટે તમારા સિવાય અન્ય કોણ આધાર કે આલંબન રૂપ છે? હે દેવાનુપ્રિય! અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન બની(તમારી સાથે) દીક્ષા અંગીકાર કરશું.
હે દેવાનુપ્રિય !(રાજ્ય કુટુંબ સંબંધી) ઘણાં કાર્યોમાં, કારણો-ઉપાયો વગેરેમાં તમો ચક્ષુભૂત છો, અમારા માર્ગદર્શક છો તે જ રીતે દીક્ષિત થઈને શ્રમણ સંબંધી ઘણા કાર્યાદિમાં તમેજ અમારા માર્ગદર્શક રહેશો. ५४ तए णं से सेलए पंथगपामोक्खे पंच मंतिसए एवं वयासी-जइणं देवाणुप्पिया! तुब्भे संसारभयउव्विगा जावपव्वयह, तं गच्छह णं देवाणुप्पिया !सएसुसएसुकुडुंबेसु जेटे पुत्ते कुंडुबमज्झे ठावेत्ता पुरिससहस्सवाहिणीओ सीयाओ दुरूढा समाणा मम अतियं पाउब्भवह । तहेव जावपाउब्भवति । ભાવાર્થ - ત્યારપછી શૈલક રાજાએ પંથકાદિ પાંચસો મંત્રીઓને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા હો યાવતુ દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છતા હો તો હે દેવાનુપ્રિયો ! તમે સહુ પોત પોતાના ઘેર જાઓ અને જયેષ્ઠ પુત્રને કુટુંબના વડારૂપે સ્થાપિત કરીને અર્થાત્ પરિવારનું ઉત્તરદાયિત્વ તેઓને સોંપીને, હજાર પુરુષવાહિની શિબિકા ઉપર આરૂઢ થઈને મારી સમીપે આવો. આ સાંભળીને પાંચસો મંત્રીઓ પોત-પોતાના ઘેર ગયા અને રાજાના આદેશાનુસાર કાર્ય કરીને શિબિકાઓ પર આરૂઢ થઈને રાજાની પાસે પાછા આવ્યા. ५५ तए णं से सेलए राया पंच मंतिसयाई पाउब्भवमाणाई पासइ, पासित्ता हट्ठतुढे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! मंडुयस्स कुमारस्स महत्थं जावरायाभिसेयं उवट्ठवेह । एवं जाव अभिसिंचइ जावराया जाए जाव વિહરફ ા ભાવાર્થ:- ત્યાર પછી શૈલકરાજાએ પાંચસો મંત્રીઓને પોતાની પાસે આવતા જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થઈને કર્મચારી પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી મંડુકકુમારના મહાન અર્થવાળા રાજ્યાભિષેકની તૈયારી કરો. કર્મચારી પુરુષોએ તે પ્રમાણે જ કર્યું યાવતું શૈલક રાજાએ રાજ્યાભિષેક કર્યો યાવત્ મંડુકકુમાર રાજા થયા અને રાજ્ય સંચાલન કરતાં રહેવા લાગ્યા. ५६ तए णं से सेलए मंडुयं रायं आपुच्छइ । तए णं से मंडुए राया कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! सेलगपुरं णयरं आसिय जाव गंधवट्टिभूयं करेह य कारवेह य, एयमाणत्तियं पच्चप्पिणह ।
तए णं से मंडुए दोच्चं पि कोडंबयपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! सेलगस्स रण्णो महत्थं जावणिक्खमणाभिसेयं करेह । ए
Page #224
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૪ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
वं जहेव मेहस्स तहेव णवरं पउमावई देवी अग्गकेसे पडिच्छइ । सेसं तं चेव जाव पडिग्गहं गहाय सीयं दुरुहंति, जाव पव्वइए जाव सामाइयमाइयाइं एक्कारस अंगाइ अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थ जाव विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી શૈલકે મંકરાજા પાસે દીક્ષા લેવાની આજ્ઞા માગી. ત્યારે મંડુકરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું–શીધ્ર શૈલકપુર નગરને પાણી છાંટી, સ્વચ્છ કરી વાવ સુગંધની ગુટિકા સમાન કરો-કરાવો અને આજ્ઞાનુસાર કાર્ય થઈ જવાની મને સૂચના આપો.
- ત્યાર પછી મંડુકકુમારે બીજીવાર કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું– શીધ્ર શૈલક મહારાજાના મહાન અર્થવાળા યાવતુદીક્ષાભિષેકની તૈયારી કરો. અહીં મેઘકુમારની જેમ જ દીક્ષા મહોત્સવનું વર્ણન જાણવું.વિશેષતા એ છે કે પદ્માવતી રાણીએ શૈલકના અગ્રકેશ ગ્રહણ કર્યા યાવતુ સર્વસ્વજન-પરિજનો પાત્રા આદિ ગ્રહણ કરીને શિબિકા ઉપર આરૂઢ થયા યાવતુ શૈલક રાજર્ષિએ દીક્ષિત થઈને સામાયિકથી માંડીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું અધ્યયન કરીને ઘણા ઉપવાસ વગેરે તપસ્યા કરતાં વિચરવા લાગ્યા. શુક અણગારની મુક્તિ - ५७ तए णं से सुए सेलयस्स अणगारस्स ताई पंथगपामोक्खाई पंच अणगारसयाई सीसत्ताए वियरइ।
तएणं से सुए अण्णया कयाई सेलगपुराओ णगराओ सुभूमिभागाओ उज्जाणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ।
तए णं से सुए अणगारे अण्णया कयाई तेणं अणगारसहस्सेणं सद्धिं संपरिवुडे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामंदुइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणेव पुंडरीए पव्वए तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुंडरीयं पव्वयं सणियंसणियं दुरुहइ, दुरुहित्ता जाव भत्तपाण-पडियाइक्खिए पाओवगमणमणुवण्णे।
तए णं से सुए अणगारे बहूणि वासणि सामण्ण-परियायं पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता, सर्व्हि भत्ताई अणसणाए छेदित्ता जाव केवलवरणाणदंसणं समुप्पाडेत्ता तओ पच्छा सिद्धे जावसव्वदुक्खप्पहीणे । ભાવાર્થ - ત્યારપછી શુક અણગારે શેલક અણગારને પંથક પ્રમુખ પાંચસો અણગાર શિષ્યરૂપમાં પ્રદાન કર્યા.
ત્યાર પછી શુકમુનિ કોઈ સમયે શેલકપુર નગરના સુભૂમિ ભાગ ઉદ્યાનમાંથી વિહાર કરીને બાહ્ય (અન્ય) જનપદમાં વિચરવા લાગ્યા.
ત્યાર પછી એક સમયે શુક અણગાર એક હજાર અણગારોની સાથે અનુક્રમથી વિચરતા, ગામેગામ સુખપૂર્વક વિહાર કરતાં(પોતાનો અંત સમય નજીક આવ્યો જાણીને) પુંડરીક પર્વત પાસે આવ્યા અને ધીરે-ધીરે પર્વત ઉપર ચઢયા યાવતુ આહાર-પાણીનો ત્યાગ કરી પાદપોપગમન અનશન અંગીકાર કર્યું
Page #225
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—પઃ શૈલક
[ ૧૫ ]
આ રીતે શક અણગાર અનેક વર્ષ સુધી સંયમ પર્યાયનું પાલન કરી પાવતુ એક માસની સંલેખનાથી આત્માને ભાવિત કરીને, સાઠભક્ત આહારનું છેદન કરીને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરીને, સિદ્ધ થયા. શૈલકમુનિની બિમારી અને ચિકિત્સા :५८ तए णं तस्स सेलगस्स रायरिसिस्स तेहिं अंतेहिं य पंतेहिं य तुच्छेहि य लूहेहिं य अरसेहिं यविरसेहिं यसीएहिं य उण्हेहिं यकालाइक्कंतेहिं य पमाणाइक्कंतेहिं यणिच्चं पाणभोयणेहिं य पयइ-सुकुमालस्स सुहोचियस्स सरीरगंसि वेयणा पाउब्भूया- उज्जला जावदुरहियासा, कंडुयदाहपित्तज्जर-परिगयसरीरे यावि विहरइ । तए णं से सेलए तेणं रोगायंकेणं सुक्के भुक्खे जाए यावि होत्था । ભાવાર્થ:- ત્યાર પછી પ્રકૃતિથી સુકુમાર અને સુખભોગને યોગ્ય શૈલક રાજર્ષિના શરીરમાં તે(અણગાર ચર્યાનુસાર પ્રાપ્ત) આત–ચણા આદિ પ્રાન્ત–ઠંડુ અથવા વધ્યું ઘટયું, તુચ્છ–અલ્પ, રુક્ષ-લખું, અરસ-હીંગ આદિના વઘારથી રહિત, વિરસ–સ્વાદહીન, કાલાતિકાજા- ભૂખનો સમય વ્યતીત થઈ ગયા પછી અને પ્રમાણાતિકાન્ત–પ્રમાણથી થોડા કે વધુ આહાર પાણીના નિરંતર સેવનથી વેદના ઉત્પન્ન થઈ. તે વેદના ઉત્કટ યાવદુસહ્ય હતી. તેમનું શરીર ખુજલી, દાહ અને પિત્ત જ્વરથી વ્યાપ્ત થઈ ગયું. આ રીતે તે શેલક રાજર્ષિનું શરીર રોગાંતકથી સૂકાઈ ગયું, દુર્બલ થઈ ગયું. ५९ तए णं से सेलए अण्णया कयाई पुव्वाणुपुट्विं चरमाणे जावजेणेव सुभूमिभागे उज्जाणे तेणेव विहरइ । परिसा णिग्गया, मंडुओ वि णिग्गओ, सेलयं अणगारं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पज्जुवासइ ।
तएणं से मंडुए राया सेलयस्स अणगारस्स सरीरयं सुक्कं भुक्खं जावसव्वाबाहं सरोगं पासइ, पासित्ता एवं वयासी- अहं णं भंते ! तुब्भं अहापवित्तेहिं तिगिच्छएहिं अहापवित्तेहिं ओसह-भेसज्जेणं भत्तपाणेणं यातिगिच्छं आउट्टावेमि। तुब्भेणं भंते ! मम जाणसालासुसमोसरह, फासुयं एसणिज्जपीढ फलगसेज्जा-संथारगं ओगिण्हित्ताणं विहरह। ભાવાર્થ - ત્યાર પછી તે શૈલક રાજર્ષિ અનુક્રમથી વિચરતાં કોઈ એક સમયે સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં પધાર્યા યાવત વિચરવા લાગ્યા. તેઓને વંદન કરવા માટે પરિષદ નીકળી. મંડુકરાજા પણ ગયા. શૈલક અણગારને વંદના-નમસ્કાર કરીને તેમની ઉપાસના કરવા લાગ્યા.
તે સમયે મંડુકરાજાએ શૈલક અણગારના શરીરને શુષ્ક, નિસ્તેજ યાવત સર્વ પ્રકારની પીડાથી આક્રાન્ત અને રોગયુક્ત જોયું અને આ પ્રમાણે કહ્યું–
હે ભગવનું ! હું રોગને મટાડવામાં સમર્થ ચિકિત્સકો દ્વારા સાધુને યોગ્ય ઔષધ-ભેષજથી તથા આહાર-પાણી દ્વારા આપની ચિકિત્સા કરાવવા ઇચ્છું છું. હે ભગવન્! આપ મારી યાનશાળામાં પધારો તથા ત્યાં પ્રાસુક અને એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્તારક ગ્રહણ કરીને વિચરો.
६० तए णं से सेलए अणगारे मंडुयस्स रण्णो एयमटुं तह त्ति पडिसुणेइ । तए णं से मंडुए सेलयं वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता जामेव दिसिंपाउब्भूए तामेव दिसिंपडिगए।
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
तणं से सेल कल्लं जाव जलंते सभंङमत्तोवगरणमायाय पंथगपामोक्खेहिं पंचहि अणगारसएहिं सद्धिं सेलगपुरमणुपविसइ, अणुपविसित्ता जेणेव मंडुयस्स जाणसाला तेणेव उवागच्छइ । उवागच्छित्ता फासुयं पीढ फलग-सेज्जा संथारयं ओगिण्हित्ता णं विहरइ |
૧૬૬
ભાવાર્થ :- ત્યાર પછી શૈલક અણગારે મંડુક રાજાના આ અર્થનો (વિનંતીનો) ‘ઠીક છે’ એમ કહીને સ્વીકાર કર્યો. ત્યારે તે મંડુક રાજા શૈલક રાજર્ષિને વંદના નમસ્કાર કરી જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા અર્થાત્ રાજભવનમાં ગયા.
ત્યાર પછી તે શૈલક રાજર્ષિએ બીજે દિવસે સૂર્યોદય થયા પછી, પોતાના ભંડોપકરણો લઈને પંથક આદિ પાંચસો મુનિઓની સાથે શૈલકપુર નગરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને મંડુક રાજાની યાનશાળામાં આવીને પ્રાસુક પીઠ, ફલક, શય્યા, સંસ્તારક ગ્રહણ કરીને વિચરવા લાગ્યા.
६१ तए णं मंडुए राया तिमिच्छए सद्दावेइ, सद्दावित्ता एवं वयासी - तुब्भे णं देवाणुप्पिया ! सेलयस्स फासुय-एसणिज्जेणं ओसह सज्ज-भक्त-पाणेणं तेगिच्छं आउट्टेह ।
तए णं तेगिच्छया मंडुएणं रण्णा एवं वृत्ता समाणा हट्ठतुट्ठा सेलयस्स रायरिसिस्स अहापवित्तेहिं ओसह-भेसज्ज भत्तपाणेहिं तेगिच्छं आउट्टेति ।
तणं तस्स सेलयस्स अहापवित्तेहिं ओसह सज्जे-भत्तपाणेहिं से रोगायंके उवसंते होत्था, हट्ठे जावबलियसरीरे जाए ववगयरोगायंके ।
ભાવાર્થ :- ત્યાર પછી મંડુકરાજાએ ચિકિત્સકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! તમે શૈલકરાજર્ષિની પ્રાસુક-એષણીય ઔષધ, ભેષજ અને ભોજન-પાનથી ચિકિત્સા કરો.
મંડુકરાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે ચિકિત્સકો પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તેઓએ શૈલક રાજર્ષિની સાધુને યોગ્ય ઔષધ, ભેષજ અને ભોજન-પાનથી ચિકિત્સા કરી.
ત્યાર પછી સાધુને યોગ્ય ઔષધ-ભેષજ ભોજન-પાનથી શૈલક રાજર્ષિની બીમારી દૂર થઈ ગઈ. તે પ્રસન્નચિત્ત યાવત્ બળવાન શરીરવાળા થઈ ગયા. તેમનો રોગાતંક પૂર્ણ રીતે દૂર થઈ ગયો. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં શૈલક રાજર્ષિ અણગારની ચિકિત્સાનું વર્ણન છે. તેમાં અહાપવિત્તેહિં અને ાસુયં સંોિળ શબ્દો મહત્ત્વપૂર્ણ છે. તેનું તાત્પર્યએ છે કે અનિવાર્ય સંયોગોમાં સાધુ-સાધ્વી, સાધ્વાચારને સમજનારા વૈધો દ્વારા સાધ્વાચારને યોગ્ય નિર્દોષ ઔષધ ભેષજ અને આહાર-પાણીથી શરીરની ચિકિત્સા કરાવી શકે છે. અહીં વૈદ્યો માટે અને ઔષધ માટે પણ અહાપવિત્તેëિ– સાધુને યોગ્ય, એવા વિશેષણનો પ્રયોગ થયો છે.
શૈલકમુનિની શિથિલતા :
६२ त णं से सेल तंसि रोगायंकंसि उवसंतंसि समाणंसि तंसि विउलंसि असण-पाण
Page #227
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૫: શૈલક
| १७७ ।
खाइमसाइमंसि ओसह-भेसज्जंसि य मुच्छिए गढिए गिद्धे अज्झोववण्णे ओसण्णे ओसण्णविहारी, पासत्थे पासत्थविहारी, कुसीले कुसीलविहारी, पमत्ते पमत्तविहारी, संसत्ते संसत्तविहारी, उउबद्धपीढ फलग-सेज्जा-संथारए पमत्ते यावि विहरइ, णो संचाए इ फासुयं एसणिज्जं पीढ-फलग-सेज्जा-संथारयं पच्चप्पिणित्ता मंडुयं चरायं आपुच्छित्ता बहिया जणवयविहारं विहरित्तए । ભાવાર્થ:- ત્યાર પછી તે શૈલક ઋષિનો રોગાતંક ઉપશાંત થઈ ગયો તો પણ તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાં તથા ઔષધ-ભેષજમાં મૂર્શિત, મત્ત, ગૃદ્ધ અને અત્યંત આસક્ત થઈ ગયા. (૧) અવન- આવશ્યકાદિ ક્રિયા કરવામાં શિથિલ અને લાંબા સમય સુધી શિથિલ બની રહેવાથી અવસન વિહારી. (૨) પાર્થસ્થ- જ્ઞાન, દર્શન, ચારિત્રને બાજુ પર રાખી દેનારા, જ્ઞાનાદિની સમ્યક આરાધનાથી રહિત અને લાંબા સમય તેમ રહેવાથી પાર્થસ્થ વિહારી; (૩) કુશીલ-નિષિદ્ધ આચરણ એટલે અનાચાર વગેરેનું સેવન કરનાર અને લાંબા સમય સુધી તેનું આરણ કરવાથી કુશીલવિહારી (૪) પ્રમત્ત-નિદ્રા-વિકથા આદિ પ્રમાદનું સેવન કરનાર અને પ્રમત્ત વિહારી, (૫) સંસકત- સંગતિ અનુસાર ક્યારેક સંવિગ્ન આચરણ અને ક્યારેક શિથિલ આચરણ કરનાર અને સંસકતવિહારી બની ગયા. (૬) શેષકાળમાં ગ્રહણ કરેલા પીઢ- ફલગ શય્યા સસ્તારકને ચાતુર્માસ સુધી રાખનારા પ્રમાદી થઈ ગયા. તે પ્રાસુક તથા એષણીય પીઢ, ફલક આદિ પાછા દઈને મંડુક રાજાની અનુમતિ લઈને બહાર જનપદ વિહાર કરવામાં અસમર્થ પ્રમત્ત વિહારી થઈ ગયા. શૈલક મુનિના શિષ્યોનો વિહાર:६३ तएणं तेसिं पंथयवज्जाणं पंचण्हं अणगारसयाणं अण्णया कयाई एगयओ सहियाणं जावपुव्वरत्तावरत्तकाल-समयंसिधम्मजागरियं जागरमाणाणं अयमेयारूवे अज्झथिए जाव समप्पज्जित्था- एवं खलसेलए रायरिसी चइत्ता रज्जं जाव पव्वइए विउलेणं असणपाणखाइमसाइमे ओसहभेसज्जे य मुच्छिए णो संचाएइ जावविहरित्तए । णो खलु कप्पइ देवाणुप्पिया ! समणाणं जाव पमत्ताणं विहरित्तए । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं कल्लं सेलयं रायरिसिं आपुच्छित्ता पाडिहारियं पीढ-फलगसेज्जा-संथारयं पच्चप्पिणित्ता सेलगस्सअणगारस्सपंथयं अणगारंवेयावच्चकरं ठवेत्ता बाहिया अब्भुज्जएणंजणवयविहारेणं विहरित्तए, एवं संपेहेंति, संपेहित्ता कल्लं जेणेव सेलए रायरिसी तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेलयंआपुच्छित्ता पाडिहारियंपीढफलगसेज्जा-संथारयंपच्चप्पिणंति,पच्चप्पिणित्ता पंथयं अणगारं वेयावच्चकरं ठाति, ठावित्ता बहिया जणवयविहारं विहरंति । ભાવાર્થ:- ત્યાર પછી પંથક સિવાય તે પાંચસો(એટલે ૪૯૯) અણગાર કોઈ સમયે મધ્યરાત્રિએ સાથે મળીને ધર્મજાગરણ કરતા હતા, ત્યારે તેઓને એવો વિચાર ઉત્પન્ન થયો કે– શેલક રાજર્ષિ રાજ્ય આદિનો ત્યાગ કરીને દીક્ષિત થયા, પરંતુ હવે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાં તથા ઔષધ ભેષજમાં મૂચ્છિત થઈ ગયા છે. તે જનપદ વિહાર કરવામાં સમર્થ નથી. હે દેવાનુપ્રિયો ! શ્રમણોને અવસન્ન થાવત્ પ્રમાદી થઈને રહેવું કલ્પતું નથી. તેથી હે દેવાનુપ્રિયો ! આપણા માટે એ શ્રેયસ્કર છે કે કાલે શૈલક
Page #228
--------------------------------------------------------------------------
________________
| १८ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
રાજર્ષિની આજ્ઞા લઈને, પાઢીયારા પીઢ, ફલક, શય્યા અને સંસ્કારક પાછા સોંપીને, પંથક અણગારને શૈલક અણગારની વૈયાવૃત્ય કરવા માટે સ્થાપિત કરીને (સેવામાં નિયુક્ત કરીને) બહાર જનપદમાં અપ્રમત્તભાવે, તીર્થકર ભગવાનની આજ્ઞાનુસાર વિચરણ કરીએ. તે મુનિઓએ આ પ્રમાણે વિચાર કરીને બીજે દિવસે શૈલક રાજર્ષિની પાસે જઈને, તેમની આજ્ઞા લઈને, પાઢીયારા પીઢ, ફલક, શય્યા, સંસ્તારક પાછા સોંપીને, પંથક અણગારને વૈયાવૃત્ય માટે નિયુક્ત કરીને બહાર દેશ-દેશાંતરમાં વિચરવા લાગ્યા. |६४ तएणं से पंथए सेलगस्स सेज्जा-संथारय उच्चास्पासवणखेलसिंघाणमत्तग ओसहभेसज्जभक्तपाणएणं अगिलाए विणएणं वेयावडियं करेइ।
तएणं से सेलए अण्णया कयाई कत्तियचाउम्मासियंसि विउलं असणपाण-खाइम साइमं आहारमाहारिए पच्चावरणहकाल-समयंसि सुहप्पसुत्ते । ભાવાર્થ - ત્યારે તે પંથક અણગાર શૈલક રાજર્ષિની શય્યા, સંસ્તારક, ઉચ્ચાર, પ્રસવણ, કફ અને બળખા માત્રક- અશુચિ પરઠવાની ક્રિયા દ્વારા તેમજ ઔષધ, ભેષજ, આહાર, પાણી આદિથી અગ્લાનભાવે, વિનયપૂર્વક વૈયાવચ્ચ કરવા લાગ્યા.
ત્યાર પછી કોઈ સમયે શૈલક રાજર્ષિ કાર્તિકી ચૌમાસીના દિવસે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો અધિક પ્રમાણમાં આહાર કરીને સાયંકાલના સમયે આરામથી સૂતા હતા. પંથકનું ચાતુર્માસિક પ્રતિક્રમણ અને ક્ષમાપના :६५ तएणं से पंथए कत्तियचाउम्मासियंसिकयकाउस्सग्गे देवसियं पडिक्कमणं पडिक्कते चाउम्मासियं पडिक्कमिउकामे सेलयं रायरिसिं खामणट्ठयाए सीसेणं पाएसुसंघट्टेइ ।।
तएणं से सेलए पंथएणं सीसेण पाएसुसंघट्टिए समाणे आसुरुत्ते जावमिसमिसेमाणे उढेइ, उद्वित्ता एवं वयासी-से केसणं भो ! एस अपत्थियपत्थिए जावपरिवज्जिए जेणं ममं सुहपसुत्तं पाए संघट्टेइ ? ભાવાર્થ - પંથકમુનિએ કાર્તિકી ચૌમાસીના દિવસે કાયોત્સર્ગ કરીને દેવસિક પ્રતિક્રમણ કર્યા પછી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવાની ઇચ્છાથી શૈલક રાજર્ષિને ખમાવવા માટે પોતાના મસ્તકથી તેમના ચરણોનો સ્પર્શ કર્યો.
પંથકના મસ્તકનો ચરણોમાં સ્પર્શ થતાં શૈલક રાજર્ષિ એકદમ ગુસ્સે થયા યાવત ક્રોધથી ધૂવા પૂવા થતાં ઊઠી ગયા અને બોલ્યા “અરે, મોતની ઇચ્છા કરનારો યાવતુ લજ્જાથી શૂન્ય આ કોણ છે કે જે સુખપૂર્વક સૂતેલા મારા પગનો સ્પર્શ કરી રહ્યો છે?” ६६ तए णं से पंथए सेलएणं एवं वुत्ते समाणे भीए तत्थे तसिए करयलपरिग्गहियं एवं वयासी- अहंणंभंते ! पंथए कयकाउस्सग्गेदेवसियंपडिक्कमणंपडिक्कते, चाउम्मासियं खामेमाणे देवाणुप्पिय वंदमाणे सीसेणं पाएसुसंघट्टेमि । तं खामेमिणं तुब्भे देवाणुपिया! तं खमंतु णं देवाणुप्पिया ! मे अवराहं, तुम णं देवाणुप्पियाणं णाइभुज्जो एवं करणयाए त्ति कटु सेलयं अणगारं एयमटुं सम्मं विणएणं भुज्जो भुज्जो खामेइ ।
Page #229
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૫: શૈલક
૧૯
ભાવાર્થ :- શૈલક ઋષિની આ વાત સાંભળીને પંથકમુનિ ભયભીત થઈ ગયા, ઉદ્વિગ્ન થઈ ગયા, ભયથી કંપવા લાગ્યા. તરત જ બન્ને હાથ જોડીને મસ્તક પર અંજલી કરીને કહેવા લાગ્યા– હે ભગવન્ ! હું પંથક છું. મેં કાયોત્સર્ગ કરીને દેવસી પ્રતિક્રમણ કર્યું અને ચૌમાસી પ્રતિક્રમણ કરતા પૂર્વે ચૌમાસી ક્ષમાપના માટે આપ દેવાનુપ્રિયને વંદના કરતા મેં મસ્તકથી આપના ચરણોનો સ્પર્શ કર્યો છે. તો હે દેવાનુપ્રિય ! હું ક્ષમા યાચના કરું છું. આપ દેવાનુપ્રિય મારો અપરાધ ક્ષમા કરો. હે દેવાનુપ્રિય ! હવે પછી આ પ્રમાણે કરીશ નહીં; આ પ્રમાણે પંથક અણગારે પોતાના અપરાધને માટે શૈલક અણગારની સમ્યક પ્રકારે, વિનમ્રભાવે પુનઃ પુનઃ ક્ષમાયાચના કરી.
શૈલક રાજર્ષિના ભાવોનું પરિવર્તનઃ
| ६७ तर णं सेलयस्स रायरिसिस्स पंथएणं एवं वुत्तस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - एवं खलु अहं चइत्ता रज्जं जाव पव्वइए; ओसण्णे ओसण्णविहारी जाव विहरामि । तं णो खलु कप्पइ समणाणं णिग्गंथाणं ओसण्णाणं जाव विहरित्तए । तं सेयं खलु मे कल्लं मंडुयं रायं आपुच्छित्ता पाडिहारियं पीठ फलग-सेज्जा- संथारयं पच्चप्पिणित्ता पंथणं अणगारेणं सद्धिं बहिया अब्भुज्जएणं जणवयविहारेणं विहरित्तए; एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव विहरइ |
ભાવાર્થ:- પંથક અણગારની વિનયપૂર્વકની આ વાત સાંભળીને શૈલક રાજર્ષિના ભાવો પરિવર્તિત થયા અને તેઓને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો– હું રાજ્ય આદિનો ત્યાગ કરીને યાવત્ દીક્ષિત થઈને, હવે શિથિલાચારી બનીને એકજ સ્થાને રહું છું. શ્રમણ નિગ્રંથોને પાર્શ્વસ્થાદિ થઈને રહેવું કલ્પતું નથી. તેથી કાલે મંડુકરાજાને પૂછીને, પાઢિયારા પીઢ, ફલક, શય્યા અને સંસ્તારક પાછા દઈને, પંથક અણગારની સાથે, શુદ્ધાચારપૂર્વક અન્ય ગ્રામ નગરાદિમાં વિહાર કરી વિચરવું તે જ મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કરીને બીજે દિવસે યાવત્ વિહાર કર્યો.
| ६८ एवामेव समणाउसो ! जे णिग्गंथे वा णिग्गंथी वा ओसण्णे जाव संथारए पत्ते विहरइ, से णं इहलोए चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं हीलणिज्जे जाव अणुपरियट्ठइ ।
ભાવાર્થ:- હે આયુષ્યમાન શ્રમણો ! આ પ્રમાણે જે સાધુ અથવા સાધ્વી આળસુ થઈને, એક જ સ્થાનમાં આહારાદિ અને શય્યા-સંસ્તારક આદિના વિષયમાં પ્રમાદી થઈને રહે છે, તેઓ આ લોકમાં ઘણા શ્રમણશ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકાઓની હીલણાને પાત્ર થાય છે યાવત્ તે દીર્ઘકાળ પર્યંત સંસાર પરિભ્રમણ કરે છે. શૈલકમુનિ પાસે શિષ્યોનું પુનરાગમન :
६९ तए णं ते पंथगवज्जा पंच अणगारसया इमीसे कहाए लट्ठा समाणा अण्णमण्णं सद्दावेति, सद्दावित्ता एवं वयासी- सेलए रायरिसी पंथएणं अणगारेणं सद्धिं बहिया जाव विहरइ, तं सेयं खलु, देवाणुप्पिया ! अम्हं सेलयं रायरिसिं उवसंपज्जित्ताणं विहरित्तए, एवं संपेर्हेति, संपेहित्ता सेलयं रायरिसिं उवसंपज्जित्ता णं विहरंति ।
Page #230
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- ત્યાર પછી પંથકને છોડીને પાંચસો અણગારો(૪૯૯ મુનિઓ)એ આ વૃત્તાંત જાણ્યો. ત્યારે તેઓએ એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું – શૈલક રાજર્ષિ પંથક મુનિની સાથે બહારના જનપદોમાં વાવત વિહાર કરી વિચારી રહ્યા છે. તો હે દેવાનુપ્રિય! હવે આપણે શૈલક રાજર્ષિ પાસે જઈને વિચારવું જોઈએ; આ પ્રમાણે વિચાર કરીને શૈલક રાજર્ષિની પાસે આવી તેઓની સાથે વિચરવા લાગ્યા.
७० तएणं ते सेलए रायरिसी पंथगपामोक्खा पंच अणगारसया जेणेव पोंडरीए पव्वए तेणेव उवागच्छंति, एवं जहेव थावच्चापुत्ते तहेव सिद्धा । ભાવાર્થ:- ત્યાર પછી શૈલક રાજર્ષિ પંથકાદિ પાંચસો મુનિઓ સાથે પુંડરીક(શત્રુંજય) પર્વત ઉપર આવીને થાવસ્થા પુત્રની જેમ(અનેક વર્ષોની દીક્ષા પર્યાયનું પાલન કરી, એક મહીનાના સંલેખના-સંથારાની આરાધના કરીને સિદ્ધ થયા. ७१ एवामेव समणाउसो ! जो णिग्गंथो वा णिग्गंथी वा जाव संसारकंताणं वीईवइस्सइ। ભાવાર્થ:- આવી રીતે હે આયુષ્યમાન શ્રમણો ! જે સાધુ કે સાધ્વી આ રીતે પ્રમાદનો ત્યાગ કરીને, તીર્થકરની આજ્ઞાનુસાર દેશોદેશ વિચરશે યાવતુ તેને અનાદિ અનંત ચતુર્ગતિક સંસાર-કાંતારમાં પરિભ્રમણ કરવું પડશે નહીં. તે સિદ્ધિ પ્રાપ્ત કરશે. ७२ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं पंचमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते ।।त्ति बेमि॥ ભાવાર્થ:- હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે પાંચમા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે. તેમના કથનાનુસાર હું કહું છું. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં શેલક રાજર્ષિની જીવન ઘટનાને દષ્ટાંતરૂપે રજૂ કરવામાં આવી છે. જે સાધુઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે ગામોગામ વિચરી સંયમ આરાધના કરે છે તે કાલક્રમે મોક્ષસુખને પામે છે. તે આ દષ્ટાંતનો સાર છે. વૃત્તિકારે આ અધ્યયન વિષયક એક ગાથા રજૂ કરી છે યથા
सिढिलिय-संजमकज्जा वि, होइडं उज्जमंति जइ पच्छा ।
संवेगाओ तो सेलउ व्व आराहया होंति ॥१॥ અર્થ- સંયમ આરાધનામાં શિથિલ થઈ ગયા પછી પણ જો કોઈ સાધક સંવેગને પ્રાપ્ત કરીને સંયમમાં ઉધમવંત થઈ જાય, તો તે શૈલક રાજર્ષિની સમાન આરાધક બની જાય છે.ll૧]
છે પાંચમું અધ્યયન સંપૂર્ણ
Page #231
--------------------------------------------------------------------------
________________
અધ્ય–: અધ્યયન સાર
[ ૧૭૧ ]
છડું અધ્યયન છે છે શક છે
અધ્યયન સાર કરી
છેક છે
? : :
: ૬
પ્રસ્તુત અધ્યયનમાં તુંબડાના દષ્ટાંતથી જીવનું ભારેપણું અને હળવાપણું સિદ્ધ કર્યું છે. વિષયની સ્પષ્ટતા માટે તુંબડાનું ઉદાહરણ હોવાથી આ અધ્યયનનું નામ તબ છે.
ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરના ગુણશીલ ઉધાનમાં બિરાજમાન હતા ત્યારે ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછયો કે જીવ ગુરુ-ભારે કેમ થાય છે અને લઘુ-હળવો કેમ થાય છે? જીવ ગુરુતા-લઘુતાને કેવી રીતે પામે છે?
પ્રભુએ તુંબડાના દષ્ટાંતથી સમજાવ્યું કે તુંબડાનો સ્વભાવ પાણી ઉપર તરવાનો છે પરંતુ તેના ઉપર ઘાસ અને માટીના લેપ કરવામાં આવે તો તે ભારે બની જાય છે અને પાણીમાં ડૂબી જાય છે. તેમ પ્રાણાતિપાતાદિ પાપોના સેવનથી આઠ કર્મના લેપથી યુક્ત જીવ ભારે બને છે અને સંસારમાં ડૂબી જાય છે અને જેમ તે લેપ દૂર થતાં તુંબડું હળવું બની પાણી ઉપર તરે છે તેમ આઠ કર્મના લેપથી રહિત થવાથી જીવ હળવો બનીને લોકાગ્રે પહોંચી, મોક્ષમાં બિરાજે છે.
આ દષ્ટાંત દ્વારા સાધકોને એ સમજવાનું છે કે જીવ ગમે તેટલો ભારેકર્મી હોય, અનંત સંસારમાં પરિભ્રમણ કરતો હોય; પણ જો તે સંયમ અને તપ દ્વારા કર્મક્ષય માટે પુરુષાર્થ કરે, તો તે આઠે ય કર્મ ક્ષય કરી, હળવો ફૂલ બની સિદ્ધ બની લોકાગ્રે સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાય છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
| १७२ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
છઠ્ઠ અધ્યયના तुला (j)
*
मध्ययन प्रारंभ:| १ जइणं भंते !समणेणं भगवया महावीरेणं पंचमस्सणायज्झणस्स अयमढे, पण्णत्ते, छट्ठस्स णं भंते ! णायज्झयणस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પાંચમા જ્ઞાતાધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! છટ્ટા જ્ઞાતાધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं । परिसा णिग्गया। ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, પરિષદ ધર્મકથા સાંભળવા નીકળી. ગુરુતા-લઘુતા સંબંધી પ્રશ્નોત્તર:
३ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णामं अणगारे समणस्स भगवओ महावीरस्स अदूरसामंते जावसुक्कज्झाणोवगए विहरइ। ભાવાર્થ:- તે કાલ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી શિષ્ય) ઇન્દ્રભૂતિ નામના અણગાર શ્રમણ ભગવાન મહાવીરથી ન અતિ દૂર ન અતિ નજીક રહીને યાવતુ નિર્મળ ઉત્તમ ધ્યાનમાં લીન થઈને વિચારી રહ્યા હતા.
४ तए णं से इंदभूई णामं अणगारे जायसड्डे जाव एवं वयासी- कहं णं भंते ! जीवा गरुयत्तं वा लहुयत्तं वा हव्वमागच्छंति? ।
गोयमा ! से जहाणामए केइ पुरिसे एगं महं सुक्कं तुंब णिच्छिदं णिरुवहयं दब्भेहिं य कुसेहिं य वेढेइ, वढित्ता मट्टियालेवेणं लिंपइ, लिंपित्ता उण्हे दलयइ, दलइत्ता सुक्कं समाणं दोच्चं पिदब्भेहि य कुसेहि य वेढेइ, वेढित्ता मट्टियालेवेणं लिंपइ, लिंपित्ता उण्हे सुक्कं समाणं तच्चं पिदब्भेहि य कुसेहि य वेढेइ, वेढित्ता मट्टियालेवेणं लिंपइ; ए वं खलु एएणं उवाएणं अंतरा वेढेमाणे अंतरा लिपेमाणे, अंतरा सुक्कवेमाणे जाव अट्ठहिं मट्टियालेवेहिं आलिंपइ, अत्थाहमतारमपोरिसियंसि उदगंसि पक्खिवेज्जा । से णूणं गोयमा ! से तुंबे तेसिं अट्ठण्हं मट्टियालेवेणं गरुयत्ताए भारियत्ताए गरुयभारियत्ताए उप्पि सलिलमइवइत्ता अहे धरणितल-पइट्ठाणे भवइ ।
Page #233
--------------------------------------------------------------------------
________________
ને અખંડિત તુંબડા ઉ
પર
અધ્ય—: તબ(તબહ)
[ ૧૭૩ ] एवामेव गोयमा ! जीवा वि पाणाइवाएणं जाव मिच्छादसणसल्लेणं अणुपुव्वेणं अट्ठकम्मपगडीओ समज्जिणंति । तासिंगरुयत्ताए भारियत्ताए गरुयभारियत्ताए कालमासे कालं किच्चा धरणितलमइवइत्ता अहे णरगतल-पइट्ठाणा भवंति । एवं खलु गोयमा ! जीवा गरुयत्तं हव्वमागच्छंति । ભાવાર્થ:- ત્યાર પછી ઇન્દ્રભૂતિ અણગારને શ્રદ્ધા-જિજ્ઞાસાદિ ઉત્પન્ન થતાં તેમણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભગવાન! જીવ કેવી રીતે ભારે અને હળવો બને છે?
હે ગૌતમ! જેમ કોઈ એક પુરુષ, એક મોટા, સુકાયેલા, નિચ્છિદ્ર અને અખંડિત તુંબડા ઉપર ડાભ અને કુશ(ઘાસ) વીંટીને, માટીનો લેપ કરીને, તડકામાં સુકવવા મૂકી દે. તે લેપ સુકાઈ જાય ત્યારે તેના ઉપર બીજીવાર દર્ભ અને કુશ વીંટી, માટીનો લેપ કરી, તડકામાં સુકવી ત્રીજીવાર દર્ભ અને કુશ વીંટી, માટીનો લેપ કરી તડકામાં સુકવી દે. આ પ્રમાણે વચ્ચે-વચ્ચે વીંટતા, લીંપતા, સુકવતા યાવતુ આઠ વાર માટીનો લેપ કરીને પછી અગાધ, અપૌરુષિક(માથોડાથી વધુ ઊંડા) પાણીમાં તેને નાંખવામાં આવે તો હે ગૌતમ ! તે તુંબડું માટીના લેપના કારણે અને દર્ભ-કુશ વીંટવાથી ગુરુ થઈને, ભારે થઈને અને ગુરુભારે થઈને પાણીમાં નાખતાની સાથે જ ઉપરના પાણીને પાર કરી, નીચે તળીયે જઈને બેસી જાય છે.
તે જ પ્રમાણે હે ગૌતમ! જીવ પણ પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય અર્થાતુ અઢાર પાપસ્થાનકોના સેવનથી ક્રમશઃ આઠ કર્મપ્રકૃતિઓને ઉપાર્જન કરે છે. તે કર્મ પ્રકૃતિઓની ગુરુતાને કારણે, ભારેપણાના કારણે મૃત્યુના સમયે મૃત્યુને પ્રાપ્ત થઈને, આ પૃથ્વીતલને ઓળંગીને નીચે નરકતલમાં સ્થિત થાય છે. એ પ્રમાણે હે ગૌતમ ! જીવ શીધ્ર ગુરુત્વને પામે છે.
५ अहण्णं गोयमा ! से तुंबे तंसि पढमिल्लुगंसि मट्टियालेवंसि तित्तंसि कुहियंसि परिसडियंसि ईसिंधरणितलाओ उप्पइत्ता णं चिट्ठइ । तयाणंतरं चणंदोच्चं पिमट्टियालेवे तित्ते, कुहिए, परिसडिए ईसिंधरणितलाओ उप्पइत्ता णं चिट्ठइ । एवं खलु एएणं उवाएणं तेसु अट्ठसु मट्टियालेवेसु तित्तेसु कुहिएसु परिसडिएसु से तुंबे विमुक्कबंधणे अहे धरणितलमइवइत्ता उप्पिसलिलतलपइट्ठाणे भवइ । ભાવાર્થ:- હે ગૌતમ! હવે તે તુંબડાનો પહેલો (ઉપરનો) માટીનો લેપ ભીનો થઈ જાય, ગળી જાય અને દૂર થઈ જાય તો, તે તુંબડું પૃથ્વીતલથી થોડું ઉપર આવે છે, ત્યાર પછી બીજો માટીનો લેપ ભીનો થઈ જાય, ગળી જાય અને દૂર થાય તો તુંબડું થોડું વધારે ઉપર આવે છે. એ પ્રમાણે થતાં તે આઠેય માટીના લેપો ભીના થઈને ગળી જતાં દૂર થઈ જાય, તો તે તુંબડુ નિર્લેપ, બંધનમુક્ત થઈને ધરણીતલથી ઉપર ઊઠીને જળની સપાટી પર આવીને સ્થિત થઈ જાય છે. |६ एवामेव गोयमा ! जीवा पाणाइवायवेरमणेणं जाव मिच्छादसणसल्लवेरमणेणं अणुपुव्वेणं अट्ठकम्मपगडीओ खवेत्ता गगणतलमुप्पइत्ता उप्लिोयग्ग-पइट्ठाणा भवंति । एवं खलु गोयमा ! जीवा लहुयत्तं हव्वमागच्छति । ભાવાર્થ - તે જ પ્રમાણે, હે ગૌતમ! પ્રાણાતિપાત વિરમણથી થાવ મિથ્યાદર્શનશલ્ય વિરમણ પર્યતના અર્થાત્ અઢાર પાપના ત્યાગથી જીવ ક્રમશઃ આઠ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરીને ઉપર આકાશતલની તરફ
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૭૪ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ઊઠીને લોકાગ્રભાગમાં સ્થિત થઈ જાય છે. આ પ્રમાણે હે ગૌતમ! જીવ લઘુત્વને પ્રાપ્ત કરે છે. |७ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं छठुस्स णायज्झयणस्स अयमढे પUારે I II ર મ II ભાવાર્થ - હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ છઠ્ઠા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે. તે જ હું તને કહું છું. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં તુંબડાના દાંત દ્વારા કર્મલેપથી મુક્ત થવાના ઉપાયનું કથન છે. વૃત્તિકાર બે ગાથાદ્વારા કર્મોના લેપ-અલેપના ફળને વર્ણવ્યા છે. યથા
जह मिउलेवालित्तं, गरुयं तुंबं अहो वयइ एवं ।
आसव-कयकम्मगुरु, जीवा वच्चंति अहरगई ॥१॥ અર્થ- જેવી રીતે માટીના લેપથી ભારે થઈ ગયેલું તુંબડું પાણીના તળિયે બેસી જાય છે, તેવી રીતે આશ્રવ દ્વારા ઉપાર્જિત કર્મોથી ભારે થઈ ગયેલો જીવ અધોગતિમાં ચાલ્યો જાય છે.all.
तं चेव तव्विमुक्कं, जलोवरिं ठाइ जायलहुभावं ।
जह तह कम्मविमुक्का लोयग्ग-पइट्ठिया होति ॥२॥ અર્થ– તે જ તુંબડું માટીના લેપથી મુક્ત થઈ જતાં હળવું થઈને પાણી ઉપર તરવા લાગે છે, તેમ કર્મથી વિમુક્ત જીવ લોકના અગ્રભાગ (ઉપરી ભાગ)માં પ્રતિષ્ઠિત-બિરાજમાન થઈ જાય છે.રા.
છડું અધ્યયન સંપૂર્ણ
Page #235
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૭ : અધ્યયન સાર
૧૭૫
સાતમું અધ્યયન
અધ્યયન સાર
આ અધ્યયનનું નામ રોહિણી જ્ઞાત છે. ધન્ય સાર્થવાહની ચાર પુત્રવધૂઓમાં ચોથી પુત્રવધૂનું નામ રોહિણી હતું. તેણીએ શેઠની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને શ્રેષ્ઠ દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. તેની પ્રમુખતાએ આ અધ્યયનનું નામ રોહિણી શાત છે.
રાજગૃહ નગરમાં ધન્ય સાર્થવાહ, તેના ચાર પુત્રો અને ચાર પુત્રવધૂઓ સાથે રહેતા હતા. ધન્ય સાર્થવાહે પુત્રવધૂઓની પરીક્ષા કરવા સમારોહ કરી, અનેક લોકોની સાક્ષીએ કમોદના પાંચ-પાંચ દાણા દરેક પુત્રવધૂને આપ્યા અને કહ્યું કે આ દાણા હું માંગુ ત્યારે મને પાછા આપજો.
મોટી પુત્રવધૂ ઉજિઝકાએ વિચાર્યું કે સસરાજીની બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે. આવી તુચ્છ ભેટ દેવા માટે સમારોહ કર્યો ? કોઠારમાં કમોદની કોઠીઓ ભરી છે. માંગશે ત્યારે પાંચ દાણા આપી દઈશ. તેમ વિચારી તેણીએ તે પાંચ કમોદના દાણાને કચરામાં ફેંકી દીધા.
બીજી પુત્રવધૂ ભોગવતીએ વિચાર્યું– ભલે આ દાણાનું કોઈ મૂલ્ય ન હોય તો પણ સસરાજીનો આ પ્રસાદ છે, ફેંકી દેવો ઉચિત્ત નથી; આ પ્રમાણે વિચાર કરીને તેણી તે દાણા ખાઈ ગઈ.
ત્રીજી પુત્રવધૂ રક્ષિકાએ વિચાર કર્યો– અત્યંત વ્યવહારકુશલ અનુભવી અને સમૃદ્ધિવાન વૃદ્ધ સસરાજીએ આટલા મોટા સમારોહમાં આ દાણા દીધા છે, તો તેમાં તેમનો કોઈ વિશિષ્ટ અભિપ્રાય હોવો જોઈએ; તેથી આ દાણાની સુરક્ષા કરવી અને જતનથી સંભાળીને રાખવા જોઈએ. આ પ્રમાણે વિચારીને તેણીએ તે કમોદના દાણાને એક ડબ્બીમાં રાખી લીધા અને હંમેશાં તેની સાર સંભાળ રાખવા લાગી.
ચોથી પુત્રવધૂ રોહિણી બહુ જ બુદ્ધિશાળી હતી, તે સમજી ગઈ કે દાણા દેવામાં જરૂર કોઈ ગૂઢ રહસ્ય છે. આ દાણા જીવનની કસોટી બની શકે છે.
તેણીએ પાંચે દાણા પોતાના પિયર મોકલી દીધા. તેની સૂચનાનુસાર પીયરવાળાએ તેને ખેતરમાં અલગ વાવી દીધા. દર વર્ષે વારંવાર વાવવાથી દાણા ઘણા થઈ ગયા. કોઠાર ભરાઈ ગયા.
પાંચ વર્ષ પછી ધન્ય સાર્થવાહે સમારોહ કરી અનેક લોકોની વચ્ચે પુત્રવધૂઓને બોલાવીને તે પાંચ-પાંચ કમોદના દાણા પાછા આપવા કહ્યું.
ઉજિઝકાએ કોઠારમાંથી પાંચ કમોદના દાણા લાવીને આપ્યા. ભોગવતીએ પણ બીજા દાણા આપ્યા. ધન્ય સાર્થવાહે તે બંને ઉપર ગુસ્સે થઈને ઉજિઝકાને વાસીદું વાળવું, છાણા થાપવા, ઝાડુ કાઢવું વગેરે દાસી જેવા કાર્ય સોપ્યાં અને ભોગવતી કમોદના દાણા ખાઈ ગઈ હતી તેથી તેના સ્વભાવનું અનુમાન કરી શેઠે રસોડાનું કાર્ય સોંપ્યું.
રક્ષિકાએ પાંચે દાણા સુરક્ષિત રાખ્યા હતા તેથી તેણીને આભૂષણો સાચવવા વગેરે કાર્ય સોંપી ભંડારીરૂપે નિયુક્ત કરી.
રોહિણીએ દાણાની વૃદ્ધિ કરી હતી. તેના પાંચ દાણા, ગાડા પ્રમાણ કમોદમાં પરિણત થઈ ગયા
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
હતા, તે જોઈ ધન્ય સાર્થવાહ અત્યંત પ્રસન્ન થયા તેથી ઘરની, વ્યવહારની, ગુપ્તવાતોની સર્વ જવાબદારી તેણીને સોંપી.
શાસ્ત્રકારે આ ઉદાહરણથી સાધકોને હિતશિક્ષા આપી છે. (૧) જે વ્રતી વ્રત ગ્રહણ કરીને તેને ત્યાગી દે છે તે પહેલી પુત્રવધૂ ઉજિઝકાની સમાન આ ભવ-પરભવમાં દુઃખી થાય છે અને તે બધાની અવગણનાને પાત્ર થાય છે. (૨) જે સાધુ, પાંચ મહાવ્રતોને ગ્રહણ કરીને સાંસારિક ભોગ-ઉપભોગની સામગ્રી ભોગવવા માટે તેનો ઉપયોગ કરે છે તે નિંદાને પાત્ર બનીને ભવભ્રમણ કરે છે. (૩) જે સાધુ પાંચ મહાવ્રતોનું સારી રીતે રક્ષણ કરે છે તે પ્રશંસાપાત્ર બને છે અને મોક્ષગતિને પામે છે. (૪) જે સાધુ સ્વીકત સંયમની ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે તથા નિર્મળ અને નિર્મળતર પાલન કરીને સંયમનો વિકાસ કરે છે તે અન્ય સાધકોને માટે આદર્શબૂત બને છે અને મોક્ષના સુખને પામે છે.
આ રીતે પ્રસ્તુત અધ્યયનમાં ચાર પુત્રવધુઓની કસોટીના ઉદાહરણથી સાધકોને સંયમી જીવનની સાર્થકતા માટે સંયમ પર્યવોની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાનું સૂચન કર્યું છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૭: રોહિણી જ્ઞાત
[ ૧૭૭ ]
સાતમું અધ્યયન .
રોહિણી જ્ઞાતા
અધ્યયન પ્રારંભ - | १ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं छट्ठस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, सत्तमस्स णं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ છટ્ટા જ્ઞાતઅધ્યયનના આ ભાવ કહ્યા છે, તો ભગવન્! સાતમા જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामंणयरे होत्था । सुभूमिभागे उज्जाणे होत्था । ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું અને ત્યાં સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું. ધન્ય સાર્થવાહ:| ३ तत्थ णं रायगिहे णयरे धण्णे णामं सत्थवाहे परिवसइ- अड्डे जाव अपरिभूए । तस्स णं धण्णस्स सत्थवाहस्स भद्दा णामं भारिया होत्था, अहीणपंचिंदियसरीरा जाव सुरूवा । तस्सणं धण्णस्स सत्थवाहस्स पुत्ता भद्दाए भारियाए अत्तया चत्तारि सत्थवाहदारया होत्था, तंजहा- धणपाले, धणदेवे, धणगोवे, धणरक्खिए।
तस्स णं धण्णस्स सत्थवाहस्स चउण्हं पुत्ताणं भारियाओ चत्तारि सुण्हाओ होत्था, तंजहा- उज्झिया, भोगवइया, रक्खिया, रोहिणिया। ભાવાર્થ:- તે રાજગૃહ નગરમાં ધન્ય નામના સાર્થવાહ રહેતા હતા. તે સમૃદ્ધ યાવતુ અપરાભૂત હતા. તે ધન્ય સાર્થવાહને ભદ્રા નામની ભાર્યા હતી. તેની પાંચ ઇન્દ્રિયો અને શરીરના અવયવો પરિપૂર્ણ હતા યાવત તે સુંદર રૂપવાળી હતી. તે ધન્ય સાર્થવાહના પુત્રો અને ભદ્રાભાર્યાના આત્મજ ચાર સાર્થવાહપુત્રો હતા. તેના નામ આ પ્રમાણે હતા- ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત.
તે ધન્ય સાર્થવાહના ચાર પુત્રોની ચાર ભાર્યાઓ અને સાર્થવાહની ચાર પુત્રવધૂઓ હતી. તેના નામ આ પ્રમાણે હતા- ઉજિઝકા, ભોગવતી, રક્ષિકા અને રોહિણિકા. પુત્રવધૂઓની પરીક્ષા :|४ तए णं तस्स सत्थवाहस्स अण्णया कयाई पुव्वरत्तावरक्तकालसमयसि इमेयारूवे
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अज्झत्थिए जावसमुप्पज्जित्था - एवं खलु अहं रायगिहे णयरे बहूणं राईसर जावपभिईणं सयस्स य कुटुंबस्स बहुसु कज्जेसु य कारणेसु य कुटुंबेसु य मंतेसु य गुज्झेसु य रहस्सेसु यणिच्छएसु य ववहारेसु य आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे, मेढी, पमाणं, आहारे, आलंबणे, चक्खू; मेढीभूए, पमाणभूए, आहारभूए, आलंबणभूए, चक्खूभूए सव्वकज्जवड्डाव । तं ण णज्जइ जं मए गयंसि वा चुयंसि वा मयंसि वा भग्गंसि वा लुग्गंसि वा सडियंसि वा पडियंसि वा विदेसत्थंसि वा विप्पवसियंसि वा इमस्स कुटुंबस्स किं मण्णे आहारे वा आलंबे वा पडिबंधे वा भविस्सइ ?
૧૭૮
तं सेयं खलु मम कल्लं जाव जलते विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेत्ता मित्तणाइ जाव चउण्हं सुण्हाणं कुलघरवग्गं आमंतेत्ता तं मित्तणाइ जाव चउण्ह य सुहाणं कुलघरवग्गं विउलेणं असण-पाण- खाइम साइमेणं धूव- पुप्फ-वत्थगंध मल्लालंकारेण य सक्कारेत्ता सम्माणेत्ता तस्सेव मित्तणाइ जाव चउण्ह य सुण्हाणं कुलघरवग्गस्स पुरओ चउण्हं सुण्हाणं परिक्खणटुयाए पंचपंच सालिअक्खए दलइत्ता जाणामि ताव का हिं वा सारक्खेइ वा संगोवेइ वा संवड्ढेइ वा ?
एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव विडलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, मित्तणाइ जाव चउण्हं सुण्हाणं कुलवरवग्गं आमंतेइ ।
ભાવાર્થ:- ધન્ય સાર્થવાહને કોઈ એક મધ્યરાત્રિએ આ પ્રમાણે વિચાર આવ્યો કે હું આ રાજગૃહ નગરમાં ઘણા રાજા આદિ અને મારા કુટુંબના અનેક કાર્યોમાં, કારણોમાં, કૌટુંબિક વાતોમાં, મંત્રણાઓમાં, ગુપ્તવાતોમાં, રહસ્યમય વાતોમાં, નિશ્ચય કરવામાં, વ્યવહારમાં, પૂછવા યોગ્ય, વારંવાર પૂછવા યોગ્ય, મેઢીરૂપ, પ્રમાણરૂપ, આધારરૂપ, આલંબનરૂપ છું, ચક્ષુની સમાન પથદર્શક, મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત, આલંબનભૂત છું, સર્વ કાર્યોની વૃદ્ધિ કરાવનાર છું. પરંતુ હું જાણતો નથી કે મારા અન્યત્ર ગયા પછી અર્થાત્ કદાચ હું અન્યત્ર જાઉં, સ્વસ્થાનથી વ્યુત થઈ જાઉં, મૃત્યુ પામું, હાડકાદિ ભાંગી જવાથી લૂલો-લંગડો થઈ જાઉં, બીમાર પડી જાઉં, વ્યાધિ વિશેષથી દુર્બળ થઈ જાઉં, પડી જાઉં, વિદેશમાં સ્થિત થાઉં કે પરદેશ જવા પ્રવૃત્ત થાઉં તો મારા કુટુંબ માટે આધારરૂપ, આલંબનરૂપ, સાવરણાની સળીઓને બાંધી તેની રક્ષા કરનાર દોરીની જેમ(મારા કુટુંબની) એકતા, સંપ સાચવનાર સંવર્ધન કરનાર કોણ થશે ?
મારા માટે ઉચિત છે કે કાલે યાવત્ સૂર્યોદય થાય ત્યારે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારનો આહાર તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, આદિને તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગને અર્થાત્ તેમના માતા-પિતા આદિને આમંત્રિત કરીને અને તે મિત્ર, જ્ઞાતિ તથા ચારે પુત્રવધૂઓના માતા-પિતા આદિનું અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તથા ધૂપ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા, અલંકાર આદિથી સત્કાર સન્માન કરીને, તે જ મિત્ર જ્ઞાતિ આદિ તથા ચારે પુત્રવધૂઓના પિયરના સર્વ લોકોની સમક્ષ પુત્રવધૂઓની પરીક્ષા કરવા માટે પાંચ—પાંચ શાલિઅક્ષત (કમોદના દાણા) આપું. તેથી જાણી શકાશે કે કોણ તેનું સંરક્ષણ કરે છે, સંગોપન-સંભાળ રાખે છે કે સંવર્ધન કરે છે ?
આ પ્રમાણે વિચાર કરીને ધન્ય સાર્થવાહે બીજે દિવસે મિત્ર, જ્ઞાતિ, આદિ તથા ચારે પુત્રવધૂઓના
Page #239
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૭: રોહિણી જ્ઞાત
| १७८
પિયર વર્ગને આમંત્રિત કર્યા. આમંત્રિત કરીને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય તૈયાર કરાવ્યું. | ५ तओ पच्छा ण्हाए, भोयणमंडवंसि सुहासणवरगए, तेणं मिक्तणाइ जाव चउण्ह य सुण्हाणं कुलघरवग्गेणं सद्धिं तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणे जाव सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता तस्सेव मित्तणाइ जाव चउण्ह य सुण्हाणं कुलघरवग्गस्स पुरओ पंच सालिअक्खए गेण्हइ, गेण्हित्ता जेटुं सुण्हं उज्झियं सद्दावेइ, सदावित्ता एवं वयासी- तुमं णं पुत्ता ! मम हत्थाओ इमे पंच सालिअक्खए गेण्हाहि, गेण्हित्ता अणुपुव्वेणं सारक्खेमाणी संगोवेमाणी विहराहि । जया णं अहं पुत्ता ! तुम इमे पंच सालिअक्खए जाएज्जा, तया णं तुमं मम इमे पंच सालिअक्खए पडिणिज्जाएज्जासि त्ति कटु सुण्हाए हत्थे दलयइ, दलइत्ता पडिविसज्जेइ । ભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહે સ્નાન કર્યું અને તે ભોજન મંડપમાં ઉત્તમ સુખાસન પર બેસીને, મિત્ર, જ્ઞાતિ, આદિ તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગ સાથે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું ભોજન કરીને યાવતું તે બધાનો સત્કાર કર્યો, સન્માન કર્યું અને તે મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગની સામે કમોદના પાંચ દાણા લીધા અને મોટી પુત્રવધૂ ઉજિઝકાને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે પુત્રી ! તું મારા હાથથી આ પાંચ કમોદના દાણા લે અને અનુક્રમથી તેનું સંરક્ષણ અને સંગોપન કરજે. હે પુત્રી! જ્યારે હું તારી પાસેથી આ પાંચ કમોદના દાણા માંગુ ત્યારે તું આ પાંચ દાણા અને પાછા આપજે આ પ્રમાણે કહીને પુત્રવધૂ ઉક્ઝિકાના હાથમાં તે દાણા આપીને તેને જવાની આજ્ઞા આપી. |६ तए णं सा उज्झिया धण्णस्स तह त्ति एयमद्वं पडिसुणेइ, पडिसुणित्ता धण्णस्स सत्थ वाहस्स हत्थाओ ते पंचसालिअक्खएगेण्हइ, गेण्हित्ता एगतमवक्कमइ, एगतमवक्कमियाए इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जेत्था- एवं खलु तायाणं कोट्ठागारंसि बहवे पल्ला सालीणं पडिपुण्णा चिटुंति, तं जया णं ममं ताओ इमे पंच सालिअक्खए जाएस्सइ, तया णं अहं पल्लंतराओ अण्णे पंचसालिअक्खएगहायदाहामि त्तिकट्टएवं संपेहेइ, संपेहित्ता ते पंच सालिअक्खए एगते एडेइ, सकम्मसंजुत्ता जाया यावि होत्था । ભાવાર્થ:- ત્યાર પછી ઉજિઝકાએ ધન્ય સાર્થવાહને તહત્તિ (હા જી, ભલે), આ પ્રમાણે કહીને તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને ધન્ય સાર્થવાહના હાથથી તે પાંચ કમોદના દાણા ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને એકાંતમાં ગઈ. એકાંતમાં જતાં તેને આ પ્રમાણે વિચાર આવ્યો કે મારા પિતા(સસરા)ના કોઠારમાં કમોદથી ભરેલા ઘણા જ પલ્ય(પાલા) વિદ્યમાન છે. જ્યારે પિતાજી મારી પાસે આ પાંચ કમોદના દાણા માંગશે, ત્યારે હું પાલામાંથી બીજા પાંચ કમોદના દાણા લઈને આપી દઈશ; આ પ્રમાણે વિચાર કરીને સસરાએ આપેલા તે પાંચ કમોદના દાણાને એક તરફ ફેંકી દીધા અને પોતાના ઘરકામમાં પરોવાઈ ગઈ. | ७ एवं भोगवइयाए वि, णवरं सा छोल्लेइ, छोल्लित्ता अणुगिलइ, अणुगिलित्ता सकम्मसंजुत्ता जाया । एवं रक्खिया वि, णवरं गेण्हइ, गेण्हित्ता इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था-एवं खलु ममं ताओ इमस्स मित्तणाइ जाव चउण्हं सुण्हाणं
Page #240
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
कुलघरवग्गस्स य पुरओ सद्दावेत्ता एवं वयासी- तुम णं पुत्ता ! मम हत्थाओ जाव पडिणिज्जाएज्जासि,त्ति कटु मम हत्थंसिपंचसालिअक्खए दलयइ । तं भवियव्वमेत्थ कारणेणं ति कटु एवं संपेहेइ संपेहित्ता ते पंच सालिअक्खए सुद्धे वत्थे बंधइ, बंधित्ता रयणकरंडियाए पक्खिवेइ, पक्खिवित्ता उसीसामूले ठावेइ, ठावित्ता तिसंझंपडिजागरमाणीपडिजागरमाणी विहरइ। ભાવાર્થ:- આ પ્રમાણે બીજી પુત્રવધુ ભોગવતિકાને પણ પાંચ દાણા આપ્યા. વિશેષતા એ છે કે તેણી તે દાણા છડીને ફોતરા ઉખેડીને ગળી ગઈ, ગળીને પોતાના કામમાં પરોવાઈ ગઈ.
એ જ પ્રમાણે ત્રીજી પુત્રવધુ રક્ષિકાને પણ પાંચ કમોદના પાંચ દાણા આપ્યા. વિશેષતા એ છે કે દાણા લેતા તેણીને વિચાર આવ્યો કે મારા પિતાજીએ મિત્ર, જ્ઞાતિ આદિની તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગની સામે મને બોલાવીને એમ કહ્યું છે કે હે પુત્રી! તું કમોદના આ પાંચ દાણા મારી પાસેથી ગ્રહણ કર અને જ્યારે હું માંગુ ત્યારે પાછા આપજે, આમ કહીને મને પાંચ દાણા આપ્યા છે, તો તેની પાછળ કોઈ રહસ્ય હોવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને તેણીએ તે કમોદના પાંચ દાણાને શુદ્ધ વસ્ત્રમાં બાંધ્યા, બાંધીને રત્નોની ડબ્બીમાં મૂકીને, ઓશીકાની નીચે સ્થાપિત કરીને, સવારે, બપોરે અને સાંજે, આ ત્રણે સંધ્યા સમયે તેની સંભાળ લેતી રહેવા લાગી.
८ तएणं से धण्णे सत्थवाहे तस्सेव मित्तणाइ जाव चउत्थि रोहिणीयं सुण्हं सदावेइ जावतं भवियव्वं एत्थकारणेणं । तं सेयं खलु मम एए पंच सालिअक्खए सारक्खमाणीए संगोमाणीए संवड्डेमाणीएत्ति कटु एवं संपेहेइ, संपेहित्ता कुलघर पुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी
तुब्भे णं देवाणुप्पिया ! एए पंच सालिअक्खए गेण्हइ, गेण्हित्ता पढमपाउसंसि महावुट्टिकायंसि णिवइयंसि समाणंसि खुड्डागं केयारं सुपरिकम्मियं करेह, करित्ता इमे पंच सालिअक्खए वावेह, वावेत्ता दोच्चं पि तच्चपि उक्खयणिक्खए करेह, करेत्ता वाडि परिक्खेवं करेह, करित्ता सारक्खमाणा संगोवेमाणा अणुपुव्वेणं संवड्लेह । ભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહે તેના મિત્રો આદિની સમક્ષ ચોથી પુત્રવધૂ રોહિણીકાને બોલાવીને (તેને પણ તેમ કહીને પાંચ દાણા આપ્યા.) યાવતુ તેણીએ વિચાર્યું કે આ પ્રમાણે પાંચ દાણા આપવામાં કોઈ કારણ હોવું જોઈએ, મારા માટે ઉચિત છે કે પાંચ દાણાનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરું. આ પ્રમાણે વિચાર કરીને તેણીએ પોતાના પિયરના ખેતીમાં નિપુણ માણસોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો! તમે આ કમોદના પાંચ દાણા લઈ જાઓ અને પહેલી વર્ષાઋતુમાં અર્થાત્ વર્ષાના આરંભમાં જ્યારે ખૂબ વર્ષા થાય ત્યારે એક નાની ક્યારીને સાફ કરાવીને, આ પાંચ દાણા વાવીને બે ત્રણવાર ઉલ્લેપ-નિક્ષેપ અર્થાતુ એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ રોપીને ક્યારીની ચારેબાજુ વાડ કરીને તેની રક્ષા, સંગોપન કરતા અનુક્રમે તેનું સંવર્ધન કરો. | ९ तएणं ते कोडुंबिया रोहिणीए एयमटुं पडिसुर्णेति, पडिसुणित्ता ते पंच सालिअक्खए गेण्हति, गेण्हित्ता अणुपुव्वेणं सारक्खंति, संगोवंति, विहरंति ।
Page #241
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૭: રોહિણી જ્ઞાત
[ ૧૮૧ ]
तए णं ते कोडुंबिया पढमपाउसंसि महावुट्टिकायंसि णिवइयंसि समाणंसि खुड्डायं केयारं सुपरिकम्मियं करेंति, करित्ता ते पंच सालिअक्खए ववंति, ववित्ता दोच्चं पितच्चं पि उक्खय-णिक्खए करेंति, करित्ता वाडिपरिक्खेवं करेंति, अणुपुव्वेणं सारक्खेमाणा संगोवेमाणा संवड्डेमाणा विहरंति । ભાવાર્થ - ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ રોહિણીના સૂચનોનો સ્વીકાર કરીને તે કમોદના પાંચ દાણાને ગ્રહણ કરીને અનુક્રમથી તેનું સંરક્ષણ, સંગોપન કર્યું.
ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ વર્ષાઋતુના પ્રારંભમાં મહાવૃષ્ટિ થઈ ત્યારે નાની એવી ક્યારી સાફ કરી, પાંચ કમોદના દાણા વાવીને, તેને મૂળ સ્થાનેથી ઉપાડી બીજા સ્થાને રોપીને, તે ક્યારીની ચારે બાજુ વાડ કરીને પછી અનુક્રમથી સંરક્ષણ, સંગોપન સંવર્ધન કરવા લાગ્યા. १० तएणंतेसालिअक्खए अपव्वेणंसारक्खिज्जमाणा संगोविज्जमाणा संवडिज्जमाणा साली जाया, किण्हा किण्होभासा जावणिउरंबभूया पासाईया दरिसणीया अभिरुवा पडिरूवा ।
तए णं ते साली पत्तिया वत्तिया गब्भिया पसूया आगयगंधा खीराइया बद्धफला पक्का परियागया सल्लइया पत्तइया हरियपव्वकंडा जाया यावि होत्था । ભાવાર્થઃ- ત્યાર પછી તે સંરક્ષિત, સંગોપિત, સંવર્ધિત કરતા તે કમોદના દાણા અનુક્રમે શાલિના છોડરૂપે પરિણત થઈ ગયા. તે છોડ શ્યામ, શ્યામ કાંતિવાળા યાવત્ નિકુરબ-મેઘસમૂહ જેવા થઈ ગયા અર્થાત્ શાખા-પ્રશાખાથી સઘન છાયાવાળા, તે છોડ મેઘસમૂહ જેવા શોભવા લાગ્યા. તે છોડ જોનારના મનને પ્રસન્ન કરતાં હોવાથી પ્રાસાદીય, નેત્રને આનંદ આપતા હોવાથી દર્શનીય, કમનીય હોવાથી અભિરૂપ અને ચિત્તાકર્ષક હોવાથી પ્રતિરૂપ થઈ ગયા.
ત્યાર પછી કમોદના તે છોડ પાંદડાવાળો થઈ ગયો અને આકારમાં ગોળ દેખાવા લાગ્યા અર્થાત્ છોડની દાંડી ઉપર નાની શાખાઓ છત્રીના આકારે નીચી નમેલી હોવાથી તે ગોળ દેખાતા હતા. જ્યારે તે છોડ મોટા થઈ ગયા, તેના ઉપર મંજરીઓ બેઠી, મંજરીઓ બહાર નીકળવા લાગી, તેની સુવાસ ચોમેર ફેલાવા લાગી, તે મંજરીઓ દૂધમય બની ગઈ અને તે દૂધમાંથી દાણા બંધાવા લાગ્યા, તે દાણા પરિપક્વ થઈ ગયા, પાંદડા સુકાઈને શલાકા(સળી) જેવા થઈ ગયા, પાંદડા ખરવા લાગ્યા અને પત્રકિત- થોડા જ પાંદડા રહી ગયા. તે હરિત- પરિપક્વ પર્વકાંડવાળા થઈ ગયા અર્થાતુ તેની દાંડી અને બે ગાંઠ વચ્ચેનો સંધિભાગ પીળો થઈ ગયો, ડાંગર-કમોદ તૈયાર થઈ ગઈ. ११ तए णं ते कोडुंबिया ते सालीए पत्तिए जाव सल्लइए पत्तइए जाणित्ता तिक्खेहि णवपज्जएहिं असिएहि लुणेति, लुणित्ता करयलमलिए करेंति, करेत्ता पुणंति । तत्थ णं चोक्खाणं सूइयाणं अखंडाणं अफुडियाणं छडछड्डापूयाणं सालीणं मागहए पत्थए जाए। ભાવાર્થ - ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ તે શાલિ–ડાંગરને પત્રિત-પાંદડાવાળી યાવત્ શલ્યકિત, પત્રકિત-વિરલ પાંદડાવાળી જાણીને, તીક્ષ્ણ, નવા સજાવેલા દાતરડાથી તેને લણીને, હાથથી (હથેળીમાં) મસળીને, ભૂસાને દૂર કરી કમોદના દાણાને નિર્મલ-સ્વચ્છ કર્યા. ત્યારે તે કમોદના દાણા વાવવા યોગ્ય,
Page #242
--------------------------------------------------------------------------
________________
| १८२
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અખંડ, તૂટયા વિનાના, સૂપડાથી ઝાટકીને સાફ કરેલા મગધ દેશમાં પ્રચલિત એક પ્રસ્થક(બેખોબા સેતિકા, ४ सेति हु७१, ४ ३७१= में प्रस्थ) प्रमा। 45 गया. १२ तएणं ते कोडुंबिया ते साली णवएसु घडएसु पक्खिवंति, पक्खिवित्ता उवलिपति, उवलिपित्ता लंछियमुद्दिए करेंति, करित्ता कोट्ठागारस्स एगदेसंसि ठावेति ठावित्ता सारक्खेमाणा संगोवेमाणा विहरति । ભાવાર્થ:- ત્યાર પછી કર્મચારી પુરુષોએ તે પ્રસ્થ પ્રમાણ શાલિ-કમોદને નવીન ઘડામાં ભરીને તેના મુખ પર માટીનો લેપ કરીને તેને લાંછિત-મુદ્રિત કરીને તેના ઉપર સીલ લગાવી દીધું. પછી તેને કોઠારના એક ભાગમાં રાખી દીધા. યથાસમયે તેનું સંરક્ષણ અને સંગોપન કરતા રહ્યા. १३ तएणं ते कोडुंबिया दोच्चम्मि वासारत्तंसि पढमपाउसंसिमहावुट्ठिकायंसि णिवइयंसि खुड्डागं केयारं सुपरिकम्मियं करेंति, ते साली ववंति, दोच्चं पितच्चं पिउक्खयणिक्खए जाव लुणेति जावचलणतलमलिए करेंति, करित्ता पुणंति, तत्थणं सालीणं बहवे कुडवा जाया जावएगदेसंसि ठावेंति, ठावित्ता सारक्खेमाणा संगोवेमाणा विहरंति। ભાવાર્થ:- ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ બીજા વર્ષે ચોમાસાના પ્રારંભમાં મહાવૃષ્ટિ થઈ ત્યારે નાનું ખેતર ખેડીને સાફ કર્યું, સાફ કરીને તેમાં તે કમોદ વાવીને, બીજી અને ત્રીજીવાર તેનું ઉલ્લેપ-નિક્ષેપ કર્યું અર્થાત મૂળમાંથી ઉપાડી બીજા સ્થાને રોપ્યા યાવતુ લણ્યા, પગથી ખુંદી તેને સાફ કર્યા. તે શાલિ ઘણા કડવ પ્રમાણ થઈ ગયા યાવતું તેને કોઠારના એક ભાગમાં રાખીને તેનું સંરક્ષણ અને સંગોપન કરતા રહ્યા. १४ तएणं ते कोडुंबिया तच्चंसि वासारत्तंसि महावुट्ठिकार्यसि बहवे केयारे सुपरिकम्मिए करेंति जावलुणेति, लुणित्ता संवहंति, संवहित्ता खलयं करेंति करित्ता मलेति जावबहवे कुंभा जाया । तए णं ते कोडुबिया साली कोट्ठागारांसि पक्खिवंति जावविहरति । चउत्थे वासारत्ते बहवे कुंभसया जाया । ભાવાર્થ - ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ ત્રીજા વરસે મહાવૃષ્ટિ થઈ ત્યારે ઘણા ખેતરો ખેડીને તૈયાર કર્યા યાવતું તેને લણીને ભારા બાધીને, ઉપાડીને, ખળામાં લાવ્યા તેનું મર્દન કર્યું અર્થાત્ બળદ ફેરવી ખળું કર્યું યાવત હવે તે ઘણા કુંભ પ્રમાણ ચોખા તૈયાર થઈ ગયા. ત્યાર પછી તે કૌટુંબિક પુરુષોએ તે શાલિ કોઠારમાં રાખ્યા યાવત તેની રક્ષા કરતા રહ્યા. ચોથા વરસે આ પ્રમાણે કરવાથી સેંકડો કુંભ પ્રમાણ કમોદ તૈયાર થયા. પુત્રવધૂઓની યોગ્યતાનુસાર કાર્ય સોંપણી :१५ तए णं तस्स धण्णस्स पंचमयंसि संवच्छरंसि परिणममाणंसि पुव्वरत्तावरत्त कालसमयंसि इमेयारूवे अज्झत्थिए जावसमुप्पज्जित्था- एवं खलु मए इओ अईए पंचमे संवच्छरे चउण्हं सुण्हाणं परिक्खणट्ठयाए ते पंच सालिअक्खया हत्थे दिण्णा । तं सेयं खलु मम कल्लं जाव जलंते पंच सालिअक्खए परिजाइत्तए । जाव(एवं) जाणामि ताव काए किहं सारक्खिया वा संगोविया वा संवड्डिया वा?त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता
Page #243
--------------------------------------------------------------------------
________________
| अध्य-७ : रोBिlud
| १८
|
कल्लं जावजलंते विउलं असणं जावचउण्ह य सुण्हाणं कुलघरवग्गं सम्माणित्ता तस्सेव मित्तणाइ जाव चउण्ह य सुण्हाणं कुलघरवग्गस्स पुरओ जेटुं उज्झियं सद्दावेइ सद्दावित्ता एवं वयासी
एवं खलु अहं पुत्ता ! इओ अईए पंचमम्मि संवच्छरे इमस्स मित्तणाइ जाव चउण्ह यसुण्हाणं कुलघरवग्गस्स पुरओ तव हत्थंसि पंच सालिअक्खए दलयामि । जया णं अहं पुत्ता ! एए पंच सालिअक्खए जाएज्जा तया णं तुमं मम इमे पंच सालिअक्खए पडि णिज्जाएसि त्ति कटुतं हत्थंसि दलयामि; से णूणं पुत्ता ! अढे समढे? हंता, अत्थिा तं णं पुत्ता! मम ते सालिअक्खए पडिणिज्जाएहि ।
तए णं सा उज्झिया धण्णस्स सत्थवाहस्स एयमटुं सम्म पडिसुणेइ, पडिसुणित्ता जेणेव कोट्ठागारं तेणेव उवागच्छइ, उवागच्छित्ता पल्लाओ पंच सालिअक्खए गेण्हइ, गेण्हित्ता जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धणं सत्थवाहं एवं वयासी- "एए णं ते पंच सालिअक्खए" तिकटु धण्णस्स सत्थवाहस्स हत्थंसि ते पंच सालिअक्खए दलयइ । तए णं धण्णे सत्थवाहे उज्झियं सवहसावियं करेइ, करित्ता एवं वयासी- किं णं पुत्ता ! एए चेव पंच सालिअक्खए उदाहु अण्णे? ભાવાર્થ - પાંચ વર્ષ પૂર્ણ થયા ત્યારે ધન્ય સાર્થવાહને મધ્ય રાત્રિના સમયે આ પ્રમાણે વિચાર ઉત્પન થયો કે આજથી પાંચ વર્ષ પૂર્વે મેં ચારે પુત્રવધૂઓની, પરીક્ષા કરવા માટે, પાંચ-પાંચ કમોદના દાણા તેઓના હાથમાં આપ્યા હતા. કાલે યાવતુ સૂર્યોદય થાય ત્યારે તે પાંચ કમોદના દાણા પાછા માગવા મારા માટે ઉચિત છે. તેનાથી હું જાણું કે કોણે, કઈ રીતે તેનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કર્યું છે? આ પ્રમાણે વિચાર કરીને બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે વિપુલ અશનાદિ બનાવરાવીને, મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગનું સન્માન કરીને, તે મિત્ર, જ્ઞાતિ આદિ તથા ચારે પુત્રવધૂના પિયર વર્ગની સમક્ષ મોટી પુત્રવધૂ ઉજિઝકાને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે પુત્રી ! આજથી પાંચ વર્ષ પૂર્વે આ મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધુઓના પિયર વર્ગની સમક્ષ મેં તમારા હાથમાં પાંચ કમોદના દાણા દીધા હતા અને હે પુત્રી ! મેં એમ કહ્યું હતું કે– જ્યારે હું આ પાંચ કમોદના દાણા માગું ત્યારે તું મારા આ પાંચ કમોદના દાણા અને પાછા આપજે. હે પુત્રી ! આ વાત સત્ય છે? ઉક્લિકાએ કહ્યું– હા, સત્ય છે. ધન્ય સાર્થવાહ બોલ્યા- તો હે પુત્રી ! મારા તે કમોદના દાણા પાછા આપ.
ત્યાર પછી ઉજિઝકાએ ધન્ય સાર્થવાહની આ વાત સાંભળીને કોઠારમાં જઈને, પાંચ કમોદના દાણા ગ્રહણ કરીને, ધન્ય સાર્થવાહની પાસે આવીને આ પ્રમાણે બોલી- આ રહ્યા પાંચ કમોદના દાણા, તેમ કહીને ધન્ય સાર્થવાહના હાથમાં પાંચ શાલિના દાણા આપ્યા. ત્યારે ધન્ય સાર્થવાહે સોગંદ આપીને પૂછયુંહે પુત્રી ! શું આ તે જ શાલિના દાણા છે કે બીજા છે? १६ तए णं उज्झिया धणं सत्थवाहं एवं वयासी- एवं खलु तुब्भे ताओ ! इओ अईए
Page #244
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
पंचमे संवच्छरे इमस्स मित्तणाइ जाव वियराहि । तए णं अहं तुब्भं एयमटुं पडिसुणेमि, ते पंच सालिअक्खए गेण्हामि, एंगंतमवक्कमामि ।
तएणंमम इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- एवं खलु तायाणंकोट्ठागारंसि जाव सकम्मसंजुत्ता । तं णो खलु ताओ ! ते चेव पंच सालिअक्खए, एए णं अण्णे । ભાવાર્થ - ત્યાર પછી ઉજિઝકાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું- હે તાત! આજથી પાંચ વર્ષ પૂર્વે મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધુઓના પિયર વર્ગની સામે આપશ્રીએ પાંચ દાણા આપીને તેનું સંરક્ષણાદિ કરવાનું કહ્યું હતું. તે સમયે મેં આપની વાત સાંભળી હતી અને તે શાલિના પાંચ દાણા ગ્રહણ કર્યા અને એકાંતમાં ચાલી ગઈ.
ત્યારે મને એવો વિચાર આવ્યો કે પિતાજીના કોઠારમાં ઘણા ચોખા ભર્યા છે, જ્યારે માગશે ત્યારે આપી દઈશ. એવો વિચાર કરીને મેં તે દાણા ફેંકી દીધા હતા. તેથી હે તાત! આ તે જ શાલિના દાણા નથી, બીજા છે. १७ तएणंसेधण्णे उज्झियाए अंतिए एयमटुं सोच्चा णिसम्म आसुरत्ते जावमिसिमिसेमाणे उज्झिइयं तस्स मित्तणाइणियग-चउण्ह-सुण्हाणं कुलघरवग्गस्स यपुरओ तस्स कुलघरस्स छारुज्झियं च छाणुज्झियं च कयवरुज्झियं च संपुच्छियं च सम्मज्जियं च पाओवदाइयं च ण्हाणोवदाइयं च बाहिस्पेसणकारियं च ठवेइ । ભાવાર્થ :- ત્યાર પછી ઉજિઝકા પાસેથી આ અર્થ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, ક્રોધિત થઈને, ગુસ્સામાં દાંત કચકચાવતા, ધૂવા પૂવા થઈને તેમણે ઉજિઝકાને, તે મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગની સામે, કુલગૃહની રાખ ફેંકનારી, વાસીદુ વાળનારી, કચરો કાઢનારી, ફળિયામાં પાણી છાંટનારી, સાવરણીથી ઘરને વાળીને સાફ કરનારી, પગ ધોવા માટે કે સ્નાન માટે પાણી દેનારી અને સંદેશવાહક દાસીના રૂપમાં નિયુક્ત કરી. १८ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जाव पव्वइए पंच य से महव्वयाई उज्झियाई भवंति, सेणं इहभवे चेव बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं हीलणिज्जे जाव अणुपरियट्टिस्सइ । जहा सा उज्झिया । ભાવાર્થ - એ પ્રમાણે હે આયુષ્યમાનું શ્રમણો! આપણા જે સાધુ અથવા સાધ્વી યાવતુ પ્રવ્રજ્યા લઈને પાંચ(દાણાની સમાન પાંચ) મહાવ્રતોનો પરિત્યાગ કરે છે, તે ઉજિઝકાની જેમ આ ભવમાં ઘણા શ્રમણોશ્રમણીઓ, ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારાહીલનીય, નિંદનીય બને છે યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે. જેમ કે ઉક્ઝિકા १९ एवं भोगवइया वि णवरं तस्स कुलघरस्स कंडेंतियं कोटेंतियं पीसंतियं च एवं रुंधतियं चरंधतियं च परिवेसंतियं च परिभायंतियं च अभितरियं पेसणकारिं महाणसिणि હવેડૂ I ભાવાર્થ:- એ જ પ્રમાણે ભોગવતીના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે પાંચદાણાને પ્રસાદ
Page #245
--------------------------------------------------------------------------
________________
| अध्या-७ : शBिeland
| १८५ ।
માની ખાઈ ગઈ હતી, તેથી તેને સાર્થવાહે ખાંડનારી, કૂટનારી, દળનારી, ધાન્યના ફોતરા દૂર કરનારી અથવા કઠોળની દાળ બનાવનારી, રાંધનારી, પીરસનારી, પીરસણા મોકલનારી, ઘરની અંદર દાસીનું કામ કરનારી અને રસોયાણીરૂપે નિયુક્ત કરી. २० एवामेव समणाउसो ! जो अम्हं समणो वा समणी वा पंच य से महव्वयाई फोडियाई भवंति, सेणं इह भवे चेव बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं हीलणिज्जे जाव अणुपरियट्टिस्सइ; जहा व सा भोगवइया । ભાવાર્થ:- એ જ પ્રમાણે હે આયુષ્યમનું શ્રમણો ! આપણા જે સાધુ કે સાધ્વી રસનેન્દ્રિયને વશીભૂત થઈ પાંચ મહાવ્રતોનું ખંડન કરે છે તે આ જ ભવમાં ઘણા સાધુઓ, સાધ્વીઓ, ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા નિંદનીય, અવહેલણીય બને છે યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે, જેમ કે તે ભોગવતી.
२१ एवं रक्खिया वि, णवरं-जेणेव वासघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मंजूसं विहाडेइ, विहाडित्ता रयणकरंडगाओ ते पंच सालिअक्खए गेण्हइ, गेहित्ता जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंच सालिअक्खए धण्णस्स सत्थवाहस्स हत्थे दलयइ। ભાવાર્થ:- એ પ્રમાણે રક્ષિકાના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે(પાંચ દાણા માગ્યા ત્યારે) તેણે નિવાસગૃહમાં જઈને પેટી ખોલીને રત્નની ડબ્બીમાંથી તે પાંચ શાલિના દાણા ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને ધન્ય સાર્થવાહ પાસે આવીને તેમના હાથમાં તે શાલિના પાંચ દાણા આપી દીધા. २२ तए णं से धण्णे सत्थवाहे रक्खियं एवं वयासी- किं णं पुत्ता ! ते चेव एए पंच सालिअक्खए, उदाहु अण्णे ? तए णं रक्खिया धण्णं सत्थवाहं एवं वयासी- ते चेव ताया! एए पंच सालिअक्खया, णो अण्णे । कहं णं पुत्ता? एवं खलु ताओ ! तुब्भेइओ पंचमे संवच्छरे जाव भवियव्वं एत्थ कारणेणं ति कटु ते पंच सालिअक्खए सुद्धे वत्थे जावतिसंझं पडिजागरमाणी यावि विहरामि । तओ एएणं कारणेणं ताओ ! ते चेव एए पंच सालिअक्खए, णो अण्णे। ભાવાર્થ:- તે સમયે ધન્ય સાર્થવાહે રક્ષિકાને આ પ્રમાણે કહ્યું- હે પુત્રી ! શું આ તે જ પાંચ શાલિ છે કે બીજા? રક્ષિકાએ ધન્ય સાર્થવાહને ઉત્તર આપ્યો- હે તાત ! આ તે જ શાલિ-અક્ષત છે, બીજા નથી.
धन्य सार्थवाडे ५७यं-पत्री!वीशत (सत्य ) ? २क्षिणोली-हतात! आपआ४थी પાંચ વર્ષ પૂર્વે પાંચ દાણા આપ્યા હતા. ત્યારે દાણા આપવામાં કોઈ કારણ હોવું જોઈએ. તેમ વિચારીને આ પાંચ શાલિના દાણાને શુદ્ધ વસ્ત્રમાં બાંધી, રત્નની ડબ્બીમાં રાખી, તેની ત્રણે સંધ્યાઓમાં સાર-સંભાળ કરતી રહી છું. તેથી હે પિતા ! આ તે જ શાલિના દાણા છે, બીજા નહીં. २३ तएणं से धण्णे सत्थवाहे रक्खियाए अंतिए एयमढे सोच्चा हट्ठतुढे तस्स कुलघरस्स हिरण्णस्स य कंसदूसविउलधण जावसावएज्जस्स य भंडागारिणिं ठवेइ । ભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહ રક્ષિકા પાસેથી આ અર્થ સાંભળીને પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તેણે
Page #246
--------------------------------------------------------------------------
________________
- ૧૮૬
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
પોતાના ઘરના હિરણ્યના, કાંસા આદિ વાસણો, દૂષ્ય-રેશમી આદિ મૂલ્યવાન વસ્ત્રો, વિપુલ ધન યાવત સ્વાપQય-સંપતિની ભાંડાગારિણી (ભંડારીના રૂપમાં) નિયુક્ત કરી દીધી. २४ एवामेव समणाउसो ! जावपंच य से महव्वयाई रक्खियाई भवंति, सेणं इह भवे चेव बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं अच्चणिज्जे जाव चाउरंत संसार कंतारं वीईवइस्सइ; जहा से रक्खिया । ભાવાર્થ - એ પ્રમાણે હે આયુષ્માન શ્રમણો! યાવતદીક્ષિત થઈને આપણા જે સાધુ અથવા સાધ્વી પાંચ મહાવ્રતોની રક્ષા કરે છે, તે આ જ ભવમાં ઘણા સાધુ-સાધ્વીઓ, ઘણા શ્રાવક-શ્રાવિકાઓ માટે અર્ચનીય થાવત્ ચતુર્ગતિરૂપ સંસાર કંતારને પાર કરે છે, જેમ કે રક્ષિકા. २५ रोहिणिया वि एवं चेव । णवरं-तुब्भे ताओ ! मम सुबहुयं सगडीसागडं दलाहि, जेण अहं तुब्भं ते पंच सालिअक्खए पडिणिज्जाएमि ।
तए णं से धण्णे सत्थवाहे रोहिणिं एवं वयासी- कहं णं तुम मम पुत्ता ! ते पंच सालिअक्खए सगडसागडेणं णिज्जाइस्ससि?
तएणं सा रोहिणी धण्णं एवं वयासी- एवं खलु ताओ ! इओ तुब्भे पंचमे संवच्छरे इमस्स मित्तणाइ जाव कुलघरवग्गस्स पुरओ मम पंच सालिअक्खए दिण्णे जाव ते पंचसालिअक्खए बहवे कुंभसया जाया, तेणेव कमेणं । एवं खलु ताओ ! तुब्भे ते पंच सालिअक्खए सगडसागडेणं णिज्जाएमि। ભાવાર્થ :- રોહિણીના વિષયમાં પણ એમ જ જાણવું, વિશેષતા એ છે કે જ્યારે ધન્ય સાર્થવાહે તેની પાસેથી પાંચ દાણા માગ્યા ત્યારે તેણીએ કહ્યું- તાત ! આપ મને ઘણા ગાડા-ગાડીઓ આપો, જેથી હું કમોદના પાંચ દાણા લઈ આવું.
ત્યારે ધન્ય સાર્થવાહે રોહિણીને કહ્યું- હે પુત્રી ! તું મને તે પાંચ કમોદના દાણા ગાડા-ગાડીમાં ભરીને કેવી રીતે દઈશ?
ત્યારે રોહિણીએ ધન્ય સાર્થવાહને કહ્યું- હે તાત! આજથી પાંચ વર્ષ પૂર્વે આ જ મિત્રો, જ્ઞાતિજનો આદિની સમક્ષ આપે મને પાંચ કમોદના દાણા દીધા હતા યાવતુ તે જ પાંચ કમોદના દાણા હવે સેંકડો કુંભ પ્રમાણ થઈ ગયા છે, ઇત્યાદિ આ પ્રમાણે હે તાત ! હું આપના તે પાંચ કમોદના દાણાને ગાડા-ગાડીઓમાં ભરીને આપું . २६ तए णं से धण्णे सत्थवाहे रोहिणीयाए सुबहुयं सगङसागडं दलयइ । तए णं रोहिणी सुबहुसगडसागडं गहाय जेणेव सए कुलघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कोट्ठागारे विहाडेइ, विहाडित्ता पल्ले उभिदइ, उब्भिदित्ता सगडी-सागडं भरेइ, भरित्ता रायगिहं णगरं मज्झमज्झेणं जेणेव सए गिहे जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छइ ।
तएणं रायगिहे णयरे सिंघाडग जाव बहुजणो अण्णमण्णं एवमाइक्खइ-धण्णे णं
Page #247
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૭: રોહિણી ઘાત .
[ ૧૮૭ ] देवाणुप्पिया ! धण्णे सत्थवाहे, जस्स णं रोहिणिया सुण्हा, जीए णं पंच सालिअक्खए सगङसागडिएणं णिज्जाइए। ભાવાર્થઃ- ત્યાર પછી ધન્ય સાર્થવાહે રોહિણીને ઘણા ગાડા-ગાડી આપ્યા. રોહિણી તે ઘણા ગાડા-ગાડીઓ લઈને પોતાના કુલગ્રહ(પિયર) ગઈ અને કોઠાર ખોલીને, પલ્યના મુખ ઉપરના લેપ દૂર કરી, શાલિના દાણાથી ગાડી-ગાડા ભરીને રાજગૃહ નગરમાં થઈને પોતાને ઘેર(સાસરે) ધન્ય સાર્થવાહની સમીપે આવી.
ત્યારે રાજગુહ નગરમાં શૃંગાટક આદિ માર્ગોમાં ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહીને પ્રશંસા કરવા લાગ્યા. હે દેવાનુપ્રિયો ! ધન્ય સાર્થવાહને ધન્ય છે કે જેની રોહિણી જેવી પુત્રવધૂછે, જે પાંચ કમોદના દાણાને ગાડા-ગાડીમાં ભરીને પાછા આપે છે.
२७ तएणं से धण्णे सत्थवाहे ते पंच सालिअक्खए सगङसागडेणं णिज्जाइए पासइ, पासित्ता हट्ठतुढे पडिच्छइ, पडिच्छित्ता तस्सेव मित्तणाइ जावचउण्ह य सुण्हाणं कुलघरवग्गस्स पुरओ रोहिणीयं सुहं तस्स कुलघरवग्गस्स बहुसुकज्जेसु य कारणेसु य कुडुंबेसु यमंतेसु य गुज्झेसु य रहस्सेसु य आपुच्छणिज्जं जाव वड्डावियं पमाणभूयं ठावेइ ।। ભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહે તે પાંચ કમોદના દાણાને ગાડા-ગાડી દ્વારા આવતાં જોયા, જોઈને પ્રસન્ન–સંતુષ્ટ થઈને, તેનો સ્વીકાર કરીને, તે જ મિત્રો અને જ્ઞાતિજનો તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગની સમક્ષ રોહિણી પુત્રવધૂને કુટુંબના અનેક કાર્યોમાં વાવત રહસ્યોમાં સલાહ લેવા યોગ્ય યાવત ઘરની અધિષ્ઠાત્રી (સંચાલક) અને પ્રમાણભૂત (સર્વે સર્વારૂપે) નિયુક્ત કરી. २८ एवामेव समणाउसो ! जो अम्हं समणो वा समणी वा पंच महव्वया संवड्डिया भवंति, से णं इह भवे चेव बहूणं समणाणं जाव वीईवइस्सइ, जहा व सा रोहिणीया । ભાવાર્થ:- તે જ પ્રમાણે હે આયુષ્મન શ્રમણો! આપણા જે સાધુ-સાધ્વી પાંચ મહાવ્રતોમાં વૃદ્ધિ કરે છે, તેને ઉત્તરોત્તર નિર્મલ બનાવે છે, તે આ ભવમાં ઘણા શ્રમણો આદિ દ્વારા પ્રશંસાને પાત્ર બને છે યાવત્ સંસારથી મુક્ત થાય છે, જેમ કે તે રોહિણી ઘણા લોકોની પ્રશંસા પાત્ર બની.
२९ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं सत्तमस्स णायज्झयणस्स अयम? પણ II રિ વેરિ II ભાવાર્થ:- હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાતમા જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે. તે જ મેં તને કહ્યો છે. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં ધન્ય સાર્થવાહ અને તેની ચાર પુત્રવધૂઓના દષ્ટાંત દ્વારા શાલી-કમોદની વૃદ્ધિની જેમ શ્રમણો માટે સંયમ ભાવની વૃદ્ધિનું વિધાન છે. વૃત્તિકારે દષ્ટાંત-દાંતિકને ઘટિત કરતી ૧૪ ગાથાઓ આપી છે. જેમ કે
जइ सेट्ठी तह गुरुणो, जह णाइजणो तहा समणसंघो । जह बहुया तह भव्वा, जह सालिकणा तह वया ई ॥१॥
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અર્થ– શ્રેષ્ઠી(ધન્ય સાર્થવાહ)ના સ્થાને ગુરુ, જ્ઞાતિજનોના સ્થાને શ્રમણસંઘ પુત્રવધૂઓના સ્થાને ભવ્ય પ્રાણીઓ અને ચોખાના દાણાના સ્થાને મહાવ્રતો સમજવા જોઈએ.૧।।
૧૮૮
जह सा उज्झियणामा, उज्झियसाली जहत्थमभिहाणा । पेसणगारित्तेणं, असंखदुक्खक्खणी जाया ॥२॥
जह भव्वो जो कोई, संघसमक्खं गुरुविदिण्णाई | पडिवज्जिरं समुज्झइ, महव्वयाई महामोहा ॥३॥ सो इह चेव भवम्मि, जणाण धिक्कार-भावणं होई । પરલોક્ ૩ વુહત્તો, ખાળા-નોળીયુ સંવહ ॥૪॥
અર્થ– જેમ યથાર્થ નામવાળી ઉજિઝકાએ ચોખાના દાણાને ફેંકી દીધા અને તેથી તે દાસ્ય-કર્મના અસંખ્ય દુ:ખોને પામી.IIRI તેવી રીતે જે ભવ્ય જીવ ગુરુ દ્વારા પ્રદત મહાવ્રતોનો સંઘની સમક્ષ સ્વીકાર કરીને, મહામોહને વશીભૂત થઈને છોડી દે છે.IIII તે આ ભવમાં લોકોના તિરસ્કારને પામે છે અને પરલોકમાં પણ દુઃખથી પીડિત થઈને અનેકવિધ યોનિઓમાં ભ્રમણ કરે છે. ।।૪।।
जह वा सा भोगवती, जहत्थणामोवभुत्तसालिकणा । पेसणविसेसकारित्तणेण पत्ता दुहं चेव ॥५॥
तह जो महव्वयाई, उवभुंजइ जीवियति पालित्तो । आहारइसु सत्तो, चत्तो सिवसाहणिच्छाए ॥६॥ सो इत्थ जहिच्छाए, पावइ आहारमाइ लिंगित्ति । विउसाण णाइपुज्जो, परलोयम्मि दुही चेव ॥७॥
અર્થ જેમ યથાર્થ નામવાળી ભોગવતી શાલિકણોને ખાઈ ગઈ અને તેથી તે પણ વિશેષ પ્રકારના દાસીકર્મના દુ:ખને પામી.॥૫॥ તેવી રીતે જે શ્રમણો મહાવ્રતોને આજીવિકાનું સાધન બનાવે છે, આહારાદિમાં આસક્ત થાય છે અને જે સાધકો મહાવ્રતોને મુક્તિનું સાધન માનતા નથી. તે કેવળ લિંગધારી(વેષધારી) યથેષ્ટ આહારાદિ પ્રાપ્ત કરતા રહે છે, તેઓ વિદ્વાનો માટે પૂજનીય નથી અને તે પરલોકમાં પણ દુઃખી થાય છે. IIII
जइ वा रक्खिय वहुया, रक्खियसालीकणा जहत्थक्खा । परिजणमण्णा जाया, भोगसुहाई च संपत्ता ॥८॥
तह जो जीवो सम्मं पडिवज्जित्ता महव्वए पंच 1
पालेइ णिरइयारे, पमायलेसंपि वज्र्ज्जतो ॥९॥
सो अप्पहिएक्करई, इहलोयंमि वि विऊहिं पणयपओ । ती जाय, परम्म मोक्खं पि पावेइ ॥ १०॥
અર્થ— યથાર્થ નામવાળી રક્ષિતાએ ચોખાના દાણાની રક્ષા કરી, તો તે પારિવારિક જનોમાં માન્ય થઈ અને ભૌતિક સુખોને પ્રાપ્ત કર્યા.IIII તેમ જે જીવ મહાવ્રતોને અંગીકાર કરીને અંશમાત્ર પણ પ્રમાદ કર્યા વિના નિરતિચારપણે તેનું પાલન કરે છે.III એક માત્ર આત્મહિતમાં જ રકત તેઓ લોકમાં વિદ્વાનો દ્વારા પૂજિત થાય છે, એકાંત રૂપથી સુખી થાય છે અને પરમ-શ્રેષ્ઠ એવા મોક્ષને પ્રાપ્ત કરે છે.૧૦
Page #249
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૭: રોહિણી જ્ઞાત
[ ૧૮૯]
जह रोहिणी उ सुण्हा, रोवियसाली जहत्थमभिहाणा । वड्डित्ता सालिकणे, पत्ता सव्वस्स सामित्तं ॥११॥ तह जो भव्वो पाविय, वयाई पालेइ अप्पणा सम्मं । अण्णेसि वि भव्वाणं, देइ अणेगेसिं हियहेउं ॥१२॥ सो इह संघपहाणो, जुगप्पहाणेति लहइ संसदं । अप्पपरेसिंकल्लाण-कारओ गोयमपहुव्व ॥१३॥ तित्थस्स वुड्डिकारी, अक्खेवणओ कुतित्थियाईणं ।
विउसणरसेवियकमो, कमेण सिद्धि पि पावेइ ॥१४॥ અર્થ– જેમ યથાર્થ નામવાળી રોહિણી નામની પુત્રવધુ, શાલિને રોપીને, તેની વૃદ્ધિ કરીને, સમસ્ત ધનની સ્વામિની બની.૧૧ તેમ જે ભવ્ય પ્રાણી મહાવ્રતોને પ્રાપ્ત કરીને, સ્વયં તેનું સમ્યક પ્રકારે પાલન કરે છે અને બીજા ભવ્ય પ્રાણીઓને હિત માટે જ્ઞાન-ઉપદેશ પ્રદાન કરે છે.૧રા તે આ ભવમાં ગૌતમસ્વામીની જેમ સંઘ પ્રધાન તેમજ યુગપ્રધાનપણાને પ્રાપ્ત કરે છે અને સ્વ-પર કલ્યાણ કારી બને છે.ll૧૩ તે તીર્થનો અભ્યદય કરીને, કુતીર્થિકોનું નિરાકરણ કરીને, વિદ્વાનો દ્વારા પૂજિત થઈને ક્રમશઃ સિદ્ધિને પ્રાપ્ત કરે છે./૧૪
આ સાતમું અધ્યયન સંપૂર્ણ
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૯૦
આઠમું અધ્યયન
અધ્યયન સાર
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
***********
પ્રસ્તુત અધ્યયનમાં ઓગણીસમા તીર્થંકર મલ્લી ભગવાનના ત્રણ ભવોનું વર્ણન હોવાથી આ અધ્યયનનું નામ મલ્લી છે.
પ્રથમભવ– જંબુદ્રીપના મહાવિદેહક્ષેત્રની સલિલાવતી વિજયની વીતશોકા નગરીમાં બલરાજા અને ધારિણી માતાને ત્યાં મહાબલ નામના રાજકુમાર હતા. મહાબલ રાજકુમારને છ બાલગોઠીયા મિત્ર હતા. યથાસમયે પુત્રને રાજ્ય સોંપી છએ મિત્રો સહિત મહાબલ રાજાએ ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા અંગીકાર કરી.
એક સમાન તપશ્ચર્યાદિ અનુષ્ઠાન કરવાના નિશ્ચિયવાળા સાત અણગારોમાંથી સમય જતાં બધા કરતાં ચઢિયાતા થવા માટે મહાબલ અણગાર કપટપૂર્વક એક ઉપવાસ વધુ કરવા લાગ્યા અને તે કપટના ફળસ્વરૂપે તેમણે સ્ત્રી વેદનો બંધ કર્યો, ત્યાર પછી વીસ સ્થાનકની આરાધના દ્વારા તેમણે તીર્થંકરનામ કર્મનો બંધ કર્યો, ઉગ્ર તપશ્ચર્યા અને સંયમ પાલન કરતાં તે સાતે ય અણગારોએ અનશનની આરાધનાપૂર્વક તે ભવ પૂર્ણ કર્યો.
બીજોભવ– મહાબલ મુનિનો જીવ ૩ર સાગરોપમની સ્થિતિએ જયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયો. છએ મુનિઓ પણ કિંચિત્ ન્યૂન ૩ર સાગરોપમની સ્થિતિએ ત્યાં જ ઉત્પન્ન થયા અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યું.
ત્રીજુંભવ– ત્રીજા ભવમાં ભરતક્ષેત્રના મિથિલા નરેશ કુંભરાજાની પ્રભાવતી રાણીને ત્યાં મલ્લી ભગવતીજીએ પુત્રીરૂપે જન્મ ધારણ કર્યો. તીર્થંકરનું સ્ત્રીરૂપે જન્મવું, તે આ અવસર્પિણી કાળની એક આકાર્યકારી ઘટના છે.
છએ મિત્રોએ મલ્લીકુમારીના જન્મ પૂર્વે ભિન્ન-ભિન્ન દેશોમાં રાજકુમારરૂપે જન્મ ધારણ કરી લીધો હતો. અવધિજ્ઞાન દ્વારા ભવિષ્યની ઘટના જાણી મલીકુમારીએ એક ર્મોહનગૃહ બનાવરાવ્યું, તેમાં ગોળાકારે ફરતાં છ ઓરડા કરાવ્યા. તેની મધ્યમાં એક ઓરડો કરાવ્યો. છએ ઓરડાની જાળીમાંથી મધ્ય ઓરડાને જોઈ શકાય તેવી રચના કરાવી, મધ્ય ઓરડામાં સુવર્ણની પોતાની પોલી પ્રતિમા મૂકાવી. તે પ્રતિમાના મસ્તકઉપર એક છિદ્ર રખાવ્યું. તે છિદ્ર દ્વારા તેઓ રોજ આહારનો એક કોળિયો તેમાં નાંખી છિદ્રને ઢાંકણાથી ઢાંકી દેતા.
છએ રાજાઓ પૂર્વભવના સ્નેહના કારણે કોઈ પણ નિમિત્તે મલ્ટીકુમારીનું નામ સાંભળતાં તેના પ્રતિ અનુરાગી બની લગ્ન કરવા ઉત્સુક બન્યા.
(૧) પ્રતિબુદ્ઘિ રાજાએ રાણીના નાગપૂજા સમયે બનાવેલો પુષ્પોનો સુંદર શ્રીદામકાંડ જોયો. ત્યાર પછી પ્રધાન પાસેથી જ્યારે તેનાથી પણ વધુ શ્રેષ્ઠ મલ્ટીકુમારીના શ્રીદામ કાંડની વાત સાંભળી ત્યારે તે તેના તરફ મોહિત બની ગયા.
(૨) ચંદ્રચ્છાય રાજા, દરિયાઈ વ્યાપારી અહંશક શ્રાવક પાસેથી મલ્લીકુમારીના અદ્ભુત રૂપનું વર્ણન સાંભળી તેના તરફ આકર્ષિત થયા.
Page #251
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: અધ્યયન સાર
[ ૧૯૧ ]
(૩) રુક્મિ રાજા પુત્રીના સ્નાન મહોત્સવ સમયે મલ્લીકુમારીના સ્નાન મહોત્સવનું વર્ણન કંચુકી પુરુષ પાસેથી સાંભળીને તેના તરફ આકર્ષિત થયા. (૪) શંખ રાજા, મલ્લીકુમારીનું કુંડળ સમું ન કરી શકવાથી દેશનિકાલ પામેલા અને પોતાના આશ્રયે આવેલા સોનીઓ પાસેથી મલ્લીકુમારીનું વર્ણન સાંભળીને તેના તરફ મોહિત થયા. (૫) અદીનશત્રુ રાજાએ ચિત્રલબ્ધિના કારણે મલ્લીકુમારીના પગનો અંગૂઠો જોઈને તેનું આબેહૂબ ચિત્ર બનાવવા માટે દેશનિકાલ પામેલા અને પોતાના આશ્રયે આવેલા ચિત્રકાર પાસેથી મલ્લીકુમારીનું ચિત્રપટ જોયું અને અનુરાગી થયા. (૬) જિતશત્રુ રાજા, મલ્લીકુમારીની દાસીઓ દ્વારા અપમાનિત ચોક્ષા પબ્રિાજિકા પાસેથી મલ્લીકુમારીનું વર્ણન સાંભળીને તેના તરફ મોહીત થયા.
છએ રાજાઓએ મલ્લીકુમારીની માંગણી માટે કુંભરાજા પાસે દૂતો મોકલ્યા. કુંભરાજાએ મલ્લીકુમારીને આપવાની ના કહીને દૂતોનું અપમાન કરી પાછા મોકલી દીધા. ત્યારે છએ રાજાઓએ સાથે મળીને મિથિલા નગરી પર ચઢાઈ કરી અને યુદ્ધમાં છએ રાજાઓએ કુંભરાજાની સેનાને હતપ્રભ કરી નાંખી. કુંભરાજાને પોતાની સુરક્ષાનો કોઈ માર્ગન જણાતાં પોતે યુદ્ધભૂમિ છોડીને મિથિલા નગરીમાં ચાલ્યા ગયા અને મિથિલાના દ્વાર બંધ કરાવી દીધા. છએ રાજાઓ મિથિલાને ઘેરી ત્યાં પડાવ નાંખીને રહ્યા.
ત્યાર પછી કુંભરાજાએ મલ્લીકુમારીના કહેવાથી છએ રાજાઓને “મલ્લીકુમારી આપીશ,” તેમ કહી, ગુપ્ત રીતે મોહનગૃહમાં પ્રવેશ કરાવ્યો અને છએ રાજાઓને મોહનગૃહના છએ ઓરડામાં બેસાડ્યા. મધ્ય ઓરડામાં રહેલી મલ્લીકુમારીની પ્રતિમા જોઈ છએ રાજાઓ તેને મલ્લીકુમારી માની તેને નીરખવામાં મગ્ન બની ગયા.
તે સમયે મલ્લીકુમારીએ પ્રતિમાનું ઢાંકણું ખોલી નાંખ્યું. ચારે બાજુ કોહવાયેલા અનાજની દુર્ગધ ફેલાઈ ગઈ અને તે દુર્ગધથી છએ રાજાઓ અકળાઈ ગયા. તે સમયે મલ્લીકુમારીએ છએ રાજાઓને સંસારની અસારતા સમજાવી અને પૂર્વભવોનું સ્મરણ કરાવ્યું. છએ રાજાઓ વૈરાગી બની દીક્ષા લેવા તૈયાર થઈ ગયા.
વાર્ષિક દાન આપી મલ્લીકુમારીએ દીક્ષા લીધી અને તે જ દિવસે કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કરી. છએ રાજાઓ પણ તેમની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયા.
મલ્લી ભગવાન પણ કાળક્રમે સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા.
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી શાતાધર્મકથા સૂત્ર
આઠમું અધ્યયન
મલ્લી
मध्ययन प्रारंभ:| १ जइणं भंते !समणेणं भगवया महावीरेणं सत्तमस्सणायज्झयणस्स अयमद्वे पण्णत्ते, अट्ठमस्स णं भंते ! के अढे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાતમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો આઠમા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? મહાવિદેહ ક્ષેત્રની સલિલાવતી વિજય અને બલરાજા:| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे महाविदेहे वासे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं, णिसढस्स वासहरपव्वयस्स उत्तरेणं, सीतोदाए महाणईए दाहिणेणं, सुहावहस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरच्छिमेणं एत्थं णं सलिलावई णामं विजए पण्णत्ते । ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં, મહાવિદેહ નામના ક્ષેત્રમાં, મેરુપર્વતની પશ્ચિમમાં, નિષધ નામના વર્ષધર પર્વતની ઉત્તરમાં, સીતોદા મહાનદીની દક્ષિણમાં, સુખાવહ નામના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં અને પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વમાં એક સલિલાવતી નામની વિજય હતી. | ३ तत्थणं सलिलावईविजए वीयसोगा णामंरायहाणी पण्णत्ता- णवजोयण वित्थिण्णा जाव पच्चक्खं देवलोगभूया । तीसे णं वीयसोगाए रायहाणीए उत्तरपुरच्छिमे दिसिभाए एत्थ णं इंदकुंभे णाम उज्जाणे होत्था । तत्थ णं वीयसोगाए रायहाणीए बले णाम राया होत्था । तस्स धारिणीपामोक्खं देविसहस्सं ओरोहे होत्था । ભાવાર્થ:- તે સલિલાવતી વિજયમાં વીતશોકા નામની રાજધાની હતી. તે નવ યોજન પહોળી અને બાર જોજન લાંબી યાવત સાક્ષાત્ દેવલોકની સમાન સુંદર હતી. તે વીતશોકા રાજધાનીની ઉત્તરપૂર્વ દિશામાં એક ઇન્દ્રકુંભ નામનું ઉધાન હતું. તે વીતશોકા રાજધાનીમાં બલ નામના રાજા રહેતા હતા. તેના અંતઃપુરમાં ધારિણી આદિ એક હજાર રાણીઓ હતી. મલ્લી પ્રભુનો પૂર્વભવ: મહાબલઃ|४ तए णं सा धारिणी देवी अण्णया कयाइ सीहं सुमिणे पासित्ता णं पडिबुद्धा जाव महब्बले णामं दारए जाए, उम्मुक्कबालभावे जाव भोगसमत्थे । तए णं तं महब्बलं
Page #253
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલ્લી
૧૯૩]
अम्मापियरो सरिसियाणं कमलसिरिपामोक्खाणं पंचण्हं रायवरकण्णासयाणं एगदिवसेणं पाणिं गेण्हावेति । पंच पासायसया पंचसओ दाओ जाव विहरइ । ભાવાર્થ:- એક સમયે તે ધારિણી દેવી સ્વપ્નમાં સિંહને જોઈને જાગૃત થયા યાવતુ યથાસમયે મહાબલ નામના પુત્રને જન્મ આપ્યો. સમય જતાં તે મહાબલકુમાર બાલ્યાવસ્થાને પાર કરી યુવાવસ્થાને પ્રાપ્ત થયા.
ત્યાર પછી માતા-પિતાએ સમાન રૂપ અને વયવાળી કમલશ્રી આદિ પાંચસો શ્રેષ્ઠ રાજકન્યાઓની સાથે એક જ દિવસમાં મહાબલ કુમારનું પાણિગ્રહણ કરાવ્યું. અનેક પ્રકારની પાંચસો-પાંચસો વસ્તુઓ તેમજ પાંચસો મહેલ બંધાવી પ્રીતિદાનરૂપે આપ્યા યાવત્ મહાબલકુમાર સુખપૂર્વક રહેવા લાગ્યા. | ५ तेणं कालेणं तेणं समएणं इंदकुंभे उज्जाणे, थेरा समोसढा, परिसा णिग्गया । बलो विराया णिग्गओ । धम्मं सोच्चा णिसम्म हट्ठतुढे जावमहब्बलं कुमारं रज्जे ठावेमि जाव पव्वइओ जाव एक्कारसअंगवी । बहूणि वासाणि सामण्णपरियायं पाउणित्ता जेणेव चारुपव्वए तेणेव उवागच्छइ, उवागच्छित्ता मासिएणं भत्तेणं सिद्धे । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે સ્થવિર મુનિરાજ ઇન્દ્રકુંભ નામના ઉધાનમાં પધાર્યા. લોકો સ્થવિર મુનિરાજોના દર્શન કરવા માટે ગયા. બલરાજા પણ ગયા. ધર્મ સાંભળીને રાજા હર્ષિત અને આનંદિત થયા થાવત્ મહાબલકુમારને રાજ્ય સોંપી પછી દીક્ષા લેશું, એવા ભાવ દર્શાવ્યા યાવતું મહાબલકુમારને રાજ્ય પર સ્થાપિત કરીને બલરાજાએ સ્થવિર મુનિઓ પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી યાવતુ તે અગિયાર અંગોના જ્ઞાતા થયા, ઘણા વર્ષો સુધી સંયમ પાળીને, ચારુ નામના પર્વત ઉપર એક માસનું અનશન કરી સિદ્ધ થયા. | ६ तए णं सा कमलसिरी अण्णया कयाइ सीहं सुमिणे पासित्ता णं पडिबुद्धा जाव बलभद्दो कुमारो जाओ । जुवराया यावि होत्था । ભાવાર્થ – ત્યાર પછી એક સમયે કમલશ્રી સ્વપ્નમાં સિંહને જોઈને જાગૃત થઈ યાવતુ(યથા સમયે) બલભદ્ર કુમારનો જન્મ થયો. અનુક્રમે તે યુવરાજ થઈ ગયો. મહાબલના છ મિત્રો અને સહ દીક્ષા:|७ तस्स णं महब्बलस्स रण्णो इमे छप्पि य बालवयंसगा रायाणो होत्था, तंजहाअयले धरणे पूरणे वसू वेसमणे अभिचंदे, सहजायया जावसमेच्चा णित्थरियव्वे त्ति कटु अण्णमण्णस्स एयमटुं पडिसुणेति ।। ભાવાર્થ:- તે મહાબલ રાજાને છ બાલમિત્ર રાજાઓ હતા. તેના નામ આ પ્રમાણે છે– (૧) અચલ (૨) ધરણ (૩) પૂરણ (૪) વસુ (૫) વૈશ્રમણ અને (૬) અભિચંદ્ર. તેઓ સાથે જ જન્મ્યા હતા યાવત તેઓએ સર્વ કાર્ય સાથે રહીને જ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રકારનો વિચાર તથા પરસ્પરની આ વાત તે સર્વ મિત્રોએ માન્ય રાખી હતી. | ८ तेणं कालेणं तेणं समएणं धम्मघोसा थेरा इंदकुंभे उज्जाणे समोसढा । परिसा णिग्गया । महब्बलो वि राया णिग्गओ । महब्बले णं धम्म सोच्चा- जं णवरं छप्पिय
Page #254
--------------------------------------------------------------------------
________________
| १४४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
बालवयंसगे आपुच्छामि, बलभदं च कुमार रज्जे ठावेमि जाव छप्पिय बालवयंसए आपुच्छड़।
तए णं ते छप्पिय बालवयंसए महब्बलं रायं एवं वयासी- जइ णं देवाणुप्पिया! तुम्भे पवयह, अम्हं के अण्णे आहारे वा ? जाव आलंबे वा ? अम्हे वि य णं पव्वयामो।
तए णं से महब्बले राया ते छपि य बालवयंसए एवं वयासी- जइ णं तुब्भे मए सद्धिं पव्वयह, तं गच्छह, जेट्टपुत्तं सएहिं सएहिं रज्जेहिं ठावेह, पुरिससहस्सवाहणीओ सीयाओ दुरुढा समण्णा मम अंतिए पउब्भवह । ते वि तहेव जाव पाउब्भवंति । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિર ઇન્દ્રકુંભ ઉધાનમાં પધાર્યા. પરિષદ દર્શન કરવા માટે ગઈ. મહાબલ રાજા પણ ગયા. ધર્મ શ્રવણ કરતાં મહાબલ રાજાને વૈરાગ્ય ભાવ જાગૃત થયો. વિશેષતા એ છે કે રાજાએ કહ્યું- હું મારા છ એ બાલમિત્રોને પૂછીને, બલભદ્રકુમારને રાજ્ય પર સ્થાપિત કરીને પછી દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું યાવતુ તેમણે છએ બાલમિત્રોને પૂછ્યું.
ત્યારે તે છએ બાલમિત્રોએ મહાબલ રાજાને કહ્યું- હે દેવાનુપ્રિય! જો તમે પ્રવ્રજિત થવા ઇચ્છો તો અમારા માટે અન્ય કોણ આધારરૂપ યાવતું આલંબનરૂપ છે? અમે પણ દીક્ષિત થઈએ છીએ.
- ત્યાર પછી મહાબલ રાજાએ તે છએ બાલમિત્રોને કહ્યું– જો તમે મારી સાથે પ્રવ્રજિત થવા ઈચ્છતા હો તો, તમે જાઓ અને પોત-પોતાના મોટા પુત્રને રાજ્ય પર સ્થાપિત કરીને, હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ પર આરૂઢ થઈને અહીં આવો યાવત છ એ બાલમિત્રો મહાબલ રાજાની પાસે આવ્યા. | ९ तए णं से महब्बले राया छप्पि य बालवयंसए पाउब्भूए पासइ, पासित्ता हट्ठतुटे कोडुंबियपुरिसे सद्दावेइ जाव बलभद्दस्स अभिसेओ । जाव बलभदं रायं आपुच्छइ । ભાવાર્થ-મહાબલ રાજાએ છ એ બાલમિત્રોને આવતા જોઈને, હર્ષિત અને સંતુષ્ટ થઈને, કર્મચારી પુરુષોને બોલાવ્યા યાવત્ બલભદ્ર રાજકુમારનો રાજ્યાભિષેક કર્યો અને બલભદ્ર રાજાને પ્રવ્રજ્યા માટે પૂછ્યું. १० तए णं से महब्बले जाव महया इड्डीए पव्वइए । एक्कारस अंगाई अहिज्जित्ता बहूहिं चउत्थ जाव अप्पाणं भावेमाणा जावविहरंति। ભાવાર્થ :- ત્યાર પછી મહાબલ આદિ સાતે ય બાલમિત્રો મહાદ્ધિ સાથે દીક્ષિત થયા. અગિયાર અંગોનું અધ્યયન કરીને, ઘણા ઉપવાસ આદિ કરતાં વિચરવા લાગ્યા. મહાબલ મુનિ દ્વારા તપશ્ચર્યામાં માયા-કપટઃ११ तए णं तेसिं महब्बलपामोक्खाणं सत्तण्हं अणगाराणं अण्णया कयाइ ए गयओ सहियाणं इमेयारूवे मिहो कहासमुल्लावे समुप्पज्जित्था- जं णं अम्हं देवाणुप्पिया ! एगे तवोकम्मं उवसंपज्जित्ता णं विहरइ, तं णं अम्हेहिं सव्वेहि सद्धिं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरित्तए त्ति कटु अण्णमण्णस्स एयमटुं पडिसुणेइ, पडिसुणेत्ता बहूहिं चउत्थ जाव विहरति । ભાવાર્થ:- ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગારો કોઈ એક સમયે ભેગા થઈને બેઠા હતાં, તે સમયે
Page #255
--------------------------------------------------------------------------
________________
અધ્ય−૮ : મલ્લી
તેઓ વચ્ચે આ પ્રમાણે વાતચીત થઈ ‘હે દેવાનુપ્રિયો ! આપણામાંથી કોઈ પણ એક વ્યક્તિ જે તપને અંગીકાર કરીને વિચરે, તે તપ આપણે બધા ગ્રહણ કરશું અર્થાત્ આપણે સાતે ય એક જ પ્રકારની તપસ્યા કરશું.’ આ પ્રમાણે એક બીજાની વાત સ્વીકારીને અનેક ઉપવાસ યાવત્ એક સરખી વિવિધ તપસ્યા કરતા વિચરવા લાગ્યા. १२ तए णं से महब्बले अणगारे इमेण कारणेणं इत्थिणामगोयं कम्मं णिव्वत्तिंसुजइ णं ते महब्बलवज्जा छ अणगारा चउत्थं उवसंपज्जित्ता णं विहरंति, तओ से महब्बले अणगारे छ्टुं उवसंपज्जित्ता णं विहरइ । जइ णं ते महब्बलवज्जा छ अणगारा छ्टुं उवसंपज्जित्ता णं विहरंति, तओ से महब्बले अणगारे अट्ठमं उवसंपज्जित्ता णं विहरइ । एवं अट्ठमं तो दसमं, अह दसमं तो दुवालसमं ।
૧૯૫
ભાવાર્થ :- ત્યાર પછી તે મહાબલ અણગારે આ(નિમ્નોકત) કારણથી સ્ત્રીનામ ગોત્ર(સ્ત્રી શરીર પ્રાપ્ત થાય તેવું શરી૨ નામ કર્મ અને સ્ત્રીરૂપે પ્રસિદ્ધ થવાય તેવા ગોત્ર) કર્મનું ઉપાર્જન કર્યું. જ્યારે મહાબલ સિવાયના શેષ છ અણગારો ઉપવાસ ગ્રહણ કરીને વિચરતા, ત્યારે મહાબલ અણગાર (તેઓને કહ્યા વિના) છઠ ગ્રહણ કરીને વિચરતા. મહાબલ સિવાયના છ અણગારો છઠ ગ્રહણ કરીને વિચરતા ત્યારે મહાબલ મુનિ અટ્ટમ ગ્રહણ કરીને વિચરતા. તે જ રીતે તેઓ અઠ્ઠમ કરતા તો મહાબલ મુનિ ચોલું કરતા, તેઓ ચોલું કરતા તો મહાબલ મુનિ પાંચ ઉપવાસ કરી લેતા.(આ રીતે પોતાના સાથી મુનિઓ સાથે કપટ કરીને મહાબલ અધિક તપ કરતા હતા.)
તીર્થંકર નામકર્મનું ઉપાર્જન :
| १३ इमेहि य वीसाएहि य कारणेहिं आसेविय बहुलीकएहिं तित्थयरणामगोयं कम्मं णिव्वत्तिंसु तं जहा
अरिहंत सिद्ध पवयण, गुरु थेर बहुस्सुए तवस्सीसु । वच्छलया य तेसिं, अभिक्ख णाणोवओगे य ॥१॥
दंसण विणए आवस्सए य, सीलव्वए णिरइयारो । खणलव तवच्चियाए, वेयावच्चे समाही य ॥२॥ अपुव्वणाणगहणे, सुयभत्ती पवयणे पभावणया । હિં ારનેહિ, તિત્ત્વયરત્ત જાહફ નીવો "રૂ।
ભાવાર્થ :- [મહાબલે] આ વીસ સ્થાનકોનું વારંવાર સેવન કરીને તીર્થંકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું, તે વીસ સ્થાનકોના નામ આ પ્રમાણે છે– (૧) અરિહંત (૨) સિદ્ઘ (૩) પ્રવચન–શ્રુતજ્ઞાન (૪) ગુરુ (૫) સ્થવિર અર્થાત્ સાઠ વર્ષની ઉંમરવાળા–વય સ્થવિર, સમવાયાગાદિના જ્ઞાતા—શ્રુત સ્થવિર અને વીશ વર્ષની દીક્ષાવાળા–પર્યાય સ્થવિર; આ ત્રણ પ્રકારના સ્થવિર સાધુ (૬) બહુશ્રુત (૭) તપસ્વી. આ સાતે ય પ્રત્યે વત્સલતા ધારણ કરવી, તેના યથોચિત સત્કાર-સન્માન, ગુણોત્કીર્તન કરવા (૮) વારંવાર જ્ઞાનનો ઉપયોગ કરવો (૯) દર્શન- સમ્યક્ત્વની વિશુદ્ધિ (૧૦) રત્નાધિક આદિનો વિનય કરવો, (૧૧) ઉભય કાળ આવશ્યક ક્રિયા કરવી (૧૨) શીલ અને વ્રતોનું નિરતિચાર પણે પાલન કરવું, (૧૩) ક્ષણ, લવ
Page #256
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૬]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
પ્રમાણ કાલનો પ્રમાદ કર્યા વિના શુભ ધ્યાન ધરવું (૧૪) તપનું આરાધન કરવું. (૧૫) ત્યાગ–અભયદાન, સુપાત્રદાન આપવું (૧૬) આચાર્યાદિની વૈયાવચ્ચ કરવી, (૧૭) સમાધિ-ગુરુ આદિને શાતા ઉપજાવવી સર્વ પ્રાણીઓને સુખ મળે તેમ કરવું. (૧૮) નવું નવું જ્ઞાન ઉપાર્જન કરવું, (૧૯) શ્રતની ભક્તિ કરવી અને (૨૦) પ્રવચનની પ્રભાવના કરવી, આ વીસ ગુણરૂપ આચારોનું વિશેષરૂપે સેવન કરવાથી જીવ તીર્થકરત્વની પ્રાપ્તિ કરે છે. આ વીસ સ્થાનકોની આરાધનાથી મહાબલ મુનિએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. મહાબલ આદિની ઉગ્ર તપશ્ચર્યા - १४ तए णं ते महब्बलपामोक्खा सत्त अणगारा मासियं भिक्खुपडिमं उवसंपज्जित्ता णं विहरंति जाव एगराइयं भिक्खुपडिमं आराहेति । ભાવાર્થ - ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગારોએ એક માસની પહેલી ભિક્ષુ પડિમા ધારણ કરી યાવત (બીજી માસિકી, ત્રીજી માસિકી, તેમ કરતાં સાતમી માસિકી, સાત-સાત અહોરાત્ર પ્રમાણવાળી આઠમી, નવમી, દસમી પડિમા ધારણ કરીને પછી) એક અહોરાત્ર પ્રમાણવાળી અગિયારમી અને એક રાત્રિ પ્રમાણ બારમી ભિક્ષુ પડિમાની આરાધના કરી. |१५ तए णं ते महब्बलपामोक्खा सत्त अणगारा खुड्डागं सीहणिक्कीलियं तवोकम्म उवसंपज्जित्ता णं विहरंति, तं जहा
चउत्थं करेंति, सव्वकामगुणियं पारेति, छटुं करेंति, चउत्थं करेंति । अट्ठमं करेंति, छटुं करेंति । दसमं करेंति, अट्ठमं करेति । दुवालसमं करेंति, दसमं करेंति। चाउद्दसमं करेंति, दुवालसमं करेंति । सोलसमं करेंति, चोइसमं करेंति । अट्ठारसमं करेंति, सोलसमं करेति । वीसइमं करेंति, अट्ठारसमं करेंति।।
वीसइमं करेंति, सोलसमं करेंति । अट्ठारसमं करेंति, चोद्दसमं करेंति । सोलसमं करेंति, दुवालसमं करैति । चोद्दसमं करेंति, दसमं करेंति । दुवालसमं करेंति, अट्ठमं करेंति । दसमं करेति, छठें करेंति । अट्ठमं करेंति, चउत्थं करेंति । छठें करेंति, चउत्थं करेंति । सव्वत्थ सव्वकामगुणिएणं पारेति ।
एवं खलु एसा खुड्डागसीहाणिक्कीलियस्स तवोकम्मस्स पढमा परिवाडी छहिं मासेहिं सत्तहिं य अहोरत्तेहिं अहासुत्ता जाव आराहिया भवइ । ભાવાર્થ - ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગારોએ લઘુસિંહ નિષ્ક્રીડિત નામનું તપ કર્યું. તે તપ આ પ્રમાણે કરાય છે
એક ઉપવાસ કરીને વિગય સહિત પારણું કરે. બે ઉપવાસ કરે પછી એક ઉપવાસ કરે, ત્રણ ઉપવાસ કરે પછી બે ઉપવાસ કરે, ચાર ઉપવાસ કરે પછી ત્રણ ઉપવાસ કરે, પાંચ ઉપવાસ કરે પછી ચાર ઉપવાસ કરે, છ ઉપવાસ કરે પછી પાંચ ઉપવાસ કરે, સાત ઉપવાસ કરે પછી છ ઉપવાસ કરે, આઠ ઉપવાસ કરે પછી સાત ઉપવાસ કરે, નવ ઉપવાસ કરે પછી આઠ ઉપવાસ કરે,
નવ ઉપવાસ કરે પછી સાત ઉપવાસ કરે, આઠ ઉપવાસ કરે પછી છ ઉપવાસ કરે, સાત ઉપવાસ
Page #257
--------------------------------------------------------------------------
________________
અધ્ય=૮: મલ્લી,
[ ૧૯૭]
કરે પછી પાંચ ઉપવાસ કરે, છ ઉપવાસ કરે પછી ચાર ઉપવાસ કરે, પાંચ ઉપવાસ કરે પછી ત્રણ ઉપવાસ કરે, ચાર ઉપવાસ કરે પછી બે ઉપવાસ કરે, ત્રણ ઉપવાસ કરે પછી એક ઉપવાસ કરે, બે ઉપવાસ કરે પછી એક ઉપવાસ કરે, દરેક ઉપવાસોનું વિગય યુક્ત પારણું કરે.
આ પ્રમાણે આ ક્ષુલ્લક સિંહ નિષ્ક્રીડિત તપની પહેલી પરિપાટી છ માસ અને સાત અહોરાત્રિઓમાં સુત્રોક્ત વિધિ પ્રમાણે આરાધિત થાય છે. તેમાં ૧૫૪ ઉપવાસ અને ૩૩ પારણા કરાય છે.) १६ तयाणंतरं दोच्चाए परिवाडीए चउत्थं करेंति, णवरं विगइवज्जं पारैति । ए वं तच्चा वि परिवाडी, णवरं पारणए अलेवाडं पारेति । एवं चउत्था वि परिवाडी, णवरं पारणए आयंबिलेणं पारेति । ભાવાર્થ - ત્યાર પછી બીજી પરિપાટીમાં એક ઉપવાસ કરે છે, ઇત્યાદિ બધું પહેલાની જેમ સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં વિગય રહિત પારણા કરે છે અર્થાતુ પારણામાં ઘી, દૂધ, તેલ, દહીં આદિ ધાર વિષયનું સેવન કરે નહીં. એ પ્રમાણે ત્રીજી પરિપાટી પણ સમજવી પરંતુ તેમાં વિશેષતા એ છે કે પાત્રમાં લેપ ન લાગે તેવા લખા દ્રવ્યથી પારણા કરે અર્થાતુ નીવી તપથી પારણા કરે ચોથી પરિપાટીમાં પણ તેમ જ કરે છે પરંતુ તેમાં આયંબિલથી પારણા કરે છે. १७ तए णं ते महब्बलपामोक्खा सत्त अणगारा खुड्डागं सीहणिक्कीलियं तवोकम्मं दोहिं संवच्छरेहिं अदावीसाए अहोरत्तेहिं अहासत्तं जाव आणाए आराहेत्ता जेणेव थेरे भगवंते तेणेव उवागच्छंति, उवागच्छित्ता थेरे भगवंते वंदंति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी
इच्छामो णं भंते ! महालयं सीहणिक्कीलियं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरित्तए । तहेव जहा खुड्डागं, णवरं चोत्तीसइमाओ णियत्तइ । एगा चेव परिवाडीए कालो एगेणं संवच्छरेणं छहिं मासेहिं अट्ठारसेहि य अहोरत्तेहिं समप्पेइ । सव्वं पि महालयं सीहणिक्कीलियं छहिं वासेहिं, दोहि य मासेहि, बारसेहि य अहोरत्तेहिं समप्पेइ । ભાવાર્થ :- ત્યાર પછી મહાબલ આદિ સાતે અણગારો લઘુ સિંહનિષ્ક્રીડિત તપને(ચારે પરિપાટી સહિત) બે વર્ષ અને અઠ્ઠાવીસ અહોરાત્રમાં, સૂત્રના કથાનાનુસાર યાવત તીર્થકરની આજ્ઞા પ્રમાણે આરાધી સ્થવિર ભગવાન સમીપે આવીને સ્થવિર ભગવંતોને વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! અમે મહા સિંહનિષ્ક્રીડિત તપ કરવા ઇચ્છીએ છીએ આદિ. આ તપ લઘુ સિંહ નિષ્ક્રીડિત તપની સમાન જાણવો જોઈએ તેમાં વિશેષતા એ છે કે તેમાં સોળ ઉપવાસ સુધી પહોંચીને પાછા ફરે છે. એક પરિપાટી એક વર્ષ, છ માસ, અઢાર અહોરાત્રમાં સમાપ્ત થાય છે. સંપૂર્ણ મહાસિંહ નિષ્ક્રીડિત તપ છ વર્ષ, બે મહિના, બાર અહોરાત્રમાં પૂર્ણ થાય છે. (પ્રત્યેક પરિપાટીમાં ૫૫૮ દિવસ થાય છે. તેમાં ૪૯૭ ઉપવાસ અને ૧ પારણા થાય છે. | १८ तए णं ते महब्बलपामोक्खा सत्त अणगारा महालयं सीहणिक्कीलियं तवोकम्म अहासुत्तं जाव आराहेत्ता जेणेव थेरे भगवंते तेणेव उवागच्छंति, उवागच्छित्ता थेरे भगवंते वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता बहूणि चउत्थ जाव विहरंति ।
Page #258
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ - ત્યાર પછી તે મહાબલ આદિ સાતે મુનિઓ મહાસિંહ નિષ્ક્રીડિત તપસ્યાનું સૂત્ર વિધિ અનુસાર યાવતું આરાધન કરીને સ્થવિર ભગવંતની સમીપે આવ્યા અને સ્થવિર ભગવંતને વંદના-નમસ્કાર કરીને ઘણા ઉપવાસ, છઠ, અઠ્ઠમ આદિ કરતાં વિચરતા હતા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાબલાદિ સાત અણગારોના સિંહનિષ્ક્રીડિત તપની આરાધનાનું વર્ણન છે. સિંહ નિખીડિત તપ :- જેવી રીતે સિંહ ચાલતાં-ચાલતાં પાછળ જોતો જાય છે, તેવી રીતે જે તપમાં પાછળના તપની આવૃત્તિ કરવામાં આવે, તેને સિંહનિષ્ક્રીડિત તપ કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે. (૧) લઘુસિંહનિષ્ક્રીડિત અને (૨) મહાસિંહ નિષ્ક્રીડિત.
લઘુસિંહ નિષ્ક્રીડિત તપમાં પૂર્વ-પૂર્વ તપની આવૃત્તિ સહિત ૯ ઉપવાસ સુધી ચડવામાં આવે છે અને પછી એક સુધી ઉતરવામાં આવે છે.
મહાસિંહનિષ્ક્રીડિત તપમાં પૂર્વ-પૂર્વ તપની આવૃત્તિ સહિત એકથી ૧૬ ઉપવાસ સુધી ચડવામાં આવે છે અને પછી એક સુધી ઉતરવામાં આવે છે.
આ બંને પ્રકારના તપમાં ચાર-ચાર પરિપાટી કરવામાં આવે છે. પ્રથમ પરિપાટીના સર્વ પારણા વિગય સહિત, બીજી પરિપાટીમાં વિગય(ઘી-તેલ વગેરે ધારવિષય) રહિત, ત્રીજી પરિપાટીમાં નવી તપથી અને ચોથી પરિપાટીમાં આયંબિલથી પારણા કરવામાં આવે છે. આ તપના ઉપવાસ તથા પારણાના દિવસની સંખ્યા સૂત્રાર્થથી સ્પષ્ટ છે. લથુસિંહ નિષ્ક્રીડિત તપ
મહાસિંહ નિષ્ક્રીડિત ત૫
FHEHEHUSU
મ
કર : લg
સિ
ઉત.
THUTHIHH1-
ક્રિડિત
હૈ
બંપવિત્ર મા દ્વારા રાઈ, ૨૪ ક્રમ
-: જપના દિન " 'ચમ કિંખી, વાહન અ
ચT કોના ને
R I
ન કરી ધામ * સી. મહાદીક પાય - ૨
Lપછી જ ફિLT અા ૬ ક. Iw
s)
રારિ
"
પDGE,
સમાધિ મરણ અને બીજો દેવભવ:१९ तए णं ते महब्बलपामोक्खा सत्त अणगारा तेणं उरालेणं तवोक्कमेणं सुक्का भुक्खा जहा खंदओ, णवरं थेरे आपुच्छित्ता चारुपव्वयं दुरुहंति जाव दोमासियाए संलेहणाए सवीसं भत्तसयं अणसणं, चउरासीई वाससयसहस्साइं सामण्णपरियागं
Page #259
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૮: મલી
[ ૧૯૯ ]
पाउणंति पाउणित्ता चुलसीइं पुव्वसयसहस्साई सव्वाउयं पालइत्ता जयंते विमाणे देवत्ताए उववण्णा ।
तत्थ णं अत्थेगइयाणं देवाणं बत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । तत्थ णं महब्बल- वज्जाणं छण्हं देवाणं देसूणाई बत्तीसं सागरोवमाई ठिई, महब्बलस्स देवस्स य पडिपुण्णाई बत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ:- ત્યાર પછી મહાબલ આદિ અણગારો ભગવતી સૂત્રમાં કથિત સ્કંધક મુનિની જેમ તે પ્રધાન તપના કારણે શુષ્ક-માંસ-રુધિરથી રહિત તથા નિસ્તેજ થઈ ગયા, તેમાં વિશેષતા એ છે કે અંધક મુનિએ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી હતી, પણ આ સાત મુનિઓએ સ્થવિર ભગવંત પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી હતી. આજ્ઞા લઈને ચારુ પર્વત(વક્ષસ્કાર પર્વત) પર ચઢયા યાવતુ બે માસની સંખના કરીને, એકસો વીસ ભક્તનું અનશન દ્વારા છેદન કરીને, ચોરાસી લાખ વર્ષ સુધી સંયમનું પાલન કરીને, ચોરાસી લાખ પૂર્વનું કુલ આયુષ્ય પૂર્ણ કરીને જયંત નામના ત્રીજા અનુત્તર વિમાનમાં દેવ પર્યાયથી ઉત્પન્ન થયા.
તે જયંત વિમાનમાં કેટલાક દેવોની સ્થિતિ બત્રીસ સાગરોપમની છે. તેમાંથી મહાબલને છોડીને બીજા છે દેવોને બત્રીસ સાગરોપમમાં થોડી ઓછી સ્થિતિ અને મહાબલ દેવને પૂરી બત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત થઈ. છ મિત્રોનો છ રાજારૂપે જન્મઃ२० तए णं ते महब्बलवज्जा छप्पिय देवा जयंताओ देवलोगाओ आउक्खएणं ठिइक्खएणं भवक्खएणं अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विसुद्धपिइमाइवंसेसु रायकुलेसु पत्तेयं पत्तेयं कुमारत्ताए पच्चायाया । तं जहापडिबुद्धी इक्खागराया, चंदच्छाए अंगराया, संखे कासिराया, रूप्पी कुणालाहिवई, अदीणसत्तू कुरूराया, जियसत्तू पंचालाहिवई । ભાવાર્થ:- ત્યાર પછી મહાબલ સિવાયના છ દેવો જયંત દેવલોકથી, દેવ સંબંધી આયુષ્યનો, દેવલોકમાં રહેવા રૂપસ્થિતિનો અને દેવ સંબંધી ભવનો ક્ષય થવાથી, તે જ સમયે શરીરનો ત્યાગ કરીને આ જંબૂદ્વીપના, ભરતક્ષેત્રમાં, વિશુદ્ધ પિતૃવંશ અને માતૃવંશવાળા જુદા-જુદા રાજકુલોમાં રાજકુમારરૂપે ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે છે- (૧) અચલનો જીવ ઈક્વાકુદેશ(કોશલદેશ)ના પ્રતિબુદ્ધિનામના રાજારૂપે ઉત્પન્ન થયો. (૨) ધરણનો જીવ અંગદેશના ચંદ્રચ્છાયનામના રાજારૂપે ઉત્પન્ન થયો. (૩) અભિચંદ્રનો જીવ કાશીદેશના શંખ નામના રાજારૂપે ઉત્પન્ન થયો. (૪) પૂરણનો જીવ કુણાલદેશના રુક્મિનામના રાજારૂપે ઉત્પન્ન થયો. (૫) વસુનો જીવ કુરુદેશના અદીન શત્રુનામના રાજારૂપે ઉત્પન્ન થયો. (૬) વૈશ્રવણનો જીવ પાંચાલ દેશના જિતશત્રુનામના રાજારૂપે ઉત્પન્ન થયો. મલ્લી પ્રભુનું ચ્યવન, જન્મ, બાલ્યવય:
२१ तए णं से महब्बले देवे तिहिं णाणेहिं समग्गे उच्चट्ठाणट्ठिएसु गहेसु, सोमासु दिसासु वितिमिरासु विसुद्धासु, जइएसु सउणेसु, पयाहिणाणुकूलंसि भूमिसप्पिसि मारुयंसि पवायंसि, णिप्फण्ण-सस्स-मेइणीयंसि कालंसि, पमुइय-पक्कीलिएसु जणवएसु, अद्धरत्तकालसमयंसि अस्सिणीणक्खत्तेणं जोगमुवागएणं; जे से हेमंताणं
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
चउत्थे मासे, अट्ठमे पक्खे फग्गुणसुद्धे; तस्स णं फग्गुणसुद्धस्स चउत्थीपक्खेणं जयंताओ विमाणाओ बत्तीससागरोवम द्विइयाओ अनंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे मिहिलाए रायहाणीए कुंभगस्स रण्णो पभावईए देवीए कुच्छिसि आहारवक्कंतीए सरीरवक्कंतीए भववक्कंतीए गब्भत्ताए वक्कं । ભાવાર્થ:- ત્યાર પછી તે મહાબલ દેવ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન; આ ત્રણ જ્ઞાન સહિત, સમસ્ત ગ્રહો ઉચ્ચસ્થાને હતા, સર્વ દિશાઓ સૌમ્ય-ઉત્પાતથી રહિત, વિતિમિર-અંધકારથી રહિત અને વિશુદ્ધ-ધૂળ આદિથી રહિત હતી, પક્ષીઓના વિજયકારક શબ્દરૂપ શકુન થઈ રહ્યા હતા, દક્ષિણ તરફનો વાયુ વાતો હતો, તે અનુકૂળ અર્થાત્ શીતલ, મંદ અને સુગંધ યુક્ત પવન પૃથ્વી પર ફેલાઈ રહ્યો હતો; નિષ્પન્ન થયેલા ધાન્યથી યુક્ત પૃથ્વી પર લોકો અત્યંત હર્ષયુક્ત થઈને ક્રીડા કરી રહ્યા હતા, તેવા સુખદ સમયે મધ્ય રાત્રિના સમયે અશ્વિની નક્ષત્રનો ચંદ્રની સાથે યોગ થતાં, હેમંત ઋતુના ચોથા માસે, આઠમા પક્ષે, ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં, ચોથ તિથિના પાછલા ભાગે, અર્ધ રાત્રિના સમયે, બત્રીસ સાગરોપમની સ્થિતિવાળા જયંત નામના વિમાનથી, આયુષ્યાદિનો ક્ષય થવાથી દેવ શરીરનો ત્યાગ કરી, આ જંબુદ્રીપ નામના દ્વીપના ભરતક્ષેત્રની મિથિલા નામની રાજધાનીમાં, કુંભરાજાની પ્રભાવતી દેવીની કુક્ષીમાં દેવગતિ સંબંધી આહાર, વૈક્રિય શરીર અને દેવભવનો ત્યાગ કરીને ગર્ભરૂપે ઉત્પન્ન થયા. २२ जं रयणिं च णं महब्बले देवे पभावई देवीए कुच्छिसि गब्भत्ताए वक्कंते, तं रयणिं च णं सा पभावई देवी चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा । भत्तारकहणं । सुमिपाढ पुच्छा जाव विहरइ ।
૨૦૦
ભાવાર્થ :- જે રાત્રિએ મહાબલદેવનો જીવ પ્રભાવતી દેવીની કુક્ષીમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો તે રાત્રિમાં પ્રભાવતી દેવી ચૌદ મહાસ્વપ્ન જોઈને જાગૃત થયા અને પતિને સ્વપ્ન સંબંધી વાત કરી. કુંભ રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નોનું ફળ પૂછ્યું યાવત્ પ્રભાવતી દેવી હર્ષિત અને સંતુષ્ટ થઈને રહેવા લાગ્યા.(સ્વપ્ન અને તેના ફળ કથન સંબંધી વિસ્તૃત વર્ણન પ્રથમ અધ્યયનમાં કથિત મેઘકુમારના વર્ણન પ્રમાણે જાણવું.) | २३ तए णं तीसे पभावईए देवीए तिन्हं मासाणं बहुपडिपुण्णाणं इमेयारूवे दोहले पाउब्भूए- धण्णाओ णं ताओ अम्मयाओ जाओ णं जल थलय भासुरप्पभूएणं दसद्धवणेणं मल्लेणं अत्थुय-पच्चत्थुयंसि सयणिज्जंसि सण्णिसण्णाओ संतुयट्टाओ (सणिवण्णाओ ) य विहरंति । एगं च महं सिरिदामगंडं पाडल-मल्लिय- चंपय- असोग- पुण्णाग- मरुयगदमणग-अणोज्जकोज्जय-कोरंटपत्तवर-पउरं परमसुहफासं दरिसणिज्जं महया गंधद्धणि मुयंत अग्घाय माणीओ डोहलं विर्णेति ।
I
ભાવાર્થ:- ત્યાર પછી પ્રભાવતી દેવીને બરાબર ત્રણમાસ પૂર્ણ થયા ત્યારે આ પ્રકારનો દોહદ(મનોરથ) ઉત્પન્ન થયો કે તે માતાઓ ધન્ય જે જલ અને સ્થલમાં ઉત્પન્ન થઈને વિકસિત થયેલા ઘણા પંચરંગી પુષ્પોથી આચ્છાદિત અને પુષ્પોના થરના થરથી આચ્છાદિત શય્યા પર સુખપૂર્વક બેસે છે અને સુખપૂર્વક શયન કરે છે તથા જેમાં ગુલાબ, માલતી, ચંપા, અશોક, પુન્નાગના ફૂલો, મરવાના પાંદડા, દમનક, સુંદર શતપત્રિકાના ફૂલો અને કોરંટના ઉત્તમ પાંદડાથી ગૂંથેલા, પરમ સુખદાયક સ્પર્શવાળા, સુંદર તથા અત્યંત
Page #261
--------------------------------------------------------------------------
________________
अध्य-८ : भल्दी
| २०१
સૌરભ પ્રસરાવનારા શ્રીદામકાંડ(સુંદરમાળાના સમૂહ)ને સૂંઘતી થકી પોતાનો દોહદપૂર્ણ કરે છે. २४ तए णं तीसे पभावईए देवीए इमेयारूवं डोहलं पाउब्भूयं पासित्ता अहासण्णिहिया वाणमंतरा देवा खिप्पामेव जलथलयभासुरप्पभूयं दसद्धवण्णमल्ल,कुंभग्गसो य भारग्गसो यकुंभगस्स रण्णो भवणंसि साहरंति, एगं चणं सिरिदामगंडं जावगंधद्धणि मुयंत उवणेति । ભાવાર્થ-ત્યારપછી પ્રભાવતી દેવીને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયેલો જાણીને સમીપવર્તી વાણવ્યંતર દેવો ઝડપથી જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલા વાવ પાંચવર્ણવાળા પુષ્પો, કુંભાગ્ર અને ભારાગ્ર પ્રમાણમાં અથોત્ ઘણા જ પુષ્પો કુંભરાજાના ભવનમાં લઈ આવ્યા અને તે ઉપરાંત સુખપ્રદ અને સુગંધ ફેલાવતો એક શ્રીદામકાંડ પણ લઈ આવ્યા. २५ तए णं सा पभावई देवी ते णं जल-थलय-भासुर-प्पभूएणं मल्लेणं डोहलं विणेइ। तए णं सा पभावई देवी पसत्थडोहला जाव विहरइ ।
तए णं सा पभावई देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाण य राइंदियाणं वीइक्कंताणं जेसे हेमंताणं पढमे मासे दोच्चे पक्खे मग्गसिरसुद्धे, तस्सणं मगसिर सुद्धस्स एक्कारसीए पुव्वरत्तावरत्तकालसमयंसि अस्सिणीणक्खत्तेणं जोगमुवागएणं उच्चट्ठाणगएसु गहेसु जाव पमुइय पक्कीलिएसु जणवएसु आरोयारोयं एगूणवीसइमं तित्थयरं पयाया । ભાવાર્થ - ત્યાર પછી તે પ્રભાવતી દેવીએ જલ અને સ્થલમાં ઉત્પન્ન વિકસિત પંચ વર્ણના ફૂલોની માળાથી પોતાનો દોહદ પૂર્ણ કર્યો. આ રીતે પ્રભાવતી દેવી તે પ્રશસ્ત દોહદને પૂર્ણ કરીને સુખપૂર્વક રહેવા લાગી.
ત્યાર પછી પ્રભાવતી દેવીએ નવ માસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયા ત્યારે હેમંત ઋતુના પ્રથમ માસમાં, બીજા પક્ષમાં, માગસર માસના શુક્લ પક્ષમાં, માગસર શુક્લ પક્ષની અગિયારસના દિવસે, મધ્ય રાત્રિએ, અશ્વિની નક્ષત્રનો ચંદ્રની સાથે યોગ હતો, બધા ગ્રહો ઉચ્ચ સ્થાને સ્થિત હતા, તેવા સમયે અને દેશના બધા લોકો પ્રમુદિત ભાવે ક્રિીડારત રહેતા હતા તેવા જનપદ-મિથિલા નગરીમાં આરોગ્યપૂર્વક અર્થાતુ કોઈ પણ બાધા-પીડા વિના ઓગણીસમા તીર્થકરને જન્મ આપ્યો. २६ तेणं कालेणं तेणं समएणं अहोलोगवत्थव्वाओ अद्र दिसाकमारीओ महत्तरीयाओ जहा जंबूदीवपण्णत्तीए जम्मणुस्सवं भाणियव्वं । णवरं मिहिलाए णयरीए कुंभरायस्स भवणंसि पभावईए देवीए अभिलावो संजोएयव्वो जाव णंदीसरवरे दीवे महिमा । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે અધોલોકમાં રહેનારી, આઠ મહત્તરિક દિશા કુમારીકાઓ, ઇત્યાદિ તીર્થકર જન્મ મહોત્સવનું સંપૂર્ણ વર્ણન જેબલીપ પ્રજ્ઞપ્તિ સત્રાનુસાર જાણવું. વિશેષતા એ છે કે અહીં મિથિલા નગરીમાં, કુંભરાજાના ભવનમાં, પ્રભાવતી દેવીના નામપૂર્વક કથન કરવું યાવતું દેવ-દેવીઓએ જન્માભિષેક કરી, નંદીશ્વર દ્વીપમાં જઈને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. २७ तया णं कुंभए राया बहूहिं भवणवइ वाणमंतस्जोइसिक्वेमाणिएहिं देवेहितित्थयरजम्मणाभिसेयमहिमाएकयाए समाणीए, जायकम्मं जावणामकरणंकरेइ-जम्हा णं अम्हे इमीए दारियाए माउएगभंसि वक्कममाणंसि मल्लसयणिज्जंसि डोहले विणीए, तं होउ णं अम्हं
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૦૨ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
दारिया णामेणं "मल्ली" णामं ठवेइ, जहा महाबले णामं जाव सुहं सुहेणं परिवड्डइ । ભાવાર્થ :- ત્યાર પછી ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો દ્વારા તીર્થકરનો જન્માભિષેક મહોત્સવ થઈ ગયા પછી કુંભરાજાએ જાતકર્મ આદિ સંસ્કાર કર્યા યાવત્ નામકરણ કર્યું
જ્યારે અમારી આ પુત્રી માતાના ગર્ભમાં આવ્યાં, ત્યારે માતાને પુષ્પની શય્યામાં સુવાનો દોહદ ઉત્પન થયો હતો અને તે પૂર્ણ થયો હતો, તેથી પુત્રીનું નામ “મલ્લી રાખવામાં આવે છે, એમ કહીને તેનું “મલ્લી’ નામ રાખ્યું. ભગવતી સૂત્રમાં કથિત મહાબલકુમારની નામ કરણ વિધિની સમાન અહીં પણ જાણવું જોઈએ થાવત્ મલ્લીકુમારી સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યા. २८ तए णं सा मल्ली विदेहवररायकण्णा उम्मुक्कबालभावा जावरूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा जाया यावि होत्था। ભાવાર્થ :- ત્યાર પછી વિદેહરાજની તે ઉત્તમ કન્યા(મલી) બાલ્યાવસ્થાથી મુક્ત થયાં ભાવતું રૂપ, યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ થયાં તેમજ પરિપૂર્ણ ઉત્તમ શરીરવાળાં થઈ ગયાં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લીપ્રભુના ચ્યવન, જન્મ, જન્મોત્સવ અને બાલ્યવયનું વર્ણન છે.
ગર્ભકાળના ત્રીજા મહિને માતાને પુષ્પશપ્યાનો દોહદ થયો અને વ્યંતર દેવોએ પુષ્પો લાવી તે પૂર્ણ કર્યો. તીર્થકરોના પ્રકૃષ્ટ પુણ્યના કારણે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવે ત્યારથી જ દેવો તીર્થકર અને તેમની માતાની સેવામાં રહે છે.
મલ્લીપ્રભુના જન્મ, જન્માભિષેકનું વર્ણન અતિદેશાત્મક(સંક્ષિપ્ત) છે તે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના વક્ષસ્કાર-૫ પ્રમાણે જાણવું.
કેટલીક પ્રતોમાં મલ્લીકમારીના વર્ણન વિષયક બે ગાથા જોવા મળે છે. ટીકાકારે તેને આવશ્યક નિર્યુક્તિની ગાથા હોવાનું કથન કર્યું છે, તે ગાથાઓ આ પ્રમાણે છે
सा वड्डइ भगवई, दियालोयच्या अणोपमसिरीया ।
दासीदास परिवुडा, परिकिण्णा पीढमद्देहिं ॥१॥ અર્થ– દેવલોકથી ચ્યવીને, માતા પ્રભાવતી દેવીની કુક્ષીથી જન્મ પામેલા તે મલ્લી ભગવતી વૃદ્ધિને પ્રાપ્ત થયા અને અનુપમ શોભાથી સંપન્ન થઈ ગયા. દાસ-દાસીઓથી પરિવૃત્ત થઈને અને પીઠમાઁ (સખા-મલ્લીકુમારી સ્ત્રી હોવાથી પીઠમર્દોનો અર્થ સખી કરતા)–સખીઓથી ઘેરાઈને રહેવા લાગ્યા.
असियसिरया सुणयणा, बिंबोट्ठी धवलदंतपंतीया ।
वर कमल गब्भगोरी, फुल्लुप्पलगंधनीसासा ॥२॥ અર્થ- તે મલ્લીકુમારીના મસ્તકના વાળ કાળા, આંખો સુંદર, હોઠ ચણોઠી જેવા લાલ, દંતપંક્તિ શ્વેત હતી. તે મલ્લીકુમારીનું શરીર કસ્તુરી જેવું હતું(ગોરી– તે મલ્લીકુમારીનું શરીર શ્રેષ્ઠકમલ, હરણ ગર્ભ = નાભિમાં થતી કસ્તુરી અર્થાત્ કસ્તુરી મૃગની કસ્તુરી જેવું હતું, અને તેનો શ્વાસોશ્વાસ વિકસિત કમળ જેવો સુગંધિત હતો.
Page #263
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલી
૨૦૩ |
મિત્રોને બોધ પમાડવા મોહનગૃહનું નિર્માણ:
२९ तए णं सा मल्ली विहेदवररायकण्णा देसूणवाससयजाया । ते छप्पि य रायाणो विउलेण ओहिणा आभोएमाणी-आभोएमाणी विहरइ, तं जहा- पडिबुद्धिं जाव जियसत्तुं पंचालाहिवई । ભાવાર્થ - ત્યાર પછી વિદેહરાજની તે ઉત્તમ કન્યા મલ્લીકુમારી કંઈક ન્યૂન સો વર્ષના થયા, ત્યારે તેઓએ(પૂર્વ ભવના મિત્ર) છ એ રાજાઓને પોતાના વિપુલ અવધિજ્ઞાનથી જાણ્યા. તેમને જાણ થઈ કે અચલનો જીવ પ્રતિબુદ્ધિ રાજારૂપે કોશલ દેશનો અધિપતિ છે યાવત્ વૈશ્રવણનો જીવ જિતશત્રુ રાજારૂપે પાંચાલ દેશનો અધિપતિ છે. ३० तए णं सा मल्ली कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया! असोगवणियाए एगं महं मोहणघरं करेह अणेगखंभसयसण्णिविटुं । तस्स णं मोहणघरस्स बहुमज्झदेसभाए छ गब्भघरए करेह । तेसिंणं गब्भघराणं बहुमज्झदेसभाए जालघरयंकरेह । तस्सणंजालघरयस्सबहुमज्झदेसभाएमणिपेढियंकरेह जावपच्चप्पिणंति। ભાવાર્થ- ત્યાર પછી (પૂર્વ ભવના મિત્રોની સ્થિતિ અને ભાવિ જાણીને) મલ્લીકુમારીએ કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને અશોક વાટિકામાં અનેક સેંકડો થાંભલાઓથી પ્રતિષ્ઠિત એક મોટું મોહનગૃહ(મોહ ઉત્પન્ન કરનારું, અતિશય રમણીય ઘર) બનાવો. તે મોહનગૃહની બરાબર મધ્યભાગમાં છ ગર્ભગૃહ (ઓરડા) બનાવો. તે ઓરડાની બરાબર મધ્યમાં એક જાલગૃહ બનાવો જેની ચારે બાજુ જાળી હોય તેથી તેની અંદરની વસ્તુ બહારથી જોઈ શકાતી હોય. તે જાલગૃહના મધ્યમાં એક મણિપીઠિકા- ચબૂતરો બનાવો. આ આદેશને સાંભળી કર્મચારી પુરુષોએ યાવતું તે પ્રમાણે કરીને મલ્લી ભગવતીને તે વાતની જાણ કરી. ३१ तए णं सा मल्ली मणिपेढियाए उवरि अप्पणो सरिसियं सरिसत्तयं सरिसव्वयं सरिसलावण्णरुवजोव्वणगुणोववेयं कणगमई मत्थयच्छिडु पउमुप्पलप्पिहाणं पडिमं करेइ, करित्ता जं विउलं असणं पाणं खाइमं साइमं आहारेइ, तओ मणुण्णाओ असण-पाण खाइमसाइमाओ कल्लाकल्लि एगमेगं पिंडं गहाय तीसे कणगमईए मत्थयच्छिड्डाए पउमुप्पलपिहाणाए पडिमाए मत्थयंसि पक्खिवमाणी-पक्खिवमाणी विहरइ । ભાવાર્થ - ત્યાર પછી મલ્લીકુમારીએ તે મણિપીઠિકા ઉપર આબેહૂબ પોતાના જેવી જ પોતાની સમાનત્વચા, વય, લાવણ્ય, રૂપ, યૌવન આદિ લક્ષણયુક્ત સુવર્ણની એક પ્રતિમા તૈયાર કરાવી. તે પ્રતિમાના મસ્તક ઉપર એક મોટું છિદ્ર રાખ્યું અને તે છિદ્ર પદ્મકમળના આકારવાળા ઢાંકણાથી ઢાંકેલું હતું. આ પ્રતિમા તૈયાર થઈ ગયા પછી (મલ્લીકુમારી) પોતે જે અશન, પાન, ખાધ, સ્વાદ્યનું ભોજન કરતાં, તે મનોજ્ઞ આહારમાંથી પ્રતિદિન એક-એક કવલ, તે કનકમયી અને પદ્મકમળના આકારવાળા ઢાંકણાયુક્ત પ્રતિમાના મસ્તક ઉપરના છિદ્રમાંથી અંદર નાંખતાં હતાં યાવતું આ રીતે પ્રતિમામાં મસ્તક પર રહેલા છિદ્ર દ્વારા દરરોજ એક-એક કવલ તેમાં નાંખતા રહ્યા. ३२ तएणं तीसे कणगमईए जावमत्थयछिड्डाए पडिमाए एगमेगंसि पिंडे पक्खिप्पमाणे
Page #264
--------------------------------------------------------------------------
________________
| २०४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
पक्खिप्पमाणे पउमुप्पलपिहाणं पिहेइ । तओ गंधे पाउब्भवइ, से जहानामए अहिमडे इ वा जाव अमणामतराए । ભાવાર્થ:- ત્યાર પછી તે સુવર્ણમયી પ્રતિમામાં મસ્તક પર રહેલા છિદ્ર દ્વારા દરરોજ એક-એક કવલ તેમાં નાખીને પદ્મકમળનું ઢાંકણું બંધ કરી દેતા હતા. આ રીતે આહારનો એક-એક કોળિયો નાંખતાં-નાખતાં તેમાં દુર્ગધ ઉત્પન્ન થઈ. તે દુર્ગધ સર્પના મૃત કલેવર જેવી વાવ તેનાથી પણ વધુ અમનોજ્ઞ હતી. પ્રતિબુદ્ધિ રાજા અને સુબુદ્ધિ પ્રધાન :३३ तेणं कालेणं तेणं समएणं कोसले णाम जणवए होत्था । तत्थ णं सागेए णामं णयरे होत्था । तस्स णं उत्तरपुरथिमे दिसीभाए एत्थ णं महं एगे णागघरए होत्था । दिव्वे सच्चे सच्चोवाए संणिहियपाडिहेरे । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે કોશલનામના દેશમાં સાકેત નામનું નગર હતું. તે નગરની ઉત્તર-પૂર્વ દિશામાં એક મોટું નાગગૃહ(નાગદેવની પ્રતિમાથી યુક્ત ચૈત્ય) હતું. તે દિવ્ય નાગદેવ દરેક માણસની ઇચ્છાપૂર્તિ કરતાં હોવાથી સત્ય, દરેક માણસની અભિલાષા, કામના સત્ય-સફળ કરતા હોવાથી સત્યાભિલાષ અને વ્યંતર દેવો તેના પ્રતિહાર્ય–દ્વારપાળ હોવાથી સંનિહિત પ્રાતિહાર્ય હતું અર્થાત્ તે ગૃહ દેવાધિષ્ઠિત હતું. ३४ तत्थ णं णयरे पडिबुद्धी णामं इक्खागराया परिवसइ । पउमावई देवी । सुबुद्धी अमच्चे सामदंङभेद-उपप्पयाणणीतिसुपउत्तणयविहण्णू जाव विहरइ । ભાવાર્થ:- તે સાકેતનગરમાં ઇક્વાકુવંશના પ્રતિબુદ્ધિ નામના રાજા નિવાસ કરતા હતા. તેમની પટરાણી પદ્માવતી દેવી હતી. સુબુદ્ધિ નામના પ્રધાન હતા. તે સામ, દંડ, ભેદ, ઉપપ્રદાન નીતિઓમાં કુશલ, અનેક નયોના એટલે મત મતાંતરોના જાણકાર યાવત્ રાજધુરાની ચિંતા કરનારા હતા, રાજ્યનું સંચાલન કરતા હતા. ३५ तए णं पउमावईए अण्णया कयाइ णागजण्णए यावि होत्था । तए णं सा पउमावई णागजण्णमुवट्ठियं जाणित्ता जेणेव पडिबुद्धी राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव एवं वयासी- एवं खलु सामी ! मम कल्लं णागजण्णए यावि भविस्सइ । तं इच्छामिणं सामी ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी णागजण्णयं गमित्तए । तुब्भे विणंसामी ! ममणागजण्णयसि समोसरह । ભાવાર્થ:- કોઈ એક સમયે પદ્માવતી દેવીને ત્યાં નાગપુજા કરવાનો ઉત્સવ આવ્યો. નાગ મહોત્સવના દિવસની જાણ થતાં પદ્માવતી દેવીએ પ્રતિબુદ્ધિ રાજાની પાસે જઈને યાવતુ આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! કાલે મારો ત્યાં નાગમહોત્સવ ઉજવાશે. હે સ્વામિનું ! આપની અનુમતિ હોય તો હું નાગપૂજા માટે જવા ઇચ્છું છું. હે સ્વામિન્ ! આપ પણ મારી નાગપૂજામાં પધારો, તેવી મારી ઇચ્છા છે. ३६ तएणं पडिबुद्धी पउमावईए देवीए एयमटुं पडिसुणेइ । तए णं पउमावई पडिबुद्धिणा रण्णा अब्भणुण्णाया हट्टतुट्ठा जावकोडुबिय पुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-ए वं खलु देवाणुप्पिया! मम कल्लं णागजण्णए भविस्सइ, तं तुब्भे मालागारे सद्दावेह, सद्दावित्ता एवं वयह
Page #265
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલ્લી
[ ૨૦૫ ]
एवं खलु पउमावईए देवीए कल्लं णागजण्णए भविस्सइ, तं तुब्भे णं देवाणुप्पिया! जलथलयभासरप्पभूयं दसद्धवणं मल्लं णागघरयंसि साहरह, एगं च णं महं सिरिदामगंडं उवणेह । तए णं जलथलयभासुरप्पभूएणं दसद्धवण्णेणं मल्लेणं णाणाविहभत्तिसुविरइयं करेह । तसि भत्तिसिहसमियमयूस्कोंचसारसचक्कवायमयणसालकोइलकुलोववेयंईहामिय जाव भत्तिचित्तं महग्धं महरिहं विउलं पुष्फमंडवं विरएह । तस्स णं बहुमज्झदेसभाए एगं महं सिरिदामगंडं जावगंधद्धर्णिमुयंतंउल्लोयसि ओलंबेह,पउमावइंदेविंपडिवालेमाणा पडिवालेमाणा चिट्ठह । तए णं ते कोडुबिय पुरिसा जाव चिट्ठति । ભાવાર્થ - ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ પદ્માવતી દેવીની આ વાતનો સ્વીકાર કર્યો. પદ્માવતી દેવીએ પ્રતિબુદ્ધિ રાજાની અનુમતિ મળવાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને કર્મચારી પુરુષોને બોલાવ્યા અને કહ્યુંહે દેવાનુપ્રિયો ! કાલે મારે નાગપૂજા કરવાની છે, તેથી તમે માળીઓને બોલાવો અને તેઓને આ પ્રમાણે કહો
પદ્માવતી દેવી કાલે નાગપુજા કરશે; તેથી હે દેવાનુપ્રિયો ! તમે જલીય અને સ્થલીય પાંચ રંગના તાજાફૂલો અને એક શ્રીદામકાંડ(લટકતી માળાઓનો સમૂહ) બનાવીને નાગગૃહમાં પહોંચાડો, ત્યાર પછી જલીય અને સ્થલીય પંચરંગી પુષ્પોથી અને વિવિધ પ્રકારના ચિત્રોની રચનાથી શોભિત એક પુષ્પમંડપ તૈયાર કરો. તે પુષ્પમંડપની દિવાલોને હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રવાક, મેના અને કોયલના ચિત્ર સમૂહથી શણગારો તથા ઈહામૃગાદિના ચિત્રોથી મંડપને સુશોભિત કરો. તે પુષ્પમંડપ મહામૂલ્યવાન, મહાપુરુષોને યોગ્ય અને વિશાળ હોવો જોઈએ. તે પુષ્પમંડપની મધ્યમાં મંડપના ચંદરવા ઉપર એક મોટો, અત્યંત સુગંધિત શ્રીદામકાંડ લટકાવો. ત્યાર પછી પદ્માવતી દેવીની (મારી) પ્રતીક્ષા કરો.(માળી પાસે આ કાર્ય કરાવીને) તે કર્મચારી પુરુષો પદ્માવતી દેવીની પ્રતીક્ષા કરતાં ત્યાં રોકાયા. ३७ तए णं सा पउमावई देवी कल्लं जाव कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता ए वं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! सागेयं णगरं सबिभतरबाहिरियं आसित्त-सम्मज्जियोवलित्तं करेह जाव पच्चप्पिणति । ભાવાર્થ :- ત્યાર પછી બીજે દિવસે સવારે પદ્માવતી દેવીએ કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર સાકેત નગરની અંદર અને બહાર પાણી છાંટો, નગરને સાફ કરો અને લીંપણ કરો થાવત્ કર્મચારી પુરુષોએ તે પ્રમાણે કાર્ય કરીને, કાર્ય પૂર્ણ થઈ ગયાના સમાચાર આપ્યા. ३८ तए णं सा पउमावई देवी दोच्चंपि कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- लहुकरणजुत्तं जावजुत्तामेव उवट्ठति । तए णं सा पउमावई अंतो अंतेउरंसि ण्हाया जाव लहुकरणजुत्त(धम्मियं) जाणं दुरूढा । ભાવાર્થ:- ત્યાર પછી પદ્માવતી દેવીએ બીજીવાર કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રગતિગામિની સાધનોથી સંપન્ન રથમાં દ્વતગામી અશ્વોને જોડી ઉપસ્થિત કરો. ત્યારે તેઓએ તે પ્રમાણે રથ ઉપસ્થિત કર્યો. ત્યાર પછી પદ્માવતી દેવી અંતઃપુરની અંદર સ્નાન કરીને યાવતું તૈયાર થઈને દ્વતગામી અશ્વવાળા(ધાર્મિક) રથમાં બેઠી.
Page #266
--------------------------------------------------------------------------
________________
| २०
શ્રી શાતાધર્મકથા સૂત્ર
३९ तए णं सा पउमावई णियग-परिवालसंपरिखुडा सागेयं णगरं मज्मज्ञणं णिज्जइ, जेणेव पुक्खरिणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुक्खरिणिं ओगाहेइ, ओगाहित्ता जलमज्जणं करेइ जाव परम सुइभूया उल्लपडसाडया जाइं तत्थ उप्पलाइं जाव गेण्हइ, गेण्हित्ता जेणेव णागघरए तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- ત્યાર પછી પદ્માવતી દેવીએ પોતાના સંપૂર્ણ પરિવારની સાથે સાકેતનગર મધ્યે પસાર થઈને, પુષ્કરિણી (વાવ) સમીપે આવીને, પુષ્કરિણીમાં ઉતરીને સ્નાનાદિ કરીને યાવત અત્યંત પવિત્ર થઈને, ભીની સાડી પહેરીને કમળ ચૂંટયા અને પછી નાગગૃહ તરફ જવા પ્રસ્થાન કર્યુ.
४० तएणं पउमावईए देवीए दासचेडीओ बहूओ पुप्फपडलग-हत्थगयाओ धूवकडुच्छुयहत्थगयाओ पिट्ठओ समणुगच्छंति।।
तएणं पउमावई सब्बिड्डीएजेणवणागघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता णागघरयं अणुपविसइ, अणुपविसित्ता लोमहत्थगं परामुसइ जावधूवं डहइ, डहित्ता पडिबुद्धिं रायं पडिवालेमाणी पडिवालेमाणी चिट्ठइ । ભાવાર્થ:- ત્યાર પછી પદ્માવતી દેવીની ઘણી દાસીઓ ફૂલોની છાબડીઓ તથા ધૂપની કડછીઓ (ધૂપદાનીઓ) હાથમાં લઈને તેની પાછળ-પાછળ ચાલવા લાગી.
ત્યાર પછી પદ્માવતી દેવી સર્વ ઋદ્ધિની સાથે નાગગૃહ હતું, ત્યાં પહોંચી અને નાગગૃહમાં પ્રવિષ્ઠ થઈ અને મોરપીંછી હાથમાં લઈને પ્રતિમાનું પ્રમાર્જન કર્યું કાવત્ ધૂપ દઈને પ્રતિબુદ્ધિ રાજાની પ્રતીક્ષા કરવા લાગી. ४१ तएणं पडिबुद्धी राया हाए जाव अलंकिय सरीरे हत्थिखंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणंधरिज्जमाणेणंसेयवरचामराहिंवीइज्जमाणेहयगयरहपवस्जोहकलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिखुमहयाभङचडगरहपहकरविंद-परिक्खित्तेसाकेयंणयरमझमझेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जेणेवणागघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता हत्थिखंधाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता आलोए पणामं करेइ, करित्ता पुप्फमंडवं अणुपविसइ, अणुपविसित्ता पासइ तं एगं महं सिरिदामगंडं। ભાવાર્થ:- ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા સ્નાન કરીને યાવત્ વિભૂષિત થઈને શ્રેષ્ઠ હાથી પર સવાર થયા. કોરંટના ફૂલોની માળાઓથી શોભતું છત્ર મસ્તક પર ધારણ કરેલા અને ઉત્તમ શ્વેત ચામર ઢોળાતાં હતા, તેવા તે રાજા અનેક ઘોડા, હાથી, રથ અને પાયદળ યોદ્ધારૂપ ચતુરંગી સેના અને સુભટોના મોટા સમૂહની સાથે સાકેતનગરમાં થઈને નાગગૃહ તરફ પ્રયાણ કર્યું અને નાગગૃહ સમીપે પહોંચીને તેઓ હાથી ઉપરથી નીચે ઉતરીને પ્રતિમા પર દષ્ટિ પડતાં જ તેને પ્રણામ કર્યા, પ્રણામ કરીને પુષ્પ-મંડપમાં પ્રવેશ કરતાં જ એક મહાન શ્રીદામકાંડ જોયો. ४२ तए णं पडिबुद्धी तं सिरिदामगंडं सुइरं कालं णिरिक्खइ, णिरिक्खित्ता तसि सिरिदामगंडंसि जायविम्हए सुबुद्धिं अमच्चं एवं वयासी
Page #267
--------------------------------------------------------------------------
________________
अध्य० - ८ : भक्ती
२०७
देवाप्पिया ! मम दोच्चेणं बहूणि गामागर जाव संण्णिवेसाई आहिंडसि, बहूणि राईसर जावगिहाई अणुपविससि, तं अत्थि णं तुमं कहिंचि एरिसए सिरिदामगंडे दिट्ठपुव्वे, जारिसए णं इमे पउमावईए देवीए सिरिदामगंडे ?
ભાવાર્થ :- ત્યાર પછી પ્રતિબુદ્ઘિ રાજા લાંબા સમય સુધી તે શ્રીદામકાંડનું નિરીક્ષણ કરતા રહ્યા. શ્રીદામકાંડને જોઈને રાજાને ખૂબ જ આશ્ચર્ય ઉત્પન્ન થયું. તેણે સુબુદ્ધિ પ્રધાનને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! મારા દૂતરૂપે તમારે ઘણા ગ્રામ, આકર યાવત્ સન્નિવેશો આદિમાં જવાનું થાય છે. ઘણા રાજાઓ, ઈશ્વરો વગેરેના ગૃહોમાં તમારું આવાગમન થાય છે, ત્યાં પદ્માવતી દેવીના શ્રીદામકાંડ જેવો શ્રીદામકાંડ શું તમે પહેલાં ક્યાંય જોયો છે ?
४३ तए णं सुबुद्धी पडिबुद्धिं रायं एवं वयासी - एवं खलु सामी ! अहं अण्णया कयाइं तुब्भं दोच्चेणं मिहिलं रायहाणिं गए, तत्थ णं मए कुंभगस्स रण्णो धूयाए पभावई देवीए अत्तयाए मल्लीए विदेहवररायकण्णाए संवच्छरपडिलेहणगंसि दिव्वे सिरिदामगंडे दिपव्वे । तस्स णं सिरिदामगंडस्स इमे पउमावईए सिरिदामगंडे सयसहस्सइमं पि कलं ण अग्घइ ।
ભાવાર્થ :- ત્યારે સુબુદ્ધિ અમાત્યે પ્રતિબુદ્ઘિ રાજાને કહ્યું– હે સ્વામિન્ ! એકવાર હું આપના દૂતરૂપે મિથિલા રાજધાનીમાં ગયો હતો. ત્યાં મેં કુંભરાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મજા, વિદેહદેશની ઉત્તમ રાજકુમારી મલ્લીના સંવત્સર-પ્રતિલેખન ઉત્સવ (જન્મ દિનના મહોત્સવ) સમયે શ્રીદામકાંડ જોયો હતો. તે શ્રીદામકાંડની સામે પદ્માવતી દેવીનો આ શ્રીદામકાંડ લાખમો અંશ(લક્ષાંશ) પણ નથી. અર્થાત્ પદ્માવતીના શ્રીદામકાંડથી શ્રી મલ્લીકુમારીનો શ્રીદામકાંડ લાખ ગુણો અધિક સુંદર હતો. ४४ तए णं पडिबुद्धी राया सुबुद्धिं अमच्चं एवं वयासी - केरिसिया णं देवाणुप्पिया ! मल्ली विदेहवररायकण्णा जस्स णं संवच्छरपडिलेहणयंसि सिरिदामगंडस्स पउमावईए देवीए सिरिदामगंडे सयसहस्सइमं पि कलं ण अग्घइ ?
ભાવાર્થ :- ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ સુબુદ્ધિ મંત્રીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી કેવી છે ? કે જેના જન્મદિનના ઉત્સવમાં બનાવેલા શ્રીદામકાંડની સામે પદ્માવતી દેવીનો આ શ્રીદામકાંડ લાખમો અંશ નથી ?
४५ त णं सुबुद्धी अमच्चे पडिबुद्धिं इक्खागरायं एवं वयासी- एवं खलु सामी ! मल्ली विदेहवररायकण्णगा सुपइट्ठियकुम्मुण्णयचारूचरणा, वण्णओ ।
ભાવાર્થ :- ત્યારે સુબુદ્ધિ મંત્રીએ પ્રતિબુદ્ધિને કહ્યું– હે સ્વામિન્ ! વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી સુપ્રતિષ્ઠિત અને કાચબાની સમાન ઉન્નત્ત અને સુંદર ચરણવાળી છે, ઇત્યાદિ વર્ણન જંબૂદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અનુસાર જાણી લેવું જોઈએ.
४६ त पडिबुद्धी राया सुबुद्धिस्स अमच्चस्स अंतिए एयमट्ठे सोच्चा णिसम्म सिरिदामगंडजणियहरिसे दूयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छाहि णं तुमं देवाणुप्पिया ! मिलिं रायहाणिं; तत्थ णं कुंभगस्स रण्णो धूयं पभावईए देवीए अत्तयं मल्लि विदेहवरराय
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
कण्णगं मम भारियत्ताए वरेहि, जइ वि णं सा सयं रज्जसुंका ।
ભાવાર્થ :- ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ સુબુદ્ધિ પ્રધાન પાસેથી આ વાત સાંભળી, હૃદયમાં ધારણ કરીને અને શ્રીદામકાંડની વાતથી મલ્લીકુમારી પર ઉત્પન્ન રાગયુક્ત થઈને, આનંદથી પ્રેરાઈને દૂતને બોલાવ્યો અને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! તું મિથિલા રાજધાનીમાં જા. ત્યાં કુંભરાજાની પુત્રી, પ્રભાવતી દેવીની આત્મજા અને વિદેહની પ્રધાન રાજકુમારી મલ્લીની મારી પત્નીના રૂપમાં માગણી કરો. જો તેના શુલ્ક(મૂલ્ય)રૂપે મારું રાજ્ય માગશે, તો પણ હું તે આપવા તૈયાર છું.
४७ णं से दूए पडिबुद्धिणा रण्णा एवं वुत्ते समाणे हट्ठतुट्ठे पडिसुणेइ, पडिसुणेत्ता जेणेव सए गिहे, जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता चाउरघंट आसरहं पडिकप्पावेइ, पडिकप्पावित्ता दुरूढे जाव हयगय जाव महया भडचडगरेणं साकेयाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव विदेहजणवए जेणेव मिहिला रायहाणी तेणेव पहारेत्थ गमणाए ।
ભાવાર્થ :- ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે દૂત હર્ષિત અને સંતુષ્ટ થયો, તે આજ્ઞા અંગીકાર કરીને પોતાના ઘરે ચાર ઘંટાવાળા અશ્વ-રથ હતો ત્યાં આવ્યો, આવીને(આગળ-પાછળ અને આજુ બાજુમાં તેમ) ચાર ઘંટાવાળા અશ્વ-રથને તૈયાર કરાવ્યો અને તેના પર આરૂઢ થયો યાવત્ ઘોડા, હાથીઓ અને ઘણા સુભટોના સમૂહ સાથે સાકેતનગરમાંથી નીકળીને વિદેહ જનપદ, મિથિલા રાજધાની તરફ જવા માટે પ્રસ્થાન કર્યું.
ચંદ્રચ્છાય રાજા અને અર્જુનક શ્રમણોપાસક ઃ
४८ ते काणं तेणं समएणं अंगे णामं जणवए होत्था । तत्थ णं चंपा णामं णयरी होत्था । तत्थ णं चंपाए णयरीए चंदच्छाए अंगराया होत्था ।
ભાવાર્થ:- તે કાલે અને તે સમયે અંગનામનો દેશ હતો. તેમાં ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીમાં ચંદ્રચ્છાય નામના અંગરાજ– અંગદેશના રાજા હતા.
४९ तत्थ णं चंपाए णयरीए अरहण्णगपामोक्खा बहवे संजत्ता णावावाणियगा परिवसंति, अड्डा जाव अपरिभूया । तए णं से अरहण्णगे समणोवासए यावि होत्था, अहिगयजीवाजीवे वण्णओ ।
ભાવાર્થ :- તે ચંપાનગરીમાં અર્હન્નક આદિ ઘણા દરિયાઈ મુસાફરી કરનારા, નૌકાવણિક રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન અને અનેક લોકોને માટે આદર્શભૂત હતા. તેમાં અર્હન્નક નામના મુખ્ય વણિક શ્રમણોપાસક પણ હતા. તે જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા હતા, વગેરે શ્રાવકનું વર્ણન જાણવું.
५० तए णं तेसिं अरहण्णगपामोक्खाणं संजत्ता णावावाणियगाणं अण्णया कयाइ एगयओ सहियाणं इमे एयारूवे मिहोकहा- संलावे समुप्पज्जित्था -
सेयं खलु अम्हं गणिमं च धरिमं च मेज्जं च परिच्छेज्जं च भंडगं गहाय
Page #269
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલ્લી
| ૨૦૯ ]
लवणसमुदं पोयवहणेणं ओगाहित्तए त्ति कटु अण्णमण्णं एयमटुं पडिसुर्णेति, पडिसुणित्ता गणिमं च धरिमं च मेज्जं च पारिच्छेज्जं च भंडगं गेण्हइ, गेण्हित्ता सगडीसागडियं च सज्जेंति, सज्जेत्ता गणिमस्स च धरिमस्स च मेज्जस्स च पारिच्छेज्जस्स च भंडगस्स सगडसागडियं भरेंति, भरेत्ता । सोहणंसि तिहि करणणक्खत्तमुहत्तंसि विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेति, मित्तणाइणियग-सयण-संबंधि-परियणं भोयणवेलाए भुजावेति जाव आपुच्छति, आपुच्छित्ता सगडीसागडिय जोयति, चपाए णयरीए मझमज्झेणं णिग्गच्छंति, णिग्गच्छित्ता जेणेव गंभीरए पोयपट्टणे तेणेव उवागच्छंति;
उवागच्छित्ता सगडीसागडियं मोयंति, मोइत्ता पोयवहणं सज्जेंति, सज्जित्ता गणिमस्स य धरिमस्स य मेज्जस्स य पारिच्छेज्जस्स य चउव्विहस्स भंडगस्स पोयवहणं भरेंति, भरित्ता तंडुलाण य समियस्स य तेल्लयस्स य गुलस्स य घयस्स य गोरसस्स य उदयस्स य उदयभायणाण य ओसहाण य भेसज्जाण य तणस्स य कट्ठस्स य पावरणाण य पहरणाण य अण्णेसिं च बहूणं पोयवहणपाउग्गाणं दव्वाणं पोयवहणं भरेंति । सोहणंसि तिहि-करण-णक्खत्त-मुहुत्तसि विउलं असणं पाणं खाइम साइमं उवक्खडावेति, उवक्खडावित्ता मित्तणाइ-णियग-सयण-संबंधि-परियणं भुंजावेंति जाव आपुच्छंति, आपुच्छित्ता जेणेव पोयट्ठाणे तेणेव उवागच्छंति । ભાવાર્થ:- ત્યાર પછી અહંન્નક આદિ દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકો એકવાર, એક જગ્યાએ એકઠા થયા અને પરસ્પર મળીને તેઓએ આ પ્રમાણે વિચાર વિનિમય કર્યો.
નારિયેળ, સોપારી વગેરે ગણીને ક્રય-વિક્રય કરવા યોગ્ય ગણિમ વસ્તુઓ, ધાન્ય વગેરે ત્રાજવાથી તોળીને, જોખીને કય-વિક્રય કરવા યોગ્ય પરિમ વસ્તુઓ, તેલ વગેરે મળી આદિથી માપીને ક્રય-વિક્રિય કરવા યોગ્ય મેયવસ્તઓ, રત્ન(વસ્ત્ર) વગેરે ગુણપરીક્ષા કરીને ક્રય-વિક્રય કરવા યોગ્ય પરિછેદ્ય વસ્તુઓ, આ ચાર પ્રકારનો માલ લઈને આપણે જહાજ દ્વારા લવણ સમુદ્રમાં પ્રવેશ કરીએ, તે આપણા માટે લાભદાયી છે. આ પ્રમાણે વિચારવિનિમય કરીને, એક બીજાની વાતનો સ્વીકાર કરીને ગણિમ, ધરિમ, મેય, પરિછેદ્યાદિ ચાર પ્રકારનો માલ ગ્રહણ કર્યો અને ગાડા-ગાડીઓમાં ભર્યો.
- ત્યાર પછી શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહુર્તે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહાર તૈયાર કરાવ્યો, તૈયાર કરાવીને ભોજનની વેળાએ મિત્રો, જ્ઞાતિજનો, નિજકો, સ્વજનો, સંબંધીજનો અને પરિજનોને જમાડ્યા વાવ તેની અનુમતિ લીધી(આશીર્વાદ લીધા), ગાડી-ગાડા જોતર્યા અને ચંપાનગરીના મધ્યે થઈને બહાર નીકળ્યા અને ગંભીર નામના પોતપટ્ટન- બંદરે આવ્યા.
ગંભીર નામના બંદરે આવીને તેઓએ ગાડી-ગાડા છોડ્યાં, જહાજ તૈયાર કરીને તેમાં ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય-ચાર પ્રકારનો માલ ભરાવ્યો. તે ઉપરાંત તેમાં ચોખા, લોટ, તેલ, ગોળ, ઘી, ગોરસ-દૂધદહીં આદિ, પાણી, પાણીના વાસણ, એક દ્રવ્યરૂપ ઔષધ, અનેક દ્રવ્ય મિશ્રિત હોય તેવા ભેષજ, ઘાસ, લાકડા, વસ્ત્ર, શસ્ત્ર તથા જહાજમાં લઈ જવા યોગ્ય બીજી પણ ઘણી વસ્તુઓ જહાજમાં ભરાવી. ત્યાર પછી શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં અશન, પાન, ખાધ અને સ્વાધ તૈયાર
નો માલ ગ્રહણ કર્યા અનશન અને મુહૂર્વે વિપુલ 32 જ્ઞાતિજનો, નિજકી
Page #270
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, નિજકો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનોને જમાડીને તેમની અનુમતિ મેળ વીને નૌકા સ્થાને (સમુદ્ર કિનારે) આવ્યા. ५१ तए णं तेसिं अरहण्णगपामोक्खाणं संजुत्ता णावावाणियगाणं परिजणा ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं ओरालाहिं वग्गूहिं अभिणदंता य अभिसंथुणमाणा य एवं वयासी- अज्ज! ताय! भाय! माउल! भाइणेज्ज! भगवया समुद्देणं अभिरक्खिज्जमाणा अभिरक्खिज्जमाणा चिरं जीवह, भदं च भे, पुणरवि लद्धटे कयकज्जे अणहसमग्गे णियगं घरं हव्वमागए पासामो त्ति कटु ताहिं सोमाहि णिद्धाहिं दीहाहिं सप्पिवासाहिं पप्पुयाहिं दिट्ठीहिं णिरिक्खमाणा मुहुत्तमेत्तं संचिट्ठति । ભાવાર્થ:- ત્યાર પછી તે અહંનક આદિ દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકોના પરિવારના લોકો ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, મનોરમ અને ઉદાર મંગળ વચનોથી અભિનંદન અને શુભેચ્છા આપતા આ પ્રમાણે બોલ્યા
હે આર્ય (પિતામહ) ! હે તાત! હે ભ્રાત ! હે મામા ! હે ભાણેજ ! આપ આ ભગવાન સમુદ્ર દ્વારા પુનઃ પુનઃ સુરક્ષિત થઈને ચિરંજીવી હો, આપનું કલ્યાણ થાઓ. અમે આપને લાભાન્વિત થયેલા, કાર્યને પાર પામેલા; ધન, પરિવાર, સ્વાથ્યનો હ્રાસ થયા વિના અર્થાત્ પરિપૂર્ણ ધન, પરિવાર, સ્વાથ્ય સાથે પોતાના ઘરે પાછા આવેલા શીઘ્ર જોઈએ. આ પ્રમાણે કહીને સૌમ્ય, સ્નેહમય, દીર્ઘ સમય સુધી દર્શનની ઇચ્છાવાળી અને અશ્રુ-પ્લાવિત દષ્ટિથી જોતાં તે લોકો મુહૂર્ત સુધી ત્યાં જ ઊભા રહ્યાં. ५२ तओ समाणिएसु पुप्फबलिकम्मेसु, दिण्णेसु सरसरत्तचंदण-दद्दरपंचंगुलितलेसु, अणुक्खित्तंसि, धूवंसि, पूइएसु समुद्दवाएसु संसारियासु वलयबाहासु, ऊसिएसु सिएसु झयग्गेसु, पडुप्पवाइएसुतुरेसु, जइएसुसव्वसउणेसु, गहिएसुरायवरसासणेसु, महया उक्किट्ठ सीहणाय बोलकलकल रवेणं पक्खुभियं-महासमुद्द रवभूयं पिव मेइणिं करेमाणा ए गदिसिं एगाभिमुहा अरहण्णग पामोक्खा संजत्ता णावा वाणियगा णावाए दुरूढा । ભાવાર્થ - ત્યાર પછી પુષ્પ બલિ(પૂજા) કાર્ય પરિપૂર્ણ થઈ ગયું, સરસ રક્ત ચંદનના થાપા લગાવાઈ ગયા, ધૂપ કાર્ય અને સામુદ્રિક વાયુની પૂજા થઈ ગઈ, વલયવાહા(સુકાન વગેરે) યથાસ્થાને મુકાઈ ગયા, અગ્રભાગ ઉપર શ્વેત પતાકાઓ ફરકાવી, વાદ્યોનો મધુર ધ્વનિ પ્રસારિત થવા લાગ્યો, વિજય સૂચક સર્વ શુભ શુકન થઈ ગયા, યાત્રા માટે રાજાનો પરવાનગી પત્ર પ્રાપ્ત થઈ ગયો, મહાન અને ઉત્કૃષ્ટ સિંહનાદ, કલકલ ધ્વનિ તથા અત્યંત ક્ષુબ્ધ કરનારી મહાસમુદ્રની ગર્જનાઓની જેમ પૃથ્વીને શબ્દાયમાન કરતાં તે અન્નક વગેરે દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકો એક તરફથી નૌકા ઉપર ચડ્યા. ५३ तओ पुस्समाणवो वक्कमुदाहु-हं भो ! सव्वेसिमवि भे अत्थसिद्धी, उवट्ठियाई कल्लाणाई, पडिहयाइं सव्वपावाई, जुत्तो पूसो, विजओ मुहुत्तो अयं देसकालो। ભાવાર્થ:- ત્યારપછી પંસમાનવો–મંગલપાઠકોએ–ચારણોએ મંગલકારી વચનો કહ્યા- હે વ્યાપારીઓ! આપ સર્વને અર્થની સિદ્ધિ પ્રાપ્ત થાઓ. આપનું કલ્યાણ થાઓ. આપના સર્વ વિઘ્નો નાશ પામો. અત્યારે ચંદ્ર સાથે પુષ્ય નક્ષત્રનો યોગ છે અને વિજય નામનું મુહુર્ત છે. તેથી આ દેશ અને કાળ યાત્રા માટે ઉત્તમ છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
| मध्य-८ : मला
| २११ ।
५४ तओ पुस्समाणवेणं वक्कमुदाहिए हट्ठतुट्ठा कुच्छिधारकण्णधास्गन्भिज्जसंजत्ताणावावाणियगा वावारिंसु, तं णावं पुण्णुच्छगं पुण्णमुहिं बंधणेहिंतो मुंचंति । ભાવાર્થ :- ત્યાર પછી મંગલપાઠકો-ચારણોના મંગલપાઠથી પ્રસન્ન-પ્રમુદિત એવા નૌકાના પાર્થભાગમાં સંચાલકરૂપે નિયુક્ત કરાયેલા ક્ષિધરો, નૌકા ચલાવનારા કર્ણધારો, નૌકાના અંદરના ભાગમાં રહી કાર્ય કરનારા ગર્ભજો, જેમનો માલ નૌકામાં હતો તેવા દરિયાઈ મુસાફરી કરનારા વેપારીઓ પોત-પોતાના કામમાં લાગી ગયા. માલથી પરિપૂર્ણ અને અગ્રભાગમાં સંચાલન સામગ્રીથી ભરેલી તે નૌકાને(કિનારાના થાંભલા સાથેના) બંધનો ખોલી મુક્ત કરવામાં આવી. ५५ तए णं सा णावा विमुक्कबंधणा पवणबलसमाहया उस्सियसिया विततपक्खा इव गरुलजुवई गंगासलिलतिक्ख-सोयवेगेहिं संखुब्भमाणी-संखुब्भमाणी उम्मी-तरंग-मालासहस्साई समइच्छमाणी समइच्छमाणी कइवएहिं अहोरत्तेहिं लवणसमुदं अणेगाई जोयणसयाई ओगाढा । ભાવાર્થ :- ત્યાર પછી બંધનોથી મુક્ત, પવનના બળથી પ્રેરિત, પવન ભરાવાથી ગતિ મળે તેવા પોતાના સ્વચ્છ સઢના કારણે પાંખો પ્રસારેલી અને આકાશમાં ઉડતી ગરૂડ યુવતી જેવું લાગતી તે નૌકાગંગાના તીવ્ર પ્રવાહથી સમુદ્ર જલને શુભિત કરતી, હજારો નાના-મોટા તરંગોના સમૂહને ઉલ્લંઘન કરતી, કેટલાક દિવસોમાં લવણ સમુદ્રમાં ઘણા સેંકડો યોજનો સુધી દૂર પહોંચી ગઈ. ५६ तए णं तेसिं अरहण्णगपामोक्खाणं संजत्ता-नावावाणियगाणं लवणसमुदं अणेगाई जोयणसयाई ओगाढाणं समाणाणं बहूइं उप्पाइयसयाई पाउब्भूयाइं तं जहा- अकाले गज्जिए, अकाले विज्जुए, अकाले थणियसदे, अभिक्खणं अभिक्खणं आगासे देवयाओ णच्चंति, एगं च णं महं पिसायरूवं पासंति
तालजंघं दिवंगयाहिं बाहाहि मसिमूसगमहिसकालगं, भरियमेहवणं, लंबोटुं, णिग्गयग्गदंतं, णिल्लालिय-जमल-जुयलजीहं, आऊसिय-वयणगंडदेसं, चीणचिपिट णासियं, विगयभुग्गभुमयं, खज्जोयग-दित्तचक्खुरागं, उत्तासणगं, विसालवच्छं, विसालकुच्छि, पलंबकुच्छि, पहसियपयलिय पयडियगत्तं, पणच्चमाणं, अप्फोडतं, अभिवयंतं, अभिगज्जतं, बहुसो बहुसो य अट्टहासे विणिम्मुयंतंणीलुप्पलगवलगुलिय अयसिकुसुमप्पगासं खुरधारं असिं गहाय अभिमुहमावयमाणं पासंति । ભાવાર્થ - ત્યાર પછી સેંકડો યોજન લવણસમુદ્રમાં પહોંચેલા તે અહંનક આદિ દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોની સામે સેંકડો આફતો પ્રાદુભૂર્ત થવા લાગી જેમકે
અકાળે મેઘ ગર્જના થવા લાગી. અકાળે વિજળી ઝબૂકવા લાગી, અકાળમાં મેઘોનો ગડગડાટ થવા લાગ્યો. આકાશમાં વારંવાર દેવતાઓ નૃત્ય કરવા લાગ્યા. એક તાડ જેવું પિશાચનું રૂપ પણ દેખાવા લાગ્યું.
તે પિશાચની બંને જાંઘ તાડની સમાન લાંબી હતી. તેના બંને હાથ આકાશને સ્પર્શતા હતા. તે કાજળ, કાળા ઉંદર અને પાડાની સમાન કાળો હતો. તેનો વર્ણ જલભરેલા મેઘની સમાન અત્યંત કાળો હતો. તેના
Page #272
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
હોઠ લાંબા અને આગળના દાંત મુખથી બહાર નીકળેલા હતા. તેના મોઢામાંથી બે જીભો બહાર લબડતી હતી તેના ગાલ બેસી ગયેલા હતા. તેનું નાક નાનું અને ચપટું હતું. ભૂટી બિહામણી અને વાંકી-ચૂકી હતી. તેની આંખોની લાલાશ આગિયા જેવી ચમકતી લાલ હતી. તે જોનારાને ઘોર ત્રાસ પહોંચાડનારો હતો. તેની છાતી પહોળી, કુક્ષિ(પડખા) વિશાળ અને લાંબી હતી. હસતા અને ચાલતા સમયે તેના અવયવો ઢીલા દેખાતા હતા. તે નાચી રહ્યો હતો, પોતાની બંને ભુજાઓને આફલન કરતો(અફળાવતો) ગર્જના કરતો, અટ્ટહાસ્ય કરતો સામે આવી રહ્યો હોય તેમ લાગતું હતું. તેવા કાળા કમલ, ભેંસના શીંગડા, ગળી, અળસીના ફૂલની સમાન કાળી તથા છરાની ધાર જેવી તીક્ષ્ણ તલવાર લઈને સન્મુખ આવતા પિશાચને તે વણિકોએ જોયો. _ [तएणं ते अरहण्णगवज्जा संजत्ताणावावाणियगा एगं चणं महंतालपिसायं पासंतितालजंघ, दिवंगयाहिं बाहाहिं फुट्टसिरं भमणिगर वरमासरासि महिसकालगं भरिय मेहवण्णं सुप्पणहं फालसरिस जीए, लंबोट्ट, धवल वट्ट असिलिट्ठ-तिक्ख-थि-पीण-कुडिलदाढोवगूढवयणं, विकोसियधारासिजुयल समसरिसतणुयचंचलगलंतरसलोलचवल-फुरुंफुरतणिल्लालियग्गजीहं अवयत्थिय-महल्ल-विगय- वीभच्छ-लालपगलंत-रत्ततालय हिंगुलय-सगब्भकंदरबिलं व अंजणगिरिस्स, अग्गिजालुग्गिलं- तवयणं आऊसिय-अक्खचम्म उइट्टगंडदेसं चीण चिमिढ -वंक भग्गंणासं, रोसागयधम धर्मतमारुय-णिठुर-खर- फरुसझुसिर, ओभुग्ग-णासियपुडं घाडुब्भङरइभीसणमुहं, उद्धमुहकण्ण सक्कुलिक्महंतविगक्लोम संखालग-लंबंतचलियकण्णं, पिंगलदिप्पं तलोयणं, भिउङितडियणिडालं णरसिरमालपरिणद्धचिंधं, विचित्तगोणससुबद्धपरिकर अवहोलंतपुप्फुयायंत सप्पविच्छुक् गोधुंदरणउ ल सरङविरइयविचित वेयच्छमालियागं, भोगकूस्कण्हसप्पधमधमेतलंबंतकण्णपूर, मज्जारसियाललइयखंधं, दित्तघुघुयंतघू कक्कुंभरसिरं, घंटारवेणं भीमं, भयंकर, कायरजणहिययफोडणं, दित्तं अट्टहासं विणिम्मुयंतं वसा-रुहिर पूयभसमलमलिणपोच्चडतणुं उत्तासणयं, विसालवच्छं पेच्छंता भिण्णणहमुहणयणकण्णं वरवग्ध चित्तकत्ती-णिवसणं, सरस हिस्गयचम्मवितत ऊसविम्बाहुजुयलं ताहि य खस्फरुस असिणिद्ध अणिदित्त असुभअप्पिक्अकंतवग्गहि य तज्जयंतं पासंति। ભાવાર્થ:- ત્યાર પછી અહંન્નક સિવાયના અન્ય દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકો એક મોટા તાલ પિશાચને જોઈને ભયભીત બન્યા. તે તાલપિશાચની બંને જાંઘ તાડવૃક્ષની સમાન લાંબી હતી. તેની બંને ભુજાઓ આકાશને સ્પર્શતી હતી. તેના મસ્તકના વાળ વિખરાયેલા હતા. તે પિશાચ ભમરાઓના ટોળા, શ્રેષ્ઠ અડદનો ઢગલો અને પાડાના શિંગડાં સમાન કાળો અને જળથી પરિપૂર્ણ મેઘોની જેવો શ્યામ હતો. તેના નખો સૂપડા જેવા હતા, જીભ અગ્નિમાં તપાવેલા(લાલચોળ) હળના કોશ જેવી લાલ હતી. તેના હોઠ લાંબા હતા. તેનું મોટું સફેદ, ગોળ મટોળ; વિરલ, તીક્ષ્ણ, મજબૂત, મોટી તેમજ ત્રાંસી દાઢોવાળું હતું. તેના મોઢામાંથી બે જીભ બહાર લપકારા મારતી હતી. તે જીભ માનમાંથી બહાર કાઢેલી તલવાર જેવી ધારદાર, પાતળી, ચંચળ, લાળ ટપકાવતી, રસલોલુપી, ચપળ-કંપિત અને લાંબી હતી. તેણે મોં ફાડેલું રાખ્યું હતું, તેથી તેનું તાળવું દેખાતું હતું, તે તાળવું મહાવિકૃત, બીભત્સ લાળથી ભીનું અને લાલ હતું. તેના મોઢાની બખોલ હિંગળાથી વ્યાપ્ત અંજનગિરિની ગુફા જેવી લાગતી હતી. તેના મોઢામાંથી અગ્નિની જવાળાઓ નીકળી રહી હતી. તેના ગાલ પાણી ખેંચતા કોશની જેમ બેસી થયેલા હતા. તેનું નાક નાનું ચપટું, વાંકું અને ભગ્ન અર્થાતુ લોઢાના ઘણથી ટીપી નાંખ્યું હોય તેવું લાગતું હતું. તેના વાંકા બંને નસ્કોરામાંથી ક્રોધના કારણે (ધમણમાંથી નીકળતા વાયુની જેમ) ધમધમાયમાન, નિષ્ફર અને અત્યંત
Page #273
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલી
[ ૨૧૩ ]
કર્કશ વાયુ નીકળતો હતો. તેનું મુખ કદરૂપા અવયવોથી દુર્દર્શ અને ભયંકર દેખાતું હતું. તેના બંને કાનની કાનપટી ઊંચી ઉપસેલી હતી, કાન પર મહા વિકરાળ રૂવાંટી(વાળ) હતી, તેના કાન આંખના ખૂણા સુધી લાંબા અને ચંચળ હતા. તેની આંખ પીળી અને ચમકદાર હતી.(ક્રોધના કારણે) તેની ભ્રકુટી ચડેલીહતી અને તે કપાળ ઉપર વિજળીની જેમ ચમકતી હતી.
તેણે પિશાચરૂપને યોગ્ય નરસંડોની માળાઓ પહેરેલી હતી; તેણે વિવિધ રંગી ગોનસ જાતિના સાપોને બખ્તર ધારણ કર્યું હતું. આજુ-બાજુ સરકતા, ફૂંફાડા મારતા સાપો, વીંછીઓ, ઘો, ઉંદરો, નોળીયાઓ અને કાકીડાની અનેકરંગી માળાઓ ઉત્તરાસંગ(એસ)ના સ્થાને ધારણ કરી હતી. તેણે ફેણ ચડાવવાથી દૂર દેખાતા ફૂફાડો મારતા બે કાળા સર્પોના લાંબાકુંડળ ધારણ કર્યા હતા. તેણે પોતાના બંને ખંભા ઉપર બિલાડા અને શિયાળ બેસાડ્યા હતા. તેણે થૂ-થૂ કરતાં ઘુવડોનો મસ્તકના આભૂષણરૂપ મુકુટ બનાવ્યો હતો. ઘંટના ભયાનક શબ્દોના કારણે તે પિશાચ ભયંકર પ્રતીત થતો હતો.તે ડરપોક લોકોના હૃદયનું વિદારણ કરે તેવું અટ્ટહાસ્ય કરતો હતો. તેનું શરીર ચરબી, લોહી, પરું, માંસ અને મળથી મલિન અને લિપ્ત હતું. તેનું વક્ષ:સ્થળ ત્રાસજનક ખૂબ પહોળું હતું. તેણે ચિત્ર-વિચિત્ર વ્યાઘ્રચર્મ ધારણ કર્યું હતું, તેમાં વાધના નખ, રોમ, મુખ, નેત્ર અને કાનાદિ અવયવો સ્પષ્ટ દેખાતા હતા અર્થાત્ તેણે અખંડ વ્યાધ્ર ચર્મ ધારણ કર્યું હતું. ઊંચા કરેલા હાથોમાં રુધિરથી લિપ્ત લાંબા હાથીના ચામડાં વીંટાળ્યા હતા. તે પિશાચ નૌકામાં બેઠેલા લોકોનો અત્યંત કઠોર, સ્નેહહીન, અનિષ્ટ, ઉત્તાપજનક અશુભ, અપ્રિય, અમનોહર, એકાંત, બીભત્સ વાણીથી તિરસ્કાર કરતો હતો. આવો ભયાનક પિશાચ તે લોકોને દેખાયો. – પિશાચનું વર્ણન કરતો આ પાઠ કેટલીક પ્રતોમાં પ્રાપ્ત થાય છે.] ५७ तएणं ते अरहण्ण्णवज्जा संजत्ता-णावावाणियगा तंतालपिसायरूवं जावअभिमुहमावायमाणंपासंति, पासित्ता भीया संजायभया अण्णमण्णस्सकायंसमतुरंगेमाणा-समतुरंगेमाणा बहूणं इंदाण य खंदाण य रूद्दसिक्वेसमण-णागाणं भूयाण य जक्खाण य अज्जकोट्ट किरियाण य बहूणि उवाइयसयाणि ओवाइयमाणा चिट्ठति। ભાવાર્થ - તે સમયે અહંન્નકને છોડીને શેષ દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકો તે તાલપિશાચના રૂપને યાવત નૌકા તરફ આવતું જોઈને ડરી ગયા, અત્યંત ભયભીત થયા, ભયના કારણે એક બીજાને વળગી પડ્યા. તેમાંથી ઘણા લોકો ઇન્દ્રો, સ્કંધો(કાર્તિકેય), રુદ્ર, શિવ, વૈશ્રમણ, નાગદેવો, ભૂતો, યક્ષો, દુર્ગા તથા કોટ્ટકિયા(મહિષ વાહિની દુગ) દેવી; આ રીતે સેંકડો દેવ-દેવીઓની માનતા માનવા લાગ્યા. ५८ तएणं से अरहण्णए समणोवासए तं दिव्वं पिसायरूवं एज्जमाणं पासइ, पासित्ता अभीए अतत्थे अचलिए असंभंते अणाउले अणुव्विग्गे अभिण्णमुहरागणयणवण्णे अदीणविमणमाणसे पोयवहणस्स एगदेसंसि वत्थंतेणं भूमि पमज्जइ, पमज्जित्ता ठाणं ठाइ, ठाइत्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वयासी
णमोत्थुणं अरहताणं भगवंताणं जावठाणं संपत्ताणं, जइ णं अहं एत्तो उवसग्गाओ मुंचामि तो मे कप्पइ पारित्तए, अह णंएत्तो उवसग्गाओ णमुंचामितो मे तहा पच्चक्खाएयव्वे त्ति कटु सागारं भत्तं पच्चक्खाइ ।
Page #274
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ - અન્નક શ્રમણોપાસકે તે દિવ્ય પિશાચરૂપને આવતા જોયું. તેને જોઈને તે નિર્ભય, અત્રસ્ત, અચલિત, અસંભ્રાન્ત, અનાકુળ, અનુદ્વિગ્ન રહ્યા; તેના મોઢાનો રંગ અને નેત્રોનો વર્ણ પણ બદલાયો નહીં. તેના મનમાં દીનતા કે ખિન્નતા ઉત્પન્ન થઈ નહીં; તેણે વહાણના એક ભાગમાં જઈને વસ્ત્રના છેડાથી ભૂમિનું પ્રમાર્જન કર્યું પ્રમાર્જન કરીને તે સ્થાન ઉપર બેસી ગયા અને બન્ને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યા
અરિહંત ભગવંત યાવસિદ્ધિગતિને પ્રાપ્તસિદ્ધ ભગવાનને નમસ્કાર હો“જો હું આ ઉપસર્ગથી બચી જાઉં તો મારે આ કાયોત્સર્ગ પાળવો કહ્યું છે અને જો આ ઉપસર્ગથી મુક્ત ન થાઉં તો આહારાદિ સર્વના પ્રત્યાખ્યાન છે અર્થાત્ કાયોત્સર્ગ પાળવો કલ્પતો નથી.” આ પ્રમાણે કહીને તેણે સાગારી અનશનવ્રત ગ્રહણ કર્યું. ५९ तएणं से पिसायरूवे जेणेव अरहण्णए समणोवासए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अरहण्णगं एवं वयासी
हं भो अरहण्णगा ! अपत्थियपत्थिया ! जाव परिवज्जिया ! णो खलु कप्पइ तव सीलव्वयगुण-वेरमण-पच्चक्खाणपोसहोववासाई चालित्तए वा खोभित्तए वा खंडित्तए वा, भंजित्तए वा उज्झित्तए वा परिच्चइत्तए वा । तं जइ णं तुमं सीलव्वयं जाव ण परिच्चयसि तो ते अहं एवं पोयवहणं दोहिं अंगुलियाहिं गेण्हामि, गेण्हित्ता सत्तट्ठतलप्पमाणमेत्ताई उड्ढे वेहासे उव्विहामि, उव्विहित्ता अंतो जलंसि णिच्छोलेमि, जेणं तुम अट्टदुहट्टवसट्टे असमाहिपत्ते अकाले चेव जीवियाओ ववरोविज्जसि । ભાવાર્થ - ત્યાર પછી તે પિશાચરૂપધારી દેવ અઈનક શ્રમણોપાસક પાસે આવ્યો અને અહંનકને આ પ્રમાણે કહેવા લાગ્યો' અરે ! ઓ મૃત્યુની પ્રાર્થના કરનારા યાવતુ લક્ષ્મીથી પરિવર્જિત હે અહંન્નક! તને શીલવ્રત, અણુવ્રત, ગુણવ્રત, વિરમણ–મિથ્યાત્વ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી ચલાયમાન થવું, “ આ વ્રતને પાળું કે છોડી દઉં, આવા વિચારથી ક્ષુબ્ધ થવું, એક દેશથી વ્રત ખંડિત કરવું; સર્વથા ખંડન કરવું, દેશવિરતિનો સર્વથા ત્યાગ કરવો કલ્પતો નથી; પરંતુ જો તું શીલવ્રત આદિનો પરિત્યાગ નહીં કરે તો હું તારા આ જહાજને બે જ આંગળીઓથી ઉઠાવી સાત-આઠ તલની (માળની) ઊંચાઈ સુધી આકાશમાં ઉછાળીને પાણીમાં અંદર ડૂબાડી દઈશ; તેથી તું આર્ત ધ્યાનને વશીભૂત અને અસમાધિને પ્રાપ્ત થઈ અકાલમાં જ જીવનથી રહિત થઈ જઈશ અર્થાત્ મોતનો કોળિયો બની જઈશ. ६० तए णं से अरहण्णए समणोवासए तं देवं मणसा चेव एवं वयासी- अहं णं देवाणुप्पिया! अरहण्णए णामं समणोवासए अभिगयजीवाजीवे । णो खलु अहं सक्का केणइ देवेण वा जाव णिग्गंथाओ पावयणाओ चालित्तए वा खोभेत्तए वा विपरिणामेत्तए वा, तुमंणं जा सद्धा तं करेहि त्ति कटु अभीए जाव अभिण्णमुहरागणयणवण्णे अदीणविमणमाणसे णिच्चले णिप्फंदे तुसिणीए धम्मज्झाणोवगए विहरइ । ભાવાર્થ - ત્યારે અહંન્નક શ્રમણોપાસકે તે દેવને મનોમન આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! હું અહંન્નક
Page #275
--------------------------------------------------------------------------
________________
| अध्या-८ : भक्षी
| २१५ ।
નામનો શ્રાવક છું. જડ-ચેતનનો જ્ઞાતા છું. કોઈદેવ વગેરે મને નિગ્રંથ પ્રવચનથી વિચલિત, ક્ષુબ્ધ કે વિપરીત ભાવ કરાવી શકશે નહીં. તમારી જે ઇચ્છા હોય તે પ્રમાણે કરો.
આ પ્રમાણે કહીને તે પિશાચને પડકાર દઈને અહંન્નક નિર્ભય રહ્યા યાવત તેના મોઢાનો કે આંખનો વર્ણ પરિવર્તન પામ્યો નહીં, દીનતા અને માનસિક ખેદથી રહિત, નિશ્ચલ, નિસ્પંદ, મૌન ભાવે ધર્મધ્યાનમાં લીન બની ગયા. ६१ तए णं से दिव्वे पिसायरूवे अरहण्णगं समणोवासयं दोच्चं पि तच्चं पि एवं वयासी-हं भो अरहण्णगा ! जाव धम्मज्झाणोवगए विहरइ । ભાવાર્થ - ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપધારી દેવે અહંનક શ્રમણોપાસકને બીજીવાર અને ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું– અરે અહંન્નક! ઇત્યાદિ કહીને પૂર્વવતુ ધમકી આપી યાવતુ અહંન્નક શ્રમણોપાસક ધર્મધ્યાનમાં લીન રહ્યા. ६२ तएणं से दिव्वे पिसायरूवे अरहण्णगंधम्मज्झाणोवगयं पासइ, पासित्ता बलियतरागं आसुरत्ते तं पोयवहणं दोहिं अंगुलियाहिं गिण्हइ, गिण्हित्ता सत्तट्ठतलाई जाव अरहण्णगं एवं वयासी-हं भो अरहण्णगा ! अपत्थिय-पत्थिया ! णो खलु कप्पइ तव सीलव्वय जाव धम्मज्झाणोवगए विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપધારી દેવે અહંન્નકને ધર્મધ્યાનમાં લીન જોઈને અત્યંત ક્રોધિત થઈને તે વહાણને બે આંગળીઓથી પકડીને સાત-આઠ મજલા અથવા તાડના વૃક્ષોની ઊંચાઈ જેટલું ઊંચું આકાશમાં લઈ ગયો અને અહંન્નકને કહ્યું– અરે મૃત્યુની ઇચ્છા કરનારા અહંન્નક ! જો કે તમને શીલવ્રતાદિને છોડવા કલ્પતા નથી તોપણ તું આજ વ્રતાદિનો ત્યાગ ન કરવાથી અકાલમાં જ મરી જઈશ, આ પ્રમાણે કહેવા છતાં પણ અહંન્નક શ્રમણોપાસક ધર્મધ્યાનમાં જ લીન રહ્યા. ६३ तए णं से पिसायरूवे अरहण्णगं जाहे णो संचाएइ णिग्गंथाओ पावयणाओ चालित्तए वा खोभित्तए वा विपरिणामित्तए वा ताहे संते तंते परितंते णिविण्णे तं पोयवहणं सणियं सणियं उवरिं जलस्स ठवेइ, ठवित्ता तं दिव्वं पिसायरूवं पडिसाहरइ, पडिसाहरित्ता दिव्वं देवरूवं विउव्वइ, विउव्वित्ता अंतलिक्खपडिवण्णे सखिखिणियाइंदसद्धवण्णाई वत्थाई पवर परिहिए अरहण्णगं समणोवासयं एवं वयासी
हंभो अरहण्णगा !समणोवासया ! धण्णोसिणं तुमं देवाणुप्पिया ! जावजीवियफले, जस्स णं तव णिग्गंथे पावयणे इमेयारूवे पडिवत्ती लद्धा पत्ता अभिसमण्णागया। एवं खलु देवाणुप्पिया ! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे सोहम्मवडिंसए विमाणे सभाए सुहम्माए बहूणं देवाणंमज्झगए महया महया सद्देणं एवं आइक्खइ- एवं खलुजंबुद्दीवेदीवे भारहे वासे चपाए णयरीए अरहण्णए समणोवासए अभिगयजीवाजीवे। णो खलु सक्के केणइ देवेण वा दाणवेण वा णिग्गंथाओ पावयणाओ चालित्तए वा खोभित्तए वा विपरिणामित्तए वा । ભાવાર્થ - ત્યાર પછી પિશાચરૂપધારી દેવ જ્યારે અહંનકને નિગ્રંથ-પ્રવચનથી ચલિત, શ્રુભિત
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૧૬]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અને વિપરિણમત કરવામાં સમર્થ થયો નહીં, ત્યારે તે શ્રાંત-થાકી ગયો, ખેદને પ્રાપ્ત થયો, અત્યંત ખેદને પ્રાપ્ત થયો, ઉપસર્ગ આપવારૂપ કાર્યથી પરિનિવૃત્ત થઈને અદ્ધર ઉપાડેલા વહાણને ધીરે—ધીરે ઉતારીને જળની સપાટી ઉપર રાખીને દિવ્ય પિશાચનું રૂપ સમેટી લીધું અને દિવ્ય દેવ રૂપની વિક્રિયા કરી. વિક્રિયા કરીને અંતરિક્ષમાં અધર સ્થિર થઈને ઘૂઘરીઓના ઘમકારવાળા પાંચ વર્ણના ઉત્તમ વસ્ત્રો ધારણ કરીને અહંન્નક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું–
હે અહંન્નક શ્રમણોપાસક! તમે ધન્ય છો, હે દેવાનુપ્રિય! તમારો જન્મ અને તમારું જીવન સફળ છે કારણ કે તમે નિગ્રંથ પ્રવચનમાં આ પ્રકારની પ્રતિપત્તિ(શ્રદ્ધા) મેળવી છે. પ્રાપ્ત કરી છે અને તે શ્રદ્ધાને અચળરૂપે વળગી રહ્યા છો. હે દેવાનુપ્રિય ! દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા શકેન્દ્ર સુધર્મ નામના પ્રથમ કલ્પમાં, સૌધર્માવલંસક નામના વિમાનમાં અને સુધર્મા સભામાં, ઘણા દેવોની વચ્ચે મોટા સાદે આ પ્રમાણે કહ્યું હતું કે જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, ચંપા નગરીમાં અહંનક નામના શ્રમણોપાસક રહે છે તે જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા છે. તેને કોઈ પણ દેવ કે દાનવ નિગ્રંથ પ્રવચનથી ચલિત કરવામાં, ભિત કરવામાં કે સમ્યકત્વથી શ્રુત કરવામાં સમર્થ નથી. ६४ तए णं अहं देवाणुप्पिया ! सक्कस्स देविंदस्स एयमढें णो सदहामि, णो पत्तियामि णोरोययामि । तए णं मम इमेयारूवे अज्झथिए जाव गच्छामि णं अरहण्णयस्स अंतियं पाउब्भवामि, जाणामि ताव अहं अरहण्णगं? किं पियधम्मे णो पियधम्मे? दढधम्मे णो दढधम्मे? शीलव्वय गुणव्वय किं चालेइ णो चालेइ जावपरिच्चयइ णो परिच्चयइ?त्ति कटु एवं संपेहेमि, संपेहित्ता ओहिं पउंजामि, पउंजित्ता देवाणुप्पियं! ओहिणा आभोए मि, आभोइत्ता उत्तरपुरच्छिमं दिसिभागं अवक्कमामि उत्तरवेउव्वियं रूवं विउव्वामि विउव्वित्ता ताए उक्किट्ठाए जाव देवगईए जेणेव लवणसमुद्दे जेणेव देवाणुप्पिए तेणेव उवागच्छामि, उवागच्छित्ता देवाणुप्पियाणं उवसग्गं करेमिणो चेवणं देवाणुप्पिया भीए जाव जाए । तं जं णं सक्के देविंदे देवराया वदइ, सच्चे णं एसमढे । तं दिढे णं देवाणुप्पियाणंइड्डी जुई जसो बलं वीरियं पुरिसक्कास्परक्कमे लद्धे पत्ते अभिसमण्णागए । तं खामेमिणं देवाणुप्पिया ! खमंतु णं देवाणुप्पिया ! खमंतुमरिहसि णं देवाणुप्पिया ! णाइ भुज्जो एवं करणयाए त्ति कटु पंजलिउडे पायवडिए एयमटुं विणएणं भुज्जो भुज्जो खामेइ, अरहण्णयस्स यदुवे कुंडलजुयले दलयइ, दलइत्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसि पडिगए। ભાવાર્થ:- ત્યારે હે દેવાનુપ્રિય! દેવેન્દ્ર શુક્રની આ વાત પર મને શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ થઈ નહીં અને મને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો કે- હું જાઉં અને અહંન્નકની સમક્ષ પ્રગટ થાઉં અને તપાસ કરું કે અહંન્નકને ધર્મપ્રિય છે કે ધર્મપ્રિય નથી ? તે દઢધર્મી છે કે દઢધર્મી નથી ? યાવત તે વ્રતાદિનો પરિત્યાગ કરે છે કે નહીં ?' આ પ્રમાણે વિચાર કરીને, અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા હે દેવાનુપ્રિય ! તમને જોઈને ઈશાનકોણમાં જઈને ઉત્તરક્રિય શરીર બનાવીને ત્યાર પછી ઉત્કૃષ્ટ દેવગતિથી લવણ સમુદ્રમાં જ્યાં હે દેવાનુપ્રિય ! તમે હતા, ત્યાં હું આવ્યો, આવીને મેં આપ દેવાનુપ્રિયને ઉપસર્ગ આપ્યો પરંતુ આપ દેવાનુપ્રિય ભયભીત ન થયા, ત્રાસ ન પામ્યા, તેથી દેવેન્દ્ર દેવરાજ શકે જે કહ્યું હતું, તે અર્થ
Page #277
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલી
૨૧૭ ]
સત્ય સિદ્ધ થયો.(તેમણે જે કહ્યું હતું તે બરાબર જ કહ્યું હતું, મેં તમારા ગુણોની સમૃદ્ધિ, આંતરિક તેજ રૂપી ધતિ, યશ, શારીરિક બળ, આત્મિકબળ જોઈ લીધા છે. ધર્મદઢતારૂપી પુરુષાકાર અને ધર્મારાધનરૂપ પરાક્રમ આદિ ગુણોને તમે સારી રીતે મેળવ્યા છે. પ્રાપ્ત કર્યા છે અને તેનું આપે સારી રીતે સેવન કર્યું છે. તો હે દેવાનુપ્રિય ! હું આપને ખમાવું છું, આપ મને ક્ષમાપ્રદાન કરો. હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવા સમર્થ છો. હવે ફરી ક્યારેય હું આવું કરીશ નહીં,” આ પ્રમાણે કહીને બન્ને હાથ જોડીને અહંન્નક શ્રમણોપાસકના પગમાં પડીને આ ઘટના માટે વારંવાર વિનયપૂર્વક ક્ષમાયાચના કરી અને અહંન્નકને કંડલોની બે જોડ ભેટ આપીને જે દિશામાંથી પ્રગટ થયો હતો તે જ દિશામાં પાછો ફર્યો અર્થાત્ દેવલોકમાં ગયો.
६५ तए णं अरहण्णए णिरुवसग्गमित्ति कटु पडिमं पारेइ । तए णं ते अरहण्णग पामोक्खा संजत्ता णावा वाणियगा दक्खिणाणुकूलेणं वाएणं जेणेव गंभीरए पोयपट्टणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयं लंबंति, लंबित्ता, सगडिसागडं सज्जेंति, सज्जित्ता तं गणिमं धरिमं मेज परिच्छेज्जं सगडिसागडं संकाति, संकामित्ता सगडिसागडं जोएंति, जोइत्ता जेणेव मिहिला णगरी तेणेव उवागच्छंति उवागच्छित्ता मिहिलाएरायहाणीए बहिया अग्गज्जाणंसि सगडिसागडं मोएति.मोइत्ता महत्थं महग्धं विउलं रायरिहं पाहडं दिव्वं कुंडलजुयलंचगेण्हंति, गेण्हित्ता मिहिलाएरायहाणीए अणुपविसंति, अणुपविसित्ता जेणेव कुंभए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु तं महत्थं दिव्वं कुंडलजुयलं उवणेति जाव पुरओ ठवेति । ભાવાર્થ - ત્યાર પછી અહંનક શ્રાવકે ઉપસર્ગ દૂર થયો છે તેમ જાણીને પડિમા અર્થાત્ કાયોત્સર્ગ પાળ્યો અને અન્નક આદિ દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકો દક્ષિણ દિશાના અનુકૂળ પવનના કારણે ગંભીર નામના બંદરે આવ્યા, ત્યાં આવીને જહાજ લાંગર્યા. ગાડી-ગાડા તૈયાર કર્યા અને ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય આદિ ચારે ય પ્રકારના માલને ગાડામાં ભરીને ગાડી-ગાડા જોતરીને મિથિલા નગરીમાં આવ્યા. મિથિલા નગરીની બહાર ઉત્તમ ઉદ્યાનમાં ગાડી-ગાડા છોડીને, તે મહાન અર્થવાળી, મહામૂલ્યવાળી, વિપુલ અને રાજાને યોગ્ય ભેટ અને કુંડલોની જોડી લઈને, મિથિલા નગરીમાં પ્રવેશીને, કુંભ રાજા સમીપે આવ્યા. બન્ને હાથ જોડીને મસ્તક પર અંજલી કરીને તે મહાન અર્થવાળું ભેટછું અને દિવ્યકુંડલ યુગલની રાજાને ભેટ ધરી.
६६ तएणं कुंभए राया तेसिं संजत्तगाणं णावावाणियगाणं जावपडिच्छइ, पडिच्छित्ता मल्लि विदेहवररायकण्णं सद्दावेइ, सद्दावित्ता तं दिव्वं कुंडलजुयलं मल्लीए विदेहवररायकण्णगाए पिणद्धेइ, पिणद्धत्ता पडिविसज्जेइ । ભાવાર્થ :- ત્યાર પછી કુંભરાજાએ તે દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકોની તે બહુમૂલ્ય ભેટ યાત સ્વીકારી અને વિદેહની ઉત્તમ રાજકુમારી મલ્લીને બોલાવીને તે દિવ્યકુંડલ યુગલ તેને પહેરાવ્યાં, પહેરાવીને તેને વિદાય કરી. ६७ तए णं से कुंभए राया ते अरहण्णगपामोक्खे जाव वाणियगे विउलेणं असण-पाणखाइमसाइमेणं वत्थगंध-मल्लालंकारेणं जाव उस्सुक्कं वियरेइ, वियरित्ता रायमग्ग
Page #278
--------------------------------------------------------------------------
________________
| २१८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
मोगाढे य आवासे वियरइ, वियरित्ता पडिविसज्जेइ । ભાવાર્થ :- ત્યાર પછી કંભરાજાએ તે અહંન્નક આદિ દરિયાઈ મુસાફરી કરનારા નૌકા વણિકોનો વિપુલ અશન, પાન, ખાધ, સ્વાદિમ તથા વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારોથી સત્કાર કર્યો, તેનો કર માફ કરી દીધો. રાજમાર્ગ પર તેઓને ઉતારો-આવાસ આપ્યો અને પછી તેમને વિદાય કર્યા. ६८ तए णं अरहण्णगपामोक्खा संजत्ता णावा वाणियगा जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागच्छति, उवागच्छित्ता भंडववहरणं करेति, करित्ता पडिभंडं गेण्हति, गेण्हित्ता सगडीसागडं भरेंति, भरित्ता जेणेव गंभीरए पोयपट्टणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं सज्जेंति, सज्जित्ता भंडं संकाति, दक्खिणाणुकूलेणं वारणं जेणेव चंपाए पोयट्ठाणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयं लंबेंति, लंबित्ता सगडिसागडं सजेति, सज्जित्ता तं गणिमं धरिमं मेज्जं पारिच्छेज्जंसगडीसागडं संकाति, संकामित्ता जाव महत्थं पाहुडं दिव्वं च कुंडलजुयलं गेण्हंति, गेण्हित्ता जेणेव चंदच्छाए अंगराया तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं महत्थं जाव उवणेति । ભાવાર્થ:- ત્યાર પછી તે અહંનક આદિ દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકો, રાજમાર્ગ ઉપરના આવાસે આવ્યા, આવીને પોતાના માલનો વ્યાપાર કરવા લાગ્યા. વ્યાપાર કરીને તે માલને બદલે બીજો માલ ખરીદવા લાગ્યા. ખરીદીને તે માલ ગાડી-ગાડામાં ભરીને ગંભીર નામના બંદર પર આવ્યા. પોતાના જહાજ તૈયાર કરીને, તેમાં બધો માલ ભરીને, દક્ષિણાનુકૂલ વાયુ વહેવા લાગ્યો ત્યારે ત્યાંથી પ્રસ્થાન શરૂ કર્યું અને ચંપાનગરી નામના બંદરે આવ્યા; આવીને વહાણ લાંગર્યું, ગાડી-ગાડાઓ તૈયાર કરીને ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય, આ ચાર પ્રકારનો માલ તેમાં ભર્યો યાવત્ બહુમૂલ્ય ભેટ અને દિવ્યકુંડલની એક જોડ ગ્રહણ કરીને અંગ દેશના રાજા ચંદ્રગ્બાય પાસે આવ્યા અને તે બહુમૂલ્ય ભેટ રાજાને આપી. ६९ तए णं चंदच्छाए अंगराया तं दिव्वं महत्थं च कुंडलजुयलं पडिच्छइ, पडिच्छित्ता ते अरहण्णगपामोक्खे एवं वयासी-तुब्भेणंदेवाणुप्पिया ! बहूणि गामागर जावसण्णिवेसाई आहिंडह, लवणसमुदं च अभिक्खणं अभिक्खणं पोयवहणेहिं ओगाहेह, तं अत्थियाई भे केइ कहिंचि अच्छेरए ट्ठिपुव्वे? । ભાવાર્થ-ત્યાર પછી અંગદેશના રાજા ચંદ્રચ્છાયે તે દિવ્ય અને મહામૂલ્યવાન ભેટનો અને કુંડલયુગલનો સ્વીકાર કર્યો અને અહંન્નક આદિને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે ઘણા ગામો, આકરો, સન્નિવેશ આદિમાં ભ્રમણ કરો છો તથા જહાજ દ્વારા વારંવાર લવણસમુદ્રમાં પ્રવેશ કરો છો, તો તમોએ કોઈ જગ્યાએ કોઈ આશ્ચર્ય જોયું છે? ७० तएणंते अरहण्णगपामोक्खा चंदच्छायं अंगरायंएवं वयासी-एवं खलु सामी ! अम्हे इहेव चंपाए णयरीए अरहण्णगपामोक्खा बहवे संजत्तगा णावावाणियगा परिवसामो, तए णं अम्हे अण्णया कयाई गणिमं च धरिमं च मेज्जं च परिच्छेजं च गेण्हामो तहेव अहीणमइरित्तं जावकुंभगस्सरण्णो उवणेमो । तएणंसे कुंभए मल्लीए विदेहरायवरकण्णाए
Page #279
--------------------------------------------------------------------------
________________
| मध्य-८ : मी
| २१८
तं दिव्वं कुंडलजुयलं पिणद्धेइ, पिणद्धित्ता पडिविसज्जेइ। तं एस णं सामी ! अम्हेहिं कुंभरायभवणंसि मल्ली विदेहरायवरकण्णा अच्छेरए दिढे । तं णो खलु अण्णा का वि तारिसिया देवकण्णा वा जाव जारिसिया णं मल्ली विदेहरायवरकण्णा । ભાવાર્થ - ત્યારે તે અહંન્નક આદિ વણિકોએ ચંદ્રચ્છાય નામના અંગદેશના રાજાને આ પ્રમાણે કહ્યુંહે સ્વામિન્ ! અમે અહંન્નક આદિ ઘણા દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકો, આ જ ચંપાનગરીમાં નિવાસ કરીએ છીએ. એકવાર કોઈ સમયે અમે ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય આદિ માલ ભરીને, ઇત્યાદિ બધું પહેલાની જેમ જ જાણવું યાવત કુંભરાજાની પાસે પહોંચ્યા અને ભેટ આપી. તે સમયે કુંભ રાજાએ મલ્લી નામની વિદેહરાજની શ્રેષ્ઠ કન્યાને તે દિવ્ય કુંડલયુગલ પહેરાવ્યાં, પહેરાવીને તેને વિદાય કરી. તો હે સ્વામિનુ અમો એ કુંભરાજાના ભવનમાં વિદેહરાજાની શ્રેષ્ઠ કન્યા મલ્લીને આશ્ચર્યરૂપમાં જોઈ છે. મલ્લી નામની વિદેહ રાજાની તે ઉત્તમ કન્યા જેવી સુંદર છે, તેવી બીજી કોઈ દેવકન્યા યાવતુ રાજકન્યા નથી. ७१ तएणं चंदच्छाए ते अरहण्णगपामोक्खे सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता पडिविसज्जेइ । तएणं चंदच्छाए वाणियगजणियहरिसे दूयं सद्दावेइ जाव पहारेत्थगमणाए। ભાવાર્થ:- ત્યાર પછી ચંદ્રચ્છાય રાજાએ અહંનક વગેરેનો સત્કાર કર્યો, સન્માન કર્યું. સત્કાર, સન્માન કરીને વિદાય કર્યો. ત્યાર પછી વણિકોના કથનથી ચંદ્રચ્છાયને અત્યંત હર્ષ થયો. તેણે દૂતને બોલાવ્યો થાવત્ દૂતે મિથિલા નગરી તરફ પ્રયાણ કર્યું. રુક્તિ રાજા અને કંચુકી પુરુષ :७२ तेणं कालेणं तेणं समएणं कुणाला णामंजणवए होत्था, वण्णओ । तत्थणं सावत्थी णामंणयरी होत्था, वण्णओ । तत्थणंरुपी कुणालाहिवई णामंराया होत्था, वण्णओ । तस्स णं रुप्पिस्स धूया धारिणीए देवीए अत्तया सुबाहु णामंदारिया होत्था, सुकुमाल- पाणिपाया जावरूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा जाया यावि होत्था । तीसे णं सुबाहूए दारियाए अण्णया चाउम्मासियमज्जणए जाए यावि होत्था। ભાવાર્થઃ- તે કાલે અને તે સમયે કુણાલ નામના દેશમાં શ્રાવસ્તી નામની નગરી હતી. તેમાં કુણાલાધિપતિ રુક્મિ નામના રાજા રહેતા હતા. તે રુક્મિ રાજાની પુત્રી અને ધારિણી દેવીની આત્મજા સુબાહુ નામની કન્યા હતી. તેના હાથ પગ સુકમાલ હતા યાવતું તે રૂપ, યૌવન અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી અર્થાત્ સૌંદર્યવાન હતી. કોઈ સમયે તે સુબાહુ બાલિકાનો ચાતુર્માસિક સ્નાનનો ઉત્સવ આવ્યો. ७३ तए णं से रुप्पी कुणालाहिवई सुबाहूए दारियाए चाउम्मासियमज्जणयं उवट्ठियं जाणइ, जाणित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया! सुबाहूए दारियाए कल्लं चाउम्मासियमज्जणए भविस्सइ,तंकल्लं तुब्भेणंरायमग्गमोगादसि चउक्कंसि पुप्फमंडवंसि जल-थलयदसद्धवण्णमल्लं साहरेह, एगं महं सिरिदामगंडं गंधद्धणिं मुयंत उल्लोयंसि ओलएह । तेवि तहेव ओलइंति ।। ભાવાર્થ - ત્યારે કુણાલાધિપતિ રુક્મિ રાજાએ સુબાહુ બાલિકાનો ચાતુર્માસિક સ્નાન ઉત્સવનો સમય
Page #280
--------------------------------------------------------------------------
________________
| २२० ।
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
નજીક આવ્યો છે, તેમ જાણીને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! કાલે સુબાહુ બાલિકાનો ચાતુર્માસિક સ્નાનનો ઉત્સવ થશે, તેથી તમે રાજ્યમાર્ગની મધ્યમાં, ચોકમાં, પુષ્પ મંડપમાં જલીય સ્થલીય પાંચવર્ણના ફૂલો લાવીને એક મોટો સુગંધી શ્રીદામકાંડ ચંદરવામાં લટકાવો. તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે કાર્ય કર્યું ७४ तएणंरुपी कुणालाहिवई सुवण्णगास्सेणिसावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! रायमग्गमोगाढंसि पुप्फमंडवंसि णाणाविहपंच वण्णेहिं तंदुलेहिं णगरं आलिहह । तस्स बहुमज्झदेसभाए पट्टयं रएह, रइत्ता जाव पच्चप्पिणंति । ભાવાર્થ:- ત્યાર પછી કુણાલાધિપતિ રુમિ રાજાએ સોનીની શ્રેણીને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર રાજમાર્ગના મધ્યમાં, પુષ્પમંડપમાં વિવિધ પ્રકારના પંચરંગી ચોખાથી નગરનું ચિત્રણ કરો અને તેની વચ્ચોવચ એક બાજોઠ રાખો યાવત્ તે પ્રમાણે કાર્ય કરીને સોનીઓએ રાજાને કાર્ય થઈ ગયાની જાણ કરી. ७५ तए णं से रूप्पि कुणालाहिवई हत्थिखंधवरगए चाउरंगिणीए सेणाए महया भडचडकर-रह-पहकरविंद-परिक्खित्ते अंतेउस्परियाल-संपरिवुडे सुबाहुं दारियं पुरओ कटु जेणेव रायमग्गे, जेणेव पुप्फमंडवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता हत्थिखंधाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पुप्फमंडवं अणुपविसइ, अणुपविसित्ता सीहासणवरगएपुरत्थाभिमुहेसण्णिसण्णे। ભાવાર્થ:- ત્યાર પછી કુણાલાધિપતિ રુમિ રાજા શ્રેષ્ઠ હાથી ઉપર સવાર થઈને, અનેક મોટા મોટા યોદ્ધાઓ આદિ ચતુરંગિણી સેના અને અંતઃપુરના પરિવાર આદિથી પરિવૃત્ત થઈને સુબાહુકુમારીને આગળ કરીને, રાજમાર્ગ પાસેના પુષ્પમંડપમાં આવીને, હાથી ઉપરથી નીચે ઉતર્યા અને પુષ્પમંડપમાં પ્રવેશીને પૂર્વદિશાની તરફ મુખ કરીને ઉત્તમ સિંહાસન પર બેઠા. ७६ तओ णं ताओ अंतेउरियाओ सुबाहुं दारियं पट्टयंसि दुरूहेति, दुरूहित्ता सेयपीयएहिं कलसेहिं ण्हाणेति, सव्वालंकारविभूसियं करेंति, करित्ता पिउणो पायं वंदिउं उवर्णेति। तए णं सुबाहू दारिया जेणेव रुप्पी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पायग्गहणं करेइ । ભાવાર્થ :- ત્યાર પછી અંતઃપુરની સ્ત્રીઓ સુબાહુકુમારીને બાજોઠ પર બેસાડીને, ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવીને, સર્વ અલંકારોથી વિભૂષિત કરીને પિતાના ચરણોમાં પ્રણામ કરવા માટે લઈ આવ્યાં. સુબાહુકુમારી રુમિ રાજા પાસે આવીને પિતાને પગે લાગી. ७७ तए णं से रुप्पी राया सुबाहुं दारियं अंके णिवेसेइ, णिवेसित्ता सुबाहुए दारियाए रूवेण जोव्वणेण य लावण्णेण य जायविम्हए वरिसधरं सदावेइ, सदावित्ता एवं वयासीतुमंणं देवाणुप्पिया ! ममदोच्चेणं बहूणि गामागरणगर जावगिहाणि अणुपविससि, तं अत्थियाई से कस्सइ रण्णो वा ईसरस्स वा कहिचि एयारिसए मज्जणए दिट्ठपुव्वे, जारिसए णं इमीसे सुबाहुदारियाए मज्जणए ? ભાવાર્થ-તે સમયે રુક્મિરાજાએ સુબાહુકુમારીને પોતાના ખોળામાં બેસાડી, બેસાડીને સુબાહુકુમારીના રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મિત થઈને તેણે વર્ષધરને(રાણીવાસના રક્ષક નપુંસક કંચુકીને) બોલાવીને
Page #281
--------------------------------------------------------------------------
________________
| अध्या-८ : भक्षी
| २२१ ।
આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! મારા દૂત તરીકે તમે ઘણા ગામો, આકરો, નગરો યાવતુ ઘરોમાં પ્રવેશ કરો છો, તો તમે પૂર્વે કોઈ રાજા, ઈશ્વર, ધનવાનને ત્યાં આ સુબાહુકુમારીના સ્નાન મહોત્સવ જેવો સ્નાન મહોત્સવ જોયો છે? ७८ तए णं से वरिसधरे रुप्पि करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी- एवं खलु सामी ! अहं अण्णया तुब्भं दोच्चेणं मिहिलं गए । तत्थणंमए कुंभगस्स रण्णो धूयाए, पभावईएदेवीए अत्तयाए मल्लीए विदेहरायवरकण्णयाएमज्जणए दिढे । तस्स णं मज्जणगस्स इमे सुबाहूए दारियाए मज्जणए सयसहस्सइमं पिकलं ण अग्घेइ । ભાવાર્થ:- ત્યારે તે વર્ષધરે રુક્મિ રાજાને હાથ જોડીને શિરસાવર્ત કરી મસ્તક પર અંજલી કરીને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિન્! એકવાર હું આપના દૂત રૂપે મિથિલા ગયો હતો, ત્યાં મેં કુંભરાજાની પુત્રી, પ્રભાવતી દેવીની આત્મજા, વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીકુમારીનો સ્નાન મહોત્સવ જોયો હતો. મલ્લીકુમારીના તે સ્નાન મહોત્સવ સામે સુબાહુકુમારીનો આ સ્નાન-ઉત્સવ લાખમાં અંશે-ભાગે પણ नथी. ७९ तए णं से रुप्पी राया वरिसधरस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म मज्जणग-जणियहरिसे दूर्य सद्दावेइ जाव तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ-ત્યાર પછી વર્ષધર પાસેથી આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, સ્નાન-મહોત્સવના વત્તાંત દ્વારા ઉત્પન્ન હર્ષ(અનુરાગયુક્ત આનંદ)થી પ્રેરાઈને રુક્મિરાજાએ દૂતને બોલાવ્યો યાવતું દૂતે મિથિલા તરફ પ્રયાણ કર્યું. શંખરાજા અને સોનીઓ :८० तेणं कालेणं तेणं समएणं कासी णामे जणवए होत्था, वण्णओ । तत्थ णं वाणारसी णामंणयरी होत्था, वण्णओ । तत्थ णं संखे णामं राया कासीराया होत्था, वण्णओ । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે કાશી નામના દેશમાં વાણારસી નામની નગરી હતી. તે કાશી દેશમાં શંખ નામના રાજા હતા. જનપદ, નગરી અને રાજાનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. ८१ तए णं तीसे मल्लीए विदेहरायवरकण्णयाए अण्णया कयाई तस्स दिव्वस्स कुंडलजुयलस्स संधी विसंघडिए यावि होत्था । तए णं कुंभए राया सुवण्णगारसेणिं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया ! इमस्स दिव्वस्स कुंडलजुयलस्स संधि संघाडेह, संघाडेत्ता एयमाणत्तियं पच्चप्पिणह । ભાવાર્થ:- એકવાર વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીના તે દિવ્ય કુંડલ યુગલની સાંધ ખુલી ગઈ. ત્યારે કુંભરાજાએ સુવર્ણકારોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય!આ દિવ્ય કુંડલ યુગલની સાંધને રેણકરી આપો.
८२ तए णं सा सुवण्णगारसेणी एयमटुं तह त्ति पडिसुणेइ, पडिसुणित्ता तं दिव्वं कुंडलजुयलं गेण्हइ, गेण्हित्ता जेणेव सुवण्णगारभिसियाओ तेणेव उवागच्छइ, उवागच्छित्ता
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
सुवण्णगारभिसियासु णिवेसेइ, णिवेसित्ता बहूहिं आएहिं य जाव परिणामेमाणा इच्छंति तस्स दिव्वस कुंडलजुयलस्स संधि घडित्तए, णो चेव णं संचाएंति संघडित्तए । ભાવાર્થ :- સુવર્ણકારોએ ‘તહત્તિ’ કહીને તે આજ્ઞાનો સ્વીકાર કરીને, તે દિવ્ય કુંડલ-યુગલને ગ્રહણ કર્યા અને સુવર્ણકારો પોતાના સ્થાને આવ્યા. પોતાના સ્થાને બેસીને ઘણા પ્રયત્નો અને ઉપાયોથી તે કુંડલ-યુગલને સાંધવા પુરુષાર્થ કર્યો પરંતુ તેને સાંધવામાં સમર્થ થઈ શક્યા નહીં.
૨૨૨
८३ तए णं सा सुवण्णगारसेणी जेणेव कुंभए तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेत्ता एवं वयासी एवं खलु सामी ! अज्ज तुब्भे अम्हे सद्दावेह, सद्दावेत्ता जाव संधिं संघाडेत्ता एयमाणत्तियं पच्चप्पिणह । तए णं अम्हे तं दिव्वं कुंडलजुयलं गेण्हामो जेणेव सुवण्णगारभिसियाओ जाव णो संचाएमो संघाडित्तए । तणं अम्हे सामी ! यस्स दिव्वस्स कुंडलस्स अण्णं सरिसयं कुंडलजुयलं घडेमो । ભાવાર્થ:- ત્યાર પછી તે સોનીઓએ કુંભરાજાની પાસે આવીને, બન્ને હાથ જોડીને જય-વિજય શબ્દોથી રાજાને વધાવીને આ પ્રમાણે નિવેદન કર્યું– હે સ્વામિન્ ! તમે આજે અમને બોલાવીને આદેશ આપ્યો હતો કે કુંડલ-યુગલની સાંધ ખૂલી ગઈ છે તેને રેણ કરીને મને પાછા સોંપો. અમે તે દિવ્ય કુંડલ-યુગલ લઈને અમારા સ્થાને જઈને ઘણા ઉપાય કર્યા પરંતુ તે સાંધ જોડવા માટે અમે શક્તિમાન થઈ શક્યા નથી. હે સ્વામિન્! શું અમે આ દિવ્ય કુંડલ યુગલ જેવું બીજું કુંડલ યુગલ બનાવી દઈએ ?
८४ त णं से कुंभ राया तीसे सुवण्णगारसेणीए अंतिए एयमट्ठे सोच्चा णिसम्म आसुरुत्ते रुट्ठे कुविए चंडिक्किए मिसिमिसेमाणे तिवलियं भिउडिं णिडाले साहट्टु एवं वयासी - केस णं तुब्भे कलाया णं भवह, जे जे तुब्भे इमस्स दिव्वस्स कुंडलजुयलस्स णो संचाएह संधि संघाडेत्तए ? ते सुवण्णगारे णिव्विस आणवेइ ।
ભાવાર્થ :- સોનીઓનું આ કથન સાંભળીને અને હૃદયંગમ કરીને કુંભરાજા તત્કાલ ગુસ્સે થઈ ગયા, કપાળમાં ત્રણ રેખા થઈ જાય તે રીતે ગુસ્સામાં ભૃકુટિ ચડાવીને સોનીઓને આ પ્રમાણે કહ્યું– અરે ! તમે કેવા સોની છો ? જે આ દિવ્ય કુંડલ યુગલની જોડ પણ સાંધી શકતા નથી ? આમ કહીને તેઓને દેશ
નિકાલની આજ્ઞા આપી દીધી.
८५ सुवणारा कुंभेण रण्णा णिव्विसया आणत्ता समाणा जेणेव साई-साइं गिहाई तेणेव उवागच्छंति, उवागच्छित्ता सभंडमत्तोवगरणमायाए मिहिलाए रायहाणीए मज्झमज्झेण णिक्खमंति, णिक्खमित्ता विदेहस्स जणवयस्स मज्झमज्झेणं जेणेव कासी जणवए, जेणेव वाणारसी णयरी तेणेव उवागच्छंति, उवागच्छित्ता अग्गुज्जाणंसि सगडी सागड मोएंति, मोइत्ता महत्थं जाव पाहुडं गेण्हंति, गेण्हित्ता वाणारसीए णयरीए मज्झमज्झेणं जेणेव संखे कासीराया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव वद्धार्वेति, वद्धावित्ता पाहुडं पुरओ ठावेंति, ठावित्ता संखरायं एवं वयासी
अम्हे णं सामी ! मिहिलाओ णयरीओ कुंभएणं रण्णा णिव्विसया आणत्ता
Page #283
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલ્લી
૨૨૩]
समाणा इहं हव्वमागया । तं इच्छामो णं सामी ! तुब्भं बाहुच्छायापरिग्गहिया णिब्भया णिरुव्विग्गा सुहंसुहेणं परिवसिडें । ભાવાર્થ:- ત્યાર પછી કંભરાજા દ્વારા દેશ નિકાલની આજ્ઞા(સજા) પામેલા તે સુવર્ણકારો પોત-પોતાના ઘેર આવ્યા. આવીને પોતાના વાસણ વગેરે ઘરવખરી લઈને મિથિલા નગરીમાંથી બહાર નીકળીને વિદેહ દેશમાં થઈને કાશીદેશની વાણારસી નગરીમાં આવ્યા, આવીને અગ્ર(ઉત્તમ) ઉદ્યાનમાં ગાડી-ગાડા છોડ્યા, છોડીને મહાન અર્થવાળી રાજાને યોગ્ય બહુમૂલ્ય ભેટ ગ્રહણ કરીને વાણારસી નગરીમાં થઈને કાશી દેશના શંખ રાજા સમીપે આવી, રાજાને ભેટ આપીને, બન્ને હાથ જોડીને યાવતુ જય-વિજય શબ્દોથી રાજાને વધાવીને આ પ્રમાણે નિવેદન કર્યું
હે સ્વામિનું! કુંભ રાજાની મિથિલા નગરીમાંથી દેશ નિકાલની સજા મળવાથી અમે અહીં આવ્યા છીએ. હે સ્વામિન્ ! અમે આપની ભુજાઓની છાયા ગ્રહણ કરીને અર્થાત્ આપના આશ્રયે અમે નિર્ભય અને નિરુદ્વેગ થઈને, સુખ-શાંતિપૂર્વક નિવાસ કરવા ઇચ્છીએ છીએ. ८६ तए णं संखे कासीराया ते सुवण्णगारे एवं वयासी-किं णं तुब्भे देवाणुप्पिया ! कुंभएणं रण्णा णिव्विसया आणत्ता?
तए णं ते सुवण्णगारा संखं एवं वयासी- एवं खलु सामी ! कुंभगस्स रण्णो धूयाए पभावईएदेवीए अत्तयाए मल्लीए विदेहरायवरकण्णाएकुंडलजुयलस्ससंधी विसंघडिए । तए णं से कुंभए राया सुवण्णगारसेणिं सदावेइ, सदावित्ता जावणिव्विसया आणत्ता । ભાવાર્થ:- ત્યારે કાશી દેશના શંખ રાજાએ તે સુવર્ણકારોને પૂછ્યું- હે દેવાનુપ્રિયો! કુંભરાજાએ તમોને દેશનિકાલની આજ્ઞા શા માટે આપી?
સુવર્ણકારોએ શંખરાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! કુંભરાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મજા વિદેહ રાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીકુમારીના કંડલયુગલની સાંધ ખુલ્લી ગઈ હતી. ત્યારે કુંભ રાજાએ (અમને) સુવર્ણકારોને બોલાવીને યાવતું તેને સાંધવા માટે કહ્યું. અમે અનેક ઉપાય કરવા છતાં પણ તેને સાંધી શક્યા નહીં. તેથી રાજાએ અમોને દેશનિકાલની આજ્ઞા આપી છે. ८७ तए णं से संखे राया सुवण्णगारे एवं वयासी- केरिसिया णं देवाणुप्पिया ! कुंभगस्स धया पभावईए देवीए अत्तया मल्ली विदेहरायवरकण्णा? तएणं तेसवण्णगारा संखरायं एवं वयासी- णो खलु सामी ! अण्णा काई तारिसिया देवकण्णा वा जाव जारिसिया णं मल्ली विदेहरायवरकण्णा । तए णं कुंडल-जुयल-जणिय-हरिसे दूयं सद्दावेइ जाव तहेव पहारेत्थ गमणाए। ભાવાર્થ - ત્યાર પછી શંખરાજાએ સુવર્ણકારોને પૂછ્યું- હે દેવાનુપ્રિયો! કુંભરાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મજા વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી કેવી છે? ત્યાર સુવર્ણકારોએ શંખરાજાને કહ્યું- હે સ્વામિનું જેવી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી છે, તેવી તો દેવ કન્યા પણ નથી. ત્યાર પછી કુંડલયુગલની વાત દ્વારા ઉત્પન અનુરાગયુક્ત આનંદથી પ્રેરાઈને શંખરાજાએ દૂતને બોલાવ્યો યાવતું દૂતે મિથિલા તરફ પ્રયાણ કર્યું.
Page #284
--------------------------------------------------------------------------
________________
| २२४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અદીનશત્રુ રાજા અને ચિત્રકાર:८८ तेणं कालेणं तेणं समएणं कुरु णामं जणवए होत्था । तत्थ णं हथिणाउरे णामं णयरे होत्था। तत्थ णं अदीणसत्तू णामं राया होत्था जाव रज्जं पसासेमाणे विहरइ । ભાવાર્થ - તે કાલે અને તે સમયે કુરુ નામના દેશમાં હસ્તિનાપુર નામનું નગર હતું. અદીનશત્રુ નામના રાજા હતા યાવત્ તે રાજ્યશાસન કરતા સુખપૂર્વક વિચરતા હતા. ८९ तत्थणं मिहिलाए, तस्स कुंभगस्सरण्णो पुत्ते, पभावईए अत्तए, मल्लीए अणुजायए मल्लदिण्णए णाम कुमारे जावजुवराया यावि होत्था । ભાવાર્થ - તે મિથિલા નગરીમાં કુંભરાજાનો પુત્ર, પ્રભાવતી દેવીનો આત્મજ અને મલ્લીકુમારીનો નાનોભાઈ મલ્લદિન નામનો કુમાર હતો. તે યુવરાજ હતો. ९० तए णं मल्लदिण्णे कुमारे अण्णया कयाइ कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे मम पमयवणंसि एगं महं चित्तसभं करेहअणेगखंभसयसण्णिविटुं जाव एयमाणत्तियं पच्चप्पिणह । ते वि तहेव पच्चप्पिणंति । ભાવાર્થ – એક દિવસ મલ્લદિન કુમારે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– તમે જાઓ અને મારા પ્રમદવન (ઘરના ઉદ્યાન)માં સેંકડો સ્તંભો પર સ્થિત એક મોટી ચિત્રસભાનું નિર્માણ કરો યાવતું તેઓએ તે પ્રમાણે ચિત્રસભાનું નિર્માણ કરીને રાજાને કાર્ય થઈ ગયાની ખબર આપી. ९१ तए णं मल्लदिण्णे कुमारे चित्तगरसेणिं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- तुब्भेणं देवाणुप्पिया ! चित्तसभं हाव-भावविलासविब्बोयकलिएहिं रूवेहिं चित्तेह,चित्तित्ता एयमाणत्तियं पच्चप्पिणह । ભાવાર્થ - ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારની શ્રેણી (ચિત્રકારો)ને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે ચિત્રસભાને મુખના વિકારરૂપ હાવ, ચિત્તજન્ય વિકારરૂપભાવ, નેત્રના વિકારરૂપ વિલાસ અને ભ્રમરજન્ય વિકારરૂપ બિમ્બોકથી યુકત ચિત્રોથી ચિત્રિત કરો અને કાર્ય પૂર્ણ થાય એટલે મને તે સમાચાર આપો. ९२ तए णं सा चित्तगरसेणी एयमटुं तहत्ति पडिसुणेइ, पडिसुणित्ता जेणेव सयाई, गिहाई तेणेव उवागच्छति, उवागच्छित्ता तूलियाओ, वण्णए य गेण्हति, गेण्हित्ता जेणेव चित्तसभा तेणेव अणुपविसइ, अणुपविसित्ता भूमिभागे विरचति, विरचित्ता भूमि सज्जइ, सज्जित्ता चित्तसभं हावभाव जावचित्तेउं पयत्ता यावि होत्था । ભાવાર્થ:- ત્યાર પછી ચિત્રકારોએ “ભલે,” આ પ્રમાણે કહીને કુમારની આજ્ઞા શિરોધાર્ય કરી. તેઓ પોત-પોતાના ઘરે જઈને પીંછી અને રંગ લઈને, ચિત્રસભા સમીપે આવ્યા. ચિત્રસભામાં પ્રવેશ કરીને, ચિત્રોની ભૂમિકા તૈયાર કરીને હાવ-ભાવ આદિથી યુક્ત ચિત્રો અંકિત કરવામાં લાગી ગયા. ९३ तए णं एगस्स चित्तगारस्स इमेयारूवे चित्तगर-लद्धी लद्धा पत्ता अभिसमण्णागया
Page #285
--------------------------------------------------------------------------
________________
| अध्य-८ : मी
| २२५
जस्सणंदुपयस्स वा चउपयस्स वा अपयस्स वा एगदेसमवि पासइ, तस्सणं देसाणुसारेणं तयाणुरूवं रूवं णिव्वत्तेइ । ભાવાર્થ:- તે ચિત્રકારોમાંથી એક ચિત્રકારને એવી ચિત્ર લબ્ધિ(અસાધારણ શક્તિ) લબ્ધ હતી, પ્રાપ્ત હતી અને તે તેનો અભ્યાસી હતો. તે જે કોઈ મનુષ્ય આદિ દ્વિપદ; ગાય, અશ્વ, આદિ ચતુષ્પદ અને વૃક્ષ, ભવન આદિ અપદનું કોઈ પણ એક અવયવ જોઈ લે તો તે અવયવના આધારે તેનું આબેહૂબ ચિત્ર દોરી शतोडता. ९४ तए णं से चित्तगरदारए मल्लीए जवणियंतरियाए जालंतरेण पायंगुटुं पासइ । तए णं तस्स चित्तगरस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पजित्था सेयं खलु ममं मल्लीए वि पायंगुट्ठाणुसारेणं सरिसगं जाव गुणोववेयं रूवं णिव्वत्तित्तए, एवं संपेहेइ, संपेहित्ता भूमिभागं सज्जेइ, सज्जित्ता मल्लीए विदेह रायवरकण्णाए पायंगुट्ठाणुसारेणं सरिसगं जाव गुणाववेयं रूवं णिव्वत्तेइ ।। ભાવાર્થ :- એકદા તે ચિત્રકારદારકે પડદાની પાછળ રહેલા મલ્લીકુમારીના પગનો અંગૂઠો જાળી (છિદ્ર) માંથી જોયો. ત્યારે તે ચિત્રકારને એવો વિચાર ઉત્પન્ન થયો કે મલ્લીકુમારીના પગના અંગૂઠા અનુસાર તેનું આબેહુબ યાવત ગુણયુક્ત સુંદર ચિત્ર બનાવવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને દિવાલનો એક ભાગ ઘસીને સ્વચ્છ કરી, મલ્લી રાજ કન્યાના પગના અંગૂઠાનું અનુસરણ કરીને વાવ તેનું આબેહૂબ ચિત્ર બનાવ્યું. ९५ तए णं सा चित्तगस्सेणी चित्तसभं हावभावविलासविब्बोयकलिएहिं, रूवेहिं चित्तेइ, चित्तित्ता जेणेव मल्लदिण्णे कुमारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव एयमाणत्तियं पच्चप्पिणइ। ભાવાર્થ:- ત્યાર પછી ચિત્રકારોની તે મંડળીએ ચિત્રસભાને હાવ, ભાવ, વિલાસ અને બિમ્બોકવાળા સુંદર ચિત્રોથી પૂર્ણ ચિત્રિત કરી દીધી અને મલ્લદિન કુમાર પાસે જઈને કાર્ય થઈ ગયાનું નિવેદન કર્યું. ९६ तए णं मल्लदिण्णे चित्तगरसेणिं, सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलइत्ता पडिविसज्जेइ । ભાવાર્થ:- ત્યાર પછી મલ્લદિનકુમારે ચિત્રકાર મંડળીનો સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને આજીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું અને તેઓને વિદાય કર્યા. ९७ तए णं मल्लदिण्णे कुमारे अण्णया ण्हाए अंतेउस्परियालसंपरिखुडे अम्मधाईए सद्धिं जेणेव चित्तसभा तेणेव उवागच्छइ, उवागच्छित्ता चित्तसभं अणुपविसइ, अणुपविसित्ता हाव भावविलासबिब्बोयकलियाईरूवाइंपासमाणेपासमाणे जेणेव मल्लीएविदेहवररायकण्णाए तयाणुरूवे रूवे णिव्वत्तिए तेणेव पहारेत्थ गमणाए।
तए णं से मल्लदिण्णे कुमारे मल्लीए विदेहवररायकण्णाए तयाणुरूवं रूवं
Page #286
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
णिव्वत्तियं पासइ, पासित्ता इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एस णं मल्ली विदेहवररायकण्ण त्ति कटु लज्जिए वीडिए वेडे सणियंसणियं पच्चोसक्कइ । ભાવાર્થ:- ત્યાર પછી કોઈ સમયે મલ્લદિન કુમાર સ્નાન કરીને, અંતઃપુર અને પરિવાર સહિત, ધાવમાતાને સાથે લઈને, ચિત્રસભા સમીપે આવ્યા. ચિત્રસભામાં પ્રવેશ કરીને, હાવભાવ-વિલાસ અને બિમ્બોકથી યુક્ત ચિત્રોને જોતા-જોતા જ્યાં વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લીનું ચિત્ર હતું તે તરફ ગયો.
વિદેહ રાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીના આબેહુબ ચિત્રને જોતા જ મલ્લદિન કુમારને વિચાર આવ્યો કે અરે, આ તો વિદેહવર રાજકન્યા મલ્લી છે !!' આ વિચાર આવતા જ તે લજ્જિત, વીડિત અને અત્યંત લજ્જિત બનીને ધીરે-ધીરે ત્યાંથી પાછો ફર્યો. ९८ तए णं मल्लिदिण्णकुमारं अम्मधाई सणियं-सणियं पच्चोसक्कंतं पासित्ता एवं वयासी-किं णं तुमं पुत्ता ! लज्जिए वीडिए वेड्डे सणियंसणियं पच्चोसक्कइ?
तए णं से मल्लदिण्णकुमारे अम्मधाई एवं वयासी- जुत्तं णं अम्मो ! मम जेट्ठाए भगिणीए गुरूदेवभूयाए लज्जणिज्जाए समं चित्तसभं अणुपविसित्तए? ભાવાર્થ:- ત્યાર પછી મલ્લદિનકુમારને પાછા ફરતાં જોઈને ધાવમાતાએ પૂછ્યું- હે પુત્ર! તું શા માટે લજ્જિત, વીડિત અને અત્યંત લજ્જિત થઈને ધીરે-ધીરે પાછો ફરી રહ્યો છો ?
ત્યારે મલ્લદિનકુમારે ધાવમાતાને આ પ્રમાણે કહ્યું- હે માતા ! આ ચિત્રસભામાં ગુરુ અને દેવ જેવા પૂજનીય મારા મોટા બહેન બેઠા હોય, ત્યારે તેમની સામે અંતઃપુર સહિત ચિત્ર સભામાં પ્રવેશ કરવો, તે શું મારા માટે યોગ્ય છે? અર્થાત્ યોગ્ય નથી. તેથી હું લજ્જિત થાઉં છું. ९९ तए णं अम्मधाई मल्लदिण्णकुमारे एवं वयासी- णो खलु पुत्ता ! एस मल्ली विदेहवररायकण्णा । चित्तगरएणं तयाणुरूवे रूवे णिव्वत्तिए । ભાવાર્થ - તે સમયે ધાવમાતાએ મલ્લદિનકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! આ વાસ્તવિક વિદેહની શ્રેષ્ઠ રાજકન્યા મલ્લી નથી પરંતુ ચિત્રકારે આ હૂબહૂ ચિત્રિત કરી છે, આ તેનું ચિત્ર છે. १०० तए णं मल्लदिण्णे कुमारे अम्मधाईए एयमढे सोच्चा णिसम्म आसुरुत्ते एवं वयासीकेस णं भो ! से चित्तगरए अप्पत्थियपत्थिए जाव परिवज्जिए, जेण मम जेट्टाए भगिणीए गुरुदेवभूयाए जाव णिव्वत्तिए? त्ति कटु तं चित्तगरं वज्झं आणवेइ । ભાવાર્થ:- ધાવમાતાનું આ વચન સાંભળીને અને હૃદયમાં અવધારણ કરીને મલ્લદિનકુમાર એકદમ ગુસ્સે થઈ ગયો અને આ પ્રમાણે કહ્યું – મૃત્યુની ઇચ્છા કરનારો આ ચિત્રકાર કોણ છે યાવતુ જેણે ગુરુ અને દેવ સમાન પૂજનીય મારી મોટી બહેનનું ચિત્ર અહીં બનાવ્યું છે? આ રીતે વિચારીને કુમારે તે ચિત્રકારનો વધ કરવાની આજ્ઞા આપી. १०१ तए णं सा चित्तगरसेणी इमीसे कहाए लट्ठा समाणा जेणेव मल्लदिण्णे कुमारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेइ, वद्धावित्ता एवं वयासी
Page #287
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલ્લી
૨૨૭]
एवं खलु सामी ! तस्स चित्तगरस्स इमेयारूवा चित्तगर-लद्धी लद्धा पत्ता अभिसमण्णागया- जस्स णं दुपयस्स वा जावणिव्वत्तेइ । तं मा णं सामी ! तुब्भे तं चित्तगरं वज्झं आणवेह। तं तुब्भेणं सामी ! तस्स चित्तगरस्स अण्णं तयाणुरूवं दंड णिव्वत्तेह । ભાવાર્થ - ત્યાર પછી આ વૃત્તાંત સાંભળીને અને સમજીને ચિત્રકારોની તે મંડળી મલ્લદિન કુમાર પાસે આવી બન્ને હાથ જોડીને વાવત કુમારને વધાવીને આ પ્રમાણે કહ્યું
હે સ્વામિનુ ! ખરેખર તે ચિત્રકારને આવા પ્રકારની ચિત્રલબ્ધિ લબ્ધ છે, પ્રાપ્ત થયેલી છે અને તે તેનો અભ્યાસી છે કે તે કોઈ દ્વિપદ આદિના કોઈપણ એક અવયવને જુએ તોપણ તેનું આબેહૂબ રૂપ બનાવી શકે છે. તેથી હે સ્વામિન્ ! આપ તે ચિત્રકારના વધની આજ્ઞા આપો નહીં. હે સ્વામિન્ ! આપ તે ચિત્રકારને બીજો કોઈ યોગ્ય દંડ આપો.' १०२ तए णं से मल्लदिण्ण कुमारे तस्स चित्तगरस्स संडासगं छिंदावेइ, छिंदावित्ता णिव्विसयं आणवेइ । तए णं से चित्तगरए मल्लदिण्णेणं णिव्विसए आणत्ते समाणे सभंडमत्तोवगरणमायाए मिहिलाओ णयरीओ णिक्खमइ, णिक्खमित्ता विदेहस्स जणवयस्स मझमज्झेणं णिक्खमित्ता जेणेव कुरुजणवए, जेणेव हत्थिणाउरे णयरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता भंडणिक्खेवं करेइ, करित्ता चित्तफलगं सज्जेइ, सज्जित्ता मल्लीएविदेहरायवरकण्णगाए पायंगुट्ठाणुसारेणं रूवं णिव्वत्तेइ, णिव्वत्तित्ता कक्खंतरंसि छुब्भइ, छुब्भइत्ता महत्थं जावपाहुडं गेण्हइ, गेण्हित्ता हत्थिणाउरस्स णयरस्स मज्झमज्झेणं जेणेव अदीणसत्तू राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेइ, वद्धावित्ता पाहुडं उवणेइ, उवणित्ता एवं वयासी- एवं खलु अहं सामी ! मिहिलाओ रायहाणीओ कुंभगस्स रण्णो पुत्तेणं पभावईए देवीए अत्तएणं मल्लदिण्णेणं कुमारेणं णिव्विसए आणत्ते समाणे इह हव्वमागए, तं इच्छामि णं सामी ! तुब्भ बाहुच्छाया परिग्गहिए जाव परिवसित्तए । ભાવાર્થ:- ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારોની પ્રાર્થના સ્વીકારીને તે ચિત્રકારના જમણા હાથનો અંગૂઠો કપાવીને, તેને દેશ નિકાલની આજ્ઞા આપી.
મલ્લદિન દ્વારા દેશ નિકાલની આજ્ઞા પામેલો તે ચિત્રકાર વાસણાદિ ઘરવખરી લઈને મિથિલા નગરમાંથી બહાર નીકળીને, વિદેહ દેશની મધ્યમાં થઈને કુરુ દેશના હસ્તિનાપુર નગરમાં આવ્યો, પોતાનો સામાન આદિ રાખીને ચિત્ર ફલક તૈયાર કર્યું અને વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લીના પગના અંગૂઠાના આધારે તેનું આબેહૂબ ચિત્ર ચિત્રિત કર્યું.
ચિત્ર દોર્યા પછી તે ચિત્રને પોતાની બગલ(કખ)માં દબાવીને રાજાને યોગ્ય મહામૂલ્યવાન ભેટ લઈને તે ચિત્રકારે હસ્તિનાપુરનગરની મધ્યમાં થઈને અદીનશત્ર રાજાની પાસે આવીને, બે હાથ જોડીને, રાજાને વધાવીને, ભેટ અર્પણ કરી અને કહ્યું- હે સ્વામિન્ ! મિથિલા રાજધાનીમાં કુંભરાજાના પુત્ર અને પ્રભાવતી દેવીના આત્મજ મલ્લદિન કુમારે મને દેશનિકાલની આજ્ઞા આપી છે તેથી હું અહીં આવ્યો છું. હે સ્વામિનુ ! આપની ભુજાઓની છત્ર છાયા ગ્રહણ કરીને યાવતુ હું અહીં રહેવા ઇચ્છું છું.
Page #288
--------------------------------------------------------------------------
________________
| २२८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
१०३ तए णं से अदीणसत्तू राया तं चित्तगरदारय एवं वयासी-किं णं तुम देवाणुप्पिया! मल्लदिण्णेणं णिव्विसए आणत्ते? ભાવાર્થ:- ત્યાર પછી અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારપુત્રને આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિય ! મલ્લદિનકુમારે તમને કયા કારણે દેશનિકાલની આજ્ઞા આપી? १०४ तएणं से चित्तयरदारए अदीणसत्तुराय एवं वयासी- एवं खलु सामी ! मल्लदिण्णे कुमारे अण्णया कयाइ चित्तगरसेणि सद्दावेइ, सदावित्ता एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया! मम चित्तसभं, तं चेव सव्वं भाणियव्वं जाव मम संडासंग छिंदावेइ छिदावित्ता णिव्विसयं आणवेइ । तं एवं खलु सामी ! मल्लदिण्णेणं कुमारेणं णिव्विसए आणत्ते । ભાવાર્થ - ત્યાર પછી ચિત્રકાર પુત્રે અદીનશત્રુ રાજાને કહ્યું- હે સ્વામિન્! મલ્લદિનકુમારે એકવાર ચિત્રકાર મંડળીને બોલાવીને આ પ્રમાણે કહ્યું હતું - હે દેવાનુપ્રિયો ! તમે મારી ચિત્રસભાને ચિત્રિત કરો; ઇત્યાદિ સર્વવૃત્તાંત પૂર્વવત્ કહ્યો યાવતકુમારે મારો જમણો અંગૂઠો કપાવીને દેશ-નિકાલની આજ્ઞા આપી. હે સ્વામિન્ ! આ પ્રમાણે મલ્લદિનકુમારે મને દેશ-નિર્વાસનની આજ્ઞા આપી છે. १०५ तए णं अदीणसत्तू राया तं चित्तगरं एवं वयासी-से केरिसए णं देवाणुप्पिया ! तुमे मल्लीए तयाणुरूवे रूवे णिव्वत्तिए ?
___ तए णं से चित्तगरे कक्खंतराओ चित्तफलयं णीणेइ, णीणित्ता अदीणसत्तुस्स उवणेइ, उवणित्ता एवं वयासी-एसणं सामी !मल्लीए विदेहरायवरकण्णाए तयाणुरूवस्स रूवस्स केइ आगार-भावपडोयारे णिव्वत्तिए । णो खलु सक्का केणइ देवेण वा जाव मल्लीए विदेहरायवरकण्णगाए तयाणुरूवे रूवे णिव्वत्तित्तए। ભાવાર્થ - ત્યાર પછી અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારને આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિય ! તમે મલ્લીકુમારીનું આબેહૂબ ચિત્ર કેવું બનાવ્યું હતું?
ત્યારે ચિત્રકારે પોતાની બગલમાં રાખેલુંચિત્રફલક બહાર કાઢીને અદીનશત્રુ રાજાની સામે રાખીને કહ્યું- હે સ્વામિન્ ! વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીના આબેહૂબ લાગતા આ ચિત્રમાં હું કિંચિત્માત્રામાંજ તેના આકાર, ભાવ આદિ ચિત્રિત કરી શકયો છું. વિદેહરાજની શ્રેષ્ઠ કુમારી મલ્લીનું હૂબહૂ રૂ૫ તો દેવાદિ પણ ચિત્રિત કરવા સમર્થ નથી. १०६ तए णं अदीणसत्तू राया पडिरूवजणियहरिसे दूयं सद्दावेइ जाव पहारेत्थ गमणाए । ભાવાર્થ:- ત્યાર પછી પ્રતિરૂપ(ચિત્ર) દ્વારા ઉત્પન્ન અનુરાગ યુક્ત આનંદથી પ્રેરાઈને અદીનશત્રુ રાજાએ દૂતને બોલાવ્યો યાવતુ દૂતે મિથિલા તરફ પ્રયાણ કર્યું. જિતશત્રુ રાજા અને ચોક્ષા પરિવારિકા - १०७ तेणं कालेणं तेणं समएणं पंचाले नाम जणवए होत्था, वण्णओ । कंपिल्ले पुरे णयरे होत्था, वण्णओ । तत्थ णं जियसत्तू णामं राया होत्था पंचालाहिवई, वण्णओ ।
Page #289
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલ્લી
| २२४ ।
तस्स णं जियसत्तुस्स धारिणीपामोक्खं देविसहस्सं ओरोहे होत्था, वण्णओ । ભાવાર્થ - તે કાલે અને તે સમયે પંચાલ નામના દેશમાં કામ્પિત્યપુર નામનું નગર હતું. પંચાલાધિપતિ જિતશત્રુ નામના રાજા હતા. તે જિતશત્રુ રાજાના અંતઃપુરમાં એક હજાર રાણીઓ હતી. આ સર્વનું વિસ્તૃત વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. १०८ तत्थणं मिहिलाए चोक्खा णामं परिव्वाइया रिउव्वेय जाव यावि होत्था । तएणं सा चोक्खा परिव्वाइया मिहिलाए बहूणं राईसर जाव सत्थवाहपभिईणं पुरओ दाणधम्मं च सोयधम्मं च तित्थाभिसेयं च आघवेमाणी पण्णवेमाणी परूवेमाणी उवदंसेमाणी विहरइ । ભાવાર્થ :- ત્યાં મિથિલા નગરીમાં ઋગ્વદાદિ ચાર વેદ વગેરે શાસ્ત્રોને જાણનારી ચોક્ષા નામની પરિવ્રાજિકા રહેતી હતી. તે ચોક્ષા પરિવ્રાજિકા મિથિલા નગરીમાં ઘણા રાજા, ઈશ્વર(ઐશ્વર્યશાલી ધનાઢ્ય અથવા યુવરાજ) યાવતું સાર્થવાહ આદિની સામે દાનધર્મ, શૌચધર્મ અને તીર્થસ્નાનનું કથન કરતી, પ્રજ્ઞાપના, પ્રરૂપણા અને ઉપદેશ કરતી હતી. १०९ तए णं सा चोक्खा परिव्वाइया अण्णया कयाइ तिदंडं च कुंडियं च जाव धाउरत्ताओ य गिण्हइ, गिण्हित्ता परिव्वाइगावसहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पविरल- परिव्वाइया सद्धिं संपरिखुडा मिहिलं रायहाणि मज्झमज्झेणं जेणेव कुंभगस्स रणो भवणे. जेणेव कण्णंतेउरे, जेणेव मल्ली विदेहरायवरकण्णा तेणेव उवागच्छड उवागच्छित्ता उदय-परिफासियाए, दब्भोवरि पच्चत्थुयाए भिसियाए णिसीयइ, णिसीइत्ता मल्लीए विदेहरायवर- कण्णाए पुरओ दाणधम्मं जाव विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી એકવાર તે ચોક્ષા પરિવ્રાજિકા ત્રિદંડ, કમંડલ યાવતુ ગેરુથી રંગેલા વસ્ત્ર ધારણ કરીને પરિવ્રાજિકાઓના મઠમાંથી બહાર નીકળીને કેટલીક પરિવ્રાજિકાઓ સાથે મિથિલા રાજધાનીના મધ્ય માર્ગ દ્વારા કુંભરાજાના ભવનમાં કન્યાઓના અંતઃપુરમાં વિદેહની ઉત્તમ રાજકન્યા મલ્લી હતાં, ત્યાં આવી અને ભૂમિ પર પાણી છાંટી, ડાભ પાથરી તેના પર આસન રાખીને બેઠી. બેસીને વિદેહવર રાજકન્યા મલ્લીની સામે દાનધર્મ, શૌચધર્મ અને તીર્થસ્નાનનો ઉપદેશ આપવા લાગી. ११० तए णं सा मल्ली विदेहरायवरकण्णा चोक्खं परिव्वाइयं एवं वयासी- तुब्भे णं चोक्खे ! किंमूलए धम्मे पण्णत्ते?
तए णं सा चोक्खा परिव्वाइया मल्लि विदेहरायवरकण्णं एवं वयासी- अम्हंणं देवाणुप्पिया! सोयमूलए धम्मे पण्णवेमि, जंणं अम्हं किंचि असुई भवइ, तंणं उदएण य मट्टियाए य जाव अविग्घेणं सग्गं गच्छामो । ભાવાર્થ - ત્યારે વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ ચોલા પરિવ્રાજિકાને પૂછ્યું – હે ચોક્ષા ! તમારા ધર્મનું મૂળ શું છે?
ત્યારે ચોક્ષા પરિવ્રાજિકાએ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીને ઉત્તર આપ્યો- હે દેવાનુપ્રિય ! હું શૌચમૂલક ધર્મનો ઉપદેશ કરું છું. અમારા મતમાં જે કોઈપણ વસ્તુ અપવિત્ર થઈ જાય, તેને જલથી અને
Page #290
--------------------------------------------------------------------------
________________
| २३० ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
માટીથી શુદ્ધ પવિત્ર કરાય છે, થાવતુ આ સ્નાનાદિ ધર્મનું પાલન કરવાથી અમે નિર્વિબે સ્વર્ગે જઈએ છીએ. १११ तए णं मल्ली विदेहरायवरकण्णा चोक्खं परिव्वाइयं एवं वयासी- चोक्खा ! से जहाणामए केइ पुरिसे रुहिरकयं वत्थं रुहिरेण चेव धोवेज्जा, अत्थि णं चोक्खा! तस्स रुहिरकयस्स वत्थस्स रुहिरेणं धोव्वमाणस्स काई सोही ? णो इणढे समटे । एवामेव चोक्खा ! तुब्भे णं पाणाइवाएणं जाव मिच्छादसणसल्लेणं णत्थि काई सोही, जहा व तस्स रुहिरकयस्स वत्थस्स रुहिरेणं धोव्वमाणस्स । ભાવાર્થ:- ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીએ ચોલા પરિવ્રાજિકાને પૂછ્યું- હે ચોક્ષા ! જેમ કોઈ પુરુષ લોહીથી રંગાયેલા વસ્ત્રને લોહીથી જ ધુએ, તો હે ચોક્ષા! તે રુધિરલિપ્ત વસ્ત્રને રુધિરથી જ ધોતાં શુદ્ધિ થાય ખરી ? પરિવ્રાજિકાએ ઉત્તર આપ્યો – ના, એમ થઈ શકે નહીં. મલ્લીએ કહ્યું- હે ચોક્ષા! જેમ રુધિરલિપ્ત વસ્ત્રની શુદ્ધિ રુધિરથી થતી નથી તેમ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના ૧૮ પાપના સેવનથી પણ તમારી શુદ્ધિ થતી નથી. ११२ तए णं सा चोक्खा परिव्वाइया मल्लीए विदेहरायवरकण्णाए एवं वुत्ता समाणा संकिया कंखिया विइगिच्छया भेयसमावण्णा जाया यावि होत्था, मल्लीए णो संचाएइ किंचिवि पामोक्खमाइक्खित्तए, तुसिणीया संचिट्ठइ । ભાવાર્થઃ- ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ આ પ્રમાણે કહ્યું, ત્યારે તે ચોક્ષા પરિવ્રાજિકાને હવે હું વાત રજૂ કરું તે સાચી લાગશે કે નહીં તેવી શંકા, મારો જવાબ સાચો નહીં હોય તો બીજો શો જવાબ આપીશ તેવી કાંક્ષા અને મારા જવાબમાં મલ્લીને વિશ્વાસ આવશે કે નહીં? તેવી વિતિગિચ્છા થઈ અને આ પરિસ્થિતિમાં મારે શું કરવું? તેવી વિવેક શક્તિ નાશ પામવારૂપ ભેદને પ્રાપ્ત થઈ(તેના મનમાં તર્ક-વિતર્ક થવા લાગ્યા. તે મલ્લીકુમારીને જવાબમાં કાંઈ કહી શકી નહીં) તે મૌનભાવે બેસી રહી. ११३ तएणंतंचोक्खं मल्लीए बहूओ दासचेडीओ हीलंति, जिंदंति, खिसंति, गरहंति, अप्पेगइयाओ, हेरुयालंति, अप्पेगइयाओ मुहमक्कडियाओ करेंति, अप्पेगइयाओ वग्घाडीओ करेंति, अप्पेगइयाओ तज्जेमाणीओ णिच्छुभंति । ભાવાર્થ - ત્યાર પછી મલ્લીની ઘણી દાસીઓ ચોલા પરિવ્રાજિકાની તિરસ્કારરૂપ હીલના, જાતિ આદિ પ્રકટ કરવારૂપ નિંદા, ઉપહાસરૂપ ખિંસના, અવર્ણવાદરૂપ ગહ કરવા લાગી. કેટલીક દાસીઓ તેને ચીડવવા લાગી, કેટલીક દાસીઓ મોઢું મચકોડવા લાગી, કેટલીક દાસીઓ મશ્કરી કરવા લાગી, કેટલીક આંગળીઓથી તર્જના-તાડના કરવા લાગી અને કેટલીક દાસીઓએ હાથથી ધક્કા મારીને તેને બહાર કાઢી મૂકી. ११४ तए णं सा चोक्खा मल्लीए विदेहरायवरकण्णाए दासचेडियाहिं हीलिज्जमाणी जावमिसमिसेमाणी मल्लीए विदेहरायवरकण्णाए पओसमावज्जइ, भिसियं गेण्हइ, गेण्हित्ता कण्णंतेउराओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता मिहिलाओ णिग्गच्छइ,णिग्गछित्ता परिव्वाइयासंपरिवुडा जेणेव पंचालजणवए जेणेव कंपिल्लपुरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता बहूणं राईसर जाव परूवेमाणी विहरइ ।
Page #291
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલી
[ ૨૩૧ ]
ભાવાર્થ:- ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીની દાસીઓ દ્વારા યાવતુ અપમાનિત થતી તે ચોક્ષા અત્યંત ક્રોધથી ધુંવાપુવા થતી, વિદેહ રાજાની ઉત્તમ કન્યા મલ્લી પ્રત્યે દ્વેષ કરતી, પોતાનું આસન ઉપાડી કન્યાઓના અંતઃપુરમાંથી નીકળી ગઈ. ત્યાંથી નીકળીને મિથિલા નગરીમાંથી પણ નીકળી ગઈ. પરિવ્રાજિકાઓની સાથે પંચાલ દેશના કપિલ્યપુર નગરમાં આવી અને ઘણા રાજાઓ, ઈશ્વરો આદિની સામે વાવતું દાનધર્મ, શૌચ ધર્મ આદિની પ્રરૂપણા કરવા લાગી. ११५ तए णं से जियसत्तू अण्णया कयाइ अंतेउस्परियालसद्धिं संपरिवुडे एवं जाव सीहासण-वरगए यावि विहरइ । तएणंसा चोक्खा परिव्वाइया-संपिरवुडा जेणेव जियसत्तुस्स रण्णो भवणे, जेणेव जियसत्तू तेणेव उवागच्छइ, उवागच्छित्ता जियसत्तुं जएणं विजएणं वद्धावेइ । तएणं से जियसत्तु चोक्खं परिव्वाइयं एज्जमाणे पासइ, पासित्ता सीहासणाओ अब्भुटेइ, अब्भुट्टित्ता चोक्खं परिव्वाइयं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता आसणेणं उवणिमंतेइ । ભાવાર્થ:- એકવાર જિતશત્રુરાજા પોતાના અંતઃપુર અને પરિવારથી પરિવૃત થઈને સિંહાસન પર બેઠા હતા. ત્યારે પરિવ્રાજિકાઓથી પરિવૃત્ત તે ચોક્ષા પરિવ્રાજિકા જિતશત્રુ રાજાના ભવનમાં જિતશત્રુરાજા સમીપે આવી. રાજસભામાં પ્રવેશ કરીને તેણે જય-વિજયના શબ્દોથી જિતશત્રુ રાજાને વધાવ્યા. ચોક્ષા પરિવ્રાજિકાને આવતી જોઈને જિતશત્રરાજા સિંહાસન પરથી ઊભા થઈને ચોક્ષા પરિવ્રાજિકાનો સત્કાર ક્યો, સન્માન કર્યું અને આસન ઉપર બિરાજમાન થવા માટે કહ્યું. ११६ तए णं सा चोक्खा उदगपरिफासियाए दब्भोवरि पच्चत्थुयाए भिसियाए णिविसइ, जियसत्तुं रायं रज्जे य जावअंतेउरे य कुसलोदंतं पुच्छइ । तए णं सा चोक्खा जियसत्तुस्स रण्णो दाणधम्मं च जावविहरइ । ભાવાર્થ:- ત્યાર પછી તે ચોક્ષા પરિવ્રાજિકા જળ છાંટીને ડાભપર પોતાનું આસન પાથરી તેના ઉપર બેઠી અને જિતશત્રુ રાજાને રાજ્ય તેમજ અંતઃપુરના કુશલ સમાચાર પૂછયા. ત્યાર પછી ચોક્ષા પરિવ્રાજિકાએ જિતશત્રુ રાજાને દાનધર્મ આદિનો ઉપદેશ આપ્યો. ११७ तए णं से जियसत्तू अप्पणो ओरोहंसि जाय विम्हए चोक्खं परिव्वाइयं एवं वयासी- तुमं णं देवाणुप्पिए ! बहूणि गामागर जाव आहिंडसि, बहूंण य राईसरसत्थवाहप्पभिइणं गिहाइ अणुपविससि, तं अत्थियाई ते कस्स वि रण्णो वा जाव एरिसए ओरोहे दिट्ठपुव्वे जारिसए णं इमे मम ओरोहे ? ભાવાર્થ:- ત્યાર પછી પોતાના અંતઃપુની રાણીઓના સૌંદર્યથી વિસ્મિત જિતશત્રુ રાજાએ ચોક્ષા પરિવ્રાજિકાને પૂછ્યું- હે દેવાનુપ્રિય! તમે ઘણા ગામ, આકર આદિમાં પર્યટન કરો છો અને ઘણા રાજાઓ, ઈશ્વરો(ધનવાનો)ના ઘરોમાં પ્રવેશ કરો છો, તો તમે કોઈપણ રાજાદિ પાસે, મારા અંતઃપુર જેવું અંતઃપુર પહેલા ક્યારે ય જોયું છે? ११८ तए णं सा चोक्खा परिव्वाइया जियसत्तुणा एवं वुत्ता समाणी ईसिं अवहसियं
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
करेइ, करित्ता एवं वयासी एवं च सरिसए णं तुमे देवाणुप्पिया ! तस्स अगडददुरस्स । सणं देवाप्पि ! से अगडदद्दुरे ? जियसत्तू ! से जहानामए अगडदद्दुरे सिया । से णं तत्थ जाए तत्थेव वुड्ढे अण्णं अगडं वा तलागं वा दहं वा सरं वा सागरं वा अपासमाणे एवं मण्णइ - अयं चेव अगडे वा जाव सागरे वा ।
२३२
तए णं तं कूवं अण्णे सामुद्दए दद्दुरे हव्वमागए । तए णं से कूवददुरे तं सामुद्दददुरं एवं वयासी- से केस णं तुमं देवाणुप्पिया ! कत्तो वा इह हव्वमागए ? तए णं से सामुद्दए ददुरे तं कूवददुरं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अहं सामुद्द दद्दुरे ।
तणं से कूवदुरे तं सामुद्दयं ददुरं एवं वयासी - केमहालए णं देवाणुप्पिया ! से समुद्दे? तए णं सामुद्दए ददुरे तं कूवददुरे एवं वयासी - महइ महालए णं देवाणुप्पिया ! मुद्दे ।
तणं से कूवदुरे पाएणं लीहं कड्डेइ, कड्डित्ता एवं वयासी- ए महालए णं देवाणुप्पिया ! से समुद्दे ? णो इणट्ठे समट्ठे, महालए णं से समुद्दे । तए णं से कूवददुरे पुरच्छिमिल्लाओ तीराओ उप्फिडित्ता णं पच्चत्थिमिल्लं तीरं गच्छइ, गच्छित्ता एवं वयासी - ए महालए णं देवाणुप्पिया ! से समुद्दे ? णो इणट्ठे समट्ठे ।
एवामेव तुमं पि जियसत्तू ! अण्णेसिं बहूणं राईसर जाव सत्थवाहपभिईणं भज्जं वा भगिणिं वा धूयं वा सुण्हं वा अपासमाणे जाणसि- जारिसए मम चेव णं ओरोहे तारिस णो अण्णस्स ।
तं एवं खलु जियसत्तु ! मिहिलाए णयरीए कुंभगस्स धूया पभावईए अत्तया मल्ली णामं विदेहवररायकण्णा रूवेण य जोव्वणेण जाव णो खलु अण्णा काई देवकण्णा वा जारिसिया मल्ली विदेहरायवरकण्णाए; तीसे छिण्णस्स वि पायंगुटुस्स इमे तवोरोहे सयसहस्सइमं पि कलं ण अग्घइ ति कट्टु जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया । ભાવાર્થ :- જિતશત્રુ રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે ચોક્ષા પરિવ્રાજિકા માર્મિક હાસ્ય કરતાં બોલી– હે દેવાનુપ્રિય ! તમે તો પેલા કૂવાના દેડકા જેવા છો.
જિતશત્રુરાજાએ પૂછ્યું– હે દેવાનુપ્રિય ! તે કૂવાનો દેડકો કેવો હોય છે ? ચોક્ષાએ કહ્યું– હે જિતશત્રુ! જેમ કે કોઈ એક કૂવાનો દેડકો તે કૂવામાં જન્મ્યો હતો અને તેમાં જ મોટો થયો હતો. તેણે બીજા કૂવા, તળાવ, દ્રહ, સરોવર કે સમુદ્ર જોયા ન હતા, તે માનતો હતો કે આ જ કૂવો છે અને આ જ સાગર છે.
ત્યાર પછી કોઈ સમયે તે કૂવામાં એક સમુદ્રિક દેડકો અચાનક આવી ચડયો, ત્યારે કૂપમંડુકે(કૂવાના દેડકાએ) કહ્યું– હે દેવાનુપ્રિય ! તમે કોણ છો ? અચાનક અહીં ક્યાંથી આવ્યા છો ? ત્યારે સમુદ્રમંડુકે કૂપમંડુકને કહ્યું– હે દેવાનુપ્રિય ! હું સમુદ્રનો દેડકો છું.
Page #293
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલી
૨૩૩ ]
ત્યારે કૂવાના દેડકાએ કહ્યું- હે દેવાનુપ્રિય!તે સમુદ્ર કેવડો છે? ત્યારે સાગરના દેડકાએ કૂપમંડુકને કહ્યું- હે દેવાનુપ્રિય ! સમુદ્ર ઘણો વિશાળ છે.
ત્યારે કૂપમંડૂકે પોતાના પગથી એક લીટી દોરીને પૂછ્યું- હે દેવાનુપ્રિય ! શું સમુદ્ર આટલો મોટો છે? સામુદ્રિક દેડકો બોલ્યો- ના, તેમ નથી અર્થાત્ સમુદ્ર આના કરતાં ઘણો મોટો છે. ત્યારે કૂપમંડૂકે પૂર્વ કિનારેથી પશ્ચિમી કિનારા સુધી કૂદકો મારીને પછી પૂછયું- શું તે સમુદ્ર આટલો મોટો છે? સામુદ્રિક દેડકાએ કહ્યું- ના, તેમ પણ નથી, સમુદ્ર આના કરતાં પણ ઘણો મોટો છે.
તે પ્રમાણે હે જિતશત્ર ! બીજા ઘણા રાજેશ્વરો યાવતુ સાર્થવાહ આદિની પત્નીઓ, ભગિનીઓ, પુત્રીઓ અથવા પુત્રવધૂઓને તમે જોઈ નથી, તેથી જ તમે માનો છો કે મારા જેવું અંતઃપુર બીજે કયાંય નથી.
હે જિતશત્ર ! મિથિલા નગરીમાં કુંભરાજાની પુત્રી અને પ્રભાવતીની આત્મજા મલ્લી નામની વિદેહરાજની શ્રેષ્ઠકન્યાના રૂપ, યૌવનાદિ સામે દેવકન્યા વગેરે પણ કંઈ જ નથી. તમારું આ અંતઃપુર વિદેહરાજની તે શ્રેષ્ઠ કન્યાના કપાયેલા પગના અંગૂઠાના લાખમાં અંશ બરાબર પણ નથી. આ પ્રમાણે કહીને તે પરિવ્રાજિકા જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ફરી. ११९ तए णं जियसत्तू परिव्वाइयाजणियहरिसे दूयं सद्दावेइ, सदावित्ता जाव पहारेत्थ માણા ભાવાર્થ - ત્યાર પછી પરિવ્રાજિકા દ્વારા ઉત્પન અનુરાગયુક્ત આનંદથી પ્રેરાઈને જિતશત્રુ રાજાએ દૂતને બોલાવ્યો યાવત્ તે દૂતે મિથિલા તરફ પ્રયાણ કર્યું. વિવેચનઃ
મલ્લીકુમારી તીર્થકર હોવાથી અનુપમ સૌંદર્યના સ્વામી હતા. કરોડો દેવો તેમની સેવામાં હોવાથી તેઓનો શ્રીદામકાંડ આદિ સર્વ વસ્તુઓ સર્વશ્રેષ્ઠ અને અનુપમ હતી.પૂર્વ ભવના સ્નેહના કારણે છે એ રાજાઓ પ્રસંગોપાત મલ્લીકુમારીનું નામ સાંભળતા જ તેના પ્રતિ અનુરાગી બની, તેને પરણવા ઉત્સુક બન્યા અને મલ્લીકમારીની માગણી માટે છએ રાજાઓના દૂત પોતપોતાના નગરમાંથી એક જ સમયે રવાના થયા. છએ રાજાઓનો કુંભરાજાને સંદેશ અને સંઘર્ષ:१२० तए णं तेसिं जियसत्तुपामोक्खाणं छण्हं राईणं दूया जेणेव मिहिला तेणेव पहारेत्थ गमणाए । तए णं छपि य दूयगा जेणेव मिहिला तेणेव उवागच्छंति, उवागच्छित्ता मिहिलाए अग्गुज्जाणंसि पत्तेयंपत्तेयं खंधावारणिवेसं करेंति, करित्ता मिहिलं रायहाणिं अणुपविसंति, अणुपविसित्ता जेणेव कुंभए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता पत्तेयं पत्तेयं करयल परिग्गहियं सिरसावत्तं दसणहं मत्थए अंजलिं कटु साणंसाणं राईण वयणाई णिवेदेति । ભાવાર્થ - આ પ્રમાણે તે જિતશત્રુ વગેરે છએ રાજાઓના દૂતોએ મિથિલા નગરી તરફ પ્રયાણ કર્યું. ત્યાર પછી તે છએ દૂતો મિથિલામાં આવીને, મિથિલાના પ્રધાન ઉદ્યાનમાં બધાએ પોત-પોતાના પડાવ નાંખ્યા. પછી મિથિલા રાજધાનીમાં પ્રવેશ કરીને કુંભરાજાની પાસે આવીને, તે બધાએ હાથ જોડીને,
Page #294
--------------------------------------------------------------------------
________________
| २३४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
મસ્તક પર આવર્તન કરી, દસ નખ યુક્ત અંજલિ મસ્તકે રાખીને પોત-પોતાના રાજાઓનો સંદેશ કહી સંભળાવ્યો. १२१ तए णं से कुंभए राया तेसिं दूयाणं अंतिए एयमटुं सोच्चा आसुरत्ते जाव एवं वयासी- ण देमि णं अहं तुब्भं मल्लि विदेहरायवरकण्णं ति कटु ते छप्पि दूये असक्कारिय असम्माणिय अवदारेणं णिच्छुभावेइ । ભાવાર્થ:- છ દૂતો પાસેથી તે વાત સાંભળીને કુંભરાજા એકદમ ગુસ્સે થઈ ગયા થાવત આ પ્રમાણે કહ્યું કે હું તમોને વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લી આપીશ નહીં; તેમ કહીને છ એ દૂતોને સત્કાર-સન્માનાદિ કર્યા વિના પાછળના દરવાજેથી કાઢી મૂક્યા. १२२ तए णं जियसत्तुपामोक्खाणं छण्हं राईणं दूया कुंभएणं रण्णा असक्कारिया असम्माणिया अवदारेणं णिच्छुभाविया समाणा जेणेव सया सया जणवया, जेणेव सयाई सयाई णगराइं जेणेव सया सया रायाणो तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव एवं वयासी
एवं खलु सामी ! अम्हे जियसत्तुपामोक्खाणं छण्हं राईणं दूया जमगसमगं चेव जेणेव मिहिला तेणेव उवागया जाव अवदारेणं णिच्छुभावेइ । तं ण देइ णं सामी ! कुंभए राया मल्लि विदेहरायवरकण्णं, साणं-साणं राईणं एयमटुं णिवेदेइ । ભાવાર્થ - કુંભરાજા દ્વારા અસત્કારિત, અસન્માનિત અને પાછળના દરવાજાથી કાઢી મૂકાયેલા જિતશત્રુ આદિ છએ રાજાઓના દૂતોએ પોત-પોતાના દેશ અને પોત-પોતાના નગરમાં આવીને પોત-પોતાના રાજાઓ સમીપે પહોંચીને હાથ જોડી આ પ્રમાણે કહ્યું
હે સ્વામિનુ! અમે, જિતશત્ર વગેરે છએ રાજાઓના દૂતો એક સાથે જ મિથિલાનગરીમાં પહોંચ્યા. થાવત કુંભ રાજાએ અમોને પાછળના દરવાજેથી કાઢી મૂક્યા છે. હે સ્વામિનું! કુંભરાજા વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી આપને આપશે નહીં. આ રીતે દૂતોએ પોત-પોતાના રાજાઓ પાસે નિવેદન કર્યું.
१२३ तए णं ते जियसत्तुपामोक्खा छप्पि रायाणो तेसिं दूयाणं अंतिए एयमटुं सोच्चा णिसम्म आसुरत्ता अण्णमणस्स दूयसंपेसणं करेंति, करित्ता एवं वयासी
एवं खलुदेवाणुप्पिया ! अम्हं छण्हं राईणंदूया जमगसमगंचेव जावणिच्छूढा, तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं कुंभगस्स जत्तं गेण्हित्तए त्ति कटु अण्णमण्णस्स एयमटुं पडिसुणेति, पडिसुणित्ता ण्हाया जाव सण्णद्धा हत्थिखंधवरगया सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं वीइज्जमाणा महयाहयगयरह-पवरजोह-कलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिवुडा सव्विड्डीए जाव दुंदुभिणाइयरवेणं सएहितो सए हिंतो णगरेहितो णिग्गच्छंति, णिग्गच्छित्ता एगयओ मिलायंति, मिलाइत्ता जेणेव मिहिला तेणेव पहारेत्थ गमणाए ।
Page #295
--------------------------------------------------------------------------
________________
અધ્ય−૮ : મલ્લી
૨૩૫
ભાવાર્થ :- ત્યાર પછી તે જિતશત્રુ વગેરે છએ રાજાઓ દૂતો પાસેથી આ વાત સાંભળીને, સમજીને કુપિત થયા. તેઓએ એકબીજા પાસે દૂત મોકલ્યા અને આ પ્રમાણે સંદેશો મોકલ્યો કે– હે દેવાનુપ્રિય ! આપણા છએ રાજાઓના દૂતો એક સાથે જ મિથિલા નગરીમાં પહોંચ્યા યાવત્ કાઢી મુકાયા છે; તેથી હે દેવાનુપ્રિય! આપણે કુંભરાજા ઉપર ચઢાઈ કરવી જોઈએ. આ પ્રમાણે કહીને તેઓએ એકબીજાની વાતનો સ્વીકાર કરીને, સ્નાન કરીને યાવત્ કવચ આદિ ધારણ કરી, સજ્જ થઈને હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ વૃક્ષોના ફૂલોની માળાયુક્ત છત્ર ધારણ કર્યું. શ્વેત ચામર તેના પર ઢોળાવા લાગ્યા. મોટા મોટા હાથીઓ, રથો અને ઉત્તમ યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને, સર્વ ઋદ્ધિની સાથે યાવત્ દુંદુભિના નાદ સાથે પોત-પોતાના નગરોમાંથી નીકળીને, એક જગ્યાએ એકઠા થયા અને મિથિલા નગરી તરફ પ્રયાણ કર્યું. | १२४ त णं कुंभ राया इमीसे कहाए लट्ठे समाणे बलवाउयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! हयगय-रह-पवर- जोह - कलियं सेण्णं सा जाव पच्चप्पिणंति ।
ભાવાર્થ:- ત્યાર પછી કુંભરાજાએ, આ છએ રાજાઓની ચઢાઈના સમાચાર જાણીને પોતાના સેનાપતિને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! જલદીથી ઘોડાઓ, હાથીઓ, રથો અને ઉત્તમ યોદ્ધાઓ સહિત ચતુરંગણી સેના તૈયાર કરો યાવત્ સેનાપતિઓએ સેનાને તૈયાર થઈ જવાની સૂચના આપી. १२५ तए णं कुंभए राया ण्हाए जाव सण्णद्धे हत्थिखंधवरगए सकोरेंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं वीइज्जमाणे चाउरंगिणी सेणाए सद्धिं संपरिवुडे सव्विड्डीए जाव मिथिलं रायहाणि मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता विदेहं जणवयं मज्झमज्झेणं जेणेव देसअंते तेणेव उवागच्छइ, उवागच्छित्ता खंधावारणिवेस करेइ, करिता जियसत्तुपामोक्खा छप्पि य रायाणो पडिवालेमाणे जुज्झसज्जे पडिचिट्ठइ ।
ભાવાર્થ :- ત્યાર પછી કુંભરાજાએ સ્નાન કર્યું, કવચ ધારણ કર્યું અને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ વૃક્ષના ફૂલોની માળાયુક્ત છત્ર ધારણ કર્યું. તેના ઉપર શ્રેષ્ઠ અને શ્વેત ચામર ઢોળાવા લાગ્યા. ચતુરંગિણી સેનાની સાથે સર્વઋદ્ધિ સહિત યાવત્ મિથિલા રાજધાનીમાં થઈને વિદેહ જનપદમાં પસાર થતાં પોતાના દેશના સીમાંતે આવીને પડાવ નાંખ્યો, પડાવ નાંખીને જિતશત્રુ આદિ છએ રાજાઓની પ્રતિક્ષા કરતાં, યુદ્ધને માટે સજ્જ થઈને ત્યાં રહ્યા.
| १२६ तए णं ते जियसत्तुपामोक्खा छप्पि य रायाणो जेणेव कुंभए तेणेव उवागच्छंति, उवागच्छित्ता कुंभएणं रण्णा सद्धिं संपलग्गा यावि होत्था ।
ભાવાર્થ :- ત્યાર પછી તે જિતશત્રુ આદિ છએ રાજાઓ, જ્યાં કુંભરાજા હતા, ત્યાં આવી પહોંચ્યા. આવીને કુંભરાજાની સાથે યુદ્ધ કરવા પ્રવૃત્ત થઈ ગયા.
१२७ त णं ते जियसत्तुपामोक्खा छप्पि रायाणो कुंभयं रायं हय-महिय-पवरवीरघाइयणिवडियचिंधद्धय-प्पडागं- किच्छप्पाणोवगयं दिसो दिसिं पडिसेहिंति।
कुंभ राया जियसत्तुपामोक्खेहिं छहिं-राईहिं हयमहिय जावपडिसेहिए
Page #296
--------------------------------------------------------------------------
________________
| ૨૩s ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
समाणे अत्थामे अबले अवीरिए अपुरिसक्कास्परक्कम्मे अधारणिज्जमिति कटु सिग्धं तुरियं चवलं चंडं जइणं वेइयं जेणेव मिहिला णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता मिहिलं अणुपविसइ, अणुपविसित्ता, मिहिलाए दुवाराई पिहेइ, पिहित्ता रोहसज्जे चिटुइ । ભાવાર્થ:- ત્યાર પછી તે જિતશત્રુ આદિ છ એ રાજાઓએ કુંભરાજાની સેનામાંથી કેટલાક યોદ્ધાઓને હણી નાખ્યા, કેટલાક યોદ્ધાઓને ભયંકર રીતે ઘાયલ કર્યા, કેટલાક અત્યુત્તમ યોદ્ધાઓનો ઘાત કર્યો, તેમની ચિહ્નરૂપ ધ્વજા અને પતાકાઓને તોડી-ફોડીને કરીને નીચે પાડી દીધી. તેમના પ્રાણ સંકટમાં આવી ગયા, તેથી તેમની સેના ચારે દિશાઓમાં ભાગી ગઈ.
જિતશત્રુ રાજા આદિ છએ રાજાઓ દ્વારા હત, માનમર્દિત પાવત જેની સેના ચારેબાજુ ભાગી ગઈ છે, તેવા આત્મબળ અને સૈન્યબળ વિનાના કુંભરાજા નિવીર્ય-નિરુત્સાહી બની ગયા યાવત્ શત્રુપક્ષને અજેય સમજીને શીધ્ર, ત્વરિત, વેગયુક્ત ગતિથી મિથિલા નગરી તરફ આવ્યા, મિથિલા નગરીમાં પ્રવેશીને મિથિલાના દરવાજા બંધ કરાવી દીધા, દ્વાર બંધ કરીને કિલ્લાની રક્ષા કરતા રહ્યા. १२८ तएणंतेजियसत्तुपामोक्खा छपिरायाणोजेणेव मिहिला तेणेव उवागच्छंति, उवागच्छित्ता मिहिलं रायहाणिं णिस्संचारं णिरुच्चारं सव्वओ समंता ओरुभित्ता णं चिटुंति।
तए णं कुंभए राया मिहिलं रायहाणिं ओरुद्धं जाणित्ता अब्भंतरियाए उवट्ठाणसालाए सीहासणवरगए तेसिं जियसत्तुपामोक्खाणं छण्हं राईणं अंतराणि य छिदाणि य विवराणि य मम्माणि य अलभमाणे, बहुहिं आएहि य उवाएहि य उप्पित्तियाहि य बुद्धीहिं परिणामेमाणे परिणामेमाणे किंचि आयं वा उवायं वा अलभमाणे ओहयमणसंकप्पे जाव झियायइ । ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુ આદિ છએ નરેશો મિથિલા નગરી સમીપે આવ્યા અને મિથિલા રાજધાનીને ચારેબાજુથી એવી ઘેરી લીધી કે તે મનુષ્યોના સંચાર રહિત થઈ ગઈ, માણસોની અવર-જવર સદંતર બંધ થઈ ગઈ.
ત્યાર પછી કુંભરાજા મિથિલા રાજધાનીને ઘેરાયેલી જાણીને આશ્વેતર ઉપસ્થાન શાળા (અંદરની સભા)માં શ્રેષ્ઠ સિંહાસન પર બેસીને તે જિતશત્રુ આદિ રાજાઓને હટાવવા માટેના અવસરોને, છિદ્રોદૂષણોને, રહસ્યોને, ગુપ્ત દોષોને શોધવા માટે તક શોધવા લાગ્યા પરંતુ તેને તેવી એક પણ તક ન મળી અને ઘણા પ્રયત્નો, ઉપાયો તથા ઔત્પાતિકી આદિ ચારે પ્રકારની બુદ્ધિથી પણ વિચાર કરતાં-કરતાં તેઓ કોઈ યુક્તિ કે ઉપાય પામી શક્યા નહીં ત્યારે તેના(કુંભરાજાના) મનનો સંકલ્પ ક્ષીણ થઈ ગયો યાવતું તે હથેળી પર મુખ રાખીને આર્તધ્યાન કરવા લાગ્યા(ચિંતામાં ડૂબી ગયા.) મલ્લીકુમારી દ્વારા છ રાજાઓને પ્રતિબોધ - १२९ इमं च णं मल्ली विदेहरायवरकण्णा ण्हाया जाव बहूहिं खुज्जाहिं जाव पारसीहिं परिवुडा जेणेव कुंभए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता कुंभगस्स पायग्गहणं करेइ । तए णं कुंभए राया मल्ली विदेहरायवरकण्णं णो आढाइ, णो परियाणाइ, तुसिणीए संचिठुइ । ભાવાર્થ - આ સમય દરમ્યાન વિદેહરાજાની કન્યા મલ્લીએ સ્નાન કર્યું યા કુન્જા આદિ પારસ દેશ
Page #297
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલી
૨૩૭ ]
પર્વતની અનેક દાસીઓથી પરિવત્ત થઈને કુંભરાજા પાસે આવી, તેણે કુંભરાજાના ચરણોનો સ્પર્શ કર્યો(પગે લાગી) ત્યારે કંભરાજાએ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીનો આદર કર્યો નહીં, અત્યંત ચિંતામાં વ્યગ્ર હોવાના કારણે તેના આવવાની ખબર પણ રહી નહીં, તેથી તે મૌન જ બેસી રહ્યા. १३० तए णं मल्ली विदेहरायवरकण्णा कुंभयं रायं एवं वयासी-तुब्भेणं ताओ! अण्णया मम एज्जमाणं जावणिवेसेह, किं णं तुब्भं अज्ज ओहयमणसंकप्पे जाव झियायह?
तए णं कुंभए राया मल्लि विदेहरायवरकण्णं एवं वयासी- एवं खलु पुत्ता ! तव कज्जे जियसत्तुपामोक्खेहिं छहिं राईहिं दूया संपेसिया, ते णं मए असक्कारिया जाव णिच्छूढा । तए णं ते जियसत्तुपामोक्खा छप्पि रायाणो तेसिं दूयाणं अंतिए एयमटुं सोच्चा परिकुविया समाणा जाव मिहिलं रायहाणिं णिस्संचारं चिटुंति । तए णं अहं पुत्ता ! तेसि जियसत्तुपामोक्खाणं छण्हं राईणं अंतराणि अलभमाणे जाव झियामि । ભાવાર્થ - ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ કુંભ રાજાને આ પ્રમાણે પૂછ્યું- હે તાત ! પહેલા તો મને આવતી જોઈને આપ મારો આદર કરતા, પ્રસન્ન થતા યાવતુ ખોળામાં બેસાડતા હતા પરંતુ આજે તમે ઉદાસ થઈને શા માટે ચિંતા કરી રહ્યા છે?
ત્યારે રાજા કુંભે વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીને આ પ્રમાણે કહ્યું- હે પુત્રી ! જિતશત્રુ આદિ છએ રાજાઓએ તમારી સાથે લગ્ન કરવાના વિચારથી મારી પાસે દૂતો મોકલ્યા હતા, મેં તે દૂતોને અપમાનિત કરીને યાવત્ કઢાવી મૂક્યા. તે દૂતો પાસેથી આ વૃત્તાંત સાંભળીને જિતશત્રુ વગેરે રાજાઓ ગુસ્સે થઈને થાવત તેઓએ મિથિલા રાજધાનીને નિઃસંચાર બનાવી દીધી છે અર્થાતુ ચારેબાજુ ઘેરો નાંખીને બેઠા છે, તેથી હે પુત્રી ! હું તે જિતશત્ર આદિ નરેશોના અંતર–છિદ્ર આદિ ન મળતાં અર્થાત્ તેમને દૂર કરવાનો માર્ગ ન મળતાં યાવત્ ચિંતામાં ડૂળ્યો છું. १३१ तए णं सा मल्ली विदेहरायवरकण्णा कुंभयं रायं एवं वयासी- मा णं तुब्भे ताओ! ओहयमणसंकप्पा जाव झियायह, तुब्भे णं ताओ ! तेसिं जियसत्तुपामोक्खाणं छण्हं राईणं पत्तेयंपत्तेयं रहसियं दूयसंपेसे करेह, एगमेगं एवं वयह- तव देमि मल्लि विदेहरायवरकण्णं, तिकटु संझाकालसमयंसि पविरलमणूसंसि णिसंतंसि पडिणिसंतंसि पत्तेयं-पत्तेयं मिहिलं रायहाणिं अणुप्पवेसेह, अणुप्पवेसित्ता गब्भघरएसु अणुप्पवेसेह, मिहिलाए रायहाणीए दुवाराई पिहेह, पिहेत्ता रोहासज्जे चिट्ठह । तए णं कुंभए राया ए वं तं चेव जाव पवेसेइ, रोहसज्जे चिट्ठइ । ભાવાર્થ:- ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ કુંભરાજાને આ પ્રમાણે કહ્યું- હે તાત ! તમે ઉદાસ થઈને ચિંતા ન કરો. હે તાત ! તમે તે જિતશત્રુ આદિ છએ રાજાઓમાંથી દરેકે દરેકની પાસે ગુપ્તરૂપથી એક-એક દૂત મોકલીને, તે દરેક રાજાને સંદેશો આપો કે “હું વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી તમને આપુ છું.” એમ કહીને સંધ્યાકાળના સમયે અત્યલ્પ વિરલ મનુષ્યો જ અવર જવર કરતા હોય, મોટા ભાગના મનુષ્યો પોત-પોતાના ઘરોમાં વિશ્રામ કરતા હોય, લોકોનો કોલાહલ શાંત થઈ ગયો હોય અને રસ્તા નિઃસંચાર બની ગયા હોય ત્યારે તે રાજાઓને મિથિલા નગરીમાં પ્રવેશ કરાવીને, ગર્ભગૃહની
Page #298
--------------------------------------------------------------------------
________________
| २३८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અંદર પ્રવેશ કરાવો, પ્રવેશ કરાવીને મિથિલા રાજધાનીના દરવાજા બંધ કરાવીને નગર રક્ષા માટે તૈયાર રહો. ત્યાર પછી કુંભરાજાએ તે જ પ્રમાણે કર્યું કાવત્ છ એ રાજાઓને મિથિલાની અંદર પ્રવેશ કરાવ્યો અને નગર રક્ષા કરવા લાગ્યા. १३२ तए णं जियसत्तुपामोक्खा छप्पि य रायाणो कल्लं पाउप्पभायाए जावजालंतरेहिं कणगमयंमत्थयछिड्डपउमुप्पलपिहाणं पडिमंपासंति, "एसणंमल्ली विदेहरायवरकण्ण" त्तिकटु मल्लीए विदेहरायवरकण्णाए रूवे यजोव्वणे य लावण्णे यमुच्छिया गिद्धा जाव अज्झोववण्णा अणिमिसाए दिट्ठीए पेहमाणा पेहमाणा चिट्ठति। ભાવાર્થ:- ત્યાર પછી જિતશત્ર આદિ છએ રાજાઓ બીજે દિવસે પ્રાતઃ કાલે (તેમને જે મોહનગૃહમાં રાખ્યા હતા તેની) જાળીઓમાંથી સુવર્ણમયી, મસ્તક પર છિદ્રવાળી અને કમળના ઢાંકણાવાળી મલ્લીની પ્રતિમા જોવા લાગ્યા. “આ જ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી છે” એવું જાણીને વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીના રૂપ, યૌવન અને લાવણ્યમાં મૂચ્છિત, ગૃદ્ધ કાવત્ અત્યંત આસક્ત બનીને અનિમેષ દૃષ્ટિથી વારંવાર તેને જોવા લાગ્યા. १३३ तए णं सा मल्ली विदेहरायवरकण्णा ण्हाया जाव सव्वालंकारविभूसिया बहूहिं खुज्जाहिं जाव परिक्खित्ता जेणेव जालघरए, जेणेव कणगपडिमा तेणेव उवागच्छइ, उवागच्छित्ता तीसे कणगपडिमाए मत्थयाओ तं पउमं पिहाणं अवणेइ । तए णं गंधे णिद्धावइ से जहाणामए अहिमडे इ वा जाव असुभतराए चेव । ભાવાર્થ :- ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ સ્નાન કર્યું કાવત્ સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને ઘણી કુન્જા આદિ દાસીઓથી યાવત્ પરિવૃત્ત થઈને જાલગૃહમાં સુવર્ણની પ્રતિમા સમીપે આવીને, તે સુવર્ણ પ્રતિમાના મસ્તક ઉપરનું કમલનું ઢાંકણું ઉઘાડ્યું. ઢાંકણું ઉઘડતાં જ તેમાંથી અત્યંત ખરાબ મરેલા સની દુર્ગધ કરતાં પણ વધુ અશુભ(અનિષ્ટ) દુર્ગધ ફેલાવા લાગી. १३४ तए णं जियसत्तुपामोक्खा छप्पि रायाणो तेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सएहिं सएहिं उत्तरिज्जेहिं आसाइं पिहेंति, पिहित्ता परम्मुहा चिटुंति ।
तए णं सा मल्ली विदेहरायवरकण्णा ते जियसत्तुपामोक्खे एवं वयासी-किं णं तुब्भं देवाणुप्पिया ! सएहिं सएहिं उत्तरिज्जेहिं जाव परम्मुहा चिट्ठह ? ।
तएणं ते जियसत्तुपामोक्खा मल्लि विदेहरायवरकण्णं एवं वयंति- एवं खलु देवाणुप्पिए ! अम्हे इमेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सएहिं सएहिं उत्तरिज्जेहिं जावचिट्ठामो । ભાવાર્થ-ત્યાર પછી જિતશત્રુ પ્રમુખ છએ રાજાઓએ તે અશુભ ગંધથી અભિભૂત થઈને પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રોથી મુખ ઢાંકીને યાવત મુખ ફેરવી લીધા.
ત્યારે વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ તે જિતશત્રુ આદિ રાજાઓને આ પ્રમાણે પૂછ્યું- હે દેવાનુપ્રિય! શા માટે તમે પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રથી મુખ ઢાંકીને યાવત મુખ ફેરવીને બેઠા છો?
Page #299
--------------------------------------------------------------------------
________________
અધ્ય−૮ : મલ્લી
ત્યારે જિતશત્રુ આદિ રાજાઓએ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીને કહ્યું– હે દેવાનુપ્રિયે ! અમે આ અશુભ ગંધથી ગુંગળામણ અનુભવતા પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રથી મુખ ઢાંકીને યાવત્ વિમુખ થયા છીએ. | १३५ त णं मल्ली विदेहरायवरकण्णा ते जियसत्तुपामोक्खे एवं वयासी - जइ ताव देवाप्पिया ! इमीसे कणगमईए जाव पडिमाए कल्लाकल्लि ताओ मणुण्णाओ असणपाण-खाइमसाइमाओ एगमेगे पिंडे पक्खिप्पमाणे पक्खिप्पमाणे इमेयारूवे असुभे पोग्गलपरिणामे, इमस्स पुण ओरालियसरीरस्स खेलासवस्स वंतासवस्स पित्तासवस्स सुक्कसोणिय- पूयासवस्स दुरूवऊसास-णीसासस्स दुरूव-मुक्त-पूइय-पुरीस-पुण्णस्स सडण-पडणछेयण विद्धंसण धम्मस्स केरिसए परिणामे भविस्सइ ? तं मा णं तुभे દેવાખિયા! માનુલ્લવુ ામમોળેલુ રબ્બહ, શિાહ, મુન્નર, અન્નોવવન્ત્રહ ।' ભાવાર્થ :- ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ તે જિતશત્રુ આદિ રાજાઓને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! આ સુવર્ણમયી યાવત્ પ્રતિમામાં પ્રતિદિન મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ચારે પ્રકારના આહારમાંથી એક-એક કોળિયો નાંખતા-નાંખતા તે પુદ્ગલનું આવું અશુભ પરિણમન થયું, તો શું આ ઔદારિક શરીરના પુદ્ગલોનું પરિણમન તેનાથી પણ વિશેષ અનિષ્ટ નહીં થાય ? કારણ કે તેમાંથી કફ, વમન, પિત, શુક્ર, શોણિત, પરુ આદિનું વારંવાર નિઃસરણ થયા જ કરે છે તથા આ શરીર ખરાબ ઉચ્છ્વાસ અને નિશ્વાસ કાઢનારું, અશુચિરૂપ મૂત્ર અને દુર્ગંધત મળથી પરિપૂર્ણ છે, સડવું, પડવું, છેદન થવું, નષ્ટ થવું તે તેનો સ્વભાવ છે, તો તેનું પરિણમન કેવું થશે ? તેથી હે દેવાનુપ્રિયો ! તમે મનુષ્ય સંબંધી કામભોગોમાં રાગ, ગૃદ્ધિ કે અત્યંત આસક્તિ કરો નહીં અર્થાત્ તેમાં આસક્ત ન થાઓ. | १३६ एवं खलु देवाणुप्पिया ! अम्हे इमाओ तच्चे भवग्गहणे अवरविदेहवासे सलिलावइंसि विजए वीयसोगाए रायहाणीए महब्बलपामोक्खा सत्त वि य बालवयंसगा रायाणो होत्था, सह जाया जाव पव्वइया ।
૨૩૯
तणं अहं देवाप्पिया ! इमेणं कारणेणं इत्थीणामगोयं कम्मं णिव्वत्तेमि- जइ णं तुब्भे चउत्थं उवसंपज्जित्ताणं विहरह, तए णं अहं छटुं उवसंपज्जित्ता णं विहरामि । सेसं तहेव सव्वं ।
ભાવાર્થ :- હે દેવાનુપ્રિયો ! આપણે પહેલાંના ત્રીજા ભવમાં, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સલિલાવતી વિજયમાં વીતશોકાનામની રાજધાનીમાં મહાબલ આદિ સાતે ય બાલગોઠીયા મિત્ર રાજા હતા. આપણે સાતે ય સાથે જન્મ્યા યાવત્ સાથે જ દીક્ષિત થયા હતા.
હે દેવાનુપ્રિયો ! તે સમયે મેં આ(માયા કપટના) કારણથી સ્ત્રી નામગોત્ર કર્મ ઉપાર્જન કર્યું હતું કે જ્યારે તમે એક ઉપવાસ કરીને વિચરતા ત્યારે હું(તમોને કહ્યા વિના) છઠ કરતી હતી, ઇત્યાદિ સર્વ વૃત્તાંત પૂર્વવત્ સમજાવ્યો.
१३७ तए णं तुब्भे देवाणुप्पिया ! कालमासे कालं किच्चा जयंते विमाणे उववण्णा । तत्थ णं तुब्भे देसूणाई बत्तीसाइं सागरोवमाई ठिइं । तए णं तुब्भे ताओ देवलोयाओ
Page #300
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे जावसाइंसाइं रज्जाई उवसंपज्जित्ता णं विहरह । तए णं अहं देवाणुप्पिया ! ताओ देवलोयाओ आउक्खएणं जावदारियत्ताए पच्चायाया । ભાવાર્થ - ત્યાર પછી હે દેવાનુપ્રિયો ! તમે મૃત્યુના સમયે મૃત્યુ પામીને જયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તમારી કાંઈક ન્યૂન બત્રીસ સાગરોપમની સ્થિતિ હતી. ત્યાર પછી તમે તે દેવલોકથી અનંતર (સીધા) દેવ શરીર છોડીને, ત્યાંથી ચ્યવને આ જ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ઉત્પન્ન થયા યાવત્ પોત-પોતાના રાજ્યમાં વિચરી રહ્યા છો. હે દેવાનુપ્રિયો! હું તે દેવલોકથી આયુષ્યનો ક્ષય થતાં કન્યાના રૂપમાં જન્મી છું.
[किंथ तयं पम्हटुं, जंथ तया भो जयंत पवरम्मि ।
ગુત્થા સમણિબદ્ધ, તેવા ! તું સંમર નાછું II અર્થ– આપણે બધા જયંત નામના અનુત્તર વિમાનમાં વાસ કરતા હતા. શું તમે તે ભૂલી ગયા છો ? ત્યાં આપણે એક બીજાને પ્રતિબોધિત કરશું, તેવો પરસ્પર સંકેત કર્યો હતો. તો તમે તે દેવભવનું સ્મરણ કરો]. १३८ तए णं तेसिं जियसत्तुपामोक्खाणं छण्हं रायाणं मल्लीए विदेहरायवरकण्णाए अंतिए एयमढे सोच्चा णिसम्म सुभेणं परिणामेणं पसत्थेणं अज्झवसाणेणं, लेसाहिं विसुज्झमाणीहि, तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहा-पोह-मग्गण-गवेसणं करेमाणाणं सण्णिपुव्वे जाइस्सरणे समुप्पण्णे । एयमटुं सम्मं अभिसमागच्छति । ભાવાર્થ:- ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લી પાસેથી પૂર્વભવનો આ વૃત્તાંત સાંભળીને, સમજીને, શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયો, વિશુદ્ધ થતી વેશ્યાઓ અને જાતિ સ્મરણને આચ્છાદિત કરનારા કર્મોના ક્ષયોપશમના કારણે, ઈહા, અપોહ તથા માર્ગણા અને ગવેષણા–વિશેષ વિચાર કરવાથી જિતશત્રુ આદિ છ એ રાજાઓને પૂર્વના સંજ્ઞી ભવોને જોઈ શકાય તેવું જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાન ઉત્પન્ન થતાં મલ્લીકુમારી દ્વારા કથિત સર્વ વૃત્તાંતને તેઓએ સમ્યક પ્રકારે જાણી લીધો. १३९ तएणं मल्ली अरहा जियसत्तुपामोक्खे छप्पिरायाणो समुप्पण्णजाइसरणे जाणित्ता गब्भघराणंदाराइविहाडावेइ । तएणं जियसत्तपामोक्खा छप्पिरायाणो जेणेव मल्ली अरहा तेणेव उवागच्छति । तएणेमहब्बलपामोक्खा सत्तवियबालवयंसा एगयओ अभिसमण्णागया यावि होत्था । ભાવાર્થ :- ત્યાર પછી મલ્લી અરહતે જિતશત્ર આદિ છ એ રાજાઓને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયેલું જાણીને ગર્ભગૃહોના દરવાજા ખોલાવી નાંખ્યાં. ત્યારે જિતશત્રુ વગેરે છએ રાજાઓ મલ્લી અરહંતની પાસે આવ્યા. તે સમયે(પૂર્વ જન્મના) મહાબલ આદિ સાતે બાલમિત્રોનું પરસ્પર મિલન થયું. १४० तए णं मल्ली अरहा जियसत्तुपामोक्खे छप्पि य रायाणो एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! संसारभयउव्विग्गा जाव पव्वयामि । तं तुब्भेणं किं करेह ? किं वा ववसह ? किं वा भे हियइच्छिए सामत्थे(मते) य? ભાવાર્થ - ત્યાર પછી અરહંત મલ્લીએ જિતશત્રુ વગેરે છએ રાજાઓને કહ્યું- હે દેવાનુપ્રિય! હું
Page #301
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલી
[ ૨૪૧ ]
સંસારના ભયથી (જન્મ-જરા-મરણથી) ઉદ્વિગ્ન થયેલી છું યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. તો તમે શું કરશો? કેવી રીતે રહેશો? આપની હાર્દિક ઇચ્છા અને સામર્થ્ય શું છે? १४१ तए णं जियसत्तुपामोक्खा छप्पि य रायाणो मल्लि अरहं एवं वयासी- जइ णं तुब्भे देवाणुप्पिया ! संसारभयउव्विगा जाव पव्वयह, अम्हाणं देवाणुप्पिया ! के अण्णे आलंबणे वा आहारे वा पडिबंधे वा? जह चेव णं देवाणुप्पिया ! तुब्भे अम्हे इओ तच्चे भवग्गहणे बहुसु कज्जेसु य मेढी पमाणं जाव धम्मधुरा होत्था, तहा चेव णं देवाणुप्प्यिा ! इण्हि पि जाव भविस्सह। अम्हे वि यणंदेवाणुप्पिया ! संसारभयउव्विग्गा जाव भीया जम्ममरणाणं, देवाणुप्पियाणं सद्धिं मुंडा भवित्ता जाव पव्वयामो । ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુ આદિજીએ રાજાઓએ મલ્લી અરહંતને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! જો આપ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને યાવત દીક્ષા ગ્રહણ કરો છો, તો હે દેવાનુપ્રિયે ! અમારા માટે અન્ય કોણ આલંબન, આધાર કે પ્રતિબંધરૂપ છે? હે દેવાનુપ્રિયે! જેમ આપ આ ભવથી પૂર્વના ત્રીજાભવમાં ઘણા કાર્યોમાં અમારા માટે મેઢીભૂત, પ્રમાણભૂત અને ધર્મની ધુરા રૂપ હતા. તે જ રીતે હે દેવાનુપ્રિયે ! અત્યારે(આ ભવમાં) પણ થાઓ. હે દેવાનુપ્રિયે! અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન છીએ પાવત જન્મ મરણથી ભયભીત છીએ. તેથી આપ દેવાનુપ્રિયાની સાથે જ મુંડિત થઈને યાવત્ પ્રવ્રજિત થશું. १४२ तए णं मल्ली अरहा ते जियसत्तुपामोक्खे छप्पिरायाणो एवं वयासी-जंणं तुब्भे संसारभउव्विगा जाव मए सद्धिं पव्वयह, तं गच्छह णं तुब्भे देवाणुप्पिया ! सएहिंसएहिं रज्जेहिं जेट्टे पुत्ते रज्जे ठावेह, ठावेत्ता पुरिसहस्सवाहिणीओ सीयाओ दुरुहह, दुरूढा समाणा मम अंतियं पाउब्भवह । तए णं ते जियसत्तुपामोक्खा छप्पि रायाणो मल्लिस्स अरहओ एयमटुं पडिसुर्णेति । ભાવાર્થ:- ત્યાર પછી અરહંત મલ્લીએ તે જિતશત્રુ આદિ છએ રાજાઓને કહ્યું– જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા હો યાવત મારી સાથે દીક્ષિત થવા ઇચ્છતા હો, તો હે દેવાનુપ્રિયો ! તમે પોત-પોતાના રાજ્યોમાં જાઓ અને મોટા પુત્રને રાજ્ય પર પ્રતિષ્ઠિત કરો. ત્યાર પછી હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ પર આરૂઢ થઈને મારી પાસે આવો. ત્યાર પછી તે જિતશત્રુ આદિ રાજાઓએ મલ્લી અરહંતનું આ કથન સ્વીકાર્યું. १४३ तए णं मल्ली अरहा ते जितसत्तुपामोक्खे गहाय जेणेव कुंभए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता कुंभगस्स पाएसु पाडेइ । तए णं कुंभए राया ते जियसत्तुपामोक्खा विउलेणं असण-पाण-खाइमसाइमेणं-पुप्फ-वत्थगंध-मल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ । ભાવાર્થ - ત્યાર પછી મલ્લી અરહંત તે જિતશત્રુ વગેરે રાજાઓને સાથે લઈને કુંભ રાજા પાસે આવ્યા, આવીને કુંભરાજાના ચરણોમાં નમસ્કાર કરાવ્યા. ત્યારે કુંભરાજાએ તે જિતશત્રુ વગેરે રાજાઓનો વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલ્ય અને અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યું, પછી તેઓને વિદાય કર્યા.
Page #302
--------------------------------------------------------------------------
________________
| २४२ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
१४४ तए णं जियसत्तुपामोक्खा छप्पि रायाणो कुंभएणं रण्णा विसज्जिया समाणा जेणेव साइं-साइं रज्जाई, जेणेव साइं-साइं णयराइं तेणेव उवागच्छंति, उवागच्छित्ता सयाई-सयाई रज्जाई उवसंपज्जित्ताणं विहरति । ભાવાર્થ - ત્યાર પછી કુંભરાજા દ્વારા વિદાય કરાયેલા જિતશત્રુ આદિ રાજાઓ પોત-પોતાના રાજ્યમાં તેમજ નગરમાં આવ્યા અને પોત-પોતાના રાજ્યોનો ઉપભોગ કરતાં વિચરવા લાગ્યા. મલ્લીપ્રભુ દ્વારા સાંવત્સરિક દાન:१४५ तए णं मल्ली अरहा संवच्छरावसाणे णिक्खमिस्सामि त्ति मणं पहारेइ । ભાવાર્થ - ત્યાર પછી મલ્લી અરહંતે પોતાના મનમાં એવી ધારણા કરી કે– એક વર્ષના અંતે હું દીક્ષા ગ્રહણ કરીશ. १४६ तेणं कालेणं तेणं समएणं सक्कस्स आसणं चलइ । तए णं सक्के देविंदे देवराया आसणं चलिय पासइ, पासित्ता ओहि पउजइ, पउजित्ता मल्लि अरह ओहिणा आभोएइ, आभोइत्ता इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु जंबुद्दीवे दीवे भारहे वासे मिहिलाए रायहाणीए कुंभगस्स रण्णो धूया मल्ली अरहा णिक्खमिस्सामि त्ति मणं पहारेइ।
तंजीयमेयं तीयपच्चुप्पण्ण-मणागयाणं सक्काणं देविंदाणं देवरायाणं, अरहंताणं भगवंताणं णिक्खममाणाणं इमेयारूवं अत्थसंपयाणं दलित्तए । तं जहा
तिण्णेव य कोडिसया, अट्ठासीइं च होंति कोडीओ।
असिइं च सयसहस्सा, इंदा दलयंति अरहाणं ॥ एवं संपेहेइ, संपेहित्ता वेसमणं देवं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! जंबुद्दीवे दीवे भारहे वासे जाव असीई च सयसहस्साई दलइत्तए, तं गच्छह णं देवाणुप्पिया ! जंबुद्दीवे दीवे भारहे वासे कुंभगस्स रण्णो भवणंसि इमेयारूवं अत्थसंपयाणं साहराहि, साहरित्ता खिप्पामेव मम एयमाणत्तियं पच्चप्पिणाहि । ભાવાર્થ - તે કાલે અને તે સમયે શક્રેન્દ્રનું આસન ચલાયમાન થયું ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રે પોતાના આસનને ચલાયમાન થતાં જોઈને અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો– અવધિજ્ઞાનના પ્રયોગ દ્વારા તેણે મલ્લી અરહંતને જોયા. ત્યારે ઇન્દ્રને મનમાં એવો વિચાર આવ્યો કે જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં મિથિલા રાજધાનીમાં કુંભ રાજાના પુત્રી મલ્લી અરહંત એક વર્ષ પછી દીક્ષા લઈશ એવો વિચાર કરી રહ્યાં છે.
અતીત, વર્તમાન અને ભવિષ્યકાલના દેવેન્દ્ર દેવરાજા શક્રનો આ પરંપરાગત આચાર છે કેતીર્થકર ભગવંત જ્યારે દીક્ષા અંગીકાર કરતા હોય ત્યારે તેમને(દાન દેવા માટે) આટલી અર્થ-સંપદા આપવી જોઈએ. તે આ પ્રમાણે છેअर्थ-त्रासो रोड (३९। सम४) अध्यासी शेऽ भने असा साप (3, ८८, ८0,00000) द्रव्य (सोनामडोरो) छन्द्र अरिहंतोन आपछे.
Page #303
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલ્લી
| २४३ ।
આવો વિચાર કરીને શક્રેન્દ્ર વૈશ્રમણ દેવને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય ! જંબૂનામના આ દ્વીપના, ભારતવર્ષમાં યાવત મલ્લી અરહંતે દીક્ષા લેવાનો વિચાર કર્યો છે, તેથી તમારે તેઓને ત્યાં ત્રણસો અટ્ટયાસી કરોડ એસી લાખ સોનામહોર પહોંચાડવી જોઈએ. તો હે દેવાનુપ્રિય! તમે જાઓ અને જંબૂદ્વીપના ભારતવર્ષમાં કુંભરાજાના ભવનમાં આટલા દ્રવ્યને પહોંચાડીને મને શીધ્ર સૂચિત કરો. १४७ तएणं से वेसमणे देवे सक्केणं देविदेण देवरण्णा एवं वुत्ते समाणे हवतुढे करयल जाव पडिसुणेइ, पडिसुणित्ता भए देवे सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! जंबुद्दीवं दीवं भारहं वासं मिहिलं रायहाणिं, कुंभगस्स रण्णो भवर्णसि तिण्णेव य कोडिसया, अट्ठासीयं च कोडीओ असीइं च सयसहस्साई; अयमेयारूवं अत्थसंपयाणं साहरह, साहरित्ता मम एयमाणत्तियं पच्चप्पिणह । ભાવાર્થ - ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શકે આ પ્રમાણે કહ્યું, ત્યારે વૈશ્રમણ દેવ, હૃષ્ટ-તુષ્ટ થયા. હાથજોડીને થાવતુ આજ્ઞાનો સ્વીકાર કરીને જાંભક દેવોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે
दीपना भारत वर्षक्षेत्रनी मिथिला राधानीमांसमोसने दुभराना भवनमा 3,८८,८0,00000 (ત્રણ અબજ, અઠ્યાસી કરોડ, એસી લાખ) સોના મહોરોનું સંહરણ કરીને ત્યાં પહોંચાડો અને મને ખબર આપો. १४८ तए णं ते जंभगा देवा वेसमणेणं एवं वुत्ता समाणा जावपडिसुणेत्ता उत्तरपुरच्छिमं दिसीभागं अवक्कमंति, अवक्कमित्ता जाव उत्तरवेउव्वियाई रूवाई विउव्वंति, विउव्वित्ता ताए उक्किट्ठाए जाव वीइवयमाणा जेणेव जंबुद्दीवे दीवे भारहे वासे जेणेव मिहिला रायहाणी जेणेव कुंभगस्स रण्णो भवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता कुंभगस्स रण्णो भवणंसि तिण्णि कोडिसया जाव साहरंति, साहरित्ता जेणेव वेसमणे देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव पच्चप्पिणंति ।
तएणं से वेसमणे देवे जेणेव सक्के देविंदे देवराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव पच्चप्पिणइ । ભાવાર્થ - ત્યાર પછી તે જાંભક દેવો, વૈશ્રમણ દેવની આજ્ઞા સાંભળીને ઉત્તરપૂર્વ દિશામાં ગયા અને ઉત્તર વૈક્રિય રૂપોની વિફર્વણા કરી, વિદુર્વણા કરીને દેવસંબંધી ઉત્કૃષ્ટ ગતિથી જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રની મિથિલા રાજધાનીમાં કુંભરાજાના ભવનમાં આવ્યા. કુંભરાજાના ભવનમાં ત્રણસો અઢ્યાસી કરોડ એંસી
५(3८८,८०,00,000) सोनामडोरो राणीने ते महेवो वैश्रम हेवनी पासे आव्या अने आर्य સમાપ્તિનું સૂચન કર્યું.
ત્યાર પછી તે શ્રમણ દેવ શક્રેન્દ્ર પાસે આવ્યા અને બન્ને હાથ જોડીને યાવતુઈન્દ્રની આજ્ઞા પાછી સોંપી. १४९ तए णं मल्ली अरहा कल्लाकल्लि जाव मागहओ पायरासो त्ति बहूणं सणाहाण य अणाहाण यपंथियाण य पहियाण य करोडियाण य कप्पडियाण य एगमेगं हिरण्णकोडिं अट्ठ य अणूणाई सयसहस्साई इमेयारूवं अत्यंसंपयाणं दलयइ । ભાવાર્થ - ત્યાર પછી મલ્લી અરહતે પ્રતિદિન પ્રાતઃ કાલથી પ્રારંભ કરીને મગધદેશના પ્રાતરાશ
Page #304
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૪ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
(પ્રાતઃકાલીન ભોજન)ના સમય સુધી અર્થાત્ બે પ્રહર સુધી મધ્યાહ્ન પર્યત ઘણા ઘણા સનાથોને, અનાથોને, નિત્ય રસ્તે ચાલનારા પથિકોને, કયારેક રસ્તે ચાલનારા પથિકોને, ખપ્પરધારીઓને, કંથાધારીઓને એક કરોડ અને આઠ લાખ સુવર્ણમહોરો દાનમાં દેવાનો પ્રારંભ કર્યો. १५० तए णं से कुंभए राया मिहिलाए रायहाणीए तत्थ तत्थ तहिं तहिं देसे देसे बहूओ महाणससालाओ करेइ । तत्थणं बहवेमणुया दिण्णभइभत्तवेयणा-विपुलं असणं पाणं खाइमं साइमं उवक्खडेति । जे जहा आगच्छंति तं जहा- पंथिया वा पहिया वा करोडिया वा कप्पडिया वा पासंडत्था वा गिहत्था वा; तस्सयतहा आसत्थस्सवीसत्थस्ससुहासणवरगयस्स तं विपुलं असणं पाणं खाइमं साइमं परिभाएमाणा परिवेसेमाणा विहरति । ભાવાર્થ - ત્યાર પછી કુંભરાજાએ પણ મિથિલા રાજધાનીમાં તે-તે, સ્થાને-સ્થાને(વિભિન્ન મોહલ્લા, ઉપનગરો આદિ અનેક સ્થાનોમાં ઘણી ભોજનશાળાઓ બનાવી. તે ભોજન શાળાઓમાં ઘણા મનુષ્યોને દૈનિક કે માસિક વેતન આપીને અને માત્ર ભોજન આપવારૂપ વેતનથી રાખ્યા હતા. તે માણસો વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આદિ ચારે પ્રકારનું ભોજન બનાવતા હતા; બનાવીને જે પથિક, પથિક, કરોટિકા ખપ્પરધારી, કંથાધારી, પાખંડી સાધુ, બાવા, સંન્યાસી અને ગૃહસ્થો ત્યાં આવતા, તેઓને થાક ઉતરી જાય તે રીતે આશ્વસ્થ કરીને, વિશ્રાંત કરીને અને સુખદ આસન પર બેસાડીને વિપુલ અશનાદિ ચારે પ્રકારના ભોજન દ્વારા જમાડતા હતાં. १५१ तए णं मिहिलाए सिंघाडग जाव बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ- एवं खलु देवाणुप्पिया ! कुंभगस्स रण्णो भवणंसि सव्वकामगुणियं किमिच्छियं विपुलं असणं पाणं खाइमं साइमं बहूणं समणाय य जाव परिवेसिज्जइ ।
वरवरिया घोसिज्जइ, किमिच्छियं दिज्जए बहुविहीयं ।
સુર-અસુર-વ-વાવ-નીલ-મદિયાણવિરામ | ભાવાર્થ:- ત્યાર પછી મિથિલા રાજધાનીના શૃંગાટક આદિ માર્ગોમાં ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા. હે દેવાનુપ્રિયો ! કુંભ રાજાના ભવનમાં સર્વકામગુણિત એવા વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે ચારે પ્રકારનો આહાર, ભાત-ભાતની વાનગીઓ ઘણા શ્રમણો આદિને ઇચ્છાનુસાર આપવામાં આવે છે. (કુંભરાજા તરફથી ભોજનશાળાઓ ખોલવાની અને કોઈપણ વ્યક્તિને ભોજન કરાવવાની સુંદર વ્યવસ્થાની લોકોમાં ચર્ચા થવા લાગી.) અર્થ– વૈમાનિક, ભવનપતિ, જયોતિષ્ક અને વ્યંતર દેવો તથા નરેન્દ્રો અર્થાતુ ચક્રવર્તી આદિ રાજાઓ દ્વારા પૂજિત તીર્થકરોની દીક્ષાના અવસર પર વર વરિકા-યાચકોને આવો, માંગો તેવી ઘોષણા કરાય છે અને તમારે શું જોઈએ છે? તમારે શું જોઈએ છે? આ પ્રમાણે પૂછી-પૂછીને યથેષ્ટ દાન દેવાય છે. આ રીતે યાચકની ઇચ્છા અનુસાર દાન દેવામાં આવે છે. १५२ तए णं मल्ली अरहा संवच्छरेणं तिण्णि कोडिसया अट्ठासीइं च होति कोडीओ असिइं च सयसहस्साई इमेयारूवं अत्थसंपयाणं दलइत्ता णिक्खमामि त्ति मणं पहारेइ ।
Page #305
--------------------------------------------------------------------------
________________
अध्य०-८ : भक्ती
૨૪૫
भावार्थ :- भस्सी अरहंते त्रासो अध्यासी रोड, जेंसी साज (३८८,८०,०००,००) भेटली अर्थ સંપદાનું દાન દીધા પછી– “હવે હું દીક્ષા ગ્રહણ કરું' એવો મનમાં નિશ્ચય કર્યો.
विवेशन :
પ્રસ્તુત સૂત્રોમાં તીર્થંકર પ્રભુના દીક્ષાપૂર્વેના સાંવત્સરિક દાનનું વર્ણન છે.
વનો, સ્મશાન ગૃહો તથા પૃથ્વીના પેટાળમાં જે ખજાનાઓ દટાયેલા પડ્યા હોય કે જેના સ્વામી જીવતા ન હોય, જેના નામ-ગોત્ર પણ રહ્યા ન હોય તેવા નઘણીયાતા ખજાનામાંથી શ્રૃંભક દેવો ૩૮૮ કરોડ, ૮૦ લાખ સોનામહોરો તીર્થંકરોના ભવનમાં મૂકે છે. તે ધનમાંથી તીર્થંકર પ્રતિદિન એક કરોડ આઠ લાખ (१,०८,०००,००) सोनामडोरनुं छान खाये छे. आ रीते खेड वर्षमां उ८८ इरोड ८० साज सोनामडोरनुं દાન થાય છે. તેને સાંવત્સરિક દાન કહે છે.
લોકાંતિક દેવો દ્વારા દીક્ષા વિજ્ઞપ્તિ -
१५३ तेणं कालेणं तेणं समएणं लोगंतिया देवा बंभलोए कप्पे रिट्टे विमाणपत्थडे स हिं सएहिं विमाणेहिं सएहिं-सएहिं पासायवडिसएहिं पत्तेयं पत्तेयं चउहिं सामाणियसाहस्सीहिं तिहिं परिसाहिं सत्तहिं अणिएहिं सत्तहिं अणियाहिवईहिं सोलसहिं आयरक्खदेवसाहस्सीहिं अण्णेहि य बहूहिं लोगंतिएहिं देवेहिं सद्धिं संपरिवुडा महयाहयणट्ट-गीय जाव वाइय रवेणं भुंजमाणा विहरंति, तं जहा
सारस्सयमाइच्चा, वण्ही वरुणा य गद्दतोया य । तुसिया अव्वाबाहा, अग्गिच्चा चेव रिट्ठा य ॥
ભાવાર્થ :- તે કાલે અને તે સમયે લોકાંતિક દેવો બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં, રિષ્ટ નામક વિમાનના પ્રતરમાં પોત-પોતાના વિમાનોના, ઉત્તમ પ્રાસાદોમાં, પ્રત્યેક દેવો ચાર હજાર સામાનિક દેવોથી, ત્રણ-ત્રણ પરિષદોથી, સાત-સાત અનીકો (સેના)થી સાત-સાત સેનાપતિઓથી, સોળ-સોળ હજાર આત્મ રક્ષક દેવોથી, તથા અન્ય અનેક લોકાંતિક દેવોથી પરિવૃત્ત થઈને, નૃત્યો, ગીતો અને વાજિંત્રોના મધુર ધ્વનિ સહિત દિવ્ય સુખો ભોગવતા વિચરી રહ્યા હતા. તે લોકાંતિક દેવોના નામ આ પ્રમાણે છે– (૧) સારસ્વત (२) साहित्य (3) वह्नि (४) वरुए। (५) गर्धतोय (5) तुषित (७) अव्याजाध (८) आग्नेय (भरुत) (९) रिष्ट. १५४ तए णं तेसिं लोयंतियाणं देवाणं पत्तेयं पत्तेयं आसणाई चलति तहेव जाव तं जीयमेयं लोगंतियाणं देवाणं अरहंताणं णिक्खममाणाणं संबोहणं करेत्त त्ति । तं गच्छामो णं अम्हे वि मल्लिस्स अरहओ संबोहणं करेमो त्ति कट्टु एवं संपेर्हेति, संपेहित्ता उत्तरपुरच्छिमं दिसीभायं अवक्कमंति, अवक्कमित्ता वेडव्वियसमुग्धाएणं समोहणंति, समोहणित्ता संखिज्जाएं जोयणाई दंड णिसिरंति, एवं जहा जंभगा जाव जेणेव मिहिला रायहाणी जेणेव कुंभगस्स रण्णो भवणे जेणेव मल्ली अरहा तेणेव उवागच्छंति, उवागच्छित्ता अंतलिक्खपडिवण्णा सखिखिणियाई दसद्धवण्णाई वत्थाई पवरपरिहिया करयल जाव अंजलि कट्टु ताहिं इट्ठाहिँ जाव एवं वयासी
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૪૬ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
बुज्झाहि भयवं ! लोगणाहा ! पवत्तेहि धम्मतित्थं, जीवाणं हियसुहाणिस्सेयसकरं भविस्सइ त्ति कटु दोच्चं पि तच्चं पि एवं वयंति, वइत्ता मल्लि अरहं वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता जामेव दिसि पाउब्भूया तामेव दिसिं पडिगया । ભાવાર્થ:- ત્યાર પછી પ્રત્યેક લોકાંતિક દેવોના આસન ચલાયમાન થયા યાવતું આસન ચલિત થતા તેઓએ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને મલ્લી અરહંતના પ્રવ્રજ્યાના સંકલ્પને જાણ્યો અને તેઓએ વિચાર કર્યો કે– દીક્ષા લેવાની ઇચ્છા કરનારા તીર્થકરોને સંબોધન કરવું(દીક્ષા ગ્રહણ કરો. તે પ્રમાણે વિનંતી કરવી), તે આપણો જીત વ્યવહાર છે. માટે આપણે જઈએ અને અરહંત મલ્લીને સંબોધન કરીએ; આવો વિચાર કરીને તેઓએ ઈશાન દિશામાં જઈને વૈક્રિય સમુદુઘાતથી વિક્રિયા કરી, સંખ્યાતા યોજનાનો દંડ કરીને, ઉત્તર વૈક્રિય શરીર ધારણ કરીને, જjભકદેવોની જેમ મિથિલા રાજધાનીમાં કુંભરાજાના ભવનમાં મલ્લી અરહંત સમીપે આવીને અંતરિક્ષમાં સ્થિત રહીને ઘૂઘરીઓના ઘમકારવાળા તથા પાંચવર્ણના શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરીને, બન્ને હાથ જોડીને ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, અત્યંત મનોહર વાણીથી આ પ્રમાણે બોલ્યા
- “હે લોકનાનાથ ! હે ભગવનું ! બૂઝો–બોધ પામો ! ધર્મતીર્થનું પ્રવર્તન કરો. તે ધર્મતીર્થ જીવોને માટે હિતકારી, સુખકારી અને નિશ્રેયસ્કારી(મોક્ષકારી) થશે.” આ પ્રમાણે બીજીવાર અને ત્રીજીવાર પણ કહ્યું. ત્યાર પછી મલ્લી અરહંતને વંદના નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં પાછા ફર્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં લોકાંતિક દેવોના જીતવ્યવહાર-પરંપરાગત વ્યવહારનું કથન છે. તીર્થકર તો સ્વયંબુદ્ધ જ હોય છે. અન્ય કોઈ વ્યક્તિના બોધની તેઓને આવશ્યકતા હોતી નથી. તેમ છતાં તીર્થકર પરમાત્મા વર્ષીદાન આપીને જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે લોકાંતિક દેવો “દીક્ષા ગ્રહણ કરો, તીર્થ પ્રવર્તાવો’ આ પ્રમાણે વિનંતી કરે છે. આ પ્રકારના પરંપરાનુગત વ્યવહારથી લોકાંતિક દેવો તીર્થકરોના સંયમમાર્ગની અનુમોદનાનો મહાન લાભ પ્રાપ્ત કરે છે અને તીર્થકરો પ્રતિ પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કરે છે. તીર્થકર મલ્લી ભગવતીની દીક્ષા:१५५ तए णं मल्ली अरहा तेहिं लोगंतिएहिं देवेहिं संबोहिए समाणे जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव एवं वयासी- इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे मुंडे भवित्ता जाव पव्वइत्तए ।
अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह । ભાવાર્થ :- ત્યાર પછી લોકાંતિક દેવો દ્વારા સંબોધિત થયેલા મલ્લી અરહંત માતા-પિતાની પાસે આવ્યા, આવીને બન્ને હાથ જોડીને કહ્યું- હે માતા-પિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને, મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને, અણગાર પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની મારી ઈચ્છા છે.
ત્યારે માતા-પિતાએ કહ્યું- હે દેવાનુપ્રિયે! જેમ સુખ ઉપજે તેમ કરો. વિલંબ ન કરો. १५६ तए णं कुंभए राया कोडुबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव अट्ठसहस्सं सोवण्णियाणं कलसाणं जाव अट्ठसहस्साणं भोमेज्जाणं कलसाणं, अण्णं च
Page #307
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલી
૨૪૭]
महत्थं महग्धं महरिहं विउलं तित्थयराभिसेयं उवट्ठवेह । जाव उवट्ठति । ભાવાર્થ:- ત્યાર પછી કુંભરાજાએ કર્મચારી પુરુષોને બોલાવ્યા અને કહ્યું– શીધ્ર એક હજાર આઠ સુવર્ણ કળશ, એક હજાર આઠ રજત કળશ, તેટલા જ સુવર્ણરજતમય, મણિમય, સુવર્ણમણિમય, રજતમણિમય અને સુવર્ણ રજત મણિમય કળશ અને એક હજાર આઠ માટીના કળશ લાવો. અન્ય પણ મહાન અર્થ- વાળી, મહાન મૂલ્યવાળી, મહાન જનોને યોગ્ય, તીર્થકરના અભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. આ સાંભળીને કર્મચારી પુરુષોએ અભિષેકની સમસ્ત સામગ્રી તૈયાર કરી. १५७ तेणं कालेणं तेणं समएणं चमरे असुरिंदे जाव अच्चुयपज्जवसाणा आगया । ભાવાર્થ - તે કાલે અને તે સમયે અમર નામના અસુરેન્દ્રથી લઈને અશ્રુત સ્વર્ગ સુધીના બધા ઇન્દ્ર અર્થાત્ ચોસઠ ઇન્દ્ર ત્યાં આવ્યા. १५८ तएणं सक्के देविंदे देवराया आभिओगिए देवे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीखिप्पामेव अट्ठसहस्सं सोवण्णियाणं कलसाणं जाव अण्णं च तं विउलं उवट्ठवेह । जाव उवट्ठति । तेवि कलसा ते चेव कलसे अणुपविट्ठा । ભાવાર્થ:- ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર આભિયોગિક દેવોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- એક હજાર આઠ સુવર્ણ કળશ આદિ યાવતુ બીજી અભિષેક યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરો. આ સાંભળીને આભિયોગિક દેવોએ પણ બધી સામગ્રી ઉપસ્થિત કરી. દેવોના તે કળશો મનુષ્યોના કળશોમાંદૈવી શક્તિથી સમાઈ ગયા. (તેથી કુંભરાજાના કળશોની શોભા વધી ગઈ.) १५९ तए णं से सक्के देविदे देवराया कुंभराया यमल्लि अरहं सीहासणंसि पुरत्थाभिमुहं णिवेसेइ, अट्ठसहस्सेणं सोवण्णियाणं जाव अभिसिंचइ । तए णं मल्लिस्स भगवओ अभिसेए वट्टमाणे अप्पेगइया देवा मिहिलं च सब्भितरं बाहिरियं जाव सव्वओ समंता आधावंति परिधावंति । ભાવાર્થઃ- ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર અને કુંભ રાજાએ મળીને મલ્લી અરહંતને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસાડ્યા અને સુવર્ણ આદિના એક હજાર આઠ કળશોથી યાવત તેમનો અભિષેક કર્યો. મલ્લી ભગવાનનો અભિષેક થઈ રહ્યો હતો, તે સમયે કેટલાક દેવો હર્ષાતિરેકથી મિથિલા નગરીની અંદર અને બહાર લાવત્ સર્વ દિશાઓ-વિદિશાઓમાં હર્ષોલ્લાસથી દોડાદોડ કરવા લાગ્યા. १६० तएणं कुंभए राया दोच्चं पिउत्तरावक्कमणं सीहासणं रयावेइ जावसव्वालंकारविभूसियं करेइ, करित्ता कोडुबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवायुप्पिया ! मणोरमं सीयं उवट्ठवेह जाव ते वि उवट्ठति । ભાવાર્થ:- ત્યાર પછી કંભરાજાએ બીજીવાર ઉત્તરદિશામાં સિંહાસન રખાવ્યું યાવતુ મલ્લી અરહંતને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યા. વિભૂષિત કરીને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– શીધ્ર મનોરમા નામની શિબિકા(તૈયાર કરીને) લાવો યાવતુ કર્મચારી પુરુષો મનોરમા શિબિકા તૈયાર કરીને લઈ આવ્યા.
Page #308
--------------------------------------------------------------------------
________________
| २४८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
१६१ तए णं सक्के देविंदे देवराया आभियोगिए देवे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीखिप्पामेव अणेगखभजावमनोरमंसीय उवट्ठवेह । जावसाविसीया तंचेवसीय अणुपविट्ठा। ભાવાર્થ - ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્રે આભિયોગિક દેવોને બોલાવ્યા અને તેઓને કહ્યું– શીવ્ર અનેક સ્થંભવાળી યાવતું મનોરમા નામક શિબિકા ઉપસ્થિત કરો. ત્યારે તે દેવો પણ મનોરમા નામની શિબિકા લાવ્યા અને તે શિબિકા પણ તે મનુષ્યોની શિબિકામાં સમાઈ ગઈ. १६२ तए णं मल्ली अरहा सीहासणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता जेणेव मणोरमा सीया तेणेव उवागच्छइ, उवागच्छित्ता मणोरमंसीयं अणुपयाहिणी करेमाणा मणोरमं सीयं दुरुहइ, दुरुहित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे । ભાવાર્થ - ત્યાર પછી મલ્લી અરહંત સિંહાસન ઉપરથી ઊઠીને, મનોરમા નામની શિબિકા સમીપે આવ્યા. મનોરમા શિબિકાની પ્રદક્ષિણા કરતાં મનોરમા શિબિકા પર આરૂઢ થઈને, પૂર્વદિશા તરફ મુખ રાખીને સિંહાસન પર બિરાજમાન થયાં. १६३ तए णं कुंभए राया अट्ठारस सेणिप्पसेणीओ सदावेइ, सदावित्ता एवं वयासीतुब्भे णं देवाणुप्पिया ! ण्हाया जाव सव्वालंकारविभूसिया मल्लिस्स सीयं परिवहह। तेवि जाव परिवहति । ભાવાર્થ:- ત્યાર પછી કુંભરાજાએ અઢાર જાતિઓ, ઉપજાતિઓને બોલાવીને કહ્યું- હે દેવાપ્રિયો ! તમે સ્નાનાદિ કરીને યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, મલ્લીકુમારીની શિબિકાનું વહન કરો यावत् तेसो शिलिया 3 री. (ममा 6५२ 64131). १६४ तए णं सक्के देविंदे देवराया मणोरमाए दक्खिणिल्लं उवरिल्लं बाहं गेण्हइ, ईसाणे उत्तरिल्लं उवरिल्लं बाहं गेण्हइ, चमरे दाहिणिल्लं हेट्ठिल्लं, बली उत्तरिल्लं हेट्ठिल्लं, अवसेसा देवा जहारिहं मणोरमं सीयं परिवहति । ભાવાર્થ- ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર મનોરમા શિબિકાના જમણી બાજુના આગળના દંડાને ખભા પર ગ્રહણ કર્યો. દેવેન્દ્ર દેવરાજ ઈશાને ડાબી બાજુના આગળના દંડાને ખભા પર ગ્રહણ કર્યો. ચમેરેન્દ્ર જમણી બાજુના પાછળના દંડાને અને બલીન્દ્ર ડાબી બાજુના પાછળના દંડાને ખભા પર ગ્રહણ કર્યો. શેષ ચારેય જાતિના દેવોએ યથા યોગ્ય રીતે પોત-પોતાની વિધિ વ્યવસ્થા અનુસાર તે મનોરમા શિબિકાને વહન કરી. २६पा पुव्वि उक्खित्ता माणुस्सेहिं, साहट्ठरोमकूवेहिं ।
पच्छा वहति सीयं, असुरिंदसुरिंदणागेंदा ॥१॥ चलचवलकुंडलधरा, सच्छंदविउव्वियाभरणधारी ।
देविंददाणविंदा, वहंति सीयं जिणिंदस्स ॥२॥ ભાવાર્થ:- હર્ષથી પુલકિત રોમરાયવાળા મનુષ્યોએ સર્વ પ્રથમ તે શિબિકાને ઊંચકી. ત્યાર પછી असुरेन्द्रो (यभरेन्द्र-बलीद्र) सुरेन्द्रो (ज्योतिषीसने वैमानि) मने नागेन्द्रोम (नवनियमने व्यतरो)
Page #309
--------------------------------------------------------------------------
________________
| अध्य-८ : मी
| २४९
તેને વહન કરી. II૧ ચલાયમાન ચંચળ કુંડલોને તથા પોતાની ઇચ્છા અનુસાર વિક્રિયાથી બનાવેલા આભરણોને ધારણ કરનારા દેવેન્દ્રો(જ્યોતિષી અને વૈમાનિક ઇન્દ્રો) અને દાનવેન્દ્રોએ(ભવનપતિ અને વ્યંતર) જિનેન્દ્રદેવની શિબિકા વહન કરી..રી. १६६ तए णं मल्लिस्स अरहओ मणोरमं सीयं दुरूढस्स इमे अट्ठट्ठमंगलगा पुरओ अहाणुपुव्वीए एवं णिग्गमो जहा जमालिस्स। ભાવાર્થ - ત્યાર પછી મલ્લી અરહંત જ્યારે મનોરમા શિબિકા પર આરૂઢ થયા, ત્યારે તેની આગળ આઠ-આઠ મંગલ અનુક્રમથી ચાલ્યા. ભગવતી સૂત્રમાં વર્ણિત જમાલિના મહાભિનિષ્ક્રમણની જેમ અહીં મલ્લી અરહંતના મહાભિનિષ્ક્રમણનું વર્ણન સમજી લેવું જોઈએ. १६७ तए णं मल्लिस्स अरहओ णिक्खममाणस्स अप्पेइगया देवा मिहिलं रायहाणिं अभित-बाहिरं आसियसंमज्जियसंमट्ठ-सुइरत्यंतरावणवीहियं करेंति जाव परिधावंति। ભાવાર્થ:- ત્યાર પછી મલ્લી અરહંત જ્યારે દીક્ષા ધારણ કરવા માટે નીકળ્યા ત્યારે કેટલાક દેવોએ મિથિલા રાજધાનીની અંદર અને બહાર પાણી છાંટયું, કચરો દૂર કરી સ્વચ્છ બનાવી યાવત્ દેવો મિથિલા રાજધાનીની ઉપર આકાશમાં નાચવા-કૂદવા લાગ્યા. १६८ तए णं मल्ली अरहा जेणेव सहस्संबवणे उज्जाणे, जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता आभरणालंकारं ओमुयइ । तए णं पभावई हंसलक्खणेणं पडसाडएणं आभरणालंकारे पडिच्छइ । ભાવાર્થઃ- ત્યાર પછી મલ્લી અરહંત સહસામ્રવન નામના ઉદ્યાનમાં, શ્રેષ્ઠ અશોક વૃક્ષ સમીપે આવીને શિબિકામાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને સમસ્ત આભરણોને ઉતાર્યા. માતા પ્રભાવતી દેવીએ હંસના લક્ષણવાળા અર્થાતુ શ્વેત અને કોમળ વસ્ત્રમાં આભૂષણ, માળા અને અલંકાર ગ્રહણ કર્યા. १६९ तए णं मल्ली अरहा सयमेव पंचमुट्ठियं लोयं करेइ । तए णं सक्के देविंदे देवराया मल्लिस्स केसे पडिच्छइ, पडिच्छित्ता खीरोदगसमुद्दे पक्खिवइ ।
तए णं मल्ली अरहा णमोत्थुणं सिद्धाणं ति कटु सामाइयचरित्तं पडिवज्जइ । ભાવાર્થ:- ત્યાર પછી મલ્લી અરહંત સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો. દેવેન્દ્ર દેવરાજ શકે મલ્લીના કેશોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને તે કેશોને ક્ષીર સાગરમાં પ્રક્ષેપ કરી દીધા.
ત્યાર પછી મલ્લી અરહંતે “સિદ્ધોને નમસ્કાર હો” આ પ્રમાણે કહીને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. १७० जं समयं च णं मल्ली अरहा सामाइय चरितं पडिवज्जइ, तं समयं च देवाण य मणुस्साण य णिग्घोसे तुरियणिणायगीयवाइयणिग्घोसे य सक्कस्स वयणसंदेसेणं णिलुक्के यावि होत्था ।
जं समयं च णं मल्ली अरहा सामाइयं चरित्तं पडिवण्णे तं समयं च णं मल्लिस्स अरहओ माणुसधम्माओ उत्तरिए मणपज्जवणाणे समुप्पण्णे ।
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૫૦ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- જે સમયે મલ્લી અરહંતે ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે દેવો અને મનુષ્યોના નિર્દોષ (શબ્દ-કોલાહલ)ને વાદ્યોના, ગીતોના તથા વાજિંત્રોના ધ્વનિને શક્રેન્દ્ર(પોતાના આદેશથી) બંધ કરાવી દીધો. તેથી ચારિત્ર ગ્રહણ કરતી વખતે પૂર્ણ નીરવતા વ્યાપી ગઈ.
જે સમયે મલ્લી અરહંતે સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું, તે જ સમયે મલ્લી અરહંતને મનુષ્ય ધર્મથી ઉપરના અર્થાત્ સાધારણ અવ્રતી મનુષ્યોને નહીં થનારું એવું લોકોત્તર, મનુષ્ય સંબંધી ઉત્તમ મન:પર્યવજ્ઞાન (અઢીદ્વીપમાં સ્થિત સંજ્ઞી જીવોના મનના પર્યાયોને સાક્ષાત્ જાણનારું જ્ઞાન) ઉત્પન્ન થયું. १७१ मल्ली णं अरहा जे से हेमंताणं दोच्चे मासे चउत्थे पक्खे पोससुद्धे तस्स णं पोससुद्धस्स एक्कारसीपक्खेणंपुव्वण्हकालसमयंसि अट्ठमेणं भत्तेणं अपाणएणं, अस्सिणीहिं णक्खत्तेणं जोगमुवागएणं तिहिं इत्थीसएहिं अभितरियाए परिसाए, तिहिं पुरिससएहिं बाहिरियाए परिसाए सद्धिं मुंडे भवित्ता पव्वइए । ભાવાર્થ:- મલ્લી અરહંતે હેમંત ઋતુના બીજા મહિનામાં, ચોથા પખવાડીયે અર્થાત્ પોષમાસના સુદ (શુક્લ) પક્ષમાં અને તે પોષમાસના શુક્લ પક્ષની એકાદશીના પૂર્વાર્ધ ભાગના દિવસે નિર્જલ અષ્ટમ ભક્ત તપ કરીને, અશ્વિની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થયો ત્યારે, આત્યંતર પરિષદની ત્રણસો સ્ત્રીઓ અને બાહ્ય પરિષદના ત્રણસો પુરુષો સાથે મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરી. १७२ मल्लि अरहं इमे अट्ठ णायकुमारा अणुपव्वइंसु, तं जहा
णंदे य णंदिमित्ते, सुमित्त बलमित्त भाणुमित्ते य ।
अमरवइ अमरसेणे, महसेणे चेव अट्ठमए ॥ ભાવાર્થ - મલ્લી અરહતે દીક્ષા ધારણ કરી ત્યારે તેમનું અનુસરણ કરીને આઠ જ્ઞાતકુમારો(રાજકુમારો) પણ તેમની સાથે દીક્ષિત થયા. તેના નામ આ પ્રમાણે છે
- (૧) નંદ (૨) નંદમિત્ર (૩) સુમિત્ર (૪) બલમિત્ર (૫) ભાનુમિત્ર (૬) અમરપતિ (૭) અમરસેન અને (૮) મહાસેન. १७३ तएणं भवणवझ्वाणमंतस्जोइसियवेमाणिया देवा मल्लिस्स अरहओ णिक्खमण महिमं करेंति, करित्ता जेणेवणंदीसरवरे दीवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता अट्ठाहियं महिमं करेंति, करित्ता जावपडिगया । ભાવાર્થ:- ત્યાર પછી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ ચાર નિકાયના દેવોએ મલ્લી અરહંતનો દીક્ષા મહોત્સવ કરીને નંદીશ્વર દ્વીપ પર જઈને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો યાવતુ પોત-પોતાના સ્થાન પર પાછા ફર્યા. મલ્લી પ્રભુને કેવળજ્ઞાન:१७४ तए णं मल्ली अरहा जं चेव दिवसं पव्वइए, तस्सेव दिवसस्स पच्छावरणहकालसमयसि असोगवरपायवस्स अहे पुढविसिलापट्टयंसि सुहासणवरगयस्स सुभेण
Page #311
--------------------------------------------------------------------------
________________
અધ્ય−૮ : મલ્લી
૨૫૧
परिणामेणं पसत्थेहिं अज्झवसाणेणं, पसत्थाहिं लेसाहिं विसुज्झमाणीहिं, तयावरणकम्मरय-विकरणकरं अपुव्वकरणं अणुपविट्ठस्स अणंते जाव केवलणाणदंसणे समुप्पण्णे । ભાવાર્થ :- મલ્લી અરહંતે જે દિવસે દીક્ષા અંગીકાર કરી, તે જ દિવસના ઉત્તરાર્ધ ભાગમાં શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે, પૃથ્વીશિલાપટ્ટકની ઉપર બિરાજમાન હતા, તે સમયે શુદ્ધ પરિણામો અને પ્રશસ્ત અધ્યવસાય તેમજ પ્રશસ્ત લેશ્યાઓ અત્યંત વિશુદ્ધ થવાથી, તદાવરણ(ચાર ઘાતિ) કર્મોની રજને દૂર કરનારા અપૂર્વકરણ (આઠમા ગુણસ્થાન)ને પ્રાપ્ત થયા. ત્યાર પછી ક્રમશઃ ચાર ઘાતિ કર્મોનો ક્ષય થતાં મલ્લી અરહંતને કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થઈ.
| १७५ तेणं कालेणं तेणं समएणं सव्वदेवाणं आसणाइं चलंति, समोसढा, धम्मं सुर्णेति, अट्ठाहियमहिमा णंदीसरे, जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया । कुंभ वि णिग्गच्छइ ।
ભાવાર્થ :– તે કાલે અને તે સમયે સર્વ દેવોના(ઇન્દ્રોના) આસન ચલાયમાન થયા, ત્યારે તે બધા દેવો ત્યાં આવ્યા, બધાએ ધર્મોપદેશ શ્રવણ કર્યો. નંદીશ્વર દ્વીપમાં જઈને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો અને પછી જે દિશામાંથી પ્રગટ થયા હતા તે જ દિશામાં પાછા ફર્યા. કુંભરાજા પણ વંદન કરવા માટે નીકળ્યા.
મલ્લી પ્રભુની શિષ્ય સંપદા :
| १७६ त णं ते जियसत्तुपामोक्खा छप्पिय रायाणो जेट्ठपुत्ते रज्जे ठावित्ता पुरिससहस्सवाहिणीयाओ सीयाओ दुरूढा समाणा सव्विड्डिए जेणेव मल्ली अरहा जाव पज्जुवासंति । ભાવાર્થ:- ત્યાર પછી તે જિતશત્રુ આદિ છએ રાજાઓ પોત-પોતાના જયેષ્ઠ પુત્રોને રાજ્ય પર સ્થાપિત કરીને, સહસ્રવાહિની શિબિકાઓ પર આરૂઢ થઈને સમસ્ત ઋદ્ધિ સાથે મલ્લી અરિહંત સમીપે પહોંચીને યાવત્ તેમની ઉપાસના કરવા લાગ્યા.
| १७७ त णं मल्ली अरहा तीसे महइ महालियाए परिसाए कुंभगस्स रण्णो, तेसिं च जियसत्तुपामोक्खाणं छण्हं राईणं धम्मं कहेइ । परिसा जामेव दिसिं पाउब्भूआ तामेव दिसिं पडिगया । कुंभए समणोवासए जाए जाव पडिगए, पभावई य समणोवासिया जाया जाव पडिगया ।
ભાવાર્થ :- ત્યાર પછી મલ્લી અરિહંતે તે વિશાળ જનસમુદાયને, કુંભરાજાને અને જિતશત્રુ આદિ છએ રાજાઓને ધર્મોપદેશ આપ્યો. પરિષદ જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી ગઈ. કુંભરાજા શ્રમણોપાસક થયા, રાણી પ્રભાવતી શ્રમણોપાસિકા થઈ. તેઓ પણ પાછા ફર્યા.
-
१७८ तए णं जियसत्तुपामोक्खा छप्पिय रायाणो धम्मं सोच्चा णिसम्म एवं वयासीआलित्ते णं भत्ते जाव पव्वइया । चोद्दसपुव्विणो, अनंते केवले, सिद्धा ।
ભાવાર્થ :- ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓએ ધર્મ શ્રવણ કરીને, હૃદયમાં ધારણ કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! આ સંસાર જરા અને મરણથી બળી રહ્યો છે, વગેરે કથન પૂર્વવત્ જાણવું યાવત્
Page #312
--------------------------------------------------------------------------
________________
| २५२
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
તે દીક્ષિત થયા, ચૌદપૂર્વના જ્ઞાતા થયા, ત્યાર પછી અનંત કેવળજ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા. १७९ तए णं मल्ली अरहा सहसंबवणाओ उज्जाणाओ णिक्खमइ, णिक्खमित्ता बहिया जणवयविहार विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી કોઈ સમયે મલ્લી અરિહંત સહસામ્રવન ઉદ્યાનમાંથી બહાર નીકળીને જનપદોમાં વિહાર કરવા લાગ્યા. १८० मल्लिस णं अरहओ भिसग पामोक्खा अट्ठावीसं गणा, अट्ठावीसं गणहरा होत्था ।
मल्लिस्सणं अरहओ भिसग पामोक्खा चत्तालीसं समणसाहस्सीओ उक्कोसियाओ समणसंपया होत्था. बंधमईपामोक्खाओपणपण्णं अज्जियासाहस्सीओ उक्कोसिया अज्जिया संपया होत्था । एवं सावयाणं एगा सयसाहस्सीओ चुलसीइं च सहस्सा, सावियाणं तिण्णि सयसाहस्सीओ पण्णढेि चसहस्सा, छस्सया चोद्दसपुव्वीणं, वीससया ओहिणाणीणं, बत्तीसं सया केवलणाणीणं, पणतीसं सया वेउव्वियाणं, अट्ठसया मणपज्जवणाणीणं, चोइससया वाईणं, वीसं सया अणुत्तरोववाइयाणं संपया होत्था । भावार्थ :- मला अतिने मृष राहि म४यावीस(२८) 19 अने म४यावीस(२८) २।४।५२ उता.
भली अरिहंतने भूष-प्रभुपयालीस २(४०,०००) साधुओ, बंधुभती माहियावन २(५५,०००) आर्यायो, सायौरासी २ (१,८४,०००) श्रावी, त्रासापांसार (3,६५,०००) श्राविकामओ, सो(500) यौहपूर्वी साधुओ, २(२०००) अवधिशानी,पत्रीससो (3,२००) वणशानी, पत्रिीससो(3,400)वैठियधिधारी, मासो(८००) मन: पर्यवशानी, यौइसो (१४००) वाही सने वीस सो(२०००) अनुत्तरोपपति (पांय अनुत्तर विमानवासी हेवोमा उत्पन्न થનારા) સાધુઓની સંખ્યા હતી. १८१ मल्लिस्स अरहओ दुविहा अंतगडभूमी होत्था । तंजहा-जुगंतकरभूमी, परियायतकर भूमी य । जाव वीसइमाओ पुरिसजुगाओ जुगंतकरभूमी, दुवासपरियाए अंतमकासी।। ભાવાર્થ – મલ્લી અરિહંતના તીર્થમાં બે પ્રકારની અંતકર ભૂમિ(તે જ ભવમાં મોક્ષ મેળવનારનો બે પ્રકારનો કાળ) થઈ. તે આ પ્રમાણે છે-યુગાન્તકર ભૂમિ અને પર્યાયાન્તકર ભૂમિ. વીસ પાટ સુધી યુગાંતર ભૂમિ થઈ અર્થાત્ વીસ પાટ સુધી મુક્તિ પ્રાપ્ત કરી. (મલ્લી અરિહંતના તીર્થમાં વીસમી પાટ પછી કોઈએ મોક્ષ પ્રાપ્ત કર્યો નથી.) તેમની પર્યાયાન્તકર ભૂમિ બે વર્ષની થઈ અર્થાતુ મલ્લી અરિહંતને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બે વર્ષે મોક્ષે જનારા સાધુ થયા.(તે પહેલા કોઈ જીવ મોક્ષે ગયા નથી.) મલ્લી પ્રભુનું નિર્વાણ:१८२ मल्ली णं अरहा पणुवीसं धणूणि उड्डे उच्चत्तेणं, वण्णेणं पियंगुसमे, समचउरंससंठाणे, वज्जरिसभणाराचसंघयणे, मज्झदेसे सुहं सुहेणं विहरित्ता जेणेव सम्मेए पव्वए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सम्मेयसेलसिहरे पाओवगमणमणुववण्णे।
Page #313
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૮: મલી.
[ ૨૫૩ ]
ભાવાર્થ - મલ્લી અરિહંત પચ્ચીસ ધનુષ્ય ઊંચા હતા, તેમના શરીરનો વર્ણ પ્રિયંગુની સમાન(નીલો) હતો, સમચતુરસ સંસ્થાન અને વજઋષભનારાચ સંઘયણ હતું, મધ્યદેશમાં સુખપૂર્વક વિચરીને સમેત શિખર પર્વત ઉપર આવીને તેઓએ પાદપોપગમન અનશન અંગીકાર કર્યું. १८३ मल्ली णं एगं वाससयं आगारवासंमज्झे पणपण्णं वाससहस्साई वाससयऊणाई केवलिपरियागं पाउणित्ता, पणपण्णं वाससहस्साई सव्वाउयं पालइत्ता जे से गिम्हाणं पढमे मासे दोच्चे पक्खे चेत्तसुद्धे, तस्स णं चेतसुद्धस्स चउत्थीए पक्खेणं भरणीए णक्खत्तेणं अद्धरत्तकालसमयंसि पंचहिं अज्जियासएहिं अभितरियाए परिसाए पंचहिं अणगारसएहिं बाहिरियाए परिसाए, मासिएणं भत्तेणं अपाणएणं, वग्घारियपाणी, खीणे वेयणिज्जे आउए णामे गोए सिद्धे । एवं परिणिव्वाणमहिमा भाणियव्वा जहा जंबुद्दीवपण्णत्तीए, गंदीसरे अट्ठाहियाओ, पडिगयाओ । ભાવાર્થ:- મલ્લી અરિહંત એક્સો વર્ષ ગૃહવાસમાં રહ્યા. સો વર્ષ જૂન પંચાવન હજાર વર્ષ(૫૪,૯૦૦ વર્ષ) કેવલી પર્યાયમાં રહીને, કુલ પંચાવન હજાર(૫૫,000) વર્ષનું આયુષ્ય ભોગવીને, ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ અને બીજા પક્ષમાં અર્થાત્ ચૈત્રમાસના શુક્લ પક્ષમાં અને ચૈત્રમાસના શુક્લ પક્ષની ચોથ તિથિમાં, ભરણી નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ હતો ત્યારે અર્ધરાત્રિના સમયે, આત્યંતર પરિષદની પાંચસો સાધ્વીઓ અને બાહ્ય પરિષદના પાંચસો સાધુઓની સાથે, એકમાસના નિર્જલ અનશનપૂર્વક બને હાથ લાંબા હોય તેવી અવસ્થામાં વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર અઘાતિ કર્મો ક્ષીણ થતા સિદ્ધ થયા. ઇન્દ્રોએ મલ્લી અરિહંતનો પરિનિર્વાણ મહોત્સવ કર્યો. તે નિર્વાણ મહોત્સવનું વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષ–૨(પેજ નં.૯૦થી ૯૯) પ્રમાણે જાણવું. દેવો નંદીશ્વર દ્વીપમાં અણહ્નિકા મહોત્સવ કરીને પોત-પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. १८४ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स णायज्झयणस्स अयमढे પUQા ત્તિ વેમ ! ભાવાર્થ:- શ્રી સધર્મા સ્વામી કહે છે કે – આ પ્રમાણે હે જંબુ ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ પ્રરૂપ્યો છે. મેં જે સાંભળ્યું તે જ હું કહું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મલ્લી અરિહંતના નિર્વાણનું વર્ણન છે.
સામાન્ય રીતે સાધ્વીઓ નગર અને ઉપાશ્રયમાં ભક્તપ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ કરે છે. મલ્લી પ્રભુ સ્ત્રી તીર્થકર હતા. તેઓએ પાંચસો સાધ્વીઓ અને પાંચસો સાધુઓ સાથે સમેત શિખર પર્વત પર પાદપોપગમન સંથારો ગ્રહણ કર્યો હતો અને તેમનો તે સંથારો એક મહીના સુધી ચાલ્યો હતો.
આ અધ્યયનમાં ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લીનાથ ભગવાનની જીવન ઘટનાના દાંતે માયાનું સેવન ન કરવાનો બોધ આપ્યો છે. વૃત્તિકારે બે ગાથા દ્વારા આ બોધનું કથન કર્યું છે. યથા
उग्गतवसंजमवओ, पगिट्टफलसाहगस्स वि जियस्स । धम्मविसए वि सुहुमा वि, होइ माया अणत्थाय ॥१॥
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૫૪ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
जह मल्लिस्स महाबल-भवम्मि तित्थगरणामबंधे वि ।
तव-विसय-थेवमाया जाया जवइत्त-हेउत्ति ॥२॥ અર્થ– ઉગ્રતપવાન, સંયમવાન અને ઉત્કૃષ્ટ ફળને મેળવનાર સાધક જીવ પણ જો સૂક્ષ્મ અને ધર્મ વિષયક પણ માયા કરે તો એ તે માયા તેના માટે અનર્થનું કારણ બને છે.//nl/
મલ્લીકુમારીને મહાબલના ભવમાં તીર્થકર નામકર્મનો બંધ કરવા છતાં પણ તપના વિષયમાં થોડી માયા કરી, તો તે માયા તેના યુવતીત્વ-સ્ત્રીત્વનું કારણ બની ગઈ.રા
છે આઠમું અધ્યયન સંપૂર્ણ .
Page #315
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૯: અધ્યયન સાર
,
[ ૨૫૫]
નવમું અધ્યયન
અધ્યયન સાર છે.
.
. .
. .
પ્રસ્તુત અધ્યયનનું નામ માર્કદીય છે. તેમાં માર્કદીય સાર્થવાહના બે પુત્રોની ઘટિત ઘટનાનું વિસ્તૃત વર્ણન છે. તેમની મુખ્યતાએ આ અધ્યયનનું નામ “માર્કદીય” છે.
ચંપાનગરીમાં માર્કદી સાર્થવાહ અને ભદ્રા નામની પત્નીના પુત્રો જિનપાલિત, જિનરક્ષિતે અગિયાર વાર દરિયો ખેડી વિપુલ પ્રમાણમાં ધન કમાણી કરી હતી. માતા-પિતાની ઇચ્છા ન હોવા છતાં આગ્રહપૂર્વક આજ્ઞા મેળવી બંને ભાઈઓ બારમીવાર દરિયાની ખેપે ઉપડયા. રસ્તામાં દરિયાઈ તોફાનમાં જહાજ ભાંગી ગયું અને પાટિયાના સહારે બંને ભાઈઓ રત્નદ્વીપ પર પહોંચ્યા અને રયણાદેવી નામની રત્નદ્વીપની દેવી દ્વારા અપાયેલી મૃત્યુની ધમકીથી બંને ભાઈઓ તેને વશ થઈને તેની સાથે સુખો ભોગવતાં ત્યાં રહેવા લાગ્યા.
એકવાર રત્નદ્વીપની દેવીને ઇન્દ્રની આજ્ઞાથી લવણ સમુદ્રની સફાઈ માટે નિયુક્ત કરવામાં આવી. બંને ભાઈઓને મહેલમાં ન ગમે તો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દિશાના ઉદ્યાનમાં ફરવા જવાની અને દક્ષિણ દિશાના ઉદ્યાનમાં ન જવાની સૂચના આપીને તેણી સફાઈ કાર્ય કરવા ગઈ.
રત્નાદેવીના ગયા પછી તેઓ ક્રમશઃ પૂર્વાદિ દિશાના અને અંતે દક્ષિણ દિશાના ઉધાનમાં પણ પહોંચી ગયા. ત્યાં શુળી પર ચડાવેલા એક માણસને જોઈને બંને ભાઈઓ ભયભીત થયા. રત્નાદેવીના હાથમાંથી છૂટવા તે પુરુષે બતાવેલા ઉપાયને સ્વીકારી બંને ભાઈઓએ શૈલક યક્ષની આરાધના કરી. અશ્વરૂપધારી યક્ષની પીઠ ઉપર બેસી તેઓ લવણ સમુદ્ર પાર કરવા લાગ્યા. રત્નાદેવી કાર્ય પૂર્ણ કરીને આવી અને અવધિજ્ઞાનથી બંને ભાઈને જતાં જોઈને તેની પાછળ આવી પહોંચી અને મોહપૂર્ણ હાવ ભાવોથી બંને ભાઈઓને રીઝવવા લાગી. જિનરક્ષિતના પરિણામોમાં મોહ ભાવ આવતાં યક્ષે પોતાની શરત પ્રમાણે તેને પીઠ ઉપરથી સરકાવી દીધો અને રત્નાદેવીએ તેના ટુકડે-ટુકડા કરી નાંખ્યા.
જિનપાલ દઢ રહ્યો, તેણે રત્નાદેવી સામે જોયું જ નહીં, તેથી યક્ષે તેને ચંપાનગરી (પોતાના નગરમાં) પહોંચાડી દીધો. કાલાંતરે જિનપાલ દીક્ષા લઈ પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયો અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે.
આ દષ્ટાંતના માધ્યમે શાસ્ત્રકારે સમજાવ્યું છે કે જે પુરુષ પૂર્વે અનુભવેલા ઇન્દ્રિય વિષયો અને કામભોગોનું સ્મરણ કરી, સ્ત્રીના હાવ-ભાવોમાં લોભાય છે, તો તેના બ્રહ્મચર્યનો નાશ થાય છે અને તે જિનરક્ષિતની સમાન દુઃખી થઈને સંસાર ભ્રમણ કરે છે.
જે સાધક પૂર્વે અનુભવિત ભોગો પ્રત્યે વિરક્ત રહીને, પોતાના સંયમ-તપમાં તલ્લીન રહે છે તે સાધક જિનપાલની સમાન અને પરમદયાળુ યક્ષ સમાન જિનેશ્વરદેવોની વાણીના અવલંબને, મોક્ષધામરૂપ આત્માના નિજ સ્થાનને મેળવીને પરમ સુખી થાય છે. માટે સાધકોએ પોતાના બ્રહ્મચર્યની વાડમાં સુરક્ષિત અને સ્થિર રહેવું જોઈએ.
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી શાતાધર્મકથા સૂત્ર
નવમું અધ્યયન
માર્કદીય
मध्ययन प्रारंभ:
१ जइणं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, णवमस्स णं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते ? ભાવાર્થ-હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નવમાં જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था, वण्णओ । पुण्णभद्दे चेइए, वण्णओ। ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી અને પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તેનું વિસ્તૃત વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. માનંદીપુત્રોની સાગર યાત્રા :| ३ तत्थ णं माकंदी णामं सत्थवाहे परिवसइ, वण्णओ । तस्स णं भद्दा णामं भारिया होत्था, वण्णओ । तीसे णं भद्दाए भारियाए अत्तया दुवे सत्थवाहदारया होत्था, तंजहाजिणपालिए य जिणरक्खिए य । ભાવાર્થ :- ચંપાનગરીમાં માર્કદી નામનો સમૃદ્ધિશાળી સાર્થવાહ નિવાસ કરતો હતો. સાર્થવાહની પત્નીનું નામ ભદ્રા હતું. સાર્થવાહ અને ભદ્રાભાર્યાનું વર્ણન અન્ય સૂત્રો પ્રમાણે જાણવું. તે ભદ્રા ભાર્યાના
आत्म सार्थवाइपुत्र हता-(१) निपासित भने (२) निरक्षित. |४ तएणंतेसिंमागंदियदारगाणं अण्णया कयाई एगयओ इमेयारूवे मिहोकहा समुल्लावे समुप्पज्जित्था-एवं खलु अम्हे लवणसमुदं पोयवहणेणंएक्कारस वारा ओगाढा । सव्वत्थ वि यणं लट्ठा कयकज्जा अणहसमग्गा पुणरवि णियघर हव्वमागया । तं सेयं खलु अम्ह देवाणुप्पिया! दुवालसमं पिलवणसमुदं पोयवहणेणं ओगाहित्तए ति कटटु अण्णमण्णस्स एयमटुंपडिसुणेति, पडिसुणित्ता जेणेव अम्मापियरो तेणेव उवागच्छंति, उवागच्छित्ता एवंवयासी
एवं खलु अम्हे अम्मयाओ ! एक्कारस वारा तं चेव जाव णियघरं हव्वमागया। तं इच्छामो णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाया समाणा दुवालसमं लवणसमुदं पोयवहणेणं ओगाहित्तए।
Page #317
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૯ : માર્કદીય
૨૫૭
ભાવાર્થ:- તે બન્ને માકંદીપુત્રોએ એકવાર સાથે મળીને આ પ્રમાણે વિચાર કર્યો કે–
આપણે જહાજ દ્વારા અગિયાર વખત લવણ સમુદ્રનું અવગાહન કર્યું છે. દરેક વખતે ઘણું ધન કમાયા છીએ, કરવા યોગ્ય કાર્ય સંપન્ન કરીને વિઘ્ન વિના જ યથા સમયે પોતાના ઘેર પાછા આવી ગયા છીએ. તો હે દેવાનુપ્રિય ! બારમી વાર પણ જહાજ દ્વારા લવણસમુદ્રમાં અવગાહન કરવું અર્થાત્ એક ખેપ કરવી તે આપણા માટે શ્રેયકારી બનશે. આ પ્રમાણે વિચાર કરીને, તેઓ એક બીજાની વાતમાં સંમત થઈ, બારમી ખેપનો નિશ્ચય કરીને માતા-પિતા પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા
હે માતા-પિતા ! અમે અગિયાર વખત લવણ સમુદ્રની યાત્રા કરી લીધી છે અને યાવત્ ઘેર પાછા ફર્યા છીએ. તો હવે ફરી આપની અનુમતિ પ્રાપ્ત કરીને અમે બારમી વખત લવણ સમુદ્રની યાત્રા કરવા ઇચ્છીએ છીએ.
1
५ तए णं ते माकंदियदारए अम्मापियरो एवं वयासी - इमे भे जाया ! अज्जग जाव परिभाएउं । तं अणुहोह ताव जाया ! विउले माणुस्सए इड्डीसक्कारसमुदए । किं भेसपच्चवाए णं णिरालंबणेणं लवणसमुद्दोत्तारेणं ? एवं खलु पुत्ता ! दुवालसमी जत्ता सोवसग्गा यावि भवइ । तं माणं तुब्भे दुवे पुत्ता ! दुवालसमं पि लवणसमुद्दे पोयवहणेणं ओगाहेह । मा हु तुब्भं सरीरस्स वावत्ती भविस्स ।
ભાવાર્થ :- ત્યારે માતા-પિતાએ તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું– હે પુત્રો ! તમારી પાસે બાપ દાદા આદિ પાસેથી પ્રાપ્ત ઘણી સંપત્તિ છે જે દાનમાં આપવા, ભોગવવા અને વહેંચવા માટે પર્યાપ્ત છે. તેથી હે પુત્રો ! મનુષ્યસંબંધી વિપુલ ઋદ્ધિ અને સત્કારના સમુદાયવાળા સુખોને ભોગવો. વિઘ્ન બાધાઓથી યુક્ત અને રક્ષા ન મેળવી શકાય એવા નિરાધાર લવણ સમુદ્રમાં શા માટે ખેપ કરવી છે ? તેમજ હે પુત્રો ! બારમી વખતની યાત્રા સોપસર્ગ(કષ્ટકારી) પણ હોય છે. તેથી હે પુત્રો ! તમે બન્ને બારમી વખત લવણસમુદ્રમાં પ્રવેશ ન કરો, જેથી તમારા શરીરનો વિનાશ(પીડા) ન થાય.
६ तए णं माकंदियदारगा अम्मापियरो दोच्चंपि तच्वंपि एवं वयासी एवं खलु अम्हे अम्मयाओ ! एक्कारसवारा लवणसमुद्दे ओगाढा जाव ओगाहित्तए ।
-
ભાવાર્થ :- ત્યાર પછી માકંદીપુત્રોએ માત-પિતાને બીજીવાર અને ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું– હે માતા-પિતા! અમે અગિયાર વખત લવણ સમુદ્રમાં પ્રવેશ કર્યો છે યાવત્ બારમી વખત પ્રવેશ કરવાની અમારી ઇચ્છા છે.
७
| तए णं माकंदीयदारए अम्मापियरो जाहे णो संचाएंति बहूहिं आघवणाहि य पण्णवणाहि य आघवित्तए वा पण्णवित्तए वा, ताहे अकामा चेव एयमट्टं अणुजाणित्था । ભાવાર્થ:- ત્યાર પછી માતા-પિતા માકંદીપુત્રોને સામાન્ય અને વિશેષ કથનથી સમજાવવામાં સમર્થ ન થયા(તેમના નિશ્ચયને ફેરવી શક્યા નહીં), ત્યારે ઇચ્છા ન હોવા છતાં પણ તેઓએ સમુદ્રની યાત્રા માટે અનુમતિ આપી.
८ तए णं ते माकंदियदारगा अम्मापिऊहिं अब्भणुण्णाया समाणा गणिमं च धरिमं चमेज्जं
Page #318
--------------------------------------------------------------------------
________________
| २५८ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સુત્ર
च पारिच्छेज्जं च भंडगं गैण्हंति, जहा अरहण्णगस्स जाव लवणसमुदं बहूई जोयणसयाई ओगाढा । ભાવાર્થ:- ત્યાર પછી માતા-પિતાની આજ્ઞા મેળવીને, માકંદીપુત્રો ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્યચાર પ્રકારનો માલ જહાજમાં ભરીને, અહંન્નક શ્રાવકની જેમ લવણ સમુદ્રમાં ગયા અને અનેક સેંકડો યોજન સુધી પહોંચી ગયા. | ९ तए णं तेसिंमागंदियदारगाणं अणेगाई जोयणसयाई ओगाढाणं समाणाणं अणेगाई उप्पाइयसयाई पाउन्भूयाई, तंजहा- अकाले गज्जिए, अकाले विज्जुए, अकाले थणियसद्दे, कालियवाए तत्थ समुट्ठिए। ભાવાર્થ - અનેક સેંકડો યોજન સુધી પહોંચેલા તે માકંદીપુત્રોને સેંકડો ઉત્પાત (ઉપદ્રવ) ઉત્પન્ન થવા લાગ્યા. તે ઉત્પાત આ પ્રમાણે હતા- અકાલે ગર્જના, અકાલે વીજળી, અકાળે ઘોર મેઘગર્જના અને ત્યાં પ્રલયકાલીન વાયુ(ભયંકર વાવાઝોડું) ઉત્પન્ન થયો. માનંદી પુત્રોના જહાજનું ડૂબવું:१० तएणंसा णावा तेणं कालियवाएणं आहुणिज्जमाणी आहुणिज्जमाणी संचालिज्ज माणी संचालिज्जमाणी संखोभिज्जमाणी संखोभिज्जमाणी सलिलतिक्ख वेगेहिं आयट्टिज्ज माणी आयट्टिज्जमाणी कोट्टिमंसि करतलाहते विव तेंदूसए तत्थेव तत्थेव ओवयमाणी य उप्पयमाणी य ।
[उप्पयमाणी विवधरणीयलाओ सिद्धविज्जा विज्जाहरकण्णगा, ओवयमाणी विव गगणतलाओ भट्टविज्जा विज्जाहरकण्णगा, विपलायमाणी विव महागरुल-वेग-वित्तासिया भुयगवरकण्णगा, धावमाणी विव महाजण-रसियसह-वित्तत्था ठाणभट्ठा आसकिसोरी, णिगुंजमाणी विव गुरुजणादिट्ठावरहा सुजणकुलकण्णगा, घुम्ममाणी विव वीची-पहार-सय-तालिया, गलिय-लंबणा विव गगणतलाओ, रोयमाणी विव सलिलगंठि-विप्पइर-माण-घोरंसुवाएहिं णववहू उवरतभत्तुया, विलवमाणी विव परचक्करायाभिरोहिया परममहब्भयाभिया महापुरवरी, झायमाणी विव कवडच्छोभप्पओगजुत्ता जोगपरिवाइया, णिसासमाणी विव महाकंतार-विणिग्गय-परिस्संता परिणयवया अम्मया, सोयमाणी विव तव-चरण खीणपरिभोगा चयणकाले देववरवहू, संचुण्णिय- कटकूवरा, भग्गमेढि-मोडिय-सहस्समाला, सूलाइय-वंकपरिमासा, फलहंतर-तडतडेत-फुटुंत संधिवियलंतलोहकीलिया, सव्वंग-वियंभिया, परिसडिय-रज्जुविसरंतसव्वगत्ता, आमगमल्लगभूया, अकयपुण्णजणमणोरहो विव चिंतिज्जमाणगुरूई, हाहाकय-कण्णधार-णाविय-वाणियगजण कम्मकरविलविया।]
___णाणाविहरयणपणियसंपुण्णा बहूहिं पुरिससएहिं रोयमाणेहिं कंदमाणेहिं सोयमाणेहिं तिप्पमाणेहिं विलवमाणेहिं एगं महं अंतोजलगय गिरिसिहरमासाइत्ता संभग्गकूवतोरणा
Page #319
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૯ઃ માર્કદીય
[ ૨૫૯]
मोडियज्झयदंडा वलयसयखंडिया करकरस्स तत्थेव विद्दवं उवगया । तए णं तीए णावाए भिज्जमाणीए ते बहवे पुरिसा विउलपणियभंडमायाए अंतोजलंम्मिणिमज्जाविया यावि होत्था । ભાવાર્થ :- ત્યાર પછી તે નાવ(જહાજ-વહાણ) વાવાઝોડા ના કારણે હાલક-ડોલક થતી, વારંવાર ચલિત થતી, અથડાતી-પછડાતી, પાણીના તીવ્ર વેગના કારણે ઘુમરીઓ લેતી, હાથની થપાટ ખાઈને ધરતીપર પછડાતા દડાની જેમ તે નાવ ઉપર-નીચે પછડાવા લાગી.
પિચ્ચીતલથી ઉપર ઉઠતી વિધાસિત વિધાધર કન્યાની જેમ મોજા સાથે ઊંચી ઉછળવા લાગી, આકાશમાંથી નીચે પટકાતી વિધાભ્રષ્ટ વિધાધર કન્યાની જેમ નીચે પછડાવા લાગી, ગરુડના તીવ્રવેગથી ત્રાસ પામીને નાસભાગ કરતી નાગકન્યાની જેમ(સુકાન હાથમાં ન રહેવાથી) ઘડીક એક દિશામાં તો ઘડીક બીજી દિશામાં ગોળાવા લાગી, મનુષ્યોના ઘોઘાટથી ભડકીને તબેલામાંથી બંધન તોડી ઉછળતી-કુદતી ઘોડીની વછેરીની જેમ ચારેબાજુ ઉછળવા લાગી, વડીલો દુરાચાર જાણી લે ત્યારે લજજાથી નીચું જોઈ જતી કળકન્યાની જેમ તે પાણીમાં નમવા લાગી, હજારો મોજાઓના પ્રહારના કારણે થરથર ધ્રુજતી હોય તેમ તે ઘુમરીઓ ખાવા લાગી, બંધન-દોરી કપાઈ જવાથી આકાશમાંથી નીચે પડતી વસ્તુની જેમ ઉપરથી નીચે પટકાવા લાગી, પતિના મૃત્યથી રડતી નવવધુની જેમ પાણીથી ભીના થયેલા તે વહાણની સંધીઓ દ્વારા અશ્રુધારા (પાણીની ધારા) વહાવવા લાગી, શત્રુ બની ગયેલા અન્ય રાજાઓ દ્વારા ઘેરાઈ જવાથી ભયત્રસ્ત બની વિલાપ કરતી મહાનગરીની જેમ(નગરીના લોકો હાયવોય કરતાં વિલાપ કરે તેમ) તે વિલાપ કરવા લાગી અર્થાત્ નાવના લોકો ભયથી હાયકાર કરવા લાગ્યા, કપટ ધ્યાન(કપટ કરી થોડીવાર ધ્યાનમાં સ્થિર થવું) કરતી યોગ પરિત્રાજિકાની જેમ તે ધ્યાન કરતી હોય તેમ વચ્ચે વચ્ચે થોડીવાર સ્થિર બની પુનઃ અસ્થિર બની જવા લાગી. મહા અટવીને પાર કરતા લથડિયા ખાતી, નિસાસા નાખતી વૃદ્ધ માતાની જેમ લડથડિયા લેવા લાગી, તપશ્ચર્યાના ફળ સ્વરૂપે પ્રાપ્ત દેવલોકના ભોગ ક્ષીણ થઈ જાય તેવા ચ્યવન સમયે શોક કરતી દેવીની જેમ તે શોક કરવા લાગી અથત ચંચળ બની ગઈ, અથડાતી-કુટાતી તે નાવના લાકડા અને કુબેર–મુખ(આગળના ભાગ) ના ચૂરેચૂરા થઈ ગયા, તેનો આધાર સ્તંભ તૂટી ગયો અને હજારો માણસોના આધારભૂત ઉપરનો ભાગ પણ તૂટવા લાગ્યો. શુળી પર ચડાવવામાં આવેલા માણસની જેમ તેનું પરિમાંસ નામન કાષ્ટ વિશેષ ત્રાસ થઈ ગયું, એકબીજા સાથે જોડાયેલા તેના પાટિયાઓ તડતડ તૂટવા લાગ્યા, સાંધાઓ ખૂલવા લાગ્યા અને ખીલાઓ બહાર નીકળી ગયા, તેના બધા અંગો છુટા પડી ગયા, બાંધેલા દોરડા ગળી ગયા, સર્વ અવયવો નાશ પામ્યા, તે નાવ કાચા કોડિયાની જેમ ઓગળી ગઈ પાયકાર્ય કર્યું નથી તેવા મનુષ્યના મનોરથની જેમ નિષ્ફળ બની ગઈ આફતનો સામનો કેમ કરીશ, તેવી ચિંતાથી તે ભારે થઈ ગઈ અર્થાતું પાણી ભરાઈ જવાથી ભારે થઈ પાણીમાં બેસી ગઈ હાયવોય અને વિલાપ કરતાં નાવના કર્ણધારો. નાવિકો, વેપારીઓ, નોકર-ચાકરોથી જાણે તે નાવ વિલાપ કરતી હોય તેવી દેખાવા લાગી.]
| વિવિધ પ્રકારના રત્નો અને માલથી ભરેલી, રૂદન-આજંદ અને વિલાપ કરતાં સેંકડો માણસોથી યુક્ત તે નાવ પાણીની અંદર રહેલા પર્વતના શિખર સાથે અથડાવાથી તેના કૂપ સ્તંભ, તોરણો, ધ્વજાઓ અને લાંબાલાંબા કાષ્ઠો તૂટી ગયા અને કડાકા સાથે તે નાવ પાણીમાં ડૂબી ગઈ. તે નાવ સાથે ઘણા લોકો તથા વિપુલ પ્રમાણમાં રત્નો, ભાંડાદિ માલસામાન પણ પાણીમાં ગરક થઈ ગયા.
Page #320
--------------------------------------------------------------------------
________________
| २० |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
११ तए णं ते मागंदियदारगा छेया दक्खा पत्तट्ठा कुसला मेहावी णिउणसिप्पोवगया बहुसु पोतवहण संपराएसु कयकरणा लद्धविजया अमूढा अमूढहत्था एगं महं फलगखंड आसार्देति । भावार्थ:-त्यार पछी यतु२, ४क्ष, अर्थनी प्राप्तिमा शस, बुद्धिमान, त२९॥हि विद्यामां निपुए, કૃતાર્થ, વિજયી, મૂઢતા રહિત અને ફૂર્તિવાળા તે માર્કદી પુત્રોએ એક મોટા પાટિયાને પકડી લીધું. રત્નદ્વીપ અને તેની દેવી :
१२ सिचणंपएसंसिपोयवहणे विवण्णे, तंसिचणंपएसंसिएगेमहरयणद्दीवेणामंदीवे होत्था- अणेगाई जोयणाई आयामविक्खंभेणं, अणेगाइं जोयणाई परिक्खेवेणं णाणादुमखंङमंडिउद्देसे सस्सिरीए पासाईए दंसणिज्जे अभिरुवे पडिरूवे ।
__तस्सणं बहुमज्झदेसभाए तत्थणं महं एगे पासायवडेंसए होत्था- अब्भुग्गयमूसिय पहसिए जाव सस्सिरीयरूवे पासाईए दंसणिज्जे अभिरूवे पडिरूवे । ભાવાર્થ - જે પ્રદેશમાં તે જહાજ ડૂબી ગયું, તે જ પ્રદેશની નજીકમાં જ એક રત્નદ્વીપ નામનો ઘણો મોટો દ્વીપ હતો. તે અનેક યોજન લાંબો-પહોળો અને અનેક યોજનાના ઘેરાવાવાળો હતો. તે દીપ અનેક પ્રકારના વૃક્ષોના વનોથી સુશોભિત હતો. તે દ્વીપ સુંદર, પ્રસન્નતાજનક, દર્શનીય, મનોહર અને પ્રતિરૂપ હતો અર્થાત્ દર્શકોને નવા નવા રૂપમાં દેખાતો હતો.
તે દ્વીપની વચ્ચે એક વિશાળ ઉત્તમ પ્રાસાદ હતો. તે ઘણો ઊંચો હતો અને આકાશને સ્પર્શતો હોય તેવો દેખાતો હતો યાવતુ તે શોભાયુક્ત, પ્રસન્નતાજનક, દર્શનીય, મનોહર રૂપવાળો અને પ્રતિરૂપ હતો. १३ तत्थ णं पासायवसए रयणद्दीवदेवया णामं देवया परिवसइ- पावा चंडा रुद्दा, खुद्दा साहसिया । तस्सणं पासायवडेंसयस्स चउद्दिसिं चत्तारि वणसंडा किण्हा, किण्होभासा। ભાવાર્થ - તે ઉત્તમ પ્રાસાદમાં “રત્નદ્વીપ દેવતા’(રયણાદેવી) નામની એક દેવી રહેતી હતી. તે પાપિણી, ચંડા-અતિ પાપિણી, ભયંકર, તુચ્છ સ્વભાવવાળી અને સાહસિક હતી.
તે ઉત્તમ પ્રાસાદની ચારે દિશાઓમાં શ્યામ વર્ણવાળા અને શ્યામ કાંતિવાળા ચાર વનખંડ(ઉદ્યાન) હતા. માર્કદીય પુત્રો રત્નદ્વીપમાં - १४ तए णं ते माकंदियदारगा तेणं फलयखंडेणं ओवुज्झमाणा ओवुज्झमाणा रयणदीवंतेणं संवूढा यावि होत्था ।
तए णं ते माकंदियदारगा थाहं लभंति, मुहत्तंतरं आससंति, फलगखंडं विसज्जेइ, रयणद्दीवं उत्तरंति, फलाणं मग्गणगवेसणं करेंति, फलाई आहारेति, णालिएराणं मग्गण गवेसणं करेंति.करित्ता णालिएराइं फोडेति. णालिएरतेल्लेणं अण्णमण्णस्सगत्ताई अब्भंगेति. पोक्खरणीओ ओगाहिति, जलमज्जणं करेंति, पोक्खरणीओ पच्चुत्तरंति, पुढविसिलापट्टयंसि
Page #321
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૯ માર્કદીય
[ ૨૪૧ ]
णिसीयंति, णिसीइत्ता आसत्था वीसत्था सुहासणवरगया चंपाणयरिं अम्मापिउआपुच्छणं च लवणसमुद्दोत्तारं च कालिय वायसमुत्थणं च पोयवहणविवत्तिं च फलयखंडस्सासायणं च रयणदीवुत्तारं च अणुचिंतेमाणा अणुचिंतेमाणा ओहयमणसंकप्पा जाव झियाएंति । ભાવાર્થ :- ત્યાર પછી બન્ને માકંદીપુત્રો પાટિયાના સહારે તરતા-તરતાં રત્નદ્વીપ સમીપે આવી પહોંચ્યા. ત્યાર પછી તે માકંદી પુત્રોએ સ્થાન (કિનારો) જોતા હાશ અનુભવી. મુહૂર્ત માત્રમાં આશ્વસ્ત બનીને તેઓએ પાટિયાને છોડી દીધું અને રત્નદ્વીપમાં ઉતર્યા. રત્નદ્વીપમાં પહોંચીને ફળોની શોધ કરી અને ફળો આરોગ્યા. ત્યાર પછી નાળિયેરની શોધ કરી, નાળીયેર ગ્રહણ કરીને, વધેરીને તેના તેલથી બન્નેએ પરસ્પર એક-બીજાના શરીરને માલિશ કર્યું. માલિશ કર્યા પછી વાવડીમાં ઉતરી, સ્નાન કરી, બહાર નીકળીને, એક પૃથ્વીશિલા ઉપર(વિપત્તિથી મુક્ત થવાથી) રાહતનો શ્વાસ લઈ વિશ્રામપૂર્વક શ્રેષ્ઠ સુખાસને બેસીને ચંપાનગરી, માતા-પિતા પાસેથી યાત્રાની હા પડાવવી, લવણ સમુદ્રમાં પ્રવેશવું તોફાની પવન યુક્ત વાવાઝોડાનું ત્રાટકવું, વહાણનું ભાંગી જવું અને ડૂબી જવું, પાટિયાનું મળવું અને રત્નદ્વીપમાં આવવું, વગેરે અતીત ઘટનાઓનો વારંવાર વિચાર કરતાં પોતાના મનોરથની નિષ્ફળતા જોતા આર્તધ્યાનમાં, ચિંતામાં ડૂબી ગયા. १५ तए णं सा रयणद्दीवदेवया ते माकंदियदारए ओहिणा आभोएइ, असिफलगवग्गहत्था सत्तटुतालप्पमाणं उड्डे वेहासं उप्पयइ, उप्पइत्ता ताए उक्किट्ठाए जावदेवगईए वीइवयमाणी वीइवयमाणी जेणेव माकंदियदारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता आसुरुत्ता माकंदियदारए खस्फरुस-णिठुस्वयणेहिं एवं वयासी__हंभो माकंदियदारया ! अप्पत्थियपत्थिया ! जइणंतुब्भेमए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणा विहरह, तो भे अत्थिजीवियं । अहण्णं तुम्भेमए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणा णो विहरह. तो भे इमेणं णीलप्पलगवलगलियअयसिकसमप्पगासेणं खरधारेण असिणा रत्तगंडमंसुयाइं माउयाहिं उवसोहियाइं तालफलाणि व सीसाइं एगंते एडेमि।। ભાવાર્થ :- ત્યાર પછી તે રત્નદ્વીપ દેવીએ તે માકંદીપુત્રોને અવધિજ્ઞાનથી જોયા, જોતાવેંત હાથમાં ઢાલ અને તલવાર લઈને(તે દેવી), સાત-આઠ તાડ વૃક્ષ પ્રમાણ ઊંચે આકાશમાં ઉપર ઊડીને(સાત-આઠ તાડ જેટલી ઊંચાઈએ પહોંચીને) ઉત્કૃષ્ટ દેવગતિથી ચાલતી ચાલતી માર્કદીય પુત્રો પાસે આવી. ક્રોધથી રાતી-પીળી થતી, કર્કશ-કઠોર-રૂક્ષ વચનોથી માકંદીપુત્રોને આ પ્રમાણે કહેવા લાગી.
ઓ માકંદીપુત્રો ! અપ્રાર્થિત(મોત)ની ઇચ્છા કરનારા, જો તમે મારી સાથે વિપુલ કામભોગ ભોગવતા રહેશો તો તમારું જીવન છે અર્થાત્ તો તમે જીવતા રહેશો અને જો તમે મારી સાથે વિપુલ કામભોગ નહીં ભોગવો તો આ નીલકમલ, ભેંસના શીંગડા, નીલ દ્રવ્યની ગોળી અને અળસીના ફૂલની સમાન કાળી અને છરાના ધારની સમાન તીક્ષ્ણ તલવારથી તમારા બંનેના આ મસ્તક કે જે લાલ-લાલ ગાલ, કાળી દાઢી, મૂંછ અને માતા દ્વારા ઓળાયેલા વાળથી શોભી રહ્યા છે, તેને તાડફળની જેમ કાપીને તમને નિર્જન સ્થાનમાં ફેંકી દઈશ. રત્નદ્વીપની દેવી સાથે સુખોપભોગ - १६ तए णं ते माकंदियदारगा रयणदीवदेवयाए अंतिए एयमढे सोच्चा णिसम्म भीया
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
संजायभया करयल जाव एवं वयासी - जं णं देवाणुप्पिया वइस्ससि तस्स आणा-उववायवयण- णिसे चिट्ठिस्सामो ।
૨૨
ભાવાર્થ :- ત્યાર પછી તે માકંદીપુત્રો રત્નદ્વીપની દેવી પાસેથી આ અર્થ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને ભયભીત થઈ ગયા. તેઓએ હાથ જોડી આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! જે કહેશો, તે તમારી આજ્ઞા, સેવા, અને આદેશ પ્રમાણે અમો કાર્ય કરવા તત્પર રહેશું અર્થાત્ આપના સર્વ આદેશોનું પાલન કરશું. | १७ तणं सा रयणद्दीवदेवया ते माकंदियदारए गेण्हइ, जेणेव पासायवर्डेसए तेणेव उवागच्छइ, उवागच्छित्ता असुभपुग्गलावहारं करेइ, करिता सुभपोग्गलपक्खेवं करेइ, तओ पच्छा तेहिं सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणी विहरइ । कल्लाकल्लि च अमयफलाई उवणे ।
ભાવાર્થ :- ત્યાર પછી રત્નદ્વીપની દેવી તે માર્કદીય પુત્રોને સાથે લઈને, પોતાના ઉત્તમ મહેલમાં આવી. તે બંનેના અશુભ પુદ્ગલોને દૂર કર્યા અને શુભ પુદ્ગલોનું પ્રક્ષેપણ કર્યું. પછી તેમની સાથે વિપુલ કામભોગોનું સેવન કરતી રહેવા લાગી. પ્રતિદિન તેઓને અમૃત જેવા મધુર ફળ આપવા લાગી.
| १८ तणं सा रयणीवदेवया सक्कवयण-संदेसेणं सुट्ठिएणं लवणाहिवइणा लवणसमुद्दे तिसत्तखुत्तो अणुपरियट्टियव्वे त्ति जं किंचि तत्थ तणं वा पत्तं वा कटुं वा कयवरं वा असुइं पूइयं दुरभिगंधमचोक्खं, तं सव्वं आहुणिय- आहुणिय तिसत्तखुत्तो एगंते एडेयव्वं ति कट्टु णिउत्ता ।
ભાવાર્થ: :– ત્યાર પછી શક્રેન્દ્રની આજ્ઞાથી લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત નામના દેવે રત્નદ્વીપની દેવીને કહ્યું કે તમે આ લવણ સમુદ્રમાં એકવીસ વખત ચક્કર મારો. એકવીસ વખત ફરતાં-ફરતાં તેમાં જે ઘાસ, પાંદડા, કાષ્ઠ, કચરો, અશુચિ, સડી ગયેલી વસ્તુઓ અને દુર્ગંધી વસ્તુઓ હોય, તેને ઉપાડીને નિર્જન સ્થાને ફેંકી દો અર્થાત્ લવણ સમુદ્રને ૨૧ વાર સાફ કરો; આ પ્રમાણે કહીને રત્નદ્વીપ દેવીને સમુદ્રની સફાઈમાં નિયુક્ત કરી.
દેવી દ્વારા માર્કદી પુત્રોને સૂચના :
१९ तणं सा रयणद्दीवदेवया ते माकंदिय दारए एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया! सक्कवयणसंदेसेणं सुट्ठिएणं लवणाहिवइणा तं चेव जाव णिउत्ता । तं जाव अहं देवाणुप्पिया ! लवणसमुद्दे जाव एडेमि ताव तुब्भे इहेव पासायवडिसए सुहंसुहेणं अभिरममाणा चिट्ठह । जइ णं तुब्भे एयंसी अंतरंसि उव्विग्गा वा, उस्सुया वा, उप्पुया वा भवेज्जाह तो णं तुब्भे पुरच्छिमिल्लं वणसंडं गच्छेज्जाह । ભાવાર્થ:- ત્યાર પછી તે રત્નદ્વીપની દેવીએ તે માકંદીપુત્રોને કહ્યું– હે દેવાનુપ્રિયો ! શક્રેન્દ્રની આજ્ઞાથી, સુસ્થિત નામના લવણ સમુદ્રના અધિપતિ દેવે યાવત્ મને સમુદ્રની સફાઈ માટે નિયુક્ત કરી છે. તો હે દેવાનુપ્રિયો ! હું લવણ સમુદ્રમાંથી કચરા આદિ દૂર કરવા જાઉં છું, જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તમે આ ઉત્તમ પ્રાસાદમાં સુખપૂર્વક આનંદ-પ્રમોદ કરતાં રહેજો. અહીં રહેતાં તમે કંટાળી જાઓ, મનોરંજનની ઇચ્છા થાય કે ક્રીડા કરવાની અભિલાષા જાગે તો પૂર્વદિશાના વનખંડમાં જજો.
Page #323
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૯ઃ માર્કદીય
| २६३ ।
२० तत्थ णं दो उऊ सया साहीणा, तंजहा- पाउसे य वासारत्ते य । तत्थं णं तुब्भे देवाणुप्पिया ! बहुसु वावीसु य जाव सरसरपंतियासु बहुसु आलीघरएसु य मालीघरए सु य जाव कुसुमघरएसु य सुहंसुहेणं अभिरममाणा विहरेज्जाह ।
[तत्थ उ कंदल सिलिंध दंतो, णिउर वरपुप्फपीवरकरो। कुडयज्जुण-णीव-सुरभिदाणो, पाउस उउ गयवरो साहीणो ॥१॥ तत्थ य सुरगोवमणि विचित्तो, ददुरकुलरसिय-उज्झररवो ।
बरहिणविंद-परिणद्धसिहरो, वासारत्त उउ-पव्वओ साहीणो ॥२॥ जइ णं तुब्भे एत्थ वि उव्विग्गा वा उस्सुया वा उप्पुया वा भवेज्जाह तो णं तुब्भे उत्तरिल्लं वणसंडं गच्छेज्जाह । तत्थं णं दो उऊ सया साहीणा, तंजहा- सरओ य हेमंतो य। तत्थं णं तुब्भे देवाणुप्पिया ! बहुसु वावीसु य जावसरसरपंतियासु बहुसु आलीघरए सुय मालीघरएसु य जावकुसुमघरएसु य सुहंसुहेणं अभिरममाणा विहरेज्जाह ।
तत्थ उ-सण-सत्तवण्ण-कउओ, णीलुप्पल-पउम-णलिण-सिंगो। सारस-चक्कवाय-रविय-घोसो, सरयउउ-गोवई साहीणो ॥३॥ तत्थ य-सियकुंद-धवलजोण्हो, कुसुमिय-लोद्धवणसंड-मंडलतलो ।
तुसार-दगधार-पीवरकरो, हेमंतउऊ ससी सया साहीणो ॥४॥ जइ णं तुब्भे तत्थ वि उव्विग्गा वा जाव उस्सुया वा भवेज्जाह तो णं तुब्भे अवरिल्लं वणसंडं गच्छेज्जाह । तत्थ णं दो उउ साहीणा तंजहा- वसंते य गिम्हे य । तत्थं णं तुब्भे देवाणुप्पिया ! बहुसु वावीसु य जाव सरसरपंतियासु बहुसु आलीघरए सु य मालीघरएसु य जाव कुसुमघरएसु य सुहंसुहेणं अभिरममाणा विहरेज्जाह ।
तत्थ उ-सहकार-चारुहारो, किंसुय-कण्णियारासोगमउडो । ऊसियतिलग बउलायवत्तो, वसंतउउ-णरवई साहीणो ॥५॥ तत्थ य-पाडल-सिरीस-सलिलो, मलिया-वासंतिय-धवलवेलो।
सीयल-सुरभि-अणिल-मगरचरिओ, गिम्हउउ-सागरो साहीणो ॥६॥ ભાવાર્થ:- તે પૂર્વ દિશાના વનખંડમાં પ્રાવૃટ અને વર્ષા, આ બે ઋતુ હંમેશાં સ્વાધીન રહે છે અર્થાત્ બારેમાસ આ બંને ઋતુની શોભા વિદ્યમાન રહે છે, હે દેવાનુપ્રિયો! ત્યાં તમે ઘણી વાવડીઓ યાવત ઘણા સરોવરોની શ્રેણીઓ, અલિ–વનસ્પતિ વિશેષના ગૃહો, લતા ગૃહો યાવત્ ઘણા પુષ્પગૃહોમાં સુખપૂર્વક ક્રીડા કરતા રહેજો.
પૂર્વ દિશાના વનખંડમાં પ્રાવૃટ ઋતુરૂપી ગજરાજ (હાથી) સદા વિદ્યમાન રહે છે. વર્ષાઋતુમાં ફૂલતી-ફાલતી શ્વેત પુષ્પયુક્ત સિવંધ્ર પ્રમુખ કંદલ = નવી લતાઓ, તે હાથીના દંતશૂળ છે. નિકુર નામના વૃક્ષવિશેષના શ્રેષ્ઠ પુષ્પો જ તેની સુડોળ સૂંઢ છે. કુટજ, અર્જુન અને નીપ નામના વૃક્ષોના પુષ્પોની સુગંધ જ તે પ્રાટરૂપ હાથીનો મદ છે.ll૧ ત્યાં વર્ષાઋતરૂપી પર્વત સદા વિદ્યમાન રહે છે. વર્ષાઋતુમાં ઇન્દ્રગોપ
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
નામના લાલ રંગના કીડા ઉત્પન્ન થાય છે. તે પર્વત ઈન્દ્રગોપ રૂપી મણિઓથી વિવિધ વર્ણવાળો છે. તે દેડકાના સમૂહ રૂપ ઝરણાઓથી શબ્દાયમાન છે, જે વૃક્ષો ઉપર મયૂરો બેઠા છે તે વૃક્ષો જ વર્ષારૂપ પર્વતના શિખરો છે.//રો.
જો તમે ત્યાં પણ કંટાળી જાઓ, મનોરંજનની ઇચ્છા થાય કે ક્રીડા કરવાની અભિલાષા જાગે, તો તમે ઉત્તરદિશાના વનખંડમાં જજો. ત્યાં શરદ અને હેમંત, આ બે ઋતુઓ હંમેશાં સ્વાધીન–વિદ્યમાન હોય છે. હે દેવાનુપ્રિયો! ત્યાં તમે ઘણી વાવડીઓ યાવતુ ઘણા સરોવરોની શ્રેણીઓ, અલિ–વનસ્પતિ વિશેષના ગૃહો, લતા ગૃહો યાવતુ ઘણા પુષ્પગૃહોમાં સુખપૂર્વક ક્રીડા કરતા રહેજો.
ઉત્તર દિશાના વનખંડમાં શરદ ઋતુરૂપી ગોપતિ–વૃષભ હંમેશાં વિચરતો રહે છે. શણ અને સદ્ધચ્છદ વૃક્ષોના ફૂલ તેની ખાંધ છે, નીલવર્ણ ઉત્પલ, પદ્મ અને નલિન તેના શીંગડા છે, સારસ અને ચક્રવાક પક્ષીઓનું કુંજન જ તેનો ઘોષ છે.//all ત્યાં હેમંત ઋતુરૂપી ચંદ્ર હંમેશાં પ્રકાશતો રહે છે. શ્વેત કુંદના સફેદ ફૂલો જ તેની જ્યોત્સના-ચાંદની છે. વિકસિત લોધવન જ તેનું મંડલતલ(બિંબ) છે, ઝાકળ અને ઠારની ધારા જ તેના પુષ્ટ કિરણો છે.ll૪ll
જો તમે ત્યાંથી પણ કંટાળી જાઓ યાવત ક્રીડા માટે અભિલાષા જાગે તો તમે પશ્ચિમદિશાના વનખંડમાં જજો. ત્યાં વસંત અને ગ્રીષ્મ આ બે ઋતુઓ સદા વિદ્યમાન હોય છે. હે દેવાનુપ્રિયો ! ત્યાં તમે ઘણી વાવડીઓ યાવતુ ઘણા સરોવરોની શ્રેણીઓ, અલિ–વનસ્પતિ વિશેષના ગૃહો, લતા ગૃહો યાવતું ઘણા પુષ્પગૃહોમાં સુખપૂર્વક ક્રીડા કરતા રહેજો.
પશ્ચિમ દિશાના વનખંડમાં વસંતઋતુ રૂપીરાજા સદા વિચરણ કરે છે, આંબાની મંજરીઓ તેના મનોહર હારો છે, કિંશુક (પલાશ), કણેર અને અશોકના પુષ્પો તેના મુકુટ છે, ઊંચા-ઊંચા તિલક અને બકુલ વૃક્ષોના પુષ્પો તેના છત્ર છે. //પ ગ્રીષ્મ ઋતુરૂપી સાગર સદા લહેરાતો રહે છે. પાટલ અને શિરીષના ફલો તેનું પાણી છે, મલ્લિકા અને વાસંતિકી લતાઓ તેના કિનારા છે, શીતલ અને સુરક્ષિત પવન મગરોનું સંચરણ છે. la] २१ जइ णं तुब्भे देवाणुप्पिया! तत्थ वि उव्विग्गा उस्सुया भवेज्जाह, तओ तुब्भे जेणेवपासायवडिसए तेणेव उवागच्छेज्जाह, ममंपडिवालेमाणा पडिवालेमाणा चिट्ठज्जाह, मा णं तुब्भे दक्खिणिल्लं वणसंडं गच्छेज्जाह ।
तत्थ णं महं एगे उग्गविसे चंडविसे घोरविसे महाविसे अइकाय-महाकाए, एवं जहा तेयणिसग्गे जाव (मसिमहिसामूसाकालए नयणविसारोसपुण्णे अंजणपुंजनियरप्पगासे रत्तच्छे जमलजुयलचंचलचलंतजीहे धरणियलवेणिभूए उक्कडफुडकुडिल जडिलाकक्खङ वियडफडाडोवकरणदच्छे लोहागारधम्ममाणधमधर्मेतघोसे अणागलियचंडतिव्वरोसे समूहि तुरिय चवलं धमघमंत)दिट्ठीविसे सप्पे य परिवसइ । मा णं तुब्भं सरीरगस्स वावत्ती भविस्सइ । ભાવાર્થ:- હે દેવાનુપ્રિયો! જો ત્યાં પણ તમને ગમે નહીં, ક્રીડા માટે ઉત્સુક બની જાઓ તો તમે આ ઉત્તમ પ્રાસાદમાં આવતા રહેજો. અહીં રહીને મારી રાહ જોજો પણ દક્ષિણ દિશાના વનખંડ તરફ જતાં નહીં.
Page #325
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૯ : માર્કદીય
૨૦૫
દક્ષિણ દિશાના વનખંડમાં એક મોટો સર્પ રહે છે. તે સર્પનું વિષ દુર્ધર હોવાથી તે ઉગ્રવિષવાળો, તેનું વિષ શીઘ્ર ફેલાતું હોવાથી ચંડવિષવાળો, હજારો મનુષ્યોનો ઘાતક હોવાથી ઘોર વિષવાળો અને જંબૂઢીપ પ્રમાણે વિષને શરીરમાં ફેલાવામાં સમર્થ હોવાથી મહાવિષવાળો, અતિ મોટા શરીરવાળો; આ રીતે શ્રી ભગવતી સૂત્રના પંદરમા તેજ–નિસર્ગ શતક પ્રમાણે સર્પનું વર્ણન જાણવું યાવત્ (તે સર્પ કાજલ, ભેંસ અને કસોટી પથ્થર સમાન કાળો છે. નેત્રના વિષથી અને ક્રોધથી પરિપૂર્ણછે. તેની આભા કાજલના ઢગલાની સમાન કાળી છે. તેની આંખો લાલ રહે છે. પૃથ્વીરૂપી સ્ત્રીની વેણીના સમાન(કાળો ચમકદાર અને પૃષ્ઠ ભાગમાં સ્થિત) છે. તે સર્પ ઉત્કટ—અન્ય બળવાન દ્વારા પણ રોકી ન શકાય તેવો, ફ્રૂટ–પ્રયત્ન-કૃત હોવાના કારણે પ્રગટ, કુટિલ–વક્ર, જટિલ, કર્કશ–કઠોર અને વિકટવિસ્તાર વાળી ફેણ ફેલાવવામાં દક્ષ છે. જેમ લુહારની ભઠ્ઠીમાં નાખવામાં આવતું લોઢું 'ધમ ધમ' શબ્દ કરે છે તેમ તે સર્પ પણ તેવો જ 'ધમ ધમ' શબ્દ કરતો રહે છે. તેના પ્રચંડ અને તીવ્ર રોષને કોઈ રોકી શકતું નથી. કૂતરીનાં ભસવા સમાન શીવ્રતા અને ચપલતાથી તે ધમ ધમ શબ્દ કરતો રહે છે.) તેની દષ્ટિમાં વિષ છે અર્થાત્ તે જેના તરફ જુએ તેને વિષની અસર થાય છે. તેથી ક્યારેય તમારે ત્યાં જવું નહિ. અન્યથા તમારા શરીરનો વિનાશ થઈ જાશે. | २२ ते माकंदियदारए दोच्चं पि तच्चं पि एवं वदइ, वदित्ता वेडव्वियसमुग्धाएणं समोहणइ, समोहणित्ता ताए उक्किट्ठाए जावदेवगईए लवणसमुद्दं तिसत्तखुत्तो अणुपरियट्टेउ पयत्ता यावि होत्था ।
ભાવાર્થ :- રત્નદ્વીપની દેવીએ આ વાત બે-ત્રણવાર તે માકંદીપુત્રોને કહી. ત્યાર પછી તે દેવી વૈક્રિય સમુદ્દાત કરીને ઉત્કૃષ્ટ–ઉતાવળી યાવત્ દેવગતિથી એકવીસ વખત લવણ સમુદ્રમાં ચક્કર લગાવવામાં પ્રવૃત્ત થઈ ગઈ.
માર્કદી પુત્રોનું વનખંડમાં ભ્રમણ :
|२३ त णं ते माकंदियदारया तओ मुहुत्तंतरस्स पासायवर्डिसए सई वा रई वा धिरं वा अलभमाणा अण्णमण्णं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! रयणद्दीवदेवया अम्हे एवं वयासी- एवं खलु अहं सक्कवयणसंदेसेणं सुट्ठिएणं लवणाहिवइणा जाव मा णं तुब्भं सरीरगस्स वावत्ती भविस्सइ । तं सेयं खलु अम्हं देवाणुप्पिया ! पुरच्छिमिल्लं वणसंड गमित्त, अण्णमण्णस्स एयमटुं पडिसुर्णेति, पडिसुणित्ता जेणेव पुरच्छिमिल्ले वणसंडे तेणेव उवागच्छित्ता तत्थ णं वावीसु य जाव आलीघरएसु य अभिरममाणा - अभिरममाणा विहरंति । ભાવાર્થ :- ત્યાર પછી તે માકંદી પુત્રોને એક મુહૂર્તમાં જ તે ઉત્તમ મહેલમાં સુખરૂપ સ્મૃતિ, મન પ્રસન્નતારૂપ રતિ અને ચિત્તની સ્વસ્થતારૂપ ધૃતિ, પ્રાપ્ત ન થતા એક બીજાને આ રીતે કહેવા લાગ્યા– હે દેવાનુપ્રિય ! રત્નદ્વીપની દેવીએ આપણને આ પ્રમાણે કહ્યું છે કે શક્રેન્દ્રની આજ્ઞાથી લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવે મને આ કાર્ય સોંપ્યું છે યાવત્ દક્ષિણદિશાના વનખંડમાં જવું નહીં, કારણ કે ત્યાં તમારા શરીરનો વિનાશ થઈ ન જાય. તો હે દેવાનુપ્રિય ! આપણે પૂર્વદિશાના વનખંડમાં જઈએ. બન્ને ભાઈઓએ પરસ્પરના આ વિચારનો સ્વીકાર કરીને પૂર્વદિશાના વનખંડમાં આવ્યા, તે વનની અંદર વાવડી આદિમાં ક્રીડા કરતાં-કરતાં વલ્લીમંડપ આદિમાં વિચરવા લાગ્યા.
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
२४ त णं ते माकंदिय दारया तत्थ वि स वा जाव अलभमाणा जेणेव उत्तरिल्ले वणसंडे तेणेव उवागच्छंति । तत्थ णं वावीसु य जाव आलीघरएसु य विहरति ।
૨૬૬
ભાવાર્થ :- ત્યાર પછી તે માદીપુત્રોને ત્યાં પણ સુખરૂપ સ્મૃતિ આદિ પ્રાપ્ત ન થતાં ઉત્તરદિશાના વનખંડમાં ગયા. ત્યાં જઈને વાવડીઓમાં યાવત્ વલ્લીમંડપમાં વિચરણ કરવા લાગ્યા.
२५ तणं ते मागंदियदारया तत्थ वि सई वा जाव अलभमाणा जेणेव पच्चत्थमिल्ले वणसंडे तेणेव उवागच्छंति जाव विहरति ।
ભાવાર્થ :- ત્યાર પછી તે માકંદીપુત્રોને ત્યાં પણ સુખરૂપ સ્મૃતિ આદિ પ્રાપ્ત ન થતાં પશ્ચિમદિશાના વનખંડમાં ગયા અને વલ્લી મંડપાદિમાં વિચરવા લાગ્યા.
२६ तए णं ते माकंदिय दारया तत्थ वि सई वा जाव अलभमाणा अण्णमण्णं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हे रयणद्दीवदेवया एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! सक्कस्स वयण-संदेसेणं सुट्ठिएण लवणाहिवइणा णिउत्ता जावमा णं तुब्भं सरीरगस्स वावत्ती भविस्सइ । तं भवियव्वं एत्थ कारणेणं । तं सेयं खलु अम्हं दक्खिणिल्लं वणसंडं गमित्तए त्ति कट्टु अण्णमण्णस्स एयमठ्ठे पडिसुणेइ, पडिसुणित्ता जेणेव दक्खिणिल्ले वणसंडे तेणेव पहारेत्थ गमणाए ।
ભાવાર્થ:- ત્યાર પછી માકંદીપુત્રોને ત્યાં પણ સુખરૂપ સ્મૃતિ આદિ પ્રાપ્ત ન થતાં તેઓ એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા– હે દેવાનુપ્રિય ! રત્નદ્વીપની દેવીએ આપણને કહ્યું છે કે– હે દેવાનુપ્રિયો ! શક્રના આજ્ઞાવચનથી લવણાધિપતિ સુસ્થિતદેવે મને સમુદ્રની સ્વચ્છતાના કાર્યમાં નિયુક્ત કરી છે યાવત્ તમે દક્ષિણ દિશાના વનખંડમાં જતાં નહીં. ત્યાં તમારા શરીરનો વિનાશ થઈ જશે. આ કથનમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. તેથી દક્ષિણ દિશાના ઉદ્યાનમાં જઈને તે રહસ્ય જાણવું, તે આપણા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે પરસ્પરના વિચારનો સ્વીકાર કરીને, તેઓ દક્ષિણ દિશાના વનખંડ તરફ જવા રવાના થયા.
દક્ષિણી વનખંડનું રહસ્ય :
२७ त णं गंधे णिद्धाइ से जहाणामए अहिमडे इ वा जाव अणिट्ठतराए चेव । तए णं ते मागंदियदारया तेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सएहिं-सएहिं उत्तरिज्जेहिं आसाई पिर्हेति, पिहित्ता जेणेव दक्खिणिल्ले वणसंडे तेणेव उवागया ।
ભાવાર્થ :- ત્યાર પછી દક્ષિણ દિશા તરફ જતાં સર્પાદિના મૃત ક્લેવરની દુર્ગંધથી પણ અધિક અનિષ્ટ દુર્ગંધ આવવા લાગી. ત્યાર પછી તે માકંદીપુત્રોએ તે અશુભ દુર્ગંધથી વ્યાકુળ બનીને પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રોથી મુખને(નાકને) ઢાંકી લીધું. મુખ ઢાંકીને તેઓ દક્ષિણ દિશાના વનખંડમાં પહોંચ્યા.
२८ तत्थ णं महं गं आघायणं पासंति, पासित्ता अट्ठियरासिसक्संकुलं भीमदरिसणिज्जं । एगं च तत्थ सूलाइयं पुरिसं कलुणाई कट्ठाई विस्सराइं कूवमाणं पासंति, भीया जाव संजायभया जेणेव से सूलाइपुरिसे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं सूलाइयं पुरिसं
Page #327
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૯ઃ માર્કદીય
[ ૨૬૭ ]
एवं वयासी- एसणं देवाणुप्पिया !कस्साघायणे? तुमंचणं के, कओ वा इह हव्वमागए? केण वा इमेयारूवं आवई पाविए? ભાવાર્થ:- તેઓએ એક મોટું વધસ્થાન જોયું. સેંકડો હાડકાંના ઢગલાથી વ્યાપ્ત અને જોવામાં ભયંકર એવા તે સ્થાને શૂળી પર ચઢાવેલા એક પુરુષને જોયો. તે કરુણાજનક દશ્ય જોઈને તેઓ ડરી ગયા, ભયાકુળ બની ગયા. પછી તેઓએ શૂળી પર ચઢાવેલા પુરુષ પાસે જઈને તેને આ પ્રમાણે પૂછયું- હે દેવાનુપ્રિય! આ વધસ્થાન કોનું છે? તમે કોણ છો? તમે અહીં શા માટે આવ્યા છો અને તમારી આવી હાલત કોણે કરી છે?
२९ तए णं से सूलाइयपुरिसे माकंदिय दारए एवं वयासी- एस णं देवाणुप्पिया ! रयणद्दीवदेवयाए आघायणे । अहण्णं देवाणुप्पिया ! जंबुद्दीवाओ भारहाओ वासाओ कागंदीए आसवाणियए विपुलं पणियभंडमायाए पोयवहणेणं लवणसमुदं ओयाए ।
तए णं अहं पोयवहणविवत्तीए णिब्बुद्धभंडसारे एगं फलगखंडं आसाएमि । तए णं अहं ओवुज्झमाणे ओवुज्झमाणे रयणदीवंतेणं संवूढे । तए णंसा रयणद्दीवदेवया ममं ओहिणा पासइ, पासित्ता ममं गेण्हइ, गेण्हित्ता मए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणी विहरइ।
तए णं सा रयणद्दीवदेवया अण्णया कयाइ अहालहुसगंसि अवराहसि परिकुविया समाणी ममं एयारूवं आवई पावेइ । तंणणज्जइ णंदेवाणुप्पिया ! तुम्हं पिइमेसिंसरीरगाणं का मण्णे आवई भविस्सइ ? ભાવાર્થ - ત્યારે શૂળી પર ચઢેલા તે પુરુષે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! આ રત્નદ્વીપની દેવીનું વધસ્થાન છે. હે દેવાનુપ્રિયો ! હું જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સ્થિત કાકંદી નગરીનો રહીશ છું અને અશ્વોનો વ્યાપારી છું. હું ઘણા અશ્વો અને ભંડોપકરણો જહાજમાં ભરીને વેપાર માટે લવણ સમુદ્રના માર્ગે નીકળ્યો. ત્યાર પછી જહાજ ભાંગી જવાથી મારા સર્વ ભંડોપકરણો ડૂબી ગયા અને મને લાકડાનું એક પાટિયું મળી ગયું. તેના સહારે તરતા-તરતાં હું રત્નદ્વીપની સમીપે આવી પહોંચ્યો. તે જ સમયે રત્નદ્વીપની દેવીએ મને અવધિજ્ઞાનથી જોયો. જોઈને તેણીએ મને પોતાના કબજામાં કરી લીધો, તે મારી સાથે વિપુલ કામભોગ ભોગવતી રહેવા લાગી.
ત્યાર પછી રદ્વીપની તે દેવીએ કોઈ એકવાર મારા નાના એવા અપરાધથી અત્યંત ગુસ્સે થઈને મારી આ હાલત કરી છે. હે દેવાનુપ્રિયો ! ખબર નથી તમારા શરીરની પણ કેવી દુર્દશા થશે? ३० तए णं ते माकंदियदारया तस्स सूलाइयस्स अंतिए एयमढे सोच्चा णिसम्म बलियतरं भीया जाव संजातभया सूलाइयं पुरिसं एवं वयासी- कहं णं देवाणुप्पिया! अम्हे रयणदीवदेवयाए हत्थाओ साहत्थि णित्थरिज्जामो ? ભાવાર્થ:- ત્યાર પછી તે માકંદીપુત્રો શુળી પર રહેલા તે પુરુષ પાસેથી આ વૃત્તાંત સાં પર ગંભીરતાથી વિચાર કરતાં ખૂબ જ ભયભીત થયા, ભયાકૂળ બનીને તેઓએ શૂળી પર રહેલા તે પુરુષને આ પ્રમાણે પૂછયું- હે દેવાનુપ્રિય ! અમે રદ્વીપની દેવીના સકંજામાંથી કઈ રીતે છૂટી શકીએ ? અર્થાત્ શું તેનાથી છૂટકારો મેળવવાનો કોઈ ઉપાય છે.?
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
શૈલક યક્ષની આરાધના :
३१ तए णं से सूलाइए पुरिसे ते माकंदियदारगे एवं वयासी- एस णं देवाणुप्पिया ! पुरच्छिमिल्ले वणसंडे सेलगस्स जक्खस्स जक्खाययणे सेलए णामं आसरूवधारी जक्खे परिवसइ ।
तए णं से सेलए जक्खे चोद्दसमुद्दिट्ठपुण्णमासिणीसु आगयसमए पत्तसमए महया महया सद्देणं एवं वयइ - कं तारयामि ? कं पालयामि ?
ભાવાર્થ :- ત્યારે શૂળી પર રહેલા તે પુરુષે માકંદીપુત્રોને કહ્યું– હે દેવાનુપ્રિયો ! આ પૂર્વદિશાના વનખંડમાં શૈલક યક્ષનું યક્ષાયતન છે. તેમાં અશ્વરૂપધારી શૈલક નામનો યક્ષ નિવાસ કરે છે.
તે શૈલક યક્ષ ચૌદશ, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે કોઈ એક નિયત સમયે મોટેથી खाप्रमाणे जोसे छे - होने तारुं ? होने पाणुं ?
३२ तं गच्छ णं तुभे देवाणुप्पिया ! पुरच्छिमिल्लं वणसंड सेलगस्स जक्खस्स महरिहं पुप्फच्चणियं करेह, करित्ता जण्णुपायवडिया पंजलिउडा विणएणं पज्जुवासमाणा चिट्ठह।
जाणं से सेल जक्खे आगयसमए एवं वएज्जा - कं तारयामि ? कं पालयामि ? ता तुब्भेवदह- अम्हे तारयाहि, अम्हे पालयाहि । सेलए भे जक्खे परं रयणदीवदेवया हत्थाओ साहत्थि णित्थारेज्जा । अण्णहा भे ण याणामि इमेसि सरीरगाणं का मण्णे आवई भविस्स ।
ભાવાર્થ :- તો હે દેવાનુપ્રિયો ! તમે પૂર્વદિશાના વનખંડમાં જાઓ અને શૈલક યક્ષની મહાન પુરુષોને યોગ્ય પુષ્પપૂજા કરો અને પગે પડીને, બન્ને હાથ જોડી, વિનયપૂર્વક તેમની સેવા કરતા રહો.
જ્યારે શૈલક યક્ષ નિયત સમયે આવે અને કહે કે— “કોને તારું, કોને પાળું” ત્યારે તમે વિનંતિ કરતાં કહેજો કે અમને તારો, અમને પાળો(અમારું રક્ષણ કરો). કેવળ શૈલક યક્ષ જ રત્નદ્વીપની દેવીના હાથમાંથી, તમારો નિસ્તાર કરી શકશે. અન્યથા ખબર નથી કે તમારા શરીરની કેવી દુર્દશા થશે ? |३३| तए णं ते माकंदियदारगा तस्स सूलाइयस्स पुरिसस्स अंतिए एयमट्ठ सोच्चा णिसम्म सिग्घं चंडं चवलं तुरियं वेइयं जेणेव पुरच्छिमिल्ले वणसंडे, जेणेव पोक्खरिणी, तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोक्खरिणि ओगाहंति, ओगाहित्ता जलमज्जणं करेंति, करित्ता जाईं तत्थ उप्पलाई जावगेण्हंति, गेण्हित्ता जेणेव सेलगस्स जक्खस्स जक्खाययणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता आलोए पणामं करेंति, करिता महरिहं पुप्फच्चणियं करेंति, करित्ता जण्णुपायवडिया सुस्सूसमाणा णमंसमाणा पज्जुवासंति ।
भावार्थ : :- ત્યાર પછી તે માકંદીપુત્રો શૂળી પર ચઢેલા તે પુરુષ પાસેથી આ વૃત્તાંત સાંભળીને, મનમાં ધારણ કરીને શીવ્ર, પ્રચંડ, ચપલ, ત્વરિત અને વેગવાળી ગતિથી પૂર્વદિશાના વનખંડમાં પુષ્કરિણી સમીપે આવ્યા. પુષ્કરિણીમાં ઉતરીને, સ્નાન કરીને, ત્યાં ઉગેલા ઉત્પલ આદિ અનેક જાતના કમળોને ગ્રહણ
Page #329
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૯: માકડીયa.
| २९
કરીને, શૈલક યક્ષના યક્ષાયતનમાં આવ્યા. યક્ષ પર દષ્ટિ પડતા જ તેને પ્રણામ કર્યા, પછી મહાન પુરુષોને યોગ્ય પુષ્પપૂજા કરી, ઘૂંટણીયે પડીને યક્ષની સેવા કરતાં, નમસ્કાર કરતાં ઉપાસના કરવા લાગ્યા. શૈલકયક્ષની સહાયતા અને શરત:३४ तए णं से सेलए जक्खे आगयसमए पत्तसमए एवं वयासी- कं तारयामि? कं पालयामि? तए णं ते माकंदियदारया उट्ठाए उ?ति, करयल जावएवं वयासी- अम्हे तारयाहि। अम्हे पालयाहि ।
तए णं से सेलए जक्खे ते माकंदियदारए एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! तुब्भे मए सद्धिं लवणसमुदं मज्झमज्झेणं वीइवयमाणेणं सा रयणदीवदेवया पावा चंडा रूद्दा खुद्दा साहसिया बहूहिं खरएहि मउएहि य अणुलोमेहि य पडिलोमेहि य सिंगारेहि य कलुणेहि य उवसग्गेहि य उवसग्गं करेहिइ ।
तंजइणं तुब्भे देवाणुप्पिया ! रयणदीवदेवयाए एयमटुं आढाह वा परियाणह वा अवयक्खह वा तो भे अहं पिट्ठाओ विधुणामि । अह णं तुब्भे रयणदीवदेवयाए एयमटुं णो आढाह, णो परियाणह, णो अवेयक्खह, तो भे रयणद्दीवदेवयाए हत्थाओ साहत्थि णित्थारेमि। भावार्थ:- त्यारपछी नियत समये यक्षे (प्रगट थन) ह्य- “ोने पर, औने पाणु ?" त्यारे માનંદી પુત્રોએ ઊભા થઈને હાથ જોડીને વિનંતી કરી કે “અમને તારો, અમને પાળો(રક્ષા કરો.)”
ત્યારે શૈલક યક્ષે માકંદીપુત્રોને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે મારી સાથે લવણસમુદ્રનો મધ્ય માર્ગ પસાર કરતા હશો ત્યારે તે પાપિણી, ચંડ, રુદ્ર, મુદ્ર અને સાહસિક સ્વભાવવાળી રત્નદ્વીપની દેવી તમને કઠોર, કોમલ, અનુકૂળ, પ્રતિકૂળ, શૃંગારિક અને મોહજનક ઉપસર્ગોથી ઉપસર્ગ કરશે.(ડગાવવાનો પ્રયત્ન કરશે.)
હે દેવાનપ્રિયો ! જો તમે રનદ્વીપની દેવીના તે અર્થનો આદર કરશો. તેને અંગીકાર કરશો. તેની તરફ જોશો તો હું તમને મારી પીઠ પરથી નીચે ફેંકી દઈશ અને જો તમે તે અર્થનો આદર નહીં કરો, અંગીકાર નહીં કરો કે તેની તરફ જોશો નહીં, તો હું રત્નદ્વીપની દેવીના હાથમાંથી તમને મુક્ત કરાવીશ. ३५ तए णं ते माकंदियदारया सेलगं जक्खं एवं वयासी- जंणं देवाणुप्पिया ! वइस्संति तस्स णं उववायवयणणिद्देसे चिट्ठिस्सामो। ભાવાર્થ-ત્યારે માર્કદીપુત્રોએ શેલકયક્ષને કહ્યું- હે દેવાનુપ્રિય! આપ જે કહેશો(આપના આજ્ઞા વચન અનુસાર)અમે રહેશું અર્થાત્ અમે તમારી આજ્ઞાનું પાલન કરશું. ३६ तए णं से सेलए जक्खे उत्तरपुरच्छिमं दिसीभागं अवक्कमइ, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणइ, समोहणित्ता संखेज्जाई जोयणाई दंडं णिस्सरइ, दोच्चं पि वेउव्वियसमुग्घाएणं समोहणइ, समोहणित्ता एगं महं आसरूवं विउव्वइ, विउव्वित्ता ते माकंदियदारए एवं वयासी-हं भो माकंदियदारया !आरुहह णंदेवाणुप्पिया !ममपिटुंसि ।
Page #330
--------------------------------------------------------------------------
________________
| २७०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી શૈલક યક્ષે ઈશાનકોણમાં જઈને વૈક્રિય સમુદુઘાત કરીને સંખ્યાત યોજનાનો દંડ કરીને, બીજીવાર સમુઠ્ઠાત કરીને એક મોટા અશ્વના રૂપની રચના કરી. પછી માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું- હે માકંદીપુત્રો! હે દેવાનુપ્રિયો! મારી પીઠ પર બેસી જાઓ. ३७ तएणं से माकंदियदारया हदूतुटु सेलगस्स जक्खस्स पणामं करेति, करित्ता सेलगस्स पिटुं दुरुढा । तएणं से सेलए ते मार्कदियदारए पिढेि दुरुढे जाणित्ता सत्तट्ठतालप्पमाणमेत्ताई उड्टुं वेहायं उप्पयइ, उप्पइत्ता य ताए उक्किट्ठाए तुरियाए दिव्वाए देवगईए लवणसमुई मज्झमज्झेणं जेणेव जंबुद्दीवे दीवे, जेणेव भारहे वासे, जेणेव चंपाणयरी तेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ :- ત્યારે માર્કદીય પુત્રો હર્ષિત અને સંતુષ્ટ થતાં શૈલક યક્ષને પ્રણામ કરીને, શૈલક યક્ષની પીઠ પર આરૂઢ થઈ ગયા. ત્યારે તે શૈલયક્ષે માર્કદીય પુત્રોને પોતાની પીઠ પર સવાર થઈ ગયેલા જાણીને સાત-આઠ તાડ વૃક્ષ પ્રમાણ આકાશમાં ઉપર ઊડીને પોતાની ઉત્કૃષ્ટ, શીવ્રતાવાળી, દિવ્ય ગતિથી લવણ સમુદ્રની મધ્યમાં થઈને જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર અને ચંપાનગરી તરફ ચાલવા લાગ્યો. દેવી દ્વારા માર્કદીય પુત્રોને ઉપસર્ગો:३८ तए णं सा रयणद्दीवदेवया लवणसमुदं तिसत्तखुत्तो अणुपरियट्टइ, जंजत्थ तणं वा जावएडेइ, एडित्ता जेणेव पासायवडेंसए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तेमाकंदियदारया पासायवडेंसए अपासमाणी जेणेव पुरच्छिमिल्ले वणसंडे जाव सव्वओ समंता मग्गण-गवेसणं करेइ, करित्ता तेसिं माकंदियदारगाणं कत्थइ सुई वा(खुह वा पउत्तिं वा) अलभमाणी जेणेव उत्तरिल्ले वणसंडे, एवं चेव पच्चस्थिमिल्ले वि जाव अपासमाणी
ओहिं पउंजइ, पउंजित्ता तेमाकंदियदारए सेलएणंसद्धिं लवणसमुईमझमज्झेणं वीइवयमाणे वीइवयमाणे पासइ, पासित्ता आसुरुत्ता असिखेडगं गेण्हइ, गेण्हित्ता सत्तट्ठ जाव उप्पयइ, उप्पइत्ता ताए उक्किट्ठाए जेणेव माकंदियदारगा तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी
हं भो माकंदियदारगा ! अपत्थियपत्थिया ! किं णं तुब्भे जाणह ममं विप्पजहाय सेलए णं जक्खेणं सद्धिं लवणसमुदं मॉमज्झेण वीईवयमाणा? तं एवमवि गए जइ णं तुब्भे मम अवयक्खह तो भे अस्थि जीवियं । अहण्णं णावयक्खह तो भेइमेण णीलुप्पलगवल जावए डेमि। ભાવાર્થ:- ત્યાર પછી રત્નદ્વીપની દેવી લવણસમુદ્રની ચારે બાજુ એકવીસ વખત ફરીને, તેમાં જે તૃણાદિ કચરો હતો યાવત તે દૂર કરીને પોતાના ઉત્તમ પ્રાસાદમાં આવી. ઉત્તમ પ્રાસાદમાં માર્કદીયપુત્રો ન દેખાતા પૂર્વદિશાના વનખંડમાં ગઈ કાવતુ ચારેબાજુ માર્ગણા–ગવેષણા (શોધખોળ) કરી. શોધખોળ કરતાં માર્કદીય પુત્રોની વાતચીતનો, છીંકાદિનો અવાજ અને કોઈ પ્રવૃત્તિ ક્યાંય પણ ન દેખાતા તે ઉત્તરદિશાના વનખંડમાં ગઈ. તે જ પ્રમાણે પશ્ચિમ દિશાના વનખંડમાં પણ ગઈ પરંતુ તેઓ ક્યાંય દેખાયા નહીં, ત્યારે તેણીએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. અવધિજ્ઞાન દ્વારા તેણે માર્કદીય પુત્રોને શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની
Page #331
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૯: માકડીયa.
[ ૨૭૧ ]
મધ્યમાં થઈને ચાલ્યા જતા જોયા. જોઈને તે તત્કાલ ગુસ્સે થઈને ઢાલ-તલવાર લઈને આકાશમાં સાત-આઠ તાડ જેટલી ઊંચાઈ સુધી ઉપર ઊડીને ત્યાર પછી ઉત્કૃષ્ટ યાવતું શીધ્રગતિએ માકંદીય પુત્રો સમીપે પહોંચી ગઈ અને આ પ્રમાણે કહેવા લાગી
હે માકંદીય પત્રો ! હે મોતની કામના કરનારા ! શું તમે એમ માનો છો કે મારો ત્યાગ કરીને, શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની મધ્યમાં થઈને ચાલ્યા જશું? ભલે તમે આટલું ચાલ્યા આવ્યા, પરંતુ જો તમે જીવવાની આશા રાખતા હો તો મારી સામે જુઓ. જો તમે મારી સામે જોશો નહીં તો આ નીલકમલ અને ભેંસના શીંગડા જેવી કાળી તલવારથી યાવત્ તમારા માથા કાપીને ફેંકી દઈશ. ३९ तए णं ते माकंदियदारए रयणद्दीवदेवयाए अंतिए एयमटुं सोच्चा णिसम्म अभीया अतत्था अणुव्विग्गा अक्खुभिया असंभंता रयणद्दीवदेवयाएएयमटुंणो आढ़ति, णोपरियाणंति, णो अवेक्खंति, अणाढायमाणा अपरियाणमाणा अणवेक्खमाणा सेलएण जक्खेण सद्धिं लवणसमुदं मझमज्झेणं वीइवयंति । ભાવાર્થ:- તે સમયે તે માર્કદીય પુત્રો રદ્વીપની દેવીના આ વચનોને સાંભળી હૃદયમાં ધારણ કરીને ભય પામ્યા નહીં, ત્રાસ પામ્યા નહીં, ઉદ્વિગ્ન થયા નહીં કે ભ્રાંત થયા નહીં. તેઓએ રત્નદ્વીપની દેવીના આ અર્થનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો, તેની સામે જોયું નહીં. તેનો આદર ન કરતાં, સ્વીકાર ન કરતાં, તેની સામે ન જોતાં શેલક યક્ષની સાથે લવણસમુદ્રની મધ્યમાં થઈને તેઓ બંને પોતાનો પંથ કાપતા રહ્યા. ४० तए णं सा रयणद्दीवदेवया ते माकंदिय दारए जाहे णो संचाएइ बहूहिं पडिलोमेहि य उवसग्गेहि य चालित्तए वा खोभित्तए विपरिणामित्तए वा लोभित्तए वा ताहे महुरेहि सिंगारेहि य कलुणेहि य उवसग्गेहि य उवसग्गेउं पयत्ता यावि होत्था
__ हं भो माकंदियदारगा ! जइ णं तुब्भेहिं देवाणुप्पिया ! मए सद्धिं हसियाणि य, रमियाणि य, ललियाणि य, कीलियाणि य, हिंडियाणि य, मोहियाणि य, ताहे णं तुब्भे सव्वाइं अगणेमाणा ममं विप्पजहाय सेलएणं सद्धिं लवणसमुई मज्झमज्झेणं वीइवयह? ભાવાર્થઃ- ત્યાર પછી તે રત્નદ્વીપની દેવી જ્યારે તે માકંદીપુત્રોને ઘણા પ્રતિકૂળ ઉપસર્ગો દ્વારા વિચલિત કરવા, ભિત કરવા, મન બદલાવવામાં અને લોભાવવામાં સમર્થ ન થઈ ત્યારે તેણીએ પોતાના મધુર શૃંગારમય(કામોત્પાદક) અને કરુણાપૂર્ણ અનુકૂળ ઉપસર્ગો આપવા શરૂ કર્યા. | હે માંકદીયપુત્રો! હે દેવાનુપ્રિય તમે મારી સાથે હાસ્યવિનોદ કર્યા છે, ચોપાટ આદિ રમતો રમ્યા છો, સાથે જમવા રૂપ લીલાઓ કરી છે, ઝૂલા આદિ ઉપર ઝૂલવારૂપ અને જળક્રીડારૂપ ક્રીડાઓ કરી છે, ઉદ્યાનમાં ભ્રમણ કર્યું છે, રતિક્રીડા કરી છે, આ સર્વની ઉપેક્ષા કરીને, મને નિરાધાર બનાવીને શૈલકયક્ષની સાથે લવણસમુદ્રની મધ્યમાં થઈને જઈ રહ્યા છો? ४१ तएणंसा रयणदीवदेवया जिणरक्खियस्समणं ओहिणा आभोएइ, आभोएत्ता एवं वयासी-णिच्चं पि य णं अहं जिनपालियस्स अणिट्ठा, अकंता, अप्पिया, अमणुण्णा, अमणामा, णिच्चं मम जिणपालिए अणिढे अकंते, अप्पिए, अमणुण्णे, अमणामे । णिच्चं
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
पि य णं अहं जिणरक्खियस्स इट्ठा, कंता, पिया, मणुण्णा, मणामा । णिच्चं पि य णं ममं जिणरक्खिए इट्ठे कंते, पिए, मणुण्णे, मणामे । जइ णं ममं जिणपालिए रोयमाणि कंदमाणि सोयमाणिं तिप्पमाणिं विलवमाणि णावयक्खड़, किं णं तुमं जिणरक्खिया ! ममं रोयमाणि जाव णावयक्खसि ?
૨૭૨
ભાવાર્થ :- ત્યાર પછી રત્નદ્વીપની દેવીએ અવધિજ્ઞાનથી જિનરક્ષિતનું મન(કંઈક શિથિલ) જોયું. જોઈને તે આ પ્રમાણે કહેવા લાગી– હું હંમેશાં જિનપાલિત માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર લાગતી હતી અને જિનપાલિત પણ મારા માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમનોહર હતો પરંતુ જિનરક્ષિતને તો હું હંમેશાં ઇષ્ટ, કાંત, પ્રિય મનોજ્ઞ અને મનોહર લાગતી હતી અને જિનરક્ષિત પણ મને ઇષ્ટ, કાંત મનોજ્ઞ અને મનોહર લાગતો હતો. તેથી જો જિનપાલિત રોતી, આક્રંદ કરતી, શોક કરતી, અનુતાપ પામતી અને વિલાપ કરતી મારી પરવાહ ન કરે પણ હે જિનરક્ષિત ! તું પણ રોતી, આક્રંદ કરતી યાવત્ મારી પરવાહ કરતો નથી ? અર્થાત્ મારી સામે જોતો નથી ?
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં રત્નાદેવીએ માકંદીપુત્રોને આપેલા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન છે. કેટલીક પ્રતોમાં અનુકૂળ ઉપસર્ગોના સૂત્રપાઠમાં આઠ શ્લોક પ્રાપ્ત થાય છે. તે શ્લોક ગદ્ય-પદ્યના મિશ્રણરૂપ છે. વૃત્તિકારે આ ગદ્ય-પદ્યાત્મક શ્લોકોને વાચનાંતરરૂપે સ્વીકાર્યા છે. જેમ કે– રૂત્યાદ્રિ સૂત્ર વાચનાંતરે રૂપા વિશેષ દ્વય પ્રતિ રોતિ । તે ગાથાઓ આ પ્રમાણે છે—
सा पवररयणदीवस्स देवया ओहिणा उं जिणरक्खियस्स मणं । णाऊण वधणिमित्तं उवरि माकंदिय-दारयाणं दोन्हं पि ॥ १ ॥
અર્થ– ત્યાર પછી– ઉત્તમ રત્નદ્વીપની તે દેવી અવધિજ્ઞાન દ્વારા જિનરક્ષિતનું મન જાણીને, બન્ને માકંદી પુત્રોનો વધ કરવાના નિમિત્તે (વિચારથી)
दोसकलिया सललियं, णाणाविहचुण्णवासमीसियं दिव्वं । घाणमणणिव्वुइकरं सव्वोउयसुरभिकुसुमवुट्ठि पहुंचमाणी ॥२॥
અર્થ– દ્વેષથી યુક્ત તે દેવીએ લીલા સહિત, વિવિધ પ્રકારના સુગંધી ચૂર્ણથી મિશ્રિત, નાસિકા અને મનને તૃપ્તિ દેનારી અને સર્વ ઋતુઓ સંબંધી સુગંધિત ફૂલોની વૃષ્ટિ કરી.
णाणामणि- कणग-रयण- घंटिय- खिखिणि - णेउर - मेहल - भूसणरवेणं । दिसाओ विदिसाओ पूरयंती वयणमिणं बेति सा सकलुसा ॥३॥
અર્થ— વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોની ઘંટડીઓ, ઘૂઘરીઓ, ઝાંઝર અને મેખલા – આ બધા આભૂષણોના મંજુલ અવાજથી સમસ્ત દિશાઓ અને વિદિશાઓને વ્યાપ્ત કરતી કલુષિત ચિત્તવાળી તે દેવી આ પ્રમાણે કહેવા લાગી.
હોલ । વસુલ । મોલ । ખાહ । વત, પિય મળ અંત સામિય ખિષણ સ્થિવા छिण्ण णिक्किव अकयण्णु य सिढिलभाव णिल्लज्ज लुक्ख, अकलुण जिणरक्खिय ! मज्झं हिययरक्खगा ॥४॥
Page #333
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૯: માકદીય
_.
| ૨૭૩ |
અર્થ– હોલ– હેમુગ્ધ ! વસુલ– હે સુકુમાર!, ગોલ– હે કઠોર, હે નાથ !દયિત- હે પ્યારા!, હે પ્રિય! હે રમણ ! હે કા! હે સ્વામિનું અધિપતિ), હે નિર્ઘણ (સ્નેહવતી એવી મને ત્યાગ કરવાને કારણે નિર્દય!) હે નિત્યક્ર-અવસરને ન જાણનાર? હે ત્યાન-નિર્દય હૃદયવાળા, હે દયાહીન ! હે અકૃતજ્ઞ! શિથિલભાવવાળા, હે નિર્લજ્જ! હે રુક્ષ! પ્રેમ શૂન્ય, હે અકરુણ નિદર્ય! હે જિનરક્ષિત ! હે મારા હૃદયના રક્ષક.
ण हु जुज्जसि एक्कियं अणाहं, अबंधवं तुज्झ चलणओवायकारियं उज्झिउमहणं ।
गुणसंकर ! अहं तुमे विहूणा, ण समत्था वि जीविउं खणं पि ॥५॥ અર્થ– અનાથ, એકલી, બાંધવહીન, તમારા ચરણોની સેવા કરનારી એવી મને અધન્યાને ત્યાગી દેવી તમારા માટે યોગ્ય નથી. હે ગુણોના સમૂહ ! તમારા વિના હું ક્ષણભર પણ જીવિત રહેવામાં સમર્થ નથી.
इमस्स उ अणेगझस-मगर-विविधसावय-सयाउलघरस्स रयणागरस्स मज्झे अप्पाणं वहेमि तुज्झ पुरओ एहि,
णियत्ताहि जइ सि कुविओ खमाहि एक्कावराहं मे ॥६॥ અર્થ 'અનેક સેંકડો મસ્યો, મગરો અને વિવિધ હિંસક જલચર પ્રાણીઓથી વ્યાપ્ત, મસ્યાદિના ઘરસ્વરૂપ આ રત્નાકરની મધ્યમાં તમારી સામે જ મારો વધ કરું છું. મારો વધ ઈચ્છતા ન હો તો આવો, પાછા ફરો. અગર તમે કુપિત થઈ ગયા હો તો મારો એક અપરાધ ક્ષમા કરો.'
तुज्झ य विगयघण-विमलससिमंडलगार-सस्सिरीयं, सारयणवकमल-कुमुद-कुवलय-विमलदलणिकरसरिस-णिभं । णयणं वयणं पिवासागयाए सद्धा मे पेच्छिउं जे
अवलोएहि ता इओ ममं णाह जा ते पेच्छामि वयणकमलं ॥७॥ અર્થ– તમારું મુખ મેઘ વિહીન વિમલ ચંદ્રની સમાન છે. તમારા નેત્ર શરદઋતુના સધ વિકસિત કમલ, કુમુદ અને કુવલયની પાંદડીઓની સમાન અત્યંત શોભાયમાન છે. તમારા મુખને જોવાની ઈચ્છાથી હું અહીં આવી છું. હે નાથ ! તમે મારી તરફ જુઓ, હું તમારું મુખ કમલ જોઈ લઉં.
एवं सप्पणयसरलमहुराई पुणो पुणो कलुणाई वयणाई।
जंपमाणी सा पावा मग्गओ समण्णेइ पावहियया ॥८॥ અર્થ– એવી રીતે વારંવાર પ્રેમપૂર્ણ, સરલ અને મધુર વચન બોલતી તે પાપિણી, પાપપૂર્ણ હૃદયવાળી તે દેવી માર્ગમાં તેઓની પાછળ પાછળ ચાલવા લાગી. ઉપસર્ગમાં ચલિત જિનરક્ષિત:४२ तएणं से जिणरक्खिए चलमणेतेणेव भूसणरवेणंकण्णसुहमणोहरेणं तेहि यसप्पणय सरलमहुस्भणिएहिं संजायविगुणरागे रयणदीवस्स देवयाए तीसे सुंदरथण जहण वयण करचरणणयण-लावण्ण-रूव-जोव्वणसिरिं च दिव्वं सरभस उवगूहियाइं जाई विब्बोय
P
NI
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
विलसियाणियविहसियसकडक्खदिट्टिणिस्ससियमलिक्उवललियठियगमणपणयखिज्जिय पासादियाणि यसरमाणे रागमोहियमई अवसेकम्मवसगए अवयक्खइ मग्गओ सविलिय। ભાવાર્થ :- ત્યાર પછી કાનોને સુખપ્રદ અને મનોહર અલંકારિક શબ્દોથી તથા પ્રણયયુક્ત, સરલ અને મધુર વચનોથી જેનો રાગભાવ બમણો થઈ ગયો છે તેવા જિનરક્ષિતનું મન ચલાયમાન થઈ ગયું. તે રત્નદ્વીપની દેવીના સુંદર સ્તન, જાંઘ, મુખ, હાથ, પગ, અને નેત્રના લાવણ્ય, રૂ૫, સૌંદર્ય, યૌવન, સુંદરતા, હર્ષથી કરેલા આલિંગનો, ચેષ્ટાઓ, વિલાસો, વિનોદ, કટાક્ષો, કામક્રીડા જનિત નિશ્વાસો, પુરુષના ઇચ્છિત અંગના મર્દન, વિશેષ પ્રકારની ક્રીડારૂપ ઉપલલિત, ખોળામાં તેની હંસ જેવી બેસવારૂપ સ્થિતિ, ગતિ, પ્રણય પૂર્ણ રીસામણા-મનામણાનું સ્મરણ કરતા જિનરક્ષિતની મતિ રાગથી મોહિત થઈ ગઈ. તે વિવશ થઈ ગયો, કર્મને આધીન થઈ ગયો અને તે લજ્જા સાથે પાછળ– તેના મુખ તરફ જોવા લાગ્યો. ४३ तएणं जिणरक्खियं समुप्पण्णकलुणभावं मच्चुगलथल्लणोल्लियमई अवयक्खंत तहेव जक्खे उ सेलए जाणिऊण सणियं सणियं उव्विहइ णियगपिट्ठाहि विगयसद्धे । ભાવાર્થ:- ત્યાર પછી જેના મનમાં રત્નાદેવી પ્રતિ અનુરાગ જન્મ્યો છે તેવા જિનરક્ષિતને ગળી જવા માટે મૃત્યરૂપી રાક્ષસે તેના મતિરૂપ કાંઠલાને પકડ્યો, તેણે દેવી તરફ જોયું કે તુરંત જ શૈલક યક્ષે જિનરક્ષિતને પોતાના વચનમાં શ્રદ્ધારહિત જાણીને ધીરે-ધીરે પીઠ પરથી નીચે ફેંકી દીધો. ४४ तएणं सा रयणदीवदेवया णिस्संसा कलुणं जिणरक्खियं सकलुसा सेलगापिट्ठाहि ओवयंत दास ! मओसि त्ति जपमाणी, अप्पत्तं सागरसलिलं गेण्हिय बाहाहिं आरसंतं उड्डे उव्विहइ अंबरतले ओवयमाणं च मंडलग्गेणं पडिच्छित्ता णीलुप्पलगवल गुलिय अयसिप्पगासेण असिवरेणं खंडाखंडिं करेइ, करित्ता तत्थविलवमाणं तस्स यसरसवहियस्स घेत्तूण अंगमंगाई सरुहिराइं उक्खित्तबलिं चउद्दिसिं करेइ सा पंजली पहिट्ठा। ભાવાર્થ :- ત્યાર પછી તે નિર્દય અને કલુષિત હૃદયવાળી તે રત્નદ્વીપની દેવીએ દયનીય એવા જિનરક્ષિતને શૈલકની પીઠ પરથી નીચે પડતાં જોઈને કહ્યું–‘રે દાસ ! તું મર્યો’ એ પ્રમાણે બોલતાં-બોલતાં જિનરક્ષિત સમુદ્રના જલ સુધી પહોંચે તે પહેલાં જ, બન્ને હાથથી પકડીને, અવાજ કરતાં જિનરક્ષિતને ઉપર આકાશમાં ઉછાળ્યો, અને પછી નીચે આવી રહેલાં જિનરક્ષિતને તલવારની અણી ઉપર ઝીલી લીધો. નીલકમલ, ભેંસના શિંગડા અને અલસીના ફુલની સમાન શ્યામરંગની શ્રેષ્ઠ તલવારથી વિલાપ કરતા જિનરક્ષિતના ટૂકડે ટૂકડા કરી નાંખ્યા. ત્યાર પછી લોહીથી ખરડાયેલા જિનરક્ષિતના અંગોપાંગને ગ્રહણ કરીને અભિમાન- પૂર્વક ચારે દિશામાં કાગડા વગેરેને બલિદાનરૂપે ફેંકી દીધા. ४५ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा आयरियउवज्झायाणं अंतिए पव्वइए समाणे पुणरवि माणुस्सए कामभोगे आसायइ पत्थयइ पीहेइ अभिलसइ, सेणं इहभवे चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं जाव संसारं अणुपरियट्टिस्सइ, जहा वा से जिणरक्खिए । ભાવાર્થ:- એ પ્રમાણે તે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે નિગ્રંથો અથવા નિગ્રંથીઓ, આચાર્ય
Page #335
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૯: માર્કદીય
| ૨૭૫ |
ઉપાધ્યાયની પાસે પ્રવ્રજિત થઈને મનુષ્ય સંબંધી કામભોગોનો આશ્રય લે છે, કામભોગની યાચના કે સ્પૃહા કરે છે; ભોગની ઇચ્છા કરે છે, તે મનુષ્ય આ ભવમાં ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા નિંદનીય થાય છે યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. તેની દશા જિનરક્ષિત જેવી થાય છે.
[ छलिओ अवयक्खंतो, णिरावयक्खो गओ अविग्घेणं । तम्हा पवयणसारे, णिरावयक्खेण भवियव्वं ॥१॥ भोगे अवयक्खंता, पडंति संसार-सायरे घोरे ।
भोगेहिं णिरवयक्खा, तरंति संसारकंतारं ॥२॥] [અર્થ– પાછળ જોનારો જિનરક્ષિત છેતરાઈ ગયો અને પાછળ નહીં જોનાર જિનપાલિત નિર્વિને પોતાના સ્થાન પર પહોંચી ગયો. તેમ પ્રવચનના સારરૂ૫ ચારિત્રનું પાલન કરતાં કામભોગ તરફ દૃષ્ટિ કરવી જોઈએ નહીં. ./૧/ ચારિત્ર ગ્રહણ કરીને પણ જે ભોગોની ઈચ્છા કરે છે, તે ઘોર સંસાર સાગરમાં પડે છે અને જે ભોગોની ઇચ્છા કરતા નથી, તે સંસારરૂપી કાંતારને પાર કરી જાય છે. //રો] વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રત્નાદેવીના ઉપસર્ગોથી ચલિત થયેલા જિનરક્ષિતના મૃત્યુનું નિરૂપણ કરીને સાધકોને હિતસંદેશ આપ્યો છે. જે વ્યક્તિ અનુકૂળતામાં આસક્ત થાય છે, કામભોગોની ઈચ્છા કરે છે અને પરિણામે ભયંકર દુઃખ અને સંસાર પરિભ્રમણને વધારે છે. આ રીતે આ સૂત્રમાં જિનરક્ષિતના દષ્ટાંતે બોધનું વિધાન છે. અનુકૂળ પરીષહમાં નહીં ફસનાર જિનપાલિતના દષ્ટાંત બોધનું વિધાન આગળના સુત્રોમાં છે. તથાપિ આ સૂત્રની સાથે બંને પ્રકારના બોધને સાંકળી લેતી વિવેચનાત્મક અને ઉપદેશાત્મક ગાથાઓ મળે છે. તે ગાથાઓ અને તેના અર્થને ઇટાલિક ટાઈપ સાથે બોક્ષમાં રાખી છે. જિનપાલિતનું ચંપાગમન - |४६ तए णं सा रयणद्दीवदेवया जेणेव जिणपालिए तेणेव उवागच्छइ, उवागच्छित्ता बहूहिं अणुलोमेहि य पडिलोमेहि य खर-महुर-सिंगारेहि-कलुणेहि य उवसग्गेहि य जाहे णो संचाएइ चालित्तए वा खोभित्तए वा विप्परिणामित्तए वा ताहे संता तंता परितंता णिव्विण्णा समाणा जामेव दिसिंपाउब्भूया तामेव दिसिं पडिगया । ભાવાર્થ:- ત્યાર પછી રત્નદ્વીપની દેવી જિનપાલિતની પાસે આવીને ઘણા અનુકૂળ, પ્રતિકૂળ, કઠોર, મધુર, શૃંગારવાળા અને કરુણાજનક ઉપસર્ગો દ્વારા જ્યારે તેને ચલાયમાન કરવા, ક્ષુબ્ધ કરવા અને મનને પરિવર્તિત કરવામાં અસમર્થ રહી, ત્યારે તે હતાશ, ખિન્ન, અતિખિન્ન, વિમનસ્ક થઈ ગઈ અને તે જે દિશાથી આવી હતી, તે જ દિશામાં પાછી ફરી. ४७ तए णं से सेलए जक्खे जिणपालिएणं सद्धिं लवणसमुदं मझमज्झेणं वीईवयइ, वीईवइत्ता जेणेव चंपा णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता चपाए णयरीए अग्गुज्जाणंसि जिणपालियंपिट्ठाओ ओयारेइ, ओयारित्ता एवं वयासी-एसणंदेवाणुप्पिया !चंपा णयरी दीसइ
Page #336
--------------------------------------------------------------------------
________________
| ૨૭૬]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
त्ति कटु जिणपालियं आपुच्छइ, आपुच्छित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसि पडिगए । ભાવાર્થ:- ત્યાર પછી તે શૈલક યક્ષ, જિનપાલિતને સાથે લઈને, લવણ સમુદ્રની મધ્યમાં થઈને ચાલતો રહ્યો અને ચંપાનગરી સમીપે આવીને, ચંપાનગરી બહાર શ્રેષ્ઠ ઉદ્યાનમાં જિનપાલિતને પોતાની પીઠ પરથી નીચે ઉતાર્યો અને તેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! જુઓ, આ ચંપાનગરી દેખાય છે. તેમ કહીને તેણે જિનપાલિત પાસેથી વિદાય લીધી, વિદાય લઈને જ્યાંથી આવ્યો હતો, ત્યાં પાછો ફર્યો.
४८ तएणंजिणपालिए चंपअणुपविसइ, अणुपविसित्ता जेणेवसएगिहे,जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता अम्मापिऊणंरोयमाणे जावविलवमाणे जिणरक्खियवावत्तिं શિવે .
तए णं जिणपालिए अम्मापियरो मित्तणाइ जाव परियणेणं सद्धिं रोयमाणा बहूई लोइयाई मयकिच्चाई करेंति, करित्ता कालेणं विगयसोया जाया । ભાવાર્થ-ત્યાર પછી જિનપાલિતે ચંપાનગરીમાં પ્રવેશ કર્યો અને પોતાને ઘેર માતા-પિતા પાસે પહોંચ્યો, પહોંચીને તેણે રોતા-જોતા અને વિલાપ કરતા-કરતા જિનરક્ષિતના મૃત્યુના સમાચાર સંભળાવ્યા.
ત્યાર પછી જિનપાલિતે અને તેના માતા-પિતાએ, મિત્રો, જ્ઞાતિજનો, સ્વજન વાવત પરિવારની સાથે રોતા-રોતા જિનરક્ષિત સંબંધી મરણોત્તર ક્રિયા કરી, ઉત્તરક્રિયા કરીને થોડા સમય પછી શોક રહિત થયા. ४९ तएणं जिणपालियं अण्णया कयाइ सुहासणवरगयं अम्मापियरो एवं वयासी-कहं णं पुत्ता !जिणरक्खिए कालगए? ભાવાર્થ:- ત્યાર પછી એકવાર કોઈ સમયે સુખાસન પર બેઠેલા જિનપાલિતને તેના માતા-પિતાએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો- હે પુત્ર! જિનરક્ષિત કઈ રીતે મૃત્યુને પ્રાપ્ત થયો? ५० तए णं जिणपालिए अम्मापिऊणं लवणसमुद्दोत्तारं च कालियवाक्समुत्थणं च पोयवहणविवत्तिं च फलगखंङआसायणं च रयणदीवुत्तारं च रयणदीवदेवयागिण्हणं च भोगविभूई च रयणदीवदेवयाघायणं च सूलाइयपुरिसदरिसणं च सेलगजक्खआरुहणं च रयणदीवदेवयाउवसग्गं च जिणरक्खियवावत्तिं च लवणसमुद्दउत्तरणं च चंपागमणं च सेलगजक्खआपुच्छणंचजहाभूयमवितहमसंदिद्धंपरिकहेइ। तएणंजिणपालिए जावअप्पसोगे जाए, विउलाई भोगभोगाई भुंजमाणे विहरइ । ભાવાર્થ - ત્યારે જિનપાલિતે માતા-પિતાને લવણ સમુદ્રમાં પ્રવેશ કરવો, અચાનક તોફાનનું ઊઠવું, જહાજનું નષ્ટ થવું, પાટિયાનું હાથ લાગવું, રત્નદ્વીપમાં જવું, રત્નદ્વીપની દેવીના ઘરે જવું, ત્યાંના ભોગોનો વૈભવ, રત્નદ્વીપની દેવીના વધ સ્થાન પર જવું, શૂળી પર ચઢેલા પુરુષને જોવો, શૈલક યક્ષની પીઠ પર આરૂઢ થવું, રત્નદ્વીપની દેવી દ્વારા ઉપસર્ગ થવો, જિનરક્ષિતનું મરણ થવું, લવણ સમુદ્રને પાર કરવો, ચંપામાં આવવું અને શૈલક યક્ષનું તેને પૂછીને રત્નદ્વીપ તરફ રવાના થવું, આદિ પ્રત્યેક ઘટના જેમ બની હતી તેમ સત્ય અને અસંદિગ્ધરૂપે કહી સંભળાવી અને ત્યાર પછી જિનપાલિત યાવતું શોક રહિત થઈને વિપુલ કામભોગ ભોગવતો રહેવા લાગ્યો.
Page #337
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૯: માર્કદીય
૨૭૭]
५१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जावजेणेव चंपा णयरी, पुण्णभद्दे चेइए, तेणेव समोसढे । परिसा णिग्गया । कूणिओ वि राया णिग्गओ । जिणपालिए धम्म सोच्चा पव्वइए । एक्कारसअंगविऊ । मासियाए भत्तेणं जाव सोहम्मे कप्पे देवत्ताए उववण्णे, दो सागरोवमाई ठिई । महाविदेहे सिज्झिहिइ । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર, ચંપા નગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. ભગવાનને વંદના કરવા માટે પરિષદ નીકળી. કોણિક રાજા પણ નીકળ્યા. જિનપાલિતે ધર્મોપદેશ શ્રવણ કરીને દીક્ષા અંગીકાર કરી, ક્રમશઃ અગિયાર અંગોના જ્ઞાતા થઈને, અંતમાં એક માસનું અનશન કરીને થાવત સૌધર્મ કલ્પમાં બે સાગરોપમની સ્થિતિવાળા દેવના રૂપમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવને યાવતુ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે. ५२ एवामेव समणाउसो ! जाव माणुस्सए कामभोगे णो पुणरवि आसाइ, सेणं जाव वीइवइस्सइ, जहा वा से जिणपालिए। ભાવાર્થ:- એ પ્રમાણે હે આયુષ્યમાનુ શ્રમણો ! જે સાધુ અથવા સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની પાસે દીક્ષિત થઈને, મનુષ્ય સંબંધી કામભોગોની પુનઃ અભિલાષા નથી કરતા, તે જિનપાલિતની જેમ યાવતું સંસાર સમુદ્રને પાર કરે છે. ५३ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं णवमस्स णायज्झयणस्स अयमढे પણને I II રિ વેરિ II ભાવાર્થ:- આ પ્રમાણે હે જંબુ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નવમા જ્ઞાત-અધ્યયનનો આ અર્થ કહ્યો છે. જેમ મેં સાંભળ્યું છે, તે પ્રમાણે જ તમને કહ્યું છે. આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબૂસ્વામીને કહ્યું. વિવેચન : -
આ અધ્યયનમાં જિનપાલિત-જિનરક્ષિતની જીવન ઘટનાના આધારે ચતુર્વિધ સંઘને કામભોગથી નિવૃત્ત થવાનો બોધ આપવામાં આવ્યો છે. વૃત્તિકારે નવ ગાથા દ્વારા ઉપમા-રૂપકને ઘટાવ્યા છે. તે આ પ્રમાણે છે
जह रयणदीवदेवी, तह एत्थं अविरई महापावा ।
जह लाहत्थी वणिया, तह सुहकामा इहं जीवा ॥१॥ અર્થ– રત્નદ્વીપની દેવીના સ્થાને મહા પાપમય અવિરતિ અને લાભના અભિલાષી વણિકોના સ્થાને સુખની કામના કરનારા જીવો સમજવા જોઈએ.ll૧ll
जह तेहिं भीएहि, दिट्ठो आघायमंडले पुरिसो ।
संसारदुक्खभीया, पासंति तहेव धम्मकहं ॥२॥ અર્થ– જેમ તેઓએ (જિનરક્ષિત અને જિનપાલિત વણિકોએ) આઘાત મંડળ(વધસ્થાન)માં એક પુરુષને જોયો. તેમ સંસારના દુઃખોથી ભયભીત લોકો ધર્મના ઉપદેશકને જુએ છે.શારો
जह तेण तेसि कहिया, देवी दुक्खाण कारणं घोरं । तत्तो च्चिय णित्थारो, सेलगजक्खाओ णण्णत्तो ॥३॥
Page #338
--------------------------------------------------------------------------
________________
| ૨૭૮]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અર્થ– જેમ તે પુરુષે તેઓને કહ્યું કે આ રત્નદેવી જ ઘોર દુઃખોનું કારણ છે અને તેથી નિતાર પામવાનો ઉપાય શૈલક યક્ષની સિવાય બીજો નથી.il
तह धम्मकही भव्वाणं, साहए दिट्ठ-अविरइ-सहावो ।
सयलदुहहेउभूआ, विसया विरयंति जीवाणं ॥४॥ અર્થ-તેમ અવિરતિના સ્વભાવને જાણનારા ધર્મોપદેશકો ભવ્ય જીવોને કહે છે– ઇન્દ્રિયોના વિષયો સમસ્ત દુઃખોનું કારણ છે, એમ કહી વાસ્તવિકતાનું દર્શન કરાવી તેનાથી તે જીવોને વિરત કરે છે.ll
सत्ताणं दुहत्ताणं, सरणं चरणं जिणिंदपण्णत्तं ।
आणन्दरूव-णिव्वाण-साहणं तह य देसेइ ॥५॥ અર્થ– દુઃખોથી પીડિત પ્રાણીઓ માટે જિનેન્દ્ર દ્વારા પ્રરૂપિત ચારિત્ર ધર્મ જ શરણરૂપ છે, તે જ આનંદ સ્વરૂપ એવા નિવાર્ણનું સાધન છે./પો.
जह तेसिं तरियव्वो, रूदसमुद्दो तहेव संसारो ।
जह तसि सगिहगमण,णिव्वाणगमो तहा एत्थ ॥६॥ અર્થ જેવી રીતે તે વણિકોને વિસ્તૃત સાગર તરવાનો હતો, તેવી રીતે ભવ્ય જીવોને વિશાળ સંસાર સાગર તરવાનો છે. જેમ તેઓને(વણિકોને) પોતાના ઘેર પહોંચવાનું હતું. તેવી રીતે સાધકોને મોક્ષમાં પહોંચવાનું છે.azal.
जह सेलगपिट्टओ, भट्ठो देवीइ मोहियमईओ ।
सावय-सहस्स-पउरंमि, सायरे पाविओ णिहणं ॥७॥ અર્થ- દેવી દ્વારા મોહિત મતિવાળો જિનરક્ષિત શૈલક યક્ષની પીઠ પરથી ભ્રષ્ટ થઈને, હજારો હિંસક જંતુઓથી વ્યાપ્ત સાગરમાં નિધનને-મૃત્યુને પ્રાપ્ત થયો.
तह अविरईई णडिओ, चरणचुओ दुक्खसावयाइण्णो ।
णिवडइ अपार-संसार-सायरे दारुणसरूवे ॥८॥ અર્થ– તે પ્રમાણે જે જીવ અવિરતિથી બાધિત થઈને, ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે, તે દુઃખરૂપી હિંસક જંતુઓથી વ્યાપ્ત, ભયંકર સ્વરૂપવાળા અપાર સંસાર સાગરમાં પડે છે.Iટા.
जह देवीए अक्खोहो, पत्तो सट्ठाणं जीवियसुहाई।
तह चरणट्ठिओ साहू, अक्खोहो जाइ णिव्वाणं ॥९॥ અર્થ– જેમ દેવીના પ્રલોભન–મોહ જનક વચનોથી ક્ષુબ્ધ–મોહિત નહીં થનારા જિનપાલિતે પોતાના
સ્થાને પહોંચીને જીવનસંબંધી સુખોને મેળવ્યા, તેમ ચારિત્રમાં સ્થિત, વિષયોથી ક્ષુબ્ધ ન થનારા સાધુ નિર્વાણ પ્રાપ્ત કરે છે.પાલા.
તે નવમું અધ્યયન સંપૂર્ણ
Page #339
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૦: અધ્યયન સાર ,
[ ૨૭૯ ]
દસમું અધ્યયના
અધ્યયન સાર R
=
=
=
=
= ૯
ક ક ક ક ક ક હક
પ્રસ્તુત અધ્યયનનું નામ ચંદ્ર છે. તેમાં ચંદ્રની હાનિવૃદ્ધિ પામતી કલાઓના આધારે શ્રમણોને પ્રગતિશીલ થવાની પ્રેરણા આપી છે.
અધ્યયનના પ્રારંભમાં ગૌતમ સ્વામીએ જીવની એટલે જીવના ગુણોની હાનિ-વૃદ્ધિ કેમ થાય છે? તેવો પ્રશ્ન પૂછ્યો છે. તેના ઉત્તરમાં પ્રભુએ જીવના ગુણ વિકાસ અને ગુણ હાસને ચંદ્રના દષ્ટાંતથી સમજાવ્યું છે.
કૃષ્ણપક્ષમાં ચંદ્ર દિવસે-દિવસે ક્ષીણ થતાં થતાં અમાવસ્યાના દિવસે લુપ્ત સંપૂર્ણતયા થઈ જાય છે અને શુક્લપક્ષમાં ચંદ્ર દિવસે-દિવસે વૃદ્ધિ પામતાં પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણતાને પામે છે. તેમ સાધુ-સાધ્વી સંયમ અંગીકાર કરી જો પ્રમાદને વશ બની યતિધર્મનું પાલન ન કરે, તો તે ક્ષયપામતા ચંદ્રની જેમ ચારિત્રથી હીન બનતા જાય છે અને જો તેઓ અપ્રમત્તભાવે નિરંતર ગુણ વિકાસ કરી યતિધર્મનું પાલન કરે તો પૂર્ણિમાના ચંદ્ર સમાન બની જાય છે.
શુકલપક્ષના બીજનો ચન્દ્ર પણ ચન્દ્ર જ છે અને પૂર્ણિમાનો ચંદ્ર પણ ચન્દ્ર છે. બીજના ચંદ્રનો જ વિકાસ થતાં તે પરિપૂર્ણ બને છે. તેમ શ્રમણ-શ્રમણીઓ સંયમ અંગીકાર કરે ત્યારે શુકલપક્ષની બીજના ચંદ્રની સમાન સામાયિક ચારિત્રવાન બને છે, ત્યાર પછી તપ-સંયમમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં અપ્રમત્ત ભાવોની વૃદ્ધિ કરતાં પરિપૂર્ણ યથાખ્યાત ચારિત્રવાન બની જાય છે અને પરિપૂર્ણ કેવળજ્ઞાન-કેવલદર્શન પ્રાપ્ત કરી સર્વજ્ઞાની અને સવદર્શી બની જાય છે. માટે સંયમશીલ નિગ્રંથ-નિગ્રંથીઓએ આત્મકલ્યાણાર્થે હંમેશાં સંયમ ગુણોમાં અપ્રમત્તભાવે વિકાસશીલ રહેવું જોઈએ.
જેમ પૂર્ણિમાનો ચંદ્ર કૃષ્ણ પક્ષમાં ક્રમશઃ અલ્પ અલ્પતમ થતો જાય છે અને અંતે અમાવસ્યાના દિવસે પૂર્ણ વિલુપ્ત થઈ જાય છે.(ઢંકાઈ જાય છે.) તેમ નિગ્રંથ-નિગ્રંથીઓ જો પ્રમાદવશ ઇન્દ્રિય વિષયોને આધીન થઈને કે ક્રોધાદિ કષાયોને વશીભૂત બની જાય અને નિરંતર સંયમ ગુણોમાં દોષ સેવન કે પ્રમાદ વૃદ્ધિ કરતા રહે, તો તે કૃષ્ણપક્ષના ચન્દ્રની જેમ હીન, હીનતર, હીનતમ થતા જાય છે અને એક દિવસ અમાસના ચંદ્રની જેમ નિસ્તેજ બની જાય છે.
કોઈ સાધુ શુકલપક્ષની બીજના ચંદ્ર જેવા હોય, કોઈ સાધુ અષ્ટમીના ચંદ્ર જેવા હોય અને કોઈ સાધુ પૂનમના ચંદ્ર જેવા હોય છે; ગુણ વિકાસક્ષેત્રે સહુની પ્રગતિ ભિન્ન-ભિન્ન હોય છે. બીજનો ચંદ્ર જ એક દિવસ પરિપૂર્ણ ચંદ્ર બને છે; માટે બીજના ચંદ્ર જેવા સાધુ પણ વિકાસનું લક્ષ્ય રાખતા હોય, તો તે નિંદનીય નથી. શ્રમણ નિગ્રંથોએ સંયમગુણોમાં હીન, હીનતર અને હીનતમ થવું યોગ્ય નથી, કારણ કે તેમ કરતાં તેઓ એક દિવસ સંયમ શૂન્ય બની જાય છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી શાતાધર્મકથા સૂત્ર
દસમું અધ્યયન
ચંદ્રમા
मध्ययन प्रारंभ:| १ जइणं भंते ! समणेणं भगवया महावीरेणंणवमस्सणायज्झयणस्स अयमढे पण्णत्ते, दसमस्स णं भंते ! णायज्झयणस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નવમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! દસમા જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? જીવોના ગુણોની હાનિ-વૃદ્ધિ માટે ચંદ્રનું દષ્ટાંત - | २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे जावगोयमसामी समणं भगवं महावीरं एवं वयासी-कहं णं भंते ! जीवा वटुंति वा हायति वा ? ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગરમાં વાવ ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવન્! જીવ કેવી રીતે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે અને કેવી રીતે હાનિને प्राप्त थायछ?
३ गोयमा ! से जहाणामए बहुलपक्खस्स पडिवया-चंदे, पुण्णिमा-चंदं पणिहाय हीणे वण्णेणं हीणे सोम्मए हीणे णिद्धयाए हीणे कंतीए एवं दित्तीए जुत्तीए छायाए पभाए ओयाए लेस्साए मंडलेणं । तयाणंतरं चणं बिइयाचंदे, पाडिवयं चंदं पणिहाय हीणतराए वण्णेणं जावहीणतराए मंडलेणं ।
तयाणंतरं चणं तइया-चंदे, बिइया-चंदं पणिहाय हीणतराए वण्णेणं जावहीणतराए मंडलेणं । एवं खलु एएणं कमेणंपरिहायमाणे-परिहायमाणे जावअमावसा-चंदे, चाउद्दसिचंदं पणिहायणढे वण्णेणं जावणढे मंडलेणं । . एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जावपव्वइए समाणे हीणे खंतीए एवं मुत्तीए, गुत्तीए, अज्जवेणं, मद्दवेणं, लाघवेणं, सच्चेणं. तवेणं. चियाए. अकिंचणयाए, हीणे बंभचेरवासेणं । तयाणंतरं चणं हीणे हीणतराए खंतीए जावहीणतराए बंभचेरवासेणं । एवं खलु एएणं कमेणं परिहीयमाणे परिहीयमाणे णडे खंतीए जावणद्वे बंभचेरवासेणं। ભાવાર્થ - ઉત્તર-હે ગૌતમ! જેવી રીતે કૃષ્ણપક્ષની પ્રતિપ્રદા(એકમ)નો ચંદ્ર પૂનમના ચંદ્રની અપેક્ષાએ
Page #341
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૦: ચંદ્રમા
_
૨૮૧ ]
શુક્લતારૂપ વર્ણથી હીન હોય છે, નેત્રાલ્હાદકતા રૂપ સૌમ્યતાથી હીન હોય છે, સ્નેહોત્પાદકતા રૂપ સ્નિગ્ધતાથી હીન હોય છે, કમનીયતારૂપ કાંતિથી હીન હોય છે, તે જ રીતે પ્રકાશરૂપ દીપ્તિ, ચળકાટરૂપ ધૃતિ, શોભારૂપ છાયા, જ્યોતિરૂપ પ્રભા, દાહશમનરૂપ ઓજસ, કિરણરૂપ લેશ્યા અને ગોળાકાર એવા પરિમંડળથી હીન હોય છે. ત્યાર પછી કૃષ્ણપક્ષની બીજનો ચંદ્ર પ્રતિપદા(એકમ)ના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી હીન હોય છે યાવત મંડલથી હીન હોય છે.
ત્યાર પછી ત્રીજનો ચંદ્ર બીજના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી હીન હોય છે યાવત મંડલથી હીન હોય છે. તે જ પ્રમાણે ક્રમથી ક્ષીણ થતાં-થતાં યાવતુ અમાસનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાએ વર્ણ આદિથી સર્વથા નષ્ટ થાય છે યાવત્ મંડલથી નષ્ટ થાય છે અર્થાત્ તેમાં વર્ણ આદિનો અભાવ થઈ જાય છે.
તેવી જ રીતે હે આયુષ્યમાનુ શ્રમણો! અમારા જે સાધુ અથવા સાધ્વી પ્રવ્રજિત થઈને ક્ષમા, મુક્તિ, આર્જવ, માર્દવ, લાઘવ, સત્ય, તપ, ત્યાગ, અકિંચન અને બ્રહ્મચર્યથી(દસ યતિ ધર્મથી) હીન બનતા જાય છે. ત્યાર પછી આ જ ક્રમથી (કુગુરુ, શિથિલાચારી વગેરેના સંપર્કથી, પ્રમાદના સેવનથી તેમજ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી) ક્ષમા યાવતું બ્રહ્મચર્યથી હીન-હીનતર થતાં જાય તો તેના ક્ષમા યાવત્ બ્રહ્મચર્ય આદિ સંયમ ગુણો નષ્ટ થઈ જાય છે.
४ जहा से सुक्कपक्खस्स पाडिवया-चंदे अमावासा-चंदं पणिहाय अहिए वण्णेणं जाव अहिए मंडलेणं । तयाणंतरं च णं बिइया-चंदे पडिवया-चंदं पणिहाय अहियतराए वण्णेणं जाव अहियतराए मंडलेणं । एवं खलु एएणं कमेणं परिवड्डेमाणे-परिवड्डेमाणे जाव पुण्णिमा-चंदे चाउद्दसिं चंदं पणिहाय पडिपुण्णे वण्णेणं जावपडिपुण्णे मंडलेण ।
एवामेव समणाउसो ! जो अम्हं णिगंथो वाणिगंथी वा जाव पव्वइए समाणे अहिए खंतीए जावअहिए बंभचेरवासेणं। तयाणंतरं चणं अहियतराए खंतीए जाव अहियतराए बंभचेरवासेणं । एवं खलु एएणं कमेणं परिवड्डेमाणे-परिवड्डेमाणे पडिपुण्णे खंतीए जाव पडिपुण्णे बंभचेरवासेणं । एवं खलु गोयमा ! जीवा वटुंति वा हायंति वा । ભાવાર્થ-જેમ શક્લ પક્ષના એકમનો ચંદ્ર અમાસના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી યાવત મંડલથી (આકતિથી) અધિક હોય છે, વૃદ્ધિ પામે છે.
ત્યાર પછી બીજનો ચંદ્ર પ્રતિપદાના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી થાવત મંડલથી અધિકતર હોય છે અને આ જ ક્રમથી વૃદ્ધિગત થતા પૂર્ણિમાનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી પરિપૂર્ણ બની જાય છે થાવત્ પરિપૂર્ણ મંડળવાળો બની જાય છે.
તે જ પ્રમાણે તે આયુષ્માન શ્રમણો! અમારા જે સાધુ અથવા સાધ્વી થાવ દીક્ષિત થઈને ક્ષમા થાવત્ બ્રહ્મચર્ય ગુણોમાં વૃદ્ધિગત થતા જાય તો ક્રમે-ક્રમે વૃદ્ધિ પામતા તેઓના ક્ષમા યાવત્ બ્રહ્મચર્ય આદિ ગુણો પરિપૂર્ણ થઈ જાય છે.
આ પ્રમાણે જીવ વૃદ્ધિને અને હાનિને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે સદ્ગુરુની ઉપાસના કરી નિરંતર પ્રમાદહીન રહેવાથી તથા ચારિત્રાવરણ કર્મના વિશિષ્ટ ક્ષયોપશમથી ક્ષમા આદિ ગુણોની વૃદ્ધિ થાય છે અને ક્રમશઃ વૃદ્ધિ થતાં-થતાં અંતે તે ગુણ પૂર્ણતાને પ્રાપ્ત થાય છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
५ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं दसमस्स णायज्झयणस्य अयमट्ठे પળત્તે । ત્તિ નેમિ ॥
૨૮૨
ભાવાર્થ:- એ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ દસમા જ્ઞાત—અધ્યયનનો આ અર્થ કહ્યો છે. મેં જેમ સાંભળ્યું તેમ જ હું તને કહું છું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ગૌતમ સ્વામીએ જીવોની હાનિ-વૃદ્ધિ સંબંધી પ્રશ્નો પૂછ્યો છે. ગૌતમ સ્વામીના પ્રશ્નનો આશય જીવના ગુણોની હાનિ-વૃદ્ધિ સંબંધી છે, તેમ સમજવું. કારણ કે જીવો શાશ્વત છે, તેની સંખ્યામાં વધ-ઘટ કયારે ય થતી નથી. એક જીવના પ્રદેશો અસંખ્યાત છે, તે અસંખ્યાત આત્મ પ્રદેશોમાં પણ ક્યારે ય વધ-ઘટ થતી નથી, તેમજ પ્રભુએ ઉત્તર પણ ક્ષમા, સરળતા, નમ્રતા વગેરે ગુણોની હાનિ વૃદ્ધિથી આપ્યો છે. માટે આ પ્રશ્ન ગુણોની હાનિ-વૃદ્ધિ સંબંધિત છે. વૃત્તિકારે ચંદ્રના રૂપકને ઘટાવતાં ચાર ગાથા વૃત્તિમાં આપી છે. તે આ પ્રમાણે છે—
जह चंदो तह साहू, राहुवरोहो जहा तह पमाओ । वण्णाई गुणगणो जह, तहा खमाई समणधम्मा ॥१॥
અર્થ– ચંદ્રની સમાન સાધુ અને રાહુ ગ્રહણની સમાન પ્રમાદ જાણવો જોઈએ. ચંદ્રના વર્ણ, કાન્તિ આદિ ગુણોની સમાન ક્ષમા આદિ દસ શ્રમણ ધર્મો જાણવા.॥૧॥
पुणो वि पइदिणं जह, हायंतो सव्वहा ससी णस्से । तह पुण्णचरित्तो वि हु, कुसीलसंसग्गिमाईहिं ॥२॥ जणिय-पमाओ 'साहू, हायंतो पइदिणं खमाईहिं । जायइ णटुचरित्तो, तत्तो दुखाइं पावेइ ॥३॥
અર્થ— પૂનમનો પરિપૂર્ણ ચંદ્ર પ્રતિદિન ક્ષય પામતા અમાવાસ્યાની રાત્રિમાં સર્વથા લુપ્ત થઈ જાય છે, તેમ પૂર્ણ ચારિત્રવાન સાધુ પણ કુશીલોના સંસર્ગ આદિ કારણોથી પ્રમાદયુક્ત થઈને પ્રતિદિન ક્ષમા આદિ ગુણોથી હીન થતા-થતા અંતે ચારિત્રહીન બની જાય છે અને તેનાથી તે દુઃખોને પ્રાપ્ત થાય છે.IIર–II
हीणगुणो वि हु होउं, सुहगुरुजोगाइ - जणियसंवेगो । पुण्णसरूवो जायइ, विवड्ढमाणो ससहरो व्व ॥४॥
અર્થ– કોઈ સાધુ ભલે હીન ગુણવાળો હોય પરંતુ સદ્ગુરુના સંસર્ગથી તેનામાં સંવેગ ઉત્પન્ન થઈ જાય તો તે ચંદ્રની સમાન ક્રમશઃ વૃદ્ધિ પામીને પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે.૪
॥ દશમું અધ્યયન સમાપ્ત ॥
Page #343
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૧ : અધ્યયન સાર
અગિયારમું અધ્યયન
અધ્યયન સાર
****
પ્રસ્તુત અધ્યયનમાં દાવદ્રવ વૃક્ષોના દૃષ્ટાંતની પ્રધાનતાએ વિષયનું પ્રતિપાદન છે. તેથી આ અધ્યયનનું નામ દાવદ્રવ છે.
૨૮૩
સમુદ્રની સમીપવર્તી ભૂમિભાગ ઉપર રહેલા આ દાવદ્રવ વૃક્ષોના વનમાંથી કયારેક દ્વીપ ઉપરથી વહેતા તો કયારેક સમુદ્ર ઉપરથી વહેતા ચાર પ્રકારના પવન પસાર થાય છે.
પૂર્વદિશામાંથી વહેતા, પશ્ચિમ દિશામાંથી વહેતા, મંદ-મંદ વહેતા અને મહાવેગથી વહેતા દ્વીપ સંબંધી પવનના સંસર્ગથી ઘણા વૃક્ષો સમૃદ્ધ થઈને ખીલી ઉઠે છે. પૂર્વાદિ દિશામાંથી વહેતા સમુદ્ર સંબંધી પવનના સંસર્ગથી ઘણા વૃક્ષો કરમાઈ જાય છે, થોડા વૃક્ષો જ સમૃદ્ધ રહે છે.
આ અધ્યયનમાં દાવદ્રવ વૃક્ષોના દષ્ટાંતથી સાધકની ભિન્ન-ભિન્ન સ્થિતિ પ્રગટ કરવામાં આવી છે. અહીં દાવદ્રવવૃક્ષો સમાન સાધક જીવો, દ્વીપનાવાયુ સમાન સાધર્મીના દુર્વચનો, સમુદ્રના વાયુ સમાન અન્ય તીર્થિકોના દુર્વચનો અને પત્ર-પુષ્પ-ફળ સમાન આરાધના સમજવી.
દ્વીપના વાયુના સંસર્ગથી વૃક્ષો સમૃદ્ધ રહે તેમ સાધર્મીના વચન સહન કરવાથી મોક્ષ માર્ગની આરાધના થાય છે અને સહન ન કરવાથી મોક્ષમાર્ગની વિરાધના થાય છે.
સમુદ્રના વાયુના સંસર્ગથી વૃક્ષોની થોડી જ સમૃદ્ધિ થાય છે તેમ અન્યતીર્થિકોના દુર્વચનો સહન કરવાથી થોડી આરાધના અને સહન ન કરવાથી થોડી વિરાધના થાય છે.
દાવદ્રવ વૃક્ષના દષ્ટાંતે ચાર પ્રકારના સાધકનું કથન છે. તે આ પ્રમાણે છે–
(૧) દેશ વિરાધક– સાધર્મિકોના દુર્વચન સહન કરે, અન્યતીર્થિકોના દુર્વચન સહન ન કરે.
(૨) સર્વ વિરાધક– સાધર્મિકો કે અન્યતીર્થિકો કોઈના દુર્વચન સહન ન કરે. (૩) દેશ આરાધક– સાધર્મિકોના દુર્વચન સહન ન કરે પરંતુ અન્યતીર્થિકોના દુર્વચન સહન કરે. (૪) સર્વ આરાધક– સાધર્મિકો અને અન્ય તીર્થિકો સર્વના દુર્વચન સહન કરે.
પ્રસ્તુતમાં આરાધકતા-વિરાધકતાનો માપદંડ દુર્વચન સહિષ્ણુતા છે. કોઈ નિંદા કરે, વિદ્યમાન કે અવિધમાન દોષોને પ્રગટ કરે, જાતિ-કુલાદિને હીન બતાવી અપમાનિત કરે, કટુ-અસભ્ય વચનોનો પ્રયોગ કરે, તો તે દુર્વચનોને સાંભળી સાધુ ક્ષોભ ન પામે, દુર્વચન કહેનાર પ્રતિ લેશમાત્ર દ્વેષ ન કરે, ચિત્ત કલુષિત ન બનાવે, તો તે સહિષ્ણુ કહેવાય અને સહન કરે તે જ આરાધક કહેવાય છે. આરાધક બનવાનો પ્રધાન ગુણ છે સહિષ્ણુતા.
ન
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અગિયારમું અધ્યયન
દાવદ્રવા
અધ્યયન પ્રારંભઃ| १ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं दसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, एक्कारसमस्सणं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થઃ- હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જો દસમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! અગિયારમાં જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ? દેશવિરાધક :| २ | एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे गोयमे समणं भगवं महावीरं एवं वयासी- कहं णं भंते ! जीवा आराहगा वा विराहगा वा भवंति? ભાવાર્થ - હે જંબૂ!તે કાલે અને તે સમયે રાજગૃહનગરમાં ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો કે–પ્રશ્ન- હે ભગવન્! જીવ કેવી રીતે આરાધક અથવા કેવી રીતે વિરાધક થાય છે?
३ गोयमा ! से जहाणामए एगंसि समुद्दकूलंसि दावद्दवा णामं रूक्खा पण्णत्ताकिण्हा जावणिउरंबभूया; पत्तिया पुफिया फलिया हरियगरेरिज्जमाणा-रेरिज्जमाणा सिरीए अईव-अईव उवसोभेमाणा चिट्ठति।। ભાવાર્થ - ઉત્તર- હે ગૌતમ! જેમ કે કોઈ સમુદ્રના કિનારે દાવદ્રવ નામના વૃક્ષો હોય છે. તે કૃષ્ણવર્ણન વાળા યાવત મહામેઘના સમૂહ જેવા, પત્ર, પુષ્પ, ફળોથી યુક્ત લીલાછમ હોવાથી અત્યંત શોભાયમાન થાય છે. | ४ जया णं दीविच्चगा ईसिं पुरेवाया पच्छावाया मंदावाया महावाया वायंति, तया णं बहवे दावद्दवा रूक्खा पत्तिया जाव चिट्ठति । अप्पेगइया दावद्दवा रूक्खा जुण्णा झोडा परिसडियपंडुपक्तपुप्फ-फला-सुक्करूक्खओ विव मिलायमाणा-मिलायमाणा चिटुंति । ભાવાર્થ - જ્યારે દ્વીપ સંબંધી પૂર્વદિશામાંથી વાતો ઈષતુ પુરોવાત(પૂર્વીવાયુ), પશ્ચિમદિશામાંથી વાતો પશ્ચાતુવાત (પશ્ચિમીવાયુ), ધીમે-ધીમે વાતો મંદવાત (મંદવાયુ) અને પ્રચંડ પવનરૂપે ફૂકાતો મહાવાતા (મહાવાયુ) વાવા લાગે ત્યારે ઘણા દાવદ્રવ વૃક્ષો પત્ર, પુષ્પથી યુક્ત શોભાવાળા હોય છે અને તેવા જ (તે જ સ્વરૂપે ઊભા) રહે છે. તેમાંથી કેટલાક દાવદ્રવવૃક્ષો કે જે જીર્ણ થઈ ગયા હોય, મૂળ-થડ જૂના થઈ ગયા હોય, પત્ર, પુષ્પ, ફળ ક્ષીણ થઈને પીળા થઈ ગયા હોય, તે વૃક્ષોના પીળા થઈ ગયેલા પત્ર, પુષ્પાદિ(વાયુથી) ખરી જાય છે અને હૂંઠા જેવા તે વૃક્ષો પ્લાન અને શોભા રહિત થઈ જાય છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
| अध्या-११:44
| २८५
५ एवामेव समणाउसो ! जे अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जाव पव्वइए समाणे बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं सम्मं सहइ जाव बहूणं अण्णउत्थियाणं बहूणं गिहत्थाणं णो सम्मं सहइ जावणो अहियासेइ एस णं मए पुरिसे देसविराहए पण्णत्ते । ભાવાર્થ:- તે જ પ્રમાણે તે આયુષ્યમાનુ શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી દીક્ષિત થઈને ઘણા સાધુ-સાધ્વીઓ અને ઘણા શ્રાવક શ્રાવિકાઓના પ્રતિકુલ વચનોને સમ્યક પ્રકારથી સહન કરે છે યાવતું ઘણા અન્ય તીર્થિકોના તથા ગૃહસ્થોના દુર્વચનોને સમ્યક પ્રકારથી સહન કરતાં નથી થાવ વિશેષ પ્રકારથી સહન કરતાં નથી, તેવા સાધક પુરુષોને મેં દેશવિરાધક કહ્યા છે. इशाराधs:|६ समणाउसो ! जया णं सामुद्दगा ईसिं पुरेवाया पच्छावाया मंदावाया महावाया वायति, तया णं बहवे दावद्दवा रूक्खा जुण्णा झोडा मिलायमाणा मिलायमाणा चिटुति । अप्पेगइया दावद्दवा रूक्खा पत्तिया पुप्फिया जाव उवसोभेमाणा चिटुंति । ભાવાર્થ - હે આયુષ્યમાનું શ્રમણો! જ્યારે સમુદ્ર સંબંધી ઈષત્ પુરોવાત, પશ્ચાત્ (પથ્થ) વાત, મંદવાત અને મહાવાત વાય છે, ત્યારે ઘણા દાવદ્રવ વૃક્ષો જીર્ણ, પ્લાન થઈ જાય છે વાવતું સૂકાતા-સૂકાતા શોભા રહિત બની, ઊભા રહે છે. જ્યારે કેટલાક દાવદ્રવ વૃક્ષો પત્રિત, પુષ્પિત યાવત અત્યંત શોભાયમાન (बीलाम) २९ . |७ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा पव्वइए समाणे बहूणं अण्णउत्थियाणं बहूणं गिहत्थाणं सम्मं सहइ बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं णो सम्मं सहइ एस णं मए पुरिसे देसाराहए पण्णत्ते । ભાવાર્થ:- એ જ પ્રમાણે તે આયુષ્માન શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી દીક્ષિત થઈને ઘણા અન્યતીર્થિકો અને ઘણા ગૃહસ્થોના દુર્વચનને સમ્યક પ્રકારથી સહન કરે છે પરંતુ ઘણા સાધુ-સાધ્વીઓ, અને ઘણા શ્રાવક-શ્રાવિકાઓના દુર્વચન સહન કરતા નથી, તેવા સાધક પુરુષોને મેં દેશારાધક કહ્યા છે. सर्व विराधs:| ८ समणाउसो ! जया णंणो दीविच्चगा णो सामुद्दगा ईसिंपुरेवाया पच्छावाया मंदेवाया महावाया वायंति, तया णंसव्वेदावद्दवा रूक्खा जुण्णा झोडा जावमिलायमाणा-मिलायमाणा चिट्ठति । ભાવાર્થ-હે આયુષ્માન્ શ્રમણો! જ્યારે દ્વીપ સંબંધી કે સમુદ્ર સંબંધી એક પણ પ્રકારનો પુરોવાત, પશ્ચાત્વાત (પથ્થ), મંદવાત, મહાવાત વાતો નથી, તો પણ દાવદ્રવવૃક્ષ જીર્ણ જેવા થઈ જાય યાવત્ મુરઝાય જાય છે. |९ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथे वा णिग्गंथी वा जाव पव्वइए समाणे बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं बहूणं अण्णउत्थियाणं
Page #346
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૬]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
बहूणं गिहत्थाणं णो सम्मं सहइ, एस णं मए पुरिसे सव्वविराहए पण्णत्ते । ભાવાર્થ:- એ પ્રમાણે હે આયુષ્માન્ શ્રમણો! અમારા જે સાધુ અથવા સાધ્વી યાવત્ પ્રવ્રજિત થઈને ઘણા સાધુઓ-સાધ્વીઓ, ઘણા શ્રાવક-શ્રાવિકાઓ, ઘણા અન્ય તીર્થિકો અને ગૃહસ્થોના દુર્વચનોને સમ્યક પ્રકારથી સહન કરતા નથી તેવા સાધક પુરુષને મેં સર્વ વિરાધક કહ્યા છે. સર્વારાધક:१० समणाउसो ! जया णं दीविच्चगा वि सामुद्दगा वि ईसिं पुरेवाया पच्छावाया मंदावायं महावायं वायंति, तया णं सव्वे दावद्दवा रूक्खा पत्तिया जाव चिटुंति । ભાવાર્થ - જ્યારે દ્વીપ સંબંધી કે સમુદ્ર સંબંધી ઈષત્ પુરોવાત, પશ્ચાતુ(પથ્થ)વાત, મંદવાત, મહાવાત વાય છે, ત્યારે બધા દાવદ્રવ વૃક્ષો પત્રિત યાવત્ સુશોભિત રહે છે. ११ एवामेव समणाउसो ! जे अम्हं णिग्गंथो वा णिग्गंथी जाव पव्वइए समाणे बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं बहूणं अण्णउत्थियाणं बहूणं गिहत्थाणं सम्मं सहइ- एस णं मए पुरिसे सव्वाराहए पण्णत्ते । एवं खलु गोयमा ! जीवा आराहगा वा विराहगा वा भवंति। ભાવાર્થ-એજ પ્રમાણે હે આયુષ્યમાનુશ્રમણો!અમારા જે સાધુઅથવા સાધ્વી, ઘણા શ્રમણો અને શ્રમણીઓ, ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓ, ઘણા અન્યતીથિકોના અને ગૃહસ્થોના દુર્વચનોને સમ્યક પ્રકારથી સહન કરે છે તેવા સાધક પુરુષોને મેં સર્વારાધક કહ્યા છે. એ પ્રમાણે હે ગૌતમ! જીવ આરાધક અને વિરાધક હોય છે. १२ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं एक्कारसमस णायज्झयणस्स अयमढे પાણતા II ત્તિ વનિ ! ભાવાર્થ:- આ પ્રમાણે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અગિયારમા જ્ઞાત-અધ્યનનો આ અર્થ કહ્યો છે. જે રીતે મેં સાંભળ્યો છે તે જ રીતે કહ્યો છે. વિવેચન -
પ્રસ્તુત અધ્યયનમાં સાધુ-સાધ્વી આરાધક-વિરાધક કેવી રીતે બને છે, તેનું કથન છે. દાવદ્રવ વન અને તે વનમાં વાતા સામુદ્રિક અને દ્વીપીય વાયુના દષ્ટાંત દ્વારા આરાધકતા-વિરાધકતા સમજાવવામાં આવી છે. વૃત્તિકારે આઠ ગાથા દ્વારા દાવદ્રવાદિ રૂપકને સ્પષ્ટ કર્યું છે. તે આ પ્રમાણે છે–
जह दावद्दव-तरुवणमेवं साहू जहेव दीविच्चा ।
वाया तह समणा इय, सपक्ख-वयणाई दुसहाई ॥१॥ અર્થ– દાવદવ જાતિના વૃક્ષના વનના સ્થાને સાધુ, દ્વીપ સંબંધી વાયુના સ્થાને શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા રૂપ સ્વપક્ષના દુસહ વચન જાણવા જોઈએ.૧/l.
जह सामुद्दयवाया तहण्णतित्थाकडुयवयणाई । कुसुमाइसंपया जह, सिवमग्गाराहणा तह उ ॥२॥
Page #347
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૧ દાવદ્રવ
અર્થ- સામુદ્રિક પવનના સ્થાને અન્યતીર્થિકોના કટુક વચન જાણવા અને વૃક્ષોની પુષ્પાદિ સંપત્તિની સમાન મોક્ષમાર્ગની આરાધના સમજવી.રા
जह कुसुमाइ विणासो, सिवमग्ग-विराहणा तहा णेया । जह दी ववाउ-जोगे, बहु इड्डी ईसि य अणिड्डी ॥३॥
અર્થ– વૃક્ષની પુષ્પાદિ સમૃદ્ધિના અભાવના સ્થાને મોક્ષમાર્ગની વિરાધના જાણવી. જેમ દ્વીપ સંબંધી વાયુના સદ્ભાવમાં સમૃદ્ધિ વધુ અને અસમૃદ્ઘિ થોડી થાય છે.IIII
तह साहम्मिय वयणाण सहमाणाराहणा भवे बहुया । इयराणमसहणे पुण सिवमग्ग-विराहणा थोवा ॥४॥
૨૮૭
અર્થ— તેમ સાધર્મિકોના દુર્વચનોને સહન કરવાથી ઘણી આરાધના થાય છે, પરંતુ અન્યયૂથિકોના દુર્વચનોને સહન ન કરવાથી મોક્ષ માર્ગની કિંચિત્ વિરાધના થાય છે.૪
નહ નાદિ-વા-ખોને, થોવિઠ્ઠી બહુચરા ય મળી ય । तह परपक्खक्खमणे, आराहणमीसि बहु इयरं ॥ ५ ॥
અર્થ— જેમ સામુદ્રિક વાયુના સદ્ભાવમાં કિંચિત્ સમૃદ્ધિ અને ઘણી અસમૃદ્ધિ થાય છે, તેમ અન્યયૂથિકોના વચન સહવાથી થોડી આરાધના અને સ્વયૂથિકોના વચનો સહન ન કરવાથી ઘણી વિરાધના થાય છે.પા जह उभयवाङविरहे, सव्वा तरुसंपया विणट्ठत्ति । अणिमित्तोभय-मच्छर-रूवे विराहणा तह य ॥ ६ ॥
અર્થ– જેમ ધૈપિક અને સામુદ્રિક બંને પ્રકારના પવનના અભાવમાં સમસ્ત તરુ–સંપદા (પત્ર, પુષ્પ, ફલ આદિ)નો વિનાશ થઈ જાય છે, તેમ નિષ્કારણ સ્વયૂથિક અને અન્યયૂથિક બંને પ્રતિ મત્સરતા થવાથી બંનેના વચનો સહન ન કરવાથી સર્વ વિરાધના થાય છે.IIII
जह उभयवाउ-जोगे, सव्वसमिड्डी वणस्स संजाया । तह उभयवयण-सहणे, सिवमग्गाराहणा वृत्ता ॥७॥
અર્થ– જેમ દ્વીપ સંબંધી અને સમુદ્ર સંબંધી બંને પ્રકારના વાયુનો યોગ પ્રાપ્ત થતા વૃક્ષ સમૂહને સર્વ પ્રકારની પૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમ બંને પક્ષો (સ્વયૂથિકો અને અન્યયૂથિકો)ના દુર્વચનો સહન કરવાથી મોક્ષ માર્ગની પૂર્ણ આરાધના થાય છે.IIના
ता पुण्णसमणधम्माराहणचित्तो सया महासत्तो । सव्वेण वि कीरंतं, सहेज्ज सव्वं पि पडिकूलं ॥ ८ ॥
અર્થ— તેથી જેના ચિત્તમાં શ્રમણ ધર્મની આરાધના કરવાની પૂર્ણ અભિલાષા છે, તે કોઈપણ પ્રકારના મનુષ્યો દ્વારા કરવામાં આવતા પ્રતિકૂલ વ્યવહાર–વચન પ્રયોગો, ઉપસર્ગો આદિને સહન કરે છે.III
॥ અગિયારમું અધ્યયન સંપૂર્ણ ॥
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રી શાતાધર્મકથા સૂત્ર
બારમું અધ્યયન
અધ્યયન સાર છે.
રીતે
કરે
છે
.
.
.
આ અધ્યયનનું નામ ઉદકજ્ઞાત છે. ઉદક એટલે પાણી અને જ્ઞાત એટલે ઉદાહરણ. આ અધ્યયનમાં ગંદાપાણીના દષ્ટાંતથી પુદ્ગલ પરિણમનનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે, તેની પ્રધાનતાએ આ અધ્યયનનું નામ ઉદકજાત છે.
આ અધ્યયનમાં પુદ્ગલ પર્યાયની ક્ષણિકતા અને પરિવર્તનશીલતાનું દર્શન કરાવી તેમાં રાગ-દ્વેષના ભાવ ન કરવાનું સૂચન છે.
ચંપાનગરીમાં જિતશત્રુ રાજા અને સુબુદ્ધિપ્રધાન હતા. સુબુદ્ધિ પ્રધાન જિનમતના જાણકાર શ્રાવક હતા. એકદા જિતશત્રુ રાજાએ અન્ય અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે ભોજન કર્યા પછી, તે સ્વાદિષ્ટ ભોજનની ખૂબ પ્રશંસા કરી, અન્ય લોકોએ રાજાની તે પ્રશંસામાં સાથ પુરાવ્યો. પુદ્ગલદ્રવ્યની પરિવર્તનશીલતાના જ્ઞાતા પ્રધાને ભોજન સામગ્રીની અંશમાત્ર પણ પ્રશંસા ન કરી. રાજાએ વારંવાર પ્રશંસા ન કરવાનું કારણ પૂછ્યું, ત્યારે પ્રધાને પુદ્ગલ દ્રવ્યની પરિવર્તનશીલતા સમજાવી પરંતુ રાજાને પ્રધાનનો આ વ્યવહાર અને તત્ત્વ નિરૂપણ ગમ્યા નહીં.
ત્યાર પછી એકદા જિતશત્રુ રાજા ચંપાનગરીની બહાર અશ્વક્રીડા માટે નીકળ્યા. માર્ગમાં એક અત્યંત મલિન પાણીની ખાઈ આવી. તેનું પાણી અત્યંત દુર્ગધમય હતું. તેની દુર્ગધથી રાજા અને તેમના અનુચરો ત્રસ્ત થઈ ગયા. નાકને ઢાંકીને શીઘ્રતાથી તે માર્ગ પસાર કર્યો. ત્યાર પછી તુરંત રાજાએ તે મલિન પાણી પ્રતિ પોતાના ષયુક્ત મનોભાવ પ્રગટ કર્યા તે સમયે પણ સુબુદ્ધિ પ્રધાન તટસ્થ રહ્યા.
રાજાએ વારંવાર ખાઈના તે પાણીના સંબંધમાં પૂછ્યું ત્યારે સુબુદ્ધિ પ્રધાને પુદ્ગલ પર્યાયની પરિવર્તનશીલતા સમજાવી પરંતુ રાજાને તે કથન પર શ્રદ્ધા થઈનહીં. તે ઉપરાંત સુબુદ્ધિપ્રધાનને દુરાગ્રહવાદી કહીને તેમ ન કરવાનું સૂચન કર્યું.
પ્રધાને રાજાને સત્ય સમજાવવા માટે ખાઈના તે જ ગંદા પાણી પર વિવિધ પ્રયોગો કરી, અનેકવિધ દ્રવ્યો નાખીને પાણીને અત્યંત નિર્મળ બનાવી સુગંધિત દ્રવ્યો નાંખીને તે પાણીને સુગંધિત બનાવ્યું. ત્યાર પછી તે જ પાણી રાજાના ભોજન સમયે પીવા માટે મોકલાવ્યું. રાજા તે પાણીથી પ્રસન્ન થયા. ભોજન કર્યા પછી કર્મચારીને પૂછતાં તેમણે જણાવ્યું કે આ પાણી પ્રધાને મોકલ્યું છે. ત્યારે રાજાએ પ્રધાનને બોલાવીને પૂછ્યું કે આ પાણી ક્યાંથી લાવ્યા છો? પ્રધાને સત્ય હકીકત કહી પરંતુ રાજાને વિશ્વાસ થયો નહીં તેથી તેમણે પોતાના સેવક પુરુષો દ્વારા જલશુદ્ધિના પ્રયોગો કરાવ્યા. અશુદ્ધ પાણી જ પરિવર્તન પામી શુદ્ધ થાય છે, તેમ રાજાએ પ્રત્યક્ષ નિહાળ્યું. ત્યારે તેમને સુબુદ્ધિના તેમજ જિનેશ્વરના વચનોમાં શ્રદ્ધા થઈ.
ત્યાર પછી સુબુદ્ધિના સમાગમે રાજાએ શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો. કાલાંતરે સ્થવિર મુનિના સમાગમે રાજા અને પ્રધાન બંને સંયમ સ્વીકારી, કર્મક્ષય કરી સિદ્ધ ગતિને પામ્યા.
Page #349
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૨ : ઉદક _.
[ ૨૮૯ ]
બારમું અધ્યયન
ઉદક
અધ્યયન પ્રારંભ - | १ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं एक्कारसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, बारसमस्सणं णायज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતાસૂત્રના અગિયારમા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો જ્ઞાતાસૂત્રના બારમા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था, वण्णओ । पुण्णभद्दे चेइए, वण्णओ । तत्थणं जियसत्तु राया, धारिणी देवी, अदीणसत्तु कुमारे जुवराया यावि होत्था, वण्णओ । सुबुद्धी अमच्चे जावरज्जुधुरार्चितए, समणोवासए । ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી, પૂર્ણભદ્ર નામનું ચેત્ય હતું. ત્યાં જિતશત્રુ નામના રાજા, ધારિણી નામની રાણી અને અદીનશત્રુ નામના કુમાર યુવરાજ રહેતા હતા. આ સર્વનું વિસ્તૃત વર્ણન ઔપપાતિકાદિ સૂત્રાનુસાર જાણવું. તે રાજાને સુબુદ્ધિ નામના મંત્રી હતા. તે રાજ્યની ધૂરાના ચિંતક, શ્રમણોપાસક હતા.
३ तीसे णं चंपाए णयरीए बहिया उत्तरपुरच्छिमेणं एगे फरिहोदए यावि होत्था- मेय वसा-मसरुहिस्पूयपडलपोच्चडेमयगकलेवस्संछण्णे अमणुण्णे वण्णेणं जाव फासेणं, से जहाणामए- अहिमडेइ वा गोमडे इ वा जाव मयकुहियविण?किमिणवावण्णदुरभिगंधे किमिजालाउले संसत्ते असुइविगक्वीभत्थदरिसणिज्जे । भवेयारूवे सिया ? णो इणढे समटे । एत्तो अणि?तराए चेव जाव पण्णत्ते। ભાવાર્થ:- તે ચંપાનગરીની બહાર ઈશાન દિશામાં એક ખાઈ હતી. તે ખાઈનું પાણી મેદ, ચરબી, માંસ, રુધિર અને પરુના સમૂહથી મિશ્રિત હતું. કૂતરા, બિલાડા વગેરેના મૃત ફ્લેવરોથી યુક્ત હતું તેમજ અમનોજ્ઞ વર્ણ થાવત્ અમનોજ્ઞ સ્પર્શવાળું હતું. જે રીતે કોઈ સર્પનું ફ્લેવર, કોઈ ગાયનું ક્લેવર આદિ કોઈ પણ સડી ગયેલા, ગળી ગયેલા ક્લેવર પડ્યા હોય, સડી જવાથી તેના અંગોપાંગ છુટા પડી ગયા હોય, તેની દુર્ગધ ચારે બાજુ ફેલાઈ રહી હોય, તેમાં કીડાઓ ખદબદી રહ્યા હોય, તે ક્લેવરો અચિમય, વિકૃત અને બીભત્સ બની ગયા હોય, તેવા ક્લેવરના વર્ણાદિ જેવા શું તે ખાઈના પાણીના વર્ણ, ગંધ આદિ હતા? ઉત્તરમાં કહ્યું કે– ના, તે જલ તેવા સ્વરૂપવાળું ન હતું પરંતુ તેનાથી પણ અધિક અનિષ્ટ, અકાંત અને અધિક અમનોજ્ઞવર્ણ યાવતુ સ્પર્શવાળું હતું. રાજા દ્વારા આહારની પ્રશંસા:| ४ तएणं से जियसत्तु राया अण्णया कयाइ हाए जाव अलंकियसरीरे बहूहिं राईसर
Page #350
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૦]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
जावसत्थवाहपभिइहिं सद्धिं भोयणमंडवंसि भोयणवेलाए सुहासणवरगए विउलं असणं पाणं खाइमं साइमं जाव विहरइ । जिमियभुत्तुत्तराए जाव सुईभूए तंसि विउलंसि असण पाणखाइमसाइमंसि जाव जायविम्हए ते बहवे ईसर जाव सत्थवाह पभिईए एवं वयासी
अहो णं देवाणुप्पिया ! इमे मणुण्णे असणं पाणं खाइमं साइमं वण्णेणं उववेए जाव फासेणं उववेए अस्सायणिज्जे विस्सायणिज्जे पीणणिज्जे दीवणिज्जे दप्पणिज्जे मयणिज्जे बिहणिज्जे सव्विदियगायपल्हायणिज्जे । ભાવાર્થ :- એકવાર જિતશત્રુ રાજા સ્નાન કરી પાવત શરીરને અલંકૃત કરીને, અનેક રાજા, ઈશ્વર (ઐશ્વર્યશાળી વ્યક્તિ) યાવત સાર્થવાહ આદિની સાથે ભોજન મંડપમાં ભોજનના સમયે સુખદ આસને બેસીને, વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, તે ચારે પ્રકારનું ભોજન આરોગી રહ્યા હતા યાવત્ જમ્યા પછી હાથ-મુખ ધોઈને, પરમ શુચિભૂત(સ્વચ્છ) થઈને બેઠક સ્થાનમાં બેસીને, વિપુલ અશન પાન આદિ સ્વાદિષ્ટ ભોજનના વિષયમાં આશ્ચર્ય પામેલા તે રાજા ઘણા ઈશ્વર યાવતુ સાર્થવાહ આદિને આ પ્રમાણે કહેવા લાગ્યા
અહો દેવાનુપ્રિયો ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ભોજન ઉત્તમ વર્ણથી થાવત્ ઉત્તમ સ્પર્શથી યુક્ત છે અર્થાત્ તેના રૂપ, રસ, ગંધ અને સ્પર્શ બધું જ શ્રેષ્ઠ છે. તે આસ્વાદન કરવા યોગ્ય છે, વિશેષરૂપથી આસ્વાદન કરવા યોગ્ય છે. તે ભોજન પુષ્ટિકારક, બલને દીપ્ત કરનારું, દર્પને ઉત્પન્ન કરનારું, મદજનક, બલવર્ધક તથા સમસ્ત ઇન્દ્રિયો અને શરીરવયવોને આહ્વાદ આપનારું છે. | ५ तए णं ते बहवे राईसर जाव सत्थवाहपभिइओ जियसत्तुं एवं वयासी- तहेव णं सामी ! जंणं तुब्भे वदह- अहोणं इमे मणुण्णे असणं पाणं खाइमं साइमं वण्णेणं उववेए जावपल्हायणिज्जे। ભાવાર્થ:- ત્યાર પછી ઘણા રાજા, ઈશ્વર યાવત સાર્થવાહ આદિ જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે સ્વામિનું! આપ જે કહો છો, તે વાત બરાબર જ છે. અહો ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ઉત્તમ વર્ણથી યુક્ત છે યાવત વિશિષ્ટ આલ્હાદજનક છે યાવત બધાએ રાજાના વિચાર અને કથનનું સમર્થન કર્યું.
६ तएणं जियसत्तु सुबुद्धिं अमच्चं एवं वयासी- अहोणं सुबुद्धी ! इमे मणुण्णे असणं पाणं खाइमं साइमं जावपल्हायणिज्जे।
तए णं सुबुद्धी अमच्चे जियसत्तुस्स रण्णो एयमटुं णो आढाइ णो परियाणाइ ।
तएणं जियसत्तु राया सुबुद्धिं दोच्चंपितच्चंपिएवं वयासी- अहो णं देवाणुप्पिया सुबुद्धी ! इमे मणुण्णे जावसव्विदियगाय पल्हायणिज्जे। ભાવાર્થ:- ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનને કહ્યું– અહો સુબુદ્ધિ ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ઉત્તમ વર્ણાદિ યુક્ત યાવતુ સમસ્ત ઇન્દ્રિયો અને માત્રને માટે વિશિષ્ટ આફ્લાદ જનક છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૧૨ઃ ઉદક,
[ ૨૯૧ ]
ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુ રાજાના આ કથનનો આદર ન કર્યો અને સ્વીકાર ન કર્યો અર્થાત્ મનથી તટસ્થ અને વચનથી મૌન રહ્યા.
ત્યારે જિતશત્રુરાજાએ બે-ત્રણવાર આ જ પ્રમાણે કહ્યું કે– હે દેવાનુપ્રિય સુબુદ્ધિ ! આ આહાર મનોજ્ઞ છે યાવત્ સમસ્ત ઇન્દ્રિયો અને માત્રને માટે આલ્હાદજનક છે. | ७ तए णं सुबुद्धी अमच्चे जियसत्तुणा रण्णा दोच्चं पि तच्चं पि एवं वुत्ते समाणे जियसत्तुं रायं एवं वयासी- णो खलु सामी ! अहं एयंसि मणुण्णंसि असण-पाण-खाइम साइमंसि केइ विम्हए।
एवं खलु सामी ! सुब्भिसदा वि पुग्गला दुब्भिसद्दत्ताए परिणमंति, दुब्भिसद्दा वि पोग्गला सुब्भिसद्दत्ताए परिणमंति । सुरूवा वि पोग्गला दुरूवत्ताए परिणमंति, दुरूवा वि पोग्गला सुरूवत्ताए परिणमंति । सुब्भिगंधा विपोग्गला दुब्भिगंधत्ताए परिणमंति, दुब्भिगंधा वि पोग्गला सुब्भिगंधत्ताए परिणमंति । सुरसा वि पोग्गला दुरसत्ताए परिणमंति, दुरसा वि पोग्गला सुरसत्ताए परिणमंति । सुहफासा वि पोग्गला दुहफासत्ताए परिणमंति, दुहफासा विपोग्गला सुहफासत्ताएपरिणमंति। पओगवीससा-परिणया वियणसामी!पोग्गला पण्णत्ता। ભાવાર્થ - જિતશત્રુ રાજાએ બે-ત્રણવાર આ પ્રમાણે કહ્યું, ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામી ! આ મનોજ્ઞ આહાર-પાણી આદિ વિષે મને જરાપણ આશ્ચર્ય થતું નથી.
હે સ્વામી ! શુભ શબ્દરૂપ પુગલો અશુભ શબ્દરૂપે પરિણમે છે અને અશુભ શબ્દરૂપ પુદ્ગલો શુભ શબ્દરૂપે પરિણમે છે. શુભ રૂપવાળા પુદ્ગલો અશુભ રૂપવાળા અને અશુભ રૂપવાળા પુદ્ગલો શુભ રૂપવાળા બની જાય છે. સુરભિ ગંધવાળા પુગલો દુરભિ ગંધરૂપે અને દુરભિ ગંધવાળા પુગલો સુરભિ ગંધરૂપે પરિણમે છે. સરસ પુગલો વિરસરૂપે અને વિરસ પુગલો સરસરૂપે પરિણમે છે. દુઃખદાયી સ્પર્શવાળા પુદ્ગલો સુખદાયી સ્પર્શરૂપે અને સુખદાયી સ્પર્શવાળા પુદ્ગલો દુઃખદાયી સ્પર્શરૂપે પરિણત થઈ જાય છે.
હે સ્વામિનુ ! પુદ્ગલોમાં જીવના પ્રયત્નરૂપ પ્રયોગથી અથવા સ્વાભાવિકરૂપે આવા પરિવર્તન થયા જ કરે છે.
८ तए णं से जियसत्तु राया सुबुद्धिस्स अमच्चस्स एवमाइक्खमाणस्स एयमटुं णो आढाइ, णो परियाणइ, तुसिणीए संचिट्ठइ । ભાવાર્થ – તે સમયે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનના આ કથનનો આદર કર્યો નહીં, સ્વીકાર કર્યો નહીં અને તે ઉપેક્ષાભાવે મૌન રહ્યા. રાજા દ્વારા દુર્ગધી પાણીની નિંદા -
९ तएणं से जियसत्तुराया अण्णया कयाइ हाए जाव आसखंधवरगए महया भडचङ गरपहकरविंदपरिक्खित्ते आसवाहिणियाए णिज्जायमाणे तस्स फरिहोदगस्स अदूरसामंतेणं वीईवयइ।
Page #352
--------------------------------------------------------------------------
________________
| २८२ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तए णं जियसत्तु राया तस्स फरिहोदगस्स असुभेणं गंधेण अभिभूए समाणे सएणं उत्तरिज्जेण आसगं पिहेइ, एगंतं अवक्कमइ, ते बहवे ईसर जाव सत्थवाह पभिइओ ए वं वयासी- अहो णं देवाणुप्पिया ! इमे फरिहोदए अमणुण्णे वण्णेणं गंधेणं रसेणं फासेणं, से जहाणामए अहिमडे इ वा जाव अमणामतराए चेव गंधेणं पण्णत्ते । ભાવાર્થ - ત્યાર પછી કોઈ એકવાર જિતશત્રુ રાજા સ્નાન કરી વાવનું ઉત્તમ અશ્વ પર સવાર થઈને ઘણા ભટો-સુભટો સાથે, અશ્વક્રીડા માટે નીકળ્યા અને તે ખાઈ પાસેથી પસાર થયા.
ત્યારે જિતશત્રુ રાજાએ ખાઈના પાણીની દુર્ગધથી વ્યાકુળ બની પોતાના ઉત્તરીય વસ્ત્ર-ખેસથી નાકને ઢાંકી લીધું અને ત્યાંથી દૂર જઈને ઐશ્વર્યશાળી પુરુષો યાવત્ સાર્થવાહોને આ પ્રમાણે કહેવા લાગ્યા- અહો દેવાનુપ્રિયો ! આ ખાઈનું પાણી અમનોજ્ઞ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળું છે. તે સાપ આદિના મૃત કલેવરથી પણ અધિક અમનોજ્ઞ છે, ઇત્યાદિ કથન પૂર્વોક્ત પ્રમાણે જાણવું. |१० तए णं ते बहवे ईसर जावसत्थवाहपभिइओ एवं वयासी- तहेवणं तं सामी! जंणं तुब्भे वयह- अहो णं इमे फरिहोदए अमणुण्णे वण्णेणं गंधेणं रसेणं फासेणं, से जहाणामए अहिमडेइ वा जाव अमणामतराए चेव गंधेणं पण्णत्ते । ભાવાર્થ:- ત્યાર પછી તે ઘણા ઈશ્વર યાવત સાર્થવાહ વગેરેએ કહ્યું- હે સ્વામિનું! આપ જે કહો છો, તે સત્ય જ છે. અહો ! આ ખાઈનું પાણી અમનોજ્ઞ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળું છે. તે સાપ આદિના મૃતક કલેવર યાવતુ તેનાથી પણ અધિક અમનોજ્ઞ વર્ણ, ગંધવાળું છે. |११ तएणंसे जियसत्तुराया सुबुद्धि अमच्चं एवं वयासी- अहोणंसुबुद्धी ! इमे फरिहोदए अमणुण्णे वण्णेणं जाव फासेणं, से जहाणामए अहिमडे इ वा जाव अमणामतराए चेव पण्णत्ते । तए णं से सुबुद्धी अमच्चे जावतुसिणीए संचिटुइ । ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનને આ પ્રમાણે કહ્યું– અહો સુબુદ્ધિ! આ ખાઈના પાણીના વર્ણ આદિ અમનોજ્ઞ છે. સર્પ આદિના મૃત કલેવરની ગંધથી પણ અમનોજ્ઞ ગંધવાળું છે. રાજાનું આ પ્રકારનું કથન સાંભળીને સુબુદ્ધિ પ્રધાને તે કથનનું સમર્થન ન કર્યું પરંતુ મૌન ભાવે જ સ્થિત રહ્યા. |१२ तए णं से जियसत्तु राया सुबुद्धिं अमच्चं दोच्चं पितच्चं पिएवं वयासी- अहोणं तं चेव जावपण्णत्ते ।
तए णं से सुबुद्धी अमच्चे जियसत्तुणा रण्णा दोच्चं पि तच्चं पि एवं वुत्ते समाणे एवं वयासी- णो खलु सामी ! अम्हं एयंसि फरिहोदयंसि केइ विम्हए। एवं खलु सामी! सुब्भिसद्दा वि पोग्गला दुब्भिसद्दत्ताए परिणमंति, तं चेव जाव पओग-वीससा-परिणया वि य णं सामी! पोग्गला पण्णत्ता । ભાવાર્થ :- ત્યારે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનને બીજી, ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું– અહો સુબુદ્ધિ! આ ખાઈનું પાણી અમનોજ્ઞ છે ઇત્યાદિ.
Page #353
--------------------------------------------------------------------------
________________
| मध्य-१२ : 60
| २८३ |
જ્યારે જિતશત્રુ રાજાએ બે-ત્રણવાર આ પ્રમાણે કહ્યું ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું– સ્વામિન્ ! આ ખાઈના પાણીમાં મને કાંઈ આશ્ચર્ય જેવું લાગતું નથી. શુભ શબ્દના પુદ્ગલ અશુભમાં પરિણત થઈ જાય છે યાત્મનુષ્યના પ્રયત્નથી અથવા સ્વાભાવિક રૂપે પણ પુદ્ગલોમાં પરિવર્તન થતું જ રહે છે. १३ तए णं जियसत्तु राया सुबुद्धिं अमच्चं एवं वयासी-मा णं तुमं देवाणुप्पिया ! अप्पाणं च परं च तदुभयं च बहूहि य असब्भावुब्भावणाहि मिच्छत्ताभिणिवेसेण य वुग्गहेमाणे वुप्पाए माणे विहराहि। ભાવાર્થ - ત્યારે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે આ પ્રકારના અભાવક વચનોથી અને મિથ્યાભિનિવેશથી(દુરાગ્રહથી) વિપરીત પ્રરૂપણા કરીને સ્વને, પરને, સ્વ-પર ઉભયને ભ્રમમાં નાંખો નહીં. १४ तए णं सुबुद्धिस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- अहो णं जियसत्तू संते तच्चे तहिए अवितहे सब्भूए जिणपण्णते भावे णो उवलभइ । तं सेयं खलु मम जियसत्तुस्स रण्णो संताणं तच्चाणं तहियाणं अवितहाणं सब्भूयाणं जिणपण्णत्ताणं भावाणं अभिगमणट्ठयाए एयमटुं उवाइणावेत्तए। ભાવાર્થ - જિતશત્રુ રાજાની વાત સાંભળ્યા પછી સુબુદ્ધિને આ પ્રમાણે અધ્યવસાય-વિચાર ઉત્પન્ન थयो महो! हितशत्रु 01, विद्यमान-सत्स्व३पी, वास्तवि-तत्वस्व३पी, सत्य-तथ्यस्व३पी, અમિથ્યા- અવિતથ સ્વરૂપી, અસત્ય રહિત– સદ્ભાવ સ્વરૂપી એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોને સમજતા કે સ્વીકારતા નથી, તો મારું કર્તવ્ય થઈ જાય છે કે જિતશત્રુ રાજાને સત્યસ્વરૂપી, તત્ત્વસ્વરૂપી, તથ્યસ્વરૂપી, અવિતથસ્વરૂપી, સદ્ભૂત સ્વરૂપી, જિન પ્રજ્ઞપ્ત ભાવો સમજાવવા કોઈ પણ ઉપાય કરવો જોઈએ અને તે ભાવોનો સ્વીકાર કરાવવો જોઈએ. १८ शुद्धिनो प्रयोग :१५ एवं संपेहेइ, संपेहित्ता पच्चइएहिं पुरिसेहिं सद्धिं अंतरावणाओ णवए घडए य पडए य पगेण्हइ, पगेण्हित्ता संझाकालसमयंसि पविरलमणुस्संसि णिसंतपडिणिसंतंसि जेणेव फरिहोदए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं फरिहोदयं गेण्हावेइ, गेण्हावित्ता णवएसु पडएसु गालावेइ, गालावित्ता णवएसु घडएसु पक्खिवावेइ, पक्खिवावित्ता सज्जखारं पक्खिवावेइ, पक्खिवावेत्ता लंछियमुद्दिए करावेइ, करावित्ता सत्तरत्तं परिसवावेइ ।
परिसवावित्ता दोच्चं पि णवएसु पडएसु गालावेइ, गालावित्ता णवएसु घडएसु पक्खिवावेइ, पक्खिवावित्ता सज्जक्खारं पक्खिवावेइ, पक्खिवावित्ता लंछियमुद्दिए करावेइ, करावित्ता सत्तरत्तं परिसवावेइ, परिसवावित्ता तच्च पिणवएसु घडएसु जाव परिसवावेइ । ભાવાર્થ:- આ પ્રમાણે વિચાર કરીને સુબુદ્ધિ પ્રધાને પોતાના વિશ્વાસુ સેવકો દ્વારા ગામમાં રહેલી કુંભારની દુકાનેથી કોરા નવા ઘડા અને નવું કપડું મંગાવ્યું.
Page #354
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૪ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ત્યાર પછી લોકોનું આવાગમન બંધ થઈ ગયું હોય, કોલાહલ શાંત થઈ ગયો હોય, તેવા સંધ્યાના સમયે તેઓ ખાઈ સમીપે ગયા, ત્યાં જઈને ખાઈનું પાણી ગ્રહણ કરાવ્યું. તેને ઘરે લાવીને નવા વસ્ત્રોથી ગળાવ્યું અને ગાળેલા તે પાણીને નવા ઘડાઓમાં ભરાવ્યું. તેમાં સાજીખાર નંખાવીને ઘડાઓને ઢાંકીને નિછિદ્ર કરી દીધા. ત્યાર પછી એક સપ્તાહ સુધી તે ઘડાઓમાંથી પાણીને ઝવવા દીધું.
ઝવેલા તે પાણીને બીજીવાર નવાવસ્ત્રથી ગળાવ્યું, ગળાવીને તેને નવા ઘડાઓમાં ભરાવ્યું, ભરાવીને તેમાં સાજીખાર નખાવીને, તેને ઢાંકીને નિછિદ્ર કરાવ્યા અને સાત રાત્રિ-દિવસ સુધી તેને ઝવવા દીધા અને ઝવેલા પાણીને ફરી ઘડામાં ભરાવ્યું. ત્રીજીવાર ફરીથી તે જ વિધિ પ્રમાણે નવા ઘડાઓને ઝવવા દીધા. १६ एवं खलु एएणं उवाएणं अंतरा गलावेमाणे अंतरा पक्खिवावेमाणे, अंतरा य परिसवावेमाणे परिसवावेमाणे सत्तसत्तयराइंदियाई परिसवावेइ । तए णं से फरिहोदए सत्तमसत्तयंसि परिणममाणंसि उदगरयणे जाए यावि होत्था- अच्छे पत्थे जच्चे तणुए फलिहवण्णाभेवण्णेणं उववेए, गंधेणं उववेए, रसेणं उववेए, फासेणं उववेए, आसायणिज्जे નાવરબિપિયાના ભાવાર્થ:- આ રીતે, આ વિધિ પ્રમાણે તે પાણીને સાત-સાત દિવસના અંતરે પુનઃ પુનઃ ગળાવતાં, તેમાં સાજીખાર નખાવતાં અને ઝવવા દેતો-દેતાં સાત સપ્તક રાત્રિ-દિવસ સુધી એટલે સાત અઠવાડિયા સુધી ઝવવા દીધું. આ રીતે સાત અઠવાડિયા વ્યતીત થયા ત્યારે તે ખાઈનું પાણી ઉદકરત્ન-ઉત્તમ પાણી બની ગયું. તે પાણી સ્વચ્છ, પથ્યકારી, ઉત્તમ પ્રકારનું, પચવામાં હળવું, સ્ફટિક મણિ જેવા નિર્મળ વર્ણવાળું, પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત આસ્વાદનીય બની ગયું યાવત્ તે ઇન્દ્રિયો અને શરીરને તૃપ્ત કરનારું થઈ ગયું. १७ तएणं सुबुद्धी अमच्चे जेणेव से उदगरयणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयलंसि आसाएइ, आसाइत्ता तं उदगरयणं वण्णेणं उववेयं, गंधेणं उववेयं, रसेणं उववेयं, फासेणं उववेयं, आसायणिज्जं जाव सव्विदियगायपल्हायणिज्जं जाणित्ता हट्ठतुढे बहूहि उदगसंभारणिज्जेहिं दव्वेहिं संभारेइ, संभारित्ता जियसत्तुस्सरण्णो पाणियघरियं सदावेइ, सद्दावित्ता एवं वयासी- तुमंचणं देवाणुप्पिया! इमं उदगरयणं गेण्हाहि, गेण्हित्ता जियसत्तुस्स रण्णो भोयणवेलाए उवणेज्जासि। ભાવાર્થ:- ત્યાર પછી સુબુદ્ધિ પ્રધાન તે ઉદકરત્ન હતું ત્યાં આવ્યા, આવીને તે પાણીને હથેળીમાં લઈને ચાખ્યું, ચાખીને તે ઉદકરત્નને મનોજ્ઞ વર્ણ, ગંધ, રસ સ્પર્શથી યુક્ત, પીવા યોગ્ય કાવત્ સર્વ ઇન્દ્રિયોને અને શરીરને આનંદ પમાડે તેવું જાણીને પ્રસન્ન અને સંતુષ્ટ થયા. ત્યાર પછી સુસ્વાદુ બનાવનારા અનેક દ્રવ્યોથી તે પાણીને સંસ્કારિત કર્યું, સુગંધિત બનાવ્યું.
ત્યાર પછી જિતશત્રુ રાજાના જલગૃહના કર્મચારીને બોલાવ્યો અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તું આ ઉદકરત્ન લઈ જા અને જિતશત્રુ રાજાના ભોજન સમયે તેમને પીવા માટે આ પાણી આપજે. નિર્મળ પાણીનું આસ્વાદનઃ|१८ तए णं से पाणिय घरए सुबुद्धिस्स एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता तं उदगरयणं
Page #355
--------------------------------------------------------------------------
________________
अध्य० - १२ : ३६5
૨૯૫
गिण्हाइ, गिण्हित्ता जियसत्तुस्स रण्णो भोयणवेलाए उवट्ठवेइ ।
तणं से जियसत्तु या तं विडलं असणं पाणं खाइमं साइमं आसाएमाणे जाव विहरइ । जिमियत्तत्तराए णं जाव परमसुइभूए तंसि उदगरयणे जायविम्हए ते बहवे राईसर जावएवं वयासी- अहो णं देवाणुप्पिया ! इमे उदगरयणे अच्छे जावसव्विंदियगायपल्हायणिज्जे । तए णं ते बहवे राईसर जाव एवं वयासी - तहेव णं सामी ! जं णं तुब्भे वयह जाव एवं चेव पल्हायणिज्जे ।
ભાવાર્થ :- ત્યાર પછી જલગૃહના તે કર્મચારીએ સુબુદ્ધિની વાતનો સ્વીકાર કર્યો અને તે ઉદકરત્નને ગ્રહણ કરીને જિતશત્રુ રાજાના ભોજન સમયે ત્યાં રાખી દીધું.
ત્યાર પછી જિતશત્રુ રાજાએ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું ભોજન કર્યું. જમ્યા પછી અત્યંત સ્વચ્છ થઈને તે ઉદક રત્ન–ઉત્તમપાણી પીધું યાવત્ પાણીના સ્વાદથી આશ્ચર્ય ચકિત રાજાએ ઐશ્વર્યશાળી યાવત્ સાર્થવાહ વગેરેને કહ્યું– અહો દેવાનુપ્રિયો ! આ ઉત્તમપાણી સ્વચ્છ છે યાવત્ સમસ્ત ઇન્દ્રિયોને અને ગાત્રને આહ્લાદ આપનારું છે. ત્યારે તે ઘણા રાજા, ઈશ્વર આદિ યાવત્ આ પ્રમાણે કહેવા લાગ્યા– હે સ્વામિન્ ! આપની વાત સત્ય છે. આપ જેમ કહો છો તેમજ છે. આ ઉત્તમપાણી યાવત્ આહ્લાદ જનક છે.
१९ तणं जियसत्तु राया पाणिय-घरियं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी एस णं तुब्भे देवाणुप्पिया ! उदयरयणे कओ आसाइए ? तए णं पाणिय-घरिए जियसत्तुं एवं वयासीसणं सामी ! मए उदगरयणे सुबुद्धिस्स अंतियाओ आसाइए ।
-
तणं जियसत्तु राया सुबुद्धिं अमच्चं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- अहो णं सुबुद्धी ! केणं कारणं अहं तव अणिट्ठे अकंते अप्पिए अमणुण्णे अमणामे, जेण तुमं मम कल्लाकल्लि भोयणवेलाए इमं उदगरयणं ण उवट्टवेसि ? तं एस णं तुमे देवाणुप्पिया ! उदगरयणे कओ उवलद्धे ? तए णं सुबुद्धी जियसत्तुं एवं वयासी- एस णं सामी ! से फरिहोदए । ભાવાર્થ:- ત્યાર પછી જિતશત્રુ રાજાએ જલગૃહના કર્મચારીને બોલાવ્યો અને પૂછ્યું– હે દેવાનુપ્રિય! તમે આ શ્રેષ્ઠ પાણી ક્યાંથી મેળવ્યું છે ? ત્યારે જલગૃહના કર્મચારીએ જિતશત્રુ રાજાને કહ્યું– હે સ્વામિન્ ! આ શ્રેષ્ઠ પાણી મેં સુબુદ્ધિ પ્રધાન પાસેથી મેળવ્યું છે.
ત્યાર પછી રાજા જિતશત્રુએ સુબુદ્ધિ પ્રધાનને બોલાવ્યા અને તેને પૂછ્યું– અહો સુબુદ્ધિ ! તેનું શું કારણ છે કે હું તમને અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર લાગું છું કે જેથી તમે મારા માટે પ્રતિદિન ભોજનના સમયે આવું શ્રેષ્ઠ પાણી મોકલતા નથી ? તમે આ શ્રેષ્ઠ પાણી ક્યાંથી મેળવ્યું છે ? ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુને કહ્યું– હે સ્વામિન્ ! આ પેલી ખાઈનું પાણી છે.
२० तणं से जियसत्तु सुबुद्धि एवं वयासी - केणं कारणेणं सुबुद्धी ! एस से फरिहोदए ?
तए णं सुबुद्धी जियसत्तुं एवं वयासी एवं खलु सामी ! तुम्हे तया मम एवमाइक्ख माणस्स भासमाणस्स पण्णवेमाणस्स परूवेमाणस्स एयमट्ठे णो सह ।
Page #356
--------------------------------------------------------------------------
________________
| २८
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तएणं मम इमेया-रूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था- अहो णं जियसत्तु राया संते जाव भावे णो सद्दहइ, णो पत्तियइ, णो रोएइ । तं सेयं खलु मम जियसत्तुस्स रण्णो संताणं जाव सब्भूयाणं जिणपण्णत्ताणं भावाणं अभिगमणट्ठयाए ए यमटुं उवाइणावेत्तए, एवं संपेहेमि, संपेहित्ता तं चेव जाव पाणिय घरियं सदावेमि, सद्दावित्ता एवं वदामि-तुमंणं देवाणुप्पिया ! इमं उदगरयणं जियसत्तुस्स भोयणवेलाए उवणेहि । तं एएणं कारणेणं सामी ! एस से फरिहोदए । ભાવાર્થ - ત્યારે જિતશત્રુએ સુબુદ્ધિને કહ્યું- હે સુબુદ્ધિ ! આ પાણી પેલી ખાઈનું કેવી રીતે હોય શકે ?
ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિન્!તે સમયે અર્થાત્ ખાઈના પાણીનું વર્ણન કરતી વખતે મેં આપને પુગલ પરિણમનના સિદ્ધાંતવિષયક કહ્યું હતું, પ્રજ્ઞાપિત, પ્રરૂપિત કરીને, સમજાવ્યું હતું, પરંતુ તમે તેના પર શ્રદ્ધા કરી નહીં. ત્યારે મારા મનમાં આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે અહો ! જિતશત્રુ રાજા સત્ પદાર્થો યાવત્ જિનપ્રરૂપિત ભાવો પર શ્રદ્ધા, પ્રતીતિ, કે રુચિ કરતા નથી. મારું કર્તવ્ય છે કે મારે જિતશત્રુ રાજાને સત્ય યાવત જિનપ્રજ્ઞપ્ત ભાવોને સમજાવીને પુગલના પરિણમનના સિદ્ધાંતનો સ્વીકાર કરાવવો જોઈએ. આ રીતે વિચાર કરીને મેં તે ખાઈનું પાણી નવા ઘડાઓમાંથી ઝવવા દીધું યાવત શ્રેષ્ઠ પાણીને તૈયાર કરીને જલગૃહના કર્મચારીને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! આ શ્રેષ્ઠ પાણી તારે ભોજનના સમયે જિતશત્રુ રાજાને આપવું. આ રીતે હે સ્વામિન્ ! શુદ્ધિકરણ કરેલું આ તે જ ખાઈનું પાણી છે. જિનપ્રજ્ઞપ્ત ભાવોનો સ્વીકાર :
२१ तए णं जियसत्तु राया सुबुद्धिस्स अमच्चस्स एवमाइक्खमाणस्स जाव एयमटुं णो सदहइ, णो पत्तियइ, णो रोएइ, असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे अभितढाणिज्जे पुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! अंतरावणाओ णव घडए पडए य गेण्हह जाव उदगसंभारणिज्जेहिं दव्वेहिं संभारेह । ते वि तहेव संभारेंति, संभारित्ता जियसत्तुस्स उवणेति।
तएणं जियसत्तुराया तं उदगरयणं करतलंसि आसाएइ, आसाइत्ता तं आसायणिज्जं जावसव्विदियगायपल्हाणिज्जंजाणित्ता सुबुद्धि अमच्चं सद्दावेइ, सद्दावित्ता एवं वयासीसुबुद्धी! एएणं तुमे संता तच्चा तहिया अवितहा सब्भूया भावा कओ उवलद्धा ?
तएणंसुबुद्धी जियसत्तुं एवं वयासी-एएणंसामी !मएसंता जावभावा जिणवयणाओ उवलद्धा । ભાવાર્થ :- ત્યાર પછી જિતશત્ર રાજાને સુબુદ્ધિ પ્રધાનની તે વાત ઉપર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં. શ્રદ્ધા પ્રતીતિ, રુચિ ન કરતા રાજાએ પોતાની આત્યંતર પરિષદના પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને નવા ઘડા તથા નવા ગળણા લઈ આવો યાવત્ પ્રધાને કરેલી વિધિ પ્રમાણે જલને સંસ્કારિત કરનારા દ્રવ્યો નાંખી તે જળને સંસ્કારિત અને સુગંધિત કરો. તે પુરુષો રાજાના આદેશાનુસાર પૂર્વોક્ત વિધિથી પાણીને શુદ્ધ-નિર્મળ કરીને વાવત સંસ્કારિત કરીને જિતશત્રુ રાજાની
Page #357
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૨ : ઉદક
[ ૨૯૭ ]
પાસે લાવ્યા.
ત્યારે જિતશત્રુ રાજાએ તે ઉદકરત્નને હથેળીમાં લઈને ચાખ્યું. ચાખ્યા પછી રાજાને શ્રદ્ધા થઈ કે ખાઈનું આ પાણી પીવા યોગ્ય થઈ ગયું છે વાવતુ બધી ઇન્દ્રિયોને અને શરીરને આનંદ આપનારું થઈ ગયું છે, તેવી શ્રદ્ધા થતાં તેમણે સુબુદ્ધિ પ્રધાનને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે સુબુદ્ધિ ! તમે સસ્વરૂપી, તથ્ય સ્વરૂપી યાવત્ સભૂત પદાર્થ ક્યાંથી જાણ્યા?
ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું- હે સ્વામિન્ ! મેં આ સત્ યાવત્ સદ્ભત ભાવો જિનેશ્વરના વચનોથી જાણ્યા છે.
२२ तए णं जियसत्तु सुबुद्धिं एवं वयासी- इच्छामि णं देवाणुप्पिया ! तव अंतिए जिणवयणं णिसामेत्तए । तए णं सबद्धी जियसत्तस्स विचित्तं केवलिपण्णत्तं चाउज्जामं धम्मं परिकहेइ, तमाइक्खइ, जहा जीवा बज्झंति जावपंच अणुव्वयाई । ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિને કહ્યું- હે દેવાનુપ્રિય! હું તારી પાસેથી જિન પ્રરૂપિત વચનો સાંભળવાની ઇચ્છા કરું છું. ત્યારે સુબુદ્ધિ મંત્રીએ જિતશત્રુ રાજાને કેવળી ભાષિત ચાતુર્યામરૂપ ધર્મ સમજાવ્યો. જે રીતે જીવ કર્મબંધ કરે છે અને જે રીતે જીવ કર્મોથી મુક્ત થાય છે, તે વાત સમજાવી થાવત્ પાંચ અણુવ્રતાદિરૂપ શ્રાવક ધર્મનું કથન કર્યું. २३ तए णं जियसत्तु सुबुद्धिस्स अंतिए धम्म सोच्चा णिसम्म हद्वतुट्ठ सुबुद्धिं अमच्चं एवं वयासी- सद्दहामिणं देवाणुप्पिया !णिग्गंथं पावयणं जावसे जहेयं तुब्भे वयह । तं इच्छामि णं तव अंतिए पंचाणुवइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्म उवसंपज्जित्ता णं विहरित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह । ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાન પાસેથી ધર્મ સાંભળીને તથા મનમાં ધારણ કરીને, હર્ષિત અને સંતુષ્ટ થઈને સુબુદ્ધિ પ્રધાનને કહ્યું- હે દેવાનુપ્રિય! નિગ્રંથ પ્રવચન સત્ય છે. જેમ તમે કહો છો તે જ પ્રમાણે છે. હું તમારી પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત, તેમ શ્રાવકના બાર વ્રતરૂપ ગૃહસ્થધર્મને ધારણ કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ કરો નહીં. २४ तए णं से जियसत्तु राया सुबुद्धिस्स अमच्चस्स अंतिए पंचाणुवइयं जावगिहिधम्म पडिवज्जइ । तए णं जियसत्तु समणोवासए जाए अभिगयजीवाजीवे जावपडिलाभेमाणे विहरइ। ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુરાજાએ સુબુદ્ધિ પ્રધાન પાસેથી પાંચ અણુવ્રત વગેરે બારવ્રતરૂપ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. આ રીતે જિતશત્રુ રાજા શ્રાવક થઈ ગયા. જીવ-અજીવના જ્ઞાતા થઈ ગયા. २५ तेणं कालेणं तेणं समएणं थेरागमणं जियसत्तु राया सुबुद्धी याणिग्गच्छइ । सुबुद्धी धम्म सोच्चा जंणवर जियसत्तुं आपुच्छामि जाव पव्वयामि । अहासुहं देवाणुप्पिया । ભાવાર્થ:- તે કાલે તે સમયે અર્થાત જિતશત્રુ રાજા શ્રાવક બન્યા ત્યાર પછી કોઈ એક સમયે સ્થવિર મુનિ પધાર્યા. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ તેને વંદન કરવા માટે ગયા. સુબુદ્ધિ પ્રધાને ધર્મોપદેશ સાંભળીને
Page #358
--------------------------------------------------------------------------
________________
| २८८
શ્રી શાતાધર્મકથા સૂત્ર
નિવેદન કર્યું કે હું જિતશત્રુ રાજાની આજ્ઞા લઈને દીક્ષા અંગીકાર કરીશ. ત્યારે સ્થવિર મુનિએ કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. २६ तए णं सुबुद्धी अमच्चे जेणेव जियसत्तु राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी- एवं खलु सामी ! मए थेराणं अंतिए धम्मे णिसंते, से वि य धम्मे इच्छिए, पडिच्छिए, इच्छियपडिच्छिए; तए णं अहं सामी ! संसारभक्उव्विग्गे, भीए जम्ममरणाणं, इच्छामि णं तुब्भेहिं अब्भणुण्णाए समाणे जाव पव्वत्तए ।
तए णं जियसत्तु राया सुबुद्धिं अमच्चं एवं वयासी- अच्छासु ताव देवाणुप्पिया ! कइवयाई वासाइं उरलाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणा तओ पच्छा एगयओ थेराणं अंतिए मुंडे भवित्ता णं जाव पव्वइस्सामो । ભાવાર્થ - ત્યાર પછી સુબુદ્ધિ પ્રધાન જિતશત્રુ રાજા પાસે આવ્યા અને આ પ્રમાણે કહ્યું, હે સ્વામિન્! મેં સ્થવિર મુનિઓ પાસેથી ધર્મોપદેશનું શ્રવણ કર્યું, તે ધર્મ મને ઇચ્છિત અને બહુ ઇચ્છિત તેમજ હૃદયમાં પૂરેપૂરો ઉત્તરી ગયો છે. તેથી હે સ્વામિનું! હું સંસારથી ઉદ્વિગ્ન બન્યો છું અને જરા-મરણથી ભયભીત થયો છું. હું આપની આજ્ઞા મેળવીને સ્થવિરો પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છું છું.
ત્યારે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! હમણાં થોડા વર્ષો રોકાઈ જાઓ, મનુષ્ય સંબંધી સુખો ભોગવીને પછી આપણે બન્ને સાથે સ્થવિર મુનિઓની પાસે મુંડિત થઈને થાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરીશું. रास-प्रधाननीीक्षा, भोक्ष गमन :२७ तए णं सुबुद्धि अमच्चे जियसत्तुस्स रण्णो एयमटुं पडिसुणेइ । तए णं तस्स जियसत्तुस्स रण्णो सुबुद्धिणा सद्धिं विउलाई माणुस्स जाव पच्चणुब्भवमाणस्स दुवालस वासाई वीइक्कंताई।
तेणं कालेणं तेणं समएणं थेरागमणं । तए णं जियसत्तु राया धम्म सोच्चा एवं जं णवरं देवाणुप्पिया ! सुबुद्धिं आमंतेमि, जेट्टपुत्तं रज्जे ठवेमि, तए णं तुब्भं अंतिए जाव पव्वयामि। अहासुहं देवाणुप्पिया ।
तए णं जियसत्तु राया जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुबुद्धिं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- एवं खलु मए थेराणं जाव पव्वज्जामि, तुमं णं किं करेसि? तए णं सुबुद्धी जियसत्तुं एवं वयासी-जावके अण्णे आहारे वा जावपव्वयामि। ભાવાર્થ - ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુ રાજાની વાતનો સ્વીકાર કર્યો. ત્યાર પછી સુબુદ્ધિ પ્રધાન તથા જિતશત્રુ રાજાને મનુષ્ય સંબંધી સુખ ભોગવતાં બાર વર્ષ વ્યતીત થઈ ગયા.
તે કાલે અને તે સમયે સ્થવિર મુનિઓનું પુનઃ આગમન થયું. ત્યારે જિતશત્રુ રાજા ધર્મોપદેશ સાંભળીને પ્રતિબોધ પામ્યા. તેમણે સ્થવિરોને નિવેદન કર્યું– હે દેવાનુપ્રિય! હું સુબુદ્ધિ પ્રધાનને દીક્ષા માટે
Page #359
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૨ : ઉદક
૨૯૯
આમંત્રિત કરીને, જ્યેષ્ઠ પુત્રને રાજ સિંહાસન ઉપર સ્થાપિત કરીને આપની પાસે દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે સ્થવિર મુનિએ કહ્યું– હે દેવાનુપ્રિય ! જેમ આપને સુખ ઉપજે તેમ કરો.
ત્યાર પછી જિતશત્રુ રાજાએ પોતાના ઘેર આવીને સુબુદ્ધિ પ્રધાનને બોલાવ્યા અને કહ્યું– મેં સ્થવિર ભગવંત પાસેથી ધર્મ સાંભળ્યો છે યાવત્ હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ઇચ્છા કરું છું. તમે શું કરશો ? તમારી શું ઇચ્છા છે ? ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુને કહ્યું– આપના સિવાય મારો બીજો કોણ આધાર છે? યાવત્ હું પણ સંસાર ભયથી ઉદ્વિગ્ન થયો છું, હું પણ પ્રવ્રજ્યા અંગીકાર કરીશ.
२८ तणं जियसत्तु राया सुबुद्धिं अमच्चं एवं वयासी- तं जइ णं देवाणुप्पिया ! जाव पव्वयाहि; गच्छह णं देवाणुप्पिया ! जेटूपुत्तं कुटुंबे ठावेहि, ठावित्ता सीयं दुरुहित्ता णं ममं अंतिए जाव पाउब्भवह । तए णं सुबुद्धी अमच्चे तहेव जाव पाउब्भवइ ।
तणं जियसत्तु कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! अदीणसत्तुस्स कुमारस्स रायाभिसेयं उवटुवेह । जाव अभिसिंचंति जाव पव्वइए । ભાવાર્થ:- જિતશત્રુ રાજાએ કહ્યું– હે દેવાનુપ્રિય ! જો તમારે દીક્ષા અંગીકાર કરવી હોય તો તમે જાઓ અને તમારા જ્યેષ્ઠ પુત્રને કુટુંબભાર સોંપીને, શિબિકા પર આરૂઢ થઈને મારી પાસે આવો. ત્યાર પછી સુબુદ્ધિ પ્રધાને રાજાના કથન પ્રમાણે કરીને યાવત્ રાજા પાસે આવી ગયા.
ત્યારે જિતશત્રુ રાજાએ કર્મચારી પુરુષોને બોલાવ્યા અને તેને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! તમે જાઓ, અદીનશત્રુ કુમારના રાજ્યભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. કર્મચારી પુરુષોએ સામગ્રી તૈયાર કરી યાવત્ કુમારનો અભિષેક કર્યો યાવત્ જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યની સાથે પ્રવ્રજ્યા અંગીકાર કરી. २९ जियत्तु रायरिसी एक्कारस अंगाई अहिज्जइ, अहिज्जित्ता बहूणि वासाणि सामण्ण परियायं पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसेत्ता जाव सिद्धे ।
तणं सुबुद्धी अणगारे वि एक्कारस अंगाई अहिज्जित्ता, बहूणि वासाणि सामण्ण परियायं पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता जाव सिद्धे । ભાવાર્થ:- દીક્ષા અંગીકાર કર્યા પછી જિતશત્રુ રાજર્ષિએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, ઘણા વર્ષો સુધી દીક્ષા પર્યાય પાળીને અંતે એક માસની સંલેખના દ્વારા કષાયોને કૃશ કરી, કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થયા.
તે જ રીતે દીક્ષા અંગીકાર કર્યા પછી સુબુદ્ધિ અણગારે પણ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, ઘણા વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને એક માસની સંલેખના દ્વારા કષાયોને કૃશ કરી, કર્મોનો ક્ષય કરી
સિદ્ધ થયા.
| ३० एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं बारसमस्स णायज्झयणस्स अयमट्ठे પળત્તે । । ત્તિ નેમિ
ભાવાર્થ:- હે જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બારમા અધ્યયનનો આ (ઉપર્યુક્ત) અર્થ કહ્યો છે. મેં જે રીતે સાંભળ્યું છે તે પ્રમાણે કહ્યું છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૦૦
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
વિવેચનઃ
પ્રસ્તુત અધ્યયનમાં જિતશત્રુરાજા અને સુબુદ્ધિ પ્રધાનની જીવન ઘટનાના દૃષ્ટાંત દ્વારા ગુણવાનના સંગે ગુણવાન બનવાનો બોધ આપ્યો છે. વૃત્તિકા૨ે તે માટે એક ગાથા રજૂ કરી છે. યથા– मिच्छत्त- मोहियमणा, पावपसत्ता वि पाणिणो विगुणा । फरिहोदगं व गुणिणो, हवंति वरगुरुपसायओ ॥ १ ॥
અર્થ— જેઓનું મન મિથ્યાત્વથી મૂઢ છે, જે પાપોમાં અત્યંત આસક્ત છે અને ગુણોથી શૂન્ય છે, તેવા પ્રાણીઓ પણ શ્રેષ્ઠ ગુરુના પ્રસાદથી ગુણવાન બની જાય છે, જેમ(સુબુદ્ધિ અમાત્યના પ્રસાદથી) ખાઈનું અશુદ્ધ પાણી શુદ્ધ સુગંધ સંપન્ન અને ઉત્તમ જળ બની ગયું.।।૧।।
॥ બારમું અધ્યયન સંપૂર્ણ ॥
Page #361
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૩: અધ્યયન સાદ
૩૦૧ |
તેરમું અધ્યયન
અધ્યયન સાર છે. .
.
.
.
.
પ્રસ્તુત અધ્યયનું નામ દર્દૂરશાત છે.
આ આગમના પ્રારંભમાં અને સમવાયાંગ સૂત્રમાં ૧૯ અધ્યયનોના નામોલ્લેખમાં આ અધ્યયન માટે મંડુ નામનો ઉલ્લેખ છે. તેમ છતાં આ અધ્યયન દ જ્ઞાતરૂપે પ્રખ્યાત છે. મંડુ શબ્દનો અર્થ દેડકો થાય છે. તેનું સંસ્કૃત રૂ૫ વર્ડર અને પ્રાકૃતરૂપ વહુર છે. નંદ મણિયાર આસક્તિના પરિણામે પોતે બનાવેલી વાવમાં જ દેડકારૂપે ઉત્પન્ન થયો અને દેડકાના ભાવમાં કરેલી આરાધનાના પરિણામે દેવ થયો. આ રીતે નંદમણિયારના દેડકાના ભવની પ્રધાનતાથી અધ્યયનનું નામ મહુવા = દર્દૂરજ્ઞાત છે.
રાજગૃહ નગરમાં નંદમણિયાર નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમણે એકવાર ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળ્યો અને શ્રાવકના ૧૨વ્રતો અંગીકાર કર્યા. ત્યાર પછી સંત સમાગમના અભાવે તે મિથ્યાદષ્ટિ બની ગયા.
એકવાર તેમણે અઠ્ઠમ પૌષધ કર્યો, તેમાં અંતિમ રાત્રે તેને ખૂબ જ તરસ લાગી અને પાણીના જ વિચાર આવવા લાગ્યા, પાણીના વિચારોમાંને વિચારોમાં તેમણે એક રમણીય, સરસ, મોટી વાવ બનાવવાનો સંકલ્પ કર્યો.
બીજા દિવસે પૌષધમાં લાગેલા તે અતિચારની આલોચના કર્યા વિના પૌષધવ્રત પૂર્ણ કર્યું. ત્યાર પછી પૌષધમાં કરેલા સંકલ્પાનુસાર એક મોટી નંદાવાવ અને તેની ચારે બાજુ ચાર ઉદ્યાન તેમજ તે ઉદ્યાનમાં ક્રમશઃ ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાશાળા અને અલંકારશાળા તૈયાર કરાવી. લોકો નંદાવાવ અને નંદમણિયાર શેઠની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. તે પ્રશંસા સાંભળી શેઠ ખૂબ ગર્વિષ્ઠ બની ગયા અને તે વાવમાં આસકત બની ગયા. કાળક્રમે શેઠ ૧૬ રોગાંતકથી ઘેરાઈને મૃત્યુ પામ્યા.
આસક્તિના પરિણામે નંદ શ્રેષ્ઠી, તે વાવમાં જ દેડકારૂપે ઉત્પન્ન થયા. એકદા ભગવાન મહાવીર તે નગરમાં પધાર્યા. વાવમાં પાણી ભરવા આવતા લોકો દ્વારા વારંવાર ભગવાનનું નામ સાંભળતા સાંભળતા દેડકાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
જાતિસ્મરણ જ્ઞાન દ્વારા પૂર્વભવમાં ધારણ કરેલા વ્રતો, સંતદર્શનના અભાવે મિથ્યાત્વની પ્રાપ્તિ, પૌષધમાં લાગેલા અતિચાર અને અંતે આસક્તિના કારણે દેડકારૂપે જન્મ, આ સર્વદશ્યો તેને પ્રત્યક્ષ થયા. પશ્ચાતાપ સાથે દેડકાએ પુનઃ શ્રાવક વ્રતો ધારણ કર્યા અને તે દિવસથી જ નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠા કરવાનો અભિગ્રહ કર્યો.
એકદા તે દેડકો ભગવાનના દર્શન કરવા નીકળ્યો. તે સમયે ચતુરંગિણી સેના સહિત શ્રેણિક રાજા પણ પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા હતા. તેમાં કોઈ એક ઘોડાના પગ નીચે પેલો દેડકો ચગદાઈ ગયો. પોતાનો અંતિમ સમય જાણીને દેડકાએ શ્રદ્ધાપૂર્વક ભગવાન મહાવીરની સાક્ષીએ સંથારાનો સ્વીકાર કર્યો. થોડીક વારમાં જ આયુષ્ય પૂર્ણ થયું.
તે દેડકો પ્રથમ દેવલોકમાંદદેવ રૂપે ઉત્પન્ન થયો.એકદા તેમણે અવધિજ્ઞાનથી ભગવાન મહાવીર
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
સ્વામીને જોયા અને દર્શન કરવા ભગવાનના સમવસરણમાં આવી પહોંચ્યો. દર્શન અને વંદન કરી સુર્યાભદેવની જેમ બત્રીસ પ્રકારના નાટકનું પ્રદર્શન કરી પુનઃ સ્વસ્થાને(દેવલોકમાં) ગયો. ત્યાર પછી ગૌતમ સ્વામીના પૂછવાથી પ્રભુએ તે દેવના પૂર્વના બે ભવોનું વર્ણન કર્યું.
તે દર્દદેવ પોતાનું ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ, દીક્ષા અંગીકાર કરી, સિદ્ધગતિને પામશે.
આ રીતે પ્રસ્તુત અધ્યયનમાં– સત્ ગુરુના સમાગમે સમકિત આદિ આત્મિક ગુણોની વૃદ્ધિ થાય છે અને ગુરુ સમાગમ વિના પતન થઈ જાય છે, તે તત્ત્વ વર્ણિત છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૩ : દર્દુર શાત
તેરમું અધ્યયન દર્દુર જ્ઞાત
૩૦૩
અધ્યયન પ્રારંભ ઃ
१ जणं भंते ! समणं भगवया महावीरेणं बारसमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते, तेरसमस्स णं भंते ! णायज्झयणस्स के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ:- હે ભગવન્ ! જો શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતાસૂત્રના બારમા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો જ્ઞાતાસૂત્રના તેરમા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे, गुणसीलए चेइए, વળો। સમોસરળ । પરિક્ષા ળિયા ।
ભાવાર્થ:- શ્રી સુધર્મા સ્વામીએ ઉત્તર આપતા કહ્યું– હે જંબૂ ! તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું, ગુણશીલ નામનું ઉદ્યાન હતું. નગર અને ઉદ્યાનનું વર્ણન પૂર્વવત્ જાણવું. ભગવાનનું સમવસરણ થયું
અને પરિષદ ધર્મોપદેશ સાંભળવા આવી.
દરદેવ દ્વારા નાટ્ય દર્શન :
३ तेणं कालेणं तेणं समएणं सोहम्मे कप्पे ददुरवर्डिसए विमाणे सभाए सुहम्माए ददुरंसि सीहासणंसि ददुरे देवे चउहिँ सामाणियसाहस्सीहिं चउहिं अग्गमहिसीहिं, सपरिसाहिं एवं जहा सूरियाभे जाव दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरइ । इमं चणं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे- आभोएमाणे जाव णट्टविहि उवदंसित्ता पडिगए, जहा सूरियाभे ।
ભાવાર્થ :– તે કાલે અને તે સમયે સૌધર્મ નામના દેવલોકમાં દર્દુરાવતંસક નામના વિમાનમાં, સુધર્મા નામની સભામાં, દર્દુર નામના સિંહાસન પર, દર્દુર નામના દેવ પોતાના ચાર હજાર સામાનિક દેવો, ચાર અગ્રમહિષીઓ અને પરિષદો સહિત રાજપ્રશ્નીય સૂત્રમાં વર્ણિત સૂર્યાભદેવની જેમ દિવ્ય ભોગોને ભોગવતા વિચરી રહ્યા હતા. તેમણે પોતાના વિપુલ અવધિજ્ઞાનથી સંપૂર્ણ જંબુદ્વીપને જોતાં-જોતાં રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન મહાવીરને જોયા. તેઓ પોતાના પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા આવ્યા અને સૂર્યાભદેવની સમાન નાટય વિધિ બતાવીને પાછા ફર્યા.
४ भंते ति ! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अहो णं भंते ! ददुरे देवे महिड्डिए महज्जुईए महब्बले महायसे महासोक्खे महाणुभागे। ददुरस्स णं भंते ! देवस्स सा दिव्वा देविड्डी दिव्वा देवजुई दिव्वे देवाणुभावे
Page #364
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૪]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
कहिं गया? कहिं अणुपविट्ठा ? गोयमा ! सरीरं गया, सरीरं अणुपविट्ठा कूडागारदिद्रुतो। ભાવાર્થ:- ત્યાર પછી ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! હમણા તો આ દર્દ દેવ આશ્ચર્યકારી મહદ્ધિ, મહાતિ, મહાબલ, મહાયશ, મહાસુખ તથા મહા પ્રભાવથી સંપન્ન હતો, તો હે ભગવન્! ક્ષણવારમાં દર દેવની તે દિવ્ય દેવઋદ્ધિ, દેવધુતિ, દિવ્ય દેવાનુભાવ ક્યાં ગયા? ક્યાં સમાઈ ગયા? હે ગૌતમ! તે દેવની ઋદ્ધિ શરીરમાં ગઈ, શરીરમાં સમાઈ ગઈ. આ વિષયમાં કૂટાગાર શાળાનું દષ્ટાંત સમજવું જોઈએ. વિવેચન :pકારતો :- કૂટાગાર શાળાનું દષ્ટાંત. એક મોટી કૂટાગાર(કૂટના આકારવાળી) શાળાની બહાર ઊભેલા સેંકડો મનુષ્યો વાવાઝોડું અને મૂસળધાર વરસાદ આવતાં ટપોટપ તે કૂટાગારશાળામાં ચાલ્યા જાય છે તેમાં સમાઈ જાય છે, તેમ વૈક્રિયશક્તિ દ્વારા વિસ્તાર પામેલી દિવ્ય ઋદ્ધિ દેવના શરીરમાં સમાઈ જાય છે. દર્દર દેવનો પૂર્વ ભવ નંદ મણિયાર શ્રેષ્ઠી :| ५ दद्दरेणं भंते ! देवेणं सा दिव्वा देविड्डी जावकिण्णा लद्धा, किण्णा पत्ता, किण्णा अभिसमण्णागया ? एवं खलु गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे रायगिहे णयरे, गुणसीलए चेइए, सेणिए राया, वण्णओ । तत्थ णं रायगिहे णंदे णामं मणियारसेट्ठी परिवसइ, अड्डे दित्ते जाव अपरिभूए । ભાવાર્થ:- હે ભગવન્! દર દેવે તે દેવદ્ધિ કેવી રીતે મેળવી, કેવી રીતે પ્રાપ્ત કરી અને કઈ રીતે સ્વાધીન બનાવી છે? હે ગૌતમ! આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉધાન હતું. તે નગરમાં શ્રેણિક નામના રાજા હતા. નગરી, ઉદ્યાન અને રાજાનું વિસ્તૃત વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. તે રાજગૃહી નગરીમાં નંદ મણિયાર નામના શેઠ રહેતા હતા. તે સમૃદ્ધ, તેજસ્વી યાવત્ અનેક લોકોને માટે આદર્શભૂત હતા. નંદ શ્રેષ્ઠીને ધર્મ પ્રાપ્તિ -
६ तेणं कालेणं तेणं समएणं अहं गोयमा ! समोसढे । परिसा णिग्गया । सेणिए राया विणिग्गए । तए णं से णंदे मणियारसेट्ठी इमीसे कहाए लढे समाणे पायचारेणं जाव पज्जुवासइ । णंदे मणियार सेट्ठी धम्म सोच्चा समणोवासए जाए। तएणं अहं रायगिहाओ पडिणिक्खंते बहिया जणवयविहारं विहरामि । ભાવાર્થ - હે ગૌતમ! તે કાલે અને તે સમયે હું ગુણશીલ ઉદ્યાનમાં આવ્યો. પરિષદ વંદના કરવા માટે આવી, શ્રેણિક રાજા પણ આવ્યા. નંદ મણિયાર શેઠને આ વાતની ખબર પડતાં તેઓ પગપાળા ચાલતાં દર્શનાર્થે આવ્યા અને પર્યાપાસના કરવા લાગ્યા. તે નંદ મણિયાર શેઠ ધર્મ સાંભળીને, શ્રાવક વ્રત અંગીકાર કરીને શ્રમણો- પાસક થયા. ત્યાર પછી (હે ગૌતમ!) હું રાજગૃહ નગરથી નીકળીને બહાર જનપદોમાં વિચરણ કરવા લાગ્યો.
Page #365
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૩: દર્દુર શાત
૩૦૫
નંદ શ્રેષ્ઠીને મિથ્યાત્વ પ્રાપ્તિ - |७ तए णं से णंदे मणियारसेट्ठी अण्णया कयाइ असाहुदंसणेण य अपज्जुवासणाए य अणणुसासणाए य असुस्सूसणाए य सम्मत्तपज्जवेहि परिहायमाणेहिंपरिहायमाणेहि मिच्छत्त पज्जवेहिं परिवड्डमाणेहिपरिवड्डमाणेहिं मिच्छत्तं विप्पडिवण्णे जाए यावि होत्था । ભાવાર્થ - ત્યાર પછી તે નંદ મણિયાર શ્રેષ્ઠી અસાધુઓના દર્શનથી અર્થાત્ કુગુરુના સંસર્ગથી અને સદગુરુની પર્યપાસના ન કરવાથી, ધર્મનો ઉપદેશ ન મળવાથી, સમ્યકત્વના પર્યાયો ક્રમશઃ ક્ષીણ થવાથી અને મિથ્યાત્વના પર્યાયો ક્રમશઃ વધવાથી કોઈ એક સમયે મિથ્યાત્વી થઈ ગયા.
८ तए णं णंदे मणियारसेट्ठी अण्णया कयाइ गिम्हकालसमयसि जेट्ठामूलंसि मासंसि अट्ठमभत्तं परिगेण्हइ, परिगेण्हित्ता पोसहसालाए पोसहिए इव बंभचारी उम्मुक्क मणिसुवण्णे ववगयमालावण्णग विलेवणे णिक्खिक्तसत्थमूसले एगे अबीए दब्भसंथारोवगए विहरइ। ભાવાર્થ:- ત્યાર પછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ એકવાર ગ્રીષ્મ ઋતુના જેઠ માસમાં અઠ્ઠમ તપ અંગીકાર કરીને; પૌષધશાળામાં પૌષધવ્રતની જેમ બ્રહ્મચર્ય વ્રતધારણ કરીને; મણિ, સુવર્ણનો ત્યાગ કરીને; ફૂલમાળા, પાવડર આદિ શૃંગાર પ્રસાધનોનો ત્યાગ કરીને તથા સાવધયોગ-શસ્ત્ર, મૂસળ વગેરે પ્રયોગોનો ત્યાગ કરીને બીજા કોઈના સંગાથ રહિત એકલા, બીજ રહિત ઘાસના સંસ્મારક પર બેઠા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નંદ મણિયાર શ્રેષ્ઠીનું સમકિતથી પતિત થવાનું વર્ણન છે. તે વર્ણનથી સ્પષ્ટ થાય છે કે મોક્ષાર્થી જીવોને સંત સમાગમે એકવાર ધર્મનો બોધ અને વ્રતોની પ્રાપ્તિ થઈ જાય તોપણ ધર્મ સંસ્કારોની પરિપક્વતા અને દઢતા માટે સંત સમાગમ અત્યંત જરૂરી છે. શ્રમણ નિગ્રંથોની પર્યાપાસનાથી જ તેના વ્રતો નિર્મળ અને શુદ્ધ બને છે. સંત સમાગમના અભાવમાં ક્યારેક તેના સમ્યત્વના પરિણામો ક્ષીણ થાય, મિથ્યાત્વના પર્યાયોની વૃદ્ધિ થાય ત્યારે ક્રમશઃ સમ્યકત્વનો નાશ થઈ જાય છે. આ જ કારણે શ્રમણનિગ્રંથોના અત્યધિક આવાગમન અને વિચરણયુક્ત રાજગૃહી નગરીમાં રહેવા છતાં પણ નંદમણિયાર શ્રમણોની પર્યાપાસનાથી વંચિત રહેવાના કારણે સમકિતથી વ્યુત થઈને મિથ્યાત્વને પ્રાપ્ત થયા હતા. પોતાના પતિ વ - કોઈ જીવ મિથ્યાત્વ દશાને પ્રાપ્ત થયા પછી પૌષધ ગ્રહણ કરે અથવા કોઈ સમ્યગ્દષ્ટિ જીવ સંસાર ભાવે પોષધ ગ્રહણ કરે, ત્યારે તે પૌષધ શ્રાવકના અગિયારમા પૌષધ વ્રત રૂપ હોતો નથી. તે માટે શાસ્ત્રકારે અહીં પવિત્ર આ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનો અર્થ છે કે તે પૌષધની જેમ- બ્રહ્મચર્ય ધારણ, પાપકારી પ્રવૃત્તિઓનો ત્યાગ, સુવર્ણાદિનો ત્યાગ, પ્રતિલેખન, પ્રમાર્જન, દર્ભ સસ્તારક આદિ સર્વવિધિનું પાલન કરે છે, તેમ છતાંમિથ્યાત્વના કે સંસાર ભાવોના યોગે તેમાં આત્મગુણોનું પોષણ થતું ન હોવાથી તે પૌષધ, વ્રતરૂપ થતો નથી. નંદશ્રેષ્ઠી દ્વારા પુષ્કરિણી, વનખંડ આદિ નિર્માણ - | ९ तए णं णंदस्स अट्ठमभत्तंसि परिणममाणंसि तण्हाए छुहाए य अभिभूयस्स समाणस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- धण्णा णं ते ईसरपभियओ जावकयविभवा
Page #366
--------------------------------------------------------------------------
________________
| 30
|
શ્રી શાતાધર્મકથા સૂત્ર
णं ते ईसरपभियओजेसिंणं रायगिहस्स बहिया बहूओ वावीओ पोक्खरिणीओ दीहियाओ गुंजालियाओ सरपंतियाओ सरसरपंतियाओ, जत्थ णं बहूजणो ण्हाइ य पियइ य पाणियं च संवहइ । तं सेयं खलु मम कल्लं पाउप्पभायाए सेणियं रायं आपुच्छित्ता रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसीभाए बेभारपव्वयस्स अदूरसामंते वत्थुपाढगरोइयंसि भूमिभागंसि णंदं पोक्खरिणिं खणावेत्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता कल्लं पाउप्पभायाए जाव पोसह पारेइ, पारित्ता हाए जावविभूसिए मित्तणाइ जावसंपरिवुडे महत्थं महग्धं महरिहं रायारिहं पाहुडं गेण्हइ, गेण्हित्ता जेणेव सेणिए राया तेणेव उवागच्छइ जाव पाहुडं उवट्ठवेइ, उवट्ठवित्ता एवं वयासी- इच्छामि णं सामी ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे रायगिहस्स बहिया जाव खणावेत्तए । अहासुहं देवाणुप्पिया । ભાવાર્થ - અટ્ટમ પૂરો થવાના સમયે નંદશ્રેષ્ઠી તરસ અને ભૂખથી વ્યાકુળ બની ગયા. તેના મનમાં આ પ્રમાણે અધ્યવસાય યાવત વિચાર ઉત્પન્ન થયો કે- “તે ઈશ્વર, સાર્થવાહ આદિ ધન્ય છે યાવતુ તેનો વૈભવ સફળ છે કે જેઓની રાજગૃહ નગર બહાર ઘણી વાવડીઓ, પુષ્કરિણીઓ, દીર્ઘિકાઓ–લાંબી વાવડીઓ, ગુંજાલિકાઓ-કમલ યુક્ત વાવડીઓ, સરોવરો, સરોવરોની પંક્તિઓ છે કે જેમાં ઘણા લોકો સ્નાન કરે છે, પાણી પીવે છે અને પાણી ભરીને લઈ જાય છે. હું કાલે સવારે શ્રેણિક રાજાની આજ્ઞા લઈને રાજગૃહ નગરની બહાર, ઉત્તરપૂર્વ દિશામાં, વૈભાર પર્વતની નજીક, વાસ્તુશાસ્ત્રીએ પસંદ કરેલા भूभिमागमा नहानामनी पुष्परिणी(414) मोहा," आप्रभाविया२यो,
વિચાર કરીને, બીજે દિવસે પ્રભાત થતાં પૌષધ પાળ્યો. પૌષધ પાળીને સ્નાન કર્યું કાવત્ વિભૂષિત થઈને મિત્ર, જ્ઞાતિજનો આદિ સાથે યાવતું બહુમૂલ્ય અને રાજાને ભેટ કરવા યોગ્ય પદાર્થો લઈને શ્રેણિક રાજાની પાસે ગયા યાવત ગ્રહણ કરેલા તે પદાર્થો રાજાને ભેટરૂપે અર્પણ કરીને આ પ્રમાણે કહ્યું- હે
સ્વામિનુ! આપની અનુમતિ મેળવીને હું રાજગૃહ નગરીની બહાર લાવતુ પુષ્કરિણી ખોદાવવા ઇચ્છું છું. રાજાએ ઉત્તર આપ્યો- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે, તેમ કરો. |१० तए णं णंदे सेणिएणं रण्णा अब्भणुण्णाए समाणे हट्टतुढे रायगिहं मझमज्झेणं णिग्गच्छइ, णिग्गछित्ता वत्थुपाढयरोइयंसि भूमिभागंसिणंदं पोक्खरिणिं खणाविउं पयत्ते यावि होत्था ।
तए णं सा गंदा पोक्खरिणी अणुपुव्वेणं खणमाणा खणमाणा पोक्खरिणी जाया याविहोत्था- चाउक्कोणा समतीरा अणुपुव्वसुजायवप्पसीयलजला संछण्णपक्तभिसमुणाला बहु-उप्पल-पउमकुमुयणलिणी-सुभग-सोगंधिय-पुंडरीयमहापुंडरीयसयपत्तसहस्सपत्त पप्फुल्लकेसरोववेया परिहत्थभमंतमत्तछप्पय अणेग-सउणगणमिहुण-वियरिय सदुण्णइय महुरसरणाइया पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा ।। ભાવાર્થ:- ત્યાર પછી શ્રેણિક રાજાની આજ્ઞા મળતા નંદ મણિયાર શેઠ હૃષ્ટ-તુષ્ટ થયા. તે રાજગૃહ નગરીની મધ્યમાં થઈને નીકળ્યા. વાસ્તુ શાસ્ત્રીઓ દ્વારા નિર્દિષ્ટ ભૂમિ ભાગમાં નંદા નામની વાવ ખોદાવવાનું શરૂ કર્યું.
Page #367
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૩ઃ દર્દુર શાત
_
| ૩૦૭ |
ત્યાર પછી ક્રમશઃ ખોદતાં-ખોદતાં પુષ્કરિણી (વાવ) સંપૂર્ણ ખોદાઈ ગઈ. તે ચતુષ્કોણ હતી, તેના કિનારા એક સરખા હતા. તેનું પાણી શીતળ અને ઊંડાણમાં અગાધ હતું. તે વાવનું પાણી કમલપત્રો, બિસતંતુઓ અને મૃણાલોથી આચ્છાદિત રહેતું હતું. તે વાવ ઘણા ખીલેલાં ઉત્પલો, કમળો, ચંદ્રવિકાસી કુમુદો, વિશિષ્ટ સુગંધવાળા નલિની, સુભગ જાતીય કમળો, સૌગંધિક કમળો, સફેદ પુંડરિકો, મહાપુંડરિકો, શતપત્ર કમળો, સહસંપત્ર કમળોની કેસરથી યુક્ત રહેતી હતી. ચારે બાજુ ઉન્મત બનીને ઉડતા ઘણા ભમરાઓ અને હંસ, સારસાદિ અનેક પક્ષી યુગલો દ્વારા કરાતાં મધુર અને ઘોષ યુક્ત કલરવોથી તે વાવ ગુંજતી હતી. તે મનને પ્રસન્ન કરનારી, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી અર્થાત્ અત્યંત રમણીય હતી. ११ तएणं से णंदे मणियारसेट्टी णंदाए पोक्खरिणीए चउदिसिं चत्तारि वणसंडे रोवावेइ। तए णं ते वणसंडा अणुपुव्वेणं सारक्खिज्जमाणा य संगोविज्जमाणा य संवड्डियमाणा य वणसंडा जाया-किण्हा जावमहामेह णिकुरंबभूया पत्तिया पुफिया जाव उवसोभेमाणाउवसोभेमाणा चिटुंति। ભાવાર્થ:- ત્યાર પછી તે નંદમણિયાર શ્રેષ્ઠીએ નંદા પુષ્કરિણીની ચારે દિશામાં ચાર વનખંડ બનાવવા રોપાઓ રોપાવ્યા. પશુ-પક્ષીરૂપ ઉપદ્રવોથી સંરક્ષિત, હિમ-અગ્નિ આદિથી સંગોપિત, પાણીના સિંચનથી સંવર્ધિત તે રોપાઓ અનુક્રમે વૃક્ષ બની ગયા. તે વનખંડો હરિયાળીથી યુક્ત હોવાથી કાળી કાંતિવાળા થાવતું પાણી ભરેલા મેઘ જેવા દેખાવા લાગ્યા. પાંદડાઓ અને પુષ્પોના સમૂહથી યુક્ત યાવતુ અત્યંત સુંદર દેખાવા લાગ્યા. १२ तए णं णंदे मणियारसेट्ठी पुरच्छिमिल्ले वणसंडे एगं महं चित्तसभ कारावेइ, अणेगखंभसयसंणिविट्रंपासाईयंदरिसणिज्जं अभिरूवं पडिरूवं । तत्थणं बहणिकिण्हाणि य जाव सुक्किलाणी य कट्ठकम्माणि य पोत्थकम्माणि यचित्तलिप्पगंथिमवेढिमपूरिम संघाइमाइं उवदंसिज्जमाणाई उवदंसज्जिमाणाई चिट्ठति। ભાવાર્થ :- ત્યારપછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ પર્વદિશાના વનખંડમાં એક વિશાળ ચિત્રશાળા તૈયાર કરાવી. સેંકડો સ્તંભો ઉપર સ્થાપિત તે ચિત્રશાળા પ્રાસાદીય, દર્શનીય અને અભિરૂપ અને પ્રતિરૂપ હતી. તે ચિત્રશાળામાં લાકડા ઉપર કાળા યાવત્ શ્વેત, આ પાંચ રંગની પુતળીઓ વગેરે કાષ્ટ કર્મ કરાવ્યું હતું. તાડપત્રાદિ ઉપર લેખો લખાવી પુસ્ત કર્મ, ભીંતાદિ ઉપર ચિત્રો દોરાવી ચિત્રકર્મ, લાલ માટીની વલી વગેરે બનાવી લેપ્યકર્મ, દોરા ગૂંથીને બનાવાતી કલાકૃતિઓ કરાવી ગ્રંથિમ કર્મ, ફૂલાદિ વીંટી-વીંટીને બનાવાતી કલાકૃતિઓ કરાવી વેષ્ટિતકર્મ, સુવર્ણાદિની પ્રતિમાદિ તૈયાર કરાવી પૂરિતકર્મ અને વિભિન્ન અવયવો જોડીને બનાવાતી કલાકૃતિઓ તૈયાર કરાવી સંઘાતિમ કર્મ કરાવ્યું હતું. તે સ્થાપત્ય એટલું સુંદર હતું કે લોકો એક બીજાને બતાવતાં હતાં. |१३ तत्थणं बहूणि आसणाणि य सयणायाणि य अत्थुयपच्चत्थुयाई चिटुंति । तत्थणं बहवे णडा य णट्टा य जाव दिण्णभइ-भक्तवेयणा तालायर-कम्मं करेमाणा विहरंति ।
रायगिहविणिग्गया एत्थ बहू जणा तेसु पुव्वण्णत्थेसु आसणसयणेसु सण्णिसण्णा य संतुयट्टा य सुणमाणा य पेच्छमाणा य साहेमाणा य सुहंसुहेणं विहरइ ।
Page #368
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૮ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- તે ચિત્રશાળામાં ઘણા બેસવા યોગ્ય આસનો અને સુવા યોગ્ય શય્યાઓ બિછાવેલી રહેતી હતી. ત્યાં ઘણા નાટક કરનારા અને નૃત્ય કરનારા યાવતુ પ્રતિદિન આજીવિકા, ભોજન અને પગાર લઈને કામ કરનારા અનેક કલાકારો અને તબલા વગેરે વગાડનારા તબલચીઓ પોત-પોતાનું કામ કરતાં હતા.
રાજગૃહ નગરમાં ફરવા નીકળેલા ઘણાં લોકો ચિત્રસભામાં પૂર્વવર્ણિત આસન-શય્યા ઉપર બેસીને કે સૂઈને સંગીત વગેરે સાંભળતાં, નૃત્યઆદિ જોતાં, પરસ્પર વાર્તાલાપ કરતાં સુખપૂર્વક(ચિત્રશાળામાં) રહેતા હતા. १४ तए णं णंदे मणियारसेट्ठी दाहिणिल्ले वणसंडे एगं महं महाणससालं कारावेइ, अणेगखंभसयसण्णिविटुं जाव पडिरूवं । तत्थ णं बहवे पुरिसा दिण्ण-भइभत्तवेयणा विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडेति, बहूणं समण माहण अतिहि किवण वणीमगाणं परिभाएमाणा-परिभाएमाणा विहरंति। ભાવાર્થઃ- ત્યારપછી નંદ મણિયાર શેઠે દક્ષિણ તરફના વનખંડમાં એક મોટી ભોજનશાળા તૈયાર કરાવી. તે પણ અનેક સેંકડો સ્થંભોવાળી યાવતુ પ્રતિરૂપ(અત્યંત સુંદર) હતી. ત્યાં પણ ઘણા લોકોને આજીવિકા, ભોજન અને પગાર દઈને રાખ્યા હતા. તેઓ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારનો આહાર બનાવતા હતા અને ઘણા શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, દરિદ્રો અને ભિખારીઓને આહારાદિ આપતા હતા. १५ तए णं णंदे मणियारसेट्ठी पच्चत्थिमिल्ले वणसंडे एगं महं तेगिच्छियसालं कारेइ, अणेगखंभसयसण्णिविट्ठ जावपडिरूवं । तत्थणं बहवे वेज्जा य, वेज्जपुत्ता य, जाणुया य, जाणुयपुत्ता य, कुसला य, कुसलपुत्ता य, दिण्णभइ-भत्तवेयणा बहूणं वाहियाणं, गिलाणाणं, रोगियाणं, दुब्बलाणं, तेइच्छं कम्मं करेमाणा-करेमाणा विहरति । अण्णे य एत्थ बहवे पुरिसा दिण्ण भइभत्तवेयणा तेसिं बहूणं वाहियाणं, रोगियाणं, गिलाणाणं, दुब्बलाणं च ओसह भेसज्जभत्तपाणेणं पडियारकम्मं करेमाणा-करेमाणा विहरति । ભાવાર્થ - ત્યારપછી નંદમણિયાર શેઠે પશ્ચિમ દિશાના વનખંડમાં એક વિશાળ ચિકિત્સાશાળા (ઔષધશાળા) તૈયાર કરાવી. તે પણ અનેક સો સ્થંભોવાળી યાવત મનોહર હતી. તે ચિકિત્સાશાળામાં ઘણા વૈદ્યો, વૈદ્યપુત્રો, જ્ઞાયક- વૈદ્યક શાસ્ત્ર નહીં જાણવા છતાં અનુભવના આધારથી ચિકિત્સા કરનારા અનુભવી જ્ઞાયક પુત્રો, કુશલ પોતાના તર્કથી જ ચિકિત્સાના જ્ઞાતાઓ અને કુશલ પુત્રોને, આજીવિકા, ભોજન અને પગાર આપીને નિયુક્ત કર્યા હતા. તેઓ શોક આદિથી ઉત્પન્ન ચિત્તપીડાથી પીડાતા વ્યાધિ-ગ્રસ્તો, ગ્લાનો(અશક્તો), જવર આદિથી પીડાતા રોગીઓ અને દુર્બલોની ચિકિત્સા કરતા હતા. તે ચિકિત્સા શાળામાં બીજા પણ ઘણા લોકોને આજીવિકા, ભોજન અને પગાર દઈને રાખવામાં આવ્યા હતા. તેઓ બીમારો, રોગીઓ, ગ્લાનો તથા દુર્બલોની ઔષધ-ભેષજ અને ભોજન-પાણીથી સેવા-સુશ્રુષા કરતા હતા. १६ तए णं णंदे मणियारसेट्ठी उत्तरिल्ले वणसंडे एगं महं अलंकारियसभं कारेइ, अणेगखंभसयसण्णिविटुं जाव पडिरूवं । तत्थ णं बहवे अलंकारियपुरिसा दिण्णभइभत्त-वेयणा बहूणं समणाण य, माहणाण य अणाहाण य, गिलाणाण य, रोगियाण य, दुब्बलाण य अलंकारियकम्मं करेमाणा करेमाणा विहरति ।
Page #369
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૩: દદુર શાત
| 3०८ |
ભાવાર્થ - ત્યારપછી નંદ મણિયાર શેઠે ઉત્તરદિશાના વનખંડમાં એક મોટી અલંકાર સભા- હજામશાળા તૈયાર કરાવી. તે પણ અનેક સેંકડો સ્થંભોવાળી યાવતું મનોહર હતી. તેમાં ઘણા અલંકારિકશરીરના શૃંગાર આદિ કરનારા પુરુષોને આજીવિકા, ભોજન અને પગાર દઈને રાખ્યા હતા. તેઓ ઘણા श्रम, अनाथो, सानो, रोगीमोसने हुनसाना २ ( भत वर्ग३) ३२ता ता. |१७ तएणं तीए णंदाए पोक्खरिणीए बहवे सणाहा य अणाहा य पंथिया य पहिया य करोडिया यकप्पडिया यकारिया यतणाहारा यपत्तहारा यकट्ठहारा य; अप्पेगइया ण्हायंति, अप्पेगइया पाणियं पियंति, अप्पेगइया पाणियं संवहंति, अप्पेगइया विसज्जियसेयजल्लमल्लपरिस्समणिद्दखुप्पिवासा सुहंसुहेणं विहरंति।
रायगिहविणिग्गओ वि जत्थ बहुजणो, किं ते ? जलरमण विविहमज्जण कयलि लयाघरय कुसुमसत्थरय अणेगसउणगणरुयरिभियसंकुलेसु सुहंसुहेणं अभिरममाणो अभिरममाणो विहरइ। ભાવાર્થ:- તે નંદા પુષ્કરિણીમાં ઘણા સનાથો, અનાથો, પાંથિકો, પથિકો, કાવડ ઉપાડનારા કરોટિકો, કાર્પેટિકો, ચારાનો ભારો ઉપાડનારા તૃણહારકો, પાંદડા ઉપાડનારા પત્ર હારકો, કઠિયારા આદિ આવતા હતા. તેમાંથી કેટલાક લોકો સ્નાન કરતા, કેટલાક પાણી પીતા, કેટલાક પાણી ભરીને લઈ જતા હતા તો કેટલાક પસીનો વગેરે શરીરજન્ય મેલને તથા પરિશ્રમજન્ય થાક, નિદ્રા, સુધા-તૃષાને દૂર કરતાં સુખપૂર્વક વિચરતા હતા.
રાજગૃહનગરના પણ ઘણા લોકો ત્યાં આવીને જલક્રીડા, વિવિધ સ્નાન કરતાં તેમજ કદલીગૃહ, લતામંડપ, પુષ્પ અને શય્યાઓનો ઉપભોગ કરતાં તથા અનેક પક્ષીઓના સમૂહથી થતા મનોહર કલરવ સાંભળતાં, સુખપૂર્વક આનંદ પ્રમોદ કરતાં વિચરતા હતા. નંદ શ્રેષ્ઠીના કાર્યની પ્રશંસા:१८ तए णं णंदाए पोक्खरिणीए बहुजणो ण्हायमाणो य, पीयमाणो य, पाणियं च संवहमाणो य अण्णमण्णं एवं वयासी-धण्णे णंदेवाणुप्पिया ! णंदे मणियारसेट्ठी, कयत्थे जाव जम्मजीवियफले, जस्सणं इमेयारूवा गंदा पोक्खरिणी चाउक्कोणा जावपडिरूवा, जस्स णं पुरथिमिल्ले तं चेव चउसु वि वणसंडेसु जाव रायगिहविणिग्गओ जत्थ बहुजणो आसणेसु य सयणेसु य सण्णिसण्णो य संतुयट्टो य पेच्छमाणो य साहेमाणो य सुहंसुहेणं विहरइ; तं धण्णे कयत्थे जाव जम्मजीवियफले णंदस्स मणियारस्स देवाणुप्पिया !
तए णं रायगिहे संघाडग जाव बहुजणो अण्णमण्णस्स एयमाइक्खइ- धण्णे णं देवाणुप्पिया! णंदे मणियारे एवं सो चेव गमओ जाव सुहंसुहेण विहरइ ।
तए णं णंदे मणियारे बहुजणस्स अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुढे धाराहयकलंबगं विव समूसवियरोमकूवे परं सायासोक्खमणुभवमाणे विहरइ ।
Page #370
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૦ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાં નંદા પુષ્કરિણીમાં સ્નાન કરતાં, પાણી પીતાં અને તેમાંથી પાણી ભરી લઈ જતાં લોકો પરસ્પર આ પ્રમાણે વાતો કરવા લાગ્યાં કે હે દેવાનુપ્રિય ! નંદમણિયાર શેઠને ધન્યવાદ છે. તેઓ કૃતાર્થ થઈ ગયા યાવત તેના જન્મ અને જીવન સફળ છે. જેણે આ ચોરસ, નયનરમ્ય વગેરે ગુણોવાળી વાવ બનાવી, તેની ચારે બાજુ ચાર ઉદ્યાન બનાવ્યા યાવતુ પૂર્વાદિ દિશામાં ક્રમશઃ ચિત્રશાળા વગેરે બનાવ્યાં છે થાવતુ આ ચારે ઉદ્યાનોમાં રાજગૃહ નગરમાંથી ફરવા આવેલા ઘણાં માણસો આસન પર બેસીને, શય્યા પર સૂઇને, ઉદ્યાનની શોભાને જોતાં, તેની પ્રશંસા કરતાં સુખપૂર્વક વિચરે છે.
તેથી નંદમણિયાર શેઠ ધન્યવાદને પાત્ર છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે, કૃત પુણ્ય છે; હે દેવાનુપ્રિયો ! નંદ મણિયારે પોતાના ભવને સુધારી લીધો છે અને તેનો મનુષ્ય જન્મ અને જીવન સફળ છે.
- રાજગૃહનગરના શૃંગાટક વગેરે રાજમાર્ગો પર ઊભા રહી લોકો પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યાં કે હે દેવાનુપ્રિય!નંદમણિયાર શેઠ ધન્ય છે વગેરે પૂર્વોકત કથન કરવું યાવતુ લોકો સુખપૂર્વક વિચરણ કરે છે.
નંદ મણિયાર શેઠ ઘણા લોકો પાસેથી આ પ્રમાણે પોતાની પ્રશંસા સાંભળીને આનંદિત તથા સંતુષ્ટ થઈ જતો હતો અને મેઘધારાથી આહત કદંબવૃક્ષની સમાન તેમનું શરીર હર્ષથી રોમાંચિત થઈ જતું હતું. આ રીતે તે શાતાજનિત પરમ સુખનો અનુભવ કરતો હતો અર્થાત્ પોતાના કાર્યની પ્રશંસા સાંભળીને તેના રોમે-રોમ આનંદથી પુલકિત બની જતા હતા. નંદશ્રેષ્ઠીને સોળ રોગાતંકની ઉત્પત્તિ :१९ तएणं तस्स णंदस्समणियारसेट्ठिस्स अण्णया कयाई सरीरगंसिसोलस रोगायंका પાડભૂયા, તંગ
सासे कासे जरे दाहे, कुच्छिसूले भगंदरे । अरिसा अजीरए दिहि, मुद्धसूले अकारए ॥१॥
अच्छिवेयणा कण्णवेयणा कंडूदउदरे कोढे । ભાવાર્થ:- ત્યાર પછી એકવાર(પાપકર્મના ઉદયે) નંદ મણિયાર શેઠના શરીરમાં સોળ રોગાતંક(મોટા રોગો) ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે હતા– (૧) શ્વાસ, (ર) કાસ- ઉધરસ (૩) જ્વર, (૪) દાહ-જલન (૫) કુક્ષિશૂળ, (૬) ભગંદર, (૭) અર્શ-હરસ, (૮) અજીર્ણ, (૯) નેત્રશૂળ (૧૦) મસ્તક શૂળ, (૧૧) ભોજન વિષયક અરુચિ (૧૨) નેત્રવેદના, (૧૩) કર્ણવેદના (૧૪) ખંજવાળ (૧૫) જલોદર અને (૧૬) કોઢ.
२० तए णं से णंदे मणियारसेट्ठी सोलसहि रोगायकेहिं अभिभूए समाणे कोडुंबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भेदेवाणुप्पिया !रायगिहे णयरे सिंघाडग जाव महापहपहेसु महया-महया सद्देणं उग्घोसेमाणा-उग्घोसेमाणा एवं वयह
एवं खलु देवाणुप्पिया ! णंदस्स मणियारसेट्ठिस्स सरीरगंसि सोलस रोगायंका पाउब्भूया, तं जो णं इच्छइ देवाणुप्पिया ! वेज्जो वा वेज्जपुत्तो वा जाणुओ वा जाणुयपुत्तो वा कुसलो वा कुसलपुत्तो वा णंदस्स मणियारस्स तेसिं च सोलसण्हं रोगायंकाणं एगमवि रोगायंकं उवसामित्तए, तस्स णं देवाणुप्पिया ! णंदे मणियारे
Page #371
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૩: દર્દર શાત
[ ૩૧૧ ] विउलं अत्थसंपयाणं दलयइ त्ति कटु दोच्चं पि तच्चं पि घोसणं घोसह, घोसित्ता ए यमाणत्तियं पच्चप्पिणह। ते वि तहेव पच्चप्पिणंति । ભાવાર્થ:- આ સોળ રોગાતંકથી પીડિત નંદ મણિયારે કર્મચારી પુરુષોને બોલાવ્યા અને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને રાજગૃહ નગરમાં શૃંગાટક યાવત રાજમાર્ગો પર ઘોષણા કરાવો કે હે દેવાનુપ્રિયો: નંદ મણિયાર શ્રેષ્ઠીના શરીરમાં શ્વાસથી કોઢ પર્વતના સોળ રોગ ઉત્પન્ન થયા છે, તો તે દેવાનુપ્રિયો ! જે કોઈ વૈદ્ય કે વૈદ્યપુત્ર, જ્ઞાયક કે જ્ઞાયકપુત્ર, કુશલ કે કુશલ પુત્ર, નંદ મણિયારના તે સોળ રોગોમાંથી એક પણ રોગને મટાડી દેશે, તેને નંદ મણિયાર વિપુલ ધન-સંપત્તિ પ્રદાન કરશે. આ પ્રમાણે બે-ત્રણ વાર ઘોષણા કરો, ઘોષણા કરીને મને તે કાર્ય થઈ ગયાના સમાચાર આપો. કર્મચારી પુરુષોએ આજ્ઞાનુસાર ઘોષણા કરીને, નંદશ્રેષ્ઠીને જાણ કરી. २१ तए णं रायगिहे णयरे इमेयारूवं घोसणं सोच्चा णिसम्म बहवे वेज्जा य वेज्जपुत्ता य जावकुसलपुत्ता यसत्थकोसहत्थगया यासिलियाहत्थगया य गुलियाहत्थगया य ओसहभेसज्जहत्थगया यसएहिं सएहिं गेहेहिंतो णिक्खमंति, णिक्खमित्ता रायगिह मज्झमज्झेणं जेणेवणंदस्समणियारसेविस्स गिहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता णंदस्समणियारसेद्विस्स सरीरं पासंति, तेसिंरोगायंकाणं णियाणं पुच्छंति, पुच्छित्ता णंदस्समणियारसेट्ठिस्स बहूहिं उव्वलणेहि य उव्वट्टणेहि य सिणेहपाणेहि य वमणेहि य विरेयणेहि य सेयणेहि य अवदहणेहि य अवण्हाणेहि य अणुवासणेहि य वत्थिकम्मेहि यणिरूहेहि य सिरावेहेहि य तच्छणाहि य पच्छणाहि य सिरावेढेहि य तप्पणाहि य पुटवाएहि य छल्लीहि वल्लीहि य मूलेहि य कंदेहि य पत्तेहि य पुप्फेहि य फलेहि य बीएहि य सिलियाहि य गुलियाहि य ओसहेहि य भेसज्जेहि य इच्छंति तेसिं सोलसण्हं रोगायंकाणं एगमवि रोगायंक उवसामित्तए, णो चेव णं संचाएंति उवसामेत्तए । ભાવાર્થ:- આ પ્રમાણેની ઘોષણા સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને રાજગૃહ નગરમાંથી ઘણા વૈદ્યો, વૈધપુત્રો યાવત્ કુશલપુત્રો હાથમાં શસ્ત્રકોશ(શસ્ત્રોની પેટી) લઈને, શસ્ત્રોને તીક્ષ્ણ કરવાના પથ્થરોને લઈને, ગોળીઓ, ઔષધ તથા ભેષજને હાથમાં લઈને પોત-પોતાના ઘેરથી નીકળ્યા અને રાજગૃહની મધ્યમાં થઈને નંદ મણિયારના ઘેર આવ્યા. તેઓએ નંદ મણિયારના શરીરને તપાસ્યું અને નંદ મણિયારને રોગનું નિદાન કરવા માટે પૂછપરછ કરી અને ત્યાર પછી તે વૈદ્યોએ નંદમણિયાર શ્રેષ્ઠીના શરીર પર અનેક પ્રકારનો લેપ કરીને, ઉબટન કરીને અર્થાત્ મલાપકર્ષક દ્રવ્યો શરીર પર ચોળીને, સ્નેહપાન-ઔષધિમાં પકાવેલા તેલ-ઘી આદિનું પાન કરાવીને, વમન-વિરેચન કરાવીને, વરાળ-સ્નાન કરાવીને, તપાવેલા લોખંડથી ડામ આપીને, ઔષધ મિશ્રિત જળથી સ્નાન કરાવીને, અનુવાસન-યંત્ર દ્વારા ગુદા માર્ગે પેટમાં તેલ ચડાવીને, બસ્તિકર્મગુદા માર્ગે વાટ વગેરે ચડાવીને અંદરના મળની સફાઈ કરીને, નિરૂહ– ચર્મ યંત્ર દ્વારા અનુવાસન કરીને, શિરાઓ નસો વીંધીને, ખરાબ લોહી બહાર ખેંચી લઈને, તક્ષણ–ચામડી છેદીને કુશળતા પૂર્વક ચામડી ઉતરડીને, શિરા-નસોને બાંધીને, સ્નિગ્ધ પદાર્થથી માલિશ કરીને, પુટપાક- આગમાં પકાવેલા ઔષધો આપીને, છાલ-વેલ-મૂળ-કંદ-પત્ર-પુષ્પ-ફળ-બીજ-કરિયાતું વગેરેની ગોળીઓ અને અનેક ઔષધ ભેષજ
Page #372
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
દ્વારા તે સોળ રોગાતંકોમાંથી એક-એક રોગને મટાડવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ (નંદશ્રેષ્ઠીના) એક પણ રોગાતંકને શાંત કરવામાં સમર્થ થઈ શક્યા નહીં.
૩૧૨
२२ त णं ते बहवे वेज्जा य वेज्जपुत्ता य जाणुया य जाणुयपुत्ता य कुसला य कुसलपुत्ता य जाहे णो संचाएंति तेसिं सोलसण्हं रोगायंकाणं एगमवि रोगायकं उवसामेत्तए ताहे संता तता परितंता णिव्विण्णा समाणा जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया।
ભાવાર્થ :- ત્યાર પછી ઘણા વૈધો, વૈદ્યપુત્રો, જાણકારો, જાણકારપુત્રો, કુશલ, કુશલપુત્રો જ્યારે તે સોળ રોગોમાંથી એક પણ રોગને ઉપશાંત કરવામાં સમર્થ ન થયા ત્યારે થાકીને, વિશેષ થાકીને, ખિન્ન થઈને, ઉદાસ થઈને પોત-પોતાના ઘેર પાછા ફર્યા.
નંદ શ્રેષ્ઠીનો દેડકારૂપે જન્મ :
| २३ तए णं णंदे तेहिं सोलसेहिं रोगायंकेहिं अभिभूए समाणे णंदा - पोक्खरिणीए मुच्छिए तिरिक्खजोणिएहिं णिबद्धाउए, बद्धपएसिए अट्टदुहट्टवसट्टे कालमासे कालं किच्चा णंदा पोक्खरिणीए ददुरीए कुच्छिसि ददुरत्ताए उववण्णे ।
ભાવાર્થ :- ત્યાર પછી સોળ રોગાતકોથી પરાજિત, નંદા-પુષ્કરિણીમાં અતીવ મૂર્છિત તે નંદ શ્રેષ્ઠીએ તિર્યંચ યોનિ સંબંધી આયુષ્યનો બંધ કર્યો. આર્તધ્યાનને વશીભૂત થઈને મૃત્યુના સમયે મૃત્યુ પામીને તે જ નંદાપુષ્કરિણીમાં એક દેડકીની કુક્ષીમાં દેડકા રૂપે ઉત્પન્ન થયો.
२४ त णं णंदे दुरे गब्भाओ विणिम्मुक्के समाणे उम्मुक्कबालभावे विण्णायपरिणयमित्ते जोव्वणगमणुपत्ते णंदाए पोक्खरिणीए अभिरममाणे- अभिरममाणे विहरइ ।
ભાવાર્થ:- ત્યાર પછી નંદ દેડકો ગર્ભથી બહાર આવીને અર્થાત્ જન્મ પામીને અનુક્રમે બાલ્યાવસ્થાથી મુક્ત થયો, તે સમજદાર થયો અને યૌવનને પ્રાપ્ત થયો ત્યારે નંદા પુષ્કરિણીમાં આનંદ-પ્રમોદ કરતો
વિચરવા લાગ્યો.
દેડકાને જાતિસ્મરણ જ્ઞાન ઃ
२५ तए णं णंदाए पोक्खरिणीए बहू जणे व्हायमाणो य पियमाणो य पाणियं संवहमाणो य अण्णमण्णस्स एवं आइक्खइ - धण्णे णं देवाणुप्पिया ! णंदे मणियारे जस्स णं इमेयारूवा णंदा पुक्खरिणी चाउक्कोणा जाव पडिरूवा, जस्स णं पुरत्थिमिल्ले वणसंडे चित्तसभा अणेगखंभसयसण्णिविट्ठा तहेव चत्तारि सहाओ जाव जम्मजीवियफले ।
ભાવાર્થ:- નંદા પુષ્કરિણીમાં ઘણા લોકો સ્નાન કરતાં, પાણી પીતાં અને પાણી ભરીને લઈ જતા પરસ્પરમાં આ પ્રમાણે કહેતા હતા— હે દેવાનુપ્રિય ! નંદ મણિયાર ધન્ય છે, કે જેણે આ ચતુષ્કોણ યાવત્ મનોહર પુષ્કરિણી બનાવી છે, પૂર્વના વનખંડમાં સેંકડો સ્થંભોની ઉપર સ્થાપિત ચિત્રસભા બનાવી છે. આ રીતે ચારે વનખંડો અને ચારે સભાઓના વિષયમાં કહેવું જોઈએ યાવત્ નંદ મણિયારનો જન્મ અને જીવન સફળ છે.
२६ तए णं तस्स ददुरस्स अभिक्खणं- अभिक्खणं बहुजणस्स अंतिए एयमट्ठे सोच्चा
Page #373
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૩: દર્દર શાત
| 313 णिसम्म इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जेत्था-से कहिं मण्णेमए इमेयारूवे सद्दे णिसंतपुव्वे त्ति कटु सुभेणं परिणामेणं जावजाइसरणे समुप्पण्णे, पुव्वजाइं सम्मं समागच्छइ। ભાવાર્થ - ત્યાર પછી ઘણા લોકો પાસેથી વારંવાર આ વાત (પોતાની પ્રશંસા) સાંભળીને હૃદયમાં ધારણ કરીને, તે દેડકાને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો કે મેં આવા પ્રકારના શબ્દો પહેલાં ક્યાંક સાંભળ્યા છે; આ પ્રમાણે વિચારતાં, શુભ પરિણામોમાં વર્તતાં યાવત તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને તેને પોતાના પૂર્વજન્મ સારી રીતે યાદ આવી ગયો. દેડકા દ્વારા શ્રાવક વ્રત-રવીકાર:२७ तए णं तस्स ददुरस्स इमेयारूवे अज्झथिए जावमणोगयसंकप्पे समुप्पज्जेत्थाएवं खलु अहं इहेव रायगिहे णयरे णंदे णामं मणियारे-अड्डे । तेणं कालेणं तेणं समएणं समणे भगवंमहावीरे समोसढे । तएणंमए समणस्स भगवओ महावीरस्स अंतिएपंचाणुव्वइए सत्तसिक्खावइएदुवालसविहे गिहिधम्मेपडिवण्णे । तएणं अहं अण्णया कयाइ असाहुदसणेण य जाव मिच्छत्तं विप्पडिवण्णे ।
तएणं अहं अण्णया कयाइ गिम्हकालसमयंसि पोसह उवसंपज्जित्ता णं विहरामि। एवं जहेव चिंता, आपुच्छणा, गंदा पुक्खरिणी, वणसंडा, सभाओ, तं चेव सव्वं जाव णंदाए पुक्खरिणीए दद्दुरत्ताए उववण्णे । तं अहो !णं अहं अधण्णे अपुण्णे अकयपुण्णे णिग्गंथाओ पावयणाओ णटे भट्ठे परिब्भटे । तं सेयं खलु ममं सयमेव पुव्वपडिवण्णाई पंचाणुव्वयाइं सत्तसिक्खावयाइं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ:- ત્યાર પછી તે દેડકાને આ પ્રમાણે વિચાર યાવતું મનોગત સંકલ્પ ઉત્પન થયો કે- હું આ જ રાજગૃહ નગરમાં ધન ધાન્ય આદિથી સમૃદ્ધ નંદ મણિયાર નામનો શેઠ હતો. તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ત્યારે મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ દ્વાદશવિધ(બારવ્રતરૂ૫) શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. કેટલાક સમય પછી સાધુઓના દર્શન-સંગતિ ન થવા આદિથી હું મિથ્યાત્વને પ્રાપ્ત થયો.
ત્યાર પછી કોઈ એકવાર ગ્રીષ્મકાળમાં મેં અટ્ટમ પૌષધ ગ્રહણ કર્યો હતો અને પૌષધમાં તૃષાથી થયેલી વ્યાકુળતા, પુષ્કરિણી ખોદાવવાનો વિચાર, શ્રેણિક રાજાને નિવેદન, નંદા પુષ્કરિણી, વનખંડ, સભાઓનું નિર્માણ વગેરે પૂર્વભવ સંબંધિત સર્વ ઘટના જાતિસ્મરણ જ્ઞાનથી જણાવા લાગી થાવ હું નંદા પુષ્કરિણીમાં દેડકારૂપે ઉત્પન્ન થયો છું. અહો..! અધન્ય છું, પુણ્ય હીન છું, અકૃત પુણ્ય છું કે હું નિગ્રંથ પ્રવચનથી નષ્ટ થયો છું, ભ્રષ્ટ થયો છું, સર્વથા ગ્રુત થઈ ગયો છું, તો હવે મારા માટે એ જ શ્રેયસ્કર છે કે પહેલાં અંગીકાર કરેલા પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને પુનઃ અંગીકાર કરીને વિચરું. २८ एवं संपेहेइ, संपेहित्ता पुव्वपडिवण्णाई पंचाणुव्वयाई सत्तसिक्खावयाई आरुहेइ, आरुहित्ता इमेयारूवे अभिग्गहं अभिगिण्हइ-कप्पइमेजावज्जीवं छटुंछटेणं अणिक्खित्तेणं तवो कम्मेणं अप्पाणं भावमाणस्स विहरित्तए, छट्ठस्स वि य णं पारणगंसि कप्पइ मे णंदाए
Page #374
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૪]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
पोक्खरिणीए परिपेरंतेसु फासुएणं ण्हाणोदएणं उम्महणालोलियाहि य वित्तिं कप्पेमाणस्स विहरित्तए इमेयारूवं अभिग्गहं अभिगेण्हित्ता जावज्जीवाए छटुंछटेणं जाव विहरइ । ભાવાર્થ – તે દેડકાએ(નંદ મણિયારના જીવે) આ પ્રમાણે વિચાર કરીને, પહેલાં અંગીકાર કરેલા પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને પુનઃ અંગીકાર કરીને આ પ્રમાણે અભિગ્રહ(દઢનિયમ) ધારણ કર્યો કેઆજથી જીવનપર્યત મારે છઠ-છઠની તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતા રહેવું અને છઠના પારણામાં પણ નંદા પુષ્કરિણીની ચારેકોર પ્રાસુક-અચિત્ત થયેલા અર્થાત્ લોકોના સ્નાન કરેલા પાણીથી અને મનુષ્યોના ઉન્મર્દન આદિ દ્વારા ઉતારેલા મેલના આહારથી જીવન નિર્વાહ કરવો; આ પ્રકારે અભિગ્રહ ધારણ કરીને તે જીવનપર્યત નિરંતર છઠ-છઠની તપસ્યાથી આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. २९ तेणं कालेणं तेणं समएणं अहं गोयमा! गुणसीलए चेइए समोसढे । परिसा णिग्गया। तए णं णंदाए पुक्खरिणीए बहुजणो ण्हायमाणो य पियमाणो य पाणियं संवहमाणो य अण्णमण्णं एवमाइक्खइ- एवं खलु समणे भगवं महावीरे इहेव गुणसीलए चेइए समोसढे । तं गच्छामो णं देवाणुप्पिया! समणं भगवं महावीरं वंदामो जाव पज्जुवासामो । एयं मे इहभवे परभवे यहियाए सुहाए खमाए णिस्सेयसाए आणुगामियत्ताए भविस्सइ । ભાવાર્થ:- હે ગૌતમ! તે કાળે અને તે સમયે હું ગુણશીલ ઉદ્યાનમાં આવ્યો. રાજગૃહ નગરનો વિશાળ સમુદાય વંદન-દર્શન કરવા પોતપોતાના ઘેરથી નીકળી મારી પાસે આવ્યો. તે સમયે નંદા પુષ્કરિણીમાં સ્નાન કરતાં, પાણી પીતાં અને પાણી ભરી જતાં ઘણાં માણસો પરસ્પરમાં આ પ્રમાણે વાત કરવા લાગ્યા કે– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા છે. તો હે દેવાનુપ્રિય ! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરીએ યાવત પર્યાપાસના કરીએ. તે આપણા માટે આ ભવમાં, પરભવમાં હિતકારી, સુખકારી, ક્ષેમકારી, કલ્યાણકારી તથા બીજા ભવમાં અનુગામી થશે અર્થાત્ પરભવમાં તે જ સાથે આવશે. દેડકાનું વંદનાર્થે પ્રસ્થાન :३० तए णं तस्स ददुरस्स बहुजणस्स अंतिए एयमढे सोच्चा णिसम्म अयमेयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जेत्था- एवं खलु समणे भगवं महावीरे समोसढे । तं गच्छामिणं समणं भगवं महावीरं वदामि- एवं संपेहेइ, संपेहेत्ता णंदाओ पुक्खरिणीओ सणियंसणियं उत्तरइ, उत्तरित्ता जेणेव रायमग्गे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ताए उक्किट्ठाए ददुरगईए वीईवयमाणे-वीईवयमाणे जेणेव ममं अंतिए तेणेव पहारेत्थ
ભાવાર્થ :- ઘણા મનુષ્યો પાસેથી આ વૃત્તાંત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, તે દેડકાને આ પ્રમાણે વિચાર, ચિંતન, અભિલાષા અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા કે ખરેખર શ્રમણ ભગવાન મહાવીર અહીં પધાર્યા છે, તો હું જાઉં અને ભગવાનને વંદના કરું. આ પ્રમાણે વિચાર કરીને તે ધીરે-ધીરે નંદા પુષ્કરિણીમાંથી બહાર નીકળીને, રાજમાર્ગ ઉપર આવીને મારી પાસે આવવા માટે ઉત્કૃષ્ટ દર્દ ગતિથી અર્થાતુ દેડકાને યોગ્ય તીવ્ર ચાલથી ચાલવા લાગ્યો.
Page #375
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૩: દદુર શાત _
[ ૩૧૫ ]
દેડકાનું અનશન સહિત મૃત્યુ - ३१ इमं च णं सेणिए राया भंभसारे हाए जाव सव्वालंकारविभूसए हत्थिखंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामरेहि य उधुव्वमाणेहिं महयाहयगयरहभङचडगस्कलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिवुडे मम पायवंदए हव्वमागच्छइ ।
तए णं से ददुरे सेणियस्स रण्णो एगेणं आसकिसोरएणं वामपाएणं अक्कंते समाणे अंतणिग्याइए कए यावि होत्था । ભાવાર્થ -ભંભસાર જેનું બીજું નામ છે, તેવા શ્રેણિક રાજા સ્નાન કરીને યાવસર્વ અલંકારોથી વિભૂષિત થઈને, શ્રેષ્ઠ હાથી ઉપર આરૂઢ થઈને, કોરંટ વૃક્ષના પુષ્પોની માળાઓવાળા છત્રને ધારણ કરીને, વીંઝાતા શ્વેત ચામરોથી શોભતા(તે રાજા) અશ્વ, હાથી, રથ અને મોટા-મોટા સુભટોના સમૂહથીયુક્ત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને, મારા ચરણોમાં વંદન કરવાને માટે શીઘ્રતાપૂર્વક આવી રહ્યા હતા.
ત્યારે તે દેડકો શ્રેણિક રાજાના એક કિશોર-નવજુવાન ઘોડાના ડાબા પગ નીચે કચરાઈ ગયો. તેના આંતરડા બહાર નીકળી ગયા. ३२ तएणं से ददुरे अत्थामे अबले अवीरिए अपुरिसक्कारपरक्कमे अधारणिज्जमिति कट्टएगंतमवक्कमइ जावएवं वयासी
णमोत्थुणं अरहंताणं भगवंताणं जाव सिद्धि गइणामधेज्जं ठाणं संपत्ताणं । णमोत्थुणं णं समणस्स भगवओ महावीरस्स मम धम्मायरियस्स जावसंपाविउकामस्स । पुट्वि पि य णं मए समणस्स भगवओ महावीरस्स अंतिए थूलए पाणाइवाए पच्चक्खाए जाव थूलए परिग्गहे पच्चक्खाए । तं इयाणि पि तस्सेव अंतिए सव्वं पाणाइवायं पच्चक्खामि जाव सव्वं परिग्गहं पच्चक्खामि जावज्जीवं । सव्वं असणं पाणं खाइमं साइमं पच्चक्खामि जावज्जीवं। जं पि य इमं सरीरं इ8 कंतं जाव मा णं विविहा रोगायंका परिसहोवसग्गा फुसंतु; एयं पिणं चरिमेहिं ऊसासेहिं वोसिरामि त्ति कटु । ભાવાર્થ:- ઘોડાના પગથી કચરાઈ ગયા પછી તે દેડકો શક્તિ હીન, બલહીન, વીર્ય(ઉદ્યમ) હીન અને પુરુષકાર-પરાક્રમથી હીન થઈ ગયો. હવે આ જીવનને ધારણ કરવું શક્ય નથી, તેવું લાગતાં તે એક તરફ (માણસોની અવર-જવર ન હતી ત્યાં) ચાલ્યો ગયો યાવતુ આ પ્રમાણે બોલ્યો
અરિહંત ભગવાન યાવત સિદ્ધ ગતિ નામના સ્થાનને પ્રાપ્ત સિદ્ધ ભગવાનને નમસ્કાર હો. મારા ધર્માચાર્ય યાવત મોક્ષ પ્રાપ્તિની સન્મુખ એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો. પહેલાં પણ મેં શ્રમણ ભગવાન મહાવીરની સમીપે સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા હતા યાવતુ પૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કર્યા હતા. અત્યારે પણ હું તે જ ભગવાન મહાવીરની પાસે(સાક્ષીએ) જીવન પર્યત સર્વ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું યાવત્ સર્વ પરિગ્રહના પ્રત્યાખ્યાન કરું છું અને જીવન પર્યત સર્વ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ચાર પ્રકારના આહારના પ્રત્યાખ્યાન કરું છું. આ જે મારું ઇષ્ટ અને કાંત શરીર છે કે જેના વિષયમાં મેં ઇચ્છયું હતું કે તેને રોગાતંક આદિ સ્પર્શ ન કરે, તેનો પણ
Page #376
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૬]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અંતિમ શ્વાસોશ્વાસ પર્યત ત્યાગ કરું છું. એ પ્રમાણે કહી દેડકાએ સંપૂર્ણ પ્રત્યાખ્યાન કર્યા અર્થાતુ ભક્ત પ્રત્યાખ્યાન અનશન અંગીકાર કર્યું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નંદ દેડકાના શ્રાવક્વત, તપશ્ચર્યા અને સંથારા રૂપ અંતિમ આરાધનાનુંવિધાન છે.
તિર્યંચોને પાંચ ગુણસ્થાન સંભવે છે. જેણે પૂર્વે સંયમ-તપની આરાધના કરી હોય તેવા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને જાતિસ્મરણજ્ઞાન થાય, તો તે તિર્યંચો પૂર્વે કરેલી વ્રતની આરાધનાના સ્મરણથી તિર્યંચના ભવમાં પણ શ્રાવકના વ્રતો સ્વીકારી દેશ વિરતિ ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. તેઓને ભવસ્વભાવથી સર્વવિરતિરૂપ સામાયિક આદિ ચારિત્રના પરિણામો હોતા નથી; દેડકાએ સંથારાના પ્રત્યાખ્યાન લેતાં સળં પાળવા પુનનિ સર્વ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા. સર્વ પ્રાણાતિપાત આદિ અઢ પર પાપસ્થાનોના પ્રત્યાખ્યાન કરવા માત્રથી તે સર્વવિરતિ ન કહેવાય.
મનુષ્યોમાં પણ જ્યાં સુધી સર્વવિરતિરૂપ સામાયિક આદિ ચારિત્રના પરિણામ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રાવક ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટતમ ત્યાગ, તપ કે પ્રત્યાખ્યાન કરે તો પણ તેને પાંચમું શ્રાવકનું ગુણસ્થાન જ રહે છે. આનંદ શ્રાવકે પડિમાઓ ધારણ કરી, તપ દ્વારા તેમનું શરીર સુકાઈને ધન્ના અણગાર જેવું થઈ ગયું અને સંથારો ગ્રહણ કર્યા પછી તેમને વિશાળ અવધિજ્ઞાન થયું; તેમ છતાં અગારવાસનો ત્યાગ અને શ્રમણ પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો ન હોવાથી તે આનંદાદિ શ્રમણોપાસક પર્યાયના આરાધક કહેવાયા. ઉપરોકત કથનથી સ્પષ્ટ થાય છે કે સર્વ પાપોનો ત્યાગ, તે જ ચારિત્ર નથી પરંતુ પંચમહાવ્રતોનો સ્વીકાર તે ચારિત્ર છે. દેડકાનો દેવ રૂપે જન્મ - ३३ तए णं से ददुरे कालमासे कालं किच्चा जाव सोहम्मे कप्पे ददुरवडिंसए विमाणे उववायसभाए ददुरदेवत्ताए उववण्णे । एवं खलु गोयमा ! ददुरेणं सा दिव्वा देविड्डी लद्धा पत्ता जाव अभिसमण्णागया । ભાવાર્થ - ત્યાર પછી તે દેડકો મૃત્યુના સમયે મૃત્યુ પામીને યાવત્ સૌધર્મકલ્પમાં, દદ્રાવતંસક નામના વિમાનમાં, ઉપપાત સભામાં, દનામના દેવ રૂપે ઉત્પન્ન થયો. હે ગૌતમ! દક્ દેવે આ પ્રમાણે તે દિવ્ય દેવર્ધિ મેળવી છે. પ્રાપ્ત કરી છે, સ્વાધીન બનાવી છે અને પૂર્ણરૂપથી પ્રાપ્ત કરી છે. દર્દુરદેવનું ભાવિ - ३४ ददुरस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । से णं दद्दुरे देवे आउक्खएणं जाव महाविदेहे वासे सिज्झिहिइ, बुज्झिहिइ जाव अंतं करिहिइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દદ્ર દેવની કેટલી સ્થિતિ છે?
ઉત્તર- હે ગૌતમ! ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી તે દર્દદેવ આયુષ્યનો, ભવનો, અને સ્થિતિનો ક્ષય થવાથી ત્યાંથી ચ્યવન કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યજન્મ ધારણ કરી સિદ્ધ, બુદ્ધ થાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે.
Page #377
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૩: દર્દર શાત
[ ૩૧૭ ] ३५ एवं खलु समणेणं भगवया महावीरेणं तेरसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते । / ત્તિ વેમ | ભાવાર્થ:- આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તેરમા જ્ઞાત-અધ્યયનનો આ અર્થ કહ્યો છે. સુધર્મા સ્વામી કહે છે– જેમ સાંભળ્યું છે તેમ હું કહું છું. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં નંદમણિયાર શ્રેષ્ઠીની જીવન ઘટનાના દાંતે સંત સમાગમનો મહિમા પ્રગટ કર્યો છે. વૃત્તિકારે બે ગાથા દ્વારા આ દષ્ટાંતનો બોધ રજૂ કર્યો છે. યથા
संपण्णगुणो विजओ, सुसाहु-संसग्गवज्जिओ पायं ।
पावइ गुणपरिहाणिं, ददुरजीवोव्व मणियारो ॥१॥ અર્થ કોઈ ભવ્ય જીવ સમ્યક્ત્વાદિ ગુણ સંપન્ન થઈ જાય પરંતુ પછી સંત સમાગમના અભાવમાં ક્યારેક તેના ગુણોનો હ્રાસ થઈ જાય છે, જેમ નંદ મણિયારનો જીવ./૧/l.
तित्थयर-वंदणत्थं, चलिओ भावेण पावए सग्गं ।
जह ददुरदेवेणं, पत्तं वेमाणिय-सुरत्तं ॥२॥ અર્થ– તીર્થકર ભગવાનને વંદન કરવા નીકળેલા પ્રાણી કોઈપણ કારણથી ભગવાન સમક્ષ પહોંચી ન શકે તો પણ તે દર્શન કરવાની ભાવનાના પરિણામે સ્વર્ગને પ્રાપ્ત કરે છે. જેમ દર્દારે માત્ર ભાવ આધારે જ વૈમાનિક દેવ-પર્યાયને પ્રાપ્ત કરી.પારા
છે તેરમું અધ્યયન સંપૂર્ણ
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ચૌદમું અધ્યયન
અધ્યયન સાર
ક
ક
ક
ક
ક
ક
ક
ક
ક .
.
.
.
.
પ્રસ્તુત અધ્યયનનું નામ તેતલિપુત્ર છે. તેમાં તેતલિપુત્ર નામના પ્રધાનનું જીવન કથાનક છે.
તેતલિપુર નામના નગરમાં કનકરથ રાજા અને તેતલિપુત્ર પ્રધાન રહેતા હતા. તે જ નગરમાં કલાદ નામનો સોની રહેતો હતો. તેની રૂપ અને યૌવનથી યુક્ત પોટ્ટિલા નામની કન્યા એક દિવસ અગાસી ઉપર સોનાના દડાથી રમતી હતી. અશ્વક્રીડા માટે નીકળેલા તેતલિપુત્ર પ્રધાનની નજર એકાએક તેના ઉપર પડી. તેણે રૂપમાં મુગ્ધ બની, સોની પાસે પોટ્ટિલાની માંગણી કરાવી અને તેની સાથે લગ્ન કર્યા.
કનકરથ રાજા પોતાના રાજ્યાદિમાં અતિ આસક્ત હતા. વિકલાંગ વ્યક્તિ રાજા ન બની શકે તે રાજનિયમને લક્ષમાં રાખી કનકરથ રાજા પોતાના પુત્રો રાજ્ય સત્તા છીનવી ન લે તે માટે જન્મજાત બધા જ પુત્રોના આંગળી, કાનની બુટ વગેરે કોઈપણ અવયવ કપાવી નાંખી વિકલાંગ બનાવી દેતો હતો. એકવાર પદ્માવતી રાણીએ પોતાના નવજાત પુત્રને ગુપ્ત રીતે તેતલિપુત્ર પ્રધાનને ઉછેર માટે આપી દીધો. તેતલિપુત્ર પ્રધાને તેનું કનકધ્વજ નામ રાખી, પુત્રવત્ મોટો કર્યો.
કાલક્રમે તેતલિપુત્રને પોટ્ટિલા અપ્રિય બની ગઈ, તેથી તે શોકમગ્ન બની આર્તધ્યાનમાં રહેવા લાગી. તેતલિપુત્ર પ્રધાને તેના માટે દાનશાળા ખોલાવી દીધી. પોઢિલા ત્યાં ભોજન વગેરેના દાનકાર્યમાં સમય પસાર કરવા લાગી. એકદા સુવ્રતા નામના સાધ્વીજી સપરિવાર નગરમાં પધાર્યા અને તેના ઘરે ગોચરી અર્થે પધાર્યા. પોટ્ટિલાએ પતિને પ્રિય બનવાનો ઉપાય પૂછ્યો. બ્રહ્મચારી એવા સાધ્વીજીઓએ પોતાના નિયમાનુસાર તેવો કોઈ ઉપાય ન જણાવતા ધર્મોપદેશ આપ્યો. પોઢિલા ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન બની અને શ્રાવકના બારવ્રતો અંગીકાર કર્યા. કાલાંતરે તેણી દીક્ષા લેવા તૈયાર થઈ ત્યારે તેતલિપુત્રે દેવગતિમાંથી પ્રતિબોધિત કરવા આવવાની શરતે દીક્ષાની આજ્ઞા આપી. શરત સ્વીકારીને પોટ્ટિલાએ દીક્ષા લીધી, આરાધના કરીને, દેવલોકમાં પોટ્ટિલ દેવ બની.
કનકરથ રાજા મૃત્યુ પામ્યા ત્યારે તેના પુત્ર કનકધ્વજનો રાજ્યાભિષેક થયો. તે રાજા માતાના સૂચન પ્રમાણે તેતલિપુત્ર પ્રધાનનો ખૂબ આદર, સત્કાર કરતો હતો. સંસારમાં સર્વ પ્રકારની સુખ સામગ્રી વચ્ચે તેતલિપુત્ર જીવન વ્યતીત કરી રહ્યો હતો.
પોટ્ટિલ દેવે પૂર્વે આપેલા વચનાનુસાર તેતલિપુત્ર પ્રધાનને પ્રતિબોધ પમાડવા અનેકવિધ પ્રયત્નો કર્યા પરંતુ તેતલિપુત્ર પ્રધાન અનુકૂળતા અને સુખ સગવડતામાં લીન હોવાથી પોટ્ટિલ દેવના સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા. અંતે પોટ્ટિલ દેવે કનકધ્વજ રાજાને તેટલીપુત્રથી વિમુખ કરી દીધા. ત્યારે રાજા આદિ દ્વારા આદર સન્માન ન મળતાં, અપમાનના દુઃખથી દુઃખી થઈને તેણે વિષભક્ષણ, ગળા ફાંસો વગેરે વિવિધ ઉપાયો વડે આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો પરંતુ તે ઉપાયો દેવના પ્રભાવે નાકામયાબ બની ગયા. આવી અપમાન અને નિરાશાજનક અવસ્થામાં દેવે તેને ધર્મોપદેશ આપ્યો ત્યારે તે પ્રતિબોધ પામ્યો અને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. પૂર્વભવમાં લીધેલી દીક્ષાનું સ્મરણ થતાં તે સ્વયમેવ દીક્ષિત થયો અને પૂર્વે ભણેલા ૧૪ પૂર્વના સ્મરણે ૧૪ પૂર્વના જ્ઞાતા બની, સંયમ-તપની આરાધનાથી કેવળજ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરીને તેમણે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી.
Page #379
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૪: તેતલિપુત્ર
| 3१८
ચૌદમું અધ્યયન
તેતલિપુત્ર
मध्ययन प्रारंभ:| १ जइणं भंते! समणेणं भगवया महावीरेणं तेरसमस्सणायज्झयणस्स अयमढे पण्णत्ते, चोद्दसमस्स णं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થ - હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતાસૂત્રના તેરમા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો આ ચૌદમાં જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? तेतलिपुर नगरा :| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं तेयलिपुरे णामंणयरे, पमयवणे उज्जाणे कणगरहे राया वण्णओ । तस्स णं कणगरहस्स रण्णो पउमावई णामं देवी होत्था, वण्णओ। तस्स णं कणगरहस्स रण्णो तेयलिपुत्ते णामं अमच्चे सामदंड जावविहरइ दक्खे । ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે તેતલિપુર નામનું નગર હતું. પ્રમદવન નામનું ઉદ્યાન હતું, કનકરથ નામના રાજા હતા. કનકરથ રાજાને પદ્માવતી નામની રાણી હતી. નગર, ઉધાન, રાજા અને રાણીનું વર્ણન પૂર્વવત્ જાણવું. કનકરથ રાજાના તેતલિપુત્ર નામના પ્રધાન હતા. તે સામ, દંડાદિ નીતિમાં નિપુણ હતા થાવત્ રાજ્ય વગેરેની દેખભાળ કરતા હતા. તેતેલિપુત્ર અને પોઢિલ્લાના વિવાહ -
३ तत्थणं तेयलिपुरे कलादे णामं मूसियारदारए होत्था- अड्डे जाव अपरिभूए । तस्स णं भद्दा णामं भारिया । तस्सणं कलायस्स मूसियारदारयस्स धूया भद्दाए अत्तया पोट्टिला णामंदारिया होत्था- रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा । ભાવાર્થ:- તે તેતલિપુર નગરમાં ધનાઢય યાવત અનેક લોકોને આદર્શભૂત તેવા કલાદ નામના મૂષિકાર દારક(સોનીપત્ર) રહેતા હતા. તેને ભદ્રા નામની પત્ની હતી. તે સોનીપુત્ર કલાદની પુત્રી અને ભદ્રાની આત્મજા પોટ્ટિલા નામની કન્યા હતી. તે શ્રેષ્ઠ રૂપ, યૌવન, લાવણ્યથી યુક્ત અને ઉત્તમ શરીરવાળી હતી. | ४ तएशंसा पोट्टिला दारिया अण्णया कयाइण्हाया जावसव्वालंकारविभूसिया चेडियाचक्कवालसंपरिवुडा उपिंपासायवरगया आगासतलगंसिकणगमएणं तिंदूसएणंकीलमाणीकीलमाणी विहरइ।
इमं च णं तेयलिपुत्ते अमच्चे बहाए जाव आसखंधवरगए महया भङचडगस्आस
Page #380
--------------------------------------------------------------------------
________________
| 3२० ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
वाहणियाए णिज्जायमाणे कलायस्स मूसियारदारगस्स गिहस्स अदूरसामंतेणं वीईवयइ। ભાવાર્થ - તે પોટ્ટિલા પુત્રી એક દિવસ સ્નાન કરીને, સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, દાસીઓ સાથે પ્રાસાદની ઉપરની અગાશીમાં સોનાના દડાથી રમતી હતી.
તે સમયે તેતલિપુત્ર પ્રધાન સ્નાન કરીને યાવત ઉત્તમ અશ્વના સ્કંધ પર આરૂઢ થઈને, ઘણા સુભટોની સાથે ઘોડે સવારી માટે નગરીથી નીકળ્યા અને તે કલાદ સોનીપુત્રના ઘર પાસેથી પસાર થયા. | ५ तएणंसे तेयलिपुत्ते मूसियारदारगगिहस्स अदूरसामंतेणं वीईवयमाणे-वीईवयमाणे पोट्टिलं दारियं उप्पिंपासायवरगयं आगासतलगंसि कणगतिंदूसएणं कीलमाणिं पासइ, पासित्ता पोट्टिलाए दारियाए रूवे य जोव्वणे य लावण्णे य अज्झोववण्णे, कोडुंबियपुरिसे सदावेइ, सद्दावित्ता एवं वयासी-एसणंदेवाणुप्पिया !कस्स दारिया किं णामधेज्जा वा?
तए णं कोडुंबियपुरिसे तेयलिपुत्तं एवं वयासी- एस णं सामी ! कलायस्स मूसियारदारयस्स धूया भद्दाए अत्तया पोट्टिला णामंदारिया रूवेण यजोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा । ભાવાર્થ:- સોનીપુત્રના ઘર પાસેથી પસાર થતાં તેતલિપુત્ર પ્રધાને પ્રાસાદ ઉપરની અગાશીમાં સોનાના દડાથી ક્રીડા કરતી પોટ્ટિલા કન્યાને જોઈ. તેના રૂપ, યૌવન અને લાવણ્ય પર અત્યંત મોહિત બનેલા પ્રધાને કર્મચારી પુરુષોને બોલાવીને પૂછ્યું કે- હે દેવાનુપ્રિયો ! આ કોની પુત્રી છે? તેનું નામ શું છે?
ત્યારે તે કર્મચારી પુરુષોએ તેતલિપુત્રને કહ્યું- હે સ્વામિનું! આ કલાદ નામના સોનીપુત્રની પુત્રી અને ભદ્રાની આત્મજા એવી આ શ્રેષ્ઠ રૂપ, લાવણ્ય અને યૌવનથી યુક્ત, ઉત્તમ શરીરવાળી પોટ્ટિલા નામની કન્યા છે.
६ तएणं से तेयलिपुत्ते आसवाहणियाओ पडिणियत्ते समाणे अभितरढाणिज्जे पुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भेदेवाणुप्पिया ! कलायस्स मूसियारदारगस्स धूयं भद्दाए अत्तयं पोट्टिलं दारियं मम भारियत्ताए वरेह ।
तएणं ते अभितरढाणिज्जा पुरिसा तेयलिणा एवं वुत्ता समाणा हट्टतुट्ठा, करयल जाव एवं सामी ! तहत्ति आणाए, विणएणं वयणं पडिसुणेत्ति जाव जेणेव कलायस्स मूसियारदारयस्स गिहे तेणेव उवागया ।
तएणं कलाए मूसियारदारए ते पुरिसे एज्जमाणे पासइ, पासित्ता हट्ठतुढे आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता सत्तटुपयाई अणुगच्छइ, अणुगच्छित्ता आसणेणं उवणिमंतेइ, उवणिमंतित्ता आसत्थेवीसत्थेसुहासणवरगए एवं वयासी-संदिसंतुणंदेवाणुप्पिया ! किमागमणपओयणं? ભાવાર્થ:- ઘોડે સવારીથી પાછા ફર્યા પછી તેતલિપુત્રે પોતાના આત્યંતરસ્થાનીય (અંતરંગ–વિશ્વાસુ) પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને કલાદ સોનીપુત્રની પુત્રી અને ભદ્રાની આત્મજા, પોટ્ટિલા નામની કન્યાની મારી પત્નીના રૂપમાં માંગણી કરો. તેતલિપુત્રે જ્યારે અંતરંગ પુરુષોને આ
Page #381
--------------------------------------------------------------------------
________________
અઘ્ય—૧૪ : તેતલિપુત્ર
પ્રમાણે કહ્યું ત્યારે તેઓ હૃષ્ટ-તુષ્ટ થયા. હાથ જોડીને ‘તહત્તિ’ એટલે આપની આજ્ઞા શિરોધાર્ય છે, તેમ કહીને તેના આદેશ વચનને વિનયપૂર્વક સ્વીકારીને કલાદ સોનીપુત્રના ઘેર ગયા.
૩ર૧
તે પ્રધાનના અંતરંગ પુરુષોને આવતા જોઈને તે સોનીપુત્ર હૃષ્ટ-તુષ્ટ થયા, આસન ઉપરથી ઊભા થઈને સાત-આઠ પગલા સામે ગયા, તેઓને ઘરમાં લાવીને આસન પર બેસવા આમંત્રણ કર્યું, આગતાસ્વાગતા કરીને આરામ અને વિશ્રામ થઈ જતાં, જ્યારે તેઓ શ્રેષ્ઠ આસન ઉપર બિરાજમાન થયા ત્યારે (મૂષિકારદારકે) તેમને પૂછ્યું– હે દેવાનુપ્રિયો ! બોલો, આપના આગમનનું પ્રયોજન શું છે ?
७ तणं ते अब्रिट्ठाणिज्जा पुरिसा कलायस्स मूसियारदारयस्स एवं वयासीअम्हे णं देवाणुप्पिया ! तव धूयं भद्दाए अत्तयं पोट्टिलं दारियं तेयलिपुत्तस्स भारियत्ताए वरेमो । तं जइ णं जाणसि देवाणुप्पिया ! जुत्तं वा पत्तं वा सलाहणिज्जं वा सरिसो वा संजोगो ता दिज्जउ णं पोट्टिला दारिया तेयलिपुत्तस्स । तो भण देवाणुप्पिया ! किं दलामो सुक्कं ? ભાવાર્થ:· ત્યારે તે પ્રધાનના અંતરંગ પુરુષોએ કલાદ સોનીપુત્રને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! અમે આપની પુત્રી, ભદ્રાની આત્મજા એવી આ પોઢિલા કન્યાની તેતલિપુત્રની પત્નીના રૂપમાં માંગણી કરીએ છીએ. હે દેવાનુપ્રિય ! તેતલીપુત્ર પ્રધાનની આ માંગણી આપને યોગ્ય અને પ્રશંસનીય લાગતી હોય, બંનેનો સંબંધ સમાન સંયોગરૂપ લાગતો હોય, તો તેતલીપુત્રને પોટ્ટિલાદારિકા પ્રદાન કરો. જો તમે પોટ્ટિલા દારિકા કન્યાદાનરૂપે પ્રદાન કરતા હો તો, હે દેવાનુપ્રિય ! કહો, તેના બદલે અમે આપને કેટલું ધન (કન્યાદાનરૂપે) આપીએ ?
८ तए णं कलाए मूसियारदारए ते अब्भितरद्वाणिज्जे पुरिसे एवं वयासी- एस चेवणं देवाणुप्पिया ! मम सुक्के जं णं तेयलिपुत्ते मम दारियाणिमित्तेणं अणुग्गहं करेइ । ते अब्भितरठाणिज्जे पुरिसे विपुलेणं असणपाणखाइमसाइमेणं पुप्फ-वत्थगंध-मल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणेत्ता पडिविसज्जेइ ।
ભાવાર્થ :- ત્યાર પછી કલાદ સોનીપુત્રે તે અંતરંગ વિશ્વાસુ પુરુષોને કહ્યું–હે દેવાનુપ્રિયો ! તેતલિપુત્ર પ્રધાન મારી પુત્રીને પત્નીરૂપે સ્વીકારી રહ્યા હોય, તે જ મારા માટે ધન રૂપ છે. તેતલિપુત્ર મારી પુત્રીને સ્વીકારીને મારા પર અનુગ્રહ કરી રહ્યા છે. આ પ્રમાણે કહીને તેણે તે અંતરંગ પુરુષોનો વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા પુષ્પ, વસ્ત્ર, સુગંધી પદાર્થ, માળા અને અલંકારથી સત્કાર કર્યો, સન્માન કર્યું અને તેઓને વિદાય કર્યા.
९ तणं ते अभितर-ठाणिज्जा पुरिसा कलायस्स मूसियारदारयस्स गिहाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव तेयलिपुत्ते अमच्चे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तेयलिपुत्तं एयमटुं णिवेयंति ।
ભાવાર્થ :- ત્યાર પછી તે અંતરંગ પુરુષો કલાદ સોનીપુત્રના ઘેરથી નીકળીને તેતલિપુત્ર પ્રધાનની પાસે આવ્યા અને તેતલિપુત્રને સર્વ વૃત્તાંત કહ્યો.
१०
कला मूसियारदारए अण्णया कयाइं सोहणंसि तिहि करणणक्खत्तमुहुत्तंसि
Page #382
--------------------------------------------------------------------------
________________
| उ२२ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
पोट्टिलं दारियं ण्हायं जाव सव्वालंकारविभूसियं सीयं दुरुहइ, दुरुहित्ता मित्तणाई जाव संपरिवुडे साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सव्विड्डीए तेयलिपुरं मझमज्झेणं जेणेव तेयलिपुत्तस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोट्टिलं दारियं तेयलिपुत्तस्स सयमेव भारियत्ताए दलयइ । ભાવાર્થ - ત્યાર પછી કલાદ સોનીપુત્રે કોઈ સમયે શુભતિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં પોટ્ટિલા દારિકાને સ્નાન કરાવીને, સમસ્ત અલંકારોથી વિભૂષિત કરીને, શિબિકામાં આરૂઢ કરીને, મિત્રો અને જ્ઞાતિજનો આદિથી પરિવત્ત થઈને પોતાના ઘેરથી નીકળ્યા, સર્વ ઋદ્ધિ સાથે, તેતલિપુરની મધ્યમાં થઈને તેતલિપુત્ર પ્રધાનના ઘરે આવીને પોલ્ફિલા દારિકાને પોતે જ તેતલિપુત્રને પત્ની રૂપે પ્રદાન કરી. |११ तएणंतेयलिपुत्तेपोट्टिलंदारियं भारियत्ताए उवणीयंपासइ, पासित्ता हतढे; पोट्टिलाए सद्धिं पट्टयं दुरुहइ, दुरुहित्ता सेयापीएहिं कलसेहिं अप्पाणं मज्जावेइ, मज्जावित्ता अग्गिहोम करेइ, करित्ता पाणिग्गहणं करेइ, करित्ता पोट्टिलाए भारियाए मित्तणाइणियग- सयणसंबंधि परिजणं विपुलेणं असणपाणखाइमसाइमेणंपुप्फ वत्थगंधमल्लालंकारेणंसक्कारेइ,सम्माणेइ, सक्कारिता सम्माणित्ता पडिविसज्जेइ । ભાવાર્થ - ત્યાર પછી પત્ની બનવા માટે આવેલી પોટ્ટિલા કન્યાને જોઈને તેતલિપુત્ર હર્ષિત અને સંતુષ્ટ થયા અને પોટ્ટિલાની સાથે બાજોઠ પર બેસીને ચાંદી-સોનાના કળશોથી પોતાનો અભિષેક કરાવ્યો. અગ્નિમાં હોમ કર્યો. ત્યાર પછી અગ્નિની સાક્ષીએ પોટ્ટિલા દારિકાનું પાણિગ્રહણ કર્યું અને પોટ્ટિલા ભાર્યાના મિત્રજનો, જ્ઞાતિજનો, નિજ્જનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનોનો વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર આદિથી સત્કાર કર્યો, સન્માન કર્યું. સત્કાર-સન્માન કરીને તેઓને વિદાય કર્યા. १२ तए णं से तेयलिपत्ते पोट्टिलाए भारियाए अणुरत्ते अविरत्ते उरालाई माणुस्साई भोगभोगाई भुंजमाणे विहरइ ।। ભાવાર્થ:- ત્યાર પછી તેતલિપુત્ર પ્રધાન પોટ્ટિલા ભાર્યામાં અનુરક્ત અને અવિરક્ત-આસક્ત થઈને તેની સાથે મનુષ્ય સંબંધી ઉદાર ભોગોને ભોગવતા રહ્યા. કનકરથ રાજા દ્વારા પુત્રોની વિકલાંગતા :१३ तए णं से कणगरहे राया रज्जे य? य बले य वाहणे य कोसे य कोडागारे य पुरे य अंतेउरे य मुच्छिए गढिए गिद्धे अज्झोववण्णे जाए यावि होत्था । जाए पुत्ते वियंगेइ, अप्पेगइयाणं हत्थंगुलियाओ छिंदइ अप्पेगइयाणं हत्थंगुट्ठए छिंदइ, एवं पायंगुलियाओ पायंगुट्ठए विकण्णसक्कुलीए विणासापुडाई फालेइ, अंगमंगाई वियंगेइ । भावार्थ :- ४२० २१% २।४य, राष्ट्र, सेना, वाइनो, ओष, ओहा२मा तथा अंत:पुरमा भूछित, લોલુપ, ગૃદ્ધ અને અત્યંત આસક્ત થઈ ગયા હતા, તેથી તેઓ જન્મ પામતા પુત્રોને વિકલાંગ કરી દેતા હતા. કેટલાક પુત્રોની હાથની આંગળીઓ, કેટલાક પુત્રોના હાથના અંગૂઠા, કેટલાકની પગની આંગળી
Page #383
--------------------------------------------------------------------------
________________
અઘ્ય—૧૪ : તેતલિપુત્ર
ઓ, કેટલાકના પગના અંગૂઠા, કેટલાકની કાનની બૂટ, તો કેટલાક પુત્રોના નસકોરા છેદાવી નાંખતા હતા. આ રીતે રાજા પોતાના પુત્રોને વિકલાંગ બનાવી દેતા હતા.
૩ર૩
માતા દ્વારા પુત્રની સુરક્ષાનો ઉપાયઃ
१४ त णं तीसे पउमावईए देवीए अण्णया पुव्वरत्तावरत्तकालसमयंसि अयमेयारूवे अज्झत्थिए समुप्पज्जित्था - एवं खलु कणगरहे राया रज्जे य जाव अंगमंगाई वियंगेइ, तं जइ अहं दारयं पयायामि, सेयं खलु ममं तं दारगं कणगरहस्स रहस्सिययं चेव सारक्खमाणीए संगोवेमाणीए विहरित्तए त्ति कट्टु एवं संपेहेइ, संपेहित्ता तेयलिपुत्तं अमच्चं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! कणगरहे राया रज्जे य जाव वियंगेइ, तं जइ णं अहं देवाणुप्पिया! दारगं पयायामि, तए णं तुमं कणगरहस्स रहस्सिययं चेव अणुपुव्वेण सारक्खमाणे संगोवेमाणे संवड्डेहि । तए णं से दारए उम्मुक्कबालभावे जोव्वणगमणुपत्ते तव य मम य भिक्खाभायणे भविस्सइ । तए णं से तेयलिपुत्ते अमच्चे पउमावईए देवीए एयमट्टं पडिसुणेइ, पडिणित्ता पडिगए ।
ભાવાર્થ :- ત્યાર પછી પદ્માવતી દેવીને એકવાર મધ્યરાત્રિના સમયે આ પ્રમાણે વિચાર આવ્યો કે– કનકરથ રાજા રાજ્ય આદિમાં આસક્ત થઈને યાવત્ પુત્રોને વિકલાંગ કરી નાંખે છે, તેના અંગોપાંગ છેદાવી નાંખે છે, તો હવે જ્યારે હું પુત્રને જન્મ આપું ત્યારે મારા માટે તે જ શ્રેયષ્કર થશે કે હું કનકરથ રાજાને ખબર ન પડે તેમ છૂપી રીતે બાળકની રક્ષા કરું, રાજાની કુદષ્ટિથી તેને બચાવું; આ રીતે વિચાર કરીને તેણીએ તેતલિપુત્ર પ્રધાનને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! કનકરથ રાજા રાજ્ય, રાષ્ટ્ર આદિમાં અત્યંત આસક્ત થઈને બધા પુત્રોને વિકલાંગ બનાવી દે છે, હવે હું પુત્રને જન્મ આપું ત્યારે કનકરથ રાજાને ખબર ન પડે તેમ છૂપી રીતે તમે તે બાળકનું અનુક્રમથી સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરજો. આ રીતે કરવાથી તે બાળક બાલ્યાવસ્થા પસાર કરીને, યૌવનને પ્રાપ્ત થશે ત્યારે તે તમારા માટે અને મારા માટે ભિક્ષાનું ભાજન બનશે અર્થાત્ તે તમારું અને મારું પાલન-પોષણ કરશે. તેતલિપુત્ર પ્રધાન પદ્માવતી રાણીના આ કથનને સ્વીકારીને પાછા ફર્યા. રાણી દ્વારા સંતાનની અદલાબદલી :
१५ तणं पमावई य देवी पोट्टिला य अमच्ची सममेव गब्धं गेण्हिंति, सममेव गब्धं परिवहंति, सममेव गब्धं परिवति । तए णं सा पउमावई देवी णवण्हं मासाणं पडिण्णाणं जाव पियदंसणं सुरूवं दारगं पयाया । जंरयणिं च णं पउमावई देवी दारयं पयाया तं रयणि च पोट्टिला वि अमच्ची णवण्हं मासाणं पडिपुणाणं विणिहायमावण्णं दारियं पयाया।
ભાવાર્થ :- ત્યાર પછી પદ્માવતી દેવીએ અને પોટ્ટિલાએ એક જ સાથે(એક સમયે) ગર્ભ ધારણ કર્યો, બંનેએ એક સાથે ગર્ભનું વહન કર્યું અને એક સાથે જ બંનેના ગર્ભની વૃદ્ધિ થઈ. ત્યાર પછી નવમાસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયા ત્યારે પદ્માવતી દેવીએ પ્રિયદર્શી, રૂપાળા એવા પુત્રને જન્મ આપ્યો. જે
Page #384
--------------------------------------------------------------------------
________________
३२४
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
રાત્રિએ પદ્માવતી દેવીએ પુત્રને જન્મ આપ્યો, તે જ રાત્રિએ પોટિલા પ્રધાનની પત્ની) એ પણ નવમાસ અને સાડાસાત દિવસ વ્યતીત થતા મૃત બાલિકાને જન્મ આપ્યો. १६ तए णं सा पउमावई देवी अम्मधाई सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुमं अम्मो ! तेयलिपुत्तं रहस्सिययं चेव सद्दावेह ।
तए णं सा अम्मधाई तह त्ति पडिसुणेइ, पडिसुणित्ता अंतेउरस्स अवदारेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव तेयलिपुत्तस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! पउमावई देवी सद्दावेइ । ભાવાર્થ :- સમયે પદ્માવતી દેવીએ પોતાની ધાવમાતાને બોલાવી અને કહ્યું- હે અમ્મા ! તમે તેતલિપુત્રના ઘરે જાઓ અને તેતલિપુત્રને ગુપ્ત રૂપે બોલાવી લાવો.'
ત્યારે ધાવમાતાએ ‘તહત્તિ’ આ પ્રમાણે કહીને રાણીના વચનનો સ્વીકાર કર્યો અને અંતઃપુરના પાછલા દ્વારેથી નીકળીને તેતલિપુત્રના ઘેર ગયા. ત્યાં જઈને હાથ જોડીને તેતલિપુત્રને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આપને પદ્માવતી દેવી બોલાવે છે. १७ तए णं तेयलिपुत्ते अम्मधाईए अंतियं एयमढे सोच्चा णिसम्म हट्ठ-तुडे; अम्मधाईए सद्धिं साओ गिहाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता अंतेउरस्स अवदारेणं रहस्सिययं चेव अणुपविसइ, अणुपविसित्ता जेणेव परमावई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयलजाव एवं वयासी- संदिसंतुणं देवाणुप्पिया ! जंमए कायव्वं ।। ભાવાર્થ - ત્યાર પછી ધાવમાતા પાસેથી રાણીનો સંદેશો સાંભળીને, હૃદયમાં ધારણ કરીને તેતલિપુત્ર હૃષ્ટ-તુષ્ટ થયા, ધાવમાતાની સાથે પોતાના ઘેરથી નીકળ્યા. અંતઃપુરમાં પાછલા દ્વારથી ગુપ્તરૂપે પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને પદ્માવતી દેવી પાસે આવ્યા અને બન્ને હાથ જોડીને કહ્યું- હે દેવાનુપ્રિયે! મારે જે કરવાનું डोय, तेना भाटे मारा आपो. १८ तए णं पठमावई देवी तेयलिपुत्तं एवं वयासी- एवं खलु कणगरहे जाववियंगेइ । अहं च णं देवाणुप्पिया ! दारगं पयाया । तं तुमंणं देवाणुप्पिया ! एवं दारगं गिण्हाहि जाव तव मम य भिक्खाभायणे भविस्सइ त्ति कटु तेयलिपुत्तस्स हत्थे दलयइ ।
तए णं तेयलिपुत्ते पउमावईए हत्थाओ दारगं गेण्हइ, उत्तरिज्जेणं पिहेइ, पिहित्ता अंतेउरस्स रहस्सिययं अवदारेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सए गिहे जेणेव पोट्टिला भारिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोट्टिलं एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! कणगरहे राया जाव पुत्ते वियंगेइ । अयं च णं दारए कणगरहस्स पुत्तेपउमावईए अत्तए । तण्णं तुमदेवाणुप्पिया ! इमंदारगंकणगरहस्सरहस्सिय चेव अणुपुव्वेणं सारक्खाहि य, संगोवेहि य, संवड्डेहि य । तएणंएस दारए उम्मुक्कबालभावे तव यममयपउमावईए य आहारे भविस्सइत्तिकटुपोट्टिलाए पासेणिक्खिवइ, णिक्खिवित्ता
Page #385
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૪: તેતલિપુત્ર
.
[ ૩૨૫ ]
पोट्टिलाए पासाओ तं विणिहायमावण्णियंदारियं गेण्हइ, गेण्हित्ता उत्तरिज्जेणं पिहेइ, पिहित्ता, अंतेउरस्स अवदारेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव पउमावई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता पउमावईए देवीए पासे ठावेइ जावपडिणिग्गए । ભાવાર્થ:- ત્યાર પછી પદ્માવતી દેવીએ તેતલિપુત્રને આ પ્રમાણે કહ્યું – તમને ખબર છે કે કનકરથ રાજા યાવતુ બધા બાળકોને વિકલાંગ કરી નાંખે છે. “હે દેવાનુપ્રિય! મેં બાળકને જન્મ આપ્યો છે, તમે આ બાળકને ગ્રહણ કરો, સંભાળો યાવતુ આ બાળક ક્રમશઃ યુવાન થતાં તમારા અને મારા માટે ભિક્ષાનું ભાજન થશે.” તેમ કહીને તેણીએ તે નવજાત પુત્રને તેતલિપુત્રના હાથમાં સોંપી દીધો.
- ત્યાર પછી તેતલિપુત્રે પદ્માવતીના હાથે તે બાળકને ગ્રહણ કર્યું અને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઢાંકી દીધું, ઢાંકીને ગુપ્તરૂપે અંતઃપુરના પાછલા દરવાજેથી બહાર નીકળીને પોતાના ઘેર પોટ્ટિલા પાસે આવ્યા અને પોટ્ટિલાને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયે ! કનકરથ રાજા રાજ્ય આદિમાં અત્યંત આસક્ત થઈને યાવતુ પોતાના પુત્રોને વિકલાંગ કરી નાખે છે. આ બાળક કનકરથનો પુત્ર અને પદ્માવતીનો આત્મજ છે. તેથી હે દેવાનુપ્રિય ! કનકરથ રાજાને જાણ ન થાય તેમ છૂપી રીતે આ બાળકનું તમે અનુક્રમથી સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરો. આ બાળક બાલ્યાવસ્થાથી મુક્ત થશે ત્યારે તમારા માટે, મારા માટે અને પદ્માવતી દેવી માટે આધારભૂત થશે. આ પ્રમાણે કહીને તેતલિપુત્રે તે બાળક પોટ્ટિલાને આપી દીધો અને પોટ્ટિલાની પાસેથી મૃત બાલિકાને લઈ, તેને ઉત્તરીય વસ્ત્રથી ઢાંકીને, પાછળના નાના દ્વારેથી અંતઃપુરમાં પ્રવિષ્ટ થઈને, પદ્માવતી દેવીની પાસે ગયા અને મરેલી પુત્રી પદ્માવતી દેવી પાસે રાખી દીધી યાવતુ પાછા ચાલ્યા ગયા. १९ तए णं तीसे पउमावईए अंगपडियारियाओ पउमावइं देवि विणिहायमावण्णियं च दारिय पयायं पासति, पासित्ता जेणेव कणगरहे राया तेणेव उवागच्छति, उवागच्छित्ता करयल जाव एवं वयासी- एवं खलु सामी ! पउमावई देवी मएल्लियं दारियं पयाया। ભાવાર્થ - ત્યાર પછી પદ્માવતીની અંગપરિચારિકાઓએ પદ્માવતી દેવીને અને નવજાત મૃત બાલિકાને જોઈને કનકરથ રાજા પાસે જઈને બન્ને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! પદ્માવતી દેવીએ મૃતબાલિકાને જન્મ આપ્યો છે. २० तए णं कणगरहे राया तीसे मएल्लियाए दारियाए णीहरणं करेइ, बहूणि लोइयाई मयकिच्चाई करेइ, कालेणं विगयसोए जाए। ભાવાર્થ - ત્યાર પછી કનકરથ રાજાએ તે મૃત બાલિકાનું નીહરણ કાર્ય કર્યું અર્થાત્ તેની અંત્ય ક્રિયા કરી અને મૃતક સંબંધી અન્ય લૌકિક કાર્યો કર્યા. કાળક્રમે રાજા શોક રહિત થયા. २१ तएणं तेयलिपुत्ते कल्लं कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव चारगसोहणं करेह जावठिइवडियंदसदेवसियं करेह, कारवेह यएयमाणत्तियं पच्चप्पिणह।
जम्हा णं अम्हं एस दारए कणगरहस्स रज्जे जाए, तं होउ णं दारए णामेणं कणगज्झए जाव अलं भोगसमत्थे जाए।
Page #386
--------------------------------------------------------------------------
________________
[ ૩ર૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી બીજે દિવસે તેતલિપુત્રે કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્ર કેદીઓને કારાગૃહથી મુક્ત કરો યાવત દસ દિવસ પુત્ર જન્મનો ઉત્સવ ઉજવો, ઉજવીને તે કાર્ય સંપન્નતાની મને જાણ કરો. ત્યાર પછી તેતલિપુત્રે જાહેર કર્યું કે અમારા આ બાળકનો જન્મ કનકરથ રાજાના રાજ્યમાં થયો છે, તેથી આ બાળકનું નામ કનકધ્વજ રાખીએ છીએ. ધીરે ધીરે તે બાળક મોટો થયો, કલાઓમાં કુશલ થયો યાવતું યૌવનને પ્રાપ્ત થયો. તેતલિપુત્રની પોટ્ટિલાથી વિમુખતા:२२ तएणं पोटिल्ला अण्णया कयाई तेयलिपुत्तस्स अणिट्ठा अकंता अप्पिया अमणुण्णा अमणामा जाया यावि होत्था- णेच्छइ णं तेयलिपुत्ते पोट्टिलाए णामगोयमवि सवणयाए, किं पुण दंसणं वा परिभोगं वा ।
तएणंतीसे पोट्टिलाए अण्णया कयाइ पुव्वरत्तावरक्तकालसमयंसि इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था एवं खलु अहं तेयलिस्स पुव्विंइट्ठा आसी, इयाणिं अणिट्ठा जाया । णेच्छइ णं तेयलिपुत्ते मम जावझियायइ । ભાવાર્થ :- ત્યાર પછી કોઈ સમયે તેતલિપુત્રને પોટ્ટિલા અનિષ્ટ, અકાંત, અપ્રિય અમનોજ્ઞ અને અમનોહર થઈ ગઈ. તેતલિપુત્રને તેનું નામ-ગોત્ર સાંભળવું પણ પસંદ ન હતું, તો તેને જોવાની કે તેના પરિભોગની અર્થાત્ તેની પાસે જવાની તો વાત જ શી કરવી ?
એકવાર મધ્યરાત્રિના સમયે પોથ્રિલાના મનમાં વિચાર આવ્યો કે તેતલિપુત્રને હું પહેલા ઇષ્ટ, પ્રિય હતી અને હવે અનિષ્ટ થઈ ગઈ છું, તેથી તેતલિપુત્ર મારું નામ પણ સાંભળવા ઇચ્છતા નથી ભાવત્ પરિભોગ તો ઈચ્છે જ ક્યાંથી? આ પ્રકારના વિચારોથી તે ઉદાસ બનીને આર્તધ્યાન કરવા લાગી. આર્તધ્યાનનું નિવારણ - २३ तए णं तेयलिपुत्ते पोट्टिलं ओहयमणसंकप्पं जावझियायमाणिं पासइ, पासित्ता ए वं वयासी-मा णं तुमंदेवाणुप्पिया ! ओहयमणसंकप्पा, तुमंणं मम महाणसंसि विपुलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेहि, उवक्खडावित्ता बहूणं समण-माहण अतिहिकिवण-वणीमगाणं देयमाणी य दवावेमाणी य विहराहि।
तए णं सा पोट्टिला तेयलिपुत्तेणं एवं वुत्ता समाणा हटुतुट्ठा तेयलिपुत्तस्स एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता कल्लाकल्लि महाणसंसि विपुलं असणं पाणं खाइमं साइमं जाव उवक्खडावेइ, उवक्खडावेत्ता बहूणं समण जाव देयमाणी य दवावेमाणी य विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી ઉદાસ યાવતુ આર્તધ્યાનમાં રહેલી પોટ્ટિલાને જોઈને તેતલિપુત્રે તેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! ઉદાસ થઈને આર્તધ્યાન ન કરો. તમે મારી ભોજનશાળામાં વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, તે ચાર પ્રકારનો આહાર તૈયાર કરાવો અને ઘણા શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, કપણો અને યાચકોને આપો, અપાવો અર્થાત્ દાનશાળા ખોલો.
Page #387
--------------------------------------------------------------------------
________________
| अध्यः-१४ : dalaya
| उ२७ ।
તેતલિપુત્રે આ પ્રમાણે દાનશાળાનું કાર્ય સોંપ્યું ત્યારે પોટ્ટિલા ઘણી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ. તેતલિપુત્રની આ વાત સાંભળીને, સ્વીકારીને ભોજનશાળામાં દરરોજ વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ; તે ચારે પ્રકારનો આહાર બનાવડાવી તે અશનાદિ શ્રમણાદિને આપતી અને અપાવતી રહેવા લાગી. સુવ્રતા આર્યાનું આગમન અને પોલિાનો પ્રશ્ન:२४ तेणं कालेणं तेणं समएणं सुव्वयाओ णामं अज्जाओ ईरियासमियाओ जाव गुत्तबंभयारिणीओ बहुस्सुयाओ बहुपरिवाराओ पुव्वाणुपुर्वि चरमाणीओ जेणामेव तेयलिपुरे णयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हति, ओगिण्हित्ता संजमेण तवसा अप्पाणं भावेमाणीओ विहरंति। ભાવાર્થ - તે કાલે તે સમયે ઈર્ષા સમિતિથી યુક્ત યાવત ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુત, વિશાળ પરિવાર ધારક સુવ્રતા નામના આર્યા અનુક્રમથી વિહાર કરતાં-કરતાં તેતલિપુર નગરમાં પધાર્યા અને યથોચિત ઉપાશ્રયની આજ્ઞા લઈને તેમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. २५ तए णं तासिं सुव्वयाणं अज्जाणं एगे संघाडए पढमाए पोरिसीए सज्झायं करेइ जाव अडमाणीओ तेयलिपुत्तस्स गिहं अणुपविट्ठाओ । तए णं सा पोट्टिला ताओ अज्जाओ एज्जमाणीओ पासइ, पासित्ता हट्ठतुट्ठा आसणाओ अब्भ?इ, अब्भुट्टित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता विउलं असणं पाणंखाइमं साइमं पडिलाभेइ, पडिलाभित्ता एवं वयासी
एवं खलु अहं अज्जाओ ! तेयलिपुत्तस्स पुदिव इट्ठा कंता पिया मणुण्णा मणामा आसी, इयाणिं अणिट्ठा जाव दंसणं वा परिभोगं वा । तं तुब्भे णं अज्जाओ ! सिक्खियाओ, बहुणायाओ, बहुपढियाओ बहूणि गामागर जाव आहिंडह, बहूणं राईसर जाव गिहाई अणुपविसह, तं अत्थियाई भे अज्जाओ ! केइ कहिंचि चुण्णजोए वा, मंतजोगे वा कम्मणजोए वा हियउड्डावणे वा काउड्डावणे वा आभिओगिए वा वसीकरणे वा कोउयकम्मे वा भूइकम्मे वा मूले कंदे छल्लो वल्ली सिलिया वा गुलिया वा ओसहे वा भेसज्जे वा उवलद्धपुव्वे ? जेणाहं तेयलिपुत्तस्स पुणरवि इट्ठा भवेज्जामि । ભાવાર્થ:- ત્યારપછી તે સુવ્રતા આર્યાના એક સંઘાડાએ પ્રથમ પહોરે સ્વાધ્યાયાદિ કરીને યાવત્ ભિક્ષા માટે ફરતાં-ફરતાં તેતલિપુત્રના ઘરમાં પ્રવેશ કર્યો. તે આર્યાને આવતા જોઈ પોટ્ટિલા દૃષ્ટ-તુષ્ટ થઈ, પોતાના આસનથી ઊભી થઈ, વંદના-નમસ્કાર કર્યા અને વિપુલ અશન, પાન, ખાધ અને સ્વાદ્ય આદિ ચારે પ્રકારનો આહાર વહોરાવ્યો, આહાર વહોરાવીને આર્યાઓને આ પ્રમાણે કહ્યું –
आयमिओ!ई पडेसाततलिपुत्रनेट, तप्रिय, मनोशअने भनो२ती, परंतु वे અનિષ્ટ થઈ ગઈ છું યાવતુ તેઓ મારું નામ પણ સાંભળવા ઇચ્છતા નથી. તો મારી સાથે પરિભોગની તો વાત જ શી રહે? હે આર્યાઓ! તમે ઘણા શિક્ષિત, ઘણા જાણકાર અને ઘણા ભણેલા છો; ઘણા ગામ અને નગરોમાં યાવતું ભ્રમણ કરતાં ઘણા રાજાઓ, ઈશ્વરો અને યુવરાજો આદિના ઘરોમાં પ્રવેશ કરો છો. તો હે આર્યાઓ! તમારી પાસે થંભન આદિ કરનારા કોઈ ચૂર્ણયોગ, મંત્રયોગ, કામણયોગ, હૃદયને હરણ
Page #388
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૮ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
કરનારા, કાયાનું આકર્ષણ કરનારા, આભિયોગિક–પરાભવ કરનારા, વશીકરણયોગ, કૌતુક કર્મ-સૌભાગ્ય વર્ધક સ્નાન આદિ, ભૂતિકર્મ–મંત્રિત કરેલી ભભૂતિનો પ્રયોગ અથવા કોઈ મૂળ, કંદ, છાલ, વેલ, શિલિકા (એક પ્રકારનું ઘાસ), ગોળી, ઔષધ કે ભેષજ વગેરે વસ્તુઓના પ્રયોગ જે તમે જાણેલા હોય તે મને આપો, જેથી હું તેતલિપુત્રને પાછી ઇષ્ટ બનું. પોઢિલ્લા દ્વારા શ્રાવિકાવત ગ્રહણઃ२६ तएणं ताओ अज्जाओ पोट्टिलाए एवं वुत्ताओ समाणीओ दोवि कण्णे(अंगुलिय) ठाउँति, ठावेत्ता पोट्टिलं एवं वयासी- अम्हे णंदेवाणुप्पिया ! समणीओ णिग्गंथीओ जाव गुत्तबंभचारिणीओ । णो खलु कप्पइ अम्हं एयप्पयारं कण्णेहिं विणिसामेत्तए, किमंग पुण उवदंसित्तए वा आयरित्तए वा? अम्हे णं तव देवाणुप्पिया! विचित्तं केवलिपण्णत्तं धम्म परिकहिज्जामो। ભાવાર્થ - પોટ્ટિલાએ તે આર્યાઓને આ પ્રમાણે કહ્યું ત્યારે તે આર્યાઓએ પોતાના બંને કાનો પર હાથ મૂકી દીધા. હાથથી કાન ઢાંકીને તેઓએ પોટ્ટિલાને કહ્યું- હે દેવાનુપ્રિયે ! અમે નિગ્રંથ શ્રમણીઓ છીએ થાવત ગુપ્ત બ્રહ્મચારિણીઓ છીએ. આવા વચન અમને કાનથી સાંભળવા પણ કલ્પતા નથી, તો આ વિષયનો ઉપદેશ દેવો કે આચરણ કરવું તો કેવી રીતે કહ્યું? હે દેવાનુપ્રિય ! અમે તમને શ્રમણ ધર્મ અને શ્રાવકધર્મરૂપ અદ્ભુત એવા કેવળી પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપી શકીએ. २७ तए णं सा पोट्टिला ताओ अज्जाओ एवं वयासी- इच्छामि णं अज्जाओ ! तुम्हं अंतिए केवलिपण्णत्तं धम्म णिसामित्तए । तए णं ताओ अज्जाओ पोट्टिलाए विचित्तं केवलि पण्णत्तं धम्म परिकहेंति । तए णं सा पोट्टिला धम्म सोच्चा णिसम्म हट्ठतुट्ठा एवं वयासी- सद्दहामिणं अज्जाओ !णिग्गंथं पावयणं जावसे जहेयं तुब्भे वयह । इच्छामि णं अहं तुम्भं अंतिए पंचाणुव्वइयं सत्त सिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जित्तए । अहासुहं देवाणुप्पिए ।
तएणं सा पोट्टिला तासिं अज्जाणं अंतिए पंचाणुव्वइयं जाव गिहिधम्म पडिवज्जइ, ताओ अज्जाओ वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पडिविसज्जेइ । तए णं सा पोट्टिला समणोवासिया जाया जाव पडिलाभमाणी विहरइ । ભાવાર્થ - ત્યારપછી પોલિાએ તે આર્યાઓને કહ્યું- હે આર્યાઓ ! આપની પાસે કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવા ઇચ્છું છું. ત્યારે તે આર્યાઓએ પોટિલાને અનેક પ્રકારે કેવળી પ્રરૂપતિ ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મનો ઉપદેશ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને પોટ્ટિલા હૃષ્ટ-તુષ્ટ થઈને આ પ્રમાણે બોલીહે આર્યાઓ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું યાવત્ જેમ આપે કહ્યું, તે તેમ જ છે, તેથી હું આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે આર્યાઓએ કહ્યું- હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે, તેમ કરો.
ત્યારપછી તે પોટ્ટિલાએ તે આર્યાઓ પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ શ્રાવક ધર્મને
Page #389
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૪: તેતલિપુત્ર
[ ૩૨૯ ]
અંગીકાર કર્યો. તે આર્યાઓને વંદના-નમસ્કાર કર્યા અને તેઓને વિદાય આપી. ત્યારપછી પોટ્ટિલા શ્રમણો- પાસિકા થઈ ગઈ પાવતુ આહારાદિનું દાન આપતી જીવન પસાર કરવા લાગી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પોઢિલા દ્વારા સાધ્વીઓને દાનશાળામાંથી ગોચરી વહોરાવવાનું અને પોતાની મનોકામના પ્રગટ કરવાનું કથન છે. શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી દશવૈકાલિક સૂત્રાનુસાર જૈન સાધુસાધ્વીઓને દાનપિંડ લેવાનો નિષેધ હોય છે. જે પદાર્થો કેવળ દાન માટે જ બનાવેલા હોય તેને જ દાનપિંડ કહે છે પરંતુ જે ભોજનમાંથી યાચકોને દાન અપાતું હોય તેમજ તે દાનશાળાના કર્મચારીઓ, કુટુંબીજનો અને સ્વજનો આદિ પણ ત્યાં ભોજન કરતા હોય, તો તેમાંથી જૈન સાધુ-સાધ્વી લઈ શકે છે.
ગૃહસ્થ પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મુનિને પૂછે, ત્યારે મુનિએ પોતાની સંયમ મર્યાદા અનુસાર ઉચિત હોય તો જ ઉત્તર આપવો જોઈએ. પ્રસ્તુત સુત્રોમાં સાધ્વીઓએ પોટ્ટિલાના પ્રશ્નનો ઉત્તર આપવા માટે સ્પષ્ટ નિષેધ કર્યો અને પોટ્ટિલાની ઇચ્છાનુસાર પ્રાપ્ત તેને ધર્મનો ઉપદેશ આપ્યો. સાધુ-સાધ્વીજીઓ ગોચરીના પ્રસંગે ધર્મકથા વગેરે કરતા નથી પરંતુ આવશ્યક હોય ત્યારે તેઓ સંક્ષેપમાં ઉપદેશ આપી શકે છે અને વ્રત પ્રત્યાખ્યાન કરાવી શકે છે; તેમજ કોઈના પ્રશ્નોના ઉત્તર પણ આપી શકે છે. આ પ્રકારનું વિધાન શ્રી વ્યવહાર સૂત્રમાં છે. પોઢિલાની દીક્ષા અને સંયમ સાધના - २८ तए णं तीसे पोट्टिलाए अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसिकुडुंबजागरियं जागरमाणीए अयमेयारूवे अज्झत्थिए जावसमुप्पज्जित्था- एवं खलु अहं तेयलिपुत्तस्स पुष्वि इट्ठा कंता जाव परिभोगं वा । तं सेयं खलु मम सुव्वयाणं अज्जाणं अंतिए पव्वइत्तए, एवं संपेहेइ, संपेहित्ता कल्लं पाउप्पभायाए जेणेव तेयलिपुत्ते तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव एवं वयासी- एवं खलु देवाणुप्पिया !मए सुव्वयाणं अज्जाणं अंतिए धम्मे णिसंते जाव अब्भणुण्णाया पव्वइत्तए। ભાવાર્થ - ત્યારપછી કોઈ એકવાર પોટ્ટિલા મધ્યરાત્રિએ કુંટુંબનો વિચાર કરતી જાગી રહી હતી. ત્યારે તેને આ પ્રમાણે વિચાર આવ્યો કે હું પહેલા તેતલિપુત્રને ઇષ્ટ હતી, હવે અનિષ્ટ થઈ ગઈ છું યાવતું મને જોવા અને મારો ઉપભોગ કરવાની વાત જ કયાંથી હોય? તેથી મારે સુવ્રતા આર્યા પાસે દીક્ષા ગ્રહણ કરવી તે જ શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કરીને બીજે દિવસે પ્રભાત થતાં જ તે તેતલિપુત્ર પાસે ગઈ. જઈને બંને હાથ જોડીને યાવતુ આ પ્રમાણે કહ્યું કે મેં સુવ્રતા આર્યા પાસેથી ધર્મ સાંભળ્યો છે, તે ધર્મ મને ઇષ્ટ, અત્યંત ઇષ્ટ અને રુચિકર લાગ્યો છે, તેથી આપની આજ્ઞા મેળવીને હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
२९ तए णं तेयलिपुत्ते पोट्टिलं एवं वयासी- एवं खलु तुमं देवाणुप्पिए ! मुंडा भवित्ता पव्वइया समाणी कालमासे कालं किच्चा अण्णयरेसुदेवलोएसु उववज्जिहिसि । तं जइ णं तुम देवाणुप्पिए ! ममं ताओ देवलोयाओ आगम्म केवलिपण्णत्ते धम्मे बोहिहि, तो हं विसज्जेमि । अह णं तुमं ममंण संबोहेसि, तो ते ण विसज्जेमि । तए णं सा पोट्टिला तेयलिपुत्तस्स एयमटुं पडिसुणेइ ।
Page #390
--------------------------------------------------------------------------
________________
| 330
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યારે તેતલિપુત્રે પોટ્ટિલાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે મુંડિત અને પ્રવ્રજિત થઈને કાલના સમયે કાલધર્મ પામીને કોઈપણ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશો, હે દેવાનુપ્રિય! તમે જો તે દેવલોકમાંથી આવીને મને કેવલી પ્રરૂપિત ધર્મનો પ્રતિબોધ આપવાની વાતનો સ્વીકાર કરતા હો, તો તમને દીક્ષા લેવા માટે મારી આજ્ઞા છે અને જો તમે મને પ્રતિબોધ આપવાની વાત સ્વીકારતા નહો તો મારી આજ્ઞા નથી.
ત્યારે પોઠ્ઠિલાએ તેતલિપુત્રના કથનનો સ્વીકાર કર્યો અર્થાત્ વચનબદ્ધ થયા ३० तए णं तेयलिपुत्ते विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावित्ता मित्तणाइ जाव आमंतेइ. आमंतित्ता जावसम्माणेइ,सम्माणित्ता पोटिलंण्हायं जावसव्वलंकारविभूसियं पुरिससहस्सवाहिणीयं सीयं दुरुहित्ता मित्तणाइ जाव परिवुडे सव्विड्डीए जाव दुंदुहिणिग्घोस णाइय रवेणं तेतलिपुरस्स मज्झमज्झेणं जेणेव सुव्वयाणं उवस्सए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीयाओ पच्चोरुहइ पच्चोरुहित्ता पोट्टिलं पुरओ कटु जेणेव सुव्वया अज्जा तेणेव उवागच्छइ, उवागच्छित्ता वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! मम पोट्टिला भारिया इट्ठा जाव एस णं संसारभउव्विग्गा जाव पव्वइत्तए। पडिच्छंतुणं देवाणुप्पिए! सिस्सिणिभिक्खं दलयामि । अहासुह, मा पडिबंध करेहि । ભાવાર્થ - ત્યારપછી તેતલિપુત્રે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવ્યો. મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કર્યા અને તેઓનો યથોચિત સત્કાર કર્યો, સન્માન કર્યું. ત્યાર પછી પોટ્ટિલાને સ્નાન કરાવ્યું યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત કરી અને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકામાં બેસાડીને મિત્રો તથા જ્ઞાતિજનો આદિની સાથે સમસ્ત ઋદ્ધિ સહિત યાવતુ દુભિના ઘોષપૂર્વક યાવતુ તેતલિપુર નગરની મધ્યે થઈને સુવ્રતા સાધ્વીના ઉપાશ્રયમાં આવ્યા, પોટ્ટિલાને શિબિકામાંથી ઉતારી, ત્યાર પછી તેને આગળ રાખીને(પોતે તેની પાછળ ચાલતા) સુવ્રતા આર્યાની સમીપે આવ્યા. તેઓને વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયે! આ મારી પોટ્ટિલા ભાર્યા મને ઇષ્ટ છે, તે સંસારના ભયથી વ્યાકુળ બનીને યાવત દીક્ષા અંગીકાર કરવા ઇચ્છે છે; તો હે દેવાનુપ્રિયે! હું આપને શિષ્યારૂપે ભિક્ષા આપું છું, તેનો આપ સ્વીકાર કરો. તે આર્યાએ કહ્યું- જેમ સુખ ઉપજે તેમ કરો; વિલંબ ન કરો
३१ तए णं सा पोट्टिला सुव्वयाहिं अज्जाहिं एवं वुत्ता समाणा हट्टतुट्ठा उत्तरपुरित्थमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता जेणेव सुव्वयाओ अज्जाओ तेणेव उवाच्छइ, उवागच्छित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- आलित्ते णं भंते ! लोए एवं जहा देवाणंदा जाव ए क्कारस अंगाई अहिज्जइ, बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ, पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झोसित्ता सद्धि भत्ताई अणसणेणं छेइत्ता आलोइय पडिक्कंता समाहिपत्ता कालमासे कालं किच्चा अण्णयरेसुदेवलोएसुदेवत्ताए उववण्णा। ભાવાર્થ - સુવ્રતા આર્યાએ આ પ્રમાણે કહ્યું ત્યારે હર્ષિત અને સંતુષ્ટ થયેલી પોલિાએ ઈશાનકોણમાં
Page #391
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૪: તેતલિપુત્ર
[ ૩૩૧ ]
જઈને પોતે જ આભરણ, માળા અને અલંકાર ઉતાર્યા, સ્વયં જ પંચમુષ્ટિ લોચ કર્યો, લોચ કરીને સુવ્રતા આર્યા પાસે આવીને તેમને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવતી ! આ સંસાર ચારે બાજુથી બળી રહ્યો છે, ઇત્યાદિ ભાવો વ્યક્ત કરીને દેવાનંદાની જેમ પોઢિલા, સુવ્રતા આર્યા પાસે દીક્ષિત થઈ. અનુક્રમે અગિયાર અંગોનું અધ્યયન કર્યું, ઘણા વર્ષો સુધી ચારિત્રનું પાલન કર્યું, અંત સમયે એક માસની સંલેખના કરી, પોતાના શરીરને ક્રશ કરીને, સાઠ ભક્તનું અનશન કરીને, પાપ કર્મની આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિપૂર્વક કાલના સમયે કાલધર્મ પામીને તે કોઈ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થઈ. કનકરથનું મૃત્યુ-રાજ્યાભિષેક માટે વિચારણા - |३२ तए णं से कणगरहे राया अण्णया कयाइ कालधम्मुणा संजुत्ते यावि होत्था । तए णं राईसर जाव णीहरणं करेंति, करित्ता अण्णमण्णं एवं वयासी- एवं खलु देवाणुप्पिया! कणगरहे राया रज्जेय जावपुत्तेवियंगित्था, अम्हे णंदेवाणुप्पिया !रायाहीणा,रायाहिट्ठिया, रायाहीणकज्जा । अयं च णं तेतली अमच्चे कणगरहस्स रण्णो सव्वट्ठाणेसु सव्वभूमियासु लद्धपच्चए दिण्णवियारे सव्वकज्जवड्डावए यावि होत्था । तंसेयं खलु अम्हं तेयलिपुत्तं अमच्वं कुमार जाइत्तए त्ति कटु अण्णमण्णस्स एयमटुं पडिसुणेति, पडिसुणित्ता जेणेव तेयलिपुत्ते अमच्चे तेणेव उवागच्छति, उवागच्छित्ता तेयलिपुत्तं एवं वयासी
एवं खलु देवाणुप्पिया! कणगरहे राया रज्जे य जाव वियंगेइ, अम्हे य णं देवाणुप्पिया! रायाहीणा रायाहिट्ठिया रायाहीणकज्जा । तुमं च णं देवाणुप्पिया ! कणगरहस्स रण्णो सव्वट्ठाणेसु जाव रज्जधुराचिंतए होत्था । तं जइ णं देवाणुप्पिया ! अत्थि केइ कुमारे रायलक्खणसंपण्णे अभिसेयारिहे, तं णं तुमं अम्हं दलाहि, जा णं अम्हे महया रायाभिसेएणं अभिसिंचामो । ભાવાર્થ:- ત્યારપછી કોઈક સમયે કનકરથ રાજા મૃત્યુ પામ્યા. ત્યારે રાજેશ્વર, તલવર વગેરે લોકોએ રાજાનો અગ્નિસંસ્કાર કર્યો.
- ત્યાર પછી તેઓએ પરસ્પર મળીને આ પ્રમાણે વિચાર કર્યો કે હે દેવાનુપ્રિયો ! કનકરથ રાજાએ રાજ્ય આદિમાં આસક્ત થઈને પોતાના પુત્રોને વિકલાંગ કરી દીધા છે. હે દેવાનુપ્રિયો! આપણે તો રાજાને આધીન છીએ, રાજાથી અધિષ્ઠિત થઈને રહેનારા છીએ અર્થાત્ રાજાની આજ્ઞામાં રહેવા જ ટેવાયેલા છીએ, આપણા બધા જ કાર્યો રાજાને આધીન હોય છે. તેતલિપુત્ર પ્રધાન રાજા કનકરથના સર્વ કાર્યોમાં અને સર્વ ભૂમિકાઓમાં વિશ્વાસપાત્ર રહ્યા છે, તેઓ લોકહિતકારી વિચારો કરનારા છે અને રાજ્યના સર્વ કામ પાર પાડનારા છે. તેથી આપણે તેતલિપુત્ર પ્રધાન પાસે જઈને રાજાને યોગ્ય કોઈ કુમારની યાચના કરવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને, પરસ્પરમાં આ વાતનો સ્વીકાર કરીને તેઓ તેતલિપુત્ર પ્રધાનની પાસે આવ્યા અને તેતલિપુત્રને આ પ્રમાણે કહ્યું,
હે દેવાપ્રિય ! કનકરથ રાજા રાજ્યમાં તથા રાષ્ટ્રમાં આસક્ત હતા. તેથી તેણે પોતાના દરેક પત્રોને વિકલાંગ કરી નાખ્યા છે. હે દેવાનુપ્રિય ! આપણે રાજાને આધીન રહેનારા છીએ પાવતુ આપણે
Page #392
--------------------------------------------------------------------------
________________
[ ૩૩ર |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
રાજાને આધીન રહીને કાર્ય કરનારા છીએ. હે દેવાનુપ્રિય! તમે કનકરથ રાજાના સર્વ કાર્યોમાં વિશ્વાસપાત્ર રહ્યા છો યાવતું રાજ્યધુરાના ચિંતક છો, તેથી હે દેવાનુપ્રિય ! જો કોઈ કુમાર રાજલક્ષણોથી યુક્ત અને અભિષેકને યોગ્ય હોય તો તમે અમને આપો, જેથી અમે મહાન રાજ્યાભિષેકથી તેનો અભિષેક કરીએ. ३३ तए णं तेयलिपुत्ते तेसिं ईसरपभिईणं एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता कणगज्झयं कुमारं हायं जाव सस्सिरीयं करेइ, करित्ता तेसिं ईसरपभिईणं उवणेइ, उवणित्ता एवं वयासी-एसणं देवाणुप्पिया !कणगरहस्सरण्णो पुत्ते, पउमावईए देवीए अत्तए कणगज्झए णाम कुमारे अभिसेयारिहे रायलक्खणसंपण्णे, मए कणगरहस्स रण्णो रहस्सियं संवड्डिए । एयं णं तुब्भे महया-महया रायाभिसेएणं अभिसिंचह । सव्वं च से उट्ठाणपरियावणियं
परिकहेइ।
ભાવાર્થ :- ત્યાર પછી તે રાજેશ્વર, તલવર વગેરે લોકોની આ વાત સાંભળીને તેતલિપુત્રે કનકધ્વજ કુમારને સ્નાન કરાવી સર્વ અલંકારોથી વિભૂષિત કર્યો અને રાજેશ્વર આદિની પાસે લાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! આ કનકરથ રાજાનો પુત્ર અને પદ્માવતીદેવીનો આત્મજ કનકધ્વજ કુમાર અભિષેકને યોગ્ય છે, તે રાજલક્ષણોથી સંપન્ન છે. કનકરથ રાજાથી છૂપાવીને મેં તેનું સંવર્ધન કર્યું છે. તમે મહાન રાજ્યાભિષેકથી તેનો અભિષેક કરો. આ પ્રમાણે કહીને તેણે કુમારના જન્મ, પાલન-પોષણ વગેરે અથથી ઇતિ સુધીની જીવન ઘટના કહી સંભળાવી. કનકધ્વજનો રાજ્યાભિષેક:३४ तए णं ते ईसरपभिइओ कणगज्झयं कुमारं महया-महया रायाभिसेएणं अभिसिंचंति तए णं से कणगज्झए कुमारे राया जाए, महया हिमवंतमहंतमलयमंद-महिंदसारे जाव रज्जं पसासेमाणे विहरइ। ભાવાર્થ - ત્યાર પછી તે રાજેશ્વર, તલવર વગેરે નગરજનોએ કનકધ્વજ કુમારનો મહાન રાજ્યાભિષેક કર્યો અને કનકધ્વજકુમાર રાજા થઈ ગયા. લોક મર્યાદાનું રક્ષણ કરવામાં તે મહાહિમવંત પર્વત જેવા હતા, તેમની ચોમેર ફેલાયેલી તેની યશ-કીર્તિ મહામલય જેવી હતી અને તેનું સંકલ્પબળ, દેઢ પ્રતિજ્ઞાવાળું અને મેરુ પર્વત જેવું દેઢ હતું. આ રીતે તે રાજ્યનું પાલન કરતા યાવત્ રહેવા લાગ્યા. ३५ तए णं सा पउमावई देवी कणगज्झयं रायं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- एसणं पुत्ता ! तव रज्जे य जाव अंतेउरे य तुमं च तेयलिपुत्तस्स अमच्चस्स पहावेणं । तेयलिपुत्तं अमच्चं आढाहि परिजाणाहि, सक्कारेहि, सम्माणेहि, इंतं अब्भुटेहि ठियं पज्जुवासाहि, वच्चंतं पडिसंसाहेहि, अद्धासणेणं उवणिमंतेहि, भोगं च से अणुवड्डेहि ।
तए णं से कणगज्झए पउमावईए देवीए वयणं तह त्ति पडिसुणेइ जाव भोगं च से अणुवड्डेइ । ભાવાર્થ - તે સમયે પદ્માવતી દેવીએ કનકધ્વજ રાજાને બોલાવીને કહ્યું- હે પુત્ર! તમારું આ રાજ્ય થાવત્ અંતઃપુર અને તમે પોતે, આ સર્વ જે કાંઈ છે તે તેતલિપુત્ર પ્રધાનના પ્રભાવથી જ છે, તેથી તમે
Page #393
--------------------------------------------------------------------------
________________
અઘ્ય—૧૪ : તેતલિપુત્ર
તેતલિપુત્ર પ્રધાનનો આદર કરજો, તેમના કહેવા પ્રમાણે કાર્ય કરજો, તેમનો સત્કાર કરજો, તેમનું સન્માન જાળવજો, તેમને આવતા જોઈને ઊભા થજો, તેઓ સ્થિત હોય ત્યારે તેમની ઉપાસના કરજો, તેઓ જાય ત્યારે તેમની પાછળ મૂકવા જજો, તેઓને તમારા આસનના અર્ધભાગ ઉપર બેસાડજો અને તેમના સુખ સગવડની સામગ્રીની વૃદ્ધિ કરજો.
૩૩૩
ત્યાર પછી કનકધ્વજે પદ્માવતી દેવીની આ વાતનો સ્વીકાર કર્યો યાવત્ તેમની સુખ સગવડતાની સામગ્રીમાં વૃદ્ધિ કરી દીધી.
તેતલિ પ્રધાનને બોધ આપવા પોટ્ટિલ દેવના ઉપાયોઃ
| ३६ त णं से पोट्टिले देवे तेयलिपुत्तं अभिक्खणं- अभिक्खणं केवलिपण्णत्ते धम्मे संबोहेइ, णो चेव णं से तेयलिपुत्ते संबुज्झइ । तए णं तस्स पोट्टिलदेवस्स इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - एवं खलु कणगज्झए राया तेयलिपुत्तं आढाइ जाव भोगं च अणुवड्डेइ, तए णं से तेयलिपुत्ते अभिक्खणं- अभिक्खणं संबोहिज्जमाणे विधम्मे णो संबुज्झइ । तं सेयं खलु मम कणगज्झयं तेयलिपुत्ताओ विप्परिणामित्तए त्ति कट्टु एवं संपेहेइ, संपेहित्ता कणगज्झयं तेयलिपुत्ताओ विप्परिणामेइ ।
ભાવાર્થ :- ત્યાર પછી પોટ્ટિલ દેવ તેતલિપુત્રને વારંવાર કેવળી પ્રરૂપિત ધર્મનો પ્રતિબોધ આપવા લાગ્યા પરંતુ તેતલિપુત્ર પ્રતિબોધ પામ્યા જ નહીં. ત્યારે પોટ્ટિલ દેવને આ પ્રમાણે વિચાર આવ્યો કે– કનકધ્વજ રાજા તેતલિપુત્રનો આદર કરે છે યાવત્ તેની સુખ સગવડતા વધારે છે તેથી વારંવાર પ્રતિબોધિત કરવા છતાં તેતલિપુત્ર ધર્મમાં પ્રતિબોધિત થતા નથી, તેથી મારા માટે એ જ શ્રેયસ્કર છે કે ગમે તેમ કરીને કનકધ્વજને તેતલિપુત્રથી વિરુદ્ધ કરવા. આ પ્રમાણે વિચાર કરીને પોટ્ટિલ દેવે કનકધ્વજને તેતલિપુત્રથી વિરુદ્ધ કરી દીધા.
| ३७ तए णं तेयलिपुत्ते कल्लं पहाए जाव आसखंधवरगए बहूहिं पुरिसेहिं सद्धिं संपरिवुडे साओ गिहाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव कणगज्झए राया तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- ત્યાર પછી તેતલિપુત્રે બીજે દિવસે સ્નાન કરીને યાવત્ શ્રેષ્ઠ ઘોડાની પીઠ પર સવાર થઈને ઘણા પુરુષોથી પરિવૃત થઈને પોતાના ઘેરથી નીકળીને કનકધ્વજ રાજા પાસે જવા પ્રયાણ કર્યું. ३८ त णं तेयलिपुत्तं अमच्चं से जहा बहवे राईसरतलवर जाव पभिइओ पासंति ते तहेव आढायंति परिजाणंति अब्भुट्ठेति, अंजलिपरिग्गहं करेंति, इट्ठाहिं कंताहिं जाव वग्गूहिं आलवमाणा य संलवमाणा य पुरओ य पिटुओ य पासओ य मग्गओ य समणुगच्छंति । ભાવાર્થ:- તેતલિપુત્ર પ્રધાનને માર્ગમાં જોતા જ ઘણા ઐશ્વર્યવાન, તલવર, વગેરે અનેક લોકોએ પહેલાની જેમ જ તેમનો આદર કર્યો, તેમના આગમનથી ખુશ થયા, ઊભા થયા, હાથ જોડ્યા, ઇષ્ટ, કાંતાદિ વચનોથી વાર્તાલાપ કરતાં તેમની આગળ, પાછળ અને આજુબાજુમાં રહી તેમની સાથે ચાલવા લાગ્યા.
३९ त णं से तेयलिपुत्ते जेणेव कणगज्झए राया तेणेव उवागच्छइ । तए णं कणगज्झए राया तेयलिपुत्तं एज्जमाणे पासइ,' पासित्ता णो आढाइ, णो परियाणाइ, णो अब्भुट्ठेइ, अणाढ
Page #394
--------------------------------------------------------------------------
________________
| उ३४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
यमाणे अपरियाणमाणे अणब्भुट्ठायमाणे परम्मुहे संचिट्ठइ ।
तए णं तेयलिपुत्ते अमच्चे कणगज्झयस्स रण्णो अंजलिं करेइ । तओ य णं कणगज्झए राया अणाढायमाणे अपरियाणमाणे अणब्भुटेमाणे तुसिणीए परम्मुहे संचिट्ठइ।
तए णं तेयलिपुत्ते कणगज्जयं विप्परिणयं जाणित्ता भीए जाव संजायभए एवं वयासी-"रुद्रु णं मम कणगज्झए राया । हीणे णं मम कणगज्झए राया । अवज्झाए णं कणगज्झए राया । तं ण णज्जइ णं मम केणइ, कु-मारेण मारेहि" त्ति कटु भीए तत्थे जाव सणियं-सणियं पच्चोसक्केइ, पच्चोसक्कित्ता तमेव आसखंधं दुरुहेइ, दुरुहित्ता तेयलिपुरं ममज्झेणं जेणेव सए गिहे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ:- ત્યાર પછી તે તેતલિપુત્ર પ્રધાન કનકધ્વજ રાજા હતા ત્યાં આવ્યા. કનકધ્વજે તેતલિપુત્રને આવતા જોયા, પણ તેમનો આદર કર્યો નહીં, તેમના આગમનથી ખુશ થયા નહીં, ઊભા થયા નહીં. આ રીતે તેમનો આદર કર્યા વિના, ખુશ થયા વિના, ઊભા થયા વિના મૌન ભાવે પીઠ ફેરવીને બેઠા રહ્યા.
ત્યાર પછી તેતલિપુત્ર પ્રધાને કનકધ્વજ રાજાને હાથ જોડ્યા ત્યારે પણ તેઓએ તેમનો આદર કયો નહીં, ખુશ થયા નહીં, ઊભા થયા નહીં, મૌન ભાવે વિમુખ થઈને બેઠા જ રહ્યા.
ત્યારે કનકધ્વજ રાજાને નારાજ થયેલા જાણીને તેતલિપુત્ર પ્રધાન ભયભીત થયા, તેમના હૃદયમાં ખૂબ ભય ઉત્પન્ન થયો; તેઓ સ્વગત આ પ્રમાણે બોલવા લાગ્યા– કનકધ્વજ રાજા મારાથી નારાજ થઈ ગયા છે, કનકધ્વજ રાજાને મારા પ્રત્યે માન ઓછું થઈ ગયું છે, રાજાને મારા માટે સદ્ભાવના રહી નથી. તો કોણ જાણે કયારે રાજા મને કમોતે મરાવી નંખાવે? આ પ્રકારના વિચારથી તેઓ ભય પામ્યા, ત્રાસ પામ્યા અને ધીરે-ધીરે ત્યાંથી પાછા ફર્યા. તે જ અશ્વ પર સવાર થઈને તેતલિપુર નગર મધ્યે થઈને પોતાના ઘર તરફ રવાના થયા. ४० तएणं तेयलिपुत्तं जे जहा ईसर जावपासंति ते तहा णो आढायंति, णो परियाणंति, णो अब्भुटुंति, णो अंजलिपरिग्गहं करेंति, इट्टाहिं जावणो संलवंति, णो पुरओ य पिट्ठओ य पासओ य मग्गओ य समणुगच्छति । ભાવાર્થ:- ત્યાર પછી માર્ગમાં રાજેશ્વર, તલવર વગેરે અનેક લોકોએ તેતલિપુત્રને પાછા ફરતાં જોયા પરંતુ તે લોકોએ પણ પહેલાંની જેમ તેમનો આદર કર્યો નહીં, તેના આગમનથી ખુશ થયા નહીં, ઊભા થયા નહીં, હાથ જોડ્યા નહીં, ઇષ્ટ શબ્દોથી વાર્તાલાપ કરતાં આગળ-પાછળ, આજુબાજુ સાથે રહીને ચાલ્યા નહીં.
४१ तए णं तेयलिपुत्ते जेणेव सए गिहे तेणेव उवागच्छइ । जा वि य से बाहिरिया परिसा भवइ, तंजहा- दासे इ वा पेसे इ वा भाइल्लए इ वा, सा वि यणं णो आढाइ णो परियाणाइ णो अब्भुढेइ । जा वि य से अभितरिया परिसा भवइ, तंजहा- पिया इ वा माया इ वा भाया इ वा भगिणी इ वा भज्जा इ वा पुत्ता इ वा धूया इ वा सुण्हा इ वा, सा वि य णं णो आढाइ णो परियाणाइ णो अब्भुढेइ । ભાવાર્થ - તેતલિપુત્ર પોતાને ઘેર આવ્યા. ત્યાં પણ ઘરમાં કામ કરનારા નોકરો, ઘરના કામ માટે
Page #395
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૪: તેતલિપુત્ર
[ ૩૩૫ ]
બહાર મોકલાતા પ્રેપ્યો, ભાગીદારીમાં ખેતી વાડીનું કામ કરનારા ભાગીદારો વગેરે બહારની પરિષદે પણ તેમનો આદર ન કર્યો, ખુશ ન થયા અને ઊભા થયા નહીં. તે જ રીતે ઘરના સ્વજન સંબંધીઓ માતા-પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ રૂપ આત્યંતર પરિષદે પણ તેમનો આદર કર્યો નહીં, કે ઊભા થયા નહીં. આત્મહત્યા માટેના પ્રયત્નો:४२ तए णं से तेयलिपुत्ते जेणेव वासघरे जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयणिज्जंसि णिसीयइ, णिसीइत्ता एवं वयासी- "एवं खलु अहं सयाओ गिहाओ णिग्गच्छामि तं चेव जाव अभितरिया परिसा णो आढाइ णो परियाणाइ णो अब्भटेइ । तसेय खलु मम अप्पाण जीवियाओ ववरोवित्तए" त्ति कटू एव सपेहेइ, संपेहित्ता तालउडं विसं आसगंसि पक्खिवइ । से य विसे णो संकमइ । ભાવાર્થ - ત્યાર પછી તેતલિપુત્ર પોતાના નિવાસગૃહ(શયનકક્ષ)માં પોતાની પથારી ઉપર આવીને બેસી ગયા. તેઓ સ્વગત આ પ્રમાણે બોલ્યા કે હું મારા ઘેરથી રાજા પાસે જવા માટે નીકળ્યો(વગેરે સર્વ કથન કરવું) યાવતું સ્વજન-સંબંધીઓએ પણ મારો આદર-સત્કાર ન કર્યો, મારા આગમનથી ખુશ થયા નહીં, ઊભા પણ થયા નહીં, તેથી હવે મરી જવું તે જ મારા માટે ઉત્તમ છે.
આ પ્રમાણે વિચાર કરીને તેતલિપુત્રે તાલપુટ વિષ(કાતિલ ઝેર) ચૂસી લીધું, પરંતુ તે વિષની તેને અસર થઈ નહીં.(આત્મઘાત માટેનો આ પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો.) ४३ तए णं से तेयलिपुत्ते णीलुप्पल गवलगुलिय-अयसिकुसुमप्पगासं खुरधारं असिं खंधे ओहरइ । तत्थ वि य से धारा ओपल्ला । ભાવાર્થ - ત્યાર પછી તેતલિપુત્રે નીલોત્પલ, ભેંસના શિંગડા, ગળી, અળસીના ફૂલ જેવી પ્રભાવાળી અને ધારદાર તલવારનો પોતાના ગળા ઉપર પ્રહાર કર્યો પરંતુ તેની ધાર બૂઠી થઈ ગઈ. (તેમનો આત્મઘાતનો આ બીજો પ્રયાસ નિષ્ફળ ગયો.) ४४ तएणं से तेयलिपुत्ते जेणेव असोगवणिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता पासगं गीवाए बंधइ, बधित्ता रुक्खं दुरुहइ, दुरुहित्ता पास रुक्खे बंधइ, बधित्ता अप्पाणं मुयइ। तत्थ वि य से रज्जू छिण्णा । ભાવાર્થ :- ત્યાર પછી તેતલિપુત્ર અશોકવાટિકામાં ગયા. ત્યાં જઈને તેણે દોરડાનો ફાંસલો કરી ગળામાં નાંખ્યો; પછી ઝાડ ઉપર ચડીને તે દોરડાને(બીજે છેડેથી) વૃક્ષ સાથે બાંધ્યું અને પછી પોતે ઝાડ ઉપરથી કૂદકો મારીને લટકી ગયા, પણ દોરડું તૂટી ગયું.(તેમનો આત્મઘાતનો આ ત્રીજો પ્રયાસ નિષ્ફળ ગયો.)
४५ तए णं से तेयलिपुत्ते महइ महालियं सिलं गीवाए बंधइ, बंधित्ता अत्थाहमतारम पोरिसियंसि उदगंसि अप्पाणं मुयइ । तत्थ वि से थाहे जाए । ભાવાર્થ:- ત્યાર પછી તેતલિપત્રે પોતાની ડોક સાથે મોટો પત્થર બાંધીને અથાહ–અતિઊંડા તરી ન શકાય તેવા અતરણીય અને કેટલા માથોડા ઊંડુ પાણી છે તે જાણી ન શકાય તેવા અપુરુષ પ્રમાણ પાણીમાં
Page #396
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અર્થાત્ ખૂબ ઊંડા પાણીમાં ઝંપલાવ્યું પરંતુ તે પાણી તેના માટે છીછરું થઈ ગયું.(તેમનો આત્મઘાતનો આ ચોથો પ્રયાસ નિષ્ફળ થયો.) ४६ तए णं से तेयलिपुत्ते सुक्कंसि तणकूडंसि अगणिकायं पक्खिवइ, पक्खिवित्ता अप्पाणं मुयइ । तत्थ वि य से अगणिकाए विज्झाए। ભાવાર્થ - ત્યાર પછી તેતલિપુત્રે સૂકા ઘાસના ઢગલામાં આગ લગાવી અને તે ભડભડતી અગ્નિમાં કૂદી પડયો પણ તે અગ્નિ ઠરી ગઈ.(તેમનો આત્મઘાતનો આ પાંચમો પ્રયાસ નિષ્ફળ ગયો.) ४७ तए णं से तेयलिपुत्ते एवं वयासी- सद्धेयं खलु भो ! समणा वयंति । सद्धेयं खलु भो ! माहणा वयंति । सद्धेयं खलु भो ! समणा माहणा वयंति । अहं एगो असद्धेयं वयामि । एवं खलु अहं सह पुत्तेहिं अपुत्ते, को मेदं सद्दहिस्सइ? सह मित्तेहिं अमित्ते, को मेदं सद्दहिस्सइ ? एवं अत्थेणं, दारेणं, दासेहि, पेसेहिं, परिजणेणं ।
एवं खलु तेयलिपुत्तेणं अमच्चेणं कणगज्झएणंरण्णा अवज्झाएणं समाणेणं तालपुडगे विसे आसगंसि पक्खित्ते, से वि य णो संकमइ । को मेदं सद्दहिस्सइ? तेयलिपुत्तेणं णीलुप्पल जाव खंधंसि ओहरिए, तत्थ वि य से धारा ओपल्ला; को मेदं सद्दहिस्सइ? तेयलिपुत्तेणं पासगं गीवाए बंधेत्ता जावरज्जू छिण्णा; को मेदं सद्दहिस्सइ ? तेयलिपुत्तेणं महासिलयं गीवाए बंधित्ता अत्थाह जाव उदगंसि अप्पा मुक्के, तत्थ वि य णं थाहे जाए; को मेदं सद्दहिस्सइ ? तेयलिपुत्तेणं सुक्कंसि तणकूडे अग्गी विज्झाए, को मेदं सद्दहिस्सइ? ओहयमणसंकप्पे जाव झियाइ । ભાવાર્થ:- ત્યાર પછી તેતલિપુત્ર પ્રધાન સ્વગત–મનોમન આ પ્રમાણે બોલ્યો-શ્રમણોનાં વચન શ્રદ્ધેય છે. બ્રાહ્મણોનાં વચન શ્રદ્ધેય છે. શ્રમણો અને માહણોનાં વચન શ્રદ્ધેય છે પરંતુ એક મારા વચન જ શ્રદ્ધેય બનશે નહીં.
પુત્રો સહિત હોવા છતાં પણ(અત્યારે) પુત્ર હીન છું, મારા આ વચન પર કોણ શ્રદ્ધા કરશે? હું મિત્રો સહિત હોવા છતાં પણ મિત્ર હીન છું, મારી આ વાત પર કોણ વિશ્વાસ કરશે? તે જ પ્રમાણે ધન, સ્ત્રી, દાસ, નોકર અને પરિવારથી સહિત હોવા છતાં પણ હું તેનાથી રહિત છું, મારી આ વાત પર કોણ શ્રદ્ધા કરશે?
તે જ રીતે કનકધ્વજ રાજા નારાજ થઈ જવાથી તેતલિપુત્ર પ્રધાને– (૧) તાલપુટ વિષ ચૂસ્યું પણ ઝેરે કંઈ પ્રભાવ ન બતાવ્યો, મારા આ કથન પર કોણ વિશ્વાસ કરશે? (૨) તેતલિપુત્રે પોતાના ખંભા ઉપર (ગળા ઉપર) નીલકમલ જેવી તલવારનો પ્રહાર કર્યો, પણ તેની ધાર કુંઠિત થઈ ગઈ, મારી આ વાતની કોણ શ્રદ્ધા કરશે?(૩) તેતલિપુત્રે ગળે ફાંસો ખાધો પણ તેની દોરી તૂટી ગઈ, મારી આ વાત પર કોણ ભરોસો કરશે? (૪) તેતલિપત્ર ગળામાં મોટો પત્થર બાંધી ઊંડા જળમાં કુદી પડયો પણ તે પાણી છીછરું થઈ ગયું, મારી આ વાત કોણ માનશે?(૫) તેતલિપુત્ર સૂકા ઘાસમાં આગ લગાવીને તે આગમાં કૂદી પડ્યો, પણ તે અગ્નિ બુઝાઈ ગઈ, આ વાત પર કોણ વિશ્વાસ કરશે ?(૬) આ પ્રમાણે તેતલિપુત્ર હતોત્સાહી થઈને આર્તધ્યાન કરવા લાગ્યો.
Page #397
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૪ : તેતલિપુત્ર
વિવેચનઃ
૩૩૭
પ્રસ્તુત સૂત્રમાં તેતલિપ્રધાનના મનોગત વિચારો પ્રગટ કર્યા છે.
સન્દેયં હતુ મો સમળા વયંતિ...:- શ્રમણ-બ્રાહ્મણ આદિ મહાત્માઓ જે કંઈ પણ અપ્રત્યક્ષ-અતિન્દ્રિય આત્મા, પરલોક વગેરેની વાતો કરે છે, તોપણ તે શ્રદ્ધેય છે કારણ કે તે તર્ક સિદ્ધ અને બુદ્ધિગમ્ય છે. તેમજ લોકોને માટે શ્રમણો, બ્રાહ્મણો વગેરે આપ્તપુરુષ છે, તેથી તેમના વચનો સંપૂર્ણ સત્ય હોય તેવી લોકોની શ્રદ્ધા હોય છે. પરંતુ મારા જીવનની પ્રત્યક્ષ અનુભવિત ઘટનાઓ અસંભવિત જેવી હોવાથી લોકો મારી વાતને સત્ય માનશે નહીં, આ પ્રકારે મનોમાનસિક દુઃખથી તેતેલીપુત્ર પ્રધાન દુઃખિત થઈ ગયા. પોટ્ટિલદેવનું પ્રગટીકરણ ઃ
४८ त णं से पोट्टिले देवे पोट्टिलारूवं विउव्वर, विउव्वित्ता तेयलिपुत्तस्स अदूरसामंते ठिच्चा एवं वयासी- हं भो तेयलिपुत्ता ! पुरओ पवाए पिट्ठओ हत्थिभयं, दुहओ अचक्खुफासे, मज्झेसराणि वरिसंति । गामे पलत्ते रण्णे झियाइ । रणे पलित्ते गामे झियाइ, आउसो तेयलिपुत्ता ! उभओ पलित्ते कओ वयामो ?
I
ભાવાર્થ :- ત્યારે પોટ્ટિલ દેવે પોટ્ટિલાના રૂપની વિકુર્વણા કરીને તેતલિપુત્રથી ન અતિ દૂર ન અતિ નજીક સ્થિત થઈને આ પ્રમાણે કહ્યું– હે તેતલિપુત્ર ! આગળ ખાડો હોય, પાછળ હાથીનો ભય હોય, બંને બાજુ કાંઈ જોઈ ન શકાય તેવું ગાઢ અંધારું હોય, વચ્ચે બાણોની વર્ષા થતી હોય, ત્યારે આપણે ક્યાં જવું ? ગામમાં આગ લાગે તો માણસ વનમાં ભાગી જવાનો વિચાર કરે, વનમાં આગ લાગે તો ગામમાં પહોંચી જવાનો વિચાર કરે; પરંતુ હે આયુષ્યમાન્ તેતલિપુત્ર ! ગામ અને વન બંને ભડકે બળતા હોય ત્યારે આપણે ક્યાં જવું જોઈએ ?
४९ तए णं तेयलिपुत्ते पोट्टिलं देवं एवं वयासी- भीयस्स खलु भो ! पव्वज्जा सरणं, उक्कंठियस्स सदेसगमणं, छुहियस्स अण्णं, तिसियस्स पाणं, आउरस्स भेसज्जं, माइयस्स रहस्सं, अभिजुत्तस्स पच्चयकरणं, अद्धाणपरिसंतस्स वाहणगमणं, तरिउकामस्स पवहण - किच्चं, परं अभिउंजिउकामस्स सहायकिच्चं । खंतस्स दंतस्स जिइंदियस्स एत्तो एगमवि ण भवइ ।
ભાવાર્થ :- ત્યાર પછી તેતલિપુત્રે પોટ્ટિલ દેવને આ પ્રમાણે કહ્યું– અહો ! આ પ્રમાણે સર્વત્ર ભયભીત પુરુષ માટે દીક્ષા જ શરણભૂત છે. જેમ પરદેશમાં રહેતી ઉત્કંઠિત વ્યક્તિને માટે સ્વદેશ શરણભૂત છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, બિમારને ઔષધ, માયાવીને એકાંત, અપરાધીને વિશ્વાસ ઉપજાવવો, માર્ગના શ્રમથી થાકેલા મનુષ્યને માટે વાહનનો ઉપયોગ, સમુદ્ર આદિ તરવાના ઇચ્છુકને જહાજ અને શત્રુને પરાભવ કરવાના ઇચ્છુકને મિત્રોની સહાયતા શરણભૂત બને છે અર્થાત્ તે-તે શરણની તેને આવશ્યકતા રહે છે પરંતુ ક્ષમાશીલ, દમિતાત્મા(આત્મજયી-આત્માધિકારી) અને ઇન્દ્રિય વિજેતાને ઉપરોક્ત કોઈ શરણની આવશ્યકતા રહેતી નથી.
५० तए णं से पोट्टिले देवे तेयलिपुत्तं अमच्चं एवं वयासी - सुट्टु णं तुमं तेयलिपुत्ता !
Page #398
--------------------------------------------------------------------------
________________
| उ३८ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સુત્ર
एयमटुं आयाणाहि त्ति कटु दोच्चं पितच्चं पि एवं वयइ, वइत्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए। ભાવાર્થ:- ત્યાર પછી પોઠ્ઠિલદેવે તેતલિપુત્ર પ્રધાનને આ પ્રમાણે કહ્યું- હે તેતલિપુત્ર ! ભયગ્રસ્તને માટે પ્રવ્રજ્યા શરણભૂત છે, તમારું આ કથન સત્ય છે. તે કથનને આચરણમાં મૂકીને તમે દીક્ષા ગ્રહણ કરો. આ પ્રમાણે બેવાર-ત્રણવાર કહીને દેવ જે દિશામાંથી પ્રગટ થયા હતા, તે જ દિશામાં પાછા ફરી ગયા. તેતલિ પ્રધાનને જાતિસ્મરણજ્ઞાન, દીક્ષા, કેવળજ્ઞાન - ५१ तए णं तस्स तेयलिपुत्तस्स सुभेणं परिणामेणं जाइसरणे समुप्पण्णे । तए णं तस्स तेयलिपुत्तस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पण्णे- एवं खलु अहं इहेव जंबुद्दीवे दीवे महाविदेहे वासे पोक्खलावई विजए पोंडरीगिणीए रायहाणीए महापउमे णामं राया होत्था। तए णं अहं थेराणं अंतिए मुंडे भवित्ता पव्वइए सामाइयमाइयाई चोद्दसपुवाई अहिज्जित्ता बहूणि वासाणि सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए महासुक्के कप्पे देवत्ताए उववण्णे। ભાવાર્થ - ત્યાર પછી શુભ પરિણામથી તેતલિપુત્રને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તેના પ્રભાવે તેતલિપુત્રે પોતાના પૂર્વ ભવ જાણી લીધા, તેને સ્મરણ થયું કે હું આ જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં, પુંડરીકિણી રાજધાનીમાં મહાપા નામનો રાજા હતો. ત્યાં મેં સ્થવિરમુનિ પાસે મુંડિત થઈને યાવતુ દીક્ષા અંગીકાર કરીને, સામાયિકથી લઈને ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું હતું. ઘણા વર્ષો સુધી શ્રમણ પર્યાય(ચારિત્ર)નું પાલન કરીને, એક માસની સંલેખના-સંથારો કરીને, મહાશુક્ર કલ્પ નામના સાતમા દેવલોકમાં દેવરૂપે જન્મ લીધો હતો. ५२ तए णं अहं ताओ देवलोयाओ आउक्खएणं जावचइत्ता इहेव तेयलिपुरे तेयलिस्स अमच्चस्स भदाए भारियाएदारगत्ताए पच्चायाए । "तं सेयं खलु मम पुव्वढिाई महव्वयाई सयमेव उवसंपज्जित्ता णं विहरित्तए;" एवं संपेहेइ, संपेहित्ता सयमेव महव्वयाई आरुहेइ, आरुहित्ता जेणेव पमयवणे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे पुढविसिलापट्टयंसि सुहणिसण्णस्स अणुचिंतेमाणस्स पुव्वाहीयाई सामाइयमाइयाई चोद्दसपुव्वाई सयमेव अभिसमण्णागयाइं ।।
तए णं तस्स तेयलिपुत्तस्स अणगारस्स सुभेणं परिणामेणं जाव तयावरणिज्जाणं कम्माणंखओवसमेणंकम्मरयविकरणकरं अपुवकरणंपविट्ठस्सकेवलवरणाणदसणेसमुप्पण्णे। ભાવાર્થ- ત્યાર પછી આયુષ્યનો ક્ષય થતા હું તે દેવલોકથી ચ્યવીને અહીં તેતલિપુર નગરમાં તેતલિ પ્રધાનની ભદ્રા નામની ભાર્યાના પુત્રરૂપે જન્મ પામ્યો છું. તેથી પૂર્વ ભવમાં સ્વીકારેલા મહાવ્રતોને સ્વયં અંગીકાર કરીને વિચરવું મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કરીને તેતલિપુત્રે સ્વયં મહાવ્રતોને અંગીકાર કર્યા, અંગીકાર કરીને અમદવન ઉદ્યાનમાં આવીને શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે, પૃથ્વીશિલા પટ્ટક પર સુખપૂર્વક બેસીને વિચારણા કરતા તેમને પૂર્વભવમાં અધ્યયન કરેલા ચૌદપૂર્વ સ્વતઃ સ્મૃતિમાં આવ્યા.
Page #399
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૪: તેતલિપુત્ર
૩૩૯ ]
ત્યાર પછી તેતલિપુત્ર અણગારે શુભ પરિણામથી યાવતુ તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી, કર્મરજનો નાશ કરનારા અપૂર્વકરણમાં પ્રવેશ કરીને અર્થાત્ ક્ષેપક શ્રેણીનો પ્રારંભ કરીને, ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરીને ઉત્તમ કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રાપ્ત કર્યું. ५३ तए णं तेयलिपुरे णगरे अहासंणिहिएहिं वाणमंतरेहिं देवेहिं देवीहि य देवदुंदुहीओ समाहयाओ, दसद्धवण्णे कुसुमे णिव्वाए, दिव्वे गीगंधव्वणिणाएकए यावि होत्था । ભાવાર્થ:- તે સમયે તેતલિપુર નગરની નજીક રહેલા વાણવ્યંતર દેવો અને દેવીઓએ દેવદુંદુભિઓ વગાડી. પાંચ વર્ણના ફુલોની વર્ષા કરી અને દિવ્યગીત-ગંધર્વનો અવાજ કર્યો અર્થાતુ કેવળજ્ઞાન સંબંધી મહોત્સવ ઉજવ્યો. ५४ तए णं से कणगज्झए राया इमीसे कहाए लढे समाणे एवं वयासी- एवं खलु तेयलिपुत्ते मए अवज्झाए मुंडे भवित्ता पव्वइए । तं गच्छामि णं तेयलिपुत्तं अणगारं वंदामिणमंसामि, वंदित्ता णमंसित्ता एयमटुं विणएणं भुज्जो भुज्जो खामेमि । एवं संपेहेइ, संपेहित्ता ण्हाए चाउरंगिणीए सेणाए सद्धिं जेणेव पमयवणे उज्जाणे जेणेव तेयलिपुत्ते अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तेयलिपुत्तं अणगारं वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता एयमटुं च विणएणं भुज्जो भुज्जो खामेइ, णच्चासण्णे जाव पज्जुवासइ । ભાવાર્થઃ- ત્યાર પછી કનકધ્વજ રાજા આ સમાચાર જાણીને સ્વગત (મનમાં જ) આ પ્રમાણે બોલ્યાનિસંદેહ મારા દ્વારા અપમાનિત થઈને તેતલિપુત્રે મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરી છે. તો હું જાઉં અને તેતલિપુત્ર અણગારને વંદના-નમસ્કાર કરીને આ અપરાધ માટે વિનયપૂર્વક પુનઃ-પુનઃ ક્ષમાયાચના કરું. આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને સ્નાન કર્યું કાવત્ રાજા તૈયાર થઈને ચતુરંગી સેના સાથે જ્યાં અમદવન ઉદ્યાન હતું, જ્યાં તેતલિપુત્ર અણગાર કેવળી બિરાજતા હતા ત્યાં આવ્યાં, આવીને તેતલિપુત્ર અણગારને વંદન, નમસ્કાર કર્યા, વંદન, નમસ્કાર કરીને તે અપરાધ માટે વારંવાર ક્ષમા યાચના કરી અને ન અતિ દૂર ન અતિ નજીક યથાયોગ્ય સ્થાન પર બેસીને તેમની ઉપાસના કરવા લાગ્યા. ५५ तए णं से तेयलिपुत्ते अणगारे कणगज्झयस्स रण्णो तीसे य महइमहालियाए परिसाए धम्म परिकहेइ ।
तए णं कणगज्झए राया तेयलिपुत्तस्स केवलिस्स अंतिए धम्म सोच्चा णिसम्म पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं सावगधम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणोवासए जाए अभिगयजीवाजीवे, वण्णओ। ભાવાર્થ - ત્યાર પછી તેતલિપુત્ર અણગારે કનકધ્વજ રાજાને અને ઉપસ્થિત વિશાળ પરિષદને ધર્મનો ઉપદેશ આપ્યો.
તે સમયે કનકધ્વજ રાજાએ તેતલિપુત્ર કેવળી પાસેથી ધર્મોપદેશ શ્રવણ કરીને, હૃદયમાં ધારણ કરીને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. શ્રાવકધર્મ અંગીકાર કરીને તે જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયા.
Page #400
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
५६ त णं तेयलिपुत्ते केवली बहूणि वासाणि केवलिपरियागं पाठणित्ता जावसिद्धे । ભાવાર્થ :- ત્યાર પછી તેતલિપુત્ર કેવળી ઘણા વર્ષો સુધી કેવલી અવસ્થામાં રહીને યાવત્ સિદ્ધ થયા. ५७ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं चोद्दसमस्स णायज्झयणस्स अयमट्ठे પળત્તે ।।ત્તિ નેમિ ॥
૩૪૦
ભાવાર્થ:- શ્રી સુધર્મા સ્વામી કહે છે– હે જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતાસૂત્રના ચૌદમા અધ્યયનનો આ પૂર્વોક્ત અર્થ કહ્યો છે. એમ જે મેં સાંભળ્યું છે, તેમ જ કહું છું.
વિવેચનઃ
પ્રસ્તુત અધ્યયનમાં તેતલીપુત્ર પ્રધાનની ઘટિત જીવન ઘટનાના દૃષ્ટાંતે સાધકને માનકષાયથી દૂર રહેવાનું વિધાન છે. માન સાધકને ધર્મારાધનથી દૂર રાખે છે. આ બોધ વૃત્તિકા૨ે એક ગાથા દ્વારા કહ્યો છે.
યથા—
जाव ण दुक्खं पत्ता, माणब्धंसं च पाणिणो पायं । ताव ण धम्मं गेण्हंति, भावओ तेयलीसुयव्व ॥ १ ॥
અર્થ– પ્રાયઃ મનુષ્યોને દુઃખ પ્રાપ્ત ન થાય, માનનું મર્દન ન થાય ત્યાં સુધી તેતલી પુત્ર અમાત્યની જેમ તે ભાવપૂર્વક—અંતઃકરણથી ધર્મને આરાધતો નથી.૧/
॥ ચૌદમું અધ્યયન સંપૂર્ણ ॥
Page #401
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૫ : અધ્યયન સાર
પંદરમું અધ્યયન
અધ્યયન સાર
***********
પ્રસ્તુત અધ્યયનનું નામ નંદી ફળ છે. તેમાં નંદીફળના દૃષ્ટાંતે ઉપદેશ આપવામાં આવ્યો છે. ઇન્દ્રિયોના લોભામણા વિષયોની આસક્તિ સંસાર પરિભ્રમણ કરાવે છે અને અનાસક્તિ મુક્તિ અપાવે છે. આ અધ્યયનમાં ઇન્દ્રિયોના વિષયો એટલે કામભોગને નંદીફળના વૃક્ષની સાથે સરખાવ્યા છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે.
૪૧
ચંપાનગરની ઈશાન દિશામાં એક મોટી અટવી પાર કર્યા પછી અહિચ્છત્રા નામનું નગર હતું, ચંપાનગરમાં ધન્ય સાર્થવાહ રહેતા હતા. તેને એકવાર વેપાર માટે અહિચ્છત્રા જવાની ઇચ્છા થઈ. પોતાની સાથે અન્ય લોકોને લઈ જવાની તથા તેઓની જરૂરિયાતો પૂર્ણ કરવાની જવાબદારી સ્વીકારીને તેમણે અહિચ્છત્રા તરફ પ્રયાણ કર્યું.
રસ્તામાં જે અટવી પાર કરવાની હતી, તે અટવીમાં નંદીફળ નામના મનમોહક પણ ઝેરીલા વૃક્ષો હતા. તે વૃક્ષના ફળ, ફૂલ, પાન વગેરે ખાવામાં મીઠા મધુરા હતા, તેની છાયા પણ શીતળ હતી પરંતુ તેના ફળ અને તેની છાયા વિષાકત હતી. તે વૃક્ષના ફળ જે ખાય અને તેની છાયામાં જે વિશ્રામ કરે તે અવશ્ય મૃત્યુને શરણ થઈ જતા હતા. ધન્ય સાર્થવાહને આ વાતની જાણ હોવાથી તેણે અટવીમાં પ્રવેશતાં પૂર્વે જ પોતાના સાર્થને આ વાતથી વાકેફ કરી દીધા તથા તે વૃક્ષના ફળાદિ ન ખાવાની અને તે વૃક્ષથી દૂર રહેવાની સૂચના આપી દીધી હતી.
સાર્થમાંથી કેટલાક લોકો ધન્ય સાર્થવાહની વાત પર વિશ્વાસ મૂકીને નંદી ફળના વૃક્ષથી દૂર રહ્યા, તેઓ જીવિત રહ્યા અને અટવી પાર કરી ગયા. કેટલાક લોકોએ તેમની વાત ન સ્વીકારી, નંદીફળ વૃક્ષના ફળો ખાધા; તેઓને ક્ષણિક આનંદ તો આવ્યો જ પરંતુ પરિણામે તે સર્વે મૃત્યુને શરણ થયા.
ધન્ય સાર્થવાહ વેપાર કરી ચંપાનગરી પાછા આવ્યા. કાળક્રમે દીક્ષા લઈ, સંયમનું પાલન કરી, દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે.
સંક્ષેપમાં સાર એ છે કે જે વ્યક્તિ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત થાય છે તે સંસાર પરિભ્રમણ કરે છે અને જે અનાસક્ત રહે છે તે સંસાર સાગર પાર કરી જાય છે.
܀܀
Page #402
--------------------------------------------------------------------------
________________
३४२
પંદરમું અધ્યયન
નંદી ફળ
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
अध्ययन प्रारंभ :
१ जइ णं भंते! समणेणं भगवया महावीरेणं चोद्दसमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते, पण्णरसमस्स णायज्झयणस्स के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ :- હે ભગવન્ ! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતાસૂત્રના ચૌદમા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો પંદરમાં અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ?
ચંપાનગરી અને ધન્ય સાર્થવાહ :
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था । पुण्णभ चेइए । जियसत्तू राया । तत्थ णं चंपाए णयरीए धण्णे णामं सत्थवाहे होत्था - अड्डे जाव अपरिभू ।
ભાવાર્થ :- હે જંબૂ ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી, પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ નામના રાજા હતા, તે ચંપાનગરીમાં ધન્ય નામના સાર્થવાહ રહેતા હતા, તે ઋદ્ધિ સંપન્ન હતા યાવત્ અનેક લોકો માટે તે આદર્શભૂત હતા.
३ तीसे णं चंपाए णयरीए उत्तरपुरच्छिमे दिसिभाए अहिच्छत्ता णामं णयरी होत्थारिद्धत्थिमिय-समिद्धा, वण्णओ । तत्थ णं अहिच्छत्ताए णयरीए कणगकेऊ णामं राया हत्था, महया वण्णओ ।
ભાવાર્થ :- તે ચંપાનગરીથી ઉત્તર-પૂર્વ દિશામાં અહિચ્છત્રા નામની નગરી હતી. તે ધન-ધાન્ય આદિથી પરિપૂર્ણ સમૃદ્ધ હતી. તે અહિચ્છત્રા નગરીમાં રાજાના ગુણોથી યુક્ત કનકકેતુ નામના રાજા હતા. નગરી અને રાજાનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું.
ધન્ય સાર્થવાહનું વ્યાપારાર્થ અહિચ્છત્રાનગરી પ્રયાણ ઃ
४ तए तस्स धण्णस्स सत्थवाहस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - सेयं खलु मम विडलं पणियभंडमायाए अहिच्छत्तं णयरिं वाणिज्जाए गमित्तए, एवं संपेहेइ, संपेहित्ता गणिमं च धरिमं च मेज्जं च पारिच्छेज्जं च चउव्विहं भंडं गेण्हइ, गेण्हित्ता सगडी-सागडं सज्जेइ, सज्जित्ता सगडी-सागडं भरेइ, भरित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी
-
Page #403
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૫: નદી ફળ
_.
૩૪૩ ]
___ गच्छहणंतुब्भेदेवाणुप्पिया ! चंपारणयरीए सिंघाडग जावमहापहपहेसुउग्घोसेमाणाउग्घोसेमाणा एवं वयह-एवं खलु देवाणुप्पिया !धण्णे सत्थवाहे विउलेपणियं आदाय इच्छइ अहिच्छत्तं णयरिं वाणिज्जाए गमित्तए । तं जो णं देवाणुप्पिया ! चरए वा चीरिए वा चम्मखंडिए वा भिच्छुडे वा पंडुरंगे वा गोयमे वा गोवईए वा गिहिधम्मे वा गिहिधम्मचिंतए वा अविरूद्धविरुद्ध वुड्डसावगरत्तपङणिग्गंथप्पभिई पासंडत्थे वा गिहत्थेवा, धण्णेणं सत्थवाहेणं सद्धि अहिच्छत्तणयरिंगच्छइ, तस्सणधण्णेसत्थवाहे अच्छत्तगस्सछत्तगदलयइ, अणुवाहणस्स उवाहणाओदलयइ, अकंडियस्सकंडियंदलयइ, अपत्थयणस्सपत्थयणंदलयइ, अपक्खेवगस्स पक्खेवं दलयइ, अंतरा वि य से पडियस्स वा भग्गलुग्गस्स साहेज्जंदलयइ, सुहंसुहेण यणं अहिच्छत्तं संपावेइ, त्ति कटु दोच्चं पि तच्चं पि घोसणं घोसेह, घोसित्ता मम एयमाणत्तिय पच्चप्पिणह। ભાવાર્થઃ- એકવાર ધન્ય સાર્થવાહને મધ્યરાત્રિના સમયે વિચાર આવ્યો કે વિપુલ પ્રમાણમાં ક્રય-વિક્રયની વસ્તુઓ(માલ) લઈને અહિચ્છત્રા નગરીમાં વેપાર કરવા જવું તે મારા માટે શ્રેયકારી છે. આ રીતે વિચાર કરીને તેણે ગણીને વેચી શકાય તેવી નાળિયેર આદિ ગણિમ વસ્તુઓ, તોળીને વેચી શકાય તેવી ગોળ વગેરે ધરિમ વસ્તુઓ, પાલી વગેરેથી માપીને વેચી શકાય તેવી ધાન્યાદિ મેય વસ્તુઓ અને કસોટી કરીને વેચી શકાય તેવી સોનું, રત્નાદિ પરિચ્છેદ્ય વસ્તુઓરૂપ ચારે પ્રકારના માલને પાત્રોમાં ભરીને ગાડી-ગાડા તૈયાર કરાવ્યા અને તે ગાડા-ગાડીમાં માલના પાત્રો મૂકાવ્યા. ત્યાર પછી કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ચંપાનગરીના શૃંગાટક યાવતું રાજમાર્ગ અને અન્ય માર્ગોમાં ઉદ્ઘોષણા કરતાં-કરતાં કહો કે
હે દેવાનુપ્રિયો! ધન્ય સાર્થવાહ વિપુલ પ્રમાણમાં માલ(વેચવા યોગ્ય વસ્તુઓ) ભરીને અહિચ્છત્રા નગરીમાં વેપાર કરવા માટે જવા ઇચ્છે છે. હે દેવાનુપ્રિયો ! જે કોઈ પણ ચરક મતના ભિક્ષુકો, ચીંથરાને પહેરનારા ચીરિકો, ચામડું પહેરનારા ચર્મ ખંડિકો, ભિક્ષાથી આજીવિકા મેળવનારા ભિક્ષુકો, શરીર પર ભસ્મ ચોળનારા પાંડુરંકો, બળદને સાથે રાખીને બીજાના ઘરેથી અનાજની યાચના કરી આજીવિકા કરનારા ગૌતમો, ગાયને અનુસરનારા ગોવ્રતીકો, ગૃહસ્થધર્મ ચિંતકો, અવિરુદ્ધ-ક્રિયાદિનો વિરોધ નહીં કરનારા ક્રિયાવાદીઓ, ક્રિયાદિનો વિરોધ કરનારા અક્રિયાવાદીઓ અને નાસ્તિકો વગેરે તેમજ વૃદ્ધ શ્રાવકો અર્થાતુ બ્રાહ્મણો, લાલ વસ્ત્રધારી પરિવ્રાજકો, નિગ્રંથ સાધુઓ, શિથિલ આચારવાળા સાધુઓ કે ગૃહસ્થો વગેરે જે કોઈ ધન્ય સાર્થવાહની સાથે અહિચ્છત્રા નગરીમાં જવા ઇચ્છે, તેને ધન્ય સાર્થવાહ પોતાની સાથે લઈ જશે. જેની પાસે છત્ર ન હોય તેને છત્ર આપશે, પગરખા ન હોય તેને પગરખા આપશે, કમંડળ ન હોય તેને કમંડળ આપશે, ભાતું ન હોય તેને ભાતું આપશે, અધવચ્ચે ભાતું ખલાસ થઈ જશે તેને પૂરક દ્રવ્યો આપશે, રસ્તામાં કોઈ પડી જશે, હાથ-પગ આદિ અંગોપાંગ ભાંગી જશે, બીમાર પડશે તો તેનો ઔષધોપચાર કરાવશે અને સુખપૂર્વક અહિચ્છત્રા નગરી સુધી પહોંચાડશે. આ રીતે બેવાર-ત્રણવાર ઘોષણા કરો, ઘોષણા કરીને મને ખબર આપો. |५ तए णं ते कोडुंबियपुरिसा जाव एवं वयासी-हंदि ! सुणंतु भगवंतो चंपाणगरीवत्थव्वा बहवे चरगा य जाव पच्चप्पिणंति ।
Page #404
--------------------------------------------------------------------------
________________
| उ४४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ યાવતું આ રીતની ઘોષણા કરી– “હે ચંપા નગરીના નિવાસી ચરક આદિ ભગવંતો! સાંભળો,” ઇત્યાદિ કહીને પૂર્વોક્ત ઘોષણા કરીને તેઓએ ધન્ય સાર્થવાહને ઘોષણા થઈ ગયાની જાણ કરી.
६ तए णं से कोडंबियपुरिसाणं घोसणं सोच्चा चंपाए णयरीए बहवे चरगा य जाव गिहत्था य जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छंति । तए णं धण्णे तेसिंचरगाण य जाव गिहत्थाण य अच्छत्तगस्स छत्तंदलयइ जावपत्थयणंदलयइ, दलइत्ता एवं वयासी- गच्छह णंतुब्भेदेवाणुप्पिया !चंपाएणयरीए बहिया अग्गुज्जाणंसिममंपडिवालेमाणा-पडिवालेमाणा चिट्ठह । तएणं चरगा य जावगिहत्था यधण्णेणं सत्थवाहेणंएवं वुत्ता समाणा जावचिट्ठति । ભાવાર્થ :- ત્યાર પછી કર્મચારી પુરુષોની પૂર્વોક્ત ઘોષણા સાંભળીને ચંપા નગરીના ઘણા ચરકો યાવતુ ગૃહસ્થો ધન્ય સાર્થવાહની પાસે આવ્યા ત્યારે ધન્ય સાર્થવાહે તે ચરક યાવત ગૃહસ્થોમાંથી જેની પાસે છત્ર ન હતા તેને છત્ર આપ્યા યાવત્ જેની પાસે ભાતુ ન હતું તેને ભાત આપ્યું. પછી તેઓને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને ચંપા નગરીની બહાર મુખ્ય ઉદ્યાનમાં મારી પ્રતીક્ષા કરો. ત્યાર પછી તે ચરકો યાવત ગૃહસ્થો આદિને ધન્ય સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ મુખ્ય ઉદ્યાનમાં તેમની પ્રતીક્ષા કરતા રહ્યા. |७ तए णं धण्णे सत्थवाहे सोहणंसि तिहि-करणणक्खत्तंसि विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता मिक्तणाइ जाव आमंतेइ, आमंतित्ता भोयणं भोयावेइ, भोयावित्ता आपुच्छइ, आपुच्छित्ता सगडी-सागडंजोयावेइ,जोयावित्ता चंपाणयरीओणिग्गच्छइ, णिग्गच्छित्ता णाइविप्पगिटेहिं अद्धाणेहि वसमाणे-वसमाणे सुहेहि वसहि पायरासेहिं अंगं जणवयं मज्झमज्झेणं जेणेव देसग्ग तेणेव उवागच्छइ, उवागच्छित्ता सगडी-सागडं मोयावेइ, मोयावेत्ता सत्थणिवेसं करेइ, करित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહે શુભ તિથિ, કરણ અને નક્ષત્રમાં વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનું ભોજન તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કરીને તેઓને જમાડ્યા, જમાડીને તેઓની અનુમતિ લઈને ગાડી-ગાડા જોતરાવ્યા અને ચરકાદિને સાથે લઈ ચંપાનગરીથી બહાર નીકળ્યા. થોડા-થોડા અંતરે માર્ગમાં પડાવ કરતાં-કરતાં, સુખપૂર્વક રાત્રિવાસ અને પ્રાતઃકાલીન નાસ્તો વગેરે કરતાં-કરતાં, અંગદેશમાં થઈને દેશની સીમા પર પહોંચીને ગાડી-ગાડા ખોલાવ્યા, ખોલાવીને સાર્થને ઉતારો કરાવી, કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – અટવીમાં પ્રવેશ કરતાં નંદીફળ માટે ઘોષણા:|८ तुब्भे णं देवाणुप्पिया ! मम सत्थणिवेसंसि महया-महया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वयह- एवं खलु देवाणुप्पिया! इमीसे अगामियाए छिण्णावायाए दीहमद्धाए अडवीए बहुमज्झदेसभाए, एत्थ णं बहवे णंदिफला णामं रुक्खा-किण्हा जावपत्तिया पुफिया फलिया हरिया रेरिज्जमाणा सिरीए अईव-अईव उवसोभेमाणा चिटुंति; मणुण्णा वण्णेणं, मणुण्णा गंधेणं, मणुण्णा रसेणं, मणुण्णा फासेणं, मणुण्णा छायाए ।
Page #405
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૫ : નંદી ફળ
૩૪૫
तं जो णं देवाणुप्पिया ! तेसिं णंदिफलाणं रुक्खाणं मूलाणि वा कंदाणि वा तयाणि वा पत्ताणि वा पुप्फाणि वा फलाणि वा बीयाणि वा हरियाणि वा आहारेइ, छायाए वा वीसमइ, तस्स णं आवाए भद्दए भवइ । तओ पच्छा परिणममाणा परिणममाणा अकाले चेव जीवियाओ ववरोवेंति । तं मा णं देवाणुप्पिया ! केइ तेसिं णंदिफलाणं मूलाणि वा जाव हरियाणि वा आहरउ, छायाए वा वीसमउ; मा णं से वि अकाले चेव जीवियाओ ववरोविज्जस्सइ । तुब्भे णं देवाणुप्पिया ! अण्णेसिं रूक्खाणं मूलाणि य जाव हरियाणि य आहारेह, छायासु वीसमह, त्ति घोसणं घोसेह जाव पच्चप्पिणंति । ભાવાર્થ:- હે દેવાનુપ્રિયો ! તમે મારા સાર્થના પડાવમાં મોટા અવાજથી વારંવાર ઉદ્ઘોષણા કરતા કહો કે– હે દેવાનુપ્રિયો ! આગળ આવનારી અટવીમાં મનુષ્યોનું આવાગમન નથી અને તે અટવી ઘણી લાંબી છે. તે અટવીના મધ્યભાગમાં ‘નંદી ફલ’ નામના વૃક્ષો છે. તે ઘેરા લીલા(કાળા) વર્ણવાળા યાવત્ પાંદડા, ફૂલો, ફળોથી યુક્ત અને લીલાછમ હોવાથી અત્યંત સુંદર હોય છે. તે વૃક્ષો મનોજ્ઞ વર્ણ, મનોજ્ઞ ગંધ, મનોજ્ઞ રસ, મનોજ્ઞ સ્પર્શ અને મનોજ્ઞ છાયાવાળા છે.
તે
હે દેવાનુપ્રિયો ! જે કોઈ પણ મનુષ્ય તે નંદીફળ વૃક્ષોના મૂળ, કંદ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ કે લીલીકૂંપળોને ખાશે અથવા તેની છાયામાં પણ બેસશે, તેને થોડીવાર ખૂબ સારું લાગશે પણ પછી તેનું પરિણમન થતાં જ તે અકાળે મૃત્યુને પ્રાપ્ત થશે. તેથી હે દેવાનુપ્રિયો ! કોઈ તે નંદીફળ વૃક્ષોના મૂળ આદિનું સેવન કરે નહીં યાવત્ તેની છાયામાં વિશ્રામ પણ કરે નહીં, જેથી તમારા કોઈના જીવનનો અકાળે નાશ થાય નહીં. હે દેવાનુપ્રિયો ! તમારે બીજા વૃક્ષોના મૂળ યાવત્ કૂંપળોને ખાવા અને તેની છાયામાં વિશ્રામ લેવો. તેવા પ્રકારની ઘોષણા કરો અને મને કાર્ય થઈ ગયાની ખબર આપો. કર્મચારી પુરુષોએ આજ્ઞાનુસાર ઘોષણા કરીને જાણ કરી.
નંદીફળ વૃક્ષ સમીપે પડાવ ઃ
९ तर णं धणे सत्थवाहे सगडी- सागडं जोएइ, जोइत्ता जेणेव णंदिफला रुक्खा तेणेव उवागच्छ्इ, उवागच्छित्ता तेसिं णंदिफलाणं अदूरसामंते सत्थणिवेसं करेइ, करिता दोच्वंपि तच्चंपिकोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी - तुब्भेणंदेवाणुप्पिया ! मम सत्थणिवेसंसि महया-महया सद्देणं उग्घोसेमाणा - उग्घोसेमाणा एवं वयह- एए णं देवाणुप्पिया ! ते णंदिफला रुक्खा किण्हा जाव मणुण्णा छायाए । तं जो णं देवाणुप्पिया ! एएसिं णंदिफलाणं रुक्खाणं मूलाणि वा जाव हरियाणि वा आहारेइ जाव अकाले चैव जीवियाओ ववरोवेंति । तं माणं तुभे जावदूरं दूरेणं परिहरमाणा वीसमह, मा णं अकाले जीवियाओ ववरोविस्संति। असं रुक्खाणं मूलाणि य जाव आहारेह छायाए य वीसमह त्ति कट्टु घोसणं घोसेह जावपच्चपिणंति । ભાવાર્થ:- ત્યાર પછી ધન્ય સાર્થવાહે ગાડી-ગાડાઓને જોતરાવ્યા અને અટવીમાં આગળ વધતા નંદી ફળ નામના વૃક્ષો હતા, ત્યાં આવી પહોંચ્યા. તે નંદી ફળના વૃક્ષોથી ન અતિ દૂર ન અતિ નજીક પોતાના સાર્થને રોકયો. ત્યાર પછી બે-ત્રણવાર કર્મચારી પુરુષોને બોલાવ્યા અને તેઓને કહ્યું– હે દેવાનુપ્રિયો ! તમે મારા પડાવમાં મોટા અવાજે પુનઃ પુનઃ ઘોષણા કરતા કહો કે હે દેવાનુપ્રિયો ! આ કૃષ્ણ વર્ણવાળા
Page #406
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૬]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
થાવત્ મનોહર છાયાવાળા જે વૃક્ષો છે તે જ નંદીફળ નામના વૃક્ષો છે. હે દેવાનુપ્રિયો! આ નંદીફળ વૃક્ષના મૂળ, કંદ, પુષ્પ, ત્વચા, પત્ર, ફળ, બીજ, લીલી કૂંપળ આદિનું સેવન કરશો નહીં થાવ તે અકાળે જ જીવનથી રહિત કરી દે છે. તેથી ક્યાંક એવું ન બને કે તમે તેનું સેવન કરીને જીવનનો નાશ કરી નાંખો. તેથી તેનાથી દૂર રહીને જ વિશ્રામ કરજો, જેથી તમારા જીવનનો નાશ ન થાય. તમે સહુ બીજા વૃક્ષોના મૂળ આદિનું સેવન કરજો અને તેની છાયામાં વિશ્રામ કરજો. કર્મચારી પુરુષોએ આ પ્રમાણેની ઘોષણા વારંવાર કરીને આજ્ઞા પાછી સોંપી. નંદીફળ ન ખાવાનું પરિણામ:१० तत्थ णं अत्थेगइया पुरिसा धण्णस्स सत्थवाहस्स एयमटुं सद्दहति, पत्तियति रोयंति, ए यमद्वं सद्दहमाणा पत्तियमाणा रोयमाणा तेसिं णंदिफलाणं दूरदूरेणं परिहरमाणा-परिहरमाणा अण्णेसिं रुक्खाणं मूलाणि य जाव वीसमंति । तेसिंणं आवाए णो भद्दए भवइ, तओ पच्छा परिणममाणा-परिणममाणा सुहरूवत्ताए भुज्जो-भुज्जो परिणमंति । ભાવાર્થ:- તે સાર્થમાંથી કેટલાક પુરુષોએ ધન્ય સાર્થવાહની આ વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરી. તેઓ ધન્ય સાર્થવાહના કથન પર શ્રદ્ધા કરતાં નંદીફલોથી દૂર દૂર રહીને બીજા વૃક્ષોના મૂળ આદિનું સેવન કર્યું યાવત તેની જ છાયામાં વિશ્રામ કર્યો. તેઓને તાત્કાલિક વિશેષ દેખાતું સુખ પ્રાપ્ત ન થયું, પરંતુ ત્યાર પછી જેમ-જેમ તેનું પરિણમન થતું ગયું તેમ સુખ મળ્યું અર્થાત્ તેઓના જીવન સુરક્ષિત રહ્યા. |११ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जावपंचसु कामगुणेसु णो सज्जेइ, णो रज्जेइ, सेणं इहभवे चेव बहूणं समणाणं, समणीणं, सावयाणं, सावियाणं अच्चणिज्जे भवइ, परलोए वि य णो आगच्छइ जाववीईवइस्सइ; जहा व ते पुरिसा । ભાવાર્થ એ પ્રમાણે તે આયુષ્યમાન્ શ્રમણો! અમારા જે નિગ્રંથો કેનિગ્રંથીઓ યાવતુ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થતા નથી, અનુરક્ત થતા નથી તે આ ભવમાં પણ ઘણા શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય બને છે અને પરલોકમાં પણ દુઃખ પામતા નથી. જેમ નંદીફળને ન ખાનારા પુરુષો અટવી પાર કરી જાય છે તેમ તે અનુક્રમથી સંસાર અટવીને પાર કરી જાય છે અર્થાત્ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. નંદીફળ ખાવાનું પરિણામ:|१२ तत्थ णं जे से अप्पेगइया पुरिसा धण्णस्स एयमटुं णो सद्दहति णो पत्तियत्ति णो रोयंति, धण्णस्स एयमटुं असद्दहमाणा जेणेव तेणंदिफला तेणेव उवागच्छंति, उवागच्छित्ता तेसिंणंदिफलाणं मूलाणि य जाव आहारति, छायाए य वीसमंति, तेसिंणं आवाए भद्दए भवइ, तओ पच्छा परिणममाणा जाव ववरोवेति । ભાવાર્થ:- તે સાર્થમાંથી કેટલાક પુરુષોએ ધન્ય સાર્થવાહની આ વાત પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરી નહીં, તેઓ ધન્ય સાર્થવાહની વાત પર શ્રદ્ધા નહીં કરતા જ્યાં નંદી ફલના વૃક્ષો હતા ત્યાં ગયા, ત્યાં જઈને તેઓએ તે નંદીફલ વૃક્ષોના મૂળ આદિ ખાધા અને તેની છાયામાં વિશ્રામ કર્યો. તેઓને તાત્કાલીન સુખ તો પ્રાપ્ત થયું પરંતુ તેનું પરિણમન થતાં જ તેઓ જીવનથી મુક્ત થઈ ગયા, મૃત્યુ પામ્યા.
Page #407
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૫: નદી ફળ _
१३ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जाव पव्वइए समाणे पंचसु कामगुणेसु सज्जेइ जाव अणुपरियट्टिस्सइ, जहा व ते पुरिसा । ભાવાર્થ:- આ પ્રમાણે તે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વીઓ પ્રવ્રજિત થઈને પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થાય છે, તેઓ તે પુરુષોની જેમ ચાવતુ ચતુર્ગતિરૂપ સંસારમાં પુનઃ पुन: परिभ्रम ४२ छ. ધન્ય સાર્થવાહનો અહિચ્છત્રામાં વ્યાપાર:१४ तए णं से धण्णे सत्थवाहे सगडी-सागडं जोयावेइ, जोयावित्ता जेणेव अहिच्छत्ता णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहिच्छत्ताए णयरीए बहिया अग्गुज्जाणे सत्थणिवेसं करेइ, करित्ता सगडी-सागडं मोयावेइ ।
तए णं से धण्णे सत्थवाहे महत्थं महग्धं महरिहं रायारिहं पाहुडं गेण्हइ, गेण्हित्ता बहुपुरिसेहिं सद्धिं संपरिवुडे अहिच्छत्तं णयरिं मज्झमज्झेणं अणुप्पविसइ, अणुपविसित्ता जेणेव कणगके ऊ राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेइ, वद्धावित्ता तं महत्थं पाहुडं उवणेइ । ભાવાર્થ:- ત્યાર પછી ધન્ય સાર્થવાહે ગાડી-ગાડા જોતર્યા અને તે અહિચ્છત્રા નગરી સમીપે આવ્યા. અહિચ્છત્રી નગરીની બહાર મુખ્ય ઉધાનમાં તેણે પડાવ નાંખ્યો અને ગાડી-ગાડી છોડ્યા
ત્યાર પછી ધન્ય સાર્થવાહે મહાસાધક, મહામૂલ્યવાન, મહાપુરુષોને યોગ્ય અને રાજાને યોગ્ય અનેક પદાર્થોનું ભેટશું લીધું અને ઘણા પુરુષોની સાથે પરિવૃત્ત થઈને અહિચ્છત્રા નગરીના મધ્યભાગમાં પ્રવેશ કરીને, કનકકેતુ રાજાની પાસે ગયા. ત્યાં જઈને, હાથ જોડીને, રાજાનું અભિવાદન કરીને, જય વિજયના શબ્દોથી વધાવીને તે બહુવિધ અને બહુમૂલ્ય ભેટ રાજાને આપી. १५ तए णं से कणगकेऊ राया हद्वतुढे धण्णस्स सत्थवाहस्स तं महत्थं जाव पाहुडं पडिच्छइ, पडिच्छित्ता धण्णं सत्थवाहं सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता उस्सुक्कं वियरइ, वियरित्ता पडिविसज्जेइ।
तए णं से धण्णे सत्थवाहे अहिच्छत्ताणयरीए जाव भंडविणिमयं करेइ, करित्ता पडिभंडं गेण्हइ, गेण्हित्ता सुहंसुहेणं जेणेव चंपा णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता मित्तणाइणियगसयणसंबंधी परिजणेणं सद्धि अभिसमण्णागए विउलाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणे विहरइ । ભાવાર્થ - કનકકેતુ રાજાએ હર્ષિત અને સંતુષ્ટ થઈને ધન્ય સાર્થવાહની તે મૂલ્યવાન ભેટનો સ્વીકાર કર્યો અને ધન્ય સાર્થવાહનો સત્કાર-સન્માન કરીને શુલ્ક(જકાત) માફ કરી દીધું અને તેમને વિદાય કર્યા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે પોતાનો માલ વેંચ્યો અને બીજો માલ ખરીદયો. ત્યાર પછી સુખપૂર્વક પાછા ફરીને ચંપાનગરીમાં આવી ગયા. આવીને પોતાના મિત્રો અને જ્ઞાતિજનો તથા નિજક, સ્વજન, પરિજન સંબંધીઓ આદિને મળ્યા અને મનુષ્ય સંબંધી સુખ ભોગવતા રહ્યા.
Page #408
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૮ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ધન્ય સાર્થવાહની પ્રવજ્યા અને ભવિષ્યઃ१६ तेणं कालेणं तेणं समएणं थेरागमणं। धण्णे सत्थवाहे धम्म सोच्चा, जेटुपुत्तं कुडुंबे ठावेत्ता पव्वइए । सामाइमाइयाई एक्कारस अंगाई अहिज्जित्ता बहूणि वासाणि सामण्ण- परियागं पाउणित्ता, मासियाए संलेहणाए अत्ताणं झूसेत्ता, सट्ठिभत्ताइंअणसणाई छेदित्ता अण्णयरेसु देवलोएसु देवत्ताए उववण्णे । से णं देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव चयं चइत्ता महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं करेहिइ । ભાવાર્થ:- તે કાલે તે સમયે સ્થવિરમુનિ ભગવંતનું આગમન થયું. ધન્ય સાર્થવાહે ધર્મદેશના સાંભળીને મોટા પુત્રને કુટુંબના વડા તરીકે સ્થાપિત કરીને સ્વયં દીક્ષિત થયા. સામાયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કરીને, એક માસની સંલેખના કરીને, સાઠ ભક્તના આહારનો અનશન દ્વારા ત્યાગ કરીને, કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા અને દેવલોકના આયુષ્યનો ક્ષય થતાં ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવત જન્મ-મરણનો અંત કરશે. १७ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं पण्णरसमस्स णायज्झयणस्स अयमढे પણ7 II રિ વેરિ II ભાવાર્થ:- આ પ્રમાણે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પંદરમાં જ્ઞાત-અધ્યયનનો આ અર્થ કહ્યો છે. જેમ મેં સાંભળ્યું છે તેમ કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં સાધકોને ધન્ય સાર્થવાહના દષ્ટાંત દ્વારા ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવાનો બોધ આપ્યો છે. આ દષ્ટાંતના રૂપકોને વૃત્તિકારે ચાર ગાથા દ્વારા ઘટિત કર્યા છે. જેમ કે
चंपा इव मणयगई. धणो व्व भयवं जिणो दएक्करसो।
अहिछत्ता णयरिसमं, इह णिव्वाणं मुणेयव्वं ॥१॥ અર્થ- ચંપાનગરીના સ્થાને મનુષ્યગતિ, ધન્ય સાર્થવાહના સ્થાને એકાંત દયાળુ તીર્થકર ભગવાન અને અહિચ્છત્રા નગરીના સ્થાને નિર્વાણ સમજવું.nl
घोसणया इव तित्थंकरस्स सिवमग्गदेसणमहग्छ ।
चरगाइणो व्व इत्थं सिवसुहकामा जिया बहवे ॥२॥ અર્થ– ધન્ય સાર્થવાહની ઘોષણાના સ્થાને તીર્થકર ભગવાનની મોક્ષમાર્ગની અણમોલ દેશના, અનેક ચરક આદિના સ્થાને મુક્તિ સુખની કામના કરનારા ઘણા પ્રાણી સમજવા.રા.
णंदिफलाइ व्व इह, सिवपहपडिवण्णगाण विसया उ ।
तब्भक्खणाओ मरणं, जह तह विसएहिं संसारो ॥३॥ અર્થ– મોક્ષમાર્ગને અંગીકાર કરનારાઓ માટે ઇન્દ્રિયોના વિષયો(વિષય) નંદી ફળની સમાન છે. જેમ નંદીફળોના ભક્ષણથી મરણ થાય છે, તેમ ઇન્દ્રિય વિષયોના સેવનથી સંસારમાં જન્મ મરણ થાય છે.llall.
Page #409
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૫: નદી ફળ _
૩૪૯
तव्वज्जणेण जह इट्ठपुरगमो विसयवज्जणेण तहा ।
परमाणंदणिबंधण-सिवपुरगमणं मुणेयव्वं ॥४॥ અર્થ– નંદીફળોનું સેવન ન કરે તે ઈષ્ટ પુર (અહિચ્છત્રા નગરી)ને પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે વિષયોના પરિત્યાગથી નિર્વાણ નગરની પ્રાપ્તિ થાય છે અને તે પરમાનંદનું કારણ બને છે..૪ll.
કોઈ પણ દષ્ટાંત, રૂપક કે ઉપમાં એકદેશીય જ હોય છે. તેથી અહીં ચંપાનગરી અર્થાતુ મનુષ્યગતિમાં સ્થિત મનુષ્યો ધન્યવાર્થવાહ તુલ્ય તીર્થંકર પરમાત્માની દેશનાના આધારે, નંદીફળ જેવા ઇન્દ્રિય ભોગોથી દૂર રહે તો અહિચ્છત્રા તુલ્ય મોક્ષને પામે છે, તેટલા અંશે જ દષ્ટાંત ગ્રાહ્ય છે. “સાર્થ અહિચ્છત્રાથી પુનઃ ચંપાનગરી આવ્યો,” દષ્ટાંતનો તે અંશ બોધ માટે ગ્રાહ્ય નથી.
તે પંદરમું અધ્યયન સંપૂર્ણ
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સોળમું અધ્યયન
અધ્યયન સાર
ક
ક
ક
ક
ક
ક
ક
ક
ક .
.
.
.
.
આ અધ્યયનમાં દ્રૌપદીના ભવોનું વર્ણન છે, તેની પ્રમુખતાએ અધ્યયનનું નામ દ્રૌપદી પ્રસિદ્ધ છે.
પદ્મનાભ રાજા દ્રૌપદીનું હરણ કરાવીને તેને ધાતકીખંડ દ્વીપની અમરકંકા નગરીમાં લઈ ગયા હતા. તે નગરીની પ્રમુખતાએ શાસ્ત્રમાં આ અધ્યયનનું નામ અમરકંકા છે.
આ અધ્યયનમાં દ્રૌપદીના અસંખ્ય પૂર્વભવોનું અને કેટલાક ભાવી ભવોનું વર્ણન છે. તે વર્ણનનો પ્રારંભ નાગશ્રીના ભવથી થાય છે અને છેલ્લે મોક્ષ પ્રાપ્તિના વર્ણન સાથે તે પૂર્ણ થાય છે. નાગશ્રીનો ભવ:– ચંપા નગરીમાં સોમ, સોમદત્ત, સોમભૂતિ, આ ત્રણ બ્રાહ્મણ ભાઈઓના પરિવાર આનંદપૂર્વક રહેતા હતા. તેઓ વારાફરતી એક-એક ભાઈના ઘેર સાથે બેસીને ભોજન કરતા હતા. એકવાર સોમને ત્યાં ભોજનનો વારો હતો. સોમની પત્ની નાગશ્રીએ ભોજનમાં તુંબડાનું(દૂધીનું) ઉત્તમ શાક બનાવ્યું અને ચાખતાં જ તેને ખબર પડી ગઈ કે તુંબડી કડવી ઝેર જેવી છે. અપયશ અને નિંદાથી બચવા નાગશ્રીએ તે શાક એક બાજુ સંતાડીને રાખી દીધું અને બીજું શાક બનાવી લીધું. બધા ભોજન કરીને ચાલ્યા ગયા. તે સમયે માસખમણના પારણે ધર્મરુચિ અણગાર તેના ઘેર પધાર્યા. નાગશ્રીએ તે શાકને ઠેકાણે પાડવા દુષ્ટ પરિણામોથી તે વિષયુક્ત શાક મુનિના પાત્રમાં ઠાલવી દીધું. પોતાના સ્થાને આવી મુનિએ તે શાક ગુરુને બતાવ્યું. શાકને વિષાક્ત જાણી ગુરુએ તે શાક પરઠવી દેવા જણાવ્યું. ધર્મરુચિ અણગારે એકાંતમાં પરઠવા યોગ્ય ભૂમિ પર જઈને શાકનું એક ફોડવું જમીન ઉપર નાખ્યું. તેના સ્વાદથી આકર્ષાઈને હજારો કીડીઓ ત્યાં આવી અને તેને ખાતાં જ મૃત્યુ પામી. તે જોઈ દયાળુ મુનિરાજ જીવોની દયા માટે સ્વયં બધું શાક આરોગી ગયા અને અનશનવ્રત સ્વીકારીને બેસી ગયા. થોડી જ વારમાં શરીરમાં વિષનું પરિણમન થતાં તેઓ સંથારાપૂર્વક કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
લોકોને નાગશ્રીના આ કૃત્યની જાણ થતાં તેના પર ફિટકાર વરસાવવા લાગ્યા. સોમ બ્રાહ્મણે તેને ઘરમાંથી કાઢી મૂકી. સર્વ લોકોની અવહેલના પામતી અને પોતાના કર્મોદયે તે સોળ રોગથી આક્રાંત બની, મૃત્યુપામીને છઠ્ઠી નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી એક-એક નરકમાં બે-બે ભવ અને વચ્ચે તિર્યંચોના ભવ; એમ ભવભ્રમણ કરતાં લાખો ભવ એકેન્દ્રિય આદિમાં કરતી-કરતી અંતે ત્યાંથી નીકળી તે સાગરદત્ત સાર્થવાહ અને તેની પત્ની ભદ્રાના ઘેર સુકુમાલિકા નામની પુત્રીરૂપે જન્મી. સુકુમાલિકાનો ભવઃ- સુકુમાલિકા યુવાન બની ત્યારે તેના લગ્ન સાગરપુત્ર સાથે થયા. સુકુમાલિકાના શરીરનો સ્પર્શ તલવાર, શસ્ત્ર, અગ્નિ આદિ જેવો મારક, દાહક, અનિષ્ટ હોવાથી સાગરદત્તે લગ્નની રાતે જ તેને ત્યજી દીધી. ત્યાર પછી તેના પિતાએ તેના લગ્ન એક ભિખારી સાથે કરાવ્યા, તે ભિખારી પણ તેનો સ્પર્શ સહન ન કરી શકતાં, શેઠના સ્વર્ગ જેવા સુખના પ્રલોભનને ઠોકર મારીને તે જ રાતે સુકુમાલિકાનો ત્યાગ કરી ભાગી ગયો. નિરાશ અને હતાશ બનેલી સુકુમાલિકા દાનશાળામાં દાન આપતી, જીવન વ્યતીત કરવા લાગી. તે દરમ્યાન તે ગોપાલિકા સાધ્વીજીના પરિચયમાં આવી. ત્યાર પછી તેણીએ દીક્ષા અંગીકાર કરી સંયમ અને તપની આરાધના કરવા લાગી.
કોઈ સમયે ગોપાલિકા આર્યાની આજ્ઞા ન હોવા છતાં સુકુમાલિકા આર્યા ઉધાનમાં જઈ એકાકીપણે
Page #411
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૬: અધ્યયન સાર
[ ૩૫૧ ]
આતાપના લેવા લાગી. એકવાર ઉદ્યાનમાં તેણીએ પાંચ પુરુષ સાથે ક્રીડા કરતી ગણિકાને જોઈ. તેની પૂર્વકાલીન ઇચ્છાઓ જાગૃત થઈ અને તેણીએ પાંચ પતિની પ્રાપ્તિનું નિયાણું કર્યું, ત્યાર પછી ક્રમશઃ શરીર બકુશા અને સંયમમાં શિથિલાચારી થઈ ગઈ. તે દોષોની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના આયુષ્ય પૂર્ણ કરી ઈશાન દેવલોકમાં અપરિગૃહિતા દેવીરૂપે ઉત્પન્ન થઈ. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને તેણીએ દ્રુપદ રાજા અને ચલણી રાણીની પુત્રી દ્રૌપદીરૂપે જન્મ ધારણ કયો. દ્રૌપદીનો ભવઃ- દ્રૌપદી યુવાન બનતા પિતાએ તેના માટે સ્વયંવરની રચના કરી. સ્વયંવર મંડપમાં પૂર્વકૃત નિયાણાના ફળ સ્વરૂપે તેણીએ પાંચ પાંડવોના ગળામાં એક સાથે વરમાળા પહેરાવી અને તેના વિવાહ પાંચ પાંડવો સાથે થયા.
એકવાર નારદઋષિ હસ્તિનાપુરમાં પાંડુરાજાના મહેલમાં પધાર્યા. બધાએ તેનો સત્કાર કર્યો પણ દ્રૌપદીએ તેમનો સત્કાર કર્યો નહીં. તેથી નારદઋષિ રોષે ભરાઈ ગયા અને દ્રોપદીને હેરાન કરવા, ધાતકીખંડ દ્વીપમાં પદ્મનાભ રાજા પાસે જઈને તેના રૂપ-લાવણ્યની પ્રશંસા કરી. આ સાંભળી પદ્મનાભ રાજા તેના પર આસક્ત બની ગયો. પદ્મનાભે મિત્રદેવનું આહ્વાન કર્યું અને દેવ દ્વારા દ્રૌપદીનું હરણ કરાવ્યું. દેવ તેને અમરકંકા નગરીમાં લઈ આવ્યો. પદ્મનાભે ભોગની યાચના કરી પરંતુ દ્રૌપદીએ પોતાના શીલની રક્ષા માટે અને સમય વ્યતીત કરવા છ માસની મુદત માંગી કે છ માસમાં કૃષ્ણ વાસુદેવ મને લેવા નહીં આવે તો હું તમારી આજ્ઞા સ્વીકારીશ.
પાંડવોના માતા કુંતી કુષ્ણવાસુદેવના ફૈબા હતા. કુંતીના કહેવાથી કૃષ્ણવાસુદેવ દ્રૌપદીની શોધખોળમાં પાંડવોને સહાય કરવા તૈયાર થયા અને નારદઋષિ દ્વારા દ્રૌપદીના સમાચાર મેળવ્યા. ત્યારપછી પાંચ પાંડવો સહિત કૃષ્ણ વાસુદેવ લવણાધિપતિ સુસ્થિત દેવની આરાધનાથી લવણ સમુદ્ર પાર કરી ધાતકીખંડ દ્વીપની અમરકંકા નગરીમાં આવ્યા. ત્યાં પદ્મનાભ સાથે યુદ્ધ કરીને પદ્મનાભને હરાવીને દ્રૌપદીને લઈને જંબૂદ્વીપમાં પાછા આવ્યા. કાળક્રમે પાંચ પાંડવોએ સ્થવિરો પાસે અને દ્રોપદીએ સુવ્રતા આર્યા પાસે દીક્ષા ગ્રહણ કરી.
તે સમયે ભગવાન શ્રી નેમિનાથ સૌરાષ્ટ્રની પાવનભૂમિ પર પધાર્યા. પાંચે પાંડવ મુનિઓને દર્શન કરવાના ભાવ જાગૃત થયા. તેઓ માનખમણના પારણે મા ખમણની તપસ્યા કરી રહ્યા હતા. પારણાના દિવસે ગોચરી માટે ગયા ત્યાં લોકો પાસેથી નેમનાથ પ્રભુના મોક્ષગમનના સમાચાર મળ્યા, તેથી પાંચે પાંડવ મુનિઓએ ગ્રહણ કરેલો આહાર પરઠવી દીધો અને શેત્રુંજય પર્વત ચઢીને, સંથારો કરીને સર્વકર્મનો ક્ષય કરી, સિદ્ધગતિને પામ્યા.
દ્રૌપદી આર્યાએ સવ્રતા સાધ્વી સાથે સંયમી જીવન પસાર કરતાં કાળક્રમે સંથારો કર્યો અને દેવગતિ પામ્યા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરી સિદ્ધ થશે.
Page #412
--------------------------------------------------------------------------
________________
ઉપર
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સોળમું અધ્યયન અમરકંકાઃ દ્રૌપદી
અધ્યયન પ્રારંભ - | १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं पण्णरसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, सोलसमस्स णं भंते ! णायज्झयणस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીરે પંદરમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો સોળમા જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? | २ एवं खलुजंबू ! तेणंकालेणं तेणं समएणं चंपा णामंणयरी होत्था, वण्णओ । तीसे णं चंपाए णयरीए बहिया उत्तर पुरच्छिमे दिसीभाए सुभूमिभागेणामं उज्जाणे होत्था, वण्णओ। ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. દ્રૌપદીનો પૂર્વ ભવઃ નાગશ્રી બ્રાહ્મણી :| ३ तत्थ णं चंपाए णयरीए तओ माहणा भायरो परिवसंति, तंजहा- सोमे, सोमदत्ते, सोमभूई, अड्डा जाव अपरिभूया; रिउव्वेय जउव्वेयसामवेय अथव्वणवेय जाव बंभण्णएसु य सत्थेसु सुपरिणिट्ठिया ।।
तेसिंणंमाहणाणं तओ भारियाओ होत्था, तंजहा- णागसिरी, भूयसिरी-जक्खसिरी, सुकुमालपाणिपायाओ जावतेसिणं माहणाणं इट्ठाओ, विउले माणुस्सए कामभोगे पच्चणुभवमाणीओ विहरंति। ભાવાર્થ:- તે ચંપાનગરીમાં ત્રણ બ્રાહ્મણ બંધુઓ નિવાસ કરતા હતા. તેના નામ આ પ્રમાણે હતા- સોમ, સોમદત્ત અને સોમભૂતિ. તેઓ ધનાઢય યાવતુ ઘણાં લોકો માટે આદર્શભૂત હતા. તે બ્રાહ્મણો ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ ચાર વેદ તથા અન્ય બ્રાહ્મણ શાસ્ત્રોમાં અત્યંત પ્રવીણ હતા.
તે ત્રણે બ્રાહ્મણોની ત્રણ પત્નીઓના નામ ક્રમશઃ આ પ્રમાણે હતા- નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી. તેઓ સુકુમાર હાથ-પગ આદિ અવયવોવાળી યાવતુ બ્રાહ્મણોને પ્રિય હતી અને મનુષ્ય સંબંધી વિપુલ સુખો ભોગવતી રહેતી હતી. સહભોજનનો નિર્ણય - |४ तएणंतेसिंमाहणाणं अण्णया कयाइ एगयओ सहियाणं समुवागयाणं जावइमेयारूवे
Page #413
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા : દ્રૌપદી.
૩૫૩ ]
मिहोकहा-समुल्लावे समुप्पज्जित्था- एवं खलु देवाणुप्पिया ! अम्हं इमे विउले धण जाव सावएज्जे अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ; पकामं दाउं पकामं भोत्तुं पकामं परिभाएउं । तं सेयं खलु अम्हं देवाणुप्पिया! अण्णमण्णस्स गिहेसु कल्लाकल्लि विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडेउं परिभुंजमाणाणं विहरित्तए । ભાવાર્થ - એકદા તે ત્રણે ભાઈઓ સાથે મળ્યા અને સાથે બેઠેલા ત્રણે ભાઈઓ વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો- હે દેવાનુપ્રિયો ! આપણી પાસે આ પુષ્કળ પ્રમાણમાં ધન યાવતુ સ્વાપQય-દ્રવ્ય આદિ વિદ્યમાન છે. સાત પેઢીઓ સુધી ખૂબ પ્રમાણમાં દાનમાં અપાય, ખૂબ વપરાય અને વહેંચાય(ભાગ પડે) તો પણ ખૂટે તેમ નથી. તો હે દેવાનુપ્રિયો ! આપણે પ્રતિદિન એકબીજાના ઘરે વારાફરતી વિપુલ, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આ ચાર પ્રકારનો આહાર તૈયાર કરાવીએ અને એક સાથે બેસીને ભોજન કરીએ, તે આપણા માટે શ્રેયકારી છે. | ५ अण्णमण्णस्स एयमटुं पडिसुणेति, कल्लाकल्लि अण्णमण्णस्स गिहेसु विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडार्वति, उवक्खडावित्ता परिभुंजेमाणा विहरंति। ભાવાર્થ:- ત્રણે બ્રાહ્મણ બંધુઓએ એકમત થઈને એકબીજાની આ વાત સ્વીકારી લીધી. તેઓ પ્રતિદિન એકબીજાના ઘરે પ્રચુર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનો આહાર બનાવીને એક સાથે ભોજન કરવા લાગ્યો. કડવા તુંબડાનું શાકઃ
६ तएणं तीसे णागसिरीए माहणीए अण्णयाकयाइ भोयणवारए जाए यावि होत्था । तए णं सा णागसिरी विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडेइ, एगं महं सालइयं (सारइय) तित्तालाउयं बहसंभारसंजुत्तं णेहावगाढं उवक्खडेइ. एगं बिंदयं करयलंसि आसाएइ, तं खारं कडुयं अखज्जं अभोज्जं विसभूयं जाणित्ता एवं वयासी-धिरत्थु णं मम णागसिरीए अहण्णाए अपुण्णाए दूभगाए दूभगसत्ताए दूभगणिबोलियाए, जाए णं मए सारइए तित्तालाउए बहुसंभारसंभिए णेहावगाढे उवक्खडिए सुबहुदव्वक्खए णेहक्खए यकए। ભાવાર્થ:- એકવાર નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો હતો. નાગશ્રીએ વિપુલપ્રમાણમાં અશનાદિ ચારે પ્રકારનો આહાર બનાવ્યો અને પછી એક મોટી શારદિક—શરદઋતુમાં ઉત્પન્ન મુલાયમ તુંબડી(દૂધી)નું મસાલેદાર, તેલ નીતરતું શાક બનાવ્યું. શાક તૈયાર થઈ જવા આવ્યું ત્યારે તેના રસામાંથી રસાનું એક ટીપું પોતાની હથેળીમાં લઈ ચાખ્યું. ચાખતાંવેંત તેને ખબર પડી ગઈ કે આ શાક તો ખારું, કડવું છે, તે ખાવા લાયક નથી, ભોજનમાં કામ લાગે તેવું નથી, આ શાક તો કડવું-કડવું ઝેર જેવું છે. તે મનોમન બડબડવા લાગી કે મને નાગશ્રીને ધિક્કાર છે. હું અધન્યા, અપુણ્યા, દુર્ભાગ્યા, દુર્બલા, ભાગ્યહીન શારદિક લીંબોળીની જેમ અનાદરણીય છું. મેં આ શારદિક કડવી તુંબડીનું મસાલેદાર અને તેલ નીતરતું શાક બનાવવામાં ઘણા મસાલા અને તેલનો બગાડ કર્યો છે. |७ तं जइ णं ममं जाउयाओ जाणिस्संति, तो णं मम खिसिस्संति । तं जाव ताव मम
Page #414
--------------------------------------------------------------------------
________________
| उ५४ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
जाउयाओ ण जाणंति ताव मम सेयं एयं सारइयं तित्तालाउयं बहुसंभारणेहकडं एगंते गोवेत्तए, अण्णं सारइयं महुरालाउयं बहुसंभारसंभियं णेहावगाढं उवक्खडेत्तए; एवं संपेहेइ, संपेहित्ता तं सारइयं जावगोवेइ अण्णं सारइयं महुरालाउयं उवक्खडेइ, उवक्खडेत्ता;
तेसिं माहणाणं ण्हायाणं जाव भोयणमंडवंसि सुहासणवरगयाणं तं विउलं असणं पाणं खाइमं साइमं परिवेसेइ । तए णं ते माहणा जिमियभुत्तुत्तरागया समाणा आयंता चोक्खा परमसुइभूया सकम्मसंपउत्ता जाया यावि होत्था । तए णं ताओ माहणीओ ण्हायाओ जावविभूसियाओ तं विउलं असणं पाणं खाइमं साइमं आहारैति, आहारित्ता जेणेव सयाई गेहाई तेणेव उवागच्छंति, उवागच्छित्ता सकम्मसंपउत्ताओ जायाओ। ભાવાર્થ - મારી દેરાણીઓ જો આ વાત જાણી જશે તો મારી નિંદા કરશે. જ્યાં સુધી મારી દેરાણીઓ આ વાત જાણતી નથી(હજુ આવી નથી) ત્યાં સુધીમાં આ શારદિક કડવી તુંબડીના મસાલેદાર શાકને એકબાજુ સંતાડીને મૂકી દેવું અને બીજી શારદિક મીઠી તુંબડીનું મસાલેદાર તેલ નીતરતું શાક બનાવી લેવું યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને નાગશ્રીએ તે કડવી તુંબડીનું શાક યાવત્ સંતાડી દીધું અને અન્ય શારદિક મીઠી તુંબડીનું શાક બનાવી લીધું.
- ત્યાર પછી તે બ્રાહ્મણો સ્નાન કરીને ભોજન મંડપમાં સુખાસને બેઠા હતા ત્યારે તેઓને તે પ્રચુર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે ચારે પ્રકારનું ભોજન પીરસવામાં આવ્યું. તે બ્રાહ્મણો ભોજન કરીને, પછી કોગળા કરીને મોટું સ્વચ્છ કરી, હાથ-પગ ધોઈને પરમ પવિત્ર થઈને પોત-પોતાના કામમાં પરોવાઈ ગયા. ત્યાર પછી સ્નાન કરેલી અને વિભૂષિત થયેલી તે બ્રાહ્મણીઓએ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું ભોજન કર્યું. જમીને તેઓ પણ પોત-પોતાના ઘરે જઈને પોત-પોતાના કામમાં પરોવાઈ ગયા. ધર્મરુચિનું ભિક્ષાર્થ ગમન :
८ तेणं कालेणं तेणं समएणं धम्मघोसा णाम थेरा जावबहुपरिवारा जेणेव चंपा णामं णयरी, जेणेव सुभूमिभागे उज्जाणे, तेणेव उवागच्छंति, उवागच्छित्ता अहापडिरूवं ओग्गह ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावमाणा विहरंति। परिसा णिग्गया । धम्मो कहिओ। परिसा पडिगया। ભાવાર્થ:- તે કાલે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિરમુનિ યાવતું વિશાળ શિષ્ય પરિવારની સાથે ચંપા નગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં પધાર્યા. સાધુને યોગ્ય સ્થાન અને સસ્તારકની યાચના કરીને ત્યાં રહ્યાં યાવત સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. તેઓને વંદના કરવા માટે પરિષદ નીકળી. સ્થવિર મુનિરાજે ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી.
९ तए णं तेसिं धम्मघोसाणं थेराणं अंतेवासी धम्मरुई णाम अणगारे ओराले जाव मासमासेणं खममाणे विहरइ।
तए णं से धम्मरुई अणगारे मासखमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ,
Page #415
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી .
| उ५५ । बीयाए पोरिसीए झाणं झियाइ, एवं जहा गोयमसामी तहेव भायणाई उग्गाहेइ, तहेव धम्मघोसं थेरं आपुच्छइ घरसमुदाणस्स भिक्खायरियाए जाव अडमाणे जेणेव णागसिरीए माहणीए गिहे तेणेव अणुपविढे । ભાવાર્થ:- તે ધર્મઘોષ સ્થવિરના અંતેવાસી શિષ્ય ધર્મરુચિ નામના અણગાર હતા. તે શ્રેષ્ઠ ગુણવાળા થાવત્ માસખમણના પારણે મા ખમણનું તપ કરતા હતા. કોઈ એક સમયે મા ખમણના પારણાના દિવસે ધર્મરુચિ અણગારે પહેલી પોરસીમાં સ્વાધ્યાય કર્યો, બીજી પોરસીમાં ધ્યાન કર્યું અને ગૌતમસ્વામીની જેમ ત્રીજી પોરસીમાં પાત્રાનું પડિલેહણ કરીને, પાત્રા લઈને ધર્મઘોષ સ્થવિર પાસે ગયા અને ગોચરી લાવવાની આજ્ઞા માંગી લાવત્ ચંપાનગરીના ઘરોમાં સામુદાનિકરૂપે(ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કળોનો ભેદ રાખ્યા વિના) ભિક્ષાર્થે ભ્રમણ કરતાં તેમણે નાગશ્રી બ્રાહ્મણીના ઘરમાં પ્રવેશ કર્યો. કડવા તુંબડાના શાકનું દાન - १० तए णं सा णागसिरी माहणी धम्मरुई एज्जमाणं पासइ, पासित्ता तस्स सारइयस्स तित्तालाउयस्स बहुसंभास्संभियस्स हावगाढस्स एडणट्ठयाए हट्ठतुट्ठा उढेइ, उद्वित्ता जेणेव भत्तघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं सारइयं तित्तालाउयं बहुसंभारसंभियं णेहावगाढं धम्मरुइस्स अणगारस्स पडिग्गहसि सव्वमेव णिसिरइ ।। ભાવાર્થ:- નાગશ્રી બ્રાહ્મણીએ ધર્મરુચિ અણગારને આવતા જોઈને તે શારદિક-શરદઋતુની કડવી તુંબડીના ઘણા મસાલા અને તેલથી યુક્ત શાકને કાઢી નાંખવાનો યોગ્ય અવસર જાણીને તે હૃષ્ટ-તુષ્ટ થઈ અને પોતાના આસન ઉપરથી ઊઠીને ભોજનગૃહમાં ગઈ. ત્યાં જઈને તેણે તે શારદિક કડવી તુંબડીનું મસાલેદાર અને તેલવાળું બધું જ શાક ધર્મરુચિ અણગારના પાત્રમાં વહોરાવી દીધું. ११ तए णं से धम्मरुई अणगारे अहापज्जत्तमिति कटु णागसिरीए माहणीए गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता चपाए णगरीए मज्झंमज्झेणं पडिणिक्खमइ, पडिणिक्ख-मित्ता जेणेव सुभूमिभागे उज्जाणे जेणेव धम्मघोसा थेरा तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मघोसस्स अदूरसामंते इरियावहियं पडिक्कमइ, अण्णपाणं पडिलेहेइ अण्णपाणं करयलंसि पडिदंसेइ । ભાવાર્થ - ત્યાર પછી ધર્મરુચિ અણગાર “આ આહાર પર્યાપ્ત છે” એવું જાણીને, નાગશ્રી બ્રાહ્મણીના ઘરેથી બહાર નીકળીને ચંપાનગરીમાં થતાં સુભૂમિભાગ ઉદ્યાનમાં આવ્યા. તેઓએ ધર્મઘોષ સ્થવિરની પાસે આવી, અતિ દૂર ન અતિ નજીક રહીને ઇર્યાપથનું પ્રતિક્રમણ કર્યું. લાવેલા આહાર-પાણીનું પ્રતિલેખન કરીને, તે આહાર-પાણીનું પાત્ર હાથમાં લઈને સ્થવિર ભગવંતને બતાવ્યું. १२ तए णं ते धम्मघोसा थेरा तस्स सारइयस्स तित्तालाउयस्स बहुसंभारसंभियस्स णेहावगाढस्स गंधेण अभिभूया समाणा तओ सारइयाओ णेहावगाढाओ एगं बिंदुयं गहाय करयलंसि आसाएइ, तित्तगं खारं कडुयं अखज्ज अभोज्जं विसभूयं जाणित्ता धम्मरुइं अणगारं एवं वयासी-जइ णं तुमं देवाणुप्पिया ! एयं जाव आहारेसि तो णं तुम
Page #416
--------------------------------------------------------------------------
________________
| उ५७
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अकाले चेव जीवियाओ ववरोविज्जसि । तं मा णं तुमं देवाणुप्पिया ! इमं जाव आहारेसि, मा णं तुमं अकाले चेव जीवियाओ ववरोविज्जसि । तं गच्छह णं तुम देवाणुप्पिया ! इमं सारइयं जाव एगंतमणावाए अचित्ते थंडिले परिटुवेहि, परिटुवित्ता अण्णं फासुयं एसणिज्ज असणं पाणं खाइमं साइमं पडिगाहेत्ता आहारं आहारेहि । ભાવાર્થ - તે સમયે ધર્મઘોષ સ્થવિરે, તે શારદિક કડવી તુંબડીના મસાલેદાર અને તેલ નીતરતા શાકની ગંધથી અભિભૂત થઈને તે તેલ નીતરતાં શાકમાંથી એક ટીપું હાથમાં લીધું અને ચાખ્યું. ચાખતાંવેંત જ તે શાકને ખારું, કડવું, અખાદ્ય, અભોજ્ય અને કડવું-કડવું ઝેર જેવું જાણીને ધર્મરુચિ અણગારને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જો તમે આ તુંબડાનું શાક ખાશો તો અકાળે જ મૃત્યુ પામશો. તેથી હે દેવાનુપ્રિય! તમે આ શાક ખાતા નહીં અને અકાલમાં જ મૃત્યુને આધીન બનતા નહીં. તો હે દેવાનુપ્રિય! તમે જાઓ અને આ શારદિક તુંબડીના શાકને એકાંત, આવાગમનથી રહિત, અચિત્તભૂમિમાં પરઠી દો અને બીજા પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાધ અને સ્વાધ ગ્રહણ કરીને તેનો આહાર કરો. १३ तए णं से धम्मरुई अणगारे धम्मघोसेणं थेरेणं एवं वुत्ते समाणे धम्मघोसस्स थेरस्स अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सुभूमिभागाओ उज्जाणाओ अदूरसामंते थंडिल्लं पडिलेहेइ, पडिलेहित्ता तओ सारइयाओ एग बिंदुगं गहेइ गहित्ता थंडिलंसि णिसिरइ । ભાવાર્થ - ત્યાર પછી ધર્મઘોષ સ્થવિરે આ પ્રમાણે કહ્યું ત્યારે ધર્મરુચિ અણગાર ધર્મઘોષ સ્થવિરની પાસેથી નીકળ્યા. નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનથી ન અતિ દૂર ન અતિ નજીક અર્થાત્ થોડે દૂર રહેલી ઈંડલ ભૂમિમાં જઈને, તેની પ્રતિલેખના કરીને, તે શારદિક તુંબડાના શાકનું એક ટીપું લઈને જમીન પર નાંખ્યું. જીવ દયા માટે ઝેરી શાકનું આરોગવું - १४ तएणं तस्ससारइयस्सतित्तालाउयस्स बहुणेहावगाढस्स गंधेणं बहूणि पिपीलिगासहस्साणिपाउब्भूयाई । जा जहा यणंपिपीलिगा आहारेइ, सा तहा अकाले चेवजीवियाओ ववरोविज्जइ।
तए णं तस्स धम्मरुइस्स अणगारस्स इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था- जइ ताव इमस्स सालइयस्स जाव एगम्मि बिंदुगम्मि पक्खित्तम्मि अणेगाई पिपीलिगासहस्साई ववरोविजंति, तं जई णं अहं एयं सारइयं थंडिल्लंसि सव्वं णिसिरामि, तए णं बहूणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं वहकारणं भविस्सइ । तं सेयं खलु ममेयं सारइयं जावणेहावगाढं सयमेव आहारेत्तए, मम चेव एएणं सरीरेणं णिज्जाउत्तिकटु एवं संपेहेइ, संपेहेत्ता मुहपोत्तियं पडिलेहेइ, पडिलेहित्ता ससीसोवरियं कायं पमज्जेइ, पमज्जित्ता तं सारइयं तित्तलाउयं ब हुणेहावगाढं बिलमिव पण्णगभूएणं अप्पाणेणं सव्वं सरीरकोटुगंसि पक्खिवइ। ભાવાર્થ - ત્યાર પછી તે શારદિક કડવી તુંબડીના તેલ નીતરતા શાકની ગંધથી હજારો કીડીઓ ત્યાં આવી. જે જે કીડીઓએ તે શાક ખાધું, તે તે કીડીઓ તરત જ અકાળે મૃત્યુ પામી.
ત્યારે ધર્મરુચિ અણગારના મનમાં આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે જો આ શારદિક શાકનું
Page #417
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩પ૭ ]
એક ટીપું જમીન પર નાંખતા અનેક હજારો કીડીઓ મરી ગઈ, તો જો હું બધું જ શાક ભૂમિ પર નાંખીશ તો ઘણા પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસાનું કારણ થશે, તેથી આ શાક મારે જ ખાઈ જવું શ્રેયકારી છે; ભલેને મારું આ શરીર સમાપ્ત થઈ જાય. આ પ્રમાણે વિચાર કરીને મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરી, મસ્તકથી પગ પર્યત અર્થાત્ સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરીને ઘણા તેલથી વ્યાપ્ત શારદિક કડવી તુંબડીના શાકને બિલમાં સર્પના(સીધા) પ્રવેશની જેમ અર્થાત્ મોઢામાં મમળાવ્યા વિના, સ્વાદ લીધા વિના પોતાના શરીરરૂપ કોઠામાં(પેટમાં) તે બધું જ શાક નાંખી દીધું. અનશનપૂર્વક મરણ અને સતિઃ१५ तएणं तस्स धम्मरुईस्स सारइयं जावणेहावगाढं आहारियस्स समाणस्स मुहुत्तंतरेणं परिणममाणंसि सरीरगंसि वेयणा पाउब्भूया- उज्जला विउला कक्खडा पगाढा चंडा दुक्खा दुरहियासा । ભાવાર્થ - તે શારદિક તુંબડીનું તેલ નીતરતું શાક ખાઈ લીધા પછી, એક મુહૂર્તમાં તેનું પરિણમન થતાં ધર્મરુચિ અણગારના શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. તે વેદના અસહ્ય, વિપુલ, કર્કશ, પ્રગાઢ, ભયંકર, દુઃખકારી તથા દુસહ્ય હતી. १६ तएणंधम्मरुई अणगारे अथामे अबले अवीरिए अपुरिसक्कारपरक्कमे अधारणिज्जमिति कटु आयारभंडगं एगते ठवेइ, ठवित्ता थंडिल्ले पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं संथारेइ, संथारित्ता दब्भसंथारगं दुरुहइ दुरुहित्ता पुरत्थाभिमुहे संपलियंकाणिसण्णे करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वयासी
णमोत्थुणं अरिहंताणं जावसंपत्ताणं । णमोत्थुगंधम्मघोसाणं थेराणंममधम्मायरियाणं धम्मोवएसगाणं । पुव्वि पिणं मए धम्मघोसाणं थेराणं अंतिए सव्वे पाणाइवाएपच्चक्खाए जावज्जीवाए जाव सव्वे मिच्छादसणसल्ले पच्चक्खाए जावज्जीवाए । इयाणि पिणं अहं तेसिं चेव भगवंताणं अंतिए सव्वं पाणाइवायं पच्चक्खामि जावसव्वं मिच्छादसणसल्लं पच्चक्खामिजावज्जीवाए एवं जहा खंदओ जावचरिमेहिं उस्सासणिस्सासेहिं वोसिरामि त्ति कटु आलोइयपडिक्कंते समाहिपत्ते कालगए । ભાવાર્થ - ત્યાર પછી ધર્મરુચિ અણગાર ઉઠવા-બેસવાની શક્તિથી રહિત, મનોબળથી રહિત, વીર્ય તથા પુરુષકાર અને પરાક્રમથી રહિત થઈ ગયા. હવે આ શરીર ટકી શકે તેમ નથી, એવું લાગ્યું ત્યારે તેઓએ સંયમોપકરણ–પાત્ર આદિને એક બાજુ રાખી દીધા અને પછી ઈંડિલ ભૂમિનું પ્રતિલેખન કરીને, દર્ભનો સંથારો પાથરીને, તેના પર બેઠા. પૂર્વ દિશાભિમુખ પર્યક આસને બેસીને, હાથ જોડી મસ્તક પર આવર્તન પૂર્વક અંજલી બદ્ધ અવસ્થામાં આ પ્રમાણે બોલ્યા
કર્મશત્રુઓનો નાશ કરનાર યાવત સિદ્ધિ ગતિને પામેલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક ધર્મઘોષ સ્થવિર મુનિને નમસ્કાર હો. પહેલા મેં ધર્મઘોષ સ્થવિરની પાસે સંપૂર્ણ પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્યના જીવન પર્યત પચ્ચખ્ખાણ કર્યા હતા. આ સમયે પણ હું તે જ
Page #418
--------------------------------------------------------------------------
________________
| उ५८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભગવંતોની સમીપે(તેમની સાક્ષીએ) જીવન પર્યત સંપૂર્ણ પ્રાણાતિપાતના પચ્ચખાણ કરું છું યાવત સંપૂર્ણ મિથ્યાદર્શનશલ્ય, આ અઢાર પાપસ્થાનોના પચ્ચખ્ખણ કરું છું. આ રીતે બંધક મુનિની જેમ થાવત્ અંતિમ શ્વાસોશ્વાસ પર્યત મારા આ શરીરનો પણ ત્યાગ કરું છું. આ પ્રમાણે આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિભાવપૂર્વક મૃત્યુ પામ્યા. |१७ तए णं ते धम्मघोसा थेरा धम्मरुइं अणगारं चिरं गयं जाणित्ता समणे णिग्गंथेसद्दावेति सदावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! धम्मरुइस्स अणगारस्स मासखमणपारणगंसि सारइयस्स जावणेहावगाढस्स णिसिरणट्ठयाए बहिया णिग्गए चिरावेइ। तं गच्छह णं तुब्भे देवाणुप्पिया! धम्मरुइस्स अणगारस्स सव्वओ समंता मग्गणगवेसणं करेह ।। ભાવાર્થ - ત્યાર પછી ધર્મઘોષ સ્થવિરે ધર્મરુચિ અણગારને ઘણા સમયથી બહાર ગયેલા જાણીને શ્રમણ નિગ્રંથોને બોલાવ્યા અને કહ્યું કે- હે દેવાનુપ્રિયો ! ધર્મરુચિ અણગારને મા ખમણના પારણામાં શારદિક તેલ નીતરતા કડવા તુંબડાનું શાક મળ્યું હતું. તેને પરઠવા માટે તે બહાર ગયા હતા, તેને ઘણો સમય થઈ ગયો છે. તો હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ધર્મરુચિ અણગારની ચારે બાજુ તપાસ કરો. |१८ तएणंतेसमणा णिग्गंथा जावपडिसुणेति, पडिसुणित्ता धम्मघोसाणं थेराणं अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता धम्मरुइस्सअणगारस्ससव्वओ समंता मग्गणगवेसणंकरेमाणा जेणेव थंडिल्ले तेणेव उवागच्छंति, उवागच्छित्ता धम्मरुइस्स अणगारस्स सरीरगं णिप्पाणं णिच्चेटू जीवविप्पजढं पासंति, पासित्ता- हा हा अहो ! अकज्जमिति कटु धम्मरुइस्स अणगारस्सपरिणिव्वाणवत्तियंकाउस्सग्गं करेंति, करित्ता धम्मरुइस्सअणगारस्स आयारभंडगं गेण्हंति, गेण्हित्ता जेणेव धम्मघोसा थेरा तेणेव उवागच्छंति, उवागच्छित्ता गमणागमणंपडिक्कमंति, पडिक्कमित्ता एवं वयासी
मीएवं खलु अम्हे तुम्भं अंतियाओ पडिणिक्खमामो, पडिणिक्खमित्ता सुभूमिभागस्स उज्जाणस्स परिपेरतेणं धम्मरुइस्स अणगारस्स सव्वओ समंता मग्गणगवेसणं करेमाणा जेणेव थंडिल्ले तेणेव उवागच्छामो, उवागच्छित्ता जाव इहं हव्वमागया । तं कालगए णं भंते ! धम्मरुइ अणगारे । इमे से आयारभंडए । ભાવાર્થ:- ત્યાર પછી શ્રમણ નિગ્રંથોએ યાવત આજ્ઞાનો સ્વીકાર કર્યો. ધર્માચાર્યની આજ્ઞાનુસાર તે મુનિઓ ધર્મઘોષ સ્થવિર પાસેથી બહાર નીકળીને ચારે બાજુ ધર્મરુચિ અણગારની માર્ગણા-ગવેષણા કરતા જ્યાં સ્થડિલ ભૂમિ હતી ત્યાં આવ્યા અને તેઓએ ધર્મરુચિ અણગારના નિપ્રાણ, નિશ્રેષ્ટ અને નિર્જીવ શરીરને જોયું અને જોતાંની સાથે જ તેમના મુખમાંથી હાય ! હાય! આ અકાર્ય થયું છે, આ અકાર્ય થયું છે. તેવા ખેદજનક શબ્દો સરી પડયા. ત્યાર પછી તેઓએ ધર્મરુચિ અણગારના પરિનિર્વાણનો(મૃત શરીરને વીસરાવવાનો) કાયોત્સર્ગ કર્યો. તેના વસ્ત્ર-પાત્ર વગેરે ઉપધિને ગ્રહણ કરીને ધર્મઘોષ સ્થવિરની પાસે આવ્યા અને ગમનાગમનનું પ્રતિક્રમણ કરીને આ પ્રમાણે કહ્યું
આપના આદેશાનુસાર અમે આપની પાસેથી નીકળીને સુભૂમિભાગ ઉધાનની ચારે બાજુ
Page #419
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૫૯ ]
ધર્મરુચિ અણગારને શોધતાં ઈંડિલ ભૂમિમાં ગયા, ત્યાં જઈને યાવતુ પાછા અહીં આવ્યા છીએ. તો હે ભગવન્! ધર્મરુચિ અણગાર કાળધર્મને પ્રાપ્ત થયા છે. આ તેના સંયમી જીવનના ભંડોપકરણ છે. १९ तएणं तेधम्मघोसा थेरा पुव्वगए उवओगंगच्छंति, गच्छित्ता समणे णिग्गंथेणिग्गंधीओ य सदाति, सद्दावित्ता एवं वयासी-एवं खलु अज्जो ! मम अंतेवासी धम्मरुइ णामं अणगारे पगइभद्दए जावविणीएमासमासेणं अणिक्खित्तेणंतवोकम्मेणं अप्पाणंभावमाणे जावणागसिरीए माहणीए गिहे अणुपवितु । तए णं सा णागसिरी माहणी जावणिसिरइ । तए णं से धम्मरुइ अणगारे अहापज्जत्तमितिकटुणागसिरीएमाहणीएगिहाओ पडिणिक्खमइ जाव समाहिपत्ते कालगए। ભાવાર્થ - ત્યાર પછી ધર્મઘોષ સ્થવિરે પૂર્વશ્રુતમાં ઉપયોગ મૂક્યો અને શ્રમણ નિગ્રંથ-નિગ્રંથીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે આર્યો ! મારા અંતેવાસી ધર્મરુચિ નામના અણગાર સ્વભાવથી ભદ્ર યાવત વિનીત હતા. તે માસખમણના પારણે મા ખમણની તપસ્યા કરી રહ્યા હતા યાવતુ તે પારણામાં નાગશ્રી બ્રાહ્મણીના ઘેર ભિક્ષા માટે ગયા. ત્યારે નાગશ્રી બ્રાહ્મણીએ કડવા ઝેરી તુંબડાનું બધું જ શાક તેના પાત્રમાં નાખી દીધું. ત્યારે ધર્મરુચિ અણગાર પોતાના માટે પર્યાપ્ત આહાર જાણીને નાગશ્રીના ઘરેથી નીકળીને અહીં આવ્યા યાવતુ તેઓ કાળ ધર્મ પામ્યા છે. ધર્મરુચિનું ભાવી - २० से णं धम्मरुइ अणगारे बहूणि वासाणि सामण्णपरियागं पाउणित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा उड्डे जावसव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववण्णे । तत्थ णंअजहण्णमणुक्कोसं तेत्तीसं सागरोवमाइंठिई पण्णत्ता । तत्थ धम्मरुइस्स वि देवस्स तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । से णं धम्मरुई देवे ताओ देवलोगाओ जाव चइत्ता महाविदेहे वासे सिज्झिहिइ । ભાવાર્થ:- ધર્મરુચિ અણગાર ઘણા વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિમાં લીન થઈને કાલના સમયે કાલધર્મ પામીને ઉપર ઊર્ધ્વલોકમાં યાવતુ સર્વાર્થ સિદ્ધ નામના મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. ત્યાં બધા દેવોની જઘન્ય-ઉત્કૃષ્ટના ભેદથી રહિત એક સમાન તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલી છે. ધર્મરુચિ દેવની પણ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. તે ધર્મરુચિદેવ તે ભવનો ક્ષય થતાં ત્યાંથી ચ્યવીને, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સિદ્ધિને પ્રાપ્ત કરશે. નાગશ્રીના અકાર્યનું પરિણામ:२१ तं धिरत्थु णं अज्जो ! णागसिरीए माहणीए अधण्णाए अपुण्णाए जावणिबोलियाए, जाए णं तहारूवे साहू धम्मरुई अणगारे मासखमणपारणगंसि सारइएणं जाव णेहावगाढेणं अकाले चेव जीवियाओ ववरोविए। ભાવાર્થ- ધર્મઘોષ સ્થવિરે નિગ્રંથોને કહ્યું–] હે આર્યો! તે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે. તે અધન્યા, અપુણ્યા યાવત લીંબોળીની સમાન અનાદરણીય નાગશ્રી બ્રાહ્મણીએ તથારૂપના સાધુ ધર્મરુચિ અણગારને
Page #420
--------------------------------------------------------------------------
________________
| 30
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
માસખમણના પારણામાં શારદિક યાવત તેલ નીતરતું કડવી ઝેરી તુંબડીનું શાક વહોરાવ્યું હતું, તેનાથી જ મુનિનું અકાળે મરણ થયું છે.
२२ तए णं ते समणा णिग्गंथा धम्मघोसाणं थेराणं अंतिए एयमटुं सोच्चा णिसम्म चंपाए सिंघाडगतिग जाव बहुजणस्स एवमाइक्खंति-धिरत्थुणंदेवाणुप्पिया !णागसिरीएमाहणीए जावणिंबोलियाए, जाए णं तहारूवे साहू साहूरूवे धम्मरुई अणगारे सारइएणं अकाले चेव जीवियाओ ववरोविए। ભાવાર્થ:- ત્યાર પછી તે શ્રમણ-નિગ્રંથોએ ધર્મઘોષ સ્થવિર પાસેથી આ વૃત્તાંત સાંભળી અને સમજીને ચંપાનગરીના શૃંગાટક, ત્રિક આદિ સ્થળોમાં જઈને ઘણા લોકોને આ પ્રમાણે કહ્યું કે- હે દેવાનુપ્રિયો ! નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે યાવત્ લીંબોળી જેવી અનાદરણીય નાગશ્રી બ્રાહ્મણીએ તથારૂપના સાધુ એવા ધર્મરુચિ નામક અણગારને માસખમણના પારણે ઝેર જેવું કડવું શાક આપ્યું. તે આહારથી જ મુનિનું અકાળે મરણ થયું છે.સિામાન્ય રીતે શ્રમણોને પોતાના ઉપર મારણાંતિક કષ્ટ આવવા છતાં પણ આ પ્રકારનો પ્રચાર કરવો કાતો નથી પરંતુ ઝેરના પરિણામવાળમત કલેવર જોઈને લોકોમાં કશકાઓ ન થાય તે લયે મુનિઓને આ પ્રકારે નગરમાં સ્પષ્ટીકરણ કરવું પડ્યું २३ तए णं तेसिं समणाणं अंतिए एयमटुं सोच्चा णिसम्म बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ एवं भासइ-धिरत्थु णं णागसिरीए माहणीए जावजीवियाओ ववरोविए । ભાવાર્થ - શ્રમણો પાસેથી આ વૃત્તાંતને સાંભળીને અને સમજીને ઘણા લોકો એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા કે– તે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે યાવત્ તેણીએ પોતાના દુષ્કૃત્યથી મુનિને મારી નાંખ્યા છે. २४ तए णं ते माहणा चंपाए णयरीए बहुजणस्स अंतिए एयमढे सोच्चा णिसम्म आसुरुत्ता जाव मिसिमिसेमाणा जेणेव णागसिरी माहणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता णागसिरिं माहणिं एवं वयासी
हं भो णागसिरी ! अपत्थियपत्थिए दुरंतपंतलक्खणे हीणपुण्णचाउद्दसे धिरत्थु णं तव अधण्णाए अपुण्णाए दूभगाए दूभगसत्ताए दूभगणिबोलियाए, जाए णं तुमे तहारूवे साहू साहूरूवे मासखमणपारणगंसि सारइएणं जावववरोविए । उच्चावएहिं अक्कोसणाहिं अक्कोसंति उच्चावयाहिं उद्धंसणाहिं उद्धंसेंति, उच्चावयाहिं णिब्भत्थणाहिं णिब्भत्थेति, उच्चावयाहिं णिच्छोडणाहिं णिच्छोडेंति, तजेंति, तालेति, तज्जेत्ता तालेत्ता सयाओ गिहाओ णिच्छुभंति । ભાવાર્થ - ત્યાર પછી તે બ્રાહ્મણો ચંપાનગરીના ઘણા લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળીને અને સમજીને કુપિત થયા ભાવ ક્રોધથી ધમધમાતા નાગશ્રી બ્રાહ્મણી પાસે આવીને તેણીને આ પ્રમાણે કહ્યું–
- ઓ નાગશ્રી ! મરણને ઇચ્છનારી, દુષ્ટ અને અશુભ લક્ષણોવાળી, નિકૃષ્ટ કાળી ચૌદશના દિવસે જન્મેલી, અધન્યા, અપુણ્યા, ભાગ્ય હીન, અભાગણી, અત્યંત દુર્ભાગિની, લીંબોળીની સમાન કડવી, તને ધિક્કાર છે; તે તથારૂપના અણગારને માસખમણના પારણામાં યાવતુ ઝેરીલું શાક વહોરાવીને મારી નાંખ્યા છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી .
૩૬૧ ]
આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણોએ “હે પાપિણી! પતિતા! તું મરીજા” વગેરે આક્રોશકારી વચનોથી (ગાળો આપી) તેને ફિટકારી; તું હલકા નિમ્ન કુળની છો, તેવા વચનોથી તેનો ઉધડો લીધો; તિરસ્કૃત કરીને ચાલ અમારા ઘરમાંથી નીકળી જા, તેવા વચનોથી તિરસ્કાર કરી; અપમાનિત કરીને, વસ્ત્ર અને ઘરેણા કાઢીને, અમારા ઘરમાંથી ચાલી જા, તેવા વચનોથી ભયભીત કરી; જોજે હવે તારી શું વલે થાય છે, તેવા વચનો સાથે હાથ લાંબા કરી-કરીને; આંગળી બતાવી-બતાવીને તર્જના કરી અને થપ્પડ, લાફા, ગડદાપાટાથી માર માર્યો. આ રીતે ઢોર માર મારીને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી. નાગશ્રીની દુર્દશા અને ભવભ્રમણ:२५ तएणंसा णागसिरी सयाओ गिहाओ णिच्छूढा समाणी चंपारणयरीए सिंघाडगतिय चउक्क चच्चस्चउम्मुहमहापहपहेसुबहुजणेणं हीलिज्जमाणी खिसिज्जमाणी णिदिज्जमाणी गरहिज्जमाणी तज्जिज्जमाणी पव्वहिज्जमाणी धिक्कारिज्जमाणी थुक्कारिज्जमाणी कत्थइ ठाणं वा णिलयं वा अलभमाणी दंडीखंङणिवसणा खंडमल्लग-खंडघडग-हत्थगया फुट्ट हडाहङ सीसा मच्छिया-चडगरेणं अण्णिज्जमाणमग्गा गेहं गेहेणं देहबलियाए वित्तिंकप्पेमाणी વિહાર | ભાવાર્થ:- ત્યાર પછી પોતાના ઘરમાંથી કાઢી મૂકાયેલી તે નાગશ્રી ચંપાનગરીના ત્રિકોણાકાર માર્ગોમાં, ત્રણ રસ્તા જ્યાં મળતા હોય તેવા માર્ગોમાં, ચાર રસ્તા જ્યાં ભેગા થતાં હોય તેવા માર્ગમાં, ચતુર્મુખી ચોરાહોમાં ઘણા માણસો દ્વારા અવહેલનાને પામતી,ખ્રિસના(તિરસ્કાર) નિંદા(પરોક્ષમાં) અને ગહ-પ્રત્યક્ષ નિંદાને પામતી, આંગળી દેખાડી-દેખાડીને તર્જના કરાતી, લાકડી આદિના મારથી વ્યથિત કરાતી, ધિક્કારાતી તથા ઘૂંકાતી તે રહેવા માટે કે ઊભા રહેવા માટે કયાંય સ્થાન પામી શકી નહીં. ત્યારે તે જૂના, ફાટેલા કપડાના ટુકડાને શરીર પર વીંટાળીને, ભિક્ષા માટે હાથમાં શકોરાના ઠીકરાને અને પાણી માટે માટલીની ઠીબડી લઈને, વિખરાયેલા વાળવાળી, માખીઓના ટોળા જેની પાછળ ગણગણતા હતા, તેવી તે નાગશ્રી પેટ ભરવા એક ઘેરથી બીજે ઘેર ભટકવા લાગી. २६ तए णं तीसे णागसिरीए माहणीए तब्भवंसि चेव सोलसरोगायंका पाउब्भूया । तंजहा-सासेकासेजोणिसूले जावकोढे । तएणंसा णागसिरी माहणी सोलसेहिंरोगायंकेहिं अभिभूया समाणी अठ्ठदुहट्टवसट्टा कालमासे कालं किच्चा छट्ठीए पुढवीए उक्सोसेणं बावीससागरोवमठिइएसु णरएसु णेरइयत्ताए उववण्णा । ભાવાર્થ:- ત્યાર પછી તે નાગશ્રી બ્રાહ્મણીને તે જ ભવમાં સોળ રોગાંતક ઉત્પન્ન થયા- શ્વાસ, કાસ, યોનિશૂળ યાવતુ કોઢ. આ સોળ રોગાંતકથી દુઃખી, શારીરિક-માનસિક વ્યથાથી વ્યથિત તે નાગશ્રી બ્રાહ્મણી કાળના સમયે કાળ કરીને છઠ્ઠી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નરકાવાસમાં નારકીરૂપે ઉત્પન્ન થઈ. २७ साणं तओ अणंतरं उव्वट्ठित्ता मच्छेसु उव्वण्णा, तत्थणं सत्थवज्झा दाहवक्कंतीए कालमासे कालं किच्चा अहे सत्तमाए पुढवीए उक्कोसाए तित्तीससागरोवमठिइएसुणरएसु णेरइयत्ताए उववण्णा ।
Page #422
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- નાગશ્રી નરકમાંથી નીકળીને મત્સ્યયોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં તે શસ્ત્રથી વીંધાઈને, દાહથી પીડાઈને, આયુષ્યપૂર્ણ કરીને, નીચે સાતમી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નરકાવાસમાં નારકીરૂપે ઉત્પન્ન થઈ. २८ सा णं तओ अणंतरं उव्वट्टित्ता दोच्चं पि मच्छेसु उववज्जइ, तत्थ वि य णं सत्थवज्झा दाहवक्कंतीए कालमासे कालं किच्चा दोच्चं पि अहेसत्तमाए पुढवीए उक्कोसं तेत्तीस सागरोवमठिइएसु णरइएसु णेरइयत्ताए उववज्जइ । ભાવાર્થ :- સાતમી નરકમાંથી નીકળીને તે બીજીવાર મલ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં શસ્ત્રથી વીંધાઈને, દાહથી પીડાઈને, મૃત્યુ પામીને બીજીવાર નીચે સાતમી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ- વાળા નરકાવાસમાં નારકીરૂપે ઉત્પન્ન થઈ. २९ साणं तओहिंतो अणंतरं उव्वट्टित्ता तच्चं पि मच्छेसु उववण्णा । तत्थ वि य णं सत्थवज्झा दाहवक्कंतीए कालं किच्चा दोच्चं पि छट्ठीए पुढवीए उक्कोसेणं बावीससागरोवम ठिइएसु णरएसु णेरइयत्ताए उववण्णा । ભાવાર્થ:- સાતમી નરક પુથ્વીમાંથી નીકળીને તે ત્રીજીવાર મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં તે શસ્ત્રથી વીંધાઈને,દાહથી પીડાઈને, મૃત્યુ પામીને બીજીવાર છઠ્ઠી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નરકાવાસમાં નારકીરૂપે ઉત્પન્ન થઈ. ३० तओ अणंतरं उव्वट्टित्ता उरएसु, एवं जहा गोसाले तहा णेयव्वं जाव खरबायर पुढविकाइएसु, अणेगसयसहस्सखुत्तो। ભાવાર્થ:- છઠ્ઠી નરકમૃથ્વીમાંથી નીકળીને તે ઉરપરિસર્પ જાતિના તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ. આ રીતે શ્રી ભગવતી સૂત્ર શતક–૧૫, સૂત્ર-૯૫થી ૯૭માં કથિત ગોપાલકના ભવભ્રમણની સમાન તેનું ભવભ્રમણ જાણવું યાવતુ ખર પૃથ્વીકાય રૂપે લાખોવાર ઉત્પન્ન થઈ. સુકુમાલિકાનો ભવ:३१ सा णं तओ अणंतरं उव्वट्टित्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे चंपाए णयरीए सागरदत्तस्स सत्थवाहस्स भद्दाए भारियाए कुच्छिसि दारियत्ताए पच्चायाया । तए णं सा भद्दा सत्थवाही णवण्हं मासाणं बहुपडिपुण्णाणंदारियं पयाया । सुकुमालकोमलियं गयતાલુયલનામાં I ભાવાર્થ :- ત્યાર પછી તે નાગશ્રી પૃથ્વીકાયમાંથી નીકળીને આ જ જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, ચંપાનગરમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા ભાર્યાની કુક્ષીએ બાલિકા રૂપે ઉત્પન્ન થઈ. ભદ્રા સાર્થવાહીએ નવ માસ પૂર્ણ થતાં બાલિકાને જન્મ આપ્યો. તે બાલિકા હાથીના તાળવાની સમાન અત્યંત સુકુમાર અને કોમળ હતી. ३२ तीसेदारियाए णिव्वत्ते बारसाहियाए अम्मापियरो इमं एयारूवं गोण्णं गुणणिप्फणं
Page #423
--------------------------------------------------------------------------
________________
अध्य० - १५ : अमरडंडा द्रौपट्टी
353
णामधेज्जं करेंति- जम्हा णं अम्हं एसा दारिया सुकुमाला गयतालुयसमाणा, तं होउ णं अम्हं इमीसे दारियाए णामधेज्जं सुकुमालिया । तए णं तीसे दारियाए अम्मापियरो णामधेज्जं करेंति "सुकुमालिय" त्ति ।
ભાવાર્થ :- તે બાલિકા બાર દિવસની થઈ ત્યારે તેના માતા-પિતાએ તેનું ગુણયુક્ત નામ રાખ્યુંઅમારી આ બાલિકા હાથીના તાળવાની સમાન અત્યંત કોમળ છે, તેથી અમારી આ પુત્રીનું નામ સુકુમાલિકા રાખવું, આ પ્રમાણે વિચારીને બાલિકાના માતા-પિતાએ તેનું નામ ‘સુકુમાલિકા’ રાખ્યું. | ३३ तए णं सा सुकुमालिया दारिया पंचधाईपरिग्गहिया, तंजहा - खीरधाईए जाव गिरिकंदरमल्लीणा इव चंपगलया णिव्वाय णिव्वाघायंसि सुहंसुहेणं परिवड्ढइ । तए णं सा सुकुमालिया दारिया उम्मुक्कबालभावा जाव रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा जाया यावि होत्था । ભાવાર્થ :- ત્યાર પછી સુકુમાલિકા બાલિકા ક્ષીરધાત્રી વગેરે પાંચ ધાવમાતાઓ દ્વારા પાલન-પોષણ પામતી પર્વતની ગુફામાં રહેલી વાયુરહિત અને ઉપદ્રવ રહિત ચંપકલતાની જેમ સુખપૂર્વક મોટી થવા લાગી. ત્યાર પછી સુકુમાલિકા બાલ્યાવસ્થાથી મુક્ત થઈને યૌવનને પ્રાપ્ત થઈ યાવત્ તે શ્રેષ્ઠ ३५, यौवन, લાવણ્યથી યુક્ત સુંદર શરીરવાળી થઈ ગઈ.
સાગરદત સાથે પાણિગ્રહણ ઃ
| ३ ४ तत्थ णं चंपाए णयरीए जिणदत्ते णामं सत्थवाहे, वण्णओ । तस्सणं जिणदत्तस्स भद्दा भारिया, सूमाला इट्ठा जावमाणुस्सर कामभोए पच्चणुब्भवमाणा विहरइ । तस्स णं जिणदत्तस्स पुत्ते, भद्दा भारियाए अत्तए, सागरए णामं दारए सुकुमालपाणिपाए जाव सुरूवे ।
ભાવાર્થ :- તે ચંપાનગરીમાં જિનદત્ત નામનો એક ધનિક સાર્થવાહ નિવાસ કરતો હતો. તે જિનદત્તને ભદ્રા નામની પત્ની હતી. તે સુકોમળ અને જિનદત્તને પ્રિય હતી યાવત્ મનુષ્ય સંબંધી કામભોગોનું આસ્વાદન કરતી રહેતી હતી. તે જિનદત્ત સાર્થવાહનો પુત્ર અને ભદ્રા ભાર્યાનો આત્મજ સાગર નામનો પુત્ર હતો. તે પણ સુકુમાર હાથ-પગવાળો યાવત્ સુરૂપ હતો.
३५ तए णं से जिणदत्ते सत्थवाहे अण्णया कयाइ साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सागरदत्तस्स गिहस्स अदूरसामंतेणं वीईवयइ । इमं च णं सूमालिया दारिया ण्हाया, चेडियासंघपरिवुडा उप्पि आगासतलगंसि कणग-तिंदूसएणं कीलमाणीकीलमाणी विहरइ |
ભાવાર્થ :- એકવાર જિનદત્ત સાર્થવાહ પોતાના ઘેરથી નીકળ્યા અને સાગરદત્તના ઘરની બાજુમાંથી પસાર થયા. તે સમયે સુકુમાલિકા કન્યા સ્નાન કરીને, દાસીઓના સમૂહથી ઘેરાયેલી, ભવનની અગાશી પર સુવર્ણના દડાથી રમતી હતી.
३६ तए णं ते जिणदत्ते सत्थवाहे सूमालियं दारियं पासइ, पासित्ता सूमालियाए
Page #424
--------------------------------------------------------------------------
________________
|
४ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
दारियाए रूवे य जोव्वणे य लावण्णे य जायविम्हए; कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- एस णं देवाणुप्पिया ! कस्स दारिया ? किं वा णामधेज्जं से?
तए णं ते कोडुंबियपुरिसा जिणदत्तेणं सत्थवाहेणं एवं वुत्ता समाणा हट्टतुट्ठा करयल जाव एवं वयासी- एसणं देवाणुप्पिया ! सागरदत्तस्स सत्थवाहस्स धूया भद्दाए भारियाए अत्तया सूमालिया णामं दारिया सुकुमालपाणिपाया जावरूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा । ભાવાર્થ :- જિનદત્ત સાર્થવાહ તે સુકમાલિકા દારિકાને જોઈને તેના રૂપ, યૌવન અને લાવણ્યમાં આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કર્મચારી પુરુષોને બોલાવ્યા અને પૂછ્યું- હે દેવાનુપ્રિયો! આ કોની પુત્રી छ? तेनुं नाम शुछ?
જિનદત્ત સાર્થવાહે આ પ્રમાણે પૂછયું ત્યારે કર્મચારી પુરુષોએ હર્ષિત અને સંતુષ્ટ થઈને હાથ જોડીને આ પ્રમાણે ઉત્તર આપ્યો- હે દેવાનુપ્રિય ! આ સાગરદત્ત સાર્થવાહની પુત્રી, ભદ્રાની આત્મજા સુકુમાલિકા નામની પુત્રી છે. તે સુકોમળ હાથ-પગ આદિ અવયવોવાળી યાવત્ રૂપ, યૌવન અને લાવણ્યમાં उत्कृष्टतावाणी छे. ३७ तए णं से जिणदत्ते सत्थवाहे तेसि कोडुबियाणं अंतिए एयमटुं सोच्चा जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता हाए जावमित्तणाइपरिवुडे चंपारणयरीएमज्मज्ञणजेणेव सागरदत्तस्स गिहे तेणेव उवागच्छइ । तए णं सागरदत्ते सत्थवाहे जिणदत्तं सत्थवाहं एज्जमाणं पासइ, पासइत्ता आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता आसणेणं उवणिमंतेइ, उवणिमंतित्ता आसत्थं वीसत्थं सुहासणवरगयं एवं वयासी- भण देवाणुप्पिया ! किमागमणपओयणं? ભાવાર્થ - જિનદત્ત સાર્થવાહ તે કર્મચારી પુરુષો પાસેથી આ વાતને સાંભળીને, પોતાના ઘરે ગયા, ઘરે જઈને, સ્નાન કરીને વાવતુ મિત્રજનો અને જ્ઞાતિજનો આદિથી પરિવૃત્ત થઈને, ચંપાનગરીમાં થઈને, સાગરદત્તના ઘરે આવ્યા. જિનદત્ત સાર્થવાહને આવતાં જોઈને સાગરદત્ત સાર્થવાહ પોતાના આસન ઉપરથી ઊભા થયા, ઊભા થઈને જિનદત્તને આસન ગ્રહણ કરવા માટે આમંત્રણ આપ્યું. ત્યાર પછી જિનદત્ત માર્ગના શ્રમથી મુક્ત થયા અર્થાત્ તેનો થાક ઉતરી ગયો, સ્વસ્થ થઈને તેઓ સુખદ આસને બેઠા ત્યારે સાગરદત્તે પૂછ્યું– બોલો, હે દેવાનુપ્રિય ! આપના આગમનનું શું પ્રયોજન છે? ३८ तए णं से जिणदत्ते सत्थवाहे सागरदत्तं सत्थवाहं एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया! तव धूयं भद्दाए अत्तियं सूमालियं सागरदत्तस्स भारियत्ताए वरेमि । जइ णं जाणह देवाणुप्पिया ! जुत्तं वा पत्तं वा सलाहणिज्जं वा सरिसो वा संजोगो, ता दिज्जउ णं सूमालिया सागरदारगस्स । तए णं देवाणुप्पिया ! भण किं दलयामो सुकं सूमालियाए? ભાવાર્થ :- ત્યારે જિનદત્ત સાર્થવાહે સાગરદત્ત સાર્થવાહને કહ્યું- હે દેવાનુપ્રિય ! હું આપની પુત્રી, ભદ્રાની આત્મજા, સુકુમાલિકાની માંગણી સાગરપુત્રની પત્ની રૂપે કરું છું. હે દેવાનુપ્રિય! જો મારી આ માંગણી તમોને ઉચિત, યોગ્ય અને પ્રશંસનીય લાગતી હોય,(સાગર અને સુકુમાલિકા) બંનેનો સંબંધ
Page #425
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૫ ]
સમાન સંયોગરૂપ લાગતો હોય તો સાગરપુત્રને માટે સુકુમાલિકાને આપો. તો હે દેવાનુપ્રિય! સુકુમાલિકાને માટે અમે શું મૂલ્ય આપીએ? ३९ तए णं से सागरदत्ते तं जिणदत्तं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! सूमालिया दारिया मम एगा एगजाया इट्ठा जाव उंबरपुप्फ व दुल्लहा सवणयाए, किमंग पुण पासणयाए? तंणो खलु अहं इच्छामि सूमालियाए दारियाए खणमवि विप्पओगं । तंजइणं देवाणुप्पिया! सागरदारए मम घरजामाउए भवइ, तो णं अहं सागरस्स सूमालियं दलयामि । ભાવાર્થ - ત્યારે સાગરદત્તે જિનદત્તને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! સુકુમાલિકા પુત્રી અમારી એકની એક પુત્રી છે. મારે તે એક જ સંતાનરૂપ છે. અમોને તે ઇષ્ટ છે યાવત ઉદુબર પુષ્પની જેમ તેનું નામ સાંભળવું પણ દુર્લભ છે એટલે તેનું નામ સાંભળવાથી જ અમોને હર્ષ થાય છે, તો જોવાની તો વાત જ શી કરવી, તેથી દેવાનુપ્રિય! હું ક્ષણભરને માટે પણ સુકુમાલિકાનો વિયોગ ઇચ્છતો નથી. જો આપનો પુત્ર સાગર અમારો ઘર જમાઈ બનીને રહે, તો હું સાગરપુત્રને મારી પુત્રી સુકુમાલિકા આપું. ४० तए णं जिणदत्ते सत्थवाहे सागरदत्तेणं सत्थवाहेणं एवं वुत्ते समाणे जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सागरदारगं सद्दावेइ, सदावित्ता एवं वयासी- एवं खलु ! सागरदत्ते सत्थवाहे ममं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! सूमालिया दारिया मम एगा एगजाया इट्ठा, तंचेव सव्वं । तं जइणं सागरदारए मम घरजामाउए भवइ तो णंदलयामि। तए णं से सागरएदारए जिणदत्तेणं सत्थवाहेणं एवं वुत्ते समाणे तुसिणीए संचिट्ठइ । ભાવાર્થ:- સાગરદત્તે આ પ્રમાણે કહ્યું ત્યારે જિનદત્ત સાર્થવાહ પોતાના ઘરે ગયા, ઘરે આવીને તેણે સાગરપુત્રને બોલાવ્યો અને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! સાગરદત્ત સાર્થવાહે મને આ પ્રમાણે કહ્યું છે– હે દેવાનુપ્રિય! સુકુમાલિકા મારી એકની એક પ્રિય પુત્રી છે યાવત સાગર મારો ઘર જમાઈ બનીને રહે તો હું મારી દીકરી આપું. જિનદત્ત સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે સાગરપુત્ર(સ્વીકૃતિરૂપે) મૌન રહ્યો. ४१ तएणं जिणदत्ते सत्थवाहे अण्णया कयाई सोहणंसितिहिकरणणक्खक्तमुहत्तंसि विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, मित्तणाइ जाव सक्कारेत्ता सम्माणित्ता सागरदारयं ण्हायं जावसव्वालंकारविभूसियंकरेइ,करित्ता पुरिससहस्सवाहिणीयंसीयंदुरुहावेइ, दुरुहावित्ता मित्तणाइ जाव संपरिखुडे सव्विड्डीए साओ गिहाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता चंपाणयरिं मज्झमज्झेणं जेणेव सागरदत्तस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता सागरगं दारगं सागरदत्तस्स सत्थवाहस्स उवणेइ । ભાવાર્થ - ત્યાર પછી એકદા શુભતિથિ, કરણ નક્ષત્ર અને મુહૂર્તમાં જિનદત્ત સાર્થવાહે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને યાવત સત્કારિત-સન્માનિત કર્યા. પછી સાગરપુત્રને સ્નાન કરાવીને યાવત સર્વ અલંકારોથી વિભૂષિત કરીને હજાર પુરુષોથી વહન કરી શકાય તેવી શિબિકામાં બેસાડીને મિત્રો જ્ઞાતિજનોને સાથે લઈને સંપૂર્ણ વૈભવ સાથે પોતાના ઘરેથી નીકળીને ચંપાનગરીમાં થઈને સાગરદત્તના ઘરે પહોંચ્યા, ત્યાં પહોંચીને સાગરપુત્રને શિબિકામાંથી નીચે ઉતાર્યો અને તેને સાગરદત્ત સાર્થવાહ પાસે લઈ ગયા.
Page #426
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
४२ तरणं सागरदत्ते सत्थवाहे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावित्ता जाव सम्माणेत्ता सागरगं दारगं सूमालियाए दारियाए सद्धिं पट्टयं दुरुहावेइ, दुरुहावित्ता सेयापीयएहिं कलसेहिं मज्जावेइ, मज्जावित्ता अग्गि होमं करावेइ, करावित्ता सागरं दारयं सूमालियाए दारिया पाणिं गेण्हावेइ ।
359
ભાવાર્થ :- ત્યાર પછી સાગરદત્ત સાર્થવાહે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ભોજન તૈયાર કરાવીને યાવત્ તેનું સન્માન કરીને સાગરપુત્રને સુકુમાલિકા પુત્રીની સાથે બાજોઠ પર બેસાડ્યો, બેસાડીને ચાંદી અને સોનાના કળશોથી અભિષેક કરાવ્યો, અભિષેક કરાવીને અગ્નિ હોમ કરાવ્યો. ત્યાર પછી અગ્નિની સાક્ષીએ સાગરપુત્રને સુકુમાલિકા પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું.
સુકુમાલિકાનો અનિષ્ટ સ્પર્શઃ સાગરદત્તનું પલાયન :
४३ तए णं सागरदारए सूमालियाए दारियाए इमं एयारूवं पाणिफासं पडिसंवेदेइ, से जहाणाम- असिपत्ते इ वा करपत्ते इ वा खुरपत्ते इ वा कलंबचीरियापत्ते इ वा सत्तिअग्गे इ वा कोंतग्गे इ वा तोमरग्गे इ वा भिंडिमालग्गे इ वा सूचिकलावए इ वा विच्छुयडंके इ वा कविकच्छू इ वा इंगाले इ वा मुम्मुरे इ वा अच्ची इ वा जाले इ वा अलाइव सुद्धागणी इवा, भवे एयारूवे ?
णो इट्टे समट्टे । एत्तो अणिट्ठतराए चेव अकंततराए चेव अप्पियतराए चेव अमणुण्णतराए चेव अमणामतराए चेव पाणिफासं पडिसंवेदेइ । तए णं से सागरए अकामए अवसवसे तं मुहुत्तमित्तं संचिट्ठइ ।
ભાવાર્થ:- હસ્તમેળાપ સમયે સાગરપુત્રને સુકુમાલિકા દારિકાના હાથનો સ્પર્શ આ પ્રકારનો લાગ્યો भ } तसवार, २वत, अस्त्रो, म्हंजीरिडा-छरीनी धार, शक्तिनी धार, भासानी अशी, तीरनी અણી,ભિંદિવાલ–શસ્ત્ર વિશેષનો અગ્રભાગ, સોયની અણી, વીંછીંના ડંખ, ખંજવાળ ઉત્પન્ન કરનાર કપિકચ્છ વનસ્પતિ, જ્વાળા રહિત અગ્નિ, મુર્મુર–રાખમાં રહેલા અગ્નિકણો, ઇંધન સહિતની જ્વાળા, ઇંધન રહિતની જ્વાળા, અલાતની અગ્નિ, લોહપિંડસ્થ શુદ્ધઅગ્નિનો સ્પર્શ અનિષ્ટ હોય છે. શું સુકુમાલિકાના હાથનો સ્પર્શ તેના જેવો લાગ્યો હતો ? ના, તેના હાથનો સ્પર્શ ઉપરોક્ત વસ્તુઓના સ્પેશથી પણ વધુ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર હતો. આ પ્રકારના સ્પર્શના કારણે તે અનિચ્છાએ, પરવશપણે થોડીવાર સહન કરતો બેઠો રહ્યો.
४४ तए णं से सागरदत्ते सत्थवाहे सागरस्स दारगस्स अम्मापियरो मित्तणाइ जाव विलेणं असण-पाण-खाइम-साइमेणं पुप्फवत्थ गंध-मल्लालंकारेण य सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ। तए णं सागर दारए सूमालियाए सद्धिं जेणेव वासघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सूमालियाए दारियाए सद्धिं तलिमंसि णिवज्जइ ।
ભાવાર્થ:- ત્યાર પછી સાગરદત્ત સાર્થવાહે સાગરપુત્રના માતા-પિતાને તથા મિત્રો, જ્ઞાતિજનો, આદિને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારના ભોજનથી તથા પુષ્પ, વસ્ત્ર ગંધ, માલા,
Page #427
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| I७
અલંકાર આદિથી સત્કારિત અને સન્માનિત કરીને વિદાય કર્યા. ત્યાર પછી સાગરપુત્ર સુકુમાલિકાની સાથે વાસગૃહ(શયનાગાર)માં આવ્યો અને સુકુમાલિકાની સાથે શય્યા પર સૂતો. ४५ तए णं से सागरए दारए सूमालियाए दारियाए इमं एयारूवं अंगफासं पडिसंवेदेइ, से जहाणामए असिपत्ते इ वा जाव अमणामतरागं चेव अंगफासं पच्चणुभवमाणे विहरइ । तए णं से सागरए दारए सूमालियाए दारियाए अंगफासं असहमाणे अवसवसे मुहुत्तमित्तं संचिट्ठइ । तए णं से सागरदारए सूमालियं दारियं, सुहपसुत्तं जाणित्ता सूमालियाए दारियाए पासाओ उठेइ, उठ्ठित्ता जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयणिज्जसि णिवज्जइ। ભાવાર્થ:- તે સમયે સાગરપુત્રે સુકુમાલિકાના આ પ્રકારના અંગ સ્પર્શને અનુભવ્યો. જેમ કે- તે કોઈ તલવારના સ્પર્શ યાવતું અત્યંત અમનોજ્ઞ અને અમનોહર અંગ સ્પર્શને અનુભવતો રહ્યો. ત્યાર પછી સાગરપુત્રને સુકમાલિકાનો તે અંગસ્પર્શ અસહ્ય બની ગયો છતાં પણ લાચાર બનીને થોડીવાર સુધી ત્યાં રહ્યો. પછી સુકુમાલિકા દારિકાને ગાઢ નિદ્રામાં સૂતેલી જાણીને તે સાગરપુત્ર તેની પાસેથી ઊઠીને પોતાની શય્યા હતી ત્યાં ચાલ્યો ગયો અને તેના પર સૂઈ ગયો. ४६ तएणं सूमालिया दारिया तओ मुहत्तंतरस्स पडिबुद्धा समाणी पइव्वया पइमणुरत्ता पति पासे अपस्समाणी तलिमाउ उढेइ, उद्वित्ता जेणेव से सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सागरस्स पासे णिवज्जइ । ભાવાર્થ - થોડીવારમાં સુકુમાલિકાદારિકા જાગી ગઈ. પતિવ્રતા, પતિમાં અનુરકતા તેવી તે સુકુમાલિકાએ પોતાની પાસે પતિને ન જોતા જ શય્યા પરથી ઊભી થઈ ગઈ અને સાગરપુત્ર જ્યાં સૂતો હતો ત્યાં આવીને તેની પાસે સૂઈ ગઈ. ४७ तए णं सागरदारए सूमालियाए दारियाए दोच्चं पि इमं एयारूवं अंगफासं पडिसंवेदेइ, जाव अकामए अवसवसे मुहुत्तमित्तं संचिटुइ ।
तए णं से सागरदारए सूमालियं दारियं सुहपसुत्तं जाणित्ता सयणिज्जाओ उठेइ, उद्वित्ता वासघरस्स दारं विहाडेइ, विहाडित्ता मारामुक्के विव काए जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए। ભાવાર્થ-ત્યાર પછી સાગરપુત્રે બીજીવાર પણ સુકુમાલિકાના પૂર્વોક્ત પ્રકારના અંગસ્પર્શનો અનુભવ કર્યો યાવતું તેની સાથે સૂવાની ઇચ્છા વિના, વિવશ થઈને થોડીવાર સુધી ત્યાં રહ્યો.
પછી સાગરપુત્ર સુકમાલિકાને સુખપૂર્વક સૂતેલી જાણીને શય્યામાંથી ઊઠયો, પોતાના શયનાગારનું દ્વાર ઉઘાડ્યું. દરવાજો ઉઘાડીને તે મારનારા પુરુષના હાથમાંથી છૂટકારો પામેલા કાગડાની જેમ શીઘ્રગતિથી જે દિશાથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો અર્થાતુ પોતાના ઘેર ચાલ્યો ગયો. ४८ तए णं सूमालिया दारिया तओ मुहुत्तंतरस्स पडिबुद्धा पइव्वया जाव अपासमाणी
Page #428
--------------------------------------------------------------------------
________________
|
८ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
सयणिज्जाओ उढेइ, सागरस्सदारगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेमाणी-करेमाणी वासघरस्स दारं विहाडियं पासइ, पासित्ता एवं वयासी- "गए से सागरे" त्ति कटु ओहयमणसंकप्पा जाव झियायइ । ભાવાર્થ :- ત્યાર પછી પતિવ્રતા અને પતિમાં અનુરક્તા સુકમાલિકાદારિકા થોડીવારમાં જાગી ગઈ. પતિને પાસે નહીં જોતા શય્યામાંથી ઊઠી અને સાગરપુત્રને ચારે બાજુ શોધવા લાગી. સાગરપુત્રને શોધતાંશોધતાં શયનાગારનું દ્વાર ખુલ્લું જોયું. દ્વાર ખુલ્લું જોતાં જ તેને મનમાં ફાળ પડી કે હાય! “સાગર ચાલ્યો ગયો” આ પ્રમાણે વિચાર કરતી તે આર્તધ્યાન કરવા લાગી. ४९ तएणं सा भद्दा सत्थवाही कल्लं पाउप्पभायाए दासचेडियं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुमं देवाणुप्पिया ! वहुवरस्स मुहसोहणियं उवणेहि । तए णं सा दासचेडी भद्दाए एवं वुत्ता समाणी एयमटुं तह त्ति पडिसुणेइ, मुहसोहणियं गेण्हित्ता जेणेव वासघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सूमालियं दारियं जाव झियायमाणिं पासइ, पासित्ता एवं वयासी-किं णं तुमं देवाणुप्पिया ! ओहयमणसंकप्पा जावझियाहि ? ભાવાર્થ - ત્યાર પછી ભદ્રા સાર્થવાહીએ બીજે દિવસે સવાર થતા દાસીને બોલાવી અને કહ્યું કે- હે દેવાનુપ્રિયે! તું જા અને વર-વધૂને માટે મુખ-શોધનિકા(દાતણ-પાણી) લઈ જા. ભદ્રા સાર્થવાહીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે દાસીએ “તહત્તિ” કહીને તે વાતનો સ્વીકાર કર્યો. દાતણ-પાણી લઈને તે વાસગૃહમાં ગઈ. ત્યાં જઈને સુકમાલિકા દારિકાને ચિંતા કરતી જોઈ અને તેને પૂછયું- હે દેવાનુપ્રિયે ! તમે હતોત્સાહી બનીને શા માટે ચિંતા કરો છે? ५० तए णं सा सूमालिया दासचेडिं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! सागरए दारए मम सुहपसुत्तं जाणित्ता मम पासाओ उढेइ, उद्वित्ता वासघरदुवारं अवंगुणेइ जाव पडिगए । ततो अहं मुहुत्तंतरस्स जाव विहाडियं पासामि, पासित्ता "गए णं से सागरए" त्ति कटु ओहयमणसंकप्पा जाव झियायामि । ભાવાર્થઃ- ત્યાર પછી સકમાલિકા પત્રીએ દાસીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનપ્રિયે! સાગરપત્ર મને સુખપૂર્વક સૂતેલી જાણીને મારી પાસેથી ઊઠ્યો અને વાસગૃહનું દ્વાર ઉઘાડીને વાત ચાલ્યો ગયો, ત્યારે થોડીવાર પછી હું ઊઠી યાવદરવાજો ખુલ્લો જોઈને હું સમજી ગઈ કે “સાગર ચાલ્યો ગયો છે.” તેથી હું ભગ્ન મનોરથવાળી થઈને આર્તધ્યાન કરી રહી છું. ५१ तए णं सा दासचेडी सूमालियाएदारियाए एयमटुं सोच्चा जेणेव सागरदत्ते तेणेव उवागच्छइ, उवागच्छित्ता सागरदत्तस्स एयमटुं णिवेएइ । ભાવાર્થ – સુકુમાલિકા પુત્રીની આ વાતને સાંભળીને દાસી સાગરદત્ત પાસે ગઈ અને સાગરદત્તને સંપૂર્ણ હકીકતનું નિવેદન કર્યું. ५२ तए णं से सागरदत्ते दासचेडीए अंतिए एयमढे सोच्चा णिसम्म आसुरुत्ते जाव जेणेव जिणदत्तसत्थवाहस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जिणदत्तं सत्थवाहं एवं
Page #429
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી .
| 3e
वयासी-किं णं देवाणुप्पिया ! एवं जुत्तं वा पत्तं वा कुलाणुरूवं वा कुलसरिसं वा, जंणं सागरदारए सूमालियं दारियं अदिट्ठदोसं पइव्वयं विप्पजहाय इहमागओ? बहूहिं खिज्जणियाहि यरुंटणियाहि य उवालंभइ । ભાવાર્થ:- દાસી પાસેથી આ વૃત્તાંત સાંભળીને, સમજીને સાગરદત્ત અત્યંત ગુસ્સે થયો અને તરત જ જિનદત્ત સાર્થવાહના ઘરે ગયો અને જિનદત્તને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! શું આ વાત વ્યાજબી છે? કુળમર્યાદાને યોગ્ય છે? કુળને અનુરૂપ છે? કુળની શોભા વધારનારી છે? કે સાગરપુત્ર પતિવ્રતા એવી સુકુમાલિકાપુત્રીના કોઈપણ જાતના દોષ-અપરાધ વિના, તેનો ત્યાગ કરીને અહીં આવતો રહ્યો છે? આ રીતે ખેદ કરતાં, ગળગળા થઈને (જિનદત્તને) ઘણો ઠપકો આપ્યો. |५३ तए णं जिणदत्ते सागरदत्तस्स एयमढे सोच्चा जेणेव सागरे दारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सागरयं दारयं एवं वयासी-दुठु णं पुत्ता ! तुमे कयं सागरदत्तस्स गिहाओ इह हव्वमागए । तं गच्छह णं तुमं पुत्ता ! “एयमवि गए सागरदत्तस्स गिहे । ભાવાર્થ :- જિનદત્ત, સાગરદત્તના આ ઠપકાને સાંભળીને સાગરપુત્ર પાસે ગયો અને સાગરપુત્રને કહ્યું- હે પુત્ર! તેં ખરાબ કર્યું છે તે સાગરદત્તના ઘરેથી અહીં એકદમ પાછો આવી ગયો, તે સારું કર્યું નથી. તો હે પુત્ર ! અત્યારે આ જ ક્ષણે તું સાગરદત્તના ઘરે ચાલ્યો જા. ५४ तए णं से सागरए दारए जिणदत्तं एवं वयासी- अवियाइं अहं ताओ ! गिरिपडणं वा तरूपडणं वा मरुप्पवायं वा जलप्पवेसं वा जलणप्पवेसं वा विसभक्खणं वा वेहाणसं वा सत्थोवाडणं वा गिद्धपिटुं वा पव्वज्ज वा विदेसगमणं वा अब्भुवगच्छिज्जामि, णो खलु अहं सागरदत्तस्स गिहं अणुगच्छिज्जा । ભાવાર્થ - ત્યારે સાગરપુત્રે જિનદત્તને આ પ્રમાણે કહ્યું- હે પિતાજી ! મને પર્વત ઉપરથી કે વૃક્ષ ઉપરથી પડવાનું માન્ય છે, મરુપ્રદેશમાં પડવું સ્વીકાર્ય છે, પાણીમાં ડૂબી જવું, અગ્નિમાં પ્રવેશ કરવો, વિષ ભક્ષણ કરવું, ગળે ફાંસો ખાવો, શસ્ત્રનો ઘા ખમવો, વૃદ્ધ પૃષ્ઠ મરણ મને માન્ય છે. તે જ રીતે દીક્ષા લઈ લેવી કે પરદેશમાં ચાલ્યા જવું સ્વીકાર્ય છે પરંતુ હું નિશ્ચયથી સાગરદત્તના ઘરે પાછો નહીં જ જાઉં. ५५ तए णं से सागरदत्ते सत्थवाहे कुडंतरिए सागरस्स एयमटुं णिसामेइ, णिसामित्ता लज्जिए विलीए विड्डे जिणदत्तस्स गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुकुमालियं दारियं सद्दावेइ, सदावित्ता अंके णिवेसेइ, णिवेसित्ता एवं वयासी
किं णं तव पुत्ता ! सागरएणं दारएणं मुक्का ? अहं णं तुमं तस्स दाहामि, जस्स णं तुमंइट्ठा जावमणामा भविस्ससित्ति सूमालियंदारियं ताहिं इटाहिं वग्गूहिं समासासेइ, समासासित्ता पडिविसज्जेइ। ભાવાર્થ :- સમયે સાગરદત્ત સાર્થવાહે દિવાલની પાછળથી સાગરપુત્રની આ વાત સાંભળીને તે મનમાં લજ્જિત થયો, બીજા બધાથી લજ્જા પામ્યો, સ્વ–પરથી લજ્જા પામતો તે જિનદત્તના ઘરેથી બહાર
Page #430
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
નીકળીને પોતાના ઘરે આવ્યો અને સુકુમાલિકા પુત્રીને બોલાવીને પોતાના ખોળામાં બેસાડીને આ પ્રમાણે કહ્યું
હે પુત્રી ! સાગરપુત્રે તને છોડી દીધી તો શું થયું? હવે હું તને એવા પુરુષ સાથે પરણાવીશ, જેને તું ઇષ્ટ, કાંત, પ્રિય અને મનોજ્ઞ થઈશ; આ પ્રમાણે કહીને સુકમાલિકા પુત્રીને ઇષ્ટ વાણી દ્વારા આશ્વાસન આપ્યું. આશ્વાસન આપીને તેને વિદાય કરી. ભિખારી સાથે પુનર્વિવાહ અને તેનું પલાયન - ५६ तए णं से सागरदत्ते सत्थवाहे अण्णया उप्पिं आगासतलगंसि सुहणिसण्णे रायमग्गं आलोएमाणे आलोएमाणे चिट्ठइ । तए णं से सागरदत्ते एगं महं दमगपुरिसं पासइ, दंडिखंडणिवसणं खंडमल्लग-खंडघडगहत्थगयं फुट्टहडाहड सीसं मच्छियासहस्सेहि अण्णिज्जमाणमग्ग। ભાવાર્થ:- ત્યાર પછી કોઈ એક સમયે સાગરદત્ત સાર્થવાહ ભવનની અગાશીમાં સુખાસને બેઠા-બેઠા રાજમાર્ગને જોતાં હતા. તે સમયે સાગરદત્તે એક અત્યંત દરિદ્ર પુરુષ(ભિખારી)ને જોયો. તેણે ચીંથરે હાલ વસ્ત્રો પહેર્યા હતા. તેના હાથમાં શકોરાનું ઠીકરું અને પાણી માટે માટીનું ઠીબડું હતું, તેના વાળના ઝીંથરાં ઉડતા હતા, તેની ઉપર હજારો માખીઓ બણબણતી હતી. ५७ तए णं से सागरदत्ते कोडुंबियपुरिसे सद्दावेइ सदावित्ता एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया ! एयं दमगपुरिसं विउलेणं असणपाण-खाइमसाइमेणं पलोभेह, पलोभित्ता गिहं अणुप्पवेसेह, अणुप्पवेसित्ता खंडगमल्लगं खंडघडगं च से एगंते एडेह एडित्ता अलंकारियकम्मं कारेह, कारित्ता ण्हायं जावसव्वालंकारविभूसियं करेह, करित्ता मणुण्णं असणं-पाणं-खाइम-साइमं भोयावेह, भोयावित्ता मम अंतिय उवणेह । ભાવાર્થ - ત્યાર પછી સાગરદત્તે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે જાઓ અને તે ભિખારી) પુરુષને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આ ચારે પ્રકારના આહારનું પ્રલોભન આપીને ઘરની અંદર લાવો. અંદર લાવીને તેના કોરા અને ઘડાના ઠીકરાંને એક તરફ ફેંકાવીને અલંકારિક કર્મ(હજામત આદિ) કરાવો, પછી સ્નાન કરાવીને વાવત સર્વ અલંકારોથી વિભૂષિત કરો. ત્યાર પછી તેને મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ જમાડીને તેને મારી પાસે લઈ આવો. ५८ तए णं कोडंबियपुरिसा जाव पडिसुर्णेति, पडिसुणित्ता जेणेव से दमगपुरिसे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तंदमगं असणंपाणंखाइमसाइमं उवप्पलोभेइ, उवप्पलोभित्ता सयं गिहं अणुप्पवेसेंति, अणुप्पवेसित्ता तं खंडमल्लगं खंडघडगं च तस्स दमगपुरिसस्स एगंते પતિ
तएणं से दमगे तंसि खंडमल्लगंसि खंडघडगंसि य एगंते एडिज्जमाणंसि महया महया सद्देणं आरसइ । ભાવાર્થ:- ત્યારે તે કર્મચારી પુરુષોએ સાગરદત્તની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેઓ તે ભિખારી પ્રષની પાસે ગયા, જઈને તે ભિખારીને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આ ચારે પ્રકારના ભોજનની લાલચ આપીને ઘરમાં
Page #431
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૬ : અમરકંકા : દ્રૌપદી
૩૭૧
લઈ આવ્યા. ત્યાર પછી તેના શકોરાના ઠીકરા તથા ઘડાના ઠીબડાને એક બાજુ ફેંકી દીધા. પોતાના શકોરાનું ઢીંકરું અને ઘડાના ઠીબડાને એક બાજુએ ફેંકી દેતા જોઈને તે ભિખારી મોટેથી બૂમ-બરાડા પાડતો રોવા લાગ્યો. ५९ त णं से सागरदत्ते तस्स दमगपुरिसस्स तं महया महया आरसियसद्दं सोच्चा णिसम्म कोडुंबियपुरिसे एवं वयासी - किं णं देवाणुप्पिया ! एस दमगपुरिसे महया महया सद्देणं आरसइ ? तए णं ते कोडुंबियपुरिसा एवं वयासी- एस णं सामी ! तंसि खंडमल्लगंसि खंडघडगंसि य एगंते एडिज्जमाणंसि महया - महया सद्देणं आरसइ । त
सागरदत्तं कोडुंबिय पुरिसे एवं वयासी- मा णं तुब्भे देवाणुप्पिया ! एयस्स दमगस्स तं खंड जाव एडेह, पासे ठवेह, जहा णं पत्तियं भवइ । ते वि तहेव ठवेंति । ભાવાર્થ :- ત્યાર પછી સાગરદત્તે તે ભિખારીના રડવાના મોટો અવાજ અને બૂમ-બરાડાના શબ્દો સાંભળીને, હૃદયમાં ધારણ કરીને કર્મચારી પુરુષોને પૂછ્યું કે– હે દેવાનુપ્રિયો ! આ ભિખારી પુરુષ જોર-જોરથી કેમ બૂમરાણ કરી રહ્યો છે ? ત્યારે કર્મચારી પુરુષોએ કહ્યું – હે સ્વામિન્ ! તેના શકોરા અને ઘડાના ઠીકરાંને એક બાજુ નાંખી દેવાના કારણે તે જોર-જોરથી બૂમો પાડે છે. ત્યારે સાગરદત્ત સાર્થવાહે તે કર્મચારી પુરુષોને કહ્યું– હે દેવાનુપ્રિયો ! તમે તે ભિખારીના શકોરા અને ઘડાના ઠીકરાંને એકબાજુ ફેંકી ન દેતા તેની સામે જ રાખો, તેથી તેને પોતાની વસ્તુનો અને તમારો વિશ્વાસ રહે. આ સાંભળીને તેઓએ તે ઠીકરાં તેની પાસે રાખી દીધા.
=
६० तणं ते कोडुंबियपुरिसे तस्स दमगस्स अलंकारियकम्मं करेंति, करिता सयपागसहस्सपागेहिं तेल्लेहिं अब्भंगेर, अब्भंगिए समाणे सुरभिगंधुव्वट्टणेणं गायं उव्वट्टेति उव्वट्टेत्ता उसिणोदगगंधोदरणं ण्हार्णेति, सीओदगेणं व्हार्णेति, ण्हाणित्ता पम्हल सुकुमालगंधकासाईए गायाइं लूहेति, लूहित्ता हंसलक्खणं पट्टसाडगं परिर्हेति, परिहित्ता सव्वालंकार- विभूसियं करेंति, करिता विउलं असणं पाणं खाइमं साइमं भोया भोयावित्ता सागरदत्तस्स उवर्णेति ।
ભાવાર્થ :- ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ તે ભિખારીનું અલંકાર કર્મ–હજામત આદિ કરાવ્યા. શતપાક અને સહસ્રપાક (સો કે હજાર ઔષધ નાંખીને બનાવેલા) તેલથી માલિશ કર્યું. ત્યાર પછી સુવાસિત ગંધ પિષ્ટક—પીઠી ચોળીને ઉષ્ણોદક, ગંધોદક અને શીતોદકથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને બારીક અને સુકોમલ ગંધકષાય વસ્ત્રથી શરીર લૂંછ્યું. ત્યાર પછી હંસ જેવા શ્વેત, સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યા અને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યો. વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે ભોજન કરાવ્યું, ભોજન કરાવ્યા પછી તેને સાગરદત્તની સમીપે લઈ ગયા.
६१ तणं सागरदत्ते सूमालियं दारियं ण्हायं जाव सव्वालंकारविभूसियं करिता तं दमगपुरिसं एवं वयासी- एस णं देवाणुप्पिया ! मम धूया इट्ठा, एयं च णं अहं तव भारियत्ताए दलामि भद्दियाए भद्दओ भविज्जासि ।
ભાવાર્થ :- ત્યાર પછી સાગરદત્તે સુકુમાલિકા પુત્રીને સ્નાન કરાવીને યાવત્ સમસ્ત અલંકારોથી
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૭ર
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અલંકૃત કરીને, તે ભિખારી પુરુષને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! આ મારી પુત્રી મને ઇષ્ટ છે, તેને હું તમારી ભાર્યાના રૂપમાં આપું છું. આ ભાગ્યશાળી કન્યાને પ્રાપ્ત કરીને તમે ભાગ્યશાળી થાઓ. ६२ तए णं से दमगपुरिसे सागरदत्तस्स एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता सूमालियाए दारियाए सद्धिं वासघरं अणुपविसइ, सूमालियाए दारियाए सद्धिं तलिगंसि णिवज्जइ ।
तएणंसेदमगपुरिसेसूमालियाएइमंएयारूवं अंगफासंपडिसंवेदेइ, सेसंजहा सागरस्स जाव सयणिज्जाओ अब्भुढेइ, अब्भुट्टित्ता वासघराओ णिग्गच्छइ, णिग्गच्छित्ता खंडमल्लगं खंडघडं च गहाय मारामुक्के विव काए जामेव दिसंपाउब्भूए तामेव दिसंपडिगए। ___तएणं सा सूमालिया जावगएणं से दमगपुरिसे त्ति कटु ओहयमणसंकप्पा जाव झियायइ। ભાવાર્થ-તેદ્રમક (ભિખારી) પુરુષે સાગરદત્તની વાતનો સ્વીકાર કરીને સુકુમાલિકાની સાથે શયનઘરમાં પ્રવેશ કર્યો અને સુકુમાલિકાની સાથે એક શય્યા પર સૂતો.
તે સમયે તે દ્રમક પુરુષે સુકુમાલિકાના અંગ સ્પર્શનો આ પ્રકારનો એવો અનુભવ કર્યો કે- શેષ વૃત્તાંત સાગરપુત્રની સમાન જાણવું યાવતું તે શય્યા ઉપરથી ઊઠયો અને શયનાગારથી બહાર નીકળીને પોતાના તે શકોરા અને ઘડાના ઠીકરાને લઈને, મારનાર પુરુષના હાથમાંથી છૂટકારો પામેલા કાગડાની જેમ શીધ્ર જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો.
ત્યાર પછી જાગી ગયેલી યાવત્ “તે દ્રમક પુરુષ ચાલ્યો ગયો.” એમ વિચારીને સુકુમાલિકા નિરાશ બની ગઈ ભાવતુ આર્તધ્યાન કરવા લાગી. સુકુમાલિકા દાનધર્મમાં પ્રવૃત્ત - ६३ तएणं सा भद्दा कल्लं पाउप्पभायाएदासचेडिंसद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-जाव सागरदत्तस्स एयमटुं णिवेदेइ । तए णं से सागरदत्ते तहेव संभंते समाणे जेणेव वासहरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सूमालियंदारियं अंके णिवेसेइ, णिवेसित्ता एवं वयासीअहो णं तुमं पुत्ता ! पुरापोराणाण जावपच्चणुब्भवमाणी विहरसि । तं मा णं तुमं पुत्ता! ओहयमणसंकप्पा जाव झियाहि. तमं णं पत्ता ! मम महाणसंसि विउलं असणं पाणं खाइमं साइमं जहा पोट्टिला जाव परिभाएमाणी विहराहि । ભાવાર્થ:- ત્યાર પછી બીજે દિવસે પ્રભાતે ભદ્રાએ દાસીને બોલાવીને વરવધૂ માટે દાતણ-પાણી લઈ જવા કહ્યું, યાવતુદાસીએ સુકુમાલિકા પાસેથી દ્રમુકના ચાલ્યા જવાની વાત સાંભળીને સાગરદત્ત સાર્થવાહની પાસે આવીને તે વૃત્તાંતનું નિવેદન કર્યું. ત્યારે સાગરદત્ત સાર્થવાહ સંબ્રાંત-વ્યાકુળ થઈને વાસગૃહમાં આવ્યા. આવીને સુકમાલિકાને ખોળામાં બેસાડીને કહ્યું- હે પુત્રી ! તું પૂર્વ જન્મમાં કરેલા હિંસા આદિ દુષ્કૃત્યો દ્વારા ઉપાર્જિત પાપકર્મોનું ફળ ભોગવી રહી છો, તેથી તું ! ભગ્નમનોરથવાળી થઈને વાવતું ચિંતા ન કર. હે પુત્રી ! મારી ભોજનશાળામાં તૈયાર થયેલા વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનો આહાર પોટ્ટિલાની જેમ યાવત શ્રમણો આદિને આપતી રહે.
Page #433
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૭૩ ]
સુકુમાલિકાને ઘરે સાધ્વીઓનું ભિક્ષાર્થે આગમન - ६४ तए णं सा सूमालिया दारिया एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता महाणसंसि विपुलं असणं पाणं खाइमं साइमं जावदलमाणी विहरइ ।
तेणं कालेणं तेणं समएणं गोवालियाओ अज्जाओ बहुस्सुयाओ एवं जहेव तेयलिणाए सुव्वयाओ तहेवसमोसढाओ,तहेवसंघाडओ जावअणुपविद्वेतहेव जावसूमालिया पडिलाभित्ता एवं वयासी- एवं खलु अज्जाओ ! अहं सागरस्स अणिट्ठा जाव अमणामा, णेच्छइणं सागरए मम णामं वा जावपरिभोगं वा? जस्स जस्स वि यणं दिज्जामि तस्स तस्स वि यणं अणिट्ठा जाव अमणामा भवामि, तुब्भे यणं अज्जाओ ! बहुणायाओ, एवं जहा पोट्टिला जाव उवलद्धे जेणं अहं सागरस्स दारगस्स इट्ठा कंता जाव भवेज्जामि । ભાવાર્થ :- ત્યારે સુકમાલિકા દારિકાએ આ વાતનો સ્વીકાર કરીને ભોજનશાળામાં વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનો તૈયાર થયેલો આહાર શ્રમણાદિને આપવા લાગી.
તે કાળે અને તે સમયે ગોપાલિકા નામના બહુશ્રુતા સાધ્વીજી વિચરતા હતા. તે ગોપાલિકા સાધ્વીજી ચંપાનગરીમાં પધાર્યા. તેમાંથી એક સંઘાડો સુકુમાલિકાના ઘેર ગોચરી માટે ગયો વગેરે વર્ણન તેતલીપ્રધાન નામના ચૌદમા અધ્યયનના વર્ણન સમાન જાણવું યાવતું સુકુમાલિકાએ ભક્તિભાવપૂર્વક આહાર-પાણી વહોરાવીને સાધ્વીજીઓને આ પ્રમાણે કહ્યું–
હે આર્યાઓ! મારા પતિ સાગરપુત્ર માટે હું અનિષ્ટ થાવ અમનોહર થઈ છું. તેઓ મારું નામ પણ સાંભળવા ઇચ્છતા નથી, તો ઉપભોગ-પરિભોગની તો વાત જ શું કરવી? તે સિવાય મારા પિતા જેને પત્નીરૂપે આપે તે બધા માટે હું અનિષ્ટ, અમનોજ્ઞ થઈ જાઉં છું. હે આર્યાઓ ! તમે તો બહુશ્રુત છો વગેરે પોટ્ટિલાના કથનની જેમજ સુકુમાલિકાએ પણ પતિને વશ કરવા માટે ઉપાયોની પૂછપરછ કરી અને કહ્યું કે તમે કોઈ ચૂર્ણ, મંત્રાદિ પ્રાપ્ત કર્યા હોય, તો તે મને આપો જેથી હું સાગરપુત્રને ઇષ્ટ, કાંત થઈ જાઉં. સુકુમાલિકાની દીક્ષા અને આતાપના :६५ अज्जाओ तहेव भणंति, तहेव साविया जाया, तहेव चिंता, तहेव सागरदत्तं सत्थवाहं आपुच्छइ जाव गोवालियाणं अतिए पव्वइया । तए णं सा सूमालिया अज्जा जाया- ईरियासमिया जाव बंभयारिणी; बहूहिं चउत्थछट्ठट्ठम जावविहरइ । ભાવાર્થ:- તેની વાત સાંભળીને ગોપાલિકા આર્યાએ પોટ્ટિલાના વર્ણનની જેમજ સુવ્રતા આર્યાઓની સમાન ઉત્તર આપ્યો. સાધ્વીજીના પ્રતિબોધથી પોટ્ટિલાની જેમ સુકુમાલિકા પણ શ્રાવિકા થઈ. ત્યાર પછી ક્રમશઃ દીક્ષા અંગીકાર કરવાનો વિચાર કર્યો, સાગરદત્ત સાર્થવાહ પાસેથી દીક્ષાની આજ્ઞા માંગી વગેરે વર્ણન જાણવું યાવત તે ગોપાલિકા આર્યાની પાસે પ્રવ્રજિત બની. ત્યાર પછી તે સુકુમાલિકા આર્યા ઈર્યા સમિતિથી સંપન યાવતું બ્રહ્મચારિણી થઈ ગઈ અને અનેકવિધ ઉપવાસ, છઠ, અઠ્ઠમ આદિની તપસ્યા કરતી વિચારવા લાગી. ६६ तए णं सा सूमालिया अज्जा अण्णया कयाइ जेणेव गोवालियाओ अज्जाओ
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૭૪
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तेणेव उवागच्छइ, उवागच्छित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं अज्जाओ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी चंपाओ बहिं सुभूमिभागस्स उज्जाणस्स अदूरसामंते छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं सूराभिमुही आयावेमाणी विहरित्तए । ભાવાર્થ - એક વાર સુકુમાલિકા આર્યાએ ગોપાલિકા આર્યાની પાસે જઈને, તેઓને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે આર્યા(સાધ્વીજી) ! હું આપની આજ્ઞા મેળવીને ચંપાનગરીની બહાર, સુભૂમિ ભાગ ઉદ્યાનથી ન અતિ દુર ન અતિ નજીક(ઉદ્યાનની સમીપે) નિરંતર છઠ-છઠની તપશ્ચર્યા કરતાં, સૂર્યની સન્મુખ આતાપના લેવા ઇચ્છું છું.' ६७ तए णं ताओ गोवालियाओ अज्जाओ सूमालियं एवं वयासी- अम्हे णं अज्जे! समणीओ णिग्गंथीओ ईरियासमियाओ जावगुत्तबंभचारिणीओ । णो खलु अम्हं कप्पइ बहिया गामस्स वा जाव सण्णिवेसस्स वा छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं सूराभिमुहीणं आयावेमाणीणं विहरित्तए । कप्पइणं अम्हं अंतो उवस्सयस्स वइ(वेइया) परिक्खित्तस्स संघाडिपडिबद्धियाए णं समतलपाइयाए आयावित्तए। ભાવાર્થ :- ત્યારે તે ગોપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યાને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! આપણે શ્રમણી નિગ્રંથીઓ છીએ, ઈર્ષા સમિતિથી યુક્ત યાવત ગુપ્ત બ્રહ્મચારિણી છીએ, તેથી આપણને ગામ થાવત સન્નિવેશ(વસતી)થી બહાર જઈને છઠ-છઠની તપસ્યા કરીને, સૂર્યાભિમુખ થઈને આતાપના લેતાં વિચરવું કલ્પતું નથી પરંતુ ચારે બાજુ ભીંત હોય તેવા ઉપાશ્રયની અંદર જ, પછેડીથી પોતાના શરીરને સારી રીતે ઢાંકીને, પડદો બાંધીને, સમતલ પગે સ્થિત રહીને આતાપના લેવી કલ્પ છે. ६८ तए णं सा सूमालिया गोवालियाए अज्जाए एयमटुं णो सद्दहइ, णो पत्तियइ, णो रोएइ, एयमटुं असद्दहमाणी अपत्तियमाणी अरोएमाणी सुभूमिभागस्स उज्जाणस्स अदूरसामंते छटुंछट्टेणं जावविहरइ । ભાવાર્થ:- ત્યારે સુકમાલિકાને ગોપાલિકા આર્યાજીની આ વાત પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ ન થઈ. આ રીતે શ્રદ્ધા પ્રતીતિ કે રુચિ ન કરતાં તે સુભૂમિભાગ ઉદ્યાનની નજીકમાં નિરંતર છઠ-છઠનો તપ કરતી થાવત્ આતાપના લેતી વિચારવા લાગી. સુકુમાલિકા દ્વારા પાંચ પતિનું નિદાન - ६९ तएणं चंपाए णयरीए ललिता णामं गोट्ठी परिवसइ- णरवइदिण्णवियारा, अम्मापिइ णियकणिप्पिवासा, वेसविहा-कणिकेया, णाणाविहअविणयप्पहाणा अड्डा जाव अपरिभूया। ભાવાર્થ:- ચંપા નગરીમાં લલિતા નામની(ક્રીડામાં સંલગ્ન રહેનારી) એક ટોળી નિવાસ કરતી હતી. તે ટોળીએ કોઈપણ પ્રસંગથી રાજાને પ્રસન્ન કર્યા હતા અને રાજાએ તેને ઇચ્છાનુસાર વિચરણ કરવાની છટ આપી હતી. તે ટોળીએ માતા-પિતા આદિની પરવા કર્યા વિના સ્વચ્છંદપણે વેશ્યાના ઘરને જ પોતાનું ઘર કર્યું હતું. વિવિધ પ્રકારના અવિનય, અનાચાર કરવા તે જ તેમનું કામ હતું. તેઓ પાસે ધનની ખોટ ન હતી અને તેવી જ વૃત્તિવાળા અનેક લોકો માટે તે ટોળી આધારભૂત હતી.
Page #435
--------------------------------------------------------------------------
________________
अध्य० - १५ : अमरडंडा द्रौपट्टी
७० तत्थ णं चंपाए णयरीए देवदत्ता णामं गणिया होत्था - सुकुमाला, (वण्णओ) जहा अंडणाए । तए णं तीसे ललियाए गोट्ठीए अण्णया पंच गोट्ठिल्लपुरिसा देवदत्ता गणिया सद्धिं सुभूमिभागस्स उज्जाणस्स उज्जाणसिरिं पच्चणुब्भवमाणा विहरंति । तत्थ णं गोट्ठिल्लपुरिसे देवदत्तं गणियं उच्छंगे धरइ, एगे पिटुओ आयवत्तं धरेइ, एगे पुप्फपूरयं रएइ, एगे पाए रएइ, एगे चामरुक्खेवं करे ।
૩૭૫
ભાવાર્થ :- તે ચંપાનગરીમાં દેવદત્તા નામની ગણિકા રહેતી હતી. તે સુકુમાલ હતી. તેનું વર્ણન ત્રીજા ‘અંડક’ અધ્યયનમાં વર્ણિત દેવદત્તા ગણિકા સમાન જાણવું જોઈએ.
એકવાર તે લલિતા ટોળીના પાંચ પુરુષો દેવદત્તા ગણિકાની સાથે, સુભૂમિભાગ ઉદ્યાનની શોભાનો અનુભવ કરતાં ઉદ્યાનમાં ફરી રહ્યા હતા. ત્યાં તેમાંથી કોઈ એક પુરુષે દેવદત્તા ગણિકાને પોતાના ખોળામાં બેસાડી હતી, એકે પાછળથી તેના ઉપર છત્રને ધારણ કર્યું હતું, એક તેને પુષ્પોથી સજાવતો હતો, એક તેના પગમાં રંગ લગાડતો હતો અને એક તેના પર ચામર ઢોળતો હતો.
७१ तए णं सा सूमालिया अज्जा देवदत्तं गणियं तेहिं पंचहिं गोट्ठिल्लपुरिसेहिं सद्धि उरालाई माणुस्सगाइं भोगभोगाई भुंजमाणि पासइ, पासित्ता इमेयारूवे संकप्पे समुप्पज्जित्था - अहो णं इमा इत्थिया पुरापोराणाणं जाव विहरइ, तं जइ णं केइ इमस्स सुचरियस्स तव णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तो णं अहम आगमिस्सेणं भवग्गहणेणं इमेयारूवाई उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणी विहरिज्जामि त्ति कट्टु णियाणं करेइ, करिता आयावणभूमीओ पच्चोरुहइ ।
ભાવાર્થ :- દેવદત્તા ગણિકાને લલિતા ટોળીના પાંચ પુરુષોની સાથે મનુષ્ય સંબંધી વિશિષ્ટ ભોગો ભોગવતાં જોઈને તે સુકુમાલિકા આર્યાને આ પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો– અહો ! આ સ્ત્રી પૂર્વ આરિત શુભકર્મોનું ફળ અનુભવી રહી છે. જો મારા સમ્યક પ્રકારે આચરેલા આ તપ નિયમ અને બ્રહ્મચર્યનું કાંઈપણ કલ્યાણકારી ફળ-વિશેષ હોય, તો હું પણ આગામી ભવમાં આ જ પ્રમાણે મનુષ્ય સંબંધી વિશિષ્ટ ભોગોને ભોગવતી વિચરું, તેણીએ આ પ્રમાણે નિદાન(નિયાણું) કર્યું, નિદાન કરીને આતાપના ભૂમિથી પાછી ફરી.
સુકુમાલિકાનો શિથિલાચાર :
७२ तणं सा सूमालिया अज्जा सरीरबउसा जाया यावि होत्था, अभिक्खणं- अभिक्खणं हत्थे धोवेइ, पाए धोवेइ, सीसं धोवेइ, मुहं धोवेइ, थणंतराइं धोवेइ, कक्खंतराइं धोवेइ, गोज्झतराइं धोवेइ, जत्थ णं ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ तत्थ वि य णं पुव्वामेव उदणं अब्भुक्खेत्ता तओ पच्छा ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ । ભાવાર્થ :- ત્યાર પછી તે સુકુમાલિકા આર્યા શરીરબકુશા થઈ ગઈ અર્થાત્ શરીર સંસ્કારની પ્રવૃત્તિમાં આસક્ત થઈ ગઈ. તે વારંવાર હાથ, પગ, મસ્તક, મુખ, છાતી, બગલ તથા ગુપ્તાંગ આદિને ધોવા લાગી. જે સ્થાન ઉપર ઊભી રહેતી, સૂતી કે બેસતી ત્યાં પણ પહેલાં જમીન પર પાણી છાંટતી અને પછી ઊભી રહેતી, સૂતી કે जेसती.
Page #436
--------------------------------------------------------------------------
________________
| 39
શ્રી શાતાધર્મકથા સૂત્ર
७३ तए णं ताओ गोवालियाओ अज्जाओ सूमालियं अज्जं एवं वयासी- एवं खलु देवाणुप्पिए अज्जे ! अम्हं समणीओ णिग्गंथाओ ईरियासमियाओ जावबंभचेरधारिणीओ। णो खलु कप्पइ अम्हं सरीरबाउसियाए होत्तए, तुमं च णं अज्जे ! सरीरबाउसिया अभिक्खणं- अभिक्खणं हत्थे धोवसि जाव चेएसि, तं तुमं णं देवाणुप्पियाए! तस्स ठाणस्स आलोएहि जाव पडिवज्जाहि । ભાવાર્થ :- ત્યારે તે ગોપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યાને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયે ! આપણે નિગ્રંથ સાધ્વીઓ છીએ, ઈર્યાસમિતિથી સંપન્ન યાવતું બ્રહ્મચારિણી છીએ. આપણને શરીર બકુશા થવું કલ્પતું નથી, પરંતુ તે આર્યો ! તમે શરીર બકુશા થઈ ગયા છો, તમે વારંવાર હાથ ધુઓ છો થાવતુ જમીન પર પાણી છાંટીને પછી ઊભા રહો છો, બેસો છો અને સૂવો છો. હે દેવાનુપ્રિયે ! તમે આ પ્રવૃત્તિઓની આલોચના કરો યાવત્ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરો. ७४ तए णं सा सूमालिया गोवालियाणं अज्जाणं एयमटुं णो आढाइ, णो परिज्जाणइ, अणाढायमाणी अपरिजाणमाणी विहरइ । तएणंताओ अज्जाओ सूमालियं अज्जंअभिक्खणंअभिक्खणं अभिहीलंति णिदेति खिसेति गरिहंति परिभवंति, अभिक्खणं अभिक्खणं एयमटुं णिवारेंति। ભાવાર્થ - ત્યારે સુકમાલિકા આર્યાએ ગોપાલિકા આર્યાના આ આદેશનો આદર કર્યો નહીં, તેનો સ્વીકાર કર્યો નહીં પરંતુ અનાદર અને અસ્વીકાર કરતી તે જ પ્રમાણે રહેવા લાગી. ત્યાર પછી બીજી આર્યાઓ સુકુમાલિકા આર્યાના આ પ્રકારના આચરણ અને વ્યવહાર માટે વારંવાર અવહેલના કરવા લાગી, નિંદા કરવા લાગી, ખીજાવા લાગી, ગહ કરવા લાગી, અનાદર કરવા લાગી અને વારંવાર આ અનાચરણ માટે તેને રોકવા લાગી. ७५ तए णं तीसे सूमालियाए समणीहिं णिग्गंथीहिं हीलिज्जमाणीए जाव वारिज्जमाणीए इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- "जया णं अहं अगारवासमज्झे वसामि, तया णं अहं अप्पवसा । जया णं अहं मुंडे भवित्ता पव्वइया, तया णं अहं परवसा । पुट्विं च णं ममं समणीओ आढायंति, इयाणिंणो आढायति । तंसेयं खलुममकल्लंपाउप्पभायाए गोवालियाणं अज्जाणं अंतियाओ पडिणिक्खमित्ता पाडिएक्कं उवस्सयं उवसंपज्जित्ता णं विहरित्तए" त्ति कट्टएवं संपेहेइ, संपेहित्ता कल्लंपाउप्पभायाएगोवालियाणं अज्जाणं अंतियाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता पाडिएक्कं उवस्सयं उवसंपज्जित्ता णं विहरइ। ભાવાર્થ:- નિગ્રંથ શ્રમણીઓ દ્વારા અવહેલના કરાતી અને રોકવામાં આવતી તે સુકમાલિકાના મનમાં આ પ્રકારના અધ્યવસાય યાવત વિચાર ઉત્પન્ન થયા કે- જ્યારે હું ગૃહસ્થ વાસમાં રહેતી હતી, ત્યારે હું સ્વાધીન હતી અને જ્યારથી હું મુંડિત થઈને દીક્ષિત થઈ છું, ત્યારથી હું પરાધીન થઈ ગઈ છું. પહેલાં જે શ્રમણીઓ મારો આદર કરતી હતી તે હવે આદર કરતી નથી. તેથી કાલે સવારે ગોપાલિકા આર્યાની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઈને રહેવું મારા માટે શ્રેયસ્કર છે.” તેવો વિચાર કરીને તે બીજે દિવસે સવાર થતાં ગોપાલિકા આર્યા પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં રહેવા લાગી.
Page #437
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૬ : અમરકંકા : દ્રૌપદી
૩૭૭
સુકુમાલિકાની વિરાધક ગતિ અને દેવીનો ભવ ઃ
७६ तए णं सा सूमालिया अज्जा अणोहट्टिया अणिवारिया सच्छंदमई अभिक्खणं अभिक्खणं हत्थे धोवेइ जाव चेएइ । तत्थ वि य णं पासत्था पासत्थाविहारी, ओसण्णा ओसण्णविहारी, कुसीला कुसीलविहारी, संसत्ता संसत्तविहारी बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ, अद्धमासियाए संलेहणाए अप्पाणं झोसेत्ता, तीसं भत्ताइं अणसणाए छेदेत्ता तस्स ठाणस्स अणालोइय- अपडिक्कंता कालमासे कालं किच्चा ईसाणे कप्पे अण्णयरंसि विमाणंसि देवगणियत्ताए उववण्णा । तत्थेगइयाणं देवीणं णव पलिओ माई ठिई पण्णत्ता । तत्थ णं सूमालियाए देवीए णव पलिओवमाइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- અલગ ઉપાશ્રયમાં તેને કોઈ મનાઈ કરનાર તથા રોકનાર ન હોવાથી તે સુકુમાલિકા આર્યા સ્વછંદપણે વારંવાર હાથ-પગ ધોવા લાગી યાવત્ જળ છાંટીને આસન, શયન વગેરે કરવા લાગી. મહાવ્રતો અને જ્ઞાનાદિમાં શિથિલ થવાથી તેણી પાર્શ્વસ્થા બની ગઈ અને દીર્ઘકાળ પર્યંત શિથિલાચારી રહેવાથી શિથિલાચારના સ્વભાવવાળી પાર્શ્વસ્થવિહારી બની ગઈ. સમાચારીમાં આળસુ થવાથી અવસન્ન અને અવસન્ન વિહારી, અનાચારના સેવનથી કુશીલા અને કુશીલવિહારી, સંસર્ગ અને સંયોગ અનુસાર પ્રવૃત્તિ કરતી હોવાથી સંસક્તા અને સંસક્તવિહારી બની ગઈ. આ પ્રમાણે ઘણા વર્ષો સુધી સંયમ પર્યાયનું પાલન કરીને, અર્ધ માસની સંલેખના કરીને ૩૦ ભક્ત આહારનો ત્યાગ કરીને પોતાના તે દૂષિત આચારોની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ યથાસમયે કાળ કરીને, ઈશાન કલ્પના કોઈવિમાનમાં દેવગણિકા (અપરિગૃહિતા દેવી) રૂપે ઉત્પન્ન થઈ. ત્યાં અનેક દેવીઓની નવ પલ્યોપમની સ્થિતિ હોય છે. સુકુમાલિકા દેવીને પણ નવ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત થઈ.
દ્રૌપદીનો ભવઃ
७७ तेणं काणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पंचालेसु जणवएसु कंपिल्लपुरे णामं णगरे होत्था, वण्णओ । तत्थ णं दुवए णामं राया होत्था, वण्णओ । तस्स णं चुलणी देवी, धट्ठजुण्णे कुमारे जुवराया ।
ભાવાર્થ :- તે કાલે અને તે સમયે આ જંબૂઢીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, પાંચાલ દેશમાં કાંપિલ્યપુર નામનું નગર હતું. ત્યાં દ્રુપદ રાજા હતા. તેને ચલણી નામની પટરાણી હતી અને ધૃષ્ટદ્યુમ્નકુમાર યુવરાજ હતો. નગર, રાજા આદિનું વિસ્તૃત વર્ણન શ્રી ઔપપાતિક આદિ સૂત્ર પ્રમાણે જાણવું.
દ્રૌપદીનો જન્મ :
७८ तए णं सा सूमालिया देवी ताओ देवलोयाओ आउक्खएणं जाव चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पंचालेसु जणवएसु कंपिल्लपुरे णयरे दुपयस्स रण्णो चुलणीए देवीए कुच्छिसिं दारियत्ताए पच्चायाया । तए णं सा चुलणी देवी णवण्हं मासाणं जाव दारियं पयाया ।
ભાવાર્થ:- ત્યાર પછી તે સુકુમાલિકા દેવી દેવલોક સંબંધી આયુષ્યપૂર્ણ કરીને(ચ્યવીને) આ જંબુદ્રીપમાં,
Page #438
--------------------------------------------------------------------------
________________
| उ७८
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભારતવર્ષમાં, પંચાલ જનપદમાં કાંપિલ્યપુર નગરમાં દ્રુપદ રાજાની ચલણી રાણીની કુક્ષીમાં પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી ચલણી દેવીએ નવ માસ પૂર્ણ થયા ત્યારે પુત્રીને જન્મ આપ્યો. ७९ तए णं तीसे दारियाए णिव्वत्तबारसाहियाए इमं एयारूवं णामधेज्ज- जम्हा णं ए सा दारिया दुवयस्सरण्णो धूया चुलणीए देवीए अत्तया, तं होउणं अम्हं इमीसेदारियाए णामधिज्जे दोवई । तए णं तीसे अम्मापियरो इमं एयारूवं गोण्णं गुणणिप्फण्णं णामधेज्ज करेंति- दोवई । ભાવાર્થ:- તે પુત્રી બાર દિવસની થઈ ત્યારે તેનું નામ કરણ થયું કે આ બાલિકા દ્રુપદ રાજાની પુત્રી અને ચલણી રાણીની આત્મજા છે. તેથી અમારી આ બાલિકાનું નામ દ્રૌપદી હો, આ પ્રમાણે નક્કી કરીને માતા-પિતાએ તેનું દ્રોપદી' તેવું ગુણવાળું અને ગુણ નિષ્પન્ન નામ રાખ્યું. ८० तएणं सा दोवई दारिया पंचधाइपरिग्गहिया जावगिरिकंदरमल्लीणा इव चंपगलया णिवायणिव्वाघायंसि सुहंसुहेणं परिवड्डइ । तएणंसा दोवई रायवरकण्णा उम्मुक्कबालभावा जाव उक्किट्ठसरीरा जाया यावि होत्था । ભાવાર્થ - ત્યાર પછી પાંચ ધાવમાતા દ્વારા ગ્રહણ કરાયેલી તે દ્રૌપદીપુત્રી પર્વતની ગુફામાં સ્થિત, વાયુ આદિના વ્યાઘાતથી રહિત ચંપકલતાની જેમ સુખપૂર્વક વધવા લાગી. તે શ્રેષ્ઠ રાજકન્યા બાલ્યાવસ્થાથી મુક્ત થઈને ક્રમશઃ યૌવનાવસ્થાને પ્રાપ્ત થઈ, સમજદાર થઈ ગઈ. ઉત્કૃષ્ટ રૂપ, યૌવન, અને લાવણ્યથી યુક્ત તથા ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ અર્થાત્ સર્વાગ સુંદર થઈ ગઈ. ८१ तएणं तंदोवई रायवरकण्णं अण्णया कयाइ अंतेउरियाओ ण्हायं जावसव्वालंकारविभूसियं करेंति, करित्ता दुवयस्सरण्णो पायवंदियं पेसति । तएणं सा दोवई रायवरकण्णा जेणेव दुवए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता दुवयस्सरण्णो पायग्गहणं करेइ । ભાવાર્થ:- ત્યાર પછી કોઈસમયે અંતઃપુરની પરિચારિકાઓએ રાજવર કન્યા દ્રૌપદીને સ્નાન કરાવ્યું થાવત સર્વ અલંકારોથી વિભૂષિત કરીને દ્રુપદરાજા પાસે પાય-વંદન માટે મોકલી. શ્રેષ્ઠ રાજકુમારી દ્રૌપદીએ દ્રુપદરાજાની પાસે જઈને દ્રુપદરાજાનો(પિતાનો) ચરણ-સ્પર્શ કર્યો. ८२ तएणं से दुवए राया दोवइंदारियं अंके णिवेसेइ, णिवेसित्ता दोवईए रायवरकण्णाए रूवेण य जोव्वणेण य लावणेण य जायविम्हए दोवई रायवरकण्णं एवं वयासी- जस्स णं अहं पुत्ता ! रायस्स वा जुवरायस्स वा भारियत्ताए सयमेव दलइस्सामि, तत्थ णं तुम सुहिया वा दुक्खिया वा भविज्जासि । तए णं ममं जावजीवाए हिययडाहे भविस्सइ । तंणं अहं तव पुत्ता ! अज्जयाए सयंवरं विरयामि । अज्जयाए णं तुम दिण्णसयंवरा । जंणं तुम सयमेव रायं वा जुवरायं वा वरेहिसि, से णं तव भत्तारे भविस्सइ, त्ति कटु ताहिं इठ्ठाहिं जाव आसासेइ, आसासित्ता पडिविसज्जेइ । ભાવાર્થ:- ત્યાર પછી દ્રપદરાજાએ દ્રૌપદી રાજકન્યાને પોતાના ખોળામાં બેસાડી, બેસાડીને તેના રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મિત થઈને તે રાજકન્યા દ્રૌપદીને આ પ્રમાણે કહ્યું- “હે પુત્રી ! જો હું કોઈ
Page #439
--------------------------------------------------------------------------
________________
| अध्य-११ : अमाद्रीपही
| 3७८ ]
રાજા કે યુવરાજને તારા પતિરૂપે પસંદ કરીને તેની સાથે તને પરણાવું, તો ત્યાં તું સુખી થઈશ કે દુઃખી થઈશ તે ખબર નથી. જો તું ત્યાં દુઃખી થાય, તો મને જીંદગીભર મનમાં દુઃખ રહે, માટે હે પુત્રી ! થોડા દિવસોમાં જ હું તારો સ્વયંવર કરીશ. આજથી જ મેં તને સ્વયંવરમાં આપી દીધી છે. તું તારી ઇચ્છાથી જે કોઈ રાજા કે યુવરાજને પસંદ કરીશ, તે જ તારો ભરથાર(પતિ) થશે. આ પ્રમાણે ઇષ્ટ, પ્રિય આદિ વચનોથી દ્રૌપદીને આશ્વાસન આપીને વિદાય કરી. દ્રૌપદીનો સ્વયંવર :८३ तए णं से दुवए राया दूयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुम देवाणुप्पिया ! बारवइं णयरिं, तत्थ णं तुमं कण्हं वासुदेवं, समुद्दविजयपामोक्खे दस दसारे, बलदेवपामोक्खे पंच महावीरे, उग्गसेणपामोक्खे सोलस रायसहस्से, पज्जुण्णपामोक्खाओ अद्भुट्ठाओ कुमारकोडीओ, संबपामोक्खाओ सढेि दुइंतसाहस्सीओ, वीरसेणपामोक्खाओ इक्कवीसं वीरपुरिससाहस्सीओ, महासेणपामोक्खाओ छप्पण्णं बलवगसाहस्सीओ, अण्णे य बहवे राईसस्तलवस्माइंबियकोडुंबियइब्भसेट्टिसेणावइ सत्थवाहपभिइओ करयल- परिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कटु जएणं विजएणं वद्धावेहि, वद्धावित्ता एवं वयाहि___ एवं खलु देवाणुप्पिया ! कंपिल्लपुरे णयरे दुवयस्स रण्णो धूयाए चुलणीए देवीए अत्तयाए धट्ठजुण्णकुमारस्स भगिणीए, दोवईए रायवरकण्णाए सयंवरे भविस्सइ। तंणं तुब्भे देवाणुप्पिया !दुवयं रायं अणुगिण्हेमाणा अकालपरिहीणं चेव कंपिल्लपुरेणयरे समोसरह। ભાવાર્થ - ત્યાર પછી દ્રુપદરાજાએ દૂતને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! તમે દ્વારવતી (દ્વારકા) નગરી જાઓ. ત્યાં તમે કૃષ્ણ વાસુદેવને, સમુદ્રવિજય આદિ દસ દસારોને, બળદેવ આદિ પાંચ મહાવીરોને, ઉગ્રસેન આદિ સોળ હજાર રાજાઓને, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ ક્રોડ કુમારોને, શાંબ આદિ સાઠ હજાર દુર્દાન્તો(બળવાનો)ને, વીરસેન આદિ એકવીસ હજાર વીર પુરુષોને, મહાસેન આદિ છપ્પન હજાર બલિષ્ઠ રાજવર્ગને તથા અન્ય ઘણા રાજાઓ, યુવરાજો, તલવરો, માડંબિકો, કૌટુંબિકો, ઈભ્યો, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ અને સાર્થવાહો આદિને બન્ને હાથ જોડીને, દસે નખ મેળવીને, મસ્તક પર આવર્તન કરીને, અંજલિ બદ્ધ થઈને, “જયવિજય’ના શબ્દોથી વધાવીને અભિવાદન કરીને આ પ્રમાણે કહેજો
હે દેવાનુપ્રિયો ! કપિલ્યપુર નગરમાં દ્રુપદરાજાની પુત્રી, ચલણી દેવીની આત્મજા અને ધૃષ્ટદ્યુમ્ન રાજકુમારની ભગિની રાજવર કન્યા દ્રૌપદીનો સ્વયંવર થવાનો છે, તેથી હે દેવાનુપ્રિયો ! તમો બધા દ્રુપદરાજા પર અનુગ્રહ કરીને, શીઘ્ર કાંપિલ્યપુર નગરમાં પધારજો. ८४ तए णं से दूए करयल जाव कटु दुवयस्स रण्णो एयमटुं विणएणं पडिसुणेइ, पडिसुणित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! चाउग्घंटं आसरहं जुत्तामेव उवट्ठवेह। जाव ते वि तहेव उवट्ठवेइ ।
Page #440
--------------------------------------------------------------------------
________________
| 3८०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- ત્યાર પછી દૂતે બન્ને હાથ જોડીને યાવત મસ્તક પર અંજલિ કરીને દ્રુપદરાજાના આ કથનનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને, પોતાના ઘરે આવીને કર્મચારી પુરુષને બોલાવીને કહ્યું કે- હે દેવાનુપ્રિય! શીધ્ર ચાર ઘંટાવાળો અશ્વરથ જોડીને ઉપસ્થિત કરો યાવત્ તેઓએ રથ ઉપસ્થિત કર્યો. ८५ तए णं से दूए ण्हाए जाव अलंकियविभूसियसरीरे चाउग्घंटं आसरहं दुरुहइ, दुरुहित्ता बहूहिं पुरिसेहिसण्णद्ध जावगहियाउहपहरणेहि सद्धिं संपरिखुडे कंपिल्लपुरंणयरमझमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता पंचालजणवयस्स मज्मज्झेणं जेणेव देसप्पंते तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुद्धाजणवयस्समझमज्झेणंजेणेव बारवई णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता बारवई णगरिं मॉमज्झेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव कण्हस्स वासुदेवस्स बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता चाउग्घंटआसरहं ठवेइ, ठवित्ता रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता मणुस्सव'गुरापरिक्खित्तेपायविहार- चारेणंजेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कण्हं वासुदेवंसमुद्दविजय पामोक्खे यदसदसारे जावछप्पन्नंबलवगसाहस्सीओ करयल तं चेव जावसमोसरह ।। ભાવાર્થ:- ત્યાર પછી તે દૂતે સ્નાન કરીને વાવત અલંકારોથી વિભૂષિત થઈને ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરોહણ કર્યું, આરોહણ કરીને, કવચ ધારી યાવત અસ્ત્ર-શસ્ત્રધારી ઘણા પુરુષોની સાથે કાંપિલ્યપુર નગરના મધ્યભાગમાં થઈને નીકળ્યો અને પંચાલ દેશના મધ્યભાગમાં થઈને દેશની સીમા પર આવ્યો. પછી સોરઠ જનપદની મધ્યમાં થઈને તારવતી (દ્વારકા) નગરી તરફ ગયો. ત્યાર પછી દ્વારવતી નગરીમાં પ્રવેશ કરીને કૃષ્ણ વાસુદેવની બહારની સભા સમીપે આવ્યો; ચાર ઘંટાઓવાળા અશ્વરથને ઊભો રાખ્યો; રથમાંથી નીચે ઉતર્યો અને ઘણા મનુષ્યોના સમૂહથી પરિવૃત્ત થઈને પગપાળા ચાલતા કૃષ્ણ વાસુદેવની પાસે ગયો, ત્યાં જઈને કૃષ્ણ વાસુદેવને, સમુદ્રવિજય આદિ દસ દસારોને યાવત મહાસેન આદિ છપ્પન હજાર બળવાન વર્ગને બન્ને હાથ જોડીને અભિવાદન કરીને યાવત્ સ્વયંવરમાં પધારવાનું આમંત્રણ આપ્યું. ८६ तए णं से कण्हे वासुदेवे तस्स दुयस्स अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठ तुट्ठ जाव हियए तं दूयं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ । ભાવાર્થ- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ તે દૂત પાસેથી આ વૃત્તાંત સાંભળીને હૃદયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત્ તેઓએ તે દૂતને સત્કારિત-સન્માનિત કરીને વિદાય કર્યો. ८७ तए णं से कण्हे वासुदेवे कोडुबियपुरिसं सद्दावेइ, सद्दावित्ता एवं वयासीगच्छह णं तुमं देवाणुप्पिया ! सभाए सुहम्माए सामुदाइयं भेरिं तालेहि ।
___ तए णं से कोडुबियपुरिसे करयल जाव कण्हस्स वासुदेवस्स एयमढे पडिसुणेइ, पडिसुणित्ता जेणेव सभाए सुहम्माए सामुदाइया भेरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता सामुदाइयं भेरि महया-महया सद्देणं तालेइ । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કર્મચારી પુરુષને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિય! જાઓ અને સુધર્મા સભામાં રાખેલી સામુદાયિક ભેરી વગાડો.
Page #441
--------------------------------------------------------------------------
________________
| अध्य-११ : अमाद्रीपही
| 3८१ ।
ત્યારે તે કર્મચારી પુરુષે હાથ જોડીને કૃષ્ણ વાસુદેવની આ આજ્ઞાને સ્વીકારી અને સુધર્મા સભામાં જ્યાં સામુદાયિક ભેરી હતી ત્યાં આવ્યો અને મોટો અવાજ નીકળે તેમ ભેરીને જોર-જોરથી વગાડી. ८८ तए णं ताए सामुदाइयाए भेरीए तालियाए समाणीए समुद्दविजयपामोक्खा दस दसारा जावमहासेणपामोक्खाओ छप्पण्णं बलवगसाहस्सीओ सत्थवाहप्पभिइओ ण्हाया जावविभूसिया जहाविभक्इड्डिसक्कास्समुदएणं अप्पेगइया हयगया जावअप्पेगइया पायविहारचारेणं जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव कण्हं वासुदेवं जएणं विजएणं वद्धार्वति । ભાવાર્થ - આ રીતે સામુદાયિક ભેરી વગાડવામાં આવી ત્યારે (ભેરીનો અવાજ સાંભળીને) સમુદ્રવિજય આદિ દસ દસારો યાવત મહાસેન આદિ છપ્પન હજાર સૈનિકો, સાર્થવાહો વગેરે સ્નાન કરીને યાવત વિભૂષિત થઈને પોત-પોતાના વૈભવ, ઋદ્ધિ, સત્કાર સમુદાય સાથે કેટલાક અશ્વ પર, હાથી પર આરૂઢ થઈને, કેટલાક પગપાળા ચાલતા કૃષ્ણ વાસુદેવ પાસે આવ્યા અને હાથ જોડીને બધાએ કૃષ્ણ વાસુદેવનું જય-વિજય શબ્દોથી અભિવાદન કર્યું. ८९ तए णं से कण्हे वासुदेवे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह, हयगय जाव पच्चप्पिणंति । ભાવાર્થ:- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્ર અભિષેક કરાયેલા હસ્તિરત્નને તૈયાર કરો તથા ઘોડા, હાથીઓ આદિને તૈયાર કરો યાવનું કાર્ય થઈ ગયાની ખબર આપી. ९० तए णं से कण्हे वासुदेवे जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ अणुपविसित्ता समुत्तजालाकुलाभिरामे विचित्तमणिरयण-कुट्टिमतले रमणिज्जे ण्हाणमंडवंसि, णाणा-मणिरयण भक्तिचित्तंसि पहाणपीढ़सि सुहणिसण्णे जाव अंजणगिरिकूड- सण्णिभं गयवई णरवई दुरूढे ।
तए णं से कण्हे वासुदेवे समुद्दविजयपामोक्खेहिं दसहिं दसारेहिं जाव अणंगसेणापामुक्खेहि अणेगाहिं गणियासाहस्सीहिं सद्धिं संपरिवुडे सव्विड्डीए जाव दंदहि-णिग्घोसणाइयरवेणं वारवई णयरिं मज्झंमज्झेणं णिग्गच्छड. णिग्गच्छित्ता सुरद्वाजणवयस्स मज्झमज्झेणं जेणेव देसप्पंते तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंचालजणवयस्स मज्झमज्झेणं जेणेव कंपिल्लपुरे णयरे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ-ત્યાર પછી કણ વાસદેવ જ્યાં સ્નાનાગાર હતંત્યાં આવ્યા. ખાનગહમાં પ્રવેશ કર્યો અને મોતીની માળથી વ્યાપ્ત, સુંદર, રંગબેરંગી મણિઓ અને રત્ન જડેલા ભૂમિભાગવાળા રમણીય સ્નાન મંડપમાં, અનેક મણિ-રત્નજડિત વિભિન્ન ચિત્રોથી યુક્ત સ્નાનના બાજોઠ પર આરામપૂર્વક બેઠા થાવત્ સ્નાન કરીને, વિભૂષિત થઈને અંજનગિરિના શિખર જેવા(શ્યામ અને ઊંચા) ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયા.
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ સમુદ્રવિજય આદિ દસ દસારોની સાથે યાવત્ અનંગસેના આદિ હજારો
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૮૨
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ગણિકાઓથી પરિવત્ત થઈને, સર્વઋદ્ધિ સાથે લાવતુ વાદ્યોના નાદ સાથે, દ્વારવતી નગરીની મધ્યમાંથી નીકળીને સોરઠ જનપદના મધ્યમાં થઈને દેશની સીમા પર પહોંચ્યા અને પંચાલ જનપદ(દેશ)ના મધ્યમાં થઈને, કાંપિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९१ तए णं से दुवए राया दोच्चं दूयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छ णं तुम देवाणुप्पिया! हत्थिणाउरं णयरं । तत्थ णं तुमं पंडुरायं सपुत्तयं-जुहिट्ठिलं भीमसेणं अज्जुणं नउलं सहदेवं, दुज्जोहणं भाइसयसमग्गं, गंगेयं विदुरं दोणं जयद्दहं सउणि कीवं आसत्थामं करयल जाव कपिल्लपुर णयरे समोसरह । ભાવાર્થ:- ત્યાર પછી (પ્રથમ દૂતને દ્વારિકા મોકલ્યા પછી) દ્રુપદરાજાએ બીજા દૂતને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે હસ્તિનાપુર નગરમાં જાઓ. ત્યાં જઈને તમે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ, આ પુત્રો સહિત પાંડુરાજાને, સો ભાઈઓ સહિત દુર્યોધનને, ગાંગેયવિદુર, દ્રોણ, જયદ્રથ, શકુનિ, કલબ (શિખંડી) અને અશ્વત્થામાને હાથ જોડીને યાવત્ દ્રુપદરાજા પર અનુગ્રહ કરી સમયસર સ્વયંવરમાં પધારજો. ९२ तएणं से दूर करयल जावविणएणं पडिसुणेइ एवं जहा वासुदेवे तहेव हत्थिणापुरे पंडुराया, णवरं भेरी णत्थि जाव जेणेव कंपिल्लपुरे णयरे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ - ત્યારે તે દૂતે હાથ જોડી વાવ વિનયપૂર્વક દ્રુપદરાજાના આદેશનો સ્વીકાર કર્યો અને ભેરી વગાડવા સિવાય કૃષ્ણ વાસુદેવની જેમ જ યાવત્ પાંડુરાજા વગેરેને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંડિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९३ एएणेव कमेणं तच्चं दूयं चंपाणयरिं, तत्थणं तुम कण्णं अंगराय, सल्लं णंदिरायं (मद्दरायं) करयल तहेव जाव समोसरह जाव पहारेत्थ गमणाए। ભાવાર્થ:- તે જ ક્રમથી ત્રીજા દૂતને ચંપાનગરી મોકલ્યો અને કહ્યું ત્યાં જઈને તમે અંગરાજ કર્ણને, અને નંદિરાજ શલ્યને(મદ્રરાજ શલ્ય)ને બન્ને હાથ જોડીને કહેજો યાવત દ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીવ્ર સ્વયંવરમાં પધારજો યાવતું ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કૉપિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९४ चउत्थं दूयं सुत्तिमई णयरिं । तत्थणं सिसुपालं दमघोससुयं पंचभाइयसयसंपरिवुडं करयल जावसमोसरह जावपहारेत्थ गमणाए। ભાવાર્થ - ચોથા દૂતને શુક્તિમતિ નગરી મોકલ્યો અને તેને કહ્યું કે– ત્યાં જઈને તમે દમઘોષના પુત્ર અને પાંચસો ભાઈઓથી પરિવૃત્ત શિશુપાલ રાજાને હાથ જોડીને કહેજો યાવત દ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત્ દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંડિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९५ पंचमगं दूयं हत्थिसीसणयरं । तत्थ णं तुमं दमदंतं णाम रायं करयल जाव समोसरह जाव पहारेत्थ गमणाए । ભાવાર્થ:- પાંચમા દૂતને હસ્તિશીર્ષ નગર મોકલ્યો અને કહ્યું કે ત્યાં જઈને તમે દમદંત રાજાને હાથ
Page #443
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૮૩ ]
જોડીને કહેજો યાવત્ દ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંડિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९६ छटुंदूयं महुरं णयरिं । तत्थणं तुमं धरं रायंकरयल जावसमोसरह जावपहारेत्थ બમણા ભાવાર્થ - છઠ્ઠા દૂતને મથુરા નગરી મોકલ્યો, તેને કહ્યું કે–ત્યાં જઈને તમે ધર રાજાને હાથ જોડીને કહેજો યાવદ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંપિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९७ सत्तमं दूयं रायगिह णयरं । तत्थ णं तुम सहदेवं जरासंधसुयं करयल जाव समोसरह जावपहारत्थ गमणाए। ભાવાર્થ - સાતમા દૂતને રાજગૃહ નગર મોકલ્યો અને કહ્યું કે– ત્યાં જઈને તમે જરાસંઘના પુત્ર સહદેવરાજાને હાથ જોડીને કહેજો યાવદ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત્ દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંડિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९८ अट्ठमं दूयं कोडिण्णं णयरं । तत्थ णं तुमं रूप्पि भेसगसुयं करयल जाव समोसरह जाव पहारेत्थ गमणाए। ભાવાર્થ:- આઠમા દૂતને કૌડિન્ય નગર મોકલ્યો અને કહ્યું કે- ત્યાં તમે ભીષ્મકના પુત્ર રુક્મિરાજાને હાથ જોડીને કહેજો યાવત દ્રપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંપિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. |९९ णवमं दूयं विराडणगरं । तत्थ णं तुमं कीयगं भाउसयसमग्गं करयल जाव समोसरह जाव पहारेत्थ गमणाए। ભાવાર્થ:- નવમા દૂતને વિરાટનગર મોકલ્યો અને કહ્યું કે ત્યાં તમે સો ભાઈઓ સહિત કીચક રાજાને હાથજોડીને કહેજો યાવત દ્રપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંપિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. १०० दसमं दूयं अवसेसेसु य गामागरणगरेसु अणेगाई रायसहस्साई जावसमोसरह । तए णं से दूए तहेव णिग्गच्छइ, जेणेव गामागर जाव समोसरह । तए णं ताई अणेगा रायसहस्सा तस्स दयस्स अंतिए एयमदं सोच्चा णिसम्म हटतदा तं दयं सक्कारेंतिं सम्माणेति, सक्कारिता सम्माणित्ता पडिविसज्जिति । तएणं ते बहवे रायसहस्सा पत्तेयं पत्तेयं ण्हाया जाव संणद्धबद्धवम्मियकवया हत्थिखंधवरगया हयगयरह जाव सएहिंसएहिं णगरेहितो अभिणिग्गच्छंति, अभिणिग्गच्छित्ता जेणेव पंचाले जणवए तेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ:- દસમા દૂતને શેષ ગ્રામ, આકર, નગર આદિમાં મોકલ્યો અને કહ્યું કે ત્યાં જઈને તમે બધા
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
રાજાઓને કહેજો યાવત્ દ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો. ત્યાર પછી તે દસમો દૂત તે જ પ્રમાણે નીકળ્યો અને ગ્રામ, આકર, નગર આદિમાં જઈને બધા રાજાઓને તે જ પ્રમાણે કહ્યું કે દ્રુપદ રાજા પર અનુગ્રહ કરીને શીધ્ર સ્વયંવરમાં પધારજો. ત્યારે તે અનેક હજાર રાજાઓ આદિ દૂત પાસેથી આ સંદેશ સાંભળી, હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા, તે દૂતનો સત્કાર-સન્માન કરીને તેને વિદાય કર્યો. ત્યાર પછી આમંત્રિત કરાયેલા પ્રત્યેકે-પ્રત્યેક હજારો રાજાઓએ સ્નાન કર્યું, કવચ ધારણ કરીને તૈયાર થયા અને શ્રેષ્ઠ હાથી પર આરૂઢ થઈને પછી ઘોડા, હાથી, રથ અને મોટા-મોટા યોદ્ધાઓના સમૂહરૂપ ચતુરંગિણી સેનાની સાથે પોત-પોતાના નગરોમાંથી પંચાલ દેશ જવા માટે નીકળ્યા. १०१ तए णं से दुवए राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुम देवाणुप्पिया ! कंपिल्लपुरे णयरे बहिया गंगाए महाणईए अदूरसामंते एगं महं सयंवरमंडवं करेह अणेगखंभसयसण्णिविटुं लीलट्ठियसालभंजियागं जावपच्चप्पिणंति। ભાવાર્થ - તે સમયે દ્રુપદરાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે– હે દેવાનુપ્રિયો ! તમે જાઓ, કપિલ્યપુર નગરની બહાર ગંગા નદીથી ન અતિ દૂર ન અતિ સમીપ(થોડે દૂર) એક વિશાળ, અનેક સેંકડો સ્તંભોવાળો, નૃત્ય કરતી પુતળીઓથી યુક્ત, પ્રસન્નતાજનક, સુંદર, દર્શનીય અને અત્યંત રમણીય એક સ્વયંવર મંડપ તૈયાર કરો યાવત્ તે કર્મચારી પુરુષોએ મંડપ તૈયાર કરીને રાજાને જાણ કરી. १०२ तए णं से दुवए राया कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! वासुदेवपामोक्खाणं बहुणं रायसहस्साणं आवासे करेह, ते वि करित्ता पच्चप्पिणति । ભાવાર્થ:- ત્યાર પછી દ્રુપદરાજાએ બીજા કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું કે- હે દેવાનુપ્રિયો! તમે જલદી વાસુદેવ વગેરે હજારો રાજાઓને ઊતરવા માટે આવાસ સ્થાન ઊભા કરો. તેઓએ આવાસો બનાવીને આજ્ઞા પાછી સોંપી. १०३ तए णं दुवए राया वासुदेवपामोक्खाणं बहूणं रायसहस्साणं आगमणं जाणेत्ता पत्तेयं पत्तेयं हत्थिखंधवरगए जावपरिवुडे अग्धं चपज्जंच गहायसव्विड्डीए कंपिल्लपुराओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव ते वासुदेवपामोक्खा बहवे रायसहस्सा तेणेव उवागच्छइ, उवागच्छित्ता ताई वासुदेवपामोक्खाई अग्घेण य पज्जेण य सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता तेसिं वासुदेवपामोक्खाणं पत्तेयं-पत्तेयं आवासे वियरइ । ભાવાર્થ - ત્યાર પછી દ્રુપદરાજાએ વાસુદેવ આદિ હજારો રાજાઓ આવી ગયા છે, તે સમાચાર જાણીને, પ્રત્યેક રાજાનું સ્વાગત કરવા માટે શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને યાવતુ સુભટોના પરિવારથી પરિવૃત્ત થઈને પૂજાની સામગ્રી અને ચરણ પ્રક્ષાલન કરવા માટેનું પાણી લઈને, સંપૂર્ણ ઋદ્ધિ સાથે દ્રુપદરાજા કાંપિલ્યપુર નગરમાંથી બહાર નીકળ્યા અને વાસુદેવ આદિ હજારો રાજાઓ પાસે જઈને અક્ષત, ચંદનાદિથી તેઓનું પૂજન કર્યું, જળથી ચરણ પ્રક્ષાલન કરી સત્કાર-સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને તે વાસુદેવ આદિ રાજાઓને અલગ-અલગ આવાસ સ્થાન આપ્યા. १०४ तए णं ते वासुदेवपामोक्खा जेणेव सया सया आवासा तेणेव उवागच्छंति,
Page #445
--------------------------------------------------------------------------
________________
| अध्य-११ : अमरदीपही
| ३८५ ।
उवागच्छित्ता हत्थिखंधेहितो पच्चोरुहंति, पच्चोरुहित्ता पत्तेयं-पत्तेयं खंधावारणिवेसं करेंति, करित्ता सए सए आवासे अणुपविसंति, अणुपविसित्ता सएसु सएसु आवासेसु आसणेसु य सयणेसु य सण्णिसण्णा य संतुयट्ठा य बहूहिं गंधव्वेहि य णाडएहि य उवगिज्जमाणा य उवणच्चिज्जमाणा य विहरति । ભાવાર્થ- ત્યાર પછી તે વાસુદેવ આદિ રાજાઓ પોત-પોતાના આવાસોમાં ગયા, હાથી ઉપરથી નીચે ઊતરીને પોત-પોતાની સેનાની છાવણીઓના પડાવ નંખાવીને પોત-પોતાના આવાસમાં પ્રવિષ્ટ થયા. આવાસોમાં પ્રવેશ કરીને આસનો પર શાંતિથી બેઠા અને શય્યાઓમાં સૂતા, ત્યારે ઘણા ગાંધર્વોએ પ્રશંસાના ગીતો ગાયા અને નટોએ નાટકો દેખાડયા. १०५ तएणं से दुवए राया कंपिल्लपुरंणगरं अणुपविसइ, अणुपविसित्ता विउलं असणं पाणं खाइमसाइमं उवक्खडावेइ, उवक्खडावित्ता, कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीगच्छहणंतुब्भेदेवाणुप्पिया !विउलं असणंपाणं जावगंधमल्लालंकारं च वासुदेवपामोक्खाणं रायसहस्साणं आवासेसु साहरह । ते वि साहरति । ભાવાર્થ:- ત્યાર પછી અર્થાત્ બધા આગંતુક અતિથિ રાજાઓને યથાસ્થાને સ્થિત કરીને દ્રુપદરાજાએ કાંડિત્યપુર નગરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચાર પ્રકારના ભોજન તૈયાર કરાવ્યા પછી કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે આ વિપુલ અશન, પાન, થાવત માળાઓ અને અલંકારો લઈને વાસુદેવ વગેરે હજારો રાજાઓના આવાસોમાં પહોંચાડો. તેઓએ રાજાની આજ્ઞા પ્રમાણે બધી વસ્તુઓ ત્યાં પહોંચાડી દીધી. १०६ तए णं वासुदेवपामुक्खा बहवे राय सहस्सा तं विपुलं असणं जाव आसाएमाणा विहरंति, जिमियभुत्तुत्तरागया वि य णं समाणा आयंता जाव सुहासणवरगया बहूहिं गंधव्वेहिं जाव विहरति । ભાવાર્થ:- ત્યારે વાસુદેવ આદિ હજારો રાજાઓએ વિપુલ પ્રમાણમાં તે આહાર કર્યો યાવતુ પુનઃ પુનઃ આસ્વાદન કર્યું ભોજન કર્યા પછી હાથ-મુખ ધોઈને, કોગળા વગેરે કરીને પરમ પવિત્ર થઈને યાવતુ સુખદ આસનો પર બેઠા અને મનોરંજન માટે ઘણા ગંધર્વો વડે ગવાતા ગીતો સાંભળી યાવતુ સમય પસાર કરવા લાગ્યા. १०७ तए णं से दुवए राया पुव्वावरण्हकालसमयसि कोडुबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुमे देवाणुप्पिया ! कंपिल्लपुरे संघाडग जावपहेसु, वासुदेवपामोक्खाण य रायसहस्साणं आवासेस हत्थिखंधवरगया महयामहया सद्देणं उग्घोसेमाणा-उग्घोसेमाणा एवं वयह- एवं खलु देवाणुप्पिया ! कल्लं पाउप्पभायाए दुवयस्स रण्णो धूयाए, चुलणीए देवीए अत्तयाए, धट्ठजुण्णस्स भगिणीए, दोवईए रायवरकण्णाए सयंवरे भविस्सइ । तं तुब्भेणं देवाणुप्पिया ! दुवयं रायाणं अणुगिण्हेमाणा व्हाया जाव विभूसिया हत्थिखंधवरगया सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं वीइज्जमाणा हयगयरहपवरजोहकलियाए चउरंगिणीए सेणाए सद्धि संपरिवुडा महया भडचडगरेणंपरिक्खित्ता जेणेव
Page #446
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
सयंवरमंडवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पत्तेयंपत्तेयंणामंकेसुआसणेसुणिसीयह,णिसीइत्ता दोवई रायवरकण्णं पडिवालेमाणा पाडिवालेमाणा चिटुह त्ति घोसणं घोसेह, घोसेत्ता मम ए यमाणत्तियं पच्चप्पिणह । तए णं कोडुंबिया तहेव जावपच्चप्पिणंति । ભાવાર્થ - ત્યાર પછી દ્રુપદરાજાએ પૂર્વાપરાહ્નકાળ(સાયંકાલ)ના સમયે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને કાંપિલ્યપુર નગરના શૃંગાટક આદિ માર્ગોમાં તથા વાસુદેવ આદિ હજારો રાજાઓના આવાસોમાં હાથીના સ્કંધ પર આરૂઢ થઈને, બુલંદ અવાજથી યાવત વારંવાર ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહો- હે દેવાનુપ્રિયો ! કાલે સવારે દ્રુપદરાજાની પુત્રી, ચલણી દેવીની આત્મજા અને ધૃષ્ટદ્યુમ્નની ભગિની રાજવર કન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે, તેથી હે દેવાનુપ્રિયો ! તમો બધા દ્રુપદ રાજા પર અનુગ્રહ કરીને સ્નાન વગેરેથી પરવારીને વિભૂષિત થઈને, હાથીના સ્કંધ પર આરૂઢ થઈને, કોરંટ વૃક્ષની પુષ્પમાળા સહિતના છત્રને ધારણ કરીને, ઉત્તમ શ્વેત ચામરોથી વીંઝાતા, ઘોડા, હાથી, રથ અને મોટા-મોટા સુભટોના સમૂહથી યુક્ત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને, સ્વયંવર મંડપમાં પોત-પોતાના નામાંકિત આસનો પર બેસીને રાજવર કન્યાની પ્રતીક્ષા કરજો.આ પ્રમાણે ઘોષણા કરીને મને કાર્ય પૂર્ણ થયાની ખબર આપો. ત્યારે તે કર્મચારી પુરુષે આ પ્રમાણે ઘોષણા કરીને યાવત દ્રુપદ રાજાને તેની ખબર આપી. १०८ तए णं से दुवए राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! सयंवरमंडवं आसियसंमज्जियोवलित्तं सुगंधवरगंधियं पंचवण्णपुप्फपुंजोवयारकलियं कालागरु-पवर-कुंदुरुक्क तुरुक्क जाव गंधवट्टिभूयं मंचाइमंचकलियं करेह कारवेह, करित्ता कारवेत्ता वासुदेवपामोक्खाणं बहूणं रायसहस्साणं पत्तेयं पत्तेयं णामंकियाइं आसणाई अत्थुय सेयवत्थपच्चत्थुयाइंरएह, रयइत्ता एयमाणत्तियं पच्चप्पिणह। ते वि जाव पच्चप्पिणंति । ભાવાર્થ - ત્યાર પછી દ્રુપદરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે સ્વયંવર મંડપમાં જાઓ. ત્યાં પાણી છાંટો, કચરો દૂર કરો, લીંપો અને સુગંધિત દ્રવ્યોથી સુગંધિત કરો. પાંચ વર્ણોના ફૂલોના સમૂહથી વ્યાપ્ત કરો, કાલાગુરુ, શ્રેષ્ઠ કુંદુરુષ્ક અને તુરુષ્ક(લોબાન) આદિના ધૂપ કરીને સુગંધી અગરબત્તી જેવું સુગંધિત બનાવો, ત્યાં મંચ ઉપર મંચ(સ્ટેજ)ની ગોઠવણી કરો, પછી વાસુદેવ આદિ હજારો રાજાઓના નામોથી અંકિત, શ્વેત વસ્ત્રથી આચ્છાદિત અલગ-અલગ આસનો તૈયાર કરો. આ સર્વે કાર્ય કરીને મને ખબર આપો. કર્મચારી પુરુષોએ તેમ કરીને સૂચના આપી. १०९ तए णं वासुदेवपामोक्खा बहवे रायसहस्सा कल्लं पाउप्पभायाए ण्हाया जाव विभूसिया हत्थिखंधवरगया जाव णाइय रवेणं जेणेव सयंवरमंडवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता अणुपविसंति अणुपविसित्ता पत्तेयंपत्तेयं णामंकिएसु आसणेसु णिसीयंति, दोवई रायवरकण्णं पडिवालेमाणा-पडिवालेमाणा चिटुंति । ભાવાર્થ:- ત્યાર પછી વાસુદેવ આદિ અનેક હજાર રાજાઓ બીજે દિવસે પ્રભાતે સ્નાન કરીને ભાવતું વિભૂષિત થઈને, શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને યાવત વાદ્ય ધ્વનિની સાથે સ્વયંવર મંડપ પાસે
Page #447
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
૩૮૭
આવીને મંડપમાં પ્રવેશ કરીને પોત-પોતાના નામોથી અંકિત આસનો પર બેસી, રાજવર કન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરવા લાગ્યા. ११० तए णं से दुवए राया कल्लं हाए जाव सव्वलंकारविभूसिए हत्थिखंधवरगए जावविंदपरिक्खित्ते कंपिल्लपुरं मज्झमझेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सयंवरमंडवे, जेणेव वासुदेवपामोक्खा बहवे रायसहस्सा, तेणेव उवागच्छइ, उवागच्छित्ता तेसिं वासुदेवपामुक्खाणं करयल जाव वद्धावेत्ता कण्णस्स वासुदेवस्स सेयवरचामरं गहाय उववीयमाणे चिट्ठइ । ભાવાર્થ:- ત્યાર પછી દ્રુપદરાજા પ્રભાતે સ્નાન કરીને વાવત વિભૂષિત થઈને, હાથીના સ્કંધપર આરૂઢ થઈને યાવત્ ચતુરંગિણી સેનાની સાથે તથા અન્ય સુભટો અને રથોથી પરિવૃત્ત થઈને કાંપિલ્યપુર નગરની મધ્યના રાજમાર્ગેથી બહાર નીકળીને સ્વયંવર મંડપમાં જ્યાં વાસુદેવ વગેરે હજારો રાજાઓ બિરાજમાન હતા, ત્યાં આવીને વાસુદેવ વગેરે રાજાઓને હાથ જોડીને વાવતુ જય-વિજયના શબ્દોથી તેઓનું અભિવાદન કર્યું. ત્યાર પછી શ્વેત ચામર હાથમાં ગ્રહણ કરીને કૃષ્ણવાસુદેવને ચામર ઢોળવા લાગ્યા. १११ तए णं सा दोवई रायवरकण्णा कल्लं पाउप्पभायाए जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता बहाया जावसुद्धप्पावेसाई मंगल्लाई वत्थाई पवरपरिहिया जिणपडिमाणं अच्चणं करेइ, करित्ता जेणेव अंतेउरे तेणेव उवागच्छइ । ભાવાર્થ - ત્યાર પછી બીજા દિવસે સવારે તે રાજવર કન્યા દ્રૌપદીએ સ્નાનગૃહ તરફ જઈને, સ્નાનગૃહમાં પ્રવેશ કરીને, સ્નાન કર્યું કાવત્ સભામાં પ્રવેશ કરવા યોગ્ય શુદ્ધ અને માંગલિક ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા. કામદેવની પ્રતિમાનું પૂજન કરવા ગઈ અને પૂજન કરીને પાછી અંતઃપુરમાં આવી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દ્રૌપદીના સ્વયંવરની ભવ્ય તૈયારીનું વિસ્તૃત વર્ણન છે.
દ્રુપદ રાજાએ સ્વયંવર માટે વિવિધ દેશના રાજાઓને, રાજકુમારોને, પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપ્યું હતું.
આ સુત્રોક્ત નિમંત્રિત વ્યક્તિઓમાં પાંડુરાજા, ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય, દસ દશાર આદિ વડીલો પણ છે તથા યુધિષ્ઠિર આદિ પાંચે ભાઈ, દુર્યોધન આદિ એકસોભાઈ, કૃષ્ણ અને બલદેવ તથા તેઓના પુત્રો પણ છે.
આ સ્વયંવરના વર્ણન ઉપરથી તત્કાલીન રાજાઓનો પરિચય પ્રાપ્ત થાય છે. અનેક રાજાઓ અને તેમના પુત્રો આ સ્વયંવરમાં આમંત્રિત હતા. દ્રુપદ રાજાએ પ્રતિવાસુદેવ જરાસંધને નહીં પણ તેના પુત્ર સહદેવને આમંત્રણ મોકલ્યું હતું; તે ઉપરથી અને સ્વયંવર મંડપમાં દ્રુપદરાજા સ્વયં કૃષ્ણ વાસુદેવને ચામર ઢોળતા હતા, તેના ઉપરથી નિર્ણય કરી શકાય કે દ્રૌપદીના સ્વયંવર સમયે પ્રતિવાસુદેવ જરાસંધ હૈયાત ન હતા અને શ્રી કૃષ્ણ, “વાસુદેવ પદ”ને પામી વાસુદેવ થઈ ગયા હતા.
Page #448
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
નિળડિમાળ :- જિન શબ્દ ઘણા અર્થમાં પ્રયુક્ત થાય છે. હેમચંદ્રાચાર્ય રચિત હૈમીય નામમાલા ગ્રંથમાં જિન શબ્દના આ પ્રમાણે અર્થ બતાવ્યા છે.
३८८
अर्हन्नपि जिनचैव, जिनः सामान्य केवली ।
લોજિગિનથૈવ, બિનો નારાયળો હરીઃ ॥- હૈમીયનામ માલા.
અર્થ– (૧) કષાયો, મોહ, પરિષહને જીતી લીધા હોવાથી અત્યંત ભગવાન જિન કહેવાય છે. (૨) ચાર ઘાતી કર્મોને જીતી લીધા હોવાથી સામાન્ય કેવળી ભગવાન જિન કહેવાય છે. (૩) ત્રણે લોકને વશ કર્યા હોવાથી—જીત્યા હોવાથી કામદેવ પણ જિન કહેવાય છે અને (૪) હરિ, વિષ્ણુ, વાસુદેવે ત્રણ ખંડને જીત્યા હોવાથી તેઓ પણ જિન કહેવાય છે.
દ્રૌપદી સ્વયંવર મંડપમાં વરની પસંદગી માટે જઈ રહી હતી, તેથી તે સમયે તે કામદેવની પૂજા કરીને ગઈ હોય તે સ્વાભાવિક છે. આ જ અર્થને વિજય ગચ્છીય ગુણસાગર સૂરિએ ‘ઢાલ સાગર’ નામના કાવ્યના છઠ્ઠા ખંડમાં કહ્યું છે–
કરિ પૂજા કામદેવની, ભાખે દ્રુપદીનાર ।
દેવ ! દયા કરી મુજને, ભલો દેજો ભરથાર II
પ્રસ્તુતમાં ઉપરોક્ત વિચારણાથી, પ્રસંગાનુરૂપ જિન પડિમા શબ્દનો અર્થ કામદેવની પ્રતિમા કરવામાં આવ્યો છે.
દ્રૌપદીનો સ્વયંવર મંડપમાં પ્રવેશ ઃ
११२ णं तं दोव रायवरकण्णं अंतेउरियाओ सव्वालंकारविभूसियं करेंति । किं ते? वरपायपत्तेणेउरा जाव चेडिया-चक्कवाल-महयरग-विंद परिक्खित्ता अंतेउराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, , उवागच्छित्ता किड्डावियाए लेहियाए सद्धिं चाउग्घंटं आसरहं दुरुहइ । ભાવાર્થ :- ત્યાર પછી અંતઃપુરની સ્ત્રીઓએ રાજવરકન્યા દ્રૌપદીને સર્વ અલંકારોથી વિભૂષિત કરી. કેવા પ્રકારે વિભૂષિત કરી ? તે કહે છે– પગમાં શ્રેષ્ઠ નૂપુર પહેરાવ્યા યાવત્ દાસીઓના સમૂહથી પરિવૃત્ત થઈને તે અંતઃપુરમાંથી બહાર નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળા(સભા)માં જ્યાં ચાર ઘંટાવાળો અશ્વરથ હતો, ત્યાં આવી અને રાજકુલના વંશ, નામ વગેરેનો પરિચય આપનારી, ક્રીડનધાત્રી(ધાવમાતા)
સાથે ચાર ઘંટાવાળા રથમાં બેઠી.
| ११३ तए णं धट्टज्जुणे कुमारे दोवईए कण्णाए सारत्थं करेइ । तए णं सा दोवई रायवरकण्णा कंपिल्लपुरं णयरं मज्झमज्झेणं जेणेव सयंवरमंडवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रहं ठवेइ, ठवित्ता रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता किड्डावियाए लेहिगाए यसद्धिं सयंवर- मंडवं अणुपविसइ, करयल जाव तेसिं वासुदेवपामोक्खाणं बहूणं रायवरसहस्साणं पणामं करेइ ।
ભાવાર્થ :- તે સમયે ધૃષ્ટદ્યુમ્નકુમાર, દ્રૌપદીકુમારીના રથનો સારથી બન્યો. ત્યાર પછી રાજવરકન્યા
Page #449
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૮૯ ]
દ્રૌપદીનો રથ કપિલ્યપુર નગરની મધ્યમાં થઈને સ્વયંવર મંડપ સમીપે આવીને ઊભો રહ્યો. તે રથ ઉપરથી નીચે ઊતરી અને પરિચય દેનારી, ક્રીડા કરાવનારી ધાવમાતા સાથે તેણીએ સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો ત્યાં તેણે બન્ને હાથ જોડીને વાસુદેવ આદિ હજારો રાજાઓને પ્રણામ કર્યા ११४ तएणं सा दोवई रायवरकण्णा एगं महं सिरिदामगंडं, किं ते? पाडलमल्लियचंपय जाव सत्तच्छयाईहिं गंधद्धणि मुयंत परमसुहफासं दरिसणिज्ज गिण्हइ । ભાવાર્થ - ત્યાર પછી રાજવર કન્યા દ્રૌપદીએ એક મોટો શ્રીદામકાંડ(સુશોભિત પુષ્પમાળાઓનો હાર) ગ્રહણ કર્યો. તે કેવો હતો? પાટલ, મલ્લિકા, ચંપક થાવત્ સપ્તપર્ણ આદિના ફૂલોથી ગુંથેલો હતો, તે અતિ સુગંધી, અત્યંત સુખદ સ્પર્શવાળો અને દર્શનીય હતો. ११५ तए णं सा किड्डाविया सुरूवा जाव वामहत्थेणं चिल्लगंदप्पणं गहेउण सललियं दप्पणसंकेतबिंबसंदंसिए य से दाहिणेणं हत्थेणं दरिसिए पवररायसीहे । फुङविसयविसुद्धरिभियगंभीस्महुस्भणिया सा तेसिसव्वेसिंपत्थिवाणं अम्मापिऊणं वंससत्तसामत्थ गोक्तविक्कंतिकंतिबहुविहआगममाहप्परूव-जोव्वण-गुण-लावण्णकुलसील-जाणिया कित्तणं करेइ । ભાવાર્થ :- ક્રીડા કરાવનારી તે ધાવમાતા સુંદર રૂપવાળી હતી યાવતુ તે ધાવમાતાએ ડાબા હાથમાં ચમકતો અરીસો લીધો અને તે જમણા હાથથી સંકેત કરીને, તે અરીસામાં પડતાં રાજાઓના પ્રતિબિંબને બતાવતી, તે તે સિંહ જેવા પરાક્રમી રાજાઓનો પરિચય આપવા લાગી. તે ધાવમાતા પ્રગટ અર્થવાળા ફટ, નિર્મળ વર્ણવાળા વિશદ, શબ્દ અને અર્થના દોષોથી રહિત એવા વિશુદ્ધ, સ્વરની ઘોલવાવાળા રિભિત, મેઘની ગર્જના જેવા ગંભીર અને કાનને સુખદાયી એવા મધુર વચનો દ્વારા તે તે રાજાઓના માતા-પિતા, તેમના વંશ, દઢતા અને ધીરતારૂપ સત્ત્વ, શારીરિક બળરૂપ સામર્થ્ય, ગોત્ર, પરાક્રમ, કાંતિ, તેઓનું વિવિધ પ્રકારનું જ્ઞાન, માહાભ્ય, રૂપ, યૌવન, ગુણ, લાવણ્ય, કુળ અને શીલ-સ્વભાવ આદિ પોતે જાણતી હતી તેનું વર્ણન કરવા લાગી. ११६ पढमं जाव वण्हिपुंगवाणं दसदसारवर-वीरपुरिसाणं तेलोक्कबलवगाणं सत्तु सय सहस्स माणावमद्दगाणं भवसिद्धियपवरपुंडरीयाणं चिल्लगाणं बलवीरियरूक्जोव्वणगुणलावण्ण कित्तिया-कित्तणं करेइ, ततो पुणो उग्गसेणमाईणंजायवाणं,भणइ य-सोहग्गरूव कलिए वरेहि वरपुरिसगंधहत्थीणं जो हु ते होइ हिययदइयो । ભાવાર્થ:- ધાત્રીએ તે હજારો રાજાઓમાંથી સર્વ પ્રથમ વૃષ્ણિઓ(યાદવો)માં પ્રધાન સમુદ્રવિજય આદિ દસ દસારોનું વર્ણન કર્યું. તે શ્રેષ્ઠ વીરપુરુષો ત્રણે લોકમાં બળવાન છે. લાખો શત્રુઓના માનનું મર્દન કરનારા છે. ભવ્યજીવોમાં શ્વેત કમળની સમાન શ્રેષ્ઠ છે. સ્વાભાવિક તેજથી દેદીપ્યમાન છે; તે રાજાઓ શારીરિક શક્તિરૂપ બળ, ઉત્સાહરૂપ વીર્ય, રૂપ-સૌંદર્ય, યૌવન, ઔદાર્ય, ગાંભીર્ય વગેરે ગુણો અને શરીરના તેજરૂ૫ લાવણ્યથી સંપન્ન છે. પ્રશંસા કરનારી તે ધાવમાતાએ તે રાજાઓની પ્રશંસા કરી અને ત્યાર પછી ઉગ્રસેન આદિ યાદવોનું વર્ણન કર્યું અને કહ્યું– આ યાદવો સૌભાગ્ય અને રૂપથી સુશોભિત છે. શ્રેષ્ઠ પુરુષોમાં ગંધહસ્તિની સમાન છે. તેમાંથી કોઈ તમારા હૃદયને વલ્લભ-પ્રિય હોય તો તેને પસંદ કરો.
Page #450
--------------------------------------------------------------------------
________________
३८०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
द्रौपट्टी - पांडवोना विवाह :
| ११७ तणं सा दोवई रायवरकण्णगा बहूणं रायवरसहस्साणं मज्झमज्झेणं समइच्छमाणी समइच्छमाणी पुव्वकयणियाणेणं चोइज्जमाणी चोइज्जमाणी जेणेव पंच पंडवा तेणेव उवागच्छइ, उवागच्छित्ता ते पंच पंडवे तेणं दसद्धवण्णेणं कुसुमदामेणं आवेढियपरिवेढि यं करे, करित्ता एवं वयासी- एए णं मए पंच पंडवा वरिया ।
भावार्थ : :- ત્યાર પછી રાજવર કન્યા દ્રૌપદી અનેક હજારો રાજાઓની મધ્યમાં થઈને, તેનું અતિક્રમણ કરતી-કરતી પૂર્વકૃત નિદાનથી પ્રેરિત થતી-થતી, જ્યાં પાંચ પાંડવ હતા, ત્યાં આવી. ત્યાં આવીને તેણે તે પાંચ પાડવોને, પંચરંગી કુસુમદામ–ફૂલોના હારથી ચારે બાજુથી વેષ્ટિત કરી દીધા. વેષ્ટિત કરીને કહ્યું– મેં આ પાંચે પાંડવોને પતિરૂપે પસંદ કર્યા છે.
| ११८ तणं तेसिं वासुदेवपामोक्खाणं बहूणिं रायसहस्साणि महया महया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वयंति- सुवरियं खलु भो ! दोवईए रायवरकण्णाए त्ति कट्टु सयंवरमंडवाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सया सया आवासा तेणेव उवागच्छंति ।
ભાવાર્થ :- ત્યારે વાસુદેવ આદિ હજારો રાજાઓએ ઊચ્ચ સ્વરથી ઉદ્ઘોષણા કરતા કહ્યું કે– અહો ! રાજવર કન્યા દ્રૌપદીએ સરસ પસંદગી કરી ! આ પ્રમાણે કહીને તેઓ સ્વયંવર મંડપમાંથી બહાર નીકળીને પોત-પોતાના આવાસોમાં આવી ગયા.
११९ तणं धट्ठणे कुमारे पंच पंडवे दोवई रायवरकण्णं चाउग्घंटं आसरहं दुरुहावेइ, दुरुहावेत्ता कंपिल्लपुरं मज्झमज्झेणं जाव सयं भवणं अणुवि
।
ભાવાર્થ :- ત્યાર પછી ધૃષ્ટદ્યુમ્ન કુમારે પાંચ પાંડવોને અને રાજવરકન્યા દ્રૌપદીને ચાર ઘટાઓવાળા અશ્વરથ પર બેસાડ્યા અને કાંપિલ્યપુરની મધ્યમાં થતાં યાવત્ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો.
१२० तणं दुव राया पंच पंडवे दोवां रायवरकण्णं पट्टयं दुरुहावेइ, दुरुहावेत्ता सेयापीए हिं कलसेहिं, मज्जावेइ, मज्जावित्ता अग्गिहोमं करावेइ, पंचण्हं पंडवाणं दोवईए य पाणिग्गहणं करावे |
ભાવાર્થ :- ત્યાર પછી દ્રુપદરાજાએ પાંચે પાંડવોને તથા રાજવર કન્યા દ્રૌપદીને બાજોઠ પર બેસાડયા. બેસાડીને ચાંદી અને સોનાના કળશોથી અભિષેક કરાવ્યો અને અગ્નિહોમ કરાવ્યો. ત્યાર પછી પાંચ પાંડવોનું દ્રૌપદી સાથે પાણિગ્રહણ(હસ્ત મેળાપ) કરાવ્યું.
| १२१ तणसे दुवए राया दोवईए रायवरकण्णयाए इमं एयारूवं पीइदाणं दलयइ, तंजा-अ हिरण्णकोडीओ जाव अटु पेसणकारीओ दासचेडीओ, अण्णं च विडलं धणकणग जावदलय ।
तए णं से दुवए राया ताई वासुदेवपामोक्खाइं बहूइं रायसहस्साइं विउलेणं असण पाण-खाइम्साइमेणं पुप्फवत्थगंध मल्लालंकारणे सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जइ ।
Page #451
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| उ८१
ભાવાર્થ:- ત્યાર પછી દ્રુપદરાજાએ રાજવર કન્યા દ્રૌપદીને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું. પ્રીતિદાન (દહેજ)માં આઠ કરોડ હિરણ્ય આદિ યાવતુ આઠ પ્રેષણકારિણી–આજ્ઞાકારી દાસીઓ આદિ આપ્યા. તે સિવાય બીજું પણ ઘણું ધન, સોનું વગેરે આપ્યું.
ત્યાર પછી દ્રુપદરાજાએ તે વાસુદેવ આદિ હજારો રાજાઓને વિપુલ, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર આદિથી સત્કારિત-સન્માનિત કરીને વિદાય કર્યા. १२२ तए णं से पंडू राया तेसिं वासुदेवपामोक्खाणं बहूणं रायसहस्साणं करयल जाव एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! हत्थिणाउरे णयरे पंचण्हं पंडवाणं दोवइए यदेवीए कल्लाणकरे भविस्सइ । तं तुब्भेणं देवाणुप्पिया ! ममं अणुगिण्हमाणा अकालपरिहीणं समोसरह । ભાવાર્થ - ત્યાર પછી પાંડુરાજાએ તે વાસુદેવ આદિ અનેક હજાર રાજાઓને હાથ જોડીને વિનંતી કરી કે હે દેવાનુપ્રિયો! હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવો અને દ્રૌપદીનો કલ્યાણકારી ઉત્સવ(માંગલિક ક્રિયા) થશે. તેથી હે દેવાનુપ્રિયો ! તમે બધા મારા પર અનુગ્રહ કરીને શીધ્ર ત્યાં પધારો. १२३ तए णं वासुदेवपामोक्खा बहवे रायसहस्सा पत्तेयं-पत्तेयं जाव जेणेव हत्थिणाउरे णयरे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ - ત્યાર પછી તે વાસુદેવ આદિ પ્રત્યેક રાજાઓએ હસ્તિનાપુર નગર તરફ પ્રયાણ કર્યું. १२४ तए णं पंडुराया कोडुंबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणप्पिया ! हत्थिणाउरे पंचण्डं पंडवाणं पंच पासायवडिंसए कारेह, अब्भग्गयमसिय वण्णओ जाव पडिरूवे । तए णं ते कोडुंबियपुरिसा पडिसुणेति जाव करावेति । ભાવાર્થ - ત્યાર પછી પાડુંરાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે આદેશ આપ્યો- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને હસ્તિનાપુરમાં પાંચ પાંડવોને માટે પાંચ ઉત્તમ, ખૂબ ઊંચા, અત્યંત મનોહર પ્રાસાદ તૈયાર કરાવો. પ્રાસાદનું વર્ણન પ્રથમ અધ્યયન કથિત મેઘકુમારના પ્રાસાદ પ્રમાણે જાણવું. ત્યારે કર્મચારી પુરુષોએ આજ્ઞાને શિરોધાર્ય કરીને યાવત્ પ્રાસાદ તૈયાર કરાવ્યા. १२५ तएणं से पंडुए पंचहिं पंडवेहिं दोवईए देवीए सद्धिं हयगयसंपरिबुडे कंपिल्लपुराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव हत्थिणाउरे तेणेव उवागए। ભાવાર્થ - ત્યારપછી પાંડુરાજા પાંચે પાંડવો અને દ્રૌપદી દેવીની સાથે; અશ્વસેના-ગજસેના આદિથી પરિવૃત્ત થઈને, કાંપિલ્યપુર નગરમાંથી નીકળીને હસ્તિનાપુર આવ્યા. १२६ तए णं पंडुराया तेसिं वासुदेवपामोक्खाणं आगमणं जाणित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! हत्थिणाउरस्स णयरस्स बहिया वासुदेवपामोक्खाणं बहूणं रायसहस्साणं अणेगखंभसयसण्णिविढे आवासे कारेह तहेव जाव पच्चप्पिणंति ।
Page #452
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૨ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી પાંડુરાજાએ તે વાસુદેવ આદિ રાજાઓનું આગમન જાણીને કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવ આદિ હજારો રાજાઓને માટે સેંકડો સ્તંભો આદિથી યુક્ત અનેક આવાસો તૈયાર કરાવો. કર્મચારી પુરુષોએ તે જ રીતે આવાસો તૈયાર કરીને વાવતું આજ્ઞા પાછી સોંપી. १२७ तए णं ते वासुदेवपामोक्खा बहवे रायसहस्सा जेणेव हत्थिणाउरे णयरे तेणेव उवागच्छति । तए णं से पंडुराया तेसिं वासुदेवपामोक्खाणं बहवे रायसहस्से आगए जाणित्ता हट्टतुटे पहाए, एवं जहा दुवए जाव जहारिहं आवासे दलयइ । तए णं ते वासुदेवपामोक्खा बहवे रायसहस्सा जेणेव सयाई-सयाई आवासाइं तेणेव उवागच्छंति, उवागच्छित्ता जाव विहरति । ભાવાર્થ:- ત્યાર પછી તે વાસુદેવ વગેરે હજારો રાજાઓ હસ્તિનાપુર નગરમાં આવ્યા. ત્યારે પાંડુરાજા તે વાસુદેવ આદિ હજારો રાજાઓનું આગમન જાણીને હર્ષિત અને સંતુષ્ટ થયા, સ્નાન કર્યું યાવતદ્રુપદરાજાની જેમ તે રાજાઓની સામે જઈને તેમનો સત્કાર કર્યો યાવત તેઓને યથાયોગ્ય આવાસ પ્રદાન કર્યા.
ત્યારે તે વાસુદેવ આદિ હજારો રાજાઓ પોત-પોતાના આવાસમાં ગયા અને પૂર્વ વર્ણન પ્રમાણે થાવત્ મનોવિનોદ કરતા સમય વ્યતીત કરવા લાગ્યા. १२८ तए णं से पंडुराया हत्थिणारं णयरं अणुपविसइ, अणुपविसित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया !विउलं असणं पाणं खाइमं साइमं आवासेसु उवणेह तहेव जाव उवणेति । तए णं वासुदेवपामोक्खा बहवे राया ण्हाया जाव विभूसिया तं विउलं असणं पाणं खाइमं साइमं तहेव जाव विहरंति । ભાવાર્થ - ત્યાર પછી પાંડુરાજાએ હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કરીને કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે આહાર બહારગામથી પધારેલા રાજાઓના આવાસમાં પહોંચાડો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ યાવતું ભોજન તૈયાર કરાવી તે તે રાજાઓના આવાસોમાં પહોંચાડી દીધું. ત્યારે તે વાસુદેવ આદિ ઘણા રાજાઓએ સ્નાન કરીને યાવત વિભૂષિત થઈને તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ચારે ય પ્રકારનો આહાર કર્યો અને ત્યાર પછી પૂર્વવત્ મનોવિનોદ કરતાં ત્યાં રહ્યાં. १२९ तए णं पंडुराया पंच पंडवे दोवइं च देवि पट्टयं दुरुहावेइ, दुरुहावेत्ता सेयापीएहिं कलसेहिं ण्हावेइ, पहावित्ता कल्लाणकरं करेइ, करित्ता ते वासुदेवपामोक्खे बहवे रायसहस्से विउलेणं असणपाणखाइमसाइमेणं पुप्फ-वत्थेणं सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता जाव पडिविसज्जेइ । तए णं ते वासुदेवपामोक्खा बहवे रायसहस्सा जाव पडिगया । ભાવાર્થ - ત્યાર પછી પાંડુરાજાએ પાંચ પાંડવોને તથા દ્રોપદી દેવીને બાજોઠ ઉપર બેસાડ્યા. બેસાડીને ચાંદી તથા સોનાના કળશોથી તેઓને સ્નાન કરાવ્યું. પછી કલ્યાણકારી લગ્ન મહોત્સવ કરાવ્યો. ત્યાર પછી તે વાસુદેવ આદિ હજારો રાજાઓનો વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા પુષ્પો અને
Page #453
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| ३८3
વસ્ત્રોથી સત્કાર-સન્માન કરીને યાવત્ તેઓને વિદાય કર્યા. ત્યારે તે વાસુદેવ વગેરે હજારો રાજાઓ થાવત્ પોત-પોતાના રાજ્યો અને નગરો તરફ પાછા ફર્યા. १३० तए णं ते पंच पंडवा दोवईए देवीए सद्धिं कल्लाकल्लि वारंवारेणं ओरालाई भोगभोगाई भुंजमाणा विहरंति । ભાવાર્થ - ત્યાર પછી પાંચે પાંડવો દ્રૌપદી દેવીની સાથે એક-એક દિવસ વારાફરતી ઉદાર કામભોગ ભોગવતા રહેવા લાગ્યા. १३१ तए णं से पंडुराया अण्णया कयाई पंचहिं पंडवेहि, कोंतीए देवीए, दोवईए देवीए यसद्धि अंतो अंतेउरपरियाल सद्धि संपरिवुडे सीहासणवरगए यावि होत्था । ભાવાર્થ-એકવાર પાંડુરાજા, પાંચ પાંડવો, કુંતી દેવી અને દ્રૌપદી દેવીની સાથે તથા અંતઃપુરની અંદરના મહેલમાં પરિવારથી પરિવૃત્ત થઈને શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા હતા. नारनुंमागमन :१३२ इमं च णं कच्छुल्लणारए-दसणेणं अइभद्दए विणीए अंतो अंतो य कलुसहियए मज्झत्थोवत्थिए य अल्लीणसोमपियदसणे सुरूवे अमइलसगलपरिहिए कालमियचम्म उत्तरासंगरइयवत्थेदंङकमंडलु-हत्थे जडामउडदित्तसिरए जण्णोवइयगणेत्तियमुंजमेहलावागलधरे हत्थकक्कच्छभीए पियगंधव्वे धरणिगोयरप्पहाणे; संवरणावरणि-ओवयणुउप्पयणि लेसणीसु य संकामणि-अभिओगि-पण्णक्तिगमणी-थंभिणीसु य बहुसु विज्जाहरीसु विज्जासु विस्सुयजसे; इट्टे रामस्स य केसवस्स य पज्जुण्ण-पईव-संब अणिरूद्धणिसढ उम्मुक्सारणगयसुमुहन्दुम्मुहाइण जायवाण अधुट्ठाण कुमारकोडीणं हिययदइए संथवएकलह-जद्धकोलाहलप्पिए भंडणाभिलासी बहुसु य समरेसु य संपराएसु य दंसणरए, समंतओ कलहं सदक्खणं अणुगवेसमाणे असमाहिकरे; दसारवर-वीरपुरिसतेलोक्कबलवगाणं आमंतेऊण तं भगवई पक्कमणि गगण-गमणदच्छं उप्पइओ गगणमभिलंघयंतो गाम जाव सहस्समंडियं थिमियमेइणीतलं णिब्भर-जणपदं वसुहं ओलोइंतो रम्मं हत्थिणाउरं उवागए पंडुरायभवणंसि अइवेगेण समोवइए। ભાવાર્થ :- આ સમયે કચ્છલ નામના નારદ ત્યાં આવી પહોંચ્યા. તે દેખાવમાં અત્યંત ભદ્ર અને વિનમ્ર લાગતા હતા પણ તેમનું અંતર કલુષિત હતું. તેઓ બ્રહ્મચર્યાદિ વ્રતોની મધ્યમાં સ્થિત હતા. આશ્રિત જનોને તેમનું દર્શનપ્રિય લાગતું હતું. તેમના રૂપ-આકૃતિ મનોહર હતા. તેઓએ સ્વચ્છ અને અખંડ વલ્કલ ધારણ કર્યું હતું, ઉત્તરીય વસ્ત્રરૂપે કાળું મૃગચર્મ વક્ષસ્થળ ઉપર ધારણ કર્યું હતું. તેના હાથમાં દંડ અને કમંડલ હતા. તેમનું મસ્તક જટારૂપી મુકુટથી શોભાયમાન હતું. તેઓએ જનોઈ, ગણેત્રિકા- કાંડામાં પહેરવાની રૂદ્રાક્ષની માળા, મુંજનો કંદોરો અને વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા હતા. તેઓએ હાથમાં કચ્છપિકા- વીણા ધારણ કરી હતી. તેઓ સંગીતના શોખીન હતા. આકાશગામી વિધાના કારણે તેઓ ભૂમિચરોમાં પ્રધાન હતા.
પોતાને અદશ્ય કરનારી સંવરણીવિદ્યા, અન્યને અદશ્ય કરનારી આવરણીવિદ્યા, નીચે ઉતારનારી
Page #454
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૪ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અવતરણી અને આકાશમાં ઉડાડનારી ઉત્પતની, વ્રજ લેપની જેમ ચિપકાવીદેનારી શ્લેષણી, પરકાય પ્રવેશ કરનારી સંક્રામણી, સોનું-ચાંદી બનાવતી અને અન્યને વશ કરનારી અભિયોગિની, પરોક્ષ વૃત્તાંતને જણાવનારી પ્રજ્ઞપ્તિ, દુર્ગમ સ્થાનોને પાર કરાવનારી ગમની અને ખંભિતસ્થગિત કરનારી સ્તંભની આદિ વિદ્યાધરો સંબંધિત અનેક વિદ્યાઓ તેમને સિદ્ધ હતી અને વિદ્યાધરરૂપે તેમની ખ્યાતિ ફેલાયેલી હતી.
- તેઓ બળદેવ અને વાસુદેવને ઇષ્ટ હતા. પ્રધુમ્ન, પ્રદીપ, સાંબ, અનિરુદ્ધ, નિષધ, ઉન્મુખ, સારણ, ગજસુકુમાલ, સુમુખ, દુમુખ વગેરે સાડા ત્રણ કરોડ યાદવકુમારોના હૃદયપ્રિય અને તેઓ દ્વારા પ્રશંસનીય હતા. તેમને કલહ, વાગ્યુદ્ધ, યુદ્ધ અને કોલાહલ પ્રિય હતા. તેઓ લંડન-કલહના અભિલાષી હતા. અનેક સમર–યુદ્ધ અને સંપાય(યુદ્ધ વિશેષ) જોવાના રસિક હતા. તેઓ કલહ કરાવવામાં સુક્ષ હતા. તેઓ કલહને શોધતા ફરતા હતા, કલહ કરાવવામાં તેમને વિશેષ આનંદ આવતો હતો. કલહ કરાવીને અન્યના ચિત્તમાં અસમાધિ ઉત્પન્ન કરાવતા હતા.
તે નારદ ત્રણે લોકમાં બળવાન, શ્રેષ્ઠ દસ દશાર વીરપુરુષોની સાથે વાર્તાલાપ કરીને પછી ગમનમાં વિશિષ્ટ શક્તિ આપનારી અને આકાશમાં ઉડાડીને લઈ જનારી ભગવતી પ્રાકામ્ય વિદ્યાનો પ્રયોગ કરીને, ગગનમાર્ગે ઉડતાં અને નીચે પ્રામાદિથી વ્યાપ્ત અને શોભિત પૃથ્વીને જોતાં-જોતાં રમણીય હસ્તિનાપુર નગરમાં આવ્યા અને વેગપૂર્વક પાંડુરાજાના મહેલમાં ઉતર્યા. १३३ तए णं से पंडुराया कच्छुल्लणारयं एज्जमाणं पासइ, पासित्ता पंचहि पंडवेहि कुंतीए यदेवीए सद्धिं आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता कच्छुल्लणारयं सत्तट्ठपयाई पच्चुग्गच्छइ, पच्चुग्गच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता महरिहेणं आसणेणं उवणिमंतेइ । ભાવાર્થ:- તે સમયે પાંડુરાજાએ કચ્છલ્લ નારદને આવતા જોયા. જોઈને પાંચ પાંડવો તથા કુંતી દેવી સહિત તેઓ આસન પરથી ઊભા થયા. ઊભા થઈને સાત-આઠ પગલા કચ્છલ્લ નારદની સામે ગયા. સામે જઈને ત્રણવાર દક્ષિણ દિશાથી પ્રારંભ કરીને પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા. વંદન- નમસ્કાર કરીને મહાન પુરુષને યોગ્ય અથવા બહુમૂલ્ય આસન ગ્રહણ કરવા માટે આમંત્રણ કર્યું. १३४ तए णं से कच्छुल्लणारए उदगपरिफोसियाए दब्भोवरिपच्चत्थुयाए भिसियाए णिसीयइ, णिसीइत्ता पंडुरायं रज्जे जाव अंतेउरे य कुसलोदतं पुच्छइ ।
तए णं से पंडुराया कुंति देवी पंच य पंडवा कच्छुल्लणारयं आढति जाव पज्जुवासंति । ભાવાર્થ - ત્યાર પછી તે કચ્છલ્લ નારદ જલ છાંટીને ભીના પાથરેલા દર્ભના આસન ઉપર બેઠા અને પાંડુરાજાને રાજ્ય યાવત્ અંતઃપુરના કુશળ–સમાચાર પૂછ્યા. તે સમયે પાડું રાજાએ, કુંતી દેવીએ અને પાંચે પાંડવોએ કચ્છલ્લ નારદનો સારી રીતે આદર-સત્કાર કર્યો અને તેમની પર્યુપાસના કરી. १३५ तए णं सा दोवई देवी कच्छुल्लणारयं अस्संजयं अविरयं अप्पडिहयपच्चक्खायपावकम्मं तिकटु णो आढाइ, णो परियाणाइ, णो अब्भुढेइ, णो पज्जुवासइ । ભાવાર્થ - પરંતુ દ્રૌપદી દેવીએ કચ્છલ્લ નારદને અસંયમી, અવિરત, પૂર્વકૃત પાપકર્મનો નાશ ન કરનાર અને પાપ કર્મોના પ્રત્યાખ્યાન નહીં કરનારા જાણીને તેનો આદર કર્યો નહીં, તેના આગમનનું
Page #455
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૯૫ ]
અનુમોદન કર્યું નહીં, તેઓ આવ્યા ત્યારે તે ઊભી થઈ નહીં, તેમની પર્યાપાસના પણ કરી નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હસ્તિનાપુરમાં નારદના આગમનનું અને પાંડુરાજાએ કરેલા વિનય વ્યવહારનું નિરૂપણ છે.
ગુહસ્થ ધર્મમાં પણ વિનયનું મહત્ત્વ છે. જ્યારે કોઈ શ્રેષ્ઠ કે પ્રતિષ્ઠિત વ્યક્તિ ઘરે પધારે ત્યારે તેની સામે જવું, તેને હાથ જોડી વંદન કરવા, તેને બેસવા માટે આસન વગેરે આપવું, તે જાય ત્યારે તેને મૂકવા જવું વગેરે કર્તવ્યો ગૃહસ્થ વિનયમાં સમાવિષ્ટ થાય છે.
અહીં તિખુત્તો આદિ સૂત્રપાઠ છે પરંતુ તેનો અર્થ ‘ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદન કર્યા તે પ્રમાણે જ થાય છે. પંચમહાવ્રતધારી સાધુને વિધિપૂર્વક પંચાંગ વંદન થાય છે, તે રીતે ગૃહસ્થને વંદન થતા નથી. નારદ સંયમીપુરુષ ન હતા, તેમ છતાં વિશિષ્ટ કોટિના વિદ્યાધર પુરુષ હોવાથી પાંડુરાજાએ સપરિવાર તેની સાથે યથોચિત વિનય-વ્યવહાર કર્યો પરંતુ દ્રૌપદીએ નારદ સાથે કોઈ પણ પ્રકારનો વિનય વ્યવહાર કર્યો નહીં. દ્રૌપદી પર નારદનો રોષ :१३६ तए णं तस्स कच्छुल्लणारयस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- अहो णंदोवई देवी रूवेण य जोव्वणेण य लावण्णेण यपंचहि पंडवेहिं अवत्थद्धा समाणी मम णो आढाइ जाव णो पज्जुवासइ, तं सेयं खलु मम दोवईए देवीए विप्पियं करित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता पंडुयरायं आपुच्छइ, आपुच्छित्ता उप्पयणि विज्जं आवाहेइ, आवाहित्ता ताए उक्किट्ठाए जाव विज्जाहरगईए लवणसमुदं मज्झमज्झेणं पुरत्थाभिमुहे वीइवइडं पयत्ते यावि होत्था । ભાવાર્થ - ત્યારે કચ્છલ નારદને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે અહો ! આ દ્રૌપદી દેવી પોતાના રૂપ, યૌવન, લાવણ્ય અને પાંચ પાંડવોને કારણે અભિમાની થઈ ગઈ છે, તેથી મારો આદર કરતી નથી થાવત મારી ઉપાસના કરતી નથી. તેથી દ્રૌપદી દેવીનું અનિષ્ટ કરવું મારા માટે ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરીને નારદે પાંડુરાજા પાસેથી જવાની આજ્ઞા લીધી. આજ્ઞા લઈને ઉત્પતની વિધાનું આહ્વાન કર્યું, આહ્વાન કરીને તે ઉત્કૃષ્ટ વિદ્યાધરની ગતિથી લવણ સમુદ્રની મધ્યમાં થઈને જવા માટે પૂર્વાભિમુખ ઉડવા લાગ્યા. નારદનું અમરકંકા ગમન:१३७ तेणं कालेणं तेणं समएणं धायइसंडे दीवे पुरथिमद्धदाहिणड्ड-भरहवासे अमरकंका णामं रायहाणी होत्था । तत्थ णं अमरकंकाए रायहाणीए पउमणाभे णामं राया होत्थामहया हिमवंत वण्णओ । तस्स णं पउमणाभस्स रण्णो सत्त देवीसयाइ ओरोहे होत्था । तस्स णं पउमणाभस्स रण्णो सुणाभे णामं पुत्ते जुवराया यावि होत्था । तए णं से पउमणाभे राया अंतो अंतेउरंसि ओरोहसंपरिवुडे सिंहासणवरगए विहरइ । ભાવાર્થ-તે કાલે અને તે સમયે પૂર્વાદ્ધ ધાતકીખંડના દક્ષિણાર્ધભરતક્ષેત્રમાં અમરકંકા નામની રાજધાની હતી. તે અમરકંકા રાજધાનીમાં પદ્મનાભ નામના રાજા હતા. તે મહાન હિમવંત પર્વત સમાન હતા,
Page #456
--------------------------------------------------------------------------
________________
| उ&
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ઇત્યાદિ વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર સમજવું. તે પદ્મનાભ રાજાના અંતઃપુરમાં સાતસો રાણીઓ હતી. પદ્મનાભ રાજાને સુનાભ નામનો યુવરાજ હતો. એકદા પદ્મનાભ રાજા અંતઃપુરમાં રાણીઓ સાથે ઉત્તમ સિંહાસન પર બેઠા હતા. १३८ तए णं से कच्छुल्लणारए जेणेव अमरकंका रायहाणी, जेणेव पउमणाभस्स भवणे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता पउमणाभस्स रण्णो भवणंसि झति वेगेण समोवइए।
तएणं से पउमणाभेराया कच्छुल्लंणारय एज्जमाणं पासइ, पासित्ता आसणाओ अब्भुट्टेइ, अब्भुट्टित्ता अग्घेणं पज्जेणं आसणेणं उवणिमंतेइ । ભાવાર્થ - ત્યારપછી કચ્છલ નારદ અમરકંકા રાજધાની અને પદ્મનાભ રાજાના ભવનમાં આવ્યા અને પદ્મનાભ રાજાના ભવનમાં શીઘ્ર વેગથી ઉતર્યા.
તે સમયે પદ્મનાભ રાજાએ કચ્છલ્લ નારદને આવતા જોયા. જોઈને તે આસન પરથી ઊભા થયા અને અર્ધ્વથી તેમની પૂજા કરી યાવતુ આસન પર બેસવા માટે આમંત્રિત કર્યા. १३९ तएणंसेकच्छुल्लणारए उदयपरिफोसियाए दब्भोवरिपच्चत्थुयाए भिसियाएणिसीयइ, जाव कुसलोदंतं आपुच्छइ । ભાવાર્થ:- ત્યારપછી કચ્છલ્લ નારદે જલનો છંટકાવ કર્યો, જલસિંચિત દર્ભ ઉપર પાથરેલા આસન પર બેઠા યાવત્ કુશળ સમાચાર પૂછ્યા. १४० तएणं से पउमणाभेराया णियगओरोहे जायविम्हए कच्छुल्लणारयं एवं वयासीतुब्भं देवाणुप्पिया ! बहूणि गामाणि जाव गिहाई अणुपविससि, तं अत्थि याई तं कहिं चि देवाणुप्पिया ! एरिसए ओरोहे दिट्ठपुव्वे, जारिसए णं मम ओराहे ? ભાવાર્થ - ત્યાર પછી પોતાની રાણીઓના સૌંદર્ય આદિમાં વિસ્મિત એવા પદ્મનાભ રાજાએ કચ્છલ્લ નારદને પ્રશ્ન કર્યો- હે દેવાનુપ્રિય! આપ ઘણા ગામો યાવતુ ઘરોમાં પ્રવેશ કરતા રહો છો, તો હે દેવાનુપ્રિય! મારું અંતઃપુર છે, તેવું અંતઃપુર આપે પહેલા ક્યાં ય જોયું છે? १४१ तए णं से कच्छुल्लणारए पउमणाभेणं रण्णा एवं वुत्ते समाणे ईसिं विहसियं करेइ, करित्ता एवं वयासी- सरिसे णं तुमं पउमणाभा ! तस्स अगडददुरस्स । के णं देवाणुप्पिया! से अगडददुरे ? एवं जहा मल्लिणाए।
एवं खलु देवाणुप्पिया ! जंबुद्दीवे दीवे भारहे वासे हत्थिणाउरे दुपयस्स रण्णो धूया, चूलणीए देवीए अत्तया, पंडुस्स सुण्हा पंचण्हं पंडवाणं भारिया दोवई देवी रूवेण य जाव उक्किट्ठसरीरा । दोवईए णं देवीए छिण्णस्स वि पायंगुट्ठयस्स अयं तव ओरोहे सयंपिकलं ण अग्घइ त्ति कटु पउमणाभं आपुच्छइ, आपुच्छित्ता जाव पडिगए । ભાવાર્થ-પદ્મનાભ રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે કચ્છલ્લ નારદ સહેજ મલકીને બોલ્યા- હે પદ્મનાભ! તમે કુવાના દેડકાની સમાન છો.
Page #457
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૯૭ ]
પદ્મનાભ- હે દેવાનુપ્રિય! કૂવાના દેડકાની શું વાત છે? જેમ મલ્લી જ્ઞાત(અધ્યયન)માં કહ્યું છે, તે જ રીતે અહીં કહેવું જોઈએ.
કચ્છલ નારદ- હે દેવાનુપ્રિય! જેબૂદ્વીપમાં, ભરત વર્ષમાં, હસ્તિનાપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલની દેવીની આત્મજા, પાંડુરાજાની પુત્રવધૂ અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવી રૂપથી યાવત્ લાવણ્યથી ઉત્કૃષ્ટ છે, ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તમારું આ આખું અંતઃપુર દ્રૌપદી દેવીના કપાયેલા પગના અંગૂઠાની સોમી કલા બરાબર પણ નથી. આ પ્રમાણે કહીને પદ્મનાભ રાજાની અનુમતિ મેળવીને નારદ તીવ્ર ગતિથી પાછા ફર્યા. પદ્મનાભ દ્વારા દેવ આહાન :१४२ तए णं से पउमणाभे राया कच्छुल्लणारयस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म दोवईए देवीए रूवे य जोव्वणे य लावण्णे य मुच्छिए गढिए गिद्धे अज्झोववण्णे जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसालं जाव पुव्वसंगइतयं देवं एवं वयासी- एवं खलु देवाणुप्पिया! जंबुद्दीवे दीवे भारहे वासे हत्थिणाउरे णयरे जाव उक्किट्ठसरीरा, तं इच्छामि णं देवाणुप्पिया ! दोवई देविं इहमाणियं । ભાવાર્થ - ત્યારપછી પદ્મનાભ રાજા, કચ્છલ્લ નારદ પાસેથી આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, દ્રૌપદી દેવીના રૂપ, યૌવન અને લાવણ્યમાં આસક્ત, લોલુપ, દત્તચિત્ત અને તેને મેળવવાના આગ્રહી થઈ ગયા. તે પૌષધશાળામાં ગયા, પૌષધશાળાને પોંજીને, પૂર્વના મિત્ર દેવનું સ્મરણ કરીને અટ્ટમ પૌષધ કરી બેસી ગયા યાવત્ અટ્ટમના પ્રભાવે તે દેવ ઉપસ્થિત થયો. પધરામ રાજાએ તે પૂર્વના મિત્ર દેવને કહ્યું કે- હે દેવાનુપ્રિય! જેબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારત વર્ષમાં, હસ્તિનાપુર નગરમાં યાવતું દ્રૌપદી દેવી ઉત્કૃષ્ટ શરીરવાળી છે. હે દેવાનુપ્રિય! તે દ્રૌપદી દેવીને અહીં લઈ આવો, તેમ હું ઇચ્છું છું. १४३ तए णं पुव्वसंगतिए देवे पउमणाभं एवं वयासी- णो खलु देवाणुप्पिया ! एवं भूयं भव्वं वा भविस्सं वा जंणं दोवई देवी पंच पंडवे मोत्तूण अण्णेणं पुरिसेणं सद्धिं ओरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणी विहरिस्सइ । तहावि यणं अहं तव पियट्ठयाए दोवई देविं इहं हव्वमाणेमि त्ति कटु पउमणाभं आपुच्छइ, आपुच्छित्ता ताए उक्किट्ठाए जाव देवगईए लवणसमुदं मझमज्झेणं जेणेव हत्थिणाउरे णयरे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ - ત્યારે પૂર્વના મિત્ર દેવે પદ્મનાભ રાજાને કહ્યું- હે દેવાનુપ્રિય! એવું ક્યારે ય થયું નથી, થતું નથી અને થશે પણ નહીં કે દ્રૌપદી દેવી પાંચ પાંડવો સિવાય અન્ય પુરુષની સાથે માનવીય કામભોગ ભોગવે. તે અસંભવિત છે છતાં પણ હું તમોને ખુશ કરવા માટે દ્રૌપદી દેવીને હમણાં જ અહીં લઈ આવું છું. આ પ્રમાણે કહીને દેવે ત્યાંથી જવા માટે પદ્મનાભને પૂછ્યું, પૂછીને ઉત્કૃષ્ટ દેવગતિથી લવણ સમુદ્રની મધ્યમાં થઈને જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં જવા માટે પ્રયાણ કર્યું. દેવ દ્વારા દ્રૌપદીનું હરણ - १४४ तेणंकालेणंतेणंसमएणंहत्थिणाउरे जुहिट्ठिलेराया दोवईएदेवीएसद्धिं आगासतलंसि सुहपसुत्ते यावि होत्था ।
Page #458
--------------------------------------------------------------------------
________________
૩૯૮
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- તે કાળે અને તે સમયે હસ્તિનાપુર નગરમાં યુધિષ્ઠિર રાજા દ્રૌપદી દેવીની સાથે મહેલની અગાશીમાં સુખપૂર્વક સૂતા હતા. १४५ तए णं से पुव्वसंगइए देवे जेणेव जुहिट्ठिले राया जेणेव दोवई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता दोवईए देवीए ओसोवणियं दलयइ, दलइत्ता दोवई देविं गिण्हइ, गिणिहत्ता ताए उक्किट्ठाए जाव देवगईए जेणेव अमरकंका जेणेव पउमणाभस्स भवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पउमणाभस्स भवणंसि असोगवणियाए दोवई देविं ठावेइ, ठावित्ता ओसोवर्णि अवहरइ, अवहरित्ता जेणेव पउमणाभे तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी- एस णं देवाणुप्पिया ! मए हत्थिणाउराओ दोवई देवी इह हव्वमाणीया तव असोगवणियाए चिट्ठइ । अओ परं तुम जाणसि त्ति कटु जामेव दिसिं पाउब्भूए तामेव दिसि पडिगए। ભાવાર્થ - તે સમયે તે પૂર્વસંગતિક દેવ જ્યાં યુધિષ્ઠિર રાજા અને દ્રૌપદી દેવી હતા, ત્યાં આવીને તેણે દ્રૌપદી દેવીને અવસ્થાપિની વિદ્યાથી ગાઢનિદ્રામાં સૂવડાવી દીધી અને સૂતેલી દ્રૌપદી દેવીને ગ્રહણ કરીને, દેવોચિત ઉત્કૃષ્ટ ગતિથી અમરકંકા રાજધાનીમાં પદ્મનાભના ભવનમાં આવીને, પદ્મનાભ રાજાના ભવનની અશોક વાટિકામાં દ્રૌપદી દેવીને રાખી દીધી અને અવસ્થાપિની વિદ્યાનું સંહરણ કરીને, પદ્મનાભ પાસે આવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હું દ્રૌપદીદેવીને હસ્તિનાપુરથી શીઘ્ર અહીં લઈ આવ્યો છું. તે તમારી અશોક વાટિકામાં છે. હવે શું કરવું તે તમે જાણો. આ પ્રમાણે કહીને, તે દેવ જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશામાં પાછો ફર્યો. १४६ तए णं सा दोवई देवी तओ मुहुत्तंतरस्स पडिबुद्धा समाणी तं भवणं असोगवणियं च अपच्चभिजाणमाणी एवं वयासी-णो खलु अम्हं एस सए भवणे, णो खलु एसा अम्हं सगा असोगवणिया । त ण णज्जइ ण अह कणइ देवण वा दाणवण वा किपुरिसेण वा किण्णरेण वा महोरगेण वा गंधव्वेण वा अण्णस्स रण्णो असोगवणियं साहरियत्ति कटु
ओहयमणसंकप्पा जाव झियायइ । ભાવાર્થ - થોડીવાર પછી દ્રૌપદી દેવીની ઊંઘ ઊડી ગઈ. અપરિચિત ભવન અને અશોકવાટિકાને જોઈને તે મનોમન વિચારવા લાગી- આ મારું ભવન નથી, આ અશોકવાટિકા મારી પોતાની નથી. કોઈ દેવે, દાનવ, કિંપુરુષે, કિન્નરે, મહોરગે કે ગાંધર્વે મારું અપહરણ કરીને કોઈ બીજા રાજાની અશોકવાટિકામાં મૂકી દીધી હોય તેમ લાગે છે. આ રીતે વિચાર કરીને તે ભગ્ન મનોરથવાળી થઈને યાવતું ચિંતા કરવા લાગી. १४७ तएणं से पउमणाभेराया हाए जाव सव्वालंकारविभूसिए अंतेउरपरियालसंपरिखुडे जेणेव असोगवणिया जेणेव दोवई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता दोवई देवि ओहयमणसंकप्पं जाव झियायमाणिं पासइ. पासित्ता एवं वयासी- किं णं तमं देवाणुप्पिया! ओहयमणसंकप्पा जाव झियाहि ? एवं खलु तुम देवाणुप्पिए ! मम पुव्वसंगइएणं देवेणं जंबुद्दीवाओ दीवाओ भारहाओ वासाओ हत्थिणाउराओ णयराओ जुहिट्ठिलस्स रण्णो भवणाओ साहरिया । तं मा णं तुम देवाणुप्पिए ! ओहयमणसंकप्पा
Page #459
--------------------------------------------------------------------------
________________
| मध्य०-११ : अभद्रौपही
| उ८९ ]
जाव झियाहि । तुम णं मए सद्धिं विउलाई भोगभोगाइं भुंजमाणी विहराहि । ભાવાર્થ:- ત્યારપછી પદ્મનાભ રાજા સ્નાન કરીને, યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને તથા અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત થઈને, અશોકવાટિકામાં દ્રૌપદી દેવી પાસે આવ્યા. દ્રૌપદીદેવીને શૂન્ય મનસ્ક અને ચિંતા કરતી જોઈને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે ભગ્ન મનોરથવાળા થઈને ચિંતા શા માટે કરો છો? હે દેવાનુપ્રિય ! મારા પૂર્વસંગતિક દેવ જંબૂદ્વીપના, ભારત વર્ષ, હસ્તિનાપુરનગર અને યુધિષ્ઠિર રાજાના ભવનમાંથી સંહરણ કરીને તમને અહીં લઈ આવ્યા છે, તેથી હે દેવાનુપ્રિય ! તમે શૂન્યમનસ્ક થઈને ચિંતા ન કરો. તમે મારી સાથે વિપુલ ભોગ ભોગવતા રહો. १४८ तए णं सा दोवई देवी पउमणाभं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! जंबुद्दीवे दीवे भारहे वासे वारवईए णयरीए कण्हे णामं वासुदेवे मम पियभाउए परिवसइ । तं जइ णं से छण्हं मासाणं ममं कूवं णो हव्वमागच्छइ, तए णं अहं देवाणुप्पिया ! जं तुम वयसि, तस्स आणा-ओवाय-वयणणिद्देसे चिट्ठिस्सामि । ભાવાર્થ:- ત્યારે દ્રૌપદી દેવીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જંબૂદ્વીપમાં ભારતવર્ષમાં દ્વારકા નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ મારા સ્વામીના(પતિના) ભાઈ રહે છે, તે જો છ મહિનામાં મને શોધતા અહીં નહીં આવે તો હે દેવાનુપ્રિય ! તમે જેમ કહો છો તેમ તમારી આજ્ઞા, ઉપાય, વચન અને નિર્દેશમાં હું રહીશ(શ્રી કૃષ્ણ તેને પાછી લઈ જવા આવશે જ તેવા વિશ્વાસના આધારે અને પદ્મનાભ કોઈ જાતની બળજબરી કે અન્ય ઉપાયો ન કરે તે માટે સમય પસાર કરવાના ઉપાયરૂપે છ મહિના પછી પદ્મનાભ જેમ કહેશે, તેમ કરવાની તૈયારી બતાવી.) १४९ तएणं से पउमे राया दोवईए एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता दोवई देविंकण्णंतेउरे ठवेइ। तए णं सा दोवई देवी छटुंछट्टेणं अणिक्खित्तेणं आयंबिल परिग्गहिएणं तवोकम्मेणं अप्पाणं भावेमाणी विहरइ । ભાવાર્થ:- ત્યારે પદ્મનાભ રાજાએ દ્રૌપદીનું આ કથન સાંભળ્યું, સાંભળીને (માન્ય કરીને) દ્રૌપદી દેવીને કન્યાઓના અંતઃપુરમાં રાખી દીધી. ત્યારપછી દ્રૌપદી દેવી નિરંતર છઠની તપશ્ચર્યા અને પારણામાં આયંબિલ કરતી આત્માને તપથી ભાવિત કરતી વિચરવા લાગી. द्रौपटीनी शोध :१५० तए णं से जुहिट्ठिले राया तओ मुहुत्तंतरस्स पडिबुद्धे समाणे दोवई देवि पासे अपासमाणी सयणिज्जाओ उठेइ, उठ्ठित्ता दोवईए देवीए सव्वओ समंता मग्गणगवेसणं करेइ, करित्ता दोवईए देवीए कत्थइ सुई वा खुइं वा पवत्तिं वा अलभमाणे जेणेव पंडुराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंडुरायं एवं वयासी
एवं खलु ताओ ! ममं आगासतलगंसि पसुत्तस्स पासाओ दोवई देवी ण णज्जइ केणइ देवेण वा जाव हिया वा णीया वा अवक्खित्ता वा? इच्छामिणं ताओ ! दोवईए देवीए सव्वओ समंता मग्गण-गवेसणं करित्तए ।
Page #460
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- દ્રૌપદીનું હરણ થઈ ગયા પછી થોડીવારમાં યુધિષ્ઠિર જાગ્યા અને દ્રૌપદીદેવીને પોતાની પાસે ન જોતાં, શય્યા ઉપરથી ઊઠીને ચારે બાજુ દ્રૌપદીદેવીની માર્ગણા–શોધ કરવા લાગ્યા. પરંતુ દ્રૌપદીદેવીની ક્યાંય પણ શબ્દરૂપ શ્રુતિ, છીંકાદિના શબ્દરૂપ શ્રુતિ કે પ્રવૃત્તિજન્ય અવાજ આદિ તેણીની ઉપસ્થિતિ સૂચિત ચિહ્ન મળ્યા નહીં, ત્યારે તેઓ પાંડુરાજા પાસે આવ્યા અને પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું
હે તાત ! અગાસી પર મારી પાસે સુખેથી સૂતેલી દ્રૌપદીદેવીનું ખબર નથી કોઈ દેવ કે દાનવ વગેરેએ અપહરણ કર્યું છે, તેને ઉપાડી ગયા છે કે કયાંક ફેંકી દીધી છે? તો હે તાત! હું ઇચ્છું છું કે દ્રૌપદી દેવીની ચારેબાજુ શોધખોળ કરવામાં આવે. १५१ तए णं से पंडुराया कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! हत्थिणाउरे णयरे जावमहया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वदह-एवं खलु देवाणुप्पिया ! जुहिट्ठिल्लस्सरण्णो आगासतलगंसि सुहपसुत्तस्स पासाओ दोवई देवी ण णज्जइ केणइ देवेण वा जावहिया वा णीया वा अवक्खित्ता वा तंजोणंदेवाणुप्पिया !दोवईए देवीए सुई वा खुइं वा पवत्तिं वा परिकहेइ तस्स णं पंडुराया विउलं अत्थसंपयाणंदलयइ त्ति कटु घोसणं घोसावेह, घोसावित्ता एयमाणत्तियं पच्चप्पिणह । तएणं ते कोडुंबियपुरिसा जाव पच्चप्पिणंति । ભાવાર્થ :- ત્યાર પછી પાંડરાજાએ કર્મચારી પરુષોને બોલાવીને આ પ્રમાણે આદેશ આપ્યો- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને હસ્તિનાપુર નગરના મહાપથ અને પથ આદિ સ્થાનોમાં મોટા અવાજથી ઘોષણા કરો કે- હે દેવાનુપ્રિયો ! (લોકો) અગાસી પર સુખપૂર્વક સૂતેલા યુધિષ્ઠિર રાજાની પાસેથી દ્રૌપદીદેવી ગુમ થઈ ગયા છે. ખબર નથી કે કોઈ દેવ, વગેરે તેનું અપહરણ કરી ગયા છે, તેને ઉપાડી ગયા છે કે તેને કયાંક ફેંકી દીધી છે? તો હે દેવાનુપ્રિયો! જે કોઈ દ્રૌપદીદેવીની શ્રુતિ, ક્ષતિ કે પ્રવૃત્તિ બતાવશે, તેને પાંડુરાજા વિપુલ ધન સંપદા ઇનામમાં આપશે. “આ રીતે ઘોષણા કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો.”
ત્યારે કર્મચારી પુરુષોએ તે જ પ્રમાણે ઘોષણા કરીને આજ્ઞા પાછી સોંપી. १५२ तए णं से पंडुराया दोवईए देवीए कत्थइ सुई वा जाव अलभमाणे कोंतिं देविं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुम देवाणुप्पिया ! बारवई णयरिं कण्हस्स वासुदेवस्स एयमटुं णिवेदेहि- कण्हे णं परं वासुदेवे दोवईए देवीए मग्गणगवेसणं करेज्जा, अण्णहा ण णज्जइ दोवईए देवीए सुई वा खुइं वा पवित्तिं वा उवलभेज्जा । ભાવાર્થ - પૂર્વોક્ત ઘોષણા કરાવ્યાં પછી પણ પાંડુરાજાને દ્રૌપદીદેવીની કાંઈપણ શ્રુતિ યાવતુ ભાળ ન મળી ત્યારે તેઓએ કુંતીદેવીને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે દ્વારિકા નગરી જાઓ અને કૃષ્ણ વાસુદેવને આ વાતની જાણ કરો. કૃષ્ણ વાસુદેવ જ દ્રૌપદીદેવીની શોધ-ખોળ કરશે, તે સિવાય દ્રૌપદીદેવીની શ્રુતિ, શ્રુતિ કે પ્રવૃત્તિ આપણે મેળવી શકશું નહીં, કેવળ કૃષ્ણ જ તેનો પત્તો મેળવી શકશે. १५३ तएणंकोंती देवी पंडुरण्णा एवं वुत्ता समाणी जावपडिसुणइ, पडिसुणित्ता ण्हाया जाव हत्थिखंधवरगया हत्थिणारंणयरं ममज्झेणंणिग्गच्छइ,णिग्गच्छित्ता कुरुजणवयंमज्मज्झेणं
Page #461
--------------------------------------------------------------------------
________________
| अध्य-११ : अमरदीपही
| ४०१
जेणेव सुटुजणवए जेणेव बारवई णयरी जेणेव अग्गुज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता हत्थिखंधाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीगच्छह णं तुब्भे देवाणुप्पिया ! बारवई णयरिं जेणेव कण्हस्स वासुदेवस्स गिहे तेणेव अणुपविसह, अणुपविसित्ता कण्हं वासुदेवं करयल जाव एवं वयह- एवं खलु सामी ! तुब्भं पिउच्छा कोंती देवी हत्थिणाउराओ णयराओ इह हव्वमागया तुब्भं दसणं कंखइ । ભાવાર્થ – પાંડુરાજાએ દ્વારકા જવા માટે કુંતીદેવીને કહ્યું ત્યારે કુંતીદેવીએ તે વાતનો સ્વીકાર કર્યો અને સ્નાન કરીને યાવત હાથીના સ્કંધ પર આરૂઢ થઈને, હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને નીકળીને કુરુદેશની મધ્યમાં થઈને, સૌરાષ્ટ્ર દેશની દ્વારિકા નગરીની બહારના અગ્ર ઉદ્યાનમાં (જ્યાં બહારથી આવનારા પથિકો વિશ્રામ માટે રોકાતા હતા તે અગ્ર ઉધાનમાં) આવીને હાથીના સ્કંધ પરથી નીચે ઊતર્યા અને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે દ્વારિકા નગરીમાં જાઓ, દ્વારિકા નગરીની અંદર પ્રવેશ કરીને કૃષ્ણ વાસુદેવને હાથ જોડીને આ પ્રમાણે કહો- હે સ્વામિનું! આપના ફૈબા કુંતીદેવી હસ્તિનાપુર નગરથી અહીં આવ્યા છે અને તમારા દર્શનની ઇચ્છા રાખે છે. १५४ तए णं ते कोडुंबियपुरिसा जावकहेंति । तए णं कण्हे वासुदेवे कोडुबियपुरिसाणं अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुटे हत्थिखंधवरगए बारवईए णयरीए मज्झमज्झेणं जेणेव कोंती देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता हत्थिखंधाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता कोंतीए देवीए पायग्गहणं करेइ, करित्ता कोंतीए देवीए सद्धिं हत्थिखधं दुरुहइ, दुरुहित्ता बारवईए णयरीए मझमज्झेणं जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयं गिहं अणुपविसइ । ભાવાર્થ :- ત્યારે કર્મચારી પુરુષોએ યાવત્ કૃષ્ણ વાસુદેવની પાસે જઈને કુંતીદેવીના આગમનના સમાચાર આપ્યા. કૃષ્ણ વાસુદેવ કૌટુંબિક પુરુષો પાસેથી કુતીદેવીના આગમનના સમાચાર સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા અને હાથીના સ્કંધ પર આરૂઢ થઈને દ્વારિકા નગરીના મધ્યભાગમાં થઈને કુંતીદેવી પાસે આવ્યા, આવીને હાથીના સ્કંધ પરથી નીચે ઊતરીને, કુતીદેવીના ચરણ સ્પર્શ કરી પગે લાગ્યા; પછી કુતીદેવીની સાથે હાથી પર આરૂઢ થયા, આરૂઢ થઈને દ્વારિકા નગરીના મધ્યભાગમાં થઈને પોતાના મહેલ સમીપે આવ્યા અને મહેલમાં પ્રવેશ કર્યો. १५५ तएणं से कण्हे वासुदेवे कोंतिदेविण्हायं जिमियभुत्तुत्तरागयं जावसुहासणवरगयं एवं वयासी- संदिसउ णं पिउच्छा ! किमागमणपओयणं? ભાવાર્થ - મહેલમાં પહોંચ્યા પછી કુંતીદેવી સ્નાન અને ભોજન કરીને સુખાસને બેઠા, ત્યારે કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે પૂછ્યું- હે ફૈબા! કહો, આપના આગમનનું શું પ્રયોજન છે? १५६ तए णंसा कोंती देवी कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु पुत्ता ! हत्थिणाउरे णयरे जुहिट्ठिल्लस्स आगासतले सुहपसुत्तस्स पासाओ दोवई देवी ण णज्जइ केणइ अवहिया वा णीया वा अवक्खित्ता वा । तं इच्छामि णं पुत्ता ! दोवईए देवीए मग्गणगवेसणं कयं।
Page #462
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યારે કુંતીદેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું– હે પુત્ર ! હસ્તિનાપુર નગરમાં અગાશી પર સુખપૂર્વક સૂતેલા યુધિષ્ઠિર પાસેથી દ્રૌપદીદેવીનું ખબર નથી કોઈ અપહરણ કરી ગયું છે, ઉપાડી ગયું છે કે તેને કયાંક ફેંકી દીધી છે ? તેથી હે પુત્ર ! હું ઇચ્છું છું કે તમે દ્રૌપદીદેવીની શોધખોળ કરો.
४०२
१५७ त णं से कहे वासुदेवे कोंति पिउच्छि एवं वयासी - जं णवरं पिउच्छा ! दोवईए देवीए कत्थइ सुई वा खुई वा पवत्तिं लभामि तो णं पायालाओ वा भवणाओव अद्धभरहाओ वा समंतओ दोवइं साहत्थि उवणेमि त्ति कट्टु कोंतिं पिउच्छं सक्कारेइ सम्माणेइ जाव पडिविसज्जेइ ।
तणं सा कोंती देवी कण्हेणं वासुदेवेणं पडिविसज्जिया समाणी जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया ।
ભાવાર્થ :- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પોતાના ફૈબા કુંતીને આ પ્રમાણે કહ્યું– ફૈબા ! વધારે શું કહું, જો ક્યાંયથી પણ દ્રૌપદીદેવીની શ્રુતિ યાવત્ ભાળ મળશે તો પાતાળ, ભવન કે અર્ધભારતની કોઈપણ જગ્યાએથી, હું ત્યાં જઈને દ્રૌપદી દેવીને હાથોહાથ લઈ આવીશ. આ પ્રમાણે કહીને તેઓએ કુંતી ફૈબાનો સત્કાર કર્યો, સન્માન કર્યું યાવત્ તેમને વિદાય કર્યા.
કૃષ્ણ વાસુદેવ પાસેથી આશ્વાસન મેળવ્યા પછી કુંતી દેવી ત્યાંથી વિદાય લઈને જે દિશામાંથી આવ્યા હતાં, તે જ દિશામાં પાછા ફર્યા.
१५८ तए णं से कण्हे वासुदेवे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छहणं तुब्भे देवाणुप्पिया ! बारवई एवं जहा पंडू तहा घोसणं घोसावेइ जाव पच्चप्पिणंति । ભાવાર્થ :- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પોતાના કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો! દ્વારિકામાં જાઓ વગેરે પાંડુરાજાની જેમ દ્રૌપદીના વિષયમાં ઘોષણા કરવાનો આદેશ આપ્યો. યાવત્ કર્મચારી પુરુષોએ તેમની આજ્ઞા પાછી સોંપી.
१५९ तणं से कहे वासुदेवे अण्णया अंतो अंतेउरगए ओरोहे जाव विहरइ । इमं च णं कच्छुल्लए जाव समोवइए जाव णिसीइत्ता कण्हं वासुदेवं कुसलोदतं पुच्छइ । ભાવાર્થ :- ત્યાર પછી કોઈ સમયે કૃષ્ણ વાસુદેવ અંતઃપુરની અંદર રાણીઓ(પટ્ટરાણીઓ)ની સાથે બેઠા હતા. તે સમયે કચ્છલ્લ નારદ આકાશમાંથી નીચે ઊતર્યા યાવત્ કૃષ્ણ વાસુદેવની પાસે જઈને આસન પર બેસીને કૃષ્ણ વાસુદેવને કુશળ સમાચાર પૂછવા લાગ્યા.
| १६० त णं से कहे वासुदेवे कच्छुल्लं णारयं एवं वयासी- तुमं णं देवाणुप्पिया ! बहूणि गामागर जाव अणुपविससि, तं अत्थि याइं ते कहिं वि दोवईए देवीए सुई वा जाव उवलद्धा ?
तए णं से कच्छुल्ले णारए कण्हं वासुदेवं एवं वयासी - एवं खलु देवाणुप्पिया ! अण्णया धायईसंडे दीवे पुरत्थिमद्धं दाहिणद्ध-भरहवासं अमरकंका रायहाणिं गए । तत्थ णं मए पउमणाभस्स रण्णो भवणंसि दोवई देवी जारिसिया दिट्ठपुव्वा यावि
Page #463
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
:
૪૦૩ ]
હોત્થા I.
तएणं कण्हे वासुदेवे कच्छुल्लं णारयं एवं वयासी-तुब्भं चेव णं देवाणुप्पिया ! एवं પુત્ર !
तए णं से कच्छुल्लणारए कण्हेणं वासुदेवेणं एवं वुत्ते समाणे उप्पयणि विज्जं आवाहेइ, आवाहित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કચ્છલ્લ નારદને પૂછયું કે- તમે ઘણા ગામો, આકરો, નગરો આદિમાં પ્રવેશ કરો છો, તો કોઈ જગ્યાએ દ્રૌપદીદેવીની શ્રુતિ આદિ કંઈ ભાળ મળી છે?
ત્યારે કચ્છલ્લ નારદે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! એકવાર હું ધાતકીખંડ દ્વીપમાં પૂર્વદિશાના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રની અમરકંકા નામની રાજધાનીમાં ગયો હતો. ત્યાં મેં પદ્મનાભ રાજાના ભવનમાં દ્રૌપદીદેવી જેવી કોઈ સ્ત્રી જોઈ હતી.
ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલ્લ નારદને કહ્યું- હે દેવાનુપ્રિય ! આ કામ તમે જ કર્યું લાગે છે.
કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે કહ્યું કે તરત જ કચ્છલ્લ નારદે ઉત્પતની વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણ કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં ચાલ્યા ગયા. કૃષ્ણ અને પાંડવોનું અમરકંકા ગમન - १६१ तए णं से कण्हे वासुदेवे दूयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुम देवाणुप्पिया ! हत्थिणारं पंडुस्स रण्णो एयमटुंणिवेएहि-एवं खलुदेवाणुप्पिया !धायइसंडे दीवे पुरच्छिमद्धे दाहिणड्ड-भरहवासे अमरकंकाए रायहाणीए पउमणाभभवणंसि दोवईए देवीए पउत्ती उवलद्धा, तं गच्छंतु पंच पंडवा चाउरंगिणीए सेणाए सद्धिं संपरिषुडा पुरच्छिमवेयालीए ममं पडिवालेमाणा चिटुंतु । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે દૂતને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે હસ્તિનાપુર જાઓ અને પાંડુરાજાને આ પ્રમાણે કહેજો કે– હે દેવાનુપ્રિય ! ધાતકીખંડ દ્વીપના, પૂર્વાર્ધ ભાગના દક્ષિણાર્ધ ભરતની અમરકંકા રાજધાનીમાં, પદ્મનાભરાજાના ભવનમાં દ્રૌપદીદેવી છે, તેવા સમાચાર મળ્યા છે, તેથી પાંચ પાંડવો ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને પ્રયાણ કરે અને પૂર્વ દિશાના વૈતાલિક(લવણ સમુદ્ર)ના કિનારે મારી પ્રતીક્ષા કરે. |१६२ तए णं दूर जाव भणइ जाव पडिवालेमाणा चिट्ठह । ते वि जाव चिट्ठति । ભાવાર્થ:- ત્યાર પછી દૂતે જઈને યાવત્ કૃષ્ણના કથનાનુસાર પાંડવોને લવણ સમુદ્રના કિનારે પ્રતીક્ષા કરવાનું કહ્યું અને પાંચ પાંડવો ત્યાં જઈને યાવત્ કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા કરવા લાગ્યા. १६३ तए णं से कण्हे वासुदेवे कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासीगच्छह णं तुब्भे देवाणुप्पिया ! सण्णाहियं भेरिं तालेह । ते वि तालेति ।। ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું કે– હે દેવાનુપ્રિયો ! તમે જાઓ
Page #464
--------------------------------------------------------------------------
________________
| ४०४ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અને સાંનાહિકી-સૈનિકોને સજ્જ થવા માટેની ભેરી વગાડો. આ સાંભળીને કર્મચારી પુરુષોએ સોનાહિતી ભેરી વગાડી. १६४ तए णं तीसे सण्णाहियाए भेरीए सदं सोच्चा समुद्दविजयपामोक्खा दस दसारा जाव छप्पण्णं बलवयसाहस्सीओ सण्णद्धबद्ध जावगहियाउहपहरणा अप्पेगइया हयगया जाव वग्गुरापरिक्खित्ता जेणेव सभा सुहम्मा जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव वद्धावेति । ભાવાર્થ :- સાંનાહિતી ભેરીનો ધ્વનિ સાંભળીને સમુદ્રવિજય આદિ દસ દશાર યાવત્ છપ્પન હજાર બળવાન યોદ્ધાઓ કવચ પહેરીને તૈયાર થઈને, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરીને કોઈ ઘોડા પર, કોઈ હાથી આદિ પર સવાર થઈને, સુભટોના સમૂહની સાથે કૃષ્ણવાસુદેવની સુધર્મા સભામાં કૃષ્ણ વાસુદેવની સમીપે આવ્યા. આવીને હાથ જોડીને તેમનું યાવત્ અભિવાદન કર્યું. १६५ तए णं कण्हे वासुदेवे हत्थिखंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं वीइज्जमाणे हयगयरहपवरजोहकलियाए चउरंगिणीए सेणाए सद्धिंसंपरिवुडे महया भङचडग-रह-पहकरविंदपरिक्खित्ते बारवईए णयरीए मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव पुरच्छिमवेयाली तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंचहिं पंडवेहिं सद्धि एगयओ मिलइ, मिलित्ता खंधावारणिवेसं करेइ, करित्ता पोसहसालं अणुपविसइ, अणुपविसित्ता सुट्ठियं देवं मणसि करेमाणे-करेमाणे चिट्ठइ। ભાવાર્થ :- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ વૃક્ષના ફૂલોની માળાઓથી યુક્ત છત્ર તેમના મસ્તક ઉપર ધારણ કરવામાં આવ્યું. બન્ને બાજુમાં ઉત્તમ શ્વેત ચામર ઢોળાવા લાગ્યાં. તે મોટા મોટા અશ્વો, હાથી, રથો અને ઉત્તમ યોદ્ધાઓની ચતુરંગિણી સેના અને અન્ય સુભટોના સમૂહથી પરિવૃત્ત થઈને દ્વારિકા નગરીમાંથી પસાર થતાં પૂર્વ દિશાના લવણ સમુદ્રના કિનારે આવી પહોંચ્યા. ત્યાં પાંચ પાંડવોને મળ્યા અને સાથે પડાવ નાખ્યો. ત્યાર પછી પૌષધ શાળામાં પ્રવેશ કરીને સુસ્થિત દેવનું મનમાં સ્મરણ કરતાં સ્થિત થયા. १६६ तए णं कण्हस्स वासुदेवस्स अट्ठमभत्तंसि परिणममाणंसि सुट्ठिओ जाव आगओभणंतु देवाणुप्पिया ! जं मए कायव्वं ।
तएणं से कण्हे वासुदेवे सुट्ठियं देवं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! दोवई देवी जाव पउमणाभस्स रण्णो भवणंसि साहरिया, तं णं तुमं देवाणुप्पिया ! मम पंचहिं पंडवेहिं सद्धिं अप्पछट्ठस्स छण्हं रहाणं लवणसमुद्दे मग्गं वियरेहि, जंणं अहं अमरकंका रायहाणि दोवईए देवीए कूवं गच्छामि । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવનો અઠ્ઠમ પૂરો થતા સુસ્થિત દેવ યાવતું તેમની સમીપે આવ્યા भने तेभने ह्यु- हेवानुप्रिय ! ४४), भारे °४२वानुछ ?
ત્યારે કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! દ્રૌપદીદેવી યાવતુ પદ્મનાભ
Page #465
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| ४०५
રાજાના ભવનમાં અપહરણ કરાઈ છે, તેથી હે દેવાનુપ્રિય ! તમે પાંચે પાંડવો સહિત છઠ્ઠો મારો એમ અમારા છ એ રથોને લવણ સમુદ્રમાં માર્ગ આપો, જેથી અમે દ્રૌપદીદેવીને પાછી લાવવા માટે અમરકંકા રાજધાનીમાં જઈ શકીએ. १६७ तए णं से सुटिए देवे कण्हं वासुदेवं एवं वयासी-किण्णं देवाणुप्पिया ! जहा चेव पउमणाभस्स रण्णो पुव्वसंगतिएणं देवेणं दोवई देवी जाव संहरिया, तहा चेव दोवई देवि धायईसंडाओ दीवाओ भारहाओ जाव हत्थिणाउरं साहरामि ? उदाहुपउमणाभं रायं सपुरबलवाहणं लवणसमुद्दे पक्खिवामि? ભાવાર્થ - ત્યાર પછી સુસ્થિત દેવે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ પદ્મનાભ રાજાના પૂર્વ સંગતિક દેવે દ્રૌપદીદેવીનું હરણ કર્યું, તે જ પ્રમાણે શું હું દ્રૌપદીદેવીને ધાતકીખંડ દ્વીપના ભરતક્ષેત્રમાંથી યાવતહસ્તિનાપુરમાં લઈ આવું? અથવા પદ્મનાભ રાજાને તેના નગર, સૈન્ય અને વાહનોની સાથે લવણ સમુદ્રમાં ડુબાડી દઉં? १६८ तए णं कण्हे वासुदेवे सुट्ठियं देवं एवं वयासी- मा णं तुम देवाणुप्पिया ! जाव साहराहि । तुमंणं देवाणुप्पिया ! मम लवणसमुद्दे पंचहिं पंडवेहिं सद्धिं अप्पछट्ठस्स छण्हं रहाणं मग्गं वियराहि । सयमेव णं अहं दोवईए देवीए कूवं गच्छामि।' ભાવાર્થ:- ત્યારે કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમારે સંહરણ કરવાનું નથી. હે દેવાનુપ્રિય! તમે તો પાંચે પાંડવો અને છઠ્ઠો મારો, એમ અમારા છએ રથોને લવણ સમુદ્રમાં જવાનો માર્ગ આપો. હું પોતે જ દ્રૌપદીદેવીને પાછી લઈ આવીશ. १६९ तए णं से सुट्ठिए देवे कण्हं वासुदेवं एवं वयासी-एवं होउ । पंचहिं पंडवेहिं सद्धिं अप्पछट्ठस्स छण्हं रहाणं लवणसमुद्दे मग्गं वियरइ । ભાવાર્થ:- ત્યારે સુસ્થિત દેવે કૃષ્ણ વાસુદેવને કહ્યું “એમ જ થાઓ, તથાસ્તુ', એમ કહીને તેણે પાંચ પાંડવો સહિત છઠ્ઠા વાસુદેવ, એમ છએના રથોને જવા માટે લવણ સમુદ્રમાં રસ્તો આપ્યો |१७० तए णं से कण्हे वासुदेवे चाउरंगिणि सेणं पडिविसज्जेइ, पडिविसज्जित्ता पंचहि पंडवेहिं सद्धि अप्पछ8 छहिं रहेहिं लवणसमुदं मझमज्झेणं वीईवयइ, वीईवइत्ता जेणेव अमरकंका रायहाणी जेणेव अमरकंकाए रायहाणीए अग्गुज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रहं ठवेइ, ठवित्ता दारुयं सारहिं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी
__ गच्छह णं तुमं देवाणुप्पिया ! अमरकंका रायहाणिं अणुपविसाहिं, अणुपविसित्ता पउमणाभस्सरण्णो वामेणं पाएणं पायपीढं अक्कमित्ता कुंतग्गेणं लेहं पणामेहि,पणामित्ता तिवलियं भिउडि णिडाले साहट्ट आसुरुत्ते जाव एवं वयाहि- हं भो पउमणाभा! अपत्थिय पत्थिया, दुरंतपंतलक्खणा, हीणपुण्णचाउद्दसा, सिरि-हिरिधिइ-कित्ति परिविज्जया, अज्ज ण भवसि, किं णं तुमं ण जाणासि कण्हस्स वासुदेवस्स भगिणिं
Page #466
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
दोवई देवि इहं हव्वं आणीते ? तं एयमवि गए, पच्चप्पिणाहि णं तुमं दोवरं देविं कण्हस्स वासुदेवस्स, अहवा णं जुद्धसज्जे णिग्गच्छाहि । एस णं कण्हे वासुदेवे पंचहिं पंडवेहिं अप्पछट्ठे दोवईदेवीए कूवं हव्वमागए ।
૪૦૬
ભાવાર્થ :- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે ચતુરંગિણી સેનાને ત્યાંથી પાછી મોકલી. સેનાને પાછી મોકલીને પાંચે પાંડવોના પાંચ અને એક પોતાનો એમ છએ રથો લવણ સમુદ્રના મધ્યભાગમાંથી પસાર થઈને અમરકંકા રાજધાની સમીપે અમરકંકાના પ્રધાન ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં રથને ઊભા રાખ્યા અને દારુક નામના સારથીને બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! તું જા અને અમરકંકા રાજધાનીમાં પ્રવેશ કરીને પદ્મનાભ રાજાની સભામાં જઈને તેનાં પાદપીઠ(બાજોઠ)ને પોતાના ડાબા પગથી આક્રાન્ત કરીને(ઠોકર મારીને) ભાલાની અણીથી આ (લેખ) પત્ર આપીને પછી કપાળ પર ત્રણ રેખા વડે ભૃકુટિ ચઢાવીને, ક્રોધિત થઈને કહેજે– અરે પદ્મનાભ! મોતની કામના કરનારા ! કુલક્ષણોવાળા ! પુણ્ય હીન ચતુદર્શીના દિવસે જન્મેલા, શ્રી, લજ્જા, બુદ્ધિ અને કીર્તિથી હીન ! આજ તું બચીશ નહીં. શું તું એટલું પણ જાણતો નથી કે કૃષ્ણવાસુદેવની ભગિની દ્રૌપદીદેવીનું સંહરણ કરાવી, તેને તે અહીં રાખી છે ? ખેર, જે થયું તે થયું, હજુ પણ તું તારું ભલું ઇચ્છતો હો તો દ્રૌપદીદેવી કૃષ્ણ વાસુદેવને પાછી સોંપી દે, નહિ તો યુદ્ધને માટે તૈયાર થઈ જા. કૃષ્ણ વાસુદેવ પાંચ પાંડવોની સાથે પોતે છઠ્ઠા દ્રૌપદીદેવીને પાછા લેવા માટે હમણા જ અહીં આવી પહોંચે છે.
| १७१ तए णं से दारुए सारही कण्हेणं वासुदेवेणं एवं वुत्ते समाणे हतुट्ठे जाव पडिसुणेइ, पडिसुणेत्ता अमरकंका रायहाणि अणुपविसइ, अणुपविसित्ता जेणेव पउमणाभे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेत्ता एवं वयासी - एस णं सामी ! मम विणय पडिवत्ती, इमा अण्णा मम सामियस्स समुहाणत्ति त्ति कट्टु आसुरुते वामपारणं पायपीढं अणुक्कमइ, अणुक्कमित्ता कतग्गेणं लेहं पणामइ, पणामित्ता जाव कूवं हव्वमागए ।
ભાવાર્થ :- કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે તે દારુક સારથી હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત્ આજ્ઞાનો સ્વીકાર કરીને તેણે અમરકંકા રાજધાનીમાં પ્રવેશ કરીને પદ્મનાભની પાસે જઈને હાથ જોડીને યાવત્ અભિવાદન કરીને કહ્યું– હે સ્વામિન્ ! આ મારો પોતાનો શિષ્ટાચાર છે. મારા સ્વામીના મુખથી કહેલી આજ્ઞા બીજી છે. તે આ પ્રમાણે છે, તેમ કહીને દૂતે ક્રોધિત થઈને પોતાના ડાબા પગથી તેના પાદપીઠને ઠોકર મારીને, ભાલાની અણીએ પત્રિકા આપી. પછી કૃષ્ણ વાસુદેવ પાંડવો સાથે દ્રૌપદીને પાછા લેવા માટે હમણાં અહીં આવે છે, આ જાતનો આદેશ કહી સંભળાવ્યો.
| १७२ त णं से पउमणाभे दारुणं सारहिणा एवं वुत्ते समाणे आसुरुत्ते जाव तिवलिं भिउडिं णिडाले साहट्टु एवं वयासी- णो अप्पिणामि णं अहं देवाणुप्पिया ! कहस्स वासुदेवस्स दोवइं । एस णं अहं सयमेव जुज्झसज्जो णिग्गच्छामि त्ति कट्टु दारुयं सारहिं एवं वयासी- केवलं भो ! रायसत्थेसु दूए अवज्झे त्ति कट्टु असक्कारिय असम्माणिय अवद्दारेणं णिच्छुभावेइ ।
ભાવાર્થ: :- દારુક સારથીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું ત્યારે તે ક્રોધિત થયા, ક્રોધથી કપાળ પર ત્રણ
Page #467
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
૪૦૭ ]
રેખા ઉપસે તેમ ભૂટી ચઢાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! હું કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી પાછી આપવાનો નથી. હમણાં હું સ્વયં સજ્જ થઈને યુદ્ધ કરવા માટે આવું છું. આ પ્રમાણે કહીને પછી દારુક સારથીને કહ્યું- હે દૂત! રાજનીતિમાં દૂત અવધ્ય છે તેથી હું તને મારતો નથી; આ પ્રમાણે કહીને તેનો સત્કાર-સન્માન કર્યા વિના અપમાન કરીને, પાછલા દરવાજેથી કાઢી મૂક્યો. १७३ तए णं से दारुए सारही पउमणाभेणं असक्कारिय जाव णिच्छूढे समाणे जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव कण्हं एवं वयासी- एवं खलु अहं सामी ! तुब्भं वयणेणं अमरकंका रायहाणिं गए जाव णिच्छुभावेइ । ભાવાર્થ:- પદ્મનાભ રાજા દ્વારા તિરસ્કૃત થઈને યાવતું પાછલા દરવાજેથી કાઢી મૂકાયેલો તે દારુક સારથી કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યો અને હાથ જોડીને કૃષ્ણ વાસુદેવને યાવતું આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનુ! હું આપના આદેશથી અમરકંકા રાજધાનીમાં પદ્મનાભ રાજાની પાસે ગયો હતો યાવતુ તેણે મને પાછલા દરવાજેથી કાઢી મૂક્યો છે, ઇત્યાદિ સમગ્ર વૃત્તાંત કહ્યો. પદ્મનાભ સાથે યુદ્ધઃ१७४ तए णं से पउमणाभे बलवाउयं सदावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह । तयाणंतरं च णं छेयायरिय-उवदेसमइ जाव उवणेइ । तए णं से पउमणाहे सण्णद्ध जाव अभिसेक्कं हत्थिरयणं दुरुहइ, दुरुहित्ता हयगय जाव जेणेव कण्हे वासुदेवे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ - ત્યાર પછી (દૂતને કાઢી મૂક્યા પછી) પદ્મનાભ રાજાએ સેનાપતિને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! શીધ્ર અભિષિકત હસ્તિ રત્નને તૈયાર કરીને લાવો. આ આદેશ સાંભળીને કુશળ આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન બુદ્ધિવાળા મહાવતે અભિષિકત, ઉજ્જવલ વેશથી પરિવૃત્ત, સુસજ્જિત હસ્તિને ઉપસ્થિત કર્યો. ત્યાર પછી પદ્મનાભ રાજા કવચ આદિ ધારણ કરીને સજ્જિત થયો યાવત્ અભિષિકત હાથી પર સવાર થઈને અશ્વો, હાથીઓ આદિ ચતુરાંગણી સેનાની સાથે કૃષ્ણ વાસુદેવ પાસે જવા માટે પ્રયાણ કર્યું. १७५ तए णं से कण्हे वासुदेवे पउमणाभं रायाणं एज्जमाणं पासइ, पासित्ता ते पंच पंडवे एवं वयासी- हं भो दारगा ! किं तुब्भे पउमणाभेणं सद्धिं जुज्झिहिह उदाहु पेच्छिहिह ? तए णं पंच पंडवा कण्हं वासुदेवं एवं वयासी- अम्हे णं सामी ! जुज्झामो, तुब्भे पेच्छह। तए णं पंच पंडवे सण्णद्ध जाव पहरणा रहे दुरुहंति, दुरुहित्ता जेणेव पउमणाभे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता एवं वयासी- अम्हे वा पउमणाभे वा राय त्ति कटु पउमणाभेणं सद्धि संपलग्गा यावि होत्था । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પદ્મનાભ રાજાને આવતા જોઈને પાંચ પાંડવોને પૂછયું કે– અરે બાળકો! તમે પદ્મનાભની સાથે યુદ્ધ કરશો કે યુદ્ધ જોશો? ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને કહ્યું- હે સ્વામિનું! અમે યુદ્ધ કરશું અને આપ અમારું યુદ્ધ જોવો. ત્યાર પછી પાંચ પાંડવો કવચાદિ ધારણ કરીને
Page #468
--------------------------------------------------------------------------
________________
| ४०८ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
થાવતુ અસ્ત્ર-શસ્ત્ર લઈને રથ પર સવાર થયા અને પદ્મનાભ રાજા સમીપે પહોંચીને આ પ્રમાણે કહ્યુંઆજે અમે છીએ અથવા પદ્મનાભ રાજા છે.' એમ કહીને તેઓ પદ્મનાભ રાજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. १७६ तए णं से पउमणाभेराया ते पंच पंडवे खिप्पामेव हयमहियपवरवीस्घाइयविवडिय चिंधधयपडागे जाव दिसोदिसि पडिसेहेइ । तए णं ते पंच पंडवा पउमणाभेण रण्णा हय महियपवर जाव पडिसेहिया समाणा अत्थामा जाव आधारणिज्ज ति कटु जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छंति । तएणंसेकण्हे वासुदेवे तेपंचपंडवे एवं वयासी-कहण्णं तुब्भे देवाणप्पिया ! पउमणाभण रण्णा सद्धि संपलग्गा?
तएणं ते पंच पंडवा कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हे तुब्भेहिं अब्भणुण्णाया समाणा सण्णद्धबद्धवम्मियकवया रहे दुरुहामो, दुरुहित्ता जेणेव पउमणाभे जाव पडिसेहेइ । ભાવાર્થ - ત્યાર પછી પદ્મનાભ રાજાએ તે પાંચ પાંડવો પર શીઘ શસ્ત્ર પ્રહાર કરીને તેમના ઘોડાઓને પીડિત કર્યા, ઉત્તમ ચિહ્નથી ચિહ્નિત ધજાઓને પાડી નાખી યાવતુ તેમને એક દિશામાંથી બીજી દિશામાં ભગાડી મૂક્યા. પદ્મનાભ દ્વારા ભગાડેલા યુદ્ધભૂમિમાં ટકવામાં અસમર્થ તેવા પાંચે પાંડવો કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવે પાંચ પાંડવોને કહ્યું– દેવાનુપ્રિયો ! તમે લોકો પદ્મનાભરાજાની સાથે કઈ રીતે યુદ્ધ કર્યું?
ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! અમે આપની આજ્ઞા મેળવીને કવચાદિથી સુસજ્જિત થઈને રથ પર આરૂઢ થયા. આરૂઢ થઈને પદ્મનાભની સામે ગયા; ઈત્યાદિ સર્વ વૃતાંત પૂર્વવત્ કહેવો યાવત્ તેણે અમને ભગાડી દીધા. १७७ तए णं कण्हे वासुदेवे ते पंच पंडवे एवं वयासी- जइ णं तुब्भे देवाणुप्पिया ! एवं वयंता-अम्हे, णो पउमणाभे राय त्ति कटु पउमणाभेणं सद्धिं संपलग्गंता तो णं तुब्भे णो पउमणाहे हयमहियपवर जावपडिसेहित्था । तं पेच्छह णं तुब्भे देवाणुप्पिया !"अहं राया, णो पउमणाभे" त्ति कटु पउमणाभेणं रण्णा सद्धिं जुज्झामि; रहं दुरुहइ, दुरुहित्ता जेणेव पउमणाभेराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता सेयंगोखीरहारधवलंतणसोल्लियसिंदुवाकुंदेंदु सण्णिगासंणिययबलस्स हरिसजणणं रिउसेण्णविणासकर पंचजण्णंसंखं परामुसइ, परिमुसित्ता मुहवायपूरिय करेइ । ભાવાર્થ - આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે પાંચે પાંડવોને કહ્યું- હે દેવાનુપ્રિયો! જો તમે એમ બોલ્યા હોત કે “અમે છીએ, પદ્મનાભરાજા નહીં(અમે જ જીતીશું–પદ્મનાભ જીતશે નહીં) તેમ વિચારીને પદ્મનાભની સાથે યુદ્ધ કર્યું હોત તો પદ્મનાભરાજા તમોને હત પ્રહત કરી શક્ત નહીં.(તમે બોલવામાં ભૂલ કરી, તેથી તમારે ભાગીને આવવું પડ્યું છે.) હે દેવાનુપ્રિયો! હવે તમે જોવો- હું છું, પદ્મનાભ રાજા નહીં. આ પ્રમાણે કહીને હું પદ્મનાભની સાથે યુદ્ધ કરું છું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ રથ પર આરૂઢ થઈને પદ્મનાભરાજાની પાસે ગયા. ત્યાં જઈને તેઓએ ગાયના દૂધ અને મોતીઓના હાર, મલ્લિકાના ફૂલ, માલતી-કુસુમ-સિન્દુવાર-પુષ્પ,
Page #469
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| ४०८ ]
કંદપુષ્પ અને ચંદ્રમાની સમાન શ્વેત, પોતાની સેનાને હર્ષ ઉત્પન્ન કરનારા અને શત્રુ સેનાનો સંહાર કરનારા એવા પાંચજન્ય શંખને હાથમાં લીધો અને મુખના વાયુથી તેને સંપૂર્ણ ભરીને ફૂંકયો. १७८ तए णं तस्स पउमणाभस्स तेणं संखसद्देणं बल-तिभाए हए जाव पडिसेहिए । तए णं से कण्हे वासुदेवे धणु परामुसइ; वेढो । धणुं पूरेइ, पूरित्ता धणुसदं करेइ । तए णं तस्स पउमणाभस्स दोच्चे बलतिभाए धणुसद्देणं हयमहिय जावपडिसेहिए । तए णं से पउमणाभे राया तिभागबलावसेसे अत्थामे अबले अवीरिए अपुरिसक्कारपरकम्मे अधारणिज्जंति कटु सिग्धं तुरियंजेणेव अमरकंका तेणेव उवागच्छइ, उवागच्छित्ता अमरकंकं रायहाणिं अणुपविसइ, अणुपविसित्ता दाराई पिहेइ, पिहित्ता रोहसज्जे चिट्ठइ । ભાવાર્થ:- તે શંખના નાદથી પદ્મનાભની સેનાનો ત્રીજો ભાગ હતપ્રભ થઈ ગયો યાવત્ ભાગી ગયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સારંગ નામનું ધનુષ્ય હાથમાં લીધું. અહીં ધનુષ્યનું વર્ણન કહેવું જોઈએ.(ધનુષ્યનું વર્ણન જંબૂ. ૩/૧૮ પ્રમાણે જાણવું) ધનુષ પર પ્રત્યંચા ચડાવી. પ્રત્યંચા ચડાવીને ટંકાર કર્યો. ધનુષ્યના તે ટંકારથી પદ્મનાભની સેનાનો બીજો, ત્રીજો ભાગ હત-મથિત થઈ ગયો યાવતુ હવે પદ્મનાભની સેનાનો એક ત્રીજો ભાગ જ શેષ રહ્યો તેથી તે સામર્થ્યહીન, બલહીન, વીર્યહીન અને પુરુષાર્થ પરાક્રમથી હીન થઈ ગયો. તે કૃષ્ણના પ્રહારને સહન કરવા કે નિવારણ કરવામાં અસમર્થ થઈને શીઘ્રતાપૂર્વક, ત્વરા સાથે, અમરકંકા રાજધાનીમાં ઘુસી ગયો. તેણે અમરકંકા રાજધાનીની અંદર ઘુસીને નગરના દ્વાર બંધ કરાવીને કિલ્લાની અંદર સુરક્ષિત થઈને રહ્યો. १७९ तए णं से कण्हे वासुदेवे जेणेव अमरकंका तेणेव उवागच्छइ, उवागच्छित्ता रहं ठवेइ, ठवित्ता रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता वेउव्वियसमुग्घाएणं समोहणइ समोहणित्ता एगं महं णरसीह-रूवं विउव्वइ, विउव्वित्ता महया महया सद्देणं पायदद्दरियं करेइ । तए णं से कण्हेणं वासुदेवेणं महया महया सद्देणं पायदद्दरएणं करणं समाणेणं अमरकंका रायहाणी संभग्ग-पागारगोपुराट्टालयचरियतोरणपल्हत्थियपवरभवणसिरिधरा सरस्सरस्स धरणियले सण्णिवइया । ભાવાર્થ:- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે અમરકંકા રાજધાનીની સમીપે જઈને રથ ઊભો રખાવ્યો અને રથની નીચે ઊતરીને, વૈક્રિય સમુદ્યાત કરીને એક મોટું નરસિંહનું રૂપ ધારણ કર્યું. પછી ભયંકર ગર્જના સાથે પગ પછાડ્યો. કૃષ્ણ વાસુદેવની ભયંકર ગર્જના સાથેના ચરણાઘાતથી અમરકંકા રાજધાનીના પ્રાકાર, દરવાજા, ઝરુખા ચરિકા(પરકોટા અને નગરની વચ્ચેનો માર્ગ) અને તોરણ (દરવાજાની ઉપરનો ભાગ) શ્રેષ્ઠ મહેલ તથા શ્રીગૃહો, કોશાગારો જમીનદોસ્ત થઈ ગયા. १८० तए णं पउमणाभे राया अमरकंका रायहाणि संभग्गं जाव पासित्ता भीए दोवई देविं सरणं उवेइ । तए णं सा दोवई देवी पउमणाभं रायं एवं वयासी-किण्णं तुम देवाणुप्पिया! ण जाणसिकण्हस्स वासुदेवस्स उत्तमपुरिसस्स विप्पियंकरेमाणेममंइह हव्वमाणेसि? तंएवमवि गए गच्छह णं तुमं देवाणुप्पिया ! हाए उल्लपडसाडए अवचूलगवत्थणियत्थे अंतेउरपरियालसंपरिखुडे अग्गाइं वराई रयणाई गहाय मम पुरओ काउं कण्हं वासुदेवं करयल जाव
Page #470
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૦ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
पायपडिए सरणं उवेहि । पणिवइयवच्छला णं देवाणुप्पिया ! उत्तमपुरिसा। ભાવાર્થ :- ત્યાર પછી પદ્મનાભરાજા અમરકંકા રાજધાનીનો પૂર્વોક્ત પ્રકારે વિનાશ થતો જોઈને, ભયભીત થઈને દ્રૌપદીદેવીની શરણે ગયો, ત્યારે દ્રૌપદીદેવીએ પદ્મનાભ રાજાને કહ્યું- હે દેવાનુપ્રિય ! શું તમે ઉત્તમ પુરુષ કૃષ્ણ વાસુદેવને ઓળખતા નથી? મને અહીં લાવીને તમે તેમનું અનિષ્ટ કર્યું છે, પરંતુ જે થયું તે થયું. હવે હે દેવાનુપ્રિય ! તમે જાઓ, સ્નાન કરીને ભીના(પાણી નીતરતા) પહેરવા અને ઓઢવાના વસ્ત્ર ધારણ કરીને, પહેરેલા વસ્ત્રનો છેડો નીચે રાખીને અર્થાતુ કાછડી ખુલ્લી રાખીને, સ્ત્રીઓના પરિધાનની જેમ અધોવસ્ત્ર ધારણ કરીને અંતઃપુરની રાણીઓ તથા પરિવારને સાથે લઈને, પ્રધાન અને શ્રેષ્ઠ રત્નોની ભેટ સહિત મને આગળ કરીને આ પ્રમાણે ચાલીને કૃષ્ણ વાસુદેવ પાસે ચાલો અને બન્ને હાથ જોડીને તેમનું શરણ ગ્રહણ કરો. હે દેવાનુપ્રિય ! ઉત્તમ પુરુષ પ્રણિપતિત વત્સલ હોય છે અર્થાતુ તેની સામે જે નમ્ર થઈ જાય છે, તેના પર તે પ્રસન્ન થાય છે.(એમ કરવાથી જ તમારી નગરી આદિની રક્ષા થશે અન્યથા નહીં.) દ્રૌપદીને પાછી સોંપવી - १८१ तए णं से पउमणाभे दोवईए देवीए एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता प्रहाए जाव सरणं उवेइत्ता एवं वयासी-दिट्ठा णं देवाणुप्पियाणं इड्डी जावपरक्कमे । तं खामेमि णं देवाणुप्पिया! खमंतु णं देवाणुप्पिया जाव णाइ भुज्जो एवं करणयाए त्ति कटु पंजलिउडे पायवडिए कण्हस्स वासुदेवस्स दोवइं देविं साहत्थि उवणेइ । ભાવાર્થ :- ત્યારે પદ્મનાભે દ્રૌપદી દેવીના આ શિક્ષાપ્રદ વચનોનો સ્વીકાર કર્યો. દ્રોપદીદેવીના કથનાનુસાર સ્નાન કરીને વાવત વાસુદેવના શરણમાં ગયો. ત્યાં જઈને બન્ને હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યો- હે દેવાનુપ્રિય ! મેં આપ દેવાનુપ્રિયની ઋદ્ધિ જોઈ લીધી, આપનું પરાક્રમ જોઈ લીધું છે. હે દેવાનુપ્રિય! હું ક્ષમાયાચના કરું છું, આપ દેવાનુપ્રિય! મને ક્ષમા કરો યાવતુ હું ફરી પાછું આવું કરીશ નહીં. આ પ્રમાણે કહીને તેણે હાથ જોડ્યા, પગમાં પડીને પોતાના હાથે જ દ્રૌપદીદેવીને સોંપી દીધી. १८२ तए णं से कण्हे वासुदेवे पउमणाभं एवं वयासी-हं भो पउमणाभा ! अप्पत्थियपत्थिया! किण्णं तुमंण जाणसि मम भयिणि दोवई देविं इह हव्वमाणमाणे? तं एवमवि गए णत्थि ते ममाहिंतो इयाणिं भयमत्थि त्ति कटु पउमणाभं पडिविसज्जेइ, पडिविसज्जित्ता दोवई देवि गिण्हइ, गिण्हित्ता रहं दुरुहेइ, दुरुहित्ता जेणेव पंच पंडवा तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंचण्हं पंडवाणं दोवइं देविं साहत्थि उवणेइ । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણવાસુદેવે પદ્મનાભને આ પ્રમાણે કહ્યું– અરે પદ્મનાભ ! અપ્રાર્થિત (મૃત્યુ)ની પ્રાર્થના કરનારા, શું તું જાણતો નહતો કે તું મારી બહેન દ્રૌપદીદેવીનું અપહરણ કરીને શીધ્ર અહીં લઈ આવ્યો છે? તેમ છતાં પણ, હવે તને મારા તરફથી ભય નથી ! આ પ્રમાણે કહીને પદ્મનાભને વિદાય કર્યો અને દ્રૌપદીદેવીને લઈને કૃષ્ણ મહારાજ રથ પર આરૂઢ થયા, આરૂઢ થઈને પાંચ પાંડવોની સમીપે આવીને, તેઓને દ્રૌપદી દેવી સોંપી દીધી. १८३ तए णं से कण्हे वासुदेवे पंचहिं पंडवेहिं सद्धिं अप्पछटे छहिं रहेहिं लवणसमुदं मज्झमज्झेणं जेणेव जंबुद्दीवे दीवे जेणेव भारहे वासे तेणेव पहारेत्थ गमणाए ।
Page #471
--------------------------------------------------------------------------
________________
| अध्य-११ : अमाद्रीपही
| ४११ ।
ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણવાસુદેવે પાંચે પાંડવો અને છટ્ટા પોતે તેમ છે રથો વડે લવણસમુદ્રમાં થઈને જબૂદ્વીપના ભારતવર્ષ તરફ પ્રયાણ કર્યું. १८४ तेणं कालेणं तेणं समएणं धायइसंडे पुरिच्छमद्धे भारहे वासे चंपा णामं णयरी होत्था। पुण्णभद्दे चेइए । तत्थ णं चंपाए णयरीए कविले णामं वासुदेवे राया होत्थामहया हिमवंत, वण्णओ। ભાવાર્થ :- કાલે અને તે સમયે, ધાતકીખંડ દ્વીપમાં, પૂર્વાર્ધદિશાના ભરતક્ષેત્રમાં, ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં કપિલ નામના વાસુદેવ રાજા હતા. તે મહાહિમવાન પર્વતની સમાન મહાન હતા, અહીં રાજાનું વર્ણન કહેવું. नेवासुदेवोर्नुपनि-मिलन :१८५ तेणं कालेणं तेणं समएणं मुणिसुव्वए अरहा चंपाए पुण्णभद्दे समोसढे । कपिले वासुदेवे धम्मं सुणेइ । तए णं से कविले वासुदेवे मुणिसुव्वयस्स अरहओ अंतिए धम्म सुणमाणे कण्हस्स वासुदेवस्स संखसई सुणेइ । तए णं तस्स कविलस्स वासुदेवस्स इमेयारूवे अज्झत्थिए समुप्पज्जित्था-किं मण्णे धायइसंडे दीवे भारहे वासे दोच्चे वासुदेवे समुप्पण्णे, जस्स णं अयं संखसद्दे ममं पिव मुहवायपूरिए वियंभइ ? ભાવાર્થ:- તે કાલે અને તે સમયે મુનિસુવ્રત નામના અરિહંત ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા હતા. કપિલ વાસુદેવ તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળતા હતા. મુનિસુવ્રત અરિહંત પાસે ધર્મશ્રવણ કરતાં-કરતાં કપિલ વાસુદેવે કૃષ્ણ વાસુદેવના પંચજન્ય શંખનો નાદ સાંભળ્યો. ત્યારે કપિલ વાસુદેવના ચિત્તમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો કે– “શું ધાતકીખંડ દ્વીપના ભારતવર્ષમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થયા છે કે જેના શંખનો ધ્વનિ મારા શંખના ધ્વનિ જેવો જ છે?” १८६ कविला वासुदेवा !त्ति मुणिसुव्वए अरहा कविलं वासुदेवं एवं वयासी-सेणूणं ते कविला वासुदेवा !मम अतिए धम्मणिसामेमाणस्ससंखसई आकण्णित्ता इमेयारूवे अज्झथिए जाव वियंभइ ? से णूणं कविला वासुदेवा ! अयमढे समढे ? हंता अत्थि । ભાવાર્થ - હે કપિલ વાસુદેવ! આ પ્રમાણે સંબોધન કરીને મુનિસુવ્રત અરિહંતે કપિલ વાસુદેવને કહ્યુંહે કપિલ વાસુદેવ! મારી સમીપે પ્રવચન શ્રવણ કરતા શંખનો ધ્વનિ સાંભળીને તમને આ પ્રમાણે વિચાર આવ્યો છે કે શું આ ભરતક્ષેત્રમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થયા છે? યાવતું તે શંખ ધ્વનિ મારા શંખના ધ્વનિ જેવો જ છે. હે કપિલ વાસુદેવ! શું આ વાત સાચી છે? કપિલ વાસુદેવે ઉત્તર આપ્યો- હા, ભગવન્! તે સત્ય છે १८७ तं णो खलु कविला ! एवं भूयं वा भवइ(भव्वं) वा, भविस्सइ(भविस्स) वा जण्णं एगे खेत्ते, एगे जुगे एगे समए दुवे अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा । एवं खलु वासुदेवा ! जंबुद्दीवाओ दीवाओ भारहाओ वासाओ हथिणाउरणयराओ पंडुस्स रण्णो सुण्हा पंचण्हं पंडवाणं
Page #472
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
भारिया दोवई देवी तव पउमणाभस्स रण्णो पुव्वसंगइएणं देवेणं अमरकंका णयरिं साहरिया । तए णं से कहे वासुदेवे पंचहिँ पंडवेहिं सद्धिं अप्पछट्टे छहिं रहेहिं अमरकंकं रायहाणि दोवईए देवीए कूवं हव्वमागए। तए णं तस्स कण्हस्स वासुदेवस्स पउमणाभेणं रण्णा सद्धिं संगामं संगामेमाणस्स अयं संखसद्दे तव मुहवायपूरिए इव वियंभइ ।
૪૧૨
ભાવાર્થ :- મુનિસુવ્રત અરિહંતે પુનઃ કહ્યું– કપિલ વાસુદેવ ! એવું ક્યારે ય થયું નથી, થતું નથી અને થશે નહીં કે એક ક્ષેત્રમાં, એક યુગમાં અને એક જ સમયમાં બે તીર્થંકર, બે ચક્રવર્તી, બે બળદેવ કે બે વાસુદેવ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. હે વાસુદેવ ! જંબુદ્રીપ નામના દ્વીપના, ભરતક્ષેત્રના, હસ્તિનાપુર નગરમાંથી પાંડુરાજાની પુત્રવધૂ અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદીદેવીને, તમારા પદ્મનાભ રાજાનો પૂર્વસંગતિક મિત્ર દેવ, અપહરણ કરીને અમરકંકા નગરીમાં લઈ આવ્યો હતો. કૃષ્ણ વાસુદેવ, પાંચ પાંડવો સહિત, સ્વયં પોતે છઠ્ઠા, દ્રૌપદીદેવીને પાછા લેવા માટે અહીં આવ્યા છે. તે પદ્મનાભ રાજાની સાથે યુદ્ધ કરી રહ્યા છે. તે કૃષ્ણ વાસુદેવના શંખનો આ ધ્વનિ છે, જે તમારા મુખના વાયુથી પૂર્ણ કરાયો હોય તેમ લાગે છે અર્થાત્ તમારા શંખનાદ જેવો લાગે છે.
| १८८ त णं से कविले वासुदेवे मुणिसुव्वयं अरहं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- गच्छामि णं अहं भंते ! कण्हं वासुदेवं उत्तमपुरिसं पासामि ।'
तए णं मुणिसुव्वए अरहा कविलं वासुदेवं एवं वयासी - णो खलु देवाणुप्पिया ! एवं भूयं वा भवइ वा भविस्सइ वा जण्णं अरिहंता वा अरिहंतं पासंति, चक्कवट्टी वा चक्कवट्टिं पासंति, बलदेवा वा बलदेवं पासंति, वासुदेवा वा वासुदेवं पासंति । तह वि य णं तुमं कण्हस्स वासुदेवस्स लवणसमुद्दं मज्झमज्झेणं वीइवयमाणस्स सेयापीयाई धयग्गाइं पासिहिसि ।
ભાવાર્થ :- ત્યાર પછી કપિલ વાસુદેવે મુનિસુવ્રત અરિહંતને વંદન, નમસ્કાર કર્યા, વંદના-નમસ્કાર કરીને કહ્યું– હે ભગવન્ ! હું જાઉં અને પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવના દર્શન કરું.
ત્યારે મુનિસુવ્રત અરિહંતે કપિલ વાસુદેવને કહ્યું– હે દેવાનુપ્રિય ! એક તીર્થંકર બીજા તીર્થંકરને, એક ચક્રવર્તી બીજા ચક્રવર્તીને, એક બળદેવ બીજા બળદેવને અને એક વાસુદેવ બીજા વાસુદેવને મળે તેવું ક્યારે ય થયું નથી, થતું નથી, થશે પણ નહીં. તો પણ તમે લવણસમુદ્રના મધ્યભાગમાં થઈને જતાં કૃષ્ણ વાસુદેવના શ્વેત અને પીળી ધ્વજાના અગ્રભાગને જોઈ શકશો.
| १८९ तए णं कविले वासुदेवे मुणिसुव्वयं अरहं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता हत्थिखंधं दुरुहइ दुरुहित्ता सिग्घं जेणेव वेलाउले तेणेव उवागच्छइ, उवागच्छित्ता वासुदेवस्स लवणसमुद्दं मज्झमज्झेणं वीइवयमाणस्स सेयापीयाइं धयग्गाई पासइ, पासित्ता एवं वयइ - एस णं मम सरिसपुरिसे उत्तमपुरिसे कण्हे वासुदेवे लवणसमुद्दं मज्झमज्झेणं वीईवयइ त्ति कट्टु पंचजण्णं संखं परामुसइ, परामुसित्ता मुहवायपूरियं करेइ । ભાવાર્થ:- ત્યાર પછી કપિલ વાસુદેવ મુનિસુવ્રત અરિહંત ભગવાનને વંદન નમસ્કાર કરીને તે હાથીના
Page #473
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૬ : અમરકંકા : દ્રૌપદી
૪૧૩
સ્કંધ પર આરૂઢ થઈને ત્વરિત વેલાફૂલલવણસમુદ્રના કિનારે આવ્યા અને લવણ સમુદ્રની મધ્યમાં થઈને જતા, કૃષ્ણવાસુદેવની શ્વેત અને પીળી ધ્વજાનો અગ્રભાગ જોયો. જોઈને મનોમન વિચારવા લાગ્યા– આ મારી સમાન પુરુષ છે, આ પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવ છે, તે લવણ સમુદ્રની મધ્યમાં થઈને જઈ રહ્યા છે. એમ કહીને કપિલ વાસુદેવે પોતાનો પંચજન્ય શંખ હાથમાં લીધો અને તેણે પોતાના મુખના વાયુથી પૂરિત કર્યો– ફૂંક્યો. १९० तणं से कहे वासुदेवे कविलस्स वासुदेवस्स संखसद्दं आयण्णेइ, आयण्णित्ता पंचजण्णं जाव पूरियं करेइ । तए णं दो वि वासुदेवा संखसद्दसामायारिं करेंति ।
ભાવાર્થ = કૃષ્ણ વાસુદેવે કપિલ વાસુદેવના શંખનો નાદ સાંભળ્યો. સાંભળીને તેઓએ પણ પોતાના પંચજન્ય શંખને યાવત્ મુખના વાયુથી પૂરિત કર્યો—ફૂંક્યો. તે સમયે બન્ને વાસુદેવોનું શંખનાદથી મિલન થયું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં આ અવસર્પિણીકાલની એક આશ્ચર્યકારક ઘટનાનું વર્ણન છે.
સામાન્ય રીતે એક જ ક્ષેત્રમાં એક સમયમાં બે વાસુદેવનું મિલન થતું નથી પરંતુ આ હૂંડા અવસર્પિણીકાલમાં દશ આશ્ચર્યકારક ઘટનાઓ(અચ્છેરા) ઘટિત થઈ છે. તેમાં ભગવાન નેમનાથના સમયમાં થયેલી આ એક આશ્ચર્યકારક ઘટના છે. ધાતકીખંડના પૂર્વવિભાગના ભરતક્ષેત્રના કપિલ વાસુદેવ અને જંબુદ્રીપના ભરતક્ષેત્રના કૃષ્ણ વાસુદેવ, બંને વાસુદેવોનું શંખનાદ દ્વારા મિલન થયું. બંને વાસુદેવે સામસામે શંખનાદ કર્યો. પદ્મનાભને દેશનિકાલની સજા ઃ
| १९१ त णं से कविले वासुदेवे जेणेव अमरकंका तेणेव उवागच्छइ, उवागच्छित्ता अमरकंकं रायहाणिं संभग्गतोरणं जाव पासइ, पासित्ता पउमणाभं एवं वयासी - किण्णं देवाणुप्पिया ! एसा अमरकंका रायहाणी संभग्ग जाव सण्णिवइया ?
ભાવાર્થ :- ત્યાર પછી કપિલ વાસુદેવ અમરકંકા રાજધાનીમાં આવ્યા. અમરકંકા રાજધાનીના તોરણ, ધ્વજા વગેરેને નષ્ટ થઈ ગયેલા જોઈને પદ્મનાભને પૂછ્યું કે– હે દેવાનુપ્રિય ! તેનું શું કારણ છે કે અમરકંકા
રાજધાની વિનિષ્ટ થઈ ગઈ છે ?
| १९२ तणं से पमणाभे कविलं वासुदेवं एवं वयासी एवं खलु सामी ! जंबुद्दीवाओ दीवाओ भारहाओ वासाओ इहं हव्वमागम्म कण्हेणं वासुदेवेणं तुब्भे परिभूय अमरकंका जाव सण्णिवाइया ।
ભાવાર્થ:- ત્યારે પદ્મનાભે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું– હે સ્વામિન્ ! જંબુદ્રીપ નામના દ્વીપના, ભારતવર્ષથી કૃષ્ણ વાસુદેવ અહીં આવ્યા હતા. તેણે આવીને આપનો પરાભવ કરીને, આપનું અપમાન કરીને, અમરકંકા નગરીને જમીનદોસ્ત કરી નાંખી છે.
| १९३ तर णं से कविले वासुदेवे पउमणाहस्स अंतिए एयमट्ठे सोच्चा पउमणाभं एवं वयासीहं भो पउमणाभा ! अपत्थियपत्थिया, किं णं तुमं ण जाणसि मम सरिसपुरिसस्स कण्हस्स वासुदेवस्स विप्पियं करेमाणा ? आसुरुते जाव पडमणाभं णिव्विसयं आणवेइ, पउमणाभस्स पुत्तं अमरकंकाए रायहाणीए महया महया रायाभिसेएणं अभिसिंचइ जाव पडिगए ।
Page #474
--------------------------------------------------------------------------
________________
| ४१४ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી કપિલ વાસુદેવે, પદ્મનાભનો આ પ્રકારનો ઉત્તર સાંભળીને પદ્મનાભને કહ્યુંઅરે પદ્મનાભ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! શું તું નથી જાણતો કે તે મારી જેવા જ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કર્યું છે? ક્રોધિત બની આ પ્રમાણે કહીને તે યાવત પદ્મનાભને દેશનિકાલની આજ્ઞા આપી અને પદ્મનાભના પુત્રને અમરકંકા રાજધાનીમાં મહાન રાજ્યાભિષેકથી અભિષિક્ત કરીને કપિલ વાસુદેવ પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. પાંડવો દ્વારા કૃષ્ણના બળની કસોટી :१९४ तएणं से कण्हे वासुदेवे लवणसमुदं मझमज्झेणं वीइवयमाणे-वीइवयमाणे गंगं उवागाए, ते पंच पंडवे एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! गंगामहाणई उत्तरह जाव ताव अहं सुट्ठियं देवं लवणाहिवइं पासामि ।
तए णं पंच पंडवा कण्हेणं वासुदेवेणं एवं वुत्ता समाणा जेणेव गंगा महाणई तेणेव उवागच्छंति उवागच्छित्ता एगट्ठियाए णावाए मग्गणगवसणं करेंति, करित्ता एगट्ठियाए णावाए गंगामहाणइं उत्तरंति, उत्तरित्ता अण्णमण्णं एवं वयंति- पहू णं देवाणुप्पिया ! कण्हे वासुदेवे गंगामहाणइंवाहाहिं उत्तरित्तए उदाहुणोपभूउत्तरित्तए?त्तिकट्टएगट्ठियंणावं णूमेति, 'मित्ता कण्हं वासुदेवं पडिवालेमाणा-पडिवालेमाणा चिटुंति । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રના મધ્યભાગમાંથી પસાર થઈને ગંગાનદીની સમીપે પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણ પાંચ પાંડવોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ. ગંગા મહાનદીને પાર કરો ત્યાં સુધીમાં હું લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળીને આવું છું.
કૃષ્ણ વાસુદેવે પાંચે પાંડવોને આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ ગંગામહાનદીના કિનારે આવીને લઘુ નૌકાને (રથ સમાય શકે તેવી) શોધી લાવ્યા અને તે નૌકા દ્વારા ગંગામહાનદીને પાર કરીને તેઓએ પરસ્પર વિચાર્યું કે- હે દેવાનુપ્રિય! કૃષ્ણ વાસુદેવ ગંગામહાનદીને બંને હાથો વડે તરીને પાર કરી શકે છે કે નહીં? આપણે તેમની પરીક્ષા કરીએ. આ પ્રમાણે વિચારીને તેઓએ તે નૌકા છુપાવી દીધી, છુપાવીને કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા કરવા લાગ્યા. १९५ तए णं से कण्हे वासुदेवे लवणाहिवई पासइ, पासित्ता जेणेव गंगा महाणदी तेणेव उवागच्छइ, उवागच्छित्ता एगट्ठियाए सव्वओ समंता मग्गण-गवेसणं करेइ, करित्ता एगट्ठियं णावं अपासमाणे एगाए बाहाए रहं सतुरगं ससारहिं गेण्हइ, एगाए बाहाए गंगं महाणइं बासट्टि जोयणाई अद्धजोयणं च वित्थिण्णं उत्तरिउं पयत्ते यावि होत्था ।
तए णं कण्हे वासुदेवे गंगामहाणईए बहूमज्झदेसभाए संपत्ते समाणे संते तंते परितंते बद्धसेए जाए यावि होत्था । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ લવણાધિપતિ સુસ્થિત દેવને મળ્યા. મળીને ગંગા મહાનદીના કિનારે આવ્યા, આવીને તેઓએ ચારેબાજુ નાની નૌકાની શોધ કરી, શોધ કરવા છતાં નૌકા ન મળી ત્યારે
Page #475
--------------------------------------------------------------------------
________________
| अध्य-११ : अमरदीपही
| ४१५ ।
તેઓએ પોતાના અશ્વ અને સારથીયુક્ત રથને એક હાથથી ઉપાડ્યો અને બીજા હાથથી સાડા બાસઠ યોજનના વિસ્તારવાળી ગંગા મહાનદીને તરીને પાર કરવા લાગ્યા.
- કૃષ્ણ વાસુદેવ તરતા-તરતાં ગંગા મહાનદીની મધ્યમાં પહોંચ્યા ત્યાં થાકી ગયા, ખેદખિન્ન થઈ ગયા, સંતપ્ત થઈ ગયા, પસીનાથી રેબઝેબ થઈ ગયા. १९६ तए णं तस्स कण्हस्स वासुदेवस्स इमे एयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- अहो णं पंच पंडवा महाबलवग्गा जेहिं गंगा महाणई बासढेि जोयणाई अद्धजोयणं च वित्थिण्णा बाहाहिं उत्तिण्णा । इच्छंतएहिं णं पंचहिं पंडवेहिं पउमणाभेराया जावणो पडिसेहिए ।
तए णं गंगा देवी कण्हस्स इमं एयारूवं अज्झत्थियं जावजाणित्ता थाहं वियरइ । तए णं से कण्हे वासुदेवे मुहुत्तंतरं समासासेइ, समासासित्ता गंगा महाणई बासढेि जाव उत्तरइ, उत्तरित्ता जेणेव पंच पंडवा तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंच पंडवे एवं वयासी- अहो णं तुब्भे देवाणुप्पिया ! महाबलवगा, जेणं तुब्भेहिं गंगा महाणई बासद्धिं जाव उत्तिण्णा । इच्छतएहिं णं तुब्भेहिं पउमणाहे जाव णो पडिसेहिए । ભાવાર્થ – તે સમયે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે વિચાર આવ્યો કે– અહો! પાંચ પાંડવો મહાબળવાન છે, તેઓએ સાડા બાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને પોતાની ભુજાઓ વડે તરીને પાર કરી છે! પાંચ પાંડવોએ જાણીબૂઝીને જ પદ્મનાભને પરાજિત કર્યો નહીં હોય.
ત્યારે ગંગાદેવીએ કૃષ્ણ વાસુદેવના અધ્યવસાયને જાણીને જલના સ્થાને સ્થળ કરી દીધું. ત્યાં કૃષ્ણ વાસુદેવે થોડીવાર વિસામો લીધો. વિસામો લીધા પછી સાડા બાસઠ યોજન વિસ્તૃત ગંગા મહાનદીને તરીને પાર કરી, પાંચ પાંડવો પાસે પહોંચ્યા અને કહ્યું કે- અહો દેવાનુપ્રિયો ! તમે ઘણા બળવાન છો. તમોએ સાડાબાસઠ યોજન વિસ્તૃત ગંગામહાનદીને બાહુબળથી પાર કરી છે. તમે જાણીબુઝીને પદ્મનાભને પરાજિત કર્યો નથી. १९७ तए णं पंच पंडवा कण्हेणं वासुदेवेणं एवं वुत्ता समाणा कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हे तुब्भेहिं विसज्जिया समाणा जेणेव गंगा महाणई तेणेव उवागच्छामो, उवागच्छित्ता एगट्ठियाए मग्गणगवेसणं करेमो तं चेव जाव णूमेमो, तुब्भे पडिवालेमाणा चिट्ठामो । ભાવાર્થ - કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે અમને વિદાય આપી ત્યારે અમે ગંગા મહાનદીના કિનારે આવ્યા અને નાની નૌકાની શોધ કરી થાવતુ નૌકા છુપાવીને તમારી પ્રતીક્ષા કરતા અહીં ઊભા છીએ. કૃષ્ણ દ્વારા પાંડવોને સજા - १९८ तए णं कण्हे वासुदेवे तेसिं पंचण्हं पंडवाणं एयमटुं सोच्चा णिसम्म आसुरुत्ते जावतिवलियं भिउडिं णिडाले साहुटु एवं वयासी- अहो णं जया मए लवणसमुदं दुवे जोयणसयसहस्सा वित्थिण्णं वीईवइत्ता पउमणाभं हयमहिय जावपडिसेहित्ता अमरकंका
Page #476
--------------------------------------------------------------------------
________________
| ४१
।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
संभग्गा, दोवई साहत्थि उवणीया, तया णं तुब्भेहिं मम माहपं ण विण्णायं, इयाणिं जाणिस्सह त्ति कटु लोहदंडं परामुसइ, पंचण्हं पंडवाणं रहे चूरेइ, चूरित्ता णिव्विसए आणवेइ, आणवित्ता तत्थ णं रहमद्दणे णामं कोट्टे णिविढे । ભાવાર્થ - પાંચ પાંડવોનો આ જવાબ સાંભળી, હૃદયમાં અવધારી કૃષ્ણ વાસુદેવ એકદમ ક્રોધાભિભૂત થઈ ગયા યાવતું લલાટ પર ત્રણ સળવાળી ભ્રકુટી ચઢાવીને પાંડવોને કહ્યું કે બે લાખ યોજનના વિસ્તારવાળા લવણ સમુદ્રને પાર કરીને પદ્મનાભ રાજાને જીત્યો, તેની સેનાને મથી નાખી, અમરકંકા નગરીને ખેદાનમેદાન કરી નાંખી અને દ્રૌપદીને છોડાવી લાવીને તમને સોંપી ત્યારે તમે મારું માહાભ્ય ન જોયું(મારા બળને જાણી ન શકયા?) તો હવે મારું બળ જોઈ લો, તેમ કહીને એક લોખંડના દંડને હાથમાં લઈ પાંચે પાંડવોના રથોના ચૂરેચૂરા કરી નાંખ્યા અને તેઓને દેશનિકાલની આજ્ઞા(સજા) કરીને, તે સ્થાને “રથમર્દન’ નામનું નગર વસાવ્યું. કૃષ્ણનો દ્વારિકામાં પ્રવેશ - १९९ तए णं से कण्हे वासुदेवे जेणेव सए खंधावरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सएणं खंधावारेणं सद्धिं अभिसमण्णागए यावि होत्था । तए णं से कण्हे वासुदेवे जेणेव बारवई णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता बारवई णयरिं अणुपविसइ । ભાવાર્થ - ત્યારપછી કૃષ્ણ વાસુદેવ પોતાના સૈન્યની છાવણીમાં આવીને પોતાના સૈનિકોને મળ્યા, તેઓની સાથે કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરી સમીપે આવ્યા અને દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો. પાંડવોની પાંડુરાજા સાથે વિચારણા - २०० तए णं ते पंच पंडवा जेणेव हत्थिणाउरे णयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता जेणेव पंडू राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव एवं वयासी- एवं खलु ताओ ! अम्हे कण्हेणं णिव्विसया आणत्ता । तए णं पंडुराया ते पंचपंडवे एवं वयासीकहं णं पुत्ता ! तुब्भे कण्हेणं वासुदेवेणं णिव्विसया आणत्ता ?
__ तए णं पंच पंडवा पंडुरायं एवं वयासी- एवं खलु ताओ ! अम्हे अमरकंकाओ पडिणियत्ता लवणसमुदं दोणि जोयणसयसहस्साई वीइवइत्था । तए णं से कण्हे वासुदेवे अम्हे एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! गंगामहाणइं उत्तरह जाव चिट्ठह, एवं जाव तहेव चिट्ठेमो । तए णं से कण्हे वासुदेवे सुट्टियं लवणाहिवइं दठूण जेणेव गंगा महाणई तेणेव उवागच्छइ, तं चेव सव्वं वुच्चइ णवरं कण्हस्स चिंता ण वुच्चइ जाव अम्हे णिव्विसए आणवेइ । ભાવાર્થ :- ત્યારપછી તે પાંચ પાંડવો હસ્તિનાપુર નગર આવ્યા અને પાંડુરાજાની પાસે પહોંચીને હાથ જોડીને યાવત આ પ્રમાણે બોલ્યા- હે તાત! કૃષ્ણ અમને દેશનિકાલની આજ્ઞા આપી છે. ત્યારે પાંડુરાજાએ પાંચ પાંડવોને પ્રશ્ન કર્યો- હે પુત્રો ! તેનું શું કારણ છે કે કૃષ્ણ વાસુદેવે તમોને દેશ નિકાલની આજ્ઞા આપી ?
Page #477
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા દ્રૌપદી
[ ૪૧૭ ]
ત્યારે પાંચ પાંડવોએ પાંડુરાજાને ઉત્તર આપ્યો- હે તાત! અમે અમરકંકાથી પાછા ફરતાં હતા, ત્યારે બે લાખ યોજનાના વિસ્તારવાળા લવણસમુદ્રને પાર કરી લીધો, ત્યારે કૃષ્ણ વાસુદેવે અમને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને ગંગા મહાનદી પાર કરો યાવત સામે કિનારે મારી રાહ જોવો. ત્યાં સુધીમાં હું સુસ્થિત દેવને મળીને આવું છું યાવતું અમે નૌકા છુપાવીને તેમની રાહ જોતા રહ્યા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળીને ગંગામહાનદીના કિનારે આવ્યા વગેરે સર્વ વર્ણન કર્યું પરંતુ કૃષ્ણ પાંચ પાંડવો માટે જે વિચાર કર્યો હતો તે કહ્યો નહીં થાવત્ અમોને દેશ નિકાલની આજ્ઞા આપી છે. २०१ तए णं से पंडुराया ते पंच पंडवे एवं वयासी- दलृ णं पुत्ता ! कयं कण्हस्स वासुदेवस्स विप्पियं करेमाणेहिं । ભાવાર્થ - ત્યારે પાંડુરાજાએ પાંચ પાંડવોને કહ્યું- હે પુત્રો ! તમે કૃષ્ણવાસુદેવનું અપ્રિય(અનિષ્ટ) કરીને ખરાબ કામ કર્યું છે. २०२ तए णं पंडूराया कोंति देविं सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छ णं तुम देवाणुप्पिया! बारवई, कण्हस्स वासुदेवस्स णिवेदेहि- एवं खलु देवाणुप्पिया! तुम्हे पच पडवा णिव्विसया आणत्ता । तुम च ण देवाणुप्पिया ! दाहिणभरहस्स सामी। त संदिसंतुणं देवाणुप्पिया ! ते पंच पंडवा कयरं देसं वा दिसि वा विदिसि वा गच्छंतु ? ભાવાર્થ - ત્યારપછી પાંડુરાજાએ કુંતીદેવીને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે દ્વારિકા જાઓ અને કૃષ્ણ વાસુદેવને નિવેદન કરો કે હે દેવાનુપ્રિય ! તમે પાંચ પાંડવોને દેશ નિકાલ આજ્ઞા આપી છે. તે દેવાનુપ્રિય! તમે દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના અધિપતિ છો, તેથી હે દેવાનુપ્રિય! આપ આદેશ આપો કે પાંચ પાંડવો કયા દેશમાં, કઈ દિશા કે વિદિશામાં જઈને નિવાસ કરે ? २०३ तए णं सा कोंती पंडुणा एवं वुत्ता समाणी हत्थिखधं दुरुहइ, जहा हेट्ठा जाव संदिसंतु णं पिउच्छा ! किमागमणपओयणं?
तए णं सा कोंती कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु पुत्ता ! तुमे पंच पंडवा णिव्विसया आणत्ता । तुमं च णं दाहिणड्डभरहस्स सामी । तं संदिसंतु णं देवाणुप्पिया ते पंच पंडवा कयरं देसं वा दिसं वा विदिसि वा गच्छंतु ? ભાવાર્થ - પાંડુરાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે કુંતીદેવી હાથીના સ્કંધ પર આરૂઢ થઈને દ્વારિકા પહોંચ્યા. થાવત્ કૃષ્ણ પૂછ્યું- હે ફૈબા ! આજ્ઞા કરો, આપના આગમનનું શું પ્રયોજન છે?
ત્યારે કુંતીદેવીએ કૃષ્ણ વાસુદેવને કહ્યું- હે પુત્ર ! તમે પાંચ પાંડવોને દેશ નિકાલનો આદેશ આપ્યો છે અને તમે દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના સ્વામી છો, તો તમે કહો કે તેઓ ક્યા દેશમાં, કઈ દિશા કે વિદિશામાં જઈને નિવાસ કરે ? પાંડુમથુરાની સ્થાપના:२०४ तएणंसेकण्हे वासुदेवे कोंतिं देवि एवं वयासी- अपूइवयणा णं पिउच्छा ! उत्तमपुरिसा
Page #478
--------------------------------------------------------------------------
________________
| ४१८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
वासुदेवा बलदेवा चक्कवट्टी । तं गच्छंतु णं पंच पंडवा दाहिणिल्लं वेयालिं, तत्थ पंडुमहुरं णिवेसंतु, ममं अदिट्ठसेवगा भवंतु त्ति कटु कोंतिं देवि सक्कारेइ सम्माणेइ सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ । ભાવાર્થ - ત્યારે કૃષ્ણ વાસુદેવે કુંતીદેવીને કહ્યું– ફેબા ! ઉત્તમ પુરુષ અર્થાત્ વાસુદેવ, બલદેવ અને ચક્રવર્તી અપૂતિ વચનવાળા હોય છે. અર્થાત્ જે કાંઈ બોલે તે એક જ વાર કહે છે. તેમના વચન મિથ્યા થતા નથી. બદલતા નથી. હે દેવાનુપ્રિયે ! પાંચે પાંડવો દક્ષિણ દિશાના સમુદ્ર કિનારે જાય, ત્યાં પાંડુ-મથુરા નામની નવી નગરી વસાવે અને મારા અદશ્ય સેવક થઈને રહે અર્થાત્ મારી સામે ન આવે. આ પ્રમાણે કહીને તેઓએ કુંતીદેવીનો સત્કાર-સન્માન કરીને વિદાય આપી. २०५ तए णं सा कोंती देवी जाव पंडुस्स एयमटुंणिवेदेइ । तए णं पंडू राया पंच पंडवे सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे पुत्ता ! दाहिणिल्लं वेयालि तत्थ णं तुब्भे पंडुमहुरं णिवेसेह ।
तए णं पंच पंडवा पंडुस्स रण्णो एयमटुं तह त्ति पडिसुर्णेति, पडिसुणित्ता सबलवाहणा हयगय जाव हत्थिणाउराओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव दक्खिणिल्ले वेयाली तेणेव उवागच्छंति, उवागच्छित्ता पंडुमहुरं णयरिं णिवेसंति तत्थ विणं ते विउलभोग- समिइसमण्णागया यावि होत्था । ભાવાર્થ - ત્યાર પછી કુંતીદેવીએ પાંડુરાજાને આ વૃત્તાંત કહ્યો ત્યારે પાંડુરાજાએ પાંચ પાંડવોને બોલાવીને કહ્યું- હે પુત્રો ! તમે દક્ષિણ દિશાના સમુદ્રના કિનારે જાઓ અને ત્યાં પાંડુ-મથુરા નગરી વસાવીને રહો.
ત્યારે પાંચ પાંડવોએ પાંડુરાજાની આ વાતને ‘તથાસ્તુ' કહીને સ્વીકારી લીધી. તેઓ બલ-સેના વાહનો, ઘોડા, હાથી (આદિ ચતુરંગિણી સેના તથા અનેક સુભટોની) સાથે હસ્તિનાપુરથી બહાર નીકળ્યા અને દક્ષિણી બેલાતટ પર પહોંચ્યા. ત્યાં પાંડુમથુરા નગરીની સ્થાપના કરીને વિપુલ ભોગો ભોગવતા સુખપૂર્વક રહેવા લાગ્યા. २०६ तएणंसा दोवई देवी अण्णया कयाइ आवण्णसत्ता जाया यावि होत्था । तएणंदोवई देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं जावसुरूवंदारगं पयाया- सूमालं जाव जम्हा णं अम्हं एसदारए पचण्ह पडवाण पुत्तदोवईएदेवीए अत्तए, तहोउ अम्ह इमस्सदारगस्सणामधज्ज पंडुसेणे । तए णं तस्स दारगस्स अम्मापियरो णामधेज्जं करेंति "पंडुसेण" त्ति । बावत्तरि कलाओ जाव अलं भोगसमत्थे जाए । जुवराया जाव विहरइ। ભાવાર્થ - ત્યાર પછી કોઈ સમયે દ્રોપદીદેવી ગર્ભવતી બની. નવમાસ પૂર્ણ થતા દ્રૌપદીદેવીએ સુંદર સુકુમાર બાળકને જન્મ આપ્યો. આ બાળક પાંચ પાંડવોનો પુત્ર અને દ્રૌપદીદેવીનો આત્મજ છે, તેથી આ બાળકનું નામ “પાંડુસેન’ હોવું જોઈએ(તેમ વિચારીને) તે બાળકના માતાપિતાએ તેનું નામ “પાંડુસેન” રાખ્યું.
તે બાળક ક્રમશઃ મોટો થવા લાગ્યો, બોતેર કળામાં પારંગત થયો યાવત્ યુવાવસ્થાને પ્રાપ્ત થયો. થાવત્ તે યુવરાજ પદે વિચરવા લાગ્યો.
Page #479
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| ४१८ ।
પાંડવો અને દ્રોપદીનું સંચમ ગ્રહણ:२०७ तेणं कालेणं तेणं समएणं धम्मघोसा थेरा समोसढा । परिसा णिग्गया। पंडवा णिग्गया। धम्म सोच्चा एवं वयासी-जंणवरं देवाणुप्पिया ! दोवई देवि आपुच्छामो। पंडुसेणं च कुमारं रज्जे ठावेमो । तओ पच्छा देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता जाव पव्वयामो । अहासुहं देवाणुप्पिया ! ભાવાર્થ:- તે કાલે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિરમુનિ પધાર્યા. પરિષદ વંદના કરવા માટે ગઈ. પાંડવો પણ ગયા. ધર્મશ્રવણ કરીને તેઓએ સ્થવિર મુનિને કહ્યું- હે દેવાનુપ્રિય ! અમોને સંસારથી વૈરાગ્ય ભાવ જાગૃત થયો છે, તેથી અમે દીક્ષિત થવા ઇચ્છીએ છીએ; દ્રૌપદીદેવીની અનુમતિ લઈને પાંડુસેન કુમારને રાજ્ય પર સ્થાપિત કરીને પછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. ત્યારે ધર્મઘોષ સ્થવિરે કહ્યું- હે દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે, તેમ કરો. २०८ तए णं ते पंच पंडवा जेणेव सए गिहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता दोवई देविं सद्दावेति, सद्दावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हेहिं थेराणं अंतिए धम्मे णिसंते जाव पव्वयामो । तुमं देवाणुप्पिये ! किं करेसि?
तए णं सा दोवई देवी ते पंच पंडवे एवं वयासी- जइ णं तुब्भे देवाणुप्पिया ! संसारभउव्विग्गा पव्वयह, ममं के अण्णे आलंबे वा आहारे वा पडिबंधे वा भविस्सइ ? अहं पि य णं संसारभउव्विग्गा देवाणुप्पिएहिं सद्धिं पव्वइस्सामि । ભાવાર્થ - ત્યાર પછી પાંચે પાંડવો પોતાના ભવનમાં આવ્યા. તેઓએ દ્રૌપદી દેવીને બોલાવીને કહ્યુંહે દેવાનુપ્રિય! અમે સ્થવિર મુનિ પાસેથી ધર્મનું શ્રવણ કર્યું છે યાવતુ અમે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છીએ. उ हेवानुप्रिये ! तमारे शुं२छ ?
ત્યારે દ્રૌપદીદેવીએ પાંચ પાંડવોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! આપ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને પ્રવ્રજિત થાઓ છો, તો મારે બીજું કયું અવલંબન છે? શું આધાર છે? શું પ્રતિબંધ છે? હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને આપ દેવાનુપ્રિયોની સાથે દીક્ષા અંગીકાર કરીશ.' २०९ तए णं पंच पंडवा पंडुसेणस्स अभिसेओ जाव राया जाए, रज्जं पसाहेमाणे विहरइ। तए णं ते पंच पंडवा दोवई यदेवी अण्णया कयाई पडुसेणं रायाणं आपुच्छंति।
तए णं से पंडुसेणे राया कोडुंबियपुरिसे सदावेइ, सद्दावित्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! णिक्खमणाभिसेयं करेह जाव पुरिससहस्सवाहिणीओ सिवियाओ उवट्ठवेह जाव सिवियाओ पच्चोरुहंति, जेणेव थेरा तेणेव जाव आलित्तेणं जाव समणा जाया । चोद्दस- पुव्वाई अहिज्जंति, अहिज्जित्ता बहूणि वासाणि छट्ठट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं अप्पाणं भावेमाणा विहरंति।। ભાવાર્થ - ત્યાર પછી પાંચ પાંડવોએ પાંડુસેન કુમારનો રાજ્યાભિષેક કર્યો વાવ પાંડુસેન રાજા થઈ
Page #480
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ગયો. ત્યાર પછી યાવત્ પાંડવોએ અને દ્રૌપદીએ પાંડુસેન રાજાની પાસે દીક્ષાની અનુમતિ માંગી.
ત્યારે પાંડુસેન રાજાએ કર્મચારી પુરુષોને બોલાવ્યા અને તેઓને કહ્યું– હે દેવાનુપ્રિયો ! શીઘ્ર દીક્ષા-મહોત્સવની તૈયારી કરો અને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ તૈયાર કરાવો યાવત્ તેઓ શિબિકા પર આરૂઢ થઈને સ્થવિર મુનિ સમીપે પહોંચીને શિબિકા પરથી નીચે ઊતર્યા અને સ્થવિર મુનિની પાસે જઈને તેમને નિવેદન કર્યું– હે ભગવન્ ! આ સંસાર બળી રહ્યો છે, ઈત્યાદિ વચનો દ્વારા પોતાના ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવોને પ્રગટ કરીને યાવત્ પાંચ પાંડવો દીક્ષિત થઈ શ્રમણ બની ગયા. ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણા વર્ષો સુધી છઠ, અટ્ટમ, ચોલા, પંચોલા તથા અર્ધ માસખમણ, માસખમણ આદિ તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
૪૨૦
२१० तए णं सा दोवई देवी सीयाओ पच्चोरुहइ जाव पव्वइया । सुव्वयाए अज्जाए सिस्सिणीयत्ताए दलयंति, इक्कारस अंगाई अहिज्जइ, बहूणि वासाणि छट्ठट्ठमदसम दुवालसेहिं जाव विहरइ ।
ભાવાર્થ :- દ્રૌપદીદેવી પણ શિબિકા પરથી ઉતર્યા યાવત્ દીક્ષિત થયા. તેને સુવ્રતા આર્યાને શિષ્યાના રૂપમાં સોંપવામાં આવ્યા. તેણે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણા વર્ષો સુધી છઠ, અક્રમ, ચોલા અને પંચોલા આદિ તપ કરતાં વિચરવા લાગ્યા.
२११ तए णं थेरा भगवंतो अण्णया कयाई पंडुमहुराओ णयरीओ सहस्संबवणाओ उज्जाणाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरंति ।
ભાવાર્થ :- ત્યાર પછી કોઈ સમયે સ્થવિર ભગવંતો પાંડુ-મથુરા નગરીના સહસ્રામ્રવન નામના ઉધાનમાંથી બહાર નીકળીને બહારના જનપદોમાં વિચરણ કરવા લાગ્યા.
ભગવાન અરિષ્ટનેમિનું મોક્ષગમન :
२१२ तेणं कालेणं तेणं समएणं अरिहा अरिटुणेमी जेणेव सुरट्ठाजणवए तेणेव उवागच्छड्, उवागच्छित्ता सुरट्ठाजणवयंसि संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तए णं बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ - एवं खलु देवाणुप्पिया ! अरहा अरिट्ठणेमी सुरट्ठाजणवए जाव विहरइ । तए णं से जुहिट्ठिल्लपामोक्खा पंच अणगारा बहुजणस्स अंतिए एमट्ठ सोच्चा अण्णमण्णं सद्दावेंति, सद्दावित्ता एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! अरहा अरिट्ठणेमी पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे जावविहरइ । तं सेयं खलु अम्हं थेरे भगवंते आपुच्छित्ता अरहं अरिणेमिं वंदणाए गमित्तए, अण्णमण्णस्स एयमट्टं पडिसुर्णेति, पडिसुणित्ता जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छंति, उवागच्छित्ता थेरे भगवंते वंदंति, णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामो णं तुब्भेहिं अब्भणुण्णाया समाणा अरहं अरिट्ठणेमिं वंदनाए गमित्त । अहासुहं देवाणुप्पिया ।
ભાવાર્થ :- તે કાલે અને તે સમયે અરિહંત અરિષ્ટનેમિ સોરઠ દેશમાં પધાર્યા અને તે સોરઠ દેશમાં
Page #481
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
૪૨૧]
સંયમ અનેતપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે સમયે ઘણા મનુષ્યો પરસ્પર આ પ્રમાણે વાર્તાલાપ કરતાં હતા કે– હે દેવાનુપ્રિયો! તીર્થકર અરિષ્ટનેમિ સૌરાષ્ટ્ર જનપદમાં ભાવવિચરી રહ્યા છે. ત્યારે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ ઘણા લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળીને એકબીજાને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! અરિહંત અરિષ્ટનેમિ અનુક્રમથી વિચરતા યાવતું સૌરાષ્ટ્ર જનપદ (દશ) માં પધાર્યા છે, તેથી સ્થવિર ભગવંતની આજ્ઞા મેળવીને તીર્થકર અરિષ્ટનેમિને વંદન કરવા માટે જવું આપણા માટે શ્રેયસ્કર છે. પરસ્પર એક-બીજાની આ વાતને સ્વીકારીને તેઓ સ્થવિર ભગવંત પાસે ગયા, ત્યાં જઈને સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કરીને કહ્યું- હે ભગવન્! આપની આજ્ઞા મેળવીને અમે અરિહંત અરિષ્ટનેમિના દર્શન કરવા જવા ઇચ્છીએ છીએ. સ્થવિર મુનિએ કહ્યું- હે દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે તેમ કરો. २१३ तए णं ते जुहिट्ठिलपामोक्खा पंच अणगारा थेरेहिं अब्भणुण्णाया समाणा थेरे भगवंते वंदतिणमंसंति, वंदित्ता णमंसित्ता थेराणं अंतियाओपडिणिक्खमंति,पडिणिक्खमित्ता मासंमासेण अणिक्खित्तेणं तवोकम्मेणं गामाणुगामं दूइज्जमाणा जावजेणेव हत्थिकप्पेणयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता हत्थिकप्पस्स बहिया सहसंबवणे उज्जाणे जावविहरंति। ભાવાર્થ:- ત્યાર પછીતે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારો સ્થવિર ભગવાન પાસેથી આજ્ઞા મેળવીને, તેઓને વંદન-નમસ્કાર કરીને, તેમની પાસેથી નીકળીને માસખમણના પારણે માસમણ કરતાં કરતાં, ગામેગામ વિહાર કરતાં હસ્તીકલ્પ નગર પહોંચ્યા અને હસ્તીકલ્પ નગરની બહાર સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં રહ્યા. २१४ तए णं ते जुहिट्ठिलवज्जा चत्तारि अणगारा मासक्खमणपारणए पढमाए पोरिसीए सज्झायं करेंति बीयाए झाणं झायंति एवं जहा गोयमसामी, णवरं जुहिट्ठिलं आपुच्छंति जाव अडमाणा बहुजणसदं णिसाति- एवं खलु देवाणुप्पिया ! अरहा अरिटुणेमी उज्जिंत- सेलसिहरे मासिएणं भत्तेणं अपाणएणं पंचहिं छत्तीसेहिं अणगारसएहिं सद्धिं कालगए सिद्धे बुद्धे मुत्ते अंतगडे सव्वदुक्खप्पहीणे । ભાવાર્થ :- ત્યાર પછી યુધિષ્ઠિર સિવાયના શેષ ચાર અણગારોએ મા ખમણના પારણાના દિવસે પહેલા પહોરે સ્વાધ્યાય કરી, બીજા પહોરે ધ્યાન કર્યું. ગૌતમ સ્વામીની જેમ જ યુધિષ્ઠિર અણગારની અનુમતિ લઈને ભિક્ષા માટે ફરી રહ્યા હતા, ત્યારે તેઓએ ઘણા મનુષ્યો પાસેથી સાંભળ્યું કે– હે દેવાનુપ્રિયો! તીર્થકર અરિષ્ટનેમિ ગિરનાર પર્વતના શિખર પર એક મહિનાના નિર્જળા ઉપવાસ કરીને, પાંચસો છત્રીસ સાધુઓની સાથે કાળધર્મને પામ્યા છે યાવત સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત થઈને સમસ્ત દુઃખોથી રહિત થયા છે. પાંડવો દ્વારા અનશન સ્વીકાર:२१५ तए णं ते जुहिट्ठिलवज्जा चत्तारि अणगारा बहुजणस्स अंतिए एयमढे सोच्चा हत्थिकप्पाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सहसंबवणे उज्जाणे जेणेव जुहिट्ठिले अणगारे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भत्तपाणं पच्चुवेक्खंति, पच्चुवेक्खित्ता गमणागमणस्सपडिक्कमंति, पडिक्कमित्ता एसणमणेसणं आलोएंति, आलोइत्ता भत्तपाणंपडिदंसेंति, पडिदंसित्ता एव वयासी
Page #482
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૨ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
एवं खलु देवाणुप्पिया ! अरहा अरिटुणेमि जाव कालगए, तं सेयं खलु अम्हं देवाणुप्पिया ! इमं पुव्वगहियं भत्तपाणं परिह्मवेत्ता सेत्तुज पव्वयं सणियं सणियं दुरूहित्तए, संलेहणा-झूसणा-झोसियाणं कालं अणवकंखमाणाणं विहरित्तए त्ति कटु अण्णमण्णस्स एयमढे पडिसुणेति, पडिसुणित्ता तं पुव्वगहियं भत्तपाणं एगंते परिटुर्वेति, परिढवित्ता जेणेव सेत्तुंजे पव्वए तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेत्तुजं पव्वयं दुरुहंति, दुरुहित्ता जाव कालं अणवकंखमाणा विहरति । ભાવાર્થ :- ત્યારે યુધિષ્ઠિર સિવાયના તે ચારે અણગારોએ ઘણા માણસો પાસેથી આ સમાચાર સાંભળીને તરત જ હસ્તીકલ્પ નગરમાંથી બહાર નીકળીને સહસામ્રવન ઉદ્યાનમાં યુધિષ્ઠિર અણગાર પાસે આવીને આહાર-પાણીની પ્રતિલેખના કરી ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું, એષણા-અનેષણાની આલોચના કરીને યુધિષ્ઠિર અણગારને આહાર-પાણી બતાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! અરિહંત અરિષ્ટનેમિ કાળધર્મને પ્રાપ્ત થયા છે, હે દેવાનુપ્રિય! હવે આપણા માટે એ જ યોગ્ય છે કે ભગવાનના નિર્વાણનો વૃત્તાંત સાંભળ્યા પહેલા ગ્રહણ કરેલા આહાર-પાણીને પરઠવીને ધીરે-ધીરે શત્રુંજય પર્વત પર ચઢીએ અને ત્યાં સંલેખના કરીને, ઝોષણા(કર્મ શોષણની ક્રિયા)નું સેવન કરીને, મૃત્યુની આકાંક્ષા(ઇચ્છા) નહીં કરતાં વિચરીએ; આ પ્રમાણે કહીને પરસ્પરના આ વિચારનો સ્વીકાર કરીને, પહેલા ગ્રહણ કરેલા આહાર-પાણીને એક જગ્યાએ પાઠવી દીધા. પરઠવીને શેત્રુંજય પર્વત પર ચઢયા યાવત મૃત્યુની આકાંક્ષા ન કરતા સંથારો સ્વીકાર કર્યો. પાંડવોને મોક્ષગમન :२१६ तए णं ते जुहिट्ठिलपामोक्खा पंच अणगारा सामाइयमाइयाई चोद्दस पुव्वाई अहिज्जित्ता बहूणि वासाणि सामण्णपरियागं पाउणित्ता, दोमासियाए संलेहणाए अत्ताणं झोसित्ता जस्सट्ठाए कीरइ णग्गभावे जावतमटुं आराहेंति, आराहित्ता अणंते केवलवरणाणदंसणे समुप्पपाडेत्ता जाव सिद्धा । ભાવાર્થ - યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ સામાયિકથી લઈને ચૌદપૂર્વોનો અભ્યાસ કરીને, ઘણા વર્ષો સુધી શ્રમણ્યપર્યાયનું પાલન કરીને, બે માસની સંખનાથી આત્માને સેવિત કરીને(કર્મક્ષય કરીને) જે પ્રયોજનને માટે નગ્નતા, મુંડતા આદિ રૂપ સંયમ સ્વીકાર્યો હતો, તે પ્રયોજનને સિદ્ધ કર્યું. તેઓએ અનંત કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કર્યું કાવત્ તેઓ સિદ્ધ થયા. આર્યા દ્રૌપદીનું સ્વર્ગગમન - २१७ तए णं सा दोवई अज्जा सुव्वयाणं अज्जियाणं अंतिए सामाइयमाइयाई ए क्कारस्स अंगाई अहिज्जइ, अहिज्जित्ता बहूणि वासाणि सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए आलोइयपडिक्कंता कालमासे कालं किच्चा बंभलोए उववण्णा । ભાવાર્થ - દીક્ષા અંગીકાર કર્યા પછી દ્રોપદી આર્યાએ સુવ્રતા આર્યાની પાસે સામાયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કરીને, ઘણા વર્ષો સુધી શ્રમણ્યપર્યાયનું પાલન કરીને, એકમાસની સંખના કરીને,
Page #483
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૪૨૩ ]
આલોચના-પ્રતિક્રમણ કરીને, કાળના સમયે કાળધર્મ પામીને, બ્રહ્મલોક નામના સ્વર્ગમાં દેવરૂપે ઉત્પન્ન થઈ. २१८ तत्थ णं अत्थेगइयाणं देवाणं दस सागरोवमाई ठिई पण्णत्ता । तत्थ णं दुवयस्स (दोवइस्स) देवस्स दस सागरोवमाई ठिई पण्णत्ता। ભાવાર્થ:- બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં કેટલાક દેવોની દસ સાગરોપમની સ્થિતિ કહી છે. તેમાં (દ્રૌપદી) દ્રુપદ દેવે પણ દસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરી. २१९ से णं भंते ! दुवए देवे ताओ जावमहाविदेहे वासे जाव अंतं काहिइ । ભાવાર્થ:- (ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો-) હે ભગવન્! તે દ્રુપદદેવ ત્યાંથી ચ્યવીને ક્યાં જન્મ લેશે? ત્યારે ભગવાને ઉત્તર આપ્યો- ત્યાંથી ચ્યવીને, મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને યાવત્ સર્વ કર્મોનો અંત કરશે. २२० एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं सोलसमस्स णायज्झयणस्स अयमढे પUારે ત્તિ વેનિ II ભાવાર્થ:-શ્રી સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સોળમા જ્ઞાત-અધ્યયનનો આ અર્થ પ્રતિપાદિત કર્યો છે. જેમ મેં સાંભળ્યું છે તેમ તને કહું છું. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં દ્રૌપદી દેવીની ઘટિત જીવન ઘટનાને દષ્ટાંતરૂપે રજૂ કરીને બોધ આપવામાં આવ્યો છે.
ત્રિકરણ શુદ્ધિપૂર્વકનું આહારદાન અને નિદાન રહિત સંયમ-તપ મોક્ષરૂપ ફળને આપે છે, તે વાતનો બોધ આપતી બે ગાથા વૃત્તિમાં જોવા મળે છે. યથા
सुबहू वि तव-किलेसो, णियाण-दोसेण दूसिओ संतो।
ण सिवाय दोवईए, जह किल सुकुमालिया-जम्मे ॥१॥ અર્થ– દીર્ઘકાલ સુધી તપશ્ચર્યા કર્યા પછી પણ તે નિદાન દોષથી દૂષિત થઈ જાય તો તે તપ મોક્ષપ્રદ થતું નથી, જેમ સુકુમાલિકાના ભાવમાં કરેલું નિદાન દ્રૌપદીના ભાવમાં કલ્યાણકારક ન થયું.ll૧l.
अमणुण्णमभत्तीए, पत्ते दाणं भवे अणत्थाय ।
નદ ડુ-તુંવ-વાળખાસિરિઝવાન લવણ રા. અર્થ- સુપાત્રને અપાતો આહાર અમનોજ્ઞ હોય, ભક્તિપૂર્વક અપાયો ન હોય, તો તે અનર્થનું કારણ થાય છે, જેમ નાગશ્રી બ્રાહ્મણીના ભવમાં દ્રૌપદીના જીવ દ્વારા અપાયેલું કડવા તુંબડાનું દાન.ll
સોળમું અધ્યયન સંપૂર્ણ .
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૨૪
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સત્તરમું અધ્યયન અધ્યયન સાર : : : : : : : : : આ છે શકે છે કે છે કે જે
પ્રસ્તુત અધ્યયનનું નામ “આકીર્ણ (અ) છે. તેમાં આકીર્ણ એટલે જાતિવાન અશ્વોના ઉદાહરણથી વિષયનું પ્રતિપાદન કરાયું છે.
કોઈ સમયે હસ્તિશીર્ષ નગરના દરિયાઈ સોદાગરો સમુદ્ર માર્ગે વેપાર કરવા કાલિકટ્રીપ ગયા. ત્યાં તેઓએ સોના, ચાંદી, રત્નો, હીરાની અનેક ખાણો તથા ઉત્તમ જાતિના વિવિધ રંગી, આશ્ચર્યકારી ઘણા અશ્વો જોયા પરંતુ વણિકોને અશ્વોથી કોઈ પ્રયોજન હતું નહીં, તેથી તેઓએ સોના, ચાંદી, રત્નો વગેરે કીમતી પદાર્થોથી પોતાના જહાજ ભરી લીધા અને હસ્તિશીર્ષ નગરમાં પાછા આવી ગયા.
નગરમાં આવી કનકકેતુ રાજાને મૂલ્યવાન વસ્તુઓની ભેટ આપવા ગયા. ત્યાં તેઓએ જોયેલા આશ્ચર્યકારી જાતિવાન અશ્વોની વાત થઈ. રાજાની આજ્ઞાથી તે વણિકો સાથે રાજાના સેવકો ઉત્તમ જાતિના અશ્વો લેવા જહાજ દ્વારા કાલિકદ્વીપમાં ગયા. ત્યાં જઈને તે અશ્વોને પકડવા માટે મનોજ્ઞ ખાધ-પેય પદાર્થો, વાજિંત્રોના સૂરો અને પાંચ ઇન્દ્રિયોને સુખપ્રદ વસ્તુઓ ગોઠવી દીધી અને સાથે અશ્વોને પકડવા માટે જાળ, પાશ વગેરે ગોઠવી પોતે તે સ્થાનથી દૂર નજર નાંખતા રહ્યા.
પાંચે ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયોને જોઈ કેટલાક અશ્વો તેનાથી દૂર ભાગી ગયા તેઓ સ્વાધીન(સ્વતંત્ર) જ રહ્યા. કેટલાક અશ્વો તે ખાદ્ય પદાર્થોને ખાવામાં અને અન્ય વિષયોમાં લુબ્ધ બન્યા. તેઓ બંધનમાં ફસાઈ ગયા. વણિકો તે અશ્વોને હસ્તિશીર્ષ નગરમાં લઈ આવ્યા. તેમને શિક્ષિત થવામાં ચાબુકોનો માર ખાવો પડયો, કષ્ટો સહન કરવા પડયા, સવારીનું કામ કરવું પડયું અને તેઓનું સ્વાધીનતાનું સુખ નાશ પામ્યું. આખી જિંદગી તેઓને રાજા પાસે પરાધીન થઈને રહેવું પડયું.
તે જ રીતે જે શ્રમણ દશવિધ યતિ ધર્મના આશ્રયે રહે છે. વિષયોમાં આસક્ત થતાં નથી તે સ્વતંત્રપણે સુખપૂર્વક વિચારે છે અને જે વિષયોની આસક્તિમાં દસવિધ યતિધર્મનો આશ્રય છોડે છે, તે પરાધીનતાએ વધ અને બંધન આદિના દુઃખોને પામે છે. સંક્ષેપમાં શ્રમણોએ ઇન્દ્રિય-વિષયોમાં આસક્ત ન થવું જોઈએ, તો જ તેમની મોક્ષ સાધના નિરાબાધ અને સુખપ્રદ બને છે; તે જ આ અધ્યયનના દષ્ટાંતનો હેતુ છે.
Page #485
--------------------------------------------------------------------------
________________
अध्य०-१७ : खाडीर्श (अव)
સત્તરમું અધ્યયન
खाडीर्थ (अश्व)
अध्ययन प्रारंभ :
१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं सोलसमस्स णायज्झयणस्स अयमट्ठे, पण्णत्ते, सत्तरसमस्स णं णायज्झयणस्स के अट्ठे पण्णत्ते ?
૪૨૫
ભાવાર્થ :– હે ભગવન્ ! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સોળમા જ્ઞાત—અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો સત્તરમા જ્ઞાત—અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं हत्थिसीसे णामं णयरे होत्था, वण्णओ। तत्थ णं कणगऊ णामं राया होत्था, वण्णओ ।
ભાવાર્થ :- હે જંબૂ ! તે કાલે અને તે સમયે હસ્તિશીર્ષ નામનું નગર હતું. તે નગરમાં કનકકેતુ નામના રાજા હતા. નગર અને રાજાનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું.
નૌકાવણિકોનું કાલિકદ્વીપ ગમન
ઃ
३ तत्थ णं हत्थिसीसे णयरे बहवे संजत्ता-णावावाणियगा परिवसंति- अड्डा जाव बहुजणस्स अपरिभूया यावि होत्था । तए णं तेसिं संजत्ता णावावाणियगाणं अण्णया कयाइं एगयओ सहियाणं जहा अरहणए जाव लवणसमुद्दं अणेगाइं जोयणसयाई ओगाढा यावि होत्था ।
ભાવાર્થ :- તે હસ્તિશીર્ષ નગરમાં સાંયાત્રિક નૌકાવણિકો (દેશાંતરમાં નૌકા-જહાજ દ્વારા વ્યાપારાર્થ મુસાફરી કરનારા વ્યાપારી) રહેતા હતા. તે ધનાઢય હતા યાવત્ ઘણા લોકોને માટે આદર્શભૂત હતા. કોઈ સમયે દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકો પરસ્પર મળ્યા. અર્હન્નક શ્રાવકની જેમ તેઓએ દરિયો ખેડવા જવાનો વિચાર કર્યો યાવત્ તેઓની નૌકા યાત્રાનો પ્રારંભ થયો અને તેઓ લવણ સમુદ્રમાં સેંકડો યોજન આગળ નીકળી ગયા.
४
सिंजा बहूणि उप्पाइयसयाइं जहा माकंदियदारगाणं जावकालियवाए य तत्थ समुत्थिए । तए णं सा णावा तेणं कालियवाएणं आघोलिज्जमाणी-आघोलिज्जमाणी, संचालिज्जमाणी-संचालिज्जमाणी, संखोहिज्जमाणी- संखोहिज्जमाणी तत्थेव परिभमइ । तणं से णिज्जाम णट्टमईए सुईए णटुसण्णे मूढदिसाभाए जाए यावि होत्था । ण जाणइ कयरं देसं वा दिसिं वा विदिसं वा पोयवहणे अवहिए त्ति कट्टु ओहयमणसंकप्पे जावझियायइ ।
Page #486
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ – તે સમયે તે વણિકોને માકંદીપુત્રોની જેમ સેંકડો ઉપદ્રવો થયા વાવ પ્રલયકાળના વાયુ જેવો વાયુ ફૂંકાવા લાગ્યો અને સામુદ્રીય તોફાન શરૂ થયું. તે સમયે તે નૌકા તોફાની વાયુથી વારંવાર ડોલવા લાગી, વારંવાર પછડાટ ખાવા લાગી, વારંવાર અથડાવા લાગી અને એક જ જગ્યાએ ભમરીઓ લેવા લાગી. તે સમયે નૌકાના નિર્ધામક(ખેવૈયા)ની બુદ્ધિ બહેર મારી ગઈ, શ્રુતિ(સમુદ્રયાત્રા સંબંધી દિશાઓ જાણવાના શાસ્ત્ર જ્ઞાનની મતિ) નાશ પામી ગઈ અને સંજ્ઞા- સૂઝ-બૂઝ પણ રહી નહીં, તે દિમૂઢ થઈ ગયો. તેને તે પણ જ્ઞાન ન રહ્યું કે આ મહાવાયુથી નૌકા કયા પ્રદેશમાં કે કઈ દિશા કે વિદિશામાં તણાઈ રહી છે? તેથી તે ભગ્નચિત્તવાળો અને શૂન્યમનસ્ક બની યાવતુ આર્ત ધ્યાન કરવા લાગ્યો.
५ तएणं ते बहवे कुच्छिधारा यकण्णधारा य गभिल्लगा य संजत्ता-णावावाणियगा य जेणेव से णिज्जामए तेणेव उवागच्छंति, उवागच्छित्ता एवं वयासी- किण्णं तुम देवाणुप्पिया! ओहयमणसंकप्पे जावझियायसि।
तए णं से णिज्जामए ते बहवे कुच्छिधारा य जाववाणियगा एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया! णट्ठमईए जाव अवहिए त्ति कटु तओ ओहयमणसंकप्पे जावझियामि। ભાવાર્થ – તે સમયે બાજુમાં બેસી નૌકા ચલાવનારા ઘણા કુક્ષિધારો, કર્ણધાર નાવિકો, અંદર છૂટક કામ કરનારા ગભિલકો તથા દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકોએ નિર્યામકની પાસે આવીને પૂછયું કેહે દેવાનુપ્રિય! તમે શૂન્યમનસ્ક થઈને, શા માટે ચિંતા કરી રહ્યા છો ?
ત્યારે તે નિર્યામકે ઘણા કુક્ષિધારકો વગેરેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે યાવત નૌકા કયા દેશ, દિશા કે વિદિશામાં તણાઈ રહી છે તેની સમજ મને પડતી નથી તેથી હું નિરાશ બની ચિંતામગ્ન બની ગયો છું. | ६ तएणं ते कुच्छिधारा य जाववाणियगा तस्स णिज्जामयस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म भीया तत्था उव्विग्गा उव्विग्गमणा ण्हाया जावकरयल परिग्गहियं बहूणं इंदाण य खंदाण य जहा मल्लिणाए जाव उवायमाणा-उवायमाणा चिट्ठति । ભાવાર્થ - ત્યારે નિર્ધામક પાસેથી આ વાત સાંભળીને અને સમજીને તે કુક્ષિધરો વગેરે ભયભીત થયા, ત્રાસ પામ્યા, ઉદ્વિગ્ન થયા, ગભરાઈ ગયા. તેઓએ સ્નાન કર્યું અને મલ્લી અધ્યયનના અહંન્નક પ્રકરણમાં કહ્યા પ્રમાણે ઘણા ઇન્દ્ર, સ્કંધ આદિ દેવોની હાથ જોડીને મસ્તક પર અંજલી કરીને માનતા કરવા લાગ્યા. | ७ तए णं से णिज्जामए तओ मुहत्तंतरस्स लद्धमईए, लद्धसुईए, लद्धसण्णे अमूढदिसाभाए जाए यावि होत्था । तए णं से णिज्जामए ते बहवे कुच्छिधारा जाव वाणियगा एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! लद्धमईए जाव अमूढदिसाभाए जाए । अम्हं णं देवाणुप्पिया! कालियदीवंतेणं संवूढा, एसणं कालियदीवे आलोक्कइ । ભાવાર્થ - થોડીવાર પછી તે નિર્ધામક લબ્ધમતિ, લબ્ધ શ્રુતિ, લબ્ધસંજ્ઞા અને દિગુમૂઢતા રહિત થઈ ગયો ત્યારે તેણે ઘણા કુક્ષિધારો યાવત નૌકાવણિકોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! મને બુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે થાવત મારી દિશામૂઢતા નષ્ટ થઈ ગઈ છે. હે દેવાનુપ્રિયો ! આપણે લોકો કાલિક દ્વીપની સમીપે પહોંચી રહ્યા છીએ. જુઓ, આ કાલિક દ્વીપ દેખાઈ રહ્યો છે.
Page #487
--------------------------------------------------------------------------
________________
अध्य०-१७ : खाडीर्श (अव)
८तणं ते कुच्छधारा जाव वाणियगा य तस्स णिज्जामयस्स अंतिए एयमट्ठे सोच्चा णिसम्म हट्ठतुट्ठा पयक्खिणाणुकूलेणं वाएणं जेणेव कालियदीवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं लंबेइ, लंबित्ता एगट्टियाहिं कालियदीवं उत्तरंति ।
ભાવાર્થ :– ત્યારે તે કુક્ષિધારો વગેરે તે નિર્યામક(ખલાસી)ની આ વાત સાંભળીને અને સમજીને હૃષ્ટતુષ્ટ થયા. પછી દક્ષિણ દિશાના અનુકૂળ વાયુની સહાયતાથી તે કાલિક દ્વીપ પહોંચ્યા, લંગર નાંખીને નાની નૌકાઓ દ્વારા કાલિક દ્વીપમાં ઉતર્યા.
४२७
કાલિક દ્વીપની ખાણ અને અશ્વો -
९ तत्थ णं बहवे हिरण्णागरे य सुवण्णागरे य रयणागरे य वइरागरे य बहवे तत्थ आसे पासंति, किं ते ? आईणवेढो ।
ભાવાર્થ :- તેઓએ કાલિકદ્વીપમાં ઘણી ચાંદીની, સોનાની, રત્નોની, હીરાની ખાણો અને ઘણા અશ્વો જોયા. તે અશ્વો કેવા હતા ? તે અશ્વો નીલાવર્ણવાળી રેતી જેવા વર્ણવાળા, શ્રોણિ સૂત્ર અર્થાત્ બાળકોના
કમરે બાંધવાના કાળા દોરા જેવા કાળા વર્ણવાળા હતા. તે અશ્વો આકીર્ણ-ઉત્તમ જાતિના હતા. અહીં આકીર્ણ જાતિના અશ્વના વર્ણનનો આલાપક કહેવો.
विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં આળ વેઢો શબ્દથી પાઠ સંક્ષિપ્ત કર્યો છે, એટલે કે જાતિવાન ઘોડાનું વર્ણન જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અનુસાર જાણવું જોઈએ. વૃત્તિકારે વેઢો શબ્દની પૂર્તિમાં ગાથાઓ આપી છે. તે આ प्रमाणे छे - आकीर्ण वेढो - वेष्टकः, स चायं
-
हरिरेणु - सोणिसुत्तग-सकलि-मज्जार-पायकुक्कुड-वोंडसमुग्गयसामवण्णा । गोहुमगोरंग-गोरीपाडल - गोरा, पवालवण्णा य धूमवण्णा य केइ ॥ १ ॥
तलपत्त- रिट्ठवण्णा य, सालिवण्णा य भासवण्णा य केइ ।
जंपिय-तिल - कीडगा य, सोलोय - रिट्ठगा य पुंड-पइया य कणग पट्ठा य केइ ॥ २ ॥ चक्कागपिट्ठवण्णा, सारसवण्णा य हंसवण्णा य केइ ।
केइत्थ अब्भवण्णा पक्कतल-मेहवण्णा य बहुवण्णा य केइ ॥३॥
संझाणुरागसरिसा सुयमुह - गुंजद्धराग - सरिसत्थ केइ ।
एला-पाडलगोरा सामलया - गवलसामला पुणो केइ ॥४॥
बहवे अण्णे अणिद्देसा, सामा कासीसरत्तपीया, अच्चंत विसुद्धा वि य णं आइण्णग-जाइ-कुलविणीय-गयमच्छरा । हयवरा जहोवएस-कमवाहिणो वि य णं सिक्खा विणीयविणया, लंघण वग्गणधावणधोरण तिवई-जईणसिक्खियगई । किं ते? मणसा वि उव्विहंताइं अणेगाई आससयाइंपासंति। [वृत्ति] અર્થ– તે અશ્વો નીલાવર્ણની રેણુ સમાન, શ્રોણિસૂત્ર અર્થાત્ બાળકોને કમરે બાંધવાના કાળા દોરા સમાન તથા બિલાડી, પાદુકુક્કુર(વિશેષ જાતિનો કુકડો) અને કાચા કપાસના જીંડવા સમાન શ્યામ વર્ણવાળા
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૨૮
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
હતા, ઘઉં અને પાટલ પુષ્પની સમાન ગૌરવર્ણવાળા હતા, પ્રવાલ-મૂંગાની સમાન અથવા નવીન કૂંપળ ની સમાન રક્તવર્ણવાળા હતા, ધૂમ્રવર્ણ—ધુમાડાના જેવા રંગના હતા./૧//
તે અશ્વો તાલવૃક્ષના પાંદડા રિષ્ઠા-મદિરા જેવા વર્ણવાળા હતા. કોઈ શાલિવર્ણ- કમોદ જેવા રંગવાળા, ભસ્મ જેવા વર્ણવાળા હતા, જૂના તલ અને કીડા વિશેષ જેવા વર્ણવાળા, ચમકદાર રિષ્ટક રત્ન જેવા વર્ણવાળા, કોઈ ધવલ શ્વેત પગવાળા, કોઈ કનકપૃષ્ઠ–સુવર્ણરંગી પીઠવાળા હતા.l/રા.
તે અશ્વો ચક્રવાકની પીઠ જેવા અને સારસ તથા હંસ(જેવા) શ્વેત હતા, કેટલાક મેઘ અને તાલવૃક્ષના પાંદડા જેવા વર્ણવાળા હતા, આ રીતે તે અશ્વો અનેક રંગોવાળા હતા.fall
તે અશ્વો સંધ્યાકાલીન લાલિમા, પોપટની ચાંચ તથા ચણોઠીના અર્ધભાગની સદશ લાલ હતા, એલા–પાટલ કે એલા અને પાટલ જેવા રંગવાળા હતા, પ્રિયંગુ–લતા અને ભેંસના શિંગડાની સમાન શ્યામવર્ણવાળા હતા.
કેટલાક અશ્વો ગાથાઓમાં કથિત વર્ણસિવાયના વર્ણોવાળા હતા. જેમ કે કેટલાક શ્યામાક નામના ધાન્ય વિશેષ જેવા શ્યામ, કેટલાક કાશીષ નામના રક્તવર્ણના દ્રવ્ય જેવા લાલ અને પીળા, કેટલાક ત્રણેના મિશ્રણવાળા અર્થાત્ કાબર ચિતરા હતા. તે અશ્વો વિશુદ્ધ-નિર્દોષ હતા. આકીર્ણ—ઉત્તમ જાતિના અને ઉત્તમ કુલના હતા, તે ગુણવાન વિનીત અને અભિમાન રહિત હતા. જેમ એક અશ્વ બીજા અશ્વને સહન ન કરે, એકબીજાની નજીક આવતા જ લડવા લાગે તેવા ન હતા પરંતુ તે સહનશીલ હતા. તે અશ્વો શ્રેષ્ઠ હતા, ઉપદેશ અને પ્રશિક્ષણ અનુસાર જ ચાલનાર હતા. ખાડા વગેરેને ઓળંગવામાં, કૂદવામાં, દોડવામાં, ધોરણ અર્થાતુ ગતિચાતુર્યમાં, ત્રિપદી-રંગભૂમિમાં મલ્લની એક પ્રકારની ગતિ જેવી ગતિમાં કુશળ હતા. કેવળ શરીરથી જ નહીં પરંતુ મનથી પણ તે ઉછળી રહ્યા હતા. १० तए णं ते आसा ते वाणियए पासंति, पासित्ता तेसिंगंध अग्घायंति । भीया तत्था उव्विग्गा उव्विग्गमणा तओ अणेगाई जोयणाई उब्भमंति, ते णं तत्थ पउर-गोयरा पउरतणपाणिया णिब्भया णिरुव्विग्गा सुहंसुहेणं विहरंति । ભાવાર્થ:- તે અશ્વોએ તે વ્યાપારીઓને જોયા, જોઈને તથા તેઓની ગંધ સૂંઘીને “અમને પકડી જશે” તેવો આભાસ થઈ જવાથી તે ભયભીત થયા, ત્રાસ પામ્યા, ઉદ્વિગ્ન થયા, તેમના મનમાં ઉદ્વેગ થયો. તેઓ અનેક યોજન દૂર વનોમાં ભાગી ગયા. ત્યાં ઘણા ગોચર (ચારો-ચરવાના ખેતરો), ખૂબ ઘાસ અને પાણી હોવાથી તે નિર્ભય અને નિરુદ્વેગ થઈને સુખપૂર્વક વિચરવા લાગ્યા. ११ तएणं ते संजत्ता णावावाणियगा अण्णमण्णं एवं वयासी-किण्हं अम्हे देवाणुप्पिया! आसेहिं? इमेणं बहवे हिरण्णागरा य सुवण्णागरा य रयणागरा य वइरागरा य तंसेयं खलु अम्ह हिरण्णस्सयसुवण्णस्सयरयणस्सयवइरस्सयपोयवहणंभरित्तएत्तिकटुअण्णमण्णस्स एयमटुं पडिसुणेति, पडिसुणित्ता हिरण्णस्स य सुवण्णस्स य रयणस्स य वइरस्स य तणस्स य अण्णस्स य कट्ठस्स य पाणियस्स यपोयवहणं भरेति, भरित्ता दक्खिणाणुकूलेणं वाएणं जेणेव गंभीरपोयवहणपट्टणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं लंबेइ, लंबित्ता सगडी-सागडं सजेति, सज्जित्ता तं हिरणं जाव वरं च एगट्ठियाहिं पोयवहणाओ संचारैति, संचारित्ता सगडी-सागडंसंजोएंति, जेणेव हत्थिसीसएणयरेतेणेव उवागच्छंति, उवागच्छित्ता हत्थिसीसयस्स
Page #489
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૭: આકીર્ણ (અન્ય)
૪૨૯ ]
णयरस्स बहिया अग्गुज्जाणे सत्थणिवेसं करेंति, करित्ता सगडी-सागडं मोएंति, मोइत्ता महत्थं जावपाहुडं गेण्हंति, गेण्हित्ता हत्थिसीसंणयरं अणुपविसंति, अणुपविसित्ता जेणेव कणगकेऊ राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता जाव उवणेति । तए णं से कणगके तेसिं संजत्ताणावावाणियगाणं तं महत्थं जावपडिच्छइ । ભાવાર્થ - ત્યારે દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોએ પરસ્પર વિચાર વિનિમય કર્યો કે- હે દેવાનુપ્રિયો! આપણે અશ્વોનું શું પ્રયોજન છે? અહીં તો આ ચાંદીની, સોનાની, રત્નોની અને હીરાની ખાણો છે. તે ચાંદી, સોનું, રત્નો અને હીરાથી આપણા જહાજો ભરી લેવા શ્રેયસ્કર છે. આ પ્રમાણે પરસ્પર વિચાર કરીને, એકબીજાની વાતનો સ્વીકાર કરીને તેઓએ ચાંદી, સોનું, રત્નો, હીરા, ઘાસ, અન્ન, કાષ્ઠ અને મીઠા પાણીથી પોતાના જહાજો ભરી લીધા અને દક્ષિણ દિશાના અનુકૂળ વાયુની સહાયતાથી (કાલિકદ્રીપથી રવાના થયા અને) ગંભીર નામના બંદર સમીપે પહોંચીને લંગર નાંખીને જહાજને લાંગર્યું અને ગાડી-ગાડા તૈયાર કરીને, માલ ઉતારીને, જહાજમાંથી ચાંદી યાવતહીરા વગેરે નાની નૌકાઓ દ્વારા લાવીને ગાડી-ગાડામાં ભર્યા. ત્યાર પછી ગાડી-ગાડા જોતરીને હસ્તિશીર્ષ નગર સમીપે આવીને હસ્તિશીર્ષ નગરની બહાર અગ્ર ઉદ્યાનમાં સાર્થને ઊભો રાખ્યો, ગાડી-ગાડા છોડીને બહુમૂલ્ય ઉપહાર (ભટણું) લઈને, હસ્તિશીર્ષ નગરમાં પ્રવેશ કરીને, કનકકેતુ રાજાની પાસે આવ્યા. રાજાની સમક્ષ તે ઉપહાર ભેટરૂપે ધર્યો. કનકકેતુ રાજાએ દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોની બહુમૂલ્ય ભેટનો સ્વીકાર કર્યો. અશ્વોનું અપહરણ:१२ पडिच्छित्ता ते संजत्ता-णावावाणियगा एवं वयासी- तुम्भेणं देवाणुप्पिया ! गामागर जाव आहिंडह, लवणसमुदं च अभिक्खणं-अभिक्खणं पोयवहणेणं ओगाह । तं अत्थियाई केइ भे कहिंचि अच्छेरए दिट्ठपुव्वे ?
तए णं संजत्ता-णावावाणियगा कणगकेउं रायं एवं वयासी- एवं खलु अम्हे देवाणुप्पिया ! इहेव हत्थिसीसे णयरे परिवसामो तं चेव जाव कालियदीवंतेणं संवूढा । तत्थणं बहवे हिरण्णागरा य जावबहवे तत्थ आसे पासामो । किं ते? आइण्ण वेढो जाव अणेगाइं जोयणाइं उब्भमंति । तएणं सामी ! अम्हेहिं कालियदीवे ते आसा अच्छेरए दिट्ठा । ભાવાર્થ - ત્યાર પછી રાજાએ દરિયાઈમુસાફરી કરનારા તે નૌકાવણિકોને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે અનેક ગામ, આકર વગેરે સ્થાનોમાં ફરો છો અને જહાજ દ્વારા વારંવાર લવણસમુદ્રની યાત્રા કરો છો, તો તમે ક્યાંય કોઈ આશ્ચર્યજનક, અદ્ભુત વસ્તુ જોઈ છે?
ત્યારે દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોએ કનકકેતુ રાજાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! અમે આ જ હસ્તિશીર્ષ નગરના નિવાસી છીએ, યાવતુ અમે કાલિક દ્વીપ ગયા હતા. તે દ્વીપમાં ઘણી ચાંદી, હીરા-રત્ન વગેરેની ખાણો યાવતુ ઘણા અશ્વો જોયા હતા. તે અશ્વ કેવા હતા? અહીં(જંબૂદીપ પ્રજ્ઞપ્તિસૂત્ર પ્રમાણે) આકીર્ણ અશ્વનું કથન કરવું યાવતું તે અશ્વો અમારી ગંધથી અનેક યોજન દૂર ચાલ્યા ગયા. આ રીતે હે સ્વામિન્ ! અમોએ કાલિક દ્વીપમાં આશ્ચર્યકારી અશ્વોને જોયા છે. १३ तए णं से कणगकेऊ तेसिं संजत्ता-णावावाणियगाणं अंतिए एयमढे सोच्चा
Page #490
--------------------------------------------------------------------------
________________
| ४३० ।
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
णिसम्म ते संजत्ता-णावावाणियए एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! मम कोडुंबियपुरिसेहिं सद्धिं कालियदीवाओ ते आसे आणेह ।
तए णं संजत्ता-णावावाणियगा कणगकेउं रायं एवं वयासी- एवं सामी ! त्ति कटु आणाए विणएणं वयणं पडिसुर्णेति । ભાવાર્થ:- ત્યાર પછી કનકકેતુ રાજાએ દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોના મુખેથી આ વાત સાંભળીને તેઓને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે મારા કર્મચારી પુરુષોની સાથે જાઓ અને કાલિક દ્વીપમાંથી તે અશ્વોને અહીં લઈ આવો.
ત્યારે દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોએ કનકકેતુ રાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! ‘ભલે’ એમ કહીને તેઓએ રાજાની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. १४ तए णं कणगकेऊ राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छहणं तुब्भे देवाणुप्पिया ! संजत्ता-णावावाणिएहिं सद्धिं कालियदीवाओ मम आसे आणेह । ते वि पडिसुर्णेति । तए णं ते कोडुंबियपुरिसा सगडी-सागडं सजेति, सज्जित्ता तत्थ णं बहूणं वीणाण य, वल्लकीण य, भामरीण य, कच्छभीण य, भंभाण य, छब्भामरीण य, विचित्तवीणाण य अण्णेसिंच बहूणं साइंदिय-पाउग्गाणं दव्वाणं सगडी-सागडं भरेति । ભાવાર્થ - ત્યાર પછી કનકકેતુ રાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું કે– હે દેવાનુપ્રિયો ! તમે દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકોની સાથે જાઓ અને કાલિક દ્વીપમાંથી મારા માટે અશ્વો લઈ આવો. તેઓએ પણ રાજાના આદેશનો સ્વીકાર કર્યો. ત્યાર પછી કર્મચારી પુરુષોએ ગાડી-ગાડા તૈયાર કર્યા. घी वीएमओ, वसीओ, भाभरी, २७भी (अयमानी मारवाणी वी॥), भभामओ (भेरी), पद ભ્રામરીઓ (ગોળાકાર વીણા) વગેરે વિવિધ પ્રકારની વીણાઓ તથા શ્રોત્રેન્દ્રિયને સુખપ્રદ બીજી ઘણી વસ્તુઓથી ગાડી-ગાડા ભરી લીધા. १५ बहूणं किण्हाण य जावसुक्किल्लाणयकट्ठकम्माण यचित्तकम्माण यपोत्थकम्माणय लेप्पकम्माण य गंथिमाण य वेढिमाण य पूरिमाण य संघाइमाण य अण्णेसिं च बहूणं चक्खिदियपाउग्गाणं दव्वाणं सगडी-सागडं भरेति ।
बहूणं कोट्ठपुडाण य केयइपुडाण य जाव अण्णेसिं च बहूणं घाणिदियपाउग्गाणं दव्वाणं सगडी-सागडं भरेति ।।
बहुस्स खंडस्स य गुलस्स य सक्कराए य मच्छंडियाए य पुप्फुत्तरपउमुत्तराए अण्णेसिं च जिब्भिदियपाउग्गाणं दव्वाणं सगडी-सागडं भरेति ।
बहूणं कोयवयाण य कंबलाण य पावाराण य णवतयाण य मलयाण य मसगाण य (मसूराण य) सिलावट्टाण य जावहंसगब्भाण य अण्णेसिंच बहूणं फासिंदिक्पाउग्गाणं दव्वाणं सगडी-सागडं भरेति ।
भरित्ता सगडी-सागडं जोएंति, जोइत्ता जेणेव गंभीरपोयट्ठाणे तेणेव उवागच्छंति,
Page #491
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૭: આકીર્ણ (અઋ)
૪૩૧ ]
उवागच्छित्ता सगडी-सागडं मोएंति, मोइत्ता पोयवहणं सजेति, सज्जित्ता तेसिं उक्किट्ठाणं सद्द-फरिसरसरूव-गंधाणं कट्ठस्स य तणस्स य पाणियस्स य तंदुलाण य समियस्स य गोरसस्स य जाव अण्णेसिं च बहूणं पोयवहणपाउग्गाणं पोयवहणं भरेति ।
भरित्ता दक्खिणाणुकूलेणं वाएणं जेणेव कालियदीवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं लंबेति, लंबित्ता ताई उक्किट्ठाइं सद्दफरिसरस-रूवगंधाई एगट्ठियाहिं कालियदीवं उत्तारेति, उत्तारेत्ता; जहिं जहिं चणंते आसा आसयंति वा, सयंति वा, चिटुंति वा, तुयट्टतिवा, तहि तहिचणं तेकोडुबियपुरिसा ताओ वीणाओ य जावविचित्तवीणाओ य अण्णाणि बहूर्णि सोइंदिक्पाउग्गाणि य दव्वाणि समुदीरेमाणा समुदीरेमाणा ठवेति, तेसिं च परिपेरंतेणं पासए ठवेइ, ठवित्ता णिच्चला णिफंदा तुसिणीया चिटुंति। ભાવાર્થ:- ઘણા કૃષ્ણ વર્ણ યાવત શુક્લ વર્ણવાળા કાષ્ઠકર્મ-લાકડાના રમકડાઓ, ચિત્રિતકર્મ, પુસ્તકર્મપૂઠા પર બનાવેલા ચિત્રો, લેપ્ય કર્મ-માટીથી બનાવેલા ચિત્ર-વિચિત્રરૂપો, ગૂંથીને, લતા વગેરે વીંટીને, પતરાં વગેરે પર કાણા કરી તેને પૂરીને અને લોખંડ વગેરેને જોડીને બનાવેલી વસ્તુઓ તથા અન્ય ચક્ષુ ઇન્દ્રિયને સુખપ્રદ દ્રવ્યોથી ગાડી-ગાડા ભર્યા.
ઘણા કોષ્ટપુટકો–સુગંધિત દ્રવ્ય વિશેષ, કેતકીપુટકો તથા બીજા ઘણા ધ્રાણેન્દ્રિયને તૃપ્તિ આપનારા પદાર્થોથી ગાડી-ગાડા ભર્યા.
ત્યાર પછી ઘણી ખાંડ, ગોળ, સાકર, ખડીસાકર, પુષ્પોત્તર ગુલકંદ તથા પાકંદ વગેરે બીજા અનેક રસેન્દ્રિયને સુખપ્રદ દ્રવ્યોથી ગાડી-ગાડા ભર્યા.
ત્યાર પછી ઘણા કોયતક-રૂની બનેલી રજાઈઓ, કંબલો, ચાદરો, નવલક–ઊનના બનાવેલા ધાબળા, જીણ, મલય-મસૂર મલય દેશમાં બનેલા વસ્ત્રો, વિશેષ પ્રકારના ગોળાકાર આસનો અથવા મસગચામડાથી મઢેલા વસ્ત્રો, શિલાપટ્ટક, ચીકણી શિલાઓ યાવત્ હંસગર્ભ(શ્વેત વસ્ત્રો તથા અન્ય સ્પર્શેન્દ્રિયને સુખપ્રદ દ્રવ્યો ગાડી-ગાડામાં ભર્યા.
- ઉક્ત સર્વ દ્રવ્યો ભરીને ગાડી-ગાડા જોતરીને તેઓ ગંભીર નામના બંદરે આવ્યા અને ગાડી-ગાડા ખોલીને જહાજ તૈયાર કર્યું. ત્યાર પછી ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધ દ્રવ્યો તથા કાષ્ઠ, તૃણ, જલ, ચોખા, લોટ, દહીં, દૂધ તથા અન્ય ઘણા પદાર્થો જહાજમાં ભર્યા.
- ત્યાર પછી દક્ષિણ દિશાનો અનુકૂળ પવન વહેવા લાગ્યો, ત્યારે પ્રસ્થાન કરીને દક્ષિણ દિશાની સહાયતાથી તેઓએ કાલિકટ્ટીપે આવીને, લંગર નાંખીને જહાજને લાંગર્યું. ત્યાર પછી તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધયુક્ત પદાર્થોને નાની નૌકાઓ દ્વારા કાલિક દ્વીપમાં ઉતાર્યા.
જ્યાં-જ્યાં(જે જે વનમાં) તે અશ્વો બેસતા હતા, સૂતા હતા, ઊભા રહેતા હતા, આળોટતા હતા, ત્યાં ત્યાં કર્મચારી પુરુષો તે વીણા, વિચિત્ર વીણા આદિ શ્રોત્રેન્દ્રિયને પ્રિય વાધ વગડાવતા રહ્યા તથા તેની ચારે બાજુ જાળ પાથરીને તેઓ હલનચલનાદિ ક્રિયાઓ કર્યા વિના નિશ્ચલપણે અને અંગોપાંગને હલાવ્યા વિના નિસ્પદપણે, મૌનપૂર્વક છુપાઈને રહ્યા. १६ जत्थ जत्थ ते आसा आसयंति वा सयंति वा चिटुंति वा तुयदृति वा, तत्थ तत्थ णं ते कोडुबियपुरिसा बहूणि किण्हाणि य जाव सुक्किलाणि य कट्ठकम्माणि य जाव
Page #492
--------------------------------------------------------------------------
________________
શ્રી શાતાધર્મકથા સૂત્ર
संघाइमाणि य अण्णाणि य बहूणि चक्खिदिय-पाउग्गाणि य दव्वाणि ठवेंति, तेसिं परिपेरंतेणं पासए ठवेइ, ठवित्ता णिच्चला णिप्फंदा तुसिणीया चिट्ठति ।
૪૩૨
ભાવાર્થ :- જ્યાં જ્યાં તે અશ્વો બેસતા હતા, સૂતા હતા, ઊભા રહેતા હતા કે આળોટતા હતા, ત્યાં ત્યાં તે કર્મચારી પુરુષોએ પાંચ વર્ણના લાકડાના રમકડા યાવત્ લોખંડ વગેરે ભેગા કરીને બનાવેલી વસ્તુઓ તથા અન્ય ચક્ષુ ઇન્દ્રિયને પ્રિય ઘણા પદાર્થો રાખ્યા તથા તેની આજુબાજુ જાળ પાથરીને તેઓ નિશ્ચલ, નિસ્યંદ અને મૌનપણે છુપાઈને રહ્યા.
१७ जत्थजत्थ ते आसा आसयंति वा सयंति वा चिट्ठति वा तुयति वा तत्थतत्थ णं ते कोडुंबियपुरिसा तेसिं बहूणं कोटूपुडाण य अण्णेसिं च घाणिदिक्पाउग्गाणं दव्वाणं पुंजे य णियरे य करेंति, करित्ता तेसिं परिपेरंते णं पासए ठवेइ जाव चिट्ठति ।
ભાવાર્થ:- જ્યાં જ્યાં તે અશ્વો બેસતા, સૂતા, ઊભા રહેતા અથવા આળોટતા હતા ત્યાં ત્યાં તે કર્મચારી પુરુષોએ ઘણા કોષ્ઠપુટકો આદિ તથા બીજા ઘ્રાણેન્દ્રિયને પ્રિય પદાર્થોના પુંજ (એકજ વસ્તુના ઢગલાં) અને નિર(જુદી-જુદી વસ્તુઓના ઢગલા) કરી દીધા. તેની આજુબાજુ જાળ બિછાવીને મૌનપણે સંતાઈને રહ્યા. १८ जत्थ जत्थ णं ते आसा आसयंति वा, सयंति वा चिति वा तुयट्टंति वा तत्थ तत्थ गुलस्स जाव अण्णेसिं च बहूणं जिब्भिदि पाउग्गाणं दव्वाणं पुंजे य णियरे य करेंति, करेत्ता वियरए खणंति, खणित्ता गुलपाणगस्स खंडपाणगस्स पोरपाणगस्स अण्णेसिं च बहूणं पाणगाणं वियरे भरेंति, भरित्ता तेसिं परिपेरतेणं पासए ठवेंति जाव चिट्ठति
ભાવાર્થ :- भ्यां-भ्यां ते अश्वो मेसता, सूता, जला रहेता हे आणोटता हता, त्यां त्यां दुर्भयारी પુરુષોએ ગોળના યાવત્ બીજા ઘણા જિહેન્દ્રિયને પ્રિય અનેક પદાર્થોના ઢગલા રાખ્યા. તે જગ્યાએ ખાડા ખોદીને ગોળનાં પાણી, ખાંડનાં પાણી, શેરડીનાં પાણી તથા અન્ય અનેક પ્રકારના પાણીથી તે ખાડા ભરી દીધા,તેની આજુબાજુ જાળ પાથરીને, મૌનપણે સંતાઈને રહ્યા.
| १९ जहिं जहिं च णं ते आसा आसयंति वा सयंति वा चिट्ठति वा तुयट्टंति वा तर्हि तहिं णं ते बहवे कोयवया य जाव सिलावट्टया अण्णाणि य फासिंदिपाउग्गाई अत्थुक्पच्चत्थुयाई ठर्वेति, ठवित्ता तेसिं परिपेरतेणं जाव चिट्ठति ।
भावार्थ : :- भ्यां भ्यां ते अश्वो मेसता, सूता, जला रहेता डे आणोरता हता, त्यां त्यां ३ना वस्त्रो યાવત્ શિલાપટ્ટક તથા અન્ય સ્પેર્શેન્દ્રિયને પ્રિય પદાર્થો રજાઈ વગેરે એકબીજાની ઉપર પાથરીને રાખી દીધા અને તેની ચારેબાજુ જાળ પાથરીને, મૌનપણે સંતાઈને રહ્યા.
२० तणं ते आसा जेणेव ते उक्किट्ठा सद्दफरिसरसरूवगंधा तेणेव उवागच्छंति । तत्थ णं अत्थेगइया आसा अपुव्वा णं इमे सद्दफरिसरसरूवगंधा त्ति कट्टु तेसु उक्किट्ठेसु सद्दफरिसरसरूवगंधेसु अमुच्छिया अगढिया अगिद्धा अणज्झोवण्णा तेसि उक्किट्ठाणं सद्दा गंधाणं दूरंदूरेणं अवक्कमंति । ते णं तत्थ पउस्गोयरा पउस्तणपाणिया णिब्भया णिरुव्विग्गा सुहंसुहेणं विहरंति ।
Page #493
--------------------------------------------------------------------------
________________
अध्य-१७:
(अ)
| ४33 |
ભાવાર્થ:- ત્યાર પછી તે અશ્વો, જ્યાં આ ઉત્કટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધવાળી વસ્તુઓ રાખી હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને તેમાંથી કેટલાક અશ્વો આ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ અપૂર્વ છે અર્થાત્ પહેલાં ક્યારે ય આવો અનુભવ કર્યો નથી, એવો વિચાર કરી તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં મૂચ્છિત, વૃદ્ધ અને આસક્ત ન થતાં તે ઉત્કૃષ્ટ શબ્દ યાવત ગંધથી દૂર ચાલ્યા ગયા. તે અશ્વો તે સ્થાનોમાં ઘણા ચરવાના ખેતરો, પ્રચુર ઘાસ-પાણી પ્રાપ્ત કરીને નિર્ભયપણે ઉગરહિત થઈને સુખપૂર્વક વિચરવા લાગ્યા. २१ एवामेव समणाउसो !जो अम्हं णिग्गंथो वाणिग्गंथी वा सफरिसरसरूवगंधेसुणो सज्जइ, सेणं इहलोगे चेव बहूणं समणाणं समणीणं सावयाणं सावियाणं अच्चणिज्जे जाव चाउरंतसंसारकंतारं वीइवयइ । ભાવાર્થ:- એ પ્રમાણે તે આયુષ્માન શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી; શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં આસક્ત થતા નથી, તે આ લોકમાં ઘણા સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય થાય છે અને ચાતુર્ગતિક સંસાર-કાન્તારને પાર પામી જાય છે. २२ तत्थणं अत्थेगइया आसा जेणेव उक्किट्ठ सद्दफरिसरसरूवगंधा तेणेव उवागच्छंति, उवागच्छित्ता तेसु उक्किट्ठेसु सद्दफरिसरसरूवगंधेसुमुच्छिया जाव अज्झोववण्णा आसेविडं पयत्ता यावि होत्था । तए णं ते आसा एए उक्किट्ठ सद्दफरिसरसरूवगंधा आसेवमाणा तेहिं बहूहिं कूडेहिं य पासेहि य गलएसु य पाएसु य बज्झंति । ભાવાર્થ:- તે ઘોડામાંથી કેટલાક ઘોડા ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધવાળા પદાર્થો હતા ત્યાં પહોંચીને, તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં મૂચ્છિત થયા, અતિ આસક્ત થઈ ગયા અને તેનું સેવન કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. ત્યાર પછી તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનું સેવન કરનારા તે અશ્વો કર્મચારી પુરુષો દ્વારા ગોઠવેલા છટકામાં, કૂટ પાસ-રહસ્યમયી જાળમાં, બંધનોમાં ડોકથી યથાવત્ પગથી બંધાઈ ગયા, પકડાઈ ગયા. અશ્વ સહિત નગરમાં પુનરાગમન :२३ तए णं ते कोडुबिया एए आसे गिण्हंति, गिण्हित्ता एगट्ठियाहिं पोयवहणे संचारैति, संचारित्ता तणस्स य कट्ठस्स य जाव भरेति ।
तएणं ते संजत्ता णावावाणियगा दक्खिणाणुकूलेणं वाएणं जेणेव गंभीरए पोयपट्टणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं लंबेति, लंबिता ते आसे उत्तारेंति, उत्तारित्ता जेणेव हत्थिसीसे णयरे, जेणेव कणगकेऊ राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव वद्धार्वेति वद्धावित्ता ते आसे उवणेति।
___तए णं से कणगकेऊ राया तेसिं संजत्ता-णावावाणियगाणं उस्सुक्कं वियरइ, वियरित्ता सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ । ભાવાર્થ :- ત્યારપછી તે કર્મચારી પુરુષોએ તે અશ્વોને પકડી લીધા, નૌકાઓ દ્વારા જહાજમાં લઈ આવ્યા અને જહાજમાં ઘાસ-લાકડા આદિ આવશ્યક પદાર્થો ભરી લીધા.
Page #494
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ત્યારપછી દક્ષિણ દિશાનો અનુકૂળ પવન વહેવા લાગ્યો ત્યારે દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોએ ત્યાંથી પ્રસ્થાન કરીને, ગંભીર નામના બંદરે આવીને જહાજ લાંગર્યું. ત્યાર પછી તે ઘોડાઓને નીચે ઉતાર્યા અને હસ્તિશીર્ષ નગરમાં કનકકેતુ રાજા પાસે લઈને આવ્યા. હાથ જોડીને રાજાનું અભિવાદન
કરીને તેઓએ અશ્વોને ઉપસ્થિત કર્યા.
૪૩૪
કનકકેતુ રાજાએ દરિયાઈ મુસાફરી કરનારા તે વણિકોનો શુલ્ક(કર) માફ કરી દીધો. તેઓનો સત્કાર કર્યો, સન્માન કર્યું અને તેઓને વિદાય કર્યા.
२४ तए णं से कणगकेऊ राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ ।
ભાવાર્થ :- ત્યારપછી કનકકેતુ રાજાએ(કાલિક દ્વીપ મોકલેલા) કર્મચારી પુરુષોને બોલાવીને તેઓનો પણ સત્કાર-સન્માન કરીને વિદાય કર્યા.
२५ सेकऊ राया आसमद्दए सद्दावेइ, सद्दावित्ता एवं वयासी - तुब्भे णं देवाप्पिया ! मम आसे विणएह ।
तए णं ते आसमद्दगा तह त्ति पडिसुर्णेति, पडिसुणित्ता ते आसे बहूहिं मुहबंधेहि य, कण्णबंधेहि य, णासाबंधेहि य, वालबंधेहि य, खुरबंधेहि य कडगबंधेहि य खलिणबंधेहि ય, અહિલાળેહિ ય, પડયાઽહિ ય, ગંગાહિ ય, વેત્તબહારેહિ ય, લયબહારેહિ ય, સબહારેહિ य, छिवप्पहारेहि य विणयंति, विणइत्ता कणगकेउस्स रण्णो उवर्णेति ।
ભાવાર્થ :– ત્યારપછી કનકકેતુ રાજાએ અશ્વમર્દકો(અશ્વપાળો) ને બોલાવીને કહ્યું કે– હે દેવાનુપ્રિયો! તમે મારા અશ્વોને વિનીત કરો. પ્રશિક્ષિત કરો.
ત્યારપછી અશ્વમર્દકોએ ‘ભલે’ કહીને રાજાનો આદેશ સ્વીકાર્યો, સ્વીકારીને તેઓએ તે અશ્વોને મુખબંધનોથી(મુખબાંધીને), કર્ણબંધનોથી, નાસા બંધનોથી, વાળ બંધનોથી, ખુરબંધનોથી, ખલિલ– લગામરૂપ બંધનથી, અહિલાણ–ચોકઠું લગાવીને અર્થાત્ ઘોડાના મોઢામાં રહેતો લગામનો લોઢાનો ભાગ બાંધીને, પડયાણ—ઘોડાની પીઠ ઉપરનું પલાણ કસીને, અંકણ–લોખંડની તપાવેલ સળીઓ વડે ખસી કરીને, નેતરની સોટીથી પ્રહાર કરીને, વેલાનો પ્રહાર કરીને, ચાબુકનો પ્રહાર કરીને, ચામડાના કોરડાના પ્રહાર કરીને વિનીત(પ્રશિક્ષિત) કરીને કનકકેતુ રાજા પાસે લઈ આવ્યા.
| २६ तए णं से कणगकेऊ ते आसमद्दए सक्कारेइ, सम्माणेइ सक्कारिता सम्माणित्ता पडिविसज्जेइ । तएणं ते आसा बहूहिं मुहबंधेहि य जाव छिवप्पहारेहि य बहूणि सारीरमाणसाणि दुक्खाइं पावेंति ।
ભાવાર્થ :- ત્યાર પછી કનકકેતુએ તે અશ્વમર્દકોનો સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને તેઓને વિદાય કર્યા. તે અશ્વો મુખબંધનથી યાવત્ ચાબુકોના પ્રહારોથી ઘણા શારીરિક અને માનસિક દુઃખોને પ્રાપ્ત થયા. | २७ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा पव्वइए समाणे इट्ठेसु सद्द-फरिस-रस-रूव-गंधेसु सज्जइ, रज्जइ, गिज्झइ, मुज्झइ, अज्झोववज्जइ, से
Page #495
--------------------------------------------------------------------------
________________
| અધ્ય–૧૭: આકીર્ણ (અશ્વ)
૪૩૫ ]
लोए चेव बहूणं समणाण य जाव चाउरंतसंसारकतारं भुज्जो भुज्जो अणुपरियट्टिस्सइ । ભાવાર્થ:- એ જ પ્રમાણે હે આયુષ્મનુ શ્રમણો ! અમારા જે નિગ્રંથ અથવા નિગ્રંથીઓ દીક્ષિત થઈને પ્રિય-ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં આસક્ત, અનુરકત, વૃદ્ધ, મૂચ્છિત અને તલ્લીન બની જાય છે, તેઓ આ લોકમાં ઘણા શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકાઓના અવહેલનાના પાત્ર બને છે યાવતુ તે ચાતુર્ગતિક સંસાર અટવીમાં પુનઃપુનઃ ભ્રમણ કરે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં વિષયોની આસક્તિ અનાસક્તિના ફળનું નિરૂપણ અશ્વોના દષ્ટાંતથી કરીને શ્રમણ-શ્રમણીઓને અનાસક્ત રહેવાની પ્રેરણા કરી છે. સૂત્રકારના અંતિમશિક્ષા સૂત્ર પછી કેટલીક પ્રતોમાં વીસ ગાથા સમૂહ દ્વારા બોધ આપવામાં આવ્યો છે. તે ગાથાઓ માટે ટીકાકારે–ાથા વાવ વાવનાંતરે ગયાં પણ આ પ્રકારે કહીને તે ગાથાઓનું વિશ્લેષણ કર્યું છે. તે ગાથાઓ આ પ્રમાણે છે
कलरिभिय-महु-तंती-तलतालवंसकउहाभिरामेसु । सद्देसु रज्जमाणा, रमंति सोइंदिय-वसट्टा ॥१॥ सोइंदियदुइंतत्तणस्स अह एत्तिओ हवइ दोसो ।
दीविग-रुयमसहंतो, वहबंधं तित्तिरो पत्तो ॥२॥ ગાથાર્થ – શ્રોતેન્દ્રિયને વશીભૂત, અત્યંત મનોહર શબ્દોમાં અનુરકત પ્રાણીઓ કલ–હૃદયહારી, રિભીતસ્વર ઘોલનાના કારણે મધુર, પ્રિય ધ્વનિવાળા વીણા, કરતાલ, વાંસળી વગેરેમાં આનંદિત થાય છે. [૧]
જેમ શિકારીના પીંજરામાં પૂરાયેલી તિરીના શબ્દને સહન નહીં કરનાર અર્થાત્ તિત્તરીના શબ્દ સાંભળી કામરાગને વશ બની(પોતાના સ્થાનથી બહાર નીકળી) જતો તીતર બંધન અને વધુને પ્રાપ્ત થાય છે તેમ શ્રોતેન્દ્રિયને આધીન પ્રાણીઓ બંધન અને વધરૂપી દોષોને પ્રાપ્ત થાય છે.રો
થળાહળ-વચન-વર-વળ-યજાવિય-વિતાસિયા | रूवेसु रज्जमाणा, रमंति चक्खिदियवसट्टा ॥३॥ चक्खिदियदुइंतत्तणस्स अह एत्तिओ भवइ दोसो ।
जं जलणम्मि जलंते, पडइ पयंगो अबुद्धीओ ॥४॥ ગાથાર્થ - ચક્ષુરિન્દ્રિયને વશીભૂત, રૂપોમાં અનુરકત પ્રાણીઓ સ્ત્રીઓના સ્તન, જાંઘ, મુખ, હાથ, પગ, નેત્રો અને ગર્વિત વિલાસયુક્ત ચાલમાં આનંદિત થાય છે.llall
જેમ અજ્ઞાની પતંગિયું(જ્યોતના રૂપથી આકર્ષાઈને) બળતી અગ્નિમાં પડીને મૃત્યુ પામે છે, તેમ ચક્ષુરિન્દ્રિયને આધીન પ્રાણીઓ વધ અને બંધનરૂપી દોષોને પ્રાપ્ત થાય છે.જો
अगुरुवर-पवरधूवण, उउयमल्लाणुलेवणविहीसु । गंधेसु रज्जमाणा, रमंति घाणिदियवसट्टा ॥५॥ धाणिंदियदुइंतत्तणस्स अह एत्तिओ हवइ दोसो । जं ओसहिगंधेणं, विलाओ णिद्धावई उरगो ॥६॥
Page #496
--------------------------------------------------------------------------
________________
| ४
|
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ગાથાર્થ :- ધ્રાણેન્દ્રિયને વશીભૂત, સુગંધમાં અનુરકત પ્રાણીઓ શ્રેષ્ઠ અગર, દશાંગીધૂપ, વિવિધ ઋતુજન્ય પુષ્પો, ચંદનાદિ સુગંધિત લેપ આદિ દ્રવ્યોમાં આનંદિત થાય છે./પો.
જેમ ઔષધિની ગંધથી આકર્ષિત થઈને બિલમાંથી બહાર આવતો સર્પ બંધન અને કષ્ટને પ્રાપ્ત થાય છે, તેમ ધ્રાણેન્દ્રિયને આધીન પ્રાણીઓ બંધન અને વધ રૂપી દોષોને પ્રાપ્ત થાય છે.lzll.
तित्तकडुयं कसायं अंबिलमहुरं बहुखज्जपेज्जलेज्झेसु । आसायमि उ गिद्धा, रमति जिब्भिदियवसट्टा ॥७॥ जिभिदियन्दुइंतत्तणस्स अह एत्तिओ हवइ दोसो ।
जंगलगलग्गुक्खित्तो, फुरइ थलविरल्लिओ मच्छो ॥८॥ गाथार्थ:-हिन्द्रियने वशीभूत, २सोमा अनु२७ प्राशीमोवा, तीपा, तू२१, पाशा अने मधु२४ावा, પીવા, ચાટવા યોગ્ય પદાર્થોમાં આનંદિત થાય છે.llી
ગલ-કાંટામાં ભરાવેલા માંસને ખાવા જતાં માછલાના ગળામાં કાંટો ભરાઈ જાય અને માછીમાર દ્વારા બહાર ખેંચાયેલું અને જમીન પર ફેંકાયેલું માછલું તરફડી-તરફડીને મરી જાય છે, તેમ જિલૅન્દ્રિયને આધીન પ્રાણીઓ બંધન અને વધરૂપી દોષોને પ્રાપ્ત થાય છે.પાટા.
उऊभयमाणसुहेहि य, सविभवहिययगमणणिव्वइकरेसु । फासेसु रज्जमाणा, रमति फासिदियवसट्टा ॥९॥ फासिंदियदुइंतत्तणस्स अह एत्तिओ हवइ दोसो ।
जं खणइ मत्थयं कुंजरस्स लोहंकुसो तिक्खो ॥१०॥ ગાથાર્થ – સ્પર્શેન્દ્રિયને વશીભૂત, સ્પર્શમાં અનુરકત પ્રાણીઓ વિવિધ ઋતુઓમાં સુખપ્રદ, વૈભવયુક્ત, હૃદય અને મનને સુખકારી સ્ત્રી, માળા વગેરે પદાર્થોમાં આનંદિત થાય છે.ll
જેમ ખોટી બનાવીને રાખેલી હાથણીને સ્પર્શવા જતાં હાથી ખાડામાં પડીને બંધનને પ્રાપ્ત થાય છે. તે હાથીનું મસ્તક તીક્ષ્ણ લોહમય અંકુશથી તાડિત થાય છે, તેમ સ્પર્શેન્દ્રિયને આધીન પ્રાણીઓ બંધન અને વધને પ્રાપ્ત થાય છે./૧oll
कलरिभियमहुस्तंती-तलतालवंसककुहाभिरामेसु । सद्देसु जे ण गिद्धा, वसट्टमरणं ण ते मरए ॥११॥ थणजहण वयणकस्चरणणयणगव्वियविलासियगईस। रूवेसु जे ण गिद्धा, वसट्टमरणं ण ते मरए ॥१२॥ अगरुव-पवर-धूवण-उउमल्लाणुलेवणविहीसु। गंधेसु जे ण गिद्धा, वसट्टमरणं ण ते मरए ॥१३॥ तित्त-कडुयं कसायमहुरं बहुखज्जपेज्जलेज्झेसु । रसेसु जे ण गिद्धा, वसट्टमरणं ण ते मरए ॥१४॥ उऊभयमाणसुहेसु य, सविभकहिययमणणिव्वुइकरेसु । फासेसु जे ण गिद्धा, वसट्टमरणं ण ते मरए ॥१५॥
Page #497
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૭ : આકીર્ણ (અશ્વ)
.
૪૩૭ ]
ગાથાર્થ :- જે પ્રાણીઓ કલ, રિભિત, મધુર સ્વરવાળી વીણા, કરતાલ, બંસરી વગેરે શ્રેષ્ઠ અને મનોહર વાદ્યોના શબ્દોમાં આસકત થતાં નથી તે વશારૂં મરણે અર્થાત્ ઇન્દ્રિયોને વશ થઈ આર્ત–દુઃખથી પીડિત થઈને; વિષયો માટે હાય-હાય કરતાં મરતા નથી../૧૧/l.
જે પ્રાણીઓ સ્ત્રીના સ્તન, જાંઘ, મુખ, હાથ, પગ, નયન, ગર્વિત વિલાસયુક્ત ચાલ વગેરે રૂપોમાં આસક્ત થતાં નથી તે વશાર્ત મરણે મરતા નથી.૧રો.
જે પ્રાણીઓ શ્રેષ્ઠ અગર, દશાંગીધુપ, વિવિધ ઋતુજન્ય પુષ્પો, ચંદનાદિ સુગંધિત લેપદ્રવ્યો વગેરેની સુગંધમાં વૃદ્ધ થતાં નથી તે વશાર્ત મરણે મરતા નથી../૧all
જે પ્રાણીઓ કડવા, તીખા, તૂરા, ખાટા, મીઠા, ખાવા, પીવા અને ચાટવા યોગ્ય પદાર્થોના આસ્વાદનમાં વૃદ્ધ થતાં નથી તે વશારૂં મરણે મરતા નથી../૧૪
જે પ્રાણીઓ વિવિધ ઋતુઓમાં સુખપ્રદ, વૈભવયુક્ત, હૃદય અને મનને સુખકારી સ્ત્રી, માળા વગેરે પદાર્થોના સ્પર્શમાં આસક્ત થતા નથી તે વશાર્ત મરણે મરતા નથી.ll૧પી.
सद्देसु य भद्दग-पावएसु सोयविसयं उवगएसु। तुटेण व रुद्रेण व समणेण सया ण होयव्वं ॥१६॥ रूवेसु य भद्दय-पावएसु चक्खुविसयं उवगएसु । तुटेण व रुटेण व, समणेण सया ण होयव्वं ॥१७॥ गंधेसु य भद्दयपावएसु घाणविसयं उवगएसु । तुडेण व रुद्रुण व, समणेण सया ण होयव्वं ॥१८॥ रसेसु य भद्दयपावएसु जिब्भविसयं उवगएसु । तुटेण व रुद्वेण व, समणेण सया ण होयव्वं ॥१९॥ फासेसु य भद्दय-पावएसु कायविसयं उवगएसु ।
तुटेण व रुद्रुण व, समणेण सया ण होयव्वं ॥२०॥ ગાથાર્થ :- સાધુઓ શ્રોતેન્દ્રિયના વિષયભૂત ભદ્ર-મનોજ્ઞ, અનુકુળ શબ્દો પ્રાપ્ત થાય, તો તેના પ્રતિ તુષ્ટ– આકર્ષિત ન થાય, અર્થાત્ તેમાં રાગ ન કરે અને પાપક–અમનોજ્ઞ, પ્રતિકૂળ શબ્દો પ્રાપ્ત થાય તો રૂષ્ટ ન થાય અર્થાત્ દ્વેષ ન કરે./૧૬al
શ્રમણો ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ રૂપમાં રાગ ન કરે અને અમનોજ્ઞ રૂપમાં દ્વેષ ન કરે.૧ણા. શ્રમણો ધ્રાણેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ ગંધમાં રાગ ન કરે અને અમનોજ્ઞ ગંધમાં દ્વેષ ન કરે.ll૧૮ શ્રમણો જિહેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ રસમાં રાગ ન કરે અને અમનોજ્ઞ રસમાં દ્વેષ ન કરે.૧૯ાા શ્રમણો સ્પર્શેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ સ્પર્શમાં રાગ ન કરે અને અમનોજ્ઞ સ્પર્શમાં દ્વેષ ન કરે. //રoll
२८ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं सत्तरसमस्स णायज्झयणस्स अयमढे પuખતે II ત્તિ વેન II ભાવાર્થ:- હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સત્તરમાં જ્ઞાત-અધ્યયનનો આ અર્થ કહ્યો છે. તે જ અર્થ હું તને કહું છું.
Page #498
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૮ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં સૂત્રકારે કાલિકટ્ટીપવર્તી અશ્વોના દષ્ટાંતે શ્રમણ-નિગ્રંથોને બોધ આપ્યો છે. અહીં ટીકાકારે છ ગાથા દ્વારા દષ્ટાંતના રૂપકોને સ્પષ્ટ કરી ઇન્દ્રિય વિષયોમાં આસક્તિ-અનાસક્તિના ફળને રજૂ કર્યા છે. યથા
जइ सो कालियदीवो, अणुवमसोक्खो तहेव जइ-धम्मो ।
जह आसा तह साहू, वणियव्वअणुकूलकारिजणा ॥१॥ અર્થ-જેમ કાલિક દ્વીપના સ્થાને અનુપમ સુખદાયી શ્રમણધર્મ સમજવો. અશ્વોના સ્થાને સાધુ અને વણિકોના સ્થાને અનુકૂલ ઉપસર્ગ કરનારા(લલચાવનારા લોકો સમજવા./૧||
जह सद्दाइ-अगिद्धा, पत्ता णो पासबंधणं आसा ।
तह विसएसु अगिद्धा, वज्झति ण कम्मणा साहू ॥२॥ અર્થ– જે અશ્વો શબ્દ આદિ વિષયોમાં આસક્ત ન થયા તે જાળમાં ફસાયા નહીં, તે પ્રમાણે જે સાધુ ઇન્દ્રિય વિષયોમાં આસક્ત થતા નથી તે સાધુ કર્મોથી બદ્ધ થતા નથી.રા.
जह सच्छंदविहारो, आसाणं तह य इह वरमुणीणं ।
जर-मरणाइविवज्जिय, संपत्ताणंद-णिव्वाणं ॥३॥ અર્થ- અશ્વોના ઇચ્છાનુસારી વિચરણના સ્થાને શ્રેષ્ઠ મુનિજનોનો જરા-મરણથી રહિત અને આનંદમય નિર્વાણ સમજવો. તાત્પર્ય એ છે કે શબ્દાદિ વિષયોથી દૂર રહેનારા અશ્વો જેમ ઈચ્છાનુસારવિચરણ કરવામાં સમર્થ થયા તેવી રીતે વિષયોથી વિરત મહામુનિ મુક્તિ પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે.
जह सद्दाइसु गिद्धा, बद्धा आसा तहेव विसयरया ।
पार्वेति कम्मबंधं, परमासुहकारणं घोरं ॥४॥ અર્થ– શબ્દાદિ વિષયોમાં અનુરક્ત થયેલા અશ્વો જેમ બંધનગ્રસ્ત થયા. તેવી રીતે વિષયોમાં રકત પ્રાણીઓ અત્યંત દુ:ખના કારણભૂત ઘોર કર્મબંધ કરે છે.al૪.
जह ते कालियदीवा, णीया अण्णत्थ दुहगणं पत्ता । तह धम्म-परिब्भट्ठा, अधम्मपत्ता इहं जीवा ॥५॥ पावेंति कम्म-णरवइ-वसया संसार-वाहयालीए ।
आसप्पमद्दएहिं व, रइयाईहि दुक्खाई ॥६॥ અર્થ– જેમ શબ્દાદિમાં આસક્ત થયેલા અશ્વોને કાલિક દ્વીપથી અન્યત્ર લઈ જવામાં આવ્યા અને ત્યાં તે દુઃખ સમૂહને પ્રાપ્ત થયા, તેમ જે જીવો ધર્મથી ભ્રષ્ટ થાય છે અને અધર્મને પ્રાપ્ત કરે છે.
તે પ્રાણીઓ કર્મરૂપી રાજાને વશીભૂત થાય છે. તે સવારી જેવા સાંસારીક દુઃખોનો, અશ્વમર્થકો દ્વારા અપાતી પીડાની સમાન પરભવમાં નરકાદિ ગતિમાં દુઃખ અને પીડાને તેમજ નૈરયિકો દ્વારા અપાતા કષ્ટોને પામે છે.પ-al
|સત્તરમું અધ્યયન સંપૂર્ણ
Page #499
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૮ : અધ્યયન સાર
અઢારમું અધ્યયન
અધ્યયન સાર
૪૩૯
***********
આ અધ્યયનનું નામ ‘સુસુમા(સુષમા)' છે. તેમાં ધન્યસાર્થવાહની પુત્રી સુસુમાનું વર્ણન છે.
રાજગૃહ નગરમાં ધન્ય સાર્થવાહ-ભદ્રાસાર્યાવાહી તેમના પાંચ પુત્રો અને સૌથી નાની લાડકી પુત્રી સુસુમા સાથે રહેતા હતા. ધન્યશેઠે સુસુમાને રમાડવા, તેનું ધ્યાન રાખવા એક ચિલાત નામના નોકરને રાખ્યો હતો. તે ચિલાત સુસુમાને ઘરની બહાર અન્ય બાળ સમુદાયમાં રમાડવા લઈ જતો હતો અને ત્યાં અન્ય બાળકોની કોડી, લખોટી, દાગીના વગેરે ચોરી લેતો હતો. તે બાળકોના મા-બાપો ધન્યશેઠને ચિલાતની ફરિયાદ કરતાં હતાં. વારંવારની ફરિયાદોથી કંટાળી, ગુસ્સે થઈને શેઠે ચિલાતને રજા આપી દીધી.
ચિલાત નિરંકુશ, સ્વચ્છંદી બની, દુર્વ્યસની બની ગયો અને વિજય ચોરનો આશ્રય લઈચોરવિદ્યામાં પ્રવીણ થઈ ગયો. કાળક્રમે તે ચોર પલ્લીપતિ થયો. એકવાર તેણે ૫૦૦ ચોરો સાથે ધન્યસાર્થવાહના ઘેર ધાડ પાડી અને ધન, સૌના વગેરે માલ-સામાન સાથે સુંસુમાને પણ તે ઉપાડી ગયો.
ધન્યસાર્થવાહે પોતાના પુત્રો તથા નગરરક્ષકોને સાથે લઈ ચિલાત ચોરનો પીછો કર્યો. નગર રક્ષકોએ ૫૦૦ ચોરને હરાવી ધન તો લઈ લીધું પણ ચિલાત હાથમાં ન આવ્યો. તે સુંસુમાને ખંભે નાંખી સઘન જંગલમાં ભાગી ગયો. નગરક્ષકો તો પાછા ફરી ગયા પણ પિતા-પુત્રો પ્રાણપ્યારી સુંસામાને પાછી લાવવા માટે ચિલાતની પાછળ-પાછળ ગાઢ જંગલમાં પ્રવેશ્યા. ભાગતા-ભાગતા ચિલાત જ્યારે સુંસુમાને ઉપાડવા અસમર્થ બની ગયો ત્યારે તેણે સુસુમાનો વધ કરી તેના ધડને ત્યાં જ મૂકીને, મસ્તકને હાથમાં લઈને દોડતો રહ્યો અંતે ભૂખ-તરસથી તે અટવીમાં જ મૃત્યુ પામ્યો.
પિતા-પુત્રો ચિલાતને પકડવા અટવીમાં ઘણું રખડયા પણ અંતે હારી-ચાકીને પાછા ફર્યા. ત્યાં સુંસુમાના ધડને જોઈ આક્રંદ કરવા લાગ્યા. દુર્ગમ અટવીમાં આહાર-પાણી ન મળતાં બધાના પ્રાણ જવાની શક્યતા જોઈ પિતાએ પોતાને મારી, તે આહારથી પુત્રોને પ્રાણ બચાવવા વિનંતિ કરી. ત્યારે પાંચે પુત્રોએ ક્રમશઃ પિતા તથા અન્ય ભાઈઓના પ્રાણ બચાવવા પોતાને મારવાનો આગ્રહ રાખ્યો. પ્રાણ બચાવવાનો અન્ય કોઈ ઉપાય ન રહ્યો ત્યારે પ્રાણરહિત, સુંસુમાના શરીરના માંસ-શોણિત દ્વારા પિતા-પુત્રોએ પ્રાણ બચાવી રાજગૃહ નગરમાં પહોંચ્યા.
આ પ્રકારના આહાર સમયે પિતા કે પુત્રોના મનમાં અંશમાત્ર આસક્તિના ભાવ ન થયા હોય, તે સહજ રીતે સમજી શકાય છે. પ્રાણ ટકાવવા અને ઘરે પહોંચવું, તે જ તેઓનું લક્ષ્ય હતું, તે આહારમાં તેઓને જરા પણ આનંદ ન હતો.
તે જ રીતે સાધકોએ માત્ર દેહને ટકાવવા અનાસક્ત ભાવ રાખી આહાર કરવો જોઈએ. સાધકોને આારની અનાસક્તિ સમજાવવા માટે આ સર્વોતમ દૃષ્ટાંત છે.
સુસુમામાં આસકત ચિલાત ચોર દુષ્કર્મોમાં લીન બની અટવીમાં મૃત્યુ પામ્યો. તેમ વિષયાસકત જીવો પાપકર્મ કરી સંસાર અટવીમાં અનેક પ્રકારે દુઃખ પામે છે.
Page #500
--------------------------------------------------------------------------
________________
४४०
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અઢારમું અધ્યયન
સુસુમા
अध्ययन प्रारंभ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं सत्तरसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, अट्ठारसमस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સત્તરમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો અઢારમા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? धन्य सार्थवाह परिवार :| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामंणयरे होत्था, वण्णओ। तत्थ णं धण्णे णामं सत्थवाहे परिवसइ । तस्स णं भद्दा भारिया ।
तस्स णं धण्णस्स सत्थवाहस्स पुत्ता भदाए अत्तया पंच सत्थवाहदारगा होत्था, तंजहा- धणे, धणपाले, धणदेवे, धणगोवे, धणरक्खिए । तस्सणं धण्णस्स सत्थवाहस्स धूया भद्दाए अत्तया पंचण्हं पुत्ताणं अणुमग्गजाइया सुंसुमा णामंदारिया होत्था-सूमालपाणिपाया जावसुरूवा। ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું, તેનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. ત્યાં ધન્ય નામના સાર્થવાહ નિવાસ કરતા હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી.
તે ધન્ય સાર્થવાહના પુત્ર, ભદ્રાના આત્મજ ધન, ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત નામના પાંચ સાર્થવાહ સુપુત્રો હતા, ધન્ય સાર્થવાહની પુત્રી, ભદ્રાની આત્મજા, પાંચ પુત્રો પછી જન્મેલી સુસુમા નામની બાલિકા હતી. તેના હાથ-પગ આદિ અંગોપાંગ સુકુમાર હતા યાવત્ તે સર્વાગ સુંદર સુરૂપ હતી. | ३ तस्सणं धण्णस्स सत्थवाहस्स चिलाए णामंदासचेडए होत्था । अहीणपंचदियसरीरे मंसोवचिए बालकीलावणकुसले यावि होत्था । ભાવાર્થ:- તે ધન્ય સાર્થવાહનેચિલાત (કિરાત) નામનો દાસપુત્ર, નોકર હતો. તે પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ માંસલ અને પુષ્ટ શરીરવાળો હતો, તે છોકરાઓને રમાડવામાં પણ કુશળ હતો |४ तए णं दासचेडे सुंसुमाए दारियाए बालग्गाहे जाए यावि होत्था, सुसुमं दारियं कडीए गिण्हइ, गिण्हित्ता बहूहिं दारएहि यदारियाहि य डिभएहि य डिंभयाहि य कुमारएहि य कुमारियाहि य सद्धिं अभिरममाणे अभिरममाणे विहरइ ।
Page #501
--------------------------------------------------------------------------
________________
| અધ્ય—૧૮: સંસમા
४४१ |
ભાવાર્થ:- સુંસુમાં બાલિકાને રમાડવા માટે તે દાસ પુત્રની નિયુક્તિ કરવામાં આવી હતી. તે સુસુમા બાલિકાને કેડમાં લઈને ઘણા છોકરા-છોકરીઓ, નાના બાળકો, નાની બાલિકાઓ, કુમારો અને કુમારીઓની સાથે રમવા જતો હતો. | ५ तए णं से चिलाए दासचेडे तेसिं बहूणं दारयाण य दारियाण य डिंभयाण य डिभियाण य कुमारयाण य कुमारियाण य अप्पेगइयाणं खुल्लए अवहरइ, एवं वट्टए आडोलियाओ तंदूसए पोत्तुल्लए साडोल्लए, अप्पेगइयाणं आभरणमल्लालंकारं अवहरइ, अप्पेगइए आउसइ, एवं अवहसइ, णिच्छोडेइ, णिब्भच्छेइ, तज्जेइ, अप्पेगइए तालेइ । लावार्थ:-समये (२मतां-भती) शिसात सपना छोराछोरीमो.जाडोमानिसमो. કુમારો-કુમારિકાઓમાંથી કોઈની કોડી ચોરી લેતો, કોઈની લાખની લખોટીઓ, આડોલિયા–રમકડાવિશેષને, દડા, વસ્ત્ર નિર્મિત ઢીંગલીઓ, ઉત્તરીય વસ્ત્રો, કોઈના આભરણો, માળાઓ, અલંકારો ચોરી લેતો, કોઈને ગાળો દેતો, કોઈની હાંસી ઉડાવતો, કોઈને ઠગતો, ભર્જના કરતો, તર્જના કરતો અને કોઈને મારતો હતો. |६ तए णं ते बहवे दारगा य दारिया य डिंभया य डिभिया य कुमारा य कुमारिया य रोयमाणा यकंदमाणा यसोयमाणा यतिप्पमाणा य विलवमाणा य साणं-साणं अम्मापिऊणं णिवेदेति।
तएणं तेसिं बहूणं दारयाण यदारियाण य डिंभयाण य डिभियाण यकुमारयाण य कुमारियाण य अम्मापियरो जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता धण्णं सत्थवाहं बहूहिं खिज्जणियाहि य रुंटणाहि य उवलंभणाहि य खिज्जमाणा य रुटमाणा य उवलंभेमाणा य धण्णस्स एयमटुं णिवेदेति । ભાવાર્થ - ત્યારે તે ઘણા છોકરા-છોકરીઓ, બાળક-બાલિકાઓ, કુમારો અને કુમારીઓ રડતા, રાડો પાડતા, શોક કરતા, આંસુ વહાવતા, વિલાપ કરતા, પોત-પોતાના માતા-પિતાની પાસે, ચિલાતની ફરિયાદો કરતા હતા.
ત્યારે ઘણા છોકરા-છોકરીઓ, બાળકો-બાલિકાઓ, કુમારો અને કુમારિકાઓના માતા-પિતા ધન્ય સાર્થવાહની પાસે આવીને ખેદજનક, ગુસ્સાપૂર્વકના ઉપાલંભ ભર્યા વચનોથી ખેદ પ્રકટ કરતાં, રૂદન કરતાં, ઉપાલંભ આપતાં, ધન્ય સાર્થવાહને ચિલાતની ગેરવર્તણૂકની ફરિયાદો કરતાં હતાં.
७ तए णं धण्णे सत्थवाहे चिलायं दासचेडं एयमटुं भुज्जो भुज्जो णिवारेइ, णो चेव णं चिलाए दासचेडे उवरमइ । तए णं से चिलाए दासचेडे तेसिं बहूणं दारयाण य दारियाण य डिंभयाण य डिभियाण य कुमारयाण य कुमारियाण य अप्पेगइगाणं खुल्लए अवहरइ जाव अप्पेगइए तालेइ। ભાવાર્થઃ- ત્યાર પછી ધન્ય સાર્થવાહે ચિલાત દાસપુત્રને આ વાત માટે(ચોરી આદિ ન કરવા) વારંવાર સમજાવ્યો પણ ચિલાત દાસપુત્ર ચોરી કરતા અટક્યો નહીં, સુધર્યો નહીં. ધન્ય સાર્થવાહના રોકવા છતાં પણચિલાત દાસપુત્ર ઘણા છોકરા, છોકરીઓ, બાળક-બાલિકાઓ, કુમાર-કુમારિકાઓમાંથી કોઈની કોડીઓ વગેરે ચોરતો રહ્યો યાવતું કોઈને મારતો, પીટતો રહ્યો.
Page #502
--------------------------------------------------------------------------
________________
| ४४२ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
|८ तए णं ते बहवे दारया य दारिया य डिंभया य डिभिया य कुमारया य कुमारिया य रोयमाणा य जाव अम्मापिऊणं णिवेदेति।
तए णं ते अम्मा-पियरो आसुरुत्ता जाव जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता बहूहिं खिज्जणाहि य जाव एयमटुं णिवेदेति । ભાવાર્થ - ત્યારે તે ઘણા છોકરા-છોકરીઓ, બાળક-બાલિકાઓ, કુમાર-કુમારિકાઓ રડતાં-રડતાં યાવત્ માતા-પિતા પાસે ચિલાતની ફરિયાદ કરતા રહ્યાં.
ત્યારે તે માતા-પિતા ગુસ્સે થઈને ધન્ય સાર્થવાહની પાસે આવીને ઘણા ખેદયુક્ત વચનોથી ફરિયાદ કરતા રહ્યાં. નોકરીમાંથી ચિલાતને છૂટો કરવો - | ९ तए णं से धण्णे सत्थवाहे बहूणं दारयाणं दारियाणं डिंभयाणं डिभियाणं कुमारयाणं कुमारियाणं अम्मापिऊणं अंतिए एयमटुं सोच्चा आसुरुत्ते जावचिलायं दासचेडं उच्चावयाहिं आउसणाहि आउसइ उद्धंसइ णिब्भच्छेइ णिच्छोडेइ तज्जेइ उच्चावयाहिं तालणाहिं तालेइ साओ गिहाओ णिच्छुभइ । ભાવાર્થ - ત્યારે ધન્ય સાર્થવાહે ઘણા છોકરા-છોકરીઓ, બાળક-બાલિકાઓ, કુમાર-કુમારિકાઓના માતા-પિતા પાસેથી વારંવાર ફરિયાદો સાંભળીને એકદમ ગુસ્સે થઈને ચિલાત દાસપુત્ર પર અનેક પ્રકારના આક્રોશ વચનોથી આક્રોશ કર્યો, ઊધડો લીધો, ભર્લ્સના તિરસ્કાર કર્યો, કાઢી મૂકવાનો ભય બતાવ્યો, તર્જના કરી, અંતે મારીને ઘરમાંથી કાઢી મૂકયો. १० तए णं से चिलाए दासचेडे साओ गिहाओ णिच्छूढे समाणे रायगिहे णयरे सिंघाडए जाव पहेसु य देवकुलेसु य सभासु य पवासु य जूयखलएसु य वेसाघरएसु य पाणघरएसु य सुहंसुहेणं परियट्टइ।
तए णं चिलाए दासचेडे अणोहट्टिए अणिवारिए सच्छंदमई सइरप्पयारी मज्जपसंगी चोज्जप्पसंगी मंसप्पसंगी जूयप्पसंगी वेसाप्पसंगी परदारप्पसंगी जाए यावि होत्था । ભાવાર્થ:- ધન્ય સાર્થવાહે પોતાના ઘરેથી ચિલાત દાસપુત્રને કાઢી મૂક્યો. ત્યારે તે રાજગૃહ નગરના શૃંગાટકોમાં યાવતુ રાજમાર્ગોમાં, દેવાલયોમાં, સભાઓમાં, પરબોમાં, જુગારીઓના અડ્ડાઓમાં, વેશ્યાઓના ઘરોમાં તથા શરાબખાનામાં સ્વછંદપણે ભટકવા લાગ્યો.
ત્યારે તે દાસપુત્રને હાથ પકડીને રોકનારા કે વચનથી રોકનારા કોઈ ન હોવાથી તે સ્વચ્છંદી, ઉદંડ, સ્વચ્છંદવિહારી, દારૂડીયો, ચોરીપરાયણ, માંસભક્ષી, જુગારી, વેશ્યાલંપટ અને પરસ્ત્રીગામી બની ગયો. विश्ययोर :११ तए णं रायगिहस्स णगरस्स अदूरसामंते दाहिणपुरथिमे दिसिभाए सीहगुहा णामं चोरपल्ली होत्था-विसमगिरिकडगकोडंबसण्णिविट्ठा वंसीकलंपागारपरिक्खित्ता छिण्णसेल
Page #503
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૮ : સુસુમા
विसमप्पवाय फरिहोवगूढा एगदुवारा अणेगखंडी विदितजणणिग्गमपवेसा अब्भितरपाणिया सुदुल्लभजलपेरंता सुबहुस्स वि कूवियबलस्स आगयस्स दुप्पहंसा यावि होत्था । ભાવાર્થ :- તે સમયે રાજગૃહ નગરથી દક્ષિણ-પૂર્વ દિશામાં ન અતિ દૂર ન અતિ નજીક સિંહગુફા નામની એક ચોરપલ્લી હતી. તે ચોરપલ્લી ઊંચી-નીચી પર્વતમાળાઓના મધ્યભાગના અંતે વસેલી હતી. તેની ચારે બાજુ વાંસની વાડ હતી. તે વાડ જ તેનો કિલ્લો હતો. અલગ-અલગ ટેકરીઓના પ્રપાત(બે પર્વતોની વચ્ચેની ખીણ) રૂપી ખાઈથી યુક્ત હતી. તેમાં જવા-આવવાને માટે એક જ દરવાજો હતો, પરંતુ ચોરોને ભાગી જવા માટે નાના-નાના અનેક દ્વાર બનાવ્યા હતા. વિશ્વાસુ માણસો જ તેમાં અવર-જવર કરી શકતા. પલ્લીની બહાર પાણી મળવું અત્યંત દુર્લભ હતું. પાણી માટે પલ્લીની વચ્ચે જ એક જળાશય હતું. ચોરની શોધમાં આવેલી સેના પણ તે પલ્લીનો નાશ ન કરી શકે તેવી તે ચોરપલ્લી હતી.
૪૪૩
१२ तत्थ णं सीहगुहा चोरपल्लीए विजए णामं चोरसेणावई परिवसइ- अहम्मिए जाव अहम्मकेऊ समुट्ठिए बहुणगरणिग्गक्जसे सूरे दढप्पहारी साहसिए सद्दवेही । सेणं सीहगुहाए चोरपल्लीए पंचण्हं चोरसयाणं आहेवच्चं जाव विहरइ ।
ભાવાર્થ:- તે સિંહ ગુફા નામની ચોર પલ્લીમાં વિજય નામનો ચોર સેનાપતિ રહેતો હતો. તે અધાર્મિક યાવત્ અધર્મની ધ્વજા સમ હતો. ઘણા નગરોમાં તે ચોરી કરવાની બહાદુરીથી કુખ્યાત હતો. તે પોતાના કાર્યમાં શૂર, દઢ પ્રહારી, દુઃસાહસિક અને શબ્દવેધી(શબ્દના આધારે લક્ષ્યનું વેધન કરનારો) હતો. તે સિંહગુફા નામની ચોરપલ્લીમાં પાંચસો ચોરોનું આધિપત્ય કરતો યાવત્ રહેતો હતો.
१३ ए से विजतक्करे चोरसेणावई बहूणं चोराण य पारदारियाण य गंठिभेयगाण यसंधिच्छेयगाणयखत्तखणगाण य रायावगारीणय अणधारगाणय बालघायगाणय वीसंभघायगाण य जूयकाराण य खंडरक्खाण य अण्णेसिं च बहूणं छिण्ण-भिण्ण बाहिराहयाणं कुडंगे यावि હોત્થા ।
ભાવાર્થ :- તે વિજય ચોર સેનાપતિ ઘણા ચોરો, પરસ્ત્રી લંપટો, ગ્રંથી ભેદકો, દિવાલોના સંધિભાગમાં બાકોરું પાડી ચોરી કરનારા સંધિભેદકો, ભીંતમાં છીંડુ પાડી ચોરી કરનારા ખાતરખણકો, રાજદ્રોહીઓ, દેવાળિયાઓ, બાળઘાતકો, વિશ્વાસઘાતીઓ, જુગારીઓ, જમીન પચાવી પાડનારાઓ, અપરાધ બદલ હાથ, પગ, કાન વગેરે અવયવો છેદી-ભેદીને દેશનિકાલની સજા પામેલાઓ માટે(વિજયચોર) કુટંક–વાંસની ઝાડી સમાન શરણભૂત હતો, આશ્રયદાતા હતો.
| १४ तए णं से विजए तक्करे चोरसेणावई रायगिहस्स नगरस्स दाहिणपुरिच्छमं जणवयं बहूहिं गामघाएहि य णगरघाएहिं य गोगहणेहि य वंदिग्गहणेहि य पंथकुट्टणेहिं य खत्तखणणेहि य उवीलेमाणे उवीलेमाणे विद्धंसेमाणे विद्धंसेमाणे णित्थाणं णिद्धणं करेमाणे विहरइ ।
ભાવાર્થઃ– તે વિજય ચોર સેનાપતિ રાજગૃહ નગરના દક્ષિણ-પૂર્વ દિશાગત દેશોના ઘણા ગામો, નગરોનો વિનાશ કરીને, ગાયોનું હરણ કરીને, લોકોને કેદ કરીને, મુસાફરોને માર મારીને, ખાતર પાડીને, લોકોને પીડા આપીને, નાશ કરીને તેઓને સ્થાન રહિત, ધન રહિત બનાવી દેતો હતો.
Page #504
--------------------------------------------------------------------------
________________
| ४४४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
વિજય ચોરના આશ્રયે ચિલાતઃ१५ तए णं से चिलाए दासचेडे रायगिहे णयरे बहूहि अत्थाभिसंकीहि य चोराभिसंकीहि यदाराभिसंकीहि यधणिएहि यजूयकरेहि यपरब्भवमाणेपरब्भवमाणेरायगिहाओणयराओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सीहगुहा चोरपल्ली तेणेव उवागच्छइ, उवागच्छित्ता विजयं चोरसेणावई उपसंपज्जित्ता णं विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી તે ચિલાત દાસપુત્ર રાજગૃહનગરમાં આ અમારું ધન ચોરી જશે તેવી શંકા રાખનારા અથભિશંકીઓ, આ ચોર છે તેવી શંકા કરનારા ચોરાભિશંકીઓ, અમારી સ્ત્રીઓને ઉપાડી જશે તેવી શંકા રાખનારા દારાભિશંકીઓ, ધનિકો અને જુગારીઓ વગેરે અનેક લોકો દ્વારા પરાભવ અને તિરસ્કાર પામતાં રાજગૃહનગરમાંથી બહાર નીકળી ગયો અને સિંહગુફા ચોરપલ્લીમાં આવીને વિજયચોર સેનાપતિના આશ્રયે રહેવા લાગ્યો. १६ तएणं ते चिलाएदासचेडे विजयस्स चोरसेणावइस्स अग्गे असिलट्ठिग्गाहे जाए यावि होत्था । जाहे वि यणं से विजए चोरसेणावई गामघायं वा जाव पंथकोट्टि वा काउं वच्चइ ताहे वियणंसेचिलाएदासचेडे सुबहुपिहुकूवियबलं हयमहियं जावपडिसेहेइ, पडिसेहित्ता पुणरवि लढे कयकज्जे अणहसमग्गे सीहगुहं चोरपल्लि हव्वमागच्छइ । ભાવાર્થ:- ત્યાર પછી તે ચિલાત દાસપુત્ર વિજય ચોર સેનાપતિનો મુખ્ય તલવારધારી અને લાઠીધારી બની ગયો. જ્યારે વિજય ચોરસેનાપતિ ગામ-નગરાદિમાં ધાડ પાડવા જતો યાવતું વટેમાર્ગુને લૂંટવા જતો ત્યારે ચિલાત દાસપુત્ર ચોરોને પકડવા આવતાં સૈન્ય સાથે લડતો. તેઓને હતપ્રભ કરીને, તેના માલસામાનનો નાશ કરી ભગાડી મૂકતો અને ચોરીથી પ્રાપ્ત ધન-માલ સામાનને લઈને સુરક્ષિતપણે સિંહગુફા ચોરપલ્લીમાં પહોંચાડી દેતો હતો. १७ तएणं से विजए चोरसेणावई चिलायं तक्करं बहूओ चोरविज्जाओ य चोरमंते य चोरमायाओ य चोरणिगडीओ य सिक्खावेइ । ભાવાર્થ:- તે વિજય ચોર સેનાપતિએ ચિલાત ચોરને ઘણી ચોર વિદ્યાઓ, ચોરમંત્રો, ચોર માયાઓ અને ચોર નિકૃતિઓ(ચોરને યોગ્ય છલકપટ) શિખવાડ્યા. १८ तए णं से विजए चोरसेणावई अण्णया कयाई कालधम्मुणा संजुत्ते यावि होत्था । तएणं ताइपंचचोरसयाई विजयस्स चोरसेणावइस्स महया महया इड्डी-सक्कास्समुदएणं णीहरणं करेंति, करित्ता बहूई लोइयाई मयकिच्चाई करेंति, करित्ता जाव विगयसोया जाया यावि होत्था । ભાવાર્થ:- ત્યાર પછી એક દિવસ વિજય ચોર સેનાપતિ મૃત્યુ પામ્યો. પાંચસો ચોરોએ દબદબાપૂર્વક, સત્કાર-સન્માન સાથે વિજયચોર સેનાપતિની સ્મશાનયાત્રા કાઢી અને ત્યાર પછી મૃત્યુ સંબંધી ઘણા લૌકિક કૃત્યો કર્યા યાવતુ કાળક્રમે તેઓ શોક રહિત બન્યા.
Page #505
--------------------------------------------------------------------------
________________
अध्य० - १८ : सुंसुभा
४४५
પાંચસો ચોરોનો સેનાપતિ ચિલાત :
१९ त णं ताइं पंच चोरसयाइं अण्णमण्णं सद्दार्वेति, सद्दावित्ता एवं वयासी- एवं खलु अम्हं देवाणुप्पिया ! विजए चोरसेणावई कालधम्मुणा संजुत्ते । अयं च णं चिलाए तक्करे विजएणं चोरसेणावइणा बहूईओ चोरविज्जाओ य जाव सिक्खाविए । तं सेयं खलु अम्हं देवाप्पिया ! चिलायं तक्करं सीहगुहाए चोरपल्लीए चोरसेणावइत्ताए अभिसिंचित कट्टु अण्णमण्णस्स एयमट्टं पडिसुर्णेति, पडिसुणित्ता चिलायं तक्करं तीए सीहगुहाए चोरसेणावइत्ताए अभिसिंचंति । तए णं से चिलाए चोरसेणावई जाए अहम्मिए जाव विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી પાંચસો ચોરોએ એકબીજાને બોલાવીને(ભેગા મળીને) વિચાર વિનિમય કર્યો કે— હે દેવાનુપ્રિયો ! આપણા નાયક વિજય ચોર સેનાપતિ તો હવે મરણ પામ્યા છે. વિજય ચોર સેનાપતિએ આ ચિલાત તસ્કરને ઘણી ચોર વિધાઓ શિખવાડી છે. તેથી હે દેવાનુપ્રિયો ! સિંહગુફા ચોરપલ્લીના ચોર સેનાપતિ તરીકે ચિલાત તસ્કરનો અભિષેક કરીએ તે આપણા માટે લાભનું કારણ થશે. આ પ્રમાણે વિચાર વિનિમય કરીને એક બીજાની વાતનો સ્વીકાર કરી, ચિલાત ચોરનો સિંહગુફા ચોરપલ્લીના સેનાપતિરૂપે અભિષેક કર્યો. ત્યારે તે ચિલાત ચોર સેનાપતિ થઈ ગયો અને અધાર્મિક કાર્યો કરતો રહેવા લાગ્યો.
२० से चलाए चोरसेणावई चोरणायगे जाव कुडंगे यावि होत्था । से णं तत्थ सीहगुहाए चोरपल्लीए पंचण्हं चोरसयाण य एवं जहा विजओ तहेव सव्वं जावयहिस्स नयरस्स दाहिण पुरच्छिमिल्लं जणवयं जावणित्थाणं णिद्धणं करेमाणे विहरइ ।
ભાવાર્થ:- તે ચિલાત ચોરસેનાપતિ, ચોરોનો નાયક યાવત્ કુડંગ(વાંસની ઝાડી)ની સમાન ચોરો આદિનો આશ્રયભૂત થઈ ગયો. તે સિંહગુફા નામની ચોરપલ્લીમાં પાંચસો ચોરોનો અધિપતિ થઈ વિજય ચોરની જેમ જ રાજગૃહનગરના દક્ષિણ પૂર્વના જનપદ નિવાસી લોકોને નિરાધાર અને નિર્ધન બનાવવા લાગ્યો. ચિલાત દ્વારા સુંસુમાનું અપહરણ :
| २१ तए णं से चिलाए चोरसेणावई अण्णया कयाई विउलं असणं-पाणं-खाइमं साइमं उवक्खडावेत्ता ते पंच चोरसए आमंतेइ तओ पच्छा पहाए जाव भोयणमंडवंसि तेहि पंचहिं चोरसएहिं सद्धिं विडलं असणं-पाणंजाव आसाएमाणे विसाएमाणे परिभाएमाणे परिभुंजेमाणे विहरइ, जिमियभुत्तुत्तरागए ते पंच चोरसए विउलेणं धुक्पुप्फ-गंध-मल्लालंकारेण सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! रायगिहे णयरे धण्णे णामं सत्थवाहे, अड्डे । तस्स णं धूया भद्दा अत्तया पंचण्हं पुत्ताणं अणुमग्गजाइया सुंसुमा णामं दारिया - अहीणा जाव सुरूवा । तं गच्छामो णं देवाणुप्पिया ! धण्णस्स सत्थवाहस्स गिहं विलुंपामो । तुब्भं विडले धण-कणग जाव सिलप्पवाले, ममं सुसुमा दारिया । तए णं ते पंच चोरसया चिलायस्स चोर- सेणावइस्स एयमटुं पडिसुर्णेति ।
Page #506
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી એકવાર ચિલાત ચોર સેનાપતિએ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવીને, પાંચસો ચોરોને આમંત્રિત કર્યા, પછી સ્નાન કરીને ભોજન મંડપમાં પાંચસો ચોરોની સાથે વિપુલ અશનાદિનું યાવત્ આસ્વાદન, વિસ્વાદન, વિતરણ અને પરિભોગાદિ કર્યા. ભોજન કર્યા પછી પાંચસો ચોરોનો વિપુલ ધૂપ, પુષ્પ, ગંધ, માળા અને અલંકારથી સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને તેઓને આ પ્રમાણે કહ્યું–
૪૪
હે દેવાનુપ્રિયો ! રાજગૃહ નગરમાં ધન્ય નામના ધનાઢય સાર્થવાહ છે. તેની પુત્રી ભદ્રાની આત્મજા અને પાંચ પુત્રો પછી જન્મેલી સુંસુમા નામની કન્યા છે. તે પરિપૂર્ણ ઇન્દ્રિયોવાળી યાવત્ સુરૂપ છે. તો હે દેવાનુપ્રિયો ! આપણે જઈએ અને ધન્યસાર્થવાહનું ઘર લૂંટીએ. તે લૂંટમાં મળનારું વિપુલ, ધન, કનક યાવત્ શિલા, મૂંગા વગેરે તમે રાખજો અને સુંસુમા પુત્રી મારી રહેશે. ત્યારે તે પાંચસો ચોરોએ ચિલાત ચોર સેનાપતિની આ વાતનો સ્વીકાર કર્યો.
२२ तणं से चिलाए चोरसेणावई तेहिं पंचहिँ चोरसएहिं सद्धिं अल्लं चम्मं दुरूह, पच्चावरण्हकालसमयंसि पंचहिं चोरसएहिं सद्धिं सण्णद्ध जाव गहियाउहपहरणे, माइयगोमुहिएहिं फलएहिं, णिक्कट्ठाहिं असिलट्ठीहिं, अंसगएहिं तोणेहिं, सजीवेहिं धणूहिं, समुक्खित्तेहिं सरेहिं, समुल्लालियाहिं दाहाहिं, ओसारियाहिं उरुघंटियाहिं, छिप्पतूरेहिं वज्जमाणेहिं महया-महया उक्किट्ठ-सीहणायं जाव समुद्दरवभूयं करेमाणा सीहगुहाओ चोरपल्लीओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव रायगिहे णगरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रायगिहस्स अदूरसामंते एगं महं गहणं अणुपविसइ, अणुपविसित्ता दिवसं खवेमाणो चिट्ठइ
ભાવાર્થ :- ત્યાર પછી તે ચિલાત ચોર સેનાપતિ પાંચસો ચોરોની સાથે(મંગલ માટે) ભીના ચામડા પર બેઠો અને દિવસના છેલ્લા પહોરે પાંચસો ચોરોની સાથે કવચ ધારણ કરીને, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરીને, રીંછ ચર્મની ગોમુખાકાર પટ્ટિકાથી ઉદરની રક્ષા કરીને, મ્યાનમાંથી તલવાર કાઢીને, ખંભા પર બાણના ભાથા ધારણ કરીને, ધનુષ્યોની દોરી બાંધીને, તૂણીરમાંથી બાણ બહાર કાઢીને, બરછી અને ભાલા ઉછાળીને, જંઘા પર રણકતી ઘંટડીઓ બાંધીને, દ્રુત સ્વરથી વાગતાં વાજાઓ સાથે, સિંહ ગર્જના જેવા, સમુદ્રના ઘૂઘવાટ જેવા, ચોરોના મોટા ઘોંઘાટ સાથે, સિંહગુહા નામની ચોરપલ્લીમાંથી બહાર નીકળ્યો અને રાજગૃહનગરની સમીપના એક સઘન વનમાં છુપાઈને દિવસનો અંતિમભાગ ત્યાં જ પસાર કર્યો. | २३ तए णं से चिलाए चोरसेणाई अद्धरत्त- कालसमयंसि णिसंतपडिणिसंतंसि पंचहिँ चोरसएहिं सद्धिं माइयगोमुहिएहिं फलएहिं जाव मूइयाहिं ऊरुघंटियाहिं जेणेव रायगिहे णयरे पुरच्छिमिल्ले दुवारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता उदगवत्थि परामुसइ, परामुसित्ता आयंते चोक्खे परमसुइभूए तालुग्घाडणिविज्जं आवाहेइ, आवाहित्ता रायगिहस्स दुवारकवाडे उदएणं अच्छोडेर, अच्छोडित्ता कवाडं विहाडे, विहाडेत्ता रायगिहं अणुपविस, अणुपविसित्ता महया-महया सद्देणं उग्घोसेमाणे उग्घोसेमाणे एवं वयासी
एवं खलु अहं । देवाणुप्पिया ! चिलाए णामं चोरसेणावई पंचहिं चोरसएहिं
Page #507
--------------------------------------------------------------------------
________________
| अध्य-१८ : संभा
| ४४७
सद्धिं सीहगुहाओ चोरपल्लीओ इह हव्वमागए धण्णस्स सत्थवाहस्स गिहं घाउकामे । तं जो णं णवियाए माउयाए दुद्धं पाउकामे, से णं णिग्गच्छउ त्ति कटु जेणेव धण्णस्स सत्थवाहस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धण्णस्स गिहं विहाडेइ । ભાવાર્થ - ત્યાર પછી બધી જગ્યાઓ શાંત અને સુમસામ થઈ ગઈ તેવા મધ્યરાત્રિના સમયે ચિલાત ચોર સેનાપતિ પાંચસો ચોરોની સાથે રીંછના રોમયુક્ત ગોમુખાકાર પટ્ટિકાથી ઉદરનું રક્ષણ કરીને યાવત્ જાંઘો પર ઘંટડીઓ બાંધીને રાજગૃહ નગરની પૂર્વ દિશાના દરવાજા પાસે આવીને પાણીની મશક લીધી. તેમાંથી જલની એક અંજલી પાણી લઈને આચમન કર્યું, સ્વચ્છ પવિત્ર થઈને પછી તાળા ખોલવાની વિદ્યાનું આહવાન કરીને, રાજગૃહના દરવાજાના કમાડો પર પાણી છાંટયું. તે પાણી છાંટીને કમાડ ઉઘાડી લીધા. ત્યાર પછી રાજગૃહની અંદર પ્રવેશ કરીને મોટા-મોટા અવાજથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે બોલ્યો
હે દેવાનપ્રિયો ! હં ચિલાત નામનો ચોર સેનાપતિ. પાંચસો ચોરોની સાથે સિંહગફા નામની ચોરપલ્લીથી ધન્ય સાર્થવાહના ઘરને લૂંટવા અહીં આવ્યો છું. જે નવી માતાનું દૂધ પીવા ઇચ્છતો હોય અર્થાતુ મરવા ઇચ્છતો હોય, તે મારી સામે બહાર આવે. આ પ્રમાણે કહીને તે ધન્ય સાર્થવાહના ઘેર આવ્યો અને તેણે ધન્ય સાર્થવાહના દરવાજા ઉઘાડ્યા. २४ तए णं से धण्णे सत्थवाहे चिलाएणं चोरसेणावइणा पंचहिं चोरसएहिं सद्धिं गिहं घाइज्जमाणं पासइ, पासित्ता भीए तत्थे पंचहिं पुत्तेहिं सद्धि एगंतं अवक्कमइ ।
तए णं से चिलाए चोरसेणावई धण्णस्स सत्थवाहस्स गिहं घाएइ, घाइत्ता सुबहु धणकणग जावसावएज्जं सुसुमं चदारियं गेण्हइ, गेण्हित्ता रायगिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव सीहगुहा तेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ-ધન્ય સાર્થવાહે પાંચસો ચોરોની સાથે ચિલાત ચોર સેનાપતિ દ્વારા પોતાના ઘરને લૂંટાતુ જોયું. તે જોઈને તેઓ ભયભીત થઈ ગયા, ત્રસ્ત, ઉદ્વિગ્ન, વ્યાકુળ બની ગયા અને પોતાના પાંચ પુત્રોની સાથે એકાંત સ્થાનમાં જઈને છુપાઈ ગયા.
ત્યાર પછી ચોર સેનાપતિ ચિલાતે ધન્ય સાર્થવાહનું ઘર લૂંટયું, લૂંટીને ઘણું ધન, કનક યાવત્ ઉત્તમ દ્રવ્ય તથા સુસુમા દારિકાને લઈને તે રાજગૃહમાંથી બહાર નીકળીને, સિંહગુફા તરફ ભાગવા લાગ્યો. सुंशुमानी शोध :२५ तए णं से धण्णे सत्थवाहे जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुबहुं धणकणगं सुंसुमं दारियं अवहरियं जाणित्ता महत्थं महग्धं महरिहं पाहुडं गहाय जेणेव णगरगुत्तिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं महत्थं जाव पाहुडं उवणेइ, उवणित्ता ए वं वयासी- एवं खलु देवाणुप्पिया ! चिलाए चोरसेणावई सीहगुहाओ चोरपल्लीओ इहं हव्वमागम्म पंचहिं चोरसएहिं सद्धिं मम गिहं घाएत्ता सुबहुं धणकणगं सुंसुमं च दारियं गहाय जावपडिगए, तं इच्छामो णं देवाणुप्पिया ! सुसुमादारियाए कूवं गमित्तए । तुब्भे देवाणुप्पिया ! से विपुले धणकणगे, ममं सुंसुमा दारिया ।
Page #508
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ચોરોના ચાલ્યા ગયા પછી ધન્ય સાર્થવાહ પોતાના ઘરે આવ્યા. આવીને ઘણું ધન, કનક અને સુંસુમા દીકરીનું અપહરણ થઈ ગયેલું જાણીને મહાપ્રયોજન માટે સાધનભૂત, બહુમૂલ્યવાન, મહા પુરુષને યોગ્ય ભેટ લઈને કોટવાળની પાસે ગયા, જઈને બહુમૂલ્ય ભેટ આપીને કહ્યું કે– હે દેવાનુપ્રિયો ! ચિલાત નામનો ચોર સેનાપતિ સિંહગુફા નામની ચોરપલ્લીમાંથી અહીં આવીને, પાંચસો ચોરોની સાથે, મારું ઘર લૂંટીને અને ઘણું ધન, કનક તથા સુંસુમા દીકરીને લઈને ચાલ્યો ગયો છે. તેથી હે દેવાનુપ્રિયો! અમે તમારી સાથે સુસુમા દીકરીને પાછી લેવા માટે જવા ઇચ્છીએ છીએ. હે દેવાનુપ્રિયો ! જે ધન, કનક આદિ પાછું મળે તે બધું તમે રાખજો અને સુંસુમા દીકરી મને પાછી સોંપજો.
૪૪૮
| २६ तए णं ते णयरगुत्तिया धण्णस्स एयमट्ठे पडिसुर्णेति, पडिसुणित्ता सण्णद्ध जाव गहियाउहपहरणा महया-महया उक्किट्ठ जाव समुद्दरवभूयं पिव करेमाणा रायगिहाओ णिग्गच्छंति, णिग्गच्छित्ता जेणेव चिलाए चोर सेणावई तेणेव उवागच्छंति, उवागच्छित्ता चिलाएणं चोरसेणावइणा सद्धिं संपलग्गा यावि होत्था ।
ભાવાર્થ :- ત્યારે નગરરક્ષકોએ ધન્ય સાર્થવાહની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યાર પછી કવચ ધારણ કરીને, આયુધ અને પ્રહરણ લઈને, જોર-જોરથી સમુદ્રના ઘૂઘવાટ જેવો ઉત્કૃષ્ટ અવાજ કરતાં, તેઓ રાજગૃહમાંથી બહાર નીકળીને ચિલાત ચોર સમીપે પહોંચ્યા અને ચિલાત ચોરસેનાપતિની સાથે યુદ્ધ
કરવા લાગ્યા.
२७
गत्ता चिलायं चोरसेणावरं हय-महिय जाव पडिसेहंति । तणं पंच चोरसया णगरगोत्तिएहिं हयमहिय जाव पडिसेहिया समाणा तं विउलं धण-कणगं विच्छड्डेमाणा य विप्पकिरेमाणा य सव्वओ समंता विप्पलाइत्था ।
तणं ते यरगुत्तिया तं विडलं धण-कणगं गेण्हंति, गेण्हित्ता जेणेव रायगिहे णयरे तेणेव उवागच्छंति ।
ભાવાર્થ :- ત્યારે નગરરક્ષકોએ ચોરસેનાપતિ ચિલાતને હત-પ્રહત કરીને યાવત્ પરાજિત કરી દીધો. ત્યારે તે પાંચસો ચોર નગરરક્ષકો દ્વારા હત, પ્રહત થઈને અને પરાજિત થઈને તે વિપુલ ધન અને કનક વગેરે ત્યાં જ મૂકીને, તેને આમતેમ ફેંકીને ચારે દિશામાં પલાયન થઈ ગયા.
ત્યાર પછી નગરરક્ષકો તે વિપુલ ધન કનક આદિ ગ્રહણ કરીને, રાજગૃહ નગર તરફ પાછા ફર્યા. | २८ तर णं से चिलाए तं चोरसेण्णं तेहिं जगरगुत्तिएहिं हयमहिय जाव भीए तत्थे सुसुमं दारियं गहाय एवं महं अगामियं दीहमद्धं अडविं अणुपविट्टे ।
तणं धणे सत्थवाहे सुसुमं दारियं चिलाएणं अडविमुहिं अवहीरमाणि पासित्ता णं पंचहि पुत्तहिं सद्धि अप्पछट्टे सण्णद्धत्बद्धत्वम्मियकवए चिलायस्स पयमग्गवीहिं अणुगच्छमाणे अणुगच्छमाणे हक्कारेमाणे पुक्कारेमाणे अभितज्जेमाणे अभितासेमाणे पिट्ठओ अणुगच्छइ । ભાવાર્થ:- ત્યાર પછી ચિલાત ચોરસેનાપતિ નગર રક્ષકો દ્વારા પોતાની ચોર સેનાને હત-પ્રહત થયેલી
Page #509
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૮: સંસમા
_.
૪૪૯
જોઈને ભયભીત અને ઉદ્વિગ્ન થઈ ગયો. તે સુસુમા દારિકાને લઈને એક મહાન લાંબા માર્ગવાળી, જેની આસપાસમાં કોઈ ગામ ન હોય તેવી અટવીમાં ઘૂસી ગયો.
તે સમયે ધન્ય સાર્થવાહે સુસુમા દારિકાને ચિલાત દ્વારા અટવી તરફ લઈ જવાતી જોઈને, પાંચે પુત્રોની સાથે છઠ્ઠા પોતે સ્વયં કવચ પહેરીને ચિલાતના પદચિહ્નોનું અનુસરણ કરતાં-કરતાં તેનું પગેરું શોધતાં તેની પાછળ-પાછળ ચાલતા, ગર્જના કરતા, અરે ઓ દુષ્ટ ! ઊભો રહે, આ પ્રમાણે હાકલ કરતા, ઊભો રે, ઊભો રે નહીં તો મરી ગયો સમજજે, આ પ્રમાણે પોકાર કરતા, અરે નિર્લજ્જ! આ પ્રમાણે તર્જના કરતા, અસ્ત્ર-શસ્ત્ર બતાવીને ત્રાસ ઉત્પન્ન કરતાં તેની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. સુસુમાનો વધ :२९ तए णं से चिलाए तं धणं सत्थवाहं पंचहिं पुत्तेहिंसद्धिं अप्पछटुं सण्णद्धबद्ध समणुगच्छमाणं पासइ, पासित्ता अत्थामे अबले अवीरिए अपुरिसक्कार अपरक्कमे जाहे णो संचाएइ सुंसुमंदारियं णिव्वाहित्तए, ताहे संते तंते परितंते णीलुप्पलं असिं परामुसइ, परामुसित्ता सुंसुमाए दारियाए उत्तमंगं छिंदइ, छिदित्ता तं गहाय तं अगामियं अडविं અનુવકે ! ભાવાર્થ - પાંચ પુત્રો સાથે ધન્ય સાર્થવાહ પોતે છઠ્ઠા તૈયાર થઈને કવચ વગેરેથી સુસજ્જ થઈને મારો પીછો કરી રહ્યા છે, તે જોઈને ચિલાત ચોર આત્મબળ રહિત, સેના રહિત, ઉત્સાહરહિત, પરાક્રમરહિત થઈ ગયો અને જ્યારે તે સુસુમા દારિકાને ઉપાડીને ભાગવામાં અસમર્થ બની ગયો ત્યારે તેણે શ્રાંત, પરિશ્રાંત, ગ્લાન અને ખિન્ન બનીને નીલકમલની સમાન તલવાર હાથમાં લીધી અને સુસુમા દારિકાનું મસ્તક કાપી લીધું. કાપેલા મસ્તકને લઈને તે ગામ રહિત અટવીમાં પ્રવેશી ગયો. ३० तएणं चिलाए तीसे अगामियाए अडवीए तण्हाए अभिभूए समाणे पम्हुदिसाभाए सीहगह चोरपल्लि असंपत्ते अंतरा चेव कालगए। ભાવાર્થ - ત્યાર પછી ચિલાત તે ગામ રહિત અટવીમાં તૃષાથી પીડિત થઈને દિશા ભૂલી ગયો. તે ચોરપલ્લી સુધી પહોંચી શક્યો નહીં અને વચ્ચે મરી ગયો. ३१ एवामेव समणाउसो जाव पव्वइए समाणे इमस्स ओरालियसरीरस्स वंतासवस्स पित्तासवस्सखेलासवस्ससुक्कासवस्ससोणियासवस्स जाववण्णहे जाव आहारं आहारेइ, से णं इहलोए चेव बहूणं समणाणं समणीणं सावयाणं सावियाणं हीलणिज्जे जाव अणुपरियट्टिस्सइ, जहा व से चिलाए तक्करे । ભાવાર્થ:- એ જ પ્રમાણે તે આયુષ્માનું શ્રમણો ! જે સાધુ કે સાધ્વી પ્રવ્રજિત થઈને જેમાંથી વમન ઝરે છે તેવા વંતાસવી, પિતાસવી, ખેલાસવી, શુક્રાસવી, શોણિતાસવી એવા ઔદારિક શરીરના રૂપ-સૌંદર્યાદિ માટે આહાર કરે છે, તેઓ આ લોકમાં ઘણા શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓની અવહેલનાના પાત્ર બની જાય છે અને દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે, જેમ ચિલાત ચોર અંતે દુઃખી થયો, તે જ પ્રમાણે તેઓ પણ દુઃખી થાય છે.
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૫૦
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ધન્ય સાર્થવાહનો શોક
३२ तए णं से धणे सत्थवाहे पंचहिं पुत्तेहिं सद्धिं अप्पछट्टे चिलायं तीसे अगामियाए अडवीए सव्वओ समंता परिधाडेमाणे परिधाडेमाणे तण्हाए छुहाए य संते तंते परितंते णो संचाएइ चिलायं चोरसेणावइं साहत्थि गिण्हित्तए । से णं तओ पडिणियत्तइ, पडिणियत्तित्ता जेणेव सा सुंसुमा दारिया चिलाएणं जीवियाओ ववरोविया तेणेव उवागच्छन्, उवागच्छित्ता सुसुमं दारियं चिलाएणं जीवियाओ ववरोवियं पासइ, पासित्ता परसुणियत्तेव चंपगपायवे णिव्वत्तमहे व्व इंदलट्ठी विमुक्कसंधिबंधणे धरणितलंसि सव्वंगेहिं धसत्ति पडिए ।
--
ભાવાર્થ :- ત્યાર પછી ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે છઠ્ઠા પોતે ચિલાતની પાછળ તે દુર્ગમ અટવીમાં ચિલાત ચોરને પકડવા માટે દોડતા-દોડતા તૃષાથી અને ભૂખથી શ્રાંત થઈ ગયા, થાકી ગયા, ગ્લાન થઈ ગયા, ખિન્ન થઈ ગયા. તે ચિલાત ચોરસેનાપતિને પોતાના હાથથી પકડવામાં સમર્થ થઈ શક્યા નહીં ત્યારે તે ત્યાંથી પાછા ફર્યા, પાછા ફરીને જ્યાં સુસુમા દારિકાને ચિલાતે મારી નાંખી હતી ત્યાં આવ્યા, આવીને સુંસુમા દારિકાને ચિલાત ચોર દ્વારા હણાયેલી જોઈને ધન્ય સાર્થવાહ કુહાડાથી છેદાયેલા ચંપકવૃક્ષની સમાન અને મહોત્સવ પૂર્ણ થતાં નિસ્તેજ બનેલા ઇન્દ્રસ્તંભ સમાન ધડામ દઈને પૃથ્વી પર ઢળી પડયા. ३३ से धणे सत्थवाहे पंचहिं पुत्तेहिं सद्धिं अप्पछट्टे आसत्थे कूवमाणे कंदमाणे विलवमाणे महया महया-सद्देणं कुहकुहस्सपरूण्णे सुचिरं कालं बाहप्पमोक्खं करेइ ।
ભાવાર્થ :- ત્યાર પછી પાંચ પુત્રો સહિત છઠ્ઠા ધન્ય સાર્થવાહ આશ્વસ્ત થયા ત્યારે આક્રંદન અને વિલાપ કરવા લાગ્યા અને મોટા અવાજે કુહ-કુહ(અસ્પષ્ટ શબ્દ) કરતા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા. તે ઘણી વાર સુધી આંસુ વહાવતા રહ્યા.
અટવીમાં પાણીની શોધખોળ અને વિચારણા :
३४ त णं से धणे पंचहिं पुत्तेहिं सद्धिं अप्पछट्टे चिलायं तीसे अगामिया सव्वओ समंता परिधाडेमाणा तण्हाए छुहाए य पराभूए समाणे तीसे अगामियाए अडवीए सव्वओ समंता उदगस्स मग्गण-गवेसणं करेइ करेत्ता संते तंते परितंते णिव्विण्णे तीसे अगामियाए अडवीए उदगस्स मग्गण गवेसणं करेमाणे णो चेव णं उदगं आसाएइ । ભાવાર્થ :- પાંચ પુત્રો સહિત છઠ્ઠા પોતે ધન્ય સાર્થવાહ ચિલાત ચોરની પાછળ ચારે બાજુ દોડવાના કારણે તૃષા । અને ભૂખથી પીડિત થઈ ગયા. તેઓએ તે ગામ રહિત અટવીમાં ચારે બાજુ પાણીની માર્ગણાગવેષણા-શોધખોળ કરી. ગવેષણા કરીને તે શ્રાન્ત થઈ ગયા, ગ્લાન થઈ ગયા, ખૂબ જ થાકી ગયા અને ખિન્ન થઈ ગયા. તે દુર્ગમ અટવીમાં પાણીની શોધ કરવા છતાં પણ ક્યાંય પાણી મેળવી શક્યા નહીં. | ३५ तए णं उदगं अणासाएमाणे जेणेव सुंसुमा जीवियाओ ववरोविया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जेटुं पुत्तं धण्णे सत्थवाहे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी एवं खलु पुत्ता ! अम्हे सुंसुमाए दारियाए अट्ठाए चिलायं तक्करं सव्वओ समंता परिधाडेमाणा तण्हाए छुहाए य अभिभूया समाणा इमीसे अगामियाए अडवीए उदगस्स मग्गण-गवेसणं करेमाणा णो
Page #511
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૮: સંસમા _
[ ૪૫૧] चेवणं उदगं आसादेमो । तए णं उदगं अणासाएमाणा णो संचाएमो रायगिहं संपावित्तए । तं णं तुम्हें ममंदेवाणुप्पिया ! जीवियाओ ववरोवेह, मंसंच सोणियंच आहारेह, आहारित्ता तेणं आहारेणं अवत्थद्धा समाणा तओ पच्छा इमं अगामियं अडविं णित्थरिहिह, रायगिहं च संपाविहिह, मित्तणाइ य अभिसमागच्छिहिह, अत्थस्स य धम्मस्स य पुण्णस्स य आभागी भविस्सह । ભાવાર્થ:- ત્યાર પછી પાણી ક્યાંય ન મળતા ધન્ય સાર્થવાહ સુસુમાનું ધડ પડ્યું હતું ત્યાં આવીને, મોટા પુત્રને બોલાવીને કહ્યું કે– હે પુત્રો! સુંસુમાં દારિકાને માટે ચિલાત ચોરની પાછળ ચારેબાજુ દોડતા-દોડતા આપણે તરસ અને ભૂખથી પીડિત થઈ ગયા છીએ આ દુર્ગમ અટવીમાં પાણીની તપાસ કરવા છતાં પાણી મેળવી શકયા નથી. પાણી વિના આપણે રાજગૃહનગર પહોંચી શકીએ તેમ નથી. તેથી હે દેવાનુપ્રિય! તમે મને જીવનથી રહિત કરી નાંખો અને બધા ભાઈઓ મારા માંસ અને રુધિરનો આહાર કરો. તે આહાર કરવાથી અવલંબન પ્રાપ્ત તમે આ અગ્રામિક અટવીને પાર કરી શકશો અને રાજગૃહ નગર પહોંચી શકશો તેમજ મિત્રો, જ્ઞાતિજનો આદિને મળી શકશો તથા અર્થ, ધર્મ અને પુણ્યનો ઉપભોગ કરનાર થઈ શકશો. ३६ तए णं से जेटुपुत्ते धण्णेणं सत्थवाहेणं एवं वुत्ते समाणे धण्णं सत्थवाहं एवं वयासी- तुब्भे णं ताओ ! अम्हं पिया गुरूजणया देवयभूया ठावगा पइट्ठावगा, संरक्खगा संगोवगा, तं कहं णं अम्हे ताओ ! तुब्भे जीवियाओ ववरोवेमो, तुब्भं णं मंसं च सोणियं च आहारेमो, तं तुब्भे णं ताओ ! ममं जीवियाओ ववरोवेह, मंसं च सोणियं च आहारेह। अगामियं अडविं णित्थरह । तं चेव सव्वं भणइ जाव अत्थस्स य धम्मस्स य पुण्णस्स आभागी भविस्सह । ભાવાર્થ- ધન્ય સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે જ્યેષ્ઠ(મોટા) પુત્રે ધન્ય સાર્થવાહને કહ્યું કે- હે તાત! તમે અમારા પિતા છો, ગુરુ છો, જનક છો, દેવતા સ્વરૂપ છો, તમે વિવાહ આદિ કરાવીને અમોને ગૃહસ્થ ધર્મમાં સ્થાપિત કર્યા છે તેથી તમે અમારા સ્થાપક છો, રાજા આદિની સમક્ષ તમે અમને પોતાના પદ પર સ્થાપિત કર્યા છે તેથી તમે અમારા પ્રતિષ્ઠાપક છો, કષ્ટથી રક્ષા કરનારા હોવાથી સંરક્ષક છો, દુર્વ્યસનોથી અમોને રોકતા હોવાથી સંગોપક છો, તેથી હે તાત ! અમે આપને જીવનથી રહિત કેમ કરીએ? આપના માંસ અને રુધિરનો આહાર કેમ કરીએ? હે તાત ! આપ મને જીવન રહિત કરી નાંખો અને મારા માંસ તથા રુધિરનો આહાર કરો અને આ દુર્ગમ અટવીને પાર કરો ઇત્યાદિ પૂર્વવત્ કહેવું, ત્યાં સુધી કે અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી બનો. ३७ तए णं धण्णं सत्थवाहं दोच्चे पुत्ते एवं वयासी- मा णं ताओ ! अम्हे जेटुं भायरं गुरुं देवयं जीवियाओ ववरोवेमो जाव आभागी भविस्सह । एवं जावपंचमे पुत्ते। ભાવાર્થ - ત્યાર પછી બીજા પુત્રે ધન્ય સાર્થવાહને કહ્યું- હે તાત! તમે ગુરુ અને દેવ જેવા અમારા જયેષ્ઠ બંધને જીવનથી રહિત ન કરો. હે તાત ! આપ મને જીવનથી રહિત કરો યાવતુ આપ બધા પુણ્યના ભાગી બનો. ત્રીજા, ચોથા અને પાંચમા પુત્રે પણ આ જ પ્રમાણે કહ્યું. ३८ तए णं से धण्णे सत्थवाहे पंचण्हपुत्ताणं हियइच्छियं जाणित्ता ते पंच पुत्ते एवं
Page #512
--------------------------------------------------------------------------
________________
| ४५२
શ્રી શાતાધર્મકથા સૂત્ર
वयासी- मा णं अम्हे पुत्ता ! एगमवि जीवियाओ ववरोवेमो । एसणं सुंसुमाए दारियाए सरीरे णिप्पाणे णिच्चे? जीवविप्पजढे । तं सेयं खलु पुत्ता । अम्हं सुंसुमाए दारियाए मंसं च सोणियं च आहारेत्तए । तए णं अम्हे तेणं आहारेणं अवत्थद्धा समाणा रायगिहं संपाउणिस्सामो । तए णं ते पंच पुत्ता धण्णेणं सत्थवाहेणं एवं वुत्ता समाणा एयमटुं पडिसुणेति । ભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની હૃદયની અભિલાષા જાણીને, પાંચ પુત્રોને આ પ્રમાણે કહ્યું- હે પુત્રો! આપણે કોઈને પણ જીવનથી રહિત ન કરીએ પરંતુ આ સુંસુમાનું શરીર નિપ્રાણ, નિશ્ચેષ્ટ અને નિર્જીવ બની ગયું છે, હે પુત્રો ! સુસુમા દારિકાના માંસ અને રુધિરનો આહાર કરવો, તે જ આપણા માટે ઉચિત થશે, આપણે તે આહારથી સ્વસ્થ થઈને રાજગૃહ પહોંચી જશું. ધન્ય સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે તે પાંચ પુત્રોએ આ વાત સ્વીકારી લીધી. ३९ तए णं धण्णे सत्थवाहे पंचहिं पुत्तेहिं सद्धिं अरणिं करेइ, करित्ता सरगं च करेइ, करित्ता सरएणं अरणिमहेइ, महित्ता अग्गि पाडेइ, पाडित्ता अग्गि संधुक्खेइ, संधुक्खित्ता दारुयाई पक्खेवेइ, पक्खेवित्ता अग्गि पज्जालेइ पज्जालित्ता सुंसुमाए दारियाए मंसं च सोणियं च आहारेइ । ભાવાર્થ:- ત્યાર પછી ધન્ય સાર્થવાહ અને પાંચ પુત્રોએ સાથે મળીને અરણિ અને સરક તૈયાર કર્યા અર્થાતુ અરણિના એક લાકડામાં ખાડો કર્યો અને બીજા લાંબા અણીવાળા નિર્મથન કાષ્ઠ-સરકને તૈયાર કરીને સરકથી અરણિનું મંથન કર્યું. મંથન(ઘર્ષણ) કરીને અગ્નિ ઉત્પન કરી, પછી અગ્નિ ફૂંકી. તેમાં લાકડીઓ નાખી અગ્નિ પ્રજ્વલિત કરીને સુસુમા દારિકાના માંસ, રૂધિરને પકાવીને તેનો આહાર કર્યો. ४० तेणं आहारेणं अवत्थद्धा समाणा रायगिहंणयरं संपत्ता मित्त जावअभिसमण्णागया, तस्स य विउलस्स धण-कणगरयण जाव आभागी जाया वि होत्था ।
तएणं से धण्णे सत्थवाहे सुंसुमाए दारियाए बहूई लोइयाइं जाव विगयसोए जाए याविहोत्था । ભાવાર્થ:- તે આહારથી સ્વસ્થ થઈને તેઓ રાજગૃહ નગરમાં પહોંચી ગયા. પોતાના મિત્રો, જ્ઞાતિજનો વગેરેને મળ્યા અને વિપુલ, ધન, કનક, રત્ન આદિ મેળવ્યા તથા ધર્મ, અર્થ, પુણ્યના ભાગી થયા.
ત્યાર પછી ધન્ય સાર્થવાહે સુસુમા દારિકાના ઘણા લૌકિક મૃતક કાર્યો કર્યા અને કાળક્રમે શોક રહિત થયા. ધન્ય સાર્થવાહ આદિની દીક્ષા :४१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहे णयरे गुणसीलए चेइए समोसढे । से णं धण्णे सत्थवाहे सपुत्ते धम्म सोच्चा पव्वइए । एक्कारसंगवी । मासियाए संलेहणाए सोहम्मे उववण्णो । महाविदेहे वासे सिज्झिहिइ ।
Page #513
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૮ : સુસુમા
૪૫૩
ભાવાર્થ :- તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહનગરના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. પુત્રો સહિત ધન્ય સાર્થવાહ ભગવાન પાસે આવ્યા. ધર્મોપદેશ સાંભળીને દીક્ષિત થયા, અગિયાર અંગોના જાણકાર થયા, એક માસની સંલેખના કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા; ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ કરી, સંયમનો સ્વીકાર કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે.
અનાસક્ત ભાવે આહાર શિક્ષા :
४२ हा वि य णं जंबू ! धण्णेणं सत्थवाहेणं णो वण्णहेतुं वा णो रूवहेडं वा णो बलहेडं वा णो विसयहेडं वा सुंसुमाए दारियाए मंससोणिए आहारिए, णण्णत्थ एगाए रायगि संपावणट्ट्याए ।
एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा इमस्स ओरालियसरीरस्स वंतासवस्स पित्तासवस्स सुक्कासवस्स सोणियासवस्स जाव अवस्सं विप्पजहियव्वस्स णो वण्णहेउं वा णो रूवहेउं वा णो बलहेडं वा णो विसयहेडं वा आहारं आहारेइ, णण्णत्थ एगाए सिद्धिगमण-संपावणट्टयाए । से णं इहभवे चेव बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं अच्चणिज्जे जाव वीईवइस्सइ - जहा व से पुणे सत्थवाहे ।
I
ભાવાર્થ :- હે જંબૂ ! જેવી રીતે ધન્ય સાર્થવાહે વર્ણ માટે, રૂપ માટે, બળ માટે અથવા વિષય માટે સુંસુમા દારિકાના માંસ અને રુધિરનો આહાર કર્યો ન હતો, માત્ર રાજગૃહ નગર પહોંચવા માટે જ કર્યો હતો.
તે જ રીતે હે આયુષ્માન્ શ્રમણો ! જે સાધુ અથવા સાધ્વી વંતાસવી, પિતાસવી, શુક્રાસવી, શોણિતાશ્રવી યાવત્ અવશ્ય છોડવા યોગ્ય આ ઔદારિક શરીરના વર્ણ વૃદ્ધિ માટે, રૂપ વૃદ્ધિ માટે, બળ કે વિષય વૃદ્ધિ માટે આહાર કરતા નથી પરંતુ ફક્ત સિદ્ધ ગતિને પ્રાપ્ત કરવા માટે જ આહાર કરે છે; તેઓ આ ભવમાં ઘણા શ્રમણો, શ્રમણીઓ, ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય થાય છે અને સંસાર અટવીને પાર કરે છે.
४३ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं अट्ठारमस्स णायज्झयणस्स अयमट्ठे પળત્તે ।।ત્તિ નેમિ ॥
ભાવાર્થ:- જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અઢારમાં જ્ઞાત—અધ્યયનનો આ અર્થ કહ્યો છે. જેવી રીતે મેં સાંભળ્યું છે તેવી જ રીતે તમને કહ્યું છું.
વિવેચનઃ
પ્રસ્તુત અધ્યયનમાં ચિલાત ચોર અને ધન્યશેઠના દષ્ટાંતે હિતશિક્ષા આપવામાં આવી છે. આ રૂપકને વૃત્તિકારે પાંચ ગાથા દ્વારા સમજાવ્યું છે. યથા–
जह सो चिलाइपुत्तो, सुंसुमगिद्धो अकज्जपडिबद्धो । થળ-પારો પત્તો, મહાકવિ વસસયણિય ॥૬॥
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૫૪
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तह जीवो विसयसुहो, लुद्धो काऊण पावकिरियाओ ।
कम्मवसेणं पावइ, भवाडवीए महादुक्खं ॥२॥ અર્થ- જેમ ચિલાતપુત્ર સુસુમા પર આસક્ત થઈને કુકર્મ કરતો થઈ ગયો અને ધન્ય શ્રેષ્ઠીએ પીછો કર્યો ત્યારે સેંકડો સંકટોથી વ્યાપ્ત મહાટવીને પ્રાપ્ત થયો./૧il.
તે જ પ્રમાણે જે જીવ વિષય સુખોમાં લુબ્ધ થઈને પાપ ક્રિયાઓ કરે છે, તે જીવો પાપ ક્રિયા કરીને કર્મને વશીભૂત થઈને, આ સંસાર રૂપી ધોર અટવીમાં ઘોર દુઃખ પામે છે.રા.
धणसेटी विव गरुणो. पत्ता इव साहवो भवो अडवी । सुय-मंसमिवाहारो, रायगिहं इह सिवं णेयं ॥३॥ जह अडवि-णयर-णित्थरण-पावणत्थं तएहिं सुयमंसं ।
भुत्तं तहेह साहू, गुरुण आणाए आहारं ॥४॥ અર્થ– ધન્ય શ્રેષ્ઠીના સ્થાને ગુરુ તેના પુત્રોના સ્થાને સાધુ અને અટવીના સ્થાને સંસાર છે. પુત્રીના માંસના સ્થાને આહાર અને રાજગૃહના સ્થાને મોક્ષ છે.llall
જેમ તેઓએ અટવી પાર કરવા અને નગર સુધી પહોંચવાના ઉદ્દેશથી જ પુત્રીના માંસનું ભક્ષણ કર્યું, તેવી રીતે સાધુ, ગુરુની આજ્ઞાથી આહાર કરે છે.ll
भव-लंघण-सिवपावणहेउं भुंजंति ण उण गेहीए ।
वण्ण-बल-रूव हेडं, च भावियप्पा महासत्ता ॥५॥ અર્થ- આસક્તિથી નહીં, શરીરના વર્ણ, બલ કે રૂપની વૃદ્ધિ માટે નહીં પરંતુ સંસારને પાર કરવા અને મોક્ષ પ્રાપ્ત કરવાના જ ઉદ્દેશથી જ તે ભાવિતાત્મા અને મહાસત્ત્વશાળી મુક્તિ આહાર કરે છે./પી.
છે અઢારમું અધ્યયન સંપૂર્ણ
Page #515
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૯: અધ્યયન સાર
૪૫૫
ઓગણીસમું અધ્યયન
અધ્યયન સાર છે.
.
.
.
.
.
પ્રસ્તુત અધ્યયનનું નામ પુંડરીક છે. જેમાં પુંડરીક અને કંડરીક નામના બે ભાઈઓનું જીવન વર્ણન છે. તેમાં આરાધકપણાની અપેક્ષાએ પુંડરીકના પાત્રની મુખ્યતા હોવાથી અધ્યયનનું નામ “પુંડરીક છે.
જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રની પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી રાજધાનીમાં મહાપદ્મરાજા, પદ્માવતી રાણી અને તેના પુંડરીક, કંડરીક નામના બે રાજકુમારો રહેતાં હતાં. એકદા સ્થવિર મુનિના ઉપદેશથી રાજા વૈરાગ્ય પામ્યા અને યુવરાજ પુંડરીકને રાજ્ય સોંપીને પોતે દીક્ષા લીધી. તેઓ સંયમની આરાધના કરી મોક્ષ ગતિ પામ્યા.
તે જ નગરમાં પુનઃ સ્થવિર મુનિઓના આગમન સમયે કંડરીકે મોટાભાઈની આજ્ઞા લઈ સંયમ અંગીકાર કર્યો. આંત-પ્રાંત, લુખા-સુકા આહાર આદિના કારણે કંડરીક મુનિને દાહજ્વરનો વ્યાધિ થયો. એકદા તેઓ પુંડરીકિણી નગરીમાં પધાર્યા. પંડરીકરાજાએ ભાઈ મુનિને વ્યાધિ ગ્રસ્ત જોયા અને નિર્દોષ ઉપચાર કરાવવા મુનિરાજને વિનંતી કરીને પોતાની યાનશાળામાં લઈ આવ્યા. યોગ્ય ઉપચાર દ્વારા કંડરીક મુનિ સ્વસ્થ બન્યા પરંતુ તેઓ અનુકુળ સંયોગો અને પરિચિત વિષયોમાં આસક્ત બની ગયા; તેથી સ્થવિરો સાથે વિહાર કરવા તૈયાર ન થયા. ત્યારે પુંડરીક રાજાએ તેમના સંયમ જીવનને ધન્યવાદ આપી વિહાર કરવાની ફરજ પાડી.
કંડરીક મુનિએ વિહાર તો કર્યો પણ હવે તેમનું મન સંયમમાં સ્થિર ન થયું. તેમનું ચિત્ત ફરી ફરી પરિચિત વિષયોને જ ઝંખતું હતું. તેથી અલ્પ સમયમાં તેઓ ગચ્છને છોડી પુંડરીકિણી નગરમાં આવી ગયા. વારંવાર સમજાવવા છતાં તેમનું મન ભોગ ઇચ્છે છે, તેવું જાણી પુંડરીક રાજાએ તેને રાજગાદી સોંપી દીધી અને કંડરીકના સંયમી જીવનના ઉપકરણો પોતે ગ્રહણ કરી, સંયમ અંગીકાર કરી સ્થવિરમુનિઓ પાસે પહોંચી ગયા.
આ રીતે આ અધ્યયનમાં શાસ્ત્રકારે આહારાસક્તિ અને ભોગાસક્તિના દુષ્કળ તથા વિરક્તિના સુફળનું દિગ્દર્શન કરાવ્યું છે અને સાધકોને સ્થિરચિત્તે ભોગોથી ઉદાસીન રહી સફળ સાધના-આરાધના કરવા માટે પ્રેરણા આપી છે.
અસ્થિર થયેલા કંડરીક મુનિએ ત્રણ દિવસની ભોગાસક્તિમાં હજાર વર્ષની તપ-સંયમ સાધનાના ફળને ગુમાવી દીધું અને સાતમી નરકના મહેમાન બની ગયા. સંસારથી ઉદાસીન એવા પુંડરીક રાજા ભાઈના દીક્ષાવેશને ભાવ સહિત ગ્રહણ કરી, ત્રણ દિવસમાં જ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૫૬
શ્રી શાતાધર્મકથા સૂત્ર
'ઓગણીસમું અધ્યયન
પુંડરીક
मध्ययन प्रारंभ:| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं अट्ठारसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, एगूणवीसइमस्स णं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થ - હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અઢારમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો ઓગણીસમા જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे पुव्वविदेहे वासे सीयाए महाणईए उत्तरिल्ले कूले, णीलवंतस्स वासहस्पव्वयस्स दाहिणेणं, उत्तरिल्लस्स सीतामुखवणसंडस्स पच्छिमेणं, एगसेलगस्स वक्खारपव्वयस्स पुरच्छिमेणं, एत्थं णं पुक्खलावई णामं विजए पण्णत्ते ।
तत्थणपुंडरीगिणी णामरायहाणी पण्णत्ता-णवजोयणवित्थिण्णा दुवालस जोयणायामा जावपच्चक्खं देवलोयभूया पासाईया दंसणीया अभिरूवा पडिरूवा। तीसेणं पुंडरीगिणीए णयरीए उत्तरपुरच्छिमे दिसिभाए णलिणिवणे णामं उज्जाणे होत्था । ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે આ જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં, સીતા નામની મહાનદીના ઉત્તરી કિનારે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, ઉત્તર તરફના સીતા મુખવનખંડની પશ્ચિમમાં અને એકશેલ નામના વક્ષસ્કાર પર્વતની પૂર્વદિશામાં પુષ્કલાવતી નામની વિજય છે.
તે પુષ્કલાવતી વિજયમાં પંડરીકિણી નામની રાજધાની હતી. તે નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી યાવત સાક્ષાત દેવલોક સમાન મનોહર, દર્શનીય, સુંદર રૂપવાળી અને દર્શકોને આનંદ પ્રદાન કરનારી હતી. તે પુંડરીકિણી નગરીના ઈશાન કોણમાં નલિનીવન નામનું ઉદ્યાન હતું. महापभ रास : ीक्षा : सिद्धि:|३ तत्थणं पुंडरीगिणीए रायहाणीए महापउमे णामं राया होत्था, वण्णओ । तस्सणं पउमावई देवी होत्था, वण्णओ । तस्स णं महापउमस्स रण्णो पुत्ता पउमावईए देवीए अत्तया दुवे कुमारा होत्था, तं जहा-पुंडरीए य; कंडरीए य सुकुमालपाणिपाया, वण्णओ। पुंडरीए जुवराया। ભાવાર્થ:- તે પંડરીકિણી રાજધાનીમાં મહાપા નામના રાજા હતા, તેમને પદ્માવતી નામની પટ્ટરાણી હતી. મહાપા રાજાના પુત્ર અને પદ્માવતી દેવીના આત્મજ પંડરીક અને કંડરીક નામના બે કુમાર હતા. તે
Page #517
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૯: પુંડરીક
.
[ ૪૫૭ ]
બને કુમારો સુકોમળ હાથ પગવાળા હતા. અહીં રાજા, રાણી અને રાજકુમારનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. તેઓમાં મોટા ભાઈ પુંડરીક યુવરાજ હતા.
४ तेणं कालेणं तेणं समएणं थेरागमणं । महापउमे राया णिग्गए । धम्म सोच्चा पुंडरीयं रज्जेठवेत्ता पव्वइए। पुंडरीए राया जाए, कंडरीए जुवराया । महापउमे अणगारे चोद्दसपुव्वाई अहिज्जइ । तए णं थेरा बहिया जणवयविहारं विहरति । तएणं से महापउमे बहूणि वासाणि सामण्णपरियागं पाउणित्ता जावसिद्धे। ભાવાર્થ:- તે કાલે અને તે સમયે તે નગરીમાં સ્થવિર મુનિઓ પધાર્યા. મહાપદ્મ રાજા સ્થવિર મુનિને વંદના કરવા ગયા. ધર્મોપદેશ સાંભળીને તેમણે પુંડરીકને રાજ્ય પર સ્થાપિત કરીને દીક્ષા અંગીકાર કરી. હવે પુંડરીક રાજા થયા અને કંડરીક યુવરાજ થયા. મહાપદ્મ અણગારે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું.
વિરમુનિઓ ત્યાંથી વિહાર કરી બહારના જનપદોમાં વિચરવા લાગ્યા. મહાપા મુનિ ઘણા વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કરીને વાવ સિદ્ધ થયા. શ્રમણોપાસક પુંડરીકરાજા:| ५ तएणं थेरा अण्णया कयाइं पुणरविपुंडरीगिणीए रायहाणीए णलिणिवणे उज्जाणे समोसढा । पुंडरीए राया णिग्गए । कंडरीए महाजणसई सोच्चा जहा महाब्बलो जाव पज्जुवासइ । थेरा धम्म परिकहेंति । पुंडरीए समणोवासए जाए जावपडिगए। ભાવાર્થ - ત્યાર પછી એકવાર સ્થવિર મુનિઓ પુનઃ પુંડરીકિણી રાજધાનીના નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. પુંડરીક રાજા તેઓને વંદન કરવા માટે ગયા. કંડરીક પણ મહાજનો(ઘણા માણસો)ના મુખેથી
સ્થવિર મુનિઓના આગમનની વાત સાંભળીને(ભગવતી સૂત્રમાં વર્ણિત) મહાબલ કુમારની જેમ દર્શન કરવા ગયા યાવત્ સ્થવિર મુનિઓની ઉપાસના કરવા લાગ્યા. સ્થવિર મુનિરાજે ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મોપદેશ સાંભળીને પુંડરીક શ્રમણોપાસક થઈ ગયા અને પોતાના ઘેર પાછા ફર્યા. કંડરીકની દીક્ષા - |६ तए णं कंडरीए उट्ठाए उढेइ, उद्वित्ता जावसे जहेयं तुब्भे वयह, जंणवरं पुंडरीयं राय आपुच्छामि, तए णं जावपव्वयामि । अहासुहं देवाणुप्पिया ! ભાવાર્થ - ત્યાર પછી કંડરીક યુવરાજે ઉત્થાનશક્તિથી ઊભા થઈને આ પ્રમાણે કહ્યું- હે ભગવનું ! આપે જે કહ્યું તે સત્ય છે. હું પંડરીક રાજાની આજ્ઞા લઈને આવુંત્યાર પછી યાવત હું દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા રાખું છું. ત્યારે સ્થવિર મુનિએ કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ ઉપજે, તેમ કરો. | ७ तए णं से कंडरीए जाव थेरे वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता थेराणं अंतियाओ पडिणिक्खमइ, तमेव चाउघंट आसरहं दुरुहइ जाव पच्चोरुहइ, जेणेव पुंडरीए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव पुंडरीए एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! मए थेराणं अंतिए धम्मे णिते, सेवि यमेधम्मे जावअभिरुइए । तंइच्छामिणंदेवाणुप्पिया! जावपव्वइत्तए।
Page #518
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- ત્યાર પછી કંડરીકે યાવત્ સ્થવિર મુનિને વંદન-નમસ્કાર કરીને, તેઓની પાસેથી નીકળીને, ચાર ઘંટાવાળા અશ્વ રથ પર આરૂઢ થઈને યાવત્ પુંડરીક રાજાની પાસે આવીને હાથ જોડી મસ્તક પર અંજલિ કરીને પુંડરીકને કહ્યું– હે દેવાનુપ્રિય ! મેં સ્થવિર મુનિ પાસેથી ધર્મ સાંભળ્યો છે અને તે ધર્મ મને રુચ્યો છે. તેથી હે દેવાનુપ્રિય ! હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
८ तए णं पुंडरीए राया कंडरीयं जुवरायं एवं वयासी - मा णं तुमं भाउया ! इयाणि मुंडे जाव पव्वयाहि, अहं णं तुमं महया-महया रायाभिसेएणं अभिसिंचामि ।
૪૫૮
तणं सेकंडरी पुंडरीयस्स रण्णो एयमहं णो आढाइ जाव तुसिणीए संचिट्ठइ । तणं पुंडरी राया कंडरीयं दोच्चंपि तच्वंपि एवं वयासी जाव तुसिणीए संचिट्ठइ । ભાવાર્થ :- ત્યારે પુંડરીક રાજાએ કંડરીક યુવરાજને આ પ્રમાણે કહ્યું– હે ભાઈ ! તમે અત્યારે મુંડિત થઈને યાવત્ દીક્ષા ગ્રહણ ન કરો. હું તમારો મહાન રાજ્યાભિષેક કરવા ઇચ્છું છું.
ત્યારે કંડરીકે પુંડરીક રાજાના આ કથનનો આદર ન કર્યો યાવત્ તેઓ મૌન રહ્યા. પુંડરીક રાજાએ કંડરીકને બીજીવાર અને ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું, યાવત્ કંડરીક યુવરાજ મૌન જ રહ્યા.
९ तए णं पुंडरीए कंडरीयं कुमारं जाहे णो संचाएइ बहूहिं आघवणाहिं पण्णवणाहि य विण्णवणाहि य सण्णवणाहि य ताहे अकामए चेव एयमटुं अणुमण्णित्था जावणिक्खमणाभिसे णं अभिसिंचइ जाव थेराणं सीसभिक्खं दलयइ । पव्वइए। अणगारे जाए, एक्कारसंगविऊ। ભાવાર્થ :- ત્યાર પછી જ્યારે પુંડરીક રાજા, કંડરીક કુમારને તેના દઢ નિર્ણયથી ચલિત કરવા અનેક પ્રકારે આખ્યાન–સંયમ વિરોધી કથનોથી, પ્રજ્ઞાપના—હિતશિક્ષાથી, વિજ્ઞાપના-નમ્રભાવે વિનંતિથી, સંજ્ઞાપના—સમ્યક્ પ્રકારે સંયમ જીવનના કષ્ટો બતાવી રોકવામાં સમર્થ ન થયા ત્યારે ઇચ્છા ન હોવા છતાં પણ તેણે દીક્ષાની આજ્ઞા આપી યાવત્ તેમણે નિષ્ક્રમણ–અભિષેકથી અભિષિક્ત કર્યા યાવત્ સ્થવિર મુનિઓને શિષ્યરૂપી ભિક્ષા પ્રદાન કરી. આ રીતે કંડરીક યથાવિધિ પ્રવ્રુજિત થયા, અણગાર બની ગયા યાવત્ અગિયાર અંગોના જ્ઞાતા થઈ ગયા.
१० णं थेरा भगवंतो अण्णया कयाई पुंडरीगिणीओ णयरीओ णलिणिवणाओ उज्जाणाओ पडिणिक्खमंति, बहिया जणवयविहारं विहरति ।
ભાવાર્થ:- ત્યાર પછી સ્થવિર ભગવંતો એકદા પુંડરીકિણી નગરીના નલિનીવન ઉદ્યાનથી વિહાર કરી બહાર જનપદોમાં વિચરવા લાગ્યા.
પુંડરીક દ્વારા કંડરીક મુનિનો ઔષધ ઉપચાર :
११ तणं तस्स कंडरीयस्स अणगारस्स तेहिं अंतेहि य पंतेहि य जहा सेलगस्स जा दाहवक्कंतीए यावि विहरइ ।
ભાવાર્થ :- ત્યાર પછી કંડરીક અણગારના શરીરમાં તે આન્ત-પ્રાન્ત લૂખા-સૂકા આહારના કારણે શૈલક મુનિની સમાન યાવત્ દાહજ્વર ઉત્પન્ન થયો, તેઓ બીમાર રહેવા લાગ્યા.
Page #519
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૯: પુંડરીક
.
| ४५८
१२ तए णं थेरा अण्णया कयाइ जेणेव पोंडरीगिणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता णलिणिवणे समोसढा । पुंडरीए णिग्गए । धम्मं सुणेइ ।
तए णं पुंडरीए राया धम्म सोच्चा जेणेव कंडरीए अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कंडरीयं अणगारं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता कंडरीयस्स अणगारस्स सरीरगं सव्वाबाहं सरोगं पासइ, पासित्ता जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता थेरे भगवंते वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अहं णं भंते ! कंडरीयस्स अणगारस्स अहापवत्तेहिं ओसह-भेसज्जेहिं-भत्तपाणेहिं तेइच्छं आउट्टामि । तं तुब्भे णं भंते ! मम जाणसालासु समोसरह । ભાવાર્થ :- ત્યાર પછી (વિહાર કરતાં-કરતાં) એકદા સ્થવિર ભગવંતો પુનઃ પુંડરીકિણી નગરીમાં પધાર્યા અને નલિનીવન ઉદ્યાનમાં સમોસર્યા. ત્યારે પંડરીક રાજા દર્શન કરવા આવ્યા અને ધર્મોપદેશ સાંભળ્યો. ધર્મ સાંભળીને પુંડરીક રાજા કંડરીક અણગારની પાસે ગયા. ત્યાં જઈને કંડરીકમુનિને વંદના-નમસ્કાર કરીને તેમણે કંડરીકમુનિનું શરીર, સર્વ પ્રકારે પીડાથી યુક્ત અને રોગથી આક્રાંત જોયું અને તે સ્થવિર ભગવંતોની પાસે ગયા, ત્યાં જઈને સ્થવિર ભગવંતોને વંદના-નમસ્કાર કરીને વિનંતી કરી કે હે ભગવન્! હું આપની સમાચારીને અનુકૂળ ઔષધ અને ભેષજથી તેમજ યોગ્ય આહાર-પાણીથી કંડરીક અણગારની ચિકિત્સા કરાવવા ઇચ્છું છું, તેથી હે ભગવન્! આપ મારી યાનશાળામાં પધારો. १३ तएणंथेरा भगवंतो पुंडरीयस्सरण्णो एयमटुंपडिसुणेतिपडिसुणित्ता जावउवसंपज्जित्ता णं विहरति । तए णं पुंडरीए राया जहा मंडुए सेलगस्स जाव बलियसरीरे जाए। ભાવાર્થ - ત્યારે સ્થવિર ભગવંત પુંડરીક રાજાની વિનંતીનો સ્વીકાર કરીને લાવત્ યાનશાળામાં પધાર્યા. મંડુક રાજાએ જેમ શેલક રાજર્ષિની ચિકિત્સા કરાવી હતી, તેમ પુંડરીક રાજાએ કંડરીક અણગારની ચિકિત્સા કરાવી. પરિણામ સ્વરૂપે કંડરીક અણગાર નિરોગી-બળવાન શરીરવાળા બની ગયા. કંડરીક અણગારની સંચમ શિથિલતા અને સંચમ ત્યાગ:१४ तए णं थेरा भगवंतो पुंडरीयं रायं पुच्छंति, पुच्छित्ता बहिया जणवयविहारं विहरंति। तए णं से कंडरीए ताओ रोयायंकाओ विप्पमुक्के समाणे तंसि मणुण्णंसि असणपाण खाइमसाइमंसि मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे णो संचाएइ पोंडरीयं रायं आपुच्छित्ता बहिया अब्भुज्जएणं जणवयविहारेणं विहरित्तए तत्थेव ओसण्णे जाए। ભાવાર્થ - ત્યાર પછી સ્થવિર ભગવંતો પુંડરીક રાજાને પૂછીને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા પરંતુ રોગાતંકથી મુક્ત થઈ ગયેલા તે કંડરીક અણગાર મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહારમાં મૂચ્છિત, વૃદ્ધ, આસક્ત અને તલ્લીન થઈ ગયા હતા તેથી તેઓ પુંડરીક રાજાને કહીને બહારના જનપદોમાં ઉધત વિહારી થઈ વિહાર કરવામાં સમર્થ થઈ શક્યા નહીં પરંતુ તેઓ શિથિલાચારી થઈને ત્યાં જ રહેવા લાગ્યા. १५ तए णं से पुंडरीए इमीसे कहाए लढे समाणे ण्हाए अंतेउर-परियाल-संपरिवुडे
Page #520
--------------------------------------------------------------------------
________________
| ४६०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
जेणेव कंडरीए अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कंडरीयं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- धण्णे सिणं तुम देवाणुप्पिया ! कयत्थे कयपुण्णे कयलक्खणे । सुलद्धे णं देवाणुप्पिया ! तव माणुस्सए जम्मजीवियफलेजेणंतुमरजंच जावअंतेउरं चविच्छङ्केत्ता विगोवइत्ता जावपव्वइए । अहं णं अहण्णे अकयत्थे अकयपुण्णे रज्जे जाव अंतेउरे य माणुस्सएसु य कामभोगेसु मुच्छिए जाव अज्झोववण्णे णो संचाएमि जाव पव्वइत्तए । तं धण्णो सिणं तुमं देवाणुप्पिया! जावजीवियफले। ભાવાર્થ - ત્યાર પછી પુંડરીક રાજાએ જ્યારે આ વાત જાણી, ત્યારે તે સ્નાન કરી, વિભૂષિત થઈને તથા અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત થઈને, કંડરીક અણગાર પાસે આવીને, તેઓને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરીને, વંદના અને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આપ ધન્ય છો, કૃતાર્થ છો, કૃતપુણ્ય છો અને સુલક્ષણવાળા છો. હે દેવાનુપ્રિય ! આપને મનુષ્ય જન્મ અને જીવનનું સુંદર ફળ મળ્યું છે, કે આપ રાજ્યને અને અંતઃપુરને છોડીને તેનાથી પરાક્રમુખ થઈને પ્રવ્રજિત થયા છો. હું અધન્ય છું, પુણ્યહીન છું યાવતું તેથી રાજ્યમાં, અંતઃપુરમાં અને મનુષ્ય સંબંધી કામભોગોમાં મૂચ્છિત થાવત્ તલ્લીન રહું છું યાવત્ દીક્ષિત થવા માટે સમર્થ થઈ શક્યો નથી. તેથી હે દેવાનુપ્રિય ! આપ ધન્ય છો યાવતુ આપને જન્મ અને જીવનનું સુંદર ફળ મળ્યું છે. १६ तए णं से कंडरीए अणगारे पुंडरीयस्स एयमटुं णो आढाइ णो परियाणाइ, तुसिणीए संचिट्ठइ । तए णं कंडरीए पुंडरीएणं दोच्चपि तच्चपि एवं वुत्ते समाणे अकामए अवसवसे लज्जाए गारवेणं य पुंडरीयं रायं आपुच्छइ, आपुच्छित्ता थेरेहिं सद्धिं बहिया जणवयविहारं विहरइ ।
तए णं से कंडरीए थेरेहिं सद्धिं किंचि कालं उग्गंउग्गेणं विहरइ । तओ पच्छा समणत्तण परितंते, समणत्तण णिव्विण्णे, समणत्तण णिब्भत्थिए, समणगुण मुक्कजोगी, थेराणं अंतियाओ सणियं-सणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव पुंडरीगिणी णयरी जेणेव पुंडरीयस्स भवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवणियाए असोगवरपायवस्स अहे पुढविसिलापट्टगंसि णिसीयइ, णिसीइत्ता ओहयमणसंकप्पे जाव झियायमाणे संचिट्ठइ । ભાવાર્થ:- ત્યાર પછી કંડરીક અણગારે પુંડરીક રાજાની આ વાતનો આદર કર્યો નહીં, તે વાત પર લક્ષ્ય આપ્યું નહીં પરંતુ તે મૌન રહ્યા. ત્યારે પુંડરીકે બીજીવાર અને ત્રીજીવાર આ જ પ્રમાણે કહ્યું, ત્યાર પછી ઈચ્છા ન હોવા છતાં પણ લાચાર થઈને, લજ્જિત થઈને, સાધુત્વના ગૌરવ માટે પુંડરીક રાજાને વાત કરીને કંડરીક અણગાર સ્થવિર મુનિઓની સાથે બહાર જનોપદોમાં વિચરવા લાગ્યા.
કંડરીક અણગાર સ્થવિરોની સાથે થોડા સમય સુધી ઉગ્રવિહાર કરતા રહ્યા પરંતુ તેઓ સાધુપણાથી થાકી ગયા, શ્રમણત્વથી કંટાળી ગયા અને તેમને શ્રમણત્વ પ્રત્યે તિરસ્કાર ભાવ આવી ગયો. તે સાધુતાના
Page #521
--------------------------------------------------------------------------
________________
અધ્ય–૧૯: પુંડરીક
_
[ ૪૬૧ ]
ગુણોથી રહિત થઈને ચુપચાપ(આજ્ઞા લીધા વિના) સ્થવિર મુનિઓની પાસેથી નીકળી ગયા અને પંડરીકિણી નગરીમાં પુંડરીક રાજાના ભવનમાં આવીને અશોક વાટિકામાં શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટક પર બેસી ગયા અને ત્યાં ઉદાસ બનીને આર્તધ્યાન કરવા લાગ્યા. |१७ तएणंतस्सपुंडरीयस्स अम्मधाई जेणेव असोगवणिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता कंडरीयंअणगारं असोगवरपायवस्सअहे पढविसिलाफ्ट्रयसिओहयमणसंकप्पंजावझियायमाणं पासइ, पासित्ता जेणेव पुंडरीएराया तेणेव उवागच्छइ, उवागिच्छत्ता पुंडरीयंरायंएवं वयासीएवं खलु देवाणुप्पिया ! तव पियभाउए कंडरीए अणगारे असोगवणियाए असोगवरपायवस्स अहे पुढविसिलापट्टे ओहयमणसंकप्पे जाव झियायइ । ભાવાર્થ:- તે સમયે પંડરીક રાજાની ધાવમાતા ત્યાં અશોક વાટિકામાં આવી. તેણીએ કંડરીક અણગારને અશોક વૃક્ષની નીચે, પૃથ્વી શિલાપટ્ટક પર યાવતુ ઉદાસ ચિત્તે આર્તધ્યાન કરતાં જોયા, જોઈને તે પુંડરીક રાજાની પાસે ગઈ અને પુંડરીક રાજાને કહેવા લાગી- હે દેવાનુપ્રિય! આપના પ્રિય ભાઈ કંડરીક અણગાર અશોકવાટિકામાં, અશોક વૃક્ષની નીચે, પૃથ્વી શિલાપટ્ટક પર ઉદાસ થઈને યાવત્ ચિંતામગ્ન બેઠા છે. १८ तएणं पुंडरीए अम्मधाईए एयमढे सोच्चा णिसम्म तहेव संभंते समाणे उठाए उढेइ, उद्वित्ता अंतेउस्परियालसंपरिवुडे जेणेव असोगवणिया जावकंडरीयं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ करित्ता एवं वयासी- धण्णे सिणं तुमं देवाणुप्पिया ! जावपव्वइए, अहं णं अधण्णे जाव णो संचाएमिफव्वइत्तए । तंधण्णे सिणं तुमदेवाणुप्पिया ! जावजीवियफले। ભાવાર્થ - ત્યારે પુંડરીક રાજા, ધાવમાતાની આ વાત સાંભળીને, અંતરમાં ધારણ કરીને, સંભ્રાન્ત થઈને અર્થાતુ આઘાત પામીને કે(મુનિ કેમ આવ્યા હશે ?) શીઘ ઊભા થઈ ગયા, ઊઠીને અંતઃપુરના પરિવારની સાથે અશોકવાટિકામાં આવ્યા યાવત કંડરીક અણગારને ત્રણવાર વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય! તમે ધન્ય છો કે વાવત દીક્ષિત છો. હું અધન્ય છું કે વાવતુ દીક્ષિત થવા માટે સમર્થ થઈ શક્યો નથી; તેથી હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો યાવત્ તમે જન્મ અને જીવનને સફળ કર્યું છે. १९ तए णं कंडरीए पुंडरीएण एवं वुत्ते समाणे तुसिणीए संचिट्ठइ । दोच्चंपि तच्चंपि जाव संचिट्ठइ। ભાવાર્થ:- પુંડરીક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે કંડરીક મૌન રહ્યા. બીજીવાર-ત્રીજીવાર કહેવા છતાં પણ યાવત્ તે મૌન જ રહ્યા. २० तए णं पुंडरीए कंडरीयं एवं वयासी- अट्ठो भंते ! भोगेहिं ? हंता अट्ठो। ભાવાર્થ - ત્યારે પુંડરીક રાજાએ કંડરીકને પૂછ્યું- હે ભગવંત ! આપને શું ભોગથી પ્રયોજન છે? અર્થાત્ શું ભોગ ભોગવવાની ઇચ્છા છે? ત્યારે કંડરીકે કહ્યું– હા, ભોગનું પ્રયોજન છે. २१ तए णं पुंडरीए राया कोडंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! कंडरीयस्स महत्थं जावरायाभिसेयं उवट्ठवेह जावरायाभिसेएणं अभिसिंचइ ।
Page #522
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી પુંડરીક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! શીઘ્ર કંડરીકના મહા મૂલ્યવાન તેમજ મહાન પુરુષોને યોગ્ય રાજ્યાભિષેકની તૈયારી કરો યાવત્ કંડરીકને રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યા. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં કંડરીકમુનિની સંયમ શિથિલતા અને ક્રમશઃ કરેલા સંયમ ત્યાગનું નિરૂપણ છે.
સાધુ જીવનની કલ્પ મર્યાદા અનુસાર કોઈ પણ ક્ષેત્રમાં લાંબો સમય સ્થિરતા કરવી, હંમેશાં એક જ ઘરનો અનુકૂળ આહાર કરવો વગેરે વ્યવહારો સાધુઓને માટે યોગ્ય નથી. ક્યારેક અસાધ્ય રોગ વગેરે આપવાદિક પરિસ્થિતિમાં ઉપરોક્ત દોષોનું સેવન કરવું પડ્યું હોય, તોપણ તે આપવાદિક પરિસ્થિતિ પૂર્ણ થતાં સાધુઓએ તેનાથી નિવૃત્ત થઈને, તે દોષ સેવનની આલોચના કરી ગુરુ સમક્ષ પ્રાયશ્ચિતનો સ્વીકાર કરવો આવશ્યક છે.
પ્રસ્તુત પ્રસંગમાં કંડરીક મુનિ સ્વસ્થ થયા પછી પણ અનુકુળતાઓમાં અને આહારાદિમાં અનુરક્ત થઈ વિહાર કરવા ઇચ્છતા ન હતા; તેમ છતાં વડીલભાઈની શરમથી એકવાર વિહાર કર્યો પરંતુ તેઓએ પરિચિત વિષયોના આકર્ષણમાં લોભાઈને સંયમી જીવનનો ત્યાગ કર્યો અને દુર્ગતિ પામ્યા.
આ પ્રકારના વર્ણનથી એ પણ સ્પષ્ટ થાય છે કે મુનિઓએ કારણસર ઔષધ-ઉપચાર કરવા પડે ત્યારે પણ પોતાના સ્વાધ્યાય, ધ્યાન અને વૈરાગ્ય ભાવોને પુષ્ટ કરવા વિશેષ પુરુષાર્થશીલ રહેવું જોઈએ. અન્યથા કેટલીક ઔષધિઓ અને તેના સાથેના પથ્થરૂપ આહારાદિ મુનિના વૈરાગ્ય ભાવોને તેમજ સંયમ રુચિને ઘટાડે તેવી સંભાવના રહે છે. બીમારની સેવા કરનાર મુનિઓએ પણ આ વિષયમાં વિવેક રાખવો, તે તેઓની અનિવાર્ય ફરજ બને છે. પુંડરીકની દીક્ષા :
२२ तए णं पुंडरीए सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता सयमेव चाउज्जामं धम्म पडिवज्जइ, पडिवज्जित्ता कंडरीयस्स अंतियं आयारभंडयं गेण्हइ, गेण्हिता इमं एयारूवं अभिग्गहं अभिगिण्हइ- कप्पइ मे थेरे वंदित्ता णमंसित्ता थेराणं अंतिए चाउज्जामं धम्म उवसंपज्जित्ता णं तओ पच्छा आहारं आहारित्तए त्ति कटट इमं च एयारूवं अभिग्गह अभिगिण्हेत्ता णं पोंडरीगिणीए पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे जेणेव थेरा भगवंतो तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ - ત્યાર પછી પુંડરીકે સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો અને સ્વયં જ ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યો. કંડરીકના આચાર ભંડ (ઉપકરણ) ગ્રહણ કર્યા અને આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો કે
“હું (સ્થવિર ભગવાન પાસે પહોંચીને) સ્થવિર ભગવાનને વંદન-નમસ્કાર કરી, તેમની પાસેથી ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યા પછી જ આહાર કરીશ.” આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરીને, પુંડરીકિણી નગરીથી બહાર નીકળીને, અનુક્રમથી ચાલતાં-ચાલતાં, ગામેગામ વિહાર કરતાં સ્થવિર ભગવંત પાસે જવા માટે પ્રયાણ કર્યું.
Page #523
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૯ : પુંડરીક
વિવેચનઃ
૪૩
પ્રસ્તુત સૂત્રોમાં રાજા પુંડરીકની દીક્ષાનું વર્ણન છે.
પુંડરીક રાજા સંસારમાં હોવા છતાં દઢ શ્રદ્ધાવાન અને વ્રતધારી શ્રાવક હતા. તેના અંતરમાં સંતો પ્રત્યે અહોભાવ અને ભક્તિભાવ હતો, તેથી જ કંડરીક મુનિની બીમારીમાં નિર્દોષ ઉપચારો કરી સેવાનો લાભ લીધો હતો. તે ઉપરાંત રાજ્યસિંહાસને બિરાજમાન હોવા છતાં તેમનું અંતર ક્ષણે-ક્ષણે સંયમમાર્ગના માહાત્મ્યને અનુભવતું હતું. તેથી જ તક મળતાં કંડરીકને રાજ્યાસને સ્થાપિત કરી સ્વયં સંયમનો સ્વીકાર કર્યો. કંડરીકનું નરકગમન :
| २३ तए णं तस्स कंडरीयस्स रण्णो तं पणीयं पाणभोयणं आहारियस्स समाणस्स अइजागरिएण य अइभोयणप्पसंगेण य से आहारे णो सम्मं परिणमइ । तए णं तस्सकंडरीयस्स रण्णो तंसि आहारंसि अपरिणममाणंसि पुव्वरत्तावरत्तकालसमयंसि सरीरंसि वेयणा पाउब्भूया - उज्जला विउला कक्खडा पगाढा जावदुरहियासा । पित्तज्जर-परिगय-सरीरे दाहवक्कंतीए यावि होत्था ।
ભાવાર્થ :- ત્યાર પછી કંડરીક રાજાને ગરિષ્ટ ભોજનના આહારથી, અતિ જાગરણ કરવાથી અને અતિ ભોજન કરવાથી તે આહાર બરાબર પચ્યો નહીં. ત્યાર પછી કંડરીક રાજાને તે આહારનું પાચન ન થવાથી મધ્ય રાત્રિના સમયે તેમના શરીરમાં ઉજ્જવલ, વિપુલ, કર્કશ, પ્રગાઢ યાવત્ અસહ્ય વેદના ઉત્પન્ન થઈ ગઈ. તેમનું શરીર પિત્તજવરથી વ્યાપ્ત થઈ ગયું, તેથી તેમને બળતરા થવા લાગી.
२४ तणं सेकंडरी राया रज्जे य रट्ठे य अंतेउरे य जाव अज्झोववण्णे अट्टदुहट्टवसट्टे अकामए अवसवसे कालमासे कालं किच्चा अहेसत्तमाए पुढवीए उक्कोसकालट्ठिइयंसि णरयंसि णेरइयत्ताए उववण्णे ।
ભાવાર્થ :- ત્યાર પછી કંડરીક રાજા રાજ્યમાં, રાષ્ટ્રમાં અને અંતઃપુરમાં યાવત્ અત્યંત આસક્ત બન્યા. આર્તધ્યાનને વશીભૂત થયા, ઇચ્છા વિના, પરાધીન પણે કાલના સમયે કાલધર્મ પામીને નીચે સાતમી નરક પૃથ્વીમાં સર્વોત્કૃષ્ટ(તેત્રીસ સાગરોપમ) સ્થિતિવાળા નારકીરૂપે ઉત્પન્ન થયા.
२५ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जाव पव्वइ समा पुणरवि माणुस्सर कामभोए आसाएइ जाव अणुपरियट्टिस्सइ - जहा व से कंडरीए राया । ભાવાર્થ :- આ પ્રમાણે હે આયુષ્માન શ્રમણો ! અમારા જે સાધુ કે સાધ્વી દીક્ષિત થઈને પુનઃ માનવીય કામભોગોની ઇચ્છા કરે છે, તેઓ કંડરીક રાજાની પેઠે સંસારમાં પુનઃ પુનઃ ભ્રમણ કરે છે. પુંડરીકનું દેવલોક ગમન :
२६ तए णं से पुंडरीए अणगारे जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता थेरे भगवंते वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता थेराणं अंतिए दोच्वंपि चाउज्जामं धम्मं पडिवज्जइ, छट्ठक्खमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ, करिता जाव अम
Page #524
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
सीयलुक्खं पाणभोयणं पडिगाहेइ, पडिगाहित्ता अहापज्जत्तमिति कट्टु पडिणियत्तइ, पडिणियत्तित्ता जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता भत्तपाणं पडिदंस, पडिदंसित्ता थेरेहिं भगवंतेहिं अब्भणुण्णाए समाणे अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववण्णे बिलमिव पण्णगभूएणं अप्पाणेणं तं फासुएसणिज्जं असणं पाणं खाइम साइमं सरीरकोट्ठगंसि पक्खिवइ ।
४६४
ભાવાર્થ:- ત્યાર પછી પુંડરીકિણી નગરીથી નીકળીને પુંડરીક અણગાર સ્થવિર ભગવાન પાસે પહોંચી ગયા, પહોંચીને તેઓએ સ્થવિર ભગવંતોને વંદના-નમસ્કાર કર્યા, વંદના-નમસ્કાર કરીને સ્થવિર ભગવંતની પાસે બીજીવાર ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યો. પછી છઠના પારણે પ્રથમ પહોરે સ્વાધ્યાય કરી યાવત્ ભિક્ષાને માટે ફરતાં ઠંડા અને લૂખા ભોજન પાણી ગ્રહણ કર્યા અને આ આહાર મારા માટે પર્યાપ્ત છે, એમ વિચારીને પાછા ફર્યા અને સ્થવિર ભગવાનની પાસે આવીને લાવેલા આહાર-પાણી દેખાડયા. પછી સ્થવિર ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને, આહારમાં અમૂર્છિત, અગૃદ્ધ, અનાસકત અને તલ્લીનતાથી રહિત બનીને જેમ સર્પ બિલમાં સીધો ચાલ્યો જાય છે, તે જ પ્રમાણે(સ્વાદ ન લેતા) તે પ્રાસુક તથા એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહારને તેઓએ શરીરરૂપી કોઠામાં નાંખ્યો.
२७ तए णं तस्स पुंडरीयस्स अणगारस्स तं कालाइक्कतं अरसं विरसं सीयलुक्खं पाणभोयणं आहारियस्स समाणस्स पुव्वरत्तावरत्तकालसमयंसि धम्मजागरियं जागरमाणस्स से आहारे णो सम्मं परिणमइ । तए णं तस्स पुंडरीयस्स अणगारस्स सरीरगंसि वेयणा पाउब्भूया - उज्जला जावदुरहियासा । पित्तज्जर-परिगय-सरीरे दाहवक्कंतीए विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી પુંડરીક અણગાર તે કાલાતિક્રાન્ત, અરસ, વિરસ તથા ઠંડા અને સૂકા આહાર પાણી કરીને મધ્યરાત્રિના સમયે ધર્મ-જાગરણ કરી રહ્યા હતા. ત્યારે તે આહાર સમ્યગ્રૂપે પરિણત ન થવાથી પુંડરીક અણગારના શરીરમાં ઉજ્જવલ, વિપુલ, દુસ્સહ્ય વેદના ઉત્પન્ન થઈ ગઈ. તેમનું શરીર પિત્તજવરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીરમાં બળતરા થવા લાગી.
२८ तए णं ते पुंडरीए अणगारे अत्थामे अबले अवीरिए अपुरिसक्कारपरक्कमे करयल जाव एवं वयासी
णमोत्थुणं अरिहंताणं जावसंपत्ताणं । णमोत्थुणं थेराणं भगवंताणं मम धम्मायरियाणं धम्मोवएसयाणं । पुव्विपि य णं मए थेराण अंतिए सव्वे पाणाइवाए पच्चक्खाए जाव सव्वे मिच्छादंसणसल्ले पच्चक्खाए जाव आलोइयपडिक्कते कालमासे कालं किच्चा सव्वट्ठसिद्धे उववण्णे । ततो अणंतरं उव्वट्टित्ता महाविदेहे वासे सिज्झिहिइ जाव सव्वदुक्खाणमंतं काहि ।
ભાવાર્થ :- ત્યાર પછી પુંડરીક અણગાર નિસ્તેજ, નિર્બળ, વીર્યહીન અને પુરુષકાર-પરાક્રમહીન થઈ ગયા. તેઓએ બન્ને હાથ જોડી યાવત્ આ પ્રમાણે કહ્યું– સિદ્ધિને પ્રાપ્ત અરિહંતોને અર્થાત્ સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો તથા મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક સ્થવિર ભગવંતોને નમસ્કાર હો. સ્થવિર ભગવંતોની
Page #525
--------------------------------------------------------------------------
________________
અધ્ય—૧૯ : પુંડરીક
પાસે પહેલાં પણ મેં સમસ્ત પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા છે યાવતુ સંપૂર્ણ મિથ્યા દર્શનશલ્ય તેમ અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કર્યો હતો યાવત્ આ રીતે અનશન કરીને, આલોચના અને પ્રતિક્રમણ કરીને, કાળના સમયે કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવ પર્યાયમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને અનંતર ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
| २९ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जाव पव्वइए समाणे माणुस्सएहिं कामभोगेहिं णो सज्जइ, णो रज्जइ जाव णो विणिग्धायमावज्जइ, सेणं ह भवे चेव बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं अच्चणिज्जे वंदणिज्जे पूयणिज्जे सक्कारणिज्जे सम्माणणिज्जे कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासणिज्जे भवइ परलोए वि य णं णो आगच्छइ बहूणि दंडणाणि य मुंडणाणि तज्जणाणि य ताडणाणि य जाव चाउरंतसंसारकंतारं वीईवइस्सइ- जहा व से पुंडरीए अणगारे ।
૪૫
ભાવાર્થઃ– એ જ પ્રમાણે હે આયુષ્માન્ શ્રમણો ! અમારા જે સાધુ કે સાધ્વી દીક્ષિત થઈને મનુષ્ય સંબંધી કામભોગોમાં આસક્ત થતા નથી, અનુરક્ત થતા નથી યાવત્ પ્રતિઘાતને પામતા નથી, તે આ જ ભવમાં ઘણા શ્રમણો અને શ્રમણીઓ, ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણરૂપ, મંગલકારક, દેવ અને ચૈત્ય સમાન ઉપાસના કરવા યોગ્ય થાય છે. પરલોકમાં પણ તે રાજદંડ, રાજનિગ્રહ, તર્જના અને તાડનાને પ્રાપ્ત થતા નથી યાવત્ પુંડરીક અણગારની જેમ ચતુર્ગતિરૂપ સંસાર-કાંતારને પાર કરી જાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં કંડરીકના નરકગમનનું અને પુંડરીકના દેવલોક ગમનનું નિરૂપણ છે.
બંને ભાઈઓએ અંત સમયે સમાન શારીરિક વેદનાનો અનુભવ કર્યો પરંતુ તે બંનેના કારણમાં અને પરિણામમાં તફાવત હતો. કંડરીકને અતિમાત્રામાં ગરિષ્ટ ભોજનનું પાચન ન થવાથી વ્યાધિ થયો અને તે બીમારીમાં પણ સમજણના અભાવે તેમનું ચિત્ત સતત આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરી રહ્યું હતું. તેના પરિણામે તે આયુષ્ય પૂર્ણ થતાં ૩૩ સાગરોપમની સ્થિતિએ સાતમી નરકમાં ઉત્પન્ન થયા.
પુંડરીક અણગારને લુખા-સૂકા આહારનું પાચન ન થવાથી વ્યાધિ થયો હતો. તે બીમારીમાં વૈરાગ્યભાવે, સમજણના સહારે તેમનું ચિત્ત ધર્મધ્યાનમાં જ ઓતપ્રોત હતું અને તેના પરિણામે આયુષ્યપૂર્ણ થતાં તેઓ ૩૩ સાગરોપમની સ્થિતિએ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયા.
આ રીતે વેદનાની પરિસ્થિતિ સમાન હોવા છતાં આત્મ પરિણામો અનુસાર જીવોની ગતિ અને ઉત્પત્તિ નિમ્ન અને ઉચ્ચ સ્થાનમાં થાય છે.
ઉપસંહારઃ
३० एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं तित्थगरेणं सिद्धिगइणामधेयं ठाणं संपत्ते एगूणवीसइमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते । ॥ त्ति बेमि ॥
Page #526
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
एवं खलु जंबू ! समणं भगवया महावीरेणं जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं छट्टुस्स अंगस्स पढमस्स सुयक्खंधस्स अयमट्ठे पण्णत्ते । ॥ त्ति बेमि ॥
૪૬૬
एयस्स णं सुयक्खंधस्स एगूणवीसं अज्झयणाणि एक्कसरगाणि एगूणवीसाए दिवसेसु समप्पंति ।
ભાવાર્થ:- હે જંબૂ ! ધર્મની આદિ કરનારા, તીર્થની સ્થાપના કરનારા યાવત્ સિદ્ધિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાત—અધ્યયનના ઓગણીસમા અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
શ્રી સુધર્માસ્વામી પુનઃ કહે છે. આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ યાવત્ સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત જિનેશ્વર દેવે આ છઠ્ઠા અંગના પ્રથમ શ્રુતસ્કંધનો આ અર્થ કહ્યો છે. જેવી રીતે મેં સાંભળ્યું છે તેમજ કહ્યું છે. પોતાની કલ્પના બુદ્ધિથી કહ્યું નથી.
આ પ્રથમ શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયન છે, એક-એક અધ્યયન એક-એક દિવસે ભણવાથી ઓગણીસ દિવસમાં તેનું આ અધ્યયન પૂર્ણ થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત અધ્યયનમાં પુંડરીક-કંડરીકના જીવનની ઘટનાના દષ્ટાંતે સદ્બોધ આપવામાં આવ્યો છે. વૃત્તિકા૨ે તેને જ બે ગાથા દ્વારા પ્રગટ કર્યો છે. યથા—
वाससहस्सं पि जई, काऊणं संजमं सुविउलं पि । अंते किलिट्टभावो, ण विसुज्झइ कंडरीय व्व ॥ १ ॥
અર્થ– કોઈ હજાર વર્ષ સુધી અત્યંત વિપુલ અર્થાત્ ઉચ્ચકોટિના સંયમનું પાલન કરે પરંતુ અંતમાં તેની ભાવના સંકલેશયુક્ત મલીન થઈ જાય તો તે કંડરીકની સમાન સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી.।।૧।।
अप्पेण वि कालेणं, केइ जहा गहिक्सील सामण्णा ।
साहिंति णिययकज्जं, पुंडरी महारिसि व्व जहा ॥२॥
અર્થ મહર્ષિ પુંડરિકની સમાન કોઈ શીલ અને શ્રામણ્ય રૂપ સાધુધર્મને અંગીકાર કરીને અલ્પકાળમાં જ તે પોતાના પ્રયોજનને- શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્યને પ્રાપ્ત કરે છે.રા
॥ ઓગણીસમું અધ્યયન સંપૂર્ણ ॥
પ્રથમ શ્રુતસ્કંધ સંપૂર્ણ ॥
Page #527
--------------------------------------------------------------------------
________________
બીજો શ્રુતસ્કંધ: અધ્યયન સાર
[ ૪૬૭ ]
બીજો શ્રુતસ્કંધ
અધ્યયન સાર R
=
=
=
=
= ૯
ક ક ક ક ક ક હક
પ્રસ્તુત દ્વિતીય શ્રુતસ્કંધનું નામ ધર્મકથા' છે. જ્ઞાત(જ્ઞાતા) નામના પ્રથમ શ્રુત સ્કંધમાં જીવન કથાઓ અને દષ્ટાંતો દ્વારા ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, જ્યારે આ ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધમાં ચારે જાતિના દેવોની ૨૦૬ અગ્રમહિષી-ઇન્દ્રાણીઓના પૂર્વભવના જીવનકથાનકોનું નિરૂપણ છે.
પૂર્વભવમાં આ સર્વ દેવીઓ પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં દીક્ષિત થઈ હતી અને તે સર્વે સંયમી જીવનમાં શિથિલાચારી બની હતી. આ રીતે સંયમની વિરાધના કરી, તેની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના જ તે (૨૦૬) સાધ્વીઓ કાળધર્મ પામીને દેવીરૂપે ઉત્પન્ન થઈ છે.
આ(૨૦૬) બસો છ આત્માઓના જીવનમાં અત્યંત સામ્યતા હોવાથી પ્રસ્તુત શ્રુતસ્કંધના પ્રથમ વર્ગમાં એક કાલીદેવીનું વિસ્તૃત વર્ણન કરી, શેષ સર્વનો અતિદેશાત્મક(કાલીદેવી પ્રમાણે વૃત્તાંત જાણવાનો) નિર્દેશ છે. આ શ્રુતસ્કંધના દસ વર્ગમાંથીપ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની પાંચ અગ્રમહિષીઓનું પાંચ અધ્યયનો દ્વારા વર્ણન છે. બીજા વર્ગમાં બલીન્દ્રની પાંચ અગ્રમહિષીઓનું પાંચ અધ્યયનો દ્વારા વર્ણન છે. ત્રીજા વર્ગમાં ધરણેન્દ્ર આદિ નવનિકાયના ઇન્દ્રોની છ-છ અગ્રમહિષીઓનું(૯૪૬=૫૪) ચોપન અધ્યયનો દ્વારા વર્ણન છે. ચોથા વર્ગમાં નવનિકાયના ભૂતાનેન્દ્ર આદિની છ-છ અગ્રમહિષીઓના(૯૪૬=૫૪) ચોપન અધ્યયન છે. પાંચમા વર્ગમાં દક્ષિણદિશાના કાલેન્દ્ર આદિ આઠ વ્યંતરેન્દ્રોની ચાર-ચાર અગ્રમહિષીઓના(૮૪૪=૩ર) ૩ર અધ્યયન છે. છઠ્ઠા વર્ગમાં ઉત્તરદિશાના મહાકાલેદ્રાદિ આઠ વ્યંતરેન્દ્રોની ચાર-ચાર અગ્રમહિષીઓના (૮૪૪=૩૨) ૩ર અધ્યયન છે. સાતમા વર્ગમાં સૂર્યેન્દ્રની ચાર અગ્રમહિષીઓનું ચાર અધ્યયનો દ્વારા વર્ણન છે. આઠમા વર્ગમાં ચંદ્રન્દ્રની ચાર અગ્રમહિષીઓનું ચાર અધ્યયનો દ્વારા વર્ણન છે. નવમા વર્ગમાં શક્રેન્દ્રની આઠ અગ્રમહિષીઓનું આઠ અધ્યયનો દ્વારા વર્ણન છે. દસમા વર્ગમાં ઈશાનેન્દ્રની આઠ અગ્રમહિષીઓનું આઠ અધ્યયનો દ્વારા વર્ણન છે.
આ રીતે પ+૫+૫૪+૫૪+૩૨+૩+૪+૪+૮+૮ = ૨૦૬ ઇન્દ્રાણીઓનું ૨૦૬ અધ્યયનો અને દસ વર્ગ દ્વારા વર્ણન છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
४८
શ્રી શાતાધર્મકથા સૂત્ર
દ્વિતીય શ્રુતસ્કંધ: ધર્મકથા
પ્રથમવર્ગ: અધ્યયન ૧ થી ૫
દસવર્ગોનું પરિચયઃ| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे नामंणयरे होत्था, वण्णओ । तस्सणं रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसीभाए, एत्थणं गुणसीलए णाम चेइए होत्था, वण्णओ। ભાવાર્થ - તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તે રાજગૃહની બહાર ઈશાન કોણમાં ગુણશીલ નામનું ઉદ્યાન હતું. નગર અને ઉદ્યાનનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. | २ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्जसुहम्मा णाम थेरा भगवंतो जाइसंपण्णा, कुलसंपण्णा जावचउद्दसपुव्वी, चठणाणोवगया, पंचहिं अणगारसएहिं सद्धिं संपरिवुडा पुव्वाणुपुव्विं चरमाणा गामाणुगामंदूइज्जमाणा सुहंसुहेणं विहरमाणा जेणेव रायगिहे णयरे जेणेव गुणसीलए चेइए जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरइ।
परिसा णिग्गया । धम्मो कहिओ। परिसा जामेव दिसंपाउब्भूया तामेव दिसिंपडिगया। ભાવાર્થ-તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી આર્ય સુધર્મા નામના સ્થવિર ભગવંત હતા. તેઓ જાતિસંપન્ન, કુલસંપન્ન થાવત ચૌદપૂર્વેના જ્ઞાતા અને ચાર જ્ઞાનથી યુક્ત હતા. તેઓ પાંચસો અણગારોથી પરિવૃત્ત થઈને અનુક્રમથી ચાલતાં, ગામેગામ વિચરતાં અને સુખપૂર્વક વિહાર કરતાં રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા અને સંયમ તથા તપ દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
સુધર્મા સ્વામીને વંદના કરવા માટે પરિષદ નીકળી. સુધર્મા સ્વામીએ ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી પરિષદ પાછી ચાલી ગઈ. | ३ तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स अंतेवासी अज्जजंबू णामं अणगारे जावपज्जुवासमाणे एवं वयासी-जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं छट्ठस्स अंगस्स पढमस्स सुयक्खंधस्स णायाणं अयमढे पण्णत्ते, दोच्चस्स णं भंते! सुयक्खंधस्स धम्मकहाणं समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं के अटे पण्णत्ते?
एवं खलुजंबू !समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणंधम्मकहाणंदस वग्गा पण्णत्ता तंजहा- चमरस्सअग्गमहिसीणंपढमेवग्गे। बलिस्स वइरोयणिदस्सवइरोयणरण्णो अग्गमहिसीणं बीए वग्गे। असुरिंदवज्जियाणंदाहिणिल्लाणंभवणवासीणंइंदाणं अग्गमहिसीणं तइए वग्गे। उत्तरिल्लाणं असुरिंदवज्जियाणं भवणवासिणं इंदाणं अग्गमहिसीणं चउत्थे वग्गे।
Page #529
--------------------------------------------------------------------------
________________
| બીજો શ્રુતસ્કંધ : પ્રથમ વર્ગ(અ—૧ થી ૫).
૪૬૯ ]
दाहिणिल्लाणं वाणमंतराणं इंदाणं अग्गमहिसीणं पंचमे वग्गे । उत्तरिल्लाणं वाणमंतराणं इंदाणं अग्गमहिसीणं छठे वग्गे । सूरस्स अग्गमहिसीणं सत्तमे वग्गे । चंदस्स अग्गमहिसीणं अट्ठमे वग्गे । सक्कस्स अग्गमहिसीणं णवमे वग्गे । ईसाणस्स अग्गमहिसणं સને વા ભાવાર્થ:- તે કાલે અને તે સમયે આર્ય સુધર્મા અણગારના અંતેવાસી શિષ્ય આર્ય જંબૂ નામના અણગારે વાવ સુધર્મા સ્વામીની ઉપાસના કરતા આ પ્રમાણે પૂછ્યું કે- હે ભગવન્! સિદ્ધપદને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા અંગ સૂત્રના જ્ઞાતિ નામના પ્રથમ શ્રુતસ્કંધના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! સિદ્ધ પદને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધના કયા ભાવ ફરમાવ્યા છે?
શ્રી સુધર્માસ્વામીએ ઉત્તર આપ્યો–] હે જંબૂ!સિદ્ધપદને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથા નામક બીજા ભૃત સ્કંધના દસ વર્ગ કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) અમરેન્દ્ર નામના દક્ષિણ દિશાના અસુરેન્દ્રની અગ્રમહિષીઓ (પટરાણીઓ)નો પ્રથમ વર્ગ. (૨) વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ–બલીન્દ્ર નામના ઉત્તરદિશાના અસુરેન્દ્રની અગ્રમહિષીઓનો બીજો વર્ગ. (૩) અસુરેન્દ્ર સિવાયના દક્ષિણ દિશાના શેષ નવનિકાય- નવ ભવનપતિ ઇન્દ્રોની અગ્રમહિષીઓનો ત્રીજો વર્ગ. (૪) અસુરેન્દ્ર સિવાયના ઉત્તર દિશાના નવનિકાય- નવ ભવનપતિ ઇન્દ્રોની અગ્રમહિષીઓનો ચોથો વર્ગ.
| (૫) દક્ષિણ દિશાના વાણવ્યંતરેન્દ્રોની અગ્રમહિષીઓનો પાંચમો વર્ગ. (૬) ઉત્તર દિશાના વાણવ્યંતરેન્દ્રોની અગ્રમહિષીઓનો છઠ્ઠો વર્ગ. (૭) સૂર્ય નામના જ્યોતિષેન્દ્રની અગ્રમહિષીઓનો સાતમો વર્ગ. (૮) ચંદ્ર નામના જ્યોતિષેન્દ્રની અગ્રમહિષીઓનો આઠમો વર્ગ. (૯) શકેન્દ્ર નામના વૈમાનિકેન્દ્રની અગ્રમહિષીઓનો નવમો વર્ગ. (૧૦) ઈશાનેન્દ્ર નામના વૈમાનિકેન્દ્રની અગ્રમહિષીઓનો દસમો વર્ગ. વર્ગ-૧: પ્રથમ અધ્યયન :| ४ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं धम्मकहाणं दस वग्गा पण्णत्ता पढमस्स णं भंते ! वग्गस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे પUUરે ?
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं पढमस्स वग्गस्स पंच માયણ પત્તા, તંગણા-() વાણી (૨) વા () વય (૪) વિગૂ (6) મેણા
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पढमस्स वग्गस्स पंच अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते? ભાવાર્થ - હે ભગવન્! સિદ્ધપદને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જો ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધના દસ વર્ગ કહ્યા છે, તો હે ભગવન્!સિદ્ધિગતિને પ્રાપ્ત તે પ્રભુએ પ્રથમવર્ગના કયા ભાવ ફરમાવ્યા છે?
હે જંબૂ! સિદ્ધિગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ વર્ગના પાંચ અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) કાલી (૨) રાજી (૩) રજની (૪) વિધુત અને (૫) મેઘા.
Page #530
--------------------------------------------------------------------------
________________
| ४७०
શ્રી શાતાધર્મકથા સૂત્ર
હે ભગવન્! જો સિદ્ધિ ગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ વર્ગના પાંચ અધ્યયન કહ્યા છે, તો હે ભગવન્! સિદ્ધિ ગતિને પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
५ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, गुणसीलए चेइए, सेणिए राया, चेलणा देवी । सामी समोसढे । परिसा णिग्गया जाव परिसा पज्जुवासइ। ભાવાર્થ: - હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગર હતું, ગુણશીલ ઉદ્યાન હતું, શ્રેણિક રાજા અને ચેલણા રાણી હતી.
તે સમયે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ વંદના કરવા માટે આવી યાવતુ પરિષદ ભગવાનની પર્યાપાસના કરવા લાગી. કાલીદેવીનું દર્શનાર્થે આગમન:
६ तेणंकालेणंतेणंसमएणं काली णामदेवी चमरचंचाए रायहाणीए कालवडिंसगभवणे कालंसिसीहासणंसि, चाहिं सामाणियसाहस्सीहि, चउहिं महत्तरियाहिं, सपरिवाराहिं तिहिं परिसाहि, सत्तहिं अणिएहिं, सत्तहिं अणियाहिवईहिं, सोलसहिं आयरक्खदेवसाहस्सीहिं अण्णेहिं बहूहि यकालवडिंसयभवणवासीहिं असुरकुमारेहिं देवेहिं देवीहिं यसद्धिं संपरिखुडा महया-हय जावविहरइ। ભાવાર્થ:- તે કાલે અને તે સમયે કાલી નામની દેવી, ચમરચંચારાજધાનીમાં, કાલાવતરક ભવનમાં, કાલ નામના સિંહાસન પર બેસીને, ચાર હજાર સામાનિક દેવીઓ, ચાર મહત્તરિકા દેવીઓ, પરિવાર સહિત ત્રણે પરિષદો, સાત અનીકો, સાત અનીકાધિપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો તથા અન્ય અનેક કાલાવતંસક ભવનના નિવાસી અસુરકુમાર દેવો અને દેવીઓથી પરિવૃત્ત થઈને ઉચ્ચ સ્વરે વાગતા વાજિંત્રો સાથે વાવત સુખપૂર્વક રહેતી હતી. | ७ इमं च णं केवलकपं जंबुद्दीवे दीवे विउलेणं ओहिणा आभोएमाणी पासइ । तत्थ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे भारहेवासे, रायगिहे णयरे, गुणसीलए चेइए अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेण तवसा अप्पाणं भावेमाणे पासइ, पासित्ता हट्टतुट्टचित्तमाणंदिया पीइमणा जावहियया सीहासणाओ अब्भुढेइ, अब्भुट्ठित्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पाउयाओ ओमुयइ, ओमुइत्ता तित्थगराभिमुहा सत्तटु पयाई अणुगच्छइ, अणुगच्छित्ता वाम जाणुं अंचेइ, अंचित्ता दाहिणं जाणुं धरणितलंसि णिहटु तिक्खुत्तो मुद्धाणं धरणियलंसि णिवेसेइ, णिवेसित्ता ईसिं पच्चुण्णमइ पच्चुण्णमइत्ता कडयतुडिक्थंभियाओ भुयाओ साहरइ, साहरित्ता करयल जावकटु एवं वयासी
णमोत्थुणं अरहताणं भगवंताणं जावसंपत्ताणं । णमोत्थुणंसमणस्स भगवओ महावीरस्स जावसंपाविउकामस्स । वंदामिणं भगवंतंतत्थ गयं इह गया, पासउणंमेसमणेभगवं महावीरे तत्थगएइहगयंतिकटु वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता सीहासणवरंसिपुरत्थाभिमुहा णिसण्णा।
Page #531
--------------------------------------------------------------------------
________________
બીજો શ્રુતસ્કંધ: પ્રથમ વર્ગ(અ-૧ થી ૫)
૪૭૧ ]
ભાવાર્થ - તે કાલીદેવી આ સંપૂર્ણ જંબૂદ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાનથી જોતી હતી. તેણે જંબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં, યથા પ્રતિરૂપ-સાધુને યોગ્ય સ્થાનની યાચના કરીને, સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીરને જોયા. જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થઈ, તેનું ચિત્ત આનંદિત અને મન પ્રીતિયુક્ત થઈ ગયું. ઉલ્લસિત હૃદયે તે સિંહાસન ઉપરથી ઊઠીને, પાદપીઠથી નીચે ઊતરીને, પાદુકા ઉતારીને પછી તીર્થકર ભગવાન જે દિશામાં બિરાજમાન હતા તે દિશામાં સાત-આઠ ડગલા આગળ જઈને ડાબા ગોઠણને ઊભો રાખીને અને જમણા ઘૂંટણને પૃથ્વી પરટેકવીને, મસ્તકને ત્રણવાર પૃથ્વી ઉપર લગાડીને, પછી મસ્તક ઝૂકાવીને, કડા અને બાજુબંધથી ચંભિત ભુજાઓને ભેગી કરી, હાથ જોડીને તેણે આ પ્રમાણે કહ્યું
સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા અરિહંત (સિદ્ધ) ભગવંતોને મારા નમસ્કાર હો. સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો. અહીં અમરચંચામાં રહેલી હું, ત્યાં રાજગૃહમાં સ્થિત ભગવાનને વંદના કરું છું. ત્યાં સ્થિત શ્રમણ ભગવાન મહાવીર, અહીં રહેલી મને જુએ; આ પ્રમાણે કહીને વદન-નમસ્કાર કરીને પૂર્વદિશાભિમુખ પોતાના શ્રેષ્ઠ સિંહાસન પર બેઠી.
८ तए णं तीसे कालीए देवीए इमेयारूवे जाव समुप्पज्जित्था- सेयं खलु मे समणं भगवं महावीरं वंदित्ता जावपज्जुवासित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता आभिओगिए देवे सदावेइ, सदावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे विहरइ एवं जहा सूरियाभो तहेव आणत्तियं देइ जाव दिव्वं सुरवराभिगमण-जोग्गं जाणविमाणं करेह करित्ता जाव पच्चप्पिणह । ते वि तहेव करित्ता जाव पच्चप्पिणति । णवरं-जोयणसहस्सविच्छिण्णं जाणविमाणं । सेसं तहेव । तहेव णामगोयं साहेइ, तहेव णट्टविहिं उवदंसेइ जाव पडिगया । ભાવાર્થ:- ત્યાર પછી કાલીદેવીને આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન થયો– શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરીને યાવતુ તેની પર્યાપાસના કરવી, મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રકારનો વિચાર કરીને તેણીએ સૂર્યાભદેવની જેમ આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન છે. હું તેમના દર્શન કરવા જવા ઇચ્છું છું. તમે દિવ્ય, શ્રેષ્ઠ, દેવોના ગમન યોગ્ય એક વિમાન તૈયાર કરો યાવતુ સેવક દેવોએ વિમાન તૈયાર કરીને તેની જાણ કરી. સૂર્યાભદેવનું વિમાન એક લાખ યોજનના વિસ્તારવાળું હતું જ્યારે આ વિમાન એક હજાર યોજનના વિસ્તારવાળું હતું. તેટલી વિશેષતા જાણવી. શેષ સર્વ વર્ણન સૂર્યાભ દેવના વર્ણનની જેમ જ જાણવું જોઈએ. સૂર્યાભ દેવની જેમ જ ભગવાનની પાસે જઈને તેણે પોતાના નામગોત્ર કહ્યા, તે પ્રમાણે નાટક બતાવ્યા અને પછી વંદના-નમસ્કાર કરીને(કાલી દેવી) પાછી ફરી. |९ भंते त्ति ! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- कालीएणं भंते ! देवीए सा दिव्वा देविड्डी जावकहिं गया ? कूडागारसाला-दिटुंतो। ભાવાર્થ:- હે ભગવન! આ પ્રમાણે સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! કાલીદેવીની દિવ્ય ઋદ્ધિ વગેરે ક્યાં અદશ્ય થઈ ગઈ? પ્રભુએ ઉત્તરમાં કૂટાગારશાળાનું દષ્ટાંત કહ્યું અર્થાત્ શિખરના આકારવાળી શાળાની આસપાસ
Page #532
--------------------------------------------------------------------------
________________
[ ૪૭૨ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ઘણા લોકો રહેતા હોય અને અચાનક વરસાદ આવે તો તે બધા લોકો ટપોટપ ટાગાર શાળામાં ચાલ્યા જાય, તેમાં સમાય જાય, તેમ તે દિવ્ય ઋદ્ધિ વગેરે તેના શરીરમાં સમાઈ ગઈ. કાલી દેવીનો પૂર્વભવઃ१० अहो णं भंते ! काली देवी महिड्डिया जावमहाणुभागा; कालीए णं भंते ! देवीए सा दिव्वा देविड्डी किण्णा लद्धा? किण्णा पत्ता ? किण्णा अभिसमण्णागया ?
एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे आमलकप्पा णाम णयरी होत्था, वण्णओ । अंबसालवणे चेइए, वण्णओ । जियसत्तु રાયા, વાળો ! ભાવાર્થ - હે ભગવન્! કાલીદેવી મહાઋદ્ધિ, મહાવુતિ આદિથી યુક્ત છે. હે ભગવન્! કાલીદેવીએ તે દિવ્ય દેવર્ષિ વગેરે કેવી રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે સ્વાધીન બનાવી? કેવી રીતે ઉપભોગ યોગ્ય બનાવી?
ગૌતમ સ્વામીએ જેવી રીતે સૂર્યાભદેવ વિષે પ્રશ્નો પૂછ્યા હતા, તેમજ અહીં કાલીદેવી વિષે પ્રશ્ન પૂછ્યા અને પ્રભુએ તેના ઉત્તરમાં કાલી દેવીના પૂર્વભવનું વર્ણન કર્યું. ભગવાને કહ્યું- હે ગૌતમ! તે કાલે અને તે સમયે આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારત વર્ષમાં, આમલકલ્પા નામની નગરી હતી. ત્યાં આપ્રશાલવન નામનું ઉધાન હતું તે નગરીમાં જિતશત્રુ નામના રાજા હતા. તે સર્વનું વર્ણન(ઔપપાતિકસૂત્ર પ્રમાણે) જાણવું. |११ तत्थ णं आमलकप्पाए णयरीए काले णाम गाहावई होत्था- अड्डे जाव अपरिभूए । तस्सणं कालस्स गाहावइस्स कालसिरी णामं भारिया होत्था- सुकुमालपाणिपाया जाव सुरूवा । तस्स णं कालगस्स गाहावइस्स धूया कालसिरीए भारियाए अत्तया काली णामंदारिया होत्था- वड्डा वकुमारी जुण्णा जुण्णकुमारी पडियपुयत्थणी णिव्विण्णवरा वरपरिवज्जिया यावि होत्था । ભાવાર્થ:- તે આમલકલ્પા નગરીમાં કાલ નામના ગાથાપતિ(ગૃહસ્થ) રહેતા હતા. તે ધનાઢય હતા થાવત્ અનેક લોકોને માટે આદર્શભૂત હતા. તે કાલ ગાથાપતિની પત્નીનું નામ કાલશ્રી હતું. તેના હાથ-પગ સુકોમળ હતા યાવતુ તે મનોહર રૂપવાળી હતી. તે કાલ ગાથાપતિની પુત્રી અને કાલશ્રી ભાર્યાની આત્મજા કાલી નામની બાલિકા હતી. તે બાલિકા ઉંમરથી મોટી થવા લાગી. એકદમ મોટી થઈ જવા છતાં પણ તે કુમારી (અવિવાહિતા) હતી. તે જીર્ણા–મોટી ઉંમર થઈ જવાના કારણે તેનું શરીર પાકટ થઈ ગયું હતું, તે જીર્ણ હોવા છતાં કુમારી હતી. તેના સ્તન, નિતંબ શિથિલ થઈ ગયા હતા. પુરુષો તેને વરણ કરવા રૂપ કાર્યથી વિરક્ત હતા અર્થાત્ કોઈ તેને ઇચ્છતું ન હતું, તેથી તે અવિવાહિતા રહી ગઈ હતી. |१२ तेणं कालेणं तेणं समएणं पासे अरहा पुरिसादाणीए आइगरे जहा वद्धमाणसामी णवरं णवहत्थुस्सेहे सोलसहिं समणसाहस्सीहिं अट्ठत्तीसाए अज्जियासाहस्सीहिं सद्धिं संपरिवुडे जाव अंबसालवणे समोसढे । परिसा णिग्गया जावपज्जुवासइ । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે પુરુષાદાનીય(પુરુષોમાં આદેય નામકર્મવાળા) તેમજ ધર્મની આદિ કરનારા પાર્શ્વનાથ અરિહંત હતા. તેઓ વર્ધમાન સ્વામીની સમાન હતા. તેમાં વિશેષતા એ હતી કે તેઓનું
Page #533
--------------------------------------------------------------------------
________________
जीभे श्रुतस्śध : प्रथम वर्ग (अ० - १ थी ५ )
शरीर नव हाथ अंयु तथा तेओ सोण उभ२ ( 15,000) साधुओ ने खत्रीस उभर ( ३८,०००) સાધ્વીઓથી પરિવૃત્ત થઈને યાવત્ આમ્રશાલ વનમાં પધાર્યા. પરિષદ વંદન કરવા માટે નીકળી અને તે પરિષદ ભગવાનની ઉપાસના કરવા લાગી.
४७३
१३ तणं सा काली दारिया इमीसे कहाए लद्धट्ठा समाणी हट्ठ जाव हियया जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव एवं वयासी- एवं खलु अम्मयाओ ! पासे अरहा पुरिसादाणीए आइगरे जाव विहरइ । तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुणाया समाणी पासस्स णं अरहओ पुरिसादाणीयस्स पायवंदिया गमित्त । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह ।
ભાવાર્થ:- ત્યાર પછી તે કાલી કુમારી ભગવાનના પદાર્પણના સમાચાર સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળી થઈ. તેણે માતા-પિતા પાસે આવીને બન્ને હાથ જોડીને આ પ્રમાણે પૂછ્યું કે– હે માતા-પિતા ! પુરુષાદાનીય પાર્શ્વનાથ અરહંત ધર્મતીર્થની આદિ કરનારા છે અને તેઓ અહીં પધાર્યા છે યાવત્ આપની આજ્ઞા હોય તો હું પુરુષાદાનીય પાર્શ્વનાથ અરહંતના ચરણોમાં વંદના કરવા જવા માટે ઇચ્છું છું. માતા-પિતાએ ઉત્તર આપ્યો– હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ ન કરો. १४ त णं सा कालिया दारिया अम्मापिईहिं अब्भणुण्णाया समाणी हट्ठ-तुट्ठा जाव हियया ण्हाया जावसुद्धप्पवेसाई मंगल्लाई वत्थाई पवरपरिहिया अप्पमहग्घाभरणालंकिय सरीरा चेडिया-चक्कवाल-परिकिण्णा साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियं जाणप्पवरं दुरूढा ।
ભાવાર્થ :- માતા-પિતાની આજ્ઞા મળતાં તે કાલી કુમારી હર્ષિત અને સંતુષ્ટ થઈ. તેણીએ સ્નાન કરીને શુદ્ધ, સભાને યોગ્ય, માંગલિક અને શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા, વજનમાં હળવા અને બહુમૂલ્યવાન આભૂષણોથી શરીરને શણગારીને, દાસીઓના સમૂહથી પરિવૃત્ત થઈને, પોતાના ઘેરથી નીકળીને, બહારની ઉપસ્થાનશાળા(સભા)માં આવી અને ધર્મકાર્ય માટેના શ્રેષ્ઠ યાન પર આરૂઢ થઈ.
१५ साली दारिया धम्मियं जाणप्पवरं दुरूढा समाणी एवं जहा दोवई जाव पज्जुवासइ । तए णं पासे अरहा पुरिसादाणीए कालीए दारियाए तीसे य महइमहलियाए परिसाए धम्मं कहेइ ।
भावार्थ: :- ત્યાર પછી કાલી નામની તે કન્યા ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને, દ્રૌપદીની સમાન ભગવાન પાસે જઈને, ભગવાનને વંદના કરીને, ઉપાસના કરવા લાગી. તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરિહંતે કાલી કુમારિકાને અને ઉપસ્થિત વિશાલ જનસમૂહને ધર્મનો ઉપદેશ આપ્યો.
| १६ त णं सा काली दारिया पासस्स अरहओ पुरिसादाणीयस्स अंतिए धम्मं सोच्चा णिसम्म हट्ठ जाव हियया पासं अरहं पुरिसादाणीयं तिक्खुत्तो वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी - सद्दहामि णं भंते! णिग्गंथं पावयणं जाव से जहेयं तुब्भे वयह । जं
Page #534
--------------------------------------------------------------------------
________________
[ ૪૭૪ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
णवरं देवाणुप्पिया ! अम्मापियरो आपुच्छामि, तए णं अहं देवाणुप्पियाणं अंतिए जाव पव्वयामि । अहासुहं देवाणुप्पिया ! ભાવાર્થ:- ત્યાર પછી તે કાલી કુમારિકાએ પુરુષાદાનીય પાર્થ અરિહંતની પાસેથી ધર્મ સાંભળીને, તેને હૃદયંગમ કરીને હર્ષિત હૃદયવાળી થઈને યાવત પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથને ત્રણવાર વંદન-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે નિવેદન કર્યું કે- હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું થાવતુ આપ જેમ કહો છો, તેમ જ છે. હે દેવાનુપ્રિય ! હું મારા માતા-પિતાની આજ્ઞા લઈને આપ દેવાનુપ્રિયની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ.
ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિયે! જેમ તમને સુખ ઉપજે, તેમ કરો. १७ तए णं सा काली दारिया पासेणं अरहया पुरिसादाणीएणं एवं वुत्ता समाणी हट्ट जाव हियया पासं अरहं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तमेव धम्मियं जाणप्पवरं दुरुहइ, दुरुहित्ता पासस्स अरहओ पुरिसादाणीयस्स अंतियाओ अंबसालवणाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव आमलकप्पा णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता आमलकप्पा णयरिं मज्झमज्झेणं जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियं जाणपवरं ठवेइ, ठवित्ता धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव एवं वयासी
एवं खलु अम्मायाओ ! मए पासस्स अरहओ अंतिए धम्मणिसंते । सेवियणं धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए तए णं अहं अम्मयाओ ! संसारभउव्विग्गा भीया जम्मणमरणाणं इच्छामि णं तुब्भेहिं अब्भणुण्णाया समाणी पासस्स अरहओ अंतिए मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह ।। ભાવાર્થ:- પુરુષાદાનીય પાર્થ અરિહંતે આ પ્રમાણે કહ્યું ત્યારે તે કાલી કુમારી હર્ષિત તેમજ પ્રસન્ન હૃદયવાળી થઈ. તેણે પાર્થ અરિહંતને વંદન અને નમસ્કાર કર્યા અને તે ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને પુરુષાદાનીય પાર્થ અરિહંતની પાસેથી આમ્રશાલવન નામના ઉદ્યાનમાંથી બહાર નીકળી અને આમલકલ્પા નગરી તરફ પ્રયાણ કર્યું. આમલકલ્પા નગરીમાં થઈને તેણી પોતાના ઘરની બહારની ઉપસ્થાનશાળામાં આવી અને ધાર્મિક તેમજ શ્રેષ્ઠ યાનને ઊભું રાખ્યું. પછી તે યાનમાંથી નીચે ઉતરીને પોતાના માતા-પિતા પાસે જઈને અને બન્ને હાથ જોડીને મસ્તક પર અંજલિ કરીને તેણીએ આ પ્રમાણે કહ્યું
હે માતા-પિતા! પાર્શ્વનાથ તીર્થંકર પાસેથી ધર્મનું શ્રવણ કર્યું છે અને તે ધર્મ મને ગમ્યો છે, તે ધર્મ મેં વારંવાર સાંભળવાની ઇચ્છા કરી છે. તે ધર્મ મને પ્રિય વસ્તુની જેમ સર્વ પ્રકારે રુચિકારક થઈ ગયો છે. હે માતા-પિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને, જન્મ-મરણથી ભયભીત થઈ ગઈ છું. આપની આજ્ઞા મેળવીને પાર્થ અરિહંતની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગારરૂપ પ્રવ્રજ્યા ધારણ કરવા ઇચ્છું છું. માતા-પિતાએ કહ્યું- હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ ન કરો. १८ तए णं से काले गाहावई विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावित्ता मित्त-णाइ जाव आमंतेइ, आमंतित्ता तओ पच्छा हाए जाव विउलेणं
Page #535
--------------------------------------------------------------------------
________________
|जी
त२४५ : प्रथम
(०-१थी ५)
| ४७५ ।
पुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेत्ता सम्माणेत्ता तस्सेव मित्तणाइ जाव पुरओ कालियं दारियं सेयापीएहिं कलसेहिं ण्हावेइ, ण्हावित्ता सव्वालंका-विभूसियं करेइ, करित्ता पुरिससहस्सवाहिणीयं सीयं दुरुहेइ, दुरुहित्ता मित्तणाइ जाव सद्धिं संपरिवुडा सव्वड्डीए जाव आमलकप्पंणयरिं मझमझेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव अंबसालवणे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता छत्ताईए तित्थगराइसए पासइ, पासित्ता सीयं ठवेइ, ठवित्ता कालियंदारियं सीयाओ पच्चोरुहेइ । तए णं तं कालिंदारियं अम्मापियरो पुरओ काउं जेणेव पासे अरहा पुरिसादाणीए तेणेव उवागच्छइ, उवागच्छित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! काली दारिया अम्हं धूया इट्ठा कंता जाव किमंग पुण पासणयाए? एसणंदेवाणप्पिया ! संसारभउव्विग्गा इच्छइ देवाणप्पियाणं अंतिए मंडा भवित्ता णं जाव पव्वइत्तए । तं एयं णं देवाणुप्पियाणं सिस्सिणिभिक्खं दलयामो । पडिच्छंतु णं देवाणुप्पिया! सिस्सिणिभिक्खं । अहासुहं देवाणुप्पिया! मा पडिबंध करेह। ભાવાર્થ:- ત્યાર પછી કાલ નામના ગાથાપતિએ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચારે પ્રકારનું ભોજન તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો, વગેરેને આમંત્રિત કર્યા. ત્યાર પછી સ્નાન કર્યું યાવતું વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારથી તેઓના સત્કાર સન્માન કર્યા. ત્યાર પછી તે જ જ્ઞાતિજનો, મિત્રો આદિની સામે કાલી બાલિકાને ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવ્યું યાવત સર્વ અલંકારોથી વિભૂષિત કરીને એક હજાર પુરુષોથી ઉપાડી શકાય તેવી શિબિકા પર બેસાડીને, મિત્રો, જ્ઞાતિજનોથી પરિવત્ત થઈને ઠાઠમાઠ સાથે આમલકલ્પા નગરીમાં થઈને નીકળ્યા અને આમ્રશાલવનની સમીપે આવતાં, તીર્થકર ભગવાનના છત્ર આદિ અતિશયો પર દષ્ટિ પડતાં શિબિકાને ઊભી રાખી. માતા-પિતાએ કાલી કુમારીને શિબિકામાંથી નીચે ઉતારી. પછી તેને આગળ કરીને પુરુષાદાનીય પાર્થ અરિહંત પ્રભુ બિરાજમાન હતા ત્યાં જઈને, વંદના નમસ્કાર કરીને, આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! આ અમારી પુત્રી કાલી મારી છે. તે અમને ઇષ્ટ છે અને પ્રિય છે યાવત તેનું દર્શન પણ દુલર્ભ છે. હે દેવાનુપ્રિય ! તે આ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને યાવતુ પ્રવ્રજિત થવા ઇચ્છે છે, તેથી અમે આ શિષ્યાની ભિક્ષા આપી દેવાનુપ્રિયને પ્રદાન કરીએ છીએ. હે દેવાનુપ્રિય ! અમારી શિષ્યારૂપી ભિક્ષાનો સ્વીકાર કરો.
ત્યારે ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિયો! જેમ સુખ ઉપજે તેમ કરો, ધર્મકાર્યમાં વિલંબ ન કરો. |१९ तए णं सा काली कुमारी पासं अरहं वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता उत्तरपुरस्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव लोयंकरेइ, करित्ता जेणेव पासे अरहा पुरिसादाणीए तेणेव उवागच्छइ, उवागच्छित्ता पासं अरहं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- आलित्ते णं भंते ! लोए, एवं जहा देवाणंदा जाव सयमेव पव्वावेउं । ભાવાર્થ:- ત્યાર પછી કાલી કુમારી પાર્શ્વ અરિહંતને વંદના-નમસ્કાર કરીને ઈશાન દિશામાં ગઈ. ત્યાં
Page #536
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
જઈને તેણે પોતે જ આભૂષણ, માળા અને અલંકાર ઉતાર્યા, સ્વયં પોતાના હાથે જ લોચ કર્યો. ત્યાર પછી પુરુષાદાનીય પાર્શ્વ અરિહંત પાસે આવીને તેણીએ પાર્શ્વ અરિહંતને ત્રણવાર વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! આ લોક જન્મ-મરણ આદિના સંતાપથી બળી રહ્યો છે.(ભગવતી સૂત્ર વર્ણિત) દેવાનંદાની જેમ કહ્યું યાવત્ હે ભગવન્ ! આપ પોતે જ મને દીક્ષા પ્રદાન કરો.
२० णं पा रहा पुरिसादाणीए कालिं सयमेव जाव पुप्फचूलाए अज्जाए सिस्सिणियत्ताए दलयइ ।
૪૭૬
तणं सा पुप्फचूला अज्जा कालिं कुमारिं सयमेव पव्वावेइ जाव उवसंपज्जित्ता णं विहरइ । तए णं सा काली अज्जा जाया - ईरियासमिया जावगुत्तबंभयारिणी । तए णं सा काली अज्जा पुप्फचूला अज्जाए अंतिए सामाइय माइयाई एक्कारस अंगाई अहिज्जइ, बहूणि चत्थ जाव विहरइ ।
ભાવાર્થ:- ત્યાર પછી પુરુષાદાનીય પાર્શ્વ અરિહંતે પોતે જ કાલી કુમારીને દીક્ષા આપી અને આર્યા પુષ્પચૂલાને શિષ્યાના રૂપમાં પ્રદાન કરી.
ત્યારે પુષ્પચૂલા આર્યાએ કાલી કુમારીને પોતે જ દીક્ષિત કર્યા અર્થાત્ કાલીકુમારીનો શિષ્યારૂપે સ્વીકાર કરીતેને સંયમભાવોમાં શિક્ષીત કર્યા યાવત્ તે કાલી પ્રવ્રજ્યા સ્વીકારીને વિચરવા લાગી. ત્યાર પછી તે કાલી આર્યા બની ગઈ. તે ઈર્યા સમિતિથી યુક્ત યાવત્ ગુપ્ત બ્રહ્મચારિણી બની ગઈ. ત્યાર પછી તે કાલી આર્યાએ પુષ્પચૂલા આર્યાની પાસે સામાયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું તથા ઘણા ચતુર્થ ભક્ત–ઉપવાસ આદિ તપશ્ચર્યાથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
२१ त णं सा काली अज्जा अण्णया कयाइं सरीरबाउसिया जाया यावि होत्था । अभिक्खणं-अभिक्खणं हत्थे धोवइ, पाए धोवइ, सीसं धोवइ, मुहं धोवइ, थणंतराई धोवइ, कक्खंतराणि धोवइ, गुज्झतराणि धोवइ, जत्थ जत्थ वि य णं ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, तं पुव्वामेव अब्भुक्खेत्ता तओ पच्छा आसयइ वा सयइ वा । ભાવાર્થ:- ત્યાર પછી કોઈ એક સમયે કાલી આર્યા શરીર બકુશા(શરીરને સંસ્કારિત કરવાના સ્વભાવવાળી) શરીરાસકત બની ગઈ. તે વારંવાર હાથ-પગ ધોવા લાગી; માથું, મોઢું, સ્તનોની વચ્ચેનો ભાગ; બગલની મધ્યનો ભાગ અને ગુહ્યભાગ(ગુપ્તાંગ) વારંવાર ધોવા લાગી. તે જે જે સ્થાનોમાં કાયોત્સર્ગ કરવા ઊભી રહેતી, સૂતી કે સ્વાધ્યાય માટે બેસતી, તે તે સ્થાનોપર પહેલા પાણી છાંટતી અને પછી જ ત્યાં બેસતી કે સૂતી. २२ तए णं सा पुप्फचूला अज्जा कालिं अज्जं एवं वयासी- णो खलु कप्प देवाप्पिया ! समणीणं णिग्गंथीणं सरीरबाउसियाणं होत्तए । तुमं च णं देवाणुप्पिए । सरीरबाउसिया जाया अभिक्खणं अभिक्खणं हत्थे धोवसि जाव आसयासि वा सयासि वा । तं तुमं देवाणुप्पिया ! एयस्स ठाणस्स आलोएहि जाव पायच्छित्तं पडिवज्जाहि । ભાવાર્થ:- ત્યારે પુષ્પચૂલા આર્યાએ તે કાલી આર્યાને કહ્યું– હે દેવાનુપ્રિયે ! શ્રમણી નિગ્રંથીઓને શરીર બકુશા થવું કલ્પતું નથી. હે દેવાનુપ્રિયે ! તમે શરીર બકુશા બની ગયા છો, તમે વારંવાર હાથ ધોવો છો
કે
Page #537
--------------------------------------------------------------------------
________________
भी श्रुत
: प्रथम
(०-१थी५)
| ४७७
થાવત્ પાણી છાંટીને બેસો છો અને સૂઓ છો. તેથી હે દેવાનુપ્રિયે ! તમે આ પાપસ્થાનની આલોચના કરો યાવત પ્રાયશ્ચિત અંગીકાર કરો. २३ तए णं सा काली अज्जा पुष्पचूलाए एयमटुं णो आढाइ जाव तुसिणीया संचिट्ठइ। ભાવાર્થ - ત્યારે કાલી આર્યાએ પુષ્પચૂલા આર્યાની આ વાત સ્વીકારી નહીં થાય તે મૌન રહી. २४ तए णं ताओ पुप्फचूलाओ अज्जाओ कालिं अज्ज अभिक्खणं अभिक्खणं हीति, णिदंति, खिसंति, गरिहंति, अवमण्णंति, अभिक्खणंअभिक्खणं एयमटुं णिवारेति । ભાવાર્થ - ત્યાર પછી તે પુષ્પચૂલા આદિ આર્યાઓ, વારંવાર કાલી આર્યાના દુષ્કૃત્યો કહીને, તેની અવહેલના કરવા લાગ્યા, કુત્સિત શબ્દો દ્વારા દોષોનું કથન કરીને નિંદા, મોટું વગેરે બગાડીને ખિંસનાઅપમાન, ગુર્વાદિ સમક્ષ તેના દોષો કહીને ગર્તા–તિરસ્કાર અને કઠોર વચનોથી અપમાન કરવા લાગ્યા અને વારંવાર શરીર સંસ્કાર કરવાની પ્રવૃત્તિઓથી તેને રોકવા લાગ્યા. २५ तए णं तीसे कालीए अज्जाए समणीहिं णिग्गंथीहिं अभिक्खणं-अभिक्खणं हीलिज्जमाणीए जावणिवारिज्जमाणीए इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- जया णं अहं अगारवासमझे वसित्था तया णं अहं सयंवसा, जप्पभिई चणं अहं मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइया तप्पभिई च णं अहं परवसा जाया । तं सेयं खलु मम कल्लं पाउप्पभायाए रयणीए जावजलंते पाडिएक्कियं उवस्सयं उवसंपज्जित्ताणं विहरित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव उवस्सयं गिण्हइ तत्थ णं अणिवारिया अणोहट्ठिया सच्छंदमई अभिक्खणं-अभिक्खणं हत्थे धोवइ जाव आसयइ वा सयइ वा । ભાવાર્થ:- નિગ્રંથી શ્રમણીઓ દ્વારા વારંવાર અવહેલના યાવતું રોકવાના પ્રયત્ન થવાથી તે કાલી આર્થિકાના મનમાં આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયો કે- જ્યારે હું ગૃહવાસમાં વસતી હતી, ત્યારે હું સ્વતંત્ર હતી, પરંતુ
જ્યારથી મંડિત થઈને ગૃહ ત્યાગ કરી અણગારપણાની દીક્ષા અંગીકાર કરી છે, ત્યારથી હું પરાધીન થઈ ગઈ છે. તેથી રાત્રિ વ્યતીત થતાં કાલે પ્રભાતે યાવત સુર્ય દેદીપ્યમાન થાય ત્યારે અલગ ઉપાશ્રયમાં રહેવું મારા માટે શ્રેયસ્કર છે. આવો વિચાર કરીને બીજે દિવસે સૂર્ય પ્રકાશમાન થયો ત્યારે તે જુદા ઉપાશ્રયમાં રહેવા જતી રહી. ત્યાં તેને કોઈ રોકનારું કે અટકાવનારું રહ્યું નહીં, તેથી તે સ્વચ્છંદ મતિવાળી થઈ ગઈ
ને વારંવાર હાથ-પગ વગેરે જોવા લાગી થાવત્ પાણી છાંટી-છાંટીને બેસવા અને સૂવા લાગી. २६ तए णं सा काली अज्जा पासत्था पासत्थविहारी, ओसण्णा ओसण्णविहारी कुसीला कुसीलविहारी अहाछंदा अहाछंदविहारी संसत्ता संसत्तविहारी बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ पाउणित्ता अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसेइ झूसित्ता तीसं भत्ताई अणसणाए छेएइ, छेदित्ता तस्स ठाणस्स अणालोइय अप्पडिक्कंता कालमासे कालं किच्चा चमरचंचाए रायहाणीए कालवडिसए भवणे उववायसभाए देवसयणिज्जंसि देवदूसंतरिया अंगुलस्स असंखेज्जाए भागमेत्ताए ओगाहणाए कालीदेवित्ताए उववण्णा । ભાવાર્થ - ત્યાર પછી તે કાલી આર્યા પાસત્થા, પાસન્થ વિહારિણી, અવસન્ના, અવસગ્ન વિહારિણી,
Page #538
--------------------------------------------------------------------------
________________
[ ૪૭૮ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
કુશીલા, કુશીલ વિહારિણી, અહાછંદા, અહાછંદ વિહારિણી, સંસક્તા, સંસક્ત વિહારિણી થઈને ઘણા વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કરીને, અર્ધ માસની સંલેખના દ્વારા કષાય અને શરીરને ક્ષીણ કરીને, ત્રીસ ભક્ત (ત્રીસવારના) ભોજનનો અનશન દ્વારા ત્યાગ કરીને, તે પાપકર્મની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના જ કાળના સમયે કાળધર્મ પામીને ચમચંચારાજધાનીમાં, કાલાવતસકનામના વિમાનની ઉપપાત સભામાં, દેવદુષ્ય વસ્ત્રથી ઢંકાયેલી દેવ શય્યામાં અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના દ્વારા કાલી દેવી (અગ્રમહિષીદેવી) રૂપે ઉત્પન્ન થઈ. २७ तएणं सा काली देवी अहुणोववण्णा समाणी पंचविहाए पज्जत्तीए जहा सूरियाभो जावभासामणपज्जत्तीए। ભાવાર્થ - ત્યાર પછી કાલીદેવી ઉત્પન્ન થઈને તત્કાલ(અંતર્મુહૂર્તમાં) સૂર્યાભદેવની જેમ યાવત ભાષા અને મન:પર્યાપ્તિ સાથે બાંધીને પાંચ પર્યાપ્તિઓથી યુક્ત થઈ ગઈ. २८ तए णं सा काली देवी चउण्हं सामाणियसाहस्सीणं जाव अण्णेसिं च बहूणं कालवडेंसगभवणवासीणं असुरकुमाराणं देवाण य देवीण य आहेवच्चं करेमाणी जाव विहरइ । एवं खलु गोयमा ! कालीए देवीए सा दिव्वा देविड्डी, दिव्वा देवज्जुई, दिव्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमण्णागए । ભાવાર્થ:- ત્યાર પછી તે કાલીદેવી ચાર હજાર સામાનિક દેવો તથા બીજા ઘણા કાલાવતસક નામના ભવનમાં નિવાસ કરનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતી થાવત રહેવા લાગી. આ પ્રમાણે હે ગૌતમ ! કાલીદેવીએ તે દેવઋદ્ધિ, દિવ્ય દેવતિ, દિવ્ય દેવાનુભાવ પ્રાપ્ત કર્યા છે, સ્વાધીન બનાવ્યા છે અને ઉપભોગ યોગ્ય બનાવ્યા છે. २९ कालीए णं भंते ! देवीए केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! अड्डाइज्जाई पलिओवमाई ठिई पण्णत्ता ।
काली णं भंते ! देवी ताओ देवलोगाओ अणंतरं उववट्टित्ता कहिं गच्छिहिइ? कहिं उववज्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ । ભાવાર્થ - હે ભગવન્! કાલીદેવીની કેટલા કાલની સ્થિતિ કહી છે? ભગવાન- હે ગૌતમ ! અઢી પલ્યોપમની સ્થિતિ કહી છે.
ગૌતમ- હે ભગવન! કાલીદેવી તે દેવલોકમાંથી દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં ઉત્પન થશે? ભગવાન- હે ગૌતમ! મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ३० एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पढमवग्गस्स પઢમાયણજ્ઞ યમ પરે ! II ત્તિ મ II ભાવાર્થ:- હે જંબુ ! યાવત સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે. તે જ મેં તમને કહ્યો છે.
Page #539
--------------------------------------------------------------------------
________________
બીજો શ્રુતસ્કંધ : પ્રથમ વર્ગ(અ−૧ થી ૫)
બીજું અધ્યયન :
३१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं धम्मकहाणं पढमस्स वग्गस्स पढमज्झयणस्स अयमट्ठे पण्णत्ते, बिइयस्स णं भंते ! अज्झयणस्स समणेण भगवा महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ?
૪૭૯
ભાવાર્થ: :- હે ભગવન્! સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ અધ્યયનના આ ભાવ કહ્યા છે તો સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બીજા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? | ३२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णगरे, गुणसीलए चेइए। सामी समोसढे । परिसा णिग्गया जाव पज्जुवासइ ।
ભાવાર્થ:- હે જંબૂ ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું, ગુણશીલ નામનું ઉદ્યાન હતું, ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. વંદન કરવા માટે પરિષદ નીકળી યાવત્ ભગવાનની ઉપાસના કરવા લાગી. | ३ ३ तेणं कालेणं तेणं समएणं राई देवी चमरचंचाए रायहाणीए एवं जहा काली तहेव आगया, णट्टविहिं उवदंसेत्ता पडिगया । भंते त्ति ! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पुव्वभवपुच्छा ।
ભાવાર્થઃ– તે કાલે અને તે સમયે રાજી નામની (ચમરેન્દ્રની અગ્રમહિષી) દેવી ચમરચંચા રાજધાનીમાંથી કાલીદેવીની સમાન ભગવાનની સેવામાં આવી અને નાટ્યવિધિ બતાવીને ચાલી ગઈ. તે સમયે, “હે ભગવન્ !’’ આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને રાજીદેવીના પૂર્વભવની પૃચ્છા કરી.
३४ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं आमलकप्पा णयरी, अंबसालवणे चेइए, जियसत्तु राया, राई गाहावई, राईसिरी भारिया, राई दारिया, पासस्स समोसरणं । राई दारिया जहेव काली तहेव णिक्खता । तहेव सरीरबाउसिया, तं चैव सव्वं जाव अंतं काहिइ ।
ભાવાર્થ :- [રાજીદેવીના પૂર્વભવનું વર્ણન કરતા ભગવાને કહ્યું–] હે ગૌતમ ! તે કાલે અને તે સમયે આમલકલ્પા નગરી હતી, તેમાં આમ્રશાલવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતા. રાજી નામના ગાથાપતિ હતા. તેની પત્નીનું નામ રાજશ્રી હતું. રાજી તેમની પુત્રી હતી. કોઈ એક સમયે પાર્શ્વનાથ તીર્થંકર પધાર્યા. કાલીની જેમ રાજી કુમારી પણ ભગવાનને વંદના કરવા માટે નીકળી. તે પણ કાલીની જેમ દીક્ષા લઈને શરીર બકુશા થઈ ગઈ. શેષ સમસ્ત વૃત્તાંત કાલીની સમાન જ જાણવું યાવત્ તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. ३५ एवं खलु जंबू ! बिइयज्झयणस्स णिक्खेवओ ।
ભાવાર્થ :- આ પ્રમાણે હે જંબૂ ! બીજા અધ્યયનનો નિક્ષેપ–ઉપસંહાર પૂર્વવત્ જાણવો જોઈએ. ત્રીજું અધ્યયન :
३६ जइ णं भंते ! तइयस्स उक्खेवओ ।
Page #540
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૦ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ - ત્રીજા અધ્યયનનો પ્રારંભ જાણવો જોઈએ અર્થાત્ જંબૂ સ્વામીએ સુધર્મા સ્વામી સમક્ષ ત્રીજા અધ્યયનના ભાવ સાંભળવા માટે જિજ્ઞાસા પ્રગટ કરી. ३७ एवं खलु जंबू ! रायगिहे णयरे । गुणसीलए चेइए । एवं जहेव राई तहेव रयणी वि। णवर-आमलकप्पा णयरी अंबसालवणे चेइए । जियसत्तू राया । रयणे गाहावई । रयणसिरी भारिया, रयणी दारिया, सेसं तहेव जाव अंतं काहिइ । ભાવાર્થ - જિંબૂસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુધર્માસ્વામીએ કહ્યું-] હે જંબૂ ! રાજગૃહ નગર, ગુણશીલ ઉદ્યાન, ઇત્યાદિ જે વૃત્તાંત રાજીના વિષયમાં કહ્યો છે તે જ પ્રમાણે રજનીના વિષયમાં કહેવો. વિશેષતા એ છે કે આમલકલ્પા નગરી, આમ્રપાલવન ઉદ્યાન, જિતશત્રુ રાજા અને તેમાં રજની નામના ગાથાપતિ, રજનીશ્રી નામની તેની પત્ની અને રજની નામની પુત્રી હતી. શેષ સર્વ વૃત્તાંત પૂર્વવતુ જાણવો યાવતુ તે રજની દેવી (અગ્રમહિષીદેવી) મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધિ પ્રાપ્ત કરશે. ચોથું અધ્યયન :३८ एवं विज्जु वि । आमलकप्पा णयरी । विज्जु गाहावई । विज्जुसिरी भारिया । विज्जु दारिया । सेसं तहेव । ભાવાર્થ- એ જ પ્રમાણે વિધુત નામની ચમરેન્દ્રની અગ્રમહિષી દેવીનું કથાનક સમજવું. આમલકપ્પા નગરીમાં વિધુત નામના ગાથાપતિ, વિધુતશ્રી નામની તેમની પત્ની અને વિધુત નામની તેમની પુત્રી હતી. શેષ સમગ્ર કથા પૂર્વવત્ જાણવી. પાંચમું અધ્યયન :|३९ एवं मेहा वि- आमलकप्पा णयरीए मेहे गाहावई, मेहसिरी भारिया, मेहा વારિયા, સેસ તહેવા ભાવાર્થ:- તે જ પ્રમાણે મેઘા નામની ચમરેન્દ્રની અગ્રમહિષી દેવી કથાનક પણ જાણી લેવું જોઈએ. તેના નામોમાં વિશેષતા એ છે કે આમલકપ્પા નગરીમાં મેઘ નામના ગાથાપતિ, મેઘશ્રી નામની પત્ની અને મેઘા નામની પુત્રી હતી. શેષ કથન પૂર્વવત્ જાણવું. ४० एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं धम्मकहाणं पढमस्स वग्गस्स अयमढे पण्णत्ते ॥ ભાવાર્થ-હે જંબૂ! સિદ્ધિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમવર્ગનો આ અર્થ પ્રરૂપિત કર્યો છે.
| | અધ્યયન ૧ થી ૫ સંપૂર્ણ .
આ
છે પ્રથમ વર્ગ સંપૂર્ણ છે
!!
Page #541
--------------------------------------------------------------------------
________________
બીજી ઋતસ્કંધ: બીજી વર્ગ(અ-૧ થી ૫)
૪૮૧ |
બીજે વર્ગ
અધ્યયન - ૧ થી ૫
શુંભા આદિ પાંચ અગ્રમહિષીઓ:
१ दोच्चस्स वग्गस्स उक्खेवओ। ભાવાર્થ-બીજા વર્ગનો પ્રારંભ જાણવો. | २ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं दोच्चस्स वग्गस्स पंच
ડ્રાય પત્તા, તનહીં- () સુંમા (ર) ળિયુંમાં (૨) મા (૪) રિંમાં () મળTI ભાવાર્થ - હે જંબૂ! શ્રમણ યાવત મુક્તિ પ્રાપ્ત ભગવાન મહાવીરે બીજા વર્ગના પાંચ અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) શુંભા, (૨) નિશુંભા, (૩) રંભા, (૪) નિરંભા અને (૫) મદના. પ્રથમ અધ્યયન :| ३ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं धम्मकहाणं दोच्चस्स वग्गस्स पंच अज्झयणा पण्णत्ता, दोच्चस्सणं भंते ! वग्गस्स पढमज्झयणस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! જો સિદ્ધિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બીજા વર્ગના પાંચ અધ્યયન કહ્યા છે, તો બીજા વર્ગના પ્રથમ અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
४ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, गुणसीलए चेइए, सामी समोसढे । परिसा णिग्गया जावपज्जुवासइ । ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથ પધાર્યા. પરિષદ નીકળી અને ભગવાનની ઉપાસના કરવા લાગી.
५ तेणं कालेणं तेणं समएणं सुंभा देवी बलिचंचाए रायहाणीए सुंभवडेंसए भवणे सुंभंसि सीहासणंसि विहरइ । कालीगमएणं जावट्टविहिं उवदंसेत्ता पडिगया । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે શુંભા નામની બલીન્દ્રની અગ્રમહિષી દેવી બલિચંચા રાજધાનીમાં શંભાવતુંસક ભવનમાં, શુંભા નામના સિંહાસન પર બેસીને જંબુદ્વીપને જોતી હતી, વગેરે સર્વ વૃત્તાંત કાલી દેવીના અધ્યયન અનુસાર કહેવો જોઈએ યાવતું તે શુંભાદેવી નાટ્ય વિધિ પ્રદર્શિત કરીને પાછી ગઈ. | ६ पुव्वभव पुच्छा । सावत्थी णयरी, कोट्ठए चेइए, जियसत्तू राया, सुंभे गाहावई, सुंभसिरी भारिया, सुंभा दारिया, सेसं जहा कालीए णवरं-अद्भुट्ठाई पलिओवमाई ठिई । ભાવાર્થ – શુંબાદેવી જ્યારે નાટયવિધિ બતાવીને ચાલી ગઈ ત્યારે ગૌતમસ્વામીએ તેના પૂર્વભવના
Page #542
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૨ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
વિષયમાં પૃચ્છા કરી. પ્રભુએ ઉત્તર આપ્યો. શ્રાવસ્તી નગરીમાં કોષ્ટક નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ રાજા હતા. તેમાં શુંભ નામના ગાથાપતિ, તેની શુંભશ્રી નામની પત્ની અને શુંભા નામની પુત્રી નિવાસ કરતા હતા. શેષ સંપૂર્ણ વૃત્તાંત કાલીદેવીની સમાન જાણવો. તેમાં વિશેષતા એ છે કે– શુંબાદેવીની સાડા ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. |७ एवं खलु णिक्खेवओ अज्झयणस्स । ભાવાર્થ - હે જંબૂ! બીજા વર્ગના પ્રથમ અધ્યયનનો આ અર્થ છે. તેનો નિક્ષેપ કહેવો જોઈએ. શેષ અધ્યયનો -
८ एवं सेसा विचत्तारि अज्झयणा । सावत्थीए। णवरं-माया पिया धूया सरिसणामया। ભાવાર્થ:- તે જ રીતે શેષ ચાર અધ્યયન પૂર્વવતુ જાણવા. તેમાંનગરીનું નામ શ્રાવસ્તી અને તે-તે અગ્રમહિષી દેવીઓના પૂર્વ ભવની પુત્રીઓના નામની સમાન જ તેમના માતા-પિતાના નામ સમજી લેવા જોઈએ. જેમ કે– નિશુંભા પુત્રીના પિતા નિશુંભ ગાથાપતિ અને માતા નિશુંભશ્રી હતા. તે જ પ્રમાણે સર્વના માતા-પિતા જાણવા.
આ અધ્યયન ૧ થી પ સંપૂર્ણ તા.
બીજો વર્ગ સંપૂર્ણ
Page #543
--------------------------------------------------------------------------
________________
| બીજો શ્રુતસ્કંધ ઃ ત્રીજો વર્ગ(અ–૧ થી ૫૪).
Fથા પ૪)
[ ૪૮૩ ]
ત્રીજો વર્ગ
અધ્યયન - ૧ થી ૫૪
અલાદિ ચોપન અગમહિષીઓ - | १ उक्खेवओ तइयवग्गस्स । एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं तइअस्स वग्गस्स चउप्पण्णं अज्झयणा पण्णत्ता, तंजहा-पढमे अज्झयणे जाव चउप्पण्णइमे अज्झयणे । ભાવાર્થઃ- ત્રીજા વર્ગનો ઉપોદ્દાત કહેવો જોઈએ. હે જંબૂ! મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ત્રીજા વર્ગના ચોપન અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે– પ્રથમ અધ્યયન યાવતુ ચોપનમું અધ્યયન. પ્રથમ અધ્યયન :| २ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं धम्मकहाणं तइयस्स वग्गस्स चउप्पण्णं अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झणस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- (પ્રશ્ન)- હે ભગવન્! જો સિદ્ધિને પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથાના ત્રીજા વર્ગના ચોપન અધ્યયન કહ્યા છે, તો હે ભગવન્! પ્રથમ અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? | ३ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, गुणसीलए चेइए, सामी समोसढे, परिसा णिग्गया जावपज्जुवासइ । तेणं कालेणं तेणं समएणं अला देवी धरणाए रायहाणीए अलावतंसए भवणे अलंसि सीहासणंसि, एवं कालीगमएणं जाव णट्टविहिं उवदंसेत्ता पडिगया। ભાવાર્થ - (ઉત્તર) હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ દર્શન કરવા આવી અને ભગવાનની ઉપાસના કરવા લાગી. તે કાલે અને તે સમયે અલાદેવી ધરણા નામની રાજધાનીમાં અલાવતંસક ભવનમાં અલા નામના સિંહાસન પર બેઠી હતી. કાલી દેવીની સમાન તેણી ભગવાનને અવધિજ્ઞાનથી જોઈને વંદન કરવા આવી યાવત નાટ્યવિધિ બતાવીને પાછી ફરી. | ४ पुव्वभवपुच्छा । वाराणसीएणयरीए काममहावणे चेइए, अले गाहावई, अलसिरी भारिया, अला दारिया । सेसं जहा कालीए, णवरं-धरणस्स अग्गमहिसित्ताए उववाओ, साइरेगं अद्धपलिओवमं ठिई । सेसं तहेव । णिक्खेवओ पढमज्झयणस्स । ભાવાર્થ - અલાદેવીના ગયા પછી ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો. ભગવાને ઉત્તર આપ્યોવારાણસી નગરીમાં કામમહાવન નામનું ઉધાન હતું. તે નગરમાં અલ નામનો ગાથાપતિ, તેમની અલશ્રી
Page #544
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૪]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
નામની પત્ની અને અલા નામની પુત્રી નિવાસ કરતા હતા. શેષ સર્વ વૃત્તાંત કાલીદેવીની સમાન જાણવો. વિશેષતા એ છે કે અલા આર્યા ધરણેન્દ્રની અગ્રમહિષી રૂપે ઉત્પન્ન થઈ. તેની સ્થિતિ અર્ધપલ્યોપમથી કંઈક વધારે છે. શેષ વૃત્તાંત પૂર્વવતુ જાણવો. અહીં પ્રથમ અધ્યયનનો નિક્ષેપ-ઉપસંહાર કહેવો જોઈએ. શેષ અધ્યયન :
५ एवं सक्का, सतेरा, सोयामणी, इंदा, घणविज्जुया वि; सव्वाओ एयाओ धरणस्स अग्गमहिसीओ । एवं छ अज्झयणा वेणुदेवस्स वि अविसेसिया भाणियव्वा । ભાવાર્થ - આ જ રીતે (૧) શક્રા (૨) સતેરા (૩) સૌદામિની (૪) ઇન્દ્રા (૫) ઘનવિધુતા, આ પાંચ દેવીઓના પાંચ અધ્યયન સમજી લેવા જોઈએ. આ બધી(નાગકુમારેન્દ્ર) ધરણેન્દ્રની અગ્રમહિષીઓ છે. | અધ્યા રથી દવા તે જ રીતે છ અધ્યયનો વિશેષતા વિના વેણુદેવની અગ્રમહિષીઓના કહેવા..l૭થી ૧રો
६ एवं हरिस्स अग्गिसिहस्स पुण्णस्स जलकंतस्स अमियगतिस्स वेलंबस्स घोसस्स वि एए चेव छछ अज्झयणा । ભાવાર્થ – તે જ રીતે હરિ, અગ્નિશિખ, પૂર્ણ, જલકાત્ત, અમિતગતિ, વેલંબ અને ઘોષ આ સાત ઇન્દ્રની પટ્ટરાણીઓના પણ અહીં છ-છ (૭ X ૬ = ૪૨) અધ્યયન કહેવા. // અધ્ય. ૧૩થી ૫૪ll |७ एवमेतेदाहिणिल्लाणं इंदाणं चउप्पण्णं अज्झयणा भवंति । सव्वाओ विवाणारसीए काममहावणे चेइए । तइयवग्गस्स णिक्खेवओ । ભાવાર્થ:- આ રીતે દક્ષિણ દિશાના અસુરેન્દ્ર સિવાયના નવ ઇન્દ્રોની ચોપન(૯૪૬= ૫૪) અગ્રમહિષીઓના ચોપન અધ્યયન થાય છે. આ બધી દેવીઓ પૂર્વભવમાં વાણારસી નગરીમાં હતી અને કામમહાવન ઉદ્યાનમાં પાર્શ્વનાથ અરિહંત પાસે દીક્ષિત થઈ હતી. અહીં ત્રીજા વર્ગનો નિક્ષેપ(સમાપન- ઉપસંહાર) કહેવો. વિવેચન -
પ્રસ્તુત વર્ગના પ્રથમ અધ્યયનમાં ઘણી પ્રતોમાં આના સેવીના સ્થાને ફા રેવ પાઠ છે. સ્થાનાંગસૂત્ર ૬/૫૧ ધરણેન્દ્રની અગ્રમહિષીઓનાં નામમાં અતા છે. તેના આધારે અહીં સતા પાઠ સ્વીકૃત કર્યો છે.
પ્રસ્તુત સંસ્કરણમાં બીજા અધ્યયનના પાંચ અગ્રમહિષીઓના નામ શ્રી સ્થાનાંગ સૂત્ર ૬/૫૧ અનુસાર સ્વીકાર્યા છે. વિભિન્ન પ્રતો અનુસાર તે પાંચ નામ આ પ્રમાણે પણ થાય છે– (૧) કામસતેરા (૨) સૌદામિની (૩) ઇન્દ્રા (૪) ઘના (૫) વિધુતા. અથવા (૧) કમા (૨) સતેરા (૩) સૌદામિની (૪) ઇન્દ્રા (૫) ઘનવિધુતા.
'અધ્યયન ૧ થી ૫૪ સંપૂર્ણ . 0
- ------ | ત્રીજો વર્ગ સંપૂર્ણ
-
Page #545
--------------------------------------------------------------------------
________________
બીજો શ્રુતસ્કંધ: ચોથો વર્ગ(અ—૧ થી ૫૪)
૪૮૫
ચોથો વર્ગ
અધ્યયન - ૧ થી ૫૪
રૂપા' આદિ ચોપન અગમહિષીઓ - | १ चउत्थस्स उक्खेवओ । एवं खलु जंबू ! समणेणं जावसंपत्तेणं धम्मकहाणं चउत्थस्स वग्गस्स चउप्पण्णं अज्झयणा पण्णत्ता, तंजहा- पढमे अज्झयणे जावचउप्पण्णइमे अज्झयणे। ભાવાર્થ:- ચોથા વર્ગનો પ્રારંભ કહેવો અર્થાત્ જંબૂસ્વામીએ ચોથા વર્ગના વિષય સંબંધી પ્રશ્ન પૂછયો
હે જંબુ! યાવત સિદ્ધિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથાના ચોથા વર્ગના ચોપન અધ્યયન કહ્યા છે, તે આ પ્રમાણે છે– પ્રથમ અધ્યયન યાવત્ ચોપનમું અધ્યયન. | २ पढमस्स अज्झयणस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जाव परिसा पज्जुवासइ। ભાવાર્થ - અહીં પ્રથમ અધ્યયનનો ઉપોદ્દાત કહેવો અર્થાત્ જંબૂસ્વામીએ પ્રથમ અધ્યયનના વિષયમાં પ્રશ્ન પૂછયો. સુધર્મા સ્વામીએ ઉત્તર આપ્યો–] હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન પધાર્યા. પરિષદ નગરમાંથી નીકળી યાવત્ ભગવાનની પર્યાપાસના કરવા લાગી.
३ तेणं कालेणं तेणं समएणंरुया देवी,रुयाणंदा रायहाणी,रुयगवडिंसए भवणे, रुयगंसि सीहासणंसि, जहा कालीए तहा; णवरं पुव्वभवे चंपारणयरीए, पुण्णभद्दे चेइए, रुयगगाहावई, रुयगसिरी भारिया, रुया दारिया । सेसं तहेव, णवरं भूयाणंद-अग्गमहिसित्ताए उववाओ, देसूणं पलिओवमं ठिई । णिक्खेवओ । ભાવાર્થ :- કાલે અને તે સમયે નાગકુમારેન્દ્ર(ભૂતાનંદ ઇન્દ્ર)ની અગ્રમહિષી તાદેવી, રુતાનંદ રાજધાનીમાં, તાવતંસક ભવનમાં, રુતક નામના સિંહાસન પર બેઠી હતી. કાલીદેવીની જેમ રુતાદેવી પણ પ્રભુને વંદન કરવા આવી. તેના પૂર્વભવનું વર્ણન આ પ્રમાણે છે- ચંપાનગરીમાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતું. તે ચંપાનગરીમાં રુતક નામના ગાથાપતિ, તેમની તકશ્રી નામની પત્ની અને સતા નામની પુત્રી રહેતા હતા. શેષ સર્વ વૃત્તાંત પૂર્વવત્ છે. વિશેષતા એ કે રુતા કાળક્રમે કાળ કરીને ભૂતાનંદ નામના ઇન્દ્રની અગ્રમહિષી રૂપે ઉત્પન્ન થઈ, તેની સ્થિતિ દેશોન(કંઈક ન્યૂન) એક પલ્યોપમની છે. અહીં ચોથા વર્ગના પ્રથમ અધ્યયનનો નિક્ષેપ કહેવો..I અધ્ય૧૫ |४ एवं सुरुया वि, रुयंसा वि, रुयगावई वि, रुयकंता वि रुयप्पभा वि । ભાવાર્થ - તે જ રીતે સુતા, છતાંશા, રુતકાવતી, રુતકાત્તા અને રુતપ્રભાના વિષયમાં પણ સમજી લેવું. અધ્યા રથી ડ્રો
Page #546
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
५ एयाओ चेव उत्तरिल्लाणं इंदाणं भाणियव्वाओ - वेणुदालिस्स, हरिस्सहस्स, अग्गिમાળવર્સી, વિસિદૃસ્સ, નાળમલ્લ, અમિતવાદળસ્ત્ર, મંગળસ્સ, મહાયોસસ્સ | णिक्खेवओ चउत्थवगस्स ।
૪૮૬
ભાવાર્થ :- તે જ રીતે ઉત્તર દિશાના(આઠ) ઇન્દ્રોની છ-છ પટ્ટરાણીઓના છ-છ અધ્યયન કહેવા જોઈએ. જેમ કે– (૧) વેણુદાલી, (૨) હરિસ્સહ, (૩) અગ્નિ માણવક, (૪) વિશિષ્ટ, (૫) જલપ્રભ, (૬) અમિત વાહન, (૭) પ્રભંજન તથા (૮) મહાઘોષ. આ આઠ ઇન્દ્રોની પટ્ટરાણીઓના છ-છ અધ્યયન છે. બધા મળીને ચોપન અધ્યયન થાય છે. અહીં ચોથા વર્ગનો નિક્ષેપ(ઉપસંહાર) પૂર્વવત્ કહેવો.II અધ્ય૰ ૭થી૫૪॥
।। અધ્યયન ૧ થી ૫૪ સંપૂર્ણ ॥
।। ચોથો વર્ગ સંપૂર્ણ ॥
Page #547
--------------------------------------------------------------------------
________________
બીજો શ્રુતસ્કંધ: પાચમો વર્ગ(અ-૧ થી ૭૨)
૪૮૭
પાંચમો વર્ગ અધ્યયન - ૧ થી ૩ર
કમલા' આદિ બત્રીસ અગમહિષીઓ:| १ पंचमवग्गस्स उक्खेवओ । एवं खलु जंबू ! जावबत्तीसं अज्झयणा पण्णत्ता, तंजहा
कमला कमलप्पभा चेव, उप्पला य सुदंसणा । रूववई बहुरूवा, सुरूवा सुभगा वि य ॥१॥ पुण्णा बहुपुण्णिया चेव, उत्तमा तारिया वि य । पउमा वसुमती चेव, कणगा कणगप्पभा ॥२॥ वडेंसा केउमइ चेव, वइरसेणा रइप्पिया । रोहिणी णवमिया चेव, हिरी पुप्फवती वि य ॥३॥ भुयगा भुयगवई चेव, महाकच्छा फुडा इय ।
सुघोसा विमला चेव, सुस्सरा य सरस्सई ॥४॥ ભાવાર્થ - પાંચમા વર્ગનો ઉપોદ્યાત પૂર્વવત્ કહેવો જોઈએ અર્થાત્ જંબૂસ્વામીએ પ્રશ્ન કર્યો. સુધર્મા સ્વામીએ ઉત્તર આપ્યો- હે જંબુ! સિદ્ધિ ગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પાંચમા વર્ગના બત્રીસ અધ્યયન કહ્યા છે. તેના નામ આ છે– (૧) કમલાદેવી (૨) કમલપ્રભાદેવી (૩) ઉત્પલા (૪) સુદર્શના (૫) રૂપવતી(૬) બહુરૂપા (૭) સુરૂપા (૮) સુભગા (૯) પૂર્ણા (૧૦) બહુપૂર્ણા (૧૧) ઉત્તમ (૧૨) તારિકા (૧૩) પદ્મા (૧૪) વસુમતિ (૧૫) કનકા (૧૬) કનક પ્રભા (૧૭) અવતંસા (૧૮) કેતુમતી (૧૯) વજસેના(અપરનામ રતિસેના) (૨૦) રતિપ્રિયા (ર૧) રોહિણી (રર) નવમિકા (૨૩) હી (૨૪) પુષ્પવતી (૨૫) ભુજંગા (૨૬) ભુજંગવતી (૨૭) મહાકચ્છા (૨૮) ફેટા(અપરનામ અપરાજિતા) (૨૯) સુઘોષા (૩૦) વિમલા (૩૧) સુસ્વરા (૩૨) સરસ્વતી. આ બત્રીસ દેવીઓના નામવાળા બત્રીસ અધ્યયનો પાંચમા વર્ગના છે. | २ उक्खेवओ पढमज्झयणस्स । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जाव परिसा पज्जुवासइ । ભાવાર્થ - પ્રથમ અધ્યયનનો ઉપોદ્દાત કહેવો જોઈએ અર્થાત્ જંબુસ્વામીએ પ્રથમ અધ્યયનના વિષય માટે પ્રશ્ન પૂછયો.
ત્યારે સુધર્માસ્વામીએ ઉત્તર આપ્યો-હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગર હતું. ભગવાન મહાવીર ત્યાં પધાર્યા યાવતુ પરિષદ નીકળીને ભગવાનની પર્યાપાસના કરવા લાગી.
Page #548
--------------------------------------------------------------------------
________________
[૪૮૮ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
| ३ तेणं कालेणं तेणं समएणं कमला देवी, कमलाए रायहाणीए, कमलवडेंसए भवणे, कमलंसि सीहासणंसि । सेसंजहा कालीए तहेव, णवरं-पुव्वभवे णागपुरेणयरे, सहसंबवणे उज्जाणे, कमलस्स गाहावइस्स कमलसिरीए भारियाए, कमला दारिया पासस्स अरहओ अंतिए णिक्खंता । कालस्स पिसायकुमारिंदस्स अग्गमहिसी, अद्धपलिओवमं ठिई। ભાવાર્થ:- તે કાલે અને તે સમયે કમલાદેવી કમલા રાજધાનીમાં, કમલાવર્તસક ભવનમાં, કમલ નામના સિંહાસન પર બેઠી હતી. શેષ સમસ્ત વર્ણન કાલીદેવીની સમાન જાણવું. વિશેષતા એ છે કે– પૂર્વભવમાં તે કમલાદેવી નાગપુર નગરમાં હતી. ત્યાં સહસામ્રવન નામનું ઉદ્યાન હતું. તે નાગપુર નગરમાં કમલ ગાથાપતિ, તેમની કમલશ્રી નામની પત્ની અને કમલા નામની પુત્રી રહેતાં હતાં. પાર્શ્વનાથ અરિહંતની પાસે કમલાએ દીક્ષા લીધી હતી. શેષ વૃત્તાંત પૂર્વવત્ જાણવો યાવત્ તે કાલ નામના પિશાચેન્દ્રની અગ્રમહિષી રૂપે ઉત્પન્ન થઈ. તેનું આયુષ્ય ત્યાં અર્ધપલ્યોપમનું છે | ४ एवं सेसा वि अज्झयणा दाहिणिल्लाणं वाणमंतरिंदाणं भाणियव्वाओ। सव्वाओ णागपुरे सहसंबवणे उज्जाणे, माया-पिया धूया सरिसणामया, ठिई अद्धपलिओवमं । ભાવાર્થ:- તે જ રીતે શેષ એકત્રીસ અધ્યયન દક્ષિણ દિશાના વાણવ્યંતર ઇન્દ્રોની અગ્રમહિષીઓના જાણવા.કમલપ્રભા આદિ શેષ ૩૧ કન્યાઓએ પણ પૂર્વભવમાં નાગપુરમાં જન્મ લીધો હતો. ત્યાં સહસામ્રવન ઉદ્યાનમાં પાર્શ્વનાથ અરિહંત પાસે પ્રવ્રજિત થઈ હતી. બધાના માતા-પિતાના નામ, કન્યાઓના નામની સમાન જ છે. આ સર્વ દેવીઓની સ્થિતિ અર્ધા-અર્ધા પલ્યોપમની જાણવી.
' અધ્યયન ૧ થી ૩ર સંપૂર્ણ .
I ! પાંચમો વર્ગ સંપૂર્ણ છે
!
Page #549
--------------------------------------------------------------------------
________________
| બીજો શ્રુતસ્કંધ ઃ છઠ્ઠો વર્ગ(અ-૧ થી ૩૨)
૪૮૯
છકો વર્ગ અધ્યયન - ૧ થી ૩૬
ઉત્તર દિશાના વ્યંતરેન્દ્રોની અગમહિષીઓ :| १ छटो वि वग्गो पंचमवग्गसरिसो, णवरं महाकालाईणं उत्तरिल्लाणं इंदाणं अग्गमहिसीओ। पुव्वभवे सागेयणयरे, उत्तरकुरू उज्जाणे, माया-पिया-धूया सरिसणामया। सेसं तं चेव । ભાવાર્થ:- છઠ્ઠો વર્ગ પણ પાંચમા વર્ગની સમાન છે. વિશેષતા એ છે કે આ સર્વ દેવીઓ મહાકાલ આદિ ઉત્તર દિશાના આઠ ઇન્દ્રોની બત્રીસ અગ્રમહિષીઓ છે.
તે બધી દેવીઓ પૂર્વભવમાં સાકેત નગરમાં હતી. ઉત્તરકુરુ નામના ઉધાનમાં પાર્થ અરિહંત પાસે દીક્ષિત થઈ હતી. માતા, પિતા અને પુત્રીઓ બધા એક સરખા નામવાળા હતા. શેષ સર્વ વર્ણન કાલી દેવીની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત વર્ગમાં સંક્ષિપ્તતાના કારણે ઉત્તર દિશાના વ્યંતરેંદ્રોની બત્રીસ અગ્રમહિષીઓના નામ ઉપલબ્ધ નથી. પાંચમા વર્ગમાં પણ દક્ષિણ દિશાના વ્યંતરેંદ્રોની બત્રીસ દેવીઓના નામ છે. એક-એક ઇન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે? તે સંખ્યાનું સ્પષ્ટીકરણ પણ અહીં સંક્ષિપ્ત પાઠમાં ઉપલબ્ધ નથી. અન્ય આગમ વર્ણનના આધારે દક્ષિણ દિશાના આઠ વ્યંતરેંદ્રની ચાર-ચાર અગ્રમહિષીઓ સમજવી. આ રીતે પાંચમા, છઠ્ઠા વર્ગમાં ૩ર-૩ર દેવીઓના ૩ર-૩ર અધ્યયન થાય છે. ૬૪ ઇન્દ્રોની સંખ્યામાં વ્યંતરેદ્રોની સંખ્યા બત્રીસ ગણવામાં આવી છે. પરંતુ અહીં મુખ્યતાની અપેક્ષાએ(આઠ + આઠ) સોળ ઇન્દ્રોની ૩ર + ૩ર = ૬૪ અગ્રમહિષીઓનું કથન છે.
'a અધ્યયન ૧ થી ૩ર સંપૂર્ણ
.
| છકો વર્ગ સંપૂર્ણ
Page #550
--------------------------------------------------------------------------
________________
૪૯૦
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સાતમો વર્ગ અધ્યયન - ૧ થી ૪
“સૂર્યપ્રભા' આદિ ચાર અગમહિષીઓ - | १ सत्तमस्स वग्गस्स उक्खेवओ । एवं खलु जंबू ! जावचत्तारि अज्झयणा पण्णत्ता, तंजहा- सूरप्पभा, आयवा, अच्चिमाली, पभंकरा । ભાવાર્થ:- સાતમા વર્ગનું પ્રારંભિક કથન કરવું અર્થાતુ જંબુસ્વામીએ સાતમા વર્ગના વિષય સંબંધી પ્રશ્ન પૂછયો. ઉત્તરમાં સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાતમા વર્ગના ચાર અધ્યયન કહ્યા છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) સૂર્યપ્રભા (૨) આતપા (૩) અચિમાલી અને (૪) પ્રશંકરા. | २ पढमज्झयणस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जावपरिसा पज्जुवासइ। ભાવાર્થ - અહીં પ્રથમ અધ્યયનનું પ્રારંભિક કથન કરવું અર્થાત્ જંબૂસ્વામીએ પૂર્વવત્ પ્રશ્ન કર્યો.
સુધર્માસ્વામીએ ઉત્તર આપ્યો- હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહમાં ભગવાન પધાર્યા થાવત્ પરિષદ તેની ઉપાસના કરવા લાગી. | ३ | तेणं कालेणं तेणं समएणं सूरप्पभा देवी, सूरंसि विमाणंसि,सूरप्पभंसिसीहासणंसि। सेसंजहा कालीए तहा,णवरंपव्वभवो अरंक्खरीएणयरीए,सरप्पभस्सगाहावइस्स,सरसिरीए भारियाए, सूरप्पभा दारिया । सूरस्स अग्गमहिसी, ठिई अद्धपलिओवमं पंचहिं वाससएहिं अब्भहियं । सेसं जहा कालीए । एवं सेसाओ वि सव्वओ अरंक्खुरीए णयरीए । ભાવાર્થ - તે કાલે અને તે સમયે સૂર્યપ્રભાદેવી, સૂર્ય વિમાનમાં સૂર્યપ્રભ સિંહાસન પર બેઠી હતી. શેષ સમગ્ર કથાનક કાલીદેવીની સમાન જાણવું. વિશેષતા એટલી છે કે પૂર્વભવમાં તે અરંક્ષરી નગરીમાં સૂર્યપ્રભ ગાથાપતિની સૂર્યશ્રી નામની ભાર્યાની સૂર્યપ્રભા નામની પુત્રી હતી. પાર્શ્વનાથ અરિહંત પાસે દીક્ષા ગ્રહણ કરી અને મૃત્યુ પછી તે સૂર્ય નામના જ્યોતિષ્ઠ–ઇન્દ્રની અગ્રમહિષી થઈ. ત્યાં તેની પાંચસો વર્ષ અધિક અર્ધા પલ્યોપમની સ્થિતિ છે. શેષ સર્વવૃત્તાંત કાલીદેવીની સમાન જાણવો. શેષ ત્રણ દેવીઓ પણ પૂર્વભવમાં અરંક્ષરી નગરીમાં ઉત્પન્ન થઈ હતી.આ વર્ગમાં ઉદ્યાનનું નામ પ્રાપ્ત થતું નથી..
અધ્યયન-૧ થી ૪ સંપૂર્ણ છે
| સાતમો વર્ગ સંપૂર્ણ છે
!
Page #551
--------------------------------------------------------------------------
________________
બીજો શ્રુતસ્કંધ: આઠમો વર્ગ(અ-૧ થી ૪)
[ ૪૯૧]
આઠમો વર્ગ અધ્યયન - ૧ થી ૪
ચંદ્રપ્રભા આદિ ચાર અગ્રમહિષીઓ:| १ अट्ठमस्स उक्खेवओ । एवं खलु जंबू ! जाव चत्तारि अज्झयणा पण्णत्ता, तंजहाचंदप्पहा दोसिणाभा अच्चिमाली पभंकरा । ભાવાર્થ :- આઠમા વર્ગનો ઉપોદ્દાત કહેવો જોઈએ. હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા વર્ગના ચાર અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) ચંદ્રપ્રભા, (૨) જ્યોત્સાભા (૩) અર્ચિમાલી, (૪) પ્રભંકરા. | २ पढमज्झयणस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जावपरिसा पज्जुवासइ । ભાવાર્થ - પ્રથમ અધ્યયનનો પ્રારંભ પૂર્વવત્ કહેવો. સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! તે કાલે અને તે સમયે ભગવાન રાજગૃહ નગરમાં પધાર્યા યાવત્ પરિષદ તેમની પર્યાપાસના કરવા લાગી. | ३ | तेणंकालेणंतेणंसमएणंचंदप्पभा देवी, चंदप्पभंसिविमाणंसिचंदप्पभंसि,सीहासणंसि। सेसंजहा कालीए, णवरं पुव्वभवे महुराए णयरीए, चंडवडेंसए उज्जाणे, चंदप्पभेगाहावई, चंदसिरी भारिया, चंदप्पभा दारिया, चंदस्स अग्गमहिसी, ठिई अद्धपलिओवमं पण्णासाए वाससहस्सेहि अब्भहियं । एवं सेसाओ विमहुराएणयरीए । मायापियरो विधूया-सरिसणामा। ભાવાર્થ - તે કાલે તે સમયે ચંદ્રપ્રભા દેવી, ચંદ્રપ્રભ વિમાનમાં, ચંદ્રપ્રભ સિંહાસન પર બેઠી હતી. શેષ સર્વ વર્ણન કાલીદેવીની સમાન છે. વિશેષતા એ છે કે પૂર્વભવમાં તે મથુરા નગરીમાં રહેતી હતી. ત્યાં ચંદ્રાવતસક ઉધાન હતું. ત્યાં ચંદ્રપ્રભ ગાથાપતિ, તેમની પત્ની ચંદ્રશ્રી અને ચંદ્રપ્રભા તેમની પુત્રી હતી. તે ચંદ્રપ્રભા પાર્શ્વનાથ અરિહંત પાસે દીક્ષિત થઈ અને આયુષ્ય પૂર્ણ કરી ચંદ્ર નામના જ્યોતિષેન્દ્રની અગ્રમહિષી થઈ. ત્યાં તેની સ્થિતિ પચાસ હજાર વર્ષ અધિક અર્ધ પલ્યોપમની છે. શેષ સર્વ વર્ણન કાલીદેવીની સમાન જાણવું. તે જ રીતે શેષ ત્રણે દેવીઓ પૂર્વભવમાં મથુરા નગરીમાં હતી. માતા-પિતા અને પુત્રીઓના નામ એક સમાન હતા.
| | અધ્યયન ૧ થી ૪ સંપૂર્ણ |
! ! આઠમો વર્ગ સંપૂર્ણ છે
Page #552
--------------------------------------------------------------------------
________________
૪૯૨
શ્રી શાતાધર્મકથા સૂત્ર
નવમો વર્ગ
અધ્યયન - ૧ થી ૮
‘પદ્મા' આદિ આઠ અગમહિષીઓ - | १ णवमस्स उक्खेवओ । एवं खलु जंबू ! जाव अट्ठ अज्झयणा पण्णत्ता, तंजहाપ૩ના, સિવા, સર્ફ, , રોહિ, પવનયા, અવતા, ગચ્છા ! ભાવાર્થ - નવમા વર્ગનો પ્રારંભ કહેવો. હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નવમા વર્ગના આઠ અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) પડ્યા (૨) શિવા (૩) સતી (૪) અંજુ (૫) રોહિણી (૬) નવમિકા (૭) અચલા અને (૮) અપ્સરા.
२ पढमज्झयणस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जाव परिसा पज्जुवासइ । तेणं कालेणं तेणं समएणं पउमावई देवी सोहम्मे कप्पे पउमवडेंसए विमाणे सभाए सुहम्माए, पउमंसि सीहासणंसि, जहा कालीए । एवं अट्ठवि अज्झयणा काली-गमएणंणायव्वा,णवरं-सावत्थीएदोजणीओ, हत्थिणाउरे दोजणीओ, कंपिल्लपुरे दोजणीओ, साएए दो जणीओ, पउमे पियरो, विजया मायराओ । सव्वाओ वि पासस्स अंतिए पव्वइयाओ । सक्कस्स अग्गमहिसीओ। ठिई सत्तपलिओक्माई । महाविदेहे वासे अंतं काहिति। ભાવાર્થ:- પ્રથમ અધ્યયનનો પ્રારંભ કહેવો. હે જંબુ! તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા યાવત જનસમૂહ તેમની પપાસના કરવા લાગ્યો. તે કાલે અને તે સમયે પદ્માવતી દેવી સૌધર્મ કલ્પમાં, પદ્માવતંસક વિમાનમાં, સુધર્મા સભામાં, પા નામના સિંહાસન પર બેઠી હતી. શેષ વત્તાંત કાલીદેવીની સમાન જાણવો જોઈએ. કાલીદેવીના પાઠની જેમ આઠે અધ્યયનો સમજી લેવા જોઈએ. વિશેષતા એ છે કે પૂર્વભવમાં આ આઠમાંથી–બે શ્રાવસ્તીમાં, બે હસ્તિનાપુરમાં, બે કાંડિલ્યપુરમાં અને બે સાકેત નગરમાં રહેતી હતી. બધાના પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજયા હતું. તે સર્વ અરિહંત પાર્શ્વનાથની પાસે દીક્ષિત થઈ હતી. આયુષ્ય પૂર્ણ કરી સર્વે શક્રેન્દ્રની અગ્રમહિષીઓ થઈ. ત્યાં તેઓની સાત પલ્યોપમની સ્થિતિ છે. શકેંદ્રની આઠે અગ્રમહિષીઓ મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને, સંયમનું પાલન કરીને, સમસ્ત દુઃખોનો અંત કરીને મુક્તિ પ્રાપ્ત કરશે.
' જ અધ્યયન ૧ થી ૮ સંપૂર્ણ .
|
| નવમો વર્ગ સંપૂર્ણ
1
Page #553
--------------------------------------------------------------------------
________________
|ी श्रुत५ : शमी (-१ थी८)
| ४८३ |
દશમો વર્ગ અધ્યયન ૧ થી ૮
'कृष्या' आ६ मा6 अग्रमाहिषीमो :| १ दसमस्स उक्खेवओ। एवं खलु जंबू ! जाव अट्ठ अज्झयणा पण्णत्ता, तंजहा
कण्हा य कण्हराई, रामा तह रामरक्खिया वसू य ।
वसुगुत्ता वसुमित्ता, वसुंधरा चेव ईसाणे ॥१॥ ભાવાર્થ:- દશમા વર્ગનો પ્રારંભ કહેવો. હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ દસમા વર્ગના मा अध्ययन ह्या छ.ते साप्रमाछ- (१) दृष्॥ (२) दृष्या४ि (3)शमा (४)शभरक्षित। (५) वसु (5) वसुगुप्ता (७) वसुमित्रा मने (८) वसुंधरा, मामा शानेन्द्रनी अमाहिषामो छ. | २ पढमज्झयणस्स उक्खेवओ । एव खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जावपरिसा पज्जुवासइ।
तेणं कालेणं तेणं समएणं कण्हा देवी, ईसाणे कप्पे, कण्हव.सए विमाणे, सभाए सुहम्माए, कण्हसि सीहासणसि । सेसं जहा कालीए।
एवं अट्ठ वि अज्झयणा कालीगमएणं णेयव्वा, णवरं-पुव्वभवे वाणारसीएणयरीए दो जणीओ,रायगिहे णयरे दो जणीओ, सावत्थीएणयरीए दो जणीओ, कोसंबीएणयरीए दोजणीओ । रामे पिया, धम्मा माया । सव्वाओ वि पासस्स अरहओ अंतिए पव्वइयाओ। पुप्फचूलाए अज्जाए सिस्सिणियत्ताए । ईसाणस्स अग्गमहिसीओ, ठिई णव पलिओवमाई, महाविदेहे वासे सिज्झिहिंति बुज्झिहिति मुच्चिहिंति सव्वदुक्खाणं अंतं काहिति । एवं खलु जंबू ! णिक्खेवओ दसमवग्गस्स । ભાવાર્થ - પ્રથમ અધ્યયનનો ઉપોદ્દાત કહેવો જોઈએ.
જંબૂસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં સુધર્માસ્વામીએ કહ્યું- હે જંબૂ! તે કાલે અને તે સમયે મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા યથાવત્ પરિષદ તેમની ઉપાસના કરવા લાગી.
તે કાલે અને તે સમયે કૃષ્ણાદેવી ઈશાન કલ્પ(દેવલોક)માં કૃષ્ણાવતંસક વિમાનમાં, સુધર્મા સભામાં, કૃષ્ણ સિંહાસન પર બેઠી હતી. શેષ વૃત્તાંત કાલીદેવીની સમાન છે.
- આઠે અધ્યયન કાલી અધ્યયન સદશ જાણવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે પૂર્વભવમાં આ આઠમાંથી બે વારાણસી નગરીમાં, બે રાજગૃહીમાં, બે શ્રાવસ્તીમાં અને બે કૌશાંબીમાં રહેતી હતી. બધાના
Page #554
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૪ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મા હતું. તેઓ સર્વે પાર્શ્વનાથ તીર્થકરની પાસે દીક્ષિત થઈ હતી અને પુષ્પચૂલા આર્યાની શિષ્યાઓ હતી. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓ બની છે. તે આઠેની નવ પલ્યોપમની સ્થિતિ છે. સર્વે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે. અહીં દસમા વર્ગનો નિક્ષેપ-ઉપસંહાર કહેવો જોઈએ.
' અધ્યયન ૧ થી ૮ સંપૂર્ણ .
|
| દસમો વર્ગ સંપૂર્ણ છે
!
અંતિમ ઉપસંહાર:| ३ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं तित्थरेणं सयंसंबुद्धेणं पुरिसुत्तमेणं जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं धम्मकहाणं अयमढे पण्णत्ते । धम्मकहासुयक्खंधो समत्तो दसहिं वग्गेहिं । णायाधम्मकहाओ समत्ताओ। ભાવાર્થ:- હે જંબૂ! પોતાના યુગમાં ધર્મની આદિ કરનારા, તીર્થના સંસ્થાપક, સ્વયંબોધ પ્રાપ્ત કરનારા, પુરુષોત્તમ યાવતસિદ્ધિ ગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધનો આ અર્થ કહ્યો છે. આ રીતે ધર્મકથા નામના બીજા શ્રુતસ્કંધના દસ વર્ગો પૂર્ણ થયા અને જ્ઞાતા–ધર્મકથા સૂત્ર સંપૂર્ણ થયું. વિવેચન :
પ્રસ્તુત બીજા શ્રતસ્કંધમાં ૨૦૬ ઈન્દ્રાણીઓના પૂર્વભવનું વર્ણન છે. તે સર્વ ઇન્દ્રાણીઓના જીવનની સમાન-અસમાન વિગતોનું સંક્ષિપ્ત વિવરણ ચાર્ટમાં જુઓ૪૦ ઇન્દ્રોની ર૦૬ અગમહિષીઓ(ઇન્દ્રાણીઓ) :સિમાન વિગતો :- સર્વ અગ્રમહિષીઓના નામની સમાન તેના ભવન અને સિંહાસનના નામ છે. જેમ કે– કાલીદેવી, કાલાવતંસક ભવન, કાલસિંહાસન, શુંભાદેવી, શુંભાવયંસક ભવન, શુંભાસિંહાસન
પૂર્વભવમાં પણ તે જ નામ છે તેમજ માતા-પિતાના નામ પણ સમાન છે. જેમ કે કાલી કન્યા, કાલ પિતા, કાલશ્રી માતા, શુંભા કન્યા, શુંભ પિતા, શુંભશ્રી માતા. સર્વ કન્યાઓએ પાર્શ્વનાથ ભગવાનની પુષ્પચૂલા આર્યા પાસે સંયમ સ્વીકાર કર્યો હતો.] ભવનપતિ જાતિની અગમહિષી દેવીઓ - અગ્ર મહિષીઓ સ્થિતિ
પૂર્વભવ કમ (ઇન્દ્રાણીઓ)
દીક્ષા ગામ | દીક્ષા ઉદ્યાન દક્ષિણ દિશાના પર
આમલકલ્પા | આમ્રપાલવન અસુરકુમારના કાલી, રાજી, રજની
પલ્યોપમ ઇન્દ્ર, અમરેન્દ્ર વિધુતા, મઘા
અઢી
Page #555
--------------------------------------------------------------------------
________________
બીજો શ્રુતસ્કંધ : અંતિમ ઉપસંહાર
| ૪૯૫ ]
—
—
—
અગ્રમહિષીઓ
સ્થિતિ
પૂર્વભવ કમ (ઇન્દ્રાણીઓ)
દીક્ષા ગામ | દીક્ષા ઉદ્યાન ઉત્તર દિશાના પર
સાડાત્રણ શ્રાવસ્તી કોષ્ટક અસુરકુમારના શુંભા, નિશુંભા, રંભા
પલ્યોપમ ઇન્દ્ર બલીજ | નિરંભા, મદના દક્ષિણ દિશાના પ્રત્યેકની -
સાધિક | વારાણસી | કામમહાવન નવ નિકાયના | (૯૪૬ = ૫૪)
અર્થો નવ ઇન્દ્રો અલા, શક્રા, સત્તેરા
પલ્યોપમ સૌદામિની, ઇન્દ્રા, ઘન વિધુતા ૪ | ઉત્તરદિશાના | પ્રત્યેકની –૬
દેશોન ચંપાનગરી પૂર્ણભદ્ર નવ નિકાયના | (૯x = ૫૪)
૧ પલ્યોપમાં નવ ઈન્દ્રો રુતા, સુરુતા, છતાંશા,
રુતકાવતી, રુતકાંતા, રુતપ્રભા ૨૦ ઇન્દ્રો | ૧૧૮ ઇન્દ્રાણી વ્યતર જાતિની અગ્રમહિષી દેવીઓ :૫ | દક્ષિણ દિશાના પ્રત્યેકની ૪-૪
૮ઇન્દ્રો (૮૪૪ = ૩૨) ૧.પિશાચેન્દ્ર કમલા, કમલપ્રભા, ઉત્પલા, સુદર્શના અર્થો પલ્યોપમ
સહસામ્રવન ર. ભૂતેન્દ્ર રૂપવતી, બહુરૂપા, સુરૂપા, સુભગા ૩. યક્ષેન્દ્ર પૂર્ણા, બહુપૂર્ણા, ઉત્તમ, તારિકા [૪. રાક્ષસેન્દ્ર પધા, વસુમતિ, કનકા, કનકપ્રભા પ. કિન્નરેન્દ્ર અવતંસા, કેતુમતી, વજસેના,
રતિપ્રિયા ઝિંપુરુષેન્દ્ર | રોહિણી, નવમિકા, હી, પુષ્પવતી ૭. મહોરગેન્દ્ર | ભજંગા. ભજંગવતી મહા
ભુજંગા, ભુજંગવતી, મહાકચ્છા,
સ્ફટા(અપરાજિતા). ૮, ગંધર્વે | સુઘોષા, વિમલા, સુસ્વરા
સરસ્વતી ૬ | ઉત્તર દિશાના | સર્વના નામો દક્ષિણ દિશાના અર્ધી પલ્યોપમ સાકેત ઉત્તરકુરુ
| આઠ ઇન્દ્રો | ઇન્દ્રોની સમાન. જ્યોતિષી જાતિની અગમહિષી દેવીઓ :૭ | સૂર્મેન્દ્ર
૫00 વર્ષ 1 અક્ષરી સૂર્યપ્રભા, આતપા,
અધિક અર્ચિમાલી, પ્રભંકરા
અર્ધી પલ્યોપમનું.
: : :
|
|
-
~
|
સાકેત
|
Page #556
--------------------------------------------------------------------------
________________
૪૯૬
વર્ગ
ક્રિમ
८
ઇન્દ્ર
ચંદ્રન્દ્ર
અગ્રમહિષીઓ (ઇન્દ્રાણીઓ)
૪
ચંદ્રપ્રભા, જ્યોત્સ્નાભા અર્ચિમાલી, પ્રભંકરા
વૈમાનિક જાતિની અગ્રમહિષી દેવીઓ :–
૯ શક્રેન્દ્ર
૧૦ | ઈશાનેન્દ્ર
८
પદ્મા, શિવા,
સતી, અંજુ રોહિતી, નવમિકા
અચલા, અપ્સરા
८
કૃષ્ણા, કૃષ્ણરાજિ
રામા, રામરક્ષિતા
સ્થિતિ
6)
૫૦,૦૦૦ વર્ષ
અધિક
અર્ધો પલ્યોપમ
૭ પલ્યોપમ
૯ પલ્યોપમ
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
વસુ, વસુગુપ્તા વસુમિત્રા–વસુંધરા
।। બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ
56555
દીક્ષા ગામ
મથુરા
પૂર્વભવ
શ્રાવસ્તી હસ્તિનાપુર કાંપિલ્યપુર
સાકેત
વારાણસી
રાજગૃહી
શ્રાવસ્તી
કૌશાંબી
દીક્ષા ઉદ્યાન
ચંદ્રાવતંસક
|| જ્ઞાતા-ધર્મકથા સૂત્ર સંપૂર્ણ ॥
Page #557
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
_
૪૯૭
પરિશિષ્ટ-૧ :
'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
'પૃષ્ણક
૧O
૧૧
વિષય अक्खए वि अहं अच्चिय, वंदिय, पूइय अटुंगमहानिमित्त अणेगभूयभावभविए वि अहं अत्थरय मलय અનશન अव्वए वि अहं अव्वट्ठिए वि अहं અવ્યાબાધ અદાસુ મહાપું આદિ આધારરૂપ આલંબનરૂપ ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા
ઇગિત મરણ ઉ| ઉપપ્રદાન નીતિ
| एगे वि अहं ઓ| fપદ્ધતિ સંવાલૈંતિ
ઔત્પાતિકી બુદ્ધિ | कडाईहिं थेरेहि કર્મના બુદ્ધિ
कुलत्था ५ खोमदुगुल्लपट्ट ગ| ગુણરત્ન સંવત્સર તપ
વલgધૂપ - ચક્ષુરૂપ छक्कट्ठक | जायसड्डे, जायसंसए जिण पडिमाणं दुवे वि अहं ધાયમાતા
પૃષ્ણક
વિષય ૧0 | ૫| પાદપોપગમન
પારિણામિકી બુદ્ધિ ૨૧
પ્રમાણ પ્રાસુક વિહાર
पोसहसालाए पोसहिए इव ૯૨/૧૯૨]
पंचणुव्वइयं गिहिधम्म ૧૬o પાસે પાર આદિ ક્રિયાઓ ૧૬O
બાર ભિક્ષુ પડિયા ૧૫૬
बिल धम्मेणं ભક્ત પ્રત્યાખ્યાન મેઢી मेढी पमाणं યાપનીય યાત્રા વિનયમૂલક ધર્મ વનયિકી બુદ્ધિ શૌચમૂલક ધર્મ सयमेव पंच महव्वयाई સંલેખના संसारे परित्तीकए, मणुस्साउएणिबद्धे સામ-દંડ-ભેદ નીતિ सुत्त जागरा સિંહ નિષ્ક્રીડિત તપ
Page #558
--------------------------------------------------------------------------
________________
•
.
ગુર પ્રાણ આગમ બત્રીસીના શ્રુત સહયોગી દાતાઓ
.
- પ્રથમ આગમ વિમોચક :
માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરશોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી
શ્રી રાજ્ય જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી કિરેન નવનીતરાય સંઘવી
શ્રુતાધાર
શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સપુત્ર શ્રી મુંજાલ – વિજ્યા, શ્રી ભાવિન – તેજલ, સપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો – શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા કરતે – શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી
ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેના
પુત્ર-ચી. માય, સપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા
માતૃશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ
સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રીરતિગ્ર ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગ ચેરીટેબલ ટ્રસ્ટ, હને ટી. આર. દોશી
શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી
શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી
માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્ર દોશી
હસ્તે – નરેન્દ્ર - મીના દોશી, કુ. મેઘના, કુ. દેશના
માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે – સુપુત્ર શ્રી ઈપ્સિત – ડો. નીતા શાહ, શ્રી ભાષિત – દર્શિતા શાહ
માતૃશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી)
સુપુત્ર શ્રી સતીષ – રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી – ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી
મુંબઈ
U.S.A.
આવેલા
U.S.A.
મુંબઈ
U.S.A.
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
A
Page #559
--------------------------------------------------------------------------
________________
રાજકોટ
મુંબઈ
મુંબઈ
•
મુંબઈ રાજકોટ મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ ચેમ્બર
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા
હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ
શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા,
શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
કલકત્તા
કલકત્તા
કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ
મુંબઈ કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
Page #560
--------------------------------------------------------------------------
________________
•
.
.
•
•
·
•
•
•
•
•
.
શ્રુત અનુમોદ શ્રીમતી ડો. ભારતીબેન - ડૉ. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન – શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ
શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી અમિતા હિરેન મોદી,
શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે
શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
.
માતૃશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા
શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા
માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા
શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
શ્રી પારિતોષ આર. શાહ
શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ
જૈન જાગૃતિ સેન્ટર
શ્રી મુકુન્દ આર. શેઠ
શ્રી કેતનભાઈ શાહ
• શ્રી સુધીરભાઈ પી. શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલચંદ્ર દોમડીયા
શ્રુત સદસ્ય
શ્રી રાજેશ કલ્યાણભાઈ ગાલા
શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી
હરને – સૌ. હીના શૈલેશ સંઘવી, ઔ. સોનલ હિરેન સંઘવી
U.S.A.
U.S.A.
આકોલા
આકોલા
કોલ્હાપુર
મુંબઈ
મુંબઈ
કલકત્તા
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #561
--------------------------------------------------------------------------
Page #562
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #563
--------------------------------------------------------------------------
________________
Трепа
2ncl2 22112 211
2112
ile 201212
2
112 212 212 12lea
..KAME TRIM
72 Picle 27E dhe ne
22 10 12712 h 2
211212 212 dcl 2277212 2 h
22
Page #564
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org