________________
| उ२२ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
पोट्टिलं दारियं ण्हायं जाव सव्वालंकारविभूसियं सीयं दुरुहइ, दुरुहित्ता मित्तणाई जाव संपरिवुडे साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सव्विड्डीए तेयलिपुरं मझमज्झेणं जेणेव तेयलिपुत्तस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोट्टिलं दारियं तेयलिपुत्तस्स सयमेव भारियत्ताए दलयइ । ભાવાર્થ - ત્યાર પછી કલાદ સોનીપુત્રે કોઈ સમયે શુભતિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં પોટ્ટિલા દારિકાને સ્નાન કરાવીને, સમસ્ત અલંકારોથી વિભૂષિત કરીને, શિબિકામાં આરૂઢ કરીને, મિત્રો અને જ્ઞાતિજનો આદિથી પરિવત્ત થઈને પોતાના ઘેરથી નીકળ્યા, સર્વ ઋદ્ધિ સાથે, તેતલિપુરની મધ્યમાં થઈને તેતલિપુત્ર પ્રધાનના ઘરે આવીને પોલ્ફિલા દારિકાને પોતે જ તેતલિપુત્રને પત્ની રૂપે પ્રદાન કરી. |११ तएणंतेयलिपुत्तेपोट्टिलंदारियं भारियत्ताए उवणीयंपासइ, पासित्ता हतढे; पोट्टिलाए सद्धिं पट्टयं दुरुहइ, दुरुहित्ता सेयापीएहिं कलसेहिं अप्पाणं मज्जावेइ, मज्जावित्ता अग्गिहोम करेइ, करित्ता पाणिग्गहणं करेइ, करित्ता पोट्टिलाए भारियाए मित्तणाइणियग- सयणसंबंधि परिजणं विपुलेणं असणपाणखाइमसाइमेणंपुप्फ वत्थगंधमल्लालंकारेणंसक्कारेइ,सम्माणेइ, सक्कारिता सम्माणित्ता पडिविसज्जेइ । ભાવાર્થ - ત્યાર પછી પત્ની બનવા માટે આવેલી પોટ્ટિલા કન્યાને જોઈને તેતલિપુત્ર હર્ષિત અને સંતુષ્ટ થયા અને પોટ્ટિલાની સાથે બાજોઠ પર બેસીને ચાંદી-સોનાના કળશોથી પોતાનો અભિષેક કરાવ્યો. અગ્નિમાં હોમ કર્યો. ત્યાર પછી અગ્નિની સાક્ષીએ પોટ્ટિલા દારિકાનું પાણિગ્રહણ કર્યું અને પોટ્ટિલા ભાર્યાના મિત્રજનો, જ્ઞાતિજનો, નિજ્જનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનોનો વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર આદિથી સત્કાર કર્યો, સન્માન કર્યું. સત્કાર-સન્માન કરીને તેઓને વિદાય કર્યા. १२ तए णं से तेयलिपत्ते पोट्टिलाए भारियाए अणुरत्ते अविरत्ते उरालाई माणुस्साई भोगभोगाई भुंजमाणे विहरइ ।। ભાવાર્થ:- ત્યાર પછી તેતલિપુત્ર પ્રધાન પોટ્ટિલા ભાર્યામાં અનુરક્ત અને અવિરક્ત-આસક્ત થઈને તેની સાથે મનુષ્ય સંબંધી ઉદાર ભોગોને ભોગવતા રહ્યા. કનકરથ રાજા દ્વારા પુત્રોની વિકલાંગતા :१३ तए णं से कणगरहे राया रज्जे य? य बले य वाहणे य कोसे य कोडागारे य पुरे य अंतेउरे य मुच्छिए गढिए गिद्धे अज्झोववण्णे जाए यावि होत्था । जाए पुत्ते वियंगेइ, अप्पेगइयाणं हत्थंगुलियाओ छिंदइ अप्पेगइयाणं हत्थंगुट्ठए छिंदइ, एवं पायंगुलियाओ पायंगुट्ठए विकण्णसक्कुलीए विणासापुडाई फालेइ, अंगमंगाई वियंगेइ । भावार्थ :- ४२० २१% २।४य, राष्ट्र, सेना, वाइनो, ओष, ओहा२मा तथा अंत:पुरमा भूछित, લોલુપ, ગૃદ્ધ અને અત્યંત આસક્ત થઈ ગયા હતા, તેથી તેઓ જન્મ પામતા પુત્રોને વિકલાંગ કરી દેતા હતા. કેટલાક પુત્રોની હાથની આંગળીઓ, કેટલાક પુત્રોના હાથના અંગૂઠા, કેટલાકની પગની આંગળી