SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ | २५२ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર તે દીક્ષિત થયા, ચૌદપૂર્વના જ્ઞાતા થયા, ત્યાર પછી અનંત કેવળજ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા. १७९ तए णं मल्ली अरहा सहसंबवणाओ उज्जाणाओ णिक्खमइ, णिक्खमित्ता बहिया जणवयविहार विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી કોઈ સમયે મલ્લી અરિહંત સહસામ્રવન ઉદ્યાનમાંથી બહાર નીકળીને જનપદોમાં વિહાર કરવા લાગ્યા. १८० मल्लिस णं अरहओ भिसग पामोक्खा अट्ठावीसं गणा, अट्ठावीसं गणहरा होत्था । मल्लिस्सणं अरहओ भिसग पामोक्खा चत्तालीसं समणसाहस्सीओ उक्कोसियाओ समणसंपया होत्था. बंधमईपामोक्खाओपणपण्णं अज्जियासाहस्सीओ उक्कोसिया अज्जिया संपया होत्था । एवं सावयाणं एगा सयसाहस्सीओ चुलसीइं च सहस्सा, सावियाणं तिण्णि सयसाहस्सीओ पण्णढेि चसहस्सा, छस्सया चोद्दसपुव्वीणं, वीससया ओहिणाणीणं, बत्तीसं सया केवलणाणीणं, पणतीसं सया वेउव्वियाणं, अट्ठसया मणपज्जवणाणीणं, चोइससया वाईणं, वीसं सया अणुत्तरोववाइयाणं संपया होत्था । भावार्थ :- मला अतिने मृष राहि म४यावीस(२८) 19 अने म४यावीस(२८) २।४।५२ उता. भली अरिहंतने भूष-प्रभुपयालीस २(४०,०००) साधुओ, बंधुभती माहियावन २(५५,०००) आर्यायो, सायौरासी २ (१,८४,०००) श्रावी, त्रासापांसार (3,६५,०००) श्राविकामओ, सो(500) यौहपूर्वी साधुओ, २(२०००) अवधिशानी,पत्रीससो (3,२००) वणशानी, पत्रिीससो(3,400)वैठियधिधारी, मासो(८००) मन: पर्यवशानी, यौइसो (१४००) वाही सने वीस सो(२०००) अनुत्तरोपपति (पांय अनुत्तर विमानवासी हेवोमा उत्पन्न થનારા) સાધુઓની સંખ્યા હતી. १८१ मल्लिस्स अरहओ दुविहा अंतगडभूमी होत्था । तंजहा-जुगंतकरभूमी, परियायतकर भूमी य । जाव वीसइमाओ पुरिसजुगाओ जुगंतकरभूमी, दुवासपरियाए अंतमकासी।। ભાવાર્થ – મલ્લી અરિહંતના તીર્થમાં બે પ્રકારની અંતકર ભૂમિ(તે જ ભવમાં મોક્ષ મેળવનારનો બે પ્રકારનો કાળ) થઈ. તે આ પ્રમાણે છે-યુગાન્તકર ભૂમિ અને પર્યાયાન્તકર ભૂમિ. વીસ પાટ સુધી યુગાંતર ભૂમિ થઈ અર્થાત્ વીસ પાટ સુધી મુક્તિ પ્રાપ્ત કરી. (મલ્લી અરિહંતના તીર્થમાં વીસમી પાટ પછી કોઈએ મોક્ષ પ્રાપ્ત કર્યો નથી.) તેમની પર્યાયાન્તકર ભૂમિ બે વર્ષની થઈ અર્થાતુ મલ્લી અરિહંતને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બે વર્ષે મોક્ષે જનારા સાધુ થયા.(તે પહેલા કોઈ જીવ મોક્ષે ગયા નથી.) મલ્લી પ્રભુનું નિર્વાણ:१८२ मल्ली णं अरहा पणुवीसं धणूणि उड्डे उच्चत्तेणं, वण्णेणं पियंगुसमे, समचउरंससंठाणे, वज्जरिसभणाराचसंघयणे, मज्झदेसे सुहं सुहेणं विहरित्ता जेणेव सम्मेए पव्वए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सम्मेयसेलसिहरे पाओवगमणमणुववण्णे।
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy