SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર २४ त णं ते माकंदिय दारया तत्थ वि स वा जाव अलभमाणा जेणेव उत्तरिल्ले वणसंडे तेणेव उवागच्छंति । तत्थ णं वावीसु य जाव आलीघरएसु य विहरति । ૨૬૬ ભાવાર્થ :- ત્યાર પછી તે માદીપુત્રોને ત્યાં પણ સુખરૂપ સ્મૃતિ આદિ પ્રાપ્ત ન થતાં ઉત્તરદિશાના વનખંડમાં ગયા. ત્યાં જઈને વાવડીઓમાં યાવત્ વલ્લીમંડપમાં વિચરણ કરવા લાગ્યા. २५ तणं ते मागंदियदारया तत्थ वि सई वा जाव अलभमाणा जेणेव पच्चत्थमिल्ले वणसंडे तेणेव उवागच्छंति जाव विहरति । ભાવાર્થ :- ત્યાર પછી તે માકંદીપુત્રોને ત્યાં પણ સુખરૂપ સ્મૃતિ આદિ પ્રાપ્ત ન થતાં પશ્ચિમદિશાના વનખંડમાં ગયા અને વલ્લી મંડપાદિમાં વિચરવા લાગ્યા. २६ तए णं ते माकंदिय दारया तत्थ वि सई वा जाव अलभमाणा अण्णमण्णं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हे रयणद्दीवदेवया एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! सक्कस्स वयण-संदेसेणं सुट्ठिएण लवणाहिवइणा णिउत्ता जावमा णं तुब्भं सरीरगस्स वावत्ती भविस्सइ । तं भवियव्वं एत्थ कारणेणं । तं सेयं खलु अम्हं दक्खिणिल्लं वणसंडं गमित्तए त्ति कट्टु अण्णमण्णस्स एयमठ्ठे पडिसुणेइ, पडिसुणित्ता जेणेव दक्खिणिल्ले वणसंडे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ:- ત્યાર પછી માકંદીપુત્રોને ત્યાં પણ સુખરૂપ સ્મૃતિ આદિ પ્રાપ્ત ન થતાં તેઓ એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા– હે દેવાનુપ્રિય ! રત્નદ્વીપની દેવીએ આપણને કહ્યું છે કે– હે દેવાનુપ્રિયો ! શક્રના આજ્ઞાવચનથી લવણાધિપતિ સુસ્થિતદેવે મને સમુદ્રની સ્વચ્છતાના કાર્યમાં નિયુક્ત કરી છે યાવત્ તમે દક્ષિણ દિશાના વનખંડમાં જતાં નહીં. ત્યાં તમારા શરીરનો વિનાશ થઈ જશે. આ કથનમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. તેથી દક્ષિણ દિશાના ઉદ્યાનમાં જઈને તે રહસ્ય જાણવું, તે આપણા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે પરસ્પરના વિચારનો સ્વીકાર કરીને, તેઓ દક્ષિણ દિશાના વનખંડ તરફ જવા રવાના થયા. દક્ષિણી વનખંડનું રહસ્ય : २७ त णं गंधे णिद्धाइ से जहाणामए अहिमडे इ वा जाव अणिट्ठतराए चेव । तए णं ते मागंदियदारया तेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सएहिं-सएहिं उत्तरिज्जेहिं आसाई पिर्हेति, पिहित्ता जेणेव दक्खिणिल्ले वणसंडे तेणेव उवागया । ભાવાર્થ :- ત્યાર પછી દક્ષિણ દિશા તરફ જતાં સર્પાદિના મૃત ક્લેવરની દુર્ગંધથી પણ અધિક અનિષ્ટ દુર્ગંધ આવવા લાગી. ત્યાર પછી તે માકંદીપુત્રોએ તે અશુભ દુર્ગંધથી વ્યાકુળ બનીને પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રોથી મુખને(નાકને) ઢાંકી લીધું. મુખ ઢાંકીને તેઓ દક્ષિણ દિશાના વનખંડમાં પહોંચ્યા. २८ तत्थ णं महं गं आघायणं पासंति, पासित्ता अट्ठियरासिसक्संकुलं भीमदरिसणिज्जं । एगं च तत्थ सूलाइयं पुरिसं कलुणाई कट्ठाई विस्सराइं कूवमाणं पासंति, भीया जाव संजायभया जेणेव से सूलाइपुरिसे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं सूलाइयं पुरिसं
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy