SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य:- १ : भेधदुभार गमणाए । तए णं से अभयकुमारे जेणेव सेणिए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता सेणियं रायं ओहयमणसंकप्पं जाव झियायमाणं पासइ, पासइत्ता अयमेयारूवे अज्झत्थिए चितिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था - ૨૯ अण्णया य ममं सेणिए राया एज्जमाणं पासइ, पासित्ता आढाइ, परिजाणइ, सक्कारेइ, सम्माणेइ, आलवइ, संलवइ, अद्धासणेणं उवणिमंतेइ मत्थयंसि अग्घाइ, इयाणिं ममं सेणिए राया णो आढाइ, णो परियाणइ, णो सक्कारेइ, जो सम्माणेइ, णो इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं ओरालाहिं वग्गूहिं आलवइ, संलवइ, णो अद्धासणेणं उवणिमंतेइ, णो मत्थयंसि अग्घाइ य, किं पि ओहयमण-संकप्पे झियायइ । तं भवियव्वं णं एत्थ कारणेणं । तं सेयं खलु मे सेणियं रायं एयमट्ठे पुच्छित्तए । I एवं संपेहेइ, संपेहित्ता जेणामेव सेणिए राया तेणामेव उवागच्छइ, उवागच्छित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु जएणं विजएणं वद्धावेइ, वद्धावइत्ता एवं वयासी - तुब्भे णं ताओ ! अण्णया ममं एज्जमाणं पासित्ता आढाह जाव मत्थसि अग्घायह, आसणेणं उवणिमंतेह, इयाणिं ताओ ! तुब्भे ममं णो आढाह जावो आसणं उवणिमंतेह । किं पि ओहयमणसंकप्पा जाव झियायह । तं भवियव्वं ताओ ! एत्थ कारणेणं । तओ तुब्भे मम ताओ ! एयं कारणं अगूहेमाणा असंकेमाणा अणि हवेमाणा अपच्छाएमाणा जहाभूतमवितहमसंदिद्धं एयमट्ठमाइक्खह । तए णं हं तस्स कारण अंतगमणं गमिस्सामि । ભાવાર્થ :- ત્યારપછી અભયકુમારે સ્નાન કરીને યાવત્ સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને શ્રેણિક રાજાના ચરણોમાં વંદન કરવા જવાનો નિશ્ચય કર્યો. ત્યારપછી અભયકુમાર શ્રેણિક રાજા પાસે આવ્યા અને શ્રેણિક રાજાને હતોત્સાહ તથા ચિંતાગ્રસ્ત જોયા, જોઈને અભયકુમારના મનમાં આ પ્રકારનો અધ્યવસાય, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે– અન્ય સમયે શ્રેણિક રાજા મને આવતો જોઈને આદર કરતા, ખુશ થતા, વસ્ત્રાદિથી સત્કાર કરતા, આસન વગેરે આપીને સન્માન કરતા, મારી સાથે વાતચીત કરતા હતા, અર્ધા આસન પર બેસવા માટે નિમંત્રણ કરતા અને મારા મસ્તકને સૂંઘતા હતા પરંતુ આજે શ્રેણિક રાજા મને આદર આપતા નથી, ખુશ थता नथी, सत्डार $२ता नथी, सन्मान आपता नथी, ईष्ट, अन्त, प्रिय, मनोज्ञ, मनोहर भने उधार વચનોથી આલાપ-સંલાપ કરતા નથી, અર્ધા આસન પર બેસવા માટે આમંત્રણ આપતા નથી અને મારા મસ્તકને સૂંઘતા નથી. આજે તેઓ નિરુત્સાહ અને ચિંતા મગ્ન છે, તેનું કોઈ કારણ હોવું જોઈએ. તેથી મારે શ્રેણિક રાજાને આ વાત પૂછવી યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને અભયકુમારે શ્રેણિક રાજા પાસે આવીને બે હાથ જોડી, મસ્તક પર આવર્તન કરી, અંજલી કરીને જય-વિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું– હે તાત ! તમે અન્ય સમયે મને આવતો જોઈને મારો આદર કરતા યાવત્ મારા મસ્તકને સૂંઘતા હતા અને આસન પર બેસવા
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy