________________
અધ્ય—૫: શૈલક
૧૫૫
धम्मायरियस्स थावच्चापुत्तस्स अंतियं पाउब्भवामो, इमाइं च णं एयारूयाइं अट्ठाई हेऊ पसिणाइं कारणाइं वागरणाई पुच्छामो । तं जइ णं मे से इमाई अट्ठाई जाव वागरेइ, तए णं अहं वंदामि णमंसामि । अह मे से इमाई अट्ठाई जाव णो वागरेइ, तए णं अहं एएहिं चेव अट्ठेहिं ऊहिं णिप्पट्ट-पसिणवागरणं करिस्सामि ।
ભાવાર્થ :- ત્યારપછી શુક પરિવ્રાજકે સુદર્શનને આ પ્રમાણે કહ્યું– હે સુદર્શન ! ચાલો, આપણે તારા ધર્માચાર્ય થાવચ્ચા પુત્રની પાસે જઈએ અને અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ તથા વ્યાકરણ વિષયક પ્રશ્નો પૂછીએ. જો તે મારા આ પ્રશ્નોનો યાવત્ વ્યાકરણોનો ઉત્તર આપશે તો હું તેમને વંદના નમસ્કાર કરીશ અને જો તે મારા આ પ્રશ્નના ઉત્તર આપશે નહીં તો હું તેમને આ અર્થ તથા હેતુ આદિથી નિરુત્તર કરી દઈશ.
३९ त णं से सुए परिव्वायगसहस्सेणं सुदंसणेण य सेट्ठिणा सद्धिं जेणेव णीलासोए उज्जाणे जेणेव थावच्चापुत्ते अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता थावच्चापुत्तं एवं વયાસી- ગત્તા તે ભંતે ! નવભિન્ન તે ભંતે ! અવ્યાનાર્હ તે મતે ! પાસુયવિહાર તે ભંતે ? સુયા ! નત્તા વિ મે, નવખિન્ન પિમે, અવ્યાનાર્હ પિમે, સુયવિહાર વિમે
ભાવાર્થ:- ત્યાર પછી તે શુક પરિવ્રાજક, એક હજાર પરિવ્રાજકો અને સુદર્શન શેઠની સાથે નીલાશોક ઉધાનમાં થાવચ્ચાપુત્ર અણગાર પાસે ગયા અને થાવચ્ચા પુત્રને આ પ્રમાણે કહ્યું–
પ્રશ્ન– હે ભગવન્ ! આપને યાત્રા છે કે નહીં ? યાપનીય છે કે નહીં ? આપનામાં અવ્યાબાધ છે કે નહીં ? આપને પ્રાસુક વિહાર છે કે નહીં ? ઉત્તર- હા, શુક ! મારી યાત્રા પણ છે, યાપનીય પણ છે, અવ્યાબાધ અને પ્રાસુક વિહાર પણ છે.
४०से किं ते भंते ! जत्ता ? सुया ! जं मे तक्णियम संजमसज्झायझाणावस्सयमाइ सु जोगेसु जयणा, से तं जत्ता ।
ભાવાર્થ::- પ્રશ્ન- હે ભગવન્ ! આપની યાત્રા કેવી છે ? ઉત્તર- હે શુક ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યક આદિ યોગોમાં જે યતનાપૂર્વકની પ્રવૃત્તિ છે, તે મારી યાત્રા છે.
• કૃલિય
૪૨ સે જિ તે ભંતે ! નખ્ખું ? સુયા ! નખને તુવિષે પળત્તે, તં નહીંजवणिज् य णोइंदिय-जवणिज्जे य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આપનું યાપનીય શું છે ? ઉત્તર- હે શુક ! યાપનીયના બે પ્રકાર છે. યથા– ઇન્દ્રિય યાપનીય અને નોઇન્દ્રિય- યાપનીય.
४२ से किं तं इंदियजवणिज्जे ? सुया ! इंदिय-जवणिज्जे- जं मे सोइंदिय चक्खिदियघाणिंदिय-जिब्भिदिय-फासिंदियाइं णिरुवहयाइं वसे वट्टंति । से तं इंदिय-जवणिज्जे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઇન્દ્રિય યાપનીય કોને કહે છે ? ઉત્તર– હે શુક ! શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય; આ પાંચે ઇન્દ્રિયો નિરુપહત(ઉપઘાત-રહિત) મારે આધીન વર્તે છે. તે મારા માટે ઇન્દ્રિય યાપનીય છે.