Book Title: Jin Shasanna Shramani Ratno
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/005131/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જિન શાસનનાં શ્રમણીરત્નો Ceas de coco પ્રેરિકા :- પૂ. વાત્સલ્યમૂર્તિ સા. સવોદયાશ્રી મ. સા. | સંપાદક :- શ્રી નંદલાલ દેવલુક (અરિહંત પ્રકાશન - ભાવનગર) Page #2 -------------------------------------------------------------------------- ________________ ઝીરોમિશમબોઘમિકથી હિંદમૂર્ગિમાંદનીન RSS હતીવથોણમાપદ //તષ્ઠIRD4!6ોનાસકાળનાડEDhalanieleી પ્રાથરિમાણોદ રિઝીલવાર HERESISH '; મહદ્વારમgવડીલાલજી ભાવિન અાટે Hous સં.૨૦૫૦ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં. | અમદાવાદ નવા વાડજ(તુલસી શ્યામ) મધ્યે ચાતુર્માસ બિરાજમાન....•• - in Edu 1 KURB Page #3 -------------------------------------------------------------------------- ________________ આમ મામwl llllll 70000 GRESH f વડBPો ?" 2 HOYER in Gર પર તળપતિઓરીપીકુઈ ઈ -લીખે જનાવરણ પ્રવર્તિની પૂ.સાધ્વીજી શ્રી હેમલત્તાશ્રીજી મહારાજના ઉપદેશથી કુ. દર્શના હેમેન્દ્રમાદ શાહના સેજન્યથી Jain Education Interna | 1y.org Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ જિન-શાસનનાં શ્રમણીરત્નો [પ્રથમ આવૃત્તિ] ગ્રંથપ્રેરિકા પૂ. સા. સર્વોદયાશ્રીજી મ. સા. નંદલાલ દેવલુક Page #6 -------------------------------------------------------------------------- ________________ ? જિન–શાસનનાં શ્રમણીરત્નો [પ્રથમ આવૃત્તિ] જ ગ્રંથપ્રેરિકા : શ્રી લબ્ધિવિક્રમ-રાજયશ ગુરુવરનિશ્રાવર્તી પૂ. સા. શ્રી સર્વોદયાશ્રીજી મ. સા. (મા મહાર જે ગ્રંથપ્રકાશનના મુખ્ય સહયોગી : શ્રીમતી કુમુદબહેન બચુભાઈ જવેરી પિરવાર, જાપાન-મુંબઈ. ” સંપાદક : નંદલાલ દેવલુક " પ્રકાશક : શ્રી અરિહંત પ્રકાશન : પદ્માલય, ૨૨૩૭/બી-૧, હિલ ડ્રાઈવ, વાઘાવાડી રોડ, ભાવનગર-૨. * ગ્રંથવિમોચન આયોજક : શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ નાગપુર (મહારાષ્ટ્ર) ગ્રંથની કિંમત રૂ. ૨૫૦=૦૦ ગ્રંથપ્રકાશન સપ્ટેમ્બર ૧૯૯૪ * મુદ્રકો અજિત મુદ્રણાલય, ચિત્રા, ભાવનગર. કહાન મુદ્રણાલય–સોનગઢ. (જિ. ભાવનગર) આર્ટિસ્ટ : અનંત ભાવસાર–ભાવનગર. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૐ પાર્શ્વનાથાય Ä જૈનં જયતિ શાસનમ્ ૐ પદ્માવત્યે હીં શ્રી જિનશાસનનાં શ્રમણીરત્નો વિમોચન સમારાહ પ્રેરિકા પૂ. સાધ્વી સર્વોદયાશ્રી મ. સા. શ્રમણીરત્નો ગ્રંથ વિમોચન સમારોહ શુભનિશ્રા શ્રી લબ્ધિવિક્રમ ગુરુકૃપાપ્રાપ્ત - પ્રખર પ્રવચનકાર જૈનોદ્ધાર અને જિર્ણોદ્ધારના પુરસ્કર્તા ૫. પૂ.આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ. સા. શ્રી શ્રમણીરત્નો ગ્રંથવિમોચન સમારોહ દાતા પ્રેરાિ ઃ પૂ. સા. શ્રી રત્નચૂલાશ્રીજી મ. પૂ. સા. શ્રી શુભોદયાશ્રીજી મ. શ્રમણીરત્નોગ્રંથ વિમોચન સમારોહ દાતા પૂ. માતુશ્રી દેવી, પૂ. પિતાશ્રી રામદુલારસિંહ, પુત્ર જગદીશપ્રસાદ, શ્રીમતી સીમા, પૌત્ર પવનકુમાર, પ્રશાંત, પ્રભાત, પૌત્રી રાજલક્ષ્મી, પ્રીતીબાળા (સુબ્બાનપુર - યુ. પી. ) તથા મીરા રોડ - મુંબઈ. શ્રી શ્રમણીરત્નો ગ્રંથ વિમોચન સમારોહ આયોજક : શ્રી શ્વે. મૂ. જૈન તપગચ્છ સંઘ - નાગપુર ગુલાબસાઉ ગલી - ઈતવારી - નાગપુર-૨ (મહારાષ્ટ્ર) શ્રી શ્રમણી રત્નો ગ્રંથ વિમોચક : શ્રીમતી ચંદ્રિકાબહેન ચુડાસમમા મહેસુલ અને ઉર્જા મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગ્રંથ વિમોચન સમારોહ દિન - રવિવાર તા. ૧૮/૯/૯૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી લબ્ધિવિક્રમરાજયશ ગુરુવરની આજ્ઞાથી જીવનને ધન્ય બનાવનાર પૂ. સા. સર્વોદયાશ્રીજી મહારાજ (ગ્રંથપ્રેરિકા) શ્રીમતી કુમુદબહેન બચુભાઇ ઝવેરી પરિવારના સૌજન્યથી आ. श्रीकलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र Page #10 -------------------------------------------------------------------------- ________________ સં. ૨૦૫૦ના નાગપુરના ચાતુર્માસ દરમ્યાન પ. પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મહારાજ સાહેબ (બેન મહારાજ) તથા પૂ. સા.શ્રી રત્નચૂલાશ્રીજી મહારાજના માર્ગદર્શન પ્રમાણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી છબીલદાસભાઇ મહેતા અને ઉર્જામંત્રીશ્રી ચંદ્રિકાબહેન ચુડાસમા શ્રી પદ્માવતી દેવીના અનુષ્ઠાનમાં મગ્ન દેખાય છે. નીચેના ચિત્રમાં શ્રી ચંદ્રિકાબહેનના હાથે શ્રમણીરત્નો ગ્રંથની થયેલ વિમોચન વિધિના દર્શન થાય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ PRICE બે મહાન ગ્રંથરત્નોની સમર્પણ વિધિ અને અન્ય સહયોગમાં શ્રી જગદીશપ્રસાદજી રામદુલારસિંહજી પરિવારે સુંદર લાભ લીધો હતો. Page #12 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરના ચિત્રમાં ધર્મસત્તા અને રાજસત્તાનું નાગપુરમાં જાણે સુભગ મિલન થયું. જૈનાચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી 0 મ. સા. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી છબીલદાસ મહેતા અને સીકાબાદ જૈન સંઘના અગ્રણીશ્રી રાજેન્દ્રભાઈ દલાલ એક વી પૂજન વિધિમાં દેખાયું છે. જ્યારે નીચેના ચિટામાં બે મહાન ગ્રંથરત્નોના વિમોચન પ્રસંગે બહારગામના મહેમાનો | સહિત વિશાળ માનવમેદની નજરે પડે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી લબ્ધિવિક્રમ રાજયશ ગુરુવરની આજ્ઞાથી જીવનને ધન્ય બનાવનાર ચવિહાર અઠ્ઠમપૂર્વક સમાધિમરણ દ્વારા સંયમજીવનને શોભાવનારાં સ૨ળહૃદયી પૂ. સા. સર્વોદયાશ્રીજી મ. સા. (ગ્રંથપ્રેરિકા) [ વિ. સં. ૨૦૪૪ વાલકેશ્વર સુપાર્શ્વનાથ પૌષધશાળામાં ચાતુર્માસ કરી અમારા ઉપર અનંત ઉપકાર કરનાર વાત્સલ્યવારિધિ ધર્મદાતા મા મહારાજ ] તમારા ઉપકાર સ્તવીએ છીએ રોજ સવાર-સાંજ. અમે છીએ આપની નમ્ર શ્રાવિકાઓ મીનાબહેન કીર્તિભાઈ જવેરી, મયૂરીબહેન ભરતકુમાર, સંગીતાબહેન શૈલેશકુમાર, પ્રતિભાબહેન નલિનકુમાર સરકાર, યામિનીબહેન લલિતકુમાર શાહ, પૂર્વીબહેન હિતેશકુમાર જવેરી જાપાન મુંબઈ શ્રીમતી કુમુદબેન બચુભાઈ જવેરી પરિવારના સૌજન્યથી Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન જયતિ શાસનમ્ પ્રેરિકાના પાવન પથપર.... વર્ષો પહેલાં શ્રી મહેન્દ્રભાઈ શેઠ દ્વારા મહાન ગ્રંથની માહિતી આપતાં હેન્ડબિલો મળેલાં. અસ્મિતા ગ્રંથની શ્રેણી હતી. મનમાં થયું, કોણ સંપાદક હશે? વિચારો મનમાં ચાલતા હતા. વિ. સં. ૨૦૪૫માં વાલકેશ્વર આદિનાથ પ્રભુના ઉપાશ્રયમાં નંદલાલભાઈ મળ્યા. શ્રમણરત્ન ગ્રન્થની તૈયારી કરી રહ્યા હતા. મેં પૂછ્યું, આવું સુંદર કાર્ય કરો છો પણ અપૂર્ણ કેમ ? નંદલાલભાઈએ પૂછ્યું, શું કહ્યું? સમજમાં ન આવ્યું. મેં કહ્યું, શાસનના શ્રમણરત્નો જિનશાસનનું મુખ્ય અંગ છે, શાસનનો આધારસ્તંભ છે, પણ જિનશાસનની આધારશિલા વિષે શું વિચાર કર્યો? મ. સા. ! આ ગ્રંથ પૂર્ણ થયે જિનશાસનાં શ્રમણીરત્નો ગ્રન્થ મારી મનોસૃષ્ટિમાં છે. અમારો વિહાર મહારાષ્ટ્રથી આંધ્રપ્રદેશકર્ણાટક-તમિલનાડુમાં થયો. પુનઃ મહારાષ્ટ્ર-મુંબઈમાં પ્રાર્થના સમાજમાં વિ. સં. ૨૦૪૮નું ચાતુમસ થયું. પુનઃ શ્રમણીરત્ન ગ્રન્થની વિચાર માળા ચાલી. વિ. સં. ૨૦૪૯માં ભરૂચમાં સાહિત્ય મોકલ્યું. ઉપર ઉપરથી ઘણું જોયું. શ્રી નંદલાલભાઈનો સંગ્રહ જોતાં દિલ દ્રવ્યું. બાલ્ય ઉંમરમાં દીક્ષા લીધેલ. પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા., પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. શાસન અને આગમરસનાં અમીપાન કરાવેલ એટલે મનોભૂમિમાં જે વિચાર ચાલે તે શાસનની મર્યાદા પ્રમાણે ચાલે. આગમ સાહિત્ય–સ્થાપત્યો-શિલાલેખ જોતાં- વાંચતાં થાય : સાધ્વીજી મ. સા.નું શું યોગદાન? સાધ્વીજી મ. સા.ની શાસનસેવાની નોંધ અત્ર...તત્ર....જે સંસ્થા ત્યાગી સંસ્થા છે....જે માતૃ સંસ્થા છે, જે જૈન સંઘની આધારશિલા છે. આ સાધ્વીજી મ. અંગે કંઈક આલેખન કરવું. મારું સ્વપ્ન નંદલાલભાઈ સાકાર કરી રહ્યા હતા...ચાલો કંઈક સહયોગી થશું; પણ વિવિધ ધારાએ વહેતા જીવનમાં હું નિશ્ચિત કશું કરી શકી નહિ. અમારા પૂ. મોટા મ. સા.એ (પૂ. સર્વોદયાશ્રી મ. સા.) હેન્ડબિલો જોયાં અને કહે વાચંયમા! આ ગ્રંથ માટે જરૂર કંઈક કરવું જોઈએ. પૂ. મોટા મ. સા. ! કરવું તો ઘણું જોઈએ પણ શું કરું? તેઓએ કહ્યું, હું તો આંગળી ચીંધું...પછી તમે જાણો... પૂ. મોટા મ. સા. કેટલીય બાબતમાં જીવનમાં એક જ વાર કહી બીજા કાર્યમાં લાગી જાય. મનમાં થયા કરે....પૂ. મોટા મ. ની ઇચ્છાં છે....પણ....કંઈ કેટલાય સમય વીત્યો. અમારા વર્તમાન ગુરુદેવ પૂ. આ. દેવ રાજયશસૂ. મ. સા. સાથે મારાં વડીલ ભગિની પૂ. સા. રત્નચૂલાશ્રી મ. તથા લઘુભગિની પૂ. સા. શુભોદયાશ્રી માએ વિચારવિનિમય કર્યો. નંદલાલભાઈ સાથે વાતચીત થઈ. છેવટે પૂ. સાધ્વી સર્વોદયાશ્રી મ. સા.ની પ્રેરણાનું નક્કી થયું. જિનશાસનનાં શ્રમણીરત્નો ગ્રંથનું જથ્થાબંધ મેટર નંદલાલભાઈએ મોકલ્યું. એ જ અરસામાં મ. સા.ની વ્યાધિ વિદાય અને મને હર્પિસની વ્યાધિ, અમદાવાદથી નાગપુર દીર્ઘ વિહારયાત્રા.. નાગપુર તા. ૧૦-૭-૯૪ના ચાતુર્માસ પ્રવેશ થયો. તા. ૨૧-૭-૯૪ના નંદલાલભાઈ આવ્યા. પુસ્તક વિમોચન સમારોહની વિચારણા ચાલી. હવે રહ્યો પ્રશ્ન મારી ઢીલનો..છેવટે નિર્ણય કર્યો.....કાર્ય પૂર્ણ કરવું છે. પ્રેરિકા વિદાય પામ્યાં....પ્રેરિકા વતી ઉત્તરદાયિત્વ નિભાવવું રહ્યું. દિવ્યલોકમાં બિરાજિત ગુરુવરોને અંતરનાં અશ્રુ સહ પ્રાર્થના કરી. વર્તમાન ગુરુદેવના આશીર્વાદ ગ્રહણ કર્યા. મારાં લઘુ ભગિની સા. શુભોદયાશ્રી હંમેશાં મને પ્રોત્સાહક Page #15 -------------------------------------------------------------------------- ________________ [5] જ હોય છે. મારાં વડીલ ભગિની પૂ. સા. રત્નચૂલાશ્રી મ. સા. તો જ્ઞાનારાધનાની મસ્તીમાં મસ્ત હોય એટલે તેઓ કહે, વિચારીને કરો. અમારું આર્યામંડળ ખૂબ વિનયી, વિવેકી, નમ્ર સંસ્કાર અને શિસ્તયુક્ત છે. તેઓનો મને ઉદાર સહકાર મળ્યા જ કરે છે. ફક્ત વાત રહી...મારો અપ્રમત્તભાવ પ્રગટે અને પ્રગટ થયેલો અપ્રમત્તભાવ કાયમ રહે. એ જ પ્રાર્થના કરી હવે આગળ વધું.... “ જિનશાસનનાં શ્રમણીરત્નો” ગ્રંથમાં અનેક મહાન જ્ઞાની–વિદુષી શાસન સમર્પિત સાધ્વીજી મ. સા.ની ગૌરવગાથા છે. પણ સત્ય હકીકત એ છે કે પ્રાપ્ત થતા ઇતિહાસ કરતાં અપ્રાપ્ત થતો ઇતિહાસ અનોખો છે. કારણ...જિનશાસનનાં શ્રમણીરત્નો શાસનચરણે, ગુરુચરણે સમર્પિત હતાં....વિનય, વિવેક, તપ, ત્યાગથી તેઓનાં જીવન દેદીપ્યમાન હતાં. જગતની કોઈ મોહ-માયા-ખેવના-કીર્તિ-કામના તેમને ક્યારેય સ્પશ્ય ન હતાં. અંતરની એક આહલેક હતી. તેથી અંતરાત્મામાં તેઓ લીન ગુરુમાં જ ખુદની જાતનાં દર્શન કરતાં હતાં. આ મહાન આર્યાઓએ એક મૂક અણમોલ સંદેશ આપ્યો છે. અનંત કાળ છે–અનંત કામ છે-અનંત આત્મા છે....સેવા કરી તે ધન્ય બની ગયાં છે. સેવામાં જાતને સમર્પિત કરો. બીજી બાજુ ઉપલબ્ધ ઇતિહાસમાં અત્ર-તત્ર અનેક આર્યાઓનો અદ્ભુત ઇતિહાસ મળે છે. તે પણ વંદનીય મહાન આર્યા છે. તેઓ પણ નામ અને કીર્તિથી પર છે પણ આપણને સૌને આદર્શ આપે છે....આયઓનો પવિત્ર ઇતિહાસ વાંચો, તેમનાં ગૌરવશાળી પગલાંને અનુસરો....મનઃસૃષ્ટિમાં કેટલાંક મહાન આર્યાઓએ કબજો લઈ લીધો છે. હૃદય-સિંહાસન પર બિરાજિત આર્યાઓના દર્શનનો એક નમ્ર અને આછેરો પ્રયત્ન કરું છું. જિનશાસનનાં શ્રમણીરત્નો : પ્રભુશાસનનાં શ્રમણીરત્નોનો વિચાર કરીએ ત્યારે આપણી મનોવૃષ્ટિમાં બ્રાહ્મી-સુંદરીથી પ્રારંભ થઈ અનેક જ્ઞાની-ધ્યાન-ત્યાગી-તપસ્વી, સહનશીલતાની જીવંત મૂર્તિ આર્યા ગણોની લાંબી કતાર લાગી જાય. એક એક સાધ્વીજી મ.ના ચરણમાં શિર ઝૂકી જાય અને હર્ષાશ્રુ સહ વિનંતિ થાય....શાસનમાતાઓ ! મજ પામરને પાવન કરો. આપના વરદ હસ્ત મારા શિર પર પ્રસારો. આપનો શાસનપ્રેમ તથા ખમીર આપો. આપ પાસે શાસનનાં રહસ્ય છે. સંયમજીવનના અર્ક છે. પૂજ્યાઓ! આપ મારી સાથે વાત કરો. ગઈકાલની ગરિમાની ગૌરવગાથા સંભળાવો. આવતી કાલનું અમને કર્તવ્ય સમજાવો. બસ....મહાસતી....મહાન આર્યાઓની મંજુલ વાણી આંતરસૃષ્ટિમાં ગુંજી ઊઠી.... - સાધ્વીજી! બોલજો.....પણ આંતરના અમૃતભર્યા પ્રેમથી.....તમારી અંતરની લાગણીમાં તાકાત છે. અનાદિનું અભિમાન વિદાય થશે અને કેવળજ્ઞાન પ્રગટશે : ગુરુવય! આપની વાત સાચી....પણ મેં આપને ન ઓળખ્યાં....આપનો ભાવ સમજવા કોશિશ કરું છું....અભિમાનની વિદાય....કેવળજ્ઞાનનું પ્રગટીકરણ...શું સાધ્વીના વચનમાં આ તાકાત! ઓ ગુરુવર્ય! ઓળખ્યાં... ઓળખ્યાં....તમને ઓળખ્યાં...તમે સમસ્ત સાધ્વીમંડળનાં આદ્ય ગુરુણીઓ.... બ્રાહ્મી અને સુંદરી....જરૂર સમજાઈ આપની વાત....આપનાં વચનો “વીરા મોરા ગજ થકી ઉતરો”...૧ વર્ષથી અભિમાનના ગજ ઉપર ચઢેલ....બાહુબલીજીને શુફલધ્યાનમાં લાવી કેવળજ્ઞાન અપાવ્યું. સાધ્વી સુંદરીજી ૬0000 વર્ષના આયંબિલના તપસ્વી ભરતજીને મૌન જવાબ આપનાર આપની શિક્ષા સમજાઈ. મૌન કરો, જરૂરી ઉપયુક્ત બોલો. વાણીને જ્ઞાનનું નિમિત્ત બનાવો. ધન્ય....ધન્ય સાધ્વી સંઘનાં આદ્ય-ગુરુ ભગિનીઓ....સ્વીકારો અમારી વંદના.... Page #16 -------------------------------------------------------------------------- ________________ [6] અરે! આ તો ઊંચો ગઢ ગિરનાર....ભયંકર વરસાદ...કોકિલકંઠીનો ધ્વનિ કર્ણમાં ગુંજ્યો. “સંજમ નિહુઓ ચર”....આપની કાયા તો કમળ કરતાં કોમળ છે. પણ આપના સ્વરમાં પડકાર છે. ઓ મહાસતી ! શું તમે રાજુલ નહિ? ક્ષત્રિયની પુત્રી, ક્ષત્રિયની પત્ની....અને વીતરાગ માર્ગનાં ઉપાસિકા....સાધ્વીઓ! નિર્ભય બનો! નિડર બનો! બહાદુર બનો! આસુરી તત્ત્વો સામે રણભેરી વગાડો! તમારા બ્રહ્મચર્યનો એટલો પ્રભાવ હોવો જોઈએ. પાપી-વિકારી આત્માની વિકાર ભાવના બળીને ભસ્મીભૂત થઈ જાય. રહનેમિ ઇતિહાસની દષ્ટિએ યાદવ કુળના નબીરા હશે; પણ.... પ્રત્યેક યુગમાં પુરુષ હોય છે. વાસના- આધીન પણ થાય છે. માર્ગ ભૂલેલ મુનિવર હોઈ શકે પણ દરેક યુગમાં રાજુલ જેવી આય પેદા થવી જ જોઈશે. ખુદના પડકારથી ક્ષત્રિયોને, સત્તાધારી પક્ષને પણ સત્ય માર્ગે લાવનાર સતી-મહાસતી પેદા થવી જોઈએ. સતીના સત્ સામે વિકારી પુરુષ બાળક છે. વાત્સલ્યના નીરથી માર્ગ ભૂલેલ મુનિવરને માર્ગે વાળે, પણ મુનિનો માર્ગ ન ચૂકવે. માર્ગદર્શન આપે અને સાધુતાની સુંદર વાટે વાળે તે મહાસતી રાજુલા. વાસનાયુક્ત પુરુષને બાળક સમાં નિર્દોષ બનાવે તે રાજુલ. આ યુગમાં પથદર્શિકા રાજુલાજીની જરૂર છે. ગુરુમાતા! આશીર્વાદ આપો...આપ જેવાં ધર્મમાતા બનીએ. સાધ્વીની મયદા : આમ નહિ ચાલે...નહિ ચાલે...સમુદાય શિસ્ત અને અનુશાસનથી ચાલે. ભલે તમે સંસારનાં રાજરાણી હો....ભલે તમે સત્તાધીશ હતાં પણ અત્યારે એક સાધ્વીજી છો! સાધ્વીની મર્યાદા હોય છે. સાધ્વીજીવનના નીતિનિયમ હોય છે. આ સાધ્વીજીવનમાં “અતિ” કંઈ પણ ન ચાલે. ગુરુણી ! ઓ તારક ગુરુણી ! ક્ષમા કરો. ભૂલ મારી. હવે નહિ કરું. આપની હિતશિક્ષામાં જ મારો ઉદ્ધાર.... ' અરે આપ ગુરુ-શિષ્યનો સંવાદ હિતશિક્ષાનું આદાન-પ્રદાન મારા અપ્રમત્ત ભાવને આહ્વાહન કરે છે. આપે પેદા કરેલ અપ્રમત્ત ભાવમાં આપની દિવ્ય મુખાકૃતિ નિહાળું છું. ઓળખાઈ ગયાં, આપ ગરવા ગુરુવર્યા ચંદનબાલાજી. આપ વિનયમૂર્તિ મૃગાવતીજી! કેવલજ્ઞાનનું દાન કરનાર ગુરુવર્યા કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર મૃગાવતીજી. ઓ મૃગાવતીજી! ઓ વંદનીય ચંદનબાળાજી! અમે પણ આપનાં શિષ્યા છીએ. મહાસતી મૃગાવતીજીની જેમ અમારી ઉપર કૃપા ન કરો....વિનંતિ સ્વીકારો! કૃણુત! કૃણુત! તમારે ગુરુ બનવું છે? ગુરુ કાચા ન ચાલે, ગુરુ પોચા ન ચાલે. ગુરુ તો ભીમાકાંત ગુણવાળા જોઈએ. સંસારની સમસ્ત તરુણીઓને, યુવતીઓને તારવાની જવાબદારી તમારી છે. નારીસંસ્થાને નાથવાની છે. તે કયાંય ઉન્મત્ત ન બને, સ્વચ્છંદ ન બને. શીલ અને સદાચારની પવિત્ર ગંગોત્રી વહેતી રાખવાની છે. સગુણો જુઓ ત્યાં કમળથી પણ કોમળ બનજો. વાત્સલ્યનાં નીર વહાવજો-- પણ એકલા વાત્સલ્યથી ન ચાલે. કડક અનુશાસન સમુદાયનો આધારસેતુ છે. અનુશાસન માટે ચક્રવર્તી રાજપુત્રી–રાજમાતા હોય તો પણ કહેવાનું, એ બધી વાસી પદવીઓ છે. તાજી અને આરાધ્ય પદવી તો તમે સાધ્વી છો. સાધ્વી અનુશાસન અને મયદાની મૂર્તિ જોઈએ. વિશ્વને તમારે શીલ, સદાચાર અને સંસ્કૃતિના મહાન પાઠ ભણાવવાના છે. તમે ભૂલો તો સમસ્ત જગત ભવની ભુલભુલામણીમાં અટવાઈ જાય. મારી પરંપરા આય ચંદનાની પરંપરા..આપના પર યોગક્ષેમની જવાબદારી છે. બધે જ મીઠા રહીએ તે ન ચાલે. કલ્યાણ કાજે Page #17 -------------------------------------------------------------------------- ________________ [7] ક્યારેક કડવા પણ થવું જોઈએ અને આંખ પણ લાલ કરતાં આવડવી જોઈએ. ગુરુમાતા ચંદનાજી! આપે મને હિંમત આપી પણ મારી કરુણ કથની કહું.... કયાં તો મને હસતાં આવડે છે...કયાં તો લડતાં આવડે છે. પણ નેતૃત્વની ગતાગમ નથી પણ આપ જરૂર મને જાગૃત કરજો. ગુરુમાતા થોડી મૃગાવતીજી સાથે વાત કરું....આજ્ઞા આપો. મહાસતીજી મૃગાવતીજી! આપ તો ગજબ કહેવાય! આપની વિચારશૈલી અનોખી. ગુરુ આપ ઠપકો આપો તોય આપ શુક્લધ્યાનમાં પહોંચો. કેવલજ્ઞાન મેળવો. મારી વાત કરું, ગુરુ લઢે તો રડું..બાકી શું કહું, જવા દો મારી વાત. ન કરવા જેવી....ન સાંભળવા જેવી પણ આજ આપના દર્શને મારા હૃદયમાં એક સારો ભાવ જાગ્યો છે. આપના નામમંત્રનો જાપ કરું...આપ કૃપા કરજો. કેવલજ્ઞાન દૂર રહેશે તો ચાલશે પણ...વિનય....સમતા દૂર રહેશે તો મને નહિ ચાલે. આપના વીતરાગી સામ્રાજ્યના માલિક ભલે બનવામાં કદાચ વાર લાગે, પણ આપના સગુણમાં તેમાં ખાસ કરી વિનય તો હમણાં જ જોઈએ. મારી ભૂલ થાય તો નિવારજો....સ્વીકારો વંદના....પ્રભુ મહાવીર શાસનનાં આદ્ય ગુરુણી ચંદનાજી....આઘ શિષ્યા મૃગાવતીજી! મંજુલ સ્વરે સ્વાધ્યાય..., - સાધ્વીજી મ.નો ઉપાશ્રય છે. સુમધુર સ્વાધ્યાયનો સુઘોષ ઘંટ વાગી રહ્યો છે. ઘડીકમાં આચારાંગ સૂત્રનો સ્વર સંભળાય તો ઘડીકમાં ભગવતી સૂત્રનો અવાજ સંભળાય છે. ઘડીકમાં વિપાક સૂત્ર તો ઘડીકમાં પ્રશ્ન-વ્યાકરણ સૂત્રનો સ્વર હૃદયને આનંદવિભોર કરે છે. શુદ્ધ શબ્દોનું ઉચ્ચારણ છે. હ્રસ્વ-દીર્થના ખ્યાલપૂર્વક ઉચ્ચારણ થાય છે. પદો, સૂત્રો એટલા ભાવપૂર્વક બોલાય છે, અર્થ તુરત જ સમજમાં આવે છે. અસ્મલિત પ્રવાહે સ્વાધ્યાય ચાલે છે. અખંડ સ્વાધ્યાયનો મંગલ મંજુલ ધ્વનિ વાતાવરણને પવિત્ર બનાવી રહેલ છે. ઓ સ્વાધ્યાયશીલા! આપ કોણ? આપનાં ઉચ્ચારણો–સૂત્ર ઉચ્ચારણની પદ્ધતિથી આપ મહાન વિદુષી જૈનશાસનની તેજસ્વી તારલિકાઓ લાગો છો. “અમે” અમારા ગુરુદેવની નમ્ર અનુયાયિનીઓ છીએ. અમારા ગુરુદેવે અમને એક જવાબદારી સોંપી છે. એક બાળકને શાસન પ્રભાવક બનાવવાનો છે. દૂધમલ બાળક પારણામાં પોઢ્યો છે. અમારા સ્વાધ્યાયપાઠથી ૬ મહિનાનો બાળક ૧૧ અંગ કંઠસ્થ કરે છે. ઓ મહાન વિદુષી આય! મને યાદ આવ્યું. મારી સ્મૃતિમાં આવ્યું. મહાન શાસન પ્રભાવક વજસ્વામીજીના સર્જન કરનાર આપને ધન્ય છે. આપની ગુરુભક્તિ! ધન્ય છે આપની સ્વાધ્યાયની રીતિ અને પ્રીતિ, ધન્ય છે આપના સમુદાયની શિસ્તને! ઓ સ્વાધ્યાયશીલા ગુરુણ......! અમને કળિકાળના એરૂ આભડી ગયા છે. સૂત્ર વીસરાઈ ગયાં.....તો સૂત્રના સ્વાધ્યાયનું તો શું પૂછવાનું? શાસ્ત્રનાં ચિંતન-મનન વીસરાઈ ગયાં છે. ઓ ગુરુણી.તમે કંઈક કરો.......અમને શાસ્ત્રાભ્યાસની મસ્તી આપો. સૂત્રનું ગાન આપો...સ્વાધ્યાયની મસ્તી આપો. અમારા ઉપાશ્રયની દીવાલો સ્વાધ્યાયથી ગુંજિત બને એવું કંઈક જાદુ કરો....અમે શાસન પ્રભાવકને તૈયાર કરી શકીએ કે નહિ પણ અમારો આત્મા પ્રભુ-શાસનમય બની જાય. જિનાગમ અમારા પ્રાણ બની જાય. સમ્યકજ્ઞાન અમારો અજપાજાપ બની Page #18 -------------------------------------------------------------------------- ________________ [8] જાય. ગુરુમૈયા! ઓ ગુરુમૈયા!....અમને આપની શિષ્યા બનાવો. આપના જ્ઞાન-વારસાના અધિકારી બનાવો. મહારાજજી...આચાર્યશ્રી...પ્રાયશ્ચિત્ત આપો... મહાન જ્ઞાની ગુરુવર આજે ક્ષુબ્ધ છે. તેમના પુણ્ય પ્રકોપે સૌ સ્તબ્ધ થઈ ગયા છે. સૌ મૂંઝાઈ ગયા છે. સૌનાં હૃદય વિસામણમાં છે પણ કોઈ હિંમત કરતું નથી...સાહસ થઈ શકતું નથી. ત્યાં શુભ્ર વસ્ત્રમાં ધીર-ગંભીર ચાલે એક સાધ્વીજી મ. આવી રહ્યાં છે. મુખ પર એક ગજબનું તેજ છે. સંયમથી પવિત્ર ઇન્દ્રિયો છે. સૌ બહાર છે. સાધ્વીજી મ. સૂરિવરની સેવામાં ઉપસ્થિત થાય છે. ધીર-ગંભીર ધ્વનિ ગ્રંજિત થયો. ગુરુદેવ! એક દેડકી મરી ગઈ, પ્રાયશ્ચિત્ત આપો, એક દેડકી અજાણતા મરી....અઠ્ઠમનું પ્રાયશ્ચિત્ત....“તહત્તિ”! આપ મને અઠ્ઠમનું પ્રાયશ્ચિત્ત ફરમાવો છો. પણ...સાધ્વીજી મૌન રહી આચાર્યશ્રી સામે નતમસ્તક બની ઊભાં જ. મૌનનો પ્રભાવ પથરાયો. શાંત મૌન. આચાર્યશ્રીના હૃદયમાં વધ કર્યો. ઘડી પહેલાંના પ્રકોપી આચાર્ય બાળક-શા નિર્દોષ બની બોલી ઊઠ્યા : સાધ્વી માતા ! સાધ્વી માતા!...હું તો તમારો બાળક છું. તમારો ભાવશિષ્ય છું. ખરા સમયે બાળકનું રક્ષણ કરવા આવી પહોંચ્યા. ઉપકારી....ઓ ઉપકારી....ઓ અનંત ઉપકારી....કયા શબ્દોમાં આપના ઉપકારને વર્ણવું....સૂરિવર! તમે સ્વયં પ્રજ્ઞામૂર્તિ છો...શાસ્ત્ર-પારગામી છો. તમે શાસનના સૂત્રધાર છો. તમારા પુણ્ય પ્રકોપ....પણ જૈનશાસનને અનુપમ પ્રદાન કરશે. આપની પાસે શક્તિ છે! સામર્થ્ય છે. શાસ્ત્ર અને શાસનનાં રહસ્યો છે. યુગ....યુગ સધી આપના જ્ઞાનનાં તેજ વિસ્તરે એ જ મારી નમ્ર વિનંતિ છે. આપ કોણ ! આપના ધર્ય...ગાંભીર્ય આગળ પેલો સાગર પણ શરમાઈ જાય છે. ધૈર્યમતિનાં અમીપાન કરનાર કોણ? અરે ! સાધ્વીજી વિચાર કરો. એક છે જેનશાસનની આધારશિલા. એક છે મહાન કતજ્ઞ સરિવર....વિચારના વમળમાં ન અટવાશો. જૈનશાસનની પરમ ગૌરવગાથાના ગૌરવશીલ પ્રસંગને સ્મૃતિમાં લાવો. કપા પૂજ્યોની....વિચારું, યાદ કરું જેનશાસનના ગૌરવને....અરે મનઃસ્મૃતિમાં કોતરાયેલ પાવન પ્રસંગ યાદ આવ્યો. મહા સાધ્વી મહત્તરા અને ૧૪૪૪ ગ્રંથના રચયિતા યોગીશ્રેષ્ઠ આચાર્યદેવ હરિભદ્ર સૂ. મ. ઓ. ગુરુમૈયા યાકિની મહત્તરા....! આપની ચરણરજ શિર પર લઉં છું. આપે મને વરદાન આપવું જ પડશે. ધજા ના બનું...પાયાની શિલા બનું....નામ ખ્યાતિ-કીર્તિના કલંકથી દૂર રહું. સિદ્ધોની દુનિયામાં લીન બનું. આપ એક મહાન જૈનાચાર્યનાં પ્રેરિકા....પણ આપે શાસનની સંહિતા....શાસનની મર્યાદા સ્વીકારી....શાસન મર્યાદામાં આપે સ્વનું તર્પણ કર્યું. બસ, ગુરુમાતા! વધુ શું માગું, મને અનામી ના બનાવો? બસ....આત્મસ્વરૂપમાં લીન બનાવો...ભૌતિક જગતના કોઈ પણ વળગાળો.... નામ-સ્પૃહા-કીર્તિ-ઝંખના-મહાત્વાકાંક્ષા મારામાં ન પ્રગટે...બસ સિદ્ધ સ્વરૂપી બનાવો.... ઓ આચાર્ય ભગવંત હરિભદ્રસૂરીશ્વરજી મ. સા...આપની કૃતજ્ઞતા....આપના દિલની વિશાળતાએ આપની ભાવશિષ્યા બનાવી દીધી. આપના વિશાળ જ્ઞાને ઉદાર દિલે ઉપકારી યાકિની મહત્તરાને ગ્રંથસ્થ કરી શાશ્વત બનાવી દીધી. મહાજ્ઞાની આચાર્ય પુરંદર! આપ હંકાની ચોટ પર કહી. શક્યા..લખી શક્યા....આપની જાતને બિરદાવી શક્યા. યાકિની મહત્તા સુન – આપે મહત્તરા યાકિનીને ધર્મમાતા પદે સ્થાપિત કર્યા. જ્ઞાની કૃતજ્ઞ હોય છે. આવી કૃતજ્ઞતાએ એક મહાન ઇતિહાસને જીવંત રાખ્યો. ઓ આચાર્યદિવ! આપના ગ્રંથોને...ગ્રંથોનાં રહસ્યોને સમજવા સૂક્ષ્મબુદ્ધિ - પ્રજ્ઞા - મેધા જોઈએ. પણ આપની કૃતજ્ઞતાને સમજવા કોમળ હૃદય જોઈએ. બસ, આચાર્યદેવ...વરદાન આપો....જીવનમાં ક્યારેય કૃતન Page #19 -------------------------------------------------------------------------- ________________ [9] ન બનું. એક પણ ઉપકારીના ઉપકારને ન ભૂલું. કૃતજ્ઞ બનું અને જૈન આચાર્યોનો ઇતિહાસ સુશોભિત છે. કૃતજ્ઞ આચાર્ય પુરંદર તર ગુણના કારણે સૂરિ ભટ્ટારક! મને કૃતજ્ઞ બનાવો. મારા કૃતઘ્નતા દુર્ગુણને મૂળમાંથી દૂર કરો.... [નો પહેલો ગુણ પ્રાપ્ત કરું! રીશ્વરજી મ.ના અલૌકિક કૃતજ્ઞ એ જ પુનઃ પુનઃ આપના ચરણે હૃદયની પ્રાર્થના.... આદર્શ સંદેશા અક્ષરા ઃ ગ્રંથ હું બનાવું પણ મદદ તમારી જોઈએ. તમારી મદદ વગર મારું કાર્ય પૂર્ણ ન થાય. મહાત્મા! મદદ નહિ, મને સેવાનો લાભ આપી ધન્ય બનાવો. આપ વિશાળ ગ્રંથરાશિનું સર્જન કરો છો. મને પણ આપની સાહિત્યસેવાથી ધન્ય બનાવો. સરસ્વતી ક્ષમા આર્યા! તમારી સહાય રહેશે તો જ મારું ગ્રન્થસર્જન પૂર્ણ થશે. હું તો મારી ભાવોની દુનિયામાં ડૂબી જાવ છું, દ્રુતગતિએ લખ્યા જ કરું છું. તમે મારા ગ્રંથની કૉપી કરો. તમારા અક્ષર કેટલા સ્વચ્છ, સુઘડ છે! તમે ખુદ સરસ્વતીતુલ્ય અને તમારા અક્ષર આરીસાતુલ્ય. કોણ હશે આ મહાત્મા! કોણ હશે એ સાધ્વીજી મ. જૈન ઇતિહાસમાં ડોકિયું કર્યું. દર્શન થયા મહાન ગ્રંથકાર....સિદ્ધર્ષિ મહાત્માના, દર્શન થયા સરસ્વતીતુલ્યગણા આયા....સંસારનું સર્વશ્રેષ્ઠ પૂર્ણોપમા કાવ્ય એટલે સિદ્ધર્ષિ ગ્રંથ ઉપમિતિ ભવ પ્રપંચ....૧૬૦૦૦ પાત્રનું અદ્ભુત નાટક. ઉપમિતિ ભવ પ્રપંચ ગ્રંથની પ્રથમ કોપી કરનાર મહાન આયંગણા....કેવા હશે એ ઉદારહ્રદયી ગુરુવર! કેવાં હશે એ ગણા આ? કેવી હશે એમની વિદ્વત્તા, કેવું હશે એમનું કલાકૌશલ્ય! જ્યાં સુધી ઉપમિતિ ભવ પ્રપંચ ગ્રંથ વિશ્વમાં રહેશે ત્યાં સુધી ગણા આર્યાનું પ્રદાન શાશ્વત રહેશે. ઓ સરસ્વતીતુલ્ય ગણા આ! નથી તો સરસ્વતી જેવી જ્ઞાનપ્રાપ્તિ, નથી જ્ઞાનપ્રાપ્તિની ઝંખના, ગુરુવર સિદ્ધર્ષિ આપને સરસ્વતી તરીકે સંબોધન કરે, ઉપમિતિ ભવ પ્રપંચની પહેલી કૉપી કરવાનું આપને ધન્ય ભાગ્ય પ્રાપ્ત થાય. સાચે વિદુષી ગુરુણી....આપનું જ્ઞાન અને આપની કલા શાસનસેવાથી ધન્ય બની....ગુરુણી....જરા મુજ પર દયા કરો....શાસનસેવા એ જ અમારો મંત્ર રહે. સૌને સહયોગી બનીએ. સૌના કાર્યના પૂરક બનીએ. શાસનના શરણે સમર્પિત બની સદા શાસનકાર્યના—શાસનસેવાના પૂરક બનીએ. ગુરુદેવોની મહાન શાસન પ્રભાવનામાં ક્યારે પણ અંતરાયભૂત ન બનીએ એવી અમારી ભાવના શાશ્વત રહે તેવી કૃપા કરજો.... “ચૂલિચ્યું તુ પવામિ સુઅં કેવલિ ભાસિઅં’.... આજે ફરી ફરી એક જ શાસ્ત્રપંક્તિ મુખમાં રમ્યા કરે છે જાણે લાગે છે કોઈ જાજરમાન મહાન આર્યા મારા કાનમાં કહી રહ્યાં છે, “સુઅં કેવલિ ભાસિઅં”.... પણ જરા આગળ જોઉં...પાછળ જોઉં.....અરે આ શું? સાત એકસરખાં જ રૂપ....? એકસરખો જ સ્વર....મુખાકૃતિમાં ફરક નહિ...સ્વરમાં ફરક નહિ....ભાવમાં ફરક નહિ.....એકનો એક અવાજ સાત વાર સંભળાય....સાત રૂપ દેખાય....ઓ જ્ઞાનમૂર્તિઓ....આપે મારી ઉપર કૃપા કરી....પણ હું અજ્ઞાની કેમ તમને ઓળખું? મુજ અજ્ઞાનીને દર્શન આપ્યાં. હવે જરા અધિક કૃપા કરો....આપ કોણ....અમને ના ઓળખ્યા.....રોજ ભરહેસર બોલો છો, બોલો....“જસ્ખા ય જક્તિદન્ના.... હા...હા....ગુરુભગિનીઓ! ઓળખ્યાં તમને, આપ મારાં પૂજ્યા Page #20 -------------------------------------------------------------------------- ________________ [10] છો...વંદનીય છો....જફખાય જખદિત્રા, મૂઆ તહ ચેવ ભૂઅ દિત્રા ય, સેણા વેણા રેણા, ભઇણીઓ થુલીભદ્રસ્સ, બરાબર ઓળખ્યાં ને....આપ મહાત્મા યૂલિભદ્રની બહેનો! મહામંત્રી શકટાલની પુત્રીઓ? ગુરુ સંભૂતિ વિ.ની શિષ્યાઓ ! એક કૃપા કરો, હું વિસ્મૃતિની મૂર્તિ છું. આપ સ્મૃતિ સ્વરૂપ છો. જૈનશાસનની આપ એક અદ્વિતીય શક્તિ છો. ૧ શ્રુતિ, દ્વિશ્રુતિ...આમ ૭ શ્રુતિ. ૭ બહેન પ્રાત:કાળમાં આપનું સ્મરણ કરું અને આપની કૃપા ના પામું? જરા મને પેલી વાત કરોને...આપ કેવી રીતે સીમંધર પ્રભુનાં દર્શન પામ્યાં? સાંભળ! વ્યથા વગર વીતરાગનાં દર્શન ના મળે! ગુરુકૃપા વિના જીવનના મંગલ મનોરથ પૂર્ણ ન થાય. શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ વગર કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય....ઓ સાત ગુણી.....આપના શ્રીમુખે આપની વાત સંભળાવો....જીવનનો એક પ્રસંગ હતો. ગુરુચરણમાં નિવેદન કર્યું. અમારા ભાઈ મહારાજ ક્યાં?...અમારા ભાઈ મહારાજ કયાં? ગુરુદેવ! ગુરુદેવ! અમારા ભાઈ મહારાજ ક્યાં? આંખમાં આંસુ સમાતાં નથી. આર્તનાદથી જંગલને ગજાવતી સાત ગભરુ સાધ્વીજી પૂ. ગુરુદેવના ચરણ-કમલની સેવામાં ઉપસ્થિત થાય છે. ગુરુદેવ! આપે તો અમારા એક ભાઈને પૂર્વધર બનાવ્યા. અમારા બીજા ભાઈને આરાધના કરાવતાં હું હારી ગઈ. શ્રીયકજી સ્વર્ગે સિધાવી ગયા. મને હતું નવકારશીથી ઉપવાસ સુધી આરાધના કરાવું, પણ શ્રીયકજી ઉપવાસ તો કર્યો પણ દેહ છોડ્યો. ગુરુ ભગવંત! મારું હૃદય કંપી ઊઠે છે. આપની યક્ષા સાધ્વીના કારણે ભાઈ શ્રીયકજીની વિદાય. ભગવંત! મને જવાબ આપો. આપની પુત્રી સમી આર્યા યક્ષા આરાધક કે વિરાધક? ગુરુદેવ! મારા આત્માની શાંતિ માટે આપ કંઈક કરો. મને ચેન નથી પડતું. મારો અંતરાત્મા મને પોકારે છે. જવાબ મેળવ. પ્રભુ! આપ અંતર્યામી ગુરુદેવ છો. મને તારો...મારા આત્માને સાંત્વન થાય તેમ આપ કંઈક કરો! આપ ચતુર્વિધ સંઘના પ્રાણાધાર ..!.. શું મને શાંતિ ન આપો....ગુરુવર સંભૂતિવિજયજી મહારાજા કરુણાના સ્વામી....ચતુર્વિધ રાંઘમાં ફરમાન કર્યું....યક્ષા સાધ્વીજીના આત્માની શાંતિ માટે ચતુર્વિધ સંઘ કાઉસગ્ગ કરો. કરુણાપૂર્ણ ગુરુવરની આજ્ઞાનો અમલ સમસ્ત સંઘે કર્યો. ચતુર્વિધ સંઘના ધ્યાને શાસનદેવી ચકેશ્વરી માતા પધાય. ગુરુદેવે નિવેદન કર્યું. ચકેશ્વરી માતાએ વિનંતિ કરી યક્ષા સાધ્વીજી મ.ને. સીમંધર પ્રભુ પાસે લઈ જાઉં પણ મારી શક્તિ સીમિત. અમે પાછાં ન આવીએ ત્યાં સુધી આપ ચતુર્વિધ સંઘ કાઉસગ્નમાં રહો. આપનો સહકાર રહે તો અમે સીમ મહાવિદેહમાં પહોંચીએ. વાત્સલ્યનિધિ ગુરુવર વાણી વદ્યા. શાસનદેવી! તમે સિધાવો....સંઘ અહીં કાઉસગ્ગ રહેશે. અમે પહોંચ્યાં સીમંધર પ્રભુના દરબારમાં, પ્રભુનાં દર્શન કર્યા. પ્રદક્ષિણા આપી, પ્રભુના ચરણકમલમાં નિવેદન કર્યું. પ્રભુ! ભરતક્ષેત્રના ગુરુ સંભૂતિ વિજયજી મહારાજની હું શિષ્યા --પક્ષા. ....પ્રભુ ફરમાવો-હું આરાધક કે વિરાધક? પ્રભુ ધીર ગંભીર વાણીએ વધા. સંભૂતિ વિજયજીની શિષ્યા યક્ષા સાધ્વી આરાધક...પ્રભુ....પ્રભુ.....મારો આત્મા શાંત થયો. પ્રભુ! હજી કંઈક કૃપા કરો....પ્રભુએ ચાર ચૂલિકાનું જ્ઞાન આપ્યું. સ્થવિરોએ મુહપત્તિ આપી....શાસનદેવી મને મારા ગુરુના ચરણમાં લાવ્યાં. બધી હકીકત ગુરુચરણમાં નિવેદન કરી. ચાર ચૂલિકા અને મુહપત્તિ ગુરુચરણમાં ધરી....તે કાળના મૃતધરોએ બે ચૂલિકા દશવૈકાલિક સૂત્રમાં સ્થાપના કરી, બે ચૂલિકા આચારાંગ સૂત્રમાં નિહિત કરી. ગુરુણી ! આપ કેવાં જ્ઞાની.....આપની સ્મૃતિશક્તિના પ્રભાવે સીમંધર પ્રભુની વાણી ભરતક્ષેત્રનાં Page #21 -------------------------------------------------------------------------- ________________ [11] સાધુ-સાધ્વીને મળી. આપનાં ચરણમાં નમસ્કાર કરું. પુનઃ પુનઃ એક જ વિનંતિ કરું..મારી વિસ્મૃતિ નષ્ટ કરો....મને સ્મૃતિશક્તિનું વરદાન આપો... ધન્ય ગુરુવર!.....ધન્ય શિષ્યા!..ધન્ય પ્રભુનું શાસન... અદ્યાવધિ સમસ્ત શ્રમણ સંઘ ચૂલિકાનો પાઠ ગૌરવથી કરે છે. ચૂલિક પ્રાપ્તિનો ઇતિહાસ બોલતાં યક્ષા સાધ્વીજી મ.ને સૌ શિર ઝુકાવી દે છે. જિનશાસનમાં વ્યક્તિની પૂજા છે જ નહિ. ગુણનું જ બહુમાન છે, જ્ઞાનનું જ બહુમાન છે. પૂજ્યો! મારું અંતર શાસનપ્રેમથી ભરી દો. મારા કર્મના કાતિલ પડદાને દૂર કરો. મારા આત્માના અનંત ગુણોનું પ્રકટીકરણ કરો. પ્રભુ! હું કર્મ જાનત ભેદોને ભૂલું. આત્માના અદ્વિતીય ગુણોની ઉપબૃહણા કરું. બાહ્ય ભેદ ભૂલું. આંતર સ્વરૂપને નિહાળવાની શાસ્ત્રદષ્ટિ આપો. પ્રભુ! દેહને ભૂલું. વર્ણ-ગંધ-રસ-સ્પર્શને ભૂલું. મારી જડ દૃષ્ટિ દૂર થાય. આત્મદષ્ટિ પ્રગટે એવી કૃપા કરો........ વંદનીય આયગણ : ઇતિહાસના ચમકતા સિતારાસમાં આયઓના શ્રેણીબદ્ધ દર્શન મનોભૂમિમાં સાક્ષાત્ જેવા ક્યારેક થાય છે. તેમની દિવ્ય અનુભૂતિ મગજને તરબતર કરી કંઈક આશિષ અને માર્ગદર્શન આપે છે. રોજ પ્રાતઃકાળમાં દર્શન કરું છું. શ્રી સમેતશિખર તીર્થોદ્ધરિકા બાલદીક્ષિતા પૂ. સા. રંજનશ્રીજી મ.ના મહાન તીર્થનો જીર્ણોદ્ધાર પૂ. સા. રંજનશ્રી મ.ની પ્રેરણા અને માર્ગદર્શનને આભારી. પણ જિનશાસનની મયદાનાં કેટલાં જાણકાર, કેટલા વિનયમૂર્તિ....ગુરુચરણે નિવેદન કર્યું. દુનિયા ભલે કહે, જીર્ણોદ્ધાર સાધ્વીજી મહારાજે કરાવ્યો. પણ મારો અંતરાત્મા મને કહે છે ગુરુદેવ! સાગરજી મ.ની કૃપાનું ફળ છે. પ્રતિષ્ઠા આચાર્ય ભગવંતની તારક નિશ્રામાં વંદન કરીએ. આપના પુનિત ચરણમાં આશિષ માંગીએ. શાસનસેવાના અને શાસન-મર્યાદાના આપની સાથે જ સ્મૃતિ થાય છે, નાકોડા તીર્થનાં ઉદ્વારિકા પૂ. હેતશ્રીજી મ.ના. સદા પ્રાતઃકાળે દર્શન આપે છે. અમારા ભવોદધિતારક ત્યાગ-તપશ્ચર્યાનાં જીવંત મૂર્તિ ગુણીવર્યા પૂ. સુવ્રતાથીજી મ. જીવનમાં આરાધના, સાધના અને ઉત્કૃષ્ટ ચારિત્રમાં લીન રહેતાં, પ્રભુભક્તિમાં મસ્ત રહેતાં. ત્રણ-ત્રણ કલાક સુધી એક પદ દ્વારા પ્રભુમાં ખોવાઈ જતાં. અંતરના અથુજળે, પ્રભુનો પ્રક્ષાલ કરતાં મહાન ગુરુણી યાદ આવે છે. સરલ મૂર્તિ પૂ. મંગલશ્રીજી મ. યાદ આવે છે. અનેક સંસ્મરણો જાગૃત બને છે. જ્ઞાનમૂર્તિ પૂ. જયાશ્રીજી મ. પ્રતિદિન પ્રાતઃકાળે ત્રણ વાગ્યાથી જેમનો સ્વાધ્યાયનો નાદ બાલ્ય ઉંમરમાં શ્રવણ કરતાં જ આંખો ખૂલતી. જેમને વાત ન ગમે, વિવાદ ન ગમે, પણ એક ગમે જ્ઞાનની મસ્તી... જેમને જીવનમાં હું-તું-મારું-તારું ગૌણ કરી એક શાસન અને ગુરુદેવને મુખ્ય માનેલ તે અમારા ઉપકારી પૂ. મોટા મ. સર્વોદયાશ્રી મ. સા. પ્રભુશાસન અને ગુરુદેવ સાડા ત્રણ કરોડ રોમરાજિમાં જેમને બિરાજિત હતાં. મને, અમને સૌને કહેતાં – જમાનાનું ઝેર કાતિલ છે. શાસનની મર્યાદાઓ મહાન છે. ગુરુદેવનું આશૈશ્વર્ય જ તારક છે. કયારેય કયાંય મોટા ભા ના થતાં, નમ્રતા અને વિવેક-વિનયથી જ શોભા વધારજો. અમારાં પૂ. મોટાંબેન સદા જ્ઞાનચર્ચા–સ્વાધ્યાયમાં લીન–તેમનો પણ એક જ મંત્ર – Page #22 -------------------------------------------------------------------------- ________________ [12]. જગત પાછળ અને ભક્ત પાછળ આપણે દોડવાનું નથી. આપણે તો શાસ્ત્ર અને ગુવજ્ઞાને પડછાયાની જેમ અનુસરવાનું છે. અમારાં નાનાં બેન પૂ. શુભોદયાશ્રીજી કંઈ કઠિન વિહારો કરી પલ્લિવાલ પ્રદેશમાં ૩૯ જિનમંદિરનો જીર્ણોદ્ધારનિર્માણ કરાવ્યાં, પણ જીવનમાં જુઓ તો સાદાઈ અને સાધુતાનાં આગવાં દર્શન.... | વિશાળ છે. અનુપમ છે... અદ્ભુત છે... સાધ્વીજી મ. અને તેમના ઇતિહાસો... તેમની શાસનસેવાઓ.... જૈનશાસનમાં સાધ્વીજી મ.નું સ્થાન અનોખું છે. શાસ્ત્રોના પાને પાને સે ભિખુ વા ભિખુણી વા, સાહુવા–સાહુણી વા શબ્દો આલેખાયેલા છે. મોટી શાંતિમાં પણ પંદર દિવસે આવશ્યક ક્રિયામાં બોલીએ છીએ, સાધુ-સાધ્વી, શ્રાવક–શ્રાવિકાણાં.... આમ શાસ્ત્રમાં સર્વને ઉચિત સ્થાન છે જ. આત્માની દૃષ્ટિએ એનું બહુમાન અને અનુમોદન થાય જ છે, બાકી કર્મોની દષ્ટિએ ભિન્નતા હોવી એ તો જૈન શાસનનો મુદ્રાલેખ છે. સ્ત્રીવેદ-પુરુષવેદ અને નપુંસકવેદનાં બંધકારણો કયા ગુણસ્થાનક સુધી બંધ, કયા વેદના કારણે કયા ગુણોની પ્રાપ્તિ ન થાય તેનું વિશદ વર્ણન છે. કમજન્ય ભેદ તથા તેનાં નુકસાન સમસ્ત જૈનો સમજે છે અને માને છે. સાધુજીવન કે સાધ્વીજીવન (વેદની દૃષ્ટિએ) એ કર્મજન્ય ભેદ છે. આત્માનો વિશુદ્ધ આરાધક ભાવ ગુણજન્ય છે. આરાધક ભાવ વિકસિત કરવા, ક્લેશરહિત બનવા, વીતરાગ બનવાનો સાધુ-સાધ્વી બંન્નેને અધિકાર છે. જિનશાસનમાં જે રાગ-દ્વેષરહિત બને છે તે વંદનીય છે. પ્રભુશાસનમાં કેવળજ્ઞાની સદા પૂજનીય છે. વર્તમાનકાળને એક ભયંકર શાપ છે. ક્લેશ ઓછોવત્તો સર્વ સ્થળે જોવા મળે છે. પ્રભુ! દેવાધિદેવ વીતરાગ! તારા શાસનને પામ્યાં છીએ. સમકિતથી શાશ્વત તકની ભૂમિકામાં જોશક્ષય, સમતા, શાંતિ મુખ્ય છે. બસ, અગણિત, અનંત ઉપકાર કરો. મારો આત્મા શાંત-મહાશાંત બને. જગતની કોઈ ઝંખના કયારેય પેદા ન થાય. કુલેશક્ષય, આત્મિક શાંતિની પ્રાપ્તિ અને વીતરાગની મસ્તી પ્રગટે. છેવટે વિશ્વમાં જૈન જયતિ શાસનમ્ જયનાદ ગુંજિત બને એ જ અંતરની અભિલાષાએ વિરમું છું. અજિતનાથ ઉપાશ્રય શ્રી લબ્ધિ-વિક્રમ-રાજયશગુરુચરણેણ ઇતવારી, નાગપુર-૨ પૂ. રત્નચૂલાશ્રી મ. ની આજ્ઞાથી તા ૨૩-૮-૯૪. સાધ્વી વાચંયમાશ્રી (બેન મ.) Page #23 -------------------------------------------------------------------------- ________________ [13] તવારીખની તેજછાયા પૂર્વકાલીન પ્રતાપી પૂર્વાચાર્યોના જે તે સમયકાળ દરમ્યાન પ્રાપ્ત થતા ઉલ્લેખો જોઈએ. મુનિ સંમેલનમાં સાધ્વીજી મ. : વિ. સં. ૧૦૦ની આસપાસમાં વજરવામીના શિષ્ય આચાર્ય વજસેનસૂરિ મ. ના સ્વર્ગગમન પછી મુનિ સંમેલન થયું. આ મુનિ સંમેલનમાં ૪ આચાર્ય ભગવંત, ૭ ઉપાધ્યાય, ૧૨ વાચનાચાર્ય, ૨ પ્રવર્તક, ૨ મહત્તર, ૨ મહત્તર, ૧૨ પ્રવર્તિની, ૫૦૦ સાધુ, 900 સાધ્વીજી મ. હાજર હતાં. મહા– ગુરુવારના નિર્માણમાં સાધ્વીજી મ. : પૂર્વધર આચાર્યદેવ સ્થૂલિભદ્રસૂરિ મ. સા.ના પટ્ટધર આર્ય સુહસ્તિજી અને આર્ય મહાગિરિજી. આય યક્ષા વગેરેથી એમનું પાલન-અભિવર્ધન થયું તેની સ્મૃતિમાં સુહસ્તિજી અને મહાગિરિજી આગળ આર્ય શબ્દ યોજવામાં આવ્યો છે, એમ જેન ઇતિહાસના ગ્રંથો સાક્ષી આપે છે. આગમવાચના – મોટા મુનિ સંમેલનમાં સાધ્વીજી મ. : કુમરગિરિ ઉપર આચાર્યદેવ સુસ્થિત-સૂરિજી તથા આ. દેવ સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં આ મુનિ સંમેલન ભરાયેલ તેમાં જિનકલ્પીની તુલના કરનાર આર્ય મહાગિરિના શિષ્યો-પ્રશિષ્યો આ. બલ્લિસહસૂરિ-દેવાચાર્ય વગેરે ૨૦૦ શ્રમણો આ. સુસ્થિત વગેરે ૩૦૦ સ્થવિર કલ્પી શ્રમણો, આય પોઈણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકા વગેરે હતાં. વાચનામાં ૧૧ અંગો અને ૧૦ પૂર્વેના પીઠોને વ્યવસ્થિત કરવામાં આવેલ. મહત્તરા તથા ગણિની : આચાર્ય જિનચંદ તથા આચાર્ય અભયદેવની બહેનોએ પણ દીક્ષા લીધી. તેઓ કલ્યાણથી મહત્તરા તથા મરુદેવી ગણિની તરીકે પ્રખ્યાત થયાં. મરૂદેવી ગણિી વગેરે કુલ્પાક તીર્થમાં પધારેલ છે. વિશેષાવશ્યક બૃહદ્રવૃત્તિમાં સાધ્વીજી મ : સં. ૧૧૭પમાં ૨૮૦૦ શ્લોકપ્રમાણ વિશેષાવશ્યક બ્રહવૃત્તિ રચવામાં પં. અભયકુમાર, ૫. ધનદેવગણિ, પં. જિનભદ્રગણિ, ૫. લક્ષ્મણ ગણિ, મુનિ વિબુધચંદ્ર, સાધ્વી આણંદશ્રી મહત્તરા, સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી. મહત્તરા-ગણિની : ભંડાર નિવાસી પોઢકની બે પુત્રીઓએ દીક્ષા લીધી, જે યશ શ્રી ગણિની અને શિવાદેવી મહત્તરા નામે ખ્યાત થયેલ. આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ : તેમના શ્રમણી-સમુદાયમાં સાધ્વી પ્રભાવતીશ્રી મહતરા, સા. જગશ્રી મહત્તરા, સા. ઉદયશ્રી મહત્તરા, સા. ચારિત્રથી મહત્તરા વગેરે હતાં. આચાર્યશ્રીએ શેઠ ગણિયાક ધાકડની પત્ની ગુણશ્રીની પુત્રીને દીક્ષા આપી, સા. પ્રભાવતી મહત્તરાની શિષ્યા બનાવી. તેનું નામ સા. નિર્મલમતિશ્રી આપ્યું હતું. આચાર્ય પદ્યદેવસૂરિ : સાધ્વી નિર્મલમતિ ગણિનીએ સં. ૧૨૯૨ના કાર્તિક સુદિ ૮ ના રવિવારે ધનિષ્ઠા નક્ષત્રમાં આ. હેમચંદ્રસૂરિના સટીક “યોગશાસ્ત્ર”ના બે પ્રકાશની પ્રતિઓ લખી આ. પધદેવસૂરિને આપી હતી. Page #24 -------------------------------------------------------------------------- ________________ [14] સોલાક : તેને લક્ષણા નામે પત્ની હતી. ઉદય, ચંદ્ર, ચાંદાક, રત્ન, વાહાકદેવી તથા ધોલ્હીદેવી નામે સંતાનો હતાં. ચંદ્ર દીક્ષા લીધી જે આ. ઉદયચંદ્રસૂરિ નામે ખ્યાતિ પામ્યા. વાલ્લાકના પુત્ર દીક્ષા લીધી જે આ. લલિતકીર્તિ તરીકે પ્રસિદ્ધ થયા. ચાંદાકના પુત્ર પૂર્ણદિવના પુત્ર તથા પુત્રીએ દીક્ષા લીધી, જેનાં નામ પં. ધનકુમાર ગણિ અને સાધ્વી ચંદનબાળા ગણિની હતાં. આદાકની પુત્રી નાઉલીદેવીએ દીક્ષા દીધી. તેનું નામ સાધ્વી જિનસુંદરી ગણિની પડ્યું. તે વિદુષી હતી. (સં. ૧૩૧૩, ૧૩૨૯) તેનો પરિવાર મોટો હતો. તેના ઉપદેશથી સં. ૧૩૧૩ના ચૈત્ર સુદ ૮ ને રવિવારે રાજા વિસલદેવ અને નાગડ મંત્રીના રાજ્યકાળમાં પાલનપુરમાં શેઠ વીરજી ઓશવાલનો પુત્ર શ્રી કુમાર અને તેની બીજી પત્ની પાશ્રીએ “જ્ઞાનપંચમીની કથા” લખાવી. તે પ્રતિ સાધ્વી લલિતસુંદરી ગણિનીને વહોરાવી. આહs : તેને ચંદ્ર નામે પત્ની હતી અને આસરાજ, શ્રીપાલ, ધાંધક, પદ્મસિંહ, લલતુ અને વાસ્તુદેવી નામે સંતાન હતાં. વાસ્તુની પુત્રી મદનસુંદરી અને પદ્મસિંહની પુત્રી ભાવસુંદરી કીર્તિ ગણિની શિષ્યા બની હતી. આ. જિનસમુદ્રસૂરિ : આ. જિનસમુદ્રની શિષ્યા સાધ્વી રાજલક્ષ્મી ગણિની સં. ૧૫૨૦ ના માગશર વદિ ૧૦ના રોજ પાલનપુરમાં હતી. બહેનપણીની સાથે દીક્ષા : બેણપના કરોડપતિ શેઠ કપર્દિની પુત્રી રામયશ્રી (સોમાઈ)એ આચાર્યશ્રીના ઉપદેશથી સંસારને અસાર સમજી પોતાની બહેનપણીઓ સાથે દીક્ષા લીધી. સમય જતાં તે સાધ્વીને મહત્તરાની પદવી પણ મળી. આર્યરક્ષિતસૂરિ : તેમના પરિવારમાં ૧૨ આચાર્ય, ૨૦ ઉપાધ્યાય, ૭૦ પંડિત, ૧૦૩ મહત્તરા, ૮૨ પ્રવર્તિની અને બીજાં સાધુ-સાધ્વી હતાં. આ. મેરૂતુંગસૂરિ : આ. મેતુંગસૂરિના પરિવારમાં સાધ્વી મહિમાશ્રીજી મહત્તરા, પ્રવર્તિની વગેરે પરિવારગણ હતો. આ. કલ્યાણસાગરસૂરિ : આ. કલ્યાણસાગરસૂરિએ “શ્રી શાંતિનાથચરિત્ર, સુરપ્રિયચરિત્ર, વિવિધ છંદોમાં ચિત્રમય જિનસ્તોત્રો તેમ જ ગોડી પાર્શ્વનાથનાં સહસ્ત્રનામમય સ્તવન”ની રચના કરી છે. તેમના પરિવારમાં ૧૧ મહોપાધ્યાયો, ૧૧૩ સાધુઓ, ૨૨૮ સાધ્વીજીઓ હતાં. ભ. સંયમરત્નસૂરિ : આ સમયે આગમગચ્છની લઘુશાખામાં આ. સૌભાગ્યસુંદર, આ. ધર્મરત્નસૂરિ, પ્રવર્તિની સહમશ્રી શિષ્યા સાધ્વી મહિમાશ્રીજી માટે પં. જયસુંદરે સં. ૧૬૪૯ ને આસો સુદ ૩ ના રોજ દેકાપુરમાં ગ્રંથ લખાવ્યો હતો. દેમતી ગણિની આર્યા પદ્મશ્રી : પાટણના અષ્ટાપદજીના દેરાસરમાં સં. ૧૨૦પની સાધ્વીજી દેમતી ગણિનીની મૂર્તિ વિરાજમાન છે. સંભવ છે કે આ દેમતી ગણિની તે બ્રાહ્મણગચ્છના આ. વિમલસૂરિની સાધ્વી મીનાગણિ શિષ્યા નંદાણિની, તેમની શિષ્યા લક્ષ્મીદેમતી હોય. માતરના દેરાસરમાં સં. ૧૨૯૮ની આયાં પદ્મશ્રીની પ્રતિમા છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ [ 15 ] આ. દેવસૂરિ : આ. દેવસૂરિએ પોતાની ફોઈને દીક્ષા આપી તેનું નામ સાધ્વી ચંદનબાળા રાખ્યું. આ. દેવસૂરિના કુંટુંબમાંથી માતા, પિતા, ભાઈ વિજય અને બહેન સરસ્વતીએ તેમ જ વિમલચંદ્ર વગેરેએ તો પહેલેથી દીક્ષા અંગીકાર કરી હતી. આ. જિનચંદ્રસૂરિ : તેમની શિષ્યા સાધ્વી ગુણસમૃદ્ધિ મહત્તરાએ સં. ૧૪૦૬માં “અંજના સુંદરીચરિત્ર” રચ્યું. સાધ્વી દેવશ્રી ગણિની : તેમણે સં. ૧૧૯૨માં ખેડામાં રાજા સિદ્ધરાજના મંત્રી ગાંગિલના કાળમાં ખેડાના વહીવટદાર રાજ. સોમદેવના સમયે આ. મહેશ્વરસૂરિએ રચેલી “પુષ્પવઈકહા”ની પ્રતિ તાડપત્રમાં લખાવી. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પારા ઃ ૩૫૫) વાદી કુમુદચંદ્ર : એકવા૨ વાદી કુમુદ્રચંદ્રે એક વૃદ્ધ શ્વેતાંબર સાધ્વી સરસ્વતીશ્રીની ઘણી કદર્થના કરી. સાધ્વીજીએ આ. દેવસૂરિ પાસે આવી એ વૃત્તાંત જણાવ્યો અને સાથોસાથ ઉત્તેજક વાણીમાં જણાવ્યું કે “મોટા મહારાજે તમને આચાર્ય બનાવ્યા તે અમારી વિડંબના જોવા માટે જ કે? તમારી વિદ્વત્તા શું કામ આવશે? તમારી મોટાઈ શું કામની? શત્રુને ન જિતાય તો હથિયાર શા કામનાં? અક્ષમ્ય પરભવ વધતો જાય એવી સમતા શા કામની? અનાજ સુકાઈ જાય એવી સમતા શા કામની? એને દુષ્ટતાનું ફળ જ્યારે મળશે ત્યારે મળશે; પણ તમારો આશ્રિત સંઘ તો તમારા સમભાવથી પતન પામશે.” આચાર્યશ્રીએ ખૂબ શાંતિ અને ધીરજથી બધું સાંભળ્યું. સાધ્વીજીને શાંત કરી ઉપાશ્રયે મોકલ્યાં અને પાટણના સંઘને પં. માણેકચંદ્ર પાસે પત્ર લખાવી જણાવ્યું કે “અહીં દિગંબર વાદી છે. તે વાદ કરવા ઇચ્છે છે. અમારો વિચાર છે કે તેની સાથે પાટણમાં શાસ્ત્રાર્થ કરવો. આ. વજ્રસેનસૂરિ : આ. વજ્રસેનસૂરિએ સં. ૧૩૮૪ના આસો સુદ ૧ ને સોમવારે શ્રીમાલનગરમાં સાધ્વી શ્રીમતી સુંદરી, વિજયલક્ષ્મી, સા. પદ્મલચ્છી અને સા. ચારિત્રલક્ષ્મીની વિનંતિથી પોતાના શ્રેય માટે અને સમસ્ત આચાર્ય, ઉપાધ્યાય, મુખ્ય સાધુઓના વાંચવા માટે “શ્રી શાંતિનાથ ચરિત્ર” લખ્યું હતું. (શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ર. પ્ર. નં. ૧૦૮, પૃ. ૭૦) આ. વિમલચંદ્રસૂરિ : તેઓ પ્રથમ ઉપાધ્યાય હતા. આચાર્ય થયા પછી તેમણે આ ગચ્છમાં ઉપાધ્યાયપદ અને સાધ્વીનું પ્રવર્તિનીપદ બંધ કર્યાં હતાં. આ. હેમચંદ્રસૂરિ : માતા પાહિનીએ ઘણા ઉલ્લાસથી દીક્ષા લીધી. આ નવા આચાર્યશ્રીની ભાવના અનુસાર આચાર્યશ્રીએ સાધ્વી પાહિનીને પ્રવર્તિનીપદ આપ્યું અને સંઘે પ્રવર્તિની સિંહાસન ઉપર બેસવાની અનુમતિ આપી. આચાર્યશ્રી વિહાર કરતા કરતા પાટણ આવ્યા. અહીં સં. ૧૨૦૭માં તેમનાં માતા પૂ. પ્રવર્તિની પાહિનીજીએ અણુશન કર્યું. શ્રાવકોએ પુણ્યમાં ૩ કરોડ વાપર્યા અને આચાર્યશ્રીએ ત્રણ લાખ શ્લોકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિનીજી કાલધર્મ પામ્યાં. આશુક : સં. ૧૧૭૯માં પાટણમાં રાજા જયસિંહદેવના રાજ્યમાં મહામાત્ય આશુકના સમયે Page #26 -------------------------------------------------------------------------- ________________ [16] પ્રાંતીજના પ્રદ્યુમ્ન જૈન તથા ગોઠીઓએ અર્જિકા મરુદેવી ગણિની તથા ચેલ્લિકા વાલમતી ગણિનીને ભણવા માટે યક્ષદેવ પાસે તાડપત્ર ઉપર “ઉત્તરજ્યણ” લખાવ્યું. તે પ્રતિ પાટણમાં છે. શેઠ છાડા : (૧) શેઠ છાડા (૨) કાબો (૩) રાજડ, પત્ની ગોમતી (૪) ખીમસિંહ, પત્ની ધના, (૫) દેતો, પત્ની કનકાઇ (૬) સોનપાલ, અમીપાલ, પૂરી, જાસુ, બાસુ, પૂરીએ દીક્ષા લીધી. તેનું નામ સાધ્વીશ્રી સાધુલબ્ધિ પાડવામાં આવ્યું હતું. શેઠ છાડાના વંશમાં સોળમી સદીમાં સં. ખીમો, સં. સહસા એમ બે ભાઈઓ થયા. તેઓ તપગચ્છના આ. લક્ષ્મીસાગરસૂરિ (સં. ૧૫૦૮, સં. ૧૫૧૭) અને આ. સોમજયસૂરિના શ્રાવકો હતા. તેઓએ આ. જયચંદ્રસૂરિ પાસે પોતાની પૌત્રી પૂરી, જે દીક્ષિત થઈ હતી તે સાધ્વી સાધુલબ્ધિને ગણિનીપદ અપાવ્યું હતું અને સંઘપૂજા કરી હતી. શેઠ કપર્દિ શાહ (૨) : આ વંશના સોમા શાહની પુત્રી સોમાદેવીએ આ. આયરતિસૂરિ (સં. ૧૧૫૯) પાસે દીક્ષા લઈ મહત્તરા પદ મેળવ્યું હતું. મલધારી સાધ્વી અજિતસુંદરી ગણિની : શ્રી હર્ષપુરી ગચ્છના માલધારીની આજ્ઞાપાલક અજિતસુંદરી ગણિનીએ સં. ૧૨૫૮ ના શ્રાવણ સુદ ૭ ને સોમવારે પાટણમાં “શ્રી સિત્તરી-ભાષ્ય” લખ્યું. સાધ્વી જિનસુંદર ગણિની : વિધિપક્ષના શ્રાવક શેઠ શુભંકર પોરવાડની પરંપરામાં અનુક્રમે સેવક, યશોધન, બાઢુ, દાહડ, સોલાક, ચાંદાક અને પ્રદિવ થયા. તેમાં શેઠ યશોધનનો પુત્ર સુમદેવ, તેમના પુત્ર દીક્ષા લીધી. જેઓ આ. મલયપ્રભસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. શેઠ સોલાકના ભાઈએ દીક્ષા લીધી, જે આ. મદનપ્રભસૂરિની પાટે ઉદયચંદ્રસૂરિ નામથી ખ્યાતિ પામ્યા અને દીક્ષા લઈને આ. જયદેવ નામથી પ્રસિદ્ધિ મેળવી. ચાંદાકની પુત્રી નાઉલીએ દીક્ષા લીધી જેનું નામ સાધ્વી જિનસુંદરી ગણિની હતું. પૂદિવના પુત્ર અને પુત્રીએ દીક્ષા લીધી તેમાં પુત્રનું નામ પં. ધનકુમાર ગણિ અને પુત્રીનું નામ સાધ્વી ચંદનબાલા રાખ્યું હતું. એકદંરે આ કુટુંબે ઘણાં સાધુ-સાધ્વીઓ આપ્યાં. (જુઓ પ્રક. ૩૮, પૃ. ૩૦૭ ૩૮૭ ૩૮૮) સાધ્વી જિનસુંદર ગણિની એમના સમયે ભારે પ્રતિષ્ઠિત હતાં. આ. દેવનાગે સં. ૧૨૮૮માં તેમને માટે મુનિ શીલભદ્ર પાસે પં. ગોવિંદ ગણિના “કર્મસ્તવ” ઉપર ટીકા લખાવી હતી. આ જિનસુંદર ગણિનીએ સં. ૧૩૧૩ના ચૈત્ર સુદિ ૮ને રવિવારે ગુજરાતના રાજા વીસલદેવ વાઘેલા (સં. ૧૨૯૪ થી સં. ૧૩૧૮)ના રાજ્યમાં મહામાત્ય નાગડના કાળમાં પાલનપુરમાં સાધ્વી લલિતસુંદરી ગણિી માટે શેઠ વીરજી ઓશવાલના પુત્ર શ્રી કુમારની ધર્મપ્રેમી પત્ની પદ્મશ્રી પાસે “પંચમી-કથા”નું પુસ્તક લખાવ્યું. (જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ પ્રશ. ૧૨ પ્રશ. ૧૩) Page #27 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૭૪ વિષય પુરોવચન [ સંપાદક-પ્રકાશકનું નિવેદન ] નંદલાલ દેવલુક જૈન સંઘની આધારશિલા...રૂપરેખા પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મ. ૨૩ શ્રમણી–શાસન જ્યોતિ... [ સમીક્ષા પૂ. સા. શ્રી સંસ્કારનીધિશ્રીજી મ. ૨૭ અદ્વિતીય ઉજ્જવળ પરંપરાનું દિગ્દર્શન... ડો. રમણભાઈ ચી. શાહ ૩૪ જયં વિહારી તથા ચિત્ત નિવાઈ...... પૂ સા. શ્રી વાચંયમાશ્રીજી મ. ૩૭ પૂર્વકાલીન શ્રમણીસંઘ [વિહંગાવલોકન | ડે. કવિનભાઈ શાહ ૪૧ પ્રકરણ-૧ : શ્રમણ સંઘને ઉદ્ભવ અને અભ્યદય ૪૨-૭૪ પ્રકરણ-૨ : (૧) શ્રી શ્રમણી આચાર અને આહાર (૨) દશા સામાચારી (૩) વસ્ત્ર અને પાત્ર વિશેના નિયમ (૪) સાધ્વીની દિનચર્યા (૫) શ્રમણ સંઘ (૬) દંડ પ્રક્રિયા (૭) સંયમજીવનની સારમયતા (૮) સંયમ-પાલનની વિશિષ્ટ મર્યાદાઓ (૯) સંયમની સાધનારૂપ પગદંડીઓ ( ૧૦ ) સંયમીનું વ્યવસ્થાપત્રક (૧૧) જાગરણ માટેના સવાલ (૧૨) સાધ્વીસંઘ પાસે આશા પ્રકરણ-૩: પ્રાગૈતિહાસિક યુગમાં નારીજીવન અને શ્રમણીઓ પ્રકરણ-૪ : ભગવાન શ્રેષભદેવથી પાર્શ્વનાથ ભગવાનના સમયનાં ૭૮-૮૮ નામ નામ નામ મરુદેવી પૃથ્વી શ્રીદેવી સુમંગલા લમણા મહાદેવી સુનંદા રામાદેવી પ્રભાવતી બ્રાહ્મી નંદા પદ્માવતી સુંદરી વિષ્ણુદેવી વપ્રાદેવી વિજયાદેવી જયાદેવી શીવાદેવી સેનાદેવી શ્યામ રાજીમતી સિદ્ધાર્થ સુયશા. થાવસ્થા મંગલા સુત્રતા સીતા સુસીમા અરાદેવી વામાદેવી પ્રકરણ-૫ : ભગવાન મહાવીરસ્વામીના સમયની પ્રભાવક સાધ્વીઓ ૮૯-૧૪૨ પ્રિયદર્શના મૃગાવતી ત્રિશલાદેવી સુદર્શના યાદા જયંતી દેવાનંદા કલી સુકાલી Page #28 -------------------------------------------------------------------------- ________________ દુધા ચલણ કુમારદેવી [ શાસનનાં શ્રમણીરત્ન મહાકાલી વસપાલિકા ઘારિણી વિજયા અને પગલા નદા મહાસનકૃષ્ટ સામાં અને જયંતી સુભદ્રા સુસેનાંગની જયેષ્ઠા રેવતી સુકૃષ્ણા યશસ્વતી મહાકૃષ્મા સુયેષ્ઠા ચંદનબાળા વીરકૃષ્ણ પ્રભાવતી સુલાસા રામકૃણા મદરેખા પિતૃસેનકૃષ્ણા ધારિણી દમયંતી શિવાનંદા અંગારવતી યક્ષા, યક્ષદીજા, રોહિણી ભદ્રા ભૂતા, ભૂતદીન્ના બહલિકા ભદ્રા રાણા, વેણા, રેણા. પ્રકરણ-૬ : પહેલી સદીથી અઢારમી સદીનાં સાધ્વીરો ૧૪૪-૧૫૧ પાહિનીદેવી શાંતિમતી ગણિની શ્રાવિકા શ્યામાવ્યા કાશ્મીર અનુપમાદેવી યાકિની મહત્તા પાલી નીતાદેવી સાબી ગુણ મીનળદેવી શ્રીમતી આનંદમહત્તા અને વીરમતી પ્રકીર્ણ : સાધ્વી પરિચય ૧૫૧–૧૫ર સમયશ્રીજી તથા ગુણશ્રીજી મરૂદેવી મહત્તરા લોકગચછની કલ્યાણમતી ગણિ મહત્તા હેમદેવી ટૂંકી રૂપરેખા સોળમીથી અઢારમી સદી સુધીની સાધ્વીઓ અને મહિલાઓનો પરિચય ૧૫૩-૧૫૪ ભાવલક્ષ્મી વિનયચૂલા ગણિી આર્યારત્નમતી આયિકા પહણશ્રી આયિકા રણમતી મોગલ સમયમાં જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓની સ્થિતિ તેરાપંથની સાધ્વીઓ ૧૫૫ પ્રકરણ-૭ : મહાવીરેત્તર જેન સાધ્વીઓ અને શ્રાવિકાઓનો પરિચય ૧૫-૧૫૮ ધારિણી વિલા ફકિમણી વિગતભયા પૂર્ણમિત્રા સાધ્વી ઈશ્વરી શ્રાવિકા (મનકની માતા) આર્યા પછી સાધ્વી મુદ્રમાં કેશા સાધ્વી સરસ્વતી નરંગવતી સુપ્રભા સાધ્વી મહુડ અસંયમિત્ર સુનંદા શ્રમણીસંઘ વિહંગાવલોકન ૧૬૦/૭ ૧૫૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણુરને ] [૩ વિક્રમની વીસમી સદીના વિવિધ ગચ્છ-સમુદાયનાં શ્રમણરત્નો પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિજી મ. સા.નો સાધ્વીસમુદાય ૧૬૧ પૂ. શિવ-તિલક-હેમ-તીર્થશ્રીજી મહારાજનો પરિવાર ૧૬૨-૨૨૧ પૂ. સા. શ્રી શિવશ્રીજી પૂ સા. શ્રી રાજેન્દ્રશ્રીજી પૂ. સા. શ્રી કમલપ્રભાશ્રીજી તિલકશ્રીજી સુરપ્રભાશ્રીજી સૂર્યોદયશ્રીજી હમશ્રીજી ઇન્દુશ્રીજી પ્રશમશીલાશ્રીજી તીર્થ શ્રીજી સંવેગશ્રીજી ચારશીલાશ્રીજી રંજનશ્રીજી પ્રિયંકરાશ્રીજી અમીતગુણશ્રીજી મનેહરશ્રીજી હિરણ્યશ્રીજી ગુણરત્નશ્રીજી મૃગેન્દ્રશ્રીજી પ્રગુણાશ્રીજી દિવ્યપૂર્ણાશ્રીજી ફશુશ્રીજી નિત્યોદયશ્રીજી દિવ્યપ્રજ્ઞાશ્રીજી નિરુપમા શ્રીજી ધર્માનંદશ્રીજી ચારુવ્રતાશ્રીજી મલયાશ્રીજી નરેન્દ્રશ્રીજી ચિવશ્રીજી પ્રવિણ શ્રીજી મૃદુતાશ્રીજી વીર્યધર્માશ્રીજી સગુણાશ્રીજી સુશીમાશ્રીજી દિવ્યાંગનાશ્રીજી સુલભાશ્રીજી સમદમાશ્રીજી પૂ. હીર-પુષ્પાશ્રીજી મહારાજનો પરિવાર ૨૨૧-૨૩૬ પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી પૂ. સા. શ્રી હેમેન્દ્રથીજી પૂ. સા. શ્રી વિદ્યાશ્રીજી સુમલયાશ્રીજી મયણાશ્રીજી , ગુલાબશ્રીજી પદ્મલતાશ્રીજી હેમપ્રભાશ્રીજી ધર્મોદયાશ્રીજી અંજનાશ્રીજી પૂ. સાગરાનંદસૂરિજીના સમુદાયવર્તિની-તપસ્વિની શ્રમણીઓની રૂપરેખા પૂ. સા. શ્રી તિલકશ્રીજી પરિવારનાં શ્રી રેવતીશ્રીજી અને તેમને પરિવાર ૨૩૭ * પૂ. સા. શ્રી તિલકશ્રીજી પરિવારનાં શ્રી રાજેન્દ્રબ્રીજી અને તેમને પરિવાર ૨૩૮ પૂ. સા. શ્રી તિલકશ્રીજી પરિવારનાં શ્રી સરસ્વતીશ્રીજી, શ્રી સદગુણાશ્રીજી તથા સા. શ્રી સુલ સાશ્રીજી મ૦ આદિને પરિવાર ૨૩૮ પ્ર. સા. શ્રી મૃગેશ્રીજી મહારાજનો પરિવાર ૨૪૫ પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી મઅને તેમનો પરિવાર ૨૪૯ * પૂ. સા. શ્રી તિલકશ્રીજી મહારાજના પરિવારનાં અન્ય સાધ્વી મહારાજેની તપસ્યાની વિગતે ૨૫૩ * પૂ. સા. શ્રી મલયાશ્રીજી મહારાજને પરિવાર * * * * Page #30 -------------------------------------------------------------------------- ________________ * [ શાસનનાં શ્રમણીરત્ન પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મ. સા.ને સબ્બી સમુદાય ૨૭૦-૭૩૧ પૂ. સા. શ્રી કલ્યાણશ્રીજી લક્ષ્મીશ્રીજી જયાશ્રીજી ભદ્રપૂર્ણાશ્રીજી મનરમાશ્રીજી નિરંજનાશ્રીજી અનુપમાશ્રીજી સૂર્યપ્રભાશ્રીજી વિમલકીતિશ્રીજી સુવર્ણલતાશ્રીજી દર્શનશ્રીજી વિદ્યુતશ્રીજી હંસાશ્રીજી ત્રિલેચનાશ્રીજી હેમપ્રભાશ્રીજી તિપ્રભાશ્રીજી હર્ષ પૂર્ણાશ્રીજી જયપ્રજ્ઞાશ્રીજી દેવેન્દ્રશ્રીજી ખાન્તિશ્રીજી પૂ. સા. શ્રી રત્નરેખાશ્રીજી પૂ. સા. શ્રી દર્શનસુધાશ્રીજી પ્રસન્ન રેખાશ્રીજી ગીર્વાણ સુધાશ્રીજી કિરણપ્રજ્ઞાશ્રીજી કારુણ્યસુધાશ્રીજી હષિતપ્રજ્ઞાશ્રીજી તત્વશીલાશ્રીજી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી સમ્યગુશીલાશ્રીજી સૂર્યપ્રજ્ઞાશ્રીજી દર્શનશીલાશ્રીજી વિશ્વપ્રજ્ઞાશ્રીજી દિવ્યસુધાશ્રીજી સંયમરત્નાશ્રીજી મૈત્રીસુધાશ્રીજી શીલરત્નાશ્રીજી વિનયદનાશ્રીજી મોક્ષરત્નાશ્રીજી સંવેગદર્શનાશ્રીજી નંદીરત્નાશ્રીજી વિરતિરક્ષિતાશ્રીજી ગુપ્તીરત્નાશ્રીજી અભયરક્ષિતાશ્રીજી માર્ગદર્શિતાશ્રીજી મતિરક્ષિતાશ્રીજી સુવિનીતદર્શિતાશ્રીજી નિવૃત્તિરક્ષિતાશ્રીજી સુરક્ષિતદશિતાશ્રીજી તત્તરક્ષિતાશ્રીજી ચેતેદર્શિતાશ્રીજી તરક્ષિતાશ્રીજી વિવેકદર્શિતાશ્રીજી કપરક્ષિતાશ્રીજી ઉદ્યોતદર્શનાશ્રીજી જિનરક્ષિતાશ્રીજી ચંદ્રદર્શનાશ્રીજી હિતરક્ષિતાશ્રીજી નિર્મોહદર્શનાશ્રીજી , કલ્યાણરમાશ્રીજી પૂ. આ. શ્રી ધનપાલસૂરિજી મ. સા.નો આજ્ઞાવતી સાધ્વીસમુદાય ૩૩૩-૩૫૫ પૂ. સા. શ્રી રંજનશ્રીજી પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી પૂ. સા. શ્રી અનંતકીતિશ્રીજી , હિતાશ્રીજી શશી પ્રભાશ્રીજી હેમરનાશ્રીજી , ઈન્દ્રશ્રીજી વસંતપ્રભાશ્રીજી ચંદ્રયશાશ્રીજી » રોહિણાશ્રીજી વિનીતાશ્રીજી [ આ સમુદાયના વિશેષ સાધ્વી-પરિચય ગ્રંથના અંત ભાગમાં પુરવણીમાં પ્રગટ કરેલ છે.] પૂ. આ. શ્રી જિતેન્દ્રસૂરિજી મ. સા.ને આજ્ઞાવતી સાધ્વી સમુદાય ૩૫૬-૩૨૯ ૫. સા. શ્રી પુષ્પાલતાશ્રીજી પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી પૂ. સા. શ્રી ગીર્વાણ શ્રીજી [ આ સમુદાયની વિસ્તૃત માહિતી કોઠારૂપે પ્રગટ કરેલ છે.] Page #31 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ! પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી મ. સા.ને આજ્ઞાવતી કચ્છ-વાગડ સબ્બી સમુદાય ૩૬૪-૪૦૦ ૫. સા. શ્રી આણંદશ્રીજી પૂ. સા. શ્રી ચરણશ્રીજી પૂ. સા. શ્રી સુલસીશ્રીજી , રતનશ્રીજી ,, વિજયાશ્રીજી પુષ્પચૂલાશ્રીજી કે, ચતુરશ્રીજી નિરાશ્રીજી દિવ્યપ્રભાશ્રીજી લાવણ્યશ્રીજી ચંદ્રોદયાશ્રીજી આર્યયશાશ્રીજી કે, કુમુદશ્રીજી ચંદ્રરેખાશ્રીજી ચંદ્રકાતિશ્રીજી પૂ. આ. શ્રી વિજયનેમિસૂરિજી મ. સા.નો સાધ્વી સમુદાય ૪૨૧-૪૩ ૫. સા. શ્રી સૌભાગ્યશ્રીજી પુ. સા. શ્રી શ્રીમતી શ્રીજી પૂ. સા. શ્રી કીતિયશાશ્રીજી ચંપાશ્રીજી સૂર્યપ્રભાશ્રીજી નયપ્રજ્ઞાશ્રીજી ગુણશ્રીજી ચંદ્રલતાશ્રીજી જયપૂર્ણાશ્રીજી પ્રભાશ્રીજી પૂર્ણભદ્રાશ્રીજી હર્ષ પૂર્ણાશ્રીજી ચંપકશ્રીજી વિદ્યુતપ્રભાશ્રીજી રાજપ્રજ્ઞાશ્રીજી દેવીશ્રીજી કમળપ્રભાશ્રીજી વિશ્વરત્નાશ્રીજી પ્રમોદશ્રીજી મુક્તિપ્રભાશ્રીજી વારિણાશ્રીજી પુષ્પાશ્રીજી હર્ષપ્રભાશ્રીજી કીતિ પણાશ્રીજી દેવેન્દ્રશ્રીજી જયધર્માશ્રીજી ઉદયયશાશ્રીજી ચારિત્રશ્રીજી રત્નમાલાશ્રીજી લક્ષગુણાશ્રીજી ચંદાશ્રીજી યશપૂર્ણાશ્રીજી તિલક્યશાશ્રીજી રાજેન્દ્રશ્રીજી સુભદ્રાશ્રીજી તિર્ધરાશ્રીજી જિનેન્દ્રશ્રીજી અમરશ્રીજી કેટિગુણશ્રીજી જયાશ્રીજી દોલતશ્રીજી સૌમ્યગુણાશ્રીજી કંચનશ્રીજી શશી પ્રભાશ્રીજી સુવિદિતાશ્રીજી સગુણાશ્રીજી સરસ્વતીશ્રીજી ભવ્યરત્નાશ્રીજી પ્રવીણાશ્રીજી ક૯પલતાશ્રીજી વિપુલમતીશ્રીજી કીતિશ્રીજી હર્ષલતાશ્રીજી રવિન્દ્રપ્રભાશ્રીજી લલિતયશાશ્રીજી. પૂ. આ. શ્રી નીતિસૂરિજી મ. સા.નો સાધ્વીસમુદાય ૪૯૪-૫૧૯ પૂ. સા. શ્રી સુશીલાશ્રીજી પૂ. સા. શ્રી લાભશ્રીજી પૂ. સા. શ્રી ચંદ્રાશ્રીજી . ભક્તિશ્રીજી લાવણ્યશ્રીજી દક્ષાશ્રીજી લલિતપ્રભાશ્રીજી કમલશ્રીજી જ્ઞાનશ્રીજી મનેહરશ્રીજી સુનંદાશ્રીજી સૂર્યોદયાશ્રીજી મહિમાશ્રીજી નિમળાશ્રીજી રાજુલાશ્રીજી મહાયશાશ્રીજી કંચનશ્રીજી Page #32 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણીરત્નો પૂ. આ. શ્રી સિદ્ધિસૂરિજી (બાપજી) મ. સા.ને સાધ્વીસમુદાય પર ૭-૫૪૩ પૂ. સા. શ્રી કંચનશ્રીજી પૂ. સા. શ્રી લક્ષતાશ્રીજી પૂ. સા. શ્રી ચંદ્રપ્રભાશ્રીજી , દયાશ્રીજી હેમગુણાશ્રીજી હવનંદિતાશ્રીજી દર્શનશ્રીજી ચૈતન્યરત્નાશ્રીજી શાસનરત્નાશ્રીજી દેવીશ્રીજી ચંદ્રોદયાશ્રીજી રત્નપ્રભાશ્રીજી સુતારાશ્રીજી સુચનાશ્રીજી સૂર્યપ્રભાશ્રીજી સુચનાશ્રીજી રાજેન્દ્રીજી રવીન્દ્રપ્રભાશ્રીજી મલયશ્રભાશ્રીજી મહાનંદાશ્રીજી મણિપ્રભાશ્રીજી મેરુપ્રભાશ્રીજી મહાભદ્રાશ્રીજી વિશ્વપ્રભાશ્રીજી મિત્તપ્રભાશ્રીજી મનેભદ્રાશ્રીજી પુન્યવર્ધનાશ્રીજી સૌમ્યરત્નાશ્રીજી પ્રશમપ્રભાશ્રીજી પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મ. સા.ને સાધ્વીસમુદાય ૫૪૬-૫૯૦ પૂ. સા. શ્રી દેવશ્રીજી ૫. સા. શ્રી વિદ્યાશ્રીજી પૂ. સા. શ્રી મૃગાવતી શ્રીજી દાનશ્રીજી વિનયશ્રીજી જશવંતશ્રીજી હેમશ્રીજી વિનીતાશ્રીજી પદ્મલતાશ્રીજી કપૂરશ્રીજી તિલકશ્રીજી પ્રિયદર્શનાશ્રીજી સમતાશ્રીજી શીલવતીશ્રીજી સુમતિશ્રીજી , કનકપ્રભાશ્રીજી પુષ્પાશ્રીજી ગુણપ્રભાશ્રીજી માણેકશ્રીજી વિજ્ઞાનશ્રીજી પૂ. આ. શ્રી મોહનસૂરિજી મ. સા.ને સાધ્વીસમુદાય ૫૯૨-૬૨૫ સા. શ્રી કલ્યાણશ્રીજી પૂ. સા. શ્રી સુનંદાશ્રીજી પૂ. સા. શ્રી તિપ્રભાશ્રીજી કેવલશ્રીજી કમલાશ્રીજી ચંદ્રપ્રભાશ્રીજી જયંતી શ્રીજી દમયંતીશ્રીજી કનકપ્રભાશ્રીજી મંગળશ્રીજી પ્રિયંવદાશ્રીજી ઋજુકલાશ્રીજી , કંચનશ્રીજી મંજુલાશ્રીજી કુસુમશ્રીજી પદ્મયશાશ્રીજી [ આ સમુદાયનાં સાધ્વીરની વિસ્તૃત માહિતી પા. નં. ૬૨૮ થી ૬૩૭ ડહેલાવાળા પૂ. આ. શ્રી વિજયરામસૂરિજી મ. સા.ને આજ્ઞાવર્તી સાધ્વીસમુદાય ૬૩૮-૬૫ર. પૂ. સા. શ્રી દર્શનાશ્રીજી પૂ. સા. શ્રી વિમળાશ્રીજી પૂ. સા. શ્રી નયપ્રજ્ઞાશ્રીજી , જયંતીશ્રીજી સૂર્યયશાશ્રીજી સુરમાલાશ્રીજી કનકપ્રભાશ્રીજી છે, તરુણપ્રભાશ્રીજી તત્ત્વદશિતાશ્રીજી Page #33 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] ૫. સા. શ્રી મિતપ્રજ્ઞાશ્રીજી પૂ. સા. શ્રી સુચનાથીજી પુ. સા. શ્રી સગુણાશ્રીજી વિરાગયશાશ્રીજી પ્રવીણ શ્રીજી પલતાશ્રીજી ભદ્રાશ્રીજી વિચક્ષશ્રીજી પ્રસન્નપ્રભાશ્રીજી હર્ષ પૂર્ણાશ્રીજી ચંદ્રાદયાશ્રીજી રત્નપ્રભાશ્રીજી રંજનશ્રીજી વિનયપ્રભાશ્રીજી મૃગેન્દ્રશ્રીજી સુનંદાશ્રીજી રત્નપ્રભાશ્રીજી કતિ પ્રભાશ્રીજી વિમળાશ્રીજી સૂર્યપ્રભાશ્રીજી નીતિપૂર્ણાશ્રીજી કંચનશ્રીજી નિર્મલાશ્રીજી શીલપૂર્ણાશ્રીજી ચંપકશ્રીજી સુવ્રતપ્રભાશ્રીજી પૂર્ણ માલાશ્રીજી સુચનાશ્રીજી ક૯૫લતાશ્રીજી રત્નકલાશ્રીજી વસંતશ્રીજી ચંદ્રકલાશ્રીજી .. અમીતપ્રજ્ઞાશ્રીજી સુશીલાશ્રીજી , સુદર્શનાશ્રીજી સૂર્યપ્રભાશ્રીજી પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા.ને સાધ્વીસમુદાય ૬પ૩-૬૮૪ ૫. સા. શ્રી સુવ્રતાશ્રીજી પૂ. સા. શ્રી ગીત પધાશ્રીજી પૂ. આ. શ્રી કલ્પનંદિતાશ્રીજી નંદાશ્રીજી દીપયશાશ્રીજી ગુણવંદિતાશ્રીજી હંસાશ્રીજી સંઘયશાશ્રીજી ચારુપ્રજ્ઞાશ્રીજી સૂર્ય પ્રભાશ્રીજી જિનેન્દ્રશ્રીજી અધ્યાત્મકલાશ્રીજી દયાશ્રીજી પ્રિયંકરાશ્રીજી અભયપ્રજ્ઞાશ્રીજી રત્નચૂલાશ્રીજી જયપધાશ્રીજી પદ્મયશાશ્રીજી વાચંયમાશ્રીજી ભવ્યજ્ઞાશ્રીજી વિમળયશાશ્રીજી શુભેદયાશ્રીજી આત્મપ્રભાશ્રીજી ચંદ્રયશાશ્રીજી દિવ્યપ્રભાશ્રીજી પૂ. આ. શ્રી ભક્તિસૂરિજી મ. સા.ને સાધ્વીસમુદાય પૂ. સા. શ્રી હર્ષલવાશ્રીજી પૂ. સા. શ્રી લાવણ્યશ્રીજી પૂ. સા. શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી હેમલતાશ્રીજી ચંપકશ્રીજી , તીર્થ શ્રીજી ,, જયશ્રીજી , કંચનશ્રીજી પૂ. આ. શ્રી કેસરસૂરિજી મ. સા.નો સાધ્વીસમુદાય ૭૦૪-૭૩૮ પૂ. સા. શ્રી સૌભાગ્યશ્રીજી પૂ. સા. શ્રી વિનયશ્રીજી પૂ. સા. શ્રી સુમતીશ્રીજી મણિશ્રીજી ત્રિલેચનાશ્રીજી , મયાણાશ્રીજી નમશ્રીજી વાણિાશ્રીજી , મહિમાશ્રીજી જ્ઞાનશ્રીજી વાસેનાશ્રીજી રત્નત્રયાશ્રીજી હસ્તીશ્રીજી હેતથીજી મંજુલાશ્રીજી વલ્લભાશ્રીજી Page #34 -------------------------------------------------------------------------- ________________ - દાલતમાં ૮ ] [ શાસનનાં શમણીરત્ન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ને સાધ્વી સમુદાય ૭૪૦-૭૬૨ પૂ. સા. શ્રી મનેહરશ્રીજી પૂ. સા. શ્રી કુસુમશ્રીજી પૂ. સા. શ્રી જયપ્રભાશ્રીજી દલતશ્રીજી વસંતશ્રીજી * પુણ્યપ્રભાશ્રીજી , અમૃતશ્રીજી વિબોધશ્રીજી , પ્રિયદર્શીનાશ્રીજી પ્રમોદશ્રીજી લલિતાશ્રીજી હર્ષપ્રભાશ્રીજી પ્રવીણશ્રીજી ચંદ્રપ્રભાશ્રીજી , વિનયેન્દ્રશ્રીજી શ્રી ત્રિરસ્તુતિક સાધ્વી સમુદાય ૭૬૪-૭૭૨ પૂ. સા. શ્રી વિદ્યાશ્રીજી પૂ. સા. શ્રી માનશ્રીજી [ અન્ય વિસ્તૃત માહિતી ! પ્રેમશ્રીજી લાવણ્યશ્રીજી શ્રી અચલગચ્છને સાધ્વી સમુદાય ૭૭૩-૭૯૭ પૂ. સા. શ્રી સમયશ્રીજી પૂ. સા. શ્રી જગતશ્રીજી પૂ. સા. શ્રી મુક્તિશ્રીજી ગુલાબશ્રીજી રતનશ્રીજી , , ગુણોદયશ્રીજી લાભશ્રીજી હેમલતાશ્રીજી રત્નરેખાશ્રીજી રૂપશ્રીજી અમરેન્દ્રશ્રીજી by જયદર્શિતાશ્રીજી હરખશ્રીજી ખીરભદ્રાશ્રીજી શ્રી ખરતરગચ્છીય સાધ્વી સમુદાય ૭૯૮-૮૦૯ સા. શ્રી ઉદ્યોતશ્રીજી પૂ. સા. શ્રી ઉપગશ્રીજી સા. શ્રી જ્ઞાનશ્રીજી લક્ષ્મીશ્રીજી વિચક્ષણશ્રીજી વલ્લભાશ્રીજી પુણ્યશ્રીજી સજજનશ્રીજી જિનશ્રીજી સુવર્ણશ્રીજી સિંહથીજી વિમલશ્રીજી જ્ઞાનશ્રીજી પ્રતાપશ્રીજી પ્રદશ્રીજી અવિચલશ્રીજી પ્રેમશ્રીજી શ્રી પાર્શ્વચન્દ્રગચ્છનાં સાધ્વીરને...... સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. ૮૧૦ શ્રમણી સુકૃત અનુદના પ્રસંગે.. પૂ. મુનિશ્રી સુધર્મસાગરજી મ. શમણીવર્યોની અનુમોદનીય તપશ્ચર્યાઓ......... પૂ. મુનિશ્રી સુધર્મસાગરજી મ. પૂરવણ નોંધ [ જે તે સમુદાયના પાછળથી મળેલ પરિચય ] સંપાદક સૌજન્ય-સહયોગ-સાભાર ....... સંપાદક પૂ. સા. શ્રી સર્વોદયાશ્રીજી મહારાજને સહુદય શ્રદ્ધાંજલિ...પૂ. સા. શ્રી રત્નસૂલાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી શુભદયાશ્રીજી મ Page #35 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં મણીરત્નો પુરોવચન-નોંધ [ સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન ] નંદલાલ દેવલુક સંયમયાત્રાને પંથે અજબ છે વીતરાગનું અનેરું શાસન ! ગજબના છે એ પંચાંગી આગમશાનાં વિશ્વકલ્યાણકારી વિધાને ! પામે તે પુણ્યવાન, પણ એ પાળી બતાવે છે તે મહાપુણ્યવાન. નિર્જરા એટલે ભયંકર પાપને પ્રલય. સંપૂર્ણ નિર્જરા સાધવાને રાજમાર્ગ છે સાધુપણું. વિલાસ અને વિકાર ઉપર વિજય મેળવવાની પ્રક્રિયા. રાગદ્વેષની જડ ઉખેડવા માટેનું સમર્થ સાધન. અરિહંત પરમાત્માની આજ્ઞાનું ઊંચું સ્તરે શુદ્ધ પાલન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત પાંચ મહાવ્રતનું પાલન એટલે સાધુપણું. સ્વાધ્યાય, સંયમ, તપ એ સાધુપણાના પ્રાણ, વૈયાવચ્ચ ગુણને ખીલવવાની પૂર્ણ તકે. નિંદા-કૂથલી કરમાવે, ગુણાનુરાગ ગુણેની શ્રેણિમાં જન્માવે, પ્રદ-ભાવનાનું પોષણ કરે, મૈત્રીભાવનું રક્ષણ કરે, કરુણાથી હૈયું સભર બનાવે, માધ્યસ્થથી ભીંજવે. વિશ્વાધાર સમી છે આ સાધુસંસ્થા. આવે, આપણે અવકન કરીએ ચતુર્વિધ સંઘની સ્થાપના, સાધુ-સાધ્વીઓની વ્યવસ્થા, દેશવિરતિ-સર્વવિરતિ ધર્મ પ્રરૂપણાનું. અડવાણુ પગે ગામ-નગરોમાં વિચરે, ધર્મને ઉપદેશ આપે, અહિંસા અને સત્યની આલબેલ જગાવે, આંખ, હાથ અને હૈયાંને ચોખાં રાખે, માધુકરી ભિક્ષા માટે ભમે, સામેથી આગ્રહ હોય તો પણ દસ-પંદર ઘેર ફરે, સંયમી દેહને પિષણ મળી જાય એટલે સ્વાધ્યાય અને તપની વૃદ્ધિ માટેના આદર્શ જીવે. ખરેખર, અભુત જીવન છે સાધુ-સાધ્વીઓનું. શા. ૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] ( શાસનનાં શમણુરને રસનાને પિષણ નથી, રચાના-વિકારને ટાળવા છે. ડ્રરસ-ભજનની ભાવના નથી. રંગરાગ સામે આંખ સદંતર બંધ છે. બંધ તેડવા છે કમેના, અરમાન છે અધ્યાત્મના અને વાળવા છે વીતરાગનાં વચનો. આવી રૂડી રીતે જ સાધુસંસ્થાનું ગીત. વાણ હિતકારી મિતભાષી, વચનમાં મીઠાશ વર્તાય, તરવા અને તારવાની ભાવનામાં જ રમે. અરિહંતનું શાસન એટલે સાધુપણાની આ સફરખાણ, આણ એની અવિનાશી—આ સાધુસંસ્થાના નિયમો વિશ્વના સઘળાય જીવોને શાંતિ આપે. સુખેથી જો આ નિયમો પળાય તે શાંતિ સમાધિ સહિત નિજાનંદની અનુભૂતિ જરૂર સંપ્રાપ્ત થાય. આર્યાવર્તની સંસ્કૃતિમાં સાધ્વીજીઓની પણ પરંપરા ભવ્ય અને દેદીપ્યમાન હતી અને આજે પણ છે. શ્રી વીતરાગ પરમાત્માના શાસનની આરાધનાના બળે જેનશાસનરૂપી આકાશમાં દિનમણિની જેમ દેદીપ્યમાન બની આધ્યાત્મિક શક્તિને વિશ્વને પરિચય કરાવ્યો છે. સાધ્વીજીઓના જીવનમાં ઊંચું સંયમ પાળવા દ્વારા અને કોને આદર્શ આપી રહ્યાં છે તેમ સાધ્વીજીઓના શિરે શ્રાવિકાઓને ધાર્મિક સંસકારો આપવાનું પણ એક જબરદસ્ત કામ છે. સ્ત્રીઓને ખૂબ જ સંસ્કારિણી અને શીલવતી બનાવવાથી તેમના હાથમાં રહેલા બે વર્ગો-પુરુષ અને સંતાને પણ ધાર્મિક અને સંસ્કારી આપોઆપ બની જશે. જે ઘરમાં સ્ત્રી ધાર્મિક હશે તે ઘરના / તે સ્ત્રીના પતિ અને બાળકમાં ધાર્મિકતાના સંસ્કાર પ્રાયઃ જોવા મળશે જ. માટે સ્ત્રીઓને સુધારવા દ્વારા તેમના પતિ અને બાળકોને સુધારવાનું અને તે દ્વારા સમસ્ત જૈન પ્રજાને સંસ્કારવાન બનાવવાનું મહાન અને ભગીરથ કાર્ય આ સાધ્વીજીએ જ કરી શકે તેમ છે. જેમ શ્રમણે ઉપરના એક આકરગ્રંથનું અમારા હાથે નિર્માણ થયું તેમ સાધ્વીજીઓનાં જીવનકવન, તેમની જ્ઞાનયાત્રા અને તપશ્ચર્યાઓથી ભાવી પેઢી વાકેફ થાય એવા શુભાશયથી શાસનનાં શ્રમણરત્નો ” ગ્રંથનું પણ આયોજન થયું છે. IN U પૂર્વકાલીન પ્રભાવક સાધ્વીઓની નિર્મળ ચારિત્રસંપદાને મઘમઘાટ . A ૦ 0 ૦ . યુગ-યુગોથી વહેતી આવેલી શ્રી જૈન સંઘની પરંપરાગત ગૌરવગાથામાં ભારતીય ઇતિહાસને જે એક નોંધપાત્ર મહિમા ગવાયો છે તે શ્રી ચતુર્વિધ સંઘમાં સાધ્વીઓ અને શ્રાવિકાઓનું સ્થાન શ્રમણ-સંસ્કૃતિએ સ્વીકારેલી નારી પ્રતિષ્ઠાને વિરલ નમૂને છે. રાજમહેલમાં રહેનારી રાજપુત્રી વસુમતી તપસ્વીનીઓમાં અગ્રેસર ચંદનબાળા બની શ્રમણીસંઘને અજવાળતી ગઈ. ભગવાન મહાવીરના શાસનમાં જેમ પ્રથમ સાધ્વી થવાનું Page #37 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરો ] [ ૧૧ માન ચંદનબાળાને ઘટે છે તેમ સાધ્વીઓમાં પહેલું કેવળજ્ઞાન થયાનું માન મૃગાવતીને ઘટે છે. ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી પૂર્વે પણ છેક પ્રથમ તીર્થંકર શ્રી ત્રાષભદેવ ભગવાનના સમયથી બ્રાહ્મી, સુંદરી, રાજમતી વગેરે સાધ્વીઓની પરંપરા તેજસ્વી નક્ષત્રની જેમ જિનશાસનમાં અદ્યાપિપર્યન્ત દીપી રહી છે. પ્રાચીન જૈન જ્ઞાનભંડારમાં બારમા, તેરમા, ચૌદમા આદિ સૈકાઓમાં લખાયેલી હસ્તપ્રતિઓના અંતમાં લખાયેલી લેખકોની પુષિકામાં ઉદયશ્રી મહત્તરા, સુમેરુ સુંદરી મહત્તા, પ્રભાવતી મહત્તરા, પરમશ્રી મહત્તા, અજિતસુંદરી ગણિની, જગસુંદરી ગણિની, નિર્મલમતિ ગણિની, દેવસિરિ ગણિની, જિનસુંદરી ગણિની, કીર્તિ શ્રી ગણિની, તિલકપ્રભા ગણિની, ધર્મલક્ષમી ગણિની, મરુદેવી ગણિી, વિનયશ્રી ગણિની, બાલમતી ગણિની, મહિમા ગણિની, શ્રીમતી ગણિની, માનસિદ્ધિ ગણિની, પુણ્યસિદ્ધિ ગણિની, શાંતિવલ્લી ગણિની, શાંતિમતી ગણિની, જગમતી ગણિની, સાધ્વી નલિન પ્રભા, સાધ્વી કેવલપ્રભા, સાધ્વી ચારિત્ર્યલક્ષ્મી, સાધ્વી પઘલક્ષ્મી, સાધ્વી ભાવસુંદરી, સાધ્વી મયણાસુંદરી, સાધ્વી ભુવનસુંદરી આદિ સંખ્યાબંધ મહત્તરા, ગણિની, પ્રવતિની તેમ જ સાધ્વીનાં નામેની હારમાળા જોવામાં આવે છે. આપણાં સાધ્વી ભગવંતો જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તેઓએ અનેકમુખી આદર્શો ખડા કર્યા છે. સાધ્વીસમુદાયમાં મુકુટમણિ, આગમપ્રવીણ યાકિની મહત્તરાના સ્વાધ્યાય સમયના એક જ લોકે હરિભદ્ર જેવા તેજસ્વી બ્રાહ્મણ પંડિત ઉચ્ચ કેન્ટિના ૧૪૪૪ ગ્રંથના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ થયા. શ્રમણસંઘમાં તેમને જોડવાનું માન યાકિની મહત્તાને ફાળે જાય છે. સાધ્વીશ્રી સુનંદા, શ્રી રામતી. શ્રી મૃગાવતી જેવા મહાન રનની ઉજજવળ જીવનતથી જૈનશાસન આજે પણ ગૌરવ અનુભવે છે. જ્ઞાનભક્તિ અને સમ્યકત્વના સમન્વય સમી શ્રાવિકા સુલના માત્ર શ્રદ્ધાને બળ મહાવીર પ્રભુના પદ્મની પાંખડી જેવા સ્વચ્છ અને સુકોમળ હૃદયમાં નિર્મળ આસન જમાવી શકી અને એમ કહેવાય છે કે ભાવી વીસીમાં સુલતા સતીને જીવ પંદરમા તીર્થંકર નિમર્મ નામે થશે. ચેલણા, દેવાનંદ પ્રિયદર્શન જેવી તારિકાઓની એક નક્ષત્રમાળા અહોનિશ ઘૂમતી રહી છે. ત્રિશલા માતા જેમ ઇતિહાસમાં અમર બની ગયાં. તેમ દેવાનંદા માતાને પુણ્ય પ્રકાશ પણ નિરંતર ચમકતે જ રહેવાને. આચાર્યશ્રી સિદ્ધષિરચિત ઉપમિતિ ભવપ્રપંચ ગ્રંથની પ્રથમ પ્રતિ સાક્ષાત થતદેવતા સ્વરૂપ શ્રીમતી ગણા નામની સાધ્વીએ લખી હતી, ગણીના નામનો અમર ઉલ્લેખ આચાર્ય સિદ્ધષિએ પિતે પ્રશસ્તિમાં પણ કર્યો છે. મલધારી આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજીએ વિશેષાવશ્યક ટીકાના અંતમાં પિતાના જીવનમાં સવિશેષ જે કેટલાંક આદરણીય એવાં નામને ઉલ્લેખ કર્યો છે, તેમાં મહેનન્દાથી મહત્તા અને વીરમતી ગણિનીનાં નામો ઉલ્લેખ મહત્વસૂચક વસ્તુ છે. જ્ઞાનશ્રી નામની આર્યાએ ન્યાયાવતા સૂત્ર ની સિદ્ધર્ષિ આચાર્યકૃત ટીકા ઉપર ટિપ્પણી રચી છે, જે આજે જેસલમેરના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. એ જોતાં એમ લાગે છે કે જેના સાધ્વીઓએ જૈન શાસનની ઉન્નતિમાં પિતાના જીવનનો વિશિષ્ટ ફાળો આપે છે અને વાર વર્ધમાન પ્રભુના શાસનને પ્રભાવિત કર્યું છે. પ્રાચીન કાળમાં તેમ જ મધ્યયુગમાં પણ મહત્તરાઓ અને પ્રવતિનીઓએ જિનશાસનની જયપતાકા ફરકાવવામાં કશી કમી રાખી નથી. તેમણે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ શાસનનાં શમણીરત્ન સાહિત્યની સુંદર સેવા કરી છે, મુમુક્ષુઓના સંશકે છેદેલા છે. સમાગમમાં આવનારને ધર્મના રંગે રંગી નાખ્યા છે. પાટણ માતર આદિમાં સાધ્વી મહત્તાની પ્રાચીન મૂતિઓ બિરાજમાન થયેલી જોવા મળે છે તે જૈન શાસનમાં સાધ્વીઓ પ્રત્યેના ગૌરવ અને આદરભાવને તેમ જ જૈન શાસનમાં તેઓએ આપેલા આગવા પ્રદાનને પણ સૂચિત કરે છે. મહારાષ્ટ્રમાં આવેલા જિલ્લાના બાલાપુર ગામે કાળ કરી ગયેલા પૂ. સાધ્વીજીના પાદુકા પ્રાયઃ પાંચ કરતાં વધારે વર્ષ જૂનો છે. પ્રદ શ્રમણ જીવનના આવશ્યક સદ્દગુણે સર્વ જીવનિઓમાં મનુષ્યાવતાર સર્વશ્રેષ્ઠ ગણાય છે. મહાન પુણ્યના ઉદયથી મનુષ્યજન્મ પ્રાપ્ત થાય અને જેનકુળમાં જન્મ મળે. તેથી પણ અધિક પુણ્ય હોય તે દેવ, ગુરુ અને ધર્મની સામગ્રી મળે. પુણ્યની પ્રબળતાને ચારિત્રમેહનીયના ક્ષયોપશમને કારણે સંયમજીવન જીવવાને હવે મળે ત્યારે આ જીવન જીવ્યું સાર્થક કરવા માટે કેટલાક અનિવાર્ય સગુણાનું ભાથું સંયમપષક ને સંવર્ધક બને છે. વૈયાવચ્ચ એ પાયાનો ગુણ છે. અહંકારને ઓગાળવા માટે વિનય અને નમ્રતા હોવાં જ જોઈએ. ગુરુ અને વડીલે પ્રત્યેને અવિનય સંયમની આરાધનાને માર્ગ નિરર્થક બનાવે છે. વિવેકગુણથી સદાચારના પાલનની વૃત્તિ કેળવાય છે. સેવા-વૈયાવચ્ચની ભાવના એ ચારિત્ર-જીવનનું સોપાન છે. ગુરુકૃપા પ્રાપ્ત કરવામાં આ ગુણે માત્ર, નિમિત્તરૂપ બને છે. જ્ઞાનપિપાસા ન હોય તે સંયમમાં કંટાળો આવે. જ્ઞાનપ્રાપ્તિ, સ્વાધ્યાય અને અન્યને અધ્યયન કરાવવાની ભાવના ખૂબ મહત્ત્વની બની રહે છે. જ્ઞાન-રમણતાથી સત્યદર્શન થતાં આત્માભિમુખ થવાય છે. આચારપાલન માટેની સતત જાગૃતિ અને તેમાં લાગેલા દોષો માટે પ્રાયશ્ચિત્ત કરીને દેષમુક્ત થવાની ભાવના કેળવવી જોઈએ. નિર્વ્યાજ સરળતા હોય તે જ દોષને ગુરુ સમક્ષ સ્વીકાર થાય. શલ્યરહિતપણને ગુણ કેળવો જોઈએ. બાળ-વૃદ્ધ-વડીલે પ્રત્યેની સમર્પણ ભાવનાવાળી સેવાવૃત્તિ હેવી જોઈએ. સેવા અને સહકારની સમૂહમાં સંયમયાત્રા માટે આવા ગુણો ઉપકારક નીવડે છે. એમ કહેવાય છે કે જૈનધર્મમાં સાધુ-સાધ્વીઓ સાંસારિક નામ, સંબંધે, મહત્તા અને માન-અકરામ, ઈચ્છાઆકાંક્ષાઓ બધુ જ ત્યજી દઈને વૈરાગ્યને પંથે અપનાવે છે. સાધક સમતા, ઉપશમ–ભાવ અને સ્થિરતા રાખીને દયેયસિદ્ધિને માટે રત્નત્રયીની આરાધનાને જ મહત્વ આપીને સંયમ-જીવન વિતાવે એ જ સાધનાનું રહસ્ય છે. સાધનાથી આત્માનુભૂતિને અને અનુભવ થાય છે. ઐહિક અપેક્ષાઓથી મુક્ત બનીને માત્ર સંયમમાર્ગમાં જ સ્થિરતામાં વૃદ્ધિ કરવી. સાધના આ પ્રવૃત્તિમાં સંવર્ધન કરનારી છે એમ જાણીને Page #39 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણને ] [ ૧૩ સાધના દ્વારા સંયમપંથ ઉજજવળ બનાવવા જોઈએ. આ સાધકેની જીવનદષ્ટિ આપણું જીવનમાં પણ નવી ચેતના અને ર્તિ લાવે એ જ આ પ્રકાશનનું ધ્યેય રહ્યું છે. સાધનાશ્રમની સુવાસ સમયે સમયે પ્રગટેલી સિદ્ધિમાગની શીધ્ર સાધક આ શાસન-દીપિકાએ ધર્મસંસ્કૃતિને અજવાળતી રહી છે એ આપણું અહોભાગ્ય છે. જૈન સાહિત્યમાં આજ સુધીમાં શ્રમણોનાં જે સુગ્ય પ્રમાણમાં સ્તુતિઓ, ચરિત્રલેખ, મહિમાગાન થયાં છે તેમની સામે આ વિદુષી સાધ્વીઓ વિશે બહુ જ ઓછું લખાયું છે, બહુ જ ઓછું બોલાયું છે. શ્રાવિકાઓમાં ધર્મચેતનાની જાત ઝળહળતી રાખવામાં આ સાધ્વીરનેએ ગજબને પરિશ્રમ ઉઠાવ્યું છે. વાસ્તવમાં તે આ પરમ વિદુષી મહેદયાઓએ આત્મસંયમને વેગ કેળવી, બુદ્ધિવૈભવના બળે પિતાના સાધનાશ્રમને આજ સુધી ખરેખર અપ્રગટ રાખેલે છે. વર્તમાનમાં કેવાં કેવાં ઉગ્ર તપસ્વીનીઓ અને શાનાં ઊંડાં અભ્યાસીઓ વિચરે છે તેની તટસ્થ સમીક્ષા ગ્રંથસ્થ કરવાનો સમય આવી ગયો છે. આજે જ્યારે જૈન સંસ્કૃતિ સામે અનેક પડકારે અને માયાવી છલનાઓ ઊભાં થઈ રહ્યાં છે ત્યારે ધર્મસંસ્કૃતિનું સિંચન કરતાં અને નારી સમુદાયમાં શીલ-સદાચારની પુનઃ પ્રતિષ્ઠા કરતાં પ્રકાશનેની આજે તાતી જરૂરત છે. આ ગ્રંથના એ સંદર્ભમાં જ વિચારેલી છે. આચારસંહિતાનાં આદર્શ જીવનવૃત્તાંતો O O વાણીથી નહીં, વિચાર-આચારથી પિતે તર્યા, બીજાને કચર્ય છે તાર્યા. મૌન એ જ એમને ઉપદેશ હતો. તપ-ત્યાગ એ જ સંદેશ હતે. સહનશીલતા એ જ એમની ગંભીરતા. વૈરાગ્યને અખૂટ ભંડાર, ઉત્કૃષ્ટ સંયમી, સરળ અને સાત્વિક મને બળ ધરાવતા એ પ્રશાંત પુણ્યાત્માઓના યશસ્વી વ્યક્તિત્વને, એમના સ્વાધ્યાય-સંયમને, અમૃત વરસાવતી એમની દષ્ટિને સ્તુતિવડે અર્થ પ્રદાન કરી એમના ભારે મેટા રણમાંથી મુક્ત થવા “જૈનશાસનનાં શ્રમણીરત્નો” નામને આ એક અભૂતપૂર્વ ગ્રંથ પ્રસ્તુત કરી રહ્યા છીએ. પ્રભાવશીલતાનું હા આ ગ્રંથમાંથી Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] [ શાસનનાં મણીરને સમજવા-જાણવા મળશે. ઘણી વાર એક જ પરિવારમાંથી અનેક સ્ત્રીરત્નોએ પ્રવ્રજ્યા પંથે પ્રયાણ કરી અપ્રતિમ તપશ્ચર્યાના બળે સંયમધર્મ ઉજાળે છે. પ્રજ્ઞાતિ સમા પ્રતિભાસંપન્ન અને કાર્યશૈલીમાં જીવમાત્રના કલ્યાણ માટેની ઉદાત્ત ભાવનાને આત્મસાત કરનારા આ લબ્ધિસંપન્ન સાથ્વીરની ઉત્કૃષ્ટ અને અમર દેન યુગો સુધી પ્રેરણાના અક્ષય સ્ત્રોત સમી બની રહેશે. અનેકાંત દષ્ટિકળા હસ્તગત કરનાર શાસનની આ ધ્રુવતારિકાઓને લાખ લાખ વંદના ! ક્ષમ અને વિનમ્રતાની મૂર્તિ સમાં, ક્ષમાના વિશાળ સાગર જેવાં આ બધાં પૂજ્યશ્રીઓનાં જીવન-ગાન, સંયમજીવનનાં મૂલ્યો અને આદર્શો, શ્રીસંઘના નિર્માણ વિકાસ અને તેની તેજ-છાયાના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કરવામાં આવશે. રત્નત્રયીની સાધના પ્રતિ હંમેશાં જાગૃત રહેતા એવા અસંખ્ય કષાયવિજેતાઓના સંયમજીવનની પ્રેરક ઘટનાઓ આ ગ્રંથમાં ગ્રંથસ્થ થયેલી છે. વે. મૂ. સંઘના તમામ ગચ્છ-સમુદાયનાં આજ્ઞાનુવર્તી પ્રભાવક સાધ્વી ચરિત્રોને આ ગ્રંથમણિ પ્રત્યેક જૈનના ઘરમાં સાંસારિક જીવનને સંસ્કારમય બનાવવા, ઉચ્ચતમ આધ્યાત્મિક જીવન તરફ લઈ જવા ઉપયોગી નીવડશે, એવી અમારી પરમ શ્રદ્ધા છે. Cercocul જૈન શાસનના ઉત્થાનમાં ભ્રમણીઓનું જીવન અનન્ય પ્રેરક બન્યું છે બ્રાહ્મી સુંદરીથી આરંભીને ચંદનબાળા સુધીની સાધ્વીએની મુક્તિ-માર્ગની આરાધના અને આ જ પરંપરાનું વર્તમાનમાં પણ અનુસંધાન થયું છે. તેમાં શ્રમણીઓનું જીવન અને કાર્ય વિશેષતઃ જ્ઞાનમાર્ગની પ્રચંડ પુરુષાર્થ ને નિષ્ઠાપૂર્વકની અનન્ય ભક્તિ પરાયણ ઉપાસનાની સાથે સાથે કઠિન કર્મોના સમૂહને નાશ કરવા માટેના રામબાણ ઇલાજ સમાન ઉગ્ર તપની આરાધનાનું મૂર્તિમંત દષ્ટાંત એ જેન પૂર્વકાલીન સાધ્વીઓ છે, જેમની પરંપરાથી આજે પણ તપધમની આરાધનામાં સાધ્વીઓ પ્રથમ ક્રમે આવે છે. મોક્ષમાર્ગની આરાધનાની સાતત્યતા જાળવીને વર્તમાન અને ભવિષ્યના નારી સમાજને અનંત કર્મબંધનાના કારણે સંસારને ત્યાગ કરીને સંયમજીવન જીવીને મનખાવતાર ચરિતાર્થ કરવાને શાશ્વત માર્ગ ચીંધે છે. આ અમૂલ્ય દિશાસૂચન સંયમમાર્ગની અપૂર્વ આરાધના ને મુક્તિનું ઘાતક બને છે. જેન શાસન એકાંતવાદી નથી, એટલે સ્ત્રીઓને પણ આરાધના માટે શ્રમણી તરીકે સ્થાન આપ્યું છે. મરુદેવી માતાનું કેવળજ્ઞાન એ તે નારી જીવનની આ કાળની સર્વોત્તમ, અસાધારણ ને અપૂર્વ પુણ્યરાશિનું વલંત ઉદાહરણ છે. જૈન શાસન જયવંતું વતે છે. શ્રમણીઓની ઉગ્ર તપશ્ચર્યા અને પાંચ વ્રતનું આ કાળમાં પાલન એ ત્યાગપ્રધાન જિનશાસનને ભારે મોટું ગૌરવ અપાવે છે. ભેગને તીવ્ર બ્રમણના રોગ સમાન ગણીને રત્નત્રયીની આરાધનાને વેગ જીવનમાં સ્વીકારી સૌ કેઈનું પ્રેરક બળ બની રહે છે. અધ્યાત્મવાદની આ એક ધપાત્ર ઐતિહાસિક ઘટના છે કે જૈન ધર્મમાં શ્રમણી પણ મુક્તિમાર્ગનાં આરાધક બને છે. કાળને પ્રભાવ કહો કે પુરુષાર્થની Page #41 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો | [ ૧૫ ખામી કહો, જ્ઞાનમાર્ગની ક્ષતિ દૂર થાય તે શ્રમણીઓનું આજે જે સ્થાન છે તેથી પણ વિશેષ પ્રભાવશાળી બની શકે. જિનશાસન માત્ર કોઈ એક જ સમૂહથી પ્રવર્તતું નથી, પણ ચતુર્વિધ સંઘ એ જ જિનશાસનની એકતા, આરાધના અને પ્રભાવનાનું પ્રથમ પાન છે. આ પ્રકાશનને સાધુ-સાધ્વીજીઓની પ્રોત્સાહક પ્રેરણા પ્રાપ્ત થઈ છે તેને અમારું સદ્ભાગ્ય સમજીએ છીએ. શમણુઓના સાન્નિધ્યમાં સંપન્ન થયેલાં આત્મકલ્યાણનાં કાર્યો ધર્મનું સ્વરૂપ વિવિધ રીતે સમજાવવામાં આવ્યું છે. તપ છે દાન, શિયળ, તપ અને ભાવના–આ ચાર પ્રકારના ધર્મની આરાધના એટલે ધર્મ દ્વારા મોક્ષપુરુષાર્થની સિદ્ધિ શ્રમણીએ આત્મકલ્યાણનો ભાગ સ્વીકારીને સંયમયાત્રા કરે છે ત્યારે એમના સંપર્કમાં આવનારાં નર-નારીઓ પણ સહજ રીતે સંયમથી પ્રભાવિત થઈને સ્વર-કલ્યાણની ને કર્મનિજરની શાક્ત પ્રવૃત્તિઓમાં જોડાય છે. શ્રમણીઓની નિશ્રામાં સ્ત્રીઓ ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરીને ગામેગામ તપધર્મની પ્રભાવનામાં નિમિત્તરૂપ બની છે. સામાયિક, પૌષધ, તીર્થયાત્રા, સંઘયાત્રા, જિનબિંબ ભરાવવાં, ઉદ્યાપન મહોત્સવ, ગુરુભક્તિ વૈયાવચ્ચ વગેરે પ્રવૃત્તિઓના કેન્દ્રમાં શ્રમણીઓ પણ છે. નારી એ નરનું પ્રેરક બળ છે. પુરુષોની ધન કમાવાની ગાંડી ઘેલછામાં ધર્મમાં પ્રવૃત્ત થવાની ક્ષમતા દિન-પ્રતિદિન ઘટી રહી છે તેની પૂતિ સમગ્ર નારી સમાજ કરે છે. જેમ સાધુઓના ઉપદેશથી શાસનપ્રભાવનાઓ થાય છે તેમ શ્રમણીઓની નિશ્રામાં પણ આરાધનાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવાં સ્થાન વધ્યાં છે. જો કે તેમાં શ્રમણી-સમુદાયનું મૂલ્ય લેશ માત્ર ઓછું થતું નથી. આપણાં પ્રત્યેક ગામમાં જિનમંદિરો, ઉપાશ્ર, પૌષધશાળાઓ, પાંજરાપોળ, ગૌશાળાઓ, આયંબિલશાળાઓ, પાઠશાળાઓ આદિ અનેક ધાર્મિક સ્થાને તેઓના ઉપદેશ અને ઉપકારનું અમૃતફળ છે. પ્રવર્તમાન ધર્મ પ્રવૃત્તિ તેઓની હાણી છે જેનું ત્રણ આપણે કદી કયારેય ચૂકવી શકીએ તેમ નથી. તેઓના ઉપદેશને બિરદાવવા માટે જ અમારો આ નમ્ર પ્રયાસ છે. આર્ય સ કૃતિના પાયામાં મિત્રસંમિત, કાંતાસંમિત અને પ્રભુસંમિત ઉપદેશની જે ભાવના છે તેમાં શ્રમણીએ નારી તરીકે સ્ત્રીઓને સદુપદેશનું દાન કરીને જિનમંદિર, ઉપાશ્રય, સાધર્મિક ભક્તિ, યાત્રા-મહોત્સવોની ઉજવણી જેવી પ્રવૃત્તિઓમાં જેડીને ધર્મની પ્રભાવનાની સાથે ધર્મસાધનામાં જોડ્યાં છે. સાધ્વી મહારાજે શ્રાવિકા વર્ગ સમક્ષ વ્યાખ્યાન દ્વારા ધર્મોપદેશ આપીને સ્ત્રીવર્ગને ધર્મમાં સ્થિર, જાગૃત અને ક્રિયાન્વિત કરી શકે છે. સમયને અનુરૂપ દયા ધર્મના પ્રતીકરૂપે પાંજરાપોળમાં દાન આપવાની પ્રેરક પ્રવૃત્તિ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] [ શાસનનાં શ્રમણીરત્ન ચાલે છે. અનુકંપાદાન તરીકે વિકલાંગને, ભિક્ષુઓને પણ મહાવીર જન્મકલ્યાણક જેવા દિવસે ભોજન, વસ્ત્ર વગેરેની સુવિધાઓ પૂરી પાડવા પ્રેરણા અપાય છે. કલ્યાણની ઈચ્છા રાખનારા જીવાત્મા પિતાની રુચિ, શક્તિ, અને પરિસ્થિતિ મુજબ કર્મનિર્જરામાં પ્રવૃત્ત થાય છે. [ 000 અક્ષય સ્ત્રોત સમાં તપસ્વી આર્યારત્નાઓ સ્વભાવથી જ સહનશીલતા, ધૈર્ય, દયા, કરુણા અને અખૂટ વાત્સલ્ય પ્રેમી સ્ત્રીરત્નો વૈરાગ્ય અને તપસ્યાને કઠિન માર્ગ પસંદ કરી સંચરે ત્યારે તેની આજુતા અને નમ્રતા, એમના સંયમ અને નિયમ ખરેખર વંદનીય બની રહે છે. એમાંય જૈન દર્શનમાં તે જપ, તપ અને સંયમસાધનાના નિયમ ઘણું જ કપરા છે, તે આકરાં છે, સંયમી જીવન ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું અતિ દેહ્યલું છે. વળી ઉગ્ર તપ, ઉગ્ર વિહાર, ઉગ્ર ઉપસર્ગો સમતા ભાવે સહન કરવા એ જેવીતેવી વાત નથી. યક્ષા આદિ સાધ્વીજીઓના માર્મિક પ્રસંગે વારંવાર વાળવા જેવા છે. જૈન દર્શનમાં જેમ સત્ત્વશાળી શ્રમણાનાં ચરિત્રો આલેખાયાં તેમ પ્રભાવક શ્રમણીઓનાં ચરિત્ર પણ મનને ઉલ્લસિત કરનારું છે, જે આ ગ્રંથમાં વાંચી શકશે. સમવાયાંગ, જબુદ્ધીપ પ્રજ્ઞપ્તિ, આદિ ગ્રંથમાં તીર્થકરોની ઉપાસિકાઓના ઉલ્લેખો ઠીક ઠીક પ્રાપ્ત થાય છે. ( O_ O શમણું જીવનનું ધ્યેય, કાર્ય અને ફલશ્રુતિ O O જૈન ધર્મમાં સ્ત્રીઓને પણ સર્વવિરતિ ધર્મના પાલનની છૂટ આપવામાં આવી છે. સંયમજીવનની આરાધનાનું જે કઈ એક માત્ર ધ્યેય હોય તે એક્ષપ્રાપ્તિ છે. એક્ષપ્રાપ્તિ સિવાયની ઐહિક અપેક્ષાઓ કે દેવગતિના સુખની અભિલાષા એ રત્નત્રયી રૂપ હીરાને કેડીના મૂલ્ય તેલવા સમાન છે. જ્ઞાનથી અજ્ઞાનતા દૂર થાય. ગુરુગમથી જ્ઞાનદષ્ટિ જાગૃત કરીને વ્રત પાલન દ્વારા કર્મનિર્જર કરીને ઉત્કૃષ્ટ આરાધનાથી કર્મક્ષય કરીને મોક્ષ મેળવવાનું ધ્યેય એ જ શાશ્વત વિચાર છે. સંયમ મળ્યા પછી કેવી રીતે આરાધના કરીને આરાધક તરીકે સફળ થવું, તે આરાધક આત્માને પિતાને પુરુષાર્થ, ઉત્સાહ, વ્રતપાલનની શુભ ભાવના ને ગુરુ પ્રત્યેની સમર્પણુશીલ ભક્તિ હોય Page #43 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૧૭ તો ઈષ્ફળ મળે છે. સતત આત્મનિરીક્ષણ દ્વારા સર્વવિરતિમાં વિશેષ પ્રગતિ કરવી અનિવાય અને છે. અવસર્પિણીકાળમાં મેક્ષમા ખુલ્લા નથી એમ માનીને નિરાશ થવાની જરૂર નથી. સંયમના સંસ્કારોને પુનર્જન્મમાં પણ પ્રાદુર્ભાવ થતાં મેક્ષપ્રાપ્તિ સરળ બને છે. ધર્મ એ સાધન છે અને મોક્ષ એ સાધ્ય છે, એમ વિચારીને સાધના ચાલુ રાખવી અને ધ્યેય તરફ સતત ગતિશીલ રહેવું એવે શ્રમણીસ‘સ્થાના મુદ્રાલેખ હોય છે. પ્રકાશપુંજ સમાં મહાન આર્યારત્ને પ્રવચન પ્રદ કોમળતા અને લાલિત્યના કુદરતી નિત્યના વૈભવી વાતાવરણનાં કોચલાં ભેદીને આ અસિધારાવ્રત સ્વીકારવાં, પાળવાં, નિભાવવાં અને સંસારનાં સુંવાળાં સુખાને લાત મારી નૂતન આદર્શોની એક નવી જ દુનિયા ઊભી કરવી એ એક બહુ જ માટુ' ક્રાંતિકારી દર્શન જિનશાસનમાં પરાપૂર્વથી પ્રવ ંતું જોવા મળે છે. *જુઆ, રૂપસેનના હાથીના આત્માને સાધ્વીજીએ નગરની બહાર જઈ પ્રતિષેધ નહોતા કર્યાં ? તર’ગવતી તર’ગલેાલાના ચારિત્રમાં એક જ્ઞાની સાધ્વીજી મહારાજે શ્રાવકવને સમજાવીને શુ પ્રતિધ નહાતા કર્યો ? * પ્રવૃત્તિ નિવૃત્તિ ભેદે ચારિત્ર છે વ્યવહારેજી, નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણમે; નિશ્ચય शुद्ध પ્રકાર ભવિષ્ય.......॥ ૮॥ * કુબેરદત્તા સાધ્વીજીએ વેશ્યાના ઘરે ઉતારા લઈ ને પારણે ઝૂલતા બાળકને અઢાર નાતરાની સજ્ઝાય કહીને શુ' તેનાં માબાપને ચાટદાર રીતે પ્રતિબેાધ કરી ઉપકાર નહાતા કર્યું ? * શય્યાતર શ્રાવિકાને ત્યાં મેાટા થયેલા વસ્વામી સાધ્વીજીના ઉપાશ્રય અથવા તે ઘેડિયામાં સૂતાં સૂતાં સાધ્વીજીના મુખેથી સાંભળીને શુ... અગિયાર અગા નહાતા ભણ્યા ? * ગિરનારની ગુફામાં મુનિ થનેમિ જ્યારે ચારિત્રથી વિચલિત થયા ત્યારે સાધ્વી રાજીમતીએ તેમને સયમમાગે` સ્થિર નહોતા કર્યાં ? જિનશાસનમાં આવા તે અનેક દાખલા સાક્ષી પૂરે છે. વત માનમાં પૂ. શ્રી મેહનસૂરિજી મ. સા. ના સમુદાયનાં પૂ. સા. શ્રી દમયન્તીશ્રીજી મ. સા.ના શિષ્યા પૂ. વિદુષી સાધ્વી શ્રી ચન્દ્રપ્રભાશ્રીજી મહારાજશ્રીએ એક નોંધમાં લખ્યું છે કે— શા. ૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૮] [ શાસનનાં શ્રમણને * સરસ્વતી સાધ્વીના એક બેલે મહાન આચાર્યશ્રી દેવચન્દ્રસૂરિજી શું દિગંબરાચાર્ય શ્રીકુમુદચન્દ્રસૂરિજી સાથે વાદવિવાદ કરવા તૈયાર નહોતા થયા? * જલા સાધ્વીજી જેઓ શ્રી સ્થૂલભદ્રજીનાં નાનાં બહેન હતાં, જેમણે પિતાના નાના સંસાર બંધુ શ્રીયકજી મ. ને સંવછરી મહાપર્વના દિને ઉપદેશ આપીને નવકારશી–પિરસીના કમે પરાણે ઉપવાસ કરાવ્યો અને તેઓ કાળધર્મ પામી ગયા. આ જક્ષા સાધ્વીએ પિતાના ભાઈ મહારાજને શું સદ્દગતિના ભાજક નહોતા બનાવ્યા? * બ્રાહ્મી-સુંદરી સાધ્વીયુગલ, જેઓ શ્રી બાહુબલીજીનાં સંસારી બહેન હતાં, તેઓએ માનદશાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ધ્યાનસ્થ દશામાં અડીખમ ઊભા હતા, એવા બાહુબલીજીને પ્રતિબોધ કરવા “વીરા મેરા ગજ થકી ઊતરે ” આ પ્રેરણાત્મક વચને દ્વારા શું પ્રતિબંધિત નહતા કર્યા? પુષ્પચૂલા સાધ્વીજી—શ્રી અર્ણિકાપુત્રા ગુરુને પ્રાસુક આહારપાણ લાવી તેમની ભક્તિથી તથા જેને ગુણ અપ્રતિપાતિ છે તેવી વૈયાવચ્ચેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી–વરસતા વરસાદમાં પણ તેમને અનુકૂળ નિર્દોષ આહારપાણી લાવી આપનાર જૈન શાસનમાં શું એક ભક્તિવંત પુખચૂલા સાધ્વીજી નહતાં ? અને તેમણે જ શ્રી અર્ણિકાપુત્રા ગુરુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે માર્ગદર્શન નહતું આપ્યું? આવાં અમર પાત્રોના પરિચય અને સંસ્મરણે આ ગ્રંથમાં વાંચવા મળશે. B D. સમર્પણભાવ અને સંકલ્પશક્તિ UUU & વનપર જૈનશાસનમાં સમયે સમયે એવાં સમર્થ શાસનપ્રભાવિકા - સાધ્વીરને નીકળ્યાં, જેઓએ પુષ્પ-આચ્છાદિત શય્યા કે રેશમી ગાલીચાવાળી ભૂમિ પર ચાલ્યા પછી એકાએક પૂર્વના કઈ પુણ્યદયે દોમદોમ સાહ્યબી અને શ્રીમંતાઈમાંથી બહાર નીકળી કઠિન એવાં સાધ્વીવતે પાળી દુનિયાને આશ્ચર્યથી સ્તબ્ધ કરી દીધી. સમયકાળના ધસમસતા પ્રચંડ પૂરની સામે હિમાલય જેવી મક્કમ તાકાતનું વિરલ દર્શન કરાવ્યું. ભેગ, વૈભવ અને એશ્વર્યાની અસારતાને ખ્યાલ આવી ગયો એટલે તે ગુજરાતના એક વખતના મહામંત્રી શ્રી કપર્દિની એકની એક અત્યંત સ્વરૂપવંતી લાડકી પુત્રી જે રોજ કરેડ સેનામહેરાના દાગીના પહેરી યુવાન સખીઓ સાથે સુખસમૃદ્ધિમાં જ હંમેશાં મસ્ત રહેનારી માઈ—કે પુણ્ય પળે પૂર્વભવના પાવક સંસ્કાએ મહાન પ્રભાવક શ્રી આર્યરક્ષિતસૂરિજી Page #45 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૧૯ મહારાજના પ્રથમ દર્શન-ઉપદેશથી ક્ષણભંગુર એવા વૈભવી જીવનના ચળકાટને સદાને માટે ત્યાગ કરી તેઓ અગિયારમી સદીના મહાન સાધ્વીરત્ન બની ગયાં. જૈનદર્શનમાં વર્ણવાયેલાં વિવિધ પ્રકારનાં તપ અને તપસ્વિનીઓની ઊજળી પરંપરાને વિશાળ પ્રવાહ અખલિતપણે વહેતે રહ્યા છે. વર્તમાનમાં પણ એવાં અસંખ્યા સાધ્વીજીઓએ ઉત્કૃષ્ટ તપસ્યાઓથી શાસનની એતિહાસિક પરંપરાને શોભાવી છે, અને એ જ જૈન શાસનની ચિરંતન સમૃદ્ધિ બની રહી છે. વ્યાપક અને મર્મસ્પર્શી જ્ઞાનોપાસના જૈન શાસનમાં વ્યાપક જ્ઞાનોપાસના દ્વારા સેંકડો શ્રમણી રને કે જેમના વિનય, વિવેક, વાત્સલ્યભાવથી યુગ સુધીના ધર્મસાધકને ગુરુ-ગુણસેવા, આગમસેવા, સંયમ, નિયમ, પરિપાલન અને પ્રેરણા પ્રાપ્ત થયાં છે, અને જેઓએ આગમનાં ગૂઢ રહસ્યનું પ્રતિપાદન કરી સંયમજીવનમાં ખરેખર દિવ્યતા પ્રગટાવી છે. આ શીલસંસ્કારધારિણીઓએ પોતાનાં વિરલ અને અદ્વિતીય વ્યક્તિત્વ વડે ભક્તિપરાયણતા શું કહેવાય એ ખરેખર બતાવી આપ્યું છે. જન્મજન્માંતરથી આત્માના આવરણ ઉપર છવાયેલી મલિનતા છેવા ચારિત્રની સુંદર આરાધના જ અવલંબનરૂપ બની રહે તેમ છે. જે જે સ્ત્રીરત્નોએ આજ સુધીમાં ત્યાગમય જીવન અંગીકાર કરીને સંયમ-વિરાગની શાશ્વત સુવાસ ફેલાવી છે તેઓ સાચે જ ભક્તિ, શ્રદ્ધા અને વંદનાના અધિકારી છે. નમન હો એ મહાદેવીએ, ત્યાગમૂર્તિ તપસ્વિનીઓને... આ આર્યભૂમિ ઉપર શ્રતસંપન્ન પ્રમાણે થઈ ગયા તેની થેડી ઝાંખી કરાવતા સરસ્વતીના અખંડ આરાધકે અને પાંડિત્યમાં પારસમણિ જેવાં તેજસ્વી પાત્રે પણ આ શ્રમણવૃદમાં નજરે પડે છે. ઘણા સંદર્ભોને આધાર લઈને પૂર્વકાલીન પ્રભાવક સાથ્વીરત્નનાં ચરિત્ર સદીવાર ટૂંકમાં ગ્રંથસ્થ કર્યા છે. વર્તમાન ચિત્ર પણ ઠીક ઠીક રીતે ગ્રંથસ્થ થયું છે. નિર્મળ ચારિત્ર્ય અને તેને અનુરૂપ જ્ઞાનધ્યાનની ઉપાસના ખરેખર સાધ્વીસંઘમાં એક જીવંત આદર્શ છે. પાલીતાણ તળેટીમાં જ સમેવરણ મહામંદિરમાં પૂર્વકાલીન સાધ્વીજીએનાં કેટલાંક જીવનચરિત્રો જરૂર જોશે. વર્તમાન જૈન સમાજમાં સાતેક હજાર સાધ્વીજીઓની સંખ્યા હોવાનું મનાય છે, પરંતુ સાધ્વીઓનો કઈ મેટે સમુદાય હોય તે તે શ્રી સાગરાનંદસૂરિને સમુદાય છે. વર્તમાનમાં વિવિધ સમુદાયે, ગ, સંપ્રદાયમાં કુલ મળીને દેરાવાસી, સ્થાકવાસી અને તેરાપંથી સંપ્રદાયમાં સૌથી વધુ સંખ્યા દેરાવાસી મૂતિ પૂજક સંપ્રદાયમાં છે અને એ મૂર્તિપૂજક સંપ્રદાયના ગચ્છમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] [ શાસનનાં શમણીરત્ન સૌથી વધુ સંખ્યા તપાગચ્છમાં છે અને તે તપાગચ્છના વિવિધ સમુદાયમાં સાધ્વી મહારાજાની સૌથી વધુ સંખ્યા આગમેદ્ધારક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરિજી (શ્રી સાગરાનંદસૂરિજી) મહારાજના સાધવીસમુદાયમાં જોવા મળે છે. તેઓશ્રીના સાધ્વીસમુદાયની વિશિષ્ટતા અને વ્યવસ્થાનું મૂળ તેમના મોટા ગુરુ શિવશ્રીજી મહારાજશ્રી છે. સમુદાયનું આ વ્યવસ્થિત સંચાલન તેમની પાંચમી પેઢી સુધી ચાલુ છે. તેમાં પણ સમુદાયની સુંદરતા વિકસાવવામાં તિલકશ્રીજી મહારાજને મુખ્ય હિસે છે. સમેતશિખરજીના ઐતિહાસિક અને વિશિષ્ટ તીર્થોદ્ધાર કાર્યમાં પૂ. સા. શ્રી રંજનશ્રીજી મહારાજનાં તપ, ત્યાગ અને ભદ્રિકતાએ બહુ મોટો ફાળો આપે છે. પ્રવર્તમાનમાં વિવિધ ગચ્છ-સમુદાયના અનેક ગુણના ભંડાર, ચરિત્રશિરોમણિ સમાં જે તપસ્વી સાધ્વીરને વિચારી રહ્યાં છે તેમના જીવન-પરિચયે આ ગ્રંથમાંથી જ ઉપલબ્ધ થશે. શ્રાવિકાઓનું શ્રદ્ધાકેન્દ્ર આ કર્મયોગિનીઓ શ્રાવિકાઓ ગુરુ મહારાજ પાસે વ્યાખ્યાનશ્રવણ સિવાય અન્ય રીતે આરાધનામાં પ્રવૃત્ત થઈ શકતાં નથી, ત્યારે શ્રમણીઓની નિશ્રામાં શ્રાવિકાઓ આવશ્યક, ક્રિયાઓ સામાયિક, પૌષધ વગેરે કરીને વિરતિધર્મના પાલનથી કર્મનિજર કરે છે. ઉગ્ર તપની આરાધના કરનારાં શ્રાવિકાઓનું પ્રેરક બળ ને કેન્દ્રસ્થાન શ્રમણસંઘ છે. આજે પણ ધાર્મિક મહોત્સવ ને ઉપધાન જેવી ક્રિયાઓમાં શ્રાવિકાઓની સંખ્યા જ વિશેષ છે. સ્ત્રી-સમાજને સહજ રીતે શ્રમણ સંસ્થા સમક્ષ પિતાની અંગત કે અન્ય કેઈ અભિવ્યક્તિ કરવાની મુક્તતા અન્યત્ર કયાંય મળતી નથી. સર્વસામાન્ય રીતે સ્ત્રીઓ ધર્મપ્રિય છે. એટલે શ્રમણીઓના માર્ગદર્શન હેઠળ શ્રાવિકાઓએ જીવન કૃતાર્થ કર્યું છે. આ રીતે શ્રમણીસંસ્થા શ્રાવિકાઓના વિકાસમાં મહત્ત્વને ફળ આપે છે. ઉપસંહાર અને આભારદર્શન રત્નત્રયી શ્રમણરત્નની પુણ્યપ્રભાવકતા સમયે સમયે જે રીતે અંકિત બની રહી અને જેનશાસન જે રીતે સોળે કળાએ વિકસતું રહ્યું અને જ્યવંતું બની રહ્યું છે તેમાં શ્રમણ સંઘનું પ્રદાન ખૂબ જ નેંધપાત્ર રહ્યું છે ને, તેની અનુમોદના અને સ્તવનારૂપે તેની અલ્પ આખી કરવા પણ તેના તપ ત્યાગ અને જ્ઞાન સાધનાને ગ્રંથસ્થ કરવાનું થોડાં વર્ષો પહેલાં સૂચન પ્રેરણ આપનારાં શુભ નામોમાં પ્રારંભે પૂજ્યપાદ આચાર્ય પ્રવરશ્રી વિયમિત્રાનંદસૂરિજી મહારાજ સાહ છે. સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચમાં મારા પિતાશ્રીને ખૂબ જ રસ હતે. પૂજ્ય સાધ્વીજીઓનાં Page #47 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૨૧ જીવનચરિત્ર ગ્રંથસ્થ કરવાનો કેઈ શુભ પળે મનમાં શુભ સંકલ્પ કર્યો. આ કાર્ય થવું જરૂરી હતું અને પુરુષાર્થી કદમ માંડ્યાં. અને પછી તે ચતુર્વિધ સંઘમાંથી પરમ પૂજ્ય આચાર્ય ભગવંતાદિ, પદસ્થ શ્રમણ ભગવંતે, સાધ્વીજી મહારાજ તેમ જ સંઘના અગ્રણીઓ, સાક્ષરો અને ભાવુક મહાનુભાવો દ્વારા આ વિચારબીજને પ્રેત્સાહિત બનાવે તેવા સૂચને, માર્ગદર્શન, આવકાર સમયે સમયે પ્રાપ્ત થતાં રહ્યાં. આ વિશિષ્ટ પેજના સાકાર બનતાં અને “શાસનનાં શ્રમણુરના” નામે ગ્રંથનું પ્રકાશન નિશ્ચિત બનતાં આ ગ્રંથને ઉપગી એવું સાહિત્ય પણ અમને અનેક અનેક દ્વારા પ્રાપ્ત થતું રહ્યું. તેમાં પ. પૂ. આ શ્રી રાજયશસૂરિજી મ. સા, પ. પૂ. આ. શ્રી વિજયયદેવસૂરિજી મ. સા. પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા.. પ. પૂ. આ. શ્રી વિલબ્ધિસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી હેમરત્નસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી પૂર્ણચન્દ્રસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી જગચંદ્રસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી રત્નભૂષણસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી મનહરકીર્તિસાગરસૂરિજી મ. સા., પ. પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મ. સા., પ. પૂ. પં. શ્રી અશોકસાગરજી મ, પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ., પૂ. પં. શ્રી ચંદ્રસેનવિજયજી મ., પૂ. મુનિશ્રી સુધર્મસાગરજી મહારાજ, પૂ. મુનિશ્રી ભુવનચંદ્ર મ., પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મ., પૂ. મુનિશ્રી જિનચંદ્રવિજયજી મ. આદિ શમણુભગવંતે તથા આ ગ્રંથયાજનાને છેક શરૂથી અંત સુધી નક્કર અને સર્જનાત્મક રૂપ આપવામાં શ્રી લબ્લિવિકમ સમુદાયનાં પૂ. સાધ્વીરત્ના શ્રી સર્વોદયાશ્રીજી મ. (પૂ. મા. મહારાજ) તથા પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મ. (પૂ. બેન મહારાજનું વખતોવખત જરૂરી માર્ગદર્શન અને અમૂલ્ય સૂચનને કારણે આ કાર્ય જલદીથી યશસ્વી બની શક્યું છે. પૂ. સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ., પૂ. સા. શ્રી રોહિણાશ્રીજી મ., પૂ. સા. શ્રી રોહિતાશ્રીજી મ., પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી પ્રવીણાશ્રીજી મ., પૂ. સા. શ્રી મંજુલાશ્રીજી મ. આદિ અનેક પૂ. સાધ્વી મહારાજેની પ્રેરણું અને સદુપદેશને અખૂટ ભંડાર અમને પ્રાપ્ત થયે જેને અમારું પરમ સદ્ભાગ્ય ગણીએ છીએ. જૈન”, “કલ્યાણ”, “સુષા ”, “વાગડ સામાજવનિ વગેરે સામયિકે ઉપરાંત બીલીમોરાથી ડે. કવિનભાઈ શાહ, વિનોદભાઈ ગુલાબચંદ શેઠ, બળવંતભાઈ શાહ, હસમુખભાઈ મહેતા, કહાન મુદ્રણાલય, અજિત મુદ્રણાલય, શિવમ કોર્પોરેશન વગેરે તરફથી પણ આ ગ્રંથનામાં વિવિધ રીતે સારે એ સહગ પ્રાપ્ત થયે છે. સંયમમાર્ગના યાત્રિકનાં જીવનકવન ગ્રંથસ્થ કરવાની લાંબા સમયની અમારી ઇચ્છા મહદ્ અંશે સફળતામાં પરિણમે છે જેના યશના અધિકારી સહગ આપનારા છે. હું તે આમાં નિમિત્ત બન્યો છું. આમાં મારું કશું નથી. આ શ્રમણરતનો ગ્રંથમાં શાસ્ત્રવિરુદ્ધનું કે કેઈ વિવાદાસ્પદ વાતનું જાણે અજાણે પણ નિરૂપણ થઈ ગયું હોય તે તે અંગે તથા પરિચયમાં જ્યાં જ્યાં અપૂર્ણતા, ક્ષતિઓ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ શાસનનાં શ્રમણીરત્ન રહી જવા પામી હોય તે અંગે સૌના પ્રતિ અમે મિચ્છામી દુક્કડમભાવ વ્યક્ત કરી રહ્યા છીએ. સંભવ છે કે કેટલાંક પ્રભાવક ચરિત્રે અમારા ભગીરથ પુરુષાર્થ પછી પણ રહી જવા પામ્યાં હોય તો વાંચકે અમારું જરૂર ધ્યાન દોરે. સાનુકૂળ સંજોગો હશે તે અવસરે યોગ્ય ન્યાય આપીશું. પના સાધ્વી ભગવંતેનાં નામે કે પૂરી વિગતે પ્રાપ્ત કરવામાં કેટલીક માહિતી ખરેખર અધૂરી રહેવા પામી છે. અમારાં ટાંચા સાધને, અમારી અલ્પ બુદ્ધિ અને અમારી વ્યક્તિગત શક્તિને પણ મર્યાદા હોવાને કારણે અમારા મનમાં શરૂઆતથી જે ચિત્ર અંકિત કર્યું હતું તેવું નકકર ચિત્ર આ ગ્રંથ-પ્રકાશનમાં ઉપસાવી શક્યા નથી તેને અમારા મનમાં ભારેભાર રંજ છે. છતાં આ પ્રથમ પ્રયાસમાં અધૂરપ દેખાય તે ઉદાર દિલે અમને ક્ષમા આપશે. પ્રત્યક્ષ અને પરોક્ષ આ ગ્રંથમણિમાં જેમણે જેમણે જરૂરી માર્ગદર્શન તથા તન મન ધનથી જે કઈ એ સહગ આપ્યો છે તે સૌના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. -નંદલાલ દેવલુકની વંદના Page #49 -------------------------------------------------------------------------- ________________ જેન સંઘની આધારશિલા [ શ્રમણુસંધ જૈનસંઘને આધારસ્થંભ છે તો શ્રમણીસંઘ જૈનસંધની આધારશિલા છે ] –લબ્ધિવિક્રમ સમુદાયનાં સાધ્વીજી શ્રી વાચંયમાશ્રીજી (બેન મહારાજ) જૈન ધર્મમાં તીર્થકર ભગવંતે તીર્થની સ્થાપના કરે છે ત્યારે સૌ પ્રથમ ચતુવિધ સંઘની સ્થાપના કરે છે....-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા....જેન ધર્મમાં આ ચતુવિધ સંઘનું અત્યંત મહત્ત્વ છે. આત્માની ક્રમિક વિકાસદશાને પામેલ સૌ પિતાના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. જેના મુખ્ય બે વિભાગ છે – વેતાંબર, દિગંબર...પણ, બંને મતમાં ચતુવિધ સંઘને સ્થાન છે.” જૈન સંઘમાં જેટલા સાધુ પૂજ્ય છે એટલાં જ સાધ્વીજી પૂજ્ય છે. નવકાર મંત્રના પાંચમા પદમાં “સાહૂણં * પદ આવે છે... પણ, તેનો અર્થ સાધુ-સાધ્વીજી જ થાય. તેથી સાધુ સાધ્વી બંને પરમેષ્ઠિપદે બિરાજિત છે. જૈન ધર્મ પુરુષપ્રધાન કહેવાય છે....પણ, તેમાં સાધ્વી કે શ્રાવિકાનું સ્થાન પૂજ્ય જ છે. ધર્મતીર્થના વિકાસ-પ્રચાર અને પ્રભાવ ફેલાવવામાં મુનિ ભગવત-આચાર્ય ભગવંતોએ જે ફાળો આપે છે તે સુવર્ણાક્ષરે લિખિત સત્ય છે.... બીજી બાજુ એ વિશિષ્ટતા છે કે જૈન ધર્મમાં તીર્થકરની માતાની પ્રતિમા તીર્થકર સાહિત છે. પણ, તીર્થંકરના પિતાની પ્રતિમાઓ નથી. આજે પણ જિનજનની પરનું અત્યંત મહત્ત્વ છે..આબુ-દેલવાડા, રાણકપુર વિ. તીર્થોમાં જિનમાતાના પટ વંદનીય પૂજનીય છે.. જૈનોના પ્રસિદ્ધ તીર્થ સિદ્ધાચલમાં દેવાધિદેવ આદિ પ્રભુની સન્મુખ હાથીની અંબાડી ઉપર માતા મરુદેવ સહિત આદિપ્રભુની પ્રતિમા છે. તે જ જિનાલયના ઉપરના ભાગમાં માતા મરુદેવાની પ્રતિમા આદિ પ્રભુને ગેદમાં લઈ બેઠેલી છે. જૈન શામાં કલ્યાણકાનું વર્ણન આવે છે ત્યાં ઇન્દ્ર આવી સૌ પ્રથમ માતાની સ્તુતિ કરે છે. બાદમાં પ્રભુની સ્તુતિ કરે છે. સૌ પ્રથમ પ૬ દિકુમારિકા પ્રભુજન્મ મહોત્સવ મનાવે છે. જેમાં સવારના પ્રતિક્રમણમાં એક ખૂબ મહત્ત્વનું સૂત્ર બોલાય છે તે “ ભરફેસર બાહુબલી ની સઝાય...આ સૂત્રની ગાથામાં મહાત્માઓ ને મહાને શ્રાવકેને વંદના કરવામાં આવે છે... તે સૂત્રની ગાથા નંબર ૭ થી ૧૪ ગાથા સુધી મહાસતી-મહાસાધ્વીઓને વંદન કરવામાં આવે છે.... પ્રતિક્રમણનું આ સૂત્ર જેનાચાર્યો-ઉપાધ્યાયે સાધુ ભગવંતે-સાધ્વીજી Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ શાસનનાં શ્રમણીરત્ન મહારાજ, શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ભાવપૂર્વક અત્યંત માંગલિક રીતે ઉચ્ચારણ કરે છે અને છેલ્લી ગાથામાં કહે છે... “ઈચાઈ મહાસઈએ, જયંતિ અકલંક શીલકલિઆઓ, અવિ વજઈ જસિં, જસ પડિહો તિહાણ સયલે”...સુલસ-ચંદનબાળા ઈત્યાદિ મહાસતીઓ કે જેમનું નિર્મળ શીલ છે. તેથી આજે પણ સમસ્ત ત્રણ જગતમાં તેમને યશ પટહ ગુંજી રહ્યો છે. જૈનેના સર્વમાન્ય મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રની ૨૨ મી ગાથામાં મુક્ત કંઠે ભાવપૂર્ણ સ્તુતિ કરી છે. સ્ત્રીણાં શતાનિ શતશે જયન્તિ પુત્રનું નાન્યા સુત ત્વદુપમ જનની પ્રસૂતા; સર્વ દિશે દધતિ ભાનિ સહસરશ્મિ, પ્રાચ્ચેવ દિમ્ જનયતિ કુરદંશુ જાલમ્ II હે ધન્ય માતા ! આ સંસારમાં હજારો સ્ત્રીઓ હજાર પુત્રને જન્મ આપે છે. પણ, આપ જ ધન્યમાતા-જનની છે જે તીર્થકરને જન્મ આપે છે – તે માટે કેટલી સુંદર ઉપમા આપી છે! દિશાઓ તે દશે છે. પણ, પૂર્વ દિશા પૂજ્ય છે. કારણું, તે સૂર્યને જન્મ આપે છે. તેમાં તમે પણ તીર્થકરને જન્મ આપે છે. તેથી હે માતા ! તમે જગતુપૂજ્ય છો...અને વંદનીય છે... જૈન ધર્મના મહાન “કલ્પસૂત્રમાં” ભદ્રબાહુ સ્વામી યક્ષ-યક્ષ દિના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ શબ્દ વાપરે છે... પુત્તી સમા સીસા” પુત્રી સમાન શિષ્યા. આ વિશ્વને સંપ્રતિ જેવા મહાન રાજવીના ધર્મગુરુ આર્ય રક્ષિતસૂરિ મહારાજ અને આર્ય મહાગિરિના માટે કહેવાય છે કે આ બે મહપુરુષને ધર્મભાવની વૃદ્ધિ યક્ષા વગેરે આર્યાઓએ કરી છે... તેની સ્મૃતિમાં રક્ષિતસૂરિ અને મહાગિરિના જેવા જૈનાચાર્યના નામ આગળ આર્ય” શબ્દ મૂકવામાં આવ્યું છે..તે ઈતિહાસપ્રસિદ્ધ છે.... પટનામાં આ મહાસતી સાધ્વીઓને પૂજનીય પટ છે, તેમ ઐતિહાસિક ગ્રંથ સાક્ષી આપી રહ્યા છે....... વિદ્વત જગતમાં જૈનાચાર્ય હરિભદ્રસૂરિજી મ. સા.નું નામ મૂર્ધન્ય છે અને મૂર્ધન્ય રહેશે. આવા મહાન આચાર્યને પ્રતિબંધ યાકિની મહત્તા નામનાં મહાન સાધ્વી દ્વારા થયે છે. અત્યંત વિદ્વાન અને આ કૃતજ્ઞ આચાર્ય મ. સા. પિતાને યાકિની મહત્તા સુનું એટલે પુત્ર તરીકે સ્વરચિત અનેક સૂત્રમાં સ્મરે છે. જોકેતિ એવી પણ છે, જૈનસંઘ આ મહાન આચાર્યને જે કંઈ ઉધન ન કરી શકતાં તેવું ઉધન આ મહાન આર્યા સાધ્વી નિર્ભીકપણે આચાર્યને કરતાં અને તેઓ ખૂબ જ ભાવપૂર્વક ઉપકારી સાધ્વીજી મ.ના વચનને શિરોમાન્ય કરતાં. અનેક મહાપુરુષો સાથે કર્ણાવતી નગરીને ઇતિહાસ જોડાયો છે. સાહિત્યમેરુ હેમચંદ્રાચાર્યના મહાન ગુરુ દેવસૂરિ મ. સા. ને સાધ્વીજી મહારાજે ધા નાંખી: “તમારા જેવા આચાર્ય હોય અને સાધ્વીજીની મર્યાદા ન જળવાય? શું આપને આવી ઉપેક્ષા કરવા આચાર્ય બનાવ્યા છે? અને પૂ. આચાર્ય ભગવંતે સાધ્વીસંઘની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દિગંબર સાથે વાદ કર્યો. આચાર્ય દેવસૂરિ મ. અને દિગંબર પંડિતના વાદે એક અદ્ભુત ઈતિહાસ સર્યો કે Page #51 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૨૫ ગુજરાતને છોડીને તે સમયના દિગંબરો દક્ષિણ તરફ સિધાવ્યા. આ પ્રકરણ ઇતિહાસની આલબેલ છે. આજે પણ વિશાળ પ્રમાણમાં દક્ષિણમાં દિગંબર જૈને છે. કેટલાંક ગામો તે સંપૂર્ણ દિગંબર જેનાં છે. જેને જેમના માટે પરમ ગૌરવ અનુભવે છે.... કાલિકાચાર્યએ સરસ્વતી સાધ્વીના રક્ષણ માટે ગર્દભીલ રાજા સામે એક ભયંકર ઐલાન કર્યું. છેવટે જૈનાચાર્યએ સાધ્વીજી મ.ના રક્ષણ માટે ભારતમાં હૂણ અને શકને પણ સરસ્વતી સાધ્વીની રક્ષાથે લાવ્યા. પ્રત્યેક જૈન પૂર્વવિદ્ બાલદીક્ષિત વ્રજસ્વામીના ગુણ ગાતા ધરાતાં નથી. તે મહાન વ્રજસ્વામી સાધ્વીજીથી સ્વાધ્યાય રૂપે થતાં આગમસૂત્રે સાંભળી બાયવયમાં જ આગમવિદ્ બન્યા. ગુજરાતની ધરાને અહિંસક બનાવનાર સિદ્ધરાજ-યસિંહ અને કુમારપાળના મહાન ગુરુદેવ હેમચંદ્રાચાર્ય મહારાજે પિતાની માતા સાધ્વી પાહિનીને પાટ પર બિરાજિત કર્યા હતાં અને તેમના અંતિમ સમયે આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે વાગુદાનમાં એક લાખ નવકારમંત્ર ગણવાનું વ્રત લીધું હતું. આ ગુજરાતની ધરાનું પવિત્ર પ્રખ્યાત તીર્થ માતરમાં પણ પૂ. સાધ્વીજી મ. ની પ્રતિમા છે. જેમાં માથુરી વાચના વલ્લભી વાચનાનું ખૂબ મહત્ત્વ છે. તેમાં પણ મહત્તરા પ્રર્વતિની અને સાધ્વીજી મ. ઉપસ્થિત હતાં અને તેમાં મહત્ત્વનો ફાળો આપે છે. આંતરરાષ્ટ્રીય જગતમાં જે ઉપમિતિ ભવપ્રપંચ ગ્રંથનું અદ્ભુત સ્થાન છે, ૧૬૦૦૦ પાત્રનું આ મહાન અદૂભુત નાટક છે, તે ઉપમિતિ ભવપ્રપંચ ગ્રંથની મૂળ કૉપીનું આલેખન ગણા નામનાં સાધ્વીજી મ. કર્યું છે. આ ગ્રંથના સર્જક સિદ્ધર્ષિસૂરિ ગણા સાધ્વીજી મ. માટે લખે છે – સરસ્વતીનુલ્યા આર્યા તેમના અક્ષર માટે આરીસા જેવા અક્ષર અને મુક્ત દિલે લખ્યું છે. પુષ્પચૂલા-રત્નચૂલા-મિલાપસુંદરી વગેરે સાધ્વી જગતની અદ્દભુત તારલિકાઓ છે. મરુદેવા -ગણિી વગેરેએ તે સમયે દક્ષિણ જેવા દૂર-સુદૂર પ્રદેશમાં વિચરી જૈનધર્મને પ્રભાવ ફેલાવ્યું છે. આ ભયંકર વિષમકાળમાં પણ આ સાધ્વીસંઘ પવિત્ર છે, નિર્મળ છે. તપ-ત્યાગસંયમ પરિણતિ, ચારિત્રપાલનમાં તથા તપશ્ચર્યામાં મેખરે છે. સાધ્વી ભગવંતે નિર્મલતા દ્વારા વંદનીય-પૂજનીય રહ્યાં છે. સૌથી અધિક અને અદ્ભુત ઘટના એ છે કે આ અવસર્પિણીકાળમાં ૧૯મા તીર્થંકર મલિનાથ પ્રભુ સ્ત્રી હતા. અનંતકાળે આવું એકાદ આશ્ચર્ય બને છે, જેને ૧૦ આશ્ચર્યમાં એક આશ્ચર્ય ગણાવ્યું છે. અમદાવાદની નજીકનું ભંયણી તીર્થ દેવાધિદેવ મલ્લિનાથ પ્રભુનું પવિત્ર તીર્થધામ છે... વર્તમાન સમયે સમસ્ત જૈનેના મહાન તીર્થ સમેતશિખર તીર્થને જીર્ણોદ્ધાર પુણ્ય નામધેયા રંજનશ્રીજી મ.ની પ્રેરણા અને ઉપદેશને આભારી છે. રાજસ્થાનમાં નાકેડા તીર્થનું અતિ મહત્વ છે. આ નાકોડા તીર્થનાં ઉદ્વારિકા સાથ્વી હેતશ્રીજી છે. પૂનાને સંઘવી પરિવાર આ સાધ્વીજી મ.ને માતાતુલ્ય ગણે છે. શા. ૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] [ શાસનનાં શ્રમણીરત્ન જેનાચાર્ય કલાપૂર્ણસૂરિ મ. ના દાદાગુરુ હિતવિજય મ. નું ચરિત્ર વાંચતાં સાધ્વીજી મ. સાથે જે વ્યવહાર કરે છે તે ભાવિકને હર્ષસભર કરી દે છે. સ્ત્રી સ્વાતંત્ર્યના ઉદ્દેડ છંદ સામે જૈન સાધ્વીજી એક પરમ આદર્શ છે. જેમણે સ્ત્રી સાધવજીવનને ઉન્મત્ત મસ્તકે જીવવાને અભુત માર્ગ બતાવ્યો છે. છતાં એક સત્ય હકીકત છે. આ સાધ્વીજી મ. લેકેરણાથી ખૂબ દૂર રહ્યાં છે અને ખુદની આગવી નમ્રતા-વિદ્વત્તા અને સમતાથી જૈન સંઘના આધારશિલા બન્યાં છે. જેન સંઘના પાયાના પત્થર બની સાધ્વીજી મહારાજે જગતું સામે એક અદ્ભુત આદર્શ રજૂ કર્યો છે. દિગંબર જેમાં પણ આર્યા ( સાધ્વીજી)ની પ્રેરણાથી હસ્તિનાપુર તીર્થમાં જૈન ભૂગોળના સ્થાપત્ય જમ્બુદ્વીપનું નિર્માણ થઈ રહ્યું છે. મૂર્તિપૂજક સ્થાનકવાસી તથા તેરાપંથી સંધ સહજ સ્વીકારે છે. જેનધર્મના મહત્ત્વને સ્થાપિત કરવામાં-સ્થિર કરવામાં અને જેનાચારના પાલનમાં પૂજા સાધુ ભગવંત જેવો જ સાધ્વીજી મ.ને ફાળે છે. વર્તમાનમાં પણ લગભગ ૧૦ હજાર સાધ્વીજી મ. ભારતની ધમધરને પવિત્ર કરી રહ્યાં છે અને સંસ્કાર-સંયમની પવિત્ર ભાગીરથી વહાવી રહ્યાં છે. જૈન આર્યા-સાધ્વીજી મ. શ્રમણી નામ દ્વારા તેમની સ્તવના કરે છે. ખાસ કરી અમદાવાદી જેને સાધ્વીજી મ. માટે ગયણી સાબ-ગયણોજી મહારાજ બોલે છે... “ગણું સાબ કે ગયણજી બોલે એટલે તુરત બીજાં જેને કહે – શું તમે અમદાવાદના છે? “ગયણ સાબ” આ શબ્દ અમદાવાદી જેની મને પેલી છે. સાચે ગયણ સાબ અપભ્રંશ શબ્દ છે. મૂળ શબ્દ ગુણીજી સાહેબ છે... સાચે જૈન સાધ્વીજી મ. જૈન સંઘની આધારશિલા છે. જેનધર્મ માટે તેમનું મૂક ઘણું યોગદાન છે. આપણે આશા રાખીએ; જ્યાં શીલ, સદાચારનાં ભયંકર ખંડન થઈ રહ્યાં છે, નારીના દેહના પ્રદર્શન દ્વારા યુવા જગતને ભ્રમિત કરવામાં આવે છે તેવા બારીક અને નાજુક સમયે ગંગાથી પણ અધિક નિર્મળ, યમુનાથી પણ પરમ પવિત્ર અને સરસ્વતી નદીના નીરથે જ ઉજજ્વલ પવિત્ર સાધ્વીજી મહારાજ શીલ-સદાચાર-સંસ્કાર ને નિર્માતાને સંદેશ આપતાં રહ્યા છે...ભવિષ્યમાં આપતાં રહેશે. જેમ શ્રમણે વિશ્વમાં જૈનધર્મને ગુજિત કરનાર આધાર છે. તેમ સાધ્વસંધ જેનસંઘની આધારશિલા છે. જેનધર્મમાં સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર હોય તેવું કહ્યું નથી. મહાસતી સાધ્વીઓએ માનભૂખ્યા જગત્ સામે પડકાર ફેંક્યો છે : “અમે અધિકારના ભૂખ્યાં નથી...કર્તવ્ય એ જ અમારો પ્રાણ છે. ” સાધ્વીસંઘ કર્તવ્ય પંથે તત્પર છે...અને તત્પર રહેશે.....માર્ગ ભૂલેલ નારીઓનાં જીવનમાં પણ એક કર્તવ્યને પ્રકાશ પાથરશે એવી અપેક્ષા છે... આબુ-દેલવાડા જેવા જગપ્રસિદ્ધ તીર્થની પ્રેરણાદાત્રી, હરીભાઈની વાડી જેવા શિલ્પસ્થાપત્યયુક્ત અમદાવાદના મહાન તીર્થ સમા ધર્મનાથ પ્રભુના જિનાલયની આધારશિલા સમાં હરકેર શેઠાણ વગેરે શ્રાવિકા અંગે ક્યારેક વિચાર રજૂ કરીશું. & % Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી-શાસન-જ્યોતિ [ એક સમીક્ષાનાંધ | માતૃહૃદ્દા સ્વ. પૂજ્ય સાધ્વીજી શ્રી રોહિણાશ્રીજી મ. સા.નાં શિષ્યા વિદુષી પૂજ્ય સાધ્વીજી શ્રી અનંતકીતિશ્રીજી મ. સા.નાં શિષ્યા સાધ્વી શ્રી સસ્કારનિધિશ્રીજી. અનંત કરુણાનિધાન તીર્થંકર પરમાત્માએ · સિવ જીવ કરુ` શાસનરસી 'ની ઉત્કૃષ્ટ ભાવદયા મેરોમમાં ભાવિત કરતાં તીર્થંકર નામક નું ઉપાર્જન કર્યુ. ત્રણ-ત્રણ ભવા સુધી વિશ્વના પ્રાણીમાત્ર તરફ કરુણાના અખંડ સ્રોત વહાવ્યા પછી ચાર ઘાતીકમેર્માને ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ‘નમા તીર્થંક્સ કહીને સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકારૂપી ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી, જે ચારેય પરમાત્માના શાસનના સુદૃઢ સ્તંભ છે. ચારેયમાંથી એક પણ સ્તંભ સ્ટેજ-સાજ પણ નબળા પડે, તે શાસનની ઇમારત નબળી પડી જાય. જૈન શાસનના અભ્યુદય, ઉત્થાનમાં દરેક અંગના મહત્ત્વના ફાળા છે. સાધુ જૈન શાસનના ગગનમાંડળમાં ચમકતા તારા બની એને અજવાળે છે, તે શ્રાવક સાધુ સંસ્થાને પરિપુષ્ટ કરવાની સાથેાસાથ દાન-શીલ આદિ ગુણાથી શાસનની શાન વધારે છે. શાસનનાં અણુમેલ રત્નાને જન્મ આપીને શ્રાવિકા આ પર'પરાને હુંમેશાં ફૂલી-ફળી રાખે છે, તે સાધ્વી શાસનના સ્ત ંભનું નિર્માણ કરનારી શ્રાવિકાને સદ્ગુણા અને સુસ ́સ્કારની સુગંધથી સજાવે છે. એટલા માટે જ જૈન શાસનમાં સાધ્વી સંસ્થાનુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. શ્રમણીસંસ્થાના ઉદ્દભવ અનાદિ પ્રવાહવાળા આ સંસારમાં શ્રમણીસંસ્થા પણ શ્રમણસંસ્થા જેટલી જ પુરાણી છે. અબાધરૂપે ચાલી રહેલા કાળચક્રમાં ઉત્સર્પિણી પછી અવસ``ણી, અવસિપણી પછી ઉત્સર્પિ`ણી, આ ક્રમ ચાલુ જ રહે છે અને દરેક ઉત્સર્પિણી-અવસર્પિણીમાં એક-એક ચાવીસીના ક્રમ પણ ચાલુ રહે છે. પ્રત્યેક તીથંકર શાસનની સ્થાપના કરે છે અને એમાં આ ચારેય અંગેા તે અવશ્યપણે હોય જ. એથી શ્રમણીસસ્થાને નવેસરથી તા ઉદ્ભવ થયા જ નથી. દરેક તીર્થંકર પરમાત્માના શાસનમાં સાધુએ હશે, અને સાધ્વીએ પણ અવશ્ય હશે. શ્રમણીસસ્થાના ગૌરવપૂર્ણ ઇતિહાસ જૈન શાસનના સુવર્ણમય ઇતિહાસનું એકેએક પાનું મહાન જૈનાચાર્યાં, મહાન સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાએની ગૌરવગાથાથી શૈાભી રહ્યું છે. આમ તે નારી જાતિને અબળા, Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] [ શાસનનાં શ્રમણીરત્ન કમજોર અને અશક્ત માનવામાં આવે છે, પરંતુ કેટલીય મહાન નારીઓએ એ ધારણાને ખોટી સાબિત કરીને સ્ત્રી જાતિનું ગૌરવ વધાર્યું છે. ફૂલ જેવી કોમળ હૃદયા નારી પણ જ્યારે પિતાના શીલની રક્ષા માટે, પ્રતિષ્ઠા જાળવવા માટે, ફરજ નિભાવવાને માટે વા જેવી કઠોર બની જાય છે, ત્યારે પર્વતે પણ કંપી ઊઠે છે. પરમાત્મા ઋષભદેવના શાસનમાં બ્રાહ્મી -સુંદરીથી માંડીને પરમાત્મા મહાવીરના શાસનમાં આર્યા ચંદના અને આજ સુધીની શ્રમણી પરંપરાએ જૈન શાસનના અભ્યદયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કેઈ ક્ષેત્ર એવું બાકી રહ્યું નથી, જેમાં સાધ્વીવર્ગ આગળ ન ધ હોય. આ અવસર્પિણીમાં બ્રાહ્મી પ્રથમ સપ્લી બનેલ અને સુંદરીએ ચારિત્રપ્રાપ્તિનું મહત્ત્વ સમજતાં ચારિત્રપ્રાપ્તિ માટે ૬૦,૦૦૦ વર્ષ આયંબિલ કરી ચક્રવતી ભરતની વાસનાને બાળી નાખી. સાધ્વી સરસ્વતીએ લિધર્મની જયપતાકા ફરકાવી, તે સાધ્વી મદનરેખાએ પોતાના જવલંત વૈરાગ્ય અને અમૃત જેવી વાણીથી એક મેટા યુદ્ધને વિરામ કરાવ્યું. સાધ્વી રાજુમતીએ સંયમમાંથી ચલિત થવા તત્પર બનેલા મુનિ રહનેમિને પિતાની સાત્વિકતા અને શીલના બળે ફરીથી સંયમ માર્ગે ચડાવ્યા અને દુનિયા કહી ઊઠી: “ધન્ય છે આ સાધ્વીની શીલપરાયણતાને અને એની સિહણ સમી શીલની ગર્જનને ! ” અભિમાનના હાથી પર આરૂઢ બંધુ મુનિ બાહુબલીને એ હાથી પરથી નીચે ઉતારીને કેવળજ્ઞાનને અણમેલ ઉપહાર કેણે અપા? બહેન સાધ્વીઓ–બ્રાહ્મી અને સુંદરીના પ્રેરક ઉદ્બોધને માન્ય ભાઈની આંખ ઉઘાડી નાખી અને વાલે હીરે હાથમાં આવી ગયે. ૧૪૪૪ ગ્રંથેના પ્રણેતા, વિશિરોમણિ, ન્યાય, યોગ આદિ વિષયેના ધુરંધર વિદ્વાન હરિભદ્રસૂરિ “યાકિની મહત્તરાર્ નુ” કહેવાય છે. જ્ઞાનના મદથી મત્ત હરિભદ્ર બ્રાહ્મણને મહાન આચાર્ય હરિભદ્રસૂરિ બનાવીને જૈન શાસનને અણમોલ ચમકતે તારો કોણે બનાવ્યો? સાધ્વીજી યાકિની મહત્તાની પ્રેરણા અને શુભકામનાઓ. સાધ્વીઓના સ્વાધ્યાય-નિનાદથી ગૂંજતા ઉપાશ્રય થઈને પસાર થતા બ્રાહ્મણ હરિભદ્રને, સાંભળેલી શાસ્ત્ર પંક્તિનો અર્થ સમજાય નહીં. સંશયનું નિવારણ કરવાને માટે એ સાધ્વીજી પાસે જઈ પહોંચ્યા. પ૦૦ સાધ્વીઓની નાયિકા હોવા છતાં યાકિની મહત્તરાની નમ્રતા તે જુઓ! તરત જ હરિભદ્રને આચાર્ય મહારાજ પાસે મોકલ્ય. પ્રતિબોધ પામીને એણે દીક્ષા લીધી અને જૈન શાસનને એક ઝગમગતે તારે મળે. ખરેખર, સાધ્વી યાકિની મહત્તા ન હોત, તો આવા મહાન આચાર્ય ક્યાંથી થાત? તેઓ સાચેસાચા અર્થમાં એમનાં ધર્મમાતા બન્યા અને અંતે પણ પિતાના ભાણેજ મુનિ હંસ-પરમહંસની હત્યાથી ખૂબ જ સુંભ પામીને, સાધુને માટે અનુચિત કાર્ય કરવા તત્પર બનેલા આચાર્ય હરિભદ્રસૂરિને એ અધમ પ્રવૃત્તિમાંથી બચાવવાને માટે ફરી એ જ માતા ઉપસ્થિત થઈ, ને પિતાના પુત્રને ફરીથી બચાવે. આ મહાન આર્યાઓનો ત્યાગ, સમર્પણ, સોગ, સહનશીલતા, શીલપરાયણતા અને વાત્સલ્ય કેટલાય માર્ગ બ્રણ મુનિઓને ફરીથી માર્ગમાં સ્થિર કરીને તેમને આત્મન્નિતિને શિખરે પહોંચાડી દીધા. ગોચરીમાં નીકળેલા અરણિક મુનિ પિતાને વેશ્યાના સંમેહનથી બચાવી Page #55 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણરત્ન ] [ ૨૯ ન શક્યા. સંયમી મહામુનિ વેશ્યાના આવાસમાં ભેગ-સુખના રસિયા બની ગયા. અપાર વ્યથા અને વેદનાથી સંતાપ પામેલી માતા સાધ્વી બાવરી બનીને દરેક ગલી, દરેક બજારમાં પિતાના ખેવાયેલા પુત્રની શોધમાં ફરી રહી હતી : “ક્યાં ગયો મારો દીકરો, કેક તે એનું ઠામ-ઠેકાણું ચીધે !” ગોખમાં બેસીને વેશ્યા સાથે શતરંજ રમતા અણિક માતાને આ કરુણ પિોકાર સાંભળીને તરત નીચે આવીને માતા સાથ્વીને પગે પડ્યા. માતાની વ્યથાએ પુત્રને પશ્ચાત્તાપના સાગરમાં નવરાવી દીધું. માની હિતશિક્ષા ગ્રહણ કરીને તેઓ પુનઃ ગુરુનાં ચરણોમાં જઈ પહોંચ્યા અને પિતાના કુકૃત્યના પ્રાયશ્ચિત્તરૂપે અગ્નિથી ધગધગતી શિલા પર જઈને સૂઈ ગયા અને સ્વયંને તપાવવાની સાથોસાથ બધાં કર્મોને બાળીને રાખ કરી નાખ્યાં. કેવળજ્ઞાનની પરમ વિભૂતિ પામીને સર્વોચ્ચ પદ પર આસીન થઈ ગયા. એ કેના પ્રભાવથી થયું? માતા સાથ્વીની વાત્સલ્યભરી હિતશિક્ષા અને વૈરાગ્યભરી વાણીના પ્રભાવથી, માતાની દઢ મનભાવનાથી કે મારી કૂખે જન્મેલો પુત્ર આવા કુકૃત્યથી દુર્ગતિ પામે ? નહીં, આ તો મારી કૂખને લજવનારી વાત થઈ કેવી હશે એ માતા ! સાધ્વી મૃગાવતીને ક્ષમાના પરમ આદશે તે તેમને કેવળજ્ઞાન અપાવ્યું જ, ગુણ ચન્દનબાલાને પણ કેવળજ્ઞાન અપાવ્યું. ક્ષમાના અનુપમ આદર્શને જયજયકાર જગમાં ગૂંજી ઊડ્યો અને શિષ્યાની ગુરુણ પ્રત્યેની નમ્રતા, લઘુતાભાવને ઉજજવળ આદર્શ દુનિયાને જોવા મળ્યો. છત્રીસ હજાર સાધ્વીઓની પ્રમુખ સાધ્વી ચન્દનબાલા એક દિવસના દીક્ષિત સાધુને પણ વન્દન કરવા તત્પર બન્યાં અને તેમની સમક્ષ આસન ગ્રહણ ન કરીને તેઓએ સાદેવીવર્ગમાં વિનય અને નમ્રતાનાં બીજ વાવ્યાં. પુષ્પચૂલા સાધ્વીએ વૈયાવચ્ચના અપ્રતિમ ગુણથી કેવળજ્ઞાન મેળવ્યું. મહાન પ્રભાવક આર્ય વાસ્વામીના બાલ્યકાળ પર દષ્ટિપાત કરીએ, તો જણાશે કે સાધ્વી-ઉપાશ્રયમાં પાલન-પોષણ પામેલા વજકુમારને કેવા સંસ્કાર મળ્યા હતા? સાધ્વગણને મુખેથી સ્વાધ્યાય-નિનાદ સાંભળી– સાંભળીને ત્રણ વર્ષની વયમાં તો એને ૧૧ અંગ કંઠસ્થ થઈ ગયાં હતાં. સાધ્વીઓની જ્ઞાન-રસિક્તા કેવી હશે ! સાધ્વી-ઉપાશ્રયના પાવન વાતાવરણમાં વૈરાગ્ય અને સંયમની ભાવના રોમેરોમમાં એવી રીતે સમાઈ ગઈ હતી કે કઈ પ્રલોભન તેમને લોભાવી શકયું નહી. ઉંમર હતી માત્ર ૮ વર્ષ ! એક બાજુ હતાં રંગબેરંગી આકર્ષક રમકડાં અને અન્ય માહિક સામગ્રીઓ અને બીજી બાજુ હતું ચારિત્રધર્મનું પ્રતીક–હરણ. નાનકડા વજીએ દોડીને રજોહરણ લઈ લીધું અને હર્ષથી એ નાચી ઊઠડ્યો. આગળ જતાં એ જ બાળક વાસ્વામી બનીને પ્રભુ મહાવીરની પરંપરામાં મહાન પ્રભાવક આચાર્ય બન્યા. સાધ્વીઓનાં સ્વાધ્યાયયજ્ઞ અને સુસંસ્કરણશક્તિની કેવી અણમેલ ભેટ શાસનને મળી ! નારી જાતિને સદાકાળથી શારીરિક બળમાં દુર્બળ માનવામાં આવી રહી છે, પણ એવી દુર્બળ નારી પણ તપના ક્ષેત્રમાં સદાય આગળ જ રહી છે. સુંદરીએ સંયમ પ્રાપ્ત કરવાને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] ( શાસનનાં શમણીરને માટે ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કર્યું અને બતાવી આપ્યું કે સ્ત્રીની શક્તિ પણ કંઈ ઓછી નથી. રાજસી સુખ-વૈભવની વચ્ચે રહેલી કોમલાંગી સીતાજી, કલાવતી, રજીમતી, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી આદિ મહાસતીઓએ દીક્ષા ગ્રહણ કરીને એ જ સુકે મળ કાયાથી ઉગ્ર સાધના કરી. સહનશીલતા, નમ્રતા, વિનય, સાત્વિકતા, શીલ-પરાયણતા, ક્ષમા આદિ ગુણોને આત્મસાત્ કરીને આજ સુધીમાં અનેક સાધ્વીઓએ શ્રમણી–પરંપરાને ગૌરવવાના કરી છે જ. પરંતુ વિદ્વત્તા અને જ્ઞાનના ક્ષેત્રમાં પણ સાધ્વીવર્ગ કંઈ ઓછા નથી. કામવિજેતા સ્થૂલિભદ્ર મહામુનિની (યક્ષાચક્ષદિના આદિ) સાત બહેન સાધ્વીજીઓએ પિતાની અદ્ભુત સ્મરણશક્તિ અને જ્ઞાનાર્જનાથી સાથ્વીવને જ્ઞાનના ક્ષેત્રમાં પણ ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું છે. ઘણી સાધ્વીઓએ પોતાની અદ્ભુત શક્તિથી વિવિધ વિષ પર સંસ્કૃત, હિન્દી, ગુજરાતી આદિ ઘણી ભાષાઓમાં સુંદર સાહિત્યનું સર્જન કર્યું છે. આજે પણ ઘણી એવી શક્તિસંપન્ન સાવી છે, જે એક દિવસમાં ૧૦૦-૧૦૦ લેક કંઠસ્થ કરવાનું સામર્થ્ય ધરાવે છે. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, તિષ, વ્યાકરણ, આગમશાના ગહન અભ્યાસથી પરમ વિદુષી સાધ્વીઓએ સાથ્વીવર્ગનું મસ્તક ઊંચું કર્યું છે. આ તે પ્રાચીન કાળથી માંડીને આજ સુધીને શ્રમણ પરંપરાને ઈતિહાસ જોઈએ, તે માનવું જ પડશે કે જૈન શાસનના ઉત્કર્ષમાં સાધ્વીસમુદાયનું પણ ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે, રહે છે. અને રહેશે પણ. આ રીતે શ્રમણવગે નારી જાતિનું પ્રતિનિધિત્વ કરીને નારીની શક્તિની પિછાણ કરાવી છે. શ્રમણીજીવનના આચાર અને એમનો પ્રભાવ આમ તો ભલે સાધ્વીસમુદાય વધુ પ્રસિદ્ધિમાં ન આવ્યો હોય, પરંતુ પિતાના શ્રમણ જીવનની મર્યાદામાં રહેતાં, શુદ્ધ આચારસંપન્ન જીવન જીવીને એણે લત પ્રેરણાથી અનેકેને ધર્મનો માર્ગ બતાવ્યો છે. હા, અણમેલ હીરા અને રત્નોને તે તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે, એમને રસ્તા વચ્ચે, બધાના પ્રદર્શનને માટે રાખવામાં નથી આવતાં. સાધ્વીવર્ગમાં કેટલીય છુપાયેલી પ્રતિભાઓ અને અણમેલ હીરા છે, જેમનું જીવન એટલું વૈરાગ્યમય, ત્યાગમય, જયણાપ્રધાન અને પવિત્ર છે કે જેમના દર્શન માત્રથી મૂક પ્રેરણા મળે છે. તેઓ ભલે બોલે કે ન બોલે, તેમનું જીવન જ બોલે છે. આજે ઘણાં એવાં મહાન સાધ્વીરત્ન છે, જેમણે સમર્પણભાવને ક્ષીરનીરવત્ જીવનમાં એકરૂપ કરી દીધું છે. ગુરુ આજ્ઞાની સામે એમને સંસારને દરેક પદાર્થ નગણ્ય લાગે છે. વૈયાવચ ગુણને તેમણે એ આત્મસાતું કરી લીધું છે કે ગુરુસેવા અને ગ્લાન–વૈયાવચ્ચમાં તેઓ ન તે દિવસ જુએ છે કે ન રાત. સહાયપણું ધરતાં સાધુજી”—આ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને તેઓ હર પળ બીજાઓને સંયમસાધનામાં સહાયક બનવાને તત્પર રહે છે. ક્યારેક-ક્યારેક તો જેનારને પણ આશ્ચર્ય થાય છે કે નખનોખાં કુળ, નિખનોખી જાતિ અને નખનેનાં ઘરેથી નીકળેલી આ સાધ્વીઓમાં આટલે નેહભાવ કેમ? સાધુજીવન તો તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા જેવું કઠિન છે. “દેહ દુક મહાફલ' Page #57 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો | [ ૩૧ – આ શરીરને જેટલું કષ્ટ આપશે, એટલું જ વધારે ફળ મળશે–આ જ સિદ્ધાંતને જીવનસૂત્ર બનાવીને સાધુ-સાધ્વી અનુકૂળતાને ઠુકરાવે છે અને પ્રતિકૂળતાને અપનાવે છે. કહેવામાં આવ્યું છે કે અનુકૂળતામાં મસ્ત રહેશો તે સંસારમાં ડૂબી જશે, પ્રતિકૂળતામાં પણ મસ્ત રહેશે તે સંસારથી તરી જશે. “અણુહો સંસારો, પડિલેહ તરસ ઉત્તા ' મેં ઘણા એવા સાધ્વગણને જોયા છે જે જાતજાતની સ્વાદિષ્ટ ભજનસામગ્રી ઉપલબ્ધ હોવા છતાંય આજીવન ફળ, મેવા, મીઠાઈનો ત્યાગ કરીને ફક્ત દાળ-રોટલી ગ્રહણ કરે છે. મેં એવી સાધ્વીજી વિશે પણ સાંભળ્યું છે જેમણે વર્ધમાન તપની ઘણું એાળીઓ માત્ર રોટલી અને કરિયાતાથી કરી છે. ઘણાં એવાં સાધુ-સાધ્વી પણ છે, જેમણે આજીવન લીલાં શાકભાજીને પણ ત્યાગ કર્યો છે. ઘણાં એવાં સાધ્વીજીને પણ જોયાં છે, જેઓ જીવનપર્યન્ત એકાશન કરતાં ત્રણ-ચાર દ્રવ્યો જ લે છે. જેઠ માસની ભીષણ ગરમીમાં ૨૫-૩૦ કિ. મી. વિહાર કરીને આવ્યા પછી આહારપાણીથી સહવતી સાધ્વીગણની ભક્તિ કરીને તેઓ પોતે એકાશન કરે છે. કેવી ઉદાત્ત ભાવના ! કેવી સેવાભાવના! કેવી પરોપકારિતા ! ખરેખર, એ તપ-ત્યાગ જોઈને મસ્તક શ્રદ્ધાથી નમી પડે છે અને પ્રેરણાનાં નવાં પરિમાણ ખૂલે છે. મેં એવાં ઘણાં મહાન સાથ્વીરત્નને જોયાં છે, જેમણે કેન્સરની ભયાનક વ્યથાને પણ હસતાં-હસતાં સહન કરી છે. ૧૨ ભાવનાઓના ચિંતનથી શરીરની વ્યાધિને ભૂલીને આમિક પ્રસન્નતા અને સમાધિથી ઘણાને આશ્ચર્ય પમાડ્યું છે. સહિષ્ણુતાની સાક્ષાત્ મૂર્તિતુલ્ય એ સાધ્વીજી ભગવં તેને જોઈને એ જ લાગણી થાય છે કે કોઈ દિવ્ય શક્તિ પરમ આત્મબળ તેમને અદેશ્ય રૂપે મદદ કરી રહ્યું હશે. પ્રાણાન્ત વેદના અને પીડામાં પણ તેમની સંયમમાં દૂષણ ન લગાડવાની ભવ્ય ભાવના, આચારચુસ્તતા, ચિત્તપ્રસન્નતા, ધીરજ અને સમાધિ જોઈને મન કહી ઊઠે છે– બલિહારી છે એ જિનશાસનની, જ્યાં વિરલ વિભૂતિઓ ત્યાગ અને નિર્મળ સંચમને બળે એકેએક સંકટ પર વિજય પ્રાપ્ત કરતી આવી છે. ” આવું ઉત્કૃષ્ટ કેટિનું બળ, આવી સહિષ્ણુતા અને સમાધિ ટકાવી રાખવાનું સામર્થ્ય નિર્મળ સંયમની આરાધનાથી જ પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંશય નથી. આવા ત્યાગી, સંયમી, ધીરજવાન, મહાન સાધ્વીજીના ઉજજવળ આદર્શ આપણા જેવાઓને માટે અદ્ભુત પ્રેરણાદીપ પ્રગટાવે છે. શ્રાવિકા વર્ગનું શ્રદ્ધાકેન્દ્ર : સાધ્વી સમુદાય શ્રાવિકા ઘર-દીવડી હોય છે. એ માતાના રૂપમાં સુસંસ્કારોના સિંચનથી પિતાનાં સંતાનનું જીવનનિર્માણ કરે છે, તે પત્નીના રૂપમાં પતિની પ્રેરણાસ્ત્રોત બનીને એને મહાન માણસ બનાવે છે. વહુના રૂપમાં સાસરિયામાં સુસંસ્કારોના દીપ પ્રગટાવીને ઘરનું વાતાવરણ ધર્મમય બનાવી શકે છે અને ગૃહિણીના રૂપમાં અભક્ષ્ય–અપેય પદાર્થોને ઘરમાં પ્રવેશ પણ નથી થવા દેતી. તેનું જીવન એટલું સુંદર હોય છે, જેથી ઘરમાં તેનું એવું પ્રભુત્વ હોય છે કે ઘરમાં એક પણ સભ્ય પ્રભુપૂજા કર્યા વિના મમાં પાણી પણ નથી નાખતો. નાનામાં નાનું બાળક Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો પણ રાત્રિભોજનને ઝેર સમું માને છે અને અભક્ષ્ય-અનંતકાયનું તો એ નામ પણ નથી જાણતું. જે શ્રાવિકા આચાચુસ્ત અને જાણકાર હેય, તે ઘરમાં સંસ્કારની સુવાસ પ્રસરેલી રહે છે. આરાધક વર્ગમાં પણ શ્રાવિકાઓની સંખ્યા વધારે હોય છે. શ્રાવિકા વર્ગ માટે જ્ઞાન અને સુસંસ્કાર પામવાને સ્ત્રોત છે પૂજ્ય સાથ્થીગણ, સાધુ મહારાજના વધુ સંપર્કમાં તે શ્રાવિકાઓ નથી આવતી, એટલે શ્રાવિકા વર્ગ તેમનાથી જેટલે પ્રભાવિત નથી થતું એટલે સાધ્વીવર્ગથી પ્રભાવિત થાય છે. સાવીજી મહારાજના ઉપાશ્રયમાં આવવા-જવાથી, તેમના સંસર્ગમાં આવવાથી, તેમની ત્યાગમય જીવનચર્યા નિહાળીને કેટલીય શ્રાવિકાઓ ઘણું ઘણું પ્રાપ્ત કરે છે. સાધ્વીજી મહારાજ પાસેથી તેમને માર્ગાનુસારિતાના ગુણ, જયણા-પાલન, વેશમર્યાદા, ભઠ્ય-અભક્ષ્ય, બાર વ્રત આદિનું યથોચિત જ્ઞાન મળે છે, અને જીવનમાં ગજબનું પરિવર્તન આવી જાય છે. હા, સાધ્વીગણનું જીવન જેટલું વધુ ત્યાગમય, વૈરાગ્યમય અને ઉચ્ચ હશે, એટલે જ વધારે એ શ્રાવિકા-વર્ગને પ્રભાવિત કરશે. એટલે શ્રાવિકાઓનું શ્રદ્ધાકેન્દ્ર સાધ્વીસમુદાય આચારચુસ્ત, શુદ્ધ ચારિત્રસંપન્ન, જ્ઞાનવાન હોય, એ જ અપેક્ષિત છે. સાધ્વીવર્ગમાં આવશ્યક ગુણ સહનશીલતા, વૈયાવચ્ચ, ગુરુ-પારdવ્ય, ઉદારતા, સરળતા, નમ્રતા, નિષ્પરિગ્રહતા–આ ગુણ એક આદર્શ સાથ્વીમાં હોવા જોઈએ. આ ગુણે પામવાને માટે કે, આવેશ, પરનિંદા, પોષદર્શન, ઈર્ષા, અભિમાન, તુચ્છતા, માયા, સંગ્રહવૃત્તિ આદિ દુર્ગણાથી આઘા રહેવું જોઈએ. ઘણી વાર જોવામાં આવે છે કે આમાંના કેઈ દુર્ગુણને કારણે જ સ્ત્રીઓ ઘણી બાબતમાં પાછળ રહી જાય છે. સમુદાયમાં હળીમળીને રહેવું હોય તે સહનશીલતાને ઉચ્ચ આદશ જીવનમાં ઓતપ્રેત કરે પડે. સમુદાયમાં એક-બીજાના સ્વભાવ સાથે જ્યારે મેળ નથી જામતે, ત્યારે કલેશપૂર્ણ સ્થિતિ જન્મે છે. ગુરુ અને સહવતી સાધ્વીગણની સાથે તાલ–મેળ બેસાડવાને માટે, બધાનાં વચન સાંભળીને સહનશીલતા રાખવી અતિ આવશ્યક છે. મેટેઓ પ્રત્યે નમ્રતા અને આદરભાવ હોવો જોઈએ, તથા તેમની પ્રત્યેક વાત સાંભળવાની પૂરી તૈયારી હોવી જોઈએ. આપણા હિતને માટે વડીલ કડવાં વેણ પણ કહે, તે એને સુખદ પરિણામ દેનારી કડવી દવાની જેમ ગટગટાવવાં જોઈએ. નાનાઓ પ્રત્યે વાત્સલ્ય, સ્નેહ, સૌજન્ય, ગુરુ ને વડીલે પ્રત્યે પૂર્ણ સમર્પણભાવ, આદરભાવ, સમવયસ્ક પ્રત્યે મિત્રી ને નેહભાવ– આ સાધ્વીસમુદાયને હંમેશાં આનંદિત રાખનારાં તત્ત્વ છે. સાધ્વીવર્ગના ઉત્થાનને માટે કેટલાંક પગલાં - સાધ્વીવર્ગમાં આચારચુસ્તતા પ્રત્યે જાગૃતિ છે જ, આગળ ધપવાની પણ મહત્ત્વાકાંક્ષા છે; પરંતુ અનુકૂળ સંજોગે અને સામગ્રીના અભાવમાં તેમની મહત્ત્વાકાંક્ષા દબાયેલી રહી જાય છે, અને તેમની પ્રતિભા, બુદ્ધિ બુઠ્ઠી બનીને રહી જાય છે. એટલે એવાં આગળ જતાં Page #59 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૩૩ મહાન બનનારાં, પ્રતિભાશાળી સાથ્વીરને આગળ વધારવાને માટે કઈ ને કઈ પગલાં જરૂર ભરવાં જોઈએ. તેમને પાયામાંથી જ એવું મજબૂત જ્ઞાન આપવામાં આવે, જેના સુદઢ સહારે સંયમની ઇમારત સદાય અવિચલિત રહે. તેમના અભ્યાસ આદિની યેગ્ય સગવડ કરીને તેમને આગળ વધવાનું પ્રોત્સાહન આપવું જોઈએ. તેમને આગળ વધારવાને માટે વડીલેએ પણ થેડી ઉદારતા રાખવી જોઈએ. ઈર્ષ્યા અને પોષદર્શન સ્ત્રી જાતિની નબળાઈ છે. બીજના ઉત્કર્ષ અને ઉન્નતિને જોઈને જે રાજી થાય છે, વખાણ કરે છે, તેઓ પિતે પણ એ કક્ષા સુધી ક્યારેક તે પહોંચી જવાને સમર્થ હોય છે. પરંતુ જેઓ બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષ્યાથી બળે છે, તેઓ પિતે તે હંમેશાં સંતપ્ત રહે જ છે, આજુબાજુના વાતાવરણમાં પણ ઈર્ષ્યા અને દેશનું ઝેર ઘોળીને એને કડવું બનાવી મૂકે છે. એ કારણે કેટલીય પ્રતિભાસંપન્ન, સુગ્ય, સુશીલ સાધ્વીઓની પ્રગતિ રૂંધાઈ જાય છે. એટલે સાધ્વીવર્ગના ઉત્થાન માટે ઈર્ષા અને પરદોષદર્શનથી યેજને દૂર રહેવું આવશ્યક છે. . વર્તમાન યુગમાં સાધ્વીજીનો સંગ સ્ત્રીઓને માટે વધુ જરૂરી આજની નારી વેશભૂષા, વિચાર અને આચારમાં આધુનિક અને સ્વચ્છદ બનતી જઈ રહી છે. નારી-સ્વતંત્રતાને નામે નારીનું શેષણ કંઈક વધારે જ થઈ રહ્યું છે. સ્ત્રી જાતિ પર જેટલા અત્યાચાર આજે થઈ રહ્યા છે, એટલા કદાચ પહેલાં કયારેય નહીં થયા હોય. દિવસે-દિવસે છેડતી, બળાત્કાર, શીલભંગના બના વધતા જાય છે. જાહેરાતને બહાને સ્ત્રીશરીરનું ખુલ્લેઆમ પ્રદર્શન થઈ રહ્યું છે. સદાચાર અને સુસંસ્કારોની હોળી થઈ રહી છે. એનું મુખ્ય કારણ એ જ છે કે સ્ત્રીવર્ગમાં પણ ફેશન અને આધુનિકતાને ચસ્કો લાગવાને કારણે ધર્મની અભિરુચિ ઓછી થતી જઈ રહી છે. ઘરમાં પણ અભક્ષ્ય-અપેયને છૂટથી ઉપયોગ થવા માંડ્યો છે, વેશભૂષામાં પણ મર્યાદાનો લેપ થતો જાય છે. આને ઉન્નતિ કહીએ કે અવનતિ ? આને માટે કેણ અવાજ ઉઠાવે? કેણ સમજાવે ? કેણ પ્રેરણું આપે? આજે કન્યાનાં માતાપિતા પણ તેના સદાચાર અને શીલની ગેરેન્ટી દઈ શકે તેમ નથી. આ વિકટ પરિસ્થિતિમાં એ અવશ્યક થઈ ગયું છે કે આચારસંપન્ન, નિર્મળ સંયમધારી, સુગ્ય, સમર્થ સાધ્વીગણ શ્રાવિકા વર્ગની લગામ પિતાના હાથમાં લઈને તેમનું જીવન સમારે અને જૈન શાસનની ગૌરવ ગરિમાને અક્ષુણ રાખે. કયારેક-ક્યારેક વિચાર આવે છે કે જો અત્યારે કંઈ નહીં કરવામાં આવે, તે સંસ્કારથી પિલા બનેલા સમાજની ભાવી પેઢી કેવી હશે ? એટલે શાસનના ભાવી કર્ણધારોની માતા સ્ત્રી જાતિને સંસ્કારને એ વૈભવ મળે કે જેનો ખજાને પિતાના પરિવાર અને સંતાનમાં લૂંટાવવા છતાંયે કયારેય ખાલી ન થાય. બસ, એ રીતે સાધ્વી સમુદાય શ્રાવિકાઓમાં જ્ઞાન અને સુસંસ્કારોની જ્યોતિ જલાવીને સદાકાળ આ શાસનને આલેકિત કરતે રહે, એ જ મંગળ કામના. શા. ૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ અદ્વિતીય ઉજજ્વળ પરંપરાનું દિગ્દર્શન ડો. રમણલાલ ચી. શાહ ભાઈશ્રી નંદલાલ દેવલુકે “શાસનનાં મણીરત્ન” નામનો આ દળદાર ગ્રંથ તૈયાર કર્યો છે તેને આવકારતાં મને અત્યંત હર્ષ થાય છે. ભાઈશ્રી નંદલાલ દેવલુકે “શાસન પ્રભાવક શ્રમણ ભગવંતો” નામને જે માહિતીસભર વિસ્તૃત આકર ગ્રંથ તૈયાર કર્યો હતો, તેની છેડા વખતમાં જ બીજી આવૃત્તિ છપાઈ તે બતાવે છે કે તેમના આ પ્રશસ્ય કાર્યની કેટલી બધી કદર થઈ છે ! ભાઈશ્રી દેવલુકે અગાઉ “ગુજરાતની અસિમતા,” “સૌરાષ્ટ્રની અમિતા,” “ભારતીય અસ્મિતા, ” “વિશ્વની અસ્મિતા,' વગેરે મોટા દળદાર ગ્રંથ તૈયાર કર્યા છે અને હવે પદ્માવતી માતા, શ્રી ગુરુ ગૌતમસ્વામી વગેરે વિશે પણ ગ્રંથ તૈયાર કરી રહ્યા છે એ જોતાં એક વ્યક્તિ ધારે તે એકલા હાથે કેટલું મોટું કાર્ય કરી શકે છે તેની પ્રતીતિ થાય છે. શ્રી દેવલુકને તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. “શાસન પ્રભાવક શ્રમણ ભગવંતે' નામના ગ્રંથને જે ઉષ્માભર્યો આવકાર મળે તેથી પ્રભાવિત થઈને તેમણે શાસનનાં શ્રમણરત્નો” ગ્રંથ તૈયાર કરવાની યેજના ઉપાડી. અલબત્ત, જેટલી સાચી શ્રમણ ભગવંતે વિશે મળે છે તેટલી ઐતિહાસિક સામગ્રી શ્રમણરત્નો વિશે મેળવવાનું સહેલું નથી. આમ છતાં જે કઈ વ્યક્તિ શ્રમણીરત્નના જે કંઈ સંદર્ભો મળે છે તે એકત્ર કરે તે આ વિષયમાં ઘણે સરસ નો પ્રકાશ પડે તેમ છે. એ કાર્ય ભાઈશ્રી દેવલુકે આ ગ્રંથ દ્વારા કર્યું છે. ભગવાન મહાવીરસ્વામીની પૂર્વ પ્રથમ તીર્થકર શ્રી ઝાષભદેવ ભગવાનથી માંડીને તેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ સુધીના કાળનું કોઈ લેખિત સાહિત્ય આપણને ઉપલબ્ધ નથી. કાળપ્રવાહમાં એ નષ્ટ થઈ ગયું છે. એટલે એ કાળમાં બનેલી કેટલીએ મહત્ત્વની ઘટનાઓ અને કેટલાયે તેજસ્વી શ્રમણીરત્નોની આપણને કશી માહિતી મળતી નથી. આગમગ્રંથમાં જે ઉલ્લેખ મળે છે તેને આધારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે તીર્થકર શ્રી કષભદેવ ભગવાનની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીને આપણે આ અવસર્પિણીના કાળનાં પ્રથમ તેજસ્વી સાધ્વરિત્ન તરીકે ઓળખાવી શકીએ. એ બંને સાધ્વીઓ દ્ધિક દૃષ્ટિએ કેટલી બધી તેજસ્વી હશે કે બાષભદેવ ભગવાને પોતે લિપિ અને અક્ષરજ્ઞાન શીખવવા માટે બ્રાહ્મીની પસંદગી કરી ( એના કારણે આજ દિવસ સુધી જૂનામાં જૂની લિપિ તે બ્રાહ્મી લિપિ તરીકે ઓળખાય છે) અને ગણિત શીખવવા માટે સુંદરીની પસંદગી કરી. ગણિતનો વિષય એટલે સરળ નથી, ઘણે અટપટે છે. જ્યારે આટલા બધા સાધુ-સાધ્વીઓ અને શ્રાવક શ્રાવિકામાંથી અષભદેવ ભગવાને સુંદરીની પસંદગી કરી તે બતાવે છે કે સુંદરી કેટલી બધી બુદ્ધિશાળી અને તેજસ્વી હશે ! - ભગવાન રાષભદેવના સમયથી પાર્શ્વનાથના સમય સુધીમાં બ્રાહ્મી અને સુંદરી ઉપરાંત સેનાદેવી, સિદ્ધાર્થી, મંગલા, પૃથ્વી, લક્ષમણ, શિવદેવી, રાજીમતી, દમયંતી પુષ્પચૂલા, સોમા, Page #61 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૩૫ જયંતી, વિજયા, પ્રગભા વગેરેના ઉલ્લેખ મળે છે. ભગવાન પાર્શ્વનાથના ઉપદેશથી ૨૧૬ કુમારિકાએ દીક્ષા લીધી હતી અને એમાંની ઘણી સાધ્વીઓનાં નામોને ઉલ્લેખ જ્ઞાતા ધર્મકથા, આવશ્યકચૂર્ણિ વગેરે ગ્રંથમાં મળે છે. ભગવાન મહાવીરસ્વામીએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને તેમાં સાધ્વીને તથા શ્રાવિકાને સાધુ અને શ્રાવક જેટલું જ મહત્વનું સ્થાન આપ્યું છે. દરેક જીવમાં વસેલો સિદ્ધસ્વરૂપી આત્મા રામાન છે, એ દષ્ટિએ ભગવાને મહિલાઓનું જે ગૌરવ કર્યું તે એ કાળની દષ્ટિએ એક કાંતદશી પગલું હતું એમ કહી શકાય. એ જ કાળની બીજી એક મહત્ત્વની ઘટનાને અવકીએ તે જણાશે કે ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપનામાં શ્રમણીઓને ગૌરવભર્યું સ્થાન આપીને અને એમના આહાર-વિહારના તથા આચારના કડક નિયમે બતાવીને કેવી એક ભવ્ય ઉજજવલ પર પરા ધાપવાનું કાર્ય કર્યું છે ! ભગવાન ગૌતમ બુદ્ધ ધર્મ પ્રવર્તન કર્યું, દીક્ષા આપીને ભિખુએને સંઘ સ્થાપે. ત્યાર પછી કેટલાક કાળે જ્યારે ભગવાન બુદ્ધને ભિખુણીઓનો સંઘ સ્થાપવાની અરજી કરવામાં આવી, ત્યારે તેમણે એ સંઘ સ્થાપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. ચંચલ મનની સ્ત્રીઓ ભિખુણી થાય છે તેથી તેમનામાં તે શિથિલાચાર પ્રર્વતે અને પછી ભિખુઓમાં પણ શિથિલાવાર આવે એવું જોખમ એમને જણાતું હતું. આમ છતાં ખુદ ભગવાનની માતા મહાપ્રજાપતિને ભિખુણી બનવાની તીવ્ર ઈચ્છા થઈ અને તેમના ઉત્કટ વૈરાગ્યને જોઈને ભગવાનના મુખ્ય શિષ્ય આનંદે ખૂબ આગ્રહભરી વિનંતી કરી ત્યારે ભગવાન બુદ્ધ અનિચ્છાએ ભિખુણ સંઘની સ્થાપના કરી હતી અને આનંદને કહ્યું હતું કે ભિખુણી સંઘનું ભાવિ પિતાને થોડાં સૈકાથી વધુ જણાતું નથી. એમણે કરેલી આગાહી સાચી પડી અને બૌદ્ધધર્મમાંથી ભિખુણ સંઘ નષ્ટ થઈ ગયું. આ ઘટનાની સાથે ભગવાન મહાવીરસ્વામીએ જે સાધ્વીસંઘ પ્રર્વતા તેની સરખામણી કરીએ તો સાધ્વીસંઘની પરંપરા આજે અઢી હજાર વર્ષ સુધી અવિચ્છિન્ન ચાલતી રહી છે તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. દુનિયાના બીજા ધર્મને વિચાર કરીએ તે તેમાં પણ આવી પરંપરા જોવા મળતી નથી. દુનિયાના તમામ ધર્મોમાં આજે જે સૌથી વધુ સંખ્યામાં સાધ્વીઓ હોય તે તે જૈનધર્મમાં છે. જેના ધર્મ પાળનારાં લેકેની કુલ સંખ્યાની ટકાવારીમાં તો એ વધુ ચડી જાય છે. કઈ એવી વાત છે કે જેને કારણે આ પરંપરા આટલા કાળ સુધી જીવંત રહી છે ? અને ભવિષ્યમાં પણ જીવંત રહેશે? એ છે ત્યાગ, વૈરાગ્ય અને સંયમની આરાધના. આત્માથી સાધ્વીઓ અલપતમ વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ સાથે ગામેગામ વિહાર કરતી રહે છે. પાદવિહાર, ગોચરી અને લેચ વગેરેને કારણે સાધ્વી સમુદાય ગૌરવભેર પોતાનું જીવન વ્યતીત કરે છે જે રીતે જૈનધર્મમાં સાધ્વીઓ પિતાનું જીવન વિતાવે છે. એ રીતે એ પ્રકારનું જીવન દુનિયાના કેઈ પણ દેશમાં કે કઈ પણ ધર્મમાં જોવા નહિ મળે. આ સાધ્વી સમુદાય તપ, જપ, જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, આવશ્યક ક્રિયાઓ વગેરે દ્વારા પિતાના દૈનિક જીવનને ભર્યું ભર્યું રાખે છે. એમના સમુદાયમાં પવિત્રતાનું એક વાતાવરણ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] [ શાસનનાં શમણીરત્ન મહેકડ્યા કરે છે. બધી જ સાધ્વીજી એક કક્ષાની ન હેય. કેઈક વૃદ્ધ અને અભણ પણ હોય, પરંતુ સંયમમાગે તેમની સ્થિરતા દીપી ઊઠે છે. આત્મકલ્યાણનું તેઓનું ધ્યેય ચરિતાર્થ થયેલું જોઈ શકાય છે. ધર્મ અને તત્વજ્ઞાનની દષ્ટિએ સાધ્વી-સમુદાયનું મહત્વ તે છે જ, પરંતુ સામાજિક અને આર્થિક દૃષ્ટિએ પણ સાધ્વી-સમુદાયની એટલી જ ઉપગિતા છે. વિધવા, ત્યકતા કે અપરિણીત સ્ત્રીઓ પિતાનું એકલું જીવન દુઃખમય સંજોગોમાં કેઈની મેહજાળમાં ફસાઈને કે લાચારીથી પસાર કરવાને બદલે સાધ્વીસંઘમાં જોડાઈને પિતાના જીવનને ગૌરવભેર કૃતાર્થ કરી શકે છે. અમારા એક વડીલ નાગર પ્રાધ્યાપકે એક વખત મને કહ્યું હતું તેનું મરણ તાજુ જ છે, કે રમણભાઈ! તમારી જેન સાધ્વીઓને જોઈને હું બહુ ગગદિત થાઉં છું. મારી દીકરીને સાસરિયાના ત્રાસથી ત્રાસીને આપઘાત કર્યો, પરંતુ હું જે જૈન હોત તે તેને એ ત્રાસમાંથી છોડાવીને જૈન સાધ્વી બનાવી શક્યો હોત. મારી દીકરી ખરેખર બહુ જ પ્રજ્ઞાશીલ હતી. યુનિવર્સિટીમાં એણે ચંદ્રક મેળવ્યા હતા. એ જે જૈન સાધ્વી બની હોત તે ખરેખર એક તેજસ્વી સાધ્વી બની શકી હોત. આટલું કહેતાં તે એ વડીલ પ્રાધ્યાપકની આંખમાંથી પિતાની વહાલી અને લાડકવાયી દીકરીના જીવનના અકાળે આવેલા કરૂણ અંત માટે આંસુ વહેવા લાગ્યાં હતાં. દુઃખગર્ભિત વૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમી શકે છે. સામાજિક સમસ્યાઓ અને લાચારીને કે આર્થિક વિષમતાને કારણે વિવશ બનીને જીવન જીવતી મહિલાઓ દીક્ષા લઈને, સાધ્વીસંઘમાં જોડાઈને એક સારો આશરે મળતાં, પિતાના દુઃખને ભૂલી જાય છે. અને પછી સંયમની આરાધના તરફ વળતાં પોતાના જીવનને જ્ઞાનગર્ભિત બનાવી શકે છે. ભગવાન મહાવીર સ્વામી ધ સંઘની સ્થાપના કરીને સાધ્વી ચંદનબાળાને સાવ સમુદાયની મુખ્ય પ્રવતિનીના પદે સ્થાપે છે. પછી મૃગાવતી વગેરે સાધ્વીઓ સહિત એ સમુદાય ઉત્તરોત્તર વૃદ્ધિ પામતે રહ્યો છે. જૈન શાસનની એક એવી મહત્તા છે કે ઠેઠ 2ષભદેવ ભગવાનના સમયથી ભગવાન મહાવીરસ્વામીના સમય સુધી અને આજ પણ સાધુઓ કરતાં સાધ્વીજીઓની સંખ્યા વધુ રહી છે. (તેવી રીતે શ્રાવકે કરતાં શ્રાવિકાઓની સંખ્યા વધુ રહી છે.) આવાં તેજસ્વી સાધ્વીર વડે દીપ્તિમંત બનેલી આપણી આ અદ્વિતીય ઉજજવલ પરંપરાનું ભાવિ પણ એટલું જ ઉજજવલ છે. જંબુકુમારની પત્નીઓ, સ્થૂલિભદ્રની બહેને, વજસ્વામીની માતા, હરિભદ્રસૂરિની માતાતુલ્ય યાકિની મહત્તરા, હેમચંદ્રાચાર્યની માતા, સાધ્વી પાહિણી વગેરે કેટલાંય તેજસ્વી રને આ ઉજજવલ પરંપરામાં આપણને જોવા મળે છે. એ બધાને પરિચય કરાવતે આ ગ્રંથ પ્રગટ કરવા માટે ભાઈ શ્રી નંદલાલ દેવલુક અભિનંદનના અધિકારી બન્યા છે. તેમને પોતાના ગ્રંથ-પ્રકાશનનાં કાર્યોમાં ઉત્તરોત્તર સારી સફળતા મળતી રહે એવી હાર્દિક શુભ કામના ! Page #63 -------------------------------------------------------------------------- ________________ SESSENGESHGHEE SSTISSESSE જય વિહારી –લેખિકા : સાધ્વી વાચંયમાશ્રીજી મ. ETRIEGIGERISTIGERGESTREERGENEGREE જૈન શાસનમાં પૂ. મુનિભગવંતના અનેક ચિંતનાત્મક ગ્રન્થો પ્રાપ્ત [TI જ થાય છે; પણ પૂ. સાધ્વી મહારાજના ચિંતનના જૂજ ગ્રન્થ મળે છે. તેમાં પણ FUL પણ આગામગ્રન્થ ઉપરનું ચિંતન એ એક જેનાગમના અમૃતજળ આસ્વાદ માટે ખૂબ જરૂરી છે. પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મહારાજના હાથે લખાયેલ ત્રણ ચિંતનિકા–દશવૈકાલિકસૂત્ર ચિતનિકા, ઉત્તરાધ્યયનસૂત્ર ચિંતનિકા, આચારાંગસૂત્ર ચિંતનિકા જૈન જગતમાં સુવિખ્યાત છે. સમસ્ત જૈન સાધ્વીજી થી મહારાજ પ્રેમપૂર્વક તેનો રસાસ્વાદ માણે છે. અત્રે આચારાંગસૂત્રનાં બે પદ | ઉપરનાં ચિંતન રજૂ કર્યા છે. આશા રાખીએ છીએ કે આવાં શાસ્ત્રીય |ી ચિંતન સતત ચાલ્યા કરે. -સંપાદક | HERGET GSTRIESSEGEGREEEEEEEEEEEE સંસ્કૃત ભાષાને હ- હ - હરણ કરવું; લઈ જવું. ધાતુ ઉપસર્ગ બદલાતા પિતાને મૂળ અર્થ બદલી જુદા જ અર્થો લઈને વિશ્વ સમક્ષ આવે છે. આ + હ = આહાર કરે. સન્ + હ = સંહાર કરે. નિ + હ =નિહાર કરે. વિ + હ = વિહાર કર. પ્ર + હ = પ્રહાર કરે. મૂળ ધાતુ સામે ઉપસર્ગ આવતાં તેના સમગ્ર અર્થ બદલાઈ જાય અને નવી શબ્દશક્તિ પ્રગટ થઈ જાય; તે આશય બદલાતાં શબ્દનો અર્થ કેટલે બદલાઈ જાય? આજે શ્રી આચારાંગસૂત્ર આપણી સામે ફક્ત પાંચ અક્ષરની હિતશિક્ષા લઈને આવ્યું છે. ત્રણ અક્ષરનો મૂળ શબ્દ અને બે અક્ષરનું વિશેષણ પણ, આ પાંચ અક્ષર આપણને કેઈક ભવ્ય દુનિયાનાં શિખર સિદ્ધ કરવા પ્રેરિત કરે છે. જય વિહારી = યતના પૂર્વક વિહાર કરનાર.” સુશિષ્ય ! સાધુતાના પાલન માટે જેમ મહાવ્રત જરૂરી તેમ વિહાર પણ ખૂબ જરૂરી છે. વિહાર એટલે વિહરણ. કરવું-ફરવું. પોતાની જગા છોડવી પણ આનંદ માને. જલવિહાર, વનવિહાર, નૌકાવિહાર બધા શબ્દો નિદેશે છે ફરવું, પણ આનંદ માટે. વનમાં ફરવું પણ આનંદ માટે; નૌકામાં અહીં ત્યાં ઘૂમવું પણ આનંદ માટે, આ વિહાર શબ્દનો અર્થ છે. ત્યારે શાસ્ત્રમાં વિહાર શબ્દ પાછળ યાત્રા શબ્દ જોડાય છે – વિહારયાત્રા. જેમ જીવનયાત્રા-સંયમયાત્રા તેમ વિહાર પણ યાત્રા. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] [ શાસનનાં શ્રમણીરત્ના યાત્રા શબ્દ આવે એટલે તુરત ખ્યાલ આવે. યાત્રા તી માટે હાય, તીર્થીની હાય. વિહાર કેમ યાત્રા ? આ પ્રશ્ન તને થવાને... પ્રભુશાસનમાં હરવા ફરવા, આનંદ-પ્રમેાદ કરવા, મનને મહેકાવવા વિહાર નહિ, પણ.... વિહાર દ્વારા યાત્રા, વિહારથી યાત્રા. જગતમાં સુખ મેળવવા માટે, દુ:ખનિવારણ માટે ફેણ હરતું-ફરતું નથી ? જેનામાં હરવા-ફરવાની સંચરણ કરવાની શક્તિ છે તે સમસ્ત ત્રસ જીવે એક જગ્યા છેડે છે અને ખીજી જગ્યાએ ાય છે. આમ સ્થાનાંતર કરવું તેને વિહાર કહીએ તે બધા જ ત્રસ જીવા વિહાર કરે છે જ. પછી સાધુને નવું શું કરવાનું છે ? વિશ્વના સમસ્ત જીવા ચાહે ચેતનાશક્તિ વિકસિત છે કે અવિકસિત છે, નિાદના અવ્યક્ત જીવન-પ્રક્રિયાવાળા જીવ હોય કે અનુત્તર દેવલેકમાં રહેલ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ હોય, બધાં જ વિહાર કરે છે. સૌને જન્મસ્થાન છેડવુ પડે છે અને બીજા જન્મમાં જવુ પડે છે. એક સ્થાનેથી બીજે સ્થાને જવુ' તેનુ નામ વિહાર હોય તે। કાણુ વિહાર નથી કરતું ? સાધુ ! તું વિહાર જ ન કરે પણુ, વિહારને યાત્રા બનાવે. સયમયાત્રા સમાન તારી વિહારયાત્રા પણ મહા માઁગળજનક યાત્રા હુંમેશાં તારક હાય....ઉદ્ધારક હોય. . .આત્મવિકાસક હોય....તેમ સાધુ મહાત્મા ! તારે વિહારને યાત્રા બનાવવાની. આત્મા કલ્યાણ માટે વિહાર કરવાને.... ક નિરા માટે વિહાર કરવાને.... જિનેશ્વર પ્રભુની આજ્ઞાપાલન માટે વિહાર કરવાને.... પ્રભુએ ફરમાવ્યું – સાધુજીવનના સંરક્ષણ માટે વિહાર એક અનિવાય જરૂરિયાત. તું પૂછીશ – · વિહારના ઉદ્દેશ શું ?’ એક સ્થળે રહેવાથી અનુકૂળતા અધિક મળવાનો સંભવ..... એક સ્થાને રહેવાથી રાગ-દ્વેષના કારણના અધિક સંભવ .એક સ્થાને રહેવાથી મમત્વાદિ અનેક દ્વેષ અધિક થવાના સ`ભવ. એક સ્થાને રહેવાથી સામર્થ્ય શક્તિ અવિકસિત રહેવાના અધિક સંભવ-તેથી જ પ્રભુએ સાધુને વિહાર ક્રમાળ્યેા. વિહાર કરે એટલે સૌથી પહેલાં રાગ-દ્વેષનાં ધન કપાય....સંગ છૂટે....રોજ નવાં ગામ અને નવા મુકામ....પ્રતિદિન અજ્ઞાત કુલ અને અજ્ઞાત લોકો પાસેથી ભિક્ષા લાવવાની કોઈ આળખે નહિ એટલે ગૃહસ્થ મમત્વ રાખે નહિ – કે ‘ અમારા મહારાજ.' સાધુ કોઈ ને એળખે નિહ એટલે ‘ મારા ભક્ત ’—આવે મમત્વના પરિણામ પેદા થાય નહિ. રાગ ભાગે તે। દ્વેષને બિચારાને કયાં સ્થાન મળે ? રાગ – ભયંકર બંધન જેનાથી તૂટે વિહારયાત્રા ન કહેવાય તે શું કહેવાય ? યાત્રા જેમ મમત્વ છોડાવે તેમ વિહાર પણ મમત્વ છેડાવે. એટલે વિહાર પણ યાત્રા. વિહારયાત્રા થાય એટલે અનુકુળતા વિદાય લે અને પ્રતિકૂળતાના પ્રાર’ભ થઈ જાય. વિહારયાત્રા એટલે....અનુકૂળતામાં આત્મશક્તિનુ રાધન....પ્રતિકૂળતામાં આત્મશક્તિનુ પ્રગટીકરણ.... Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯ શાસનનાં શમણીરત્ન ] વિહારને પ્રારંભ થાય, વિહારનું લક્ષ્ય નિશ્ચિત પણ માર્ગ તો અનિશ્ચિત-કારણ કે કેઈ એ ચીધ્યા માર્ગે ચાલવાનું માર્ગ દીર્ઘ પણ હોય.....માગ કંટકથી ભરાયેલ પણ હિય.. માર્ગ કઠિન પણ હોય છતાંય વિહાર કરવાને....વિહાર કરવાને એટલે આત્મશક્તિને આવાહન કરવાનું. ન ચલાય, પગમાં કાંટા વાગે, થાકી જવાય, આવી બધી કાયર વાત નહિ કરવાની. આત્માનું સામર્થ્ય પ્રગટ કરવાનું. તું અનંતશક્તિને સ્વામી...આજે તારી આ પરિસ્થિતિ ! ચલ...જલદી ચાલ..ચુપચાપ ચાલ...આત્મસામર્થ્યની સિદ્ધિ માટે ચાલે..આત્મસામર્થ્યના પ્રગટીકરણમાં મદદગાર વિહારયાત્રા નહિ તે બીજું શું ? સાધુ ! વિહારથી તારાં આ લક્ષ્ય સિદ્ધ થાય તે તારો વિહાર એ યાત્રા. અન્યથા વિહાર એટલે નાહકનું અર્થ શૂન્ય પરિભ્રમણ. રાગની વૃદ્ધિ માટે વિહાર નહિ...પીનાં તિરસ્કાર ત્યાગ કરવા માટે નહિ. પણ અંતરમાં રહેલી રાગદ્વેષની ભાવના નષ્ટ કરવા માટે વિહાર કરવાને.. સુસાધુ! તને કઈ મળે છે અને પૂછે છે, કેટલે વિહાર કર્યો? તું તારી નોંધપોથી કાઢે છે, પાંચ-પચીશ-સોની ગણતરી કરે છે અને કહે છે “મારે વિહાર?” મુખ ઉપર મલકાટ લાવીને કહીશ ૨૫ વર્ષમાં ૭પ હજાર કિલોમીટર શાસ્ત્રકાર આપણી મૂર્ખતા પર એક આછેરું સ્મિત કરે છે....ભાઈ! કિલોમીટરની અધિકતા, તેને તું વિહાર કહે તે યાદ રાખજે; સંસારી જીવ જ અધિક વિહાર કરે છે અને ઝડપી વિહાર કરે છે. અહીં રહેલ એક જીવ સિદ્ધશિલાની પૃથ્વી પર નિગોદમાં ઉત્પન્ન થયે તે કેટલે વિહાર થયો, તને ખબર છે? સાતરજજુને...કેટલીવારમાં? મર્યાદિત સમયમાં, વધુ અંતર કાપવું.માઈલની બહુ લાંબી ગણતરી રહે. સાધુ માટે ઉત્કૃષ્ટ વિહાર નહિ પણ શ્રી આચારાંગ સૂત્ર કહે છે : ભાઈ, સાધુ! તું વિહારી....પણ “યં વિહારી' અરે ? “જયં વિહારી” એટલે વિહારમાં વિજ્ય મેળવનારો? ના....સાધુ મહાત્માની પરિભાષામાં વિહાર કરવાનો પણ પરાજય માટે નહિ, સદા ય માટે. વિહારી એટલે જય વિહારી પણ શ્રી આચારાંગસૂત્ર કહે છે, પુણ્યાત્મા ! સાધક મહાત્મા ! “જય વિહારી' શબ્દનો અર્થ તારી નંધમાં રાખ. જયપૂર્વક વિહાર કરવાને... વિહાર કરતાં ક્યાંય આડુંઅવળું જોવાનું નહિ, પણ માર્ગમાં જ દષ્ટિ રાખવાની. શું પડી ના જઈએ માટે ? યતનાપૂર્વક વિહાર થશે એટલે પડી નહિ જવાય એ ચેકસ વાત...પણ તારું લક્ષ્ય તારી જાતને બચાવવાનું જ નહિ, સર્વ જીવોની રક્ષાપૂર્વક કેઈપણ જીવને જરા પણ કષ્ટ ન પડે જરા પણ દુઃખ ન પડે તે વિહાર, તે “જય વિહારી.” Page #66 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણીરને યતના પૂર્વક વિહાર દિવસે થાય... * યતનાપૂર્વક વિહાર રાત્રે ન થાય.... મ યતનાપૂર્વકને વિહાર સૂર્યોદય બાદ થાય.... - યતના પૂર્વકને વિહાર ગુજ્ઞાથી થાય... * યતનાપૂર્વકન વિહાર ગીતાર્થ ગુરુની નિશ્રામાં થાય.... મ યતનાપૂર્વકને વિહાર એટલે યત્નપૂર્વકને, પ્રયત્નપૂર્વકનો, સમ્યફ યત્નપૂર્વકને વિહાર. 5 સમ્યફ યત્નપૂર્વક વિહાર એટલે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ ગુણસ્થાનક પ્રાપ્તિને પ્રસંગ. ક યતનાપૂર્વકન વિહાર એટલે આત્મા બાહ્ય દશામાં ન જાય. અત્યંતર દશામાં-આત્મિક દશામાં વિહરે તેવા પ્રયત્નપૂર્વકને વિહાર શિષ્ય ! યાદ રાખી લેજે...સ્થાનાંતર કરે તે વિહાર નહિ...મને ક્યાંય વાગી ન જાય, ઈજા ન થાય તે માટે ધ્યાન રાખીને ચાલવું તે જયંવિહારી નહિ...એક જ સ્થળે શરીર રહેલા હોય પણ આત્મ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં આગળ વધતો હોય તો “જયંવિહારી....ઉગ્ર વિહારી..” જ ઘાબળ ક્ષીણ થયું હોય, ચાલી ન શકતા હોય તેવા મહાત્માને વર્ષો સુધી એક સ્થળે નિવાસ કરે પડે પણ જે આત્મા રાગ-દ્વેષના બંધનથી મુક્ત રહે તે “જયં વિહારી.” મારા સુશિષ્ય ! તું પણ કર્મ મુક્ત થવા દ્વારા “જય વિહારી” થા, એ જ અંતરના શુભ આશિષ. ગુરુદેવ ! મારી પરિસ્થિતિ હું જ જાણું. સાચું કહું છું કે પહેલાં હું નિવાસી બનું, પછી પ્રવાસી બનું..પહેલાં હું સ્થિર બનું, પછી વિહાર કરું.. ગુરુચરણને નિવાસી બનું..પછી મુક્તિમાર્ગને પ્રવાસી બનું...આત્મસ્વભાવમાં સ્થિર બનું...મેક્ષમાર્ગ તરફ વિહરણ કરું... આપની કૃપા મને “યં વિહારી' બનાવે. જો હું “જયં” વિહારી બનીશ તે પણ ઉષણ તે આપના વિજયની કરીશ. મારે વિહાર યાત્રા બને એ જ પુનઃ પુનઃ પ્રાર્થના કરી વિરમું છું. Page #67 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત નિવાઈ –સાથ્થી વાચંયમાશ્રીજી મ. જિનશાસન અદ્વિતીય શાસન. તેનાં વિધિનિષેધ અલૌકિક. તેનાં વ્રત-નિયમ અલૌકિક સામાન્ય વ્યક્તિ ક્યારેક જિન શાસનનું ગૌરવ ન પણ સમજી શકે. હીરાનું મૂલ્ય કદાચ ભિક્ષુક ન પણ કરી શકે. તેથી શું હીરાનું મૂલ્ય ઘટી જાય ? અદ્વિતીય ચીજો અદ્વિતીય વ્યક્તિઓ જ સમજી શકે મારા સુશિષ્ય ! શ્રી આચારાંગ સૂત્ર આજે તને એક ભવ્ય વાત કરે છે. પ્રભુને સાધુ એટલે “ચિત્ત નિવાઈ' જેવો શબ્દ સાંભળીશ એટલે તું અર્થ કરવા માંડીશ અને બેલી ઊકીશ : અરે, આમ તેમ અદ્વિતીય કહો છે. “ચિત્ત નિવાઈ = જેનું ચિત્ત પડી ગયું છે તે. હા...તારે ચિંતક બનવાનું-વિચારક બનવાનું. પછી તારે વિચાર છોડી દેવાન, મૂકી દેવાને. એકલા પિતાના અભિપ્રાયને અનુસરવું એ તે સ્વચ્છેદ વૃત્તિ ખુદના અભિપ્રાય પ્રમાણે જ ચાલવાની આદતવાળા આત્માઓ ઉસૂત્ર પ્રરૂપક અને અભિનિષિક મિથ્યાત્વી બન્યા. સાધુતા એટલે સ્વેચ્છાએ પિતાના અભિપ્રાયનો ત્યાગ. સાધુતા એટલે સ્વેચ્છાએ પિતાના મતનું વિસર્જન. આપણે મત-અભિપ્રાય એટલે શું? તેને વિચાર કઈ દિવસ કર્યો છે? બોલ, હું અને તું જ્ઞાની? ના.....જ્ઞાની નહિ તે પછી આપણે અભિપ્રાય કે બને ? અજ્ઞાનીને અભિપ્રાય બને. શું અજ્ઞાનીને અભિપ્રાય તારક બને ? આપણે અભિપ્રાય એટલે કષાયી આત્માને અભિપ્રાય. કષાયે આપણને જે માર્ગે દોર્યા તે માર્ગ ઉપર ચાલ્યાં પછી તે માર્ગનું મમત્વ થયું. મમત્વ થયું એટલે મધ્યસ્થ દષ્ટિ રહી નહિ અને મારું તે સારું આવો કદાગ્રહ થયે. આવા કદાગ્રહયુક્ત આપણે અભિપ્રાય. બેલ, શું આ અભિપ્રાય આપણું પ્રગતિ કરે ? સાધુતાને પ્રારંભ જ ત્યારે જ્યારે સ્વેચ્છાનું સહજભાવે વિસર્જન થાય..વેચ્છાએ પદાર્થને ત્યાગ કરે આસાન પણ, ઈચ્છાનેઅભિપ્રાયને શું ત્યાગ થઈ શકે? ગુરુદેવ! માફ કરો. બધી વાતમાં માથું હલાવું તે હું કંઈ કાંચી નથી. મારું માથું પણ મણનું છે. ખૂબ વિચારું પછી જ હા કહું. તેમાંય આપના સરખા તારક ગુરુ સામે બેટી હામાં હા કરાય ! જો એવું હું કરું તે શું કહેવાય ? મારા ગુરુદેવને હા જી હા કહેનાર હાજીયા મસા-પાલીસ કરનારા માખણિયા ગમે છે. એટલે મેં નક્કી કર્યું છે, આપનું ખરાબ ન લાગે માટે પણ મારે સત્ય હકીકત કહેવી જોઈએ. બરાબર ને ગુરુજી ? Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૦-૫ ] [ શાસનનાં શ્રમણીરત્ના વત્સ ! તારી વાત કોઈ દિવસ ખાટી હાય ? મારાથી તારી વાતને ખાટી કહેવાય ? તું મારી વાતમાં હા જી હા ન કરે પણ હું તે તારી વાતમાં હા જી હા કરું, કારણ; મારે તને સારા બનાવવા છે....શુદ્ધ ખનાવવા છે. તારી વાત સાંભળતાં હા ન કહું તે તુ આગળ વાત કેવી રીતે કરે ? હું.....હા....પછી આગળ ખેલ.... ગુરુદેવ ! તમે શું કહેા છે. એ બધી મને ખબર પડે છે. તમે મારા ઉપર કેટલા બધા કટાક્ષ કરે છે ! હા, પણ હમણાં મારે આપની અને મારી વાત નથી કરવી. પેલી શ્રી આચારાંગ સૂત્રની પક્તિ આપ સમજાવતા હતા ને · ખુદની ઇચ્છાનેો-અભિપ્રાયને ત્યાગ કરવાને’’ પણ મારે નમ્ર પ્રશ્ન છે. નમ્રતાપૂર્વકના પ્રશ્નના જવાબ તે આપે જ ને ? ઇચ્છાને-અભિપ્રાયન મનને ત્યાગ કરાય ? 6 અનતા જીવાને જે મનાયેગ મળ્યા નથી તે પચેન્દ્રિય પર્યાપ્તાને મળે. તેમાં પણ સમૂચ્છિ મ મનુષ્યને નહિ, ગર્ભČજ પર્યાપ્તા મનુષ્યને. શું આ મનાયાગને ત્યાગ કરવાને ? આપ તેા મને એવું કહેા, અનતા જીવા પાસે જે મનેયાગ નથી તે મનેયાગ તને મળ્યા. હવે તેા જેટલી ઇચ્છા થાય એટલી કરી લે, જેટલા અભિપ્રાય વ્યક્ત કરી શકતે હાય તે કર. મુંજી ના મન.... ગુરુદેવ ! મનાયેાગ હાય અને અભિપ્રાયને ત્યાગ કેવી રીતે થઈ શકે ? સ્વ-અભિપ્રાયને ત્યાગી તે આપને શિષ્ય બનવા લાયક ને? પછી તા કોઈ બુધ્ધે અથવા સમૂર્ચ્છિમ જેવાને જ આપના શિષ્ય બનાવવેા સારા. મારા સુશિષ્ય ! તારી શક્તિ તેા ખૂબ વિકસિત છે. હું પણ એક દિવસ તારી હિતશિક્ષા સાંભળવા સમય કાઢીશ. આજે તે આપણે શ્રી આચારાંગ સૂત્રની હિતશિક્ષા સાંભળવી છે. તારા પ્રશ્નના જવાબ જરૂર આપીશ, પણ કુતર્કના જવાબ નહિ આપું. શાસ્ત્રકાર ભગવંત તને ચિત્ત નિપાતીને અર્થ સમજાવે છે તે સમજ...પછી તારા બધા પ્રશ્નો કર.... પેાલીસ કહે ‘ હટી જાવ, માર્ગ છેડા, દૂર થાવ એટલે પહેલાં હટી જવાનુ, પછી પ્રશ્ન કરવાને : કેમ હટી જવાનું ? તેમ તું પણ પહેલાં સીધા ખન....સરળ બન....શાસ્ત્રનાં રહસ્ય સમજવાની કેશિશ કર. તારે આત્મા ઊંચા છે પણ, કયારેક કુતર્કના રવાડે ચઢી જાય છે, પણ....હું તારા ગુરુ તને ડુ એવા કયાં છું! કાન પકડીને પણ રસ્તે લાવીશ સમન્ત્યા ને ? ગુરુદેવ ! શું કરું ? કયારેક મન મૂઝાઈ જાય છે. શાસ્ત્રની વાત સમજાતી નથી. તેથી મન મારી પાસે કુત કરાવે છે. માફ કરે.... ક્ષમા કરે....મને સમજાવે.... ઇચ્છાના ત્યાગ એટલે શું ? Page #69 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૪૦-૫ સરળ ભાવે કહું, મને સમજાતું નથી. મેાહનીય કર્યું હોય ત્યાં સુધી ઇચ્છાના ત્યાગ સભવી શકે ? વિનયી શિષ્ય ! શાસ્ત્રનાં રહસ્યા મારે તેને સમજાવવાં જ જોઈ એ.એ તા મારી ફરજ છે. હવે ધ્યાનથી સાંભળ. શ્રી આચારાંગ સૂત્ર કહે છે. સ્વેચ્છાના ત્યાગ કરે, ઇચ્છાના ત્યાગ નહિ પણ સ્વેચ્છા. સ્વતંત્ર ઇચ્છા. પણ ગુરુ-ઇચ્છાનો ત્યાગ કરવાના નથી. જીવન માટે પાણી જરૂરી પણ, ઝેરી જળ પીએ તે મરણુ, તેમ સ્વેચ્છા મુજબ સાધુ જીવન પાલન કરે તેા....સ્વતંત્રતાથી સાધુ જીવનનું પાલન કરે તે....સાધુતાના નાશ. સ્વેચ્છાએ સ્વતંત્રતાપૂર્વક ખુદની ઇચ્છાનો ત્યાગ કરવાના. ખરાબ ચીજ છેડવામાં ત્યાગ શાના? એ તે વિસર્જન કહેવાય. અસનાં-ખરાબનાં વિસર્જન કરવાં જ જોઈ એ. · ચિત્ત નિપાતી ’શબ્દના અર્થ શીલાંકાચાર્ય મહારાજ સાહેબ ખૂબ સુ`દર કરે છે. સાધુનું ચિત્ત એટલે સદ્ગુરુના અભિપ્રાય. કારણ, સાધુ સદ્ગુરુને સમર્પિત. શરીર શિષ્યનું પેાતાનું પણ અધિકાર ગુરુના, ગુરુને યેાગ્ય લાગે તેમ આજ્ઞા કરે. ઉપવાસ કરાવે કે આહાર કરાવે. દીક્ષાના પ્રથમ દિવસે જ સ્વેચ્છાએ ગુરુચરણમાં મન-વચન -કાયાનાં દાન કરી શિષ્ય ધન્ય બન્યા છે. શરીર પર ગુરુને અધિકાર તે વચન ઉપર કાના અધિકાર ? તુ જ્યારે પણ કંઇ ખેલવાનું હોય છે ત્યારે ગુરુ પાસે આદેશ માંગે છે. અરે! શુ સ્વાધ્યાય કરતા હોય તે પણ પૂછતેા નથી ? સજ્ઝાય સદિસાહુ ? પચ્ચક્રૂખાણુ કરવું હોય તા કહેતા નથી ? “ ઇચ્છકારી ભગવંત ! પસાય કરી પચ્ચક્ખાણુના આદેશ દેશેાજી, ’’ ગુરુદેવને કેમ પૂછે છે? તું કહીશ મારા માલિક મારા ગુરુ. તેમના મારા પર અધિકાર છે, તારા શરીર—તારા વચન ઉપર જેમ ગુરુના અધિકાર તેમ તારા મન ઉપર પણ ગુરુને અધિકાર ખરો ને ? તને ધીમે ધીમે ગુરુકુળવાસમાં નિવાસ કરતાં સમજાવે. C ધન્ય-પુણ્ય શિષ્ય કાણુ બને છે ? ત્યાગી ? તપસ્વી ? જ્ઞાની ? ના, ચિત્ત નિપાતો ’ શિષ્ય ધન્ય બને છે, ધન્યાતિધન્ય બને છે. ચિત્ત નિપાતી ’’ એટલે ખુદને મન હેાવા છતાં પોતાના ગુરુના અભિપ્રાયને સમજવાની કેશિશ કરે. ગુરુના કરવાનો જેના સ્વભાવ થઈ ગયા છે તે સુશિષ્ય....! સહજ ભાવે જે કરાય....જે થઈ જાય તેનું નામ જ સ્વભાવ. 66 પ્રમાણે વિચાર ન કરે, પણ અભિપ્રાયને અનુકૂળ વતન Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૦-] [ શાસનનાં શ્રમણીરત્ન ગુરુના અભિપ્રાય પ્રમાણે વર્તન કરવામાં જે શિષ્યને સહજ આનંદની અનુભૂતિ થતી હોય તેનું નામ શિષ્ય. આવી ભવ્ય શિષ્યવૃત્તિ પાછળ અદ્વિતીય વિચારશક્તિ કાર્ય કરે છે. મારા ગુરુને અભિપ્રાય સર્વજ્ઞ શાસનને સંમત છે, અનુકૂળ છે; કારણ તેઓ એકલા શાસ્ત્રાભ્યાસી નથી પણ શાસ-પરિકર્મિત બુદ્ધિવાળા છે. શાસ્ત્ર જાણી-સમજી તે અપવાદમાર્ગનું આચરણ કરે તેવા શિથિલ પરિણમી કે કાચા-પોચા વૈરાગી નથી. મારા ગુરુદેવ વીતરાગ સમાન વૈરાગી છે. ગૌતમ સમા મહાજ્ઞાની છે. એટલે તેમનો અભિપ્રાય સર્વજ્ઞ શાસ્ત્રને અનુરૂપ હેય. તેથી ગુરુના અભિપ્રાય પ્રમાણે વર્તન કરવાના સ્વભાવમાં પ્રભુશાસનને સમર્પિત થવાની હિતભાવના છે. બસ.... શિષ્ય! તું ચિત્ત નિપાતી બનવાના બહાને શાસનને સર્વાગ સમર્પિત બને એ જ મારી હિતભાવના... ગુરુદેવ! મને લાગે છે, આપની હિતશિક્ષા સાંભળતે રહું અને અનુસરણ કરતે રહું તે અવશ્ય શાસન-સમર્પિત બની શકું. કરે મારા ભાલમાં વૈરાગ્યનાં તિલક...અને પહેરાવો મારા કઠમાં જિનાજ્ઞાની પુષ્પમાળા...... શાસનવીર બનવાને મંગલ પ્રારંભ કરું છું. રક્ષા કરજો મારા ઉથાનની... श्री सिद्धचक्र महायन्त्रम्॥ कुष्टी नमो मिटा હિ नमो रिहला तीणमो तवस्स दसणस्स उद्रीणमो कुकी नमो भावरियाण* લ नदीणमो વરિતસ્સ / Inle tink I ! ” " नमो ऽवजायाण Page #71 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો [ શાસનનાં શ્રમણીરત્ના ગ્રંથમાં સૌપ્રથમ શ્રમણીસંધ વિષેની ઐતિહાસિક વિગતે રજૂ કરતી પ્રા॰ શ્રી વિનભાઈ શાહની આ વિસ્તૃત લેખમાળા પ્રસ્તુત કરતાં જિનશાસનની અનન્ય પ્રેરણાદાયી જ્ઞાન-ભક્તિ અને યાગની ત્રિવેણીના સગમમાં અમૃતાસ્વાદ કરવાની જિનશાસનના રસિકો માટે આ એક અણુમાલ ક્ષણ પ્રાપ્ત થઈ છે. શ્રી ચતુર્વિધ સંધમાં ‘શ્રમણ ના પ્રથમ ક્રમ આવે છે અને શ્રમણીના દ્વિતીય ક્રમ આવે છે. શ્રમણે વિશે કડીબદ્ર માહિતી જૈનગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. હમણાં જ અમે ‘* શાસનપ્રભાવક શ્રમણ ભગવતે ” ગ્રંથની બીજી આવૃત્તિ બે ભાગમાં યશવી રીતે પ્રગટ કરી. જૈનશાસનના એક ઐતિહાસિક દસ્તાવેજ જેવુ એ કા થયું તેના પરમ સતાષ અનુભવ્યો. શ્રમણીસધ વિષે કોઈ એક જ ગ્રંથ દ્વારા સમગ્ર વિહંગાવલેાકન થઈ શકે તેવા એક પણ ગ્રંથ ગુજરાતીમાં ઉપલબ્ધ ન હોઈ, અનિવાર્ય આવશ્યકતા જણાતાં આ ગ્રંથ દ્વારા પૂર્તિ કરવાના અમારાં ઢાંચાં સાધનેા દ્વારા વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે ] –સંપાદક Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧ શ્રમણીસના ઉદ્ભવ અને અભ્યુદય —પ્રા॰ કવિનભાઈ કે. શાહ ( બીલીમેારા ) માક્ષમાના સાધક શ્રમણીઓનું પ્રદાન ઋષભદેવ ભગવાનથી મહાવીરસ્વામી અને ત્યાર પછી વમાન ચાવીશીમાં અદ્યાપિષત આર્યાં ચંદનબાળાની પરંપરાનુસાર સાધ્વીસમુદાયમાં રત્નત્રચીની આરાધનારૂપે જોવા મળે છે. પ્રસ્તુત લેખના પ્રથમ પ્રકરણમાં શ્રમણીસંસ્થાના ઉદ્ભવ વિષેની માહિતી આપવામાં આવી છે. આ પ્રકરણ તૈયાર કરવામાં જૈન ઔર બૌદ્ધ ભિક્ષુણી સંઘ” એ પુસ્તકમાંથી ઘણી માહિતી મળી છે; અને તેના મુખ્ય સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગ કરવામાં આવ્યેા છે, તદુપરાંત જૈન સાધ્વીઓની માહિતી માટે જૈન ધર્મકી પ્રમુખ સાલ્વિયાં ઔર મહિલાએ તથા મુનિ-જીવનની માળાથી ભાગ-૧ થી ૯ના પણ સદગ્રંથ તરીકે સહયોગ લેવામાં આવ્યા છે, ( આ પુસ્તકોના માધ્યમ દ્વારા શ્રમણી-સમુદાયની વૈવિધ્યપૂર્ણ અને સંપૂર્ણ માહિતીપ્રદ વિગતે ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ પ્રગટ કરવામાં આવે છે. આ પશ્રિમ સુજ્ઞ વાચકાના અધ્યયન અને પરિશીલનથી સફળ થશે એમ માનવુ... ધન્યતાનેા અનુભવ કરાવે છે. સ્થાનકવાસી, તેરાપથી અને ખર્તગચ્છની સાધ્વીઆ વિશે ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થાય તેવાં પુસ્તક હિન્દી ભાષામાં પ્રગટ થયેલાં છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનાં પુસ્તકો નથી. તે પરથી અનુમાન થાય છે કે, જૈન શ્વેતાંમ્બર સાધ્વીસમુદાયના સમગ્ર પરિચય થાય એવા એક ગ્રથના અનિવાય આવશ્યકતા હતી, —જે અંગે શ્રી અરિહંત પ્રકાશન, ભાવનગર દ્વારા સ્તુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સમ્યક્ શન-જ્ઞાન-ત્રિŕળ મોક્ષમાર્ગ: ।' શ્રી ઉમાસ્વાતિસ્વામી વિરચિત ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર’ દશ દૃષ્ટાંતે દુર્લભ એવા માનવજન્મ પ્રાપ્ત કર્યા પછી જીવન કઈ રીતે જીવવુ એ માટે આગમશાસ્ત્રમાં વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એક ભૌતિક માર્ગ છે, બીજો આધ્યાત્મિક માર્ગ છે. ભૌતિકવાદ ભાગપ્રધાન સંસ્કૃતિના પ્રચાર કરે છે. અધ્યાત્મવાદ આત્માના પરમપદની પ્રાપ્તિના શાશ્વત મા દર્શાવે છે. જૈન હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં તેમ જ અન્ય ધર્મ અને સંપ્રદાયામાં સાધુ સંન્યાસી કે ભિક્ષુએ માર્ટના આધ્યાત્મિક જીવન અને આચારના સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સાધુ એટલે કે પર્યાયવાચી શબ્દોમાં શ્રમણ, પરિવ્રાજક, યતિ, ઋષિ, મુનિ, ભિક્ષુ, જેગી વગેરે પ્રચલિત શબ્દો છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને [ ૪૩ તપ કરીને મુક્તિ મેળવવાનો પુરુષાર્થ કરનારા તાપસે પણ સાધુની સમકક્ષાએ સ્થાન પામેલા છે. ઉપરોક્ત પર્યાયવાચી શબ્દ માત્ર સાધુ કે મુનિ એ પુરુષવાચક છે, તેમાંથી સ્ત્રીને સંદર્ભો પ્રાપ્ત થતા નથી તેમ છતાં રામાયણમાં સંન્યાસિની, ભિક્ષુણી એવા શબ્દપ્રયોગ થયેલા છે. તે ઉપરથી એવુ અનુમાન કરવામાં આવે છે કે સ્ત્રીએ પણ સન્યસ્તજીવન સ્વીકારીને સાધના કરતી હતી. એ જ રીતે મહાભારતના શાંતિપર્વમાં સુલભતાનું વૃત્તાંત એ ભિક્ષણીજીવનના સમર્થનમાં પ્રાપ્ત થાય છે. સુલભા પરિત્રાજિકા બનીને અધ્યાત્મવાદનું પ્રતિપાદન કરતી ઉપદેશાત્મક વાણી લેાકાને સંભળાવતી હતી. સુલભા માટે · ભિક્ષુકી ’ શબ્દ પ્રયોગ થયેલા છે. સુલભા ક્ષત્રિય કન્યા હતી એટલે ન્યાત-જાતના ભેદભાવરહિત ‘ ભિક્ષુણી ' ધર્મ સ્વીકારીને સૌ કાઇ આત્મસાધના કરી શકે છે, એવા સ્ત્રી-પુરુષ-સમાનતાને ઉદાર વિચાર ર્જાઈ શકાય છે. હિન્દુધર્માંની ઉપરોક્ત ભૂમિકા સન્યસ્તની સાથે સંન્યાસિનીના સમુદાય માટે મહત્ત્વના વિચારો દર્શાવે છે. તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે માક્ષમાના આરાધક મુક્ત રીતે સ્ત્રી કે પુરુષ – સમાન રીતે બની શકે છે. હિન્દુધર્મની જેમ અન્ય ધર્માંસ'પ્રદાયામાં સ્ત્રીએ અધ્યાત્મમાર્ગ ની કેટલીક વિચારધારાનો અમલ કરીને સંસારી જીવન કરતાં જુદી રીતે જીવે છે. તેની ચર્ચા અત્રે નથી કરતા પણ બૌદ્ધધર્મીના સંધમાં ભિક્ષુ અને ભિક્ષુણી સંસ્થા વિશે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા સ્થાપિત થયેલી છે. બૌદ્ધધર્મમાં ભિક્ષુણી સંપ્રદાયના પાયારૂપ ભગવાન બુદ્ધની ધાવ માતા અને માસી મહાપ્રજાપતિ ગૌતમી છે તેને પ્રત્રજ્યા લેવાની ઇચ્છા હતી, પણ ભગવાન બુદ્ધે સ્ત્રીઓને પ્રવ્રજ્યા આપવાની ના જણાવી. પરંતુ ત્યાર પછી બુદ્ધના મુખ્ય શિષ્ય આન બુદ્ધને પ્રાર્થાંના કરતાં સ્ત્રીઓને પ્રવ્રજ્યા આપવાનો નિર્ણય લેવાયે. જૈનધર્મીમાં ચતુર્વિધ સંઘસ્થાપનામાં ‘સાધ્વી ’ના સમાવેશ થયેલો છે. પ્રત્યેક તીથ કરે તીથ સ્થાપના કરે છે, અને તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચતુર્વિધ સ`ઘની સ્થાપના કરવામાં આવે છે. વમાન ચાવીશીમાં પણ પ્રત્યેક તીથંકરા દ્વારા ચતુધિ સંઘની સ્થાપના કરવામાં આવી હતી જેમાં મુખ્ય સાધ્વીજીનુ નામ અને તે તે સમયની સાધ્વીસંખ્યાની વિગત જે આ પ્રમાણે છે. ક્રમ 1. ૨ 3 ∞ર છું v તીર્થંકર શ્રી ઋષભદેવ શ્રી અજિતનાથ શ્રી સંભવનાથ શ્રી અભિનંદનસ્વામી શ્રી સુમતિનાથ શ્રી પદ્મપ્રભુસ્વામી શ્રી સુપાર્શ્વનાથ શ્રી ચદ્રપ્રભુસ્વામી શ્રી સુવિધિનાથ પ્રથમ સાધ્વી બ્રાહ્મી ફાલ્ગુના શ્યામા અજિતા કાશ્યપી તિ સામા સુમના વાણી સાધ્વી પરિવાર ૩૦૦૦૦૦ ૩૩૦૦૦૦ ૩૩૬૦૦૦ ૬૩૦૦૦૦ ૧૩૦૦૦૦ ૪૨૦૦૦૦ ૪૩૦૦૦૦ ૩૮૦૦:૦ ૧૨૦૦૦૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ક્રમ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ તીર્થંકર શ્રી શીતલનાથ શ્રી શ્રેયાંસનાથ શ્રી વાસુપૂજ્ય શ્રી વિમલનાથ શ્રી અન તનાથ શ્રી ધનાથ શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ શ્રી અરનાથ ૧૦૬૦૦૦ ૧૦૩૦૦૦ એક લાખ ૧૦૮૦૦૦ ૬૨૦૦૦ ૬૨૪૦૦ ૬૧૬૦૦ ૦૬૦ ૬૦૦૦૦ ૧૫૦૦૦ ૧૦૦૦૦ ૪૧૦૦૦ ૩૪૦૦૦ ૩૮૦૦૦ ૩૬૦૦૦ પ્રથમ આપણે વમાન ચાવીશીના તીર્થંકર ભગવંતે શ્રી ઋષભદેવથી લઈને શ્રી મહાવીરસ્વામી પરમાત્માના સમયમાં થયેલી સંઘ સ્થાપનામાં આવતાં સાધ્વીએના ઉલ્લેખાની પ્રાપ્ત માહિતી જોઈ એ. પ્રથમ સાધ્વી સુયા ધારિણી ઘરણી ધરા શ્રી મલ્લિનાથ શ્રી મુનિસુવ્રતસ્વામી શ્રી નમિનાથ શ્રી નેમિનાથ શ્રી પાર્શ્વનાથ શ્રી મહાવીરસ્વામી પદ્મા શિવા શ્રુતિ દામિની રક્ષિકા મધુમતી પુષ્પવતી અનિલા યક્ષદત્તા પુષ્પચૂલા ચંદનબાળા [ શાસનનાં શ્રમણીને સાધ્વી પરિવાર વર્તમાન ચાવીસીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તેમાં પુ`ડરીક એ પ્રથમ સાધુ, અને બ્રાહ્મી એ પ્રથમ સાધ્વી. ભરત એ પ્રથમ શ્રાવક અને સુંદરી એ પ્રથમ શ્રાવિકા. આમ ચતુર્વિધ સંઘના પ્રથમ સંદર્ભો શ્રી આદિનાથ ભગવાનથી ૨૪ તીર્થંકરાના સમયમાં પરંપરાગત રીતે જોવા મળે છે. સ`ઘસ્થાપના એ એક શાશ્વત પ્રણાલિકા છે. તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ ચારનો સમાવેશ થાય છે. " વિશ્વભરના જૈન સમાજમાં સંઘ' શબ્દપ્રયોગ વિશેષ થાય છે. સંઘના મહિમા અને ગૌરવની વાત વિચારીએ તે દેવાધિદેવ તીર્થંકર ભગવાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયે સમવસરણમાં પ્રવેશ કરે છે અને તે વખતે ત્રણ પ્રદક્ષિણા કરીને નમા તિત્થસ ' એ શબ્દો અહેાભાવપૂર્વક ઉચ્ચારે છે. જેનો મહિમા...ત્રિલેકમાં ખ્યાત છે અને દેવદેવેન્દ્રો અને મનુષ્યા પૂજા કરે છે એ ભગવાન પણ તીને નમસ્કાર કરે છે. જિનશાસન જયવ તુ છે ચતુર્વિધ સ`ઘથી. જિનશાસનની સ`ઘરચનામાં સાધ્વીજીને એક અંગ રૂપે સમાવેશ કરવામાં આવ્યો છે. દિગમ્બર સમ્પ્રદાયમાં સાધ્વીજીની માન્યતા નથી. આ વિગત ચર્ચાસ્પદ છે. છતાં ભગવાન ઋષભદેવની માતા મરુદેવીને કેવળજ્ઞાન થયું અને બ્રાહ્મી પ્રથમ સાધ્વીપદે સ્થાન ધરાવતી હતી Page #75 -------------------------------------------------------------------------- ________________ શાસનના શ્રમણને ] | [ ૪પ એ સ્પષ્ટ હકીકત ગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. પુરુષની જેમ સ્ત્રી પણ સર્વવિરતિ અંગીકાર કરીને મોક્ષમાર્ગે પ્રયાણ કરવાને પુરુષાર્થ કરે છે. સ્ત્રીઓ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરે ત્યારે “સાધ્વી” એ નામથી ઓળખાય છે. સાધ્વીજી ઉપરાંત શ્રમણી, ગુરુજી, (લેકબોલીમાં) ગયણજી વગેરે શબ્દો પણ પર્યાયવાચી બન્યાં છે. ૨૨માં તીર્થકર નેમનાથના હસ્તે રાજીમતીએ દીક્ષા અંગીકાર કરીને મોક્ષપ્રાપ્તિ કરી હતી. સાધુ માટે પર્યાયવાચી શબ્દ શમણ છે, તે પરથી સાધ્વી માટે શ્રમણ શબ્દપ્રયોગ થાય છે. સાધુની માફક સાધ્વીને પણ પંચમહાવ્રતનું નિરતિચાપણે સતત સાવધાનીથી પાલન કરવાનું હોય છે. ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શનાએ પ્રભુની દેશના સાંભળીને અન્ય ૧૦૦૦ સ્ત્રીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. જૈન શાસનમાં સ્ત્રી-પુરુષને સમાન રીતે મોક્ષપ્રાપ્તિનો અધિકાર બક્ષવામાં આવ્યું છે. સાધ્વીઓ જૈન દર્શનતત્ત્વજ્ઞાન, ગુરુ અને પંડિતેની નિશ્રામાં અભ્યાસ કરીને રત્નત્રયીની આરાધના કરે છે. તેમની મુખ્ય પ્રવૃત્તિઓમાં તેઓ સ્ત્રીવર્ગમાં ધર્માચરણને-નીતિને સદુપદેશ આપીને દેશવિરતિ અને સર્વવિરતિના માર્ગમાં જોડવાનું મહા મંગલકારી કાર્ય કરે છે. સાધ્વીસમુદાય પણ જિનશાસનની પ્રભાવના અને સ્ત્રીવર્ગની આત્મોન્નતિ માટે પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરે છે. ચારિત્ર એટલે અસની નિવૃત્તિ અને સન્ની પ્રવૃત્તિ એ દષ્ટિએ સાધ્વીસમુદાય વ્રત ધારણ કરીને, સ્વયં પ્રવૃત્તિશીલ રહીને, શ્રાવિકાઓને જીવનપંથ ઉજમાળ કરવા પથપ્રદર્શક બની રહે છે. ચતુવિધ સંઘમાં સાધ્વીજી સમુદાયનો શાસ્ત્રીય સંદર્ભ સમવાયાંગસૂત્રમાં ૨૪ તીર્થકરને નામનિદેશ કરવામાં આવ્યું છે. ક૯પસૂત્રમાં રાષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ, અને મહાવીર એમ ચાર તીર્થકરના ચરિત્રની વિગતોમાં પ્રભુના શાસનના પરિવારને ઉલ્લેખ કરતાં સાધ્વીજીઓની સંખ્યા પણ દર્શાવેલી છે. શ્રી રાષભદેવ ભગવાનના સમયથી જ ચતુર્વિધ સંઘમાં સાધ્વીનું સ્થાન હતું જ. નેમનાથ ભગવાનના પરિવારમાં ૪૦ હજાર સાધ્વીઓની સંખ્યા હતી. શ્રી વાપભદેવ ભગવાનના પરિવારમાં સાધ્વીઓની સંખ્યા બ્રાહ્મી અને સુંદરી વગેરે ત્રણ લાખ સાધ્વીઓ હતી. શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિવારમાં પુષ્પચૂલા આદિ ૩૮ હજાર આર્યા એટલે સાધ્વીઓ હતી, જ્યારે ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના પરિવારમાં ચંદનબાળા વગેરે ૩૦ હજાર સાધ્વીઓની સંખ્યા હતી. ઉપરોક્ત વિગતેને આધારે સાધ્વીસમુદાયનું અસ્તિત્વ હોવાનું સમર્થન મળે છે અને ચતુર્વિધ સંઘમાં તેમનું શ્રમણ પછીનું બીજા ક્રમે સ્થાન હતું એમ સ્પષ્ટ થાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણીરત્ન પ્રકરણ : ૨ શ્રી શ્રમણી આચાર અને આહાર બીજા પ્રકરણમાં શ્રમનું આચાર અને આહાર, વત્ર અને પાત્રના નિયમો, શ્રમણ દિનચર્યા. શમણુસંધ, દંડપ્રક્રિયા વગેરે વિશે જેનધર્મના મૂળભૂત ગ્રંથ – આગમ અને અન્ય ગ્રંથોના સંદર્ભથી માહિતી આપવામાં આવે છે. આ માહિતી સમગ્ર સંયમજીવન વિશે પ્રકાશ પાડે છે. ચારિત્ર તલવારની ધાર જેવું છે, લેઢાના ચણા ચાવવા જેવું છે. ચારિત્ર એ સુકોમળ સુમનોની સુરભિયુક્ત શમ્યા નથી. ચારિત્ર એ તો સ્વેચ્છાએ સ્વીકારેલ મોક્ષમાર્ગની યાત્રા છે, જેમાં સત્સંગ માત્ર દર્શન અને જ્ઞાનનો જ છે. સર્વવિરતિધર્મની સાચી દષ્ટિ કેળવાય અને ચારિત્ર પ્રત્યે અનુરાગ કેળવીને અભિમુખ થવાય ચારિત્રના આરાધકની અનુમોદના માટે સર્વ સંયમધર આત્માઓને જિનશાસનના પ્રેમીઓ એમને ઉલાર વધારવામાં નિમિત્ત બને તેવી અપેક્ષાથી સંયમજીવનની વિશદ માહિતી આપી છે. શ્રમણ-આચાર વિશેની શાસ્ત્રીય માહિતીને અંગે ગચ્છાચારમાં દર્શાવવામાં આવેલી સાધ્વીજીઓના આચારની માહિતી અને ઉપદેશમાળામાં જણાવવામાં આવેલી સંયમજીવનની નિયમાવલી વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત, સાધુજીવનની સારયતા એ શીર્ષક હેઠળ, એટલે કે એક મહાત્માની નેંધ આપવામાં આવી છે. ઉપરોક્ત ત્રણ પ્રકારની માહિતીનું ચિંતન-મનન, સ્વાધ્યાય અને સાધના આચાર–સંયમને યથાર્થ કરી મુક્તિ પ્રાપ્ત કરવામાં રાજમાર્ગ બની શકે તેમ છે. સતત જયણ કે ઉપગની વિશુદ્ધ ભાવના કેળવવામાં આ બધી માહિતી સંયમનું અને આભૂષણ છે. તેનાથી ચારિત્રધર્મની વૃદ્ધિ અને પ્રભાવના થાય કે ભવ્યાત્માઓ એમ વિચારે કે સંયમની સાધનાથી જે કંઈ પણ પ્રાપ્ત કરવાનું હોય તે માત્ર મોક્ષ છે. વીતરાગના શાસનને પામ્યા પછી મારે વીતરાગ બનવું છે એવી ભાવનાથી હૈયું વાસિત થાય તે સંયમ કાંટાળો તાજ ન લાગે; એ તો મોક્ષમાર્ગના સાધક આત્માનો મુગટ’ બની રહે ! જૈન ધર્મમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા—એ ચતુર્વિધ સંઘના આચાર પર વિશેષ મહત્ત્વ મૂકવામાં આવ્યું છે. આચાર વગરના વિચારે કે પ્રચાર-ઉપદેશ નિષ્ફળ નીવડે છે. વિશ્વના તમામ ધર્મોના પાયામાં આચાશુદ્ધિને પ્રથમ કક્ષાનું સ્થાન આપવામાં આવ્યું છે. “કાચા ઘા ધર્મ' આવી ઉક્તિ ધર્મની વાર્તામાં પ્રથમ આવે છે. તીર્થકર ભગવંતે ધર્મ-પુરુષાર્થને ઉપાસના કરીને મોક્ષ મેળવ્યું તેમાં આચાર જ પ્રધાન ગણ છે. “શરામાં વહુ ધર્મસાધનY ” –શરીર એ સાધના માટેનું મુખ્ય સાધન છે. મેક્ષ એ સાધ્ય છે. આગમસૂત્રોમાં અંગસૂત્ર તરીકે ૧૧મી ગણતરી થાય છે તેમાં આચારાંગસૂત્ર પ્રથમ છે, ત્યાર પછી અન્ય આગમને ઉલ્લેખ થયે છે. શ્રી સુધર્માસ્વામીએ ભવ્ય જીવોના કલ્યાણને માટે સંસારસમુદ્રથી પાર ઉતરવા દ્વાદશાંગીની રચના કરતાં પ્રથમ અંગસૂત્ર આચારાંગસૂત્રમાં સાધુઓના આચાર જણાવ્યા છે. શાસ્ત્રાનુસાર Page #77 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરને ] [ ૪૭ આચારની આવૃત્તિ, શુદ્ધિ અને વૃદ્ધિ એ આત્માને મોક્ષમાર્ગમાં અનન્ય પૂરક બને છે. આચારાંગસૂત્ર એ આચારસંહિતા-Code of Conduct-ને દસ્તાવેજ છે. શાસ્ત્રમાં પહેલો આચાર છે, પછી વિચાર. અને તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આચારથી ભાવસ્થિતિ વિશુદ્ધ બને છે. પરિણામે, આત્મવિકાસની દિશામાં વધુ નિકટ પહોંચી જવાય છે. દશવૈકાલિક સૂત્ર એ સાધુ-સાધ્વીજીવનના એતિહાસિક દસ્તાવેજ સમાન છે. સંયમની આરાધના માટે તેની પ્રત્યેક ગાથાના અર્થનું ચિંતન અને મનન, ત્યાગ અને વૈરાગ્યપ્રધાન મુમુલના સંયમપથને ઉજમાળ બનાવે છે. તદુપરાંત સંયમની આરાધનામાં અભિનવ ચૈતન્ય પ્રગટાવવામાં સતત પ્રેરણા પ્રદાન કરે છે. સાધુ-સાધ્વીજીના આચારસંબંધી શાસ્ત્રીય સંદર્ભોને આધારે મહત્ત્વની વિગતો પ્રાપ્ત થાય છે તે વિશેની માહિતી નીચે પ્રમાણે છે : દ્વાદશાંગીમાં ૧૨મું દષ્ટિવાદ અંગ છે તે પાંચ વિભાગમાં વહેંચાયેલું છે. પરિકર્મ સાત પ્રકારે, સૂત્ર બાવીસ પ્રકારે, પૂર્વગત ચૌદ પ્રકાર, અનુયોગ બે પ્રકારે અને ચૂલિકા ત્રીસ પ્રકારે. ૧૪ પૂર્વના ત્રીજા પ્રત્યાખ્યાન પૂર્વમાં આહાર વિશેની વિશેષ માહિતી આપવામાં આવી છે. આ ગ્રંથને આધારે શ્રી શય્યભવસૂરિએ દશવૈકાલિક સૂત્રની રચના કરી છે. આ સૂત્રના પાંચમા અધ્યાયને કેન્દ્રમાં રાખીને શ્રી મદ્રબાહસ્વામીએ પ્રાકૃત ભાષામાં ૬૭૧ લોકપ્રમાણુ પિનિયુક્તિગ્રંથની રચના કરી છે. ઉપરોક્ત ગ્રંથને આધારે શ્રી મલયગિરિ મહારાજે સંસ્કૃત ભાષામાં ૭૦૦૦ કલેકપ્રમાણે તેની ટીકા રચી છે. ' સાધુ માટે આહારનું પ્રયોજન સંયમવૃદ્ધિ માટે છે. નિર્દોષ આહાર મળે તો જ ગ્રહણ કરે એવો સપષ્ટ નિયમ છે. અને જે તે આહાર ન મળે તે આહારનું કે પ્રજન નથી. “સ્થાનાંગસૂત્રમાં આહારના ચાર પ્રકાર દર્શાવ્યા છે.: (૧) અણું અનાજથી બનાવેલાં ખાદ્ય પદાર્થો. (૨) પાણું-પીવા ગ્ય પદાર્થો. (૩) સ્વાદિમ-લવિ ગ, ઇલાયચી વગેરે મુખશુદ્ધિના પદાર્થો અને (૪) ખાદિમ-શેકેલા ચણા-શીંગ એને ફળફળાદિ. આચારાંગ સૂત્રમાં આચાર સંહિતા છે, તો સૂયગડાંગસૂત્રમાં મુખ્યદર્શનની વિશુદ્ધ શ્રદ્ધાને વિગતે છે--જ્યારે સ્થાનાંગસૂત્રમાં વ્યવસ્થાનો વિચાર કરવામાં આવ્યું છે. પ્રથમ આચાર પછી વિચાર અને દઢતા, પછી વ્યવસ્થા, એમ સૂત્રને કમ પણ હેતુપૂર્ણ છે. - બારમા દપિટવાદમાં ૧૪ પૂર્વના ઉલ્લેખ છે. તેમાં નવમા પૂર્વમાં આચારસંબંધી ૨૦માં કમનું ઘમાન છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ તેનો આધાર લઈને ઘનિયુક્તિની રચના કરી છે. આ ગ્રંથની ૮૧૨ ગાથા છે તે નિયુક્તિ નામથી ઓળખાય છે. ઘનિયુક્તિની કઈ પૂર્વાચાર્યે ૩૨૨ કલેકપ્રમાણ પ્રાકૃત ભાષામાં ભાષ્યની રચના કરી છે. શ્રી દ્રૌણાચાર્યજીએ સંસ્કૃત ભાષામાં તેની ટીકા રચી છે. તેમાં એઘ સમાચારી વિભાગ સાધુ જીવનમાં ચરણસિત્તરી અને કરણસિત્તરી વિશે મહત્ત્વને પ્રકાશ પાડે છે. ચરણસિત્તરી એટલે સાધુ જીવનમાં પાંચ મહાવ્રતનું સ્વરૂપ અને તે સંબંધી વધુ માહિતી આપવામાં આવી છે. કરણસિત્તરીમાં એટલે પંચમહાગ્રના પાલન અને રક્ષણ કરવા માટે કાળને ક્ષેત્રાનુસાર ગોચર, વસ્ત્ર, પાત્ર આદિની જે જે આવશ્યકતા ઊભી થાય તે અંગેની વિગતોનો તેમાં સમાવેશ થાય છે. ૨ ૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણીરત્નો. વય સમબધમ્મ સંજમ, વૈયાવચં ચ લંબગુત્તીઓ / નાળાઈતિયં તવ જેહાનિકાહા ઈહ ચરણમેયં | (ચરણસિત્તર) ભાવાર્થ –પાંચ મહાવ્રત, દશવિધ શ્રમણધર્મ, સત્તર પ્રકારે સંયમ, દશવિધ વૈયાવચ્ચ, નવવિધ બ્રહ્મચર્યની વૃપ્તિ, ત્રણ જ્ઞાનાદિ આત્મગુણ, બાર પ્રકારનાં તપ અને કોંધાદિ ચાર કવાનો નિગ્રહ, એમ સિત્તેર પ્રકારને ચરણસિત્તરી કહે છે. પિંડપિસહી સમિઈ પડિમા ય દિયનિરોહી ! પડિલેહણુગુત્તીઓ અભિગ્રહો ચેવ કરણું તું (કરણસિત્તરી) ચાર પ્રકારના પિંડની (આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિની) વિશુદ્ધિ તે ચાર પાંચ સમિતિનું પાલન તે પાંચ બાર ભાવનાઓ ભાવવી તે બાર, પાંચ ઇન્દ્રિયના વિકારનો નિરોધ તે પાંચ; વસ્ત્રાદિની પચીસ પ્રતિલેખની રૂપ પચીસ ત્રણ ગુપ્તિના પાલણરૂપ ત્રણ અને કેધાદિ ચાર પ્રકારના અભિગ્રહ ધારવા તે ચાર–એમ કરણ અને મૂળ ગુણની સાધનામાં સાધન રૂપ આ સિત્તેર ગુણને કરણસિત્તરી કહી છે. ૫ જૈન ધર્મમાં સાધુ-સાધ્વીના આચારમાં કેઈ ભેદ નથી. સાધુના પાંચ વ્રતની માફક સાધ્વીને પણ પાંચ વ્રતનું પાલન કરવાનું હોય છે. આહાર, પાત્ર, વસ્ત્ર અંગે પણ સમાન આચારસંહિતા છે, છતાં સાધ્વીના જીવનમાં વસ્ત્રની રચના સાધુ કરતાં અલગ છે. સાધુના નિયમોના ઉલ્લેખમાં સાધ્વીને પણ જુદો ઉલ્લેખ કર્યો છે. મિડુ વા મિgી વા” આ શબ્દો સાધુ-સાધ્વી માટે પ્રયોજાયેલા છે. સાધુ ભિક્ષા લેવા નીકળે છે ત્યારે તે ભ્રમરવૃત્તિથી ભિક્ષા ગ્રહણ કરે છે. જેવી રીતે ભમર પુષ્પપરગ લેતી વખતે પુષ્પને પીડા ન થાય તેવી રીતે ગ્રહણ કરે છે, તેમ સાધુ પણ ભિક્ષા ગ્રહણ કરે છે. સુધાપતિ માટે આવશ્યક આહાર ગ્રહણ કરવા વિશે તેમાં ઉલ્લેખ થયેલ છે. જહા દુમ્મસ પુષ્કસ ભમરો આવિયાઈ રસું | પુષ્ક કિલાઈ સો અ પણેઈ અપ્પય છે રે ! જેમ વૃક્ષનાં પુષ્પમાંથી અલ્પ અ૫ રસ ચૂસે છે, છતાં પુષ્પને પીડા કરતા નથી અને પિતાને તૃપ્ત કરે છે. ઉપરોક્ત ગાથા સાધુ-સાધ્વીની ગોચરી અંગે પ્રકાશ પાડે છે કે, સાધુ-સાધ્વીએ જુદા જુદા સ્થાનેથી ડી ડી ગોચરી ગ્રહણ કરવી. અતિવૃષ્ટિ, સૂક્ષ્મ જીવોને ઉપદ્રવ અને આંધી જેવાં કારણોને લીધે ગોચરી જઈ શકાય નહિ. શિયાતરને ત્યાંથી આહાર ગ્રહણ થાય નહિ. કેઈ અન્ય વ્યક્તિને ત્યાંથી લાવેલ આહાર શૈયાર ઘરમાંથી ગ્રહણ થઈ શકે નહિ. ભિક્ષા લેવા જતી વખતે શાંત ચિત્ત રાખવું અને ત્રણ સ્થાવર જીવોની હિંસા ન થાય તેને ઉપગ રાખીને ધીમે ધીમે ચાલવું. માર્ગમાં કેલસી, રાખડી અને છાણવાળી ભૂમિ પરથી જઈ શકાય નહિ. જે માર્ગ પર ઉન્મત્ત. થયેલાં હાથી, ઘોડા, કૂતરાં હોય તેવા માર્ગ પરથી પસાર થવું નહિ. ભેજન માટે ઉત્કંઠા રાખવી Page #79 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૪૯ નહિ. ઇન્દ્રિયાનુ દમન કરવાથી ભાજન પ્રત્યેની આસક્તિ રહેતી નથી. જે રસ્તા પર રાજા, કોટવાળ, પ્રધાન કે રાજ્યના અધિકારીએ નિવાસ કરતા હોય તે માર્ગો પર ભિક્ષા માટે જવું નહિ. ભિક્ષુણીનાં રૂપલાવણ્યથી મેાહિત થઈને, સયમ છેડાવીને પોતાના અંતઃપુરમાં રાણી તરીકે સ્થાન આપે છે. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી કોઇ પણ પ્રકારના આહાર થઈ શકે નહિં. દિવસના ત્રીજો પહેાર એ ગેચરી મેળવવા માટે શ્રેષ્ઠ સમય છે. ગોચરી ફરતાં જો શુદ્ધ આહાર મળી જાય તે સારું છે અને ન મળે તે પણ સારુ જ છે. કેમકે ન મળે તે તપની વૃદ્ધિ થાય. અને મળે તેા પ્રાણનું ધારણ થઈ શકે. અર્થાત્ મળે તે સંયમવૃદ્ધિ અને ન મળે તે તપવૃદ્ધિ. આહાર લેવાનું પ્રયાજન બતાવતાં કહ્યું છે કે, 'अहो जिणेहिं असावज्जा वित्ति साहुण हेसिअ । भुक्खाणउस्स साहुदेहस्स ધારા || ♦ || અહો ! મેક્ષના સાધનભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તેના પણ સાધનરૂપ સાધુના દેહને ટકાવવા માટે જિનેશ્વરદેવે નિરવધ-પાપરહિત પ્રવૃત્તિ બતાવી છે. આહારસંબંધી ૪૨ દેષને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેમકે—(૧) ઉદ્ગમના ૧૬, (૨) ઉત્પાદના ૧૬, (૩) એષણાના ૧૦ અને (૪) પિરભાગના પ. ઉગમના ૧૬ દેષ આ મુજમ છે : ૧. આધાક – સાધુને માટે બનાવેલે આહાર. ૨. ચૌદશિક-સાધુને માટે જ તૈયારી કરીને રાખવામાં આવેલા આહાર. ૩. પૂર્તિકમ—શુદ્ધ આહારને અશુદ્ધ સાથે ભેગા કરવા. ૪. સાધુ અને ગૃહસ્થ બન્નેને ઉપયેાગમાં આવશે એવા હેતુથી બનાવેલા આહાર. ૫. સ્થાપના—શુદ્ધ કે અશુદ્ધ આહાર સાધુ માટે અલગ રાખવેા. ૬. પ્રાકૃતિકા-સાધુને વહેારાવવાના લાભ મળે તે માટે સમયમાં ફેરફાર કરવા. લગ્ન કે અન્ય પ્રસંગે ભાજન બનાવ્યાં હાય તે. ૭. પ્રાદુષ્કરણ—વહારાવવાની વસ્તુ અ`ધકારવાળી જગ્યામાંથી પ્રકાશની બહાર લાવવી, ખારી ઉઘાડવી વગેરે. ૮. કીત—બજારમાંથી સાધુને માટે ખરીદીને વહેારાવવાની વસ્તુ. ૯. પ્રામિત્ય—વહેારાવવા માટે ઉધાર લાવવુ. ૧૦. પરાવર્તિત—વહારાવવાની વસ્તુની અદલાબદલી કરવી. ૧૧. અભ્યાહત—સાધુને વહેારાવવા આહાર લઇ ને સામા જવું. ૧૨. ઉભિન્ન—તાળુ ખેલીને વસ્તુ કાઢી વહેારાવવી. ૧૩. માલાપહત—માળ પરથી ઉતારીને વહેારાવવું. ૧૪. આચ્છેદ્ય—પુત્ર કે નાકર પાસેથી લઇ ને વહેારાવવું. ૧૫. અનિષ્ટ—સહિયારી માલિકીની વસ્તુ સંમતિ વિના વારાવવી. ૧૬. અધ્યવપૂરક—પોતાને માટે તૈયાર કરેલી રસોઈ કે ભાજનમાં સાધુ માટે વધારે ઉમેરીને તૈયાર કરેલે। આહાર. ઉત્પાદના ૧૬ દોષ : ૧. ધાત્રી—ધાવ માતા સમાન નાના બાળકને ખુશ કરીને સારી ભિક્ષા મેળવવી. ૨. દૂતી—ગૃહસ્થના સંદેશા પહોંચાડીને ભિક્ષા પ્રાપ્ત કરવી. ૩. નિમિત્ત— જ્યાતિષ, લક્ષણશાસ્ત્ર, સામુદ્રિક વિદ્યાના ઉપયેગથી પ્રભાવ પાડીને ભિક્ષા મેળવવી. ૪. વનીક– શા. છ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] [ શાસનનાં શ્રમણીરત્ના ગરીબડા કે લાચારી દર્શાવીને ભિક્ષા મેળવવી. ૫. ચિકિત્સા—દવા આપીને ભિક્ષા લેવી. ૬-૭-૮-૯-૧૦. ક્રોધ-માન-માયા-લાભ વગેરેથી ભિક્ષા મેળવવી. ૧૧. સ્તવ—માતાપિતા કે અન્ય સંસારીપણાના સગાઈના સંબંધો યાદ કરીને ભિક્ષા મેળવવી. ૧૨-૧૩-૧૪-વિદ્યા-મંત્ર અને ભ્રૂણના પ્રયાગથી પ્રાપ્ત થતી ભિક્ષા. ૧૫. યાગ—યોગવિદ્યાના પ્રયાગથી આશ્ચર્ય બતાવીને ભિક્ષા મેળવવી. ૧૬. ચૂલકમ...વશીકરણ-ગર્ભ પાતના ભયથી ભિક્ષા મેળવવી. એષણાના ૧૦ દોષ : ૧. શકિત—આધાકર્મીની શકાવાળા આહાર. ૨. મુદ્રિત સંચિત વસ્તુથી ખરડાયેàા આહાર. ૩. નિક્ષિપ્ત—સચિત વસ્તુ પર મૂકેલા આહાર. ૪. પિહિત~~~ સચિતથી ઢાંકેલે આહાર. ૫. સંસ્કૃત—સંચિત વાસણ ખાલી કરીને તેના દ્વારા આહાર વહેારાવવા. ૬. દાયક—નિષેધ કરેલી વ્યક્તિએ આહાર વહેારાવવા. ગર્ભિણી સ્ત્રી દ્વારા આહાર ગ્રહુણુ કરવેા. ૭. ઉન્મિશ્ર——સ ંચિતથી ભેળસેળ થયેલા આહાર. ૮. અપરિણત—પૂર્ણ રીતે રંધાયેલા ન હેાય તેવા આહાર. ૯. લિપ્ત——જેનાથી વામણુ લેપાય તેવી વસ્તુ વહેરવી. ૧૦. દ્વૈિત-જમીન પર ઢોળાતા હોય તેવેશ આહાર. પરભાગના પાંચ દોષ : ૧. સયાજન—ભાજનને સ્વાદિષ્ટ બનાવવા દૂધ-સાકર આદિનુ મિશ્રણ કરવુ'. ૨. અપ્રમાણ-પ્રમાણ કરતાં વધુ આહાર કરવે. ૩. અંગાર—સ્વાદિષ્ટ ભાજનની પ્રશંસા કરીને આહાર કરવેશ. ૪. ધૂમ—સ્વાદરહિત ભાજનની નિંદા કરીને ગ્રહણ કરવું. પ. અકારણુ-આહારનાં ૬ પ્રયજન સિવાય બળવૃદ્ધિ કે તાકાત માટે ભાજન કરવુ.૧૦ ઉપરોક્ત દોષરહિત આહાર શુદ્ધ છે. વળી આહાર માટે ગૃહસ્થને ભારરૂપ ન બનવું જોઈ એ. જરૂર પૂરતા આહાર વહેારવા. ગમે તેવા આહાર હાય તેની પ્રશંસા કે નિંદા કર્યા વગર સમત્વભાવથી વાપરવા. આહારપ્રાપ્તિ વખતે ગવેષણા, ગ્રહણેષણા અને ગ્રાઐષણાના ઉપયોગ રાખવા જરૂરી છે. ગવેષણા દ્વારા આહારશુદ્ધિ, ગ્રહણેષણા દ્વારા સાધુને કલ્પે છે કે નહિ તેને વિચાર કરવા અને ગ્રાફૈષણા દ્વારા આહાર વાપરવાની વિધિના ઉપયોગ કરવા ઉપરાક્ત ત્રણ વિશેના વિચારનિરીક્ષણ કરીને આહાર પ્રાપ્ત કરવા જોઇ એ.૧૨ આહાર વાપરવા માટેનું પ્રયાજન ક્ષુધાનિવારણ, બાળ, વૃદ્ધ, ગ્લાન અને વડીલ સાધુની વૈયાવચ્ચ કરવા સંયમ ધર્માંની સ્વસ્થતાપૂર્વક આરાધના કરવા, શરીરબળ ટકાી રાખવા, ઇર્યાં સમિતિનું પાલન – એમ છ પ્રકારે આહાર કરવાનું સાધુને પ્રયેાજન છે.૧૩ રાજપ્રકેપ, મનુષ્ય અને તિરાનો ઉપદ્રવ, બ્રહ્મચર્યનું પાલન કરવા માટે જીવદયાનું પાલન, તપમાં જોડાવાની ઇચ્છાથી, શરીરત્યાગનાં કારણેાથી આહાર લેવા ઉચિત નથી. સંયમજીવનમાં વૈરાગ્યભાવની દિનપ્રતિનિ વૃદ્ધિ થાય તેા જ તેની સૌરભ પ્રસરે ને આત્મા કથી લેપાય નRsિ ને શુભ ધ્યાનથી કનિર્જરા થાય. આહારના દો! તપાસીને જ ગોચરી ગ્રહણ કરવી જોઈ એ તેમાં પ્રમાદ કે કંટાળા ચાલે નહિ. પિડશુદ્ધિ એ ચારિત્રશુદ્ધિ અને જીવનશુદ્ધિનાં ખીજ સમાન છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૫૨ દશધા સમાચારી ઓઘ, દશધા અને પદવિભાગ એમ સમાચારી ત્રણ વિભાગમાં વિભાજિત થયેલી છે. એઘિનિયુક્તિમાં કહેલી તે એઘ સમાચાર અને ઉત્સર્ગ કે અપવાદમાર્ગના ભેદો તે પદવિભાગ સમાચારી કહેવાય છે. અત્રે દશા સમાચારીની વિગત નીચે મુજબ આપવામાં આવે છે. તેને બીજો શબ્દ અરઘટ્ટ છે. ચકવલ શબ્દપ્રયોગ થાય છે. વારંવાર ચર્ચામાં તેને ઉપગ હેવાથી આ નામથી ઓળખવામાં આવે છે : ૧. ઈચ્છકાર : ગુરુ શિષ્યને કાર્ય કરવા પ્રેરણા કરે અથવા શિષ્ય-ગુરુની ઇચ્છા જાણીને સ્વયં પ્રેરાથી કઈ કાર્ય કરે. આવા કાર્યમાં અનિચ્છાએ, બળાત્કારે કાર્ય કરાવવું નહિ ૨. મિયાકાર : સંયમની પ્રવૃત્તિમાં જિનવચન વિરુદ્ધ કે કાર્ય થયું હોય તે મિથ્યા દુષ્કૃત્ય કરે અને પુનઃ તેવી ભૂલ ન થાય તે માટે સતત ઉપગ કે સાવધાની રાખે. ૩. તથાકાર : સૂત્ર અને અર્થને ગુરુ પાસે અભ્યાસ કરતાં “તહત્તિ” કહીને સ્વીકાર કરે, પણ કુતર્ક દાવે નહિ. વ્યાખ્યાનમાં પણ “તહત્તિ” કહીને ગુરુવાણીને સ્વીકાર કરે. ૪. આશ્યિકી : જ્ઞાનપ્રાપ્તિ કે અન્ય કારણે ઉપાશ્રયની બહાર જવા માટે “આવ સહી” બેલી ગુર્વાસાનુસાર પ્રયાણ કરવું. ૫. નિષેધકી : પ્રજનાથે બહાર ગયેલ સાધુ પુનઃ ઉપાશ્રયમાં આવે ત્યારે તેમાંથી નિવૃત્ત થઈને પ્રવેશ કરે ત્યારે “નિસાહિ” એમ બેલે તે માટે નિષેલિકી સમાચારી કહેવાય છે. ૬. આપૃછા : નાનાંમોટાં તમામ કાર્યો માટે કાર્ય કરતાં પહેલાં ગુરુની આજ્ઞા માગવી એ આપૃચ્છા સમાચાર છે. વિનય ગુણની તાલીમ માટે આ અતિઆવશ્યક ગણાય છે. ૭. પ્રતિપૃચ્છા : ગુરુની આજ્ઞાથી કેઈ કાર્ય કરવામાં આવે ત્યારે પુનઃ પૂછવું જોઈએ. કર્તા અંગે કેઈ સૂચન હોય તે ધ્યાનમાં લઈને તે પ્રમાણે કરવું. કામ કરવાનું ન હોય. ગુરુ નિષેધ પણ કરે. ૮. છન્દના : પૂર્વે ગ્રહણ કરેલા આહાર અન્ય સાધુઓને જરૂર હોય તે પ્રથમ આપવા માટેની ભાવના રાખીને અમલ કરે. અન્ય સાધુને વિનંતીપૂર્વક લાવેલા આહારને ગ્રહણ કરવા માટે કહેવું. ૯. નિમંત્રણ : આહાર લેવા જવા પૂર્વે અન્ય સાધુઓને આહાર લાવવા સંબંધી પૃછા કરવી. ૧૦. ઉપસંપદા : જ્ઞાન એટલે કે સૂત્રાર્થના અભ્યાસ માટે પિતાના સમુદાયના આચાર્યની આજ્ઞાથી અન્ય ગચ્છના આચાર્યની અનુજ્ઞાપૂર્વક રહેવું. Page #82 -------------------------------------------------------------------------- ________________ પર ] [ શાસનનાં શ્રમણીરત્નો સમ્યક્દર્શન નિર્મળ થાય તે માટે વિશેષ ગ્રંથને અભ્યાસ કરે. ચારિત્ર એટલે ગુરુભક્તિ, વિનય, વૈયાવચ્ચ, તપશ્ચર્યા, ગચ્છાધિપતિ, વૃદ્ધ, અશક્ત, સાધુ વગેરેમાં સેવાભાવનાથી પ્રવૃત્ત થવું. દશધા સમાચારી એ સાધુની દિનચર્યામાં એક અનિવાર્ય અંગ બની રહે છે. તેના પાલનથી વિનયગુણ કેળવાય છે અને ગુરુકૃપા તથા અન્ય સંયમપષક પ્રવૃત્તિમાં વિશેષ પ્રગતિ થાય છે. આ સમાચારી ચારિત્રશુદ્ધિ ને વૃદ્ધિમાં ઉપકારક હોઈ તેના પ્રત્યે સતત જાગૃતિ રાખવી જોઈએ. ( ૩ ) વસ્ત્ર અને પાત્ર વિશેના નિયમો જૈન ધર્મમાં સાધુ-સાધ્વી માટે નિર્વસ્ત્ર–વસ્ત્રરહિતપણાને ઉત્તરાધ્યનસૂત્રમાં ઉલ્લેખ છે. ભગવાન મહાવીર પણ એ જ રીતે સંયમજીવન વિતાવતા હતા. આ માટે “અલકત્વ' શબ્દપ્રયોગ થાય છે. જૈન ધર્મમાં નિયમે કઠેર છે. પરિગ્રહ પરિલાણ વ્રતના સંદર્ભમાં વસ્ત્રરહિતપણાને સંબંધ છે. શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે સાધુને આચાર દશ પ્રકારે છે, તેમાં પ્રથમ અલકત્વને ઉલ્લેખ છે. તીર્થ કરે દીક્ષા લે છે ત્યારે ઇન્દ્ર એક દેવદુષ્ય વસ્ત્ર ભગવંતને ખભે મૂકે છે. તે દેવદૂષ્ય જ્યાં સુધી ભગવંતની પાસે હોય ત્યાં સુધી સચેલક કહેવાય છે. જ્યારે તે વસ્ત્ર જાય ત્યારે અચેલક કહેવાય છે. સાધુને માટે અચેલક કલ્પ સમજ. પહેલા તીર્થંકર શ્રી રાષભદેવ અને છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સાધુઓ વેત પરિમાણવાળા અને જીર્ણપ્રાયઃ વસ્ત્ર ધારણ કરે છે તેથી તેઓ અચેલક કહેવાય છે. પહેલા અને છેલ્લા તીર્થકરના સમયના સાધુઓ વસ્ત્ર રાખે છતાં અચેલક એ દષ્ટિએ છે કે વસ્ત્ર અલ્પ મૂલ્યવાળાં અને જીર્ણ પ્રાયઃ છે એટલે અલક કહેવાય છે. અલકત્વ વિશે ઉત્તરાધ્યયન નિયુક્તિમાં સાધ્વીજીને માટે વસ્ત્રને ઉલેખ સામાજિક મર્યાદા માટે થયેલો પ્રાપ્ત થાય છે. આચાર્ય શિવભૂતિની બેહેન સાધ્વી ઉત્તરાએ વિવશ થઈને, સમાજની મર્યાદાને લક્ષમાં રાખીને વસ્ત્ર ધારણ કર્યા હતાં. આચારાંગ આદિ આગમગ્રંથોમાં પણ વસ્ત્ર સંબંધી નિયમો જણાવવામાં આવ્યા છે. એટલે વેતામ્બર પરંપરામાં સાધ્વીનાં વા અંગે સ્પષ્ટ નિયમો છે તે પ્રમાણે વસ્ત્ર ધારણ કરવામાં આવે છે. પાંચ પ્રકારનાં વની માહિતી નીચે મુજબ છે : સાધ્વીજી માટે પાંચ વસ્ત્રની આવશ્યક્તા છે. ૧. જગમિક – ઊનનાં બનાવેલાં વ, ૨. ભાંગિક – અલસી આદિની છલમાંથી નિર્માણ કરેલાં વ, ૩. સાનક – શણમાંથી બનાવેલાં વ, ૪. પિતક – કપાસમાંથી બનાવેલાં વ અને ૫. તિરીપટ્ટ – વૃક્ષની છાલમાંથી બનાવેલાં વ.. Page #83 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને ] [ ૫૩ વસ્ત્રના પ્રકાર : ૧. યથાકૃત – કેઈપણ પ્રકારની સિલાઈ કર્યા વગરનું અખંડ વસ્ત્ર. ૨. અલ્પપરિકમ – એક વાર ફાડેલું અને પછી સીવેલું વસ્ત્ર. ૪. બહુપરિમં – વસ્ત્ર ફાડવાની અને સીવવાની એક કરતાં વધુ વખત ક્રિયા કરીને તૈયાર થયેલું વસ્ત્ર. ચામડાનાં વ ધારણ થઈ શકે નહિ, છતાં વિશેષ પરિસ્થિતિમાં તેને ઉપયોગ કરવાની છૂટ છે. બૃહકલ્પભાષ્યમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ચામડાના આસન પર બેસવાથી ગૃહસ્થજીવનની કોમળ શાની સ્મૃતિ ઉદ્ભવે છે. આવા વિચારથી પરિણામની સ્થિતિમાં પરિવર્તન થાય અને આચારની શિથિલતા સંભવે છે. એટલે ચામડાનાં વને નિષેધ કરવામાં આવ્યું છે. સાધ્વીજી માટે ચાર વસ્ત્રનો નિયમ છે. “ચિત્તારિ સંઘાડીઓ.” એક બે હાથના, બે ત્રણ હાથના, એક ચાર હાથના પ્રમાણનું વસ્ત્ર જોઈએ કે ગોચરી-સ્વાધ્યાય માટે ઉપયોગમાં આવે અને વિહાર કરતી વખતે અન્ય વચ્ચે તેમાં સમાવી શકાય. બૃહત્કલ્પસૂત્રમાં ગુપ્તાંગને ઢાંકવા માટે બે અને ઉલેખ છે : ૧. ગેહણન્તાં અને ૨. ઉગહ૫ટ્ટગં. એ ઘનિયુક્તિ અને બૃહત્સલ્યભાષ્યમાં સાધ્વીજીને માટે ૧૧ વસ્ત્રને ઉલ્લેખ છે. વસ્ત્ર શરીરના નીચેના ભાગને માટે અને પ વસ્ત્ર શરીરના ઉપરનાં અંગે ઢાંકવા માટે છે. ઘનિર્યુક્તિને આધારે વસંબંધી વિશેષ માહિતી નીચે પ્રમાણે જણાવી છે ? (૧) ઉગહન્તગ–ગુપ્તાંગને ઢાંકવા માટે આ વસ્ત્રને ઉપયોગ થાય છે. નાવડી આકારનું, વચ્ચેથી પહેલું અને બંને છેડા પાતળા હોય છે. (૨) ઉગહપટ્ટગ–“વિંધો મજીછો વા !” આ વસ્ત્ર કટિબંધ એટલે કે કમર પર ધારણ કરવામાં આવે છે. પહેલવાનની લંગટી હોય છે તેવી રીતે આ વસ્ત્ર પહેરવામાં આવે છે. (૩) અઠોગ–આ વસ્ત્ર પણ કમર પર પહેરવામાં આવે છે, જે ઉપરનાં બંને વસ્ત્રને ઢાંકી દે છે. (૪) ચલણી–સીવ્યા વગરનું વસ્ત્ર, ઘૂંટણ સુધી પહોંચે તેટલું લાંબું. (કાળાવમાTr). (૫) અન્તનિયંસણ—(ધો ) કમરથી જાંઘ સુધી પહેરવાનું વસ્ત્ર. (૬) બહિનિયસણી– (કડીય દરેણપડિબદ્ધા) કમરથી એડી સુધીનાં અંગ ઢાંકવાનું વસ્ત્ર. હવે શરીરના ઉપરનાં અંગેનાં વોની વિગતે જોઈએ ? ૧. કંચુક-સાધ્વીજીના શરીર પ્રમાણે સ્તનને ઢાંકવા માટે સિલાઈ કર્યા વગરનું વસ્ત્ર. ૨. એકચ્છિય–આ વસ્ત્ર કંચુક સમાન જમણા ખભા પર રાખવાનું હોય છે. ૩. વેકશ્યિ – કંચુક અને ખભા પરના વસ્ત્રને ઢાંકવા માટે ઉપયોગમાં લેવાતું વસ્ત્ર. ૪. સંઘાડી– મા બે 1 વરવાસે.” એક કે બે હાથના પ્રમાણવાળું વસ્ત્ર ભિક્ષા માટે ઉપયોગમાં લેવાય છે. ચાર હાથે પ્રમાણુવાળું વસ્ત્ર આરામના સમયે તથા પ્રવચન સાંભળવાના સમયે ઉપયોગમાં લેવામાં આવે છે. “ fબાઇ પાચળ. ” પ. બંધકરણી—“વષથવિરથા, વાચવEST (ા.” ચાર હાથ લાંબું વસ્ત્ર, પવનથી રક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. રૂપવતી સાધ્વીને જોઈને વિકારવશ થતા પુરુષથી બચવા સાધ્વી આ વસ્ત્ર ધારણ કરે છે. પીઠ પાછળ વસ્ત્રની પિોટલી બાંધવામાં આવતી હતી, જેથી સાધ્વી કૂબડી જેવી લાગે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] [ શાસનનાં શમણીરત્નો ઘનિયુક્તિને આધારે સાધ્વીનાં વસ્ત્ર સંબંધી ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ થાય છે. અષાઢ સુદ પૂર્ણિમાથી કાર્તિક સુદ પૂર્ણિમાના ચાતુર્માસ કાળમાં સાધ્વીજી વસ્ત્ર વહેરી શકે નહીં. તે સિવાયના સમયમાં આવશ્યક્તાનુસાર વસ્ત્ર વહેરે. વસ્ત્રની માગણી કરવામાં આવે અને મળે તો જ વસ્ત્ર ગ્રહણ કરવું. ગૃહસ્થ “અમુક દિવસ પછી લાવીને આપીશ” એમ કહે તે વસ્ત્રગ્રહણ થઈ શકે નહિ. સુગંધયુક્ત પદાર્થવાળું કે ગરમ પાણીથી ધોયેલું વસ્ત્ર ગ્રહણ થઈ શકે નહિ. વસ્ત્રના નિરીક્ષણની સાથે દાતાના મનેભાવનું પણ નિરીક્ષણ કરવું. આચાર્ય કે ગુરુની અનુમતિથી વસ્ત્ર રાખવામાં આવશે એમ ગૃહસ્થને જણાવવું જરૂરી છે. જે સાધ્વી વસ્ત્ર લાવે તેને ઉપયોગી ન હોય તે અન્ય સાધ્વીને વસ્ત્ર આપવું અને તેમ ન હોય તે વસ્ત્ર પાછું આપવું જોઈએ. આગમશાસ્ત્રમાં વસ્ત્રના રંગ સંબંધી કેઈ ઉલ્લેખ નથી, પણ ગચ્છાચાર પ્રમાણે વેત વસ્ત્રને આચાર છે. ભીનાં વસ્ત્રોને સૂકવવા માટે ભૂમિશુદ્ધિ જોવી. ઊંચે થાંભલે, દરવાજે, દીવાલ, વૃક્ષ વગેરે સ્થાન પર વસ્ત્ર સૂકવવાં નહિ. આ નિયમને હેતુ અહિંસાધર્મના પાલન છે. અગિયાર પ્રકારનાં વસ્ત્ર ઉપરાંત નીચે દર્શાવેલી ૧૪ વસ્તુઓની સાધ્વીજીને આવશ્યકતા હોય છે. બૃહત્કલ્પભાષ્ય અને ઘનિર્યુક્તિમાં અન્ય ઉપકરણોને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ૧. પત્ત–પાત્ર. ૨. પત્તાબંધ-પાત્રને બાંધવા માટે. ૩. પાયઠવણ–પાત્રસ્થાપન. ૪. પાયકેસરિયા–પાત્રકેસરિયા. પ. પડલાઈ-પટલાનિ. ૬. રત્તાણું–રખસાણ. ૭. ગચ્છા –ગોચ્છિક. ૮-૯-૧૦ પછાયા–તીન પ્રચ્છાદિક. ૧૧. હરણ- હરણ. ૧૨. મુહપત્તિ-મુહપત્તિ. ૧૩. મત્તએ—માત્રક માટેનું પાત્ર. ૧૪. કમએ-કામળી. સાધ્વીજીને આવશ્યક વસ્તુઓ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય – એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. ઉત્કૃષ્ટમાં આઠ વસ્તુઓને સમાવેશ થાય છે. ત્રણ વસ્ત્ર, ભિક્ષાપાત્ર, અત્યંતર નિવસિની, બહિનિવસિની, સંઘાટિકા, કન્ધકરણ. મધ્યમ વિભાગમાં ૧૩ વસ્તુઓ છેઃ રજોહરણ, પલકાનિ. પાત્રકબંધ, રજસાણ, માત્રક, કમઠક, અવગ્રહાન્તક, પત્ત, અલ્પેલિક, કંચુક, ચલનિકા, ઔપકક્ષિકી, વૈકલિકી. જઘન્ય વિભાગમાં ચાર વસ્તુઓ છેઃ મુહપત્તિ, પાત્રકેસરિકા, ગેચ્છિક, પાત્રસ્થાપન. તદુપરાંત, નખ કાપવા માટે, કાનમાંથી કચરો કાઢવા માટે, દાંતમાંથી અન્ન કાઢવા, પુસ્તક રાખવા સાપ – જેવી વસ્તુઓ પણ રાખવાની છૂટ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ પપ ( ૪ ). સાધ્વીજીની દિનચર્યા - સાધુ-સાધ્વીની દિનચર્યા વિશે ઉત્તરાધ્યયન સૂત્રમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. દિવસ અને રાતના સમયને ચાર ચાર પ્રહરમાં વિભાજિત કરવામાં આવે છે. દિવસના ચાર પ્રહર અને રાતના ચારે પ્રહરની દૈનિક પ્રવૃત્તિઓ જુદી જુદી છે. ઉત્તરાધ્યયનને આ અંગે પાઠ નીચે મુજબ છે: पढमें पोरिसिं सज्झाणं वीयं झाणं झियायई । तइयासे भिक्खाभरियं पुणो चउत्थीह सज्झायं ॥ २६-१२ ॥ પહેલી પિસિમાં સ્વાધ્યાય, બીજીમાં ધ્યાન, ત્રીજમાં ભિક્ષા અને ચોથીમાં પુનઃ સ્વાધ્યાય કરે. આ પ્રમાણે દિવસના ચાર પ્રહરની કામગીરી છે. રાત્રિના ચાર પહોરમાં પહેલામાં સ્વધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં શયન અને ચોથામાં સ્વાધ્યાય-એમ કમ છે. સૂર્યોદયથી પિણે પહોર સુધી સ્વાધ્યાય કરે એ સૂત્રી કહેવાય છે. ત્યાર પછી પાત્રપડિલેહણ કરવાનું હોય છે. બીજી પિરસમાં અર્થચિંતન કરવાનું છે. જેઓ અભ્યાસમાં મંદ હોય તેઓ મૂળપાઠ પણ કરે છે. પંચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે કે, “છતી શક્તિએ સ્વાધ્યાય નહિ કરનાર આત્માઓ ભવિષ્યમાં વિપરીત માગે ચડીને ઉન્માદી બને છે. અથવા તેમને શરીરમાં ભયંકર રોગો પેદા થાય છે. અથવા તેઓ ચારિત્રધર્મથી ભ્રષ્ટ થાય છે.' બીજી અર્થ પિરસી પૂર્ણ થયા પછી સાધુએ જિનાલયે જઈને વિધિપૂર્વક પ્રભુદર્શન અને ચૈત્યવંદન કરવાનું હોય છે. પાંચ તિથિએ અન્ય ચૈત્યનાં દર્શન કરવા જોઈએ. ત્રીજી પિરસમાં ગોચર-ગ્રહણ અને સ્થડિલગમનની ક્રિયા કરવાની હોય છે. ગોચરના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે: (૧) સર્વસંપન્કર-ચારિત્રમાં ઉપકારક, અનાસક્તભાવથી ભ્રમરવૃત્તિ રાખીને ગોચરી ગ્રહણ કરવી. (૨) પૌરુષની–એક જ જગ્યાએથી વધુ ગોચરી લેવી અથવા નજીકનાં ઘરમાંથી જ લેવી. આવી ગોચરી લેનાર સાધુ પુરુષાર્થને હણે છે. એટલે પૌરુષની ગોચરી કહેવાય છે. (૩) વૃત્તિકરી–આજીવિકા ચલાવવા માટેની ભિક્ષા. અભિગ્રહથી ભિક્ષા ગ્રહણ કરવી એ પણ સાધુ માટે આહાર સંજ્ઞાથી મુક્ત થવા કે નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે. અમુક વસ્તુ જ ગ્રહણ કરવી એ દ્રવ્યથી અભિગ્રહ કરે. ગોચરી માટે આઠ પ્રકારનાં ક્ષેત્ર છે તે અંગે નિયમ કરે તે ક્ષેત્રથી ગોચરી કહેવાય છે. આઠ પ્રકારની ગોચરી નીચે મુજબ છે. ૧. ત્રાજવી ગોચરી – ધી ગોચરી. ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા પછી કઈ એક જ લાઈન (મકાનની હારમાળા)માં ગોચરી વહેરવી. પછી અન્ય જગ્યાએ જવું નહિ. ૨. ગવા પ્રત્યાગતિ–એક લાઈનમાં ગોચરી માટે ગયા પછી જરૂરી ગોચરી ન મળી હોય તો બીજી Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] [ શાસનનાં શ્રમણરત્ન લાઈનમાં જવું તે ગત્વા પ્રત્યાગતિ ગોચરી જાણવી. ૩. ગોમૂત્રિકા ગોચરી – ગોચરી માટેની બે લાઈનમાં ક્રમસર વારાફરતી ગેચરી લેવા જવું. પ્રથમ લાઈનના પ્રથમ ઘર પછી બીજી લાઈનના પ્રથમ – એમ વારાફરતી જઈને ગોચરી લેવી. ૪. પતંગવી – પતંગિયાની સમાન કેઈપણ જાતના કમરહિત ગોચરી પ્રાપ્ત કરવી. ૫. પિટાગોચરી – ગામની ચારે દિશામાં આવેલાં ઘરની હારમાળા હોય ત્યાંથી ગોચરી લાવવી. ૬. અધેપેટા ગોચરી – પેટા ગોચરીમાં જોડાયેલી લાઈનની સાથે સીધે સંબંધ ધરાવતી લાઈનમાંથી ગોચરી વહોરવી. અંગ્રેજીમાં “L” આકાર પ્રમાણેનાં ઘરોમાંથી ગોચરી મેળવવી. ૭. અત્યંતર સંબૂકા – ગામના મધ્ય ભાગમાંથી નીકળીને ફરતાં ફરતાં ગામને છેડે પહોંચીને ગોચરી મેળવવી. ૮. બાહ્ય શંભૂકા – ગામના છેડાના આરંભથી ગોચરી શરૂ કરીને ફરતાં ફરતાં મધ્ય ભાગમાં આવી ગોચરી ગ્રહણ કરવી. કાળ-અભિગ્રહ એટલે ગોચરી જવા માટેના સમયને નિયમ કરે. ભાવ-અભિગ્રહ એટલે ભજન કરતે હોય, ગાતે હોય, રડતે હેય. બેઠેલ હોય, આમાંથી કેઈ એકની ધારણા કરવી. આ અભિગ્રહ સત્ત્વશીલ સાધુ માટે છે. દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનને અર્થ સહિત અભ્યાસ કરેલ હોય તે સાધુ ગોચરી લેવા જઈ શકે છે. આ અભ્યાસને લીધે ગેચરીની વિશુદ્ધિને સમજી શકે છે. નિર્દોષ આહાર લાવનાર સાધુને ઉપવાસનું ફળ મળે છે. ઉપરોક્ત માહિતી ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાધુજીવનમાં આહારની આવશ્યક્તા માટે કેટલી સૂક્ષમ વિચારણા કરવામાં આવી છે અને આ આહાર પણ અનાસક્તભાવથી લેવાય તો આહારસંશાની તીવ્રતાને મંદ કરી શકાય છે. - દિવસની થી પિરસીમાં વસ્ત્ર અને પાત્રની પ્રતિક્ષેપના કરીને યથાસ્થાને મૂકવાં. સ્થડિલ ભૂમિનું પરિમાર્જન કરવું. પછી પ્રતિક્રમણ કરવું. રાત્રિની પ્રથમ પિરસીમાં પ્રતિક્રમણ કરીને ગુરુની સેવા કરવી. પછી સ્વાધ્યાય કરે. પ્રથમ પહેર પૂરી થયા પછી સંથારાપારસી ભણાવવી. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સંથારો કરીને શયન કરવું. રાત્રિના બીજા પહોરમાં સાધુઓ અને આચાર્ય સૂઈ જાય, પણ વૃષભ જાગતા રહે. રાત્રિના બીજા પહેરમાં આચાર્ય જાગે અને ત્રીજા પહેરની શરૂઆત થાય ત્યારે તે વૃષભે કાલગ્રહણ લે. અને પછી સૂઈ જાય, જ્યારે આચાર્ય સૂત્રાર્થ ચિંતન કરે. ચોથા પહેરની શરૂઆતમાં આચાર્ય સૂઈ જાય. સાધુઓ વડે કાલગ્રહણ લેવાઈ ગયા પછી પ્રતિક્રમણ કરે. પછી પ્રતિલેખના કરે. સૂર્યોદય પહેલાંના પહેરના ચેથા ભાગમાં પાત્રોનું પડિલેહણ કરવું અને ગુરુવંદના કરવી. ગુરુની આજ્ઞા પ્રમાણે કામ કરવું. ગુરુ કઈ કામ ન બતાવે તે સ્વાધ્યાય કરે. બીજો અને ત્રીજે પહોર ધ્યાન અને ભેજન માટે છે. ચેથા પ્રહરમાં પ્રતિલેખના કરવાની છે. ત્યાર પછી પુનઃ સ્વાધ્યાય કરવાને ક્રમ છે. આવશ્યક ક્રિયાઓ પણ ભાવવિશુદ્ધિથી કરવી. સામાયિક, સ્તવન, વંદન, પ્રતિક્રમણ, કાયેત્સર્ગ, પ્રત્યાખ્યાન, પ્રતિલેખન, આલોચના, ધ્યાન, સ્વાધ્યાય, ભિક્ષાપ્રાપ્તિ વગેરે દૈનિક કૃત્ય છે. યોગસારપ્રામૃતમાં પડાવશ્યક વિશે નીચે પ્રમાણેને ઉલ્લેખ છે : Page #87 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] सामायिके स्तवे भक्त्या वन्दनायां प्रतिक्रमे । प्रत्याखाने तनूत्सर्गे वर्तमानस्य संवरः ॥ આ છ આવશ્યકમાં પ્રતિક્રમણ વિશે કેટલીક માહિતી ચિંતન કરવા યોગ્ય છે, (૧) ઉચ્ચાર પડિકમણુ ~ મળત્યાગ કર્યાં પછી પેાતાના સ્થાન પર જઇને ઇર્ષ્યાપથથી મળિવસન સંબ`ધી લાગેલા દોષની વિચારણાપૂર્વક કરવામાં આવેલું પ્રતિક્રમણ. (ર) પાસવણુ પડિકમણ – મૂત્રત્યાગ કર્યો પછી ઇર્યાપથથી મૂત્રક્રિયા સંબંધી લાગેલા દોષાની વિચારણાયુક્ત પ્રતિક્રમણ. (૩) ઇત્તરીય – દિવસ કે રાત્રિ સંબંધી દોષા લાગ્યા હોય તે માટે કરવામાં આવતુ પ્રતિક્રમણ. (૪) આવકહિય – લેખના કરતી વખતે પાંચ મહાવ્રતા સંબધી દોષોની વિચારણાપૂર્વકનુ પ્રતિક્રમણ. (૫) જકિચિમિચ્છા – જે કોઇ મિથ્યા આચરણ થયું હોય તે માટેનુ પ્રતિક્રમણ. (૬) સેામણતિય -- સ્વપ્નમાં લાગેલા દોષો માટેનુ પ્રતિક્રમણ. [ ૫૭ સ્થાનાંગસૂત્રમાં પ્રતિક્રમણના ઉપ૨ાક્ત છ ભેદ દર્શાવ્યા છે. ચારિત્રની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ એક અત્યંત આવશ્યક ક્રિયા ગણવામાં આવે છે. મન, વચન અને કાયાના શુભ યાગથી મહાવ્રતે અને અન્ય નાનામોટા દોષ લાગ્યા હોય તેની સ્વસ્થતાપૂર્ણાંકની વિચારણાયુક્ત પ્રતિક્રમણ કરવામાં આવે તે તે સાચા અર્થમાં પ્રાયશ્ચિત્ત બની રહે છે. પુનઃ દ્વેષા ન લાગે તેવી જયણાની ભાવના કેળવવામાં આવું વિશુદ્ધ પ્રતિક્રમણ ગુણવૃદ્ધિમાં પેાષક બની રહે છે. પ્રતિલેખના : વસ્ત્ર, પાત્ર, અને અન્ય ઉપકરણાનું પડિલેહણ એ પણ દિનચર્ચાનું મહત્ત્વનું અંગ છે. જીવરક્ષા અને અહિંસાધના પાલનમાં તે અગત્યની ક્રિયા ગણાય છે. આલાચના : એટલે ગુરુ પાસે જઈને લાગેલા ઢાષા પ્રગટ કરવા અને ગુરુએ આપેલુ પ્રાયશ્ચિત્ત કરવું. આધનિયુક્તિમાં આલાચના વિશે નીચે મુજબની નોંધ છે : ' आलोयण त्ति आलोचनमालोचना अपराधामर्यादया । लोचनं दर्शनमाचार्यादेशलोचनेत्यभिधीयते ॥ ' આચાય કે ઉપાધ્યાય સમક્ષ કરેલી આલેચના સર્વોત્તમ છે. પ્રવૃતિની સાધ્વી સમક્ષ પણ આલાચના થઇ શકે છે. ગુરુ ઉપદેશ આપતા હોય, અધ્યયન કરતા હાય, આહાર લેતા હાય, એકાગ્રતાથી સાંભળતા ન હોય ત્યારે આલેાચના પ્રગટ કરવી નહિ. ધ્યાન : કાઇ એક વિષય પર મનને કેન્દ્રિત કરવાની ક્રિયા તે ધ્યાન છે. સ્થાનાંગસૂત્રમાં ધ્યાનના ચાર પ્રકાર બતાવ્યા છે : આ ધ્યાન, ધર્માંધ્યાન અને શુક્લધ્યાન. આ અને રૌદ્રધ્યાન અપ્રશસ્ત છે, જ્યારે ધર્મ અને શુક્લધ્યાન પ્રશસ્ત છે. આ અને રૌદ્રધ્યાન દુઃખ અને સસાર સબંધી કમ બંધ કરાવે છે, જ્યારે ધર્મ અને શુધ્યાન મેાક્ષના હેતુવાળું છે. ધમ ધ્યાનમાં રાગ-કષાયેા વગેરે મંદ થઈ જતા હોવાથી કનિરા થતાં આત્માના વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના કારણરૂપ બની રહે છે. શા. ૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] [ શાસનનાં શમણીરત્ન સ્વાધ્યાય : જ્ઞાનમાર્ગની ઉપાસનામાં સ્વાધ્યાય એ પ્રાણ સમાન છે. સ્વાધ્યાય માટે ક્ષણમાત્ર પણ પ્રમાદ કરે નહિ. દિવસ અને રાતના પહેલા અને ત્રીજ પહેરમાં અવશ્ય સ્વાધ્યાય કરે જોઈએ. એટલે બાર કલાકને સમય સ્વાધ્યાયમાં વ્યતીત કરવાનો છે. આગમગ્રંથોમાં કેટલીક સાધ્વીજીએને ઉલ્લેખ છે કે તેઓએ શાનો ગહન અભ્યાસ કરીને પૂર્ણતા પ્રાપ્ત કરી. અંતકૃતદશાંગ સૂત્રમાં યક્ષિણી આર્યાને ઉલ્લેખ છે. એમની નિશ્રામાં પદ્માવતી આદિ સાધ્વીએ શાસ્ત્રાભ્યાસ કરતી હતી. એમનો અભ્યાસ ૧૧ અંગ સુધીને હતે. જ્ઞાતાધર્મકથામાં સુત્રતા આર્યાની નિશ્રામાં દ્રૌપદીએ ૧૧ અંગને અભ્યાસ કર્યાનો ઉલ્લેખ છે. ઉપરોક્ત સંદર્ભથી એમ સ્પષ્ટ જાણી શકાય છે કે સાધ્વીજીઓને પણ અભ્યાસ માટે પૂર્ણ તક હતી. અને અધ્યયન દ્વારા સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં નોંધપાત્ર પ્રગતિ કરી શકતી હતી. અંતકૃતદશાંગ અને જ્ઞાતા ધર્મકથા ગ્રંથને આધારે દીક્ષા લીધા પછી સાધ્વીજીએ પ્રવતિની સાધ્વીજી સમક્ષ અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ અંગેની પાંચ પ્રવૃત્તિ છે : વાચના (વાયણા). પૃચ્છના (પુછના). પુનરાવર્તન (પરિયડ્રણા). મનન (આશુપેહા). ધર્મકથા (ધમ્મકહા). આ રીતે પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવો જરૂરી છે. ઉપરોક્ત સ્વાધ્યાય-પ્રવૃત્તિનું પરિણામ એ છે કે, જે કાંઈ અભ્યાસ થાય છે તે પરિપૂર્ણ બને છે. વારંવાર વાંચવું, યાદ કરવું, સૂત્રાર્થ સમજવા અને તેનાં રહસ્યને પામવાં. આ સ્વાધ્યાય સિવાય અન્ય કઈ માર્ગ નથી. રત્નત્રયીની આરાધનામાં સમ્યકજ્ઞાનની આ પ્રવૃત્તિ એ સાચા અર્થમાં મોક્ષમાર્ગમાં પ્રગતિ કરવામાં ઉપયુક્ત સિદ્ધ થાય છે. અધ્યયન દ્વારા સમ્યફદર્શનની વિશુદ્ધિને ચારિત્રના પરિપાલનની નિષ્ઠા પ્રાપ્ત થાય છે. મિથ્યાભિમાનીના ગર્વને નષ્ટ કરવાનું પણ જ્ઞાન એ પ્રયજન બને છે. જ્ઞાનદષ્ટિથી સાધ્વીજી સ્વયં સૂત્ર, અર્થ અને ભાવને સમજી શકે છે. આ રીતે અધ્યયનની પ્રવૃત્તિની મહત્તા સમજવી જોઈએ અને સાધ્વીજીએ તેમાં વિશેષ પ્રવૃત્તિ આદરવી જોઈએ. સાધ્વીજી સ્વયં અધ્યયન કરે તે તો ઇષ્ટ છે, પણ અન્ય સાધ્વીજીઓ, શિષ્યાઓ અને શ્રાવિકાઓને પણ અભ્યાસ કરાવવાની જવાબદારી તેઓ સ્વીકારે છે. અધ્યાયને સમય : આકાશમાં ઉકાપાત, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, વીજળી પડવી, રાજા અથવા અધિકારીનું મૃત્યુ અને યુદ્ધને સમય અધ્યાય ગણાય છે. શ્રાવણ, કારતક, માગશર અને વૈશાખ વદ અમાસના દિવસે અસ્વાધ્યાયના છે. શારીરિક પીડા કે રોગને સમય પણ અધ્યાયને ગણવામાં આવે છે. અધ્યાય વિશે વૈદિક પરંપરામાં પણ એકમ, આડમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યાને કરેલ છે. તપ : આત્માને લાગેલાં કર્મોને નાશ કરવા તપ કરવાનું પણ શાસ્ત્રમાં વિધાન છે. એક ઉપવાસ, છહ, અઠમ, પંદર દિવસના કે મહિનાના ઉપવાસ અને બીજા નાનાંમોટાં તપ Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯ શાસનનાં શ્રમણીરત્ન ] શાસ્ત્રવિધિ અનુસાર કરવો જોઈએ. અંતકૃતદશાંગ સૂત્રમાં સાધ્વીજીએ કરેલાં તપનો ઉલ્લેખ નીચે મુજબ છે : કાળી-રત્નાવતી તપ, સુકાલી-કનકાવતી તપ, સુકૃણુ-સસસપ્તમિકા ભિક્ષુપ્રતિમા તપમહાકાલી–લઘુસિંહ નિષ્ક્રીડિત તપ, કૃષ્ણ-મહાસિંહ નિષ્ક્રીડિત તપ, મહાકૃષ્ણલધુસર્વતોભદ્ર તપ, પિતૃસેનકૃષ્ણા-મુક્તાવલી તપ, અને મહાન કૃષ્ણ-આયંબિલ-વર્ધમાન તપ વગેરે તપધર્મના આચરણનાં ઉદાહરણો છે. સંખના : આત્માને શુદ્ધ કરવા માટેનું સર્વથા આહાર-જળનો ત્યાગરૂપ અનશન કરવામાં આવે છે તે સંલેખના કહેવાય છે. સેલેબનામાં ઉપવાસથી શરીર અને જ્ઞાનથી આત્માને શુદ્ધ કરવામાં આવે છે. જ્ઞાતાધર્મકથામાં પિટ્ટીલા સાધ્વીજીએ ભક્ત પ્રત્યાખ્યાનની સંલેપના કરી હતી તેને ઉલ્લેખ છે. સાધ્વીજીના સમાધિમરણના ઉલ્લેખો પણ પ્રાપ્ત થાય છે. રાજીમતીને સમાધિમરણ પ્રાપ્ત થયું હતું, એ વિશે ચંદ્રગિરિ પહાડ પરથી શિલાલેખ મળે છે. - શ્રી સોમસુંદરસૂરિએ સંવિજ્ઞ સાધુગ્ય નિયમ કુલક્રમની રચના કરી છે. તેમાં સાધુસાધ્વીએ ક્યા કયા નિયમોનું પાલન કરવું તેને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સંયમજીવનના પાયામાં અહિંસા, તપ અને જ્ઞાનની પ્રવૃત્તિ અતિ ઉપકારક ગણાય છે. જ્ઞાનોપાસના વિશે કવિ જણાવે છે : नाणाराहणहेउं पइदिअहं पचगाहपढणं मे । परिवाडीओ गिण्हे पणगाहां णं च सहा य ॥४४॥ અર્થાતુ, જ્ઞાન–આરાધના માટે મારે હંમેશાં પાંચ મૂળ ગાથાએ ભણવી-કંકાગ્ર કરવી અને દરરોજ પાંચ ગાથાઓની અર્થસહિત ગુરુ પાસેથી વાચના લેવી. સમ્યક્દર્શનની વિશુદ્ધિ માટે દર્શનાચારના નિયમોનું પાલન કરવું. દર્શનાચાર વિશે કવિ જણાવે છે કે, देवे वंदे निच्चं पणसकत्थहिं एकवारमहं । दो तिजिय वा वारा पइजामं वा जहासति ॥ ८ ॥ અર્થાત્ , પાંચ શકસ્તવવડે દરરોજ એક વખત દેવવંદન કરવું. અથવા બે વખત, ત્રણ વખત કે પહેરે પહેરે (ચાર વખત) યથાશક્તિ આળસહિત દેવવંદન કરું. (શક્તિસંગ પ્રમાણે જઘન્યથી એક વખત અને ઉત્કૃષ્ટથી ચાર વખત દેવવંદન કરું છું.) આહાર અને પ્રતિક્રમણની ક્રિયા વખતે મૌન રાખવું અને બિનજરૂરી વાર્તાલાપ ન કરવા સંબંધી કવિ જણાવે છે : असणे तह पडिकमणे वयणं वज्जे विसेसकजसिणा । सकीयमुवहिं च तहा पडिलेहंतो नबेमिसया ॥१४॥ આહાર-પાણી વાપરતાં તેમ જ પ્રતિકમણ કરતાં કઈ મહત્ત્વના કાર્ય વિના કેઈ ને કાંઈ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] [ શાસનનાં શ્રમણીરને કહું નહિ. એટલે કે કઈ સંગાથે વાર્તાલાપ કરું નહિ. એ જ રીતે, મારી પિતાની ઉપાધિની પડિલેહણ કરતાં હું કદાપિ બોલું નહિ. (વડીલના પડિલેહણ વખતે કારણે બેસવું પડે તે જયણા. ) તપાચારથી કર્મક્ષય અને ઇન્દ્રિયની સમતા પ્રાપ્ત થાય છે. શક્તિ અનુસાર તપ કરવા માટેનું આવશ્યક વિધાન આ પ્રમાણે છે : अट्ठमीचउदीसु करे अहं निश्यियाइंतिन्नेव । अंबिलटुगं च कुवे उपवासं वा जहासति ॥ ३० ॥ પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીએ ઉપવાસ કરું. અથવા શક્તિના અભાવે બે આયંબિલ અથવા ત્રણ નિવી વગેરે સ્વશક્તિ પ્રમાણે કરું. કર્મય નિમિત્તે કાઉસગ્ય અને સ્વાધ્યાયની પ્રવૃત્તિ વિશે કવિ જણાવે છે કે, चउवीसं वीसं वा, लोगस्स करेमि काउसग्गम्मि । कम्मखयट्ठा पइदिण सज्झायं वा वि तम्मितं ।। ३४ ।। પ્રતિદિન કર્મક્ષય માટે ચોવીસ કે વીસ લેગસ્સનો કાઉસગ કરું અથવા કાઉસગમાં રહી સ્થિરતાથી એટલું સજ્ઝાયધ્યાન કરું. સાધુજીવનના આચારનું નિરતિચારપણે ઉપયોગથી (જ્યણા) પાલન કરવા વડે મેક્ષસુખ પ્રાપ્ત થાય છે. તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે ए ए सव्वे नियमा जे शम्मं पालयंति वेरग्गा । तेर्सि डिक्खा गहिआ सहेला सिवसुहफलं डेइ ॥ ४७ ॥ આ સર્વ નિયમને જે આત્માઓ વૈરાગ્યથી સારી રીતે પાળે છે, આધે છે, તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે. અને તે શિવસુખ ફળને આપે છે. આ કુલકમાં પંચાચાર, પાંચસમિતિ, ત્રણગુપ્તિ, પાંચ મહાવ્રત, સ્વાધ્યાય, વડીલને વિનય, આહાર, આવશ્યક ક્રિયાઓ વગેરેને લગતા નિયમને ઉલેખ છે. સાંપ્રતકાળમાં આ નિયમનું પાલન યથાર્થપણે થઈ શકે તેવા નિયમ પાળવાથી સાધુજીવન સાર્થક બનીને જિનશાસનની પ્રભાવનામાં નિમિત્તરૂપ બને છે. (પા. પ૮૫ થી ર૯૭, સાધુ-સાધ્વી ગ્ય ક્રિયાસૂત્ર સાર્થ, સંપાદક : મુનિ કમળવિજ્યજી) Page #91 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને તે | [ ૬૧ (૫) શ્રમણ સંઘ જૈન ધર્મમાં છેદસૂત્ર, બૃહકલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રમાં ભિક્ષુણી, નિગ્રન્થી, આર્યા, પ્રવતિની, ગણાવચ્છેદની વગેરે શબ્દપ્રયોગ મળી આવે છે. છેદસૂત્રમાં “પ્રવર્તિ વી વ ળી વા” એવો ઉલ્લેખ મળે છે. વૃદુર્ભાસ્ટિi – નવદીક્ષિત બાળ માટે આ શબ્દપ્રયોગ થાય છે. દક્ષિણ ભારતમાં ગુદ્ધિ શબ્દપ્રયે છે તે પ્રાકૃત શબ્દનું રૂપાંતર છે. ‘संपत्य-क्षुल्लिका-स्थविरा भिक्षुणी, अभिषेका प्रवर्तिनी चेति पंचविधाः ।" (બૃહત્કલ્પભાષ્ય ભા-૩, ટીકા પા. ૧૨૮) fમસુ–સંયમજીવનની આચારસંહિતાનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી છે પસ્થાનીય ચારિત્રવાળી સાધ્વી માટે ભિક્ષુણી શબ્દપ્રયોગ થાય છે. ભદન્ત જયસેનની શિષ્યા “ધર્મષા” માટે અંતેવાસિની શબ્દપ્રયોગ થાય છે એ શિલાલેખ મથુરામાંથી મળી આવ્યું છે. ધેરી અથવા વિરા - વૃદ્ધ સાધ્વી કે દીર્ઘ દીક્ષાર્યાયવાળી સાધ્વી માટે પ્રયોજાતો આ શબ્દ છે. મા-આ પદ માટે કોઈ સ્પષ્ટ વિગતો મળતી નથી, પણ પ્રવતિની પદની યેગ્યતા ધરાવનાર સાધ્વી એમ સમજવાનું છે. પ્રવતિની સાધ્વીના કાળધર્મ પછી તુરત જ અભિષેકાને તે સ્થાન પર સ્થાપવામાં આવે છે. તેને જળની (ગણ-સમુદાયની અધ્યક્ષ)ની સમકક્ષ માનવામાં આવે છે. ' अभिषेका प्राप्ता प्रवर्तिनीपद योग्याः ।' (બૃહત્યપભાગ ભા. ૪, ૪૪૩૯, ટીકા) આ શાસ્ત્રપાદને આધારે અભિષેકા પ્રવતિની બને છે. જળની મા તા: દશઃ | (બૃહત્ક"ભાષ્ય, ભા. ૩, ૨૪૧૧, ટીકા) સાધુને માટે શાક્તવિધિ અનુસાર ગુરુની અથવા વડીલની નિશ્રામાં ગવહન કરીને જ્ઞાને પાસના, તપ અને દીક્ષા પર્યાય વગેરેને ધ્યાનમાં લઈને ગણિ-પંન્યાસ-ઉપાધ્યાય-આચાર્યગચ્છાધિપતિ જેવી પદવીથી અલંકૃત કરવામાં આવે છે. જ્યારે સાલવીજી માટે આવી કઈ પદવીનું વિધાન નથી. છતાં મહત્તા અને પ્રવર્તિની—એમ બે પદવી આપી શકાય છે. આ પદવી અંગેની યોગ્યતા માટે શાસ્ત્ર-આગમ અને અન્ય તત્ત્વજ્ઞાન વિષયક અભ્યાસ તથા જ્ઞાનનિયાખ્યાં મોક્ષ' એ સૂત્ર સંયમજીવનમાં ઓતપ્રેત બની ગયું હોય, એટલે કે જ્ઞાનની Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] [ શાસનનાં શ્રમણને સાથે સમજણપૂર્વકની જયણયુક્ત ભાવવિશુદ્ધિવાળી ક્રિયા કરે અને અન્યને તેમાં જોડી શકે તેવી ગ્યતા ધરાવે, કુલીન હૈય, ઉત્સર્ગ અને અપવાદમાર્ગની માહિતીથી વાકેફ હોય, અતિગંભીર હય, સંયમજીવન દીર્ઘકાલીન હેય, વયેવૃદ્ધ હોય, તપ અને સ્વાધ્યાયમાં નિરંતર પ્રવૃત્ત હોય તો આવા ગુણયુક્ત સાધ્વીજીને પ્રવતિની પદવી પ્રદાન કરાય છે. યોગ્યતા પ્રાપ્ત થયા પછી પદપ્રાપ્તિ સહજ બને છે. પ્રવતિની પદ માટે અભિષેક શબ્દપ્રયોગ પણ થાય છે. જે સાધ્વી પાસે ગછ યા સમુદાયનાં તમામ સાધ્વીની જવાબદારી ઉપાડવાની પરમ પ્રભાવક શક્તિ હય, સારણાદિકમાં નિષ્ણાત હોય અને ગીતાર્થ હોય તેવી પુણ્યશાળી સાધ્વીને મહત્તર પદવી આપી શકાય છે. બૃહત્યભાષ્યમાં પ્રવતિનીની વ્યાખ્યા આ પ્રમાણે છે : 'प्रवर्तिनी सकलसाध्वीनां नायिका ।" (ભા. ૪, ૪૩૩૯, ટીકા) પ્રવર્તિની સાધ્વીજીનું મુખ્ય કાર્ય પિતાના ગચ્છ યા સમુદાયની સાધ્વીઓની સુરક્ષા, એમને અભ્યાસ, આવશ્યક્તાઓ, ચાતુર્માસ શેષકાળની પ્રવૃત્તિ અને યોગ્ય સ્ત્રીઓને દીક્ષિત કરવી વગેરે જવાબદારીઓ અદા કરવાની રહે છે. ગણાવચ્છેદિની એ પ્રવતિનીપદનો પર્યાયવાચી શબ્દ છે. ગણિની પદ એ અભિષેકા સમાન છે. કઈ પણ અપરાધ માટે દંડ આપવાનું વિધાન છે. તેમાં પદાનુસાર દંડ અપાય છે. ઉચ્ચ પદવી ધરાવનાર સાધ્વી માટે શિક્ષા અને સામાન્ય સાધ્વી માટે નરમ શિક્ષાને આચાર છે. “ગણિની ની નિયુક્તિ અંગે કેઈ સ્પષ્ટ વિધિ જાણવા મળતી નથી. મહત્તરિકા—સાધ્વીસમુદાયમાં આ મહત્ત્વનું પદ ગણાય છે. ગચ્છાચારમાં જણાવવામાં આવ્યું છે કે અપરાધની આલોચના આવી સાધ્વી સમક્ષ કરવી જોઈએ. મૂત્રવાર” ગ્રંથમાં ગણિની માટે જ મહત્તરા શબ્દપ્રયોગ થયો છે. જળની મારા ” (મૂલાચાર, ૪/૧૯૨, ટીકા). યાકિની મહત્તરા” એ ઉલ્લેખ હરિભદ્રસૂરિના સમયમાં પ્રાપ્ત થાય છે. એટલે સાધ્વીઓનાં ચારિત્રપાલનની યોગ્યતા, અભ્યાસ, તપ, દીક્ષા પર્યાય વગેરેને લક્ષમાં રાખીને ઉપરોક્ત પદથી વિભૂષિત કરવામાં આવતી હતી. સાધ્વીસમુદાયની જવાબદારી સ્વીકારીને એક વ્યવસ્થાના અનુશાસનના પાયારૂપ આ પદ અનિવાર્ય અંગ બની રહે છે. જws Page #93 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરને ] [ ૬૩ દંડપ્રક્રિયા સાધ્વીસમુદાયની વ્યવસ્થા, સંચાલન અને નિનમેના પાલનમાં થયેલા અપરાધ માટે દંડની વ્યવસ્થા કરવામાં આવી છે. સાધ્વીજીએ કરેલા અપરાધના નિવારણ માટે પ્રાયશ્ચિતનું વિધાન છે. પ્રાયશ્ચિત્તના બે પ્રકાર છેઃ (૧) ઉઘાતિક : એટલે કે અલ્પ દોષને માટે સરળતાથી કરવામાં આવતું પ્રાયશ્ચિત. અને (૨) અનુદ્ધાતિક: એટલે કે ગુરુએ કહ્યા પ્રમાણે પ્રાયશ્ચિત્ત રૂપે કરવામાં આવતી કઠોર શિક્ષા. પ્રાયશ્ચિત વિશેની ઉપરોક્ત માહિતી એ સાધુ-સાધ્વી માટેની છે. વ્યવહારસૂત્રને આધારે સાધ્વીજી માટે છે કે પરિહારતપ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. જ્યારે બૃહકલ્યભાષ્યમાં તેનો નિષેધ કરવામાં આવ્યું છે. સંયમજીવનમાં અપરાધ થાય ત્યારે પ્રાયશ્ચિત્ત કરવું અત્યંત આવશ્યક છે. તે વિશેની જૈનદર્શનની સૂક્ષ્મ વિચારધારા જોઈએ તે અવશ્ય એમ લાગે કે આત્માથી જનોને દોષનિવારણથી કર્મમુક્તિ થવાની તક પ્રાપ્ત થાય છે ને વળી પાછો આત્મા પિતાના માર્ગમાં સ્થિર થઈને આરાધના કરે છે. શ્રમણ-આચાર સંહિતાની અનેકવિધ વિગતે બૃહકલ્પભાષ્ય, આવકસૂત્ર, પિંડનિર્યુક્તિ, એઘિનિયુક્તિ, આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, સ્થાનાંગસૂત્ર, સૂયગડાંગસૂત્ર, ગચ્છાચાર, વિશેષાવશ્યકભાષ્ય, દશવૈકાલિકસૂત્ર વગેરેમાં વિશેષ રીતે દર્શાવવામાં આવી છે. આ ગ્રંથના સંદર્ભથી શ્રમણ સમુદાયના આચાર, આહાર, વસ્ત્ર, પાત્ર, દિનચર્યા, પ્રાયશ્ચિત વગેરે વિષયને લગતી માહિતી પ્રાપ્ત થાય છે. જ્ઞાનપિપાસુ જેને માટે આ ગ્રંથનું અધ્યયન અત્યંત ઉપકારક નીવડશે. શ્રમણી જીવનના વિકાસની કમિક માહિતી શ્રમણના અભ્યદયમાં પથદર્શક બને, સંયમરંગ લાગે એ ભાવના ચરિતાર્થ થાય અને વિશાળ વાચકવર્ગને “સસનેહી પ્યાર હો સંયમ કવ મિલે” એ એક શાશ્વત ભાવના પેદા થાય અને જીવન સંયમપંથે પ્રયાણ કરે તેવી અંતરની અભિલાષા છે. સંયમજીવનની સારમયતા મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન હોય છે. તેની સાચવણી-ખિલવણીને સાપેક્ષ રહીને સર્વ કાર્યો કરવાનાં હોય છે, માટે મુમુક્ષુ આત્મા અનંત પુણ્યરાશિના અતિપ્રકર્ષને પરિણામે મેળવેલ પ્રભુશાસનના લેકેત્તર સંયમની આરાધનાનાં અનુકૂળ સાધનની સફળતા અથાગ્ય શી રીતે મેળવી શકાય તે અંગે શ્રી આચારાંગ આદિ શામાં નાના પ્રકારનું વર્ણન છે તે બધાના આધારે ઉપયોગી અભ્યાસક્રમ અહીં છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] [ શાસનનાં શ્રમણીરત્નો પ્રથમ સાધુ-સાધ્વીએ દીક્ષાને પરમાર્થ સમજી બાહ્ય જીવનમાંથી આંતરિક જીવન જીવવા માટેની પૂર્ણ તૈયારીવાળા જીવન જીવવા માટેની પોતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ હિતકારક જ્ઞાની ભગવતેનાં વચનને પૂર્ણ વફાદાર રહેવું ઘટે, તે વચને પણ પિતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ–યથાર્થ ન સમજાય તેવા પ્રસંગે પણ સાક્ષાત્ ઉપકારી પિતાના ગુરુભગવંતે પ્રતિ પૂર્ણ વિનયભાવે નમ્રતા દાખવી પિતાના આત્મિક વિકાસ માટે પૂર્ણ જાગૃત રહેવું ઘટે. દીક્ષા લીધા પછી રજની ઉપયોગી ક્રિયાઓની શુદ્ધિ અને જયણાપૂર્વક પાલન થાય તે માટે વિધિનું સંપૂર્ણ જ્ઞાન મેળવી યથાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર ધ્યાન રાખવું. એ જ રીતે, આવશ્યક સૂત્રોના અર્થો, સામાચારીની નિર્મળતા, આવશ્યક ક્રિયાની સમયાદિ વ્યવસ્થાપૂર્વક નિયત વ્યવસ્થા અને આચારપ્રધાન સાધુજીવન જીવવા માટેની તત્પરતા માટે શક્તિસંપન્ન આત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. વળી જેનાથી આત્મા સંયમવિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આત્મિક કલ્યાણની સાધના સાધવા ઉદ્યત થઈ શકે છે તે પ્રાથમિક અભ્યાસ નીચે પ્રમાણે કરવો જરૂરી છે. (૧) આવશ્યક ક્રિયાનાં સૂત્ર (અર્થ સાથે) શક્ય હોય તે સંહિતા, પદસંધિ, સંપદા અને ઉચારશુદ્ધિની યેગ્ય કેળવણું મેળવવી જરૂરી છે. (૨) શ્રી દશવૈકાલિક સૂત્ર (અર્થ સાથે ) : સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રંથનો અર્થ ધારી, તેમાંથી ધ્યાન રાખવાલાયક નોંધ કરી જ તે સંબંધી યોગ્ય ઉપગની જાગૃતિ રાખવા પ્રયત્ન સેવ. આખા દશવૈકાલિકસૂત્રને યુગ ન બને તેમ હોય તે પણ પહેલા પાંચ અધ્યયને, આઠમું, દશમું અને છેલ્લી બે ચૂલિકાઓ ખાસ ગુરુગમથી અર્થ સહિત ધારવી, તેમ જ દશવૈકાલિક સૂત્રનાં દશ અધ્યયનની સઝાયે ગુરુગમથી ધારવી અને બને તે ગોખવી. (૩) શ્રી ઘનિયુક્તિ ગ્રંથની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર ગોચરી, પડિલેહણ, સ્વાધ્યાય, સ્થડિલભૂમિ, રોગ-ચિકિત્સા, પાત્રલેખ આદિ સંબંધી ગ્ય જયણા આદિ નેધ કરવી. (૪) વૈરાગ્યવાહી ગ્રંથનું વાચનમનન : જેમ કે શ્રી અધ્યાત્મકલ્પમને બીજે, પાંચમે, આઠમે, નવમે, અગિયારમે, તેમ અને પંદરમો અધિકાર, શ્રી પ્રશમરતિ, શ્રી જ્ઞાનસાર, શ્રી ઉપદેશમાલા, શ્રી શાંતસુધારસ ગ્રંથ, શ્રી રત્નાકરપશ્ચીશી, શ્રી હૃદયદીપછત્રીશી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણ જિન સ્તવન વગેરે ગ્રંથનું વાચન. (૫) દ્રવ્યાનુયેગને પ્રાથમિક અભ્યાસ : ચારે અનુગમાં પ્રધાન ચરણકરણાનુગની મહત્તા–સફળતા દ્રવ્યાનુયેગની સાપેક્ષ વિચારણા પર અવલંબે છે, માટે પ્રાથમિક કક્ષામાં વર્તતા બાલજીને માટે ચરણકરણાનુગ અમુક ક્રિયાઓના શુભ આવનના બળે આત્મિક સંસ્કારના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે. પણ સાધુજીવનમાં તો તે ભૂમિકા પર ચોગ્ય સંસ્કારોનું મજબૂત મંડાણ કરવાનું હોય છે, તેથી દ્રવ્યાનુયેગની સાપેક્ષપ્રધાનતા (પિતાના માટે) જરૂરી છે. માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, (શક્તિક્ષપશમ આદિની અનુકૂળતા હોય તે છ કર્મગ્રંથ. નહિ તે ચારથી સામાન્ય ખ્યાલ આવી રહે છે.) શ્રી તત્ત્વાર્થસૂત્ર, શ્રી નયકણિકા, શ્રી પ્રમાણનયતત્ત્વાકાલંકાર અને શ્રી દ્રવ્યગુણ પર્યાયને રાસ, સમકિતના ૬૭ બેલની સક્ઝાય, ગદષ્ટિની સક્ઝાય વગેરે તાત્ત્વિક વિચારના પ્રાથમિક ગ્રંથનું અધ્યયન જરૂરી છે. આમાંના કેટલાક સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનની પ્રૌઢતા માગે તેવા છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણું રત્ન ] [ ૬૫ છતાં સંસ્કારરૂપે યત્કિંચિંતુ અંશે પણ ગુરુગમથી બુદ્ધિનું પરિક્રમણ કરવા ઉપયોગી હોવાથી તેવા ગ્રંથ પણ આમાં જણાવ્યા છે. ઉપર મુજબનું પાયાનું તાત્વિક શિક્ષણ મળ્યા પછી શક્તિસંપન્ન આત્માએ સ્વકલ્યાણની સાધનાને અનુકૂળ સર્વ સાધનાને પૂર્ણ ઉપયોગ જયણાપ્રધાન જીવન જીવવા રૂપે કર્યા બાદ વધેલી શક્તિને પરકલ્યાણમાં ઉપયોગ કરી કર્મનિજરના માર્ગે જલદી આગળ વધી શકાય તે માટે સંસ્કૃત ભાષાને અભ્યાસ કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિ તે દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક ભાવાર્થને જીવનમાં ઉતારવા રૂપે સ્વકલ્યાણને અનુકૂળ અધ્યવસાયશુદ્ધિનાં સાધન તાવિક શિક્ષણ દ્વારા મેળવ્યાં ન હોય અને પરકલ્યાણની ભાવનામાં સંસ્કૃત ભાષા આદિના અભ્યાસથી પડી જવાય, તે જીવનમાં પડેલા અનાદિકાળના સંસ્કાર માન-અભિમાન, જનરંજન, બહિર્ભાવની વૃત્તિ આદિ સ્વરૂપે આત્માને સંયમના મૂળ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ બનવા સંભવ છે. આમ છતાં, ઉપર જણાવેલ બાબતોમાં યોગ્ય ગીતાર્થજ્ઞાની ગુરુ ઔચિત્યાનૌચિત્યને વિચાર કરી ચગ્ય રીતે પ્રવર્તી શકે છે, પણ સામાન્યતઃ સ્વેચ્છાથી પ્રવર્તનારા આત્માઓ શુભ ભાવના હોવા છતાં કેટલીક વાર વિપરીત અવસ્થામાં મુકાઈ જાય છે. માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે સ્વકલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવા રૂપને લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયેગવંત થવાની જરૂર છે. સંયમ-પાલનની વિશિષ્ટ મર્યાદાઓ (૧) વિગઈ વાપરવી તે સાધુ માટે પાપ છે. કારણવશાત્ ગુરુ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયોગ શખવે. (૨) દિવસે ઊંઘવું તે સાધુ માટે દૂષણ છે. (૩) દોડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે વાત કરવી સાધુ માટે ઉચિત નથી. (૪) ભૂલ થઈ જાય તે સરળભાવે ગુરુમહારાજ આગળ નિખાલસ એકરાર કરે જેઈ એ. (૫) કપડાને કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢ. (૬) વારંવાર વાપરવું કે વાસના પિષવા ખાતર વાપરવું ઉચિત નથી. (૭) સારી વસ્તુ આપણી પાસે આવી હોય તે બીજા સાધુની ભક્તિ કરવી જોઈએ. (૮) ગુરુ મહારાજ આવે ત્યારે “મસ્થણ વંદામિ” કહેતાં જ ઊભા થવું જોઈએ. (૯) પિતાની બુદ્ધિનો ઉપયોગ ગુરુ-આજ્ઞા થયા પછી કદી પણ ન કરે. “બહલ સંદિસાઉં ? આદેશના મર્મને સમજવાની જરૂર છે. (૧૦) કેઈ પણ ચીજ મંગાવવી હોય કે કંઈ પણ કામ કરવું હોય તે ગુરુમહારાજને પૂછવું જોઈએ. (૧૧) બંને ટંકનું પ્રતિકમણ મર્યાદાપૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. (૧૨) મુહપત્તિનો ઉપયોગ બરાબર જાળવ. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] [ શાસનનાં શ્રમણરત્ન (૧૩) શ્રાવકે–ગૃહસ્થને “આવ-જાઓ”, “આ કરો-તે કરે એમ આદેશાત્મક વચન કહેવાય નહિ. (૧૪) રસ્તામાં ચાલતાં ચાલતાં આડુંઅવળું જેવું નહિ, વાત કરવી નહિ, ભણવું, ગેખવું, આવૃત્તિ કે પુનરાવર્તન કરવું નહિ. (૧૫) ઇર્યાસમિતિને ઉપયોગ બરોબર જાળવો. (૧૬) કેઈની પણ નિંદા સાંભળવી કે બોલવી નહિ. (૧૭) સ્ત્રીને જાણી-જોઈ ને આંખથી ઘારી જેવી નહિ. (એ જ રીતે સાધ્વી માટે પુરુષનું સમજવું.) (૧૮) વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિમાં બરાબર દષ્ટિપડિલેહણ કરવું જોઈએ. (૧૯) બીજા સાધુના પાતરા તરફ નજરે ન કરવી કે “એને શું આપ્યું ?” કે “એણે શું વાપર્યું ?” (૨૦) સાધુએ શરીરને અનુપયોગી ચીજો વાપરવાની ટેવ છેડવી જોઈએ. (૨૧) ઓછું, સાદું અને વૃત્તિ સંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવનાઓને આવે છે. (૨૨) કોઈ પણ સાધુ કામ બતાવે તે હર્ષ પૂર્વક તે કરવા તૈયાર થવું. (૨૩) સંયમનાં ઉપકરણે સિવાયની ચીજોને ઉપગ સાધુ માટે અનિષ્ટ છે. (૨૪) સારી વસ્તુ બીજાઓને ભલે મળે! મારે ગમે તે વસ્તુ ચાલશે. ” એવી ભાવના હૈયામાં નિરંતર રાખવી. (૨૫) વાપરતાં પહેલાં ગુરુમહારાજને પૂછવું જોઈએ કે, આ ગોચરી...પાણી વાપરું?” (૨૬) બીમારી આદિ અગાઢ કારણ વિના નવકારશીનું પચ્ચ. સાધુ માટે ઉચિત નથી. (૨૭) સવારમાં ઊડતાં જ શ્રી નવકાર મહામંત્રનું મરણ કરવું જોઈએ, અને ગુરુમહારાજનાં ચરણોમાં મસ્તક ઝુકાવી આત્મસમર્પણને ભાવ કેળવે જોઈ એ. (૨૮) સવારમાં દસ વાગ્યા સુધી કંઈ પણ નવું આમિક, પ્રાકરણિક કે સૈદ્ધાંતિક ગોખવું જોઈએ. (૨૯) સ્તવન, સક્ઝાય આદિ સવારના દસ વાગ્યા પહેલાં ન ગણાય. (૩૦) ક્રિયાઓમાં લેચા કે અવિધિ કરવાથી વિરાધનાનું ભયંકર પાપ બંધાય છે. (૩૧) સવારે રાઈપ્રતિ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યાદાએ કરવું, પણ ચાર વાગે ઊઠી તે જવું અને ચાર લેગસને કાઉસગ્ગ કરી ચૈત્યવંદન અને ભહેસરની સજઝાય સુધી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉસગ્ન કરવા. (૩૨) સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને શોભે નહિ. (૩૩) સંયમનાં ઉપકરણે, ભણવાનાં પુસ્તકે આદિ સાચવીને વ્યવસ્થિત રાખવાં જોઈ એ. (૩૪) સારાં કપડાં કે સારું વાપરવાનું મળે તેવો વિચાર પણ ન આવવા દેવો. સંયમપયોગી શુદ્ધ યથાસમયે જેવા મળે તેવા વસ્ત્ર–આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી. (૩૫) વાપરવું એ સંયમી માટે ઠરૂપ છે. શરીરને નભાવવા માટે ન છૂટકે કરવાની તે ક્રિયા છે, માટે તેમાં બે ઘડીથી ઉપરાંત સમય ન થવા દેવો જોઈએ. (૩૬) આયંબિલને તપ સાધુ માટે અમૃતરૂપ છે. વિગઈવાળે આહાર ઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈ એને વધુ પડતે પરિભગ સાધુએ ન કરે જેઈ એ. (૩૭) સંયમનાં સઘળાં ઉપકરણે અને પુસ્તક વગેરેનું સવારસાંજ જયણાપૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કઈ પણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય જ નહિ. (૩૮) સાધુની કોઈ પણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં પડી ન રહેવી જોઈએ. તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના-આરાધના તેમ જ અયતના અધિકરણને દોષ લાગે છે. (૨૯) રસ્તામાં સામેથી કોઈ પણ સાધુ મળે તે વિનયપૂર્વક હાથ જેડી મુખ આગળ મુહપત્તિ રાખી “મસ્થણ વંદામિ' કહેવું. (૪૦) સંયમની નાવમાં બેડા પછી તેના કર્ણધાર–ખલાસી સમા ગુરુમહારાજની આજ્ઞા અનુસાર વર્તન રખાય તે ભવસમુદ્રથી Page #97 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં મણીરત્ન ] [ ૬૭ પાર પમાય, અન્યથા સંભવ નથી. (૪૧) સારું સારું વાપરવાથી, સારી ચીજોને ઉપગ કરવાથી મારું પુણ્ય ખૂટે છે અને નવું પાપ બંધાય છે એમ વિચારવું. (૪૨) પાંચ તિથિએ ચેત્યપરિપાટી જરૂર કરવી. (૪૩) પર્વતિથિ અને વિશિષ્ટ દિવસોએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ ૮૫ ક. (૪૪) સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ જીવનશુદ્ધિને ખ્યાલ બરાબર કેળવો. (૪૫) બ્રહ્મચર્ય સંયમને હાથ છે. તે વિના સંયમ મુડદા જેવું છે. માટે બ્રહ્મચર્યની નવ વડાનું પાલન બરાબર કરવા માટે ઉપયેગવંત રહેવું. (૪૬) સાધુએ બેલવામાં કદી પણ જકારને પ્રગ ન કરવો. સંયમની સાધનારૂપ પગદંડીઓ (૧) ગુરુ આજ્ઞા એ સંયમસાધનાને મુખ્ય પ્રાણ છે. તે વિના કદી પણ આત્મકલ્યાણના પથે પ્રયાણ શક્ય જ નથી. (૨) ગુરુમહારાજને ઉપકાર રેજ સ્મરણ કરવા જોઈએ, કે મને ભવસમુદ્રમાં પડતો કે બચાવ્યા અને બચાવવા હજી પણ નિષ્કારણ કરુણા વરસાવી રહ્યા છે. (૩) ગુરુમહારાજ કાંઈ પણ કહે, આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકો આપે, કદાચ કઠેર વરે તર્જનાદિ પણ કરે – આ બધું મારા આત્માના એકાંત હિતાર્થે છે. આ ભાવગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુ-મધ્ય-તત્ર કે કડવા ઔષધના વિવિધ પ્રવેગેની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે! ! ! આ જાતની શુભ ચિંતના વિવેકબળે ટકાવવી જરૂરી છે. (૪) પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડીલની સામે કદી પણ જેમ તેમ અસભ્ય ન બોલાય. આ માટે પૂરતું ધ્યાન રાખવું. (૫) શરીરને જેટલું ઇચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી પાપોની વધુ નિર્જરા થાય છે. (૬) પાંચ મહાવ્રતનું પાલન પોતાના વહાલા પ્રાણોની જેમ કરવું જોઈએ. (૭) કેઈ પણ સાધુના દે આપણાથી જેવાય નહિ. બીજાના દોષ જેવાથી પિતાને આત્મા દેવવાળ બને છે. કાળું જોવાથી મન કાળું બને છે, ઊજળું જવાથી મન ઊજળું બને છે. (૮) બીજાના ગુણો જ આપણે જેવા જોઈએ. (૯) કેઈની પણ અદેખાઈ-ઈર્ષા સાધુથી ન કરાય. (૧૦) બીજાની ચડતી જોઈને રાજી થવું જોઈએ. (૧૧) “દરેકનું ભલું થાઓ” એવી ભાવના નિરંતર રાખવી જોઈએ. (૧૨) પિતાના ઉપકારી ગુરુમહારાજના દેશે કે ભૂલે તરફ કદી પણ નજર ન જવા દેવી. (૧૩) શરીરની સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ. (૧૪) શું ખાઈશ? ક્યારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિ મળે તો? આદિ કુદ્ર વિચાર કરવા ન જોઈએ. (૧૫) ગમે તે કહે બેલ (શબ્દ) સહન કરે તે સાધુ. (૧૬) “હું” અને “મારું” ભૂલે તે સાધુ. (૧૭) સારી વસ્તુ બીજાને મળે, મારે ગમે તે વસ્તુથી ચાલશે, આવી ભાવના વારંવાર કેળવવી. (૧૮) હસવું તે સાધુ માટે પાપ છે. (૧૯) સાધુથી કોઈની મશ્કરી કરાય નહિ. (૨૦) ગમે તેવી પણ કેઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ સંભળાઈ જાય તે પેટમાં જ રાખવી. (૨૧) ડેઈની પણ નિંદા કરવી નહિ, તેમ જ સાંભળવી પણ નહિ. (૨૨) સ્વભાવ શાંત રાખવો. (૨૩) સંસાર Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] [ શાસનનાં શ્રમણરત્ન દુઃખની ખાણ છે અને સંયમ સુખની ખાણ છે. આ વાત બરાબર યાદ રાખવી. (૨૪) કોઈ પણ વાતને કદાગ્રહ ન રાખ. (૨૫) હંમેશાં સામા માણસના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરે. (૨૬) કેઈ પણ વાતમાં “જકારનો પ્રયોગ ન કરે. (૨૭) ગુરુમહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કંઈ પૂછવું નહિ. (૨૮) ગુરુમહારાજની અનુકૂળતાએ સાચવવી એ જ સંયમશુદ્ધિ માટે જરૂરી ગુરુવિનયની પ્રાથમિક ભૂમિકા છે. (૨૯) આપણુ હિતની વાત કડવી હોય તે પણ હસતે મુખે સાંભળવી. (૩૦) ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરિયાત ઘટાડવી એ સાધુની સફળતા છે. (૩૧) મરણ ક્યારે ? તેનું કંઈ ધેરણ નથી, માટે શુભ વિચારને અમલી બનાવવામાં પ્રમાદી ન રહેવું. (૩૨) આપણી પ્રશંસા-વખાણ સાંભળી કુલાઈ ન જવું અને નિંદા સાંભળી ક્રોધ ન કરે. (૩૩) “આત્મામાં અનંત શક્તિ છે.” એ વિચારીને તેને બરાબર દઢ રીતે કેળવી સયમ, જ્ઞાન, ધ્યાન અને તપની પ્રવૃત્તિમાં વીત્સાહપૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું. (૩૪) સંયમાનુકૂળ કઈ પણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું. કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તે પણ વિચારોથી કાયર કદી ન બનવું. (૩૫) આંખ, કાન, જીભ વગેરે ઇન્દ્રિયે ડાકુ છે, તે આત્માનું બધું પુણ્ય-ધન લૂંટી લે છે; માટે ઇન્દ્રિય કહે તેમ ન કરવું, પણ જ્ઞાનીઓ જેમ કહે તેમ કરવું. (૩૬) ખાવાની મધુર સારી ચીજો કે જોવાલાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે. તેનાથી આત્માને અનંત જન્મ-મરણ કરવાં પડે છે; માટે ઈન્દ્રિયનિગ્રહ માટે સાવચેત રહેવું. (૩૭) પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃષ્ણનો વિજય એ સુખની ચાવી છે માટે જેમ બને તેમ મુનિએ નિસ્પૃહતા કેળવવી જોઈએ. (૩૮) વિનય વગરના મોટા તપની કે ભણવાની કંઈ કિંમત નથી. (૩૯) સાધુ જે સંયમની પાલન આરાધક ભાવથી કરે તે મેક્ષની કે દેવલોકની પ્રાપ્તિ કરે છે.—પણ વિરાધક ભાવથી સંયમ દૂષિત કરે તે નરક-તિર્યંચ આદિ દુર્ગતિ અવશ્ય મેળવે છે. (૪૦) ગુરુને અવિનય કરનાર કદી કલ્યાણની સાધના કરી ન શકે. (૪૧) શરીરને કેમળ ન બનાવવું. સંયમ–તપ અને સ્વાધ્યાય આદિ પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય રીતે પ્રવતી શરીરને કસ કાઢવા લક્ષ્ય રાખે તે સાધુ. (૪૨) દીક્ષા લીધા પછી મા-બાપ કે સગાં-વહાલાને મોહ ન રખાય. તેમની સાથે ગુજઆજ્ઞા વિના ધર્મની પણ વાત ન થાય. (૪૩) સાપ કાંચળી ઉતારે તેમ સંસારથી અળગા થયા પછી સંયમીએ તપેલા લેઢાના ગેળા જેવા તે ગૃહસ્થો સાથે નિરપેક્ષ રીતે કે સ્વછંદ રીતે સંભાષણ, પરિચય કે પત્રવ્યવહાર સર્વથા ન કરવાં જોઈએ. (૪૪) સાચા સંયમી માટે ગૃહ સાથે પરિચય પાપ છે. (૪૫) પાપને બાપ લેભ છે અને પાપની માતા માયા છે. (૪૬) નકામી વાત કરવી નહિ, તેમ જ સાંભળવી પણ નહિ. (૪૭) જ્ઞાન-દર્શનચારિત્રનાં પ્રોજન વગરની કઈ પણ પ્રવૃત્તિ સંયમી કરવી ન જોઈએ. (૪૮) વિચારમાં ઉદારતા, સ્વાર્થરહિતપણું અને પરાર્થવૃત્તિ કેળવવાથી સંયમની આસેવના આત્માને ઉજજ્વળતર બનાવવામાં વધુ એકકસપણે ફલવતી થાય છે. (૪૯) “હું જીવમાત્રને અભયદાન આપવાની વિશદ પદવીવાળા સંયમને અધિકારી છું” આ જાતની જવાબદારી સતત રાખવી જોઈએ જેથી હલકા વિચારે કે શુદ્ર સ્વાર્થમૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય. (૫૦) સાધુને ચિંતા હિય તે એક જ કે, “ભવભ્રમણથી શી રીતે બચાય?” અને તે માટે જરૂરી સંયમની પાલના Page #99 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] ગુરુચરણે પૂર્ણપણે સમપિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહર્નિશ જાગતી હોય છે. પરની દીનતા સાધુનું મેટામાં મોટું દૂષણ છે. (૫૧) મોટા બેરિસ્ટરે કે વકીલે ગીનીસનેમોરેના હિસાબે મિનિટની કિમત, વાત કરનાર અસીલ સાથે આંતા હોય છે, તેના કરતાં સંયમજીવનની એકેક ક્ષણ અમૂલ્ય છે. તેથી નિષ્ણજન વાતે કે અનુપયોગી પ્રવૃત્તિઓમાં જરા પણ સમય વ્યર્થ ગુમાવો જોઈએ નહિ. (૫૨) જે સાધુ ઇન્દ્રિયના વિકારોને પિષવામાં કપડાં-શરીરની ટાપટીપ કે માનપાનમાં કુલાઈ જાય છે તેનું જીવન અગામી જ બને છે. (૫૩) સાધુએ ખાસ કામ વિના આસનેથી ઊઠવું ન જોઈએ. નિપ્રોજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી નથી. (૫૪) સાધુએ ચંચલતા છોડી દરેક ક્રિયામાં સ્થિરતા કેળવવી. (૫૫) ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવું જોઈએ, જેથી શરીરમાં રોગ ન થાય. (૫૬) સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈએ, કેમ કે તે વેળાએ મન ધર્મધ્યાનમાં જલદી વળી શકે છે. (૫૭) સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરે. (૫૮) સાધુની ભાષા મીઠી-મધુર, ન્યાચિત, નિરવ અને પ્રભુની આજ્ઞાનુસારી હોવી જોઈએ. (૫૯) ગુરુમહારાજને ઠપકે મિષ્ટાન્ન કરતાં પણ વધારે મીઠે લાગવો જોઈએ. (૬૦) સારું બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રેગી બનતા નથી. (૬૧) બ્રહ્મચર્ય. ભંગથી બાકીનાં ચાર મહાવ્રતનો પણ ભંગ થઈ જાય છે. (૬૨) સાધુને શરીર કરતાં આત્માની ચિંતા વધારે હોય, આ લેક કરતાં પરલોકની ચિંતા વધુ હોય છે. (૩) સાધુ-સાધુ વચ્ચે ખટપટે કરાવે કે નારદ-વિદ્યા કરી પિતાને હાંશિયાર માને તે સાધુ ન કહેવાય. (૬૪) દરેક ધર્મક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ. “અહે! નિષ્કારણ કરુણાળુ પરમાત્માએ ભદધિતારક કેવી સરસ કિયાઓ નિદેશી છે!” (૬૫) સવારમાં જ ઊઠતાં જ વિચારણા કરવી ઘટે કે, “હે સાધુ છું. મારે પાંચ મહાવ્રત પાળવાનાં છે. હું મારું કર્તવ્ય શું નથી કરતા? મેં સંયમની સાધનામાં કેટલી પ્રગતિ કરી? તપમાં શક્તિ ગાવું છું કે કેમ? વગેરે. (૬૬) ગુરુમહારાજની ઇચ્છાને અનુકૂળ રહેવું તે સંયમીનું પ્રધાન કર્તવ્ય છે. (૬૭) ગુરુમહારાજની કઈ પણ આજ્ઞાને આત્મહિતકર માની હદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરે. (૧૮) પિતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદી પણ સંયમની મર્યાદાઓ જાળવી શકતા નથી. (૬૯) “મને એમ લાગે છે, માટે હું તો આમ જ કરીશ’ એ કદાગ્રહ ન રાખતાં પૂ. ગુરુદેવને જે યોગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખવો. (૭૦) સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈનો વપરાશ, શરીરની ભાટાપટીપ, આ ત્રણે સાધુ માટે તાલપુટ કેર સમાન ભયંકર છે. (૭૧) સંસારને દુ:ખથી અને પાપથી ભરેલે જાણ ત્યાગ કર્યો. હવે તે સંસારની કુલામણીમાં ફરીથી કુલાઈ ન જવાય તે માટે સાવધ રહેવું ઘટે. (૭૨) સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે ને તે દેવેન્દ્ર કે ચકવતીને પણ મળતું નથી. (૭૩) સંયમમાં દુઃખ ઓછું, સુખ વધારે સંસારમાં સુખ ઓછું, દુઃખ વધારે–આ એક નક્કર હકીકત છે. ભલે બાહ્ય દષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે; ખરેખર, આ ભ્રમણાત્મક અનુભવ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] [ શાસનનાં શ્રમણીરત્ન ( ૧૦ ) સંયમીનું વ્યવસ્થા-પત્રક (૧) સવારે કેટલા વાગ્યે ઊઠયા? (૨) કેટલે જાપ ? (૩) કેટલા કલેક વાંચ્યા? (૪) કેટલા લેક કંઠસ્થ ક્ય? (૫) કેટલો વખત જ્ઞાનગેષ્ટિ કરી? (૬) કેટલે વખત મૌન રહ્યા? (૭) કેટલે વખત વિકારી ભાવ ઊપજ્યા? (૮) બીજાનું કામ પરમાર્થવૃત્તિથી કર્યું કે નહિ? (૯) કેટલી વાર અસત્ય ભાષણ? (૧૦) કેટલી વાર માયા–પ્રયોગ? (૧૧) કેટલી વાર ક્રોધ થયો? (૧૨) કેટલી વાર ચિડાયા? (૧૩) કેટલે સમય ફેગટ ગુમાવ્યો? (૧૪) શાનું વાચન-શ્રવણ કર્યું ? (૧૫) આજે ખાસ રીતે કયા ગુણની કેળવણી કરી ? (૧૬) આજે કયા દેષને ટાળવાનો પ્રયત્ન કર્યો? (૧૭) આજે કઈ કુટેવને તજવા સક્રિયતા કરી? (૧૮) આજે કુટેવને વર્જવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ? (૧૯) આજે કઈ ઈન્દ્રિય સૌથી પ્રબળ? (૨૦) આજે ગુરુવિનયમાં ક્યાં બેદરકારી? (૨૧) ક્રિયાની શુદ્ધિમાં ક્યાં બેદરકારી? (૨૨) પ્રતિમાં બેલ્યા? (૨૩) વાંદણુ ખમા ની મર્યાદા સાચવી? (૨૪) દ્રવ્ય કેટલાં વાપર્યા? (૨૫) નિદ્રા-પ્રમાદ થયો? (૨૬) વિકથા કરી? (૨૭) પચ્ચકખાણ શું? (૨૮) સ્વાધ્યાય કેટલે? (૨૯) મુહપત્તિને ઉપગ કર્યો ? (૩૦) ચાલવામાં ઇર્યાસમિતિ જળવાઈ? (૩૧) ગોચરીના ૪૨ દેષમાંથી ક્યા દેષ લાગ્યા? (૩૨) માંડલીને પાંચ માંથી કયે દોષ ? (૩૩) પૂજવાનેપ્રમાજવાને ઉપગ બરોબર રહ્યો ? (૩૪) ગૃહસ્થ અધર્મ પામે તેવું વર્તન કર્યું? (૩૫) અવિનય-ઉદ્ધતાઈને પ્રસંગ? આ રીતે વ્યક્તિગત ગુણદોના પ્રશ્ન ઊભા કરી, તેના ઉપર સૂમ ચિંતન કરવાથી સંયમમાગે સ્કૃતિનું બળ વધે છે. (૧૧) જાગરણના માટેના સવાલે (૧) રાતના કેટલા કલાક નિદ્રા લીધી ? (૨) સવારે કેટલા વાગ્યે ઊઠયા? (૩) કેટલો જાપ કર્યો? (૪) કેટલા લેકનું વાચન કર્યું ? (૫) કેટલા શ્લોક કંઠસ્થ કર્યા? (૬) કેટલે વખત સત્સંગ કર્યો? (૭) કેટલે વખત સદુપદેશ સાંભળ્યો? (૮) કેટલો વખત મૌન રહ્યા? (૯) કેટલે વખત માંડલીના કાર્યમાં ગાળે? (૧૦) પચ્ચકખાણ શું કર્યું? (૧૧) કેટલી વાર અસત્ય બેલાયું? (૧૨) કેટલી વાર ગુસ્સે થવાયું ? (૧૩) કેટલે વખત આત્મચિંતન કર્યું? (૧૪) કેટલે વખત ધ્યાન કર્યું? (૧૫) કેટલી વખત નવ વાડનું ઉલ્લંઘન કર્યું? (૧૬) કઈ ઇન્દ્રિયને અધીન થવાયું ? (૧૭) કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યો? (૧૮) ક ગુણ મેળવવાનો પ્રયત્ન કર્યો ? (૧૯) કયે દુર્ગુણ છેડવા પ્રયાસ કર્યો? (૨૦) કેટલી વાર એક આસને બેઠા? Page #101 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૭૧ (૨૧) કેટલી વાર બીજાનું કામ કર્યું ? (૨૨) કેટલી વાર જ્ઞાનની ભક્તિ કરી ? (૨૩) કેટલો સમય વાતોમાં ગયે ? (૨૪) કેટલી વાર દેવવંદન કર્યું? (૨૫) ગોચરી લાવવામાં કેટલા દોષ લાગ્યા? (૨૬) ગોચરી વાપરવામાં કેટલા દેષ લાગ્યા? (૨૭) ગોચરી આપવા-લેવામાં કેટલી માયા કરી ? (૨૮) કેટલા દ્રવ્યને સંક્ષેપ કર્યો? (૨૯) આહાર-પાણીની કેટલી ઊંદરી કરી? (૩૦) કેટલી વિગઈ ત્યાગ કરી ? (૩૧) જરૂર વગરની કેટલી વિગઈ વાપરી ? (૩૨) દ્રવ્યાદિ અભિગ્રહો ક્યા લીધા? (૩૩) જરૂરી વિગઈ વાપરતાં કેટલે રાગ કર્યો? (૩૪) વિગઈ વાપરતાં વડીલોની આજ્ઞા લીધી કે નહિ? (૩૫) પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ? – આવી જાતની વિચારણાથી સાધુજીવન ઉચ્ચ કેસિનું બને છે. (મંગળ-સ્વાધ્યાય ’: લેખક-પૂ. પં. શ્રી અભયસાગરજી ગણિવર.) (૧ ) સાધ્વીસંઘ પાસે આશા ! શ્રમણીસમુદાયની આચારસંહિતાની શાસ્ત્રીય વિગતોને તાત્વિક વિચાર કરવામાં આવે તો શ્રમણની માફક શ્રમણીઓ પણ મુમુક્ષુ-મોક્ષમાર્ગની આરાધક બની શકે છે, તે વાત નિવિવાદ છે. પૂર્વનું પુણ્યના ઉદયથી ચારિત્ર મળી ગયું, પણ પછી શું કરવાનું છે તેની માહિતીને ભવ્ય ભૂતકાળ અને વર્તમાનની તુલના કરીએ તો કેટલીક જાગૃતિ અનિવાર્ય છે, તેને સૌ કઈ સ્વીકાર કરશે. સાધ્વી સંઘને આચાર શું છે તેની સ્પષ્ટ વિગત એ આ લેખને એક અગત્યનો વિષય છે, જેથી આ લેખ વાંચનાર કોઈ પણ વ્યક્તિને આચાર અંગેની સાચી સમજ આપી શકે ગચ્છાચારના પ્રકીર્ણક ગ્રંથના ૧૦૭ થી ૧૩૭ લોકમાં સાધ્વીના આચાર અંગેની માહિતી પ્રાપ્ત થાય છે. આ માહિતી સાધ્વીસમુદાયના ઉત્કર્ષ માટે ઉપકારક હોવાથી અત્રે આપવામાં આવી છે. રત્નત્રયીની આરાધનામાં સતત ઉપગ રાખનારી પ્રેરણા ગચ્છાચારના શાસ્ત્રીય વિચારોનું ચિંતન અને મનન સંયમની સૌરભશ્રીનો પ્રસાર કરીને સંયમમાર્ગની મહત્તા સિદ્ધ કરે છે. પૂર્વાચાર્યોના પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથના અધ્યયનની ક્ષમતા ન હોય અને અભ્યાસની સુવિધા પ્રાપ્ત ન હોય, જ્ઞાનનો ક્ષયોપશમ એ છે હોય તેવા સંયમી જીને ગરષ્ટાચારની માહિતી જ્ઞાનગંગામાં સ્નાન કરીને કર્મનિર્જરાની સાથે વિશુદ્ધ સંયમજીવનમાં જ્ઞાનદીપ પ્રગટાવીને આત્મકલ્યાણમાં પ્રેરક, પિષક ને પ્રગતિકારક બનશે એવી શ્રદ્ધા છે. ઉપદેશમાળા : ભગવાન મહાવીરના શિષ્ય ધર્મદાસ ગણિએ આશરે ૨૪૦૦ વરસ પૂર્વે ઉપદેશમાળા”ની રચના કરી. તેમણે પિતાના સંસારી પુત્ર રણસિંહકુમારને પ્રતિબધ પમાડવા માટે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં કુલ વિભાગ છે. તેમાં સંયમજીવનને સ્વસ્થ અને વૈરાગ્યવાસિત બનાવીને રત્નત્રયીની આરાધના કરવા માટે ઉપદેશાત્મક વચનેને સંગ્રહ થયેલો છે. મૂળ રચના પ્રાકૃત ભાષામાં છે. અત્રે આ ગ્રંથના નમૂના રૂપે ઉપદેશવચનેવાળા Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] [ શાસનનાં શમણીરત્ન બ્લોકેનો અનુવાદ આપવામાં આવ્યું છે. અમૃત તે એક બિંદુ સમાન હોય તે પણ તેના પ્રભાવથી સમગ્ર સંયમજીવનની સૌરભ પ્રસરે છે, જેથી આત્મરમણતા કેળવી શકાય છે. સાધ્વીઓએ રાખવી જોઈતી નમ્રતા : દધિવાહન રાજાની પુત્રી સાથ્વી ચંદનબાળાને રાજપુત્રાદિકે માર્ગમાં જતાં માન આપતાં હતાં, તો પણ તે સાધ્વીજી મનમાં લગારે ગર્વ કરતાં ન હતાં. એમ સમજીને કે એ સર્વ ચારિત્રધર્મને જ પ્રભાવ છે, એવી રીતે ડહાપણથી સ્વસંયમમાર્ગમાં વિચરતાં હતાં. (૧૩). ચારિત્રમાં સ્થિર કરવાની બુદ્ધિથી ગુરુ મહારાજની આજ્ઞા વડે પિતાના ઉપાશ્રયે આવેલા એક દિવસના દીક્ષિત ક્રમક સાધુની સન્મુખ આવી ચંદનબાળા સાધ્વીએ નવદીક્ષિત સાધુને બહુમાનપૂર્વક વંદન કરી, બે હાથ જોડી, સન્મુખ ઊભા રહીને પધારવાનું પ્રયોજન પૂછ્યું. એવા પ્રકારને વિનય સર્વ સાધ્વીઓએ રાખવો જોઈએ. (૧૪). સે વરસની દીક્ષિત સાધ્વીએ આજના નવદીક્ષિત સાધુને પણ વિનય–સન્મુખગમન, વંદન અને નમસ્કાર વગેરેથી સાચવે કહ્યો છે. (૧૫). વૃદ્ધ સાધ્વીએ પણ નવક્રીક્ષિત સાધુને વિનય શા માટે કરે ? તેનાં કારણો – ધર્મ પુરુષથી પિદા થયેલ છે, પુરુષરને ઉપદે છે. ધર્મમાં પુરુષની પ્રધાનતા છે અને લેકમાં પણ પુરુષ વડે ગણાય છે, તો સર્વોત્તમ ધર્મમાં એ વિશે કહેવું જ શું? (૧૬). અભિમાનથી થતી ખુવારી : જે મદ કરવાથી ધર્મ પ્રાપ્ત થતું હોત તે શીત, તાપ અને વાયરાથી વ્યાહત એવા બાહુબલીને એક વર્ષ પર્યત આહાર, પાણી રહિત લેશ પામવે પડેત નહિ. (૨૫). શ્રી ગુરુમહારાજની હિતશિક્ષા વિના સ્વછંદપણે, કપિલકલ્પિત વર્તન વડે પરભવનું હિત શી રીતે થઈ શકે? આત્માથી જનોએ તે અવશ્ય ગુરુનું આલંબન લેવું જ જોઈએ. (૨૬). અહંકારી, કૃત, અવિનીત, ગવિષ્ઠ અને અનમ્ર પુરુષ સાધુજનમાં નિંદાપાત્ર અને લેકમાં પણ હેલનાયેગ્ય થાય છે. (૨૭). વૈરાગ્ય ઉપદેશ : કેટલાક હળુકમ જને સનતકુમાર ચક્રીની પેરે અલ્પ ઉપદેશથી પણ બુઝે છે, ફક્ત શરીરમાં તત્કાલ મહારોગ ઉત્પન્ન થયાનું દેવોએ ચક્રીને કહ્યું હતું. (૨૮). જ્યારે તેત્રીસ સાગરોપમ પ્રમાણ શાતા લહેરમાં રહેનાર અનુત્તર વિમાનવાસી દેવને પણ મનુષ્યભવમાં આવી અવતરવું પડે છે, તેવા સુખી દેવને પણ ગર્ભવાસનાં દુઃખ મનુષ્યભવમાં અવતરી વેઠવી પડે છે, તે પછી વિચારી લેતાં સંસારમાં શાશ્વત સુખ કયું છે? એકે નથી. (૨૯). જે સુખના અંતે દુઃખ રહેલું હોય તેને સુખ જ કેમ કહેવાય? જેના અંતે જન્મમરણ કરવાં પડે તેને સુખ કહેવું જ યુક્ત નથી. ખરું સુખ તે કે જે અક્ષય અને અખંડ છે, અને એવું સુખ તે કેવળ મેક્ષસ્થાનમાં જ રહેલું છે. (૩૦). Page #103 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૭૩ કેટલાક ભારે કમી જીવા બ્રહ્મદત્ત ચક્રવતી અને ઉદરાજાની માફ્ક અભાવની પેરે અનેક પ્રકારના ઉપદેશ વડે પ્રતિòાધ્યા, છતાં ભૂઝચા નહિ. (૩૧). હાથીના કાનની જેવી ચંચળ રાજ્યલક્ષ્મીના મેહથી મૂઢ થયેલા માનવીએ સ્વકમાઁ મળના ભારથી નરકાદિક અધતિને જ પામે છે. (૩૨). કરેલાં પાપકમ સદ્ગુરુની સમીપ કહેવાં પણ બહુ કડણ થઈ પડે છે, પલ્લિપતિએ ભગવાનને ગુપ્ત રીતે પૂછ્યું' કે, ‘ ભગવાન ! જા સા.' અર્થાત્ જે હતી એ જ ? ત્યારે ભગવાને ઉત્તર આપ્યા કે, ' મા સા.' અર્થાત્ તે એ જ જે તારા મનમાં છે. આવી ગૂઢ સમસ્યા કરવાનું કારણ એ જ છે કે જીવને પાતાનાં કરેલાં પાપ પ્રકાશવાં બહુ મુશ્કેલ છે, એમ સમજીને શાણા માણસાએ પાપથી દૂર જ રહેવુ. (૩૩), પેાતાની જ ભૂલ કબૂલ કરીને નમ્રતા ધારણ કરનારી મહાસતી મૃગાવતીને ખરેખર કેવળજ્ઞાન ઉપન્યું, તેમ ગુરુ સમક્ષ આત્માથી સાધુ-સાધ્વીએ વઘુ જોઈ એ. (૩૪) સરાગ સંયમમાં વા કોઈ સાધુ સર્વથા કષાયરહિત છે એમ કહી શકાશે શું ? નહિ જ. પરંતુ દુČચનાર્દિક વડે ઉદિત થયેલા કષાયને જે યત્નથી રોકી રાખે, એટલે કે, એનું માઠું ફળ બેસવા ન પામે એવી કાળજી રાખી સંયમની રક્ષા કર્યા કરે તેને મુનિ સમજવા. (૩૫) કટુક એવા ક્યાય તરુનાં ફૂલ અને ફળ – બંને વરસ છે. ફૂલ વડે કુપિત છતે। પરનું અનિષ્ટ કરવા ધ્યાવે છે અને ફળ વડે તે તેવાં પાપને સાક્ષાત્ સેવે છે, (૩૬) કાઈ હળુકમી જીવ છતાં ભાગના ત્યાગ કરે છે અને કોઇ ભારે કમી જીવ અછતાં ભાગની પણ ઇચ્છા કરે છે. વળી કેટલાક સુલભ આશ્રી જીવા તે પારકા દૃષ્ટાંતથી—જેમ જંબૂ કુમારને દેખીને પ્રભવ ચાર પ્રતિòધ પામ્યા તેમ – પ્રતિધ પામે છે. ( જો કે, પ્રભવ ચાર તે જ વ્યૂ કુમારના મહેલમાં ચારી કરવા ગયા હતા; પરંતુ દૈવવશાત્ પોતાની પત્નીએ સાથે થતા જ બૂ કુમારના સંવાદ સાંભળીને તેનું મન વૈરાગ્યથી દ્રવિત થઈ ગયું હતું. જ મ્રૂ કુમાર સમીપ ભાગ્યવશાત્ ધર્મોપદેશ સાંભળી અંતે તેણે પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી. (૩૭). અરે, પરમ ઘાર કા ને કરનારા ચિલાતિપુત્ર જેવા રૌદ્ર પરિણામી જીવ પણ પ્રવર ધર્માંના પ્રભાવથી પ્રતિòાધ પામેલા દીસે છે. ( સુષમા નામની કન્યાનું હરણ કરી, દેવટે શિરચ્છેદ કરીને નાસી જવા કરતાં, માર્ગીમાં ઊભેલા ધ્યાનસ્થ મુનિને ધનુ' સ્વરૂપ પૂછવાથી તે મુનિએ બતાવેલા ‘ ઉપશમ વિવેક ’અને ‘ સવર 'નુ' ચિંતવન કરતા તે પ્રતિખાધ પામી ત્યાં જ ધ્યાનસ્થ રહી, કઠણ પરિસહને સહી, દેવલાકમાં ગયે. એવા ઘાતકીનુ પણ ઠેકાણે પડયુ. એ પ્રગટ રીતે ધનો જ પ્રભાવ સમજવે.) (૩૮) સ્વચ્છંદતાનાં માઠાં ફળ : જે કોઈ મિથ્યાભિમાન વડે સદા ગુરુનુ વચન અપ્રમાણ કરી હિતાપદેશને ગ્રહતેા નથી તેને ગુરુના હિતકારી વચનના અનાદર કરી ઉપકેાશાના ઘરે ગયેલા તપસ્વી સાધુની જેમ પાછળથી પશ્ચાત્તાપ કરવા પડે છે. હિતસ્ત્રી ગુરુમહારાજનાં હિતવચનાને શા. ૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] [ શાસનનાં શ્રમણરત્ન પ્રથમ આદર કરે એ વિનીત શિષ્યનું મુખ્ય કર્તવ્ય છે. તેથી જે વિમુખ રહે છે તે સન્માર્ગથી વિમુખ જ છે. (૬૧) - આ ઉપદેશમાળાના બધા જ કોનો નિત્ય સ્વાધ્યાય તરીકે ઉપયોગ કરીને આચારશુદ્ધિ દ્વારા ચારિત્રને વિશુદ્ધ કરવાનો પુરુષાર્થ આદરે જરૂરી છે. પ્રકરણ : ૩ પ્રાગૈતિહાસિક યુગમાં નારીજીવન અને પ્રમાણુઓ (પ્રકરણ ત્રણમાં “શમણીરને ” એક દસ્તાવેજી મૂલ્યવાળો ગ્રંથ બનીને જેનધર્મના ઈતિહાસની પરંપરાનું મૂર્તિમંત દર્શન કરાવે એવા હેતુથી પ્રાગૈતિહાસિક યુગના નારીજીવન વિશેની ભૂમિકાને પરિચય કરાવવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રતિનિધિ શ્રમણીઓ વિશે માર્મિક અને મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યું છે.) ભારતીય સાહિત્યના ભવ્ય વારસામાં સ્ત્રી પૂજ્ય છે તેની ગૌરવગાથા વર્ણવતી હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મની કેટલીક એતિહાસિક વિગતે ઉપલબ્ધ થાય છે. તેમાં મેં જે જૈન સાહિત્યનો અણમેલ વારસો ધ્યાનમાં લેવામાં આવે તે ભારતીય સાહિત્યની વિશ્વમાં પ્રથમ કક્ષાએ ગણતરી થઈ શકે તેમ છે. જર્મનીના વિદ્વાન ડૉ. હરટલ જણાવે કે— What will be the condition of the Indian Sanskrit literature if the contributions of Jains are removed? The more I Study the Jain literature the more happy and wonderstruck 1 am...?? ધર્મકલા અને સંસ્કૃતિમાં સ્ત્રીવર્ગને પૂજ્યતાભર્યું સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે. પ્રથમ તીર્થકર શ્રી ભદેવના સમયથી સ્ત્રીઓની અધ્યાત્મમાર્ગની સાધનાનાં દષ્ટાંતો પ્રાપ્ત થાય છે. આ વર્તમાન વીસીમાં સ્ત્રીઓમાં સૌ પ્રથમ બ્રાહ્મીએ સાધ્વીજીવનની શરૂઆત કરી હતી ને તેમણે બાહુબલીને પ્રતિબોધવામાં સફળતા મેળવી હતી. એ પ્રસંગે બોલાયેલ પંક્તિ -વિરા, મોટા ગજ થકી ઊતર, ગજ ચઢે કેવળ ન હોય.” –આજ પણ જેન સાહિત્ય અને જૈન સમાજમાં લેકજીભે રમતી જોવા મળે છે. મરુદેવા માતાએ પુત્રસ્નેહથી દષ્ટિ ગુમાવી દીધી ને છેવટે ભરત મહારાજા સાથે સાક્ષાત્ ઋષભદેવ ભગવાન સમીપે જતાં સમવસરણમાં રાષભદેવ ભગવાનની દેશના સાંભળી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવાન ઋષભદેવ પછી બીજા તીર્થકર પરમાત્મા અજિતનાથથી છેલ્લા ચોવીસમાં તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી સુધીના કાળમાં અનેક સ્ત્રીઓએ અસાર સંસારનો ત્યાગ કરવાપૂર્વક દીક્ષા અંગીકાર કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેની વિગતે આગમગ્ર અને ચરિત્રોમાંથી પ્રાપ્ત થાય છે. જૈન અને હિંદુ ધર્મપરંપરામાં સ્ત્રીઓને વિવિધરૂપે આદરભર્યું સ્થાન આપવામાં આવ્યું Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૭૫ શાસનનાં શમણીરત્ન ] છે. વેદકાલીન સ્ત્રીઓ પતિવ્રતા-સહધર્મચારિણી દર્શાવવામાં આવી છે. બૌદ્ધ ધર્મમાં સ્ત્રીઓને જાતિપ્રધાન માનવામાં આવી છે. જેન ધર્મમાં ઉદાર મતથી ચતુર્વિધ સંઘમાં સ્ત્રીઓને સાથ્વી અને શ્રાવિકારૂપે સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાગૈતિહાસિક સમયમાં વિદુષી સ્ત્રીઓ ભગવાનની માતા, બહેન, પત્ની અને ભક્તરૂપે આલેખાયેલી છે. રાષભદેવ પછીના તીર્થકરોના સમયની પ્રભાવશાળી સાધ્વી વિશે બહુ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી, પરંતુ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીને સમયમાં ચંદનબાળા સાથ્વી તરીકે પ્રભાવશાળી અને ગણનાપાત્ર સ્થાન ધરાવે છે, તેને ઉલેખ જૈન ઇતિહાસમાં અને ચરિત્રોમાંથી મળી આવે છે. તેમણે પ્રવતિ નીપદ પ્રાપ્ત કર્યું હતું. જૈન ધર્મમાં તીર્થકરોનાં પાંચ કલ્યાણકની માન્યતા છે, અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક. ભગવાનને આત્મા દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરી માતાના ગર્ભમાં આવે છે તેને ચ્યવનકલ્યાણક કહે છે. વન પછી તીર્થંકર પરમાત્માના ગર્ભ ધારણ કરનાર માતાને ચૌદ સ્વપ્ન આપે છે. આ ઘટનાનો મહિમા અનેક ઓચ્છ-અનુષ્ઠાને દ્વારા અદ્યાપિપર્યત ગવાતે રહ્યા છે. ચ્યવન બાદ જન્મ થાય તેને જન્મકલ્યાણક કહે છે. આ સમયે સૌધર્મેન્દ્ર દેવ-દેવીઓ સાથે મેરુપર્વત પર ભગવાનનો જન્મ મહોત્સવ અભૂતપૂર્વ વૈભવ અને અવર્ણનીય આનંદોલ્લાસપૂર્વક ઊજવે છે. ૬૪ ઇન્દ્રો અને ઇન્દ્રાણીએ આ પ્રસંગે પ્રભુજીને અભિષેક-સ્નાન કરાવે છે. પ૨ દિકકુમારિકા ભગવાનના જન્મ સમયે સેવા માટે હાજર રહે છે. સૌધર્મેન્દ્ર ભગવાનની માતાને અહોભાવપૂર્વક વંદન કરે છે. અહીં માતાના સ્વરૂપનું ગૌરવ પ્રસ્થાપિત થયેલું જોઈ શકાય છે. જેનાગમમાં તીર્થકરની માતાનું એક સ્ત્રી તરીકે જે ઉચ્ચ કેટિનું બહુમાન પ્રગટ કરવામાં આવ્યું છે તે અન્યત્ર દુર્લભ છે. ચક્રવતીનાં ૧૪ રત્નમાં સ્ત્રીનું સ્થાન હતું. ભારતે સુંદરીને સ્ત્રીરત્નની ઉપાધિ આપવાનો સંકલ્પ કર્યો હતે પણ તેની ઇચ્છા સંસારત્યાગ કરીને દીક્ષા લેવાને હતો એટલે આ વિચાર પૂર્ણ ન થયે. સ્ત્રી માત્ર પ્રજોપત્તિ માટેની કે ભગની સામગ્રી નથી પણ સ્વતંત્ર રીતે પિતાની ઇચ્છા પ્રમાણે આત્મસાધના કરી શકે તેવી પ્રણાલિકાને પ્રારંભ થયેલો જોવા મળે છે અષભદેવ ભગવાનના સમયમાં. સ્ત્રીઓની પંડિતાઈ કેવળજ્ઞાનમાં ન હતી, પણ સંસારથી પાર પામવાની ચતુરાઈએ જ શ્રેષ્ઠ લક્ષ્ય હતું. તદેવ નવું વરિત્યે સંસાર સમુદ્રત | ' --વિનસેન. નારી શબ્દપ્રયોગ સૌ પ્રથમ સૂત્રકૃતાંગનિયુક્તિ અને શૂણિમાં થયેલ છે. તેમાં દ્રવ્યસ્ત્રી અને ભાવ સ્ત્રી એ ઉલ્લેખ છે. દ્રવ્યસ્ત્રી એટલે શરીરનાં સ્ત્રીકારક ચિહ્ન (શરીરરચના), અને ભાવસ્ત્રી એટલે સ્ત્રીવેદ એવો અર્થ છે. દ્રવ્યસ્ત્રીને વિશેષ વિચાર કરીએ તો રામરહિત મુખ, સ્તન, યોનિ, ગર્ભાશયથી રચાયેલા શરીરવાળી સ્ત્રી. અને ભાસ્ત્રી એટલે પુરુષની સાથે સ્ત્રીસહજ કામવાસના ભેગવવાની વૃત્તિ ધરાવનાર સ્ત્રી. જેને કર્મસિદ્ધાંત પ્રમાણે નામકર્મને આધારે સ્ત્રી-પુરુષ લિંગ, એટલે શરીર પ્રાપ્ત થાય છે. જ્યારે મોહનીય કર્મના ઉદયથી સ્ત્રી કે પુરુષ વેદ મળે છે. સૂત્રકૃતાંગ નિર્યુક્તિમાં સ્ત્રી નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, પ્રજનન, કર્મ, ભગ, ગુણ Page #106 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમરને અને ભાવ – એમ ૧૦ નિક્ષેપથી સ્ત્રી છે એમ સમજવાનું છે. નામ–સ્ત્રીવાચક નામ હોય; સંગીતા, રીટા, રૂપા. સ્થાપના–સ્ત્રી રૂપમાં સ્થાપના થવી; શીતલા માતા. દ્રવ્ય–શરીરરચના સ્ત્રીની હોવી. કાળ–ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં સ્ત્રીરૂપ ધારણ કર્યું હોય તે. પ્રજનન– ગર્ભ ધારણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. કર્મ-સ્ત્રીત્વને અનુરૂપ કાર્યો કરવાં. ભગ—સ્ત્રી રૂપે ભેગ ભોગવવાની ક્ષમતા હોવી. ગુણ—સ્ત્રીસહજ ગુણો – સેવા, સહિષ્ણુતા, લાગણીશીલતા વગેરે હોવાં જોઈએ. ભાવ–કામવાસનાની ઇચ્છા હોવી. * આચારાંગ શૂણિ અને વૃત્તિમાં સ્ત્રી એ શીત પરિસર સમાન છે. સ્ત્રી-સન્માનની ભાવનાના પ્રસંગોનો ઉલ્લેખ પણ આ ગ્રંથમાં થયેલ છે. ગુણવાન સ્ત્રી મનુષ્યલોકમાં યશપ્રાપ્તિ કરે છે અને દેવે પણ પૂજા કરે છે. સ્ત્રી તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ અને ગણધરને જન્મ આપનાર માતા છે. આવી માતાની પ્રશંસા કે ગુણગાથા ગાઈએ તેટલી ઓછી છે. સ્ત્રીનું માતૃત્વરૂપ પૂજનીય, વેદનીય અને પ્રશંસનીય છે. એક પતિવ્રતધર્મનું પાલન કરવું, શીલનું રક્ષણ કરવું, શીલના પ્રભાવથી અગ્નિ, જળ, વિષ વગેરેથી રક્ષણ થવું, વૈધવ્યનું પાલન કરવું, વગેરે પ્રસંગે પણ ગ્રંથોમાં સેંધાયેલા છે. “માતૃ દેવો ભવ” એ સૂત્ર આજકાલનું નથી, એ તે પૂર્વકાલીન છે. શ્રીકૃષ્ણ ભગવાન પ્રતિદિન સાંજના સમયે પિતાની માતાને વંદન કરવા જતા હતા. ભગવાન મહાવીરે પિતાનાં માતાને દુઃખ ન થાય તે માટે માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા ન લેવી એ અભિગ્રહ કર્યો હતો તે પણ ભગવાનને માતા પ્રત્યેને સ્નેહ પ્રગટ કરે છે. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના ચરિત્રમાં આ પ્રસંગ આલેખાયેલો છે. 'नो खलु मे कप्पई अम्मापितीहि जीवतेरी मुण्डे भविता आगार वासाओ अणगारियं पवइह ।'-कल्पसूत्र, ९१ ' (एवं ) गम्भत्थो चवे अभिग्गहे गेण्हति णारं समणे रोक्खामि जाव एताणि एत्थ जीवंतिति ।-आवश्यकचूणि, ___ प्रथम भाग, पृ. २४२ સ્ત્રી સન્માન વિશે વિચારીએ તે ભગવાનના શાસનની સ્થાપનામાં રક્ષક દેવીને પણ સ્થાન આપવામાં આવ્યું છે, અને થેયની ચોથી ગાથામાં દેવીનું ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવે છે. અધિષ્ઠાયિકા દેવીઓમાં ચકેશ્વરી, અંબિકા, પદ્માવતી, સિદ્ધાયિકા વગેરે છે. વેતામ્બર મત પ્રમાણે ૧૯મા મલ્લિનાથ ભગવાન એ અપવાદ રૂપે મલ્લિકુમારી તરીકે જન્મ્યા હતા. તીર્થકરના સર્વોચ્ચ પદ પર મલ્લિકુમારી બિરાજમાન છે. જે વંદનીય અને Page #107 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણને | [ ૭૭ પૂજનીય સ્થાન ધરાવે છે. જૈનધર્મમાં દેવીપૂજા ગુપ્તકાળથી શરૂ થઈ હોવાનું મનાય છે. તેને પ્રભાવ હિંદુધર્મ પર પડ્યો છે. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ ૧૧ અંગ સુધી અભ્યાસ કરી શકતી હતી. દષ્ટિવાદ, નિશીથસૂત્ર, અરુણોપાત જેવા ગ્રંથને અભ્યાસ ન કરી શકે તેનું કારણ બુદ્ધિની અપતા છે. છતાં સ્ત્રી દીક્ષા ગ્રહણ કરીને મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. “ ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક ચૂણિમાં બાહુબલીને બ્રાહ્મીસુંદરીએ અને રથનેમિને રાજીમતીએ ઉન્માગેથી સન્માગે લાવવા માટે પ્રતિબંધિત કર્યા હતા. જયંતી શ્રાવિકા ભગવાન મહાવીરના ઉપદેશને સમયે પ્રશ્નોત્તર કરતી હતી. જૈન ધર્મગ્રંથોમાંથી પ્રાપ્ત થતાં આવાં ઉદાહરણ સ્ત્રી-સન્માનની ભાવના પ્રગટ કરે છે. મનુસ્મૃતિમાં સ્ત્રીના પૂજ્ય ભાવને સંદર્ભ આ મુજબ છે : यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता । સ્ત્રીઓને શિક્ષણ આપવા સંબંધી વિચારીએ તો કષભદેવ ભગવાનને પિતાની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને ગણિત, લિપિ અને વિજ્ઞાનનું શિક્ષણ આપ્યું હતું. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં સ્ત્રીઓની ૬૪ કળાઓનો ઉલ્લેખ છે. સ્ત્રીઓને ઘેર અભ્યાસ કરાવવામાં આવતું હતું તથા ગુરુકુળમાં રહીને પણ શિક્ષણ મેળવતી હતી. સાધ્વીને ધાર્મિક અભ્યાસ વડીલ સાથ્વી કરાવતી હતી. આમ, વ્યવહારુ શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન-એમ બંને રીતે સ્ત્રીઓને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ હતી. સ્ત્રી જાતિ વિશેની ઉપરોક્ત ધાર્મિક અને ઐતિહાસિક પૂર્વભૂમિકા તેની બહુમુખી વિભાવના પ્રગટ કરે છે. ચતુર્વિધ સંઘમાં સાધ્વીજીનો કમ બીજે છે અને એ દષ્ટિએ ભગવાન શ્રેષભદેવથી મહાવીરસ્વામી સુધીના દીર્ઘકાળ પર્વતની મુખ્ય સાધ્વીઓ વિશેની માહિતી એ શ્રમણીસ ઘના અંગરૂપ અનન્ય પ્રેરણાદાયક બની રહે તેમ છે. શ્રમણીઓને પરિચય માત્ર સ્ત્રીઓને માટે જ છે એમ માનવાનું નથી. જૈનશાસન સ્યાદ્વાદને અને ગુણાનુરાગને વરેલું છે. એ ન્યાયે શ્રમણીસંઘની આદર્શ નમૂનારૂપ વંદનીય શ્રમણીઓનાં જીવન અને ગુણો સૌ કેઈને હૃદયસ્પર્શી બની રહેશે. એટલા જ માટે વિદુષી શ્રમણીઓનું જીવન અને કાર્યનું સ્તુતિજ્ઞાન વાચકનાં જીવનમાં પુનિત ગંગાને પ્રવાહ વહેતો કરીને દિવ્યપંથે પ્રયાણ કરવાનો રાજમાર્ગ દર્શાવે છે. પરિશિષ્ટ : (૧) પા. ૭૩, Jainism in Nutshell by Acharya Shri Vijay Kirtichandsuriji. (૨) શાંતિનાથ પંચકલ્યાણક પૂજા (પ્રસ્તાવના) – પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ. (૩) પા. ૯ જૈન ધર્મ કી પ્રમુખ સાáિયાં એવં મહિલા – ડો. હીરાબાઈ ચેરડિયા. (૪-પ-૬) પ. પ, એજન. (૭) પ. ૧૧૪. નિત્ય જિનગુણમણિમાળા, સં. મેરુવિજ્યજી. (૮-૯) પા. ૧૧/૧૬. જૈન ધર્મ કી પ્રમુખ સામ્બિયાં એવી મહિલાએ – ડૉ. હરાબાઈ ચારડિયા. Page #108 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમીરને પ્રકરણ : ૮ (૧) ભગવાન ઋષભદેવથી પાર્શ્વનાથ ભગવાનના સમયનાં શ્રમણીઓ [ આ પ્રકરણમાં ભગવાન વિષભદેવથી ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરસ્વામીના યુગની સાધ્વીઓ વિશેની ચરિત્રાત્મક વિગતો આપવામાં આવી છે. આ વિગતોમાં મુખ્યત્વે સંયમજીવનની અને તપની તેમ જ શ્રમણીઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરેલી આરાધનાને દર્શાવવામાં આવી છે. તદુપરાંત, જૈન ધર્મમાં શીલધર્મ પાલક અને રક્ષક શાસનપ્રભાવક સતીઓની ચરિત્રાત્મક નોંધ આપવામાં આવી છે, સતીઓના જીવનના પ્રેરક, પવિત્ર ને સદાચારપષક પ્રસંગો એ માત્ર નારીસમાજનું ગૌરવ નથી. પણ બ્રહ્મચર્યવ્રતના મહિમાનું મૂલ્ય પ્રતિપાદન કરીને સંયમજીવનની આરાધનામાં સાત્વિકતા પ્રદાન કરે છે. એમનું પુણ્યસ્મરણ જીવનમાં મંગળ કરનાર બને છે. એટલે તેઓનું સમગ્ર જીવન અને કાર્યનું મૂલ્ય કેટલું ઊંચું હશે તે સહજ રીતે સમજી શકાય તેમ છે. ] ચતુર્વિધ સંઘમાં શ્રમણ સમુદાય બીજા ક્રમે છે. શ્રી કષભદેવ ભગવાનથી શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના સમયમાં થઈ ગયેલા મુખ્ય સાધ્વી-સમુદાયનો ઇતિહાસ શ્રમણી-સમુદાયના ભવ્ય ભૂતકાળના પરમેશ્ચ આદર્શને ચરિતાર્થ કરે છે. - સાધ્વી-સમુદાયને પરિચય બે વિભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ વિભાગમાં શ્રી ભદેવથી શ્રી પાર્શ્વનાથ સુધીની મુખ્ય સાધ્વીઓને મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યું છે, જ્યારે બીજા વિભાગમાં શ્રી મહાવીરસ્વામીના સમયની સાધ્વીઓ વિષે વિગતો આપી છે. ૧. મરદેવી : આ અવસર્પિણીના પ્રથમ તીર્થકર શ્રી કષભદેવની માતા અને યુગલિયા મનુષ્યના અંતિમ યુગના નાભિકુલકરની પત્ની મરુદેવી છે. શ્રી રાષભદેવ ભગવાનને આત્મા સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવીને મરૂદેવી માતાની કુક્ષિમાં આવ્યું. માતાની કુક્ષિમાં આવ્યા પછી એમને ગજ, વૃષભ, સિંહ, શ્રીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કુંભ, પદ્મસરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ અને નિર્ધમ અગ્નિ –- એમ ચૌદ સ્વાન જોયાં હતાં. સ્વપ્નને પ્રભાવ માતાના જીવન પર પડે છે અને ઉત્તમ જીવ ગર્ભમાં આવે તે જ આવાં સ્વપ્ન આવે છે. કાષભદેવ ભગવાનનાં માતાએ પ્રથમ સ્વપ્નમાં વૃષભને પોતાના મુખમાં પ્રવેશ કરતા જે હતા એમ આવશ્યક નિયુક્તિમાં ઉલ્લેખ છે. શુભ સ્થાન નિહાળીને માતા મરુદેવીએ જાગીને શુભ ભાવથી નાભિરાજાને સ્વપ્નનું વૃત્તાંત જણાવ્યું. મરુદેવી માતાએ પ્રથમ તીર્થંકર શ્રી કષભદેવને જન્મ આપે, અને રાષભદેવ આ કાળચકમાં સાધુ પરંપરાના પ્રથમ અનુયાયી બન્યા તેનું ગૌરવ માતા મરુદેવીએ પ્રાપ્ત કર્યું. માતા મરુદેવીએ એક એવા પુત્રને જન્મ Page #109 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો | [ ૭૯ આપે કે જેમનું નામ ચિરસ્મરણીય બન્યું છે. એમનું ચરિત્ર કૌસ્તુભમણિ સમાન શુભ્ર અને ઉજજવળ છે. ભાગવતમાં પણ મરુદેવી માતા અને નાભિરાજાના પુત્ર કષભનો ઉલ્લેખ છે. તેમાં શ્રી રાષભદેવને વારશના સાધુધર્મના પ્રવર્તક માનવામાં આવ્યા છે. શ્રી અષભદેવ આકર્ષક દેહકાંતિ, બળ, રૂપ, તેજ, કીર્તિ, એશ્વર્ય અને પરાક્રમ જેવા ગુણોથી સુશોભિત હતા એટલે એમનું નામ કષભ રાખવામાં આવ્યું હતું. બાષભકુમારે બાલસહજ કીડાથી માતાને અતુલિત આનંદ આપ્યો. યૌવનવયમાં સુનંદા અને સુમંગલા સાથે એમનાં લગ્ન કરવામાં આવ્યાં. મરુદેવી માતાનું હૃદય કરુણા, વાત્સલ્ય અને માતૃત્વથી પુત્રસ્નેહમાં નિમગ્ન હતું. તેઓ મૃદુભાષી અને સરળ સ્વભાવનાં હતાં. ત્રાષભકુમારે દીક્ષા અંગીકાર કર્યા પછી પુત્રને મળવાની ઉત્કંઠા હોવાથી પૌત્ર ભરતને વારંવાર વિનંતી કરીને કહેતાં કે, મારો કષભ ક્યાં છે? મારે એને મળવું છે. ભારતે 2ષભદેવના વૈભવનું માલા દેવી સમક્ષ વર્ણન કર્યું, પણ તેનાથી માતાને સંતોષ ન થયે. માતા તે કપભને સાક્ષાત્ મળવા ઉત્સુક હતી. વિનીતાનગરીમાં કાષભદેવ ભગવાન પધાર્યા એ સમાચાર જાણીને ભરતરાજા મકદેવી માતાને ગજરૂઢ થઈને વંદન કરવા લઈ ગયા. સમવસરણમાં બિરાજમાન ભગવાનને જોઈ ને મરુદેવી માતાને આશ્ચર્ય થયું અને વિચારવા લાગ્યાં કે, મારો પુત્ર કષભ તે ત્યાગી છે અને મોક્ષમાર્ગની સાધના કરે છે. આવા વિચારની પવિત્ર ભાવના ભાવતાં મ દેવી માતાના મોહનીય કર્મને ક્ષય થયો. આર્તધ્યાનમાંથી ધર્મ અને શુકલ ધ્યાનમાં નિમગ્ન બની ગયાં. પરિણામ સ્વરૂપે, સર્વ કર્મોને તે જ ક્ષણે ક્ષય થતાં સર્વ લેકમાં પ્રકાશ કરનાર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. 'भगवतो च छतादिच्छतं पेच्छंतीए चेव केवलनाणं उपन्नं' - आवश्यकचूर्णि, पृ. १८१ 'तं समयं च णं आयु खुबै खिद्वा, देवेहि च से पूया कता ।' – ગ્રાફ ચૂળ, પૃ. ૨૮ આ રીતે મરુદેવી માતા સિદ્ધ, બુદ્ધ અને મુક્તિને પામ્યાં. મરુદેવી માતાની નાની-મોટી સજઝાય ચનાઓમાં કેવળજ્ઞાનપ્રાપ્તિને પ્રસંગ ભાવવાહી રીતે ગૂંથી લેવામાં આવે છે. હર્ષનાં આંસુ તે આવીયાં, પડળ તે દૂર મળાય; પર્ષદા રીડી રે પુત્રની, ઉપન્યુ કેવળજ્ઞાન... મજેદેવી.... ૬ અને કવિ છેવટે જણાવે છે કે, ધન્ય માતા ધન્ય બેટડા, ધન્ય તેનો પરિવાર, | વિનય વિજ્ય ઉવઝાયનો વર્યો છે જ્યકાર. ...મરુદેવી... ૭ * જો પંદરમાંથી એક પ્રકારે સિદ્ધિપદને પામે છે. દેવી માતા એ અતીર્થસિદ્ધ કહેવાય છે. નવતત્વ પ્રકરણની પ૬મી ગાથામાં તેને ઉલ્લેખ થયેલો છે : જિણ સિદ્ધા અરિહંતા, અજિણસિદ્ધાય પુંડરિયપમુહા, ગુણહારિ તિસ્થસિદ્ધા, અતિથસિદ્ધા મજેદેવી. એ પ૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો ' અર્થાત્, જિનસિદ્ધ તે તીર્થકર ભગવંત, અજિનસિદ્ધ તે પુંડરીક ગણધર વગેરે. ગણધરે એ તીર્થસિદ્ધ કહેવાય છે. મરુદેવી માતા અતીર્થ સિદ્ધ કહેવાય છે. સર્વજ્ઞ ભગવાન સમવસરણમાં બેસીને બાર પર્ષદા સમક્ષ ઉપદેશ આપે છે. પછી ગણધર, સાધુ-સાધ્વી, શ્રાવક શ્રાવિકા એમ ચતુવિધ સંઘની સ્થાપના કરે છે. આ સંઘ એ તીર્થ કહેવાય છે. મરુદેવી માતા અતીર્થસિદ્ધ એટલા માટે કહેવાય છે કે ત્રાષભદેવ ભગવાને તીર્થની સ્થાપના કરી ન હતી, છતાં પણ પુત્રવિરહથી અંધ થયેલી મરુદેવી માતા હતિ પર બેસીને પિતાના પુત્રની ઋદ્ધિ જેવા જતાં માર્ગમાં જ ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવ અને કર્મક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એટલે તીર્થની સ્થાપના થયા પહેલાં જ આ વીશીમાં મરુદેવી માતા સર્વપ્રથમ મોક્ષે ગયાં. એમનાથી મોક્ષમાર્ગ ચાલુ થયું. તેઓ અંતકૃત કેવલી કહેવાય છે. આ રીતે મરુદેવી માતાનું સ્થાન વર્તમાન ચોવીશીમાં સર્વપ્રથમ નિર્યુક્તિ, કલ્પસૂત્ર, ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર આદિ ગ્રંથમાં મરુદેવી માતા વિશેની માહિતી વિશેષ વિસ્તારથી પ્રાપ્ત થાય છે. મરુદેવી માતાને જીવ નિગદમાંથી નીકળીને નાભિરાજાની પત્ની તરીકે આવ્યું, અને તે જ ભવમાં મોક્ષે સિધાવ્યાં, કેટલું ઉત્કૃષ્ટ પુણ્ય કે માત્ર એક જ ભવમાં સિદ્ધિપદને પામ્યાં! શ્રી કલ્પસૂત્રમાં મરુદેવી માતાની અહોભાવપૂર્વક સ્તુતિ કરતાં જણાવવામાં આવ્યું છે કે, 'मरुदेवा समानाऽम्बा, याऽगात पूर्वकिलेक्षितुम् । मुक्तिकन्यां तनूजार्थ, शिवभागमपि स्फुटम् ॥ २ ॥ –વળી જગતમાં મરુદેવી સમાન માતા નથી, કે જે પિતાના પુત્રને માટે મુક્તિરૂપી કન્યાને અને કુટપણે શિવમાર્ગને જોવા પ્રથમથી જ મોક્ષે ગયાં. ૬ ૨. સુમંગલા : ત્રાષભદેવ ભગવાનનું પાણિગ્રહણ સુમંગલા સાથે થયું હતું. યુગલિયા પરંપરા પ્રમાણે ત્રષભદેવ અને સુમંગલા સાથે જન્મેલા અને પતિ-પત્ની બન્યાં. સુમંગલાએ ૯ પુત્ર અને ૧ પુત્રીને જન્મ આપ્યું હતું. સુમંગલાએ ભારતવર્ષના પ્રથમ ચક્રવતી રાજા ભરતની માતા તરીકે અનુપમ સન્માન પ્રાપ્ત કર્યું હતું અને પુત્રી બ્રાહ્મીએ લેખનકળાને વિકાસ કરીને માતાને ચિરંજીવ યશ પ્રદાન કરીને એક એતિહાસિક ઘટનામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૩. સુનંદા : કાષભદેવ ભગવાનના કાળમાં યુગલિયાઓ અસ્તિત્વ ધરાવતા હતા. સુનંદાના સાથી યુવાનનું અવસાન થયું એટલે વાષભદેવ સાથે એમનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. સુનંદાએ પુત્ર બાહુબલી અને પુત્રી સુંદરીને યુગલિયા તરીકે જન્મ આપ્યો હતો. બાહુબલી જેવા મહાન ત્યાગી અને શક્તિસંપન્ન પુત્ર અને સૌ પ્રથમ તપધર્મની આરાધના કરનાર સુંદરીને જન્મ આપનાર તરીકે સુનંદાનું માતૃત્વ અને જીવન કૃતાર્થ થયું હતું. ભાગવતમાં જયંતીને. ઉલ્લેખ છે. વનદેવી સમાન અપૂર્વ સૌન્દર્યવતી હોવાથી સુનંદાને ઇન્દ્રની પુત્રી માનવામાં આવે છે. ભદેવનું સુનંદા સાથે લગ્ન થયું અને યુગલિયા પરંપરા પૂર્ણ થઈને ગૃહસ્થજીવનનો પ્રારંભ થયે, એ એક ઐતિહાસિક ઘટના છે. યંતી એ જ સુનંદા છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૧ ૪. બ્રાહ્મી : સુનંદા માતા અને ઋષભદેવ પિતાની પુત્રીએ સમાજજીવનની શરૂઆત કરીને સ્ત્રીઓની ૬૪ કળામાં અપૂર્વ ચતુરાઈ બતાવીને પિતાના સગુણેથી જીવનમાં વિકાસ કર્યો. પિતાજી પાસેથી ૧૮ લિપિને અભ્યાસ કર્યો અને તેમના દ્વારા લેખનકળાને પ્રારંભ થશે. બ્રાહ્મીને વિવાહ બાહુબલી સાથે કરવામાં આવ્યું હતું. બ્રાહ્મી અને સુંદરીને બાળબ્રહ્મચારિણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ વિવાહને ઉલ્લેખ એ રીતે હોઈ શકે કે સામાજિક વ્યવસ્થાનુસાર સગાઈ સંબંધ બાંધવાની જાહેરાત કરી હોય. લગ્ન થયાં ન હોય, એમ માનવામાં આવે છે. રાષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી સર્વપ્રથમ દેશના આપી ત્યારે બ્રાહ્મીએ પ્રતિબોધ પામીને દીક્ષા અંગીકાર કરી હતી. રાષભદેવ ભગવાને સ્થાપેલા સંઘમાં બ્રાહ્મીને પ્રથમ પ્રધાન સાથ્વી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. બ્રાહ્મી સાથે ત્રણ લાખ સાધ્વીઓ અને પાંચ લાખ ચોપન હજાર બાર વ્રતધારી શ્રાવિકાઓની સંખ્યા હતી. ૮ પ્રાતઃસ્મરણીય સતી સ્ત્રીઓમાં બ્રાહ્મીનું નામ પ્રથમ છે. એમનું જીવન, સતીત્વ અને પ્રથમ સાધ્વી તરીકે સ્ત્રીઓને માટે ચારિત્રને રાજમાર્ગ બતાવનાર તરીકે સર્વદા વંદનીય અને પૂજનીય છે. પ. સુંદરી : રાષભદેવ ભગવાનની એ પુત્રી હતી. તે અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન હતી. સૌપ્રથમ રાષભદેવ ભગવાને સુંદરીને ગણિતનું જ્ઞાન આપ્યું. માન (માપ), ઉન્માન (તેલા), અવમાન (ગજ-ફૂટ-ચિ)નું જ્ઞાન આપ્યું. તેજસ્વી બુદ્ધિથી જ્ઞાન સંપાદન કરીને સુંદરીની ઈચ્છા દીક્ષા અંગીકાર કરવાની હતી પણ ભરત તેમને સ્ત્રીરત્ન તરીકે રાખવા માંગતા હતા. સ્ત્રીરત્નની પદવી પ્રાપ્ત કરનાર સ્ત્રી નરકગતિમાં જાય છે, આવી ભગવાનની દેશના સાંભળીને એને વૈરાગ્યભાવ વધુ પ્રબળ થયે. પિતા ભાષભદેવ અને બહેન બ્રાહ્મીનું ત્યાગપ્રધાન જીવન વધુ આકર્ષક લાગ્યું. “ભરતરાજા મારે રૂપલાવણ્યથી મહાઈને મને રાણી બનાવશે.” એ વિચારથી સુંદરીએ પિતાના સૌન્દર્યને નષ્ટ કરવા માટે આયંબિલ તપની આરાધના શરૂ કરી. પરિણામે, સુંદરીનું શરીર કૃશકાય બની ગયું. ભરત રાજાએ આ જોઈને અને એની દીક્ષાની ભાવનાની ખબર પડતાં સંયમપંથે પ્રયાણ કરવા અનુમતિ આપી. રાષભદેવ ભગવાન પાસે સુંદરીએ દીક્ષા લીધી અને ભગવાનની પ્રથમ સાધ્વી બ્રાહ્મી સાથે સંયમની આરાધનાનો પ્રારંભ કર્યો. ‘सुन्दरी पव्ययंती भरहेण इत्थीरयणं भविस्सइति निरुद्धा साविया जाया ।' –ાવરચMિ , p. ૨૨૬ ભરતરાજાના બીજા ભાઈ એ રાજ્યભાગ કરીને દીક્ષા લીધી હતી. છેવટે બાહુબલીએ પણ દીક્ષા લીધી. એક વરસની ઘેર તપસ્યા કરવા છતાં “બધા ભાઈને વંદન કેમ કરું ?' એ અહંકાર મનમાં સતાવ્યા કરતા હતા. રાષભદેવ ભગવાને બાહુબલીના અહંકારને ઉતારવા માટે બ્રાહ્મી અને સુંદરીને એમની પાસે મોકલ્યાં. સાધ્વી બહેનેએ કહ્યું કે, “હાથી પર સવારી શા, ૧૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરને કરનાર વ્યક્તિને કેવળજ્ઞાન થતું નથી. ” આ શબ્દ સાંભળીને બાહુબલીને બ્રહ્મજ્ઞાન થયું, સત્ય સમજાયું. મર્મવચન સાંભળતાં જ મનની વિચારધારા એકદમ બદલાઈ ગઈ. વિનમ્ર બનીને પિતાના દીક્ષિત ભાઈઓને વંદન કરવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મી અને સુંદરીએ ભાઈને પ્રતિબંધ કર્યો એ પ્રસંગ રસિક અને નારીગૌરવના ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ ગણાય છે. . ૬. વિજયાદેવી : વિનીતાનગરીના રાજા જિતશત્રુની પત્ની અને બીજા તીર્થકર શ્રી અજિતનાથની એ માતા હતાં. પુત્રજન્મથી જિતશત્રુ રાજાની શકિત-બળ ખૂબ વધી ગયું અને કોઈ પણ રાજા હરાવી શકે નહિ એ શક્તિશાળી રાજા તે બન્યું એટલે પુત્રનું નામ અજિત’ પાડવામાં આવ્યું. અજિતનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે વિજયાદેવીને ઘાતીકર્મોને ક્ષય થયે અને છેવટે સિદ્ધગતિને પામ્યાં. ૭. સેનાદેવી : સંભવનાથ ભગવાનની માતા અને જિતારિ રજાની પત્ની. તીર્થકરની માતા ચૌદ સ્વપ્ન જુએ છે, તે પ્રમાણે શુભ સ્વપ્નો જોયાં અને પુત્રને જન્મ આપ્યો. તેમનું નામ સંભવ પાડવામાં આવ્યું. દીક્ષા લીધા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સંઘની સ્થાપના કરી. સેનાદેવીએ ચારિત્ર ગ્રહણ કરીને આત્મસાધના કરી. છેવટે કર્મક્ષય થતાં સિદ્ધગતિને પામ્યાં. ૮. સિદ્ધાર્થી : અધ્યાના સંવર રાજાની રાણી અને ભગવાન અભિનંદન સ્વામીની માતા. સિદ્ધાર્થીએ શુભ સ્વપ્ન જોયાં અને પુત્રને જન્મ આપે. દેવેએ જનેત્સવ ઉજવ્યું. પછી વિવાહ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકની ઉજવણી થઈ. માતાએ દીક્ષા ગ્રહણ કરીને દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી કર્મક્ષય કરીને અંતે સિદ્ધગતિ પ્રાપ્ત કરી. ૯. મંગલા : અધ્યાના મેઘરાજાની પત્ની અને પાંચમા તીર્થકર સુમતિનાથની માતા. મંગલા માતા વિદુષી સ્ત્રી હતી, સત્યપ્રિય અને ન્યાચિત કાર્યો કરવામાં ચતુર હતી. માતૃપ્રેમ અને સ્ત્રી સ્વભાવની સાચી પરીક્ષા કરવાની અને સમજાવવાની શક્તિ ધરાવતી હતી. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી મંગલામાતાએ દીક્ષા અંગીકાર કરીને આત્મકલ્યાણને માર્ગ સ્વીકાર્યો. સંયમની આરાધનાથી કર્મ ખપાવીને તેઓ સિદ્ધગતિને પામ્યાં. ૧૦. સુસીમા : શ્રી પદ્મપ્રભુ ભગવાનની સુકેમળ હૃદયવાળી માતા અને કૌશંબી નગરીના ધર રાજાની રાણી. સુસીમાં માતાએ મંગલકારી સ્વનો જયાં અને પુત્રરત્નને જન્મ આપ્યો. એ જન્મ-મહોત્સવ ઊજળે. પદ્મપ્રભુ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સુસમા માતા ઉત્કૃષ્ટ ધર્મધ્યાનની પ્રવૃત્તિ દ્વારા કર્મોને નાશ કરીને સિદ્ધિ પદને પામ્યાં. ૧૧. પૃથ્વી : સુપાર્શ્વનાથ ભગવાનની માતા અને વારાણસી નગરીના રાજા પ્રતિષ્ઠિતની પત્ની. પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પૃથ્વી માતાએ સંસારનો ત્યાગ કરીને સંયમપંથે પ્રયાણ કર્યું અને અંતે આરાધનાથી કર્મોને ક્ષય કરીને સિદ્ધિપદને પામ્યાં. ૧૨. લમણા : આડમાં તીર્થકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની માતા અને ચંદ્રપુર નગરના મહાન રાજાની પત્ની. ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને ચાંદની રાતમાં વિહાર કરવાની તીવ્ર ઈચ્છા થઈ હતી. એટલે પુત્રરત્નના જન્મ પછી ચંદ્રપ્રભ નામ રાખવામાં આવ્યું. Page #113 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] 'गर्भस्थेऽस्मिन् मातुरासीच्चन्द्रपानाय दोहदः चन्द्रभश्चैष इत्याह चन्द्रप्रभमुं पिता ।' -त्रिषष्टिशलाकापुरुष चरित, ३/६/४९ પરંપરાગત રીતે ભગવાનનાં કલ્યાણકની ઉજવણી થઈ અને ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી લક્ષ્મણ માતાએ સર્વ કર્મોને ક્ષય કરીને સિદ્ધિ પદને પ્રાપ્ત કર્યું. ૧૩. રામાદેવી : સુવિધિનાથ ભગવાનની માતા અને કાકન્દી નગરીના રાજા સુગ્રીવની ગુણવાન અને સંસ્કારસંપન્ન મહારાણી. ભગવાનને જીવ માતાના ગર્ભમાં આવ્યું ત્યારે માતાને “પુષ્પને દેહદ ઉત્પન્ન થયો, એટલે પુત્રજન્મ થતાં પુષ્પદન્ત નામાભિધાન કરવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કર્યા પછી ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. માતા રામાદેવીએ પણ આ અસાર સંસારનો ત્યાગ કરીને અપૂર્વ આરાધના કરી અને જીવન પૂર્ણ થતાં સનકુમાર નામના ત્રીજા દેવલોકમાં ગયાં. ૧૪. નંદા : શીતલનાથ ભગવાનની માતા અને ભહીલપુર નગરના દરથ રાજાની સર્વગુણસંપન્ન રાણું નંદામાએ ગર્ભાવસ્થામાં મંગલમય ૧૪ સ્વપ્ન જોયાં. “દરથ રાજાને શરીરે ખંજવાળ (દાહજવર )ની પીડા થઈ હતી. આ અસહ્ય વેદનામાંથી મુક્ત થવા માટે એક દિવસ નંદારાણુના શરીરને રાજાએ સ્પર્શ કર્યો કે તરત જ વેદના દૂર થઈ ગઈ, એટલે પુત્રનું નામ શીતલનાથ રાખવામાં આવ્યું. 'रासः सन्तप्तमप्यंगं नन्दास्पर्शेन शीत्यभूत् । गर्भस्थेऽस्मिन्निति तस्य नाम शीतल इत्यभूत ॥' –ત્રિવદિશly૫ ૫. ૨, ૮, p. ૪૭ શીતલનાથે દીક્ષા લઈને આરાધના કરી સર્વ કર્મોને ક્ષય કર્યો. નંદા માતા ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનકુમાર નામના ત્રીજા દેવલોકમાં ગયાં. ૧૫. વિષ્ણુદેવી : શ્રેયાંસનાથ ભગવાનની માતા અને ભારતની સિંહપુરી નગરીના વિષ્ણુરાજાની ધર્મપરાયણ અને ગુણવાન મહારાણી. શ્રેયાંસકુમારને જન્મોત્સવ ઊજવા અને દક્ષા લઈને દર્શન-જ્ઞાન-ચારિત્રની અપૂર્વ આરાધનાથી સર્વ કર્મોને ક્ષય કરીને મુક્તિ પામ્યા. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી વિષ્ણુદેવીએ સંસારનો ત્યાગ કરીને આરાધના કરી. આયુષ્ય પૂર્ણ થતાં તેઓશ્રી સનકુમાર નામના તૃતીય દેવલોકમાં સિધાવ્યાં. ૧૬. જયાદેવી : બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં માતા અને બિહારના ચંપાપુરી નગરીના રાજા વસુપૂજ્યની સર્વગુણસંપન્ન મહારાણી. પદ્મોત્તર રાજાને જીવ પ્રાણાંત નામના દેવકમાંથી માતાના ગર્ભમાં આવ્યો હતો. માતાએ મંગલસૂચક ચૌદ સ્વપ્ન જોયાં હતાં અને પુત્રરત્નને જન્મ આપ્યો. રાજાનું નામ વાસુપૂજ્ય હોવાથી પુત્રનું નામ વાસુપૂજ્ય નામ પાડવામાં આવ્યું હતું. વાસુપૂજ્ય કુમારે વિવાહ થયા પછી સંસાર ત્યાગ કરી, દીક્ષા અંગીકાર કરી Page #114 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણીરને અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. માતા જયાદેવી પણ અપૂર્વ સાધના કરીને કમને ક્ષય થતાં સનકુમાર દેવલોકમાં સિધાવ્યાં. ૧૭. શ્યામા : તેરમા તીર્થકર શ્રી વિમલનાથની માતા અને મહાપુરી નગરીના ધર્મપ્રિય રાજા કૃતવર્માની રાણી. પૂર્વ ભવમાં ભગવાનને જીવ પદ્મસેન નામને રાજા હતા ત્યારે સંસારસુખ ભેગવીને, રાજ્યનો ત્યાગ કરી સંયમ અંગીકાર કર્યો હતો. જ્ઞાન અને તપની સાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ત્યાર પછી એમનો જીવ દેવલોકમાં ગયા અને ત્યાંથી થામા માતાની કુક્ષિમાં ગર્ભપણે આ. શ્યામાં માતા ધર્મક્રિયામાં જીવન વ્યતીત કરીને સનકુમાર દેવલેકમાં સિધાવ્યાં. - ૧૮. સુયશા : અનંતનાથ ભગવાનની માતા અને સિંહસેન રાજાની રાણી. પયરથ નામના ન્યાયપ્રિય અને ધર્મપરાયણ રાજા તરીકે પૂર્વભવમાં ઉત્તમ કોટિની આરાધના કરીને તીર્થકર નામ ઉપાર્જન કર્યું અને દેવકમાંથી આવીને સુયશા માતાની કુક્ષિમાં ભગવાનને જીવ આવ્યું. માતાએ પુત્રરત્નને જન્મ આપે ત્યારે રાજાએ મેટું યુદ્ધ ખેલ્યું હતું. તેમાં આ ગર્ભસ્થ જીવના પ્રભાવથી વિજય પ્રાપ્ત થયે એટલે અનંતનાથ નામ પાડવામાં આવ્યું. દીક્ષા પછી ત્રીજે વરસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને ૧૦૦૦ સાધુઓ સાથે તેઓ નિર્વાણ પામ્યા. સુયશા માતા આયુષ્ય પૂર્ણ કરીને સનકુમાર દેવલોકમાં ગયાં. ૧૦સુવ્રતા ઃ ધર્મનાથ ભગવાનની માતા અને ભાનુ રાજાની રાણી. પૂર્વભવમાં દઢરથ રાજાએ ન્યાયપૂર્વક રાજ્ય ઉપાર્જન કરીને અંતે દીક્ષા લીધી હતી. સંયમની અપૂર્વ આરાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી સુવ્રતા માતાના ગર્ભમાં આવ્યા. ભગવાનને જીવ ગર્ભમાં આવ્યું ત્યારે માતાની ભાવના ધર્મ કરવાની હતી એટલે પુત્રજન્મ થયા પછી ધર્મકુમાર નામ રાખવામાં આવ્યું. દીક્ષા લીધા પછી ધર્મ કુમારને બે જ વર્ષમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. માતા આરાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનકુમાર દેવલોકમાં ગયાં. ૨૦. અચિરાદેવી : સેળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા વિશ્વસેનની મહારાણી. મેઘરથ રાજા પૂર્વભવમાં જીવદયાનું પાલન કરીને અપૂર્વ આરાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરીને અંતે દેવલોકમાંથી અગિરા માતાની કુક્ષિએ ગર્ભરૂપે આવ્યા હતા. હસ્તિનાપુરમાં મરકીને રોગ ફેલાયું હતું, તેનું નિવારણ શાંતિનાથ ભગવાનના જન્મ પછી થયું હતું. એટલે પુત્રનું નામ શાંતિનાથ પાડવામાં આવ્યું હતું. શાંતિકુમારે દીક્ષા લઈને કઠોર સાધનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે મોક્ષે સિદ્ધાવ્યા. અચિરાદેવી માતા ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનકુમાર દેવકમાં ગયાં. ૨૧. શ્રીદેવી : શ્રી કુંથુનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા સુરની મહારાણી. સિંહાવહ નામના પૂર્વભવમાં દીક્ષા અંગીકાર કરીને ઉત્કૃષ્ટ તપ અને વીશ સ્થાનક તપની વિશુદ્ધ આરાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી આવીને ભગવાનને આત્મા શ્રીદેવીના ગર્ભમાં આવ્યું. માતાએ ગર્ભાવસ્થા દરમિયાન કુંથુ નામનાં રને સમૂહ સ્વપ્નમાં નિહાળે તેથી પુત્રરત્નને જન્મ થતાં કુંથુનાથ નામ પાડવામાં આવ્યું. કુંથુનાથ ચક્રવર્તી રાજા Page #115 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૮પ પણ હતા. એટલે શ્રીદેવીને ચક્રવર્તી રાજાની માતાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું. રાજ્યને ત્યાગ કરીને કુંથુનાથે દીક્ષા લઈને અપૂર્વ ધર્મસાધના કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થ સ્થાપ્યું અને અંતે મોક્ષે સિધાવ્યા. શ્રીદેવી માતા ધર્મધ્યાનની પ્રવૃત્તિ કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં સિધાવ્યાં. - રર. મહાદેવી : અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા સુદર્શનની ગુણિયલ મહારાણી. પૂર્વે સુસીમા નગરીમાં ધનપતિ રાજાના ભાવમાં રાજ્યની જવાબદારી હોવા છતાં અંતરની શુભ ભાવનાથી જૈન ધર્મ પ્રત્યે પ્રેમ ઉદ્ભવ્યું હતું. ત્યાર પછી સંવર નામના આચાર્યના ઉપદેશથી પ્રતિબંધ પામીને દીક્ષા સ્વીકારી હતી. અપૂર્વ ઉલ્લાસથી સંયમની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી આવીને ભગવાનને આત્મા મહાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. મહાદેવી માતાએ ગર્ભકાળ દરમિયાન “આરાચક્ર” સ્વપ્નમાં જોયું હતું એટલે પુત્રરત્નને જન્મ થતાં અરનાથ રાખવામાં આવ્યું હતું. દીક્ષા લીધા પછી ત્રણ વરસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તીર્થ સ્થાપના કરીને અંતે નિર્વાણ પામ્યા. માતા મહાદેવીએ ધર્મધ્યાનની પ્રવૃત્તિ મન, વચન અને કાયાના શુભયોગથી કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં સિધાવ્યાં. ર૩. પ્રભાવતી : ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લીનાથ ભગવાનની માતા અને મિથિલાના કુંભ રાજાની રાણી. મહાબલ રાજાના પૂર્વભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ચોથા અનુત્તર વિમાનમાંથી આવીને ભગવાનને આત્મા પ્રભાવતી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે. ગર્ભકાળના ત્રણ મહિના પછી માતાને એ દેહદ ઉત્પન્ન થયે કે એ માતાઓને ધન્ય છે કે જેઓ પંચવર્ણયુક્ત સુવર્ણશય્યા પર શયન કરે છે. ગર્ભકાળ પૂર્ણ થતાં માતાએ કન્યારત્નને જન્મ આપે. પુષશય્યાના દોહદને કારણે પુત્રીનું નામ “મલ્લી” પાડવામાં આવ્યું. મલ્લીકુમારીએ દીક્ષા ગ્રહણ કરીને ચારિત્રની અપૂર્વ આરાધનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે મેસે સિધાવ્યાં. મલ્લીકુમારીને વિશિષ્ટ કેટિનું જ્ઞાન હતું એટલે મલી ભગવતી નામથી પ્રસિદ્ધિ પામ્યાં હતાં. માતા પ્રભાવતી ધર્મધ્યાન કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચેથા મહેન્દ્ર દેવલેકમાં ઉત્પન્ન થયાં. મલ્લીનાથ ભગવાને સ્ત્રીનિમાં જન્મ પ્રાપ્ત કરીને તીર્થકરપદ પ્રાપ્ત કર્યું હતું. તેમને ઉલ્લેખનીય પ્રસંગ નીચે પ્રમાણે છે : મહાબળ રાજાના પૂર્વભવમાં ધર્મ શેષ મુનિના ઉપદેશથી પ્રતિબોધ પામીને રાજાએ પિતાના ૬ મિત્રો સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા પછી વિહાર કરીને તપની આરાધના કરી અને એ વિચાર કર્યો કે, બધા મિત્રો એકસરખા તપની આરાધના કરીએ તે પુનર્જન્મમાં સાથે જ રહેવા મળે. નિયમ પ્રમાણે દરેક જણે એકસરખી તપશ્ચર્યા કરી પણ મહાબળ મુનિએ તપસ્યા ચાલુ રાખીને વિશસ્થાનક તપ કર્યું. આમ, કપટપૂર્વક માયાથી તપ કરવાને કારણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરવા છતાં સ્ત્રીવેદનું નિકાચિત કર્મ બાંધ્યું. પરિણામ સ્વરૂપે, તીર્થકર થવાના હેવા છતાં સ્ત્રીને અવતાર ધારણ કરે પડ્યો. પ્રભાવતી માતા ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલેકમાં સિધાવ્યાં. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] [ શાસનનાં શ્રમણીરત્ન ૨૪. પદ્માવતી : વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીની માતા અને રાજગૃહી નગરીના સુમિત્ર રાજાની રાણી. પૂર્વ ભવમાં સુર રાજા તરીકે ઘોર તપશ્ચર્યા કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી ચ્યવને ભગવાનનો આત્મા પદ્માવતી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે. ગર્ભકાળ દરમિયાન માતાને મુનિ સમાન વ્રત પાલન કરવાની તીવ્ર ઈચ્છા ઉદ્ભવી હતી અને મુનિ માફક જીવનમાં વ્રત પાલન કરવા લાગ્યાં હતાં. ગર્ભકાળ પૂર્ણ થતાં માતાએ પુત્રરત્નને જન્મ આપે અને મુનિવ્રત પાલનની ભાવનાને કારણે મુનિસુવ્રત નામ પાડવામાં આવ્યું. મુનિસુવ્રતકુમારે રાજ્ય ભોગવીને દીક્ષા લીધી, પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું; અને અંતે ક્ષે સિધાવ્યા. પદ્માવતી માતાએ ધર્મધ્યાન દ્વારા જીવન પૂર્ણ કરીને ચેથા મહેન્દ્ર દેવલેકમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ૨૫. વપ્રાદેવી : એકવીસમા તીર્થકર શ્રી નેમિનાથની માતા અને મિથિલાનગરીના રાજા વિજયની મહારાણી. ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે શત્રુઓની સેનાએ મિથિલાનગરીને ઘેરો ઘાલ્યું હતું. પ્રાદેવીએ શત્રુના સૈન્ય તરફ સૌમ્ય દષ્ટિથી નજર કરી, જેથી શત્રુ રાજાનું હૃદય પરિવર્તન થયું અને શત્રુ ર 1 મિથિલાનગરીના વિજ્ય રજાના ચરણે પડ્યો. આ પ્રસંગ ઉપરથી “નમિનાથ નામાભિધાન કરવામાં આવ્યું.'' नगरे रोहिजति, देवी अहे, संकिता दिद्धा, पच्छा पणता रायाणो अष्टेय पच्चंतिया रायाणो, पण ता तेह नी । – વરચકચૂર્ણિ, ૩૦ p. ૨૨ નમિનાથકુમારે રાજ્ય ભેગવીને દીક્ષા લીધી. પછી સંયમની આરાધનાપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે સિધાવ્યા. માતા વપ્રાદેવી સુશ્રાવિકા બનીને આરાધના કરી, જીવન પૂર્ણ થતાં દેવગતિને પામ્યાં. ૬. શિવાદેવી : બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનની માતા અને સમુદ્રવિજય રાજાની રાણી. શંખ રાજાના ભવમાં નેમનાથે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ભગવાનને આત્મા શિવાદેવી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયો ત્યારથી રાજાનાં ઘણા અનિષ્ટો દૂર થઈ ગયાં અને માતાએ સ્વપ્નમાં ચકરત્ન જોયું હતું. તદુપરાંત, આવા મહાન પુત્રને જન્મ આપવા માટે દેએ પણ માતાને ભાવપૂર્વક પ્રણામ કર્યા હતાં. આ કારણથી “અરિષ્ટનેમિ” નામ રાખવામાં આવ્યું હતું. - રાજા સમુદ્રવિજય, માતા શિવાદેવી અને શ્રીકૃષ્ણની ઇચ્છાથી નેમકુમારની અનિચ્છા હોવા છતાં રાજમતી સાથે નેમકુમારનાં લગ્ન કરવામાં આવ્યાં. અહિંસાના પૂજારી નેમનાથે લગ્નમંડપના પ્રવેશ સમયે જ રાજીમતીને ત્યાગ કરીને ગિરનારમાં સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે મોક્ષે સિધાવ્યા. શિવાદેવી માતા દીક્ષા અંગીકાર કરીને સંયમની સાધના કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ કરીને ચોથા મહેન્દ્ર દેવલોકમાં ઉત્પન્ન થયાં. Page #117 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૮૭ ૨૭. રાજીમતી : બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથની વાગ્દત્તા અને ઉગ્રસેન રાજાની ધારિણે રાણીની પુત્રી. યાદવ કુળના નેમકુમાર સાથે વાટ્ટાન થયેલ હોવાથી ગૌરવ અનુભવતી હતી. નેમકુમારની લગ્નની જાન ઉગ્રસેન રાજાના નગરમાં આવી પહોંચી ત્યારે સખીઓ રાજીમતીને ભાગ્યશાળી કહીને વધામણી આપવા લાગી કે, “નેમકુમાર જેવા ત્રિલોકના નાથ સાથે તમારા લગ્ન થવાનાં છે. આ સાંભળીને રાજીમતીને પ્રિયતમનાં દર્શન કરવાની પ્રબળ ઈચ્છા થઈ એટલે ઝરૂખામાંથી ચહેરો સહેજ બહાર કાઢીને નમકુમાર અને સાજન મહાજનનાં દર્શન કર્યા. એટલામાં એની ડાબી આંખ અને ભુજા ફરકવાં લાગ્યાં એટલે અનિષ્ટની આશંકા થઈ. ત્યાર પછી અલ્પ સમયમાં જાણવા મળ્યું કે જેમકુમાર પિતાને રથ પાછો ફેરવીને ચાલ્યા ગયા. લગ્નપ્રસંગે ભેજન અર્થે લાવવામાં આવેલાં પશુઓનું દાકણ કંદન સાંભળીને નેમિકુમાર અહિંસાપાલન અને કરુણા ભાવથી સીધા ગિરનાર ચાલ્યા ગયા. તત્કાળ રાજીમતીએ પણ નેમિકુમાર સિવાય અન્ય કઈ પતિ કરે નથી અને એમનાં પગલે હું પણ ગિરનાર જઈને પ્રત્રજ્યા ગ્રહણ કરીશ.” એ મકકમ નિર્ધાર કર્યો. માતાપિતા અને સખીઓએ અન્ય રાજકુમાર સાથે લગ્ન કરવાની સલાહ આપી; પણ રાજીમતીએ આ બધી સલાહનો અસ્વીકાર કર્યો અને ગિરનાર જઈને નેમિકુમાર પાસે દીક્ષા લીધી. દિક્ષા લઈ આરાધના કરતાં કરતાં કર્મોને ક્ષય કરી મોક્ષે સિધાવ્યાં. રાજીમતી અને તેમના દિયર રથનેમિને દીક્ષા પછીને પ્રસંગ પણ આ સંબંધમાં નોંધવા જે છે. રથનેમિ રામતીના અપૂર્વ સૌંદર્યથી મોડાઈને કામવાસના ભોગવવાની ઈચ્છા રાખે છે ત્યારે રાજીમતી તેને પ્રતિબંધિત કરીને સન્માર્ગે લાવી સંયમમાં સ્થિર કરે છે. નેમિકુમાર કેવળજ્ઞાન થયા પછી પ્રભુની દેશના સાંભળીને ઘણી કુળવાન સ્ત્રીઓએ દીક્ષા લીધી હતી. આર્યા યક્ષિણીને પ્રભુએ પ્રવર્તિની પદે સ્થાપી હતી. રોહિણી, રુકિમણી, દેવકી વગેરે સ્ત્રીઓએ શ્રાવિકા તરીકે નમૂનારૂપ આદર્શ જીવન વિતાવ્યું હતું. રાજીમતીએ તપ અને સંયમની અપૂર્વ આરાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને નિર્વાણ પામ્યાં. રજીમતી એક આદર્શ નારી, સતી અને ઉત્કૃષ્ટ સાધ્વી તરીકે આદરણીય અને અનન્ય પ્રેરક સ્થાન ધરાવે છે. નેમ-રાજુલની યુગલજોડી જૈનધર્મમાં વિશેષ પ્રસિદ્ધ છે અને એમના જીવનપ્રસંગોનું વર્ણન કરતી વિવિધ કાવ્યરચનાઓ આકર્ષક, ભાવવાહી ને મંત્રમુગ્ધ કરે તેવી શૈલીમાં રચાઈ છે. ૨૮. થાવસ્થા : દ્વારિકાના વૈભવશાળી પરિવારની માતા તરીકે ખ્યાતિ ધરાવતી હતી. પતિના અકાલ મૃત્યુથી બધી જવાબદારી પૂર્વવત્ સ્વીકારીને પ્રતિષ્ઠા વધારી. પિતાના પુત્રને લાડકેડથી ઉછેરીને ઉચિત શિક્ષણ અપાવ્યું અને બત્રીશ સૌંદર્યવાન કન્યાઓ સાથે લગ્ન કરાવ્યાં. થાવાપુત્ર અરિષ્ટનેમિની દેશના સાંભળીને પ્રતિબંધ પામી, માતા પાસે દીક્ષા લેવાની અનુમતિ લેવા માટે ગયા. માતાએ પુત્રની વાત સાંભળીને પ્રત્યુત્તર રૂપે સંયમજીવનની કઠોરતા અને રાધના વિશે ચેતવણીરૂપ માહિતી આપવા સાથે થાવરા માતાએ દીક્ષાની અનુમતિ આપી. શ્રીકૃષ્ણએ દીક્ષા મહોત્સવ અપૂર્વ વૈભવથી ઉજવણી કરવાની જવાબદારી સ્વીકારી. થાવરચા પુત્ર અરિષ્ટનેમિ પાસે પ્રવજિત થયા. Page #118 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્ના ૨૯. સીતા : વિદેહનગરીના રાજા જનકની પુત્રી અને રામચદ્રજીની પત્ની. મહાસતી અને આદર્શ નારી તરીકે સીતાનું નામ ભારતીય સંસ્કૃતિમાં અને નારીજગતના ઇતિહાસમાં સુવર્ણ કળશ સમાન છે. પિતપરાયણ સીતાએ રામચંદ્રજી સાથે વનવાસ કર્યાં. સીતાના પતિવ્રતની રામચદ્રજીએ અગ્નિપરીક્ષા કરી, તેમાં એ પાર ઊતરી. છેવટે સીતાને સ`સાર પ્રત્યે વૈરાગ્યભાવ જાગૃત થયે અને આર્થિકા પૃથ્વીમાતા પાસે દીક્ષા અંગીકાર કરી. સીતાની દીક્ષા વિશે હેમચંદ્રાચાર્ય એમ જણાવે છે કે, સીતાએ રામચંદ્રજી પાસે દીક્ષાની રક્ત માગી અને સ્વયં કેશલેાચન કરીને જયભૂષણુ મુનિ પાસે દીક્ષા લીધી; અને સાધ્વી સુપ્રભાના સમુદાયમાં જોડાઈ હતી. સીતાએ અનેક વિપત્તિઓનાં વળામાં પણ સતીત્વનું રક્ષણ કરીને સમસ્ત વિશ્વની સ્ત્રીઓને માટે અનુકરણીય જીવનના આદર્શ નમૂના પૂરે પાડયો છે. ૮૮ ૩૦, વામાદેવી : તેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની માતા અને વારાણસી નગરીના મહારાજા અશ્વસેનની મહારાણી. ભગવાન પાર્શ્વનાથે પૂર્વજન્મમાં સુવણું બાહુના ભવમાં ઉત્કૃષ્ટ ધર્મારાધના કરીને તીર્થંકર નામક ઉપાર્જન કર્યું હતું. ભગવાનને આત્મા વામાદેવીના ગર્ભોમાં ઉત્પન્ન થયે. વામાદેવીએ ગર્ભીકાળ દરમિયાન એક રાત્રિએ અંધારામાં સર્પ ( પાર્શ્વ ) જોયા, તે ઉપરથી પુત્રનું નામ પાર્શ્વ કુમાર રાખવામાં આવ્યુ. પાર્શ્વનાથ ભગવાને દીક્ષા લઈ, કરુણા અને સમતાથી ઉપસગે સહન કરીને અનેક જીવાના ઉદ્ધાર કર્યો. પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી સ`ઘસ્થાપના કરી. પ્રભુની વાણીથી પ્રતિમાધ પામીને અશ્વસેન રાજા, વામાદેવી અને પ્રભાવતીદેવીએ અન્ય નારીવૃંદ સાથે આત્મકલ્યાણાર્થે ચારિત્રગ્રહણ કરી મનુષ્યજન્મ સફળ કર્યો. નિય્યાવલી અને જ્ઞાતાધમ કથામાં એવા ઉલ્લેખ છે કે, પાર્શ્વનાથ ભગવાનના ઉપદેશથી વૈરાગ્યભાવના જાગૃત થતાં ૨૧૬ કુમારિકાઓએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. નિચ્ચાવલીસૂત્રના પુષ્પચૂલિકા નામના ચોથા વિભાગમાં શ્રીં, ક્વી, ધી, કીતિ વગેરે ૧૦ દેવીનુ વર્ણન છે. તેમાં ઉપરાક્ત દેવીએએ દીક્ષા ગ્રહણ કરી હતી. જ્ઞાતાધર્માંકથામાં પણ આ સાધ્વીએના ઉલ્લેખ થયેલા છે. તેઓ પુષ્પચૂલાની શિષ્યા તરીકે હતી. તેમની નામાવલી આ મુજબ છે : પુષ્પચૂલા, કાલી, રાજી, રજની, વિદ્યુત્, મેઘા,શુભા, નિશુંભા, ઈલા, રૂપા, સતેરા, સૌદામિની, ઇન્દ્રા, ધના, કમલા, કમલપ્રભા, ઉત્પલા, સુદ'ના, રૂપવતી, સુરૂષા, સુભગા, પૂર્ણા, બહુપુત્રિકા, ઉત્તમા, ભારિકા, પદ્મા, વસુમતી, કનકા, કનકપ્રભા, અવત'સા, કેતુમતી, વસેના, રતિપ્રિયા, રહિણી, નવમિકા, ક્લીં, પુષ્પવતી, ભુજગા, ભુજગવતી, મહાકચ્છા, અપરાજિતા, સુદ્યેાષા, વિમલા, સુખરા, સરસ્વતી, સૂપ્રભા, ચંદ્રપ્રભા, પદ્માવતી, કૃષ્ણાદેવી વગેરે. આવશ્યકનિયુક્તિમાં પણ સામા--જય'તી, વિજયા અને પ્રગલ્ભાના પાર્શ્વનાથના પરિવારનાં સાધ્વી તરીકે ઉલ્લેખ છે. પણ આ ચાર સાધ્વીએ મહાવીરસ્વામીની સમકાલીન હતી. પરિશિષ્ટ : (૧) પા. ૧. જૈન ધર્મ કી પ્રમુખ સાલ્વિયાં એવ' મહિલાએ લે. ડૉ. હીરાબાઇ ચાડિયા. (૨-૩) પા. ૨-૩ એજન. (૪) પા. ૭૫ સજ્ઝાયમાળા ભાગ ૧ થી ૪, પ્રકાશક—પંડિત મતલાલ ઝવેરચ’દ. (૫) પા. ૧૮૪ નવતત્ત્વપ્રકરણ સા, શ્રી જૈન શ્રેયસ્કર Page #119 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણને ] [ ૮૯ મંડળ, મહેસાણા. (૬-૭) પા. ૪૭૨/૪પ૭ કલ્પસૂત્ર–ખીમશાહી ટીકા. (૮) પા. ૪૭૭. એજન (૯) પ. ૧૧. જૈન ધર્મ કી પ્રમુખ સાવિયાં એવં મહિલા. (૧૦) પા. ૪૭ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર, પ્ર. ૩, સર્ગ. ૮. (૧૧) પ. ૨૨. જૈનધર્મ કી પ્રમુખ સામ્બિયાં એવં મહિલાઓં. (૧૨) પા. ૬૩. કલ્પસૂત્ર–ખીમશાહી. (૧૩) પા. ૨૩. સઝાયમાળા, સં. પંડિત મફતલાલ ઝવેરચંદ. (૧૪) પ. ૧૮૪. કલપસૂત્ર–ખીમશાહી. (૧૫) પા. ૧૮૭. સજજન સન્મિત્ર, પ્રકાશક–ઝવેરી પોપટલાલ કેશવજી, મુંબઈ. (૧૬) પા. ૧૮૬. વિવિધ પૂજાસંગ્રહ. (૧૭) પા. ૨૪. સઝાયમાળા ભાગ ૧ થી ૪, સંપાદક-પંડિત મફતલાલ ઝવેરચંદ. (૧૮) પા. ૩૬૪. પંચપ્રતિક્રમણુસૂત્રાણિ, પ્રકાશક–જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણું. શ્રી કષભદેવ ભગવાનથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમય દરમિયાન મુખ્ય સાધ્વીઓનો પરિચય આપણે જે. જૈનધર્મમાં (પુરુષ સમોવડી) નારીઓનો ભવ્ય ઇતિહાસ છે તેનું મરણ કરાવતી ઉપરોક્ત માહિતી માત્ર સમગ્ર સ્ત્રીવર્ગને તે પરમ પ્રભાવક, તારક અને આદર્શરૂપ બને છે. સાથે સ્યાદ્વાદની અપેક્ષાએ ગુણાનુરાગ કેળવવા માટે પુરુષવર્ગને પણ દષ્ટાંતરૂપ બની શકે છે. પૂર્વભવમાં બાંધેલાં કર્મના કારણે સ્ત્રીવેદ ઉદયમાં આવે છે; પણ આરાધનાની ભાવનાને પરિણામે સ્ત્રી હોવા છતાં ધર્મારાધના કરીને, મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. તેના પ્રત્યક્ષ પ્રમાણરૂપે સાધ્વીજીઓના પરિચયની વિગતો ચિંતનપ્રેરક છે. વિશ્વના વિવિધ ધર્મો તરફ વિહંગાવલોકન કરતાં વિચારીએ તે જૈનધર્મે ઉદારતાથી મુક્તિમાર્ગને સ્ત્રીપુરુષના ભેદભાવ વગર સાધના માટે રાજમાર્ગ બનાવ્યું છે, તેનાથી સામાજિક સુવ્યવસ્થાની સાથે આત્મકલ્યાણની સર્વોચ્ચ ભાવના ચરિતાર્થ થયેલી જોઈ શકાય છે. પ્રકરણ-૫ ભગવાન મહાવીરસ્વામીના સમયની પ્રભાવક સાધ્વીઓને પરિચય વર્તમાન ચોવીશીના ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી થયા શ્રી પાર્શ્વનાથ ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ત્યાર પછી શ્રી મહાવીર સ્વામીએ સંઘને વધુ વ્યવસ્થિત બનાવવાનો પ્રયત્ન કર્યો. અત્યારે ભગવાન મહાવીરના શાસનમાં આપણે બધાં કાળનિર્ગમન કરી રહ્યાં છીએ. એટલે કે વર્તમાનમાં વીરપ્રભુનું શાસન પ્રવતી રહ્યું છે. ભગવાન મહાવીરસ્વામીએ પિતાની પ્રેરક વાણીથી દેશકાળને અનુરૂપ સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મનો ઉપદેશ આપીને ધર્મમાર્ગમાં લેકેને ઉદ્યમવંત બનાવવાનો પ્રયત્ન કર્યો હતે. શા. ૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] [ શાસનનાં શમણીરને - ચતુર્વિધ સંઘમાં શ્રાવકે શ્રમણભગવંતની નિશ્રામાં આવશ્યક ક્રિયાઓ, વ્રતપાલન, શ્રુતજ્ઞાનનું શ્રવણુ વગેરે દ્વારા ધર્મમાર્ગે આગળ વધી રહ્યા છે, જ્યારે સાધ્વીસમુદાયની નિશ્રામાં સમસ્ત શ્રાવિકાઓ જ્ઞાને પાસના, તપ, આવશ્યક ક્રિયા આદિ કરીને ધર્મમય જીવન જીવી રહ્યાં છે. જેનધર્મના કર્મસિદ્ધાંત પ્રમાણે વિચારીએ તો પૂર્વભવમાં ઉપજિત કરેલાં શુભાશુભ ફળને આધારે વર્તમાન જગતમાં સ્ત્રી-પુરુષ નિમાં જીવ ઉત્પન્ન થાય છે. સર્વને કમને ક્ષય થાય એટલે મુક્તિ મળે છે. તેમાં સ્ત્રીપુરુષને કેઈ ભેદ નથી. કર્મક્ષય કરવા માટેની ધર્મ પ્રવૃત્તિસંયમની આરાધના પુરુષ સમાન સ્ત્રી પણ કરી શકે છે. ભગવાન મહાવીરના સંઘપરિવારમાં ૧૪૦૦૦ સાધુઓ અને ૩૬૦૦૦ સાધ્વીઓને સમૂહ હતું તે ઉપરથી સિદ્ધ થાય છે કે ઘણી મેટી સંખ્યામાં સ્ત્રીઓ ચારિત્ર અંગીકાર કરીને ધર્મમાગે જોડાઈ આત્મકલ્યાણ સાધતી હતી. વર્તમાનમાં પણ દીક્ષિત પુરુષવર્ગ કરતાં સ્ત્રીવર્ગ વધુ જોવા મળે છે. તેમ જ ધાર્મિક પ્રસંગોએ પુરુષવર્ગ કરતાં સ્ત્રીવર્ગની ઉપસ્થિતિ વિશેષ દર્શનીય બની રહે છે, ત્યારે કેઈ આશ્ચર્ય અનુભવવાની જરૂર નથી. ભગવાન મહાવીરસ્વામીના યુગની સાધ્વીઓ અને શ્રાવિકાઓને પરિચય ચાર વિભાગમાં વિભાજિત કરીએ તે, પ્રથમ વિભાગમાં મહાવીરસ્વામીના પરિવારની દીક્ષિત આર્યા સ્ત્રીઓ; બીજા વિભાગમાં રાજદરબારની રાણુઓ, કુંવરીઓ આદિ ત્રીજા વિભાગમાં નગરના શ્રેષિઓની સ્ત્રીઓ અને ચોથા વિભાગમાં દાસીઓ આવે. તેઓને પરિચય કમશઃ આ પ્રમાણે આપી શકાય: દેવાનંદ : એ અષભદત્ત બ્રાહ્મણની પત્ની હતી. ભદત્ત વૈશાલી ગણરાજ્યના પશ્ચિમ વિભાગમાં ગંડકી નદીના કિનારે આવેલા બ્રાહ્મણકુડપુરના મુખી હતા. ઋષભદત્ત અને દેવાનંદા પાર્શ્વનાથ ભગવાનના ઉપાસક હતાં અને જૈનધર્મ પ્રત્યે અપૂર્વ નેહ ધરાવતાં હતાં. એટલે કે જૈનધર્મની ઉત્તમ આરાધના કરતાં હતાં. પ્રાણુતકલ્પ નામના દેવલેકમાંથી ભગવાન મહાવીરને જીવ વીને દેવાનંદાની કુક્ષિમાં અષાઢ સુદ ૬ને દિવસે ગર્ભ પણે ઉત્પન્ન થયે. દેવાનંદાએ પરંપરાગત રીતે નિદ્રાવસ્થામાં ૧૪ સ્વપ્ન જોયાં. આ સ્વપ્નનું વૃત્તાંત દેવાનંદાએ કષભદત્તને જણાવ્યું અને તેનું શુભાશુભ ફળ શું મળશે, તેમ વિનયયુક્ત વાણથી પ્રશ્ન પૂછડ્યા. ઋષભદત્ત બ્રાહ્મણે ઉત્તર આપતાં જણાવ્યું કે, આ સ્વપ્નના ફળસ્વરૂપ સર્વગુણસંપન્ન મહાપ્રભાવશાળી પુત્રરત્નને જન્મ થશે. દેવાનંદા આ વાત જાણીને આનંદવિભોર બની ગઈ. તેના શરીરની કાંતિ, લાવણ્ય અને શોભા પણ દિનપ્રતિદિન વધુ તેજસ્વી બનતી ગઈ. આ રીતે ૮૨ દિવસ વ્યતીત થયે દેવાનંદાને એક રાત્રિએ સ્વપ્ન આવ્યું કે, પૂર્વે જોયેલાં સ્વને કઈ ચેરી જાય છે ! સ્વપ્ન પૂર્ણ થયા બાદ જાગીને અત્યંત વ્યથા અનુભવતી દેવાનંદાએ અષભદત્ત બ્રાહ્મણને સ્વપ્નનું નિવેદન કર્યું. હકીકત એવી હતી કે, તીર્થકર ભગવાન બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થતા નથી. આ કારણે હરિણી નામના દેવે દેવાનંદાની કુક્ષિમાંથી ભગવાનના ગર્ભનું હરણ કરીને સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાદેવીની કુશિમાં સ્થાપિત કર્યો અને ત્રિશલા રાણીની કુક્ષિમાં રહેલી પુત્રીને ગર્ભ દેવાનંદાની કુક્ષિમાં સ્થાપિત કર્યો. ગર્ભહરણ એ જૈનધર્મનાં દસ આશ્ચર્યોમાંનું એક ગણાય છે. ગર્ભહરણ પછી ત્રિશલારાણીએ ૧૪ મહાને જોયાં હતાં. Page #121 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન [ ૯૧ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૧૪મા માસમાં દેવાનંદાને ઉલ્લેખ મળી આવે છે. ભગવાન મહાવીર વિહાર કરતાં બ્રાહ્મણકુડપુર નગરના બાલ ઉદ્યાનમાં પધાર્યા તે જાણીને ઋષભદત્ત અને દેવાનંદા રથમાં બેસીને બહાલ ઉદ્યાનમાં ગયાં. પ્રભુને વિધિપૂર્વક વંદન કરીને બંને દેશના સાંભળવા બેઠાં. દેવાનંદા ભગવાન મહાવીરને અપલક નયનોથી નિહાળી રહી હતી. જેમ જેમ પ્રભુ સામે દૃષ્ટિ કરતી થઈ, તેમ તેમ રોમાંચ ખડાં થયાં અને હર્ષાશ આવી ગયાં. આવી અનુભૂતિને કારણે દેવાનંદા માતાની કંચુકી તૂટી અને સ્તનમાંથી દૂધ કરવા લાગ્યું. દેવાનંદાનું માતૃવાત્સલ્ય ઊભરાવા લાગ્યું. આ દશ્ય જોઈને ભગવાનના પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ આશ્ચર્ય અનુભવીને ભગવાનને પ્રશ્ન પૂછો. સકલચંદ્ર ઉપાધ્યાયે દેવાનંદાની સઝાયની રચના કરી છે તેમાં આ પ્રસંગ લલિતમંજુલ પદાવલીમાં ગૂંથી લેવામાં આવ્યું છે. જિનવર રૂપ દેખી મન હરખી, સ્તન દૂધ કરાયા તવ ગૌતમકુ ભયા અચંબા, પ્રશ્ન કરનકુ આયા. ગતમ! એ તે મેરી અમ્મા | 1 / તસ કુખે તમે કહુ ન વસિયા, કવણ કિયા ઈણ, કમ્મા, ગૌતમ ૨ ૩ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમને પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે, દેવાનંદા મારી માતા છે અને હું એમને પુત્ર છું. દેવાનંદાને જે ભાવની અનુભૂતિ થઈ હતી, તેમાં પુત્રનેહઅપૂર્વ વાત્સલ્ય અને માતૃત્વ રહેલાં હતાં. ભગવાનના ઉપદેશથી વૈરાગ્ય પામીને ત્રાષભદત્ત અને દેવાનંદાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. દેવાનંદ એ ચંદનબાળાની નિશ્રામાં રહીને સંયમની આરાધના કરી. સંયમ દરમિયાન જ્ઞાનપાસના કરીને અગિયાર અંગ સુધી અભ્યાસ કર્યો. તપ અને વતનું પાલન કરીને, કર્મક્ષય કરીને, મેગ્ને સિધાવ્યાં. ભગવતીસૂત્રમાં વૃષભદત્ત અને દેવાનંદાનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. ત્રિશલાદેવી ઃ ભગવાન મહાવીરની માતા અને ક્ષત્રિયકુંડના રાજા સિદ્ધાર્થની રાણું અને વૈશાલી ગણરાજ્યના રાજા ચેટકની બહેન. ચરમ તીર્થકર ભગવાન મહાવીરને જન્મ આપી સર્વોત્તમ માતૃત્વપદનું ગૌરવ કરાવે તેવું વંદનીય અને પૂજનીય નારીરત્ન. ભગવાન મહાવીરની માતા હોવાને કારણે એમનું જીવન ધન્ય બન્યું. એક રાત્રે ત્રિશલા માતા પિતાના સુવર્ણ પર્યક પર શયન માટે ગઈ. શયનખંડ રત્નના ઓજસથી પ્રકાશિત થયા હતા. ધૂપ, દીપ અને સુરભિયુક્ત વાતાવરણથી ત્રિશલાદેવીનું હદય પુલકિત થઈ ગયું હતું. એ રાત્રિએ એમણે અર્ધજાગૃત અને અર્ધનિદ્રાધીન અવસ્થામાં સર્વ પ્રકારની વિપત્તિનો વિનાશ કરનાર અને મહામંગલકારી ચૌદ સ્વપ્ન જોયાં. સ્વપ્નની દુનિયાની અલૌકિક અનુભૂતિ પછી સ્વસ્થતાપૂર્વક જાગીને સિદ્ધાર્થ રાજાના શયનખંડમાં જઈને વિનમ્ર વાણ પૂર્વક રાજા સમક્ષ સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ સ્વપ્નનું વર્ણન સાંભળીને સહજ બુદ્ધિપૂર્વક વિચારીને પ્રત્યુત્તર આપ્યો : “હે દેવાનુપ્રિયે ! આ સ્વપનો શુભ, મંગલમય અને સર્વશ્રેષ્ઠ છે. તમે એક ઉત્તમ, ગુણવાન, પરાક્રમી અને વિશ્વવંદનીય એવા પુત્રરત્નને જન્મ આપશે.” ત્રિશલાદેવીએ આ સાંભળી પરિતેષ અનુભવ્યું ને હર્ષોલ્લાસ Page #122 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્ન પૂર્વક સ્વસ્થાને ગયાં. રાજાએ ત્યાર પછી સ્વપ્નપાદકેને આમંત્રણ આપીને સન્માનપૂર્વક દરબારમાં બેસાડ્યા ને સ્વપ્નફળ વિશે પ્રશ્નો પૂછ્યા. સ્વપ્નપાહકોએ દરેક સ્વપ્નનું વિગતવાર ફળ કહી સંભળાવ્યું અને છેવટે જણાવ્યું, “હે રાજન ! આપશ્રી સિંહ સમાન શૂરવીર અને નિર્ભય તથા દિવ્ય વૈભવવાળા પુત્રરત્નની પ્રાપ્તિ કરશે. આ પુત્ર કાં તે ચક્રવતી રાજા થશે અથવા ધર્મચક–પ્રવર્તક થશે.” સ્વપ્ન પાઠકે પાસેથી સ્વપ્નફળ જાણ્યા પછી અત્યંત હર્ષિત થયેલી ત્રિશલા રાણી સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. માતાના ગર્ભમાં રહેલા પ્રભુએ વિચાર્યું કે, “મારા હલન-ચલનને કારણે માતાને કષ્ટ થાય છે, એટલે સ્થિર થઈ જાઉં.' ગર્ભમાં સ્થિર થવાથી માતાને શંકા પડી કે, મારે ગર્ભ નષ્ટ થઈ ગયે? વ્યંતરદેવે હરણ કરી લીધું ? શું મારે ગર્ભ ગળી ગયો ? આવા વિચારોથી માતાનું મુખારવિંદ પ્લાન થઈ ગયું. ત્રિશલાદેવીની આ ચિંતાજનક સ્થિતિથી રાજદરબાર અને અંતઃપુરમાં સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું અને સિદ્ધાર્થ રાજા પણ ચિંતાતુર થઈ ગયા. પ્રભુને અવધિજ્ઞાન હોવાથી ઉપરોક્ત પરિસ્થિતિને ખ્યાલ આવતાની સાથે જ સહેજ હલનચલન કર્યું. આ હલનચલનથી ત્રિશલા માતાને આનંદમંગલને અનુભવ થયે અને તેઓ પૂર્વવતુ હર્ષપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. પ્રભુએ આ પ્રસંગથી એમ પણ વિચાર્યું કે, માતાના સુખને માટે હલનચલન બંધ કર્યું તો તેનું પરિણામ વિપરીત આવ્યું. આથી પ્રભુએ અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી માતાપિતા જીવતા હશે, ત્યાં સુધી દીક્ષા અંગીકાર કરીશ નહિ. ભગવાનના અભિગ્રહ અને માતા પ્રત્યેની કરુણાના આ પ્રસંગનું અર્થઘટન એવું પણ કરવામાં આવે છે કે, આ કળિયુગમાં કેઈના ઉપકાર માટે કાંઈ કર્વામાં આવે તો તેનાથી વિપરીત પરિણામ આવશે. હવે પછીનો કાળ આવે આવશે તે અંગેનું પણ સૂચન આ પ્રસંગથી થાય છે.* “જિં તુ? વા મઃ? મોદણ્ય તિદિશ | दुषेधति रिवाऽस्माकं, दोपनिष्पत्ति ये गुणः ॥ १॥' –શું કરીએ? અને આ વાત કેને કહીએ? મોહની ગતિ આવી રીતની જ છે, વ્યાકરણના નિયમ મુજબ જેમ “દુષ” ધાતુને ગુણ કરવાથી “દેવ” બને છે, તેમ અમાએ પણ જે કાર્ય ગુણને માટે કર્યું તે દેશની ઉત્પત્તિ માટે થયું. ' मया मातुः प्रमोदाय कृतं जातं तु खेदकृत् । भाविनः कलिकालस्य सूचकं लक्षणं ॥२॥ पञ्चमारे गुणो यस्माद्र भावी दोषकरो नृणाम् । नालिकेशऽम्भसि न्यस्तः कर्पूरो मृतये यथा ॥३॥' – માતાના સુખને માટે જે કર્યું તે તે ઊલટું માતાને ખેદ કરનારું થયું, માટે આ લક્ષણ ભાવી એવા કલિકાલને સૂચવનારું છે. (૨) કારણ કે, જેમ નાળિયેરના પાણીમાં Page #123 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૯૩ શીતળતા માટે નાંખેલુ કપૂર ઊલટુ ઝેર બની, મૃત્યુને માટે થાય છે, તેમ પાંચમા આરામાં મનુષ્યાને કરેલો ગુણ ઊલટા દોષ કરનારો થશે. (૩) ગર્ભમાં રહેલા ભગવાનના જીવના પ્રભાવથી ત્રિશલા માતાને ઢાદ ઉત્પન્ન થયા. કવિ દીવિજયજી મહારાજે ભગવાન મહાવીરના હાલરડામાં તે વિશે પ્રકાશ પાડતાં જણાવ્યુ` છે કે, ‘મુજને દોહલા ઉપન્યા બેસ`ગજ અંબાડીએ રે, સિંહાસન પર બેસું ચામર-વ ઢળાય. એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજનાં રે, તે દિન સભારુને આનંદ અંગન ત્યાર પછી ગર્ભીકાળ પૂર્ણ થતાં ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ૧૩ને દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રના યોગ પ્રાપ્ત થયેા. વળી, શુભ લગ્નમાં સવ હેા ઉચ્ચ સ્થિતિવાળા હતા ત્યારે અબાધારહિતપણે ત્રિશલા માતાએ સુવર્ણ વર્ણયુક્ત પુત્રરત્નને જન્મ આપ્યા. માય. હાલે....। ૪ ।।૧૫ પ્રિયંવદા દાસીએ સિદ્ધાર્થ રાક્ષને પુત્રરત્નના જન્મની વધામણી આપી ત્યારે અતિ આનંદિવાર બનેલા હર્ષાશ્રયુક્ત રાજાએ પોતાના સુવર્ણ મુકુટ સિવાયનાં બધાં જ આભૂષણા દાસી પ્રિયંવદાને ખક્ષિસમાં આપ્યાં. ક્ષત્રિયકુંડ નગરમાં ભગવાનના જન્મમાત્સવ નિમિત્તે શણગાર અને ાભા કરવામાં આવી હતી. જાણે કે, આ દૃશ્ય ઇન્દ્રપુરી ધરતી પર આવી હોય તેવું અલૌકિક, આકષ ક અને અદ્ભુત લાગતુ હતુ. ઇન્દ્ર મહારાજાએ પણ મેરુપર્યંત પર ભગવાનને જન્મમહોત્સવ અપૂર્વ વૈભવ અને ઉલ્લાસથી ઊજવ્યેા. પુત્રના જન્મથી રાજ્યની ધન-ધાન્ય સમૃદ્ધિ વૃદ્ધિ પામતાં, પુત્રનુ નામ વમાન પાડવામાં આવ્યું. બાલ વમાનને બાલસહજ ક્રીડા કરતા જોઈ સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણીને સ્વાભાવિક રીતે હ થયેા. ભગવાનની બાલક્રીડાના પ્રસંગનું વર્ણન કરતાં કવિ પંડિત વીરવિજયજીની નીચેની પક્તિએ જુએ : · વીર કુંવરની વાતડી કેને કહિયે, કેને કહિયે, કેને કહિયે, આમલકી ક્રીડા વશે વી ટાણે, મોટા ભોરીંગ રાષે ભરાણા, હાથે ઝાલી વીરેં તાણ્યા, કાઢી નાખ્યે દૂર....વીર૦ ૫ ૩ ૫ રૂપ પિચાશનું દેવતા કરી લિયેા, મુજ પુત્રને લઈ ઉળિયા, વીરે મુષ્ટિપ્રહારે વિળયા, સાંભળયે એમ...વીર૦ ૫૪ ૫ યૌવનવયમાં પ્રભુની ઇચ્છા સંસારથી અલિપ્ત રહીને આત્મકલ્યાણ સાધવાની હતી; પરંતુ માતૃસ્નેહને વશ થઇ ને વમાનકુમારનાં રાન્તશાહી વૈભવથી સગુણસ'પન્ન કન્યા યશોદા સાથે લગ્ન કરવામાં આવ્યાં. હવે માતાને મનમાં એવુ વસી ગયુ` કે, પુત્રની દીક્ષા લેવાની ભાવના નષ્ટ થઈ જશે. ગૃહસ્થજીવન જીવતાં કાળક્રમે યશેદારાણીએ કન્યારત્નને જન્મ આપ્યા. અને Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] [ શાસનનાં શ્રમણીરા તેનુ' નામ પ્રિયદર્શીના રાખવામાં આવ્યુ. ત્રિશલા માતાની ગેાદમાં લાડલી આન કિલ્લોલ કરતી સમય વ્યતીત કરવા લાગી. ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજા પાર્શ્વનાથ ભગવાનનાં ઉપાસક હતાં. શ્રાવકધર્મનુ પાલન કરતાં હતાં. ત્રિશલાદેવીએ અંતસમય નજીક જાણીને સર્વ પાપની આલોચના કરીને સલેપના કરી. આયુષ્ય પૂર્ણ થતાં બારમા અચ્યુત દેવલાકમાં સિધાવ્યાં. આ પ્રસંગના આચારાંગસૂત્રના બીજા ખંડમાં ઉલ્લેખ થયેલો છે. કવિ સકલચ'દ્ર ઉપાધ્યાયની કાવ્યપ`ક્તિમાં આ વિગત જોઈ એ તા—— સિદ્ધારથ રાય ત્રિશલા રાણી, અચ્યુત દેવલાકે જાશે, બીજે બડે આચારાંગે, તે સૂત્રે કહેવાશે...ગૌતમ૦ || ૧૧ || આવાં હતાં ત્રિશલાદેવી—ત્રિકાળદર્શી, ચરમ તીર્થંકરની જનની ને સ્રીવૃંદની સન્માનનીય, વંદનીય ને પૂજનીય નારી. શ્રી માનતુ ંગસૂરિએ ભક્તામર સ્તંત્રની રચના કરી છે તેમાં પ્રભુની માતાની ગુણગાથા ગાતાં જણાવ્યુ છે કે स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्यासुतं त्वदुपमं जननी प्रसूता, सर्वादिशो दधति भानि सहस्ररश्मि प्राच्येव दिग्जनयति રંગુનાહમ્ ॥૨૨॥ છાને સ્ત્રીએ જગતભરની સેંકડા જન્મ આપે, ધન્ય જે જન્મ આપે; પૂર્ણ આઠે દિશાએ, પૂર્વાંની એ ક્રિશાએ. ॥ ૨૨ ।। તેમને કેટ કેટ વંદન કરે છે. તારા જેવા ત્રિજગ પતિને નક્ષત્રામાંનાં વિવિધ કિરણા છે ફેલાએ પણ રિષ ઊગે ધન્ય છે એ ત્રિશલા માતાને કે. જગજને યોાદા : વીર વમાનકુમારની સહધર્મચારિણી અને વસ ંતપુરના મહાસામંત સમરવીરની સુકન્યા. તદુપરાંત ગુણાલ કારયુક્ત ત્રિશલામાતાની પુત્રવધૂ. યશોદાદેવી વધુ માનકુમારને પોતાના સ્વામી ' તરીકે પ્રાપ્ત કરીને ધન્ય ધન્ય બની ગઈ હતી. તેણે પોતાનુ જીવન પતિના વિચારોને અનુરૂપ વિતાવ્યું હતું. યશેાદાએ સમય જતાં એક કન્યારત્નને જન્મ આપ્યા, જેનુ નામ પ્રિયદર્શીના રાખવામાં આવ્યુ હતુ. ભાગાવળી ક હાવાથી ભગવાને લગ્ન કર્યાં છતાં પણ એમનું મન તે ત્યાગ અને વૈરાગ્યસભર હતુ. એમણે યશેાદાને સંસારની અસારતા સમજાવી. ભગવાન પાતે રાજ્યવૈભવમાં લેશમાત્ર રસ લેતા ન હતા. તેમને વૈભવની કોઇ આસક્તિ કે મેહ ન હતા. જમીન પર સૂઈ રહેતા ને સાદુ ભાજન કરતા હતા. સ્વામીની આ પ્રકારની પ્રવૃત્તિથી યશોદા પર અનન્ય પ્રભાવ પડયો અને વૈરાગ્ય ભાવનાનું બીજારોપણ થયુ. Page #125 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૯૫ ભગવાન મહાવીર દીક્ષા લેવા માટે નીકળ્યા ત્યારે યુદ્ધમાં વિજયશ્રીને વરવા જતાં પતિને આર્ય સ્ત્રી કુંકુમતિલક કરીને મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ.—કહીને ભાવભીની વિદાય આપે છે એ રીતે યશોદારાણીએ પિતાના સ્વામી દીક્ષા અંગીકાર કરવા માટે નીકળ્યા ત્યારે વિદાય આપતાં કહ્યું, “હે સ્વામી ! આપ કર્મશત્રુઓ પર વિજય મેળવવા માટે સંસાર ત્યાગ કરે છે, તે આપને માર્ગ નિષ્કટક હેજે.” પતિની આત્મકલ્યાણની ભાવનાને અનુસરીને યશોદાએ પણ ભૌતિક સુખ-સમૃદ્ધિને ત્યાગ કર્યો. યશોદાનો આ મૂક ત્યાગ ભવ્ય અને ઉદાત્ત છે. જેના સાહિત્યમાં યશોદાના જીવન વિશે કઈ ચક્કસ સંદર્ભ પ્રાપ્ત થતું નથી. ચરમ તીર્થકર ભગવાનની ધર્મ પત્ની વિશે કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. ભગવંતની દીક્ષા વખતની યશોદાની મનઃસ્થિતિ અને દીક્ષા લીધા પછીનું યશોદાનું જીવન–એ વિશે કઈ સંદર્ભ પ્રાપ્ત થતો નથી. જે કાંઈ માહિતી ઉપલબ્ધ થાય છે તે ઉપરથી એવું અનુમાન તારવી શકાય કે યશોદા ભગવાન સાથે રહીને ત્યાગપ્રધાન જીવન જીવી ગયાં અને શેષ વર્ષો આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં નિર્ગમન કર્યા હશે. - પ્રિયદના : વીર વર્ધમાન અને યશોદાની સુપુત્રી. શ્રી વર્ધમાનકુમારની બહેન સુદર્શનના સુપુત્ર જમાલી સાથે પ્રિયદર્શનાનું પાણિગ્રહણ કરવામાં આવ્યું હતું. જમાલીના કુટુંબીજને તે જમાનામાં અત્યંત વૈભવશાળી અને પ્રતિષ્ઠિત ગણાતા હતા. પ્રવ્રજ્યા બાદ એક વખત ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા અને સમવસરણમાં બિરાજી દિવ્ય વાણીથી ઉપદેશ આપતા હતા. જેમાલી પ્રિયદર્શન સાથે પ્રભુની વાણી સાંભળવા આવ્યાં હતાં. પ્રભુના ઉપદેશથી વૈરાગ્યવાસિત બનીને, માતાની અનુજ્ઞા લઈને જમાલીએ પાંચ પુરુષ સાથે અને પ્રિયદર્શનાએ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રિયદર્શનાએ એક હજાર સાથ્વીના પરિવાર સાથે ચંદનબાળાની નિશ્રામાં ૧૧ અંગ સુધીને અભ્યાસ કર્યો અને તપશ્ચર્યામાં પુરુષાર્થ આદર્યો. એક વખત જમાલી પાંચસો શિષ્યના પરિવાર સાથે શ્રાવસ્તી નગરીના કેપ્ટક ઉદ્યાનમાં પધાર્યા. જમાલીનું શરીર કઠોર તપ અને સાધનાથી અત્યંત કૃશ થઈ ગયું હતું. તેણે શિષ્યને આદેશ કર્યો, “હે દેવાનુપ્રિય ! સંથારો તૈયાર કરો. ત્યારે શિબેએ સંથારો પાથરવાની ક્રિયા પૂર્ણ થયાં પહેલાં જ પ્રત્યુત્તર આપે કે સંથારો કરી દીધું છે. જેમાલીને આ કથન અસત્ય લાગ્યું કારણ કે સંથારાની ક્રિયા થઈ રહી છે, છતાં થઈ ગઈ એમ કેમ કહેવાય ? આ વાતથી એ ભગવાનના સંઘથી છૂટા થઈ ન મત સ્થાપે. કેટલાક શિષે જમાલીના મતમાં ભળીને એમની સાથે રહ્યા અને બાકીના માહાવીરસ્વામી પાસે રહ્યા. પ્રિયદર્શનાએ પણ સંથારાના પ્રસંગની ચર્ચા સાંભળીને જમાલીના મતને સ્વીકાર કર્યો. એક વખત સાધ્વી પ્રિયદર્શના ટંક નામના કુંભાર જાતિના વાડામાં ઊતર્યા હતાં, ત્યારે આ શ્રદ્ધાળુ શ્રાવકે સાધ્વી પ્રિયદર્શનાના મિથ્યા ભ્રમને દૂર કર્વા માટે માટીને ઢગલે કરીને ગુપ્ત રીતે એક તણખલું સળગાવીને સાથ્વી પર નાખ્યું. પ્રિયદર્શનાનું વસ્ત્ર સળગવા લાગ્યું, એટલે એ કહેવા લાગ્યા : “હે ટંક શ્રાવક, તું શું કરે છે? મારું વસ્ત્ર બળી ગયું. ઢકે Page #126 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણરત્નો પ્રત્યુત્તર આપ્યો કે, “તમે અસત્ય વચન બોલે છે. તમારા મતાનુસાર તે વસ્ત્ર બળીને ખાખ થઈ જાય પછી જ બળી ગયું છે એમ કહેવાય.” આ સાંભળીને પ્રિયદર્શનાને ભ્રમ ભાંગી ગયે અને શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન થતાં સર્વપ્નની વાણીમાં શ્રદ્ધા દઢ થઈ ગઈ. ત્યાર પછી જમાલી ભગવાન મહાવીરના સંઘમાં પુન: જોડાઈ ગયા, ને સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરી જીવન કૃતાર્થ કર્યું. સુદર્શન : ભગવાન મહાવીરની બહેન અને જમાલીની માતા. જમાલી પ્રતિભાશાળી, સંસ્કારસંપન્ન અને ઉદાર મનવાળા યુવાન હતા. તેને વિવાહ ભગવાન મહાવીરની ગુણવાન પુત્રી પ્રિયદર્શન સાથે કરવામાં આવ્યું હતું. રાજપરંપરાનુસાર વંશવૃદ્ધિના હેતુથી જમાલીને અન્ય આઠ સંસ્કારસંપન્ન અને કુળવાન કન્યાઓ સાથે પણ વિવાહ કરવામાં આવ્યું હતું. સુદર્શના ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળીને પ્રભાવિત થઈ હતી. પરિણામે એક શ્રાવિકા તરીકે શ્રદ્ધાળુ બનીને પ્રભુની ઉપાસના-ભક્તિ કરતી હતી. જમાલીએ પ્રભુ મહાવીરની દિવ્ય વાણીને આસ્વાદ કર્યો અને વૈરાગ્ય પામીને દીક્ષા લેવાનો નિર્ણય માતાને જણાવ્યો. માતાને જમાલીના આ નિર્ણયથી આઘાત લાગે. એનું માતૃહૃદય પુત્રવિયોગને સહન કરી શકે તેમ ન હતું. જમાલી દીક્ષા લે નહિ તે માટે માતાએ ખૂબ સમજાવ્યું ત્યારે તેણે માતાની શંકાનું નિવારણ કર્યું. પુત્રની વૈરાગ્યભાવનાથી પ્રભાવિત થઈ અનિચ્છાએ માતાએ દીક્ષા માટે અનુજ્ઞા આપી. જમાલીએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. માતાએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે, “હે પુત્ર ! તું ધર્માની આરાધના કરીને વિજય પ્રાપ્ત કરજે. તપની આરાધના કરજે. સંયમમાં સ્થિર રહેજે. સંયમપથ ઉજમાળ બનાવવા માટે પુરુષાર્થ કરજે અને એક ક્ષણ માટે પણ પ્રમાદ કરીશ નહિ.” માતાએ પ્રભુ મહાવીરનાં ચરણોમાં જમાલીને સેં. અપૂર્વ માતૃવાત્સલ્ય હોવા છતાં સુદર્શનાએ મેહ છોડીને જમાલીને દીક્ષા અપાવી. માતાનું વાત્સલ્ય અને ત્યાગભાવનાનું પ્રતિનિધિત્વ કરીને સુદર્શના માતા તરીકે આદર્શરૂપ બની રહ્યાં. જયંતી : વત્સદેશની રાજધાની કૌશામ્બી નગરીના રાજા સહસાનિકની પુત્રી, શતાનિક રાજાની બહેન અને મહારાણી મૃગાવતીની નણંદ તથા ભગવાન મહાવીરના પરમ ભક્ત ઉદયન રાજાની ફેઈ. વિદુષી નારી તેમ જ જૈનધર્મમાં પ્રથમ કક્ષાની શ્રાવિકા તરીકે પણ યશ પ્રાપ્ત કર્યો હતે. તેને જિનેશ્વર ભગવાનની વાણીમાં અત્યંત અભિરુચિ ને શ્રદ્ધા હતી. ભગવાન મહાવીરે પ્રતિપાદિત કરેલા સિદ્ધાંત અને જીવવાદિ વિશેના તાત્વિક જ્ઞાનથી વિભૂષિત, અનન્ય પ્રત્યે અનન્ય રાગવતી, જૈન સાધુ-સાધ્વીજીઓની પરમોપાસિકા, જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી જયણાપૂર્વક આરાધના કરવાવાળી, અદ્ભુત ને પ્રભાવશાળી વાક્પટુતા તથા પ્રભાવક વ્યકિતત્વથી અલંકૃત શ્રાવિકા હતી. એક વખત કૌશંબી નગરીમાં પ્રભુ મહાવીર પધાર્યા ત્યારે જયંતી શ્રાવિકા મૃગાવતી સાથે રથારૂઢ થઈને પ્રભુની દેશના સાંભળવા ગઈ. પ્રભુની વાણી વિકસિત નયને, પ્રસન્નચિત્તપણે અને પ્રમાદરહિત શ્રવણ કરતી હતી. દેશના પૂર્ણ થયા બાદ જયંતી શ્રાવિકા પ્રભુને બે હાથ Page #127 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [[ ૯૭ જોડીને મસ્તક નમાવી, વંદન કરી, વિનયયુક્ત વાણીથી વિવિધ પ્રશ્નો પૂછવા લાગી. પ્રભુએ એને પ્રત્યુત્તર પાઠવ્યા. પ્રભુના મુખકમળમાંથી નીકળેલા ગૂઢાર્થ રૂપ મકરંદનું ભ્રમર સમાન પાન કરીને સમકિતને વિશુદ્ધ ને સુદઢ બનાવ્યું. યંતી શ્રાવિકાના વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થઈ અને અંતે પ્રભુ મહાવીર પાસે પ્રવજ્યા ગ્રહણ કરીને ૧૧ અંગ સુધીનો અભ્યાસ કર્યો. પ્રભુના શાસનમાં અપૂર્વ શ્રદ્ધાવાન બની, નિર્મળ ચારિત્રપાલન દ્વારા કર્મક્ષય કરીને મોક્ષસુખને વિશે બિરાજમાન થઈ ભગવાન મહાવીરના સમયનું આ એક અણમેલ નારીરત્ન છે. જયંતી શ્રાવિકા તરીકે અને ભગવાન મહાવીરની પ્રથમ શય્યાતરી તરીકે એ વધુ જાણીતી છે. જેની સ્ત્રીરત્નમાં જ્ઞાનમાર્ગની પરમોપાસિકા તરીકે અનન્ય પ્રેરક અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી માત્ર સાધ્વીઓમાં કે નારીવૃંદમાં જ નહિ પણ સમસ્ત માનવસમુદાયને એના વ્યક્તિત્વનાં અંશે પ્રેરણાદાયી બની રહે છે. જેનશાસન જયવંતું વતે છે તેના પાયામાં જયંતી શ્રાવિકાને પણ સ્થાન મળ્યું છે. વૈદિક સાહિત્યમાં વિદુષી નારી તરીકે ગાળીને ઉલેખ થયે છે. ત્રાષિ-મુનિઓ અને પંડિતને પણ ગાગીએ પિતાના ગહન જ્ઞાનથી આશ્ચર્યચકિત કર્યા હતા. એ દૃષ્ટિએ વિચારીએ તે યંતી જેન-ધર્મ-સાહિત્યનું પ્રતિનિધિત્વ કરે છે. જ્ઞાનપ્રાપ્તિ માટે નિર્ભયતાથી કઈ પણ જાતના ભેદભાવ વગર ગુરુભગવંત પાસે પહોંચી શકાય છે, એનું જવલંત ઉદાહરણ જયંતી છે. વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિ માટે દેશકાળનું કઈ બંધન નથી. ભગવાન મહાવીરના સમયની જયંતીની ગુણગાથા આજે પણ ચિરસ્મરણીય અને સ્તુત્ય છે. શ્રાવિકા જયંતીને પ્રભુ વીર સાથેના વાર્તાલાપ કૌશાંબી નગરીમાં પધારેલા ભગવાન મહાવીરને વંદન કરવા અને દેશના સાંભળવા માટે અપૂર્વ ભાલ્લાસથી સ્વજન-પરિવાર સાથે શ્રાવિકા યંતી ગઈ હતી. ભગવાને જીવાદિ નવતત્ત્વનું સ્વરૂપ વિસ્તારપૂર્વક સમજાવ્યું. ત્યાર પછી અમૃત સમ મધુર વાણીથી પ્રભાવિત થઈને વિધિપૂર્વક વંદન કરીને શ્રાવિકા જયંતીએ પ્રભુને પ્રશ્નો પૂછડ્યા. જ્યન્તી : “હે પૂજ્ય ! જો ભારેપણું કેમ પામે છે? ” ઉત્તર : “હે યંતી ! પ્રાણાતિપાતથી તે મિથ્યાદર્શનશલ્ય સુધીનાં પાપસ્થાનકેના સેવનથી. પ્રશ્ન : “હે પૂજ્ય ! ભવસિદ્ધિપણું જીવને સ્વભાવથી હોય છે કે પરિણામથી ? ? ઉત્તર : “હે યંતી ! સ્વભાવથી. પરિણામથી નહીં. ” પ્રશ્ન : “શું સર્વભાવસિદ્ધિ યા વસિદ્ધિ પામશે ?' ઉત્તર : “હા, યાવસિદ્ધિ પામશે.” પ્રશ્ન : જ્યારે હે પ્રભુસર્વભવસિદ્ધિયા સિદ્ધ થશે, ત્યારે લેક તેનાથી ખાલી થઈ જશે કે કેમ?” શા. ૧૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] [ શાસનનાં શ્રમણીરત્ન ઉત્તર : “ના, એમ નહિ બને.” પ્રશ્ન : “હે પૂજ્ય ! એમ કહે કે સર્વભવસિદ્ધિયા જી સિદ્ધ થશે, છતાં તેમનાથી લેક ખાલી થશે નહીં?” ઉત્તર : “જેમ એક સર્વકાશની અનાદિ અનંત એક પ્રદેશની હોવાથી વિષ્ક ભરહિતપણે પરિમિત અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત શ્રેણી હોય તે પરમાણુ પુદ્ગલથી તથા સ્કથી સમય સમય બેંચતાં જઈએ, તે અનંત ઉત્સપિણી અવસર્પિણીઓ જતાં પણ અપાતન થાય છે તે કારણે હું જયંતી ! એમ કહેવાય છે.” પ્રશ્ન : “હે પૂજ્ય! સૂતાપણું સારું કે જાગતાપણું સારું?” ઉત્તર : “હે યંતી ! કેટલાએક જીવોનું સૂતાપણું સારું છે અને કેટલાએક ઇવેનું જાગતાપણું સારું છે.” પ્રશ્ન : “હે પૂજ્ય! એમ કેમ કહે છે ? ” ઉત્તર : “હે યંતી ! જે જીવ અધર્માનુરત, અમિષ્ટ, અધર્મ બોલનાર, અધર્મથી ઉપજીવિકા ચલાવનાર, અધર્મના નાર, અધર્મ ફળ ઉપાર્જન કરનાર, અધર્મશીલ આચરનાર અને અધર્મથી જ પેટ ભરતા રહે છે તેઓનું સૂતાપણું સારું. કેમકે એ જ સૂતા થકી ઘણું પ્રાણીઓને દુઃખ પરિતાપ આપી શકતા નથી. તેમ જ તે જીવ સૂતા થકી પિતાને કે બીજાને કે બન્નેને અધર્મની યોજનામાં જોડી શકતા નથી. માટે એ એનું સૂતાપણું સારું. હે યંતી ! જે જ ધાર્મિક અને યાવતુકર્મથી જ નિર્વાહ ચલાવવા થકી વિચરે છે, તે જીવનું જાગવું સારું છે. કેમકે એ જીવ જાગતા થકી ઘણું પ્રાણીઓને દુઃખ-પરિતાપ આપ્યા વગર જીવનવ્યાપાર ચલાવે છે. એ જી જાગતાં થકી પિતાને, પરને, કે ઉભયને ઘણું ધાર્મિક જનાઓમાં જોડતા રહે છે. એ જે જાગતા થકી પાછલી રાતે ધર્મજાગરિકાએ જાગતા રહે, માટે એ જીવનું જગતાપણું સારું. આ કારણોથી કેટલાક જીવનું જાગતાપણું અને કેટલાકનું સૂતાપણું સારું. એવી જ રીતે, બલવાનપણા તથા દુર્બલપણા માટે જાણવું. વિશેષ એ કે તેવા બલવાન છે એથ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમાદિ વિચિત્ર તપકર્મથી આત્માને ભાવતા થકા વિચરે છે. એ જ પ્રમાણે, ઉદ્યોગીપણા અને આળસપણે માટે જાણવું. વિશેષ એ છે કે, એવા ઉદ્યોગ છ આચાર્ય, ઉપાધ્યાય, વિર, શિષ્ય, પ્લાન, તપસ્વી, કુળ, ગણ, સંઘ અને સાધકને વૈયાવચ્ચથી પિતાને જોડે છે.” - જ્યન્તી શ્રાવિકાના એક અન્ય પ્રશ્નના શાક્ત જવાબવાળી વિગતેની નોંધ નીચે મુજબ છે : જયંતીએ પ્રભુને વિનમ્ર વાણીથી પૂછયું, “હે ભગવંત, સુષુપ્ત સારું કહેવાય કે જાગતા રહેવું સારું કહેવાય?” Page #129 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૯ ઉત્તર : “હે શ્રાવિકે ! કેટલાક જ ઊંઘતા રહે તે જ સારું છે અને કેટલાક છો જાગતા રહે તે જ સારું છે !” આનું કારણ આપતાં ભગવંતે કહ્યું કે, “જે જી –અધર્માનુir –મનુષ્યાવતાર પામીને પણ જેઓ અધમ્ય ખાનપાન, રહેણીકરણી અને ભાષા વ્યવહારમાં તત્પર રહેવાથી, બધાર્ષિક–સમ્યકશ્રુત અને સમ્મચારિત્ર વિનાનું જીવન જીવનાર હોવાથી, ભેંકા–સમ્યફથત અને સમ્યફચારિત્ર પ્રત્યે શ્રદ્ધા વિનાના અને ધાર્મિક જનતા તથા તેમનાં સદનુષ્ઠાનેમાં જરા પણ રસ વિનાના હોવાથી, ધર્માદ્યાર્થી—ધર્મ અને ધર્મના પ્રસંગને વિકૃત કરી પાપભાષા બોલનારા, અધર્મઘો–ધાર્મિક વ્યવહારને સર્વથા અપલાપ કરીને હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ રૂપ અધર્મને જ ધર્મ માનનારા, ધર્માળી–દેવ, ગુરુ, ધર્મના પ્રત્યે રાગનું દેવાળું કાઢી જડા પ્રપંચી ખુશામતિયા અને લબાડ માણસને ચાહનારા, અધર્મસમુહાવા-ધર્મે આચાર-વિચારમાં જીવન પૂર્ણ કરનારા. અધર્મકવિવા–જેનાથી ભયંકર પાપ બંધાય તેવા વ્યાપાર અને વ્યવહાર કરનારા હોવાથી, આ આઠે પ્રકારના છ ઊંઘતા રહે, સૂતા રહે તે જ સારું છે, જેથી ચરાચર સંસારમાં રહેલાં ભૂતને–જીને-સાને પરિચાવાકાચા, સોયાવળચાણ, ગુરાવળચાણ, તિબ્બાવળા, પિઠ્ઠાવળયા–આ છ પ્રકારે પીડા ઉપજાવી શકે તેમ નથી. કેઈ જીવને મરણરૂપ દુઃખ દેવું, ઇષ્ટવિયેગ કરાવ, શેક-સંતાપ દેવો, બીજાના શરીર પર અસર થાય તેવી રીતે આંખમાંથી આંસુ પડાવવાં, હાથ, લાકડી કે લાતથી બીજાને મારવા અને ઘણા પ્રકારે પીડા ઉપજાવવી તે હિંસા છે, પાપ છે અને હિંસક માણસ આખા સંસારનો શત્રુ છે. જેના માથે શત્રુઓ વધારે હોય છે તે ભવાંતરમાં પણ મહાદુઃખી બને છે. આ કારણે જ તે માણસે ઊંઘતા રહે તે ઘણાં પાપોથી પોતાની જાતને બચાવી શકે છે. - હવે એનાથી વિરુદ્ધ જે ભાગ્યશાળીઓ ધાર્મિક છે, ધર્માના વાતાવરણને ઉત્પન્ન કરે તેવી ભાષા બોલે છે, અહિંસક ભાવોના માલિક છે તેમનું જાગતા રહેવું વધારે સારું છે. સંસારને વિષમય બનાવવા કરતાં પણ પિતાના આત્માને હિંસા-અસત્ય-ચૌર્ય-મૈથુન અને પરિગ્રહાદિ પાપકર્મો રૂપ વિષકુંડમાંથી બહાર કાઢી અહિંસા, સંયમ તથા સદાચારરૂપ અમૃતકુંડમાં લઈ જ એ વધારે સારું અને સત્ય તત્ત્વ છે. બેશક, જીવનવ્યવહારમાં વધારે ઊંઘવું કઈ પણ હાલતમાં સારું નથી. તેમ છતાં સંસારવ્યવહાર કરતાં પણ ધાર્મિકતા વધુ ઉત્કૃષ્ટ છે. અહિંસક, સત્યવાદી અને પ્રામાણિક માનવ સૌથી પહેલાં ધાર્મિક છે. મૃગાવતી : કૌશંબી નગરીના શતાનીક રાજાની રાણી અને ચટક રાજાની પુત્રી, કૌશંબી નગરીમાં એક ચિત્રકાર શતાનીક રાજાના દરબારમાં આવ્યો અને તેની કળાથી ખુશ થયેલા રા' એ ચિત્રશાળામાં વાઘ, સિંહ, હંસ, મૃગ, શિયાળ વગેરેનાં ભવ્ય અને કલાત્મક ચિત્રોથી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] || શાસનનાં શ્રમણીરને ચિત્રશાળાને અભિનવ આકાર આપે. એક દિવસ ચિત્રકારને મૃગાવતીના પગને અંગૂઠ જાળીમાંથી જોવા મળે. માત્ર અંગૂઠાના દર્શનથી ચિત્રકારે યક્ષની વરદાનવિદ્યાના પ્રભાવે મૃગાવતીનું આબેહૂબ ચિત્ર આલેખ્યું. તેમાં મૃગાવતીના સાથળના ભાગમાં ચિત્રાંકન કરતાં એક ટપકું પડી ગયું અને તે એક જાડા તલના ચિહ્નને નિર્દેશ બની ગયું. આ નિર્દેશ થવાથી ચિત્ર સારું ન લાગે એટલે ચિત્રકારે ડાઘને કાઢવા પ્રયત્ન કર્યો, પણ તે દૂર ન થયે. આ તલનું ચિહ્ન રાણીના ભાગ્યમાં કઈ ભયંકર વિપત્તિ આવવાની છે એમ સૂચન થાય છે. છેવટે ચિતારાએ રાજાને મૃગાવતીનું ચિત્ર બતાવ્યું. રાજા અત્યંત હર્ષ પામે પણ મનમાં મૃગાવતીના ચારિત્રની શંકા થઈ. મૃગાવતી સાથે મીઠા સંબંધ રાખ્યા વગર સાથળને તલ કયાંથી ખબર પડે ! શંકાશીલ રાજાએ ચિત્રકારને હણી નાખવા માટે સેવકને હકમ કર્યો. આ સમયે અન્ય ચિત્રકારોએ ભેગા થઈને રાજાને વિનંતી કરી કે, “હે રાજન ! આ ચિત્રકારને યક્ષનું વરદાન હોવાથી મૃગાવતીનું નખશિખ ચિત્ર આલેખ્યું છે. તે નિર્દોષ છે, માટે તેને હણશે નહિ.” રાજાએ તેની પરીક્ષા કરવા માટે કુwા દાગીનું મુખ દેખાડયું. ત્યાર પછી ચિતારાએ દાસીનું ચિત્ર આલેખ્યું. છતાં રાજાએ આવેશમાં આવીને તેની આંગળી કાપી નાખવાનો હુકમ કર્યો. રાજાના વર્તનથી અસંતુષ્ટ થયેલા ચિતારાએ મૃગાવતીનું ચિત્ર ઉજજૈન નગરીના રાજા ચંડપ્રદ્યાતને બતાવ્યું. ચંડપ્રદ્યોત રાજા મૃગાવતીની તસવીર જોઈને મોહ પામ્ય અને યેનકેન પ્રકારેણુ તેણીને ગ્રહણ કરવા માટે પિતાના દૂત વાઘને કૌશંબી નગરના રાજાને ત્યાં મોકલ્યા અને સંદેશ કહ્યો કે, “જીવતા રહેવાની ઈચ્છા હોય, પ્રજાનું કલ્યાણ ઇચ્છતા હે તે મૃગાવતીને સોંપી દ્યો. તું મૃગાવતીને લાયક નથી. મણિ મુકુટ પર શોભે, ચરણ પર નહિ.” ક્રોધાવિષ્ટ થયેલા શતાનીક રાજાએ સંદેશો મોકલ્યો કે, “સીસાની સાથે મણિ શોભે નહિ, તેમ તારી સાથે મૃગાવતી શોભે નહિ. તારા અંતઃપુરને વિચાર કર. જીવવાની ઈચ્છા રાખનાર રાજાએ વિચક્ષણ બુદ્ધિથી વિચારવું જોઈએ.” તાનકને સંદેશે જાણીને આવેશયુક્ત રાજાએ અન્ય ચૌદ રાજાઓ સાથે કૌશંબી નગરી પર આક્રમણ કર્યું. યુદ્ધ દરમિયાન ભારે ખુવારી થઈ અને ગભરાયેલા શતાનીક રાજાનું અતિસારના રોગથી અવસાન થયું. મૃગાવતી એ યુક્તિપૂર્વક ચંડપ્રદ્યાત રાજાને દાસી મારફતે કહેવડાવ્યું કે, મારા સ્વામીના અવસાનથી હું શોકગ્રસ્ત છું. મારો પુત્ર ઉદયન હજી બાળક છે. એ રાજ્યભાર સંભાળવા લાયક થશે એટલે હું આપની મનોકામના પૂર્ણ કરીશ. મૃગાવતીએ શિયળની રક્ષા માટે આવો સંદેશો મોકલ્યું તે જાણીને હર્ષઘેલા રાજાએ સૈન્ય પાછું ખેંચી લીધું. રાણીએ અવંતી અને ઉજજૈન વચ્ચે ઇટનો કિલ્લો બંધાવ્યું. સમય વીતી ગયો. રાજાએ મૃગાવતીને તેડવા માટે સેવકને મોકલ્યા. રાણીએ પ્રત્યુત્તર આપ્યો કે, રાજાને કહેજે કે, હું મનથી પણ તમારી ઈચ્છા કરતી નથી, તે પછી કાયાથી તો ઈચ્છા જ ક્યાંથી હોય ! મારા શિયળની રક્ષા માટે મેં પ્રપંચ કર્યો હતો. ચંડપ્રદ્યાત રાજા કૌશંબી પર હુમલે કરવા ગયો. પિતાના દૂત મારફતે શરણ સ્વીકારવા કહ્યું. આવી પરિસ્થિતિમાં જોગાનુજોગ મહાવીર ભગવંત કબી પધાર્યા. એ જાણીને રાણીએ નગરના દરવાજા ઉઘડાવ્યા. પછી રાણી પ્રભુની દેશના સાંભળવા માટે સમવસરણ પ્રતિ પહોંચી. ત્યાં અન્ય દેવ અને રાજાઓ ઉપરાંત પ્રભુના અતિશયને કારણે દુશમનાવટ વિસ્મત કરીને ચંડપ્રદ્યાત રાજા પણ દેશના સાંભળવા આવ્યો Page #131 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૧૦૧ હતે પ્રભુની દેશનાથી પ્રભાવિત થયેલી મૃગાવતીએ રાજ ચંડપ્રદ્યોતને વિનંતી કરીને કહ્યું કે, તમે રજા આપે તે માટે દીક્ષા લેવી છે. ચંડપ્રદ્યોત રાજાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, તારી ઇચ્છા હોય તે પ્રમાણે કરજે. તારે પુત્ર ઉદયન રાજગાદી પર બેસશે. તું ચિંતા ન કરીશ. ત્યાર પછી કૌશંબીના રાજા તરીકે ઉદયનને અભિષેક કરીને ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યું. ચંડ પ્રદ્યોતની આઠ સ્ત્રીઓ અને મૃગાવતીએ પ્રભુ મહાવીરે પાસે દીક્ષા લીધી. સંયમની આરાધનામાં સમય વ્યતીત થઈ ગયો. ફરી એકવાર ભગવાન મહાવીર કૌશંબી નગરીમાં પધાર્યા ત્યારે સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાન સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. તે વખતે ત્રીજી પિરસીનો સમય હતે. સૂર્યના પ્રકાશને કારણે રાત્રિને સમય થઈ ગયો છતાં મૃગાવતીને ખ્યાલ રહ્યો નહિ. જ્યારે ચંદનબાળા પ્રવર્તિનને સંધ્યા સમયની જાણ થતાં ઉપાશ્રયે જઈને આવશ્યક વિધિ કરી. પછી સૂર્ય-ચંદ્ર પિતાના મૂળ વિમાન સાથે સ્વસ્થાને પાછા વળ્યા, ત્યારે અંધકાર છવાયેલે જોતાં જ ગભરાટ અનુભવતી મૃગાવતી ઉપાશ્રયમાં આવી અને ઇર્યાવહી કરીને પ્રતિક્રમણ કર્યા પછી ચંદનબાળા પાસે જઈને ઉપાશ્રયમાં મેડાં આવવા બદલ ભૂલને એકરાર કર્યો. ચંદનબાળાએ ફજની યાદ અપાવતાં જણાવ્યું કે મોટા કુળમાં ઉત્પન્ન થઈને ચારિત્ર ગ્રહણ કરનારી સ્ત્રીને ઉપાશ્રય બહાર રાત્રિના સમયે રહેવું યોગ્ય નથી. મૃગાવતીએ ગુરુની માફી માગી અને અજાણતાં ભૂલ થઈ ગઈ છે એમ સહુદયીપણાથી જણવ્યું. ચંદનબાળાને નિદ્રા આવી ને સૂઈ ગયાં ત્યારે મૃગાવતી પિતાનાં દુષ્કૃત્યેની નિંદા કરતી હતી. અશુભ કર્મને ક્ષય કરીને શુભ ભાવમાં લીન થતાં અંતે મૃગાવતી સાધ્વીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. મૃગાવતીએ અંધકારમાં પિતાના જ્ઞાનના પ્રકાશથી એક સપને ચંદનબાળાના હાથ તરફ જતે જે, એટલે ચંદનબાળાને હાથ ખસેડ્યો. ચંદનબાળા જાગી ગઈ અને પૂછયું કે, મારે હાથ કેમ ખસેડડ્યો?” મૃગાવતીએ કહ્યું કે, “સર્ષ આવતા હતા.” ચંદનબાળાએ પૂછયું, ગાઢ અંધકારમાં તમે સર્પ કેવી રીતે જે ?” તેણુએ જવાબ આપે, “જ્ઞાનથી.' ચંદનબાળાએ પૂછ્યું, “કયું જ્ઞાન ? પ્રતિપત્તિ કે અપ્રતિપત્તિ ?” મૃગાવતીએ કહ્યું, “અપ્રતિપત્તિ. હે ગુરુ ભગવંત ! આપની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયેલ છે.” આ સાંભળીને તુરત જ ચંદનબાળાએ વિચાર્યું કે, અજાણપણે કેવળીને અવિનય થયે છે એટલે તરત જ મૃગાવતીની ક્ષમાયાચના કરતાં કરતાં શુભધ્યાનથી કર્મક્ષય થતાં તેમને પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. મૃગાવતીએ પિતાની વિચક્ષણ બુદ્ધિથી ભૌતિક જીવનમાં પણ પ્રગભૂતાપૂર્વક જવાબદારી ઉપાડીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો અને એ જ રીતે અધ્યાત્મમાર્ગમાં પણ પ્રચંડ પુરુષાર્થ કરીને ગુરુને કેવળજ્ઞાન થયા પહેલાં જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને સાધ્વી અને આદર્શ સતી તરીકે જેના સાહિત્યમાં ને લેકહૃદયમાં અભૂતપૂર્વ સન્માન પ્રાપ્ત કર્યું છે. સંસારી બંધથી ચંદનબાળા ભાણેજ અને મૃગાવતી માસી. પણ દીક્ષામાં ગુરુ-શિષ્યા બન્યાં. શિષ્યાએ ગુરુનું કલ્યાણ કર્યું. રાજવૈભવમાં જીવન વિતાવતી મૃગાવતીએ વિપત્તિનાં ઘેરા વાદળ ઊમટી પડ્યાં Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] [ શાસનનાં શ્રમણીરત્ન ત્યારે પણ હિંમતપૂર્વક સાચો રાહ શેધી કાઢીને પુરુષ સમોવડી નારી તરીકે ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે. શિયળની રક્ષા માટેની યુક્તિ સાચે જ એના સતીત્વની એક ચિરંજીવ સ્મૃતિ બની રહે છે. ચેડા રાજાની પુત્રીઓને જૈનધર્મમાં અવિચળ શ્રદ્ધા હતી, એટલે આપત્તિકાળમાં પણ સ્વસ્થ બનીને ઉન્નત મસ્તકે જીવન જીવી બતાવ્યું હતું. પ્રાતઃસ્મરણીય સોળ સતીઓમાં મૃગાવતીનું સ્થાન પ્રથમ કેટિનું છે. ભગવતીસૂત્ર, આવશ્યકણિ અને કલ્પસૂત્રમાં મૃગાવતીની કથા છે. સેમી સદીના સૂફી કવિ કુતબને મૃગાવતીની કથા લખી છે. તેરમી સદીમાં દેવપ્રભસૂરિએ સંસ્કૃતમાં મૃગાવતીચરિત્રની રચના કરી છે. સકલચંદ્ર ઉપાધ્યાય અને સમયસુંદર જેવા કવિઓએ મૃગાવતી એપાઈની રચના કરી છે. મૃગાવતીનું ભૌતિક અને આધ્યાત્મિક જીવન નારીજગતનું આદર્શ પાત્ર છે. એમનું જીવન અને કાર્ય સમસ્ત નારીવૃંદને દિવ્ય જીવનના પંથે અનન્ય પ્રેરણા આપે છે. કાકડી : રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની રાણી, કુણિકની સાવકી મા તથા કાલકુમારની ધર્મપરાયણ માતા. શ્રેણિક રાજાના અવસાન પછી કાલી ધર્મધ્યાનમાં સમય પસાર કરતી હતી. એક વખત ભગવાન મહાવીર વિહાર કરીને ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્ય નામના ઉદ્યાનમાં પધાર્યા ત્યારે નગરજનો અને રાજકુળના સભ્યો ભગવાનની દેશના સાંભળવા ગયા. દેશના પૂર્ણ થયા પછી કાલીએ વિનયયુક્ત વાણથી પ્રભુને પૂછ્યું કે, “હે ભગવંત ! કાલકુમાર યુદ્ધમાં ગયા છે તે ક્ષેમકુશળ પાછા આવશે ?” ભગવાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, “કાલકુમાર યુદ્ધમાં માર્યા ગયા છે. અને આશ્વાસન આપતાં ધર્મવાણી સંભળાવી. સંયોગ અને વિયેગ એ સંસારમાં દુઃખનું આધ્યાન અને રૌદ્રધ્યાનનું કારણ છે. જીવનની નશ્વરતા, સંસારસુખની ક્ષણભંગુસ્તા અને મૃત્યુની ભયાનક્તાથી મુક્ત થવા ધર્મ સિવાય કેઈ ઉપાય નથી. ભગવાનની દિવ્ય વાણીથી વૈરાગ્યવાસિત થઈ ને કાલીએ પ્રભુ પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને ચંદનબાળાની નિશ્રામાં સંયમની આરાધનામાં જોડાયાં. દિનપ્રતિદિન વિશુદ્ધ ચારિત્રના પાલનથી કાલીએ પ્રગતિ કરી, ચંદનબાળાની અનુમતિ પ્રાપ્ત કરીને રત્નાવલી તપની આરાધના શરૂ કરી. આ કઠિન તપને કારણે શરીરનું માંસ અને રુધિર સુકાઈ ગયાં. પરિણામે શરીર માત્ર હાડકાના માળા જેવું બની ગયું. છતાં તપના પ્રભાવથી અને મનની દઢતાને કારણે કાલીનું મુખારવિંદ અત્યંત તેજસ્વી લાગતું હતું. શરીર કૃશ થયેલું જાણીને કાલીએ ચંદનબાળાની આજ્ઞા લઈને સંલેખના (અનશન) કરી. એક માસની સંખના પછી સર્વકર્મને ક્ષય કરીને તેઓ સિદ્ધિપદને પામ્યાં. માત્ર આઠ જ વર્ષના ચારિત્રપાલનમાં કઠેર તપશ્ચર્યા અને સંલેખનાથી સિદ્ધિ પ્રાપ્ત કરીને શ્રમણીસંઘમાં કાલીનું નામ ચિરંજીવ યશ પ્રાપ્ત કરનારું બનીને ધર્મારાધનાની અપૂર્વ પ્રેરણામૂતિ બની રહે છે. સુકાલી : પુત્ર સુકલકુમારનું અકાળ અવસાન થવાથી તેણે વૈરાગ્ય પામીને ચંદનબાળા પાસે ચારિત્ર અંગીકાર કરીને પ્રચંડ પુરુષાર્થથી અગિયાર અંગ સુધી અભ્યાસ કર્યો. ત્યાર Page #133 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૧૦૩ પછી કનકાવલી તપની આરાધના શરૂ કરી. આ તપ એક વરસ, પાંચ મહિના અને અઢાર દિવસે પૂર્ણ થાય છે. તેમાં ૨૮ દિવસ પારણને આવે છે; જ્યારે એક વરસ, બે મહિના અને ચૌદ દિવસ તપશ્ચર્યા કરવાની હોય છે. એક પરિપાટીમાં આટલે તપ કરવાનો હોય છે. આ રીતે ચાર પરિપાટી કરતાં પાંચ વરસ, નવ મહિના અને અઢાર દિવસનો સમય લાગે છે. આવા ઉત્કૃષ્ટ તપની આરાધના કરીને તેમણે અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સુકાવીએ ૬૦ દિવસના ઉપવાસ કરીને અનશન દ્વારા આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધિપદની પ્રાપ્તિ કરી. સુકાલીનું જીવન જ્ઞાન અને તપને અભુત સંયોગ કે જેનાથી કેવળજ્ઞાન અને સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ. મહાકાલી : રાજા શ્રેણિકની રાણી અને કુણિકની નાની માતા. પુત્રના અકાલ અવસાનથી અત્યંત શેકાતુર થયેલી મહાકાલીએ પ્રભુ મહાવીરની શીતળ વાણી સાંભળીને વૈરાગ્યભાવથી પ્રેરાઈ ચંદનબાળા પાસે દીક્ષા લીધી. સંયમ સ્વીકાર્યા પછી અગિયાર અંગ સુધી અભ્યાસ કર્યો અને અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા પણ કરી. મહાકાલીએ ચંદનબાળાની આજ્ઞા પ્રાપ્ત કરીને લઘુસિંહ નિષ્ક્રીડિત તપ કર્યો. આ તપની એક પરિપાટીમાં ૬ મહિના અને ૭ દિવસને સમય લાગે છે. આ રીતે ચાર પરિપાટીમાં બે વરસ અને અઠ્ઠાવીસ દિવસ લાગે છે. મહાકાલીએ આ તપ સમતાપૂર્વક કરીને કર્મની નિજર કરી. મહાકાલીએ શાસ્ત્રવિધિ અનુસાર લઘુસિંહ નિષ્ક્રીડિત તપની પૂર્ણ આરાધના કરી. જીવનના અંતકાળે સંલેખના કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને, સર્વ કર્મોને ક્ષય કરીને શિવસુખને પામ્યાં. માત્ર દશ વરસની ચારિત્રની આરાધનામાં અગિયાર અંગને અભ્યાસ અને કઠોર તપશ્ચર્યા કરીને જન્મ-જરા-મૃત્યુને વશ કરીને સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું. જ્ઞાનને ક્ષેપક્ષમ કેટલે ઊંચે ને તપની ભાવના પણ કેવી વિશુદ્ધ ! પછી મુક્તિ મળે એમાં શંકા હેય ખરી ! કૃષ્ણ : રાજા શ્રેણિકની રાણી અને કણિકની નાની માતા. પુત્રના અકાળ અવસાનથી વૈરાગ્ય પામીને ચંદનબાળા પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચંદનબાળાની આજ્ઞા પ્રાપ્ત કરીને કૃષ્ણએ મહાસિંહ નિષ્ક્રિીડિત તપની ચાર પરિપાટી પૂર્ણ કરી. છ વરસ બે મહિના અને બાર દિવસની ઉત્કૃષ્ટ તપશ્ચર્યાથી તેણીનું શરીર અત્યંત કૃશ બની ગયું. અંતકાળે એક મહિનાની લેખના કરીને આયુષ્ય પૂર્ણ કર્યું. અગિયાર વરસ સુધી ચારિત્ર પાળીને તપશ્ચર્યા દ્વારા કર્મ ખપાવીને મુક્તિસુખને પામ્યાં. મહાસેનકણું : શ્રેણિક રાજાની રાણી. પિતાના પુત્રના અકાળ અવસાનના સમાચારથી શકાતુર થયેલી રાણીએ વૈરાગ્યભાવથી ચંદનબાળા પાસે દીક્ષા અંગીકાર કરી. સંયમજીવનની શરૂઆતમાં જ વર્ધમાન તપની શરૂઆત કરી. વિધિવત્ તપ પૂર્ણ કરીને અન્ય તપની આરાધના કરી. તદુપરાંત અગિયાર અંગ સુધી અભ્યાસ કર્યો. ચંદનબાળાની આજ્ઞા મેળવી લેખના કરી. અગિયારે અંગના સૂત્રપાઠનું સ્મરણ કરવાથી ઘર્મ ધ્યાનમાં વધુ વિશુદ્ધિ અને એકાગ્રતા પ્રાપ્ત કરીને એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક મહિનાની સંખના પછી સર્વ કર્મને ક્ષય કરીને આયુષ્ય પૂર્ણ થતાં મુક્તિપદને પામ્યાં. ૧૭ વરસની ચારિત્રની આરાધનાથી મુક્તિ મેળવનાર મહાસેનકૃષ્ણનું જીવન સંયમીઓને અને અન્ય નરનારીને અનન્ય પ્રેરક અને આદર્શરૂપ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] [ શાસનનાં શ્રમણીરત્ના સુસેનાંગની : રાજગૃહી નગરીના સુપ્રસિદ્ધ રાજા શ્રેણિકની બહેન સુસેનાની લાડલી પુત્રી સુસેનાંગની, સુસેનાના વિવાહ રાજાએ પેાતાના શ્રેષ્ઠ મિત્ર વિદ્યાધર સાથે કર્યાં હતા. કાળક્રમે સુસેના એક પુત્રીને જન્મ આપીને મૃત્યુ પામી. પિતાને પુત્રીના ઉછેર માટે ચિંતા થઈ. છેવટે વિદ્યાધર શ્રેણિક રાજાને આ પુત્રીના ઉછેર માટે અહેનની એક માત્ર સ્મૃતિ ભેટ રૂપે આપી. શ્રેણિક રાજાના અત:પુરમાં સુસેનાંગની ક્રમશઃ વિકાસ પામી. રાજદરબારના પિરવારને અનુકૂળ શિક્ષણ અને કળાએમાં નિપુણ બની. મંત્રીશ્વર અભયકુમારને યાગ્ય વર જાણીને તેની સાથે રાજાએ સુસેનાંગનીના લગ્નોત્સવ ઊજજ્યે. અભયકુમારનાં ઘણાં કાર્યોમાં તેણીએ ઘણા સહકાર આપ્યા. અસાધારણ બુદ્ધિપ્રતિભા અને ગુણવાન પતિ પ્રાપ્ત કરવા બદલ પોતાની જાતને ધન્ય માનતી. દાનધર્મીનુ પાલન કરીને પતિપત્નીએ પેાતાના જીવનને સફળ બનાવ્યું અને સાથે સાથે ભગવાન મહાવીરે બતાવેલા જૈનધમ ના આચારનું પણ પાલન કર્યું. સુકૃષ્ણા : ચંપાનગરીના રાજા શ્રેણિકની રાણી. પુત્રના અકાળ મૃત્યુથી વૈરાગ્ય પ્રગટ થયા. પ્રભુવાણી-શ્રવણથી વૈરાગ્યવાસિત બનીને ચંદનબાળા પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને ખંતપૂર્વક અગિયાર અંગ સુધીનો અભ્યાસ કર્યાં. ચંદનબાળાની આજ્ઞા લઈ ને મુકૃષ્ણાએ અષ્ટઅમિકા ભિક્ષુ પ્રતિમા તપની આરાધના કરી. આ તપ ૬૪ દિવસે પૂર્ણ થાય છે; તેમાં ૨૮ વ્રુત્તિ આહાર લેવાને હોય છે. ત્યાર પછી નવ અને દસ દિવસની ભિક્ષુ પ્રતિમા તપ ઉપરાંત અમાસખમણ, માસખમણ વગેરે તપશ્ચર્યાએ કરવાની હોય છે. આ કઠિન તપશ્ચર્યાંથી સુકૃષ્ણાનુ શરીર અત્યંત દુળ થઈ ગયું. અંતે એક મહિનાની સલેખના કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને ક ક્ષય થતાં સિદ્ધિગતિને પામી, સુકૃષ્ણાએ બાર વરસના ચારિત્રપાલનપૂર્વક સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું : ચારિત્રજીવનમાં કેવા ઊંચા ભાવ હશે ! અને આત્મરમણતા પણ કેવી હશે ! ઘાર તપશ્ચર્યા સાથે જ્ઞાનપ્રાપ્તિ પણ એટલી જ ઊંચી કક્ષાની. સુકૃષ્ણાનુ જીવન એ નારીજીવનની સાધના અને સિદ્ધિને આદર્શ પૂરા પાડે છે. મહાકૃષ્ણા : શ્રેણિક રાજાની રાણી. ભગવાન મહાવીરના ધર્મોપદેશથી હૃદયપરિવર્તન થતાં ચંદનબાળા પાસે દીક્ષા લીધી હતી. એમની અનુમતિથી મહાકૃષ્ણાએ લઘુ સ તે ભદ્ર તપની વિધિપૂર્વક આરાધના કરી હતી. આ તપની ચાર પરિપાટી પૂર્ણ કરતાં ૪૦૦ દિવસ લાગે છે. તપની પૂર્ણાહુતિ થઈ અને અંતકાળ નજીક જાણીને મહાકૃષ્ણાએ સલેખના કરી. આયુષ્ય પૂર્ણાં થતાં સ કર્મીના ક્ષય કરીને સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું. તેર વરસની આરાધનાને અંતે મહાકૃષ્ણાએ સિદ્ધગતિ પ્રાપ્ત કરી. ચારિત્રધર્મના પાલનમાં મન, વચન અને કાયાની સ્થિરતા અને ભાવવિશુદ્ધિ ઊંચા પ્રકારની હાય તા જ સિદ્ધિ સાધ્ય અને છે. વીરકૃષ્ણા : શ્રેણિક રાજાની રાણી. અન્ય રાણીઓની સમાન તેણીએ પણુ ચંદનબાળા પાસે દીક્ષા લીધી અને ગુરુણીની આજ્ઞા મેળવી મહા સર્વાંતેાભદ્ર તપની આરાધના કરી. આ તપની ચાર પિરપાટી પૂર્ણ કરવા માટે બે વરસ આઠ મહિના અને ૨૦ દિવસના સમય લાગે Page #135 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] | [ ૧૦૫ છે. વિધિવત્ તપ પૂર્ણ કરીને અંતે સંલેખના કરવાપૂર્વક સર્વ કર્મને ક્ષય કરીને આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધિપદની પ્રાપ્તિ કરી. રામકૃષ્ણ : કુણિકની માતા અને શ્રેણિક રાજાની રાણી. તેણીએ પણ પ્રભુની દેશનાથી પ્રભાવિત થઈને ચંદનબાળા પાસે દીક્ષા સ્વીકારી હતી. સંયમ લીધા પછી ભદ્રોત્તર પ્રતિમા તપની આરાધના કરી. આ તપની ચાર પરિપાટી પૂર્ણ કરતાં બે વરસ બે મહિના અને વીસ દિવસ લાગે છે. ગુરુ પાસે એકાગ્રતાથી અભ્યાસ કરીને અગિયાર અંગ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમ્યફદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરીને સર્વ કર્મને ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને અંતે મોક્ષગતિને પામ્યાં. પિનાકૃષ્ણા : શ્રેણિક રાજાની રાણી. રાજાની અન્ય રાણીઓની માફક ચંદનબાળા પાસે દીક્ષા અંગીકાર કરીને તેણીએ મુક્તાવલી તપની આરાધના કરી હતી. અગિયાર અંગ સુધીનો અભ્યાસ પણ કર્યો હતો. મુક્તાવલી તપની ચાર પરિપાટી પૂર્ણ કરતાં ત્રણ વરસ દશ મહિનાનો સમય લાગે છે. દુષ્કર તપથી શરીર અત્યંત દુર્બળ થઈ ગયું અને અંતકાળ જાણીને ગુરુની આજ્ઞાથી એક મહિનાની સંખના કરીને મુક્તિપદની પ્રાપ્તિ કરી. પિતૃસેનાકૃષ્ણાએ સેળ વરસ સુધી ચારિત્ર પાળીને જ્ઞાન અને તપની આરાધનાથી આત્મકલ્યાણ સાધ્યું હતું. શિવાનંદા : વાણિજ્ય ગામના જિતશત્રુ રાજાના રાજ્યના શેઠ આનંદની પત્ની. શિવાનંદા સુશીલ, શાંત, સહિષ્ણુ, મધુરભાષી, ચતુર અને સુંદર નારી હતી. બંનેનું જીવન સુખસમૃદ્ધિથી છલકાતું હતું. આનંદની અન્ય સ્ત્રીઓ હતી તેમાં શિવાનંદા વધુ પ્રિય હતી. એક વખત ભગવાન મહાવીર પ્રતિપલાશ ઉદ્યાનમાં પધાર્યા હતા. તે જાણીને આનંદ શેઠ ભગવાનની દેશના સાંભળવા ગયા. પ્રભુના મુખેથી દેશના સાંભળીને પ્રભાવિત થયેલા આનંદ શેઠે દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો અને સંપત્તિની મર્યાદા બાંધી દીધી. ઘેર આવીને શિવાનંદાને પિતાનું વૃત્તાંત જણાવીને કહ્યું કે મેં એકપત્નીવ્રત લીધું છે અને તારા સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓને ત્યાગ કર્યો છે. પતિની વાત સાંભળીને પ્રસન્ન થયેલી શિવાનંદા પ્રેરણા પામીને ભગવાન મહાવીર પાસે ગઈ. પ્રભુને વંદન અને પ્રદક્ષિણા કરીને શ્રાવિકા ધર્મનાં બાર વ્રત અંગીકાર કર્યા. સુખસમૃદ્ધિને ત્યાગ કરીને અધ્યાત્મમાર્ગમાં મનને જોડી દીધું. ધર્મપરાયણ જીવન જીવીને આત્મકલ્યાણ સાધ્યું. રોહિણી : રાજગૃહી નગરીને સાર્થવાહ ધન્યાની સૌથી નાની પુત્રવધૂ. એક દિવસ સાર્થવાહ ચારે પુત્રવધૂઓની પરીક્ષા કરવાને નિર્ણય કર્યો. સાર્થવાહે પ્રત્યેક પુત્રવધૂને ચોખાના પાંચ પાંચ દાણા આપ્યા અને કહ્યું કે, “આ દાણ સાચવી રાખજે. હું મારું ત્યારે પાછા આપજો.” ઉક્ઝિકા, ભગવતી, રક્ષિકા અને રોહિણી—એમ ચાર વહુઓને દાણા આપીને એગ્ય સમયની રાહ જોવા લાગ્યા. પાંચ વરસ પછી સાર્થવાહે પુત્રવધૂઓ પાસે ચેખાના દાણાની માંગણી કરી. પહેલી વહુએ દાણું ફેંકી દીધા હતા. બીજીએ દાણા પિતે જ ખાઈ લીધા હતા. ત્રીજીએ એક પેટીમાં દાણ સાચવીને રાખી મૂક્યા હતા, જ્યારે ચોથીએ એમ જણાવ્યું કે “પિતાજી! પાંચ શા, ૧૪ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ]. [ શાસનનાં શ્રમણીરને દાણામાંથી ખેતી કરીને ગાડાં ભરીને ચખા પ્રાપ્ત કર્યા છે. પાંચ વરસમાં ઘણું ધાન મેળવ્યું છે. ” સાર્થવાહ રોહિણીની ચતુરાઈથી પ્રસન્ન થયા અને તેણીની યોગ્યતા જાણુંને ગૃહસ્થજીવનની મુખ્ય જવાબદારી પી. અન્ય વસ્તુઓને એમની બુદ્ધિ અનુસાર જવાબદારી સેંપવામાં આવી. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, એવું કહેનારાઓને રોહિણીની બુદ્ધિ અને ચતુરાઈથી ખ્યાલ આવશે કે, સ્ત્રીઓ પણ ચતુર હોય છે. બુદ્ધિમાન હેવાથી યોગ્ય કાર્યો કરીને સફળતા પ્રાપ્ત કરે છે. બહલિકા : સાનુયષ્ટિક ગામના નિવાસી આનંદ શ્રાવકની કેટલીક દાસીઓમાંની એક જાણીતી દાસી. તે પિતાની કર્તવ્યપરાયણતા અને સેવાવૃત્તિથી પોતાના સ્વામીને સદા પ્રસન્ન રાખતી હતી. ભગવાન મહાવીર કઠોર તપશ્ચર્યા કરતા હતા. એક વખત ગોચરી માટે આનંદ શેઠને ત્યાં આવી પહોંચ્યા. ભજનનો સમય પૂર્ણ થતાં બાકી રહેલી ભેજનસામગ્રી બાજુએ મૂકીને બહુલા વાસણ સાફ કરતી હતી ત્યારે ભગવાન આવી પહોંચ્યા. દાસીએ કુશકાય મુનિને ગ્ય આહાર વહોરાવી દીધે. પ્રભુએ આ આહારથી પારણું કર્યું. દાસીએ પ્રભુને ભાવપૂર્વક વહોરાવતાં, એના પ્રભાવથી પંચદિવ્ય પ્રગટ થયાં, જેનાથી દાસી બહલિકા દાસત્વમાંથી મુક્ત થઈને સમૃદ્ધ બની. આ પ્રસંગથી પ્રેરણા પ્રાપ્ત કરીને બહલિકાએ ભગવાન મહાવીરે બતાવેલા જૈનધર્મના સિદ્ધાંત પ્રમાણે શેષ જીવન વ્યતીત કર્યું. નગરમાં આનંદ શેઠ અને દાગીના દાનને ભક્તિને મહિમા ગાવામાં આવ્યા. વસપાલિકા : ભગવાન મહાવીરે ચારિત્ર અંગીકાર કર્યા પછી વિવિધ તપની આરાધના કરી હતી. દીક્ષાના અગિયારમા વસે ૬ મહિનાના ઉપવાસનાં પારણાં માટે વન્સપાલિકા નામની વૃદ્ધ ગોવાલણને ત્યાં પધાર્યા હતા. કૃશકાય છતાં તેજસ્વી એવા પ્રભુને જોઈ ને હપૂર્વક વંદન કરીને ગોવાલણે પ્રભુને ક્ષીર વહેરાવીને પારણું કરાવ્યું. ગોવાલણની શ્રદ્ધા, ભક્તિ અને દાનના પ્રભાવથી પંચદિવ્ય પ્રગટ થયાં, દાનનો મહિમા ગાવામાં આવ્યું. લોકે દાનધર્મની પ્રશંસા કરવા લાગ્યાં. ગોવાલણનું ભાગ્ય ખૂલી ગયું, દારિદ્રવ્ય દૂર થઈ ગયું. આ પ્રસંગ બન્યો ત્યારથી ગોવાલણે ભગવાન મહાવીરના સિદ્ધાંત પ્રમાણે જેનધર્મનું પાલન કર્યું. આમ, એક સામાન્ય સ્ત્રીએ અસામાન્ય લાભ પ્રાપ્ત કરીને જીવન સફળ કર્યું. સામાજિક વ્યવસ્થામાં નાના-મેટાના ભેદ હશે, છતાં ભગવંત મહાવીર સ્વામીએ સમાન રીતે આવા ભેદભાવ વગર સામાન્ય માનવીને ત્યાંથી પણ ગોચરી મેળવીને સમાનતાને આદર્શ ચરિતાર્થ કરી બતાવ્યો છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. પાત્ર ઊંચામાં ઊંચું હોય, વસ્તુ પણ કિંમતી હોય, છતાં ભાવ ન હોય તે નકામું છે. વસંપાલિકાને ધન્ય છે કે સુપાત્ર દાન કરી જીવન ધન્ય બનાવી જાણ્યું. | વિજયા અને પ્રગ૯ભા : ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવતી આ બે પરિત્રાજિકાએ ભદિયા નગરના કૃપિય સન્નિવેશમાં રહેતી હતી. પૂર્વજીવનમાં સાધ્વી તરીકે જીવન વિતાવ્યું હતું પણ ચારિત્રના નિયમોની કઠિનતાથી દીક્ષાને ત્યાગ કરીને પરિત્રાજિકા તરીકે ધર્મધ્યાન કરીને જીવન વિતાવતી હતી. Page #137 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને ] [ ૧૦૭ ભગવાન મહાવીર પાંચમા ચાતુર્માસ માટે કુપિય ગામમાં પધાર્યા. ગામના રક્ષએ એમને જાસૂસ માનીને જેલમાં પૂરી દીધા. આ વાતની ખબર વિજયાને અને પ્રગભાને પડી. બંને પરિત્રાજિકાઓ નગર બહાર ગઈ અને રક્ષકેને કહ્યું કે, આ તો ભગવાન મહાવીર છે. નંદિવર્ધનના ભાઈ અને પરમ સાધક આત્મા છે. તેમણે મૌનવ્રત લીધું છે. આ સાંભળીને રક્ષકએ ભગવાનને બંધનમાંથી મુક્ત કર્યા અને પ્રભુ સમક્ષ ક્ષમાયાચના કરી. વિજયા અને પ્રગભાએ પ્રભુને વિનયયુક્ત વિધિપૂર્વક વંદન કરીને પ્રભુની કઠોર તપશ્ચર્યા અને સાધના તથા સહનશીલતાની પ્રશંસા કરી. સામા અને જયંતી : આ બન્ને પરિત્રાજિકાઓએ ભગવાનને વિજ્યા અને પ્રગ૯ભાની જેમ બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા. રક્ષકએ ભગવાન પ્રત્યે દુર્વ્યવહાર કર્યો તેની ક્ષમા માગી હતી. જયેઠા : ક્ષત્રિયકુંડ ગ્રામના સિદ્ધાર્થ રાજાના ષ્ઠ પુત્ર નંદીવર્ધનની પત્ની અને વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેડા રાજાની પુત્રી. તે અત્યંત સૌંદર્યવાન હતી, કળાચાતુર્યમાં નિપુણ હતી. વળી એનું શીલ પણ ઊંચા પ્રકારનું હતું. લેક એની મુક્તકંઠે પ્રશંસા કરતા હતા. તેણે ભગવાન મહાવીરના ઉપદેશ-શ્રવણથી સમકિત મૂળ બાર વ્રત અંગીકાર કર્યા હતાં. વ્રત પાલનમાં અત્યંત દઢ હોવાથી કોઈનાથી અંજાઈને કે યુક્તિ-પ્રયુક્તિથી લલચાઈ ને ત્રતખંડન કરે તેવી ન હતી એક વખત ઇન્દ્રસભામાં ઇન્દ્ર મહારાજે કાના શીલનાં વખાણ કર્યા, અને કહ્યું કે, ગમે તેવા દેવ-દેવેન્દ્રથી પણ ખા ચલિત થાય તેમ નથી. ત્યાર પછી કઈ એક દેવે પિતાની શક્તિના પ્રભાવથી તેણીનું હરણ કરીને વનની એકાંત જગ્યાએ છોડી દીધી. પછી હસ્તિ, અશ્વ, પાયદળ વગેરે સૈન્ય ઉતાર્યું. અને પોતાને અપૂર્વ વૈભવ દર્શાવીને કહ્યું કે, “ તું અહીં એકલી છે. અમારી પત્ની બની જા. તને અપૂર્વ સુખ અને સંપત્તિ મળશે.” જયેષ્ઠાએ કાનમાં આંગળી નાખીને કહ્યું, “સ્વર્ગમાંથી કેઈ દેવ આવે, તો પણ હું મારા વ્રતમાંથી ચલિત થવાની નથી. અને અન્ય કઈ પતિ કરીશ નહિ. ” દેવતાએ કહ્યું, “હે યેષ્ઠા ! અમે તને બળાત્કારે ગ્રહણ કરીશું.” તેણીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે, “હું આત્મહત્યા કરીશ.” આ રીતે દેવે જયેષ્ઠાના વ્રતપાલનના દૃઢ વિચારથી પ્રસન્ન થયા અને પિતાનું મૂળ રૂપે પ્રગટ કરી કહ્યું, “હે પુણ્યવતી ! તું સતી છે. અમે તારી પરીક્ષા કરી અને તેમાં તું સફળ થઈ છે. આ કુંડળની ભેટ સ્વીકારો.” પછી દેવોએ યેષ્ઠાને નંદીવર્ધનને ત્યાં પાછી મૂકી દીધી. દેવોએ નંદીવર્ધનને ધેાની પરીક્ષાનું વૃત્તાંત નિવેદન કર્યું અને મહાસતીનું બિરુદ આપીને વિદાય થયા. સંસારી જીવન જીવતાં જીવતાં ભેચ્છાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સહૃદયપણે ઉપાસના કરી હતી. અંતે ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરીને સર્વ કર્મને ક્ષય થતાં મોક્ષગુખની પ્રાપ્તિ કરી. યેષ્ઠાનું જીવન એટલે શીલધર્મની શીતળ સૌરભ અને સંયમની શોભા. યશસ્વતી : એનું બીજુ નામ શેષવતી હતું. માતા પ્રિયદર્શન અને જમાલીની પુત્રી. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] [ શાસનનાં શમણીરત્ન માતૃપક્ષે અને પિતૃપક્ષે ભગવાન મહાવીરના પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. બાલ્યાવસ્થાથી જ એનું મન ધર્મ તરફ કેન્દ્રિત થયેલું હતું. રાજકુળની પરંપરાનુસાર યશસ્વતીને શિક્ષણસંસ્કાર આપવામાં આવ્યાં હતાં. એના પ્રભાવથી તે ધર્મારાધનામાં વધુ સ્થિર બનીને શ્રાવિકા ધર્મ પાલન કરી આદર્શ શ્રાવિકા બની હતી. સુપેઠા : વિશાલ નગરીના ચેટક રાજાની બે રાજકુંવરીમાં એક ચેલણ અને બીજી સુષ્ઠા. બંને બહેને એકબીજા માટે અત્યંત નેહ ધરાવતી હતી. શ્રેણિક રાજા કપટથી ચેલણાને પરણ્યા પછી સુજ્યેષ્ઠા એકલી પડીને ધર્મારાધનાથી વૈરાગ્ય પામીને ચંદનબાળા પાસે પાંચ મહાવ્રત ધારણ કરી ચારિત્રનું પાલન કરવા લાગી. એક વખત પઢાળ નામને વિદ્યાધર વિમાનમાર્ગે જતા હતા ત્યારે અત્યંત રૂપલાવણ્યયુક્ત સુજયેષ્ઠા સાધ્વીને તપશ્ચર્યામાં લીન થયેલી જોઈને માહિત થયે અને ભ્રમરનું રૂપ ધારણ કરીને સુકાની નિમાં વીર્ય મૂકયું. સમય વીતતાં સુચેષ્ટા ગર્ભવતી થઈ. અન્ય સાધ્વીઓને તેની જાણ થઈ. “પપિણી! તે શિયળનું ખંડન કર્યું' એવા શબ્દોથી તેની નિંદા થવા લાગી. સુયેષ્ઠાએ પ્રત્યુત્તર રૂપે સાધ્વીઓને જણાવ્યું, “મેં મન, વચન અને કર્મથી શિયળ ખંડન કર્યું નથી. સાધ્વીઓએ જ્ઞાની ભગવંતને સુજ્યેષ્ઠાના સતીત્વની શંકાને પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુરુએ કહ્યું કે, “સુણા સતી છે. આ તે વિદ્યાધરનું કુકૃત્ય છે.” ગર્ભકાળ પૂર્ણ થતાં સુજયેષ્ઠાએ પુત્રને જન્મ આપ્યું અને શ્રાવકને ઘેર રાખવામાં આવ્યું. સત્યથી નામ પાડવામાં આવ્યું. આ બાજુ સુષ્માએ કઠિન તપશ્ચર્યા કરતાં કરતાં કર્મય કરી, આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદની પ્રાપ્તિ કરી. પ્રભાવતી : ચેડા રાજની પુત્રી અને સિંધુ-સૌવીર દેશના રાજા ઉદયનની રાણી. વીતભયનગર અત્યંત સમૃદ્ધ હોવાથી રાજધાની તરીકે ગણાતું હતું. રાજા-રાણી ધર્મમાં અત્યંત શ્રદ્ધા ધરાવતાં હતાં. રાણીએ પુત્રને જન્મ આપ્યું. રાજા-રાણી અત્યંત આનંદપૂર્વક કાળનિર્ગમન કરવા લાગ્યાં. એક દિવસ વીત્તભયનગરના ચેકમાં એક નાવિકે એક લાકડાની પેટી લાવી મૂકી. આ પિટી સંબંધી વૃત્તાંત એ છે કે, વિદ્યન્માલી દેવે પિતાના ધર્મમિત્ર નાગિલની સૂચનાથી ગશીર્ષ ચંદનની કાર્યોત્સર્ગ મુદ્રાવાળી ભગવંત વિચરતા હતા ત્યારે જ પ્રતિમા બનાવીને વસ્ત્રાલંકારથી વિભૂષિત કરીને પેટીમાં સુરક્ષિત રાખીને આ પેટી સમુદ્રમાર્ગે જત નાવિકને આપીને કહ્યું કે, “હે ભદ્ર ! તારું કલ્યાણ થશે. તું આ પેટી સૌવીર દેશના વીતભયનગરના ચેકમાં મૂકી દેજે અને જે આ પેટી ઉઘાડશે તે ભાગ્યશાળી ગણાશે અને સર્વ રીતે સુખ ને કલ્યાણને પામશે.” વીતભયનગરના ચોકમાં મુકાયેલી આ પેટી ઘણા પ્રયત્ન કરવા છતાં ખૂલતી ન હતી. રાજા ચિંતાતુર બનીને ભજન કરતા હતા ત્યારે રાણી પ્રભાવતીએ ચિંતાનું કારણ પૂછયું. કારણ જાણીને રાણીએ પેટી ખેલવા માટેની પિતાની તૈયારી દર્શાવી. જનસમૂહની વચ્ચે રાણી પ્રભાવતીએ જઈને પેટી પર જળ-દૂધથી અભિષેક કર્યો. ધૂપ-દીપ-અક્ષત વગેરેથી પૂજા કરી. પછી અરિહંત ભગવાનનું સ્મરણ કરીને બેલી, “હે દેવાધિદેવ ! અરિહંત ભગવાન ! મને દર્શન Page #139 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન [ ૧૦૯ આપે.” અને પેટ ખૂલી ગઈ! લેકમાં જૈનધર્મનો પ્રભાવ વધ્યું. રાજાએ જિનમંદિર બનાવીને પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. નગરજને પ્રતિમાની હંમેશાં પૂજા કરવા લાગ્યાં. પ્રભાવતીના જીવનને એક બીજો પ્રસંગ પણ અત્રે ઉલ્લેખનીય છે. એક વખત પ્રભાવતી પ્રભુભક્તિ કરતી હતી ત્યારે રાજાએ તેનું મસ્તક ન જોયું; માત્ર ધડ જોયું. રાજા ચિંતાતુર બની જતાં વીણાવાદનમાં ભંગ પડ્યો. રાણીના આગ્રહથી રાજાએ પૂર્વવૃત્તાંત સંભળાવ્યું પણ રાણું મૃત્યુની આ આશંકાથી ચિંતિત કે વ્યથિત ન બની. એક વખત રાણી પ્રભાવતીએ પૂજાવિધિના ઉપયોગ માટે દાસી પાસે શુદ્ધ વસ્ત્ર મંગાવ્યાં. આ વસ્ત્રો પર લેહીના ડાઘ જોઈને આક્રોશથી દાસી પર પ્રહાર કર્યો. આ પ્રહારથી દાસીનું મરણ થયું. રાણીએ એ જ વસ્ત્ર પુનઃ જોતાં તે સફેદ દેખાયાં. રાણીને ઘણે પશ્ચાત્તાપ થયે. પંચેન્દ્રિય જીવની હત્યાથી અત્યંત વિવશ બની ગઈ. તેણીએ વિચાર્યું કે, હવે મારું આયુષ્ય અ૯પ છે, એટલે રાજાની આજ્ઞા લઈને દીક્ષા અંગીકાર કરશે. રાજાએ પ્રભાવતીને દીક્ષાની સંમતિ આપી કહ્યું કે, “તું દેવલોકમાં જાય તે મને યાદ કરીને પ્રતિબોધ કરજે.” પ્રભાવતીએ ઉત્કૃષ્ટ તપ કરીને સંયમની અપૂર્વ આરાધના કરી. અંતે અનશન કરીને દેવગતિ પ્રાપ્ત કરી. પ્રભાવતી સતીઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, તેનું કારણ નિષ્ઠાપૂર્વકની અરિહંત પરમાત્માની ભક્તિ કે જેમાં સમર્પણભાવના હતી. તેમ જ જૈનધર્મ પ્રત્યેની અવિચળ શ્રદ્ધાને કારણે વીતભયનગરના રાજા અને નગરજનોને તેમણે જેનધર્મના અનુયાયી બનાવ્યાં હતાં. પ્રભાવતીએ જેનધર્મની આરાધના કરીને જિનશાસનની સુંદર પ્રભાવના કરી એટલે પ્રાતઃસ્મરણીય સતીઓની યાદીમાં સ્થાન પામી છે. ચલણા : ચેટક રાજાની પુત્રી અને મહારાજા શ્રેણિકની રાણી. ચેલ/ સતીએ શ્રેણિકની જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધારીને તેમાં દિનપ્રતિદિન વધુ આરાધનામય બને તે માટેનું પુણ્યકાર્ય કર્યું હતું. રાજ–રાણ હર્ષોલ્લાસથી સમય વ્યતીત કરી રહ્યાં હતાં. સમય જતાં ચેલણાના ગર્ભમાં પૂર્વભવનો સૈનિકને જીવ ઉત્પન્ન થયે. એનું નામ કુણિક પાડવામાં આવ્યું. તદુપરાંત હલ્લ અને વિહલ્લ નામના બે પુત્રોને પણ જન્મ થયે. રાજાને વિચાર આવ્યું કે ચેલણ માટે એક મહેલ બનાવું. પછી રાજાએ એક તંભવાળે મહેલ બનાવ્યું. આ મહેલ બનાવવા માટે અભયકુમારે વનમાં સર્વલક્ષણયુક્ત વૃક્ષના અધિષ્ઠાયક દેવની કૃપા પ્રાપ્ત કરી હતી. વનમાં આ જગ્યા નંદનવન સમાન બની ગઈ. બેનમૂન સુંદર વૃક્ષો અને વનરાજિથી પ્રફુલ્લિત વાતાવરણવાળા મહેલમાં રાણી ચેલણ પુષ્પમાળા ગૂંથતી ને સર્વજ્ઞ ભગવાનની હૃદયની શુભભાવનાથી ભક્તિ કરતી હતી. એક વાર રાજા-રાણ મહાવીર ભગવંતની દેશને સાંભળવા ગયાં. પ્રભુવાણીનું શ્રવણ કર્યા પછી પાછાં વળતાં રસ્તામાં ખભા પરનાં વસ્ત્રરહિત શીત પરિષહ સહન કરતા મુનિ મહારાજ જોયા. ચેલણાએ રથમાંથી નીચે ઊતરીને વંદન કર્યું અને મુનિરાજ શીત પરિષહ સહન કરે છે એ વિચારમાં લીન બની ગઈ. એક રાત્રિએ ચેલણને હાથ વસ્ત્રની બહાર નીકળી ગયા અને ઠંડીથી ડરી ગયો. ચલણ નિદ્રાધીન અવસ્થામાં એકાએક બોલી ઊઠી, “વસ્રરહિત એ મુનિનું શું થશે ?' Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] [ શાસનનાં શ્રમણીરને શ્રેણિક રાજાને આ સાંભળતાં જ ચલણા રાણીના શીલ પર શંકા થઈ. અનેક તર્ક-વિતર્ક કરતાં રાત વીત્યા પછી વહેલી સવારે રાજાએ અભયકુમારને આવેશમાં આવીને હુકમ કર્યો કે, મારા અંતઃપુરમાં દુરાચાર ફેલાઈ ગયું છે માટે ત્યાં આગ લગાડી દે.” અભયકુમારે પિતાની બુદ્ધિથી નિર્ણય કરીને જીર્ણ હસ્તિશાળાને સળગાવી દીધી અને રાજાને સંદેશો મોકલ્યા કે આપનું અંતઃપુર સળગાવી દીધું છે. શ્રેણિક રાજા ભગવાન મહાવીરની દેશના સાંભળવા ગયા. દેશના પૂર્ણ થતાં પ્રભુને વંદન કરી વિનમ્રભાવે પૂછ્યું કે, ચેલણ પતિવ્રતા છે કે નહિ ? ભગવંતે પ્રત્યુત્તર આપ્યું, “રાજન, તારી રાણી પતિવ્રતા છે, મહાસતી છે. તે શીલરૂપી અલંકારથી વિભૂષિત છે.” રાજાએ ત્યારબાદ સત્ય વૃત્તાંત જાણી અભયકુમારની બુદ્ધિની પ્રશંસા કરી. રાજાના મનની શંકા પણ નિર્મૂળ થઈ ગઈ. આ પ્રસંગ ચેલણની મુનિમહારાજ પ્રત્યેની ભક્તિને નમૂન છે. અભયકુમારે દીક્ષા લીધા પછી કુણિકે રાજા શ્રેણિકને કારાવાસમાં પૂરી દીધો હતો. કુણિક બંદોબસ્ત કડક હોવાથી કઈ પણ વ્યક્તિ શ્રેણિક પાસે જઈ શકતી ન હતી. માત્ર માતા ચિલણને જવાની છૂટ આપી હતી. ચેલણ પોતાના દીર્ઘ અને શ્યામ વાળની વચ્ચે અડદનો લાડુ સંતાડીને લઈ જતી અને શ્રેણિકને આપતી રાણીએ પોતાના વાળ શરાબથી લેપ્યા હતા. રાજા રાણીના વાળમાંથી નીકળતાં શરાબનાં ટીપાંનું પાન કરીને સુધાતૃપ્તિ કરતો હતો. એક વખત કુણિક ભોજન કરવા બેઠો હતો ત્યારે તેને પુત્ર મેળામાં આવીને બેઠો અને ત્યાં બેઠાં બેઠાં જ પેશાબ કર્યો. પેશાબ ભેજનની થાળીમાં પડયો. પેશાબથી દૂષિત ભોજન કાઢી નાખી બાકીનું ભેજન આરોગ્યું અને માતાને ઉદ્દેશીને કહ્યું, “મારા જે બીજે કઈ પિતા છે કે જેને આ પુત્રપ્રેમ હોય ?” ચેલણાએ જવાબ આપતાં જણાવ્યું, “મારા ગર્ભમાં તું આવ્યું ત્યારે મને શ્રેણિક રાજાના કલેજાનું માંસ ખાવાનો દેહદ થયે હતો. રાજાએ અભયકુમારની સલાહથી મારી ઇચ્છા પૂર્ણ કરી હતી. ત્યારથી જ મને ખ્યાલ આવ્યો હતો કે તું પિતાને વેરી થવાનો છે. તારે જન્મ થતાં જ મેં તેને ઘેર જંગલમાં મૂકી દીધો હતો. પણુ રાજા શ્રેણિકે પુત્રહને વશ થઈને તેને પાછો લાવીને લાડકોડથી ઉછેર્યો. આનું નામ તે પુત્રનેહ. તારે પુત્ર પ્રેમ તે કંઈ જ નથી. સાચો પુત્ર પ્રેમ તે શ્રેણિકને જ છે.” માતાના મુખેથી પુત્ર પ્રેમનું વૃત્તાંત સાંભળીને કુણિકને અત્યંત ભ થયો અને તુરત જ હાથમાં લાંબો દંડ લઈને પિતાજીને કારાવાસમાંથી મુક્ત કરવા માટે ઘસી આવ્યો. કણિકને આ રીતે આવતો જોઈને શ્રેણિકને વિચાર આવ્યું કે તે મારો વધ કરવા આવે છે એમ માનીને પિતાની જીભ પર કાળક્ટ વિષ મૂકીને પ્રાણત્યાગ કર્યો. આ બધા પ્રસંગો પરથી જાણી શકાય છે કે ચેલણાએ સતી, રણ, માતા અને ભક્તિપરાયણ નારી તરીકે ઉચ્ચ કોટિનું સ્થાન મેળવ્યું હતું. શિવાદેવી : વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેટક રાજાની પુત્રી અને ઉજજેનનગરીના રાજા ઉદયનની રાણી. ઉજજૈન નગરીમાં મૂકીને ભયંકર રોગ ફેલાયે હતો. ઘણા બધા માણસે મરકીનો ભાગ બનીને ત્રાસી ગયા હતા. રાજવૈદ્ય અને અન્ય બુદ્ધિશાળી લેકેને ભેગા કરીને નિવારણ માટે પ્રયત્ન કર્યા પણ નિષ્ફળતા મળી. રાણી શિવાદેવી પણ આ ઉપદ્રવથી અત્યંત Page #141 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૧૧૧ ચિંતાતુર હતી. અંતે એક રાજાએ ઉપાય સૂચવતાં જણાવ્યું કે, “હે મહારાજા ઉદયન ! આ દૈવી પ્રપ છે. એટલે જે આપની શીલવતી રાણી યક્ષની પૂજાવિધિ કરે તે મરકીને ઉપદ્રવ દૂર થશે.” બધી રાણીઓમાં અગ્રેસર એવી શિવાદેવીએ ભાવપૂર્વક યક્ષપૂજા કરી. આ પૂજાના પ્રભાવથી મરકીનું નિવારણ થતાં સૌને શાંતિને અનુભવ થયે. એક દિવસ રાજદરબારમાં અગ્નિ પ્રગટ થયે. અગ્નિ કઈ રીતે કાબૂમાં આવતો ન હતો એટલે આ કુદરતી પ્રકોપ છે એમ લાગ્યું. તેના નિવારણ માટે કઈ સતી–પતિવ્રતા સ્ત્રી આ અગ્નિ પર જળ છાંટશે તે અગ્નિ શાંત થશે એમ જાણવામાં આવ્યું. આ પ્રસંગે શિવાદેવીએ પ્રભુનામસ્મરણ કરીને જળ બ્રહ્યું અને અગ્નિ શાંત થયે. ભગવાન મહાવીર ઉજજૈન નગરીમાં પધાર્યા ત્યારે શિવાદેવી પ્રભુના ઉપદેશથી વૈરાગ્યવાસિત બની. અંતે દીક્ષા અંગીકાર કરીને ચંદનબાળા સાથે રહીને તપ અને વ્રતનું વિશુદ્ધ ભાવથી પાલન કરી આત્મકલ્યાણ સાધ્યું. શિવાદેવીના સતીત્વની કથા સતીઓના ગૌરવને વધારે છે. ધારિણી : વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેટક મહારાજાની પુત્રી, ચંદનબાળાની માતા અને ચંપાનગરીના દધિવાહન રાજાની રાણી. ઉજજૈન નગરીના રાજા ચંડપ્રદ્યોતને ગોપાળ અને પાલક નામના બે પુત્રો હતા. એક વાર આચાર્ય ધર્મષસૂરિ નગરીમાં પધાર્યા ત્યારે ગોપાળે આચાર્ય ભગવંતનાં ઉપદેશ–વચને સાંભળ્યાં : “કમ્રૂપ જળને તરંગોથી ઘસડાયેલાં પ્રાણીઓ આ સંસાર સમુદ્રમાં એકઠાં થાય છે, અને જુદાં પડે છે, જેથી કેણ કોનાં બાંધવ છે? તુ પરિવર્તનના ચક્રમાં વીતી ગયેલી તુ પુનઃ આવે છે. સૂર્ય-ચંદ્ર અસ્ત થયા પછી ઉદય પામે છે; પણ સરિતાનું જળ અને માનવજન્મ એક વાર મળ્યા પછી ફરી પાછો મળ દુર્લભ છે.” આ વાણીથી વૈરાગ્ય પામેલા ગોપાળે પ્રત્રજ્યા અંગીકાર કરી. પાલકને દંતિવર્ધન અને રાષ્ટ્રવર્ધન નામના પુત્ર હતા. તેઓ ધર્મશાસ્ત્રના અભ્યાસી હતા. યુવાનવયે બંને પુત્રોનાં લગ્ન થયાં. રાજા પાલકને વૈરાગ્યભાવ જાગ્રત થતાં દંતિવર્ધનને રાજ્ય સોંપીને દીક્ષા લીધી. રાષ્ટ્રવર્ધનની રાણી ધારિણી શિયળવંતી હતી. તેને અવંતીસેન નામનો પુત્ર હતો. ધારિણી સ્વર્ગની અપસરા સમાન રૂપ અને સૌંદર્યથી શોભતી હતી. આ જોઈને દંતિવર્ધન રાજાએ દૂતી મારફતે સંદેશ કહેવડાવ્યું કે, “ધારિણી! તું મારી પત્ની થા.' આ સાંભળીને ધારિણીએ પ્રત્યુત્તર પાઠવ્યું કે, “રાજા થઈને આવી માંગણી કરતાં લજજા આવતી નથી ? હું નાનાભાઈની પત્ની હું તેને પણ ખ્યાલ નથી ? પરસ્ત્રીગમન કરનાર નરકમાં જાય છે. પરસ્ત્રીગમનની ઇચ્છાવાળો રાવણ પોતાના કુળને નાશ કરીને નરકમાં ગયા.” ધારિણીનાં આવાં વચનોથી નારાજ થયેલા દંતિવર્ધને રાષ્ટ્રવર્ધનને વધ કરવા વિચાર્યું અને ભાઈને નાશ કર્યો. હવે ધારિણી પ્રાપ્ત થશે એમ હૃતિવર્ધન વિચારતો હતો. ધારિણીએ આ સમાચારની ખબર પડતાં જ શિયળના રક્ષણ માટે કૌશંબીનગરીને ત્યાગ કરીને વૈરાગ્યભાવનાથી ચંદનબાળા પાસે દીક્ષા લીધી. પિતે ગર્ભવતી છે એ વાત દીક્ષા સમયે જણાવી ન હતી. કાળક્રમે ગુરુએ ધારિણી ગર્ભવતી છે એ જાણીને ઠપકો આપતાં કહ્યું, “તે સાધવી થઈ ને આ પાપ કર્યું ? ' ધારિણીએ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] [ શાસનનાં શ્રમણીરત્ને : પ્રત્યુત્તર આપ્યા, દીક્ષા લેવાની હતી તે વખતે જ હું ગર્ભવતી હતી. જો મે પહેલેથી જ આ વાત જણાવી હોત તે મને દીક્ષા આપવામાં આવી ન હાત. માટે પહેલેથી વાત કરી ન હતી. ' સમય વીતી ગયા અને અનુક્રમે ધારિણીએ પુત્રને જન્મ આણ્યે. આ પુત્રને વસ્ત્રાલ કારાથી અલંકૃત કરીને અવંતીસેન રાજાના આંગણમાં મૂકી આવવામાં આવ્યેા. અવંતીસેન રાજાએ આ પુત્રને જોયા. તેને સ્વીકાર કર્યાં અને જન્માત્સવ ઊજવ્યેા. લાલનપાલન કરીને મણિપ્રભ નામ પાડયું. રાજા પરલેક સિધાળ્યા એટલે પ્રધાને મણિપ્રભના રાજ્યાભિષેક કરીને તેને રાજા બનાવ્યેા. દાંતિવનને કોઈ સંતાન ન હતું. વળી ભાઈના વધથી ઘણા પશ્ચાત્તાપ થયા હતા. એણે પેાતનું રાજ્ય અવંતીસેનને સાંપીને દીક્ષા લીધી. હવે અવ'તીસેન બળવાન થયા ને મણિપ્રભ પાસે દંડ માંગવા લાગ્યા. રાજાએ દંડ ન આપ્યા એટલે પેાતાના સૈન્યથી કૌશ’મીનગરીને ઘેરા ઘાલ્યા. ત્યારે સાધ્વીમાતા ધારિણીએ ધર્મોપદેશ આપતાં જણાવ્યું કે, · પુણ્યથી ઉત્તમ કુળમાં જન્મ મળે છે. રાજ્યવૈભવ, શરીરસ`પત્તિ, નિરોગીપણું, પુષ્પ આયુષ્ય, વિદ્યા અને યશ આદિ પુણ્યથી જ મળે છે. મહાભયંકર અટવીમાં પણ ધર્મ જ રક્ષણ કરે છે. પુણ્યથી જ સ્વ અને માક્ષના શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. માટે ધર્માંની ઉપાસના કરવી જોઈ એ. ’ સાધ્વી માતાનાં વચનો સાંભળીને બંને ભાઇ એ પ્રભાવિત થયા અને સમકિત રૂપ ખાર વ્રત અંગીકાર કરીને વીતરાગ ભગવતે દર્શાવેલ ધર્માંનું શુદ્ધ ભાવથી પાલન કરવા લાગ્યા. સાધ્વીજી ધારિણીએ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની મન, વચન અને કાયાના શુભ યાગથી પાલન કરીને, સ કર્મનો ક્ષય થતાં મેાક્ષસુખની પ્રાપ્તિ કરી. આ રીતે ધારિણી એક વિદુષી નારી, સમથ વિચારક અને ધર્મપ્રિય સતી હતા. અગાવતી : ઉજ્જૈન નગરીના મહાપરાક્રમી રાજા ચ'ડપ્રદ્યોતની રાણી અને રૂપસુંદરી વાસવદત્તાની માતા. વાસવદત્તા રાજાને પુત્ર કરતાં પણ અધિક પ્રિય હતી એક વખત ચડપ્રદ્યોત રાજાએ મૃગાવતીનું ચિત્ર જોયું ને એનાં રૂપલાવણ્યથી મેાહિત થઈ ગયા. એને પેાતાની રાણી બનાવવા માટે વિચાયુ. રાજાએ કૌશી નગરી પર આક્રમણ કર્યુ. ભય અને રોગથી શતાનિક રાજાનું મૃત્યુ થયું. આથી મૃગાવતી રાણીને વિચાર આવ્યે કે અમારું શિયળ રક્ષણ કરવું મુશ્કેલ થશે. એટલે કૌશી નગરીમાં બિરાજમાન ભગવાન મહાવીર પાસે જઈ ને મૃગાવતીએ દીક્ષા લીધી. ચંડપ્રદ્યોત રાજ્યની રાણીએ – શિવા અને અંગારવતીએ ભગવાન મહાવીરની દેશના સાંભળવા માટે ચડપ્રદ્યોત રાજાની આજ્ઞા માગી. ભગવતની દેશના સાંભળીને અંગારવતી વિચારવા લાગી કે ‘ અંતઃપુરમાં બીજી રાણીએ છે, છતાં રાજા ક્ષણભ`ગુર સૌ' થી માહિત થયેા છે. જીવનની સાર્થકતા આ ભેગમાં નથી, ’ એમ વિચારીને મૃગાવતીની માફક અગારવતીએ પણ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. અગારવતીએ વ્રતાનુ પાલન કર્યુ. અને તપધમની આરાધના કરી આત્મકલ્યાણ સાધ્યું. ભદ્રા : ચંપાનગરીના સમૃદ્ધ અને સુપ્રસિદ્ધ ધર્માનુરાગી કામદેવ શેઠની પત્ની. એક વખત ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં ભગવાન મહાવીર પધાર્યાં હતા. તે સમાચાર જાણીને Page #143 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને [ ૧૧૩ નગરજનો પ્રભુની દિવ્ય વાણીનું શ્રવણ કરવા જતાં હતાં ત્યારે કામદેવ પણુ અપૂર્વ શ્રદ્ધા અને ધમ ભાવનાથી પ્રેરાઈ ને ગયા હતા. પ્રભુની વાણીથી પ્રભાવિત થઇ ને તેણે શ્રાવકધમ વિધિપૂર્વક સ્વીકાર કર્યાં. ઘેર જઈ ને તેણે પત્નીને પેાતાની હકીકત જણાવી ત્યારે ભદ્રા પણ પ્રેરણા પ્રાપ્ત કરીને પ્રભુ પાસે ગઈ અને શ્રાવિકાનાં વ્રત અંગીકાર કર્યાં. દિનપ્રતિદ્દિન વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થતી ગઈ. જીવનનાં અ ંતિમ વીસ વરસ સમકિત મૂળ ખાર વ્રતનું ઉત્કૃષ્ટ રીતે પાલન કરીને જન્મ સફળ કર્યાં. ભદ્રા : રાજગૃહી નગરીના ધનાઢય શેઠ ગાભદ્રની પત્ની અને શાલિભદ્ર-સુભદ્રાની માતા. પતિના અકાળ મૃત્યુથી પુત્ર-પુત્રીના ઉછેરની જવાબદારી તેના પર આવી પડી, પતિએ વેપારના ક્ષેત્રે જે નામના મેળવી હતી તેને અનુરૂપ જવાબદારી સ્વીકારીને વેપારના વિકાસ કર્યો. શાલિભદ્ર પ્રત્યે માતૃસહજ વાત્સલ્યથી પ્રેરાઇને તેને 'ધાની જવાબદારી સોંપી નિહ. માતાએ શાલિભદ્રને રૂપ, ગુણ અને શીલસ'પન્ન ૩૨ કન્યાએ સાથે પાણિગ્રહણ કરાવ્યું હતું. શાલિભદ્ર સાત માળના ભવ્ય મહેલમાં ભૌતિક સુખસમૃદ્ધિ ભાગવતે ૩૨ કન્યાએ સાથે રંગરાગમાં લીન બનીને સમય વ્યતીત કરી રહ્યો હતા. તેના વ્યાપારમાં દિનપ્રતિદિન વૃદ્ધિ જ થતી રહી, એટલે આર્થિક સુખા તે કઇ પાર જ ન હતા. આર્થિક સમૃદ્ધિ માટે એક કથા એવી છે કે, ગાભદ્ર શેડ મૃત્યુ પામીને દેવલાકમાં ગયા, જ્યાંથી પુત્રસ્નેહને કારણે શેઠ પ્રતિદિન તેત્રીસ પેટીએમાં કિંમતી વચ્ચે અને આભૂષણા મેાકલતા હતા. પરિણામે, શાલિભદ્રના અપૂ ધનવૈભવની વાતા સાંભળીને લેાકેા આશ્ચય મુગ્ધ થઈ ગયાં હતાં. માતાની વ્યવહાર અને વેપારની કુશળતા અને પિતાની દૈવી સહાય હોવાથી શાલિભદ્ર નિશ્ચિ ંત બનીને સુખસમૃદ્ધિમાં લીન અની ગયા હતા. એક વખત રાજગૃહી નગરીમાં નેપાળના એક વેપારી ૧૬ મૂલ્યવાન રત્નક ખલ લઈ ને આબ્યા નગરીમાં બધે ફર્યાં પણ કોઈ એ રત્નક બલ ખરીદી નહિ. એક કંબલની કિંમત સવાલાખ સુવર્ણ મુદ્રા હતી. આવી માંથી કંબલ કાણુ ખરીદે ? છેવટે ભદ્રા માતાએ રાજગૃહીનુ ગૌરવ સાચવવા બધી જ કબલ ખરીદી લીધી. પ્રત્યેકના બે ટુકડા કર્યાં અને પેાતાની ૩૨ પુત્રવધૂને એક એક ટુકડો આપી દીધા. આ રત્નક બલ એવી અદ્ભુત હતી કે શિયાળામાં ગરમી આપે અને ઉનાળામાં ઠંડક આપે. રાણી ચેલણાએ રત્નક બલની વાત સાંભળી એટલે ખરીદવાની તીવ્ર ઇચ્છા થઇ, અને શ્રેણિક રાજાને તે અંગે વાત કરી. રાજાએ નેપાલના વેપારીને મેલાવીને રત્નક બલ વિશે પૂછ્યુ. તે જવાબ મળ્યા કે બધી જ રત્નક અલ આ નગરનાં શેઠાણીએ ખરીદી લીધી છે. શ્રેણિક રાજાએ ભદ્રા શેઠાણીને રાજદરબારમાં આવવા માટે સેવક મારફતે સંદેશા માકલ્યા. ભદ્રા માતા રાજાને યેાગ્ય ઉપહાર લઈ ને રાજદરબારમાં ગઇ. રાજાને જણાવ્યું કે મારા પુત્ર શાલિભદ્રનાં સુખસમૃદ્ધિ માટે એના દેવલેાનિવાસી પિતા રાજ તેત્રીસ પેટીએ કિંમતી વસ્ત્રાભૂષણા અને રત્નોથી ભરીને માકલે છે. રત્નક બલ ખરીદ્યા પછી પુત્રવધૂને આપી, તે ખરબચડી લાગવાથી માત્ર પગ લૂછવાના ઉપયેગમાં લેવાય છે. પણ ઉપરોક્ત નિવેદન કર્યાં પછી ભદ્રા શેઠાણીએ વિનયપૂર્વક રાજાને પ્રણામ કરીને પોતાને શા, ૧૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] [ શાસનનાં શ્રમણીરત્ન ઘેર પધારવા માટે નિમંત્રણ આપ્યુ. શેઠાણીએ ઘેર જઈ ને રાળના રાજાશાહી સ્વાગત માટે તૈયારી કરી. રાજા પણ કેટલાક દરબારીએ અને પ્રધાન સાથે આડંબર અને વૈભવ સહિત શેઠાણીને ઘેર આવ્યા. શેઠાણીએ વિનયપૂર્વક સ્વાગત કરીને યાગ્ય આસને બિરાજમાન કર્યા. માતાએ શાલિભદ્રને રાજાનુ સ્વાગત કરવા માટે કહ્યું, “ હે પુત્ર! આપણા મહેલમાં રાજા શ્રેણિક પધાર્યા છે. તે આપણા નાથ છે. ' * આ સાંભળીને શાલિભદ્રને વિચાર આવ્યા કે, મારેા પણ કાઈ નાથ છે? શું હું સ્વામી નથી ? શું હું દાસ છું? આ વિચારોમાં લીન બનતાં સંસારના સુખ પ્રત્યે વૈરાગ્ય પ્રગટયો. દીક્ષાની ભાવના સાથે એ રાજ એક એક પત્નીના ત્યાગ કરતા ગયા. આ સમયે રાજગૃહી નગરીમાં પ્રભુ મહાવીર પધાર્યા હતા. એમની પાસે જઈ ને શાલિભદ્રે દીક્ષા અંગીકાર કરી. રાગના ઘરમાંથી શીઘ્ર નીકળીને ત્યાગના ઘરમાં પ્રવેશ કરીને સાધનાનાં સોપાન સર કરવા લાગ્યું. ભદ્રા માતા અને પુત્રવધૂએએ બાર વ્રત અંગીકાર કરીને નિયમબદ્ધ જીવન પસાર કર્યુ. શાલિભદ્રે સંયમ લીધા પછી ઘાર તપશ્ચર્યા શરૂ કરીને આ ક્ષણભંગુર દેહની મમતા છોડી સમતા અને સમાધિમાં લીન થયેા. એનુ શરીર કરમાઈ ગયેલા વૃક્ષ સમાન ખની ગયું. ભગવાન મહાવીર પુનઃ રાજગૃહી પધાર્યા. શાલિભદ્ર મુનિ પ્રભુની આજ્ઞા લઈને પારણાને પ્રસગે ભદ્રા માતાને ત્યાં વહેારવા ગયા. નગરજનેા ભગવાન મહાવીર પધારેલા છે એમ જાણીને કામકાજ ડીને પ્રભુ પાસે જવાની તૈયારી કરતા હતા. ભદ્રા માતા પણ આવી જ પરિસ્થિતિમાં હતી એટલે મુનિ ( પુત્ર ) શાલિભદ્રને ઓળખી ન શકી અને શાલિભદ્ર આહાર–ગોચરી વગર પાછા વળ્યા. પાછા વળતાં એક ગોવાલણે શાલિભદ્ર મુનિને ભાવપૂર્વક દહીં વહેારાવીને પારણું કરાવ્યું. પારણું કરીને શાલિભદ્ર મુનિ ભગવાન મહાવીરની આજ્ઞા લઈ ને રાજગૃહી નગરીના પહાડ પર અનશન સ્વીકાર્યું. આ બાજુ ભદ્રામાતા પરિવાર સહિત ભગવાન મહાવીર પાસે આવી પહોંચ્યાં. ભગવાને માતાને શાલિભદ્રનું વૃત્તાંત જણાવ્યું. આથી માતાને વજ્રઘાત લાગ્યા અને મૂર્છા આવી ગઇ. શ્રેણિક રાજાએ ભદ્રા માતાને આશ્વાસન આપીને ધમાં સ્થિર રહેવા જણાવ્યું. ( ભદ્રા માતા એ માત્ર માતૃવત્સલ નહિ, પણ વ્યવહારકુશળ બુદ્ધિશાળી અને વેપારીસ્પર્ધામાં પ્રથમ પદ પ્રાપ્ત કરે તેવી સત્ત્વશીલ નારી તરીકે પણ ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. વળી, સ્ત્રી તરીકે તેમના જેવી વફાદારી, કતવ્યપરાયણતા ને ચતુરાઇ ભાગ્યે જ અન્યત્ર જોવા મળે છે. ભદ્રા માતાનું પાત્ર ભગવાન મહાવીરના સમયની સ્ત્રીએમાં અત્યંત તેજસ્વી ને પ્રેક બની રહે છે. ધારિણી : રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની રાણી અને મેઘકુમારની માતા. એક વાર ધારિણી રાણીએ રાત્રિના ચાથા પહેારમાં એવું સ્વપ્ન નિહાળ્યું કે, ચાર દાંતવાળા શ્વેત વર્ણ ના હાથી મારા મુખમાં પ્રવેશ કરે છે. આ સ્વપ્નથી નિદ્રાભંગ થતાં અરિહંત પરમાત્માનું સ્મરણ કરીને રાજાના શયનગૃહમાં જઈ ને સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ હર્ષોલ્લાસપૂર્વક જણાવ્યુ કે આ મંગલસૂચક સ્વપ્નના ફળસ્વરૂપે સગુણસંપન્ન પુત્રરત્નનો જન્મ થશે. કાળક્રમે ત્રીજ્ઞ મહિનામાં ધારિણીને દાદ ઉત્પન્ન થયા કે, વાદળથી છવાયેલું આકાશ બ્લેક ને પ્રકૃતિનાં Page #145 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણને ] [ ૧૧૫ નયનરમ્ય વાતાવરણમાં પતિ સાથે કીડા કરું. જ્યારે દેહદ ઉત્પન્ન થયે ત્યારે વર્ષાઋતુ ન હતી. એટલે એવાં વાદળો ક્યાંથી જોવા મળે ? આથી રાણી ચિંતાતુર બની ગઈ. રાજાને આ વાતની ખબર પડતાંની સાથે જ આશ્વાસન આપીને કહ્યું કે તારી મનોકામના પૂર્ણ કરીશ. રાજાએ પોતાના પુત્ર અને મંત્રી અભયકુમારને આ વૃત્તાંત જણાવ્યું એટલે તેણે અરિહંત પરમાત્માની અફુમતપ કરીને આરાધના કરી. તેમની આ સાધનાના પ્રભાવથી પ્રસન્ન થયેલા મિત્રદેવે સહાય કરવાને નિર્ણય કર્યો. એટલે આકાશમાં અકાળે મેઘયુક્ત વાદળો છવાઈ ગયાં. ધારિણી માતાએ પોતાની ઇચ્છા પ્રમાણે વાદળે જોયાં અને સંતોષ થયે. ગર્ભકાળ પૂર્ણ થતાં માતાએ પુત્રરત્નને જન્મ આપ્યું. અને મેઘથી છવાયેલાં વાદળ જવાનો દેહદ ઉત્પન્ન થયે હતું એટલે મેઘકુમાર નામાભિધાન કરવામાં આવ્યું. મેઘકુમારને રાજકુળના આચાર પ્રમાણે શિક્ષણ આપીને યૌવનવય પ્રાપ્ત થતાં સંસ્કારસંપન્ન ને સૌંદર્યવાન આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવવામાં આવ્યું. એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા તે જાણીને મેઘકુમાર પ્રભુને વંદના કરીને દેશને સાંભળવા બેઠે. પ્રભુની વાણીથી તેનું હૃદય પરિવર્તન થયું અને વૈરાગ્યભાવ જાગૃત થયે. ઘેર જઈને માતા પાસે દીક્ષાની અનુમતિ માગી. માતાએ પુત્રને સંયમજીવનની અનેકવિધ આપત્તિઓની ચેતવણી આપતાં જણાવ્યું કે, તારા જેવા સુકોમળ કાયાવાળાને દીક્ષામાં ફાવશે નહિ. સંયમ એ તે લેઢાના ચણા ચાવવા જે કઠિનતમ માને છે. પાંચ વ્રત પાળવાં એ કઈ રમતવાત નથી. ૪૨ દેષરહિત ગોચરી મેળવવા માટે ઘેર ઘેર ભ્રમણ કરવું પડશે. કષાયને ત્યાગ કરવો પડશે. પાંચ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું પડશે. આ બધું તારાથી થઈ શકશે નહિ. તારે ત્યાં એક પુત્ર જન્મે અને હું તેને લાડકોડથી ઉછેરું એવી મારી ઇચ્છા છે. અત્યારે દીક્ષા લેવાની જરૂર નથી. ધનવૈભવ અને સંસારસુખ ભેળવીને પછી દીક્ષા લેજે. માતાનાં આવાં વચન સાંભળીને મેઘકુમારે જવાબ આપ્યો કે, સુન, સુન માડી રે. મેઘ એમ ઉચ્ચરે રે, નથી નથી કેઈનું કે, આ સંસારે થિર કે નવિ રહ્યા રે, ઇન્દ્ર ચક્રવતી કેઈ... ધારિણી મનાવે રે મેઘકુમારને રે..” ઉપરોક્ત વચનોથી માતાને સમજાવીને મેઘકુમારે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી. ધારિણી માતાના એકના એક પુત્રની દીક્ષાના પ્રસંગથી માતાના ચિત્તમાં પુત્રના શિશુવયનાં સંસ્મરણે ઊભરાઈ આવવા મંડ્યાં. ચંચળ ચિત્ત ખિન્ન થઈ ગયું. ધારિણીની એક સ્ત્રી તરીકેની સમજશક્તિ અને ધર્મજ્ઞાન અનુદના કરાવે તેમ છે. ભગવાનના ઉપદેશથી વૈરાગ્યભાવ જાગે તે તે સ્વાભાવિક છે, પણ તે કાળમાં આવી સ્ત્રીઓ હતી કે સંયમજીવનની મુશ્કેલીઓથી પિતાના પુત્રને માર્ગે જતાં પહેલાં ચેતવણી આપીને સંયમને સ્વીકાર્યા પછી તેની મહત્તા-ગૌરવ વધારે એવી ભાવના હતી. સંયમમાર્ગ–ધર્મપ્રચારના કાર્યમાં ધારિણુંની કર્તવ્યપરાયણતા નારી તરીકે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] [ શાસનનાં શમણુરને બિરદાવવા ગ્ય છે. માતૃસ્નેહ ત્યાગ કરીને સુકોમળ કાયાવાળા લાડલા દીકરાને સંયમપંથે પ્રયાણ કરવાની અનુમતિ આપી, એ જ માતાના જીવનની પરમેશ્ય શુદ્ધ ચારિત્રની પારાશીશી છે. નંદા : બેનાતટ નગરના ભદ્ર શેઠની ગુણવાન પુત્રી અને રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની રાણી. માતાપિતાના લાડમાં ઊછરેલી ભદ્રાને યોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. તે અતિસ્નેહથી સુનંદા નામથી પણ ઓળખાતી હતી. કિશોરવય પૂર્ણ થઈને યૌવનકાળ આવ્યું. માતાએ તેને માટે યોગ્ય વરની તપાસ શરૂ કરી. એક વખત પ્રસન્નજિત રાજાને પુત્ર કુમાર શ્રેણિક ભદ્ર શેઠની દુકાને આવ્યું અને શેઠના કાર્યમાં સહગ આપે એટલે શેઠ શ્રેણિકને પિતાને ઘેર લઈ ગયા અને અતિથિ સત્કાર કર્યો. શેઠને ત્યાં રહેલા કુમારે નંદાને જોઈ અને એકબીજા પ્રત્યે નેહ પ્રગટયો. શેઠ આ બન્નેના પ્રેમની હકીક્ત જાણીને પ્રસન્ન થયા. શ્રેણિક શેઠને જણાયું કે મારા જેવા અજ્ઞાત વ્યક્તિ, જેનાં કુળ કે અન્ય કઈ વાતથી પરિચિત નથી, તેની સાથે આપણી દીકરીનાં લગ્ન કરવાં ઉચિત નથી. આ પ્રસંગે નંદાએ સ્ત્રીસહજ લજજાપૂર્વક વિનમ્રભાવે જણાવ્યું કે, “હે ભાગ્યશાળી, મેં નિશ્ચય કર્યો છે કે તમારા સિવાય બીજા કેઈની સાથે પાણિગ્રહણ કરીશ નહિ. જે આપ મારે સ્વીકાર નહિ કરે તે હું વ્રત ધારણ કરીને જીવન વ્યતીત કરીશ.” પરસ્પરના નેહને જોઈને છેવટે બંનેનાં ધામધૂમથી લગ્ન થયાં અને સુખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યા. શ્રેણિકના પિતા પ્રસન્નજિતને વ્યાધિ લાગુ પડવાથી નંદાને નિશાની આપીને શ્રેણિક રાજગૃહી નગરીમાં ગયે. ત્યારે નંદા ગર્ભવતી હતી અને ત્રીજે મહિને દેહદ ઉત્પન્ન થયે કે હું હાથી પર બેસીને નીકળું, વાજિંત્રોના નાદથી વાતાવરણ અત્યંત રમણીય બની જાય અને દીનદુઃખીઓને સહાય કરું. સાધુ ભગવંતની ભક્તિ કરીને સુપાત્ર દાન કરું ને વીતરાગના ધર્મને પ્રચાર કરું. માતાપિતાએ નગરના રાજાને હાથી લાવીને પુત્રીની મનોકામના પૂર્ણ કરી. ગર્ભકાળ પૂર્ણ થતાં નંદાએ એક પુત્રને જન્મ આપ્યું અને અભયકુમાર નામ પાડવામાં આવ્યું. અભયકુમાર વિચક્ષણ બુદ્ધિથી અનેકવિધ કળા અને શાસ્ત્રમાં પારંગત થઈને નંદા માતા સાથે રાજગૃહી ગયે. શ્રેણિક રાજા પણ અસાધારણ બુદ્ધિપ્રતિભાવંત પુત્ર પ્રાપ્ત કરવા બદલ પિતે ગૌરવાન્વિત થયે. નંદાએ ધર્મ ધ્યાનની સાથે દાન, ભક્તિ સાધુસેવા કરીને જીવન વિતાવ્યું. એક વખત ભગવાન મહાવીરની દેશના સાંભળીને નંદાને દીક્ષા લેવાની ઇચ્છા થતાં શ્રેણિકની રજ માંગી. રાજાએ નંદાને દીક્ષાની રજા આપીને રચિત વૈભવથી ભાગવતી દીક્ષા મહોત્સવ ઊજવ્યું. નંદાએ ચંદનબાળાની નિશ્રામાં સંયમની અપૂર્વ આરાધના કરી. જ્ઞાન, ધ્યાન તપ ને જપ દ્વારા વિશુદ્ધ ચારિત્ર પાળ્યું અને અંતે બે માસનું અનશન કરીને સર્વ કર્મ ક્ષય થતાં મેક્ષે સિધાવી. શ્રેણિકની બીજી રાણીઓ નંદમતી, નંદોત્તરી, નદિ સેન્યા, માતા, સુમરિયા, મહામતા, મરુદેવ, ભદ્રા, સુભદ્રા, સુમતા, સુમના, ભુતદત્તા વગેરેએ પણ પ્રભુ પાસે દીક્ષા લઈને ચારિત્રનું પાલન કરવાપૂર્વક આત્મકલ્યાણ સાધ્યું. સુભદ્રા : વસંતપુર નગરના રાજા જિતશત્રુના પ્રધાન નિદાસ તત્વમાલિની દીકરી. જિનદાસ જૈન ધર્મને ઉપાસક હેવાથી પુત્રીને જૈનકુળમાં પરણાવવા ઈચ્છતો હતે. એક વખત Page #147 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને [ ૧૧૭ ચ’પાપુરીથી બૌદ્ધધર્મી યુદ્ધદાસ નામના વેપારી વસતપુર આવ્યા. દેવાંગના સમાન રૂપાળી સુભદ્રાને જોઈ ને પ્રથમ દૃષ્ટિએ પ્રેમ ઉદ્ભવ્યે. આ કોની પુત્રી છે? એ વિચારથી તપાસ કરતાં જાણવા મળ્યું કે જિનદાસ શેઠની પુત્રી છે અને જૈનધર્મી યુવાનને પરણવાની છે. આ સાંભળીને યુદ્ધદાસે વિચાર કર્યો કે જૈનધમ સ્વીકારી લઉં તેા સુભદ્રા પ્રાપ્ત થશે. બુદ્ધદાસે પોતાની યાજના સફળ કરવા માટે જૈનધર્મના અભ્યાસ કર્યાં અને શ્રાવક તરીકેની ક્રિયા પણ કરવા માંડી. પછી સાધુમહારાજના સત્સંગ કરીને શાસ્ત્રોક્ત રીતે શ્રાવકધમ પૂર્ણ પણે સમજી લીધા. સમય જતાં આ વેપારીના જીવનમાં પરિવર્તન આવી ગયુ. જિનદર્શન, પૂજા, વ્યાખ્યાન શ્રવણ, ગુરુભક્તિ વગેરેથી આદશ જૈન ધાર્મિક વ્યક્તિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. જિનદાસે એક વાર સાધર્મિક ભક્તિ નિમિત્તે બુદ્ધદાસને પેાતાને ત્યાં નિમંત્રણ આપ્યું. તેણે કમળપત્રથી પ્રભુની પૂજા કરી. પછી ભોજન માટે તૈયારી થઈ. વાનગીઓ પીરસવાની શરૂઆત થઇ એટલે તે કહેવા લાગ્યા, ‘ મારે વિગઇના ત્યાગ છે. માત્ર ઘીની બનાવેલી વાનગી-મીઠાઈ ગ્રહણ કરીશ. બે શાક વાપરીશ. ’ભાજન પછી થાળી ધાઇને પી ગયા અને પછી છાશ વાપરી. જિનદાસ શ્રાવક આવા દ'ભી શ્રાવકથી અત્યંત પ્રસન્ન થઈને વિચારવા લાગ્યા કે જિનેશ્વર ભગવ ંતે પ્રરૂપેલા ધનુ વિશુદ્ધ રીતે પાલન કરનાર આ જૈનધમી ને જ મારી દીકરી પરણાવું. જિનદાસે વિનયપૂર્વક યુદ્ધદાસને કહ્યું, ‘મારી એકની એક સ્વરૂપવાન અને ગુણવાન પુત્રીને આપ ગ્રહણ કરે તે રત્નના સુવર્ણની સાથે સૉંગમ થાય, તેવી રીતે આપના બંનેનું મિલન ગણાશે. ’ યુદ્ધદાસે પેાતાની સંમતિ દર્શાવી એટલે જિનદાસે હાડમાથી દીકરીનાં લગ્ન તેની સાથે કરાવ્યાં. પછી સાસુ-સસરાની આજ્ઞા લઈને બુદ્ધદાસ સુભદ્રા સાથે પોતાને ઘેર ગયેા. માતાપિતાએ પણ પુત્ર ઉત્તમ કન્યા સાથે લગ્ન કરીને આવ્યે હતા એટલે મહોત્સવ કર્યાં. 6 પ્રભાતના સમયે જાગીને સુભદ્રાએ જિનમંદિરમાં દન-પૂર્જા વગેરે વિધિ કરી અને ગુરુમહારાજને વંદન કરીને ઘેર આવી એટલે સાસુએ કહ્યું, હે પુત્રવધૂ સુભદ્રા ! અમારા બૌદ્ધ ધર્મ છે. એટલે તે ધ સિવાય અન્યત્ર કાંય પણ થ કાર્ય કરવું નહિ. ' સાસુનાં વચના સાંભળીને સુભદ્રા મનોમન વિચારવા લાગી કે, આ ભર્તાએ કપટથી મને છેતરી છે; પણ જે સત્ય છે તે જ આચરવા લાયક છે. પછી તેણીએ તે જૈનધર્માંના આચાર પ્રમાણે દિવસેા વિતાવવા માંડયા. સાસુને વહુની જૈનધર્મની ક્રિયા અને આચાર ગમતા ન હતેા એટલે ઘરમાંથી અલગ થઈ ને રહેવા જણાવ્યું. સાસુથી અલગ થયા પછી પણ જૈનધર્માંના આચારને મૂકો નિહ. હવે તે વિશેષ ભક્તિભાવપૂર્વક આરાધના કરવા લાગી. મુનિ મહારાજને શુદ્ધ આહાર પણ વહેારાવતી હતી. એક વખત માસખમણના તપસ્વી સુભદ્રાને ઘેર પધાર્યા. એ મુનિની આંખમાં તણખલું જોયુ. આ તણખલુ જો ન નીકળે તો મુનિની આંખની ષ્ટિ જતી રહે, એમ વિચારીને પેાતાની જિહ્વાથી તણખલુ ખેંચી લીધુ. એ વખતે તેણીના કપાળ પરનું તિલક મુનિના કપાળ પર ચોંટી ગયુ.... સાસુને આ વાતની ખબર પડી એટલે આવેશમાં આવીને બુદ્ધદાસને કહ્યું, તે, આ તારી શ્રીં, સાધુમાં લાભાઈ ગઈ છે, કુછંદે ચડી ગઇ છે. આ તા કુળને કલક લગાડશે. 6 Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] [ શાસનનાં શ્રમણરત્ન જોયું ને આ સ્ત્રીચરિત્ર !” સુભદ્રાએ વિચાર્યું કે મેં કંઈ પણ અજુગતું કર્યું નથી છતાં મને કલંક લગાડવામાં આવ્યું છે. આવો વિચાર કરીને તેણીએ નિશ્ચય કર્યો કે જ્યાં સુધી શાસનદેવી પ્રગટ થઈને મારું કલંક દૂર ન કરે ત્યાં સુધી કાઉસગ્ગ ધ્યાને રહીશ. કાઉસગ્ગ ધ્યાનમાં લીન બનેલી સુભદ્રાની વિશુદ્ધિને સાત્વિક આરાધનાથી શાસનદેવી પ્રગટ થઈને બોલી, “હે સુભદ્રા! કાઉસગ્ગ પારી લે.” કાઉસગ્ગ પાર્યા પછી સુભદ્રાએ શાસનદેવીને કહ્યું, “હે શાસનદેવી ! મારા કલંકનું નિવારણ કરે.” “બીજે દિવસે સવારે તારું કલંક દૂર થશે. હું આકાશમાંથી બોલું તે પ્રમાણે તું કરજે.” દેવી આ પ્રમાણે કહીને અંતર્ધાન થઈ ગયાં. સવારે દ્વારપાલે નગરના દરવાજા ખોલવા માટે પ્રયત્ન કર્યો, પણ દરવાજે લેશમાત્ર હાલ્યો નહિ. રાજાને અને નગરજનેને ખબર પડી. શાંતિપાઠ કરાવ્યા તો પણ દરવાજા ખૂલ્યા નહીં. આકુળવ્યાકુળ થયેલા રાજા, સિપાઈ એ અને નગરજનેને જોઈને અંતરિક્ષમાંથી શાસનદેવીએ કહ્યું, “ સતી સ્ત્રી હોય તે કાચે તાંતણે કૂવામાંથી ચાલણ વડે જળ ભરીને દરવાજાને છાંટશે તા દરવાજા તુરત જ ખૂલી જશે.' દૈવી વાણી સાંભળીને રાજાએ નગરમાં પડતું વજડાવ્યા. ઘણી સ્ત્રીઓએ પ્રયત્ન કર્યા છતાં સફળતા ન મળી. સુભદ્રાએ સાસુને કહ્યું કે, “તમે આજ્ઞા આપે તે હું પ્રયત્ન કરી જોઉં.” સાસુએ પ્રત્યુત્તર આપ્યું કે, “એક વાર તે કુળને કલંક લગાડ્યું છે તે ભૂં સાચું નથી, ને હવે ફરી વાર બેઆબરૂ કરવા બેઠી છે ? ” સાસુનાં વચનથી લેશમાત્ર કે પાયમાન ન થતાં સુભદ્રાએ નમ્રતાથી કહ્યું, “હે માતા! તમારી વાત સાચી છે, પણ હું આકાશમાં પ્રશ્ન પૂછું અને તેને ઉત્તર દરવાજા ઉઘાડ, એ મળે તો જઉં ? ” સુભદ્રાએ આકાશ તરફ દષ્ટિ કરીને પ્રશ્ન કર્યો. અને ઉત્તર મળ્યું કે, “દરવાજા ઉઘાડો.” આ સાંભળીને તેણીએ અનેક સ્ત્રીઓની વચ્ચેથી પસાર થઈને શીલના પ્રભાવથી પ્રસન્ન થયેલી શાસનદેવીની સહાયથી કાચા તાંતણે કૂવામાંથી જળ કાઢીને દ્વાર પર છાંટયું એટલે તે જ ક્ષણે દરવાજા ઊઘડી ગયા ! એ દરવાજો ખોલવા માટે શાસનદેવીએ કહ્યું કે, “જે કોઈ બીજી સતી સ્ત્રી હોય તે આ દરવાજે ઉઘડશે.” પણ કઈ સતી સ્ત્રી ન મળી. આ દરવાજે હજી પણ બંધ સ્થિતિમાં છે. શાસનદેવીએ અંતે કહ્યું કે, “જે કોઈ વ્યક્તિ સતી સુભદ્રાનું દુઇ ચિંતવન કરશે તેને હું શિક્ષા કરીશ.” આ પ્રમાણે કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગઈ. રાજા અને નગરજને જૈનધર્મથી પ્રભાવિત થયાં. આ ચમત્કારથી જૈનધર્મનો પ્રભાવ વધી ગયે. સાસુએ સુભદ્રાની ક્ષમાયાચના કરી અને આખું કુટુંબ જેનધમી બની ગયું. સુભદ્રાએ ગુરુ પાસે દીક્ષા લીધી. અને ચારિત્રધર્મનું ત્રિકરણ વેગે વિશુદ્ધિથી પાલન કરીને મોક્ષે સિધાવી. સુભદ્રાના સતીત્વની કટને આ પ્રસંગ અદ્ભુત છે. સતી હોવાની સાથે જિનશાસનના અનુયાયીની સંખ્યા વધારીને જૈનધર્મની પ્રભાવના કરી. રેવતી : શ્રાવસ્તી નગરીના મેઢિયા ગામની ગાથા-પત્ની અને ભગવાન મહાવીરનાં પ ચ્ચ શ્રાવિકા તરીકે યશપાર્જન કરનારી આર્ય સન્નારી. એ સતી સ્ત્રીઓમાં સુવર્ણકશળ Page #149 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] | [ ૧૧૯ ચઢાવ્યું હોય તેવી અનુપમ છે. ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળી તેણીએ જૈન ધર્મના સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત કરીને ધર્મ પ્રત્યે અવિચળ શ્રદ્ધા કેળવી હતી. રેવતીની વિશેષતા ઔષધનિર્માણમાં હતી. એણે વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરીને રાખી હતી અને તે વ્યાધિગ્રસ્ત બાળક-યુવાન-વૃદ્ધ સ્ત્રીપુરુષોને આપતી હતી. પરિણામે તેની ઔષધિથી લોકો રોગમુક્ત થઈને તેની અભાવપૂર્વક સ્તુતિ કરતા હતા. એક દિવસ રેવતીએ કેળાપાક અને બીજોરાપાક તૈયાર કર્યો. તેણીએ વિચાર્યું કે ભગવાન મહાવીર એમના શિષ્યો સાથે આ નગરીમાં પધારશે ત્યારે આ પાક વહેરાવીશ. એક વખત ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં કેઢિયા ગામની બહારના સાલકેપ્ટક ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં પ્રભુએ દેશના આપી અને ઘણું ભવ્ય જીવોએ બાર વ્રત અંગીકાર કર્યા. આ સમયે ગોશાળા આવ્યા અને પ્રભુને સેવક છે એમ જણાવીને સેવા કરવા લાગ્યા. પ્રભુથી જુદા પડ્યા પછી તેની લેડ્યા સાધી. આ વખતે સુનક્ષત્ર મુનિ વચ્ચે આવ્યા એટલે તેજલેશ્યા દાઝી ગયા અને શુભભાવમાં લીન બનીને, મૃત્યુ પામીને, બારમા અધ્યેત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. આ પ્રસંગે પ્રભુ મહાવીરને પણ તેલેથાની અસર થઈ અને છ માસ સુધી અતિસારના રોગની પીડા થઈ પ્રભુને ભયંકર વેદના થતી હતી ત્યારે એક વઘે કહ્યું કે, જે બિજોરાપાક મળે તો તેના સેવનથી રોગમુક્ત થવાશે. આ પાક રેવતીને ત્યાં છે. સિહમુનિ રેવતીને ત્યાં ગયા. પિતાની ઈચ્છા પ્રમાણે મુનિ ભગવંત પધારેલા જાણીને અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રભુને માટે બિજોરાપાક વહેરાવ્યો. આ અપૂર્વ પ્રભુભક્તિ ને સાક્ષાત્ તીર્થકર ભગવાનને ત્રિકરણ યોગશુદ્ધિથી સુપાત્ર આપવાને કારણે તેણીએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. બિજોરાપાકના ઉપયોગથી પ્રભુ રોગમુક્ત થયા. કેવું ઉત્તમ દાન! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવએમ ચારેયની ઉત્તમતાથી રેવતી આવતીને જીવ ચોવીશીમાં સમાધિ નામના સત્તરમાં તીર્થકર થશે. રેવતી સમગ્ર નારીસમુદાયમાં વિશિષ્ટ રીતે નોંધપાત્ર છે. તે જમાનામાં સ્ત્રીઓ ઔષધ બનાવવાની કળામાં નિપુણ હતી. એટલું જ નહિ, પણ સાધુ-આચારની જાણકાર હતી. જુદા જુદા પ્રકારની દવાઓ તૈયાર કરીને રાખી મૂકતી. અને કોઈ મુનિભગવંતોને વહેરાવતી. દાન વિશેની શાસ્ત્રવાણું નીચે મુજબ છે : “જ્ઞાનદાનથી જ્ઞાની થવાય, અભયદાનથી નિર્ભય થવાય, અન્નવસ્ત્રાદિના દાનથી સુખી થવાય, ઔષધદાનથી નિરગી થવાય. દાનથી યશ મળે છે, શત્રુ નાસી જાય છે અને પરજન સ્વજન બને છે.’ ભગવાન મહાવીરને બિજોરાપાક વહોરાવીને રેવતીએ ભવભ્રમણાના રેગથી મુક્તિ મેળવીને તીર્થંકરપદ પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. દુગધા : શ્રેણિક રાજાની સૌથી નાની રાણી હતી. તેણીએ થોડા સમયમાં ચારિત્ર અંગીકાર કરીને કમને ક્ષય કર્યો હતે. દુર્ગધાના વિવાહ સંબંધી નીચે પ્રસંગ નેધપાત્ર છે. એક વખત શ્રેણિક રાજા ભગવાન મહાવીરની દેશના સાંભળવા માટે જતા હતા ત્યારે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] [ શાસનનાં શ્રમણીરને એક વૃક્ષની પાછળ અત્યંત દુર્ગધ આવતી હતી એવી વ્યક્તિ ઝાડની પાછળ પડેલી જોઈ. તીવ્ર દુર્ગધને કારણે એ રસ્તેથી મુસાફરો જતા ન હતા. શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને દુર્ગધાનું વૃત્તાંત પૂછ્યું ત્યારે ભગવંતે તેના પૂર્વભવની માહિતી આપી. પૂર્વભવમાં આ બાલિકા શાલિગ્રામના ધનમિત્રની ધનશ્રી નામની પુત્રી હતી. યૌવનવય થતાં તેણીને લગ્નમહોત્સવ ઊજવાય ત્યારે એક સાધુભગવંત ગોચરી માટે પધાર્યા. ધનશ્રીએ ગુરુમહારાજને આહાર વહેરાવ્યું, પણ ગુરુમહારાજનાં અસ્વચ્છ--મેલાં કપડાંમાંથી દુર્ગધ આવતી હતી એટલે તે વિચારવા લાગી કે, ભગવંતે ધર્મ તે સાચું બનાવ્યું છે, પણ મુનિ મહારાજને સ્નાન કરવાની છૂટ આપી હોય તે કેવું સારું? મુનિનાં દુર્ગંધયુક્ત વમાંથી જુગુપ્સા અનુભવીને કર્મબંધ કર્યો. પરિણામે આ ભાવમાં તે વેશ્યાની પુત્રીપણે ઉત્પન્ન થઈ છે. તેણીના શરીરમાંથી દુર્ગધ આવતી હોવાથી દુગર્ભધા નામ પાડવામાં આવ્યું છે. હે રાજન ! આ દુર્ગધા અશુભ કર્મોનો ક્ષય કરીને તારી રાણું થશે અને તું તેણીને પટરાણી તરીકે સ્થાન આપીશ. શતરંજની રમતમાં તે જીતી જશે, અને તારી પીઠ પર બેસશે. બીજી રાણીઓ માત્ર છેડો પકડશે. આ પ્રસંગ બને ત્યારે તારે સમજવું કે દુર્ગધા છે. ભગવાનના મુખે દુર્ગધાનું વૃત્તાંત સાંભળીને રાજા પોતાના મહેલમાં પહોંચી ગયે. એક વખત શ્રેણિક રાજા અને મંત્રી અભયકુમાર વેશપલટ કરીને મેળાને આનંદ કરતા હતા. એવામાં એક કન્યાએ શ્રેણિકને હાથ પોતાના હાથમાં મૂક્યા. આ કન્યા દુર્ગધા હતી. એક નિઃસંતાન ગવાલણીએ તેનું લાલનપાલન કરીને મેટી કરી હતી. કર્મક્ષય થવાથી દુગર્ભધા અત્યારે મનમોહક સૌંદર્યવતી યૌવના બની ગઈ હતી. શ્રેણિક તેણીને જોઈને મહાઈ ગયે. આ રૂપાળી યુવતીને પોતાની રાણી બનાવવા માટે નક્કી કરીને નિશાની તરીકે વીટી આપી. અભયકુમારે પિતાની વિચક્ષણ બુદ્ધિથી આ આશ્ચર્યજનક ઘટના જોઈને અંતે રાજાની ઇચ્છા હોવાથી બંનેને વિવાહમહોત્સવ ઉજવ્યો. ભગવાન મહાવીરની ભવિષ્યવાણી સાચી પડી. પિતાના કર્મના પ્રભાવથી દુર્ગધા થઈ અને હવે રાજાની ઘણી રાણીઓ સાથે રહેવાનું થયું. તેણીનું મન પરિવર્તન પામ્યું અને ભૌતિક સુખની ક્ષણભંગુરતાને વિચાર કરીને વૈરાગ્યવાસિત થઈ. શ્રેણિકની અનુમતિ મેળવીને ઉલ્લાસથી પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરીને ચંદનબાળાની નિશ્રામાં આરાધના દ્વારા આત્મકલ્યાણ કર્યું. આવી પરિસ્થિતિમાં સંયમ સ્વીકાર કરનાર દુર્ગધાને જીવનને ન રંગ લાગ્યો હતે. સત્ય સમજાયું અને દષ્ટિ ખૂલી ગઈ. વિશુદ્ધ ભાવસ્થિતિમાં આરાધના કરી. મલિન વિચારથી બંધાયેલા કર્મને વિપાકની કથાનું નમૂનેદાર ઉદાહરણ દુગધ છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન 3 [ ૧૨૧ મહાસતી ચંદનબાળા જેમનું પ્રાતઃસ્મરણ થાય છે તેવી સોળ સતીઓમાં ચંદનબાળા અનેરું સ્થાન ધરાવે છે. બ્રાહ્મી ચંદનબાલિકા ભગવતી રજીમતી દ્રૌપદી કૌશલ્યા ચ મૃગાવતી ચ સુલસા સીતા સુભદ્રા શિવા ! કુંતી શીલવતી નલક્ષ્ય દયિતા ચૂલા પ્રભાવિત્યપિ પદ્માવત્યપિ સુંદરી પ્રતિદિન કુર્રતુ ને મંગલમ ” [ બ્રાહ્મી, ચંદનબાળા, પદી, કૌશલ્યા, મૃગાવતી, અલસા, સીતા, સુભદ્રા, શિવા, કુંતી, દમયંતી, ચૂલા, પ્રભાવતી, પદ્માવતી અને સુંદરી હંમેશાં અમારું મંગલ કરે.] ભગવાન મહાવીરના સમયની આ વાત છે. હાલ બિહારમાં જે “ચંપારણ” તરીકે ઓળખાય છે ત્યાં ચંપાનગરી હતી. અહીં પ્રજાપાલક, ન્યાયપ્રિય, લેકેને સુખે સુખી અને લેકેના દુઃખે દુઃખી એવો પ્રજાવત્સલ દધિવાહન રાજા રાજ્ય કરતા હતા. જીવદયા અને અહિંસામાં માનનાર દધિવાહન લેહી રેડવાની વાતથી આ રહે. તેનામાં લાલસા ન હતી, એટલે આક્રમણ કરવાની ઉત્કટતા ન હતી. પોતે ભલે ને પોતાનું રાજ્ય ભલું....આ સિદ્ધાંત અપનાવીને તેણે અડખેપડખેનાં રાજ્ય સાથે સંધિ કરી હતી, જેથી શાંતિ જળવાય. આ ક્ષત્રિય રાજા દધિવાહનને ધારિણી નામની રાણી હતી. તેમને એક કન્યારત્ન હતું. આ કુંવરીનું ખરું નામ તે “વસુમતી ” હતું પરંતુ પછીથી તે “ચંદનબાળા” તરીકે સુપ્રસિદ્ધ બની. પિતાને કાપનાર કુહાડાને પણ ચંદનવૃક્ષ તે ઠંડક ને સુગધ અપે, તેમ ગુણવાન વસુમતી પણ અવગુણમાં ગુણ દેખનારી હતી. તેના વ્યવહાર અને વર્તન સંપર્કમાં આવનારને શીતળતા આપે તેવાં હતાં. અપકાર સામે ઉપકાર કરવામાં તત્પર એવી વસુમતી માટે “ચંદનબાળા' કરતાં બીજુ સુયોગ્ય નામ શું હોઈ શકે ? મે તેવી દીકરી” એ ન્યાયે વસુમતી પણ ધારિણી જેવી જ રૂપવાન, ગુણવાન અને બુદ્ધિવાન હતી. ધર્મ અને નીતિના પાઠ ગળથૂથીમાં જ ગ્રહણ કરતાં કરતાં તે તે શુકલની ચંદ્રકાંતિ સમી વધવા લાગી. વસુમતીનાં લગ્ન બાકી હતાં કેમ કે માતાપિતાની ઈચ્છા એવી હતી કે પિતાની કુંવરી કુંવારી” રહે ને બ્રહ્મચારિણી બનીને નારીજગતને બ્રહ્મચર્યને ઉજજવળ રાહ દેખાડે. આમ, દિવસે નિર્ગમન થતા હતા ત્યાં અચાનક એક આફત આવી પડી. ચંપાનગરીની સીમા પર હતી કૌશામ્બી નગરી. કૌશામ્બી નગરીને શતાનિક નામને રાજા ચંપાનગરી પર ચડી આવ્યું. ચડાઈનું કેઈ કારણ ન હતું પરંતુ લાલસાને કારણુ બળવાની કયાં જરૂર પડે છે? અરે! દધિવાહનની રાણી ધારિણી અને શતાનિકની રાણી મૃગાવતી – બને (ચેટક રાજની પુત્રીઓ હેવાથી) સગી બહેને થતી હતી, તે સગપણને પણ તેણે સંભાયું નહીં. શા. ૧૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] [ શાસનનાં શ્રમણીરને શાંતિપ્રિય દધિવાહનની સેના હતી બા જેવડી. એટલે તે શતાનિક સામે ક્યાંથી જીતે? છતાં દધિવાહનની સેના બરોબર મુકાબલે કરતી રહી, ત્યારે રુધિરથી ખરડાયેલું રાજ્ય ભેગવવાને બદલે દધિવાહન એક જંગલમાં ઊતરી ગયે. બીજી તરફ શતાનિક વિજ્ય થયે. યુદ્ધમાં હોય છે રુધિર અને ભેગની લાલસા... યુદ્ધમાં હોય છે વિજયનો ઉન્માદ.. યુદ્ધમાં હોય છે હિંસા ને લૂંટફાટ... યુદ્ધમાં નીતિમત્તાનાં બંધને ઢીલાં થઈ જતાં વાર લાગતી નથી. ચંપાનગરી પરના આક્રમણમાં પણ આવું જ થયું. શતાનિકને એક લડવૈયે પહોંચ્યો દધિવાહનના રાજમહેલે. અહા! અહીં મહેલનું રક્ષણ કરનાર કેઈ ન હતું, આવનાર સૈનિકને અટકાવે તેવું કઈ ન હતું. મહેલમાં રને કેઈ પાર નહીં. વિસ્મયથી લડવૈયાની આંખો પહોળી થઈ ગઈ મન વિચારના ચકરાવે ચડ્યું. “વાહ ! આટલાં બધાં રત્ન ! પણ લઈ જવાં શી રીતે ? લાલસામાં જેનારની મૂંઝવણને પાર ન રહ્યો. ત્યાં જ તેણે દીઠું અનુપમ સૌંદર્યથી ઓપતું ને હીરામોતી વચ્ચે અનેખું પ્રકાશ પાથરતું એક નારીરત્ન ! તે હતી મહેલમાં રહી ગયેલી દધિવાહનની રાણી ધારિણી! સૈનિકની પ્રસન્નતાને પાર ન રહ્યો. એક ક્ષણમાં મૂંઝવણને ઉકેલ આવી ગયો. બસ, આ રાણી એ જ ખરું રત્ન ! બીજું કંઈ હવે અહીંથી હાથે કરવું નથી. બિચારી ધારિણી ! સૌંદર્ય બન્યું સજારૂપ ! લડવૈયે યુદ્ધના નિયમો ભૂલ્ય. સ્ત્રીદાક્ષિણ્ય નેવે મૂકયું. મ્યાનમાંથી તલવાર કાઢીને ધારિણીના ગળા પર તેની રાખી. “માની જા, અહીં તારું કંઈ નથી. બેસી જા રથમાં ને ચાલ મારી જોડે. જે હા-ના કરીશ તે જાન ખોઈ બેસીશ. જેઈ આ તલવાર ?” રાણે રડતી રડતી લડવૈયાના રથમાં બેઠી, સાથે લીધી વસુમતી. “હમણાં ઉતાવળ કરીશ તે બાજી બગડી જશે. યુદ્ધને ઉન્માદ અનેક દોષોને જન્માવે છે. આ ઉમદ શમશે ત્યારે મારી સમજાવટ લેખે લાગશે. અત્યારે વધુ બોલ્યામાં માલ નથી.” એમ મનેમન ગાંઠ વાળીને રાણે રથમાં પંથ કાપતી હતી ત્યારે જંગલને વિકટ રસ્તો આવ્યું. રથ હાંકનાર વડવૈયાની અંદર છુપાયેલી વિકારી લાલસા હવે જીભના ટેરવે ટપકવા લાગી, “મેં તમને માં અમથા જ નથી બેસાડ્યાં. તમને, ના ના, તને તે મારી ઘવાળી બનાવવાનો છું. કૌશામ્બી પહોંચું એટલી વાર....આ રૂપ, આ સૌંદર્ય, ભાગ્યશાળીને જ મળે.' - ધારિણી સમસમી ઉઠી. રથ આગળ વધતો ગમે તેમ તેમ લડવૈયાને બકવાસ વધતે ગયે. હવે એના મગજમાં વાસનાનું ભૂત કૂદકા મારતું હતું. “શું પિતાનું શીલ ખંડિત થશે ? ચારિત્ર પર કલંક રૂપ પારકાનું આક્રમણ થાય તે પહેલાં પ્રાણ ત્યાગ કરવો શું બેટે ?” આ વિચારે ધારિણીએ રડતાં રડતાં પિતાની જીભ પકડીને જોરથી ખેંચી અને દેહમાંથી જીવ ચાલ્યા ગયે. કામાંધ લડવૈયાની મનની મનમાં રહી ગઈ. શીલરક્ષા કાજે પલક Page #153 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૧૨૩ વારમાં ખપી જનાર રાણીના દેહનું ખાલી ખોળિયું હવસખોર સૈનિકની હાંસી ઉડાવી રહ્યું હતું ! હવે તેના દિમાગમાં કામાગ્નિ ઓલવાઈ ગયે અને સત્યનો પ્રકાશ પ્રસરવા લાગે. મૃત રાણીની કુંવરી વસુમતી વિચારે છે કે, “માતા તે ગઈ પણ આ દુષ્ટ હવે મને નહિ છોડે. મારે પણ માતાના રસ્તે જ જવું જોઈએ. શીલરક્ષા કાજે મૃત્યુ એ જ છેવટને ઉપાય બાકી રહ્યો છે.” પરંતુ લડવૈયાની આંખે હવે ઊઘડી ગઈ હતી. “મારા કારણે આ સતી સ્ત્રીએ પ્રાણત્યાગ કર્યો. હજીયે હું નહિ સમજુ તે આ રાજકન્યા પણ આત્મહત્યા કરશે.” તેણે બે હાથ જોડ્યા, “બહેન, કઈ કાળ ક્ષણે વાસના ને વિકાર જ્યારે માનવના મસ્તક પર કબજો જમાવે છે ત્યારે શું દુર્ઘટના બને છે તેના હુ દષ્ટાંતરૂપ છું. મારા દુર્વ્યવહારનું હવે પુનરાવર્તન નહિ કરું તેની તું ખાતરી રાખજે. બહેન. મને માફ કર. પશ્ચાત્તાપને કીડા મારા કાળજાને કેરી ખાય છે. ” થરથર કાંપતી વસુમતીના હૈયામાં પાપી હત્યારાના આવા બેલે હામ આવી. બહેન, મને ખબર નહિ કે હું આવી રીતે પાપનાં પિટલાં બાંધીને આવીશ. અરેરે ! મારા જીવતરની કમાણીની આ જ જમાબાજુ? તેની છાતીમાં ડૂમો ભરો. સતીના બલિદાને સૈનિક સુધર્યો. બંનેએ થઈને રાણીની અંતિમ ક્રિયા કરી. હવે કોઇનું સ્થાન કરુણાએ લીધું. વાસનાનું સ્થાન વાત્સલ્ય લીધું. વસુમતીને લઈને લયે પિતાને ઘેર આવ્યો. તેની સાથેનો વ્યવહાર પુત્રી જે જ હતા છતાં તેની સ્ત્રીના મનમાં શંકાના રાફડા જામતા ગયા. તે વિચારવા લાગી, “અહીં આ છોકરીનું શું કામ હતું ? બસ, રૂપ જોઈને મેહ્યા અને ઉઠાવી લાવ્યા. કાલ સવારે લાગ જોઈને લગ્ન કરી લેશે, પછી મારશે મને ધક્કો....” લડવૈયાની પત્નીને વસુમતીમાં શેયનાં દર્શન થવા લાગ્યાં. “એક મ્યાનમાં બે તલવાર કેમ સમાય ? ના...ના, હું તેને અહીંથી કાઢું તે જ ખરી.” બિચારી વસુમતી ! તે તે અહીં બાપનું ઘર માનીને ઘરને અજવાળવા દોડતી, તેમાં યે લડવૈયાની પત્નીને ભેદ ભાતે ! ભૂલ ન હોય તે પણ ધમકાવવાનું ન ભૂલનાર પાલક માતા સામે બચાવને એક અક્ષર બેલ્યા સિવાય, નતમસ્તકે પિતાની ભૂલને સ્વીકારનાર વસુમતી સામે કેબીલી આ સ્ત્રીનાં હથિયાર હેઠાં પડ્યાં. હવે કેઈ ઉપાય ન હતું. તે પછી આને અહીંથી રવાના કરવી શી રીતે ? અચાનક તેને જે વિચાર મૂક્યો તે તુરત જ અમલમાં મૂક્યો. પતિને કહ્યું, સાંભળ્યું ? મારે ધનની જરૂર છે. ' ભલે. કેટલું જોઈએ ? વીસ લાખ સોનામહોર. ' વીસ લાખ સેનૈયાનું નામ પડતાં જ લડવૈયો ઢીલો થઈ ગયો. તારું મગજ ઠેકાણે છે કે નહીં? કઈ કમાણી પર વીસ લાખ ના મહેરને તારા આંગણે હું ઢગલે કરું ?” મે કહ્યું કે, ગમે ત્યાંથી લાવો. ગમે તે રીતે લા; પણ વીસ લાખ સેનામહોર Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] [ શાસનનાં શમણીરત્ન જોઈએ. જાવ....અને જે નહીં લાવો તે મને જીવતી નહીં દે. છેવટે કઈ રસ્તો ન હોય તે આ વસુમતી શા કામની છે? એને ફટકારી દે બજારમાં.” પિતૃસ્થાને બેઠેલા લડવૈયાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેને દુનિયા ગોળ ગોળ ફરતી લાગી. અહા, એક સ્ત્રીનું બીજી સ્ત્રી પ્રત્યે કેવું નિષ્ફર વર્તન ! પરંતુ એ વધુ વિચારી શક્યા નહીં. સ્ત્રીહઠ આગળ લડવૈયાએ પીછેહઠ કરી. તે જ વખતે નિર્દોષ ને નિષ્પાપ વસુમતીએ ફૂલડાં ખરતાં હોય તેવાં મૃદુ શબ્દોમાં લડવૈયાને હૈયાધારણ આપી, “બાપુ ! તમે શા માટે અચકાવ છે ? મને વેચી દો. જેવું મારું નસીબ. મારે ભલે આ ઘરમાંથી દૂર થવું પડે, પણ માતાજીની શંકા તે છેવટે દૂર થશે ને? હું ગમે ત્યાં જઈશ. પણ મારું શિયળ નહીં જોખમાય, એટલું યાદ રાખજે. વધુ શું કહું ? તમે તો મારી માતાને પ્રાણત્યાગ સગી આંખે જોયો છે ! ” આખરે લાચાર લડવૈયે હડાગ્રહી પત્નીએ દર્શાવ્યા પ્રમાણે વસુમતીને લઈને ચાલે વેચવા. બજાર આવી. અરે ! આ બજારમાં તે જીવતાં મનેખ વેચાતાં હતાં ! કેણુ વેચાઈને ક્યાં જશે તેની કેને ખબર ! અને દાસ-દાસીઓ તરીકે તેમના પર શું વીતશે એ તે કેને ખબર ? જેવાં જેનાં નસીબ. માણસ જ્યારે માણસને વેપાર કરે ત્યારે તે વેપાર નહીં, પણ કરતા અને નસીબની જુગલબંધીની જડ ક્રિયા બની જાય છે. વસુમતીને દાસ-દાસીઓના બજારમાં લાવવામાં આવી. પિતાને અહી લાવનારની મુશ્કેલીને તેને ખ્યાલ હતો. તેના શરમ-સંકેચને વિચાર આવતાં જ વસુમતીને થયું કે, “લાવ, મારા વિચારની વાત હું પોતે જ જાહેર કરું.' બસ, બીજી જ ક્ષણે વસુમતીએ હિંમતથી બજારમાં અવાજ ઊંચે ઉડાવ્યા, ભાઈઓ ! થોડા વખતમાં હું દાસી તરીકે વેચાઈશ. મને અહીં વેચાણ માટે લાવવામાં આવી છે. પિલા ઊભેલા મારા બાપુના હાથમાં મારી કિંમત મૂકીને મારી ખરીદી થઈ શકે છે.' આકર્ષણ ઊભું કરવા માટે આ શબ્દો પૂરતા હતા. ટોળેટોળાં વસુમતીને વીંટળાવા લાગ્યાં. આવી નમણી, નાજુક નારીને ખરીદવા પડાપડીને પ્રારંભ થયે. બીજું તો ઠીક, પણ આ વેચાણ માટેની દાસીની કિંમત કેટલી ?” ભાઈ ઓ, મારું મૂલ છે વીસ લાખ સેનામહોર. જે આ આપે તે મને લઈ જાય.' અહાહા ! વીસ લાખ શું, પણ ચાલીસ લાખે ય ઓછા પડે. પરંતુ તેટલી સેનામહેર જોઈએ ને? બાકી, આ સૌ દર્યમૂર્તિનું મૂલ જ ન થાય...” ખરીદવા ઈચ્છતા માણસે ભારે કિંમત સાંભળીને બસવા લાગ્યા ને તેમને સ્થાને નવા ચહેરા ઊભરાવા લાગ્યા. તેમાં એક હતી ચંપાનગરીની મોટામાં મોટી “નગરનાયિકા” (નગરયા). વસુમતીને પિકાર ચાલું હતું : “વીસ લાખ સોનામહેર. વીસ લાખ...વીસ લાખ...” નગરનાયિકાની નજરે વસુમતી પર પડી. “વાહ ! વાહ! આ રૂપના દરિયાને ખરીદવા અત્યારે વીસ લાખ સેનામહેર રેકડી ગણી આપવી પડે; પણ પછી કાયમની ખણખણતી ટંકશાળ....કમાવાની ચિંતા જ ન રહે...આ જે મારા આંગણે આવે તે ધંધામાં તેજી ને તેજી રહે...આવી છોકરી માટે વીસ લાખ કંઈ વધારે ન કહેવાય. નગરવેશ્યા હજી વધુ આગળ સરકીને વસુમતીની લગોલગ પહોંચી. બન્નેએ પરસ્પર સામે જોયું. સેંથામાં વધુ પડતું સિંદૂર, આંખમાં કાજલ, Page #155 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન [ ૧૨૫ પારદર્શક વ આદિથી વસુમતીને થયું કે મને ખરીદવા આવનાર આ સ્ત્રી કે ઈ ખાનદાન ઘરની હોય તેવું લાગતું નથી. તેથી વસુમતીએ પૂછયું, “બહેન ! તમે મને ખરીદવા માગે છે ને? પણ તમારા ઘરના આચાર મને કહેશે? ” આ પ્રશ્ન સાંભળીને કઈ છે છેડાઈ જાય, પણ નગરનાયિકાએ બાજી સંભાળી લીધી. તેની જીભેથી નર્યું મધ ટપકતું હતું : બેટા, આ તે દાસદાસીઓનું બજાર. અહીંથી જે વેચાઈને જાય તેણે તે પારકા ઢસરડાં જ કરવાનાં રહે. દિવસ ને રાત આંધળી મહેનત કરવાની ને ખાવાપીવામાં રસલ્લાં ! મારઝૂડ પણ થાય. તું ફૂલ જેવી છે. તારાથી દાસીપણું નહિ થાય. એટલે એક વાત ધ્યાનમાં રાખ, કે જે તું મારે ત્યાં આવીશ તે તારે કઈ વાતની ચિંતા નહિ રહે. રજેરજ નો શણગાર, નવાં નવાં વ, મૃદંગની થાપીઓ અને રણઝણતી સિતાર વચ્ચે તું દાસી નહિ હોય; પરંતુ તારે ત્યાં આવનાર પુરુષે તારા દાસ બની જશે દાસ ! જરા તારા ભવિષ્યને ખ્યાલ કર.” સાંભળીને વસુમતીના કાનમાં જાણે ધગધગતું નીચું રેડાયું ન હોય ! તે સમજી ગઈ કે મને ખરીદવા આવનારી આ બાઈ તે વેશ્યાના ધંધામાં સંડોવવા માગે છે. તે બોલી ઊઠી. “ના, બહેન, પાપી પેટને ખાતર એ શક્ય નથી. તમારે ને મારે રાતે જુદે જુદો છે. વચ્ચે અને અલંકારની લાલચ મને આપી શકે તેમ નથી. પરંતુ પિતાના ધંધાના સોનેરી શમણાં જેનારી આ વેશ્યા ખસતી ન હતી. તેની રકઝક વધતી ગઈ, પ્રલોભનેનું આકર્ષણ વધારતી ગઈ વસુમતી અફર હતી. નગરેશ્યા હિંમત હારે તેવી ન હતી. હવે તે તે નિર્લજજ બનીને ખેંચતાણ કરવા લાગી. વસુમતી મૂંઝવણમાં પડી. એ જ વખતે એકાએક ત્યાં હુપાહુપ અને કૂદાકૂદ કરતું વાંદરાનું ટોળું ત્યાં આવ્યું. ભાગો, ભાગો...” ચારે બાજુ દોડાદોડી થઈ પડી. કિકિયારી કરતું આ વાનરટેળું બાપડી વસુમતીની આર્તનાદભરી અરજ સાંભળીને દેવી મદદરૂપે આવી પડયું જાણે! હવે વાંદરાનું ટે પેલી રકઝક કરતી બદઇરાદાવાળી વેશ્યા પર તૂટી પડ્યું ને તેને લેહીલુહાણ કરી નાખી. કેની મગદૂર કે વેશ્યાને બચાવે? વેશ્યા આનંદ કરતી રહી, પણ તેનું કંઈ વળ્યું નહી. હવે વસુમતીથી રહેવાયું નહિ. તે વાનરયૂથને સંબોધીને બોલી, “ આ શું માંડ્યું છે અબળા પર? તમે તમારી પર દેખાડી દીધું હવે ખમૈયા કરી ને અહીંથી સિધા.” જાણે કે વસુમતાની આજ્ઞા માનતા હોય તેમ વાંદરો ચૂપચાપ ચાલ્યા ગયા. વેશ્યા લેહીલુહાણ પડી હતી. તેનું આખું શરીર ભયથી કંપતું હતું. વસુમતી વેશ્યા પાસે ગઈ તેને સારવાર માટે સંભાળથી ઊંચકી. એક દીવાલને ટેકે બેસાડી, પાણી છાંટયું. વેશ્યાએ આંખ ઉઘાડી. વસુમતીના સ્પર્શમાં જાદુ હતા. સારા વૈદ્યરાજ કરતાં ય વસુમતીના સ્પર્શમાં વધુ શક્તિ હતી. વેશ્યાની આંખમાં ઉપકાર કરનાર પ્રત્યે આભારની લાગણી ઊભરાઈ. અરેરે ! મારું વિકારભર્યું કામણ કક્યાં, અને સાત્વિક પર્શનું આ અનોખું કામણ ક્યાં ! હું કેવી અભાગણી કે આ બહેનને ઓળખી શકી નહીં. પરંતુ, હજી ક્યાં મોડું થયું છે, જાગ્યા ત્યાંથી સવાર. તેણે વસુમતીને કહ્યું, બહેન, મારા પાપી જીવતરને હારે ધિક્કાર છે. પણ આજથી એક વાત ઃ આજથી Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] [ શાસનનાં શ્રમણીરત્નો વેશ્યાના ધંધાને હંમેશને માટે તિલાંજલિ.” એમ કહેતાં વેડ્યા રહીને વસુમતીને નમી પડી. વસુમતીને કે ચમત્કાર ! પવનની પાંખે વસુમતીની ઘટનાનો પ્રચાર થયે. આ વાત કૌશામ્બી નગરીના ધનાવહ શેઠને કાને પહોંચી. એને થયું, “લાવ જાઉં અને જાતે જેઉં કે ખરેખર શું હકીકત છે?” શેઠ પહોંચ્યા દાસદાસીઓના બજારે. ત્યાં વસુમતી હતી. હજી વેચાયા વિનાની ઊભી હતી. એને જોઈ ને શેઠે વિચાયું, “આ કઈ સામાન્ય કુટુંબની નહીં, પણ અસામાન્ય કુટુંબની કન્યા લાગે છે. બિચારી કેઈ હરણી ટેળામાંથી છૂટી પડી ગઈ હોય એવી લાગે છે.’ હીરો પડ્યો છે ઉકરડે. સજજન પારખીને એને મૂકશે સારે ઠેકાણે. ધનાવહ શેઠને ત્યાં સંપૂર્ણ સાહ્યબી હતી. પણ સેનાની થાળીમાં લેઢાની મેખ હતી. શેઠને ત્યાં લક્ષ્મીને રણકાર હતો, પણ ગૃહને ગજાવતે વંશવેલાને કલશેર ન હતું. એવામાં પુણ્યક્ષણે શેઠને વિચાર કુર્યો, “આ વસુમતીની વીસ લાખ સોનામહોર ગણું આપું અને તેને દુઃખમાંથી છોડાવું અને વાંઝિયાપણાનાં દુઃખમાંથી હું છૂટું....” ધનાવહ શેઠ હીરે હાથમાંથી છટકી ન જાય તે માટે હરખભેર આવ્યા. વસુમતીએ રૂપાની ઘંટડી જેવા અવાજે વિવેકથી પૂછ્યું, “બાપુજી, તમે મને આવ્યા છે ખરીદવા પણ આપના ઘરના આચાર મને કહેશે ?” વાહ ! જે દાસી વેચાણ માટે ખડી કરવામાં આવી છે, તેના મુખમાંથી કે સુંદર પ્રશ્ન સર્યો છે ! ધનાવહ શેઠને પ્રશ્ન ગમ્યું. તેણે કહ્યું, “બેટા, મારા ઘરના આચારનું તું પૂછે છે ને? તે સાંભળ. મારે આંગણે આવેલ અતિથિ પાછે જ નથી. તું મારે ત્યાં આવે તે મારાં ધાર્મિક કાર્યોમાં સહકાર આપજે. તારા ધર્મપાલનમાં અને શીલવ્રતમાં કઈ જ મુશ્કેલી નહિ આવે. હું દ્વાદશ વ્રતધારી શ્રાવક છું.” શેઠજી વસુમતીને ઘેર લાવ્યા. તેને આશ્રયદાતા લડવૈયાને વીસ લાખ સોનામહોર ગણું આપવા માંડી પણ તે હાથમાં પકડતું ન હતું. બસ, વારંવાર એક જ વાત કહે, “શેઠજી, મારે આવી ધર્મપરાયણ પુત્રીના પૈસા લેવાના ન હોય. પણ મારું નસીબ ફૂટલું છે. એને વેચવા લાવ્યા એની પાછળ બીજુ. કારણ છે. શંકાશીલ પત્નીના હઠાગ્રહને વશ થવા જતાં આને વેચવા આવવું પડ્યું છે. ઘરના કલુષિત વાતાવરણને યાદ કરતાં કંપારી છૂટે છે. હું તેની કિંમત લઈને પાપમાં પડીશ તે કયા ભવે મુક્ત થઈ શકીશ ? ” આ વખતે વસુમતી વચ્ચે બોલી, “બાપુજી, આ લઈ લે અને માતાને આપશે, અને મારા પ્રણામ કહેજે.” છેવટે દુઃખી હૃદયે સોનામહેરે લઈને લડવૈયાએ વિદાય લીધી. પછી ધનાવહ શેઠે નિર્મળ અને સ્વચ્છ બુદ્ધિથી આ કન્યાને પ્રશ્ન પૂછ્યું, “બેટા, તારા માતાપિતાનું નામ શું છે? આ ઘરમાં તારું સ્થાન મારી પુત્રી સમાન છે. તું આમ કેમ આવી ચડી તે કહે.” વસુમતી પિતાનાં ખાનદાન માબાપ અને રાજવંશી કુટુંબની ઉજવળ પરંપરા યાદ આવતાં જ ખિન્ન બની ગઈ. ગળે ડૂમે ભરાવાથી પ્રત્યુત્તરને એક શબ્દ પણ ઉચ્ચારી શકી Page #157 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો નહીં. પ્રેમળ ધનાવહ શેઠે વધુ પૂછપરછ ગુણાથી પ્રસન્નતા પામેલા શેઠે તેનું નામ કિરણાથી શીતળતા અપે, તેમ આ કન્યા આપવા લાગી. [ ૧૨૭ કરવાનું માંડી વાળ્યું. વસુમતીના ચંદન જેવા ચંદનબાળા રાખ્યું. ચંદ્ર પોતાનાં ચંદન જેવાં પણ પેાતાનાં શીલ-ગુણુ-વચનોથી સને આનંદ ચંદનબાળા એક આફતમાંથી છૂટી, પણ હજી નસીબમાં સુખશાંતિ ન હતી. રથનાં પૈડાં અનાવનારા સુથાર બંને પૈડાં સમાન બનાવે છે; પરંતુ માનવીનાં સંસારરથનાં પૈડાં ઘણી વાર સમાન હાતાં નથી. એનું દૃષ્ટાંત હતાં ધનાવહ શેડનાં ધર્મ પત્ની ‘ મૂલા. ’કઠોર હૃદયની, કપટી મનની મૂલા કાં, અને ધાર્મિક, સરળ સ્વભાવના શેઠજી કથાં ! ધનાવહુ શેઠના ઘરમાં ચંદનબાળાના પ્રવેશ થયા કે મૂલાના મનમાં શકાનો કીડો સળવળ્યા, ‘ બસ, મારા માટે શાકથ શેાધી લાવ્યા લાગે છે—નહિ તેા વળી, અડ્ડી' આ ચંદનની શી જરૂર હતી ?' આ વિચારે નિષ્ઠુર મૂલાએ નિર્ણય કર્યો કે, ‘ચંદનનેા કાંટા કાઢવા, જેથી આ ઘરમાં તેનું કઇ અસ્તિત્વ ન રહે. ન રહે માંસ, ન બજે માંસુરી..... માણસના મનમાં જ્યારે શકાનું ઝેર રેડાય છે ત્યારે સામી વ્યક્તિની પ્રત્યેક ક્રિયામાં તેને ‘કાવતરું’ જ દેખાય છે. એમાં ‘ કાગને બેસવું ને ડાળને ભાંગવુ'' એવા ઘાટ ઘડાયે " ના ના એક દિવસની વાત છે. ધનાવહ શેઠ બહારથી આવ્યા ત્યારે તેમના પગ કાદવકીચડથી અગડેલા હતા. નસીબજોગે તે વખતે કઈ નાકર હાજર ન હતા. શેઠજીએ પગ ધેાવા પાણી માગ્યું. ખરેખર તે જ વખતે ચ ંદનબાળા સ્નાન કરીને પેાતાના ભીના વાળ કારા કરી રહી હતી. સાદ સાંભળીને બિચારી હાંશભેર પિતાતુલ્ય શેઠજીના પગ ધોવા પાણી લાવી અને એ પેાતે જ શેઠજીને આગ્રહ કરીને, નીચે બેસાડીને પગ સાફ કરવા લાગી. શેઠજી કહેતા રહ્યા અને ચંદનબાળા પગ સાફ કરવા માંડી. તે વખતે નીચા નમવાને કારણે ચંદનબાળાના વાળ મસ્તક પરથી વીખરાઇ ને ધૂળવાળી જમીન પર ઢસડાવા લાગ્યા, એટલે શેઠજીએ તેના વાળ પકડીને ઊંચા લીધા. તે સમયે મૂલા શેઠાણી ખારી પાસે હતાં. તેણે આ દૃશ્ય જોયું. આંખમાં કમળે હતા એટલે બધે પીળુ' જ દેખાય ને ? તેણે મનોમન નક્કી કરી લીધુ કે, આ બંનેના સંબંધ ઘણેા આગળ વધી ગયા લાગે છે. ચંદન કેવી લુચ્ચી છે ? મારા ધણીને ખૂંચવી લેવાના કેવા કેવા નુસ્ખા કરી રહી છે! બસ, હવે તે ચંદનને જીવતી ન મૂકું ’ હૈયામાં હળાહળ ભરીને, જાણે કશુ જ નથી બન્યું તેમ મૂલા વવા લાગી પણ અંદરખાનેથી લાગ શોધવા લાગી. ચંદનબાળાના દુર્ભાગ્યે શેઠજીને વ્યાપારના આવશ્યક કા માટે અહારગામ જવાનું થયુ.. શેડજી ત્રણ-ચાર દિવસ આવવાના ન હતા. બસ, મૂલા જે તકની રાહ જોતી હતી તે આવી પહોંચી. શેઠજીની ગેરહાજરીમાં મૂલાએ નિર્દોષ ચંદનબાળાને પકડી; અને વાળ ંદને મેલાવીને તેનું માથું મૂંડાવી નાંખ્યુ; જીણુ કપડાં પહેરાવીને તેને કોટ વળાગ્યે. હાથમાં હાથકડી અને પગમાં બેડી પહેરાવીને ઘરના ભોંયરામાં પૂરી દીધી. દરવાજાને તાળાં લગાવી ઢીધાં. ચંદનબાળાની બાબતમાં નાકરાને ધમકાવીને ચૂપ કરી દીધા. નાકરાને તેમના ઘેર રવાના કરી દીધા. મૂલાએ વિચાયુ કે, શેઠજી આવે તે પહેલાં ચંદન ભલે ને ભૂખી--તરસી મરી જાય. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ | શાસનનાં શ્રમણીરત્ના પછી તેના છાનામાના નિકાલ કરી નખાશે. એટલે કાયમનુ` સુખ. મૂલાને પેાતાની ચેાજના પાર પડ્યે તેને આનંદ હતા, તા બીજી બાજુ પેાતાના નીચ કર્મોના ડર પણ હતા. ચંદનબાળા સાથે જે દુષ્કૃત્ય આદર્યુ હતુ. તેથી ફફડી જઈ ને છેવટે મૂલાએ નક્કી કર્યુ` કે, ‘ લાવ, પિયર નાસી છૂટું. ' આ તરફ ચંદનબાળા ભોંયરામાં જકડાઇને દુઃખમાં હોવા છતાં દેવસ્મરણ કરતી રહી. મૂલાએ આ રીતે પ્રભુભજનની તક આપી તે બદલ તેના ઉપકાર માનવા લાગી. મનેોબળ મક્કમ રાખી ધીરજ છેાડી નહી. છેક ચાથે દિવસે શેઠજી આવ્યા ત્યારે મકાન બંધ હતું. આમ કેમ ? મૂલા કાં ગઇ ? ચંદનમાળા કેમ દેખાતી નથી ? અચાનક અને કયાં ગયાં ? શેડજીના મનમાં એક પછી એક પ્રશ્ન ફૂટવા લાગ્યા. શેઠજીએ નાકરાને ખેલાવ્યા ને પૂછ્યું. નાકરા કહે, · અમને બહાર મેાકલી દેવામાં આવ્યા હતા. અમને ખબર નથી. ’ આથી શેઠજીને શ ́કા પડી કે, નક્કી કઇક ઊડા ભેદ છે. આ વખતે જીવનની સધ્યાએ પહેાંચેલી એક દાસીથી ન રહેવાયું. તેને ચદનબાળાના વૃત્તાંતના ખ્યાલ હતા. તેણે વિચાયુ કે, ચંદનબાળા વિશે માહિતી આપવાથી તે બહુ બહુ મૂલા મને માતની સજા ફટકારશે. હું તેા ઘરડી છું. મારે અને માતને કયાં છેટું છે ? કાલે માત આવતુ હાય તે ભલે આજે આવે; પણ હવે મારાથી મૂંગા હિ રહેવાય. એમ વિચારીને પોતાને જેટલી જાણકારી હતી તેને શેજી પાસે ઘટસ્ફોટ કર્યો. સાંભળીને ધનાવહ શેડની ચિંતાનો પાર ન રહ્યો. નાકરને તાબડતાબ મેાકલી મૂલાના પિયરથી ઘરની ચાવી મગાવી. ધ્રુજતા હાથે ઘર ખાલ્યુ. મૂલા જાણે કે કોઇ ઊ'ડી રમત રમી ગઈ હોય તેમ તેનું અંતર પાકારી પોકારીને કહેતું હતું. ઘર ખાલ્યું. ઘરના બધા સામાન, દરદાગીના, ઝવેરાત મરેાખર વ્યવસ્થિત અને સલામત, પણ ચંદનબાળા કયાં ? પુત્રી સમાન ચંદનબાળાને કોઇ જ પત્તો નહાતા. શેડજી ધડકતી છાતીએ વિશાળ મકાનમાં આરડે આડે ફરવા લાગ્યા. અને પાકારવા લાગ્યા, · એ....ટા ! ચદન...! એ....ચ'.........ન " ત્યાં એક મંદ અવાજ આવ્યેા, · પિતાજી ? આવી ગયા ? હું અહી છુ...... શેડજી અવાજની દિશામાં ભાંયરા તરફ આગળ વધવા લાગ્યા. અધારિયા ભોંયરાનુ દ્વાર ખોલ્યુ ત્યારે શેઠનુ હૈયું ભરાઈ આવ્યું. ચંદનબાળાની અવદશા જોઇને શેઠજીને ધરતી ફરતી લાગી. તેણે પાક જ મૂકી : · અરે, તારી આ દશા ! હું કેવા અભાગિયા કે તને મૂકીને બહારગામ ગયા. છ · હાય, બાપુ ! દશાનાં ચક્ર ઘડીક આમ હાય તા ઘડીક તેમ હોય. મારાં પાછલાં કર્માના ભાગવટા મારા લલાટે આ રીતે લખાયેલા હશે ! એમાં કોઈના દોષ શા માટે કાઢવા ? ’ ચંદનબાળાના આ આશ્વાસનની અસર ધનાવહ શેડ પર થતી નહાતી. તેમને વિલાપ હજી ચાલુ જ હતા. પ્રેમાળ ચંદનબાળાને થયું કે, બાપુજીનુ ધ્યાન બીજે નહિ જાય, તે એમની આ રટણા ચાલુ જ રહેશે. એટલે તેણે કહ્યું, ' બાપુજી ! બીજું તેા ડીક, મને Page #159 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૧૨૯ કકડીને ભૂખ લાગી છે. મેં તે નક્કી કરેલું કે જે વસ્તુ ભેજન માટે પહેલી હાથમાં આવશે તેનાથી પારણાં કરશ. બોલે, હવે શું કરવું ? હા, બેટા ચંદન ! તું ખરું કહે છે. અરે, તું તે ત્રણ ત્રણ દિવસથી અન્નજળ વિનાની છે. ધન્ય છે તને ધિક્કાર છે મૂલાને.” કહીને શેઠ રડા તરફ દોડ્યા. ત્યાં તાળું લટકતું હતું. આમતેમ જોયું તે સૂપડીમાં અડદ (કુભાષ)નાં બાકળાં પડેલાં. લાવીને કહે, “લે બેટા ! અડદ તે અડદ....પણ તારી પ્રતિજ્ઞા પૂરી કર.” પણ હાય ! હજી હાથપગ તે જંજીરમાં જકડાયેલા હતા. શેઠજી ખુદ લુહારને ત્યાં દેડ્યા. ચંદનબાળા અડદનાં બાકળાં લઈને ઉંબરામાં બેઠી. તેને એક પગ ઉંબરાની બહાર હતા અને એક પગ અંદર હતે. ધનાવહ શેડ લુહારને બોલાવવા ગયા હતા. પિતે પારણાં કરવાની તૈયારીમાં હતી, ત્યારે તેને અતિથિની યાદ આવી એટલે તે અતિથિની ભાવના કરવા લાગી. હવે આ બાજુ શું બનેલું કે, ભગવાન મહાવીરે ખૂબ જ કઠેર નિશ્ચય–અશક્ય અભિગ્રહ લીધેલું કે જ્યાં આટ-આટલાં લક્ષણે હેય તેની જ ભિક્ષા સ્વીકારીશઃ એક તે તે રાજકુંવરી હોય, બીજુ કુંવારિકા હોય, સદાચારિણી હેય, નિર્દોષ હોવા છતાં બંધનયુક્ત હય, માથું મૂંડાવેલું હોય, કછેટો હોય, ત્રણ દિવસના ઉપવાસ અને અઠ્ઠમનું પારણું હોય, અને તે પારણાં માટે દ્રવ્યમાં અડદનાં બાકળાં સૂપડામાં લીધેલાં હોય, ન ઘરની બહાર બેઠેલી હોય કે ન ઘરની અંદર બેઠેલી હોય; એક પગ ઉંબરાની બહાર હોય અને બીજે ઉંબરાની અંદર હોય, કાળની દષ્ટિએ બે પહોર પછી સઘળા ભિક્ષાચરે નિવૃત્ત થયેલા હોય, દાન અર્પણની ભાવના હેવાથી અતિથિના આગમનની પ્રતીક્ષા હોય, મુખ પ્રસન્ન હોય અને સાથોસાથ નયને અશ્વપૂર્ણ હોય–આટલી વાતને મેળ હોય ત્યાં જ હુ આહાર ગ્રહણ કરીશ. જે આવી સ્થિતિ નહિ મળે તે ભલે જીવનભર ઉપવાસ આદરવા પડે.” આ રીતે આહારની ગવેષણ ” (ધ)માં ભગવાન મહાવીરનો એક એક દિવસ વિત જતે હતે. દિવસેને સમૂહ માસમાં ફેરવાતાં ફેરવાતાં પાંચ માસ ને પચ્ચીસ દિવસ પસાર થઈ ગયા. છતાં ય કયાંય આહારને મેળ ન પડ્યો. છેવટે ફરતાં ફરતાં કૌશામ્બીનગરીમાં આવ્યા અને હાથપગની એડીમાં જકડાયેલી ચંદનબાળાને જોઈ. ઉંબરે ઉલ્લંઘવાને અશક્ત એવી ચંદનબાળા ઉંબરા પર જ બેઠી હતી. હાથમાં અડદનાં બાકળાંનું સૂપડું હતું. આશાને સંચાર થયું હતું, પણ તેની આંખમાં આંસુ ન હતાં. ભગવાન મહાવીરે નકકી કરેલી સ્થિતિમાં એક વાત ખૂટતી હતી. ચંદનબાળાની આંખમાં આંસુ નહેાતાં. ભગવાન ત્યાંથી પાછા ફરી ગયા ! હું, મારા આંગણે આવેલા અતિથિ પાછા ફરે શું ? અરેરે, આ ભેજન આપના માટે ઉચિત નથી, પરંતુ તે ગ્રહણ કરીને શું આપ તેને અનુગ્રહ નહીં કરો ? એક ધન્ય શા, ૧૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] [ શાસનનાં શમણીરત્ન ઘડી...વિરલ ક્ષણ હાથતાળી આપીને જતી રહી? ” ચંદનબાળાની આંખમાંથી ડળક ડળક માં મોતી વેરાયાં. બરાબર તે જ વખતે ભગવાન મહાવીરે જોયું તો ચંદનબાળાની આંખે અશ્વપૂર્ણ હતી. ભગવાને નિર્ધારેલી બધી બાબતે ચંદનબાળાની ભિક્ષા વખતે પરિપૂર્ણ થતી હતી એટલે ભગવાને ભિક્ષા માટે હાથ લંબાવ્ય. ચંદનબાળાએ એ ધન્ય ક્ષણે અડદનાં બાકળાં ભગવાનને વહરાવ્યાં. આમ, શેઠને ત્યાં એમનાં તપનું પારણું થયું. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેએ જ્યષ કર્યો: “જય હે ! ચંદનબાળાને જય હે ! મહાસતી ચંદનાને જયજયકાર હો !” ધનાવહ શેઠના ઘર પર પુ અને સુવર્ણની વૃષ્ટિ થઈ. ચંદનબાળાની બેડીઓ આપોઆપ તૂટી ગઈ ! બેડીઓ અને હાથકડીઓને સ્થાને મનહર ઘરેણું અંગ પર શેભાયમાન થયાં. શરીર પર સુંદર વસ્ત્રો પરિધાન થયાં અને હા, ચંદનબાળાના મસ્તકે કેમળ અને સુંદર ઘટાદાર કેશ આવી ગયા ! એક ખૂબ સુંદર સિંહાસન પ્રગટ થયું, વાજિંત્ર સહિત નૃત્ય-ગીત નાદ ગુંજી ઊઠયો. ઈન્દ્રાદિ દેવે સ્વયં ચંદનબાળાની સ્તુતિ કરી રહ્યા ! લુહારને બોલાવવા ગયેલા ધનાવહ શેઠે કૌશામ્બી નગરીમાં કેલાહલ દિડે. કોલાહલ અને દોડાદોડીનું કેન્દ્ર પિતાના નિવાસસ્થાન તરફ હતું. “અરે, શેઠજી ! તમે અહીં? આ ધન્ય ક્ષણને જીવનમાં સાચવી લેવા અમે તો જઈ એ છીએ આપના ઘર તરફ... શેઠજીને ઘટનાને ઘેડો અણસારો મળી ગયું હતું તેથી શ્વાસભેર પાછા ફર્યા. ચંદનબાળાને આ સ્થિતિમાં જોઈને તેમનાં આનંદની અવધિ રહી નહીં ! પિયરમાં ગયેલી મૂલા પણ દોડતી પાછી આવી અને કહેવા લાગી, “બેટા, ચંદનબાળા ! મને માફ કર. હું તને છેક સુધી ઓળખી શકી નહીં.' આવી કાકલૂદી સામે ચંદનબાળાએ હાથ જોડ્યા, “બા, આવું બોલશો નહીં. આમાં કેઈ નો શો વાંક? ઊલટું, જે તમે આમ ન કર્યું હોત તો આવી ધન્ય ઘડી આવેત જ શાની ? ચાલે, ગઈ ગુજરી ભૂલી જઈ એ. ” મૂલાએ માફી માગી. વેશ્યાએ પણ ચંદનબાળાની માફી માગી. લડવૈયાની સ્ત્રીએ પણ વિનવણું કરી. રાજા શતાનિક અને મૃગાવતીને પારાવાર પશ્ચાત્તાપ થયો. શતાનિકે ઘણું જ વિનંતી કરી, ત્યારે શેઠજીની આજ્ઞા લઈને ચંદનબાળા રાજા શતાનિકને ત્યાં ગઈ. શતાનિકે ચંદનબાળાના પિતા દધિવાહનને બોલાવીને તેમની ક્ષમા માગી. ચંપાપુરીનું રાજ્ય પાછું સોંપ્યું. વખતને વીતતાં કાંઈ વાર થોડી લાગે છે? ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ” થયું. સંસારી જીવોના કલ્યાણ માટે તેઓ ફરી રહ્યા છે તે ખબર ચંદનબાળાને પડી કે તરત જ શતાનિક અને મૃગાવતીની આજ્ઞા લઈને ભગવાન મહાવીરની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી Page #161 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણું રત્ન ] [ ૧૩૧ લીધી. તે વખતે અન્ય રાજાઓ તથા અમાત્યની પુત્રીઓ પણ દીક્ષા લેવા તૈયાર થઈ ચંદનાને મુખ્ય કરીને તે સર્વને દીક્ષા આપવામાં આવી. સમય જતાં મૃગાવતી ચંદનબાળાની શિષ્યા બની. પછી તો કાલી, મહાકાલી, સુકાલી વગેરે રાણીઓએ પણ સંયમ અંગીકાર કર્યો. એમ કરતાં કરતાં ચંદનબાળા છત્રીસ હજાર સાધ્વીઓની મુખ્યા બની, જેમાંથી એક હજાર ચાને “કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાન મહાવીરદેવના શાસનમાં ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓની સંપદા હતી. સ્ત્રીઓમાં સર્વપ્રથમ જૈન દીક્ષા લેનાર ચંદનબાળા.... સાધ્વીરૂપ તીર્થને પ્રારંભ થયે ચંદનબાળાથી.... આજે ય આ ધમપાયાની પાવક શ્રાવિકાનું નામ લેકહૈયે અમર છે ! {–ો. બિપિનચંદ્ર ર. ત્રિવેદી) સુલસા : રાજગૃહી નગરીના રાજા શ્રેણિકના દરબારમાંના નાગથિકની પત્ની. સુલસા શાંતિપ્રિય સ્વભાવની, શીલવાન અને ગુણવાન હતી. પણ તેને સંતાન ન હોવાથી અવારનવાર બંને ઉદ્વિગ્નતા અનુભવતાં હતાં. પતિએ પત્નીને સમજાવ્યું કે પૂર્વજન્મના અશુભ કર્મના ઉદયથી સંતાન નથી. આપણે તપશ્ચર્યા, ત્યાગ અને દાન આદિ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. પતિનાં વચન સાંભળીને સુલસાએ કહ્યું કે તમે અન્ય કોઈ કન્યા સાથે લગ્ન કરીને પુત્રપ્રાપ્તિ કરે. પતિએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, મારા નસીબમાં પુત્રગ હશે તો તારાથી જ. આથી સુલસાએ તપશ્ચર્યા અને ધર્મારાધના શરૂ કરી. છેવટે ઘી-દૂધ-તેલ-ગોળ-ખાંડ-મીઠું વગેરેને ત્યાગ કરીને આયંબિલ વ્રત શરૂ કર્યું. બ્રહ્મચર્યનું પાલન, ભૂમિશયન, નવીનપૂજા, ગુરુભક્તિ, સુપાત્રદાન વગેરેથી આરાધના કરી. સુલસાની તપશ્ચર્યાની અને ધર્મપ્રવૃત્તિઓની પારિજાતના પુષ્પ સમાન સુગંધ પ્રસરવા લાગી. પુણ્ય વગર ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી. પુણ્યનો પ્રભાવ અનેરે છે. સુલતાની અપૂર્વ નિષ્ઠાપૂર્વકની ભાવવિશુદ્ધિવાળી આરાધનાથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર પિતાની સભામાં તેની પ્રશંસા કરતાં જણાવ્યું કે મૃત્યુંલેકમાં સુલસા નામની શ્રાવિકા છે. તે જૈનધર્મમાં દઢ સંકલ્પશક્તિવાળી બનીને ઉત્તમ આરાધના કરી રહી છે. કોઈ પણ વ્યક્તિ તેને આરાધનામાંથી ચલિત કરી શકે તેમ નથી. ઇન્દ્ર મહારાજાની પ્રશંસા સાંભળીને હરિણ ગવેપી દેવ સુલસાની કસોટી કરવા માટે બે મુનિનું રૂપ ધારણ કરીને ત્યાં વહેરવા ગયા. સુલસાએ મુનિ મહારાજને આવતા જોઈને પિતાને મહાન પુણ્યોદય જાગે છે અને સુપાત્ર દાનને અણમોલ અવસર આવ્યું છે એમ જાણીને આંગણે પધારેલ મુનિ મહારાજને ભાવસહિત વંદન કરીને કામકાજ અંગે પૃછા કરી. મુનિએ કહ્યું કે, આપની પાસે લક્ષપાક તેલ છે તેની આવશ્યકતા છે. અમારી સાથેના કેટલાક મુનિઓની ચિકિત્સા માટે જોઈએ છે. સુપાત્ર દાનને અમૂલ્ય અવસર જાણીને હર્ષાવિત થયેલી સુલસા એક કુંભ લઈને Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] [ શાસનનાં શ્રમણીરત્ન આવી કે દેવે અદશ્ય રીતે તેલને કુંભ પાડી નાખે. તેલ ઢળાઈ ગયું. આ રીતે તે ચાર ઘડા લાવી, પણ બધા જ તૂટી ગયા. છતાં તેણીના ચિત્તમાં લેશમાત્ર કલેશ ન હતે. ચિત્ત પર પ્રસન્નતા જોવા મળતી હતી. છેવટે દેવે પિતાનું રૂપ પ્રગટ કરીને કહ્યું કે, અમે મુનિશે તમારી પરીક્ષા કરવા આવ્યા હતા. ઇન્દ્રસભામાં આપની પ્રશંસા સાંભળી હતી, તેવી જ સ્વસ્થતા અને સંકલ્પશક્તિ જોવા મળી. અમે તમારા પર પ્રસન્ન થયા છીએ. તમે વરદાન માગે. સુલસાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, ઈન્દ્ર મહારાજા! તમે જ્ઞાની છે એટલે મારી આંતરિક ઇચ્છા તમે જાણે છે. આ સાંભળીને દેવે બત્રીસ ગુટિકાઓ આપીને જણાવ્યું કે એક એક ગુટિકા ખાવાથી બત્રીસ પુત્ર થશે. સંકટ સમયે મારું સ્મરણ કરજે. તારી આપત્તિ દૂર કરવા સહાય કરીશ. એમ કહીને દેવે વિદ્યુતગતિએ અંતર્ધાન થઈ ગયા. સુલસા જિનભક્તિની સાથે ભેગસુખમાં પણ પ્રવૃત્ત થઈ તુકાળ પૂર્ણ થયા પછી તેણીએ વિચાર્યું કે ૩૨ પુત્રની જરૂર નથી. તેથી આરાધનામાં વિક્ષેપ થશે. માટે જેનધર્મને આરાધક બને એ બત્રીસલક્ષણયુક્ત એક પુત્ર થાય એ ઉત્તમ છે. એમ વિચારીને બત્રીસે ગુટિકાઓ ગળી ગઈ. કાળક્રમે તે ગર્ભવતી થઈ અને ગર્ભના કારણે ઉદરમાં ભયંકર વેદના થવા લાગી. આ સમયે તેણીએ વિનવિનાશ માટે કાર્યોત્સર્ગ કર્યા. પરિણામે હરિણ ગવેષી દેવે પ્રગટ થઈને પૂછ્યું કે, મને શા માટે બેલા છે તે કહે. સુલસાએ ગુટિકાનું વૃત્તાંત નિવેદન કર્યું. તેણીનું વૃત્તાંત સાંભળીને દેવે કહ્યું કે તમે અવિચારી કૃત્ય કર્યું છે. એકીસાથે બત્રીસ ગુટિકાઓ ગળવાથી હવે બત્રીસ પુત્રે થશે. જે એક પુત્ર મરી જશે તો ૩૨ પુત્રો મરી જશે. જે શુભાશુભ કર્મ ઉદયમાં આવે તે ભગવ્યા વગર બીજે કઈ ઉપાય નથી. સુલસાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, હે દેવ! તમારી શક્તિ હોય તે મારી ઉદર વેદના શમાવે; નહિતર, હું અશુભ કર્મને ઉદય ભેગવીશ. તમે વેદના શમાવશે તે જિનશાસનની પ્રભાવના થશે. - દેવે સુલસાની વેદના શાંત કરી. કાળક્રમે સુલસાએ ૩૨ પુત્રોને જન્મ આપ્યું. રથકારે હર્ષોલ્લાસપૂર્વક પુત્રને જન્મત્સવ ઊજવ્યો. નગરજને પણ અક્ષતની વધામણું લાવ્યા. લોકેને યોગ્ય દાન આપીને સંતુષ્ટ કર્યા. આખા નગરમાં આનંદમંગલ છવાઈ ગયે. બારમે દિવસે નામાભિધાન કરવામાં આવ્યું. પાંચ ધાવ માતાઓ દ્વારા અને ઉછેર કરવામાં આવ્યું અને આ પુત્ર વિકાસ પામીને દેવકુમાર સમાન બની ગયા. શાસ્ત્ર, ધર્મ, કલા, નીતિ વગેરેનું શિક્ષણ આપીને સર્વ પુત્રોને સાચા માનવ તરીકે તૈયાર કર્યા. અને શૈવનવય થતાં સંસ્કારી કન્યાઓ સાથે લગ્ન કરવામાં આવ્યા. આ રીતે અલસાનું ભૌતિક જીવન સુખની અવધિએ પહોંચ્યું. શ્રેણિક રાજાએ ચેલણાનું અપહરણ કર્યું હતું ત્યારે સુલતાના પુત્રોએ યુદ્ધમાં ભાગ લીધે હતો. શ્રેણિક રાજાના પક્ષે આ પુત્ર ચેટક રાજા સામે લડતા હતા. તેમાં એક પુત્રનું મૃત્યુ થતાં બાકીના એકત્રીસ પુત્રો પણ મૃત્યુ પામ્યા. શ્રેણિક તે સુજયેષ્ઠા સમજીને તેણીને બેલાવી ત્યારે હું ચલણ છું એમ કહેવાથી રાજાને સત્ય સમજાયું અને ધામધૂમથી લગ્નમહોત્સવ ઊજવ્યો. સુલતાના બત્રીસ પુત્રો એકીસાથે યુદ્ધમાં મૃત્યુ પામ્યા જાણીને તેણી સાગરમાં ડૂબી Page #163 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન [ ૧૩૩ ગઈ. નગરજનો પણ શાકમાં સહભાગી થયા. આ દુઃખદ પ્રસંગે અભયકુમાર પણ આવ્યે અને કહેવા લાગ્યા કે જિનધની આરાધના કરનારને વિવેકદૃષ્ટિથી વિચારતાં આવા પ્રસંગે કલ્પાંત કરવું ઉચિત નથી. વળી શેક કરવાથી આપ્તધ્યાન અને રૌદ્રધ્યાનથી વિશેષ ક બધ થાય છે, માટે શોક ઉચિત નથી. અભયકુમારનાં વચનેથી રથકાર અને સુલસાને શાંતિ પ્રાપ્ત થઈ. એક વખત ભગવાન મહાવીર ચંપાપુરીમાં પધાર્યા હતા. એ જાણીને સુલસા પ્રભુની દેશના સાંભળવા આવી. પ્રભુએ મનુષ્યજન્મની શ્રેષ્ઠતા અને સાર્થકતાના ઉપદેશ આપ્યા તે સાંભળીને અમડ તાપસે પ્રભુને વિનયપૂર્ણાંક વંદ્યન કરી પૂછ્યું કે, હે ભગવત ! હું રાજગૃહીં નગરીમાં જાઉં છું. મારા યાગ્ય કામ ફરમાવેા. પ્રભુએ ફરમાવ્યુ` કે. ત્યાં સુલસા શ્રાવિકાને ધર્મ લાભ કહેજો. પ્રભુને પુનઃ વંદન કરીને અબડ તાપસ રાજગૃહી પહોંચ્યો. પણ મનમાં વિચાર આવ્યે કે આ તે વળી કેવી સ્ત્રી હશે કે ભગવાન ધ`લાભ કહેવડાવે છે ! હું જરૂર તેની પરીક્ષા કરીશ. પછી ધ લાભ કહીશ. તાપસે પેાતાની વિદ્યાથી યતિના વેશ લઇને સુલસા પાસે ચિત્તની માગણી કરી. પછી બ્રહ્માનું રૂપ લીધુ, ત્યારે સુલસા સિવાય બધા જ લાકે વંદન કરવા લાગ્યા. બીજે દિવસે શ્રીકૃષ્ણનું રૂપ લઇ ને દક્ષિણ દિશામાં સ્થાન જમાખ્યું. છતાં સુલસા ન આવી. ત્રીજે દિવસે પશ્ચિમ દિશામાં શ્વરનું રૂપ લીધું તે પણ સુલસા પેાતાના જિનધાઁથી ચલિત થઇ નહિ. છેવટે આ તાપસે જિનેશ્વર ભગવાનનુ રૂપ ધારણ કર્યું. સમવસરણની રચના થઈ અને તે કહેવા લાગ્યા કે હું ૨૫મા તીર્થંકર છું. આ વખતે સુલસાએ વિચાયુ કે તીર્થંકર તેા ૨૪ છે, ૨૫ મા થાય જ નિહ. અંતે તાપસ શ્રાવકના વેશ લઈને સુલસાને ત્યાં ગયા. પોતાને આંગણે સાધર્મિ ક પધારેલા જાણીને સુલસાએ અતિથિસત્કાર કર્યાં. શ્રાવકે કહ્યું કે, હું શત્રુ ંજયની યાત્રા કરીને ચ’પાપુરી પ્રભુની દેશના સાંભળવા બેઠા હતા, ત્યારે પ્રભુએ આપશ્રીને ધ લાભ કહેવડાવ્યા છે. આ સાંભળીને કુલસાએ પ્રભુને વંદન કર્યું અને ભાવપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. ત્યાર પછી શ્રાવકને ઉચિત ભાજન કરાવ્યુ. પછી શ્રાવકવેશધારી તાપસ વિદાય થઈ ગયા. સુલસાએ અપૂર્વ ઉલ્લાસથી જિનપૂજા-પ્રતિક્રમણ દ્વારા જીવન વિતાવવા માંડયુ. તેને સ્વામી પણ જૈનધર્મીમાં વધુ ભક્તિભાવવાળા બની ઉપાસના કરવા લાગ્યા. સુલસાએ પાતાના અંતકાળ નજીક જાણીને અંજલિપૂર્વક પ્રણામ કરીને કહ્યું કે, હે ભગવત ! મને આરાધના કરાવેા. પ્રભુએ આરાધના કરાવી ત્યારે તેણીનું મન વીર પરમાત્માના ધ્યાનમાં જ લીન થઈ ગયું હતું. આ રીતે સમાધિમરણ પામીને સુલસા દેવલોકમાં સિધાવી. તેણીને આત્મા આ ભરતક્ષેત્રમાં આવતી ચાવીશીમાં નિમ નામના પંદરમા તીર્થંકર થશે. સુલસાનું જીવન એક આદર્શ શ્રાવિકારત્ન તરીકે અનુકરણીય બની રહે છે. જૈનધમ પરની દઢતા, નિળ સમકિત ભાવના, આયખિલ વ્રતની કઠોર તપશ્ચર્યા, અબડ તાપસે કરેલી પરીક્ષા વગેરેથી એનું ચારિત્ર ઉદાત્ત અને સત્ત્વશીલ બનીને અનન્ય પ્રેરક બની રહ્યું. તેને પાત્રોચિત ગૌરવ પણ પ્રાપ્ત થયું છે. સુલસાની કસેાટી અતિ ન હતી. અત્યંત કિંમતી એવા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] શાસનનાં શમણીરને લક્ષપાકતેલના ઘડાના પ્રસંગે પણ મનની સમાધિને ભંગ થતું નથી. મૃત્યુ સમયે પણ સમાધિપૂર્વક ચિત્તમાં મહાવીર પરમાત્માનું સ્મરણ અને રટણ કરીને સ્વર્ગગમન કરે છે. સુલસાની દાનશીલતા અને ત્યાગભાવના અપૂર્વ કેન્ટિની હતી. શ્રાવિકા તરીકે બાર વતાનું નિરંતર પાલન કરીને ભગવાન મહાવીરના સંઘની શ્રાવિકા તરીકે તેનું નામસ્મરણ આજે પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. “ભરતેસરની સક્ઝાય”ની આઠમી ગાથાને પ્રારંભ “સુલાસા ચંદનબાળા..” એ પંક્તિથી થાય છે તેમાં પ્રથમ નામ સુલસાનું છે. સતિશિરોમણિ તુલસા શ્રાવિકાનું જીવન અને કાર્ય વર્તમાન સમયના સર્વ સાધકને પ્રેરક નીવડે તેમ છે. સમકિતની પ્રાપ્તિ દુર્લભ છે એમ સમજીને ભવ્ય જિનવચનમાં શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરી, માનવજન્મ સફળ કરે તેમાં સુલસાનું ચરિત્ર અભિનવ ચૈતન્ય પ્રદાન કરે તેવું છે. મદનરેખા: (સાધ્વી સુવ્રતા): ભરતખંડના સુદર્શનપુર નગરના મણિરથ રાજાના લઘુબંધુ યુગબાહુની સર્વોત્કૃષ્ટ રૂપલાવણ્યવતી અને સુશીલ પત્ની. મણિરથ રાજા તેણીના સૌંદર્યથી મોહ પામીને તેનું સાથે કામક્રીડા કરવાની ઇચ્છા રાખતો હતો. રાજાએ કિંમતી વચ્ચે, આભૂષણ અને સુરભિયુક્ત પુ વગેરે દાસી મારફતે મદનરેખાને મોકલાવીને કામક્રીડા કરવાનો સંદેશ કહેવડાવ્યો. દાસી પાસેથી સંદેશ સાંભળીને તેણીએ કહ્યું, “ભાઈની પત્ની સાથે આવી માંગણી કરવી એ રાજા માટે યોગ્ય નથી. વળી મારા સ્વામી જીવે છે તેનો રાજાએ ખ્યાલ કરવો જોઈએ. જે મારા પર કુદષ્ટિ કરશે તે મૃત્યુ પામશે. જે રાજા મારા પર બળાત્કાર કરશે તે હું મારા પ્રાણ ત્યાગ કરીશ.” દાસીએ મદરેખાને પ્રત્યુત્તર રાજાને કહી સંભળાવ્યું. પરિણામે રાજા વધુ કામાતુર બનીને યુક્તિથી તેણીને મેળવવા વિચારવા લાગ્યા. અંતે એ ઉપાય વિચાર્યું કે કેઈપણ રીતે યુગબાહની હત્યા કરવી. એક વખત મદનરેખાએ સ્વપ્નમાં પૂર્ણ ચંદ્ર જે, અને તે ઉપરથી સ્વામીએ કહ્યું કે, “આ સ્વપ્નના ફળસ્વરૂપે ચંદ્ર સમાન શીતળ અને સૌમ્ય પુત્રરત્નની પ્રાપ્તિ થશે. ” તેણીને ત્રીજે મહિને દેહદ ઉત્પન્ન થયે કે જિનેશ્વર ભગવાનની પૂજા કરું. સાધુ ભગવંતની ભક્તિ કરું. એક વખત વસંતપુર નગરમાં યુગબાહ રાજા પિતાની રાણી સાથે ઉદ્યાનમાં ગયો અને જળક્રીડા કરીને કદલીગૃહમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને નિદ્રાધીન થયે. આ સમયે મણિરથ રાજા બર્શ લઈને ભાઈના રક્ષણના નિમિત્તે કદલીગૃહમાં આવ્યું. યુગબાહએ ભાઈને આવતા જોઈને પ્રણામ કર્યા. પછી રાજાએ અલકમલકની વાતમાં તલ્લીન કરીને યુગબાહુ પર પ્રાણઘાતક હુમલો કર્યો. મદનરેખાએ બૂમ પાડી. કેલાહલ થઈ પડ્યો. સુભટો આવી ગયા. યુગબાહએ સુભટને કહ્યું કે, મારા ભાઈનો વધ કરશે નહિ. આ તે પૂર્વજન્મના કર્મનું ફળ છે. મણિસ્થ રાજા આ સાંભળીને મનેમન પિતાની યેજના સિદ્ધ થયેલી જાણીને હર્ષિત થશે. વનમાંથી જતી વખતે રાજાને સર્પ ડો. આ સમયે યુગબાહુને પુત્ર ચંદ્રયથા ત્યાં આવી પહો , ત્યારે તેના પિતાજીની અંતિમ ઘડી હતી. મદનરેખાએ સ્વસ્થ ચિત્ત પતિને આશ્વાસન આપીને અંત સમયની આરાધનાની Page #165 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને ] [ ૧૩૫ અમૃતવાણી સંભળાવીને રાગદ્વેષથી મુક્ત થવા જણાવ્યું. અંત સમયે પત્નીની સુમધુર ધર્મવાણીના શ્રવણથી શુભ ધ્યાનમાં લીન બનીને મૃત્યુ પામેલે યુગબાહુ રાજા બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. માતા અને પુત્રીએ વિલાપ કર્યો. મદરેખા વિચારવા લાગી કે મારા જન્મને ધિક્કાર છે કે હું પતિના મૃત્યુમાં નિમિત્ત બની. છેવટે મદરેખા પિતાના શીલધર્મની રક્ષા માટે જંગલમાંથી એકલી જતી રહીને ગુપ્ત રીતે રહેવા લાગી. એક અટવીમાં પહોંચીને જળાશયમાં સ્નાન કર્યું. આ અટવીના કદલીગૃહમાં સાત દિવસ વિતાવ્યા. સાતમે દિવસે તેણીએ એક પુત્રને જન્મ આપ્યું. અને આ બાળકના હાથ પર યુગબાહના નામથી અંકિત થયેલી મુદ્રિકા પહેરાવી. બાળકને રત્નકંબલમાં વીંટીને વૃક્ષની છાયામાં મૂકીને તે સ્નાન કરવા ગઈ. જળાશયમાં સ્નાન કરતી હતી ત્યારે જળહસ્તિએ સૂઢ વડે તેને આકાશમાં ઉછાળી. આકાશમાંથી પસાર થતા વિદ્યાધરે તેણીનું રક્ષણ કર્યું. વિદ્યાધર મદનરેખાના રૂપથી મેહિત થઈને તેણીને લઈને વૈતાઢય પર્વત પર ગયે મદન રેખાના ચહેરા પર રુદનની છાયા જોઈને વિદ્યાધરે કારણ પૂછ્યું એટલે સર્વ વૃત્તાંત જણાવ્યું અને પછી કહ્યું કે, “મારે પુત્ર અહીં લાવી આપ અથવા મને મારા અસલ સ્થાનમાં પાછી મૂકી આવ–નહિતર મારે નવજાત પુત્ર માતૃવિરહથી મૃત્યુ પામશે.” વિદ્યાધરે પ્રત્યુત્તર પાઠવતાં જણાવ્યું કે, “તું મારો સ્વામી તરીકે સ્વીકાર કર, તો હું તારો સેવક થઈને તારી ઇચ્છા પ્રમાણે વર્તીશ.” મદન રેખાને વળી પાછો શિયળને પ્રશ્ન ઉભળે. ત્યારે વિદ્યારે પિતાનું વૃત્તાંત જણાવતાં કહ્યું કે, “હું વૈતાઢય પર્વત પર આવેલા રત્નાવહ નગરના મણિર્ડ રાજાને મણિપ્રભ નામને પુત્ર છું. મારા પિતાએ વૈરાગ્યભાવથી પ્રેરાઈને મને રાજ્ય સોંપ્યા પછી દીક્ષા લીધી છે. તેઓ નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા હતા અને હું એમની પાછળ જ હતે એવામાં તું મળી. તારા અપૂર્વ અને અલૌકિક સૌંદર્યથી આકર્ષિત થઈને તને હું અહી લઈ આવ્યો છું. તું સર્વ વિદ્યાધરીઓની સ્વામિની બનીને મારી સાથે રહે. તારા પુત્રની ચિંતા ન કરીશ. તારા પુત્રનું સ્વરૂપ પ્રજ્ઞપ્તિ વિદ્યાથી મને જાણવા મળ્યું છે. મિથિલાનગરીના પદ્મરથ રાજા અશ્વ પર સવાર થઈને વનમાં ગયા ત્યારે તારા પુત્રને ત્યાં જઈને લઈ આવ્યા છે. તેની રાણી પુષ્પમાલા આ પુત્રને પિતાના પુત્ર સમાન માતૃવાત્સલ્યથી ઉછેરે છે.” - કામાતુર વિધાધરને તે ગમે તે રીતે મદનને વશ કરવી હતી એટલે તેણીની ચિંતા દૂર થાય તેવી સર્વ વિગત જણાવી. મદનરેખાએ આ વૃત્તાંત જાણીને વિદ્યાધરને વિનંતી કરી કે, “તું મને પ્રથમ નંદીશ્વર દ્વીપની યાત્રાએ લઈ જા. પછી હું તારી ઇચ્છા પ્રમાણે વર્તીશ.” વિદ્યાધરની સહાયથી નંદીશ્વર પર જઈને તેણીએ શાશ્વતા ચૈત્યોની યાત્રા કરી. છેવટે મણિચૂડ મુનિરાજ પાસે આવીને વિધિવત્ વંદન કરી ધર્મોપદેશ સાંભળવા બેઠાં. યતીશ્વર મણિચૂડને પિતાના પુત્રના દુષ્કૃત્યના વિચારોને જ્ઞાન વડે ખ્યાલ આવી ગયે. પરસ્ત્રીગમન નરકનું દ્વાર છે. પરદારસેવનથી થતાં પાપ અને સંસારની અસારતા સમજાવી. પિતાનો ઉપદેશ સાંભળીને પ્રભાવિત થયેલા મણિરથે મદન રેખાની ક્ષમાયાચના કરી અને કહ્યું કે, તું મારી બહેન છે. મદનરેખાએ પણ કહ્યું કે, તમે મને તીર્થયાત્રા કરાવી મારા જીવનમાં મોટું પુણ્યકાર્ય કર્યું છે, એટલે તમે મારા ભાઈ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] [ શાસનનાં શ્રમણીરત્ને પછી તેણીએ મુનિમહારાજને પોતાના પુત્રનુ વૃત્તાંત પૂછ્યું એટલે જણાવ્યું કે, · પૂર્વજન્મમાં અત્યંત પ્રીતિવાળા એ બંધુઓ હતા. અને પુણ્યની પ્રબળતાથી દેવતા તરીકે ઉત્પન્ન થયા. એક દેવલાકમાંથી આવીને પદ્મરથ રાજા થયા અને બીજો તારો પુત્ર થયા છે. એટલે પદ્મરથ રાજા તારા પુત્રને લઈ ગયા છે. પૂર્વજન્મના સ્નેહથી રાજાએ તેને જન્મમહાત્સવ પણ ઊજવ્યેા હતેા. ' ત્યાર પછી આકાશમાર્ગે થી એક વિમાન પસાર થઇ રહ્યું હતું. તે વિમાન સૂર્યચંદ્ર કરતાં પણ અધિક તેજસ્વી અને રત્નમણિથી દેીપ્યમાન લાગતું હતુ. તેમાંથી ગ'ધ દેવ નીચે ઊતરીને મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા કરીને ચરણે પડયો. પછી મુનીશ્વરને વંદન કરીને ધર્મોપદેશ સાંભળવા બેઠા. આવા અવિનય જોઇને વિદ્યાધરે વિચાયું કે દેવે પણ નીતિને વિસ્તૃત કરીને અવિનયયુક્ત વન કરે છે. પછી મુનિને આ ખાખત પ્રશ્ન પૂછતાં જણાવ્યું કે, આ દેવ ઇન્દ્રના સામાજિકદેવ છે. પૂર્વ ભવમાં યુગમાડુ રાજા હતા, અને તેની તેના ભાઈ એ હત્યા કરી ત્યારે મદનરેખાએ અતિમ આરાધના કરાવી ધ દેશના સંભળાવી હતી. એટલે તે દેવ થયે છે. સામાજિકદેવ તેણીને પોતાના ગુરુ માને છે, એટલે આમ થયું છે. તેમાં કોઈ અવિનય નથી. મુનિ પાસેથી વાત જાણીને શંકાનું નિવારણ થતાં સત્ય સમજાયું અને દેવાની ક્ષમાયાચના કરી. દેવે મનરેખાની જે ઇચ્છા હોય તે પૂર્ણ કરવા જણાવ્યુ ત્યારે તેણીએ કહ્યું કે, મારી ઇચ્છા જન્મ-જરા-મૃત્યુથી પાર પામીને મેાક્ષસુખ મેળવવાની છે, જે તમે આપી શકે તેમ નથી. પણ મને મિથિલાનગરીમાં મૂકી આવે. ત્યાં પુત્રમિલન થશે અને સયમ અગીકાર કરીશ. દેવની કૃપાથી મદનરેખા મિથિલાનગરીમાં આવી. આ નગરીમાં મલ્લિનાથ ભગવાનનાં જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ત્રણ કલ્યાણક થયાં હતાં. ભૂમિની પવિત્રતા પણ કાઈ અલૌકિક હતી. ભગવાનને નમસ્કાર કરીને સાધ્વીજી પાસે ગયા. ત્યાં તેને ધર્મોપદેશ સાંભળવાથી વૈરાગ્યભાવ વૃદ્ધિ પામ્યા. દેવે પુત્રને મળવા માટે કહ્યું ત્યારે જણાવ્યું કે, પુત્રસ્નેહ એ પણ સંસારનાં બંધનરૂપ છે. એટલે મારા જીવનમાં સાધ્વીના શરણ સિવાય કાંઈ જ ખાકી નથી. એટલે સામાજિક દેવ સ્વ`માં ગયા. મદનરેખાના પ્રભાવશાળી પુત્રને કારણે પદ્મરથ રાજાના પ્રભાવ વધી ગયા. ઘણા રાજાએ તેના શરણે આવ્યા. રાજાએ પુત્રનુ નામ નમિ પાડયું. ધ શાસ્ત્ર, કમ વાદ અને કળાને અભ્યાસ કરાવ્યા. યૌવનવય થતાં રાજાએ નિમકુમારનાં ૧૦૦૮ રાજકન્યાઓ સાથે લગ્ન કરાવ્યાં. પછી રાજાએ પુત્રને રાજ્ય સોંપીને જ્ઞાનસાગરસૂરિ પાસે દીક્ષા અ’ગીકાર કરી. ચારિત્રનુ વિશુદ્ધ પાલન કરીને તેઓ મેક્ષસુખ પામ્યા. જે રાત્રિને વિશે મણિરથ રાજાએ યુગબાહુની હત્યા કરી હતી, તે જ દિવસે આ રાજાને સ`દશ થયા. પિરણામે મરીને તે ચાથા નરકમાં ઉત્પન્ન થયા. મ`ત્રીએ અને દરબારીએએ બંને જણુની અંતિમવિધિ કરીને યુગબાહુના પુત્ર ચંદ્રયથાને રાજ્યાભિષેક કરીને રાજા તરીકે સ્થાપિત કર્યાં. આ પ્રસંગ બન્યા પછી નિમ રાજાના હાથી નાસી છૂટયો અને ચંદ્રયથાએ પેાતાના બળથી વશ કરીને પેાતાની પાસે રાખ્યા, નિમ રાજાને આ વાતની ખખર પડી એટલે દૂત મારફતે સ ંદેશા કહેવડાવ્યા કે હાથીને છૂટા કરી; નહિતર રાજા યુદ્ધમાં તમારો ઘાત કરશે. છેવટે, નિમ રાજા વાજિત્રાના નાદથી ગાજતા યુદ્ધ કરવા નીકળ્યા. ચંદ્રયથાને આ વાતની Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૭ 1 શાસનનાં શમણીરને ] જાણ થતાં તે પણ યુદ્ધ કરવા તૈયાર થયે, ત્યારે મંત્રીએ સલાહ આપી કે હાલ યુદ્ધ કરવા જશો નહિ. નગરના દરવાજા બંધ કરાવી દે. શત્રુ સબળ છે કે નિર્બળ તે જાણ્યા પછી નિર્ણય કરે જોઈએ. નમિરાજાએ તરફ ઘેરે ઘા. બે સગા ભાઈ એ યુદ્ધ ચડીને વિનાશ કરશે. મદનરેખા દીક્ષા લઈને સુવ્રતા સાધ્વી બની હતી. તેણીએ આ વિનાશને રોકવા માટે ગુણીની આજ્ઞા લઈને સાધ્વી પરિવાર સાથે સાથ્વી સુવ્રતા નમિરાજા પાસે પહોંચી ગઈ. રાજાએ વિનયપૂર્વક વંદન કર્યું. સાધ્વી સુવ્રતાએ ધર્મોપદેશ સંભળાવતાં સંસારની અસારતા, ક્ષણભંગુરતા અને મનુષ્યજન્મની મહત્તા સમજાવીને છેવટે એકાંતમાં જઈને પૂર્વવૃત્તાંત કહી સંભળાવ્યું. આ વાતની ખાતરી કરવા નમિરાજાએ માતા પુષ્પમાલાને પૂછયું તે જણાવ્યું કે તું આ સાધ્વીને પુત્ર છે. પછી સાધ્વી સુવ્રતા ચંદ્રયથા પાસે ગઈ અને સર્વ વૃત્તાંત જણાવ્યું. ત્યારે તે હર્ષ પામીને પિતાના ભાઈને મળવા માટે પહોંચી ગયો. બંને ભાઈઓ હર્ષોલ્લાસપૂર્વક એકબીજાને ભેટ્યા. આ પ્રસંગ અને અને અવર્ણનીય છે. બન્નેએ રાજવી ઠાઠથી નગરપ્રવેશ કર્યો. ત્યારબાદ ચંદ્રયથાએ પિતાનું રાજ નમિરાજાને સોંપી દીક્ષા અંગીકાર કરી. નમિ રાજા સુખેથી રાજ્ય સંભાળતા હતા. તેવામાં દાહવરની પીડા થઈ. વૈદ્યો અને ચિકિત્સકોથી પણ આ પીડા દૂર થતી ન હતી. રાજા મૃત્યુ પામશે એવા ભયથી એક હજાર રાણીઓ કંદન કરવા લાગી. રાજાને આ વેદનાની જાણ થતાં હુકમ કર્યો કે, પ્રત્યેકના એક હાથનો ચૂડલો કાઢી લો. પછી અવાજ બંધ થયો ને રાજાને શાંતિ થઈ. આ પ્રસંગથી રાજાને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયે. અને વિચાર્યું કે ઘણાં કંકણે સુખ આપતાં નથી. એક જ કંકણથી શાંતિ થઈ એટલે વિચાર્યું કે એકલપણામાં જ સુખ છે. અને સંક૯પ કર્યો કે મારે દાહર્વર સંપૂર્ણ શાંત થશે તે ચારિત્ર અંગીકાર કરીશ. રાજ નિરાંતે સૂઈ ગયે અને સુંદર સ્વપ્ન આવ્યું. જાતિસ્મરણજ્ઞાનથી પિતે પૂર્વભવમાં સાધુ હતું તેને ખ્યાલ આવ્યું અને દીક્ષા અંગીકાર કરી. નમિરાજાની પરીક્ષા કરવા માટે ઇન્દ્ર બ્રિજનું રૂપ લઈને આવ્યા અને પ્રશ્ન કર્યો કે, “તમે રાજ્યને તૃણવત્ ગણી, અંતઃપુરની રાણીઓને ત્યાગ કરી, દીક્ષા લીધી છે, પણ આ રાણીએ કરુણ વેદના ભોગવે છે તે જીવદયા કેવી રીતે પાળી કહેવાય ? નમિરાજાએ સંસાર, રાજ્ય, પત્ની અને વૈભવની અનર્થતા, અસારતા અને બંધનની માહિતી આપીને દ્વિજને સંતુષ્ટ કર્યો. સંતેષ પામેલા દ્વિજે પિતાનું અસલ રૂપે પ્રગટ કરીને કહ્યું કે, “સાચે જ તમારે વૈરાગ્ય અનુમોદનાને પાત્ર છે. આપે બાહા અને આત્યંતર શત્રુઓને જીતવાને માર્ગ સ્વીકાર્યો છે તે પ્રમાણે તમારે આચાર છે.” આ વચનોથી નમિમુનિની સ્તુતિ કરીને ઈન્દ્ર સ્વસ્થાને પહોંચી ગયે. નમિમુનિએ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરીને મુક્તિમાર્ગ સ્વીકાર્યો. સુત્રતા સાધ્વીએ સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સર્વ કર્મને ક્ષય કરી, આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષસુખની પ્રાપ્તિ કરી. મદનરેખા એટલે સુવ્રતા સાધ્વી. વિપત્તિનાં વાદળોથી ઘેરાયેલા જીવનમાં શિયળનું યુક્તિ-પ્રયુક્તિથી રક્ષણ કરીને અંતે એક્ષપ્રાપ્તિ કરી. મહાસતીઓનાં જીવન માત્ર સ્ત્રીઓને જ પ્રેરક નથી, પણ સ્ત્રીશા. ૧૮ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] [ શાસનનાં શમણીરત્ન પુરુષ ઉભયને અનન્ય પ્રેરણા આપીને વીતરાગધર્મની પ્રભાવનાની સાથે સમકિતશુદ્ધિ ને મુક્તિના રાજમાર્ગમાં અભિનવ પ્રકાશ પાથરી, એમનાં પગલે પ્રયાણ કરવાનું સૂચન કરે છે. દમયંતી : વિદર્ભ દેશના કુંડિનપુર નગરના ભીમક રાજાની રાણી પુષ્પવતીને શુભ સ્વપ્ન પૂર્વક દમયંતી નામે પુત્રી જન્મી. બાળસહજ ક્રીડાથી આનંદમંગલમય વાતાવરણમાં તે વૃદ્ધિ પામી. પિતાએ ધર્મ, કર્મ અને કલાનું જ્ઞાન આપીને પુત્રીને સંસ્કારસંપન્ન બનાવી. | નિવૃત્તિદેવીએ દમયંતીને શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા આપી હતી. તેને ગૃહત્યમાં સ્થાપન કરીને પૂજા ભક્તિ કરતી હતી. યૌવનવય પામેલી પુત્રીને પરણાવવા માટે યોગ્ય રાજકુમારની શોધ કરવી ઉચિત લાગતાં સ્વયંવર રચાયે. તેમાં વિવિધ દેશના રાજકુમારમાં કેશલનગરીને નિષધદેશને રાજા નળ અને કુબેર નામના બે કુમારને લઈને આવ્યા હતા. પ્રતિહારિણએ જુદા જુદા રાજકુમારને પરિચય આપતાં, અંતે નળરાજાનો પરિચય આપે હતે. દમયંતી તેનાથી પ્રસન્ન થઈ અને નળરાજાને વરમાળા પહેરાવી. આથી રાજાએ દમયંતીના નળરાજા સાથે રાજવી ઠાઠથી લગ્ન કર્યા અને ભાવભીની વિદાય આપી. નિષેધરાજા મહત્સવ પૂર્વક પિતાના નગરમાં જતો હતો ત્યારે રાત્રિના સમયે વનમાં રકા. નિદ્રાધીન દમયંતીને નળરાજાએ કહ્યું કે, “હે પ્રિયે ! નિદ્રાને ત્યાગ કરીને તારા તિલકને પ્રગટાવ, એટલે પ્રકાશ થશે.” રાજાની વિનંતીથી તિલક પ્રગટ કર્યું એટલે સૂર્યસમાન પ્રકાશ પથરાઈ ગયે. આ સમયે કાઉસગ્ગ ધ્યાને રહેલા મુનિના શરીર સાથે એક હાથી પિતાના શરીરને ઘસતા જે. પછી રાજારાણી મુનિ પાસે ગયાં અને વિધિપૂર્વક વંદન કર્યું. મુનિએ કાઉસગ્ન ધારીને ઉપદેશ આપતાં જણાવ્યું કે, “મનુષ્યને ધર્મ આઠ વસ્તુમાં રહેલે છે : દેવપૂજા, દયા, દાન, તીર્થયાત્રા, નમસ્કાર મહામંત્રનું સ્મરણ, તપ, શાસ્ત્રશ્રવણ અને પરોપકાર–આ કૃત્ય કરીને મનુષ્યજીવન સફળ કરવું જોઈએ.' દેશના પૂર્ણ થયા પછી રાજાએ મુનિ ભગવંતને પૂછ્યું કે, “હે મુનિભગવંત! દમયંતીના ભાલપ્રદેશ પર સૂર્યસમાન તેજસ્વી તિલક કયા કર્મથી છે ? ' મુનિએ પ્રત્યુત્તર આપ્યો કે, દમયંતીએ પૂર્વભવમાં એક જિનેશ્વરનું એક એમ વીસ જિનેશ્વરનાં ૨૪ આયંબિલ કર્યા હતાં. તેનાં ફળસ્વરૂપે તિલક પ્રાપ્ત કર્યું છે. પછી બધાં નગરમાં આવી પહોંચ્યાં. રાજાએ મહત્સવ કરીને દાનાદિક ધર્મ કર્યા. કેટલાક સમય બાદ નિષધ રાજાએ પિતાના યુવરાજને રાજ્ય સોંપીને દીક્ષા અંગીકાર કરી. રાજ્યપ્રાપ્તિ બાદ નળરાજાએ પોતાના પરાક્રમથી રાજ્યવૃદ્ધિ કરી. પરિણામે, કુબેરને તેના પ્રત્યે ઈર્ષો ઉત્પન્ન થઈ. કુબેરની સાથે નળરાજા વ્રત રમવા બેઠા. દમયંતીએ જુગાર રમવા માટે રોકયા છતાં નળરાજા જુગાર રમવા બેઠા. રાજ્યને હોડમાં મૂકહ્યું અને રાજ્ય પણ હારી ગયા. આથી નળને પ્રિયા સહિત વનમાં જવું પડ્યું. વનમાં પાદવિહાર કરતાં, અનેક આપત્તિઓ વેડતાં, ફળફૂલ આરોગી રહેતાં, રાત્રિના સમયે વૃક્ષ માથે વિશ્રામ કરવાપૂર્વક સમય વિતાવવા લાગ્યાં. એક દિવસ દમયંતી સ્વામીના પાદપ્રક્ષાલન કરતી હતી ત્યારે દમયંતીને પ્લાન ચહેરો Page #169 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણ ] [ ૧૩૯ જેઈને નળ ચિંતાતુર બન્યા. પછી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને બંને વૃક્ષ પાસેની શિલા પર હાથ મૂકીને નિદ્રાધીન થયાં. દમયંતી ગાઢ નિદ્રામાં હતી ત્યારે નળે વિચાર્યું કે, વનવાસ અને દરિદ્રતા એ બંને દુઃખમય છે. તેમાંયે પ્રિયા પણ બંધન છે એમ જાણીને નળરાએ તેણીનો નિર્જન વનમાં ત્યાગ કર્યો. સવારે નળરાજા એક સરોવર પાસે પહોંચ્યા ત્યારે બળતી વાળાવાળો વનદેવ નળે છે અને તેનું કરુણ આક્રંદ સાંભળી તેની પાસે ગયે. વનદેવતાએ કહ્યું કે, “હે ફિવાકુ વંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન વિશ્વવત્સલ નળ રાજા ! તું મારું રક્ષણ કર.” પછી આગળ વધતાં એક બળો નાગ જોયે. નાગ પણ નળરાજાને મનુષ્યની વાણીથી બોલાવતા હતા. રાજાએ આશ્ચર્ય સહિત નાગને પૂછ્યું કે, “તું મારું નામ કેવી રીતે જાણે છે?” ત્યારે નાગે પ્રત્યુત્તર પાઠવ્યું કે, “પૂર્વ ભવમાં મનુષ્ય હતો એટલે તેના સંસ્કારથી જાણું છું.' નળરાજાએ તેને ઉદ્ધાર કરવા વસ્ત્ર નાખ્યું. તે વસ્ત્ર પકડીને નાગ બહાર આવ્યો. અને બહાર આવીને તુરત જ નળરાજાને કરડ્યા. એટલે રાજા કૂબડ થઈ ગયે. કુબડ થઈ ગયેલો રાજા વૈરાગ્ય પામીને કાયમ લેવાની ઈચ્છા રાખવા લાગે ત્યારે સર્ષે દિવ્ય શરીર ધારણ કરીને કહ્યું કે, “હું તારો પૂર્વેના પિતા નિષધ છું. બ્રહ્મદેવલોકન દેવ છું. તારી આપત્તિ જાણીને રક્ષણ કરવા માટે આવ્યો છું. તને શત્રુઓથી પીડા ન થાય એટલા માટે કુબડો કર્યો છે. તારા કર્મના ઉદયથી હજી વિપત્તિને સમય બાકી છે. તે પૂર્ણ થતાં તેને ત્રણ ખંડનું સામ્રાજ્ય મળશે. હું તને શ્રીફળ અને કરંડિયે આપુ છું. તારે તારું મૂળ રૂપ મેળવવું હોય ત્યારે શ્રીફળમાંથી વસ્ત્ર કાઢીને શરીર પર ધારણ કરજે. કરંડિયામાંથી હાર અને આભૂષણ ધારણ કરજે. પછી દેવની સહાયથી નળરાજા સુસુમાર નગર પહોંચે. નગરમાં પ્રવેશ કરતાં કેલાહલ સંભળાયો અને જાણવા મળ્યું કે, આલાનમાંથી મોન્મત્ત હાથી છૂટીને હિંસા કરે છે અને કઈ રીતે નિયંત્રણમાં આવતો નથી. રાજાએ જાહેર કર્યું છે કે, જે કઈ વ્યક્તિ હાથીને વશ કરશે, તેને બહુ સંપત્તિ આપીશ. એક કૂબડો હાથીને વશ કરવા નીકળે તે જોઈને બધા આશ્ચર્યમાં પડ્યા. નળરાજાએ વસ્ત્ર લાંબુ કરીને પાથર્યું અને હાથીની પાછળ જઈને ઊભે રહ્યો. વસ્ત્રને પુરુષ માનીને હાથી પ્રહાર કરવા ગયે કે તુરત જ નળ તેના કાન પકડીને સવાર થઈ ગયું. પછી હાથીનાં મર્મ સ્થાન પર પ્રહાર કરવાથી હાથીને મદ ઊતરી ગયો ને સ્થિર થઈ ગયો. નાના આ પરાક્રમથી નગરજને અને રાજા પ્રસન્ન થયા. નળ હાથીને લઈને આલાનમાં પહોંચ્યા અને ત્યાં રોકી રાખ્યું. રાજાએ નળને રત્નમાળા પહેરાવી સ્વાગત કર્યું. રાજપરિવાર સાથે મુલાકાત કરતાં નળે જણાવ્યું કે, “હું નળરાજાને હુંડિક નામને રાઈ છું. નળરાજાની માફક સૂર્ય પાક રઈ મારા સિવાય કેઈન આવડતી નથી. નળરાજા ભાઈ સાથે જુગાર રમ્યા અને સર્વ હારી જતાં વનમાં ગયા હતા. પછી આપત્તિ ભગવીને ક્યાં ગયા હશે તેને ખ્યાલ નથી.” એક વખત રાજાની વિનંતીથી હડિક રસાઈયાએ સૂર્યપાક રસોઈ માટે શાપિના તાંદુલવાળો ભજનને થાળ નિપજાવ્યું. પછી તેમાં સૂર્ય પાક રસવતીથી સૌને ભેજન કરાવ્યું. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] [ શાસનનાં શ્રમણરત્ન રાજાએ પ્રસન્ન થઈને પાંચસો ગામ બક્ષિસમાં આપ્યાં. તે વખતે કૂબડાએ કહ્યું કે મારે ગામની જરૂર નથી. તમારી સત્તા જે જે દેશમાં પ્રવર્તે છે તે દેશમાં દારૂ, જુગાર અને માંસભક્ષણને નિષેધ કરા. રાજાએ કૂબડાની ઈચ્છા પ્રમાણે અમલ કર્યો. એક વખત કૂબડે સરોવરકાંઠે બેઠે હતો ત્યારે પરદેશથી આવેલા માણસ નળરાજાની નિંદા કર્તા હતા અને દમયંતીના ત્યાગ પછી શું થયું તે વૃત્તાંત જણાવ્યું: દમયંતીએ પ્રભાતના સમયે નિદ્રાત્યાગ કરીને જોયું તે પિતાના સ્વામી ન હતા, એટલે કપાત કરવા લાગી. પિતાના અશુભ કર્મનું ફળ ભેગવી રહી છે એમ વિચારતી હતી. આંસુ લુછવા માટે વસ્ત્રો પાલવ ઊંચે કર્યો ત્યારે વસ્ત્ર પર લખેલા અક્ષરે વાંચવા મળ્યા કે, “હે માનુની ! મેં તારે ત્યાગ કર્યો છે તેમાં કઈ દૂષણ ગણીશ નહિ.” પછી નળરાજાનું સ્મરણ કરતી તે કુડિનપુર પિતાના પિતાને ત્યાં જવા નીકળી. વનમાંથી પસાર થતાં પારધીએ માતા સમાન ગણી, ભુજગોએ ભંગુલિમંત્ર સમાન ગણ અને વનના હાથીએ સિંહણ સમાન ગણી. એટલામાં તેણીએ એક સાર્થવાહને જોયે. ચાર લોકો સાથે વાહને લૂંટવા માગતા હતા. ત્યારે તેણીએ એને હુંકાર કરીને ભય પમાડી ત્રાસ આ એટલે ચેર લેકે નાસી ગયા અને સાર્થવાહ તથા સંઘના સભ્યો બચી ગયા. આ જોઈને સાર્થવાહે દમયંતીને મહાસતી–દેવી માનીને વંદન કર્યું. સાર્થવાહે આવા નિર્જન વનમાં તેને એકલી જોઈને જિજ્ઞાસાથી પરિચય માગ્યું. તેણીએ જણાવ્યું કે, હું નળરાજાની દાસી છું. સાર્થવાહે આ સાંભળીને તેણીને પિતાની બહેન ગણીને સાથે રાખી. પછી વર્ષાઋતુ આવી એટલે સાર્થવાહ આગળ પ્રયાણ કરી શકે તેમ નહોતો. દમયંતી તે તેને કહ્યા વગર આગળ જવા નીકળી. સામેથી એક રાક્ષસ આવ્યું. તેણીએ રાક્ષસને કહ્યું કે, જે તું મને મારી નાખીશ તે તું નરક ગતિમાં જઈશ. આ સાંભળીને રાક્ષસ પ્રભાવિત બન્યું અને વરદાન માગવા કહ્યું. તેણીએ રાક્ષસને પૂછ્યું કે, મારે મારા પતિ સાથે મિલાપ કયારે થશે ? રાક્ષસે જવાબ આપે કે, બાર વરસ પછી પતિને સંગ થશે. આ સાંભળીને તેણીએ અભિગ્રહ કર્યો કે, જ્યાં સુધી પતિનું મિલન ન થાય ત્યાં સુધી તાંબુલ, રંગીન વસ્ત્ર, આભૂષણ અને વિગઈને ત્યાગ કરીશ. પછી દમયંતીએ આગળ પ્રયાણ કર્યું. આગળ જતાં એક ગુફા આવી. ત્યાંથી માટી ભેગી કરીને શાંતિનાથ ભગવાનની પ્રતિમા બનાવીને પૂજા કરવા લાગી અને નમસ્કાર મહામંત્રનું ત્રિકરણને સ્મરણ કરવા માંડ્યું. આ સમય દરમિયાન સાર્થવાહ વસંત આવી પહોંચે અને શાંતિનાથ ભગવાનની પ્રતિમા જોઈ ખુશ થયે. નિર્જન વનમાં પુરુષને અવાજ સાંભળીને તાપસ આવી પહોંચ્યો. તેને જૈનધર્મને ઉપદેશ આપે. તેના ઉપદેશથી પ્રભાવિત થઈને સાર્થવાહે ભાવપૂર્વક પૂજાભક્તિ કરી. વર્ષાઋતુ હેવાથી મુશળધાર વૃષ્ટિ થઈ. તાપસ અને સાર્થવાહ ગભરાઈ ગયા ત્યારે દમયંતીએ સુવર્ણકુંડળ હાથમાં લઈને કહ્યું કે, જે હું સતી સ્ત્રી હોઉં તે જિનશાસનની અધિષ્ઠાયિકા દેવી આ મેઘવૃષ્ટિ શાંત કરે. અને વરસાદ બંધ થઈ ગયે ! તાપસ આ પ્રસંગથી વિચારવા લાગ્યા કે, આ તે વનદેવી સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને આવી છે. અને અંતે તેઓ જેનધમી બની ગયા. શ્રી યશોભદ્રસૂરિ આચાર્ય પાસે વિમળમતિ કુળપતિએ ચારિત્ર અંગીકાર કર્યું. કુબેરના Page #171 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને ! [ ૧૪૧ પુત્ર સિંહકેરારીએ દીક્ષા લીધી અને આરાધનાને અંતે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવ મહોત્સવ કરવા ગયા ત્યારે સાર્થવાહ અને દમયંતી પણ વંદનાથે ગયાં. કેવળજ્ઞાની મુનિભગવંતને ઉપદેશ સાંભળતાં તાપને જાણવા મળ્યું કે દમયંતી સત્ય બોલનારી મહાસતી છે અને વીતરાગ પ્રભુની પરમેશ્ચ ભક્ત છે. પૂર્વભવમાં એ ચમણ રાજાની વીરમતી નામની રાણી હતી. એક વખત બહારગામ જતાં એક મુનિમહારાજ સામાં મળ્યા, એટલે તેને અપશુકન માનીને એ બાર ઘડી સુધી ત્યાં જ રોકાઈ ગઈ આ બાર ઘડીના રોકાણને કારણે તેને આ ભવમાં બાર વરસને પતિ વિયેગ આવી પડ્યો. દમયંતીએ આ પછી ગુફામાં સાત વરસ પસાર કર્યા. ત્યાર બાદ તેણે ગુફાની જગ્યા છોડીને આગળ ચાલી. આગળ ચાલતાં તૃષાતુર બની. તૃષા છિપાવવા માટે ભૂમિ પર પગ પછાડ્યો એટલે નદીનું જળ પ્રગટ થયું તેનાથી તૃષા તૃપ્ત કરી. તેણની સાથે તાપસેએ પણ જળપાન કર્યું. ત્યાર પછી ધનદેવ નામના સાર્થવાહ સાથે અચલપુર ગઈ. ત્યાં તુપર્ણ રાજાની રાણી ચંદ્રયથા, જે તેની માસી થતી હતી તેને ત્યાં ઓળખાણ કાઢયા વગર ગુપ્તપણે રહી. રાણીએ પણ પિતાની પુત્રી સમાન ગણીને નેહભાવથી રાખી. માસીની આજ્ઞાથી દાનપ્રવૃત્તિ કરતી હતી. એક વખત પિંગળ નામના ચોરને સુભટો વધસ્થાન પર લઈ જતા હતા ત્યારે દમયંતીએ તેનું રક્ષણ કરીને તેને પ્રાપ્ત કરી લીધે. દમયંતીએ ચેરનું વૃત્તાંત સાંભળ્યું અને અંતે દીક્ષા લેવા માટે સૂચન કર્યું. આ ચોર લઘુકમ હોવાથી પ્રતિબોધ પામીને સાધુ બની ગયે. કાળક્રમે કુંડિનપુર નગરને હરિમિત્ર નામને બ્રાહ્મણ રાજાની રજા લઈને ચંદ્રયાને ત્યાં આવ્યો. ચંદ્રયથાએ પરિવારની કુશળતાની પૃચ્છા કરતાં, બ્રાહ્મણે નળરાજાનું જુગટુમાં હારવું, વનમાં જવું વગેરે વિગતે જણાવી અને વિશેષ એ પણ જણાવ્યું કે, રાજારાણી નળદમયંતીના વિરહથી કપાત કરે છે. અને એમની તપાસ કરવા માટે હું અહીં આવ્યો છું. પછી બ્રાહ્મણ દાનશાળામાં ગયા અને ત્યાં દમયંતીને જોઈને આશ્ચર્યમુગ્ધ બનીને બોલ્યો, “હે દમયંતી ! તમારી તપાસ માટે ઘણાં પ્રયત્ન કર્યા, પણ ન મળી. તું તે ઘરમાં જ છે.” સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું. રાજારાણી પ્રસન્ન થયાં. દમયંતીએ તેઓ સમક્ષ પૂર્વનું વૃત્તાંત કરુણ સ્વરે સંભળાવ્યું. આ સમયે આકાશમાંથી દેવ આવ્યા ને દમયંતીને પ્રદક્ષિણા કરીને, વંદન કરીને કહેવા લાગ્યું કે, “હું પિંગળ નામને ચિર છું. આપશ્રીના કહેવાથી દિક્ષા લઈને આરાધના કરી, જેના પરિણામે કાળધર્મ પામી સ્વર્ગમાં દેવતા બન્યો છું. આ ઉપકાર તમારો જ છે ” એમ જણાવીને દેવતાએ સાત કેટિ સુવર્ણની વૃષ્ટિ કરી. દેવતાના આ વૃત્તાંતથી પ્રભાવિત થયેલા રાજાએ જૈનધર્મ સ્વીકાર્યો. અંતે બ્રાહ્મણે રાણીને વિનંતી કરી કહ્યું કે, દમયંતીને લઈને હું કુંઠિનપુર જાઉં. બ્રાહ્મણે રાજાને ખબર આપી એટલે ભીમક રાજા અને રાણી નગરજને સાથે દમયંતીને સ્વાગત માટે હર્ષોલ્લાસપૂર્વક આવી પહોંચ્યાં. પિતા-પુત્રીનું મિલન થયું. દમયંતીએ પિતાની વીતકકથા કહી. રાજાએ નળરાજાને મેળવી આપનારને પિતાનું અધું રાજ્ય આપવાની જાહેરાત કરી એક વખત દધિપણ રાજાએ મિત્રતા બાંધવા માટે ભીમક રાજાને દૂત મારફતે સંદેશો Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] [ શાસનનાં શમણીરને મેકલાવ્યું કે અમારે ત્યાં નળરાજાને સે છે, જે સૂર્યપાક રસોઈ બનાવે છે. વળી મદોન્મત્ત હાથીને વશ પણ કરી શકે છે. આ સાંભળીને ભીમક રાજા અને દમયંતીએ વિચાર્યું કે, નળરાજા સિવાય આ બે કાર્યો કેઈ કરી શકે તેમ નથી. આ સેઈ યો નળરાજ પિતે હવે જોઈએ, એમ ધારણા કરીને રાજાએ બ્રાહ્મણને તેના દરબારમાં મોકલ્યા. દધિપણે રાજાને ત્યાં કુબડા રસ્થાને જોઈને આશ્ચર્ય થયું. કૂબડાએ સૂર્ય પાક રઈ કરીને બ્રાહ્મણને જમાડે. બ્રાહ્મણે રાજા-રાણી અને દમયંતી સમક્ષ પોતાની મુલાકાતની વિગતે કહી સંભળાવી. એ સાંભળીને દમયંતીએ નિશ્ચય કર્યો કે, કૂબડા વેશે નળરાજ છે. નળને બોલાવવા માટે રાજાએ સ્વયંવરનું બનાવટી નાટક ભજવવાનું હોય તેમ કુમકુમ પત્રિકા લખીને દત મારફતે દધિપણ રાજાના દરબારમાં મોકલાવી. અને રાજા કુંડિનપુર આવ્યા. રાજાએ દધિપણું અને કૂબડાનું ઉચિત સ્વાગત કર્યું. દમયંતીએ સ્વયંવરમાં બધા રાજાઓને છોડીને કુબડાને વરમાળા પહેરાવી. પછી દમયંતીના કહેવાથી કુબડાએ પિતાનું અસલ રૂપે પ્રગટ કર્યું. ભીમક રાજાએ એક મહિનાને મહોત્સવ કરીને આનંદેલ્લાસ વ્યક્ત કર્યો અને બધા રાજાઓએ ભેગા મળીને નળને રાજ્યાભિષેક કર્યો. પછી નળરાજા મેટા સૈન્ય સાથે પિતાના નગરમાં ગયા. ત્યાં જઈને દૂત મારફતે પિતાના ભાઈ કુબેરને સંદેશ મોકલ્યો કે, તું મારી સાથે ઘત રમવા તૈયાર થઈ જા નહિતર તને હણી નાખીશ. કુબેર અને નળ રાજાએ જુગારના દાવ ખેલ્યા. કુબેર હારી ગયે. નળરાજાએ પિતાનું રાજ્ય પાછું મેળવ્યું. પછી નળ રાજાએ કુબેરને યુવરાજપદે સ્થા. પિતાની આજ્ઞાથી રાજ્યમાં અમારી (અહિંસા) પ્રવર્તાવી અને જિનમદિને ઉદ્ધાર કરાવ્યું. એક વખત સ્વર્ગ ગયેલા નિષધ રાજાએ દેવલોકથી આવીને નળરાજાને દીક્ષા અંગીકાર કરીને મનુષ્યજન્મ કૃતાર્થ કરવા જણાવ્યું એટલે નળે પિતાના પુત્ર પુષ્કરને રાજ્ય સેપીને દમયંતી સાથે દીક્ષા ગ્રહણ કરી. પ્રાંતે નળરાજા અનશન કરી, આયુષ્ય પૂર્ણ કરીને, સ્વર્ગમાં કુબેર નામના દેવપણે ઉત્પન્ન થયા. દમયંતી ચારિત્ર પાળીને આયુષ્ય પૂર્ણ થતાં કુબેર્દવની સ્ત્રીપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચ્યવને તે વસુદેવની પત્ની કનકવતી થઈને આરાધના કરી, કર્મક્ષય થતાં મુક્તિ પામશે. નળરાજા પણ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યભવ પામીને મુક્તિ પામશે. દમયંતીનું પાત્ર જૈન-જૈનેતર એટલે ભારતીય સંસ્કૃતિમાં સર્વવિદિત છે, પણ જેનધ પ્રમાણે દમયંતીની ચરિત્રાત્મક વિગતો કર્મસત્તાની સાથે પુણ્યની પ્રબળતા અને આરાધનાથી પ્રાપ્ત થતી દૈવી સહાય અને શિયળને મહિમા–એમ ત્રિવિધ રીતે સૌ કોઈને પ્રેરણાદાયી બની રહે તેમ છે. સતી તરીકેના તેણીના પ્રભાવની વિગત શિયળને મહિમા પ્રગટ કરીને ધર્મ પ્રત્યેની આસ્થા-શ્રદ્ધા વધુ દઢ કરે છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૧૪૩ યક્ષા, યક્ષાદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણા, વેણુ અને રેણ પાટલિપુત્ર નગરના નંદરાજાના કલ્પકવંશના શકટાલ મંત્રીને યક્ષ, યક્ષદિના, ભૂતા, ભૂતદિના, ણ, વેણા અને રેણા નામે સાત પુત્રીઓ હતી. સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે ભાઈ હતા. માતા લક્ષ્મીવતી હતી. નંદરાજાના દરબારમાં વરરુચિ નામને કવિ હતા. તે રાજાને એક લેકની રચના કરીને સંભળાવતા અને રાજા તેની વિદ્વત્તાથી પ્રસન્ન થઈને સુવર્ણમુદ્રા આપતે. મંત્રીશ્વર શકટાલને રાજાની આ નીતિ સંપત્તિના દુવ્યય જેવી લાગતી. એટલે એક દિવસ મંત્રીશ્વરે પિતાની પુત્રીને દરબારમાં મોકલી અને કલેક રચીને સંભળાવ્યું અને બાકીની પુત્રીઓએ પિતાની સ્મરણશક્તિથી તેની અભિવ્યક્તિ કરી. રાજા આવી અદ્ભુત સ્મરણશક્તિથી સંતુષ્ટ થયા અને બક્ષિસ આપી. વરુચિ આ જાણીને રોષે ભરાયે અને મંત્રીશ્વરની હત્યા કરવા માટે તેણે પડયંત્ર રચ્યું. મંત્રીશ્વરને તેની જાણ થતાં પરિવારના સભ્યના રક્ષણાર્થે રાજદરબારમાં પિતાના નાના પુત્રને પિતાને વધ કરવા આદેશ કર્યો. પિતાની આજ્ઞા અનુસાર પુત્રના હાથે પિતાની હત્યા થઈ. આ સાંભળીને યૂલિભદ્ર દીક્ષા ગ્રહણ કરી. શ્રીયકે મંત્રીપદ સંભાળ્યું એક વખત આચાર્યશ્રી સંભૂતિ પાસે ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામેલા શ્રીયકે પણ દીક્ષા લેવાની તૈયારી કરી ત્યારે તેની ઉપરોક્ત નામવાળી સાત બહેને એ પણ એમની સાથે દીક્ષા લીધી. એક વાર પર્યુષણ પર્વમાં તપધર્મની આરાધના કરવા માટે સાધ્વી બહેનોએ શ્રીયકને વિનંતી કરી અને કહ્યું કે, ભાવપૂર્વક ૨૧ વખત કલ્પસૂત્ર સાંભળવામાં આવે તો સાત કે આઠ ભવમાં નિશ્ચયથી મોક્ષ થાય છે. વળી પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ઉપવાસાદિ તપથી અનંતગણું ફળ મળે છે. માટે તપ કરે અતિ ઉત્તમ છે. આ સાંભળી શ્રીયકે રિશી, સાઢપારસી, પુરિમદ્ર, અવ, અને છેવટે ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યું. આખો દિવસ આરાધનામાં ગચો. દિવસ વીતી ગયે, પણ રાત્રિના સમયે શ્રીયકને પીડા થઈ તે નમસ્કાર મહામંત્રનું મરણ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામીને દેવલેકમાં ઉત્પન્ન થયે. મેટીબહેન યક્ષાને મનમાં અત્યંત દુઃખ થયું કે મેં બળજબરીથી તપ કરાવ્યું અને તેથી તે મૃત્યુ પામ્યું. એવા વિચારથી તે આત્મહત્યા કરવા તૈયાર થઈ, ત્યારે સંઘે ખૂબ સમજાવીને આવું દુષ્કૃત્ય કરતાં રોકી. તમે પુણ્યકાર્ય કર્યું છે અને તમારા ભાઈ સ્વર્ગે ગયા છે. સંઘની વાત યક્ષાએ માની નહિ. સકલ સંઘે કાઉસગ્ગની આરાધના કરી. તેના પ્રભાવથી શાસનદેવીએ પ્રગટ થઈ ને, યક્ષાને સીમંધર સ્વામી ભગવંત પાસે લઈ ગઈ. ત્યાં તેની શંકાનું નિવારણ થયું અને પ્રભુએ ચાર ચૂલિકા આપી તે તેણીએ પહેરી લીધી. પછી દેવાની સહાયથી મૂળ સ્થાને આવીને ચૂલિકા સંઘને આપી, ધર્મારાધના કરવા માંડી. એક વાર સંભૂતિવિજ્ય આચાર્યની અનુજ્ઞા લઈને સાતે સાધ્વી બહેનો સ્થૂલિભદ્રને વંદન કરવા ગઈ ગુરુએ કહ્યા પ્રમાણે અશોકવૃક્ષ પાસે પહોંચી, ત્યારે ત્યાં થૂલિભદ્ર ન હતા તેને સ્થાને સિંહ જેવામાં આવ્યું. સાતે બહેને પાછી આવી અને ગુરુને કહ્યું કે, “આપના કહ્યા પ્રમાણે ત્યાં સ્થૂલિભદ્ર નથી, પણ સિંહ જોવા મળે. કદાચ, સિંહ અમારા ભાઈનું ભક્ષણ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] [ શાસનનાં શ્રમણીરત્ના કરી ગયા હશે !' આ વૃત્તાંત સાંભળીને ગુરુએ કહ્યું કે, તમે ફરી તે જ જગ્યાએ જાએ. સ્થૂલિભદ્ર ત્યાં જ મળશે. સાતે બહેનેા પુન: ત્યાં ગઈ. સ્થૂલિભદ્રને જોયા અને વિધિ સહિત વંદન કરી સુખશાતા પૂછી. બહેનેાએ પૂછ્યું કે, પહેલાં આવ્યા ત્યારે તમે ન હતા, સિંહ હતા. આમ કેવી રીતે થયુ? સ્થૂલિભદ્રે પ્રત્યુત્તર આપ્યા કે, ત્યારે મેં વિદ્યાના પ્રયાગે સિંહનું રૂપ ધારણ કર્યું હતું. ગુરુને આ વાતની ખબર પડી એટલે વિદ્યાના આવા દુરુપયોગને કારણે સ્થૂલિભદ્રને વાચના આપવાની બંધ કરી. સ્થૂલિભદ્રની સાતે બહેનેાની મરણશક્તિ અત્યંત તીવ્ર હતી. યક્ષા એક વાર ખેલે એટલે બીજી બહેને સ્મરણશક્તિથી તુરત જ વારાફરતી બેલી જતી હતી. આવી અદ્ભુત સ્મરણશક્તિથી જ્ઞાનાપાસના કરીને ભાગવતી દીક્ષાનું ભાવપૂર્વક પાલન કરીને સાતે સાધ્વી બહેનોએ આત્મકલ્યાણ સાધ્યું. પ્રકરણ : ૬ પહેલી સદીથી અઢારમી સદી સુધીનાં સાધ્વીરત્ને આ પ્રકરણમાં પહેલીથી અઢારમી સદી સુધીની સાધ્વીએ અને પ્રતિનિધિ નારીઓને પરિચય આપવામાં આવ્યેા છે. અર્થાત્, મૌવંશ, ગુપ્તવંશ અને સોલંકી યુગની કેટલીક પ્રસિદ્ધ ઐતિહાસિક નારીએ, કેટલાક રાજાઓએ આપેલે વિદ્વાનાને રાજ્યાશ્રય, જૈન સાહિત્યની અમર કૃતિઓની પ્રેરણાસ્રોત તરીકે સ્ત્રીઓની કામગીરી વિશે વિગતે આપવામાં આવી છે. ઐતિહાસિક વિગતો અને અન્ય રાજપુરુષા વિશેની વિગતા નારીપાત્રાના પરિચયના સ ંદર્ભીમાં દર્શાવવામાં આવી છે. સ્ત્રીઓની વિશેષ પ્રકારની જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ અને સાહિત્યસર્જનની વિવિધતાયુક્ત માહિતી આપીને આ સન્નારીની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને ક્રમ દર્શાવવામાં આવ્યા છે. નારીપરિચયની સાથે સાથે આ સમય દરમિયાન નવા ગચ્છની ઉત્પત્તિ થઈ તે વિશેના પ્રાથમિક પરિચય આપવામાં આવ્યે છે. આ પરિચય પણ તે ગચ્છની સાધ્વીએ અને સ્ત્રીઓના જીવન પર પ્રકાશ પાડવાના હેતુથી આપવામાં આવ્યેા છે. ખરતરગચ્છ, અચલગચ્છ, તપાગચ્છ, લોંકાગચ્છ અને તેરાપથ વિશે સક્ષિપ્ત પરિચય આપ્યું છે. આ પ્રકરણની સ` માહિતી ઐતિહાસિક વિગત સાથે સુસવાદી રીતે ગૂંથાયેલી છે, એટલે પહેલીથી અઢારમી સદી સુધીનું વિહંગાવલોકન સમસ્ત જૈનસમાજની સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રગતિના પૂર્ણ પરિચય થવા સાથે નારીસમાજનું ગૌરવ પ્રસ્થાપિત થયેલુ જોવા મળે છે. આર્યાં ચંદનમાળાથી અઢારમી સદી સુધીની સાધ્વીપરંપરાનો આ ઇતિહાસ ચતુર્વિધ સ ંઘના ખીજા ક્રમે સ્થાન ધરાવનાર સાધ્વી વિશેના એક વિશાળ અને ઉદાર અભિગમ પ્રગટ કરે છે, જે અધ્યાત્મસાધનાના માર્ગોમાં પુરુષ સમાન સ્ત્રીઓને પણ મુક્ત રીતે આવકારે છે. વિશેષ જિજ્ઞાસા રાખનાર જ્ઞાનિપપાસુએ માટે કલ્પસૂત્રટીકા, જૈન સાહિત્યના ઇતિહાસ, Page #175 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરને ] [ ૧૪પ ઉપાસકદશાંગસૂત્ર, વિશેષાવશ્યક ભાષ્ય, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર, જ્ઞાતાધર્મકથા, જૈન ધર્મને મૌલિક ઈતિહાસ વગેરે ગ્રંથના અભ્યાસથી ઉપલબ્ધ થશે. આ રીતે જૈન સાધ્વી સંસ્થાના વિકાસને કમિક પરિચય આપતું આ પ્રકરણ સાધ્વીઓ અને સ્ત્રીઓની પ્રગતિને મૂલ્યવાન દસ્તાવેજ પ્રવર્તમાન સાથ્વી સંસ્થા અને શ્રાવિકાઓને માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું રક્ષણ અને સંવર્ધન દ્વારા આત્મોન્નતિના માર્ગનું પુણ્યકાર્ય કરવા દિશાસૂચન કરે છે. ઉત્તર ભારતમાં નંદરાજાના સમયમાં જેનધર્મ પ્રચાર પામ્યું હતું. ત્યાર પછી ગુપ્ત સમયમાં પણ જૈનધર્મને પ્રચાર અને પ્રભાવ કાર્યરત રહેલો જોવા મળે છે. ચીની યાત્રી ફાહિયાને ભારતને પ્રવાસ કરીને નોંધ કરી છે, તેમાં એવો ઉલ્લેખ છે કે, ગુપ્ત સમયમાં જૈનધર્મને રાજ્યાશ્રય પ્રાપ્ત થયું હતું. રાજ્યમાં જેનધર્મના આચાર પ્રમાણે આહાર ગ્રહણ કરવામાં આવતું હતું. એટલે કે “અહિંસા પરમે ધર્મનું પાલન કરવામાં આવતું હતું. ગુપ્તવંશના આદ્ય સ્થાપક શ્રી ગુપ્તરાજા ચંદ્રપ્રભુ ભગવાનના પરમ ભક્ત હતા. તેણે ચંદ્રપ્રભુ ભગવાનની મૂર્તિ બનાવડાવી હતી. તેના પર શિલાલેખ બ્રાહ્મી લિપિમાં લખેલે છે. પ્રાચીન કાળમાં માળવા જૈન ધર્મનું સુપ્રસિદ્ધ કેન્દ્ર હતું. ત્યાં જેનધર્મના અનુયાયીઓની મોટી સંખ્યા હતી. ગુપ્તકાલીન રાજાઓએ પ્રતિમા ભરાવી હશે એમ માનવામાં આવે છે. ગુપ્ત સમયના ત્રીજા રાજા રામગુપ્તના સમયની મૂતિ પણ પ્રાપ્ત થાય છે. એટલે જેન ધર્મ મેટા પ્રમાણમાં વિસ્તર્યો હશે એમ માનવાને કારણે મળે છે. કુમારદેવી: ગુપ્ત સમયના મહાપ્રતાપી, તેજસ્વી અને બુદ્ધિશાળી રાજા ચન્દ્રગુપ્ત (પહેલા)ની રાણી કુમારદેવી હતી. કુમારદેવી મહાવીર સ્વામીના લિચ્છવી વંશની રાજકુમારી હતી. ચંદ્રગુપ્ત (પહેલે) કુમારદેવીથી અત્યંત પ્રભાવિત થયે હતું. રાજા દ્વારા સિકકા પર તેણીનું નામ અંકિત કરવામાં આવ્યું હતું. રાણી જૈનધમી હોવાથી અન્ય રાણીઓ અને સ્ત્રીઓએ તેણીના પગલે પગલે ચાલીને જૈનધર્મ સ્વીકાર્યો હતો. કુમારદેવીની પ્રેરણાથી રાજાએ જિનમંદિરમાં તીર્થકર ભગવાનની મૂર્તિઓ ભરાવીને સ્થાપિત કરાવી હતી. રાજાએ આ પુણ્યકાર્ય માટે અઢળક ધનસંપત્તિને સદ્વ્યય કર્યો હતો. આ સમય ઈ. સ. ૩૧૯ થી ૩૩પને હતું, જેમાં કુમારદેવીનું નામ આર્ય સન્નારી તરીકે ગૌરવ અપાવે છે. શ્રાવિકા શ્યામાઢય: રાજા કુમારગુપ્તના સમયમાં (ઈ. સ. ૪૫૦માં) જૈનધર્મ પ્રત્યે રાજદરબારીઓ સન્માન રાખતા હતા. આ સમયના સુપ્રસિદ્ધ જૈનાચાર્ય દંતિલની નિશ્રામાં શ્રાવિકા શ્યામાચે જિનેશ્વર ભગવાનની મૂર્તિ ભરાવીને પ્રતિષ્ઠા કરાવી હતી. આ શ્રાવિકા ધર્મપરાયણ અને જૈનધર્મની મૂર્તિ પ્રતિષ્ઠા, શિલ્પ અને વિધિની જાણકાર હતી એમ માનવામાં આવે છે. રાજ્યમાં ઊજવાતા ધાર્મિક ઉત્સવમાં સ્ત્રીઓ ધર્મભાવનાથી પ્રેરાઈને અપૂર્વ આનંદોલ્લાસથી ભાગ લેતી હતી. આ સમયમાં ઉદયગિરિ પરને એક શિલાલેખ મળી આવે છે. તેમાંથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાની વિગતો પ્રાપ્ત થાય છે. આ ઐતિહાસિક માહિતીને શા. ૧૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] [ શાસનનાં શમણીરને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે, લગભગ ૩૦૦ વર્ષ સુધી જેનધર્મને પ્રભાવ ને પ્રસાર સતત ચાલુ રહ્યો હતે. રાજા હર્ષવર્ધનના સમયમાં જૈન સાધ્વીએ પિતાના આચારનું પાલન કરીને વિચરતી હતી. પરદેશીઓનાં આક્રમણ, સામાજિક મુશ્કેલીઓ, ત્રણ વખત પડેલો ભયંકર દુકાળ વગેરે પરિસ્થિતિમાં પણ સાધ્વીસંઘની પરંપરા અખલિતપણે અસ્તિત્વ ધરાવતી હતી. ત્યાર પછી ક્રમશ: જૈનધર્મને બિહાર અને ઓરિસ્સામાં પ્રચાર થે, અને સાથે સાથે રાજસ્થાન અને ગુજરાત પણ જૈનધર્મના પ્રસારનું મહત્ત્વનું કેન્દ્ર બન્યાં. યાકિની મહત્તરા: રાજસ્થાનમાં મેવાડ રાજ્યની રાજધાની ચિતોડગઢ એક ઐતિહાસિક નગરી તરીકે પ્રસિદ્ધ છે. આ રાજ્યમાં હરિભદ્ર નામે એક બ્રાહ્મણ રાજપુરોહિત રહેતા હતા. પુરોહિત દર્શનશાસ્ત્ર, વેદ-ઉપનિષદ્ વગેરેમાં પ્રકાંડ પંડિત હતા. વળી તે કઈ વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ દ્વારા વાદવિવાદ કરીને વિજ્ય મેળવવાની આકાંક્ષા રાખતા હતા. તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે વ્યક્તિ લેક અથવા ગાથા બોલે અને એનો અર્થ હું ન સમજી શકું તે હું તેને શિષ્ય બનીશ. હરિભદ્રની આ પ્રતિજ્ઞાનું ખંડન કરનાર સાધ્વી યાકિની મહત્તા હતી. આજે પણ જૈનધર્મમાં તેમનું નામ સુવર્ણાક્ષરે કોતરાયેલું છે. એક વખત હરિભદ્ર સાધ્વીજીના ઉપાશ્રય પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એમના કાને એક પ્રાકૃત શ્લોક સાધ્વીજી યાકિની મહત્તાના મુખેથી સંભળાવે. चक्किदुगं हरिपणगं पणगं चक्कन केसवो चक्की । केसव चक्की केसवय, चक्ककेसीय चक्कीय ॥" સાધ્વીજીના મધુર કંઠે આ લોક સાંભળીને હરિભદ્ર રસ્તા પર ઊભા રહ્યા, અને અર્થનો વિચાર કરવા લાગ્યા. પણ ઘણે વિચાર કરવા છતાં અર્થ સમજાયો નહિ. પિતાની પ્રતિજ્ઞાનું મરણ થયું. તુરત જ સાધ્વીજી પાસે પહોંચી ગયા. સાધ્વીજીને વિનયપૂર્વક વંદન કરીને લોકને અર્થ પૂછો. સાધ્વીએ પ્રત્યુત્તર આપે કે, “ હે ભદ્ર! અમને-સાધ્વીઓને જિનાગમ ભણવાને અધિકાર છે, એને અર્થ એ કે વિવેચન કરવાની આજ્ઞા નથી. માટે તમે અમારા ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિ પાસે જાઓ. તેઓ તમને અને અર્થ સમજાવશે. પછી હરિભદ્ર આચાર્ય શ્રી જિનદત્તસૂરિ પાસે જઈને લોકનો અર્થ પૂછડ્યો. આચાર્યશ્રીએ એ કલેકને અર્થ કહી સમજાવ્યું કે, “બે ચકવતી. પાંચ વાસુદેવ, પાંચ ચક્રવતી, એક વાસુદેવ, એક ચક્રવતી, એક વાસુદેવ, બે ચક્રવતી, એક વાસુદેવ અને એક ચક્રવર્તી થાય છે. આ અર્થ જાણીને હરિભદ્રનું અભિમાન ઓગળી ગયું અને આચાર્ય મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરીને પિતાના ઉદ્ધારક તરીકે સાધ્વીજી યાકિની મહત્તાને માનભર્યું સ્થાન આપ્યું. દીક્ષા લીધા પછી હરિભદ્રસૂરિએ જે ધર્મગ્રંથની રચના કરી તેમાં “યાકિની મહત્તાસૂનુ” એટલે કે તે યાકિની મહત્તાના પુત્ર સમાન છે એમ દર્શાવ્યું. તપાગચ્છની જૈન સાધ્વીઓના ઇતિહાસમાં યાકિની મહત્તશને પ્રસંગ અનન્ય પ્રેરક ને ગૌરવવંતે લેખાય છે. આ પ્રસંગથી Page #177 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૧૪૭ એક સાધ્વીજીના જ્ઞાનના પ્રભાવથી એક બ્રાહ્મણ પુર્રાહિત સુપ્રસિદ્ધ શામનપ્રભાવક ૧૪૪૪ ગ્રંથાના રચયિતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ બન્યા. યાકિની મહત્તરાનો પ્રસંગ બીજી એક વાત એ જણાવે છે કે, સાધ્વીએ નિરંતર જ્ઞાનાપાસના અને સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં કા રત રહેતી હતી. સ્વાધ્યાય-પ્રવૃત્તિથી સ્મરણશક્તિ તેજસ્વી બને છે અને પ્રાપ્ત કરેલું જ્ઞાન સમય આવ્યે તુરત જ ઉપયાગી નીવડે છે. એક નાનકડા બ્લેકના અથ કેટલે રહસ્યપૂર્ણ છે! ચક્રવર્તી વાસુદેવ વગેરે થવાના છે તે કયા કયા છે તેનું ઊંડું જ્ઞાન પણ યાકિની મહત્તાને હતુ. તેણીની જ્ઞાનાપાસના સૌ કોઇ ને વંદનીય બની રહી છે. હરિભદ્રસૂરિ એમ માનતા હતા કે યાકિની મહત્તરા એ મારા કુળદેવતાની જેમ ધર્મની માતા છે. તેણીએ મને પ્રતિબેધ પમાડીને ભવભ્રમણામાંથી મુક્તિ મેળવવાના રાજમાર્ગ બતાવ્યેા. સાધ્વીજી ગુણા : ગુજરાત રાજ્યની એક વિદુષી સાધ્વી તરીકે તેએશ્રી વિશેષ ખ્યાતિ ધરાવે છે. એમણે સંસ્કૃત ભાષાનું ઉચ્ચ કૅટિનુ` જ્ઞાન સ`પાદન કરીને પોતાની વિદ્વત્તાના પરિચય આપ્યા છે. આ સમયમાં સિદ્ધહિઁસૂરિએ ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા'ની સંસ્કૃતમાં રચના કરી હતી. તેને તેમણે સંસ્કૃત ભાષામાં વિદ્વત્તાપૂર્ણ, લેાકભાગ્ય શૈલીમાં, ભાવવાહી અનુવાદ કર્યાં હતા. સિદ્ધર્વિસૂરિએ ગુજરાતના શ્રીમલનગરમાં ઇ. સ. ૯૬૨માં આ કથા પૂર્ણ કરી હતી. આ કથામાં નાનીમેાટી અવાન્તર કથાએ અસંખ્ય છે, જે રૂપકાત્મક શૈલીમાં ગૂંથાયેલી છે. આવા અદ્ભુત ગ્રંથની સંસ્કૃત રચના ગુણા સાધ્વીએ કરીને સમસ્ત સાધ્વીસમુદાયની જ્ઞાનાપાસના અને સાહિત્યસર્જનની પ્રવૃત્તિ પર કીર્તિકળશ ચડાવ્યેા છે. અત્યંત કઠિન અને રૂપકાત્મક ગ્રંથનું એક સાધ્વી તરીકે સંસ્કૃતમાં અનુવાદ કરવાનું સાહસ ખૂબ જ સ્તુત્ય અને ગૌરવપ્રદ છે. આ ગ્રંથની હસ્તપ્રત ભાંડારકર એરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ, પૂનામાં આજે સુરક્ષિત છે. : સમ્મેતશિખરતી દર્શન વિભાગ-૧માં ગુણા સાધ્વી વિશે નીચે મુજબના ઉલ્લેખ મળી આવે છે : प्रथमादर्शलिखिता, साध्वी श्रुतदेवतानुकारिण्या । दुर्गस्वामी गुरुणां, शिष्यका गुणाभिधया ॥ १ ॥ સિદ્ધર્વિસૂરિની ગ્રંથરચનાની પ્રશસ્તિમાં પણ ગુણા સાધ્વીની પ્રશંસાયુક્ત વાણી પ્રગટ થયેલી છે. ગુજરાતની બહુશ્રુત વિદ્વાન સાધ્વીઆમાં અલ્પપરિચિત ગુણા સાધ્વી એ સાઘ્વીસમુદાયનું રત્ન છે. આજે પણ તેણીની જ્ઞાનાપાસના નારીસમાજને પ્રેરક બને તેવી છે. શ્રીમતી : રાજા ભીમદેવના મંત્રીશ્વર વિમલની રાણીનું નામ શ્રીમતી. આખુ પહાડ પરનાં કલાત્મક, ભવ્ય અને સૌંદર્યમય જિનમંદિરના નિર્માતા તરીકે અમર કીર્તિને વરેલા વિમલ મંત્રી જૈનસમાજમાં આદરણીય સ્થાન ધરાવે છે. શ્રીમતી અત્યંત ધમ પરાયણ હતી. તેણીના જીવન સાથે ત્યાગની ભળ્યું કથા ગૂંથાયેલી છે. આચાય વિજયધમસૂરિએ શ્રીમતી શ્રાવિકા વિશે નીચે પ્રમાણે માહિતી આપી છે : Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] . [ શાસનનાં શમણુરને વિમલશાહ અને શ્રીમતીના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ હોવા છતાં સંતાન ન હેવાથી તેઓ ચિંતાતુર રહેતાં હતાં. વિમલશાહ અંબિકાદેવીની અઠ્ઠમ તપની આરાધના કરીને સાધના કરી. ત્રીજા દિવસની મધ્યરાત્રિએ વિમલશાહની વિશુદ્ધ ભાવના, તપ અને ભક્તિના પ્રભાવથી અંબિકાદેવીએ એમને દર્શન આપ્યાં અને મંત્રીશ્વરને વરદાન માંગવા કહ્યું. મંત્રીએ કહ્યું કે, મને આપની કૃપાથી પુત્રરત્નની પ્રાપ્તિ થાય અને આબુના પહાડ પર જિનમંદિરની રચના પૂર્ણ થાય. આ સાંભળીને દેવીએ જણાવ્યું કે, તમારું પુણ્ય કેઈ એક વરદાન આપી શકે તેટલું છે. મંત્રીશ્વરે પિતાની અર્ધાંગનાને વૃત્તાંત નિવેદન કર્યું ત્યારે શ્રીમતીએ જવાબ આપ્યું કે, સંસાર અસાર છે. પુત્ર પ્રાપ્ત થવાથી માતૃત્વ ચિરકાળ સુધી રહેવાનું નથી. વળી, કુપુત્ર જન્મે તે ? ! સાત પેઢીથી ચાલી આવતી કાતિને કલંક લાગે. વળી, જીર્ણોદ્ધારનું કાર્ય થશે તે, એ ભવભવનું ભાથું છે. પુત્ર તે સંસારવૃદ્ધિ અને પરિભ્રમણનું કારણ છે. સંસારના સંબધે સાચા નથી. માટે પુત્રને મેહ નથી. જીર્ણોદ્ધારની ભાવના પૂર્ણ થાય એવી ઇચ્છા છે. ધર્મપરાયણ શ્રીમતીએ પુત્રને મેહ અને માતૃત્વને ત્યાગ કરીને નારીરત્ન તરીકે અમર કીતિ પ્રાપ્ત કરી છે. દેવીની કૃપાથી વરદાન ફળદાયી થયું. વિમલ મંત્રીશ્વરે આબુ પહાડ પર ઈ. સ. ૧૦૩૨માં ધર્મ, શિલ્પ, સ્થાપત્યના ત્રિવેણી સંગમથી શોભાયમાન જિનાલયની રચના કરાવી. શ્રીમતીને ભવ્ય ત્યાગ અને મંત્રીશ્વરની જિનમંદિરની રચનાને પ્રસંગ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ છે. શ્રીમતી જેવી શ્રાવિકા ભાગ્યે જ હોય છે, જે આ ભવ્ય ત્યાગ કરીને શાસનની પ્રભાવના કરે ! પાહિનીદેવી : અગિયારમી સદીના જૈનધર્મના અને જ્ઞાનના પરમ પ્રભાવક, મહાતેજસ્વી, કલિકાલસર્વજ્ઞ, વિચક્ષણ બુદ્ધિવાળા, સૂર્યસમાન તેજવી, ચંદ્ર સમાન સૌમ્ય અને સમુદ્ર સમાન ગંભીર એવા શ્રી હેમચંદ્રાચાર્યની માતા હતી પાહિની. માતા પાહિની અને પિતા ચાચિંગના પુત્ર હેમચંદ્રાચાર્ય જૈન ધર્મના સર્વમુખી પ્રતિભાશાળી આચાર્ય હતા. એમને સમય ઈ. સ. ૧૦૮૮ છે. આ સમયે સમગ્ર ગુજરાત જૈનધર્મનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. ગુજરાતના રાજવીઓએ અને જેનધર્મના આચાર્યોએ જૈન ધર્મને રાજ્યધર્મનું સ્થાન આપીને, તેનો વિકાસ ચરમ સીમાએ પહોંચાડ્યો. એમનું જન્મસ્થળ ધંધુકા હતું. પાહિની માતાએ પુત્રને જન્મ આપ્યો તે પહેલાં રાત્રિએ સ્વપ્ન જોયું હતું કે, પિતે ચિંતામણિ રત્ન દેવચંદ્ર મુનિને ભેટ આપ્યું. પાહિનીએ ગુરુમહારાજને સ્વપ્નની વાત જણાવી ત્યારે ગુરુએ પ્રત્યુત્તર આપ્યો કે, આ સ્વપ્નના ફળ સ્વરૂપે એક રત્ન સમાન ઉત્તમ પુત્રની આપને પ્રાપ્તિ થશે. ઈ. સ. ૧૦૮૮માં પાહિનીએ કાર્તિકી પૂર્ણિમાને દિવસે પુત્રને જન્મ આપે. પુત્રનું નામ ચાંગ રાખવામાં આવ્યું. માતા સાથે નાનકડો પુત્ર જિનમંદિર જતે અને ઉપાશ્રયમાં દેડી જતે. એક વાર આ પુત્ર દેવચંદ્ર ગુરુની પાટ પર બેસી ગયે. ગુરુએ બાળચેષ્ટાની સાથે સુંદર સૌભાગ્યદાયક લક્ષણો જોઈને તેને પિતાનો શિષ્ય બનાવવા માટે પાહિની પાસે માગણી કરી. પાહિની ગુરુની વાત સાંભળીને અવાક થઈ ગઈ પિતાની ઈચ્છા નહિ હોવા છતાં દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાને લીધે તથા સ્વપ્નના સંદર્ભથી પુત્રને ગુરુચરણે ભેટ ધર્યો. ગુરુ Page #179 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] | [ ૧૪૯ - વિહાર કરીને ચાંગદેવને લઈને ખંભાત ગયા અને સ્તંભન પાર્શ્વનાથના મંદિર પાસે ચાંગદેવને દિક્ષા આપવામાં આવી. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રીશ્વર ઉદયન ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા ગ્રહણ કર્યા પછી ચાંગદેવ હવે સેમચંદ્ર નામથી ઓળખાવા લાગ્યા. એક વાત સ્પષ્ટ છે કે દેવચંદ્ર મુનિએ ચાંગદેવને પિતાની ભિક્ષા રૂપે પ્રાપ્ત કર્યા હતા. એમની દીક્ષા અંગે જુદી જુદી કથા પ્રચલિત છે. તેમ છતાં, તેઓ દીક્ષિત થયા અને આ સમયમાં જિનશાસનની ન ભૂતો ન ભવિષ્યતિ એવી અપૂર્વ પ્રભાવના કરી. માતૃવાત્સલ્ય, ધર્મ પરની શ્રદ્ધા અને બુદ્ધિમત્તા જેવા વિશિષ્ટ ગુણલંકૃત પાહિની દ્વારા ગુરુની ઇચ્છા પૂર્ણ થઈ. હેમચંદ્રની જ્ઞાને પાસના ગુજરાતી ભાષાના અને જૈન સાહિત્યના વિકાસની અમર ગાથા છે. તેઓ ૨૧ વર્ષની વયે આચાર્ય પદથી વિભૂષિત થયા હતા. ત્યાર પછી તેઓ હેમચંદ્રાચાર્ય નામથી ઓળખાયા. પુત્રે આચાર્ય પદવી પ્રાપ્ત કર્યા પછી પાહિની માતાએ દીક્ષા ગ્રહણ કરીને રત્નત્રયીની દીર્ઘકાળ પર્યત આરાધના કરીને વીર સંવત ૧૨૧૧માં આયુષ્ય પૂર્ણ કર્યું". આચાર્ય હેમચંદ્રસૂરિ જેવા પ્રકાંડ પંડિત અને શાસનપ્રભાવક તેજસ્વી પુત્રરત્નને જન્મ આપનાર માતા પાહિનીને ધન્યવાદ છે. માતૃત્વ અને પુત્રષણની તીવ્ર ઇચ્છાને ત્યાગ કરીને દેવ, ગુરુ અને ધર્મની અતૂટ શ્રદ્ધાથી પિતાના પુત્રને જિનશાસનને અર્પણ કર્યો. પાહિનીને માતા તરીકેને આ ભવ્ય ત્યાગ અને ધર્મપ્રેમ અનુકરણીય છે. નારીરત્ન તરીકેનું ઉત્તમ ઉદાહરણ પાહિની માતા છે. કાશ્મીર : સેલંકી યુગના રાજા કુમારપાળની માતા અને રાજા ત્રિભુવનપાલની રાણી. કાશમીરાએ પિતાના પુત્રને બાલ્યાવસ્થાથી જ મુશ્કેલીઓ સહન કરવાની તાલીમ આપી હતી. કાશમીરાદેવીને પ્રેમલદેવી અને દેવલદેવી નામની બે પુત્રીઓ હતી. પિતાના પુત્રનું અમંગલ ન થાય અને વિગ સહન કરે પડે નહિ એટલે માતા ધર્મપરાયણજીવન વ્યતીત કરતી હતી. રાજા કુમારપાળ હેમચંદ્રાચાર્યથી ખૂબ પ્રભાવિત થયા હતા. જેનધર્મનું પોતાના જીવનમાં પાલન કરીને પોતાના જીવનને અનન્ય પ્રેરણાદાયી બનાવ્યું હતું. કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય વચ્ચેના સંબંધને લીધે આ સમયગાળામાં જૈનધર્મ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બન્યો હતો. મુનિ જિનવિજ્યજી જણાવે છે કે, હેમચંદ્રાચાર્યના સમયમાં જેનધર્મ કેટલાક સમય માટે રાજધર્મ બની ગયો હતે.. • - ભોપાલી : કુમારપાળને ત્રણ રાણીઓ હતી, તેમાંથી પાલી વિશેની કેટલીક માહિતી : ઉપલબ્ધ થાય છે. કુમારપાળે રાજ્યપ્રાપ્તિ કરી તે પહેલાં સિદ્ધરાજ જયસિંહથી ભયભીત થઈને નાસી છૂટયો હતો ત્યારે ભૂપાલી એમની સાથે હતી. પાલી પિતાના સ્વામીના સુખદુઃખમાં . સાચા અર્થમાં સહધર્મચારિણી બનીને પ્રેરણા આપતી હતી. તે હેમચંદ્રાચાર્યથી પ્રભાવિત થઈને ધર્મપરાયણ જીવન પસાર કરતી હતી. તેને એક પુત્ર હતો. તેણે કુમારપાળના અવસાન પછી શોકમય દિવસો વિતાવ્યા હતા. મીનળદેવી : ગુજરાતના ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજની માતા. રાજા કરણની રાણી. મીનળદેવી જેનધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખીને. જેનકુળના આચારેનું પાલન કરતી હતી. મુંજાલ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] | શાસનનાં શ્રમણીરત્નો મહેતા આ રાજ્યકાળ દરમિયાન કુશળ મંત્રી હતા. તેઓ ઓશવાળ જૈન હતા. રાજમાતા મીનળદેવીએ ઈ. સ. ૧૧૦૦ના સમયગાળામાં વરૂમ ગામમાં માનસૂન ઝીલ બનાવડાવ્યું હતું. સિદ્ધરાજે શત્રુંજ્યની યાત્રા કરીને બાર ગ્રામનું દાન કર્યું હતું. સિદ્ધપુરમાં આદિનાથ ભગવાન અને ગિરનાર પર નેમિનાથ ભગવાનના જિનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. સિદ્ધરાજની આ શુભ પ્રવૃત્તિઓના પાયામાં માતા મીનળદેવીની જેનધર્મ પ્રત્યેની શ્રદ્ધા હતી; જેના પ્રભાવથી ગુજરાતમાં જૈનધર્મનો પ્રભાવ વધ્યું. ઈ. સ. ૧૦૯૪ થી ૧૧૪૩ સુધી જેનધર્મ રાજધર્મ તરીકે ગૌરવવંતું સ્થાન પામ્યા હતા. સ્ત્રી પુરુષને માટે પ્રેરણાસ્ત્રોત બની હેય એવાં ઘણાં ઉદાહરણો પ્રાપ્ત થાય છે. જૈનાચાર્યોના સાહિત્યસર્જનની પ્રેરણામાં જેન સાધ્વીઓએ પણ મહત્ત્વનું કાર્ય કર્યું છે. - આનંદ મહત્તર : વિરમતિ ગણિની : સાતમી સદીમાં જિનભદ્ર ગણિએ વિશેષાવશ્યક ભાવ્યની રચના કરી હતી. આ રચનામાં સાત વ્યક્તિઓએ અમૂલ્ય સાથ-સહકાર આપ્યો હતો. તેમાં બે વિદુષી સાધ્વી આનંદ મહત્તરા અને વીરમતી ગણિની હતી. આ ઉપરથી એટલું પષ્ટ થાય છે કે તે સમયમાં સાધ્વીઓ જેન ધર્મનું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરીને આચાર્ય મહારાજ અને પંડિત સાથે પિતાના જ્ઞાનથી ધર્મચર્ચા અને સર્જનમાં સહભાગી બની હતી. આ ટકાના અંત ભાગમાં બંને સાધ્વીઓને નામે લેખ થયેલ છે. તેની નોંધ નીચે મુજબ છે. પિતાના શિષ્યની સાથે સાધ્વીઓને પણ વધુ અભ્યાસ માટે ધારાનગરી મેકલ્યા હતા. શાંતિમતિ ગણિી : ખરતરગચ્છના આચાર્ય જિનદત્તસૂરિએ ઈ. સ. ૧૧૧પમાં ગણિના” પદથી સાધ્વીજીને વિભૂષિત કર્યા હતાં. આચાર્ય મહારાજ સાધ્વીજીઓની જ્ઞાનવૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેતા. શાંતિમતિ ગણિની સાથે કેટલીક શ્રાવિકાઓએ પ્રશ્નોત્તર કર્યા હતા. તે સન્દહ દેહાવલી' નામથી પ્રગટ થયેલી છે. અનુપમાદેવી : ગુજરાતના ઇતિહાસમાં વિશિષ્ટ પ્રતિભાસંપન્ન બંધુ બેલડી – વસ્તુપાલ અને તેજપાલની જુગલજોડી વિખ્યાત બની છે. રાજા વિશલદેવના મંત્રી તેજપાલની પત્ની અનુપમાદેવી હતી. ઈ. સ. ૧૨૩૨માં તેજપાલે આબુ પહાડ પર આદિનાથ ભગવાન અને દેલવાડામાં તેમનાથ ભગવાનનાં કલાત્મક જિનમંદિરની રચના કરાવી હતી. આ મંદિરે આજે પણ જૈનધર્મ નહિ, પણ ભારતીય સંસ્કૃતિમાં શિપ અને સ્થાપત્યકલાના ઇતિહાસમાં જેનકળાના નમૂના તરીકે સર્વોત્તમ સ્થાન ધરાવે છે. જિનમંદિરનું કાર્ય જલદી પૂર્ણ થાય તે માટે અનુપમાદેવી સ્વયં જઈને નિરીક્ષણ કરતાં અને કારીગરોને આવશ્યક ચીજવસ્તુઓ વિનાવિલ બે પૂરી પાડતાં હતાં. આ પ્રસંગ પરથી એવું અનુમાન કરવામાં આવે છે કે ગુજરાતના રાજાઓ અને ધનિક શ્રેષ્ટિએ શિલ્પ અને સ્થાપત્યના વિકાસમાં ધનને સદ્વ્યય કરતા હતા. પરિવારના સભ્યોને આ કળાનું જ્ઞાન આપવામાં સહભાગી બન્યા હતા. અનુપમાદેવી અનુપમ ગુણોને ભંડાર હતી, એમ કહીએ તે અતિશયોક્તિ નથી. અઢારમી સદીના અધ્યાત્મયોગી શ્રી દેવચંદ્રજી મુનિએ શ્રાવિકાઓ વિશે નોંધ કરી છે તેમાં અનુપમાદેવીની ગુણગાથા ગાઈ છે. અનુપમાદેવી માત્ર વિદુષી નારી ન હતી, પણ અધ્યાત્મમાર્ગના મર્મને પણ હૃદયસ્પર્શી બનાવીને અનુભૂતિ કરી શકતી હતી. Page #181 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૧૫૧ નીતાદેવી : ગુજરાતના રાજા શાંતિદેવના પુત્ર વિજયપાલની નીતિપરાયણ અને સંસ્કારસંપન્ન રાણી. મુનિ વિદ્યાકુમારના સદુપદેશથી નીતાદેવીએ પાટણમાં પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય અને પૌષધશાળાનું નિર્માણ કરાવ્યું હતું. પ્રકીર્ણ સાધ્વી પરિચય અંચલગચ્છની સ્થાપના આર્યશક્ષિતસૂરિએ ઈ. સ. ૧૦ ૭૯માં કરી હતી. એક વખત આચાર્ય મહારાજ વિહાર કરીને બે પાનગરમાં પધાર્યા, અને ધર્મોપદેશ આપે. ત્યાં સમાઈ અત્યંત ધનાઢચ પરિવારની હતી અને એક કરોડ રૂપિયાની કિંમતનાં આભૂષણો શરીર પર ધારણ કરતી હતી. આચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઈને સંસારને ત્યાગ કરી, અંચલગચ્છની સર્વ પ્રથમ સાધ્વી સમયશ્રીજી બની. તેણીના પરિવારમાં ૧૧૩૦ થ્વિીઓ હતી. તેણીને આચાર્ય મહારાજે મહત્તર પદ પર સ્થાપિત કરી હતી. તિલકપ્રભા ગણિની, મેલક્ષ્મી અને મહિમાશ્રીજી પણ અંચલગચ્છની ઉલ્લેખનીય સાધ્વીઓ છે. મે લક્ષ્મીજીએ આદિનાથ-સ્તવન અને તારગામંડન સ્તવનની રચના કરી હતી. ગુણ જી : અંચલગચ્છના ધર્મમૂર્તિસૂરિના સમયમાં આ સાધ્વીજી થયાં હતાં. ગુણથીજીએ “ગુરુગુણાવીશી ” નામના ગહલીની રચના કરી છે. તેમાં આચાર્યશ્રીના ગુણોની સ્તુતિ કરવામાં આવી છે. ઈ. સ. ૧૭૨ ૧માં કપડવંજના ચાતુર્માસ દરમિયાન ઉપરોક્ત રચના કરવામાં આવી હતી. ખરતરગચછની સાધ્વીઓ અને શ્રાવિકાઓને પરિચય ગુજરાત અને રાજસ્થાનમાં જૈન ધર્મનો પ્રચાર વધુ થયું હતું. ગુજરાતના દુર્લભસેન રાજાના સમયમાં પાટણમાં વર્ધમાનસૂરિનું વર્ચસ્વ હતું. એમના શિષ્ય જિનેશ્વરસૂરિજીને દશવૈકાલિક આગમના સાધુ-આચારના નિયમો રાજાને રદ કરાવ્યા એટલે રાજાએ ખરતરગચ્છ નામના બિરુદથી સન્માન કર્યું હતું. કલ્યાણમતિ ગણિ : ઈ. સ. ૧૨૪૮માં જિનેશ્વરસૂરિએ પિતાની બહેન કલ્યાણમતીને રીક્ષા આપીને પ્રવતિનીપદ પર સ્થાપિત કરી હતી. તેણીના અસલ સ્વભાવથી આકર્ષાઈને કેટલીક શ્રાવિકાએ સંયમ સ્વીકાર્યો હતો. મદેવી મહત્ત : આ તપસ્વી સાધ્વીએ જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરીને શાસ્ત્રાભ્યાસ કર્યો હતો. તેણુએ ચાલીસ દિવસની સંલેખના કરીને દેહત્યાગ કર્યો હતે. જિનેશ્વરસૂરિએ આ સાધ્વીજીને લેખના કાળમાં અંતિમ આરાધના ભક્તિભાવની વિશુદ્ધિપૂર્વક કરાવી હતી. મહત્ત હેમદેવી : આચાર્ય જિનચંદ્રસૂરિએ હમદેવને મહત્તર પદ પર સ્થાપિત કર્યા હતાં. તેણીના પ્રવચનથી પ્રભાવિત થઈને જગી, સરસ્વતી અને ગુણશ્રી દીક્ષા ગ્રહણ કરી Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] [ શાસનનાં શ્રમણીરને હતી. આ વખતે દિલ્હીમાં મદનપાલ રાજા રાજ્ય કરતું હતું. તેના દરબારમાં ધર્માચાર્યોનું સન્માન કરવામાં આવતું હતું. તે સર્વધર્મસમભાવની ભાવનાવાળો હતે. તપાગચ્છની ઉત્પત્તિ વિશે નીચે પ્રસંગ ધવાયેગ્ય છે. આચાર્ય જગતચંદ્રસૂરિએ બાર વરસ સુધી આયંબિલ તપની આરાધના કરી. ત્યારે મેવાડના રાજા તેનાથી પ્રભાવિત થયા, અને તેને “તપાગચ્છ'નું બિરુદ આપ્યું. ત્યાગ, તપ અને જ્ઞાનના પ્રભાવથી તપાગચ્છ ઉદ્ભવ્યું, જે સંયમજીવનની પવિત્રતા અને વિશુદ્ધિ માટે અનિવાર્ય અંગરૂપ કહેવાય છે. આ ગચ્છનો મુખ્ય હેતુ સંયમજીવનના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે હતે. આચાર્ય જગતચંદ્રસૂરિને આ કાર્યમાં સફળતા મળી અને તેમાંથી અન્ય ઉપસંપદા અસ્તિત્વમાં આવી. તપાગચ્છના આચાર્યો અને સાધુઓની પટ્ટાવલીમાં સાધ્વીઓને ઉલેખ અત્યંત અપ છે. જે સાધ્વીઓએ વિશેષ તપની આરાધના, જ્ઞાનપ્રાપ્તિ અને સાહિત્યસર્જન કર્યું હોય તેની સામાન્ય વિગતે મળી આવે છે. આ સમયમાં સાધ્વી સંસ્થાનું કેવું ચિત્ર હતું તેની કેઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. પઢાવલી અને અન્ય શાસ્ત્રગ્રંથોના આધારે આ વિષય પર સંશોધન થાય તે સાધ્વી સંસ્થાની વિશેષ માહિતી ઉપલબ્ધ બની શકે. લોકાગચ્છ : લંકા શાહને જન્મ ઈ. સ. ૧૪૫૨માં ગુજરાતના અરહદવાડા શહેરમાં થયું હતું. માતાનું નામ કેશબાઈ અને પિતા હેમા શાહ હતા. પિતા ઝવેરાતને ધંધો કરતા હતા. માતા સંસ્કારસંપન્ન પતિવ્રતા નારી હતી, અને ધર્મ પરાયણ જીવન જીવતી હતી. બાલ્યાવસ્થામાં લેક શાહને વૈરાગ્ય થવાથી દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા હતી; પણ માતાપિતાના. અતિ આગ્રહને વશ થઈને વણિક જ્ઞાતિના ઓધવજી પરિવારની વિદુષી નારી સુદર્શન સાથે લગ્ન કરવામાં આવ્યાં. દામ્પત્યજીવનના ફળસ્વરૂપે સુદર્શનાએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ પૂર્ણ ચંદ્ર પાડવામાં આવ્યું. લંકા શાહ સામાજિક પરિસ્થિતિને કારણે અમદાવાદમાં રહેવા આવ્યા ત્યારે જ્ઞાનસુંદર યતિ ગોચરી વહોરવા આવ્યા. યતિ એક વખત મેતીના દાણા જેવા અક્ષર જોઈને લલચાયા અને લોક શાહ પાસે જેન ધર્મના ગ્રંથની કોપી કરવા આપી. ગ્રંથની કૉપી કરતી વખતે જિજ્ઞાસાવૃત્તિથી આચારાંગ અને દશવૈકાલિક સૂત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ સૂત્રોમાં જણાવ્યા પ્રમાણે સાધુઓનું આચરણ જોવા મળતું ન હતું. સાધુઓની શિથિલતાને વિરોધ કર્યો. પરિણામે વેતામ્બર જૈન સંપ્રદાયમાં કાન્તિકારી વિચારોને પ્રચાર થયે. લંકા શાહે નીચેના ત્રણે સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યા : ૧. અપરિગ્રહવતનું ચુસ્તપણે પાલન કરવું. ૨. સાધુઓએ આત્મસાધનાની પ્રવૃત્તિઓ કરવી. ૩. જૈન ચતુર્વિધ સંઘમાં માધીશ-યતિની સત્તાને બદલે સંઘના સભ્યની સત્તાને મહત્વ આપવું. આ નિયમો ઉપરાંત સ્ત્રીઓના અભ્યાસ અંગેનાં બંધને દૂર કર્યા. સાધ્વીજી વ્યાખ્યાન આપી શકે તેવી પ્રણાલિકા શરૂ કરી. સ્ત્રીઓ અને સાધ્વીઓના સ્વતંત્ર અસ્તિત્વ માટે ભગવાન મહાવીર કાળની પરંપરાને પુનર્જીવિત કરવામાં આવી. લંકા શાહના આ ક્રાંતિકારી Page #183 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૧૫૩ વિચારોથી સમાજમાં નવી ચેતના પ્રગટી. આ સંપ્રદાયની સાધ્વીઓની કઈ વિશેષ વિગતે મળતી નથી, પણ તેમાંથી સ્થાનકવાસી અને તેરાપંથી મત વિકાસ પામે. આ મતની સાધ્વીઓ આજે પણ જેન ધર્મને ઊંડો અભ્યાસ કરે છે, અને પ્રભાવશાળી શૈલીમાં વ્યાખ્યાનો આપે છે, અને ધર્મપ્રવૃત્તિઓથી જેન ભાઈબહેનેને ધર્મમાર્ગમાં પ્રવૃત્ત કરે છે. સોળમીથી અઢારમી સદી સુધીની સાધ્વીઓ અને મહિલાઓને પરિચય : ભાવલક્ષ્મી : સંસારી ભાઈ રતનસિંહસૂરિની પ્રેરણાથી સાવી રત્નચૂલા પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. પિરવાડ વંશના પિતા સાલાહા અને માતા ઝબકની પુત્રી સુંદરી હતી, જે દીક્ષા ગ્રહણ કર્યા પછી ભાવલક્ષમી નામથી જાણીતી થઈ. સોળમી સદીના પૂર્વાર્ધમાં એ સાધ્વીજી થયાં. ઉદયધર્મના શિષ્ય ભાવેલકમ પર “પુલ ” ની રચના કરી હતી. મુકુંદ નામની એક વ્યક્તિએ ભાવલક્ષ્મી પર “ધુલ”ની રચના કરી હતી. આ રચના ઈ. સ. ૧૪૫૧માં થઈ હતી. તેની હસ્તપ્રત પાટણના ભંડારમાં સુરક્ષિત છે. આર્થિકા પહણશ્રી : મેઘચંદ્રશ્રીની શિષ્યા પલ્હણશ્રી હતી. તેણીએ બ્રાહ્મી અને સુંદરી સમાન ચારિત્રધર્મની આરાધના કરીને આયિકાનું પદ પ્રાપ્ત કર્યુ હતું. આ સાધ્વીને સમય હુમાયું બાદશાહ વખતને છે. તેના ઉપદેશથી કેટલીક શ્રાવિકાઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. તેણીના સમયમાં ગૃહસ્થ શિષ્યાની શુભ શરૂઆત થઈ હતી. તેમાં પ્યારીબાઈ, ગૌરીબાઈ, સવિરીબાઈ સુરરિબાઈ વગેરે જાણીતી છે. આ ઉલ્લેખ સૈનીપત નગરમાં લખાયેલા એક ગુટકામાં મળી આવે છે. ગૃહસ્થ શિષ્યા પરિવારની પરંપરામાં તંબેલીબાઈને વીસ ઠાણેકી સંચિકાની રચના કરાવી હતી. આર્થિકા પહણશ્રીના પરિવારની કઈ શિષ્યાની વિગતો પ્રાપ્ત થતી નથી. વિનયચૂલા ગણિી : હેમરત્નસૂરિની શિષ્યા વિનયચૂલા ધર્મપરાયણ અને શાસ્ત્રપારંગત હતી. તેણીએ ઈ. સ. ૧૪૫૬માં હેમરત્નસૂરિ પર ૧૧ કડીમાં ફાગુ કાવ્યની રચના કરી હતી. આ રચના ઉપરથી તેણીની કાવ્યસર્જનશક્તિને પરિચય થાય છે. ફાગુ કાવ્યની રચના સાધુઓ કે શ્રાવકેએ કરી છે, જ્યારે આ રચના વિનયચૂલા સાધ્વીએ કરી છે જે વિશેષ નોંધપાત્ર છે. તેમાં વસંતત્રતુના વર્ણનની સાથે વસંતગીત પણ ભાવસભર રીતે સ્થાન પામ્યાં છે. આર્થિકા રણમતી : મહાકવિ પુષ્પદંતે “જહર ચરિઉ ની અપભ્રંશ ભાષામાં રચના કરી હતી. તેની ટીકા આર્થિકા રણમતીએ સંસ્કૃતમાં રચી છે તેને ખ્યાલ નીચેની નેંધ પરથી પ્રાપ્ત થાય છે : '' इतिश्री पुष्पदन्त यशोधर काव्य ( टिप्पण ) आर्जिका श्री रणमति कृत संपूर्णम् ।” આ રચના સમય ઈ. સ. ૧પ માનવામાં આવે છે. યશોધર સહિતની ખંડિત શા. ૨૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] [ શાસનનાં શમણીરત્ન પ્રત દેહલી પંચાયતી મંદિરના શાસ્ત્રભંડારમાં વિદ્યમાન છે. આ ચરિત્રમાં હિંસાના દોષ અને અહિંસાના ગુણનું વર્ણન વિશેષ લેકપ્રિય છે. કવિ સોમદેવે યશસ્તિલક ચપૂ કાવ્યની રચના કરી છે અને ત્યાર પછી આ કથાનકનો આધાર લઈને અન્ય ૩૦ જેટલી રચના કરી છે, આયિકા રણમતીએ અપભ્રંશ રચનાને સંસ્કૃતમાં અનુવાદ કર્યો એ જ તેણીની અપૂર્વ બુદ્ધિપ્રતિભા અને જ્ઞાનદષ્ટિનો પરિચય આપે છે. આર્યા રનમતી : સમ્યકૃત્વ કૌમુદી ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં થયેલી છે. આર્યા રત્નમતીએ પિતાની જ્ઞાને પાસનાના પ્રમાણ રૂપ આ ગ્રંથનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં પદ્યાનુવાદ કર્યો છે. ૮૯ પાનાની આ રચનામાં લઘુકથાઓને સમાવેશ થાય છે. તેમાં સમકિતપ્રાપ્તિની આઠ કથાઓ છે. આ ગુજરાતી રચનાને સમય સોળમી સદીના મધ્યકાળ માનવામાં આવે છે. ઉપરોક્ત રચના એલક પન્નાલાલ દિગંબર જૈન સરસ્વતીભવન ઝાલર-પાટણમાં સુરક્ષિત છે. આ વિગતે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે રોળમી સદીની સાધ્વીઓએ જ્ઞાનોપાસનાની સાથે સાહિત્યસર્જનની પ્રવૃત્તિમાં પણ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને એમનું ભાષાસાહિત્યનું જ્ઞાન ઉચ્ચ કોટિનું હતું. મોગલ સમયમાં જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓની સ્થિતિ : મેગલ સમયમાં ઉત્તર ભારતના વિસ્તારમાં બે શ્વેતાંબર સાધુએ ધર્મપ્રચાર કરતા હતા. તપાગચ્છના બુદ્ધિસાગરજી અને ખરતરગચ્છના સાધુકતિ પોતાના શિખે સાથે ધર્મપ્રવૃત્તિ ચલાવતા હતા. અકબર બાદશાહના દરબારમાં આ સાધુઓએ ધર્મચર્ચા કરી હતી. ત્યાર પછી હીરવિજયસૂરિ અકબર બાદશાહના આમંત્રણથી ફત્તેહપુર સિક્રી ગયા હતા. આચાર્ય મહારાજે બાદશાહને પ્રતિબોધ પમાડીને અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્યના સિદ્ધાંતે સમજાવ્યા હતા. અકબર બાદશાહે હીરવિજયસૂરિની આજ્ઞા શિરોધાર્ય કરીને માંસાહાર, હિંસા આદિ નહિ આચરવાને સંક૯પ કરીને તે અંગે ફરમાન બહાર પાડ્યાં હતાં. આ સમયની ઉલેખનીય શ્રાવિકા ચંપાનું વૃત્તાંત આ પ્રમાણે છે; પર્યુષણના વ્યાખ્યાનમાં ગુરુમુખેથી ચંપા શ્રાવિકાની તપધર્મની આરાધનાનું વૃત્તાંત પ્રતિવર્ષ જેન ભાઈબહેને સાંભળે છે : ચંપા શ્રાવિકાએ ૬ મહિનાના ઉપવાસ કર્યા હતા. તેની તપસ્યાની અનુમોદના અને શાસનની પ્રભાવના નિમિત્તે ભવ્ય વરઘેડે નીકળે હતો. અકબર બાદશાહને આ વાતની જાણ થતાં જૈનધર્મની તપની આરાધનાથી પ્રભાવિત થયા હતા. છતાં આટલા લાંબા સમય સુધી ઉપવાસ થઈ શકે તેની ખાતરી કરવા માટે ચંપા શ્રાવિકાને પિતાના મહેલમાં સેવકની દેખરેખ હેિઠળ રાખવામાં આવી. ચંપા શ્રાવિકાએ દીર્ઘકાળ સુધી ઉપવાસ કરીને અકબર બાદશાહને મુગ્ધ કરી દીધા. ચંપા શ્રાવિકાની તપશ્ચર્યા દરમિયાન રાજ્યમાં કઈ પણ જગ્યાએ હિંસા ન થાય તેવો હુકમ બહાર પાડ્યો હતે. આચાર્ય મહારાજની પ્રેરણાથી રાજ્યમાં લેવાતો જજિયારે દૂર કર્યો હતે. Page #185 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીને તેરાપંથની સાધ્વીએ તેરાપંથની શરૂઆત રાજસ્થાનમાં આચાય ભિક્ષુએ કરી હતી. આ સંપ્રદાયમાં કેટલીક સાધ્વીએ વિશેષ ખ્યાતિ ધરાવે છે. [ ૧૫૫ માતા દીપાબાઈ : એશવાલ જ્ઞાતિના બાલુજી ગૃહસ્થની પત્ની હતી. બાળક ભીખણુજી જ્યારે માતાના ગČમાં આવ્યે ત્યારે તેણીએ સ્વપ્નમાં સિંહ જોયા હતા. ભીખણજી યુવાન થયા એટલે માનાપિતાએ તેના લગ્ન કરાવ્યા. કેટલાક સમય વીત્યા પછી પિતા અને પત્નીનું અવસાન થયું. પછી ભીખણુજીને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયે એટલે માતાની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. પુત્રની દીક્ષા લેવાની ભાવના થતાં આત્મકલ્યાણને માર્ગે જતા પુત્રને હિંમત રાખીને દીક્ષાની આજ્ઞા આપી. દીપાબાઈ ભારતીય જૈનસમાજની ત્યાગ અને તપસ્યાની મૂર્તિ સમાન છે, આચાય ભાણજીએ અબુજી અને અન્ય બે સાધ્વીઆને પણ દીક્ષા આપી હતી. ભીખણજીએ સાધ્વી આચારસંહિતાની સ્પષ્ટ સમજૂતી આપતાં જણાવ્યુ કે, તમારે ત્રણ સાધ્વીઓએ જ સાથે રહેવાનુ છે. ગુરુની આજ્ઞાને શિરાધાય કરીને હિંમતથી જવાબ આપ્યા કે, જો અમારામાંથી કોઈ એક કાળધર્મ પામશે તે બાકીનાં બે સાધ્વીસ લેખના કરશે. આવી કઠિન પ્રતિજ્ઞા ગુરુ સમક્ષ કરી હતી. આમ, ત્રણ સાધ્વીઓના દૃઢ સકલ્પથી તેરાપથી મતની સાધ્વીસસ્થાની ઉત્પત્તિ થઈ. વમાનમાં ૫૦૦ સાધ્વીએ પ્રવૃતિની સાધ્વીજી કનકપ્રભાશ્રીજીની નિશ્રામાં ચારિત્રની આરાધના કરે છે. આચાર્ય તુલસીના આ સાધ્વી-પરિવાર જ્ઞાન, ધ્યાન અને તપમાં અન્ય સાધ્વીએ કરતાં વિશેષ પ્રગતિશીલ ગણાય છે. સરદાર સતિયાજીએ સાધ્વી-પરિવારમાં અનુશાસન અને અન્ય રીતે ત્યાગ, તપ, જ્ઞાન અને ધ્યાનની વિશેષ પ્રવૃત્તિએ વિકસાવી હતી. એમના પિરવારમાં ૫૦૦ સાધ્વીએ છે. પ્રકરણ ૭ મહાવીરાત્તર જૈન સાધ્વીએ અને શ્રાવિકાઓના પરિચય ભગવાન મહાવીર ઈ. સ. પૂર્વે પ૨૭માં નિર્વાણ પામ્યા. ભગવાને જૈનશાસનની સમગ્ર જવાબદારી પોતાના પાંચમા ગણધર સુધર્માસ્વામીને સેાંપી હતી. આચાર્ય શ્રી સુધર્માસ્વામીએ ચતુવિ`ધ સંઘનુ નેતૃત્વ સંભાળ્યુ હતુ. વમાન સાધુ-સાધ્વીએ સુધર્માસ્વામીની પરંપરાના છે. ભગવાન મહાવીરના સમયમાં ચ`દનબાળાના પિરવારમાં ૬૦૦૦ સાધ્વીએ હતી. જૈનધર્મની આ એક ઐતિહાસિક ગૌરવપ્રદ ઘટના છે કે, આટલી મોટી સંખ્યામાં સ્ત્રીએએ દીક્ષા ગ્રહણ કરીને આત્મકલ્યાણ કર્યું હતું. ચતુર્વિ`ધ સંઘમાં દ્વિતીય ક્રમે સાધ્વીજીનું સ્થાન છે. ભગવાન મહાવીરની પ્રથમ સાધ્વી ચંદનબાળા. પછીના કાળમાં પણ કેટલીક સ્ત્રીઓએ તેમનું જ અનુસરણ કરીને આત્મકલ્યાણ કર્યું છે તેની ઐતિહાસિક વિગતે આ વાતની સાક્ષી પૂરે છે. માત્ર ભગવાન મહાવીરના સમયમાં નહિં, પણ વમાનમાં સાધુએ કરતાં સાધ્વીએની સખ્યા ત્રણથી ચાર ગણી વધારે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] [ શાસનનાં શ્રમણીરને મહાવીર યુગ પછીની સાધ્વીઓ અને વિદુષી નારીઓને પરિચય એ જૈનધર્મની સાથ્વીસંસ્થાના વિકાસમાં અભિનવ પ્રકાશ પાડે છે. કાળના પ્રભાવથી એવું પણ જોવા મળે છે કે, ક્રમશ: રત્નત્રયીની આરાધનામાં ઉત્તરોત્તર સંખ્યાવૃદ્ધિ કરતાં ગુણવૃદ્ધિનું પ્રમાણ ઘટતું ગયું છે. છતાં આ ભીષણકાળમાં, ભેગના વાતાવરણમાં પણ સ્ત્રીઓ સંયમને પંથે પ્રયાણ કરીને આરાધના કરી રહી છે એ જ જિનશાસનની ગૌરવવંતી ઘટના છે. ધારિણું : રાજગૃહી નગરીના ધનાઢય શ્રેષ્ઠી કષભદત્તની પત્ની હતી. પતિ-પત્ની દયાળુ, દાનવીર, ધર્મપરાયણ અને દઢ સંકલ્પવાળાં હતાં. તેઓ સર્વ રીતે સુખી હોવા છતાં નિઃસંતાન હોવાથી ચિંતા થતી હતી. છતાં ધર્મારાધના સારી રીતે શુભ ભાવનાથી કરતાં હતાં. કાળક્રમે ધારિણીએ ગર્ભ ધારણ કર્યો, પણ તેમાં કઈ વિઘ્ન આવશે એમ જાણીને સુધર્માસ્વામી પાસે ૧૦૮ આયંબિલની આરાધના કરી. માતાના ઉદરમાં ગર્ભ આવ્યા પછી માતાએ જણૂફળ જોયું હતું. ગર્ભકાળ પૂર્ણ થતાં તેણીએ પુત્રને જન્મ આપ્યું. સ્વપ્નસૂચિત જબૂફળ ઉપરથી જંબૂ કુમાર નામાભિધાન કરવામાં આવ્યું. આ પુત્ર અત્યંત તેજસ્વી અને પ્રભાવશાળી હતે. બાલ્યાવસ્થા પૂર્ણ થતાં યુવાવસ્થામાં જખૂકુમારને શ્રેષ્ટિની આઠ કન્યાઓ સાથે લગ્નગ્રંથિથી જેડવામાં આવ્યા હતા. જમ્મુ કુમારે દીક્ષા લીધી ત્યાર પછી ધારિણીએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી. એક દિવસ સુધર્માસ્વામી રાજગૃહી નગરમાં પિતાના સાધુ-સાધ્વી પરિવાર સહિત પધાર્યા હતા, ત્યારે જખ્ખ કુમારે એમને ઉપદેશ શ્રવણ કર્યો. પછી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. જમ્મુ કુમાર સુધર્માસ્વામીની દેશના સાંભળીને પ્રતિબંધ પામ્યા એટલે તુરત જ શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા અને બ્રહ્મચર્યવ્રત લીધું. જમ્બુ કુમારની સ્ત્રીઓનાં નામ – સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના, કનકશ્રી, કનકસેના, કનકાવતી, નભસેના, જયશ્રી હતાં. સંસ્કાર અને કલામાં આઠે સ્ત્રીઓ સમગ્ર નગરમાં શ્રેષ્ઠ ગણાતી હતી. - લગ્ન પછીની પ્રથમ રાત્રિએ કેડભરી આઠે સ્ત્રીઓ કેડામણ ને સેહામણુ કંથને સૌ પ્રથમ વખત મળી. એમને ખબર હતી કે જમ્બુ કુમારે ગુરુજી પાસે ચેથા વ્રત નિયમ લીધું હતું. પ્રથમ મુલાકાત વખતે જંબૂ કુમારે આઠે સ્ત્રીઓને ઉધન કરીને ગુરુવાણીનાં વચને સંભળાવ્યાં. સંસારની અસારતા, સંસારના કહેવાતા સુખની અતૃપ્તિ, સંસારના ભેગવાસનાની કદી તૃપ્તિ થતી નથી. તેનાથી ભવભ્રમણ વધે છે. મુક્તિસુખ શાશ્વત છે. આઠે સ્ત્રીઓ જમ્મુ કુમારના ધાર્મિક વાર્તાલાપથી પ્રભાવિત થઈ અને સ્વામીએ સ્વીકારવાના માર્ગનું અનુકરણ કરવાનો દઢ સંકલ્પ કર્યો. જમ્મુ કુમાર અને આઠ નવેઢાઓએ આત્મકલ્યાણના માર્ગે વાર્તાલાપમાં નિશા ગાળી. જે રાત્રિએ જન્ કુમાર પિતાની આઠ સ્ત્રીઓને ત્યાગ અને વૈરાગ્યને ઉપદેશ આપીને સમજાવતા હતા તે જ રાત્રિએ પ્રભવ નામને ચેર ૪૯ ચેર સાથે જરબૂ કુમારને ત્યાં ચેરી કરવા આવ્યું હતું. ઘરના પ્રવેશદ્વાર પાસે આવતાંની સાથે જ પ્રભવ ચેરે જખ્ખ કુમાર અને આઠ સ્ત્રીઓ સાથે વાર્તાલાપ સાંભળે. પ્રભવ ચેરનું હૃદયપરિવર્તન થઈ ગયું અને મેક્ષસુખની અભિલાષા પૂર્ણ કરનાર દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો. Page #187 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણુરને ] [ ૧૫૭ રજની વીતી ગઈ. સુવર્ણમય પ્રભાત ઊગ્યું. રાજગૃહીના ઈતિહાસમાં એક ભવ્ય પ્રસંગ ઊજવાયે. સુધર્માસ્વામીથી પ્રતિબધ પામેલા જાબૂ કુમાર અને તેમની આઠ સ્ત્રીઓ, તેમના માતાપિતા, પ્રભવ ચેર અને તેના ૪૯ સાથીઓ – એમ સર્વ મળીને પર૭ જણે એકસાથે આ અસાર સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી, પ્રથમ વખત સુત્રતા સાધ્વી પાસે એકીસાથે સુશિક્ષિત અને સમૃદ્ધ પરિવારની ૧૭ સ્ત્રીઓએ દીક્ષા લીધી. આર્ય સન્નારી પતિવ્રતા ધર્મને અનુસરનારી હોય છે તે સ્વીકારીએ; પણ લગ્નની પ્રથમ રાત્રિએ ભોગસુખને બદલે ત્યાગ અને વૈરાગ્યની વાણી સાંભળી દીક્ષા અંગીકાર કરવા તૈયાર થાય એ તો પૂર્વજન્મના પ્રબળ સંસ્કાર અને કર્મનો ક્ષય થયું હોય તે જ આ નિર્ણય થઈ શકે. શુભ કર્મ ઉદયમાં આવે ત્યારે આવું બને છે. લગ્ન પ્રસંગ સ્વપ્નવત્ બની ગયે. શરીરસુખને બદલે આત્માના શાશ્વત સુખને રાજમાર્ગ આ સ્ત્રીઓએ અપનાવ્યું. આ એક અદ્દભુત અવિસ્મરણીય પ્રસંગ ગણાય છે : એક જબ્બ જગ જાણીએ, બીજા નેમિકુમાર; ત્રીજા વયર વખાણીએ, આથી શ્રી સ્થૂલિભદ્ર.” એવી ઉક્તિ સાચે જ જૈનધર્મીઓનાં હૃદયમાં ચિરકાળ સુધી સ્થાન પામેલી છે. આ પ્રસંગ ન ભૂતો ન ભવિષ્યતિ છે. વિગતભયા : અવંતિસેન રાજાના સમયમાં ઉજજૈન નગરી જૈનધર્મનું મુખ્ય કેન્દ્ર બની ડતી. આ નગરીમાં સાધુ-સાધ્વીઓ માટે ઉપાશ્રય ઉપરાંત જ્ઞાને પાસના અને વૈયાવચ્ચ અંગેની વિપુલ સામગ્રી ઉપલબ્ધ થઈ શકતી હતી. સાધ્વીજી મહત્તા વિજયવતીની સેવામાં અન્ય સાધ્વીઓ પણ નિવાસ કરતી હતી. સાધ્વીજી મહત્તરા વિજયવતીની નિશ્રામાં તપ, જ્ઞાન અને ધ્યાનની ત્રિવેણીમાં અન્ય સાધ્વીઓ આત્મોન્નતિને પ્રેરણાદાયી પુરુષાર્થ કરતી હતી. આ સાધ્વીસમુદાયમાં વિગતભયા નામનાં સાધ્વીજી વિશેષ સ્થાન ધરાવતાં હતાં. તેઓ તપ, જ્ઞાન અને ધ્યાનમાં અન્ય સાધ્વીઓ કરતાં વિશેષ વિશુદ્ધ આરાધક હતાં. તેમણે શાસ્ત્રાચાર પ્રમાણે અનશન કરીને દેહત્યાગ કર્યો હતો. આ પ્રસંગે ચતુવિધ સંઘ તરફથી કૌશંબીનગરીમાં એમના સમરણાર્થે મહોત્સવ ઊજવવામાં આવ્યું હતું. એમણે વિહાર કરીને ગામેગામ જૈનધર્મના પ્રચાર માટે લોકોને શાસ્ત્રની વાત સમજવી હતી. પરિણામે એમની ખ્યાતિ કૌશંબીનગરી અને તેની આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ હતી. શ્રાવિકા (મનકની માતા) : ભગવાન મહાવીરના નિર્વાણ પછી પણ ચંદનબાળાના પરિવારમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. પ્રભવસૂરિ મહારાજે હૃદયયજ્ઞ અને ભાવયજ્ઞની તાત્વિક મીમાંસા કરતે લેકેને ઉપદેશ આપ્યો. તેમાં શયંભવ વિશેષ પ્રભાવિત થયા. પ્રભવસૂરિના ઉપદેશથી વૈરાગ્યવાસિત બનીને “શુભસ્ય શીધ્રમ ” એ ન્યાયે પિતાની ગર્ભવતી પત્નીને ત્યાગ કરીને ગુરુ પાસે ચારિત્રને સ્વીકાર કર્યો. ગુરુની નિશ્રામાં રત્નત્રયીની આરાધના કરતાં તેઓશ્રી આચાર્યપદથી અલંકૃત થયા અને શયંભવસૂરિ નામથી વિખ્યાત થયા. કાળક્રમે ગર્ભવતી પત્નીએ પુત્રને જન્મ આપે અને તેનું નામ મનક પાડવામાં આવ્યું. મનકે પણ બાલ્યાવસ્થામાં પિતા પાસે દીક્ષા ગ્રહણ કરી. આચાર્ય પિતાએ તિષજ્ઞાનના Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] શાસનનાં શમણીરત્ન પ્રભાવથી જાણ્યું કે દીક્ષિત થયેલ પોતાના પુત્રનું આયુષ્ય અ૯પ છે. એટલે અલ્પકાળમાં વિશેષ આરાધના માટે દશવૈકાલિક સૂત્રની રચના કરી. આચાર્ય મહારાજે જૈન ધર્મના સિદ્ધાંતને આ સૂત્રમાં સ્થાન આપ્યું. તેનું ધ્યાન કરીને મનકનું અવસાન થયું. માતાએ માતૃસ્નેહની વૃષ્ટિને કાળ હતો ત્યારે બાળકનો બાલ્યાવસ્થામાં દીક્ષા માટે ત્યાગ કર્યો ! અને દીક્ષા પછી અલ્પકાળમાં પુત્રના અવસાનથી માતા કેવી શોકમગ્ન બની હશે ?! કર્મની કેવી વિચિત્રતા છે ! ગર્ભાવસ્થા દરમિયાન પતિએ દીક્ષા લીધી ત્યારે તેણીએ કેટલી મુશ્કેલીએ જીવન ચલાવ્યું હશે ! અને તે પણ, અંતે તે શોકસાગરમાં જ રહેવાનો વખત આવ્યો ! પણ, આ આર્ય સન્નારીએ શેષ જીવન ધર્મારાધનામાં જ પસાર કર્યું. કોશા : મગધની રાજધાની પાટલીપુત્રની રાજગણિકા કેશા માત્ર જૈનસાહિત્યની નહિ, પણ જૈનેતર સાહિત્યસૃષ્ટિમાં પણ યશ પ્રાપ્ત કરનારી, રૂપલાવણ્ય, ચતુરાઈથી પ્રભાવશાળી નારી એ કેશા હતી. તેણીને રૂપકેશા નામથી પણ ઓળખવામાં આવે છે. નગરના અને અન્ય રાજ્યના યુવાન રાજકુમારો અને ધનિક શ્રેષ્ઠિપુત્રો કેશાના રૂપ, ગુણ અને સૌંદર્યથી માહિત થયા હતા. યુવાને તેના મિલનની તક શોધતા ફરતા. કેશાના અલૌકિક સૌંદર્યથી મોહ પામીને શકટાલ મંત્રીના જયેષ્ઠ પુત્ર સ્થૂલિભદ્ર તેણીને ત્યાં બાર વરસ રહ્યા હતા. કવિ પંડિત વિવિયજીએ “સ્થૂલિભદ્રની શિયળવેલ ”ની રચના કરી છે તેમાં કેશાના રૂપગુણનું વર્ણન કરતાં જણાવે છે : વરવધૂ સેહામણી રૂપેરંગે સારી, સકલ સ્વરૂપ નિહાળતાં સુરસુંદરી હારી....(૧) શરદ પૂનમનો ચંદ્રમા, મુખ દેખી હવે, અધર અરુણું પ્રવાલની પણ ઉપમા ન આવે....૨) દંત ઇસ્યા દાડમકલી, ફૂલ વયણે ખરતાં, નાસા ઉપમા ન સંભવે શુક ચંચૂક ધરતાં....(૩) લેચનથી મૃગ લાજ, શશીમંડળ બેઠે, પાણિ-ચરણને જોઈને જળપંકજ વસિયાં....(૪) સુંદર વેણી વિલેકીને ફણીધર ભૂમિ પડે, કળશ ઉરજને દેખીને લવણોદધિ સશીયો...(૨) લંક કરિ તટ કેસરી ગિરિકંદર નાસી, માહિનીમંત્ર મસે ઘડી વિધા ઈહા વાસી...(૬) દંત તો ચૂડે કે, હૈયે મોતને હાર, કુંજરની ગતિ ચાલતી, ત્રણ રન જ હાર...(૭) ખેદ ભરાશા હાથીઆ નાખે શિરછાર, અબળા તે સબળા થઈ અમને ધિક્કાર....(૮) Page #189 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો કંચવા કસબી કરના મેાહનગરી પ્રેમમાં ચિર તિલક વાળી સ્થૂલિભદ્ર તે દેખતાં હાથે સેનાને ચૂંટ, સ વાળ્યેા છે રૂડા....(૯) સજી સાળે માહ્યાં તેણી શણગાર, વાર....(૧૦) ( સ્થૂલિભદ્રની શિયળવેલ, ઢાળ-૨ ) રૂપકાશાથી માહિત થઈ ને સ્થૂલિભદ્ર પોતાના સત્કાર્યાંથી વિમુખ થયા. હતા. મેહરાજાનુ સામ્રાજ્ય તપસ્વી કે જ્ઞાનીને પણ વશ કરી લે છે. થૂલિભદ્રે કાશાના સાન્નિધ્યમાં રહીને યૌવનસહજ ભાગસુખની અનુભૂતિ કરી હતી. કશા પણ મંત્રીપુત્રને પ્રાપ્ત થવા બદલ પોતાનુ સૌભાગ્ય ગણતી હતી. સ્થૂલિભદ્ર અને કેશા વચ્ચને પ્રણય-સંબધ અત્યત ગાઢ હતે. કોશાના મનમાં એવી કલ્પના પણ ન હતી કે, સ્થૂલિભદ્ર મારા ત્યાગ કરીને ચાલ્યે જશે. [ ૧૫૯ એક દિવસ નંદરાજાના સેવકે સ્થૂલિભદ્રને મંત્રીપદની જવાબદારી સ્વીકારવાને રાજાના સદેશેા આપ્યા એટલે તેઓ રાજદરબારમાં ગયા અને પેાતાને રાજટપટ ગમતી નથી એમ જણાવીને દીક્ષા ગ્રહણ કરી. રૂપાશા સ્થૂલિભદ્રની દીક્ષાના સમાચાર પ્રાપ્ત થતાં અત્યંત શેાકમગ્ન બનીને વિલાપ કરવા લાગી. બાર બાર વરસના પ્રણયનાં સંસ્મરણા ચિત્ત પર આટાપાટા ખેલી રહ્યા હતા. ભૂતકાળના સુખના દિવસોની સ્મૃતિ તાજી થતાં વમાનની વિરહવ્યથાથી વ્યાકુળ બનીને સ્વામીને મળવા ઝૂરતી હતી. સ્થૂલિભદ્ર મુનિ ગુરુની આજ્ઞા લઇ ને કશાને ત્યાં ચાતુર્માસ કરવા ગયા. દૂરથી મુનિને આવતા જોઈ ને દાસીએ કાશાને સમાચાર આપ્યા. વાસના પર વિજય મેળવવા માટે સ્થૂલિભદ્ર મુનિ પૂસ્નેહસંધવાળી પ્રેમિકા કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસ રહ્યા. બારે ખારવર્સ પ્રણચમાં વીતી ગયા પછી પોતાના સ્વામીને આવેલા જોઇ ને મનોમન હર્ષ પામેલી કેશાએ સ્થૂલિભદ્રને પુનઃ ભોગસુખમાં લીન કરવા માટે અનેક યુક્તિ-પ્રયુક્તિઓના સ્ત્રીસહજ ચતુરાઈથી પ્રયોગ કર્યો. મુનિને પડસ ભાજનથી વિકારવશ કરવાના પ્રયત્નો કર્યાં પણ કોશાની સ યુક્તિએ નિષ્ફળ નીવડી. સ્થૂલિભદ્રના ચિત્ત પર કોઈ પ્રભાવ પડ્યો નહિ. તેઓ તે વૈરાગ્યવાસિત અનીને મેાહનીય કર્માંના ઉદયથી જીવા કેવાં કર્મ ઉપાર્જન કરે છે અને આ કમના પ્રભાવથી ભવભ્રમણ વધે છે, હિંસા થાય છે, એવા જ વિચાર કરતા હતા. શાના પ્રયત્નોથી સ્થૂલિભદ્રની વાસના ઉત્તેજિત થવાને બદલે એકાગ્રતાપૂર્વક શુભ ધ્યાનમાં લીન થઈ ગયા ! કાના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. ત્યાં સુધીમાં ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું. છેવટે કાશાએ પાતાની હાર સ્વીકારી અને સ્થૂલિભદ્ર કામવિજેતા બન્યા. સ્થૂલિભદ્રના ઉપદેશથી શાને અત્યંત પશ્ચાત્તાપ થયા અને એમની ક્ષમાયાચના કરી, કહેવા લાગી કે, હું ક્ષમાસાગર ! મારા અપરાધ મારૂં કરે. વ્રતશિરેામણિ, મૈથુન વિરમણ વ્રત પર વિજય મેળવવા માટે મારા ટિટિ વંદન હો !...એમ ગદ્ગદ કંઠે કહેવા લાગી. કોશાના વિચાર–પરિવર્તનથી સ્થૂલિભદ્ર મુનિએ જૈન ધર્મના આચાર પ્રમાણે બાર વ્રતનુ સ્વરૂપ સમજાવીને વ્રતધારી શ્રાવિકા બનાવી. કોશાએ મુનિ પાસે વ્રત અગીકાર કરીને સન્માર્ગે Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] [ શાસનનાં શ્રમણીરને સત્રવૃત્તિમય જીવન પૂર્ણ કરવાનો અડગ નિશ્ચય કર્યો. ચાતુર્માસ પૂર્ણ થયા પછી સિંહગુફા, દષ્ટિવિષ, વિષધર વત્મિક અને કૂપમંડિક નિવાસી સાધુઓ ઉપાશ્રયમાં આવ્યા ત્યારે આચાર્ય સંભૂતિવિજયે કહ્યું કે, “દુષ્કર સાધના કરનારા તપસ્વી મુનિઓ ! હું તમારું અભિવાદન કરું છું' પછી સ્થૂલિભદ્ર મુનિ આવ્યા ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે, “હે સ્થૂલિભદ્ર, દુષ્કરદુષ્કકારક સાધના કરનાર મુનિ ! હું તમારું સ્વાગત કરું છું.' ગુરુમુખેથી સ્થૂલિભદ્રની પ્રશંસા સાંભળીને, એમના જેવી સાધના કરવા માટે આગામી ચાતુર્માસ કોશાને ત્યાં કરવાનો નિર્ધાર કર્યો અને ગુરુની આજ્ઞા લઈને કેશાને ત્યાં ચાતુર્માસ માટે પધાર્યા. કેશાની ચિત્રશાળામાં ચિત્રોનાં દશ્યથી ઉત્તેજના અનુભવી અને તેણીના રૂપથી મોહિત થઈને તેણી સાથે ભેગસુખ માણવા માટે અત્યંત આતુરતાથી તક શોધવા લાગ્યા. ચારિત્રથી પતન પામવાના સંગમાં મુનિને સ્થિર કરવા માટે, સંયમ–પાલનમાં દઢ બનાવવા માટે, કેશાએ જણાવ્યું કે, નેપાળ દેશમાંથી રત્નકંબલ લાવીને આપે. પછી તમારી ઇચ્છા પૂર્ણ કરીશ. વિષયવાસનામાં અંધ બનેલા મુનિ મહાપ્રયત્ન નેપાલદેશમાં જઈને રત્નકંબલ લઈ આવ્યા અને કેશાને પ્રેમપૂર્વક ભેટ આપી. કેશાએ મુનિની ઉપસ્થિતિમાં રત્નકંબલના બે ટુકડા કરીને તેનાથી પગ લૂછડ્યા અને એ ટુકડા ગંદા પાણીને બહાર જવાની નીકમાં ફેંકી દીધા. કેશાનું આવું વિચિત્ર વર્તન જોઈને મુનિએ કહ્યું કે, “હે સુંદરી ! તને ખબર છે કે કેવાં કષ્ટ વેઠીને હું રત્નકંબલ લઈ આવ્યું. ત્યારે તે આ કિંમતી રત્નકંબલને ગંદા પાણીમાં ફેકી દીધી ?” કેશાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે “હે તપસ્વી મહારાજ ! આપશ્રી અત્યંત કિંમતી એવા ચારિત્રરત્નને ક્ષણભંગુર વિષયસુખ માટે દૂષિત કરવા માગે છે ? પૂર્વજન્મનાં સુકૃત્યો અને પુણ્યદયથી અપૂર્વ એવું ચારિત્રરત્ન પ્રાપ્ત કરીને ભોગસુખ માટે તેનો ત્યાગ કરવો યેગ્ય છે ખરો? કેશાની વાણીથી મુનિના મોહને નશો ઊતરી ગયું અને સ્વસ્થ ચિત્ત ચારિત્રધર્મમાં સ્થિર થયા. મુનિએ કશાને ઉપકાર માન્ય અને ગુરુ પાસે આવીને પિતાને પરાજય સ્વીકાર્યો અને પ્રાયશ્ચિત્ત કર્યું. લિભદ્રની પ્રશંસા સાચી હતી એમ સ્વાનુભવથી સ્વીકાર્યું. રૂપકેશા અને સ્થૂલિભદ્રના સંબંધ વિશે જેનસાહિત્યમાં કથા, રાસ, ફાગુ, સઝાય આદિની રચનાઓ થઈ છે તેમાં કેશાનું પાત્ર નારી સમાજની એક જુદી જ સામાજિક સ્થિતિને પરિચય કરાવે છે. વેશ્યાઓ ચતુર હોય છે. રાજપુત્રો અને શ્રેષ્ઠિપુત્રો તેની પાસે વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવે છે. એક રાજનર્તકી રૂપકેશા ભેગવિલાસમાંથી ત્યાગપ્રધાન વ્રતધારી શ્રાવિકા બનીને સંસારસુખ પ્રત્યેની મિથ્યા દોડધામ ત્યાગ કરે છે, તપાલનથી જીવન ચરિતાર્થ કરી બતાવે છે. ત્યારે સ્વાભાવિક એમ થાય છે કે, સંત થય મ્ ન શોતિ પુનામ્ ! ” રૂપની રાણી, યુવાનોને પ્રેમમાં પાગલ કરનારી નારી સ્થૂલિભદ્રના સત્સંગથી અધ્યાત્મમાર્ગની પ્રેરક નારી બની ગઈ! વ્રતધારી શ્રાવિકા સિંહગુફાવાળા મુનિને પણ ચારિત્રમાં પુનઃ સ્થિર કરે એ પણ નારીજીવનની પવિત્રતા અને સતની ઉપાસનાનું એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. આવાં પાત્રોનું બહુલક્ષી ચિંતન ભવ્યાત્માઓને સત્ય સમજવાની અને ઉપાસનાની ભૂમિકા પૂરી પાડે છે. સંસ્કારને વાર કેઈ સંપત્તિ સાથે સંબંધ ધરાવતું નથી કે નથી Page #191 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૧૬૦/૧ જાતિ સાથે. સંસ્કાર એ તે ગમે તે ભેગે પ્રગટ થયા વગર રહેતા નથી. કશા પણ પિતાના સુસંસ્કારોના પ્રભાવથી જીવન ધન્ય બનાવે છે. મહાન સમ્રાટ સિકંદરે ઈ. સ. પૂર્વે ૩૨૭માં ભારત પર આક્રમણ કર્યું હતું. તેનાં વર્ણનોમાં જૈન સાધુ-સાધ્વીઓને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેની વિગતે નીચે પ્રમાણે છે : જ્યારે સિકંદરના સૈનિકે તક્ષશિલાના માર્ગે પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરુષની માફક સ્ત્રીઓ પણ દર્શનશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રને અભ્યાસ કરતી જોવા મળી હતી અને કુળાચાર પ્રમાણે સંયમજીવન જીવતી હતી. બ્રાહ્મણો દર્શનશાસ્ત્રની રહસ્યમય માહિતી પિતાની પત્નીને પણ આપતા ન હતા. એમને ભય હતું કે જે પત્નીને બ્રાહ્મણધર્મની માહિતીથી પરિચિત કરવામાં આવશે તે જ્ઞાની બનીને પતિનો ત્યાગ કરશે. ” પ્રવાસવર્ણનમાં નોંધાયેલી ઉપરોક્ત માહિતી ઉપરથી બે મહત્વની સામાજિક સ્થિતિને ખ્યાલ આવે છે. સ્ત્રીઓ પણ મુક્ત રીતે ધર્મશાસ્ત્રના અભ્યાસ કરી જીવન ચરિતાર્થ કરતી હતી, જ્યારે બ્રાહ્મણધર્મમાં આવી પ્રણાલિકા શંકાસ્પદ રીતે પ્રવર્તતી હતી. મૌર્યવંશમાં નંદરાએ જૈનધર્મને રાજ્યાશ્રય આપ્યો હતે. આ ઐતિહાસિક માહિતી નારીજીવન વિષેની માહિતી પૂરી પાડે છે. સુપ્રભા : નંદરાજા યુદ્ધમાં પરાજય થયા પછી રથમાં પિતાની પુત્રી સુપ્રભા સાથે રાજધાની છોડીને જઈ રહ્યા હતા ત્યારે સુપ્રભાની દષ્ટિ પરાક્રમી રાજા ચંદ્રગુપ્ત પર પડી અને પ્રથમ દષ્ટિએ પ્રેમ ઉભ. રાજાએ આ વાત જાણે અને સુપ્રભાનો વિવાહ ચંદ્રગુપ્ત સાથે કર્યો. સુપ્રભા જૈનધર્મની આરાધક હતી. પિતાની માફક તે પણ સાધુ મહારાજની ભક્તિ અને વૈયાવચ્ચ કરી સન્માન સાચવતી હતી. ઈ. સ. પૂર્વે ૩૧૭માં જ્યારે ચંદ્રગુપ્તને પાટલીપુત્રના રાજા તરીકે અભિષેક કરીને જાહેર કરવામાં આવ્યું ત્યારે રાજાએ પિતાની અન્ય રાણીઓમાં સુપ્રભાને પટરાણીપદે સ્થાપી હતી. સુપ્રભા ગુણવાન હવાથી ચંદ્રગુપ્ત શત્રુ રાજાની પુત્રી હેવા છતાં પ્રથમ સ્થાન આપીને નારીનું યથોચિત ગૌરવ વધાર્યું છે. આ સમયમાં ઉત્તર ભારતમાં સંન્યાસીઓ અને પરિવ્રાજકની સંખ્યા વિશેષ હતી. તત્કાલીન પરિસ્થિતિને અનુલક્ષીને ચન્દ્રગુપ્ત રાજ્યમાં નિયમ બનાવ્યું હતું કે, સંન્યાસી થવા માટે રાજ્યના જવાબદાર અધિકારીની આજ્ઞા મેળવવી અનિવાર્ય હતી. કેઈ પણ ગૃહસ્થ સંન્યાસી થવા માટે તૈયાર થાય તે પુત્ર, પત્ની કે પરિવારના ભરણપોષણ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવી જોઈએ. રાજ્યમાં આ નિયમોનું પાલન થાય તે માટે રાજાએ પિતાના રાજ્યમાં જાહેરાત કરી હતી કે, રાજ્ય દ્વારા અધિકૃત થયેલા સંન્યાસીને જ લેકેએ આશ્રય આપ. રાજ્યની સામાજિક સ્થિતિને અનુલક્ષીને આવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સુપ્રભા રાણી દ્વારા રાજકીય દષ્ટિએ નારી સમાજને પરિચય પ્રાપ્ત થાય છે. અસંઘમિત્રા : સમ્રાટ અશોકના લગ્ન શ્રેષ્ઠિની સૌન્દર્યવાન પુત્રી અધ્યમિત્રા સાથે કરવામાં આવ્યાં હતાં. તેણુએ એક પુત્રને જન્મ આપ્યું હતું, જેનું નામ કુણાલ પાડવામાં આવ્યું હતું. માતા જૈનધર્મનું પાલન કરતી હોવાથી કુણાલ પણ તેનાથી પ્રભાવિત થઈને જૈનકુળના આચારવિચારનું પાલન કરતા હતા. પરિણામે તે ઉત્તમ જૈન શ્રાવક બન્યું હતું. શા. ૨૧ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦/૨ ] [ શાસનનાં શ્રમણીરત્ન કુણાલના પુત્ર સંપ્રતિએ ૨૩૦માં જૈન ધર્મને પ્રચાર કર્યો હતો. સંપ્રતિરાએ એક વખત આર્ય સુહસ્તિને જોયા અને જાતિસ્મરણ થતાં પૂર્વભવનું મરણ થયું. ત્યાર પછી સંપ્રતિસા જૈનધર્મી બનીને આર્ય સુહસ્તિ મહારાજને પિતાના ગુરુ બનાવ્યા. સંપ્રતિરાજા પરોપકારી હતા. જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરવા માટે સંપ્રતિરાજાએ તૃપ, જિનમંદિર અને સવા કરોડ જિનપ્રતિમાઓ ભરાવી હતી. આજે પણ સંપતિ રાજાની પ્રતિમા ઘણા મંદિરમાં સ્થાપિત થયેલી જોવા મળે છે. આલ્બ, મિસર, ચીન, જાપાન જેવા દેશોમાં પણ જૈન ધર્મના પ્રચાર માટે પિતાના પ્રતિનિધિઓને મોકલ્યા હતા. અસંઘમિત્રાના સ્વામી અશોક બૌદ્ધધમી હેવા છતાં પોતાના પુત્ર દ્વારા જૈનધર્મની પ્રભાવના થઈ હતી. ઉર્વિલા : મથુરા નગરીના રાજા પ્રતિમુખની રાણી હતી. રાજા પાસે એક પ્રાચીન સૂપ હિતે. તેને માટે રાજાની રાણીઓ એકબીજા સાથે ઝગડતી હતી. રાજાની બીજી રાણી બૌદ્ધધમી હોવાથી તેણીએ આ સૂપને પિતાની પાસે રાખ્યું. રાણી ઉર્વિલાએ જૈન વિદ્વાનોને પોતાના રાજદરબારમાં આમંત્રણ આપીને બોલાવ્યા અને શાસ્ત્રાર્થ દ્વારા સિદ્ધ કરાવ્યું કે, સૂપ જેનધર્મનો છે. સ્તૂપની માલિકીને નિર્ણય થયા પછી રાજાએ મહોત્સવ કર્યો અને ત્યાર પછી રાણી ઉવિલાએ અન્નજળને સ્વીકાર કર્યો. આથી વિલાની જૈન ધર્મ પ્રત્યેની શુભ ભાવના કેવી હતી તેને પરિચય પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓ માત્ર રાજદરબારમાં શોભાનાં પૂતળાં સમાન ન હતી, પણ પિતાના જ્ઞાન અને બુદ્ધિથી રાજ્યવૈભવમાં સુખ ભેગવવા છતાં શાસ્ત્રજ્ઞાનથી જૈનધર્મની પ્રભાવના કરવામાં પણ પ્રવીણ હતી. પૂર્ણમિત્રા : કલિંગના રાજા ખારવેલની રાણી અને રાજા લલાક હસ્થિસિંહની પુત્રી. ખારવેલ રાજાએ હસ્તિગુફાની રચના કરાવીને તેના પર બ્રાહ્મી લિપિમાં શિલાલેખ કરાવ્યું હતે. આ રાજાએ ઉદયગિરિના કુમારી પર્વત પર પણ શિલાલેખ કેતરાવ્યું હતું. પૂર્ણમિત્રા રાણી જેનધમી હોવાથી જૈનાચારનું પાલન કરીને જેન સાધુ-સાધ્વીઓની ભક્તિ કરતી હતી. હિમવંત સ્થવિરાવલીમાંથી નીચે જણાવેલી વિગતો પ્રાપ્ત થાય છે: ખારવેલ રાજાએ કુમારગિરિ ગુફાના વિસ્તારમાં ચતુર્વિધ સંઘના સંમેલનની યોજના કરી હતી. તેમાં આય બલિસહ, આર્ય સુસ્થિત વગેરે શમણની સાથે આર્યા પછી વગેરે ૩૦૦ સાધ્વીઓ અને આર્યા પૂર્ણમિત્રા વગેરે ૭૦૦ શ્રાવિકાઓએ ભાગ લીધે હતે. રાજા ખારવેલની પ્રાર્થનાથી અપ્રસિદ્ધ કેટલાક જિનપ્રવચનેને તાડપત્ર, ભેજપત્ર અને વલ્કલ પર લખવામાં આવ્યાં. આ કાર્યમાં સંમેલનમાં ઉપસ્થિત સાધુ-સાધ્વીઓએ શ્રુતજ્ઞાનની ભક્તિરૂપે લેખનકાર્ય કર્યું. સુધર્માસ્વામીએ જે પ્રવચન આપ્યાં હતાં તેના રક્ષક તરીકેની જિનશાસનની નોંધપાત્ર સેવા કરી છે. તદુપરાંત આગમગ્રંથને પુસ્તકરૂપે પ્રગટ કરવાનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું. આ સંમેલનની એક ઐતિહાસિક ધપાત્ર સિદ્ધિ એ છે કે જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓએ તેમાં હાજર રહીને જેનધર્મના જ્ઞાનના ભવ્ય વારસાના રક્ષણ અને પ્રકાશનકાર્યમાં ભગીરથે પુરુષાર્થ કરીને નારી સમાજની જિનશાસન પ્રત્યેની ભક્તિભાવના પ્રગટ થયેલી જોવા મળે છે. આ સમયની સ્ત્રીઓએ ૧૧ અંગસૂત્રોના ગ્રંથસ્થ કાર્યમાં ભાગ લઈને જ્ઞાનપ્રાપ્તિની સમાન તક પ્રાપ્ત કરી હતી. Page #193 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૧૬૦/૩ દક્ષિણ ભારતના તામિલ અને પાંડવ્ય વિસ્તારના રાજાઓ જેનધર્મને રાજ્યાશ્રય આપતા હતા. ખાલ રાજાના રાજ્યાભિષેક પ્રસંગે આ વિસ્તારના રાજાઓએ કેટલીક કિંમતી વસ્તુઓ ભેટ રૂપે મોકલી હતી. નાલિદિયર ગ્રંથની રચનામાં ઉત્તર ભારતના ૮૦૦૦ સાધુઓ ઉત્તર ભારત પાછા જવા માગતા હતા ત્યારે ત્યાંના રાજાએ દરેકને તામ્રપત્ર આપ્યું અને આ સાધુઓએ જ્ઞાનની વિગતે લખી. આ લખાણના સમૂહનું સંકલન કરીને તામિલ ભાષામાં “નાલિહિયર” ગ્રંથની રચના કરી. પૂર્ણમિતાએ શ્રાવિકાઓની પ્રતિનિધિ બનીને જૈન ધર્મના અંગસૂત્રની રચનામાં મૂલ્યવાન પ્રદાન કર્યું હતું. આર્યા પિોઈણી : ભગવાન મહાવીરના નિર્વાણ પછીની ચોથી સદીના પ્રારંભના વરસમાં રાજી ખાતે આગમ સાહિત્યને ગ્રંથસ્થ કરવા માટે ૫૦૦ સાધુઓનું સંમેલન યેર્યું હતું. આ સંમેલનમાં આર્યા પણીની સાથે ૩૦૦ સાધ્વીઓએ ભાગ લીધો હતો. સાક્ષાત્ ભગવાન મહાવીર ભારતની ધરતી પર વિચરી રહ્યા હતા, ત્યારે તે જૈનધર્મની પ્રભાવના થઈ હતી, પણ એમના નિર્વાણ પછીના સમયમાં સાધ્વીઓએ જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવ્યા હતા. આર્યા યા પછીથી સાધ્વી સંઘની પ્રમુખ સાધ્વી તરીકે આર્યા પછણનું સ્થાન છે. તેણીએ જે કાર્ય કર્યું છે તે ઉપરથી તેણીની બહુશ્રુતતા, નેતૃત્વશક્તિ અને આચારશુદ્ધિ જેવા અનુકરણીય ગુણોનો પરિચય થાય છે. પાઈણ એ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. સંસ્કૃતમાં “પતિની ” શબ્દ છે. તેનો અર્થ જહાજ થાય છે. એટલે પિધણીનું કાર્ય ભવસમુદ્ર તવા માટે જ્ઞાનમાર્ગની યાત્રાના રાજમાર્ગનું દિશાસૂચન કરવાનું છે. (સંદર્ભ : “જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ”, લે. મો. દ. દેસાઈ) સાધ્વી સરસ્વતી : ધારાવાસ નગરના રાજા વસિંહની રાણી સુરસુંદરી હતી. તેણીને કાલક નામને પુત્ર અને સરસ્વતી નામની પુત્રી હતી. યથાનામગુણ સરસ્વતી જ્ઞાનપ્રાપ્તિમાં પ્રથમ કોટિની હતી. રૂપ, અને વિદ્યાથી વિભૂષિત સરસ્વતીને પિતાના ભાઈ કાલક સાથે અત્યંત નેહ હતો. એક વખત પોતાના ગામમાં પધારેલા આચાર્ય મહારાજને ઉપદેશ સાંભળીને વૈરાગ્યવાસિત થતાં ભાઈ-બહેને દીક્ષા ગ્રહણ કરી. એક વખત પિતાના દીક્ષિત ભાઈ ઉજજૈન નગરીના ઉદ્યાનમાં પધાર્યા હતા ત્યારે સરસવતી સાથ્વી અન્ય સાધ્વીઓ સાથે ભાઈને વંદન કરવા માટે ગઈ. આ વખતે ઉજજૈન નગરીને રાજા ગર્દભિલ વનવિહાર કરીને પાછા વળતે હતો. રાજાની દૃષ્ટિ સૌંદર્યવાન સરસ્વતી સાધ્વી પર પડી. રાજાએ મોહિત થઈને તેણીનું અપહરણ કર્યું. આ સાધ્વીને અનેક પ્રકારની લાલચ આપીને ચલિત કરવા માટે પ્રયત્ન કર્યો, પણ સાધ્વી પિતાના આચારમાંથી લેશમાત્ર ચલિત થઈ નહિ. પિતાના શિયળનું રક્ષણ કર્યું. સંઘના કાર્યકર્તાઓએ રાજાને ઘણું સમજાવ્યા, સાધ્વીને મુક્ત કરવા આગ્રહભરી વિનંતી કરી છતાં રાજાએ પોતાની જીદ છોડી નહિ. અંતે કાલક મુનિએ સાધુવેશને ત્યાગ કરીને સરસ્વતી સાધ્વીને મુક્ત કરાવવા માટે યુદ્ધની તૈયારી કરવા માંડી. કાલકે સિંધુ દેશના શક રાજાઓની સહાયથી ઉજજૈન પર ચઢાઈ કરી. આ યુદ્ધમાં ગદૈભિલ્લ રાજાને પરાજ્ય થયે. સરસ્વતી સાધ્વીને મુક્ત કરવામાં આવી. તેણીએ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦/૪ ] [ શાસનનાં શ્રમણીરત્ન કર્યું અને જીવનભર ઘેર તપસ્યા કરીને અંતિમ સમયે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. આ પ્રસંગ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ઉત્તર ભારતમાં ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં જૈન સાધુઓ અને સાધ્વીઓ વિદ્યમાન હતાં. સાધ્વીઓ વિહાર કરતી, ગામોગામ નિવાસ કરતી, ધર્મોપદેશ આપતી, આત્મકલ્યાણ સાધતી. એક રાજા જૈન સાધ્વીનું અપહરણ કરે એ ઐતિહાસિક પ્રસંગ પહેલવહેલો પ્રાપ્ત થાય છે. સરસ્વતી સાધ્વીને મુક્ત કરાવીને કાલકાચા જૈનધર્મની પ્રભાવના કરી. કાલકાચાર્યનું આ સાચું ધર્મયુદ્ધ હતું. - સાધવી મૂડ: કોલકાચા ગભિલ્લ રાજાને હરાવ્યા, ત્યાર પછી શક રાજાઓ વહીવટ કરતા હતા. ઉજજૈન નગરીમાં મૂડ રાજા રાજ ચલાવતું હતું. તેની વિધવા બહેને રાજા સમક્ષ દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા પ્રગટ કરી. તેણી જૈન ધર્મના સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ હતી. એટલે સંસારને ત્યાગ કરવાની તીવ્ર ભાવના હતી. એક વખત મૂડ રાજ પિતાના ઝરૂખામાં બેઠા હતા ત્યારે કેલાહલ સાંભળ્યો. સેવકેએ જણાવ્યું કે એક સાધ્વીએ પિતાનાં પાત્ર અને વચ્ચે પાગલ હાથી સમક્ષ મૂકીને પિતાનું રક્ષણ કર્યું. આ પ્રસંગે એકત્રિત થયેલા નગરજનોએ જેનધર્મને જયજયકાર ગાય અને જિનશાસનથી પ્રભાવિત થયા. રાજા પણ આ પ્રસંગથી પ્રસન્ન થયે અને અંતે સાધ્વી પાસે પોતાની વિધવા બહેનને દીક્ષા ગ્રહણ કરવાની સંમતિ આપી. સુનંદા : ઉજજૈન નગરી પાસે આવેલા તુમ્બવન વિસ્તારમાં રહેતા ધનપતિ શેઠની પુત્રી સુનંદા હતી. ભાઈનું નામ ધનગિરિ હતું. આચાર્ય સિંહગિરિના ધર્મોપદેશથી પ્રભાવિત થઈને ભાઈ સુમતિએ એમની પાસે દીક્ષા ગ્રહણ કરી. સુનંદાએ આચાર્યની આજ્ઞાવર્તી સાધ્વી પાસે શ્રાવિકાનાં બાર વ્રત ગ્રહણ કર્યા. સુનંદા ગર્ભવતી હોવા છતાં પતિની ઇચ્છા દીક્ષા ગ્રહણ કરવાની હતી એટલે તેણીએ અનુમતિ આપી. ગર્ભકાળ પૂર્ણ થતા તેણીએ એક ભાગ્યશાળી અને તેજસ્વી પુત્રરત્નને જન્મ આપે, જેનું નામ વ્રજ પાડવામાં આવ્યું. શૈશવકાળમાં સુનંદાના આ પુત્રે પોતાના પિતાએ દીક્ષા લીધી છે એ વાત વારંવાર સાંભળી હતી. બાલ્યાવસ્થામાં પૂર્વજન્મના સંસ્કારોના પ્રભાવથી વ્રજકુમારે અતિશય માત્રામાં રુદન ચાલુ કર્યા. માતાએ બાળકને શાંત પાડવા ઘણા પ્રયત્નો કર્યા. સુનંદા પણ આ અલિત રુદનથી ત્રાસી ગઈ હતી. એક દિવસ મુનિ ધનગિરિ સુનંદાને ત્યાં ગોચરી વહોરવા આવ્યા ત્યારે સુનંદાએ પાત્રની નજીક બાળકને મૂક્યો અને આવેશમાં આવીને કહ્યું કે, તમે તે દીક્ષા લીધી પણ આ બાળક જન્મ પછી સતત રડ્યા જ કરે છે બિલકુલ શાંત થતો નથી. માટે તમે તેને લઈ જાઓ. ધનગિરિ પુત્રની ભિક્ષા લઈને ગુરુ પાસે ગયા. આચાર્ય જ્ઞાની હતા એટલે એમની આજ્ઞાથી શય્યાતરી શ્રાવિકાને પુત્ર સંપી દીધું. ત્યાં એમની નિશ્રામાં દિનપ્રતિદિન વિકાસ પામે. વ્રજકુમાર શ્રાવિકાઓ અને સાધુઓ પાસે જઈને શાંતિથી ધર્મોપદેશ સાંભળતો હતું. આ રીતે શ્રવણ કરીને ૧૧ અંગ સુધીનો અભ્યાસ કર્યો. વ્રજકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી આર્ય સિંહગિરિ પાસે દીક્ષા લીધી. વ્રજકુમાર અત્યંત પ્રતિભાશાળી હતે. એટલે ત્રણ વરસના પુત્રને મેળવવા માટે સુનંદાએ Page #195 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન 3. | [ ૧૬૦પ રાજસભામાં શા સમક્ષ માગણી મૂકી કે મને મારે પુત્ર પાછો અપાવો. રાજદરબારમાં માતાએ બાળકોને પ્રિય મીઠાઈ, રમકડાં વગેરે મૂક્યાં જ્યારે ધનગિરિ મુનિએ એ મૂક્યો. બાળક વ્રજ મહાઈ કે રમકડાંને બદલે એ લઈને ધનગિરિ પાસે ગયે. આ પ્રસંગ પરથી સુનંદાને પણ બોધ મળે અને તેણે દીક્ષા અંગીકાર કરી. પતિ અને પુત્ર જેમ રત્નત્રયીની આરાધના દ્વારા આત્મકલ્યાણ કર્યું. કિમણી : સાધ્વી પરંપરાના ઇતિહાસમાં રુકિમણ સાધ્વીની ત્યાગભાવના સૌથી ઊંચી કેટિની ગણાય છે. આવી ભાવના ધરાવનાર સાધ્વી ભાગ્યે જ જોવા મળે છે. પાટલીપુત્રના શ્રેષ્ટિ ધનદેવની પુત્રી રૂપ, ગુણ અને સૌંદર્યથી સમગ્ર રાજ્ય અને નગરમાં લેકમુખે પ્રશંસા . પામી હતી. એક વખત વ્રજસ્વામી મુનિ વિહાર કરતાં પાટલીપુત્રમાં આવ્યા. ધર્મોપદેશ આપતા હતા તેમાં રુકિમણું પણ પોતાની સખીઓ સાથે સાંભળવા ગઈ હતી. વ્રજસ્વામીનું અલૌકિક રૂપ અને જ્ઞાનોપદેશથી પ્રભાવિત થઈને મનેમન સંકલ્પ કર્યો કે, વ્રજસ્વામી સાથે જ લગ્ન કરવાં. ઘેર જઈને રુકિમણએ પિતાના સંકલ્પની વાત માતાપિતાને જણાવી; અને વિશેષ નિવેદન કરતાં જણાવ્યું કે, જે વ્રજસ્વામી સાથે લગ્ન નહિ થાય તે હું અગ્નિપ્રવેશ કરીને આત્મહત્યા કરીશ. ધનદેવે વ્રજસ્વામીને પોતાની પુત્રીના સંકલ્પની વાત કરીને સંસારજીવન શરૂ કરવા ધનસંપત્તિ વગેરેની લાલચ આપી; પણ જસ્વામીએ સંયમજીવનની જ ઈચ્છા પ્રગટ કરી, આવા પ્રલેભનથી વશ ન થયા. આમ સમય વીતી ગયે. વ્રજસ્વામીના ઉપદેશથી રુકિમણીને મોહને નશો ઊતરી ગયો. તેણીએ ભૌતિક સુખની લાલસાને ત્યાગ કરીને વ્રજસ્વામીને અધ્યાત્મમાર્ગના આરાધ્યદેવ માનીને દીક્ષા ગ્રહણ કરી. સંસારસુખમાંથી નિવૃત્ત થઈને સંયમ દ્વારા પ્રાપ્ત થતા શાશ્વત સુખના રાજમાર્ગ પર વિહાર કરીને આત્મકલ્યાણ કર્યું. રૂકમણી ભૌતિક સુખ સંપત્તિને ત્યાગ કરીને અધ્યાત્મમાર્ગની આરાધક બની. વ્રજસ્વામી સંસારજીવનના પતિ ન બન્યા, પણ અધ્યાત્મમાર્ગના પથપ્રદર્શક બન્યા. સાવી ઈશ્વરી : સોપારક નગરના જિનદત્ત શ્રાવકની પત્ની હતી. બંને શ્રદ્ધાપૂર્વક જૈનધર્મની આરાધના કરતાં હતાં. એક વખત બાર વરસનો ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે અન્ન પ્રાપ્ત કરવાની પણ ખૂબ મુશ્કેલી હતી. આ વિકટ પરિસ્થિતિથી ત્રાસીને ઈશ્વરીએ વિચાર્યું કે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને તેમાં વિષનું મિશ્રણ કરું, જેથી દુષ્કાળની કરુણાજનક અને ભયંકર આપત્તિમાંથી મુક્તિ મળે. તેના મનમાં આવા વિચારે ચાલતા હતા ત્યારે ત્રજસ્વામીના શિષ્ય વ્રજસેન ગોચરી વહોરવા ઘેર પધાર્યા. રસાસ્વાદયુક્ત સુંદર ભજન જોઈને વ્રજસેન મુનિને ગુરુની વાતનું સ્મરણ થયું. પછી એમણે કહ્યું કે, હે શ્રાવિકા ! તમે ચિંતા ન કરશે. હવે દુભિક્ષકાળ પૂર્ણ થવાને સમય આવી ગયું છે. ઇશ્વરીએ મુનિનાં વચન પર વિશ્વાસ કર્યો. બીજે જ દિવસે ધાન્ય ભરેલાં જહાજ આવી પહોંચ્યાં. સુકાલની શરૂઆત થઈ. મુનિનાં વચનથી સુકાલ થયો તે પ્રસંગથી ઈશ્વરીની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધુ દઢ બની અને સંસારત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૬ ] [ શાસનનાં શમણીરને જિનદત્ત શ્રાવકે નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચાર પુત્રો સાથે દીક્ષા અંગીકાર કરી. આર્ય વ્રજસેનના આ ચાર શિષ્ય પરથી નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર -એમ ચાર કુળની ઉત્પત્તિ થઈ. કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આનો ઉલ્લેખ થયેલો છે. દુષ્કાળની વિકટ પરિસ્થિતિમાંથી મુકત થવા માટે વિષમિશ્રિત ભેજન કરાવવાની વિચારણા થતી હતી ત્યારે વ્રજસેન મુનિના આગમનથી પંચેન્દ્રિય જીની હત્યા કરુણ પ્રસંગ સર્જાતો રહી ગયે અને સમગ્ર પરિવાર સંયમજીવન સ્વીકારીને આરાધક બન્યો. વિષપાનથી હત્યા દ્વારા ભવભ્રમણની દારુણ વેદનામાંથી મુક્ત થઈને શાશ્વત સુખની પ્રાપ્તિના માર્ગે પ્રયાણ આદર્યું. સાધ્વી સકસમાં દશપુર નગરના રાજપુરોહિતની પત્ની હતી. તેણુએ વીર નિર્વાણ સંવત પર૨માં એક મહા ભાગ્યશાળી રક્ષિત નામના પુત્રરત્નને જન્મ આપ્યો. પુરોહિતે પિતાના પુત્રને પાટલીપુત્રમાં વિવિધ વિદ્યાશાખાનું શિક્ષણ પ્રાપ્ત કરાવીને નિષ્ણાત બનાવ્યું હતું. વીર નિર્વાણ સં. ૫૪૪માં રક્ષિતે અભ્યાસ પૂર્ણ કર્યો. દશપુર આવ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરીને, સમારંભ યેજીને સન્માન કરવામાં આવ્યું. રક્ષિતની માતા ભગવાન મહાવીરની ઉપાસક પરમ શ્રાવિકા હતી. જ્યારે પુત્રનું આગમન થયું ત્યારે તેણી સામાયિક કરી રહી હતી. તેણીએ પુત્રના આગમનથી અતિ હર્ષ કે અતિ આશા પ્રગટ ન કરતાં સમભાવપૂર્વક વ્યવહાર કર્યો. સામાયિક પૂર્ણ થયા પછી યુવાન રક્ષિતે માતાને પૂછયું કે, “માતા ! તમને મારા આગમનથી હર્ષોલ્લાસ થયે નથી?' માતાએ પ્રત્યુત્તર પાઠવતાં જણાવ્યું કે, “હે યુવાન પુત્ર ! એવી કઈ અભાગી માતા હશે કે જેને પુત્રના વિદ્યાભ્યાસ અને પાંડિત્યથી હર્ષ ન થાય ? તે જે વિદ્યા પ્રાપ્ત કરી છે તેનું ફળ તો સંસારજીવન સુખી કરવાનું છે. પરિવારના સભ્યોનું ભરણપોષણ કરવાનું છે. ભવભ્રમણમાંથી મુક્ત કરવા માટે તે પ્રાપ્ત કરેલી વિદ્યા લેશમાત્ર સહાયરૂપ બને તેમ નથી. મને સાચે હર્ષ તે ત્યારે જ થશે કે જ્યારે તું અધ્યાત્મમાર્ગની વિદ્યાનો અભ્યાસ કરીને સ્વપરના કલ્યાણના માર્ગને પથદર્શક બનીને આવે. ચતુર અને બુદ્ધિશાળી પુત્ર માતાની વાત સાનમાં સમજી ગયો અને નગર બહાર ઈશ્ન વાટિકામાં પધારેલા આચાર્ય તેલિપુત્રની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. આચાર્યની નિશ્રામાં રહીને ૧૧ અંગને અભ્યાસ કર્યો. આટલા ઊંડા અધ્યયનથી સંતોષ ન પામતાં આર્ય વ્રજની પાસે જઈને એમની નિશ્રામાં નવપૂર્વ અભ્યાસ કર્યો. આવું ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરનાર રક્ષિતને ઘેર લઈ જવા માટે એમના ભાઈફઘુરક્ષિત ઉપાશ્રયે આવ્યા ત્યારે એમના જ્ઞાનના પ્રભાવથી ભાઈ પણ પ્રતિબોધ પામીને દીક્ષિત થયા. બે ભાઈઓ મુનિશમાં દશપુર પહોંચ્યા અને માતાપિતાએ પણ પુત્રોને પગલે ચાલીને સંયમજીવન સ્વીકાર્યું. રુદ્રમાએ દીક્ષા ગ્રહણ કર્યા પછી કઠેર તપશ્ચર્યા કરીને આત્મકલ્યાણ કર્યું. માતાની પ્રેરણા પામેલે રક્ષિત આગળ જતાં જેનશાસનના પરમ પ્રભાવક આચાર્ય આર્યરક્ષિતસૂરિ બન્યા. આજથી ૨૦૦૦ વરસ પહેલાં આ પ્રસંગ આજે પણ જિનશાસનની પ્રભાવનામાં પ્રેરક બની રહ્યો છે. તરંગવતી: આચાર્ય પાદલિપ્તસૂરિએ તરંગવતીની કથા રચી છે, જે આ પ્રમાણે છે : રાજા કુણિકના રાજ્યમાં એક વાર તરંગવતી સાધ્વી આવી અને એક ધનાઢય શેઠને ઘેર બેચરી લેવા માટે ગઈ. શેઠની પત્ની અતિ સૌંદર્યવાન સાધ્વીને જોઈને આકર્ષિત થઈ Page #197 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૧૬૦/૭ અને પૂછ્યું કે, તમે શા માટે દીક્ષા લીધી? અતિ આગ્રહને વશ થઈને તરંગવતીએ પિતાનું વૃત્તાંત જણાવ્યું: “હું એક વખત યુવાવસ્થામાં મારી સખીઓ સાથે ઉદ્યાનમાં કીડા કરવા ગઈ હતી ત્યારે ચકવા પક્ષીને જોઈને મને જાતિસ્મરણ થયું. હું પણ પૂર્વજન્મમાં ચકવાની સાથે ચકવી તરીકે ગંગા નદીના કિનારા પર વિહાર કરતી હતી. ત્યાં એક શિકારીને હાથે ચકવાની હત્યા થઈ. ત્યાર પછી મેં પણ પ્રાણત્યાગ કર્યો અને સ્ત્રી તરીકે જન્મ ધારણ કર્યો. જાતિ મરણ જ્ઞાનથી જે ખબર પડી તેનું ચિત્ર બનાવીને કૌશી નગરના ચાર રસ્તાવાળી જગ્યા પર મૂકયું. જતાં-આવતાં લોકોએ આ ચિત્ર જોયું. તેમાં આ જ નગરીના શ્રેષ્ઠિપુત્ર પદ્મદેવે ચિત્ર જોયું ને તુરત જ જાતિસ્મરણજ્ઞાન થવાથી પૂર્વજન્મનું મરણ થયું. ત્યાર પછી અમારા બંનેને સનેહ દિનપ્રતિદિન વૃદ્ધિ પામે. છતાં પિતાએ પદ્મદેવ સમાન્ય સ્થિતિવાળા હેવાથી તેની સાથે વિવાહની સંમતિ ન આપી. અમે બંને એક નાવમાં બેસીને ભાગી છૂટયાં પણ ચિરની ટોળીથી પકડાઈ ગયાં. ચરોએ કાત્યાયની સમક્ષ અમારું બલિદાન ચડાવવાનું નક્કી કર્યું ત્યારે મેં અત્યંત કરુણ અને આ સ્વરે રુદન કરવા માંડ્યું એટલે ચેરાના સરદારનું હૃદયપરિવર્તન થતાં અમને છોડી દીધાં. પછી અમે રખડતાં રખડતાં કૌશંબી નગરી આવ્યાં. પિતાએ ધામધૂમથી અમારાં લગ્ન કર્યા. કાળચક્ર ચાલ્યા જ કરે છે. સમય જતાં મેં ચંદનબાળા પાસે દીક્ષા લીધી અને અત્યારે આપની સમક્ષ સાધ્વી તરીકે ગોચરી વહેવા આવી છું.” તરંગવતીની કથા અત્યંત રસિક હેઈ જેનસાહિત્યમાં એક આસ્વાદ્ય રચના તરીકે સ્થાન ધરાવે છે. મહાવીરત્તર સમયની સદવીઓ અને નારીરને જિનશાસનની વર્તમાન આર્ય સન્નારીઓના જીવનઘડતરમાં સાત્વિકતાનું પરમેશ્ચ ભાથું પૂરું પાડે છે. ધર્મપરાયણતા, આરાધનાની ભાવના અને વિચાર થતાંની સાથે જ ભૌતિક સુખ-સમૃદ્ધિને શીઘ્ર ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કરવા માટે આ સુકોમલ સન્નારીઓ તૈયાર થઈ જતી. પૂર્વજન્મની આરાધના, વર્તમાનમાં માતાપિતાના સંસ્કાર અને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેની ભાવના જોવા મળે છે. પ્રત્યેક ચરિત્ર જીવનઘડતરને ભવભ્રમણથી મુક્ત થવા માટે વિવિધ રીતે હૃદયસ્પર્શી બનીને આત્મકલ્યાણના શાશ્વત માર્ગ તરફ ગતિ કરવા દિશાસૂચન કરે છે. આરાધક આત્મા સૌમ્ય ભાવથી, ગુણગ્રાહી દષ્ટિ રાખીને જ્યાંથી કંઈક ગુણસંવર્ધન માટે જે કંઈ પ્રાપ્ત થાય તેને ગ્રહણ કરે છે. એ દષ્ટિએ મહાવીરેત્તર સમયની સાધ્વીઓ અને શ્રાવિકાઓના જીવનનાં વિશિષ્ટ ગુણોની કીતિ ગાઈને આરાધનાના માર્ગમાં આરાધક ભાવથી આત્માભિમુખ બનીને આત્મકલ્યાણ સાધીએ એવી અપેક્ષા અસ્થાને નહિ લેખાય. શ્રમણીસંઘ : વિહંગાવલોકન આર્યસંસ્કૃતિમાં ગુરુશિષ્યને સંબંધ માત્ર અધ્યાત્મમાં જ નહિ, પણ વ્યવહારુ જીવનમાં સ્વીકૃત છે, ગુરુ પ્રત્યેની ભક્તિ-વૈયાવચ્ચ અને એમની નિશ્રામાં થતી દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધના ભવભ્રમણમાંથી મુક્તિ અપાવનારી બને છે. ગુરુમુક્તિને માર્ગ બતાવનાર છે. અંધકારમાંથી પ્રકાશનું અને અસતુમાંથી સત્ નું દર્શન કરાવનાર છે. શિક્ષા-દીક્ષા આપીને દાનવમાંથી માનવમહામાનવ અને અંતે મુક્તિસુખ અપાવનાર ગુરુ જ છે. દેવ, ગુરુ અને ધર્મના ત્રિકોણમાં ગુરુ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૦૮ ] [ શાસનનાં શમીરને કેન્દ્રસ્થાને છે. તીર્થકર ભગવાને દર્શાવેલા ધર્મને ગુરુ પ્રગટ કરે છે. તીર્થકરનું સ્વરૂપ સમજાવનાર પણ ગુરુ છે. ગુરુ પ્રત્યેની સમર્પણભાવના અને ભક્તિને પ્રભાવ અનેરો છે. ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધે સૌ પ્રથમ આદર-વિનય-સન્માનની ભાવનાના બીજ સમાન છે. ભગવાન મહાવીરના પરિવારમાં છત્રીસ હજાર સાધ્વીઓ હતી. તેમાં પ્રવતિની તરીકે ચંદનબાળા હતી. સાધ્વી પરિવારને સંયમની આરાધના કરાવવાની અને પિતે પણ આરાધના કરવાની. કેવું અદ્ભુત હતું ચંદનબાળાનું ઉત્તરદાયિત્વ ! ચંદનબાળા ને મૃગાવતીના પ્રસંગથી વિનયનું રહસ્ય સમજી શકાય છે. પુત્ર શિષ્યાનું પાચન શિષ્યા મૃગાવતીને પ્રથમ કેવળજ્ઞાન થયું અને ગુરુ ચંદનબાળાને પછી. જૈનશાસનમાં વિનયનું મહત્ત્વ ઉરચ કેટિનું છે. લધુતા અનુભવ્યા વગર ચંદનબાળાએ મૃગાવતીને વંદન કર્યું અને ક્ષમા માગી. શિષ્યની યોગ્યતા પ્રત્યે વાત્સલ્યદષ્ટિ રાખીને તેની પ્રગતિમાં સર્વ પ્રકારની સાનુકૂળતાઓ અને સુવિધાઓ પૂર્ણ કરવામાં પુરુષાર્થ કરે એ પણ ગુરુની મહામૂલી ફરજ છે. ગુરુ અને શિષ્ય એકબીજા પ્રત્યે એક અનુભવે તે જ બંનેનું આત્મકલ્યાણ થાય તે નિઃશંક છે. ભગવાન મહાવીરના યુગની શ્રમણીઓના પરિચયથી એટલું સ્પષ્ટ થાય છે કે પુરુષ સમાન સ્ત્રીઓ પણ ચારિત્ર અંગીકાર કરીને રત્નત્રયીની ઉપાસનાથી મુક્તિ પ્રાપ્ત કરતી હતી. ભગવાન મહાવીરના પરિવારની એમની પુત્રી પ્રિયદર્શના, ચેડા રાજાની સાત પુત્રીઓ, શ્રેણિક રાજાની રાણીઓ, શ્રેષ્ઠીઓની પત્નીઓ અને સામાન્ય ગૃહિણીઓએમ સર્વ પ્રકારની સ્ત્રીઓએ આરાધના કરીને જીવન કૃતાર્થ કર્યું છે. જેનશામાં સેળ મહાસતીઓનાં ચરિત્રને પણ આવરી લેવામાં આવ્યાં છે. પરિણામે સ્ત્રીવર્ગની ઉત્તમોત્તમ આરાધનાને ગૌરવવંતે વાર આજે જિનશાસનની પ્રભાવનામાં પૂરક બની રહે છે. તેમાં ચંદનબાળા, મૃગાવતી, જયંતી શ્રાવિકા, સુલસા વગેરેનાં ચરિત્ર આજે પણ પ્રેરક બની રહે છે. સૈતિક સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યમાં આવતી આપત્તિઓ, ધર્મની આરાધના, ગુરુવાણ શ્રવણથી કર્મ અને પૂર્વજન્મની વિગતો જાણવી, વૈરાગ્યવાસિત થઈને દીક્ષા ગ્રહણ કરવી, રત્નત્રયીની આરાધના કરવી, કર્મક્ષય માટે ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરવી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને અંતે મેક્ષના શાશ્વત સુખમાં બિરાજમાન થવું-એવા કમથી ચારિત્રનું આલેખન કરવામાં આવ્યું છે. એક એક નારીનું ચરિત્ર અનન્ય ધર્મભાવનાની વૃદ્ધિને પ્રેરણા આપનાર બની રહે તેમ છે. સર્વ વૃત્તાને હૃદયસ્પર્શી ચિંતન-મનનપૂર્વકને અભ્યાસ ભવ્ય જીવને સમકિત નિર્મળ કરવામાં પ્રેરક બને છે અને આત્મકલ્યાણના માર્ગમાં પ્રારંભરૂપ વિરતિધર્મમાં પુરુષાર્થ કરવા માટે ઉદ્યમવંત થઈ એ એવી મનોકામના પ્રગટ કરું તે યથાર્થ ગણાશે. Page #199 -------------------------------------------------------------------------- ________________ પૂ. આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.નાં સમુદાયવર્તિની શ્રમણીરત્નો આગમદારક પૂ. આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં શ્રમણરત્નની સંખ્યા-આરાધના સાધના અપ્રતિમ રહ્યાં છે. તેઓશ્રીને આઝાવતી શ્રમણ સમુદાય વતમાનમાં ૭૦૦ ઉપર છે અને તેમાં આરાધનાની અમીવ, સાધનાની સરિતા અને ઉપાસનાની ઉપવનરાજિ પૂર્વવત્ સદા પ્રફુલ્લિત રહી છે. આ સમુદાયમાં તપની ગંજાવર સંખ્યા છે. વર્તમાનકાળમાં વધમાન તપની ૧૦૦ એળીની તપસ્યાની આ સમુદાયનાં જ પૂ. સાધ્વીભગવંતે પહેલ કરી અને આજ વિભિન્ન સમુદાયમાં પણ વિરલ આત્માઓ કરતા જોવા મળે છે. તીર્થોદ્ધારમાં પણ શ્રમeણીઓ સફળ રહી છે, તે માલવા-મેવાડ જેવા પ્રાંતને તો તેઓએ અનેક પ્રકારની વિટંબના-ઉપસર્ગ –પરિષહ સાથે હામ ભીડી જગતની ગુમરાહ બનેલી નવી પ્રજાને સન્માગે વાળી છે. જૈનશાસનમાં ૧૩-૧૪મા સૈકાનાં સાધ્વીભગવંતના ઉલ્લેખે જેમ તેઓ પ્રત્યે સદ્ભાવ જગાવી જાય તેમ જ કદાચ આજનાં આ શ્રમણીરાની અલૌકિક અને અદ્વિતીય પ્રભા દેખાઈ આવે છે. ઉપરાંત, સ્વાધ્યાયમગ્નતા, અપ્રમત્તતા અને સ્વગચ્છનાયક પ્રત્યેને શરણુગતભાવ ખરેખર અનમેદનીય બન્યું છે. અનુશાસનમાં અતિશયેક્તિ વિના, અનુભવના આધારે હાલના જિનશાસનમાં પ્રથમ હરોળમાં આવતો આ સમુદાય છે, આ શ્રમણરત્ન છે. આવા પુન્યશાળી મહાસમૂહથી જ ધરા રસવાહી રહી છે. વધુ તે અંદરની જીવન-રૂપરેખા જ તેઓના વ્યક્તિગત પરિચય કરાવશે. હા, અહીં પણ આટલું એટલે જ કે આ સમુદાયમાં એવાં સેંકડે શ્રમણુએ છે કે જેઓશ્રી સ્વસાધનાને પ્રસ્તુત કરતાં અચકાયાં...ન કર્યા અને ર્યા તે એમાં પણ અચકાયાં. તેથી ઘણું પૂજ્યવરની આંતરિક પ્રતિભા અમે નથી મેળવી શક્યા તેઓની તે સ્વસાધના અને સૂક્ષ્મ શક્તિ આપનારી બને અને જેની જાણ શક્યા છીએ તેઓની ભારેભાર અનુમોદના કરી જીવન કૃતાર્થ કરીએ એ જ અભિલાષા. – સંપાદક Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] [ શાસનનાં શ્રમણીર [પૂ. આનંદસાગરસૂરિજીના વિશાળ સાધ્વીસમુદાયમાં શ્રી તિલકશ્રીજી, શ્રી પુષ્પાશ્રીજી આદિ જુદા જુદા પરિવારેનું વિભાગીકરણ જોવા મળે છે. તેમાં પૂ. શિવતિલક-હેમ-તીથ–રંજનશ્રીને જે પરિવાર છે તે અહીં પ્રથમ ક્રમે રાખી, તે પરિવારના પરિચયે શરૂઆતમાં આપવામાં આવ્યા છે. એટલે કે અહી જે તે પરિવારના પરિચયે તે તે પરિવારમાં ક્રમે ક્રમે પ્રગટ કરવામાં આવ્યા છે.] સુદીર્ધ સંયમપર્યાયી, શાસનપ્રભાવિકા પ્રવતિની પૂ. સાધ્વીવર્યાશ્રી શિવશ્રીજી મહારાજ આ વસુંધરા પર કરડે મનુષ્ય જન્મ લે છે અને કરડે ચાલ્યા જાય છે. જે આત્માઓના જન્મથી હજારો મનુષ્ય સન્માગે વળે છે તે આત્માઓનું જીવન ધન્યાતિધન્ય બને છે. શ્રી સાગરાનંદસૂરિ સમુદાય અલંકૃતા ત્રિપુટીર–સાધ્વીશ્રી શિવશ્રીજી મહારાજ, સા. શ્રી તિલકશ્રીજી મહારાજ અને સા. શ્રી હેમશ્રીજી મહારાજ–આજે પણ સાધ્વીસમુદાયમાં ખૂબ જ સુપ્રસિદ્ધ છે. તેઓએ જેનસમાજ અને તેમાંયે શ્રાવિકાવર્ગને ધાર્મિક ભાવનાઓને જે રંગ લગાડ્યો છે તે અવિસ્મરણીય છે. એ ત્રિપુટીરત્નોમાં પ્રથમ સ્વનામધન્ય, સુપ્રસિદ્ધ તપસ્વી, વિદુષી સાધ્વીશ્રી શિવશ્રીજી મહારાજ શ્રી સાગરાનંદસૂરિ સમુદાયના સાધ્વીગણમાં ભૂષણ રૂપ બન્યાં હતાં. - સૌરાષ્ટ્ર ધર્મભૂમિ, કર્મભૂમિ, તીર્થભૂમિ અને વીરભૂમિ છે. આ પ્રદેશના સુપ્રસિદ્ધ નગર વીરમગામ પાસે રામપુરા-ભંકડા નામનું એક મનોહર ગામ છે. આ ગામમાં શેઠ ઝુમખરામ સંઘજી ધર્મનિષ્ઠ વ્યાપારી હતા. તેમનાં ધર્મપત્નીનું નામ અંબાબાઈ હતું. પતિપત્ની બંને ધમભાવનાથી યુક્ત સુસંસ્કારી હતાં. તેમને ત્યાં વિ. સં. ૧૯૦૮માં એક પવિત્ર આત્માએ જન્મ લીધે. આ પુત્રીરત્ન ભાવિમાં શિવપુરીના માર્ગે સંચરવાનું હોય તેમ બાળાનું નામ શિવકુંવર રાખવામાં આવ્યું. ચોગ્ય ઉમરે શિવકુંવરને નિશાળે બેસાડયાં. સાથે સાથે ઉપાશ્રયે પણ જતાં અને સાધ્વીજી મહારાજ પાસે ધાર્મિક સૂત્ર શીખવા લાગ્યાં. અ૯પ સમયમાં સારો એવો બેધ ગ્રહણ કર્યો. તેમને બીજા ભાઈ-બહેનો હતાં. તેમાં શિવકુંવરબહેનને આત્મા સવિશેષ ધર્મના રંગે રંગાયેલું હતું. તેમાં એકાએક માતા અંબાબાઈનું અવસાન થયું અને શિવકુંવરબહેનને સંસારની અસારતા સમજાઈ ઈ અંબાબાના સ્વર્ગવાસ પછી ઝુમખરામ શેઠે ચોથું વ્રત ઉશ્ચરવાનો વિચાર કર્યો. પૂ. સા. શ્રી જયશ્રીજી મહારાજ રામપુરમાં પધાર્યા. તેમના ઉપદેશથી સં. ૧૯૨૪માં પિતા ઝુમખામે ચતુર્થ વ્રત અંગીકાર કર્યું. તે સાથે શિવકુંવરબહેને પણ ઉલ્લાસપૂર્વક ચતુર્થવ્રત અંગીકાર કરી સંચમધમનો પાયો નાખે. ત્યાર પછી શિવકુંવરબહેનનું જીવન ધમથી ઓતપ્રેત બની ગયું. સંસારરૂપી પિંજરમાંથી છૂટવાની તમન્ના જાગી. ધમભાવથી રંગાયેલા પિતા ઝુમખરામે પણ દીક્ષા માટે અનુમતિ આપી. એવામાં સાગરસમુદાયના કિયાપાત્ર, શાંત, ગંભીર અને વિદ્વાન મુનિરત્ન શ્રી રવિસાગરજી મહારાજ પાટણ પધાર્યા. તે સમયે પૂ. સા. શ્રી જડાવશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી શ્રીજી મહારાજ પણ પાટણમાં બિરાજમાન હતાં. વિ. સં. ૧૯૨૬ના જેઠ વદ ૧૦ને જ પૂજ્ય મુનિવયશ્રી રવિસાગરજી મહારાજના વરદ હસ્તે શિવકુંવરબહેને પાટણમાં ધામધૂમપૂર્વક દીક્ષા અંગીકાર કરી. કલ્યાણકારી શિવ કબ્દને લઈને તેમનું નામ શિવશ્રીજી રાખવામાં આવ્યું અને તેમને સાથ્વી Page #201 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો | [ ૧૬૩ શ્રી જયશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે વાસક્ષેપ નાખવામાં આવ્યું. સોળ વર્ષની કુમારિકા અવસ્થામાં બ્રહ્મચર્યવ્રત ધારણ કરી અને અઢાર વર્ષની યૌવનવયે દીક્ષા અંગીકાર કરી જીવનનૌકાને મોક્ષને માગ પ્રાપ્ત થતાં તેમનો સંયમદષ્ટિ આત્મા આનંદથી નાચી ઊઠયો. સં. ૧૯૨૭માં પૂ. શ્રી રવિસાગરજી મહારાજે ગોદહન કરાવીને શિવશ્રીજી મહારાજને વડી દીક્ષા પણ પાટણમાં જ આપી. સંયમજીવનના આચાર-વિચારનું ઉત્કૃષ્ટ રીતે પાલન કરતાં, અભ્યાસમાં લીન રહીને તપસ્વાધ્યાયનું આચરણ કરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરીને અનેક સ્થાવર-જંગમ તીર્થની યાત્રા કરતાં તેમ જ ઘણું હળુકર્મ જીવોને ધર્મમાગમાં જોડતાં વિચરવા લાગ્યાં. થોડાં વર્ષોમાં પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવે આકર્ષાઈને સંસારના બંધનમાંથી મુક્તિ મેળવવાની અભિલાષાવાળી ઘણી ઘણી કન્યાઓએ—સવાએ તેમની પાસે સંયમનો સ્વીકાર કર્યો. સાધ્વી-સમુદાયમાં તેઓશ્રી એક આદર્શ સાધ્વી તરીકે શોભી રહ્યાં. અનેક ભવ્ય જીને ધર્મકાર્યમાં જોડી તેમનાં તારણહાર બન્યાં. બાળબ્રહ્મચારી પ્રવતિની સાથ્વીવર્યા શ્રી શિવશ્રીજી મહારાજને શિવશ્રીને વરવા ઉત્કંઠિત થયેલા આત્મા વિ. સં. ૧૯૮૦ના જેઠ સુદ ૫ ને દિવસે જીર્ણ દેહનો ત્યાગ કરીને પરલોક સિધાવ્યો. ૭૨ વર્ષની વયે ૫૪ વર્ષના દીઘ ચારિત્રપર્યાયનું સુપેરે પાલન કરીને એ ભવ્ય આત્મા અમર ભૂમિને પામવા ચાલ્યો ગયો ! આજે પૂજ્યશ્રી શિવશ્રીજી મહારાજની શિષ્યા-પ્રશિષ્યાની વંશવેલી ૬૦૦ સુધી પહોંચી છે, અને જે જેનસમાજને, જૈનશાસનનો, જેનધર્મને ઉદ્યોત કરી રહેલ છે. એવાં એ આદરણીય મહાન સાધ્વીવર્યાનાં ચરણોમાં કેટિ કેટિ વંદના ! પૂ. સાધ્વીશ્રી શિવશ્રીજી મહારાજ સૌભાગ્યશ્રીજી વિનયશ્રીજી તિલકશ્રીજી ( તેમનાં શિખ્યા-પ્રશિષ્યાની વિગત જુઓ તેમના જીવન પરિચયમાં.] સુમતિશ્રીજી ભાવ બીજી વિશાળ જ્ઞાનરાશિ અને શિષ્યાસખ્ખદાથી સુસમ્પન્ન, પ્રશાંતમૂર્તિ પૂ. સાધ્વીરત્નાશ્રી તિલકશ્રીજી મહારાજ પરમ પાવનકારી અનુપમ તીર્થ શ્રી શંખેશ્વરજી પાસે આવેલું રાધનપુર, ખરે જ આરાધનપુર છે. અનેક જૈન મંદિરથી સુશોભિત રાધનપુરમાં જૈનધર્મપરાયણ શ્રી દલછાચંદ ટીલાચંદ રહેતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ વીજળીબાઈ હતું. વિ. સં. ૧૯૩રના મહા વદ ચોથને દિવસે તેમને ત્યાં એક પુત્રીને જન્મ છે. પુત્રીનું નામ રૂક્મિણી – રૂખીબહેન પાડવામાં આવ્યું. બાળપણથી રૂખીબહેનનું મન ધર્મના રંગે રંગાવા લાગ્યું હતું. એમાં માતા વીજળીબાઈને સ્વર્ગવાસ થયે અને રૂખીબહેન પિતાની છાયામાં રહેવા લાગ્યાં. પિતાની આજ્ઞાને માન આપી રૂખીબહેને લગ્ન માટે સંમતિ આપી અને હેમચંદ પાનાચંદની પેઢીના માલિક શ્રી નાગરદાસ પારેખ સાથે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] [ શાસનનાં શ્રમણીરત્ના તેમનાં લગ્ન થયાં. તેમ છતાં ગૃહસ્થાવસ્થામાં પણ તેમનુ` મન વૈરાગ્યમય રહેતું અને સયમની ભાવના ભાવ્યાં કરતાં. પિત! અને પતિએ તેમની આ ભાવના જોઈ ને તથા શ્વસુરપક્ષ તથા પિયરપક્ષના સૌ સ``ધીએએ એકમતે દીક્ષા માટે સમતિ આપી. વિ. સં. ૧૯૫૪ના માગશર સુદ ૧૦ના દિવસે પૂ. પન્યાસજી શ્રી પ્રતાપવિજયજી મહારાજની નિશ્રામાં બાળબ્રહ્મચારિણી સાધ્વીશ્રી શિવશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે ચતુવિધ સંધ સમક્ષ મહામહેાત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી; અને તેમને શ્રી તિલશ્રીજી મહારાજ નામે ઘેષિત કરવામાં આવ્યાં. સાધ્વીશ્રી તિલકશ્રીજી જ્ઞાનપિપાસુ હેાવાથી તેઓએ શાસ્ત્રાભ્યાસ વધારવા વિશેષ લક્ષ પરાવ્યુ અને સંસ્કૃત, પ્રાકૃત, પ્રકરણા, કમ પ્રથા તથા દશવૈકાલિક આદિને ઊંડે અભ્યાસ કરી લીધે. સ. ૧૯૫૪ના જેઠ સુદ ૬ ના દિવસે તેઓશ્રીને વડી દીક્ષા આપવામાં આવી. જ્ઞાન, ચારિત્ર અને તપથી ઢેઢીપ્યમાન બનેલા તેમના ઉન્નત સંયમજીવનની સુવાસ સર્વત્ર પ્રસરી ઊઠી અને પૂજ્ય ગુરુણીશ્રી શિવશ્રીજી મહારાજના પિરવારની સખ્યામાં તેમ જ પ્રતિષ્ઠામાં સારે। એવા વધારે થયા. પૂજ્યશ્રીને જ્ઞાનની એવી લગની હતી કે, ઘેાડા સમયમાં તેઓશ્રીએ આચારાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, જ્ઞાતા ધમ કથા, પસૂત્ર, કમ્મપયડીસૂત્ર, પંચસંગ્રહ, રઘુવંશ, વ્યાકરણ, વિપાક, અમરીષ આદિના અભ્યાસ કર્યા; અને સમગ્ર સાધ્વીસમૂહમાં વિદુષી સાધ્વી તરીકે પ્રસિદ્ધિ પામ્યાં. સા સા સાધ્વીજીએને! સમુદાય એક જ છત્રછાયા તળે વિચરતા અને ખૂબ જ સ્નેહભાવથી અધ્યાત્મમાણે પ્રગતિ કરતે!, તે બધા પ્રતાપ શાંતમૂર્તિ પૂ. સાધ્વીરત્ન શ્રી તિલકશ્રીજી મહારાજના હતા. તેઓશ્રી વિશાળ જ્ઞાની હતાં, તેમ દીર્ઘદ્રષ્ટા અને શાસનપ્રભાવિકા પણ હતાં. સં. ૨૦૦૯ના પાષ વદ ૧૧ ને દિવસે તેએશ્રી ૭૭ વર્ષની ઉંમરે, ૫૫ વર્ષીના દીધ` દીક્ષાપર્યાય પાળી, અમદાવાદ રાજનગરમાં સ્વગે સિધાવ્યાં. તે સમયે પૂજ્યશ્રીના આત્માની પરમ શાંતિ અર્થે અનેક સ્થળોએ ભવ્ય મહેાત્સવ ઊજવાયા હતા. તેઓશ્રીના જ્ઞાન અને તપના ભવ્ય વારસે આજે પણ તેમનાં શિષ્યા-પ્રશિષ્યાઓમાં જીવત રહ્યો છે અને જૈનશાસનનુ તથા સમુદાયનુ ગૌરવ વધારી રહેલ છે. એવાં જ્ઞાની-તપરવી વાત્સલ્યમૂર્તિ સાઘ્વીરત્નાને કેટિશઃ વંદના ! પૂ. સાધ્વીશ્રી તિલકશ્રીજી મહારાજ મણિ હરફેર શ્રીજી શ્રીજી । I , ભાનુ હેમ મતે હર ધમ શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી [જુએ [જુએ જીવન જીવન પરિચય] પરિચય ' માંગળ મૃગેન્દ્ર શ્રીજી જુઆ વન પરિચય I મહેાય રાજેન્દ્ર લધિ વિદ્યુત સુમોંગલા માવ શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી [જુએ જીવન પરિચય મનેાજ્ઞાશ્રીજી વિશુદ્ધ ચારિત્રધારી અને સદ્ગુણાનુરાગી પૂ. સાધ્વીવર્યાશ્રી હેમશ્રીજી મહારાજ નિશાનાથ જેમ અનેક નક્ષત્રા અને તારાએથી પરિવૃત્ત હોય છે તેમ પૂ. તિલકશ્રી I I સુત્રતાશ્રીજી ચેલણા શ્રીજી આજે વીછ Page #203 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણું રત્ન મહારાજ શિષ્યા–પ્રશિષ્યાઓથી પરિવૃત્ત હતાં. આ શિષ્યાવૃદમાં પૂ. શ્રી હેમશ્રીજી મહારાજ અગ્રસ્થાને બિરાજતાં હતાં, અને પિતાનું ઉત્તરદાયિત્વ સુચારુરૂપે સંભાળતાં હતાં. સુપ્રસિદ્ધ ધર્મનગરી સુરતમાં શ્રી કલ્યાણચંદ ભાઈચંદ ધર્મનિષ્ઠ ઝવેરી હતા. તેમનાં ધર્મપત્નીનું નામ ધનકેરબાઈ હતું. તેઓને અમરચંદ અને બાબુભાઈ નામે બે પુત્રો હતા તથા મણિબહેન, દયાકુંવર અને રતનબહેન નામની ત્રણ પુત્રીઓ હતી. દયાકુંવરબહેનનો જન્મ સં. ૧૯૪૬ના ભાદરવા સુદ ૧૩ના દિવસે થયો હતો. તેઓ પૂર્વજન્મના સંસ્કારથી નાનપણથી જ ભદ્રિક અને ધમરુચિવાળાં હતાં. યોગ્ય વયે તેમનાં લગ્ન થયાં, પણ થોડા જ સમયમાં પતિને દેહાન્ત થયે. આથી દયાકુંવરબહેનની ધર્મભાવના પ્રબળપણે પુનર્જાગૃત થઈ અને દીક્ષા ગ્રહણ કરવા તત્પર થયાં. પણ માતાપિતાના માહથી તુરત દીક્ષા લઈ શકયાં નહિ. આખરે તેમની દીક્ષા માટેની ઉત્કટ જોઈને માતાપિતાએ સંમતિ આપી. વિ. સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૯ ના દિવસે ધામધૂમપૂર્વક પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં આવી અને તેઓ સાધ્વીશ્રીજી હેમશ્રીજી નામે પૂ. સા. શ્રી તિલકશ્રી મહારાજનાં શિષ્યા ઘોષિત થયાં. સં. ૧૯૭ર માં કપડવણજમાં પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ આગમવાચના આપતા હતા ત્યાં તેઓશ્રીએ અનુગદ્વાર સૂત્રની વાચના શ્રવણ કરી. સં. ૧૯૭૪માં અમદાવાદના વતની ગજરાબહેન અને તેમનાં પુત્રી વિમળાબહેનને આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં આવી. તેમનાં નામ સાધ્વીશ્રી તીર્થ શ્રીજી મહારાજ અને સાધ્વીશ્રી રંજનશ્રીજી મહારાજ આપવામાં આવ્યાં; અને પૂ. હિમશ્રીજી મ.ની શિષ્યાપ્રશિષ્યા બનાવવામાં આવ્યાં. પૂ. સા.શ્રી હેમશ્રીજી મહારાજ શાંત, પ્રતિભાશાળી, દીર્ઘદ્રષ્ટા અને વૈયાવૃત્યના ઉત્તમ ગુણો ધરાવતાં હતાં. તેઓશ્રીએ પિતાનાં પૂ. ગુરણીની સારી વૈયાવૃત્ય કરી હતી. પૂજ્યશ્રીના પ્રેમાળ વ્યક્તિત્વના પ્રતાપે તેમનો શિષ્યા-પ્રશિષ્યાગણ ખૂબ વિસ્તર્યો અને તેઓના શુભ હસ્તે અનેકવિધ ધર્મકાર્યો પણ થતાં રહ્યાં. સં. ૨૦૦૮ને વૈશાખ વદ ૩ના અમદાવાદ નગરે પૂ. હેમશ્રીજી મહારાજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આજે તેમને વિશાળ પરિવાર જૈનશાસનમાં ધમ પ્રભાવના અને જ્ઞાનોદયનાં અનેક કાર્યો દ્વારા ધર્મજાગૃતિ લાવી શાસનને જયજયકાર પ્રવર્તાવી રહેલ છે. પૂ. સાધ્વીશ્રી હેમશ્રીજી મહારાજ ની બાજી પ્રધાનશ્રીજી દર્શનથી, હંસાથીજી નિર્મલાથીજી રાજુલશ્રીજી [જુઓ 에 ચશ્રીજી પરિચય કચનશ્રીજી સુશીલાશ્રીજી અનુપમા કલાગુણ અરૂને અમીવ ભટશીલા શ્રીજી શ્રી શ્રીજી થી શ્રી શીલભદ્રાબ્રીજ ------*----- શ્રી વર્ધમાન તપની ૧૦૦ ઓળીની પ્રથમ આરાધક અને વર્તમાન શ્રમણીરત્નોમાં મૌલીભૂત પૂ. સાધ્વીવર્યાશ્રી તીર્થ શ્રીજી મહારાજ સંસ્કૃત સુભાષિત મુજબ જેમ દરેક પર્વતમાંથી મણિમાણેકની પ્રાપ્તિ થતી નથી, દરેક Page #204 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરને હાથીના કુંભસ્થળમાંથી મોતી મળતાં નથી, દરેક વનમાં ચંદનનાં વૃક્ષો હતાં નથી, તેમ દરેક જગ્યાએ સાધુપુરુષે મળતા નથી. ૫. તીર્થ શ્રીજી મહારાજ પણ આવી વિરલ વિભૂતિ હતાં. અમદાવાદ ગુજરાતના પાટનગર–રાજનગર તરીકે સુપ્રસિદ્ધ છે. જેનોની ઝળહળતી જાહજલાલી અને ધર્મભાવનાનું મૂર્તિમંત સ્વરૂપ છે. ગગનચુંબી જૈનમંદિર, જૈન જ્ઞાનભંડારો, ઉપાશ્રયે તથા ભક્તિભાવથી ભરેલાં શ્રાવક-શ્રાવિકાઓથી શેભી રહેલું અમદાવાદ જેનપુરી ગણાય છે. જેન દાનવીરે, જેન વિદ્વાને, જેન ધમનિષ્ઠ નરપુંગવો તેમ જ સુશીલ ધમસમ્પન્ન નારીરત્નોથી વિભૂષિત આ શહેરની બરોબરી કરી શકે તેવું નગર ભારતભરમાં બીજું ભાગ્યે જ હશે. શહેરના મધ્યભાગમાં રતનપોળમાં પ્રવેશ કરતાં જમણા હાથ તરફ જગતવત્સલ ભગવાન મહાવીરસ્વામીના મંદિરથી વિભૂષિત નગીના પિળમાં, વીસમી સદીની શરૂઆતમાં, રણછોડદાસ નામના એક ધર્મનિષ્ઠ ઉદારચરિત શ્રાવક રહેતા હતા. તેઓ સ્વભાવે શાંત, ગંભીર, ન્યાય–નીતિપરાયણ, વ્યવહારકુશળ અને ધર્માભિમાની હતા. તેઓ દશા પોરવાડ જ્ઞાતિના આગેવાન હતા. કાર્યનિષ્ઠા, કર્તવ્યપરાયણતા અને પ્રામાણિકતાથી તેઓ આગળ વધ્યા અને મામલતદારને જવાબદારીભર્યા અધિકાર સુધી પહોંચ્યા. જૈન સમાજ તેમ જ જૈનેતર સમાજમાં પણ તેઓ ખૂબ લોકપ્રિય બન્યા. તેમને હરિલાલ અને વાડીલાલ નામના બે કુલીન પુત્ર હતા. મોટા પુત્ર હરિલાલ વકીલ થયા. તેમનાં લગ્ન રાયપુર કામેશ્વરની પિળમાં રહેતાં સુશ્રાવકની સુશીલ કન્યા મેતીબાઈ સાથે કરવામાં આવ્યાં. મોતીબઈનાં કુમકુમ પગલાંથી હરિભાઈને ભાગ્યદય વૃદ્ધિવંત બન્યા. તેમણે ખેડાની હાઈકેર્ટમાં વકીલાત શરૂ કરી. તેઓ એક સુપ્રસિદ્ધ વકીલ તરીકે પંકાવા લાગ્યા. યશ-લક્ષમીની પ્રાપ્તિ થઈ. તેમણે પોતાનાં આખા કુટુંબને ખેડા બોલાવી લીધું. ખેડા શહેર પણ ઐતિહાસિક છે. પ્રાચીન કાળમાં ખેટકપુર તરીકે પ્રસિદ્ધ હતું. પાસે આવેલી શેઢી અને વાત્રક નદીના સંગમ ખેડાને પવિત્ર બનાવે છે. શ્રી સાચાદેવના નામથી પ્રસિદ્ધ થયેલું માતર નામનું તીર્થ નિકટ હોવાથી ખેડા-માતર તરીકે પણ ઓળખાય છે. હરિભાઈના પત્ની મતીબાઈ સ્વભાવે સુશીલ, ધર્મપરાયણ, વત્સલ, ઉદાર તથા સેવાપ્રિય હોવાથી તેમનું આખું કુટુંબ સર્વ પ્રકારે સુખી, સંપીલું અને ધમભાવનાથી યુક્ત ગણાતું. તેઓને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પુત્રનું નામ કેશવલાલ રાખવામાં આવ્યું. સં. ૧૯૪૦ના શ્રાવણ માસમાં અમદાવાદમાં તેમના મોસાળમાં – કામેશ્વરની પોળમાં એક પુત્રીરત્નની પ્રાપ્તિ થઈ અને તેમનું નામ ગજરાબહેન રાખવામાં આવ્યું. ગજરાબહેનના જન્મથી કુટુંબનાં સર્વ આપ્તજનની સુખ–શાંતિ-સમૃદ્ધિ તથા ધર્મભાવનામાં ઓર વૃદ્ધિ થવા લાગી અને ગજરાબહેનને પુણ્યશાળી આત્મા જાણે દેવભૂમિમાંથી જેનશાસનના જયજયકાર માટે અહીં આવી પહોંચ્યું ન હૈય તેમ તેમની કરણી જોતાં લાગ્યું ! ગજરાબહેનનું હસતું મુખ, દેદીપ્યમાન કપાળ, તેજવી આંખ, શાંત સ્વભાવવાળું પ્રસન્નકર વ્યક્તિત્વ સવ આપ્તજનોને આનંદકારી-સુખકારી થઈ પડય. મધુર વાણી અને ઊઠતા વદનને જોઈ સર્વ રાજી રાજી થઈ જતાં. માતુશ્રીની સાથે હંમેશાં જિનમંદિરે દર્શન કરવા જવામાં, ઉપાશ્રયે સાધુ-સાધ્વીજી મહારાજને વંદન કરવા જવામાં, પાઠશાળાએ ધાર્મિક અભ્યાસ કરવા જવામાં, સામાયિક કરવામાં તેમ જ એકાસણું-ઉપવાસ અને આયંબિલ આદિ તપ-વ્રત કરવામાં ગજરાબહેનને બહુ આનંદ આવતો. તીર્થયાત્રા કરતાં કરતાં તેમણે ઘણા પ્રદેશ પ્રવાસ કર્યો અને ભવિષ્યમાં ભારતભરના યાત્રા-પ્રવાસ માટેનાં તેમાં બીજ રોપાયાં. જ્યારે જ્યારે ઉપાશ્રયમાં સાધ્વીજી મહારાજનાં દર્શન થતાં, ત્યારે તેઓનું તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાન-સંયમમાં લીન Page #205 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન 3 [ ૧૬૭ જીવન જઈને ગજરાબહેનનો આત્મા જાગી ઊઠત અને આવા પવિત્ર જીવનની પ્રાપ્તિને તો. તેમ છતાં, માતાપિતાની આજ્ઞાને આધીન લગ્નજીવન સ્વીકારવું પડ્યું. કડિયાની પોળમાં રહેતા કુસુમારે નામથી પ્રસિદ્ધ દશા પિરવાડ જ્ઞાતિના શા ચુનીલાલ જયચંદના સુપુત્ર અમૃતલાલભાઈ સાથે સં. ૧૯૫૩ના વૈશાખમાં ગજરાબહેનનું લગ્ન થયું. વિનયશીલ ગજરાબહેન ધસુરગૃહે આવ્યાં. સાધ્વીજીવનની ભાવનાનો મનોરથ અધૂરા રહ્યા અને સંસારરૂપી પિંજરમાં પુરાયાં. ગજરાબહેને શ્વસુરગૃહમાં પણ પિતાની સુવાસ ફેલાવી. ધર્મ ભાવનાને સતેજ રાખી. તેમને એકાધિક પુત્ર-પુત્રીઓની પ્રાપ્ત થયાં, પણ તેમાં એક પુત્રી “વિમળા” સિવાય બધાં અ૯પજીવી રહ્યાં. ગજરાબેન સંસારરૂપી પાંજરામાં હોવા છતાં પૂર્વે જાગેલી વૈરાગ્ય–ભાવનાને પ્રતાપે ઘરકામમાંથી સમય મેળવી સાધુ-સાધ્વીજીના વંદનાથે અચૂક જતાં; અને પૂ. મુનિવર્યો તેમ જ સાધ્વીજી મહારાજેનાં ઉપદેશવચને સાંભળી પિતાની વૈરાગ્યભાવનાને પ્રદીપ્ત રાખતાં. એક વાર ગજરાબહેનને માટે કપરો સમય આવ્યો. શહેરમાં પ્લેગને ઉપદ્રવ શરૂ થયું અને તેમના ઘરમાં પણ એકસાથે ચાર જણાને લેગ લાગુ પડ્યો. લેગ ચેપી રોગ, જેથી નજીકનાં સગાં પણ સારવાર કરતાં કરે. પણ સેવાપરાયણ ગજરાબહેને તે પોતાનાં કર્મ ઉપર અટલ વિશ્વાસ રાખીને, સેવાધર્મને મુખ્ય ગણીને, નીડરતાથી ચારે દરદીઓની સતત સુશ્રવા કરી. પણ તેમાં ગાજરાબહેનના પતિ અમૃતલાલભાઈ ન બચ્ચા ને તેમનું અવસાન થયું. આથી સંસારના વિચિત્ર સ્વરૂપનું ભાન થવાથી ગજરાબેન પિતાની વૈરાગ્યભાવનાને ઉત્તેજિત કરીને ધર્મારાધન–પ્રવૃત્તિમાં એકરસ બની ગયાં. સાથે પુત્રી વિમળા પણ ધર્મભાવનાના રંગે રંગાવા લાગી. સાથે સાથે માતા-પુત્રીને ધર્માભ્યાસનો પણ એવા તે રંગ લાગ્યો કે બંનેને પ્રકરણો તથા કર્મગ્રંથેનો બાધ થઈ ગયે. બીજી રીતે આખું કુટુંબ ધમરંગે રંગાયેલું હતું જ. પરિણામે, આ કુટુંબમાં દીક્ષાને દોર ચાલ્યો. ગજરાબહેનનાં નણંદ ચંપાબહેને ઘેઘાવાળા સાધ્વી શ્રી લાવણ્યશ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી લલિતાશ્રીજી રાખવામાં આવ્યું. તેમના દિયર મણિલાલભાઈએ પૂજ્યપાદ આચાર્ય શ્રી સિદ્ધિસૂરીધરજીના સમુદાયમાં દીક્ષા લીધી, ને તેમનું નામ શ્રી મહોદયવિજયજી રાખવામાં આવ્યું. તેમનાં દેરાણી ચંચળબહેને છાણીવાળાં સાધ્વીજી હરશ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી, તેમનું નામ શ્રી સુનંદાશ્રીજી રાખવામાં આવ્યું. હવે ગજરાબહેન પણ દીક્ષા લેવા માટે તલસી રહ્યાં હતાં. માત્ર બાળકી વિમળાને લીધે વિલંબ થતો હતો. પાંજરાપોળના શ્રાવિકા ઉપાશ્રયે બિરાજતાં પૂ. સા. શ્રી શિવશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી તિલકશ્રીજી મહારાજ પ્રત્યે તેઓ આકર્ષાયાં હતાં. આ સાધ્વીજી શિષ્યા-પ્રશિષ્યાના વિશાળ પરિવારવાળાં, સ્વભાવે વત્સલ, શાંત, ગંભીર તથા વિદ્વાન, વૈરાગ્યનિષ્ઠ અને ઉદાર વિચારવાળાં હતાં. આવા પુણ્યરાશિ સાધ્વીજી મહારાજની ચરણસેવામાં રહેવાનું તે બેડો પાર થઈ જાય, એવા વિચારો તેમનામાં દિનપ્રતિદિન દઢ થવા લાગ્યા. આખરે, પૂ. શ્રી શિવશ્રીજી મહારાજ આદિ સુરતમાં બિરાજતાં હતાં ત્યારે ગજરાબહેન પોતાની પુત્રી વિમળાને લઈને સુરત આવ્યાં. બાળબ્રહ્મચારિણી, જ્ઞાન ધ્યાનમાં લીન, પવિત્ર અને પુણ્યશાળી પૂ. સાધ્વીશ્રી શિવશ્રીજી મહારાજ આદિ સાધ્વીજીઓના થોડા જ પરિચય અને સમાગમમાં તેમની દીક્ષાની ભાવને વધુ ઉત્કટ બની. તેમણે પુનઃ પુનઃ વિનંતી કરી : “પૂજયશ્રી! હવે મને ન તરસાવે. મને રાતદિવસ ચારિત્રનાં સેણલાં આવે છે. ઊંઘ વેરણ બની ગઈ છે. આખી રાત તીર્થયાત્રા અને મહામહોત્સવનાં દર્શન કરું છું. પુત્રી વિમળા પણ દીક્ષા લેવા ઝંખે છે. આપના ચરણમાં અમારો સ્વીકાર કરો! ઉદ્ધાર કરો ! ” સુરતમાં આ સમયે આગમ દ્વારક પૂજ્ય શ્રી આનંદસાગરજી મહા Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો રાજની આચાર્ય પદવીને મહોત્સવ ચાલતા હતા. આ મહોત્સવ દરમિયાન, સં. ૧૯૭૪ ના દિવસે ગજરાબહેનને અને ૧૧ વર્ષની તેમની પુત્રી વિમળાને દીક્ષા આપવામાં આવી. પૂ. સા. શ્રી હેમશ્રીજી મહારાજની શિષ્યા તરીકે વાસક્ષેપ નાખીને ગજરાબહેનનું નામ શ્રી તીર્થ શ્રીજી રાખવામાં આવ્યું અને વિમળાને તીર્થ શ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે વાસક્ષેપ નાખીને તેમનું નામ શ્રી રંજનશ્રીજી રાખવામાં આવ્યું. સુરત શહેરના આબાલવૃદ્ધ જેને આ બંને પુણ્યશાળી ત્યાગી આત્માઓનાં દર્શને ઉમટી પડ્યાં હતાં. માતા-પુત્રી બંને પિતાને સંયમ પ્રાપ્ત થતાં ધન્ય ધન્ય માનતાં હતાં. આત્મસુખ અને આત્મકલ્યાણને આપનાર ચારિત્રરત્નને પ્રાપ્ત કરીને બને નવદીક્ષિત સાધુક્રિયાનાં સૂત્રો વગેરેને અભ્યાસ કરવા લાગ્યાં. સુરતનું ચાતુર્માસ પૂર્ણ કરી, પૂ. સા. શ્રી શિવશ્રીજી મહારાજ પરિવાર સહિત વિહાર કરીને નવસારી થઈને જલાલપુરમાં ધાર્યા. આ વખતે જલાલપુરમાં પૂ. પંન્યાસજી શ્રી મણિવિજયજી મહારાજ બિરાજમાન હતા. તેઓશ્રીએ ગહન કરાવીને આ બંને નૂતન સાધ્વીઓને વડી દીક્ષા આપી. જલાલપુરથી વિહાર કરીને શ્રી મુનિસુવ્રતસ્વામીને ચરણકમલથી પવિત્ર થયેલ ભરૂચ શહેરમાં પધાર્યા. ભરૂચમાં વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ સુશ્રાવક શ્રી અનુપચંદભાઈ રહેતા હતા. તેઓ જૈન તત્ત્વજ્ઞાનના પ્રખર પંડિત હતા. તેમની ધર્મચર્ચા તથા જ્ઞાનગાછીમાં સાધ્વી સમુદાયને જ્ઞાનપ્રાપ્તિને આનંદ આવવા લાગ્યો, તેથી સં. ૧૯૭૬નું ચાતુર્માસ ભરૂચમાં જ થયું. પૂ. સા. શ્રી શિવશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી હેમશ્રીજી મહારાજ એવાં તે સદુગુણાનુરાગી તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્કટ ભાવનાવાળાં હતાં કે જ્યારે ન્યાયનિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ પાલીતાણ ચાતુર્માસ સ્થિર હતાં, ત્યારે તેઓશ્રીએ પણ ચાતુર્માસ પાલીતાણું કર્યું અને ત્યાં તેઓને શ્રમણભગવંતે પ્રત્યેને વિનય અને વૈયાવચ્ચ ભાવ તેમ જ પઠન-પાઠન, શાસનભક્તિ, તપસ્વિતા તથા સરળતાદિ ગુણો જોઈને પૂ. આચાર્યશ્રીએ જણાવ્યું હતું તે સ્મરણીય છે : “યહાં પર જે શિવશ્રીજી વ હેતશ્રીજી આદિ સાધ્વીએ હૈં, વે બહુત અચ્છ ગુણવાલી ઔર સદાચરણવાલી હૈ. કે ન તો પડતી હૈ સાંસારિક ઝગડે મેં ઔર ન પડતી હૈ કિસકી નિંદા મેં. સચ પૂછે તે બસ, સારા હી સાધ્વીસમાજ ઐસા હી હોના ચાહિયે.” જૈનશાસન-શિરોમણિ આચાર્યશ્રીનાં આ અનુમોદનીય વચનોથી બંને સાધ્વીજીઓ તથા તેમના પરિવારને વિશેષ પ્રેરણું મળી અને સમગ્ર સાધ્વી-સમુદાયમાં જ્ઞાનવૃદ્ધિ, તપશ્ચર્યા, વૈયાવચ્ચ તથા એક્તા અને સ્ત્રી કલ્યાણની ભાવનાઓને બળ મળ્યું. આજે તે પ્રાયઃ ૪૦૦ સાધ્વીએને વિશાળ વટવૃક્ષ સમો આ સાધ્વીપરિવાર શાસનની શોભા સમે જૈન જગતમાં સોહી રહ્યો છે. સાધ્વીશ્રી તીર્થ શ્રીજી પૂજ્યપાદ સાધ્વી શ્રી શિવશ્રીજી મહારાજ પાસે દશવૈકાલિક સૂત્ર અર્થ સહિત ભણ્યાં, અને તેમાં વિનય-સમાધિ નામનું નવમું અધ્યયન ભણ્યા પછી તેમનામાં વિનય ગુણને અને વધારો થયો. પછી તો પૂજ્યશ્રીને એવો પ્રભાવ પડવા લાગ્યો કે, તીર્થ શ્રીજી એટલે વિનયનું મૂર્ત સ્વરૂપ. એમની ગુરુભક્તિ, રત્નત્રયીની આરાધના તથા વિનય ગુણની કસોટીના ઘણું પ્રસંગો આવ્યા, પણ એ બધા પ્રસંગોએ તેઓ સહનશીલ, ધીરગંભીર અને સ્થિર રહ્યાં અને જવલંત જ્યોતિ સમાં દીપી રહ્યાં. સં. ૧૯ ૭૯૯માં સા. શ્રી તીર્થ શ્રીજી મહારાજની ભાવના શ્રી વર્ધમાન તપ જેવા મહાન તપનો પ્રારંભ કરવાની થઈ. તેઓ પૂ. ગુરુણી પાસે આજ્ઞા માગવા ગયાં : “પૂજ્યશ્રી ! હું આયંબિલની ઓળીઓ કરું છું. ઉપવાસ આદિ પણ થાય છે. પણ જ્યારથી શ્રીચંદ કેવલીનું ચરિત્ર Page #207 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] વાંચ્યું છે અને પૂજ્ય આચાર્ય ભગવંત પાસેથી શ્રી વર્ધમાન તપનું માહાસ્ય સાંભળ્યું છે ત્યારથી એ તપ લેવાને અભિલાષ જાગે છે. આપશ્રી મારા પુણ્યપ્રતાપી પૂજ્ય છો. આપશ્રીના મંગળ આશીર્વાદથી મારી શ્રી વર્ધમાન તપ કરવાની ભાવના છે. તે આપ મને આજ્ઞા આપે મંગળ આશીર્વાદ્ધ આપે કે જેથી એ નિવિદને પૂર્ણ કરી શકું.” પૂ. ગુરુણીએ કહ્યું : “વત્સ તીર્થ શ્રી ! તમારી ભાવના ઘણી ઘણી પ્રશંસનીય છે. પણ વર્ધમાન તપ એ નાનોસૂને તપ નથી. આ તપ સતત ચાલુ રાખવામાં આવે તે પણ ૧૪ વર્ષ, ૩ માસ અને ૨૦ દિવસ ૧૦૮ ઓળી પૂર્ણ કરતાં થાય. વળી આપણું કઠિન સાધ્વીજીવન, ગામગામને વિહાર, કેટલાંક ગામમાં જયાં ગોચરીની પણ અનુકૂળતા નથી હોતી, ત્યાં આયંબિલની જોગવાઈ ક્યાંથી હોય? આપણે સાધ્વધર્મ ભારે કરીને છે; અને તેમાં તમારું શરીર નબળું છે. વર્ષો સુધી, દીર્ઘકાળ આવી કઠણ તપશ્ચર્યાને સતત વળગી રહેવું એ ભગીરથ આત્મબળનું કામ છે. તમારી ઉત્કટ ભાવનાને રોકવાને મારો ઇરાદો નથી, પણ આ બધી મુશ્કેલીમાંથી પસાર થવાનું દુષ્કર છે તે વિચારો.” શ્રી તીર્થથીજીએ કહ્યું : “પૂજ્યપાદ ! મારી ભાવના છે, અને મનુષ્ય જન્મ, તેમાં જેનશાસન, મહાવીરસ્વામીને વીતરાગ ધર્મ અને તેમાંય મને સાધ્વીપદ મળ્યું છે, તે ભાભવને બેડો પાર કરવા આ તનિધિ વર્ધમાન તપના ભાવ જાગ્યા છે. આપના મંગળ આશીર્વાદથી બધાં રૂાં વાનાં થશે.” વિનય અને ધૈર્યની મૂતિ સમા શ્રી તીર્થ શ્રીજી મહારાજની મક્કમ ભાવના જાણી પૂજ્યપાદ સાધ્વીજી શ્રી શિવશ્રીજી મહારાજે મંગળ આશીર્વાદ સાથે આજ્ઞા આપી. અને પૂ. સા. શ્રી તીર્થ શ્રીજી મહારાજને આત્મા આનંદથી નાચી ઊઠયો ! તેઓ બેલ્યાં : “પૂજયશ્રી ! આજ જન્મજન્માક્તરની મારી ભાવનાએ ફળશે. મારું હૃદય આપની આજ્ઞાથી પ્રફુલ બન્યું છે. આજે હું કૃતાર્થ થઈ છું. પ્રાણાપંણ થતાં પણ હું મારી ભાવનાને જાળવીશ. નિરંતર સાવધ રહીને હું આ મહાન તપ પૂર્ણ કરવા કટિબદ્ધ બનીશ.” પોતાના શિરછત્ર પૂ. ગુરુણીના મંગળ આશીર્વાદ મેળવી સાધ્વીશ્રી તીર્થ શ્રીજીએ વર્ધમાન તપની શરૂઆત કરી. પાંચ ઓળી પૂર્ણ કરીને પારણું કર્યું. આ પાંચ ઓળીમાં શ્રી સિદ્ધચક્ર ભગવાન ઉપરની તેમની શ્રદ્ધા-ભક્તિમાં ઘણું વધારે થયે. સાથે જ તેમના પૂ. શ્રી શિવશ્રીજી મહારાજ, પૂ. શ્રી હેતશ્રીજી મહારાજ, પૂ. શ્રી તિલકશ્રીજી મહારાજ, પૂ. શ્રી હેમશ્રીજી મહારાજ, વગેરે વડીલેની કૃપાદષ્ટિ વધવા લાગી. શ્રી તીર્થ શ્રીજી મહારાજ તપશ્ચર્યામાં આગળ ને આગળ વધતાં રહ્યાં. જો કે તેમાં અનેક કટી પણ આવી. શરીરમાં એક રોગ દાખલ થાય અને તે જાય ત્યાં બીજે આવી પહોંચે. થોડો વખત તે એળીઓ બંધ રહી. પણ શ્રી સિદ્ધચક્ર ભગવાન ઉપરની અચળ શ્રદ્ધા કે ગમે તેવાં કો આવે છે પણ તે ચલાયમાન થતાં નહીં. આગળ આગળની ઓળીઓમાં આયંબિલની સંખ્યા વધતી જાય, પણ દઢ ટેકવાળાં પૂ. સાધ્વી મહારાજ ન જરા અનકળતા આવતી કે તુરત બે-પાંચ ઓળીઓ એકસાથે કરી લેતાં. વિહાર ચાલુ હોય, પણ ગમે તેવા સંજોગોમાં તપસ્યા ચાલુ રહેતી. એકવાર પાંચ માસ, એક વાર આઠ માસ અને છ વાર છ છ મહિના સુધી આયબિલની તપશ્ચર્યા એકધારી ચાલુ રાખી અને વર્ધમાન તપ પ્રત્યેની પોતાની દઢ ભાવનાની સૌને પ્રતીતિ કરાવી. તપની શરૂઆતથી જ પૂજ્યશ્રી પ્રભુદર્શન અને ચૈત્યવંદનાદિમાં એવાં તે નિમગ્ન થઈ જતાં કે કઈ કઈ વાર બબ્બે-ત્રણ ત્રણ કલાક સુધી પ્રભુભક્તિમાં એકાકાર બની જતાં. ઉપરાંત, દિવસ-રાત્રિએ સમય મેળવી કાઉસગ્ગ ધ્યાનમાં લીન રહેતાં. આથી તેમની આત્મિક શક્તિ પણ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] { શાસનના શ્રમણીરત્ન ખૂબ વિકાસ પામી. પૂજ્યશ્રી પરિણતિમાં રમણ કરીને આત્મદર્શનનું પરમ સુખ મેળવતાં. જ્યારે જ્યારે ઓળી સમાપ્ત થતી, ત્યારે શ્રીસંધ અઠ્ઠાઈ મહેસુવાદિ ભવ્ય રીતે ઊજવી તપાધમ અને જિનશાસનની પ્રભાવના કરતો. તેઓશ્રીને કંઠ મીઠ, મધુર અને મનોહર હતા. તેઓ જેમ જેમ ગાતાં, તેમ તેમ તેમને કંઠ વિશેષ ખીલ, અને દિવ્ય આનંદ રેલાવતા. પૂજ્યશ્રી તપોધના પ્રભાવથી ગામેગામના જનસમુદાયમાં ધર્મભાવનાના એવા તે સુંદર સંસ્કાર રેડતાં, કે જેનેતર સમાજ પણ તેમનાથી પ્રભાવિત થતો અને તેમનાં વચનોનું પરિપાલન કરત. રાજનગરનિવાસી ધર્મપરાયણ શેઠશ્રી માણેકલાલ મનસુખલાલ તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી સૌભાગ્યલક્ષમી કેટલાંક વર્ષોથી પૂ. સા. શ્રી શિવશ્રીજી મહારાજનાં પરમ ભક્ત હતાં. તેઓશ્રીના સ્વર્ગવાસ પછી પૂ. સા. શ્રી તિલકશ્રીજી તથા પૂ. તપસ્વિની શ્રી તીર્થ શ્રીજીના દર્શનાર્થે પણ અવાર-નવાર આવતાં. પૂ. શ્રી તીર્થ શ્રીજી મહારાજની શ્રી વર્ધમાન તપ ઉપરની અનન્ય શ્રદ્ધા જઈને તેમના તરફ ઘણું બહુમાન રાખતાં અને દરેક ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે પ્રાયઃ આવીને પૂજા-પ્રભાવનાદિને લાભ લેતાં. તેઓ તરફથી સં. ૧૯૯૧ માં શ્રી ગિરનારજી તથા શ્રી સિદ્ધાચલજીનો છરી પાળતે ઐતિહાસિક યાત્રાસંઘ કાઢવામાં આવ્યો ત્યારે સંઘમાં પૂ. શ્રી તિલકશ્રીજી મહારાજ આદિ ૨૫ ઠાણ સાથે હતાં. અને પૂ. શ્રી તીર્થ શ્રીજી મહારાજને વિહારમાં શ્રી વર્ધમાન તપ ચાલુ જ હતો. પાલીતાણા પહોંચીને શ્રી શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરી; તે પણ વર્ધમાન તપની ચાલુ તપસ્યામાં જ. સં. ૧૯૬ માં ઉપધાનતપની માળના મહોત્સવ પ્રસંગે પૂ. શ્રી તીર્થ શ્રીજી મહારાજ આદિ મૂળી પધાર્યા. મૂળીના ઠાકર શ્રી હરિશ્ચંદ્રરાજા અને તેમનું આખું કુટુંબ જૈનેતર હોવા છતાં જેનધર્મ પ્રત્યે બહુ જ પ્રેમાળ તથા શ્રદ્ધાળુ હતું. કામદાર ગોવિંદજીભાઈનું કુટુંબ પણ ધર્મપરાયણ હતું. બીજે વર્ષો દરબારગઢમાં વિશાળ મંડપ બંધાવી, સમવસરણની રચના કરીને અષ્ટાદ્ધિક મહોત્સવપૂર્વક ઓળીની ભવ્ય આરાધના થઈ હતી. મૂળીનાં મહારાણી તથા કામદારનાં ધર્મપત્ની પ્રભાકુંવરબહેન ઉપરાંત શ્રાવિકાવર્ગના ઉત્સાહમાં વૃદ્ધિ કરવા બીજા સાધ્વીઓ ખાસ મૂળી પધાર્યા હતાં. સં. ૨૦૦૦ માં રાજનગરમાં સાધ્વીશ્રી તીર્થ શ્રીજીને ૯૬ મી ઓળી ચાલતી હતી. તેમાં આકરી કસોટી આવી. શરીરમાં વ્યાધિનો ઉપદ્રવ થયો. શરીર તદ્દન અશક્ત બની ગયું. બધાંને ચિંતા થઈ પડી કે છેલ્લે છેલ્લે વિધ્ર તો નહિ આવે ને! પરંતુ તપશ્ચર્યાના પ્રભાવે અને આત્માની દઢ સંક૯પશક્તિથી તેઓ ઉપદ્રવને સમતાભાવે સહન કરીને આકરી કસોટીમાંથી પસાર થઈ ગયાં અને ૯૬ મી એળી પૂર્ણ કરી પારણું કર્યું. તીર્થયાત્રાની તમન્ના જાગવાથી ચાલુ તપસ્યાએ ૩૦૦ ગાઉન વિહાર કરી તારંગાજી, આબુજી અને રાણકપુરજી આદિ તીર્થોની યાત્રા કરી. પાલનપુરમાં આવીને ૯૭ મી ઓળીનું પારાણું કર્યું. ઊંઝામાં ૯૮ મી ઓળીનો પ્રારંભ કરી અમદાવાદમાં તે પૂર્ણ કરી. ૯૯ મી ઓળી શરૂ કરીને સં. ૨૦૦૨ ના કારતક સુદ ૨ ને દિવસે પૂરી કરી. હેડલી ૧૦૦મી ઓળી ઘણા ભાવ પૂર્વક સં. ૨૦૦૨ના કારતક વદ ૧૧ને દિવસે શરૂ કરી અને આ છેલલી ૧૦૦મી ઓળીનું પારણું પાલીતાણા-તીર્થાધિપતિ શ્રી આદીશ્વર ભગવાનની છત્રછાયામાં શત્રુંજયમાં થાય એવી ભાવના ભાવી ગુરુજનોના આશીર્વાદ મેળવ્યા અને શ્રી આદીશ્વર પ્રભુ ૯૯ વાર શવંજય તીર્થ પધાર્યા તે મહાપવિત્ર દિવસ ફાગણ સુદ ૮ના રોજ સં. ૨૦૦૨માં શ્રી સિદ્ધ ગિરિની છત્રછાયામાં – પાલીતાણામાં–મહાતપસ્વિની સાધ્વી શ્રી તીર્થ શ્રીજી મહારાજ શ્રી વર્ધમાન મહાતપનું પચ્ચકખાણ પડ્યુ, પાળ્યું, શોભાવ્યું, પૂર્ણ કર્યું, કીત્યું. આરાધ્યું! વર્તમાનમાં Page #209 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન | [ ૧૭૧ શ્રી વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર તેઓશ્રી સર્વ પ્રથમ હતાં, એટલું જ નહિ, પ્રાયઃ ૨૦૦૦ વર્ષમાં ૧૦૦ એળી પૂર્ણ કરનાર પ્રાયઃ તેઓ એક માત્ર હતાં. આવા ઉત્કૃષ્ટ અને યાદગાર તપની પૂર્ણાહુતિ નિમિત્તે ભારતભરમાં અનેક ગ્રામ-નગરમાં મહોત્સવે મંડાયા. તેમાંય શ્રી સિદ્ધગિરિની છત્રછાયામાં મહામંગલકારી શાંતિ-તુષ્ટિ-પુષ્ટિકારક અષ્ટોત્તરી મહાનાત્ર મહોત્સવ આદિ અનેક ધર્મમંગલે અપૂર્વ રીતે પ્રવર્તી રહ્યાં શાસનધુરંધર પૂજ્યપાદ આચાર્ય અને પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજે પિતાના મંગળ આશીર્વાદ વરસાવી રહ્યાં. સમસ્ત શ્રમણીગણના ગૌરવ સમાં, દીઘ તપશ્ચર્યા ધૂર્ણ કરી આત્માને ઉજજવળ કરનાર, જિનશાસનના મૂળને નવપલ્લવિત રાખનાર પા તપસ્વિની શ્રી તીર્થ શ્રીજી મહારાજ આવી દીઘ તપસ્યાનું પારાગુ કરીને ધન્ય ધન્ય બન્યાં! લાખ ગુણાનુરાગી ભાવકનાં હદયે આનંદથી નાચી ઊઠયાં! પુણ્યરાશિ પવિત્રતાની મૂતિ સાધ્વીજી મહારાજ ભવ્ય આત્માઓ પર ધમલાભના મંગળ આશીર્વાદ વર્ષાવી રહ્યાં ! આવાં અજોડ તપસ્વિની પૂ. તીર્થ શ્રીજી મહારાજ છેલ્લાં વર્ષોમાં વૃદ્ધાવસ્થા અને માંદગીના કારણે અમદાવાદ સ્થિરવાસ રહ્યાં. એ દરમિયાન પણ શાસનકાર્યો માટે શ્રીસંઘને અને પોતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓને વખતોવખત પ્રેરણા આપી ધમપ્રભાવનાને વિસ્તાર કરતાં જ રહ્યાં. ઉપરાંત સમેતશિખરજી તીર્થના જીર્ણોદ્ધાર માટે સ્વશિષ્પા શ્રી રંજનશ્રીજીને સમયે સમયે ઉત્સાહિત કરી તેમાં બળ પ્રેરતાં રહ્યાં. આમ શાસનનાં કાર્યો માટે સતત પ્રેરક-માગદશક અને જાગૃત એવાં મહા તપસ્વિની સાધ્વીવર્યાશ્રી તીર્થ શ્રીજી અમદાવાદ ખાતે વિ. સં. ૨૦૧૭ના અષાડ સુદ ત્રિ. ત્રીજના નમસ્કારમંત્રના સ્મરણ અને શ્રવણપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં. આવાં પુણ્યપ્રભાવક પૂ. સાધ્વીરત્નશ્રીજીને ટેટ કેટિ વંદન ! ૫. સાધ્વીશ્રી તીથ શ્રીજી મહારાજ પ્રદશ્રીજી રંજનશ્રીજી [જુઓ જીવન પરિચય ]. નિપુણાશ્રીજી સુરપ્રભાશ્રીજી [જુઓ જીવન પરિચય નિષગાભાઇ નિરૂપમા શ્રીજી જુઓ જીવન પરિચય) નર પમાયા દમ તો હમંતશ્રીજી નિરાશ્રી ભાગ્યોદયશ્રી શાંતરસાશ્રીજી યરત્નાશ્રીજી ક૯પરનાશ્રીજી મહાપજ્ઞાશ્રીજી નીતપ્રજ્ઞાશ્રીજી જીતજ્ઞા શ્રીજી કિરણપ્રજ્ઞા શ્રીજી સૌમ્યપ્રજ્ઞાશ્રીજી સુરત્નાશ્રીજી પૂર્ણજ્ઞાશ્રીજી ભવ્યરતનાશ્રીજી શાસનરસાં શ્રીજી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] [ શાસનનાં પ્રમાણીરત્ન શ્રી સમેતશિખર મહાતીર્થના જીર્ણોદ્ધારક શાસનપ્રભાવિકા મહાન વિદુષી પૂ. સાધ્વીરત્ન શ્રી રંજનશ્રીજી મહારાજ શ્રમણીકુલ-વિભૂષણા વિદુષી સાધ્વીરત્ન શ્રી રંજનશ્રીજી મહારાજનું જીવન પૂર્ણ પ્રતાપી મહત્તરાઓ અને પ્રવતિનીઓની યાદ અપાવે છે. તેઓશ્રીએ આ કઠિન કાળમાં શ્રી સમેતશિખરજી મહાતીર્થના ઉદ્ધાર માટે હામ ભીડી અને તે માટે અતુલ પરિશ્રમ કર્યો તેમ જ તેમાં સફળતા મેળવી, એ કાંઈ જેવીતેવી સિદ્ધિ નથી. - અમદાવાદમાં કડિયાની પોળમાં શેઠ અમૃતલાલ ચુનીલાલ કુસુમગર નામના દશા પોરવાડ જ્ઞાતિના એક વ્યવહારકુશળ ધર્મિષ્ટ ગૃહસ્થ વસતા હતા. તેમને ગજરાબાઈ ઉફે માણેકબાઈ નામનાં ધર્મપત્ની હતાં. બંને—પતિપત્ની–ધમનિષ્ઠ અને દયાળુ હતાં. વિ. સં. ૧૯૬૩ની સાલ ચાલી રહી હતી. ભાદરવો ભરપૂર ગાજીને વિદાય થયા હતા. આસો માસે આશાભર્યું પદાર્પણ કર્યુ હતું. એની ચાંદનીભરી સુંદર રાત્રિઓ સહુને આનંદ આપી રહી હતી. આવી સાત રાત્રિ વ્યતીત થયા પછી આઠમને ઉદય થયો ત્યારે માણેકબહેને એક પુત્રીરત્નને જન્મ આપ્યો. આ પુત્રીનું નામ વિમળા રાખવામાં આવ્યું. બધાં નામે સાર્થક હોતાં નથી, પણ આ નામ સાર્થક હતું. તેમની બુદ્ધિ અને ભાવના વિમલ હતી. સંસ્કારી માતાપિતાના ખેળામાં ઊછરતી વિમળાએ પાંચ વર્ષ પૂરા કર્યા ત્યારે તેને શેઠ મનસુખભાઈની શાળામાં દાખલ કરવામાં આવી. એ વખતે આ શાળા પતાસાની પોળમાં બેસતી. આ શાળામાં વ્યવહારુ શિક્ષણ સારું અપાતું અને ધાર્મિક અભ્યાસ પણ કાળજીથી કરાવવામાં આવતો. બંને પ્રકારના શિક્ષણથી વ્યક્તિનો વિકાસ પૂર્ણ બને છે. માનવજીવનની સાર્થક્તા માટે અને દેશોદ્ધાર માટે નીતિયુક્ત જીવન અતિ આવશ્યક છે. વિમળાબહેનને આવા નીતિમય શિક્ષણમાં રસ પડતો એટલે તેમની પ્રગતિ થવા માંડી. સવિશેષ, ધાર્મિક અભ્યાસમાં તેમને પહેલો નંબર આવતા. તેમને ધાર્મિક અભ્યાસ જોઈને શિક્ષિકાઓને થતું કે આ બાળા આગળ જતાં ધર્માત્મા બનશે અને મોટું નામ કાઢશે. એ સમયમાં બાળલગ્નની પ્રથા હતી. પુત્રપુત્રીઓનાં સગપણ નાનપણથી જ થઈ જતાં. વિમળાનું સગપણ પણ નાની ઉંમરમાં અમદાવાદમાં જૂના મહાજનવાડામાં રહેતા શેઠ ગિરધરલાલ સાંકળચંદના સુપુત્ર મણિલાલ સાથે કરવામાં આવ્યું. પણ ભાગ્યનું નિર્માણ કંઈક જુદું હતું. પૂર્વજન્મમાં અધૂરી રહેલી ગસાધના આ જન્મમાં પૂરી કરવાની હોય પછી સંસારમાં રસ ક્યાંથી આવે? એમાં સગપણ પછી થોડા સમયમાં આખા શહેરમાં પ્લેગનો ભયંકર ઉપદ્રવ થયો. કમસંગે તેમના ઘરમાં પણ ચાર જણાને લેગ લાગુ પડયો. તેમાં તેમના પિતાશ્રી અમૃતલાલભાઈનું અવસાન થયું અને માતા માણેકબહેન માથે વેદવ્યનું દુઃખ આવી પડ્યું. અન્ય કઈ હોત તો કરુણ વિલાપ કરેત; પણ માતા માણેકબહેન સ્વસ્થ રહ્યાં. તેઓ મુનિ મહારાજના ઉપદેશામૃતનું પાન કરીને ધૈર્યવંત બન્યાં અને પુત્રી વિમળાને પણ સાથે રાખી ધર્માભ્યાસમાં વધુ રસ લેતી કરવા લાગ્યાં. ધાર્મિક અભ્યાસથી માતા-પુત્રીના વૈરાગ્યમાં વૃદ્ધિ થઈ અને આખરે, આ દુપમ કાળના વિકરાળ મહામહના વાતાવરણમાં શીલની સુગંધ માણવા-પ્રસારવા માતા-પુત્રી બંને કટિબદ્ધ થયાં. વિ. સં. ૧૯૭૩ માં સુરત મુકામે ૧૧ વર્ષની બાળકી વિમળા સાથે માતા ગજરાબેનની દીક્ષા થઈ. પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત થઈ માતા ગજરાબહેન પૂ. સા. શ્રી હેમશ્રીજીના શિષ્યા શ્રી તીર્થ શ્રીજી બન્યાં અને પુત્રી વિમળા પૂ. સા. શ્રી તીશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી રંજનશ્રીજી મહારાજ નામે ઘેષિત થયાં. Page #211 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન | [ ૧૭૩ દીક્ષા ગ્રહણ કરીને પૂ. સા. શ્રી રંજનશ્રીજી મહારાજ પૂજ્ય ગુરુવર્યોની સુરમ્ય શીતલ છાયામાં વિનય વૈયાવચાદિ ગુણેમાં નિરંતર ઓતપ્રેત રહેવા લાગ્યાં. વડીલોની કૃપાદૃષ્ટિથી જ્ઞાનની સુંદર પ્રાપ્તિ કરીને કર્મસાહિત્યના નિષ્ણાત બન્યાં. સૌરાષ્ટ્ર, ગુજરાત, માલવદેશ, મભૂમિ આદિ પ્રદેશોમાં વિચરીને અનેક જીવોને પ્રતિબંધ કર્યા. તેમાં દશવિધ યતિધર્મના પ્રતીક રૂપ તેમનાં દશ શિષ્ય બન્યાં. ચહેરા પર સ્મિત રેલાવતાં. નયનોથી અમી વરસાવતાં, ધર્મલાભ ઉચ્ચતાં પૂજ્યશ્રી અનેક જીવને શીતળતા અપી રહ્યાં. પૂજ્યશ્રીનાં પ્રભાવક કાર્યોની વિરલતા જૈનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત છે. તે છે સમેતશિખરજી મહાતીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય. વિ. સં. ૨૦૧૦માં ૨૪ શમણુઓ સાથે પૂજયશ્રીએ શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રા માટે પ્રયાણ કર્યું. કઠિન અને ઉગ્ર વિહાર છતાં ઘણાની વર્ધમાન તપની ઓળીઓ અને એકાસણાં આદિ ચાલુ હતાં. ઉગ્ર વિહાર બાર મધુવનમાં પ્રવેશ કર્યો અને ચૈત્ર સુદ પૂનમને દિવસે સમેતશિખરજી મહાતીર્થની યાત્રા કરી, જલમંદિરમાં બિરાજમાન કામળિયા પાર્શ્વનાથની પ્રશાંત પ્રતિમાજીનાં દર્શન કર્યો. સાથે સાથે દેરીઓ, સ્તૂપ, જલમંદિર વગેરેની જીર્ણ અવસ્થા જોઈ તેમનું દિલ દ્રવી ઉઠયું. જ્યાં વીશ વીશ તીર્થકરાનું .. જૈન સાધ્વીઓને જેનશાસનની ઉન્નતિમાં પિતાના જીવનના વિશિષ્ટ ફળ આપે છે અને શ્રમણ-વીર-વર્ધમાન પ્રભુના શાસનને પ્રભાવિત કર્યું છે. પાટણ, માતર આદિમાં સાધ્વી મહત્તરાની પ્રાચીન મૂતિઓનાં દર્શન થાય છે, છતાં આશ્ચર્ય તો છે જ કે કોઈપણ એવી શાસનપ્રભાવિક મહત્તર ગણિની કે સાધ્વીની જીવનકથા આજે આપણા સામે નથી. એક રીત જૈન વાલ્મયમાં આ ખામી જ છે. અસ્તુ. વર્તમાન યુગમાં અનેક સાધ્વીઓનાં નાનાંમોટાં જીવનચરિત્ર લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે. –આગમપ્રભાકર પૂ. મુનિપ્રવરશ્રી પુણ્યવિજયજી મ. સા. શ્રી સમેતશિખર તીર્થ દશન” પુસ્તકના આમુખમાંથી સાભાર ઉધૃત. નિર્વાણ થયું છે તેની આ દશા! તે જ વખતે આ મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરાવવાનો તેઓશ્રીએ સંકલ્પ કર્યો. એ ચાતુર્માસ કલકત્તા કર્યું. ત્યાં શ્રી સમેતશિખરજી મહાતીર્થના વહીવટતાં મહારાજા બહાદુરસિંહજી સાથે સંપર્ક સાધ્યો અને તેમની સાથે મહાતીર્થના જીર્ણોદ્ધારની ચર્ચા - વિચારણા કરી. સં. ૨૦૧૧માં કલકત્તાથી વિહાર કરીને જેઠ માસમાં સુરત પધાર્યા. ચાતુર્માસ ત્યાં કર્યું અને જીર્ણોદ્ધાર સમિતિની રચના કરી. વચ્ચે અનેક વિધ્રો આવતાં રહ્ય, છતાં પાંચ વર્ષના અલ્પ સમયગાળામાં શ્રી સમેતશિખરજી મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યા અને સં. ૨૦૧૭ મહા વદ છે ને દિવસે પૂ. ગચ્છાધિપતિ શ્રી માણેકસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. તે સમયે પૂ. રંજનશ્રીજી મહારાજની તબિયત સારી ન હોવા છતાં અમદાવાદથી કારતક મહિને વિહાર કરી મહા સુદ પાંચમ શ્રી સમેતશિખરજીમાં પ્રવેશ કર્યો. આ ઉગ્ર વિહાર તેઓશ્રીની તીર્થભક્તિને પરિચાયક છે. પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ કરી. પાછાં અમદાવાદ તરફ વિહાર કર્યો. વચમાં સમાચાર મળ્યા કે પૂ. ગુરુદેવની તબિયત નરમ છે, તેથી વધુ વિહાર લંબાવી ગુરુમહારાજની નિશ્રામાં આવી પહોંચ્યા અને ગુરુદેવની સારી નિર્ચામણું કરાવી. ગુરુમહારાજના સ્વર્ગવાસથી ખૂબ દુઃખ પામ્યાં, છતાં સમતા ધારી રહ્યાં. સં. ૨૦૧૮ માં સિદ્ધક્ષેત્રમાં નવ્વાણું યાત્રા કરી અને સિદ્ધક્ષેત્રમાં જ તેઓશ્રીની નિશ્રામાં છે. શ્રી સવગશ્રીજી મહારાજની વર્ધમાન તપની સમી ઓળીની પૂણતા નિમિત્ત ઉદ્યાપન Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] [ શાસનનાં શ્રમણીરત્ને મહેાત્સવ ઉજવવામાં આવ્યા. ત્યાંથી શંખેશ્વરજીની યાત્રા કરી મણિયાર હરગે!વિંદભાઈની વિનંતીથી ૨૫ ડાણાં સહિત રાધનપુર ચાતુર્માસ પધાર્યાં. ત્યાં પર્યુષણા બાદ તેઓશ્રીની તબિયત બગડી. એક દિવસ સ્થિતિ ગંભીર બની ગઈ. હરગોવિંદભાઈ અને સકલ સ'ધ મૂઝવણમાં પડી ગયા. અમદાવાદ અને અન્ય સ્થળેાએ ભાવિકો ચિંતાગ્રસ્ત બની ગયા. દ્રવ્ય સાથે ભાવાપચાર ચાલુ હતા. ગામ-પરગામથી અસંખ્ય ભક્તજના રાધનપુર ઊમટી રહ્યા. તે સર્વ સાધર્મિકોની ભક્તિ મણિયાર કુટુંબે સાદ્યત કરી હતી. શાસનદેવની કૃપાથી પૂજ્યશ્રીની તબિયતમાં થોડા સુધારા થયે. સ. ૨૦૧૯નું ચાતુર્માસ પૂર્ણ થયે, ધીમે ધીમે વિહાર કરીને શખેશ્વર પાર્શ્વપ્રભુને ભેટીને, અમદાવાદ પધાર્યાં. મનુષ્યની ખરી કસેાટી કષ્ટના સમયમાં થાય છે. જરા, રાગ, મૃત્યુ આદિ કપરા સમયમાં સમતા જાળવી શકે તે! તે જ્ઞાની છે એમ સમજવું. જ્ઞાની આ અસ્વસ્થત!ને પાતાનાં પૂર્વ કર્મ નુ ફળ લેખે છે અને તેને સમતાભાવથી સહી લેવામાં જ પેાતાનું શ્રેય સમજે છે. સ. ૨૦૨૦ના માગશર માસથી પૂજ્યશ્રીની તબિયત વધારે નરમ થતી ગઈ. હૃદયરોગના એક પછી એક એમ ત્રણ હુમલા આવ્યા. શ્વાસની તકલીફ વધી ગઈ. લીવરનું ` હાવાથી પેટની પીડા તો હતી જ. તેમ છતાં તેઓશ્રીએ સમતા ગુમાવી નહી. અરિહતના જાપને ઉત્કંઠ બનાવ્યેા. વિશાળ શિષ્યા-પ્રશિષ્યા પરિવાર સેવા-વૈયાવચ્ચમાં તત્પર હતા. મહા સુદ બીજને દિવસે પડખામાંથી પાણી કાઢયુ', 'પછી બે દિવસ સારા ગયા. પણ શરીર ક્ષીણ થઈ ગયું હતું. ચેાથને દિવસે પાણી વાપરવાની ના પાડી અને કાયાત્સગ ધારણ કર્યાં. દ ઘેરાવાં લાગ્યુ. પાંચમ-છઠ્ઠના દિવસે આ જ હાલતમાં પસાર થયા. સાતમની સવારે પૂ. શ્રી ધર્મ સાગરજી મહારાજ વગેરે પધાર્યાં. શ્રાવક-શ્રાવિકાએ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતાં. સહુનાં મુખમાંથી નમસ્કાર મહામત્રનું ઉચ્ચારણ થઈ રહ્યું હતું. પૂજ્યશ્રી જરા પણ શક્તિ ન હેાવા છતાં ‘નમા’શબ્દ બેલવાના પ્રયત્ન કરવા પૂર્વક સતત સ્મરણ કરતાં રહ્યાં. એ અવસ્થામાં સવારે ૯-૫૦ મિનિટે સમાધિપૂર્વક નશ્વર દેહનો ત્યાગ કર્યો. સમગ્ર જનસમુદાય શોકગ્રસ્ત બની ગયા. પૂ. સા. શ્રી રજનશ્રીજી મહારાજ માનતાં કે, જ્ઞાન એ ભવવારિધિમાં ડૂબતા પ્રાણી માટે ઉત્તમ વહાણ જેવું છે અથવા મેહરૂપી અંધકારમાં માત``ડ સમાન છે. એટલે તેઓશ્રી પાતાની શિષ્યા-પ્રશિષ્યાઓને પરિશ્રમપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરાવતાં. દરેક સાધ્વીજીની યાગ્યતા મુજબ પ્રગતિ થાય તે માટે સતત કાળજી રાખતાં હતાં. તેમની શાસ્ત્રાભ્યાસ કરાવવાની શૈલી અનાખી અને રુચિ પ્રેરક હતી. તેથી અન્ય સમુદાયના સાધ્વી મહારાજો પણ તેમની પાસે અભ્યાસ કરવા આવતાં. તેઓશ્રીનુ હૃદય વિશાળ, વત્સલ અને ઉદાર હતું. તદુપરાંત, પૂજ્યશ્રી દ્વારા શ્રાવિકાઓને પણ યેાગ્યે ધમ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ગામેગામ-શહેરેશહેર મડળોની સ્થાપના કરાવવામાં આવી હતી. આજે પણ અમદાવાદ, સુરત, રાધનપુર, રાણપુર, લીંબડી, ધ્રાંગધ્રા, ભુજ, કલકત્તા વગેરે સ્થળાએ પ્રવૃત્તિ વિસ્તરેલી છે. પૂજ્યશ્રીની આ જ્ઞાનારાધનાના પ્રભાવે, સ. ૧૯૯૬માં મૂળી ગામમાં ઉપધાન તપના મહાત્સવ પ્રસ`ગે માતા-ગુરુણીશ્રી તી શ્રીજી મહારાજ સાથે પધાર્યાં ત્યારે ત્યાંન! મહારાણી નંદકુંવરબા તથા કામદારનાં પત્ની પ્રભાકુંવર પણ ખૂબ પ્રભાવિત થયાં હતાં. આમ, ૧૧ વર્ષની વયે સંયમ રવીકારી, ૪૬ વર્ષના સુદી દીક્ષાપર્યાય પાળી, ૫૭ વર્ષ કાલધર્મ પામ્યાં. પૂ. શ્રી રજનશ્રીજી મહારાજનાં શાસન-પ્રભાવક કાર્યો તેમના જીવનનાં કીર્તિ કળશ બનીને ઝળહળી રહ્યાં છે. શ્રી સમેતશિખરજી મહાતીર્થના જીર્ણોદ્ધાર અને જ્ઞાનારાધનાની ધગશ, વૈયાવૃત્યની ઉત્કટ ભાવના અને ૫૦૦થી ૬૦૦ જેટલા વિશાળ શિષ્યા-પ્રશિષ્યાના પરિવારને લીધે આજે પણ દિવંગત પૂજ્યશ્રી શ્રમણીસ’ઘમાં આદરૂપ અને ગૌરવરૂપ બની રહ્યાં છે. એવાં શાસનગૌરવરૂપ સાધ્વીવર્યાને કોટિ કોટિ વંદના ! Page #213 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરને ] ૧૭૫ પૂ. સાધ્વીશ્રી રંજનશ્રીજી મહારાજ ,ી અધમ ધમ પ. બર ખલધારા ગામ (જુઓ ખાંતિથી સરસ્વતીશ્રી રેવતી મલય પ્રવીણું મયણા પ્રિયંકરા ગુણોદય ખીરભાશ્રીજી મનોગુપ્તાશ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી ત્રીજી શ્રીજી જિઓ જુઓ ૧, અમૃત | સગુણીજી અજિનાજી | પરિચય પરિચય પરિચય બાજી પ્રજ્ઞતા કપાતા [ જુઓ પરિચય ૨. કર્મોદયા શ્રી શ્રી શ્રીજી | ૧. વિજ્ઞ'તાથી રોહિતાશ્રીજી શમગુણાથીજી મહાગુણાશ્રીજી મુમુક્ષિતાથીજી પ્રશમપૂજી ૨. પ્રશિતાશ્રીજી મેક્ષગુણાશ્રીજી. પ્રશાંતગુણાશ્રીજી વિજેતાથી મરમાં કપલતા લલિતજ્ઞા સુનયજ્ઞા ધર્માજ્ઞા સંવિના કૃતજ્ઞતા ૧. પ્રશમપૂર્ણાશ્રીજી શ્રીજી શ્રીજી ત્રીજી બાજી શ્રીજી શ્રીજી શ્રીજી ૨. રતનપૂર્ણાશ્રીજી | | તલવિદા | | ૧. પ્રતિજ્ઞા રજ્ઞા બાળ આત્મગુણ મનજિતા વિનીતગુણ થીજી કષપૂર્ણ ચિદરતા થઇ છે. પિયુષકના ૫ સૌનાથી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી કે કમજ્ઞાથી ૪. વૃતિજ્ઞાશ્રી અભ્યદયાશ્રીજી પુનિતાશ્રી જયંકરાઇ રક્ષિતપૂ શ્રીના નr'પ્રજ્ઞાશ્રીજી ૧. તવજ્ઞતાશ્રીજી સુવિદિતાશ્રીજી ૨, ચાજ્ઞતાશ્રી શ્રીજી વિશાળ શિખ્યા-પ્રશિગાસભ્યદાથી વિભૂષિત માલવદેશ-દીપિકા ૫. સાથ્વીરના શ્રી મનોહરશ્રીજી મહારાજ મધ્યપ્રદેશમાં આવેલા પ્રસિદ્ધ એવા શ્રી મક્ષીજી તીર્થ પાસે વાંકાખેડી ગામમાં લક્ષ્મણભાઈ સકલેચાનાં ધર્મપત્ની માનકુંવરબેનની કુક્ષીએ વિ. સં. ૧૯૪૯ ના આસો સુદ ૮ ને ગુરુવારે એક પુત્રીરત્નનો જન્મ થયે. કુટુંબીજનેએ પુત્રીનું નામ મિશ્રીબાઈ પાડ્યું. માતાપિતાના પ્યારમાં મટી થતી મિશ્રીબાઈને કમસંજોગે નાની ઉંમરમાં માતાપિતાની છાયા ગુમાવવી પડી. મેટીબહેને ઉછેરીને મોટો કર્યા અને અગિયાર વર્ષની વયે શ્રી કપુરચંદજીના સુપુત્ર હજારીમલજી સાથે લગ્નગ્રંથિથી જોડી દીધાં. લગ્નજીવન શરૂ થયું, પણ મિશ્રીબહેનને હૈયે ધર્મને ભાવ જાગતું હતું. એમાં પતિ હજારમલજી દોઢ વર્ષમાં ટૂંકી બીમારીમાં મૃત્યુ પામ્યા. નાની ઉંમરે વિધવા થતાં. મિશ્રીબેનને મોટીબહેને ઈ-દોરમાં વ્યાવહારિક શિક્ષણ માટે મૂક્યાં. અભ્યાસમાં આગળ વધતાં ફાઈનલની પરીક્ષા આપી અને પાઠશાળામાં દાખલ થઈ, ત્યાંના એક પરમ શ્રદ્ધાળુ સુશ્રાવિકાની પુણ્યવતી પ્રેરણાથી પંચપ્રતિક્રમણ. ચાર પ્રકરણ, છ કમગ્રંથ, ક્ષેત્રસમાસ, બૃહદ્ સંગ્રહણી, તત્ત્વાર્થ સૂત્ર વગેરેને ઊંડો ધાર્મિક અભ્યાસ કર્યો. જડાવબેનની પ્રેરણાથી તેમના પતિદેવે પોતાની ભાભીના Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ] શાસનનાં શમણીરત્ન નામથી “સુંદરબાઈ મહિલાશ્રમ નામની સંસ્થા સ્થાપી. તે આશ્રમમાં મિશ્રીબાઈને ગૃહમાતા તરીકે રાખ્યાં. ત્યાં રહેતાં પોતાની ફરજ બજાવતાં અને ધર્મવૃદ્ધિ કરતાં મિશ્રીબાઈ એ “ધર્મોત્તેજક મહિલા મંડળની સ્થાપના કરી. પછી સંઘમાં બહેનોને ધર્મનાં કાર્યોમાં પ્રેરણા દેતાં જિનમંદિરમાં અછાપદની રચના કરાવડાવી અને તેની પ્રતિષ્ઠા પણ કરાવી. પિતાના જીવનની આત્મશુદ્ધિ માટે ભવ આલોચના લીધી. વિવિધ તપ કરીને પિતાના આત્માને તપધર્મમાં મજબૂત બનાવ્યો. પ. પૂ. આગદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સ્તલામમાં ઉપધાન તપ કરીને માળ પહેરીને તેમ જ દ્રવ્ય ખર્ચાને અનેરો લાભ લીધે. પછી પૂ. આગમેદ્વારકશ્રીને વિનંતી કરી કે, સાહેબ ! માલવાને ઉદ્ધાર કરવા માટે માલવા પધારો. ત્યારે પૂ. ગુરુદેવ માર્મિક અને ગૂઢ ભાષામાં જવાબ આપે કે, બહેન ! માંગી લાવેલાં ઘરેણાથી શેભા ન થાય. ઘરનાં ઘરેણાં ઘડાવા. (માલવાના ઉદ્ધાર માટે પહેલાં તમારે આત્મભોગ દઈને સંયમ લેવા પડે. પછી માલવાનો ઉદ્ધાર થાય.) સાહેબ! મને કબૂલ છે.' તે લે અભિગ્રહ.” સાહેબ! સંયમ ન લેવાય ત્યાં સુધી ઘેબર ન ખાવાં.' બહેન! ઘેબર કાંઈ જ ખવાતાં નથી. દાળ બાફલાને અભિગ્રહ લા. અને મુમુદ મિશ્રીબહેને તેને ઉલ્લાસપૂર્વક અભિગ્રહ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. પછી સંયમ લેવાની તૈયારીઓ કરવા માંડી. નાનામેટા અનેક તીર્થોની યાત્રાઓ કરી. માંડવગઢને સંઘ કાઢીને પૂ. પં. શ્રી વિજયસાગરજી મહારાજની નિશ્રામાં સંઘમાલ પણ પહેરી. શ્રી વિજયસાગરજી મહારાજ કે જેઓ પૂ. આગમ દ્વારકશ્રીના પ્રથમ શિષ્ય તરીકે શોભતા હતા, તેઓશ્રી ઇન્દોર ચાતુર્માસ હતા. અને મિશ્રીબાઈને સંયમ લેવાની તીવ્ર તાલાવેલી જાગી હતી. મહારાજે અમદાવાદ પાંજરાપોળના શ્રાવિકા ઉપાશ્રયમાં બિરાજમાન સાથ્વીથી શિવશ્રીજી મહારાજનાં શિા સા. શ્રી તિલકશ્રીજીનું નામ સૂચવ્યું. તેથી તેમણે અમદાવાદ જઈ, વંદન કરીને વિનંતી કરી કે, “ સાહેબ! માલવા દેશનાં પ્રાચીન તીર્થોની યાત્રા કરવા પધારો અને મને દીક્ષા આપીને મારો ઉદ્ધાર કરો. તે પુણ્યાત્માની વિનંતી સ્વીકારીને સા. શ્રી હેમશ્રીજી આદિ ઠાણાં પાંચ વિહાર કરીને માલવા પધાર્યા. વિ. સં. ૧૯૮૪ ના ફાગણ સુદ પાંચમ ને ગુરુવારે ઈન્દૌરમાં માલવાના ઉદ્ધારના શુકન રૂપે મહામહોત્સવપૂર્વક, આત્માના અપૂર્વ વિલાસપૂર્વક પૂ. પં. શ્રી વિજયસાગરજી મહારાજના શુભ હસ્તે મિશ્રીબાઈની દીક્ષા થઈતેઓ પૂ. સા. શ્રી તિલકશ્રીજી જનાં શિષ્યા શ્રી મનોહર શ્રી નામે જાહેર થયાં. દરેક ધાર્મિક ક્રિયામાં માં તેમની સાથે રહેતાં ગંદીબાઈએ પણ તે જ દિવસે દીક્ષા લીધી અને તેઓ શ્રી મનેહરશ્રીજીના શિષ્યા શ્રી ગુણથીજી નામે ઘોષિત થયાં ત્યાર પછી અનુક્રમે ૧૨ શિષ્યાઓ થઈ અને તેમના પરિવારમાં આજસુધીમાં પ્રાયઃ ૧૫૦ શિષ્યા-પ્રશિષ્યાઓની સંખ્યા થવા પામી છે. તેમાં તપધર્મમાં તેઓશ્રીના પરિવારનાં ઘણાં સાધ્વીઓએ ૧૦૦ ઓળી પૂર્ણ કરી છે. જેવા કે સા. શ્રી સંયમશ્રીજી, સા. ધર્મોદયશ્રીજી, સા. શ્રી સુનંદાશ્રીજી, સા. શ્રી તત્ત્વજ્ઞાશ્રીજી, સા. શ્રી કમલપ્રભાશ્રીજી, સા. શ્રી મણિપ્રભાશ્રીજી, સા. શ્રી પદયાશ્રીજી, સા. શ્રી ચંદ્રયશાશ્રીજી આદિ. સા. શ્રી સુમનશ્રીજી ૯૩ ઓળી પૂર્ણ કરી કાળધર્મ પામ્યાં હતાં. આ સિવાય બીજા ઘણાં સાધ્વીઓ ૧૦૦ ઓળીનાં પારણાંની નજીક છે. માલવદેશમાં Page #215 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને! { ૧૭૭ ભેાપાવલ, માંડવગઢ, મક્ષી, ઉજ્જૈન-અવતિ પાર્શ્વનાથ, હસામપુરા, નાગેશ્વર તીર્થ, વહી પાર્શ્વનાથ, મડાદા, પરાંસલી વગેરે તીથે આવેલાં છે. જેમના નામથી વિક્રમ સંવત નામ પડયુ' તે વિક્રમ રાજાએ રાજ્ય કર્યું; દેવીના વરદાનથી જ્યાં દુષ્કાળ પડતા નથી; દર વર્ષે જેમના નામને અહેભાવથી વર્ષમાં બે વાર ગૌરવથી ગાઈ એ છીએ તે શ્રીપાલ-મયણાની ઘટના જેવાં બની હતી તે આવ ́તિ - ઉજ્જૈન – માલવા દેશના ઉદ્ધાર માટે પૂજયશ્રી સતત પ્રભાવક કાર્યાં કરતાં કરતાં વિ. સં. ૨૦૩૧ માં કાળધર્મ પામ્યાં હતાં. એવાં માલવદેશીપિકા સાધ્વીશ્રી મનેાહરશ્રીજીને શત વંદના ? ગત 1 ગુરુશ્રીજી સયમશ્રીજી તંત્રનાશ્રીજી · દેશ મનહર માળવા, અતિ ઉન્નત અધિકાર લલના; તસ શિર મુગટ મનેહરૂ, નિરુપમ નયરી ઉજેણિ – લલના. પૂ. સાધ્વીશ્રી મનેાહરશ્રીજી મહારાજ ' । ન શુશ્રીજી સુમનશ્રીજી સુખાધશ્રીજી ચતુરશ્રીજી ઇન્દુશ્રીજી વિવેકશ્રીજી સુક્ષાશ્રીજી [જુએ પરિચય [ જીએ પરિચય વિકાસ પ્રભાશ્રીજી થૈ તાશ્રીજી 1 વિમલપ્રભાશ્રીજી , સૂર્યોદયાશ્રીજી ( જુએ પરિચય ) મૃગનયનાબીજી સૂર્યકાંત શ્રીજી । । સુધાસનાશ્રી 1 પ્રીતિધરાશ્રીજી પ્રીતિસુધ્ધાશ્રીજી મુક્તિનિલયાશ્રીછ શીલપાશ્રી સુનદા શ્રીજી સુવિનયાશ્રીજી । સુધામાશ્રીજી મુદિતાશ્રીજી સમથ જ્ઞાનાપાસિકા, મહા તપસ્વિની શાસનપ્રભાવિકા પૂ. સાધ્વીવર્યાશ્રી મૃગેન્દ્રથીજી મહારાજ વિરાટ વસુંધરાની પુણ્યવ'તી ગુજરાતની ભૂમિમાં સુપ્રસિદ્ધ રાજનગર – અમદાવાદના સ`સ્કારસંપન્ન ધમ પ્રેમી શ્રેષ્ઠીવર્ય શ્રી પાપટભાઈનાં ધર્મ પરાયણા ધર્મ પત્ની જીવીબહેનની કુક્ષીએ સ ૧૯૭૯ ના શ્રાવણ સુદ ૩ ના પુણ્યપનેાતા દિવસે પુત્રીરત્નને જન્મ થયા. માતાપિતાએ નામ પાડ્યું કાન્તાબહેન. ભવાંતરના સંસ્કારોની સાથે માતાપિતાના ધાર્મિક સંસ્કારોનું સતત સ`ચન થતાં આ બાલિકાએ છ વર્ષની બાલ્યાવસ્થામાં જ પચપ્રતિક્રમણ તથા નવસ્મરણ કંઠસ્થ કર્યાં હતાં; એટલુ` જ નહિ, સ. ૧૯૮૯ ના જેઠ વદ ૭ને દિવસે ૧૩ વર્ષની ઉંમરે પૂ. શિવશ્રીજી મહારાજના પરમ વિનેય સા. શ્રી તિલકશ્રીજી મહારાજનાં શિષ્યા બની સાધ્વી શ્રી મૃગેન્દ્રશ્રીજી નામે સયમમાને સ્વીકાર કરી જીવનને કૃતકૃત્ય બનાવ્યું હતું. દીક્ષા બાદ સતત ગુરુકુલવાસમાં રહી, અપૂર્વ ગુરુકૃપા પ્રાપ્ત કરી જ્ઞાનપ્રાપ્તિના માગે સંસ્કૃત – પ્રાકૃત – ન્યાય – કાવ્ય આદિના ઊંડા અને વ્યાપક અભ્યાસ કર્યાં. પૂજ્યપાદ આગમેદ્ધારક Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] [ શાસનનાં શમણરત્ન આચાર્યદેવશ્રીના શ્રીમુખેથી વાચનાઓ શ્રવણ કરી જ્ઞાનપ્રાપ્તિમાં આગળ ને આગળ વધતાં રહ્યાં. તેઓશ્રીના જીવનબાગમાં મઘમઘતા જ્ઞાનના આ પરિપાક રૂપે તેમ જ અજબની સમતા, ગજબની ગભીરતા, અ૫ભાષિતા અને સુપ્રસન્નતાદિ ગુણપુષ્પોની સુવાસથી આકર્ષિત ભ્રમરની માફક ભવ્યાત્માઓએ તેમનાં ચરણે જીવન સમર્પિત કરી જન્મ સાર્થક કર્યો છે. પૂ. શિવ-તિલકશ્રીજી મહારાજનો પરિવાર ૭૦૦ થી વધુ સાધ્વીજી મહારાજેથી અલંકૃત છે. આવા વિશાળ પરિવારનું સંચાલન વર્તમાનમાં પૂ. શ્રી મૃગેશ્રીજી મહારાજ વાત્સલ્યપૂર્ણ દિલથી કરી રહ્યાં છે. તેઓશ્રીની કાર્યકુશળતા પણ અનુમોદનીય છે. તેઓશ્રીનાં પ્રથમ શિષ્યા તપસ્વિની સ્વ. પૂ. સંવેગશ્રીજી મહારાજ વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ કરી કાળધર્મ પામ્યાં. ત્યારબાર દ્વિતૃતીયાદિ શિષ્યાઓ – પૂ. સુયશાશ્રીજી મહારાજ, પૂ. સ્વ. પ્રધશ્રીજી મહારાજ, પૂ. સ્વ. વિબુધશ્રીજી મહારાજ, સ્વ. પૂ. સંવરશ્રીજી મહારાજ, પૂ. શ્રી મૃગલફમાશ્રીજી મહારાજ, પૂ. શ્રી વિનીતયશાશ્રીજી મહારાજ, સ્વ. પૂ. તત્ત્વરસાથીજી મહારાજ, પૂ. શ્રી મનીષાશ્રીજી મહારાજ, સ્વ. પૂ. બાજુપ્રજ્ઞાશ્રીજી મહારાજ, સ્વ. પૂ. તપસ્વિની ચિવર્ષાશ્રીજી મહારાજ, પૂ. શ્રી કૃતવર્ષાશ્રીજી મહારાજ, પૂ. શ્રી અક્ષયવર્ધાશ્રીજી મહારાજ, પૂ. શ્રી હાર્દજ્ઞાશ્રીજી મહારાજ આદિ ૧૪ ગુણસ્થાનકના પ્રતીક સમાં ૧૪ શિષ્યાઓના તથા ૬૮ પ્રશિષ્યાઓના જીવનસુકાની બની, તેમનાં યોગક્ષેમને વહન કરી રહ્યાં છે. વર્તમાનમાં તપાગચ્છીય પ૦૦૦ સાધ્વીજીઓમાં પ્રાયઃ સર્વશ્રેષ્ઠ આગમ-અભ્યાસી શ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજ હશે એમ મનાય છે. પાલીતાણાદિમાં ૨૦૦-૨૫૦ સાધ્વીજીઓને જીવસમાસ વગેરે સમજાવતાં જેમણે જોયાં હશે તેમને ખબર હશે કે આ પ્રતિભાસંપન્ન સાધ્વી મહારાજની જ્ઞાનગરિમા કેવી છે ! મહેસાણા પાઠશાળામાં પ્રજ્ઞાચક્ષુ શ્રી પુખરાજજી ખૂબ જાણીતા પંડિતજી છે. તેમણે એક પ્રસંગ કહેલો , હું ન્યાયને અભ્યાસ કરતો હતો ત્યારે પૂ. સાધ્વીજી શ્રી મૃગેન્દ્રશ્રીજીએ મારી ન્યાયની પરીક્ષા લીધેલી. તેમાં હું નાપાસ થયે ત્યારે પૂજ્યશ્રી ચંદ્રસાગરજી (પછી આચાર્યશ્રી) મહારાજને કહ્યું કે, મારાથી ન્યાયનો અભ્યાસ નહીં થઈ શકે. સાધ્વીજીની પરીક્ષામાં નાપાસ થાય તે આગળ અભ્યાસ શું કરી શકે ? ત્યારે પૂજ્યશ્રીએ કહેલું કે, સાધ્વીજી એટલે ઓછી આવડતવાળાં. એમ નહિ માનવાનું અભ્યાસ કરો. થશે. એવી તેઓશ્રીની વિદ્વત્તા હતી અને પ્રભાવકતા હતી. એવા સમર્થ જ્ઞાનેસિકા સાધ્વીજી શ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજના ચરણે કોટિ કોટિ વંદના ! Page #217 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં પ્રમાણરત્ન [ ૧૭૯ પૂ. સાધ્વીશ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજ સંવે સુયશ પ્રબોધ નિબંધ સ યર મૃગ વિનીત તવ મનીષા ઋજ ચિવ શ્રત અક્ષય હાદ જ્ઞા શ્રીજી શ્રીજી શ્રી શ્રી શ્રી લય થશા રસા શ્રી પ્રજ્ઞા શ્રીજી વર્ષો વર્ષો શ્રીજી જુએ છે શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી જુઓ બીજી શ્રીજી પરિચય | પરિચય ઋષિદત્તાશ્રીજી | મેહજિતાશ્રીજી અમિતાશ્રીજી પદ્મયશાશ્રીજી પ્રશમધરશ્રી ઉદિતયાશાશ્રીજી શમિતાશ્રી | | | સોની શ્રી ચાલ પર મોક્ષવિદા | બીજી શીલંધરા કીર્તિધરા ઉપશમ કીર્તિરેખા શ્રી શ્રીજી યશાશ્રીજી શ્રીજી પ્રવિદિતાશ્રીજી વરેણ્યતાશ્રી ભાવતાથી મોક્ષરતાશ્રીજી વિશગુણશ્રીજી વિરક્તાશ્રીજી પ્રશમરતાશ્રીજી ધમરતાશ્રીજી જયપ્રજ્ઞાશ્રીજી વતરતાશ્રીજી શમરતાથીજી વાત્સલ્યરતાશ્રીજી શુભંકરા શ્રી વિપુલયશાશ્રી વરધી | કલ્પધથી શુભ્રયશાશ્રીજી સુસંધતાશ્રીજી વર્ધતાશ્રીજી પુષ્પદ તાશ્રીજી પુપતાશ્રીજી વ્રતધરાશ્રીજી મુદિતાશ્રી) ધર્મશાલા રમ્યશીલા ભવ્યશીલા અભિના નિધર્મા નયમ પ્રીતિધર્મા શ્રી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી આયંત્રતા ક૯૫વંદિતા શ્રીજી શ્રીજી દીતિધર્મા દશિતાશ્રીજી 1. શ્રીજી ; . વીર્યધર્માશ્રીજી નિધિધર્મો પરાગધશ્રીજી [જુઓ પરિચય) શ્રીજી વિરાગધર્માશ્રીજી દિવ્યધર્માશ્રીજી Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] શાસનનાં શમણીરત્નો સંયમ, સમતા, સૌમ્યતાદિ ગુણગણ-ભંડાર સાધ્વીવર્યાશ્રી ફલ્ગશ્રીજી મહારાજ खींच पाओ तो मधुर व्यवहार से खींचो, सींच पाओ तो हृदय की धार से सींचो; तलवार की जीत से तो हर हार अच्छी है, जीत पाओ तो मनुज को प्यारसे जीतो । હા, એ જ પૂજ્યશ્રીને અખૂટ મંત્રજાપ હતે. એ ક્ષમાના આધાર અને સર્વના શ્રદ્ધાપાત્ર હતાં. પૂજ્યશ્રીનાં ગુરુણું પણ કહેતાં કે, તેઓ ભેળાં અને ભદ્રિક છે. માણસ કાં તે વિદ્વત્તાથી પૂજાય, કાં પોતાના નિર્મળ ગુણેથી પૂજાય. પૂ. સા. શ્રી ફગુશ્રીજી મહારાજના જીવનમાં ક્ષમા, વિનય, વિવેક, સરળતા, ભદ્વિક્તાના ગુણેને એ વિકાસ થયે હતું કે વડીલે બધા વચ્ચે કંઈક ઠપકે આપે તો “તહત્તિ, સાહેબ” એટલું જ વિનમ્રપણે બોલવાનું. અને નાનાંથી કંઈ ભૂલ થઈ જાય તો પિતે હસવા માંડે, નાનાં પર વાત્સલ્ય વરસાવે, કે સામાની આંખો ભીની થઈ જાય! ભારતમાતાની આંખ હોય તેમ જાહોજલાલીથી પ્રખ્યાત માલવ નામે દેશ છે. આ દેશની ગરિમા પોતાની અને ખી આભા લઈને ઊભી છે. એમાં મેટા રાજા-મહારાજાઓ અને ત્રાષિમુનિએનાં પવિત્ર જન્મ-કર્મથી પાવન થયેલી અવંતિકા નગરી છે, જેને આજે ઉજજેન કહે છે. આ ઉજજેનથી થોડે દૂર આગર માલવા કરીને ગામ છે. આ ગામમાં ભેળાંભલાં – ધર્મપરાયણ લોક વસે છે. તેમાં સુશ્રાવક ખેતીલાલજી અને તેમનાં ધર્મપત્ની જડાવબેનને ત્યાં સં. ૧૯૬૬ માં એક સુપુત્રીને જન્મ થયો. જેમ વસંતના આગમન સાથે પશુ-પંખી– વનસ્પતિમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય, તેમ આ પુત્રીના જન્મ સાથે કુટુંબમાં આનંદનું મોજું ફરી વળ્યું. ફૂલ સમી કેમલ બાલિકાનું નામ ફઈએ ફૂલકુંવર પાડ્યું, પણ હુલામણું નામ ફૂલા પ્રખ્યાત થઈ ગયું. માતાપિતાના ધાર્મિક સંસ્કારોની જબરદસ્ત અસર થઈ, જે મોટપણે સંન્યાસની ભાવનામાં પરિણમી. પણ ૩ વર્ષે પિતાની છાયા ગુમાવી. મેહવશ માતાએ ૯ વર્ષની વયે ફૂલકુંવરનાં લગ્ન કરી નાખ્યાં. પણ માત્ર ૯ મહિનામાં વૈધવ્ય પ્રાપ્ત થયું અને આ આઘાતે સિદ્ધ કરી આપ્યું કે તેમનું જીવન સ્વ-પર-કલ્યાણ માટે જ નિર્માયું છે. સાસરેથી પિયર આવીને રહ્યાં. સ્વજીવનને વધુ ધર્મમય બનાનવા લાગ્યાં. સાધુ-સાધ્વીજીઓનાં પ્રવચને સાંભળવા લાગ્યા અને સંયમ ગ્રહણ કરવાની તાલાવેલી જાગી. પરંતુ મેહગ્રસ્ત પરિવાર અનુમતિ આપે તેમ ન હતો. તેમનું દેરાસર - ઉપાશ્રય જવાનું બંધ થયું. છ મહિના સુધી એક ઓરડામાં પૂરી રાખ્યાં. છતાં ફૂલાબેન સાચું સુવણું નીકળ્યાં. અને વિ. સં. ૧૯૯૦ના ફા. વદ ૬ ના શુભ દિવસે, ૨૩ વર્ષની ભરયુવાનીમાં, માલદ્ધારક આચાર્યદેવશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે રજોહરણ ગ્રહણ કરી નાચી ઊઠયાં. પૂ. આચાર્યશ્રીએ નામ પાડ્યું શ્રી ફત્રુશ્રીજી. - સંયમની સાધના સાથે સાથે જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગમાં પણ પ્રગતિ સાધતાં રહ્યાં. ક્ષમાગુણ તે પ્રભુની બક્ષિસ રૂપે જ મળ્યો હતો. સરળતા એટલી કે કઈ દિવસ નાના-મોટાને ભેદ રાખે નહિ. મા સમાન વાત્સલ્ય નીતરતા હૈયે સૌને આવકારે. સંઘયાત્રા, ઉજમણું, પ્રતિષ્ઠા આદિ શાસનેન્નતિનાં કાર્યો સાથે પ્રાણી માત્ર પ્રત્યે કરુણ રાખે. પરિચયમાં આવનારને તેમના સંવેદનશીલ હદયનો પરિચય થયા વિના ન રહે. આવા પ્રેમાળ વ્યક્તિત્વને લીધે મધુર ઉપદેશથી અનેક Page #219 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં મણીરત્ન] [ ૧૮૧ ભવ્યાત્માઓને સંયમરાગી બનાવ્યા. અનેક શિષ્યા-પ્રશિષ્યાના પરિવાર સાથે પ્રભુ મહાવીરના શાસનની અનેકવિધ સેવા કરી રહ્યાં. છેલ્લું ચોમાસું પૂજ્યશ્રીએ ઉજજૈન નગરમાં નિગમન કર્યું. વર્ષાવાસ પછી પૂજ્યશ્રીને કમળ થઈ જવાથી એની અસર લીવર પર થઈ તેઓ પથારીવશ થઈ ગયાં. આવી ગંભીર માંદગીમાં પણ પૂરતી સમતા જાળવી, કર્મશત્રુ સામે લડતાં લડતાં, શ્રીસંઘની ઉપસ્થિતિમાં નવકારમંત્રનું શ્રવણ કરતાં, સમાધિમૃત્યુને વર્યા. ઉદય-અસ્ત, સંયેગ-વિયોગ, હર્ષ-શેક, ધૂપ-છાંવ, દિન-રાતની જેમ જન્મ-મૃત્યુ અવશ્યભાવી છે. આ દ્રઢ સંસારની ચોપાટી પર અનાદિકાળથી ચાલી રહ્યો છે. મૃત્યુને જીતવાનું કાર્ય કઠિન શું, મહાકઠિન છે. એમાં સમાધિમરણ તે અત્યંત દુર્લભ છે. એ સમાધિમરણ માટે જીવનમાં સંયમ, સમતા અને સ્થિરતા કેળવવી રહે છે. પૂજ્યશ્રી એવી ચારિત્રસિદ્ધિ દાખવી ગયાં અને સંયમજીવનને ધન્ય બનાવી ગયાં. એવા એ સ્વ-પર-કલ્યાણ સાધનાર સાધ્વીવર્યાન શતશ: વંદના ! (લે. પુ. સા. શ્રી અમિતગુણાશ્રીજી મહારાજની પ્રેરણાથી શ્રી હિમાંશુ ઝવેરીને સૌજન્યથી) પૂ. સાધ્વી શ્રી ફત્રુશ્રીજી મહારાજ ધ્યાનશ્રીજી ઋજુતા થઇ કલ્યાશ્રીજી વિનયપ્રભા અશોક શ્રીજી અરુગપ્રભા અમિતગુણ અભિયશા શ્રીજી શ્રીજી શ્રીજી (જુઓ પરિચય) મહેન્દ્રશ્રીજી મુક્તિ શ્રી વિનશ્રીજી ચંદ્રપ્રભાશ્રીજી જ્ઞાન–ધ્યાન–તપના ઉત્કૃષ્ટ આરાધક, વાતસલ્યવારિધિ સાધ્વીવર્યાશ્રી નિરૂપમા શ્રીજી મહારાજ અત્યંત રળિયામણું ભયણ તીર્થ છે; એની પાસે ડાંગરવા ગામ છે. ત્યા અંબાલાલભાઈ અને ચંચળબેન નામે ધર્મિષ્ઠ દંપતી રહે. ચંચળબેનની કુક્ષીએ પાંચ રત્ન ઉત્પન્ન થયાં હતાં. માતા ચંચળબેન તરફથી સંતાનોને ધમસંસ્કારો પ્રાપ્ત થયાં હતાં. કમસંગે અંબાલાલભાઈનું અકાળ અવસાન થતાં ચંચળબેનની ધર્મનિષ્ઠા વધુ પ્રબળ બની. એમાં ચંચળબેનને લકવાને હમલે થા. તેથી તેમણે મનોમન પ્રાર્થના કરી કે, જે હ લકવામાંથી સાજી થઈશ, તે સંયમ લઈશ. આ ઉચ્ચ ભાવનાને બળ લકવામાંથી ઊગરી ગયાં અને ઉલ્લાસપૂર્વક સંયમ સ્વીકારવા તત્પર થયાં. તેમની આ ભાવનાને દીકરીઓએ પણ વધાવી લીધી. ત્રણે બહેનનાં સગપણ થયેલ હતાં, પણ સંસારનાં બંધનને ફગાવીને ત્રણે બહેન પ્રત્રજ્યાના પંથે પ્રયાણ કરવા તૈયાર થઈસં. ૧૯૯૦ના ફાગણ વદ ૭ ને શુભ દિને માતુશ્રીએ અને ત્રણ બહેનેએ અમદાવાદ-વિદ્યાશાળામાં પાંચ પાંચ આચાર્ય ભગવંતની નિશ્રામાં હરણું ગ્રહણ કર્યા તેમાં માતા ચંચળબહેન આગમ દ્ધારક સમુદાયવતી પૂ. શિવ-તિલક-હેમ-તીર્થ શ્રીજીના શિષ્યા શ્રી પ્રદશ્રીજી નામે જાહેર થયાં. વડીલ ભગિની સમરતબહેન શ્રી પ્રદશ્રીજીના શિષ્યા શ્રીનિપુણશ્રીજી નામે, પિતે રમાબહેન શ્રી પ્રદશ્રીજીનાં શિખ્યા શ્રી પૂજ્યશ્રી નિરુપમા શ્રીજી નામે તથા લઘુભગિની કરીબહેન શ્રી નિપુણાશ્રીજીના શિષ્યા શ્રી નિજ રા Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] [ શાસનનાં શ્રમણીરને શ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. તેમાં પૂ. નિરુપમાશ્રીજી સોળ વર્ષની યુવાન વયે સંયમ સ્વીકારી, નામ પ્રમાણે ગુણ ધરાવતાં હતાં. દીક્ષા ગ્રહણ કરીને સાધ્વી શ્રી નિરુપમા શ્રીજી જ્ઞાન, ધ્યાન અને વૈયાવચ્ચમાં આગળ વધતાં રહ્યાં. એમાં વૈયાવચ્ચે તેમના જીવનને મુદ્રાલેખ બન્યા. વડીલેની આજ્ઞા સિરસાવદ્ય ગણતાં. સંસારીપણામાં સંગીતને ઘણે શેખ હતું, તેથી ભક્તિગાનમાં એવાં લીન બની જતાં કે સમયનું ભાન રહેતું નહીં. કોઈ પણ ગામમાં બધાં જિનાલયે દર્શન કરી આવી, પછી જ વાપરવાને તેમને નિયમ હતા. પૂજ્યશ્રીને અભ્યાસમાં પ્રાકૃત, સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય, ત–સંગ્રહ આદિ અનેક ગ્રંથો કંઠસ્થ હતાં. તેઓશ્રીએ યાત્રા-વિહાર પણ ઘણાં સ્થળોએ કરેલ. વીશ તીર્થકરોની નિર્વાણભૂમિની સ્પર્શના કરી. મોટી મારવાડ, નાની મારવાડ, કચ્છ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં અનેક તીર્થોની યાત્રા કરી અને ગ્રામાનુગ્રામ જિનશાસનને યજયકાર પ્રવર્તાવ્યો. કાનપુર ચાતુર્માસ કર્યું ત્યારે ત્યાં ગુજરાતી સંઘમાં જિનાલય ન હતું, તેથી દર પર્યુષણ પર્વમાં જિનપ્રતિમા લાવવામાં આવતી. પૂજ્યશ્રીની ઉપસ્થિતિમાં જિનપ્રતિમાજી લાવ્યા. એટલે પૂજ્યશ્રીએ વિજય મુહૂર્ત પધરાવવાનું કહ્યું. અને “૩૪ પુણ્યાહમ’ના નાદ સાથે, ર૭ નવકાર મહામંત્રનો જાપ કરી, પ્રતિમાજી પધરાવ્યાં એટલે ઘેર ઘેર આનંદ થયે; અને સંઘમાં સુખસમૃદ્ધિ વધવા લાગી. તેથી સંઘને પ્રભુજીની પ્રતિષ્ઠા કરવાની ભાવના થઈ. તે સમયે શ્રી વલ્લભસૂરિસમુદાયના પૂ. આ. શ્રી હૌકારરિજી મહારાજ પધાર્યા. તેઓશ્રીને પ્રતિષ્ઠાના મુહૂર્ત માટે પૂછ્યું. તો તેમણે કહ્યું કે, સાધ્વીજી મહારાજે જે સમયે પ્રતિમાજી પધરાવ્યાં છે તે મુહૂર્ત જ ઉત્તમ હતું. આજે પણ એ પ્રતિમાજી ત્યાં બિરાજમાન છે. પૂજ્યશ્રીના સંયમજીવનમાં જ્ઞાનસાદના સાથે તપારાધનાનું પણ એટલું જ મહત્ત્વ છે. અઠ્ઠઈસોળ, દસ ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ, વર્ષીતપ. ૫૦૦-૨૫૦ સળગ આયંબિલ તપ, વર્ધમાન તપની ૧૦૦ એળી, ૨૪ ભગવાનનાં એકાસણ, ઘડિયા, લગડિયા, વીસસ્થાનક, ભગવાનનાં કલ્યાણક આદિ અનેક નાની મોટી તપશ્ચર્યા કરી છે. જ્ઞાન-તપના પ્રભાવે પૂજ્યશ્રીમાં ક્ષમા, સમતા, ઉદારતા, વિનમ્રતા, વત્સલતા, સેવાપરાયણતા આદિ ઉત્તમ ગુણે ખીલ્યા. હમેશાં આત્મમણુતામાં મસ્ત રહે. કયારેય બીજાના દેષ પ્રત્યે ધ્યાન નહીં. પરગુણદર્શન અને સ્વદેષદર્શન એ તેમને મુદ્રાલેખ છે. સસ્મિત ચહેરો અને મધુર વાણી એ તેમને પરિચય છે. ગોચરીમાં કંઈ અજુગતું આવી ગયું હોય તો ચહેરાના ભાવ ફરે નહીં. ક્રિયાઓમાં અપ્રમત્તપણે નિમગ્ન હોય. એવાં પૂજ્યશ્રી ચાનામગુણ નિરુપમ છે. આજે પંચેતેર કરતાં પણ વધુ વય વટાવી ચૂકેલાં પૂ. શ્રી નિરુપમા શ્રીજી મહારાજ તબિયતને કારણે અમદાવાદ, ખાનપુર બાય સેન્ટરમાં આવેલ સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં સ્થિરવાસ છે, તે પણ સમતાપૂર્વક આરાધના કરી રહ્યાં છે. પૂજ્યશ્રીની સમતાનો એક પ્રસંગ નોંધતાં પૂ. મુનિશ્રી સુધમસાગરજી મહારાજ લખે છે : “લગભગ ત્રણ વર્ષ પહેલાં તેમની તબિયત બગડી. નાકમાંથી લોહી પડવાનું શરૂ થયું. તપેલી ભરાય એટલું લેહી પડ્યું હશે. ડોકટરે સાવચેત રહેવાનું કહી દીધું. અમે સાબરમતી હતા. તેમનાં પ્રથમ શિષ્યા જ્યેષ્ઠાશ્રીજીને સમાચાર મોકલ્યા કે તમે આવી જાવ. એમને આરાધના કરાવે. આટલું લોહી પડવાથી નબળાઈ હતી પણ મુખ પર પ્રસન્નતા હતી. પ્રતિમાજી લાવ્યા. શાસ્ત્રીય વિધિ મુજબ ચૈત્યવંદન તથા અંતિમ આરાધનાના કાઉસ્સગ કરાવ્યા. Page #221 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૧૮૩ ત્યાં સુધી તે બેસવું પડે. પછી પ્રતિમાજી દહેરાસરમાં બિરાજમાન કરવા લઈ ગયા. અતિચારઆલેચના, વ્રતગ્રહણ, બામણાં વગેરે શરૂ કર્યા. મેં ત્રણેક વાર કહ્યું, હવે તમે સૂતાં સૂતાં સાંભળો. તે પણ તેઓ બેઠાં રહ્યાં. લગભગ અઢી કલાક ચાલેલી આરાધનામાં બેઠાં જ રહ્યાં. ત્યાગ કરવાની વાત કરી ત્યારે. બદામ સહિત મેવો, પ–દ સિવાય બધી મીઠાઈઓ અને બીજી અનેક વસ્તુઓની બાધા કરી. આજે પણ એ સંયમસાધના ચાલે છે. પિતાનાં લગભગ ૨૦-૨૫ શિષ્યા-પ્રશિધ્યા પરિવારમાં પણ તપશ્ચર્યા સારી ચાલે છે. સ્વપરિવારમાંથી ૩-૪ બહેનો સંયમમાગે ગયાં છે. એવાં જ્ઞાનગરવા-તપપ્રભાવી સાથ્વીવર્યાને ટિશ: વંદના પૂ. સાધ્વીશ્રી નિરુપમાથીજી મહારાજ છાશ્રીજી પ્રશમસાશ્રી જયરેખાશ્રીજી જયવર્ધમાથીજી પ્રદીપ્તાશ્રીજી પુણ્યશાશ્રીજી પ્રશમપ્રજ્ઞાશ્રીજી \ તવરના શ્રી દર્શનરસાશ્રી પૂણતાશ્રી દિવ્યતાથી યિદનાથી નિદર્શનાથી અક્ષયરેખાશ્રી નવરત્નાશ્રી ચિદરનાશ્રી પ્રમિતગુણાશ્રીજી સૌરના શ્રીજી સમ્યગુણાશ્રીજી સુતાશ્રીજી ખ્યરશ્રીજી નઝરનાશ્રીજી tીલરનાશ્રી -- -- ----- જ્ઞાન-ધ્યાન-તપના અનન્ય આરાધક, દીર્ધ ચારિત્રધારી અને ઉગ્ર વિહારી પૂ. સાધ્વીજી શ્રી મલયાશ્રીજી મહારાજ કાળના કાતિલ ઝંઝાવાતાથી લુપ્ત બનેલ મુક્તિમાર્ગને પ્રકાશિત કરનાર ત્રિભુવનતારક વિશ્વવંદ્ય શ્રી આદિનાથ પ્રભુની ચરણરેણુથી પવિત્રતમ બનેલ શ્રી શત્રુંજય મહાતીર્થ તેમ જ કામવિજેતા શ્રી નેમિનાથ ભગવાનનાં ત્રણ કલ્યાણકથી કામિત કલ્પતરુ સમ બનેલ સૌરાષ્ટ્રની ભૂમિમાં, લખતર નજીક આવેલા તલસાણા ગામમાં કોસિન્દ્રા નિવાસી અતિ ઉદાર ગર્ભશ્રીમંત પિોપટભાઈ શેઠ રહેતા હતા. તેમને શીલાલંકારધારિણી, મુગટમાં મણિ સમાન, મણિબહેન નામનાં સ્વભાવે ભદ્રિક ધમપત્ની હતાં. મણિબહેનને પૂર્વે એક-બે સંતાન થયેલાં, પરંતુ ક્રુર કર્મરાજનો કારમે પંજે પડવાથી પુષ્પપાંખડી સમાન માસૂમ બાળકે ખીલ્યાં પહેલાં જ કરમાઈ જવા પામ્યાં. ત્યારબાદ એક પુનિત પળે મભૂમિમાં મીઠી વીરડી સમાન, સ્વાતિ નક્ષત્રમાં છીપમાં મેતી પાકે તેમ, મણિબહેને વિ.સં. ૧૯૬માં કપલતા સમાન એક પુત્રીરત્નને જન્મ આપે. જાણે કે આ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] [ શાસનનાં શ્રમણરત્ન જન્મ અને જીવનને સફળ કરવાના હોય તેમ, પુત્રી જીવી ગઈ. અને એટલે માતાપિતાએ તેનું નામ જીવીબહેન રાખ્યું. માતાપિતાને અને સ્વજનોને આંખની કીકી સમાન, બીજના ચંદ્રની કળ સમાન પ્રતિદિન વૃદ્ધિ પામતી આ બાળ ત્રણ-ચાર વર્ષની થઈ અને પોપટભાઈના ભાગ્યને સિતારો પણ પૂર્ણ કળાએ ખીલ્ય. મણિબહેને એક પુત્રરત્નને જન્મ આપે. જેમ કુશળ માળીથી સિંચાયેલી વાડી આનંદકારી બને છે. તેવા ભાવને સૂચવતા આ બાળકનું નામ વાડીલાલ રાખવામાં આવ્યું. ભાઈ-બહેનની બેલડી અપાર સુખ-સાહીબીમાં માતાપિતાની મીઠી છાયા નીચે વૃદ્ધિગત થતી યૌવનના આંગણામાં પ્રવેશી. માતાપિતાને પુત્રીને પારકા ઘેર મેક્લવાના કોડ જાગ્યા. કાસીંદ્રા ગામની નજીકમાં આવેલા ભાત ગામના રહીશ શેઠ નાગરદાસ મગનલાલના સુપુત્ર ભીખાલાલ સાથે ૧૫ વર્ષની વયે પિતાની પુત્રીને લગ્નગ્રંથિથી જોડવામાં આવી. લગ્ન બાત તેઓ અમદાવાદ દાદાસાહેબની પોળમાં રહેતાં હતાં. એ દંપતીને થોડો સમય સુખમાં વીત્યો, ત્યાં ભીખાભાઈના ભાગ્યે પલટો લીધે. લગ્નને હજી તે ચાર જ વર્ષ થયાં હતાં, ત્યાં ભીખાભાઈ એકાદ વર્ષ બીમારી ભોગવી પરલેક સિધાવ્યા. ઇવીબહેનના સંસારી જીવનને મિનારો એકાએક તૂટી પડ્યો! વીસ વર્ષની યૌવન વયમાં વૈધવ્યનું દુઃખ આવી પડ્યું. પરંતુ તેમના સદ્ભાગ્યે કલ્યાણકામી સસરા નાગરદાસભાઈ અને સાસુ સંતકબહેને પુત્રવધૂને ધર્મના પુનિત પથે વાળ્યાં. પ્રતિદિન એ પ્રવાહમાં નાન કરવાથી જીવીબેનના આત્મા ઉપરનો કાટ વાઈને શુદ્ધ આત્મારૂપી ચારિત્ર્ય ખીલી ઊઠયું. આત્મા સંસારની મુક્તિ માટે થનગની રહ્યો. સાગરનાં ઊંડા પેટાળ સિવાય રને દુર્લભ છે એમ સમજીને, એવા શાસનપ્રભાવક, સુવિશુદ્ધ સંયમપાલક સમુદાયના સ્વામી, નીડર વક્તા, કલિકાલના કાતિલ વિષથી ઉન્મત્ત થયેલાના મદભંજક, સમર્થ આગમવેત્તા. શૈલાનરેશ પ્રતિબંધક ધ્યાનસ્થ આચાર્યદેવેશ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાતિની, સમેતશિખરજી તીર્થોદ્વારિકા, શાસનદીપિકા, ભક્તગણરંજિકા, યથાર્થનામાં પૂ. રંજનશ્રીજી મહારાજની નિશ્રામાં જીવન સમર્પિત કરવાની ભાવના વડીલે પાસે વ્યક્ત કરી. એ ભાવનાને વિશેષ વેગ આપનાર અમદાવાદમાં જૂના મહાજનવાડામાં વસતાં શેઠશ્રી વાડીલાલ સાકરચંદભાઈનાં ધર્મપત્ની મણિબહેન હતાં. જે સંસારીપક્ષે તેમનાં નણંદ હતાં, જેમણે પોતાના પિતાશ્રીને સાચવવાનું કામ માથે લીધું. તેઓ જીવીબહેનની ભાવનાને સાકાર બનાવવા ઉદ્યમશીલ બન્યાં. પિતાના ગૃહેથી મહામહેત્સવપૂર્વક વષીદાન વરઘોડો ચઢાવી વિ. સં. ૧૯૯૦ના વૈશાખ સુદ ૯ ને શુભ દિવસે અતિ ઉ૯લાસપૂર્વક પૂ. સાધ્વીરનશ્રી રંજનશ્રીજી મહારાજના પુનિત ચરણે સમપિત બની–પ્રત્રજ્યા સ્વીકારીને સાધ્વીશ્રી મલયાશ્રીજી નામે ઘેષિત થયાં. સાધ્વીશ્રી મલયાશ્રીજીને ૩ વડીલ ગુરબહેનો અને ૬ નાનાં ગુરબહેન હતાં. પૂજ્યશ્રીની સંયમની અને વત્સલતાની સુવાસ અજબ હતી. જ્ઞાની-દયાની–ત્યાગી–તપસ્વી એવાં પૂજ્યશ્રીનું શરણ અનેક ભાવિકે ઈચ્છતાં હતાં. પૂ. મલયાશ્રીજી સંયમદિનથી જ જ્ઞાનં શિયાખ્યાન મોક્ષ: એ ન્યાયે જ્ઞાન-તપ-ત્યાગ અને વૈયાવૃત્યમાં દતચિત્ત બન્યાં. તેઓશ્રીના આણુએ અણુમાં વૈયાવૃત્ય ગુણ વ્યાપેલ હતું. પૂજ્યશ્રીએ અઠ્ઠાઈ, સોળ, માસક્ષમણ, ખીરસમુદ્ર, સંપૂર્ણ વિશસ્થાનક, વર્ષીતપ, નવપદની ઓળી, પંચમી, એકાદશી, રત્નપાવડીના છઠ્ઠ, સિદ્ધાચલજીના છઠ્ઠ, વર્ધમાન તપની ઓળીઓ ઈત્યાદિ અનેક નાની મોટી તપસ્યા કરી. ગ્રામનુગ્રામ વિહરતાં, સંયમયાત્રાને વહન કરતાં, તેઓશ્રી અમલનેર, સુરત કલકત્તા, શિરપુર, મૂળી, લીંબડી, રાજનગર, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, બુહારી, મહેસાણે, પાલીતાણા, પાટણ, સુરેન્દ્રનગર, જામનગર વગેરે સ્થળોએ ચાતુર્માસ રહ્યાં. શિખરજી, જેસલમેર, ફલેધિ, કાપરડા, રાણકપુર, આબુ, જીરાવલા, ઝગડિયાજી, કાવી, ગાંધાર, કેશરિયાજી, ભીલડિયાજી, સાર ભારોલી, તારંગાજી, અંતરિક્ષજી, કુલપાકજી, ભાંડુપજી, દીવ, ઉના, અજારા, ગિરનારજી, Page #223 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૧૮૫ સિદ્ધાચલ આદિ તીર્થોની યાત્રાએ કરી. ગુજરાત, મહારાષ્ટ્ર, મેવાડ, મારવાડ, મધ્ય પ્રદેશ, બિહાર, બંગાળ વગેરે પ્રાન્તામાં વિચર્યાં. તપ, ત્યાગ ને તીયાત્રા રૂપ ત્રિવેણીસ'ગમથી પેાતાના આત્માને ભાવિત કરતાં, છેવટે કેટલાંક વર્ષોં નાદુરસ્ત તબિયતને કારણે રાજનગરે, ખાનપુરમાં શેઠ શ્રી રાજેન્દ્રકુમાર માણેકલાલના બંગલામાં તેમના આગ્રહથી સ્થિરવાસ કરીને સયમજીવનની આરાધના ઉલ્લાસપૂર્ણાંક કરતાં કરતાં સં. ૨૦૪૮ના અષાઢ સુદ ૧૩ની રાત્રિએ ૧૦-૩૦ મિનિટે શ્રી અરિહંતની ધૂન સાથે સમાધિપૂર્ણાંક કાળધમ પામ્યાં. તેઓ શિષ્યા-પ્રશિષ્યાએ મળીને કુલ ૫૫ ઠાણાના રિવારને છેડી અનંતની વાટે ચાલી નીકળ્યાં. ધન્યાતિધન્ય પૂ. ગુરુદેવનાં પાવન ચરણામાં કેટિશ ભાવભીની વંદના પૂ. સાધ્વીશ્રી મલયાશ્રીજી મહારાજ કૈવલ્યશ્રીજી પ્રગુણાશ્રીજી નરેન્દ્રશ્રીજી [જુએ [જુએ પરિચય પરિચય તત્ત્વત્રયાથીજી રાજપૂર્ણાશ્રીજી પૂણ પ્રજ્ઞાશ્રીજી : શમદમાશ્રીજી તત્ત્વગુણાશ્રીજી કરુણાશ્રીજી ભવ્યાનંદશ્રી હર્ષદાશ્રીજી ચિત્ત્પ્રજ્ઞાશ્રીજી રક્ષિતનાશ્રીજ જયપૂર્ણાશ્રીજી સમતિપૂર્ણાશ્રીજી કલ્પમનાશ્રીજી રાજપ્રજ્ઞાશ્રીજી જૈરવપ્રત્તાશ્ર હિતનાશ્રીન ! ભવ્યનાશ્રી∞ મહા તપસ્વિની સુદી` સયમપર્યાયી, સમતામૂતિ પૂ. સાધ્વીજી શ્રી પ્રવીણશ્રીજી મહારાજ આગમાદ્ધારક પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજના સમુદાયવતિની શ્રી શિવ-તિલક-હેમ-તી શ્રીજી મહારાજના વિદ્વાન શિષ્યારત્ન, સમેતશિખર-તીર્થોદ્ધારિકા સાધ્વીશ્રીજી રજનશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી પ્રવીણશ્રીજી મહારાજ સમસ્ત સાધ્વીગણમાં એક અણુમાલ સાઘ્વીરત્ન હતાં. પૂજ્યશ્રીના જન્મ રાજનગરમાં નિશાપેાળમાં મેહનભાઈ વાદીનાં ધર્મ પત્ની નાર’ગીબહેનની કુક્ષીએ થયા હતા. હસતું મુખડું અને મનમેહક આકૃતિને લીધે બાલિકાનું નામ પુષ્પા પાડ્યું. આ પુષ્પ જગતમાં પ્રકાશ ફેલાવશે એવી પ્રતીતિ મા-બાપને તેની બાલ્યાવસ્થાથી જ થઈ હતી. તેથી તેને ધર્મના સુ'દર સસ્કારે આપ્યા. ધામિક અભ્યાસ પણ ખૂબ સુંદર કરાવ્યા. પુષ્પાબેનની ૧૯ વર્ષની વયે માતા સ્વગે સિધાવ્યાં. ધ જ્ઞાનની સાચી સમજ અને તેમાં સ'સારની અસારતાને પામતાં સયમની ભાવના જાગી. ૨૦ વર્ષની યુવાન વયે અમદાવાદમાં શ્રી સિદ્ધિસૂરિજી (બાપજી) મહારાજના વરદ હસ્તે સ. ૧૯૯૧માં કારતક વદ ૧૧ ના દિવસે પૂ. પૂણિતપ્રનાશ્રીજી Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] [ શાસનનાં શમણીરત્નો અનેરા ઉલસાસપૂર્વક, મહોત્સવપૂર્વક, ગુણિયલ ગુરુદેવશ્રી રંજનશ્રીજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું, અને પ્રવીણથીજી નામે પ્રસિદ્ધ થયાં. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ ગુરુનિશ્રામાં રહીને ખૂબ જ સુંદર જ્ઞાનાભ્યાસ કર્યો. રત્નત્રયીની આરાધનામાં સદાય ઉજમાળ રહ્યાં. કર્મશત્રુની જંજીરને તેડવામાં પ્રવીણ બન્યાં. દશ પ્રકારના યતિધર્મમાં નિરંતર ઓતપ્રેત રહી આત્મગુણેને વિકસાવતાં રહ્યાં. વર્ધમાન તપની ઓળીને પ્રારંભ કર્યો અને ૧૦૦ એાળી પૂર્ણ થતાં, ગિરિરાજની છત્રછાયામાં સં. ૨૦૨૧ના જેઠ સુદ ૧૫ના દિવસે ઉજમણાસહિત પારણાં કર્યા. પૂજ્યશ્રી શાસન પ્રત્યે અનોખો અનુરાગ ધરાવતાં હતાં. શાસનની હેલના ન થાય તે માટે સતત કાળજી રાખતાં હતાં. પૂજ્યશ્રીએ ૨૦૦-૨૫૦ સાધ્વીજી મહારાજને અને અગણિત શ્રાવિકાએને ધાર્મિક અભ્યાસ કરાવ્યો હતો. સરળ-શાંતમૂતિ શ્રી પ્રવીણશ્રીજી મહારાજ અપ્રમત્તભાવે ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાન્તોમાં વિચર્યા અને અનેક આત્માને પ્રતિબંધિત કર્યા, કેટલાકને સંયમમાગે ચડાવ્યા. તેઓશ્રીને ૯ શિષ્યાઓ અને અનેક પ્રશિષ્યાઓ પરિવારમાં છે. પિતાની નિશ્રામાં આવેલ આત્માનું ઊર્ધ્વગમન થાય, તેઓની સતત પ્રગતિ થાય તેની ઊંડી કાળજી રાખતાં. પિતાનાં શિખ્યા-પ્રશિયનઓને ખૂબ જ વાત્સલ્યભાવથી જ્ઞાનામૃતનું પાન કરાવતાં પરસમુદાયનાં સાધ્વી મહારાજોને પણ પિતાની નિશ્રામાં રાખીને રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બનાવતાં. પૂજ્યશ્રી ઘણાં અડગ હતાં. વિષમ સ્થિતિમાં પણ જરાય ડગતાં નહીં. આવેલાં ઉપસર્ગોને ખૂબ સમતાભાવે સહન કરતાં. પૂજ્યશ્રી સહનશીલતાના ગુણમાં સાધ્વીગણમાં આદર્શ સાથ્વીરત્ન તરીકે પંકાયાં હતાં. પૂજ્યશ્રીએ વીશસ્થાનક તપ, રત્નપાવડી, ચિદ્ધાચલજીનાં છઠ્ઠ–અઠ્ઠમ, બાવન જિનાલય, વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ કર્યપ્રકૃતિના ૧૫૮ ઉપવાસ, ૯૬ જિન ઓળી ઉપવાસથી, ૪૫ આગમ, પંચમેરુતપ, કમસુદનતપ, દશપચ્ચક્ખાણ, વરસીતપ, અઠ્ઠાઈસોળ, દસ-અગિયાર ઉપવાસ, માસક્ષમણ, નવપદજીની ઓળી લગભગ ૧૦૦ ઉપર, ૨૪ ભગવાનની આરાધના આયંબિલથી, ૨૪ જિનનાં કલ્યાણક તેમ જ અગિયારસ-પાંચમ-દશમ આદિની અનેક તપશ્ચર્યા કરી જીવનને તમય બનાવ્યું હતું. અસહ્ય વેદના આવી તે યે, સમતા રસમાં ઝીલતાં, શૂરવીર-પ્રવીણ બનીને, કઠિન કર્મોને બાળતાં.” છેલે, ૭૮ વર્ષની વયે કેન્સર જેવા મહારોગથી ઘેરાયાં છતાં મુખ પર સહેજે દીનપણું નહિ. વિશેષપણે આરાધનામાં તન્મય રહેવા લાગ્યાં હતાં. સૂતાં સૂતાં પણ સૂત્ર-અર્થ વિચારણા કે જાપ ચાલુ જ હોય. બાર મહિના સુધી ખૂબ સહનશીલતાથી વેદના સહન કરી, સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૪ ની સવારે ચતુવિધ સંઘના મુખે નવકાર મહામંત્ર સાંભળતાં ને સ્વયં ગણતાં, સર્વ જીવોને સ્વમુખે ખમાવી, ચાર શરણાં અંગીકાર કરી, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. પ૭ વર્ષને દીર્ઘ સંયમપર્યાય પાળી, જ્ઞાન–ધ્યાન–સ્વાધ્યાય અને તપથી સંયમજીવનને દેદીપ્યમાન બનાવી જિનશાસનના સિતારા બની ગયાં. એવાં સાધ્વીરના પૂ. પ્રવીણશ્રીજી મહારાજને કોટિ કેટિ વંદન. Page #225 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [૧૮૭ પૂ. પ્રવીણ શ્રીજી મહારાજ મૃદુતાશ્રી સુજ્ઞતા ભાવિતા હિતપ્રજ્ઞા હર્ષ વિશ્વપ્રજ્ઞા વિશ્વઝા મ્યપ્રજ્ઞા રત્નપ્રજ્ઞા વર્ધમાન (જુએ શ્રીજી શ્રી શ્રી શ્રીજી શ્રીજી થીજી શ્રીજી શ્રીજી શ્રીજી પરિચય સુજેતાથી હતિથી વિશુદ્ધપ્રજ્ઞાથીજી ----- સમગ્ર પરિવારને સંયમમાગે વાળનાર સુદીર્ધ દીક્ષા પર્યાયી પૂ. સાધ્વીવર્યાશ્રી સદ્ગણાશ્રીજી મહારાજ જેનનગરી પાટણ પાસે રણુંજ નામનું ગામ છે. ત્યાં પિતા અંબાલાલભાઈ અને માતા અમથીબેનને ત્યાં પૂજ્યશ્રીનો જન્મ થયો. ચાર ધોરણ સુધી શાળાકીય શિક્ષણ લીધું–જ્યારે ધાર્મિક સંસ્કારો તે બાળપણથી જ વિકાસ પામતા હતા. યૌવનકાળે તેમનાં લગ્ન ઉનાવાનિવાસી મૂળચંદભાઈ સાથે થયાં હતાં અને તેમની રત્નકુક્ષીએ શાસનદીપકે પાડ્યાં હતા. પરંતુ પૂર્વભવના પુણદયે ર૭ વર્ષની વયે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું અને ૩૨ વર્ષની વયે વિ. સં. ૧૯૯૧ના માગ. સુદ ૩ ના શુભ દિવસે તલામ મુકામે પ. પૂ. ચન્દ્રસાગરજી (પછી આચાર્યશ્રી) મહારાજની નિશ્રામાં સંયમ સ્વીકારી પૂ. સા. શ્રી સદગુણાશ્રીજી નામે જાહેર થયાં. વડી દીક્ષા પૂ. બાપજી મહારાજના વરદ હસ્તે અમદાવાદમાં થઈ. પૂજ્યશ્રીને પગલે પગલે સમગ્ર પરિવારે સંયમમાગે પ્રયાણ કર્યું. પતિ મૂળચંદભાઈ તે પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ, મેટા પુત્ર મોતીભાઈ તે પૂ. શ્રી મહોદયસાગરજી મહારાજ, નાના પુત્ર અમૃતકુમાર તે પૂ. પ. શ્રી અભયસાગર મહારાજ અને પુત્રી સવિતાબેન તે પૂ. સા. શ્રી સુલભાશ્રીજી મહારાજ. તેમને શિખ્યા પ્રશિષ્યા પરિવાર હાલ ૩૦ની સંખ્યામાં છે. તેમનાં સંસારી મોટી બા અમથીબેને પણ વયેવૃદ્ધ અવસ્થાએ દીક્ષા અંગીકાર કરી. ૧૪ વર્ષ સંયમપર્યાય પાળી, સાધ્વીશ્રી અજિતાશ્રીજી રૂપે ૯૨ વર્ષની વયે કાળધર્મ પામ્યાં. આમ, પૂ. સાધ્વી શ્રી સદ્ગણાશ્રીજી મહારાજે પરિવાર દ્વારા અણમોલ શાસનસેવા કરી છે, જે અવિસ્મરણીય રહેશે. પૂજ્યશ્રી મહાન વિદુષી, વાચનદાતા, આત્મસિદ્ધયોગી, અને પરમ તપસ્વિની હતાં. અષ્ટાપદજીના, ગિરનારની ગહરી ગુફાઓમાંનાં, તારાપુર જેવાં નગરોમાંનાં મંદિરનાં દર્શન કરી, જંબુદ્વીપ-રચના પ્રગટ કરવા પાલીતાણામાં ‘જબૂદ્વીપ બનાવ્યું તેના પ્રેરણાદાતા પૂ. શ્રી અભયસાગરજી મહારાજના જનની તરીકે પણ સદા અમર રહેશે. પૂજ્યશ્રી ૫૮ વર્ષને સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી, ૯૦ વર્ષની વયે, વિ. સં. ૨૦૪૮ના ફાગણ સુદ ૯ ના દિવસે શ્રીસંઘના મુખેથી નમસ્કાર મહામંત્રના નાદનું શ્રવણ કરતાં કાળધર્મ પામ્યાં. એવાં રત્નજનેતા સ્વ-પરે કલ્યાણકારી સુસાધ્વીજીને કેટ કેટ વંદના ! પૂ. સાધ્વીશ્રી સદગુણશ્રીજી મહારાજ સુલશાશ્રીજી (જુઓ પરિચય) તારકશ્રીજી સંયમ ગુણાશ્રીજી Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] | [ શાસનનાં શ્રમણરત્ન સાધ્વાચારના દતચિત્ત પાલક અને આગ્રહી, મહાન વિદુષી, બાલબ્રહ્મચારિત્રી પૂ. સાધ્વીરત્નાશી સુલભાશ્રીજી મહારાજ ગુજરાત કર્મભૂમિ સાથે ધમભૂમિનું સ્થાન પણ ધરાવે છે. આ ધર્મભૂમિ પર અનેક વીરરત્ન પાક્યાં છે. મહેસાણા જિલ્લામાં નાનકડું ઉનાવા (મીરાં દાતાર) એક રળિયામણું ગામ છે. ગામની મધ્યમાં ભીડભંજન પાર્શ્વનાથ દાદાનું ભવ્ય મંદિર છે. આ ગામમાં તલાટી કુટુંબ અગ્રેસર સ્થાન ધરાવે છે. તે કુટુંબના નાયક નહાલચંદભાઈના નબીરા મૂળચંદભાઈ પહેલાં તે ગાંધીવાદી પ્રવૃત્તિઓમાં રસ લેતા હતા; પણ મુંબઈ ધંધાથે ગયા અને ત્યાં મિત્રોના સહવાસે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતા થયા. પૌષધ, વ્યાખ્યાનશ્રવણ આદિ નિયમિત કરતા. યૌવનવયે તેમનાં લગ્ન મણિબહેન સાથે થયાં, તેઓ પણ નાનપણથી ધર્મ રંગે રંગાયેલા જીવ હતાં. આવા ધર્મસંસ્કારી દંપતીને ધમસંતાને પ્રાપ્ત થાય તેમાં શી નવાઈ! મૂળચંદભાઈને બે પુત્ર (પછીથી પૂ. શ્રી મહોદયસાગરજી અને પૂ. પં. શ્રી અત્યસાગરજી મહારાજ) તથા એક પુત્રી પ્રાપ્ત થતાં ચતુર્થવ્રતનો સ્વીકાર કર્યો અને સંયમ લેવા પ્રતિબદ્ધ થયા. પુત્રીનો જન્મ વિ. સં. ૧૯૮૪ ના ચૈત્ર સુદ ૧૧ને દિવસે થયો. આ તેજસ્વી બાલિકાનું નામ સવિતા રાખ્યું. સવિતાબેનની ૪-૫ વર્ષની ઉંમરમાં તો પિતા અને બંને ભાઈઓ સંયમપ્રવ્રજ્યાના પંથે વળ્યા હતા. તેથી નાની બાલિકાને પણ બાળપણથી જ દીક્ષા લેવાના મનોરથ જાગ્યા હતા. તેમની આ ભાવનાની પુષ્ટિ માટે, વધુ સારી રીતે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે માતા મણિબેન પુત્રી સાથે મહેસાણા આવીને રહ્યાં. તે અરસામાં પૂ. સાગરાનંદસૂરિ સમુદાયના પૂ. સાધ્વી શ્રી તિલકશ્રીજી, પૂ. સરસ્વતી શ્રીજી આદિનું ચોમાસું મહેસાણા હતું. પૂ. શ્રી સરસ્વતી શ્રીજી મહારાજમાં ધીર-ગંભીરતા અને શાંતિ-સૌમ્યતા જોઈને મણિબહેનને તેમના સાન્નિધ્યમાં રહીને સંયમની આરાધના કરવાનું મન થયું. પરંતુ તે કાળે ગુજરાતના વડેદરા રાજ્યમાં બાળદીક્ષા થતી નહિ; તેથી મધ્યપ્રદેશમાં રતલામમાં દીક્ષા આપવાનું નક્કી થયું. તે સમયે પૂ. શ્રી ચંદ્રસાગરજી (પછી આચાર્ય) મહારાજ, પૂ. શ્રી ધર્મસાગરજી (પછી ઉપાધ્યાય) મહારાજ આદિ એ બાજુ વિચરતા હતા. વિ. સં. ૧૯૯૧ ના માગશર સુદ ૩ ને દિવસે મહામહોત્સવપૂર્વક દીક્ષાનો વરઘેડો નીકળ્યો અને પહેલી વાર સાડા-છ વર્ષની બાલિકાની દીક્ષા માલવભૂમિ પર થઈ. આજુબાજુનાં ગામોથી અસંખ્ય લેકે ઊમટી પડ્યાં હતાં અને સૌને એક જ વિચાર આવતું હતું કે, આટલી નાની ઉંમરમાં સંયમની ભાવના થવી એ જ આશ્ચય છે ! માતાપુત્રીની દીક્ષા રંગેચંગે થઈ. મણિબેન સાધ્વીશ્રી સરસ્વતીજી મ. નાં સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીજી નામે અને સવિતાબેન સાધ્વીશ્રી સગુણાશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી સુલભાશ્રીજી નામે ઘોષિત થયાં. દીક્ષા બાદ માલવા ચાતુર્માસ કરીને પૂજ્યશ્રીઓ અમદાવાદ પધાર્યા. ત્યાં તેઓની વડી દીક્ષા થઈ. ત્યાર પછી પૂ. સાધ્વીશ્રી સરસ્વતી શ્રીજી મહારાજે બંનેના શાસ્ત્રીય અભ્યાસ માટે અને સાધ્વાચારના ઊંડા સંસ્કાર રેડવામાં ઘણી જહેમત ઉઠાવી. મેગ્ય આત્માને કશું જ દુર્લભ નથી. નાની ઉમરમાં સાધ્વીશ્રી સુલભાશ્રીજી સંસ્કૃત અભ્યાસમાં ઓતપ્રેત બની ગયાં. જ્ઞાનને સોપશમ એટલે જબરદસ્ત કે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય! જ્ઞાનોપાસનામાં પણ ખૂબ જ સહનશીલતા, ધીરજ આદિની જરૂર રહે છે. પૂજ્યશ્રીનો સંયમ-અનુરાગ અને પૂ. ઉપા) શ્રી ધર્મસાગરજી મહારાજની પત્ર દ્વારા સમજાવટને લીધે પૂ.શ્રી સુલભાશ્રીજી મહારાજે નાની વયે અનેકવિધ શાનું જ્ઞાન સંપાદન કર્યું”. Page #227 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] [ ૧૮૯ સાધ્વાચારના પણ અનેક ગુણોથી પૂજ્યશ્રી શોભાયમાન છે. બાળપણથી જ વૈયાવૃત્યને ગુણ કેળવ્યો છે. પૂ. દાદીગર મહારાજની સેવા માટે જૈન મરચન્ટ સોસાયટીમાં ૨૧ વર્ષ સ્થિરવાસ રહ્યા, પણ કઈ દિવસે કચવાટની રેખા પણ જોવા ન મળી. શહેરમાં રહે તે શુદ્ધ ગોચરી માટે પ્રયત્નશીલ રહે. એ માટે દૂર જવું પડે તો અચૂક જાય. એની છાપ અન્ય સાધ્વીઓ પર પડે. પિતાની આજ્ઞાતિની સાદવીજીઓને ચુસ્તતાથી ચારિત્રપાલન કરાવે. વ્રત-જપમાં, સ્વાધ્યાયમાં, મુહપત્તિ જેવા ઉપગના આચારોમાં સાધ્વીજીઓને પ્રેરે, તેમ છતાં વાત્સલ્યભાવમાં હેજે કમી નહીં. ગુરુમાતા શ્રી સદ્દગુણાશ્રીજીની પાટણમાં ૧૦ વર્ષ સુધી સ્થિર રહી અપ્રમત્ત ભાવે સેવા કરી. તેઓશ્રીને સ્વર્ગવાસ પછી પરિવારની જવાબદારી પૂ. સુલભાશ્રીજી પર આવી. હાલ તેઓશ્રીને દીક્ષા પર્યાય પાંચ દાયકા જેટલું થયું છે. ૧૩ શિષ્યા અને ૧૪ પ્રશિષ્યાઓ હોવા છતાં પૂજ્યશ્રી ઉપધી, કાપ, પાત્રા, પડિલેહણ આદિ હાથે કરે છે. સંથારો ઉત્તરપટ્ટો સિવાય બીજું પાથરવાનું નહીં. ભૂત્રસજ્જાસ્તવનમાં શાસ્ત્રીય રાગને ઉપયોગ કરાવે. અનેક આત્માઓને હિતશિક્ષા દ્વારા પઠન-પાઠન કરાવી આગળ વધારી રહ્યાં છે. એવા પરમ ઉપકારી પૂજ્ય સાધવરત્ન શ્રી સુલસીશ્રીજી મહારાજનાં ચરણોમાં કટિ કેષ્ટિ ભાવભરી વંદના! (પૂ. સા. શ્રી સુરક્ષાશ્રીજી મહારાજ) પૂ. સદ્ધીશ્રી તુલસાથીજી મહારાજ તવાનંદ સુગુણા સુધર્મા હિતેાદય સુજેઠા સુરક્ષા પુન્ય વિરતી દેવજ્ઞા ભાવ રાજ તવ નય શ્રીજી શ્રીજી બાજુ શ્રીજી શ્રેજી શ્રીજી યશાશ્રીજી યશા શ્રી રત્ના નંદિતા નંદિતા નંદિત શ્રીજી | શ્રીજી શ્રીજી શ્રી શ્રીજી સુનંદિતાશ્રીજી તવરલાથીજી મુક્તિરલા શ્રી વિશ્વ જયનંદિતા બુતનંદિતા અગમયશા અક્ષતયશ નંદિતા શ્રીજી 10 શ્રીજી શ્રીજી શ્રીજી સન હિતકીઝ | - વિધોકલાકાછ શાસ્ત્રના બીજ કપરા નાથીજી પૂM ના બીજ નિમાં ધમાં નાપાછ વિશ્વવંદિતાશ્રીજી આત્મશ્રેયના અખંડ આરાધક અને પરમ તપસ્વિની ૫. સાધ્વીરત્ન શ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજ જનની જણ તે ભક્તજન કાં દાતા કાં શૂર; નહીં તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.” તથા બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ; હીરા મુખ એ ના કહે, લાખ હમારા મોલ.” Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] [ શાસનનાં શ્રમણીરત્ના આ બંને પ્રસિદ્ધ સૂક્તોના મેળ જોવા હેય તા અમદાવાદના પાલડી વિસ્તારમાં લક્ષ્મીવર્ધક સાસાયટીના જૈન ઉપાશ્રય પાસે બિરાજમાન પ્રૌઢ પ્રતિભાવંત પૃ. સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજને જોવાં. તેમના જીવનમાં એ સૂક્તોના સમન્વય જોવા મળે છે. સેકડો જિનમદિરથી ભૂષિત અને અનેક પૌષધશાળા-ઉપાશ્રયા-જ્ઞાનમદિરાથી મતિ, જૈનપુરીથી પ્રસિદ્ધ, રાજનગર-અમદાવાદ-કર્ણાવતીનગરી આ પુણ્યાત્માની જન્મભૂમિ. તેઓશ્રીના પિતાશ્રી અમૃતલાલભાઈ ‘માસ્તર’ના નામે જાણીતા અને સૌ કોઈના આદરણીય હતા. માતાનું નામ મેનાબહેન. વિ. સં. ૧૯૭૨ના ભાદરવા વિક્ર ૪ના જન્મેલી ઝગમગતા તારા જેવી એ પુત્રીનુ નામ પણ પાડ્યુ તારાબહેન. તારાબહેનના સદ્ભાગ્યે જન્મથી જ ધર્મ સસ્કાર સુલભ અને સહજ બન્યા. પિતા અમૃતલાલનું ધાર્મિ ક અધ્યાપક તરીકે ઘણું ઊંચું સ્થાન. તેઓએ અનેકને ધામિક શિક્ષણ અને સંસ્કારનું પાન કરાવ્યુ હતુ. જ્યારે આ તા પેાતાનું સંતાન, એટલે પૂછવું જ શું? પોતાનાં સંતાન ધર્મ સંસ્કારી બને એ માટેના દરેક પ્રયત્ને તેમનામાં જોવા મળતા. અને પુત્રી તરાબહેન પણ પિતાના એ પ્રયત્નાને ઝીલીને, અનુસરીને સાક બનાવતાં રહ્યાં. બચપણથી જ જિનમદિરે નિત્ય દર્શન-પૂજન, ને તે પછી જ નવકારશી કરવાની. રવિભાજન કે કંદમૂળ સ્વપ્ન પણ નહિ. ધાર્મિ ક અભ્યાસનુ જીવનમાં આગવું સ્થાન. સ્કૂલમાં સાત ચાપડી ભણ્યાં, પણ ધામિક અભ્યાસ એક છ કર્મ ગ્રંથ સુધીને કર્યો. તપમાં પણ રસિયા, વીશસ્થાનક વગેરે તપ કર્યાં. બાલ્યાવથી જ, ઇચ્છા હોય કે ન હેાય કે ન હેાય તા પણ, સાધુ-સાધ્વીમહારાજોનાં દર્શીન-વંદન માટે જવાના. વહેારાવવા માટે એલાવવા જવાના એક નિત્યક્રમ બની ગયે. અને આ સત્ સમાગમ આગળ ને આગળ વધતાં ત્યાગ-વૈરાગ્યની ભાવનામાં પરિણમ્યા. મનમાં એક વિચારબીજ રાપાયું : મને પણ દીક્ષા મળે તા સારુ.’ જીવનમાં ધર્મક્રિયા હાય તે એક વાત છે, જીવનમાં સાધુરાગ હોય તે પણ સહજ વાત છે; પણ મારું સંતાન સંયમ માર્ગે જ થાય તે મારા માટે શેાભારૂપ છે, લહાવા છે, ધન્યતા છે એ ભાવ સાથે પ્રયત્નો ધવા અને એ પ્રયત્નાને અનુરૂપ પ્રવૃત્ત બનવું એ તો કોઈ જુદી જ-વિરલ વાત છે અને કઈક પુન્યવાન જીવમાં જ એ હોય છે. તારાબહેનના પુન્યે જોર કર્યું અને વૈરાગ્યભાવ દૃઢ બન્યા. મનુષ્યભવ, આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, જૈન ધર્મી, સાધુ-સમાગમ, માતા-પિતાનું સસ્કારસિંચન—આટલુ બધુ મળી ગયા પછી જો દીક્ષા ન લઈ શકાય તેા જીવન વ્યર્થ છે. લગ્ન થયું, તા પણ તેમનુ જીવન સાક થવાને જ સર્જા યું હતું. ભરયુવાનીમાં પ્રશાંત અને વાત્સલ્યમૂર્તિ એવાં સાવીશ્રી તિલકશ્રીજીના સમાગમ સાંપડયા અને બહુશ્રુત, વ્યાખ્યાનવાચસ્પતિ આગમેદ્ધારક પૂ. આચાર્ય ભગવંતશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. જેવાની દેશના મળી. સ ંજોગેા બધા સાનુકૂળ બન્યા અને તારાબહેન ત્યાગના માર્ગે જવા તત્પર બન્યાં. શાશ્વત ક્ષેત્ર સિદ્ધગિરિમાં શાશ્વત સુખ પ્રાપ્ત કરવા પૂ. આ. દેવશ્રી આન’દસાગરસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે તારાબહેને પ્રજયા ગ્રહણ કરી, અને સાધ્વીશ્રી તિલકશ્રીજીનાં શિષ્યા સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. આ ધન્ય દિવસ હતે. વિ. સં. ૧૯૯૨ ના વૈશાખ સુદિ ૪ ને! સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી દીક્ષા બાદ ગુરુસાંનિધ્યે સચમની ઉત્કૃષ્ટ આરાધનામાં તેમ જ જ્ઞાન-ધ્યાન-તપની સાધનામાં જોડાઈ ગયાં. તેમાંય તેમણે વિશેષ રીતે તપમાં આત્માને પરોવી દીધા. વમાન તપની ૧૦૦ આળી પૂર્ણ કરીને પાળે ફરીથી પાયેા નાખી ૨૦ એળી કરી. સાથે Page #229 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન [ ૧૯૧ સાથે વરસીતપ. સિદ્ધિતપ વગેરે દઈ તપથી આત્માને ભાવિત કર્યો. પાંચ તિથિએ ઉપવાસ, પણ હવે મોટી ઉંમરે તકલીફ થતાં પાંચ તિથિ આયંબિલ છતાં નવપદજીની ઓળી છોડવાની નહિ; છૂટા મોઢે કદી રહેવાનું નહિ, પારણું ખરું જ. આજ ૫૯ વર્ષના દીક્ષાપર્યાયમાં, ૭૭ વર્ષની વયે તેમના મુખ ઉપર જે તેજ, જે પ્રસન્નતા જોવા મળે છે તે ઓછા આત્મા પ્રાપ્ત કરી શકે છે. સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજીએ સતત ૩૦ વર્ષ ગુરુનિશ્રામાં રહી ન્યાય, સંસ્કૃત, કમ્મપયટી વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો. તેમનાં ઉત્તમ જ્ઞાન, તપ અને ચારિત્રથી પ્રેરાઈને ઘણાં ભાવુક ધર્મના અનુરાગી બન્યાં, તો કેટલાક ત્યાગમાર્ગના અનુગામી પણ બન્યાં. તેમને શિષ્યાઓ ૪ અને પ્રશિષ્યાઓ અનેક છે. તેમાં સાધ્વીશ્રી શુભેદયાશ્રીજી સદવીસમુદાયમાં એક અનોખું સાધ્વીરત્ન છે. સામવીશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજે ગુજરાત-સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર વગેરે પ્રદેશોમાં જે વિહાર કર્યો, ચાતુર્માસો કર્યા, અને જે શાસનપ્રભાવના પ્રવર્તાવી તેમાં શિખ્યાસાધ્વીશ્રી શુભદયાશ્રીજીને ફળે નેંધપાત્ર રહ્યો છે. આ પૂજ્યની ઉપસ્થિતિમાં જુદાં જુદાં ૧૦ સ્થળોએ ઉપધાનતપ, બે યાત્રાસંઘે તેમ જ તેઓશ્રીની પ્રેરણાથી પાડશાળા, મંડળ વગેરેની સ્થાપના ઇત્યાદિ ધર્મકાર્યો સુસમ્પન્ન થયાં છે. સદવીશ્રી રાજેન્દ્રશ્રીજીની જેમ તેઓનાં શિખ્યાપ્રશિષ્યાઓ પણ તપમાગે ઘણાં આગળ વધ્યાં છે. તેમાં સાધ્વીશ્રી વિનયધર્માશ્રીજી અને પ્રિયધર્માશ્રીજીએ વર્ધમાનતપની ૧૦૦ એળી પૂર્ણ કરી છે. સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજીએ તપમાં એ પણ દયાન કેન્દ્રિત કર્યું છે કે આયંબિલ–ઉપવાસરૂપ અનશન સાથે ઊણતરી, વૃત્તિસંકોપ, રસત્યાગ વગેરે બાહ્ય તપ તેમ જ વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરે આત્યંતર તપ પણ સમાંતરે ચાલુ રહે. તેમની સમતા પણ અદ્ભુત છે. આજ ૭૭ વર્ષની વયે પણ દરરોજ પાંચ દહેરાસરજી દર્શન કરવા જવાને, નિત્ય ચાર-પાંચ કલાક વિવિધ જાપ તથા પ્રભુસ્મરણ કરવાને ક્રમ જાળવી રાખે છે. આવાં પરમ તપસ્વિની અને આત્મશ્રેયના અખંડ આરાધક સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજ સુસ્વાધ્ધપૂર્વક દીર્ધાયુ રહે એવી શાસનદેવને પ્રાર્થના સહ પૂજ્યશ્રીને કેટિ કોટિ વંદના. પૂ. સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજ કારણ્યશ્રી રાભદયાશ્રીજી સુલક્ષશ્રીજી લક્ષ્યનાશ્રીજી હૃદયંગાશ્રી 1 વિશ્વહિતાશ્રી વિનયમ ગુણરત્નજ્ઞાશ્રીજી સોમયશા કપરેખા શ્રીજી (જુઓ પરિચય) જયનશીલાશ્રી પ્રિવધર્મશ્રીજી સોમવદનાથી શ્રીજી તક્ષશીલાશ્રી - મિત૬માંધાઇ યશોધર્માશ્રીજી દમિતધર્માશ્રીજી નીતિષમાંપા નીતિધર્માશ્રીજી જિતધર્માશ્રીજી Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ]. [ શાસનનાં શમણીરત્નો અનેક શાસનપ્રભાવક કાર્યોના પ્રેરણાદાતા, સમતામૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી સુરપ્રભાશ્રીજી મહારાજ રાણપુર (સૌરાષ્ટ્ર નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી નાગરદાસ પુરુષોત્તમદાસનાં ધર્મપત્ની ઝબકબેનની કુક્ષીએ સં. ૧૯૬૦ ના મહા સુદ ૧૧ ના દિવસે સિંગાપુર (બર્મા) માં પુત્રીરત્નને જન્મ થયો. દાદીમાએ નામ રાખ્યું સમતાબેન પુત્રીના જન્મ સાથે જ ઘરમાં ધર્મ અને લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી. સાથે પિતા વિદેશથી સ્વદેશ આવી પિતાના વતન રાણપુરમાં સ્થિર થયા. પ્રબળ પુણ્યદયે ધાર્મિક જીવનમાં ઓતપ્રોત બની પ્રભુપ્રતિષ્ઠા, છરી પાળા સંઘ, ઉપધાનતપની આરાધના વગેરે ધર્મકાર્યો રાણપુરમાં કર્યા. સમતાબેન માતાપિતાને આ ધાર્મિક સંસ્કારોમાં ઊછર્યા. યૌવનકાળે લીંબડીનિવાસી શેઠ હિંમતલાલ ધરમશી સાથે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. ૧૮ વર્ષના ગૃહસ્થાશ્રમમાં એક પુત્ર અને એક પુત્રીની પ્રાપ્તિ થઈ. પણ એ સૌને ઋણાનુબંધ જાણે પૂરો થતું હોય તેમ પતિ અને સંતાનો સ્વર્ગે સિધાવ્યાં. પૂર્વભવનો પુર્યોદય લઈને જ જાણે જમ્યાં હોય તેમ માનવભવને સાર્થક બનાવવા ને તેમાંય સંસારની અસારતા જાણી, માતાપિતા અને સાસુની આજ્ઞા મેળવી પરમાત્માએ નિરૂપેલા મોક્ષમાર્ગને અનુસરવા રાણપુર મુકામે સં. ૧૯૯૫ના જેઠ સુદ ને દિવસે પૂ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાતિની પૂ. શ્રી શિવ-તિલક-હેમશ્રીજી જન્મ : વિ. સં. ૧૯૬૦ મહા સુદ ૧૧ દીક્ષા : વિ. સ. ૧૯૯૫ જેઠ સુદ ૬ કાળધર્મ : વિ. સં. ૨૦૧૩ વૈશાખ વદ ૩ મહારાજનાં શિખ્યા વધમાનતપનિષ્ઠાયિકા પૂ. સાધ્વીજી શ્રી તીર્થ શ્રીજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કરી સંયમમાર્ગે પ્રયાણ કર્યું અને પૂ. સા. શ્રી સુરપ્રભાશ્રીજી નામે ઘોષિત થયાં. સત્તર વર્ષના સંયમજીવનમાં તેઓશ્રીની રત્નત્રયીની સુંદર સાધના તથા કુશાગ્ર પ્રજ્ઞા અને કુશળ કાર્યદક્ષતાને લીધે તેમ જ ધીરતા, સૌમ્યતા અને વત્સલતાના ગુણને લીધે જ્યાં જ્યાં વિચર્યા, ત્યાં ત્યાં અનેક ભવ્યાત્માઓને ધર્મને ઊંડે મર્મ પમાડી તેમના માર્ગદર્શક બન્યાં. તેઓશ્રીએ લીબડી, રાણપુર, રામપુરા, સુરેન્દ્રનગર, મઢી, રતલામ વગેરે સ્થળોએ ધાર્મિક મહિલા મંડળની સ્થાપના કરી. પૂનાના “વીર વનિતા મંડળને, જે બે ભાગમાં વહેચાયેલું હતું તેને એક્તા અને અખંડિતતા બક્ષી. પૂજ્યશ્રીએ પરહિતનાં અનેક કાર્યો, જ્યાં જરૂર જણાય ત્યાં “સ્વ”ના ભોગે પણ કર્યા. તેમ છતાં એ નમ્રતાભાવ રાખતાં કે બધાં કાર્યો ગુરુકૃપાથી જ થાય છે એમ કહેતાં. કેન્સર જેવા ભયંકર રોગને સમતાભાવે અશાતા વેદનીયને સહન કરીને, નમસ્કાર મહામંત્રનું મરણ કરતાં કરતાં સમાધિમરણને પામ્યાં. સં. ૨૦૧૩ના વૈશાખ વદ ૨ ના અમદાવાદમાં પાર્થિવ દેહને ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યાં. પૂજ્યશ્રીનાં આજે શિષ્યા-પ્રશિષ્યાઓ મળી ૩૦ ઠાણું વિચારી રહ્યાં છે. એવાં સ્વ-પર-ઉપકારી સાધ્વીશ્રી સુરપ્રભાશ્રીજીનાં ચરણમાં કેટિશઃ વંદન! Page #231 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૧૯૩ પૂ. સાધ્વીશ્રી સુરપ્રભાશ્રીજી મહારાજ કનકપ્રભાશ્રીજી તવબેધશ્રીજી ધર્માનંદશ્રી રત્નત્રયાશ્રીજી રત્નપ્રભાશ્રીજી ધર્મોદયાથી (જુઓ પરિચય) સૈગુણ શ્રીજી ગુણ અમિતજ્ઞા શ્રીજી પ્રજ્ઞા શ્રીજી શીલરતના શ્રીજી માક્ષરના શ્રીજી સિદ્ધરના શ્રીજી મા. - - આત્મજ્ઞાશ્રીજી સમજ્ઞાશ્રીજી શ્રુતજ્ઞાશ્રીજી સુતારાથી ધર્યપ્રભાશ્રીજી નિત્યોદયાશ્રીજી (જુઓ પરચય) જયજ્ઞા બીજી હિતવર્ધનાશ્રીજી તત્ત્વરેખાશ્રીજી સુલક્ષિતાશ્રીજી વિરતિપ્રજ્ઞાશ્રીજી સુન્નરસાશ્રીજી મતિનાશ્રીજી ભવ્ય લક્ષિતાશ્રીજી શુભ વર્ષાશ્રીજી સ્વ–પર કલ્યાણકારી વિદુષી “માલવતિ પૂ. સાધ્વીરત્નાશ્રી ઈદુશ્રીજી મહારાજ આ પૃથ્વી પર અસંખ્ય જીવે જીવન જીવી જાય છે, પણ તેમાં કઈ ભવ્યાત્માઓ જ અને માર્ગદર્શન આપી તિ સમા ઝળહળી રહે છે અને અમરપદને પામે છે. “માલવતિ સાધ્વીશ્રી ઈન્દુશ્રીજી મહારાજ એવાં જ એક ભવ્યાત્મા હતાં. તેઓશ્રીને જન્મ મનહર માલવભૂમિમાં થયો હતો. આ માલવાએ અનેક માનવરત્નને ઉત્પન્ન કર્યા છે. એ માલવાની સુપ્રસિદ્ધ નગરી ઈન્દ્રપુરી (ઈન્દોર)ની બાજુમાં ધાર્મિક ભાવનાથી ભરપૂર દેપાલપુર નગર છે. જ્યાં રિદ્ધિસિદ્ધિ-સમૃદ્ધિથી સંપન્ન, ભદ્રપરિણામી મગનલાલજીનાં ધર્મપત્ની ચંપાબાઈની કુક્ષીએ સં. ૧૯૬૩ના માગસર સુદ ૯ ને દિવસે એક પુત્રીરત્નને જન્મ થયો. આ શુભ સમાચારે આખા પરિવારમાં આનંદની છોળો ઊછળી રહી. રૂપ-ગુણમાં અમૃત ઝરતા કુંભ જેવી પુત્રીને જોઈને માતાપિતાએ ‘અમૃત” એવું નામ પાડ્યું. પૂર્વજન્મના સંસ્કાર પણ જીવનને અમૃતમય બનાવવા માટે જ હેય, તેમ અમૃતબેન બાળપણથી જ ધર્મ પ્રત્યે વિશેષ આકર્ષિત થયાં. તેમને વૈરાગ્યભાવ ખીલતો રહ્યો. પરંતુ કમનસીબે માતા-પિતાએ પુત્રી અમૃતનું મન સંસાર પ્રત્યે નહિ, સંન્યાસ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] [ શાસનનાં શ્રમણીરત્ના પ્રત્યે ઢળેલુ છે એ વાતને પામીને તેને સંસારના બંધનમાં બાંધવા માટે દેવાનિવાસી સૌભાગ્યમલ ચૌધરી સાથે લગ્નગ્રંથિથી જોડી દીધાં. અગિયાર વર્ષની કુમળી વયે સ’સારની માયામાં લિપ્ત થવા છતાં તેના વૈરાગ્યભાવ ચદ્રકળાની જેમ દિનપ્રતિદિન વધતા રહ્યા. સસારના અસાર અને તુચ્છ કિંપાકળ જેવાં સુખાને અનાસક્ત ભાવે ભાગવતાં અમૃતે બે બાળકોને જન્મ આપ્યા. આળકામાં સુંદર સંસ્કારોનું સિંચન કરવા રાતવિસ પ્રયત્ન કર્યા. લગ્નજીવનને આઠ વર્ષ થયાં ત્યાં તેમના પતિદેવને સ્વર્ગવાસ થયા. આગણીસ વર્ષની યુવાવસ્થામાં અમૃતબેન ઉપર વૈધવ્યનુ દુઃખ આવી પડ્યું. પણ, પ્રથમથી જ વૈરાગ્યના દીવડા તેમના અતરમાં જલતા હતા; એટલે તેમના જીવનપંથ અંધકારમય ન બનતા ઉર્જાશ અનુભવી રહ્યો. પતિવિયેાગે આ વૈરાગ્યભાવે પ્રબળરૂપ ધારણ કર્યુ અને એક સાનેરી પળે સંયમપથે પ્રયાણ કરવાના તેણે નિર્ણય કર્યાં. કુટુ બીએ પાસે આ વાત મૂકી; પરતુ મેાહાધીન પિરવારે હજુ તા બાળકો નાનાં છે” કડ઼ી એ વાતને સ્વીકારી નહિ. તેમ છતાં અમૃતબેનના પ્રયત્નો સતત ચાલુ જ રહ્યા. આખરે દીક્ષા માટે અનુમતિ મળી પણ ગઈ. તે સાથે તેમનાં માતુશ્રીને પણ દીક્ષાની ભાવના થઈ આવી. પ્રાન્ત અને વૈરાગી મા-દીકરી, ઘરમાં ભાઈનાં લગ્ન હતાં તે પ્રસ`ગ છોડીને, દીક્ષા લેવા માટે દાદાની છાયામાં પાલીતાણા પહોંચી ગયાં. પાલીતાણામાં તે વખતે પૂ. આગમાહારક આચાર્ય દેવશ્રી આન ંદસાગરસૂરિજી મહારાજ બિરાજમાન હતા અને તેઓશ્રી આગમમાંદિરની અંજનશલાકા-પ્રતિષ્ઠા ભવ્યાતિભવ્ય રીતે કરાવી રહ્યા હતા. તેએાશ્રી સમક્ષ બને સયમવાંછુઓએ પાતાની દીક્ષા લેવાની ભાવના દર્શાવી. પૂજ્યશ્રીએ કહ્યું કે, ‘શુભસ્ય શીઘ્રમ્” ‘ શ્રેયાંસી બહુવિધ્નાનિ. સાથે સાથે એ પણ કહ્યું કે, અંજનશલાકામાં પ્રભુનું દીક્ષા-કલ્યાણક પણ આવે છે, તે પાવન દિવસે તમારી દીક્ષા થાય તે તે ઉત્તમ ગણાશે. બંને સયમરાહી સજજ હતાં. પૂ. ગુરુદેવનુ વચન ‘ તહુત્તિ ' કર્યું. અને સ. ૧૯૯૯ ના મહા સુદ ૧૫ ને દિવસે પૂ. શ્રી ચદ્રસાગરજી (બાદમાં સૂરિજી) મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને માલવઢ્ઢીપિકા સાધ્વીશ્રી મનેાહરશ્રીજી મહારાજનાં શિષ્યા બની માતુશ્રી ચપાબેન ચતુરશ્રીજી અને અમૃતબેન ઇન્દુશ્રીજી નામે જાહેર થયાં. પરંતુ સાધ્વીશ્રી ઇન્દુશ્રીજી મહારાજની કસોટીના કાળ હજી ચાલુ હોય તેમ દીક્ષાના ત્રણ માસમાં જ કમરાજાએ પૃ. બામહારાજચતુરશ્રીજીને આ જગતમાંથી ઉડાવી લીધાં. સાધ્વીશ્રી ઇન્દુશ્રીજી મહારાજ માટે આ આઘાત ઘણા કારમે હતા; પરંતુ પૂ. ગુરુદેવનાં હિતકારી વચનાને આધારે તેમણે ઘેાડા સમયમાં જ સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. અને પછી તા જ્ઞાન – યાન-તપ-ત્યાગ અને સયમની સાધનામાં એવાં જોડાઈ ગયાં કે પાંચ વર્ષોંના અલ્પ કાળમાં ઊંડું અને ઘણું શાસ્ત્રાધ્યયન કરી વિદુષી તરીકે ખૂબ નામના પ્રાપ્ત કરી. અમુક પ્રયત્ને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, પણ તે જ્ઞાનને અમલમાં મૂકી, એ જ્ઞાન દ્વારા અનેક પવિત્ર આત્માઓના ઉદ્ધાર કરવા એ વિશેષ પ્રયત્નસાધ્ય છે. પૂજ્યશ્રીએ પેાતાનાં જ્ઞાનતપ વડે અનેક શાસનપ્રભાવક કાર્યાં કર્યાં. પૂ. સાધ્વીશ્રી ઇન્દુશ્રીજીની વાણીનુ પ્રભુત્વ એવુ' હતું. ભલભલા તે વાણી પાસે પાણી થઈ જતા. પિરણામે, પૂજ્યશ્રીની પાવક પ્રેરણા પામીને અનેક ભવ્યાત્માએ પરિત્રજ્યાને પંથે પળ્યાં. એકલા પાતાના જ સ`સારી કુટુંબમાંથી ૨૧-૨૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [૧૯૫ દીક્ષાઓ થઈ. આજે એ વિશાળ શિષ્યા -પ્રશિષ્યા પરિવાર ગ્રામાનુગ્રામ અને નગરે નગરે વિચરતા સ્વ-પર-કલ્યાણ સાધી રહ્યો છે. પૂજ્યશ્રીના ઉપદેશથી અનેક સ્થાનેમાં જિનાલયે પણ નિમાણ પામ્યાં છે. જેમાં દેવાસ, ઝાડ, ઈન્દોખ વગેરેનાં ભવ્ય મનોહર જિનાલ અને ઉપાશ્રયે મુખ્ય છે. પિતાની આંતરિક સમૃદ્ધિથી શાસનના બાહ્ય જગતને સમૃદ્ધ કરનાર પૂજ્યશ્રી અ૫ દીક્ષા પર્યાયમાં પણ અમર કાર્યો કરી ગયાં તે અવિસ્મરણીય રહેશે. એવાં સ્વ-પર-ઉપકારી પૂજ્યશ્રીનાં ચરણમાં કેટિશઃ વંદના ! (પૂ. સા. શ્રી સૌમ્યયશાશ્રીજી મહારાજ) પૂ. સાધ્વીશ્રી ઇન્દુશ્રીજી મહારાજ પૂર્ણ હિરણ્ય કમલ હમપ્રભા કુસુમ કલાસ ચંદ્રપ્રભા કાર્ય | પૃપા શશી હેમેન્દ્ર ગુગા ચંદ્ર સૌમ્ય તીર્થ ચારિત્ર શ્રીજી પ્રભા શ્રીજી શ્રીજી શ્રી શ્રીજી દયાશ્રીજી | શ્રીજી પ્રભા શ્રીજી શ્રીજી યશા યશ રત્ના ના (જુઓ શ્રીજી (જુઓ શ્રીજી | શ્રીજી શ્રીજી શ્રી 9 શ્રીજી પરિચય) (જુઓ પરિચય) ચંદ્રકાન્તાશ્રીજી | પરિચય) સમપ્રભાશ્રીજી યશ | ગુણ નાશ્રીજી સૌમ્યપૂર્ણાશ્રીજી રાજરત્નાથીજી ચંદરનશ્રીજી શ્રીજી ! સૌમ્યવદના રમિતા શ્રીજી શ્રીજી ચાર્મા રમ્યધર્મા કપમાં વિપુલ પ્રજ્ઞા અતિપ્રજ્ઞા અક્ષયપ્રજ્ઞા સૌમ્યત્રતા. શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી રાજિતાશ્રી નિમિતાશ્રી T ચાવ્રતાથી ચાદર્શાશ્રીજી અપિતાશ્રી (જુઓ પરિચય) અચિંતાશ્રીજી અશ્વિનાથી પવિતાશ્રીઓહિપ્રજ્ઞા અક્ષિતાશ્રીજી પવિતાશ્રી પ્રજ્ઞા ક૫યશા સુચિપ્રજ્ઞા શ્રીજી શ્રીજી શ્રી પીયૂષવર્ષા શ્રીજી સૌમ્યવર્ધા શ્રીજી અમીવર્ષાશ્રીજી સુરેખાશ્રીજી રેખાકીઝ પ્રીતરસાશ્રીજી પ્રીતરસાશ્રીજી મુક્તિરસાશ્રીજી ચારિત્રરસાશ્રીજી પીયૂષરસાશ્રીજી અપૂર્વ રસાશ્રીજી Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ] [ શાસનનાં શમણીરત્ન વધમાનતપની ૧૦૦ ઓળીના આરાધક અને ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસી પૂ. સાધવરત્નાશ્રી સંવેગથીજી મહારાજ કે પણ તીર્થંકર પરમાત્માએ કે કોઈ પણ આચાર્ય ભગવંતે યા તો કઈ પણ ગુરુભગવતે ક્યારેય એકાન્ત સ્ત્રીવર્ગને વખોડ્યો નથી. કેમ કે સ્ત્રીવર્ગમાં અનેક મહાગુણનું દર્શન થતું હોય છે. ચતુવિધ શ્રીસંઘમાં સ્ત્રીવર્ગનું સ્થાન સમાન છે. તીર્થકરથી માંડીને અનેક ભવ્યાત્માઓને જન્મ આપનાર સ્ત્રી છે. પત્રાદિ પરિવારમાં સુસંસ્કારોનું સિંચન કરનાર પણું સ્ત્રી છે. સુલસા, રેવતી આદિ સ્ત્રી (શ્રાવિકા માં તીર્થકરનો જ આત્મા છે ને! વિશેષમાં, સ્ત્રી સાધ્વીરૂપે શેષ સ્ત્રીવર્ગમાં ધર્મનું બીજ વાવે છે, એને પિષે-સંવધે છે, એ સર્વ હકીકત નોંધપાત્ર છે. એવાં એક સાદવીરના શ્રી સંવેગશ્રીજી મહારાજ હતાં. તેઓશ્રીને જન્મ અમદાવાદમાં પાંજરાપોળની બાજુમાં આવેલા શ્રી મૂળવા પાર્શ્વનાથના દહેરાસરની ખડકીમાં રહેતા સુશ્રાવક ફૂલચંદભાઈ બાલાભાઈના કુળમાં થયું હતું. માતા ધનકારબેન સ્વયં ધર્મપરાયણ હતાં. માતાપિતાનાં છ સંતાનમાં પૂજ્યશ્રી ત્રીજા નંબરનાં પુત્રી હતાં. તેમનું સંસારી નામ શારદાબહેન હતું. માતાએ પિતે પણ જીવનમાં સુંદર આરાધના કરી હતી. ૨૨૯ ૨૪ માસક્ષમણ તથા વરસીતપ આદિ તપશ્ચર્યા કરી હતી. આ સંસ્કારની દઠ છાપ શારદાબેન પર બાલ્યકાળથી હતી. એમાં વૈરાગ્યની ભાવનાનાં બીજ રોપાયાં. તે સાથે ૫. સા. શ્રી રંજનશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજનો સંગ થતાં તપસ્યાનાં મંડાણ મંડાયાં. વર્ધમાન તપનો પાયો નાંખે, તેમાં ૩૭ માળ ચણ્યા. તેમ જ વીસ સ્થાનક તપ, ચમાસી નવપદજીની ઓળીએ, બાવન જિનાલય, કલ્યાણક તપ વગેરે તપસાધના કરી. જ્ઞાનસાધનામાં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, ક્ષેત્રસમાસ, કમ્મપયડી, વિંશિકાચતુષ્ક, મુક્તાવલિ આદિ અભ્યાસ તથા લોકપ્રકાશ, પંચસંગ્રહ આદિનું વાચન આદિ ફક્ત ૧૦ વર્ષના સંસારીપણામાં, ૧૮ થી ૨૮ વર્ષની વયે પૂર્ણ કરેલ. આખરે, ૨૮ વર્ષે સંયમ માટે સંમતિ મળતાં, બાલબ્રહ્મચારી શારદાબેન વિ. સં. ૧૯૯૯ના વે. સુદ ૫ના દિવસે કદંબગિરિ તીથે પૂ. આ. શ્રી નેમિસૂરિજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને પૂ. વિદુષી સાદવીશ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજનાં શિષ્યા રૂપે સા. શ્રી સંવેગશ્રીજી નામે ઘોષિત થયાં. ઉપસ્થાપના પૂ. આગમેદ્વારકશ્રી સાગરજી મહારાજના કરકમલે કપડવંજ મુકામે થઈ. બાલબ્રહ્મચારીપણાના પ્રબળ પ્રભાવે વૈરાગ્યભાવ પ્રખર હતા. પરિણામે જ્ઞાન-તપસાધનામાં અવિરત અવિરામ આગળ વધતાં રહ્યાં. લગભગ અઢાર-સાડા-અઢાર વર્ષમાં તો ૧૦૦મી ઓળીના પારણે આવી પહોંચ્યાં હતાં. પાલીતાણ શ્રી સિદ્ધક્ષેત્રની પુનિત છત્રછાયામાં પૂ. શાસન રિક શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજની પવિત્ર નિશ્રામાં અને શ્રી સમેતશિખરજી-ઉદ્ધારિકા પૂ. સા. શ્રી રંજનશ્રીજી મહારાજ આદિ ઠાણ ૮૦ ના સાન્નિધ્યમાં ચૈત્ર વદ ૧ સં. ૨૦૧૮ના મહોત્સવ પૂર્વક ૧૦૦ મી ઓળીનું પારણું કર્યું. તે સિવાય પણ અનેકવિધ તપશ્ચર્યામાં અગ્રેસર હતાં. સંયમપર્યાયમાં શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આચારાંગસૂત્ર, શ્રી ઘનિર્યુક્તિ, શ્રી પિડનિયુક્ત આદિનું વાંચન કર્યુ હતું. વૈરાગ્યશતક, ઇન્દ્રિયપરાજયશતક તથા કુલક આદિ કંઠસ્થ કર્યા હતાં. તપ અને સ્વાધ્યાયના સંગે પૂજ્યશ્રીને સંયમપર્યાય દેદીપ્યમાન હતે. Page #235 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] [ ૧૯૭ ૧૦૦ મી ઓળીનાં પારણુ બાદ શ્રી સાકરચંદભાઈ બેલાણીના અત્યંત આગ્રહથી ચાતુર્માસ વરતેજ કર્યું. આ ચાતુર્માસના દિવાળીના દિવસે અણધાર્યો ઉપસર્ગ આવી પડ્યો. ધનુર્વાને લીધે દાંત ચૂંટી ગયા. સંપૂર્ણ સમતા કેળવી સાંજના દેવશી પ્રતિક્રમણ અપ્રમત્તભાવે કર્યું. અશાતા વેદનીય કર્મ મંદ ન પડ્યું. શિષ્યા-પ્રશિષ્યાઓ અને શ્રી સંઘની સેવા-સુશ્રષા વચ્ચે વિ. સં. ૨૦૧ત્ના કારતક સુદ બીજને દિવસે નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. તેમનાં સંસારી નાની બહેન સં. ૨૦૦૨ના વૈશાખમાં દીક્ષા લઈ સા. શ્રી વિબુધશ્રીજી ન્યાં હતાં. તેમનો દીક્ષાપર્યાય માત્ર સાડા ત્રણ માસન હતું. તેમનાં મેટાંબહેનની પત્રી સા. શ્રી અનુપમા શ્રીજી ૧૦૦ એળી પૂર્ણ કરી વિચરી રહ્યાં છે. આવાં સંયમપ્રેરક, તપસ્વિની, શાસ્ત્રબ્બાસી સાધ્વીવર્યાશ્રી સંવેગશ્રીજી મહારાજને શત શત વંદના ! (લે. સાધ્વીશ્રી દિવ્યધમાંશ્રીજી મહારાજ) પૂ. સાધ્વીશ્રી સવે શ્રીજી મહારાજ વિબુધશ્રીજી પ્રામથી નિવેદશ્રીજી પ્રશાંતથી યશશિવની ત્રીજી વિયોગને યોગમાં ચરિતાર્થ કરનાર ચારિત્રકૃતિ પૂ. સાધ્વીરત્નાશ્રી પ્રિયંકરાશ્રીજી મહારાજ સાહમણા એશ્વર તીર્થનો મહિમા જગમશહૂર છે. ત્યાંના પ્રગટપ્રભાવીશ્રી પાર્શ્વનાથ પરમાત્માની દિવ્ય પ્રતિમાજી પથ્થરને પણ પારસ બનાવે છે. સવલેકનાં મનવાંછિત પૂરનારા પ્રાચીનકાલીન પ્રાર્ધપ્રભુથી જગખ્યાત આ તીર્થ પાસે રળિયામણું રાધનપુર નગર છે, જે ખરેખર આરાધનપુર છે ! એ રાધનપુરમાં ધર્મનિષ્ઠ અગ્રગણ્ય શ્રેષ્ઠીવર્ય શ્રી જીવરાજભાઈ મણિયાર રહે. એમને ત્યાં ધર્મપરાયણ સુશ્રાવિકા જેકેરબેનની કુક્ષીએ લક્ષ્મીજી પધાર્યા. સેહામણી અને ચંચળ પુત્રી સૌની વહાલી બની ગઈ. ફૂલ જેવી સુંદર બાળાનું નામ જાસૂદ પાડયું. પાંચ પાંચ ભાઈઓની એકની એક બહેન લાડકડમાં ઊછરતી હતી પણ કાળરાજાને એ સુખ મંજૂર ન હોય તેમ, ફક્ત ચાર મહિનાની આ નાનકડી બાલિકાને નિરાધાર છોડીને માતા સ્વર્ગે સિધાવી. નાનકડી જાસૂદ મામાને ઘેર ઊછરવા લાગી. ભાંભરની રૂડી ધરતી અને મોસાળની મીઠી સંભાળ વચ્ચે ભાઈ-બહેનના ઉછેરમાં કમી ન હતી. પણ વિધિના લેખ વંટોળિયે ચડ્યા હતા. માના વિયોગે ઝૂરતાં ભૂલકાંઓએ હજી બાલ્યકાળ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] [ શાસનના શ્રમણરત્નો વિતાવ્યો ન હતો ત્યાં વિયોગનું તીક્ષણ તીર આ બાળકુસુમોને નિઃસહાય બનાવી ગયું! હેત પ્રીતના સાગરસમા પિતાશ્રી પરલોક સિધાવ્યા. ત્યારે જાસૂદબેનની ઉંમર ૧૩ વર્ષની હતી. મા-બાપ વિનાનાં સંતાનો સૂનાં પડ્યાં. યૌવન પ્રાપ્ત કરતાં જાસૂદબેનને સગાંવહાલાંઓએ લગ્નગ્રંથિથી જેડડ્યાં પણ જ્યાં ભાગ્યની ભૂતાવળ ભૂખી હોય ત્યાં સુખના સ્વપ્નની કલ્પના શું થઈ શકે ? એક પુત્ર અને એક પુત્રીની પ્રાપ્તિ થઈ ત્યાં પતિ વરધીલાલના પ્રાણને કાળરાજાએ હરી લીધા. જાસૂદબેનનું જીવન દુઃખની પરાકાષ્ટાએ પહોંચ્યું. આ આઘાતથી તે દિશાહીન થઈ ગયાં. પરંતુ સત્સંગની સોનેરી સુવાસથી તેમને જીવનની સાચી દિશા સાંપડી. ભૌતિક સુખ તરફ વહેતા ઝરણાને અધ્યાત્મના સાચી દિશા પ્રાપ્ત થઈ. રાધનપુરના આંગણે ઉપધાન તપની આરાધના કરી મોક્ષમાળા પહેરી. અને તાત્કાલિક શાશ્વતસ્થાનની શેધ કરવા શાશ્વતગિરિ તરફ પગલાં ભર્યા. દયાળુ દાદા યુગાદિદેવને એક વાર ભેરવ્યાં, પણ સંતોષ ન થયો, તેથી પ્રતિદિન દાદાના દર્શને દોટ મૂકીને નવ્વાણું યાત્રા કરી. અનંતા કર્મમૂળને ઉખેડી નાખ્યાં. એવામાં મા કરતાં પણ અધિક વાત્સલ્ય વરસાવનાર પૂ. સા.શ્રી મલયાશ્રીજી મહારાજને સમાગમ થયા અને મહા મઘા માનવભવનું મૂલ્યાંકન થયું. વૈરાગ્યની વાટિકામાં વિહરવા મનડું અધીરું બન્યું. ભાવના દઢ થતાં વડીલ બંધુ હરગોવિંદભાઈ પાસે વિનંતી કરી. તેમણે સહર્ષ આ ભાવનાને વધાવી લીધી. જગવિખ્યાત ધ્યાનસ્થ આગદ્ધારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયવતી પૂ. સા. શ્રી તીર્થ શ્રીજી મહારાજનાં વિનય શિષ્યા સમેતશિખર-ઉદ્વારિકા પ્રેમમૂતિ શ્રી રંજનશ્રીજી મહારાજના અંકમાં અદ્ભુત ઉલ્લાસથી અને અનુપમ અધ્યવસાયની ઊમિથી જીવન સમર્પણ કર્યું. પુપની કળી સરખી કમલ કુમારિકા પ્રેમિલાને સાથે લીધી. વ્હાલસોયી માવડીને પુત્રીના સહકારથી સંયમ સાંપડ્યો. વિ. સં. ૧૯૯૯માં ત્રણ નવડા ભેગા થયા, એ ર૭ ગુણેથી વિભૂષિત પદે વે. સુદ ૧૧ના મા-દીકરી સુશોભિત બન્યાં. જાસૂદબેન પૂ. શ્રી પ્રિયંકરાશ્રીજી નામ અને પ્રેમિલાબેન પૂ. શ્રી નિરંજનાશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. માતાને પગલે દસ વર્ષની ખીલતી કળી સમી બાલિકાએ પણ દિવ્ય જીવનના પંથે જોગ માંડ્યો, તેથી શ્રી નિરંજનાશ્રીજીને નિહાળી લોકો આશ્ચર્યમુગ્ધ થઈ જતાં ! - યથારામગુણ પૂ. પ્રિયંકરાશ્રીજી મહારાજ પ્રકૃતિથી શાંત અને પ્રસન્નકર હતાં. વિનયવિવેકયુકત વ્યક્તિત્વ અને મધુરભાષી વાણીને લીધે સૌને પ્રિય થઈ રહેતાં. તેઓશ્રીએ નવકાર મંત્રના જપથી શ્રેચ માન્યું, આયંબિલ તપથી હિત જાણ્યું, આત્મદયાનથી કલ્યાણ સાધ્યું. બાલ્યવયમાં માતાનો વિયોગ, કિશોરવયમાં પિતાનો વિયોગ અને યુવાન વયમાં પતિના વિયોગે ઘડાઈ ગયેલાં પૂજ્યશ્રીએ સંયમજીવનની સંપૂર્ણતામાં જ શ્રેય માન્યું. તપ અને અધ્યયનમાં લીન રહેવા લાગ્યાં. પાંચ સમિતિની પ્રતીતિરૂપ પાંચ શિખ્યાઓ થયાં. પૂજ્યશ્રીનું જીવન સંયમશ્રીની સમૃદ્ધિ વચ્ચે સુખ-શાંતિ-આનંદમાં પસાર થવા લાગ્યું. પરંતુ કાળરાજાને એ પણ મંજૂર ન હોય તેમ, માંદગીના મહાગ્રંઝાવાતે તેઓશ્રી ત્રણ ત્રણ વરસ પથારીવશ પડી રહ્યાં! વિવિધ વ્યાધિઓમાં ઘેરાઈ ગયાં. મહાપુરુષના સમતાભાવને સ્મરીને કમરાજા સામે તુમુલ યુદ્ધ ખેલતાં રહ્યાં. આખરે, સં. ૨૦૧૧ના કારતકના કૃષ્ણપક્ષમાં પિતાના શિશુપરિવારને છોડીને અનંત યાત્રાએ નીકળી પડ્યાં! એવાં એ ગુણગરવાં ગુરુણી અનેક ભવ્યાત્માઓના પથપ્રદર્શક બની રહ્યાં હતાં, બની રહેશે! પૂજ્યશ્રીને કેટિશઃ વંદના! Page #237 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણરત્ન] [ ૧૯૯ પૂ. સાધ્વીશ્રી પ્રિયંકરાશ્રીજી મહારાજ વિમાનની નિમરિષી નિરંજનાશ્રીજી નિત્યાનંદશ્રીજી કપાઇ સુરેન્દ્રશ્રીજી નાસ્તવીક તેન્દ્રશ્રીજી ભાન થઇ જયાનંદશ્રીજી ધર્મયશાશ્રીજી નવગુણાશ્રીજી શમરસા ક૯પત્તા સવગુણ સારૂ પ્રજ્ઞા શમપૂર્ણ શમેદશિતા ઇન્દ્રિય પૂર્ણ પ્રશમ અમી હર્ષિતવદના શ્રીજી શ્રીજી શ્રી શ્રી શ્રી શ્રીજી મા નન્દ ગુણ રસા શ્રીજી | શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી અપૂર્વ મહાનંદા | | સૌમ્ય ઉપનંદિતાશ્રીજી - નંદિતાશ્રીજી શ્રીજી યજ્ઞા સમયજ્ઞા નંદિતા શ્રીજી શ્રીજી શ્રીંછ તત્ત્વશીલા રાજદર્શિતા આમજયાથી છ શ્રીજી વિરાગદર્શિતા અસંયમિતા શ્રીજી શ્રીજી અતિપૂર્ણ મુક્તિરત્નાશ્રીજી સરવાનંદથી આભદર્શિતાથી 20 વિરાગરનાશ્રીજી લલિતકશા પ્રસવદના તવદર્શન શ્રી શ્રી શ્રીજી ભક્તિરનાશ્રીજી અર્નીિ મુક્તિરનમાઝ શ્રીજી મહાયશાશ્રીજી કુમુદયશાશ્રીજી ધર્મ રસાશ્રી પ્રશાંતરસાશ્રીજી આત્મરસાશ્રીજી પ્રમુદિતાથી પૂર્ણરત્નાશ્રીજી - અમિત ! 1 જિન * ~ સીં શા ધર્મવિદા પ્રજ્ઞા નંદિતા વતનંદિતા દર્શિતા પ્રશમિતાશ્રીજી જિનેશિતાશ્રીજી શ્રીજી શ્રી શ્રી શ્રીજી શ્રીજી શ્રીજી ાન ભંડાર નવદશનાથી - - . મ .સા. દ... ' , " ની પોળ, જ્ઞાન –તપ – ચારિત્રના અપ્રમત્ત આરાધક પૂ. સાવીરના શ્રી હિરણ્યશ્રીજી મહારાજ આ સૃષ્ટિના સૌદર્યબાગમાં અનેક પુ િખીલે છે; પણ એ પુપેની વિશેષ કિંમત છે, જે દૂર દૂર સુધી પોતાની સૌરભ પ્રસરાવી અનેક મનુષ્યનાં ચિત્ત આનંદથી ભરી દે. એવા મહામાનવોનાં જીવન અનેક આત્માઓને પથદર્શક બની રહેતાં હોય છે. શાસનનાં શમણીરનાં જીવન એવાં જ બહુમૂલ્ય હોય છે. એવી એક વિભૂતિ સાધ્વીશ્રી હિરણ્યશ્રીજી મહારાજ હતાં. તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૯૮૪ માં ચૈત્ર સુદ ૯ને દિવસે રત્નપુરી (રતલામ) માં શ્રેષ્ઠીવર્ય શ્રી કેસરીમલજીનાં ધર્મપત્ની મેનાબેનની રત્નકુક્ષીએ થયે. રૂપના ભંડાર સમી પુત્રીનું નામ હેમકુંવર” રાખ્યું. જન્મથી માતાપિતાએ સુસંસ્કાર વડે પુત્રીનું લાલનપાલન કર્યું અને કિશોરવયે તે દેપાલપુર નિવાસી કેસરીમલજી સાથે લગ્ન કરી નાખવામાં આવ્યાં. પરંતુ કર્મરાજાને એ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] [ શાસનનાં શ્રમણીરત્ના મંજૂર ન હતું. હેમકુંવરને ૧૭ વર્ષની વયે વૈધવ્ય પ્રાપ્ત થયું! આ આઘાતે તેમના હૃદય પર ઊંડી અસર કરી. તેમને સસારની અસારતા અને વૈરાગ્યની યથાતા સમજાઈ. પેાતાનાં બે પુત્રા અને એક પુત્રીને છોડીને વિ.સં. ૨૦૦૨ના જેઠ વદ ૪ ના શુભ દિને પૂ. શ્રી ઇન્દુશ્રીજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યુ અને શ્રી હિરણ્યશ્રીજી નામે દીક્ષિત થયાં. સંયમ ગ્રહણ કરીને ગુર્વાજ્ઞામાં લયલીન થઈ ગયાં. કોઈ દલીલ કે અપીલ વગર ગુરુની આજ્ઞા શિરોધાય કરતાં. ગુરુણીની શીતળ છાયામાં તાત્ત્વિક જ્ઞાનાભ્યાસ સાથે માસક્ષમણ, ક`સૂદન, સમવસરણ, ચત્તારિ-અઠ્ઠ-દસ-દાય, વષીતપ, આજીવન નવપદ એળી, વર્ધમાન તપની ૫૪ એળી, આદિ અનેક તપસ્યા પણ કરી. શિખરજીની પંચતીથી યાત્રા તથા બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, માળવા આદિ પ્રાંતામાં પણ અનેક તીર્થોની યાત્રા સાથે અનેક ગ્રામનગરામાં વિચર્યાં; અને એ પ્રદેશમાં અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો કર્યાં. શાંતિ, સમતા, ક્ષમા અદિ ગુણ્ણાના ભ’ડાર એવાં ગુરુણીશ્રી હિરણશ્રીજી મહારાજ છ૨ વર્ષોંનું આયુષ્ય ભોગવી ચૈત્ર સુદ ૮ ને દિવસે કાળધમ પામ્યાં. એવા એ જ્ઞાની—તપસ્વી-ક્ષમામૂર્તિ – વાસલ્યમૂર્તિ પૂજ્યશ્રીને તશ: વંદના ! પૂ. સાધ્વીશ્રી હિરણ્યશ્રીજી મહારાજ મનરેખાશ્રીજી સુભાષિતાશ્રીજી । શીલરેખાશ્રી મુક્તિરેખાશ્રાજી સૌરેખાશ્રીજી અસ્મિતાશ્રીજી સુચિતા શ્રીજી i સુવર્ષાશ્રીજી વિશ્વવિદ્યાશ્રીજી સુહર્ષાશ્રીજી ગુણવાન, ચારિત્રવાંન અને જ્ઞાનસંપાદન માટે સદા જાગૃત પૂ. સાધ્વીરત્ન શ્રી પ્રગુણાશ્રીજી મહારાજ તે દેશને ધન્ય છે જ્યાં ત્યાગમાગ ના મહિમા જોવા મળે છે. તે ગ્રામ-નગરને ધન્ય છે, જ્યાં ત્યાગમાગની ઊલટભેર અનુમેદના વિશાળ જનમેદનીમાં જોવા મળે છે. અને તે કુટુબને ધન્ય છે જ્યાં ત્યાગમાગ ને સ્વીકાર કરી જીવનને ચરિતાર્થ કરનારા પુણ્યાત્મા જન્મે છે. આવા ધન્ય દેશ તે ભારત; અને આવાં ધન્ય નગરેામાંનું એક તે સુરેન્દ્રનગર, અને આવાં ધન્ય કુટુ એમાંનુ એક તે સુરેન્દ્રનગરમાંનું ધર્મ પરાયણ, કનિષ્ઠ શ્રેષ્ઠિવ શ્રી અમૂલખભાઈનું કુટુંબ. તેમનાં ધર્મ પત્ની શીલાદિ-ગુણસમ્પન્ન ચ’પાબહેનની કુક્ષીએ વિ. સ. ૧૯૮૫ના માગસર સુદિ ૯ના દિવસે એક પુણ્યાત્મા પુત્રીરત્નનો જન્મ થયા હતા. તેનાં તેજ અને કાંતિને અનુરૂપ તેનુ નામ પણ પ્રભાબહેન હતું. સુકુલીન માત-પિતાના ઉત્તમ સૉંસ્કાર-સિંચનથી પ્રભાબહેનના બાલ્યજીવનમાં જ કોઈ અજબ-ગજબના ચમત્કાર સજાયેા હતેા. અન'તા ભવા અને અનંતાં વર્ષાં સુધી રખડાવનારો, રાવિદાશ્રીજી Page #239 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન [ ૨૦૧ રઝળાવનાર અને રડાવનારો પણ બહાર સેહામણે દેખાતો સંસાર તમને બિહામણું ભાસિત થયો હતો. આગળ જતાં એ વાત દૃઢ થતાં તે આ અસર સંસારનો ત્યાગ કરવા અને ત્યાગમાગને સ્વીકાર કરવા તત્પર થયાં અને ૧૮ વર્ષની ભરયુવાનીમાં સુરેન્દ્રનગરમાં જ, વિ. સં. ૨૦૦૩ના મહા સુદિ ૩ને શુભ દિવસે પ. પૂ. આ. ભ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી આગદ્ધારક પૂજ્યપાદ આ. ભ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાતિની સમેતશિખરજી મહાતીર્થ-જીર્ણોદ્વારિકા પૂ. સાધ્વીશ્રી રંજનશ્રીજી મ. નાં વિનયેન સુશિષ્યા અપ્રતિમ વૈયાવૃત્યકારિકા, વાત્સલ્યવારિધિ પૂ. સાધ્વીથી મલયાશ્રીજી મ. નાં શિષ્યા બની સાધ્વી શ્રી પ્રગુણાશ્રીજી નામે જાહેર થયાં. ત્યાગમાર્ગની અનુમોદનાથે ઊલટભેર ઊમટેલી વિશાળ જનમેદની સુરેન્દ્રનગર જૈન સંઘમાં પ્રથમવાર જોવા મળી. સ્વસંતાનને સંયમથી સુવાસિત કરી શાસનને સમપી. માતા ચંપાબહેને પોતાની સંસારલીલાને બે-અઢી વર્ષમાં સંકેલી ચારિત્રધર્મને સ્વીકાર કર્યો, તેઓ પણ પૂ. સાધ્વીશ્રી મલયાશ્રીજીનાં શિષ્યા બની સાધ્વી શ્રી નરેન્દ્રશ્રીજી નામે જાહેર થયાં. (તેમને જીવનપરિચય આગળ ઉપર પ્રગટ કર્યો છે.) સાધ્વી શ્રી પ્રગુણાશ્રીજીમાં દીક્ષાના આરંભથી જ, સંયમજીવનના રાહ પર –કદમ કદમ પર જ્ઞાન સંપાદન કરવાની ઝંખના તીવ્ર હતી. જ્ઞાન-ગ્રહણશક્તિ પણ અદ્ભુત હતી. ન્યાય, વ્યાકરણ, તર્કસંગ્રહ, દ્રવ્યગુણ પર્યાયાદિનું ઊંડું અધ્યયન તથા આગમગ્રંથોનું સતત વાચન કરી તેઓ જ્ઞાનોપાસનામાં ઘણાં આગળ વધ્યાં. તેમની જ્ઞાન-નિમગ્નતા અનેક જીવોને તારણહાર બની. માત્ર જ્ઞાનપિપાસા હતી, તેવું ન હતું. સંયમવૃક્ષની ડાળી પર અવનવાં ફૂલેારૂપ વિનય, વૈયાવચ્ચ, તપ-ત્યાગ, ગુરુ આજ્ઞા સમર્પિતભાવ વગેરે ગુણોની સુવાસ પણ પૂજ્યશ્રીના જીવનમાં મહેકતી હતી. વળી સરળતા, ઔદાર્યતા, ગંભીરતા, સમયજ્ઞના, વિરક્તતા, સ્પષ્ટવાદિતા, સત્યપ્રિયતા વગેરે ગુણ પણ પૂજ્યશ્રીમાં એવા વિકસેલા હતાં કે વીસ-ત્રીસ કે પચાસ વર્ષની વયે પણ, જયારે જુઓ ત્યારે વા જ મુખાકૃતિ પર તરવટે. સંયમજીવનની પ્રત્યેક ક્રિયામાં અપ્રમત્ત રહેતાં. જેટલી અધ્યયનની ધગશ હતી તેટલી જ, બળે તેનાથી વિશેષ ધગશ શિષ્યા-પ્રશિષ્યાઓને અધ્યાપન કરાવવાની હતી. ગુજરાત-સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં– અનેક ગ્રામ-નગરોમાં વિચરી પૂજ્યશ્રી અનેક સ્થળે સચોટ, સુમધુર લીબદ્ધ વ્યાખ્યાન આપતાં. સ્વ-પર કલ્યાણને માગે સતત અગ્રેસર બની અનેકને ત્યાગમાર્ગમાં પણ જેડ્યાં. તેમાં તેઓ બે શિખ્યાઓ અને એકવીશ પ્રશિષ્યાઓને વિશાળ પરિવાર ધરાવતાં થયાં. સમય સમયનું કામ કરે છે ને કાળ કાળનું. વિ. સં. ૨૦૩૯ના ફાગણ વદિ ૭ના દિવસે ગૃહસ્થાવાસ કરતાં બમણે-૩૬ વર્ષને દીર્ઘ અને ઉત્કૃષ્ટ સંયમપર્યાય પાળી, પ૪ વર્ષની વયે તેઓ કાળધમને પામ્યાં. રાધનપુર પાસે વારાહી ગામમાં બહુપયુિનાપરિસિ–ઇરિયાવહિયં પડિક્કમતા સમાધિપૂર્વક સૌને છેડીને ચાલ્યાં ગયાં. પૂ. મલયાશ્રીજી મ.નાં પચાસ ઠાણના પરિવારમાં તેઓ આધારસ્તંભ સમાન પટ્ટધર શિષ્યા હતાં. વારાહી, શંખેશ્વર, પંચાસર, રામી, આદરિયાણા વગેરે સંઘના આગેવાને આવી આવીને અમને સાંત્વન આપતા. પણ એ વાઘાતને ઘા રૂઝાય શી રીતે? અંતમાં, આવા વિષમ-વિકટ કાળમાં પણ ‘વદુરના વધ 1 ” ના ન્યાયે, આવા પુણ્યાત્મા સંતરત્નથી જેનશાસન જયવંતુ વતે છે અનેં સદીઓ સુધી જ્યવંતુ રહેશે, એ જ. –પ્રશમશીલાશ્રીની અગણિત વંદના. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] [ શાસનનાં શ્રમણરત્ન પૂ. સાધ્વી શ્રી પ્રગુણાશ્રીજી મહારાજ પ્રશમશીલાબીજી [ જુઓ પરિચય ] ચારશીલાશ્રીજી [ જુઓ પરિચય ] જ્ઞાન-ધ્યાન. તપ-ત્યાગ અને ક્ષમા-સમતાના સાધક પૂ. સાધવીવર્યા શ્રી નિત્યોદયશ્રીજી મહારાજ જેમ સિંહની એક ગજેનાથી હરણાંનાં ટોળાં નાસી જાય, જેમ એક ડોલરની સુગંધ સમગ્ર વાતાવરણને ભરી દે, તેમ સમ્યક્ત્વની એક ચિનગારી મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરી દે; આખા કુળમાં એક જ ચારિત્રરત્ન પાકે તે આખું કુળ તરી જાય ! પૂ. શ્રી નિત્યદયાશ્રીજી મહારાજનું એ દષ્ટાંતરૂપ છે. જે ભૂમિમાં પરમ તારક “શ્રી સિદ્ધાચલ તીર્થ”જેવાં ગગનચુંબી મંદિરે શેલી રહ્યાં છે એવી જામનગર નગરીમાં તેઓશ્રીને જન્મ થયો. માતાપિતાએ નર્મદાબેન નામ આપ્યું અને સાથોસાથ બાળપણથી ધર્મસંસ્કાર પણ આપ્યા. ચાર ભાઈઓ અને ત્રણ બહેન વચ્ચે ઊછરતાં નર્મદાબેનનું સુખ કાળરાજાને મંજૂર ન હતું. ફક્ત પાંચ વર્ષની ઉંમર હતી ત્યાં માતાને વિયોગ થયો. પિતાએ બધાં સંતાનોને હેતપ્રીતથી મોટાં કર્યા અને ધર્મસંસ્કાર આપવાપૂર્વક સામાયિક, પ્રતિક્રમણ, પૂજા વગેરે શીખવ્યાં. પુત્રી નર્મદાને પંદર વર્ષની વયે તેમણે જામનગર નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી લધુભાઈ દામજી રંગવાલાના સુપુત્ર શાંતિભાઈ સાથે લગ્નગ્રંથિથી જોયાં. આ દંપતીને એક પુત્ર અને એક પુત્રી પ્રાપ્ત થયાં. પુત્રને વિગ તરત થયો અને પુત્રી નિર્મળા બાર મહિનાની થતાં પતિ શાંતિભાઈ એ ચિરવિદાય લીધી. પૂ. સાધ્વીશ્રી નિત્યોદયશ્રીજી મહારાજ નિરાજશ્રીજી મોક્ષપ્રજ્ઞાશ્રીજી ચરણનાશ્રીજી | મમતા કા ભવ્યપ્રજ્ઞાશ્રીજી પિતાકીદ કરિપતાશ્રીજી ભાવિતરનાશ્રીજી વિડિતરત્નાશ્રીજી નમ્રતાથીજી સરિતાશ્રીજી પુત્રી સમજણી થતાં, માતા-પુત્રી ધર્મના રંગે રંગાવા લાગ્યાં. એમાં સેનામાં સુગંધ ભળે Page #241 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરને [ ૨૦૩ તેમ, પૂ. સાધ્વીશ્રી કનકપ્રભાશ્રીજી મહારાજનો સંપર્ક થતાં માતા-પુત્રી–નર્મદાબેન અને નિર્મળાબેન–સંયમ-ભાવનામાં વધુ દઢ થયાં. અને સં. ૨૦૦૪ના વે. વદ ૩ના શુભ દિને ત્યાગમાગને સ્વીકાર કરતાં આગદ્ધારક સમુદાયના આજ્ઞાતિની શિવ-તિલક-હેમતીર્થ શ્રીજીનાં શિખ્યા સાધ્વીશ્રી સુરપ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી કનકપ્રભાશ્રીજી મહારાજનાં શિષા શ્રી નિત્યોદયશ્રીજી તથા શ્રી નિરૂજાથીજી નામે ઘવિત થયાં. સંયમ સ્વીકારી પૂજ્યશ્રી યાત્રા, તપસ્યા, ત્યાગ, વૈયાવચ્ચના ગુણ પ્રગટાવી જીવન ધન્ય કરી ગયાં. ૩૨ વર્ષને શુદ્ધવિશુદ્ધ સંયમપર્યાય શોભાવી ગયાં; એવા આદણીય ગુરુદેવને કેટિશઃ વંદના ! ઉત્તમ ત્યાગી – વૈરાગી અને સમતાધારી તપસ્વિની પૂ. સાધ્વીરત્નાશ્રી ધર્માનંદશ્રીજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ અર્ધ શત્રુંજય તુલ્ય જામનગર શહેરમાં વિ. સં. ૧૯૬૧ના ચેત્ર વદ પાંચમે થર્યો હતો. માતાનું નામ લક્ષ્મીબાઈ પિતાનું નામ ખુશાલભાઈ અને સ્વનામ ભુરીબહેન હતું. ભુરીબહેનને ૧૩ વર્ષની ઉંમરે માતાપિતાએ હવશ શેઠશ્રી રૂપશીભાઈ બેચરદાસ વૈદ્યના પુત્રરત્ન પ્રતાપરાય સાથે લગ્નગ્રંથિથી જોડડ્યાં. સુસંસ્કારી ભુરીબહેન શ્વસુરગૃહે દરેક પ્રકારની ફરજ બજાવતાં ગૃહિણી પણાને શોભાવી રહ્યાં હતાં. એવામાં અશુભ કર્મના યોગે ૨૮ વર્ષની ભરયુવાનીમાં પ્રતાપભાઈ સ્વર્ગે સિધાવ્યા; અને તેમના માથે વૈધવ્યનું અસહ્ય દુઃખ આવી પડયું. તેમ છતાં ધર્મસંસ્કારે મનોબળ કેળવી છે. સાસુ-સસરાની સેવામાં મગ્ન રહ્યાં. વડીલોને સ્વર્ગવાસ પછી. સંસારની અસારતા જાણી, સંયમ સ્વીકારી આત્મકલ્યાણ સાધવાની તાલાવેલી જાગી. તેમ છતાં કુટુંબીજનો તરફથી તુરત અનુમતિ ન મળતાં છ વર્ષ પૂરેપૂરી કસોટીમાં ગયાં. અંતે માતાજી લક્ષ્મીબેન વગેરેએ તેમની તીવ્ર વૈરાગ્યભાવના જાણી સંમતિ આપતાં ભુરીબહેને પોતાની વ્હાલસોયી પુત્રી મનોરંજનને પણ તે સંસારની દુર્ગતિમાં ન જાય અને આત્માનું કલ્યાણ સાધે એ હેતુથી તેને પણ ત્યાગમાર્ગમાં સાથે લેવાનો નિર્ણય કર્યો અને સં. ૨૦૦૪ ના વૈશાખ વદ ૩ ના દિવસે જામનગરમાં જ પૂ. શ્રી લલિતમુનિ મહારાજના વરદ હસ્તે એ બંને ભવ્યાત્માઓએ દીક્ષા અંગીકાર કરી. તેમાં ભુરીબહેન સાધ્વી શ્રી સુરપ્રભાશ્રીજી મહારાજનાં શિખ્યા શ્રી ધર્માનંદશ્રીજી નામે અને મનરંજનબહેન સાધ્વીશ્રી ધર્માનંદશ્રીજીના શિષ્યાશ્રી મેલાનંદશ્રીજી નામે જાહેર થયાં. તેઓની વડી દીક્ષા પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના વરદ હસ્તે બોટાદમાં થઈ. સાધ્વીશ્રી ધર્માનંદશ્રીજી ત્યાગમાગે તત્પર બની જ્ઞાન -ધ્યાન-તપ-વિનય–વૈયાવચ્ચ – ભક્તિમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં ગુરુની અસીમ કૃપા મેળવતાં રહ્યાં. ગુર્વાજ્ઞા એ જ તેમને જીવનમંત્ર બન્યા હતા. ત્યાં અચાનક ૯ વર્ષ થતાં પરમ તારક ગુરુદેવનો વિરહ થયા. ત્યાર બાદ સમેતશિખરોદ્વારિકા શ્રી રંજનશ્રીજી મહારાજ સાથે રહી આત્મકલ્યાણ સાધતાં રહ્યાં. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, વૈરાગ્યશતક, સંસ્કૃત બુક વગેરેના તલસ્પર્શી અભ્યાસથી તેમ જ સિદ્ધિતપ, ૧૬ ઉપવાસ, ૪૫ આગમનાં એકાસણું, નવકારમંત્રનાં સળંગ ૬૮ એકાસણું, વધમાનતપની ૬૫ ઓળી, ચાર મહિના આયંબિલ તપ, ઇન્દ્રિય-જપ તપ, કષાય -જપ તપ, વીશસ્થાનક, મોટો અને નાને પખવાસ, મોટો જોગ ચાર મહિનાના આયંબિલતપથી વગેરે ઉત્તર આરાધના અને સાધના Page #242 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને વર્ડ પૂજ્યશ્રી પાતાના દર્દી સંયમજીવનને સાર્થક બનાવતાં રહ્યાં. ૮૦ વર્ષની ઉમરે પણ અપ્રમત્તપણે, સ્પષ્ટ ઉચ્ચારપૂર્ણાંક સૂત્રાર્થ – વિશિષ્ટ અનુષ્ઠાના કરતાં હતાં. તેઓશ્રીમાં નિદ્ગિીતા, નિખાલસતા, તપ-ત્યાગ અને વૈયાવચ્ચ, સહનશીલતા, સમતા આદિ ગુણા ભરપૂર હતાં. રાજ ૨-૩ વિગઈ ના મૂળથી ત્યાગ કરતાં. અસૂઝતું ન વાપરવા પ્રત્યે સચેત રહેતાં. પાછલાં વર્ષોમાં તેમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેસર, કીડની ફેલ થઈ જવી, હાટ પહેાળુ થઈ જવુ', ચક્કર આવવાં વગેરે ઘણાં દર્દો લાગુ પડયાં હતાં. તે છતાં તેમને! સમતાભાવ અખડપણે જળવાતા. ૩૦૦ સુધીનું બ્લડ પ્રેસર થઈ ગયા બાદ ઘેાડુ' સારું થયુ કે તરત જ વર્ધમાનતપની ૬૫ મી ઓળી કરી. વેદનીય કર્મોના જશ્નર ઉદયમાં પણ નમસ્કાર મહામ`ત્રનાં સળગ ૬૮ એકાસણાંની ઉત્કૃષ્ટ આરાધના કરી. ગભીર માંદગીના સમયે સિદ્ધગિરિ – પાલીતાણા મધ્યે શ્રમણીવિહારમાં ડોકટરને એલાવવા પડતા. છતાં દર્દીની કોઈ હાયવાય નહિ. ડૉ. બકરાણિયાને પણ કહેવું પડ્યું કે આખા શ્રમણીવિહારની સમતા આ એક સાધ્વીજીમાં જ ભરેલી લાગે છે. ૨૦૪ વિહાર કરવાની અશક્તિના કારણે ઇંલ્લાં ચાર વર્ષ પાલીતાણામાં સ્થિર વારા રહ્યાં. જ શ્રૃદ્વીપની પ્રતિષ્ઠા તેમજ પૂ. આગમવાચનાદાતા શ્રી અભયસાગરજી મહારાજની આગમ વાચનાના અપૂર્વ લાભ લીધે. આમ છેવટ સુધી જ્ઞાન-ધ્યાન-તપ સાધતાં રહ્યાં અને શાશ્વત સિદ્ધગિરિની પાવન છત્રછાયામાં વિ. સં. ૨૦૪૧ ના અષાઢ સુદ દ્વાદશીના દિવસે ૩૭ વર્ષના દીર્ઘ દીક્ષાપર્યાય પાળી સમાધિપૂર્વક સ્વર્ગવાસને પામ્યાં. એવાં પ્રશાંત, સમતાધારી અને ઉત્કૃષ્ટ સચમી સાધ્વીજીને કેબિટ કેટિ વંદના ! પૂ. સાધ્વીશ્રી ધર્માનંદશ્રીજી મહારાજ મે જ્ઞાન દથીજી હ વધનાશ્રીજી રત્નત્રયીના ઉત્તમ આરાધક પૂ સાધ્વીરત્નાશ્રી નરેન્દ્રથીજી મહારાજ સૌરાષ્ટ્રની શોભૂમિ પર ધર્મધ્વજા ફરકાવનારા અનેક સતા-મહુતા જન્મ્યા છે. કોઈ ડુંગર એવા નિહુ હાય કે જેની ટોચે મદિર ન હાય, કોઈ ગામડુ નહિ હાય કે જેને પાદર મદિર ન હોય, કેઈ નગર એવું નહિ હાય કે જેની પાળ–શેરી મદિરની ધજાથી ફરફરતી ન હાય. એમાં ચે જિનશાસનના જયજયકાર પ્રવર્તાવનાર શ્રમણરત્ના અને શ્રમણીરત્નો તે એક એક ગામ-નગરમાંથી પ્રત્રજ્યાના પથે પળ્યાં છે. એવાં નગરામાં જાણીતુ એક સુરેન્દ્રનગર પણ છે. આ ધ નગરીમાં શેઠશ્રી અમૂલખભાઈ બાવલભાઈ રહેતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ ચ'પાબેન હતુ. ચ ́પાબેન બાલ્યકાળથી જ ધમનિષ્ઠ હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હતાં. ચંપાબેને સતાનાને બાળપણથી જ ધર્મના સંસ્કારે વાસિત કર્યાં હતાં. ફળસ્વરૂપે મોટી પુત્રી પ્રભાબેન સ’યમ સ્વીકારી શ્રી પ્રગુણાશ્રીજી બન્યાં. ત્યાર બાદ, એ વર્ષે ચપાબેન પાતે પણ Page #243 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ! [ ૨૦૫ સંયમપંથે જવા તત્પર બન્યાં. અને ૨૦૦૫ ના જેઠ સુદ ૨ ના શુભ દિવસે સુરેન્દ્રનગરમાં પૂ. આ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી પૂ. સા. શ્રી મલયાશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી નરેન્દ્રશ્રીજી મહારાજ નામે જાહેર થયાં. સંયમ ગ્રહણ કરીને સા. શ્રી નરેન્દ્રશ્રીજીએ ગુર્વાસાને શિરસાવંઘ ગણી. વિનય-- વૈયાવૃત્યના ગુણ કેળવીને ચારિત્રસાધનાને અલંકૃત કરી. જ્ઞાન-તપની આરાધના દ્વારા સંયમજીવનની શોભા વધારી. સરળતા, સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ અને શાંતિના ગુણો વિકસાવી સંયમની સમૃદ્ધિ ખીલવી અને ઉત્તરોત્તર આગળ વધતા રહી, આરાધના અને સાધનાની તીવ્ર પરકાષ્ઠાથી કમ સમિધને દગ્ધ કરી, ૩૦ વર્ષ સંયમનું ઉત્કૃષ્ટ પાલન કરી પૂજ્યશ્રીના આત્માએ ઉર્ધ્વગતિમાં ગમન કર્યું. એવાં રત્નત્રથીના ઉત્તમ આરાધક સાથ્વીવર્યાશ્રીને શતશઃ વંદના ! પૂ. સાધ્વી શ્રી નરેન્દ્રશ્રીજી મહારાજ શીલપૂર્ણાશ્રીજી મહાપૂબી સુધીમાશ્રીજી [ જુએ પરિચય ] શમિતપૂર્ણાશ્રીજી સમકિતપુત્રીજી શાંત – સરળ – મૃદુતાની મૂર્તિ અને વાત્સલ્યવારિધિ પૂ. સાધ્વીવર્યાશ્રી મૃદુતાશ્રીજી મહારાજ વાત્સલ્યવારિધિ શ્રી મૃદુતાશ્રીજી મહારાજને જન્મ ગુજરાતની ધર્મનગરી સુરત શહેરના ગોપીપુરા મહેલામાં વસતાં નાનાલાલ માસ્તરનાં ધર્મપત્ની ચન્દ્રાબેનની કુક્ષીએ થયો. સંસારી નામ મંજુલા પાડયું'. જિનાલયોથી શોભાયમાન વાતાવરણમાં હંમેશાં ધર્મમય પ્રવૃત્તિઓ રહેતી, તેથી મંજુલાબેન પર નાનપણથી જ ધર્મના સંસ્કાર પડ્યા. પ્રભુદશન-પૂજા વગેરે નિત્યક્રમ થયો. એમાં માતા ચંદ્રાબેનનાં માસી નવલબેને ખૂબ ધાર્મિક અભ્યાસ કરેલે, તેથી તેમના સમાગમે જ્ઞાનાભ્યાસની પ્રાપ્તિ સાથે મંજુલાબહેનમાં વૈરાગ્યની ભાવનાનાં બીજ રોપાયાં. પણ પિતાને એ મંજૂર ન હતું. તે દીક્ષા દેવામાં રાજી ન હતા. પણ મંજુલાબેન પિતાની ભાવનામાં દઢ રહ્યા. આ દરમિયાન એક અજબનો વેગ પ્રાપ્ત થયો. પિતાને માંદગી આવી. તેમની છેલ્લી ઘડીએ ધર્મિષ્ટ પુત્રીએ પિતાને આરાધના કરાવી. પુત્રીની આ નિર્મળ ધર્મભાવના જોતાં પિતાનું હૃદયપરિવર્તન થયું. જતાં જતાં એ કહેતા ગયા કે, મેં મારી પુત્રીના સંયમમાં આજ સુધી અંતરાય ઊભો કર્યો પણ હવે તેને જલદી દક્ષા અપાવશો. ત્યાર બાદ, કેટલાક સમયે સરળ સ્વભાવી સાથ્વીરત્ના શ્રી પ્રવીણશ્રીજી મહારાજને સમાગમ થતાં મંજુલાબહેન દીક્ષા ગ્રહણ કરવા તત્પર બન્યાં. અને સં. ૨૦૦૬ ના અષાડ સુદ પાંચમના દિને ૧૯ વર્ષની વયે પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરી મંજુલાબહેન સાધ્વીશ્રી મૃદુતાશ્રીજી નામે જાહેર થયાં. પૂ. ગુરુ મહારાજ શ્રી Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] [ શાસનનાં શમણીરને પ્રવીણશ્રીજીની નિશ્રામાં રહી સંયમમાર્ગમાં આગળ વધી ઉજમાળ બન્યાં. રત્નત્રયીની આરાધનામાં સંયમજીવનને સાર્થક બનાવવા લાગ્યાં. ગુરુ મહારાજ સાથે વિચરી, તીર્થસ્થાનમાં અહંમતપની આરાધના કરતાં. સાદવી મૃદુતાશ્રીજી યથારામગુણ પ્રમાણે મૃદુ હતાં. કેઈનું દિલ દુભાય એવું વચન ઉચ્ચારતાં નહીં. અન્ય સમુદાયનાં સાદવીજીઓને પણ સાધુકિયામાં તૈયાર કરતાં. એ રીતે પૂજ્યશ્રીની સુવાસ એક વાત્સલ્યમૂતિ તરીકે પ્રસરી રહી. પરિણામે આજે ૧૪–૧૪ માવજી મહારાજે (શિષ્યા-પ્રશિષ્યાઓ) તેમની નિશ્રામાં સુંદર આરાધના કરી રહ્યાં છે. સદાય હસતું મુખડું રહેવાથી હસતાં સાધ્વીજી તરીકે સુખ્યાત થયાં છે. સિદ્ધક્ષેત્રમાં મા ખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરી છે. દિલથી દયાળુ, સ્વભાવે માયાળુ, શાંત-સરળ મૃદુતાની મૂર્તિ, વાત્સલ્યવારિધિ શ્રી મૃદુતાશ્રીજી મહારાજના ચરણે કેટ કેટિ વંદના! પૂ. સાધ્વી શ્રી મૃદુતાશ્રીજી મહારાજ વિદત્તાશ્રીજી રુચિતાશ્રીજી તપોગુણવિભૂષિતા અને જ્ઞાનોપાસિકા પૂ. સાધ્વીરત્નાશ્રી સુશીમાશ્રીજી મહારાજ પૂ. તપસ્વિીની સાથ્વીથી સુશીમાશ્રીજી મહારાજનો જન્મ કાળના કાતિલ ઝંઝાવાતોથી લુપ્ત બનેલ મુક્તિમાર્ગને પ્રકાશિત કરનાર ત્રિભુવનતારક શ્રી આદિનાથ પ્રભુની ચરણથી પવિત્રમ બનેલ, શ્રી શત્રુંજય મહાતીર્થ તેમ જ કામવિજેતા શ્રી નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકેથી કામિત કલ્પતરુ સમ બનેલ સૌરાષ્ટ્રભૂમિના ધ્રાંગધ્રા પાસે આવેલા હળવદ ગામે થયો હતો. વતન સુરેન્દ્રનગર હતું. પિતાનું નામ ચુનીલાલ અને માતાનું નામ મરઘાબેન હતું. તેઓને સંતાનમાં ૨ પુત્ર અને ૨ પુત્રીઓ હતી. તેમાં, જેમ સ્વાતિ નક્ષત્રમાં પડેલું જલબિંદુ મોતી બની જાય તેમ, મરઘાબેનને દ્વિતીયા પુત્રી પ્રાપ્ત થઈ પુણ્યના પુંજ સમી આ પુત્રીને જોતાં જ તેનું નામ સમતા રાખવામાં આવ્યું. સંતાનોને બાળપણથી જ ધમ સંસ્કારો હતા. એમાં સમતાબેને ૧૨ વર્ષની વયે સુરેન્દ્રનગરમાં ઉપધાન તપ કર્યું અને તેમનામાં વૈરાગ્યની ભાવના જન્મી. તેમણે માતાપિતાને જણાવ્યું કે મારે દીક્ષા લેવી છે. દીક્ષાનું નામ પડતાં જ માતાએ ધર્મારાધના પર પ્રતિબંધ મૂકી દીધો. પણ બાલિકા પિતાના સંકલ્પમાં નિશ્ચલ રહી. ધાર્મિક અભ્યાસમાં આગળ વધતી રહી. અઢાર વર્ષની વય થતાં દઢ સંકલ્પથી છ વિગઈને ત્યાગ કરીને માતાપિતાની અનુમતિ મેળવી સં. ૨૦૦૭ના કારતક વદ ૬ને દિવસે સુરેન્દ્રનગરમાં મહામહેસૂવપૂર્વક દીક્ષા અંગીકાર કરી, સંસારી મેટાં કાકી પૂ. શ્રી નરેન્દ્રશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી સુશીમાશ્રીજી મહારાજ તરીકે જાહેર કરાયાં. બાલ્યકાળથી ધર્મારાધનમાં મગ્ન એવાં સા. શ્રી સુશીમાશ્રીજી દીક્ષા ગ્રહણ કરીને, ગુરુ મહારાજની નિશ્રામાં થોડા સમયમાં પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થ, વૈરાગ્યશતક, ઇન્દ્રિય-પરાજય-શતક, વીતરાગસ્તોત્ર, યેગશાસ્ત્ર, પંચસંગ્રહ, વિશેષાવશ્યક, ઉત્તરાધ્યયન, ઉપદેશમાળા. રત્નસંચય આદિ ગ્રંથે તેમ જ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, પંચકાનો Page #245 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૨૦૭ અભ્યાસ કર્યો. તેમની જ્ઞાનરાશિ વિપુલ હતી, તેમ જ્ઞાન સંપાદન કરવાની શક્તિ પણ અદ્દભુત હતી. એક કલાકમાં ૨૫ ગાથા કરવાની ક્ષમતા ધરાવતાં હતાં. તપમાં પણ વર્ધમાન તપ પૂર્ણ કરી, દ્વિતીય વાર પાયો નાંખી ૧૮ ઓળી કરી છે. માસક્ષમણ, સેળભળું, વીશસ્થાનક, ચત્તારિઅઠ્ઠ, સિદ્ધિતપ, છ વરસીતપ વગેરે અનેક તપશ્ચર્યા કરેલ છે. આકૃતિ ગુણાન કયતિ ને આધારે રત્નત્રયીની આરાધનાના બળે સંયમજીવનમાં સરળતા, ગંભીરતા, સૌમ્યતા, સમયજ્ઞતા, પરોપકારીતા સમતા આદિ ગુણ પ્રાપ્ત કર્યા છે. આ ગુણો પ્રાપ્ત કરવામાં ગુરુકૃપા જ કારણભૂત માનતાં તેઓશ્રી વિનયયુક્ત છે. પૂજ્યશ્રીમાં વિનય વૈયાવચ્ચેના ગુણે આણુએ અણુમાં જોવા મળે છે. તેઓશ્રીને બે શિખ્યાઓ છે, જેમાં પ્રથમ શ્રી કલ્પબધશ્રીજી મહારાજ, તેઓ તેમનાં સારી બહેન છે. જેમણે ૧૪ વર્ષની કમાર વયે સંયમનો સ્વીકાર કર્યો૮ વર્ષની વયે વર્ધમાન તપનો પાયો નાખ્યો અને ૩૨ વર્ષની વયે વર્ધમાન તપ પૂર્ણ કરી ફરીથી પાયે નાંખ્યા. હાલ ૪૮ વર્ષની વયે પ૦ મી ઓળી પૂર્ણ થયેલ છે. તેમાં અનેક તપની આરાધના સામેલ છે. ચત્તારિખ અઠું, સિદ્ધિતપ, શ્રેણીતપ, ભદ્રતા, સમવસરણ, સિંહાસન નવકાર મંત્રના પદ, મહાદાન તપ, બે વરસીતપ, ખીરસમુદ્ર, અઠ્ઠાઈ, નવ, સેળ, માસક્ષમણ, નવપદજીની ઓળી, પ૦૦ સળંગ આયંબિલ, વિશસ્થાનક તપ આદિ તપારાધના સામેલ છે. બીજા શિષ્યા શ્રી ભવ્યદશિતાશ્રીજી પણ નાની વયે સંયમ સ્વીકારી આરાધના કરી રહેલ છે. પૂજ્યશ્રીનાં માતુશ્રી પણ દીક્ષિત થયાં હતાં. તેઓ પૂ. નરેન્દ્રશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી મહાપૂર્ણાશ્રીજી બન્યાં હતાં. નાની પુત્રી શકુંતલાબેન પણ વૈરાગ્યવાસિત બની શ્રી શમિતપૂર્ણાશ્રીજી નામે શિક્ષિત થયાં. હાલમાં માતા અને ત્રણે પુત્રી સંયમપંથે વિચરી રહ્યાં છે અને ગ્રામાનુગ્રામ વિચરતાં શાસનને જયજયકાર પ્રવર્તાવી રહ્યાં છે. તપ- ત્યાગ અને જ્ઞાનના ત્રિવેણીસંગમ રૂપ પૂ. શ્રી સુશીમાશ્રીજી મહારાજને કેટિ કોટિ વંદના ! પૂ. સાધ્વીશ્રી સુમાશ્રીજી મહારાજ કલ્પબધશ્રીજી ભવ્યરશિતાથી ભવ્યદર્શિતાશ્રીજી કામનાથીજી સુપ્રજ્ઞાશ્રીજી દિવ્યદર્શિતાશ્રીજી ----- ----- પ્રખર પરિવ્રાજકા–સમર્થ તીર્થયાત્રી–પરમ તપસ્વિની-સમર્થ શાસનપ્રભાવકા પૂ. શ્રમણીરત્ન શ્રી રામદમાશ્રીજી મહારાજ સં. ૨૦૦૭ માં દીક્ષા અંગીકાર કરી ત્યાગમાગને વરેલાં પૃ. તીર્થ-રજન પરિવારનાં સાધ્વીશ્રી મલયાશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી શમદમાશ્રીજી મહારાજ સંયમજીવનમાં અનેકવિધ તપશ્ચર્યા કરી તપોભૂતિ બન્યાં હતાં. તેઓશ્રીએ ૧૦-૧૧૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, રત્નપાવડીના છઠ્ઠ, દિવાળીના છ, બેયાસણા, અખંડ અક્ષયનિધિ તપ, કેળિયાવ્રત, દીપકવ્રત, સિદ્ધાચલજીના છ, જ્ઞાન પંચમી –મૌન એકાદશી–પિષદશમી, વર્ધમાન તપની ઓળી, શાશ્વતી ઓળી આદિ અનેક નાનીમેટ તપસ્યા કરી હતી. તેમ જ ગ્રામાનુગ્રામ વિચરી અરિહંતના ૩૫ ગુણ પ્રમાણે Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] [ શાસનનાં શમણરત્ન ઘણા આત્માઓને પ્રતિબંધિત પમાડી સંસાર કારાગારમાંથી મુક્ત કરાવ્યાં હતાં. તેઓશ્રીએ સંયમયાત્રાને સ્વ-પર કલ્યાણાર્થે વહન કરતાં તેઓશ્રીએ અમલનેર, સુરત. કલકત્તા, શિરપુર, મૂળી, લીંબડી, રાજનગર-અમદાવાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, મહેસાણા, પાલીતાણા, પાટણ આદિ સ્થળોએ યાદગાર ચાતુર્માસ કરેલ. તીર્થયાત્રાને પણ સ્વજીવનમાં ભાવભેર વધાવી લીધી હતી. શિખરજી, જેસલમેર, ફધિ, કાપરડાજી, રાણકપુર, આબુ-દેલવાડા. જીરાવાલા, ઝગડિયાજી, કાવી, ગંધાર, કેશરિયાજી, ભડછ, દીવ, ઉના –અજારા, ગિરનાર, સિદ્ધાચલ આદિ અનેક તીર્થોની યાત્રા તેમ જ રાજસ્થાન, મેવાડ, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ પ્રદેશની પાવન ભૂમિની સ્પના કરી હતી. તેઓશ્રીના જીવનમાં વૈયાવૃત્યનો ગુણ પણ આગળ પડતા હતા. સર્વ ઉત્તમ આચારાનું કરી સંયમજીવનને સાર્થક બનાવનારાં એવાં સાધ્વી શ્રી રામદમાશ્રીજીને કેશિઃ વંદના ! પૂ. સાધ્વીશ્રી શમદમાશ્રીજી મહારાજ તરવયાત્રીજ તસવગુણાબી --- -- મહાન તપસ્વિની, સમતાધારી અને ત્યાગમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી કમલપ્રભાશ્રીજી મહારાજ પુ૫ વિકસિત થાય છે ત્યારે ચોમેર વાતાવરણને સુવાસિત કરી દે છે કે આત્મા મહાત્મા બને છે ત્યારે અનેક ભવ્યાત્માઓના જીવન સુચારિત્રપૂર્ણ બનાવી દે છે. માલવદેશની મહિમાવંતું ધરા પર પણ એવું જ એક પુષ્પ ખીલ્યું. જેમને લોકોએ પૂ. શ્રી કમલપ્રભાશ્રીજી મહારાજના નામે પિછાણ્યાં અને પૂજ્ય પિતાનું નામ સૌભાગ્યમલજી અને માતાનું નામ સજજનબેન હતું. પુત્રી કંચનબેન માતાપિતાની દુલારી હતી. સજનબેનના સુસંસ્કારોથી સિંચિત કંચનબેનને યૌવન આવતાં ધારાનગરીના રતનલાલજી સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યાં. પરંતુ દુર્દેવને એ મંજૂર ન હોય તેમ, છ મહિનામાં જ કંચનબેનનાં કંકણ તૂટવાની દુર્ભાગ્યશાળી ઘટના બની. પરંતુ કંચન તો કંચન જ નીકળ્યું. દુઃખના અગ્નિમાં બળવાથી તેનું અસલી રૂપ વધુ ખીલી ઊઠયું. તેમણે સંસારની અસારતા જાણી અને વૈરાગ્યની વિશેષતા જાણી. અને શાસનને જીવન સમર્પિત કરવાને દઢ નિશ્ચય કર્યો. સ્વજનની અનુમતિ લઈને, રાજગઢનિવાસી શ્રીયુત્ નિમિચંદજીની સુપુત્રી અને દેવાનિવાસી મિસરીલાલજની પુત્રવધુ હતીબાઈ સાથે પહોંચ્યાં ગુરુ મહારાજ પાસે. પૂ. માલવદીપિકા શ્રી મનહરશ્રીજી તથા પૂ. માલવવિભૂષિકા શ્રી ઇન્દુશ્રીજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. કંચનબેન કમલપ્રભાશ્રીજી અને દેતીબેન હેમપ્રભાશ્રીજી બન્યાં. આ ધન્ય દિવસ હતા : વિ. સં. ૨૦૦૯ના માગ. સુદ ૧પ અને સ્થળ હતું : તીર્થાધિરાજશ્રી શત્રુંજયગિરિની. છત્રછાયારૂપ પાલીતાણા. - દીક્ષા અંગીકાર કરીને પૂ. શ્રી કમલપ્રભાશ્રીજી મહારાજ પૂ. ગુરુણીશ્રી ઇન્દુથીજી મહારાજની શીતળ છાયામાં અને પૂ. ગુરુભગિની શ્રી હિરણ્યશ્રીજી મહારાજના સોગમાં પ્રખર તપ અગ્નિમાં કૂદી પડ્યાં. કાયાની માયા છોડી. દીક્ષા ગ્રહણ પછી કઈ દિવસ લગાતાર બે દિવસ વિગઈનું સેવન કર્યું. Page #247 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન | || ૨ ૦૯ નહીં. અનેક પ્રકારનાં તપ સતત ચાલુ રાખ્યાં, તથી ધન અણગારના નામે ચાર સુવાસ પ્રસવા લાગી. વર્ષીતપ, વીશસ્થાનક, શંખેશ્વર પાર્શ્વનાથના ૧૦૮ અઠ્ઠમ, શાસનપતિ મહાવીર સ્વામીના ૨૨૯ છઠ્ઠ. ૧૨ અઠ્ઠમ, સિદ્ધિતપ, સેળભત્તા, ચત્તારિ અઠું દસ દોય, ૬ અઠ્ઠાઈ, નવકાર મહામંત્રના પદની ઉપવાસથી આરાધના, મેરુતપ, ભદ્રપ્રતિમા. મહાભદ્રપ્રતિમા. શ્રેણીતપ, વર્ગતપ, દાનતા, કર્મસદન તપ, ઉપવાસથી સહસ્ત્રકટ. ધડિયા એ ઘડિયા તપ, ૨૫૦, ૫૦૦, ૭૦૦, વગેરે સળંગ આયંબિલ, ૧૧૭૬ લગાતાર આયંબિલ તપ (આ તપ દરમિયાન શાસવે પૂજ્યશ્રીની કઠિન પરીક્ષાઓ કરી હતી. જેમાં તેઓશ્રી અડગ રહ્યાં હતાં.), પરમાત્માના કલ્યા; અન્તગત વધમાન તપની ૧૦૦ ઓળી, પાપી પણ પાવન થઈ જાય એવાં શત્રુંજય તીર્થમાં ચૌવિહાર છઠ્ઠમાં સાત સાત યાત્રા અને ચૌવિહાર છથી નવ્વાણું યાત્રા પૂરી કરી. તિથિને દિવસે નહિ વાપરવાના હેતુથી જ ઉપવાસ ચૌવિહાર કરીને ૧૭ યાત્રા ૨ વાર કરી. આટઆટલી તપસ્યાની શંખલા છતાં માન-સન્માનથી સદા દૂર જ રહેતાં. નાનાંમોટાં સહવતિની સાથે ગુરુ મહારાજની વૈયાવચ્ચમાં રત રહેતાં. નાનાં નાનાં સાધ્વીઓને જ્ઞાન અને તપ માટે મધુર વાણીથી પ્રેરતાં પૂજ્યશ્રીને તપ-ત્યાગ-ચારિત્ર પર કેટલે વિશેષભાવ હતા તનું એક ઉદાહરણ પર્યાપ્ત છે : સં. ૨૦૪૩માં દેવાસનગરમાં બિરાજમાન હતાં ત્યારે ગામ કે શહેરમાં જેટલાં દેવમંદિર હોય તેનાં દર્શન કરીને વાપરવાનું વ્રત હતું. એક દિવસ દેવાસમાં નાના મંદિરેથી દર્શન કરી પાછાં ફરી રહ્યાં હતાં, ત્યાં શાકમાર્કેટ પાસે ગાયે શીંગડાથી ઉછાળી દૂર ફેંકી દીધાં. હાથ-પગનાં હાડકાં ભાંગી ગયાં. સાથેનાં સાધ્વીજીનાં હોશકોશ ઊડી ગયાં. ડોકટરે લાસ્ટર કર્યું તેમ જ દવા આપી, પણ દવા લેવાની તેઓશ્રીએ સાફ ના પાડી. પિતાની તપશક્તિ પર એ અતૂટ વિશ્વાસ કે દવા લીધી જ નહિ. આવું હતું પૂજ્યશ્રીનું આત્મબળ. - સં. ૨૦૪૫માં માંડવગઢના છરી પાલિત સંઘમાં ૩૧ શમીવૃંદમાં અગ્રેસર હતાં. માંડવતીર્થથી પુનઃ રાજગઢ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. પર્યુષણ પર્વની આરાધના ઘણું જ ઉલ્લાસમય વાતાવરણમાં સંપન્ન થઈ. ૩ વર્ષથી સતત આઘાડ મહાધન તપ ચાલુ હતાં; પર્યુષણ પછી સ્વાથ્ય બગડ્યું, છતાં તપશ્ચર્યા ચાલુ જ રાખી. સં. ૨૦૪પના આસો વદ ૩ને દિવસે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. કમળ મૂરઝાઈ ગયું, સુવાસ રહી ગઈ! પૂજ્યશ્રીને અગ્નિદાહ પછી એક વસ્ત્ર જેવું ને તેવું રહ્યું હતું! એ ચમત્કાર થયા હતા. એવી રીતે, રાત્રે ૩ વાગ્યે સંસારીપણાના ભાણેજ પ્રકાશમલ અને ભાઈ રાજમલજીને દહનસ્થાનેથી ચમકદાર કલદાર પ્રાપ્ત થયા હતા, જે આજે પણ મૌજૂદ છે. અને પૂજ્યશ્રીના દિવ્ય-ભવ્ય સંયમ જીવનને સાક્ષી રૂપે ચમકી રહ્યા છે ! એવાં એ પરમ તપસ્વિની સાધ્વી શ્રી કમલપ્રભાશ્રીજી મહા. રાજનાં ચરણોમાં કેટ કેટિ વંદના ! (લે. સા. શ્રી ઈકિરણશ્રીજી મહારાજ) Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] [ શાસનનાં શ્રમણરત્ન ધર્મોતનાં અનેકવિધ કાર્યો પ્રવતવનાર મહા તપસ્વિની પૂ. સાધ્વીરત્નાશ્રી સૂર્યોદયાશ્રીજી મહારાજ જેને ધર્મપુરી નામે ઓળખવામાં આવે છે તે અમદાવાદ નગરીમાં વસતાં શ્રી દલીચંદ વીરચંદની સુપુત્રી શર્મિષ્ઠાબેન હજી બાલ્યકાળ વિતાવી, યૌવનમાં ડગ માંડે ત્યાં તો તેમના હૈયામાં સંસારને છોડીને વૈરાગ્યના પંથે વિચરવાની ભાવના જાગૃત બની. અને એ ભાવનાને સાકાર થતાં વાર ન લાગી. તેઓશ્રીને સોળ વર્ષની કુમળી વયે જ ઉજજૈન નગરીમાં પ. પૂ. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રા અને પવિત્ર વાણીની પ્રેરણા પ્રાપ્ત થતાં સંગ શુભ બની ગયા. સાથેસાથે પૂ. સાધ્વીજી શ્રી તિલકશ્રીજી મહારાજનાં શિખ્યા પૂ. શ્રી મનેહરશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. શ્રી સુમનશ્રીજી મહારાજને ઉપકાર પ્રાપ્ત થતાં ઇન્દૌરમાં વિ. સં. ૨૦૧૧ ના મહા સુદ ચૌદશે તેઓશ્રીના ચરણે શર્મિષ્ઠાબેને જીવન સમર્પણ કર્યું અને સા. શ્રી સૂર્યોદયાશ્રીજી નામે ઘેષિત થયાં. તેઓશ્રીનાં પગલે પગલે તેમનાં માતુશ્રીએ પણ સં. ૨૦૧૩ના વૈશાખ સુદ ૩ ના દિવસે શ્રી કેશરિયાજી તીર્થમાં દીક્ષા લીધી અને પૂ. સુમનશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી સુવિનાશ્રીજી બની વિચારવા લાગ્યાં. સાધ્વીશ્રી સૂર્યોદયાશ્રીજી મહારાજ દીક્ષા ગ્રહણ કરીને ગામેગામ વિહરતાં તપ, ત્યાગ, જ્ઞાનાભ્યાસ સાથે વિનયાદિ ગુણોમાં આગળ વધતાં ગયાં. અઠ્ઠઈ સેળ, માસક્ષમણ, સિદ્ધિતપ, ચારિ– અઠું - દશ- દોય તથા વીશસ્થાનકની ઓળી કરી. મહાન એવા વરસીતપની ઉલ્લાસથી આરાધના કરી નિર્જરા માગે કદમ ભરવા લાગ્યાં. જ્ઞાનાભ્યાસમાં રત હોવાને કારણે સ્વાધ્યાયના ગ્રંથે કંઠસ્થ કર્યા. સંસ્કૃત-પ્રાકૃત – વ્યાકરણ શીખ્યાં. મહાકાવ્યાદિનું અધ્યયન કર્યું. મધુર વાણું વડે પરોપકારના હેતુએ પિતાની શક્તિ અનુસાર અનેકોમાં ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું. માલવામાં આછા, સુજાલપુર, ઘસે રીયામણું, કાનુન, સાજાપુર, રાજસ્થાનમાં કેટા, રામગંજમંડી, ભવાનીમડી, ભાનુપુરા, બોર્યા, સુહાસમંડી આદિ અનેક ગામોમાં વિચરી તેમ જ અનેક સ્થળે ચાતુર્માસ કરી, અનેકને ધર્મબોધ પમાડી, છરી પાલિત સંઘ કાઢી, ઉજમણાં-પ્રતિષ્ઠા આદિની પ્રેરણા કરી. દહેરાસર –ઉપાશ્રયપાઠ શાળાદિ માટે પ્રેરણા આપી અનેકવિધ શાસનકા સુસમ્પન્ન કરતાં રહ્યાં. સં. ૨૦૩૦ ના ચાતુર્માસમાં સળંગ પ૦૦ આયંબિલ ઉપાડી શ્રી વર્ધમાન તપની ઓળીમાં આગળ વધવા લાગ્યાં. વિહાર કરતાં પાલીતાણા પધાર્યા અને ત્યાં જ ચાતુર્માસ કર્યું. અહીં અનેક આરાધના સાથે તપને મહાયજ્ઞ શરૂ કર્યો. હે! આ તે ભવ્યાતિભવ્ય ક્ષેત્ર! આ ક્ષેત્રની સ્પર્શના જીવતરને ધન્ય બનાવે! એવા ઉલ્લાસ સાથે પૂજ્યશ્રીએ પાંચ આયંબિલ ઉપવાસની ધારણા પૂર્વક મનથી નિરધારી. ઉપવાસ પર ઉપલાસ થવા લાગ્યા. ભાવનીઓની અંતરમાં અભિવૃદ્ધિ થવા લાગી. કાર્તિકી પૂર્ણિમાએ અગિયારમા ઉપવાસનું પ્રભાત ઊઘડયું ! દસક્રોડ મુનિઓ સાથે શામ–પ્રદ્યુમ્નમુનિ અણસણ કરી મેક્ષે ગયા હતા તે દિવસ ! એવી ભાવના અને એની ભવ્ય સ્મૃતિ સાથે પૂજ્યશ્રીનાં કદમ આત્મકલ્યાણ કાજે ઊડ્યાં. એ તે ઊપડ્યાં સિદ્ધાચલને જુહારવા, દાદા આદીશ્વરને ભેટવા, પૂરવલાં કર્મોને અપાવવાં! દાદાને ભેટી પૂજ્યશ્રી ધર્મશાળામાં પધાર્યા ત્યારે સૌનાં મુખે એક જ વાત હતી : જૈનશાસન જયવંતુ છે ! આમ, કારતક વદ્દ પાંચમની સવારે તેઓશ્રીની તપસ્યાની પૂર્ણતાને દિવસ હતો. પૂ. આ શ્રી વિજય મંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પધારેલ પૂ. શ્રી મનસાગરજી મહારાજ તથા પૂ. શ્રી નિમલસાગરજી મહારાજ તથા પૂ. મલયાશ્રીજી, પૂ. કંચનશ્રીજી, પૂ. Page #249 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૨૧૧ મયાણાશ્રીજી (સૂર્યશિશુ) પૂ. જયપ્રભાશ્રીજી, પૂ. મહજિતાશ્રીજી આદિ તથા તેઓશ્રીનાં સુ શિષ્યાઓ-શ્રી રત્નતિશ્રીજી તથા શ્રી કલ્પતિશ્રીજી તથા શ્રાવક-શ્રાવિકા સંઘ વાજતેગાજતે સાન્ડેરાવ ધર્મશાળામાં પધારી માંગલિક વ્યાખ્યાનાદિ સંભળાવેલ. એવાં પરમ તપસ્વિની સાધ્વીશ્રી સૂર્યોદયાશ્રીજી મહારાજને ટિશ વંદના ! પૂ. સાધ્વીશ્રી સૂર્યોદયાશ્રીજી મહારાજ રાતિશ્રીજી પધોતિશ્રીજી કહપતિશ્રી રાશનનેતિશ્રીજી સુવર્ણ જયેતિ સિદ્ધાંતતિ શ્રીજી શ્રીજી મેટાતિશ્રીજી અજયતિથી —— — શાંત, સૌમ્ય અને ત્યાગમૂર્તિ પૂ. સાધ્વીરત્નથી પ્રશમશીલાશ્રીજી મહારાજ ગૌરવવંતી ગરવી ગુજરાતની જે ધરા પર વર્ષોનાં વર્ષોથી સાબરમતીનાં નીર વહી રહ્યાં છે, ગગનચુંબી જિનાલયની ઉત્તેગ ધજા ફરક્તી રહી છે અને મહાન ગુરુભગવંતેનું પાદાગમન થતું રહ્યું છે, એ પવિત્ર અને પુણ્યવતી ભૂમિ પર અનેક ધર્મસમ્પન ટેષિવને પણ વસવાટ રહ્યો છે. તેમાં શ્રી ભુરાભાઈ નામે એક શ્રેષ્ઠિવય થઈ ગયા. તેમનાં ધર્મપત્નીનું નામ જસીબહેન હતું. તેઓ પણ સત્ત્વશાલિની અને ધર્મ પરાયણ સન્નારી હતાં. તેમને ત્યાં વિ. સં. ૧૯૯૬ના આસો વદિ ૧૩ના એક પુત્રીરત્નનો જન્મ થયો. કેવા સુંદર જોગાનુજોગ! ધનતેરશને એ દિવસ અને એ જ દિવસે પુત્રરૂપી લક્ષ્મીનું ગૃહમાં આગમન ! વળી, લક્ષ્મીને અનુરૂપ એવું જ પદ્મા નામ પાડવામાં આવ્યું. નાજુક-નમણી બાલિકાને જોઈ ઘરનાં સૌ કોઈ આનંદ પામે, એટલું જ નહીં, જેનારા સૌ કેઈના મુખમાંથી શબ્દો સરી પડતા કે આ કેઈ ભાગ્યશાળી–પુણ્યશાળી છે કે શું ! ઘરમાં પ્રત્યેનાં હૈયાં સુખ-શાંતિ આનંદમાં ઝૂમી રહ્યાં હતાં. માતા જસીબહેનને ત્રણ પુત્રી. દરેકનાં નામ પણ કેવાં ! જિનમતી, પદ્મા અને ચંદ્રા. ત્રણેને ત્યાગધર્મના માર્ગે વાળવાને માતા જસીબહેનને અવિરત પ્રયત્ન; પણ પુત્રી જિનમતીનું પૂર્વનું પરિબળ કંઈક ઓછું હશે કે તેઓ સંસારમાં પડ્યાં. નાની પુત્રી ચંદ્રા માતૃભક્તિ અને પિતૃભક્ત અથે આજન્મ કુંવારાં રહ્યાં. જ્યારે પદ્માબહેન ત્યાગમાગના સાધક બને એવી તેમની સંસ્કારિતા પાંગરી રહી હતી. પણ, જાણે કાળ પાક્ય ન હોય અને કર્મબંધનો કેટલાંક છોડવાનાં બાકી હશે તે તેમની ૧૨ વર્ષની ઉંમરમાં જ કુટુંબીજનેએ સગાઈ કરી દીધી. પણ તેમની ધર્મ ભાવના તો ઉન્નત જ રહી અને તેના પરિણામે ૧૬ વર્ષની યુવાવયમાં જ ધર્મના આદર્શ સિદ્ધાંતને જીવનમાં કેળવવા ઉપધાનતપની આરાધનામાં જોડાયાં. તેમાં વાત્સલ્યસિધુ સાધ્વીશ્રી પ્રગુણાશ્રીજી મહારાજનો સમાગમ સાંપડયા અને સંસારની અસારતા વધુ ને વધુ સમજાવા લાગી અભિલાષા વધુ ને વધુ જાગવા લાગી. ઉપધાનતપની આરાધનાથી તેમનામાં જાગેલ આ વૈરાગ્યભાવ પણ સમયની સાથે આગળ ને આગળ તીવ્ર બનવા લાગ્યા. સ્વકુળપલ અને શ્વસુરપક્ષ–ઉભય પક્ષે Page #250 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્ના ૨૧૨ આકૃતિ ગુણાન કતિ ’ના ન્યાયે વૈરાગ્યની અનેરી ઝલક તેમના મુખભાવ પર જોઈને ત્યાગના પરમ પથે પ્રયાણ કરવા સ્વીકૃતિ આપી. અને ૧૯ વર્ષની ભરયુવાનીમાં જ, વિ. સં. ૨૦૧૬ ના પોષ વદ ૬ ના દિવસે, રાજનગર-હઠીસગભાઈની વાડીએ, પ. પૂ. આ.ભ. શ્રી માણિકયસાગરસૂરીશ્વરજીના વરદ હસ્તે, ૨૦૦ જેટલાં પૂજ્ય સાધુ-સાધ્વીમહારાજોની ઉપસ્થિતિમાં તેમ જ હજારાની માનવ મેદ્રની વચ્ચે પદ્માબહેને ભાગવતી દીક્ષા અગીકાર કરી; અને તે સાથે સાધ્વીશ્રી પ્રગુણાશ્રીજીનાં શિષ્યા બનાવી તેમને સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં. 6 સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી સયમની ઉત્કૃષ્ટ આરાધના કરવા સાથે જ્ઞાનમાર્ગમાં પણ આગળ વધવા લાગ્યાં. ન્યાય, સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, દ્રવ્યગુણપર્યાય, શાંત સુધારસ અને આગમગ્રંથાનું વિશદ અધ્યયન-વાચન પ્રાપ્ત કર્યું. સત્યતા, શુદ્ધતા અને યથાર્થતાથી ભરેલી વીતરાગની વાણી એમના અંતરને સ્પર્શી ગઈ. સંયમજીવનમાં આચારની મુખ્યતા, સમયસૂચકતા તેમ જ લેડીના અણુ-આણુમાં ગુરુભક્તિ વણાઈ ગઈ. કોઈપણ કાર્ય ગુરુદેવાય નમઃ ૐ હ્યા પછી જ આરંભ કરતાં. સંપ, શાંતિ, સરળપણું, સૌમ્યપણું, સમર્પણભાવ અને સ્વ-પર કલ્યાણ એ જ તેમનું જીવનધન ને ધ્યેય હોય તેના સ્પષ્ટ ખ્યાલ તેઓશ્રીના સમગમમાં આવનાર સૌને આવી જતા હતા. પ્રિયભાષી ગુરુવરના નિરંતર વધતા સચમપર્યાયમાં ક્યારેક નાની-મોટી બીમારી આવી જતી; પણ વાત્સલ્યમૂર્તિ પૂ. નરેન્દ્રશ્રીજીએ એમના સંયમજીવનનું ઘડતર એવું ક્યુ હતુ કે પૂજ્ય આ. પ્રશમશીલાશ્રીજી ઉગ્ર બીમારી પણ શાંત અને સમતાપૂર્વક સહજભાવે સહન કરી લેતાં. આ ઉપકાર તેઓ આજે પણ ભૂલ્યાં નથી. સમ્યગ્ જ્ઞાન-દન-ચારિત્રરત્નત્રયીમાં મશગૂલ બની ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશેાનાં ગ્રામ-નગરામાં વિચરતાં. તે તે સ્થાનાના સદ્યામાં પૂજ્યશ્રીના ઉપદેશનુ પણ એવુ અદ્ભુત આણ જામતુ કે, જૈના ઉપરાંત જૈનેતરા બધા જ દોડી આવતા ને ધર્મના રંગે રંગાતા. તેમાંથી કેટલાંકને તેા તેએ સ`સાર– કાદવમાંથી ખેંચી ત્યાગમાના પથૈ વાળતાં. આજ તે ૧૧ શિષ્યાએ અને છ પ્રશિષ્યાઓની સપદા ધરાવે છે. ૨૭ વષઁના દીક્ષાપાંચમાં ગુરુથી ચારેય જુદા નહીં રહેનારાં પૂજ્યશ્રી જ્યારે પરિવાર સાથે કચ્છ-ભુજની ભૂમિ પર વિચરી રહ્યાં હતાં ત્યારે પૂ. ગુરુદેવશ્રી પ્રગુણાશ્રીજીએ આજ્ઞા કરી કે, “ પ્રશમ ! તુ થોડાં ડાણને લઈને આગળ જા. નૂતન દીક્ષિતાને યાગમાં પ્રવેશ કરાવ; નહીં તા જોગ ક્યારે પૂરા થશે !.....” ગુરુ-આજ્ઞા મસ્તકે ચઢાવી પૂજ્યશ્રી આગળ ગયાં અને ગુરુદેવશ્રી રાધનપુર તરફ વળ્યાં. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી હતી. ફાગણ માસના ૨૦–૨૨ દિવસ વ્યતીત થઈ ચૂકયા હતા. જ્યાં ફાગણ વદ ૭ ના દિવસ આવ્યે કે કરાળ કાળે પો ઉગામ્યા. રાધનપુર પાસે વારાહી ગામે બિરાજમાન ગુરુશ્રી પ્રગુણાશ્રીજી ઉપર હૃદયરોગના હુમલા આગ્યે....હુમલા જીવલેણ બન્યા. નિરાધાર-રડતાં મૂકીને ગુરુદેવ ચાલ્યાં ગયાં. શંખેશ્વર મુકામે અમેને સમાચાર મળ્યા. ધરતીકપ જેવા તીવ્ર આઘાત અનુભવ્યેા. ભારાભાર દુઃખભર્યાં હૃદયમાં આ દુઃખ તેા એવું લાગ્યું કે, આટલાં વર્ષામાં કયારેય અલગ નહી કરતાં અત....સમયે....જ....આ.....કેમ ? પૂજયશ્રી પ્રશમશીલાશ્રીજી મહારાજ ઉપર શિષ્યા-પ્રશિષ્યાઓની જવાબદારી આવી પડી. પ્રબળ પુણ્યદયે શિષ્યા-પ્રશિષ્યાએ આજ્ઞાંક્તિ અને સહભાગી રહ્યાં છે. પૂજ્યશ્રી પ્રશમશીલાશ્રીજી મહારાજની વાત્સલ્યતા, ઔદાર્યંત! તેમ જ સજાગતા અને કલ્યાણકામના સતત પ્રવતતી રહી છે. આવા પ્રશાંત, ત્યાગી અને ઉપકારી પૂજ્યશ્રીને અમારી કોટિ કોટિ વંદના ! Page #251 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરા ] પૂ. સાધ્વીશ્રી પ્રમશીલાશ્રીજી મહારાજ પ્રશમના !શમનના પ્રશ શ્રી : શ્રીજી વર્ષો પ્રામ રના શ્રીજી પ્રથમ પ્રા દર્શન રહિતતા શ્રીજી શ્રીજી પ્રશમાં નંદા શ્રીજી પ્રશમીશા શ્રીજી પ્રણામે પ્રથમ તીર્થો જિનેશ શ્રીજી શ્રીજી સાવાચારના ઉત્તમ આદર્શોને ચરિતાર્થ કરનારું પૂ. સાધ્વીવર્યાશ્રી ચાસશીલાશ્રીજી મહારાજ પૂ. સા. શ્રી ચાસશીલાશ્રીજી મહારાજનું ચરિત્ર સાધ્વાચારના આદરૂપ છે. તેમને જન્મ બનાસકાંઠાના વાવ ગામે સં. ૧૯૯૪માં થયેલ હતા. માતાનું નામ વીરમતી, પિતાનું નામ ભુરાભાઈ પંડિત અને સ્વનામ તારાબેન હતું. તારાબેન બાળપણથી ધાર્મિક ક્રિયાઓ અને સંયમી આચારોમાં રસ ધરાવતાં હતાં. એમાં તિલક હેમ–તીર્થ-જન પરિવારનાં સા. શ્રી મલયાશ્રીજીનાં શિષ્યા સા. શ્રી પ્રગુણાશ્રીજી મહારાજના સમાગમમાં રહેવાનું થતાં સંયમ ગ્રહણ કરવાની ભાવના દઢ થઈ. સં. ૨૦૧૬ના વે. સુ. ૪ના દિવસે બેણપ (બનાસકાંઠા) મુકામે પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરી, સા. શ્રી પ્રગુણાશ્રીજી મહારાજનાં શિખ્યા બની સા. શ્રી ચારશીલાશ્રીજીના નામે ઘોષિત થયાં. દીક્ષા ગ્રહણ કરીને જ્ઞાન-ધ્યાન-તપમાં ખૂબ આગળ વધ્યાં, ચાર પ્રકરણ, ત્રણ ભાગ, છે કમગ્રંથ. ત્રણ શતક, વીતરાગસ્તાત્ર, બૃહદ્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ આદિને ગહન અભ્યાસ કર્યો. અઈ તેમ જ ૯-૧૦-૧૧-૧૦-૧૪-૧પ-૧૬ ઉપવાસ અને વધમાન તપની ૪૮ ઓળી પૂર્ણ કરી. સ્વસંયમને અજવાળવા સાથે પર-કલ્યાણ માટે પણ સતત જાગૃત અને કાર્યરત રહ્યાં. તેમાં પિતાની સંસારી બે બહેનોને ત્યાગમાર્ગમાં જોડી પિતાનાં શિષ્યા બનાવ્યાં. અને સ્થળે સ્થળે ધર્મ પ્રેરણા આપતાં રહી અનેકોને ધમમાર્ગે જોડતાં રહ્યાં. પૂજ્ય સાધ્વી શ્રી ચામુશીલાશ્રીજી સ્વભાવે સરળ, શાંત, વત્સલ અને ભદ્રપરિણામી હતાં. કરુણા અને પરોપકારિતાથી મણીર્વાદમાં સુખ્યાત બન્યાં હતાં. પિતાના વડે કેઈપણ જીવને સહેજે દુઃખ ન પહોંચે તેની સતત કાળજી રાખતાં હતાં. તેઓશ્રી સં. ૨૦૪૩ના મહા વદ ૪ને દિવસ સુરત મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. એવા સમ્યક્રચારિત્રધારી અમરત્નને શત શત વંદના ! પૂ. સાધ્વી શ્રી ચારશીલાથીજી મહારાજ દિવ્યપુત્રી | જુઆ પરિચય } દિવ્યપ્રણાથીજ [ જુઓ પરિચય) દિવ્યાંગનાથી ( જુઆ પરિચય) Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જ્ઞાન-ધ્યાનના ઉત્તમ સાધક અને વિવિધ શાસનકાર્યાના પ્રક પૂ. સાધ્વીરત્નાશ્રી અમિતગુણાશ્રીજી મહારાજ જેમ સાગરની લહેરો ગણી શકાતી નથી, તેમ મહાપુરુષાના ગુણગૌરવને પામી શકાતુ નથી. જેમ સરાવરમાં કઈ સ્થળે ખીલેલું કમળ પેાતાનાં પત્રાને વિકસાવીને સમગ્ર સાવરને સુરભિત કરી મૂકે છે, તેમ મહાપુરુષોનાં ચિરત્ર સમગ્ર દેશમાં પ્રશંસાપાત્ર બની રહે છે. એવા રેવર સમાન માલવદેશમાં ઉજ્જૈની નામે અતિખ્યાત નગરી છે; ક્ષિપ્રા સમી નદી અને વિક્રમવેતાલનાં પરાક્રમો અને શ્રીપાલ–મયણાની ધર્મપ્રીતિથી આ નગરીની સૌરભ સમગ્ર દેશમાં વ્યાપેલી છે. આ નગરીથી પ૦ કિ. મી. દૂર બડનગર નામે નાનકડું ગામ વસેલું છે. આ ગામમાં પ્રથમ તીર્થંકર શ્રી અદ્રિનાથદાદાનુ મુખ્ય દેરાસર શૈાલી રહ્યું છે. ત્યાં એક દિવસ પાતાના સ્વર્ણિમ પ્રકાશ પાથરતી ઉષા ઊગી ત્યારે લોકોએ એને શુભ શુકન માનીને કલ્પના કરી કઈ મહાન આત્મા પૃથ્વી પર પધારી રહ્યો છે! હા, વાત સાચી હતી. શ્રેષ્ઠિવ ગુલાબમલજીનાં ધર્મપત્ની તપસ્વિની ગુલાબેનની કુક્ષીએ એક પુત્રીરત્નના જન્મ થયા હતા. કુટુબીજનાન! હૃદયમાં અષાઢ સુદ ૧૧ને દિવસે આનંદના સ્વસ્તિક રચતી બાલિકાની શાંત-સૌમ્ય આકૃતિ જોઈ ને માત-પિતાએ નામ રાખ્યુ શાંતા. [ શાસનનાં શ્રમણીરત્ના માતાની હિતશિક્ષા વડે સુસ'સ્કારના હિંડોલ હીંચતી, નામ પ્રમાણે ગુણાથી શાભતી, ધર્મ પ્રેમી-ધાભ્યાસી એવા કુટુબીજનાને અત્યંત વ્હાલી દીકરી હંમેશાં પેાતાના પિતાશ્રી સાગરમલજી પાસે અહ-દસ ગાથા કરતી. ૧૫ વર્ષની ઉંમરે, દીકરી ! આ સ ́સાર અસાર છે; લેવા જેવુ' તા યમ છે’ એવાં માતાના હિતભર્યા અને હેતભર્યા વના આત્મસાત્ કરી, સચમના પુનિત પથે ગુરુવર્ય શ્રી ફલ્ગુશ્રીજી મહારાજના ચરણે જીવન સમર્પણ કરવા નીકળી પડી ! વર્ષોની અતરેચ્છા પૂર્ણ કરનાર વ્હાલી દીકરીને ઊંડે ઊંડેથી માના આશીર્વાદ સાંપડ્યા. વિ. સં. ૨૦૨૦ના મહા વદ ૪ના શુભ દિને દીક્ષા અંગીકાર કરી નૂતન સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજીએ સયમની ઉત્કૃષ્ટ આરાધના સાથે સાથે જ્ઞાન ધ્યાન અને તને પ્રાધાન્ય આપ્યું. સવારે ૪ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી સ્વાધ્યાયમાં રમણ રહેવાનું. સંસ્કૃત પર અદ્ભુત કારૢ પ્રાપ્ત કર્યા. જપનું પણ એટલુ જ મહત્ત્વ. ગમે તેવુ કામ હાય, ગમે તેવા વિષમ વિહાર હાય, પણ હુંમેશાં બે કલાક જપ અચૂક કરવાના હાય જ. એવી જ રીતે, તેઓશ્રીમાં ત્યાગ, ઉદારતા, સરળતા, સાદાઈ. સમતા જેવા ગુણ્ણાના વિકાસ થયેા. પેાતાની શિષ્યાઓમાં પણ ઉત્તમ ગુણાના વિકાસ થાય તે માટે ચીવટ રાખે. વર્ધમાન તપના આરાધક આ તપસ્વીએ આયબિલની લાંબી લાંબી ઓળીઓમાં કાચુ પાકુ કે ખારુ મેળુ, ગમે તે સ્વાદ વાપરી લેવાની ટેવ શિષ્યાઓમાં પણ પાડી, જૈનશાસન પ્રત્યે અપાર પ્રીતિને લીધે, શારીરિક કષ્ટા વેઠીને પણ, મૂતિપૂજાના વિધીઓને પ્રવચનો દ્વારા, જન જનનાં હૃદયે પ્રભુ પ્રત્યે અવિહડ પ્રીંત જગાડી. જે ગામના ભદ્રિક-ભાવુક શ્રાવકે અજ્ઞાનતાવશ પરમાત્માને જાણતા ન હતા, ત્યાં મંદિરો બંધાવ્યાં. પૂજ્યશ્રીની પ્રેરણાથી આજ સુધીમાં ૮ દેહરાસર, ૭ ઉપાશ્રય, પ પદયાત્રીનું નિર્માણ થયું. આમ, પૂજયશ્રી થાનામ અમિત ગુણાથી ભરેલાં છે. શિષ્યાઓને પણ વાત્સલ્યભાવે રત્નત્રયીની આરાધનામાં સદા જાગ્રત રાખનારાં છે. સ’પૂર્ણ સાધ્વાચારને મૂર્તિ મત કરતુ તેઓશ્રીનું ચરિત્ર સૌ કોઈ ને આદરપાત્ર છે. એવાં ગુણ સપન્ન સાધ્વીરત્ન શ્રી અમિતગુણાશ્રીજી મહારાજ નિરામય દીર્ઘાયુ પામી શાસનપ્રભાવક કાર્યોંમાં જચવતા વાં એવી અભ્યર્થનાસહ પૂજ્યશ્રીનાં ચરણામાં કોટિ કેડિટ વંદના ! Page #253 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ૧૫ શાસનનાં શમણીરત્ન | પૂ. સાધ્વશ્રી અમિતગુણાશ્રીજી મહારાજ અનંતગુણથી અપૂર્ણાશ્રાજી અતિગુણ અતિગુણ અમીઝરાશ્રીજી અર્ચના શ્રીજી શ્રીજી શ્રીજી અનંતકીર્તિ શ્રીજી અમીવર્ષોથી અનંતયશા અમાદર્શાશ્રીજી શ્રીજી અમીયશાશ્રીજી અર્થપૂર્ણત્રીજી I ! ભક્તિપૂર્ણાશ્રીજી મૃદુપૂર્ણાશ્રીજી અપયાજી અર્પગથીજી અતાથી ઉગ્ર તપસ્વિની અને સ્વાધ્યાયનિમગ્ના સાધ્વીજી શ્રી ગુણરત્નજ્ઞાથીજી મહારાજ માતા સવિતાબેન અને પિતા બોડીદાસભાઈને ત્યાં જન્મ લઈને, માતાપિતાનાં નામને ઉજાળનાર તથા સ્વજીવનને કૃતાર્થ બનાવનાર કોકિલાબેન ૧૮ વર્ષના યૌવનકાળે જ સંસારના ક્ષણજીવી સુખને ઠોકર મારીને સંયમના શાશ્વત સુખને પ્રાપ્ત કરવા તત્પર બન્યાં. માતા-પિતા તરફથી અપાર મમતાનું બંધન હોવા છતાં સંયમ માટે મનડું તલસી રહ્યું. વ્યાવહારિક અભ્યાસ ૯ ધોરણ સુધીને કર્યો. પણ, સાથેસાથે પંચપ્રતિકમણ ઉપરાંત ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ૬ કમગ્રંથ વગેરેનો ધાર્મિક અભ્યાસ અને સ્તવન-સઝાયો આદિ કંઠસ્થ કર્યા. સતત સ્વાધ્યાય તેમ જ અઠ્ઠાઈ, માસક્ષમણ, વરસીતપ આદિ ઉગ્ર તપસ્યાને લીધે તેમનું જીવન વૈરાગ્યભાવમાં વધુ ને વધુ દઢ થવા લાગ્યું અને વિ. સં. ૨૦૨૭ ના પિષ સુદિ ૯ ના દિને ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી શ્રી શિતિલક-રાજેન્દ્રશ્રીનાં શિષ્યા સાધ્વીશ્રી શુભદયાશ્રીનાં શિષ્યા બની સાધ્વી શ્રી ગુણરત્નજ્ઞાશ્રીજી નામથી અલંકૃત બન્યા અને તપ-૫, જ્ઞાન, ને ત્યાગ–ચારિત્રના બળે આગળ વધતાં શ્રી આનંદસાગરસૂરિજીના સાધ્વીસમુદાયમાં તેજસ્વી રત્ન સમાં શેભી રહ્યાં. પૂજયશ્રીએ સંયમ સ્વીકારીને તપ અને સ્વાધ્યાયમાં ખૂબ જ પ્રગતિ કરી. ચત્તારિ-અડું-દસદોય, વરસીતપ, ૧૧ અઠ્ઠાઈ અનેક અઠ્ઠમ, વર્ધમાન તપની ઓળી આદિ તપસ્યાઓથી સંયમશભા સંવધી રહ્યાં છે; તે ગ્રામાનુગ્રામ વિચરીને અનેકવિધ શાસનકાર્યો પ્રવર્તાવી શાસનપ્રભાવના પ્રસરાવી રહ્યાં છે. પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુષ્ય પામી સ્વ-પર કલ્યાણના માર્ગે વધુ ને વધુ શાસનપ્રભાવના કરતાં રહે એ જ શુભાભિલાષા સાથે કેટિગઃ વંદના ! Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] [ શાસનનાં શમણીરત્નો જ્ઞાન-તપ-ચારિત્રના ઉત્તમ ગુણોને સંયમજીવનમાં શોભાવનાર પૂ. સાધ્વીજી શ્રી દિવ્યપૂર્ણાશ્રીજી મહારાજ ૫. સાધ્વી શ્રી દિવ્યપૂર્ણાશ્રીજી મહારાજ શ્રી સાગરાનંદસૂરિજના શ્રમણી સમુદાયમાં એક ઉત્તમ વીરત્ન તરીકે શોભી રહ્યાં છે. તેમનો જન્મ બનાસકાંઠા જિલ્લાના બેણપ ગામે સં. ૨૦૦૨ના ભાદરવા સુદ ને દિવસે થયો હતો. માતાનું નામ વીરમતી, પિતાનું નામ ભુરાભાઈ અને પોતાનું જન્મનામ વસુમતી હતું. માતાપિતાએ સીચેલા ધાર્મિક સંસ્કારોને લીધે તેઓ બાલ્યાવસ્થાથી ધર્મના રંગે રંગાયાં હતાં. તેમાં વડીલભગિની તારાબહેન દીક્ષા લેતાં મને એ રંગ વૈરાગ્યભાવમાં પરિણમ્યા. આગળ જતાં તેઓ વડીલભગિની સા. શ્રી ચારુલીલાથીજીના સતત સમ્યક અને સત્સંગ પામી દીક્ષા લેવા તત્પર બન્યાં અને સં. ૨૦૨ ૭ના મહા સુદ ૫ ને દિવસે બેણપ મુકામે પૂજ્ય આચાર્ય દેવશ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી પૂ. સા. શ્રી ચારશીલાશ્રીજીના શિષ્યા તરીકે સાધ્વીશ્રી દિવ્યપૂણથીજી નામે ઘેષિત થયાં. દીક્ષા લઈને પાંચ પ્રતિકમણ, ચાર મરણ, સાધુકિયા. ચાર અધ્યયન આદિનો વિશદ અભ્યાસ કર્યો. બે અઠ્ઠઈ, સોળ ઉપવાસ, સિદ્ધિતપ, વરસીતપ, સમવસરણ તપ, વર્ધમાનતપની ૪૨ એળી, નવપદજીની ઓળી, ચૈત્રી પૂનમ, પાંચમ, દિવાળીના છઠ્ઠ વગેરેની તપારાધના કરી. પૂજ્યશ્રી વિનયાદિ દર્શન-વંદનને પણ અત્યંત અનુરાગ ધરાવે છે. ધર્મધ્યાનમાં નિમગ્ન રહેવાથી તેઓશ્રીનું વ્યક્તિત્વ શાંત, સૌમ્ય, પ્રસન્ન અને પ્રભાવશાળી છે. એવાં એ શમણીરત્ન શાસનપ્રભાવક કાર્યો માટે દીર્ધાયુ પામી જયવંતા વર્તે એવી શુભકામના કટિશઃ વંદના ! ઊંડા ધમાભ્યાસી. તપસ્વિની અને પ્રસન્નમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી મહારાજ પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી મહારાજ પણ શ્રી સાગરાનંદસૂરિજીના સાદી સમુદાયનું એક આગવું શમણીરત્ન છે. તેમનો જન્મ બેણપ (બનાસકાંઠા)માં સં. ૨૦૦૪ ના વૈશાખ સુદ ૬ ના શુભ દિને થયે. માતાનું નામ વીમતી અને પિતાનું નામ ભુરાભાઈ પંડિત હતું. તેમનું પોતાનું સંસારી નામ વિમળાબેન હતું. પૂર્વજન્મના વેગે અને માતાપિતાના ઉચ્ચ ધર્મસંસ્કારોથી વિમળાબેનમાં બાળવયે જ વૈરાગ્યભાવના જાગી હતી. તેમાં પોતાનાં વડીલબહેન પૂ. સા. શ્રી ચાસશીલાશ્રીજી મહારાજના ત્યાગમાર્ગના સ્વીકારથી અને સમાગમથી પ્રભાવિત બનતાં તેમની દીક્ષા લેવાની ભાવના દઢ બની. અને સં. ૨૦૧૭ ના મહા સુદ પ ને શુભ દિને બેણપ મુકામે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી. સાધ્વી શ્રી ચારશીલાશ્રીજીના શિષ્યા બની સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજીના નામે અલંકૃત બન્યાં. સંયમપંથે આરૂઢ બની સાધ્વી દિવ્યપ્રજ્ઞાથીજી જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગમાં આગળ ને આગળ વધતાં રહ્યાં. તેઓશ્રીએ ૪ પ્રકરણ- ૩ ભાષ્ય, ૬ કમગ્રંથ. કમ્મપયડી, પંચસંગ્રહ. લોકપ્રકાશ, સંસ્કૃત-પ્રાકૃત ભાષા, વૈરાગ્ય શતક, ઈદ્રિયપરાજિત શતક, સંબોધશિતરી, સિન્દર પ્રકરણ આદિનો ઊંડે અભ્યાસ કર્યો. માસક્ષમણ, બે અઠ્ઠાઈ વરસીતપ, ૧૬-૧૧ અને ૧૦ ઉપવાસ, નવપદજીની Page #255 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ! [ ૨૧૭ ઓળી, વર્ધમાન તપની ૪૨ આળી આદિ તપસ્યા કરી. પૂજ્યશ્રી સ્વભાવે સરળ, શાંત, પ્રસન્ન અને ધમવત્સલ વ્યક્તિત્વ ધરાવતાં હોવાથી તેમના હાથે શાસનપ્રભાવનાનાં કાર્યો પ્રસંગે પાત્ત થતાં રહે છે. એવાં એવાં એ સમર્થ સાધવરત્ન નિરામય દીર્ધાયુષ્ય પામી પ્રભાવક કાર્યો સંપન્ન કરાવતાં રહે એવી મનોકામના સાથે વાત વાત વંદના ! મેવાડ-મધ્યપ્રદેશમાં અનેરી ધર્મ પ્રભાવના પ્રગટાવનાર પૂ. સાધ્વીવર્યાશ્રી ચાસત્રતાશ્રીજી મહારાજ શોર્ય અને વીરતા તથા તપ અને ત્યાગથી દેદીપ્યમાન તેમ જ અનેક તીર્થોથી વિભૂષિત સૌરાષ્ટ્રની ગૌરવમયી ભૂમિ પર વસેલા જૂનાગઢ પાસેના પાટણવાવ ગામની ધન્ય ધરા પર એક શુભ દિવસે તપ-ત્યાગની સૌરભ ફેલાવવાના હેતુથી, ભવ્યજીને શુભ માર્ગ દર્શાવવાના હેતુથી અને પરમાત્માના સંદેશને જન-જનમાં પ્રસરાવવાના હેતુથી શેઠશ્રી દેવચંદભાઈના ધર્મપત્ની કસુંબાબેનની રત્નકુક્ષીએ એક પુત્રીરત્નનો જન્મ થયે. ઘર-શેરી-ગામને પિતાના જન્મથી પ્રકાશિત–પ્રસન્ન કરી નાખનાર ચંદ્રમા જેવી પુત્રીનું નામ ચંપા પાડ્યું. ચાર ભાઈ અને બે બહેન વચ્ચે ઊછરતાં ચંપાબહેન પર માતાપિતાને અનોખો પ્રેમ હતો. ભવિષ્યમાં પાંચ મહાવ્રતોનું પાલન કરવા જ આવ્યાં હોય તેમ, ચંપાબેનને નંબર પાંચમે હતો. એટલે લાડકોડથી ઊછરતાં ચંપાબેનને સંસારની માયામાં રસ પડતે નહીં. માતાપિતાના સુસંસ્કારોનું સિંચનથી અને પૂર્વજન્મના સુગે તેમને ધાર્મિક જ્ઞાન અને આચારો પામવામાં વિશેષ રસ રહ્યો. એમાં વૈરાગ્યની ભાવના વિકસી વધુ ધર્માભ્યાસ માટે માસીને ત્યાં પાટણ રહ્યાં. વ્યાવહારિક શિક્ષણ પૂરું થયે ધાર્મિક શિક્ષણમાં જ રસ લેવા માંડચ. એમાં સાધ્વીજી મહારાજના સંપર્કમાં આવ્યાં. પૂજ્રપાદ સાગરાનંદસૂરિ–સમુદાયવતિની પૂ. સા. શ્રી ઇન્દુથીજી, પૂ. સા. શ્રી હેમેન્દ્રશ્રીજી આદિ ઠાણાનું ચોમાસું જૂનાગઢ થતાં તેઓશ્રીની પ્રેરણાથી દીક્ષા લેવાની ભાવના જાગી. માતા પાસે દીક્ષા માટે દરખાસ્ત મૂકી. માતાએ સહર્ષ સંમતિ દર્શાવી અને સ્વયં દીક્ષા માટે તત્પરતા દર્શાવી. પરંતુ, કાળબળે માતાનું અવસાન થયું. હવે બધી બાજી મટાભાઈના હાથમાં આવી. ભાઈ દીક્ષા માટે સંમત ન હતા. પરંતુ ચંપાબેન અડગ રહ્યાં. આખી રાત જાગીને કાત્સગ કર્યા, છ વિગઈને ત્યાગ કર્યો. આખરે ભાઈને સંમતિ આપવી પડી અને વિ. સં. ૨૦૨૯ ના વૈશાખ સુદ ત્રીજ–અક્ષય તૃતીયાના શુભ દિવસે ચંપાબેન પૂ. સાધ્વી શ્રી હેમેન્દ્રશ્રીજીના શિષ્ય બન્યા અને સાધ્વી શ્રી ચારૂવ્રતાશ્રીજી નામે જાહેર થયાં. દીક્ષા સ્વીકાર પછી સા. શ્રી ચાત્રતાશ્રીજીએ જ્ઞાન-તપમાં ખૂબ પ્રગતિ કરી. ટૂંક સમયમાં ઘણા આગળ વધ્યાં અને દીક્ષાને દસમે વર્ષે તે ગુરુદેવની આજ્ઞાથી સ્વતંત્ર ચાતુર્માસ કરવા સમર્થ બન્યાં. મેવાડના આ પ્રથમ ચાતુર્માસે જ તેઓની પ્રખર પ્રતિભા ઝળકી ઊઠી. આ ક્ષેત્રમાં સ્થાનકવાસીઓની બોલબાલા હતી. મંદિરમાર્ગીઓનો કઈ પ્રભાવ જ ન હતા. પણ, પૂજ્યશ્રીની જ્ઞાનગર્ભિત પ્રખર વાણીના પ્રભાવે જેમાં પ્રસરેલો એ અંધકાર ભેદાયે અને પૂજ્યશ્રીના પ્રવચનનું જબરું આકર્ષણ જામ્યું. ભીલવાડા, બેંગું આદિ શહેરમાં પ્રભાવશાળી ચાતુર્માસ થયા. સ્થાનકવાસી તરફથી જબરો વિરોધ થયે; પરંતુ પૂજ્યશ્રીના પ્રભાવશાળી અભિયાનથી અનેક ઘર મૂતિ. પૂજક બન્યાં. તેઓશ્રીની પ્રવચનધારા એટલી હૃદયસ્પર્શી અને આકર્ષક હતી કે આસપાસનાં ગામે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] [ શાસનનાં શમણીરત્ન માંથી લેકે વ્યાખ્યાન સાંભળવા ઊમટી પડતાં. વિ. સં. ૨૦૪૦માં મધ્યપ્રદેશના સિંગલી ગામે ચાતુર્માસ રહ્યાં. ત્યાં એક પણ મૂર્તિ પૂજકનું ઘર ન હતું. તેમને વિરોધ કરવા સ્થાનકવાસી સાધુ મહારાજે એ ગામની બહાર ચાતુર્માસ કર્યું પરંતુ તેઓને પૂજ્ય સાધ્વીજી મહારાજના વધતા પ્રભાવને રોકવામાં કઈ જ સફળતા મળી નહીં. ત્યાં ૮૫ ઘર મૂર્તિપૂજક બન્યાં, ભવ્ય ઉપાશ્રયનું નિર્માણ થયું અને નાગેશ્વર તીર્થને છરી પાલિત સંઘ નીકળે. જે કાય કે ન કરી શકે, તે પૂજ્યશ્રીએ એકલે હાથે સિદ્ધ કરી બતાવ્યું. આ રીતે પૂજ્યશ્રીના હસ્તે અભૂતપૂર્વ, યાદગાર અને ચિરંજીવી શાસનપ્રભાવના થઈ. અને પછી પણ–આજ સુધીમાં એકથી એક ચડિયાતાં ચાતુર્માસ દ્વારા પૂજ્યશ્રી મેવાડ, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રદેશમાં અત્યંત આદરણીય સ્થાન પામ્યાં. આજે તેઓશ્રીની નિશ્રામાં વીસેક વર્ષના દીક્ષા પર્યાયમાં ૧૬ છરી પાલિત સંઘે નીકળ્યા, જેમાં મેવાડથી શત્રુંજય તીર્થના અને મધ્યપ્રદેશથી રાણકપુર તીર્થના પ્રથમવાર જ છરીપાલિત સંઘ નીકળ્યા, ઉપરાંત, તેઓશ્રીની પ્રેરણાથી અનેક સ્થળે ઉપાશ્રયે, જિનાલયે, ગુરુમંદિર આદિનાં નિર્માણ થયાં. પ્રતિષ્ઠા, ઉદ્યાપન આદિ પણ અનેક સ્થળે ઊજવાયાં. આમ, અનેકવિધ શાસનકા દ્વારા સર્વત્ર ગૌરવરૂપ અને ગરિમા બનેલાં સાધ્વીજી શ્રી ચારુબતાશ્રીને રાત શત વંદના ! પૂ. સાધ્વી શ્રી ચાવતાશ્રીજી મહારાજ ધર્મરત્નાશ્રીજી ચિત્રતાથીજી ગીતવ્રતાથીજી ભવ્યતાશ્રીજી નમ્રત્રતાશ્રીજી અનેકવિધ તપશ્ચર્યાઓથી સંયમજીવનને દીપાવનાર તપસ્વિની પૂ. સાધ્વીજી શ્રી ચિવર્ષાશ્રીજી મહારાજ નવસારીમાં સુશ્રાવક બાબુભાઈ વીરચંદનાં ધર્મપત્ની લીલાવતીબેનની કુક્ષિએ સાત પુત્રી અને ત્રણ પુત્રોએ જન્મ લીધે, તેમાં ચોથા નંબરે પુત્રી ચંદ્રિકાબેન સં ૨૦૦૪માં જન્મ્યા હતાં. ચંદ્રિકાબેન પેથોલેજ સાથે બી. એસસી. થયાં, પછી એકાએક તેમને જીવનમાર્ગ પલટાયા. પૂ. આચાર્ય મહારાજ અને મુનિભગવંતોના વ્યાખ્યાનશ્રવણથી તેમ જ સાધવી મહારાજના સમાગમથી સંયમ લેવાની ભાવના જન્મી અને તેને સાકાર બનાવવા સં. ૨૦૩૧ના મહા સુદ પાંચમને દિવસે પિતાના વતન નવસારીમાં જ પૂ. આગામોદ્ધારક આચાર્યદેવના શિષ્ય પૂ. શ્રી વિમલસાગરજી મહારાજના વરદ હસ્તે પૂ. શિવતિલક-સમુદાયના પૂ. શ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી અને સા વિશ્રાં વિર્ષાશ્રીજી નામે ઘોષિત થયાં. સાધ્વીશ્રી ચિદ્દવર્ષાશ્રીજી સંયમમાગે આરૂઢ બની જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગમાં રત બન્યાં. છ કમગ્રંથ, વ્યાકરણ અને તર્કસંગ્રાહાદિને અર્થ સહિત તલસ્પર્શી અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીએ સ્વજીવનમાં તપાધમને વિશેષ સ્થાન આપ્યું. એક ઉપવાસથી વર્ષીતપ, એક અઠ્ઠમ કરી પાંચ વર્ષીતપ, એમાં પ્રાયઃ ઘણું અઠ્ઠમ ચોવિહાર અને પારણે પહેલા વર્ષે એક વિગઈ બીજા Page #257 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરના | ૨૧૯ વર્ષે એ વિગઈ, ત્રીજા વર્ષે ત્રણ વિગ, ચોથા વર્ષે ચાર વિગ અને પાંચમા વર્ષે પાંચ વિગઈ ના ત્યાગ કર્યાં. ઉપરાંત માસક્ષમણ, સિદ્ધિતપ, ૧૩ અઠ્ઠાઈ આદિ અનેક તપશ્ચર્યા કરી. સચમ અને સમતાની સે!ડી રૂપે તેમને ક્ષયનું ન લાગુ પડ્યું. પણ, તેમાં વિરાધના ન થાય તે માટે એકસ રે પડાવતા નડી કે બ્લડન્યુરીનના ટેસ્ટ કરાવતાં નહી. નવ માસની દવાચાકરી પછી સારું થતાં અદ્ગમથી વર્ષીતપ અને પારણે એક ધાન્યનુ આયંબિલ કરતાં. પ્રભુશાસનમાં તપસ્વી તે! અગણિત છે, પણ એમનામાં એ વિશેષતા હતી કે તપની સાથે ત્યાગ પણ અજોડ હતેા. ગોચરીપાણીમાં દેષ ન લાગે તે રીતે એષણાસમિતિ પણ ખૂબ ઉપયોગ પૂર્ણાંક જાળવતાં. ૧૩ અઈ પૂર્ણ કરી, ૧૪મી અઠ્ઠાઇના પાંચમા ઉપવાસે સૌની સાથે ક્ષમાપના કરી, પાંચ મહાવ્રતના ઉચ્ચારણને શ્રવણ કરતાં કરતાં સભાન અવસ્થામાં સમાધિપૂર્ણાંક કાળધર્મ પામ્યાં. આ સવ સૌંસ્કારા વીરપ્રભુના શાસનમાં જન્મ પ્રાપ્ત થવાથી અને માતુશ્રી દ્વારા તેમાં સિંચન થવાથી ઉત્તરાત્તર વૃદ્ધિ પામી જીવનને કૃતકૃત્ય બનાી ગયાં. તેઓશ્રીના પગલે તેમની ત્રણ નાની બહેને અને ૭૧ વર્ષોંની વયે માતાએ પણ સંયમપથે પ્રયાણ કર્યું. જે અભૂતપૂર્વ ઘટના ગણાય. માતા શ્રી અક્ષચવર્ષાશ્રીજી ચાર વર્ષ સયમજીવનની ગેાભા રૂપ ઉત્તમ ચારિત્રધર્મ ને પાળીને સમાધિપૂર્વક કાળધમ પામ્યાં. બહેના સાધ્વી શ્રુતવર્ષાશ્રીજી, સા. શ્રી શીલવર્ષાંશ્રીજી અને સા. શ્રી શમવર્ષાશ્રીજી સંયમજીવનમાં તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનના માર્ગે આગળ વધી શાસનસેવ! કરી રહ્યાં છે. એવાં ધન્ય તપસ્વિની સાધ્વીજી શ્રી ચિર્ષાશ્રીજી મહારાજના ચરણે કેદ્રેિશઃ વંદના ! અદ્દભુત સમતાધારક પૂ. સાધ્વીજી શ્રી વીર્યધર્માશ્રીજી મહારાજ સાંભળ્યું છે કે, સ્કંધકાચા સૂરિજીના ૫૦૦-૫૦૦ શિષ્યાને પાપી પાલકે ઘાણીમાં પીલી નાખ્યા, તે વખતે તે અપૂર્વ સમતારસના પાનમાં મશગૂલ હતા કે સીધા મેાક્ષે...! અરે, પેલા અરણિકાપુત્રનુ પણ શું થયુ? વ્યતરીએ શૂળી ઉપર ચઢાવ્યા છે, નીચે નદી છે, ઉપર આકાશ છે. નદીમાં તેમના લેાહીનું એક એક ટીપુ પડે છે અને તેમને દુઃખ થાય છે કે, અરેરે...મારા ખૂનથી આ બિચારા નિર્દોષ એવા અપકાયના જીવા દુઃખી થઈ રહ્યા છે, ભયંકર ત્રાસ અનુભવી રહ્યા છે અને મેતને ભેટી રહ્યા છે. બસ, આ વિચારેએ ક્ષેપક શ્રેણી બક્ષી, ને ત્યાં જ મેક્ષ....! અને પેલા બંધકમુનિ ! પેાતાના જીવતેજીવ રાજસેવકો ચામડી ઉતારે છે અને પોતે ચૂ' કે ચાં કર્યાં વિના સમાધિમાં સ્થિર...! આવી ભય કર વિષમ સ્થિતિ સર્જતા પ્રસંગે। વિશે સાંભળીને હૈયામાંથી આનાદ નીકળી જતા કે શુ આ સંભિવત છે ? હા, એ વાત પર શંકા કરવાની જરૂર નથી. મનની મજબુતાઈથી છેલ્લા સ`ઘયણવાળાને પણ અપૂ` સમાધિ રહેતી હોય છે. આજના જમાનાની વાત છેઃ સ. ૨૦૪૯ ના વૈશાખ વદ ૮ ની વાત છે : પૂજ્યપાદ આગમાદ્ધારકશ્રીના સાધ્વીસમુદાયમાં પૂ. શિવ-તિલકશ્રીજીનાં સાધ્વીશ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજના પિરવાર છે. તે પિરવારના પૂ. સા. શ્રી જિનધર્માશ્રીજી આદિ ૬ ઠાણાં આકાલા (મહારાષ્ટ્ર)થી સુરત પધારી રહ્યાં હતાં. હજુ દશેક કિ.મી.ના વિહાર થયા હતા, તેવામાં પાછળથી એક ટ્રક આવી. ૬ પૈકી ૩ સાધ્વીજી રોડ નીચે કાચી સડક પર ચાલી રહ્યાં હતાં. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] [ શાસનનાં શમણીરત્નો ત્યાં ટ્રક આવીને ત્રણ પૈકી એકને જમ્બર ધકો માર્યો. સાધ્વીજી પટકાઈ પડ્યાં. ટ્રક તેમના બંને પગ પર ફરી વળી! પગ લગભગ શરીરથી છૂટા થઈ ગયા! લેહીને ધોધ છૂટ્યો! અને પ્રાણ જાઉં જાઉં કરી રહ્યા ! પરંતુ પૂ. સાધ્વીજી મહારાજ મક્કમ હતાં. નહિ ચિચિયારી કે નહિ વેદનાને ઊંહકાર. સ્થિરતા અને સમતાની મૂતિ બની રહ્યાં ! અને ધીમે ધીમે ઉચ્ચારણ શરૂ થયું, વેદનાનું નહિ, નવકાર મંત્રનું! સહવતી સાધ્વીજી પૂછે છે: “શાતામાં છે?” પ્રત્યુત્તર મળે છેઃ “હા. હું શ્રી નવકાર ગણું છું.' પ્રિય વાચક! આ સમયે કેવી વેદના, કેટલું દુઃખ થતું હશે? ભાગ્યશાળી! એવું ન માનશે કે આ સાધ્વીજી મહારાજ દીર્ઘ સંયમી હતાં. તેઓશ્રી સં. ૨૦૩૮માં પોતાના પુત્રને દીક્ષિત (મુનિશ્રી અક્ષયચંદ્રસાગર) બનાવી, પોતે ૪૭ વર્ષની ઉમરે સં. ૨૦૪૦માં વૈશાખ વદ ૧૦ના પોતાના પતિ (હાલ પૂ. શ્રી જગતચંદ્રસાગરજી) તથા પિતાની પુત્રી (હાલ શ્રી દિવ્યધર્માશ્રીજી) સાથે સાબરમતી (અમદાવાદ) મુકામે પૂ. ૫. શ્રી અશોકસાગરજી મહારાજ, પૂ. ગણિશ્રી જિનચંદ્રસાગરજી મહારાજ તથા પૂ. ગણિશ્રી હેમચંદ્રસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લઈ અને પૂ. સા. શ્રી જિનધર્માશ્રીજીનાં શિષ્યા બની પૂ. સા. શ્રી વીર્યધર્માશ્રીજી નામે પ્રખ્યાત થયાં હતાં. એટલે કે તેમના માત્ર ૬ વર્ષના દિક્ષા પર્યાયમાં જ આ અકસ્માત થયો હતો! જો કે દીક્ષા પર્યાય અપ હતો, પણ પિતાનાં પ્રગુણી પૂ. સા. શ્રી વરધર્માશ્રીજી મહારાજ તથા ગુરુણી પૂ. સા. શ્રી જિનધર્માશ્રીજી મહારાજના સાન્નિધ્યમાં એવા સમતારસનું પાન કરતાં શીખ્યાં કે જે આવા સમયે અપૂર્વ સમાધિ પ્રદાતા બની શકે. જેમ પેલા ૫૦૦ શિષ્યએ અભવિ-પાપી પાલક પર અંશતઃ પણ દ્વેષ ન કર્યો, તેમ પૂજ્યશ્રીએ પણ ટૂકવાળા પર અંશતઃ દ્વેષ ન કર્યો. ઉપરથી કહ્યું કે “ ટૂકવાળાને કશું કરશો નહિ.” કે ક્ષમાભાવ! સમતાભાવ! કેવી સમાધિ! વળી, પોતાના પુત્રી–મહારાજ સાથે જ છે, છતાં. “આને સાચવજે” એવી ભલામણ નહિ. મહરાજાને જીતી લીધે! સહવતી સાધ્વીજી મહારાજેએ ધર્મશ્રવણ કરાવ્યું રાખ્યું, પચ્ચકખાણ કરાવ્યું આમ પણે કલાક ચાલ્યું. અને બરાબર અંત સમય આવ્યા જાણી ‘હ જાઉં છું” એમ કહી સ્વઅંગુષ્ટ વેઠે ફેરવતાં, નવકાર ગણતાં, સ્વર્ગે સિધાવ્યાં. તુરત જ હાહાકાર મચી ગયે. સર્વ જડ બની ગયાં. હતાશ બની ગયાં. ભારે પગે આકેલા પધાર્યા. પૂજ્યશ્રીનો મૃતદેહ પણ આકોલા લાવવામાં આવ્યું. ત્યાં પૂ. ઉપાધ્યાયશ્રી નરેદેવસાગરજી મહારાજ આદિ બિરાજમાન હતા. તેઓશ્રીએ સર્વને શાંત કર્યા. સાબરમતીથી તેમના સંસારી પુત્ર અશ્વિનભાઈને બોલાવવામાં આવ્યા. લગભગ ૧૦ હજારની જન-જૈનેતરના મેદની વચ્ચે અંતિમયાત્રા નીકળી. પંચાહ્નિકા મહોત્સવ પણ ત્યાં જ નક્કી થયું. સાધ્વીજીની ગુણાનુવાદ સભા ન હોય, પણ ત્યાં બે-અઢી હજાર માનવમેદની વચ્ચે સભા થઈ ભલે છેલ્લું સંઘયણ. શરીરને બાંધે કમર. માનસિક શક્તિ મંદ. છતાં સ્થિરતા, દઢતા, સમતામાં પૂજ્યશ્રી અદ્વિતીય રહ્યાં. એવા ઉત્તમ સમતાધારી સાધી રત્નાશ્રીને શત શત વંદના! Page #259 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો ! [ ૨૧ જ્ઞાન-ધ્યાન-તપના સાધક અને આરાધક પૂ. સાધ્વીજી શ્રી દિવ્યાંગનાશ્રીજી મહારાજ પૂ. સાધ્વી શ્રી દિગનાશ્રીજી મહારાજ પણ શ્રી સાગરાનંદસૂરિજીના સાધ્વી સમુદાયનું એક રત્ન છે. તેમનો જન્મ સુરત મુકામે કારતક સુદ ૧૧ ના થયો હતો. માતાનું નામ કાન્તાબેન પિતાનું નામ રતિભાઈ અને તેમનું પોતાનું નામ કલ્પના હતું. પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પૂ. સા. શ્રી મલયાશ્રીજી મહારાજના વિશાળ શિખ્યા પરિવારમાં જમા કમે સાધ્વી શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજીના શિષ્યાપદે સાધ્વી શ્રી દિવ્યાંગનાશ્રીજી નામે ઘોષિત થયાં. દીક્ષા પામીને ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, કર્મગ્રંથ (અર્થસહિત), દશવૈકાલિક સિંદૂર પ્રકરણ (અર્થસહિત), તત્ત્વાર્થ સૂત્ર જ્ઞાનસાર અષ્ટક, બૃહદ્ સંગ્રહણી (અર્થસહિત), તર્કસંગ્રહ, દ્વાદમંજરી વગેરેનું અધ્યયન કર્યુ. જ્ઞાનપાંચમ, પિષી દશમ, ચૈત્રી પૂનમ, નવપદજીની ઓળી, અદ્રા, સિદ્ધિતપ. વર્ધમાન તપની ૨૬ ઓળી આદિ તપશ્ચર્યા કરેલ છે. પૂજ્યશ્રી સ્વભાવે સરળ, શાંત, સૌમ્ય હોવાને લીધે તેમના હસ્તે શાસન-પ્રભાવક કાર્યો થતાં રહ્યાં છે. તેઓશ્રી નિરાયમ દીર્ધાયુ પામી પ્રભાવના કરતાં રહો એવી મંગલ કામના સાથે શતશઃ વંદના! [પૂજ્ય સાગરાનંદસૂરિજીના સાધ્વીસમુદાયમાં પૂ. હર-પુષ્પાશ્રીને પણ વિશાળ પરિવાર છે, જે પરિવારનાં કેટલાંક સાથ્વીરત્નોને અહીં પરિચય આપવામાં આવે છે] ત્યાગના માર્ગે સર્વ કુટુંબીજનોને જોડનારા અને વિશાળ સાથ્વી પરિવારથી અલંકૃતા પૂ. સાધ્વીરત્ના શ્રી પુષ્પાશ્રીજી મહારાજ ગુજરાતમાં આવેલાં કપડવંજ શહેરની પુણ્યવંતી ધરા પર જિનશાસનની શેભાની અભિવૃદ્ધિ કરનારાં ભવ્યતમ ૯-૯ જિનાલયે છે. અમુક જિનાલયે પ્રાચીન કલા-કારીગરીથી શોભી રહ્યાં છે. જિનેશ્વરદેવની પ્રતિમાઓ સાક્ષાત્ પરમાત્માનાં દર્શન કરાવે છે. શ્રી ચિંતામણિદાદાના મંદિરમાં ફરતી પ્રદક્ષિણામાં વર્તમાન ચોવીશીના ચાવશે તીર્થકરની વર્ણ પ્રમાણેની પ્રતિમાજીઓ નયનને આનંદ આપે છે. આ નગરી નવાંગી ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજની નિર્વાણભૂમિ છે. તેઓશ્રીની સ્મૃતિમાં શહેરના મધ્યભાગમાં શ્રી અભયદેવસૂરિ જ્ઞાનમંદિર શોભે છે. વીરવિભુના ૧૧ ગણધર ભગવંતની તથા ધ્યાનસ્થ આગમ દ્વારકશ્રીની મૂતિથી બિરાજિત શ્રી આગમસ્થંભ અદ્ભુત લાગે છે. આ ભાગ્યવંત શહેરની કીતિ પર કળશ ચડાવનાર પૂજ્યપાદ આગમ દ્વારક શ્રી મહારાજના પટ્ટાલંકાર (૬ વર્ષે બાલદીક્ષિત) પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મહારાજના ઉપદેશથી નિર્માણ પામેલ “શ્રી આગદ્ધારક સ્મારક ભવન ભવ્યતાના ચમકારા ચમકાવી રહ્યું છે. વિશાનીમા જ્ઞાતિના ખૂબ જાણીતા પરિખ કુટુંબમાં શ્રી ઝવેરચંદ શીવલાલ અને તેમનાં ધર્મપત્ની માનકુંવરબેન જીવનને ધર્મમાગે ધન્ય બનાવી રહ્યાં હતાં. આ ધર્મનિષ્ઠ દંપતીને સેમ Page #260 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણીરત્નો ચંદભાઈ નામે એક પુત્ર અને પ્રધાનબહેન નામે એક પુત્રી. બંને સંતાને પણ એવા જ ધર્મના રંગે રંગાયેલાં. પુત્રી પ્રધાનબહેનના લગ્ન આ જ શહેરમાં રહેતા અને એ જ જ્ઞાતિના ખ્યાતનામ ગાંધી કુટુંબના શ્રેષ્ટિવર્ય શ્રી માણેકચંદભાઈના સુપુત્ર લલ્લુભાઈ સાથે થયાં હતાં. તેમના દામ્પત્યજીવનના ફળસ્વરૂપે તેઓને બે પુત્રોની પ્રાપ્તિ થઈ. સંસારી જીવન અને પુત્રોના જતન સાથે પ્રધાનબહેનના જીવનમાં ધર્મનું રટણ પણ વિશેષપણે જોવા મળતું. એવામાં કમની ગહનતાનો દુઃખદ પ મળે. જીવનસાથી લલ્લુભાઈનું જીવનકુસુમ કરમાઈ ગયું. પ્રધાનબહેનનું જીવન પણ પ્લાન થઈ ગયું. પરંતુ ગળથૂથીના ધર્મસંસ્કાર કામ કરી ગયા, એટલે જીવનમાં સમતા વૈર્યતા અને હિંમત બનતી રહી. તેને દઢ બનાવવા પિતૃપક્ષને સગ પણ મળતા રહ્યાં. બંને પુત્રો યુવાન થયા. બંનેને પરણાવ્યા. બંનેને ત્યાં પારણાં બંધાયાં. તે દરમિયાન સતત જ્ઞાનાભ્યાસને લીધે તથા પૂ. ગુરુભગવંતની વૈરાગ્યસભર વાણીના શ્રમણ-મનનને લીધે પ્રધાનબહેનની સંસારની અસારતા દઢ થતી જતી. સંસાર માટે બધું કર્યું, હવે સર્વ કંઈ આત્મકલ્યાણ માટે જ કરવાને મન તલસી રહ્યું. એ માટે વડીલોની સંમતિ માગી. અને સંમતિ મળી પણ ગઈ. વિ. સ. ૧૯૮૭ના વૈશાખ સુદ ૧૦ના દિવસે સ્વભત્રીજા કાંતિલાલની સાથે કપડવંજ મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. કાંતિલાલ મુનિશ્રી કંચનવિજયજી બન્યા અને આગળ જતાં પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી નામે પ્રસિદ્ધ બન્યા. જ્યારે પ્રધાનબહેન પૂ. શ્રી હીરશ્રીજી મહારાજનાં શિખ્યા શ્રી પુષ્પાશ્રીજી બન્યાં. તેમની દીક્ષા બાદ બે-ત્રણ મહિનામાં જ તેમનાં પુત્રવધૂ કુમળા છેડ જેવા પુત્ર પન્નાલાલને મૂકીને દુનિયા છેડી ગયાં. બાદ જેસંગભાઈ એ ચંદનબહેનને જીવનસાથી બનાવ્યા. પ્રધાનબહેનના પુત્ર પૈકી મોટા પુત્ર પોપટલાલને એક પુત્રી કંચનબહેન હતાં. અને નાના પુત્ર જેસંગભાઈને એક પુત્ર પન્નાલાલ અને એક પુત્રી કાંતાબેન હતાં. થોડા સમયમાં જેસંગભાઈનું અવસાન થયું. આ આઘાતથી જાણે સમગ્ર કુટુંબ પર વૈરાગ્યનાં વાદળ છવાઈ ગયાં! જન્મજાત ધર્મની પ્રબળ ભાવના અને પૂર્વોપાજિત ચારિત્રાવરણીય કર્મના પશમે મોટા પુત્ર, પુત્રવધૂઓ તેમ જ પૌત્ર-પૌત્રીઓ સહ સંયમના પંથે સંચર્યા. ઘરને સદાને માટે તાળાં વસાઈ ગયાં ! શ્રેષ્ઠ પુત્ર પિોપટભાઈ તે પૂ. ૫. શ્રી પ્રબોધસાગરજી, પૌત્ર પન્નાલાલ તે પૂ. આચાર્ય પ્રમદસાગરસૂરિજી, જ્યેષ્ઠ પુત્રવધૂ પ્રભાવતીબહેન તે પૂ. સા. શ્રી પ્રભંજનાશ્રીજી અને લધુ પુત્રવધૂ ચંદનબહેન તે પૂ. સા. શ્રી ચંદ્રગુપ્તાશ્રીજી તથા પૌત્રીઓમાં કંચનબહેન તે પૂ. સા. શ્રી કનકપ્રભાશ્રીજી અને ચંદનબહેનની પુત્રી તે પૂ. સા. શ્રી નિત્યદયાશ્રીજી બન્યાં. સમગ્ર કુળ ધન્ય ધન્ય બની ગયું. પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મહારાજે સંયમ સ્વીકારી આરાધ ભાવ કેળવ્યું. દર્શન-જ્ઞાનચાત્રિ-તપ એ ચારે પ્રકારના ધર્મારાધનમાં નિમગ્ન બન્યાં. તેઓ દેરાસરે દર્શન માટે જાય ત્યારે પરમાત્મા સાથે તદાકાર બની જતાં. તેમને અનેક સૂત્રો કંઠસ્થ હતાં. કર્મ ગ્રંથ આદિની પ્રવૃતિઓ પણ કંઠસ્થ હતી. પિતાના સાવી પરિવારને પણ જીવવિચાર, નવતત્ત્વ, દંડક, સંગ્રહણ, કર્મગ્રંથ આદિ અર્થ સહિત કડકડાટ ભણાવતાં. ચારિત્રશુદ્ધિમાં–ક્રિયામાં તેમનું અપ્રમત્તપણું ગજબનું હતું. તેઓએ નાનાં-મોટાં અનેકવિધ તપની આરાધના કરીને કર્મોને જલાવ્યાં હતાં. સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરતાં કરતાં ૩૦ વર્ષ વિતાવ્યાં. હૃદયની બીમારીથી પીડાતાં હતાં. હાર્ટ-એટેકનું દર્દ હતું. અન્ય બીમારીઓની પણ અસહ્ય વેદના હતી. તે છતાં સમતાભાવ અદ્ભુત હતો. વિ સં. ૨૦૧૭ના ચૈત્ર સુદ ૮ને દિવસે કપડવંજ મુકામે સમતાભાવમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. Page #261 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] અંત સમયે પુત્ર મહારાજ પૂ. પં. શ્રી પ્રબોધસાગરજી ગણિવયે સુંદર આરાધના કરાવી. તેમની જન્મભૂમિ અને રીક્ષાભૂમિની જેમ સમાધિભૂમિ પણ કપડવંજ જ બની. પૂજયપાદ શ્રી સાગરાનંદસૂરિજીના સાધ્વીસમુદાયમાં દિવંગત સાધ્વીજી શ્રી પુષ્પાશ્રીજીનું નામ ઘણું આગળ પડતું ગૌરવવંતું છે. તેઓનાં શિષ્યા-પ્રશિષ્યાઓની સંખ્યા આજ ૮૦ ઉપર પહોંચી છે. એવા સમર્થ અને અનેકના ઉપકારી પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજીને કેટ કેટિ વંદના. પૂ. સાધ્વીશ્રી પુષ્પાશ્રીજી મહારાજ સુ મલયાશ્રીજી મનકી નિરંજનાશ્રીજી દિવ્યદયાશ્રીજી જુઓ પરિચય પ્રભ જનશ્રીજી સ્નેહપ્રભાથીજી ચન્દ્રગુપ્તાશ્રીજી | નિદયાધીજી હેમેન્દશ્રીજી [જુઓ પરિચય ચિંયમાથાજી કનકપ્રભાશ્રીજી અમીપ્રસાશ્રીજી સંવેગથીજી ક૯પયશાશ્રીજી તવજ્ઞાશ્રીજી સૌનાશ્રીંછ વિશ્વપ્રજ્ઞાશ્રીજી ધર્મજ્ઞાશ્રી સમ્યગુરત્નાશ્રીજી નોંધઃ પૂ પુપાશ્રીજી મહારાજના ગુરુ પૂ. હરિશ્રીજી મહારાજને ૧૭ શિષ્યાઓ હતાં, જેમકે (૧) સા. પ્રધાનશ્રીજી, (૨) દાનશ્રીજી, (૩) હરખશ્રીજી, (૪) સુનંદાશ્રીજી, (૫) રેવતીશ્રીજી, (૬) હેમશ્રીજી, (૭) શાન્તિશ્રીજી, (૮) હેમન્તશ્રીજી, (૯) વસંતશ્રીજી, (૧૦) કુમુદશ્રીજી, (૧૧) વિનયશ્રીજી, (૧૨) દેવશ્રીજી, (૧૩) પુષ્પાશ્રીજી, (૧૪) સુમિત્રાશ્રીજી, (૧૫) કમળથીજી. (૧૨) મનેહરશ્રીજી અને (૧૭) જક્ષાશ્રીજી. તેમનાં આ ૧૭ શિષ્યાઓમાં માત્ર ૧૩મા પૂ. પુષ્પાશ્રી મહારાજ અને તેમના પરિવારનાં કેટલાંક સાધ્વી મહારાજનો અને ૧૯મા પૂ. મનોહરશ્રીજી મ. નાં શિષ્યા પૂ. સાધ્વીશ્રી ધર્મોદયાશ્રીજીનો જ પરિચય અમને પ્રાપ્ત થયો છે, અને તે અને પ્રકાશિત કરવામાં આવેલ છે. જયારે પૂ. હીરશ્રીજી મહારાજનાં અન્ય શિષ્યા-પ્રશિષ્યાઓનાં નામની વિગતો આજથી ત્રણેક દાયકા ઉપર પ્રસિદ્ધ થયેલી અમને મળી છે અને તેમાં સંખ્યા પણ સારી એવી છે, પણ તેથી વધુ વિગત પ્રાપ્ત થઈ શકી નથી. એટલે તે અંગે વધુ માહિતી આપવાનું અમારા માટે અશક્ય છે. સમગ્ર પરિવારની પ્રવજ્યાપંથે વાળનાર અને વિનય, વિયાવાદથી સંયમજીવનને ઉજાળનાર પૂ. સાધ્વીરના શ્રી સુમલયાશ્રીજી મહારાજ પૂ. શ્રી પુષ્પાશ્રીજી મહારાજના સાથ્વી પરિવારમાં અનેક સુવાસિત પુપ ખીલ્યાં, તેમાં કેટલાંકની સૌરભ તે અનેકગણી વિસ્તરી. તેમાં શ્રી સુમલયાશ્રીજી એક છે. શ્રી પુષ્પાશ્રીજી Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] ( શાસનનાં શ્રમણરત્ન મહારાજના સંસારી વકીલ બંધુ સામાભાઈ, તમના બે સુપુત્ર-ચંદુભાઈ અને કાંતિભાઈ તેમની સુપુત્ર ધીરજબેન કાંતિભાઈની દીક્ષા તે ફઈબા પ્રધાનબહેનની સાથે જ થઈ હતી, જેમાં શ્રી કંચનવિજયજી મહારાજ બન્યા અને આગળ જતાં પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી નામે પ્રસિદ્ધ થયા. ચંદુભાઈના લગ્ન કુલીન કન્યા ચંદનબેન સાથે થયા હતા. સોનામાં સુગંધ જેમ બંને પક્ષ આર્થિક અને ધાર્મિક સમૃદ્ધિથી છલકાતા હતા. ભાગમેં સુખ ભોગવે, પણ તીવ્ર વાધ નહિ આશ રે' એ કાવ્યપંક્તિને આધારે અનાસક્તભાવ જીવન જીવતાં બે સંતાનો જન્મદાત્રી બન્યાં. ત્યાર બાદ એ દંપતીએ ૨૮ વર્ષની ગુલાબી યુવાનીમાં જ ચતુર્થવ્રત સ્વીકાર્યું. ચંદનબેન સમજણા થયાં ત્યારથી માનતાં હતાં કે આ અનંત પરિબળના પ્રબળ બંધનને તોડવા સંયમ જેવું બીજુ કેઈ શસ્ત્ર નથી. પણ, હવે તો સાસુ-સસરા-પતિ-પુત્ર-પુત્રી આદિ સંસારનાં બંધનેથી બંધાયેલાં હતાં. તેમ છતાં, સ્વચં ચંદન હતાં, શીતળ હતાં. એ શીતળતાથી જ પતિને સંયમના માર્ગે તૈયાર કરી દીધા. પૂર્વજન્મના થો અને સંસ્કારપૂર્ણ ઉછેરના કારણે નાનકડો પુત્ર તો તૈયાર જ હતા પણ પ્રશ્ન હતો સાસુસસરા અને પુત્રીને! આ પ્રશ્ન વિવળ બનાવતા હતા, કારણ દંપતીમાં એટલી ઉત્કટ સંયમની છોળો ઊછળી રહી હતી કે તેઓને સંસારની એક પળ યુગ જેવી લાગતી હતી. આથી દંપતીએ વિચાર્યું કે, માતા-પિતા સશક્ત છે; એમને અને પુત્રીને વિચાર કરતા રહીશું તો રહી જઈશું. આગળ જતાં એ માનશે તો એમને પણ સંયમ અપાવીશું. માતાપિતાને આ વાતની ગંધ આવવા દીધી નહિ. ત્રણે પુણ્યશાળીઓ યાત્રા કરવાને બહાને ઘરેથી નીકળી ગયાં. શ્રી શત્રુંજયાદિ કેટલાંક તીર્થોની યાત્રા કરીને અમદાવાદ આવ્યાં અને ત્યાં પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીના વરદ હસ્તે વિ. સં. ૧૯૪૭ના અષાડ સુદ ૯ ના દીક્ષા ગ્રહણ કરી. પતિ ચંદુલાલ શ્રી લબ્ધિસાગરજી મહારાજ બન્યા, ચંદનબેન પોતે પૂ. શ્રી સુમલયાશ્રીજી મહારાજ બન્યાં અને પુત્ર હસમુખ શ્રી સૂર્યોદયસાગરજી વર્તમાનમાં ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મહારાજ બન્યા. હસમુખની વચ ત્યારે માત્ર સાડા-છ વર્ષની હતી. પૂ. પુષ્પાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી સુમલયાશ્રીજી મહારાજના જીવનમાં વિનય અને વૈયાવચ્ચેના ગુણ એવા તે વણાઈ ગયા હતા કે પૂ. ગુરુદેવના હૃદયમાં તેમણે સારું સ્થાન જમાવ્યું હતું. પૂ. ગુરુદેવના હાર્દિક આશીર્વાદને પ્રતાપે તેમને ૧૩ શિષ્યાઓને પરિવાર થયો તે. દરેક સાધુ ભગવંત અને સાઠવીજી ભગવંતમાં તેઓશ્રીનો વિનયગુણ ગવાવા લાગ્યા. ત્રણ ત્રણ આતમની પ્રેરણા પામીને પાછળથી પિતા, માતા (સસરા-સાસુ) અને પુત્રી પણ પ્રજાના પુનિત પંથનાં પથિક બન્યાં. પિતા સોમાભાઈ પૂ. શ્રી શ્રુતસાગરજી મહારાજ, માતા માણેકબેન પૂ. શ્રી મનહરશ્રીજી મહારાજ અને પુત્રી વિમળાબહેન પૂ. શ્રી વિચક્ષણાશ્રીજી મહારાજ બન્યાં. જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધનાના આરાધકોનું આ જગત બની રહ્યું. પૂર્વજન્મના કેઈ વેદનીએ કમના ઉદયથી અસ્વસ્થ તબિયતને પૂરી સમતાથી સહન કરતાં રહ્યાં. અ૯પ નિદ્રામાં અજબ સ્કૃતિ આરાધનાને ઉપકારક બની રહ્યાં. કેન્સર જેવા રોગને સમતાથી સહન કરી અનંતના યાત્રી બન્યાં. સમતામૂતિ એ સાધ્વીરત્નાને કોટિશઃ વંદના! Page #263 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૫ શાસનનાં શમણરત્ન ] પૂ. સાધ્વીશ્રી સુમલયાશ્રીજી મહારાજ ન. : 1 | સૂર્યકાંતા વિચક્ષણા તિલક મહેન્દ્ર તારક કિરણ તિલે રમા હર્ષલતા શુભદાયી વિપૂલ રમ્યયશા મયાયશા અભ્યદયા શ્રીજી શ્રીજી શ્રીજી શ્રી શ્રી શ્રી બીજી શ્રીજી શ્રીજી યશાશ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી -ક તારક કિરણ ગુણદયા શ્રીજી જેજા શ્રીજી અરુણોદયા શ્રી | દેવયશાશ્રીજી સુરમા સિદ્ધિ માં ! શ્રી કલ્પવર્ષાથી રત્નરેખા તીર્થયશાશ્રીજી શુભંકરાથી બીજી મહાનંદાશ્રીજી રખ્યપ્રભાશ્રીજી યશોધરાશ્રીજી ભયશ્રીજી વસંતપ્રભાશ્રીજી પદ્મલતાશ્રીજી (જુએ પરિચય) સતત અને વ્યાપક ધર્મપ્રેરણું વહેવડાવનાર, સમતામૂર્તિ પૂ. સાધ્વીરત્નાશ્રી પદ્મલતાશ્રીજી મહારાજ પૂ. સા. શ્રી પાલતાશ્રીજી મહારાજનો જન્મ સં. ૧૯૭૮ના ફાગણ સુદ ને કપડવંજમાં થયે હતા. તેમનું સંસારી નામ પ્રભાબહેન હતું. પિતા એછવલાલ અને માતા ધીરજબહેનની પાંચ પુત્રીઓમાં તેઓ બીજા કમ હતાં. વૈરાગ્યભાવથી રંગાયેલાં માતા ધીરજબહેનની સતત પ્રેરણા પામીને બીજા ત્રણ બહેનની જેમ તેઓ પણ સંયમમાર્ગે જવા તત્પર બન્યાં. અને બાલ્યવયે જ દીક્ષા ગ્રહણ કરી તેઓ પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સાધ્વીસમુદાયનાં પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી સુમલયાશ્રીજીનાં શિષ્યા પૂ. સા. શ્રી સૂર્યકાન્તાશ્રીજીનાં શિષ્યા બની સાડવીશ્રી પદ્મલતાશ્રીજી નામે ત્યાગમાગે આરૂઢ બન્યાં. સાધવીશ્રી પુષ્પલતાશ્રીજી ત્યાગમાગે આરૂઢ બની સંયમની ઉત્કૃષ્ટ આરાધના સાથે જ્ઞાનપાસનામાં લીન બની ગયાં. આગળ જતાં જ્ઞાનની ઊંડી પ્રાપ્તિ કરવા સાથે બિહાર, બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, કર્ણાટક આદિ દૂરદૂરના પ્રદેશોમાં પણ વિચારી અને કેને ધર્માભિમુખ બનાવી ધર્મના રંગે રંગ્યા. પૂજ્યશ્રીના પ્રશાંત સ્વભાવ, ઉત્તમ ચરિત્ર, ઊંડા ધર્મજ્ઞાન અને તલસ્પર્શી વૈરાગ્યવાણને પામી એક પછી એક એમ ૧૦ શિખ્યા એ થયાં. પૂજ્યશ્રીની ધમપ્રેરણાથી અનેક સ્થળે વિવિધ ધર્મકાર્યો પણ ખૂબ ભાવલાસથી થયાં. પૂજ્યશ્રીની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા આ બધા જ પ્રસંગોએ ઝળકી ઊઠતી. તેઓશ્રીએ ૪૨ વર્ષના દીઘ દક્ષા પર્યાયમાં સંયમજીવનને રત્નત્રયીથી અને | શેભાવી દીધું. તેઓશ્રી પાછલી અવસ્થામાં ડાયાબિટીસ, હાર્ટ એટેક, હાર્ટ બ્લોક, હાર્ટ એક્ઝાન્ડ, બ્લડ પ્રેશર, કિડની ફેઈલ, આંખનું હેમરેજ આદિ રોગોથી પીડાતાં હતાં. ઘણીવાર સ્થિતિ ગંભીર બની જતી, છતાં સમાચારમાં ખૂબ કાળજી રાખતાં. નાભિનો શ્વાસ, હેડકી, આંચકી, અનિદ્રાથી સતત છ માસ વેદના સમભાવપૂર્વક સહી. પણ તેમાં સમતા Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ] { શાસનનાં શ્રમણીરત્નો સહિષ્ણુતા માથું નમાવે તેવી રહી. કિડનીને લીધે શરીરે સોજા ચડી જતા. પર્વાધિરાજની આરાધના ૧૫૦૦૦ ગાથાના સ્વાધ્યાયના શ્રવણપૂર્વક કરી, સંવત્સરી પ્રતિક્રમણ કરી સૌને ખમાવ્યા. અને શંત્રુજય ગિરિરાજની પવિત્ર છાયામાં વિ. સં. ૨૦૩૬ ના ભાદરવા સુદ ૧૦ ને દિવસે સ્વર્ગ સિધાવ્યાં. એવાં એ ધંયમૂતિ, સમતામૂર્તિ સાદજી મહારાજને શત વંદના ! પૂ. સાધ્વીશ્રી પાલતાશ્રીજી મહારાજ નિરુપમા ક૫ગુના વીરભદ્રા આત્મજ્ઞા ધર્મજ્ઞા પ્રતિજ્ઞા અમિતગુણ વિનીતજ્ઞા વિનયજ્ઞા મહાકા શ્રીજી શ્રી શ્રી શ્રીજી શ્રીજી શ્રી શ્રીજી શ્રીજી શ્રી શ્રીજી સુશેનાબીજી . શ્રીજી | 1 | - વ નાથજી | નીતિજ્ઞા ભવ્યજ્ઞા ભય ક૫મા અપૂર્વયેગા વિદિતા રાજરત્નાશ્રીજી શ્રીજી શ્રીજી નંદિતાથી શ્રીજી શ્રીજી મૃદુદર્શિતાશ્રીજી સુદીર્ધ દીક્ષા પર્યાયી–સુવિશાળ સમુદાયનાયિકા–સમગ્ર પરિવાર ઉદ્ધારક રત્નત્રયી આરાધક પૂ. સાધ્વીવર્યાશ્રી ધર્મોદયાશ્રીજી મહારાજ પૂ. સા વીશ્રી પુપાશ્રીજી મહારાજના વડીલબંધુ સેમચંદનાં સુપુત્રી ધીરજબેન બાળપણથી જ સંયમની ભાવનાવાળાં હતાં. કેઈ ચારિત્રાવરણીય મેહનીય કમના જોરે શ્રી ઓચ્છવલાલ છગનલાલ ગાંધીનાં જીવનસંગિની બન્યાં. પાંચ પુત્રી અને એક પુત્રના માહિતર બન્યાં. તેમ છતાં સંસારી જીવન તેમના અંતરને જલાવી રહ્યું હતું. એમને સંસારને ભય એવો લાગતું કે, “આ સંતને લગ્ન કરશે તો સંસારની પરંપરા વધશે. સંસારની પરંપરા પાપનું મૂળ છે. તે એ પાપના મૂળને હું ક્યારે ઉચ્છેદીશ અને અનંત સંસારને પાર ક્યારે પામીશ? મારે લમણે શું ચર્યાશીના ચાબખા ઝીંકાશે? ના...ના... હે પ્રભુ! મારાં બધાં જ સંતાને સંયમ લે તો કેવું સારું ! ! આમ, પરિવારના સાચા હિતને પામી તેઓ પિતાનાં સંતાનમાં સંયમભાવના જગાવવા સમયે સમયે તેઓને સંસારની અસારતાનાં દષ્ટાંતે કહેતાં. પાપનાં દુઃખ કેવાં હોય, પુણ્યનાં ફળ કેવાં હોય તે સમજાવતાં. આ પ્રમાણે સંતાનમાં સંયમનાં બીજ રોપ્યાં. તેમાં ચાર પુત્રીએ માતાની આ સતત પ્રેરણું પામીને સંયમના પથે ચાલી. અને છેલ્લે પિતે પણ મહાભિનિષ્ક્રમણ કર્યું અને પૂ. સાધ્વીશ્રી હીરશ્રીજીનાં શિષ્યા સાધ્વીશ્રી મનહરશ્રીજીનાં શિષ્યા સાધ્વીશ્રી ધર્મોદયાશ્રી નામે અલંકૃત બન્યાં. આમ, વૈરાગ્યને અદ્ભુત રંગ ધરાવતાં અને આર્ય રક્ષિતની માતાની યાદ તાજી કરાવતાં જન્મદાત્રી-ધમદાત્રી-દીક્ષાદાત્રીએ માતાના આદેશને ચરિતાર્થ કર્યો. સુપુત્રીઓ સુંદરબેન સા. શ્રી સૂર્યકાંતાશ્રીજી, પ્રભાબેન સા. શ્રી પદ્મલતાશ્રીજી, નિર્મળાબેન સા. શ્રા નિરુપમા શ્રીજી અને શશીકળાબેન સા. શ્રી શુભદયાશ્રીજી બન્યાં. Page #265 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન | ૬ ૨૨૭ પૂ. શ્રી પુષ્પાશ્રીજી મહારાજના વડીલ બંધુની જીવનલતાનાં પુપે નિહાળ્યાં. હવે નાના બધુ વાડીભાઈનાં જીવનવૃનાં પુષ્પ નિહાળીએ. પુત્ર મુકુન્દભાઈ પૂ. આ. શ્રી યશેભદ્રસાગરસૂરિજી મહારાજ અને પુત્રી ભદ્રાબેન પૂ. સા. શ્રી નેહપ્રભાશ્રીજી મહારાજ બન્યાં, જેઓ બાલવયે દીક્ષા ગ્રહણ કરી આજે દીઘ દીક્ષા પર્યાય પાળતાં ઉત્કૃષ્ટ આત્મસાધના કરી રહ્યાં છે. આવાં શ્રેમણરત્નોની પરંપરા અનંત છે. આ કળિકાળમાં પણ આવી પરંપરા પ્રવર્તે છે એ એક સદ્ભાગ્યની વાત છે. એવાં શમણીરત્ન સહુકેઈન આદરના અધિકારી હોય છે. એવાં શમણીરત્નોને શત શત વંદના... રવ-પર કલ્યાણમાગે અગ્રેસર, વ્યાખ્યાતા, વિદુષી અને શાસનપ્રભાવિકા પૂ. સાધ્વીરત્ના શ્રી હેમેન્દ્રશ્રીજી મહારાજ નવપદ-આરાધક શ્રીપાલ મયણના નામ સાથે સંકળાયેલા બીલીમોરા નગરના ધર્મિષ્ટ પરિવાર વીરચંદભાઈના કૃષ્ણજી કુળમાં દિવાળીબેને સં. ૧૯૮૫ના ચૈત્ર સુદ ૮ ને દિવસે એક કન્યારત્નને જન્મ આપે. માતા-પિતાએ નામ આપ્યું હંસાબેન. “આકૃતિ ગુણાત્ કથતિ” એ ન્યાયે હંસાબેન બાલ્યાવસ્થાથી જ તેજસ્વી, ગભીર અને શાંત મુખમુદ્રાવાળાં હતાં. માત-પિતાના ધાર્મિક સંસ્કારોના સિંચનથી હસાબેન (શારદાબેન) દિનપ્રતિદિન સામાયિક, પ્રતિકમણ, પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ, ગુરુમહારાજના સત્સંગ આદિથી ધર્મના રંગે રંગાયાં. વ્યાવહારિક શિક્ષણમાં અને ધાર્મિક અભ્યાસમાં તેમની સ્મરણશક્તિ અભુત હતી. આ ગુણ યાવત, જીવન રહેવાને કારણે તેઓશ્રીને અનેક ગાથા-સૂત્રો આદિ કંઠસ્થ રહેતાં. ઉપધાન તપની આરાધના કરીને ચારિત્રને પાયા નાખે. સા. શ્રી પુષ્પાશ્રીજી મહારાજનાં શિખ્યા પૂ. સા. શ્રી પ્રભંજનાશ્રીજી મહારાજના પરિચયથી વૈરાગ્યવાસિત થયાં. પૂર્વભવના સંસ્કારની પ્રબળતા અને વર્તમાનમાં માતા-પિતાના સંસ્કારસિંચનથી સંવર્ધિત થઈ સૂર્યપુરી (સુરત) માં સં. ૨૦૦૩ ના માગશર વદ ૪ ને શુભ દિને સંયમપંથે પ્રયાણ કર્યું. હુંસાબેનના હુલામણા નામે પરિચિત હતા તે હવે શ્રી હેમેન્દ્રશ્રીજીના નામથી મુક્તિમાર્ગના યાત્રી બન્યાં. દીક્ષા લીધા પછી જ્ઞાન પાસના શરૂ કરીને સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત અને અન્ય ગુજરાતી ભાષાના જૈન સાહિત્યને તલસ્પર્શી અભ્યાસ . ૫૦૦ આયંબિલ, સિદ્ધગિરિની ૯ યાત્રા વગેરે કરીને કમનિજર કરવા સાથે સુંદર આરાધના કરતાં કરતાં સંયમ જીવનને ઉજમાળ બનાવ્યું. મુંબઈમાં પાર્લા, મલાડ, શાન્તાક્રુઝ અને બીલીમેરા, નવસારી, સુરત, અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળોએ ચાતુર્માસ કરીને ભાવિકાઓને અપૂર્વ આરાધના કરાવી શાસનની પ્રભાવના કરી. ચારિત્રની સાધનામાં તેમ જ તપ અને સ્વાધ્યાયમાં સદાય પ્રસન્નચિત્ત રહેવા સાથે શ્રાવિકા એને ધર્મબોધ પમાડીને તેઓને ધર્મકાર્યમાં જોડતાં રહ્યાં. તેઓના મધુર કંઠે સ્તવન, સક્ઝાય આદિનું શ્રવણ કરી સૌકઈ ભક્તિરસમાં લીન બની જતાં. એમની અમૃતઝરતી વાણીમાંથી વાત્સલ્ય અને હિતકારી વચનેની સદાય વૃષ્ટિ થતી. બીલીમોરામાં મહિલા મંડળની સ્થાપના અને અન્ય ક્ષેત્રોમાં ધમપ્રવૃત્તિઓ દ્વારા શાસનની સુંદર પ્રભાવના કરી. પાછલાં વર્ષોમાં કેન્સર વ્યાધિ લાગુ પડ્યો. વેદના અસહ્ય બની. છતાં “સાધુજી સમતા ધરીએ” વાતને આત્મસાત્ બનાવવા નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક, શ્રી આદીશ્વર દાદાના ધ્યાનમાં, પારાવાર વેદના વચ્ચે પણ શાંતિભાવમાં લીન રહ્યાં અને સં. ૨૦૩૭ ના અષાઢ વદ ૮ ને દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] | શાસનનાં શમણીરત્ન ચરિત્રમાં આત્મકલ્યાણની ભાવનાથી રંગાઈને જેનશાસનની પ્રભાવના કરનાર બાળબ્રહ્મચારિણી, વિદુષી પ્રશાંતમૂતિ, વાત્સલ્યવારિધિ પૂ. સા. શ્રી હેમેન્દ્રથીજી મહારાજે શ્રી સાગરાનંદસૂરિજીના સાધ્વીજી-સમુદાયમાં ઉચ્ચ કોટિનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એવાં સમર્થ એ સાધ્વીરત્નાને કેટિઃ વંદના !' પૂ. સાધ્વીશ્રી હેમેન્દ્રશ્રીજી મહારાજ આભપ્રભાશ્રીજી હેમપ્રભાશ્રીજી આમાનંદશ્રી વીરેશાશ્રીજી માનાસ્ત્રી હર્ષયશાશ્રીજી કીતિ પ્રભાશ્રીજી રત્નશાશ્રીજી નવરાત્રી | ચંદ્રયશાશ્રી મીનેવાથી યશવીરાથી પ્રખર વિદુધી, કુશળ વ્યાખ્યાતા અને મહાન તપસ્વિની પૂ. સાધ્વીજી મયણાશ્રીજી (સૂર્યશિશુ) મહારાજ | દિન-પ્રતિદિન સરી જતાં વર્ષોનાં વહાણાં વાય; પણ યાદોની કિરણ ક્ષણ ક્ષણ ચમકતી જ રહી! જેમણે તાર્યા, સીંચ્યાં, કોર્યા; જેમની ગેદમાં સંયમનાં વર્ષો વિતાવ્યાં, જેમની કૃપા વિનાની પ્રત્યેક પળ અંતરને ભીંજવી જાય છે; એવા ગુરુદેવની જિંદગીનાં આલેખન કરવા સરળ નથી. એ મહાન જીવનને શબ્દાંકિત કરવાની શક્તિ પણ કયાં છે? પણ ગુરુભક્તિના રંગે રંગાયેલી અનુઠી ભાવના શક્તિમાન બનાવશે એવી શ્રદ્ધા છે. સુરત શહેરની એાસવાલ જ્ઞાતિના ઝવેરી કુટુંબના શ્રીયુત્ શ્રેષ્ઠીવર્ય જીવણચંદ દયાચંદ મલ અને તેમના ધર્મ પત્ની ધર્મશીલા ગુલાબબેને પિતાનાં સંતાનોને ધર્મસંરકારે સીચ્યાં હતાં. માતા ગુલાબબેનની અંતરમાં ઊંડે ઊંડે ભાવના રહેતી કે, આ અસાર સંસારમાં પડી, પરંતુ મારાં સંતાને વીરના માળે જાય તે જીવન ધન્ય બને. જ્યારે આ ભાવના ખીલીને પુષ્પમાં પાંગરી ત્યારે ગુલાબબેનને અનહદ આનંદ થયે. એ શુભ ઘડી આવી પહોંચી, જ્યારે એક નહિ, બબ્બે પુત્રીઓ-જયાબહેન અને મીનાક્ષીબહેન-સંયમ ગ્રહણ કરવા ઉત્સુક બની. એમાં મીનાક્ષીબહેન તે પૂરાં ૧૫ વર્ષનાં પણ ન હતાં, જે સ્વભાવે રમતિયાળ છતાં વિચક્ષણ, સ્વરૂપે સુંદર અને કમળ છતાં મક્કમ, મધુરભાષી અને પ્રતિભાસંપન્ન હતાં. કુટુંબીઓને મનમાં થતું કે, “આ નાની બાળકી સંયમની કઠોર યાતના કેમ સહશે?' ઘણું સ્વજનેએ સમજાવ્યાં કે, સંયમપંથે કઠિન છે. પરંતુ ગુરુકૃપાના આહ્વાને જેની આંતષ્ટિ બોલી નાખી, તે સંસારના ભયાનક માર્ગને સહામણે કેમ માની શકે?! સહુના આશિષ-અભિષેક લઈને મીનાક્ષીબહેન વૈરાગ્યના પંથે ચાલવા તત્પર થયાં. માતા-પિતાએ સમેતશિખરજીની યાત્રા કરવા મોકલ્યાં. એ તીર્થભૂમિના દર્શને હૈયામાં અલૌકિક અનુભૂતિ જાગી. વતનમાં આવતાં જ દીક્ષાની તૈયારી થવા લાગી. સુરત મુકામે ખૂબ જ ઠાઠમાઠપૂર્વક સં. ૨૦૦૫ના મહા સુદ ૨ ને દિવસે પ. પૂ. આગદ્ધારક આચાર્ય ભગવંતશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ધમ ધ્વજ ગ્રહણ કર્યો. અને જેઓશ્રીના સંસગે સંયમ ગ્રહણ કરવાની ભાવના જાગી તે સૌમ્યમૂર્તિ સાધ્વીજી શ્રી સુમલયાશ્રીજી મહારાજનાં શિષ્યા શાંતમૂનિ શ્રી સૂર્યકાંતાશ્રીજી મહારાજનાં શિષ્યા સા. શ્રી મયણાશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં. Page #267 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન મનગમતાં ગુરુદેવના ચરણે સમર્પિત થતાં સંયમજીવનમાં અનેરો ઉત્સાહ અને પુરુષાર્થ જાગે. પૂ. ગુરુદેવની કૃપાથી અને વડીલ ગુરુબહેને પૂ. શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ તથા પૂ. શ્રી યશોધરાશ્રીજી મહારાજની પ્રેરણાએ જ્ઞાન-ધ્યાને પ્રવૃત્ત બન્યાં. તપ અને ત્યાગમાં જીવનને પ્રવૃત્ત બનાવી રહ્યાં. સંયમજીવનના પ્રાણરૂપ જ્ઞાન–સ્વાધ્યાય-ભક્તિ–તપ આદિમાં પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યાં. પૂજ્યશ્રીને વાચનને શાખ ગજબનો હતા. આથી લેખન માટે પણ કુદરતી અફરણા થવા લાગી. આત્માની અગમ અનુભૂતિઓ, વિહારક્ષેત્રનાં વિવિધ દ, અનુભૂતિયાગ વગેરે વિષય પર કલમ ચલાવવા લાગ્યાં. પ્રથમ લેખ “કલ્યાણ” અંકમાં આપે. ત્યાંથી સારો સહકાર મળતાં ગુલાબ, સુવા, શાંતિસૌરભ આદિ સામયિકેમાં સાહિત્ય પીરસતાં રહ્યા અને જોતજોતામાં મયણાશ્રીજીને બદલે “સૂર્યશિશુ તખલ્લુસથી પ્રખ્યાત થયાં. અને શ્રી સાગરાનંદસૂરિજી સાથ્વીસમુદાયમાં સાહિત્યક્ષેત્રે પૂજ્યશ્રીનું નામ પ્રથમ પંક્તિનું અધિકારી બની રહ્યું. આજ સુધીમાં તેઓશ્રીનાં પ્રસિદ્ધ પુસ્તકોની સંખ્યા ત્રીશી ઉપરની થવા જાય છે, જેમાંથી કેટલાંક આ પ્રમાણે છે : કથા સાહિત્ય : કુલદીપક. માથાની જાળ, સંસારનાં વહેણ ભા. ૧ થી ૩, વૈરનાં વિષપાન, સંસારની સહિષ) નારી, વીણેલાં મોતી, પલટાતા રંગ, જીવનધન, ઉઉસ, પ્રેરણાપ્રકાશ, પ્રેમપીયૂષ. જીવનગુલાબ, શાંતિઝરણાં, વીર ! તારી વાતો વગેરે. ભક્તિકાવ્ય : પુષ-સુમલય સૌરભ, આનંદ-ચંદ્ર-તિ, ભક્તિની મસ્તી, પ્રભુપ્રીતનાં ગીત, સંગીતની સરગમ, પદ્મપરિમલ, ભક્તિમાધુરી, વંદના વગેરે. પિતાન જેવા સાહિત્ય તેવો સહવર્તીઓને પણ થાય તે માટે પ્રેરણા કરતાં. પૂજ્યશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, આંધ્ર, ઓરિસા, બિહાર, બંગાળ, માળવા. મદ્રાસ, બેંગ્લેર, મૈસુર, ઉટી, કોઈમ્બતૂર, સોલાપુર, હૈદરાબાદ, મુંબઈ, પૂર્વ ખાનદેશ વગેરે સ્થળોએ વિહાર કર્યો. વડીલ ગુરુબહેન પૂ. શ્રી પદ્મલતાશ્રીજી મહારાજની નિશ્રામાં ૧૩ ઠાણાં સાથે ત્રણવાર શિખરજીની યાત્રા કરી હતી. દરેક કાર્યોમાં પૂ. પદ્મલતાશ્રીજી તેઓશ્રીના પ્રેરણાદાતા રહેતાં. એ પ્રેરણાને પ્રભાવે પૂજ્યશ્રીએ અનેકવિધ શાસનકાર્યો પણ કરાવ્યાં. ગુરુસ્મૃતિમાં ૪૫ ફૂટ ઊંચા આગમસ્તંભ કપડવંજમાં બનાવરાવ્યા. ભુજ, લુણાવાડા, શિરપુર, શૃંગાવ. કલકત્તા વગેરે શહેરોમાં ભક્તિમંડળની સ્થાપના કરી. હૈદરાબાદમાં સુધર્માસ્વામી લાઈબ્રેરી. કેઈમ્બતૂરમાં શ્રીસંઘની સ્થાપના કરાવી. જમુન્દ્રીમાં સંઘની એકતા કરાવી, પાલીતાણામાં સૂર્યશિશુ સાધના સદનની રચના કરાવી. વરતેજથી શત્રુંજયગિરિને છરી પાલિત સંઘ, ઘોઘાની ચૈત્ય પરિપાટી, મહુવામાં ઉપધાન તપની આરાધના આદિ પૂજ્યશ્રીની પ્રેરણા સુસંપન્ન થયાં. ઉપરાંત, ઉજમણાં, ઉત્સ, ઈનામી પરીક્ષાઓ. અપર્ધાઓ, પ્રતિમાજીઓ ભરાવવી આદિ અનેક સ્તુત્ય કાર્યો તેઓશ્રીની પ્રેરણાથી થયાં હતાં. માસક્ષમણ, માસક્ષમણ, દશ, નવ, અઠ્ઠાઈ આદિ ઉપવાસ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૮ ઓળી, વીશસ્થાનક અહ૬ પદની અઠ્ઠમથી આરાધના, છથી વરસીતપ, ઉપવાસથી બે વરસીતપ-એ રીતે નાનીમેટી અનેક તપશ્ચર્યા કરી. સંયમજીવનમાં પૂજ્યશ્રીએ ઘણું ઘણું સાધ્યું. જે ક્ષેત્રમાં પગ મૂકતાં તે ક્ષેત્રને જીતી લેતાં. તેઓશ્રીના અંતરમાં અવનવી ભાવનાઓ ના કુવારા ઊતા. વિચક્ષણ વ્યક્તિત્વને પ્રભાવ પ્રત્યેક ચાતુર્માસ વિધવિધ સદ-પ્રવૃત્તિ. એથી ઝળહળી ઊઠતું. સાધુ ભગવંતો ન હોય એવાં ક્ષેત્રમાં પૂજ્યશ્રીનાં પ્રવચનેથી વાતાવરણ ગાજી ઊઠતું. પૂજયશ્રી પોતે જ જ્ઞાનની શીતલ પબ હતાં. કોઈ પણ સમુદાય કે ગચ્છનાં સાધ્વી Page #268 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ૨૩૦ મહારાજો તેઓશ્રી પાસે આવીને જ્ઞાનામૃતનું પાન કરતાં. સંયમજીવનના ઉન્નત ઘડતર માટે પ્રતિક્ષણ સજાગ રહેતાં. તેથી તે સડવી પાંચ સાધ્વીજીને શતાવધાન બનાવ્યાં; અનેકેને પ્રેરણાબળે સચમમાગી બનાવ્યાં. પેતે સદૈવ શિષ્યાના મેહથી અલિપ્ત રહ્યાં. ગુરુપદ વિના ગૌરવવંત! ગુરુપદને દીપાવનારાં બની રહ્યાં. પૂજ્યશ્રી ચતુર્વિધ શ્રીસ`ઘના વિકાસ માટે હંમેશાં હાંશીલા અને ખંતીલા હતાં. સં. ૨૦૪૪ માં ચૈત્ર વદ ૧૦ ને દિવસે સુરત શહેરમાં પધાર્યાં. મનમાં એક ભાવના કે સ'સારી કુટુંબીએ સમર્થ છે, તેા કંઈક લાભ પ્રાપ્ત કરે. એથી દરેકને સઘ માટે આદેશ કર્યો. સ`એ પૂજ્યશ્રીનુ વચન માન્ય કર્યુ કે, ચેામાસા બાદ ઝઘડિયાજી તીર્થાંના સંઘ કાઢવા. પણ એ ભાવના અધૂરી રહી. હાટ નેા ત્રીજો હુમલા આવતાં નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં સં. ૨૦૪૪ ના વૈશાખ વદ ૬ ને દિવસે કાળધમ પામ્યાં. જન્મ, દીક્ષા અને કાળધમ એક જ સ્થળે થયાં, એટલે મહાત્સવ રૂપ બની ગયા. શ્રી સિદ્ધાચલજીદાદાની સાલિગરા અને પૂ. આગમેદ્ધારકશ્રીની અંતિમયાત્રા દિવસ પૂજ્યશ્રીના સ્મૃતિનિ બની રહ્યો. એવાં એ પ્રકાંડ પંડિતા, પ્રખર પ્રવચનકાર, સમ સાહિત્યકાર સાધ્વીવર્યાને શતશઃ વંદના ! મહાન વિદુષી અને કુશળ વ્યાખ્યાતા સાવીરત્ન શ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ यू ભારતભૂમિ વીરત્નાની ખાણ છે. એક રત્ન અનેકોનાં જીવનને ઉજમાળ કરે છે. વિદુષી સાધ્વીશ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ પણ એક રત્ન સમાન છે. નવસારીનિવાસી શેઠ શ્રી નાગરદાસ દુલ ભચંદભાઈના મહેાળા અને ખાનદાન કુટુંબમાં માતા કમળાબેનની કુક્ષીએ સ. ૧૯૯૨ ના આસે! વદ ૮ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં રાત્રે ૧૦-૧૫ કલાકે એક પુત્રીરત્નના જન્મ થયા. ધર્માંસસ્કારેથી આપતા પરિવારે પુત્રીનુ નામ સુશીલા પાડ્યું. સુશીલાબેન બાળપણથી જ સ્વભાવે શાંત, નમ્ર, સરળ અને સેવાભાવી હતાં. રિસકભાઈ, સુરેન્દ્રભાઈ, પ્રીતિકુમાર જેવા ભાઈ એ અને કલાવતી, નિર્મળા, રસીલા આદિ બહેને વચ્ચે ઊછરતાં સુશીલાબેન વચમાં આવતાં શાળાએ જવા લાગ્યાં. ઉપરાંત એક બાજુ ચુસસ્કારી માતા-પિતા તરફથી ધર્મ વિષેનું શિક્ષણ પ્રાપ્ત થતું હતુ; તેા બીજી તરફ પૂર્વજન્મના સંસ્કારા જાગૃત થતા હતા. ગુજરાતી સાત ધારણ અને ઇંગ્લિશ એ ધારણના અભ્યાસની સાથે સાથે રાયચંદ રોડ પરની જૈન પાઠશાળામાં રસપૂર્વક ધામિક શિક્ષણ લીધું. તેમાં મુમુક્ષુ ચીમનલાલ હીરાચંદ સુરતવાલા ( પછી પૂ. આ. શ્રી ચિદાન દસૂરિજી મહારાજ) પાસે ધામિક વાર્તા સાંભળતાં સાંભળતાં દીક્ષા લેવાની ભાવના જન્મી. માતા-પિતાએ પણ જીવન સાફલ્યના ઉત્સવ સમા સ`યમપ'થે જવા અનુમતિ આપી. વીસ વર્ષની ઉ ંમરે વિ. સં. ૨૦૧૦ ના (ને સિદ્ધગિરિ મહાતીની છત્રછાયામાં પૂ. મુ. શ્રી ચંદ્રકાંતસાગરજી મ. ના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, સુશીલાબેન સાધ્વીશ્રી હેમેન્દ્રશ્રીજીનાં શિષ્યા તરીકે શ્રી હેમપ્રભાશ્રીજી નામે ધેાષિત થયાં. દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી જ્ઞાન-તપની સાધનામાં મગ્ન બની ગયાં. તેથી ગુરુ મહારાજને પ્રતીતિ થતી હતી કે આ સાધ્વી આગળ જતાં વિદુષી બની શાસનને અજવાળશે અને સમુદાયનું નામ રોશન કરશે. પૂ. ગુરુદેવના સાન્નિધ્યમાં ટૂંક સમયમાં હેમ-લઘુ-પ્રક્રિયા, સિંધુપ્રકરણ Page #269 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન | [ ૨૩૧ કર્મગ્રંથ, શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી આચારાંગસૂત્ર તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના મોટા ગ તમ જ બૃહદ્ સ ગ્રહણી, લઘુક્ષેત્રસમાસ, શ્રી તત્વાર્થ સૂત્ર, વૈરાગ્યશતક, ભક્તામર સ્તોત્ર આદિનું ગહન અધ્યયન કર્યું. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. એવી જ રીતે, તપસ્યાઓ પણ ખૂબ કરી. જ્ઞાનપંચમી, મૌન અગિયારસ, નવપદજીની ૧૧ ઓળી આદિ તપસ્યા કરી. ગુરુદેવના સાન્નિધ્યમાં પાલીતાણાની છે નવ્વાણું યાત્રાઓ, છ ગાઉની પ્રદક્ષિણા, કટુ કરીને સાત યાત્રાઓ, ઉપવાસ કરીને ૩ યાત્રાઓ, આયંબિલ કરીને ૨ યાત્રાઓ તથા પ્રતિદિન યાત્રા સાથે અઠ્ઠમ તપની આરાધના કરી. જ્ઞાનન્તપની આરાધના સાથે વિનય-વૈયાવચ્ચનો ગુણ પણ એટલો જ વિકસાવ્યું. ગુરુઆજ્ઞાને કઈ પણ ક્ષણે શિરસાવઘ ગણે. કોઈ કાળે નાની સરખી દલીલ પણ કરી નથી. વિશાળ જ્ઞાન, મધુર વાણવૈભવ અને ગુરુજીના આશીર્વાદથી પૂજ્યશ્રી પ્રખર પ્રવચનકાર તરીકે પંકાયાં. સતત ૨૮ વર્ષની ગુરુની છત્રછાયામાં રહી યથાનામણા હેમની પ્રભારૂપ શાસનકાર્યો કરીને દેદીપ્યમાન સાધ્વાચાર સિદ્ધ કરી કાળધર્મ પામ્યાં. એવાં સર્વગુણસંપન્ન સાધ્વીરત્નાને કેટિ વંદના ! (લે. સા. શ્રી કીર્તિલતાશ્રીજી મહારાજ) પૂ. સાધ્વીશ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ દનિતા મણિપ્રભા પ્રિયદર્શના પાલતા પુણ્યોદયા વિશ્વપ્રજ્ઞા પુણ્યપ્રભ શ્રીજી શ્રી શ્રી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી હેમપ્રજ્ઞા ભવ્યપૂ હિતેશા શ્રીજી શ્રીજી શ્રીજી રત્નશાસ્ત્રીજી અને ભલામીક પાર્ટી પૂર્ણલતાશ્રીજી પીયૂષપૂર્ણાશ્રીજી અને શારીખ બિલ પાક પૂર્ણિતાશ્રીજી શાં સનરના શ્રીજી પ્રફુલ્લ પ્રભા મુક્તિદર્શના પૂણહિતા હિતદર્શના શ્રીજી શ્રીજી શ્રીજી અન્યદર્શના સંખ્યગદર્શન શ્રીજી શ્રીજી પ્રતિદર્શનાર્થી માક્ષર નાબજ પુનિતદશ"નાઝીદ ને માલદર્શનાશ્રીજી મજુબાપા ઋજુદશનાથી નિર્મલયશાશ્રીજી નિર્મલગુણાશ્રીજી મૃદ્ધિદર્શાશ્રીજી મુક્તિપ્રિયાશ્રીજી દિવ્યશાશ્રીજી મૃદુપ્રિયાશ્રીજી ચાર વર્ષાશ્રીજી ચાવદનાશ્રી દિવ્યદર્શાશ્રીજી — – Page #270 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન રત્નત્રયીના તીવ્ર સાધક અને અનેકવિધ તપના આરાધક ૫. સાદવીરત્નાશ્રી અંજનાશ્રીજી મહારાજ ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામના વાયા કુટુંબમાં વિ. સં. ૧૯૩૬ના પોષ સુદ ૧૩ ના શુભ દિને ચરિત્રનાયિકાને જન્મ થયે હતો. પિતાનું નામ કલ્યાણજી દયાળભાઈ અને માતાનું નામ હેમીબેન હતું. ચરિત્રનાયિકાનું સંસારી નામ અનુપમા (અપ)બહેન હતું. અને બહેન બાલ્યાવસ્થામાં પાંચ ધારણને અભ્યાસ કર્યો હતો પરંતુ માતાપિતા તરફથી ધાર્મિક શિક્ષણ સારુ મળ્યું હતું. યૌવનાવસ્થા પામેલી પિતાની પુત્રીની સગાઈ ધર્મનિષ્ઠ પિતાએ ધર્મિક કુટુંબ તરીકે પ્રખ્યાત એવા ળિયા ગામના નિવાસી દીપચંદ જેરામભાઈના સુપુત્ર હઠીચંદભાઈ સાથે કરી. આ વાતની ખબર મુંબઈ રહેતા ભાઈ હડીચંદને પડી ત્યારે તેમણે પોતાના ભાવિ સસરાને જણાવી દીધું કે, મારી સંયમ લેવાની ભાવના હોવાથી હું રાજીખુશીથી કહું છું કે આ સગાઈ ફેક કરશે.” એના જવાબમાં ધર્મરંગે રંગાયેલા વારેય કલ્યાણભાઈએ પણ જણાવી દીધું કે, “દીકરી એક વાર દેવાય. મારી દીકરી અનુપમાના બોલ તમારી સાથે બેલાઈ ગયા છે, તે ફેક નહીં થાય. એક વખત મારી દીકરીનો હાથ ઝાલી, પછી તમારે ચારિત્ર લેવું હોય તે લેજે.' આવી પરિસ્થિતિ સર્જાતાં સં. ૧૯૭૮માં તેઓનાં લગ્ન થયાં. સં. ૧૯૮૪ સુધીના સંસારવાસમાં પરમાનંદ તથા મનસુખ નામે બે પુત્રી અને વિમલા નામે એક પુત્રી પ્રાપ્ત થઈ. એમાં નાના પુત્રનું અચાનક અવસાન થતાં, હઠીચંદભાઈનિ વૈરાગ્ય વધુ તીવ્ર બન્ય. સંસારની અસારતા અને વૈરાગ્યની મહત્તા સમજાવા માંડી. સહધર્મચારિણી અનુપમાનું સ્નેહબંધન ઢીલું પડયું. પરિણામે છ વરસના ટૂંકા લગ્નગાળામાં દંપતીએ ચતુર્થવ્રત ઉચ્ચારી, આત્માની સ્થિરતા માટે રસના પર કાબૂ મેળવવા છે વિગઈનો ત્યાગ કર્યો. પોતાના સ્વામીને રંગરાગને બદલ ત્યાગરાગ્યમાં ખૂલતા જોઈને અનુપમાબેને પણ પિતાની સંસારી વાસનાઓ પર નિયંત્રણ મૂકી દીધું. અને કમે કમે પોતે પણ વૈરાગ્યભાવમાં આવી ગયાં. એટલે સુધી કે સં ૧૯૮૭ના કારતક વદ ત્રીજના શુભ દિને દિક્ષા ગ્રહણ કરવા ઘેરથી પ્રસ્થાન કર્યું ત્યારે પોતે જ દિકરી વિમલાના હાથે સ્વામીને ભાલે કુંકુમ તિલક કરાવીને, રૂા. ૧૦૧ અને શ્રીફળ સ્વામીના હાથમાં મૂકીને અનુમતિ આપી. ત્યાર બાદ, ૧૧. વર્ષની પુત્રી વિમલા અને ૮ વર્ષના પુત્ર પરમાણંદ સાથે સં. ૧૯૯૧ના ફાગણ વદ ૧૩ ને સોમવારે ઠળિયા ગામમાં, પિતાના સ્વામીના જ વરદ હસ્તે પ્રત્રજ્યા અંગીકાર કરીને પોતે સાવીશ્રી અંજનાશ્રીજી, પુત્રી સાધ્વી શ્રી વિદ્યાશ્રીજી અને પુત્ર મુનિશ્રી નરેન્દ્રસાગરજી નામે સુખ્યાત થયાં. ચારિત્ર સ્વીકાર્યા બાત જેમ બને તેમ વધુ નિર્મળતા થાય, વિષય-કપાયથી અલિપ્ત રહેવાય તે માટે તપ-ત્યાગ.સ્વાધ્યાય-સ્વાધ્વાચારનું દતચિત્ત પાલન કરવા લાગ્યાં તેઓશ્રીના પરિચયમાં આવનાર સૌ કોઈને અનુભવ હતો કે, પૂજ્યશ્રી હંમેશાં આત્મસાધનામાં નિમગ્ન રહેતાં. તપસ્યામાં માસક્ષમણ, ૧ ૬, ૧૫, ૯ ઉપવાસ. ૮-અડ્રાઈ ૯ વરસીતપ, વીસ્થાનક તપ, વધમાન તંપની ૨૨ ઓળી, ક્રિયા સહિતની નવપદજીની ઓળીઓ, બાવન અજવાળાં, પર્વતિથિ-આરાધના, રતનપાવડીના છઠું-અઠ્ઠમ, તેર કાઠિયાના ૧૩ અઠ્ઠમ, બે માસી, છ ચારમાસી, છે દોઢમાસી, એક અઢી માસી, ૧૧ મહિના એકાન્તર ઉપવાસ, મેતેરસ આદિ પૂર્ણ કર્યા હતાં. છેલ્લાં ચાર-પાંચ વર્ષ પગમાં બબ્બે વખત ફેકચર થયાં અને ૯ વર્ષથી કેન્સરની અસહ્ય પીડા થતી હોવાથી પથરીવશ હતાં, તેમ છતાં હંમેશાં પ્રસન્ન મુ મુદ્રામાં જ જોવામાં આવતાં. તેઓશ્રીની સમતાભાવ અને સહનશીલતાની સૌ અનુમોદના કરતાં. છેલ્લા દોઢ મહિનામાં તો Page #271 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન કેન્સર જોર પકડ્યું હતું. થોડી વાર પણ બેસી ન શકાય એવી પરિસ્થિતિ હોવા છતાં તળાજા શ્રીસંઘની વિનંતીથી પોતાના વિશાળ સાધ્વીજી-સમુદાય સાથે તળાજા ચાતુર્માસ કર્યું. સતત સારવાર ચાલુ હોવા છતાં દદે ગંભીર રૂપ પકડ્યું. જીવનયાત્રાના અંતિમ દિવસે, વિ. સં ૨૦૦૧ના અષાઢ સુદ પને રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે લાડકવાયી પુત્રી-સાધ્વીશ્રી વિદ્યાશ્રીજીને હાથે પકડીને સ્પષ્ટ જણાવ્યું, “વિદ્યા ! હવે હું જાઉં છું. તને અને સાધ્વીજીઓને મારા મિચ્છામિ દુકકડ.” ત્યારબાદ પુ. બા મહારાજના ભત્રીજા અને પુત્ર-મુનિ આવતાં બંનેને ઓળખી, પુત્રમુનિશ્રી નરેન્દ્રસાગરજીને કહે, “મને ધારણા પચ્ચખાણ કરાવ. મુનિશ્રીએ સંથાર, દવા અને પ્રવાહી સિવાયનાં સર્વનાં પચ્ચખાણ કરાવી આરાધના ચાલુ કરાવી. આ આરાધના પ્રસન્ન ચિત્ત સાંભળતા હતાં અને અમાવવાનાં સ્થાનને શારીરિક શક્તિ ન હોવા છતાં, આત્મબળે હાથ ભેગા કરી માથે અડાડવાપૂર્વક “મિચ્છામિ દુક્કડમ દઈ ખમાવતાં હતાં. તેમ જ પાપસ્થાનકેને, આલોચના સ્થાનકોને વસીરાવતાં જતાં હતાં. આ અવસરે આરાધનાકારક શિષ્યાઓનું ગળું પ્રેમવશ રૂંધાવા લાગતું, તો આવી અવસ્થામાં પણ આંખ ખેલીને મક્કમપણે એક પછી એક શબ ઉચ્ચારતાં, “કેમ અટક્યા? ચાલુ રાખે !' એમ ચતુર્વિધ સંઘ વડે અઢી કલાક આરાધના ચાલુ રાખી. એ સમયની અપૂર્વ સમાધિપૂર્વક પૂ. બા મહારાજના લાડીલા નામે પ્રખ્યાત થયેલ પૂજ્યશ્રી નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગે સિધાવ્યાં. ૧૦ દિવસની જ સ્થિરતા દરમિયાન તળાજા શ્રીસંઘે ખડે પગે સેવાનો લાભ લીધે. પૂજ્યશ્રીની અંતિમ યાત્રા પણ કોઈ આચાર્યવર જેવી ભવ્ય હતી. આસપાસનાં ગામ-શહેરમાંથી અસંખ્ય ભાવિકો આવ્યા હતા. તળાજા શ્રીસંઘે પદ્માવતી પૂજન તથા શાંતિનાત્ર સહિત અષ્ટાબ્લિકા મહેર કરેલ. પાલીતાણા, છાપરિયાળી, સમઢિયાળા, લખતર આદિ સ્થળની પાંજરાપોળ માટે તિથિ નેંધાવવામાં આવી. દીઘંસંયમી, ચારિત્રપરાયણ, પ્રાતઃસ્મરણીયા પૂ. ગુરુ મહારાજનું નામ અમર રાખવાના ઉદ્દેશથી પૂ. સા. શ્રી અંજનાશ્રીજી સ્મારક ગ્રંથમાળા ચાલુ કરીને, તેના મણકારૂપે પૂર્વમહષિએના રચેલા અને હાલ અપ્રાપ્ય બનેલા પ્રાચીન રાસાઓનું પ્રકાશન કરવાને નિર્ણય કરવામાં આવ્યું, અને તે અંતર્ગત આજ સુધીમાં “સ સંગ્રહના ૯ ભાગ પ્રગટ થઈ ચૂક્યા છે, આવા ભદકિતારક ૫. ગરુણી મહારાજને કેટિશઃ વંદના! સ્થવિર પૂ. સાધ્વીશ્રી અંજનાશ્રીજી મહારાજ પૂ. વિદુષી સાધ્વી વિદ્યાશ્રીજી મહારાજ શ્રી રજનશ્રી શ્રી ગુણાદયાશ્રી શ્રી શીલત્ર શ્રી શ્રી આદિત્યયશાશ્રીજી શ્રી પૂર્ણ કલાશ્રીજી શ્રી વિમલયશાશ્રીજી શ્રી કીર્તિ કલાશ્રીજી શ્રી પ્રિયદર્શનાબ્રીજ થી શુભદર્શનાથી શ્રી ગુણરત્નાશ્રીજી શ્રી અભયરનાશ્રીજી Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] " શાસનનાં શમણીરત્ન અનેક ગુણગણાથી વિભૂષિત પૂ. સાધ્વીરત્નાશ્રી વિદ્યાશ્રીજી મહારાજ ગૌરવવંતી ગરવી ગુજરાત... , સરસ્વતી અને સાબરમતી પણ જે ધન્ય ધરા પર વહી રહી છે.... મહાસાગર પણ ગામેગામને ઘૂઘવી રહ્યો છે.... એવા ગુજરાત-મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્ર અને મેરઠ જેવા મહાન પ્રદેશથી ભરપૂર અમારો ભારતદેશ રળિયામણા છે....... મહાત્માઓથી સુશોભિત છે. તેમાં ૩ ભુવનમાં વિખ્યાત એવું -શ્રી સિદ્ધાચલ તીર્થ ક્યાં બિરાજમાન છે એવા હામણું રઠ દેશની ધરતી પર મહા મુનિવર અને મહાનરરત્નના પાદગમનથી પવિત્ર સેરઠદેશની પવિત્ર ભૂમિ પુનિત થઈ રહી છે. એવા સોરઠદેશની ગૌરવગાથા સમા ભાવનગર જિલ્લાના ઠળિયા ગામે સમગ્ર સૃષ્ટિ અંધારાની આરતી ઉતારી રહી હતી. નિર્મળ અને શીતળ એવા તારલિયાએ પિતાની મંદ ચાંદનીથી પૃથ્વીના અંધકારમય વાતાવરણને પ્રકાશિત બનાવતા હતા. અસંખ્ય તારલાથી અંકિત થયેલી નિશા શીતળતાનો મંદ પવન લહેરાવતી હતી. મલયના સુમધુર લયમાં વાઈ રહેલે શીતળ પવન પુષ્પોની સુકમળ કળીઓ સાથે ગેલ કરી રહ્યો હતો. નીરવતાની નિદ્રામાં વચ્ચે વચ્ચે કેકિલા ટહુકા કરીને રાત્રિની ગતિ સૂચવતી હતી. આવા સુંદર અને શાંત વાતાવરણમાં વિ. સં. ૧૯૮૧ ના શ્રા. વ. ૧૩ ની મધ્યરાત્રિએ સત્ત્વ, સ્નેહ અને શીલ સંસ્કારવતી માતા અને પબેનની રત્નકુક્ષીએ દિવ્ય બાલિકાને જન્મ થયો. પિતા હઠીચંદભાઈના ઘરે પુત્રીરત્નનો જન્મ થતાં સૌના હૈયામાં આનંદ ઊભરાતા હતા. બાળક ને છે કાંઈ! વિશ્વબાગ અને શાસનવૃક્ષનું મનહર પુષ્પ માતા-પિતા વચ્ચેના નેહ-સંબંધને સજીવ રાખવાનું અમીઝરણું ! બાળદિવાકરનાં કિરણે આંગણાને અજવાળે અને પવિત્ર જીવનની પ્રેરણા બક્ષે. તેમ આ બાલિકાના જન્મની સાથે જ અવ્યક્ત આનંદની લહેર આખા ગામમાં-ઘરેઘરમાં ફેલાઈ ગઈ. પુત્રીનું નામ વિમળા પાડવામાં આવ્યું. શ્યામ બ્રમર કેશને જ લઈને આવેલી આ નાની બાલિકામાં પૂર્વજન્મના સંસ્કારોની અદ્ભુતતા દેખાણી. ધન-ધાન્ય અને લક્ષ્મીની છેળે ઊડવા લાગી. પિતાની કાલીઘેલી વાણી અનોખા સ્નેહની તાદૃશ્યતા અડી કરે છે. વિમળા પિતે અઢી વર્ષના થયા ત્યારે અપને પુણ્યના પંજ સમા પુત્રરત્નને જન્મ આપે. ભાઈબહેનની જોડી આનંદથી કિર્લોલ કરે છે; ને માતા અને બેન પિતાના હૈયાના હેતવડે બન્નેને પ્રેમ પીરસે છે. માતાનો ખોળે બાળકને મન ઇદ્રના આસનથી પણ ચડિયાતા હોય છે. સ્વર્ગનાં સુખો પણ માતાના વાત્સલ્યસુખની સામે નજીવાં છે. સમય પસાર થઈ રહ્યો છે. જન્મથી જ સુંદર લક્ષણોપેત બાલિકા પાા વર્ષના થયા ત્યારે ધર્મશ્રદ્ધામાં અજોડ એવા તેમના પિતાજી સંયમપંથે ચાલ્યા ગયા અને ત્યાગના તંતુ ત્રિપુટીના જીવનમાં પાથરતા ગયા! ભાઈ-બહેન અને બા ધમપિપાસુ બનીને પિતા મહારાજ પૂ. હંસસાગરસૂરિજી મહારાજને બોધ પામવા પાલીતાણા મુકામે ચોમાસુ રહ્યાં, મુનિ ભગવંતને સુપાત્ર દાન આપી અપૂર્વ લાભ પ્રાપ્ત કર્યો, અને પિતા મ. ના ત્યાગમય ઉપદેશથી દીક્ષા લેવાની તત્પરતા દાખવી. નિશ્ચય કરી લીધું કે અમારે તો ખૂલવું છે શાશ્વત સુખના ખૂલે! પરમ શાંતિના હિંડોળે ભવજલતારિણી રીક્ષા જ મારે મન ઉત્તમ છે. અને તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની શાશ્વત ભૂમિના પેટાળમાં રહેલી સ્થલિકા નગરીમાં પ્રવજ્યા પ્રદાન કરવા માટે સોનેરી અવસર આવી ગયો. Page #273 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરના [ ૨૩પ વિ. સં. ૧૯૯૧ના ફા. વદ ૧૩ના શુભ દિને ત્રિપુટી મુમુક્ષુઓ નૂતન દીક્ષિત બન્યા, પિતા મહારાજે અપૂર્વ નામ પાડયાં. માતાજી અને પબેન પૂ. સા. અંજનાશ્રીજી મ. બન્યાં, જેઓ આપણા ચરિત્રનાયના ગુરુદેવ તરીકે જાહેર થયાં. ૧૦ વર્ષનાં બેટી વિમળાબેન પૂ. વિદ્યાર્થીજી મ. સા. બન્યાં અને છ વર્ષના બેરા પરમાનં પૂ. નરેદ્રસાગર મુનિ બન્યાં. બાલ્યવયથી જ તેમની બુદ્ધિચાતુરી અજોડ હતી. પૂ. શ્રી અભ્યાસમાં અગ્રેસર હતાં. દીક્ષા લઈને નામ સાર્થક કરવા માટે મનને વિદ્યામય જ બનાવી દીધું હતું. બસ, આવશ્યક ક્રિયા કરી, સમયસર વાપરી. પુસ્તક લઈને બેસી જ જતાં. માન્યામાં કદાચ ન આવે તેવી અગોચર વાત લખતાં. એમ જ થાય કે આટલું ઊંડું જ્ઞાન ! આટલી તીવ્ર અને કુશાગ્ર બુદ્ધિ ! અડધા કલાકમાં પ૦ ગાથા કરી શકતાં! એકસાથે નવ વિષય શીખતાં હતાં. ૧૭ વર્ષની ઉંમર અને દીક્ષા પર્યાય 9 વર્ષના થયે ત્યારે મહેસાણાની પહશાળામાં સંસ્કૃત ભાંડારકર ૧ લી બીજી બુક તથા સમાસ સુધિ કંઠસ્થ કરીને પરીક્ષામાં પ૦૦ વિદ્યાથીઓમાં પહેલા નંબરે પાસ થયાં. શિક્ષકો અચંબામાં પડ્યા-ફરી ફરીને પ્રશ્નો પૂછવા લાગ્યા. પણ જેમણે તનતોડ મહેનત કરી છે તેવા પૂક્યથી ખૂમારીપૂર્વક જવાબ આપવા લાગ્યાં... ત્યારે શિક્ષકો વધુ આશ્ચર્ય પામ્યા અને ખૂબ જ ધન્યવાદ આપીને તેમને વિદ્વત્તા પ્રાપ્ત કરવા વધુ પ્રેરણા કરી. આમ પોતે બચપણથી જ જ્ઞાન મેળવવામાં શાનદાર તરીકે પ્રકાશવંત બન્યાં હતાં. અદ્દભુત મહેનત દ્વારા અભ્યાસ વધાર્યો. પરંતુ અથાગ પરિશ્રમને લીધે શરીરને ભારી ધકકો પહોંચે. જેથી બીમારીઓ ખૂબ માજા મૂકી. છ વર્ષ લગી ૭-૭ ડિગ્રી તાવ લગાતાર રહ્યો. એક બાજુ માંદગી, બીજી બાજુ સતત અભ્યાસ. બંને વચ્ચેની હરીફાઈમાં તેજદાર હરીફ ટકકર ઝીલી રહ્યાં હતાં. પૂ.શ્રીએ ઘણું જ માંદગી વેઠી. બરાબર ૧રા વર્ષ સંત બીમાર રહ્યાં. ખરેખર, આપત્તિના ડુંગર સામે વજા બનવાની તેમનામાં આવડત હતી. તે માંદગીના સમયમાં ગીત, ગલી અને દુહાની રચના કરી, વિદ્યાસંગીત સરિતા નામના ૩ ભાગ પ્રકાશિત કર્યા. ૧૦ વર્ષની વયે સંયમમાગે પ્રયાણ કરીને જીવનમાં રાનને અલબેલો સંચાર વધાર્યો. સરસ્વતી માતાનાં બેટી હોય તેવા જુસ્સામય વ્યાખ્યાનથી અબાલ-વૃદ્ધ ભવ્યજનોને પિગળાવી શકે છે. ગામોગામ ધર્મના સારો આપીને શ્રાવક-શ્રાવિઓને નાસ્તિકપણામાંથી આસ્તિક બનાવ્યાં છે. રાસ–વાંચન તે અજબ ગજબ, જે કેઈએ એક વખત સાંભળ્યું હોય તેઓ જિંદગીભર ભૂલી ન શકે. અપૂવ વાગ્રુધારાથી શ્રોતાઓને નવરસનું પાન કરાવીને અમૃતના આસ્વાદથી સભર બનાવી શકે તેવી અદ્ભુત શૈલી. જેમ જેમ દીક્ષા પર્યાય દીર્ઘતાને પામ્યા તેમ તેમની ઉપદેશધારા પણ તેલબિંદુના વિસ્તરણ મુજબ તરફ સૌ ભાવિકજનને હિતકારી બની છે. વળી ચિત્રકળા અને રંગીન ચિત્રો બનાવવામાં અજબ ખૂબી ભરી છે. જેવું ધારે તેવું ચિત્ર બનાવવામાં કુશળ કારીગરી કરી શકે છે. તેમ જ અક્ષરજ્ઞાન પણ અલબેલું છે. અનુભવજ્ઞાન સાથે કેળવણી પણ ખૂબ જ લીધી હોવાથી સ્વસાધ્વીસમુદાયમાં તેમ જ જેન સમાજમાં આજે વિખ્યાત બની શક્યાં છે. તેમ જ શાસ્ત્ર અને સિદ્ધાંતને ખુમારીપૂર્વક જીલી શક્યાં છે. આમ ઉપકારી પૂ. સાધ્વીશ્રીનું જીવન કાર્યદક્ષ, જ્ઞાનદક્ષ, લાલ અને કરુણાદક્ષતાથી ભરપૂર છે. ગરીબોના બેલી-કેઈનું દુઃખ જોઈ ન શકે એવાં કરુણવંત પૂ. સાધ્વીશ્રી જ્યારે રસ્તામાં કઈ ગાય-બકરી કે કૂતરુ પીડા ભેગવતાં પડ્યાં હોય તો તેની સરભરા કરાવ્યા પછી જ પતે ખસે અને ત્યારે જ જંપે. આવી તે કરુણા. તેમના પિતામહારાજ તે એમ જ કહેતા કે “વિદ્યા તે રાંકનો માળવે છે. આવાં ટાઈટલ તે ઘણાં ઘણાં મેળવ્યાં છે ને જીવનને ઉજાળ્યું છે. કુશળ માતા Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શાસનનાં શ્રમણીરત્ના પિતાના અણુમેલા સંસ્કારથી તે બાલ્યવયથી જ ધર્મ માગે વેગવંતાં હતાં. તેથી સંયમના આજથી તેજદાર છે અને જગમશહૂર બન્યાં છે. પુરુષાર્થની પગદંડી, પ્રોત્સાહનના ડે, ધૈર્યના સાધ અને દિવ્યદ્રષ્ટિના પ્રકાશ એ જેના રાહબર છે તેવા મારા પૂ. ગુરુદેવશ્રીએ શાસનનાં નાનાંમેટાં કાર્યાં ઘણાં કર્યાં છે અને હજી પણ અવી જ રીતે કરી રહ્યાં છે, જેથી તેમના હાથે ઘણાં કાર્યો થશે. પરમાત્મા પાસે અમે આરજૂ કરીએ કે અમારાં પૂ. શ્રીને દીઘાયુષી બનાતે થી શાસનની શાન-પ્રભાવના વધે. ગુરુદેવશ્રી આપનું સમગ્ર જીવન જ ગુણના ખાના છે. આપશ્રીના ગુણોને હું ક્ષુદ્ર વ્યક્તિ કઈ રીતે ન્યાય આપી શકુ? સૂર્યના પ્રકાશ સામે ટમટમતા દીવડાની શી તાકાત, ચંદ્રના પ્રકાશ સામે આગિયાની શી તાકાત ! સાગરની સામે ખાબોચિયાની શી તાકાત ! હરિયાળા નંદનવન અગીચા સામે આકડાના ફૂલની શી તાકાત! તેમ આપશ્રીના ઝળહળતા તેજસ્વી જીવનનું આલેખન કરવાની મારી શી તાકાત ! આપશ્રીના નિર્મળ જીવનપ્રવાહને વહેતા મૂકવા અ: કલમથી કે આ હાથથી, આ મનથી કે આ તનથી ક્યાંય પણ ક્ષતિ રહી હોય તા ત્રિવિધ ક્ષમા ! કાંય સ્ખલના થવા પામી હોય, કયાંય ભૂલ થઈ હોય તા પુનઃ ક્ષમાની યાચના સાથે અનતશ વંદનાવલી. -સાધ્વીશ્રી આદિત્યયશાશ્રીજી મ. અનેક વેધ તપારાધનાના સાધક અને દીવ દીક્ષાપર્યાયી પૂ. સાધ્વીજીશ્રી ગુલાબશ્રીજી મહારાજ પૂ. સા. શ્રી ગુલાબશ્રીજી મહારાજની જન્મભૂમિ કચ્છનું લુણી ગામ. સ. ૧૯૫૮ ના જે વદ પાંચમે તેમના જન્મ થયા હતા. પિતાનું નામ કેશવલાલ, માતાનું નામ કુંવરબાઈ અને સ્વનામ ગંગા હતું. માતાપિતાના સુસંસ્કારી અને પૂર્વભવના યાગે યુવાનવયે ભાગવતી પ્રવ્રજ્યા અગીકાર કરવાની ઉત્કટ ભાવના જાગી અને પાલીતાણા ચાતુર્માસ બિરાજમાન સાઘ્વીશ્રી ચતુશ્રીજી તથા વડીલ ગુરુબેન સાધ્વીશ્રી સુજ્ઞાનશ્રીજી મહારાજ પાસે જ્ઞાન, ધ્યાન, તપ વગેરે અપનાવી વિ. સં. ૧૯૮૨ માં દીક્ષ! અંગીકાર કરી. ગંગાબેન સા. શ્રી ગુલાબશ્રીજી નામે જાહેર થયાં. પૂ. આગને દ્વારકશ્રી તથા માલવદેશે દ્ધારકશ્રી પૂ. આચાર્ય દેવશ્રી ચંદ્રસાગરસૂરીજી મહારાજની આજ્ઞામાં રહી ચારિત્રધર્મનું ઉત્તમ પાલન કરતાં રહ્યાં. તેઓશ્રીએ જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્ચ સાથે તપશ્ર્ચર્યમાં માસક્ષમણ, સિદ્ધિતપ, ચત્તારિ-અર્જુ-દસદાય, ૧૪ અટ્ઠાઈ, વર્ધમાન તપની ૪૮ આળી, દરેક વર્ષની ચૈત્ર-આસાની નવપદ આળી ઇત્યાદિ અનેકવિધ તપારાધના કરી. કચ્છ-લુણી (ગાયર સમા)ના વતની શ્રી લખમશીભાઈ તથા પુરીબેનની સુપુત્રી દમયતીબેને ૧૪ વર્ષની વયે સં. ૨૦૧૮ ના વૈશાખ સુન્ન ૧ ના દિવસે પૂ. સા. શ્રી કુસુમશ્રીજી પાસે દીક્ષા લીધી હતી. તેમનું નામ સા. શ્રી ગુણાશ્રીજી રખાયુ હતું. થોડા સમયમાં એટલે કે સ. ૨૦૨૦ના ચૈત્ર સુદ ૧ ને દિવસે સુરેન્દ્રનગર મુકામે પૂ. કુસુમશ્રીજી મહારાજ કાળધર્મ પામતાં, સા. શ્રી પગુણાશ્રીજી પૂજ્યશ્રી ગુલાબશ્રીજી મહારાજ સાથે રહી જ્ઞાન-કયાનમાં આગળ વધ્યાં હતાં. ૫. ગુલાબશ્રીજી મહારાજ અતિ વૃદ્ધાવસ્થાને લીધે તથા રાગેાના આક્રમણથી છેલ્લાં પાંચ વ Àરાવરનગરમાં સ્થિત હતાં. તેઓશ્રીને સમતાભાવ અદ્ભુત હતા. સ. ૨૦૨૯ના ફાગણ વદ ૧૦ના દિવસે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં હતાં. એવાં પરમ તપસ્વી સાધ્વીરત્નને કોટિ વંદના Page #275 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન' [ ૨૩૭ પૂ. આનંદસાગરસૂરિજી [સાગરાનંદસૂરિજી]નાં સમુદાયવર્તની તપસ્વિની શ્રમણીઓની રૂપરેખા આગામે દ્ધારક, અપ્રતિમ ચારિત્રરાગી પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ આનંદસાગરસૂરિજી મહારાજનાં સમુદાયવતિની તપસ્વિની શ્રમણુઓની રૂપરેખ. . મુનિશ્રી સુધમસાગરજી મહારાજશ્રીએ ભારે જહેમત લઈને તયાર કરી છે તે અન્ને સાદર રજૂ કરીએ છીએ. હજુ ઘણાંની યાદી મળી નથી. તપની યાદી અધુરી છે. છેક છેલ્લી ઘડીએ મળતી રહેલી યાદી હવે પછી સંજોગે સાનુકૂળ હશે તે અવકાશે પ્રગટ કરીશું. પૂ. સાથ્વશ્રી તિલકશ્રીજી પરિવારનાં સર્વશ્રી રેવતીશ્રી અને તેમનો પરિવાર સા. શ્રી રેવતી શ્રીજી ૧૦૦ થી પૂર્ણ કરેલ રોહિતાશ્રીજી ૧૦૦ આળી પૂર્ણ કરેલ વિદિતપૂર્ણાશ્રીજી પ૦૦ આયંબિલ સળંગ છે સાવજ પ૦૦ આયંબિલ એકાંતર રેવતીશ્રીજી માસક્ષમણ જયંકરાશ્રીજી સમગુણાશ્રીજી મહાગુમાસ્ત્રીજી મોક્ષગુણાશ્રીજી તત્ત્વહિતાશ્રીજી રક્ષિતપૂર્ણાશ્રીજી પ્રશાંતગુણાશ્રીજી વિદિતપૂર્વાશ્રીજી પુનિતપૂર્વાશ્રીજી પ્રણિધાનપૂર્ણાશ્રીજી વિજેતાશ્રી છે મહાગુણાશ્રીજી પ્રશાંત ગુણાશ્રીજી વિજેતાશ્રીજી પ્રણિધાનપૂર્ણાશ્રીજી પ્રમપૂર્ણાશ્રીજી પ્રસમતાશ્રીજી રેવતી શ્રીજીના ૩૧ ને પરિવાર છે તે સૌને વર્ધમાન તપની ઓળીઓ ચાલુ છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] [ શાસનનાં શમણીરત્ન પૂ. સાધ્વીશ્રી તિલકશ્રીજી પરિવારનાં શ્રી રાજેન્દ્રશ્રીજી અને તેમનો પરિવાર સા. શ્રી રાજેન્દ્રશ્રીજી ૧૦૦ આળી પૂર્ણ કરેલ .. વિનયધર્માશ્રીજી ૧૦૦ આળ પૂર્ણ કરેલ પ્રિયધર્માશ્રીજી ઉપવાસ ૮-૮-૧૭-૩૦ વર્ધમાન તપની ૧૦૦ આળી પૂર્ણ કરી ફરી પાયો નાંખી ૧૨ ઓળી, સિદ્ધિતપ, શ્રેણીતપ. પ૦૦ આયંબિલ, બે વર્ષીતપ, સિદ્ધાચલજી, તળાજ, ગિરનારજી ત્રણે તીર્થની ૯૯ યાત્રા. શુભેયાશ્રીજી પ૦૦ આયંબિલ એકાંતરે સિદ્ધિતપ-ચત્તાકર અટ્ટ દશ દેય. વિનયધર્માશ્રીજી શ્રેણીતપ, ૫૦૦ આયંબિલ પ્રિયધર્માશ્રીજી શ્રેણીતપ, સિદ્ધિતપ, પ૦૦ આયંબિલ. હદયંગમાશ્રીજી શ્રેણીતપ. સિદ્ધિતપ, ૫૦૦ અચંબિલ. જયનશીલાશ્રીજી ૫૦૦ આયંબિલ અંકાતર યધર્માશ્રીજી ઉપવાસ પ-૭-૮-૩૦ બે વર્ષીતપ, વર્ધમાનતપની પર ઓળી (આગળ ચાલુ) વીશ સ્થાનક, સિદ્ધિતપ. ૫૦૦ આયંબિલ, સિદ્ધાચલજીની ૯૯ યાત્રા. શુભેાદયાશ્રીજી માસક્ષમણ લક્ષ્યજ્ઞાશ્રીજી તક્ષશીલાશ્રીજી ક૯પરેખાશ્રીજી વિનયધર્માશ્રીજી વર્ષીતપ મોટાભાગનાએ કરેલાં છે. તપની ઓળીઓ પણ ચાલુ છે. પ્ર. સા. શ્રી તિલકશ્રીજી પરિવારનાં સા. શ્રી સરસ્વતીશ્રીજી મ. સા. શ્રી સદગુણશ્રીજી મ. તથા સા. શ્રી તુલસીશ્રીજી મ. આદિને પરિવાર સા. શ્રી સરસ્વતીશ્રીજી :-ઉપવાસ ૮૧૨-૩૦ સળંગ ૧૦૮ આયંબિલ, મેરુદંડ, ચૌદપૂર્વ, વર્ધમાન તપની પ૬ ઓળી તેમાં ત્રણ ઓળી ૩ દ્રવ્યથી નવકારના ત્રણ પદ ઉપવાસથી બાકીના એકાંતરા ઉપવાસથી, કલ્યાણક, (આઠવર્ષ) ચતુર્દશી. (૧૪ મહિના) કમસૂડન (મોટો) સમવસરણ તેર કાઠિયના તેર અડ્રમ, ૨૪ ભગવાનની આરાધના આ બિલથી. બે વર્ષીતપ તેમાં ૧ છઠ્ઠથી ક્ષીરસમુદ્ર-૪૫ આગમ પાર્શ્વજિન ગણધરતપ, યુગપ્રધાનતપ, મોટાં ૧૦ પચ્ચકખાણ, શત્રુ જ્યતપ ૧ માસી, ૨ માસી, ૪ માસી, મેરશ, નવપદની ઓળી (૨૧) ૩૫ વર્ષ સુધી જ્ઞાન-પાંચમ ગૌતમ પડા તપ, ચત્તારિ અઠ્ઠ દશ દોય, બીજ, દશમ, વીશ સ્થાનક ઉપવાસ તથા છથી છડું, અદ્મ, અવારનવાર ચાલુ, છેવટની ઉંમરનાં પાંચ વર્ષ સિવાય કાયમ બિયાસણાં. સાધ્વી શ્રી સગુણાશ્રીજી :-ઉપવાસ ૮૧૧-૩૦ – વર્ષીતપ-સમવસરણ--સિદ્ધિતપ ચત્તારિ અઠ્ઠદશ દોય મેદંડ–૧૪, પૂર્વ-નવકારના પદ ક્ષર સમુદ્ર-ચંદનબાલા-૨૪ પ્રભુનાં Page #277 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ૨૩૯ એકાસણાં–૨૧ દિવસ ખીરનાં એકાસણાં સાથે નવકારની આરાધના. મેટાં દા પચ્ચક્ખાણ-બીજ-આઠમ-ચૌદશ–વીશસ્થાનક પાષ દેશમ ૧૧ વર્ષ અમથી પછી એકાસણાંથી–મેરુ તેરશ-૨૪ વર્ષથી ૬૪ વર્ષ સુધી પંચમીના ઉપવાસ દર મહિને ૨૩ થી ૬૮ વર્ષની ઉંમર સુધી પર્યુષણના છઠ્ઠું અમ-દીક્ષા દિનથી ૫૦ વર્ષોંની ઉમર સુધી એકાસણાં ૫૧ થી ૭૦ વર્ષ સુધી બિયાસણા૮૦ વર્ષ સુધી એકાસણાં બિયાસણા છૂટાં સ્થિતિ પ્રમાણે. સાધ્વીશ્રી અજીતાશ્રીજી : (૭૮ મે વર્ષે દીક્ષા લીધી-૯૧ મે વર્ષે કાલ કર્યાં) વર્ષી તપ ૨૪ ભગવાનનાં એકાસણાં-૩ ઉપધાન-અડ્ડાઈ-પાષ દશમી ૫ વર્ષ અમથીપછી એકાસણાંથી નવાણુ-સિદ્ધાચલના છ છઠ્ઠું-૨ અમ−૪૦ થી ૭૦ વર્ષ સુધી પર્યુષણના છઠ્ઠું-અડ્ડમડિયા એ ઘડીયા. ૧૪ પૂર્વ ૪૫ આગમનાં એકાસણાં નવકારમ`ત્રનાં એકાસણાં અષ્ટ મહાસિદ્ધિ-વર્ધમાન તપની ૩૫ આળી નવપદજીની ૨૭ આળી−૧ માસી-૨ માસી-૪ માસી-હિણી–અલચનિધિ. સાધ્વીશ્રી કુલસાશ્રીજી બે વષીતપ તેમાં ૧ છઠ્ઠથી અઠ્ઠાઈ-નવપદના ૯ અઠ્ઠમ ૧૪ પૂર્વઅષ્ટ મહાસિદ્ધિ-૨૪ પ્રભુનાં એકાસણાં-કલ્યાણક-૨૧ વર્ષ થી ૪૧ વર્ષ સુધી એકાસણાં પછી બિયાસણાં-૨૦૩૪ થી ૨૦૪૮ સુધી એકાસણાં-૨૦૪૯માં એકાસણાં-બિયાસણાં-( છૂટુ કદી નહિ) નવપદજીની ૯ આળી સાદી-૯ વર્ગની એક—એક પદની નવ–નવ-એક વર્ણની નવ-નવ–વીશસ્થાનક વમાન તપની ૨૫ એળી, નવપદજીની હન્તુ ચાલુ. સાધ્વીશ્રી તત્ત્વાન શ્રીજી :-વી તપ-વીશ સ્થાનક-૧૪ પૂર્વ-૨૪ ભગવાનનાં એકાસણાં-વર્ધમાન તપની ૩૭ આળી-૪૭ વર્ષથી નવપદ્રજીની આળી ચાલુ અઠ્ઠાઈ સાળભથ્થુ ( ૮--૧૬ ) સાધ્વીશ્રી જયનદિતાશ્રીજી - સિદ્ધિતપ–વપી તપ-અઠ્ઠાઈ-ખીર સમુદ્ર-વીશસ્થાનક વર્ધમાનતપની ૧૬ આળી (આગળ ચાલુ) -- સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાશ્રીજી :- ઉપવાસ -૮ - ૧૧-૩૦-સિદ્ધિતપ-વીશસ્થાનક કમસૂદન વર્ધમાન તપની ઓળી ૩૩ (આગળ ચાલુ ) બીજ-પૂનમ-૨૪ ભગવાનનાં એકાસણાં. સાધ્વીશ્રી ભાવરત્નાશ્રીજી :- ઉપવાસ-૯-૧૧-૧૫-૧૬-૧૭ તથા અડ્ડાઈ સિદ્ધિતપ-વહી તપખીર સમુદ્ર-વીશસ્થાનકના ૧૫ સ્થાનક ( આગળ ચાલુ) વર્ધમાન તપની આછી ૨૩ (આગળ ચાલુ) સાધ્વીશ્રી સુગુણાશ્રીજી :- વીશસ્થાનક–૨૪ પ્રભુનાં એકાસણાં-દીક્ષા પછી ૧૩ વર્ષ સુધી એકાસણાં છઠ્ઠું-અઠ્ઠમ અઠ્ઠાઈમાં પણ પારણે એકાસણુ-વર્ધમાન તપની આળી-૨૫ નવપદ્રજીની ઓળી-૩૫ સાધ્વીશ્રી સુધર્માંશ્રીજી :-વીશસ્થાનકવમાન તપની ૨૫ આળી–નવપદજીની ૮૦ આળી, ૧૩ વ સળંગ એકાસણામાં ૧૯ ઉપવાસ પારણે એકાસણા જ–અત્યારે પણ એકાસણાં બિયાસણાં ચાલુ છૂટે માંએ અપવાદે જ. સાધ્વીશ્રી પૂર્ણ દેશનાશ્રીજી : સિદ્ધિતા, વરસીતપ-૨, ઉપવાસ ૧૯-૮, દિવાળીના નવપદજીની ૧૦ એળી, જ્ઞાનપ ́ચમી, મૌન અગિયારસ, છ પાષીશમ, વીશ સ્થાનકની Page #278 -------------------------------------------------------------------------- ________________ ' શાસનનાં શમણરત્ન ૧૧ ઓળી, ગૌતમસ્વામીને છડું, નવકાર મંત્રની આરાધના. ૯ એકાસણ– બિયાસણાં ચાલ. સાધ્વીશ્રી તત્ત્વશાશ્રીજી :-સિદ્ધિતપ, વસતપ, ૧ ઉપવાસ, વીરા, સ્થાનકની ૧૭ ઓળી, પાપી દશમના પાંચ અડમ, દિવાળીના પાંચ છડું, જ્ઞાનપંચમી. મેન અગિયારસ, પણી દશમ, વર્ધમાન તપની ૧૪ આળી, નવપદજીની દશ આળી, બેસણાં ચાલુ–ક્ષીરસમુદ્ર. સાધ્વીશ્રી મુક્તિાશ્રીજી :–માગક્ષમણ, ૪-૫-૬-૮-૯-૧૧-૧૬ ઉપવાસ. જ્ઞાનપંચમી, મૌન અગિયારસ, નવપદજીની ૧૦ ઓળી. વર્ધમાન તપની ૧૭ ઓળી, નવ્વાણું, વરસીતપ, વીશ થાનકની ૧૧ ઓળી, એકાસણાં, ખીરસમુદ્ર, પાપી દમ. બેસણાં ચાલુ છે, ગિરનારની સાત યાત્રા, ૨ ઉપધાન, સાધ્વી શ્રી દેવવ્યશાશ્રીજી :-માસક્ષમણ, ૧૧ ઉપવાસ, ૮-૯-૧૧, ઉપવાસ, ખીરસમુદ્ર, વીશ સ્થાનક ઓળી, ૧૯, વર્ધમાન તપની ઓળી પ૧ આદિ. સાથ્વીથી થતબંદિતાશ્રીજી – માસક્ષમણ, સિદ્ધિતપ, પીતપ, વીશ સ્થાનક ૧૫. વર્ધમાન તપની ૨૦ ઓળી, ૧૬ ઉપવાસ, ૧૧-૯ ઉપવાસ, ૨ અઠ્ઠી નવકારના પાંચ પ. સાવીશ્રી નિમલદનાશ્રીજી – સિદ્ધિતપ, નવ ઉપવાસ. અઠ્ઠાઈ, વધમાન તપની ૨૭ ઓળી. નવ્વાણુયાત્રા. છઠ્ઠ કરીને બે વખત છ યાત્રા ઉપધાન, અક્ષયનિધિ, નવકાર મંત્રનાં નવ એકાસણાં, ૧૦ ભગવાનનાં એકાસણ. અભિગ્રહ અટ્ટમ, વીશ સ્થાનકની ૧૭ ઓળી, પાંચમ-પિષદશમ, એકાસણાં, ચૈત્રી પુનમ, નવપદજીની - દશ આળી, દિવાળીના ૩ છડું. સાવીશ્રી પૂણદર્શનશ્રીજી :-સિદ્ધિય. સોળ ઉપવાસ, નવ ઉપવાસ. ઉપધાન, પાંત્રીસુ, પાંચમ. ગૌતમસ્વામીના છઠ્ઠ, પાદશમીનાં ૫ અઠ્ઠમ. મૌન અગિયારસના ૫ અઠ્ઠમ. ૨ વર્ષીતપ, નવપદજીની ૧૦ એળી, ખીર સમુદ્ર. સાધ્વી શ્રી વિશ્વોદયાશ્રીજી :- માસ ક્ષમણ, સિદ્ધિતપ. ૧૬-૧૧અઠ્ઠાઈ ઉપધાન, ચત્તારિ, વરસીતપ, વિશ સ્થાનકની ૧૯ ઓળી, પાંચમ–પિષદશમ, ચૈત્રી પૂનમ. દિવાળીના પ છઠ્ઠ નવપદજીની ૧૦ ઓળી. નવકારમંત્રના નવ દિવસનાં એકાસણ. પારદામીનાં ૫ અઠુંમ. સાધ્વીશ્રી વિશ્વવિદિતાશ્રીજી :- ૧-૯, વીશ સ્થાનકની ૧૫ ઓળી. ખીર સમુદ્ર, વર્ધમાન તપની ૧૭ ઓળી, નવપદજીની દશ એળી. નવ્વાણુ, ૧ વખત છત્ કરીને ૭ યાત્રા. દિવાળીનાં પ છ, પાંચમ, પિષ દશમીનાં પ અમ. ચૈત્રી પૂનમ ચાલુ છે— વરસીતપસાધ્વીશ્રી શીલદર્શનાશ્રીજી :-માસ ક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ, ચત્તારિ અ દસદોય, ૧૬ ઉપવાસ. ૧૧ ઉપવાસ, અઠ્ઠાઈ, વર્ધમાન તપની ૩૭ ઓળી, ૩ ઉપધાન, અક્ષયનિધિ, નવપદજીની ઓળી, ૧૦ પાંચમ, અગિયારસ, ચૈત્રી પૂનમ છડું કરીને દાદાની સાત યાત્રા, નવ્વાણું યાત્રા, નવકાર મંત્રના નવ એકાસણાં, ૧૬ ભગવાનના Page #279 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન | | ૨૪૧ એકાસણાં, અભિગ્રહ અઠ્ઠમ, ચંદનબાળાને અટ્ટમ, ૧૫ વર્ષ સુધી પોષ દશમીના અડ્ડમ, વરસીતપ-૨ વીશસ્થાનકની ઓળી ૮ વર્ષ લાગ2 બેસણાં, ચાર મહિના એકાસણું લાગટ સાધ્વીશ્રી સુરક્ષાશ્રીજી –સિદ્ધિતપ, સોળ-દસ અઠ્ઠાઈ, ઇ-૫-૬ પિષ દશમીના દશ અમ, દિવાળીના છડું પ, આયંબિલથી નવ વર્ષ સુધી દિવાળીમાં લાબ જાપ, મોક્ષદંડ તપ, ચૌદપૂર્વ, નવકાર મંત્રના ખીરનાં ૨૦ એકાસણું, પાંચમ, ચૈત્રી પૂનમ, નવપદજીની ૧૦ એળી, સ્વર્ગસ્વસ્તિક તપ, ૫ ભગવાનનાં એકાસણ, ૧૫૦ આયં. બિલ લાગેટ દિવાળીમાં ૫ અઠ્ઠમ, ૧૦ અઠ્ઠમ, વર્ધમાન તપની ૮૨ એળી, ચૈત્રી પૂનમ, બે વરસીતપ, વીશસ્થાનકની ૧૩ એળી. સાધ્વીશ્રી સંયમગુણશ્રીજી-માસક્ષમણ ૧૫-૧૬-૧૧-ટૂ-૧૦-પ- અઠ્ઠાઈ-૧૨ ૨પ અઠ્ઠમ, ૧૫ પષ દશમીના અઠ્ઠમ, ખીર સમુદ્ર, સિદ્ધિતપ, શ્રેણીતપ, ચત્તાકર અછૂંદસ દોય, નવકારપદના એકાંતર ૮ ઉપવાસ, ચૈત્રીપૂનમ, પિષ દશમી, સમવસરણ તપ, સિંહાસનતપ, એકમાસી, છમાસી, અઠ્ઠમાસી, ત્રણમાસી, ચારમાસી, એક પાંચ દિનઉણી છમાસી ૪ ભગવાનનાં એકાસણાં, ૪૫ આગમનાં એકાસણાં, નવકાર મંત્રની આરાધના, નવ એકાસણા, અષ્ટાપદનાં આઠ એકાસણ, આઠ વર્ષ છ— જિનની ઉપવાસ ઓળી, વીશસ્થાનક, બે વરસીતપ, ત્રણ ઉપધાન, ઘડિયા બે ઘડિયા પાંચ છઠ્ઠ, રત્નપાલડીના છઠ્ઠ, અગિયારસ, ૧૫ વર્ષ આયંબિલ, પિોષ દશમ, ચૌદપૂર્વનાં એકાસણાં, સ્વસ્તિક તપ, દશ પચ્ચક્ખાણ તપ, અભિગ્રહ અઠ્ઠમ, ત્રણ ઉપધાન ૧૫ વર્ષ સુધી બેસણા, કલ્યાણક્તપ, એકાસણાં, વર્ધમાન તપની ૩૫ ઓળી, એકાસણાંથી અક્ષયનિધિ, નવપદજીની ઓળી ૨૫ દિવાળીના ૧૫ છડું, વર્ષીતપ, બે વખત, ૬ ઉપવાસ ચાર વખત 8 ઉપવાસ. સાધ્વીશ્રી સુનંદિતાશ્રીજી :-ઉપવાસ ૮–૧૬ વર્ષીતપ- વસ્થાનક વર્ધમાનતપની ઓળી ૨૫ નવપદજીની ઓળી–૨૬ (પ્રતિ વર્ષ ચાલુ) સાધ્વી શ્રી અક્ષયશાશ્રીજી :–ઉપવાસ ૮-૯-૧૦ખીરસમુદ્ર વીશસ્થાનક–અષ્ટાપદ તપ-વર્ષીતપ - વર્ધમાનતપની ૨૭ ઓળી (આગળ ચાલુ) સાધ્વી શ્રી વિશ્વનદિતાશ્રીજી :–ઉપવાસ ૮-૧૬–૩૧ વિશસ્થાનક વર્ષીતપ-વર્ધમાનતપની ઓળી ૩૮ (આગળ ચાલુ) નવપદજી પ્રતિવર્ષ ચાલુ. સાધ્વીશ્રી પુજયશાશ્રીજી –ઉપવાસ ૮-૯-૧૨-૩૦ વર્ષીતપ-વીશસ્થાનક વર્ધમાન તપની ઓળી ૯૦ (નવું) બે ઓળી મેરુની. સાધ્વીશ્રી રાજનંદિતાશ્રીજી -ઉપવાસ ૮–૯–૧૦ ખીરસમુદ્ર વર્ષીતપ-વીશસ્થાનક-વર્ધમાન તપની ઓળી–૨૫, નવપદજીની ઓળી-૩૫. સાધ્વીશ્રી તત્ત્વનંદિતાશ્રીજી –વધમાન તપની ૧૭ ઓળી (આગળ ચાલુ) ખીરસમુદ્ર-વર્ષીતપ વીશસ્થાનક. સાધ્વીશ્રી નયનદિતાશ્રીજી –ઉપવાશ ૮–૧૬ વર્ષીતપ–સિદ્ધિતપ–વીશસ્થાનક વર્ધમાનતપની ૩૧ ઓળી (આગળ ચાલુ) નવપદજીની ઓળી-૪૫ (પ્રતિ વર્ષ ચાલુ) Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] [ શાસનનાં શમણીરત્ન સાધ્વી શ્રી વિરતીયશાશ્રીજી :–ઉપવાસ ૮૧૧-૩૧ વિશસ્થાનક-ચત્તારિ અઠ્ઠ દશ દોય–વર્ધમાન તપની ૨૭ ઓળી (આગળ ચાલુ) નવપદજી દર વર્ષે ઓળી ચાલુ. સાધ્વીશ્રી આગામયશાશ્રીજી :–ઉપવાસ ૮૧૧-૧૦-બીરસમુદ્ર-વર્ષીતપ-વીશસ્થાનક-વર્ધમાન તપની ઓળી ૨૫ (આગળ ચાલુ) નવપદજીની એળી ચાલુ. સાધ્વીશ્રી હિતેાદયાશ્રીજી :-ચંદનબાળાને અટૂમ, એકાદશી, પૂનમ, માસક્ષમણ, બે વર્ષીતપ, સેળ-અગિયાર અઠ્ઠાઈ, ચંદનબાળાનો અટ્ટમ, પાદશમીના પાંચ અડ્રમ, અક્ષયનિધિ, નવકારમંત્રના ખીરનાં ૨૦ એકાસણા. પાંચમ, એકાસણાથી કલ્યાણક વર્ધમાનતપની ૨૭ ઓળી, નવપદજીની ૨૦ ઓળી, ઉપધાન, વીશસ્થાનકની ૧૩ ઓળી, ચાર વર્ષથી એકાસણા ચાલુ (તેર વર્ષની ઉંમરે માસક્ષમણ કરેલ) દિવાળીના છડું. સાવીશ્રી કલ્પનાશ્રીજી :-વરસીતપ, ૧૬ ઉપવાસ, ૯ ઉપવાસ, અદુઈ ઉપધાન, નવપદજીની અલૂણી એક ધાનની નવી ઓળી, દિવાળીના ૫ છડું, છ કરીને ગિરિરાજની ૭ યાત્રા, વીસ્થાનક ૮ ઓળી, ૪ ઉપવાસ, ૮ અઠ્ઠમ, પિષ દશમી પાંચમ, અગિયારસ, ગૌતમસ્વામીને છડું. સાધ્વીશ્રી પૂર્ણ પ્રજ્ઞાશ્રીજી :-જ્ઞાનપંચમી, બીજ, પિષ દશમી, ક્રિયારહિત નવપદજી ૯ આળી, વધ. માનતપની ૩૭ ઓળી (આગળ ચાલુ) વીશસ્થાનક પૂર્ણ કર્યું. ત્રણ વર્ષીતપ, અક્ષયનિધિ, કમસુદનની ઓળી છે, અગિયાર ગણધરનાં એકાસણા, અઈ, ૨૪ જિનનાં કલ્યાણક, ૯૨ જિનના ઉપવાસ, નવકારમંત્ર એકાંતરા ઉપવાસ ૬૮ ચારમાસી એકવાર, બેમાસી એકવાર, ચૌદ ભગવાનનાં એકાસણું એક માસી તપ, શત્રુંજયના સાત છટુ, બે અઠુંમ, ચૌવિહારે છેટુ કરીને સાત યાત્રા, તિવિહારે એકાંતર પ૦૦ આયંબિલ, સિદ્ધગિરિની બે વાર નવાણું યાત્રા. સાવી શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી :-જ્ઞાનપંચમી, પોષ દશમી, અઈ તપ, વરસીતપ ૩ વાર, ચારમાસી તપ એકવાર, છ માસી તપ એકવાર, પ૦૦ આયંબિલ એકાંતર, વર્ધમાનતપની ૧૯ ઓળી, નવપદજીની ક્રિયાની એળી, ૧૨ ભગવાનનાં એકાસણાં, શત્રુંજયની ૯૯ યાત્રા બે વાર, ચૌવિહાર છઠ્ઠ સાત યાત્રા બે વાર, વીસ્થાનક તપ. સાધ્વીજી પૂનરિતાશ્રી :-જ્ઞાનપંચમી, વર્ધમાન તપની ઓળી ૨૨, ૧ વરસીતપ, સિદ્ધિતપ, વી સ્થાનક, ભદ્રતાપ, સિદ્ધગિરિની નવાણું-1 ચૌવિહાર છટુ કરી સાત યાત્રા, નવપદજીની ક્રિયાવાળી ઓળી, અઠ્ઠાઈ સાધ્વીશ્રી કલ્પપ્રજ્ઞાશ્રીજી :- જ્ઞાનપંચમી, પોષ દશમી, અક્ષયનિધિ. વર્ધમાનતપ-૨૮ ઓળી, (આગળ ચાલુ) વીશસ્થાનકતપ, નવપદજીની ઓળી કિયા સહિત, અહાઈતિપ, વરસીતપ ૪ વાર (૧ ઉપ. ના) સિદ્ધિતપ, શ્રેણીતપ, ભદ્રતપ, નવકારમંત્રના ૬૮ અક્ષરના ૬૮ એકાંતર ઉં, ચારમાસી ન ૩ વાર. છ માસી તપ ૧ વાર, ૩ માસી તપ ૧ વાર, ૨ માસી તપ ૨ વાર, ૧ માસી તપ ૨ વાર, પ૦૦ આયંબિલ એકાંતર, શત્રુંજયના છડું અડુંમ, સિદ્ધગિરિની યાત્રા ૨ વાર, બીજ, ૨૪ જિનનાં કલ્યાણક, ચઉવિહાર છઠ્ઠ સાતયાત્રા ૧ વાર, તિવિહાર છઠું સાતયાત્રા ૧ વાર, સિદ્ધગિરિ ૯૯ યાત્રા બે વાર. Page #281 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન | | [ ૨૪૩ સાવીશ્રી કેશવપ્રજ્ઞાશ્રીજી :-જ્ઞાનપંચમી. પિષ દશમી, મૌન એકાદશી, ૨ ઉપધાન તપ, અઠ્ઠાઈ તપ, વરસીતપ ૧ વાર, વર્ધમાન તપ ૧૧ ઓળી, નવપદ કિયાની એળી ૫, વશસ્થાનક તપ ૧૪ એળી, સિદ્ધગિરિની ૯૯ યાત્રા બે વાર, ચઉવિહાર છટ્ટે સાત યાત્રા ૧ વાર, દોઢ માસી ૧ વાર, અક્ષયનિધિ. સાધ્વીશ્રી ભવ્યજ્ઞાશ્રીજી -ઉંમર માત્ર ૨૦ વર્ષ છે. અડ્રાઈ તપ, સમવસરણ તપ ૨ વાર, પ૦૦ આયંબિલ (ત્રણ વર્ષના દીક્ષા પર્યાયમાં), વર્ધમાનતપ ૩૨ એળી ( આગળ ચાલુ), નવપદજીની કિયાની ઓળી, સિદ્ધગિરિની ૯૯ યાત્રા ૧ વાર, વીશસ્થાનક તપ ૫ ઓળી (આગળ ચાલુ) આની સાથે અભ્યાસ પણ સુંદર છે. સાધ્વીશ્રી પૂર્ણદર્શિતાશ્રીજી:-તષીતપ, જ્ઞાન પંચમી, નવ્વાણું યાત્રા (બે), છઠ્ઠ કરી સાત યાત્રા (બે), અઠ્ઠમ કરી સાત યાત્રા (૧), સિદ્ધિતપ, શ્રેણીતપ, વીશસ્થાનક, વર્ધમાન તપની ઓળી, ૨૯ (આગળ ચાલુ) ચૈત્રી પૂનમ, નવપદજીની કિયાની ઓળી, શત્રુંજયના છઠ્ઠ, અઠ્ઠમ, સહસ્ત્રકૂટ (ચાલુ), (ઉપવાસથી), અઠ્ઠાઈ, ખીર સમુદ્ર, (ક્ષયોપશમ તથા સૂઝ ભણવાની ઘણી સારી છે). સાધ્વીશ્રી ભાવિતરત્નાશ્રીજી -પાંચમ, પિષ દશમી, અગિયારસ, અમ–૫૦, વીશસ્થાનક તપ. ૯૬ જિનઓળી તપ, ચૈત્રી પૂનમ, નવપદજીની ઓળી, દિવાળીના છઠ્ઠ, અષ્ટમાસિદ્ધિતપ, નવકારમંત્રનાં ૯ એકાસણાં, વરસીતપ, ૫ ઉપવાસ, અઠ્ઠાઈ તપ, ભગવાનના એકાસણાં. સાધ્વીશ્રી વિદિતરત્નાશ્રીજી :-વષી તપ, પાંચસો આંબેલ, વીસસ્થાનક તપ, નવપદજીની ઓળી, નવકાર મંત્ર, વર્ધમાન તપની ૧૫ ઓળી. (આગળ ચાલુ) સાધ્વી શ્રી નમ્રતાશ્રીજીની મ. :-અટુઈબીજ, પાંચમ, દસમ, અગિયારસ, અક્ષયનિધિ, નવપદજીની નવ એળી, દિવાળીના છટ્ઠ, વર્ધમાનતપની તેર એળી. (આગળ ચાલુ). સાધ્વીથી સરિતાશ્રીજી મ. –સિદ્ધિ (સિદ્ધિ) તપ, સેળ ભથ્થુ, ખીર સમુદ્ર, વષીતપ, વીસ સ્થાનકની ઓળી, દિવાળીના છઠ્ઠ, નવપદજીની ઓળી, વર્ધમાનતપની ૧૮ એાળી, (આગળ ચાલુ) દસમ, પાંચમ, અગિયારસ, અક્ષયનિધિ તપ, ૭ ભગવાનનાં એકાસણાં, નવકારમંત્રનાં પદ, પચરંગી તપ, ૧૧ ગણધરનાં એકાસણાં, નવકારમંત્રનાં ૯ એકાસણા જાપ સાથે, છઠું--અમ–વિગેરે. સાવીશ્રી મોક્ષજ્ઞાશ્રીજી અક્ષયનિધિ તપ ૪, ઉપધાન તપ ૧, બીજ, પાંચમ, આઠમ, પિોષ દશમી, અગિયારસ, મેરુતેરસ, ચૌદશ, વીશસ્થાનક તપ, ૯૬ જિન વીશી, વિજયની ૫ ઓળી, કમસૂદન તપ દશપચ્ચકખાણ તપ, બાવન જિનાલય, ૪૫–આગમ ઉપવાસથી, ૧૪ પૂર્વતપ, અષ્ટમાસિદ્ધિ તપ, નમસ્કાર મહામંત્ર તપ, ૨૮ લબ્ધિતપ એકાસણુથી તથા ૨૮ એકાંતર ઉપવાસથી, સ્વર્ગસ્વસ્તિક તપ, મોદક્તપ, ચાર, પાંચ, છકાય, ક્ષીર સમુદ્ર, અદ્ભઈ, નવ, દશ, અગિયાર, પંદર, સેળ, માસક્ષમણ, ચત્તારિ–અડ્ડ-દશ–દોય, સિદ્ધિતપ, સાતસમુદ્ર તપ, પચરંગીતપ, રવિવારની પાંચમ, લાપસી પાંચમ, ૧૫૦ કલ્યાણક, ઉપવાસથી વરસીતપ, છઠ્ઠથી વરસીતપ, ચંદનબાળાને અઠ્ઠમ, શત્રુંજય ૭ છઠ્ઠ ૨ અઠ્ઠમ Page #282 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ત્રણ વખત, શત્રુજય માતૃક તપ, દિવાળીના છઠ્ઠું તપ, ૨૦ વર્ષ થયા દિવાળીના અહૂમ ચાલુ છે, પાર્શ્વનાથના ૧૦૮ અઠ્ઠમ, ૧૦૨૬ સહસ્રકૂટ તપ ઉપવાસથી, ૨૨૯ છઠ્ઠું તથા અઠ્ઠમ તપ, ચૈત્રીપૂનમ ૨૨ વર્ષ થયા ચાલુ છે, સાત સૌખ્યતપ, યેશુદ્ધિ તપ, દર્શન–જ્ઞાન–ચારિત્રતપ ઉપવાસથી, રતનપાવિડયા તપ, નવપદજીની આળી વિધિ સહિત ૧૦ કરી અને ૨૨ વર્ષ થયા નવપજીની એળી ચાલુ છે, ૩ શત્રુ જયની નવ્વાણું એકાસણાંથી, ૨૪ ભગવાનનાં એકાસણાં, ૯ ચોમાસી તપ, વમાન તપની ઓળી ૪૯ થઈ, કર્મ પ્રકૃતિ તપના ૧૫૮ ઉપવાસ, શ્રેણીતપ, ધર્મચક્ર તપ, સાત સૌષ્ય આ મેાક્ષ તપ, નાગેશ્વર પાર્શ્વનાથ અર્જુમ ૩ કરેલ. (આ સાધ્વીજીને અવારનવાર માથામાંથી વાસક્ષેપ નીકળે છે.) સાધ્વીશ્રી ભવ્યપ્રજ્ઞાશ્રીજી :-ઉપવાસ. અઠ્ઠમતપ, વીશસ્થાતપ, એ. એક ઉપવાસથી વરસીતપ, ઉપધાનતપ ૧, ઉપવાસ પાંચમ, પોષ દશમી, નવપટ્ટજીની ઉપવાસ ક્રિયા સહિત, વર્ષીમાન તપની ૧૪ એળી, દિવાળીના છ, સિદ્ધિતપ, ભગવાનનાં એકાસણાં-૭, નવકારમંત્ર ૫ ઉપવાસથી. ૨૪૪ ] સાધ્વીશ્રી તિલકશ્રીજી મ.ના પરિવાર સાધ્વીશ્રી ધર્મે દયાશ્રીજી .-વર્ધમાન તપની ૧૨૯ એળી, સળંગ ૬૦૦ આયંબિલ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ચત્તારિ અં દસ દેય, ૮-૧૬–૩૦, મહાવીર સ્વામીના ૨૨૯ છ, પાર્શ્વનાથના ૧૦૮ અઠ્ઠમ, ૩ વર્ષીતપ, ૯ નવમાસી, ૨ છમાસી, સમવસરણ તપ, સિહાસન તપ, સહસ્રફૂટની આરાધના ૧૦૦૪ ઉપવાસથી, ૧૩ કડિયાના ૧૩ અઠ્ઠમ, નવકારના નવ પદ્મના ઉપવાસ. સાવીશ્રી પૂર્ણ પ્રજ્ઞાશ્રીજી :-૫૦૦ આયંબિલ એકાંતર-બે વર્ષી તપ સાધ્વીશ્રી કલ્પજ્ઞાશ્રીજી :-૫૦૦ આયમિલ-સિદ્ધિતપ-શ્રેણિતપ એ વર્ષીતપ સાધ્વીશ્રી રાજપ્રજ્ઞાથીજી :-૫૦૦ આયંબિલ–વષી તપ સાધ્વીશ્રી પૂર્ણ શિતાશ્રીજી :-સિદ્ધિતપ-શ્રેણિતપ–વષી `તપ. સાધ્વીશ્રી પૂર્ણ નંદિતાશ્રીજી :-સિદ્ધિતપ સાધ્વીશ્રી ભવ્યજ્ઞાશ્રીજી :- ૧૦૦ આય‘બિલ ( સ ને વધમાન તપની ઓળીઓ ચાલુ છે. ) સાધ્વીશ્રી સુશીલાશ્રીજી :-વર્ધમાન તપની ૧૦૦ એળી-૫૦૦ આયંબિલ-૬ અઠ્ઠાઈ-૨૨૯-છઠ્ઠું-૧૬, ૩૦ સિદ્ધિતપ–એ વષ તપ-ચત્તારિ અ ં દસ દેય. સાધ્વીશ્રી અનુપમાશ્રીજી :-વર્ધમાન તપની ૧૦૦ આવી, ૭૦૦ આય’બિલ સળગ, ( અઠ્ઠાઈ, ૨૨૯ છે સળગ, માસક્ષમણ, ૧૬, સિદ્ધિતપ, શ્રેણિતપ, ભદ્રતપ, ૧-૨-૩ ઉપવાસથી લક્ષીતપ, ૧૫ ઉપવાસ, છૂટી અઠ્ઠાઈ એ, સાંજે ચાર વાગે કાયમ પાણહાર, છૂટે માંએ રહેલ નથી. સાધ્વીશ્રી અરૂાશ્રીજી :-વમાન તપની ૧૦૦ આળી, ૫૦૦ આયબિલ એકાંતર, વી તપ. સાધ્વીશ્રી અમીવર્ષાશ્રીજી :-વમાન તપની ૧૦૦ એળી, ૫૦૦ આયંબિલ, સિદ્ધિતષ, શ્રેણિતપ, ચત્તારિ અટ્ઠ દસ દોય, બે વર્ષીતપ. ( આ ચાર સાધ્વીજીની ટુકડીએ દરેકે ૧૦૦ એળી પૂર્ણ કરેલ છે.) સાધ્વીશ્રી શીલભદ્રાશ્રીજી:-માસક્ષમણ, ૨ અઠ્ઠાઈ, વર્ષીતપ. વર્ધમાન તપ ચાલુ. Page #283 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ]. [ ૨૪૫ પૂ. સાધ્વીશ્રી મૃગેન્દ્રથીજી મ. ને પરિવાર સાધ્વીશ્રી મૃગેશ્રીજી :-વર્ધમાન તપની ઓળી ૨૯, વીશસ્થાનક બાવન જિનાલય-કલ્યાણક-રત્ન પાવડીના છઠ્ઠું-નવપદજીની ઓળી એકધાનની ૯ પોષ દશમી ૧૧ વર્ષ –મૌન એકાદશી ૧૨ વર્ષ, પાંચમ ૩પ વર્ષ (વર્તમાનકાલીન શ્રેષ્ઠ વિદુષી-પૂ. આગમોદ્ધારકશ્રીજીની સમુદાયવતિની સર્વાધિક પરિવાર ) સાધ્વી શ્રી સંવેગથીજ :-વર્ધમાન તપની ૧૦૦ ઓળી–વીશસ્થાનક બાવન જિનાલય-કલ્યાણક ચામાચી દોઢમાસી-પાંચમ–નવપદજી ઓળી એકધાનની– સાધ્વી શ્રી પ્રશમશ્રીજી :–ઉપવાસઃ-૮-૧-બાવન જિનાલય વર્ષીતપ–વર્ધમાન તપની ૨૭ ઓળી નવપદજીની આળી–પાંચમ. સાધ્વીશ્રી નિરશ્રીજી –વીશસ્થાનક-અદ્ભાઈ–વપીત–પાંચમ નવપદજીની ઓળી, સિદ્ધિતપ-અગિ યારશ, વર્ધમાન તપની ઓળી ૪પ-ત્રણ વીશી. સાધ્વીશ્રી શુભંકરાશ્રીજી –ઉપવાસ – ૮૧૦-૧૦-૩૦ મેરુમંદિરની ૫ ઓળી, પાંચમ-દશમ– નવપદજીની ઓળી, વીશસ્થાનક-૯૬ જિન-કલ્યાણક–લીર સમુદ-પૂનમ-ચત્તારિ અદ્દે દોય-ક્ષીર સમુદ્ર, વર્ધમાન તપની પ૧ ઓળી (આગળ ચાલુ) ૧૦૦ આયંબિલ સળગ-વપીતપ-ત્રણ ચોમાસ-સિદ્ધાચલના છ છઠું, ૨ અદ્રુમ સાવીશ્રી કલ્પધમશ્રીજી :-ઉપધાન-નવા–પાંચમ-ખીરસમુદ્ર નવપદજીની ઓળી-વર્ધમાન તપની ૧૭ ઓળી, ૨૫ વર્ષથી પિષ કામ ચાલ. સાધ્વીશ્રી સુયશાશ્રીજી :-નવકાર મંત્રનાં એકાસણાં બે વાર-નવાણું, ૧૪ પૂર્વનાં એકાસણ–બે વાર ૪ ઉપવાસ, નવપદજીની ઓળી, દિવાળીના છઠ્ઠ, પાંચ વર્ષ વર્ધમાન તપની ૯ ઓળી, વીસ્થાનકની ૨ એળી–પાંચમ– અઠ્ઠમ-૪૮ વર્ષથી પાપ દશમ. સાધ્વી શ્રી વિપુલયશાશ્રીજી:-પાંચમ-દશમ–બીજ–અગિયાર-નવા ચંદનબાળાને અટૂમ–દિવાળીના છઠ્ઠ લાખ નવકારના જાપ સહ-વર્ધમાન તપની ૨૫ ઓળી, નવપદજીની ઓળી અઠ્ઠમ-૪ ઉપવાસ. સાધ્વી શ્રી પ્રધશ્રીજી :-ઉપવાસ ૮–૧૧–૧૧–૧–૩૦, પાંચમ-દશમ–અગિયારશ-નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી ૬૭-વર્ષીતપ, સિદ્ધિતપ. સાધ્વીશ્રી મૃગલમ્ભાશ્રીજી:-પાંચમ-દશમ, વીશસ્થાક, વર્ષીતપ સિદ્ધિતપ, શ્રેણિતપ, નવપદજીની એળી. વર્ધમાન તપની ઓળી–૫૩–સળંગ પ૦૦ આયંબિલ. સાધ્વીશ્રી વિનીતયશાશ્રીજી વર્ધમાન તપની ઓળી ૩૧. નવપદજીની આળી ૪૦ વર્ષીતપ, વીસ્થાનક. ખીર સમુદ્ર, અઠ્ઠાઈ પાંચમ-દશમ. સાધ્વીશ્રી મોહજિતાશ્રીજી :-પાંચમ-દશમ, અઠ્ઠાઈ, વર્ષીતપ. નવપદજીની આળી. સ વીશ્રી પદ્મયશાશ્રીજી :--પાંચમ. વીશસ્થાનક, બે વર્ષીતપ, અઠ્ઠાઈ નવપદજીની ઓળી, ઉપધાન, વર્ધમાન તપની ૪૪ ઓળી. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] [ શાસનનાં શમણીરત્નો સાધ્વીશ્રી મનીષાશ્રીજી :-ઘડિયા બે ઘડિયા, પાંચમ ૩ વર્ષ, નવપશ્રીની ઓળી ૩. પિષ દશમ પાંચ વર્ષ નવાણું. સાધ્વી શ્રી પ્રજ્ઞાશ્રીજી -૩ વષીતપ, સિદ્ધિતપ, વર્ધમાન તપ. વીરસ્થાનક, પાંચમ–ચામાશી , રત્નપાવડીના છઠ્ઠ ૯ તથા ઉપવાસ ૭-૧૧-૧૬. સાધ્વીશ્રી અમિતાશ્રીજી :-વર્ષીતપ નપદની ઓળી એક ધાનની ૯, વર્ધમાન તપની ઓળી–૨૮ વીશસ્થાનકના ૩ સ્થાનક–ચોમાસી–-સિદ્ધિતપ–પાંચમ દશમ–અગિયારશ ૨૪ ભગવાનનાં એકાસણું–ઉપવાસ ૪-૫ બે અઠ્ઠાઈ સાધ્વીથી સૌમ્યતાશ્રીજી –પાંચમ-દશમ-નવપદજીની ઓળી-વીશ સ્થાનના ૨ સ્થાન–કમસૂદન– સ્વર્ગસ્વસ્તિક તપ-અઠ્ઠાઈ સાવીશ્રી સમિતાશ્રીજી :-પાંચમ-નવપદજીની ઓળી, વીશાસ્થાનક, વર્ધમાન તપની ઓળી–૨– દશમ–કમસૂદન-સ્વર્ગ સ્વસ્તિક તપ–વષીતપ-સિદ્ધિતપ, અદ્ર સાધ્વી શ્રી પ્રશાંતશ્રીજી –ઉપવાસ - ૮–૯–૧૦–૧૧–૧૧–૩૦, વીશસ્થાનક–સિદ્ધિતપ-નવપદજીની ઓળી-પાંચમ–અગિયારશ–દેહમાસી માસી–૯ જિન-વર્ધમાન તપની ઓળી–૫૦–વષીતપ બીજો ચાલ. સાવીશ્રી વ્રતધાશ્રીજી –ઉપવાસ :- ૮-૧૨-૩૦-પાંચમ-દશમ ચંદનબાળાને અડ્રમ– દિવાળીના છડું ૧ લાખ નવકારના જપ સાથે વષીતપ-૨, વર્ધમાન તપની ઓળી-૨૫ નવપદજીની ઓળી–ઉપધાન-ખીર સમુદ્ર-વીશસ્થાનક-દરરોજ બિયાસણાં. સાથ્વીથી વરેણ્યતાશ્રીજી -પાંચમ-દશમ–અગિયારશ–નવપદજીની ઓળી, સિદ્ધિતપ-ચત્તારિ અક્ દશા દેય-વર્ધમાન તપની ૨૩ ઓળી–વીશસ્થાનક-નવ ઉપવાસ. સાદેવીશ્રી પ્રવિદિતાશ્રીજી –ઉપવાસ – ૮-૧૦-૧૧-૩૦-પાંચમ-નવપદજીની ઓળી-વર્ષીતપ-ર સિદ્ધિતપ-વીશસ્થાનક-દશમ. સાધ્વીશ્રી મોક્ષરતાશ્રીજી બે વર્ષીતપ-વીશ સ્થાનક–માસક્ષમણ સિદ્ધિતપ–સળગ ૫૦૦ આયબિલ વર્ધમાન તપની ૭૬ ઓળી (આગળ ચાલુ) સાધ્વી શ્રી અમરતાશ્રીજી :એકાંતરે પ૦૦ આયંબિલ-૪૫ ઉપવાસ. સાવીશ્રી વાત્સલ્યરતાશ્રીજી –૫૦૦ આયંબિલ-સિદ્ધિતપ-વીશસ્થાનક સાધ્વીશ્રી વ્રતરતાશ્રીજી બે વર્ષ તપ-સિદ્ધિતપ-શ્રેણિતપ-વશ સ્થાનકના ૧૪ સ્થાનક-વર્ધમાન તપની ૧૪ ઓળી તથા ઉપવાસ ૮-૧૬-૩૦ સાધ્વીશ્રી માતાશ્રીજી માસક્ષમણ-સિદ્ધિતપ-વર્ધમાન તપની ૧૦૦ મી ઓળી ચાલુ (બંને પતિ-પત્ની દીક્ષિત બન્યા બાદ ૧૦૦ મી ઓળીનું પારણું ૨૦૫૦ ના પોષ મહિને સાથે કરશે એ પ્રસંગ પ્રાયઃ જેન જગતમાં સૌ પ્રથમ હશે ?) સાધ્વીશ્રી વિશદગુણથીજી –સિદ્ધિતપ-માસક્ષમણ. સાવીશ્રી વિરક્તાશ્રીજી –૩૦-૪૫-સિદ્ધિતપ-શ્રેણિતપ Page #285 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] સાધ્વીથી મુક્તિપ્રજ્ઞાશ્રીજી:-માસક્ષમણ, સિદ્ધિતપ. સાવીશ્રી પ્રજ્ઞાથીજ :-સિદ્ધિતપ, પ૦૦ આયંબિલ એકાંતરા. સાવીશ્રી પ્રશમરતાશ્રીજી :-સિદ્ધિતપ, શ્રેણિતપ, માસક્ષમણ. સાધ્વાશ્રી ધર્મજ્ઞાશ્રીજી :--સિદ્ધિતપ, એકાંતરા પ૦૦ આયંબિલ. સાવીશ્રી માલવિદાશ્રીજી :-૩ ઉપધાન, અઠ્ઠાઈ, સિદ્ધિતપ, પ૦૦ આયંબિલ, નવપદજીની આળી, વર્ધમાનતપની ૪૦ આળી, બે વષીતપ, પાંચમ, વીસ્થાનક ચાલુ. સાવીશ્રી ઉપશમયશાશ્રીજી :-સિદ્ધિતપ, અઠ્ઠાઈ, માસક્ષમણ, ૬ ઉપધાન, વર્ધમાનતપ ચાલુ. સાધ્વીશ્રી ચિવશ્રીજી :-સિદ્ધિતપ. શ્રેણિતપ, વીશસ્થાનક, માસક્ષમણ, ઉપધાન, ઉપવાસે ૧. વપીતપ, અઠ્ઠમથી ૫ વર્ષીતપ તેમાં ૧ લા વષીતપ ૧ વિગઈ મૂળથી બંધ૨ જા વષીતપે ૨ વિગઈ મૂળથી બંધ-ત્રીજા વષી તપે ૩ વિગઈ મૂળથી બંધ–ચાથા વષી તપે ૪ વિગઈ મૂળથી બંધ—પાંચમા વષીતપ પ વિગઈ મૂળથી બંધ, ૧ વર્ષ એકાસણા, અડ્ડાઈથી વર્ષીતપ તેમાં પારણે ૧ ધાન્યનું આયંબિલ, ૧૦ દ્રવ્ય જાજજીવ–છટા મોંએ કદી નહિ. સાધ્વી શ્રી ઉદિતયશાશ્રીજી :-- ઉપધાન, અડાઈ નવપદજીની ઓળી, વર્ધમાનતપની ઓળી ૧૨ (ચાલુ) માસક્ષમણ, પાંચમ, અક્ષયનિધિ, વષીતપ. વીસ્થાનક ચાલુ. સાધ્વીથી કાતિરેખાશ્રીજી:-- ૧ ઉપધાન, અફૈઈ ધર્મચક્ર, પાંચમ, અક્ષયનિધિ, વર્ધમાન તપ ચાલુ. સાધ્વીશ્રી ધર્મશીલાશ્રીજી:-પાંચમ, દશમ, નવપદજીની ઓળી, ઉપધાન વર્ધમાન તપની ૩૧. એળી, વષીતપ, નવાણુ, છઠ્ઠ કરી સાત યાત્રા તથા ઉપવાસ ૮-૧૬ સાધ્વીશ્રી રમ્યશીલાશ્રીજી -ઉપવાસ – ૮૯-૧૧-૩૦-પાંચમ-દશમ, અગિયારશ, ઉપધાન. અક્ષય નિધિ, પ૦ ૦ આયંબિલ એકાંતરા, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૪૧ ઓળી (આગળ ચાલુ) પંચરંગી તપ, સિદ્ધિતપ, વષીતપ, વીશસ્થાનક દિવાળીના છઠ્ઠું સાથે લાખ નવકાર, સિદ્ધાચલનાં એકાસણાં, ચંદનબાળાને અડ્ડમ સાધ્વીશ્રી ભવ્યશીલાથીજી:-ઉપવાસ :-૮-૯-૧૧-૩૦. પાંચમ-દશમ, અગિયારશ, સિદ્ધિતપ, વર્ષીતપ, વીરસ્થાનક, ભદ્રત, નવપદજીની આળી, વર્ધમાન તપની ૩૧ ઓળી ( આગળ ચાલુ) એકાંતરા પ૦૦ આયંબિલ, દિવાળીના છઠું લાખ નવકાર સાથે સિદ્ધાચલના ૭છઠ્ઠ ર અઠ્ઠમ, ઉપધાન, નવકારમંત્રનાં એકાસણાં,ચંદનબાળાનો અડ્ડમ સાધ્વીશ્રી અભિનાશ્રીજી -ઉપવાસ :-૮-૯-૧૦-૧૦-૩૦. પાંચમ-દશમ નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૯ ઓળી (આગળ ચાલુ) સિદ્ધિતપ, ખીર સમુદ્ર, ઉપધાન અક્ષયનિધિ. નવકારમંત્રનાં એકાસણા. વગ સ્વસ્તિક તપ, નવાણુ. છઠ્ઠ કરી સાત યાત્રા. સાધ્વી શ્રી આર્યગ્રતાશ્રીજી :-પાંચમ-દામ-અગિયારસ, નવપદજીની આળી, વર્ધમાનતપની ઓળી ૦ (આગળ ચાલુ), સિદ્ધિતપ, વષી તપ, વીશ સ્થાનક, ઉપધાન નવાળું, છડું કરી સાત યાત્રા, દિવાળીના ૯ છઠું તથા ઉપવાસ ૮-૩૦. સાધ્વીથી ગુબ્રયશાશ્રીજી :- ઉપવાસ –૪--૫-૬-૭-૮-૧૧-૩૦, વીશાસ્થાનક, બાવન જિનાલય. Page #286 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ ? [ શાસનનાં શ્રમણીરત્ન વર્ષીતપ, નવપદજીની ઓળી, ૪૫ આગમનાં એકાસણાં, વર્ધમાનતપની ઓળી ૨૫, અઠ્ઠાવીશ લબ્ધિનાં એકાસણા. ૧૪ પૂર્વનાં એકાસણ, નવકારમંત્રનાં ૯ એકાસણાં, પાંચમ, આડમ. દશમ, અગિયારસ, ચૌદશ, પૂનમ. સાધ્વીજી સુસંયતાશ્રીજી – ઉપવાસ –૯–૧૦–૧૨–૧૩-૧૫-૧-૨૧-૩૦, ૮ અઠ્ઠાઈ, ૧૦ અડ્રમ સિદ્ધિતપ, સમવસરણ–સિંહાસન, ચત્તારિ એડ દસ દોય, પચરંગી, વણતપ. દોઢમાસી, સિદ્ધાચલના છ છઠ્ઠ ૨ અડમ, જ્ઞાનપાંચમ ૯ વર્ષ, પોષ દશમ ૧૫ વર્ષ. વર્ધમાનતપની ઓળી ૪૦ (આગળ ચાલ), નવપદજીની એક ધાનની ૯ ઓળી ચાલુ, ૯ળી , કમસૂદન, દિવાળીના પ છડું વીશાસ્થાનક, ચૈત્રી પૂનમ. સાધ્વીશ્રી પુષ્પદંતાશ્રીજી પાંચમ, નવાણુ, છઠ્ઠ કરી સાત યાત્રા, નવપદજીની ઓળી, વર્ધમાનતપનો | ઉપધાન તથા ઉપવાસ ૮-૯, સાવીશ્રી વર્ધતાશ્રીજી -ઉપવાસ-પ-૬-૭-૮-૧૧-૩૦, વીસ્થાનક, ક્ષીરસમુદ્ર, વર્ધમાનતપની ઓળી ૨૬, સિદ્ધાચલના છ છઠ્ઠ ૨ અદ્મ, દિવાળીના છઠુ પ, પાંચમ, દશમ, ઉપધાન, અગિયારસ, ૧૪ ભગવાનના એકાસણાં, નવપદજીની એળી, નવાણું, બે વાર છ કરી, સાત યાત્રા. સાધ્વીશ્રી વીર્યધર્માશ્રીજી :--ઉપવાસ – ૭-૮-૩૦ સિદ્ધિતપ, વર્ષીતપ, દિવાળીના ૯ છડું, એકાંતર ૫૦૦ આયંબિલ, નવપદજીની ઓળી વર્ધમાન તપની ઓળી–૨૫ પાંચમ દશમ-૯ યાત્રા, છઠું કરી સાત યાત્રા દીક્ષા લઈ કાળ પામતાં સુધી પ્રાયઃ કોઈ દિવસ છૂટે મેં એ રહ્યા નથી. સાધ્વી શ્રી દિવ્યધર્માશ્રીજી -બે વાર અટ્રાઈ માસક્ષમણ, ખીર સમુદ્ર, અમ દિવાળીના ૯ છઠું પાંચમ-દશમ, વીશસ્થાનક ચાલુ નવપદજીની એળી, વર્ધમાન તપની ઓળી ૨૧, નવાણુ-છઠ્ઠ કરી સાત યાત્રા. સાધ્વીશ્રી પરાગધર્માશ્રીજી -ઉપવાસ – ૧૭-૩૦-અટૂમ, દિવાળીના છઠું પાંચમ-દમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપને પાયે (આગળ ચાલુ) નવાણુ, છડું કરીને સાત યાત્રા સાધ્વી શ્રી વિરાગર્ભાશ્રીજી - છઠ્ઠ--પાંચમ, નવપદજીની ઓળી, વધમાન તપનો પાયે (આગળ ચાલુ) (૧૨ કે ૧૩ વર્ષની ઉંમરે ગૃહસ્થપણામાં આ સાધ્વીશ્રીએ એક દિવસમાં ૫૦ ગાથા હરીફાઈમાં ગોખેલી એટલી તીવ્ર બુદ્ધિ છે). સાધ્વીશ્રી નિધિધર્માશ્રીજી –ઉપવાસ :-- ૭-૮–અમ, દિવાળીનાં છડૂ–પાંચમ-દશમ–૨૪ ભગવાનનાં એકાસણાં, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી, ૧૬–વીશસ્થાનક ચલુ, નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા. સાધ્વીશ્રી દીપ્તિધર્માશ્રીજી :–અમ–દિવાળીના છઠું-પાંચમ-દશમ, વર્ષીતપ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી-૬ (આગળ ચાલુ) નવાણુ-છઠું કરી સાત યાત્રા. સાધ્વીશ્રી વરધર્માશ્રીજી :–ઉપવાસ-૪-પ-૮, પાંચમ, દશમ, દિવાળીના છ છઠું, ૨ અમ, વષી તપ, નવપદજીની એકધાનની ૧૦ ઓળી, નવપદજીની ચાલુ ઓળી ૧૦, વર્ધમાન Page #287 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ! [ ૨૪૯ તપની ૧૭ ઓળી, વીશસ્થાનકનું ૧ સ્થાનક, નવાણું યાત્રા, છઠ્ઠ કરીને સાત યાત્રા બે વાર. સાધ્વી શ્રી જિનધર્માશ્રીજી :- ઉપવાસ-૪-૫-૬-૭-૮, પાંચમ, દશમ, વષી તપ, વીશસ્થાનક, નવ પદજીની ઓળી ૧૫, વર્ધમાનતપની ઓળી ૨૯, દિવાળીના ૯ છડું, અડ્રમ, ૯૯ યાત્રા, છઠ્ઠ કરીને સાત યાત્રા. સાધ્વીશ્રી નયધર્માશ્રીજી :- ઉપવાસ-૩-૪-૫–૮, દિવાળીના છ છઠ્ઠ, પાંચમ, નવપદજીની એાળી, ૧૦, વર્ધમાનતપની ઓળી ૩૩, નવાણુંબે વાર, છડું કરીને સાત યાત્રા બે વાર સાધ્વીશ્રી પ્રીતિધર્માશ્રીજી – છડું, અઠ્ઠમ, અઠ્ઠાઈપાંચમ, નવપદજીની ઓળી ૧૦, વર્ધમાનતપની ઓળી ૨પ, દશમ, નવાણું, છઠ્ઠ કરીને સાત યાત્રા. સાધ્વીશ્રી દશિતાશ્રીજી – ઉપવાસ –૬–૮–૧૭, અઠ્ઠમ, દિવાળીના ૯ છટ્ઠ, પાંચમ. વીશસ્થાનક, વષી તપ, નવપદજીની ઓળી ૧૦, વર્ધમાનતપની ઓળી ૨૬, નવાણું–છડું કરી સાત યાત્રા, દશમ. (ઘરનું બધું કામ સંભાળતાં–રોટલી વણતાં ગાથા ગોખતાં જાય તે મેં નજરે જોયેલ છે. ચાર બહેને દીક્ષામાં છે. તેમની માતાને સાતે સંતાનને દીક્ષા આપવાની ભાવના હતી.) પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી અને તેમને પરિવાર પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી મ. નું જીવનચરિત્ર ખૂબ જ પ્રેરણાદાયી છે. - કે ૧૦ વર્ષની ઉમરે દીક્ષિત થયાં છે. નાનાં સાધ્વીઓ પર તેમનું વાત્સલ્ય અજોડ ગણાય છે. ૫૦ થી ૬૦ જેટલાં સાધ્વીઓના નાયક હેવા છતાં ઘમંડ બિલકુલ નહીં. સ્વાધ્યાય પણ ઘણું કરે છે. સમતા વગેરે તેમના ઘણું સગુણે ધ્યાન ખેંચે તેવા છે. સાધ્વીશ્રી નિરંજનાશ્રીજી – વર્ષીતપ, અઠ્ઠઈ-૭ ઉપવાસ, નવપદજીની ૧૦ એળી, (એકધાનની) રતનપાવડીના ૯ છઠ્ઠ ઉપર ૧ અડ્ડમ-સિદ્ધાચલના ૭ છઠું ૨ અઠ્ઠમ-કલ્યાણક નવાણું, પાંચમ-દશમ, એકાદશી, વીશસ્થાનક. સાધ્વીશ્રી ધર્મવિદ્યાશ્રીજી :- વર્ધમાન તપની ૧૦૦ એળી, સિદ્ધિતપ ઉપવાસ ૯-૧૦-૮-૧૫ ૧૬-૩૦-૫૧, વીશસ્થાનક, સમવસરણ, સિંહાસન, વષીતપ, ૧૩ કાઠિયાના ૧૩ અઠ્ઠમ, કપાય જય, ઇદ્રિયજય, બે વાર સળંગ ૧૫૦૦ આયંબિલ–સળંગ ૫૦૦ આયંબિલ સાથે બે વાર નવ્વાણું-નવપદજીની ઓળી, ક્ષીરસમુદ્ર, અક્ષયનિધિ, ચત્તારિ અડ્ડ-દશ-દોય, સિદ્ધાચલના ૭ છડું ૨ અઠ્ઠમ, ધમચક્ર. સાધ્વી શ્રી ધર્મયશાશ્રીજી :- ઉપવાસ ૧૧-૧૫-૧૬-૧૭-૩૦ તથા ૫ અઠ્ઠાઈ, વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરી બીજીવાર પાયો નાખી આગળ ઓળી ચાલુ, વીશસ્થાનક, ૨૪ ભગવાનનાં એકાસણાં, નવપદજીની એકધાનની ૯ ઓળી, નવપદજીની ઓળી કાયમ ચાલુ, ચત્તારિ અઠ્ઠ-દશ-દોય, સિદ્ધિતપ, ભદ્રતા, બે વષીતપ તેમાં Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] [ શાસનનાં શમણરત્ન ૧ છડૂથી બે વાર ૫૦૦ આયંબિલ સળગ, કલ્યાણક ઉપવાસથી, નવાણું બે વાર, છઠ્ઠ કરીને સાત યાત્રા, સિદ્ધાચલના છ છઠ્ઠ ૨ અઠ્ઠમ, દિવાળીના ૯ છઠ્ઠ, રતનપાવડીના ૯ છઠ્ઠ, કમસૂદન, સમવસરણ, પાંચમ, દશમ, અગિયારશ, ૪ માસી, છ માસી, ધમચક નવકારના ૬૮ ઉપવાસ એકાંતરા, ઉપધાન, ૨૫ વર્ષ છૂટા હોય ત્યારે બિયાસણું, સહસકૂટ ચાલુ, છ અઠ્ઠાઈ (૮ ઉપવાસ નહીં પણ બે શાશ્વતી જ અશાશ્વતી અઠ્ઠાઈની આરાધના ૯ દિવસ થાય–કુલ ૫૪ દિવસ. સાધ્વી શ્રી ઇન્દ્રિયદ્રમાશ્રીજી –ઉપવાસ - ૮–૧૬-૩૦-વીસ્થાનક વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ, વર્ષીતપ, ક્ષીરસમુદ્ર, નવકારનાં પદ, નવપદજીની ઓળી, એકાંતર ૫૦૦ આયંબિલ-૨૪ ભગવાનનાં એકાસણાં, ચાર માસી, બે માસી, દેઢ માસી, કષાય જય આયંબિલ સાથે નવાણું. છઠ્ઠ કરી ૭ યાત્રા ક્ષીર સમુદ્ર, ઉપાધાન, સહસ્ત્રકૂટ ચાલુ, ભગવાનનું કલ્યાણક (આઠ દિવસને અદ્ભાઈ મહત્સવ થાય તેથી એક ભગવાનના પ કલ્યાણના ૪૦ એકાસણાં સળંગ થાય તે રીતે ૧૫ ભગવાનનાં ૪૦ એકાસણુથી અાઈ મહેત્સવ કર્યા. આગળ ચાલુ છે. સાધ્વી શ્રી ધર્મ રસાશ્રીજી :–ઉપવાસ :– ૮–૯–વીશસ્થાનક, કમસૂદન, વર્ધમાન તપની ઓળી-૬૦ ( આગળ ચાલુ) ૨૪ ભગવાનનાં એકાસણ, છઠ્ઠ કરી સાત યાત્રા-૨ વર્ષીતપ૯૯ યાત્રા એકાસણુથી, પાંચમ-દશમ–કલ્યાણક, નવપદજીની ઓળી, સિદ્ધાચલજીનાં ૨૧ એકાસણાં, યુગપ્રધાન તપ, ચૈત્રી પૂનમ અક્ષયનિધિ, અષ્ટમહાસિદ્ધિ, નવકાર મંત્રનાં એકાસણાં, ચંદનબાળાને અટૂમ, અભિગ્રહ અદ્રમ-૧૭ વર્ષથી નવપદજીની ઓળી ચાલુ. સાધ્વીશ્રી મને રમાશ્રીજી :– વર્ષીતપ, નવપદજીની ઓળી, ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા, વર્ધમાન તપની ૨૨ ઓળી, નવાણું, ઉપધાન, અઠ્ઠાઈછક્કાઈ સાવીશ્રી નયદર્શનાશ્રીજી - ઉપવાસ –પ-૮-૩૦, સિદ્ધિતપ, વીશ સ્થાનક, દિવાળીના છઠ્ઠ તેમાં નવ લાખ નવકારનો જાપ-નવાણું-સિદ્ધાચલના છ છછું ૨ અદ્રુમ, નવપદજીની ઓળી, પાંચમ, વર્ધમાન તપની ઓળી ૧૯ (આગળ ચાલુ), છઠ્ઠ કરી છ યાત્રા ઉપધાન. સાધ્વીશ્રી અમિતપ્રજ્ઞાશ્રીજી :– નવપદજીની ઓળી, વર્ધમાનતપને પાયે (આગળ ચાલુ), ૨૪ તે ભગવાનનાં એકાસણાં, દિવાળીના છઠું,-ઉપધાન. સા વીશ્રી અમીરસાશ્રીજી – ઉપવાસ –૮–૧૬-૩૦, વર્ધમાનતપની પ૧ ઓળી (આગળ ચાલ), વીશસ્થાનકશ્રેણિતપ, ભદ્રતપ, વષીતપ, સિદ્ધિતપ, ચત્તરિ અદ્-દશ–દેય, બીર સમુદ્ર, એકાંતરા પ૦૦ આયંબિલ, નવપદજીની ઓળી, દોઢ માસી, બે માસી, ત્રણ માસી, છ માસી, કમસૂદન, કપાય જય, ઇન્દ્રિય જય, બે વાર નવાણું, ૪૫ આગમ, કલ્યાણક, નવકારના પદ, ઉપધાન. સામવીશ્રી અપૂર્વનંદિતાશ્રીજી - વીશસ્થાનક-ભદ્રતપ-વર્ષીતપ-નવપદજીની ઓળી, વર્ધમાનતપની એળી ૪૩ (આગળ ચાલ), સળગ પ૦ ૦ આયંબિલ, અઢાઈ નવ ઉપવાસ. Page #289 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૨૫૧ સાધ્વીશ્રી તત્ત્વશીલાશ્રીજી - ઉપવાસ : ૮-૩૦–વીશસ્થાનક–શ્રેણિતપ, વર્ધમાન તપની ૨૭ ઓળી (આગળ ચાલુ) વર્ષીતપ-૨–સિદ્ધિતપ-ચત્તારિ અક્ દશ દોય, એકાંતરા પ૦૦ આયંબિલ, ખીર સમુદ્ર-માસી નવપદજીની ઓળી, બે વાર નવાણું, કલ્યાણક, સિદ્ધાચલનાં ૭ છડું ૨ અઠ્ઠમ–૨૪ ભગવાનનાં એકાસણ–ઉપધાન. સાધ્વીશ્રી જિનશિતાશ્રીજી –વીશસ્થાનક-૯૬ જિન, દંડ, નવાણું, વર્ધમાન તપની ૨૩ ઓળી ( આગળ ચાલુ) છઠ્ઠ કરી સાત યાત્રા, દિવાળીના છ છઠ્ઠ, વર્ષીતપ ૧૫૮ પ્રકૃતિ, નવપદજીની ઓળી–પાંચમ-દશમ-અગિયારશ, ઉપધાન છે તથા ૧૬ ઉપવાસ, દીક્ષા બાદ કદી છૂટા નહીં. બિયાસણા તો ખરા. સાથ્વશ્રી હર્ષિતવદનાશ્રીજી :- વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ. શ્રેણિતપ, વીશસ્થાસક, સિદ્ધિતપ -કર્મસૂદન ચાલુ, સહસ્ત્રકુટ ચાલુ. નવકારનાં પદ–સળંગ પ૦૦ આયંબિલ. ચત્તારિ અઠ્ઠ દશ દોય, દોઢમાસી. નવપદજીની ઓળી. આયબિલ સાથે નવાણું ઉપવાસથી તથા છઠ્ઠથી વર્ષીતપ, ઉપધાન તપ તથા ઉપવાસ – ૮-૧૨-૩૦. સાધ્વીશ્રી નયગુણાશ્રીજી –ઉપવાસ :- ૮-૯-૩૦-ખીર સમુદ્ર, તેર કાઠિયાના ૧૩ અડ્રમનવપદજીની ઓળી, ચોવિહાર છઠું કરી સાત યાત્રા-નવાણું, વર્ધમાન તપની ૧૨ ઓળી (આગળ ચાલુ) સાધ્વીશ્રી જિતેન્દ્રશ્રીજી:-વર્ધમાનતતપની ૧૦૦ એળી પૂર્ણ. ઉપવાસ – ૮–૧૬-૩૦–વીશસ્થાનક, ચત્તારિ અઠ્ઠ દશ દોય–નવકારનાં પદ, ક્ષીર સમુદ્ર-શ્રેણિતપ-ભદ્રતપ–સળંગ ૫૦૦ આયંબિલ, સહસ્ત્રકૂટ ચાલુ. સિદ્ધાચલના છ છઠ્ઠ ૨ અઠ્ઠમ-૨૪ ભગવાનનાં એકાસણાં, છઠ્ઠને વતપ, સમવસરણ, સિંહાસન, સિદ્ધિતપ, નવપદજીની ઓળી દેઢ માસી, અઢીમાસી, માસી-છ માસી-તેર કાઠિયાના ૧૩ અઠ્ઠમ ચતુર્ગતિ નિવારણ તપ, કપાય જય, ઈન્દ્રિય જય, કર્મસૂદન, છઠ્ઠ કરી સાત યાત્રા, આયંબિલ સાથે નવાણુ-ઉપધાન. સાધ્વી શ્રી પ્રશાંતરસાશ્રીજી –ઉપવાસ :-૮–૧૬-૩૦–સળંગ ૧૦૮ આયંબિલ, બે વષતપ, એકાંતરા ૫૦૦ આયંબિલ, વર્ધમાન તપની ૫૦ ઓળી–નવપદજીની ઓળી-ક્ષીર સમુદ્ર, શ્રેણિ તપ,સિદ્ધિતપ, સિદ્ધાચલના ૭ છઠ્ઠ ૨ અઠ્ઠમ,વિહારા છટ્ટે સાત યાત્રા એકાસણાંથી ૯૯ યાત્રા-કલ્યાણક, નવકારનાં પદ, દિવાળીના છઠ્ઠું ૧ લાખના જાપ સાથે-૩ વીશી, પાંચમ, બે ઉપધાન, અષ્ટમહાસિદ્ધિ, નવકાર મંત્રનાં એકાસણું, કર્મસૂદન ૪ ઓળી, વીંશસ્થાનક નવપદજીની ઓળી દર વર્ષે ચાલુ, પિષ દશમ કાયમ ચાલુ. સાધ્વીશ્રી આત્મદર્શિતાશ્રીજી –ઉપવાસ - ૩-૪-૫-૬-૭–૩૦, સિદ્ધિતપ, ચત્તારિ અક્ દશ દોય. કમસૂદન સળંગ આયંબિલ, સમવસરણની ૧ બારી નવકારના ૩ પદના ઉપવાસ-વર્ધમાન તપની પર ઓળી (આગળ ચાલુ) વર્ષીતપ, અક્ષયનિધિ પાંચમ-દશમ–અગિયારશ (ચોથ ભત્તે) બે વાર એકાસણાંથી નવાણું–બંને જોગ આયંબિલથી, રતન પાવડીના ૯ છઠ્ઠ દિવાળીના ૯ છઠ્ઠ-ચાર માસી, ૬ અઠ્ઠાઈ સાધ્વીશ્રી પૂર્ણરત્નાશ્રીજી -ઉપવાસ ૪-૫-૬-૮ ખીરસમુદ્ર, કર્મસૂદન, વષતપ, એકાંતરા પ૦૦ Page #290 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્ના આયંબિલ, ૪૫ આગમ, સિદ્ધાચલના છ છઠ્ઠું ૨ અઠ્ઠમ, દિવાળીના છઠ્ઠું સાથે ૧ લાખના જાપ, નવપદજીની આળી, ભગવાનનાં એકાસણાં ચાલુ, અક્ષયનિધિ, કલ્યાણકનાં ૧૫૦ એકાસણાં, ઉપધાન, દશમ–અગિયારશ, નવાણુ, છઠ્ઠું કરી સાત યાત્રા, સહસ્રકૂટનાં ૧૦૨૪ એકાસણાં વધમાન તપની ૨૩ એળી (આગળ ચાલુ ) સાધ્વીશ્રી વ્રતનંદિતાશ્રીજી :-ઉપવાસ ૩૦-૫૧, શ્રેણિતષ, વીશસ્થાનક, નવપદજીની આળી, વર્ધમાન તપની ૧૭ એળી ( આગળ ચાલુ ) છઠ્ઠુ કરી સાત યાત્રા. દશમ-પૂનમ, દિવાળીના છઠ્ઠું નવકારના જાપ સાથે, એકાસણાં સાથે નવાણુ, અક્ષયનિધિ. ( શારીરિક કારણ સિવાય કદી છૂટે મેઢે નહીં). ૨૫૨ સાધ્વીશ્રી પૃર્ણન દૃશ્રીજી :- ઉપવાસ ૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૬, બે વર્ષી તપ-સિદ્ધિતપ, શ્રેણિતપ, ચત્તારિ અઃ દશ—દોય, ખીર સમુદ્ર, પાંચસે આયબિલ એકાંતરા, વમાન તપની ૩૭ એળી ( આગળ ચાલુ ) રતન પાવડીના ૯ છઠ્ઠ, એકાસણાંથી નવાણું, નવપદજીની એળી કાયમ ચાલુ. દિવાળીના ૯ છઠ્ઠ, વીશસ્થાનક, કલ્યાણક એકાસણાંથી દોઢ માસી, ચાર માસી, છ-માસી, ( સાધ્વીશ્રી નદિતાશ્રીજી :-- ઉપવાસ ૮–૧૬-૩૦ વર્ષી તપ, શ્રેણિતપ, સમવસરણ સિંહાસન, વીશસ્થાનક, એકાંતરા ૫૦૦ આયંબિલ, સિદ્ધિતપ, કર્મસૂદન, નવાણું, સિદ્ધાચલના ૭ છઠ્ઠું ૨ અમે, છઠ્ઠું કરી સાત યાત્રા એ વખત–વધમાન તપની ૪૧ એળી ( આગળ ચાલુ ) કલ્યાણક ઉપવાસે ૯૬ જિન ઉપવાસે, દિવાળીના ૯ છઠ્ઠ જાપ સહિત પાંચમ-દશમ–એકાદશી–પૂનમ, નવપદજીની આળી, બે ઉપધાન. સાધ્વીશ્રી સુત્ત્વાન શ્રીજી :- ઉપવાસ ૫-૮-૧૬, સિદ્ધિતપ, વર્ષીતપ, વીશસ્થાનક, નવકારમંત્રનાં પદ્મ, નવાણું, છઠ્ઠું કરી સાત યાત્રા, ભગવાનનાં એકાસણાં, સિદ્ધાચલના છ છઠ્ઠું ૨ અમ, સહસ્રકૂટ ચાલુ, ૯૬ જિન, કલ્યાણક, કમ`સૂદન, વર્ધમાન તપની ૧૪ આળી ( આગળ ચાલુ ) સાધ્વીશ્રી પ્રશમગુણાશ્રીજી નવ ઉપવાસ. વર્ધમાન તપની ૨૫ એની ( આગળ ચાલુ ) નવપદજીની આળી, વીશસ્થાનક, વર્ષીતપ, બે વાર નવાણું, ઉપધાન, ૧૬ વર્ષ બિયાસણાં અઠ્ઠઈ, સાધ્વીશ્રી રાજદર્શિતાશ્રીજી :- અઠ્ઠાઈ, સિદ્ધિતપ, નવપદજીની આળી, વીશસ્થાનક બે વાર નવાણું. સાધ્વીશ્રી સુરેન્દ્રશ્રીજી :- ઉપવાસ :- ૭–૮-૧૬-૩૦. સિદ્ધિતપ, બે વર્ષીતપ, વમાન તપની ૩૨ એળી–નવપદજીની આળી, એકાંતરા ૫૦૦ આયંબિલ—છ માસી-સિદ્ધાચલજીના ૭ છઠ્ઠું ૨ અઠ્ઠમ-ચેવિહારે। છઠ્ઠું કરી સાત યાત્રા, વીશસ્થાનક, પંચમી, કલ્યાણક, નવાણું, ઉપધાન. સાધ્વીશ્રી મહાયશાશ્રીજી :- વમાન તપની, ૧૦૦ આળી પૂ. વર્ષીતપ, સિદ્ધિતપ, ઉપવાસ :-- ૬-૮-૧૦-૧૯-૩૦ વીશસ્થાનક, સમવસરણ, સિ ંહાસન, ક્ષીર સમુદ્ર, ભગવાનનાં એકાસણાં, નવપદજીની એળી, આય'બિલ સહિત ૯૯ બે વાર,સિદ્ધાચલના છ છઠ્ઠું ૨ અર્જુમ, સહસ્ત્રકૂટ ચાલુ, ઉપધાન, છૂટા માંએ નહીં રહેવાનું, બિયાસણાં ચાલુ સાધ્વીશ્રીપ્રમુર્ત્તિતાશ્રીજી :—સિદ્ધિતપ-વધમાન તપ ચાલુ. (આ સાધ્વીજીના તપ વ્યવસ્થિત લખેલા મળેલ નથી ). : Page #291 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન] ૨૫૩ પૂ. સાધ્વીજી શ્રી તિલકશ્રીજી મહારાજના પરિવારનાં સાધ્વી મહારાજોની તપસ્યાની વિગતે અને જુદા જુદા સમયે પ્રાપ્ત થવાથી તેઓશ્રીના દીક્ષા પર્યાયના ક્રમે કે પેટા પરિવારના કેમે આ બધી વિગત આપી નથી શક્યા, જેની નોંધ લેવા સાથે બધી વિગત નીચે મુજબ પ્રગટ કરી છે. સાધ્વીશ્રી સમ્યગુગુણાશ્રીજી :-૩-૪-પ-૯-૧૦-૧૦-૩૦ (ઉપવાસ), અક્ષયનિધિ, ૨૦ સ્થાનક, ૯ ભગવાનનાં એકાસણાં, નવપદજીની ૧૦ ઓળી–વષતપ-પ૦૦ આયંબિલ વર્ધમાન તપની ૨૭ ઓળી, (આગળ ચાલુ) સહસકૂટ ચાલુ-બે વાર નવાગુ યાત્રા, ૭૬ કરી સાત યાત્રા, દિવાળીના ૯ છઠ્ઠ ઉપર અમ-રત્નપાવડીના ૯ છ ઉપર અઠ્ઠમ-કમસૂદનની ૧ ઓળી, પાંચમ, પિષ દશમી, નમસ્કાર મહા મંત્રની આરાધના બે વર્ષ સુધી, બિયાસણા બે ઘડિયા પચ્ચકખાણ સાથે. સાધ્વી શ્રી પ્રતિગુણાશ્રીજી : ઉપવાસ ૨-૩-૪-૬-૮-૧૬-૩૦, ક્ષીર સમુદ્ર-ચત્તારિ અઠ્ઠ દશ દોય વર્ષીતપ-સિદ્ધિતપ–વીશસ્થાનક-નવપદજીની ઓળી, ૩૦ અઠ્ઠમ, ચાર નવ્વાણું – દિવાળીના છ. રત્નપાવડીના છઠું, ઉપધાન, છઠ્ઠ કરીને સાત યાત્રા સાત વખત, વર્ધમાન તપની પર ઓળી, (આગળ ચાલુ) સાધ્વીશ્રી નીલરત્નાશ્રી : ઉપવાસ ૨-૩-૮-૩૦, સિદ્ધિતપ ક્ષીર સમુદ્ર, પાંચમ-દશમ–અગ્યારસ નવપદજીની ઓળી, દિવાળીના છટ્ઠ, રત્નપાવડીના છઠ્ઠ-વીશસ્થાનક ચાલુ, વર્ષીતપ વર્ધમાન તપ ચાલુ, ઉપધાન. સાધ્વીશ્રી તીર્થશાશ્રીજી નવપદજીની ઓળી–અઠ્ઠાઈ–વર્ધમાન તપની ૯ ઓળી-વર્ષીતપ-સિદ્ધિતપ કષાય જય-ઇન્દ્રિય જય–શત્રુજય મોદક-નવાણુ–ાવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા, સિદ્ધાચલના છ છડું. બે અઠ્ઠમ, સિદ્ધાચલનાં ૨૧ એકાસણાં. ૪૫ આગમનાં એકાસણાં. સાધ્વીશ્રી મયણાશ્રીજી: ઉપવાસ ૪-પ-૬-૭-૮–૯–૧૦–૧૧–૧૫-૧૬-૩૦-વીશ સ્થાનક અઠ્ઠમથી અરિહંતપદની આરાધના–બે વર્ષીતપ તેમાં ૧ છઠ્ઠથી-નવપદજીની ઓળીઓ. વર્ધમાન તપની ઓળી–૨૮, શતાવધાની પિતે હતાં. બીજાને બનાવ્યાં. સાધ્વીશ્રી વીરભદ્રાશ્રીજી :- ઉપવાસ ૮-૯-૧૧-૩૦, વર્ષીતપ. સાધ્વી શ્રી ધર્મોદયાશ્રીજી :- વર્ષીતપ-પાંચમ-દશમ-વીશસ્થાનક અરિહંત પદનો ૧ કોડને જાપ ૨ વખત નવલાખ નવકાર, ૪-૫ ઉપવાસ. સાધ્વીશ્રી મનોજ્ઞાશ્રીજી-નવાણ ત્રણવાર–ચાવિહાર છઠ્ઠ કરીને છ યાત્રા બે વખત–અઠ્ઠાઈ-ક્ષીર સમુદ્ર પાંચમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૨૦ ઓળી. વીસ્થાનના ૧૦ સ્થાનક, જાપ ઘણે કરે છે. સાવાશ્રી મંગલથી જી-વીશસ્થાનક-માસક્ષમણ-સિદ્ધિતપ-ચત્તાર અટ્ટ દશ દેય–નવપદજી-વર્ધમાનતપ સાધ્વીશ્રી મહોદયાશ્રીજી-સિદ્ધિતપ, નવાણુ ૩ વખત, ચત્તારિ અહૃદશદય-સેળભળુ-માસક્ષમણ. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] [ શાસનનાં શ્રમણીરત્ન સાધ્વીથી નિરુપમા શ્રીજી-વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ. ઉપવાસ ૪-૬-૧૨-૩૦ અઠ્ઠમ-પ૦ અઠ્ઠાઈ-૪ ક્ષીર સમુદ્ર-સમવસરણ-સિંહાસન-સિદ્ધિતપ-વર્ષીતપ-વીશસ્થાનક ૨૪ ભગવાનનાં એકાસણ-ઘડિયા બે ઘડિયા-નવપદજીની ૧૦ ઓળી એકધાનની ૪૫ આગમનાં એકાસણાં-દિવાળીના ૯ છઠ્ઠ. રત્નપાવડીના ૯ છઠું બીજ-પાંચમ અગિયારસ, પાંચ વાર નવાણું તળાજાની ૯૯ પાંચ વાર, સિદ્ધાચલના છ છઠ્ઠ બે અઠ્ઠમ–ચૈત્રી પૂનમ-અક્ષયનિધિ-ચત્તારિઅફેં–દસ-દોય. ૧૫૦ આયંબિલ-૨૫૦ આયંબિલ-૫૦૦ આયંબિલ-કલ્યાણક તપ, નવકારમંત્રના ૧૮ ઉપવાસ એકાંતરા ૨૫ વર્ષ બિયાસણાં. સાધ્વી શ્રી ધર્માનંદશ્રીજી :- સિદ્ધિતપ-૧૬ ઉપવાસ, ૪૫ આગમનાં એકાસણ, ૨૮ નવકારમંત્રનાં એકાસણા ૬૫ ઓળી, ૧૨૦ આયંબિલ, ઇન્દ્રિય જય તપ-૨૦ સ્થાનક કષાય જય તપ મેટો પળવા, નાને પળવાશે. મલયાશ્રીના શમમાશ્રીજીઃ ૧૦-૧૧-૧૬, સિદ્ધિતપ, રત્નપાવડીના છઠ્ઠ, દિવાળીના છડું, અક્ષયનિધિ સિદ્ધાચલજીના છઠ્ઠ-પાંચમ-એકાદશી–દશમ-શાશ્વતી ઓળી વર્ધમાન તપ. સાધ્વી શ્રી નીતિપ્રજ્ઞાશ્રીજી :-૮-૯-૧૫–૧૬-૨૦-૩૦, વીશસ્થાનક વષીતપ, વર્ધમાનતપની ૩રમી ઓળી. સાધ્વીશ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી :-૮-૯-૧૧-૩૦, વીશસ્થાનક, વર્ષી તપ, વર્ધમાનતપની ૩૧ મી ઓળી. સાધ્વી શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી :-૩ અઠ્ઠાઈ ૨ સિદ્ધિતપ, વષી તપ, વીશ સ્થાનક, સમવસરણની એક બારી, વર્ધમાન તપની ૧૩ ઓળી. (ત્રણેને વર્ધમાન તપની ઓળી ચાલુ છે.) સાધ્વીશ્રી ભાગ્યોદયાશ્રીજી :-સિદ્ધિતપ, શ્રેણિતપ, ૧૦૮ અઠ્ઠમ, સમવસરણ, સિંહાસન, વષીતપ, બે-૬, બે-૮, સહસ્ત્રકૂટ, તેર કાઠિયા, ચત્તારિ અઠ્ઠ–દસ–દય. સાધ્વીશ્રી સુરરત્નાશ્રીજી :-૮ વષીતપ, ૪૫ આગમ. મહાપ્રજ્ઞાશ્રીજી :-૮ વષીતપ, સિદ્ધિતપ, , શાસનરસાશ્રીજી :-૮-૧૬-૩૩ શ્રેણિતપ, ચત્તારિ અડ્ડ-દસ-દોય. | (સર્વને વર્ધમાન તપની ઓળીઓ ચાલુ) સાધ્વીશ્રી મહેન્દ્રથીજી ૫૦૦ આયંબિલ અશકશ્રીજી :–માસક્ષમણ અરુણપ્રભાશ્રીજી -માસક્ષમણ, સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ. અમિતગુણાશ્રીજી:-માસક્ષમણ, સિદ્ધિતપ, ધર્મચક તપ. આત્મયશાશ્રીજી માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ૫૦૦ આયંબિલ અનંતગુણાશ્રીજી –માસક્ષમણ, સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ. અમીપૂર્ણાશ્રીજી :-પ૦૦ આયબિલ. અનંતકીતિશ્રીજી સિદ્ધિતપ, શ્રેણિતપ. Page #293 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ર૫૫ સાધ્વીશ્રી અનંતયશાશ્રીજી :- માસક્ષમણ, સિદ્ધિતપ. અમદર્શાશ્રીજી :- માસક્ષમણ, ધમચક તપ, અઠ્ઠમથી વીશસ્થાનક. અર્થપૂર્ણાશ્રીજી :- સિદ્ધિતપ, ધર્મચક્ર તપ, ચત્તારિ અઠ્ઠ દસ દોય. અચિંતગુણાશ્રીજી :- સિદ્ધિતપ, ધર્મચક તપ, મૃદુપૂર્ણાશ્રીજી :- સિદ્ધિતપ, ધર્મચક્ર તપ, ચારિ અઠ્ઠ દસ દોય. ભક્તિપૂર્ણાશ્રીજી :- સિદ્ધિતપ, ધર્મચક તપ. અમીઝરાશ્રીજી :- માસક્ષમણ, ધમચક તપ. વિનેશ્રીજી :- માસક્ષમણ, પ૦૦ આયંબિલ. અર્પિતગુણાશ્રીજી – માસક્ષમણ, વશસ્થાનક અઠ્ઠમથી (આ ઉપરાંત ૮-૧૦ વીશસ્થાનક કલ્યાણક વષીતપ વર્ધમાન તપની ઓળી ચાલુ). સાધ્વીથી આત્મજયાશ્રીજી :- ૮-૯-૧૧-૩૦-૫૧ સિદ્ધિતપ, પ૦૦ આયંબિલ, વપતા. મુક્તિરત્નાશ્રીજી :- પ૦૦ આયંબિલ, સિદ્ધિતપ, ૧૦ અઠ્ઠાઈ, વિપત પ. વિરાગ રત્નાશ્રીજી - પ૦૦ આયબિલ, અઠ્ઠાઈ , ભક્તિરત્નાશ્રીજી :-૮-૧૬. (વસ્થાનક–વર્ધમાન તપની ઓળીઓ ચાલુ છે.) છાશ્રીજી :- સિદ્ધિતપ, શ્રેણિતપ, સમવસરણ તપ, સિંહાસન તપ, વષી તપ, ૮-૯ ૧૦-૧૧-૩૦-પાર્શ્વનાથના ૨૧ અઠ્ઠમ. સાધ્વીશ્રી સુગુપ્તાશ્રીજી :- સિદ્ધિતપ, ૮, વર્ધમાન તપની ૨૫ મી ઓળી. સાધ્વી સૌમ્યરત્નાશ્રીજી :- સિદ્ધિતપ, વર્ષીતપ, ૮-૩૦ દિવાળીના છઠ્ઠ, વર્ધમાનતપની ૧૩ ઓળી (આગળ ચાલુ) સાધ્વી શ્રી નમ્રરત્નાશ્રીજી - ઉપવાસ :- ૨-૩-૮-૧૨-૩૦, સિદ્ધિતપ, નવપદજીની ઓળી-પાંચમ દસમ-અગ્યારસ-દિવાળીના છઠ્ઠ, રત્નપાવડીના છઠ્ઠ. સાધ્વી શ્રી રમ્યરત્નાશ્રીજી :–ઉપવાસ :- ૨-૩-૮-સિદ્ધિતપ, નવપદજીની ઓળી, દિવાળીના છઠ્ઠ, રત્નપાવડીના છઠ્ઠું–પાંચમ-દસમ–અગ્યારસ, વર્ષીતપ, નવાણું, વીસ્થાનક ચાલુ, દેઢ માસી-વર્ધમાન તપની ૧૩ ઓળી (આગળ ચાલુ) સાધ્વીશ્રી હેમપ્રભશ્રીજી –ઉપવાસ - ૧૬-૩૦. અઠ્ઠાઈ બે વાર, ખીર સમુદ્ર, ૨ વર્ષીતપ-૯૬ જિન કલ્યાણક, કમ પ્રકૃતિ, રત્નપાવડી, ઇન્દ્રિય પરાજય કષાય જ્ય, યોગશુદ્ધિ સિદ્ધાચલજીના છ છઠ્ઠ-બે અઠ્ઠમ ઘડિયા બે ઘડિયા, ૫૦૦ આયંબિલ એકાંતરા, એકધાનની મીઠા વગરની નવપદજીની ૧૧ ઓળી, કર્મસૂદન, અક્ષયનિધિ, પાંચમ --દસમ, અગિયારસ, પૂનમ, દિવાળીના છઠ્ઠ, ૯-ગૌતમ પડવા, વર્ધમાન તપની ૧ ઓળી, ચતુર્ગતિ નિવારણ તપ, ચોવિહાર છઠ્ઠ કરી ૭ યાત્રા, ૪૫ આગમનાં એકાસણાં, ૧૦૮ પાર્શ્વનાથનાં એકાસણ–૨૪ ભગવાનનાં એકાસણા સહસ્ત્રકૂટનાં ૧૦૨૪ એકાસણાં. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ [ શાસનનાં શ્રમણરત્ન સાધ્વીશ્રી પલતાશ્રીજી –વર્ધમાન તપની ૯૧ એળી, વીશસ્થાનક, નવપદજી, વર્ષીતપ, એકમ–પાંચમ દસમ–પૂનમ, ઉપવાસ :- ૮-૧૬-૩૦. સાધ્વી શ્રી પૂર્ણલતાશ્રીજી -ઉપવાસ : ૨૮-૧દ પાંચમ–દસમ-પૂનમ, સિદ્ધિતપ, ચત્તારિ અઠું દસ દય. નવપદજીની ૪ ઓળી, વર્ધમાન તપની ૨૧ ઓળી (આગળ ચાલુ) સાધ્વી શ્રી ચારિત્રરત્નાશ્રીજી -ઉપવાસ:- ૧૬-૩૦. સિદ્ધિતપ, વર્ષીતપ, વીશસ્થાનક, અક્ષયનિધિ, પાંચમ-દસમતેરસ, પૂનમ, નવાણું, નવપદજીની ઓળી ૯ મીઠા વગરની. ચંદનબાળા, શંખેશ્વર, નાગેશ્વરના અડ્ડમ, ઉપધાન, દિવાળીના છઠ્ઠ ૯, વર્ધમાન તપની ૩૬ ઓળી (આગળ ચાલુ). સાધ્વી શ્રી ગુણરતનાશ્રીજી :-ઉપવાસ – ૮-૩૦-સિદ્ધિતપ, પાંચમ-દસમ–તેરસ, પૂનમ, અષ્ટાપદજીની ૮, ઓળી, નવપદજીની ૯ ઓળી એકધાનની મીઠા વગરની પ૩૫ આયંબિલ સળગ, ગૌતમ પડવા, અક્ષયનિધિ, વધમાન તપની ૬૮ ઓળી (આગળ ચાલુ) ચંદનબાળાનો અડ્ડમ સાધ્વીશ્રી તીર્થરત્નાશ્રીજી :–ઉપવાસ ૪૩૫ અદ્રુમ-૩ અઠ્ઠાઈ, બીજ–પાશ્ચમ-દામ-અગિયારસ-ત, પૂનમ સિદ્ધિતપ-વર્ષીતપ-વીશસ્થાનક ચત્તારિ અદ્ર દસ દાય-૫૦૦ આયંબિલ સળંગ વર્ધમાન તપની ૬૭ ઓળી (આગળ ચાલુ) ગૌતમ પડવા-૨૪ ભગવાનના ભવ-દિવાળીના ૯ છઠ્ઠ-નવપદજીની મીઠા વગરની એકધાનની ૯ ઓળી અષ્ટાપદજીની ૮ ઓળી-ચંદનબાળાને અમ- અક્ષય નિધિ. સાધ્વીશ્રી અને જિતાશ્રીજી – ગૃહસ્થપણાનેતપ-૪, ૮, ૧૦, ૧૧, ૧૪, ૧૬, બે ઉપધાન, શંખે ધરના ૧૮ અઠ્ઠમ, ચંદનબાળા તથા અભિગ્રહ અઠ્ઠમ, ૪ વખત છકાઈ, જ્ઞાન પાંચમ, ખીરસમુદ્ર, ૨૧ ઓળી વર્ધમાન તપની. દીક્ષા લીધા પછી તા:- ૧૦૮ અઠ્ઠમ, શિસ્થાનક, સિદ્ધિતપ, ૨૫ વર્ષથી પોષ દશમીનો અઠ્ઠમ, ૨૦ વર્ષથી પર્યુષણના છઠું-અદ્રમ, વષીતપ, ચિંતામણિ પાશ્વનાથને જાપ કરતાં બીરનાં ૨૧ એકાસણાં, વર્ધમાન તપની એળી પ૬. સાધ્વીશ્રી સૌમ્યવદનાશ્રીજી –ઉપવાસ પ-૧૧, વષીતપ-પ૦૦ આયંબિલ વિશસ્થાનકનાં ૪ સ્થાનક સાધ્વીશ્રી રાજીતાશ્રીજી (નવા) –ઉપવાસ ૫-૮-૧૧-૧ર-વર્ષીતપ, ૫૦૦ આયંબિલ, વીશસ્થાનક ચાલુ. સાધ્વીશ્રી નિમિતાશ્રીજી :–વષ તપ-સિદ્ધિતપ-૧૫ ઉપવાસ. સાધ્વીશ્રી ભવ્યપૂર્ણાશ્રીજી :–ઉપવાસ ૩-૪-૮-૧૨-૩૦-દોઢમાસી, બે ઉપધાન-સિદ્ધિતપ દિવાળીના-છઠ્ઠ શત્રુંજયની ૯૯-વિહાર છઠ્ઠ કરી ૭ યાત્રા, અક્ષયનિધિ-ચંપા પાંખડી નવપદજીની ૯ ઓળી એક ધાનની તથા અલૂણ (મીઠા વગરની) વર્ધમાન તપની ૩૫ ઓળી (આગળ ચાલુ) પાંચમ-દસમ-અગિયારસ-પૂનમ. સાધ્વીશ્રી સુષેણાશ્રીજી :- વિશસ્થાન–વર્ષીતપઅઠ્ઠાઈપાંચમ, પિષ દશમીના અઠ્ઠમ ૨૫ વર્ષથી ચાલુ છે. નવકારમંત્રના ૬૮ ઉપવાસ એકાંતરે, નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રાનવપદજીની ૧૧ ઓળી, ૧૭ ભગવાનનાં એકાસણું, નવકારમંત્રનાં ૬૮ એકાસણ Page #295 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૨૫૭ પૂનમ (ચૈત્રી) સિદ્ધાચલજીના સાત છડું, બે અઠ્ઠમ, પાંચ મહિનાથી સહસ્ત્રકૂટના ઉપવાસ એકાંતરા ચાલુ છે. સાધ્વી શ્રી મિતદશના :–ઉપવાસ ૮-૧૧-સિદ્ધિતપ-બે ઉપધાન–ભગવાનનાં એકાસણું. સાધ્વીશ્રી નયપૂર્ણાશ્રીજી :–૧૬ વર્ષીતપ સાધ્વીશ્રી નયસિદ્ધિશ્રીજી:-૮-૧૦, મદડ, નિગોદ નિવારણ, વિશસ્થાનક ચાલુ. સાવીશ્રી રત્નાત્રયાશ્રીજી :–ઉપવાસ ૧, ૨, ૩, ૪, સુધી પાંચમ, પોષ દશમી, ચૈત્રી પૂનમ, વિશસ્થાનક, અક્ષયનિધિ, નવપદજીની ક્રિયાની ઓળી ૧૦, વર્ધમાનતપની ૧૨ ઓળી, નવાણું યાત્રાવિધિ સહિત, રસત્યાગ, વૈયાવચ્ચ. સાધ્વીશ્રી સોમ્યગુણાશ્રી :–ઉપવાસ ૧, ૨, ૩, ૪-ખીરસમુદ્ર, અઠ્ઠાઈ ૧૬, પાંચમ, પોષ દશમી, અગિયારસ, નવપદજીની કિચાની ૧૦ ઓળી, દિવાળીના છઠું, ચાવીશ ભગવાનનાં એકાસણાં, વરસીતપ, ઉપધાન, નવાણું યાત્રા એકાસણાંથી, ચૈત્રી પૂનમ, લગભગ બિયારણ, વિશસ્થાનકની ૧૩ ઓળી, વર્ધમાન તપની ૧૧ ઓળી. સાધ્વીશ્રી રમ્યગુણાશ્રી :–ઉપવાસ ૧, ૨, ૩, ૪-ચત્તારિ અઠ્ઠ-દસ-દેવ, ૧૬ ઉપવાસ, પાંચમ, પોષ દશમી, ચોથ ભક્ત પાંચમ, અગિયારસ, ચૈત્રી પૂનમ, કર્મસૂદનતપ ૮ ઓળી, વર્ધમાન તપની ૧૬ એળી, નવપદજીની ક્રિયાની ૧૦ એળી, વીશસ્થાનક્તપ, વરસીતપ, ઉપધાન, દિવાળીના છઠ્ઠ. એવી ભગવાનનાં એકાસણાં, ગિરિરાજની એકાસણાંથી નવાણું યાત્રા. સાધ્વી શ્રી પિતાશ્રીજી : ૨૦૨૪માં થડ બાંધ્યું અને અડ્ડાઈ કરી, ૨૦૩૦માં ૧૬ ઉપવાસ , ૨૦૨૩ માં વર્ષીતપની આરાધના કરી. ૨૦૩૨માં વીસસ્થાનક તપ લીધો. ૨૦૩૮માં ચોવીશ ભગવાનનાં એકાસણ પૂર્ણ કર્યો. ૨૦૨૩માં લીધી અને પૂરી કરી. ૨૦૨ ૫માં ચૈત્ર પૂનમ લીધી અને પૂરી કરી. ૨૦૧૬માં પાંચમ લીધી અને પૂરી કરી. ૨૦૧૭માં રત્નપાવડીના છઠ્ઠ લીધાં અને પૂર્ણ. ૨૦૩૬માં વર્ષીતપ બી, ૨૦૩૮માં નવ્વાણું કરી ૧૧૫ જાત્રા કરી-છઠ્ઠ અટૂમ કરી સાત જાત્રા કરી. ૨૦૩૯માં કમસૂદન તપ પૂર્ણ કર્યું. આઠ ઓળી. ૨૦૩૮માં મૌન એકાદશી અને પૂર્ણ થવા આવી છે. ૨૦૩૫માં ક્રિયાની એળી શરૂ થઈ અને સત થઈ છે. ૨૦૧૭માં ઉપધાન તપ ની માળ પેરી-પાંત્રીસુ કર્યું. ૨૦૧૭માં ચૌદ પૂરવનાં એકાસણાં કર્યા. ૨૦૩૯માં ચત્તારિ, અરૂં, દશ, દોય; ૨૦૪૧માં ચોમાસું કરવા ગયાં, અઠ્ઠાવીસું પૂરું કર્યું અને પ૦૦ આંબેલ પૂર્ણ કર્યો. ૨૦૪૧માં નવ ઉપવાસ સાથે ચેસઠ પેહરી પેસા કર્યા૨૦૧માં ૧૦૮ અઠ્ઠમ લીધાં અને ૨૦૦૬માં પૂર્ણ કર્યા. ૨૦૪૬માં લ્યાણક લીધા અને ત્રણ વર્ષ પૂરા કર્યા. ૨૦૦૭માં ૨૪ અઠ્ઠમ લીધા અને બાર મહિનામાં પૂર્ણ ક્ય. ૨૦૪૮માં જ્ઞાનના અદ્રુમ લીધા છે. ૨૦૦૮માં સિદ્ધિતપ તથા વર્ધમાન તપની ૩૪ ઓળી કરી; સહસ્ત્રકૂટનાં ૪૦૦ એકાસણ–બીજી અઠ્ઠાઈ ખીર સમુદ્ર પાંચ ઉપવાસ ૨-૩-૪-૫-છકાંઈ ૨-શ્રેણિતપ, અક્ષયનિધિ-મેક્ષની બારી-દોઢ માસી-દશ ઉપવાસ-આયંબિલની સાત ઓળી ક્રિયા વગરની. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] [ શાસનનાં શમણીરત્ન સાધ્વી શ્રી અમિતાશ્રીજી –ઉપવાસ ૧, ૨, ૩, ૪, ૧, ૨ અઠ્ઠાઈ ૧ સેળભત્ત, ચત્તારિ અડ્ડ-દસ-દોય સિદ્ધિતપ, ૨ વરસીતપ, ઉપધાન, વીશસ્થાનક, વર્ધમાનતપની ૨૧ ઓળી, નવપદજીની ૧૦ કિયાની ઓળી, પાંચમ, પિષ દશમી, ચૈત્રી પૂનમ, દિવાળીના છઠ્ઠ, નવાણું યાત્રા, છઠ્ઠ કરીને છ યાત્રા, ૮૧ આંબેલ, કમસૂદનની ૩ ઓળી, સિદ્ધાચલજીનાં સાત છછું. સાધ્વીશ્રી નયપ્રજ્ઞાશ્રીજી:–ઉપવાસ ૧, ૨, ૩, ૪, પ, ૬, ૭, ૮, વીશસ્થાનક, ચોવીશ ભગવાનનાં એકાસણાનવપદજીની કિયાની ૧૮ ઓળી; વરસીતપ, ઉપધાન, વર્ધમાન તપની પપ ઓળી; પાંચમ ૧, અગિયારસ, પોષ દશમી, ચોથ ભક્તથી પાંચમ. ચૈત્રી પૂનમ, દિવાળીના છ છઠ્ઠ, નવાણું યાત્રા, છઠ્ઠ કરીને ૭ યાત્રા, એકાંતર પ૬૭ આયંબિલ. સાધ્વીશ્રી આત્મજ્ઞાશ્રીજી :–ઉપવાસ ૧, ૨, ૩, ૪, ૮, ૧૬-પાંચમ, પિષ દશમી, અગિયારસ, વરસીતપ, સિદ્ધિતપ, વીશસ્થાનકતપ, નવપદજીની ૧૦ ઓળી ક્રિયાની, વર્ધન માનતપની ૧૩ ઓળી. નવાણું યાત્રા ૩; છઠ્ઠ કરીને છ યાત્રા, કમસૂદન તપ ૮ સહસ્ત્રકૂટ એકાસણથી ચાલુ. (૧૩ જેવીશી) સાધ્વીશ્રી શીલરત્નાશ્રીજી :–-ઉપવાસ ૧, ૨, ૩, ૪, ૮, ૭–નવપદજીની ક્રિયાની ૧૦ ઓળી, પિષ દશમી, ચૈત્રી પૂનમ. વર્ધમાનતપની ૨૨ ઓળીઃ વીશસ્થાનક, ઉપધાન, વરસીતપ, દિવાળીના ૫ છછું. સાવી મોક્ષરત્નાશ્રીજી :–૧, ૨, ૩, ૫ બે વખત ૬, ૮, ૧૦, ૧૬–મા ખમણ, ચત્તારી અદ્ર દશ, દય-સિદ્ધિતપ, શ્રેણિતપ, ઉપધાન ૩; પાંચમ, પિષ દશમી, અગિયારસ, ચૈત્રી પૂનમ, કિયાની નવપદજીની ૧૦ ઓળી, ૧ દ્રવ્યની ૯ ઓળી, વર્ધમાનનાની ૨૬ ઓળી; વીસ્થાનકદિવાળીના છ છછું, નવાણું યાત્રા. એકાંતર ૫૦૦ આયંબિલ ચલુ (૨૭૩). સાવીશ્રી સમજ્ઞાશ્રીજી :–૧, ૨, ૩, ૪, ૬, ૮ ઉપવાસ૧૨ ભત્ત, સિદ્ધિતપ, ૨૩ ભગવાનનાં એકાસણાં. નવપદજીની ક્રિયાની ઓળી ૧૦, વરસીતપ, ૨ ઉપધાન, વર્ધમાન તપની ૨૧ ઓળી. પાંચમ, પોષ દશમી, ચૈત્રી પૂનમ, દિવાળીના છ છછૂં. સાધ્વીશ્રી સિદ્ધરત્નાશ્રીજી પાંચમ, પોષ દશમી, નવપદજીની ક્યિાની ૧૦ ઓળી; વર્ધમાન તપની ૧૦ ઓળીચૈત્રી પૂનમ. સાધ્વીશ્રી શ્રુતજ્ઞાશ્રીજી :–અાઈ ૨, અગ્યાર ઉપવાસ ૧૬ ઉપવાસ ચત્તારિ અદ્ર દશ દેય. ઉપધાન ૨, વરસીતપ, પાંચમ, પિષ દશમી, ચૈત્રી પૂનમ, દિવાળીના ૯ છડું. બીજ, વીસ્થાનક ચાલુ ૨૪ ભગવાનનાં એકાસણ. વર્ધમાન તપની ૨૧ ઓળી. સાધ્વી શ્રી ધર્મપ્રજ્ઞાશ્રીજી એક અઠ્ઠાઈ વરસી તપ, ઉપધાન, મોક્ષદંડ તપ, ચૈત્રી પૂનમ ચાલુ. નવપદજીની ક્રિયાની ઓળી ૬. સાધ્વીશ્રી ચિપ્રજ્ઞાશ્રીજી :–વરસીતપ, મેરુમંદિરની પાંચ ઓળી બે આસણ, ૧૬ વર્ષથી એકાસણ ગવાનનાં ૧૯ થયાં પોષ દશમનાં વીશ અટૂમ ચાલુ અપવાદે વર્ષમાં બે ચાર વખત વમાન તપની ત્રીસ એળી દિવાળીનાં છડું પાંચ ગણણું ગણીને, સિદ્ધિતપ Page #297 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન છે [ ૨૫૯ મેરુ તરસ, આયંબિલ કરીને ત્રણ જાત્રા ચત્તારિ અઠું દશ દોય, સ્વસ્તિક તપ સિદ્ધાચલના સાત છ અને બે અદ્રમ માસક્ષમણ, નમસકારમંત્ર તપ સેળ ભર્યુ અષ્ટમહાસિદ્ધિ તપ વાસુપૂજ્ય સ્વામીનો અઠ્ઠમ અદ્ભાઈ ત્રણ, ચૌદપૂર્વ તપ; સીમંધરસ્વામીનો અઠુમ, નવ ઉપવાસ, અક્ષયનિધિ તપ, છ કાયતપ, ક્રિયાની ઓળી સેરીશા પાર્શ્વનાથનો અઠ્ઠમ, ક્ષીરસમુદ્ર, નવપદજી ઓળી ચાલુ છે. ત્રીસ એળી લગભગ ચાર ઉપવાસ, ચૈત્રી પૂનમ, શંખેશ્વર પાર્શ્વનાથના અઠ્ઠમ, પચરંગી તપ ગૌતમ પડધે, નેમીનાથના અડ્ડમ ના પખવા, ચંદનબાળાને અઠ્ઠમ દરેક સમૂહમાં કરેલ છે. પંચમીતપ અભિગ્રહનો અઠ્ઠમ ત્રણ યોગ કર્યા છે. દશમનાં એકાસણાં, કમસૂદનતપની ઓળી ચાલુ, ઢાકા ઉઘાડાતપ, અગિયારસ, આઠમ ચાલુ છે; ચેવિહાર છઠ્ઠ કરીને સાત જાત્રા, વિશસ્થાનક તપ એક સિત્તેર જિન નવ્વાણું જાત્રા, કલ્યાણક તપ, ઇન્દ્રિય જય તપ, છનુજિન તપ, ત્રણ ઉપધાન સહસ્ત્રકૂટ ચાલુ છે; ઉપવાસ કરીને ચાર યાત્રા. કપડવંજવાળાં સાધ્વીશ્રી પાશ્રીજીનો પરિવાર સાધ્વીશ્રી હેમેન્દ્રશ્રીજી :-૮-૧૯ વર્ષીતપ, ૫૦૦ આયબલ. ,, કીતિ લતાશ્રીજી :--૩ અઈ, ૧૧–૧૫-૧૬-૧૭, ચત્તારિ અ૮ દસ દોય, તપ. , આત્માનંદશ્રીજી સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ષીતપ, ચત્તારિ અડું દસ દોય, ૮-૧૧-૩૦ ,, માલાનંદશ્રીજી :- ચત્તારિ અછું દસ દોય, સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ષીતપ, ૮-૧૨-૩૦ હર્ષ થશાશ્રીજી : ૨ વર્ષીતપ, ૮ સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ષીતપ, નવાણું નવજીની ઓળી, ઉપવાસ-૫ ૮–૧૩-૧૨-૧૯-૩૦-૪૫; છઠું કરી સાત યાત્રા, પાંચમ-દશમ–અગિયારસ વર્ધમાન તપની ઓળીઓ ૧૮ આગળ ચાલુ. વીરેશાશ્રીજી સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ષીતપ, ૫૦૦ આયંબિલ ૮-૧૧-૨૦-૩૦-૩૩ ૩પ-૪૫. નવપદની ઓળી-વર્ધમાન તપની ૧૪ એળી. ૩પ-૪૫. નવપદની રે , મનશાશ્રીજી — શ્રેણિતપ, સિદ્ધિતપ, વર્ષીતપ-તેમાં ૧ ઉપવાસથી ૧ ફુથી ઉપવાસ ૯-૧૦–૧૧–૧૧-૩૦ તથા ત્રણ અઠ્ઠાઈ, પર અઠ્ઠમ, બે વાર નવાણું–છટ્ઠ કરીને ૭ યાત્રા. ૨૪ ભગવાનનાં એકાસણાં, સહસ્ત્રકૂટનાં ૧૦૨૪ એકાસણ દિવાળીના છઠ ૯, પાંચમ-દશમ–અગિયારસ-પૂનમ. રત્નશાશ્રીજી :વર્ષીતપ, ચાવીરાથીજી :--શ્રેણિતપ, સિદ્ધિતપ, તપ, ચત્તારિ અઠ્ઠાઈ નવ વાર–(બિયાસણ રાજ અડું દસ દેયઉપવાસ–૧૬-૩૦-૪પ-૫૧; પાંચમ-દશમ–અગિયારસ. નવપદ જીની ઓળી ૧પ, વર્ધમાન તપની ઓળી ૨૫, સહસ્ત્રકૂટનાં એકાસણા ૧૦૨૪ સુમલયાશ્રીજી :- સિદ્ધિતપ, ૨ વર્ષીતપ, ૨ માસી, ૨ ચમાસી, ૧ ત્રણમાસી, ૧ દોઢ માસી, ૮-૧૬ વીશસ્થાનક વિચક્ષણથીજ :- ૨ વર્ષીતપ, ૬, ૮, ૯, ૧૦, ૩૦ વીશસ્થાનક. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] શાસનનાં શ્રમણીરને સાવીશ્રી તિલકશ્રીજી –સિદ્ધાચલના છ છઠ્ઠ, ૨ અઠ્ઠમ, નવ્વાણું ચૌવિહારો છઠ્ઠ કરી સાત યાત્રા. શ્રેણિતપ, વર્ષીતપ, ચત્તારિ અઠ્ઠ દસ દોય, પ૦૦ આયંબિલ, ઉપવાસ ૮, ૯, ૧૦, ૧૫, ૧૬, ૩૦-૧૫૦ કલ્યાણક તપ, વર્ધમાનની ૫૧. ઓળી, રતનપાવડીના આઠ છ, એક અઠ્ઠમ, દિવાળીનાં પાંચ છડું, એક લાખ નવકારના જાપ સાથે પષ દશમ, દશ વર્ષ એકાસણ, એક વર્ષ ચોથે ભક્ત, પાંચમ, અગિયારસ. મહેન્દ્રશ્રીજી :–વર્ષીતપ, વશસ્થાનક, ૮, ૧૦, ૧૬. તારકશ્રીજી : વર્ષીતપ, વીસ્થાનક, પ૦૦ આયંબિલ, ૮, ૯, ૧૦, ૧૧, ૧૫. કિરણશ્રીજી –ચત્તારિ અઠ્ઠ દસ દોય, વર્ષીતપ, વીશસ્થાનક, પ૦૦ આયંબિલ, ૮, ૯, - ૧૦, ૧૧, ૧૨, તિત્તમાશ્રીજી –સિદ્ધિતપ, ધર્મચક તપ, ૨ વર્ષીતપ, ૩૦૦ આયંબિલ, વીશસ્થાનક, સૂર્યકાન્તાશ્રીજી :– ૨ વર્ષીતપ, વીશસ્થાનક, ૮, ૯, ૧૦, ૧૬, ૩૦ વિપુલયશાશ્રીજી : સિદ્ધિતપ, વર્ષીતપ, વીશસ્થાનક, ૮, ૯, ૧૦, ૧૫, ૧૬, ૩૦ ગુણાશ્રીજી :--સિદ્ધિતપ, વીશ સ્થાનક, બે વર્ષીતપ, ૮, ૯, ૧૦, ૧૫, ૧૬, ૩૦. (આમાંનાં મોટાં ભાગનાં સાધ્વીને વધારે-ઓછી વર્ધમાન તપની ઓળીઓ થયેલી છે.) સાધ્વીશ્રી રમ્યપ્રજ્ઞાશ્રીજી : વષી તપ, ૮, ૩૦. ,, મહાયશાશ્રીજી : સિદ્ધિતપ, શ્રેણિતપ, વષીતપ, ૫૦૦ આયંબિલ, ૮, ૯, ૧૦, ૧૧, ૧૫, ૧૧, ૩૦, અરુણોદયાશ્રીજી : ૨ વષી તપ, પ૦૦ આયંબિલ, સહસ્ત્રકૂટ, ૮, ૯, ૩૦. હર્ષલતાશ્રીજી : સિદ્ધિતપ, શ્રેણિતપ, ૨ વર્ષીતપ, પ૦૦ આયંબિલ, ૮, ૯, ૧૦, ૧૧, ૧૫, ૧૬, ૩૦, દેવયશાશ્રીજી : સિદ્ધિતપ, શ્રેણિતપ, વષી તપ, ૮, ૯, ૧૦, ૧૧, ૧૧, ૩૦. કલપવર્ષાશ્રીજી : સિદ્ધિતપ, ૮,૧૦,૧૬. (મોટા ભાગનાને વર્ધમાન તપની ઓળીઓ ચાલુ છે.) સાધ્વીથી મલયાશ્રીજી મ.ના પરિવારનાં સાધ્વીઓની તપશ્ચર્યાની વિગતઃ સાધ્વી શ્રી પ્રશમશીલાશ્રીજી : ૮. પ્રશમનાશ્રીજી : ૮. પ્રશમાનનાશ્રીજી : વષી તપ. પ્રશમરત્નાશ્રીજી : શ્રેણિતપ, વષી તપ, માસક્ષમણ. પ્રશમવર્ષાશ્રીજી : ૮, ૧૬, ૩૦., વષીતપ, સિદ્ધિતપ. પ્રશમદશનાશ્રીજી : વષીતપ, માસક્ષમણું. પ્રશમરણિતાશ્રીજી : માસક્ષમણ. પ્રથમદર્શાશ્રીજી : માસક્ષમણ, શ્રેણીત૫ ૪૪૦ આયંબિલ. પ્રશમીશાશ્રીજી : વર્ષીતપ, ૮-૩૦ Page #299 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૨૧ સાધ્વી શ્રી પ્રશમનંદિતાશ્રીજી : ૫૦૦ આયબિલ. પ્રશમાનંદશ્રીજી : ૯. પ્રશમતીર્ધાશ્રીજી : વર્ષીતપ, ૫૦૦ આયંબિલ. પ્રશમશ્રેયાશ્રીજી : ૮. પ્રશમયાશ્રીજી : ૮-૯-૧૧ વર્ષીતપ. પ્રથમદર્શિતાશ્રીજી: વર્ષીતપ. પ્રશમજિનેશાશ્રીજી : ૮-૯-૧૦-૧૧ ૧૨-૩૧. વર્ષીતપ પ્રશમજિનાશ્રીજી : ૩૧. પ્રથમવદનાશ્રીજી : સિદ્ધિતપ, શ્રેણિતપ, ભદ્રતાપ, માસક્ષમણ. (મોટાં ભાગનાં સાધ્વીજીને વર્ધમાન તપની ઓળી ચાલુ છે.) સાધ્વીશ્રી સુતારાશ્રી જી : વર્ષીતપ. , સુન્નરસાશ્રીજી : વર્ષીતપ, પ૦૦ આયંબિલ, માસક્ષમણ. » સુલક્ષિતાશ્રીજી :–પ૦૦ આયંબિલ. ,, શુભવર્ષાશ્રીજી : પ૦૦ આયંબિલ, વર્ષીતપ. સાધ્વીશ્રી અમિતજ્ઞાશ્રીજી –ઉપવાસ ૮-૧૦ ખીરસમુદ્ર-વર્ષીતપ-વીશસ્થાનક નવપદજીની ઓળી-૮૫, વર્ધમાનતપની ઓળી ૬૯ (આગળ ચાલુ) બે નવ્વાણુ-છઠ્ઠ કરીને સાત યાત્રા-સિદ્ધાચલના ૭ છઠ્ઠ-૨ અઠ્ઠમ પાંચમ-દશમ અગિયારસ-પૂનમ માત્ર નવ વર્ષની ઉંમરથી નવપદજીની ઓળી ચાલુ છે. સાધ્વી શ્રી નિરજનાશ્રીજી –ઉપવાસ-બે અાઈસોળ ચત્તારિ અફ઼ દશ દોય-ઘડિયા બે ઘડિયા નવપદજીની ઓળી-વર્ધમાન તપની ૧૦ ઓળી–વીશસ્થાનકમાં પાંચ પાંચમ દામ. બે વાર નવ્વાણું-છઠું કરીને સાત યાત્રા. સાધ્વીશ્રી નિરુપમા શ્રીજી (કપડવંજ) :–ઉપવાસ ૪-૮-૧૧-૧૬-૩૦-ઉપધાન–અક્ષયનિધિનવ પદજીની એળી, પાંચમ દશમ-વર્ધમાન તપની ઓળી–૨૬; સિદ્ધિતપ-વર્ષીતપ દિવાળીના છઠ્ઠ-૯ નવ ભગવાનનાં એકાસણાં-નવ્વાણું-ચૈત્રી પૂનમ. સાધ્વીશ્રી શુભદયાશ્રીજી :–આર મહિના થ ભક્ત દશમ-૪૫ આગમનાં એકાસણ-૪-૮ ઉપવાસ - અક્ષયનિધિ-નવપદજીની ઓળી-વર્ધમાન તપની ૧૦ ઓળી-૧૦ ભગવાનનાં એકાસણા-સિદ્ધાચલજીની ૯, તળાજાની ૯. સાધ્વીશ્રી ધર્મજ્ઞાશ્રીજી :–ઉપવાસ ૫-૬-૮-૯-૧૧- ૧૬-૩૦-ખીરસમુદ્ર-સિદ્ધિતપ વષીતપ એકાંતરા ૫૦૦ આયંબિલ-વર્ધમાન તપની પર ઓળી; ૩૦ વર્ષથી નવપદજીની એળી ચાલુ-૩ વાર નવ્વાણુંબે વાર ચેવિહારા છ સાત યાત્રા-સિદ્ધાચલજીના છઠ્ઠ–અઠ્ઠમ- અક્ષયનિધિ-દાઢમાસી-અઢી માસી–વીશસ્થાનક પાંચમ-દશમઅગિયારસ-પૂનમ-પળવા –કલ્યાણક-૪૫ આગમનાં એકાસણ–૧૭ ભગવાનનાં એકાસણ–ઉપધાન–કષાય જય. , રનપ્રભાશ્રીજી : વર્ષીતપ, વર્ધમાન તપની ૫૧ ઓળી. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] [ શાસનનાં શ્રમણીરત્ન. સાધ્વીશ્રી મોક્ષાનંદશ્રીજી : ૮-૧૬. હર્ષવર્ધનાશ્રીજી : ૮-૧૬, સિદ્ધિતપ, ચત્તારિ અઠ્ઠ દસ ટોય. (આમાંનાં બહુલતાએ વર્ધમાન તપની ઓળી ચાલુ હોય તેવાં નામ છે. ) ચેલણાશ્રીજી : વષીતપ, સિદ્ધિતપ, ૮, વર્ધમાન તપ ચાલુ. હિતપ્રજ્ઞાશ્રીજી : ૮ વાર અઠ્ઠાઈ, ૧૧, સિદ્ધિતપ, શ્રેણિતપ. ચત્તારિ અફ઼ દસ દેય. વર્ધમાનતપ ચાલુ. (કપડવંજવાળા) : ૮-૧૦-૧૨-૩૦ વષી તપ. સિધિત આત્મજ્ઞાશ્રીજી : ૮-૯-૧૧ વષી તપ. વજરત્નાશ્રીજી :--માસક્ષમણ, વષી તપ નીતિપ્રજ્ઞાશ્રીજી :-૮-૧૧. વષી તપ, સિદ્ધિતપ, માસક્ષમણ. રાજપુણ્યાશ્રીજી : ૮-વષી તપ-શ્રેણિત. (બધાને વર્ધમાન તપ ચાલુ) સાદેવીશ્રી પ્રમિતનાશ્રીજી :–ઉપવાસ ૮ ૧૬ દોઢમાસી–વર્ષીતપ-એકાંતરા પ૦૦ આયંબિલ-૨પ વર્ષથી નવપદજીની ઓળી ચાલુ-વર્ધમાન તપની ૪૬ ઓળી (આગળ ચાલુ) ૧૬ ભગવાનનાં એકાસણા-સિદ્ધાચલના છ છછૂં-૨ અઠ્ઠમ-નવાણું ચેવિહાર છડું સાત ત્રા-કલ્યાણક-પાંચમ-દશમ-અગિયારસ-પૂનમ (શતાવધાની સાધ્વીજી છે). સાધ્વી શ્રી સુરક્રમાશ્રીજી - ઉપવાસ –૮–૧૧–૩૦-વર્ધમાનતપની ૩૯ ઓળી (આગળ ચાલુ) વર્ષીતપ. નવકાર મંત્રના ૬૮ ઉપવાસ એકાંતરા, ધર્મચક્ર, અક્ષયનિધિ, નવ્વાણું ચોવિહાર છઠું સાત યાત્રા, પાંચમ, દશમ, પૂનમ, બે ઉપધાન. કલ્યાણ નવપદજીની એળી, શત્રુંજય મોદક, સ્વર્ગસ્વસ્તિક સિદ્ધાચલના છ છઠ્ઠ-૨ અઠ્ઠમ ૧૩ ભગવાનનાં એકાસણાં. પ્રદેશ રાજાના ૧૩ છઠ્ઠ એકાંતરા-સાત વર્ષથી બિયાસણ ચાલુ. સાધ્વીશ્રી સિદ્ધિમાથીજી ઉપવાસ ૪, ૫, ૮, ૯, ૧૦, ખીરસમુદ્ર શ્રેણિતપ. સિદ્ધિતપ, ૩ વષતપ બે ઉપધાન–૫૦૦ આયંબિલ એકાંતરા, વીશસ્થાનક, વર્ધમાનતપની ૪૦ ઓળી (આગળ ચાલુ) નવપદજીની ઓળી, પાંચમ, દશમ, ૪૫ આગમનાં એકાસણ–૧૧ ગણધરનાં એકાસણાંનવપદનાં એકાસણાં-નવ્વાણું પૂનમ, ચિવિહારા છડું સાત યાત્રા, દોઢમાસી, અઢી માસી, સિદ્ધાચલના છ છઠ્ઠ ૨ અઠ્ઠમ-નાના દશ પચ્ચક્ખાણ, મેટા દશ પચ્ચકખાણ, ૧૦- ભગવાનનાં એકાસણા (આગળ ચાલુ) ૧૮ વર્ષથી બિયાસણા ચાલુ. સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી :-- ઉપવાસ ૫-૬ ૯-૧૧-૧૭-૩૦-પાંચમ, દશમ, અગિયારશ, પૂનમ, નવપદજીની ૯ ઓળી એક ધાનથી તથા એક દ્રવ્યથી ૨૪ ભગવાનનાં એકાસણાં ચિત્તારિ અઠું દસ દોય, સિદ્ધિતપ, ખીરસમુદ્ર, વીશસ્થાનક, વર્ષીતપ, બે ઉપધાન, વર્ધમાનતપની ૮૦ ઓળી (આગળ ચાલુ) ૫૦૦ આયંબિલ એકાંતરે નાને પળવા, મોટો પળવા, નવપદજીની ઓળી સવ દ્રવ્યથી ર૦; પંદર તિથિની આરાધના, ૯૬ જિનતપ, અક્ષયનિધિ, સિદ્ધાચલનાં છ છઠ્ઠ ૨ અમ. Page #301 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો | [૨૬૩ ત્રણવાર નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા, અભિગ્રહ અમ ૩. શતાવધાની–વસ્તૃત્વ શક્તિ-નાના-મેટા દરેક સાધુને વંદન કરવાનું. સાધ્વીશ્રી મહાભદ્રાશ્રીજી : ઉપવાસ ૪, ૫, ૬, ૮, ૯, ૧૦, ૧૧, ૧૫, ૧૬. સિદ્ધિતપ, વષીતપ, પાંચમ, દશમ, અગિયારશ. દાઢમાસી, મેરુની ઓળી પ–વીશસ્થાનક–નાનો પળવા, મોટો પળવા, સિદ્ધાચલના ૭ છઠ્ઠ ૨ અઠ્ઠમ, સિદ્ધાચલની ૨૧. ટૂકના ઉપવાસ, નવાણું–તળાજાની ૯૮-પૂનમ-વર્ધમાનતપની ૭૭ ઓળી નવપદજીની ઓળી-સમવસરણ–સિંહાસન-૫૦૦ આયંબિલ એકાંતરા ૧૦૧ આયંબિલ સળગ–પીરસમુદ્ર, સમેતશિખરની ૨૧ યાત્રા. સાધ્વી શ્રી વિનીતનાશ્રીજી :–ઉપવાસ ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૩૦.સિદ્ધિતપશ્રેણિતપ બે વષીતપ તેમાં એક છŞથી-વીશથાનક તપ-૯૬ જિનની ઓળી-કમસૂદન મેટો પળવા-વધમાન તપની ૬૫ એળી (આગળ ચાલુ)–નવપદજીની ઓળી પાંચમ-દશમ–અગિયારશ–પૂનમ-લાપસી પાંચમ-સિદ્ધાચલના ૭ છડું ૨ અદ્રુમ નવાણું–મહાવીરસ્વામીના ૨૨૯ છઠું ચાલુ ૪૫ આગમનાં એકાસણ–૧૭ ભગવાનનાં એકાસણાં–દિવાળીના ૯ છ-ચંપા પાંખડી–બીર સમુદ્ર-અક્ષયનિધિ ૫૦૦ આયંબિલ એકાંતરા-સહસ્ત્રકૂટ ચાલુ. સાધ્વીશ્રી કલપદ્રમાશ્રીજી :- --ઉપવાસ ૫, ૮, ૧૧, ૧૧, ૩૦. સિદ્ધિતપ, ધર્મચક, વર્ષીતપ, પાંચમ દશમ, અગિયારશ, લાપશી પાંચમ, ચંપા પાંખડી, દિવાળીનાં ૯ છઠ્ઠ, વીશ સ્થાનક, વર્ધમાન તપની ઓળી ૮૨. (આગળ ચાલુ)–નવપદજીની આળી, સિદ્ધાચલનાં છ છઠું ૨ અઠ્ઠમ, ખીર સમુદ્ર, ચૈત્રી પૂનમ. સાધ્વીશ્રી અપૂર્વગાશ્રીજી :–ઉપવાસ ૮, ૧૦, ૧૬, વીશસ્થાનક સિદ્ધાચલના છ છછું ૨ અડ્રમ, નવાણું-વર્ષીતપ, પાંચમ, દશમ, લાપસી પાંચમ-દિવાળીના ૯ છઠ્ઠ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી ૧૭, ભગવાનનાં ભવનાં એકાસણા ( ૧૩ ભગવાન) નવકારનાં ૬૮ એકાસણાં. સાધ્વી શ્રી વિદિત ગાશ્રીજી -ઉપવાસ :-- ૮, ૧૦, ૧૬. સિદ્ધિતપ–વષીતપ, સિદ્ધાચલના છે છડું ૨ અદ્રુમ-વીશસ્થાનક, નવાણું, નવપદજી એળીઓ, વર્ધમાન તપની ઓળી૨૬ (આગળ ચાલુ) પાંચમ, દશમ, લાપસી પાંચમ, ચંપા પાંખડી, દિવાળીના ૯ છઠ્ઠ. સાધ્વીશ્રી શુભંકરાશ્રીજી : ૮-૧૫-૧૬ વષી તપ, વીશસ્થાનક, ૨૪ ભગવાનનાં એકાસણ-૫ આગમનાં એકાસણાં, એકાંતર ૩૨૫ આયંબિલ, વર્ધમાન તપ ચાલુ. સાધ્વીશ્રી મહાનંદાશ્રીજી : ૮-૧૧-૧૬. શ્રેણિતપ, સિદ્ધિતપ, વિશસ્થાનક તપ, માસક્ષમણ, બે વષી તપ, ચત્તારિ અઠ્ઠ દસ દોય, વર્ધમાન તપ ચાલુ-છડું કરી સાત યાત્રા. , દિવ્યપૂર્ણાશ્રીજી : ૧૦-૧૧. બે અઠ્ઠાઈ સિદ્ધિતપ, સમવસરણ તપ. વર્ષીતપ. પ૦૦ આયંબિલ, વર્ધમાનતપ ચાલુ , દિવ્યપ્રજ્ઞાશ્રીજી :–૭. બે અઠ્ઠાઈ ૧૦-૧૧- ૧૬-૩૦. વર્ષીતપ, પ૦૦ આયંબિલ. , દિવ્યાંગનાશ્રીજી –પ-૮-સિદ્ધિતપ. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] [ શાસનનાં શમણીરત્નો સાર્વશ્રી પ્રશમપ્રજ્ઞાશ્રીજી:-૪ ૫-૬-૧૦-૧૧-૩૦-૪પ. પંદર અઠ્ઠાઈ, તેમાં બે મીન વિહારી, શ્રેણિતપ, સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ, વીશસ્થાનક, પાંચમ, અગિયારસ દિવાળીના છઠ્ઠ, અદ્રુમ-૪ વાર નવ્વાણું યાત્રા. અઠ્ઠમ કરીને ૧૧ યાત્રા-૧૩ વખત–ચેવિહારા છડું સાત યાત્રા-નવપદની ૯ ઓળી એકધાન, એક વસ્તુ, હામ ચેવિહાર, વર્ધમાન તપ ૬૦ એળી. સાધ્વી શ્રી પ્રદશ્રીજી –-ઉપવાસ –૩-૪-૬-૭-૧૨-૩૦. વષતપ, ૨-ત્રીજે છઠ્ઠથી ૨૪ ભગવાનનાં એકાસણાં, પાંચમ, આઠમ, દસમ, અગિયારસ-વર્ધમાન તપનો પાયો નવપદજીની ઓળી–ચત્તારિ અદ્ર દસ દોય, કલ્યાણક તપ-અષ્ટમાસી, ચારમાસી, છમાસી, ૪૫ આગમનાં એકાસણાં, ઘડિયા બે ઘડિયા–સિદ્ધાચલનાં ૯ પાંચ વાર, સિદ્ધાચલનાં છ છઠ્ઠું તથા ૨ અમ બે વાર કર્યા. સાહજિક છઠ્ઠું પણ ઘણા કર્યા. સાધ્વીથી પ્રશમરસાશ્રીજી –બે અઠ્ઠાઈ, ૯, ૧૦, ૧૩, ૩૦ સિદ્ધિતપ, બે વાપી તપ, પાંચમ. નવકારના પદ, પ૦૦ આયંબિલ એકાંતર-વીશસ્થાનક, અગિયારસ. શ્રીજી –સિદ્ધિતપ. વર્ષી તપ, ૪૫ આગમ, ૨૪ ભગવાન તથા ૧૪ પૂર્વનાં એકાસણાં, વીસ્થાનક, પાંચમ, અગિયારસ. પ્રદીપ્તાશ્રીજી :૮, ૧૬, ૩૦, ૪૫, શ્રેણિત, સિદ્ધિતપ, વર્ષીતપ, પ૦૦ આયંબિલ વીરસ્થાનક-વર્ધમાનતપ ચાલુ ઢલ્મી એળી, પાંચમ, અગિયારસ. દર્શનરસાશ્રીજી –શ્રેણિતપ, સિદ્ધિતપ, વશરથાનક ૮, ૫૦૦ આયંબિલ, પાંચમ-ગાગિયારસ. તત્તરસાશ્રીજી :- ૮, ૧૨, સિદ્ધિતપ, શ્રેણિપ, વષી તપ-વીશ સ્થાનકતપ, પ૦૦ આયંબિલ એકાંતર, પાંચમ, અગિયારસ. સાધ્વીશ્રી પૂર્ણતાશ્રીજી :–૮–૧૧–૧૧–પીતપ-સિદ્ધિતપ-વીશસ્થાનક પાંચમ-અગિડારસ. . દિવ્યતાશ્રીજી –૮, ૧૯, ૩૦-વીસ્થાનક, પાંચમ, અગિયારસ. (સાધ્વી શ્રી ગુણાદયા શ્રીજીનાં ૩૮ ઠાણું છે, તેમાંથી ૧૦૦ ઓળી પૂર્ણ કરેલ બે સાધ્વીજી છે. તથા મોટાં ભાગનાએ સિદ્ધિતપ, શ્રેણિતપ, ભદ્રતપ, ૫૦૦ આયંબિલ, વષીતપ કરેલ છે.) , પ્રભૂજનાશ્રીજી - ૩, ૪, ૫, ૬, ૮, ૧૬ ચોમાસી, વર્ષીતપ, ભગવાનનાં એકાસણાં, વધમાન તપની ૨૦ ઓળી, સિદ્ધાચલનાં છઠ્ઠ, અઠ્ઠમ, વીસ્થાનક-કલ્યાણક, પાંચમ, અગિયારસમેરુ તેરશ, પાપ દશમી, નંદીશ્વરદ્વીપ તપ, નવપદજીની ઓળી. સાધ્વી શ્રી કનકપ્રભાશ્રીજી –-પાંચ અડ્રાઈ ૧૬, ૩૦, ચત્તારિ અઠ્ઠ દસ દેય સિદ્ધાતપ ૪ વષીતપ વર્ધમાનતપની ૫૧ એળીચામાસી-ત્રણમાસી–બેમાસી-અઢી માસી–દેહમાસી -છમાસી—ખટ્રમાસી-પ ઇન્દ્રિયજય તપ, પાંચમ, દશમ, અગિયારસ–મેરુ તેરશસિદ્ધાચલના છ અઠ્ઠમ-પાંચરે આબિલ એકાંતર–નવપદ્રજીની ઓળી રતનપાવડીને છ{ ૮ +1 અઠ્ઠમ-દિવાળીના ૮ છઠ + ૧ અઠુમ-સમવસરણ સિંહાસન તપ-વીશસ્થાનક–પર જિનાલયના ઉપવાસ-સહકુટની ૧૬. વીશી. સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજી:–રમ્યગુણાશ્રીજી, અમિતજ્ઞાશ્રીજી, નયપ્રજ્ઞાશ્રીજી, આત્મજ્ઞાશ્રીજી, શીલરત્નાશ્રીજી, સમજ્ઞાશ્રીજી, શ્રુતજ્ઞાશ્રીજીએ વષીતપ કરેલ છે. નાના-મેટા તપની વિગત મળી નથી. હજી પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રી Page #303 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં અનેક સાધ્વીજી ઉત્તમ તપસ્વીઓ છે, જેમની યાદી સંપૂર્ણપણે મળી નથી. ૧૦૦ એળી વર્ધમાન તપની પૂર્ણ કરેલ ૩૧ ઉપર સાધ્વીજીઓ છે. સાધ્વી કપબોધશ્રીજીને ૧૦૦ ઉપરાંત પર ઓળી થયેલ છે. સાધ્વીશ્રી મકનશ્રીજી – ૮, ૯, ૧૦, ૩૦ વષીતપ–વીશસ્થાનક-નવપદની ઓળી-વર્ધમાનતપની ૧૫ ઓળી. ,, સંવેગથીજી :-૮, ૯, ૧૦, ૧૧, ૧૯, ૨૦, ૩૦. સિદ્ધિતપ, વસ્થાનક્તપ-નવપદની ૯ ઓળી, વર્ધમાન તપની ૧૦ એળી, પર જિનાલય તપ. કલ્પયશાશ્રીજી – પર જિનાલય તપ, વશીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અરૂં દસ દેય. વિશસ્થાનક, માગી તપ, નવપદની ઓળી-વર્ધમાનતપની ઓળી ચાલુ. છે. તત્ત્વજ્ઞાશ્રીજી —૬, ૮, વર્ષી તપ, નવપદની ૯ ઓળી, વર્ધમાન તપની ૧૦ એળી. .. વિશ્વપ્રજ્ઞાશ્રીજી :---૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૩૦ વષીતપ, શ્રેણિતપ, સિદ્ધિતપ, ભદ્રતા. સમવસરણ સિંહાસન તપ, વીશસ્થાનક, સહસ્ત્રકૂટ, નવપદની ઓળી ૧૦૮ અઠ્ઠમ ચાલુ. 1. સૌમ્યદર્શિતાશ્રીજી ---૮, ૯, ૧૦ સિદ્ધિતપ, શ્રેણિતપ, નવપદની ઓળી, શિસ્થાનક, સહસ્ત્રકૂટ તથા વર્ધમાન તપ ચાલુ. સાવાશ્રી સમ્યકરત્નાશ્રીજી :-૮ વીશસ્થાનક વષીતપ, સિદ્ધિતપ, શ્રેણીતપ, નવપદની ઓળી, વધમાનતપ ચાલુ. સાધ્વીશ્રી જયરેખાશ્રીજી :-- ઉપવાસ – ૨, ૩, ૬, ૭, ૮, ૧૦. બીજ, પાંચમ, અગિયારસ, દસમ, વીશસ્થાનક, વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ, ૨ વષીતપ, ૫૦૦ આયંબિલ, સિદ્ધાચલજીના છ છઠું, ૨ અઠ્ઠમ, છઠ્ઠ કરીને સાત યાત્રા બે વખત. સિદ્ધાચલની ૯૯ ત્રણ વખત, તળાજાની ૯૯ બે વખત. સાધ્વીશ્રી અક્ષયરેખાશ્રીજીઃ—-ઉપવાસ:-૨-૩-૮-૯-૧૬–વષી તપ, વીશસ્થાનકની ૧૧, વર્ધમાન તપની ૧૫ ઓળી–સિદ્ધાચલના છ છઠ્ઠ-અડ્ડમ, ચોવિહાર છઠ્ઠ થી ૭ યાત્રા. સાધ્વીશ્રી નવરત્નાશ્રીજી :-- -- ૬, ૧૦, ૧૬, ૩૦, ૪૫. અઠ્ઠમ દર વર્ષે, છડૂ ઘણાં–શ્રેણિતપ, સિદ્ધિ તપ, વીશસ્થાનક; વમાન તપની ૯૦ એળી પૂર્ણ (આગળ ચાલુ); પર૫ આયંબિલ સળંગ, પાંચમ, દસમ, અગિયારસ, દિવાળીના પ છઠ્ઠ સાથે લાખ જાપ૭ ભગવાનનાં એકાસણાં–નવપદજીની ૧૦ ઓળી તેમાં ચાર ઓળી અલૂણી એક ધાનની વસ્તુ અને ઠામ ચેવિહાર, સિદ્ધાચલની ૯૯ બે વખત, તળાજાની ૯૯ બે વખત, સિદ્ધાચલનાં છ છઠ્ઠ, બે અઠ્ઠમ, બે ચોમાસા એકાસણાં, ૯૯ એકાસણ કે આયંબિલ સાથે ૧૦ વર્ષથી છૂટાં નહીં રહેવાનું ચાલુ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણરત્નો સાવીશ્રી ચિત્નાથજી :–પાંચમ, વિશસ્થાનક, છઠ્ઠ કરીને છ યાત્રા, નવ્વાણું, નવપદજીની ઓળી. સિદ્ધાચલજીનાં છરૃ, બે-અટૂમ, ૨ અગિયારસ ચાલુ, વર્ધમાન તપની ૨૬ ઓળી (આગળ ચાલુ) પૂ. સાધ્વીશ્રી અંજનાશ્રીજી અને તેમને પરિવાર સાધ્વીશ્રી અંજનાશ્રીજી : ૯, ૧૫, ૧૬, ૩૦, આડ અઠ્ઠાઈ વષીતપ, વીશ સ્થાનક, પાંચમ, આઠમ, અગિયારસ, વૈદશ, વર્ધમાન તપની ઓળી ૨૫, બાવન અજવાળાં, રત્નપાવડીના ૮ છઠ્ઠ ૧ અટૂમ, ૧૩ કાઠીઆના ૧૩ અઠ્ઠમ, નવપદની ઓળી ૧૦, બે દોઢમાસી, ૯ ચોમાસી, ૨ છમાસી. ૨ અઢી માસી, એકાંતરે ૧૧ વાર ૧ માસી, શત્રુંજયના છડું, અટુંમ. વિદ્યાશ્રી :--નવપદજીની ઓળી. ગુણોદયાશ્રી :-૮, વર્ષીતપ. શીલત્રતાશ્રીજી –૮, ૯, ૧૦, ૧૧, ૩૦, કલ્યાણક, વષીતપ, સિદ્ધિતપ, વીશસ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપ ચાલુ. આદિત્યાશ્રીજી ૮, વર્ષીતપ, વીશસ્થાનક, કલ્યાણક, વર્ધમાનતપ ચાલુ, ૨૪ ભગવાનનાં એકાસણા, સિદ્ધિતપ, નવપદજીની ઓળી. વિમલયશાશ્રીજી –૮, ૯, ૧૧, ૧૫, ૩૦, સિદ્ધિતપ, વષી તપ, વીશસ્થાનક, કલ્યાણક, નવપદજીની ઓળી, વર્ધમાનતપ ચાલુ, ૨૪ ભગવાનનાં એકાસણાં. પ્રિયદર્શીનાશ્રીજી :--૮, ૯, ૧૫, વીશસ્થાનક. શુભદશનાશ્રીજી ---૮, ૯, ૧૧, ૧૨, ૩૦, વર્ષી તપ, સિદ્ધિતપ, કલ્યાણક, નવપદની ઓળી, ૨૪ ભગવાનનાં એકાસણાં, વીશસ્થાનક. , પૂર્ણ કલાશ્રીજી –બે-અઠ્ઠાઈ, ૧૬, વષી તપ, સિદ્ધિતપ, નવપદજીની ઓળી, શિસ્થાનક. સાવાશ્રી અભયરત્નાશ્રીજી :-૮, ૧૫, ૧૨, ૩૦. વર્ષીતપ, સિદ્ધિતપ, વીશસ્થાનક, કલ્યાણક, નવપદજીની ઓળી, ૨૪ ભગવાનનાં એકાસણાં, વર્ધમાન તપ ચાલુ. કીતિકલાશ્રીજી :-૮, ૧૬, વીશસ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપ ચાલુ , તિલકશ્રીજી –૮-વષી તપ, સિદ્ધિતપ, કષાય જય, ઈન્દ્રિય જ્ય, શત્રુંજય મેદક, શત્રુંજયનાં ૨૧ એકાસણ, ૪૫ આગમનાં એકાસણા, નવપદજીની ઓળી, વર્ધમાનતપની ઓળી, નવ્વાણું, શત્રુંજયના છઠ્ઠ, અમ, વિહાર છઠ્ઠ સાથે સાત યાત્રા. ,, કારુણ્યોદયાથી –૫, ૮, ૧૨, ૩૧. શિસ્થાનક. વર્ષીતપ, વર્ધમાન તપ ચાલુ. સિદ્ધાચલજીનાં છ છઠ્ઠ-બે અક્મ, ૪ વાર નવ્વાણું, મેરુ તેરસ, પાંચમ, દશમ, અગિયારસ, વણ સહિત નવપદની ૧૩ એળી, ગૃહસ્થપણામાં ૪ અક્ષયનિધિ. , હેમેન્દ્રશ્રીજી –સિદ્ધિતપ, વષીતપ, વર્ધમાન તપ ચાલુ. અઠ્ઠાઈ-બે વાર પાંચ ઉપવાસ, વણસહિત નવપદની ઓળી નવ-નવ્વાણું યાત્રા, પાંચમ, દશમ, ૨૧ અઠ્ઠમ, ગૃહસ્થપણામાં ઉપધાન, અક્ષયનિધિ, ચંદનબાળાને અઠ્ઠમ. Page #305 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ! [ ૨૬૭ સાધ્વી શ્રી ચાદર્શાશ્રીજી –૫૦૦ આયંબિલ એકાંતર–૩૧ અડ્રમ. બે વાર પાંચ ઉપવાસ, બે અઠ્ઠાઈ, વર્ણ સહિતની નવપદની ઓળી. ૧૦ વર્ધમાન તપ ચાલુ, અષ્ટાપદની ઓળી. ૮, પાંચમ, દશમ, અગિયારશ, ગૌતમ પડવા, ગૃહસ્થપણમાં ઉપધાન તથા ૪ અક્ષયનિધિ. સવીશ્રી અક્ષિતાશ્રીજી :-૮, ૩૦, વર્ષીતપ, વર્ધમાન તપ ચાલુ, વીશસ્થાનક ચાલુ-દશમ, પાંચમ, પાંચ ઉપવાસ પાંચ વાર. ૪૧ અમ, ગૃહસ્થપણામાં ૨ ઉપધાન. . પૂવિતાશ્રીજી :-૧૫ અઠ્ઠમ, ૩૦--વણ પ્રમાણે એળી, ૧૦-વર્ધમાન તપ ચાલુ, વિશ સ્થાનક ચાલુ, પાંચમ, દશમ, ૧ ઉપધાન-૪ અક્ષયનિધિ (બંને ગૃહસ્થપણામાં.) હેમપ્રભાશ્રીજી છઠ્ઠ કરી ૭ યાત્રા-નવ્વાણું ૭ વખત. કીતિ લતાશ્રીજી :–૩ અઠ્ઠાઈ, ૧૧, ૧૫, ૧૬, ૧૭, વષી તપ-ચત્તાર અઠ્ઠ દસ દાય - વર્ધમાનતપ ચાલુ-નવપદની ૧૨ ઓળી-૩ વખત નવ્વાણું–છડું કરીને ૭ યાત્રા. નરેન્દ્રશ્રીજી : ૮-૧૬, ૩૦, પાંચમ, નવપદ, વર્ષીતપ, વીરસ્થાનક, વર્ધમાન તપની ૨૧ ઓળી. સાવીશ્રી સુશીમાશ્રીજી :---૬, ૭, ૮, ૯, ૧૧, ૩૦, પાંચમ, અગિયારસ, મોટે પંખવાસ, ચત્તારિ અડ઼ દસ દેય, વીરસ્થાનક, ૧ છડુથી વષી તપ, બીજે વર્ષી તપ, ૫૦૦ આયંબિલ, સિદ્ધતપ, દેઢમાસી, બે માસી, વર્ધમાન તપની ૧૦૦ એની બીજી વાર ૧૮ એળી, નવકારમંત્ર તથા ૨૪ ભગવાનનાં એકાસણાં, નવપદજી, સહસકૂટમાં ૩ ચોવીશી. , કપધશ્રીજી :-૮, ૯, ૧.૮, ૩૦, પાંચમ, અગિયારસ, વીશસ્થાનક, સિદ્ધતપ, શ્રેણિતપ, ભદ્રતપ, મહાધન તપ, નિગનિવારણ આવ્યુ તપ, સમવસરણ તપ, સિંહાસન તપ, ચત્તાર અઠ્ઠ દસ દોય. બે માસી, ચાર માસી, છ માસી, પ૦૦ આયંબિલ, બે વષીતપ, નવકારના પદ તથા વીશ ભગવાનનાં એકાસણા, સહસ્ત્રકૂટ, બે ચોવીશી, નવપદજી, વર્ધમાન તપની ૧૦૦ ઓળી તથા બીજી વાર પર ઓળી. ,, મહાપૂર્ણાશ્રીજી –૯, ૧૦, ૧૧, ૧૨, ૨૧, ૩૦. દશમ, વીશસ્થાનક, ચત્તારિ અ દસ દોય, નવપદજીની એળી દીક્ષાથી ચાલુ, પ૦૦ આયંબિલ, ૨૧ અઠ્ઠાઈ૭ વર્ષીતપ, તેમાં ૧ છઠ્ઠથી ૧ અમથી. શમિતપૂર્ણાશ્રીજી –વધમાન તપનો પાયોસિદ્ધિતપ, પાંચમ, નવપદજીની ઓળી, ભવ્યદશિતાશ્રીજી :-બે સિદ્ધપ, નિગોદ આપ્યુ નિવારણ તપ, અદ્ર, નવપદજીની ઓળી દિવ્યદર્શિતાશ્રીજી –પાંચમ-સિદ્ધિતપ-નવપદજીની ઓળી ચાલુ તત્ત્વયાશ્રીજી –૮, ૧૦, વષી તપ, છઠ્ઠ કરીને છ યાત્રા, પાંચમ, પંચરંગી તપ, દીપક વ્રત, નવપદજીની ૧૧. ઓળી, વર્ધમાન તપની ૮ ઓળી. તત્ત્વગુણાશ્રીજી :–-, ૮, ૯, ૧૧, ૧૨, ૩૦, વષી તપ, સિદ્ધિતપ, સહસ્ત્રકૂટ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૧૮, છઠ્ઠ કરીને ૭ યાત્રા, પાંચમ, દશમ, દીપક વ્રત. હિતનાશ્રીજી –અઠ્ઠાઈ, વધમાન તપની ઓળી ચાલુ વર્ષીતપ, વીશાનક, સિદ્ધિતપ, છઠું કરીને ૭ યાત્રા. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] [ શાસનનાં શમણીરત્નો સાધ્વીશ્રીજી કેવલ્યશ્રીજી –વિશસ્થાનક, વષી તપ, પ૦૦ આયંબિલ, ૧૬-૩૦, વર્ધમાન તપ ચાલુ. * ભવ્યાનંદશ્રીજી :–અઠ્ઠઈ વીશસ્થાનક, વષીતપ, વર્ધમાન તપ ચાલુ. છઠ્ઠ કરીને સાત યાત્રા. , પૂર્થિતપ્રજ્ઞાશ્રીજી –વિશથાનક, વર્ધમાન તપ ચાલુ સૌજન્ય-સહયોગ સાભાર શ્રી આનંદસાગરસૂરિજી મ. સા. ના શ્રમણી સમુદાયના વિભાગમાં.. * પ. પૂ. પંન્યાસશ્રી અશેકસાગરજી મહારાજ સાહેબના સદુપદેશથી શ્રી વર્ધમાન જૈન પેઢી (જબૂદ્વીપ) પાલીતાણુના સૌજન્યથી. * પૂ. સા. શ્રી મનેહરશ્રીજી મહારાજની પરિચયધનું સૌજન્ય-પૂ. સા. શ્રી ધંયતાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સૂર્યકાન્તાશ્રીજી મહારાજની પ્રેરણાથી ગુરુભક્ત શ્રાવિકા શ્રીમતી ભંવરબહેન-ચાંદીબહેન લાડવા રાઠોડ આગરવાલા તરફથી. * પૂ. સા. શ્રી ફલ્યુશ્રીજી મહારાજની પરિચયનોંધનું સૌજન્ય પૂ. સા. શ્રી આસિતગુણશ્રીજી મહારાજની પ્રેરણાથી હિમાંશુભાઈ પી. ઝવેરી–પ્રાથના સમાજ-મુંબઈ તરફથી. * પૂ. સા. શ્રી ફશુશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી અમિતગુણથીજી મ. સા. ની પરિચયનધનું સૌજન્ય પુષ્પાબહેન ગુણવંતલાલ શાહસાબરમતી-અમદાવાદ તરફથી. * પૂ. સ. શ્રી મયણશ્રીજી “સૂર્યશિશુ” મહારાજની પરિચયધનું સૌજન્ય પૂ. સ. શ્રી અમિતગુણશ્રીજી મહારાજની પ્રેરણાથી સુધીરભાઈ આર. શાહ પરિવાર, સુરત તરફથી. ( પદ - - - - Page #307 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં મણીર ] [૨૬૯ પ. પૂ. આ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો શ્રમણી સમુદાય તપાગચ્છમાં વ્યાખ્યાનવાચસ્પતિ શાસનપ્રભાવક પૂ. પાદ આચાર્ય દેવશ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયમાં જેમ વતમાનકાળમાં વિદ્વાન, પ્રવચનકાર, ગ્રંથકાર, ટીકાકાર, વિરાગી. ત્યાગી, સંયમી, તપસ્વી શ્રમણરત્નોની ખાણ છે, તેમ વિશિષ્ટ પ્રકારની રત્નત્રયીની આરાધના કરનાર શ્રમણરત્નની પણ ખાણ છે. વર્તમાનમાં આશરે ૬૦૦ થી વધારે સાધ્વી મહારાજે વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. દેવ શ્રીમદ્દ વિનયમહાદેવસૂરિજી મ. ની આજ્ઞામાં આ વિષમ કાળમાં પણ, કડક રીતે કઠોર સંયમી જીવન જીવતાં પૃથ્વીતલને પાવન કરી રહ્યાં છે. વર્તમાનમાં પૂ. પ્ર. સા. શ્રી જયાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દશનાશ્રીજી મ. તથા પૂ. પ્ર. દેવેન્દ્રશ્રીજી મ. તથા પૂ. પ્ર. સા. શ્રી ખાતિશ્રીજી મ. વગેરે સાધ્વી મહારાજે પિતાનાં નિશ્રાવતી સંખ્યાબંધ સાધ્વીઓને રત્નત્રયીની સુંદર આરાધના કરાવી રહ્યાં છે. શ્રમણરત્નોની ખાણ સમા આ સમુદાયમાંનાં અમને પ્રાપ્ત થયેલાં કેટલાંક ત્યાગી તપસ્વી-પ્રભાવક સાધ્વી મહારાજના જીવન પરિચય અહી પ્રગટ કરીએ છીએ. જો કે આ સમુદાયમાં અન્ય પણ અનેક સાધ્વીજી મહારાજે ઉત્તમ કેટીના ત્યાગી-તપસ્વી અને સ્વાર કલ્યાણના માર્ગે આગળ વધી શાસનની શોભા વધારનારું છે જ; પણ અમને તેઓના જીવન પરિચય પ્રાપ્ય ન બનતાં, પ્રગટ ન કરી શકવાને દિલમાં રંજ છે. આવા સો કેઈ ત્યાગી, તપસ્વી, સ્વાધ્યાયી અને શાસનની શોભા વધારનારાં સાધ્વીરત્નને કેટિ કેટિ વંદન...! - સંપાદક Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] [ શાસનનાં શ્રમણરત્ન પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીમસા.ના આજ્ઞાવર્તી તથા સમુદાયવર્તી શ્રમણી રત્નો સ્વ-પર આત્મકલ્યાણની સુવાસને રેલાવનારાં દીર્ધ સંયમી પૂ. સાધ્વીજી શ્રી કલ્યાણ શ્રીજી મહારાજ વડોદરા જિલ્લાના ડભોઈ પાસે આવેલ વડજ નામના ગામમાં ગર્ભશ્રીમંત મગનભાઈનું કુટુંબ વસતું હતું. તેમને મુક્તાબાઈ નામનાં સંસ્કારી ધમપ્રિય ધર્મપત્ની હતાં. તેની સાથે તેઓ ગામડાનું મુક્ત અને નિર્મળ જીવન આનંદપૂર્વક વિતાવી રહ્યાં હતાં. ન કેઈ ચિંતા કે ના કોઈ ઉપાધિ. મગનભાઈ વિશેષ ધંધા માટે ડભેઈ આવીને વસ્યા. ડભેઈનું પ્રાચીન નામ દર્શાવતી નગરી. ૬ જિનાલયે, જ્ઞાનમંદિર, ઉપાશ્રયે, શ્રાવકેની વસ્તી, બધું જ શ્રીમાળીવાળા તરીકે પ્રસિદ્ધ એક જ મહોલ્લામાં. મગનભાઈ અને મુક્તાબાઈને દાંપત્યજીવનમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ થયાં. પુત્રોમાં મેટા બાપુભાઈ, વચેટ પાનાચંદભાઈ અને નાના ખુશાલચંદ. પુત્રીઓમાં મેટા રાધિકાબેન. નાનાં પુત્રી મણિબહેનને જન્મ સં. ૧૯૫૩ માં કારતક વદ ૯ ના ઓ હતા. મગનભાઈનું કુટુંબ મૂળથી ધર્મના સંસ્કારવાળું હોવા છતાં મહાધીન માતા-પિતાએ સંતાનનાં લગ્ન કરાવી દીધાં. તેમાં મણિબહેનનાં નાની વયમાં, ડભોઈમાં શામળાજીની શેરીમાં રહેતા મૂલચંદભાઈ સાથે લગ્ન લીધાં. લગ્નજીવનમાં જોડાવા છતાં મણિબહેનને ભેગમાં કેઈ રસ ન હિતે, તેમનું મન વૈરાગ્ય તરફ ઢળતું હતું. તેમાં પૂજ્ય સાધ્વીશ્રી સુખશ્રીજી મહારાજના સમુદાયનાં અને ડભોઈના જ વતની પૂજ્ય સાધ્વી શ્રી ચંદન શ્રીજી મહારાજના પરિચયથી વૈરાગ્યમાં વૃદ્ધિ થવા લાગી અને પરિણામે સં. ૧૯૬૮ ના મહા વદિ ૧૩ ના દિવસે ૧૬ વર્ષની ઉંમરે ચારિત્રને સ્વીકાર કર્યો, અને પૂજ્ય સાધ્વીજી શ્રી ચતુરશ્રીજી મહારાજનાં શિખ્યા સાધ્વીજી મહારાજ બન્યાં. ગુરુવિનય, ત્યાગ, તપશ્ચર્યા, જ્ઞાનાભ્યાસ, સ્વાધ્યાય, વાત્સલ્ય, નમ્રતા, સહિષ્ણુતા વગેરેમાં રત રહેવા લાગ્યા. જેમ જેમ સંયમજીવનમાં ઓતપ્રોત થતાં ગયાં, તેમ તેમ તેમના ગુણોની સુવાસ ચોમેર ફેલાવા લાગી. ચારિત્રમાં અપ્રમત્તતા, નિરભિમાનતા, નિસ્પૃહતા, ભક્તિપરાયણતા, આત્માભિમુખતા, સ્વાધ્યાયરસિકતા વગેરે ગુણો રૂપી પરિમલથી આકર્ષાઈને તેમના સાન્નિધ્યમાં અનેક બહેને આવવા લાગી. જો કે તેમની પાસે આવે, તેને વૈરાગ્ય અને સંસારની અસારતાને ઉપદેશ આપતાં અને સંયમમાગે આવવા ઉત્સુક કરતાં, જેના પરિણામે અનેક બહેને સંસાર છોડીને ચારિત્રને ગ્રહણ કરનારાં બન્યાં. પિતાના નાનાભાઈ ખુશાલચંદ ડભેઈમાં વ્યાવહારિક અભ્યાસ પ્રાપ્ત કરીને વિશેષ અભ્યાસ માટે અમદાવાદમાં લલુભાઈ રાયજીભાઈ બેન્કિંગમાં રહીને અંગ્રેજીને અભ્યાસ કરતા હતા, તે અરસામાં પોતે રતનપળ–ગોલવાડના ઉપાશ્રયે રહેલાં હાઈ જ્યારે જ્યારે ખુશાલચંદ્ર વંદન માટે આવતા ત્યારે સાધ્વીજીને મનમાં થતું, કે “હું સંચમરત્ન પામી છું, તો આ મારા નાના ભાઈ બુદ્ધિમાં તેજસ્વી, દેખાવમાં પ્રભાવક છે. તે જે વૈરાગ્યવાસિત બને તે શ્રી મહાવીરસ્વામી Page #309 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] | [ ૨૭૧ ભગવંતના શાસનની સેવા સારી કરી શકે.” આવી શુભ ભાવનાથી તેમનામાં વૈરાગ્યનું સિંચન કરતાં રહ્યાં. ઉપદેશ અને પ્રેરણાના પ્રતાપે વૈરાગ્યનાં બીજ રોપાયાં. મેટ્રિકમાં સારી સફળતા મેળવી. ત્યારબાદ પિતાએ ખુશાલચંદના લગ્ન આધારબહેન સાથે કરાવ્યાં. અંતઃકરણમાં વૈરાગ્યનાં બીજ રોપાયેલાં હોઈ જાણે ભેગાવલી કર્મ અપાવવા સ્નેહ રાખતાં ન હોય, તેવું લાગતું. તે દરમિયાન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી વિલબ્ધિસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિપ્રેમસૂરીશ્વરજી મ. આદિ ડભેર પધારતાં તેમના વિશેષ સમાગમથી વૈરાગ્યભાવના બલવત્તર બની, અને એક દિવસ દીક્ષા માર્ગે સંચરી મુનિરાજશ્રી જેબૂવિજયજી મહારાજ થયા, અને પૂજ્ય ગણિવરશ્રી પ્રેમવિજયજી મહારાજના શિષ્ય બન્યા. આમ ભાઈને દીક્ષાની પ્રાપ્તિમાં પોતે નિમિત્ત બન્યાં. પિતાના સંપર્કમાં આવતાં વિધવા-સધવા, કુમારિકા આદિને વૈરાગ્યનો ઉપદેશ આપી આપી અનેકને મોક્ષપથના યાત્રીઓ બનાવેલ છે. તેમાં પિતાનાં શિષ્યા-પ્રશિષ્યાને પરિવાર પણ ખાસ મોટો છે. જેમાંનાં મુખ્ય સાધ્વીજીઓ આ પ્રમાણે છે. પ્રથમ શિષ્યા પૂ. સાધ્વીશ્રી સુવ્રતાથીજી મહારાજ અને શિષ્યાઓ સાથ્વી શ્રી અંજનાશ્રીજી મ., સા. શ્રી દમયંતીશ્રીજી મ. સા. શ્રી રંજનશ્રીજી મ. સા. શ્રી ધર્મશ્રીજી મ. સા. શ્રી રોહિતાશ્રીજી મ. સા. શ્રી રોહિણાશ્રીજી મ., આદિ, પ્રશિષ્યાઓમાં સા. શ્રી ઉમંગશ્રીજી મ. સા. શ્રી સુભદ્રાશ્રીજી મ. સા. શ્રી ખાતિશ્રીજી મ. સા. શ્રી ભાગ્યેાદયાશ્રીજી મ. શ્રી સર્વોદયાશ્રીજી મ., સા. શ્રી શિવ માલાશ્રીજી મ. આદિ લગભગ પોણા બસ્સે જેટલો પરિવાર થયેલ છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચારમાં સતત ત રહેતાં અને બીજાને પણ સારી પ્રેરણા આપતાં હતાં. તપશ્ચર્યામાં મા ખમણ, સિદ્ધિતપ, વીસસ્થાનક તપ, અરિહંતપદની આરાધના અમથી, સિદ્ધપદની આરાધના છઠ્ઠથી, ચત્તારિ–અટુ, દશ-દય ઉપવાસ, છપવની છ અદ્ભઈ એકથી ચૌદ સુધી ચઢતા ઉપવાસ. કલ્યાણકે એકાસણું, નવકારમંત્રના પદના અક્ષર મુજબ ૬૮ ઉપવાસ, છનું જ્ઞાનદર્શનચારિત્રના ઉપવાસ, જિનેશ્વરના ઉપવાસ, તેર કાઠિયાના ૧૩ અડૂમ, પ્રદેશ રાજાના બાર કડું–તેર અડુંમ, દિવાળીમાં છઠ્ઠ, દિવાળીનું ગુણાણું લાખ જાપ સાથે પાંચ છ, કર્મ-પ્રકૃતિના ઉપવાસ, કમસૂદન તપ, કષાયજય તપ, અક્ષયનિધિ તપ, માસી તપ, પિસ્તાલીસ આગમ તપ, રતનપાવડીના છઠું–અડ્ડમ, ચારમાસી તપ, વીસ જિનનાં આયંબિલ, વર્ધમાનતપની ૮૨ ઓળી, નવપદની ઓળી ૮૦, બીજ, પાંચમ, અગિયારસ, મેરતેરસ, પોષ દશમી, ચૈત્રી પૂનમ તથા સિદ્ધગિરિની નવ્વાણું યાત્રા ચાર વખત, એક આયંબિલથી, એક છ૩, અઠ્ઠમથી, એકાસણું– બેસણુથી એક ચાલુ, એક તલાટીની નવ્વાણું, આ ઉપરાંત ખાસ ગણાતાં ઘણાં તપ જીવનમાં કર્યા હતાં. સવા કરોડ નવકાર મંત્રનો જાપ, ૩૦૦ ઉપવાસ, ૭૦૦ આયંબિલ, ૯૦૦ એકાસણાં, ૨૦૦૦ બિયાસણાં વગેરે, અપ્રમત્તપણે આરાધના કરતાં હતાં. વિહાર પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મેવાડ, રાજસ્થાનાદિ પ્રદેશમાં કરી અનેક તીર્થની યાત્રા કરી સમ્યગ્દર્શનની નિમળતા કરેલ. તબિયતના કારણે સેવાડી (રાજસ્થાન) ગામે ઘણી સ્થિરતા કરી. સંઘ પણ ખૂબ કાળજી રાખતા હતા. સૌનાં દિલ જીતી લીધાં હતાં. સેવાડીમાં કુલ ૧૪ ચોમાસાં કરેલ, છેલ્લાં બે માસાં સં. ૨૦૩૬-૩૭નાં પણ સેવાડીમાં કરેલ. તબિયતમાં અવારનવાર ઊથલા આવ્યે જતા, હાર્ટ-એટેક આવ્યા પછી વિશેષ માંદગી અનુભવતાં, છતાં મનમાં સમાધિભાવ ટકાવી રાખતાં હતાં. છેલ્લે સં. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] શાસનનાં શમણીરત્ન ૨૦૩૮ના માગસર સુદ ૨, શનિવારે બપોરના ત્રણ વાગતાં પિતાની સંપૂર્ણ જાગૃત અવસ્થામાં જ શ્રી અરિહંત પરમાત્મા અને નમસ્કાર મહામંત્રનું રટણ કરતાં, સર્વ જીવાન બનાવી ૭૦ વર્ષનું સંયમજીવન જીવી, ૮૬ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં હતાં. વંદન હો એ દીર્ઘ સંચમી ગુરુમાતાને! [પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી-જ્યાશ્રીજી મહારાજ અને તેમનો પરિવાર ]. સુવેશદ્ધ ચારિત્રધર, વિદુષીરના પ્રવર્તિની પૂ. સાધ્વીવર્યાશ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ અનેક મહારમણીય પ્રાચીન જિનમંદિરોથી વિભૂષિત અને અનેકાનેક મહાપુરુષોના પાવન પગલે પુનિત બનેલી ગુજરદેશની પ્રખ્યાત જેનનગરી રાજનગરની કન્ય ધરા પર ઝવેરીવાડમાં વસતા શેરદલાલ શ્રેષ્ઠીશ્રી વાડીલાલ છગનલાલનાં ધર્મપત્ની સુશ્રાવિકા મતીબહેનની રત્નકુક્ષિએ વિ. સં. ૧૯૬૦ના શ્રાવણ વદ ૧૨ ના એક તેજસ્વી કન્યારત્નને જન્મ થયે. શુભનામ લીલાવતી. ધાર્મિક સુસંસ્કારો ગળથૂથીમાંથી જ મળતાં સાહજિક બુદ્ધિપ્રતિભા, સરળતા, કાર્યકુશળતાદિ ગુણવૈભવ પણ વયવૃદ્ધિ સાથે જ વિકાસ પામવા લાગ્યો. ગુણપુની સૌરભથી કુટુંબના ગૌરવને મઘમઘતું કરી દીધું. યુવાવસ્થામાં પ્રવેશતી આ કન્યાનું વેવિશાળ માતા-પિતાએ ૧૪ વર્ષની ઉમરે જ રાજનગરમાં વસતા શ્રેષ્ઠીવર્ય શ્રી જેસિંગભાઈ કાલિદાસના સુપુત્ર રતિલાલભાઈ સાથે કર્યા. અનુક્રમે એક પુત્રીને જન્મ થયે. કમરાજને અટલ નિયમ સુખ પછી દુઃખ. છ વર્ષના ટૂંક દાંપત્યજીવનમાં જ શ્રીયુત રતિભાઈ ટી.બી.ની અસાધ્ય બીમારીમાં પહેલેકના પંથે સિધાવતાં લીલાવતીબહેન માત્ર ૧ાા વર્ષની બાલિકાને લઈ પિયરમાં વસવા લાગ્યાં. વિ. સં. ૧૯૮૦-૮૧ ના તે કાળે બળદીક્ષાનો વિરોધ વ્યાપક પ્રમાણમાં ચાલતા હતા. તે અરસામાં જ દીક્ષાની દુદુભિના નાદને સમગ્ર રાજનગરમાં ગજાવતાં બાળદીક્ષામાગને સરળ અને સુલભ બનાવતા પ્રવક્તા પૂ. મુનિપ્રવર શ્રી રામવિજયજી (વિજયરામચન્દ્રસૂરિજી) મ. અમદાવાદની પુણ્યભૂમિને પાવન કરી રહ્યાં હતાં. વિદ્યાશાળામાં આચારાંગસૂત્રના સ્વજનધૂનન અને કર્મધૂનન અધ્યનો પર રેશરથી ચાલતાં વ્યાખ્યાનના પ્રભાવે અનેક યુવાનોનાં હદને હચમચાવી નાખનાર એ મહાપુરુષની ત્રિપદી યુવાન-બાળ-વૃદ્ધ સનાં હૈયાંમાં પ્રાણ પૂરતી વેરા-સંવધિની કાનાએ લીલાબહેનના અંતરમાં સર્વવિરતિનાં બીજનું વાવેતર કર્યું, અને વારંવાર જિનવાણના સિંચનથી વૈરાગ્યભાવ વૃદ્ધિ પામ્યો. પરંતુ એકની એક અઢી વર્ષની બાલિકાના કારણે પ્રવજ્યા ગ્રહણ માટે સંમતિ મળવી દુ:શક્ય ભાસતાં લીલાવતીબહેને પ્રબલ પુરુષાર્થ સાધી અઢી વર્ષની કુમળી વયની પુત્રીના મેહને વૈરાગ્ય-બાણે પરાસ્ત કરી, સાસુના ખોળે એ બાળાને મૂકી કર્ણનું રત્નાભરણુ શોધવા જવાના બહાને સદાને માટે ગૃહ ત્યાગ કરી દઈ કેઈન ચ જાણ કર્યા વિના, જીવનના આભૂષણ સ્વરૂપ સમરત્નની ખાજ માટે તેઓ શેરીસા તીર્થ પાર્શ્વનાથ પ્રભુના ધામમાં પહોંચી ગયાં. મહાસાગરમાંથી રત્નોને જવા જેમ મરજીવા બનવું પડે, તેમ જીવનરૂપ મહાસાગરમાંથી સંયમરત્નને શોધવા માટે કરવા જોઈતા મહાસાહસન તેઓએ આરંભ કર્યો. નહોતા ત્યાં કઈ કિયા કરાવનાર મહાત્મા, નહોતે કઈ જનસમુદાય કે નહોતા વિરોધીઓનાં કેઈ ટોળાં, કે નહોતું જિનમંદિર, એક રૂમમાં માત્ર શેરીસા પાર્શ્વપ્રભુને બિરાજમાન કરેલ હતા. એ Page #311 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના | ૨૭૩ પ્રગટપ્રભાવી મહાચમત્કારી પાર્શ્વનાથ પ્રભુજીની સમક્ષ સ્વમુખે જ કરી લીધી ‘મિ ભંતે’ની ચાવજીવની પ્રતિજ્ઞા અને બની ગયાં પૂ. સા. શ્રી લક્ષ્મીજી મહારાજ. એ શુભ દિન હતા વિ. સ’. ૧૯૮૩ની વૈશાખ વદ ને. રાજનગરમાં સમાચાર ફેલાતાં જ કુટુ‘બીજના આવી પહોંચ્યાં. પાછા ઘેર લઈ જવા સુધીના મહાપ્રયાસા થયા પરંતુ મેરુસમ નિશ્ચલ ભાવને ભજતાં એ નૂતન સાધ્વીરત્ન આગળ બધા જ પ્રયાસે નિષ્ફળ ગયા. કુટુંબીઓને નમતું જોવુ પડ્યુ. સયમના વંશને દીપાવતાં એ સાઘ્વીરત્ને સયમલક્ષ્મી-રત્નત્રયી પામીને અભૂતપૂર્વ આનંદની અનુભૂતિ કરી. પૂ. ગુરુીજી મ. શ્રી વસંતશ્રીજી મ. ની નિશ્રામાં ગ્રહણઆસેવના શિક્ષાને પામી સ્થમજીવનના આધારસ્તંભ સમા ગુણગ્રાહિતા, ગુર્વાજ્ઞાપાલન, સ્વાધ્યાય, મગ્નતા, સહનશીલતા, ઔદાર્યાદિ ગુણેથી ગરિષ્ઠ બન્યાં. વિ.સં. ૧૯૮૪ ના ફાગણ સુદ ૨ ના સુરત મુકામે નેમુભાઈની વાડીમાં સકલાગમરહસ્યવેદી, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મ.શ્રીએ સ્વયં કાઢેલ શુભ મુહૂર્ત વેળાએ સ્વહસ્તે સ્વનામથી વડી દીક્ષા પ્રદાન કરી તેઓશ્રીજીને પેાતાના અંર્થાત્ પ. પૂ. દાનસૂરીશ્વરજી મ.ના સમુદાયનાં સાધ્વી તરીકે સ્થાપિત તરીકે સ્થાપિત કર્યા. પૂ. સાધ્વીશ્રી લક્ષ્મીશ્રીજી સ્વ-પર કલ્યાણના સયમમાગે આગળ વધતાં વિ. સં. ૧૯૮૭માં પેાતાનાં લઘુગની ચંદ્રાબહેનને દીક્ષા આપી અને પેાતાનાં શિષ્યા સા. શ્રી ચિતામણિશ્રીજીના નામે સ્થાપિત કર્યા. આ રીતે યેગ્ય આત્માઆને સયમ પ્રદાન અને તેમના યાગ— પ્રેમ કરવા દ્વારા એ અપ્રમત્તપણે સમસાધનામાં પ્રગતિ સાધતાં સ્વાભાવિક જ બુદ્ધિકુશલતાના ચેાગે પંચસ’ગ્રહ-કમ્મપયડી અનેક પ્રકરણ ગ્રંથે, સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણાદિના અભ્યાસથી સુંદર તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું. શીઘ્રકવિત્વના અનુપમ ગુણ દ્વારા કાવ્યા—ચૈત્યવંદના સ્તવને સજ્ઝાયા–રાસા ગહુલી-સવાદે! અદ્દેિ રચવામાં કુશાગ્ર બન્યાં; જેના સચય આજે પણ પૂ`મહાપુરુષોની કૃતિની ઝાંખી કરાવવ! સાથે તેઓશ્રીની વિશિષ્ટ બુદ્ધિ-પ્રતિભાનાં દર્શન કરાવે છે. સયમશુદ્ધિ માટે નિર્દેૌષ આહાર ગવેષણાનું લક્ષ્ય કોઈ અનેાખું જ હતુ. આશ્રિત સાધ્વીગણના સ્વાધ્યાયને બાધ ન આવે તે માટે ગૃહસ્થાન! પરિચયથી સદા દૂર રહેવાની જ વાર વાર ટકોર કરતાં. સુપ્રસન્ન મુખમુદ્રા અને મીઠાં મધુરાં વચનેાથી આશ્રિતાની ભૂલ સુધારી લેવાની સુંદર કળા આગ તુકાને અનેરું આકર્ષણ જન્માવતી. ભીમકાંત ગુણનાં સ્વામિની સમાં પૂજ્ય ગુરુવર્યા આશ્રિતાનાં હિત માટે સારણા–વારણાદિ કરતાં ત્યારે એકવાર આંખમાં કઠોરતા દેખાતી, તા બીજી જ ક્ષણે વાત્સલ્યનાં ઝરણાં ઝરાવતાં. દરેકને યથાશક્તિ કડક સયમયેાગે!માં જોડવા સુદર પ્રેરણા કરતાં. ૩૭ વર્ષ સુધી સુ-વિષ્ણુદ્ધ નિર્મળ સ્થળેાએ વિચરી અનેકાને સયમના અપૂ` માગે વાળ્યા. તેમાં વિ.સ. ૨૦૦૯ માં પરમ પૂજ્ય, વૈરાગ્યમીજવપનૈકસરણી પ. પૂ. અ. દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂર મ.નુ. ચાતુમાંસ કલકત્તા ધતાં પૂજ્યપાદશ્રીજીની વૈરાગ્યમય વાણી સાંભળી એક શ્રીમંત કુટુંબના શ્રેષ્ઠિર્ય શ્રી ધનજીભાઈ એ કુટુંબ સહિત સંચમ-જીવન સ્વીકારવાના સંકલ્પ કર્યો, અને વિ. સ. ૨૦૧૯ માં બે સુપુત્રા, ધર્મ પત્ની નવલબહેન અને ૮ વર્ષની કુમળી વય ધરાવનાર સુપુત્રી ઇન્દિરાની સાથે રાજનગરમાં હઠીસિગની વાડીમાં ભારે ધામધૂમપૂર્વક પૂજયપાદશ્રીજીના વરદ હસ્તે પ્રવ્રજ્યા ગ્રહણ કરી, જેની સ્મૃતિ આજે પણ રાજન રના લેાકનાં માનસપટ પર છવાયેલી છે. તે ધનજીભાઈનાં ધર્મ પત્ની નવલબહેને તેએ શ્રીજીના આવા અનેક પુષ્પ સમા ગુણ્ણાની સૌરભથી મઘમઘાયમાન સયમજીવન પ્રત્યે આકર્ષાઈ સુપુત્રી સાથે તેઓશ્રીજીના પુનિત Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] [ શાસનનાં શમણીરત્ન ચરણ-કમલમાં જીવન સમર્પિત કર્યું, અને અંતિમ શિષ્યત્વ પ્રાપ્ત કર્યું. તેઓ પૂ. નિમાશ્રીજી મ. તથા શ્રી ઇન્દ્રરેખાશ્રીજી મ. ના નામે જાહેર કરાયાં. ત્યાર બાદ વિ. સં. ૨૦૨૦માં માટુંગા, મુંબઈ નિવાસી શ્રી ગોવિંદજી જેવત છેનાના ગૃહમંદિરે પૂજ્યપાદ આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.ની પુણ્ય નિશ્રામાં થનારી અંજનશલાકા પ્રસંગે પધારવા ગેવિંદજીભાઈની આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરી પોતાની નાદુરસ્ત તબિયત છતાં અમદાવાદથી મુંબઈ તરફ પગે ચાલીને વિહાર કર્યો. વાપી પહોંચતાં તબિયત બગડતાં અનિચ્છાએ ડોળીનો ઉપયોગ કરે પડ્યો. ડોકટરોએ કેન્સરના જીવલેણ દર્દનું નિદાન કર્યું. ભયંકર વ્યાધિ છતાં જીવનના અંત સુધી અપૂર્વ સમાધિને ભજતાં હતાં. વિ. સં. ૨૦૨૧ ની માગ. વ. ૪ ના સ્વાથ્ય વધારે ચિંતાજનક બનતાં વાતાવરણ ખૂબ ગમગીન બની ગયું. નમસ્કાર મહામંત્રનું મરણ અને શ્રવણ સતત ચાલુ હતું. જે સિદ્ધાંતરક્ષક પરમ ગુરુદેવશ્રીના ચરણે જીવન સમર્પિત ટ્યુ, તે જ પરમકૃપાળુ ગુરુદેવશ્રીજીની પ્રતિકૃતિનાં દર્શ કરતાં રાત્રે ૧ વાગ્યાના સુમારે નેત્રોને તેઓશ્રીનાં જ ચરણે ઢાળીને પૂજ્યશ્રીજીનું શરણ જાણે અનંતકાળ માટે સ્વીકારી લીધું અને સ્વપરિવારને પોતાનાં મુખ્ય શિખા પરમવિદુષી પ. પૂ. સા. શ્રી જયાશ્રીજી મ.ને સોંપીને અધૂરી રહેલી સાધનાને વેગપૂર્વક સફળ બનાવવા જાણે કે ઉત્તમ આલંબનને આંબવા જતાં ન હોય, તેમ સ્વગલેની વાટે પ્રયાણ કરી ગયાં. પૂ. સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજનો શિષ્યા-પ્રશિષ્યાદિ પરિવાર ક્રમ સાધ્વીજી મ.નુ. નામ ગુરુનું નામ જન્મસ્થળ અને સમય દક્ષાસ્થળ અને સમય ૧ સા.શ્રી જયાશ્રીજી સા.શ્રી લમીશ્રીજી અમદાવાદ ૧૯૬૨ ભા. સુ. ' શેરીસા તીર્થ ૧૯૮૩ . વ. ૬ ૨, ચિંતામણિશ્રીજી ,, , અમદાવાદ ૧૯૮૮ મ. સુ. ૬ ૩ ,, ઝરમરથીજી , , , વઢવાણ સુરેદ્રનગર ૧૯૮૯ મા. સુ. ૧૬ , ભદ્રપૂર્ણાશ્રી જયાશ્રીજી સરધાર (રાજકોટ) ૧૯૪૨ શ્રાવણું લાદવાઓ ૧૯૯૩ મ. વ. ૭ » ધનપ્રભાશ્રીજી ચિંતામણિ શ્રીજી અમદાવાદ ૧૯૯૯ મિ. સુ. ૬ મનોર માંથીજી , ભદ્રપુશ્રીજી રાજકેટ ૧૯૮૨ મ. વ. ૨ ૨ાજકેટ ૨૦ ૦૦ કા. સુ. ૫ નિરંજનાશ્રીજી ., ૧૯૮૬ ૫. વ. ૧૧ છે જ છે વનમાલાશ્રીજી , જયાથીજી વાંકલી અમદાવાદ ૨ ૦૦૧ મા. સુ. ૬ ચંદ્રોદયાશ્રીજી જોરાવરનગર ૧૯૮૩ ભા. સુ. ૫ પાલીતાણા ૨૦૦૨ . સ. ૧૧ સુમંગલાશ્રીજી , લક્ષ્મીશ્રીજી મસુર - પાલીતાણા ૨૦૦૨ વૈ. સુ. ૧૧ ૧૧ , અનુપમા શ્રીજી , સુમંગલાથીજી મસુર ૧૯૮૯ પા. સુ. ૧૧ , ૧૦ , ઉષાપ્રભાશ્રીજી , લક્ષ્મીશ્રીજી પૂના પાલીતાણુ ૨૦૦૭ મ. સુ. ૬ લાવણ્યશ્રીજી ૧૪ , પુણ્યપ્રભાશ્રીજી , નિરંજનાશ્રીજી રાજકોટ ૧૯૮૯ ચે. સુ. ૧૩ રાજકોટ ૨૦૦૮ ફા.સુ. ૧૦ ૧૫ , પુષ્પલતાશ્રીજી , પાદરલી ૯૯૦ મા. સુ. ૭ મુંબઈ ૨૦૦૮ જેઠ સુ. ૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં અમીરના ક્રમ સાધ્વીજી મ. નું નામ ૧૬ સા.શ્રી ધર્મલતાશ્રી રત્નલતાશ્રી ડાબી १७ ૧૮ ૧૯ २० ૨૧ ૨ ૨૩ *૪ ૨૧ 9 २८ ૨૯ ૩૦ 53 ૩૧ ૩૨ 今の ૨ = * * ૪ ૪૭ ૪૮ ૫૦ '' ૫૧ પ 37 "" ,, 27 ' "T ,, .. ૩૪ ' ૩૧ સા.શ્રી પૂર્ણ પ્રાધીનું ૩૬ ૩૦ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ' ,, }" '' 73 33 "" 23 15 ', 23 . 07 , સ્યપ્રભાબી મેકીતિ શ્રીજ મેાક્ષલતાશ્રીજી વિમલકીતિ શ્રીજી ઇતિ શ્રી” મલયપ્રીતિ શ્રીજી 97 તલતાશ્રીજી પદ્મપ્રભાથી લાય મમતાથી દિવ્યશાશ્રીજી સુલેાચનાથી લેકયશાશ્રીજી નિમાશ્રીજ દુખાવત યો યાય ૬ સપ્રણાધી ઉત્તમ શ્રીવ અમૃતમશાહન ચન્દ્રપૂર્ણાશ્રી તિપૂર્ણાંધીજી પૂર્ણ શીલા ગુનમાલા ગી હ પૂર્ણાંશ્રીજી અન યા બી કાયાથી દીન્યપ્રા પ્રીતિ માલાશ્રીજી નયપ્રદ શ્રીન પ્રિયવાધીન ચન્દ્રમાલા શ્રીન્ સાયાથી મુક્તિપ્રભાથીજી જન્મસ્થળ અને સમય ગુરુનું નામ સા.શ્રી નિરજનધાજી સુરત ૧૯૯૫ કા. સુ. ૩ પૂર્ણાંશ્રીછે રાજકોટ ૧૯૮૯ કા, સુ. છ ચિંતામથ્રિીજી શાહપુર ભરપૂર્વક વાાિ કાર વ. દે પુણ્યપ્રભાબાઇ તાકેક (મુરખાય) પ્રભાશા નિર્જન શ્રી .. כן J, 97 , 33 71 32 અનુપમાશ્રી લમીશ્રીજી નિ માથી પુણ્યપ્રભા મા. શ્રી જયાથીજી પૂર્ણ પ્રભાથીજી અનુષમાશ્રીજી '' 91 Th " ' .. '' '' બદ્રપૂલીશે મોક્ષઇનાશ્રી નિરંજનાશ્રીજી - 37 નિર ંજનાથી , . સ્કોચનાથી ,, ઉત્તમગુણાશ્રીજી ચિંતામણિબી જયા બ મેરુકાન શ્રીઇ નરુકતાથીજી અવનવી માક્ષલનાશ્રીજી વિમલકતિ શ્રીજ દિવ્યપ્રજ્ઞ શ્રીજી ધર્માંલતાશ્રીજી બાલાશ્રી ચાવ્યાશ્રીજી પુણ્યપ્રભાથી ભુપુર ગાધકડા પીપળમામ ૧૯૯૬ ભુજપુર નાસિક ૧૯૯૬ કાર વ. ૧૩ રાજકોટ ચૈત્ર સુ. ૧૩ રાજકોટ ૨૦૦ થૈ. સુ. છ વિન્તપુર ૧૯૯ મયુર ૧૯૯૩ પે।. ૧. ૧ નવાગામ ૧૯૯૨ ભા, સ. ૨ " પાડીવ ૨૦૦૯ કા, વ. ૯ મુંબઈ કા. વ. ૧૧ જૂનાગઢ ૨૦૦૬ . ૧ ૧૪ ૧. ખંભાત ૨૦૦૫ કા. ૧.૧ ર અ. ૧. ૧ મુસા [ ૨૭૫ દીક્ષાસ્થળ અને સમય પૂના ૨૦૦૯ મા. ૧. ૧૦ || મા. વ. ૧૧ 23 અમદાવાદ ૨૦૧૦ વૈ. સુ. ૧૧ જે . પ ૨૧૧ વૈ સુ,૭ પુના મુરબ્બાડ यूना સાંધવ ૧૯૮૬ મા વ. ૯ સાંધ સિાર ૨૦૧૧ મા. ૩. ૧૩ સાજત ૧૯૯૬ . . છે સાત ૨૦૧૪ મ, વ. ૧ ગીયાણા(રાજ.)૧૯૮૨ મયુર પુના ૨૦૧૨ આ, ૧, ૧૧ મુંબઈ [[પગા પૂના નાસિક નાસિક '' મુખઈ મુળાડ મુંબઈ નાસિક મુંબઈ ખંભાત 33 પુના વેસુ શ ખેશ્વરતી ૨૦૧૩ મ. સુ. ૯ અમદાવાદ ૨૦૧૪ વૈવ ૬ ૨૦૧૭ ડ વ. ૭ રાજકોટ અમદાવાદ ૨૦૧૯ જેઠ સુ. ૧૦ , 37 નાસિક ભીનમાલ ૨૦૦૫ ફા. સુ. ૩ શીયાણા ૨૦૧૫ ફા. સુ. ૨ મુબઈ મેરી ૧૯૯૯ . વ. ૬ મુંબઈ ચારગણી આ. ૧. ૧૩ મુંબઈ .. ' ૨૦૧૨ વૈ. સુ. ૩ 37 ખાત 39 પાલીતાણા ૨૦૨૬ વૅ મુ. , 33 જેટ સુ. પ , ,, 1 ૨૦૨૨ ફા. સુ. ૩ પે. સુ. ૧૪ ' ૨૦૨૫ મા. સુ. કે '' " .. ' ૨૦૨૭ માર્ચ સુ. પ .. ૨૦૧૭ મ. ૩. પ ૨૦૨૮ મ. ૧ ૯ મહા સુ. ૨ '' 23 "7 "" જેઠ ૨૦૨૯ મા, સુર પે. વ. ૬ ફા. વ. ૧૦ સુ. ૧૩ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] [ શાસનનાં શ્રમણરત્ન ક્રમ સાધ્વીજી મ.નું નામ ગુરુનું નામ જન્મસ્થળ અને સમય દીક્ષાસ્થળ અને સમય ૫૩ સા.શ્રી નયશીલાશ્રીજી સા.શ્રી ઉત્તમગુણાશ્રીજી મહેસાણા ૨૦૨૨ કા. સુ. ૩ પૂના ૨૦ ૩૦ વૈ. સુ. ૩ ૫૪ , ધર્મશીલાશ્રીજી , જયાશ્રીજી પાડીવ ૨૦૦૮ આ. સુ. ૭ , , , ઉત્તમયશાશ્રીજી છે , મસુર ૨૦૧૧ ફા. સુ. ૮ , સુયશપ્રભાશ્રીજી , પુણ્ય પ્રભાશ્રીજી મુંબઈ વૈ. સુ. ૬ મુંબઈ , , ૫૭ , ધર્મ પૂર્ણાશ્રીજી , અનુપમા શ્રીજી મહેસાણા , ૨૦૩૧ પ. વ. ૧૦ , અન તકવિશ્રીજી , વિમલરીતિ શ્રીજી વાવડી નાસિક ૨૦૩૧ ચૈ. વ. 1 ૫૯ , જવલતાશ્રીજી , પુષ્પલતાથીજી સાદડી ૧૯૯૧ કા. સુ. ૮ મુંબઈ , અ. સ. ૯ ૬૦ , મદનરેખાશ્રીજી , જયલતાશ્રીજી ,, ૨૦૨૦ મ. સુ. ૧૫ ) = » ૬૧ , લલિતરેખાથીજી , , ૨૦૨૨ ચં. સુ. ૪ • • ૬૨ , હિતયશાશ્રીજી , અક્ષયશાશ્રીજી મુંબઈ ૨૦૧૩ કા. વ. ૫ પૂના ૨૦ ૩૨ કા. સુ. ૧૦ ૬૩ ,, સૌમ્પકતિશ્રી , વિમલકીતિશ્રીજી ૬૪ , સૌમ્યદર્શનાશ્રીજી , હંસકીર્તિ શ્રીજી છે , જેઠ વ. ૭. , હેમરના શ્રીજી નાસિક ૨૦૧૨ ૩૦-૬- ૧૯૫૮ અમલનેર ૨૦૩૩ મહા સુ. ૧૩ , ગુગનાશ્રીજી નાસિક ૨૦૧૪ મ. વ. ૧૪ ,, ધર્મરત્નાશ્રીજી ૨૦૧૫ ૬૮ , નવરત્નાશ્રીજી .. પુણ્યપ્રભાશ્રીજી આંબા ૨૦૧૨ પ. વ. ૬ મુંબઈ ૨૦૩૩ વૈ. સુ. ૧૩ , હર્ષવર્ધનાશ્રીજી , વિમલકીતિશ્રીજી ૭૦ , મરિનાશ્રીજી , ગુમાલાશ્રીજી ૨૦૨૦ કા. વ. ૧૧ , , , , રમ્યકતિશ્રીજી - મેરુકીર્તાિ શ્રીજી દુબશી (રાજ.) ભ. વ. ૮ નળેગામ ૨૦૩૪ મહા સુ. ૧૩ - તિરવિગુણાશ્રીજી , રત્નલતાશ્રીજી ૨૦૧૫ ખંભાત ૨૦૩૫ મા. સુ. ૫ ૭૩ , જિતમોહાશ્રીજી , જયાશ્રી માંડવી (કચ્છ) ૧૯૯૯ સૈ.વ.૮ સુરેન્દ્રનગર , ફા.સુ. ૧૦ ૭૪ , તપોરના બીજ , વિમલકીર્તિ શ્રીજી ૭૫ , પ્રશાંતરસાશ્રીજી , મેરુનીતિશ્રીજી ખડી ચે. સુ. ૧૫ ૭૬ , બાધિતાથીજી , હંસકીતિશ્રીજી ખડી ૨૦૧૯ વૈ. સુ. ૧૩ પીંડવાડા , વિ. . ૬ ૭૭ , મુક્તિમોક્ષરત્નાશ્રીજી , , : ફાગણ ૨૦૧૧ ભા. સુ. ૨ ૭૮ , નિરાગરેખાશ્રીજી , ઇન્દુરેખાશ્રીજી સુરત ૨૦૧૧ કા. વ. ૦)) શંખેશ્વરતીર્થ ૨૦૩૭ફા.સુ. ૪ , ન્યૂ તિમાલાશ્રીજી , ચન્દ્રમાલાશ્રીજી શીયાણા ૨૦૧૬ . સુ. ૨ ભીલડિયા ૨૦૩૭ વે સુ. ૬ ૮૦ , અનુપમયશાશ્રીજી , તલતાશ્રીજી પાટણ ૨૦૩૯ કા. વ. ૧૧ ૮૧ , પૂર્ગદર્શનાશ્રીજી , જયાશ્રીજી અમદાવાદ ૨૦૩૯ વૈ. સુ. ૨ ૮૨ . વિરાગહંસાથીજી , હંસપ્રભાશ્રીજી બટ ૨૦૪૦ પ. વ. ૬ /3 નવરમાશ્રીજી એ સુચના શ્રીજી હસ્તગિરિ જેઠ સુ. ૬ ૮૪ સિદ્ધાંતસાથીજી . ઇન્દ્રરેખાશ્રીજી કરજણ ૨૦૪૦ વૈ. સુ. ૫ ચિશુગાશ્રીજી , જયાશ્રીજી પાલીતાણા , વવ. ૧ પર વિતાશ્રીજી , વનમાલાશ્રીજી ખંભાત ૨૦૪૧ વૈ. સુ ૪. ૧. દિવ્યગિરાશ્રીજી , ઇંદુરેખાશ્રીજી // . પ્રશનરસાશ્રીજી , પરમહિતાશ્રીજી ૮૯ , સગપુશ્રીજી , ” કે Page #315 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૨૭૭ દીક્ષા સ્થળ અને સમય અમદાવાદ ૨૦૪૨ મા. સુ. ૩ મુંબઈ ૨૦૪૩ પ. વ. ૬ , વૈ. સુ. ૬ જેઠ સુ. ૧૦ મુંબઈ ૨૦૪૪ કા. વ. ૬ નર + ૦૪૪ મહા છે. ૪ મુંબઈ , , મુંબઈ , , કમ સાધ્વીજી મ.નું નામ ગુરુનું નામ જન્મસ્થળ અને સમય ૯૦ સા.શ્રી અનંતદર્શનાથી સા.શ્રી યશોધનાશ્રીજી ૯૧ , જિનયશાશ્રીજી , તરલતાથીજી હર , હિતકાંક્ષા ત્રીજી , ૯૩ , ભાગ્યપૂજી , સ્વયંપ્રભાશ્રીજી મધુરગિરાથીજી , ઈંદુરેખાશ્રીજી , તવરસાશ્રીજી , મેકતિશ્રીજી - અમૃતરસાશ્રીજી , સુયશ પ્રભાશ્રીજી ,, સદર્શનાશ્રીજી , પુણ્યપ્રભાશ્રીજી , જિતકર્માશ્રી , ઈદુરેખાશ્રીજી , પુણ્યરસાશ્રીજી , પુણ્યપ્રભાશ્રીજી જામનગર ફા. સુ. ૧૪ , તવદર્શિતાશ્રીજી ,, પાલતાશ્રીજી ૨૦૨૫ , ચારિત્રપૂર્ણાશ્રીજી , ધર્મશીલાથીજી , પૂર્ગસીયાશ્રીજી , હિતપુર્ણાશ્રીજી દાવણગિરિ ૨૦૨૪ સૈ.સુ. ૧૩ ૧૦૩ , જિનરક્ષિતાશ્રીજી , હુંસકીર્તાિશ્રીજી 1૦ , હિતરક્ષાશ્રીજી ૧૦૫ , સંવરગુણાથીજી , જયાશ્રીજી ભાવિતધર્માશ્રીજી ,, અનંતકીતિ શ્રીજી નાસિક ૨૦૧૪ , અપુર્વશ્રેયાશ્રીજી , હંસકીતિશ્રીજી નાસિક ૨૦૨૪ , મુક્તિરસાશ્રીજી , ભાવિતધર્માશ્રીજી નાસિક ર ૦૨૬ , કલ્યાણપ્રિયાત્રા , હંસકીતિથીજી ખડ ૧૧૦ , મુક્તિપ્રજ્ઞાથીજી , ચંદ્રપ્રજ્ઞાશ્રીજી ૧૧૧ , હિતપ્રિયાશ્રીજી ,, જયાશ્રીજી , જિનદર્શના શ્રી મદનરેખાશ્રીજી ૧૧૩ , સુવર્ણ લતાશ્રીજી ૧૧૪ ,, સંયમતાશ્રીજી ૧૧૫ , શાસનલતાશ્રીજી નિવેદલતાથીજી . ધર્મલતાશ્રીજી ચન્દ્રપ્રજ્ઞાશ્રીજી એ નવપ્રજ્ઞાશ્રીજી ખેડબ્રહ્મા ૧૧૮ , સુર્યપ્રણાથોજી , ચન્દ્રપ્રજ્ઞાશ્રીજી ૧૧૮ , શ્રતરત્નાશ્રીજી , દિવ્યયશાશ્રીજી ૨૨૦ , જયપ્રદાશ્રીજી હસ્તગિરિ ૨૦૪પ પૈ. સુ. ૫ ૧૦૭ પાલીતાણ ૨૦૪૬ વૈ. સુ. ૫ ખેડબ્રહ્મા , મહા. શુ. ૧૩ ૧૧૭ ખેડબ્રહ્મા ૨૦ ૩૮ ફા. સુ. ૩ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] [ શાસનનાં શ્રમણીરત્ન પૂ. સાધવજી શ્રી વિદ્યાશ્રીજી (શ્રી લક્ષ્મીશ્રીજીનાં ગુરુબેન)મ.નો શિષ્યા-પ્રશિષ્યાદિ પરિવાર કમ સાધ્વીજી મ.નું નામ ગુરુનું નામ જન્મસ્થળ અને સમય રક્ષાસ્થળ અને સમય ૧ સા.શ્રી વિદ્યાશ્રીજી સા. શ્રી વસંતશ્રી, અમદાવાદ ૧૯૮૩ ૨ , સુભદ્રાશ્રીજી , વિદ્યાથી અમદાવાદ - ૧૯૮૮ . સુ. ૧૦ ૩ ,, કાન્તાશ્રીજી , વિધાશ્રીજી અમદાવાદ અમદાવાદ ૧૯૬૮ મહ. સુ. ૬ ,, રંજનેત્રી , વિદ્યા બીજી આ દાવાદ છે. મહા ૧, ૩ ૫ ,, સુદર્શનાબીજી , કાનતાથી ) અમદાવાદ ૧૯૮૯ ,, ગીર્વાશ્રીજી , વિદ્યાશ્રીજી અમદાવાદ ૧૯૮૮ • પ્રભાશ્રીજી - સુભદ્રાશ્રીજી , ૧૦૫૦ જેઠ સુ. ૧ ? , ૧૯૯૯ જેઠ સુ. ૧ર , ચન્દ્રપ્રભાશ્રીજી રત્નપ્રભાશ્રી વિજાપુર અમદાવાદ ૨ ૦ ૦૧ અ. સ. ૬ , સુત્રતાશ્રીજી , સુભદ્રાથી ખેડા ૧૯૬૮ આ સુ. ૧૦ 31 મનગર ૨ ૦ ૩ અ. સુ. ૧૧ ૧૦ ,, મણિપ્રભાશ્રીજી , ચન્દ્રપ્રભાશ્રીજી ચેલા (હાલાર ) ચલા ૨ ૦ ૦ ૪ ૫. . ૬ ,, ૫રમપ્રભાશ્રીજી ,, કેનપ્રભાબીજી મુરબાડ ૧૯૭૯ જેઠ સુ. ૧૧ ૨૦૧૨ ફ. સુ. ૩ ૧૨ ,, હર્ષપ્રભાશ્રીજી , ચદ્રપ્રભાબાઇ પૂના ૨ ૦ ૧૨ કા. વ ૧૧ ,, ઇન્દ્રપ્રભાઇ .. હપ્રભાશ્રી પુના પૂના ૨૦૦ ૨ ૦ ૦ અ વ 11 અ. વ. 11 મંચર ૧૪ , સ્વયંપ્રભાશ્રીજી , પરમપ્રભાશ્રીજી મુરભાડ ૨ ૦ ૩ વિ સુ. 4 , સુરપ્રભાશ્રીજી ૨૦૦૫ કા. સુ. ૬ ૧૬ , રનરેખાડ્યો ,, પરમપ્રભાશ્રી , ૨૦૦૮ માં. ૧. ૧૦ મુરબા ૨૦૨૩ છે. . ' ૧૭ ,, હરે ખાશ્રી ૨ ૦ ૦ ૯ અ. ૧. ૧૩ ,, ધર્મયશાશ્રીજી , સ્વયં પ્રભાશ્રીજી મહેસાણા ૨૦૦૭ ક. વ. ૮ પૂના ૨૦૨ અ. સુ. ૧૦ તત્ત્વપ્રજ્ઞાશ્રીજી , પર પ્રભાશ્રીજી ગળથ ૧૯૯૫ માં. વ. ૧૧ ખંભાત ૨૦૨૮ મહા ૧, ૯ ૨૦ ,, રમ્યગુરુજી , તેવપ્રજ્ઞાશ્રી ગળી ૨ ૦ ૧૮ ભા. ૪ ૫ - , લમણાઝીળ - મણિપ્રભાથીજી, , મયણશ્રીજી , ઈન્દ્રપ્રભાશ્રીજી ,, વિનીતરનાકી , રવયં પ્રભાશ્રીજી અમલનેર ૨૦ ૩૩ મ. સુ. ૧૩ , તરવરેખાશ્રીજી , રતનરે ખાત્રીજ અમદાવાદ ૨ ૩૪ વૈ , ૫ સૌમ્યરેખાશ્રીજી ,, મુદિનાશ્રીજી હર્ષ ખાત્રીજ •ાર ૨૦૩૫ ફા. સુ. ૧૦ - દશનરત્નાશ્રીજી ,, સ્વયંપ્રભાશ્રીજી વાપી ૨૦૧૭ મ વ. ૩ નિવેદરેખાશ્રીજી , રત્નરે ખાશ્રીજી ૫ ૧૮-૧૧-૧૯૬૩ શંખેશ્વરતીર્થ ૨૧૩૮ ફ, સે. ૪ અક્ષયદર્શનાશ્રીજી પરમપ્રભાશ્રીજી ૧૪-૧૨-૧૯ ૫૬ પાટડી , વૈ. સુ. ૧૩ પ્રશમપુશ્રીજી , સ્વયં પ્રભાશ્રીજી પાલીતાણ ૨૮ ૪૦ વિ . ૧ ૩૧ , હિતરનાથજી , , ૨ ,, હિતદર્શનાબીજ , હરેખાથીજી . હિતરેખાશ્રીજી પાલીતાણું ૨ ૦ ૪૧ ફ, સુ. ૧ ૩૪ , વિરતિસાશ્રી : ડરેખાશ્રીજી ૨ ૦ ૩ ૦ મુંબઈ ૨ ૦ ૮૪ ફા. વ ૩ Page #317 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] ૨૭૬ ત્યાગમાર્ગના સ્વીકાર અને પાલનમાં પુરુષાર્થને કરવનાર પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજ ગગનચુંબી નડનરમ્ય જિનાલયેથી સુશોભિત જેનપુરી રાજનગરના ઝવેરીવાડની પુણ્યભૂમિ પર વસતા શેઠશ્રી નાનાલાલભાઈ અને તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા જીવીબહેનના ગૃહાંગણે વિ. સં. ૧૯૬૨ ના પવિત્ર ભાદ્રપદ માસમાં મહામંગલકારી વીરપ્રભુ જન્મ-વાંચનના અતિ પુનિતદિને મહાતેજસ્વી કન્યારત્નને જન્મ થયે. જાસૂદના ફૂલ સમી એ કન્યાનું નામ પણ માતા-પિતાએ જાસૂદ રાખ્યું. તે વખતે માતા-પિતાને કલ્પના પણ નહીં હોય, કે આ પુ ભવિષ્યમાં ફાલ્યા-ફૂલ્યા વટવૃક્ષ સમા સુવિશાલ સાધ્વીપરિવારને ધારણ કરી પોતાની ગુણસૌરભથી જગતને ખરેખર મઘમઘાયમાન બનાવશે. ગળથુથીમાંથી જ મળેલા પૂજા, સામાયિક, વિહાર આદિ ધામિક સુસંસ્કારોથી સુવાસિત જીવન વિતાવતી આ કન્યાનાં લગ્ન ૧૭ વર્ષની યુવાનવયે વિ. સં. ૧૯૭૯ ની સાલે કસુંબાવાડમાં રહેતા શેરદલાલ ડાહ્યાભાઈના પુત્ર મેહનભાઈ સાથે થયાં. તે અરસામાં જ સુપ્રખ્યાત પ્રખર વક્તા મુનિપ્રવર શ્રી રામવિજયજી (વિજયરામચન્દ્રસૂરિજી) મ. ના વિદ્યાશાળામાં ૧૯૮૦-૮૧૮૨ની સાલમાં થયેલા ચાતુર્માસના, અનેક નવપરિણીત યુવાનોના હૈયામાં વૈરાગ્યની પેત જગાડનાર જોશીલાં પ્રવચનના શ્રવણથી જાસૂદબહેન પણ મહારાગ્યના રંગે રંગાયાં. સંસાર ખારે ઝેર લાગવા માંડ્યો. પ્રત્રજ્યાના પુનિત પંથે પ્રયાણ કરવા આત્મા ખૂબ જ ઉત્કંઠિત બન્યું, પરંતુ સંસારની કારમી કેદમાં પુરાયેલ નવપરિણીત આ પંખીને આ કેદથી છૂટવું મહાદુષ્કર હતું. કુટુંબીઓને જાણ થતાં સખ્ત ચેક-પહેરો ગોઠવાઈ ગયે. દશન-વંદનાદિ માટે પણ હવે બહાર નીકળી શકાય તેમ નહોતું. છતાં જાસૂદબહેનને પ્રવ્રજપાને નિર્ણય અડગ હતા. જેમ જેમ સ્વજનોને વિરોધ વધતો ગયો તેમ તેમ વૈરાગ્ય જવલંત બનતે ચાલ્યો અને એક દિવસ ખરેખર સાસરે કહ્યું, ‘હુ પિયર જઉં છું” અને પિયરે કહ્યું, “હુ સાસરે જઉં છું,’-એમ કહી બધાને વિશ્વાસમાં નાખી સ્વ-ઈસિત સિદ્ધ કરવા પોતાના મામાની દીકરી બેન લીલાવતીબહેન સાથે એકાએક રાત્રે ભાગી જઈ શેરીસા તળે પ્રગટ પ્રભાવી પુષિાદાનીય પ્રાર્શ્વનાથ પ્રભુની સન્મુખ પિતાને હાથે જ વેશ પહેરી, કરેમિ ભંતે ઉચ્ચરી, વિ. સં. ૧૯૮૩ વૈશાખ વદિ ૧, ૨૧ વર્ષની ભયુવાન વયે માત્ર ચાર જ વર્ષને સંસારવાસ ભેગવી જેનશાસનના સાચા શણગાર બન્યાં. પૂ. સાધ્વી શ્રી. જયાશ્રીજી મ. નામ ધારણ ક્યું. પાછળથી કુટુંબીઓને જાણ થતાં આવી પડેલા હલ્લાને પ્રબલ વૈરાગ્ય અને અણનમ નિશ્ચયથી પરાસ્ત કર્યો. સ્વજને હતાશ હૈયે પાછાં વળ્યાં. આ રીતે આટલી નાની વયમાં પણ મહાપુરુષાર્થ ખેડી વીતરાગનું સાધુપણું પ્રાપ્ત કર્યું. ત્યારબાદ વિ. સં. ૧૯૮૪ ના ફાગણ સુદ ૨ ના સુરતમાં નેમુભાઈની વાડીમાં પ. પૂ. આ. શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ. ના શુભહસ્તે સ્વનામથી વડી દીક્ષા પ્રાપ્ત કરી પ. પૂ. દાનસૂરીશ્વરજી મ. ના સમુદાયનાં સાધ્વી તરીકે પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ. ના શિષ્યો સામવીશ્રી જયાશ્રીજીના નામે સ્થાપિત થયાં. અ૯પ સમયમાં જ વિનય વૈયાવચ્ચ, ઔદાર્ય, દાક્ષિણ્ય, માધ્યસ્થતા, સ્વાધ્યાયરસિક્તા, આચાર-ચુસ્તતા. કિયારક્તતા આદિ અનેક ગુણોનાં સ્વામિની બન્યાં. એકધારા ૩૭ વર્ષ પયત પિતાનાં ગુરુણીજી મ. ના આજીવન અંતેવાસી બની અંતિમ નિર્ધામણા પણ ખૂબ સુંદર પ્રકારે કરાવી, ગુરુકુલવાસને સાર્થક બનાવ્યું અને પોતાના શિરે આવી પડેલા વિશાળ સાધ્વીસમુદાયનાં ભારને સુકુશલપણે વહન કર્યો. વિશિષ્ટ બુદ્ધિબલના ગે પ્રકરણ ગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી, સંસ્કૃત-પ્રાકૃત, ન્યાય-વ્યાકરણ આદિના ઊંડા અભ્યાસથી અનેક આશ્રિત સાધ્વીજીઓને Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ } શાસનનાં શમણીરત્ન સુંદર તત્ત્વજ્ઞાનામૃતનું પાન કરાવ્યું. ૮-૯-૧૦-૧૨ વર્ષની નાની નાની વયના અનેક આત્માઓને સંયમ આપી સુંદર સંયમજીવનના સાચા ઘડવૈયા બની આશ સાધ્વીજીઓને તૈયાર કર્યા. અપ્રમત્તપણે પિતાની આવશ્યકાદિ ક્રિયાઓ, ઊભા-ઊભા રોજના ૫૦૦ માસમાણા, અનેક વસ્તુઓને આજીવન ત્યાગ, ગમે તેવી અસ્વસ્થ અવસ્થામાં પણ, ભર ઉનાળાની ગરમીના વિહારદિના પરિશ્રમમાં પણ, ગમે તેવી બીમારીમાં પણ જ્યાં સુધી પિતાને અમુક જાપ, અમુક નવકાર. વાળી, ખમાસમણા, કાત્સગ આદિ આરાધના ન થાય ત્યાં સુધી મોઢામાં પાણી પણ ન નાખવાની અટલ પ્રતિજ્ઞા, દીક્ષાકાળથી ચાવજજીવ તમામ કટને ત્યાગ, મેવાને સદંતર ત્યાગ, પિતાના પરમ ગુરુદેવને વંદનાદિને લાભ મળે ત્યારે જ અમુક મિષ્ટાન્નની છૂટ, તે સિવાય સદંતર બંધ, ૩ વિગઈનો હમેશ ત્યાગ, દહીં વિગઈ મૂળથી કાયમ બંધ, ઉચ્ચપદે બિરાજમાન છતાં સાદાઈથી સંયમજીવન જીવવાના અતિ આગ્રહી, આડંબર, અભિમાનાદિથી પર, અપ ઉપાધિ આદિના પ્રેમી, ઇત્યાદિ અનેક પ્રકારની વિશુદ્ધ ઉજ્જવલ સંયમસાધના દ્વારા આશ્રિત સાથ્થીગણને ઉચ્ચ પ્રકારનું આલંબન પૂરું પાડી રહ્યાં છે. આજે ૮૬ વર્ષની જૈફ વયે ૬૫ વર્ષના દીક્ષા પર્યાયના ધારક તેઓ ૧પ૦ કિ-પ્રશિષ્યાદિ પરિવારના પ્રવતિની પદને સાર્થક કરી રહ્યાં છે. ભદ્રિક પરિણામ. સૌમ્યભાષી, ક્રિયાચરન પૂ. સાધ્વીરત્નશ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મહારાજ પ. પૂ. સ્વ. સાધ્વી મ. શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ. નું સંસારી નામ ઝબકબહેન હતું. સરધાર (સૌરાષ્ટ્રમાં) સાકરચંદ દોશી અને જલુબાઈ માતાની કુક્ષીએ ઝબકબહેનનો જન્મ વિ. સં. ૧૯૪૨ ના શ્રાવણ માસમાં થયો હતો. બાળવયમાં લાડમાં ઊછર્યા, પણ પુણ્ય ભેગે સાથે સાથે જમના સંસ્કાર પામી વૈરાગ્યના અમીપાનથી તેમનું બાળહૈયું સીંચાયું હતું. સંસારના કમ મુજબ શ્રીમદ્ રાજચંદ્રના લઘુબંધુ મનસુખલાલ રવજીભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. શ્વસુર પક્ષે સુખના હિંડોળે હીંચ્યાં. આવા સુખમાં પણ ધર્મવાસિત સ્વભાવના કારણે વડલાની માફક નાનાં મોટાં સગાંનેહીને છાયા આપી, તેઓની સાર-સંભાળ રાખતાં. સુખમાં ભાગ આપવા હંમેશાં તત્પર રહેતાં. તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હતાં, જેમનાં નામ સૂરજબહેન અને સુદર્શનભાઈ શ્રી મનસુખભાઈ ધર્મ સંસ્કારોથી વાસિત હતા. કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાએ શ્રી સિદ્ધગિરિજીની યાત્રા ન થાય તે ઘઉની દરેક ચીજને તેઓ ત્યાગ કરતા હતાં. વ્રત-નિયમમાં અડગ રહેતાં. રાત્રિભેજનના ત્યાગનો નિયમ ચુસ્તપણે પાળતાં, તે એટલે સુધી કે ઘરે આવેલાં પુત્રીના લગ્ન પ્રસંગે સ્થાનકવાસી જાનને પણ સૂર્યાસ્ત પહેલાં જમાડી લીધી હતી. શ્રીયુત, મનસુખભાઈએ કૌટુંબિક સ્થાન વ્યવસ્થા માટે મકાન બનાવ્યું તે પણ ગાળેલા પાણીથી જ બનાવવાનો આગ્રહ રાખેલ. શ્રી ઝબકબહેન તે બાળપણથી જ ધમસંસ્કાર પામેલાં હતાં, અને પતિને ત્યાં આ સંસ્કાર વૃદ્ધિ પામ્યા. શ્રી મનસુખભાઈ કાઠિયાવાડ રાજકીય સ્વતંત્રતાના આંદોલનમાં ગૂંથાયેલા, તેમાં રાજકોટમાં બ્રિટિશ એજન્સીએ પકડ્યા અને નજરકેદ કર્યા. રાજકેટના બ્રિટિશ રેસિડન્ટે સરકારી ગેરા મહેમાનો માટે પાટી ૧ ગોઠવી. રાજકોટમાં તેને મેટો સામને છે. તેના સત્યાગ્રહની આગેવાની Page #319 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણરત્ના | [ ૨૮૧ શ્રી મનસુખભાઈની ગેરહાજરીમાં શ્રી ઝબકબહેને લીધી અને એક લાખ બતકોને શિકાર થતા અટકાવ્યા. ૧૯૮૫માં મુંબઈ લાલબાગમાં, કલાગમ રહસ્યવાદી પૂ. આચાર્યદેવશ્રી વિજ દાનસૂરીશ્વરજી મ. શ્રી, સિદ્ધાંતમહેન્દ્રધિ પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી ગણિવરશ્રી, પ. પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ, પંન્યાસ પ્રવર શ્રી રામવિજયજી ગણિવરશ્રી આદિ બિરાજમાન હતા. બાલદીક્ષાવિરોધીઓને પડકાર કરતી, વૈરાગ્ય નીતરતી, પુષ્પરાવર્તના મેઘ સમાન વર્ષ કરતા, પ. પૂ. રામવિજયજી મ. શ્રીના વાણી-સુધાના પ્રવાહ અનેક નાં હદય-મંદિરમાં બેલિબીજનું વાવેતર કર્યું, અનેક ભવ્યાત્માઓને સંચમરત્ન પ્રદાન કર્યું અને કંઈક જીવોને ઉન્માગથી વાળી સન્માગે દયો, જેમાં ઝબકબહેન પણ ભાગ્યશાળી થયાં. ફક્ત ૧-૧ માસના વ્યાખ્યાનશ્રવણમાં જ તેમણે સંઘમ ગ્રહણ કરવાને મનોમન નિર્ણય કરી લીધું. પોતાની પુત્રી સૂરજબહેનને પણ વાણી શ્રવણ કરવાની પ્રેરણા કરી. તેઓ પણ પિતાનાં સંતાનો શ્રી હસમુખભાઈ શ્રી મંજુલાબહેન આદિને સાથે લઈ વ્યાખ્યાન શ્રવણ કરતાં. ઝબકબહેન ૧૯૩માં મહા વદ ૭ ના રોજ જેસલમેર પંચતીથીના પ્રસિદ્ધ શ્રી લાદવાજી તીર્થમાં સંચમ ગ્રહણ કરી, પૂ. સાધ્વીશ્રી જયાશ્રીજી મ. નાં પ્રથમ શિષ્યા પૂ. ભદ્રપૂર્ણાશ્રીજી મ.ના નામે બન્યાં. ૫૦ વર્ષની વયે સંયમી થવા છતાં ગુરુ વૈયાવચ્ચ અપૂવ કરી તેઓ સતત સ્વાધ્યાયમાં રત રહેતાં. વર્ષીતપ, ચત્તારિ-અડ્ડ–દસ-દોય તપ, જ્ઞાનપંચમી, એકાદશી, વીઝાસ્થાનક તપ, એકાસણાપૂર્વક શ્રી સિદ્ધિગિરિજીની નવાણું યાત્રા, છટ્ઠ, અમ આદિ અનેક તપનું આરાધન કર્યુ. ૨૯ વર્ષના દીક્ષા પર્યાયમાં લગભગ ૨૫ વર્ષ તા બેસણાથી ઓછું નહીં કહ્યું હોય, તે એટલે સુધી કે એકાદ દ્રવ્ય વાપરીને પણ બેસણાં નહીં છોડવાનાં. ઘણીવાર તો ચાતુર્માસમાં બે જ દ્રવ્યો વાપરતાં. સંસારીપણામાંથી જ જ્ઞાનોપાસના માટે પ૧ લોગસ્સને કાઉસગ્ગ, ૫૧ અમાસમણ શરૂ કર્યા, તે પણ ચાવજજીવ પર્યા . નરમ તબિયતે, સૂતાં-સૂતાં પણ ક્રિયા નહીં છેડવાની. સવારના પ્રતિકમણમાં શ્રી સિદ્ધાચલજીનાં નવ માસમણાં, ત્રણ કટકે પણ શરીરે કામ આપ્યું ત્યાં સુધી ઊભાં ઊભાં જ દેતાં. આવી તેમની દઢ કિયારુચિ હતી. તેઓશ્રી સદા પ્રશાંત ને મધુરભાષી હતાં. કયારેય પણ તેમના જીવનમાં ઉગ્રતા જોવા ન મળતી. આટલી ઉંમરે પણ દિવસે કદી નિદ્રા ન લેતાં, અપ્રમત્તપણે જ કિયા કરતાં. આશ્રિતોને હિતશિક્ષા પણ સૌમ્ય ભાષામાં જ આપતાં. છેલ્લાં ૪–૫ વપમાં હદય મેટું થવાની બીમારી લાગુ પડી. વિ. સં. ૨૦૨૦ અને ૨૦૨૧ બંને ચાતુર્માસ ભાવનગર કર્યો. ત્યાંના સંઘે તેમ જ સ્થાનિક ઠેકટરેએ અને ખાસ કરીને શિહોરના સુપ્રસિદ્ધ ડો. શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહે સારી શુશ્રષા કરી. ત્યાં બિરાજમાન પ. પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી મ.શ્રી. તેમ જ અન્ય સાધ્વીગણે રાત-દિવસ અખંડપણે ભક્તિ-વૈયાવચ્ચનો લાભ લીધે. પરંતુ ૨૦૨૧ આસો વદ ૦)) ની ભગવાન મહાવીરદેવના નિર્વાણની દિવાળીની રજનીએ ૧૨-૪૦ મિનિટે સમાધિપૂર્વક તેઓ કાળધર્મ પામ્યાં. આજે તેમના પરિવારમાં ૧૩૧ સાવવૃદ રત્નત્રયીની આરાધના કરી રહ્યું છે, તે તેઓની અપૂર્વ આરાધના અને અનુપમ ચારિત્રબળનો જ પ્રભાવ છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] [ શાસનનાં શમણીરત્નો સંયમ, શુશ્રષા અને સ્વાધ્યાયથી અપ જીવનને દીપાવનારાં સૌમ્યમૂર્તિ પૂ. સાધ્વીરના શ્રી મનોરમાશ્રીજી મહારાજ પૂ. બાલબ્રહ્મચારિણી સાધ્વીશ્રી મનરમાશ્રીજીનું સંસારી નામ મંજુલાબહેન હતું. એમનું કુસુમ ખીલ્યું કે સમાજના મંદભાગ્ય અકાળે કરમાયું, પણ એ પુષમાંથી પ્રગટેલી સુવાસ–પરાગ હજુએ કરમાતી નથી. નાની એવી દીપકતિ હતી, પણ જ્યાં જાય ત્યાં વૈરાગ્યને પ્રકાશ પાથરતી હતી. ૧૮ વર્ષની બાળવયે એના જીવનની બાજી સંકેલાઈ ગઈ, પણ એ ટૂંક જીવનમાં દુલભ એવા શ્રી જિનેશ્વદેવ પ્રરૂપિત સંયમની સાધના કરી લીધી, ને મળેલા મનુષ્યજન્મની સાર્થકતા સાધી લીધી. સમગ્ર સૌરાષ્ટ્રના બહોળા અને નામાંક્તિ ધારાશાસ્ત્રી, રાજકોટના શ્રી વૃજલાલ વર્ધમાન મેદીના નબીરા શ્રી ચુનીભાઈનાં ધર્મપત્ની અને કવિ રાજચંદ્રના લઘુબંધુ અને કાઠિયાવાડ રાજકીય પરિષદનાં પિતા રાજમાન્ય શ્રી ઝવેરી મનસુખલાલ રવજીભાઈનાં સુપુત્રી સૂરજબહેનની પુણ્યકુક્ષીઓ ત્રણ સુપુત્રીઓમાં શ્રી મંજુલાબેન પ્રથમ સુપુત્રી હતાં. તેમને જન્મ વિ.સં. ૧૯૮૨ના મહા વદ ૨ ના શુભ દિને રાજકેટમાં થયેલ હતું. આ મંજુલાબહેન જાણે સૌમ્ય-સુંદરતા આદિ ગુણાની મંજૂષા ન હાય! બાલિકાનું રૂપ, લલાટનું લાવણ્ય, ચમકતું બ્રહ્મતેજ, સૌમ્યમુખમુદ્રા, હૃદયની વિશાળતા, સમયસૂચકતા, પર્યપરાયણતા, દીર્ધદશિતા, ગંભીરતા, સહનશીલતા અને ગુણગ્રાહિતા એ તેનું સુંદર ભાવિ જ સૂચવનાર ન હોય! તેઓની વય નાની, પણ ગુણોથી જડેલી, પ્રૌઢતા ને ગંભીરતાથી ભરેલી, વૈયાવચ્ચ ને આરાધનાથી ઓપતી, અભ્યાસ ને તપથી શોભતી હતી. સંચમનો લાભ લેવા તેજસ્વી લલાટે શું લખાયું હશે? તેમણે સંસારીપણામાં જ પંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમ ગ્રંથ, બૃહસંગ્રહણી, તત્ત્વાર્થાધિગમ સૂત્ર, વૈરાગ્યશતક આદિ ગ્રંથને અર્થસહિત અભ્યાસ કર્યો હતો, તેમ જ સંસ્કૃત બે બુક પણ કરી લીધી હતી. બંને બહેનોએ સંસારી જીવનમાં એક જ દિવસમાં શ્રી ચૈત્યવંદન ભાષ્ય કંઠસ્થ કરી વડીલ ગુણીજી મ.ને સંભળાવ્યું હતું. તેઓશ્રી અનુપમ કવિત્વશક્તિ ધરાવતાં, જેથી ચાલુ વ્યાખ્યાનમાં ગલીઓ બનાવી લેતાં અને ચૈત્યપરિપાટી, વરઘોડા આદિ સમારંભમાં ધાર્મિક ગીતા બનાવી ગવરાવતાં. પ. પૂ. આચાર્યો દેવશ્રી વિજચરામચન્દ્રશ્ન. મ. સા. ના સત્-સમાગમથી સ્થાનકવાસી એવા શ્રી ચુનીભાઈને દઢ પ્રતીતિ થઈ કે “મનુષ્યજન્મ ધર્મની મોસમ છે. સંયમ એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે ને સંતાનોને સંયમના માર્ગે વાળવા તે માતા-પિતાની પરમ પવિત્ર ફરજ છે.” ચુનીભાઈની આવી પ્રબળ ધર્મશ્રદ્ધા થતાં માતાના પ્રયાસને પિતાનું પ્રત્સાહન મળ્યું, અને તેથી મંજુલાબહેનના ધાર્મિક જીવનને ખૂબ વેગ મળે. મંજુલાબહેને આઠ વર્ષની નાની ઉંમરે જ્ઞાનપંચમી તપ શરૂ કર્યો હતો. બાલ્યકાળથી જ તેઓની સંયમની ભાવના ઉત્કટ હોવાથી તેઓ પિતાનાં નાનાં બેન નિમળાબહેન સાથે તેમનાં સંસારીપણાનાં દાદી મહારાજ પૂ. સાધ્વી ભદ્રપૂર્ણાશ્રીજી પાસે શિવગંજ મુકામે ત્રણ માસ સુધી રહ્યાં ને એનેની ધર્મ ચર્યા એવી અદભત હતી કે જેનારને તે બંનેના આત્માની પવિત્રતા, ઉત્તમતા તથા * વિ સંયમજીવનની કલ્પના સહેજે આવી જાય. તેરમે વર્ષે તેઓ પૂનામાં ગયાં ત્યારે વડીલ ગુરુજી શ્રી જયાશ્રીજી મ.ની તબિયત નરમ હતી ત્યારે વિનીત અંતેવાસી સાધ્વીજી કરે તેવી શુશ્રષા સંસારી અવસ્થામાં રહેલ મંજુલાબહેન કરતાં. પૂ. ગુરુણીજી મ.શ્રી,ને કેમ સારું થાય તેવી મને Page #321 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન છે [ ૨૮૩ ભાવના સાથે તેમના સંથારાથી દૂર જતાં નહીં. તેની માતૃભક્તિ પણ અપૂવ હતી. દરેક કાર્યમાં તેઓને સેવાભાવ ઝળહળતો. વડીલેની ભક્તિમાં તેઓ સદા અપૂર્ણતા જ માનતાં. વિ. સં. ૨૦૦૦ના ફા. સુ. અને રવિવારે રાજકોટમાં તેઓએ સિદ્ધાંતમહોદધિ પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીરજી મ., પ. પૂ. ધમપિતા ગુરુદેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ., પ. પૂ. આગમપ્રજ્ઞ જબુસૂરીશ્વરજી મ. આદિ ૭૫ શ્રમણગણ તેમ જ પ્રવતિની પૂ. લક્ષમીશ્રીજી મ. પૂ. જયાશ્રીજી આદિ ૨૫ સાધ્વી મહારાજેની નિશ્રામાં સંયમ ગ્રહણ કર્યું. સંયમગ્રહણ બાદ તેઓશ્રી પૂ. ભદ્રપૂર્ણાશ્રીજી મ.નાં શિષ્યા બન્યાં. પ્રચંડ પુરુષાર્થથી દુર્લભતમ સંયમધર્મ પામ્યાં. તેઓશ્રીનું શુભ નામ સાધ્વીશ્રી મનોરમાશ્રીજી રાખવામાં આવ્યું. સંયમગ્રહણને બીજે જ દિવસે પૂ. સ. મ. શ્રીને પૂ. પરોપકારી ગુરુદેવશ્રીએ પિરસી પચ્ચકખાણની પ્રેરણા કરતાં તેઓશ્રી બંનેએ યાજજીવ પારસી પશ્ચક રણને અભિગ્રહ કર્યો. થોડા જ દિવસોમાં તેઓશ્રીનાં પૂ. ગુરુણીજી શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ. મેનિનજાઇટિસની ગંભીર બીમારીમાં સપડાયાં. તેઓશ્રીની વચ્ચે અનુભવી સાધ્વીજી કરે તેવી નૂતન સાધ્વીજી મહારાજે કરી વૈયાવચને અપૂવ લાભ લીધે. પૂ. ગુરણીજી મ. શ્રી સાજા થયાં, ને બંને નૃતન સા. ; એકસાથે જ ટાઈફોઈડની બીમારીમાં સપડાયાં. સાધના થાય તે પહેલાં જ માત્ર અઢી માસના નિર્મળ સંયમપર્યાયમાં જ અકાળે તેમનો જીવનદીપ ઓલવાઈ ગયે. તે જ જીવન ખરું કે જે જીવનમાં સાધના દ્વારા જન્મ-મરણના ફેરા ટળે, ને ઉત્તમ ધમની આત્માને પ્રાપ્તિ થાય. તેઓશ્રી સાધવા જેગું સાધી ગયાં, ને પરમ પાવની દીક્ષાને અમૂલ્ય વારસો કુટુંબ માટે મૂક્તાં ગયાં. ધન્ય છે આવા સંયમી જીવનને ! બાલ્યકાળે અ૯પ સમયમાં સ્વર્ગવાસ પામવા છતાં વૃદ્ધોને, દીર્ઘ આયુષ્યવાળાએ શરમાવે તેવી અદ્દભુત આત્મકલ્યાણની આરાધના અપ્રમત્તપણે આત્મજાગૃતિપૂર્વક કરનાર પૂ. સ્વગી સાધ્વીજીને વંદન હો! ૧૬ દિવસની ટાઈફોઈડ તાવની ગંભીર બીમારી ભેળવી છે. વ. પ ને શનિવારે સાંજે ૬-૭ મિનિટે શ્રીસંઘમાં આયંબિલ તપનું ભાતું લઈને અપૂર્વ સમાધિપૂર્વક રાજકેટમાં કાળધર્મ પામ્યાં. બીજે દિવસે જરિયનની પાલખીમાં સ્મશાનયાત્રા નીકળી. રાજકેટની રાણીએ પણ વંદન કરી અંતિમ વિદાયનું માન આપ્યું. જન્મ, દીક્ષા અને કાળધર્મ ને જન્મભૂમિ સાથે કેવો ત્રિવેણીસંગમ! સમર્થ શાનોપાસિકા, પ્રશાંતમૂર્તિ, બાલબ્રહ્મચારિણી પૂ. સાધ્વીરત્નાશ્રી નિરંજનાશ્રીજી મહારાજ દિક સ્વભાવ, ભદ્રિક જીવન. ને ભદ્રિક મરણને સાધનાર શ્રી નિર્મળાબહેન કે જેઓશ્રી ચુનીલાલ વ્રજલાલ મોદી અને સૂરજબહેનનાં બીજા નંબરનાં સુપુત્રી હતાં. તેમણે ૧૬ વર્ષની નાની વયમાં પિતાનાં વડીલ ભગિની સાથે રાજકેટમાં વિ. સં. ૨૦૦૦ ના ફાગણ સુદ ૫ ને રવિવારે પ. પૂ. આ. દેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ., પ. પૂ. આ. દેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ, પ. પૂ. આ. દેવશ્રી વિજયજબૂસૂરીશ્વરજી મ. આદિ ૭૫ પૂ. મુનિવર તેમ જ ૨૫ પૂ. સા. મ. ની નિશ્રામાં હજારોની માનવમેદની વચ્ચે સંયમ ગ્રહણ કરી સાધ્વી શ્રી નિરંજનાશ્રીજી મ. બન્યાં. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] શાસનનાં પ્રમાણ પૂ. વાવૃદ્ધ ગુરણી શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ. ની વૈયાવચ્ચ સાથે તેઓશ્રી તપ, સ્વાધ્યાય, સંયમની સાધનામાં લીન રહેતાં. દીક્ષા પછી પ્રથમ ચોમાસામાં જ રાજનગરની સખત ગરમીમાં વિહારી અઠ્ઠાઈ કરી. દીક્ષા પહેલાં પણ શ્રી સિદ્ધગિરિજીમાં ચાતુર્માસમાં ચોમાસીતપમાં અઠ્ઠાઈ કરેલ. વધુમાં એકાસણાંપૂવક બે વાર નવ્વાણું યાત્રા, નવ ઉપવાસ, વરસીતપ, માસી તપ, પાર્ષદશમી, નવપદજીની ઓળી, વીશાસ્થાનક તપ, ચત્તારિઅડું-દસ-દય, વર્ધમાન તપની ૩૩ ઓળી વગેરે અનેક તપોનું આરાધન કર્યું હતું. તેઓશ્રીનાં ગુરુ મ. શ્રી છઠ્ઠથી મારી તપ કરતાં હતાં, તેથી વૈયાવચ્ચ, ભક્તિ તેમ જ તલાટીની નવાણું યાત્રા સાથે બૃહવૃત્તિ કરતાં હતાં. તેઓશ્રીએ સિદ્ધહેમ બૃહદુવૃત્તિ, ન્યાય, અભિધાન ચિંતામણિ, પ્રાકૃત અષ્ટમ અધ્યાય, ન્યાયગ્રંથ, કાવ્યો તેમ જ ૧૫૦૦૦ થી વધારે લેક કંઠસ્થ કર્યા હતાં. જ્ઞાનોપાસના માટે પ્રતિદિન પ૧ લોગસ્સનો કાઉસગ્ગ, પ૧ ખમાસમણાં તેમ જ દરેક આવશ્યક કિયા અપ્રમત્તપણે તેઓશ્રી ઊભાં ઊભાં કરતાં હતાં. જ્ઞાનભક્તિ તેઓશ્રીની એવી અદ્ભુત હતી કે નાસિક વગેરે ક્ષેત્રોમાં જ્ઞાનભંડાર જાતમહેનતથી વ્યવસ્થિત કર્યા હતા. છેવટે લાંબી વાવની બીમારીમાંથી હજુ સારું પણ નહેતું થયું, તેમ જ ડાયાબિટીસ, બ્લડપ્રેસર વગેરેની ચાલુ બીમારી હોવા છતાં તેમનાં માતુશ્રી સા. શ્રી. સૂર્ય પ્રભાશ્રીજી મ. શ્રી.ના નામને જ્ઞાન ભંડાર વ્યવસ્થિત કરી ચંદનબાળા વાલકેશ્વર મુંબઈમાં મૂક્યો હતો. તેમ જ તેમના વડીલ ભગિની પૂ. સ્વ. સા. શ્રી મામાશ્રીજી મ. શ્રી. ના નામને જ્ઞાનભંડાર રાજકોટમાં મૂક્યો હતો. પૂ. આ. શ્રી નિરંજનાશ્રીજી મ. સંયમપાલનમાં તેમ જ ગોચરીમાં જરા પણ દોષ ન લાગે તેની સતત કાળજી રાખતાં હતાં. બીમારીમાં ક્વચિત્ કેઈ નિમિત્તનું લઈ આવે તો પણ ખૂબ જ નારાજ થતાં હતાં. આશ્રિતોનું નિર્મળ સંયમ પાલન થઈ શકે તે માટે તેઓશ્રી સંયમે પગી ગ્રંથની વાચના આપતાં હતાં. આશ્રિતના સંયમજીવનની પૂરતી કાળજી અને તકેદારી રાખતાં. તેમનાં લઘુભગિની સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી આદિ પ શિષ્યા-પ્રશિષ્યાઓનાં ગુણીજી હોવા છતાં તેઓશ્રી ખૂબ જ નિરભિમાની, નિઃસ્પૃહી, ભદ્રિક સ્વભાવી તેમ જ પવિત્રતા, નિખાલસતાદિ અનેક ગુણોથી શોભતાં હતાં. તેઓશ્રી શરીરે સ્થૂલ હોવા છતાં પણ અસાર શરીરમાંથી સાર ખેંચવામાં સતત જાગૃત, સંધમમાં કઠોર, ગમે તેવા વિનિ વચ્ચે પણ અણનમ અને આરાધનામાં સદાય તત્પર અડગ રહેતાં. નિર્મળ નામ હતું તેવું જ નિર્મળ સંયમનું પાલન તેમણે કર્યું હતું. તેમનાં માતામહ પૂ. ગુરુણીજી શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ. તેમ જ માતુશ્રી પૂ. સૂયપ્રભાશ્રીજી મ. ની સુંદર વૈયાવચ્ચ ભક્તિ કરવાપૂર્વક સમાધિ અપી તેઓને સદ્ગતિભાગી બનાવ્યાં હતાં. છેલ્લા સાતેક વર્ષથી તેઓને ડાયાબિટીસ લાગુ પડેલ તેમ જ અવાર–નવાર તાવ પણ આવતા હતા. છતાં પણ સાધારણ સુધારો થતાં મુંબઈથી અમદાવાદ વિહાર લંબાવ્યા. પૂજ્યપાદ પરમ તારક, ગુરુદેવેશ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ના દશન-વંદનની તેઓશ્રીની અતિ ઉત્કંઠા હતી તે પૂર્ણ થવાની હશે, જેથી રસ્તામાં શારીરિક હુમલાઓ આવવા છતાં પુણ્યદયે અમદાવાદ પહોંચી ગયાં, ને તેઓશ્રીનાં દર્શન-વંદનની તીવ્ર પિપાસા અને વાણ-સુધાપાનની સુધા શમાવવાને સુઅવસર પ્રાપ્ત છે. પરંતુ દેવને તે ન ગમે. અમદાવાદ પહોંચ્યા પછી દિન-પ્રતિદિન તાવ વધતા ગયા. છેવટ સુધી તાવનું નિદાન થઈ શક્યું નહી, ને કેઈ ઉપચાર કારગત નીવડ્યા નહી. ૧૦૫ ડિગ્રી તાવમાં પણ તેઓશ્રી રોજ શ્રી જિનમંદિરે દર્શનાર્થે તેમ જ પૂજ્યપાદ પરમ તારક ગુરુદેવેશશ્રીજીના વંદનાથે પધારતાં. તેઓશ્રીની મુખમુદ્રા સદા સુપ્રસન્ન જોવા મળતી, જેથી બધાં વિસ્મય ડી. ૧૦૫ ડિગ્રી Page #323 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૨૮૫ પામતાં, સં. ૨૦૩૪ ના વે. સુ. ૧૮ ને રવિવારના અંતિમ દિને પણ તેઓશ્રીએ નિત્ય નિયમ મુજબ ૨૦૦૦ લેક પ્રમાણ સ્વાધ્યાય કર્યો હતો. સાંજે પ૩૦ વાગતાં તાવ ૧૦૭ ડિગ્રી થઈ ગયે હતો, જેથી સાગણે નમસ્કાર મહામંત્ર સંભાળવવા શરૂ કર્યો, અને પૂજ્યપાદ, પરમ તારક ગુરુદેવશ્રીજીને નિર્ધામણાં કરાવવા પધારવા વિનંતી કરી. અનંતપકારી, પરમગુરુદેવેશશ્રીજીએ પણ પ. પૂ. પ્રશાંતમૂતિ આ. શ્રી મહોદયસૂરીશ્વરજી મ. આદિ વિશાળ મુનિર્વાદ સાથે તુરત જ પધારવા કૃપા કરી. તેઓશ્રીએ નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. માંગલિક શરૂ કર્યુ. તેઓશ્રીના શ્રીમુખના શબ્દો સાંભળતાં સાંભળતાં જ આ વિનશ્વર દેહનો ત્યાગ કરી જાણે સ્વશિખ્યા --પ્રશિષ્યગણને પૂજ્યપાદ આ. ભ. શ્રી અને પ. પૂ. વડીલ ગુણીજી જયાશ્રીજી મ.ને ચરણકમલમાં સમપી તેઓએ અંતિમ વિદાય લીધી. દીક્ષા, વડી દીક્ષા અને અંતિમ નિર્ધામણા પણ પૂજ્યપાદ પરમ તારક પરમગુરુદેવશ્રીજીના વરદ હસ્તે, કે સુંદર ત્રિવેણી સંગમ! ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં તેઓશ્રી બધાને છોડીને મુક્તિની મંજિલે એકાકી ચાલી નીકળ્યાં. સ્વાધ્યાય. તપ અને વૈયાવચ્ચના ત્રિવેણી સંગમથી ઉજમાળ પૂ. સાધ્વીશ્રી અનુપમા શ્રીજી મહારાજ અનેકાનેક મહામુનિપુંગવાનાં પુનિત પગલાંથી પાવન બનેલી ઉત્તર ગુજરાતની પુણ્યભૂમિ મહેસાણા પાસે નાનકડું લીચ ગામ, નયનરમ્ય જિનમંદિરમાં દેવાધિદેવ આદિનાથ પ્રભુ જયાં બિરાજે છે. આ ગામમાં શ્રી વિશાશ્રીમાળી ૧૦૮ ના ગોળજ્ઞાતિના શ્રેષ્ટિવર્ય શ્રી અમૂલખ તારાચંદનું મિણ કુટુંબ વસતું હતું, જેમની પેઢીઓ મહારાષ્ટ્ર સુધી વ્યાપ્ત હતી. કાળક્રમે વ્યાપારાર્થે સતારા જિલ્લાના મસૂર ગામમાં વસવાટ થયો. આ ધન્ય ધરતી પર નૂતન જિનમંદિરના નિર્માણનો નિર્ધાર થતાં કે પ્રાચીન જિનબિંબથી વિભૂષિત કરવાના મનોરથ જાગ્યા. પ્રતિમાજી મેળવવા અથાગ પ્રયત્નો કરતાં ભરૂચમાંથી સંપ્રતિ મહારાજાના ભરાવેલાં સાચદેવ શ્રી સુમતિનાથજીનાં હૃદાલાદક પ્રાચીન જિનબિંબ પ્રાપ્ત થઈ જતાં નૂતન જિનાલયમાં સુપ્રતિષ્ઠિત . શ્રાવકજીવનના આચારોથી સમૃદ્ધ ૮૦ માણસાનું આ સંયુક્ત કુટુંબ એક રસોડે જમતું. આ સંયુક્ત કુટુંબમાં કિલેલ કતાં બાળકો પણ જિનભક્તિ, સહિષ્ણુતા, વિનય, નમ્રતાદિના આદર્શો ગળથુથીમાંથી જ પામતાં. ધર્મપ્રેમી બાળારામ અમૂલબંદાસના સુપુત્ર ચુનીલાલભાઈનાં ધર્મપત્ની સુશ્રાવિકા નુબહેનની રત્નકુક્ષિાએ ૭ પુત્ર તથા ૧ પુત્રીના જન્મ બાદ વિ. સં. ૧૯૮૯ના પોષ સુદ ૧૧ના શુભ દિને એક ભાગ્યવતી કન્યારત્નને જન્મ થયો. શુભ નામ કુ. લીલાવતી. બાળલીલાએ વૃદ્ધિગત થતી આ બાલિકા સવા વર્ષની થતાં તે પિતાજીને સ્વર્ગવાસ થયે. તે પહેલાં જ એનુબહેનનાં ૭ સંતાને તે સ્વર્ગગામી બની ચૂકેલાં. એકના એક સુપુત્ર ચીમનભાઈ પણ ૧૬ વર્ષની વયે આમિક જીવલેણ રોગના ભોગ બની પરલોકે પ્રયાણ કરી જતાં સેનુબહેનને આકરો વજઘાત થયો. આશાના મીનારા પડી ભાંગ્યા. જીવન અકારું બની ગયું. દુઃખનું ઓસડ દહાડા. ધીમે ધીમે મનનું Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] [ શાસનનાં શ્રમણીરત્ના સ્થિરીકરણ ધમમાગે કરતાં મન સમાધિ મેળવવા માંડ્યુ. મરુધરમાં આંબા ફળે તેમ પ. પૂ. જય ́તવિજયજી ( હાલ આ. શ્રી વિજયજય'તશેખરસૂરી મ.) તથા પ. પૂ. રાજવિજયજી મ. (હાલ આ. શ્રી વિજયરાજતિલકસૂરી મ.)નું ચાતુર્માસ થતાં તેએશ્રીની અદ્ભુત પ્રેરણા સાનુબહેનને મળી. મહાસાગરમાં ડૂબતાં જાણે કોઈ જહાજ મળી ગયુ. “સંસારનાં સુખા કે દુઃખા કર્મ જનિત જ છે. માટે તેનું મૂળ કારણ કના નાશ કરવા એ જ એકમાત્ર ઉપાય છે. કર્મોનાં મૂળિયાં ઉખેડી નાખવાં હોય તો સયમધમ જ સ્વીકારવા જેવા છે.' આટલે ધર્માંના મમ` પામી ગયાં. પેાતાની સદ્ભાવના માસીને દર્શાવી રજા માગી, પણ ૧૦ વર્ષની માલિકા લીલાવતીનું શું ? વિચારાના વમળમાં અટવાતાં સાનુબહેને પુત્રીને ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવાનું ચાલુ કયું વર્ષીતપનું પારણુ કરવા સિદ્ધગિરિજી આવ્યાં. આબુ, તાર’ગા વગેરે તીર્થોની યાત્રા કરી પુના ગયાં. ત્યાં પ. પૂ. આ.શ્રી વિજયભુવનસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ચાલતા ઉપધાનતષમાં ૧૦ વર્ષની કુ. લીલાવતીએ પણ ઉલ્લાસભેર પ્રવેશ કર્યો. આરાધના નિવિઘ્ને પૂર્ણ કરી મેાક્ષની વરમાળા પહેરી. ઉલ્લાસભેર કરાતી આ આરાધનામાં ઊંડે ઊંડે દીક્ષાધમ નું બીજારોપણ પણ થયું અને પૂનાવાળા સંબંધી પ્રભાબહેનની પ્રેરણાથી વાત્સલ્યમૂર્તિ પૂ. સા. લીશ્રીજી મ.ની નિશ્રામાં અભ્યાસ તથા ૯૯ યાત્રા કરવા સિદ્ધગિરિ આવ્યાં. પૂ. લક્ષ્મીશ્રીજી મ. તથા પૂ. જયાશ્રીજી મ.ની વાત્સલ્યભરી સત્પ્રેરણાથી ખીજ વિકસિત થવા લાગ્યુ', ને સચન ધર્મ સ્વીકારવાના દૃઢ સંકલ્પ કરી પરમ તારક, પરમ શાસનપ્રભાવક, શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પુનિત હસ્તે વિ. સં. ૨૦૦૨ના વૈશાખ સુદ ૧૧ના આ બે મુમુક્ષુ માતા-પુત્રીની દીક્ષા મુમુક્ષુ ચંદ્રાવતીબહેનની સાથે થઈ. સાનુબહેનનું નામ સાધ્વીશ્રી સુમ ગલાશ્રીજી અને કુ. લીલાવતીનું નામ સાધ્વીશ્રી અનુપમાશ્રીજી સ્થાપિત કરી પૂ. સાધ્વીશ્રી લક્ષ્મીશ્રીજી મ.નાં શિયાપ્રશિખ્યા તરીકે જાહેર કરાયાં. મુમુક્ષુ ચંદ્રાવતીબહેનને પૂ. સા. ચદ્રોદયાશ્રીજી નામે પૂ. સાધ્વીશ્રી જયાશ્રીજી મ.નાં શિષ્યા તરીકે જાહેર કરાયાં. ત્રણે નૂતન સાધ્વીજી ગુરુભક્તિ, અભ્યાસ, વિનય, વૈયાવચ્ચાદિ ગુણપુષ્પાની સૌરભથી શૈભવા લાગ્યાં. બાળસાધ્વી અનુપમાશ્રીજીએ કુશાગ્ર બુદ્ધિ, ભણવાની ધગશ, સમર્પિતતા, નિર્દોષતા આદિથી વડીલ ગુરુણી મ.નું મન જીતી લીધું, ને બાલ્યવયમાં પણ દીક્ષા લેતાંની સાથે જ ૫ વષઁ સુધી પારસીનાં પચ્ચ. બિયાસણું નિયમિત કરી બાકીના સઘળા સમય જ્ઞાનાભ્યાસ કરવામાં તલ્લીન બની ગયાં. પૂ. સા. સુમગલાશ્રીજી મ. પણ નિત્ય એકાસણાં કરતાં ભદ્રિક પરિણામે આત્મસાધનામાં તલ્લીન બન્યાં. પ્રથમ ચાતુર્માસમાં જ બાળસાધ્વીએ અનુપમ એવા વમાન તપના શુભ પ્રારંભ કર્યાં. વડીલ ગુરુણીજી મ. તથા પૂ. શ્રી કાંતિવિજયજી મ.ની શુભ પ્રેરણાથી આગેકૂચ શરૂ થઈ. સળંગ ૫૦૦ આયંબિલ કર્યા. બીજી વાર સળગ ૫૪૧ આબિલ કર્યાં. એ દરમિયાન પણ દરરોજ ૫૦૦ માસમણાં આપતાં. કુલ ૫ લાખ ૫૬ હજાર માસમણાં આપ્યાં. સાથે સાથે સંસ્કૃત, પ્રાકૃત, પ્રકરણ ગ્રંથાના અર્થ, વ્યાકરણ, ન્યાય વગેરેને અભ્યાસ અનુક્રમે કરતાં સ્વસાધના સાથે શરણે આવેલા અન્ય આત્માઓને પણ જ્ઞાનામૃત પીરસવા લાગ્યાં. વિ. સ. ૨૦૩૯માં વઃ માનતપની ૧૦૦મી ઓળીની પૂર્ણાહુતિ પરમારાધ્યપાદ ગુરુદેવેશશ્રીજીની પુણ્યનિશ્રામાં કરી સ્વ. પૂ. લક્ષ્મીશ્રીજી મ.ની ભાવનાને સાકાર બનાવી. ફ્રી વર્ધમાન તપના પાયા નાંખી બીજી વારની આરાધનાં હાલમાં કરી રહ્યાં છે. પૂ. સુમંગલાશ્રીજી મ. ૪૧ વર્ષના દીક્ષા-પર્યાય પૂર્ણ કરી સિદ્ધગિરિની છત્રછાયામાં સમાધિપૂર્ણ રીતે વિ. સં. ૨૦૪૩માં મહા સુદ ૫ મે ઊધ્વગામી બન્યાં. સ્વગુરુણીજી પૂ. સુમ ગલાશ્રીજી મ.ના આજીવન અંતેવાસી બની અ ંતિમ નિર્ધામણા પણ સ્વય' કરાવી, વિ, ઔદાય, Page #325 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન | [ ૨૮૭ દાક્ષિણ્ય, સ્વાધ્યાયરસિક્તા આદિ ગુણપુપની સૌરભથી પિતાના સંયમજીવનને સુવાસિત બનાવ્યું. સ્વાધ્યાય, તપ અને વૈયાવચ્ચન ત્રિવેણીસંગમ એ તેઓશ્રીની નેંધપાત્ર વિશિષ્ટતા છે. પૂ. પ્રવર્તિની શ્રી જયાશ્રીજી મ. ની પુણ્યનિશ્રામાં સંયમજીવનનું સાફલ્ય અનુભવતાં, ૪૬ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા તેઓ તપ, ત્યાગ, વિનય, આત્મરમણતાના આદર્શો સ્વશિષ્યગણને આપવામાં પણ સફળ બન્યાં. સમતાભાવનાં સ્વામિની બની, આશ્રિતોનાં દુગુણોને પણ મધ્યસ્થભાવે સહીને, પ્રેમપૂર્વક ભૂલોને સુધારવાની અનુપમ કળાને વરેલાં આ સાથ્વીરત્ના આજે પણ આત્મસાધના સાથે આશ્રિતોને પણ આરાધનાનાં અમૃતપાન કરાવી રહ્યાં છે. શત શત વંદન છે એ વર્ધમાનતાપૂર્તિ કારિકા શ્રમણરત્નને ! જ્ઞાન-ધ્યાન–ચારિત્રધર્મના અપ્રમત્ત સાધક પૂ. સાધ્વીરત્નશ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ સૂર્યકુમારી–સૂરજબહેન શ્રી મનસુખલાલ રવજીભાઈ ઝવેરી અને માતુશ્રી ઝબકબેનનાં સુપુત્રી હતાં. તેમને જન્મ વવાણિયા (સૌરાષ્ટ્ર) માં વિ. સં. ૧૯૯૧ માં કારતક સુદ ૮ ના થયે હતો. તે સમયે તેમણે વ્યાવહારિક ગુજરાતી અને અંગ્રેજીના ચોથા ધોરણ સુધીના અભ્યાસ સાથે શિક્ષકના ખાસ પ્રબંધપૂર્વક નસિંગ તેમ જ સંગીત વગેરેને સુંદર અભ્યાસ કર્યો હતો. સાથેસાથે આધ્યાત્મિક અનુરાગથી સુવાસિન માતા-પિતાએ જિનપૂજન, જૈવિહાર, નવકારશી આદિ ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું. તેમનાં લગ્ન રાજકોટના પ્રતિષ્ઠિત આગેવાન અને નગરશેઠ શ્રી વ્રજલાલ વર્ધમાન મોદીના સુપુત્ર શ્રી ચુનીભાઈ સાથે થયાં હતાં. શ્રી ચુનીભાઇ તમને જિનપ્રતિમાનાં દર્શન-પૂજનાદિ ધર્મક્રિયામાં અંતરાયરૂપ ન થતાં પૂણ સહાયક બનતાં. સ્થાનક્વાસી કુટુંબમાં આવવાથી ત્યાં આવતી વિટંબણાઓ વેઠીને પણ તેઓ વ્રતનિયમાદિમાં અડગ રહેતાં. સહચારિણી શ્રી સૂરજબહેનને શ્રી ચુનીભાઈને ધર્મમાં સહચારી બનાવવાના મરથ સેવ્યા. સં. ૧૯૯૨માં તેઓશ્રીની પ્રેરણાથી શ્રી ચુનીભાઈ પ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રીના પરિચયમાં આવ્યા. પારસના સ્પર્શથી લેહ જેમ સુવર્ણ થાય છે, તેમ પરમ ગુરુદેવના પરિચયથી શ્રી ચુનીભાઈ જિનપ્રતિમામાં શ્રદ્ધાવંત બન્યા. અને જિનમતને વિશે શ્રદ્ધાળુ સુશ્રાવક બન્યા. ફક્ત પતિને જ ધર્મના રંગે રંગી શ્રી સૂરજબહેન અટક્યાં નહીં પિતાના સંતાનમાં પણ શ્રી જિનથિત ધર્મના ઊંડા સંસ્કારોનું બીજારોપણ તેઓશ્રીએ ચાલુ રાખ્યું. તેમને સંતાનમાં બે સુપુત્ર શ્રી હસમુખભાઈ અને શ્રી અરવિંદભાઈ છે, અને ત્રણ સુપુત્રી શ્રી મંજુલાબહેન, નિર્મળાબહેન અને પુષ્પાબહેન હતા. ત્રણે સુપુત્રીઓને કૌમાર્યાવસ્થામાં મહોત્સવ પૂર્વક સંયમનું પ્રદાન કરી, તેમણે પોતે પણ વિ. સં. ૨૦૧૧, જેઠ સુદ પાંચમના દિવસે પૂના મુકામે પ. પૂ. સિદ્ધાંતમહોદધિ આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. શ્રીના વરદ હસ્તે સંયમ ગ્રહણ કર્યું, ને તેઓ પ. પૂ. ભદ્રપૂર્ણાશ્રીજી મ. શ્રી (સંસારી માતુશ્રી)નાં શિષ્યા બન્યાં, ને તેઓશ્રીનું શુભ નામ શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. રાખવામાં આવ્યું. તેઓએ સંસારીપણામાં શ્રી સમેતશિખરજી આદિ પૂર્વદેશની કલ્યાણક ભૂમિઓનાં તેની ત્રણ વાર યાત્રા કરી હતી, ઉપરાંત કર, કડિયાવાડ, ગુજરાત તેમ જ મારવાનું અનેક તીર્થોની Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] [ શાસનનાં શમણીરત્ન યાત્રા કરી હતી. ઉપરાંત સમ્યગદર્શનની નિર્મળતા માટે પ્રતિમાઓ ભરાવી હતી. તે રીતે તેઓશ્રીએ જીવનમાં સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન, સમ્યગ્રચારિત્ર અને સમૃતપનું પણ યથાશક્તિ આરાધન કરેલું. ૫૦ વર્ષની પ્રૌઢ વયે સંચમધર બનેલાં શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજે કમશત્રુના હાસ માટે પ્રાપ્ત થયેલ સંયમરૂપી સ્ત્રનું પરમ આલંબન સ્વીકાર્યું. દિન-પ્રતિદિન સંયમધમની સાધનામાં વધુ ને વધુ સજાગ બનતાં ગયાં. ઉગ્ર તપ કરવાનું શારીરિક બળ ન હોવા છતાં શ્રી ઉત્તરાધ્યયન અને શ્રી આચારાંગ સૂત્રનાં યોગોહન તેઓશ્રીએ કર્યા હતા, સમિતિ. ગુપ્તિ અને મહાવ્રતોના પાલનમાં, જ્ઞાનાભ્યાસ અને નમસ્કાર આદિના જાપમાં તેઓશ્રી અપ્રમત્ત બનતાં રહ્યાં. પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, ઉપદેશમાલા, પુષ્પમાલા, વૈરાગ્યશતક, સિંદૂર પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, બૃહત્ સંગ્રહણી. ક્ષેત્રસમાસ, કુલક, ઇન્દ્રિય પરાજય શતક, સંસ્કૃત-પ્રાકૃત, ૧૨૫ ગાથા, ૧૫૦ ગાથા, ૩પ૦ ગાથાનાં આદિ સ્તવનો, આઠ દૃષ્ટિની તથા સમકિતના સડસઠ બાલની સખ્ખાય વગેરે સુંદર અભ્યાસ કર્યો હતો. તદુપરાંત નિયમિત ૨૫૦૦ના સ્વાધ્યાય, જ્ઞાનોપાસનાનો પ૧ લોગસ્સનો કાયોત્સગ તથા બીજા કાર્યોત્સર્ગો, ત્રિકાળ દેવવંદન તથા નમસ્કાર મહામંત્રનો ૩૦૦૦નો જાપ વગેરે અનુષ્ઠાનોથી આત્માને સદા જાગૃત રાખતાં. પિતાની સુંદર સાધના સાથે પરિચયમાં આવતા આત્માને પણ પ્રભુમાર્ગની સન્મુખ બનાવવા પ્રયત્નશીલ બનતાં. છેલલા ચાર વર્ષથી તેઓશ્રીની તબિયત નાદુરસ્ત રહેતી હતી. હાર્ટ એટેક, બ્લડ પ્રેસર આદિ રોગના હુમલા વડે તેઓ અશાતાના ઉદયને રમતાભાવે વેદતાં હતાં. દેલી માંદગીના કારણે તેઓશ્રી દેવચંદભાઈ કે ઠારી અને પ્રેમલતાબહેનની વસતિમાં મુંબઈ–વાલકેશ્વર-ચંદનબાળામાં રહ્યાં હતાં. છેલી માંદગીની શરૂઆતથી જ તેઓશ્રીને આત્મા વધુ સજાગ બન્યા હતા. પહેલે જ દિવસે સર્વ જેની સાથે સમાપના આદિ સત્કાર્યો પિતે સ્વેચ્છાએ પૂર્ણ જાગૃત અવસ્થામાં કર્યા હતાં. તેઓશ્રી અષ્ટપ્રવચન માતાનું પાલન એવી સતત કાળજીપૂર્વક કરતાં કે છેલ્લી માંદગીમાં પણ કઈ સાધ્વીજીએ જગ્યા પૂજ્યા વગર પાટ મૂકી તો સૂતાં-સૂતાં પણ ઈશારાથી “પૃર્યું નથી - તેમ કહી નાનાં સાધ્વીજીને પણ જાગૃત રહેવાની પ્રેરણા આપતાં. તેઓશ્રીમાં રહેલ અષ્ટપ્રવચન માતાના પાલનના ભાવે એ પ્રભાવ પાડ્યો કે અગ્નિસંસ્કાર સમયે એક કાષ્ઠમાં કીડી જોવામાં આવતાં બધાં કાષ્ઠો પૂજવામાં અને ખેરવામાં આવ્યાં. કાળધર્મના બે દિવસ પહેલાં જાગ્રત-અજાગ્રત અવસ્થામાં પણ ક્રિયામાં પૂર્ણ જાગ્રત અવસ્થા હતી. છ આવશ્યક સુધી પ્રતિક્રમણ થયું પરંતુ એમનું લક્ષ્ય વચ્ચે ઓછું થયેલું કે “પગામ સજઝાય” મેં સાંભળી નથી. બીજી, ત્રીજી વાર અને ચોથી વાર પાછું એમ થયું. એમ ચાર વાર એમને શ્રમણ સૂત્ર સંભળાવવામાં આવ્યું. આવી કિયારુચિ તેઓશ્રીની હતી. એક સાંજે અજાગૃત અવસ્થામાં નિર્ધામણા માટેનો ગચ્છાધિપતિ પરમ ગુરુદેવેશશ્રીનો તથા પ. પૂ. જયાશ્રીજી મ.શ્રીને પત્ર આવ્યો. અજાગૃત અવસ્થા પૂર્ણ જાગૃતિમાં પલટાઈ ગઈ કે જાણે જાદુ થઈ ગયે. તેઓશ્રીજીની જીવનયાત્રાની અંતિમ સંધ્યાએ લગભગ ૭-૩૦ વાગતાં પરમારા ધ્યાદ પરમગુરુદેવેશ શ્રીજીને સમાધિદાયી પત્ર પ્રાપ્ત થયો. તે સંભળાવ્યો, જે ખૂબ જાગૃતિપૂર્વક સાંભળે. વાસક્ષેપ કર્યો, પ્રતિક્રમણ કરાવ્યું. સંથારા પરિસી ભણાવી અને થોડી જ Page #327 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન | [289 વારમાં રાત્રે 9-15 મિનિટે તેઓશ્રી શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં આ વિનશ્વર દેહને છેડી અમરલોક ભણી સિધાવ્યાં. દ્રવ્ય અને ભાવ ઉપકારીના ઉપકારનો બદલે વાળવાનું પરમ નિમિત્ત સાધ્વીજી શ્રી નિરંજનાશ્રીજી મ. તથા શ્રી પુણપ્રભાશ્રીજી મ. આર સાવગણે સાર્થક કર્યું. છેલી માંદગીમાં દિવસ-રાત્રિ જોયા વગર ડે. હિંમતભાઈ એમ. શાહ તથા અન્ય ડોકટરોએ સતત સારી સેવા આપેલી. તેઓશ્રીની અંતિમ યાત્રા શ્રાવક-શ્રાવિકાના બહોળા સમુદાય સાથે જરિયાને પાલખીમાં ચંદનબાળા મુંબઈ વાલકેશ્વસ્થી નીકળી બધે ફરી બાણગંગામાં આવી. ત્યાં દેવીચંદભાઈએ ઉછામણી બેલી પિતાનાં સ્વજને સાથે અગ્નિસંસ્કાર કર્યો હતો. શાસનદેવ તેમના આત્માને શાંતિ બન્ને એ જ પ્રાર્થના. વિમલ ગુણસભર જીવનસૌરભ યાને પૂ. સાધ્વીજી શ્રી વિમલકીર્તિશ્રીજી મહારાજ ખીલનાર પુષ્પ કરમાય છે, પણ કરમાતાં પૂર્વ જગતને સુવાસથી તરબતર કરી જાય છે. ઊગતા સૂર્ય પણ કુદરતના કમને પામી આથમી જાય છે, પરંતુ પૃથ્વીતલ પર પ્રકાશ પાથરી ધન્ય બની જાય છે. દીપક ને વળી બળીને જગતના પદાર્થો દીપાવી જાય છે. આવું સમજનાર ઉત્તમ આત્માઓનાં હૈયે “જે જન્મે છે, તે જરૂર જવાનાં છે.” આ વાત સાહજિક પશી જતી હોય છે. પૂ. સાધ્વીજી શ્રી વિમલકીર્તિ શ્રીજી મ. ની જીવનસૌરાનું દર્શન પણ આવી જ અનુભૂતિ કરાવી જાય છે. જેના સ્વભાવે સરળતાનાં પુપ રહ્યાં છે. ખીલતાં, જેના હૃદયમાં વિમલતાના સૌરભે રંગ રેલતા; જેનાં પવિત્ર નેત્રો સદાયે પ્રશમરસને ઝરાવતાં, એવા ગુરુશ્રી વિમળકાતિ કમલને હઠાવતાં. તેમનો જન્મ પૂર્વના પ્રબળ પુણ્યોદયે વીતરાગ પરમાત્મા શ્રી સીમંધરસ્વામીજીના સ્વમુખે જેની યશગાથા ગવાય છે એવી ધન્યતમ સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર તીર્થાધિરાજના છત્રતલ સ્વરૂપ જેસર નામના ગામમાં વસતા શેઠ કુટુંબના નબીરા સુશ્રાવક દીપચંદભાઈના ધમપત્ની સુશ્રાવિકા હેિનની કુક્ષીથી પ્રાયઃ 1926 ના જેઠ વ. ૧૦ના શુભ દિવસે થયા હતા. કુટુંબીઓએ પણ જાણે તેના સ્વભાવની સરળતા, હૃદયની વિમળતાનાં દર્શન કર્યા હોય, તેમ અને અનુસરતું ગુણસૂચક “વિમળા,” એ પ્રમાણે નામ પાડયું એટલું જ નહીં, આ જ ગુણે મોક્ષની પ્રાપ્તિમાં અત્યંત આવશ્યક છે, એવી સુંદર પ્રેરણા માટે જ જાણે તેઓએ પણ એ જ નામને વિશેષ અલંકૃત કરી “સા. શ્રી વિમલીનિ શ્રીજી એ પ્રમાણે નામ પ્રસ્થાપિત કર્યું. આ પણ કેવી સુંદર ભવિતવ્યતા ! ભાદાર કુટુંબ અને સુસંસ્કારી માત-પિતાના વ્યાવહારિક-ધાર્મિક અભ્યાસ આદિ ઘડતરની સાથે વયને પણ કમિક વિકાસ સાધતાં નાનાં-મોટાં ભાઈબહેનોના સ્નેહને ઝીલતાં જોતજોતામાં 15 વર્ષ વીતી ગયાં, ને દીકરીનું હિત, સુખ જેવાની ઝંખનાવાળાં માત-પિતાએ દીકરીને ભર્યો–ભાદર્યો સંસાર નિહાળવા સેણલાં જેવાં શરૂ કર્યા, ને જોતજોતામાં જ મેભાદાર શેઠ કુટુંબના ધર્મસંપન્ન શ્રી રામચંદભાઈના સુપુત્રરત્ન મનસુખભાઈ (હાલ પૂ. આ. શ્રી વિજય Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] શાસનનાં પ્રમાણ મહાબલસૂરીશ્વરજી મ.) ગાધકડાવાળા સાથે વેવિશાળ કરી કુળને યોગ્ય વિવાહ પ્રસંગ કરી દીકરીને વળાવી મરી પૂર્ણ કર્યા. સુશ્રાવિકા વિમળાબહેન નવું ઘર છતાં વાત્સલ્યસભર માત-પિતા તુલ્ય સાસુ-સસરા વગેરેનો પરિચય પામી ગયાં અને દરેકને અનુકૂળ બની વિનય–ભક્તિ-વ્યવહાર આદિથી યુક્ત ધર્માનુરાગમય જીવન જીવતાં સુંદર રીતે દિવસો પસાર કરતાં સંસારના ફળસ્વરૂપ અનુક્રમે પ્રવીણચંદ્ર (હાલ પૂ. આ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ.) તથા મહેન્દ્ર, એ બે પુત્રરત્નને જન્મ આપી પિતાના સ્નેહને, સ્વાર્થને મારી મોટા પુત્ર પ્રવીણચંદ્રને શાસનરન બનાવી રહ્નકુક્ષીપણાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યુ. મધુબિંદુ સરીખા, ઝાંઝવાનાં નીર જેવા, ઘુઘવાટા કરતા સાગરનાં ખારાં પાણી જેવા આ સંસારમાં સુગુરુતત્ત્વ ન હોત તો શું થાત? મહાપુણ્ય સિદ્ધાંતમહોદધિ પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. નો તેમ જ ધર્મતીર્થપ્રભાવક પૂ. આ. ભ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ. સા. ને (તે વખતે પૂ. મુનિપ્રવરશ્રી મિત્રાનંદ વિ. મ. સા. નો) ગ થયો. પારસમણિના સ્પર્શ કથીર પણ કંચન થાય, તેમ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી જિનપૂજ, વ્યાખ્યાનશ્રવણ, ઉપાશ્રયે જ સંથાર, અધ્યયન અને મુમુક્ષુઓને સુંદર આલંબન પૂરું પાડવાનું કાર્ય ધર્મનિષ્ઠ શ્રી મનસુખભાઈએ શરૂ કર્યું તેમાં સુશ્રાવિકા વિમળાબહેને પણ પૂર્ણ સહકાર સાથે તે તે સુંદર આરાધના એને પોતાના જ વનમાં સ્થાન-માન આપ્યું અને પ્રાયઃ ૨૦૦૮માં પૂજ્યપાશ્રીજીની નિશ્રામાં જે ઉપધાન કરી આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી કમાલ કરી નાખી. બાળપુત્ર પ્રવીણચન્દ્ર અને મહેન્દ્રના જીવનઘડતરમાં અપૂર્વ યોગદાન આપ્યું. પૂના પરિચયથી “સહકુટુંબ સંયમ જ લેવું” એવો નિર્ણય કરી લીધા. પણ તેમાં કુટુંબીજનો મેહનાના કારણે રુકાવટ છતાં વૈરાગ્ય ભાવનામાં મકકમ રહી સહકુટુંબ પૂ. આ.શ્રી વિજય પ્રેમસૂ. મ. ની નિશ્રામાં ચાતુર્માસ, ૯૯ યાત્રા, સમસ્ત પૂર્વદેશની તીર્થયાત્રા આદિ દ્વારા સમ્યગ્ગદર્શન, નિમળતા સાથે સુંદર નિજરાધમ આરાધ્ય. ૨૦૧૧ . સુ. ઉના સમસ્ત કુટુંબની વણી મુકામે તીક્ષા નિશ્ચિત છતાં મારા પુત્ર પ્રવીણચંદ્રની દીક્ષા થઈ ગઈ પણ કારણવશ પોતાની દીક્ષા રહી જતાં તે જ સાલમાં જેઠ સુદ પના શુભ દિવસે પૂ. અધ્યાત્મમૂર્તિ પંન્યાસપ્રવરશ્રી ભદ્રકવિજયજી ગણિવર્યાના વરદ હસ્તે અતિભવ્ય મહામહોત્સવપૂર્વક મનસુખભાઈની સાથે સંયમના માર્ગે પ્રયાણ કર્યું. ૪ વર્ષની ઉંમરના પુત્ર મહેન્દ્ર ઉપરનો રાગ મારી હઠાવી વિમળાબહેને ત્યારે ખરેખર વીરાંગનાનું કાર્ય કર્યું અને તેમને પૂ. સાધ્વીજી શ્રી નિરંજનાશ્રીજી મ. ના શિષ્યા સાધ્વીશ્રી વિમલધતિ શ્રીજી તરીકે ઘોષિત કરાયાં. સંયમમાગે આવ્યા બાદ વિનય, વિયાવચ્ચ. સ્વાધ્યાય, તપ, સંયમ સાથે સહિષ્ણુતા, ગુરુસમર્પણભાવ વગેરે ગુણપુને જીવન-ઉપવનમાં એવાં ખીલવ્યાં કે તેઓશ્રીજી વડીલોનાં હૈયાંમાં ને સહવતીઓનાં હૃદયમાં વસી ગયાં. ગુરુને હૃદયમાં વસાવવા હજી સહેલા છે. પરંતુ ગુરુદેવના હૃદયમાં વસવું એ ઓછું પુણ્ય, ઓછો પુરુષાર્થ નથી. જ્યારે જ્યારે ગ્લાન તપસ્વી આદિની સેવાને પ્રસંગ હોય ત્યારે તેઓશ્રીને સવિશેષ લાભ મળતો અને ભક્તિ દ્વારા અપૂર્વ સમાધિ અપી વૈયાવચ્ચ ગુણને ઉત્તમ આદર્શ ખેડ કરતાં. તેઓશ્રીએ સંયમજીવનમાં ૧ માસક્ષમણ, ૧૬ ઉપવાસ, વર્ષીતપ, સિદ્ધિતપ, ચત્તારિઅડ્ડ-દશ–દોય, વર્ધમાનતપની ૨૫ ઓળી, નવપદજીની ઓળી, જ્ઞાનપંચમી, ગિરિરાજની ૯૯ યાત્રા Page #329 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન | [ ૨૯૧ આદિ તપ-આરાધના કરતાં સંયમજીવનના ૩૭ મા વ, ઉમરના ૨૫ વર્ષે ખૂબ જ અપ્રમત્તપણે સંચમ-સાધના કરવા સાથે તેઓશ્રીજી શિખ્યા-પ્રશિષ્યા આદિનું સારી રીતે ગ–ક્ષેમ કરી રહ્યાં છે. સૌમ્ય પ્રતિભાના સ્વામી, શાસનરત્ન, પ્રવચનપ્રદીપ પૂ. આ. ભ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ. ને પણ જન્મસિદ્ધ લઘુતા. કોમળતા, સરળતા, કૃતતાદિ ગુણોને વાર આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી સ્વ–પરના જીવનને ધન્યાતિ–ધન્ય બનાવ્યું છે. શારીરિક અવસ્થતામાં પણ સમાધિભાવ, પ્લાનની સુંદર સેવાભક્તિ, સહનશીલતા, ગુરુસમર્પણભાવ, સ્વભાવમાં સૌમ્યતા, આશ્રિતાના આત્માની સુંદર હિતચિંતા, વિરાગભાવપૂર્વકની ત્યાગવૃત્તિ ઇત્યાદિ ગુણપુથી પમરાટ ફેલાવતું તેઓશ્રીનું જીવન-ઉપવન ઘણા મુમુક્ષુઓને આર્યા રહ્યું છે, ઘણા શિષ્યાઓ એમને પામી ભવસાગર ઓળગી રહ્યા છે. નમન હો એ સાધ્વીરત્નને ! પૂ. સા. શ્રી અનંતકીતિ શ્રીજી મહારાજના સદુપદેશથી લલિતકુમાર વનમાળીદાસ ધાર પરિવાર નાસિક તથા કનૈયાલાલ અભેચંદ શાહ પરિવાર -- સેનગઢના સૌજન્યથી. તપ-જપ–વાધ્યાયમનું વાવૃદ્ધા ૫. સાધ્વીજી શ્રી સુવર્ણલતાશ્રીજી મહારાજ વાવૃદ્ધ (ઉ. વ. ૨) સાધ્વીજી શ્રી સુવર્ણ લતાશ્રીજી મહારાજ એટલે ધર્મતીર્થ પ્રભાવ સિદ્ધાંતસંરક્ષક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ. ના તેમ જ સેવાભાવી પૂ. સાક્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મ. નાં પરમોપકારી વાત્સલ્યદાત્રી સંસારી માતા ! પૂજ્યપાદ પરમશાસનપ્રભાવક, ગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ સૂરિપુર દર શ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે સં. ૨૦૩૧ ના અષાઢ સુદ ૯ના શુભ મહતે બીજા ચાર મુમુદ પુણ્યાત્માઓ સાથે મુંબઈ–ભૂલેશ્વર, શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રયમાં ભવ્ય સમારોહપૂર્વક દીક્ષિત થઈ કવિકુલકિરીટ સૂરિસાર્વભૌમ જેનરત્ન વ્યા. વા. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. સમુદાયનાં પૂ. સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી મ. નાં પ્રથમ શિષ્યા બન્યાં. વૃદ્ધ વયે સંયમના કઠેર માર્ગો સંચરવાનું પરાક્રમ કરનાર તેઓ સાધ્વીસમુદાયમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરી જાય છે. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રીજીના આજ્ઞાવર્તિની પ્રવર્તિની પૂ. સા. શ્રી જયાશ્રીજી મ. નું ઉપસં૫૬ ડિગ્યાપામું પ્રાપ્ત કરનાર પૂ. સા. શ્રી સુવર્ણલતાશ્રીજી મ. આજે ૯૨ વર્ષની જૈફ વયે પણ સંયમ સ્વાધ્યાયની સાધનાને અનુકૂળ સ્વા અનુભવી રહ્યાં છે ! ગરવી ગુજરાતના મહેસાણા જિલ્લાનું અંબાસણ તેમના પિયરનું ગામ. લીલાચંદ રધુવીર દાસ તથા તારાબેનના તે બીજા નંબરનાં પુત્રી હતાં. રઘુવીરદાસ ધંધાથે દક્ષિણ મહારાષ્ટ્રમાં આગર (મિરજ) ગામમાં જઈને વસ્યા. રઘુવીરદારાના ત્રણ ભાઈઓના હર્યાભર્યા વિશાળ અને સમૃદ્ધ કુટુંબમાં તેમને ઉછેર થયો હતો. તેમનું શુભનામ સોનુબહેન હતું. એ જ મહેસાણા જિલ્લાના લીચ ગામનું શેઠ અમુલખ તારાચંદનું નામાંક્તિ અને ગૌરવશાળી વિશાળ કુટુંબ પણ ધંધાથે દક્ષિણ મહારાષ્ટ્રમાં શરૂઆતમાં હળગામ અને પછી મસૂરગામમાં જઈને વસ્યું હતું. આ ધમનિષ્ઠ કુટુંબે મસૂરગામમાં પ્રભુભક્તિ માટે શિખરબંધી Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] શાસનનાં શ્રમણીરત્ન જિનાલય બંધાવી, બે વર્ષ ફી, સંપ્રતિ મહારાજનાં ભરાવેલાં ૨૭ ઈચના શ્રીસુમતિનાથ આદિ પાંચ ભવ્ય અને નયનરમ્ય જિનબિંબ મેળવી પ્રતિષ્ઠા કરવામાં મુખ્ય ભાગ ભજવ્યે હતો, લાભ લીધે હતો. આ કુટુંબના ૮૦-૮૦ માણસ એક રસોડે જમતાં હતાં. મસૂર, મુંબઈ, કલકત્તા અને અમદાવાદમાં શેઠ અમૂલખ તારાચંદના નામની પેઢીઓ ચાલતી હતી. એમના છ દીકરાઓમાં ચોથા દીકરા રૂપચંદભાઈના પુત્ર છોટાભાઈ સાથે સોનુબહેનનું પાણિગ્રહણ થયું. સમગ્ર મહારાષ્ટ્રમાં બંને કુટુંબોની ખાનદાનીની સુવાસ પથરાયેલી હતી. આ લગ્ન પ્રસંગે ઇચલકરંજીના મહારાજા પણ હાજર હતા. છે. અમૂલખ તારાચંદના પાંચમા દીકરા ગોવિંદભાઈએ ચારિત્ર અંગીકાર કર્યા પછી આ કુટુંબમાં ધર્મશ્રદ્ધાના ચાર ચાંઢ લાગી ગયા હતા. એનુબહેનના પતિ છેટાલાલભાઈને લગભગ સં. ૧૯૯૫-૯૬ માં સ્વર્ગવાસ થયા પછી સાનુબહેને ધર્મમાં વિશેષ મન પરોવીને પોતાનાં પાંચ સંતાનમાં સુંદર ધમસિંચન કર્યું. તેના પરિણામે પૂ. આ. શ્રીમદ્ વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ. તથા પૂ. સા. શ્રી દિયશાશ્રીજી મ. ની ભાગવતી દીક્ષાઓ થઈ. સ્ત્રી સ્વભાવ સુલભ કઈ ગામગપાટા કે નિંદા-કૂથલીમાં ન પડતાં દિવસ દરમ્યાન ૩-૫-૭ સામાયિક કરી જપ–ધ્યાન–સ્વાધ્યાય કરતાં. દેવન, દેવપૂજા, પૂજય સાધુ-સાધ્વીજી મ.ની ભક્તિના તેઓ વ્યસની હતાં. બીજ પાંચમ, આઠમ, દામ, અગિયારસ, ચૌદસ, પૂનમ આદિ તિથિઓની ઉપવાસથી આરાધના, નવપદ ઓળી, વર્ધમાનતપની ઓળીઓ, વીસસ્થાનક તપ, અઠ્ઠાઈ, સોળ ઉપવાસ, બે વર્ષીતપ, ત્રણ ઉપધાનતપ, વર્ષો સુધી ૬૪ પ્રહરી પૌષધ, પર્વ તિથિ પૌષધ, ૧૨ વ્રતને સ્વીકાર, શ્રી સિદ્ધાચલ મહાતીર્થની નવ્વાણું યાત્રા, પાલીતાણા બે ચાતુર્માસ, કુંજગિરિની નવાણું યાત્રા, શ્રીતીર્થકર શ્રેણિતપ, ૪૫ આગમતપ, ૨૮ લબ્ધિતપ, નવકારમંત્ર તપ, અક્ષયનિધિ તપ, ગણધર ભગવાનના છ વગેરે તપ અને આરાધનાથી જીવનને ધન્ય બનાવ્યું હતું. મોટાં મોટાં છે ‘સી’ પાલિત ચાત્રાસંઘામાં રત્નત્રયીની આરાધના કરી સમ્યગદર્શનને નિર્મળ બનાવ્યું હતું. પિતાના સંસારી પુત્ર મિત્રાનંદવિજયજી મ.ની આચાર્ય પદવી ન થાય ત્યાં સુધી બુંદીના લાડુની બાધા રાખી હતી. તે ૩૫ વર્ષો પૂર્ણ થઈ સંસારીપણામાં તેમ જ સંયમી જીવનમાં તેમને ધાર્મિક વાચનને ખૂબ જ રસ હતો. સંકડા ગુજરાતી ગ્રંથનું તેઓએ વાચન કર્યું છે. હવે બુઝવયે તેઓ જપ-ધ્યાનમાં મગ્ન રહે છે. આંખનું તેજ સારું હોવાથી ધાર્મિક વાચન પણ કરે છે. તેમના પ્રકૃષ્ટપુદયે પૂજ્યપાદ આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રીમદ્ વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ. આદિ સાથે અનેક ચાતુર્માસને વેગ મળવાથી પ્રભાવક પ્રવચનોનું તથા શાસ્ત્રગ્રંથેની વાચનાઓનું શ્રવણ મળતું રહ્યું. એથી સમ્યકત્વની નિમળતા તેમ જ સંયમની પરિણતિનું સુંદર ઘડતર થયું. તેમની આ વૃદ્ધવયે તેમનાં સંસારી સુપુત્રી પૂ. સાધ્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મ. તથા પૂ. દિવ્યયશાશ્રીજી મ.નાં શિખ્યા પૂ. સા. શ્રી શ્રતરત્નાશ્રીજી મ. નેંધપાત્ર વૈયાવચ્ચ કરી રહ્યાં છે, સમાધિમાં સહાયક બની રહ્યાં છે. જરાય કંટાળ્યા વગરની આ વૈયાવચ્ચ ધન્યવાદને પાત્ર છે. પૂ. પ્રવતિ ની સાધી શ્રી જયાશ્રીજી મ. પણ હંમેશ કૃપાવર્ષા કરી રહ્યાં છે. પૂ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રી, પૂ. તપસ્વીસમ્રાટ આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ., આદિનું સદૈવ વાત્સલ્ય તેમને પ્રાપ્ત થયું છે. પ. પૂ. વર્ધમાનતનિધિ, પ્રભાવક પ્રવચનકાર, જ્ઞાનદિવાકર આચાર્ય શ્રીમદ્ વિજય Page #331 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૨૯૩ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ તેઓના સંયમમાગે પ્રમાણમાં પ્રેરણાસ્ત્રોત બન્યા હતાં. આ સર્વ પૂજ્ય પ્રત્યે કૃતજ્ઞભાવે પૂ. સાધ્વીજી શ્રી સુવર્ણલતાશ્રીજી મ. નતમસ્તક રહે છે. “શતં જીવ શરદ:”ની શુભેચ્છા સાથે વિરમું છું'. –સંકલન : મુનિ ભવ્યદર્શનવિજયજી મહારાજ શ્રીપતલાલ ગુરચંદ્ર બંગડીવાલા પરિવાર મુંબઈ-૨૮ ના સૌજન્યથી. [ પૂ. સાધ્વીજીશ્રી દશનશ્રીજી મહારાજ અને તેમનો પરિવાર ] આરાધનાના અપ્રમત્તા સાધક અને અનેક ગુણગણથી અલંકૃત શ્રમણીરત્ન પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી શ્રી દશનશ્રીજી મહારાજ અણમોલા જિનશાસનનાં અણમોલા મંચ પર અણમોલાં પગલાં પાડી અણમોલા અલગારી આલમમાં જે રત્ન ઝળકી ગયું તે શમણીરત્ન પૂ. પ્રવતિની શ્રી દર્શનશ્રીજી મહારાજ કે જેઓશ્રીએ આ પૃથ્વીતલને પાવન કરી અણમોલા સિદ્ધાંતને યથાશક્ય અનુસરી અણમોલા સિદ્ધિપદના સ્વાંગને પરિધારણ કરવા વિશિષ્ટ પ્રકારની સાધના સાધી છે તેઓશ્રીના પાદકમલમાં કેશિઃ વંદના. તેઓશ્રીને જન્મ અમદાવાદ (જૈનપુરી) ઝવેરીવાડ-વાઘણપોળે વસતા વિશાશ્રીમાળી શેઠશ્રી સકરચંદ ફકીરચંદનાં ધર્મપત્ની શણગારબહેનની પુણ્ય કુક્ષીએ વિ. સં. ૧૯૭૦ના માગસર સુદ ૩ના ગોરજ ગામમાં થયેલ. નામ લીલાવતી. બે વર્ષ બાદ પુત્રરત્નનો જન્મ ૧૯૭રના કારતક વદ–પના મંગલ દિવસે થયેલ. નામ કલ્યાણ. પુત્રી ૨ વર્ષની ને પુત્ર ૬ માસને મૂકી માતુશ્રીનો સ્વર્ગવાસ છે. સંસારની અસારતા આવી વિચિત્ર પ્રકારની હોય છે, અને તે સમગ્ર વિશ્વને વેડવાની હોય છે. પિતાશ્રી સકરચંદભાઈની ઉપર બેવડી જવાબદારી આવી, પણ પિતે ખૂબ જ ધર્મનિષ્ઠ હોઈ, પરમાત્માનું શાસન રંગે રંગ વસેલું ઈ બંને પુત્ર-પુત્રીને સંસારના મહાભયંકર પથ પર ન લઈ જતાં ધર્મમય સુસંસ્કારોથી જ સુવાસિત બનાવ્યું. તેના પરિણામે તથા પૂર્વજોના કોઈ ઉચ્ચ સંકેતાના કારણે પરમામાના શાસન તરફ રુચિ પ્રગટી. વ્યાવહારિક અભ્યાસ સાથે વિશેષ પ્રકારે ધાર્મિક અભ્યાસમાં આગળ વધાર્યા, જેના પરિણામે પાંચ પ્રતિકમણ, ચાર પ્રકરણ, નવમરણ વગેરેને અભ્યાસ બાઘવયમાં કંઠસ્થ કર્યો. પૂર્વના તેવા શુભ પુણ્યદયે તેમના પિતાશ્રીજી પુત્ર-પુત્રી બંનેના હત્યમાં સંચમ જ લેના જેવું છે, સંસારમાં પડવા જેવું નથી, સંસાર ખારો ઝેર છે, આવા મહામંત્ર જડી દીધેલા. બંને મક્કમતાના શિરે ચડ્યાં. ઉભય રંક આવશ્યક ક્રિયાઓ, નિયમિત જિનપૂજા, વ્રત, પચ્ચકખાણ વગેરેમાં આગળ વધ્યાં. ભવયાત્રાને નાશ કરવા શ્રી શિખરજી, સિદ્ધગિરિજી આદિ તીર્થોની યાત્રા કરી. બહેન લીલાવતીએ નાની વયમાં ઉપધાન તપ કર્યા. મોક્ષની માળા પરિધાન કરી સંસાર તરફ અરુચિ ને સંયમ તરફ રુચિ પૂ પ્રગટાવી. પૂર્વભવનાં કોઈ સુસંસ્કારોના પવિત્ર વહેણ વિના, નાની ૧૩ વર્ષની લઘુવયમાં ત્યાગમા પ્રત્યે અપૂર્વ ભાવ પ્રગટવો શું હેલ છે? ભૌતિક દુનિયાનાં વહેણે ભલભલાને આંજી દેતાં હોય છે, છતાં એની લીલાવતી સંયમના રંગે રંગાયા. આમાં વિશેષ ઉપકાર ગુરુદેવ સાથે તેઓના પિતાશ્રીને હતો. જે આવા સાચા ધર્મને સમજેલાં માતા-પિતા મળ્યાં હોય તો જ આ વસ્તુ શક્ય છે. આવી ગઈ ધન્ય ઘડી, ધન્ય પળ, સં. ૧૯૮૩ના પોષ વદિ–પ ના, મહેસાણા મુકામે પૂ. પાદ સંઘસ્થવિર દીર્ઘ તપસ્વી, દીર્ઘ ચારિત્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટપ્રભાવક પ્રશાંતમૂતિ પૂ. આ. શ્રીમદ્ વિજય મેઘ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] શાસનનાં શમણરત્નો સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ખૂબ જ ઉત્સાહ ને ઉલ્લાસપૂર્વક પુનિન પ્રજ્યાના પથે પગલાં પાડ્યાં. નામ પાડવામાં આવ્યું-સાધ્વીશ્રી દર્શનશ્રીજી. જાણે આત્માના અલૌકિક સૌન્દર્યનું દર્શન પ્રગટ કરવા ન નીસર્યો હોય, તેમ ! પ્રશાંતમૂતિ સરલ સ્વભાવી પુ. સા. શ્રી હીરશ્રીજી મહારાજનાં પ્રશિષ્ણા ભદ્રિક પરિણામી પૂ. સા. શ્રી દયાશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે પ્રસિદ્ધ થયાં. પિતા કરચંદભાઈ ને ઉન્ડ-ઉલ્લાસ અમાપ હતા. કારણ કે તેઓના હૈયામાં બંને સંતાનોને શાસનચરણે ક્યારે સમર્પિત કરી દઉ', તે ઝના સતત રમ્યા કરતી હતી. બાદ પુત્ર કલ્યાણને પણ વિ. સં. ૧૯૮૩ના વૈશાખ સુદ ૧૧ના ચરમ તીર્થ પતિના શાસન સ્થાપનાના મંગલ દિવસે લાત મુકામે ધમનિષ્ઠ કસ્તુરભાઈ અમરચંદભાઈના ઘરેથી વરસીદાનના સુંદર વરઘોડાપૂર્વક સમાન પ્રદાન કરાવ્યું. પૂ. પાદ કલાગમ રહસ્યવેઢી આચાર્યદેવ શ્રીમદ વિજ્યાનસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે સંમમાલા પરિધાન કરી. પૂ.પાદ સિદ્ધાંતમહેદધિ આચાર્યશ્રી શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. બાદ આચાર્યદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પનોતા શિષ્ય તરીકે પૂ. કનકવિજયજી મહારાજ નામે પ્રસિદ્ધ થયા. પિતાશ્રી સકરચંદભાઈના મનોરથો પૂર્ણ થયા. ઘણાં–ઘણાં વિદની હારમાળા વચ્ચે પણ શાસનપ્રેમી એવા તેઓએ પુત્ર-પુત્રીને શાસનચરણે સમર્પિત કર્યા અને પિતે પણ મહત્સવપૂર્વક પ્રવ્રજ્યાના મંગલ માર્ગે પ્રયાણ કર્યુ. નામે પૂ. શ્રી સુબુદ્ધિવિજયજી મહારાજ, પૂ. ઉપા. શ્રી ધર્મવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થયા. પૂ. શ્રી દર્શનશ્રીજી મહારાજ ૧૩ વર્ષની નાની વયે સંયમના સાજ પહેરી પ્રતિદિન ગુરુદેવ પાસેથી ગ્રહણશિક્ષા, આસેવન શિક્ષા પામી ખૂબ આગળ વધ્યા. વિનય. વેકાવચ, જ્ઞાન. ધ્યાન, તપ, ત્યાગ, વૈરાગ્યાદિ ગુણોથી જીવનને સમૃદ્ધ બનાવ્યું. તેમના જીવનમાં ગુણોના પૂંજ હતાં, જે ગણ્યા ગણાય નહીં, છતાં એમાંના વિશિષ્ટ એવા થોડા ગુણોને ચુંટી અનુમે નાના ભાગી બનીએ. - જ્ઞાનપિપાસા –જ્ઞાનપિપાસા અદ્ભુત કેન્ટિની હતી ધાર્મિક પ્રકરણે, ભાળે, કમગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી વગેરે ઘણા-ઘણાં સૂત્રો કંઠસ્થ સાથે કરેલાં. ઘણાં આગમોની ટીકાઓ પણ વાંચેલ. સંસ્કૃત પુસ્તકે, પ્રાકૃત વ્યાકરણ, ચંદ્રિકા વ્યાકરણ, ન્યાય, કાવ્ય વગેરેને સુંદર અભ્યાસ કરી આત્માને સંપવિત્ર બનાવ્યાં. જ્યારે જુઓ ત્યારે તેઓશ્રી જ્ઞાનગંગામાં જ નિમગ્ન હેય. છેક સુધી પંડિતો પાસે પણ વાચનાદિ માટે જતાં. ઘણાં વર્ષો પહેલાં પાલીતાણામાં અમૃતલાલ પંડિત હતા. તેમની પાસે જતાં ત્યારે પંડિતજી કહેતા : 'મહારાજ ! તમે અહીં ભણવા આવો છે; પણ ખરેખર તો તમે તો મને ભણાવે છે. આવી જમ્મર તેમની જ્ઞાનપિપાસા હતી. અભિમાનનું નામ નહી. નરી નિરભિમાનતા ઝળહળતી. અપ્રમત્તતા :-આ ગુણ પણ એવા વિકસેલે કે જીવનમાં જરા પણ પ્રકારનું નામ નહી. અપ્રમત્તભાવ સતત ક્યાં કરતા દેખાતા. દિવસે કરી આરામ નહીં. જે ફેઈ પરિચયમાં આવે તેમને સ્વ-રમણતાની સાથે પ્રભુશાસનના ધર્મને ધર્મ સમજાવે, શાસનાના બનાવે. વાતાનું નામ નહીં. વાપરવા કરવામાં પણ જરાય વાર નહીં. આ રીતે પ્રમાદોને પણ દૂર કાઢયા હતા. રગેરગે ભગવદ્ શાસનનું રસિકપણું જણાતું. નહીંતર પ્રમાદો ઘૂસ્યા વગર રહે ? આ રીતે શ્રમણરત્ન ઝળકી રહ્યું હતું. Page #333 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો | [ ૨૯૫ રસનેન્દ્રિયવિજેતા –રસના-સ્વાદના અનન્ય ત્યાગી. શરીરને ભાડું આપવું પડે એટલા પૂરતું જ. વાપરવા બેસે ત્યારે તેમનો અનુપમ ત્યાગ ઝળહળતો દેખાતા. ૩-૪ ચીજને અડે જ નહી. સામાન્ય એક સાધનને લઈ ચલાવી લેતાં. અમુક મીઠાઈઓ, દૂધની મીઠાઈઓ, મેવા, ફળે વગેરેનો ત્યાગ હતા. દ્રવ્ય પરિમિત. ૩ થી ચાલે, તે વધારે નહીં. કોઈ ચીજની આસક્તિ નહીં. ભાવે-ના ભાવે શ તેમના અણુ-આબુમાં ન હતો. કેઈ નવા દીક્ષિત હોય ને બેસી જાય, કે આ ન ભાવે, તો તરત કહેતાં : “આપણા શબ્દશમાં ભાવે–ના ભાવે શબ્દ જ ન હોય. સામા ચૂપ થઈ જતાં પાપભીરુતા :- ડગલે-પગલ પાપને ભય ખૂબ જ. હેજ અજાણતાં પણ એવું પાપ થઈ જતું તો દિલ ખૂબ જ દ્રવે. ભુજનગરમાં એક ચોમાસુ હતાં. પરમાત્માના દર્શને પધાર્યા. ૩ પ્રદક્ષિણા આપી, જયણાપૂર્વક પ્રદક્ષિણા ફરતાં હતાં ત્યાં અચાનક એક નાની ઉદર પગ નીચે આવી ગઈમરી ગઈ. તરત જ એટલાં રહ્યાં કે પૂછો વાત ! ધ્રુસકે ધ્રુસકે રડ્યાં. હદય પલાવિત થયું. ખૂબ પશ્ચાત્તાપ છે, કે અરરર ! મારાથી પંચેન્દ્રિય જીવને ઘાત થઈ ગયો ! તરત જ પૂ. પં. મ. પાસે આલોચના લીધી, અઠ્ઠમ કર્યો, છતાં વારંવાર પશ્ચાત્તાપના સાગરમાં સ્નાન કર્યું. એટલા બધા પાપનો ભય હતો, પાપભીરુતા હતી. શિષ્યા-પ્રશિષ્યાઓને પણ સુંદર હિતશિક્ષા આપતાં, ન સવિશેષ પાપભીરતા સમજાવતાં. દ્રવ્યથા, માવદયાના સાગર તથા પરોપકારીતા: કઈ દીન, અનાથ, ગરીબોનાં દુઃખોને પણ જોઈ ન શક્યાં. તેમની સેવા પ્રકારની કરણ દુશ જોઈ પોતે દ્રવી જતાં, ને ભવાંતરમાં જિનાજ્ઞા પાળી નથી તેનું આ પરિણામ છે. બીજાને શક્ય ઉપદેશ આપી દરિદ્રોનાં દુઃખ દૂર કરાવતા. એટલું જ નહીં, પણ કહેતાં—ધર્મની આરાધના જ કરવા જેવી છે. ભવાંતરમાં ધર્મ નથી કર્યો માટે આવી અવસ્થા થઈ છે. એક વખત વિહારમાં એક ગામમાં ગયેલાં. એક સાધુ ભગવંતને વિહાર કરીને આવતા જોયા. ઉપાશ્રયમાં ગયાં. પણ કલાક થઈ ગયા હોવા છતાં સાધુ મને ઉપાશ્રયમાંથી ગોચરી વગેરે વહોરવા જતાં ન જોયા એટલે પોતાના પરોપકારી ને દયદ્ર સ્વભાવને લીધે તરત દોડી ઉપાશ્રયમાં ગયાં ના સાધુ મ. ઊંધા વળીને બેઠા હતા. પેટમાં ખૂબ દુઃખા થતા હતા. વેદના અસહ્ય હતી. તરત પૂ. દાનશ્રીજી મ.એ પૂછયું : “સાહેબ, શું થાય છે?” ત્યારે માંડ-માંડ બેલ્યા, કે તેને પિટમાં ખૂબ દુઃખાવો થાય છે. તરત પોતે શ્રાવકને બોલાવ્યા, વાત કરી, શેકની કોથળી મંગાવી, ફાકી આપી. અડધા કલાક પછી તમને રાહત થઈ, શાતા વળી. ફરી શાતા પૂછવા ગયાં. સાધુ મ. કહે : “બહેન મહારાજ ! તમે જે તપાસ કરવા ન આવ્યાં હોત તો હું મરી જાત. ખૂબ ઉપકાર માન્યા. આવી દયાળુતા--પરોપકારીતા પણ વિશિષ્ટ હતી. આવા-આવા અનેક ગુણેથી તેમનું જીવન ગુલાબની સુગંધ જેવું મઘમઘતું હતું. કેટલા ગુણ આલેખાય? જીવન અભુત, અનોખું ને મહાપવિત્ર તું. આવી રીતે સંયમની ચર્ચાપૂર્વક ગુજરાત, કચ્છ, મારવાડ, મેવાડ, મધ્યપ્રદેશ આદિ પ્રદેશોમાં વિચરી ચાતુર્માસ કર્યા, ને સુંદર આરાધના કરવા-કરાવવા રૂપ અનેક ભવ્યાત્માઓ પર ઉપકારોની વર્ષા કરી. અનેકેને પ્રભુમાર્ગ સમાવી સંયમનાં પ્રદાન ક્યાં, જેના પરિણામે શિષ્યા-પ્રશિષ્યાઓ આદિ વિશાળ પરિવારનું સર્જન થયું. એ બધાંને સંયમી જીવનની એવી સુંદર તાલીમ આપીને શ્રમણીજીવનનું અદ્ભુત નર વધાર્યું કે આજે એમને સુપરિવાર ૧૯૧ ને આંક વટાવી ગયા છે. વડલાની વિશાળ અને શીળી છાયા Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] શાસનનાં શમણી ર. જેવા આ પરિવાર દરેક ક્ષેત્રે અગ્રતાને પામેલ છે. કેઈ તપસ્વી, કેઈ ત્યાગી, કોઈ જ્ઞાની, કેઈ લેખક, કઈ કવિ, વૈયાવચ્ચી, કોઈ ભક્તિવંત આદિ ગુણોનું દર્શન થઈ રહ્યું છે. વિશેષતા એ, કે જિનાજ્ઞા વિરુદ્ધ કઈ પ્રવૃત્તિ નહી. આજ્ઞાબદ્ધ જીવન-આ એક વિશિષ્ટ શ્રમણીવૃંદની ભેટ શાસનને ચરણે ધરી. તેમાંના પૂ. વિદ્યુતશ્રીજી મ., પૂ. હસશ્રીજી મ., પૂ.રંજનશ્રીજી મ., પૂ. ત્રિલોચનાશ્રીજી મ., પૂ. કીર્તિ પ્રભાશ્રીજી મ., પૂ. જ્યોતિ પ્રભાશ્રીજી મ., પૂ. દિવ્યયશાશ્રીજી મ., પૂ. હર્ષપૂર્ણાશ્રીજી મ., પૂ. કિરણરેખાશ્રીજી મ., પૂ. હર્ષાશ્રીજી મ. પૂ. જયપ્રજ્ઞાશ્રીજી મ. આદિ તેઓનાં ૧૧. શિખ્યાઓ, જેમાંનાં ૪ કાળધર્મ પામતાં બીજાં આજે પણ ખૂબ વિશિષ્ટ કોટિની આરાધના દ્વારા સ્વપરનું કલ્યાણ સાધી રહ્યાં છે. સાધના આરાધનામાં અવિરત દિવસ પસાર થઈ રહ્યા હતા, ત્યાં અચાનક અશાતાવંદનીયન જોરદાર ઉદય થયો, ને તેઓશ્રીને અન્નનળીનું કેન્સર થયું. દ્રવ્યાપચાર સાથે ભાવોપચાર ચાલુ જ હતા. પિને સાધનામાં સવિશેષ જાગૃત થયાં. પૂ. શ્રી કનવિજયજી મ. (જેઓ તેમના સંસારી પક્ષે ભાઈ હતા. ) તે સમયે રતલામ ચાતુર્માસ હતા, તેઓને સમાચાર મળતાં ચાલુ વરસીતપમાં ઉગ્ર વિહાર કરી બહેન મહારાજને આરાધનાનિર્ચામણા કરાવવા પાટણ પધાર્યા. અદ્દભુત ને અવ્વલ કેટિની અંતિમ આરાધના કરાવી. છેલ્લે છેલે પાણીનું ટીપું પણ ઊતરતું નહીં, છતાં અદ્ભુત સમાધિ, અદ્ભુત શાંતિ, અદ્ભુત જાગૃતિ વર્તાતી. નહીં કેઈ હાય-વાય, નહીં કે વેદના વ્યક્ત કરવાની. જ્યારે પૂછીએ ત્યારે કહેતાં: “મને સારું છે, કાંઈ થતું નથી. સદાય હસતી ને પ્રસન્ન મુખમુદ્રા. વિશાળ સમુદાયે ખૂબ સુંદર રીતે ખડે પગે રહી આરાધના–નિર્ધામણા કરાવી. સતત ૨૪ કલા વારાફરતી સ્તવને, સજ્જા, અરિહાદિનાં ચાર રણ, દુષ્કૃતની નિંદા, સુકૃતની અનુમિદના વગેરેની આરાધના ચાલુ હતી. અંતરની સમાધિ અડ હતી. સંભળાવતાં હેજ બંધ થઈ જવાય તો તરત જ કહેતાં : “કેમ બંધ થઈ ગયા? સંભળાવવાનું ચાલુ જ રાખે ! ” પરમાત્માનું શાસન રગેરગમાં વણાઈ ગયું હોય તે જ આવી વિરલ સમાધિ શક્ય છે. સુશ્રાવકે મણિલાલભાઈ જયંતિભાઈ રતિભાઈ વગેરેએ પણ ખડે પગે સેવા કરેલ. આ રીતે ૪૦-૪૦ વરસો સુધી નિર્મળ ચારિત્ર પાળ્યું. વિ. સં. ૨૦૨૨ની સાલે પાટણ મુકામે વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા)ના મંગલ દિવસે પોતાના વિશાળ સાવી પરિવારની ઉપસ્થિતિમાં પૂ. પં. શ્રી કનવિજયજી મ.ના શ્રીમુખે નવકારમંત્રનું શ્રવણ કરતાં કરતાં ને પોતે પણ સ્મરણ કરતાં ખૂબ જાગૃત અવસ્થામાં સમાધિમય પંડિતમરણને વર્યા. જાણે નજીકના કાળમાં જ અક્ષયપદ ન પામવાના હોય, તે ન્યાયે અક્ષય તૃતીયાને પુણ્ય દિવસ જ પ્રાપ્ત થયો! વિશાળ પરિવારને રડતો મૂકી નાથવિહેણ બનાવ્યું, ને પોતે તો હસતાં હસતાં સ્વધામે સંચર્ચા. કમળ ખીલેલું હોય કે બિડાયેલું. સુગંધ પ્રસરાવવી એ જ એનું જીવનસૂત્ર હોય છે, તેમ આવા સંયમપૂત આત્માઓ પણ ચારિત્રકમળની સુવાસ ફેલાવીને જ જતાં હોય છે, એમનું પણ એ જ જીવનસૂત્ર હોય છે. [ આલેખિકા – પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.] Page #335 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ક્રમ સાધ્વીજીમનું નામ ગુરુનુ નામ સા.શ્રી રાનાધા ૧ સા.શ્રી ૬ સશ્રી દનબાજી રંજનથીજી ત્રિલોચનાથીન દર્શનશ્રીજી કીર્તિ પ્રભાથી હેમપ્રભાશ્રીજી ન્યાતિ પ્રભાથી કૃત્તિ પ્રભાથીજી પદ્મયશાશ્રીજી જયકતિ શ્રીછ પદ્મકીર્તિ શ્રાદ્ધ ܐ ४ ૫ 14 ' € '1) ~ ~ ~ ~ ~ ~ ~ ~ 2 ~ 28 29 3 ૨૦ ર૧ 11 સૂર્યમાલાશ્રીજી ગુણમાલાશ્રીજી હ પૂર્ણાશ્રીજી ભપૂર્ણશ્રી ર ૧૩ ૧૪ સા શ્રી માગેઽદયાશ્રીજી ૨૨ ૨૪ ૧૫ નિયાદયાશ્રીજી ૧ સ્મરખાશ્રીન ૧૬ પરેખા શ્રીજી ૧૨ જયમાલાશ્રીજી જલતાશ્રીજી ૧૯ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ .. ૩૧ .. ર 23 33 ** 33 '' 13 ૨૩ સભર ન .. ., 14 .. 93 33 .. .. 13 .. .. 91 પૂ. સાધ્વીજી શ્રી દાનશ્રીજી મહારાજનો મિથ્યા-પ્રશિય્યાદિ પરિવાર .. ,, "" ,, ન્હાલા પીયૂષપુર્ણાશ્રીજી કિશ્ખાશ્રીજી દુખ શ્રીજી સ્વાતિ શ્રીજી હકીતિ શ્રજી વિગોથી છે. વિશ્વનાથીન તવપ્રનું બાજી કલ્પપ્રજ્ઞ શ્રીજી વીર્યશાશ્રીજી કલ્પશીલાશ્રીજી રશીલ શ્રીજી '' ,, .. .. . .. 7. ,, ,, 17 '' 33 ** ' '' ,, " .. '' 22 .. જન્મસમય અને સ્થળ ૧૯૭૩મા. ૧, ૯ છાણી ૧૯૭૪ મા. ૧. ૧૯૭૭ મહા સુ. ૩ ૧૯૯૪ જે સુ. ૨, પાટણ ૧૯૯૮ જે. ૧ ૨, સાવરકુંડલા ૧૯૮૧ શ્રા ૧ ૧૩-૧૪ કનશ્રીજી ૧૯૮૨ જૈ ય. ૫, સાવરકુંડલા ૨૦૦૨ મહા સુ. પ, સુરત ૧૯૯૧ કા. સુ. ૫ રજનશ્રી પ્રેમપ્રભાવ ત્રિલોચનાથી ૧૯૯૩ . . ૭ ૧૯૯૧ અ. સુ ૮ ૧૯૮૭ ૭. 1. { હસીન હેમપ્રભાશ્રીજી પ્રભા ૧૯૯૬ ક. ૩. 11 ૧૯૮૦ કા. સુ. ૧૫ દર નથી ૧૯૮૯ મહા સુ. ૧૪, કરાંચી ત્રિલેચનાશ્રીજી ૧૯૯૦ પે. વ. ૧૩ ત્રિલોચનાશ્રીજી ૧૯૯૧ આ વ. ૧, સાવરકુંડલા ત્રિલોચન છે ૧૯૯૭ જે. સુ. ૧૫ હેમપ્રભ શ્રીજ .. ૧૯૮૭ ગે. વ શિવગંજ ચે. ૧૯૯૨ ૧, વિઘ્નપુર *, ૧૯૯૫ ફા. સુ. ૪ ૧૯૭૯ ૬. સુ. ૧૧ ૧૯૪ ક. ૧. ૧, ખંભાત ૧૯૯૮ અ. વ. ૧૨ ૧૯૯૬ ૬. સુ. ૧૧, છાણી મપ્રભાથીજી ત્રિલોચનાશ્રીજી કૃતિપ્રભાશ્રીજી ભર્ગાપૂશ્રીજી સશ્રીજી દશ નીઝ મીતિ શ્રીજી દેશની વસ્તુ ર્જનશ્રીજી રતિપ્રભાબીજી મપ્રભાથી ત્રિલોચના ઇન્દ્રાલાશ્રીજી વિદ્યુતશ્રીજી તિપ્રભ થ જી વિચારીને જયકીતિ શ્રીજી ૧૯૮૯ મ. મુ. ૧૪ ૧૯૬ ફા. વ. ૪ ૨૦૦૧ મ. વ. ૭ ૧૯૯૭ જે. સુ. ૧૧ ૧૯૯૭ ભા. વ. ૭ ૧૯૯૮ એપ્રિલ ૧૯૭૧ ૨૦૩ જે. ૩. ૧૪ ૨૦૦૬ ઈ. સ. ૩ ૨૦૧૦ જે. સુ. ૧૩ | ૨૯૭ દીક્ષાસમય અને સ્થળ ૧૯૮૯ હૈ સું. , છાણી ૧૯૯૩ ચૈત્ર વ. ૨, "" ૨૦૦૨ ગલા સુ. ૫ ૨૦૫ મા સુ. ૪, દાદર ૨૦૦૧ હૈ. ય. ૬, વાપી ૨૦૦૫ હૈં. વ- ૬, ' ૨૦૦૫ મા સુ. ૬, નિડયાદ ૨૦૦૭ મહા સુ. .. ૨૦૦૦ થૈ. સ. ૧, સાવરકુંડલા ૨૦૦૭ વૈ. સુ. ૧૦, ખભાત ૨૦૧૦ માર્ગ, સુ. ૩ સાવલા વાંકાનેર ૨૦૧૦ મા. સુ. ૩ ૨૧૧ વૈ. સ. ૬, ૨૧૧ હૈ. સ. ૬ ૨૦૧૨ ચે. વ. ૪, સાવરકુંડલા "1 ૨૦૧૨ ચે. ૧. ૫ ૨૦૧૨ વૈ. મુ. ૭, ખમાત ૨૦૧૪ કા, વે. ૬, ાણી ૨૦૧૪ ૧. સુ. ૭, ૨૦૧૫ ૩, ૧, ૧૩, વાપી ૨૦૧૬ પૈ. વ. ૬, પાલીતાણુ સુરત ૨૦૧૭ ફા, વ. ૭, છાણી ૨૦૧૭ ફ઼. વ. ૬, છાણી ૨૦૧૮ કાં.વ.૧૧ માંડાણી (રાજ.) ૨૦૧૯ વૈ. વ. ૬, સાવરકુંડલા ૨૦૧૯ વૈ. ૧. ૬ ૨૦૧૯ વૈ. વ. ૬ ૨૦૨૦ ૧, સુ. ૪ ૨૦૨૩ ૬. સુ ૨.૯, ડાવલી ૨૦૨૩મ. સુ. ૯ વડાવલીં Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] [ શાસનનાં મણીરત્નો કમ સાધ્વીજી મ. નું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને સ્થળ ૩૪ સા.શ્રી નિર્મલગુરાબીસા.શ્રી જ્યોતિ પ્રભાબીજી ૨૦૦૦ ભા. વ. ૬ ૨૦૨૩ ચે. વ. ૨, સાવરકુંડલા. ૩૫ , ધગુણથીજી , ત્રિલેવનાશ્રીજી ૨૦૨૪ ચેત્ર ૧ ૨ સાવરકુંડલા ૩૬ , ગુગથી , ત્રિલેચનાથીજી ૨૦૨ ૩ ચેત્ર ૧. ૨ ,, ૩૭ , ચંદ્રરભાબીજ , હર્ષyબીજી ૧૯૯૯ આ. સુ. ૧૪, વાપી ૨ ૦૨૩ ૧. સુ. ૧૦, વાપી ૩૮ , ભવ્યરત્નાશ્રીજી , ત્રિલોચનાથી ૨૦૦૬ આ. સુ. ૧૫ ૨૦૨ ૩ વૈ. સુ. ૧૦, વાપી ૩૮ , રમ્યચંબથી , પતિપ્રભાશ્રીજી ૨૦૦૧ આ. સુ. ૩ ૨૦૨૫ મ. સ. ૮ ગીરધરનગર ૪૦ - ફાગુનચંદ્રાથીજી , રમ્યચંદ્રાશ્રીજી - ૨૦૦૩ મી. સુ. ૪ ૨૦૨૫ મ. સ. ૯, ૪૧ , ભવ્ય પ્રજ્ઞાબજી , ત્રિલેચનાબીજી ર૦૦૧ ૫. સુ. ૧૩ , વિ. વ. ૭, અમરેલી ૪૨ , સ્મિતપ્રજ્ઞાશ્રીજી, સૂર્ય માલાશ્રીજી ૧૯૯૭ બા. વ. ૧૧ ,, મા સુ. ૧, બીજાપુર(ક.) ૪૩ ,, સગરસાથીજી , ત્રિલેચનાશ્રીજી - જે. સુ. ૫, સાવરકુંડલા ,, આમરસાવી છે , તપ્રજ્ઞાશ્રીજી ૨૦૦ ૮ એપ્રિલ-૩ ૪૫ ,, પુન્યરેખાશ્રી , જયરેખાશ્રીજી ૨૦૦૩ મા. ૧૧૧, શિવગંજ , અ. સ. ૬, શિવગંજ ૪૬ ,, મહાતતિથી , વર્ષ પૂર્ણાશ્રીજી ૨૦૦૧ છે. વ. ૧, જામનગર ૨૦૨ ૬ મ. સ. 1, મનગર ૪૭ ,, અમિતજ્ઞ બ્રીજ , રતિપ્રભાશ્રીજી ૨૦ ૮૫ આ. ૧. ૨ , કેમ. ૧. ૫ , મિતજ્ઞાથી ,, હર્ષકાર્તિકી) ૨૦૦૭ ભા. સુ. ૫ ,, હેમતિથીજી , હસશ્રીજી ૨૦૨૭ માં. સુ. ૯, અમદાવાદ - સૌમ્યુનિચી ઇ . જયપ્રજ્ઞાશ્રીજી ૨ ૦ ૦૬ ફા. ૧. ૬ ૨૦ ૨૭ ફા. સુ. ૪ સીસોદ્રા ૫૧ , ચંદ્રયેતિથી , હર્ષ પુર્ણાશ્રીજી ૨૦૦૬ મા. સુ. ૧૦, મલાડ ૨ ૦૨૭ વૈ. સુ. ૧૧ મલાડ ,પ્રીતિપ્રજ્ઞાશ્રી . સૂર્યમાલાથી ૨૦૧૫ ભા.સુ. ૧ ૨૦૨૦ હૈ. વ. ૨ સાંગલી ,, પુન્યદનાશ્રીજી , હંસથી ૨ ૦ ૦૫ આ. ૧. ૧૫ ૨૮ ૨ ૮ ૧. સુ. ૩, વાપી પ૪ , સમ્યગદર્શનાથીજી , પવદનાશ્રીજી ૨૦૦૮ ક. ૧. ૯ ૫૫ ,, આત્મદર્શનાથીવન ,, નિત્યદયાશ્રીજી ૨ ૦ ૦ ૧ આ. ૧. ૨ ૨૦૨૮ છે. સુ. પ, દાદરા ૫૬ - તવદર્શનાબીજ , ત્રિલોચનાશ્રીજી ૨૦૨૮ • • ૫ ,, જયદર્શનાથીજી ., ત્રિલોચનાથી ૨૯૨૮ ,, ,, ૫૮ ,, વિશુદ્ધદશનાથી , ત્રિલોચનાથીજ ૧ ૯૨૮ ,, , , તર દશાશ્રીજી ,, રતિપ્રભાશ્રીજી ૨૦૦૮ ક. ૧. ૭ વિ. સ. ૬ ૧૦ ,, કઃ પદનાથી , હર્ષકીતિશ્રી ૨૦૧૦ ફા. વ. ૮ ૨૦૨ ૮ . ૬૧ ,, નેહવર્ષોથીજી ,, પીયૂથપૂર્ણાશ્રીજી ૨૮ ૦૫ ક. ૧. ૯ ૨૦૩૦ મ. સ. ૬, વાપી ,, વિનીતવર્ધાશ્રીજી ,, પીયૂષ પુર્ણાશ્રીજી ૨૦૦૫ વિ. . ? ૨૦૩૧ ,, પાનસર ૬૩ ,, જ્ઞાનશીલાશ્રીજી ,, રતનશીલાશ્રીજી ૨૦૧૬ ક. ૧. ૪ - ૩૧ સૈ. વ. ૧ ૬૪ ,, પીયૂપરેખાશ્રીજી, જયરેખાશ્રીજી ૨૦૧૧ ચે. વ. ૧૧, લુણાવા ૨૦૩૧ ૧. સુ. ૩, લુણાવા ૬ , નિર્મલરેખાશ્રીજી , સર્વ રેખાત્રી વાંકલી ૨૦ ૩૧. વૈ સુ. ૧૧ વાંકલી ૬ ૬ , હિતધર્માશ્રીજી , જયપ્રજ્ઞાશ્રીજી ૨૦૦૭ આ. ૧. ૮, મુંબઈ ૨૯૩૨ મા. સુ. ૫, ઘાટકે પર ૬૭ , જયંધર્માશ્રીજી , પુન્યદર્શનાશ્રીજી ૨૦૧૪ મ. વ. ૧૨ ૨૦૩૨ મ. સુ. ૧, વાપી ૬૮ , રાધનાશ્રીજી , ત્રિલેચતાશ્રીજી ૨૦૩૨ ફા. સુ. ૧૦, ને ૬ , જિનધર્માત્રી , જયરેખાશ્રીજી ૨૦૧૮ ક. ૧. ૭, પાટણ ૨૦૩૩ મ. સુ. ૫, પાટણ રાજધમશ્રીજી .. નિદયાથીજી ૨૦૧૨ ક. ૧. ૮ ૨૦ ૩ મ. સુ. ૧, પાટણ Page #337 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] [ ૨૯૯ કમ સાધ્વીજી મ.નું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને સ્થળ ૭૧ સા.થી મુક્તિપૂર્ણાશ્રીજી સા.શ્રી હર્ષપૂર્ણાશ્રીજી ૨૦૧૪ ભા. વ. ૧૪, મુંબઈ ૨૦૩૩ મ. સુ ૧૩. અમલનેર હર , ઉજવેલતિશ્રીટ , સુર્યમાલાશ્રી ૨૦૧૬ કા. સુ. ૧૪ ૨૦૩૩ ભ. સુ. ૧૭, બેંગ્લોર ૭૩ , જ્ઞાનરના શ્રી , ત્રિલોચનાથીજી ૨ ૦૯૪ ૧ સુ. ૧૫ ૨૦૩૩ વ સુ. ૧૩, મુંબઈ ૭૪ , હિતપ્રજ્ઞાશ્રીજી , ભરતનાશ્રીજી ૨૦ ' ,, ૮ ૨૦૩૩ , , મુંબઈ કપ , અનંતગુણશ્રમ , ત્રિલોચનાથી ૨૦૩૩ ચૈત્ર. સુ. ૧૩ મુંબઈ ૭૬ , હિતપૂશ્રી , ત્રિલોચનાથીજ ૨૦૧૪ માં, વ. ૫ ૨૦૩૩ છે. સુ. ૧૩, મુંબઈ , પ્રશમચંદ્રાશ્રીજી , ફાગુનચંદ્રાશ્રીજી ૨૦૦૮ પ. વ. ૧૦ ૨૮૩૪ - ૧૩, મુંબઈ ૭૮ , કલ્યાણપૂર્ણાશ્રી , ફાગુનચંદાશ્રીન ર૦૧૦ પ. વ. ૧૨ ૨૦૩૪ વ. સં. ૫ ૭e , સૌમ્યપ્રજ્ઞાથી , પ્રતિજ્ઞાશ્રીજી ૨૦૧૨ પ વ. ૫ ૨૦૩૪ , ૫ ,, ભવ્યદર્શનાશ્રીજી , સમ્યગ્દર્શનશ્રી ૨૦૨૦ આ સુ. ૯ ૨૦૧૪ વૈ. સુ. ૧૨ માલેગામ ૮૧ ,, અનંતવર્ષાશ્રીજી ,, પુન્યરેખાશ્રીજી ૨૦૦૬ આ. સુ. ૧૫, મદ્રાસ ૨૦૩૪ વૈ. વ. ૬, શિવગંજ ૮૨ - ભવ્યધર્માત્રી , જયધર્માથી ૨ ૦ ૨૨ શ્રા. સુ. ૧૪ ૨૦ ૩૫ મા. ર. ૫ ૮૩ ,, ભાવો જવલાશ્રી , પદ્યકતિ શ્રી - ૧૬ , ૧૨ ૨ ૦૩પ ફા. સુ. ૭, પાટ ., ધ વધનાશ્રીજી .. ભવ્યપ્રજ્ઞાશ્રી ૨૦૦૬ અ. સ. ૨ ૨૦૩૫ કા.સુ. ૧૦, સુરેન્દ્રનગર , મુક્તિવર્ધનાશ્રીન . લધગુણાશ્રીજી ૨૦૩૫ કુ. સુ. ૧૦ , ,, દશનરત્નાશ્રીજ , જ્ઞાનનાશ્રીજી ૨ ૦ ૦૮ ભા. સુ. ૨ ૨૦૩૫ વૈ. સ. ૩ ૮ 9 , યશોવર્ધનાલી) , ત્રિલોચનાબીજી ૨ ૦૧૩ ભા સુ. ૭ ૨૦૩૫ - ૩ ,, ગુણાકવલાશ્રી, હરેખાશ્રીજી ૨ ૦ ૦ ૬ મ. સુ. ' ૨૦૩૫ વૈ. સુ. ૧, વાપી , ભૂજાવલાશ્રી .. નેવવશ્રીજી ૨૦૧૫ મા. વ. ૧૦ ૨૦૩૫ વિ. . ૬. વાપી શીતલદર્શનાશ્રીજી , મિતપ્રજ્ઞાથીજ ૨૦૧૫ શ્રી. વ. ૪ ૨૦૩૬ વૈ. . ૨, કોલ્હાપુર ૯૧ ,, નિર્મલદર્શનાશ્રીજી ,, મિતપ્રજ્ઞાશ્રી ર૦૧૯ મા. વ. 1 ૨૦૩૬ 5 ) ૯૨ ,, કૌશલદર્શનાથી , સૂર્યમાલાથી ૨૦૧૯ શ્રા. વ. ૧૨ ૨૦૩૬ , '; } ૯૩ ,, જ્ઞાનરસાથીજી ,, મુક્તપૂર્ગાશ્રીજી ૨૦૧૫ ક. સુ. ૧, મુંબઈ ૨૦૩૭ ફા. સુ. ૪, શંખેશ્વર ૯૪ ,, ધર્મ, સાથીજી ,, મુક્તિપૂર્ણાશ્રીજી ૨૦૧૬ ભા. સુ. ૧૦, મુંબઈ ૨૦૩૦ ફ. સુ. ૪, શંખેશ્વર ૯૫ , બોધિરત્નાશ્રીજી ,, ભવ્યરત્નાશ્રીજી ૨૦૨૨ પો. સુ. ૧૧ ૨૦૩૭ ફા. સુ. ૪ ૯૬/એ, મોક્ષદશ"નાશ્રીજી ,, ત્રિલેચનાશ્રીજી ૨૦૩૭ વૈ. સુ. ૬ ભીલડિયા છ ૯૬ બી,, મુક્તિદર્શનાથીજી , ત્રિલોચનાશ્રીજી ૨૦૦૮ ભા.વ.૧૩ ૨૦૩૭ ,, ,, ભીલડિયાજી ૯૭ ,, ક૯૫પૂર્ણાશ્રીજી ,, રમ્ય દ્રાશ્રીજી ૨૦૧૩ માર્ચ ૨૯ ૨૦૩૪ , , ; ૯૮ , દિવ્યદર્શનાશ્રીજી , મોક્ષદનાથીજ ૨૦૧૪ આ. સુ. ૧૨, વાગરા ૨ ૦ ૩૭ , , , ૯૯ ,, મુદિશિતાશ્રીજી ,, કાતિ પ્રભાથીજી ૧૯૮૯ વાગરા ૨૦૩૭ ,, , કૈલાસનગર ૧૦૦ ,, રાસનદશિતાથી છ , મુક્તિદશિતા બીજી ૨-૧૫ આસો સુ. ૧૧ વાગરા ૨•૩૭ છે. સુ. ક , , રનદર્શિતાથીજી ,, મુકિતશિતા શ્રીજી ૨૦૧૯ ચૈત્ર સુ. ૮ ૨૦૩૭ છે ? ૧૦૨ ,, વૈરાગ્યદશિતાશ્રી , શાસનદર્શિતાશ્રીજી ૨૦૨૬ પોષ સુ. ૧૩ ૨૦૩૭ , , ૧૦૩ ,, પ્રશાંતદશના શ્રીજી , જયરેખાશ્રીજી ૨૦? ૭ પાલડી (બનાસકાંઠા) ૨૦૩૮ માં. સુ. ૫, પાલડી(બના.) ૧૦૪ ,, સ્મિતજનાશ્રીજી ,, જયરેખાશ્રીજી ૨૦૧૬ મ. વ. ૨ ,, ૨૦૩૮ માં. સુ. ૫ , શુદ્ધદર્શનાથી , જયરેખાથીજી ૨૦૧૭ ૨૦૪૮ માં. સુ. ૫ , ૧૦૬ , મહાદર્શનાબાજી , જયપખાથીજી ૨૦૨૦ આ.વ. ૧૩, ૨૦૩૮ મ. સુ. ૫ , ર Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ | [ શાસનનાં શ્રમણરત્નો કમ સાધ્વીજી મ. નું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને સ્થળ ૧૦૭ સા.શ્રી જિનરક્ષિતાથીજી સા.શ્રી પીયૂષપૂર્ણાથીજ ૨૦૧૭ ભા. સુ. ૧૩ ૨૦૩૮ ક.વ. ૪, ફણસા ૧૦૮ , ભક્તિપૂર્ણત્રીજી , ત્રિચિનાબીજ ૨૦૨૧ ચં. વ. ૬ ૨૦૩૮ મ. ૧. ૬, શંખેશ્વર ૧૦૯ , ધર્મશીલાથીજી , નશીલાથીજી ૨૦૨૦ પ. વ. ૧૪ ૨૦૩૮ ફા. સુ. ૩ ૧૧૦ , નિર્મોહાથીજી , ભરથરત્નાશ્રીજી ૨૦૧૪ મા. સુ. ૯ ૨૦૩૯ કા. વ. ૧૧, ખંભાત ,, કીર્તિપૂશ્રીજી , તપ્રજ્ઞાશ્રીજી ૨૦૧૪ પ. વ. ૧૦ ૨૦૩૯ ક. ૧. 11 જયવર્ધનાથી , નિયે દયાશ્રીજી ૨૦૧૪ શ્રા. સુ. ૧૫ ૨૦૩૯ કા. વ. ૧૧, પાટણ પરમહષશ્રીજી અનંતવર્ષાશ્રીજી ૨૦૧૨ કા. સુ. શિગંજ ૨૦૩૯ . વ. ૬, શિવગંજ પર્ણયશાશ્રીજી ત્રિલોચનાથી ૨૦૧૨ મ. વ. ૩. ૨૦૩૯ વિ. વિ. ૫ નિરત્નાશ્રીજી હરેખાશ્રીજી ૨૦૧૮ મ. સુ. ૬ ૨૦ ૩૯ વૈ. વ. ૫ મહારતનાશ્રી , પદ્યકીર્તિ શ્રીજી ૨૦૨૫ શ્રા. વ. ૧૪ ૨૦૩૯ વિ. વિ. ૫ રમ્યોતિશ્રીજી ,, હેમતિથી ૨૦૧૮ ૨૦૪૦ પ. . ૧૩, વાપી , ચારિત્રદર્શનાથી ., સમ્યગુદર્શનાથીજી ૨૦૨૧ ચૈત્ર સુ. ૧૪ ૨૦૪૦ પિ. સુ. ૧૩ ,, ક, રાજદર્શનાશ્રછ , પુન્યદર્શનાશ્રીજી ૨૦૧૬ શ્રા. સુ. ૭ ૨૦૪૦ પે. સુ. ૧૩ , રાજનંદિતાથી , કરશનાથી ૨૦૧૮ આ. સુ. ૧૧ ૨૦૪૦ પિ. વ. ૬ જિનાજ્ઞાથીજી જયારે ખશ્રી ૨૦૧૮ આ. . ૯ પાટણ ૨૦૪૦ ફા. સુ. ૭ પાટણ મોક્ષરત્નાશ્રીજી હર્ષ વેજી ૨૦૧૫ માં. વ. ૧૧ ૨૦૪૯ વૈ. સુ. ૧, હસતગિરીતીર્થ હિતરસાથીજ , ત્રિલેચનાથી ૨૦૪૦ વિ. ૧. ૧, પાલીતાણુ ૧૨૪ ) પુન્યવધનાશ્રીજી છે, જ્યોતિ પ્રભાશ્રીજી ૨૦૧૬ ફા. વ. ૨ ૨૦૪૦ વિ. વ. ૧, પાલીતાણા આ મસાશ્રીજી,, ક૯પપૂર્ણાશ્રીજી ૨૦૧૮ ૨૭ જુલાઈ - ૨૦૫૦ છે. વ. ૧, પાલીતાણા ૧૨ ૬ , વિરતીરત્ન.શ્રીજી ,, તરવપ્રજ્ઞા શ્રીજી શ્રા. વ. ૧૦ ૨૦૪૦ વિ. વ. ૧, પાલીતાણુ આગનરનાશ્રીજી , ભવ્યરત્નાશ્રીજી ૨e૨૧ અ. વ. ૮ ૨ ૦ ૧ ચૈ. વ. ૧૦ ૧૨૮ ,, શીધર્માત્રીજ , હું શ્રીજી ૧૯૮૫ કા. સુ. ૪ ૨૦૪૧ વિ. સ. 1, મુંબઈ ૧૨૯ , ચારુધર્માશ્રી, ,, શીલધર્માશ્રીજી ૨૦૨ ૫ આ. સુ. ૫ ૨૦૪૧ વૈ. સુ. ૪ ,, ૧૩૦ એ, દિવ્યતિથી.. ભવ્યરત્નાશ્રીજી ૨૦૨૦ આ. સ. ૧૨ ૨૦૪૧ છે. વ. ૬, બારડોલી ૧૨૦/બી, ભવ્યનિધિશ્રીજી ,, મહાદનાશ્રીજી ૨૦૨૨ જેઠ સુ. ૧૦ ૨૦૪૨ કા. વ. ૪ ૧૩ , પ્રશમરસાથી , સમ્યગદર્શનાશ્રીજી ૨૦૧૮ આ. સુ. ૧૪ ૨૦૪ર મા. સુ. ૨ અમદાવાદ ૧૩૨ , મોક્ષરસાશ્રીજી ,, પુન્યદર્શનાશ્રીજી ૨૦૨ ૪ ફા. સુ. ૧૪ ૨૦૪૨ મા. સુ. ૨ , ૧૩૩ , સમરસાશ્રીજી , મોક્ષરસાશ્રીજી ૨૦ ૨૮ મિ. સુ. ૩ ૨૦૪૨ મા. સુ. ૨ ,, ચારિત્રરત્નાશ્રીજી જ્ઞાનરસાશ્રીજી ૨૦૧૮ મા.સુ.૧૧ રાધનપુર ૨૦૪૨ વૈ. સ. ૫, રાધનપુર હિંતરનાથજી , ધર્મરસાથીજી ૨૦૨૦ કા. વ. ૮, મુંબઈ ૨૦૪૨ વિ. સ. ૫, રાધનપુર , ચૈતન્યપૂબીજી , ફાગુનચંદ્રાથીજી ૨૦૧૫ . સુ. ૧ ૨૦૪૨ વૈ. સુ. ૫ વાપી , પૂર્ણ તિથી , સૌમ્યજ્યોતિશ્રીજી ૨૦૦૮ માગસર ૨૦૪૩ વ. સુ. ૧, પાટણ ૧૩૮ , મેક્ષદર્શિતાશ્રીજી , રમ્પતિશ્રીજી २०२० ૨૪૩ વિ. . ૬, અછારી ,, રાજદર્શિતાશ્રીજી , પાકીર્તાિથીજી ૨૦૨૪ ક. ૧. ૧૦ ૨૦૪૩ વ. સુ. ૬ ,, ,, મુકિતદર્શિતાશ્રીજી , રાજદર્શિતાશ્રીજી ૨૦૨૫ ચૈત્ર સુ. ૧૨ ૨૦૪૩ વિ. . ૬ ,, , સંગદર્શિતાશ્રીજી , ચરિત્રદર્શનાશ્રીજી ૨૦૨૪ વ. વ. ૩ ૨૪૩ વૈ. સુ. ૬ ૧૪ર , પુનિધિશ્રીજી ,, પુન્યરેખાશ્રીજી ૨૦૨૨ મ. સ. ૧૩, પાલડી ૨૦૪૩ જે. સુ. ૧૦ પાલડી સ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ Page #339 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન] [ ૩૦૧ કમ સાધ્વીજી મ. નું નામ ગુરુનું નામ T૪૩ સા.શ્રી ક્ષમાનિધિશ્રીજી સા.શ્રી શુદ્ધદર્શનાથી ૧૪૪ ,, જિનદર્શનાબીજી , વિશુદ્ધદર્શનથી ૧૪૫/એ, ચ દર્શનાશ્રીજી , ભવ્યદર્શનાથી ૧૪:/બી,, મુકિતરસાશ્રીજી ,, લબ્ધગુગાશ્રીજી ૧૪ ર , નિદરસાથીજી ., આરસાથીજી ૧૪૭ ,, અધ્યાત્મરસાથીજી , ભવ્યદર્શનાશ્રીજી ૧૪૮ ,, મેક્ષનિધિશ્રીજી ,, જયરેખાશ્રીજી ૧૪૯ ), જિનરસાજી ,, ભવ્યરના શ્રી નિર્વેદરેખાત્રીજ નિમલરે ખાત્રીજી મેક્ષદર્શિતાશ્રીજી શાસનદર્શિતાશ્રીજી કે, વિરાગર સાથીજી , બધિરત્નાશ્રીજી , અક્ષયરસાશ્રીજી ,, બેધિનાશ્રીજી ,, પ્રશમરના ત્રીજી , ભવ્યરત્નાશ્રીજી ૧૫ , ઉદયચંતાશ્રીજી ,, રવિચંદાશ્રીજી ,, સંવેગવર્ધનાશ્રીજી , પુન્યદર્શનાથી આગમપ્રજ્ઞાથીજી ,, હિતપૂબીજી ૧૫૮ , વિરાગદર્શનાથજી ,, જ્ઞાનરસાથીજી ૧૫૯ , સંવેગદર્શનાથી ,, વિરાગદર્શનાથીજી આમ સાશ્રીજી , કીર્તિ પ્રભાશ્રીજી પ્રશમપૂછી ,, મુક્તિદર્શનાશ્રીજી કલ્યાણદર્શનાબ્રીજ , સમ્યગદર્શનાશ્રીજી , કૈવલ્યનાશ્રીજી , ત્રિલેચનાશ્રીજી ૧ ૪ , વૈરાગ્યનિધિશ્રીજી ,, નિર્માતાશ્રીજી ૧૬ " , લાનિધિયા ,, જયરેખાશ્રીજી પ્રિયશ્રેયાથી સૂર્યમલાશ્રીજી ૧૬૭ , દિવ્યરત્નાશ્રીજી , હિતરત્નાશ્રીજી ૧૬૮ , કુલવર્ધનાશ્રીજી ,, રતિપ્રભાશ્રીજી ૧૬૯ ,, તિવપિતાશ્રીછ , સર્વ માલાજી બુતવર્ષિતાશ્રીજી ,, સ્મિતપ્રજ્ઞાશ્રીજી ૧૭૧ ,, સોમ્યવપિતાશ્રીજી , સુર્યમાલાથીજી ,, અધ્યારેખાશ્રીજી ,, १७३ પ્રશમનિધિશ્રીજી , ૧૭૪ ઉપશમરેખાશ્રીજી , નિર્મલરેખાશ્રીજી ૧૭૫ , સંગરેખાશ્રીજી , નિર્મલરેખાશ્રીજી ૧૭૬ , સૌ નિધિશ્રીજી ,, પરમહર્ષાશ્રીજી જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને સ્થળ ૨૦૨૪ ૨૦૪૩ જે. સુ. ૧૦, પાલડી ૨૦૪૪ કા. વ. ૬, મુંબઈ ૨૦૧૯ જેઠ વદ ૮ ૨૦૪૪ મ. વ. ૪, મુંબઈ ૨૦૪૪ મ. ૧. ૪, મુંબઈ ૨૦૨૩ આ. સુ. ૫ ૨૦૪૪ ફા. વ. ૩, મુંબઈ ૨૦૧૬ ચૈત્ર સુ. ૪ ૨૦૪૪ ફા. વ. ૩, મુંબઈ ૨૦૨૧ આ. સુ. ૭, પાલડી ૨૦૪૪ ફા. વ. ૩, પાલડી ચૈત્ર વદ ૧૩ ૨૯૪૪ જેઠ સુદ ૨ વાંકલી ૨૦૪૪ જેઠ સુદ ૧૦ વાંકલી ૨૦૨૧ દિ. ચૈત્ર સુ. 11,કૈલાસનગર ૨૦૪૪ જેઠ સુ. ૧૦ ગોળ ૨૦૨૪ વ. સુ. ૪ ૨૦૪૪ જે. સુ. ૨ ૨૦૨ મ. સ. ૭ ૨૦૪૪ જે. સુ. ૨ ૨૦૨૧ પ. વ. ૭ ૦૪૫ ક. ૧. ૪ ૨૦૨૩ ૨૦૪૬ પિ. વ. ૫, જામનગર ૨૦૧૪ ૨૦૪૫ પિ. વ. ૫, વાપી ૨૦૧૪ જે. વ. ૧૨ ૨૦૪૬ છે. ૧. '૦, સુરત ૨૦૨૫ ફા. સુ. ૮ ૨૦ ૪૫ પ. વ. ૧૧, સુરત ૨૦૩૦ મે. વ. ૮ ૨૦૪૫ પ. વ. ૧૦, સુરત ૧૯૮૩ જે. ૨. ૫, શિવાંજ ૨૦૪૫ મ. સુ. ૧, વરાણાતી ૨૦૪૫ મ. સુ. ૧૦, ગધાર ૨૦૨૧ ભા. વ. ૧૧ ૨૦ વિ. . ૨, હસ્તિગિરી ૨૦૨૮ જે. વ. ૧૨ ૨૦૪૫ વિ.. ૨, હસ્તિગિરી ૨૦૨૫ ફા. સુ. ૮ ૨૦૬ અ. સુ. ૬, પાલીતાણા ૨૦૨૨ ફા.સુ. ૫, પાલડી ૨૦૪ ૬ અ. વ. ૫, પાલડી ૨૦ ૨૭ જે. સુ. ૧૧ ૨૦૪૬ ફા.સ. ૧૧, ડેબીયા (સો) ૨૦૨૪ વૈ. ૧. ૧૦ ૨૦૪૬ ચે. વ. ૬, રાધનપુર ૨ ૦૪૮ મુંબઈ પાલડી, રતલામ ૨૦૪૮ ખીવાદી નવા ડીસા પાલીતાણું ૨૦૨૫ શ્રી.વ. ૫, શિવરાજ ૨૦૧૯ ચે. ૧. ૯, શિવગંજ Page #340 -------------------------------------------------------------------------- ________________ | શાસનનાં શમણીરત્ન શાંત-પ્રશાંત ધીરગંભીર અને દીર્ધ ત્રિધર પૂ. સાધ્વીજી શ્રી વિદ્યુતશ્રીજી મહારાજ સંસારનું વિનધર સ્વરૂપ દેખીતું રેહામ, આકર્ષક અને ભલભલાને પણ મૂકવી દેનારું હોય છે, પણ પરિણામે ભયંકર ને ખતરનાક છે. પૂર્વકૃત પુકાના ચગે કદાચ બધી સુખ-સંપત્તિઓના સૂર્ય સંસારીઓના જીવન-ગગનમાં ઊગતા હોય, પણ તે બધા જ અસ્ત થનારા અવશ્ય હોય છે. સુખ-સંપત્તિનાં અજવાળાં હરહંમેશાં સ્થિર રહેતાં હોય એવું તો સ્વપ્ન ય બનતું નથી હોતું, તે સત્ય છે, માટે જ આવા સહામણા, સૌન્દર્યશાળી સંસારનો ત્યાગ કરતાં, તેને લાત મારતાં સુજ્ઞજને અચકાતા કે સંકેચાતા નથી. જેનશાસન સંસારની પાછળ છુપાઈ રહેલા સત્યને ઓળખાવે છે. આ સંસાર અનાદિ છે, આત્મા અનાદિ છે. એ પતે પિતાનાથી બંધાયેલા કમબંધના એગે ચાર ગતિમાં રખડે છે, જન્મે છે, મરે છે, પણ એના અંત આવતો નથી. પરંતુ જિનશાસને ફરમાવેલા સનાતન સત્ય સિદ્ધાંતને આત્મા જે સ્વીકાર કરે તો એક દિવસ એ ઊગે, કે આત્માના જન્મ-મરણનાં દુઃખોને સદાય અંત આવ, ને આત્મા સદાયને જીવત જ રહે. આવા સત્ય સિદ્ધાંતને સમજી ચૂકેલા, પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પુ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયવર્તિની દશનશ્રીજી મહારાજનાં શિષ્યરત્ના વાવૃદ્ધ દિર્ઘચારિત્રપર્યાયી, સ્વાધ્યાય-ધ્યાનમગ્ન પૂ. સા. વિદ્યુતશ્રીજી મહારાજ પાટણ મુકામે સં. ૨૦૪૦ ના મહા સુદ ૧૩ ના સાંજે ૬-પ૦ મિનિટે ખૂબ જ સમાધિપૂર્વક નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં સ્વર્ગવાસી બન્યાં. - આ પુણ્યાત્મા ભાવનગરના વતની. સં. ૧૯૫૮માં આ સુદ ૧૦ના જન્મ. નામ વિજયાબહેન. ધાર્મિક સંસ્કારોથી ભાવિત, પણ કોઈ કર્મના યોગે સંસારમાં ફસાયાં. એક પુત્રને જન્મ થયે. પણ પ્રબળ પુષ્યાની પ્રકષ્ટતાએ તે દંપતીને કવિકુલકિરીટ ૫. પાદ આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.ના પુણ્ય સમાગમ થયે. વૈરાગ્ય-રંગે રંગાયાં. અનુક્રમે પુત્ર ૮ વર્ષને થતાં ત્રણે ભાવુકે—-માતા, પિતા, પુત્ર ત્રણે જણાએ આ અસાર સંસારનો ત્યાગ કરી ભાગવતી પ્રત્રજ્યા સ્વીકારી. વિ. સં. ૧૯૮૭ની સાલ અને જેઠ વદ ૧૪ને એ દિવસ હતો. છાણી મુકામે ખૂબ જ ઠાઠમાઠપૂર્વક હાથીની અંબાડીમાં બેસી ત્રણેએ વરસીદાન વરસાવ્યાં, ને પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની પુણ્ય નિશ્રા પ્રાપ્ત કરી આત્માને ધન્યાતિધન્ય બનાવ્યા. અનુક્રમે ત્રિભુવનભાઈ પૂ. આ. ભ.ના શિષ્ય-પ્રશિષ્ય તરીકે પૂ. મુ. શ્રી રત્નાકર વિ. મ.ના નામે, ને પુત્ર ધીરુભાઈ પૂ. ઉપાધ્યાયજી શ્રી ભાસ્કર વિ. ગણિવરના નામે સંયમજીવન જીવી પિતાનું આત્મકલ્યાણ સાધી ગયા છે. બહેન વિજયાબેન પૂ. સ. મ. શ્રી દાનશ્રીજી મ.નાં પ્રથમ શિષ્યા બની સાધવીશ્રી વિદ્યુતશ્રીજી મ.ના નામે જાહેર થયાં. અનુક્રમે ગુરુકુલવાસમાં રહી વિનય, વૈયાવચ્ચ, જ્ઞાન–ધ્યાન, જપ, તપ, સ્વાધ્યાય આદિ ગુણોને જીવનમાં સુંદર રીતે કેળવી સ્વજીવનને ખૂબ જ ઉજાળ્યું. ગામેગામ વિચરી ઘણા આત્માઓને ભગવાનના માર્ગે વાળવા પ્રયત્ન કર્યા. તેઓએ પોતાના જીવનમાં છ ચોમાસી, એક છમાસી, ચત્તારિ–અડ્ડ-દસ-દોય, વીસ્થાનક તપ, વર્ધમાનતપની ૨૮ ઓળી, ત્રણ ચોવીશી, વીશ વિહારમાનની, ઉપવાસથી કમ પ્રકૃતિ, નવપદજીની ૧૦ એળી, ૧૦ ભગવાનનાં એકાસણ, ૯-૮-૭ ઉપવાસ આદિ તપ દ્વારા કાયાને કસી હતી. છેલલાં ૧૦-૧૫ વરસથી વિહાર નહીં કરી શકવાના કારણે પાટણ કેકાના પાડાના બારીના ઉપાશ્રયમાં સ્થિરવાસ રહેલાં. તેમનાં ભક્તિભાવી ગુરુબહેને પૂ. હંસાશ્રીજી મ. આદિ બધાં Page #341 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૩ શાસનનાં માણીરત્ન ] વારાફરતી તેમની સેવામાં, વૈયાવચ્ચમાં હાજર રહેતાં, ને તેમને સંયમી જીવનમાં સહાયક બનતાં. પિતે પણ આખો દિવસ સ્વાધ્યાય, જાપ આદિમાં તચિત્ત રહેતાં. કરોડે ઉપરાંત જાપ કરેલ. મનની સ્વસ્થતા, પ્રસન્નતા ખૂબ જ સુંદર હતી. પ્રતિક્ષણ સમાધિમૃત્યુને જ ઝંખતાં. સ્વભાવે સરલ, ભદ્રિક ને પ્રકૃતિએ શાંત–પ્રશાંત, ધીર-ગંભીર ને સ્થિર હતાં. કરીયે મુખ પર ગ્લાનિભાવ દેખાતું ન હતા. સ્વાધ્યાયના અદ્દભુત પ્રેમ જીવનમાં દેખાતા હતા. આવાં અમારા પૂ.પા દર્શનશ્રીજી મ. ના સમુદાયના શિરછત્ર, દીર્ઘચારિત્રપર્યાયી વયેવૃદ્ધા પૂ. વિદ્યુતશ્રીજી મહારાજ અમને બધાંને છેડી ચિરવિદાય લઈ ગયાં. અમારાં ૧૨૫ ડાણાનાં વડીલ ગુબહેન અમે ગુમાવ્યાં, તઓનાં એક શિયા સા. શ્રી કલ્પપ્રજ્ઞાશ્રીજી નામે (સંસારી પક્ષે દેરાણી), તેઓએ પણ પિતાના ૨૧ વર્ષના દીક્ષા પર્યાયમાં, મોટી વય હોવા છતાં પોતાના ગુરુણીજીની સદાય હસતા મુખે અપ્રમત્તભાવે ખૂબ જ સેવા-વિનય–વેયાવચ્ચ કરી સુંદર દષ્ટાંત પૂરું પાડયું છે. તેમ જ સા. શ્રી કીર્તિ પ્રભાશ્રીજી મ., સૂર્યરેખાથીજી, જયરેખાશ્રીજી આદિએ પણ અંતિમ આરાધના કરાવી સુંદર લાભ લીધેલ. પૂ. વિદ્યુતશ્રીજી મહારાજ કુલ પ૩ વર્ષનો સુવિશુદ્ધ ચારિત્રપર્યાય પાળીને સમાધિપૂર્વકના મૃત્યુને ભેટ્યાં. અમારા સમુદાયમાં તથા શાસનમાં આવા મહાન આત્માની ખોટ પડી. કાળની એક વિચિત્ર ઘટના તે જુઓ! ૧૭ દિવસમાં જ પોતાનાં નાનાં ગુરુબહેન સા. શ્રી જયપ્રજ્ઞાશ્રીજીની પાછળ જ, જાણે મેટાં બહેન કેમ તેને આગળ આરાધનામાં સહાય કરવા ન ગયા હોય, તેમાં તેમને સ્વર્ગવાસ પણ ૧૭ દિવસ બાદ થયો. આમ, અચાનક બંને મહાત્માઓની ચિરવિદાય અમાને, અમારા સમુદાયને ઘણી દુઃખદાયી બની. પણ પ્રભુશાસનના ઉજ્વળ પંથને પામી તેઓ યત્કિંચિત જે આરાધના કરી ગયાં તેનો અમને આનંદ છે. તેઓશ્રી બંનેના આત્માઓ જ્યાં હોય ત્યાં ભગવત્ શાસન પામી, પ્રબુઆણાને જીવનમાં વસાવી, સ્વપરના જીવનને ધન્ય બનાવે, ને પરંપરાએ સગતિ ને સિદ્ધિપદના ભક્તા બને એ જ શાસનદેવને પ્રાર્થના પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ. ઉપશમરસમાં સદાય મગ્ન –પ્રતિભાસંપન્ન વયોવૃદ્ધા ૫. સાધ્વીરના શ્રી હં સાશ્રીજી મહારાજ આ પૃથ્વી પર અનંતાનંત આત્માઓ ફરી રહ્યા છે, ભટકી રહ્યા છે, કયાંય તેને ડે અંત નથી, સદાચ દુઃખની ઊંડી ખાઈમાં રખડતા હોય છે. સુખી તે ક્યાંથી હોય? પણ જે ભવ્યાત્માઓ પરમ સુખદાયી શ્રી જિનશાસનના ભવ્ય પટાંગણમાં પ્રવેશ કરે ત્યારે જ તેઓના દુઃખનો અંત આવે, અનંત સફર મટે, ને શાશ્વત સુખના સ્વામી બને. આવા સુવિશુદ્ધ જૈનશાસનમાં પ્રવેશેલા ઘણા-ઘણા આત્માઓ શાસનની છાયા પામી પિતાનું કલ્યાણ કરી ગયા છે, કરી રહ્યા છે. આજે પણ જેનશાસન જયવંતુ છે, હજારો સાધુસાધ્વીજી મહારાજે આત્મકલ્યાણ સાધી રહ્યાં છે. એમાંના એક વિશિષ્ટ કેન્ટિના આર્યા પૂ. હંસથીજી મહારાજ શ્રમણીગણ સમુદાયમાં અનોખી પ્રતિભા ધરાવે છે, જેઓને ચારિત્રપર્યાય આજે લગભગ ૧૦ વર્ષના આરે પહોંચવા આવેલ છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] [ શાસનનાં શમણીરત્નો તેઓશ્રીને શુભ જન્મ વિ. સં. ૧૯૭૩ ના માગસર વદ ૮ ના ધમપુરી તરીકે પ્રખ્યાત છાણી ગામમાં થયે. માતા મંછાબેન, પિતાશ્રી હિંમતભાઈ બાલ્યવયમાં જ સુંદર સંસ્કારનું ઘડતર થયું. છાણી ગામ એવું વિશિષ્ટ છે કે જ્યાં એક પણ ઘર દીક્ષા લીધા વિનાનું, ખાલી, પ્રાયઃ નહીં હોય. દરેક ઘરમાંથી છેવટે એક સાધક આત્મા તે નીકળે જ છે. પૂ. હસશ્રીજી મહારાજ પણ આ જ ગામનાં. સંસારી નામ હસમુખબહેન, માતા-પિતાના લાડકવાયાં. એકનાં એક હોવા છતાં પૂર્વના કેઈ શુભ પુર્યોદયથી ધર્મભાવનાની રુચિ પ્રગટી. વેરાગ્યભાવની સમૃદ્ધિ વધી ને સર્વવિરતિ માર્ગે પ્રયાણ કરવા ઉત્સુક બન્યાં. તે જ અવસરે, તે છાણ ગામના જ મહાસંયમી પૂ. સાધ્વી હીરશ્રીજી મહારાજ તથા તેઓનાં પ્રશિષ્યા પૂ. સા. શ્રી દશનશ્રીજી મહારાજના પુણ્ય પરિચયમાં આવતાં વૈરાગ્યભાવ વધુ દઢ બન્યા. પિતાની માતા પણ વૈરાગ્યભાવ તેમણે પૂઆ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં દીક્ષા લીધી હતી. નામ પૂ. મંજુલાશ્રીજી મહારાજ. હસમુખબહેન તા એવાં ગુણિયલ ને મક્કમ હતાં તેઓએ પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મહારાજ પાસે દીક્ષા લેવાનો નિર્ધાર કરેલ, જેના વેગે પૂજ્યપાદ સકલગમ રહસ્યવેદી આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્ત મુમુક્ષુ હસમુખબહેને ૧૮ વર્ષની વયે પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કર્યું. વિ. સં. ૧૯૮૯ના વૈશાખ સુદ ૯ ના મંગળ પ્રભાતે પ્રત્રજ્યાના. મંગળ સૂર બન્યા. પ્રત્રજ્યાન માગ સફળ બન્યો તેમાં પૂ.પાદ પરમશાસપ્રભાવક આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પાદ સુપ્રસિદ્ધ વક્તા આ. શ્રીમદ્ વિજયનકચંદ્ર મહારાજનાં વ્યાખ્યાનનું શ્રવણ અજોડ કારણરૂપ બનેલ. પૂ. શ્રી સ. મ. શ્રી દશનશ્રીજી મહારાજનાં સુવિનીત શિષ્યા તરીકે પૂ. શ્રી સા. મ. શ્રી હસશ્રીજી મ. ના નામે પ્રસિદ્ધ થયાં. એમનો આત્મા પ્રથમથી જ અવ્વલ કેટિને હતો. જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, સ્વાધ્યાય, વિનય, વૈશવ આદિ ગુણે એવા દીપી ઊઠડ્યા કે ભલભલા તેમનાં ચરણે ઝૂકી જતાં. ( દિનપ્રતિદિન સુવિશુદ્ધ સયમને પાળતાં ને ગામેગામ વિચરતાં આજે તેઓશ્રી ૫૯ વર્ષના સંયમપર્યાય ધરાવે છે. તેઓના શુભ સમાગમમાં આવનાર ઘણું મુમુક્ષુઓને દીક્ષાના પુનિત પથ પર ચડાવ્યા છે, જેથી તેઓનો પિતાને પરિવાર પણ આજે લગભગ ૩૫ ઠાણાને શેભી રહ્યો છે, જેમાં પૂ. પદ્મકીતિશ્રીજી મ., પીયૂષપૂર્ણાશ્રીજી મ, હેમ જાતિશ્રીજી મ., પૂણ્યદશનાશ્રીજી મ., શીલધર્માશ્રીજી મ. આદિ શિષ્યાઓ તથા પ્રશિષ્યાઓ વગેરે તેમના સાન્નિધ્યને સ્વીકારી જેન શાસનને દિપાવી રહ્યા છે. તે સિવાય, પૂ.પાદ ગુરુદેવશ્રી દર્શનશ્રીજી મહારાજના લગભગ ૧૯૧ શ્રમણીગણનું પણ નેતૃત્વ ધરાવી પ્રવર્તિની પદને અલંકૃત કરી રહ્યાં છે. તેઓશ્રી સ્વભાવની અનન્ય સરળતા, અનન્ય વાત્સલ્યભાવ, અનન્ય ગુણગ્રાહીપણુ આદિ ગુણેથી પૂ. શ્રી દર્શનશ્રીજી મહારાજના આખા સમુદાયમાં ખૂબ જ પ્રિયપાત્ર બન્યાં છે. પિતાના વડીલપણાને દેદીપ્યમાન કેહીનૂર હીરા જેવા શેભાવી રહ્યાં છે. સર્વ ગુરુબહેને જેમાં પૂ. શ્રી રંજનશ્રીજી મ., પૂ. ત્રિલેચનાશ્રીજી મ., પૂ. જાતિપ્રભાશ્રીજી મ., પૂ. હર્ષપૂર્ણાશ્રીજી મ., પૂ. કિરણરેખાશ્રીજી મ., પૂ. હર્ષ રેખાશ્રીજી મ. આદિ તથા તેઓને સર્વ પરિવાર તેઓશ્રી પ્રત્યે અથાગ સંભાવ, પૂજયભાવ, બહુમાનભાવ ધરાવનારો છે. એમને એ મહદ્ પુણ્યદય છે, કે જેના યોગે કેઈને પણ તેઓશ્રી પ્રત્યે દુર્ભાવ નથી. એમના વિવિધ પ્રકારના ગુણોની ફૂલવાડી ખૂબ ખૂબ વિકસેલી છે. એમાંના થોડા ગુણોને બિરદાવી અનમેદનાના ભાજન બનીએઃ સદાય સ્વાધ્યાયસરોવરમાં સ્નાન કરતાં, ક્રિયાશુદ્ધિની નાવડીમાં વિહરતાં, અપ્રમત્તભાવના પ્રકાશમાં ઝળહળતાં, વાત્સલ્યસરિતાના વહેણમાં વહેતાં, ચિત્ત Page #343 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો | [ ૩૦૫ પ્રસન્નતાના મહેલમાં મહાલતાં, નિઃસ્પૃહતાના શિખર પર રાજતાં, પ્રશાંતરસના ઝરણાનું પાન કરતાં, નમ્રતાની કમનીય વાંસલડીના સૂર રેલાવતાં, સંયમરૂપ નંદનવનમાં આત્મગુણોને ખીલવતાં. રઢિયાળી તપ-ત્યાગની ચૂંદડીથી દીપતાં રક્તવણીય હસ્તતલ દ્વારા “શિવસંગી બનો’ના આશીર્વાદ આપતાં, સૌ જ પ્રતિ સભાવનાના ફુવારા ઉડાડતાં, તેજવંતાં પ્રવતિ નીપદને શોભાવતાં, લગભગ ૧૯૧ શ્રમણીગણની રમણીય નિશ્રાને મહેકાવતાં–આ રીતે અનુપમ, અદ્ભુત અને ઉત્તમ કોટિના ગુણ ધરાવતાં તેઓશ્રી લગભગ ૭૫ વર્ષની વય થઈ હોવા છતાં એક નાની યુવાન સાધ્વીને શરમાવે તે દરેક કયા આજે પણ ઊભાં ઊભાં કરી રહ્યાં છે. બોલવાનું ખૂબ જ પરિમિત; ખાસ કામ વિના નહીં બલવું તે તેઓશ્રીને મુદ્રાલેખ, એટલે મૌનને જીવનમાં અજબ ચમત્કાર. સ્વાધ્યાય તો તેમને પ્રાણ. રાત-દિવસ સતત સ્વાધ્યાય-ધ્યાનમાં જ મસ્ત હોય. કોઈ મળવા વગેરે આવે તો પણ હેજ સ્મિત કરે, પણ સ્વાધ્યાય ન છોડે. આવા અનેકાનેક ગુણગણાથી અલંકૃત પૂ. પ્રવતિની, સૌમ્યમૂર્તિ, સ્વાધ્યાય-ક્રિયાનિક, હંસ જેવાં ઉજ્વળ પૂ. શ્રીજી મહારાજ આજે વર્તમાન જગતમાં જિનશાસનના ગગનમાં વિહરી સ્વ–પરનું કલ્યાણ સાધી રહ્યા છે. ઉપશમરસમાં સદાય નિમગ્ન એવાં આ મહાઆર્યાને અમારી શતશઃ વંદનાવલિ. -પૂ. સાધ્વી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ પરમવાતસલ્યનિધિ, સૌમ્યમૂર્તિ શ્રમણીરતના પૂ. સાધ્વી શ્રી ત્રિલોચનાશ્રીજી મહારાજ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય મહારાજના સદુપદેશથી જૈનધર્મને પામેલા, અઢાર દેશના અધિપતિ પરમાત્ શ્રી કુમારપાળ મહારાજાએ પિતાના પાટનગર ગગચંબી ભવ્ય જિનમંદિરો અને વિશાળકાય જ્ઞાનમંદિર વડે વિભૂતિ કર્યું તે પાટણની પુણ્યધરામાં આવેલ ફેફલિયાવાડાની ચૌધરીની શેરીમાં શ્રીમંત ઉદાત્તાહદય સુશ્રાવક ભેગીલાલ દેવચંદ ઝવેરીનાં ધર્મપત્ની બાપુબહેનની રત્નકુક્ષીએ વિ. સં. ૧૯૭૭ના મહા સુદ ૩ના જેમને જન્મ થયો અને ભાલની ભવ્યતા, મુખની સૌમ્યતા, કાયાની ગૌરવણિતા જોઈ આનંદિત બનેલાં માતાપિતાએ બેટની એકની એક પુત્રીરત્નનું નામ “ભીખી” રાખ્યું. અનેક રીતે લાડકોડથી પુત્રીનું જતન કરતી માતાએ માત્ર રા વર્ષ માતૃવાત્સલ્ય વહાવી પરલેગમન કર્યું. આવા અવસરે ધર્મપ્રેમી પિતાએ આવેલી જવાબદારીને ફરજ સમજી પોતાને ત્યાં આવેલ ઉત્તમ આત્માનું હિત થાય તે રીતે તમામ સંસ્કારનું સંસ્કરણ કરવાપૂર્વક કુમળા છેડને ખંતથી ઉછેર કર્યો. સાથે, ફઈબા મેતીબહેન પ્રભુભક્તિ, ધાર્ષિક અભ્યાસ, વચિત તપક્રિયાદિમાં પ્રેમ અને વાત્સલ્યપૂર્વક જેવા લાગ્યાં. ભૂતકાલીન જોરદાર આરાધનાના બેનને પણ ધીમે-ધીમે ધમરંગ સુદઢ બન્યો. આ બાજુ યોગાનુયોગ પૂજ્યપાદ સકલારામરહસ્યવેદી પૂ. આ. શ્રી. વિ.દાનસૂરીશ્વરજી મહારાજ તથા સચ્ચારિત્રચૂડામણિ કર્મ સાહિત્યનિષ્ણાત પૂ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પુણ્યપરિચયે અને તેઓશ્રીજીના પટ્ટધરરત્ન પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ની હદયના તારને ઝણઝણાવતી, સંસારના રસને નિચાવતી, મૌક્ષેકલક્ષી જિનવાણીના શ્રવણે પિતાશ્રી ભેગીભાઈના રોમેરોમમાં શાસન અને સંયમનું ગીત ગુંજવા લાગ્યું. ફલસ્વરૂપે એકની એક Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] શાસનનાં શ્રમણીરત્ને પુત્રીરત્નને સચમ માર્ગે સંચરવાની જ પ્રેરણા કરતા. પુણ્યૉંગે વિ. સ. ૧૯૯૧ના ચાતુર્માસમાં પૂ. સ્વ-પરહિતૈષી કારુણ્યમૂર્તિ સા. શ્રી દનશ્રીજી મ.ના પુણ્યપરિચય થયા અને ભાવના ફલિત અની. ૧૭ વર્ષની ઊગતી વયમાં વિ. સં. ૧૯૯૪ના જેઠ સુદ ૨ના શુભ દિને પૂ. સંઘસ્થવિર, દીર્ઘતપસ્વી આ. શ્રી. વિ. સિદ્ધિસૂરીશ્વરજી (પૂ. બાપાજી) મ.સા.ના વરદ હસ્તે દીક્ષિત બની પૂ. કનકચ દ્રસૂરીશ્વરજી મ.સા.ના સ`સારી પક્ષે બેન સાધ્વીજી મ.સા.નાં ચતુર્થ શિષ્યા સા. શ્રી ત્રિલે!ચનાશ્રીજીનાં શુભ નામથી અલંકૃત થયાં. સમપ્રાપ્તિના આરભકાલથી જ અખંડ ગુર્વાજ્ઞાપાલન, વૈયાવચ્ચ, વડીલા પ્રત્યે અપૂ આદર-બહુમાન, વિનયભક્તિ, શ્રુતાભ્યાસ, પાપભીરુતાતને ગુણા દ્વારા પૂ. ગુરુણીજનાં પરમેશ્ચ કૃપાપાત્ર બન્યાં. ગુરુકુળવાસના યાગથી આદેશ વ્યવહારુતા, કાર્યદક્ષતા, દીર્ઘદષ્ટિતા, ગંભીરતા, દાક્ષિણ્ય, અપૂર્વ વાત્સલ્યાદિ ગુણગૌરવના યાગે ફ્રેંક સમયમાં પૂ. ગુરુદેવના જ નહી', પરંતુ સહવર્તી સૌના માન–સ્થાન અને આધારભૂત બની રહ્યાં. જીવનમાં શ્રુતાપાસનાના રાગ એવા જથ્થર કોટિના, કે ક્ષયાપક્ષમ સાધ્વીજીઆને, પછી સ્વસમુદાયનાં હોય કે પરસમુદાયનાં, તેમને અધ્યયન-અધ્યાપનની પ્રેરણા નિરંતર કરતાં જ હોય; અને જરૂર પડ્યે હણનારને તમામ અનુકૂળતાએ પૂરી પાડે. એટલુ જ નહી, નિશ્રાવર્તી શિષ્યાનુ કાર્ય વગએલ્યે કરી લેવામાં જરાય નાનપ કે ચકાટ નહીં. તપના ક્ષયે પક્ષમવાળાને તપની નિરંતર પ્રેરણા કર્યા જ કરે, જેના પ્રભાવે શિષ્યા-પ્રશિષ્યા પરિવારનાં પ્રાયઃ ૨૭ જેટલાં શ્રમણીઓએ માસક્ષમણની આરાધના કરી છે. મોટ! તપ પછી તપસ્વીનું સ્વાસ્થ્ય જળવાય (દવા વગેરેના ઉપયેગ વિના) તે વિશે સ્વય' સતત કાળજી રાખવી એ તા તેઓશ્રીજીની સિદ્ધહસ્ત કલા જ ગણાય. પુણ્યપ્રકૃતિ એવી વિશિષ્ટ પ્રબલ છે કે અર્ધ શતાધિક શ્રમણી‰ંદનું નેતૃત્વપદ ધરાવતાં, નિશ્રાવતી આશ્રિતાનુ જીવનઘડતર જ એવું બનાવે કે ગુરુદેવશ્રીજીની આજ્ઞા નતમસ્તકે શિરાધાર્ય કરવામાં શિખ્યાવગ જીવનના લ્હાવા મળે છે. આ બધાં કરતાંય મસ્તક ઝુકાવી દે એવા અપૂર્વ ગુણ તે! ગુરુસપિતતાના છે. સ્વહૈયે તા ગુરુદેવને વસાવ્યા જ હતા, પણ મન-વચનકાયાના ત્રણે ચેગેાન ગુરુચરણે એવા સમર્પિત કર્યાં હતા કે ગુરુહૃદયે વી જવા સુધીની સિદ્ધિ મેળવવા સદ્ભાગી બન્યાં; અને એની સત્યતાને પુરવાર કરતા પ્રસંગ એ કે પૂ. તારક સ્વગુણીજની અન્નનળીના કેન્સર જેવી જીવલેણ માંદગીના છેલ્લા મહિનાઓમાં સ્વયં ગુરુદેવ જ તેને પેાતાની પાસેથી .સવાનો ય ઇન્કાર કરતાં. આ ઉપરથી થાય છે કે જીવનનું સર્વસ્વ, સ્વઆકાંક્ષાઆને સ`પૂર્ણ ગૌણ બનાવી [પાતાની પાસે મુમુક્ષુની દીક્ષા થવાની હોય તેવા પ્રસંગે પણ દીક્ષા [ પછી, પહેલાં ગુરુદેવની સમાધિ વગેરેને મુખ્ય કરી, ગુરુચરણે વિલીન કરી ગુરુહૈયે સ્થાન મેળવવુ' એ કઈ વિરલ અને અજોડ સાધના છે. તેઓશ્રી પૂજ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી વિ.રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવતી પણાના પરમ સૌભાગ્યને વરેલાં છે. પૂજયપાશ્રીજી પ્રતિના અવિહડ ભક્તિરાગે જિનાજ્ઞાગભિ ત વેધક વાણીના શ્રવણે જિનાજ્ઞાનું યથાશકથી પાલન કરવા સાથે આશ્રિતવગીય સાધ્વીવૃંદને રત્નત્રયીની નિમલ આરાધના માટે ઉત્સાહિત કરવામાં અતિ ઉત્સુક અને ઉજમાળ બનેલાં પ્રતિભાસ'પન્ન ચરિત્રનાયક પૂ. ત્રિલેાચનાશ્રીજી મ. સા. સયમીજીવનનાં પચાવન વર્ષો વિતાવી ચૂકયાં છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ૩૦૭ જેમની નિષ્કારણ કરુણુના પીયૂષપ્રવાહ અનેક આત્માઓની ઊષર ચિત્તભૂમિ નવપલ્લવિત બની છે, વળી ઉદારતા-સરલતા-નિષ્પક્ષતાભરી એજસ્વી પ્રતિભાનો ભવ્ય પ્રભાવ સમગ્ર શિષ્યા (૨૭) અને પ્રશિષ્યા (૩૪) ગણ ઉપર છત્રવત્ વિસ્તરી રહ્યો છે. એવા ગુણરત્નના નિધાન પૂ. ગુરુદેવશ્રીજીના ગુણભવનું વર્ણન શબ્દદેહે કરવું એ શક્તિ બહારની વાત છે; છતાં “ગુણીના ગુણ ગાવે સે ગુણ પાવે એ ઉફત્યાનુસાર યત્કિંચિત્ ગુણસ્તવના માટે પ્રાપ્ત થયેલું સૌભાગ્ય પાપનિકંદનાનું કારણ બને અને શતાધિક સંવત્સરો સુધી આ વિરલ વિભૂતિના શીતલ સાન્નિધ્યને પામવા સૌભાગ્યવંતા બનીએ એ જ એકની એક સઢાની શાસનદેવને પ્રાર્થના! તપસ્વીરના પૂ. સાધ્વીજીશ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ બલિહારી છે પરમાત્માના શાસનની, કે આવા વિષમકાળમાં પણ દેવગુરુ અને ધર્મ વલતપણે પ્રવર્તે છે. દેવાધિદેવ, ત્રણલોકના નાથ, ચરમ તીર્થપતિ મહાવીર સ્વામી ભગવાન અનેક વિક્ટ ઉપસર્ગોને સહન કરીને પણ શાસનની સ્થાપના કરતા ગયા. એ શાસનને પામીને અનેક આત્માએ કલ્યાણ કરી ગયા, અને અનેક આત્માઓ કરી રહ્યા છે. આવી સુંદર પ્રકારની આરાધનામાં મગ્ન મહાત્માઓની આ સમયે યાદ આવી જાય છે. ધર્મસંસ્કૃતિથી ઉજજવળ એવા આર્યદેશ ભારતમાં, સ્થળ–સ્થળે રજવાડાંઓનાં સ્થાનેવાળા એવા રાજસ્થાન પ્રાન્તમાં જવાઈ નામની નદીના કિનારે, અરવલ્લીના પહાડે જેવી પર્વતશ્રેણીના કિનારે વસેલા વિસલ રાજાની યાદ અપાવતી એવી વિસલપુર નામની ધમનગરી, જેમાં ઓશવાળ અને પિરવાળની વસ્તી છે, ત્યાં બે-બે જિનમંદિરની ધજાઓ તથા મૂર્તિઓ અનેક જીને આરાધનાનું આલંબન પૂરું પાડી રહી છે. એવી નગરીમાં પિતા હજારીમલ,ને માતા જનતાબહેનની કુક્ષીએ પુત્રીને જન્મ થયે, જેનું નામ હેમીબહેન પાડવામાં આવ્યું. જેમ-જેમ ઉમર વધતી ગઈ તેમ-તેમ ધાર્મિક સંસ્કારો સાથે વિકાસ થતો ગયો. નાની ઉંમરમાં જ આત્માનું ચિંતન કરતાં થઈ ગયાં, અને સંસારની અસારતા સમજાઈ ગઈ હવે સંસાર કાંટાળે લાગવા લાગ્યો. તેમના ભાઈ અને ભાભીને પણ વૈરાગ્યભાવ હતો જ, પણ વડીલ કરે છે, એટલે યેગ્ય સાધ્વીજી મહારાજ પાસે સંયમ ગ્રહણ કરે. પ્રેમચંદભાઈએ નકકી કર્યું, પહેલાં બહેન અને ધર્મપત્નીને દીક્ષા અપાવવી. તપાસ કરતાં પૂજ્ય નચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંસારી સંબધે બહેનમહારાજ સાધ્વીજી શ્રી દશનશ્રીજી મહારાજનું નામ સાંભળ્યું, કે જેમણે ૧૧ વર્ષની નાની ઉંમરમાં જ દીક્ષા લઈ, બાલ્યવયથી જ ગુરુમહારાજની આજ્ઞામાં રહી વિનય, વૈયાવચ્ચ, ભક્તિ, જ્ઞાન, ધ્યાન, ત્યાગ, તપ, સ્વાધ્યાય, અભ્યાસાદિમાં ખૂબ આગળ વધી ગુણસમૃદ્ધિનો ભંડાર ભર્યો. વિશાળ પરિ. વારથી યુક્ત પ્રભાવક સાધ્વી તરીકે આરાધના કરતાં હતાં. આજથી પર વર્ષ પૂર્વે વિ. સં. ૧૯૯૮ના ફાગણ સુદ ૩ના દિવસે સાવરકુંડલા ગામે પૂ. કનકચંદ્રસૂરીશ્વજી મહારાજના હસ્તે દીક્ષા અપાવી. પ્રેમચંદભાઈનાં ધર્મપત્ની કંકુબહેન બન્યા સાધ્વી શ્રી કીતિપ્રભાશ્રીજી મહારાજ, તથા હેમીબહેન બન્યાં શ્રી કાતિ પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા શ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ. પૂ. સા. શ્રી કીતિપ્રભાશ્રીજી મ. ની ગુરુનિશ્રામાં રહીને આરાધના કરવા લાગ્યાં. સરળ સ્વભાવ, ગંભીર, સમતાધારક, ત્યાગી, અ૫ભાષી, વાત્સલ્યનિધિ જેવા અનેક ગુણોની સુવાસ તેઓના જીવનમાં મઘમઘતી હતી. પૂ. સાધ્વીશ્રી કાતિ પ્રભાશ્રીજી મ. સં. ૨૦૪૭ પિષ વદ અગિયારસના દિવસે, પરમાત્મા-દર્શન કરવાની ભાવનાપૂર્વક આરાધના કરતાં કાળધર્મ પામ્યાં. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] [ શાસનનાં શમણીરત્ન પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મહારાજ ફક્ત ૧૬ વર્ષની વયમાં સંયમ લઈને વડીલોની ખૂબ વિનય-ભક્તિ કરવાના કારણે બધાનાં પ્રિય બની ગયાં. સ્વભાવે સરળ, આરાધનાપ્રિય, સંયમલક્ષી આત્માએ નાની ઉંમરમાં જ માસક્ષમણની તપશ્ચર્યા કરી, અને મારવાડ, મેવાડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઈ, કાઠિયાવાડ, હાલાર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક આદિ પ્રદેશની ભૂમિસ્પર્શના કરતાં હજારો માઈલને ઉગ્ર વિહાર કર્યો. ૪૬ શિષ્યા-પ્રશિષ્યાના પરિવારના નાયક છે. દીર્ધાયુ સંયમજીવન જીવી સ્વ-પરનું કલ્યાણ કરી. સર્વ કર્મથી મુક્ત બની અનેક જીના ઉપકારી અને તારનારાં એવાં પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ. મોક્ષગુંબના ભોક્તા બને, એ જ શુભાભિલાષા. તેઓશ્રીના તપ અને અભ્યાસ :-દીક્ષા લઈને એ જ વર્ષે ૩૦ ઉપવાસમા ખમણ તથા મૃત્યુંજય તપ, ૨૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ૯ ઉપવાસ, ૧૦ અઠ્ઠાઈ ૧૦૮ અઠ્ઠમ, પ૦૦ સળંગ આયંબિલ તપ, ૧૦૦ એળી પૂર્ણ, કષાય જપ તપ. બીજે વર્ધમાન તપને પાયે, અને અન્ય વિવિધ તપ સંયમની ઉત્કટ આરાધના સાથે કર્યા છે, ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, છ કર્મગ્રંથ, અનેક મહાપુરુષોનાં જીવનચરિત્રોને અભ્યાસ, કરોડે જાપે અને ઘણા સારા પ્રમાણમાં અનુષ્ઠાન કરેલાં છે. વિમલચંદ પ્રેમચંદ જૈન પરિવાર (શાહ પ્રકાશચંદ્ર વિમલચંદ એન્ડ કુ.) મુંબઈના સૌજન્યથી. ~* ~ સ્વાધ્યાયનિમગ્ના બાલબ્રહ્મચારિણી પૂ. સાધ્વીરત્નાશ્રી જ્યોતિ પ્રભાશ્રીજી મ. સા. ગૌરવવંતા સારઠ દેશ. શ્રી શત્રુંજ્યતીર્થ અને શ્રી ગિરનારજી તીર્થની વચ્ચે આવેલું સાવરકુંડલા ગામ. રિક્ષાની દુલભતાના એ કપરા કાળમાં સાવરકુંડલા ગામમાં સૌ પ્રથમ દીક્ષાની દુંદુભિ વગાડનાર પુણ્યવાન જીવ જે કઈ હોય તો તે કુમારી જયાબહેન. વિ. સં. ૧૯૮૨ ના જેઠ વદ પ ના દિવસે સુશ્રાવક છોટાલાલભાઈનાં ધર્મપત્ની અજવાળીબહેનની કુખે તેમને જન્મ . બાલ્યવયથી માતાપિતાના સુસંસ્કારોના યોગે ધાર્મિક અભ્યાસ, નિત્ય જિનપૂજા, નવકારશી, રાત્રિભેજનત્યાગ, સામાયિકાદિ કરતાં. વિશેષ પ્રકારે ધમમાગે જોવામાં જે કોઈને ઉપકાર હોય તો તે માસા જયંતિભાઈ તથા માસી હરિબહેનને હતા, કે જેઓ પ. પૂજ્ય ધર્મ દાતા ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના અનન્ય ભક્ત હતા. તેઓ શ્રીમની મોક્ષલક્ષી જિનવાણીના શ્રવણના પ્રભાવે સાચા ધમરંગે રંગાયેલાં હતાં. તેમની જ પ્રેરણાના પુણ્યપ્રભાવે કુમારી જયાબહેન ધર્મમાગે યાવતુ સંયમમાર્ગે જ સંચરવાની અભિલાષાવાળાં બન્યાં. નાનપણથી જ બાહોશ, બહાદુર, કંડની શક્તિ અતિ સુંદર, ક્ષયપક્ષમ સારે વગેરે અનેક ગુણોથી ટૂંક સમયમાં આગેકૂચ કરવા સમર્થ બન્યાં. ભાગ્યને પ. પૂ. સુપ્રસિદ્ધ સાહિત્યકાર આચાર્ય દેવ શ્રીમદ્ વિજયનકચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે સુરત છાયરિયા શેરીમાં દીક્ષિત બની પૂ. સંયમપૂત પ્રશમરસનિધિ સા. શ્રી દર્શનશ્રીજી મ.સા.નાં છઠ્ઠાં શિખ્યા સા. શ્રી જ્યોતિ પ્રભાશ્રીજી તરીકે જાહેર થયાં. પૂ. પાદ વિશાલગચ્છાધિપતિ શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિ. ૨૦૦૨ના વૈ. સુ. ૧૧ના શાસનસ્થાપનાના શુભદિને શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણામાં વડી દીક્ષા થઈ. Page #347 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન [ ૩૦૯ શ્રમણ પણાના પ્રારંભકાળથી ગુરુકુળવાસમાં ગુરુનિશ્રાએ રહી ગુરુ આજ્ઞાથી વડીલ ગુરુભગિની પૂ. પ્રસન્નવદનાભેજ સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ. ની નિશ્રામાં રહી વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાયાદિમાં રત બની, વ્યાકરણ, ન્યાય, કાવ્યકોશ, પ્રકરણાદિ ગ્રંથોનો અભ્યાસ કરી, ગુર્જર સાહિત્યમાં અનેક રા. સ્તવન, સઋા. ઢાળ, પૂજાની ઢાળે વગેરે કંડસ્થ ક્યાં છે. ગહલી, ગીત, સલે વગેરે રચવા એ તો એમની એક આગવી કલા જ ગણાય. વૈરાગ્યભર ચરિત્રવાચને, આધ્યાત્મિક વાચને, શાસ્ત્રવાચન અધ્યયન-અધ્યાપન દ્વારા તેમ જ યથાશક્ય તપ. ૧૬ ઉપવાસ, વષીતપ-૨, અઠ્ઠાઈનવપદની ઓળી, વર્ધમાનતપની ઓળી વગેરે તપારાધન દ્વારા જીવન–સાફલ્યને કરતાં સંયમજીવનનાં ૪૬ વપ વિતાવી ચૂક્યાં છે. મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તામિલનાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ આદિ પ્રદેશમાં વિચરી અનેક જીવ પર અગણિત ઉપકાર કર્યા છે. જ્યાં-જ્યાં ચાતુર્માસ કર્યો, ત્યાં પ્રત્યેક સ્થળે પૂર્વકૃત પુ ગે પ્રાપ્ત શક્તિને સદુપયોગ કરવા દ્વારા બહેનોમાં અપૂર્વ ધર્મજાગૃતિપ્રેરક અને સત્ય માર્ગદર્શક બન્યાં છે. વર્તમાનમાં ૧૭ વર્ષની ઉંમરે શારીરિક અસ્વસ્થતા હોવા છતાં વડીલ ભગિની પૂ. ત્રિલઅનાશ્રીજી મ. સા.ની શુભ નિશ્રામાં સ્વાધ્યાય–શા–વાચનરત જીવન જીવવા સાથે નિશ્રાવતી શ્રમણીઓને પણ વાચનાદિ દ્વારા પ્રેરણા આપતાં સંયમમાં સહાયક બની રહ્યાં છે. તેઓને બે શિષ્યાઓ છે, તે પણ અપૂર્વ ગુરુભક્તિ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાયાદિ દ્વારા સંયમની સુંદર આરાધના કરી રહ્યાં છે. દાક્ષિણ્ય, પાપભીરુતા, સ્વાધ્યાયરતા, સરલતા આદિ અનેક ગુણગણનાં કવામિની પૂ. સાધ્વીવર્યાશ્રી જ્યોતિ પ્રભાશ્રીજી મ. ને શાસનદેવ યમરાધનામાં સબલ અને દીર્ધાયુ બનાવી અમને પણ આરાધનામાં દિનપ્રતિદિન આગળ વધારવામાં પૂર્ણ સહાયક બને, એ જ શુભકામના. -સાધ્વી શ્રી નિર્મલગુણાશ્રીજી મ. રાધના-સાધનામાં સ્વ-પને જોડવામાં અગ્રેસર પૂજ્ય સાધ્વી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ પરમાતમ કમાણીના મહેલમાં જે અનંતકાળ, અનંતુ અને અક્ષય સુખ ભોગવવું હોય, તા અનાદિના જન્મ-મણુના ચકરાવામાંથી છૂટવું જ રહ્યું. તો જ આ પરમાતમ રમણના સંયોગના સુખની પ્રાપ્તિ થાય. પણ તેના માટે જેનશાસનની પ્રાપ્તિ અનિવાર્ય છે. તે સિવાય કોઈ પણ આત્માને જનમ-મરણને પંથે રોકાતા નથી. સંસાર જ મહાવિચિત્ર વસ્તુ છે. આવા સંસારની સફર કરતાં-કરતાં અને તેનાથી છૂટવા એક પુણ્યાત્માને મહેવાનિવાસી દીપચંદ મૂળચંદનાં ધર્મપત્ની હરકેરબહેનની કુક્ષીએ વિ. સં. ૧૯૮૯ ના મહા સુદ ૧૪ ની પુણ્યપળે કરાંચી : હાલના પાકિસ્તાન માં જન્મ થયો. નામ હીરા પાડવામાં આવ્યું. દીપચંદભાઈ વ્યવસાય માટે કરાંચી ગયેલા. કરાંચી એટલે મોટે ભાગે મુસલમાની વસ્તી. છતાંય વેપારા ઘણા-ઘણાં ગુજરાતી. કચ્છી. કાઠિયાવાડી વગેરે લકે ત્યાં ગયેલા. ત્યાં તે સમયે જેનોની વસ્તી પણ ઘણી હોવાથી આરાધના માટેનાં ઉત્તમ સ્થાને પણ મજૂદ હતાં. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જિનમંદિર. ઉપાશ્રય. આયંબિલશાળા. પાઠશાળા વગેરે સ્થાને ખૂબ સુશોભિત હતાં. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] [ શાસનનાં શમણીરત્નો જિનશાસનને પામેલે વર્ગ ત્યાં પણ યથાશક્તિ આરાધના કરતા. સુદેવ વીતરાગ પરમાત્માને યોગ ત્યાં હતો, પણ સુગુરુને યોગ પ્રાયઃ ન મળતો, પણ દેશમાંથી સદ્ગુરુઓની વાણું શ્રવણ કરી આવતા ધર્માત્માઓ ધર્મ સન્મુખ બનતાં. સુશ્રાવક દીપચંદભાઈ ખૂબ ધર્મનિષ્ઠ હતા. પરમાત્માભક્તિ વગેરે સુંદર ભાવથી કરતા. પૂજા-ભાવના વગેરે સુંદર કટિની ભણાવી સૌને ભક્તિરસમાં તરબોળ બનાવતા, તેમને પાંચ પુત્રો ને ત્રણ પુત્રીઓ હતાં, જેમાં હીરાબહેનને પાંચમ નંબર હતો, ને છેલ્લે આઠમ નંબર જયાબહેનનો હતો. બધા કુટુંબના સભ્યો ધમભાવમાં સારે રસ ધરાવતા. ઈ. સ. ૧૯૪૭ની સાલમાં હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે જેના લગભગ બધા સ્વદેશમાં પહોંચી ગયા. તે સમયે હીરાબહેન લગભગ ૧૩-૧૪ વરસનાં હતાં. કરાંચી છેડયા બાદ પોતાના મોસાળ પક્ષ સાવરકુંડલામાં આવ્યાં. ગામ નાનું, એટલ હીરાબહેનને ગમતું ન હતું. આખો દિવસ-રાત કરાંચી-કરાંચી કર્યા કરે. પણ ત્યાં તે પાછું જવાનું શક્ય જ ન હતું, જેથી તેમને ધાર્મિક ક્ષેત્રે વાળવા માંડ્યા. બસ! એ સુગ પ્રાપ્ત થતાં જ જિનશન, પૂજા, સામાયિક, પ્રતિકમણાદિ ક્રિયામાં તત્પર બન્યાં. પાઠશાળા પણ તે વખતે ગામડાંઓમાં સુંદર ચાલતી, જેથી ધાર્મિક અભ્યાસમાં પણ ક્ષપશમ સુંદર કેટિન હાઈ પાંચ પ્રતિક્રમણાદિ કંઠસ્થ ક્ય. તે વખતે સ્કૂલનું શિક્ષણ વધારે હોતા અપાવતા, ને કરાંચી છોડ્યા બાદ ચાથી ગુજરાતી પણ પૂર્ણ નહીં કરેલી. ફક્ત ૩ ચોપડી ભણેલાં હીરાબહેન ધાર્મિક ક્ષેત્રે ઝળકવા માંડ્યાં. સાધુ-સાધ્વીજી ભગવંતાના વિહારના ભક્તિ-ભાવિક ગામ સાવરકુંડલામાં સાધુ-સાધ્વીજી મ. ના આગમનથી હીરાબહેનને જિનવાણીશ્રવણનો ચેગ પ્રાપ્ત થતો રહ્યો. તેમની સખીઓનું વૃંદ પણ એવું ઉત્તમ, કે ધર્મારાધનાઓ તેઓ સાથે જ કરતાં. એમાં ચૈત્ર મહિનાની ઓળીની આરાધના બધા સાથે કરતાં, તેમાં ઘણો વેગ મળે. ઓળીની આરાધનાના દિવસોમાં જુદા જુદા વર્ણ પ્રમાણે કપડાં વગેરેનું પરિધાન કરતાં. તેમાં પાંચમા દિવસે સાધુ ભ. ના વણને દિવસ આવ્યો. કાળાં કપડાં ન પહેરાય, તેથી સફેદ કપડાંનું પરિધાન કર્યું, ને સાધુપદને દિવસ ઊજળ્યો, એટલે કે આપણે પણ સંયમ લેવું, લેવા જેવું આ જ છે, વગેરે તે સમયે તે એક ગમ્મત જેવું જ કરેલું, ને આ રીતે ૨-૩ કલાક શુભ ભાવમાં વહ્યાં. આ કાર્યક્રમ પૂર્ણ થયો કે તરત સખીવૃન્દ તેમને હસ્યું: હીરાબહેન! આજે તો આ દિન સારી ભાવનામાં પસાર કર્યો, પણ ભવિષ્યમાં સાચું કરી બતાવજે! એટલે દીક્ષા લેવાની. તે જ વખતે હીરાબહેને શુકનની ગાંઠ વાળી, કે હા, નસીબમાં હશે તે દીક્ષા જ લઈશ. બીજે દિવસે આખા ગામમાં હા-હા મચી ગઈ હીરા દીક્ષા લેવાની છે. રસ્તામાં જે મળે તે પૂછે : હે હીરા, તું દીક્ષા લેવાની? એમણે હા પાડીઃ એમાં શું? માગ તો સાચે જ છે ને! સમજતાં કાંઈ ન હતાં, પણ એ ઘે–આઘે ભાવના હૈયામાં રમતી. નહીં કેઈન તેવો સત્સંગ, કે નહીં પરિચય, નહીં કોઈ તેવું જ્ઞાન. ગામમાં ચૈત્રી ઓળી સમાજની હતી. સાથે ઉજમણું, પ્રતિષ્ઠા વગેરે હોવાથી પૂ. ઉપાધ્યાય ધર્મવિજયજી મહારાજ તથા પૂ. મુક્તિચંદ્ર વિ. મ. આદિ પધારેલ તે સમયે કલકત્તા વસતા શેઠ મણિલાલ વનમાળી આવ્યા. ખૂબ ભાવિકાભા. ત્યાં તેમણે હીરાબહેનની દીક્ષાની વાત જાણી, એટલે પૂછયું, કે બહેન! તારે દીક્ષા લેવી છે? હીરાબેને કહ્યું, હા મામા! પણ સાધ્વીજી મ. ને પરિચય નથી, અભ્યાસ નથી. તે કહે, તેમાં તારે કાંઈ વિચારવાનું નથી. પૂ. પં. શ્રી કનકવિજયજી મ.નાં બેન સાધ્વીજી મ. છે. પૂ. દર્શનશ્રીજી મ. નામ છે. તેઓ ખૂબ જ સંયમી, જ્ઞાની, તપસ્વી, ત્યાગી Page #349 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૩૧૧ છે. થઈ જા તૈયાર ! આમ સામાન્ય વાત-વાતમાં હા પાડી. ઘરના કુટુંબીઓ બા, ભાઈઓ, ભાભીઓ વગેરે સરળ, જેથી કેઈએ આમાં અંતરાય ન કર્યો. કરાંચીથી તાજા જ આવેલાં. ધર્મની બાબતમાં કોઈ વિશેષ સમજતાં ન હતાં. છતાં કઈ પૂર્વના તેવા શુભ ચગથી દીક્ષાની રજા મળી જતાં હીરાબહેને કાંઈ સમજતાં ન હોવા છતાં મક્કમતાથી ઉત્તમ માગે ઝંપલાવ્યું. વિ. સં. ૨૦૦૭ ની સાલ ને વૈશાખ સુદિ પ નો દિવસ નક્કી કર્યો. ફક્ત ૧૫ દિવસ જ બાકી હતા, છતાં કુટુંબીઓ તેમ જ ગામવાળા વગેરેને ઉ૯લાસ ખૂબ. સાવરકુંડલા ગામમાં પ્રાયઃ પ્રથમ જ દિક્ષા થતી હેઈ ઘણે ઠાઠમાઠથી મહોત્સવ પૂર્વક દીક્ષા થઈ. પૂ. શ્રી દર્શનશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે હિરાબહેનમાંથી સાધ્વીજી હર્ષપૂર્ણાશ્રીજી મ. તરીકે પ્રસિદ્ધ થયાં. પૂ. ઉપા. શ્રી ધર્મવિજયજી મ. ના વરદ હસ્તે પ્રવજ્યા થઈ. વિનય, વૈયાવચ્ચ, જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાયાદિમાં ઓતપ્રેત બન્યાં. પૂ. ગુરુ મ. ને જરા પણ પરિચય નહીં, પણ એક ગુણ તેમણે એવો કેળવેલે, કે ગુરુ મહારાજ જે કહે તે કરવું. આ રીતે મૂળ મુદ્રાલેખ હેવાથી આગળ વધ્યા. જ્ઞાનને પશમ સારો. જેથી સવારે મૂળ ગાથા, પછી અથ, પછી સંસ્કૃત બુક કરવાની, ને સાંજે વાગ્યા પછી સ્તવન-જઝાયો નૂતન કંઠે કરવાનાં, ને ગમે તેટલી ગાથાનાં હોય, પ્રતિકમણમાં વગરભૂલે તે જ દિવસે કહેવાનાં. સુસ્વર નામકર્મના ઉદયે તેઓને કંઠ પંચમ સ્વર છે, જેના વેગે તે સાંભળવા પણ નવા-નવા વર્ગ આવતો, ને પ્રતિક્રમણ કરતાં. આજે પણ ભાવુકે તેને લાભ લે છે. આ રીતે આજેય ૪૧ વર્ષને સંયમપર્યાય ધરાવતાં પૂ. હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ જૈનશાસન-પટાંગણમાં વિચરી શાક્ય તેટલી જિનાજ્ઞા પ્રમાણે આરાધના-સાધના કરી-કરાવી રહ્યાં છે. પૂ. દર્શનશ્રીજી મહારાજનાં સમુદાયનાં સાધ્વીરત્નો આજે ૧૯૧ નો સુપરિવાર ધરાવે છે. તેમાં પૂ. પ્રવતિની હસશ્રીજી મ.. પૃ. રંજનશ્રીજી મ. પૂ. ત્રિલોચનાશ્રીજી મ., પૂ. જ્યોતિ પ્રભાશ્રીજી મ., પૂ. હર્ષ પૂર્ણાશ્રીજી મ. આદિ વિશિષ્ટ સ્થાન ધરાવતાં આગવી પ્રતિભા પાડી રહ્યાં છે. પૂ. હર્ષપૂર્ણાશ્રીજી મહારાજે પૂ. સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રકૃણ પ્રવચનો દ્વારા અને પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ. નાં પણ ચનેથી વિશેષ જ્ઞાનગંગામાં સ્નાન કર્યું. સાચો માર્ગ શું ? જિનાજ્ઞા કેને કહેવાય? વગેરે ત્યાર બાદ સવિશેષ પરિણમ્યું. આજે તેઓશ્રીમાં વિશિષ્ટ ગુણમાં સ્વાધ્યાયરસિકતા, અપ્રમત્તતા, જે કઈ સંપર્કમાં આવે તેને વીતરાગ પરમાત્માનો માગ સમજવા. ધર્મમાગે જે દવા વગેરે ઉત્તમ ગુણ ઝળકે છે. વાર્તાનું નામ નહીં અને સંસારીનું કામ નહીં. બહેનોમાં પણ વ્યાખ્યાનાદિ આપવું, તેઓને તત્ત્વજ્ઞાન સમજાવવું, વગેરેમાં સારો રસ છે. તઓનાં શિષ્યા-પ્રશિખ્યાઓ પરિવારને પણ વાચના આદિ દ્વારા પૂર્વસંચિત કર્મોને લય કેમ થાય, ને નવાં ન બંધાય, તે હિતશિક્ષા અવસર-અવસરે આપતાં રહે છે. જ્યાં જ્યાં ચાતુર્માસો વિતાવ્યા છે, ત્યાં ત્યાં દરેક સ્થળે આરાધનાની સુવાસ મૂકીને જ વિહાર કરતાં હોય છે, જેથી હજુ પણ લે ઘણાં વરસ થઈ ગયા હોવા છતાં એ જ રીતે આરાધનાની સુવાસને અનુમતાં હોય છે. સિદ્ધાંત–શાસ્ત્ર માટે ખૂબ જ મકકમ. ગમે તેવું ચલાવી ન લે. જિનાજ્ઞા વિરુદ્ધ કઈ પણ કાર્ય ન કરે. સાધ્વીજીવનની જે મર્યાદા પરમાત્માએ ફરમાવી છે, તેને કદી ઓળંગે નહીં. આ રીતે જેનશાસનનાં શમણીરને આજે પણ યથાશક્ય આરાધના દ્વારા સ્વ-પરનું કલ્યાણ કરી રહ્યાં છે, તેમાંનાં પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ પણ જિનશાસન-ગગનમાં તારલાની જેમ ચમકી રહ્યાં છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] ( શાસનનાં શ્રમણીરત્ન વંદન હો આવાં શ્રમણીરત્નોને, કે જેનશાસનમાં ચોથા અંગ તરીકે શ્રમણીસંઘ અવની પર વિહરી વીતરાગપ્રભુનાં અણમેલાં ને મહામૂલાં તત્ત્વ સમજાવી રહ્યા છે. વળી પૂ. હર્ષપૂર્ણશ્રીજી મ. ના સંસારી પ બેન જયાબહેને પણ તેઓશ્રીનાં પગલે-પગલે પતાં પગલાં પાડી પ્રત્રજ્યાના પુનિત પંથે ૨૦૧૯ ની સાલમાં સાવરકુંડલા મુકામે વૈ. વ. ના પ્રયાણ કરેલ. નામ જયપ્રજ્ઞાશ્રીજી મ. હતું. તેઓ પણ ખૂબ તેજસ્વી, તપસ્વી ને ઓજસ્વી હતાં. જ્યાં-જમાં વિચર્યા ત્યાં-ત્યાં ભાવુકોને સન્માગ સમજાવી ધર્માનુષ્ઠાનમાં સ્થિર કરતાં પ્રભાવ પાડતાં. તેઓ ૨૧ વર્ષનું ચારિત્ર પાળી અમદાવાદમાં સ્વર્ગવાસી થયેલ. આ રીતે પૃથ્વીતલ પર જેનશાસનનાં શમણીર્વાદ પરમાત્માના અવિચલ માગે અવિરત આગળ વધી રહ્યાં છે. પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. ની તપસ્યાદિ: સિદ્ધાચલજીની છડું-અઠ્ઠમ, અનિધિતપ, ચોવીસ ભગવાનનાં એકાસણાં, વર્ધમાનતપની ૨૪ એળી વગેરે. નાનાભ્યાસમાં નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, છ કર્મગ્રંથ, સિંદૂર પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, મોટી સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, તત્ત્વાર્થસૂત્ર, દશવૈકલિસૂત્ર, સંસ્કૃત બે બુક, પ્રાકૃત વ્યાકરણ્ય, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ૧૦ પર્વ વાંચન, પ્રવચન સારોદ્ધાર, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, અન્ય અનેક ચરિત્રે, ચૈત્યવંદને, સ્તુતિઓ. સ્તવનો. સજકા, ઢાળો, વગેરે. તપસ્વીરન પૂજ્ય સાધ્વીજી શ્રી જયપ્રજ્ઞાશ્રીજી મ. સા. બાલબ્રહ્મચારિણી તપસ્વીરત્ના વિદુષી સાધ્વીજી શ્રી જયપ્રજ્ઞાશ્રીજી મૂળ સાવરકુંડલાના નિવાસી પિતા દીપચંદભાઈના કુળે માતા હરકેરબહેનની રત્નકુક્ષીએ કરાંચીમાં ૧૯૯૯ ના પિપ સુદ ૧ ના જન્મ પામેલ. જન્મનામ જયાબહેન સંસારી પક્ષે તેઓ મારાં નાનાં બહેન થાય. પૂજ્ય ગુરુદેવાની ધમમય પ્રેરણાથી તેમને આત્મા વૈરાગરંગી બને અને વિ. સં. ૨૦૧૯ ના વૈશાખ વદ ૬ ના પ્રભાતે ખૂબ જ ધામધૂમપૂર્વક પૂજ્યપાદ આ. શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે (તે સમયે પૂ. પંન્યાસજી મ.) ૪ બહેનની દીક્ષા થયેલ, તેમાં પ્રથમ શ્રી જયપ્રજ્ઞાશ્રીજી પૂ. સાધ્વીજી શ્રી દશનશ્રીજી મહારાજનાં શિષ્યરત્ના તરીકે જાહેર થયાં. પૂ. ગુરુભગવંતની અસીમ કૃપાથી અને તેઓશ્રીની અતિ ઉચ્ચ હિતશિક્ષાથી દિન-પ્રતિદિન સંયમી જીવનમાં આગળ વધી, તેઓએ વિનય-વૈયાવચ્ચ, જ્ઞાન-સ્થાન, ત્યાગ, તપ, સ્વાધ્યા. આદિ દ્વારા જીવનને સુવાસિત બનાવેલ. સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રદેશનાં ગામોમાં જયાં જયાં તેઓ વિચર્યા ત્યાં-ત્યાં યત્કિંચિત્ શાસનની સેવા કરી. નાનાં-નાનાં બાળક-બાલિકાઓને તે ખૂબ જ પ્રેમથી બોલાવી ધાર્મિક સંસ્કારોનું સિંચન કરાવતાં. બહેનેમાં વ્યાખ્યાન વગેરે આપી સૌને પ્રભુશાસનમાં જોડવા રતાં. ૨૧ વર્ષના દીક્ષા-પર્યાયમાં તપશ્ચર્યા પણ યથાશક્તિ કરેલ. જેમાં સિદ્ધિતપ, શ્રેણુતા, ચત્તારિ–અઠ્ઠ–દસ-દોય, ૧૬, ૧૧-૧૦-૯, અઠ્ઠાઈ આદિ તથા વર્ધમાતતપની ઓળી, નવપદજીની ૬૦ થી અધિક એળી વગેરે કરી આત્માને ઉજજ્વળ બનાવ્યો હતો. અમદાવાદશાંતિનગરમાં પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવની નિશ્રામાં શ્રેણીતપ કરેલ, તે પ્રસંગે ભવ્ય મહોત્સવ ઊજવાયેલ તેમ જ રંગસાગર સોસાયટીમાં ઊજવાયેલ દીક્ષા-પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત રહીને, Page #351 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણારત્ને [ ૩૧૩ પિતાના પરમોપકારી પૂ. આ. શ્રી કનચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવરે પાટણ તરફ વિહાર કરેલ, ત્યારે વંદનાદિને લાભ મેળવેલ. કેને ખબર કે આ લાભ છેલ્લે હશે ? સંધ્યાના સહામણા રંગો જેમ ક્ષણજીવી હોય છે, ઇન્દ્રધનુષના વિવિધ રંગે જેમ અલ્પજીવી હોય છે, તેજસ્વી સૂર્ય પણ જેમ સાંજે અસ્ત પામે છે. તેમ સૌ સંસારી જીવોના સંગરંગ પણ ક્ષણજીવી–અલ્પજીવી બને છે. સંગને રંગ વિયોગની શ્યામલ છાયાને અવશ્ય ધારણ કરતા હોય છે. સંસારની આ મહાવિચિત્રતા કેઈ અનોખી જ છે. એ અકળ અને અગમ્ય છે. સંસાર એટલે ભયંકર રૌદ્ર સ્વરૂપને ધારણ કરતા એક ચમ. આમ કહીએ તો પણ ખોટું નથી ! તેની ચાલમાં ભલભલા ભરખાઈ જાય છે. વિ. સં. ૨૦૪૦ના પિષ વદ ૮ ની સાંજે માથામાં દુઃખાવો ઊપડ્યા. એ હેમરેજમાં પરિણમ્યો અને ટૂંકી માંદગીમાં સાધ્વીજી શ્રી જયપ્રજ્ઞાશ્રીજી પોષ વદ ૧૦ શુક્રવારે પ્રાતઃકાળે પ-૨૦ મિનિટે નવકારમંત્રનું શ્રવણ કરતાં-કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં અને જાણે જીવનને વરેલી ક્ષણભંગુરતાનું સાક્ષાત્ દર્શન કરાવી ગયાં. પૂ. દર્શનશ્રીજી મ. ના પરિવારમાં આવા એક સાથ્વીરત્નની ખોટ પડી. તેમની વસમી વિદાય અમને-ઘણાને સદાય દુઃખદાયી બની. એમને પુણ્યાત્મા જયાં હાચ ત્યાં પરમાત્માનું શાસન પામી, આત્માને નિમળ બનાવી, સકલ કમનો ક્ષય કરી, વહેલામાં વહેલી તકે પરમપદને ભક્તા બને, એ જ શાસનદેવને પ્રાર્થના. –પૂ. સાધ્વીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. પ્રકૃષ્ટ પરિવની પૂ. સાધ્વીજી શ્રી દેવેન્દ્રશ્રીજી મહારાજ પ્રવતિની તપસ્વિની સાધ્વીજી શ્રી દેવેન્દ્રશ્રીજી મહારાજ પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયરામચન્દ્રસૂરીજી મ.નાં આજ્ઞાતિની છે. તેઓશ્રીએ નાની વયમાં દીક્ષા આદિ ગ્રહણ કરી અનેક ગામમાં ધમપ્રભાવના કરેલ છે. તેમ જ જીવનમાં અનેક પ્રકારનાં તપ કરેલ છે, પિતાના જીવનને ઉજજ્વળ કરેલ છે. પિતાની નિશ્રામાં રહેલ સાત સાધ્વીજીઓને સુસંસ્કાર. અભ્યાસ આદિની ખૂબ ખૂબ પ્રેરણા આપેલ છે. તેમનો જન્મ લીબડીમાં વિ. સં. ૧૯૮૦માં લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાાન દિને-કાર્તિક સુદ ૧ ના રોજ થયો હતો. તેમનાં માતુશ્રીનું નામ પુરીબહેન, પિતાશ્રીનું નામ ખેતશીભાઈ અને તેમનું પિતાનું જન્મનામ મણિબહેન હતું. માત્ર દશ વર્ષની બાળવયમાં જ વિ. સં. ૧૯૯૦ના પિપ વદ ૪ ના અમદાવાદમાં પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજસાહેબના વરદ હસ્તે અંગીકાર કરી પૂ. સાધ્વીજી શ્રી શાંતિશ્રીજી મ. નાં શિષ્યા બની સાધ્વીશ્રી દેવેન્દ્રશ્રીજી નામે અલંકૃત બન્યાં હતાં તેઓશ્રીએ કરેલ તપસ્યાની સૂચિ આ પ્રમાણે છે–માસક્ષમણ–૨, સિદ્ધિતપ-ર, શિસ્થાનક તપ-૪ વખત, વર્ષીતપ-પ તેમાં ૧ વર્ષીતપ છઠ્ઠથી, અઠ્ઠાઈ-૨, ચત્તારિ–અઠ્ઠ–દસ–દય તપ, શ્રેણિતપ, Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] [ શાસનનાં શમણીરત્નો ભદ્રતપ, દાઢમાસી તપ, સમવસરણ તપ, સિંહાસન તપ, જિનગુણસંપત્તિ તપ, મેરુ મંદિરની ઓળી, મહાવીરસ્વામી ભગવાનના ૨૨૯ છઠ્ઠ અને ૧૨ અઠ્ઠમ, ૬ ઉપવાસ, પ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ૧૦૮ અઠ્ઠુંમ, ધર્મચકતપ, નમસ્કાર મહામંત્રને તપ, એકાંતર પ૦૦ આયંબિલ, ૯૬ જિનની ઓળી, વર્ધમાન તપની ૫૦ ઓળી વગેરે. સાધ્વીજી દેવેન્દ્રશ્રીજી મ. નો પરિવાર કમ સાધ્વીજી મ.નું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને દીક્ષા સ્થળ ૧ સા.શ્રી હર્ષ પ્રભાવી સા.શ્રી દેવેન્દ્રી : ૧૯૮૫ અમદાવાદ ૨૦૧૧ .સુ. ૧૦ ગાંડલ ૨ ,, અનંતગુણશ્રીજી ,, , તા. ૨૨-૮-૧૯૫ર આબુ ૨ ૮ ૧૭ ફા. વ. ૭ અળાવ ૩ , આભદશિતાશ્રીજી , અનંતગબીજી ,. ૧૦-૫-૧૯૫૧ નામનગર ૨૦૩૩ મ.સુ. ૧૩ જામનગર અનંતદર્શિતાશ્રી ,, ૧૫–૧–૧૯૫૫ ,, અક્ષયગુણાત્રી , ૨૫-૩-૧૯પ૯ અમદાવાદ ૨૦૪૦ વ. ૧. 1, પાલીતાણા જિરિતાથી , ૧૧-૧૧-૧૯૬૪ , ૨ ૦૪૪ કા. વ. ૬, અમદાવાદ [પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મહારાજ અને તેમનો પરિવાર તપ, ત્યાગ અને સયમની આરાધનામાં સદાય જાગૃત, વયોવૃદ્ધા પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી ખાંતિશ્રીજી મહારાજ ધમથી વાસિત એવા પિંડવાડા નગરમાં એક કુટુંબ વસતું હતું. શ્રેષ્ઠિશ્રી સમલજી, તેમનાં ધર્મપત્ની કેશબહેન; આર્ય સંસ્કૃતિનું સારી રીતે પાલન કરતાં હતાં, ન કેઈ ચિંતા, ન કોઈ ઉપાધિ. ધમપત્ની કેશરબહેનની રત્નકુક્ષીએ ઉત્પન્ન વિ. સં. ૧૯૬૨ માં જન્મેલ પુત્રીનું નામ સુબહેન રાખેલું. સારા સંસ્કારો સાથે પોતે મેટાં થયેલાં. સંયમયેગ્ય ભાવ પ્રગટ નહીં થવાથી, વીરવાડા ગામના વતની શ્રેષ્ટિશ્રી છગનલાલજી સાથે સંબંધ જોડ્યા. સાંસારિક જીવન જીવતાં ત્રણ છોકરાઓ થયા. કર્મવેગે ૩૮ વર્ષની ઉંમરે સુશ્રાવકને દેહાંત થયો. પહેલેથી જ ધર્મના સંસ્કારો હોવાથી કસુબહેને ધર્મનું આચરણ કરવા માંડ્યું. ૫૦ વર્ષ પહેલાં તે સંયમ લેવું ઘણું મુશ્કેલ હતું. પોતાનાં નાનાં સંતાનોને છોડીને સંયમ લેવા માટે પોતે તે તૈયાર હતાં, પણ સંબંધી-જનને પૂરેપૂરો વિરોધ હતો, ઉલ્લાસપૂર્વક ઘરના આંગણે સંયમ આપે એવું વાતાવરણ જ હતું નહીં. પોતાનું મન સંયમમાં લાગી જવાથી મહેલ જેલ જેવા લાગવા માંડ્યા, બાગ આગ જેવા લાગવા માં થા, સંસાર અસાર લાગે : ગમે તે રીતે મારે સર્વસંગ ત્યાગ કરવો જ છે, આ અસાર સંસારમાં મારાથી રહેવાય એમ જ નથી. સાસરામાં તે આટલા બધા ધર્મના સંસ્કાર પણ નથી, જેથી કરીને કેઈ સહાયક બને. પ. પૂ. મસાહિત્યનિષ્ણાત આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ કસુબહેનના સંસારી મકાના છોકરા ભાઈ થાય. તેઓશ્રીએ કસુબહેનને હિંમત આપી, કે હું તમને દીક્ષા આપીશ. તમે ગભરાઓ છે કેમ? ત્યારે પિતાને આશાના તાર બંધાયા અને પુરુષાર્થ કરવાને ચાલુ ર્યો. નાના છોકરાની ઉમર ક્ત ૭ વર્ષની જ હતી, તે પણ એક વખત ચોમાસું કરવા પાલીતાણા ગયેલાં ત્યાં પૂજ્યશ્રીએ દીક્ષા નકકી કરી. Page #353 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ના ૩૧૫ પિતાના છોકરાઓને ખબર પડતાં આરડીમાં પૂરી તાળું વાસી દીધું, ત્યારે દીક્ષા બંધ રહી. પછી ફરી પૂજ્ય આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે પાલીતાણા છાના ભાગી નીકળ્યાં. અને ત્યાં જઈને પૂજ્યશ્રીના વરદ હસ્ત સંયમ સ્વીકાર્યુ, પૂ. સાધ્વી શ્રી રોહિતાશ્રીજી મ. નાં પ્રથમ શિષ્યા બન્યાં. સા. ખાંતિશ્રીજી નામ રાખ્યું. વિ. સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૬ને એ શુભ દિવસ હતો. દીક્ષાના દિવસથી જ તેઓ તપ-ત્યાગ–ધ્યાન આદિમાં આગળ વધવા માંડ્યાં. પહેલાં ઘરમાં સ્કૂલે પણ ભણેલા નહીં હોવાથી “અ-આ પણ વાંચતાં-લખતાં નહોતું આવડતું. ભણવાની લગની હતી, અહોભાવ સાથે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે – લખવાનું તેમ જ ભણવાનું ચાલુ કર્યું. પોતાની આરાધનાના આનંદમાં મ્હાલતાં રહેતાં. પ. પૂ. કર્મ સાહિત્યનિષ્ણાત આચાર્ય ભ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ પર અપાર શ્રદ્ધા હતી, અહોભાવ હતા; પૂજ્યશ્રીની કૃપાદ્રષ્ટિ પણ તેમના પર અઢળક હતી. એક વખત ખંભાતમાં પૂજ્યશ્રીને વંદનાથે ગયેલાં, ત્યારે પૂજ્યશ્રી બોલ્યા, કે ખાંતિશ્રીજી, પિંડવાડામાં કાલિદાસભાઈનું આખુંય કુટુંબ સંયમ લેવા માટે તૈયાર થયું છે, તમે ત્યાં જાઓ, લાભ થશે. પોતે મનમાં વિચાર કરવા માંડ્યાં, કે મારી વ, મારામાં સાન તેમ જ એવી કશી આવડત પણ નથી, છતાં સાહેબજી શું બોલે છે ? આ સંક૯પ ઊભે થયે, છતાં પૂજ્યશ્રીના વચન પર દઢ વિશ્વાસ હોવાથી સંક૯પ આગળ વધી ન શક્યો, આજ્ઞા સ્વીકારી પૂ. ગુરુદેવની સાથે-સાથે વિહાર કરીને પિંડવાડા આવ્યાં. પૂજ્યશ્રીના કહ્યા પ્રમાણે જ થયું. ખરેખર, મહાપુરુષોનાં વચન સુવર્ણાક્ષર જ હોય છે ! અત્યાનંદ અને ઉલ્લાસપૂર્વક દિક્ષાએ થઈ પિતાની શિષ્યા સા. કિરણપ્રજ્ઞાશ્રીજી અને પ્રશિષ્યા સા. હતિપ્રજ્ઞાશ્રીજી અને સા. લલિતપ્રજ્ઞાશ્રીજી થયાં. પોતે સુંદર રીતે આરાધના કરતાં હતાં. પૂર્વ કામદયના કારણથી આંખોની રોશની ઓછી થવા માંડી, ધીરે-ધીરે આખથી બિલકુલ દેખાવું બંધ થઈ ગયું, છતાં પ્રશિષ્યાઓ, વિનય—વૈયાવચ્ચેના ગુણોથી રંગાયેલાં હોવાથી, બધી રીતે અનુકૂળ બનીને ખૂબ-ખૂબ ભક્તિ કરે છે, જેથી કરીને જ, મને આંખે નથી દેખાતુ, શું થશે? હે સંયમજીવન કેમ પાળીશ?—વગેરે વિચારોને સ્થાન પણ મળ્યું નહીં. બંને બાજુથી હાથ ઝાલી-ઝાલીને ગુજરાત, રાજસ્થાન વગેરેના ગામોમાં વિહાર કરાવ્યા. આજે લગભગ ૮૫ વર્ષની આસપાસ વય છે. જઘાબળ ક્ષીણ થવાથી છેલ્લાં ૧૦ વર્ષથી સંઘની વિનંતિ માન્ય રાખી પિંડવાડામાં જ બિરાજમાન છે. આટલું તે હજી આજે પણ કહી શકાય છે, કે તેઓનું શરીર અશક્ત થયું છે, પણ મનોબલ ખૂબ જ મજબૂત છે. પોતે આંખે દેખતાં નથી, છતાં જિનમંદિર જાય એટલે ખૂબ-ખૂબ આનંદિત થાય છે. એકવાર એક સાધ્વીજી મહારાજે તેઓશ્રીને પ્રશ્ન કર્યો, “મહારાજ, તમે ભગવાનને જોઈ નથી શકતાં, તે પછી તમારે દેરાસર જવાનું શું કામ છે? અહીયાં જ ભગવાનને મનમાં ધારીને ચૈત્યવંદન કરી લે ને?” ત્યારે તેઓશ્રી બોલ્યાં, કે આ તમે કેવી વાત કરી ? ભલે હું ભગવાનને નથી જોઈ શકતી, પણ ભગવાન તે મને જુએ જ છે ને! એટલે હું જઉં છું.” આ પ્રત્યુત્તર ઉપરથી માપ નીકળે છે, કે તેઓશ્રીનો ભગવાન પરનો અનુરાગ કેટલા બધા? કેટલું તેમનું સમતિ નિર્મળ હશે, ત્યારે જ આવા ઉદ્દગારો નીકળે છે. ગુરુદેવશ્રીની અનુજ્ઞાથી, પ્રમાદ આવતા ત્યારે ઊભાં-ઊભાં ભણતાં હતાં. સાધુ યોગ્ય સૂત્રો તથા સ્તવન–સઝાય સારા પ્રમાણમાં કરી, જેથી બોલવામાં આજે પણ પાછળ પડતાં નથી. આજે આટલી વૃદ્ધાવસ્થા છે, છતાં પણ તપ પર ખૂબ જ પ્રેમ છે, જેથી વાપરવા બેસે ત્યારે પૂછે, કે આજે કયા-કયા મહાત્માએ શું-શું તપ કર્યો છે, એની નોંધ લઈ પછી પોતે વાપરે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ] - શાસનનાં શમણીરત્નો છે, અને પિત પણ ૮૨ વર્ષની વયેવૃદ્ધ ઉંમરે માસક્ષમણ કર્યો. ત્યાર પછી પણ પjપણ આવે એટલે ૧૧ ઉપવાસ-અડ્ડાઈ પોતે કરી લે છે, વૃદ્ધ હોવા છતાં તપમાં અને એમાંય દરરોજ વિશિષ્ટ આરાધનામાં પણ તચિત્ત રહે છે. તેઓશ્રીના શિષ્યા સ્વ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીએ છેલ્લે સુધી બહુમાનપૂર્વક ભક્તિ કરી અને પોતાના શિષ્યા સા. હર્ષિતપ્રજ્ઞાશ્રીજી અને સા. લક્ષિતપ્રજ્ઞાશ્રીજીમાં આ જ સંસ્કાર રેડ્યા, જેથી કરીને આજે પૂ. દાદી ગુરુદેવની ભક્તિ જાતે જ કરે છે, અને પિતાની શિખ્યા-પ્રશિષ્યાઓમાં પણ ભક્તિનું બીજ વાવ્યું, જેથી બધાં સારી રીતે ભક્તિ કરે છે, તેથી મહાન આચાર્યની જેમ તેઓશ્રીની ભક્તિ થઈ રહી છે. પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી બાંતિશ્રીજી મ. ના તપની સૂચિ આ પ્રમાણે છેઃ-૩ માસક્ષમણ, ૩ વષી તપ, સિદ્ધિતપ, ચત્તારિ અડ્ડ-દ-દોય, ૧૬ ઉપવાસ ૨ વખત, ૧૫ ઉપવાસ રે વખત, નવ અÇઈ, ૯, ૧૦ અને ૧૧ ઉપવાસ, તેર કાડિયાના અઠ્ઠમ, ૫૦ ૦ આયંબિલ લાગલગાટ, ત્રણ વખત નવ્વાણું યાત્રા, નવપદની ઓળી લગભગ ઢીક્ષા લીધા બાદ કરી, પ વર્ષથી નથી કરતાં, એક વખત ૨૧ ઓળી ઉપર ૧૬ ઉપવાસ કર્યો અને પાર કર્યા વિના છ મહિના સુધી લાગલગાટ આયંબિલ ક્યાં. વર્ધમાન તપની ૬૭ ઓળી, બિયાસણાથી ઓછું પચ્ચક્ખાણ નહી, તેમાંય લગભગ એકાસણાં જ. પૂ. સ્વ. સા. શ્રી રત્નરેખાશ્રીજી જન્મસ્થળ : ૧૯૮૯ નવા ડીસા. સંસારી નામ : તારાબહેન. માતાનું નામ : ચંચલબહેન. પિતાનું નામ : રવચંદભાઈ દીક્ષા સ્થળ : ૨૦૧૫, જુના ડીસા. વડી દીક્ષા સ્થળ : પિંડવાડા. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મહારાજ. દીક્ષા પર્યાય : ર૭ વર્ષ. વિશિષ્ટ અભ્યાસાદિ : છ કર્મગ્રંથ, ક્ષેત્ર સમાસ, બૃહદ્ સંગ્રહણી સાથે સંકૃત બે બુક આદિ. સિદ્ધિતપ, વરસીતપ, એકાંતર પ૦૦ આયંબિલ, વર્ધમાનતપની ઓળી ૮૦, વગેરે તપસ્યા કરેલ હતી. સ્વગતિથિ : ૨૦૪ર. સંયમજીવનની અંદર આરાધના કરી સમાધિ-મરણ સાધી ગયાં. પૂ. સ્વ. સા. શ્રી પ્રસન્નરેખાશ્રીજી મહારાજ જન્મ : ૧૯૭પ, પિંડવાડા. સંસારી નામ : પંકુબહન. માતાનું નામ : બહેનપિતાનું નામ : પૂનમચંદભાઈ દીક્ષા ૨૦૨૫ વે. મુ. ૭, પિંડવાડા, વડી દીક્ષા : પિંડવાડા. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મહારાજ. દીક્ષા પર્યાયઃ ૨૨ વર્ષ. વિશિષ્ટ તપસ્યાદિ: સિદ્ધિતપ, શ્રેણિતપ, વરસીતપ, વર્ધમાનતપની ૩૧ ઓળી, બિયાસણાથી ઓછું પચ્ચક્ખાણ નહીં. સ્વગતિથિ પિંડવાડા, વૈ. વ. ૧૦, વિ. સં. ૨૦૭. સંયમજીવનની સુંદર આરાધના કરી ગયાં, સમાધિમરણ સાધી ગયા. Page #355 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૩૧૭ ગુભાિ . વિનય તથા તપ-ત્યાગ ને જ્ઞાન-ધ્યાનમાં અગ્રેસર પૂ. સાધ્વીજી શ્રી કિરણપ્રશાશ્રીજી મહારાજ જિન પ્રાસાદો અને ઉપાશ્રયેથી વિભૂષિત એવા પિંડવાડા નગરની પુણ્યધરા....પરમપૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. ની જન્મ-કર્મભૂમિ! એ ધરતી પર તેઓ શ્રીમન્ની પ્રેરણા ઝીલીને એક આખુંય કુટુંબ ધર્મવાસિત બન્યું, અને ચારિત્રપંથે ડગ ભરવા કટિબદ્ધ બન્યું. એ કુટુંબ હતું શ્રી કાલિદાસભાઈનું! પૂજ્યપાદ આચાર્યશ્રી તા સ્વર્ગવાસી બની ગયા. આગમપ્રજ્ઞ શ્રીમદ્ વિજયજંબુસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં પિંડવાડા નગરે વિ. સં. ૨૦૨૫ ને વૈશાખ મુ. છ ના દીક્ષા મહોત્સવ છે. શ્રી કાલિદાસભાઈ સાથે જ તેમના ધર્મ પત્ની સુશ્રાવિકા કમલાબેન, સુપુત્રો દિનેશ અને વીરેન્દ્ર, સુપુત્રીઓ વસંતી અને લલિતાએ ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી, અને તેઓનાં આ પ્રમાણે નામે નકકી કરાયાં - કાલિદાસભાઈ – મુનિશ્રી કમલરત્નવિજયજીઃ કમલાબેન–સાધ્વી શ્રી કિરણ પ્રજ્ઞાશ્રીજી મ; દિનેશ – મુનિશ્રી દર્શનવિજયજી મ., વીરેન્દ્ર–મુનિશ્રી વિમલરત્નવિજયજી મ., વસંતી—સાધ્વી શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. લલિતા-સાધ્વીશ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. પૂ. સા. શ્રી કિરણપ્રાશ્રીએ દીક્ષાના દિવસથી જ પૂ. ગુરુદેવશ્રીને સમર્પિત થવાની સાથે-સાથે ગ્રહણ-આસેવન શિક્ષા સંપૂર્ણ વિનયથી ગ્રહણ કરી. ઇચ્છા એ સંસાર અને આજ્ઞા એ મોક્ષ” આ યુક્તિના હિસાબે આણાએ ધમ્મ” મંત્રને પિતાના જીવનમાં સર્વોત્તમ સ્થાન આપ્યું હતું. ગુર્વાદિ વડીલની આજ્ઞાને સદા સ્મિતવને સ્વીકારતાં હતાં. પિતાનું આખું જીવન તપધર્મથી ભાવિત કર્યુંઆયંબિલનો તપ તેઓને ઘણું ગમતા હતા. વિગઈઓને તે તેઓ વિગતિ જ માનતા હતાં. સંયમમાં ત્યાગમની મુખ્યતા હોવાથી દીક્ષાના દિવસથી જ ફળ, મેવા. મિષ્ટાન્ન અને ફરસાણ ત્યાગ જ કરી દીધેલાં. પ્રભુભક્તિમાં તે તેઓ એકતાન જ બની જતાં હતાં. જિનેશ્વરને નીરખી–નીરખીને તેમનું હૈયું હર્ષથી નાચી ઊઠતું હતું. ગુરુભક્તિ માટે પણ તેઓ મરી પડતાં હતાં, અને કહેતાં: ના-ના. ગુરુદેવશ્રીની ભક્તિ તો હું જ કરીશ. શિષ્યા-પ્રશિષ્યાઓને કહેતાં, કે ‘જે લાડુ ખાશે તેનું પેટ ભરાશે. આવો અમૂલ્ય અવસર કેણ ચૂકે?—- એવા એવા ઉદ્દગારો નીકળવાથી એમ કહી શકાય છે કે ગુરુભક્તિ તઓની રગેરગમાં વસી હતી. સ્વાધ્યાયનાં તે તેઓ એટલા પ્રેમી હતાં કે ક્યારેય એમને પુસ્તક વિના બેઠાં-બેઠાં કેઈની સાથે વાત કરતાં પણ ડાતાં જોયાં. સંયમમાં અપ્રમત્તતા તે એટલી બધી હતી કે તેઓ નિદ્રા શરીરને ટકાવવા માટે અને વિશેષ આરાધના કરવા માટે લેતાં હતાં. જ્યારે-જ્યારે રાતના ગીએ અને જો એ તો પોતે આનંદની સાથે આરાધના કરતાં દષ્ટિગોચર થતાં હતાં. નિઃસ્પૃહતા તે ગજબની હતી. પોતાના જીવનમાં કેદની અપેક્ષા કે વસ્ત્ર–પાત્રાદિમાં આસક્તિ ધરી નહીં. તેઓ સારી વસ્તુ કોઈ દિવસ ઉપગમાં લ નહીં. સમુદાયના હિસાબે સારી વસ્તુ પોતાની પાસે રાખેલી હોય તો મહાત્માઓની ભક્તિ કરતાં અને જરૂરત પ્રમાણે બધાં સા. મ. ને આપી દેતાં હતાં. તઓશ્રીના વૈયાવચ્ચ ગુણનું વર્ણન તો ક્યા શબ્દોમાં કરું? તેઓ પૂ. ગુરુદેવશ્રીનું કે વડીલનું વૈયાવચ્ચ કરતાં એમ નહિ; નાનાઓનું પણ કાર્ય કરી છૂટતાં હતાં. પોતાના કરતાં બીજાના વૈયાવચ્ચની તેઓને એટલી બધી મહત્તા સમજાઈ હતી કે શિશિરના દિવસેમાં રાતના ઉપાશ્રયમાં Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] [ શાસનનાં શમણીરત્ન ફરી વળતાં, જે જે સાધ્વીજીએ કામળી આવ્યા વિના સંથારેલા દેખાતાં તેઓને પોતાની બધી કામળીઆ ઓઢાડી આવતાં હતાં. સ્વ માટે વાથી પણ કઠોર અને પ માટે માખણથી પણ કોમળ બનવું, આ ઉક્તિને તેઓશ્રીએ આત્મસાત્ કરી હતી. કેઈનું પણ દુઃખ તેઓથી જોવાતું ન હતું. નાનાં સાધ્વીજીઓ ઉપર વાત્સલ્ય એટલું બધું વરસાવતાં હતાં કે કે તેઓશ્રીથી દૂર જવા પણ માગતું ન હતું, તેઓશ્રીની નિશ્રામાં આનંદપૂર્વક આરાધના કરતાં હતાં. ગુરુજના ચરણકમળની અપૂર્વ ભક્તિ કરવાથી પુણ્ય ખૂબ વધી ગયું, તેથી થોડાં જ વમાં અનેક વિનયી. જ્ઞાની શિષ્યાઓના પરિવારને આરાધનામાં જોડી શક્યાં. સંચમને વિશેષ શુદ્ધતર બનાવવા જિનાજ્ઞાનસાર સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રદેશોમાં વિહાર કર્યો. આ પ્રદેશમાં ચોમાસાં કરીને બહેનોમાં ધર્મ જાગૃતિ ઉલ્લસિત કરેલ. પિતાની સાંસારિક સુપુત્રીઓને પણ સુંદરતમ ચારિત્રની તાલીમ આપી તૈયાર કરી. પૂર્વોક્ત ગુણ તેમ જ વીર, ધીર, ગંભીર અને કાર્ય આદિ ગુણોથી આખું જીવન કેળવીને પોતે સહનશીલતા ગુણને પ્રાપ્ત કરેલા, જેથી દેહલાં અઢી વર્ષથી હદયનું પહેલું થવું, શ્વાસ, ડાયાબિટીઝ તેમ જ કિડનીની અસહ્ય વેદનાને પણ સમાધિપૂર્વક સહન કરતાં હતાં. છેલ્લે બીમાર પડયાં ત્યારે ગિરધરનગરમાં પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ પિત માંગલિક સંભળાવવા તેમ જ હિતશિક્ષા ફરમાવવા અને આરાધના કરાવવા પધારી કૃપા કરેલી. તેથી તેઓને આત્મા ખૂબ શાંત બન્યો. સંચમનાં તે એટલા બધા આગ્રહી હતાં કે માંદગીને કારણે વૈદ્યના કહેવા પ્રમાણે નિર્દોષ અનુપાન પ્રાપ્ત નહીં થવાથી દોષિત લેવું પડતું ત્યારે પૂ. ગુરુદેવ અશ્રુધાર સહ બેલી ઊઠતાં, કે દેષિત વાપરીને શરીર ટકાવવું એ તો મર્યા સમાન જ છે. જીવલેણ વ્યાધિમાં પણ બધી જ ક્રિયાઓ પ્રમાદ રહિત, ખૂબ જ આનંદપૂર્વક કરતાં હતાં. સંયમજીવનમાં છેલ્લે છેલ્લે માંદગી સિવાય બેસણાથી ઓછુ પશ્ચકખાણ નથી કર્યું. વધમાન તપની ૧૮ ઓળી કર્યા પછી સંથારા-વશ થઈ જવાથી આગળ ન વધી શકયાં, આગળ કરવાની તેઓશ્રીની ભાવના ઘણી હોવાથી રિ-પ્રશિષ્યાઓએ સ્વર્ગગમન પછી તેમની બાકી રહેલી ઓળીઓ પૂર્ણ કરી આદર્શ સ્થાપે. તેઓશ્રીના ૫ શિષ્યા અને ૨૨ પ્રશિષ્યા થયાં. તેઓશ્રીનાં વિશિષ્ટ તપ અને વ્યાગ આ પ્રમાણે છે :–માસક્ષમણ, સિદ્ધિતપ, ૧૭ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ, ૨ અઠ્ઠાઈ, વરસીતપ, વીશસ્થાનક, પર્યુષણમાં છઠું-અઠ્ઠમ, દિવાળી તથા પોષ દશમને લગભગ અઠ્ઠમ, પ્રાયઃ ચૌમાસી છઠું, ૨, ૫, ૮, ૧૧ અને ૧૪ તિથિની આરાધના, પ૦૦ લાગલગાટ આયંબિલ, ૬૮ વર્ધમાન તપની ઓળી, ૨૦ નવપદની ઓળી, ૯ અલૂણી નવપદની ઓળી, બેસણાથી ઓછું પચ્ચક્ખાણ નહીં, તેમાંય વધારે પડતાં એકાસણાં. ઢીક્ષાના દિવસથી જ ફળ, મેવા, મિષ્ટાન્ન અને ફરસાણનો ત્યાગ હતો. જવાના છેલલા-છેડલા દિવસોમાં એટલે ચોમાસી ચૌદસના દિવસે પ્રતિક્રમણમાં સૂત્રો બોલતાં સાધ્વીજી મ.ની ભૂલો કાઢતાં હતાં. તે દિવસે તે વધારે સજાગ થઈ ગયેલાં. બધાંને યોગ્ય હિતશિક્ષા આપી. કાર્તિક પૂર્ણિમાના દિવસે બધાને કહ્યું કે આજે તે તપ કરવાને દિવસ છે, મારે પણ ઉપવાસ કરે છે. ઉપવાસ કરી શકે એવી અવસ્થા નહીં હોવાથી અમે પચ્ચખાણ કરાવ્યું. સાંજે જાતે જલદી પચ્ચકખાણ કરી લીધું. બધાંની સાથે વાતચીત કરતાં હતાં. કેઈને કલ્પના પણ ન હતી કે ગુરુ દેવ અડધો-પોણા કલાકમાં જ ચિરવિદાય લેવાનાં છે. પછી તે પડખું ફરવાની પણ તેઓશ્રીમાં શક્તિ નહોતી, પોતે ધીરેધીરે કશુંક બેલતાં હતાં ત્યારે તેઓને Page #357 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૩૧૯ પૂછવામાં આવ્યું, કે ઃ મહારાજજી, શું બેલો છે ? તા ખેલ્યાં, કે કમશત્રુ સાથે લડાઈ કરું છું. બીજી વખત પૂછવામાં આવ્યું, કે શું કરે છે? ત્યારે બેલ્યાં, કે નવકારમત્ર ગણું છું. એ જ વખતે હાથન! વેઢા પર આંગળી ફરતી બંધ થઈ ગઈ. ગુરુદેવ પાર્થિવ દેહનો ત્યાગ કર્યું. પરમ આલંબન રૂપ બનેલા ગુરુદેવના ચાલ્યા જવાથી શિષ્યા-પ્રશિષ્પાએ જે આઘાત અનુભબ્યા તે વણનાતીત છે. ગુરુદેવ સ`પૂર્ણ આરાધનામય જીવન જીવી, અંતે પ્રાપ્ત કરવા ચેાગ્ય સમાધિમરણ સાધી સાથે-સાથે અમને સહુને સયમજીવન જીવવાની કલા બતાવી ગયાં, તે જ અમારા સૌ પર કૃપાદિષ્ટ છે. સમાધિક કાળધર્મ પામ્યાં તના અનુમેદનાથે સાબરમતીમાં ભવ્ય મહોત્સવ ઊજવાયેા. મુંડાર!, નામલી અને સાલાપુરમાં પણ મહેત્સવા થયા. ૧૮ વષઁના સયમ પર્યાયના અનુમેન્દ્રનાથે પિંડવાડામાં ૧૮ દિવસના જિનેન્દ્ર ભક્તિ મહાત્સવ યેાજાયા. જિનાજ્ઞા અને ગુર્વજ્ઞા સાથે તપ-ત્યાગપૂર્વક સંયમજીવનને ઉન્નત બનાવનારાં પૂ. સાધ્વીજી શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ ચરમ તીર્થાધિપતિ મહાવીર પરમાત્માનાં બાવન જિનાલયાથી યુક્ત અને બીન્ત જિનપ્રાસાદે થી સુÀભિત એવું પિંડવાડા નગર. અનેક સાધુભગવંતાના સ્પર્શથી પવિત્ર થયેલી પુણ્યભૂમિ. ઘણાં ધમી કુટુબેની વચ્ચે પ્રભુશાસનની ખુમારી ધરાવતું એક કુટુંબ હતું તે સુશ્રાવક કાલિદાસભાઈનું પદ્મસરોવરમાંથી જેમ વિકસિત કમલિનીની પ્રાપ્તિ થાય, તેમ તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા કમલાબહેનની કુક્ષીથી નેત્રાને આનંદ આપનાર પુત્રીરત્નની પ્રાપ્તિ થઈ, નામ રાખ્યું વસતી ! ચતુર અને સદા સુપ્રસન્ન હતી તેની આકૃતિ. માત-પિતાના સુસ'સ્કારાથી વસતીએ સયમ લેવાના સુદૃઢ સલ્પ કર્યાં. નાનપણથી જ ચારિત્રની ઝંખના રાખેલી, માટે જ ૧૭ વરસની નાની વયમાં સંસાર છેડી ચારિત્રના સ્વીકાર કરવા કટિબદ્ધ થયેલી. સ્વાભાવિક ગુણાને લીધે નાનપણથી જ પ્રભુભક્તિ, ગુરુજનાની શુષા, માત-પિતા તેમ જ વડીલાની સેવામાં તત્પર રહેતી હતી. મહાપુણ્યસયેાગે ઘેાડા જ સમયમાં અતરમાં રાખેલી ચારિત્રની ઝંખના સપન્ન થઈ. માત-પિતા, ભાઈ બહેનેાની સાથે સુમુઘ્ન વસંતી દીક્ષિત થઈ. પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ. નાં સુશિષ્યા બન્યાં. નામ રાખ્યુ. સા. હિતપ્રજ્ઞાશ્રીજી મ. દીક્ષાના દિવસથી જ ગુરુદેવને સમર્પિત થયાં. જિનાજ્ઞા અને ગુર્વાનાને પ્રાણાની જેમ હૃદયકમળમાં ધારણ કરી. આજ દિવસ સુધી ક્રિયામાં અપ્રમત્તતા અને ગોચરી આદિની નિર્દોષ ચર્ચા પર અઢળક અનુરાગ છે. સ્વાધ્યાય પ્ર યે ને! એટલો બધો પ્રેમ છે કે દીક્ષાના દિવસથી લઈ ને આજ સુધી કેઈ પણ પોંચાતમાં પડચ! વિના, ભણવુ અને ભણાવવુ એ જ તેમનુ લક્ષ્ય છે. ભણનારને માટે અનેક પ્રકારે સહાયક બને છે, અને અદિત થાય છે. ઘણી છોકરીને અનેક રીતે સસારની અસારતા સમજાવી વૈરાગ્યથી સુવાસિત કરી, શાસનને સમર્પિત કરી. તત્ત્વજ્ઞાન મેળવશે તા જ તમારું આ સુયમજીવન નિષ્પાપ પળશે, એવી હિતશિક્ષા સુનત આપતાં જ રહે છે. સમુદાયમાં ભણવા અને ભણાવવા પ્રત્યે પ્રેમ જો કાઈ ન સૌથી વધુ હાય તા તેમાં પ્રથમ તેનુ જ નામ આવે છે. પ પ્રકારના સ્વાધ્યાયના મનનથી ઘણા વિદ્વાન બન્યાં છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] શાસનનાં શ્રમણીરત્નો ત્યાગધર્મને જીવનમાં જાગૃત રાખવા માટે દીક્ષાના દિવસથી જ મિષ્ટાન્ન, ફળ, મેવાને ત્યાગ કરેલો. ક્ષમા, નિઃસ્પૃહતા, ધીરતા, વીરતા. ગંભીરતા અને ઉદારતા આદિ ગુણો તે સહેજે જોવા મળે છે. વૈયાવચ્ચ ગુણે તે હદયકમળમાં સ્થાન લીધું છે. જેથી કરીને મેટા અને નાનાની પણ ભક્તિ કર્યા વિના રહેતાં નથી. પિતાનાં બા મહારાજની ( ગુરુદેવની માંદગીના કારણે છેલ્લે દેઢ વરસ રાત-દિવસ ખડે પગે રહીને ભક્તિ કરી છે. તે તે વર્ણનાતીત છે. પૂ. ગુરુદેવના સમાધિમરણમાં પણ નિમિત્ત બન્યાં છે, એમ કહીએ તો પણ કઈ ક્ષનિ પહોંચે એમ નથી. પૂ. ગુરુદેવને સ્વર્ગવાસ થવાથી આવડા મોટા સમુદાયને સંભાળવાને ભારે પણ તેઓ પર જ છે, સંપૂર્ણ શરીરના ભાગે શાસન અને સમુદાયની ભક્તિ કરે છે. તેઓશ્રી અંગેની મહત્વની વિગતો આ પ્રમાણે છે: જન્મ– પિંડવાડા શ્રા. સુદ ૧પ વિ. સં. ૨૦૦૮, દીક્ષા-પિંડવાડા. ૨૦૨૫, વૈશાખ ગુદ છે. વડી દીક્ષા --- પિંડવાડા, ર૦ર૫. જેઠ સુદ ૬. શિષ્યા ૧૨. પ્રશિષ્યા ૩. વિશિષ્ટ અભ્યાસ : કર્મ ગ્રંથ. કમ્મપયડી, પંચસંગ્રહ, બૃહત્સંગ્રહણી, શ્રેત્રસમાસ, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, પ્રશમરતિ, ઇન્દ્રિય-પરાજય શતક, વૈરાગ્યશતક સંબંધ સિત્તરી, સિન્દર પ્રકરણ, વીરાગ સ્તોત્ર, તત્ત્વાર્થ સૂત્ર, દશવૈકાલિક આદિ સૂત્રે લગભગ અર્થસહિત કંઠસ્થ કર્યા છે. બે પુસ્તક, પ્રાકૃત વ્યાકરણ, રધુવંશ, શિશુપાલગંધ, કાદમ્બરી આદિ કા. ઉપમિતિ ભવ પ્રપંચ, ત્રિષષ્ટિ. ધર્મસંગ્રહ. એકઘ નિયુક્તિ, યતિદિનચર્યા અને પંચવરસ્તુક આદિ પ્રતાનું વાચન, ઉત્તરાધ્યયન આચારાંગ અને પંચસંગ્રહ આદિની ટીકા વાંચી, ન્યાયમાં તકસંગ્રહ અને વ્યાપ્તિપંચક આદિ કરી જ્ઞાનને સચોટ બનાવ્યું છે. સિદ્ધિતપ, વરસીતપ, વીશસ્થાનક, અડ્ડાઈ-અઠ્ઠમ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૪ર ઓળી, ઉતરાધ્યયન તથા આચારાંગના વેગ વહન કર્યા, કારણ વિના ૧૭ વર્ષ સુધી સણાથી ઓછું પચ્ચખાણ નથી કર્યું, આ રીતે સંયમજીવનને તપધર્મથી પણ ભાવિત કર્યું છે. ત્યાગ–વૈરાગ્યથી અલંકૃતા. વિપીરત્ના પૂ. સાધવજી શ્રી લલિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ રત્નની ખાણમાંથી જેમ રત્નની પ્રાપ્તિ થાય છે, તેમ રત્નની ખાણ સંદશ પિંડવાડા નગરમાં સુશ્રાવક કાલિદાસભાઈનાં ધર્મપત્ની સુશ્રાવિકા કમલાબહેનની રત્નકુક્ષીથી પુત્રીરત્નપણે જમ્યાં, નામ રાખ્યું લલિતા. નામ પ્રમાણે સૌંદર્ય અને ગુણે હતાં. નાનપણથી સુજ્ઞ તેમ જ ચતુર હતી લલિતા જાણે પૂર્વના વૈરાગ્યયુક્ત સંસ્કારને સાથે લઈને જન્મી ન હોય! – જેથી માતા-પિતાના ત્યાગ–વૈરાગ્યના વાર્તાલાપ કર્થગોચર થવાની સાથે પ્રેરણારૂપી જળ વડે સિંચન થવાથી તેનામાં વૈરાગ્યના અંકુર પ્રગટ થયા. ઘરમાં બધાં જ ઉકાળેલું પાણી પીતાં. લલિતા લગભગ ૪-૫ વર્ષની હતી ત્યારથી જ ગરમ પાણી પીતી હતી; અને કહેતી કે મારે દીક્ષા લેવી છે. પિતાના દાદાજીને પણ પ્રસંગોપાત્ત કહેતી કે, તમે મને જલદી દીક્ષા નથી અપાવતાં એટલે મને પેટમાં દુઃખવું આવે છે. પૂ. આ. ભ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. કાળધર્મ પામ્યા ત્યારે લલિતાને, નાની હોવા છતાં ઘણું દુઃખ થયું હતું : આપણા આચાર્ય ભગવંત ચાલ્યા ગયા! દિવસે-દિવસે વૈરાગ્ય પ્રદીપ્ત થવા લાગ્યો. લલિતાએ સંયમ-જીવનની તાલીમ મેળવવા Page #359 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૩૨૧ અને પિતાના સંચમના દઢ સંકલ્પને પ્રગટ કરવા ત્રણ વખત ચેસઠ પહોરના પૌષધ કર્યા. માતાપિતા અને ભાઈ-બહેનની સાથે-સાથે પ્રભુભક્તિ, ગુરુવંદન આદિ અનુષ્ઠાને ખૂબ જ આનંદપૂર્વક કરતી હતી. આખા પરિવારની સાથે ઘણાં તીર્થોની સ્પર્શના કરીને સમકિતને નિમલ બનાવ્યું, અને દિવસે-દિવસે ગુણોમાં વૃદ્ધિ કરી. માત્ર ૯ જ વર્ષની ઉંમરમાં, પોતાના પરિવારની સાથે-સાથ વિ. સં. ૨૦૨૫ના વૈ. શુ૭ના દીક્ષિત થયાં. પૂ. કિરણપ્રજ્ઞાશ્રીજી (પોતાના સાંસારિક બા મ.)ના શિષ્ય બન્યાં. દીક્ષાના દિવસથી પૂ. ગુરુદેવશ્રીને સમપિત થયા. જિનાજ્ઞા અને ગુરાને હર્ષ સાથે મસ્તકે ચઢાવતા હતાં. ત્યાગ-વૈરાગ્ય, સહનશીલતા અને ગુણાનુરાગ આદિ ગુણોએ કરીને ખૂબ-ખૂબ આગળ વધ્યાં. ગુરુજનો તેમ જ વડીલેની ભક્તિ કરવાના કારણે પામ ઘણે વધી ગયે, જેથી અભ્યાસમાં ઘણા વિદ્વાન થયાં. સમુદાયમાં સૌ પ્રથમ વિદ્વતાના સ્થાને છે. કંઠ પણ એટલે મધુર છે કે પ્રતિકમણમાં સ્તવન-સન્કાય બેલે ત્યારે બહેનો ધ્યાનમગ્ન બની જાય છે. ઉત્તરાધ્યયન અને આચારાંગના યોગવાહન, વરસીતપ, વીસ્થાનક, નવપદની ઓળી અને વર્ધમાન તપની ઓળી ૩૫ કરી. લગભગ ૨૦ વર્ષથી મિષ્ટાન્ન, મેવા, ફળ અને ફરસાણને પણ ત્યાગ કરેલા છે. તપ અને ત્યાગથી સંયમજીવનને ભાવિત કર્યું છે. સ્વાધ્યાયની સાથે સાથે વિનય–વૈયાવચ્ચ અને ભક્તિ પણ એટલી બધી જોવા મળે છે કે પૂ. ગુરુદેવના અંતિમ સમયે સમાધિમરણ સાડવામાં સહાયક બન્યાં છે. ક્ષમા, ગંભીસ્તા, ધીસ્તા અને ઉતા આદિ ગુણો સહેજે જોવા મળે છે. નાની ઉમર હોવા છતાં ઘણી શિષ્યાને--શિવ્યાએ ૧૦ અને પ્રશિષ્યાઓ ૨ ને એગ્ય હિતશિક્ષા આપી અપ્રમત્તપણે સંયમજીવન જિવાડી રહ્યાં છે. પાતે આજે પણ ખૂબ ખૂબ સુંદરતર સંયમજીવનનું પાલન કરી રહ્યાં છે. સમુદાયમાં પરમ આલંબન રૂપ બન્યાં છે. —*-- ૫. સા. શ્રી સૂર્યપ્રજ્ઞાશ્રીજી મહારાજ જન્મ : પિંડવાડા, વિ. સં. ૨૦૧૧. સંસારી નામ : સુંદરબહેન. માતાનું નામ : પાનીબહેન. પિતાનું નામ : છોટાલાલભાઈ. દીક્ષાસ્થળ : પિંડવાડા, ૨૦૩૦ વૈશાખ સુદ ૭. વડી દીક્ષા : પિંડવાડા. ગુરુનું નામ : પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મહારાજ, વિશિષ્ટ અભ્યાસાદિ : વિનય, વૈયાવચ્ચ અને ભક્તિથી વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ કર્યો છે. કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ, લોકપ્રકાશ, ઉપદેશમાલા, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, તત્ત્વાર્થસૂત્ર, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, પ્રશમરતિ, વીતરાગ સ્તોત્ર, વૈરાગ્યશતક, ઈદ્રિય પરાજય શતક, સંબોધસિત્તરી, સિંદૂર પ્રકરણ, દશવૈકાલિક, ઉત્તરોદયન અને આચારાંગ આદિ સૂત્રે લગભગ અર્થ સહિત કંઠસ્થ કરેલ. બે બૂક, પ્રાકૃ, વ્યાકરણ ત રઘુવંશ, શિશુપાલવધ અને કાદમ્બરી આદિ કાવ્યો, ત્રિષષ્ઠિ આદિ પ્રતાનું વાચન, ન્યાયમાં તર્કસંગ્રહ કરી જ્ઞાનને સચોટ બનાવ્યું છે. સિદ્ધિતપ, વીશસ્થાનક, ૧૧ ઉપવાસ, ઉત્તરાયચન તથા આચારાંગના યોગવહન, વર્ધમાન તપની ૩૩ એળી, કારણ સિવાય નવપદની ઓળીમાં વ વરતાં નથી. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ] ( શાસનનાં શ્રમણરત્ન પૂ. સા. શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મહારાજ જન્મ : ૨૦૧૨, પિંડવાડા. સંસારી નામ : વિમલાબહેન. માતાનું નામ : લસીબહેન. પિતાનું નામ : ગાલાલભાઈ દીક્ષાસ્થળ: પિંડવાડા, ૨૦૩૦ વૈ. સુ. ૭. વડી દીક્ષા : પિંડવાડા. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : વડીલ, ગ્લાન, તપસ્વી અને નવદીક્ષિત આદિનું વૈયાવચ્ચ કરવામાં ચૂક્તા નથી, નાનાં-મોટાં બધાંની ખૂબખૂબ ભક્તિ કરે છે. કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, વીતરાગસ્તોત્ર, વૈરાગ્યશતક, સંબધ સિત્તરી, ઈન્દ્રિય પરાજય શતક, મૂલમાં, દશવૈકાલિક અર્થસહિત, યોગશાસ્ત્ર અને સંસ્કૃતની બે બુક છે. શ્રેણીતપ, સિદ્ધિતપ, વીશસ્થાનક, ૧૧ ઉપવાસાદિ, ઉત્તરાધ્યયન તથા આચારાંગના ગવહન કર્યા, વર્ધમાન તપની ૩૪ એળી, લગભગ નવપદની ઓળીમાં વાપરતાં નથી. પૂ. સા. શ્રી સં યમરનાશ્રીજી મહારાજ જન્મ : નવા ડીસા, ૨૦૧૨. સંસારી નામ : સનેહલતા. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ : અમૃતભાઈ દિક્ષાસ્થળ : નવા ડીસા, ૨૦૩૫ મા. સુ. ૬. વડી દીક્ષા : પાટણ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હષિ તપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : તપ, ત્યાગ અને જ્ઞાનની સાથે-સાથે વડીલ, ગ્લાન, તપસ્વી આદિનું વૈયાવચ્ચ તન-મનથી કરે છે, સમુદાયમાં ઘણી રીતથી ભક્તિ કરે છે. કમગ્રંથ, કમ્મપયડી, ઉપદેશમાલા, ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી, ચગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, પ્રશમરતિ, તત્ત્વાર્થસૂત્ર, વીતરાગસ્તોત્ર, વૈરાગ્યશતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબોધ સિત્તરી, સિન્દર પ્રકરણ, ઉત્તરાધ્યયન અને આચારાંગ મૂલ અને દશવૈકાલિક અર્થ સહિત કંઠસ્થ, બે બુક, પ્રાકૃત અને દેશનાદિનું વાચન કર્યું સિદ્ધિતપ, વીશસ્થાનક, ચત્તારિ-અદ્-દશ-દોય, ઉત્તરાધ્યયન તથા આચારાંગના લેગ વહન કર્યા. વર્ધમાનતપની ૪૧ ઓળી, નવપદજીની ઓળીમાં કારણ વિના વાપરતાં નથી, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચકખાણ નથી કરતાં. ૫. સા. શ્રી શીલરત્નાશ્રીજી મહારાજ જન્મ : નવા ડીસા, ૨૦૧૪. સંસારી નામ : શ્રીમતી. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ : અમૃતભાઈ દીક્ષસ્થળ : નવા ડીસા, ૨૦૩૫ મા. સુ. ૬. વડી દીક્ષા : જૂના ડીસા. પૂ. ગુરુનું નામ : પૂ. સા. સંયમરનાશ્રીજી મ. સા. દીક્ષાનું નામ : સા. શ્રી શીલરત્નાશ્રી જી. વિશિષ્ટ અભ્યાસાદિ : કમગ્રંથ, કમ્મપયડી. પંચસંગ્રહ, બૃહત્સંગ્રહણ, ક્ષેત્રસમાસ, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, તત્ત્વાર્થસૂત્ર, અષ્ટક પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબંધ સિત્તરી, સિદ્દર પ્રકરણ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને આચારાંગ આદિ સૂત્રે લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યા. બે બુક, પ્રાકૃત, ત્રિષષ્ટિ આદિ પ્રતાનું વાચન સારું કરેલ છે. સિદ્ધિતપ, વીશસ્થાનક, ઉત્તરાધ્યયન અને આચારાંગના વેગવહન કર્યા. વર્ધમાનતપની ૩૧ ઓળી, નવપદની ઓળીમાં કારણ સિવાય વાપરતા નથી. કારણ વિના બેસણાથી ઓછું પચ્ચકખાણ નથી કરતાં. Page #361 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન] | [ ૩૨૩ પૂ. સા. શ્રી મોક્ષરત્નાશ્રીજી મહારાજ જન્મ : જુના ડીસા, ૨૦૧૪. સંસારી નામ : મધુબહેન. માતાનું નામ : સવિતાબેન. પિતાનું નામ : જેસિંગભાઈ. દીક્ષાસ્થળ : જૂના ડીસા, ૨૦૩૫ વૈ. સુ. ૩. વડી દીક્ષા : પાટણ. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ, વિશિષ્ટ તપાદિ : શ્રેણીતપ, વર્ધમાનતપની ૪૦ ઓળી, ઉત્તરાધ્યયનના વેગ વહન કર્યા, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચખાણ, નથી કરતાં, એમાંચ વધારે પડતા એકાસણું, કમગ્રંથ, કપચી, પંચસંગ્રહ, ઉપદેશમાલા, લે પ્રકાશ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, સંબધ સિત્તરી, વેરાગ્યશતક, બૃહસંગ્રહણ, ક્ષેત્રસમાસ, વીતરાગ સ્તોત્ર, ઇન્દ્રિય પરાજય શતક, તત્ત્વાર્થ સૂત્ર, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રો લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યો છે. — પૂ. સા. શ્રી નંદરત્નાશ્રીજી મહારાજ જન્મ : પાડીવ, ૨૦૧૫ જેઠ સુ. ૧૫. સંસારી નામ : ઇન્દ્રાબહેન. માતાનું નામ : સુંદરબહેન. પિતાનું નામ : છગનભાઈ દિક્ષાસ્થળ : મંડવારિયા, ૦૦૩૯ ના મા. સુ. ૧૧. વડી દીક્ષા : ભાજા, ૨૦૩૯ ના ફા. વ. ૧૨. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસાદિ : તપ, ત્યાગ, વિનય અને સમુદાયના વૈયાવચની સાથેસાથે જ્ઞાનનો અભ્યાસ સારો કર્યો છે. કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબધ સિત્તરી, તત્ત્વાર્થસૂત્ર, સિન્દર પ્રકરણ, હિતોપદેશમાલા, દશવૈકાલિક આદિ સૂત્રે લગભગ અર્થસહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, વ્યાકરણ, રઘુવંશ, શિશુપાલવધ, કાદમ્બરી આદિ કાવ્યો, ઉપમિતિ ભવ પ્રપંચ, ત્રિષષ્ઠિ આદિ પ્રતાનું વાચન, ન્યાયમાં તકસંગ્રહ, મુક્તાવલી અને વ્યાપ્તિ પંચક કરી જ્ઞાનને વિશેષ સોટ બનાવ્યું છે. સિદ્ધિતપ, વીશસ્થાનક, નવ ઉપવાસ, નવપદની એક ધાનની અણી એળી, વર્ધમાનતપની ૨૬ ઓળી, ઉત્તરાધ્યયન અને આચારાંગના વેગ વહન કર્યા. — – પૂ. સા. શ્રી ગુણિરત્નાશ્રીજી મહારાજ જન્મ : ચિત્રદુગ (કર્ણાટક). ૨૦૧૬ ભા. સુદ ૧૪. સંસારી નામ : રસીલાબહેન. માતાનું નામ : સુંદરબહેન. પિતાનું નામ : છગનભાઈ. દીક્ષાસ્થળ : મંડવારિયા, ૨૦૩૯ ના મા. સુ. ૧૧. વડી દીક્ષા : ભારજા, ૨૦૩૯ ના મા. વ. ૧૨. ગુરુનું નામ : પૂ. સા. શ્રી નંદીરત્નાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસાદિ : તપ, ત્યાગ, વિનય અને વૈયાવચ્ચની સાથે-સાથે અભ્યાસ સારો કર્યો છે. કર્મગ્રંથ, બૃહસંગ્રહણી, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, વૈરાગ્ય શતક, સંબધ સિત્તરી, ઇન્દ્રિય પરાજય શતક, સિન્દર પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રે લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યો છે. બે બૂક, પ્રાકૃત, વ્યાકરણ, રઘુવંશ, શિશુપાલવધ, નૈષધચરિત, કિરાતાજુનીય, હર સૌભાગ્ય, ભક્તામર, કલ્યાણમંદિર અને કાદમ્બરી Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] [ શાસનનાં શમણીરત્ન આદિ કાવ્યો, ત્રિષષ્ઠિ આદિ પ્રતાનું વાચન, ન્યાયમાં તર્કસંગ્રહ, મુક્તાવલી અને વ્યાપ્તિ પંચક કરેલ છે. સિદ્ધિતપ, ૧૬ ઉપવાસાદિ, વીશસ્થાનક, નવપદજીની એક ધાનની અલૂણું ઓળી, વર્ધમાનતપની ૨૬ ઓળી, ઉત્તરાધ્યયન અને આચારાંગના વેગ વહન કર્યા. પૂ. સા. શ્રી માર્ગદર્શિતાશ્રીજી મહારાજ જન્મ : પાટણ, ૨૦૨૧ સંસારી નામ : નીતાબહેન. માતાનું નામ : તારાબહેન. પિતાનું નામ : દીપચંદભાઈ દીક્ષાસ્થળ : પાટણ, ૨૦૦ ના ફો. સુ. ૭. વડી દીક્ષા : આબુ (દેલવાડા), ૨ ૦૪૦ ચૈત્ર સુ. ૧૫. ગુરુનું નામ : ૫. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ, વિશિષ્ટ અભ્યાસાદિ : તપ, ત્યાગ, વિનય અને વૈયાવચ્ચની સાથે-સાથે જ્ઞાનાભ્યાસ સારો કર્યો છે. કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, ગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વીતરાગ તેત્ર, વૈરાગ્ય શતક, પ્રશમરતિ, ઇન્દ્રિય પરાજય શતક, સંબધ સિત્તરી, તત્ત્વાર્થસૂત્ર, સિલ્ફર પ્રકરણ, દશવૈકાલિક, ઉત્તરાધ્યન આદિ સૂત્રો લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, વ્યાકરણ, રઘુવંશ, શિશુપાલવધ, નૈષધચરિત કિરાતાજુનીય, હીર સૈભાગ્ય અને કાદમ્બરી, ભક્તામર, કલ્યાણુમંદિર આદિ કાવ્ય ક્ય, ત્રિષષ્ઠિ આદિ પ્રતોનું વાંચન સારું કરેલ છે. સિદ્ધિતપ, ૧૭ ઉપવાસ, ઉત્તરાધ્યયનના વેગ વહન કર્યા, વર્ધમાનતપની ૪૫ ઓળી, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચકખાણ નહીં, એમાંય વધારે પડતાં એકાસણાં–આય બિલ કરે છે. પૂ. સા. શ્રી સુવિનીતદર્શિતાશ્રીજી મહારાજ જન્મ : પિંડવડા, ૨૦૨૩ જે. વ. ૯. સંસારી નામ : સંગીતાબહેન. માતાનું નામ : કલાવતી બહેન. પિતાનું નામ : શાંતિભાઈ. દીક્ષાસ્થળ : પિંડવાડા ૨૦૪૦, ચૈત્ર વદ ૫. વતી દીક્ષા : દિયાણાજી તીર્થ. દીક્ષા પર્યાય : ૭ વર્ષ. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ, વિશિષ્ટ અભ્યાસક્ર : તપ, ત્યાગ, વિનય અને વયાવચ્ચની સાથે સાથે જ્ઞાનાભ્યાસ સારો કર્યો છે. કર્મગ્રંથ, બૃહસંગ્રહણી, ક્ષેત્રસમાસ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, સંપત્તિરી, સિન્દર પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર, પ્રશમરતિ, દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન આદિ સૂત્રો લગભગ અર્થસહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, વ્યાકરણ અને ત્રિષષ્ઠિ આદિ પ્રતાનું વાચન સારી રીતે કરેલ છે. માસક્ષમણ, સિદ્ધિતપ, ૧૬ ઉપવાસાદિ, અને વધમાનતપની ૨૭ ઓળી કરી. પૂ. સા. શ્રી સુરક્ષિતદર્શિતાશ્રીજી મહારાજ જન્મ : પિંડવાડા, ર૦૧૩. સંસારી નામ : સંગીતાબહેન, માતાનું નામ : લક્ષ્મીબહેન. પિતાનું નામ : સંતભાઈ. દીક્ષા સ્થળ : પિંડવાડા, ૨૦૪૦ ચૈત્ર વદ ૫. વડી દીક્ષા: દિયાણાજી. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાદિ : તપ, ત્યાગ, વિનય અને વૈયાવચ્ચની સાથે સાથે જ્ઞાનાભ્યાસ સારો કર્યો છે. કમગ્રંથ, બૃહસંગ્રહણી, Page #363 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને ] [ ૩૨૫ ક્ષેત્રસમાસ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વૈરાગ્યશતક, સબોધ સિત્તેરી, ઇન્દ્રિય પરાજય શતક, સિન્દ્ર પ્રકરણ, તત્ત્વાર્થસૂત્ર, પ્રશમતિ અને દશવૈકાલિક આદિ સૂત્રેા લગભગ અર્થ સહિત કંડસ્થ કર્યો છે. એ મુક, પ્રાકૃત, વ્યાકરણ અને ત્રિષષ્ઠિ આદિ પ્રતાનું વાંચન સારી રીતે કરેલ છે. ન્યાયમાં તર્ક સ’ગ્રહ કરી અભ્યાસ વિશેષ સચાટ બનાવ્યે છે. માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, વર્ધમાનતપની ઓળી અને ઉત્તરાધ્યયન અને આચારાંગના યાગ વહન કર્યાં છે. પૂ. સા. શ્રી ચેતાદર્શિતાશ્રીજી મહારાજ જન્મ : દાંતરાઈ, ૨૦૧૫. સાંસારી નામ : શાંતિબહેન. માતાનું નામ પુરીબહેન. પિતાનુ નામ : પુખરાજભાઈ. દીક્ષાસ્થળ : દાંતરાઈ, ૨૦૪૧ ના વૈ. વ. ૭. વડી દીક્ષા : ઝાડોલી, ૨૦૦૧ ના આ. સુ. ૨. ગુરુનુ' નામ : પૂ. સા. શ્રી લક્ષિપ્રજ્ઞાશ્રીજી મહારાજ, વિશિષ્ટ તપાદિ : યે!પશમ પ્રમાણે સ્વાધ્યાયની સાથે-સાથે તન-મનથી સમુદાયના નાનાં-મેટાં બધાંનુ વૈયાવચ્ચ કરે છે, તત્પર રહે છે. માસક્ષમણ, સિદ્ધિતષ, ૫૦૦ આયંબિલ લાગલગાટ, વર્ધમાન તપની ૫૩ એળી, ઉત્તરાધ્યયન તથા આચારાંગના યાગ વહન કર્યો, કાયણ વિના બેસણાથી એછુ પચ્ચક્ખાણ નહી'. એમાંય વધારે પડતા એકાસણાં આયંબિલ કરે છે. કર્મ ગ્રંથ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, વીતરાગ સ્તાત્ર અને ઉત્તરાધ્યયન મૂલમાં, દશવૈકાલિક અને સાધુક્રિયા અસહિત કંઠસ્થ કર્યા છે. પૂ. સા. શ્રી વિવેકદર્શિતાશ્રીજી મહારાજ જન્મ : નવા ડીસા, ૨૦૧૬. સંસારી નામ : વર્ષાબહેન. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ : અમૃતભાઈ. દીક્ષાસ્થળ : નવા ડીસા, ૨૦૪૧ વૈ. સુ. ૭. વડી દીક્ષા : ઝાડાલી, ૨૦૦૧ના આ. સુ. ૨. ગુરુનું નામ : પૂ. સા. શ્રી સયમરત્નાશ્રીજી મહારાજ. વિશેષતા : વિનય વૈગાવચ્ચની સાથે કમ ગ્રંથ, બૃહત્સ`ગ્રહણી, ક્ષેત્રસમાસ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, પ્રશમરતિ, તત્ત્વાર્થ સૂત્ર, વૈરાગ્યશતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબેધ સિત્તેરી, સિન્દ્ર પ્રકરણ, મૂલમાં, દશવૈકાલિક અને સાધુક્રિયા અ`સહિત કઠસ્થ કર્યાં છે. બે બુક અને પ્રાકૃત કર્યું છે. સદ્ધિતપ, ૨૫૦ આયંબિલ લાગલગાટ અને પછી ૨૫૦ આયંબિલ એકાંતરે કર્યા, વ માનતપની ૫૦ આળી, ઉત્તરાધ્યયનના યાગ વહન કર્યો, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચક્ખાણ નહી, વધારે પડતા એકાસણાં કરે છે. પૃ. સા. શ્રી ઉદ્યોતદનાશ્રીજી મહારાજ જન્મ : માલગાંવ, ૨૦૧૮. સંસારી નામ : ઉષાબહેન. માતાનું નામ દીપીબહેન. પિતાનું નામ : ધૂપચંદજી. દીક્ષાસ્થલ : દાંતરાઈ, ૨૦૪૧ વૈ. વ૬ ૭. વડી દીક્ષા ઃ ઝાડાલી, ૨૦૪૧ના આ. સુ. ૨. દીક્ષાપર્યાય : ૭ વર્ષી. પૂ· ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] ( શાસનનાં શ્રમણરત્નો મ. સા. વિશિષ્ટ તપાદિ : પશમ અનુસાર ભણવાની સાથે વિનય-વૈયાવચ્ચ અને તપ સારે કર્યો છે. મૃત્યુંજય તપ, સિદ્ધિતપ, ૧૧ ઉપવાસ, અદ્રમ, વર્ધમાન તપની ૩૪ એળી, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચખાણ નહીં, એમાંય વધારે પડતા એકાસણું કરે છે. ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય અર્થ સહિત, કર્મગ્રંથ, વીતરાગસ્તોત્ર, યોગશાસ્ત્ર, વૈરાગ્યશાતક અને દશવૈકાલિક અર્થસહિત કંઠસ્થ કર્યા છે, સંસ્કૃત પ્રથમ બુક. પૂ. સા. શ્રી ચંદ્રદશનાશ્રીજી મહારાજ જન્મ : અમદાવાદ, ૨૦૨૦. સંસારી નામ : સાધના. માતાનું નામ : શાન્તાબેન. પિતાનું નામ : મિશ્રીમલજી દીક્ષા સ્થળ : હિડા, ૨૦૪૧ જે. સુ. ૧૦. વડી દીક્ષા : ઝાડોલી, ૨૦૪૧ આ. સુ. ૨. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશિષ્ટ તપ, અભ્યાસાદિ : તપ, ત્યાગ, વિનય, વૈયાવચ્ચની સાથે સાથે અભ્યાસ સારો કર્યો છે. કર્મગ્રંથ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, સ્તિોત્ર, વેરાગ્યશતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબંધ સિત્તરી, તત્ત્વાથ સૂત્ર, ઉપદેશમાલા, ત્રણ ભાષ્ય, ચાર પ્રકણ, સાધુકિયા અને દશવૈકાલિક સૂત્રે લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, વ્યાકરણ, રઘુવંશનાં કાવ્ય, ઉપમિતિ અને ત્રિષષ્ઠિની પ્રતોનું વાંચન, ન્યાયમાં, તર્કસંગ્રહ, મુક્તાવલી અને વ્યાપ્તિ પંચક કરી જ્ઞાનને સચેટ બનાવ્યું છે. માસક્ષમણ, સિદ્ધિતપ, વર્ધમાન તપની ૪૦ ઓળી, એકધાનની અલૂણી નવપદજીની એળી, ઉત્તરાધ્યયન તથા આચારાંગના વેગ વહન ક્ય, દીક્ષા લઈને ૫ વર્ષ સુધી લાગલગાટ એકાસણાં કર્યો. કારણ વિના એકાસણાથી ઓછું પચ્ચક્ખાણ નથી કરતા. પૂ. સા. શ્રી નિર્મોહદનાશ્રીજી મહારાજ જન્મ : ભડથ, ૨૦૨૩. સંસારી નામ : નાજુબહેન. માતાનું નામ : પ્યારીબહેન. પિતાનું નામ : હકમીચંદ. દીક્ષાસ્થળ : ૨૦૪૨ના પિષ વદ ૬, વડી દીક્ષા : શિવગંજ, ૨૦૪૨. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : તપ, ત્યાગ, વિનય અને વૈયાવચ્ચની સાથે અભ્યાસમાં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કુમગ્રંથ, સંસ્કૃત બે બુક અને ઉત્તરાધ્યયન, ૨૨ અધ્યયન મૂલમાં અને પ અધ્યયન ઉત્તરાધ્યયનના, દશવૈકાલિક અને સાધુકિયા અર્થસહિત કંઠસ્થ કરી છે, માસક્ષમણ, સિદ્ધિતપ, ચત્તારી-અડ્ડ-દસ-દોય, વર્ધમાનતપની કર ઓળી, ઉત્તરાધ્યયનના વેગ વહન કર્યા, કારણ સિવાય બેસણાથી ઓછું પચ્ચકખાણ નહીં, વધારે પડતા એકાસણું કરે છે. પૂ. સા. શ્રી દર્શનસુધાશ્રીજી મહારાજ જન્મ : સાદડી, ૧૯૮૬. સંસારી નામ : દેવીબહેન. માતાનું નામ : ભીખીબહેન. પિતાનું નામ : ફૂલચંદજી. દીક્ષાસ્થળ : મુંડારા, ૨૦૪૨ . વદ ૭. વડી દીક્ષા : દાંતાઈ ૨૦૦૨ . સુ. ૫, ગુરુનું નામ : પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : તપ, વિનય અને વૈયાવચ્ચની Page #365 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૩૨૭ સાથે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સાધુકિયા અને દશવૈકાલિક અધ્યયન અર્થ સહિત કંઠસ્થ કર્યા છે. વર્ધમાન તપની ૭૦ એળી, પ૦૦ આયંબિલ લાગલગાટ તેમ જ એકાંતરા, કારણ સિવાય બેસણાથી ઓછું પચ્ચક્ખાણ નથી કરતા. પૂ. સા. શ્રી ગીર્વાણ સુધાશ્રીજી મહારાજ જન્મ : દાંતરાઈ૨૦૧૯ મા. વ. ૩. સંસારી નામઃ બબીબહેન. માતાનું નામ : શાંતાબહેન. પિતાનું નામ : હરાચંદજી. દીક્ષા સ્થળ : દાંતાઈ ૨૦૪૨ . સુ. ૫. વડી દીક્ષા : દાંતરાઈ, ૨૦૪૨ વે. વ. પ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. સા., વિશિષ્ટ અભ્યાસ, તપાદિ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, વીતરાગસ્તોત્ર, વૈરાગ્યશતક, યોગશાસ્ત્ર, સાધુક્રિયા. દશવૈકાલિક આદિ સૂત્રો લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, રઘુવંશ, શિશુપાલ, નેપધ, કિરાત, હર સૌભાગ્ય, ભક્તામર, કલ્યાણમદિર અને કાદમ્બરી આદિ કાળે કરેલ છે. માસક્ષમણ, સિદ્ધિતપ, ચત્તારી-અછૂંદશ-દય, અઠ્ઠાઈ વર્ધમાનતપની ૪૨ ઓળી, કારણ સિવાય એકાસણાથી ઓછા તપ નથી કરતાં. — * ---- પૂ. સા. શ્રી કારુણ્યસુધાશ્રીજી મહરાજ જન્મ : દાંતાઈ ૨૦૨૨. સંસારી નામ : પુષ્પાબહેન. માતાનું નામ : શાંતાબહન. પિતાનું નામ : હીરાચંદજીભાઈ દીક્ષા સ્થળ : દાતરાઈ ૨૦૪ર હૈ. સુ. ૫. વડી દીક્ષા : દાંતરાઈ ૨૦૪૨ વૈ. વ. પ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ગીર્વાણસુધાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસ અને તપાદિ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કમગ્રંથ, વીતરાગસ્તોત્ર, વૈરાગ્યશતક, ઇન્દ્રિય પરાજય શતક, યોગશાસ્ત્ર, સાધુકિયા અને દશવૈકાલિક આદિ સૂત્રે લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, રઘુવંશ, શિશુપાલ, નૈષધ, કિરાત, હીર સૌભાગ્ય, કાદમ્બરી આદિ કા કર્યા છે. માસક્ષમણ, સિદ્ધિતપ, અઠ્ઠાઈ, ૧૭ ઉપવાસ, ચત્તારી–અડ્ડ-દશ-દય, વર્ધમાનતપની ૩૦ ઓળી, અને કારણ સિવાય એકાસણાથી એ છે તપ નથી કરતાં. --- --- પૂ સા. શ્રી તત્ત્વશીલાશ્રીજી મહારાજ જન્મ : ગદગમાં. ૨૦૦૩ આસો વ. ૧૨. સંસારી નામ : સ્તનબહેન. માતાનું નામ : સાનીબહેન. પિતાનું નામ : વેરશીભાઈ. દીક્ષાસ્થળ : રતલામ, ૨૦૦૩ મા. સુ. ૧૩. વડી દીક્ષા : ભાવનગર, ૨૦૪૩ જેડ. સુ. ૧૦. ગુરુનું નામ : પૂ. સા. શ્રી જયકીતિશ્રીજી મહારાજ. વિશિષ્ટ તપાદિ : વિનય, વૈયાવચ્છ અને અભ્યાસની સાથે સાથે તપ સારો કર્યો છે. માસક્ષમણ, શ્રેણીતા, સિદ્ધિતપ, વર્ધમાન તપની ૨૩ ઓળી, વિશસ્થાનક્તપ, અઠ્ઠાઈ ઉત્તરાધ્યયનના પેગ વહન કર્યા, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચખાણ નથી કરતાં. એમાંય વધારે પડતા એકાસણાં કરે છે. સાધુકિયા, દશ વૈકાલિક સાથે, વીતરાગસ્તોત્ર, ઉત્તરાધ્યયન ચાલુ. ---- ----- Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮] [ શાસનનાં શમણીરત્ન પૂ. સા. શ્રી સભ્યશીલાશ્રીજી મહારાજ જન્મ : ગગ, ૨૦૨૮ ચૈત્ર વદ ૯. સંસારી નામ : સાધનાબહેન. માતાનું નામ : રતનબહેન. પિતાનું નામ : ગુલાબચંદભાઈ દીક્ષાર્થળ : રતલામ, ૨૦૦૩ મા. સુ. ૧૩. વડી દીક્ષા : ભાવનગર, ૨૦૪૩ જે. સુ. ૧૦. વર્ષ. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી તત્ત્વશીલાશ્રીજી મ. સા. વિશેષતા : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ૩ કર્મ ગ્રંથ, વૈરાગ્યશતક, વીતરાગસ્તોત્ર આદિ મૂલ, સાધુકિયા, કુલક અને દશવૈકાલિક આદિ અથસહિત કંઠસ્થ કર્યા છેસંસ્કૃત બે બુક. વિમાનતપની ૧૭ ઓળી, નવપદની ઓળી, અને કારણ સિવાય બેસણાથી ઓછું પચ્ચકખાણ નથી કરતાં. ૫. સા. શ્રી દર્શનશીલાશ્રીજી મહારાજ જન્મ : સૈધન્વા, ૨૦૩૦ મા. સુ. ૭. સંસારી નામ : દીનાબહેન. માતાનું નામ : રતનભહેન. પિતાનું નામ : ગુલાબચંદભાઈ. દીક્ષા : ભાવનગર, ૨૦૪૩ જે. સુ. ૧૦. ગુરુનું નામ: ૫. સા. શ્રી તત્ત્વશીલાશ્રીજી મહારાજ, વિશેષતા : સિદ્ધિતપ, મેક્ષિતપ, અઠ્ઠાઈ નવપદની ઓળી, વર્ધમાનતપની ૨૨ ઓળી અને ઉત્તરાધ્યયનના વેગ વહન કર્યા. ચાર પ્રકરણ, કર્મગ્રંથ, વીતરાગ તેત્ર અને સંબોધ સિત્તરી, દશવૈકાલિક મૂલમાં, દશવૈકાલિકનાં ૫ અદયયન અને ત્રણ ભાષ્ય અર્થ સહિત કર્યા છે, પ્રથમ બુક ચાલે છે. પૂ. સા. શ્રી દિવ્યસુધાશ્રીજી મહારાજ જન્મ : દેસૂરી, સન ૧૯૮૪. સંસારી નામ : દિવાલીબહેન. માતાનું નામ : રંભાબહેન. પિતાનું નામ : દાનમલજી. દીક્ષા સ્થળ : મુંડારા, ૨૯૪૪, મા. સુ. ૧૪. વડી દીક્ષા : દાંતરાઈ, ૨૦૪૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને ૫ અધ્યયન મૂલમાં, અને સાધુકિયાના અર્થ કર્યા છે. માસક્ષમણ, સિદ્ધિતપ ૧૭ ઉપવાસ, વર્ધમાન તપની ૩૮ ઓળી, નવપદની ઓળી આદિ તપસ્યા. પૂ. સા. શ્રી મૈત્રીસુધાશ્રીજી મહારાજ જન્મ : ૨૦૨૦, ચુલી. સંસારી નામ : મંગલાબહેન. માતાનું નામ : ધારૂબહેન, પિતાનું નામ : વીરચંદભાઈ દીક્ષસ્થળ : શિવગંજ, ૨૦૪૪ જેઠ સુ. ૧૦. વડી દીક્ષા : તખતગઢ, ૨૦૪૪ જે. વ. ૧૩. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસાદિ: કર્મ ગ્રંથ, વીતરાગસ્તોત્ર, જ્ઞાનસાર, યેગશાસ્ત્ર, સિન્દર પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર, ઉપદેશમાલા, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સાધુકિયા અને દશવૈકાલિકના અર્થ કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, રઘુવંશ, શિશુપાલ, ઔષધ, કિરાત, કાદમ્બરી અને ભક્તામર, કલ્યાણમંદિર અને હીર સૌભાગ્ય આદિ કાવ્ય, ત્રિષષ્ટિ, વર્ધમાન દેશના આદિ પ્રતોનું વાંચન સારું કરેલ છે. માસક્ષમણ સિદ્ધિતપ, અઠ્ઠાઈ Page #367 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૩૨૯ નવપદની ઓળી, ૫૦૦ આયંબિલ લાગલગાટ અને વર્ધમાન તપની ૪૧ ઓળી કરી છે. કારણ સિવાય, એકાસણાંથી એ પચ્ચકખાણ નથી કરતાં, એમાંય વધારે પડતાં આયંબિલ કરે છે. પુ. સા. શ્રી વિનયદર્શનાશ્રીજી મહારાજ જન્મ : લુણાવા, ૨૦૨૨. સંસારી નામ : વિદાબહેન. માતાનું નામ : આણંદીબહેન. પિતાનું નામ : રામચંદ્રજી. દક્ષાસ્થળ : લુણાવા, ર૦પ મા. સુ. ૧૦. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. સા. દીક્ષા પર્યાય વિશેષતા : ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, કર્મગ્રંથ અને વીતરાગ તેત્ર મૂલમાં, દશવૈકાલિક અર્થસહિત, પ્રથમ બુક કરી અને બીજી બૂક ચ ક્ષમણ. શ્રેણીતપ, સિદ્ધિતપ, વર્ધમાનતપની ૩૦ ઓળી, એકાસણાંથી ઓછું પચ્ચકખાણ નહીં. ૫. સા. શ્રી સંવેગદર્શનાશ્રીજી મહારાજ જન્મ : સાદડી, ૨૦૦૨. સંસારી નામ : સુંદરબહેન. માતાનું નામ : નાજુબહેન. પિતાનું નામ : જવાનમલજી. દીક્ષાસ્થળ : પાલીતાણા, ૨૦૪૬ ક. વદ ૧૦. વડી દીક્ષા : પાલીતાણા, ૨૦૪૬ પિ. વ. ૨. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હષિ તપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : સમુદાયમાં વૈયાવચ્ચ સારી કરે છે, સાધુગ્ય સૂત્રો કર્યા છે. માસક્ષમણ, સિદ્ધિતપ, અઠ્ઠાઈ નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૫મી ઓળી કરી. કારણ વિના બેસણાંથી ઓછું પચ્ચકખાણ નથી કરતાં. પૂ. સા. શ્રી વિરતિરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : પિંડવાડા, ૨૦૨૫. સંસારી નામ : વર્ષાબહેન. માતાનું નામ : શારદાબહેન. પિતાનું નામ : ચંદનમલજી. દીક્ષાસ્થળ : પિંડવાડા, ૨૦૪૭ દ્વિ. વૈ. સુ. ૧૦. વડી દીક્ષા : ૨૦૪૭ જે. સુ. ૯. ગુરુનું નામ : પૂ. સા. શ્રી સૂર્યપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસાદિ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ચગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટ પ્રકરણ, સિન્દુર પ્રકરણ, સંબંધ સિત્તર, વૈરાગ્યશતક, વીતરાગ સ્તોત્ર, સાધુકિયાનાં સૂત્રો અને દશવૈકાલિકનાં ૧૦ અધ્યયન મૂલમાં અને દશવૈકાલિકનાં ૫ અધ્યયનના અર્થ કર્યા, બે બુક, રઘુવંશ, કિરાત, શિશુપાલ, ભક્તામર અને કલ્યાણમંદિરનાં કાવ્યો કર્યા. સિદ્ધિતપ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૫ ઓળી, એકાસણુથી ઓછું પચ્ચખાણ નથી કરતાં. પૂ. સા. શ્રી અભયરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : પિંડવાડા, ૨૦૨૫. સંસારી નામ : આશાબહેન. માતાનું નામ : કલાવતીબહેન. પિતાનું નામ : શાંતિલાલભાઈ દિક્ષાસ્થળ : પિંડવાડા, ૨૦૪૭ દ્વિ. વૈ. સુ. ૧૦. વડી દીક્ષા : Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] શાસનનાં શ્રમણરત્ન પિંડવાડા, ૨૦૪૭ જે. સુ. ૯, ગુરુનું નામ : પૂ. સા. શ્રી લલિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : વડીલેને વિનય, વૈયાવચ્ચ આદિ સારી રીતે કરે છે. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, વિતરાગ તેંત્ર, દશવૈકાલિનાં ૭ અધ્યયન ક્ય, બે બુક, હાલ રઘુવંશનાં કાબે ચાલે છે. સિદ્ધિતપ, વર્ધમાનતપની ૨૨ ઓળી, કારણ વિના બેસણાંથી ઓછું પચ્ચખાણ નથી કરતાં. પૂ સા. શ્રી મતિરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : પિંડવાડા, ૨૦૨૭. સંસારી નામ : મીનાબહેન. માતાનું નામ : કલાવંતીબહેન. પિતાનું નામ : શાંતિલાલભાઈ. દીક્ષાસ્થળ : પિંડવાડા, ૨૦૪૭ દ્વિ. વૈ. સુ. ૧૦. વડી દીક્ષા : પિંડવાડા, ૨૦૪૭ જે. સુ. ૯ ગુરુનું નામ : સા. શ્રી સુવિનીતદર્શિતાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસાદિ : વડીલ આદિનો વિનય, વૈયાવચ્ચ આદિ સારી રીતે કરે છે. કારણ વિના લગભગ ૫ પહેરનો સ્વાધ્યાય દરરોજ કરે છે. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, કુલક, સિન્દર પ્રકરણ, સાધુકિયા અને દશવૈકાલિક અધ્યયન આદિ સૂત્ર મૂલમાં, દશવૈકાલિકનાં ૫ અધ્યયન, જીવીચાર, વૈરાગ્યશતક, વીતરાગ સ્તોત્ર અને ઇન્દ્રિય પરાજય શતક અસહિત કંઠસ્થ કર્યા છે, બે બુક અને રઘુવંશનાં કાવ્યો ચાલે છે. સિદ્ધિતપ, મોક્ષદંડક તપ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૨ ઓળી, અને દીક્ષા બાદ એકાસણાથી ઓછું પચ્ચખાણ નહિ. અડ્ડમ અને ઓળીના પારણે પણ એકાસણા જ કરે છે. પૂ. સા. શ્રી નિવૃત્તિરપિતાશ્રીજી મહારાજ જન્મ : પિંડવાડા, ૨૦૨૯. સંસારી નામ : નીલમબહેન. માતાનું નામ : સુંદરબહેન. પિતાનું નામ : અમૃતલાલભાઈ દીક્ષાસ્થળ : પિંડવાડા, ૨૦૪૭ કિ. વિ. સુ. ૧૦, વડી દીક્ષા : પિંડવાડા, ૨૦૪૭ જે. સુ. ૮. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ વિશિષ્ટ અભ્યાસાદિ • વડિલોને વિનય, વૈયાવચ્ચ આદિ સારી રીતે કરે છે. કારણ વિના લગભગ ૫ પહોરને સ્વાધ્યાય દરરોજ કરે છે. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મ ગ્રંથ, બૃહસંગ્રહણ, ગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, ઈન્દ્રિય પરાજય શતક, પ્રશમરતિ, કુલક, સિન્દર પ્રકરણ, સાધુકિયા અને દશવૈકાલિક અધ્યયન આદિ સૂત્રો મૂલમાં, દશવૈકલિકનાં ૫ અધ્યયન, જીવીચાર અને વૈરાગ્યશતક અર્થ સહિત કંઠસ્થ કર્યો છે. બે બુક રધુવંશાનાં કાવ્યો ચાલે છે. સિદ્ધિતપ, અઠ્ઠાઈ, મેક્ષક તપ, નવપદની ઓળી, વર્ધમાન તપની ૨૧ એળી અને એની કે અફૈમના પારણે એકાસણા જ કરે છે. દીક્ષા બાદ એકાસણાથી ઓછું પચ્ચકખાણ નથી કરતાં. પૂ. સાધ્વીથી તત્તવાતાશ્રીજી મહારાજ જન્મ : દાંતાઈ ૨૦૨૨, કા. વર ૪. સંસારી નામ : રેખાબહેન. માતાનું નામ : દિવાળીબહેન. પિતાનું નામ : હજરીમલજી. દીક્ષા : દાંતાઈ, ૨૦૪૯, ફા. સુદ ૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. Page #369 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન [ ૩૩૧ પૂ. સાધ્વીશ્રી તપોરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : પૂના, ૨૦૨૮, ભા. સુદ પ. સંસારી નામ : રંજનબહેન. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ : નથમલજી દીક્ષા : દાંતાઈ ૨૦૪૯, ફા. સુદ ૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. પૂ. સાધીશી કપુરક્ષિતાશ્રીજીમહારાજ જન્મ : મદ્રાસ, ૨૦૨૯. સંસારી નામ : કંચનબહેન. માતાનું નામ : હસ્તબહેન. પિતાનું નામ : સમરથમલજી. દીક્ષા : દાંતરાઈ. ૨૦૪૯, ફા. સુદ ૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ પૂ. સાધ્વીશ્રી જિનરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : પૂના, ૨૦૩૦. સંસારી નામ : યેત્સનાબહેન. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ : નથમલજી. દીક્ષા : દાંતાઈ ૨૦૪૯, ફા. સુદ ૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. પૂ. સાધીશ્રી હિતરક્ષિતાશ્રીજી મહારાજ જન્મ : દાંતાઈ, ૨૦૩૦. આસો વદ ૮, સંસારી નામ : હેમાબહેન. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ હજારીમલજી. દીક્ષા : દાંતરાઈ, ૨૦૪૯, ફા. સુદ ૪. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ પૂ. સાધ્વીશ્રી કલ્યાણરમાશ્રીજી મહારાજ જન્મ : રોહિડા, ૧૯૯૮. સંસારી નામ : કમલાબહેન. માતાનું નામ : લેરીબહેન. પિાતનું નામ : છગનલાલજી. દીક્ષા : પિંડવાડા, ૨૦૪૯, વૈશાખ વદ ૪. ગુરુનું નામ : હષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. ભવભવ જિનશાસન મળજો કમસમૂહ ટળજે મુક્તિરમણને વેગ ફળ E Page #370 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંત મહોદધિ, પરમ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. સૂચિત પરંપરાએ મેવાડકેસરી પૂ. આ. ભ. શ્રી વિ.યશોદેવસૂરીશ્વરજી મ. સા. અને વર્તમાનમાં પ્રશાંતમૂર્તિ પૂ. આ. ભ. શ્રી વિ.ધનપાલસૂરિજી મ. સા.ના આશાવર્તિની શ્રમણીરત્નો સિદ્ધાંત મહેદધિ, પરમ શાસનપ્રભાવક, ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના વિશાળ શ્રમણ સમુદાય અન્તર્ગત વધમાનતનિધિ, સમર્થ સાહિત્યસર્જક, ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ. ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના સ્વર્ગવાસ પછી વર્તમાનમાં ગચ્છાધિપતિ સિદ્ધાંત-દિવાકર પૂજ્યપાદ આ. ભ. શ્રી વિ. જયશેષસૂરીશ્વરજી મ. સા. છે. જ્યારે પૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. દ્વારા સ્વસમુદાયના સાઠવગણની જવાબદારી મહારાષ્ટ્રકેસરી પૂજ્યપાદ આ. ભ. શ્રી વિ. યશેદેવસૂરીશ્વરજી મ. સા.ને સોંપવામાં આવી હતી. પૂ. આ. ભ. શ્રી વિ. યશદેવસૂરીશ્વરજી મ. સા.નો આ આજ્ઞાવતી વિશાળ સાધ્વીસમુદાય, તેઓશ્રીના સ્વર્ગવાસ પછી તપસ્વીરત્ન પૂ. આ. ભ. શ્રી વિ. ત્રિલેચનસૂરીશ્વરજી મ. સા.ને આજ્ઞાવતી બનેલ, અને તેઓશ્રીના સ્વર્ગવાસ બાદ વર્તમાનમાં આ સાવીસમુદાય પ્રશાંતમૂતિ પૂ. આ. ભ. શ્રી વિ. ધનપાલસૂરીશ્વરજી મ. સા.ને આજ્ઞાવતી છે. આ સાધ્વીસમુદાયમાં પણ અનેક શ્રમણરત્ન તપત્યાગ, જ્ઞાન-ધ્યાન, ઉત્તમ ચારિત્ર અને વિધવિધ ગુણેમાં આગવું સ્થાન ધરાવે છે. આમાંનાં કેટલાંક શ્રમણરત્નને અમને જે પરિચય પ્રાપ્ત થયે તે અત્રે રજૂ કરીએ છીએ. -સંપાદક Page #371 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરો ] [૩૩૩ જિનશાસનનું છૂપું ભ્રમણરતન યાને પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી રંજનશ્રીજી મહારાજ વૈશાખ માસના મધ્યાહ્ન સમયે સૂર્યના પ્રચંડ તાપ વચ્ચે, તૃષાથી આતુર, શ્રમથી શ્રમિત, સુધાથી વ્યાકુળ બનેલ માનવી જ્યારે ઊના ઊના વાયરાથી સ્વાગત કરાતે કરાતે મહાભયંકર ઉજજડ એવી અટવીને પસાર કરતા હોય....અન્ન-જળ-પવનને ઈચ્છતો હોય! ત્યારે કેક એવું વિરાટકાય વટવૃક્ષ મળી જાય તે ! એ વટેમાર્ગુના મુખ પર સહેજે આનંદની શેર છૂટે હાશના હુંકારા સાથે લાખો બિરદાવલી ગાઈ દે એ વટવૃક્ષની! અને કરાડ વંદન કરી દે એ વટવૃક્ષને...! ત્યારે આ લાખે બિરુદાવલી ગાનારા મુસાફરને સહેજે પૂછવાનું મન થઈ જાય છે કે, ભઈલા! આટલી શાંતિ... સમાધિ પ્રસન્નતા.... અનાર આ વિરાટ વટવૃક્ષ આટલું વિશાળ મજબૂત.. સ્થિર કેના છે તે તું જાણે છે ખરો ? જેને અથાગ પરિશ્રમ...પિતાની સમસ્ત શક્તિને નિચેડ...સ્વયંના સુખને ભેગ અપી...ખુદ ભૂગર્ભમાં રહી વડલાને જગતની આગળ પ્રકાશિત કરનાર એ મૂળને તે જરા પિછાનતો જા... આ જિનશાસનરૂપી વિરાટ વટવૃક્ષ પણ મહાસંયમી, ત્યાગી, તપસ્વી મહાત્માઓના આધારે આજે પણ અડીખમ ઊભું છે. એમાંના ચેપન-ચેપન ત્યાગી-સંયમી આરાધક પૂ. સાવીજી ભગવંતોના વડેરા છતાં ભૂગર્ભમાં રહેનાર પૂ.પાદ પ્રશાંતમૂતિ, સરળસ્વભાવી આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયધનપાલસૂરીશ્વરજી મ. સા. નાં આસાવર્તિની પૂ. પ્રવતિની પ્રથમ પીયુષપદધિ શ્રમણીરત્ના શ્રી રંજનશ્રીજી મ. ને પિછાણીએ. પૂજ્યશ્રીને જન્મ સ્થંભનપુર (ખંભાત) જેવી પવિત્ર ભૂમિમાં પિતા દલપતભાઈના કુળમાં, માતા મંગુબહેનની કુક્ષીમાં સં. ૧૯૭૦ના શ્રાવણ વદ ૩ના થયે હતો. સ્વજનોએ નામ પાડ્યું માણેક. એ ભેંકરાપાડામાં રહેલી માણેક એટલે જ જાણે ગુણોની પેટી જોઈ લે. સમય વહેતાં એ ગુણેમાં દર્શન અને જ્ઞાનનું તેજ ભળ્યું. અને એ તેજ તેમને ત્યાગમાર્ગે દોરવા આપી રહ્યું. મળેલ માનવભવને સાર્થક કરવા માણેકબહેન હવે પાપ, તાપ અને સંતાપથી ભરેલા તેમ જ છક્કાય ઇવાના કતલખાના સમાન સંસારમાં વધુ વખત રહી શકે તેમ ન હતાં. ગુપ્ત રીતે નીકળી પડ્યાં. છેડ્યો ગૃહવાસ! જઈ ચઢયાં એ પાવન તીર્થ સકરપુરમાં, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની શીતળ છાયામાં અને પહેરી લીધો પરમાત્માનો ભેખ ! વિ. સં. ૧૯૮૫ ના મહા સુદ પવસંત પંચમીના એ શુભ દિને બની ગયાં એ વીતરાગ શાસનનાં અણગાર.. અને દીર્ધસંયમી, બ્રહ્મચર્યનિષ્ટ પૂ. પ્રવતિની સાધ્વી શ્રી ચંદ્રશ્રીજી મ. નાં શિષ્યા સમભાવી પૂ. સા. શ્રી સુભદ્રાશ્રીજી મ. નાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું અને માણેકબહેન બન્યા સાધ્વીશ્રી રંજનશ્રીજી મહારાજ, દીક્ષાના પ્રથમ દિવસથી જ ગુરુસમર્પણના મહાન પૂજારી બન્યાં. સ્વાધ્યાય-સહનશીલતા અને સમતાના ત્રિવેણી સંગમને આત્મસાત્ કર્યો. જેની સાક્ષી પૂરતો હતો પૂજ્યશ્રીને સદાય પ્રસન્ન પ્રશાંત.... તેજસ્વી.... એ ચહેરો! “વાત ઓછી કામ ઝાઝું” એ ઉક્તિને જીવનમાં વણી લીધી હતી. તેની ઝાંખી કરાવતું હતું પૂજ્યશ્રીનું ધમ દયાનથી સતત આવૃત્તિ સંયમ-જીવન! ... ગમે તેવા શ્રીમંત શ્રાવક કે શ્રાવિકા આવ્યાં હોય તો પણ પાંચ-સાત મિનિટ વાત કરીને પાછું મુખમાં સ્તોત્રનું રટણ ચાલુ થઈ જતું. સવારના ત્રણ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ] [ શાસનનાં શ્રમણીરત્ના મુખમાં સ્તોત્રો-સ્વાધ્યાયાğિ રટણ ચાલુ જ રહેતુ. પુસ્તકની પણ જરૂર નહી. સ્વાધીનપણે સ્વાધ્યાયાદ્રિ ગુંજન પૂજ્યશ્રીના જ્ઞાનગૌરવને ગાઈ રહેતુ. વડીલ ગુરુદેવ પૂ. સાધ્વીજી શ્રી આણંદશ્રીજી મ., દીધ` સંચમી પૂ. દાદી ગુરુણીજી શ્રી ચંદ્રશ્રીજી મ., પેાતાના ગુરુદેવ સમાવી પૂ. શ્રી સુભદ્રાશ્રીજી મ. તથા પૂ. માસી મહારાજ વગેરેની ખડે પગે રહી ભક્તિ-વૈયાવચ્ચ કરી, જેના પ્રતાપે પૂ. વડીલેાની અસીમ કૃપાવૃષ્ટિ..... અમીષ્ટિ તેમ જ અનેક સાધના આરાધના-સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ. જીવનવનને ઉપવન સમ મઘમઘતું બનાવી દીધું. પૂજ્ય ગુરુદેવશ્રી રજનશ્રીજી મ. જ્ઞાનાપાસક બન્યાં ! તપસ્વી બન્યાં! ભક્તિકારક બન્યાં. મહાન બન્યાં !! સ્વય પાતે શિખ્યામાંથી ગુરુ બન્યાં. અનેક આત્માના ઉદ્ધારક બન્યાં. જીવનમાં ગુરુત્વ છતાંય લઘુતાનું આગવું સ્થાન રાખ્યુ હતુ, જેના સાક્ષાત્કાર તા સ્વયં ૭૬ વર્ષની જૈફ વયે પણ ૧૨ તિથિ આયબિલ, વીશ વિહરમાન જિનના તપ ચાલુ, છતાંય નવકારશી કરનાર લઘુ સાધ્વી પ્રત્યે પણ પૂર્ણ પ્રેમ અને વાત્સલ્યભાવ અખંડ રહેતા. આગળ વધતાં અનેક શિષ્યા-પ્રશિષ્યા ( શિષ્યાગણ-૮ અને પ્રશિયાગણ-૪૬ ) ને! પરિવાર વવા છતાં, અરે ! પ્રવૃતિનીપદે બિરાજમાન થવા છતાંય નહીં કે!ઈ ભા, નહી કેઈ ચટકા, નહી' કોઈ આડઅરઃ અહંકારને તા જીવનમાંથી દેશવટો જ આપી દીધા હતા. હતા માત્ર સ્વ-પર આત્મકલ્યાણના જ ભાવ. એ કહેતાં : “ કોઈના દિલને દુભાવા નહી.... શાસનની પ્રભાંજના થાય તેવી પ્રવૃત્તિ કયારેય કરશે નહી.... પાપના ભય હરપળે દિલમાં રાખજો ... વિજાતીય સાથેના પરિચયથી તે સતત ચેતતા રહેજો.... બ્રહ્મચર્ય, વિનય અને આત્મકલ્યાણને નજર સમક્ષ રાખી, જેટલી થાય, તેટલી આરાધના અને શાસનપ્રભાવના કરો. ” “ ક્રિયાસુઅપમાએ...” આવશ્યક ક્રિયાએ બધી અપ્રમત્તપણે માંડલીમાં જ કરવાના આગ્રડુ જીવનની અંતિમ સા સુધી જાળવી રાખ્યા, જે જીવનપર્યંત આરાધેલ અપ્રમત્ત ગુણની ગરવી ગાથા ગાઈ રહી છે. “ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ....” ઉક્તિને આત્મસાત્ કરી હોય તેમ અતિમ સધ્યાએ (સ. ૨૦૪૫, કા. શુ. ૧૩ ના) પ્રભુભક્તિમાં લીન બની ગયાં. દહેરાસરમાં પ્રભુસન્મુખ ૫૦ થી ૫૫ સ્તુતિ ખેલ્યાં. સૂર્યાસ્ત થઈ ગયા, અંધારું થવા આવ્યુ....સાથે રહેલાં શિષ્યાએ ઉપાશ્રયમાં જવાનું સૂચન કરવા લાગ્યાં ત્યારે જાણે પેાતાને જવાનેા કેાલ આવી ગયા હોય, પેાતાના જીવનદીપ બુઝાઈ જવાની આ છેલ્લી સંધ્યા છે એમ સકેત થઈ ગયા હેાય તેમ પૂજ્યશ્રી ઉત્તર આપવા લાગ્યાં : ‘શુ ઉતાવળ છે? બધાં મળશે, પણ આ પરમાત્મા કયારે મળશે ?' આ છે જીવનપર્યંત આચરેલ સાધનામય જીવનની સિદ્ધિ ! અંતિમ રાત્રિએ ગભરામણ શરૂ થઈ, છતાંય ૧૨ વાગ્યાના ડંકા સાંભળી ફ્રાજિદા નિયમ પ્રમાણે ૧૨ નવકાર ગણ્યા. ગભરામણ વધી, સહુ શિષ્યા-પ્રશિષ્યાએ ધૂન શરૂ કરી અને નમસ્કાર મહામંત્રથી ગુંજતા વાતાવરણમાં સમાધિ અને સમતાપૂર્ણાંક પૂજ્ય ગુરુદેવ નશ્વર દેહને છેડીને ચાલ્યાં ગયાં! ૬૦-૬૦ વર્ષ સુધી સચમ-સુવાસ ફેલાવતાં ગયાં. —૫. સા, વસંતપ્રભાશ્રીજી મ. પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. ના સદુપદેશથી શાસનપ્રેમી મહાનુભાવાના સૌજન્યથી ه Page #373 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૩૩૫ સરસ્વભાવી, માતૃહૃદયા, વયોવૃદ્ધા પૂ. પ્રવર્તિની સાથ્વીરત્નશ્રી રોહિતાશ્રીજી મહારાજ આ જગતમાં જન્મવું, જમવું અને જવું એ તે બાજીગરના ખેલ જેવું નિયત અને અનિવાર્ય છે. દુનિયામાં કોણ જમ્યાં કે મર્યા એની ભાગ્યે જ લેકે ગણના રાખે છે; પણ જેણે જન્મી જીવનમાં કંઈ સુકૃત કર્યું હોય. જેણે પોતાના જીવનના આદર્શો રૂપી પરાગથી જગતને સુવાસિત કર્યું હોય તેને જ લોકે યાદ કરે છે. વર્ષો સુધી તેની યશગાથા ગાય છે. આપણે પણ એવા જ એક ઉત્તમ આત્માના જીવનનું વિહંગાવલોકન કરીએ. જૈન શાસનરૂપી ગગનમંડલમાં પ્રકાશને પાથરનાર અગણિત તારકે થઈ ગયા. એમાંના એક તારલારૂપે પ્રકાશ પાથરનારાં અમારા પોપકારી ગુરુદેવશ્રી રોહિતાશ્રીજી મહારાજ છે. જેનોની આન અને શાન એવા અમદાવાદ શહેરમાં આ વિભૂતિનો જન્મ થયો હતો. જન્મનામ મંજુલા હતું. નાનપણથી જ ધર્મના થોડા-ઘણા સંસ્કારો વારસાગત પ્રાપ્ત થયેલા. ૮ વર્ષની ઉમર થતાં જ તેમનાં માતુશ્રીએ દુનિયામાંથી વિદાય લીધી. દીક્ષા લેવા માટે નાનપણથી સંપૂર્ણ ભાવના હોવા છતાં કમને આધીન પિતાજીની અનુમતિ ન હોવાથી ૧૪ વર્ષે લગ્ન થયાં; અને ૧૬ વર્ષની ઉંમર થતાં તો તેમના પિતાજી પણ નશ્વર દેહને ત્યાગ કરીને ચાલ્યા ગયા. એક પછી એક વિયેગનું ચક્ર શરૂ થઈ ગયું. અને હજુ બાકી હોય તેમ ૨૨ વર્ષની ૌવનવયમાં તે જીવનસાથી (પતિ) પણ ચિર વિદાય લઈને ચાલ્યા ગયા. આમ, નાની ઉંમરમાં આ બધા પ્રસંગે વાઘાત કરનારા હતા, પણ બીજી રીતે જાણે વૈરાગ્ય દઢ બનાવવા માટે જ ન થયા હોય તેમ લાગતું હતું. તેમને વૈરાગ્યભાવ ઉત્તરોત્તર વધુ દઢ બનતે ગયે. સંસાર અસાર છે, કેટલાંય દુઃખોમાંનાં ઘણાં દુઃખો તેમના જીવનમાં સ્પશી ગયાં. અને વધુ ને વધુ વૈરાગ્યભાવ પ્રજ્વલિત થવાથી ચરિત્રજીવન લેવાને નિર્ધાર કર્યો. આમ, સંસારનો કંસાર કડવો લાગવા માંડયો અને સંયમના બાળ લીલાલહેર જેવા લાગ્યા. હવે મનમાં સતત એક જ પ્રશ્નનું રટણ ચાલ્યા કરતું કે જ્યારે મારું ચારિત્રમેહનીય કમ તૂટે અને ભગવાને કહેલા નિષ્પાપ જીવનને જીવવા સમર્થ બનું? આવી ભાવનાને પ્રબળ વેગ આપતાં એક દિવસ એ ભાવના સાકાર પણ બની. એ ધન્ય દિવસ હતો વિ. સં. ૨૦૦૨ના વૈશાખ સુદ ૧૧ ના. વડોદરા મુકામે ભાગવતી પ્રત્રજ્યાને ગ્રહણ કરી પૂ. સાધ્વીજી શ્રી કલ્યાણશ્રીજી મ.નાં ચરણકમળમાં પિતાનું જીવન સમર્પિત કરી પૂ. સાધ્વીશ્રી હિતાશ્રીજી નામથી અલંકૃત બન્યાં. ત્યાર પછી તેઓશ્રીની નિકટક સંચમચાત્રા શરૂ થઈ. છ કર્મગ્રંથ સાર્થ, બે બુકે, પ્રાકૃત, વ્યાકરણાદિનો ઊંડો અભાસ કર્યો. પોતાના પૂ. ગુરુદેવશ્રીના સંસ્કાર-સિંચન અને શુભાશીર્વાદથી ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ આદિ પ્રદેશમાં વિચરી અને સ્વ-પર આત્મકલ્યાણના માગે ઉત્તરોત્તર આગળ વધી તેઓ અનેક શિષ્યા–પ્રકિવ્યાઓના ગુરુ બન્યાં. પૂ. તારક ગુરુદેવશ્રીજીના એકેક ગુણનું વન કલમ દ્વારા કંડારી શક્યું કાક્ય નથી, કારણ કે કેટલાક ગુણ તે અવર્ણનીય છે. તેઓશ્રીના જીવનમાં ઉદારતા, સરળતા, સહિષ્ણુતા, ગંભીરતા, વત્સલતા વગેરે ગુણો સાક્ષાત્ નજરે નિહાળવા મળે છે. સ્વભાવનાં સરળ, હૃદયનાં Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] [ શાસનનાં શમણીરત્ન ભદ્રિક, સદાય પ્રસન્ન મન, હમેશાં પિતાની આરાધનામાં તલ્લીન રહે. પ્રાત:કાળે અને રાત્રે પણ જાપ ચાલતા જ હોય. કેઈની ભૂલ બતાવે કે ઠપકો આપે તો પણ મીઠાશપૂર્વક આપે કે જેથી સામાના દિલને જરા પણ દુઃખ ન થાય. પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે સૌને સદાય સભાવ રહ્યા જ કરે. પૂજ્યશ્રીને કંઠ એટલે મધુરો કે સ્તવન–સઝા સાંભળતાં સારા ભાવુકેનાં હદય ડોલી જતાં, ઘણા સમય સુધી તેની ગુંજરાવ કાનમાં ગુંજ્યા જ કરે ! પૂ. ગુરુદેવશ્રીમાં માતા જેવું વાત્સલ્ય અને પિતા જે પ્રેમ—આ બંને સંમિલિત બનીને રહેલાં છે. નાની–મેટી કેઈ પણ વ્યક્તિ પૂજ્યશ્રીની પાસે આવે તેને નિખાલસતાથી સમાન જ ગણતાં. આવનારને પૂજ્યશ્રીની મુખાકૃતિ જોઈને જ સદ્ભાવ થઈ જાય છે. તેઓશ્રીને પુજય ઘણે જ છે અને પ્રભાવ, પ્રતિભા વગેરેમાં પણ તેજસ્વિતા દેખાય છે. તેમ છતાં તેઓશ્રીના જીવનમાં જે નિઃસ્પૃહતા જોવા મળે છે તે ખરેખર ભાવિકેનાં મસ્તક ઝુકાવી દે તેવી છે. કોઈ પણ વસ્તુ લાવવી–મૂકવી હોય તો સીધી આજ્ઞા ન કરતાં, સામાચારીને ઉપગપૂર્વક સહજભાવે કહેતાં કે અમુક વસ્તુ લાવશે? મૂકશે? કેટલીય વખત તો ભક્તિ કરનાર વ્યક્તિ હાજર હેવા છતાં પણ તેઓશ્રી જાતે જ ભક્તિનું કામ કરી લેતાં. શિખ્યાગણ કહે કે આપ આ શું કરો છે? ત્યારે કહે કે મને મહાત્માઓની ભક્તિને લાભ ક્યાંથી મળે? તેઓશ્રીની નમ્રતા, નિખાલસતાએ એમના શિષ્યાગણમાં પણ ઘણું મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. - ગમે તેવી બીમારીમાં પણ પૂ. ગુરુદેવશ્રી હંમેશાં સાવધ રહે : મને સંભળાવ, આરાધના કરાવો. બસ, એક જ વાત કરે. કર્મના ઉદયે આવેલી વ્યાધિઓને સમભાવે સહન કરે છે. કેટકેટલીય બીમારીઓ વચ્ચે પણ કર્મના વિપાકને મુખ્ય કરી ખૂબ જ સમભાવપૂર્વક આરાધના કરે છે. - પૂ. ગુરુદેવશ્રીના જીવનમાં પરોપકારને અદ્વિતીય ગુણ છે. રગેરગમાં સામી વ્યક્તિ માટે કરુણા પણ ઊભરાઈ જાય. “હું મોટી છું” વગેરેને ક્યારેય વિચાર ન કરતાં માંદગી વગેરેમાં નાનાની પણ સેવા જાતે કરે, જેને અનુભવ જોનારને જ થાય છે. પૂ. ગુરુદેવશ્રીના જીવનમાં જાપ, પરમાત્મભક્તિ તથા સહિષ્ણુતાને ગુણ મહાન છે. સમુદાયના કોઈ પણ મહાત્માઓની સેવા-ભક્તિનું કામ જાતે જ કરે; અને પિતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓને પણ અનેકાનેક તપ કરાવે ત્યારે ભક્તિ જાતે જ કરે. પૂ. ગુરુદેવશ્રી શારીરિક અસ્વસ્થતામાં પણ પર્વતિથિને ઉપવાસ અને નિત્યતિથિના એકાસણાંદિ પણ કરે છે. આજે ૮૦-૮૨ વર્ષની વૃદ્ધ વયે પણ જરાય ટેકા વગર બેસીને અપ્રમત્તભાવે આરાધના કરી રહ્યાં છે. તેઓશ્રીના જીવનમાં સંઘવાત્સલ્ય પણ અનુપમ કેટિનું છે. જ્યાં– જેવાં ચાતુર્માસ થયાં છે ત્યાં-ત્યાં આવી નિઃસ્પૃહતાના કારણે સૌને પ્રિય છે. વળી નિખાલસતા, નિરભિમાનીતા, સરળતા, મધુરભાષિતા વગેરે ગુણો દ્વારા અનેક સંઘનો સારો એવો સદ્દભાવ પણ પ્રાપ્ત કરેલ છે. પૂ. ગુરુદેવશ્રીએ જીવનને ખરેખર જીવી જાણ્યું છે. માનવદવને સાર્થક કરી જાણે છે. મહાત્માઓની દરેક પ્રવૃત્તિ મહાન જ હોય છે. તેઓશ્રીનું સમગ્ર જીવન સદ્ગુણ ને સત્કાર્યોના ખજાના રૂપ જ છે. મુખ્ય મુદ્રા પ્રશાંત, નિખાલસ અને ભવ્ય છે. તેઓશ્રીના ગુણેને મારા જેવી ક્ષદ્ર વ્યક્તિ ક્યાંથી ન્યાય આપી શકે? જેઓશ્રીનું સમગ્ર જીવન ગુણમય છે, જેઓશ્રી આજે ૫૧-૫૧ શ્રમણવંદના ગુણીજી છે, તે ભાધિતારક ગુરુમૈયાના પુનિત ચરણે કેટિશઃ વંદનાવલી સાથે વિરમું છું. – સાધ્વી શ્રી અક્ષિતગુણશ્રીજી મ. પૂ. સા. શ્રી પદ્મસેનશ્રીજી મ.ના સદુપદેશથી જેઓ સંઘ, પાઠશાળા, ગૃહમંદિર આદિ સુકૃત્યેના સહભાગી છે ને લમીબહેન દામજીભાઈ (દાદર) મુંબઈના સૌજન્યથી. Page #375 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન છે [ ૩૩૭ પૂ. સાધ્વીજી શ્રી રોહિતાશ્રીજી મ. નો પરિવાર [૧] સાધ્વીનું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને સ્થળ સા. શ્રી હિતાશ્રી: પૂ. કલ્યાણજી મ. આસે વદ ૧૨ લીબડી વૈશાખ સુદ ૧૧ વડોદરા , પદ્મનાશ્રીજી સા. રોહિતાશ્રીજી માગસર સુદ ૧૦ લુણી વિશાખ સુદ છે અમદાવાદ હિતસેના ત્રીજ : સુરેન્દ્રનગર વૈશાખ સુદ ૬ સુરેન્દ્રનગર મહારક્ષાશ્રીજી મુંબઈ (દાદર) વૈશાખ સુદ ૪ પાલીતાણા મહાનંદાશ્રીજી ,, પીંડવાડા વિશાખ સુદ પીંડવાડા નિર્મળ ગુણાશ્રી , પીંડવાડા વૈશાખ વદ ૫ પી ડવાડા - વિપુલગુણાશ્રીજી સા. નિર્મળ ગુણથીજ માગસર સુદ ૧૫ પીંડવાડા , ,, ૫ પીંડવાડા , અક્ષિતગુણાબી,, વૈશાખ વદ ૧૪ પીંડવાડા વિશાખ વદ ૫ પીંડવાડા ક, ભવ્યાભાથીજી , હિતસેનાશ્રીજી સુરેન્દ્રનગર વિશાખ સુદ ૩ સુરેન્દ્રનગર વિરાગરનાથજી , મહાનંદાશ્રીજી 'પીડવાડા મહા સુદ ૧૩ પીંડવાડા પુન્યનંદિતાશ્રીજી રોહિતાશ્રીજી ભાદરવા વદ ૭ મુંબઈ ચૈત્ર વદ ૫ ઝાડેલી , મુતરસાશ્રીજી , વિપુલગુણાશ્રી મુંબઈ વેરશાખ સુદ ૩ ઝાડાલી આગમરસાશ્રીજી એ મૃતરસાશ્રી વૈશાખ સુદ ૩ ઝાડેલી ઝ ડેલી પૂ. સાધ્વીજી શ્રી રોહિતાશ્રીજી મ.ને પરિવાર [૨] સાધ્વીનું નામ ગુરુનું નામ જન્મસ્થળ અને સમય દીક્ષા સ્થળ અને સમય સા. શ્રી ચંદનબાલાશ્રીજી સા. શ્રી રોહિતાશ્રાવ, દાદર (મુંબઈ) ૨૦૦૯ અનેરી (રાજ.) ૨૦૨૭ વૈ. સુ ૩ દિવ્યરત્નાશ્રીજ , .. દીખિરત્નાશ્રી , દિવ્યરનાશ્રીજી કૈવલ્યરત્નાશ્રીજી રોહિતાશ્રીજી મલાડ (મુંબઈ) ૨૦૩ ૫ નિર્વે દરના શ્રીજી રાજરત્નાશ્રીજી નિદરત્નાશ્રીજી અપૂર્વ રત્નાશ્રીજી કેવલ્યરત્નાશ્રીજી વાપી ૨૦૪૨ કારુણ્યરતનાશ્રીજી ચંદનબાલાશ્રીજી ૨૦૪૫ - ભક્તિદશિતા શ્રી નિદરત્નાશ્રી, જીવનાકાશના અનામી તારલા સમા પૂ. પ્રવર્તિની સાથ્વીરત્નશ્રી ઈન્દ્રશ્રીજી મહારાજ ચંદ્ર-શી શીતલતાને ધારણ કરનાર ચંદ્રા સ્થભનપુરમાં ધમનિષ્ઠ સુશ્રાવક વાડીલાલ તથા માતા સુશ્રાવિકા પરશનબહેનની કુક્ષીમાં અવતરી ના બીજનો ચંદ્ર દિન-પ્રતિદિન વિકસતોવિકસતે પૂર્ણિમાના ચંદ્રના રૂપને ધારણ કરતા તેજસ્વી બની જગતના અંધકારને દૂર કરતો... તાપ હરે...શીતલતા આપે છે, તેમ ચંદ્રા પણ બાળપણ વિતાવી યુવાવસ્થાને પ્રાપ્ત કરતી ગઈ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો તેમ-તેમ વૈરાગ્યગુણ પિતાના જીવનમાં વિકસાવતી ગઈ. વૈરાગ્ય પ્રકૃષ્ટ બનતાં માતા-પિતાએ સંયમની અનુજ્ઞા આપી. દીઘંસંયમી પૂ. સાધ્વીરત્ના શ્રી ચંદ્રશ્રીજી મ. નાં સમભાવી શિષ્યા પૂ. સા. શ્રી સુભદ્રાશ્રીજી મ. નાં શિખ્યા વાત્સલ્યાબ્ધિ પૂ. પ્રવતિની સા. શ્રી રંજનશ્રીજી મ. નાં શિષ્યા સાથ્વી શ્રી ઈન્દ્રશ્રીજી બન્યાં ... ગુરુભગવંત દ્વારા અપાતી આસેવન શિક્ષા અને ગ્રહણશિક્ષાના માધ્યમથી પિતાના આત્માને સવેગનિવેદથી ભાવિત બનાવ્યું. ‘હ' ને મારા સ્વાધ્યાય એ જ જીવનના અનેક નાની-મોટી તપસ્યા વડે પોતાની કાયાને તપાવવા લાગ્યાં. વિવિધ ગ્રંથોના અભ્યાસ વડે આત્મામાં ગુણાને અધ્યાસીત ક્ય. પૂ. વડીલેની ભક્તિવૈયાવચ્ચમાં ભાવવિભોર બની પૂર્ણિમાના ચંદ્રની જેમ પિતાની આરાધનાથી અનેક ભાવુકાત્માઓને જ્ઞાન દ્વારા શીતલતા અર્પતાં ગયાં. છત્રીસ કરોડ નમસ્કાર મહામંત્રારાધક પૂ. પા. આ. ભ. શ્રી વિજયદેવસૂ. મ. ના શિષ્યરત્ન મહાતપસ્વી પૂ. પા. આ. ભ. શ્રી વિજયત્રિલોચન સૂ. મ. સા. ના લઘુગુરુભ્રાતા પ્રશાંતમૂતિ પૂ. પા. આ. શ્રી વિજ્યધનપાલસૂ. મ.સા.નાં આગ્રાવતી સાધ્વી સમુદાયનાં પ્રવતિનીપદને વહન કરવા છતાંય તેમ જ ૧૯-૧૯ પ્રશિષ્યાઓનાં દાદી ગુરુમહારાજ હોવા છતાંય જરાય મેટાઈ નહીં. માન-સન્માનને દેશવટો આપી સ્વની આરાધનામાં જ મસ્તી માની રહ્યાં છે, જે તેમની નિર્મમતા-અંતર્મુખતાની ઝાંખી કરાવે છે. કેઈ અંગત ભક્ત કે ભક્તાણી નહીં. નહીં કેઈ સાધ્વી-શિષ્યા પર પણ અંગત રાગ. રાગ-દ્વેષરૂપી નિર્ધનતાને જડમૂળથી ઉખેડી નાખી જીવનમાં વૈરાગ્યધનની વૃદ્ધિ કરી રહ્યાં છે. એટલું જ નહીં, હાલમાં “કંપવા”ના વ્યાધિની સતત પીડા હોવા છતાંય લેશમાત્ર હાય-વાય કે અરેરાટી નહીં, ક્યારેય ગ્લાનિ નહીં, બલકે સમતા રૂપી શાસ્ત્ર વડે આ રોગશત્રુ સાથે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરી સમતા-ક્ષમતા-સમાધિના સામ્રાજ્યને જાણે ભોગવી રહ્યાં ન હોય, તેવી ઝાંખી કરાવી રહ્યાં છે ! પૂજ્યશ્રીની મુખાકૃતિ સદાય પ્રસન્ન જ જોવા મળે. સમુદાયની કઈ જટિલ સમસ્યા ઊભી થાય ત્યારે નાની ગુરુ-બહેનની સલાહ-સૂચન લીધા વગર ડગલું ભરવાની વાત તે બાજુ પર, પણ પોતાના સ્વાથ્યના ઉપચાર માટે પણ નાનેરાનાં સૂચનને અચૂક આગળ કરે, જે પૂજ્યશ્રીની મેટામાં લઘુતા....નમ્રતા...નાનેરાઓનાં પ્રેમ-લાગણીને પારખવાની અદ્દભુત શક્તિનાં દર્શન કરાવે છે. ટૂંકમાં, “વાત એછી, કામ ઝાઝું ? એ ગરમંત્રને પિતાને જીવનમંત્ર બનાવી “હું ને મારી જાપ, સાદાઈમાં મોટાઈ” અને “સમતામાં જ મારી મમતા આત્મસાત્ કરી. કેધાદિ કષાની અ૯પતામાં મહાનતા આપી, અનેક સિદ્ધાંતાને પોતાના જીવનમાં અપનાવી, અંતમુખી આરાધનાના આરાધક પુષ્પની જેમ સાધનાની સોડમ ફેલાવતાં રંજન વટવૃક્ષના વડેરા અમારા વડીલ પૂ. ગુરુબેનના ગુણસાગરને હાથના બેબામાં શું ભરાય? છતાંય છીપમાં પહેલું નાનું શું બિંદુ જે મોતીપણાને ધારણ કરી શકતું હોય, તે મારી ભક્તિ-શી છીપમાં પડેલ ગુણસાગરનું ટીપુ મુક્તિપણાને ધારણ કરેશે, એ જ આશાએ વિરમું છું. શાસનદેવ આવા અંતર્મુખી આરાધને દીર્ધાયુષી બનાવી મહાન સાધનામાં સહાયક અને એ જ એક અંતરની અભિલાષા-પ્રાર્થના. પૂ. સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મ. Page #377 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ]. [૩૩૯ આદર્શ, આદરણીય અને મહોપકારી શ્રમણીરતના વિ દુષી સાધ્વીવર્યા પૂ. રોહિણાશ્રીજી મહારાજ કમળ કાદવમાં જમે, કાદવમાં જ ખીલે, અને કાદવમાં જ જીવે; છતાં કાદવથી સર્વથા અલિપ્ત રહે, અંશમાત્ર પણ કાદવથી ખરડાય નહીં. માટે જ તે સરોવરની શોભા બને, પ્રભુનાં ચરણોમાં સમર્પિત બની સ્વયં ભાસ્પદ બને. મહાપુરુપાનું જીવન પણ આવું જ હોય છે. દુઃખભરપૂર સંસારમાં, પાપભરપૂર સંસારમાં તેઓ ઊછરે અને સ્વાર્થભરપૂર સંસારમાં તેઓ છે છતાં પણ દુઃખ, પાપ અને સ્વાર્થથી તેઓ સતત અલિપ્ત રહે. ધર્મનગરી તરીકેની ખ્યાતિને વરેલી થંભનતીર્થની પવિત્ર ભૂમિમાં વાસ્તવ્ય કરતાં શ્રેષ્ઠીવર્ય નગીનદાસભાઈનાં ધર્મપત્ની મણિબહેનના કુક્ષિરૂપ સરોવરમાં સં. ૧૯૭૦ના શ્રાવણ વદ ૧૧ના પુનિત દિને આવું જ એક કમળ ખીલ્યું. “પુત્રનાં લક્ષણ પારણામાં’ એ ન્યાયે જ જાણે કે સુજ્ઞ એવા ફઈબાએ એ કમળનું ‘કમલા એવું સાર્થક નામાભિધાન કર્યું. ભૌતિક સુખની સર્વ રીતની અનુકૂળતા હોવા છતાં પણ બાલ્યકાળથી જ આ કમલાનું જીવન ધર્મ સાધના તરફ વિશેષ આકર્ષણવાળું બન્યું. વિષય અને કષાયના કાદવના અણુઓ તેણીના હૃદયકમળની પાંખડીઓને સ્પશી શક્યા નહીં. પણ ધમીજનની ધમસાધનાઓ મેહઘેલા અંતરને માટે ભય, ઉગ અથવા તો કંધનું કારણ બને છે. કમલા માટે પણ આવું જ બન્યું. સસાધનાસભર એ તેણીને જીવનવ્યવહાર દેખીને ધમી છતાં મહાધીન એવાં માતા-પિતાના અંતરમાં ભયની લાગણી જન્મી : સાધ્વીમહારાજે પાસે જ અધિક સમય વિતાવતી અમારી બાલા સ્વયં સાધ્વી બની જશે તે? અને આ ભયને નાબૂદ કરવા માટે ૧૪ વર્ષની નાની વયમાં જ બાલા એવી તે કમલાને સાંસારિક બંધનની બેડીમાં જકડી નાખી. પરંતુ કાળાં કર્મોને બંધાવનાર સંસારની મોહમાયામાં ફસાઈને ૩-૪ સંતાનના દેહપિંડને જન્મ આપીને કમળા પિતાની અખૂટ શક્તિને એ રીતે અનિચ્છાએ પણ વેડફી નાખે એ વાત જાણે કુદરતને મંજૂર નહીં હોય, એથી લગ્ન પછી માત્ર દસ મહિનામાં જ કમલાનાં સૌભાગ્યકંકણ નંદવાઈ ગયાં. - જગતની અનિત્યતાનું સાક્ષાત્ દર્શન કરાવતા આ પ્રસંગે કમલાના અંતરના કેડિયે જલી રહેલા વિરાગના પ્રદીપને અધિક પ્રકાશિત કર્યો. વિરાગની વાટે સંચવાની ઝંખના તીવ્ર બનવા લાગી. એક બાજુ વિરાગને દીપ પ્રજવલિત થતા ચાલ્યો તો બીજી બાજુ મોહઘેલાં સ્વજનના પ્રતિકારને પવન પણ વેગ પકડત ચાલ્યું. વનમાં ઊઠત મહાવાત જેમ દાવાનલને બૂઝવવાને બદલે અધિકાધિક પ્રજ્વલિત કરે, તેમ સ્વજનના વિરોધનો આ વંટોળ પણ કમલાના વિરાગની તને હવે જ્વાળા બનાવતા ચાલ્યો. અને આખરે વિરાગની તે જ્વાળાઓમાં કમલાના ચારિત્રમેહનીય કર્મના દળિયાઓ ભરમીભૂત થયા, ને ૩૨ વર્ષની યૌવનવયે સ્વજનને વિરોધ-વાયુ પણ ઉપશમિત બન્ય, ને સંયમમાગે સંચરવાની સંમતિ મળી. વિ. સં. ૨૦૦૨ના વૈશાખ વદ ૧૦ ના શુભ મુહૂર્ત આત્મકલ્યાણની ઝંખનાથી પરમ તપસ્વી સાધ્વીવર્યાશ્રી કલ્યાણશ્રીજી મહારાજ સાહેબનાં ચરણકમળમાં કમલાએ જીવન સમર્પિત કર્યું. ઉજજ્વળ વમાં શેભી રહેલાં તે સંચમદેહની ઓળખાણ દુનિયાને રોહિણાશ્રીજીના શુભ નામે થઈ અને જિનશાસનનાં શ્રમણ સંસ્થારૂપ સરોવરની શોભાની અભિવૃદ્ધિમાં જાણે એક રાજહંસીનું આગમન થયું. સંયમજીવનના પ્રારંભકાળથી જ તપ-ત્યાગ અને તિતિક્ષાના ત્રિવેણી Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] શાસનનાં શ્રમણીરત્ન સંગમમાં નિજના આત્મદ્રવ્યને પંખાળી–પંખાળીને તેઓ શુદ્ધ કરવા લાગ્યાં. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યની દિનપ્રતિદિન વૃદ્ધિ થતી ચાલી. તેમાંય સિદ્ધાંતમહોદધેિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ની અવારનવાર મળતી અમૃતમ પ્રેરણા ઝીલી તેમ જ મહારાષ્ટ્રકેશરી, વૈરાગ્યવારિધિ પૂ. આ. શ્રી વિજય_ચશેદેવસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞામાં રહી. તેઓશ્રીના પરમ કૃપાપાત્ર બની, સંયમજીવનની આરાધના-સાધનામાં એકાગ્ર બનવા લાગ્યાં. ગુરુસમર્પિતતા, પાપભીરુતા, પોપકાર-રસિકતા, વૈયાવચ્ચતત્પરતા વગેરે અનેક ગુણકુસુમેથી તેઓને જીવનબાગ પણ મઘમઘાયમાન બનતા ચાલ્ય. સંયમશુદ્ધિ અને આચારવિશુદ્ધિની ખળખળ વહેતી બે ગંગા-જમનાના સંગમે તેઓનું જીવનવન તો જાણે નંદનવન બની ગયું. ચાલે, આપણે પણ એ નંદનવનની ગુણ -સુવાસને પામીને કૃતકૃત્ય બનીએ. સ્વાધ્યાય-મગ્નતા : તેઓશ્રીની જ્ઞાનોપાજન માટેની ધગશ અભુત હતી. ઘણીવાર શિષ્યાપરિવારની સાથે એક માંડલીમાં બેસી સવાધ્યાયાષનાં મધુર ગુંજન તેઓશ્રી ચાલુ રાખતાં હતાં. કમ સાહિત્ય, સંસ્કૃત-પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, પ્રકાર, ચરિત્ર, વૈરાગ્યગ્રંથો વગેરે અનેક વિષય પર ખૂબ સચોટ જ્ઞાન મેળવ્યું હતું. જ્ઞાન પણ જીવનમાં એવું પચાવેલું કે પોતે આટલું ભણ્યાં છે એવું કેઈન કળવા નથી દીધું કે કઈ દિવસ ચહેરા પર અભિમાન કે અક્કડતાની રેખાઓ ઝળકવા નથી દીધી. એલિસૂત્ર તા તેઓશ્રીને પ્રાણ હતા. જિંદગીના છેડા સુધી હરરોજ તેનું સ્વાધ્યાય કરતાં હતાં. અદભૂત અંતર્મ બતા: અંતર્મુખતાના મહાસાગરમાં તેઓશ્રીએ એવી ડૂબકી લગાવી દીધી હતી, કે બાહ્ય કઈ પણ ચીજ તેઓશ્રીને આપી શકતી નહોતી. સદૈવ આંતરદષ્ટિ અને આંતરદુનિયાને જ નીરખ્યા કરી છે, જેથી સંયમની દરેક સાધના સફળતાના ઉચ્ચતમ શિખરને સર કરતી હતી. આચાર–ચુસ્તતા : પિતે તા આચાર-ચુસ્ત હતાં, પણ વશિષ્યાદિ પરિવારનેય આચાર-ચુસ્ત જીવન જીવવાનું શીખવતાં હતાં. ક્યારેક કેઈન આચારાદિના પાલનમાં ગરબડ કરતાં જોઈ લે, તે તેઓશ્રીને ઉગ્ર થતાં વાર નહોતી લાગતી. તેઓશ્રીની આ કડકાઈના પ્રતાપે તેમના શિષ્યાદિ પરિવાર અપ પણ પાપ કે પ્રમોટ કરતાં ભારે ગભરાતો હતો, અને ન થાય તે માટે સતત જાગૃત રહેતો. વાત્સલ્યનિધિ : નાળિયેર બહારથી કઠોર હોય છે, પરંતુ અંદરના ભાગમાં નરમ, સ્વાદિષ્ટ અને ગુણકારક હોય છે. એવી રીત પૂ. ગુરુદેવશ્રી પણ બહારથી ભલે કઠોર દેખાતાં, પરંતુ તેઓશ્રીના હૃદયની અંદર તો એટલાં જ કમળતા, વાત્સલ્યભાવ અને સ્નેહ નીતરતાં હતાં. વાત્સલ્યના વારિમાં સ્નાન કરનાર તેઓશ્રીના શિષ્યા-પરિવાર એક દિવસને પણ વિરહ સહન કરવા ઇચ્છતા હતા. નગુવાથી જુદાં ચાતુર્માસ કરવા જવું પડતું ત્યારે કેટલાય દિવસ સુધી શિષ્યાઓની આંખનાં આંસુ સુકાતાં નહોતાં. માતા કરતાં પણ અધિક આશ્રિતો પ્રત્યેનું તેઓશ્રીનું વાત્સલ્ય હતું. બ્રહ્મચર્યને તેજપૂંજ : બ્રહ્મચર્ય વિશે તેઓશ્રી કેટલા સજાગ હતાં એ તે તેઓશ્રીના આચાર-વિચાર ને જીવન જ કહી બતાવતું હતું. અબ્રહ્મના માર્ગે જતી કેટલીય બહેનને પાપના વિપાકે સમજાવી આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કે શ્રાવકો સાથે પરિચય કે પત્રવ્યવહાર પણ રાખ્યો નથી. સહાયતા : પરની સમાધિમાં સહાયક બનવાને ગુણ તેઓશ્રીને અજબગજબને હતા. સ્વ કે પર સમુદાયના કેઈપણ સાધ્વીજીને અસમાધિમાં તેઓશ્રી જોઈ ન શકતાં. એમની અસમાધિને દૂર કરવા માટે શક્ય એટલા વધુ પ્રયત્ન કરી એમની મનની સમાધિમાં સહાયક બનતાં, જેના ફળ રૂપ પિતે ભયંકર દર્દોમાં પણ અખંડ સમાધિ જાળવી શક્યાં હતાં. Page #379 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ! [ ૩૪૧ ગુણાનુરાગી : અનેક દોથી ભરેલ વ્યક્તિના જીવનમાંથી પણ ગુણોને શોધી કાઢવાની કળા તેઓશ્રીએ હસ્તગત કરી હતી. વ્યક્તિના દોષે જોવાનું અને બીજાની આગળ તેની નિંદા કરવાનું તેઓશ્રીને જરાય પસંદ નહોતું. અન્ય કોઈ વ્યક્તિ તેઓશ્રીની પાસે આવીને નિંદા કરતી, તો તરત જ એ નિદાને પ્રશંસામાં ફેરવી નાખતાં, ત્યારે નિંદા કરનાર વ્યક્તિને પણ ભેડા પડી ત્યાંથી ઊઠીને ચાલ્યા જવું પડતું હતું. શિખ્યાઓની સેવા-ભક્તિ : છેલ્લાં કેટલાંય વરસોથી વિહારમાં શિખ્યા પરિવાર તેઓશ્રીને ટ્રેચરમાં ખભે ઊંચકી, ગામોગામ ઉપકાર કરનારાં બનાવી, પિતાનું યત્કિંચિત્ ત્રણ વાળવા માટે સમર્થ બન્યાં હતાં. આટલી બીમાર અવસ્થામાં પણ કઈ જગ્યાએ સ્થિરવાસ રહ્યાં નથી. છેક સુધી વિહારનાં કષ્ટોને સહન કર્યા હતાં. ૪૨ સાધ્વીજીઓના જીવનબાગના કુશળ માળીઃ પોતાના બગીચાતુલ્ય પરિવારમાં પુષ્પતુલ્ય સાથ્થીગણનું કુશળ માળીની જેમ તેઓશ્રીએ જે રીતે જતન કર્યું છે તે આજે કેને કહેવાની જરૂર નથી રહેતી. કારણ કે એ પુષ્પ સમાન તેઓશ્રીને અમાણીસમૂહ આજે ચેમેર ધર્મની સુવાસ પાથરી રહ્યા છે. પોતાના પરિવારને જ્ઞાન, ધ્યાન અને ચારિત્રના સુવિશુદ્ધ અધ્યવસાયની સીડીએ ચઢાવી પોતે સાચા અર્થમાં નિશ્રાદાતા બન્યાં હતાં. ૪૨ વર્ષને સંયમપર્યાય પાછી, ૪૨ સાધ્વીજીની જિનશાસનને ભેટ ધરી; અને સ્વ-પર આત્માના અનેક ગુણોને ખીલવી તેઓશ્રી વિ. સં. ૨૦૪૪, મહા સુદ ૧૩ ના દિવસે નશ્વર દેહને ત્યાગ કરી અમલનેરની ભૂમિને પાવન કરી ગયાં છે. –સા. શ્રી અનંતકીતિ શ્રીજી તથા સા. શ્રી કીતિપૂર્ણાશ્રીજી પૂ. સાધ્વીજી શ્રી રોહિણાશ્રીજી મ.ના પરિવાર [૧] સાધ્વીજી મ. નું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને સ્થળ સા. શ્રી ભાગ્યોદયાશ્રી પ.પૂ રહિણશ્રીજી મ. સા. ખંભાત ખંભાત , કીતિ પૂર્ણાથી , રોહિણથીજી મ. સાઅમદાવાદ અમદાવાદ ,, તત્ત્વતિશ્રી , કીતિપૂર્ણાશ્રીજી મ. સા. ખંભાત સં. ૨૦૨૫ ખંભાત મંદિરનિધિશ્રી સા. શ્રી તવતિશ્રીજી ખંભાત સં. ૨૦૩૩ ખંભાત , મધુરનિધિશ્રી પ. પુ. તત્ત્વતિશ્રીજી મ. સા. ખંભાત સં. ૨૦૨૩ ખંભાત , પીયૂષપૂર્ણાશ્રી , કીર્તિપૂર્ણાશ્રીજી મ. સા. ટીબા ટીબા , હંસપૂર્ણાશ્રી , 'પીયૂષપૂછી મ. સા. નાસિક ટીંબા , હપૂછી , વિશાશ્રીજી મ. સા. ખંભાત ખંભાત , રત્નકતિ શ્રી , વર્ષ પૂર્ણાશ્રીજી મ. સા. વણી અમલનેર કનિધિશ્રી પૂ. સા રતનકતિશ્રી વી અમલનેર અમિતનિધિશ્રી , રત્નકતિશ્રી અમલનેર , અપૂર્વનિધિશ્રી , કર પનિધિશ્રી અમલનેર અમલનેર , વિનયરનાવ્યો છે. પૂ. વર્ષપૂર્ણાશ્રી મ. સા. ખંભાત ખંભાત ધર્મોતિથી ,, રાહિગાશ્રીજી મ. સા. ખંભાત સં. ૨૦૨૫ ખંભાત . કપતિશ્રી ,, ધર્મતિથીજી ખંભાત સં. ૨૦૩૨ ખંભાત વણી Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ] સાધ્વીજી મ. નું નામ સા, શ્રી શુભદા નાશ્રીજી જયન દિતાશ્રી મુક્તિનિલયાશ્રી પ્રશાંતનિલયાશ્રી ન નિલયાશ્રી , 11 32 33 33 પૂ. સાધ્વીજી શ્રી રોહિણાશ્રીજી મ.ના પરિવાર [૨] જન્મસમય અને સ્થળ સાધ્વીજી મ. નું નામ ગુરુનું નામ સા. શ્રી વિનીતાશ્ર સાં. શ્રી રાણિાશ્રીજી મ. ઉજવલધર્માશ્રીજી,, વિનીતાશ્રીજી કારિપુન્યાશ્રીજી રહિષ્ણાશ્રીજી મ. દિવ્યનિધિશ્રીજી વિનીતાશ્રી દક્ષનિધિશ્રીજી દિવ્યનિધિશ્રી મુક્તિરત્નાશ્રી હિણાશ્રીજી મ. . 13 ગુરુનું નામ સા. શ્રી તત્ત્વદર્શીનાશ્રીજ વિનીતાશ્રીજી તત્ત્વદર્શનાબી ,, ,, 35 , મુક્તિનિલયાશ્રીજી પ્રશાંતનિલયાશ્રી પૂ. સાધ્વીજી શ્રી રોહિણાશ્રીજી મ.ના પરિવાર [૩] જન્મસમય અને સ્થળ નાગપુર સાયલા મુંબઈ-માટુંગા રાણપુર રાણપુર મહા સું. ૯, ૧૯૮૯ મૂળી કાર્તિક સુ. ૧૪ મુંડારા અષાઢ સુ.૧, ૨૦૦૫ અમદાવાદ [ શાસનનાં શ્રમણીરત્ના અમલનેર અમલનેર રેડ સુ. ૮, ૧૯૮૨ વરાડી દીક્ષાસમય અને સ્થળ ખંભાત નાસિક ખંભાત રાણપુર રાણપુર દીક્ષાસમય અને સ્થળ સંયમની આરાધના-સાધનાના અપ્રમત્ત સાધક પૂ. સાધ્વીજી શ્રી વિનયપ્રભાશ્રીજી મહારાજ સરાવર જેમ હંસાથી શેાલે છે, મેર જેમ પીછાંથી રળિયામણું! છે, સ્ત્રી જેમ શીલથી શેાભે છે તેમ જૈનશાસન પણ હુંસ જેવા નિળ, વિવેકી તથા ત્યાગી, તપસ્વી મહાત્માઓથી શાભે છે, જયવંતું વર્તે છે. આ જૈનશાસનરૂપી સરાવરના હંસો પૈકી એક હસની આ કથા છે. નામ છે પૂ. સાધ્વીજી શ્રી વિનયપ્રભાશ્રીજી મહારાજ. પૂ. પ્રવૃતિની ગુરુદેવ શ્રી રજનશ્રીજી મ. નું એ છે શિષ્યરત્ન, બલ્કે જૈનશાસનનું અમૂ લું રતન. ફાગણ સુ. ૪. વૈશાખ સુ. ૭, ૨૦૧૨ રાણપુર મુંડારા કાર્તિક વ.૧૧ ૨૦૨૫ અમદાવાદ મહાસુ ૫, ૨ ૦ ૩૨ જીરાવાલા તીય મહા સુ. ૧. ૨૦૩૨ જીરાવાલો ચૈત્ર સુ૧૩, અમલનેર ચંદ્ર–શી શીતલતા નીતરતી મુખાકૃત નિહાળી સ્વજનાએ નામ આપ્યુ. ચંદ્રાબહેન. માતા મણિબહેન અને પિતા મેાહનભાઈ વડે ધર્મોના સંસ્કારોનું સિંચન કરાતું ગયું. વિસા, મહિનાઓ ને વર્ષો વીતતાં ગયાં. નાની ચંદ્રા યુવાવસ્થાના આંગણે આવીને ઊભી. ચારિત્ર-મેહનીધ ક હજી અડીખમ ઊભુ` હતુ`. અનાદિ કાળથી ચાલી આવતી રૂઢિ મુજબ માતા-પિતાએ ચંદ્રાને સુશ્રાવક ઠાકરશીભાઈના સુપુત્ર કાંતિભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડી દીધાં. પણ ‘ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનુ છે?' એ ઉક્તિ અનુસાર પતિદેવને અકાળે કાળરાજા ઉપાડી ગયા. ચંદ્રાને માથે આભ તૂટી પડ્યું. પણ ધને પામેલી ચંદ્રા દુઃખમાં દીન ન બની, આફ્તમાં મૂઝાઈ ન ગઈ; બલ્કે આવી પડેલ આપત્તિના સામના કરવા સજ્જ બની. હવે ધર્માંરાજાનું શરણું લઈ મેહરાજા સામે યુદ્ધ કરવા કટિબદ્ધ બની. ધર્મપરાયણ જીવન જીવવાનુ શરૂ કર્યું. સાથેાસાથ સાસુમાની ભક્તિમાં મસ્ત બન્યાં, Page #381 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [૩૪૩ હર્ષ કે શાકમાં, સુખ કે દુઃખમાં, માન કે અપમાનમાં ગભીરતાના સાગરને પણ ટપી જાય તેવી ક્ષમાને ધારણ કરી, વાત્સલ્ય, વિનય, નમ્રતા વડે જેઠ-જેઠાણ વગેરેનાં મન જીતી લીધાં, સૌના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું. પ્રૌઢાવસ્થા પ્રાપ્ત થતાં, આત્મકલ્યાણ સાધવાનો છેલ્લે જ અવસર હાઈ હેવ “વિલંબ શા કારણે?” એમ વિચારી સંયમપંથે વિચારવાનો સંકલ્પ જાહેર કર્યો. સ્વજનોએ પણ તેમને વૈરાગ્યભાવ નિહાળી હાંશભેર સંયમપંથે જવા અનુજ્ઞા આપી. સં. ૨૦૦૭ ના માગસર સુદ પાંચમના–વસંતપંચમીના શુભ દિવસે સિદ્ધવચની પૂ. પ્રવતિની સાથ્વીવર્યા શ્રી ચંદ્રશ્રીજી મ.ની તથા તેઓશ્રીનાં શિખ્યા સમભાવી પૂ. શ્રી સુભદ્રાશ્રીજી મ.ની નિશ્રામાં ચારિત્ર અંગીકાર કરી પ્રસન્નવદના પૂ. પ્રવતિની શ્રી રંજનશ્રીજી મ.નાં વિનયી શિષ્યા સાધ્વી શ્રી વિનયપ્રભાશ્રીજી નામે અલંકૃત બન્યાં. દીક્ષાના પ્રથમ દિનથી જ સમસ્ત જીવન ગુરુભગવંતને સમર્પણ કરી દીધું. સંચમ, સ્વાધ્યાય, તપ, ત્યાગ અનેરો યજ્ઞ આરંભે. વૃત્તિસંક્ષેપ, સંયમમાં અપ્રમત્તતા, વિનય અને પૂ. દાદી ગુરુમહારાજ આદિ વડીલેની સેવા-ભક્તિમાં ભાવવિભોર બન્યાં. તપ અને સ્વાધ્યાયમાં દઢ રંગ, મુખ પર સદાય પ્રસન્નતા, જીવનમાં સાદાઈ તથા વાત્સલ્ય, સરળતા આદિ અનેક ગુણો રૂપી પુ.પો વડે સંયમ–ઉપવન મઘમઘાયમાન કર્યું ગુરુકુલવાસમાં રહી માત્ર ગુરુમહારાજના જ દિલને નહીં પણ પરોપકાર, વિશાળ હૃદય, સભાવ, પ્રેમ વડે સહવતી સમુદાયનાં પ્રત્યેક નાનાં-મોટાં સાધ્વીજી મ. નાં દિલને જીતી લઈ સાચા અર્થમાં લાંબા સમય ગુરુકુલવાસને સે. “સમુદાયનું કાય મારી ફરજ છે” એમ સમજી હર વખતે ગુજ્ઞાનું પાલન હસતા મુખે સ્વીકારી પૂ. ગુરુદેવ રંજનશ્રીજી મ. ના દિલમાં અનોખું સ્થાન જમાવી લીધું હતું. પૂજ્યશ્રીનું મનોબળ પણ જબરું હોવાની પ્રતીતિ નીચેની વિગતો પરથી સ્પષ્ટ જોવા મળે છેઃ * જેસલમેરની યાત્રા એકાસણાની તપસ્યા સાથે ઉગ્રવિહારથી તિભેર કરી. ક ૧૮ વર્ષની વયે પણ ૮ મહિનામાં ૩૦૦૦ કિલોમીટર દીર્ઘ અને કઠિન વિહાર કર્યો. * ૧૮ વર્ષની વયે પણ સમસ્ત કિયા અપ્રમત્તપણે ઊભાં-ઊભાં કરી રહ્યાં છે. તેઓશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મહારાષ્ટ્ર, દક્ષિણાદ્રિ પ્રદેશોમાં વિચરી અનેક ભવ્યાત્માઓના આત્મોદ્ધાર કરી અને પ્રેમામૃતનું સિંચન કરી અનેક ગુણે રૂપી પુપિને વિકસાવ્યાં. આમ, પૂજવ ગુરુદેવ વિનયપ્રભાશ્રીજી મ. પિતાના નામ પ્રમાણે વિનયની પ્રભાને ફેલાવતાં વિચરી સ્વ-પર કલ્યાણના માર્ગે આગળ ને આગળ વધી રહ્યાં છે. પૂ. સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મ. જ એક વક કરે Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ [ શાસનના શ્રમણરત્ન મહેકવું જીવન ઉપવન બની.. પૂ. સા. શ્રી શશિપ્રભાશ્રીજી મહારાજ પ્રકાશનાં કિરણ પાથરીને પશ્ચિમ આકાશમાં અસ્ત પામતે સૂર્ય અને ફોરમ ફેલાવી વિદાય લતુ ફૂલ જગતની નશ્વરતાની જાહેરાત કરે છે. જન્મ પછી મરણ, મર પછી જન્મની પરંપરાથી ચાલી આવતી ઘટમાળ કમ તરફથી થતી વિટંબણાની ઉપણા કરે છે. જન્મ-મરણની જગલ-જેવી અનેક નવા-નવા સંબંધો-સંયોગે કરાવે છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી, કે નથી કે મહત્ત્વ પણ જૈનશાસનથી યુક્ત આર્થક્ષેત્ર, મનુષ્યભવ. તેમાંય સુગુરુના યોગ સંયમની પ્રાપ્તિ કરાવી દઈ ગુરુ-શિષ્યના સંબંધ સ્થાપે તો જરૂર મહત્ત્વનું લેખાય. કારણ. એ કવચિત મહાપુયે જ પ્રાપ્ત થાય છે. ગુરુમહારાજના હૃદયમાં અમું સ્થાન પ્રાપ્ત કરનાર, છેલ્લી ઘડી સુધી સતત સંયમની કાળજી કરનાર, અને અંતિમ સમય સુધી ગુરુભક્તિ કરનાર ગુરુભક્તા શિખ્યાની આ છે જીવન-કહાણી ! ધર્મનિષ્ઠ પિતા મણિલાલ, શ્રાવિકા માતા ડાહીબહેન, જેમની કુક્ષીએ શુભ દિવસે એક પુત્રીએ જન્મ લીધે. સ્વજનોએ તને નામ આપ્યું શાંતાબહન. સ્વભાવે ખૂબ શાંત. જિનશાસન પામેલ માત-પિતાએ નાનપણથી જ પુત્રીમાં ધર્મસંસ્કારોનાં બીજની વાવણી કરી અને પૂ. ગુરુદેવને સિંગ થતાં ત બીજ ફૂલ્યુ-ફાલ્યું. સુદીર્ઘ સંયમપર્યાયી પૂ. પ્રવતિની સા. શ્રી ચંદ્રશ્રીજી મ.નાં સમભાવી શિખ્યા પૂ. સા. સુભદ્રાશ્રીજી મ. નાં શિખ્યા પ્રથમપીયૂષપદધિ પૂ. પ્રવતિની શ્રી રંજનશ્રીજી મ. ના દિલમાં શાંતાબહેન વસી ગયાં. મહાપુવાદયે મળેલ મનુષ્યભવને સફળ કરવાને એકમાત્ર ઉપાય સંયમ છે, તેની કિંમત સમજાવતાં ગયાં. હળુકમ શાંતાબહેનને ઘણા “ઘાની જરૂર ન હતી. ગુરુદેવનું માત્ર દિશાસૂચન થયું કે સંસારને લાત મારી, મિહને તમાચા દઈ લઈ લીધા સંયમભાર. નામ પડ્યું સાધ્વી શ્રી શશિપ્રભાશ્રીજી મહારાજ દીક્ષાના દિવસથી જ પૂ. ગુરુદેવની સેવા ભક્તિ અને આજ્ઞાપાલનને જીવનમંત્ર બનાવ્યા તથા વીશસ્થાનક, વર્ધમાનતપની ઓળીઓ, નવપદજીની ઓળી, અઠ્ઠાઈ વગેરે અનેક નાની-મોટી તપશ્ચર્યા કરી તપગને સાળે. જ્ઞાન માટે પણ ખૂબ તાલાવેલી લગાવી. જો કે જ્ઞાનાવરણયના પશમની મંદતાના કારણે પિત બહુ ઝાઝું ભણી ન શક્યાં પણ જ્ઞાનીઓ પ્રત્યે બહુમાન રાખવાનું અને ભણનારને અનુકૂળતા કરી આપવાનું ક્યારેય ચૂકતાં નથી, એટલું જ નહીં, ભણતાં દેખીને અતિ આનંદ પામતાં. સંયમજીવનના પ્રારંભથી જ પૂ. ગુરુદેવની પાવન નિશ્રામાં રહી પંચાચાનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું આરાધન, બાર ભાવનાનું ભાવન વગેરે દ્વારા પોતાનું સુંદર જીવનઘડતર કર્યું. પૂ. ગુરુમહારાજની સાથે પૂ દાદી ગુરુમહારાજ આદિની ભક્તિ–વૈયાવચ્ચને લાભ લેવા સાથે ખંભાત નગરમાં વર્ષો સુધી રહ્યાં. સતત ગુરુનિશ્રામાં રહી ગુરુભક્તિને પોતાના જીવનમંત્ર સાર્થક કરી બતાવ્યું. સ્વસમુદાય માટે ખેવના અને સ્નેહભાવ હોવાથી વિહાર કરી પાછાં ફરેલ નાનાં-મોટાં સાધ્વીજીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ દાખવતાં. કઈ વિહાર કરીને જાય ત્યારે પ્રેમાશ્રુ વહ્યા વગર ન રહે. પાછળથી હૃદયરોગનો હમલે થવા છતાં પૂ. ગુરુમહારાજની ભક્તિમાં છે. પગે રહેતાં જરા પણ Page #383 -------------------------------------------------------------------------- ________________ શસનનશ્રમણીરત્ન] ! [ ૩૪૫ પણ કચાશ કે પ્રમાદ નહી. વળી, દીનદુઃખીઓ પ્રત્યે કરુણા, જ્ઞાની–તપસ્વીઓ માટે બહુમાન અને નાના માટે વત્સસલતા પણ એવી જ, પૂ ગુરૂમહારાજ પ્રત્યેના આદર અને ભક્તિભાવ વડે જાણે ભાવિને જાણવાની કળા સિદ્ધ થઈ ન હોય! તેમ ખંભાતમાં અમારી ચાર દીક્ષાઓ થઈ અને દીક્ષા બાદ જ્યારે મુંબઈ તરફ વિહાર કરી રહ્યાં હતાં ત્યારે વંદન કરી રહેલ પિતાની નાની ગુરુબહેન સા. શ્રી વસંતપ્રભાશ્રીજી (મારા પૂ. દાદી ગુરુમહારાજ)ને કહેવા લાગ્યાં કે, “તમો જાવ છો, તે કેણ જાણે એમ લાગે છે કે મારું કઈ જાય છે. મારાથી કંઈ કહેવાઈ ગયું હોય તે મિચ્છામિ દુક્કડમ. હવે આપણે ભેગા થઈ એ તેમ લાગતું નથી—એવું જણે ભાવિ સૂચન કરી દીધું. અદ્દભુત જાગૃતિ! હદયરોગનો બીજી વાર હુમલો આવ્યો. હોસ્પિટલમાં માત્ર ચેક કરાવવા જ જવાનું હતું. છતાંય જતાં-જતાં સૌને ક્ષમાપના કરી દીધી, સાગારી પચ્ચક્ખાણ કર્યા, પૂ. ગુરુમહારાજને વંદન કર્યા. જાણે આ પૃથ્વી પરથી જવા માટે અનુજ્ઞા માગી ! હસતે મુખે હોસ્પિટલમાં ગયાં. ડેકટરે ત્યાં જ દાખલ થવાનું કહ્યું. ઍડમિટ કર્યા, ને કલાકમાં તે સ્વસ્થ અવસ્થામાં નવકારમંત્ર સાંભળતાંસાંભળતાં જાણે પરલોકમાં પોતાના ગુરુદેવ માટે સ્થાન જોવા જ જાણે પહેલાં પહોંચી ગયા ન હેય! દેવલેકમાં જાણે બરાબર સ્થાન પ્રાપ્ત થતાં જ ત્રણ દિવસમાં જ પોતાનાં પૂ. ગુરુમહારાજને ત્યાં બોલાવી લીધાં, જાણે પૂ. ગુરુમહારાજને વિયોગ સહન ન થયો હોય તેમ ! કા. સુ. ૯ ના પૂજ્યશ્રીના કાળધમ પછી ત્રણ જ દિવસમાં, કા. સુ. ૧૩ ની મધ્યરાત્રિએ એકાએક તેઓશ્રીનાં પૂ. ગુરુદેવ રંજનશ્રીજી મ. નું સ્વાસ્થ બગડ્યું. અડધા કલાકમાં તે જાણે ૫૦-૫૦ શિષ્યા-પ્રશિષ્યાઓને છોડી, પરલોકમાં ગયેલ પોતાની લાડલી શિષ્યાએ પસંદ કરેલા સ્થાનમાં સિધાવી ગયાં, અને આમ, અલબેલી બની ગઈ ગુરુ-શિષ્યાની જોડી. એ ગુરુ-શિષ્યાની જોડી જે દેવલેકમાં બિરાજતી હોય ત્યાંથી અમારા પર કૃપાદૃષ્ટિ વરસાવી અમારો ઉદ્ધાર કરનારાં બને તેમ જ કમની બેડીને શીઘથી તોડી પરમપદને પ્રાપ્ત કરે એ જ અભ્યર્થના. –પૂ. સા. શ્રી વિરલવધનાશ્રીજી મ. * * * કર્યું નામ સાર્થક જેમણે એવાં શ્રમણીરત્ન પૂ. સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ સમુદ્રના અગાધ જળને નાના પ્યાલા વડે ખાલી કરવાનું કામ જેટલું દુષ્કર ગણાય તેટલું જ દુષ્કર કાર્ય મહાપુરુષોના જીવનમાં રહેલા ગુણને વર્ણવવાનું ગણાય, તેમાંય જ્ઞાનની અપતાવાળાને તે અતિ અતિ દુષ્કર જ ગણાય, છતાંય ભક્તિરૂપી લેહચુંબકથી ખેંચાઈ ગુણસાગરના જળને શબ્દરૂપી નાના-શા પ્યાલામાં ભરવાને પ્રયત્ન કરવા મન ઉત્સુક બન્યું છે. સંસારી નામ છે વિજયા અને સંયમી નામ છે પૂ. વસંતપ્રભાશ્રીજી મહારાજ. “પુત્રનાં લક્ષણ પારણામાંથી” એ ઉક્તિને સાર્થક કરવાની જેમ કેઈક એવા ગુણોને જોઈ સંસારી કુટુંબીઓએ નામ પાડ્યું વિજય. અને ખરેખર, એ વિષયવાસનાના કીચડમાં ફસાયેલ, ઊઠતાંવેંત ચાને કપ સામે હાજર રખાવનાર, રાત્રિના મોડે સુધી ભેળપૂરી–પાણીપૂરીમાં લહેર ઉડાવનાર, હરવા-ફરવામાં Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] [ શાસનનાં શમણીરત્નો જ આનંદ માણનાર વિજયાને સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.પા. આ. દેવેશ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વર્ધમાન તપેનિધિ પૂ. પા. આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂ. મ. સા. (ત્યારે પૂ. શ્રી ભાનુવિજયજી મ.સા.)નો એક જ ટકેરો બસ હવે, સ્વનામ સાર્થક કરવા માટે ! અત્યંત શ્રદ્ધાળુ ધર્મનિષ્ઠ સુશ્રાવક અંબાલાલભાઇનાં ધર્મપત્ની કે જેમની રગેરગમાં શાસનની દાઝ વ્યાપેલી હતી એવી મહાશ્રાવિક મૂળીબહેનની કુક્ષીમાં સં. ૧૯૯૨ ભા. વ. પના શુભદિવસે થંભનપુર જેવી ધમનગરીમાં વિજયાબહેનનો જન્મ થયો હતો. વય વતાં વિજયબહેનનું મેહમયી મુંબઈમાં વસતા ખંભાતના ઓવાલ જ્ઞાતિના ગર્ભશ્રીમંત અમિષ્ટ વાડીલાલ છોટાલાલના સુપુત્ર રમણભાઈના પુત્ર પ્રવીણચંદ્ર સાથે વેવિશાળ કરવામાં આવ્યું. વેવિશાળ અને લગ્નના વચગાળામાં જાણે કેઈ ન જ ઇતિહાસ રચાઈ ગયા ! માતા મૂળીબહેન સાથે વડીલ બંધુઓના આગ્રહથી વિજયાબહેનને અનિચ્છાએ પણ ઉપધાનતપ કરવા જવાનું થયું અને ત્યાં જશવિદ્યાબહેન (હાલ પૂ. હસકીતિ શ્રીજી મ.નાં શિષ્યા પૂ. સાધ્વીશ્રી જશરીતિ શ્રીજી મ.)ના સમાગમ ધર્મનાં પીયૂષ પાયાં. આઠ મહિના પૂર્વે નૂતન દીક્ષિત બનેલ ભાજીમહારાજ વૈરાગ્યદેશનાદલ પૂ. આ. ભ. શ્રી વિજય હેમચંદ્રસૂરીજી ( ત્યારે પૂ. શ્રી હેમચંદ્રવિજયજી) મહારાજે પ્રેરણારૂપી મેઘની ધારા વરસાવી વિજયાબહેનની આત્મભૂમિ શુદ્ધ બનાવી દીધી, અને અતિ કુશળ કિસાન-સમ વધમાનતપિનિધિ પૂ. પા. આ. ભ. શ્રી વિજયભુવનભાનુ સૂરીશ્વરજી મ.સાએ અનેખી રીતે વૈરાગ્યબીજનું વાવેતર કરી દીધું, કે જે ઉપધાન પૂર્ણ થતાં તે ફૂલીફાલી ગયું. “જીવન-રાહ” બદલાઈ ગયે. “હવે ના જોઈએ સંસાર'ની ધૂન ચાલુ થઈ ગઈ. અને પૂ. લાઈમિહારાજના હાથે માળ પહેરવાની ઉત્કંઠાથી લઈ લીધું પાંચ વર્ષનું બ્રહ્મચર્ય ! - હવે મહરાજ અને ધર્મરાજાનું ભયંકર દ્વયુદ્ધ ચાલ્યું. સ્વજનોએ મેહાધીન થઈ જલદી લગ્નગ્રંથિથી જોડી દીધાં. પણ નામ જેનું વિજપા, તેને પરાજય શું થાય?! તપ-ત્યાગ અને પ્રભુભક્તિ રૂપી શ વડે યુદ્ધ ખેલ્યું. એક પછી એક વૈરાગ્યની અગ્નિપરીક્ષાઓ થવા લાગી. તેમાં વિજયાબહેનની સાત્વિક્તામક્કમતા જોઈ પતિદેવ સાનુકૂળ બની ગયા. ૧-૧ વર્ષ સુધી શ્વસુરગૃહમાં રહેવા છતાંય સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કર્યું. મોહના ઘરમાં રહી મોહરાજાને જીતી વિજયા નામને સાર્થક બનાવ્યું. સ્વજનોએ આખરે તેમની મક્કમતા, દઢતા અને પ્રકૃષ્ટ વૈરાગ્યભાવને પારખી દીક્ષા માટે રજા આપી અને સં. ૨૦૧૧ . સુ. ૭ના દિવસે બ્રહ્મચર્યનિષ્ઠ પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રશ્રીજી મ. સા. ની નિશ્રામાં સમભાવી પૂ. સુભદ્રાશ્રીજી મ. નાં શિષ્યા સરળસ્વભાવી પૂ. સાધ્વી શ્રી રંજનશ્રીજી મ.નાં ચરણોમાં જીવન સમર્પિત કરી વિજયાબહેને સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી નામ ધારણ કર્યું. જ્ઞાન-ધ્યાન-તપ-સંયમમાં મગ્ન બનીને જાણે પૂવડીલ ગુરુભગવંતેથી મળેલ નામની સાર્થકતા કરતા હોય તેમ નૂતન સંયમજીવનમાં આરાધનાની ‘વસંત ખીલવી દીધી. દીક્ષિત બની પૂ. દાદી ગુરુમહારાજની ભક્તિ-વૈયાવચ્ચમાં લયલીન બન્યાં. સતત રાતના ઉજાગરા કરવા છતાંય થાક્તાં નહીં. પાંચ-પાંચ વર્ષ સુધી બેભાન અવસ્થામાં રહેલ પૂ. દાદી ગુરુમહારાજની ખડે પગે સેવાભક્તિ કરી. ભક્તિ સાથે જ્ઞાનયજ્ઞ માંડવો હોય તે તપયજ્ઞનાં મંડાણ પણ અનિવાર્ય ગણાય, તે વિચાર કરી તપયજ્ઞના શ્રીગણેશ કર્યા. તપયજ્ઞ : માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ, ધર્મચકતપ, ચત્તારિ-અડ્ડ-દસ-દોય, વેશ Page #385 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ! [ ૩૪૭ સ્થાનક તપ, વરસીતપ, ૨૦, ૧૭, ૧૬, ૧૫, ૧૨ તથા ૧૧ ઉપવાસ, ૩ અઠ્ઠાઈ, સંખ્યાબંધ અડ્ડમછઠ્ઠ, વર્ધમાન તપની પચાસ એળી વગેરે તપયજ્ઞ સાથે સાથે જ્ઞાનયજ્ઞને પણ આરંભ કરી દીધું. જ્ઞાનયજ્ઞ : કમગ્રંથ, તત્ત્વાર્થ, વ્યાકરણ, ન્યાય, કમ્મપયડી, કાવ્યો, એ ઘનિયુક્તિ, પિંડનિયુક્તિ આદિ અનેક ગૂઢ ગ્રંથોને તલસ્પર્શી અભ્યાસ કરવા વડે જ્ઞાનથી ગર્ભિત તેમ જ તપથી તેજસ્વી અને વૈરાગ્યથી વિભૂષિત બન્યા અને તેની ફલશ્રુતિરૂપે પૂજય વડીલની કૃપા પ્રાપ્ત કરી. મહારાષ્ટ્રકેસરી પૂ. આ. દેવેશ શ્રી વિજય-યશોદેવસૂરીશ્વરજી મ. સા.ના તપસ્વી શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજય-ત્રિલોચનસૂરિજી મ. સા. પણ સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મ.ની સાત્વિક્તા, નિર્ભયતા, ઉત્સુકતા અને સંયમની દઢતા જોઈ તેમને ‘કમાઉ દીકરા’ ગણી વધુ કમાણી કરવા ને કરાવવા દૂર-દૂર મહારાષ્ટ્ર, મુંબઈ, ગુજરાત, કચ્છ, મારવાડ, કર્ણાટક સુધી વિચરવા સપ્રેમ આજ્ઞાઓ દેતા રહ્યા. અને પૂ. સાધ્વીજી મહારાજ પણ જ્યાં કોઈ પૂ. સાધુભગવંતો ન હોય તેવાં અપરિચિત સ્થાનમાં વિચરી-ચોમાસાં કરી અનેરી શાસનપ્રભાવનાપૂર્વક સ્વ-પર આત્મકલ્યાણની મોટી કમાણી કરતાં રહ્યાં. અનેક ભાવુકનાં ઉદ્ધારક બન્યાં. ૨૧-૨૧ શિષ્યા-પ્રશિષ્યાઓના ગુરુદેવ બન્યાં. પૂ. આ. ભ. શ્રી વિજય-યદેવસૂરીશ્વરજી મ. સા.ના પ્રશાંત શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયધનપાલસૂરિજી મ. સા.નાં આજ્ઞાવતી સાધ્વીસમુદાયમાં એક આદર્શરૂપ શ્રમણરત્ન બન્યાં. સાથે-સાથે ઉગ્રવિહારી, સ્વઉપધિનાં સ્વયંધારી, મિતાહારી, દુર્બળ દેહે પણ શક્તિશાળી એવાં સાધ્વીરત્નાશ્રી પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ. દેવેશ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. દ્વારા ‘જંગ-એ-બહાદુર ના બિરુદથી અલંકૃત પણ બન્યાં. સંસારી કુટુંબીએને પણ પ્રેરણાપીયૂષ પાઈ નૂતન જિનાલયેનાં નિર્માણ, અંજનશલાકા, જીર્ણોદ્ધાર આદિ કરાવી અનેક સુકૃતના ભાગી બનાવ્યા. આમ, અનેક તપ-સંયમ–સાધના વડે તપસિદ્ધિ-વચનસિદ્ધિકાર્યસિદ્ધિને પ્રાપ્ત કરનાર પૂ. ગુરુદેવ માટે શું લખવું, ને શું ન લખવું ? છતાંય આ છે....મોહના ઘરમાં રહીનેય મેહ પર વિજય પ્રાપ્ત કરનાર; અખંડ બ્રહ્મચર્ય પાળી ‘વિજયા શેઠાણના બિરુદને પ્રાપ્ત કરનાર; અનેક શિખ્યા-પ્રશિષ્યાઓના પરિવારથી વરેલા હોવા છતાં માન-કષાય પર વિજય પ્રાપ્ત કરનાર; જીવનમાં સાદાઈન્સરળતા-સમતાને પ્રાપ્ત કરી ક્રોધ-માયા પર વિજય પ્રાપ્ત કરનાર; વિશાળ પરિવાર હોવા છતાંય પરિગ્રહની મૂછથી દોઢ ગાઉ દૂર રહી લાભ પર વિજય પ્રાપ્ત કરનાર અને જીવનમાં સહિષ્ણુતા-સમાધિ-સમતાનાં પુષ્પોને ખીલવી ભયંકર અશાતા વેદનીયમાં પણ મુખ પર પ્રસન્નતાની વસંત ખીલવનાર પૂ. ગુરુદેવશ્રી વસંતપ્રભાશ્રીજીની સ્વ–નામને સાર્થક કરતી આછી જીવનઝરમર. –સાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી મ. ખંભાતનિવાસી સ્વ. મૂળીબહેન અંબાલાલના શ્રેયાર્થે હઃ પુંડરીકભાઈ, પુત્રવધૂ રમાબહેન, પૌત્ર શલેષ, સૌજન્ય : પૌત્રી પ્રેરણા, પ્રીતિ. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] જિનશાસનના શણગાર પૂ. સા. શ્રી વિનીતાશ્રીજી મહારાજ સોરઠ દેશમાં સચર્ચા, ન ચઢયો ગઢ ગિરનાર, શેત્રુંજી નદી નાહ્યો નહીં, એને એળે ગયેા અવતાર.” 66 શાસનનાં શ્રમણીરત્ના મહાન પાવન તથા પરમ તારક ‘ શ્રી શત્રુ ંજય મહાતીર્થ ' જે પુણ્યભૂમિમાં આવેલુ છે, એવા સૌરાષ્ટ્ર પ્રદેશના મૂળી ગામમાં સ`સ્કારી ઉચ્ચકુલમાં વિ. સ’. ૧૯૮૮ ના મહા સુદ ૯ ના દિવસે, જેમના નામમાં મલિનતા નથી એવાં વિમલાબહેનને પાવનકારી જન્મ થયા. જાસૂ≠ ફૂલ જેવાં સુકોમળ જાસૂદબહેનના સુકોમળ હસ્તે ઊછરતાં, પરસોત્તમભાઈ પિતાના પૂ પ્યારમાં બીજની કળાની જેમ વૃદ્ધિ પામતાં, વિમળાબહેને આનંદ-રમત ને પ્રભુભક્તિમાં મસ્ત બની, બાલ્યકાળને પૂર્ણ કરીને યોવનપ્રાંગણમાં પુનિત પગલાં ભર્યા દીકરીના ૌવનમાં મેહઘેલી માની ઇચ્છા શું હોય ? પોતાની પ્યારી લાડકવાયી દીકરીને સ'સારના સુખે સુખી કરવાની ને ? માતાપિતાએ રાણપુરનિવાસી શેઠશ્રી નરોત્તમદાસ છગનલાલ મેાદીના નાના ભાઈ શ્રાદ્ધગુણસ`પન્ન રસિક રસિકભાઈની સાથે પુત્રી વિમળાને લગ્નગ્રંથિથી જોડડ્યાં. પણ ધારેલુ ન થાય અને ન ધારેલું થાય, તેનું નામ સ`સાર. આ સંસારે પેાતાનું સ્વરૂપ બતાવ્યુ, અત્યપ કાળમાં રસિકભાઈ ના વિરહ થયા. આ અસહ્ય વેદનાએ વિમલાબહેનનું મન જે ભાગના માળે અટવાયેલુ એ ત્યાગના માગે` અંકાઈ ગયું, વાસના! વટાળે ચઢેલું મન વૈરાગ્યના શિરે ચઢી ગયું! ધર્મી કુટુ અંજનાના મળેલા સંસ્કારથી અને પરમ તપસ્વી કરુણાનિધિ પૂજ્ય પંન્યાસજી શ્રી કાંતિવિજયજી મ.સાની પુનિત પ્રેરણા અને વૈરાગ્યમય વ્યાખ્યાનાથી વિમલાબહેનના વૈરાગ્યભાવ જ્વલત બન્યા, અને સંયમના કહેર માર્ગને પણ સુદાથી માનીને સ્વીકારવા તત્પર થયાં. પરમે।પકારી માતાપિતા તથા પૂરા પિરવારની હ-શેકથી વિમળાબહેને અનુમતિ મેળવી અને રાણપુરમાં વિ. સ. ૨૦૧૨ના વૈશાખ સુદ છના દિવસે, જેને અસીમ ઉપકાર છે એવા પૂ. પં. શ્રી ક્રાંતિવિજયજી મ.સા.ના વરદ હસ્તે પરમાત્મા મહાવીરના પથે પ્રયાણ આપ્યુ. પરમપૂજ્ય, વાત્સલ્યવારિધિ, મહારાષ્ટ્રકેસરી, છત્રીસ કરેડ નમસ્કાર મહામત્રારાધક આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયશે દેવસૂરીશ્વરજી મ.સા.નાં આજ્ઞાવતી સમક્તિદાતા, વાત્સલ્યમાતા પૂજ્ય સાધ્વીશ્રી રાહિણાશ્રીજી મ. નાં ચરણારવિંદમાં જીવન સમર્પણ કર્યુ., અને વિશેષથી પેાતાના આત્માને નિમળ અનાવવા સ!. વિનીતાશ્રીજી નામ ધારણ કર્યુ. દીક્ષાના દિવસથી જ સાધ્વીશ્રી વિનીતાશ્રીજીમાં ઉત્તરાત્તર ત્યાગ અને વૈરાગ્ય વધવા માંડવાં. આજીવન ફ્રૂટ, મેવા, મીઠાઈ, ફરસાણ આદિનો ત્યાગ કર્યો અને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત બન્યાં. વૈયાવચ્ચના ગુણુ તા એવા આત્મસાત્ કર્યાં, કે જ્યારે સુઅવસર પ્રાપ્ત થાય ત્યારે મેરની જેમ નાચી ઊઠતાં. સહનશીલતાના ગુણ અજબ કોટિનો. જ્યારે સહન કરવાનું મળે ત્યારે તે આનંદ અનુભવતાં; પણ જ્યારે સાનુકૂળતા હાય ારે ઉદ્દીરણા કરીને પણ સહનશીલતા કેળવતાં. ગુરુસમર્પણ ભાવ પણ એવા જ ઉચ્ચ કોટિનો, જેથી ગુરુ માના હૈયે વસી ગયાં. સદા ગુર્જજ્ઞા પાલનમાં તત્પર રહેતાં. સદા અપ્રમત્તપણે સયમનું આરાધન કરતાં. જેઓ પૂર્વે પારસીનુ પચ્ચક્ખાણ પણ કરી શકતાં નહેાતાં તેએએ આજે વધુ માનતપની ૧૩મી ઓળી તથા એકાંતરે Page #387 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૩૪૯ ૧૦૫૧ આયંબિલ કરવા દ્વારા પિતાના સમુદાયમાં અને જિનશાસનમાં તપ કે વગાડી તપની ધ્વજા ફરકાવી છે. આજે પણ આયંબિલમાં જરૂરિયાતનાં પાંચ દ્રવ્યથી એક પણ દ્રવ્ય વધારે વાપરતાં નથી. આપણને “વીર ગૌતમની યાદ કરાવે તેમ પૂજ્યશ્રીએ ગુરુદેવની છત્રછાયામાં રહી જીવનને ઉજજવલ બનાવ્યું છે, જેથી આજે પણ તેઓશ્રીનું હૃદયસરોવર ગુરુકૃપાનાં અમૃતનીરથી છલોછલ ભરેલું છે. હે કરુણાસાગર ગુરુદેવ! સદાય અપ્રમત્ત આપનું જીવન, સદાય ચિત્તની પ્રસન્નતા વેરતું આપનું મુખડું અને સદાય જિનાજ્ઞા પ્રત્યેની ખુમારીવાળી આપની દૃઢ મનભાવના સહવતી સૌની સંયમયાત્રામાં વૃદ્ધિ કરો. પૂજ્યશ્રીના સંસારી પરિવારમાંથી પાંચ આત્માઓ સંયમની સુંદર સાધના કરી રહ્યા છે, પૂજ્યશ્રી ત્રણ શિષ્યા તથા એક પ્રશિની સંયમજીવનનૌકાને પ્રગતિ કરાવી રહ્યાં છે. સંયમના કહેર પંથે ગુણાનુરાગ, સહનશીલતાની સાધના દ્વારા મેક્ષમાર્ગની આરાધના, જિનશાસનની પ્રભાવના દ્વારા મુક્તિમંઝિલને પહોંચવા માટે આજે અપ્રમત્તપણે જીવન જીવી રહ્યાં છે. –સા. શ્રી ઉલધશ્રીજી મ. સૌજન્ય : શ્રી પાર્શ્વનાથ મહિલા મંડળ, શ્રી કુંથુનાથ મહિલામંડળ, શ્રી ૩૬ કરોડ આરાધક યદેવસૂરીશ્વરજી સામાયિક મંડળ, શ્રી સિંકદ્રાબાદ ગુજરાતી જૈન વે. મૂ. સંઘ. અનેક સફળ શિબિરોના જ્ઞાનદાતા અને વાતસલ્યપૂર્ણ ગુરુમાતા પૂ. સાધ્વીજી શ્રી અનંતકીર્તિશ્રીજી મહારાજ જૈનધર્મના ત્યાગના આદશે જેનશાસનના સ્વર્ણિમ અતીતને ગૌરવાન્વિત બનાવ્યા છે. ભૌતિકવાદની આંધળી દોટમાં દોડતા એવા વતમાનયુગમાં ત્યાગ–વૈરાગ્ય, ધર્મ-અધમ, પાપપુની વાતો અમુક વર્ગ માટે તે જાણે સાવ અર્થહીન બની ગઈ છે. બીજી બાજુ આ જ જમાનામાં એવી મહાન વિભૂતિઓ પણ વિદ્યમાન છે, જેઓએ સમસ્ત ભેગ-સુખ, વૈભવ-વિલાસ, સુખ-સાહ્યબીને ઠુકરાવીને સંયમજીવનનો અનુપમ આનંદ અનુભવવા માટે પિતાનાં સ્વજનેને પણ સાથે લીધાં છે. આ ગૌરવ અમલનેરનિવાસી સંયમપ્રેમી સુશ્રાવક નેમિચંદજી કેડારીના કુળને પ્રાપ્ત થયું છે. તેમના પિતૃવર્ય શ્રી લખીચંદજી ઠારીએ પ્રૌઢાવસ્થામાં સંયમ સ્વીકારીને પાછળની પેઢીમાં સંયમભાવનાનાં બીજ વાવ્યાં. પછી તે ફળ પાકવામાં વિલંબ જ શાને? સ્વયં નેમિચંદજી કોઠારી અને તેમની ત્રણ સુપુત્રીઓએ પ્રવ્રજ્યા અંગીકાર કરીને જેનશાસનની ગૌરવ ગરિમામાં ચાર ચાંદ લગાવ્યા. તેમના નાના ભાઈ મિશ્રી લાલજી ઠારીની પાંચે પુત્રીઓ, બન્ને બહેનની એક–એક પુત્રી, પિતાના પિતરાઈ ભાઈની છ પુત્રીઓ, આમ એક જ કે ઠારી કુટુંબમાંથી ૧૮–૧૮ સંચમાભિલાષીઓએ સિંહની જેમ સંયમપથે નીકળીને જગતમાં જેનશાસનને જયનાદ ગુંજા છે. આવડા મોટા ત્યાગ અને બલિદાન જોઈ કેને વિસ્મય ન થાય? પિતાના એક સંતાનને પણ સંચમ લેવા માટે તત્પર જાણીને મા-બાપ રેક-ટોક કરે છે અને આત્મકલ્યાણના માગે બાધક Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] [ શાસનનાં શમણીરત્ન બને છે, પણ બીજી બાજુ આવા મહાન માતા–પિતાને ત્યાગ જોઈને કેઈ પણ ભાવિકનું મસ્તક શ્રદ્ધાથી મૂક્યા વગર રહેતું નથી. સંતાનને મેહ કયાં મા-બાપને ન હોય? પણ મોહમાં પાગલ બનીને પોતાના જ સંતાનના આત્મહિતમાં બાધક બનવું, એ તો સાચો પ્રેમ ન જ કહેવાય. મહારાષ્ટ્રના ગૌરવસ્વરૂપ નેમિચંદજી કેઠારીના ગૃહાંગણે સંવત ૨૦૦૮, કાર્તિક સુદ પના દિવસે તૃતીય પુત્રી રૂપે કેડારી પરિવારમાં આશાનો દીપ પ્રજ્વલિત થયે. અત્યંત સુખી સંપન્ન કુટુંબમાં લાડ-કેથી ઊછરેલી નાજુક, સુકુમાર આશાને કેઈપણ વાતની ખામી નહોતી. જ્ઞાનપંચમીના મંગળ દિવસે અવતરેલી આ બાલિકા તો જગતમાં જાણે જ્ઞાનનો પ્રકાશ કરવા માટે જ આવી ન હોય ! મા-બાપ, કાકા-કાકી, ભાઈ-બહેનોને પ્રેમ અને બધાં સુ–સાધને પણ આશાને લેભાવી ન શક્યાં. એનું હદય તો આત્મિક અનંત સુખને અનુભવ કરવા માટે તલપાપડ બની બની રહ્યું હતું. પિતાશ્રીની પ્રેરણા અને મા પદ્માબહેનના મંગળ આશીર્વાદે આશાને માગ પ્રશસ્ત કર્યો અને સપનું સાકાર થયું. સં. ૨૦૨૨, વૈશાખ સુદ ૬ના દિવસે અમલનેર મુકામે પિતાની નાની બહેન સુરેખા અને બે પિતરાઈ બહેનોની સાથે બહેન આશાએ ૩૬ કરોડ નવકારમંત્ર સ્મારક, વચનસિદ્ધ, મહારાષ્ટ્રકેસરી પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે સંયમ સ્વીકારી અનંતકીતિશ્રીજી શભ નામ પ્રાપ્ત કરી વાત્સલ્ય હદયા ગુરુમાતા પ. પૂ. રોહિણાશ્રીજી મ. સા. નાં ચરણકમળમાં જીવન સમર્પિત કર્યું. પૂ. ગુરુદેવશ્રીએ કદાચ “અનંતકીતિ’ નામ નનન સાધ્વીના ઉજજ્વળ ભાવિને જોઈને જ આપ્યું હશે, તેની સાક્ષાત્ પ્રતીતિ આજે થઈ રહી છે. આ પુણ્યશાળી આત્માના ચરણમાં કીતિ તો જાણે આળોટી રહી છે! સંયમ સ્વીકારતાં જ તન-મન-જીવનથી ગુરુમાતાની શરણાગતિ સ્વીકારી લીધી હતી. સરળ સ્વભાવ, સેવાપરાયણતા, ગુરુસમર્પણભાવ, વિનય, નમ્રતા, વૈયાવચ્ચ તથા મધુર વાણી અને સુંદર વ્યવહારથી સાથ્વી અનંતકીર્તિ શ્રીજી ગુરુમાતાનાં લાડીલાં બની ગયાં હતાં. ગુરુમાતાની કૃપા એવી ફળી કે અપકાળમાં તો બુદ્ધિના તીવ્ર પશમથી વિવિધ વિષયક અનેક ગ્રંથોનું અધ્યયન -પરિશીલન કરીને એક વિદુષી સાધ્વી બન્યાં અને સહવતી ગુરુબહેનનાં દિલ પણ પિતાના સુંદર સ્વભાવથી જીતી લીધાં. એમના પુણ્યની તો શી વાત કરીએ? દીક્ષા લેતાંની સાથે જ સા. રાજરત્નાશ્રીજી અને સા. હેમરત્નાશ્રીજી જેવી બે સુવિનીત શિષ્યાઓ મળી. દીક્ષાનાં સાત વરસ પછી અમલનેર નગરમાં એકસાથે ૨૬ દિક્ષાઓનું આયેાજન સંપૂર્ણ ભારતમાં ગાજી ઊઠયું. તેઓના સંસારી પિતાશ્રી નેમિચંદજી (હાલ પૂ. મુનિરાજ નંદીશ્વરવિજયજી મ. સા.) અને બહેનોએ પ્રત્રજ્યા સ્વીકારી. અનંતપરિવારમાં શિષ્યા-પ્રશિષ્યાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ આદિ ક્ષેત્રોમાં વિચરણ કરતાં પ્રત્યેક ક્ષેત્રમાં સારી એવી ધમપ્રભાવના પ્રસરાવી. સાથે-સાથે બધાં ક્ષેત્રોમાં શિખ્યા-પ્રશિષ્યાઓની લ્હાણી પણ મળતી ગઈ. દક્ષિણ ભારતમાં પ્રવેશ કરતાં જ એમની કીતિ સેળે કળાએ ખીલી ઊઠી. એઓની નિશ્રામાં બેંગલેર, મદ્રાસ, મૈસૂર, કેયંબતુર જેવા શહેરોમાં યુવતીઓની શિબિરનું ભવ્ય આયેાજન થયું. આ શિબિરને જમ્બર સફળતા મળી. મદ્રાસમાં તે હજારથી બારસો જેવી વિશાળ સંખ્યા શિબિરમાં થઈ હતી. આજના યુગની હવાને એમણે ઝેરીલી નાગણ માની છે. શિબિરમાં આવતી બહેનોએ પણ પોતાની સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ રાખવા સાથે બાર વ્રત, માર્ગાનુસારિતાના ગુણ Page #389 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૩૫૧ જિનપૂજા વિધિ, આહાર-ચર્ચા, વેશ—મર્યાદા આદિ વિષયાનુ સારુ શિક્ષણ મેળવ્યુ છે. સરળતા, સહજતાથી એએએ આજની અનેક નવયૌવનાએ!નાં હૃદયમાં શ્રદ્ધાનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. એએ જ્યાં પણ જાય છે, ત્યાં એમના સરળ સ્વભાવ, મીઠી મેલી અને મેહક સ્મિતથી બાળાઓ, શેરીએ, નવવધૂએ અને પ્રૌઢાએ તરફથી ભરપૂર આદર-સમ્માન પ્રાપ્ત કરે છે. આજે એક સુવિશાળ શિષ્યા પરિવારનાં નાયિકા હેાવા છતાં એમાં અશમાત્ર પણ અભિમાન કે આડંબરની વૃત્તિ નથી. ઘણીવાર તે! એકદમ નાની નૃતન સાધ્વી સાથે પણ એવા મિત્રતાભર્યાં વ્યવહાર કરે છે કે તે જોઈ હૈયુ ગતિ બની જાય છે. એમનું હૃદય એટલુ કમળ, કરુણા ભરેલું અને સવેદનશીલ છે કે એઆ કેઈની વેદના, કોઈની પીડા કે કોઈનુ દુઃખ જોઈ શકતાં નથી. કોઈ એમની પાસે આવીને પેાતાની વ્યથા હલવી દે તે એમની આંખો આંસુથી ઊભરાઈ જાય છે. નિશ્રાવતી સાધ્વી જરાક અસ્વસ્થ દેખાય તા એએની ચિ'તાગ્રસ્તતાના ખ્યાલ એએના મુખ ઉપરથી જ આવી જાય છે. કોઈ પણ સાધ્વીના મુખ ઉપર ઘેાડી પણ ઉદાસી દેખાઈ, ઘેાડી પણ શારીરિક તકલીફ જોઈ કે તરત તેને સ્વસ્થતા આપવા માટે સ્વયંના અનુભવ– જ્ઞાનથી એ દેશી દવા આપશે, દિવસમાં દસ વાર તા તેની ખબર પૂછશે. આવા વાત્સલ્યપૂર્ણ ગુરુમાતાની છત્રછાયામાં રહેતી શિષ્યાઓનાં મુખ સદાય હસતાં છીલતાં રહેતાં હાય, એમાં નવા ગી ? એમનુ ફૂલ જેવુ કામળ હૃદય સયમ-ચુસ્તતા માટે વા જેવું કઠોર છે. ચારિત્રમાં પાલ પાલ કે શિથિલતા જરા પણ ન ચલાવે. શિષ્યાઓને વારવાર ટકોર કરીને સદા સયમમાં જાગ્રત રાખે છે. કોઈ પણ સાધ્વીસમુદાયનું નેતૃત્વ કરનારાં સાધ્વીમાં જે ગુણાહાવા જોઈ એ તે બધાય ગુણા એમનામાં વિદ્યમાન છે. જુદાં-જુદાં ગામેાથી અને ઘરેથી આવતી કન્યાઓને, સાધ્વી બનીને એમની નિશ્રામાં એકબીજા સાથે અત્યંત પ્રેમથી રહેતાં જોઈ ને લેાક આશ્ચય ચક્તિ થઈ જાય છે. એએશ્રીએ શિષ્યાઓને એવી તાલીમ આપી છે કે સહવતી કોઈ પણ સાધ્વીને થાડી પણ શારીરિક અસ્વસ્થતા આવી જતાં અન્ય સાધ્વીએ એમના માટે મરી પડે અને ગ્લાન સાધ્વીની વૈયાવચ્ચમાં ન જુએ દિવસ કે ન જુએ રાત. આવા વૈયાવચ્ચ અને સેવાના સંસ્કાર આપનારાં ગુરુણીજનાં ગુણગાન કણ ન કરે ? સુયોગ્ય સુકાની તોફાન વચ્ચે ફસાયેલી નાવડીને પણ કુશળતાથી કિનારે લઈ આવે છે. સંસારના આ ભીષણ તે!ફાની દરિયામાંથી અમારાં ગુરુણીજીએ અમારી જીવનનાવડીને ચમ આપીને કિનારે લાવી છે અને સફળ સુકાની થઈ ને અમારા જીવનના ઘડવૈયા બન્યાં છે. વચનસિદ્ધ પ. પૂ. આચાર્યદેવ શ્રી યશે દેવસૂરીશ્વરજી મ. સા. ની મંગલ કૃપાથી એમની કીતિ` ચેામેર પ્રસરી રહી છે, તેા સંચનિષ્ઠ પ. પૂ. આચાર્યદેવ શ્રી ત્રિલોચનસૂરીશ્વરજી મ. સા. ની દિવ્ય પ્રેરણાએ એમને ત્યાગનાં આભૂષણ પહેરાવ્યાં છે. પ. પૂ. વૈરાગ્યવારિધિ ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ની વૈરાગ્યવાણીએ એમને પૂર્ણતઃ સયમમાં ભાવિત કર્યાં છે, તેા સરલ સ્વભાવી પૂ. આચાર્ય દેવ શ્રી ધનપાલસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞામાં રહીને એએએ નમ્રતાને ગુણ વિકસાવ્યા છે. પ. પૂ. ગુરુમાતા રેહિણાશ્રીજી મ. સા. ના આશીર્વાદે એમની રાહમાં પડેલા કાંટાઓને પણ ફૂલે!ની સુ ંદરતાથી શણગાર્યો છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ ઉપર 3 [ શાસનનાં શ્રમણીરત્ન આવાં અનેકગુણસંપન્ન ગુરુવર્યા મને મળ્યાં, એ મારું પરમ સૌભાગ્ય છે. એમના ગુણોનું વર્ણન કરવાની યેગ્યતા તો મારામાં છે જ નહીં, પણ કહ્યા વગર રહેવાતું નથી. મારી ક્ષુદ્ર બુદ્ધિથી એમના વિરાટ ગુણોને શબ્દોની સીમામાં બાંધવાનો પ્રયાસ કર્યો છે, એમાં પણ મારો સ્વાર્થ તો છે જ. એમના નિરભિમાનતા, નમ્રતા, સરળ સ્વભાવ, કરુણા, સંયમનિષ્ઠતા વગેરે ગુણેના સાગરમાંથી કંઈક અંશ મને પણ મળે, એ જ અભિલાષા. સા. શ્રી સંસ્કારનિધિશ્રીજી મ. બેંગલેર (ચીકપેક) જેન શ્રાવિકાસંઘના સૌજન્યથી. પૂ. સાધ્વીશ્રી અનંતકીર્તિશ્રીજી મહારાજ અને તેમને પરિવાર કમ સાધ્વીજી મ.નું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને સ્થળ ૧ સા.શ્રી અનંતકીર્તિ શ્રીજી સા.શ્રી રોહિણાશ્રીજી કા. સુ. ૫ અમલનેર વિ. સુ. ૬ અમલનેર ૨ ,, રાજનાશ્રીજી , અને તકીર્તિ ઇટાલી, - અમલનેર , હમરનાશ્રીજી અનંતકાર્તાિશ્રી અમલનેર સુધર્મનિધિશ્રી રાજ૨નાશ્રી અમલનેર “. સ. ૧૩ , પુણ્યનિધિશ્રી અનંતકીર્તાિ શ્રી .. ૧૩ . રત્નનિધિથી રાજરત્નાશ્રી ઇટારરસી અક્ષયનિધિશ્રી સુધર્મનિધિશ્રી અમલનેર સંવેગનિધિશ્રી હેમરનાથી અમલનેર , શીલવર્ધનાથી અનંતકીર્તિથી અખેગામ વિ. . ૩ મલાડ નંદીવર્ધનાશ્રી લવર્ધનાથી અમદાવાદ ૧૧ ,જિનદર્શનાથી ,, અનંતકનિશ્રી અમદાવાદ ચૈ. સુ. ૪ અમદાવાદ નિર્મળવર્ધનાશ્રી , નંદીવર્ધનાશ્રી પટy કા. વ. 11 નવસારી , રિદ્ધિનિધિશ્રી સુધર્મનિધિશ્રી અમલનેર પ. વ. - અમલનેર ક, વૈરાગ્યનિવિશ્રી ,, રાજનાશ્રી નાસિક વિ. સ. ૬ ભંડારદરા લબ્ધિનિધિશ્રી અનંતકીતિથી નાણોટા મ. વ. ૫ મદ્રાસ સંસ્કારનિધિશ્રી મુંબઈ . વ. ૫ બેંગલોર » ધૃતિવર્ધનાથી નંદીવર્ધનાથી સુમેરપુર જે. સુ. ૧૧. મદ્રાસ a હંસલો ચાલ્યો માનસરોવરે ! પૂ. સાધ્વીજી શ્રી હેમરત્નાશ્રીજી મહારાજ માર્ગમાં જતા મુસાફરે નિર્મળ પાણીથી છલછલ એક સરોવર જોયું. થાક ઉતારવા માટે એ સરોવરના કિનારે જઈને બેઠો. શીતલ પવનની લહેરો એ થાક્યા-પાક્યા મુસાફરના દેહમાં આફ્લાદક સ્કૂતિનો સંચાર કરી રહી હતી. મુસાફર પિતાનો સંપૂર્ણ થાક ભૂલી જઈ સરોવરની કુદરતી સુંદરતા નિહાળવા લાગે. વિમલ–વિશુદ્ધ પાવન જલધારામાં ઉજજવલ હંસ ક્રીડા કરી રહ્યા હતા. હંસની કીડા જોવામાં મુસાફર મશગૂલ બની ગયો. એ સમજી નહોતો શકતો કે આ સરવર આટલું સુંદર હંસના કારણે દેખાય છે કે પછી હંસ આટલા આનંદમાં સરોવરને પ્રાપ્ત Page #391 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૩૫૩ કરવાના કારણે દેખાય છે? એ વિચાર કરતા હતા એટલામાં તે એક પછી એક બધા હુંસ માનસરોવરની તરફ જવા માટે ત્યાંથી નીકળી ગયા. એ સુંદર દેખાતુ સરોવર હવે સાવ નીરસ અને શુષ્ક દેખાવા લાગ્યું આ દૃશ્ય જોઈ ને મુસાફર સ્તબ્ધ થઈ ગયેા. શું હુ'સના કારણે સરોવરની આટલી શેાભા અને સુંદરતા હતી, તેા પછી એ ઊડીને કેમ ચાલ્યા ગયા? અહી જ રહેવુ હતું ને! પર`તુ મુસાફરને ખબર નથી કે હંસને ક્રીડા કરવા માટે આ રેાવરનેય ટક્કર મારે તેવુ સુંદર મજાનું માનસરાવર મળશે. આ સરેવર કરતાં પણ અનેકગણે આનદ હંસને ત્યાં અનુભવવા મળતા હાય તે પછી કયા ડાહ્યો હંસ અહીયાં રહે? આ સંસારની અંદર પણ જન્મ લેનારી મહાન વિભૂતિઓ પેતાના અસ્તિત્વ અને વ્યક્તિત્વથી સંસાર સરોવરની શેાભા અને સુંદરતાની વૃદ્ધિ કરતી હોય છે અને અહીંથી વિદાય થયા બાદ અન્ય સારી ગતિ અને સારા સ્થાનને પ્રાપ્ત કરી ઉચ્ચકેટિની સાધના-આરાધના અને ઉપાસનાને અપૂર્વ આનંદ અનુભવવામાં મસ્ત હોય છે. પરંતુ એમના ગયા ભાદ આ વિશ્વનું સરોવર કેવુ. શૂન્ય અને શુષ્ક બની જાય છે તેને ખ્યાલ એમને કયાંથી આવે? એ તે અહી રહેનારા જ જાણી શકે ને! આવી જ એક મહાન વિભૂતિ સાઘ્વીજી શ્રી હેમરત્નાશ્રીજીના નામે અમલનેર નગરન! આંગણે (વિ. સ. ૨૦૧૦, ફ્!. સુ. ૧૧ના) ઉદ્ભવી અને મદ્રાસ શહેરના આંગણે (વિ.સ. ૨૦૪૮, કા. ૧. ૧૪ના) અસ્ત પામી. છત્રીસ કરોડ નમસ્કાર મહામત્ર સ્મારક, વૈરાગ્યવારિધિ, મહારાષ્ટ્રકેસરી પૂ. આચાર્ય ભગવ ́ત શ્રી વિજયરો દેવસૂરીશ્વરજી મ. સા. નાં કરકમલેા દ્વારા સાળ વર્ષોંની ભરયુવાન વયમાં વિ. સ. ૨૦૨૬ના વૈ. સુ. ૬ના દિવસે સયમ સ્વીકારી કેવી અદ્ભુત અને અદ્વિતીય સાધનાની ધૂણી ધખાવી હતી, એ તે એમને નિકટથી જોનારા જ જાણી પિછાણી શકે. સુખી-સમૃદ્ધ ઘરમાં મેટા થવા છતાં સ્ત્રીસહજ ક્ષુદ્રતા, તુચ્છતા, ઈર્ષ્યા, જિદ્દી સ્વભાવ, કદાચ, કપટીપણું, જૂઠાણું, પારકું પચાવવાની મનેવૃત્ત, અધિકારની મમતા, સ્વાર્થ રસિકતા, એદીપણું, અતડાપણું, ભપકાથી અંજાઈ જવાનું વલણ વગેરે દુર્ગુણા એમને બચપણમાં પણ સ્પશી નહાતા શક્યા. આવી ઉચ્ચતમ વિશિષ્ટતા પેાતાની દીકરી સુરેખામાં જોઈ પિતા નેમિચંદભાઈ અને માતા પદ્માબહેન અત્યન્ત ગૌરવ સાથે અવર્ણનીય આનંદ અનુભવતાં અને પેાતાની વહાલસાયી દીકરી કોઈ મહાન વિભૂતિ બનશે તેની ઝાંખી કરતાં હતાં. બન્યુ પણ એવું જ. એક દિવસ એ મહાન વિભૂતિ મનવાન! ત્યાગમાર્ગે ચઢી ગયાં. પૂ. વિદુષી સાધ્વીજી શ્રી રાહિણાશ્રીજી મ. ની પાવનકારી નિશ્રામાં અને સાધ્વીજી અનંતકીતિ શ્રીજી મ. નાં શિષ્યા બની સાધ્વી શ્રી હેમરત્નાશ્રીજી નામે અલ'કૃત બન્યાં. અને આગળ જતાં સયમજીવનમાં, નાજુક અને કોમલ શરીરે પણ, પ્રકૃષ્ટ ને વિશુદ્ધ આરાધનાનાં શિખરો સર કરવા કટિબદ્ધ બની ગયાં હતાં. સ્વાધ્યાયમાં સદૈવ દ્વતચિત્ત, આચારાનુ` ચુસ્ત પાલન, નિરતિચાર, ચારિત્રનેા પ્રગાઢ પ્રેમ, સદા પ્રસન્ન ચહેરા તથા નિ:સ્વાર્થભાવે સંચમીને સ્વાધ્યાય, સામાદિ ચેગે!માં સહાય કરવી એ એમના જીવનમ`ત્ર બની ગયા. સ`સ્કૃત-પ્રાકૃત, ન્યાય, બ્યારણ, જ્યાતિષ, કમ્મપયડિ જેવા આકર Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] શાસનનાં શ્રમણીરત્નો ગ્રંથોનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું, છતાં લેશ પણ અભિમાન કે અક્કડતા નહીં. સહવતી શક્તિશાળી સાધ્વીજીને પોતાનાથી પણ આગળ વધારીને ગુરુનું નામ રોશન કરવું, સદા બિનશરતી ગુરુમહારાજની શરણાગતિ અર્થાત્ ગુરુમપિતતા, સુધારાવાદના સ્વછંદ વિચારોથી દૂર રહેવું, આડંબર અને બાહ્ય ભાવોથી અલિપ્ત રહેવું, બીજાના વિકાસમાં આનંદ પામવે, બીજા ઉપર અધિકાર જમાવવાની મનોવૃત્તિને પરિહાર, અનુચિત પ્રવૃત્તિનો બહિષ્કાર, વિનય-વિવેક–વૈરાગ્યના ભંડાર, સમતા, સહિષ્ણુતા, સરળતા, સહૃદયતા, સૌમ્યતા વગેરે ગુણોને લીધે એમને અનેકના અંતરમાં સન્માન્ય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આવાં ગુણિયલ ગુણનિધિ ગુરુમાતાના ગુણોનું વર્ણન કરવા મારી પાસે તાકાત કે લાયકાત -બન્નેમાંથી એકેય નથી, છતાં એમના જીવનમાં સૌમ્યતા, સહૃદયતા અને સહનશીલતાનું સુભગ મિલન મને જે જોવા, જાણવા અને અનુભવવા મળ્યું છે તેનું હું કથન કર્યા વિના નથી રહી શકતી. તેમના જીવનમાં સૌમ્યતા એવી વણાયેલી હતી કે માત્ર અનુકૂળ સંયોગોમાં જ નહીં, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ એમની સૌમ્યતામાં કઈ જ ફેરફાર જોવા મળે નહીં. કેઈ સન્માન કરી જાય કે અપમાન કરી જાય, મીઠાં વચન સંભળાવી જાય કે કઠોર કબ્દો કહી જાય. તેમાં ન પ્રસન્નતા કે ન ઉદ્વેગ, માત્ર નિર્દોષ સૌમ્યતા ને સ્વસ્થતા એમના ચહેરા પર સદેવ જોવા મળતી. ક્યારેક કઈ પ્રતિકૂળતામાં ઉગ્ર બની જાય છે તેને તરત કહેતાં : “શું આપણે અહીં અપેક્ષાગૃતિ અને અનુકૂળતા ભોગવવા માટે આવ્યાં છીએ ? સામે ચડીને પ્રતિકૂળતા સ્વીકારી છે, તે પછી આવે ત્યારે ઉકળાટ શાને? સંયમજીવનમાં તો જે સંયોગે આવે તેને સ્વીકાર કરે પડે છે. ઇન્કાર કરશે તો સંયમને આનંદ લૂંટી નહીં શકે.” અને એ રેખર ! એમણે ૨૨-૨૨ વર્ષ સંયમજીવનને કલ્પનાતીત આનંદ અનુભવ્યો છે. એ આનંદ એમના મુખ પર આપણને સહજ જ જોવા મળતો હતો. એ જ રીતે સહદયતાને જીવનની સાથે ઓતપ્રેત બનાવી દીધી હતી. કોઈની પણ સાથે બુદ્ધિથી નહી પણ હદથી વાત કરવાનું શીખ્યાં હતાં. અમે કહીએ : “તમે આટલા સરળ ન થાઓ, એ વ્યક્તિ તમને ફસાવવાનાં કામ કરી રહી છે.” તા કહે : “એ ન ફસાવે તે માટે હું મારી સહદયતા ગુમાવું ! હરગિઝ નહીં બને.” બીજાનાં દુઃખ-દદને પારખી લેવાની કળા પણ તેઓશ્રીએ જોરદાર હસ્તગત કરી લીધી હતી. એ દુઃખ-દર્દ દૂર ન કરે ત્યાં સુધી એમને ચેન ન પડે. શક્ય એટલા પ્ર રત્ન કરીને પણ બીજાનાં દુઃખ-દર્દ દૂર કરીને રહેતાં. ત્યારે ન જાત જોતાં, ન ભાત જતાં ! ન પિતાના કે પાયાનો ભેદ ગણતાં. પરનાં અનિવાર્ય દુઃખ જોઈ કેટલીય વાર એમની આંખો આંસુથી છલકાઈ જતી હતી. પરમાત્મા પાસે યાચના કરતાં : પ્રભો ! મને બીજું કંઈ નહી પણ બીજાનાં દુઃખ દૂર કરી શકું એટલી શક્તિ તે અચુક આપજે ! બીજાનાં દુઃખે જોઈને તેઓ નરમ થઈ જતાં, પણ પિતાનાં દુઃખ સહન કરવામાં તો તેઓ શક્તિમાન જ હતાં. અમે આ વાતની પ્રતીતિ કરાવતો, બે વર્ષ પૂર્વે બનેલ એક પ્રસંગ પ્રત્યક્ષ નિહાળે છે. સેલમના વિહારમાં લગભગ ૩૦૦ કિલો વજનદાર લેખંડને દરવાજે એમના એકલા ઉપર પડ્યો. પગે ફ્રેકચર થઈ ગયું. પેશાબની કોથળી ફાટી ગઈ. કીડની ઉપર લેહી જામી ગયું. દેહમાં અપાર પીડા છે. કેઈમ્બતુરના સુશ્રાવકો ગાડીમાં સેલમની હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા છે, પણ આ આરાધક આત્માના મુખ પર જરાય વેદના કે વ્યથાની Page #393 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો ] [ ૩૫૫ રેખા ફરકતી નથી. એટલું જ નહી, શ્રાવકોને કહે છે : “મારે ગાડીમાં બેસીને વિરાધના નથી કરવી, જે થાય તે સહન કરી લઈશ. નહીં જ ચલાય તે ડેળીમાં બેસીને સેલમ જઈશ, પરંતુ ગાડીને દેષ મારે સેવ નથી.” એમની મક્કમતા આગળ શ્રાવકને ઝૂકવું પડ્યું. દરવાજે સાંજના સાત વાગે પડેલે. આખી રાત ભયંકર પીડામાં પસાર કરી. પગ તે આમથી તેમ હલાવી શકાતા નથી, છતાં સવારે હિંમત કરીને ડોળીમાં બેઠાં. લગભગ ૩૫ કિલોમીટર ડોળીમાં બેસી બપોરના એક વાગે સેલમની હોસ્પિટલમાં પહોંચ્યાં. બપોરનો ધૂમ તડકે, વારે-વારે લાગતા ડળીના ધક્કા. ૧૮ કલાકથી સખત પીડાતું શરીર, ભૂખ્યું–તરસ્યું પેટ; છતાં મુખ પર ન ગ્લાનિ કે ન સ્લાનિ જોવા મળી. માત્ર વિરાધનાથી બચી ગયાને નીતરતે આનંદ મુખ પર છલકાતો હતો! ડટરે સાંજે ૭ વાગે ઓપરેશન કરવાનું નક્કી કર્યું. અમારા બધાના તો હાંજા ગગડી ગયા. આંખે આંસુ વહેવા લાગ્યા; પણ એ સમતામૂર્તિની સહનશીલતાએ તો હદ કરી દીધી. ત્યાં બિરાજમાન વર્ધમાન તપેનિધિ, ન્યાયવિશારદ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. આદિ હોસ્પિટલમાં એમને સુખશાતા પૂછવા માટે પધાર્યા અને એમની સહનશીલતાની અનુમોદના કરી ત્યારે આ સમતાસાગર કહે : “સાહેબજી! આપશ્રીજી પાસે રહી વાચનાઓની અમૃતવાણી અમે ખૂબ પીધી છે. એ અમૃતવાણી આવા અવસરે કામ નહીં લાગે, તો ક્યારે લાગશે?” તેઓ સહનશીલતાના આત્મ-બળે એ બીમારીમાંથી તો હેમખેમ પસાર થઈ ગયાં, પરંતુ જ્યાં કેઈને થોડી પણ કલ્પના નહોતી એવા ટાઈમે ૨૦૪૮ના કા. વ. ૧૪ ના દિવસે મદ્રાસમાં]. અમારા બધા વચ્ચેથી, એ મહાન સાધ્વીરત્નાને અચાનક ઉપાડી લઈ જતાં ક્રર કાળને જરાય શરમ ના નડી કે લાજ ના આવી. સૌમ્યતા, સહૃદયતા અને સહનશીલતાની આ સાક્ષાત મૂતિને સતત નજર સામે રાખી એમના ગુણવૈભવના સાચા વારસદાર બનીએ એ જ શાસનદેવને અંતરની અભ્યર્થના. પૂ. સાધ્વીશ્રી સંવેગનિધિશ્રીજી મ.ના સદુપદેશથી વિજયવાડા જૈન સંઘ (આંધ્ર)ના સૌજન્યથી. — સમૃદ્ધિ–સાહ્યબીના ત્યાગી અને ત્યાગમાગના અદ્દભુત અનુરાગી પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રયશાશ્રીજી મહારાજ અહમદનગર પાસે આવેલા કોડગામમાં શ્રી સૂરજમલ શેઠ નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેમનાં ધર્મપત્ની રતનબહેન નામ પ્રમાણે જૈન સમાજનું એક ઉચ્ચ સંસ્કારી રતન હતાં. તેમની એક પુત્રી ચાંદીબહેન. બાલ્યવયથી જ માતાએ સદ્દવિચારો અને ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું હતું. સમય વહેતાં ચાંદીબહેન યૌવનવયને પામ્યાં અને પુ ગે અહમદનગરમાં જ, નગરશેઠની પદવી પામેલા, “માણેક-મોતીના નામથી પ્રસિદ્ધિ પામેલા ગભશ્રીમંત ભંડારી કુટુંબના શ્રી ધનરાજભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. ધનરાજભાઈ નામ પ્રમાણે ધનવાન હતા. કમાવાની ચિંતા ન હતી. અને સંસ્કારો મુજબ ધાર્મિક-સાર્વજનિક કામમાં રસ લેતા હતા. અહમદનગરનાં બને દહેરાસરના ટ્રસ્ટી હતા. તન-મન-ધનથી સેવા કરતા હતા. સંગ તેવો રંગ. અ.સૌ. ચાંદીબહેન પણ શક્તિ મુજબ ધાર્મિક કાર્યોમાં રસ લેવા લાગતાં. એવામાં એક સમયે મહારાષ્ટ્ર કેસરી પૂ. આ. ભ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાષ્ટ્ર વિચરતા હતા. તેમના ગુરુદેવ સાથે એ વર્ષે Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ] શાસનનાં શમણીરત્ન અહમદનગર ચાતુર્માસ કર્યું. તેમની સચોટ હૃદયસ્પર્શી વાણીથી ધનરાજભાઈ બુઝાયા, અને દિક્ષા લેવાનો નિર્ણય લીધો. પતિની છાયા પ્રમાણે રહેનારી એક આદર્શ સન્નારી એ. સી. ચાંદીબહેને પણ ત્યાગમાગે જવાને નિર્ણય લીધે. સંસારમાં નીરસ રહી અપૂર્વ આરાધના સાથે આ યુવાન દંપતી જીવન વિતાવે છે. સમય આબે દીક્ષાદિવસ નકકી થાય છે. રેજ સત્કાર-સન્માન થાય છે. આ સત્કાર સમારંભમાં જેનો તેમ જ જૈનેતરો, વ્યાપારી-ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ વગેરે ખાસ હાજર રહી તેમની ત્યાગભાવનાનું સન્માન કરે છે, અભિનંદન આપે છે. તેમાંય વરસીદાનના વરઘોડામાં દીક્ષાથી દ્વારા લક્ષમીની મૂચ્છ ઉતરી મોકળા મને થતો ધનનો વરસાદ જોઈને સૌ કેઈ વિસ્મય પામે છે. લગભગ ૮૦ હજારની માનવમેદની વચ્ચે પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે રજોહરણ સ્વીકારતાં પોતાને ધન્ય માની આ યુવાન દંપતી નાચી ઊઠે છે. જનતા વિયોગ અને અનુમોદનાની સંમિશ્ર લાગણી અનુભવે છે. ધનરાજભાઈ ચારિત્ર ગ્રહણ કરી પૂ. આ. વિજયશોદેવસૂરીશ્વરજીના શિષ્ય પૂ. મુનિશ્રી ધનેશ્વરવિજ્યજી મ. બન્યા તથા ચાંદીબહેન સ્વ. પૂ. આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજીના સમુદાયમાં પૂ. સા. શ્રી હસાશ્રીનાં શિખ્યા પૂ સા. શ્રી નિર્મલા શ્રીજી મ. સા. ના શિષ્યા સાધ્વીજી શ્રી ચંદ્રયશાશ્રીજી તરીકે જાહેર થાય છે. ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મેલાં, કદી દુઃખ સહેલું નહીં; પણ હવે સંયમી જીવનનાં કષ્ટો સમતાભાવે આનંદથી સહિતાં. પૂ. સા. શ્રી ચંદ્રયશાશ્રીજી પોતાનાં પૂ. ગુરુણી સાથે વિનયથી રહ્યાં છે. તેઓ સાચાબોલાં છે. કેઈની પણ શેહ રાખ્યા વિના, ગરીબ હ–શ્રીમંત હે, એને સમાન ભાવે ઉપદેશ આપે છે અને ભૂલ સમજાવે છે. શાસનની પ્રભાવનાનાં કાર્યો કરે છે, કરાવે છે. તેમના સચોટ ઉપદેશથી ઉજમણાં આદિનાં શાસનકાર્યો થયાં છે. જન્મભૂમિ અહમદનગરમાં જિનાલયનો ઉદ્ધાર કરાવ્યો અને મોટી ૨૪ દેરીઓનું ભવ્ય જિનાલય તેઓશ્રીની પ્રેરણા અને માગદશનથી સંપૂર્ણ દેખરેખ નીચે કરાવ્યું છે. અને અગ્ર ભાગ લઈ સંઘના ઉદ્ધારક બની પ્રતિષ્ઠા આદિનાં કાર્યો પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ આદિની નિશ્રામાં કરાવ્યાં છે. શારીરિક પ્રતિકૂળતામાં પૂના મુકામે ૨૦૪૪માં તેમને લકવાની અસર જણાઈ. વધુ વિહારની અટકળતા રહી નહીં. છતાં શાસનનું હિત, શ્રાવક-શ્રાવિકાઓનું હિ ધ્યાનમાં રાખી તેઓશ્રીએ વિહારયાત્રા ચાલુ રાખી છે. પ્રભુ તેમની મહાન ભાવનાઓ પૂરી કરવા, શાસનની પ્રભાવના કરવા સહાય કરે, દીર્ધાયુષ્ય બક્ષે, એ જ પ્રાર્થના. તેમને શિખ્યા પરિવાર : પૂ. સાધ્વીજી ચારુયશાશ્રીજી મ., પૂ. સા. ચારધર્માશ્રીજી મ., પૂ. સા. ચારુપ્રજ્ઞાશ્રીજી મ., પૂ. સા. વિમલયશાશ્રીજી મ., પૂ. સા. કમલયશાશ્રીજી મ., પૂ. સા. ચંદ્રશીલાશ્રીજી મ., પૂ. સા. નિરુપશાશ્રીજી મ., પ્રશિષ્યા સાધ્વીજી ચરણુયશાશ્રીજી મ.. -સાધ્વીજી ચારુધર્માશ્રીજી મહારાજ સૌજન્ય : સૌ. પ્રેમિલાબહેન હેમરાજ કટારિયા-પરિવાર C/o. ભારત વૂલન હાઉસ, લક્ષમી રોડ, પૂના-૪૧૧૦૩૦ (મહારાષ્ટ્ર). — —— Page #395 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [૩પ૭ મેવાડદેશદ્ધારક પૂ. આ. ભ. શ્રી વિજ્યજિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાતિની પૂજ્ય શ્રમણીરત્નો ત્યાગ-વૈરાગ્યના અદૂભુત પરાક્રમી ૫. સા. શ્રી પુપલતાશ્રીજી મહારાજ સિદ્ધાંતમહોદધિ, જિનશાસન-જ્યોતિધર, શાસન-શિરતાજ, કમ-સાહિત્ય-નિષ્ણાત, સુવિશાલગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય દેવેશ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ.. તેઓશ્રીના શિષ્યરત્ન વર્ધમાનતનિધિ, ન્યાયશાસ્ત્ર-શિરોમણિ પરમપૂજ્ય આચાર્યદેવેશ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ...તેઓશ્રીના શિષ્ય મેવાડ દેશદ્ધારક, મહાન તપસ્વી પરમ પૂજય આચાર્ય દેવેશ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ મેવાડ આદિ પ્રદેશોમાં વિચરી રહ્યા છે. તેઓના સાંસારિક ભાઈ પૂજય આચાર્ય દેવ શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ મારવાડ– ગુજરાતમાં વિચરી રહ્યા છે. પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાવતિની પૂજ્ય સાધ્વીજી શ્રી પુષ્પલતાશ્રીજી મ. તપસ્વીરત્ના છે. વિ. સં. ૨૦૦૮ ના જેઠ સુદ ૧૪ ના ભાગવતી પ્રત્રજ્યાપૂર્વક રત્નત્રયીની પ્રાપ્તિ કરીને અનેક ભવ્યાત્માઓને સંયમમાર્ગનું દિગ્દર્શન કરાવ્યું છે. અહો! કેવા અદ્ભુત પૂજ્યશ્રીને વૈરાગ્ય ! એક મહિનાના બાલ દશરથને છેડીને અરણ્ય રાજાની જેમ પૂજ્યશ્રીએ ૧૩ વર્ષના પુત્રની મમતાને ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું. ધન્ય છે પૂજ્યશ્રીના મહાન પરાક્રમને ! પૂજ્યશ્રીએ ૧૬ ઉપવાસ, ૧૩ ઉપવાસ, ૫૦૦ આયંબિલ, ૩ માસી તપ આદિ અનેક પ્રકારે તપધમની આરાધના કરી ત્યાગમાર્ગને દીપાવ્યા છે, તો ઉત્તરાધ્યયન, આચારાંગાદિ ટીકા, દશવૈકાલિક, વીતરાગસ્તોત્ર, પંચસંગ્રહ આદિને શાસ્ત્રાભ્યાસ કરી ચારિત્રધર્મને ઉજાળે છે. સૌજન્ય : કુમાર એજન્સીઝ (ઇન્ડિયા) ખાડીલકર રોડ મુંબઈ-૪૪ પાદરલી (રાજસ્થાન નિવાસી) શા હીરાચંદજી જેરૂપજી પરિવાર તરફથી. પ્રશાંતમૂર્તિ. અપૂર્વ વાત્સલ્યદાત્રી, વિશાલ શ્રમણીવૃદિશિરોમણિ પૂ. સાધ્વીજી શ્રી પુરેખાશ્રીજી મહારાજ જન્મ : વિ. સ. ૨૦૧૩, જેઠ વદ ૭, પાદરલી (રાજસ્થાન), સંસારી નામ રતનકુમારી, માતાનું નામ : લક્ષ્મીબહેન. પિતાનું નામ : તિલકચંદજી. દીક્ષા : વિ. સં. ૨૦૩૨, જેઠ વદ ૭, પાદરલી. લઘુવય અને લઘુદીક્ષા પર્યાયમાં વિશાલ સાથ્વીવૃંદનું સંચાલન કરતાં પૂ. સાધ્વીજી શ્રી Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] [ શાસનનાં શ્રમણીરત્ને પુષ્પલતાશ્રીજીનાં શિષ્યા પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજીનાં ચરણામાં મસ્તક ઝૂકયા વગર રહેતુ નથી. અહા ! ગુરુદેવા....આપશ્રીની અજબ-ગજબ કોટિની ક્ષમતા, વત્સલતા, વૈરાગ્ય, પર થતા ઇત્યાદિ વિશિષ્ટ ગુણાનુ` પ્રત્યક્ષ અવલેાકન કરતાં અમે ધન્યતાને અનુભવ કરીએ છીએ. મારવાડ, મેવાડ, ગુજરાત, કચ્છ, કર્ણાટક દૂર દૂરના પ્રદેશેામાં રહેલા મુમુક્ષુએએ પૂજ્યશ્રીની જીવનસુવાસથી આકર્ષાઈ ને પેાતાનું સર્વસ્વ સમર્પણ કરી પૂજ્યશ્રીના સાંન્નિધ્યમાં જિનાજ્ઞાનુસાર સાધનાની ધૂન મચાવી છે. અરે ! એટલુ જ નહી, ભૌતિવાદમાં ર'ગાયેલી આધુનિક શિક્ષા બી. કોમ., બી. એ. સુધી પ્રાપ્ત કરેલી શિક્ષિત યુવતીએ પણ પૂજ્યશ્રીનું શુદ્ધાચારમય જીવન જોઈ સમર્પિત બની છે. તેઓશ્રીની જ્ઞાનપિપાસા પણ અપૂર્વ કેપ્ટની છે. આટલી બધી સમુદાયની જવાબદારી હાવા છતાં ‘ ન્યાય' જેવા ક્લિષ્ટ ગ્રન્થેાના પણ તલસ્પશી અભ્યાસ કર્યાં છે. પૂજ્યશ્રીએ છ કમ ગ્રંથ સા, ત્રણ બુક, પ્રાકૃત બુક, વ્યાકરણ, તસંગ્રહ, મુક્તાવલી, વ્યાપ્તિપ’ચક, સ્યાદ્વાદ મંજરી, રત્નાકરાવતારિકા, વિશેષાવશ્યક, કમ્મપયડી, પાંચ મહાકાવ્યાદિ, આચારાંગ, ઉત્તરાધ્યયન ઇત્યાદિ અનેક ગ્રંથાનું જ્ઞાન પ્રાપ્ત કરી સ્વ--પર સાધના કરાવી રહ્યાં છે. પૂજ્યશ્રીના વિશિષ્ટ રાનનું આલબને લઈ શ્રમણવૃંદમાંથી કેટલાંક સાધ્વીએએ ન્યાસ, કમ્મપયડી, ખવગર્સટી, કાવ્ય, વ્યાકરણ ઇત્યાદિ ગ્રંથોના અભ્યાસ કર્યાં છે. પૂજ્યશ્રીએ અઠ્ઠાઈ, અર્જુમ, વીશસ્થાનક આદિ તપની સુંદર આરાધના સાથે-સાથે વિશેષ પ્રકારે સ્વ-જીવનમાં ત્યાગ અપનાવ્યેા છે. યાવજીવન ફરસાણ, મેવા અને ફ્રૂટના ત્યાગ સાથે ૩ વર્ષથી ચાતુર્માસમાં મિષ્ટાન્ન, કડક વસ્તુ, કડાવગઈ આદિના ત્યાગપૂર્વક માત્ર ૩ દ્રવ્ય જ વાપરે છે. તબિયતના કારણે સાંજે વાપરવું પડે તે પણ સાંજે ઉષ્ણુ ગે!ચરીને ત્યાગ. વૃત્તિસંક્ષેપ, રસત્યાગાદિ તપથી જીવન-બાગ મઘમઘાયમાન બનાવ્યે છે. પૂજ્યશ્રીના નિર્દોષ ગોચરીના અનુરાગ પણ અદ્વિતીય છે. રિપાલિત સંઘમાં જેસલમેર તીની યાત્રા કરી પાછા ફરતાં, સંઘવી તરફથી બધી વ્યવસ્થા હેાવા છતાં પણ, રસ્તામાં જૈન-જૈનેતર વસ્તીના અભાવ નિર્દોષ ગાચરીની અશકયતા હાવાથી પ'દર-પદર દિવસ સુધી ‘ચણાદિ’ સૂકી વસ્તુથી જીવનનિર્વાહ કર્યાં છે. પૂજયશ્રીના મૌન-આચાર જોઈ સ્વશિખ્યાએ પણ પૂજ્યશ્રીના જીવનનું અનુકરણ કર્યુ છે. પૂજયશ્રીના સાંન્નિધ્યમાં અનેક પ્રકારે વિશાળ સંખ્યામાં એળી, ઉપધાન, શિબિર, ઉદ્યાપન છ’રિપાલિત સ`ઘ, અઠ્ઠાઇ મહેાત્સવ વગેરે થવા દ્વારા બહેને!માં નવીન ક્રાંતિ પ્રાપ્ત થઈ છે. પૂજ્યશ્રીના સાંનિધ્યમાં તેએશ્રીની વૈરાગ્યભરી પ્રેરણાથી આજન! વિષમ યુગમાં આશ્ચય પમાડે એવી કાપની પ્રવૃત્તિ ચાલી રહી છે, એટલે કે કેટલાંક સાધ્વીજી મહારાજો બાર મહિનામાં એક જ વાર સાબુથી વસ્ત્રપ્રક્ષાલન રૂપ કાપ કાઢે છે. કેટલાંક સાધ્વીજી મહારાજને યાવજીવન મીઠાઈફરસાણ-કેટ—આદિના ત્યાગ છે. આવા ત્યાગી સાધ્વી પરિવારને જોઈ ને બધા! નતમસ્તક થઈ જાય છે. કેટલાંક સાધ્વીજીએ સ્વેચ્છાથી પેાતાના હાથે લાચ કરવાનું પરાક્રમ કરે છે ત્યારે શ્રાવક શ્રાવિકાઓ હેરત પામી જાય છે. આવાં પ્રશાંતમૂર્તિ, વાત્સલ્યદાત્રી, ઉત્કૃષ્ટ ત્યાગીવૈરાગી અને ૬૬ શિષ્યા-પ્રશિષ્યાઓના વિશાળ શ્રમણીવૃંદ ધરાવતાં પૂ. સાધ્વીશ્રી પુષ્કરેખાશ્રીજીને કેટ કોટિ વંદન હા! —સાધ્વી શ્રી ગુણુફ્તરેખાશ્રીજી મહારાજ -- Page #397 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન | [ ૩પ૯ પૂ. સાધ્વીજી શ્રી ગિર્વાણ શ્રીજી મહારાજ મેવાડ દેશોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞાનુવતી સાધ્વી શ્રી પુણ્યરેખાશ્રીજીનાં શિષ્યા ભાવનગર જૈન સંઘનું ગૌરવ વધારનાર સાધ્વીશ્રી ગિર્વાણરેખાશ્રીજી ખરેખર ! સ્વસમુદાયમાં પણ ગૌરવરૂપ છે. ભાવનગર એ આરાધકોની ખાણ છે. જાણે મુક્તિલલનાને વરવા માટે જાન ન આવેલી હોય! એવા પુણ્યશાળી આત્માઓના જન્મથી પૃથ્વી પાવન થયેલી છે, તે પવિત્ર ભૂમિ ઉપર અનેક મહાન આત્માઓ પ. પૂ. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી આદિએ સંયમજીવન લઈને ગુણગણોથી નગરની કીતિ વધારી છે. અનેક આચાર્ય ભગવંતનાં ચરણકમલેથી પાવન થયેલી આ ભૂમિ ધન્યાતિધન્ય બની છે. એ પૂણ્યભૂમિમાં રત્નકુક્ષિણી માતા નમરતબહેન મોહનલાલને ત્યાં જન્મ લઈને ગુણવંતીબહેન ગુરુદેવશ્રીની વાણી સાંભળી પોતાના મોટા પુત્ર મહેન્દ્રભાઈ (બી.કોમ)ને (હાલ પૂ. મુનશરત્નવિજ્ય) તથા નાના પુત્ર રાજુભાઈ (હાલ પૃ. શરત્નવિજય)ને દિક્ષા અપાવી શાસનને સમર્પિત કરી રત્નકુક્ષિણી માતા બની. ત્યાર બાદ મોટી પુત્રી પ્રતિભાબહેન (હાલ સાધ્વી શ્રી પ્રમોદરેખાશ્રીજી)ને દીક્ષા અપાવી. એટલું જ નહીં, અપૂર્વ ભાવલાસ અને પુરુષાર્થના કારણે પોતાના પતિ સલોત ભોગીલાલ ચુનીલાલ દાદાવાળા (હાલ પૂ. ભાગ્યેશરત્નવિજય) તથા પિતાની નાની સુપુત્રી હર્ષાબહેન (હાલ સાધ્વીશ્રી હિતરેખાશ્રીજી) સાથે સ્વયં સા. શ્રી નિર્વાણ શ્રીજી નામે દીક્ષા ગ્રહણ કરીને, જેવી રીતે પહેલાં લવ અને કુશે દીક્ષા લીધી ત્યાર બાદ રામચંદ્રજી તથા સીતાજીએ દીક્ષા લીધી એ જૈન રામાયણના દાંતને આજે પણ યાદ કરાવી આપે છે. ભાવિના ગર્ભમાં શું પડ્યું હશે, તે કેણ જાણી શકે ? નામકરણ કરવાવાળાં ફઈને પણ ખ્યાલ ન આવે કે આ ભગીને બદલે જેગી થશે. યુવક-જાગૃતિ-પ્રેરક પૂ. આચાર્યદેવ શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ની સતત પ્રેરણા અને દેવ-ગુરુ તેમ જ વડીલોના આશીર્વાદથી એક જ કુટુંબમાંથી ૬-૬ આત્માઓને સંયમમાગે પ્રયાણ કરાવી શ્રી ભાવનગર જૈન સંઘની કીતિને ચાર ચાંદ લગાવી ગૌરવ વધાર્યું છે. ધન્ય છે સાધ્વીજી નિર્વાણ ખાશ્રીજીને ! કડક Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] [ શાસનનાં શમણીરને મેવાડ–દેશદ્ધારક પૂ આ. ભ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા.નો આજ્ઞાવર્તી પૂજ્ય સાધ્વીસમુદાય અનુ. નં. સાધ્વીજી મ.નું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને સ્થળ ૧ સા.શ્રી પુ૫લતાથી સા.શ્રી નિરંજનાશ્રીજી ૨ ,, પુણ્યરેખાશ્રીજી , પુલતાશ્રીજી જેઠ સુદ ૧૦, ૨૦૧૩ પાદરલી જેઠ વદ ૭, ૨૦ ૩૨ પાદરલી ૩ , ન દીરેખાશ્રીજી , પુણ્યરેખાથી ૪ , સૌમ્યરેખાશ્રીજી - ખીમેલ વૈ.સુ. ૧, ૨ ૦૬૪ નાકોડાજી કીર્તિરેખાશ્રીજી ૨૦૧૬ મુંબઈ છે. સુ. ૬, ૨૦૩૫ પુર) , ગુણજ્ઞરેખાશ્રીજી ફા. સુ. ૨૦૧૮ માલવાડા વે સુ. ૬, ૨૦૩૫ પુરણ , નિપુણરેખાશ્રીજી જે.સુ. ૧૩, ૨૦૧૨ હૈદરાબાદ વિ. સં. ૧૨, ૨૩૫ પાડીવ ,, હેમરેખાશ્રીજી કા સુ. ૨૦૧૮ મુંબઈ પ. વ. ૫, ૨૦૩૬ પુરણ , હર્ષિતરેખાશ્રીજી ભા. ૧૨, ૨૦૧૬ ચરલી બ. વ. ૩, ૨૦૩૬ , , કુલરે ખાશ્રીજી , હર્ષિતરેખાશ્રીજી વૈ. સુ. ૬, ૨૦૧૯ મુંબઈ મ. વ. ૩, , તખતગઢ ,, ચારિત્રરેખાશ્રીજી , પૃષ્ણરેખાથીજી ૨૦૧૨ શિવ મંજ૮ ફા. સુ. ૪, ૨૦૩૬ શિવગંજ , લાવણ્યરેખાશ્રીજી ભા.સુ. ૨૦૧૮ માલવાડા–પુર છે. ૧, ૬. ૪૦ ૩૭ પુરણ ,, કુમુદરેખાશ્રીજી કા. ૧, ૫, ૨૦૧૮ મુંબઈ વૈ.સુ. ૧૩ પ્રથમ), ૨૦૩૦ ખંભાત , પ્રશમરેખાશ્રીજી વડતાલ કા.વ. ૧૧, ૨૦૩૮ વડતાલ .. તપરેખાશ્રીજી પાલી ચે વ. ૨, ૨૦૩૮ પાલી પુનિતરેખાશ્રીજી પોપ ૨૦૧૧ મુંબઈ જે. સુ.૩, ૨ ૦ ૩૮ તખતગઢ અમિતરેખાશ્રીજી જે. વ. ૭, ૨૦૨૩ થુંબા મે ૧૦, ૨૦૩૯ થુંબા મોક્ષરેખાશ્રીજી - 19 તખતગઢ ફા.સુ. ૭, ૨ ૦ ૩૯ તખતગઢ પીયૂષરેખાશ્રીજી , પુનિતરેખાશ્રીજી ૨૦૧૭ ) વિણરેખાશ્રીજી , પુણ્યરે ખાત્રીજી ૨૦૧૮ બાપલા ભવ્યરેખાશ્રીજી ૨૦૧૮ મનોરા ,, મુક્તિરેખાશ્રીજી ૨૦૧૯ તખતગઢ સ યમરેખાશ્રીજી મા.સુ.૧,૨૦ ૨ ૦ ,, લબ્ધિ રેખાશ્રી , સંયમરેખાશ્રીજી પ.વ. ૧, ૨ ૦૨૨ ,. ફ. સુ. ૭ તખતગઢ વિનીતરેખાશ્રીજી ,, પુણ્યરેખાત્રીજ વે. . ૨૦૨ ૪ દાવગેરે . શાસનરેખાશ્રીજી ૨૦ ૨ ૨ મનોરા , , નિમેષરેખાશ્રીજી પ.વ.૧૧ મેડલ-ઉમેદાબાદ વ ૧. ૨. ૨૦૪૧ સુરત પ્રમાદરેખાશ્રીજી આ.વ.૩૦ ૨ ૦૧૯ કલકત્તા જે.સુ.૧૩, ૨૦ ૪૧ પાદરલી મનીષરેખાશ્રીજી મુબઈ , હિતેશરેખાશ્રીજી પાદરલી વૈ. સુ. ૫,૨૦ કાસરેખાશ્રીજી પાટણ વિ. સ. ૧૦ સંવરરેખાશ્રીજી , સૌમ્યરેખાશ્રીજી કુંવરિયા વિ. સુ. ૫ ૩૩ ,, પ્રાણેશરેખાશ્રીજી , નંદરે ખાશ્રીજી જે. વ. ૭, ૨૦૩૦ તખતગઢ મ. સુ. ૧૦, ૨૦૪૪ તખતગઢ Page #399 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [૩૬૧ કમ સાદવજીનું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને સ્થળ ૩૪સા.શ્રી મનોત્તરેખાશ્રીજી સાશ્રી પુણ્યરેખાશ્રી અ. વ. ૧૨ વાઘબારસ ગેરેગામ કા. વ. ૩, ૨૦૪૪ ઝાલેર , વિશુદ્ધરેખાશ્રી ૩૬ , મધુરરેખાશ્રી મહા વ. ૧૮૮૬ ચલી જે. સુ. ૧૦, ૨૦૪૪ પાદરલી ,, વિગરેખાબાજી ચેત્ર ૧૯૯૫ ભાવનગર , લલિતાંગરેખાશ્રીજી પ. સુ. ૧૦ ૨૦૧૮ તખતગઢ , વિરક્તરેખા શ્રીજી બાપલા - હેમંતરેખાશ્રીજી પાદરલી , કપેશરેખાશ્રીજી ૨૦૨૫ મેનેરા ૪ર , હિતત્તરેખાશ્રીજી , પ્રમોદરેખાશ્રીજી ભા.૧ ૧૨, ૨૦૨૮ (આટકેટ) ભાવનગ૨ ૪૩ , ભાવિતરે ખાત્રીજ , પુરેખાશ્રી મ. 'તખતગઢ , દશિતરેખાશ્રીજી વડગામ ફા.સુ.૩ ૨૦૪૫ વાંકડિયા વડગામ છે, ઉજજવલરેખાશ્રીજી ૨૦ ૨૪ રાનીવાડા મા. સુ. ૬, ૨૦૪૬ ૨ાનીવાડા ૪૬ , દિલ્યુશરેખાશ્રી , પ્રમેદરેખાત્રીજી બ્રા.વ.૧૧, ૨ ૦૨ ૦ દીહોર મ. વ. ૫, ૨૦૪૬ ભાવનગર ૪૭ , નિર્મોહરે ખાશ્રીજી , ગુજ્ઞરે ખાશ્રીજી મ. સા.વ. ૧ર, ૨૦૧૭ 3ડા વે. વ. ૬, ૨૦૪૬ પાલી ૪૮ , પાવન રેખાશ્રીજી ,, પુણ્યરેખાશ્રી જી મ. ૨૦૦૯ બાપલા જે. સુ. ૨ તખતગઢ ૪૯ , સિદ્ધાંતરેખાશ્રીજી , હર્ષિ તરેખાશ્રીજી ૨૦૧૭ તખતગઢ , ૫. , પરાગરે ખાશ્રીજી , પુણ્યરેખાશ્રોછ ભા. સુ. ૧, ૨૦૧૮ જોધપુર જે.સુ.ર. ૨૦૪૬ તખતગઢ - આગમરેખાશ્રીજી , સિદ્ધાંતરેખાશ્રીજી ૨૮ ૧૯ તખતગઢ પર , પબ્રેશરેખાશ્રીજી , પુણ્યરેખાશ્રીજી ૭-૧૧-૧૯૬૯ મુંબઈ-ગોરેગામ કા વ. ૨૦૪૭ પાલનપુર - રત્નશરેખા ત્રિીજી - ૨૫-૧૦-૭૩ , દિવ્યેશરેખાથીજી , હમરેખાશ્રીજી મુંબા વૈ. વ. ૫, ૨૦૪૭ થુંબા ૫૫ , રક્ષિતરેખાશ્રીજી , હર્ષિતરેખાશ્રીજી શ્રા, સુ. ૬, ૨૦૨૦ મહુવા વે. વ. ૭, ૨૦૪હતખતગઢ ૫૬ , ભદ્રેશરેખાશ્રીજી , લધિરે ખાત્રીજી તખતગઢ વિ.વ. ૭, ૨૦૪૭ તખતગઢ - તશરેખાશ્રીજી , કુલરેખાશ્રીજી ચૈ વ બીજ,ઈ.સ.૧૯૬૯ - વ. ૭, ૨૦૪ તખતગઢ , કીર્તનરેખાશ્રીજી પુણ્યરેખાશ્રીજી ઈ. સ. ૧૯૭૩ મુંબઈ . ચિરાગરેખાશ્રીજી , ચે. વ. ૧૧, ૨૦૨૧ ધાનેરા જે. સુ. ૬, ૨૦૪૭ ધાનેરા - અનુપમરેખાશ્રીજી, વિનીતરેખા શ્રીજી સિડી ચે સુ. ૮, ૨૦૪૮ સિરેડી ૧ , અક્ષયરેખાશ્રીજી , ગુણરેખા શ્રાજી આ. વ. ૩, ૨૦૧૩ ઇંડા વિ. સુ. ૫, ૨૦૪૮ રાયપુર - વિરલરેખાશ્રીજી, કુલરેખાશ્રીજી મા. વ. ૭, ૨૦૪૯ સિરોડી , હર્ષરેખાશ્રીજી ,, હેમરે ખાશ્રીજી ફા. સં. ૩, ૨૦૪૯ પાંથાવાડા ,, વિબુધરેખાશ્રીજી , ગુણજ્ઞરેખાશ્રીજી વૈ સુ. ૭, ૨ ૦૪૯ છાપી - ભક્તિરેખાશ્રીજી , કતિરેખાશ્રીજી જે. સુ. ૪, ૨૦૪૯ પાદરૂ ૬૬ , જ્યોતિરેખાશ્રીજી, પૂર્ણરેખાશ્રીજી જે. વ ૭ ૨૦૪૯ સાંચોર સૌજન્ય : કુમાર એજન્સીઝ (ઇન્ડિયા) ૪૪ ખાડીલકર રોડ-મુંબઈ ૪૦૦૦૦૪ *પાદરલી (રાજસ્થાન) નિવાસી તિકમચંદજી, જિનદાસભાઈ દિલીપભાઈ અને મંછાબહેન, સરદારમલજી આદિ. –શાહ હીરાચંદજી જેરૂપજી પરિવાર તરફથી. Page #400 -------------------------------------------------------------------------- ________________ प. पू. आचार्य देव श्री विजयधर्मसूरिजी म. (काशी वाला)के शिष्यरत्न पू. मुनिराज श्री विद्याविजयजी म. का मेवाड़के संबंधमें अनुभव पूर्ण निवेदन म्मयके अभाव तथा अन्य प्रवृत्तियों के कारण केवल थोड़े समय तक ही हमें मेवाड़ में विचरनेका सौभाग्य प्राप्त हो सका है। उस अनुभव के आधार पर मैं यह बात कह सकता कि मेवाड़ धर्मप्रधान और इतिहासप्रधान देश है। पहाडों तथा पत्थरों वाला देश होने पर भी-कांटों तथा कंकरों वाला देश होते हुए भी सरल तथा भक्ति वाला देश है। मेवाड जिस तरह धर्म प्रचार की भावना रखने वाले उपदेशकों के लिए उपयोगी है। उसी तरह ऐतिहासिक खोज करने घालोंके लिए भी सचमुच ही उपयोगी है। यहां न संघ सोसायटीके झगड़े हैं और न पदवियों की प्रतिस्पर्धा है। कोई भी साधु अपने चारित्रधर्ममें स्थिर रहकर शान्त वृत्तिसे उपयोग पूर्वक उपदेश दे, तो वह बहुत कुछ उपकार कर सकता है। उपकार करने के लिए मेवाड़ अद्वितीय क्षेत्र है। अपने निमित्त ग्राम ग्राममें क्लेश होने पर भी, घर घरमें आगकी चिनगारीयां उड़ने पर भी, गृहस्थों द्वारा अपमान तथा तिरस्कार सहन करने पर भी, गृहस्थों की साधुओं पर अश्रद्धा होने पर भी, 'अनि परिचयादवन्ना का अनुभव रातदिन करते रहने पर भी दुःख तथा आश्चर्यका विषय है, कि हमारे पूज्य मुनिराज व साध्वीजी महाराज, गजरात, काठियावाड़ को क्यों नहीं छोड़ते होंगे? और ऐसे क्षेत्रों में क्यों नहीं निकल पड़ते होंगे कि जहां एकान्त उपकार और शासनसेवाके अतिरिक्त दुमरी किमी चीज का नाम भी नहीं। पूज्य मुनिबरो ! गजरात-काठियावाडको छोड़कर जरा बाहर निकलो और अनुभव प्राप्त करो और फिर देखोगे कि तुम्हारी आत्मा कितनी प्रपन्न होती है ! चरित्रकी शुद्धि, धर्मसे विमुख हुए लोगों को धर्म में लाना, अजैन वर्ग पर सच्चे त्यागकी छाया डालनी, आदि वागेका जब आपको अनुभव होगा, तब आपको इस वातका विश्वास हो जायगा कि वास्तविक उपकार का कार्य तो मेवाडमें ही होता है। _अन्नमें 'मेरी मेवाड़ यात्रा' में आलेम्बित इम मंक्षिप्न अनुभव पर हमारे कोई भी साधुसाध्वीजी म. मेवाड में पधारने हेतु जाग्रत हो और ऐसे देशों में विचरने के उद्देश्यसे बाहर निकल पड़े, यही अन्तःकरगसे चाहता हुआ, अपने इस अनुभववृत्त को यहां खतम करके अपनी लेखनीको यहीं विराम देता हूं। -विद्या विजय बरलुट (सिरोही. राज.) अपाढ़ सुदी १ वीर सं. २४६२ ('मेरी मेवाड़ यात्रा' पुस्तकसे साभार उद्धृत) " मेवाड़ना अनमोल जवाहिर” । पुस्तक मां कवि भोगीलालनु निवेदन । ___जरा टाइम ( वख्त) लई मेवाड़ ना पुरातन जैन श्वे. मन्दिरो जोशो अने विचारशो तो जरूर तमारा आत्मा ने ख्याल आवशे के मेवाड़ शुं छे ? अने मेवाड़ ना बहादुर जैनों केवा हता! तेनु जरूर भान करावशे । मेवाड मां घणा ज पुराण किल्लाओ, तीर्थस्थानों अने प्राचीन मर्तिओ वगेरे घणु घणु दर्शन करवा लायक छ । तो फुरसत लइ जरा जोशी अने विचारशो। बने तो उद्धार करवा अगर कराववा मदद करशो । छेवटे कांई न बने तो लागणी भर्या बे अश्रओ पाड़ी अश्वास लयो। Page #401 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૩૬૩ અનુમોદના સં. ૨૦૮૯ ના ચાતુર્માસમાં પૂ.પાદ આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરન પૂ. આ. ભ. શ્રી વિજયરાજેન્દ્ર. સૂરિજી મ. સા. પૂ. મુનિશ્રી ધર્મયશવિજયજી મ., પૂ. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મ. તથા પૂ. આ. શ્રી ધનપાલસૂરિજી મ. સા.ના આજ્ઞાવતી ૫. સા. શ્રી રંજનશ્રીજી મહારાજના શિખ્યારના સા. શ્રી ગુણમાલાશ્રીજી મ. ટાણા ત્રણ સંઘની વિનંતીથી મુંબઈ શાન્તાક પધાર્યા હતાં. પૂજ્યશ્રીઓના ચાતુમાસ-પ્રવેશથી સંઘમાં ભાવોલ્લાસની વૃદ્ધિ થઈ. ઉત્તરાધ્યનસૂત્રની તથા જિન રામાયણની મધુર શૈલીમાં નાવિક જિનવાણીના શ્રવણથી અનેકવિધ તપની આરાધના થવા લાગી જેમાં રાત્રીભજન ત્યાગમાં ૩૫૦ જેટલાં ભાઈબહેનો જોડાયાં. સાંકળી અઠ્ઠમ, મોક્ષદંડક તપ. નિગોદ આયનિવારણ તપ. પર્યુષણમાં માસક્ષમણથી લઈને અફાઈ સુધીની અનેક તપસ્યાઓ, સામુદાયિક વીશાનકતા. ૯૬ જિન તપ, રથયાત્રા, અઠ્ઠા મહોત્સવ. વામીવાત્સલ્ય, પ્રભાવનાદિ સુકૃત કરણીઓ સુંદર થઈ. અમારા સંધના પરમ ઉપકારી પ. પૂ. વર્ધમાન તપાનિધિ પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના એકાએક વિરહથી શાસનને ન પુરાય તેવી મહાન બોટ પડી ગઈ. તેઓશ્રીના દીર્ધ સંયમ સાથેના તપ ત્યાગ અને શાસનપ્રભાવનાદિ અગણિત ગુણોની અનુમોદના કરીએ છીએ. -શ્રી શાતાઝ જૈન તપાગચ્છ સંઘ-મુંબઈ Page #402 -------------------------------------------------------------------------- ________________ તપ, ત્યાગ અને સાધનાથી વિભૂષિત કચ્છ-વાગડ શ્રમણી સમુદાય ભારતની પશ્ચિમ દિશાએ આવેલે ખમીરવંત કચ્છ પ્રદેશ એના ભેગેલિક સ્થાન, એની ભાષા અને રિવાજેથી સૌમાં નિરાળા તરી આવે છે. અહીં જૈનધર્મ પ્રાચીનકાળથી પળાતે આવ્યો છે. આ ભૂમિને ભારે મેટું ગૌરવ અપાવવામાં અનેક સંતરત્નનું મૂક છતાં મહત્વનું પ્રદાન નોંધપાત્ર બની ગયું છે. વાગડ સમુદાયના ઉપકારી અનેક પૂજ્ય આચાર્ય ભગવંતે, સાધુ ભગવંત તથા પૂજ્ય સાધ્વીજી મહારાજે વાગડ જેવા અણવિકસિત પ્રદેશમાં ઝબકી ઊઠયાં. તેમના ત્યાગી-વૈરાગી અને ઉત્તમ ચારિત્રજીવનના અપૂર્વ પ્રભાવે અનેક જીને શુદ્ધ ક્ષમાગે ચડાવ્યા છે. તેઓશ્રીના નિમલ ચારિત્રપ્રભાવથી વાગડ સમુદાય દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતે ગયે. તેમાં વળી રાજસ્થાન જેવા પ્રદેશમાં જન્મ લઈ કચ્છ-વાગડની અજાણ ભૂમિને પિતાની ધમ-કર્મભૂમિ બનાવનાર, આ ભૂમિને પોતાની સાધનાની અનુભૂતિનું પયપાન કરાવવા વાગડ સમુદાયના પ્રવર્તમાન ગચ્છાધિપતિ અધ્યાત્મમૂતિ પ. પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ. સાહેબે સમુદાયની વિજયપતાકા દૂર દૂરના વિસ્તાર સુધી ફરકાવી મહાન ઉપકાર કર્યો છે. - વાગડની આ તપોભૂમિમાં એક એકથી ચડિયાતાં નારીરત્નો પણ પ્રગટ થયાં છે. અખંડ નિમળ ચારિત્ર્યવિભૂષિત વાગડ સંઘાડાના સાધ્વી સમુદાયનાં પ્રથમ સાથ્વી પ. પૂ. શ્રી આણંદશ્રીજી મ. સા. એ વાગડ ભૂમિમાં જન્મ લઈ પિતાના જીવનને સફળ બનાવવાની સાથે કેટલાએ જીવને તાર્યા છે. એટલું જ નહીં; પિતાની ઉત્તમ જ્ઞાનસાધના વડે વાગડના સાધ્વીસમૂહને વધુ પ્રકાશિત –પ્રજવલ્લિત કરેલ છે. શાસનની શોભા વધારનાર આ પોપકારી સાધ્વીજી ગુરુમહારાજને પગલે પગલે કચ્છ-વાગડ અને દૂર દૂરના પ્રદેશોમાંથી પણ કેટલાએ ભાગ્યશાળીઓએ મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરવા ઉત્તમ એવું ચારિત્ર્ય વાગડ સમુદાયમાં સ્વીકારીને આ પ્રદેશમાં તેમ જ ભારતભરમાં ધમની આરાધના કરી, કરાવી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહેલ છે. આ વાગડ સમુદાયનાં સાધ્વીજીઓની સંખ્યા વર્તમાનમાં ૪૫૦ આસપાસની હેવાનું જણાય છે. વાગડ સમુદાયના તપ, ત્યાગ અને સાધનાના આદશે અને ધમની પ્રભાવનાથી સૌ કોઈ તેને આસ્વાદ માણી રહેલ છે. આ સમુદાયનાં પૂજનીય સાધ્વી ભગવંતને અમારા કેટી કેટી વંદના! –સંપાદક, Page #403 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને! ] મહાનદપદના અભિલાષી કચ્છ-વાગડ સાધ્વી સમુદાયના આદ્ય શ્રમણીરત્ન મહત્તરા પૂજ્ય આણદશ્રીજી મહારાજ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનાં આચરિત અને ઉપર્દિષ્ટ લાગના તપાવન અને સચમનાં સહસાવનમાં પ્રવેશ પામેલા આયેંગણુ સાધ્વીજી ભગવતશ્રી ચંદનબાળાશ્રી આદિ અનેક મહત્તરાઓની જાહેાજલાલીવાળા જિનાજ્ઞાની ઝલકથી આકર્ષક જીવનચરિત્રા અતરાત્માને અનેરા આનંદના અજવાળાથી ભરી દે છે. તેમની સહામણી સાધના આરાધનાનું વર્ણન કરવા આપણા વામણે! બુદ્ધિવૈભવ અસમર્થ છે. છતાં ઉત્સહિત હૈયાને બ્રેક મારવુ પણ મુશ્કેલ છે. એક કવિએ કહ્યુ` છે કે ગુણ ગાતાં ગુણીજન તણા, જીવા પાવન ધાય. સાંભળતાં સુખ સંપજે, ભવથી પાર પમાય....! { ૩૬૫ નિકટના ભૂતકાળમાં થયેલા કામણગારી કચ્છ-વાગડ દેશની ધન્ય ધરા ! ખમીરવંતા આ પ્રદેશમાં પલાંસવા ગામમાં સુશ્રાવક દોશી મેતીચંદ માનસંગનાં ધર્મ પત્ની સુશ્રાવિકા નવલબેનની કુક્ષીએ વિ. સ. ૧૯૧૭ના જેડ સુદિ-૧ ને દિવસે પુત્રીરત્નના જન્મ થયે. જન્મથી જ જાણે તેની સૌમ્ય, સાત્ત્વિક, પ્રસન્ન મુખાકૃતિ આત્માની અંદરના અધ્યાત્મને ખેાજતી હોય તેમ પૂર્વભવની અપૂર્વ ચેાગસાધના પૂર્ણ કરવા જ જાણે જન્મ લીધો હોય તેમ, માત્ર સાત વર્ષની વયે પણ ત્યાગરુચિ અને ભવભીરુતા અતિશય હતાં. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ ન્યાયે બાલ્યવયથી જ ધીર, સ્થિર, ગંભીર અલ્પભાષી અને આત્મલક્ષીપણાનાં સુસ’સ્કારોની અનુભૂતિ સહવી અને સમીપવર્તીઓને થતી હતી. ડિગ્રીએને એ જમાના નહાતા. સામાન્ય વ્યવહારિક અભ્યાસ સાથે ધમ બીજની વૃદ્ધિ દિન-પ્રતિદિન ઉષ પામતી હતી. સ. ૧૯૨૫ માં બાડીસર ગામે વાગડદેશની વિરલ વિભૂતિ જયમલ્લના દીક્ષા મહોત્સવ હતા. માત્ર સાત-આઠ વર્ષની આ કુમળી વયની સુબાલિકા અંદરબાઈ ને મનની ફ્રેઈમમાં આ પ્રસ`ગ કંડારાઈ ગયા. દીક્ષિત બનેલા જયમલ્લ પૂ. જીતવિજયજી મહારાજ બની પ્રભુ મહાવીર પરમાત્માની પાટે પ્રકાશવા લાગ્યા. ત્યારબાદ “સયમ કબડ્ડી મિલે સસનેહી” એ પંક્તિનુ પિરભાવન કરતા આ પુણ્યાત્માના પાંચ વર્ષ વીત્યાં અને તેર વર્ષની વયે તેમનાં ફઈબા નંદુબહેનની સત્પ્રેરણા અને પ્રેત્સાહનથી તેમણે ચતુર્થાંવ્રતના સાલ્લાસ સ્વીકાર કર્યાં. વૈરાગ્યભાવ અને ત્યાગવૃત્તિની ભાવના વિશેષ વૃદ્ધિ પામ્યાં તેમજ સચિત્ત સ્પના ત્યાગ, આવશ્યક ક્રિયા, શાસ્રાભ્યાસ પ્રકરણ ભાષ્પ, કમ ગ્રંથ, બૃહત્ સ'ગ્રહણી, ક્ષેત્રસમાસ, વૈરાગ્યશતક કુલક વગેરે સાથે કંડસ્થ કર્યાં. વીશસ્થાનક તપની ૧૧ એળી, તમામ પતિથિની આરાધના, પૌષધવ્રત, હમેશાં ૮ થી ૧૦ સામાયિક વિ. દેશવિરતિની દીપ્તિ તેઓશ્રીની સર્વવિરતિધમનીં તીવ્ર અભિલાષા સાક્ષી પૂરતી હતી. ગ શ્રીમ'ત કુટુ ́બમાં ઊછરેલ તેઓશ્રી કુટુંબીજનો તરફથી મળતા માન-સન્માનમાં ખૂબ જ સાવધ રહેતા, તેમની પાપભીરુતા ગજબની હતી. રગરગ અને રામરામ વ્યાપેલી વિરાગભાવના તેઓશ્રીને ત્યાગના શણગાર સજવામાં ખૂબજ સહાયક બની. સ’. ૧૯૩૮ ની અક્ષયતૃતીયાનું પ્રભાત તેમના ચિરસેવિતમનારધની માળાને પ્રફુલ્લિત Page #404 -------------------------------------------------------------------------- ________________ 336] [ શાસનનાં શ્રમણીરત્નો બનાવનાર બન્યું. એ ભાઈ આ અને બે બહેના અનેક ગામના સંઘની વચ્ચે અણગાર બન્યાં. પેાતાના ઉપકારી ફૈબા નંદુબહેન પૂ. નિધાનશ્રીજી મહારાજ સાહેબનાં સુશિષ્યા બનવાનું સદ્ભાગ્ય-તિલક તેએાશ્રીના શરુ થયું. પૂ. આણુંદશ્રીજી મહારાજ નામ સ્થાપના થઈ. દીક્ષા દિનથી અંદરબહેને અંદરના વૈભવની વિશેષ શેાધની શરૂઆત કરી જાણે પૂ. શ્રી નિધાનશ્રીજી મહારાજના હાથમાં ગુણગરિષ્ઠ નિધાન પ્રાપ્ત થયું. તેઓશ્રીના સુદૃઢ સકલ્પ સામે મેહાણીન કુટુ’બીજનેાનાં મસ્તક ઝૂકી પડ્યાં. સુવિશુદ્ધ સયમસાધના દ્વારા તેમના આત્મતેજને વિસ્તારવાની વિનમ્ર ભલામણ કરી. દિન દિન ચડતે વાને સયમાપાનનુ આરેહણ કરતાં વિનય-વૈયાવચ્ચ, વિચક્ષણતા, શુદ્ધ સંયમનિષ્ઠા, પાપકારવૃત્તિ, કરુણાભીનું અંતઃકરણ વગેરે ગુણાની બેલેન્સ તેએશ્રીનુ સબળ જમા પાસુ હતું. તેએશ્રીના ચિત્તઉદ્યાનમાં ચારિત્રની ચાંદની સળે કળાએ પ્રકાશી ઊઠી. વિચાર, વાણી અને વનને ત્રિવેણીસગમ જાણે સિદ્ધિના સંકેત ન હોય ! એવા અનુભવ તમામ પિરિચતને સ્પષ્ટ થતા હતા. અહુરત્ના વસુંધરા કહેવાય છે. એક એકથી ચઢિયાતાં તેજસ્વી રત્ના પણ પૃથ્વીમાં જ પ્રગટ થાય છે. તેવી જ રીતે મનુષ્યરૂપી રત્ના પણ પૃથ્વી ઉપર જ ઉત્પન્ન થાય છે. મનુષ્ય ઉત્તમ માનવજીવન પામીને શ્રેષ્ઠ એવી મેલક્ષ્મીને પ્રાપ્ત એવુ' ઉત્તમ ચારિત્ર્યરત્ન સ્વીકારીને ધર્મની આરાધના કરે છે. તે પેાતાના આત્માને તારે છે, અને જગતના જીવે પર ઉપકાર કરે છે. તેવી જ રીતે આ ભાગ્યશાળી આત્માએ વાગડની ભૂમિમાં જન્મ લઈ પેાતાના જીવનને સફળ કરવાની સાથે કેટલાય જીવાને તાર્યાં છે, એટલું જ નહિ; પોતાની ઉત્તમ જ્ઞાન-સાધના વડે વાગડના સાધ્વીસમુદાયને વધુ પ્રકાશિત કરી છે. શાસનની શોભા વધારનાર ધન્ય શ્રમણીરત્નને કોટી...કોટી...વ'દના ! સુંદર સયમસાધનામાં સુસજ્જ પંચાચાર-પાલનામાં પ્રવીણ, અષ્ટ પ્રવચનમાલાના hલનમાં પટુત્તમ, પગલે પગલે જિનાજ્ઞાની જ્યાતથી જગજગાયમાન, ગુર્વ્યાજ્ઞાની ગરિમાથી અનુપમ આત્મસૌંદર્ય ને પામીને પૂજ્યશ્રીએ કચ્છ-વાગડ-ગુજરાત-સૌરાષ્ટ્રનાં શહેરમાં ચાતુર્માંસ કરી પરમાત્મશાસનની શાનદાર પ્રભાવના દ્વારા પરા રસિક્તાની પુષ્ટિ કરી, અનેક આત્માને તપ-ત્યાગ વ્રત્ત-વૈરાગ્ય-વિરતિની વાટિકામાં વિચરતા કર્યા. અનેક આત્માઓને ચતુર્થ વ્રતનુ' મહાત્મ્ય સમજાવી સ'સારની ક્યામલતાથી ઉગારીને ઉજ્વલતાના એપ આપ્યું!. જેમના હૈયાની ધરતીમાં ધર્મ બીજનું આરોપણ કર્યું હતું. તે સ્વજન્મભૂમિ પલાંસવાના વતની શ્રી કાનજીભાઈ ને શાસ્ત્રાભ્યાસ કરાવીને પ્રભુશાસનના રંગ લગાડયો. સ`સારની અસારતાનુ જ્ઞાન કરાવી સર્વવિરતિની વાટિકામાં પ્રવેશ કરાવવાને! લ્હાવા પૂ. શ્રી આણુ દ્દશ્રીજી મહારાજને મળ્યા. તેઓશ્રી ૧૯૬૨ માં ભીમાસર ગામે સયમ સ્વીકારી સુપ્રસિદ્ધ અધ્યાત્મનિષ્ઠ આ. ભ. શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજના નામથી ૫૭ વર્ષની સુનિ લ~~~યમયાત્રાથી વીરપરમાત્માની માટે પ્રકાશ્યાં. Page #405 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણ ] ૧૯૬૩ ની સાલમાં અનેક આત્માઓને ગ્રામાનુગ્રામના વિહારથી તાત્વિક આનંદની પ્રભાવના કરતાં પૂ, આણંદશ્રીજી મહારાજ સાહેબ કલોલ ગામે પધાર્યા એ વખતે ઢંઢક મતને વિશેષ પ્રચાર હતા. તેઓશ્રીએ ભાવદયાના માધ્યમથી પિતાની સચોટ જ્ઞાનશક્તિથી અનેક ભવ્યોને સમજાવી મૂર્તિપૂજક બનાવ્યાં. તેઓશ્રીની શાસ્ત્રચુસ્તતાથી અનેક સુસ્ત આત્માઓના મન અને મસ્તક મસ્ત બનીને મૂકી પડતાં. ભાષા સમિતિની સાવધાની ખૂબ જ હતી. તેઓશ્રીજીને મુહપત્તિનો ઉપયોગ સંયમિતાનો સાક્ષી પૂરક હતા. તેઓશ્રી પાસે વાત કરતા શ્રાવકે પણ એ જ રીતે બેસના છેડાનો કે વસ્ત્રને ઉપગ રાખતા હતા. સંસારરૂપી રણસંગ્રામનાં મરચે (મોહરાજને હંફાવવામાં) શૂરવીર સેનાની સમાન હરદમ તેઓશ્રીનો પ્રબળ પુરુષાર્થ પ્રશંસા માંગી લે તેવો હતો. સ્વાધ્યાયમગ્નતા સાથે કિયાનો પ્રેમ પરાકાષ્ઠાને હતે. શરીરની અવસ્થામાં પણ પ્રતિકમણની પ્રત્યેક કિયા આસપાસમાં સ્થિત સા. ભ. ને આધાર લઈને ઊભાં ઊભાં કરતાં હતાં. સુધારસની ક્યારી સમાન પૂજ્યશ્રીની દૃષ્ટિની દોલત અનેક ભવ્યાત્માઓના ભાવદારિદ્રનું ભંજન કરતી હતી. દેહસ્વાથ્યની સાનુકુળતા પર્યત અનેક ગામ-નગરકેદેશમાં વિચરી પ્રભુશાસનની સહાણ કરી સેંકડો આત્માઓને ચારિત્રમાં ચરપરિધાન કરવાની યેગ્યતાવાળા બનાવ્યા. બહુસંખ્ય આત્માઓને સંયમના શણગાર સજાવ્યા અનેક ભવ્ય રાજહંસે તેઓશ્રીજીની નિશ્રારૂપ માનસરોવરમાં મહાલવા બડભાગી બન્યા. હજારે આત્મહિતાથી ને દેશવિરતિથી દિતિમાન કર્યા. આશ્રિત જનહિતવત્સલ પૂજ્યશ્રીએ સોરણાના પીયૂષથી આશ્રિતાનાં સંયમબાગને હિતની હરિયાળીથી દર્શનીય બનાવ્યો હતો. તેઓશ્રીનું સાદગીભર્યું જીવન પરિચિત થાવ વર્ગને ધર્મ પમાડવામાં અતિ ઉપકારક બનતું હતું. અલ્પ જરૂરિયાત પૂજ્યશ્રીને મુદ્રાલેખ હતો. અંતિમ સમયે ઘીના દીપકની રેત પિતાના પર પડતાં શ્રાવિકાને કહેતાં કે આ શું? અમારા પર પ્રકાશ પડે છે. આવી હતી પૂજ્યશ્રીની જાહેરજલાલીભરી જાગૃતિ–પિતાના આશ્રિત શ્રમણીવૃંદની વારંવાર દેખભાળ કરતાં, ગોચરીના વિષયમાં ગષણાશુદ્ધિ ગજબની હતી. પાણી વાપરવાને અભિગ્રહ કરનારને પાણીનો લાભ આપવાનો આગ્રહ રાખતાં. આશ્રિતવર્ગને કહેતાં ગૃહસ્થના અઢારપાય સ્થાનકનાં દ્રવ્યને દુરુપયોગ કરશો તે ભરૂચના પાડાની જેમ ભારેકમી થવું પડશે. આવી તે પૂજ્યશ્રીની ભાવટયા હતી. તેઓશ્રીજીને આશ્રિતનવત્સલતાને ગુણ ગજબ હતો. બીમારને સ્વયં સેવા કરી સમાધિ પ્રદાન કરવામાં સદાય તત્પર રહેતાં. જેના પરિણામે અંતિમ સમયે પૂજ્યશ્રીને સમાધિ સુલભ બની હતી. તેઓશ્રીજીને વૃદ્ધાવસ્થામાં રાધનપુર સાત માસાં કરવા પડ્યાં. પિતાની સાથે જરૂરિયાત પૂરતા સા. અ.ને રાખતાં. તેઓશ્રીની વિવેકભરી રહેણીકહેણીથી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ધર્મભાવનાની છોળો ઊછળતી હતી. અનેક મહાત્માઓ તેમના નિઃસ્પૃહ ખાખી જીવનની અનુમોદના કરતા. સકલામ રહસ્યવેદી . દાનસૂરીશ્વરજી મહારાજ તેમને ચેથા આરાની વાનગી તરીકે સંબોધતા હતા અને તેઓશ્રીના દર્શન માટે અનેક આત્માઓને પ્રેરણા કરતા હતા. સુવિખ્યાત સંયમી પૂજ્યશ્રીનું ચમક્તા સિતારા જેવું જાહોજલાલીવાળું જીવન અનેક આત્માઓને પ્રેરણાનાં પીયુષપાનથી ભવની ભાવતૃષાનું શમન કરાવનાર બન્યું. અનુક્રમે Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] [ શાસનનાં શ્રમણીરત્નો ૧૯૯૩ની સાલ આવી. દિનદિન ચડતે રંગે ગુરુજી મહારાજની ભક્તિમાં તત્પર શ્રી રાધનપુરના શ્રીસંઘે સેવા શુશ્રષાની સારી એવી કમાણી કરી અંતિમ ચોમાસામાં તેઓશ્રીને જીર્ણ જ્વર લાગુ પડ્યો. તેમના દેહરૂપી વસ્ત્ર ઘસાવા લાગ્યું. સાથે સાથે આત્મતેજ અત્યંત આકર્ષક બનતું ગયું. પૂજ્યશ્રી બીમારીમાં પણ ખુમારીભરી આત્મમસ્તી માણતાં હતાં. ૧૯૯૩ નું ચાતુર્માસ શરૂ થયું. સમય પસાર થતો. હતા પૂજ્યશ્રીએ આ સુદ ૧૪ નો ઉપવાસ કર્યો. આસો વદ ૭ સુધી તો હાથમાં પ્રત–પુસ્તક હતાં. ધાસનું જોર વધ્યું. સાથે સાથે ધેર્ય, સહનશીલતા, ક્ષમાપના અને ચત્તારિ મંગલમ વગેરે એકાગ્રતાની ધ્યાનધારા પણ વધતી ગઈ. પિતાના આશ્રિતવર્ગને કહેતાં, મારે અહીં પણ આનંદ છે અને જ્યાં જઈશ ત્યાં પણ આનંદ છે. તમે સંયમથુરા બનશે. મારા માટે જરાપણ અફસોસ કરતાં નહીં. આસો વદ ૧૪ ની અંતિમ આરાધના ઉપવાસથી ન થઈ શકી. મુખમાંથી શબ્દો સરી પડયા ધન્ય છે પૂર્વ મહાપુરુષોને જેઓ અંત સમયે અણસણ કરી આત્મધ્યાનમાં મગ્ન બન્યાં. ભગવાન મહાવીર પરમાત્માનો વિરહ થયે હતા એ જ ગેઝારી રાત્રી આ માસની આવી. છેવટ સુધી તમામ ક્રિયા-આરાધનામાં લીન અખંડ ભવ્યાબાધ આત્મસમાધિમાં ઝીલતાં. પાછલી રાત્રીના પિણા પાંચ વાગે નકલી અને નાશવંત દેહપિંજરને ત્યાગ કરી નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં અસલી અને શાશ્વત સુખની નિકટતા સાધવા તેમને આતમરામ પ્રયાણ કરી ગયો. કચ્છ-વાગડ-ગુજરાત-સૌરાષ્ટ્રના અનેક શ્રી સંઘ અને શ્રાવકવર્ગે તપ જપ અને જીવદયાનાં અનેક કાર્યો દિલાવરીથી કર્યા. રાધનપુરના શ્રીસંઘે તેઓશ્રીના સંયમપૂત દેહને સંસ્કાર સંપૂર્ણ ચંદનકાઇથી કર્યો. તેઓશ્રીજના વિરહની વસમી વેદનાને ભેગ બનેલ આશ્રિત વગ અને શ્રી સંઘ શકાતુર બને. પિતાની ઉજજ્વલ સાધના દ્વારા નિજાતને ધન્ય બનાવી ગયાં. સંઘ શાસન અને સમુદાયને પૂજ્યશ્રીની ભારે મોટી ખોટ પડી. “ફૂલ ગયું અને ફેરમ રહી ગઈ” એ ઉક્તિ અનુસાર તેઓશ્રીજીની ગુણપરિમલ આપણા અંતરાત્માને ઊર્ધ્વગામી બનવામાં પરમ આલંબનરૂપ બને એ જ અંતરની અભ્યર્થના. –ગુણગણુસ્મારિકા સાથ્વી ચંદ્રાનનાશ્રીજી * પૂ. પિતાશ્રી સારાભાઈ તથા પૂ. માતુશ્રી શણગારબહેનના સ્મરણાર્થે તેમના સુપુત્ર દીપેન્દ્રભાઈ તથા ભૂપેન્દ્રભાઈ સપરિવાર–અમદાવાદ તરફથી ભૂરી ભૂરી અનુમોદનાથે. # શાંતાબહેન અચરતલાલ સાયન-મુંબઈના સૌજન્યથી. Page #407 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૩૬૯ કચ્છ-વાગડવાળા સુંઘાડાના સાધ્વીસમુદાય (શરૂઆતથી) સ્વ. શ્રી ચતુરશ્રીજી મ.સા. સ્વ. શ્રી રતનશ્રીજી મ. સા. સ્વ. શ્રી અણુ દ્દશ્રીજી મ. સા. આણુ શ્રીજી માણેકશ્રીજી રતનથીજી ચતુરશ્રીજી । કુમુદ હિરણ્ય પુષ્પચૂલા હુંમશ્રીજી શ્રી” શ્રીજી શ્રીજી પુષ્પાશ્રીજી લાભત્રીજી 1 1 નતિ ચારિત્ર ન્યાય નદત ચરણ નિળ નિરજના દિવ્ય ચંદ્રોદયા નમઁદા શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રી શ્રીજી શ્રીજી શ્રી શ્રીજી ' રેવીશ્રીજી ચંદનશ્રીજી સુપ્રદ્મ શ્રીજી સુધર્માશ્રીજી સુપ્રભં શ્રીજી ' મર્હિમાશ્રીજી રક્ષિતશ્રીજી સુન ૬ શ્રીજ I ભારતીશ્રીજી ચ'પાશ્રી 1 । । સુભદ્રા સુશીલા ગીર્વાણું રમણીક સુલેચના સૂપ્રભા શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી ચારુલતાશ્રીજી । પુન્ય દયાશ્રીજી 1 લાવણ્યશ્રીજી દોલતશ્રીજી સુત્રતાશ્રી અરુણશ્રીજી વિદ્યાશ્રીજી વિવેકશ્રીજી સુદર્શના વિષ્ણુધ શ્રીજી શ્રીજી | ચદ્રશ્રીજી I દિનન્દ્રાશ્રીજી વિમલશ્રીજી । વિનીતશ્રીજી સરસ્વતીશ્રીજી અનુપમાશ્રીજી અતિશ્રીજી મુક્તિશ્રીજી અમરેન્દ્ર ખુલશા શ્રીજી શ્રીજી ઉત્તમશ્રીજી । મૃગાંકશ્રીજી હેમ'તંત્રીજી નિપુણાશ્રીજી જીવનશ્રીજી ચદ્રયશાશ્રીજી કલ્યાણુંશ્રીજી યશેાધરાશ્રીજી ક્ષેમ કરાશ્રીજી i ધમે દયાશ્રીજી [ અન્ય પૂ. સાધ્વીજીનાં શિષ્યા-પ્રશિષ્યાની નામાવલી ગ્રંથની અંદર આપવામાં આવેલ છે. ] Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ | [ શાસનનાં શમણીરત્નો સદ્ગુણોના સાગર-સંયમમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી રતનશ્રીજી મહારાજ કચ્છની કલ્યાણકારી ધરતી પર અનેક ઉપકારી સંત થઈ ગયા, થાય છે અને થશે, જેમણે અથાગ પરિશ્રમ વેઠીને પણ છ-વાગડની ભોળી પ્રજામાં જ્ઞાન ધર્મનો પ્રકાશ પાથર્યો છે. તેમાંયે મહિલાવર્ગમાં વિશેષ જાગૃતિ લાવવામાં સાધ્વીજી મહારાજને ફાળે અત્યંત નોંધપાત્ર છે. પૂ. સાધ્વીજી રત્નશ્રીજી મહારાજ પણ આવાં જ એક તેજસ્વી સાદવીરત્ન થઈ ગયાં. વાગડ દેશદ્વાર આચાર્યદેવેશ કનકસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તી રહીને તેઓશ્રીએ અનેકવિધ શાસનપ્રભાવના કરી. વગડમાં પલાંસવાની પુનિત ભૂમિમાં સં. ૧૯૪૧ની સાલમાં ધનતેરસ સમા શુભ દિને ચારિત્રરૂપી ધન કમાવા માટે જ આ બાળાને જન્મ થયે! માતાપિતાએ પિતાની આ લાડલી સુપુત્રીનું નામ રંભા પાડયું. પિતા વેણીદાસભાઈ તે રંભાબહેનને જોઈને જ આનંદ પામતા, કે પિોતાની પુત્રી એટલી તેજસ્વી છે કે આગળ જતાં અવશ્ય મહાન કાર્યો કરશે. અને ગાનુયોગ રંભાબહેનને સુયોગ્ય સાધ્વીજી માણેકશ્રીજીનો સંપર્ક થઈ ગયે. ચિલમજીઠ વૈરાગ્ય રંગ લાગ્યો. તીવ્ર ભાવના તુરત ફલદાયી, એ ન્યાયે માતા-પિતાની સહર્ષ સંમતિથી વિ. સં. ૧૯૬૩ના ફાગણ સુદ ને શુભ દિને જેની પુત્રી અમદાવાદમાં પૂ. શ્રી જીતવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને પૂ. માણેકશ્રીજી મહારાજનાં શિખ્યા સાધ્વીશ્રી તનશ્રીજી નામે ઘેષિત થયાં. દીક્ષા લીધા બાદ પૂ. ગુરુણીજીની આજ્ઞાનું પૂર્ણ પાલન કરી, પૂ. ગુરુદેવની આજ્ઞાના અનુવર્તી રહેવામાં જ ગૌરવ સમજતાં હતાં. પરિણામે, આ વિનમ્ર સ્વભાવને લીધે ટૂંક સમયમાં પૂ. ગુરૂણીના તેમ જ સહવત સર્વ સાધ્વવંદના પ્રીતિપાત્ર બની ગયાં હતાં. તે સાથે પિતાને સ્વદયા આગળ વધારવામાં અને અનુવર્તીઓને સ્વાધ્યાય આપવામાં હમેશાં અપ્રમત્ત રહેતાં. પ્રતિકમણાદિ સૂવે એટલી ચીવટથી કરતાં કે કઈ એક પણ ભૂલ ન કાઢી શકે. એવી જ રીતે, કોઈપણને જણાવતાં, એક જ પંક્તિ પ–૨૫ વખત એવી રીતે બેસાડતાં કે અર્ધો પાડ તે તે જ વખતો કંઠસ્થ થઈ જાય. પરિણામે, સૌ કોઈ હોંશે હોંશે તેમની પાસે પાઠ લેવા આવતાં. આગમનાં એક એક સૂત્ર બોલતાં તેઓશ્રી ગદ્ગદિત થઈ જતાં અને કહેતાં કે, હે ! મારા પ્રભુજીની આવી સુંદર વાણી મને સાંપડી એ મારું સદ્ભાગ્ય છે ! મેટી ઉંમરે પણ ચૌદશનું પ્રતિક્રમણ અવશ્ય ભણાવતાં. આ હતો સૂ પ્રત્યે તેમને અનુરાગ...અહોભાવ ! પૂજ્ય શ્રી ક્રિયાચુસ્તતાના પણ પાકા હિમાયતી હતાં. એકએક ક્રિયા ઊભાં ઊભાં મનવચન-કાયાની એકાગ્રતાપૂર્વક કરવાના આગ્રહી હતાં. નાનાં-નવદીક્ષિત સાધ્વીજીઓને પહેલેથી જ આવી સુંદર રીતે ક્રિયા કરવાની પ્રેરણા આપતા. કેઈથી ભૂલ થાય તે, પ્રથમ પ્રેમથી પાસે બેસાડી, મીઠી વાતો કરીને, તેમનું દિલ જીતીને પછી, તેની ભૂલ સુધારતાં. પૂજ્યશ્રીની આવી રીત પેલાં સાવીજીને એવી સ્પશી જતી કે પછીથી તેઓ આવી ભૂલ કરતાં નહીં. ચારિત્રજીવનની ચુસ્તતા બાબત પણ પૂજ્યશ્રી પૂરા સજાગ રહેતાં. પિતાની નાની સરખી ભૂલ માટે પણ ક્ષમા માગતાં અચકાતાં નહીં. કેઈની સાથેના વ્યવહારમાં કેઈને હેજ પણ આઘાત લાગે એવું વચન બોલતાં નહીં. જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગ સાથે સર્વ પ્રત્યેને વ્યવહાર Page #409 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો | [ ૩૭૧ પણ એ સભાવપૂર્ણ રાખતાં કે સૌ તેમનું શિષ્યત્વ સ્વીકારવામાં ગૌરવ અનુભવતાં. પરંતુ સામે પક્ષે, પિતે એટલાં વિનમ્ર રહેતાં કે, કેઈ એમનું શિવત્વ સ્વીકારવા આવે તો કહેતાં કે, હું હજુ શિષ્ય છું ! બાહ્ય પદાર્થોથી સદા નિર્લેપ રહેનારા ગુરુનું આંતરિક જીવન પણ દાદ માંગી લે તેવું હતું. પૂ. ગુરુદેવ તરફથી વારસામાં મળેલા સંસ્કાર જીવનમાં એટલા ઓતપ્રોત બની ગયા હતા કે તેમના સામાન્ય દર્શન માત્રથી ઇછુકવર્ગ ઘણું ઘણું પામી જતો. સમતાના સાગર પૂ. ગુરુએ સૌના અતિ આગ્રહથી ચતુરશ્રીજી મહારાજને શિષ્યા કર્યા. આજે પણ પૂજ્યશ્રીને શિષ્યા-પ્રશિષ્યાદિ વિશાળ પરિવાર ઉત્કૃષ્ટ સંયમજીવન પાળી રહેલ છે. આ સર્વના મૂળમાં પૂ. નનશ્રીજી મહારાજના સુંદર સંસ્કારનું બીજારોપણ છે. સ્વચરિત્રની સરળતા, ઉદારતા, ગંભીરતા, સહિષ્ણુતા, સહદયતા આદિ ગુણે વડે પૂજ્યશ્રીએ કચ્છ-વાગડની ભલીભોળી પ્રજામાં જાગૃતિને પ્રકાશ રેલાવ્યો. છેલ્લા એક મહિનો પેટની સખત પીડામાં પંચપરમેષ્ઠિના સ્મરણપૂર્વક સમતા–વેગની સાધનામાં લીન રહ્યાં અને વિ. સં. ૨૦૨૪ ના અક્ષય-તૃતીયાના પવિત્ર દિવસે ભચાઉ મુકામે પહેલેક સિધાવ્યાં. વંદન હે..એ સંયમમૂર્તિ સાધ્વીજીને! (સંકલનક્ત : સા. શ્રી ચિત્તપ્રસન્નાશ્રીજી મ.) પૂ. સા. શ્રી ચિત્તરંજનાશ્રીજી મહારાજના ઉપદેશથી ડુંગરશીભાઈ શિવજીભાઈ સત્રા (ભરૂડિયાવાળા) હાલ મુંબઈના સૌજન્યથી. પરમ શ્રદ્ધ—પરમ વિદુષી પ્રવર્તની પૂજ્ય સાધ્વીજી શ્રી ચતુરશ્રીજી મહારાજ જેનશાસનને ઇતિહાસ સુવર્ણ અક્ષરે સહી રહ્યો છે, તેમાં મહાન તપસ્વીઓ અને વિરલ વિભૂતિઓએ આ આકાશગંગાને ઝળહળતી કરી છે. કચ્છ-વાગડનાં સાધ્વીરત્ન શ્રી પ. પૂ. ચતુરશ્રીજી મહારાજ પણ એક હતાં. તેઓશ્રીને જન્મ કચ્છની કામણગારી ધરા પર માંડવી શહેરમાં થયું હતું. પિતાનું નામ વરદરાજભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું. સ્વનામ પાર્વતીબેન હતું. પાર્વતીબેનનું બાલ્યકાળથી ધર્માભિમુખ વર્તન જોઈને સૌ કોઈને થતું કે કેઈ સાધક જીવ અધૂરી સાધના પૂર્ણ કરવા માટે જ ફરી પૃથ્વી પર આવ્યો છે ! બાળપણથી જ તેઓશ્રીમાં સ્વાભાવિક સંસ્કારિતા જોવા મળતી હતી. તેનાથી વાણીમાં વિમલતા, દિલમાં કેમળતા અને વર્તનમાં વિનમ્રતાના ગુણે વિકાસ પામ્યા. યુવાનીના આંગણમાં પ્રવેશ પામતાં જ રાગની રાત ત્યાગીને વિરાગના પ્રભાત ભણી ડગ માંડ્યાં. સંયમ સ્વીકારવાનાં સોનેરી સોણલાં સેવવા માંડ્યાં. સૌમ્યમૂતિ પ. પૂ. રત્નશ્રીજી મહારાજના સમાગમે પિતાનાં માતુશ્રી સાથે સં. ૧૯૬૭ના મહા સુદ ૧૦ ના શુભ દિને પરમ ઉપકારી પૂજ્યવર શ્રી જીતવિજયજીદાદાના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી શ્રી ચતુરશ્રીજી બન્યાં. દીક્ષાદિનથી કર્મો સાથે જંગ માંડીને સાધનાને યજ્ઞ આરંભ્યો. પરિણામે પૂજ્યશ્રીના પાવન જીવનમાં અગણિત ગુણોની ગંગા વહી રહી. સંયમના સારભૂત શ્રદ્ધા-સમર્પણ અને અજ્ઞાપાલનના ગુણોને Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] શાસનનાં શમણીરત્ન આત્મસાત્ બનાવ્યા. આ ગુણોને લીધે જ ૨૫૦ ઠાણાનું સફળ સંચાલન કરતાં રહ્યાં. સમતા, સરલતા, સંયમ, નિઃસ્પૃહતા, નિઃસંગતા, તપ, ત્યાગ, તિતિક્ષાના ત્રિભેટે શોભાતું પૂજ્યશ્રીનું જીવન અનેક જીવો માટે અનુકરણીય, અભિનંદનીય અને અભિવંદનીય હતું. પૂજ્યશ્રીમાં વાત્સલ્યભાવ અજબ હતો. સ્વ-સમુદાયના હોય કે પર સમુદાયના, નાના હોય કે મોટા, સૌ કોઈ પૂજ્યશ્રીની પ્રીતિના સમાનભાવે ભાજક બનતા. અને તેઓશ્રીના દર્શન માત્રથી હિમગિરિના દર્શન સમી શીતળતાનો અનુભવ કરતા. ગુરુકૃપા એ જીવનની સંજીવની છે; ગુરુકૃપા વિના સાધનામાં સફળતા ન મળે; ગુરુકૃપા વિના તારક યોગે મારક બની જાય; એવા વિચારો અને આચારથી પૂજ્યશ્રીએ સાધના અને પ્રભાવનામાં અભુત પ્રગતિ કરી હતી. સંયમજીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાવધાન રહ્યાં હતાં. જયણાને જીવનમંત્ર બનાવ્યું હતું. વાદાયને ધાસચવાસ બનાવ્યા હતા. ફળસ્વરૂપ વિનય, વિવેક અને વૈયાવચ્ચ ગૌરવપૂર્ણ બન્યાં હતાં. વૈયાવચ્ચ તેઓશ્રીની અમૂલ્ય મૂડી હતી. વ્યાપારી જેમ લાભને ઝડપી લે, તેમ સેવાની કઈ તક જતી કરતાં નહીં. જે ગિશાળ પડિલેવઈ સો મામ્ પરિસેવઈ”—એવાં વચનો હૃદયમાં કેતરી રાખ્યાં હતાં. જેમણે જિંદગીભર જાતને જાગૃત રાખવા સાથે જગતને જાગતા રહેજોની આહલેક જગાવી, પૂ. આણંદ શ્રીજી મહારાજના સહાયક બની વર્ષો સુધી સંયમની સંપૂર્ણ સુવાસ ફેલાવી હતી; જેમનામાં આશ્રિતોને તૈયાર કરવાની ધગશ અને સંયમની સ્થિર કરવાની કરી અપૂવ હતી ૪૯ વર્ષ સંયમજીવનનું સુંદર પાલન કરીને, મુનિજીવનના દિવ્ય વારસાને દીપાવીને, ચારિત્રની ચાંદની વરસાવીને ચતુવિધ સંઘને શીતળતા બક્ષીને, વિરતિની વાટ બતાવીને એ શાસનને સિતારો અસ્ત થયો ત્યારે અસંખ્ય ભાવિકેના અંતરમાં ઘેરો શૂન્યાવકાશ સર્જાયો હતો. એ દેદીપ્યમાન જ્ઞાનકુંજની આભા અહોરાત અનેકેનાં અંતઃકરણને અજવાળતી રહી છે. પૂજ્યશ્રીની આજ્ઞારૂપી અમીરસની પ્રાપ્તિ સંસારની સમાપ્તિ સુધી થાય અને સૌની આત્મસંપત્તિ અને પરમ તૃપ્તિ વિકાસ પામતી રહે એ જ અભિલાષા. જ્ઞાનાદિ આરાધના દ્વારા અપૂર્વ આત્મતેજને પામવાનું સામે આપણામાં પ્રગટે, રાગાદિભાવોનાં અંધકાર સદાયને માટે ચિત્તરૂપી આકાશમાંથી પલાયન થઈ જાય તે જ તેની સાચી સફળતા માણી શકાય. પૂજ્યશ્રીનાં પાવન ચરણેમાં શતસહસ્ત્ર વંદના ! –ચરણસંચરિકા સાથ્વી શ્રી ચંદ્રાનનાશ્રીજી કસુંબાબહેન ચુનીલાલ કમળશીભાઈ–હળવદ (જિ. સુરેન્દ્રનગર)ના સૌજન્યથી – આવનાશીપદના અપ્રમત્ત પરમ અભિલાવી પૂ. શ્રમણીરત્ના શ્રી લાવણ્યશ્રીજી મહારાજ અનંતા અરિહંત પરમાત્માએ સ્વયં સ્વીકારેલી અને ઉપદેશેલી સંયમવાટિકામાં વિચરતા અનેક સૂરિપુરંદર, શ્રમણભગવંતે તેમ જ આર્યાગણે અને મહત્તરાઓથી જેનશાસનની જાહો Page #411 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ! [ ૩૭૩ જલાલી ચાંદનીની જેમ ઝળહળી રહે છે, જેઓની જિનાજ્ઞાપૂર્વકની આરાધના, સાધના અને સંયમનાં તેજ તથા આત્માના ઓજસભર્યા જીવનપ્રસંગો આત્મમંદિરમાં આનંદ અને અનુમોદનાની ઊમિ વહાવી રહ્યાં છે. જેઓની વિશુદ્ધ સાધના અને અપ્રમત્ત આરાધનાનું વર્ણન કરવા અમારી અલ્પબુદ્ધિ અસમર્થ છે, છતાં હૈયાના ભાવને અતિરેક જેઓના ગુણ ગાવા પ્રેરી રહ્યો છે, તે અમારા શ્રમણરત્ના, પરમ ઉપકારી, શિરછત્ર, વિદુષી પૂ. સા. શ્રી લાવણ્યશ્રીજી મહારાજ, કે જેઓ વર્તમાન કાલે વિરાજિત છે, તે પુન્યપનોતા, ગૌરવગુણવંતા ગુણિયલ ગુરુદેવની ગુણગાથા ગાવા દિલ તલસી રહ્યું છે. પુન્યશાળી અને પ્રભાવિક પુરુષોનાં પગલાંથી પાવન બનેલી, મહાબ્રહ્મચારી વિજય શેઠ અને વિજયા શેઠાણું તથા દાનવીર જગડુશાહ જેવાં નરરત્નોથી અલંકૃત એવા કચ્છ પ્રદેશની પુન્ય ધરા પર દરિયા-કાંઠે આવેલું મનહર માંડવી બંદર છે, જે સુંદર જિનાલયો અને પૌષધશાળાએથી સુશોભિત છે. તે નગરમાં શ્રેષ્ઠી ધર્મપ્રેમી સુશ્રાવક દોશી કાનજીભાઈ નાથાભાઈનાં ધર્મપત્ની સુશ્રાવિકા રળિયાતબાઈની રત્નકુક્ષીએ સં. ૧૯૬૫ ના કાર્તિક સુદ પૂનમના પુન્ય દિવસે પૂનમની ચાંદની સમાં સૌમ્ય પુત્રીરનો જન્મ થયે. નામ મણિબહેન પાળ્યું. નમણાશભર્યા નેણ અને સુકુમાર દેહથી દીપતાં તે સૌના નેહપાત્ર બન્યાં. દસ ભાઈ-બહેનમાં બે જ બાલિકા. તેમાં આ બાલિકા સૌથી નાની હોવાથી માતા-પિતાને મન અતિ વહાલસોયી ને લાડકવાયી બની, ને ખૂબ જ લાડ-કેથી ઊછરવા લાગી.. પિતા શ્રી કાનજીભાઈ ધર્મનિષ્ઠ સુશ્રાવક હતા. તેઓ નિત્ય પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કરતા. ધાર્મિક અભ્યાસ, વ્યાખ્યાનશ્રવણ, વાચન આદિમાં પણ સારી એવી રુચિ ધરાવતા. તેમણે આ ધાર્મિક સંરકારનાં ઝરણાં પુત્રી મણિબહેનમાં વહેતાં કર્યા. પિતાશ્રીજીના પ્રતિદિન પ્રેરણાનાં પીયૂષથી, પૂર્વના પશમ વડે તીક્ષણ બુદ્ધિવાળાં મણિબહેને નાની-કુમળી વયમાં જ પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમગ્રંથ, સંસ્કૃત બે બુક આદિ જ્ઞાનાભ્યાસ સાથે સ્તવનેસજઝાયો તથા પૂજાની ઘણી ઢાળે કંઠસ્થ કરી. પિતાજીની ભાવના સંયમમાર્ગે આગળ વધારવાની હતી, જ્યારે મમતાળુ માતા ધર્મારાધના માટે સદાયે સહાયક પણ પુત્રી ઉપર અત્યંત મેહ હેવાથી સંયમ માટે ચેખી જ ના કહેતાં. સંયમનું નામ પડતાં જ ખૂબ જ વ્યથિત બની જતાં, અને કહેતાં કે મારા જીવતાં તો હું મારી મણિને દીક્ષાની અનુમતિ નહીં જ આપું. ખરેખર, મેહની ગતિ કેવી વિષમ છે ! વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાન મેળવતાં અનુક્રમે મણિબેન સોળ વર્ષનાં થયાં. એ અરસામાં માંડવી શહેરમાં પ્લેગને રોગ ફાટી નીકળ્યા. તેમાં મણિબેનના માતુશ્રી આ જીવલેણ રોગના ભોગ બન્યાં. બે જ દિવસની ટૂંકી માંદગીમાં તેઓ પરલોક પ્રયાણ કરી ગયાં. મોટાં બેન સાસરે. હવે ઘરમાં પિતા-પુત્ર બે જ રહ્યાં. પિતાને શિરે જવાબદારી આવી. પિતાએ મણિબહેનને પૂછયું, કે “પુત્રી, હવે તારી શું ભાવના છે?” મણિબહેને જવાબ આપ્યો, કે “પિતાજી! મારે લગ્ન તે કરવાં જ નથી.” સંસારનું એક દશ્ય તેમને આ દઢ સંક૯પનું નિમિત્ત બન્યું હતું. એક નાની વયનાં બહેનને વિધવા થયેલાં અને ચૂડેલે નંદતાં જોઈને તેઓનું હૃદય દ્રવી ઊઠયું. ચૂડેલે પહેરીને નંદ તેના કરતાં પહેરો જ નહી, એ મનેમન વિચાર કરી સંક૯પ કર્યો કે લગ્ન તે કરવાં જ નહીં. મમતાળુ માતાની ચિર વિદાયથી માગ પણ સરળ બન્યો હતો. હિતેચ્છુ પ્રેમાળ પિતાજીની Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ] [ શાસનનાં શમણીરત્નો તા અનુમતિ હતી જ. આમ, તેમના માટે હવે સંયમજીવનનાં દ્વાર ખૂલી જતાં, માંડવીનું આ મનહર મણિરત્ન સંયમની મનોરમ્ય વાટિકામાં વિહરવા સજજ બન્યું. તે અવસરે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થમાં કચ્છ-વાગડ દેશદ્ધારક વૈરાગ્યમૂતિ દાદા શ્રી જિતવિજયજી મ. સા.ના શિષ્યરત્ન સરલાશાયી પ. પૂ. હીરવિજયજી મ. સા. તથા તેમના પુન્ય નામધેય સચારિત્ર ચૂડામણિ પ. પૂ. પંન્યાસજી શ્રી કનકવિજ્યજી મ. સા. તથા તેઓશ્રીજીનાં આઝાવતી પરમ વિદુષી, વિશુદ્ધ સંયમ આરાધડ પૂ. આણંદશ્રીજી મ. સા. પોતાના સાથ્થી–પરિવાર સાથે ત્યાં વિરાજિત હતાં. સુશ્રાવક કાનજીભાઈ આ ગુરુભગવંતોથી પરિચિત હતા, જેથી તેઓ સુપુત્રી મણિબહેનને લઈને આ ગુરુવર્યોની પાવન નિશ્રામાં આવ્યા અને મણિબહેનને પૂ. આણંદશ્રીજી મ., પૂ. રતનશ્રીજી મ., પૂ. ચતુરશ્રીજી મ. તથા તેઓશ્રીનાં પ્રશિષ્યા પૂ. લાભશ્રીજી મ. આદિની પાવન નિશ્રામાં રાખ્યાં. મણિબહેને ત્યાં સંયમજીવનને વેગ્ય તાલીમ મેળવી. - મણિબહેન તે જ ચાતુર્માસ બાદ પ્રત્રજ્યાના પુનિત પંથે પાંગરવા કટિબદ્ધ થયાં. તેમની યોગ્યતા જોઈને પૂ. ગુરુભગવંતોએ સંયમની અનુમતિ આપી. દીક્ષાનું મંગલ મુહૂર્ત વિ. સં. ૧૯૮રના કતિક વદ છઠ્ઠુંનું આવતાં તે જ દિવસે શુભ મુહુર્ત ગિરિરાજની પરમ પાવન છાયામાં અને પૂ. શાંતમૂતિ શ્રી હીરવિજયજી મ. સા. તથા સંચમમૂતિ પ. પૂ. પંન્યાસજી શ્રી કનકવિજયજી મ. સા. ની પરમ તારક નિશ્રામાં, તેઓશ્રીના વરદ હસ્ત, ૧૭ વર્ષની લઘુવયે મણિબહેને ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી અને ધર્મના લાભ જ સદા પડિલાલતા આદેયનામધારી તેજસ્વી રત્ના પ્રતિભાશાળી એવા પ. પૂ. લાભશ્રીજી મહારાજના પાદપદ્મમાં અપૂર્વ ઉલ્લાસથી અને પરમ અધ્યવસાયની વિશુદ્ધિથી સમપિત બની તેમનાં પ્રથમ શિષ્યરૂપે સા. લાવણ્યશ્રીજી એવું શુભ નામ ધારણ કરીને કૃતકૃત્ય થયાં. જિનાજ્ઞાને નહીં લાપતાં, પાપથી પ્રજતાં, ત્રણ ગુપ્તિએ ગુપ્તા અને જ્ઞાનથી ઓપતાં એવાં લાવણ્યમય પૂ. સા. શ્રી લાવણ્યશ્રીજીએ હવે સંયમની શમશેર વડે આંતરવું પર વિજય મેળવવા આગેકૂચ કરી. “આણા એ ધો” એ સૂત્ર અનુસાર ગુરુકુલવાસમાં રહી ગુર્વાસા અને સમર્પિતભાવ દ્વારા નંદનવન સમા જીવન-ઉદ્યાનમાં વિનય–વૈયાવચ્ચ, તપ-ત્યાગ, સ્વાધ્યાય, સહિષ્ણુતા, દાક્ષિણ્ય, ગંભીરતા, ઔદાય, સરલતા, નમ્રતા આદિથી ગુણગરિક ફૂલની ફોરમ દ્વારા સંયમજીવનની હરિયાળી વનરાજિ વિકસાવવા માંડી, અને ગુરુદેવાદિ વડીલેના હૃદયમાં પિતાનું સ્થાન અંકિત કર્યું. “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ” આ સૂત્રને જીવનમાં અપનાવ્યું હોય તેમ જ્ઞાનોપાસનાનો મહાયજ્ઞ આરંભ્યા. ટૂંક સમયમાં જ સાધુક્રિયા તથા દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કર્યા, અને પ્રથમ ચાતુર્માસમાં જ પ. પૂ. આ. ભ. શ્રી મેઘસૂરીશ્વરજી મ. સા. ના સૂચનથી વ્યાકરણ સિદ્ધહેમ લઘુવૃત્તિ શરૂ કરી. ત્યારબાદ પ્રાકૃત તથા અનેક કાવ્ય, અભિધાન ચિંતામણિ કેષ, ન્યાય આદિના અભ્યાસ સાથે પ. પૂ. ગુરુભગવંતની પાસેથી આગમ-પ્રકરણ આદિ વિષયક ગ્રની સુંદર વાચન મેળવી. જ્ઞાનોત પ્રગટાવી અજ્ઞાનનાં અંધારું ઉલેચવા માંડ્યાં. જીવન સ્વાધ્યાયસંગી અને જ્ઞાનાનંદી બનાવ્યું. આ રીતે જ્ઞાનાચારની શુદ્ધિ કરતાં કચ્છ-વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ આદિ પ્રદેશોમાં અપ્રમત્તપણે વિચરી અનેક ભવ્ય તીર્થની યાત્રા દ્વારા સભ્યશ ચરણસિત્તરી અને કરણસિત્તરી તથા અષ્ટપ્રવચનમાતાના પાલન દ્વારા ચારિત્રાચારની શુદ્ધિ કરી. તપમાં પણ શપશમ અને શક્તિ મુજબ ઉપવાસથી વીસ્થાનક તપ, ચત્તારિ-અદ્-દસ-દોય– અઠ્ઠઈ જ્ઞાનપંચમી, વર્ધમાનતપની ઓળી, નવપદજીની ઓળી વગેરે તથા અભ્યતર તપમાં ઊંદરી, રસત્યાગ-વિગઈ ત્યાગ, અલ્પદ્રવ્ય-વૃત્તિ સંક્ષેપ વગેરે પૂર્વક તપાચારનું પાલન કરતાં Page #413 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૩૭પ વીર્યને ફેરવી રહ્યાં છે. પંચાના પાલનપૂર્વક નવ લાખ નમસ્કાર મહામંત્રના જાપ, સહસકૂટના જાપ, કલ્યાણક્ના જાપ, એક કરોડ અરિહંતાદિ પદોના જાપ કર્યા છે. પૂજ્ય શ્રી રત્નત્રયી અને તત્ત્વત્રયીના સાધક, અહિંસા-સંયમ અને તપના આરાધક તમ જ અનેક ભવ્યાત્માઓની સાધના-આરાધનાના પ્રેરક પણ રહ્યાં છે. પૂજ્યશ્રીની મધુર વાણી અને સચોટ વસ્તૃત્વશક્તિથી અનેક ધર્મકાર્યો સુસંપન્ન થવા સાથે જિનશાસનની અનુપમ પ્રભાવના થઈ છે. પ્રસિદ્ધિથી દૂર રહી, પરાર્થમાં મગ્ન બની પૂજ્યશ્રીએ સંસારરૂપી ભવાટવીમાં ભમતા બહુસંખ્ય જીમાં જ્ઞાનની યેત પ્રગટાવી તેઓને ધર્માભિમુખ બનાવ્યા છે. કંઈક આત્માઓને દેશવિરતિનાં દાન દીધાં છે, ને સમ્યગદર્શનની શ્રદ્ધાનાં પયપાન કરાવ્યાં છે. અનેક જીવોને સર્વવિરતિના પ્રદાન દ્વારા ચારિત્રનાં ચીર ઓઢાડ્યાં છે. ગુણરૂપી વેલડીથી વધતા ગુરુદેવમાં રહેલા કેટલા ગુણોનું કીર્તન કરું? છતાં પણ પૂજ્યશ્રીમાં રહેલા કેટલાક વિશિષ્ટ ગુણો, જેવા કે સ્વાધ્યાયસિતા, સહિષ્ણુતા, નમ્રતા, સરલતા, સમતા, પાપભીરુતા, વાત્સલ્ય, જિનભક્તિ, જીવમૈત્રી આદિ ગુણોનું યત્કિંચિત્ વર્ણન કરવા મનમયુર અધીર બન્યો છે. વર્તમાન વૃદ્ધાવસ્થા અને શારીરિક અસ્વસ્થતાદિના કારણે છેલ્લાં બારેક વર્ષથી પૂજ્યશ્રી સ્થિરવાસી છે, જેમાં છેલ્લાં પાંચ વર્ષથી પૂજ્યશ્રી પર રોગના ભારે જીવલેણ હુમલા આવે છે. જોરદાર અશાતાના ઉદયમાં પણ રોગને કર્મનિર્જરાનું સાધન સમજી બીમારીમાં પણ ખુમારીથી, વ્યાધિથી સમાધિથી પ્રસન્નતાપૂર્વક સહન કરી, ઉપશમભાવમાં ઝીલી રહ્યાં છે. સ્વાધ્યાચરસિકતા : પૂજ્યશ્રીને સ્વાધ્યાયપ્રેમ અવર્ણનીય છે. ગમે તેવા સંજોગોમાં પણ સ્વાધ્યાય વિના ન રહે. લગભગ બધાં જ સૂત્ર કંઠસ્થ. ઉચ્ચારશુદ્ધિ ખૂબ જ. રાત્રે મોડે સુધી સ્વાધ્યાયને નવકારવાળી ગણતાં હોય, અને સવારના પણ પરોઢીએ વહેલા ઊઠીને સ્વાધ્યાય ને માંગલિક વગેરે ગણવાનું ચાલુ જ હોય. આગમ ગ્રંથ, ચરિત્ર વગેરેનું વાચન પણ ઘણું. આજે ૮૩ વર્ષની વૃદ્ધાવસ્થા, ને તેમાંય જોરદાર અશાતાનો ઉદય, છતાંય સ્વાધ્યાયમાં લીન રહે છે. જ્યારે પૂછીએ, કે “ગુરુદેવ! કાંઈ સાંભળવું છે?” તે કહેશે, કે “મેં સ્વાધ્યાય ને માંગલિક વગેરે ગણી લીધું છે. તમે બીજું સંભળાવશે તે સાંભળીશ.” મગજની નબળાઈને અસ્વસ્થતાને કારણે અત્યારે સ્મરણશક્તિ ઘટી ગઈ છે. મુકામ ને સાધ્વીજીનાં નામ અને કામ, બધું જ ભૂલી જાય, પરંતુ ગાથા અને સૂત્રો નથી ભૂલતાં. એ પૂજ્યશ્રીને જ્ઞાનની સાધનાને પ્રભાવ છે. જીવનમાં જ્ઞાન આત્મસાત્ કર્યું છે. પાપભીરુતા : અણગારની આલમમાં પ્રવેશના પ્રથમ દિવસથી જ જીવની જયણામાં ઉપયેગ. મન, વચન ને કાયાની પ્રવૃત્તિથી કેઈને દુઃખ કે કમબંધનનું કારણ ન થવાય તેની પૂરી કાળજી ગોચરીની એષણા પણ શુદ્ધ. પોતાના નિમિત્તે ન કરાવાય તેની ખાસ સંભાળ; અને પૂછે, કે દોષિત નથી ને? આવી બીમારીમાં પણ, મારે માટે કરાવીને નથી લાગ્યા ને?—આટલી તે પૂજ્યશ્રીની સંયમની સજાગતા છે, અને પાપનો ભય છે. ભાપાસમિતિ : ભાષાસમિતિની ભવ્યતા પણ ભારે. બોલવામાં કે લખવામાં ક્યાંય જિનાજ્ઞાવિરુદ્ધ કે સાવદ્ય ન બોલાય તેની પૂર્ણ કાળજી. દા. ત. કેટલા વાગ્યા? તો કહેશે, કે પ્રાયઃ બે વાગ્યા હશે. પ્રાયઃ શબ્દ ખાસ વાપરશે. બેમાં સેકડ કે મિનિટ આધી-પાછી હોય તો દોષ લાગે. બોલવામાં કે લખવામાં ક્યારેય આદેશ ન હોય. આમ કરવું જોઈએ, પણ આમ કરો એવું બોલે કે લખે નહીં. આવી પૂજ્યશ્રીની ભાષાશુદ્ધિ. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ] [ શાસનનાં શ્રમણીરને સહનશીલતા : આ ગુણ પૂજ્યશ્રીએ જીવનમાં એ અભુત કેળવ્યો છે કે જે જોતાં સૌનાં મસ્તક નમી પડે. આ ગુણને એટલે બધે આત્મસાત કરી લીધો છે કે જેથી અત્યારે તદ્દન પરાધીન અવસ્થામાં પણ કદી મુખ પર અસ્વસ્થતા જોવા મળતી નથી. હાલમાં કમર અને પગથી એકદમ જકડાઈ ગયાં છે. પગની ભયંકર પીડા છે. રાતદિન ચત્તા સૂવાનું. જાતે બેસી પણ શકે નહી, પગ ઊંચા-નીચા કરી શકે નહીં, ને પડખું પણ તે ફરી શકે નહીં. આહાર-વિહારની ક્રિયા પણ સૂતાં-સૂતાં જ કરવાની. બીજા જયારે પડખું ફેરવે કે બેસાડે ત્યારે અસહ્ય વેદના થાય, છતાં મુખ પર ગ્લાનિ જોવા મળે નહીં. સદાય પ્રસન્ન મુખ જોવા મળે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ કયારેય ગરમી લાગે છે” એવું બોલે તે નહીં, પણ પ્રવેદથી સંથારા, કપડાં વગેરે ભીંજાઈ ગયાં હોય ત્યારે પૂછીએ, કે ગરમી લાગે છે? તો કહેશે, કે “હતુ ઋતુનું કામ કરે. સાધુએ સહન કરવાનું હોય. સહે તે સાધુ.” ત્યારે ખરેખર, મસ્તક ઝૂક્યા વિના રહે નહીં. આવી છે પૂજ્યશ્રીની સહિષ્ણુતા, સહનશીલતા. નમ્રતા : પૂજ્યશ્રીમાં જ્ઞાનની સાથે નમ્રતાનો ગુણ અનુપમ કેટિને છે. આટલું જ્ઞાન છતાં આડંબર કે અહંકારનું નામ નહીં. “નમ્યા તે સૌને ગમ્યા ” આ પંક્તિ જીવનમાં વણી લીધી છે. તેના ગે વડીલેને પ્રેમ સંપાદન કર્યો છે. વડીલે સામે આનાકાની કે દલીલ કર્યા વિના, ભૂલ હોય યા ન હોય તે પણ એક વાર તે નમ્રભાવે સ્વીકાર કરી લે. અરે ! નાના પ્રત્યે પણ એ જ ભાવ. ત્યાં પણ “મિચ્છામિ દુક્કડમ ” આપવામાં જરા પણ ખચકાય નહીં. નાના પારિચારિક સાધ્વીજી જ્યારે પૂજ્યશ્રીને વપરાવવામાં કે સારવાર માટે પડખું ફેરવે કે ઊંચ-નીચાં કે આઘાપાછાં કરે ત્યારે પગ વગેરેમાં ઘણી પીડા થાય, જેથી સહજ અકળાઈ જાય, ને કહે, કે “બેન ! મારા પગને અડશે નહીં. મને બહુ જ દુઃખે છે. હું તમને કરડ-કરોડ વાર પગે લાગું છું.” પણ તેમાં કષાયની કટુતા કયારેય જોવા મળે નહીં; વાણીની મધુરતા જ મળે. બીજી જ પળે સાવધ બનીને તરત જ “મિચ્છામિ દુક્કડમ' આપે અને કહે, “હું તમારા બધા પાસે બહુ કામ કરાવી ભારે તો થાઉં છું; પણ તેનું પણ ક્યારે વાળીશ?” સરલતા : પૂજ્યશ્રી આકૃતિથી સૌમ્ય ને શીતલ, સ્વભાવે સરલ અને ભદ્રિક. કઈ જાતના માયા-કપટ કે દંભ વિના નિખાલસ હૃદયથી જે હોય તે કહે. અપ્રમત્તતા : પ્રત્યેક ક્રિયા અને આરાધના તથા સ્વાધ્યાય અપ્રમત્તપણે કરતા. બેસી રાતાં ત્યાં સુધી વૃદ્ધાવસ્થામાં પણ ટેકા વિના બધી ક્રિય કરતાં. દિવસે કોઈ વાર પણ કારણ વિના પ્રમાદ કે નિદ્રા કરતાં નહીં. રાત્રે પણ નિદ્રા પણ અપ ને સજાગતા ઘણી. જિનભક્તિઃ ત્રિકાલદર્શન-દેવવંદન સાથે, અવસ્થામાં ચાલવાની મુશ્કેલી છતાં પણ નાનાં સાધ્વીજીના હાથ પકડીને પણ નિત્ય જુદા-જુદા જિનાલયેનાં દર્શન કરવા જતાં. વિવિધ તીર્થયાત્રા તથા ગિરિરાજની નવ્વાણુંની યાત્રા વિધિપૂર્વક કરી છે, અને પ્રભુભક્તિની મસ્તી માણું છે. મધુર રણકાર : પૂજયશ્રીજીનો કંઠ—સુસ્વર નામકર્મના ઉદયવાળે મીઠ, મધુર ને સુરીલો છે. સ્તવન–સજાય એવા ભાવવાહી સ્વરે બોલે કે સાંભળ્યા જ કરીએ. આસપાસથી માણસે પણ સાંભળવા માટે આવે. તેઓ જ્યારે પૂ. આચાર્ય ભગવંતે આદિને સમુદાય સાથે અશુદ્ધિઓ ખામે ત્યારે જાણે કેયલને ટહુકાર થયે હોય તેવો તેમના શબ્દનો રણકાર મધુર લાગે. શિષ્યદિ પરિવાર : હાલમાં પૂજ્યશ્રીજીની ૮૩ વર્ષની બુઝર્ગ વય છે, જેમાં ૬૫ વર્ષના સુદીર્ઘ સંયમ પર્યાયમાં પૂજ્યશ્રીજીને નવપદજીનાં નવ નિધાન સમાં ૯ શિકાઓ છે : સાધ્વીશ્રી Page #415 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] || ૩૭૭ મહિમાશ્રીજી, સા. રક્ષિતશ્રીજી, સા. સુનંદાશ્રીજી, સા. ભુવનશ્રીજી, સા. ચંદ્રયશાશ્રીજી, સા. કલ્યાણશ્રીજી, સા. ધુરંધરાશ્રીજી, સા. કમલપ્રભાશ્રીજી અને સા. હેમપ્રભાશ્રીજી, અને ૪૮ પ્રશિષ્યા મળી પ૭ ને શ્રમણી વૃંદ પરિવાર છે. પૂજ્યશ્રી સારણા-વારણ આદિ દ્વારા આશ્રિતવર્ગને સંયમમાં રિથર કરવા અને આરાધનામાં વેગ વધારવા સમજાવતાં કે, બીજાના દોષ અને ખામીને ખાળવા, ગુણ અને ખૂબીને ગ્રહણ કરવા વગેરે. તેઓ વાત્સલ્યભર્યા હૈયે હિતશિક્ષા, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા શિષ્યાઓને માતૃહૃદયનું દર્શન કરાવી રહ્યાં છે. આમ, આપે જન્મીને માતા-પિતાને ધન્ય બનાવ્યાં, ઉપાસના વડે યૌવનને ધન્ય બનાવ્યું, સંયમની સાધના વડે જીવન ધન્ય બનાવ્યું. વ્યાધિ અને વેદનાને હસતાં-હસતાં સહીને વૃદ્ધાવસ્થાને ધન્ય બનાવી. સંયમપ્રદાન દ્વારા શિષ્યોને ધન્ય બનાવ્યા. ખરેખર આપશ્રી ધન્યાતિધન્ય છે ! મળ–વમળભર્યા જળમાં કમળની જેમ નિર્મળ જેન શ્રમણ-શ્રમણીઓ તા આ યુગમાં મુક્તિયાત્રાના ધ્રુવતારક બની શકે તેમ છે. મુક્તિના મંગળ દ્વારના ઉદ્દઘાટન માટે ચાવીની ગરજ સારતું અને મુક્તિયાત્રાના યાત્રિકને ધ્રુવતારક તરીકે માર્ગ ચીંધતું આવું પવિત્ર ચારિત્ર આપણા અનંતશઃ વંદનને છે. ચંદનની જેમ સુવાસને વેરતા આવા સંયમીને વંદન કરતાં આપણે મને મન મસ્તક નમાવીએ અને ભાવના ભાવીએ કે, “ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ.” આપશ્રીના ગુણપરિમલની ફેરમ અમારા આત્માને મેક્ષગામી બનાવવામાં પરમ સહાયક બને, એ જ એકની એક સદા માટેની અંતરની અભ્યર્થના. –પાદપારણુ ધુરંધરા શ્રીજી મ. સા.ના સદુપદેશથી [ સૌજન્ય : પૂજ્યશ્રીના ભક્તજનો તરફથી ] કમળ જેવાં નિર્લેપ અને નિર્મળ પૂ. સાધ્વીજી શ્રી કુમુદ શ્રીજી મહારાજ જ્યારે ચુસ્તપણે સંયમ પાળવું દુર્લભ પ્રાયઃ બન્યું છે તેવા આ કાળમાં પણ પૂર્વના મહાપુરુષોની ઝાંખી કરાવે તેવું સંયમજીવન જીવી જનારા મહાત્માઓમાં શ્રમણીસંઘમાં એક નામ છે....સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી મહારાજ અમદાવાદમાં વિ. સં. ૧૯૬૪ને મહા વદ ૯ ના દિવસે જેમને જન્મ થયે, કિમે કરીને સંસારચક્રના ચકરાવામાં પડવા છતાં કઈ પળ એવી આવી ગઈ કે જે તેમના જીવનમાં ધર્મ સાથે સંયમધમનો રંગ લાવી ગઈ અને પરમ પૂજ્ય કચ્છ વાગડ દેશદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજના હસ્તે વિ. સં. ૧૯૮૪ ના કા. વદ ૧૨ ના દિવસે સંયમપ્રાપ્તિ કરી. ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવંતની સંયમ પ્રત્યેની ચીવટ તથા ગુણ પૂ. નંદન શ્રીજી મ.ના સંયમરાગના કારણે સંયમનાં દરેક સ્થાને અત્યંત કાળજીપૂર્વક પાલન કરવા કટિબદ્ધ બન્યાં. કેમે કરીને અનેક ગુણના સાધક બન્યાં. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ [ શાસનનાં શમણીરત્નો અપ્રમત્તતા : ૮૫ વર્ષની ઉંમરે પણ બેઠાં બેઠાં સ્વાધ્યાય કરવાની લગનીની સાથોસાથ દરેક ક્રિયા-પડિલેહણ કે પ્રતિક્રમણ સમયસર જ કરતાં. જીવદયાની અવિહડ લગની–પ્રતિપળ જયણને ઉપયોગ : કેઈપણ વસ્તુ લેવી-મૂકવી પુંજીને જ... ચાલતી વખતે પણ દષ્ટિ નીચે જ....મુહપત્તિને કાળજીપૂર્વક ઉપયોગ...વગેરે ગુણે આત્મસાત્ થઈ ગયેલા. પિતાનાં શિખ્યા-આશ્રિત પરિવારની પણ એટલી જ કાળજી, અને જ્ઞાનની ઉપાસનાની સાથોસાથ તપની પણ. એમનાં ગ્રુપમાં સાધ્વીજી શ્રી કુવલયાશ્રીજી મઠ, સાધ્વીજી શ્રી પ્રભજનાશ્રીજી મહ, સાધ્વીજી શ્રી નેમિપ્રભાશ્રીજી મ આદિ ૧૦૦ ઓળી પૂર્ણ કરીને આગળ વધી રહ્યાં છે. જ્યારે બીજા નાનાં નાનાં સાધ્વીજીઓ જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપની સુંદર આરાધના દ્વારા સંયમજીવનને સફળ કરી રહ્યાં છે. આવા વિષમ કાળમાં પણ ૧૪ વર્ષ સુધી કરી પણ દોષ ન લાગી જાય તેની પૂરી કાળજી પૂર્વક સુંદર સંયમ-આરાધના કરતાં છેલા લગભગ ૮ વર્ષથી આરાધના”ના “પુર” સમાનરાધનપુરમાં પાળિયાના ઉપાશ્રયમાં શ્રાવકેની અતિ આગ્રહભરી વિનંતિથી સ્થિરવાસ રહ્યાં હતાં. ઉંમરના હિસાબે તબિયત નરમ-ગરમ થવા છતાં બીજા છ માટે કેમળ પણ પિતા માટે કઠોર એવાં પૂજ્યશ્રી સમતાભાવે વ્યાધિઓને સહન કરતાં. ગુણાનુરાગીતા એવી કે ગમે તે ગચ્છ કે પક્ષના મહાત્મા આવે, બધાની ભક્તિને લાભ લેવાની ભાવનાવાળા રહેતાં. છેલે પૂજ્યપાદ અધ્યાત્મમૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ કચ્છથી શંખેશ્વર તરફ જતાં રાધનપુર પધાર્યા ત્યારે હિતશિક્ષા મેળવીને ખૂબ જ રોમાંચિત થયાં હતાં. સંયમજીવનની નયાને જ્ઞાન-ધ્યાનરૂપી હલેસાંઓ વડે આગળ હંકારી રહ્યાં હતાં ત્યાં.. પુન્યશાળીને પગલે નિધાનની જેમ. રાધનપુર સંઘના પુદયે સુવિશાલ સાધુ-સાધ્વીજીનાં પરિવાર સાથે પરમપુજ્ય વર્ધમાન તપના અનન્ય ઉપાસક આચાર્ય દેવ શ્રીમદ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ તથા પરમ ગુરુભક્ત પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજ આદિ છ છ આચાર્ય ભગવંતના શ્રીમુખે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં તેમ જ તેઓશ્રીના વરદ હસ્તે વાસક્ષેપ નંખાવી પિતાના આત્માને અરિહંતના ધ્યાનમાં લીન બનાવી ચતુવિધસંઘની હાજરીમાં પૂર્ણ સમાધિપૂર્વક પોષ વદ ૮ના સાંજે ૫-૫૦ મિનિટે પરલોક સિધાવ્યાં. પૂજ્યશ્રીનું સંયમજીવન જેમ અનેકને પ્રેરણાદાયી હતું તેમ પૂજ્યશ્રીનું મંગલમય સમાધિમૃત્યુ પણ અનેકોને પ્રેરણાદાયી બની ગયું. અષ્ટ પ્રવચનમાતાનું એક સંતાન જેનશાસન રૂપી ગગનતલમાંથી વિદાય થયું. વંદન હૈ એ મહાન સંયમી-ઘ સંયમી પૂ. સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી મહારાજ ને! ૨૦૪૯ માં શ્રી સિદ્ધગિરિ છરિ પાલિત યાત્રાસંઘની સ્મૃતિ નિમિત્તે પૃ. ૫. શ્રી વાસેનવિજયજી મ. સા.ના સદુપદેશથી જયંતિલાલ કરમશી હરિયાના સૌજન્યથી. Page #417 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ! [ ૩૭૯ તપ-ત્યાગ અને તિતિક્ષાથી તેજસ્વી અને ઓજસ્વી શ્રમણીરત્ન શ્રી ચરણ શ્રીજી મહારાજ જૈનશાસનના નગણમાં બહુસંખ્ય સૂરિપંગ અને મુનિપંગ થઈ ગયા છે કે જેઓની પ્રતિભાના પ્રભાવે, આરાધનાની અહાલેકે અને સાધનાના સહારે જૈનશાસનની જયપતાકા આજે પણ જગતમાં લહેરાઈ રહી છે, એ જ રીતે જેનશાસનને જાજવલ્યમાન બનાવવામાં અપૂર્વ યોગદાન કરનાર આર્યા ચંદના, આર્યા મૃગાવતીથી માંડીને એવાં એવાં શ્રમણરત્નોની ભેટ આ શાસનને મળી છે કે જેની તેજસ્વિતા આજે પણ ઇતિહાસ બતાવી રહ્યો છે. સંયમ-જીવનની સેનલવરણી સાધના દ્વારા વિશ્વને વિરતિની વસંતનો આહૂલાદક અનુભવ કરાવનાર શ્રમણીરત્નોમાંનું એક રત્ન એટલે વાગડ સમુદાયનાં વિદુષી સ્વ. પ. પૂ. સાધ્વીજી શ્રી ચરણશ્રીજી મ. સા. જન્મ સં. ૧૯૬૨, ફાગણ સુદ ૧૩, રાજનગર. પ્રેમાળ પિતા પ્રેમચંદભાઈ અને મમતાળુ માતા મોતીબહેને. પૂજ્યશ્રીજીનું સંસારી નામ લલિતાબહેન. દીક્ષા ૧૯૮૫, કારતક વ રાજનગર, સ્વર્ગવાસ ૨૦૩૫, વૈશાખ સુદ ૧૪, શુક્રવાર, સુરેન્દ્રનગર. આર્ય સંસ્કૃતિની ઓજસ્વી છાયામાં અને પરમ માંગલ્યનાં પયપાન કરાવનાર પ્રકૃતિના પડછાયામાં, રાજનગરની રમ્ય ધરા પર, ગર્ભશ્રીમંત કુલમાં આ આત્માનું આગમન થયું. અનુક્રમે વૃદ્ધિ પામતા આ આત્માને લલિતાબહેન નામથી સ્વજને ઉબેધન કરતાં હતાં. સાહજિક બુદ્ધિપ્રતિભા, કાર્યકૌશલ્ય, ગંભીરતા, નિર્દોષતા, નેહાળતા, સૌહાર્દ આદિ ગુણવૈભવ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બનતો હતો. અનુક્રમે યુવાનીના પ્રાંગણમાં પ્રવેશી ચૂકેલાં લલિતાબહેનને નેહભર્યા સ્વજનોએ સંસારના બંધને બાંધી દીધા. કિન્તુ આત્માથી માટે લગ્ન એ મજા નહીં પણ કર્મ દત્ત સજા છે, પૂર્વ જન્મમાંથી જાણે વૈરાગ્યનો વારો લઈને જ ન આવ્યાં હોય તેમ સેંકડો સુખની સામગ્રીઓ પણ લલિતાબહેનને લલચાવી શકતી નહતી, લાખો લોકોને આકર્ષણ કરનારા ભૌતિક પદાર્થોમાં આ આત્માને નશ્વરતાનું જ દર્શન થવા લાગ્યું. તે અરસામાં રાજનગરના આંગણે વ્યાખ્યાન વાચસ્પતિ, પ્રચંડ પુણ્યના સ્વામી પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની દિવ્ય દેશના શ્રવણની પુનિત પળ લલિતાબહેનના દિલને ડેલાવી ગઈ. વૈરાગ્યને દીપક તે દિલમાં જલતો જ હતું, તેમાં ધૃતધારાના સિંચનતુલ્ય પૂજ્યજીશ્રીની વાણીએ વૈરાગ્ય-પ્રદીપને વિશેષ પ્રજ્વલિત કર્યો, પરંતુ સ્નેહીઓનું સ્નેહબંધન કલ્યાણના કઠોર માગે કદમ ઉઠાવવા સહર્ષ અનુમતિ આપે તેમ ન હતું. છતાં જેના રોમ-રોમમાં રત્નત્રયીને રણકાર ગુંજી રહ્યો છે, આણુ–અણુમાં આરાધકભાવને અબ્ધિ ઊછળી રહ્યો છે તેવા લલિતાબહેને સ્વજનોને સમજાવી, અવિરતિને અલવિદા કરી સંયમના સોનેરી સ્વપ્નને સાકર કરવા કચ્છ-વાગડ દેશદ્ધારક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીના આજ્ઞાવર્તી ગુણગણનિધિ પૂ. સાધ્વીજી ચતુરશ્રીજી મ. ના ચરણે જીવન સમર્પણ કરી ચૂક્યા અને લલિતાબહેનમાંથી પૂ. ચરણશ્રીજી મ.ના નામે ઓળખાવા લાગ્યાં. સાધ્વી શ્રી ચરણથીજીએ નામ અને કામથી ચતુર એવા ગુરુદેવનાં ચરણ તેમ જ સરળ અને સચોટ માર્ગદર્શન મુજબ ત્યાગધર્મના માર્ગે આગેકૂચ કરવા માંડી. પરિણામે સંયમજીવનના આધારસ્થંભ તુલ્ય ગુજ્ઞાપાલન, ગુણગ્રાહિતા, ગાંભીય, સ્વાધ્યાય, સરલતા, સહનશીલતા, વિનય વિયાવૃત્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય આદિ ગુણોથી ગરિષ્ટ બનેલા સા. ચરણશ્રીજી, ગુરુદેવાદિ વડીલોનાં Page #418 -------------------------------------------------------------------------- ________________ ાસનનાં શ્રમણીરત્ના હૃદયમાં સ્થાન પામી ચૂક્યાં. પેાતાના હૃદયમાં ગુરુના ન્યાસ કરવા સહેલા છે, પણ ગુરુના હૃદયમાં વાસ કરવા દુષ્કર છે; પરં તુ પૂજ્યશ્રીજી તે “ગુર્વાણા એ જ મારા જીવનની લ્હાણ, ગુરુજનોને વિનય એ જ મારા પ્રાણ, ગુરુદેવાદિની વૈયાવચ્ચ એ જ મારું નિધાન, માટે જીવન જીવવું છે આજ્ઞાપ્રધાન.” આ દૃઢ નિણૅય કરીને જ આવ્યાં હતાં. સદા સમણની સેજમાં માજ માણતાં તેમના અંતરના અવાજ હતા, કે સમર્પણ વિનાનું જીવન એટલે દેર વિનાના પતંગ, સુવાસરહિત સુમન, તેજરહિત તરણ. ૩૮૦ વળી ઢીક્ષાના દિવસથી જ, માતાના ખેાળે નિર્ભયતાથી ખેલતા બાળની જેમ અષ્ટપ્રવચન માનાના મેળે અપ્રમત્તપણે ખેલવા લાગ્યાં. જણા તા એમના જીવનના પ્રાણ હતા. કોઈ પણ વસ્તુ લેતાં–મૂકતાં પ્રમાજના અચૂક કરી જ લેતાં. અરે, અસ્થિ-મજ્જા બની ચૂકેલો જયણાને પરિણામ, કે રાત્રિના સમયમાં સથારેલા પૂજ્ય ચરણશ્રીજી પડખું બદલે તા નિદ્રામાં પણ એઘાથી પ્રમાજ ના કરીને પડખુ બદલતાં. પાતાનાં આશ્રિતામાં પણ જયણાના પરિણામને જવલંત બનાવવા અવાર-નવાર પ્રેરણા કરતાં. કોઈ ધડાધડ દાદર ઊતરે, તા પૂજ્યશ્રીના મુખમાંથી તુ શબ્દે! સરી ભાગ્યશાળી ! આપણાથી આ રીતે ચલાય ? સાધુની ચાલ-ખેલ જગતના જીવા જેવી ન હાય, જિનેશ્ર્વરની આજ્ઞા મુજબની હાય.” : Psh 66 જ્ઞાનાનાદિના યોગે અપ્રમત્તપણે સચમયાત્રામાં આગળ વધી રહેલાં પૂજયશ્રીની ઉપદેશશૈલી પણ અનેાખી હતી, જેમાં વિદ્વત્તા સાથે ગાંભીયની છાંટ જેવા મળતી, અને તત્ત્વજ્ઞાનના તેજરવી પ્રકાશ પ્રાપ્ત તેા. સામી વ્યક્તિના હૃદયને તેમની વાણી એવી સ્પશી જતી કે જે સાંભળે તે આરાધના માટે તત્પર બની જતા. એક વખત એક બહેને પૂછ્યું, કે “ ગુરુદેવ ! આપને આટલું બધું યાદ શી રીતે રહે છે?” ગુરુદેવે જવાબ આપ્યા કે, “ તમને લાકને આટલા લાંબાપહેાળા સ’સારની બધી બાબતા શી રીતે યાદ રહે છે ? અને તમારા ઘરમાં વસાવંલી દરેક ચીજની ચારેય વિસ્મૃતિ થાય છે? કારણ, જ્યાં રસ છે, રુચિ છે ત્યાં સાહજિક રીતે બધું સ્મૃતિમાં ગેાડવાઈ જાય છે. અમારા માટે પણ એમ બની શકે.” સચમજીવનની પ્રીતિ–પ્રાપ્તિ અને પરિણતિની ફલશ્રુતિનું જે મૂળાધાર દોષમુક્તિ અને ગુણુપ્રાપ્તિ એ જ પૂજ્યશ્રીના જીવનનું લક્ષ્ય હતું અને સયમશુદ્ધિ વિના દોષમુક્તિ અને ગુણપ્રાપ્તિ શકય જ નથી, માટે પૂજ્યશ્રીજી પેાતાના ત્રિવિધ યેાગાનુ જિનાજ્ઞાના અનુસરણ દ્વારા સુંદર કોટિનું નિયંત્રણ કરવા હરપળે શૂરા સૈનિકની જેમ સાવધ રહેતાં. પોતાના આશ્રિતોને પણ કહેતાં ‘ પરમાત્માની જ્યાં આજ્ઞા ન હોય ત્યાં સાધુનું મન સમૂર્છિમ, પરમાત્માની જ્યાં આજ્ઞા ન હોય ત્યાં સાધુના વચનને મૌનનું શરણ, પરમાત્માની જ્યાં આજ્ઞા ન હોય ત્યાં સાધુનુ શરીર ચેતનારહિત.’ માટે જ સાધકનું મન ગુરુચરણે સમર્પણ, વચન શાસ્ત્ર-અધ્યયનને સમ`ણુ, કાયા જપતપમાં સમર્પણ, સાથેાસાથ સંયમશુદ્ધિના કારણભૂત નિર્દોષ આહારના ખપ એમના જીવનની એક નોંધપાત્ર વિશેષતા હતી. વિહારાદિમાં પણ આ ધ્યેયને જાળવી રાખવા જાગૃત રહેતાં પૂજ્યશ્રી જીવનને તપ-ત્યાગ અને તિતિક્ષાથી તેજસ્વી અને એજસ્વી બનાવીને અનેક આત્માને અજોડ આલખનભૂત બનતાં હતાં. ‘એગભત્ત ચ ભેાયણ’. આ શાસ્ત્રવચનને આંખ સામે રાખી હંમેશાં એકાસણાંને તપ અને ૧૪ના ઉપવાસ, ચેામાસી છઠ્ઠું વગેરે પણ સ્વાસ્થ્ય સારું હતું ત્યાં સુધી ચૂકતાં નહી. પેાતાના આશ્રિતાને પણ વારવાર પ્રેરણા કરતાં, તપ સાથે ત્યાગ પણ સુંદર કોટિના હતા, જેમ બને તેમ અલ્પ દ્રવ્યેથી ચલાવતાં. નિ:સ્પૃહતા ગુણ તે મસ્તક ઝુકાવી દે તેવા હતા. Page #419 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન [ ૩૮૧ સારામાં સારી એટલે મૂલ્યવાન ચીજે ગૃહસ્થ લાવીને મૂકેઆગ્રહ કરે, છતાં પૂજ્યશ્રીજી લેશ પણ ઢીલું મૂક્તાં નહીં. એક જ વાત કરતાં, કે અઢાર પાપસ્થાનકથી ઉપાર્જન કરેલ પૈસામાંથી આવેલ આ ચીજ આપણને જરૂર ન હોય તો શા માટે રાખવી? આ હતા તેઓશ્રીને મુદ્રાલેખ. સંયમશુદ્ધિ જેનું લક્ષ્ય હોય ત્યાં પ્રમાદને પક્ષ તા જેવા જ ક્યાંથી મળે ? પૂજ્યશ્રી એક જ વાત કહેતાં, “પ્રમાદે હિ મૃત્યુ”. પ્રમાદ એટલે પતનની પળ, અપ્રમત્તતા એટલે ઉત્થાનની પળ. સ્વજીવનમાં અપ્રમત્તતા ગુણને સુંદર રીતે ખીલવ્યા હતા, જેના પ્રભાવે દિવસે પ્રાયઃ તેઓશ્રીજી સંથારતાં નહીં અને રાત્રે પણ મોડા સુથારતાં, છતાં પઢિયે ત્રણ-સાડા ત્રણ વાગ્યે ઊઠી જતાં અને સ્વાધ્યાય, કાગ આદિ સાધનામાં એકાકાર બની જતાં. મુક્તિમાર્ગના મુસાફર એવા પૂજ્યશ્રીએ જીવનમાં પ્રમાદની પ્રવેશબંધી, ક્ષાની કિલ્લેબંધી અને વિષયેની વિરક્તિ, જિન-ભક્તિ, જીવમૈત્રી આદિ દ્વારા જગતને આદર્શ શ્રમણજીવનની ઝાંખી કરાવી હતી. તેઓશ્રીજીના માત્ર એક જ વખતના સમાગમમાં આવનાર માનવીના મન પર પૂજ્યશ્રીના પવિત્ર ચારિત્રની જાદુઈ અસર થતી. સદા સુપ્રસન્ન મુખમુદ્રા, વાત્સલ્યસભર વચનો, નેહસભર નયનો, અન્તસ્તલમાં ચમકારા મારતી સમતાની ચાંદની ઇત્યાદિ વિરલ ટિની ગુણસંપત્તિ નિહાળી અનેક દુકાને તેમનાં ચરણકમલને સેવવાની તીવ્ર ઉત્કંઠા જાગી જતી. પ્રસિદ્ધિથી પર રહેનારાં અને પરોપકારમાં પરાયણ એવાં પૂજ્યશ્રીએ “દીપ્ત દીપશિખા”ના ન્યાયે પિતાના આત્મમંદિરમાં જલતી વિરાગની જાત દ્વારા સંસારની અંધારી અટવીમાં અથડાતા બહુસંખ્ય આત્માઓના દિલમાં વૈરાગ્યપ્રદીપને પ્રગટાવી સંયમ સામ્રાજ્યના સ્વામી બનાવ્યા હતા, જેમાં મુખ્યત્વે પ્રશાંતમૂતિ પ. પૂ. હેમશ્રીજી મ., પરમ વિદુષી પ. પૂ. ચંદ્રાનનાશ્રીજી મ. આદિ ૮૪-૮૪ શ્રમણીરત્નો આજે પણ સુંદર કોટિની સંયમસાધના કરી-કરાવી રહ્યાં છે. પૂજ્યશ્રીજી આશ્રિતોને સંયમનું દાન કર્યા બાદ અવિરત તેઓના ગક્ષેમની કાળજી રાખતાં, વાત્સલ્ય ધરાવતી માતાને પોતાના કમાઉ પુત્રના ભાવિની જેટલી ચિંતા રહે છે, તેના કરતાં અધિક ચિંતા આશ્રિતોના હિતની પૂજ્યશ્રીજીના હૈયે જોવા મળતી. કોઈ પણ આત્મા કેઈ વ્યક્તિના જીવનની નબળી કડીની રજૂઆત પૂજ્યશ્રીજી પાસે કરે ત્યારે તેઓશ્રી તે જ વ્યક્તિના જીવનનું ઊજળું પાસું બતાવીને કહેતાં, કોઈ પણ સાધકની ખામીને ન જુઓ, ખૂબીને જુઓ. વારંવાર બીજાની ખામી જેવાથી એ દોષ આપણામાં પ્રવેશ્યા વિના રહેતો નથી, અને બીજામાં રહેલી ખૂબીને જેવાથી એ ગુણ પ્રવેશ્યા વિના રહેતો નથી. આ રીતે તેઓશ્રી વાત્સલ્યપૂર્ણ હૃદયે કહેતાં. તેથી શ્રેતાને તેઓશ્રીની વાણી અમૃત જેવી મધુર લાગતી, મનનીય લાગતી, આદરણીય લાગતી અને વારંવાર સાંભળવાની જિજ્ઞાસા રહેતી. પૂજ્ય ચરણશ્રીજી પિતાના મને મંથન અને શાસ્ત્રદોહન દ્વારા મેળવેલ મૌલિક પદાથોની રજૂઆત કરતાં કહેતાં કે–સાવધ રહે તે સાધુ, સહાય કરે તે સાધુ. ‘સાધના કરે તે સાધુ. બળદગાડીને ચલાવનાર નીદ લેતા જાય અને ગાડું ચલાવતો જાય, તે ચાલે, પણ મેટરનો ડ્રાઈવર ગાડી ચલાવતાં નીંદ લે, તો શું થાય? અરે, આગળ વધો, વિમાન ચલાવનાર પાઈલોટ જરા અસાવધાન બને, તો શું થાય? ભયંકર હોનારત ! તે પછી સાધુ એટલે ચૌદ રાજલોકના જીને અભયદાતા, એ અસાવધ બને ? એ જિનાજ્ઞા ભૂલે? એ પ્રમાદમાં ઝૂલે? તે શું થાય ? માટે જ સાવધ રહે તે સાધુ. બીજા નંબરમાં, સહાય કરે, તે સાધુ. એક સંસારીને સંસારમાં જીવવા હજારની ચાપલૂસી અને કદમબેસી કરવી પડે છે, ત્યારે સાધુને શ્રમ સ્વાર્થી બનીને નહીં, નિસ્વાર્થી બનીને કરવાનો, મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત સાધકને જ્ઞાન-ધ્યાન-વિયાવૃત્ય આદિમાં સહાયક Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ] શાસનનાં શ્રમણીરને બનવું એ પરમ કર્તવ્ય છે. ત્રીજા નંબરમાં, સાધના કરે તે સાધુ. આપણે એશ-આરામ કે માજમા માટે નહીં, પરંતુ સાધના કરવા સંયમ સ્વીકાર્યો છે. આપણું લક્ષ્ય આત્મશુદ્ધિ, ધ્યેય કમક્ષય અને ધવબિંદુ મોક્ષ. તેને પ્રાપ્ત કરવા માટે સાધના અને આરાધનામાં ઓતપ્રેત બનવું જ જોઈએ. સાધના વિના સાધુતા રહી શકે ખરી ?” આવાં હદયસ્પર્શી વચને દ્વારા આશ્રિતોના અંતરમાં આરાધનાનો ઉત્સાહ જગાવતાં અને એ ઉત્સાહને ચિરસ્થાયી બનાવવા વસ્તીમાં “સઝાય નંદીઘોસ્સ” સ્વાધ્યાય રૂપ નંદીઘેષનું વાતાવરણ સર્જવાની ભવ્ય ભાવના રાખતાં. પૂજ્યશ્રી કહેતાં કે, “સક્ઝાએ વક્માણક્સ પણે પણે જઈ વેરઝેં. સ્વાધ્યાયમાં લાગી રહેલ આત્માને ક્ષણે ક્ષણે વૈરાગ્ય થાય છે. આ રીતે શિષ્યાઓને આધ્યાત્મિક ઉછેર તેઓશ્રીમાં રહેલ માર્દવતાથી ભરેલ માતૃહૃદયનું દર્શન કરાવે છે. - ઉપવનનાં પુષ્પોની સુવાસને તરફ ફેલાઈ જવા માટે પ્રયત્ન કરવો પડતો નથી. તેમ પૂજ્યશ્રીના જયાં જ્યાં ચાતુર્માસ થતા ત્યાં ત્યાં સુરભિત ફૂલોથી અધિક સંયમની સુવાસ પ્રસરી જતી. આ રીતે ભવયાત્રાનો અંત લાવનારી સંયમયાત્રાનાં ૫૧-૫૧ વર્ષ સુધી પકાર સાથે પરોપકારની પાવનકારી ગંગોત્રી વહાવી. સં. ૨૦૩પમાં સુરેન્દ્રનગર મુકામે બિરાજમાન હતાં. ચૈત્ર માસના આખરી દિવસમાં વદ ૧૪ના પ્રતિક્રમણ બાદ સર્વ સાધક તથા શ્રાવિકાબહેને સાથે ક્ષમાપના કરી. બી. પી. વધ્યું અને પૂજ્યશ્રીજીની તબિયતે જુદો વળાંક લીધે. જેમ મહાસાગરમાં મોટી મોટી નદીઓ આશ્રય લે છે, તેમ દેહના દરિયામાં દર્દીએ પડાવ નાખ્યા. છતાં, ભયંકર વ્યાધિમાં અપૂવ સમાધિ. જીવલેણ બીમારીમાં સંયમની ખુમારી. આશ્રિતે આવીને પ્ર છે, કેમ છે આપને ? તે કહે, મને મજા છે. કમાણીને અવસર છે. કાંઈ કહેવું છે, એમ પૂછતાં કહે, સંયમની શુદ્ધિ જાળવજે. સહવર્તી સાધકો સાથે સંપથી રહેજે. ગૃહસ્થો પૂછે : કાંઈ કહેવું છે ? તે કહે : પાપભીરુ બનજે. આ રીતે સમયના સમરાંગણ સંગ્રામ ખેલાઈ રહ્યો હતો. એક તરફ કાળની કરપાણ, સામે હતી સમતાની શમશેર, આ અધ્યાત્મના સંગ્રામમાં બંનેની પટ્ટાબાજી ચાલી રહી હતી. શરીર સૈનિક શસ્ત્રોના સેંકડો ઘા પડવા છતાં રણમેદાન છોડતું નથી, તેમ શારીરિક વ્યાધિઓ વચ્ચે ઘેરાઈ જવા છતાં પૂજ્યશ્રીએ નમસ્કાર મહામંત્રને બરાબર પકડી રાખ્યા. જયારે જુઓ ત્યારે અંગૂઠો આંગળીઓ પર ફરતો જ જોવા મળે. આ અવસરે સુરેન્દ્રનગર શ્રીસંઘે તથા પૂજ્યશ્રીજીના સ્વજનવગે અનુમોદનીય ભક્તિ કરી હતી. એમ થતાં વૈશાખ શુકલા ચતુર્દશીનું પ્રભાત થયું. પૂજ્યશ્રીની અસ્વસ્થતા જોતાં પ્રત્યેક દિલને આજે બેચેની હતી. શ્રી નવકાર, ચત્તારિમંગલં, શિવમસ્તુ સર્વ જગત, સંથારાપોરિસ આદિ આરાધનાનાં સૂત્રો સંભળાવાઈ રહ્યાં હતાં. પૂજ્યશ્રીના અંતસ્તલે આજે ખરેખરું યુદ્ધ જામ્યું હતું. રોગની પીડા દીવડામાં રહેલ તેલને શેષી રહી હતી. કાયાના કેડ્યિામાં જેમ-જેમ તેલ ઓછું થતું હતું તેમ તેમ સાધનાની તમાં ઘી પુરાતું હતું. દીવડાની વાટ ઝબૂક–ઝબૂક થઈ રહી હતી. કેણ જાણે ક્યારે દીપ બુઝાઈ જશે ! અને આરાધનાનાં મંગલમય વાતાવરણ વચ્ચે ૯-૩૦ કલાકે પૂજ્યશ્રીની જીવનત બુઝાઈ ગઈ. ઉપસ્થિત આરાધના અંતરમાંથી ઉગારો નીકળી પડ્યા : “મરણં મંગલમ યસ્ય સફલ તસ્ય જીવનમ.” જીવન જીવવાની કળાના ઓ સ્વામી! હસતાં હસતાં જીવવું સહેલું છે, પરંતુ વ્યાધિ અને વેદનાના મહાસાગર વચ્ચે હસતાં હસતાં મરવું અતિ કઠિન છે. પૂજ્યશ્રીએ જીવનને સફલ બનાવ્યું સાધનાથી, મરણને સફલ બનાવ્યું સામાધિથી, જીવનને સફલ બનાવ્યું ઉપાસનાથી મરણને સફલ બનાવ્યું પ્રસન્નતાથી, જીવનને ઉત્સવરૂપ બનાવી Page #421 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન છે [ ૩૮૩ મરણને મહોત્સવરૂપ બનાવી લીધું. કસ્તૂરી ઊડી ગઈ સુગંધ મૂકી, ફૂલ ખરી પડ્યું ફેરમ મૂકી, તેમ પૂજ્યશ્રીજી ચાલ્યાં ગયાં અક્ષય ગુણસુવાસને મૂકી. પૂજ્યશ્રીનું જીવન ભવ્યાત્માઓને પ્રેરક અને પથદર્શક બને તેવું હતું. અંતમાં ગુણરત્નાકર ગુરુદેવને એક જ આરઝૂ કે આપશ્રી જય હો ત્યાંથી અમારા ઉપર અનુગ્રહની હેલી વર્ષાવજે, અમારા હૃદયમંદિરમાં સંગ–નિવેદ ભાવનો દિવ્યા દીપક સદા ઝળહળતો રાખજે, અમારા જીવનમાં જિનાજ્ઞાપાલનનું કૌવત પ્રગટે તેવી અપૂર્વ શક્તિનું પ્રદાન કરજો, અમારી સાધનામાં પ્રાણ પૂરજો. જ્ઞાનાદિ આરાધના દ્વારા અપૂર્વ આત્મતેજને પામવાનું સામર્થ્ય આપણામાં પ્રગટે, રાદિ ભાવના અંધકાર સદાયને માટે ચિત્તરૂપી આકાશમાંથી પલાયન થઈ જાય તો જ તેની સાચી સફળતા માણી શકાય. –ગુરુપાદપદ્મભ્રમર સાધ્વી શ્રી ચંદ્રનનાશ્રીજી મ. કેશવલાલ પ્રેમચંદ પરિવાર – અમદાવાદના સૌજન્યથી. સરળતા અને નિર્મળતાનાં મૂર્તિમંત, ભવાદપિતારક પૂ. સાધ્વીરના શ્રી વિજયાશ્રીજી મહારાજ જૈનશાસનના ગગનાંગણમાં બહુસંખ્ય આચાર્ય ભગવંતે, મુનિ મહારાજે, સાધ્વરને થઈ ગયાં, જેઓની પ્રતિભાના પ્રભાવે અને સાધનાના સહારે જેનશાસનની જયપતાકા જગત પર લહેરાઈ રહી છે. એ જ પરંપરામાં આર્યા ચંદના. આર્યા મૃગાવતીથી માંડીને અગણિત શ્રમણીરત્નો થયાં છે. જેમાંના એક શ્રી વિજ્યાશ્રીજી મહારાજ છે. સિદ્ધગિરિની શીતળ છાયામાં વસેલું સિંહપુર (સિહોર) નગર છે. તે નગરના ગર્ભશ્રીમંત કુળમાં શાહ જમનાદાસ હરિચંદને ત્યાં શ્રીમતી માણેકબહેનની રત્નકુક્ષિએ વિ. સં. ૧૯૬૪ના શ્રાવણ વદ ૭ ને દિવસે એક પુણ્યાત્મા પુત્રીરત્નનો જન્મ થયો. સુપુત્રીનું નામ રાખ્યું વિજયા. સહુ કેઈન લાલનપાલન વચ્ચે ઊછરતી વિજયાને બાળપણથી સુસંસ્કારોનું સિંચન થયું. ધાર્મિકતા, નિર્દોષતા, કાર્યકુશળતા આદિ ગુણવૈભવથી શોભતાં વિજયાબહેન યૌવનના ઉંબરે પહોંચ્યા ત્યાં સ્વજનોએ સંસારબંધને બાંધી દીધાં. પરંતુ આમાથી માટે લગ્ન એ મજા નહી, કમંદત્ત સજા હતી. એટલે વિજયાબહેન પર સંસારીની મોહ-માયા વિજય મેળવી શકી નહીં. ઊલટ, એમને સંસારની નશ્વરતાનાં દર્શન થવા લાગ્યાં. આ સમય દરમિયાન સકલ આગમરહસ્યવેદી પ. પૂ. દાનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય નીડર વક્તા અને પ્રચંડ પુણ્યપ્રભાવી પૂ. મુનિરાજશ્રી મંગલવિજયજી મહારાજની દિવ્ય દેશના દ્વારા આરાધક ભાવોને અબ્ધિ એર ઊછળી રહ્યો. સ્વજનની સમજાવટ કારગત ન નીવડી. વિજયાબહેન જીવનના ભવરણમાં વિજયી બનવા સંયમ સ્વીકારવા તત્પર બન્યાં. પૂજ્ય બાપજી મહારાજના સ્વહસ્તે. પાંચ પાંચ આચાર્ય ભગવંતેની શુભ નિશ્રામાં અનેક પદસ્થાની હાજરીમાં, વિશાળ સાધુ-સાધ્વીજીના સમુદાયની ઉપસ્થિતિમાં વિ. સં. ૧૯૦ના ફાગણ વદ ૩ ને શુભ દિને દિક્ષા અંગીકાર કરી પૂ. પ્રભંજનાશ્રીજી મહારાજનાં શિષ્યા વિજયાશ્રીજી તરીકે ઉષિત થયાં. સંયમજીવનના આધારસ્થંભ રૂપ ગુર્વાજ્ઞાપાલન. ગુણગ્રાહી સ્વભાવ, ગભીરતા, સરળતા, Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] [ શાસનનાં શમણીરત્નો સહનશીલતા, વિનય, વૈયાવચ્ચ, ઉદારતા, દાક્ષિણ્ય આદિ ગુણોથી ગરિષ્ઠ બનેલાં પૂજ્યશ્રી ટૂંક સમયમાં જ ગુરુદેવનાં હૃદઘમાં સ્થાન પામી ચૂક્યાં હતાં. પિતાના હૃદયમાં ગુરુનો ન્યાસ કરે સહેલું છે, પણ ગુરુના હૃદયમાં વાસ કરે દુષ્કર છે. પૂજ્યશ્રી તે ગુજ્ઞા એ જ જીવનની લ્હાણ, ગુરુજને પ્રત્યે વિનય એ જ સંસ્કાર અને ગુરુદેવાની વૈયાવચ્ચ એ જ મારું નિધાન છે, એમ દઢ નિર્ણય કરીને આવ્યાં હતાં. તેથી સદા સમર્પણની સેજમાં મોજ માણતાં. ગુણોનું સંગીત : નમ્રતા, નિખાલસતા અને નિરભિમાનતાનો અજોડ નમૂનો : પૂજ્યશ્રીમાં નમ્રતાને ગુણ અજોડ રીતે ખીલ્યા હતા. વડીલો પ્રત્યે શિષ્યાભાવ અને નાનાઓ પ્રત્યે ગવિછતાને અભાવ–એવી નમ્રતા તેઓશ્રીમાં ડગલે ને પગલે જોવા મળતી. કોઈ વાર અનુપયોગથી ભૂલ થઈ જાય તો “મિચ્છામિ દુકકડ' કહી નાનાને ખમાવતાં જરા પણ અચકાતાં નહીં. વિદ્વત્તા, તપ અને તેજસ્વિતા હોય ત્યાં આવી નમ્રતા હોય એ વિરલ ગણાય. તે સાથે નિખાલસતા અને નિરભિમાનતાના ગુણોનો પણ સુયોગ્ય વિકાસ થયો હતો. એવા ઉત્તમ ગુણોના આવિર્ભાવને લીધે તેમનું વ્યક્તિત્વ પ્રસન્નતાથી પ્રકુલિત, શાસનનિષ્ઠાથી સમુલસિત, સત્યનિષ્ઠાથી સ્વસ્થ અને વિરાગથી વૈભવપૂર્ણ હતું. પરિણામે, પૂજ્યશ્રી એવી ઊંચાઈએ પહોંચ્યાં હતાં કે તેમણે કઈ દિવસ માન-સન્માનની પરવા કરી નહોતી, કાતિ–પ્રશંસાની ખેવના રાખી ન હતી, જં પાસે આવવા દીધા ન હતા. તેઓશ્રી નિતિશય સરળતાની મૂતિ હતાં. પોતાના અંતરાત્મામાં લીન હતા. બાહ્ય-ભૌતિક વ્યવહારની પરવા કરતાં ન હતાં. પૂજ્યશ્રી વિદ્વાન હતા, તે સાથે સરળ અને લઘુભાવ-વિનમ્રભાવ ધરાવતાં હતાં. નાનાં સાધ્વીઓ ભણીને, વાંચીને, સમજીને આવે તે ખૂબ પ્રસન્ન મુખમુદ્રાથી તેમની વાત સાંભળતાં, તેમને ધન્યવાદ આપતાં, તેમને આગળ વધવા પ્રેત્સાહિત કરતાં. પરિણામે નાનાને પૂ. ગુરુદેવ ગંગાના પ્રવાહ જેવા શીતળ, પવિત્ર, મધુર અને શાંતભાવને અનુભવ કરાવનાર લાગતા. આહાર પ્રત્યે અનાસક્તિ : પૂજ્યશ્રીમાં સ્વાદ અને મિતાહારિતાને ગુણ ખીલેલ હતો. આહારમાં કદી ગમતું-અણગમતું કરતાં નહીં. મળી, ખારી, કડવી–ગમે તેવી વસ્તુ સારા–રાબ ભાવ વિના વાપરી જતાં. તેઓશ્રી માનતાં કે જીવન ટકાવવા પેટને ભાડું આપવાનું હોય ત્યાં આહાર પ્રત્યે અભિરુચિ શું રાખવી? સ્વાદિષ્ટ ભજનને સ્વાદ નહીં ને નરસ ભેજનને ખેદ નહીં—એવી અનાસક્તિ ધરાવતાં ગુરુદેવ આહાર કરતાં અણગારપદની આરઝૂ રાખતાં, તપની તમન્ના રાખતાં, ભગવાનની ભાવના રાખતાં, સંયમની સાધના કરતાં, કર્મ અપાવવા ક્રિયા રુચિ કેળવતાં. આવા સંયમી જીવનના ઉત્તમ આદર્શ સમું વ્યક્તિત્વ ધરાવતાં ગુરુણીશ્રી પિતાનાં શિખ્યાઓને સ્વયં માર્ગદર્શક સ્તંભ રૂપ હતાં. તે છતાં જ્યારે જ્યારે પ્રસંગ પડે ત્યારે મધુરતાથી–આત્મીયતાથી હિતશિક્ષા આપવાનું ચૂકતાં નહીં. તેઓશ્રી કહેતાં કે, મા-બાપ, કુટુંબકબલે તેમજ સુખસાહ્યબી અને રંગરાગ છેડને દીક્ષા લીધી છે, તો હવે કર્મોનો ક્ષય થો જોઈએ, ભવનો નિસ્તાર થવું જોઈએ, સાધના-આરાધના દ્વારા જિનાજ્ઞામાં જડાઈ જવું જોઈએ અને પુનરપિ જનનનાં ફેગટ ફેરામાંથી મુક્તિ મેળવવી જોઈએ. તે માટે સ્વાધ્યાય, તપસ્યા, વૈયાવચ્ચ, ભક્તિમાં જ પળેપળ વાપરવી જોઈએ. માન્યતાઓને પરિચય પિતાના જ આચરણ દ્વારા વ્યક્ત થતા હોવાથી અનુવતીએ હોંશે હશે તેઓશ્રીની હિતશિક્ષાને સ્વીકારતા. તેથી તેમની આસપાસ પ્રમાદને સ્થાન Page #423 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] [ ૩૮૫ હતું નહિ. પ્રમાદ એટલે પતન. અપ્રમત્તભાવે આરાધના એટલે મુક્તિ. પરિણામે, જેનારને પૂજ્યશ્રીના વ્યક્તિત્વને પ્રભાવ કંઈક જુદા જ લાગતા. પ્રસન્ન મુખમુદ્રા, નેહભર્યા નયને, વાત્સલ્યભર્યા વચનો અને સમગ્ર વ્યવહારમાં વરતાતી સમતાની સ્વસ્થતાને લીધે પૂજ્યશ્રીનાં ચરણકમલ સેવવાની ઈરછા થઈ આવતી. પૂજ્યશ્રી પ્રસિદ્ધિથી પર રહેતાં. આભમાં વૈરાગ્યદીપ અહોનિશ જલતા રહેતા તેથી કઈ લાલસાને અંધાર તેમની આસપાસ ફરકી શકતા નહીં. અને એને પ્રભાવ અન્ય શિખ્યા સાધ્વીજીએમાં પણ પડત. પરિણામે પૂજ્યશ્રીનું મંડલ એક જુદી છાપ ધારણ કરતું. સિહોરમાં પ્રવ્રયાની પહેલ પૂજ્યશ્રીથી થઈ. તે પછી આ જીવનવિયની વેલમાં બેસવા અનેક પુણ્યાત્માઓ તત્પર બન્યા, જેમાં તેઓશ્રીને સંસારી પિતા (સ્વ. પૂ. જયંતમુનિવિજયજી મહારાજ), સંસારી ભગિની (પૂ. મદનરેખાશ્રીજી મહારાજ), સંસારી ભાભી (પૂ. સુદશનાશ્રીજી મહારાજ), સંસારી ભાણેજ (પૂ. રત્નાશ્રીજી મહારાજ ) મુખ્યત્વે છે. પિતાના આશ્રિતોને સતત અપ્રમત્તપણે સાધના-આરાધના માટે સજજ રાખવા એ પૂજ્યશ્રીનો મુખ્ય ગુણ હતા. દરેકને પોતે જ પાડ દેવા-લેવાની કાળજી રાખતાં. સુશ્રાવ્ય વાણીથી સ્વાધ્યાય કરાવતાં. જેમ ઉપવનનાં પુષ્પની સુવાસ ફેલાઈ જવા માટે કઈ પ્રયત્ન કરવો પડતો નથી, તેમ પૂજ્યશ્રીનાં ચાતુર્માસ જ્યાં જ્યાં થયાં ત્યાં ત્યાં સંયમની સુવાસ ચોમેર પ્રસરતાં સહેજે વાર લાગી નહીં. હૃદયરોગ થતાં સં. ૨૦૪૫ નું ચાતુર્માસ પૂજ્યપાદ આ. ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સિદ્ધગિરિની શીતળ છાયામાં કર્યું, ત્યાં સુધી અનેક સ્થાનમાં વિહાર કરી શાસનની પ્રભાવનામાં ઉદ્યત રહ્યાં. વિ. સં. ૨૦૪ ના પિષ વદ ૧૩ ને બુધવારે સવારે ઊઠતાંની સાથે સ્વાધ્યાય-યાત્રાચિંતનમાં લાગી ગયાં. મુખ પર પ્રસન્નતા સિવાય કઈ ભાવ ન હતો. ત્યારે કેઈને ખબર ન હતી કે મધ્યાહ્ન થતાં તો આ કાંતિ એકાએક ઓચિંતે કારમો આઘાત આપીને વિલીન થઈ જશે! આનંદ આકંદમાં ફેરવાઈ જશે ! હાહ્ય રુદનમાં પલટાઈ જશે ! જીવન અભ્યાસકાળ છે, મૃત્યુ પરીક્ષાકાળ છે, સમાધિ પ્રમાણપત્ર છે અને ભવાંતર એ નવજીવનમાં પ્રવેશ છેએવી દિવ્ય દૃષ્ટિનું દાન કરી, પૂજ્યશ્રી પ્રસન્ન ચિત્તે, સ્વસ્થ મુદ્રાએ, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. પૂજ્યશ્રી સમાધિમય જીવન જીવી ગયાં, તેમ તેમનું નિધન પણ સમાધિમય જ હતું. જેમ સુવાસ ફેલાવીને કસ્તૂરી ઊડી જાય, જેમ સુગંધ ફેલાવીને ફૂલ ખરી પડે, તેમ પૂજ્યશ્રીએ જીવનલીલા સંકેલી લીધી! રાજહંસ જેમ એક સરોવરને સૂનું મૂકીને અન્ય-પરલેક રૂપી સરોવરને શેભાવવા ચાલ્યાં ગયાં! એમના જવાથી શિષ્યામંડળ સૂનું પડ્યું, તેમાં શૂન્યાવકાશ સજા! અનંત યાત્રાએ પધારનારા ગુરુદેવ! અમને મળી હતી આપની મીઠી છાયા, આજે અદીઠ બની એ કાયા. આજે એમની નથી અસ્તિ, મનડું મેળવે ક્યાંથી મસ્તી. કૃતિ જેમની કલ્યાણકારી, આકૃતિ જેમની આફ્લાદકારી. પ્રકૃતિ જેમની પ્રેમક્યારી, આજ્ઞા હતી જેમની પ્રાણપ્યારી. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] [ કા.સનનાં શમણીરત્નો એવા અનંત ગુણેના ધારી, સ્વીકારે ગુરુદેવ ! વંદના અમારી ! પ-પ૬ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં અનેકવિધ શાસનપ્રભાવના કરનાર પૂ. સાધ્વીરત્નાશ્રી વિજ્યાશ્રીજી મહારાજને કોટિ કોટિ વંદના ! (સંકલનક્ત સા. શ્રી મદનબાશ્રીજી મહારાજ અને સા. શ્રી રત્નાશ્રીજી મહારાજ) સ્વ. પૂ. ગુરુદેવશ્રીના ભકતજનો તરફથી. નામથી જ નહિ. કામથીય નિર્જની શ્રીના કવામી પૂ. સાધ્વીજી શ્રી નિર્જરાશ્રીજી મહારાજ ‘દવે દી પટાય આ કહેવતની ચરિતાર્થતા પૂ. સ્વ. સાધ્વી શ્રી ચતુશ્રીજી મહારાજ સાહેબને કિધ્યા પરિવાર જોતાં જ જણાઈ આવે એવી છે. તેઓશ્રીના ચારિત્રદીવામાંથી પેટાયેલા એનેકાનેક તેજસ્વી દીપકોમાંના એક દિવ્ય દીપક એટલે જ પૂ. સાધ્વીજીશ્રી નિરાશ્રીજી મહારાજ ઓહ ! નામ જ કેવું મનમોહક ! જેઓ નિરાની લહમીના અધિપતિ. એ નિરાશ્રીજી! આવુ નામ ધરાવવા પૂરતું જ એ વ્યક્તિને ધન્ય નહોતું, નામ પ્રમાણે કામ કાઢી જઈને તે એ વ્યક્તિત્વ ધન્યાતિધન્ય બની ગયું હતું ! પૂ. નિર્જરા શ્રીજીને “ધન્યાતિધન્યનું બિરુદ અપાવનારા જીવનપ્રસંગે તો ઘણા ઘણા છે. એ “ઘણામાંથી છેડા” રૂપે વેદનામાંય સમાધિ'નું એમનું જીવન પામું જોઈ જઈફ તાય આ ધન્યાતિધન્ય નું બિરુદ આપણને ઓછું –અધૂ શું જણાશે ! વિ. સં. ૧૯૮૧ના મહા સુદ ૮ની રાત, દ્રાવિડ (દક્ષિણ) જેવા દૂર દૂરના પ્રદેશમાં, કેઅતુર પાસેના તીરપુર શહેરમાં જન્મ પામનાર શ્રી આનંદીબહેન આગળ જ મનાર શ્રી આનંદાબહેન આગળ જતાં સંયમી બનીને શ્રી નિર્જરા શ્રીજી તરીકે અપૂર્વ આત્મસાધના કરી ગયાં. એમાં એમનું પૂર્વભવનું પ્રબળ પુણ્ય અને આ ભવનો પ્રચંડ પુરુષાર્થ જ અગત્યને ફાળો આપી ગયાં હશે–એમ અનુમાન કરવું વધારે પડતું ન ગણાય. આનંદીબહેનની ધર્મશ્રદ્ધાનો એક પ્રસંગ, એમની લગભગ છ વર્ષની ઉંમરે બની ગયો. એ ત્યારે મદ્રાસમાં હતાં. છ વર્ષની વયે એમણે શાશ્વતી ઓળીને આરંભ કર્યો. નાની ઉંમર હોવાથી રમન કરતાં કરતાં એક નાની વીંટી એમના મમાં પડી ને પેટમાં ઉતરી ગઈ. ઘણાએ કહ્યું કે, દિવેલને જુલાબ આપી દે. જુલાબ વાટે વીંટી પણ નીકળી જશે ! પરંતુ એઓએ મક્કમતાથી આ વાતને સામને કર્યો અને એની પૂર્ણ કરી. પારણાના દિવસે જ એમણે જુલાબ લીધે અને કેાઈ અક૯ય રીતે જુલાબમાં વીટી નીકળી ગઈ. મક્કમતા ને શ્રદ્ધાને આ પ્રભાવ નહિ તો શું ! આનંદાબહેનનાં મેટાબહેન રાજુલાબહેનનું લગ્ન મદ્રાસમાં લક્ષ્મીચંદભાઈ સાથે થયેલું. લક્ષ્મીચંદભાઈ મૂળ ફલોધીના વતની હતા. એમના ધર્મ સંસ્કારની સુવાસ આખા મદ્રાસમાં ફેલાયેલી હતી. આનંદાની માતાનું અવસાન થયા બાદ, આનદાને પોતાના બનેવી લક્ષ્મીચંદભાનિ ઘરે રહેવાનો અવસર મળતાં જ એના ધર્મસંકાર જાગી ઊઠયા. આના પરિણામે લગભગ ૭થી ૮ વર્ષની વયે તે એણે પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને છ કમ ગ્રંથને અભ્યાસ પૂર્ણ કરી દીધું. Page #425 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [૩૮૭ લક્ષ્મીચંદભાઈએ સંસાર તે માંડ્યા હતા, પણ એમના મનનો સુકાવ તે સર્વવિરતિ તરફ જ હતા ! આથી લગભગ ઉપધાનતપ આદિ ક્રિયાઓના પ્રભાવે એમણે ભયુવાન વયે ચતુર્થ વ્રત અંગીકાર કર્યું હતું. આ વ્રતગ્રહણના સમયે એમનાં પત્ની રાજુલાબહેનની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. આ ભીષ્મપ્રતિજ્ઞાના પ્રભાવે મદ્રાસ સંઘે આયંબિલ બાતાનું ઉદ્દઘાટન આ દંપતીના વરદ હસ્તે કરાવ્યું. મદ્રાસ જેવા દૂરના પ્રદેશમાં તે સુવિવાહિત સાધુઓને વેગ ક્વચિત જ મળી શક્તો. લક્ષ્મીચંદભાઈને થયું કે, “સર્વવિરતિના પંથે આગળ વધવાનું પિતાનું સ્વપ્ન સાકાર કરવું હોય તે ગુજરાત જેવી સાધુ-સાધ્વીઓના સતત સમાગમવાળી ભૂમિમાં વસવું જોઈએ. ને એમણે પાલિતાણા જઈને વસવા અને પિતાના સંયમસ્વમને સાકાર બનાવવાની તાલીમ લેવાને નિર્ણય કર્યો. આ નિર્ણયની જાહેરાત થતાં જ મદ્રાસ શહેરમાં આઘાતનું વાતાવરણ ફેલાઈ ગયું. પણ લક્ષ્મીચંદભાઈ એક શુભ કાર્ય માટે વિદાય થતા હતા, એથી હસતે હૈયે વિદાય આપ્યા વિના છૂટકે ન હતો. મદ્રાસ સંઘના નાના–મેટા અનેકાનેક સભ્યની આંસુભીની વિદાય લઈને એ પાલિતાણા આવ્યા ને મહાજનવંડામાં આવેલ શાંતિભુવનમાં પિતાનું રડું ખેલીને રહેવા માંડ્યા. સાધુભક્તિ, સાધર્મિક ભક્તિ આદિને લાભ લેવાપૂર્વક પિતાની સંયમભાવના વધુ વિકસતી રહે એને સાવચેતી સાથે લક્ષ્મીચંદભાઈ જ્ઞાન–ધ્યાનમાં આગળ વધી રહ્યા હતા, ત્યાં જ એક દહાડો કચ્છ-વાગડ દેશદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ. સા. નાં પાલિતાણામાં પુણ્ય પગલાં થયાં. એમના પવિત્ર ચારિત્રની સુવાસે ત્રણે મુમુક્ષુઓના મનને આકષી લીધું. ત્રણેના જીવનનાવને જાણે સુકાનીને ભેટ થઈ ગયે. આ વર્ષ ૧૯૯૨ નું હતું. એટલે આનંદાબહેન લગભગ ૧૦ વર્ષની વયનાં થઈ ગયાં હતાં. બસ, સંયમજીવનની પૂર્વતાલીમ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. લક્ષમીચંદભાઈએ એક વાર તીરુપુર જઈ આવીને છેલી વિદાય લઈ આવવાનો નિર્ણય કર્યો. આનંદાના પિતા માણેકલાલભાઈ પોતાની માટી પુત્રી રાજુલાને રોકી શકવા સમર્થ ન હતા, પણ આનંદા પર તે એમને હક્ક હતા. એમને લક્ષ્મીચંદભાઈને અને રાજુલાને તો દુભાતા દિલે અનુમતિ આપી પણ આનંદા માટે પ્રશ્ન થઈ પડયો. આનંદાને થયું કે, હવે ભીમ નિર્ણય નહિ લઉ તે બાજી બગડી જશે ! એણે અભિગ્રહ કર્યો કે, “જે મને બહેન-બનેવી સાથે ત્યાગમાર્ગે જવાની રજા નહિ આપે તો હું ચારે આહારનો ત્યાગ કરીશ.” અને એની મક્કમ ધર્મભાવનાનો વિજય થયો અને બહેન-બનેવી સાથે એ પણ પૂ. કનકસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ચાતુર્માસની આરાધના કરવા પહોંચી ગઈ. આચાર્યદેવ ત્યારે ગુજરાતના ચાણસ ગામમાં ચાતુર્માસ બિરાજમાન હતા. લક્ષ્મીચંદભાઈની ઇચ્છા તો બંને બહેનો (રાજુલા-આનંદા) સાથે જ દીક્ષા લે એવી હતી, પણ આનંદા માટે તેના પિતાજીની રજા ન હોય ત્યાં સુધી આવું પગલું ભરી શકાય એમ ન હતું. એથી ચાતુર્માસ પૂર્વે જેઠ વદ રના દિવસે ખૂબ જ ઠાઠમાઠથી રાજુલાબહેનની દીક્ષા થઈ અને પૂ. સાધ્વીજીશ્રી ચતુરશ્રીજી મ. નાં શિષ્યા તરીકે શ્રી નિર્મલા શ્રીજી નામે જાહેર થયાં. ચાતુર્માસ પૂર્ણ થાય, એ પૂર્વે તે માણેકલાલભાઈ ટૂંકી બીમારી ભેળવીને જીવનલીલા સંકેલી ગયા. આનંદાને એક વાતનું દુઃખ રહી ગયું કે, પોતાના પિતા સહર્ષ અનુમતિ આપવાનું પુણ્ય ન પામી શક્યા. ચાતુર્માસ બાદ કાતિક વદ પાંચમે (વિ. સં. ૧૯૩ના) ધીણેજ પાસેના Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ] [ શાસનનાં શમણીરત્ન મગુના ગામમાં પૂ. મુનિ મ. શ્રી ભદ્રકવિજયજી મ. સા. (હાલ પૂ. આચાર્ય દેવ વિજયભદ્રકરસૂરીશ્વરજી મ. સા.)ના વરદ હસ્તે સંયમજીવનનો સ્વીકાર કરીને આનંદા નિરાશ્રીજી તરીકે વડીલ ભગિની સા. શ્રી નિર્મલા શ્રીજીના શિષ્ય બન્યાં. શ્રી નિરાશ્રીજીના ભાગ્યમાં સંયમ-પ્રાપ્તિ બાદ વધુ વિનો લખાયાં હશે ! એથી દીક્ષા દિનથી જ એઓ રોગનો ભોગ બન્યાં. બપોર પછી એક વાર વમન થયું અને પછી તાવ લાગુ પડ્યો. બસ ! વમન અને તાવનાં આ સામાન્ય ચિહ્નો દ્વારા આવેલ રેગ પછી દિવસે-દિવસે વધુ ને વધુ વ્યાપક બનતા જ ગયો. છતાં નિર્જરા શ્રીજીના ચિત્તની પ્રસન્નતા જરાય ઓછી ન થઈ. ઉપરથી એઓ પ્રસન્નતા વ્યક્ત કરવા માંડ્યાં—સારું થયું કે રોગનાં આ કર્મો સંયમ મળ્યા બાદ ઉદયમાં આવ્યાં ! જેથી હું એને સહર્ષ સહી શકું છું. પહેલાં ઉદયમાં આવ્યાં હોત તો હું સંયમી ન બની શકત અને આવી સમાધિ પણ ન ટકાવી શકત ! સંવત ૧૯૯૩ના કાર્તિક વદ પાંચમે સંયમ-જીવન મળ્યું અને સંવત ૨૦૩૦ના અષાઢ વદ બીજી ૬ (છઠ)ના પ. પૂ. દાદા ગુરુદેવ જિતવિજયજી મહારાજ સાહેબની પુણ્યતિથિના દિવસે જ સમાધિમૃત્યુને વર્યા–આ વચગાળામાં ૫. સા. શ્રી નિરાશ્રીજી જ્ઞાન-ધ્યાનની આરાધના સાથે જ કર્મનિર્જરી કરી ગયાં, એ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી બની રહે એવી છે. સંયમજીવનના સ્વીકાર સાથે જ લાગુ પડેલી બીમારી દિવસે-દિવસે વધતી રહી, છતાં એની દરકાર કર્યા વિના શ્રી નિરાશ્રીજીએ જે જ્ઞાન મેળવ્યું, ચારિત્રજીવનમાં સગુણોની સુવાસ ફેલાવી, મુમુક્ષુઓને જે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું અને સંઘની નાની-મોટી વ્યક્તિઓનો પ્રેમ મેળવવા સાથે સ્વ-પર સમુદાયની જે લાગણી મેળવી એ અજોડ કહી શકાય એવી છે. કુશાગ્રબુદ્ધિ, ગુરુસમર્પણ, લાગણીશીલ સ્વભાવ, પરાર્થકરણ, વાત્સલ્યભીનાં તમન, કાય. દક્ષતા, ધીર-ગંભીર, વ્યવહારુ, આત્મિક સાધના, સંયમશુદ્ધિ માટે જાગૃતિ આદિ અનેકાનેક પુણ્યપાસાંઓ તે નિરાશ્રીજીના જીવનપરિચય માટે સહાયક થઈ શકે એવાં છે જ! પરંતુ “વેદનામાં સમાધિનું પ્રબળ પાસું તે ખરેખર એમના જીવનનું સાચું દર્શન કરાવી જાય એવું છે. ચૌદ વર્ષની ઉંમરે જ ફેફસાંનો ટી. બી. લાગુ પડેલ. ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયેલાં ટી. બી.એ ખાવાની ભયંકર અરુચિ જન્માવી હતી. એથી વધુ પડતા અશક્ત બનેલો દેહ, બીજી બાજુ આંતરડાના ટી. બી.થી ઘેરાયેલું હોવાથી લગભગ પેટની પરિસ્થિતિ કેન્સર જેવી જ જીવલેણથી બીમારી ઘેરાયેલી. આ બે રાજરોગો ઉપરાંત પેશાબની અસહ્ય પીડા, હાર્ટ-એટેક, વારંવાર ટાઇફેઈડને હમલે, વમનની હંમેશની તકલીફ, મધુપ્રમેહ આદિ નાની-મોટી અનેક વ્યાધિઓથી ઘેરાયેલી કાયા હોવા છતાં, શ્રી નિરાશ્રીજી જે અપૂર્વ સમતા સાથે આ બધી બીમારીને હસતાં-હસતાં આવકારી ગયાં, એ જોતાં એમ કહી શકાય કે-એએ નામથી જ નહિ, કામથી પણ નિરાશ્રીની શ્રીને મેળવી ગયાં. આવી સમતા-સમાધિ સામાના દિલમાં કેવી અસર પેદા કરી જાય છે એ જોવા જેવું છે. નિર્જરા શ્રીજી પર પ્રસિદ્ધ ડૉ. કુસુમગરને ખૂબ જ સર્ભાવ હતો. સાધ્વીજીની જીવનનૈયા જ્યારે સાગર–કિનારા તરફ આગળ વધીને કિનારાને અડોઅડ આવીને ઊભી હતી ત્યારે ડો. કુસુમગર સંખત માંદગીમાંથી માંડમાંડ ઊભા થયા હતા. કરોડપતિની વિઝિટને જાકારો આપનારા ઠેકટર નિર્જરા શ્રીજીને તપાસવા તરત જ હાજર થયા. જીવનના છેલા દિવસને ૧૧ વાગ્યાને એ સમય Page #427 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો | [ ૩૮૯ હતા. સાધ્વીજીએ સમિત કહ્યું, “તમારા જેવા ડોકટરનેય ઓપરેશન અને માંદગીનો સામનો કરે પડે ખરો? ત્યાર બાદ કર્મની થીઅરીની ડે. સાથે વાતચીત કરીને કહ્યું કે દર! દવાઓ ઓછી કરી નાખો. મને લાગે છે કે લાંબે સમય હું નહીં કાઢી શકું. તમને જે તકલીફ આપી તેની ક્ષમા ચાહું છું. જાણે પિતાને સૂઝી આવ્યું ન હોય! તે રીતે સાધવજીને પણ ચેતવણી આપી દીધેલી કે મારે આજનો દિવસ ભારે અને બીજા મુકામમાંથી પણ સાધ્વીજી તેઓશ્રી પાસે આવ્યાં હતાં તેમને પણ કહ્યું કે પહેલેકપ્રયાણ માટે સાંજને સમય છે માટે “તમે બધાં ભેગાં થઈને આવજો”. આવા સ્પષ્ટ ઉગારો પણ તેમના મુખમાંથી નીકળેલા, જે તેમનો સત્ય અવાજ અને ઊંડી જ્ઞાનદષ્ટિને આ સ્પષ્ટ પુરાવા પણ સાક્ષાત્કાર બતાવે છે. ઘડિયાળમાં એક-દોઢના કેરા પડ્યા, ધાસની તકલીફ વધતી ચાલી, નિરાશ્રીજી વધુ સાવધ બની ગયાં. ઘેડી પળમાં નબળા દેડ પર ચતરફથી રગોએ હુમલો કર્યો. તાવનું પ્રમાણ ૧૦૭ ડિગ્રી વટાવી ગયું. પ્રેશર, ડાયાબિટિસ આદિન હુમલાઓ બીમારીને ગંભીરતા તરફ વળાંક આપવા માંડ્યા. તે વખતે સમાધિમાં સહાયક એવાં હાજર રહેલાં પૂ. સાધ્વીજી સમુદાય અને પિતાના પૂ. ગુ. મ. નિર્મલા શ્રીજી મ. આદિ શિષ્ય પરિવાર તરફથી અઢળક તપ-જપ અને નાની નાની ૬ વર્ષની બાલિકાઓએ પણ આયબિલ, સામાયિક વગેરે પુન્યપાથેય સમર્પણ કર્યું, તેમ જ ભાવુક તરફથી શુભ માગે સારી એવી રકમનો સદ્વ્યય કરવાની નેધ થવા લાગી. રેગોન માત્રા વધતી ગઈ, એમ બીજી તરફ સમતા-સમાધિની ધર્મયાત્રા પર વધુ વેગવતી બનવા માંડી અને મહામંત્રની ધૂન, ચત્તારિમંગલમના નાદ તેમ જ ખામેમિ સવ્યજીની રમઝટ વચ્ચે પૂ. સાધ્વીજી શ્રી નિરાશ્રી મહારાજની વ્યાધિની આંધી વચ્ચેય પિતાની સમાધિજોત જાળવવામાં વિજયી બનીને પલેક પ્રયાણ કરી ગયાં! વાતાવરણ ગમગીન અને ગંભીર બનીને જાણે નિસાસો નાખી ગયું. હંસલાઓ ઊડીને ગમે ત્યાં જાય, એ તે પૃથ્વીની શોભા જ બનવાના છે ! પણ એમના ઊડવાથી ખોટ તે એ સરોવરને જ પડે, જેમને હંસનો વિયોગ થતો હોય છે. આદર્શની વિરલ વિભૂતિ, વાત્સલ્યવારિધિ પૂ. સાધ્વીજી શ્રી ચન્દ્રોદયાશ્રીજી મહારાજ અનેક રીતે સમૃદ્ધિસભર કચ્છ પ્રદેશમાં વ્યાપાર-વાણિજ્યથી ધમધમતું માંડવી બંદર છે, જ્યાં એક વખત દેશ-પરદેશના ૮૪-૮૪ બંદરના વાવટા ફરતા હતા. આજેય ત્યાં ઊંચી ઊંચી મહેલાત, મોટી મોટી હવેલીઓ અને ઉત્તગ જિનાલયે એક વખતની સમૃદ્ધિનાં પ્રતીક સમાં શેભી રહ્યાં છે. નીતિ, સદાચાર, સાહસ, પરોપકાર આદિમાં પ્રતિષ્ઠિત અનેક જૈન શ્રેષ્ઠિઓ આજે પણ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ] [ શાસનનાં શમણીરત્નો સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એવા આ સુરમ્ય માંડવી બંદરના સૌભાગ્યશાળી શ્રેષ્ઠિ દામજીભાઈ મૂળજીભાઈનાં ધર્મપત્ની સુવિકા કંકુબહેનની પવિત્ર કુક્ષિ વિ. સં. ૧૯૬૫ના ફાગણ સુદ પાંચમે એક પુત્રીરત્નનો જન્મ થયા. ચંદ્ર સમાન સૌમ્ય મુખાકૃતિને જોઈને માતા-પિતાએ પુત્રીનું નામ રાખ્યું ચાંદુ. ડ કેઈને ચંદ્રની જેમ કહ-પ્રસન્નતા ઉત્પન્ન કરતી બાલિકા ચાંદુના ભાવિના ગર્ભમાં શું છુપાયું હશે. તેની કેને ખબર હતી? કે, આ બાલિકા ભવિષ્યમાં રાજભવ સમાં સુખને લાત મારીને સર્વ-સંગ-પરિત્યાગ કરશે! તેને ખબર હતી કે, આ બાલિકા ૭૨ જેટલા સાધ્વીજી ભગવની સાચા અર્થમાં વાત્સલ્યમયી ગુરુમાતા બનશે? બાળપણથી સુસંસ્કારોનું સિંચન થયું હતું છતાં માતા-પિતાના નેહ-રાગને કારણે કેચીન નિવાસી (કે ચીનના રાજા ગણાતા) લાલન ગોરધનભાઈ ગોપાલજી સાથે સંસારપ્રવેશ થયો. પરંતુ. જાણે કે આત્મસાધના કરવા માટે અને અનેકને જગાડવા માટે સજાયેલી આ આભાને સંસારવાસ કમસત્તાને પણ નામંજૂર હશે, તેમ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં સંસારચક તૂટી પડ્યું. આ આઘાતજનક પ્રસંગમાં પણ ચાંદુબહેને અપૂર્વ સ્વસ્થતાથી, કમની વિચિત્રતા અને સંસારભાવનાનું ચિંતન કરતાં પોતાનો જીવનરાહ બદલ્યો! છ-છ વર્ષ પર્યત ઘીને મૂળથી ત્યાગ કરી, સ્વાધ્યાય દ્વારા નેહીજની મેહદશા છોડી, પૂજ્યપાદ કનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, વિ. સં. ૧૯૯૬ના અષાઢ સુદ ૭ના શુભ દિવસે અમદાવાદમાં પરમ વિદુષી સાધ્વીજી ચતુર શ્રીજી મહારાજનાં શિખ્યા ચંદ્રોદયાશ્રીજી બન્યાં. તેમના (સંસારી ફઈ) સાધ્વી શ્રી લાભશ્રીજીના સાંનિધ્યમાં સંયમજીવનની તાલીમ લેવા માંડી. વિરાગભાવની પુષ્ટિ, સંયમજીવનની શુદ્ધિ, ગુરુપરતંગ્રભાવ, સરળતા, ભક્તિા , નિખાલસતા, વિનય, ભક્તિ, વડીલજનોની વૈયાવચ્ચ, પરાર્થભાવના, દાક્ષિણ્ય, હૃદયની ઉદારતા, નિઃસ્વાર્થ ભાવ ઉપકાર આદિ અનેક ગુણે જીવનમાં આત્મસાત કર્યા. તેથી જ સહુથી નાનાં હોવા છતાં અવધૂતયેગી પૂજ્યપાદ સૂરીશ્વરજી મહારાજનાં કૃપાપાત્ર બન્યાં. ગુરુદેવ ચતુર શ્રીજી મહારાજને પણ એમના પ્રત્યે વિશેષ નેહભાવ રહેતા. તેથી જ માત્ર ૪ વર્ષના ટૂંકા દીક્ષાપર્યાયમાં પણ પિતાનાં ગુણીજી સાથ્વીશ્રી રતનશ્રીજી મહારાજની સેવા માટે મૂકી દીધાં. અને પોતે પણ કોઈ પણ જાતના ખચકાટ વિના ગુસ્સાને પ્રસન્નતાથી સ્વીકાર કર્યો. સંસારી બહેન અંતિમ સમયની આરાધના માટે મોટી બહેન ગુણીજીની નિશ્રામાં ખાસ આવેલ, ત્યારે પણ પૂ. આચાર્ય ભગવંતે તેમને અંજાર વિહાર કરવાની આજ્ઞા કરી કે તરત સાંજે જ વિહાર કરી ગયાં. તે જ રાત્રે બહેન પરલોક સિધાવ્યાં. વિ. સં. ૨૦૦૬ ના પૂ. આ. શ્રી કનકસૂરિજી મહારાજ તેમ જ બાપજી મહારાજની નિશ્રામાં ભણાવવા માટે પંડિતાની ગોઠવણ કરવામાં આવેલ ત્યારે પણ ગુરુણશ્રી રતનશ્રીજી મહારાજની કચ્છમાં આવવાની આજ્ઞા થતાં, વિલંબ કર્યા વગર એમનાં ચરણોમાં પહોંચી ગયાં. ઉપધાનના પ્રસંગે પૂ. આચાર્યદેવે પ્રશ્ન કર્યો : “કેટલાં ઠાણાં રહેવાય? આધાકમીના દેશમાં પડવું છે? ” અને પૂજ્યશ્રીના આશયને સમજીને શ્વાસની તકલીફમાં પણ તેઓશ્રીએ વિહાર કર્યો. સંસારી ભાઈ વચ્છરાજભાઈએ પૂ. જ બૂવિજયજી મહારાજ પાસે સંયમ ગ્રહણ કરેલ, પરંતુ વ્યવહાર અને આદર્શ માટે જ જેમણે ભેખ લીધા છે તેમણે એકના એક ભાઈ પ્રત્યેની મમતા અંતરમાં જ ધરબી દીધી. બહાર અણસાર પણ આવવા દીધા નહીં. Page #429 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો | ૩૯૧ ગુજ્ઞાપાલનને પિતાના જીવનને પ્રાણ બનાવ્યું. પ્રાણના ભોગે, અંતરની લાગણીને અંતરમાં રાખીને, ગુર્વાસાને શિરસા બંધ કરી, શિખ્યાગણને આજ્ઞાપાલનના અનોખા પાઠ ભણાવ્યા. જિનાજ્ઞાપાલન પ્રત્યેની સજગતા, વડીલોના બહુમાન પ્રત્યેની સતર્કતા, આશ્રિતવર્ગમાં જીવનઘડતર માટેની આતુરતા, વિજાતીય પરિચય પ્રત્યેની કઠોરતા, કડક શિસ્તપાલન આદિ અનેક ગુણોને લીધે ૭૨ જેટલી બહેનને દીક્ષા-પ્રદાન કરી સાચા અર્થમાં વાત્સલ્યમયી “મા” બન્યાં. જે સમયે કચ્છ-વાગડમાં સંતાનું વિચરણ કવચિત જ જોવા મળતું; લોકો ભદ્રિક છતાં અજ્ઞાનતા-જડતા વિશેષ જોવા મળતાં, તેવા સમયે વાગડના ગામડે ગામડે વિચરણ કરીને પૂ. ગુરુણીજી તથા દાદી ગુણીજીની ઇરછાનુસાર અનેક આત્માઓના જીવનમાં સુસંસ્કારોનું સિંચન કરી, પાપમય જીવન ભુલાવીને, સન્માર્ગે વાળીને, સાચાં શ્રાવક-શ્રાવિકા બનાવ્યાં. સર્વ પ્રત્યે અપાર વાત્સલ્ય-સમાનભાવ, આકર્ષક વ્યક્તિત્વ અને પ્રકૃણ પુણ્યદયને કારણે માત્ર ૭ર શિષ્યાઓ પર જ નહીં, પરંતુ કચ્છની સમગ્ર જનતા પર તેઓશ્રીને પ્રભાવ આચાર્ય તુલ્ય પથરાયા હતા. દીર્ધદષ્ટિ, કાર્યની આગવી સૂઝ, નિઃસ્વાર્થભાવે સાચું માર્ગદર્શન આદિ ગુણોને કારણે, સ્વ-પર સમુદાયનાં શ્રમણીભગવંતા આજે પણ તેમની ખેટ યાદ કરે છે. સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યભાવ એ તેમના જીવનની અમૂલ્ય મૂડી હતી. જેમ વાલ્ય વગરની મા ન સંભવ, તેમ વાત્સલ્ય વિના ગુરુ પણ ન સંભવે. આશ્રિતા માટે વાત્સલ્યભાવ પ્રાણવાયુ સમાન હોય છે. તેમના આ વાત્સલ્યભાવના કારણે જ તેમનાં શિષ્યાઓએ. કારીની નાદુરસ્ત અવસ્થામાં વિહારમાં ડોળીને ઉપયોગ કરવાના અવસરે છેલ્લાં ૧૦ વર્ષ પ્રાણપ્યારાં ગુણીની ડોળી સ્વયં ઉપાડી જીવન કૃતાર્થ કર્યા હતાં ! ગિરિરાજ શ્રી શત્રુંજયની વાર કહ્યું યાત્રા કરાવીને લહાવો માણ્યા હતા. દ્રવ્ય અને ભાવ આરોગ્ય સંબંધી વિશિષ્ટ સૂઝને કારણે તેમના તમામ આશ્રિતાએ માસક્ષમણ, ૬૮ ઉપવાસ, ૪૫ ઉપવાસ, ૧૦૦ આળી આદિ મહાન તપનો આસ્વાદ માર્યો હતો. ન્યાય-વ્યાકરણાદિ તેમ જ કાવ્યના અધ્યયનમાં આશ્રિતને સંપૂર્ણ તૈયાર કર્યા હતા. જિનભક્તિ, જીવદયા, સાધર્મિક ભક્તિ આદિ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો નિઃસ્પૃહભાવે કર્યા હતાં. બાળપણથી જ નાજુક તબિયતને લીધે મુખ્યત્વે આયુર્વેદ ઔષધના હિમાયતી રહ્યાં હતાં. અંતિમ દિવસોમાં પણ કિડની ફેઇલ થઈ હાર્ટ-ટ્રબલ વધી અને ખૂબ અશક્તિ આવી ગઈ, છતાં ૩૬ દિવસની ગંભીર માંદગીમાં પણ, ભક્તવેગ મેથી સેવા-શુષા કરતાં ત્યારે પણ, “મારું જીવન બ્રણ ન કરો, આ દવાના પાપાચારથી મારી દૃગતિ થશે. ડાકટરોને બોલાવી નહીં, મારી અંતિમ ક્ષણ આવી રહી છે, મને મારા આત્માનું ધ્યાન કરવા ઘા, મને વિક્ષેપ ન કરા” વગેરે શબ્દો ઉચ્ચારતાં રહ્યાં. પરિસ્થિતિની ગંભીરતા સમજીને પૂ. ગુરુદેવના કાણુભારથી આંશિક રીતે મુક્ત થવા શિષ્યાવંદે ૧૦૨૫ અડ્ડમ, પ૦૦ થી અધિક ઉપવાસ, ૫૦૦૦ થી અધિક આયંબિલ. ૨૦૦૦ થી અધિક એકાસણાં, ૧૦૮ તીર્થયાત્રા, પ૧ નવપદજીની ઓળી. ૫૧ નીવિ. સવા કરોડથી અધિક સ્વાધ્યાય વગેરેનું પુણ્યદાન અર્પણ કર્યું. મહાન આધ્યાત્મિક બળને લીધે ઘણો સમય શરીરની યાતના વેઠી. ૭૯ વર્ષના આયુષ્યમાં ૪૭ વર્ષના સમૃદ્ધ દીક્ષા પર્યાય પાણી, સં. ૨૦૪૩ના માગશર વદ ૩ ને દિવસે અત્યંત રસમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] શાસનનાં શ્રમણીરત્ન. - જિન-આદર્શોની વેદી પર સર્વસ્વ અર્પણ કરનાર આ શાસનપ્રભાવક શ્રમણીરત્નને અગણિત વંદના ! — નમ્રતા-ક્ષમા-કરુણાનો ત્રિવેણી સંગમ ૫. સાધ્વી શ્રી ચંદ્રરેખાશ્રીજી મહારાજ જન્મ-મરણની સ્થિતિ સુનિશ્ચિત છે, પરંતુ તે બંને વચ્ચે જે અણમલ જીવન પ્રાપ્ત થાય છે તેને ભવ્ય-સુંદર બનાવનાર વિરલા ઇતિહાસમાં પિતાનું નામ સુવર્ણાક્ષરે કોતરાવી જાય છે. જિનશાસનમાં આવી અસંખ્ય વિરલ વિભૂતિઓ જન્મી છે, જેનાં જીવન આજે પણ અને કોને પ્રેરણાનાં પીયૂષ પાય છે. પૂ. સાદવજી ચંદ્રરેખાશ્રીજીનું જીવન પણ એનું મૂર્તિમંત દષ્ટાંત છે. સેહામણા સૌરાષ્ટ્રમાં ગારિયાધાર ગામ છે. ત્યાં સુશ્રાવક દયાળભાઈ અને તેમનાં ધર્મપત્ની રતનબહેન ધર્મમય જીવન જીવે. તેમને ત્યાં સં. ૧૯૬૨માં એક સુપુત્રીને જન્મ થયે. માનવજીવન પર વિજય મેળવવા જ જાણે જગતમાં અવતાર ધારણ કર્યો ન હોય, તેથી માતાપિતાએ નામ પાડ્યું વિજયા. અને પરિણામ પણ એવું જ આવ્યું ! વિજયાબહેન નાનપણથી ખૂબ તેજસ્વી રહ્યાં. વ્યાવહારિક શિક્ષણમાં બુદ્ધિની પ્રખરતાનો પરચો બતાવતાં રહ્યાં, તે ધાર્મિક સંસ્કારોમાં ભક્તિની મૃદુતા કેળવતાં રહ્યાં. યૌવનને ઉંબરે પગ મૂકતાં વિજયાબહેનને માબાપે વડોદરા પરણાવ્યાં. સુસંસ્કારોથી વિજયાબહેને સાસુ-સસરાના અને કુટુંબીજનોનાં દિલ જીતી લીધાં. પણ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું. થોડા સમયમાં વિજયાબહેનનું સૌભાગ્યસિંદૂર ભૂંસાઈ ગયું. આ કારમા આઘાતથી વિજયાબહેનમાં સુષુપ્ત પડેલ વૈરાગ્ય પુનજાગૃત થયો. સંસારના ક્ષણભંગુર સુખને બદલે પરમાત્મના શાશ્વત સુખની કામના જાગી. ચારિત્ર પામવાને નિર્ધાર કર્યો. મહામહેનતે વહાલાં કુટુંબીજનોને સમજાવ્યાં. શુદ્ધ સંકલ્પવાળાં વિજયાબહેનને વિજય થયે. તેમને સિદ્ધક્ષેત્રમાં અભ્યાસ માટે રાખવામાં આવ્યાં. ત્યાં બહેન ચાંદુબહેનના પરિચયમાં આવ્યાં. સેનામાં સુગંધ ભળે તેમ, બંને મુમુક્ષુ બહેનોમાં આત્મીયતાનાં અમીઝરણાં ફૂટયાં, તે આગળ જતાં ગુરુડિ વ્યારૂપે સંગ પામ્યાં! સાથે દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. વિ. સં. ૧૯૯૬ના અષાઢ સુદ ૭ ને શુભ દિને, વાગડ દેશદ્ધારક પૂજ્યપાદ કનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, પૂ. ચતુરશ્રીજી મહારાજનાં ચરણોમાં બંને બહેનોએ દિક્ષા અંગીકાર કરી. ચાંદુબહેન સાધ્વી શ્રી ચંદ્રોદયાશ્રીજી બન્યા અને વિજયાબહેન તેમનાં વિનયી શિષ્યા શ્રી ચંદ્રરેખાશ્રીજી નામે ઘેપિત થયાં. ગુરુ-શિષ્યાને સાથે દીક્ષા મહોત્સવ કન્ય પ્રસંગ બની રહ્યો ! દીક્ષા અંગીકાર કરીને પૂ. ચંદ્રરેખાશ્રીજી મહારાજે પોતાનું સંપૂર્ણ જીવન શાસનસેવામાં અને ગુરુભગવંતાની આજ્ઞામાં સમર્પિત કરી દીધું. સ્વાધ્યાય અને સાધનામાં નિમગ્ન રહેતાં પૂજ્યશ્રીએ અપૂર્વ નમ્રતા-ક્ષમા-મૃદુતા–મૈત્રી-કરુણા-સંયમ–સંતોષ–સમતા અને સંઘનિષ્ઠાના સકલ ગુણો કેળવીને ગુરુજનોના મન જીતી લીધાં. પૂજ્ય ગુરુણીશ્રી ચંદ્રોદયાશ્રીજીની તબિયત પહેલેથી નાજુક હતી, તે તેમની દરેક પ્રકારની સેવાચાકરી કરવામાં સહેજ ચૂક લાવતાં નહીં. ઊલટું, માનતાં કે આ સેવાને અવસર પામીને હું ધન્યાતિધન્ય બની ગઈ છું ! તે સાથે અધ્યયન-અધ્યાપનમાં પણ એટલો જ રસ લેતાં. સ્વાધ્યાયમાં પણ ક્યારેય પ્રમાદ Page #431 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ૩૯૩ કરતા નહીં. એવી જ સર્વગુણસંપન્ન સિદ્ધિ-સગુણ પામીને પૂજ્યશ્રી આજે લગભગ એકના સમુદાયનાં વડીલ તરીકે શોભી રહ્યાં છે ! એવી ગુસ્તા પામેલાં પૂજ્યશ્રીનો લધુતાને ગુણ પણ પૂરી પ્રશંસાપાત્ર છે. ગમે તેટલાં નાનાં પાસે નાનાં થઈને વર્તવાની સહજતા અને સરળતાથી તશ્રી સૌનાં હદયસિંહાસને બિરાજી રહ્યાં છે. સ્વાધ્યાય અને સંયમની ક્રિયાઓ વિધિપૂર્વક કરવા-કરાવવાની પ્રેરણા આપી રહ્યાં છે. વાત્સલ્યસભર વ્યક્તિમત્તાથી અનેક પુણ્યાત્માઓને પવિત્ર પંથે દોરી રહ્યાં છે. વાત્સલ્યસભર વ્યક્તિમત્તાથી અનેક પુણ્યાત્માઓને પવિત્ર પંથે દોરી રહ્યાં છે. એવાં એ અનુપમ અયામજીવ, માન સાધક શ્રમણરત્ન, તેજસ્વી-તપસ્વી-યશસ્વી શાસનપ્રભાવક સાધ્વી શ્રી ચંદ્રરેખાશ્રીજી મહારાજનાં ચરણકમળમાં કેટ કેટિ વંદનાઓ ! સંકલનı : સા. શ્રી ચિત્તપ્રસન્નાશ્રીજી મ. ડુંગરશી શીવજીભાઈ સત્રા (ભરૂડીયાવાળા) હાલ મુંબઈના સૌજન્યથી. – * --- સમતા અને સરળતાની મૂર્તિ અને ઉગ્ર તપસ્વિની પૂ. સાધ્વીજી શ્રી તુલસીશ્રીજી મહારાજ જિનશાસનરૂપ ઉપવનમાં અનેક સંતરૂપી સુમને ખીલ્યાં અને પિતાની ચારિત્રરૂપી સુગધ ચોમેર પ્રસરાવી અમર બની ગયાં. એ ખુબ આજે પણ અનેક પુણ્યાત્માઓને પ્રસન્ન કરે છે. જિનશાસનના સંતા એટલે કર્મોને બોજ ઉતારવા, આત્માની બેજ કરવા, મુક્તિ મેજ માણવા. જ્ઞાનસાગરમાં તરવા સતત પ્રયત્નશીલ રહેતા તપસ્વીઓ! સાધુ-સાધ્વીઓના આ શ્રમણસમુદાયથી જિનાકાશ ઝળહળી રહ્યું છે. શ્રમણીરત્નોમાં બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, મૃગાવતી, આદિ પૂર્ણ તેજે ચમકતાં નક્ષત્ર સમાન છે. આજે પણ વર્તમાનમાં પૂ. સાધ્વીજી મહારાજેએ પિતાનાં ભવ્ય અને ભાવુક જીવન દ્વારા અનેકાનેકના જીવન પાવન બનાવ્યાં છે. એમાંનાં એક છે પૂ. સાદવજી શ્રી તુલસીશ્રીજી મહારાજ. જેમના જીવન-સિતારમાંથી સમતા, સરળતા અને સહનશીલતાના સુરીલા સૂર રેલી રહ્યા છે. જેમની જીવન-સરિતાનાં નિખાલસતા, નિર્મળતા અને નિષ્પક્ષતારૂપી નીરથી અનેક પુણ્યાત્મા પાવન થઈ ની વન-વાટિકામાં પ્રસન્નતા. અપ્રમત્તતા અને પ્રભાવક્તાનાં પરિમલ પ્રસરી રહ્યાં છે એવાં અસાધારણ ગુણધારક પૂ. વર્ધમાન-તપ-આરાધક તપસ્વીરત્ના શ્રી સુલસીશ્રીજી મહારાજનું જીવન અત્યંત પ્રેરણાદાયી છે. રાજનગર-અમદાવાદ સમી ધર્મનગરીમાં પિતા ગોકળભાઈ અને માતા ધીરજબહેનના ઘરે વિ. સં. ૧૯૭૯ના આસો વદ ૬ને મંગલ દિને એક પુત્રીરત્નનો જન્મ થયો. માતાપિતાએ લાડકવાયું નામ આપ્યું હસુમતી’. માતાપિતાના ધાર્મિક સંસ્કારોને લીધે હસુમતીબહેનમાં નાનપણથી જ ધર્મભીરુતા, સરળતા અને સાદાનિ ગુણો વિકસતા ગયા. તેમની ધાર્મિક ક્રિયારુચિ જોઈને કુટુંબીજનો પણ આનંદ પામતા. વ્યાવહારિક શિક્ષણ બાદ પૂ. સુભદ્રાશ્રીજી મહારાજના પરિચયમાં આવતાં હસ મતીબહેનને વૈરાગ્યદીપ જલી ઊઠયા. સંસારથી મન વિમુખ થઈ ગયું. ત્રણ વર્ષ તાલીમ મેળવ્યા બાદ પુ. બાપજી મહારાજના સ્વહસ્તે પુ. સુભદ્રાશ્રીજી મહારાજનાં શિષ્ય તરીકે Page #432 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણીરત્નો વિ.સં. ૧૯૯૦ના મહા સુદ ૯ ના શુભ દિને શ્રી સુલભાશ્રીજી નામે ઘેષિત થયાં. પૂ. સુભદ્રાશ્રીજી મહારાજ, કે જેઓ પ્રભુભક્તિ-ભ્રમર–ાગી, કરુણકલા–ભેગી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજ (વાગડવાળા)ના સમુદાયમાં આજે ૪૫૦ શ્રમણવંદના શિરછત્ર તરીકે, અદ્વિતીય–અનુપમ સંયમસાધના કરી રહ્યા છે, તેમનાં ચરણોમાં સર્વસ્વ સમર્પણ કરી સંયમયાત્રાનો આરંભ કર્યો. સંયમજીવનના પ્રાણ સમી ગુરુઆણાને આત્મસાત્ બનાવી. અને પૂ. ગુણશ્રીજીની તાલીમ લઈ જ્ઞાન અને સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરી. કે જ, ઘેઘુર વટવૃક્ષ સમા વીલની નિશ્રામાં થતી જીવોની જાળવણી તે સમયની કેળવણી દ્વારા ગળે કળાએ ખીલી ઊડતી. આજે પણ પૂ. સુભદ્રાશ્રીજી મહારાજ આદિમાં “ચંદનબાળા સમાન આદશોની ઝાંખી થાય છે. રાત શત વંદન હો એ અગણિત ગુણાલંકૃત આર્યાવંદને ! પૂજ્ય મુલાશ્રીજીએ ગુરુકુલવાસમાં રહી આત્માને અનેરા સંયમથી, તપથી, જ્ઞાનથી મટી લીધો કે તેની ચમક આજે પણ અનેકોને પ્રભાવિત કરે છે. સવતી આર્યા સાથે જે સંપ તેવી જ હતી ગુબહેનોની સેવા કરવાની સદાય તત્પરતા રાખતાં. સહવતી આર્યાને અધ્યયનાદિમાં પૂરો સહકાર આપવાની વૃત્તિ અને વિનય–વૈયાવચ્ચ કર્યા બાદ પઠન માટેની જાગૃતિ રાખતાં. તેમના સ્વભાવમાં કયારેય વ્યતા કે વાણીમાં ક્યારેય ઉગ્રતા રહેતી નહી. દેવ-ગુરુની ભક્તિ અને તપશક્તિમાં વધારો કરવા ઉદ્યત રહેતાં. વર્ધમાન તપની ૧૦૦ એાળી સાથે કાયાનો કસ કાઢવામાં સતત પ્રયત્નશીલ આ સાધ્વીજી મહારાજે માસક્ષમણ, સિદ્ધિતપ, ચત્તારિ–અડ્ડ-દસદીય. ૧૬ ઉપવાસ, ૮-૧૦-૧૧-૧પ ઉપવાસ, સમવસરણ, વર્ષીતપ, ક્ષીરસમુદ્ર આદિ થોકબંધ તપશ્ચર્યા દ્વારા દેહની દિવ્ય કાંતિ પ્રાપ્ત કરી છે. પૂજયશ્રીના જીવનમાં સમતા પણ ગજબની છે. ગરમ–ો, જાડો-પાતળો, સર–નિરસ આહાર ઉચાટ કર્યા વિના મસ્તીથી વાપરે. નાનામાં નાની વ્યક્તિની વાતને માન્ય કરવામાં જરા પણ નાનપ ન અનુભવે એવી સરળતા છે. એવી જ રીતે, કઈ પણ વિપરીત પરિસ્થિતિમાં હનશીલતા ગુમાવવી નહિ અને વિવેક કેળવ્યું છે. એવા અનેક ગુણાલંકૃત શ્રી સુશીલાશ્રીજી મહારાજની સંયમયાત્રા વિકાસ પામતાં પામતાં પચાસમાં વર્ષમાં પ્રવેશે છે ત્યારે ગુરુકૃપા દ્વારા સા. શ્રી સુવર્ણરેખાશ્રીજી સમાં ત્રણ શિખ્યા અને અન્ય પ્રશિષ્યા સાથે ૧૦ આત્માઓએ તેમના ચરણે શરણું લીધું છે. છેલ્લાં ૪પ વર્ષથી શરીરસ્વાથ્ય બરાબર ન રહેતું હોવા છતાં ધાષ્ટ્રવાસમાં નવકારનો જાપ ચાલતા જ હોય છે. સમતાપૂર્વક અશાતાને વેઠી રહ્યાં છે. આજે દ૯ વર્ષની ઉંમરે જ્ઞાન અને સાધનામાં એક મિનિટનોય વિક્ષેપ પાડતાં નથી. આખા દિવસમાં એકાદ કલાક સ્તવન--સઝાય—ચૈત્યવંદનથી પરિવર્તન સાધી લેતાં હોય છે. એવા એ જ્ઞાન-ધ્યાન-તપના સાધક દિવ્ય આત્માને આવા જ પ્રભાવનામય જીવન માટે વાચ્ય પ્રાપ્ત થાઓ અને આમ જ “પ્રસન્નવદના પૂજ્યશ્રી મુક્તિનો મહોત્સવ ઉજવે એવી અંતરની અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિ કોટિ વંદના ! Page #433 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરને [ ૩૯૫ વર્ધમાન તપોરના અને અનેક ગુણગણવારિધિ પૂ. સાધ્વીજી શ્રી પુષ્પચૂલાશ્રીજી મહારાજ ઉત્તમના ગુણ ગાવતાં-ગુણ આવે નિજ અંગ” એ ઉક્તિ અનુસાર મહાપુરુષોની ટૂંકી પણ રહસ્યમયી–સત્વભરી ગુણગાથા સહુ કેઈ ને ઉન્નત અને આદર્શ જીવનની પ્રબળ પ્રેરણા આપે છે. જેમ પુષ્પનો પરિમલ સમીપવર્તી વાતાવરણમાં પ્રસરીને સમગ્ર વાતાવરણને મઘમઘાયમાન બનાવી મૂકે છે, તેમ મહાપુરુષોની સદ્ગુણ-સૌરભ વાતાવરણને સુવાસિત બનાવે છે. જે કે દેશની ધન્ય ધરા પર જગવિખ્યાત દાનવીર જગડુશા અને દેવવિમાનતુલ્ય દેવાલય બંધાવી શત્રુંજય ગિરિરાજ પર નવ ટૂંકેનું નિર્માણ કરનાર નરશી કેશવજી જેવા નરવીરો પાક્યા તે કચ્છ દેશના તુંબડી ગામે પિતા ધનજીભાઈ અને માતા કાનબાઈના ગૃહે સં. ૧૯૭૨માં એક પુત્રરત્નને જન્મ થયો. જેનું શુભ નામ પાનુબહેન રાખવામાં આવ્યું. પુત્રી જન્મથી ઘરમાં કંઈક હલાસનું વાતાવરણ સર્જાયું, તેથી માતાપિતા ધન્ય ધન્ય થઈ ગયાં. માતાપિતાના પ્રદત્ત સુસંસ્કારોના વપનથી પાનબાઈનું જીવન ચોમેર સુસંરકારની સુવાસ ફેલાવવા લાગ્યું. જોતજોતામાં શિશુવય વટાવી, યૌવનને ઉબરે પગ મૂકતાં, ૧૬ વર્ષની નાજુક વયે લગ્નગ્રંથિથી જોડાયાં. અને પતિ વ્યવસાયા જનમમકાને ત્યાગ કરી મહારાષ્ટ્રના કરાડ ગામમાં આવી વસતાં, તેઓ પણ ત્યાં જ સ્થિર થયાં. થોડો સમય વ્યતીત થયા બાદ પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહારાષ્ટ્રમાં પધાર્યા. તેઓશ્રીની સવવાનુગ્રહકારિણી, કર્મવલ્લભેદિની દેશનાને શ્રવણથી તેમ જ “જેન-પ્રવચન "ના વાચનથી પાનુબહેનના સુષુપ્તાવસ્થામાં રહેલા ધર્મસંસ્કારો વિશેષ ઉદ્દીપ્ત બન્યા. સંતને સંગ એટલે પારસમણિને સ્પર્શ. જેમ પારસમણિના સંગે લેટું સુવર્ણ બને, તેમ સંતાન સંગથી માનવીના પૌગલિક સુખના રંગ ઉડી જાય છે અને આત્મિક સુખની ઝંખના જાગે છે. યૌવનભર્યા ગૃહસ્થાશ્રમમાંય પાનુબહેનને પણ પ. પૂ. ચતુરશ્રીજી મહારાજ તેમ જ પ. પૂ. કુમુદશ્રીજી મહારાજના સમાગમથી વૈરાગ્યને રંગ લાગ્યા. વિષયસુખોનો મોહ ભાંગ્યો. સૂતેલો આતમ જાગે. સંસારના રંગરાગને ત્યાગી, સંયમ–ત્યાગ-અહિંસા-સમતાના સાધક બનવાના કેડ જાગ્યા. ત્રણ ઉપધાન, જ્ઞાનપંચમી. નવપદની ઓળી, વર્ધમાન તપની ૧૧ ઓળી, નવ્વાણું યાત્રા. પાલીતાણામાં ચાતુર્માસ આદિ સુંદર આરાધનાના ફળસ્વરૂપ, ૯ વર્ષની લઘુ વયની પોતાની ભગિનીને પણ સાથે લઇ અમદાવાદ મુકામે વિદ્યાશાળામાં સં. ૨૦૦૧ની સાલમાં માગશર સુદ ૯ને શુભ દિવસે પ. પૂ. સિદ્ધિરૂરિજી (બાપજી) મહારાજની શુભ નિશ્રામાં મહાભિનિષ્કમણની ભીષણ વાટે વિહરવા સમુત્સુક બન્યાં. કચ્છ-વાગડ દેશોદ્ધારક, અપૂર્વ ક્રિયાનિષ્ઠ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયકનકસૂરિજી મહારાજની આજ્ઞાતિની પ્રામરત પાનિધિ પૂ. સા. શ્રી નંદનશ્રીજી મહારાજનાં શિખ્યા પુપચુલાશ્રીજી તરીકે વિકૃત થયાં તેમ જ બેબીબહેન પુપાશ્રીજી બન્યાં. તેઓ પણ લઘુ વયમાં પ્રવ્રયા સ્વીકારી વર્તમાનમાં શ્રેષ્ઠતમ પ્રગતિ સાધી રહ્યાં છે. અણગારી આલમમાં પ્રવેશ્યા બાદ તેઓશ્રી ગુરુકૃપાના પ્રભાવે અષ્ટ-પ્રવચન માતાનું પાલન. ગુરુભક્તિ, વિનયવૈયાવચ્ચે વાત્સલ્ય, પરાર્થતા, નિખાલસતા, ક્રિયા રુચિ વગેરે આધ્યાત્મિક ગુણસંપત્તિનાં ભાજન બન્યાં. તેમણે ગૃહસ્થાવસ્થામાં વર્ધમાનતપની ૧૧ ઓળી કરી હતી. દીક્ષા બાદ ચાર વર્ષમાં વીશ થાનક તપ પૂર્ણ કર્યો. ત્યાર બાદ ૨૦૦૫ની સાલથી ૧૨મી એીિને પ્રારંભ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ 3 [ શાસનનાં શ્રમણીરત્ન કર્યો. લગભગ ૧૯ વર્ષના ટૂંકા ગાળામાં આયંબિલ વર્ધમાન તપની ૧૦૦ ઓળી રાજકોટ મુકામે સં. ૨૦૨૪ના પોષ વદ ૧ના રોજ કચ્છ-વાગડ દેશદ્ધારક પૃ. દેવેન્દ્રસૂરિજી મહારાજ, પૂ. માનદેવસૂરિજી મહારાજ, પૂ. રવિચંદ્રસૂરિજી મહારાજ તેમ જ પૂ. વર્તમાન આચાર્ય ભગવંત કલાપૂર્ણવિજયજીની શુભ નિશ્રામાં પૂર્ણ કરી. લાંબી ઓળીમાં તેઓશ્રીએ ઘણી વખત શુદ્ધ આયંબિલ ગ્રીમ ત્રાતુની પ્રચંડ ગરમીમાં પણ કામચૌવિહાર તેમ જ અલૂગા આયંબિલ કરેલ. એક વાર સાડા પંદર મહિના સળગ આયંબિલ કરેલ ત્યારે રોગનો ભયંકર હમલે થયા હતા. છતાં મનની મક્કમતાથી અને આયંબિલ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી એ આકરી કસોટીમાંથી પસાર થઈ ગયાં હતાં. જેમ જલધિમાં ડૂબતા મનુષ્યને કાંઠે પહોંચી જવાની તીવ્ર તાલાવેલી હોય, તમ ૯મી આવી પૂર્ણ થયા પછી ૧૦૦મી એળીની શુભ શરૂઆત કરવાની તાલાવેલી થઈ હતી. તે વખતે તપોરના સાધ્વીશ્રીને એવી તે આનંદની ઊમિ ઉછળી રહી હતી કે જેનારને પણ એને સારવાર લેવાનું મન થયા વિના ન રહે ! સંસારી જીવને મૂડી વધે તેમ આનંદ થાય, તેમ તપસ્વી જીવને તપ વધે તેમ આનંદ થતો હોય છે. આ તપમાં પ્રતિદિન આગળ વધવાને મેહ તીવ્ર થતા જાય છે. વિસામે લેવાને બદલે સત્વરે આગળ વધવાનું મન થયા જ કરે છે. આમ, આ તપમાં તપની વૃત્તિ જીવંત બની જાય છે. આવી છે આયંબિલ વર્ધમાન તપની અનેખી ખૂબી ! એ ખૂબીને લીધે જ જાણે કે, ૧૦૦ ઓળી પૂર્ણ થવા છતાં પણ તેમની તપતૃષા શાંત થવાને બદલે ઉત્તરોત્તર વૃદ્ધિગત બનતી ચાલી. એ તીવ્રતમ તૃષાને તૃપ્ત કરવા તેઓશ્રીએ તે જ સાલમાં પુનઃ વર્ધમાનતપને પાયો નાંખવાની શરૂઆત કરી. અને સળગ ૮૧ આયંબિલ કરવા દ્વારા એકી સાથે ૧૧ માળની ભવ્ય ઇમારત પણ ચણાઈ ગઈ. પછી તે પ્રતિકૂળતાના ઘૂઘવતા સાગર વચ્ચે તપ રૂપી નૌકા આગળ ચાલતી જ રહી. જેની ફલશ્રુતિ રૂપે સં. ૨૦૪૬ના મહા સુદ પાંચમના દિવસે છ વર્ષની જેફ વયે અધ્યાત્મણી પૂ. આ. શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં આવે મુકામે દ્વિતીય ૧૦૦ ઓળી પૂર્ણ કરી. સમગ્ર ભારતવર્ષના સાધ્વીસમુદાયમાં ૨૦૦ એળી પૂર્ણ કરનારા પુણ્યાત્માઓમાં પ્રથમ સ્થાન શોભાવી જૈનશાસનનાં મહાન ધાતક બની રહ્યાં. પણ આ તે કેવું ગજબનાક આશ્ચર્ય ! તેમની તપતૃષા તૃત જ ન થઈ ! એક સાલે ફાગણ સુદ પાંચમના શુભ દિવસે પ. પૂ. આ. શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદ પ્રાપ્ત કરી પુનઃ તૃતીય વર્ધમાન તપનો પાયો નાખવાની શરૂઆત કરી. વયેવૃદ્ધ અવસ્થા, કેડના મણકાની કાયમી પીડા, કંપવા વગેરે અનેકવિધ શારીરિક પ્રતિકુળતાઓથી ઘેરાઈ જવા છતાં વર્ધમાન તપનો તેમને અનુરાગ વિસુઝઝમાણ ભાવાની ઉક્તિને સાથે કરી રહ્યો છે. તૃતીય પાયો નાખ્યા પછી, તેઓશ્રી હાલ ૧૦મી એળી અપૂર્વ પ્રસન્નતાથી સભર હૃદયે કરી રહ્યાં છે. જરા પણ શારીરિક પ્રતિકૂળતા ઊભી થાય તો તરત જ આયબિલની અમૃતિ તીવ્ર કરે. તેઓશ્રીને જીવનમાં દવાના સ્થાને આયંબિલ અને ડોકટરના સ્થાને નવપદજીને સ્થાન આપ્યું છે. અનાદિકાળથી આહાર સંજ્ઞાની પરવશતા જીવને રીબાવી રહી છે, ત્યારે આવી જૈફ વયે પાગ તપને અનુરાગ તેઓશ્રના રુધિરના બુંદે બુંદે વ્યાપ્ત થયેલ દેખાઈ આવે છે. તપના પ્રભાવે મમતાને પણ તેઓશ્રીના જીવનમાં અપૂર્વ આવિર્ભાવ થઈ રહેલા જણાય છે. ચારે આહાર સંજ્ઞાનું આક્રમણ જનસમાજ પર વધી રહ્યું છે, જ્યારે જેન કુલોમાં પણ ભઠ્યાભક્ષ્ય અને પિયા પેયને વિવેક લુપ્ત થતા જાય છે, ત્યારે આવા કપરા કાળમાં તપ-ત્યાગની જવલંત મૂતિ સમાં આ પુષ્પચૂલાશ્રીજીનું જીવન ભૂલા પડેલા પથિકને દીવાદાંડી સમું દિશાસૂચક બની રહે તેમ છે ! તપની સાથે તેઓશ્રીના અન્ય ગુણ પર જગતના જીવો માટે આકર્ષણ રૂપ બની રહ્યાં છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો | મિલનસાર સ્વભાવ, સાત્વિકતા, પરોપકાર પરાયણતા, સંયમસાધના, કૃતલક્ષતા, જયણા વગેરે ગુણોથી શોભતાં ગુરુણીજી અનેકોનાં પ્રેરણામૂર્તિ છે. વૃદ્ધાવસ્થાને લીધે પદાર્થોની વિકૃતિ થઈ જાય છે, પણ અસ્થિમજજ બનેલ જયણાને પરિણામે બેસતાં કે ઊડતાં પ્રમાજના તેમ જ બેલવામાં મુહપત્તિને ઉપયોગ તેમને પ્રાયઃ વિસ્મૃત થતો નથી. અરે ! રાત્રિના સમયે પડખું ફેરવતાં જાણે તેમનું પાસે રહેલું રજોહરણ જ સચેતન બનીને પ્રમાજના કરી રહ્યું હોય તે ભાસ તેમના જીવનમાં વ્યાપેલા જયણાના ગુણને કારણે થઈ રહ્યા છે. સ્વાધ્યાયનો રસ પણ હજી જીવનમાં એટલો જ વ્યાપેલો છે. રાત્રિમાં જાગૃત બને તો તરત જ આશ્રિતને સૂચન કરે કે મને સ્વાધ્યાય કરાવશે? તેઓશ્રીને વયોવૃદ્ધ અવસ્થામાં પણ અસંખ્ય સ્તવન અને સજાયો કહ્યું છે. તેઓશ્રી વ્યાખ્યાને પણ પ્રાયઃ સઝાયેના આધારે ચલાવવાની આગવી કળા ધરાવે છે. પ્રતિક્રમણમાં પણ સ્તવન–સક્કાય બોલે ત્યારે સાંભળનારને થઈ આવે કે ‘સૂરે સૂરે ગૂંજી ઊઠે મીઠો ઝંકાર, શબ્દ કાર્બો ગાજે કેલને ટહુકાર !' પૂજ્ય શ્રી સાધ્વીજી શ્રી પુપચૂલાશ્રીજી મહારાજ આવી અનેક ગુણગરિમાને વરેલાં છે. તેમની વિભૂતિમત્તાનું વર્ણન કરવું એ પંગુ માનવીથી અટવી ઓળંગવાનું દુષ્કર કાર્ય છે. પૂજ્ય શ્રીની મહાન વ્યક્તિમત્તાને અનેકોને પ્રેરણાના પીયૂષ પાતી રહે એ જ અભ્યર્થના ! અને પૂજ્યશ્રીનાં ચરણમાં કેટિશઃ વંદના ! પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મ. ના ઉપદેશથી લીલાવતીબહેન મોમાયાશાહની પૂર્વ સમૃતિમાં ચુનિલાલ ધનજીભાઈ શાહ પરિવાર તથા પ્રભાબહેન મણીલાલ પાલણ-મારૂ પરિવાર તથા શ્રી રમેશચંદ્ર લલુભાઈ શાહ પરિવાર મુંબઈના સૌજન્યથી. પરમ તપસ્વીરના પૂ. સાધ્વી શ્રી દિવ્યપ્રભાશ્રીજી મહારાજ ભારતીય સંસ્કૃતિને અડીખમ ઊભી રાખવામાં સંતો-મહંતોને ફાળો મુખ્ય છે. એટલે એમ કહી શકાય કે, ભારતીય સંસ્કૃતિ સંતની સંસ્કૃતિ છે. એવી સંતની સંસ્કૃતિ જ્યાં વિકસી છે એવા કચ્છ પ્રદેશમાં ભૂજપુર ગામ છે. તેમાં સુશ્રાવક શ્રી ડુંગરશીભાઈનાં ધર્મપત્ની હીરબાઈની ઉત્તમ કુક્ષિઓ મણિબહેનનો જન્મ થયે. યથાના મગુણ મણિબહેન મણિ સમાન રૂપાળાં, કિંમતી અને તેજસ્વી હતાં. માતાપિતાએ એક મહિનામાં તો પારણુનાં સગપણ કરી નાખ્યાં. બાલ્યવયમાં બુદ્ધિપ્રતિભા અને ધર્મસંસકારોનો અત્યંત વિકાસ થયે હતા. ધમરંગે રંગાયેલાં મણિબહેનને માતપિતાને ચિંતા થઈ કે આ પુત્રીમાં વૈરાગ્યભાવ તો નહિ ઉદિત થાય ! એવા વિચારે તેનાં લગ્ન કરી નાખ્યાં. પણ એક જ વર્ષમાં મણિબહેનનું સૌભાગ્યસિંદ્વર ભૂંસાઈ ગયું ! બસ, પહેલેથી વૈરાગ્યવાસિત જીવન તો હતું જ, એમાં આ નિમિત્ત ઊભું થયું. આમ તે અચલગચ્છના હોવા છતાં તપાગચ્છાચાર્ય પૂજ્યપાદ આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજની વૈરાગ્યવાણીથી રંગાઈ અત્રે જ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. અને વિ. સં. ૨૦૦૮ના માગશર સુદ પ ના Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ] [ શાસનનાં પ્રમાણરત્ન શુભ દિવસે ભદ્રેશ્વરતીર્થની પવિત્ર ભૂમિમાં પૂ. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી પૂ. ચંદ્રોદયાશ્રીજી મહારાજનાં શિખ્યા દિવ્યપ્રભાશ્રીજી બન્યાં. મણિમાંથી દિવ્યપ્રભા પ્રગટી ! અને દિવ્ય-પ્રભાથી સ્વ-પર કલ્યાણાર્થે જીવનને શુભારંભ કર્યો. જેમ નાનું બાળક માતાને સમર્પિત થાય, તેમ ગુરુમૈયાને સમર્પિત થઈ, શાસનકામાં આગળ વધ્યાં. ક્રિયાશુદ્ધિ, ગુરુભક્તિ, નમ્રતા આદિ ગુણોને લીધે અપ સમયમાં જ સૌનાં પ્રતિપાત્ર બન્યાં. અભ્યાસમાં પ્રવીણ બન્યાં. ક્રિયામાં અપ્રમત્ત બન્યાં. તપમાં અજબની શક્તિ દશવી. પાંચમે વર્ષે પાયે નાખી ૧૬મા વર્ષે ૧૦૦ ઓળી પૂર્ણ કરી. ૧૨૭ ઓળી. ૫૦૦ આયંબિલ. વર્ષ સુધી લગાતાર એકાંતરા ઉપવાસ, બે વર્ષીતપ. ૩૧-૩-૨૦ ઉપવાસ બે વાર, ૧૧-૯ ઉપવાસ સાત વાર, ૭૯ વર્ષની ઉંમરે પૂ. ગુરુણીજીની નિશ્રામાં શ્રેણિતમ. સિદ્ધિતપ. ચત્તારિ-અકું-દસદેતપ, છડું–અરૃમ તો અગણિત કર્યા. તપ સાથે જપ પર પણ તેમની ગજબની પ્રીતિ છે. કામ વગર એક અક્ષર પણ બોલવાને નહીં, ડું પણ હિત-મિત વચન બેલે. નવકાર મહામંત્રના નવ લાખના જાય તે કેટલીયે વાર થઈ ગયા હશે ! ઉપરાંત, સૂતાં-બેસતા–ઊડતાં જાણે કે રિમરદાદા જ ના હોય તેમ. મારા સિમંધર, મારા સિમંધરનું રટણ ચાલતું જ હોય. તેઓશ્રીના જીવનમાં જાણવા જેવી. પામવા જેવી. સ્વીકારવા જેવી એક બાબત અદભુત છે કે, આજે ૮૫ વર્ષની જૈફ ઉમરે પણ તેમને પોતાની મરતીમાં. નિજાનંદમાં. આત્માના પરમ આનંદમાં જેવાં એ એક લહાવે છે. નિરતિચાર સંયમજીવનનું પાલન કરવાની કાળજી પૂજ્યશ્રીની લાક્ષણિક્તા છે. વાણીમાં મધુરતા. મુખ પર સૌમ્યતા અને ચાલમાં સ્વચ્છતાને લીધે પૂજ્યશ્રી સૌ પર અનોખો પ્રભાવ પાથરે છે ! તેઓશ્રીના આવા પુણ્યપ્રભાવી વ્યક્તિત્વથી અનેકાનેક જેવો સુમાગે સંચરવા કટિબદ્ધ બને છે. વંદન હજ એ તપસ્વીરત્ના મહાન શમણીને : સંકલનકર્તા : સાધ્વીજી શ્રી ચિત્તપ્રસન્નાશ્રીજી મ. જીવનને જ્યોતિર્મય અને મૃત્યુને સમાધિમય બનાવનાર પૂ. સાધ્વીજી શ્રી આર્યયશાશ્રીજી મહારાજ પૂ. સાધ્વીજી શ્રી આર્ય યશાશ્રીજી મહારાજને રાધનપુર જેવી ધમભૂમિમાં જન્મ. પિતા જયસુખભાઈ અને માતા સમજુબહેનનાં આ ચોથા નંબરના સુપુત્રી. નામ હતું રમિલાબહેન. સં. ૧૯૯૫ ના જેઠ સુદ ૧૩ ના જન્મ. છ વર્ષની વયથી જ સચિત્ત પાણી. સચિત્ત દ્રવ્યો અને અભક્ષ્ય ચીજોનો ત્યાગ. ઉપરાંત નાટક-સિનેમા આદિ પાપ-પ્રવૃત્તિઓને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ. ૮ વર્ષની વયે તા કછ-વાગડ દેશદ્વાચ્છ પૂ. આ. શ્રી વિજય-કનકસૂરીશ્વરજી મ. ની પ્રેરણાના પ્રભાવે પ્રતિક્રમણ સૂત્રને અભ્યાસ કરી, ભવાલેાચના લઈને મુક્ત થયાં અને ૧૪ વર્ષની વયે ૨૦૧૧ ના મા. સુ. ૧૦ ના આ જ પુરૂષના વરદ હસ્તે સંયમ સ્વીકારીને આ સદવી શ્રી આયશાશ્રીજી બન્યાં. પોતાની ત્રણ વડીલ બહેને સંયમી બનીને સાધ્વીજી શ્રી અજિતાશ્રીજી, સાધ્વીજી શ્રી અરવિંદાશ્રીજી તથા સાધ્વીજી શ્રી અમિતગુણાશ્રીજી તરીકે જે ". સાધ્વીજી શ્રી અરુણશ્રીજીનાં ચરણે સમર્પિત બન્યાં હતાં, ત્યાં જ શ્રી આર્યશાશ્રીજી પણ બહન મહારાજ શ્રી અમિતગુણા Page #437 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રેમવીર [ ૩૯૯ શ્રીજી મ.ના શિષ્ય બની સમર્પિત બન્યાં. અને થોડા સમયમાં જ જ્ઞાન-ધ્યાનમાં આગળ વધીને તપસ્વી તરીકેય ડીક-ઠીક પ્રસિદ્ધ બન્યાં. સમર્થ શાસનપ્રભાવક પૂ. આ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો અપાર ઉપકાર શ્રી જયસુખભાઈના પરિવાર પર હોવાથી આ ચારે પૂ. સાધ્વીજીએ પણ પહેલેથી જ આ મહાપુરુષ તરફ અપૂર્વ ભક્તિભાવ ધરાવતાં રહ્યાં છે. પૂજયશ્રીનાં પ્રવચનો આદિથી તેઓ ખૂબ પ્રભાવિત હતાં અને છે. સાધનામય જીવનના પ્રભાવે સમાધિમય મૃત્યુની સિદ્ધિ આવા મહાપુરુષની કૃપાદૃષ્ટિને જ પ્રભાવ ગણાય. તદુપરાંત અધ્યાત્મયોગી પૂ. આ. શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના તપ-ત્યાગ-સાધનામય જીવનની અસર પણ એમના જીવનમાં ઘણી મોટી રહી છે. જીવનને જ્યોતિમય બનાવવું. એ જ ક્યાં સહેલું નથી, ત્યાં મૃત્યુને મહોત્સવનું રૂપ આપવું એ કઈ રીતે સહેલું હોય? છતાં બહુરત્ના આ વસુંધરામાં કેટલાક એવા વિરલાઓ જડી આવે છે, કે જેમના જીવનની જાતિ જવલંત હોય અને જેમના મૃત્યુને મહોત્સવ તરીકે બિરદાવી શકાય. પૂ. સાધ્વીજી શ્રી આર્યશાશ્રીજીના આયુષ્યનું ૪૮ મું વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે. જેડ સુદ ૧૨ ની બપારે સામાન્ય આંચકી આવી. બીજે દિવસે બપોર સુધી એકદમ સ્વસ્થતા હતી. પછી આંચકી આવી ને થોડી વારમાં આરામ થઈ ગયે. ડોકટર આવ્યા, એમની હાજરીમાં જ પુનઃ આંચકી આવી. માથામાં લાડીનું પરિભ્રમણ થતું ન હતું. ભાનમાં આવતાં જ ડોકટર સમક્ષ ગિરિરાજ અને શંખેશ્વરદાદાના ફોટો મસ્તકે સ્થાપીને કહે: “આ તો મારા માથાને મુગટ છે. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને ફોટો જોઈ હાથ જોડીને કહે. કે આ તે મારા સમકિત દાતા ગુરુદેવ છે. આમને ઉપકાર તો ભવોભવ ભુલાય એવા નથી. પંખી પ્રતિક્રમણમાં ખૂબ જ જાગૃતિપૂર્વક સૌની સાથે ક્ષમાપના કરી. રાત સારી રીતે પસાર થઈ. જેડ સુદ ૧૫ ની સવારે વિમંડલ આદિના નિક પાડ પછી પંચસૂત્રનું શ્રવણ કર્યું. ૮ વાગ્યાથી પ્રારંભાયેલ સમાધિ-ષિક સ્તવનો આદિના શ્રવણ બાદ સમવસરણ અને નંદીશ્વર દ્વીપનું સ્વરૂપ સાંભળતાં કહ્યું કે હું પણ સમવસરણમાં દેશના સાંભળવા અને નંદીશ્વર દ્વીપમાં યાત્રા કરવા જઇશ. બેભાન ન બનું ત્યાં સુધી મને આરાધના કરાવજે અને સમૂહમાં નવકારધૂન મચાવજે. આ પછી સુતરાન થતાં એની ખૂબ અનુમોદના કરી. આંચકી શરૂ થઈ, નવકારનું શ્રવણ ચાલુ જ હતું, વેદનાને કારણે કદાચ અવાજ સહન ન થાય, એ દષ્ટિથી, એક વ્યક્તિ જ નવકાર શ્રવણ કરાવતી, ખૂબ જ એકાગ્રતાથી નવકાર સાંભળતાં-સાંભળતાં થોડી વાર પછી કહે, મોટેથી સમૂહમાં નવકાર સંભળાવે, મને એથી વધુ એકાગ્રતા અને ઊંડે ઊંડે અરિહંતનું ધ્યાન રહેશે. એ પછી પ. સાધુભગવંત પધારતાં કહે, કે મને ચત્તારિમંગલમ વગેરે સંભળાવો. એ શ્રવણ થયા બાદ પૂછયું : “મને સમાધિ મળશે ને? મારામાં સમક્તિ હશે ને?” જવાબમાં પૂ. મુનિભગવંતે કહ્યું કે આથી વધારે સમાધિ વળી કેવી હોય? તમારી આ જાગૃતિ જ તમારામાં સંમતિ હોવાની પ્રતીતિ કરાવી જાય છે. આ પળે અડધી કલાક સુધી સીમંધરસ્વામીની દેશના ગ્રંથસ્થ વર્ણન સાંભળ્યું. પછી કહ્યું. કે ૬ વર્ષની ઉંમરથી જ મેં ઉકાળેલું પાણી વાપર્યું છે, અભક્ષ્ય ચીજ તો મેં ચાખી પણ નથી. લાગે છે કે ઘણા-ઘણા પાપથી હું બચી શકી છું. એટલે મારી જાતિ મને નિશ્ચિત જણાય છે. મહા વિદેહમાં જઈશ, તે આઠ વર્ષની વયે સીમંધર સ્વામી પાસે સંયમ સ્વીકારવાની ભાવના છે. દેવલોકમાં જઈશ, તો શાસન ઉપર હાલ આવી રહેલી આપત્તિઓથી શાસનને ને શાસનરક્ષક મહાપુરુપને સહાય કરવાની મારી ઝંખના છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] શાસનનાં શ્રમણિરત્ન આશ્રિત પાસેથી સ્વાધ્યાય, નમસ્કાર-જાપ, તપ આદિનું વચન-દાન મળ્યા બાદ પ્રતિક્રમણ ખૂબ જ શાંતિથી કહ્યું. થેયમાં સિદ્ધાચલની કૂંપૂર્વક ૭ યાત્રાનું વર્ણન આવ્યું, તો કહે, કે મને આવી યાત્રાને લાભ મળે છે. સ્તવન–સન્માય તરીકે જાતે જ બધા સાંભળી શકે એ રીતે મોટેથી મધુર કંઠે “નીલુડી રાયણ શીતળ છાયા” અને “જબ લગ સમતા ક્ષણ નહિ આવે” બોલ્યાં. પછી : “કાલે સવારે મને પ્રકાશનું સ્તવન, પદ્માવતી આરાધના વગેરે સાંભળાવજો, અને મુંબઈથી પૂ. ગચ્છાધિપતિને સમાધિને સંદેશવાહક જે પત્ર પૂર્વ આવ્યો હતા, એ ખાસ વંચાવજે.” સંથારા પિરસી ભણાવ્યા બાદ સૌને કમાવીને અને યોગ્ય હિતશિક્ષા આપીને “ચેતન જ્ઞાન અજવાળીએ ” સકાય સાંભળવાની ભાવના વ્યક્ત કરી. સઝાય કેઈન કંઠસ્થ ન હોવા ચાંદનીના નિર્દોષ પ્રકાશમાં વાંચીને પણ સંભળાવવાની સૂચના આપી. આ સજઝાયનું શ્રવણ કરાવાય એ પૂર્વે તે નમસ્કારમંત્રમાં અનેરી તતલીનતા અનુભવતાં સમાધિના એ આદર્શ આરાધક જેઠ સુદ પૂનમની રાત્રે ૯-પ૩ મિનિટ પલકની વાટે સમતાનું ભાથું બાંધીને વિદાય થઈ ગયાં. ડોકટરો પણ બોલી ઊઠયા, કે હજારમાં એક કેસ આ મળવો મુશ્કેલ ગણાય. આવા દરીને કાં તો હેમરેજ થઈ જાય. કાં લકવા લાગુ પડે. આ રીતે શાંતિથી મૃત્યુ પામનાર તા આ પહેલવહેલાં જ જોવા મળ્યાં ! નહીં તો આવા રોગમાં પીડાનો પાર ન હોય. આમ. ૪૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ૪૯મા વર્ષમાં પ્રવેશ કર્યા બાદ પ્રથમ દિવસે જ એટલે જેઠ સુદ પૂનમની રાત્રે ૯-૫૩ મિનિટે અમદાવાદ ઝવેરીવાડ વાઘણપોળમાં સમાધિપૂર્વક કાળધર્મ પામનાર પૂ. સાધ્વીજી શ્રી આયશાશ્રીજી મહારાજ ખરેખર સમાધિ-મૃત્યુને એક અભુત આદર્શ ખડો કરી ગયાં આવું અદ્ભુત સમાધિનિટ મૃત્યુ મળવું એ કંઈ જેવી–તવી પુયાથી શક્ય નથી. જેનું જીવન સાધનામાં વીત્યું હોય, જીવદયા જેના જીવનમાં વણાઈ ચૂકી હોય, પ્રાયઃ એ જ આવું વદના રહિત સમાધિ-મૃત્યુ પામવા દ્વારા અનેકના જીવન સમક્ષ સમાધિને આદર્શ રજૂ કરવામાં સફળ-સબળ બની રહે ! આનું ઉત્કૃષ્ટ દષ્ટાંત પૃ. સા. શ્રી આર્યયશાશ્રીજી મ. બની ગયાં. વધમાન તપ–આરાધક પૂ. સાધ્વીજીશ્રી ચંદ્રકીતિશ્રીજી મહારાજ પરમ તારક શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રત્નત્રયી અને તત્વત્રિયીની આરાધના કરતાં કંઈ કેટલાયે સંત-મહાત્માઓ નિજ જીવનને સફળ બનાવી રહ્યા છે અને સ્વજીવન-નિદર્શનથી અન્ય જવાને ધમરાધના માટે સોનેરી પ્રેરણા આપી રહ્યા છે. એવા જ એક પરમ કલ્યાણક સાધ્વીશ્રી ચંદ્રકાતિ શ્રીજી મહારાજ છે. માના રંગુન શહેરમાં પિતા સાકરચંદભાઈનાં ધર્મપત્ની દિવાળીબહેનની રકુક્ષિએ એક બાળાનો વિ. સં. ૧૯૮૯ના અષાઢ સુદ ૯ ને દિવસે જન્મ થયો જેનું નામ તેજસ્વી આકૃતિ જેને તારા પાડવામાં આવ્યું. અને તારાબહેનને તારા માફક ચમકે એવા જ સંસ્કાર ને વાર મળવા લાગ્યા. બ્રહ્મદેશમાં તો સાધુ-સાધ્વીજીઓનો ખાસ પરિચય થાય નહિ. છતાં માતાપિતાના સંસ્કારો એવા કે સવારમાં ઊઠીને પ્રથમ દેવદર્શન-પૂજાવિધિ પછી જ પાણી પીવાનું. એવી જ રીત, જીવનમાં સુસંસ્કારોને વિકાસ થવા લાગ્યો. પરંતુ, એકાએક પહેલું વિશ્વયુદ્ધ થતાં કુટુંબને એમાં છોડીને મૂળ વતન ભુજપુર આવવું પડ્યું. Page #439 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૪૦૧ ભુજપુરમાં તારાબહેનના વિકાસને અત્યંત વેગ મળવા માંડ્યો. બાલ્યાવસ્થા પૂર્ણ થતાં બૌદ્ધિક વિકાસ પણ ખૂબ થયો. કેઈ પણ કામ તરત જ ગ્રહણ કરતાં શીખી ગયાં. દરમિયાન, સાધ્વીજી મહારાજેનો પરિચય થવા માંડ્યો. માતાપિતાને ચિંતા થઈ કે પુત્રી કદાચ પ્રત્રજ્યાના પંથે પ્રયાણ કરે તો? એટલે તેર વર્ષની વયે સગપણ કરી નાખ્યું. પરંતુ વિધિનું વિધાન જુદું જ હતું. તારાબહેનને પૂ. સા. શ્રી ચંદ્રોદયાશ્રીજી મહારાજને સમાગમ થઈ ગયે. પૂજ્યશ્રીના મહાન જીવનને સાક્ષાત ઈ-વિચારી તારાબહેનમાં દીક્ષા લેવાના મનસ્થ જગ્યા. માતાપિતાની ખૂબ સમજાવટ છતાં, સં. ૨૦૧૨ના વૈશાખ સુદ બીજને શુભ દિને, ભુજપુરમાં જ, પૂ. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી. પૃ. ચંદ્રોદયાશ્રીજી મહારાજનાં શિખ્યા ચંદ્રકીતિશ્રીજી નામે ઘોષિત થયાં. જવલંત વૈરાગ્યથી દીક્ષા લીધી, તેથી દીક્ષાપયો પણ જવલંત બની રહ્યા ! અલ્પ સમયમાં જ શા-કાવ્યો-વ્યાકરણ આદિને અભ્યાસ પૂર્ણ કરી લીધા. તેમની સ્મરણશક્તિ પણ અદ્ભુત, એટલે ટૂંક સમયમાં કેટલાંયે સૂત્રો-સ્તવને આદિ કંઠસ્થ કરી લીધાં. વળી. વડીલના વિવેકવાવમાં પણ કેઈ દિવસ પ્રમાદ નહી. ગૃહસ્થજીવનમાં એક આયંબિલ નહોતું કર્યું, પણ સંયમજીવનમાં વિગઈ પ્રત્યેની એટલી બધી મૂછો ઉતારી દીધી કે અપ સમયમાં ૧૦૮ વર્ધમાન તપની ઓળી પૂર્ણ કરી. સાથે સાથે ૫૦૦ આયંબિલ, કપ ઉપવાસ. ૩૦ ઉપવાસ. બીજ-પાંચમ-- આડમ-દશમ-અગિયારસ, વર્ષીતપ, સિદ્ધિતપ વગેરે નાની મોટી કેટલીયે તપસ્યા કરી. સ્વભાવની સરળતાને લીધે પૂજ્યશ્રી નાનામોટા માં એકસરખાં પ્રતિભાજન બની રહ્યાં છે. એવી જ રીતે, પૂજ્યશ્રીનો સમતાભાવ એવો કે કરી કેના હૃદયને આઘાત પહોંચે એવું સહેજ પણ બોલે નહીં. વકીલેની સેવા-ભક્તિ કરવામાં હંમેશા તત્પર રહેતાં પૂજ્યશ્રીએ પોતાના ગુરુદેવને અંત સમયે સુંદર આરાધના કરાવી. કેઈની આંખમાં આંસુ જુએ તો દ્રવી ઉડે એવાં કરુણાનાં સાગર. પૂ. ચંદ્રકીર્તિ શ્રીજી મહારાજ જીવદયાનાં પણ એટલો જ આગ્રહી રહ્યાં છે. નાનામાં નાના જીવ પ્રત્યે અપાર કરુણા રાખે. એવા મૃદુ-વિનમ્ર-વિવેકી સ્વભાવને લીધે અનેક છેવાને પ્રેરણાનાં પીયુષ પાતાં પૂજ્યશ્રી ચંદ્રકતિશ્રીજી મહારાજ મેટાબહેનને ગુરુતુ અને નાની બહેનને શિધ્યાતુલ્ય વાત્સલ્ય વરસાવતાં સુંદર આરાધના અને ઉત્કૃષ્ટ પ્રભાવના કરી રહ્યાં છે. એવા એ સાધ્વીરત્નને અનંતકેટિ વંદન ! (સંકલનક્તો : સા. શ્રી ચિત્તપ્રસન્નાશ્રીજી મ.) સૌજન્ય-સહયોગ સાભાર વાગડ સમુદાય વિભાગમાં પ્રગટ થયેલા છે. પૂ. સા. મ. શ્રી આણંદશ્રીજી મ, પ. પૂ. સ. મ. શ્રી ચતુરશ્રીજી મ. પ. પૂ. સ. મ. શ્રી ચરણ શ્રીજી મ.ના સંયમજીવનના પ્રભાવક પરિચય વાગડ સમુદાયના સ્વ. પ્રશાંતમૂર્તિ પ. પૂ. સ. મ. શ્રી ચરણશ્રીજી મ.નાં શિખ્યા, સુવિશાળ ગચ્છાધિપતિ પરમ શાસનપ્રભાવક સ્વ. પૂજ્યપાદ આ. ભ. શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. નાં પટ્ટાલંકાર વતમાન ગચ્છાધિપતિ પૂ. પાદ આ. ભ. શ્રીમદ વિજયમહેદયસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાતિની સા. મ. પૂ. શ્રી ચન્દ્રાનનાશ્રીજી મ. સા.ના ઉપદેશથી શાસનપ્રેમી માહનુભાના સૌજન્યથી... Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ] ! શાસનનાં શ્રમણરત્નો વાગડ સમુદાયની ગ્રૂપવાર જનરલ માહિતી નુ. નં. સ.મ.નું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ દીતિથિ દીક્ષા સ્થળ સ્વ. પૂ. આણંદશ્રીજી મ.સા. નું ગ્રુપ ૧ આણંદથી નિધાનશ્રી પલાંસવા ૧૯૭૧ જે. રુ. ૧ ૧૯૩૮ મ. સ. ૩ પલાંસવા ૨ જ્ઞાનશ્રીજી ૩ માણેકશ્રીજી આદીજી ચોટીલા ૧૯પર છે. સુ. ૧૫ વિજાપુર ૪ ચંદનબીજી અમદાવાદ ૧૯૫૮ મા.. ઉપ પાલીતાણા ૫ સુમતિશાઇ જ્ઞાનશ્રીજી પલાંસવા અમદાવાદ ૬ રતનશ્રીજી માણેકશી ૧૯૬૪ ૭ ચંપાબી ચંદની અમદાવાદ ૧૯૬૫ ૮ મુક્તિબીજી આદધીજી ૧૯૬ ૩ મિ., ૨ માંડવી ૯ ચતુરીજી રતનશ્રીજી નતિથી તુ-શ્રીજી ૧૯૬૯ કા.જુ ૨ કેશ્વરજી લા ભાજી નીતિશ્રી ૧૨ વિવેકી, 1૯૧૩ . ૩ ભીમાસર પૂ. રતનશ્રીજી મ.સા.નાં શિખ્યા ૫. પ્રવાતિની ચતુરશ્રીજી મ.સા.નાં શિયાઓની નામાવલિ ૧ નીતિ બી ચતુરીજી માંડવી ૨ ચારિત્રશ્રી લાકડીયા ભાગ. ૨. ' પાલીતાણા ફતેહગઢ ૪ નંદન બીજી અમદાવાદ ૫ ચરશ્રીજી ક. ૧૯૬૦ ફા.સુ. ૧૩ ૧૯૯પ ક. ૧. ૧૦ અમદાવાદ ૬ નિમ'લાશ્રીજી પલડમ ૧૯ ૬ ભા.સુ.૧૮ ૧૯૯૨ જે. વદ છે ચા ગરમા ૭ નિરંજનાથી 20 ૮ દિવ્યશ્રી રાધનપુર ૧૯ ૮ ૨ ભા.સુ. ૧૫ ૧૯૯૬ કે.વ. ૨ : ધનપુર ૯ ચોદયા માંડવી ૧૮૬૨ ૧૯૯૬ અ.મુ. છ અમદાવાદ ૧૦. નર્મદાશ્રીજી ૧૯૯૮ લીચ સ્વ. પરમવિદુષી પ્રવતિની પૃ. ચતુરશ્રીજી મ.સા.નાં પ્રથમ શિષ્યા . નીતિશ્રીજી મ.સા.નાં શિષ્યા સ્વ. પૂ. પ્રતિભાશાળી શ્રી લાભશ્રીજી મ.સા.નું ગ્રુપ ૧ લાભશ્રીજી નીતિથી માંડવી ૧૯૬૯ ૬૪.રુ. ૨ ભડેશ્વર ૨ વિવેકશ્રીજી ભીમાસર ૧૯૭૩ મિ. સુ. ૧૩ ભમોસર ૩ લાવશ્રીજી લાભશ્રીજી માંડવી ૧૯૯પ ક.સુ. ૧૫ ૧૯૮૨ ક. ૧, ૬ પાલીતાણી જ દેલતશ્રીજી આફ્રિકા ૧૯૬૧ ૧૯૮૬ મા .સુ. ૧૩ માંડવી ૫ સુત્રતાશ્રીજી ચાણમાં ૧૯૯૦ રાધનપુર ૬ અરગીજી અમદાવાદ ૧૯૭૧ અ.વ. ૬ ૧૯૯૧ છે.સ. ૧૦ ,, Page #441 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન! ] અ. નં. સા.મ.નુ નામ ગુરુનું નામ જન્મો જન્મસાલ દીક્ષાતિથિ સ્વ. પૂ. લાભશ્રીજી મ.સા.નાં પ્રથમ શિષ્યા પૂ. જ્ઞાનાનંદી લાવણ્યશ્રીજી મ.સા.નાં શિષ્યાનુ ગૃપ ધન ર ૧૯૯૧ આ.સુ. 4 હિમાશ્રી ૨ રક્ષિતીજ ૩ સુન દા ४ જીવનશ્રી '' ચંદ્રેયશાશ્રી ૬ કલ્યાણકી ૭ ૮ ૮ ૧ ૩ કુર ધરાશ્રીજ કમલપ્રભાથીજ હુંમપ્રભાબી ૧ ભારતીશ્રીદ સુવર્ણ પ્રભાવિ સુશીલગુણાશ્રી સમરશાવ્યો શરદપૂર્ણાશ્રીજી ૩ સ્નેહપૂર્ણાશ્રીજ લાવણ્યથી 21 ૧ પદ્મલત્તાશ્રી .. #1 97 "1 }* પૃ. લાવણ્યશ્રીજી મ.સા.નાં શિષ્યા સુન ંદાશ્રીજી મ.સા.નું ગ્રુપ મન દોશાક 37 સુવણ પ્રભાબાદ 33 .. ↑ ધર્મદયાથીજી ભુવનભ ૨ ભૂશ્રાજી 3 ભદકરા બીજ ૪. ધ કલાથી૯ ૫ ભુવનકાર્તિ બ હું ધરત્નાશ્રી ૭ પ્રમુણાશ્રીજ 11 " ૧. સૌન્યપૂર્ણાશ્રી સુલગુણાશ્રીજી લાકડીયા ૨ મીતપૂર્ણાંક જ રાધનપુર ૩ સ’વેગપૂર્ણાંકોજ .. 'નું અમદાવાદ નખત્રાણા અમદાવાદ ધનપુર 33 ભુવનશ્રીજી ધર્માદયાત્રંજ ભુકણબી અમદાવાદ હિંદ ૧૯૮૨ રાધનપુર ૨૦૮૦ પૃ. સુવર્ણ પ્રભાશ્રીજી મ.સા.નું ગ્રુપ રાધનપુર આવા લેન્દ્રિ १८७७ ૧૯૬૫ ૧૯૬૬ કાસ. ૮ ૧૯૮૩ ફા. ૩, ૭ ૧૨૮૪ પૂ. સુીિલગુણાશ્રીજી મ.સા.નું ગ્રુપ છુ, ભુવનશ્રીજી મ.સા.નું ગ્રુપ વાંકાનેર ૧૯૮૦ ૧૯૫૨ ૧૯૯૨ ૧૯૯૪ ૧૯૯૮ વૈ.સુ. ૨ રાધનપુર વાંકાનેર માંડવી રાધનપુર માંડવી વાંકા ૨૦૧૩ બૉ.વ.૬ ૨૦૩૧ ભાસ ૧૯૯૪ છે. સુ. ૧૧ ૧૯૯૫ પે. વ. ૬ ૧૯૯૬ વૈ. વ. ૬ ૧૯૯૮ વે. સુ. પ ૨૦૦૨ વૈ.વ. ૬ ૨૦૦૬ માં સુ. ૧૪ ૨૦૦૯ ફા. ૩. છ ૨૦૦૩ ૧૯૫૨ પૂ. ભૂપણશ્રીજી મ. સા. નું ગ્રુપ રાધનપુર ૨૦૦૦ ફા. ૧, ૨ ૨૦૧૦ વે, સુ. ૧૦ ૨૦૨૩ પે.મુ. ૧૧ ૨૦૩૧ મ. સ. ૨૦૪૦ ચે, વ, પ ૨૦૩૨ મા.સ.૧૩ ૨૦૩૭ ફા.સુ. ૪ ૧૯૯૮ વૈ.સુ. પ ૨૦૦૨ વે.વ. ૧૦ ૨૦૧૪ પે.વ.૧૧ ૨૦૧૫ વૈ.સુ. ૨ ૨૦૨૩ પે.સુ.૧૧ ૨૦૨૭ મા સુ. ૫ ૨૦૦૮ પે. વ. ૬ ૨૦૦૨ વે. વ. ૧૦ [ ૪૦૩ દીક્ષાસ્થળ રાધનપુર 97 ભૂજ અમદાવાદ નખત્રાણા રાધનપુર 23 37 અમદાવાદ ફ્લેદ રાધનપુર સાંતલપુર જૂનાગઢ 1 લુણાવા શખેશ્વર 11 ભુજ રાધનપુર તુંબડી વાંકીપત્રી રાધનપુર અમદાવાદ ધાંગધ્રા રાધનપુર Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ] [ શાસનનાં શમણરત્નો અ.નં. સ.મ.નું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ દીક્ષાતિથિ રક્ષાસ્થળ જે વિચગાશ્રી ભૂપશ્રીજી રાધનપુર ૧૯૮૪ ૨૦૦ ૭ ૧ સુ. ૩ રાધનપુર ૩ વિશ્વવિભાશ્રીજી જ વારિસેથીજ વિધવિભાછી મુંબઈ ૧૮૯ ૩ ૨૦૧૯ છે. સુ. ૧૧ ભચાઉ ૫ ભક્તિથીજી મુજબ, મુંબઈ ૨૦૩૯ છે. સુ. ૨ કટારીયા ૬ ભક્તિરસાથીજી .. આધાઈ ૨૦૪૨ મ. અનર ૭ ભાવનાબીજી , ૨૦૪૬ . વ. ૬ અાઈ ૮ ભાવમબી ૫. વિચક્ષણશ્રીજી મ. સા.નું ગ્રુપ ૧ વિશ્વનશ્રીન વિચક્ષણાધીર) ભાભર ૨૦૧૪ મસુ. ૧૦ કટારીયા ૨ વિશ્વકલિંબાઇ , ૧૯૮૭ ૨૦૨૩ મ.વ. 11 ભૂજ ૧ર લાલ વન દાલ મુબઈ ૧૯૯૫ ૨૦૧૪ મ. સ. ૧૦ કટારીયા પૂ. ભદ્રકાશ્રીજીનું ગ્રુપ ૧ દિયુગાંથી છ અકરા બીજી ૨૦૦૩ ૨૦૨૭ મા. સુ ૫ ના પાડ ૨ ભા' કી રૂ.19 :: ધનં ૧ થી ૬ કલા , માંડની ૨૦૧૫ . . પ વાંકી પત્રી રાધનપુર ૫. ચંદ્રયશાશ્રીજી મ. સા.નું ગૃપ 1 એનાથીજી મંદયશાશ્રીજી મુંબઈ ૧૯૯૦ ૨૦૧૦ . . ૩ ૨ ચંદ્રશીલા આધાઈ ૧૯૬૪ મ. સુ. ૬ , ૩ જયભદાશ્રીજી નવાગામ ૧૯૯૬ ૨૦૨૧ મા. સુ. ૧૦ * ચિત્તપ્રજ્ઞાશ્રીજી ભચાઉ ૨ ૦ ૧૪ ફા. સુ. ૩ ૨૦ ૩૩ મ. સુ. ૧૩ ૫ દેવેન્દ્ર શાજિક અમદાવાદ ૨૦૪૨ ૧. સુ. નામનગર સુરેન્દ્રનગર અમદાવાદ પૂ. જયભદ્રાશ્રીજી મ. સા. નું ગ્રુપ ૧ "ધર્માસ્ત્રીજી જયભવાશ્રીજી જામનગર ૨૦૨૮ મ. સુ. ૧૪ ભૂજ ૨ જિનપદ્માશ્રીજી જયધર્માત્રી) ૨૦૩૩ મ. સ. ૧૩ સુરેન્દ્રનગર ૩ જયદર્શિનાથી 20 ૨૦૩૩ મ. સ. ૧૩ સુરેન્દ્રનગર ૪ જિતકપાત્રિીજી ૨ ૦ ૧૬ મ. ૧. ૧ ૨ ૦ ૩ ફા. ર૮. ૪ શખેશ્વર - જિનભદાશ્રી ૨૦ ૧૧ પો. સુ. ૧૦ ૨૦૪૬ મ. ૧. ૬ સુરેન્દ્રનગર ૬ જિનધર્માશ્રીજી વેરાઈ ૧ વૈર્યપ્રભાશ્રીજી ૨ ધર્મ રસાથી) ૩ અમીપ્રજ્ઞાશ્રી) ૫. ધુરંધરા શ્રીજી મ.સા. નું ગ્રુપ ધુરંધરાશ્રીઓ અમદાવાદ - ૧૯૯૩ ભા. સુ. ૪ ૨૦ ૧૩ મ. વ. ૩ જામનગર ૨૦૦૮ આ.સુ. ૧૨ ૨૦૭૩ મ. સુ. ૧૩ પ્રભાશ્રીજી ૨૦૦ ૩ મ. સુ. ૪ ૨૦૨૯ ફા. સુ. ૪ આડીસર સુરેન્દ્રનગર જામનગર Page #443 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] ૪૦૫ અ. નં. સ.મ.નું નામ ગુરુનું નામ જન્મસ્થળ જમસાલ દીક્ષા તિથિ રક્ષાસ્થળ જ મેદશિતાશ્રીજી પ્રભાશ્રીજી મુંબઈ ૨૦૧૬ વ. ૧ ૨૦૩૭ ફા. સુ. ૪ શખેશ્વર ૫ સભ્યફરી , અમદાવાદ ૨૦૧૬ મ. ૧. ૧૧ ૨ ૩ ૪ ફા. સુ. ૧ પૂ. દોલતશ્રીજી મ.સા. તથા પૂ. અરુણશ્રીજી મ.સા. નું ગૃપ ૧ દિવ્યાયશાશ્રીજી દાલશ્રી માંડવી ૨૦૦૯ રાધનપુર ૨ સરસ્વતીશ્રીજી અશુશ્રી અમદાવાદ ૧૯૯૬ ૧. સુ. ૫ અમદાવાદ - અનુપમા શ્રી, ૧૯૭૮ ૨૦૦૦ ફ. વ. ૬ અમદાવાદ - અજિતાશ્રી: ૨૦૦૪ પિ. ૨ ૧૧ રાધનપુર પૂ. સરસ્વતી શ્રીજી મ.સા. નું ગૃપ ૬ અદક્ષશ્રી સરસ્વતી સ્ત્રી રાધનપુર ૧૯૮૩ ૨૦ ૦૪ પ. વ. પ રાધનપુર ૨ સુમંગલાથી ગુદાથીજી ,, ૧૯૮૪ ૨૦૦૪ પ. વ. ૫ રાધનપુર ૩ સૂર્યાશયશાશ્રી સરસ્વતીથી મોરબી ૧૯૮૬ ૨૦૧૪ મ. વ. ૨ મોરબી ૪ સંગરસાથી 20 સુમંગલાથી રાધનપુર ૨૦૦પ ૨૦૨૯ ક. ૩, ૪ રાધનપુર પુ. અનુપમા શ્રીજી મ. સા. નું ગ્રુપ ૧ અમર બીજી અ ' i ઈ ડાંગર ? ૨૦ ૦ ૪ પે. સુ. ૧૧ રાધનપુર ર અનંત શ્રી અમદાવાદ ૧૯૮૩ ૨૦ ૦૪ વે. વ. ૬ રાધનપુર 3 અનિલપ્રભાશ્રીજી માંડવી ૧૯૮૫ ૨૦૧૦ . . ૬ રાધનપુર * અપ્રભાશ્રી અનિલમ શ્રીજી માંડવી - ૯૮૮ ૨૦૧૦ છે. સુ. ૬ રાધનપુર પ અપૂર્ણાશ્રીજી અર્ક પ્રભાઇ ,, ૨ ૦૨૩ મ. ૧, ૨ ધર અપીવી અને ઉમાશ્રી , ૧૯૯૩ ૨૦૨૬ વ. રતુ. ૫ માંડવી ૭ અમિતપ્રજ્ઞાબી , વજપાસર -: ૦૮ ૨૦૨૭ મા. સુ. પ વજપાસર ૮ અનંતકિરણ શ્રીજી ,, ૮ અમીરસાશ્રીજી અમરધીજી લડાઈ ૨૮ ૨૮ મિ. સ. ૧૪ ૧૦ અનંતપ્રભાશ્રીજી અપ્રભાબીજી ફતેહગઢ ૨ ૦ ૩ ૦ ફતેહગઢ ૧૧ અનંતદશનાબીજી અનુપમા કી દુધઈ ૦૩૪ મિ. . ૬ ૧૦ આરસાથી અમીરસાઈ છે લેડાઈ ૦૩૪ મિ. સ. ૬ મનફરા ૧૩ અમીગિરબીજી અવશ્રી, વાંકીય ૨૬૩૭ ક. ૩. ૪ શંખેશ્વર ૧૪ આગમરસાસ્ત્રીજી અમરશ્રી આડીસર ૨૦૪૩ . સુ. ૪ ગાંધીધામ ૧૫ અમીઝરણબીજી અમીવર્ષાશ્રીજી ભીમાસર પ. અજિતાશ્રીજી મ.સા. નું ગ્રુપ ૧ અરવિંદાશ્રીજી અજિનાલી રાધનપુર ૧૯૮૬ . વ. ૩ ૨૦૦ ૪ ધો. સુ. ૧૧ રાધનપુર ૨ આદિત્યાયશાસ્ત્રીજી .. ૧૯૮૬ અ. વ. ૧૩ ૨ ૦ ૦૩ મિ. સુ. ૧૩ , ૩ અભિતગુણાશ્રી અરવિંદકી ૪ રાધનપુર ૧૯૯૨ ભા. ૧, ૨ ૨૦૧૪ મા. સુ. ૬ રાધનપુર ૪ આર્ય યશાશ્રીજી અમિતયુગાબ્રીઝ ,, ૨૦૧૧ મા. સુ. ૧૦ ૫ આર્ય રક્ષિત બીજી અજિતનાથજી અમદાવાદ ૧૯૮૮ ક. ૨. ૧૨ ૨૦૧૪ મ. સુ. ૧૩ અમદાવાદ Page #444 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણીરત્નો અ. નં. સામે.નું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ દક્ષાતિથિ દીક્ષાસ્થળ ૬ અનંતપ્રજ્ઞાથજી આયશાથી નવસારી ૨૦૦૧ . હું ૧૦ ૨૦૨૬ છે. સુ. નવસારી ૭ અહંદજાતિ બીજ અમિતકુણા ઘા ૨૦૦૫ આ. સુ. ૧૦ ૨૦૨૮ મ. વ. ૯ ખંભાત ૮ અદયશાશ્રીજી અહતિથીજ છે ઘા ૨૦ ૦૯ આ સુ. ૧ ૨૦૨૮ મ. વ. ૮ ખંભાત ૯ અમદર્શનાથજી અન તપ્રજ્ઞાશ્રી જલાલપોર ર૦ ૦૨ કા. સુ. ૧૨ ૨૦૨૯ ફા. સુ. ૪ જલાલપોર ૧૦ અર્વાદકપાલ અમિતગુણાશ્રી ભાયાણીજી ૨૦૧૧ વિ. સં. ૧ ૨ ૦ ૩ ૫ મા. સુ. ૫ પડવાડા ૧૧ અપૂર્વગુણ શ્રીક લાપુર ૨૦૨૦ ધં. વ. ૬ ૨૦૧૦ ફા. સુ. ૭ પાલીતા ૧૨ માસાર્થક અહદયશાશ્રીજી અમદાવ ૬ ૨૦૧૮ અ. સુ. ૩ ૧ ૦ ૪૫ મ. સુ. ૧૦ ગધાર ૧૩ વિગુણાશ્રી અપૂર્વગુણાકી નાસીક ૨ ૦૨ ૫ મ. સુ. ૧૫ ૨૦૪૬ ક. ૧ ૧૦ પાલીતાણા ૧૪ nિયુ છે , નાસીક ૨૦૨૮ જે. સુ. ૧, ૨ ૦૪૬ ક. ૧. ૧૦ પુ. લાભશ્રીજી મ. સા.નાં શિષ્યા મુત્રતાશ્રીજી મ. સા. નું ગૃપ ૧ સુતા સુતાશ્રીજી ચાણમા ૨ સુધીમાં ૩ સુમુગાબી?? ધાલાસણ ૪ સુમનબી ૧૯૮૬ ૨૮ ૦૭ ૨. વ. ૬ ધાણાજ ય સુબુદ્ધિ બ31 રાધનપુર ૬ સુપ્રભાશ્રીજ ચઃ સ્મા ૭ સુમેરુ માંડલ ૮ અલાગાએ ચામ: સુરક્ષિતાશ્રી ૨મદાવાદ અમદાવાદ ૧૦ વિનીત થ17 ૧ ? યશસ્વીતી શ્રી પ્રજ્ઞાબંીજી : ધનપુર ૨૦૦૪ પે. સુ. ૧૧ રાધનપુર ૧૨ સુવા કહ્યું છે , જવાહરનગર ૨૦ ૧૮ વે. સુ. ૩ ક સત્યવતીબઇ સુધાંશ્રી ચામ! અમદાવાદ ૧૪ સુદેવ ધર્માશ્રી ૨૦૦૭. સ. ૧૫ ધાણસ ૧૫ સભયશ શ્રી સુબુદ્ધિશ્રીજી ૨૦૩૧ કી. વ. ૧૦ અંજાર ૧૬ મૃતદનાથજી સુભદયશાશ્રીજી ૨૦૪૧ મા, સુ. ૬ નવા ડીસ? ૧૭ સંયમપૂબીજી સુબુદિથી - ૨૮૪૬ પ. ૧, ૯ મનફરા ૧૮ મિનાશ્રીજી સવિતાશ્રી પાટણ ૨૦૪૩ વે. રુ. ૬ પાટણ પુ. લાશ્રીજી મ. સા.નાં શિધ્યા પ. પુ. વિવેકશ્રીજી મ. સા. નું ગ્રુપ ૧ વિમલબો : વિવેકબીક મી માસર ૧૯ ૧૧ ૧૯૮૮ મે. ર. ૩ પાલીતાણું ૨ વિદ્યાશ્રી : કે વિજયા , નું સર જ વિનીતાએ વિમલથી ૨૦૦૦ મ. સુ. ૧૦ પ વિજ પ્ર* છે , ૨૦૨૨ જે. સુ. ૭ ૬ વેનમલ શ્રી વિજયા : ૨૦૩૧ પે. સુ. ૧૦ ઘાયર ૭ વિકલ કી રાપર ૨૦ '૯૩ રા પર વાંધ Page #445 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] અ. નં. સા.મ.નું નામ ગુરુનું નામ ભવ્યરસાથીજી વિનીતથીછ વિજયપ્રભાથીજી કપાશ્રીજી વિશ્વન્ત્યાીશ્રીજી 1 ' ૯ ૧ નિત્યાયાશ્રીજી નિરજન શ્રી ૨ નિત્યચંદ્ર:શ્રીછ નિયાદયાશ્રીદ નંદાનધર્મશ્રીજી ૩ નયપ્રજ્ઞાથીજી જ ન દેત્તરાધી નદાસીજ ૫. નંદીવ તાથીજી નર્મદાથી ૬ યતાબીજ 19 ↑ ૐ ૧ હિરણ્યજી ૨ મુદ્દેશ્રીજી ૭ પુલાવીછ ૪ નામપ્રભાશ્રીજી ૫. પ્રભજનાથી i નવીનપ્રભાથીજી 1 ર્ નયદર નાશ્રીજી પૂ. પરમ વિદુષી ચતુરશ્રીજી મ.સા.નાં શિષ્યા પ. પૂ. ૧ ચારિત્રીજી લાકડીયા ૧૯૫૯ ૨ ૧૯૬૨ ચતુરબાજી ન્યાયબાજી ચતુરથીજી પ્રદ્યોતનથીજી ન્યાયકીટ નર્મદાજી વણ્યાશ્રી કુલપ્રભાબીજી .. 39 ન દનકીટ 1, ', ,, 33 જન્મસ્થળ વધ ભચાઉ ૨૦૦૫ પૃ. નિરજનાશ્રીજી મસાનું ગ્રુપ સુરેન્દ્રનગર આધાઈ પૂ. નમ દાશ્રીજી મ.સા.નું ગૃપ ફતેહગઢ રાહી 37 1 હુમગુ ગાધીજી રાધનપુર ખેડા ૐ હેમરના બાજી રાધનપુર ૩. હિમાંશુપ્રભાબીજી હુંમણુાશ્રીજી હંસકલાશ્રીજી હિમાંશુપ્રભાત્રી જ ગી ૪ ખંભાત પિ તવદનાશ્રીજી ‘સકલાત્રી 'પ ચૂડા અમદાવાદ ભૂજ પુર રાધનપુર જન્મસાલ 33 અનુવાદ રાધનપુર 129; પ. પૂ. નંદુનશ્રીજી મ. સા. નું ગૃપ ૧૯૫૧ ૧૯૬૪ માં ૩, ૯ ૧૯૭૨ ૧૯૯ આ. ૧. ૧ ૧૯૮૯ ૧, ૨, ૩ ૨૦૧૯ ૨૦૦૧ ૨૦૦૩ દીક્ષાતિથિ ૨૦૩૨ કા. સુ. ૩ ૧૯૮૦ આ. ૬. ૯ ૧૯૮૮ ૧. ૧૦ 17 ૨૦૦૧ માં ૨. ૧૦ ૨૦૧૦ મા. ૩ ૧૦ 15 ૧૯૯૮ . . ૨૦૧ મ. સ. .4 ܕ ܟܪܘܝ 13 ૨૮ ૫ મ. ૩, ૯ ૨૦૯૧ મ. વિ. { .. ગૃપના વડીલનું નામ : પૃ. હિરણ્યશ્રીજી મ. સા. હિરણ્યબીજી ચારિત્રશ્રીજી મ.સા. નું ગૃપ મુ.કે. છે ૫.લીતાણા 22 થૈ. સુ. ૧૨ ૧૯૯૦ ૧ ૨, ૬ ૧૯૮૫ ક. ૩, ૧ ૨૦૦૧ મા ગ્રુપના વડીલનું નામ : પૃ. કુમુદશ્રીજી મ. સા. કદ્રવ્ય ૨૦૦૯ ૯, ૩. ૭ ૨૦૧૫ વે સુ. ૨ ૨૦૧૫ . સુ. ૬ ૨૦૧૧ .. G ૨૦૨૮ ૧. ૩, ૬ ૨૦૧૧ ૬. ૩. ઇ ૨૦૨૪, . . ૨૪૦ બ. ક. [ ૯૮૭ સ્થળ ૨૦૦૬ ૨.૩ ૨ ૨૦૧૧ વૈ. સ. ૨ 13 ચ લીચ સગ લો યુગલ. લાય 23 વાર વાદ = કુ મુખ્ય માંડવી પુ અમદાવાદ નપુ શહેર ખંભાત અમદાવાદ 김칙어본은 Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ] [ શાસનનાં શમણીરત્નો અ. નં. દીક્ષાનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલા દીક્ષાતિથિ દિક્ષાસ્થળ. ૩ નિમલયશાશ્રીજી નેમિપ્રભાશ્રીજી , ૧૯૯૪ ૪ નૂતનકલાથીજી નવીનપ્રભાશ્રીજી ૧૯૯૦ %. સ. ૬ ૨૦૧૫ . . ૬ માંડવી પ ક૯૫જ્ઞાશા કુમુદબીજી મનફરા ૨૦૧૭ જે. ૧, ૧૨ ૨ ૨ ૪૧ મા. . ૬ ડીસા ગૃપના વડીલનું નામઃ વધમાનતપની ૨૦૦ એળાનાં આરાધક પૂ. પુપચૂલાશ્રીજી મ. સા. ૧ પુ.પાશ્રીજી પુ-પચૂલાશ્રીજી ભુજપુર ૧૯૯૦ ૨૦૦૧ મ. સુ. ૬ મેદોવાદ ૨ પદ્મપ્રભાશ્રી , ૨૦૧૩ ફા.સુ. ૨ વઢવાણ. ૩ પૂર્ણ કલાશ્રી , ૨૦૧૪ મ. સુ. ૧૦ ૪ પુન્યરીતિ શ્રી પદ્મપ્રભાશ્રી ૨૦૨૨ મ. સુ. ૫ હસકીર્તિબીજી કલાક ૨૦૧૮ મ. સ. . ૬ હેમચંદ્રાશ્રીજી ૯ સકતિ ૧૯૯૨ હેમરત્નાથી ૨૦૨૮ મ. સ. ૧૪ ૮ હપ કલાશ્રી ૩૦ મા. મુ. 1. મનફરા ૯ હંસ પદ્માશ્રીજી વઢવાણ ૧૦ હું સમાલાશ્રીજી વઢવાણ ૧૧ હંસદશિતાશ્રીજી , ૧૨ હંસ પ્રજ્ઞાશ્રી ૧૩ હર્ષનકિતાબીજી , ૨ ૦૪૬ મ. . હું ગૃપના વડીલનું નામ : મુખ્યપ્રભાશ્રીજી મ. સા. ૧ પુન્યપ્રભાશ્રીજી પુ-પાલી રાધનપુર ૧૯૮૭ ૧૧ ૨૦૧ ૦ મા સ. ૧૦ અંદર ૨ પ્રફુલપ્રભાબીજી પુન્યપ્રભાશ્રીજી , ૧૯૯પ ક. સુ. ૧૨ ૨૦૧૫ મ. ૧. ૧૩ કટારીઆ ૩ પદ્માવતીશ્રી , પ - ૧૯૯૫ %, , ૧૪ પ્રભાવતી શ્રી કે 'ધન'ર ૧૯૯૫ મ. સ. ૧૪ ૨૦ ૩ મ. સુ. ૬ ૬ પીયૂપાશ્રીજી ૨ ૦૩૯ . . ૨ કટારીએ ૭ મયણાઇ પદ્માવતી ૪ ૫ - ૨ ૦ ૦ ૦ છે. સુ. ૨ પાટણ ૮ પ્રશાંતદર્શનાથીજી પુત્વેદશનાર્થ મનફરા ૨ ૦ ૨ ૧ ક. ૧, ૫ ૨ ૦૪૧ કા. વ. ૬ નવા ડીસ ગૃપનાં વડીલનું નામ પૂ. પ્રફુલ પ્રભાશ્રીજી મ. સા. ૧ પ્રા રે , ઇ પ્રલપ્રી - - ૧૯૯૨ . . કે ? ૧૯ ક. ૨. 1 : - પ્રિય કરાઇ ,, ' ૨૦૦૪ એ., 1 2 ૩ પ્રિયંવદાથી પ્રિય કરાબીજ , ૨૦૦ ૮ પ. ૧, ૫ ૪ પ્રિયધર્માશ્રીજી પ્રિયંવદાશ્રી ભચાઉ ૨૦૧૩ એ, .૧૫ ભચાઉ ૫ પરમ તિથી પ્રિયંકરાશીલ સંબઈ ૨૦૧૩ . . ૧૧ ૨૮/ક. ૩, ૬ નવી ડીસા ૬ પ્રસન્ન દયાશ્રીજી પ્રિયંવદા ઃ ભચાઉ ૨૦૧૫ ૭ પ્રસન્નવદન:શ્રી , ૮ પશાન્તલે:ચન શ્રી છે a , Page #447 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં અમીર ] ૪૦૮ અ.નં દીક્ષાનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જમાલ દીક્ષાતિથિ દીક્ષાસ્થળ ગૃપનાં વડીલનું નામ : પ્રભજનાશ્રીજી ૧ પૂણાશ્રીજી પ્રજનાથી હલરા ૨૦૦૨ છે. યુ.? ૨૦૨૩ મે, ૧, ૨ નવા ડીસા ૨ પૂણચંદાશ્રીજી પૂર્ણગુણાશ્રીજી મનફરા ૨૦૦૪ ". સુ. ૨ ૩ યશાશ્રીજી પ્રભૂજનાશ્રીજી ઉદયપુર ૨ ૦ ૦ ૩ . . ૩ ૨૦૨ ૬ વિ. . ૧૧ 1 પૂણાતિશ્રી પૂર્ણ ગુણાશ્રી મનફરા ૨૦૩૦ મા. સુ. ૫ ૫ પદ્માનનાશ્રી પ્રભંજનાશ્રીજી , ૨૦૧૫ . ૩. 11 ૨૩૯ વૈ. સુ. ૨ કટારિયા ૬ પદ્મદર્શનાશ્રીજી , ,, ૨૦૨ ક. ૫. ૧ ૨૦૩૯ વિ. . ૨ hક પદ્વતિશ્રી પૂર્ણાતિશ્રીજી, ૨૦૧૮ ૮ પ્રશમોતિશ્રી , ૯ ક૯પદર્શિતાથી ક૯૫જ્ઞાશ્રીજી ,, २०१८ ૨૦૪૧ મ. સુ. ૬ ડીસા ગૃપનાં વડીલનું નામઃ પરમ વિદુષી પૂ. ધ્રી ચરણશ્રીજીને શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર 1 હેમશ્રી ચરણશ્રીજી ખેડા ૧૯૮૭મ. સુ. ૧૦ અમદાવાદ ૨ ચંદનનાથી હળવદ ૧૯૩૮ (૧, ૨, t• ૨૦ ૦ ૦ મ. સુ. ૧૦ હળવદ ૩ ચારુલતાશ્રી જોરાવરનગર મહા ૨૦૦૧ મ. સુ. ૬ જ.નગર ૪ ચંદ્રગુણાશ્રીજી લીંબડી ૫ ચંદ્રપૂર્ણાશ્રી લીંબડી ૨૦૧૪ મ. સુ. ૬ કે ચિત્રપ્રભાશ્રી ૧૯૯૧ ૨૦૧૪ મ. સ૬ લીબડી ૭ ચાર્કતિ શ્રી ધાંગધ્રા ૨૦૨૫ મ. સ. ૯ જૂનાગઢ ૮ પુણ્યદયાત્રીક ચાલતાશ્રીજી જોરાવરનગર મહ! • • ૨૦૦૧ મ. સુ. ૬ જે.નગર ૯ દિવ્યાનંદશ્રી ચિત્રપ્રભાબીજી જેતપુર ૨૦૩૦ વૈ. સ. ૭ અમદાવાદ ૧૦ સૌ ગિરિશ્રીજી ચરબ્રીજ લીબડી ૨૦૩૫ મ. સુ. ૧૦ સુ.નગર પ. પૂ. શ્રી હેમશ્રીજી મ.સા. નું ગૃપ ૧ રેવતીશ્રીજી હેમશ્રીજી વઢવાણ ૧૯૮૯ મહા વદ૨ રોહિણીશ્રી રેવતીશ્રી અમદાવાદ ૨૦ ૦ ૩ હૈ. વ. ૫ મુદરડા ૩ વીરભદ્રાશ્રીજી હમશ્રીજી ખંભાત ૨૮ ૦૮ મિ. વ. ૧૧ ખંભાત પ. પૂ. ચંદ્રાનનાશ્રીજી મ સા નું ગૃપ ૧ નેમિચંદજી ચંદાનનાશ્રીજી હળવદ ૧૯ ૮ : ૨ ૦ ૦૯ મી. સુ. ૧૦ ભદ્રેશ્વર ૨ નિત્યપ્રભાશ્રી ૩ નંદીવરાજ સુરેન્દ્રનગર ૧૯૯ ૧૬ મ. વ. ૮ સુરેન્દ્રનગર જ નિત્યાનંદથી ૫ નિ દગુણશ્રીજી આડીસર ૬ ચારુલક્ષણાશ્રી, સુરેન્દ્રનગર ૨૦૧૭ મા. સુ. ૬ ૭ ચંદ્રોજવાલાશ્રીજી ૮ ચાદર્શનાશ્રીજી હળવદ ૨૦૧૮ મે. 1. ૧ હળવદ ૯ ચંદનબાલાશ્રી ૨e 1 1 ૨૦૧૯ * ટાણુ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ] [ શાસનનાં શમણીરત્નો દીક્ષાવિધિ દીક્ષાસ્થળ ૨૦૨૩ . સુ. ૩ સુ.નગર ૨૦૨ ૫ મ. સ. ૯ ૨૦૨૭ મ. સુ. ૫ ૨ ૦ ૨૮ મ. . ૯ ૨૦૨૮ મ૧, ૯ ૨૦ ૨૮ . વ, ૯ ચોટીલા જામનગર અમદાવાદ ૨૦ ૨૮ મ. વ. ૯ ૨૦૩૦ મા મુ. 11 ૨૦૩૧ પ. વ. ૧૦ ૨૦૩૭ છે. સુ. ૭ ૨૦૩૦ મા. સુ. ૧૧ ૨૦૩૨ મ. સુ. ૫ ૨૦૧૩ મ. સુ. ૧૩ જામનગર મહેમદાવાદ સુ.નગર અ. નં. દીક્ષાનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ ૧૦ ચંદ્રયોતિથી ચંદ્રાનના બીજી સુરેન્દ્રનગર ૧૯૯૪ ૧૧ ચારુરત્નાશ્રીજી ૧૨ નિર્મમ શ્રીજી ધાંગધ્રા ૧૩ દિવ્યપૂર્ણત્રીજી હળવદ ૧૪ દિવ્યપ્રજ્ઞાશ્રીજી ૧૫ પ્રસગુણાબીજી ચોટીલા ૧૬ તનપુર્ણાશ્રી ચંદ્રાનનોથી સુરેન્દ્રનગર ૧૭ પીયૂષ પૂર્ણાશ્રી ૧૮ ઉદયપૂર્ણાશ્રીજી ૧૯૫૫ ૧૯ દિયમાલાશ્રીજી ૨૦ કીર્તાિ પૂબીજી પલાંસવા ૨૧ માલાશ્રીજી ધાંગધ્રા ૧૯૪૧ ૨૨ પ્રકમિત્તા બીજી અમદાવાદ ૨ ૩ દિવ્યદશિતાબી ૨૪ ચારદર્શિતાશ્રી ચંદનબાલાશ્રી જામનગર ૧૯૪૭ ૨૫ ચાર પદ્માશ્રી ચંદ્રનનાશ્રીજી મહેમદાવાદ ૧૯૫૪ ૨૬ દિવ્યધર્માશ્રીજી સુરેન્દ્રનગર ૨૭ ચંદ્રદાતાશ્રીજી ૨૮ દિવ્યનંદીતા બાજી ૧૯૫૪ પ્રશાંતરસાથીજી ૩૦ તવદર્શિતાશ્રીજી ૧૯૩૨ ૩૧ મુકિત માલાબીજી ૧૯૩૮ ૩૨ ચંદન દિતાશ્રી ૩૩ રનરેખાશ્રીજી ૩૪ ભવ્ય ખ શ્રીજી ૩ ૫ માલાશ્રી) મહેમદાવાદ ૩૬ ચારુન દિનાથી ૧૯૫૪ ૩૭ ચારુગિરાથી છે ૧૯૫૦ ૩૮ કૃતિદર્શનાથી10 આડીસર ભકિતરત્નાશ્રીજી ધ ગબા. ૧૫૭ રાજરનાકી છે ૪૧ ભવ્યરતનાશ્રીજી સયમરનાથજી ૧૯૫૫ પુન્ય નાથજી જોરાવરનગર - નિરારના શ્રી જી. ૪ ૫ ચિરના શ્રી ૧૦૬ ૮ ક૬ શ સતત બીજી કેનેરા ૪ W ૨૦ ૩૪ અ. વ. ૧૧ ૨૦ ૩૫ ફા. સુ. ૧૦ ૨૦૩૫ વૈ. સુ. ૩ ૨૦ ક૭ પિ. વ. ૫ ૨૦૩૯ વૈ. સુ. ૨ ૨૦૩૯ . . ૨ ૨૦૪ ૦ . વ. ૬ ' પાડવાડા પાલીતાણા કટારીયા ધાંગધ્રા સુ.નગર * એટીલા ૦૪. વે. વ. ૬ * * * Page #449 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીના અ. નંદીક્ષાનુ નામ ગુરુનુ નામ જન્મસ્થળ કાર્તિ નાશ્રીજી ખ્રિસમસાન ૪૮ ચંદ્રાનનાશ્રીજી આધોઈ ચારુલક્ષણાશ્રીજી સુરેન્દ્રનગર ચંદ્ર યાતિશ્રીજી નિવેદણુાશ્રી ૪૯ વ્યાપાશ્રીન માટે ગા શાંતલપુર ૫૦ ભવ્યદર્શિતાશ્રીજી ૫૧ નવગુજશ્રીન દરા નરનામાન પતિદશાશ્રીજી પુર ૧૩ પટ્ટ જિનેશપદ્મ શ્રીજી ૫૫ મુક્તિપૂર્ણાશ્રીજી ૫૬ મૈત્રીપૂર્ણાશ્રીજી પણ કાર્યનોથીનું ૫ દિપ્તીરના શ્રીજી ૫૯ હિતધર્માંશ્રાજી હું જિનાિનાથી હ ૬૧ પુન્યધર્માશ્રીજી ૬૨ રાજશિતાશ્રીજી પ્રીતિ પૂર્ણાશ્રીજી ૬૩ શ્રુતિ રાધાન ચીનનાધી ૬૪ $ '' હું મહાનંદાશ્રીજી મુખ્યપ્રજ્ઞાથી જિનેશપ્રજ્ઞાથીજી પ્રકૃમિનાશ્રીનું દિવ્યદર્શિતાશ્રીજી જ્યેતિવ નાશ્રીજ ઉદયપૂર્ણાશ્રીજી મા વગુણાશ્રીજી ચીનનાધાજી ૬. અક્ષયપ્રજ્ઞા બીજી ૬૮. ૬૯ ૧ નિરાશ્રીજી २ દિની 3 પુર્ણ પ્રભાથીજી ૪ જિતેન્દ્રશ્ર∞ પ દિનમÊિશ્રી ન હું નૂતનપ્રભાશ્રી ७ નિત્યધર્માવાળુ ૮ નંદિમિત્રાશ્રીજી જયમાલા ૯ મનફરા ચાનનાબા પાંવેતિશ્રીજી ચાનનાશ્રીન મુક્તિદશ નાશ્રીજી આડીસર મુક્તિપૂર્ણ કાંતિ પૂર્ણબીજી રતલામ ચિપ્રાથીજી ,, ચીનના જૂનાગઢ 1. જયવ નાચી ૧૧. ન્યુ તિપૂર્ણબીલ્ડ પ્રદર્શનોધી ૧૨ નિર્જરાથી ન દિનકર બીજી નાથ 93 ધનપુર આવે ઈ '' 93 પાલીતાણા સુરેન્દ્રનગર સૌપરા અમદાવાદ "; જન્મસાલ ૧૯૫૧ 29 એક્લેર અમદાવાદ 7644 તીરપુર ખાવાની સાયલા અમદાવાદ ૧૯૮૪ ખાવાન્દી ચોટીલા ૨૦૦૧ મ, સુ. ૧૫ ૧૯૯૦ ફા. ૩. ૨ ભાવનગર ૨૦૦૨ મ. ૩. ૩ અમદાવાદ ૨૦૦૯ આ. સ. ૧૫ ભાવનગર ૨૦૦૬ પે।. વ. ૩ ૨૦૦૮ મા, ૧. ૮ ૨૦૦૭ મા. ૩. ૮ ૧૯૯૬ દીક્ષાનિધિ ૨૦૪૦ વે. ૧ ૬ ૨૦૩૪ મહા વ, 11 ૨૦૩૫ રૂા. સ. ૧૦ 22 ૨૦૩૯ વૈ. સુ. ૨ મહા સુદ ૫ .. ગ્રુપના વડીલનું નામ : પૂ. નિર્માલાશ્રીજી મ. સા તથા પૂ. શ્રી નિજ રાશ્રીજી મ. સા. ઠાણા-૩૬ નિશાશ્રીજી ૧૯૮૧ મ. મુ. ૮ ૧૯૯૪ .૧.૧૩ ૧૯૯૦ મા સુદ-૧૪ '' પેા. બુ. દર 2: .. ઃઃ ૧. ૐ " મહા સુદ-પ મહા વદ-૧ વ. મુ. વે. સુ ૧૪ વૈ. સુ. ૬ ૧૯૯૩ ક. ૧. ૫ ૨૦૦૫ કા. ૧. ૧૩ ૨૦૧૦ મા. સુ. ૬ ૨૦૫ વૈ. સુ. દ ઉં ૨૦૧૩ મા. ૩. હું ૨૦૧૧ મ. મુ. ૧૦ ૨૦૧૮ મા. સુ. દ ૨૦૨૦ મા સુ. ૪ ૨૦૨૨ મા, સુ. પ 33 ૨૦૨૨ ફા, વ. ૪ [૪૧૧ દીક્ષાસ્થળ સુ.નગર ' 33 " કટારીયા રાપર આડીસર રતલામ પાલીતાણા .. 37 ભારત રામપુર ધાંગધ્રા અમદાવાદ ધામા શાંતલપુર ધંધુકા અમદાવાદ રાધનપુર કટારીયા અમદાવાદ ગાધરા તેગઢ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૧ર છે [ કાસનનાં શ્રમણરત્નો અનુ. નં. દીક્ષાનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ દીતિથિ રક્ષાસ્થળ ગૃપનાં વડીલનું નામ : ૫ શ્રી દિનમણિશ્રીજી મ. સા. ૧ દિકિરણપ્રીછ દિનમણિશ્રીજી અમવાદ ૨૦૦૮ પ. વ. ૦)) ૨ ૨૮ ફા. વ. ૩ મનફરા ૨ દિવ્યદર્શનાશ્રીજી અમે ૬, ૧૬ ૨૦૧૦ જે. વ. ૨ ૨૦ ૨૮ મિ. સુ. ૧૪ છેદિવ્યરે ખાશ્રીજી ૨ ૮ ૧૦ શ્રી. ર. ૧૫ ૨૦૩૧ ક. ૧. ' અંતર ૪ દિશ્વરનાશ્રીજી પ દિવ્ય પ્રતિભાશ્રીજી દિયરની બાજી : ૨૦૧૪ ૬ દશક્તિશ્રીજી દિયકિવણાબી અ + | લાદ ૨૦૧૧ પ. વ. ૬ ૨૦૩૩ . . ! સિદ્ધક્ષેત્ર ૭ અાનંદિતા શ્રી દિનમણિ શ્રીજી એ ૧ી છે. ૨૦૦૬ . વ. ૧૧ ૨૦ +1 . સ. ૩ શ બે ધર ૮ અન્ય પ્રજ્ઞા શ્રી દિનમશ્રિીજી અને લાર ૨૦૨૪ અ. સુ. ૮ ૨૦ ૪૧ ફા. ૩. ૩ ૯ દિપ્તી નાથીજી દિવ્યકિરણાથી રિદાબાદ ૨૦૧૯ ૧૦ દિતી દર્શનાબાજ દિવ્યદર્શનાશ્રીજી ને ' વાર ૨૦૨૬ શ્રા. સુ. ૧૧ , 11 શીતલનાથીજી અક્ષયનદિતા થી , ર ૦૨૮ મી. ૧. ૧ ૩ ,, ૧૨ બી ગ્યશાશ્રીજી દિનમણિ શ્રીજી .. ૨૦૩૦ . વ. ૨ ,, ૧૩ મેલદિતાશ્રીજી અયન દિતાશ્રી , ૨ ૦ ૩૨ ક. ૧. ૧૦ ,, ૧૪ દિવ્યચેતનાશ્રીજી દિનમશ્રિીજી અ ની ૨૦૧૮ ૨૦ ૨ વે. સુ. ૪ ગાંધીધામ 11 રાજમતિશ્રી દિકિરગાશ્રી ૨૦૧૪ ૨૦૪૩ ક. ૧. : ૧૬ ઈદુરેખાશ્રીજી દશકિતથી છ બે લાર ૨૦૨૨ આ. સુ. ૧૪ ૨૦૦પ છે. સુ. ૩ ચાઉ ગૃપનાં વડીલનું નામ : પૂ. શ્રી નિત્યધર્માશ્રીજી મ. સા. ૧ શીલચંદ્રાથીજી નિત્યધર્માશ્રી, અમદાવાદ ૨ ૦ ૨ જે. વ. ૬ ૨ ૦ ૩૯ . . ૬ નાર 'કા ૨ નિમલદર્શનાથી , ૨૦૪૦ છે. વ. ૬ 3 ર્મોિવાથી ૪ રાજધર્માથી !ઈ ૨ ૦૦૨ ડભાઈ પ નદિરના શ્રી નંદિમિત્રાબીજ ૨ ટીકર ૨૦૪૨ મ. વ. ; ર.નગર ગૃપનાં વડીલનું નામ : . શ્રી જયવધનાશ્રીજી મ. સા. 1 દિવ્યધરા શ્રી જયવર્ધનાશ્રીજી ના લીરાજ.). દેવકીનંદન ૨ જ્યોતિધરાશ્રી દિવ્યધરાથીજી નુ દાતાર અમદાવાદ ગૃપનાં વડીલનું નામ :- શ્રી ચંદ્રોદયાશ્રીજી મ. સા. ૧ ચંદ્રોદયાશ્રીજી ચતુરાજી માં ને ૧૯૬૨ ૧૯૯૬ અ.સ. ૭ અમદાવાદ ૨ ચંદ્રરેખાશ્રીજી ચંદ્રોદયાશ્રી ૩ ચંદ્રપ્રભાશ્રીજી ચંદ્રરેખા શ્રીજી લીની ફા.સુ. ૧૧ ૧૯૯૯ જે. સુ. ૬ ચંદ્રકલાશ્રીજી ચોદયાશ્રીજી પ. સુદ-૧૧ રાધનપુર ૫ દિવાકરશ્રીજી જૂ૪ ૧૯૮૫. કા. વ. ૯ ૨૦૦૬ ફ. સ. ૧૦ ભુજપુર ૬ ચારુતાશ્રીજી અમદાવાદ કા. સુ. ૧૧ વૈ. સુ. ૯ અમદાવાદ ૭ દેશ્યશાશ્રીજી ૧૯૮પ વૈ. વ. ૧૧ વિ. . ૧૧ ૮ દિવ્યપ્રભાથીજી યુ - ૧૯૬૬ અ સુ. ૬ ૨૦૦૮ મા.સુ. ૫ ભદ્રેશ્વર વિસલપુર Page #451 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને! ] .. ન'. દીક્ષાનુ નામ ચંદ્રકાન્તાથીજી ૯ પીર ′′ ૧૬ ગુતાશ્રીજી ૧૨ ચિત્રગુણાશ્રીજી ૧૩ ગિ લગુણુાબી ચંદ્રાનિ શ્રી ૧૪ દેવાન દાબી ચિંતન વ જયન દાશ્રીજી ૧૫ i k '૧૭ . ૧ ૬૨. ચાર્ય શ્રીઇ ૩૧. ચંદ્રદશ નાચીછે કર ચારુજ્યેાતિબદ્ધ ૐ પ્ વિશ્વદર્શનાશ્રીજી ૩ {' ચલત્તાશ્રીનું ૩૯ ચારૂપમનું ચારુપ્રજ્ઞાયાજી ૨૦ ૨૧. ચારુચનાબાજી ખાત્રીન ૨૨ નિમ્નન દાશ્રીજી ચારુગુણ શ્રીજી ૨૩ ૨૪ જયોતિપ્રજ્ઞ બીજી 24 મદન માં આવ કલાવતીબી ૨૭. વીરધર્માંધીજી ×× મકાનીધા ' ચંદ્રધમંત્રીજી વિંચ્યાશ્રીજી શૈલાશ્રીજી ૩૭ કે જે મ 話 નયનરમ્યાથીજી પરાધી ચિત્તપ્રસન્નાશ્રીજ ચિત્તરંજનોથીજી જન્મ પદ્માશ્રીજી પાનાંધી જનનાશ્રીજ ૫ ભવ્યદર્શીનાશ્રીજી ૪૧ નિપ્રા ૪૩ - યાનિ શ્રી નું ગુરુનું નામ ચંદ્રબાબ કાનાશ્રીજી ચંદ્રરેખાથીજી ચારુતતાશ્રીજી સફખાધી ચોદયાત્રીજી ચક્રોરેખાશ્રીજી કાવ યાનમાથીન ચક્રોદયાશ્રીજી જયલત્તાશ્રીજી દિવાધીન મંદનનાથજી ચોયાથી 'પર ચોદયાશ્રીજી જન્મસ્થળ ભુજપુર ભાવનગર નિગુણાશ્રીજી અમદાવાદ ચોયાબાજી ભચાઉ ચારુધર્માત્રીજી ગોધણ ભાવનગર ફતે ઢ ભુજપુર ભ્રમમાં-ગુન ભુર રાવપુર જિતપ્રજ્ઞાધીછ સાથી” ન્યુનિપ્રાશ્રીજી ચકલાથીને અમદાવાદ ગાવા રાધનપુર મુંબઈ મુંબઈ ગી 39 ભચાઉ ચારુલોચનાબાજી ભાવનગર ચંદ્રધર્માશ્રીજી ભચાઉ ગાંધીધામ સાકરીયા અમદાવાદ જગી પાનિપ્રનાથ રાધનપુર જિતપ્રજ્ઞાશ્રીજી નિમં લગુણાશ્રીન “સત્તાશ્રી∞ ચંદ્રોદયાશ્રીજી 19 રાણપુર મુંબઈ ,ו રાધનપુર પાલીતાણુ પલાંસવા જન્મસાલ ૧૯૭૨ ૧૯૮૯ ૧૯૯૪ ૧૯૭૪ કા.સુ. ૧૩૨૦૧૧ મ. રુ. ૧૦ ૧૯૯૧ ૧૯૯૬ ૧૯૯૮ પર વ. ૬ ૧૯૭૯ આસુ છે ૧૯૯૪ ૧૯૯૬ અ.સ. ૨ ૨૦૦૬ અ. વ. રે ,, ૨૦૦ દ ૨૦૦૨ મામ્રુ. ૮ ૨૦૦૪ ભા. ૧,૪ ૧૯૯૯ २००८ ૨૦૦૧ કા ૨૦૧૧ ૨૦૧૧ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૧ 27 દીક્ષાતિથિ ૨૦૦૮ મા સુ પ 33 ૨૦૧૦ ૨૦૧૨ વૈ. મુ. ૨. ૨૦૧૪ 33 ૨૦૧૩ મ. વ. ૩ ૨૧.૨ ૨૦૧ ૨૦૧૮ વે. સુ. ૩ ૨૦૧૯ મા. સુ. ૧૦ ૨૦૨૨ મા. ૩, ૪ ૨૦૨૩ પેા, સ. ૧૧ ૨૦૨૩ પે, સુ. ૧૧ ૨૦૨૩ મ. ૧. ૨ ૨૦૨૩ ચે ચૈ. વ. ર ૨૦૨૩ ચે. વ. ૨ ૨૦૨૩ મા. ૧. ૧. ૨૦૨૬ ૨૦૩૨ ૧, ૩. ૧૩ ૨૦૦૧ અ. સુ. ૪ ૨૦૨૬ મ. વ. 11 ૨૦૯૦ મા.સુ. ૧૦ ૨૦૩૨ મ.સુ. ૧૩ મહા સુદ-ક મહા સુદ-૭ મહા સુદ-૧૩ [ ૪૧૩ દીશાળ ભદ્રેવ મુ. ૧૦ અમદાવાદ ફતેગઢ ૨૦૩૩ ૨૦૩૪ ૬૩. ' પાલીતાણા કટારીયા ભુજપુર .. 23 આરીસર ભાવનગર અમદાવાદ ચાઉ રાધનપુર વાંકા ભચાઉ ગાંધીધામ લાકડીયા ]] રાધનપુર મ અમદાવાદ જગી રાધનપુર 93 " પુર લુણાવા '' માર્ક ઉ મનફ્રા Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ] ( શાસનનાં શ્રમણીર અ. નં. દીક્ષાનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ દીક્ષાતિથિ દક્ષાસ્થળ ૪૬ ચા સુકલાશ્રી ચંદ્રોદયાથીજી ભચાઉ ૨૦૧૨ પે.સુ. ૫ ૨૦૩૩ ફ. વ. ૪ ભદ્રેશ્વર ૪૭ સમદર્શનાશ્રીજી ભચાઉ ૨૦૧૨ ૪૮ નયનતિશ્રી નિર્મલગુણ આધઈ ૨૦૧૧ ૨૦૩૪ મિ. સુ. ૪ ભચાઉ ૪૯ નવચંધશ્રીજી નિમલગુણજી ભૂજપુર ૨૦૨૦ ૨૯ ૩૪ મિ. સુ. ૪ ભચાઉ ૫૦ ચારલેખાશ્રીજી ચેલણથી લાકડીયા ૨૦૧૪ . સુ. ૧ ૨૦૩૪ મ. રા. ૬ મનફરા - ચારુકપાશ્રીજી ચંપકશ્રી, સામખીયારી ૨૦૧૭ છે. સુ. ૧૩ જેસલમેર પર તવદર્શનાશ્રીજી ચિત્ત પ્રસના શ્રીજી મુંબઈ ૨૦ ૩૭ પિ. ૧.૫ પાલીતાણા ૫૩ જયનું દિતાશ્રીજી જયલનું શ્રીજી લા કડીય ૨૦૧૭ પ. વ. ૫ પાલીતાણા ૫૪ જયદર્શિતાશ્રીજી જિતપ્રજ્ઞાશ્રીજી પલાંસવા પિ. વ. ૬ ૫૫ ચરણગુણાશ્રીજી ચા ગુણાશ્રીજી જવાહરનગર પિ. વ. ૫ ૫૬ જયપ્રજ્ઞાશ્રી જ્યોતિ પ્રજ્ઞાશ્રીજી પલાંસવા વિ. સ. ૧૧ અંજીર પણ જયમંગલા શ્રી જયકીર્તિ શ્રીજી મુદ ૫૮ ચંદ્રોત્સનાથી ચાર વેચન શ્રીજી મુબઈ ૨૦૧૨ ૨ ૦ ૩૯ કા. વ. ૧૧ ૫૦ દક્ષગુણાશ્રીજી ચંદરેખાશ્રી: ગારીયાધાર ૨ ૮ ૧૨ ૨૦૩ ૨ જામનગર ચારુનયનાશ્રીજી ચિત્રગુણાશ્રીજી ફતેગઢ + ૦૧૯ વિ. . ૨ ૨૦૩૯ કટારીયા - ચેતન્યશ્રીજી દીવા કરશ્રીજી ભુજપુર ૧૯૮૫ ભુજપુર ૬૨ રેખાશ્રી ચંડ-રેખાથી જ રાજકે ૨૦૩૯ વિ. સ. ૨ કટારીયા ૬૩ નયગુણાશ્રીજી ચિત્રગુણાથી, સણવા ૨૦ ૧૯ ક. સુ. ૮ ૦૩૯ વૈ. સુ. ૨ કટારીયા ૬૪ વિરતિધર્માથીજી વીરધર્માથીજી કીડીયાનગર ૬૫ શાંતરસથઇ શીલવતી શ્રીજી સઇ ૨૦૧૮ ભા. સ. ૮ ૬ ભવ્યરંજનાશ્રીજી ચિત્તરંજનાબીજી આઈ ,, ૬ ૭ શીલદર્શનાથી સમદર્શના શ્રી સામખીયારી ૨૦૨૩ ૬૮ ચિરં જયાશ્રીજી ચિતનાશ્રીજી દેશલપુર ૨૦ ૪૦ ફા. સુ. ૭ પાલીતાણા ૬૯ ચંદ્રવદનાશ્રીજી ચેલણાશ્રી લાકડીયા ૨ ૦ ૩૮ પ. વ. ૬ લાકડીયા જિનાજ્ઞાશ્રી જયલતાથી તેમનું ૨૦૧૪ ૨૦૪૧ . વ. ૫ ફતેગઢ વિરાગરસાથી વિશ્વદર્શનાબીજ લ! 5 ૨૦૧૯ મુખીયારી અક્ષયચંદાશ્રીજી ચારપ્રજ્ઞાશ્રીજી માધાપર ૨ ૦૪૩ ૨૦૪૩ પિ. ૧. ૬ નર ૭૩ નિરપિતાશ્રી જિતપ્રજ્ઞાશ્રીજી ભુટકીયા ૭૪ જિતમેતાશ્રીજી જયમંગલાથી જ અંજાર ૭૫ જયશ્રી જયાનંદાશ્રીજી પલાંસવા છે. ર. ૪ ગાંધીધામ ૭૬ વિરતિ પૂશ્રીજી વીરધર્માત્રીક વાટાવદર 9 મૃગલોચનાથી ચંદ્રકલાબીજી પલાંસવ | છે. ચંદ્રનીલયાબંછ રાપર ૭૯ મુક્તિપ્રિય બીજ મદન રેખાશ્રીજી , ૮૦ ચારુવિનીતાથી ચાલેચનાથી વેરાવળ ૮૧ જિનકપાશ્રી જયદર્શનાથી આ રીસર મહા સુદ - ૧૪ આડીસર ૮૨ ચારુવિરતિશ્રીજી ચારુચનાશ્રીજી બેટાદ Page #453 -------------------------------------------------------------------------- ________________ વાવે શાસનનાં શ્રમણીરત્નો [ ૪૧૫ અ. ન. દીક્ષાનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ દીક્ષાતિથિ દીક્ષા સ્થળ ૮૩ ચારુનદનાથી ચારુકલાશ્રીજી ભૂજ ૨૦૪૪ કા. વ. ૬ ૮૪ ચારુરક્ષિતાશ્રીજી , ૨૦૪૬ મ. સ. ૯ ૮૫ ચિંતનપૂર્ણાશ્રીજી ચિત્તરંજનાશ્રીજી માધાપર ૨૦૪પ વૈસુ. ૩ ભચાઉ ૮૬ જિનસાથીજી જયદર્શિતાશ્રીજી ભીમાસર ૨૦૪૬ ચે. વ. ૬ ભીમાસર ૮૭ વિરાગપૂબીજી વિરગરસાશ્રીજી ભાડે છે ૮૮ ચંન્નતાથીજી ચકલા શ્રીજી મું ૨૦૧૧ મ. સુ. ૧૦ કટારીયા ૮૯ ચારુયશાશ્રીજી ટેવવશાશ્રીજી અમદાવાદ ૧૯૯૮ ૨૦૧૪ જે. સુ. ૧૦ અમદાવાદ બાલબ્રહ્મચારિણું સરલ સ્વભાવી સંયમરના મહત્તાશ્રીજી સ્વ. પૂ. નિધાનશ્રીજી મ. સા.નાં પરમવિનયી ગુણિયલ ગુરુભગવંત સ્વ. પૂ. જ્ઞાનશ્રીજી મ. સા.નાં વિનીતા શુદ્ધસંયમી ગુરુજી ભગવંત સ્વ. પૂ. સુમતિશ્રીજી મ. સા.ના શિષ્યા પ્રશિષ્યાનો પરિવાર 1 નીતિશ્રીજી સુમતિથીજી થરાદ ૧૯૫ પિ. સુ. ૨ ૧૯૩પ વૈ. સુ. ૧૦ થરાદ ૨ પ્રધાન ની - સ્વ. પૂ. નીતિશ્રીજી મ. સા. નું ગ્રુપ ૧ દમયંતી શ્રીજી નીતિશ્રી0 ૧૯૭૧ અ. વ. ૨ ૧૯૯૨ છે. વ. ૭ વાવ ૨ નિત્યયશાશ્રીજી આધાઇ ૧૯૮૦ કે. વ. ૨ ૨૦૦૯ ફા. વ ૭ રાધનપુર ૩ નિત્યાનંદશ્રીજી થરાદ પો. સુ. ૪ ૨૦૧૩ પ. વ. પ ૪ હર્ધા પૂર્ણાશ્રીજી હારીજ ૨૦૧૮ ફા. સુ. ૨ હારીજ - પૂ. દમયંતીશ્રીજી મ. સા. નું ગૃપ ૧ વિચક્ષણ શ્રીજી દમયંતીશ્રીજી શરાદ ૧૯૭૩ આ. સુ ૧૪ ૨૦ ૦૧ મા. મુ. ૬ વાવ ૨ દિવ્યકલાશ્રીજી , , વાસણ ૧૯૯૫ ચે. વ. ૬ ૨૦૧૪ મા. સુ. ૬ માંડવી મયૂરકલાશ્રીજી દિવ્યકલાશ્રીજી વાસણ ૨૦ ૦૨ ૨૦ ૨ ૩ વ. સુ. ૩ રાધનપુર દHકલાશ્રીજી જૂના ડીસા ૨૦૦૨ ૨૦૨૫ જે. સુ ૫ જૂના ડીસા ૫ દાનંદિતા શ્રીજી દલલાથી ભીલડીયાજી ૨૦૧૪ ૨૦૩૮ મ. સુ. ૬ નવા ડીસા ૬ દિવ્યગુરુશ્રીજી દિવ્ય કલાશ્રીજી નવી ડીસા ૨૦૦ ક મા. સુ. ૫ ૨ ૦૨ ૬ વે સુ. ૫ ,, ૭ દિવ્યરના શ્રીજી દિવ્યગુરુશ્રીજી પલાંસવા ૨૦૧૨ મ. સુ. ૧૨ ૨૦૩૫ મા. સુ. ૯ ,, ૮ કૈવલ્યગુગાશ્રીજી ધનપુર ૨૦૨૧ ૨૦૩૯ પિ. વ. ૬ ૯ લલિતગુણાશ્રીજી , ૨ ૦ ૪૧ કા. . ૬ ૧૦ રક્ષિતગુણાશ્રીજી લલિત શ્રીજી ૨૦૨ ૬ મ સ ૧ ૨ ૦ ૪૧ મે, ૧ ૬ ડીસા ૧૧ દિવ્યદર્શિતા બીજી દિવ્યગુણાશ્રીજી ૨૦૧૯ આ સ. ૧૦ ૨૦ ૮૩ મ. સુ. ૧૧ જેતડા ૧૨ દિલચનાશ્રીજી ,, કમેડી ૨૦૨૦ સે. સુ. ૧ ૧ ૨ ૦ ૩ મ. સ. ૬ ૧૩ દર્શનગુણ શ્રીજી , ક પર ૨૦૭ ૨ ૪૬ . સ. ૬ આઈ ૫. નિત્યક શ્રીજી મ. સા. નું ગ્રુપ ૧ નિત્યપ્રકાશી) ચિકા થી છ કાંડની ૧૯૯૫ ૨ ૮ ૧૪ મા. સુ. ૬ માંડવી જેગોલ ડીસા જેતડા ડીસા Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી વારાહી ૧૯૯૬ ૪૧૬ ] [ શાસનનાં પ્રમાણરત્ન અ. નં. દીક્ષાનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ દીક્ષાતિથિ દીક્ષા સ્થળ. ૨ નિર્મલકીતિશ્રીજી નિત્યયશાશ્રીજી જંગી ૧૯૯૯ છે. સુ. ૫ ૨૦૨૨ . . ૫ લડાઈ ૩ નિર્મળયશાશ્રીજી નિત્યપ્રભાશ્રીજી લડાઈ ૨ ૦૦૬ કા. સુ. ૨ ૨૦૨૮ મ. સુ. ૧૪ ભૂજ * નયયશાશ્રીજી નિર્મળ યશાશ્રીજી ભીમાસર ૨૦૧૫ કા. સુ. ૫ ૨૦૩૯ વિ. . ૨ કટારીયા ૫ નિર્મલદર્શનાશ્રીજી ,, થોરીયારી २०४२ થોરીયારી! પૂ. નિત્યાનંદશ્રીજી મ. સા. નું ગૃપ ૧ મોહતાસંદશ્રીજી નિત્યાનંદજી રાધનપુર ૧૯૯૫ ભા.સુ.૧૪ ૨૦૧૩ પે૧. પ રાધનપુર ૨ મહાપદ્માશ્રીજી મોક્ષાનંદશ્રીજી ૨ ૦૦૩ ફા.સુ. ૩ ૨ ૦ ૨૯ ફા. સુ. ૪ , કે મોક્ષરત્નાશ્રીજી ૨૦૧૨ મ.સુ. ૧૫ ૨૦૩૧ મ.. 11 ) ૪ મુક્તિધર્માશ્રીજી ૨૦૦૯ મા. વ. ૮ ૨૦૩૪ ૨. . ૭ ગઢ. ૫ વિભાકરધીજી વિદ્યુતપ્રભાશ્રીજી રાધનપુર ૧૯૮૭ ૨ ૦૦૯ કુ. સુ. છ રાધનપુર ૬ વિમલ કલાશ્રીજી વારાહી ૧૯૮૮ ૨૦૧૮ મ. સુ. ૧૩ વારાહી ૭ વિપુલગુરુશ્રીજી રાધનપુર ૧૯૮ ૬ ૨૮ ૧૧ . રાધનપુર ૮ વિશ્વદશિતાશ્રી લુણાવા ૨૦૧૧ ૨ ૩ . સુ. ૩ વઢવાણ ૯ વિનયપૂર્ણાશ્રીજી વિશ્વદશિતાશ્રીજી વઢવાણ ૨૦૧૮ ૨૦૩૯ વિ. સં. ૨ કટારીયા ૧૦ પ્રિયદર્શનાથી વિમલકલાશ્રીજી ૨ ૦ ૨ મ સુ. ૬ રાધનપુર ૧૧ પ્રશીલયશાશ્રીજી પ્રિયદર્શનાથી રાધનપુર ૨૦૦૮ ૨ ૦૩૩ મ. સુ. ૧૩ સુ,નગ૨ ૧૨ વિમલપ્રજ્ઞાથી વિમલકલાથી , ૨ ૦ ૩૯ વિ. સં. ૬ વાંઢીયા ગૃપનાં વડીલનું નામ : પૂ. વિજયલત્તાશ્રીજી મ. સા. ૧ વાચંયમાં શ્રી વિજયલત્તા શ્રીજી આધાઇ ૨૦૨ ૦ ૨ ૦ ૩૪ મિ. સુ. ૬ નિફર ૨ વિરતિયશાશ્રી २०२३ ૨ ૦ ૪૧ ક. ૧. ૬ નવા ડીસ આધે ગૃપનાં વડીલનું નામ : પૂ. વિકમેન્દ્રાશ્રીજી મ. સા. ૧ ઈન્દ્રયશાશ્રીજી વિકેન્દ્રીજી રાધનપુર ૧૯૯૧ ૨૦૧૫ મ. સુ. ૧૩ કટારીયા ૨ વિરાગયશાશ્રીજી આધાઈ ૨૦૧૪ ૨૦૪૩ મ. સુ. ૧૩ સુ. નગર ૩ વિવનંદિતાથી tછે , આઈ ૨૦૨૨ ૨૦૩૧ કા. સુ. ૩ શંખેશ્વર જ ઇન્દ્રવદનાશ્રીજી ઈન્દ્રયશાશ્રીજી મનફરા ૨૦૦૯ ૨ ૦ ૩૩ મ. . ૧૩ મનફરા ૫ ઇન્દ્રદર્શિતાજી ગૃપનાં વડીલનું નામ : પૂ. નયમાલાશ્રીજી મ. સા. ૧ નપૂર્ણાશ્રીજી નમાલાશ્રીજી પલાસવા ૨૦૧૦ ૨૦૩૨ મહા. સ. ૧૭ લુગાવો ૨ નવપદ્માશ્રીજી રાપર ૨૦૧૩ ૨૦૩૭ કુ. સુ. ૭ શું છે ? ૩ નયભદ્ર શ્રી પલાંસવા २०१७ ૨૦ ૩૯ વ. સુ. ૨ કટારીય ૪ નવનતિ પલાંસવા ૨ પર ૬ મુક્તિપ્રભા કી મુક્તિધર્માશ્રીજી ગઢ ૨૦૧૨ જે. વ. ૧૩ ૨ ૦ ૩૪ ચ. વ. ૭ ૭ મોક્ષદશિતાશ્રીજી માણાનંદથી નવા ડીસા કા. વ. ૬ ૮ મૈત્રીરત્નાશ્રીજી મોક્ષરના છે , ફા. સુ. ૯ Page #455 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન [ ૧૭ દીક્ષાસ્થળ અ. નં. દીક્ષાનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ દીક્ષા તિથિ ૯ મૈત્રીધર્માત્રી મંત્રી રત્નાશ્રીજી નવા ડીસા ૨૦ ૧ર જે વ. ૧૩ ફા. સુ. ૯ ૧૦ મુક્તિરસાશ્રીજી મુક્તિપ્રભાશ્રીજી ધાનેરા કા. સુ. ૧૧ ૧૧ મુક્તિરેખાશ્રીજી મુક્તિ સાબીજી , ૧૨ મુક્તિનિલયાથી મુક્તિરેખાશ્રીજી ,, ૧ હીરથી ૨ હિતમના 10 ક કેવળદના પૂ. શ્રી હેતશ્રીજી મ. સા.નું ગ્રુપ હતથી વાપી ચે. સુ. ૪ મા. સુ. ૧૦ થરાદ ૨૦૦ ૫ . સુ. ૧૪ ૨૯૨૭મ. સુ. ૧૦ હિતપ્રજ્ઞાશ્રીજી વાપી મહા વદ-૬ પૂ. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. સા.નું ગ્રુપ ૧ પ્રજ્ઞાથી હપૂર્ણાશ્રી હારીજ ૨૦૧૮ ફ. સુ. ૨ હારીજ ગમાનપરા ૨૦ ૦૧ કા. સુ. ૫ ૨ ૦ ૨૧ મ. સુ. ૧૦ ગમાનપરા ૩ હવાલા શ્રીજી વઢવા ૨૦૧ ૬ ૨૦૧૬ . . ૯ વઢવાણ ૪ હર્ષદ િતાળી નવા ડીસા ૨૦ ૧ ૧ ૧ ૧ ૨ ૦ ૩ ૪ મા. સુ. ૧૧ નવા ડીસા હરલિતાર્થ ૨૦૧૩ મા. સુ. ૪ ૨૦ ૭ મ. સુ. ૧૨ , ૬ હર્ષવંદના થઇ ભા. ૧, ૮ , ૭ હિત પૂશ્રીજી હ વાલા શ્રીજી વિરમગામ ૨૦૧૦ અ. . ૫ ૨૦૩૦ મ. સુ. ૬ વિરમગામ ૮ હર્ષિતપ્રજ્ઞા થઇ હદર્શિતાશ્રીજી નવા ડીસા ૨૦૧૩ જે. ૧, ૧૧ ૨૦૩૪ મા.સુ. ૧૧. નવા ડીસ? ૯ હિતવંદિતાજી હિતપૂર્ણાશ્રીજી વિરમગામ ૨૦૧૫ ચે. વ. ૮ ૨૦ ૪૦ વૈ. સુ. ૫ વિરમગામ ૧૦ હિતવર્ધાથી હિતવંદિતાશ્રીજી , ૨ ૦ ૧૯ મ. સુ. ૩ , સ્વ. પૂ. શ્રી સુમતિશ્રીજી મ.સા.નાં પરમ વિનયી પૂ. સ્વ. શ્રી પ્રધાનશ્રીજી મ.સા.ને પરિવાર ૧ ન્યાયશ્રીજી પ્રધાનશ્રીજી ૨ પ્રવીણપ્રભાશ્રીજી રણુંજ ૧૯૮૦ ૨૦ ૦૦ મ. સુ. ૧૧ રાણું જ ૩ પ્રગુપ્રભાશ્રીજી પ્રવીણપ્રભાશ્રીજી લુદરા ૧૯૮૮ ચે. વ. ૪ લુદરા ૪ મનોરંજનાશ્રીજી ન્યાયશ્રીજી મહાવા ૧૯૫૨ ૧૯૯૬ મ. સ. ૬ સી પર ૫ વિદ્યુતપ્રભાશ્રીજી અમદાવાદ ૧૯૮૩ ૧૯૯૭ પ. વ. ૧૧ અમદાવાદ ૬ વિજયેલોચનાશ્રીજી વિદ્યુતપ્રભાશ્રીજી ૨ ૦ ૦ ૬ જે. સુ. ૫ ૭ વિમેન્દ્રાશ્રીજી રાધનપુર ૧૯૮૯ ૨૦ ૦ ૭ ફા. સુ, ૩ રાધનપુર Page #456 -------------------------------------------------------------------------- ________________ મુંડા ૧૮] [ શાસનનાં મણીરત્ન બાલબ્રહ્મચારિણું શાસન જ્યોતિધરા મહત્તરા પ. પૂ. શ્રી આણંદશ્રીજી મ. સા. નાં પરમ વિનયી સરલ સ્વભાવી શિષ્યા પ. પૂ. શ્રી ચંદન શ્રીજી મ. સા. તથા તેઓશ્રીજીનાં શિષ્યા પરમ ભક્તિવંત તપસ્વીરત્ના પ. પૂ. શ્રી ચંપાશ્રીજી મ. સા. નાં વિનયેન શિષ્યા પ. પૂ. શ્રી ગુણશ્રીજી મ. સા. તથા સુચારુ સંવમાનિક પ. પૂ. શ્રી ઉત્તમશ્રીજી મ. સા. ના શિષ્યા-પ્રશિષ્યાના પરિવારની નામાવલિ અ. નં. દીક્ષાનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ દીક્ષાતિથિ દીક્ષાસ્થળ 1 ગુત્રી છે. ચંપાશ્રી : ૨ અમદાશ્રીજી ગુગશ્રીજી અમદાવાદ ૧૯૬૦ ૧૯૮૧ ૬ . . . - અમદાવાદ ૩ સુશીલાથી ૮ ગિણી છે પ રમણીક થી ૧૯૮૮ અ. સ. ૧૪ " ભાત ૬ સુચના બાજી ૧૯ ૬ ૭ ૧૯૯૪ છે. ૬ ૬ અમદાવાદ ૭ સુપ્રભાબીજી ૧૯૮૨ ૧૯૯૯ મ. વ. ૬ પાલીતાણા પૂ. શ્રી સુભદ્રાશ્રીજી મ. સા. નું ગ્રુપ 1 સુદના શ્રીજી રામદાબી ! ૨ વિબુધશ્રીજી ૩ કુલ સામીજી અમદાવાદ (૦૭૯ આ. ૧, ૬ ૧૯૯૪ મહા .. ૬ અમદાવાદ સુર્યાયશાશ્રીજી અમદાવાદ ૧૯૯ ૨૦૦૨. વ. ૩ અમદાવાદ પ સિદ્ધ પ્રભાશ્રીજી લીબડી ૧૯૯૨ ૨૦૧૪ મ. સ. ૬ લીબડી ગોધાવી ૧૯૯૩ શ્રા.સુ ૫ ૨૦૧૧ . સુ. ૭ અમદાવાદ 9 ચ તાશ્રી સુકનાશ્રીજી ૮ સુજાબી સુરેન્દ્રશ્રીજી સિયાણી મા.સુ. ૨ ૨૦ ૮ મ. ૩ ૫ લીંબડી - ૫ પૃ. ચંદ્રાશ્રીજી મ. સા. નું ગૃપ ૧ દિનેશી બીજી અંબાજીરા ૧૯૯૬ છે. વ. પ - ચંદ્રલત્તાશ્રીજી નામનગર ૨ ૦ ૦૯ ફી. . પ નમનગર ૩ નિરુપમા શ્રી ચકલત્તાશ્રીજી મુંબઈ ૨૦૦૯ , ૪ જાતિમાલાશ્રીજી ,, જામનગર ૨૦૧૮ મ. સ. ૫ પ જ્યોતિદર્શનાથી જાતિમાલાશ્રીજી ર૦ ૩પ છે. સુ. ૩ "કડવાડા * જિનશિતાશ્રીજી નિદર્શનાશ્રીજી ૨૦૩પ છે. સુ. પડવાડા ગૃપનાં વડીલનું નામ : પૂ. શ્રી નિરુપમા શ્રીજી મ. સા. ૧ નિલ પવામીજી નિરુપમા શ્રી જી. જામનગર ૨૦૨૮ માં. -. ૫ જ મનગર ૨ નવદશિતાશ્રીજી જામનગર ૨૦૩૫ મ. સુ. ૬ ને મનગર ૩ જિતરસાથી નયદર્શિતાશ્રીજી ૨૦૩૫ હૈ. સુ. ૩ પડવાડ ૮ નિરપૂબીજી નિલપરાશ્રીજી ૨૦૩૮ મી. ૪. ૫ મનગર Page #457 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ શાસનનાં શમણીરત્ન અ. નંબર દીક્ષાનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ દીક્ષાતિથી દીક્ષાસ્થળ ગૃપનાં વડીલનું નામ : પૂ. શ્રી તુલસાશ્રીજી મ. સા. ૧ સુવણરેખાશ્રીજી સુલસીશ્રી મનફરા ૨ ૦ ૦ ૦ જે... - ૨૦૧૭ ફા.સુ. ૧૦ ૨ શીલરત્નાશ્રી , , ૨ ૦ ૦ ૫ ૨ ૦ ૨૨ મ. વ. ૨ સૌમ્યગુણશ્રીજી રઝુ ૨૦૦૯ ૨૦૨૭ મા.સ. ૫ લીંબડી સૌમ્યતિથીજ સુવણરેખાશ્રીજી મનફરા ૨૦૦૬ મ.સુ. ૪ ૨૦૨ ૮ ફ. વ. ૪ મનફરા સૌમ્પકતિશ્રીજી સૌખ્યોતિશ્રી) ૨૦૦૭ આ.વ.૧૨ ૬ સમ્યગદર્શના શ્રીજી સૌખ્યકીર્તિ શ્રીજી ૨૦૧૨ ભા.સુ. ૭ ૨૦૩૨ મ.સ. ૧૩ સે. નગર ૭ મિતદર્શનાશ્રીજી સમ્યગદર્શનાથી ,, ૨૦૧૯ પ.વ.૧૧ ૨ ૪૦ મે, ૧. ૬ ૮ મિતવદના બ્રીજ સ્મિતદશનાત્રી , ૨૦૨૨ કા.સુ.૧૨ ૯ શ્રુતપૂબીજી શીલરના શ્રીજી , અ. સુ. ૩ ૨૦ : ૬ છે. સુ. ૪ ભચાઉ ૧૧ શક્તિપૂબીજી યુતપૂર્ણાશ્રીજી આ વ. ૧૩ ,, પૂ. શ્રી રમણકશ્રીજી મ. સા.નાં શિષ્યા પૂ. શ્રી અમરેન્દ્રશ્રીજી મ. સા. નું ગ્રુપ 1 અમરેશ્રીજી રમણીકશ્રીજી ૧૯૮૮ અ. સુ. ૧૪ ખંભાત ૨ અંજનાબીજી અમરેન્દ્રથી અમદાવાદ ૨ ૦ ૦૪ પે.સુ. ૧૧ ર ધનપુર ૩ અતિમુક્તાશ્રીજી ૨૦૧૪ મિ. સુ. ૬ લીંબડી અજયુદયાશ્રીજી ૫ અને તકપ્રિીન અંડાર ૨૦૧૮ મ. સુ. ૬ અ 112 પૂ. શ્રી સુલેચનાશ્રીજી મ. સા. નું ગૃપ 1 શુભદયાથજી સુચનાથીજી રાધનપુર ૧૯૯૦ ૨૦૧૬ . સુ. છ રાધનપુર ૨ શીલગુખશ્રી લીબડી ૨૦૦૦ ૨ ૦૨૧ મ.સ.૧૦ લીબડી ૩ સૌરસાશ્રીજી વિરમગામ ૨૦૦૩ ૨ ૨૬ મ. સુ. ૫ સિદ્ધાંત પૂર્ણાશ્રીજી શીલગુણ શ્રીજી લીંબડી ૨૦૧૪ ૨૦૪૧ મા.સુ. ૬ શાસનસાશ્રીજી શુભોદયાશ્રીજી વાંકાનેર ૨૦૧૪ ૨૦૪૪ ૧.સ. ૫ સૌમ્યદર્શિતાશ્રીજી સુપ્રભાશ્રીજી અમદાવાદ ૨૦૧? ૨૦૩૨ મ. સુ. ૫ અમદાવાદ પ. પૂ. ગુરણીશ્રીજી મ. ચંપાશ્રીજી મ.નાં પરમ વિનયી શિષ્યા પ. પૂ. ઉત્તમશ્રીજી મ. સા. નો પરિવાર ૧ ઉત્તમશ્રી ચંપાશ્રીજી ૨ મૃમાં શ્રીજી ઉત્તમશ્રી સાંતેજ '૧૯૮૯ માં. . ૬ સાંતેજ ૩ હેમંતશ્રીજી મૃગાંકશ્રીજી ૪ નિપુણત્રીજી હમતશ્રીજી જલાલપુર ૧૯૯૫ પ. વ. ૫ ભરૂચ ૫ હિમાંશુશ્રીજી અમદાવાદ ૨૦ ૦૨ વિ. . ૧૨ અમદાવાદ ૬ હેમલત્તાશ્રીજી બહિયલ ૨૦૧૦ મ. સુ. ૧૧ પાલીતાણું ૭ હલત્તાશ્રીજી અમદાવાદ ૨૦૧૨ વૈ. સુ. ૩ કરચેલીયા ૮ હેમકલાશ્રીજી ૨૦૧૬ . સુ. આધોઈ - ૬ દશાશ્રીજી બીલીમોરા ૨૦૨૦ હૈ. સુ. બીલીમેરા Page #458 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણરત્નો અ. નં. દીક્ષાનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મસાલ રીક્ષતિથિ દીક્ષાસ્થળ ૧૦ વર્ષ પૂ શ્રી હેમંતશ્રી સ ભરતી ૨ ૦ ૨ ૭ મ. સ. ૫ સાબરમતી 11 હિતપૂર્ણાશ્રીજી ૨૦ ૩૦ મે. ૧. ૧ ૦ અમદાવાદ 1પૂતાશ્રીને અમદાવાદ પ. પૂ. નિપુણશ્રીજી મ. સા. નું ગૃપ ૧ ગોધરાશ્રીજી નિપુણાશ્રી ૨૦૦૧ મા. .. ? છે. 1-2 ૩ શુભ કરાશ્રીજી ૮ જયપ્રભાશ્રીજી | શુભંકરાજી ૫ અન તળે તિબીજી ક્ષેમકરાશ્રીજી દભલા ‘નના પ. પૂ. શ્રી યશોધરાશ્રીજી મ. સા. નું ગ્રુપ ૧ માં પ્રજ્ઞાશ્રીજી યશોધરાશ્રીજી મુંબઈ ૨૦૧૭ ફા. વે. ૭ બીદડા ર યધર્માશ્રીજી કીડીયાનગર ૨૦૦૨ મ. વ. ૪ કીડીયાનગર ૩ વિમલગુત્રીજી ૨ ગુન ૨૦૨૩ ૫. સ. ૧૨ અમદાવાદ જ થશોધનાશ્રીજી મહાપ્રજ્ઞા ટીer મુંબઈ ૨૦૧૫ ફા. વ. ૭ બીદડા પ યશોભદ્રજી યશોધનોથી અમદાવાદ ૬ યોજવાથી સામખીયારી ૨૦૩૩ :. વ. ૪ ભર છે અક્ષયરનાશ્રીજી , નાંદીયા ૨૦૪પ ફા. સુ, 1 નદીયા ઉવલરત્નાશ્રીજી ૯ મને જયાશ્રીજી યશોધર્માથી પલાંસવા ૨૦૭૪ મ. ૪. ૧૦ મનફરા કઃ પગુથી મનોરંજનાશ્રીજી દાભલા ૨૦૧૬ છે. વ. ૬ વિસનગર ૧૧ અર્ધશિતાશ્રીજી હિમાંશુબીજી અમદાવાદ ૧૨ હેમમાલાશ્રીજી હિતપૂર્ણાશ્રીજી ૨૦ ૩ ૦ મ. સ. ૧૦ ૧૩ હેમોતિશ્રીજી હેમકલાશ્રીજી ૨૦૨૪ છે. સુ. ૪ "!' ડેવાડા ૧૪ વિતદશિતાશ્રી , અમદાવાદ ૨૦ ૨૨ મ. સ. ૬ અમદાવા: ૧૫ હર્ષવદનાશ્રીજી હિતશિતાશ્રી નવસારી હીરાપુર એડ [ શ્રી વાગડ સમાજ ધ્વનિઅમદાવાદ તરફથી આ ગૃપવાર માહિતી પ્રાપ્ત થઈ છે. તેમના આ સૌજન્ય માટે અમે તેમના અત્યંત ગણી છીએ. – સંપાદક s : Page #459 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.નાં સમુદાયવર્તી શ્રમણીરત્નો ગુણકુસુમની સુવાસ 4 tilit.; S.. પિતાની અનેકવિધ આગવી વિશિષ્ટતાઓથી જેનદર્શન સર્વ દશનમાં અનેખું સ્થાન ધરાવે છે. એને જેટલું વ્યાપ્ત છે તેના કરતાં કંઈ ગણું તેનું ઊંડાણ છે. અહિંસા-અનેકાન્ત અને અપરિગ્રહના વિષયમાં જેનદશનના જેટલું ગહન ચિન્તન કેઈ દશનમાં આપણને જોવા મળતું નથી. Page #460 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને જૈન દર્શનની અનેક વિશેષતાઓ પૈકી એક વિશેષતા એ છે કે એના વિચારાત્મક પ્રવાહની સાથે સુમેળ સાધી શકે એ રીતના આચારાત્મક પ્રવાહ પણ આજદિન પર્યન્ત પ્રવત રહ્યો છે. એ જૈનશાસનના ચાર પાયારૂપ સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકામાં જેનું આગલી હરેાળમાં સ્થાન છે, તે છે સાધ્વી સઘ. ૪૨૨ પુરુષપ્રધાન ધર્મના કારણે સાધુ-સંઘની ઘેાડીક વિશિષ્ટતા અતાવી હોવા છતાં સાધ્વી સંસ્થાનું જરાએ ઊતરતુ પ્રદાન નથી. એનાં તપ-ત્યાગસયમ અને સ્વાધ્યાય હમેશ માટે અજોડ રહ્યાં છે. એની સયસ સ્વાધ્યાય નિષ્ઠાના કારણે તે આપણને સમથ વિદ્વાન આચાર્ય શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજ જેવા પુરુષો મળ્યા છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજના શાસ્રવાતોસમુચ્ચય – યોગદૃષ્ટિ સમુચ્ચય, ઘેાડશક, પચારીક કે અષ્ટક પ્રકરણ જેવા ગ્રંથા વાંચતા હોઈએ ત્યારે તેઓના મૂળમાં રહેલાં શ્રી યાર્કિનો મહત્તા સાધ્વીજીને મનેામન વન્દન કર્યા સિવાય રહી શકતા નથી. ચરમ તીથ પતિ પરમાત્મા મહાવીર દેવે શાસનની સ્થાપના કરી ત્યારે શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમમહારાજને પ્રથમ સાધુ તરીકે અને શ્રી ચન્દનબાળાજીને પ્રથમ સાધ્વી તરીકેની સ્થાપના કરી હતી ત્યારથી એટલે કે ૨૫૦૦ વર્ષ જેટલા દી કાળથી આ સાધ્વી સસ્થા પે!તાના નિર્મળ ચારિત્રપાલન સાથે ઘર-ઘર અને જન-જનમાં જૈન ધર્મના ઉપદેશ આપીને જગતનું કલ્યાણ કરતી રહી છે. એ સાધ્વી સમુદાયમાં શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીધરજી મહારાજના સમુદાયના આજ્ઞાતિની સાધ્વીગણ સાડાત્રણસેથી પણ વધારે વિશાળ સંખ્યામાં અને લબ્ધપ્રતિષ્ઠ તરીકે તારાગણમાં ચન્દ્રમાના જેવું જૈનશાસનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એકથી એક ચડિયાતા તપસ્વી-ત્યાગી-વૈરાગી-વિદુષી અને દૂર દૂરના પ્રદેશમાં વિચરીને જૈન જૈનેત્તરાને પ્રતિબંધ કરનાર નેએએ કરેલી સ્વ-પર કલ્યાણકર સાધનાથી જૈન સાહિત્યનાં પૃષ્ઠો સુવર્ણાક્ષરે અકિન્ન થનાં જ રહેશે. અહી તેએ પૈકીનાં અમુકના પ્રેરક જીવન પ્રસંગે આલેખવાને પ્રયાસ આ ગ્રંથના સપાદક દ્વારા કરવામાં આવ્યા છે. —પૂ. આ. શ્રી વિશ્વદેવસુરીશ્વરજી મ. ના બ્ધિ પૂ. આ. શ્રી વિજયહેમચન્દ્રસૂરિજી મહારાજ. ----- Page #461 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં પ્રમાને છે [ ૪૨૩ જજવલ્યમાન. આદમય. અભિવંદનીય બમણીરાન પૂ. સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મહારાજ શાંત-પ્રશાંત મુખમુદ્રા, ભવ્ય લલાટ, વાણીનું માધુર્ય, અનેક ભવ્યાત્માઓને આત્મોન્નતિના માગે લઈ જનાર, પકારની સાધના સાધવા માટે એક આદભૂત પૂ. સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મહારાજનું જીવનચરિત્ર લખાયું છે તે વાચક પિતાના જીવનમાં ડે-ઘણે અંશે ગુણે ઉતારશે. મનન કરશે. આચરણમાં મૂકો, આમિક ઉન્નતિના માર્ગે જવાશે, એમ ધારી જનતા સમક્ષ પ્રકાશિત કર્યું છે. માતા-પિતા. જન્મ : તારક શ્રી તીર્થાધિરાજ શત્રુંજ્યાદિ તીર્થોથી પરમ પવિત્ર ગણાયેલા સૌરાષ્ટ્રમાં ભાવનગરના તાબે બોટાદ ગામે વીશા શ્રીમાળી શેઠ શ્રી ભગુભાઈ જીવાજી રહેતા હતા. તે વખતમાં બોટાદ તરફ સંવેગી સાધુઓનો વિહાર વિરલ હતા, જ્યારે સ્થાનક્વાસી સાધુઓ, વિશેષ પ્રમાણમાં વિચરતા હોવાથી ભગુભાઈ સ્થાનકવાસી ધર્મ પાળતા થઈ ગયા હતા. તેમ છતાં પ્રવના પ્ર ત્યે પ્રભુદાનને અનન્ય ભાવ હતો, તેથી પ્રતિમાજીનાં દર્શન કરી આત્મિક આહલાદ અનુભવતા. તેમને ઝીણીબહેન નામે ધર્મપત્ની હતાં. આ ભાગ્યશાળી દંપતીને ચાર પુત્રો તથા ચાર પુત્રીઓ હતાં, તેમાં આ ચરિત્રનાયિકાનું શુભ નામ સાંકળીબહેન હતું. સાંકળીબહેનને જન્મ સં. ૧૯૨૪ના માગશર સુદ પ ના થયો હતો. જન્મથી તેમની મુખાકૃતિ ભવ્ય અને ચહેરો હસમુખ હોવાથી માતા-પિતા અને ભાઈઓ-બહેનોને તેમના પર અગાધ પ્રેમ હતા. બાલ્યાવસ્થા વ્યતીત થતાં ગુજરાતી પાંચ ધોરણ પૂરાં કર્યા. ધાર્મિક અભ્યાસની અનુકૂળતાના અભાવે તેમાં વિશેષ પ્રગતિ કરવાનો મો મળે નહીં. ચૌદ વર્ષ પૂરાં થતાં માતા-પિતાએ પુત્રી સાંકળીનાં લગ્ન ખંભાતના વતની અને પમ ગામના રહીશ દેરાવાસી શેઠ રાઘવજીના સુપુત્ર મૂળજીભાઈ સાથે કર્યા હતાં. સાંકળીબહેન વિવેકી ને વ્યવહારકુશળ હોવાથી ધસુર-પક્ષમાં સારું સન્માન પામ્યાં. પણ કમની ગતિ વિચિત્ર છે. લગ્ન કર્યો ને માત્ર બે વર્ષ થયાં ત્યાં તેમના પતિ મૂળજીભાઈ અસાધ્ય વ્યાધિને પરિણામે એકાએક પંચત્વ પામ્યા. બહેન સાંકળીને સુખરૂપ સંસાર દુઃખરૂપ, ઝેરરૂપ થઈ ગયે. ખીલતી યુવાનીમાં વૈધવ્ય આવવાથી સાંકળીબહેનને સખત આઘાત લાગ્યું. પરંતુ એ આભામાં ધાર્મિક સંસ્કારો હોવાથી રાગ, મેહ, માયાદિ સંસારવૃદ્ધિનું કારણ સમજી આવા વિપત્તિના સમયે વિષાદ, સંતાપ અને દીનતાને દૂર કરી આત્માને ઉન્નતિના માર્ગે વાળી સમતા ભાવે આત્માને ભાવિત કરતાં વૈરાગ્યના રંગે રંગાવા લાગ્યાં. વૈરાગ્ય-ભાવના : કમળ પંકમાં જમે છે એ ઘટના એની સુવાસ ને શોભામાં અજાયબી ઉમેરે છે, અને કુલામાં અને વિશેષ સ્થાન આપે છે, તેમ સાંકળીબહેન થાનક્વાસી ધમને પામ્યાં ઇનાં પુણ્યદયે દહેરાસર તરફ આકર્ષાયાં. લગ્ન કર્યું, નેહાળ રીતે ઘર ચલાવ્યું. અકાળે વૈધવ્ય પ્રાપ્ત થવા છતાં આ આત્માએ પોતાનું બળ ફોરવી, ઉન્નતિના માર્ગે વળી, કુટુંબમાં પ્રીતિપાત્ર બની સુવાસ ફેલાવી. આત્મકલ્યાણાર્થે સંયમ માર્ગે જવા તેઓ ઉદ્યમશીલ બન્યાં. તેમના સનસીબે પૂ. વૃદ્ધિચન્દ્રજી મ.ના શિષ્ય ૫. ગંભીરવિજયજી મ.નાં બોટાદ ગામે પગલાં થયાં. તેમના ઉપદેશામૃતનું પાન કરતાં બહેન સાંકળીને વૈરાગ્યભાવ દઢ છે. ધાર્મિક અભયાસમાં પણ આગળ વધવા લાગ્યાં. પરિણામે સંસાર પ્રત્યેની ઉદાસીનતા વધુ ને વધુ ઘેરી બનતી ગઈ. બોટાદ ગામમાં પંજાબી પરમત્યાગી પૂ. લવિજયજી મ. પધાયો અને ત્યાં જ ચાતુર્માસ કર્યું. નિયમિત વ્યાખ્યાન Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ [ શાસનનાં શ્રમણીરત્નો શ્રવણથી બહેન સાંકનો વૈરાગ્યભાવ વધુ દઢ બનતા ગયે ને કુટુંબીજનો પ્રત્યે મેડ ઉતરવા લાગે. ભાગવતી પ્રવજ્યા લેવા માટે વધુ ઉત્કંઠિત થયાં. કેઈ સાથ્વીના સમાગમની રાહ જોતા હતાં. ત્યાં પૂર્વના પુણ્યોદયે ડેલાના ઉપાશ્રયના પૂ. સાધ્વીજી શ્રી જેઠીશ્રીજી મ. આદિ ૩ કાણાં પધાર્યા, તેમની પાસે દીક્ષાના ભાવ દર્શાવ્યા; પણ પોતાને વિચાર આવ્યો કે મેહવશ બનેલાં માતા-પિતા દીક્ષાની અનુમતિ નહીં આપે, તેથી તેઓ પાલીતાણા આવ્યાં. છ ગાઉની પના કરી સિદ્ધવડ નીચે રાષભદેવનાં ચરણપાદુકાનાં દર્શન કરી સિદ્ધવડની શીતળ છાયામાં પોતે જાતે ચારિત્ર કારણ ર્યો. ત્યાર બાદ ઘેટી ગામે પૂ. સા. શ્રી જેઠશ્રીજી મ. બિરાજતાં હતાં ત્યાં આવ્યાં અને તેમની સાથે વિહાર કરી જૂનાગઢ ગયાં. પુત્રી સાંકળી પાલીતાણાથી પાછાં ન ફરતાં માતાપિતાને ચિંતા થવા લાગી. પાલીતાણા તપાસ કરી, તે સમાચાર મળ્યા. કે સાંકળી પિતાની જાત ચારિત્રલેશ પહેરી જૂનાગઢ ગયાં છે. તેમના ભાઈ જૂનાગઢ ગયા ને હવશ થઈ હડ કરીને પાછા બોટાદ લઈ આવ્યા. વળી બે વર્ષ ગ્રહવાસમાં રહ્યાં. વૈરાગ્યવાસિત આત્મા ગમે તેવી મુશ્કેલીઓ, કપરા સંયા આવ છતાં ઉદ્યમથી હારી જતા નથી, પણ દિન-પ્રતિદિન વૈરાગ્ય–ભાવનાની પુષ્ટિ કરે છે. મનમાં એક જ ભાવના. કે મારે. ભાગ્યોદય ક્યારે જાગે ને હું સંયમમાગે જઈ આત્મકલ્યાણ સાધું. આ ભાવનાએ એ સાધ્વીજીનો સંસર્ગ શોધતાં હતાં. ત્યાં તેમને ખબર પડી કે વળામાં પૂ. સાધ્વીજી શ્રી વીજોરીજી મ. તથા પૂ. સા. શ્રી દાનશ્રીજી આદિ પધાર્યા છે. સુરત ત્યાં ગયાં, ને વિનંતિ કરી કે મારે આપની પાસે દીક્ષા લેવી છે. આપ બેટાદ પધારો ને મારાં માતા-પિતા પાસેથી અનુમતિ અપાવો. જગતના જવાને ઉદ્ધાર કરવાની ભાવનાવાળાં પૂ. સા. શ્રી વીજકારશ્રીજી મ. બેટા પધાયો. તે અરસામાં બહેન સાંકળીની નાની બહેનનાં લગ્ન હોવાથી એ ધમાલમાં તેનાં માતા-પિતાને દીક્ષાની વાત ન કરાય, તેમ વિચારી તેઓએ ત્યાં થોડા દિવસની સ્થિરતા બાદ બોટાદથી વિહાર કર્યો. બહન સાંકળીનું મન સંસારથી વધુ વિરક્ત થવા લાગ્યું. એક-એક દિવસ વર્ષ સમાન લાગે. તેથી તેઓ પિતાના કુટુંબીજનોને જણાવ્યા વગર વઢવાણ ગયાં. ત્યાં પૂ. શાંતિવિજયજી દાદા બિરાજતા હતા. તેમની પાસે જઈ વંદના કરી દીક્ષા આપવા અરજ કરી, પણ બહેન સાંકળીને અંતરાય કમ નથી. પૂ. ખાંતિવિજયજીદાદાએ શરીરાદિના કારણે દીક્ષા આપ્યા વગર વિહાર કર્યો. વઢવાણથી સાંકળીબહેન લીબડી આવ્યાં. ત્યાં પૂ. લિિવજયજી મ. તથા પૂ. ઝવેરસાગરજી મ.ને વંદના કરી. એ મહાપુરુ નો ત્યાગ ભાવ જોઈને પોતાના અંતરાત્મા પોકારી ઉડયા : “દેહ પાતયામિ વા કાર્ય સાધ્યામિ. ગમે તેવા અંતરાય-કમ નડે, પણ ધાયું કાર્ય સિદ્ધ કરવું જ છે. મનથી મજબૂત બની ચુડા જઈ ધર્મશાળામાં પોતાની જાતે ચારિત્રવેશ ધારણ કર્યો અને પૂ. વીજકારશ્રીજી મ. રાણપુર બિરાજતાં હતાં ત્યાં ગયાં. પણ તેમને કુટુંબીઓની સંમતિ વગર વેશ પહેર્યો હોવાથી પિતાની પાસે ન રાખ્યાં અને ચુડા પાછાં મેલ્યાં. ત્યાં શ્રાવક-શ્રાવિકાઓની સહાયથી દસ દિવસ એકલાં રહ્યાં. કેવો અંતરાય કમ ઉદયમાં, કે બો વખત હિંમતથી જ વેશ પહેર્યો છતાં પ્રત્રજ્યાનો પંથે સુલભ ના બન્યો. સાંકળીબહેને બીજી વખતના વેશ–પરિધાન પછી ખૂબ હિંમત રાખીને ચડાથી પત્ર લખી પોતાના કુટુંબીજનોને મોકલ્યા. હવશ બનેલાં માતા-પિતામાં એ પત્ર વાંચી કરીને સંયમ માગે વળાવવાની ભાવના જાગૃત થઈ ઉદ્યમેન હિ સિંધ્યન્તિ કાયોગિ ! ઉદ્યમ સાથે શ્રદ્ધા રાખી તે સંયમ ઉદયમાં આવ્યા. માતાપિતાએ અનુમતિ દર્શાવતા પત્ર પુત્રી સાંકળીને લખી મોકલ્યા. પત્ર વાંચતાં જ સાંકળીબહેનના આનંદનો પાર ન રહ્યો. હર્ષવિભોર બની પૂ. વીજ કેરશ્રીજી મ.ને Page #463 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૪૫ આજ્ઞાપત્ર વંચાવ્યો. પત્ર વાંચી પૂ. સાધ્વીજી મ. દીક્ષા આપવા તૈયાર થયાં. સાયલામાં પૂ. બાંતિવિજય મ.ના વરદ હસ્ત સં. ૧૯૪૯ વૈશાખ સુદ ૨ ના શુભ દિને દીક્ષાની ક્રિયાવિધિ કરાવી ને પૂ. વીજકેરશ્રીજી મ. નાં શિષ્યા પૂ. દેવશ્રીજી મ. નાં શિષ્યા તરીકે પૂ. સૌભાગ્યશ્રીજી નામ રાખવામાં આવ્યું. સુવિહિત સમુદાયમાં દીક્ષા અંગીકાર કરવાથી પૂ. સૌભાગ્યશ્રીજી પોતાનું અહોભાગ્ય માનવા લાગ્યાં. તેઓ વિનયવંત. બુદ્ધિશાળી, વ્યવહારકુશળ હોવાથી ગુરુમહારાજને તથા સ્વસમુદાયનો પ્રેમ-આદરભાવ તેમના પ્રત્યે વધતો ગયો. સમુદાયના દરેક કાર્યમાં તેઓ સલાહકાર બન્યાં હતાં. દિન-પ્રતિદિન સંયમસાધનામાં આગળ વધ્યાં. ધર્મશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યાં સાધુઓ પણ હામ હારી જાય તેવાં દૂર દૂરનાં સ્થળોએ વિહાર કર્યો. કંઈને સન્માગે દોર્યા. કંઈક મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. એમનાં તપ-ત્યાગ-વૈરાગ્યથી આકર્ષાઈને એમની પાસ અનેક શિખ્યા-પ્રશિષ્યાનું મોટું મંડલ જામ્યું. આ બધાની પાછળ ઉગ્ર તપ અને ઉત્કૃષ્ટ સંયમ તેમજ ધર્મશાસ્ત્રોનો ઉડો અભ્યાસ અને પ્રબળ પ્રતિભા હતાં. મોટા-મોટા શેઠિયાઓ અને આગેવાનોને પણ આંજી નાખે એવી તેઓશ્રીની પ્રતિભા હતી. અનેક ગ્રામ-નગરો અને તીર્થોમાં વિચરતાંવિચરતાં, અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધ કરતાં સં. ૧૯૬૨માં પાલીતાણા ચાતુર્માસ માટે પધાર્યા, ને પાલીતાણ ચાતુર્માસ કયુ. | તીર્થયાત્રા પ્રવાસ : પાલીતાણા ચાતુર્માસમાં પૂ. સૌભાગ્યશ્રીજી મ.ને શિખરજીની યાત્રાની ભાવના જાગૃત થઈ. ચોમાસા બાદ પોતાના શિષ્યા પરિવારને લઈ ત્યાંથી વિહાર કરી ખંભાત મુકામે પધાર્યા. ખંભાતના સુપ્રસિદ્ધ શેઠ પોપટલાલ અમરચંદની શિખરજી આદિ દૂર દરનાં તીર્થોની યાત્રા માટે સલાહ લીધી અને તેમણે સહર્ષ સંમતિ દર્શાવી, ને આ તીર્થયાત્રામાં દરેક પ્રકારની વ્યવસ્થા માટે પિતે ખડે પગે ઊભા રહેવાનું જણાવ્યું. આ રીતની સહાયથી તેમણે ખંભાતથી વિહાર કર્યો. નાનાં-મોટાં તીર્થોની યાત્રા કરતાં-કરતાં ૧૯૬૩નું ચાતુર્માસ લશ્કર-વાલિયરમાં કર્યું. ત્યાં સાધુ-સાધ્વીઓને સંસગ એ છો હોવાથી જૈન સમાજ ધાર્મિક સંસ્કારોમાં પછાત હતા. આથી ઉપદેશ દ્વારા ધાર્મિક જાગૃતિ કરાવી અને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરાવ્યાં. ત્યાંથી ચોમાસું ઊતયે શિખરજી તરફ પ્રયાણ આદયું, ને સં. ૧૯૬૪ના મહા વદ ૧૧. ના રોજ શિખર પહેાંયાં. ત્યાં જેન વેતાંબર કારખાના તરફથી ધામધૂમથી સામૈયું થયુ' હત'. શિખરજીની યાત્રા કરી ઘણા વખતની ભાવના પરિપૂર્ણ થવાથી મનને ઘણો આનંદ થયે. ત્યાંથી વિહાર કરી બનારસ, કલકત્તા વગેરે સ્થળોની યાત્રા કરી સં. ૧૯૬૪નું ચાતુર્માસ બલુચરમાં કર્યું. અહીં પણ વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપી અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધ પમાડ્યા. રાણી મીનાકુમારીને જ્ઞાનદાન માટે પ્રતિબંધ અને ધર્મભાવના દઢ : બાહુચરમાં રાણી મીનાકુમારી અઢળક સંપત્તિની સુખસાહ્યબીમાં રહેતાં હતાં. ધાર્મિક ભાવનાવાળાં હોવા છતાં સુકુમાર હોવાથી કંઈ કરી શક્તાં ન હતાં. હંમેશાં પચાસ પાનનાં બી તો સહેજે વાપરતાં હતાં. આવાં સુકુમાર હોવા છતાં ગુરુમહારાજના ઉપદેશથી રંગાઈને તપસ્યાની ભાવના જાગૃત થઈ ને રાણી મીનાકુમારીએ વીશસ્થાનક તપની ઉગ્ર તપસ્યા આદરી. “જે કમે શૂરા તે ધમે શૂરા. તપ આરાધના પૂર્ણ કરી મેટા ઉત્સવપૂર્વક ઊજવણુ -અડ્ડાઈ મહત્સવ કર્યો. પૂ. સૌભાગ્યશ્રીજી મહારાજે રાણી મીનાકુમારીને જ્ઞાનદાનથી થતા અવર્ણનીય લાભનો સદુપદેશ આપ્યો. ખંભાતમાં પાડશાળા સ્થાપન કરવાની અગત્યતા જણાવી. મીનાકુમારીને ઉપદેશ રુએ, ને ભાવના થતાં ખંભાતમાં પાઠશાળા સ્થાપન કરાવી, જે અત્યારે પણ સારા પાયા પર ચાલે છે, ઘણાં શ્રાવિકાઓ -સાધ્વીઓ જ્ઞાનનો લાભ ઉઠાવે છે. આમ, પૂ. સૌભાગ્યશ્રીજી મહારાજે શાસન પ્રભાવનાનાં ઘણાં– Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૬ ] મનનાં પ્રમાણ ઘણાં કાર્યો કર્યા છે ને કરાવ્યાં છે. વૃદ્ધાવસ્થામાં કેસરિયાજીની પણ ચાત્રા કરી હતી. સં. ૧૯૯પની સાલનું ચાતુર્માસ પાલીતાણું કર્યું. અહીં તેમની તબિયત નરમ થવા લાગી. તપસ્યા પર તેઓશ્રીને અનહદ પ્રેમ હતો, તેથી સખત માંદગી હોવા છતાં તેઓશ્રીએ સાદવીઓને વૈરાગ્યવાહિની દેશના આપી ૧૧ સાધ્વીને માસક્ષમણ, સેળભત્તા, અડ્ડાઈ વગેરે તપશ્ચર્યા કરાવી હતી. સ્વર્ગવાસ : સ. ૧૯પના ચાતુર્માસમાં તેઓશ્રીની તબિયત વંદની. કર્મના ઉદરથી દિન-પ્રતિદિન વધુ લથડતી ગઈછ મહિના વધુ નરમ રહી. તેઓશ્રીને વિશાખા પરિવાર વેરાવ ભક્તિને લાભ સુંદર રીતે અપ્રમત્તભ લઈ રહ્યાં હતાં. તેઓશ્રીના અંતેવાસિની પ્રશિષ્પા પૂ. સાધ્વી શ્રી ગુણશ્રીજી મ. લીતિમાં, વૈયાવચમાં તત્પર રહેતાં હતાં. પૂજશ્રી આવી સખત માંદગીમાં “એ હું ન0િ મે કે એ પવિત્ર વાક્યને યાદ કરી વૈરાગ્ય ને એકતા ભાવનામાં નવકાર મંત્રના કાનમાં લીન રહેતાં. છેવટે તીર્થાધિરાજનું ધ્યાન ધરતાં શાસન સમ્રાટ પૂ. નેમિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં તેઓશ્રીની આજ્ઞાનું આરાધન કરતાં નવકાર મંત્રનું મરણ કરતાં શુભ ભાવનાપૂર્વક સમાધિ સહિત સં. ૧૯૯૬ના માગશર સુદ ૯ના પ્રાત:કાળે સ્વર્ગવાસ પામ્યાં. તેઓશ્રીએ બોતેર વર્ષનું પરિપૂર્ણ આયુષ્ય પાળ્યું, ને પચાસ વર્ષને દીક્ષાધિ પાળવા હાલમાં પૂજ્યશ્રીનો વંશવેલો ઘણો ફાલ્યો છે. પ્રાચઃ ૩૦૦ જેટલાં સાધ્વીઓ સુંદર રીતે સંયમની આરાધના કરી રહ્યાં છે. તેઓશ્રીએ જ્યારથી દીક્ષા અંગીકાર કરી હતી ત્યારથી પૂજ્યપાદ શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજની આજ્ઞામાં વિચરતાં હતાં. ત્યાર પછી પૂ. પં. ગંભીરવિજયજી મ. ની આજ્ઞા આરાધી હતી, ને તેઓશ્રીના કાળધર્મ બાદ તીર્થોદ્ધારક શાસન સમ્રાટ પૂ. આ. નમસૂરીશ્વરજી મ.ની આના સતત એકવીશ વર્ષ સુધી આરાધી હતી. તેઓશ્રી અજવાસમાં ઘણાં આગળ વધ્યાં હતાં. આગમ સૂત્રે, દ્રવ્યાનુયોગ, ચરણ કરુણાનગ તથા, દમકથાનુગનું ઊંડું જ્ઞાન મેળવ્યું હતું, તેમજ નાની-મોટી ઘણી ઉગ્ર તપસ્યાઓ પણ કરી હતી. અને ભવ્યાત્માનો ઉદ્ધાર કરી અપ્રમત્તપણે સંચમ સાધના કરી, તપ-જપ-જ્ઞાનધ્યાન વગેરેમાં ઉદ્યત રહી, ગુરુભક્તિમાં તત્પર થઈ પિતાનું જીવન ઘણું ઉત્તમ બનાવ્યું હતું. એવાં પરમપદારી ગુરુજી શ્રી સૌભાગ્યશ્રીજી મહારાજનું જીવન અને આ માટે સદાય આદર્શ મય બની રહો એવી શુભાભિલાષા. –. સા. શ્રી પ્રવીણ શ્રીજી મ. ત્યાગ -વેરા અને જ્ઞાનની જ્યોથી ઝગમગતાં શમણીર ન ૫. સા. શ્રી ચંપાશ્રીજી મહારાજ શ્રી જિનમંદિરોની શ્રેણીથી વિભૂષિત, મહાચમત્કારી શ્રી ધંભન પાર્શ્વનાથના ભવ્ય જિનાલયથી સુશોભિત શ્રી ત્રંબાવટી નગરી (હાલમાં ખંભાત નગર ) માં વસતા અને ખ્યાતિ પામેલા શેઠ શ્રી લાલા-જેતાના સુપુત્ર છગનભાઈનાં લગ્ન મંછાબહેન સાથે થયેલાં. તેમની પુણ્યકુક્ષિથી આ ચરિત્રનાયિકાને જન્મ વિક્રમ સંવત ૧૯૩રના માગશર સુદ પાંચમના શુભ દિવસે થયો હતો. બાલિકાનું નામ સાંકળી રાખવામાં આવ્યું હતું. ખાનદ્રાન અને ધાર્મિક કુળમાં Page #465 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન [ ૪૨૭ જન્મેલા એવા આ આત્માએ બાધવયથી જ ધર્મના સંસ્કારથી જીવનને દમય બનાવી દીધું હતું. છગનભાઈને ત્રણ પુત્રીઓ હતી. અનુકમે સમરતબહેન, સાંકળીબહેન અને પૂતળીબહેન. કેટલાક સુકારો પૂર્વ જન્મની આરાધનામાંથી લઈને આવેલા તેને ઉચ્ચ ખાનદાન કુટુંબમાં જન્મ ધારણ કરવાથી પૂરતા વેગ મળે. આકાશીબહેનના પિતાશ્રી છગનલાલભાઈના હૃદયમાં બાલ્યવયથી જ પ્રત્રજ્યા લેવાના મનોરથ હતા, કિન્તુ સ્વજન-કુટુંબના આગ્રહ આગળ તેઓને લાચાર થવું પડ્યું. ત્રણે પુત્રીના જન્મ બાદ સાંસારિક વાસનાને તુચ્છ ગણ સંયમ લેવા ચાલી નીકળેલા છગનભાઈને તેમના કુટુંબીઓ પાછા ધી લાવ્યા. “ચમને દેવાય પણ યતિને ન દેવાય” એ લકિત મુજબ જાણે છગનભાઈની જીવનયાત્રા સ કેલાઈ ગઈ! ત્રણેય પુત્રીઓની જવાબદારી મંછાબહેનના માથે આવી પડી. પતિને સંયમમાં અંતરાયરૂપ થયા એનું દુઃખ મંછાબહેનના હૃદયને કરતું હતું. દિવસેદિવસે સંસારની અસારતાનું ભાન થવા માંડયું. ત્રણેય પુત્રીઓને ઠેકાણેસર પરણાવી પ્રજા લેવી એવું મનમાં નક્કી કરી નાખ્યું. મારી પુત્રીનાં લગ્નની સાથે સાંકળીબહેનનાં પણ લગ્ન લેવાયાં. પુત્રી સાંકળીનાં લગ્ન પ્રભાતમાં ઉચ્ચ કુટુંબમાં નેમચંદ મગનલાલ સાથે થયાં. મારી પુત્રી સમરતને સાસરે વળાવી, પણ પુત્રી સાંકળીબહેનની ઉમર માત્ર ૯ વર્ષની જ, જેથી તેમને સાસરે વળાવ્યાં ન હતાં. લગ્ન થયાને હજી એક વર્ષ પણ પૂરું થયું ન હતું, ને નેમચંદભાઈની તબિયત નાદુરસ્ત થઈ. અનેક ઉપચાર છતાં સુધારો ન થયો. સાંસારિક રીત-રિવાજ મુજબ સાંકળીબહેનને સાસરે મોકલવામાં આવ્યાં. અડી જે દિવસે સાસરે આવ્યાં તે જ દિવસે નેમચંદભાઈ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. માતા હજી પોતાનું દુઃખ ભૂલે, ન ભૂલે ત્યાં આ નવી આતની ઘેરી છાયા ફરી વળી. યમરાજે પણ કેવી લપડાક લગાવી સાંકળીબહેનને પણ એ આઘાતે જ તેમને ધમમાં જાગૃત કરી દીધાં! વ્યવહાર પ્રમાણે વિધવા કહેવાયાં, પણ જ્ઞાનીઓની દષ્ટિએ તો બાલબ્રહ્મચારિણી જ રહ્યાં. પિયર રહીને માતાની અપૂર્વ પ્રેરણાથી ધાર્મિક પ્રવૃત્તિ અને જ્ઞાનાભ્યાસમાં તલ્લીન બન્યાં. ત્યાગ માગની રુચિ જાગી. પૂ. સાધુ-સાધ્વીજી મ. ની વેરાગ્યમય વાણીનું સિંચન થતાં ત્યાગના અંકુરો ફાલ ફલીને મોટા થયા. પ્રબલ પુરુષાર્થના જેરે અંધકારનાં આવરણો એક પછી એક ભેરાવા લાગ્યાં. પૂ. સા. શ્રી વીજ કેરશ્રીજીના શિષ્યા પૂ. સા. શ્રી દેવશ્રીજી અને તેમના શિષ્ય પુ. સા. શ્રી સૌભાગ્યશ્રીજી આ સમયે બંભાતમાં બિરાજતાં હતાં. ઉત્તમ ચારિત્ર-પાલન અને મધુર વાણી, શાંત સરળ સ્વભાવાદિ ગુણોથી આકર્ષાઈને માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં પૂ. શ્રી નીતિવિજયજી મ. સા. ના શિષ્ય પૂ. શ્રી હર્ષવિજયજીના વરદ હસ્તે સં. ૧૯૪૮ માં મા. સુ. ૧૧. (મૌન અગિયારસ) ના શુભ દિવસે દીક્ષા અંગીકાર કરી પૂ. સૌભાગ્યશ્રીજી મ. નાં શિખ્યા ૫. સા. શ્રી ચંપાશ્રીજી મ. તરીકે જાહેર થયાં. શ્રીક્ષિત જીવનમાં શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયને મસૂરીશ્વરજી મ. સા. નું આજ્ઞાવતી પણું પામી સ્વાત્માને ધન્ય માનવા લાગ્યાં. દિન-પ્રતિદિન સમ્યમ્ દશન-જ્ઞાનચારિત્રની પ્રવૃત્તિમાં આગળ વધવા લાગ્યાં. પૂ. ગુરુજીનો પણ અનહદ પ્રેમ એમના ઉપર વરસતા ગયે. જીવન ઉચ્ચ કોટિનું રસિક અને પ્રૌઢતાભર્યું બનતું ગયું. જેન શાસનનાં મહાન કાર્યો, જે સાધુ મહાત્માને માટે પણ કડિન હોય એવાં, સુંદરતા અને સરળતાથી કર્યા. ગુરુ મ. ની નિશ્રામાં રહી પોતાનું સંયમ જીવન ગુરુ મ. ની અપૂર્વ ભક્તિ અને છાયામાં ખીલવી, ગુરુ મ. ની સાથે અનેક અનુભવો અને જ્ઞાન મેળવવા લાગ્યાં. ગુરુભક્તિ અને વૈયાવચના Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ] [ શાસનનાં શમણીરત્નો ગુણને જીવન સાથે વણી લીધો હતો. જ્ઞાનાભ્યાસમાં પણ અતિ તલ્લીન હતાં. એ યુગમાં વ્યાકરણદિના અભ્યાસની પ્રવૃત્તિ ઓછી છતાં પ્રકરણો, કમગ્રંથ, સંસ્કૃત બે બુકે, હેમલઘુપ્રકિયા, સરસ્વત વ્યાકરણ, કાબવાચન તથા શાસ્ત્રવચન તે કાળનાં બીજાં સાધ્વીજીઓ કરતાં પોતાની મહેનત અને ગુરુકૃપા પામી સારું જ્ઞાન સંપાદન કર્યુ હતું. ઉગ્ર વિહાર દ્વારા બે વાર સમેતશિખરજી તીર્થની યાત્રા અને બીજાં પણ અનેક તીર્થોની યાત્રાઓ કરી હતી. શ્રી સિદ્ધગિરિની ત્રણ વાર અને ગિરનારની એક વાર નવ્વાણું યાત્રા કરી હતી. અને જીવન પાવન કર્યું હતું. વળી, મેવાડ, માળવા, મારવાડ, અંગદેશ, બંગદેશ, મહારાષ્ટ્ર આદિ દૂર-દૂરના પ્રદેશોમાં વિચરી, ઉગ્ર અને કપરા વિહાર કરી અનેક ભવ્યાત્માઓને દેશ વિરતી અને ધર્મવિરતી દમમાં જોડ્યા હતા. એ આત્માએ તપને પણ જીવનમાં સારું એવું સ્થાન આપ્યું હતું. માસક્ષમણ, પાસક્ષમણ, વરસતપ. સિદ્ધિતપ, વીશ સ્થાનક તપ, વર્ધમાન તપ, અડ્ડાઓ, કમસુદન તપ આદિ ઉગ્ર તપ તપ શ્ચિર્યાઓ દ્વારા કઠિન કર્મોને ભસ્મીભૂત બનાવી દેતાં. વરસમાં બે વખતની નવપદજીની ઓળી, પયું - પગા પર્વની અડ્ડાઈ અને ચતુર્દશીનો ઉપવાસ તે નાદુરસ્ત તબિયતમાં પણ છોડતાં નહીં. સિદ્ધચકની આરા.ના નિમિત્તે વરસમાં બે વાતની ઓળી નાની વયમાં ચાલુ કરેલ તે સં. ૧૯૯૮ ની સાલ સુધી ચાલુ જ રાખી હતી. સં. ૧૯૯૫ માં પાલીતાણા ચાતુર્માસ હતાં ત્યાં પૂ. ગુરુદેવશ્રી સૌભાગ્યશ્રીજી મ. ની તબિયત બગડી. ત્યારે પૂ. ચંપાશ્રીજી મ. ગુરુસેવામાં એવાં તલ્લીન બન્યાં કે જેના પ્રતાપે એક ક્ષણ પણ ગુરુના હૃદયમાંથી દૂર થતાં નહિ, તેવો પ્રેમ સંપાદન કર્યો હતો. તેમનો વૈયાવચ્ચ ગુણ અભુત હતા. કેઈ ને કંઈ પણ માંદગી કે તેવા પ્રસંગો હોય કે તેમનું ચિત્ત ત્યાં ને ત્યાં જ ચેટી રહેતું, કેમ કે કેઈનાં પણ કામમાં હું કેમ આવી શકું, એ જ એક આંતરિક ભાવના તેમના આત્મામાં વસેલી હતી. શાંતમૂતિ, ભદ્રિક પરિણામી એવા ઉત્તમ આત્માના ચારિત્રને જે, એમની અમૃત સમી મીઠી મધુરી દેશના સાંભળી ઘણી બહેનોએ પિતાના જીવનને તેઓશ્રીનાં ચરણેમાં અર્પણ કર્યું અને સંયમી બન્યાં. સ્વપરિવારને પણ હિતશિક્ષામાં કષાય પાતળા કરવા, રાગ-દ્વેષ ઓછા કરવા અને મેહનીયને જીતવા અંગે વારંવાર કહેતાં. અનુક્રમે જીવન શ્રેય બનાવી ઉત્તમ ગુણશ્રેણી સાધી પોતાના જીવનને ઉચ્ચ અને આદરણીય બનાવી ગયાં. તંભતીર્થની પવિત્ર શીતલ છાયામાં અવસ્થાને અંગે નવ વર્ષ કાતિશાળે સ્થિરવાસ રહી રત્નત્રયીની આરાધના કરવાપૂર્વક સ્વ–આત્માને કૃતાર્થ બનાવવા લાગ્યાં. તેવામાં એકાએક કર્મરાજાએ જોર કર્યું. દોઢ વર્ષની લકવાની માંદગી રહી. આવેલ કમને સમતા ભાવે ભોગવતાં સં. ૨૦૦૯માં છે. વ. ૬ ના બુધવારે મધ્યરાત્રિએ ૧૨ વાગે સ્વર્ગસ્થ થયાં. પિતાનાં ૬ શિષ્યાઓ અને ૬૭ પ્રશિષ્યાઓના કુલ ૭૩ સાધ્વીગણથી આવૃત્ત પૂજ્યશ્રી ૬૨ વર્ષ સંયમ માર્ગ માં રહી અમૂલ્ય રત્નત્રયીની આરાધના કરી-કરાવી આત્મશ્રેય સાધી ગયાં. આવાં અમારાં દાદી અરુણીજી. જીવનું કલ્યાણ કરો, એમને ચારિત્ર પ્રભાવ અમારી આરાધનામાં સહાયક બને, અમને સાચે રાહ બતાવી અજ્ઞાનતામાંથી મુક્ત કરે, એ જ એક મનોકામના. – પૂ. સા. શ્રી પુપાશ્રીજી મ. તથા પુ. સા. શ્રી દેવેન્દ્રશ્રીજી મ. ---- - Page #467 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન જિનશાસનની સુંદર સેવાથી ચારિત્રોમને દીપાવનારા પૂ. સાધ્વીશ્રી ગુણશ્રીજી મહારાજ ગુજરાત રાજ્યના ગૌરવવંતી ભૂમિ પર આવેલ ખંભાત શહેર, જેમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ અતિ ચમત્કારિક શ્રી સ્થંભન પાશ્વનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવેલી છે અને જે શહેર અનેક મહાપુરુષો દ્વારા પાવન થયેલું છે એવા ઐતિહાસિક, સુસંસ્કારી શહેરમાં વીશાશ્રીમાળી જ્ઞાતિના, ખંભાતના જૈન સમાજમાં અગ્રેસર ગણાતા શેઠ કસ્તૂરભાઈ તથા માતા પૂતળીબાઈની કુક્ષિએ આ પુણ્યાત્માનો જન્મ થયો હતો. નામ કિરીબહેન હતું. તેઓ બાલ્યવયથી જ ધર્મને રંગે રંગાયેલાં હતાં. તેમને જે આનંદ દેવદર્શનમાં, માતા સાથે સામાયિકાદિ ધાર્મિક ક્રિયાઓમાં આવતા હતા તે અન્ય કશામાં આવતો નહીં. પૂર્વના પુણ્યોદયે માતા-પિતાની શીળી છાંય તેમાં કારણભૂત હતી. કસ્તૂરભાઈને ચાર પુત્રો તથા ત્રણ પુત્રીઓ હતી. આ સાત રત્નોમાંથી એક શકરી બહેનનું વલણ સંયમ સાધના તરફ કરાયેલું હતું. શકરીબહેને યૌવનના આંગણે પ્રવેશ કર્યો હતો ત્યારે તમને ભોગ-વિલાસની ભાવના ન હતી. તેમની પ્રીતિ ત્યાગ – વૈરાગ્ય સાથે બંધાણી હતી. માતા-પિતાના અતિ આગ્રહથી પુત્રી શકીબહેન લગ્નગ્રંથિથી જોડાયાં, પણ લગ્નજીવન તેમને અકારું લાગ્યું. તેમની સ્થિતિ તો માનસરોવરની કઈ હંસલી બારાં જળનાં ખાબોચિયામાં આવી ગઈ હોય તેવી થઈ પડી. મનમાં એક જ વિચાર ચાલતો, કે મળેલા માનવજીવનની સાર્થકતા ભેગવિલાસમાં છે, કે આત્માનું કલ્યાણ સાધી લેવામાં છે? જે પ્રમાદ કરીશ, તે પસ્તાઈશ. માટે અત્યારે જ ચેતવા દે. મનોમન વિચારતાં, પતિ આગળ વાત મૂકી. પણ, ઘણી સમજાવટ કરવા છતાં પતિ પાસે કંઈ ચાલ્યું નહીં. મનની મક્કમતાથી છેવટે ગૃહત્યાગના નિર્ણય પર આવતાં પૂ. સૌભાગ્યશ્રીજી મ. પાસે અમદાવાદ આવ્યાં અને પોતાની સંસારત્યાગની તીવ્ર ભાવના તેઓશ્રી આગળ વ્યક્ત કરી. પૂ. સૌભાગ્યશ્રીજી મહારાજે શકરીબહેનને સાંત્વન આપ્યું, બધી વાત શાંતિથી સાંભળી. દીક્ષા લેવાનો મક્કમ નિર્ણય જોઈને ખંભાતથી તેમના પતિને અમદાવાદ બોલાવ્યા. પોતે મધુર વાણીથી ગરીબહેનના પતિને સમજાવ્યા, ને દીક્ષાની રજા અપાવી. પિયરની તથા પતિની સંમતિ મળતાં સં. ૧૯૯૨ના માગશર સુદી ૧૧ (મૌન એકાદશી) ના દિને આનંદ-ઉત્સાહપૂર્વક ધામધૂમથી દીક્ષા આપવામાં આવી અને પૂ. ગુલાબશ્રીજી મ. નાં શિખ્યા સાધ્વી શ્રી ગુણશ્રીજી તરીકે ઘોષિત કરવામાં આવ્યાં. નામ પણ કેવું સૂચક-સાર્થક ! આ વખતે તેમનામાં અનેક ગુણોની શ્રીકોભા ખીલી ઊઠી, જે ભવિષ્યના ઉજજ્વલ જીવનની આગાહી આપતી હતી. બંને પક્ષની અનુમતિપૂર્વક સાધ્વીશ્રી ગુણશ્રીજી મ. ની દીક્ષા થવા છતાં મોહવશ માનવોએ ખટપટ કરી, ને કેર્ટની થોડી ઉપાધિ ઊભી કરી. છતાં તેઓશ્રી પોતાના મનની મક્કમતા, સાહસિક્તા અને દઢ વૈરાગ્યથી એ વિકટ માગને પણ પાર કરી ગયાં અને જિનશાસનને જયકાર કર્યો. તેઓ હવે સંયમ સાધનામાં ગુરુનું સાંનિધ્ય પ્રાપ્ત કરી દિન-પ્રતિદિન આગળ વધ્યાં. પૂ. ગુણશ્રીજીએ ગૃહસ્થાશ્રમમાં ફક્ત ગુજરાતી બે ચોપડીનો અભ્યાસ કર્યો હતો, પણ જ્ઞાન પ્રત્યે અત્યંત રુચિ જાગતાં તેમને આત્મા જ્ઞાનથી ઝળહળી ઊઠયો. જૈન શાસ્ત્રાનો અભ્યાસ કર્યો. ન્યાય, વ્યાકરણ, કમપ્રકૃતિ, આચારાંગાદિ સૂત્રોનું અધ્યયન કર્યું, ને જેન સિદ્ધાંતામાં નિપુણ થયાં. જ્ઞાનની સાથે સંચમ સાધનાની સર્વ ક્રિયાઓમાં પણ અપ્રમત્ત ભાવે એટલાં જ ઓતપ્રેત થયાં. તેઓ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ] [ શાસનનાં શમણીરત્નો વસમુદાયમાં સદા નમ્રતાની મૂતિ જેવાં રહ્યાં હતાં. તેઓ ઉપકારી ગુરુની આજ્ઞામાં રહી વિનય– ભક્તિ–સેવામાં લીન રહેતાં હતાં. ગુરુનો બેલ કેઈ દિવસ ઉથાપતાં નહીં. દાદી ગુણીની તબિયત બગડી ત્યારે તેમની સેવા-ભક્તિમાં પાછું વળીને જોયું નહીં. અનન્ય સેવાવૃત્તિએ દારી ગુરુનું દિલ જીતી લીધું. તેમની નિર્મળ સ્નેહની વર્ષા પૂ. ગુણશ્રીજીના મસ્તકને અભિષિક્ત કરવા લાગી. પિતાની પાછળનો સાધ્વીસમુદાયને ભાર તેમને સખ્યો. તેઓશ્રીને ૯ શિષ્યાઓ હતી. આ રીતે સંયમ જીવનની અપૂર્વ સાધના સાધતાં, અનેક તીર્થોની યાત્રા કરતાં, અનેક ભાતમાઓને પ્રતિબધ કરતાં, અનેકને ઉદ્ધાર કરતાં અનેક ભવ્ય જીવોના તાર બન્યાં. પિતાની નવમી શિષ્યા સા. મૃગાવતી શ્રીજીને દીક્ષા આપ્યા બાદ રાં. ૨૦૦૦માં ખંભાત પૂ. આ. નેમિસૂરીજી મ. ની નિશ્રામાં ચાતુર્માસ પધાર્યા. દાદી ગુરુએ સમુદાયની જવાબદારી સોંપી હતી તે તેઓશ્રી બરાબર અદા કરતાં હતાં. પૂજ્ય આચાર્ય દેવની નિશ્રામાં ચોથો આરો પ્રવર્તતે હતો, એમ કહીએ તે પણ અનુચિત નથી. સં. ૨૦૦૧ માં વેજલપુર સંઘની આગ્રહભરી વિનતિ થતાં પૂ. પ્રવીણાશ્રીજી મ. ની દીક્ષા બાદ પ્રથમ વાર તેઓશ્રી ચાતુર્માસાર્થે વેજલપુર પધાર્યા. પહેલાં એક વખત પધારી ધર્મનું બીજ વાવી ગયાં હતાં, તેથી મહા ઉપકાર ગણી શ્રી સંઘે એક આચાર્ય જેટલું માન આપ્યું અને તેમની ભક્તિ કરવામાં ગૌરવ માન્યું. તેઓશ્રીની વાણી અતિ મધુર હતી, તેથી વાણી અતિ મધુર હતી. તેથી વાણી સાંભળવા બાળક, યુવાન, વૃદ્ધા ભાઈ-બહેનો સો દોડી આવતાં. તેઓશ્રીના ઉપદેશથી ગામમાં વિવિધ તપની આરાધના થઈ. સંઘમાં કેદ અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. આવું ચાતુર્માસ સાધ્વીનું છેલ્લાં સો વર્ષમાં પણ થયું ન હતું. પૂ. આ. આનંદસાગરસૂરીશ્વરજી મ. ના પ્રશિશ પૂ. મુનિશ્રી હંસસાગરજી (હસાસાગરસૂરિજી મ. ચાતુર્માસાથે અહીં પધાર્યા હતા. ગુણશ્રીજી મ. સંઘમાં ધમની અલબેલી આરાધના કરાવી રહ્યાં હતાં, એવામાં એકાએક બીમાર પડ્યાં. જોતજોતામાં બીમારી વધી ગઈ. પૂ. મુનિશ્રી હંસસાગરજી મ. અંતિમ આરાધના કરાવવા લાગ્યા. બે દિવસની ટૂંકી માંદગીમાં અષાઢ વદી ૪ ને દિવસે તેમણે ચિત્તની માધિપૂર્વક દેહ ડો. વિશાળ પરિવારને નિરાધાર મૂકી ચાલ્યા ગયાં. સંઘની ભાવનાએ અપૂર્ણ રહી. ભારે આઘાત છે. આજે પણ તેમની સુંદર છબી દરેકના હૃદયમાં બિરાજમાન છે. રોજ ભક્તિનાં ભવ્ય પુપે ચડે છે. ચારિત્ર-નાયિકાની પાછળ આજે પણ ઘણું વિશાળ પરિવાર છે, જે પિતાનાં ગુરુણીને અનુસરી જિનશાસનની સુંદર રડવા કરે છે. નક્તિભાવથી વંદના કરી ગુણશ્રી ગૌરવગાથા સનાત કરીએ. જિનશાસનને સમપિત પ્રતિભા પ શ્રમણ ન પૂ. સાધ્વી શ્રી પ્રભાશ્રીજી મહારાજ વિ. સં. ૧૯૪૫, ફાગણ સુદ અષ્ટમી, આ દિવસ ભાતને માટે મંગળ દિન બની ગયે. ધર્મનગરી નામે સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પામેલી ભાત નગરીમાં બળપીપળામાં વિશાશ્રીમાળી શેઠશ્રી નાથાભાઈ અમીચંદને ત્યાં પૂજ્યશ્રીને જન્મ ઇ. એમનાં માતાનું નામ ડાહીબહેન હતું. બાલિકાનું નામ ભૂરીબહેન રાખવામાં આવ્યું. તેમને હીરાભાઈ નામના નાના ભાઈ હતા. સુખી. સંસ્કારી અને વીતરાગ પરમાત્માની શ્રદ્ધાથી સભર એવા આ કુટુંબમાં મા-બાપના ધમમય Page #469 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૧ શાસનનાં શમણીરત્ન ] સંસ્કારને ઝીલતાં ભૂરીબહેન દિન-પ્રતિદિન મોટાં થતાં ગયાં. પ્રભુદર્શન, વીતરાગની વાણીનું શ્રવણ અને સાધુ-સાધ્વીજી મ. ના સમાગમે હૈયામાં કોઈ અનેરો જ આનંદ અનુભવાતો. બાલમાનસ છતાં જિંદગીના રહસ્યને જાણી શ્રદ્ધાપૂર્વક ધર્મક્રિયામાં તત્પર હતાં. એ જમાનો કે છૂટછાટનો કે આજના સુધારા સામે ન હતો. માત્ર ૧૨ વર્ષની ઉંમર થતાં તો યોગ્ય વરની શોધ થઈ અને સંસ્કારી તેમજ ખ્યાતિ પામેલા શેઠ કુટુંબમાં કરતુરભાઈ અમરચંદના પુત્ર વજેચંદભાઈ સાથે એમનાં લગ્ન થયાં. પાંચ-પાંચ પિઢીથી વિખ્યાત ગુરુભક્તિ તેમજ સાધર્મિક ભક્તિ અને જિનધમવાસિત ગુણથી વસ્તુપાલ-તેજપાલનાં જીવનની ઝાંખી કરાવતા એવા કુટુંબમાં જન્મ ધારણ કરવા કે પુત્રવધૂ બનવું એ પણ પરમ સૌભાગ્ય હતું. વજેચંદભાઈ પણ સંસ્કારી, ધર્માનુરાગી અને સાધર્મિક ભક્તિ પ્રત્યે અનહદ પ્રેમી હતા. પુણ્યશાળી એવા આ વજેચંદભાઈ અને ભૂરીબહેનનું દાંપત્યજીવન ગંગાનાં નિર્મળ જળની જેમ વહી રહ્યું હતું. કુદરતને પણ જાણે ઈ ન આવી હોય એમ અથવા તો વિધિના લેખ કે મિથ્યા કરી શકે છે? કે પછી તૂટીની કે બૂટી નથી, એમ મલેગનો રોગચાળો ફાટ્યો અને એમાં એક કારમાં ગોઝારા દિવસે વજેચંદભાઈને કાળરાજાએ એકાએક ઝડપી લીધા. લગ્ન કર્યા ને હજુ એક વરસ માંડ થયું હશે, ત્યાં ભૂરી બહેનને સંસાર સમાપ્ત થઈ ગયો, અને ભૂરીબહેન વૈધવ્યને પામ્યાં. આવા વિષમ પ્રસંગોથી ભલભલાને આઘાત લાગે, વિષાદની ઘેરી છાયા ફરી વળે. પણ, એવા સમયે ભૂરીબહેન કમ વિટંબણાને સમજી ધર્મમાં અધિક શ્રદ્ધાળુ બન્યા. ઉમર નાની છતાં ઊંડી વિચારશક્તિ અને પશમના બળે ગુરુભક્તિ અને જ્ઞાનાભ્યાસમાં જીવનને જોડી દીધું. ગૃહસ્થ જીવનમાં જ રહી તેઓએ પ્રકરણ, કમગ્રંથ, બૃહત્ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, કુલ. દ્રવ્યાનુગ સંસ્કૃત બૂક, વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિને અભ્યાસ કર્યો. ૩૦ વરસ તે આમ સાધના અને અભામાં પસાર થઈ ગયાં. બસ, દીક્ષા લઈ આત્મકલ્યાણ કરી લઈશ – આ સૂત્રને જીવન સાથે વાણી લીધું હતું. હજી અમલ કરે છે તે પહેલાં તે કુટુંબીજને અને એમાં પણ મુખ્ય તો ઓરમાયા પુત્ર નટવરભાઈની રજા ન મળી. એમને પણ સમજાવીને એક દિવસ દીક્ષાની સંમતિ મેળવી. સંવત ૧૯૭૫, મહા સુદ ૧૪ ના ભૂરીબહેને કવિકુલ-કિરીટ પૂ. આ. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. શાસનસમ્રાટ પૂ. પા. આ. શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાવતી પૂ. સા. શ્રી સૌભાગ્યશ્રીજી મ. નાં શિબા ચંપાશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી પ્રભાશ્રીજી મ. ના નામે તેઓ જાહેર થયાં. ખૂબ આદરથી ગુરુની, ગુરુબહેનની, બધાની સેવા તથા આમન્યામાં રહી પુનઃ જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો. પૂ. આ. ભગવંત પાસેથી વાચના પણ શરૂ કરી અને ઉત્તરાધ્યયન, આચારાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીજી, જ્ઞાતાસૂત્ર વિપાકસૂત્ર, પન્નવણાસૂત્ર, આવશ્યક, દશ વૈકાલિક, કમ્મપયડી, પંચસંગ્રહ એમ સૂત્રોનું અધ્યયન કયે જ ગયાં. જ્ઞાનાભ્યાસની અતૂટ લગનથી પિતે વિદુષી બનવા છતાં લેશ માત્ર જ્ઞાનને ઘમંડ નહોતા. સ્વ કે અન્ય કોઈ પણ સમુદાયના હોય એ બધાની સાથે નમ્રતા અને સરળતાથી વર્તતાં. એમનો એક પ્રસંગ યાદ આવે છે, જોકે અમે તો ઘણાં નાનાં હતાં. મેરબી ચાતુર્માસ માટે ગયા અને ત્યાં વ્યાખ્યાન વાંચવાને પ્રસંગે ઉપસ્થિત થયે. ઉત્તરાદયાયન અને કેઈ મહાપુરુષનું ચરિત્રવાચન પિતાના મંજુલ સ્વરે કરતાં. શૈલી એવી અનોખી કે ભલભલા સાંભળનારા મુગ્ધ બની જતાં. બધા આત્માઓને ધમભાવનાથી ભીજાવી ધર્મમાં દઢ બનાવતાં. અન્ય ધર્મના Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ] શાસનનાં શ્રમરને ભાઈઓ પણ એમને સત્સંગ સાધતા. એક સ્થાનકવાસી ભાઈ ગુલાબચંદ મગનલાલ ત્યાં હતા. તેઓ સાથે પણ અનેક વખત ધર્મચર્ચા અને ધર્મતની ઊંડી છણાવટ કરતાં. તેઓને પણ આ ચર્ચા-વિચારણામાં આનંદ આવતો. આગળ જતાં ગુલાબચંદભાઈ વગેરે લગભગ ૫૦ થી ૬૦ શ્રાવકને મૂર્તિપૂજાદિ ક્રિયામાં સ્થિર બનાવ્યા હતા. ગુલાબચંદભાઈ તો પૂ. શ્રીને પોતાના આમે દ્ધારક ગુરુ જ માનતા હતા. વિહાર કરતાં-કરતાં અન્ય અનેક સ્થાનોમાં પણ ખૂબ મધુર ભાષાથી બધાને દમ ધ્યાનમાં જોડયા હતા. ઉનામાં મિક પાઠશાળા શરૂ કરાવી હતી. આમ, અનેક આમાને ધમમાં અને સંયમમાં જડી આત્મહિત સધાવતાં. અનેક ક્ષેત્રોમાં સંઘના ઝઘડાઓને પણ મધુરતાથી શાંત અને દૂર કરતાં. કિયામાં પણ અપ્રમત્તભાવે બધી જ કિયા સતત જાગૃતિપૂર્વક ઊભાં-ઊભાં જ કરતાં. ઋષિમંડલ, નવસ્મરણ, ચઉસરણ, આઉર પચ્ચખાણ આદિના સ્વાધ્યાયને એમને નિત્યકમ હતા. માંદગીમાં પણ કર્મગ્રંથ આદિ તેમજ ઠાણાંગ આદિ સૂત્રની ટીકાઓનું પઠન-પાઠન કરતાં અને કરાવતાં. સમસ્ત જીવનપર્યત જ્ઞાનચિંતનમાં જ સમય પસાર થયે. પ્રખર ! એમની જ્ઞાનશક્તિ અપૂર્વ જ હતી. તપશ્ચર્યાને પણ સારું એવું પ્રાધાન્ય આપતાં. માસક્ષમણ, પાસક્ષમણ, સિદ્ધિતપ, વરસીતપ, છમાસી, ચાતુર્માસિક તથા પર્યુષણની અઠ્ઠાઈઓ તા ઘણા વર્ષો સુધી ચાલી. દર વર્ષે અભિગ્રહના અડ્ડમ કરતાં. દ્રવ્યો પણ અમુક સંખ્યામાં જ વાપરતાં. સદા પ્રસન્નચિત્ત, સૌમ્ય ચહેરો, પ્રભાવશાલિતા, વાણીમાં મધુરતા, ઉદારતા, લઘુતા. સાત્ત્વિક્તા આદિ અનેકવિધ ગુણો જીવન સાથે ગૂંથી લીધા હતા. તેઓશ્રીની હિત-મિત અને પ્રિય વાણીનો પ્રભાવ એવો હતો કે કેઈ એમનાથી જુદુ વિચરવા તૈયાર ન થતા. સમગ્ર સાધ્વી સમુદાયનાં તેઓશ્રી પ્રીતિપાત્ર બની ચૂક્યાં હતાં. પ્રત્યેક ચાતુમાસ ગુરુની સાથે જ કરતાં. શેપ કાળમાં છ માસ બીજે વિચરતાં. ફક્ત બે જ ચાતુર્માસ ગુરુથી જુદા કર્યા હતા. નદીના પાણી માત્ર પળ-પળ વહેતાં જ નથી. પણ ગામેગામના કચરાને પણ સાફ કરતાં જાય છે, બસ, તે જ રીતે પૂ. ગુરુદેવશ્રીની સ્વ-પર કલ્યાણ યાત્રા દિન-પ્રતિદિન આગળ વધી રહી હતી. પોતાના એ પવિત્ર જીવનમાં સ્વ–આત્માને તે નિર્મળ કર્યો. ઉપરાંત અનેક આત્માને પણ નિર્મળ–પવિત્ર બનાવ્યા. શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી. મહુવામાં અતિ ઉત્સાહિત ચાતુમસ કર્યું. પુનઃ યાત્રા કરી હાર્ટની બીમારીને લીધે અમદાવાદ પધાર્યા. બે વર્ષની માંદગીમાં અનુમોદનીય અવી સમતાસમાધિ-આરાધના ભાવમાં સતત ત એવાં પૂજ્યશ્રી પોતાના ૧૬ શિખ્યા અને તે પ્રશિષ્યાઓ. કુલ પ૭ સાધ્વીગણને નિરાધાર મૂકી સંવત ૨૦૧૩માં ક.વ. અમાવસ્યા દિવસે નમસ્કાર મહામંત્રની સતત ધૂન અને ‘વીર ! વીર ! ના ઉચ્ચારણપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં. - હે ગુરુદેવ! આશ્રિત પ્રત્યેનું આપનું વાત્સલ્ય કમૃતિમાં આવતાં એમ લાગે છે કે આટલાં વાં છતાં અમારાથી આજે તનથી ભલે લાખો યોજન દૂર છે, પણ ગુણેથી તા અત્યંત નિકટ છે. અંતમાં અમારી ભવની પરંપરાને સ્થગિત કરી દે, એ જ અંતરની તીવ્ર ઝં' ના. - પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દેવેન્દ્રશ્રીજી મ. Page #471 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ૪૩૩ ત્યાગ-વૈરાગ્યના સ્રોતથી ત્યાગમાગને પ્રશસ્ત બનાવનારા પૂ. સાધ્વીજી શ્રી ચંપકશ્રીજી મહારાજ ગતિશીલ ચક જેવું આ માનવજીવન સુખ અને દુઃખ સાથે સંકળાયેલું છે. જીવનસાગરમાં ક્યારેક સુખની વૃદ્ધિ છલકાય છે, તે ક્યારેક દુ:ખ કે વ્યથાની ભરતી પણ આવે છે. જીવનમાં ક્યારેક પાનખરની સજા, તો ક્યારેક વસંતની મજા પણ મળે છે. જીવનગુલાબમાં સુખની સૌરભ અને દુઃખના કાંટા સાથે જ હોય છે. આવા વિરોધાભાસી માનવજીવન વચ્ચે અમારું ગુરુદેવ પૂ. ચંપકશ્રીજી મહારાજે ધર્મસાધના અને સમતાપૂર્વક આભેન્નતિના પંથે પ્રયાણ કરી અનેકના જીવનને ઉજાળ્યાં છે. તેમનો જન્મ વિ. સં. ૧૯૪૪ના શ્રાવણ વદ ૧૪ ના રોજ જૈનપુરી સમાન ગણાતા રાજનગરઅમદાવાદમાં થયેલ હતા. તેમના પિતાનું નામ ગોકળદાસ અને માતાનું નામ ધૂળીબેન હતું. જ્ઞાતિએ વીશા પોરવાડ હતા. તેમના પિતાશ્રી અંગ્રેજી ભાષા ઉપર ખૂબ જ કાબૂ ધરાવતા હતા. સોલિસિટર કે ઍડવોકેટને પણ શરમાવે તેવી અંગ્રેજી ભાષા બોલવાની તેમની છટા હતી. તેમને ચીમનભાઈ મણિભાઈ સારાભાઈ અને અમુભાઈ નામે ચાર પુત્ર અને ચંપાબહેન તથા હીરાબહેન નામે બે પુત્રીઓ હતી. સંતાનમાં સૌથી મોટાં ચંપાબહેન. તેઓ બાલ્યાવસ્થાથી જ ધર્મરુચિવાળાં અને સંસારથી વિરક્ત હતાં. ૧૩ વર્ષની વયમાં તેમનાં લગ્ન થયાં, પણ કર્મયોગે બાર મહિનામાં જ વૈધવ્ય પ્રાપ્ત થયું. વિધવા થયા બાદ તેમના ધર્મ-સંસ્કારને લીધે તેમનું મન ધાર્મિક જ્ઞાનાભ્યાસમાં જોડાયું, જેના પરિણામે ગૃહસ્થપણામાં જ છે કર્મ ગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થસૂત્ર વગેરે અસહિત તેમજ સંસ્કૃત બે બૂકે, વ્યાકરણ આદિને ખૂબ જ સુંદર અભ્યાસ કર્યો. “જ્ઞાનસ્ય ફલં વિરતિ” એ પંક્તિ અનુસાર તેઓની વૈરાગ્ય ભાવના ઘણી જ પ્રબળ બની. પરંતુ તેવામાં જ તેમનાં માતુશ્રી ધૂળીબહેન સ્વર્ગવાસ પામ્યાં અને ઘરની બધી જ જવાબદારી તેમના ઉપર આવી પડી. આ સ્થિતિમાં પિતાજીએ સંયમની અનુમતિ ન આપતાં, તેમણે ધર્મારાધનામાં મન જેડી દીધું અને તેઓ નિરુપાયે સંસારમાં રહ્યાં. પછી અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં પૂ. નવલશ્રીજી મ. ના પરિચયમાં આવ્યાં એટલે સંયમ ભાવના પ્રબલ બની, ને પિતે મનોમન નકકી કરી લીધું કે હવે સંયમ લઈ જ લેવા છે. પછી સગાં-નેહીઓને જાણ કર્યા વિના જ શેરીસા તીર્થની નિકટમાં આવેલા “આદરજ મુકામે જઈને વિ. સં. ૧૯૭૫ના માગશર સુદ પાંચમને દિવસે દીક્ષા ગ્રહણ કરી તેઓ પૂ. નવલશ્રીજી મ. નાં શિષ્યા સાધ્વી ચંપકશ્રીજી બન્યાં. પ્રત્રજ્યા સ્વીકાર્યા બાદ ગુરુકુલવાસમાં રહી વિનય અને નમ્રતાનું સેવન કરી તપ, ત્યાગ, જ્ઞાન અને વૈયાવચ્ચેથી પોતાની આત્મ-ભાવનાને ભાવિત કરી સંયમ સાધનાને ખૂબ વિકસાવી. આ રીતની તેમની વૈરાગ્યમય જીવનચર્યા જોઈને તેમના પિતાશ્રી ગોકળદાસભાઈને સંયમની ભાવના પ્રગટ થઈ ને તેમણે વિ. સં. ૧૯૭૮ ના આસો માસમાં ખંભાત મુકામે જઈ ઉપધાન તપ કરી દુઃખરૂપ-દુઃખફલક-દુઃખાનુબંધી એવી સંસારની અસારતા જાણીને વિ. સં. ૧૯૭૯ ના શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સાહેબ પાસે દીક્ષા અંગીકાર કરી મુનિ શ્રી સુભદ્રવિજયજી મહારાજ બન્યા. તેમની પ્રેરણાએ તેમના નાના ભાઈ અમુભાઈને પણ દીક્ષા અંગીકાર કરવાની ભાવના થઈ અને તેઓ પણ સંયમ સ્વીકારીને આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબને પ્રશિષ્ય મુનિ શ્રી મોક્ષાનંદવિજયજી બન્યા. એ જ રીતે, ડોકટરની ડિગ્રી પ્રાપ્ત કરેલા તેમના કાકા Page #472 -------------------------------------------------------------------------- ________________ ४३४ । [ કાનનાં શમણીરત્નો ત્રિકમભાઈને જે સંયમ સ્વીકારવાની ભાવના થઈ. તેઓ પણ પૂ. નેમિસૂરિજી મહારાજના શિષ્ય મુનિ શ્રી રત્નવિજયજી બન્યા અને તેમનાં ધર્મપત્ની રતનબહેન સંયમ સ્વીકારી સાધ્વીજી રાજલથીજી અન્યાં. તેમનાં પુત્રવધૂ લીલાવતીબહેને સાસુ-સસરાના સંયમજીવનની અનુમોદના કરતાં પોતાના જીવનને ધન્ય બનાવવા દીક્ષા સ્વીકારી, ને તેઓ સા. અરુજાશ્રીજી બશે. હાલમાં તેઓ જ્ઞાન, ધ્યાન અને તપની આરાધના કરવા પૂર્વક સંયમની સુંદર આરાધના કરી રહ્યાં છે. ૫. ચંપકશ્રીજી મ.ના કુટુંબની ઉપર્યુક્ત વિગત વાંચીને ચોકકસ એમ ધાય, કે અનતી પુરાશિ એકઠી થાય ત્યારે જ ભાગવતી પ્રવ્રજ્યાની વસંત ખીલે છે. આ રીતે તેમના પિતૃપક્ષના કુટુંબમાંથી છ જણાંએ દીક્ષા ગ્રહણ કરેલી છે, તે ખૂબ જ અનુમોદનીય અને પ્રશંસનીય છે. સાધ્વીજી અજાશ્રીજી મ. સિવાય પાંચ વ્યક્તિ સંયમની સુંદર આરાધના કરી સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે. પૂ. ચંપકશ્રીજી મ.ના જીવનમાં ત્યાગ–વૈરાગ્ય સહજ પ્રગટેલાં હતાં. તેમણે રસનેન્દ્રિય ઉપર સારો એવો કાબૂ મેળવ્યો હતો. દીક્ષાની સાથે જ તેમણે ચા-દૂધનો સર્વથા ન્યાગ કર્યો હતા. શરીરમાં કઈ પણ રોગ ઉપસ્થિત થાય ત્યારે ડોકટર દૂધનું સેવન કરવાનું કહેતા, છતાં પ્રતિજ્ઞામાં ક્યારેય બાંધછોડ કરી જ નહીં. તેઓશ્રીને અશાતા વેદનીય કમના ઉદયે ત્રીસ વર્ષ સુધી ગેસ, અસર અને ડાયાબિટીસને વ્યાધિ રહ્યો હતો, છતાં તેઓશ્રીએ એલોપિથિક દવાને ઉપચાર કર્યો જ નહી. હોમિયોપેથિક દવા લેતાં; પણ તેય ના છૂટકે જ. આ રીતે અંતિમ સમય સુધી અડગતા જાળવી હતી. શરીરની ગમે તેવી બીમારી હોય તોય શું? જીવનમાં ક્યારે પણ તેલ–આમનો ઉપયોગ કર્યો નથી. પૂજ્યશ્રીએ સંયમજીવનમાં અનેક તીર્થોની યાત્રા ઘણા જ ભાવોલ્લાસ સાથે કરી તેમજ સિદ્ધાચલજી, ગિરનારજી અને તાલધ્વજગિરિની નવ્વાણું યાત્રા કરી. વિધવિધ તપશ્ચર્યા સાથે શરીર ચાલ્યું ત્યાં સુધી અવિરત એકાસણાનું પચ્ચખાણ ચાલુ જ રાખ્યું. પછી વૃદ્ધાવસ્થામાં પરિસીનું પચ્ચખાણ તો છોડ્યું જ નહોતું. આ પ્રમાણે ઘણી ઘણી અડગતા સાથે અપ્રમત્તભાવે કિયામાં તિ રાખતા. ભાષા પણ મધુર. તેમના જીવનમાં જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ક્રિયાયેગને ત્રિવેણી સંગમ અપષ્ટપણે દષ્ટિગોચર થતો હતો. તેમની નિદ્રા પણ પરિમિત હતી. પાછલી રાત્રે જાગૃત થઈ જાય. સ્વાધ્યાય વગેરેનું આરાધન નિત્ય કરતાં હતાં. આરાધના સાથે શિખ્યા-પ્રશિષ્યા પ્રત્યેનું વાત્સલ્ય પણ આદર્શરૂપ હતું. આ બધા જ ગુણ સાથે ઉદારતા અને વિશાળતા પણ અભુત હતી અને લઘુતા એક શણગાર હતા. તેઓશ્રીનું ભાવદાય પણ અનુકરણીય હતું, કે જેથી તેઓશ્રી ધેડા પણ ઉપકારને ક્યારે પણ ભૂલતાં નહીં. નાની વાતને પણ પ્રેમથી સાંભળતાં, કેઈ પણ જીવની ઉપેક્ષા કરતાં જ નહીં. આ પ્રમાણે સદાને માટે તેમનું હૈયું ગુણાનુરાગથી જ પ્રસન્ન રહેતું. પૂજ્ય પ્રત્યે પૂજ્યભાવ અને વિનય–બહુમાન વગેરે પણ સ્તુત્ય હતાં. તેમનામાં વાત્સલ્યને એરો એ વહેતે કે તેમની પાસેથી ખસવાનું પણ મન ન થાય. આ રીતનો તેમને પુણ્યપ્રક ખૂબ અજબ-ગજબનો હતા. શરીર સ્વસ્થ રહ્યું ત્યાં સુધી તેઓશ્રી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચર્યા હતાં. પછી શરીર જર્જરિત થતાં અમદાવાદ અને સાબરમતી વચ્ચે છેલ્લાં ૨૫ વર્ષ વિહરી કેટલાય જેને સર્વવિરતિરૂપ ધર્મ અપણ કરાવી પિતાની ગુણવાસના દ્વારા ચારિત્રપાત્ર ભાવુકે તૈયાર કર્યા, જેઓના Page #473 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમર ] [ ૪૩૫ પ્રતીક રૂપે તેઓશ્રીના પરિવારમાં આજે પણ પૂ. ચારિત્રશ્રીજી મ. તથા પૂ. સરસ્વતીશ્રીજી મ. આદિ ૩૫ શિષ્યા-પ્રશિષ્યાઓ ચારિત્રગુણમાં આગળ વધી ક્ષમા આદિ યતિમને ખીલવી ચારિત્રોગ્ય કિયારુચિની અજોડ શ્રદ્ધા જગાવી મેક્ષનગરીના પ્રમાણમાં આગળ વધી રહ્યાં છે. ખરેખર, આ ગુરુદેવે અમારા અવિનયાદિ અપરાધને પણ અતિવાત્સલ્ય ભાવે નિભાવી અંત સુધી સંચમ મા માર્ગમાં આગળ વધવાની જે-જે પ્રેરણા અને જે-જે ઇચ્છા વ્યક્ત કરી તેનું સમરણ કરતાં અમે ત્રણમુક્ત થવાને જે પ્રયાસ કર્યો છે, તે અંશમાત્ર જ છે. છેવટે તેઓશ્રીને અશાતાના ઉદયથી અસાધ્ય રોગ લાગુ પડતા તેમને એક પગ વજીશિલા સમાન અતિ ભારે બન્યા અને પગનો શેડો ભાગ શ્યામ બનતાં દાઝયા જેવા મેટા-મોટા ફેડલા થયેલા. આવી અસહ્ય વેદના એક મહિના સુધી અનુભવી. તે દર્દને ભેગવનાર ગુરુદેવ જ જાણ શકે, કે એ વેદના કેવી છે? ડોકટરોના કહેવા પ્રમાણે હિંદુસ્તાનમાં એવા કેસ બે–ચાર જ બન્યા હશે. વ્યાધિની ફૂકાતી આંધીમાં સમતા અને સમાધિની જાતને ઝળહળતી રાખનારી એમની જ્વલંત જાગૃતિનું દર્શન સમ્યગુ દર્શનને સતેજ કરનારું હતું. તેઓશ્રી શિખામણ આપતાં કહેતાં કે, “સહન કરે તે સાધુ સહાય કરે તે સાધુ અને સાધના કરે તે સાધુ.” આ કથન મુજબ, આવેલા રોગને સમભાવે સહન કરી, નમસ્કાર મહામંત્રનું રટણ-શ્રવણ કરતાં આમભાવમાં નિશ્ચલ રહી, ૪૮ વર્ષના નિર્મળ–નિરતિચાર સંયમન પાડ જાતસ્ય હિ ધ્રુવં મૃત્યુઃ” એ ન્યાયે કુદરતના સંકેત પ્રમાણે, અમદાવાદમાં જ વિ. સં. ૨૦૨૨ વૈશાખ સુદ બીજની સવારે ૧૧ ને ૧૦ મિનિટે તે સજાગ આંખો સદાયને માટે મીંચાઈ ગઈ, મૃત્યુ મંગલમય બન્યું, “સમાધિ વરને વર્યું. એમની જીવન જ્યોતિનો ઝળહળતો પ્રકાશ સાધના માગે, સંયમ માર્ગે અનેકેના અંતરને અજવાળતા પ્રેરણારૂપ બની રહ્યો છે. જન્મથી માતાને ધન્ય બનાવ્યાં, દીક્ષા સ્વીકારથી ગુરુને ધન્ય બનાવ્યાં, દીક્ષાના પાલનથી શાસનને ધન્ય બનાવ્યું, દીક્ષાઓ આપીને શિખ્યાઓને ધન્ય બનાવ્યા, સાધનામય જીવન જીવીને આત્માને ધન્ય બનાવ્યું અને સુંદર હિતશિક્ષા આપીને અનેકને ધન્ય બનાવ્યા. વંદન હો એવાં પરમ ઉપકારી ગુરુદેવને ! —— તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન અને સંયમ–સમતાનાં મૂર્તિમંત પૂ. સાધ્વીજી શ્રી દેવીશ્રીજી મહારાજ વૈજ્ઞાનિક યુગમાં ને ભોગસુખના કાળમાં, પગલે પગલે પતનને માગે લઈ જનાર ઝેરીલ વાતાવરણમાં, ટ, વી., વીડિયો ને સિરિયલના કલંકથી દૂષિત થયેલાને ને વિકારોની ગતમાં ફેકાઈ ગયેલા એવા આત્માને જીવતાં શાંતિ, મરતાં સમાધિ ને પરલોકમાં સદ્ગતિ અપાવનાર જે કેઈ હોય તે તે મહાપુરુષો ને મહાસતીઓનાં જીવનચરિત્ર છે, પૂજ્યપાદ શ્રમણ ભગવંતો તથા તથા પૂજ્ય શ્રમણ મહારાજની જીવન-ઝલકો છે. અહિંસા, સંયમ, તપ ને ત્યાગ એ ચાર આર્યસંસ્કૃતિનાં મૂળભૂત તત્ત્વ છે. ધમના એ મુખ્ય પાયા છે. તેથી જ જગતમાં ત્યાગીઓ હમેશાં પૂજાય છે. મહાન ચકવર્તીઓ, રાજરાજેશ્વરે અને ઇન્દ્રો પણ સંયમીઓનાં ચરણોમાં શિર ઝુકાવે છે. આવા સંયમીઓના ગુણનું ન કરવું એ પણ એક લહાવો છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન જે આત્મા ધરતીના એળે, પૃથ્વીરૂપી પલંગ પર, બહુરૂપી ઓશીકાને સહારે શાંતિથી નિદ્રા લઈ શકે છે તે આત્માને કેટિ–કેટિ પ્રણામ. જ્યાં આકાશરૂપી ચંદરે છેસૂર્ય-ચન્દ્રની રોશની છે, દિશાઓરૂપી દાસીઓ છે, વિરતિરૂપી વનિતાને સહગ છે એવા નિઃસ્પૃહી અણગારને લાખ લાખ વંદન. આવાં એક વિદુષી સાધ્વી શ્રી દેવીશ્રીજી મ.ના જીવનમાં દષ્ટિપાત કરી કંઈક અનોખી પ્રેરણા મેળવીએ. ધર્મકાર્યમાં પ્રધાનતમ, શ્રમણ ભગવંતે ને સાધ્વીજી મ. ની વિહારભૂમિ તરીકે પાવન થયેલા ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું મહધા નામનું ગામ. આ ગામમાં અઢળક ધનાઢય, ઉદાર, ધીર ને વીર એવા છોટાલાલભાઈ શેઠ રહેતા હતા. શીલશાલિની, સરળ સ્વભાવી ને તેજસ્વી બુદ્ધિથી યુક્ત એવાં લહેરીબહેન નામે તેમનાં ધર્મપત્ની હતાં. તેઓ અત્યંત શ્રદ્ધાળુ, ધર્મનિષ્ઠ ને વ્યવહાર વિચક્ષણ હતાં. સાંસારિક સુખ ભોગવતાં તેમના ગર્ભમાં એક એવો ઉત્તમ જીવ આવ્યો કે જેના પ્રભાવે તેમને શુભ ભાવ ને સારાં કાર્યો કરવાના લહાવા લેવાનું મન થવા લાગ્યું. વિ. સં. ૧૯૫૦ ના ચૈત્ર વદ અમાસના શુભ દિવસે એક પુત્રીને જન્મ આપ્યો. લાડથી લાલનપાલન કરતા માતાપિતાએ તેમનું નામ છાબહેન રાખ્યું. બાળપણથી જ કુશાગ્રબુદ્ધિથી તેમણે સારો વ્યાવહારિક ને ધાર્મિક અભ્યાસ કર્યો. શશવકાળથી જ ધર્મનાં બી રોપ્યાં હતાં. પૂર્વના પુણ્યોદયે તેમનું મન સંસારમાં લેપાયું ન હતું. બાર વર્ષની કુમળી વયમાં જ તેમનાં માતા-પિતાના આગ્રહથી મહુધાના વતની નાથાલાલભાઈના સુપુત્ર આત્મારામભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. સંસારની ઘટમાળમાં દિવસો પસાર થવા લાગ્યા. એક વાર મધ્યરાત્રિએ કે એક ડાકુ તેમના શયનખંડમાં આવ્યો. દંપતી ભરનિદ્રામાં પેલાં હતાં. ડાકુએ આત્મારામભાઈ પર શાસ્ત્રનો ઘા કર્યો. અવાજ સાંભળતાં જ ઇચ્છાબહેન જાગી ગયાં. વાતાવરણ ગભીર જોયું. તત્કાલ એક વિચાર ઝબૂકી ઉઠયો : શરીર તો નાશવંત છે, આવા સમયે પતિનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. આ સંકલ્પ સાથે જ પતિ પર પડતા ઘાને અટકાવી પોતે ઝીલવા લાગ્યાં. શરીર લોહીલુહાણ બન્યું. પોતાની ટચલી આંગળી જીવનભર ગુમાવી. ડાકને ભગાડી ઉભયની જિંદગી બચાવી. કેવી વીરતા-ધીરતા-ગંભીરતા ! બંનેને હરિપટલમાં લઈ જવામાં આવ્યાં. આયુષ્યકર્મની બલવત્તરતાને લીધે બંનેની કાયા પુનઃ નીરોગી બની. જીવનનકા સરળ ચાલવા લાગી, પરંતુ કેઈનય બધા દિવસે સરખા જતા નથી. સંસારનું સુખ એ તો દુઃખનું રેશમી સ્વરૂપ છે. ઇચ્છાબહેન ૧૯ વર્ષની ભરયુવાનીમાં આવ્યાં ત્યારે તેમના પતિ પલેક સિધાવ્યા. છત્રછાયા જવાથી દુઃખ અસહ્ય બન્યું, પણ તેમનામાં રહેલી જ્ઞાનશક્તિએ તેમજ ધીતાએ પ્રેરણા આપી. સંસાર અસાર છે, શરીર અનિત્ય છે, આયુષ્ય ક્ષણભંગુર છે. અનિત્યભાવનાથી મનને મક્કમ બનાવ્યું. તેમણે વિચાર્યુ કે સંસારનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, એમાં નથી કંઈ સાચું રે....સંસાયિામાં” સોનામાં સુગંધ ભળે તમ પૂજ્યપાદ સૂરિચકચક્રવર્તી શાસનસમ્રાટ નેમિસૂરીજી મ.સા.ની આજ્ઞાતિની પ્રતિભાસંપન્ન પૂ. સાધ્વીશ્રી પ્રભાશ્રીજી મ. આદિ પધાર્યા. તેમના સતત સમાગમથી તેમનું હૃદયકમળ વિકસિત બન્યું. જીવન સંવેગ ને નિવેદથી છલકવા લાગ્યું. પ્રભુએ પ્રરૂપેલા એવા પ્રવ્રજ્યાના પવિત્ર પંથે પ્રયાણ કરવા ઉસુક બન્યાં. બધાંની અનુમતિથી વિ. સં. ૧૯૭૭માં અષાઢ સુદ દસમના મહેસાણા મુકામે સંયમ અંગીકાર કર્યું. તેઓ પૂ. સા. શ્રી પ્રભાશ્રીજી મ.નાં પ્રથમ પટ્ટધર શિષ્યા પૂ. દેવીશ્રીજી બન્યાં. Page #475 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન જેવું નામ તેવા જ ગુણો. જેમ દેવી રૂપથી, તેજથી ને કાંતિથી દેરીપ્યમાન દેખાય, તેમ તેઓશ્રી દિલની, તપની, ધર્યની, સંયમની કાંતિથી ઝળક્તાં હતાં. તપ-ત્યાગપંચમહાગ્રતાદિને પાળતાં ગામેગામ વિચારવા લાગ્યાં. અનેક જીવને પ્રતિબંધ કરવા લાગ્યાં. તેમની સમજાવવાની શૈલી અજબ-ગજબની હતી. વાક્પટુતા અલૌકિક હતી. અનેક ભવ્યાત્માઓને સંચમાભિલાષી બનાવી જીવન સફળ બનાવ્યું. તેમનો વિનયગુણ ને વૈયાવચ્ચ ગુણ પ્રાંસનીય હતા. નાની કુમળી વયની બાલિકાઓને સંયમ આપી તેમને સ્થિર કે સમાન બની પ્રેમથી આરાધનામાં જોડતાં હતાં. છાની દીક્ષા આપવાની પણ સાહસિકતા તેમનામાં હતી. તેઓ પઠન-પાઠનમાં અગ્રેસર હતાં. દાક્ષિણ્ય તેમને મુખ્ય ગુણ હતો. બધાને કંઈક પમાડવાની તમન્ના હતી. ગુરુભક્તિ અજોડ હતી. ગુરુ આજ્ઞાને ગુણ અનન્ય હતું. તેમની સમતા અપાર પડતી. શંકાઓનું નિવારણ કરવામાં તેઓ કુશળ હતાં. સંયમ એકલક્ષી હતાં. તેઓશ્રીના પ્રથમ શિષ્યા શ્રી શાંતિશ્રીજી, જેવું નામ તેવાં જ શાંતિમૂતિ હતાં. પુદ્ધ શિષ્યા-પ્રશિષ્યાઓનો સમુદાય વિશાળ બન્યા. પોતાના પરિવારને જ્ઞાનમાર્ગમાં આગળ વધારી, દર્શનમાં સ્થિર કરીને ચારિત્રના પાલનમાં દઢ બનાવી પિતાના સંયમજીવનને રોશન કર્યું. વિ. સં. ૨૦૧૭માં ખંભાત પધાર્યા. ત્યાં તેમની તબિયત બગડી. તેથી તેઓ અમદાવાદ પધા. તબિયતના કારણે પાંચ ચોમાસાં સતત અમદાવાદમાં કર્યા. સં. ૨૦૨૨ ના જેઠ સુદ ૧૦ના તબિયત વધારે લથડી. પાસે બેઠેલા પરિવાર પૂછે, કે “મહારાજ, કંઈ કહેવું છે?” જવાબમાં માત્ર : અરિહંત ! સંયમ કેવું રગેરગમાં વસ્યું હશે, કે પોતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓને પણ મેહ છોડી દીધો ! જેઠ સુદ પાંચમના, ડોકટરે કહ્યું, કે તેમને હેમરેજ થાય તેવી શકયતા છે. સમાચાર મળતાં દર્શન માટે લોકોની ભીડ જામી. પૂ. વિદુષી સા. મ. પ્રમોદશ્રીજી મહારાજે તમને અંતિમ નિર્ધામણા કરાવી. યથાશક્તિ સૌએ તપ-જપ-જ્ઞાન-ધર્મકાર્યો સંભળાવ્યાં. ચાર શરણાને સ્વીકાર કરી. શરીરની મમતા છોડી તેઓશ્રીએ જેઠ વદ ના ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. પંડિત મરણ મેળવી મૃત્યુને મહોત્સવ બનાવ્યું. શિષ્યા–પ્રશિષ્યા છત્ર ગુમાવતાં ગમગીન બન્યાં, પરંતુ તેઓશ્રીએ હસતાં-હસતાં વીરતાથી મૃત્યુને કેમ વરી શકાય તે કરી બતાવ્યું. તેમની પાછળ આડ અડ્ડાઈ આપી હતી. “ ફૂલ એક ગુલાબનું કરમાઈ ચાલ્યું બાગથી, અર્ધી ગયું ફેરમ જગતને ત્યાગના અનુરાગથી. મેરલે ઊડી ગયે પણ મધુર કેકારવ રહ્યો, ગીત પૂરું થઈ ગયું પણ મધુર ગુંજારવ રહ્યો.” હંસ ઊડી જતાં માનસરોવર નિસ્તેજ બને, તેમ ગુરુ મહારાજ વગર સ્વસ્વિાર નિસ્તેજ બન્યો. તેઓશ્રીના ઉત્તમ ગુણોનું વારંવાર કમરણ કરી હૃદયપૂર્વકની અંજલિ અપ કૃતાર્થ થઈએ. તેઓશ્રીને વાત્સલ્યભાવ અદ્દભુત ડેટિન હતા, કે કઈને જુદું વિચરવું ગમતું ન હતું. વાણી હિત-મિતને પ્રિય હતી. બસ, તેઓશ્રીના ગુણે આપણા જીવનમાં ઊતરે ને સંયમપંથ ઉજાળીએ એ જ ભવ્ય ભાવના. પૂ. દેવીશ્રીજી મ. દેવલોકમાંથી પ્રેરણાનાં પીયૂષ-પાન કરાવે, તેમની શાસન પ્રત્યેની દઢતા આપણા જીવનમાં પણ આવે, એ જ કલ્યાણભાવના. છઘસ્યપણાથી કંઈપણ અજુગતું લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ –પૂ. સા. શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ] શાસનનાં શમીરને જ્ઞાન, ધ્યાન, વાધ્યાયમાં સદાય મગ્ન પૂ. સાધ્વીજી શ્રી પ્રમોદશ્રીજી મહારાજ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આચરિત અને ઉપદિષ્ટ ત્યાગના તપાવન અને સંયમના સહવાસમાં પ્રવેશ પામેલાં આગણ સાધ્વીરત્ન શ્રી ચંદનબાળાશંઇ આદિ અનેક મહત્તરાઓનાં તેજસ્વી જિનાજ્ઞાની ઝલકથી આકર્ષક જીવનચરિત્ર અંતરાત્માને અનરા આનંદન અજવાળાંથી ભરી દે છે. તેમની અનુપમ સાધના-આરાધનાનું વર્ણન કરવા આપણી વાચાળ બુદ્ધિ અસમર્થ છે, છતાં ઉત્કંઠિત હૈયાને રોકવું પણ મુશ્કેલ છે. એક કવિએ કહ્યું છે કેગુણ ગાતાં ગુણીજન તણાં, જિહા પાવન થાય; સાંભળતાં સુખ સંપજે, ભવથી પાર પમાય.” નિકટના ભૂતકાળમાં ત્રબાવતી નગરી (ખંભાત)ના વતની શ્રી રાકરચંદભાઈ તથા ચાબહેનને ઘેર વિ. સં. ૧૯૭૧ ના વૈશાખ શુકલ પૂર્ણિમાએ કે દેવતાત્માએ મહામાનવ ઢીકરીના રૂપે અવતાર લીધો. તે પછી ટૂંક સમયમાં કરચંદભાઈ સ્વર્ગે સિધાવ્યા. સંસારની અસારતા. સમજતાં અને અનુભવતાં ચંપાબહેનને પોતાની બાલપુત્રીને સુસકારોની અનુભૂતિથી સહવતી અને સમીપવતી કરી. ડિગ્રીઓનો એ જમાન નહતા. સામાન્ય વ્યાવહારિક અભ્યાસ સાથે ધર્મબીજની વૃદ્ધિ દિન-પ્રતિદિન ઉત્કર્ષ પામતી હતી. કર્મચાગે બાલપુત્રી રેવાબહેનને અસહ્ય માંદગી આવી. છતાં લઘુકમી આત્માએ મનસા નિર્ણય કર્યો, કે જે હજી માંદગીમાંથી બચી જઉં તો પરમાત્માના પુનિત પંથે પ્રયાણ કર્યું. પુણ્યોદયે અશાતા શાતારૂપ બની. ચારિત્ર મેહનય કર્મનો વ્યાપમ તાત્ર થતાં પૂ. માતુશ્રી ચંપાબહેનની સાથે આ ચરિત્રનાયિકા શ્રી રેવાબહેને વિ. સં. ૧૯૮૩ ના અષાઢ સુ ૮ ના રાજનગર મુકામે માત્ર બાર જ વર્ષનો બાલ્યવયે પ. પૂ. પીયૂષપાણિ કવિરત્ન શ્રી અમૃતસૂરિ મ.ના વરદ હસ્તે સંયમ ગ્રહણ કર્યું. શાસનસમ્રાટશ્રીની આજ્ઞાતિની પૂ. સા. શ્રી ચ પાશ્રીજી મ. ને વિખ્યા પૂ. સા. શ્રી પ્રભાશ્રીજી મ. નાં શિખ્યા ભદ્રિક પરિણામી પૂ. સ. પધાશ્રીજી મ. (સં. તુશ્રી)નાં શિખ્યા બાલ સા. શ્રી પ્રમોદશ્રીજી મ. સા. બન્યાં. સંયમગ્રહણ કરી પૂ. વકીલાની નિશ્રામાં આ સેવન શિક્ષા અને ગ્રહણ શિક્ષા મેળવી. પૂ. શ્રીનાં ઉપકાર ગુરુદેવ પૂ. સા. શ્રી પદ્માશ્રીજી મ. સા. પણ ગુણાનુરાગી હતાં, જેના પરિણામે બાલસાથ્વીને જ્ઞાનપ્રાપ્તિ માટે તથા સુવિશુદ્ધ સંયમ સાધના દ્વારા તેમના આત્મતેજને વિસ્તારવાની પ્રેરણા કરતાં અને પિત સ્વયં અતિપતિ એવા વૈયાવચ્ચ આદિ ગુણોથી વિભૂષિત હોવાથી બાલસાવીને જ્ઞાનાભ્યાસની સાનુકલતા સારી રીત કરી આપતા. જ્ઞાન એ આત્મબેધનું પરમ સાધન છે, જેના ફળ સ્વરૂપે તેઓએ સાહિત્ય. વ્યાકરણ. ન્યાય, દશનાદિ તેમજ તલસ્પર્શી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાન સાથે સંયમ-રપાનનું આરોહણ કરતાં વિનય, વૈયાવચ્ચ, વિચક્ષણતા, શુદ્ધ સંયમનિષ્ઠા, પરોપકારવૃત્તિ. કરુણાભીનું અંતઃકર વગેરે ગુણેનું સંતુલન તેઓશ્રીનું સબળ જમાપાસું હતું. તેઓશ્રીના ચિત્તઉદ્યાનમ ચારિત્રની ચાંદની સોળે કળાએ પ્રકાશી ઊડેલી. હમેશાં ગુવજ્ઞાનું પાલન કરવાના સ્વભાવને લીધે વડીલોના દિલમાં સ્થાન પામી ચૂક્યાં હતાં, તેમ જ પિતાના ઉપકારી ગુરુદેવાની અકલિત આરાધના જળવાય તેની હંમેશાં જાગૃતિ ધરાવતાં. પ્રતિભાસંપન્ન પૂ. વડીલ શ્રી પ્રભાશ્રીજી મ. ના આશીવાદથી પૂજ્યશ્રીએ અનેક ગુણ સહજ રીતે પ્રાપ્ત કર્યા હતા. અધ્યાત્મલક્ષી પૂ. પુપાશ્રીજી Page #477 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં પ્રમાણરત્ન મ. વ્યાવહારિક અંતરથી ઘણાં દુર હતાં, છતાં હૃદયથી તે સહેજ પણ દૂર ન હતાં. પરસ્પર મળે ત્યારે એની જ્ઞાનગેષ્ટિ તેમજ પરસ્પર પરિવારની એક્તાની વિચારણા અનુકરણીય હતી. માત્ર જ્ઞાન અને ભક્તિ જ નહીં, પણ સાથે સાથે બાહ્ય તેમજ અત્યંતર તપ આત્મસાત્ હતાં. માસક્ષમણ, પાસામણ, છ અઠ્ઠાઈ, વરસીતપ. સિદ્ધિતપ. વીશાસ્થાનક તપ, વર્ધમાન તપ, કર્મસૂદન તપ. નવકાર પરની આરાધના ઇત્યાદિ તપશ્ચર્યા તેમજ સ્વાધ્યાય, વાચન, પ્રાયશ્ચિત, કવાયના જયરૂપ અત્યંતર તપ પણ આમપ્રદેશ વ્યાપ્ત હતું. જ્ઞાનની પરાકાષ્ઠા અને તપના ઓજસના કારણે વિભાવદાથી મુક્ત હતાં. પૂજ્યશ્રીની વિહારચાત્રા પણ અપ્રતિબદ્ધ હતી, જેથી ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બંગાળ, બિહાર ઇત્યાદિ વિવિધ સ્થળોએ વિચરી પુણ્યભૂમિઓની પર્શના સાથે અનેક આત્માઓને પ્રેરણાનાં પીયુષપાનથી ભવોભવની તૃષાનું શમન કરાવતાં અનેક જીવોને પ્રતિબોધ કરી સંચમના પંથે પ્રયાણ કરાવી આત્મહિત સાધતાં અને સધાવતાં, જેના પરિણામ રૂપે પૂ. સા. શ્રી મનકશ્રીજી મ. સા. ચંદ્રપ્રભાશ્રીજી, હેમપ્રભાશ્રીજી, વિજયાશ્રીજી, ચંદ્રયશાશ્રીજી, વિદ્યુકલાશ્રીજી, પૂર્ણકલાશ્રીજી, જયન્તપ્રભાશ્રીજી, શુભેદયાશ્રીજી, મનિષેણાશ્રીજી, નંદીષેણાશ્રીજી, દિવ્ય નાશ્રીજી, પીયુષપ્રજ્ઞાશ્રીજી, અનંતપ્રભાશ્રીજી, શુદ્ધપૂર્ણાશ્રીજી, દિવ્યપ્રજ્ઞાશ્રીજી, ભક્તિરસાશ્રીજીને સંયમપંથે પ્રયાણ કરાવી આત્મહિત સાધવામાં સહાયક બન્યાં. ભારંડ પક્ષીની જેમ તેઓશ્રી અપ્રમત્તપણે જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયમગ્ન રહેતાં. તેઓશ્રી બીમારીમાં પણ ખુમારીભરી આત્મમસ્તી માણતાં હતાં. અસહ્ય દર્દ છતાં છેલ્લા શ્વાસ સુધી તેઓશ્રીની ભાવદશામાં રમણતા હતી. છેવટ સુધી તમામ કિયા-આરાધનામાં લીન અખંડ અવ્યાબાધ આત્મસમાધિમાં રહી ભાદરવા વદ ૧૨ના મંગળવારે બપોરે ૧૧-૫૫ મિનિટે પૂજ્યશ્રીએ નકલી અને નાશવંત દેહપિંજરનો ત્યાગ કર્યો. નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં અસલી અને શાશ્વત સુખની નિકટતા સાધવા તેમને આત્મા પ્રયાણ કરી ગયે. ભવિતવ્યતાના બળે ચોગાનુયેગ પણ કે સુંદર ! પૂ. આ. ભ. શ્રી શુભંકરસૂરિજી મ., પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ. સાહેબની પાવન નિશ્રા અને પૂ. પં. શ્રી શીલચન્દ્રવિજયજી મ. સા. ના સ્વમુખે અંતિમ નિયામણા, વાસક્ષેપ, માંગલિક, ચાર શરણાં, ક્ષમાપનાની આરાધના, પચ્ચખાણ થયાં અને નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં પિતાનાં ઉપકારી ગુરુદેવ પૂ. પાશ્રીજી મ. (સંસારી માતા) આદિ વિશાળ સાધ્વગણની ઉપસ્થિતિમાં ક્ષણવારમાં કાળરાજાનો કોળિયો બન્યાં. બાલ્યવયથી પૂ. વડીલ ઉપકારી ગુરુજનોની સેવા શુશ્રષા, ભક્તિ, વિનયાદિ કરવા સાથે તેઓશ્રીને પણ અંતિમ સમાધિ મળી રહે કર્તવ્યનિષ્ઠાને સમજ્યાં હતાં. કુદરતના આ સહજ નિયમાનુસાર પતે પંડિત મરણ મેળવી મૃત્યુને મહોત્સવ બનાવી પોતાના જીવનને સાર્થક કર્યું. ભાવનગરમાં દાદાસાહેબ મ શાસનપતિ વીર પરમાત્માની શીળી છાયામાં ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. વડીલોની વિદાયની બેટ કયારેય પણ પૂરી શકાતી નથી. તેઓશ્રીના ગુણોનું અનુકરણ કરી કઈક સભાગી બની શકીએ; અને ભક્તિ જેના રોમ-રોમે વણાઈ ગઈ હતી તે ગુણ કંઈક અમે અમારામાં પણ ખરીલે તેવી શાસનદેવને પ્રાર્થના કરીએ. પૂજ્યશ્રીનો આત્મા જ્યાં હોય ત્યાં આરાધના દ્વારા ઘાસિકમને ખપાવી જ્ઞાનગંગાને જ્ઞાનપ્રકાશ જ્યોતિ સ્વરૂપી બની શીધ્ર મેક્ષને ભક્તા બને એ જ શાસનદેવને પ્રાર્થના. -પૂ. સા. શ્રી વિજયાશ્રીજી મ., પૂ. સા. શ્રી જયનપ્રભાશ્રીજી મ.. પુ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. — —– Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ] [શાસનનાં શમણરજો. રનત્રયીની આરાધના-સાધનાનાં ઉત્કૃષ્ટ સાધક શ્રમાગીને પૂ. સાધ્વીવર્ય શ્રી પુષ્પાશ્રીજી મહારાજ તથા પૂ. સાધ્વીજી શ્રી દેવેન્દ્રશ્રીજી મહારાજ અનેક ગગનચુંબી જિનાલયોની પંક્તિથી સુશોભિત એવી ખંભાત નગરીમાં અસમૃદ્ધ સુસંસ્કૃત કુટુંબમાં શા. તારાચંદ ખીમચંદનાં ધર્મપત્ની બીમકેરબહેનની કુખેથી સં. ૧૯૬૩ના કા. વ. ૧૧ના દિવસે એક પુત્રીરત્નનો જન્મ થયે. નામ કેસરબહેન પાડવામાં આવ્યું. જેતાવંત જ સૌને ગમી જાય તેવી નમણી હસતી મુખાકૃતિ. જેમ જેમ મેટાં થયાં તેમ તેમ બુદ્ધિની તેજસ્વિતાના કારણે વ્યાવહારિક છ ધોરણ સુધીનો અભ્યાસ દરમિયાન દરેક રણમાં ઉચ્ચ ગુણાંક અને આદ્ય ક્રમાંક જાળવી રાખ્યા હતા. ધાર્મિક અભ્યાસમાં પણ સારો વિકાસ થયેલ હતા. તેમના આ જ્ઞાનાભ્યાસથી માતા-પિતાને પણ સંતોષ થતો. એ જમાને જૂના હતા. એ સમયનાં રીતિરિવાજ પ્રમાણે દીકરી યૌવન પામે એ પહેલાં જ માતા-પિતા એના જીવનની ચિંતા કરતાં. કેસરબહેન પણ માત્ર ૧૪ વર્ષનાં થયાં અને એમનાં લગ્ન સુપ્રસિદ્ધ શેડ કસ્તુરભાઈ અમરચંદભાઈને ત્યાં દલસુખભાઈના પુત્ર બાલાભાઈ સાથે કર્યા. આ ધર્મિષ્ઠ ગણાતા કુટુંબમાં સુપાત્રદાનના સંસ્કાર ઊંડા અને અનુમોદનીય હતા. લગ્ન પછી બે જ વર્ષના ટૂંકા સમયમાં બાલાભાઈની તબિયત એકાએક લથડી. અનેક ઉપચાર કરવા છતાં એમની જિંદગીને કેદ બચાવી ન શકયાં. કેસરબહેનના હૈયામાં વિષાદની ઘેરી છાયા ફરી વળી. તેમને સચોટપણે વસી ગયું. કે . સંસાર અસાર છે. આવી પડેલા દુઃખને ધીમે ધીમે વિસારે પાડી જીવનને ધર્મમાં પરોવી દીધું. ધર્મક્રિયા, જ્ઞાનાભ્યાસ, વ્યાખ્યાન શ્રવણ તેમજ પૂજાના મંડળમાં શીખવા-શિખવવામાં પણ તેઓ સારો એવા લાભ લેવા લાગ્યાં. કંડ પણ સુમધુર, જાણે સાંભળ્યા જ કરીએ ! - કેટલાક સમય પસાર થયા બાઢ કેસરબહેને પોતાની દીક્ષા લેવાની ભાવના પૂ. દાદાસસરા પાસે પ્રગટ કરી. કેસરબહેનને સહર્ષ રક્ત મળી. સં. ૧૯૯૮૫ ના કા. વ. ૧.૦ ના શકરપુરમાં શાસનસમ્રાટ પૂ. આ. શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી ઉઢયસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી નંદસૂરીશ્વરજી મ. સા. આદિની નિશ્રામાં કેસરબહેન દીક્ષા અંગીકાર કરતાં તેમને પૂ. સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી ચંપાશ્રીજી મ. ના શિષ્યા પૂ. શ્રી પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા બનાવી પુપાશ્રીજીના નામે જાહેર કરવામાં આવ્યાં. સંયમ સ્વીકાર્યા બાદ અદ્દભુત જ્ઞાનસાધના પ્રારંભાઈ પુ. ગુરુ મ. પાસેથી ગ્રહણ-આસેવન શિક્ષાને ગ્રહણ કરી. ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ કેળવી પ્રકરણુ. ભાગ્ય, કર્મગ્રંથ. સંસ્કૃત બે બુક. ન્યાય, ચંદ્રિકા-વ્યાકરણ, તક સંગ્રહ, હીરસોભાગ્ય આદિ કાવ્યા. ઉત્તરાયન. આચારાંગ. સૂડાંગ. ઠાણાંગ, સમવાયાંગ આદિ સૂત્રોની વાચના આદિ જ્ઞાનાભ્યાસમાં સદાકાળ મસ્ત રહેતાં. ભાવનગરમાં જ્ઞાનસત્ર ખેલી અનેક જીવને જ્ઞાનદાન આપ્યું હતું. સંયમજીવન પ્રત્યે વફાદારી, ક્રિયામાં તત્પરતા. સૂમ ક્રિયા પણ એકાગ્રતાપૂર્વક, મુહપત્તિને ઉપગ, હિત-મિત-પચ્ય બોલવું. જીવનમાં કયારેય પણ કદાગ્રહ નહીં. બધાંની સાથે સરળતાથી જીવવું. નાનાં કે મેટાં, સૌ પ્રત્યે સમાન દષ્ટિ. સહનશીલતા પણ ગજબની. થાય તેટલું સહન કરવું, પણ કેનિાય મનને દૂભવવું નહીં'. નિરર્થક વાતા કે પનિંદા સાંભળવામાં કયારેય Page #479 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૧ શાસનનાં શ્રમણીર ] રસ નહીં. સાથે સાથે સમતાપૂર્વક તપયજ્ઞ, જેમાં માસક્ષમણ, વિશસ્થાનક તપ, વર્ધમાન તપ, ૪૫ આગમનાં એકાસણાં, સહસ્ત્રકૂટનાં ૧૦૨૪ એકાસણાં, જિન કલ્યાણક તપ ઈત્યાદિ તપશ્ચર્યાથી જીવનને આદર્શ સ્વરૂપ બનાવ્યું. મેવાડ, મારવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, માળવા, બંગાળ, બિહાર, કર્ણાટક, કચ્છ વગેરે પ્રદેશોમાં વિચર્યા'. સમેતશિખર, કાપરડા, કુપાકજી, કુંભાજગિરિ, ગિરનાર આદિ પુણ્યભૂમિની સ્પર્શના કરી. શ્રી શત્રુંજયની બે વાર નવ્વાણું યાત્રા કરી. જ્યાં જ્યાં ચાતુર્માસ કરે ત્યાં પણ શહેરયાત્રા, તિથિના દિવસે શક્ય હોય તો ઓછામાં ઓછાં પાંચ દેરાસરનાં દર્શન કરવાનાં. આ પ્રભુભક્તિનો અવિહડ રંગ! ૬૩ વર્ષના દીર્ઘ સંયમપર્યાયમાં અને ૮૪ વર્ષની બુઝર્ગ વય છતાં, જ્ઞાનસ્થવિર, વયસ્થવિર અને અનુભવસ્થવિર એવાં પૂજ્યશ્રીની જ્ઞાન-ક્રિયાની તત્પરતા અનેખી જ છે. રસનેન્દ્રિય પર પણ સંપૂર્ણ અંકુશ, સાથે કષાયવિજેતા પણ. આત્માનું ઓજસૂ અને સત્ત્વ, વાણીની મધુરતા પણ અદ્વિતીય. એમના જીવનના પ્રસંગો જોતાં જ એને વધુ ખ્યાલ આવશે. એક વાર કલકત્તામાં ચાતુર્માસ. પયુંષણ બાદ ચૈત્યપરિપાટીનો પ્રસંગ આવ્યો. ત્યાંના ટ્રસ્ટી છોટમલજી સુરાણાને ત્યાં ઘર-દેરાસર. આ શ્રાવકને સંઘ સાથે કંઈક અણબનાવ થવાથી કેનિંગ સ્ટ્રીટના મુખ્ય દેરાસરે દર્શન કરવા ન આવતા. ચૈત્ય-પરિપાટી લઈ સંઘ એમને ત્યાં ગયો. દશન કર્યા બાદ પૂ. પુષ્પાશ્રીજી મહારાજે પિતાની મીઠી મધુરી વાણીથી એ શ્રાવકને દશનને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ તરત જ તેમના હૈયાને સ્પર્યો. ઘણા સમયને દર્શનને અંતરાય સૂર્યો. તે જ દિવસે સંઘ સાથે દર્શનાર્થે આવ્યા, અને એકતા અનુભવી. એક વાર અજમેરમાં ચાતુર્માસ પધાર્યા. સાધુભગવંત ન હોવાથી પિયુષણમાં વ્યાખ્યાનનો પ્રસંગ આવ્યો. મર્યાદા પ્રમાણે બહેને સાધ્વીજી મ. ની સામે અને ભાઈ ઓ બાજુમાં બેસે. ત્યાંના રિવાજ પ્રમાણે બહેને પડદામાં રહે. બહેનનાં મોઢાં દેખાય નહીં. તે વ્યાખ્યાન કેની સામે આપવું ? સુમધુર સ્વરે શાંતિથી આ બાબતની સમજણ આપી, પડદે દૂર કરાવ્યો. તેમ જ સંઘમાં પડેલા ખરતરગચ્છ, સ્થાનકવાસી અને તપાગચ્છ-એ ત્રણેય વિભાગનું સંગઠન કરી તપાગચ્છીય બનાવ્યા. આ છે વાણીની પ્રભાવકતા. આ સાથે પિતાના સંસારી પક્ષે નાનાં બહેન કાન્તાબહેનને માત્ર ૧૩ વર્ષની બાલ્યવયમાં વૈરાગ્યની મહત્તા સમજાવી, સંસારના માર્ગેથી વાળી, સંયમના માગે છેડ્યાં અને પૂ. શ્રીનાં શિષ્યા દેવેન્દ્રશ્રીજી તરીકે જાહેર કર્યા. તેઓશ્રી પણ એટલાં જ ત્યાગી, તપસ્વી, મેધાવી, જ્ઞાનાભ્યાસમાં તીવ્ર રુચિવાળા અને ભક્તિનિષ્ઠ. નાનાં હોવા છતાં સમગ્ર સમુદાયનાં પ્રીતિપાત્ર બન્યાં. પૂ. ગુરુ મ. ની નિશ્રા સ્વીકારી સમેતશિખરજી આદિ પુણ્યક્ષેત્રની સ્પર્શના કરી. માસક્ષમણ સિદ્ધિતપ, કર્મસુદન તપ, અષ્ટાપદ તપ, વરસીતપ જેવી કઠિન તપશ્ચર્યાદિ દ્વારા બંને ગુરુ-શિષ્યની જુગલ–ડી રત્નત્રયીની સુંદર આરાધના-સાધનાથી આત્મહિત સાધી રહી છે. પૂ. દેવેન્દ્રશ્રીજી મ. ના જીવનમાં પરોપકારને ગુણ મુખ્ય જોવા મળે છે. સમુદાયનું સંરક્ષણ જાળવી રાખવું અને ચાતુર્માસની વ્યવસ્થા કરવી ઈત્યાદિ કાર્યોમાં દક્ષ છે. અનેક ગુણવૈભવને પ્રાપ્ત કરી ગુરુમાતાની શીતળ છત્રછાયામાં સંયમની સાધનાને સેનેરી સુઅવસર સાંપડ્યો, એમાં જ સ્વસૌભાગ્ય સમજે છે. ૬૦ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં જ્ઞાન–ક્રિયામાં સદેવ તત્પર રહી અપ્રમત્તપણે આત્મકલ્યાણની તીવ્ર અભિલાષા સફળ કરવા, મુક્તિ મંઝિલને પ્રાપ્ત કરવા અને જન્મ-મરણને સમાપ્ત કરવાનાં, આ ત્રણ મુખ્ય મંત્રને અપૂર્વ સમતાથી આરાધી રહ્યાં છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ 442 ] [ શાસનનાં શ્રમણરત્ન પૂ. શ્રી પુષ્પાશ્રીજી મ. નાં શિષ્યા પરમજ્ઞાનદાતા પૂ. શ્રી મતિશ્રીજી તથા પૂ. શ્રી દેવેન્દ્રશ્રીજી મ. નાં શિષ્યા મધુરભાષી પૂ. શ્રી હર્ષપ્રભાશ્રીજી, આ બંને સ્વર્ગવાસ પામ્યાથી સમદાયને બે અમલ્ય રત્નોની અપૂર્વ ખેટ પડી. છતાં બંને પૂ. વડીલે પિતાનાં પાંચ શિષ્યાઓ અને વીસ પ્રશિષ્યાઓની સાથે અત્યારે પણ શારીરિક સ્વાથ્યની નાદુરસ્તીના કારણે અને ડોળીમાં બેસીને વિહાર કરવાની અનિચ્છાએ છેલલાં નવેક વર્ષથી ખંભાતમાં સ્થિર રહી સ્વ-પર કોઈ પણ સમુદાયનાં સાધ્વીજીને જ્ઞાનનું દાન અને સંયમમાં સ્થિર કરવાની હિત-શિક્ષા આપી, અનેકનાં ઉપકારી બની સમતાથી રત્નત્રયીની અપૂર્વ મસ્તીમાં મહાલી રહ્યાં છે, એટલું જ નહીં, પરંતુ નંદનવન સમા પિતાના જીવનને અનેક ગુણપુથી મઘમઘાયમાન અને સાર્થક બનાવી રહ્યાં છે. ડગલે ને પગલે અદ્ભુત આરાધક વૃત્તિ અને અનોખી ધમજાગૃતિ ખરેખર અનુમોદનીય છે. ધન્ય છે એ ભક્તિનિષ્ઠ, સંયમધારી, જ્ઞાનઉપાસક આત્માઓને ! લાખ વંદન હો એ આશ્રયદાતાઓને ! પૂ. સા. શ્રી સુશીલપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી વિનયલતાશ્રીજી મ. -- * ---- ર–પર કલ્યાણના માર્ગે સદાય તત્પર અને તન્મય પૂ. સાધ્વીરત્ન શ્રી ચારિત્રશ્રીજી મહારાજ પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના સ્તવનમાં કહ્યું છે: “અક્ષર થોડા ગુણ ઘણા સજજનના તે ન લિખાય રે..” થોડા શબ્દોમાં ઘણા ગુણવાળા વ્યક્તિત્વને કઈ રીતે ગૃથી શકાય? જેના પર અપાર પ્રીતિ હોય છે, તેની વાત કરતાં શબ્દ હારી જાય છે. તે પણ પૂ. ગુરુદેવના ગુણોને ગોઠવવાનું મન કાયું રોકાય તેમ નથી, મનથી તેનું માપ નીકળી શકે તેમ નથી, તર્કથી તેને તાગ મળી શકે તેમ નથી, છતાં એક અપેક્ષાએ આ કલિકાલમાં આપ જેવા ગુરુદેવને જોયા પછી તે હૈયું કહે છે, કે પૂ. ગુરુદેવના ગુણોનું આલેખન કરવું તે સ્વાધ્યાય છે. વદરના વસુંધરા : મહાપુરુષે કહે છે, કે “કમળ કાદવમાં ખીલે છે, કાળમીંઢ પાષાણમાંથી પ્રતિમા બને છે. તે માટીનો માનવી શા માટે મહાન ન બની શકે ? વામનમાંથી વિરાટ બનવાની શક્તિ માનવમાં જ છે. એટલે જીવનક્ષેત્રમાં પુરુષાર્થનું યોગ્ય સિંચન થાય તે માનવી અવશ્ય મહાન બની શકે છે. જે વ્યક્તિ આખરી મુકામે પહોંચવા માગે છે, તેવા મક્કમ મનના માનવીઓની પ્રતિજ્ઞાઓ જીવનને વિજયકૂચ કરાવે છે, અને તેનો અંતર્નાદ પણ જમ્બર હોય છે. જેના “કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.” 1 મુજબ, અમારા ગુરુદેવનું જીવનસત્ત્વ સુવર્ણની જેમ ઝળહળી ઊઠયું હતું. એમ પણ કહેવાય છે, કે “હીર પહેલ પડે દીપે, ટીપે ઘાટ ઘડાય, ધૂપ જળે દીપક બળે, જીવન એમ જીવાય.” પૂ. સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજી મ. નું સંસારી અવસ્થાનું નામ ચંચળબહેન હતું. તેમને જન્મ સૌરાષ્ટ્રમાં આવેલ ગંડલ મુકામે સ્થાનકવાસી કુટુંબમાં વિ. સં. ૧૯૬૮માં થયો હતો. બાલ્યાવસ્થામાં જ તેમનાં માતા-પિતા ગુજરી ગયેલાં, પણ પાંચ વર્ષની ઉંમર થતાં સૂરતની કઈક સંસ્થામાં તેમને મૂકેલાં. ત્યાં આઠેક વર્ષ રહીને સામાન્ય વ્યાવહારિક અભ્યાસ કરેલો, અને ત્યાંથી જ અમદાવાદ રહેતાં તપાગચ્છીય શ્રાવકના દીકરા સકરચંદભાઈ સાથે 13 વર્ષની ઉમ્મરે લગ્ન Page #481 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૪૪૩ કરેલાં. તેમનો શ્વસુરપક્ષ, અમદાવાદ-ભંડેરી પળમાં વસતા હતા. તેમની સાસુજી મણિબહેનને પુત્રવધૂ પર અપાર લાગણી હતી. પરંતુ કમસંગે લગ્નને ત્રણ વર્ષ થયાં ને વૈધવ્ય પ્રાપ્ત થયું. પછી તેમના સાસુજીએ વ્યાવહારિક અને ધાર્મિક અભ્યાસ કરાવવા માટે શિક્ષિકાબહેનનું ટયૂશન રખાવેલ. તેમાં તેમણે નવમરણ, ચાર પ્રકરણ ત્રણ ભાગ્ય છે કર્મ ગ્રંથ આદિન કામિક તથા સાત ચોપડીનો વ્યાવહારિક અભ્યાસ કરીને ફાઇનલની પરીક્ષા આપી. સારા માર્કસ મેળવી સર્ટિફિકેટ મેળવેલું એટલે મનસુખભાઈ ભગુભાઈની સ્કૂલમાં સવિસ મેળવી. ત્યાં પાંચ વર્ષ સવિસ કરી, પરંતુ પૂર્વભવની આરાધનાના દઢ સંસ્કારોના બળે જલકમલવત્ સંસારમાં વિરક્તિભાવે રહેતાં, એટલે મનોમન વિચાર કે ચારિત્રની વાનગી રૂપે સૌ પ્રથમ ઉપધાન તપ તે કરી લઉં?-તે ભાવનાથી ઉપધાન તપમાં પ્રવેશ કર્યો. “સતાં સદ્ધિઃ સર્ગઃ કમિપિ હિ પુણ્યન ભવતિ” ખરેખર ! સૂર્યની હાજરીથી લોકોને પ્રકાશ અને સ્કૂતિ મળે છે, તેમ મહાપુણ્ય હોય તે જ સંસારસાગરથી પાર ઉતારનારા ત્યાગી ગુરુદેવનો સમાગમ થાય છે. તે મુજબ ઉપધાન તપની ક્રિયા કરાવવા માટે પૂજ્ય સાધ્વીજી શ્રી ચંપકશ્રીજી મહારાજ પધારતાં ચંચળબહેન તેમના સામીપ્યમાં આવ્યાં. પછી એમનાં પ્રત્યે ખૂબ જ આદર અને ભક્તિભાવ જાગે. પૂ. ચંપકશ્રીજી મહારાજ શાંત સ્વભાવી, ભદ્રિક પરિણામી તે હતાં જ, વાણીમાં પણ મધુરતા હતી. તેથી તેમના સંયમ-સંસ્કારને જીવનમાં ઝીલતાં-ઝીલતાં ગુણોની અનુમોદના કરતાં અનોખી સુવાસ પ્રાપ્ત કરીને ગુરુદેવને સમપિત થવા ચંચળબહેનને આત્મા અંદરથી થનગની ઊઠયો, વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા તત્પર બન્ય, કે તરત જ અમદાવાદમાં, હઠીભાઈની વાડીમાં, વિ. સં. ૧૯૮૯ ના મહા સુદ દશમના દિવસે ત્યાગમાગ માટે આદર અને અનુરાગ પ્રગટાવી ૨૧ વર્ષની ભરયુવાનવયમાં મૂંઝવણભર્યા સાંસારિક પ્રલોભનેને લાત મારીને મંગલ મુહૂર્ત, સોનેરી સમયે, કલ્યાણકારી કલાકે અને પવિત્ર પળે પૂ. ચંપકશ્રીજી મ. નાં શિષ્ય તરીકે શરણું સ્વીકારી, ચંચળબહેન મટીને જેનશાસનની વંદનીય વિભૂતિ પૂ. ચારિત્રશ્રીજી મહારાજ બન્યાં. કેતકીનું ફૂલ જેમ ચારે બાજુ સુવાસ ફેલાવે છે અને ભમરાને આપે છે, તેમ આ ગુરુદેવનું જીવન ગુણનું નંદનવન હતું. દીક્ષાના પ્રારંભમાં જ પરસ્પૃહા મહાદુઃખમ, નિઃસ્પૃહત્વમ મહાસુખમ” આ સોનેરી સૂત્રનું અધ્યન પિતે જાતે જ કરેલું. સંયમની રક્ષા એ સાધુજીવનને પ્રાણ છે, એની રક્ષા સૌ પ્રથમ કરવી જોઈએ. ધમક્રિયા-વિધિ બહુ માનપૂર્વક કરવી તેમાં જ યથાર્થ આજ્ઞાપાલન છે, પ્રત્યેક ધર્મકરણમાં આજ્ઞાપાલનનું પરિણામ એ શ્રેષ્ઠ કરિનું ધ્યાન છે, આ બોધ વાચન-મનન અને અનુભવે કરીને જાતે મેળવેલે, એટલે આરાધક ભાવ અજબ બનેલ. જેમ-જેમ તેઓ ગુરુદેવના સમાગમમાં આવ્યાં તેમ-તેમ શરણાગત વત્સલતા અને અપ્રમત્તતા આદિ ગુણોને જીવનમાં સારા પ્રાપ્ત કર્યા. આથી વિશેષ સમજ અને સંયમ જીવનની વિશિષ્ટતા પ્રાપ્ત કરવાના હેતુથી જ્ઞાનાભ્યાસમાં જોડાયાં. તેમણે ટૂંક સમયમાં પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી અને ક્ષેત્રસમાસ આદિ અર્થ સાથે પૂરા ક્ય, પછી સંસ્કૃત અભ્યાસમાં આગેકૂચ કરીને સંસ્કૃત બે બૂક-ચંદ્રિકા વ્યાકરણ–તર્કસંગ્રહ-સ્યાદ્વાદમંજરી-મુક્ત.વલ અને સમ્મતિપ્રકરણનો સુંદર અભ્યાસ કરીને ખૂબ જ શ્રેષ્ઠ આધ્યાત્મિક વિકાસ સાધે. પછી પણ શિષ્યાપ્રશિષ્યાને જ્ઞાનાભ્યાસ માટે જોરદાર પ્રેરણા આપતાં રહ્યાં. આ રીતે સંયમની સુવાસથી સુવાસિત બનેલું તેમનું અણગાર જીવન ફક્ત દસ જ મહિનામાં સીતાબહેન માટે આદર્શરૂપ અને અનુકરણમય બન્યું, એટલે નાતાબહેને વિ. સં. ૧૯૦ ના માગશર સુદ દશમના ૧૬ વર્ષની વયે પ્રવજ્યા અંગીકાર કરીને . પૂચારિત્રશ્રીજી મ. નાં Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ] [ શાસનનાં શમણીરત્નો શિષ્યા પૂ. સરસ્વતીશ્રીજી મ. બન્યાં. તેઓશ્રી ગુરુનાં અને પ્રગુરુનાં કૃપાપાત્ર બની પિતાના સંયમી જીવનને નામથી, કામથી અને ભક્તિયેગથી સાર્થક કરી નિષ્ઠાપૂર્વક આખા સમુદાયનું સુકાન સંભાળીને શિષ્યા, ગુરુબહેને અને ગુરુબહેનની શિષ્યાઓને સહાયભૂત થઈ રહ્યાં. પૂ. ચારિત્રશ્રીજી મ. નાં ગુરુજી પૂ. ચંપકશ્રીજી મ. ની તબિયત અસ્વસ્થ થતાં સાબરમતીમાં ચૌદ જેટલાં ચાતુર્માસ કરીને કેટલાંક બહેનોને ધર્માભિમુખ કર્યા, તેથી સાબરમતી માટે બંને ગુરુદેવ નામથી જાણીતાં અને માનીતાં બન્યાં હતા. તેઓશ્રીની અનન્ય કૃપાદ્રષ્ટિ એ ક્ષેત્ર પર પડેલી. આજે બહેનો માટે શ્રી સંઘને ઉપાશ્રય છે તે તેમના સદુપદેશથી તૈયાર થયેલ છે. ખરેખર, પૂજ્ય શ્રી ગુરુદેવ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હતાં કે એમનો લક્તિગ લેહચુંબક જેવો દેખાતે, અંતિમ સમય સુધી અનપમ ભક્તિ કરીને ગુરુદેવની સમાધિ જાળવી અનુપમ કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરી કે જેના પ્રતાપે તેમને સાત શિષ્યા થયાં. આજે ચાર શિષ્યાની ઉપસ્થિતિ છે. તેમાં પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મ. ના નામનાં પાંચમાં શિષ્યા છે. તેમનું બાલ્યકાળથી જ સુસંસ્કારી જીવન છે. તેમણે ૧૩ વર્ષની નાની વયમાં વિ. સં. ૨૦૦૯ માં દીક્ષા સ્વીકારેલી છે. માની ગોદમાં નિર્ભયપણે ખેલતા બાળકની જેમ દીક્ષા લઈને અષ્ટપ્રવચન માતાના ખોળે અપ્રમત્તપણે ખેલ્યાં. આજે તેમનો ૪૧ વર્ષને દિક્ષા પર્યાય છે. તેમને ૯ શિષ્યા અને ૧૦ પ્રશિષ્યા છે. તેમનાં સંસારી માતા-પિતા અને બે ભાઈઓએ દીક્ષાને સ્વીકાર કરે છે. મોટાભાઈ વ્યાકરણાચાર્ય પૂ. આચાર્ય શ્રી વિજયહેમચન્દ્રસૂરિજી મ. અને લઘુબંધુ દેશનાદલ પૂ. પં. પ્રદ્યુમ્નવિજયજી મ. છે. તેમ જ પિતાજી પૂ. હીરવિજયજી મ. હતા. તેમની આજે ઉપસ્થિતિ નથી. માતુશ્રી પ્રભાબહેન પણ દીક્ષાને સ્વીકાર કરીને પૂ. ચારિત્રશ્રીજી મ. નાં શિખ્યા પૂ. પદ્મલતાશ્રીજી બન્યાં છે. તેઓ તપજપ–સ્વાધ્યાય અને પ્રભુભક્તિમાં મગ્ન રહે છે. ધન્ય છે પરમાત્માને શાસનને પામેલા આવા આરાધક મહાત્માઓને ! સમ્યફ તપ : જેનશાસનમાં તપ એ તો સાધુજીવનનો શણગાર છે, પ્રાણ છે, સંયમજીવનની સુવાસ છે. તે હેતુથી પૂ. ચારિત્રશ્રીજી મહારાજે આદરપૂર્વક તપ ધમનું આચરણ કર્યું. સંયમજીવનમાં જોઈએ તેવી સ્વસ્થતા ન રહેવા છતાં મને બળ મક્કમ કરીને વર્ધમાન તપની ૪૩ ઓળી, વરસીતપ, એકાંતર પ૮૧ આયંબિલ અને સંયમના ૧૭ ઉપવાસ – આ રીતે નાનાં-મોટાં બાહ્ય તપ કરીને જીવનને યશસ્વી બનાવ્યું. બાદમાં તેમનું સ્વાથ્ય વધુ બગડતાં તપારાધન ન કરી શક્યાં, પણ કેટલાં ૧૯ વર્ષથી ઘીનો ત્યાગ હતો. આવા ત્યાગની અનુભૂતિથી શિષ્યા-પ્રશિષ્યાને કઈ પણ જાતને અવરોધ કે અંતરાય કર્યા વિના પ્રતિદિન તપ કરવાની પ્રેરણા આપી. તેમનાં શિખ્યા પૂ. પલતાશ્રીજી અને પ્રશિષ્યા સા. મનરમાશ્રીજી તથા સા. નયન પ્રજ્ઞાશ્રીજીને વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ કરાવી. આ રીતે તેમનાં શરણુથી નાની વયનાં પ્રશિખ્યાઓને પણ તપમાં સારી રીતે જોડ્યાં. અસ્વસ્થતાને કારણે છેલ્લાં આઠેક વર્ષ સાબરમતીમાં જ સ્થિરવાસ રહ્યાં, છતાં આકૃતિથી અનોખાં, પ્રકૃતિથી પ્રભાવશાળી એવાં પૂજ્યશ્રીને પ્રભુમાગમાં રહેલા સંયમી આત્માઓ પ્રત્યે ગુણાનુરાગ અજબ-ગજબનો હતો. સૌ કોઈનું હિત કેમ થાય, તેવી ગુણગ્રાહી દષ્ટિ હતી. કરુણાથી ભરેલા કોમળ હૃદયવાળા એવા તેનો સ્વાધ્યાય-જાપ પ્રસન્નતાપૂર્વક અવિરત ચાલુ હતો. તેમની રગેરગમાં અને તેમના રોમેરેામમાં નમભાવ અસ્થિમજજાવત્ હતું, એટલે સમાચિત વારંવાર શિષ્યા-પ્રશિષ્યાને નમ્રતા માટેની હિતશિક્ષા પ્રદાન કરતા. “જે નમી શકે તે ખમી શકે, જે ખમી શકે તે દમી શકે, જે દમી શકે તે શમી શકે.” Page #483 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૫ શાસનનાં શમણીર ] પૂ. ચારિત્રશ્રીજી મ. ને થોડા માસ પૂર્વે મગજમાં લોહીનું પરિભ્રમણ અટકી ગયું. બીજાં અનેક દદોથી ઘેરાયેલાં હતાં. આહાર ઘટી ગયે. અશક્તિ વધી ગઈ. સંથારે શયનના કારણે મેટા “બેડર” પડી ગયા. પૂ. શ્રીના દેહ પર જે વસંત ખીલેલી હતી તે પાનખર ઋતુએ આવીને હટાવીને દેહને નિબળ બનાવી દીધું. અસહ્ય અને અસાધ્ય રોગો છતાં બીમારીને બિછાને પહેલાં ગુરુદેવની સમતા, સમાધિ, સહિષ્ણુતા અકથ્ય હતી. સ્વયં અરિહંતની આરાધનામાં મગ્ન, આત્મરમણતામાં લીન હતાં. કાળની ગતિ અખલિત છે. કમની ગતિ ન્યારી છે. સૃષ્ટિને સનાતન નિયમ અફર છે. એ નિયમાનુસાર, વિ. સં. ૨૦૪૯ના મહા વદ ચોથના સંધ્યા સમયે શિષ્યા પરિવાર અને આરાધકની આરાધના પામતાં–પામતાં, નમસ્કાર મહામંત્રના શબ્દોનું શ્રવણ કરતાં આ નશ્વર કાયાની માયાને મૂકી સારાય સમુદાયના મોવડી, ચારિત્ર-રથના સારથિ, વિશાળ પરિવારના આધાર, સૌને નિરાધાર મૂકી, આત્માની સાધના કરી, પૂજ્યશ્રીએ ૮૧ વર્ષની વયે, ૬૦ વર્ષને દીર્ઘ અને ઉત્કૃષ્ટ સંયમપર્યાય પાળી, પિતાની જીવનલીલા સંકેલી વિરાટ વિશ્વમાંથી વિદાય લીધી. પૂ. ગુરુદેવ દેહથી ભલે દૂર થયાં, ભાવથી અમારી સાથે અજર અને અમર છે. અમારા જીવનમાં એ વિરલ વિભૂતિની મોટી બેટ પડી છે. તેઓશ્રીનું ઉદાત્ત જીવનકથન દીવાદાંડી રૂપ બને, એ જ અભ્યર્થના. પૂ. સા. શ્રી હેમલતાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી નયપ્રજ્ઞાશ્રીજી મ. [ સૌજન્ય : પૂ. સા. શ્રી સરસ્વતી શ્રીજી મ.ના ઉપદેશથી શાસનપ્રેમી મહાનુભાવો તરફથી. ] પ્રશાંત મુદ્રા, મધુરવાણી, અદ્દભુત જ્ઞાનસાધના તથા વાત્સલ્યાદિ અનેક ગુણશ્રેણીઓથી વિભૂષિત પૂ. સાધ્વી શ્રી ચંદ્રાશ્રીજી મહારાજ પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૪૫માં ગુજરાતમાં આવેલી ધર્મમયી નગરીઓમાંની એક નગરીમાં વીશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં સારાયે શહેરમાં અગ્રગણ્ય એવા ગાંધી કુટુંબમાં કસ્તુરચંદ જેચંદને ત્યાં તેમનાં ધર્મપત્ની પૂતળીબહેનની કુક્ષિએ થે. તેમનું જન્મનામ બાબરીબહેન પાડવામાં આવ્યું હતું. દિન-પ્રતિદિન ધર્મના સંસ્કારથી વાસિત બનેલાં, માતા-પિતાના સુસંસકારોના સિંચન સાથે લાડકોડથી બાબરીબહેનને ઉછેર થવા લાગે. એ જમાને જૂને હતો. પુત્રી યૌવનના આંગણે આવીને ઊભી રહે એ પહેલાં જ માતા-પિતા એને પરણાવી દેતાં. ખંભાતના જ રહીશ શા. અંબાલાલ સાકળચંદની સાથે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. બાબરી બહેન સંસારની પ્રવૃત્તિ સાથે ધર્મની આરાધનામાં પણ રસ ધરાવતાં. સુખ-શાંતિથી વહી રહેલા જીવન ઉપર જાણે કે કુદરતને પણ ઈર્ષ્યા આવી ન હોય? એમ એકાએક અંબાલાલભાઈ યમરાજાના સકંજામાં સપડાઈ ગયા. આ ઘટનાથી બાબરીબહેનના હૃદય પર અસહ્ય આઘાત લાગે એ સ્વાભાવિક હતું. ઉંમર ઘણું જ નાની હતી. ધર્મવાસિત આ આત્માનું મન વૈરાગ્યવાસિત બનવા છતાં પણ એક શોક્યપુત્ર નાનો હેવાથી નિલેપભાવે કેટલોક સમય સંસારમાં જ પસાર કરે પડયો. બાલ્યાવસ્થાથી જ જ્ઞાનાભ્યાસ અને સંગીતને ખૂબ જ શેખ. બુદ્ધિની કુશળતા પણ ખરી, જેથી ઘરકામને વ્યવસ્થિત રીતે ટૂંકમાં પતાવી સારેય સમય ભણવાભણાવવામાં પસાર કરતાં. પૂજા-મંડળની પણ સ્થાપના કરી હતી. Page #484 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણરત્નો એક વખત પૂ. શ્રી સૌભાગ્યશ્રીજી મ., પૂ. શ્રી ચંપાશ્રીજી મ., પૂ. શ્રી ગુણશ્રીજી મ. આદિ પિતાના પરિવાર સાથે વિહાર કરતાં મુશીદાબાદ કટગોલાની ક્ષેત્ર-સ્પશન કરી બાઉચર પધાર્યા. ત્યાં રાયબહાદુર ધનપતસિંહજી તથા તેમના ધર્મપત્ની રાણી મીનાકુમારી અને જૈન સંઘના આગ્રહથી ચાતુર્માસ કર્યું. રાણી મીનાકુમારી અઢળક સુખ-સાહ્યબીમાં રહેતાં હતાં. ધર્મની ભાવના છતાં સુકમળ શરીરના કારણે પિરસી જેવું નાનું પચ્ચખાણ પણ કરી શકતાં નહીં. હમેશાં ૫૦ પાનનાં બીડાં વાપરતાં. છતાં પૂ. ગુરુણીજી મ. ના સદુપદેશથી તપસ્યાની ભાવના જાગૃત થતાં વીશસ્થાનક તપની આરાધના ભાલાસપૂર્વક કરી, સાથે ભવ્ય ઉદ્યાપન પણ કર્યું. લગભગ ૨૫૦૦૦ રૂા. સુકૃતમાં વાપરી લક્ષ્મીને સવ્યય કર્યો અને જીવનને ધન્ય બનાવ્યું. એક વખત ખંભાતમાં જૈન પાઠશાળાની સ્થાપના વખતે પૂ. સૌભાગ્યશ્રીજી મ.ના ઉપદેશથી ભાવિત બનેલાં મહારાણી મીનાકુમારી ખંભાત પધાર્યા. તે વખતે આ બાબરીબહેને પોતાના મધુર કંઠથી પ્રભુભક્તિનાં ગીત ગાઈ સંભળાવ્યાં. તેમનાં આ ગીતો સાંભળીને મહારાણી ખુશખુશ થઈ ગયાં. ખારવાડામાં એમના નામની પાઠશાળા સ્થપાઈ. જેમાં અનેક આત્માઓએ જ્ઞાનદાન મેળવ્યું, તેમ જ પોતાના જીવનને વૈરાગ્ય માર્ગો પણ વાળ્યું. બાબરીબહેન પણ જેમ-જેમ અભ્યાસમાં પ્રગતિ સાધતાં ગયાં, તેમ-તેમ હદયમાં રોપાયેલા વૈરાગ્યના અંકુર વિકસ્વર બન્યા. ત્યાગની દઢતા જોઈ સં'. ૧૯૮૪ માં મહા સુદ પાંચમના શુભ દિવસે પૂ. શ્રી અમૃતવિજયજી મ. સા. ના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી પૂ. ગુણશ્રીજી મ. (સંસારી પક્ષે બહેન મ.)નાં શિષ્યા પૂ. શ્રી ચંદ્રાશ્રી મ.ના નામથી જાહેર થયાં. સંયમ સ્વીકાર્યા બાદ જેઓએ પિતાનું જીવન ગુરુદેવના ચરણે સમર્પિત કર્યું છે એવાં પૂ. શ્રીએ સંયમ જીવનની શરૂઆત સાથે જ જ્ઞાનને યજ્ઞ પ્રારંભે. કર્મગ્રંથાદિ વિષયનું ગહન જ્ઞાન પ્રાપ્ત કરવામાં તલ્લીન બની ગયાં. મારવાડ, મેવાડ, આબુજી, ગિરનાર, શત્રુંજયાદિ તીર્થસ્થળોની પવિત્ર પર્શના સાથે જ્યાં-જ્યાં ચાતુર્માસ રહ્યાં ત્યાં ત્યાં ધર્મની સુંદર આરાધના કરી-કરાવી જૈન શાસનની અપૂર્વ પ્રભાવના કરી. સાથે-સાથે તપ ધર્મની પણ એટલી જ રુચિ ધરાવતાં પૂ. શ્રીના જીવનમાં એક ગુણ તો એ અનમેદનીય હતો, કે પાંચેય ઈન્દ્રિયોમાં બળવાન એવી રસનેન્દ્રિય પર સંપૂર્ણ અંકુશ. ક્યારેય પણ રસનાની લાલસામાં લલચાયાં નથી, અને સહવત એને લલચાવા દીધાં પણ થી. નાનાં સાધ્વીઓની રસનાને કાબુમાં લાવવા માટે પચ્ચખાણ ભાષ્યની ૪૦મી ગાથા અર્થ સહિત વારંવાર સમજાવતાં કે, વિગઈ વિગઈબીઓ, વિગઈગયું જે આ ભુંજએ સાહૂ વિગઈ વિગઈ સહાવા, વિગઈ વિગઈ બલા ને.” અર્થાત્, દુર્ગતિથી ભય પામેલે સાધુ વિગઈ ને ભેગવે તે એ વિકૃતિના સ્વભાવવાળી વિગઈ બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. રસનેન્દ્રિય સાથે કષાયવિજેતા પણ ખરા. સં. ૧૯૯૯માં શ્રી શત્રુંજયગિરિની યાત્રાએ ગયાં. ત્યાં આગમમંદિરની ભવ્ય પ્રતિષ્ઠાવિધિ જોઈ બાદ છ ગાઉની સ્પશના કરી. ત્યાર બાદ તબિયત વધુ કથળી. ક્ષય રોગનું નિદાન થયું. ઉપચારો ચાલુ કર્યા. પૂ. ગુરુ મ.ની સાથે બોટાદ ચાતુર્માસ પધાર્યા. દિવસે-દિવસે બીમારી વધતી ગઈ. સાથે એની સામે સમતા પણ એટલી જ વૃદ્ધિ પામતી ગઈ. કમરાજાએ માઝા મૂકી. રોગ ઘેરી વળે, અને ભા. વ. ૪ ના દિવસે સમાધિપૂર્વક દેહવિલય થયો. Page #485 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૪૪૭ પૂ. શ્રીએ ચાર બાલકુમારિકાઓને દીક્ષિત બનાવી સુસંસ્કારવાસિત કરી હતી. તે પૂ. કંચનશ્રીજી, પૂ. સુદર્શનાશ્રીજી, પૂ. કુસુમશ્રીજી અને પૂ. રવીન્દ્રપ્રભાશ્રીજી, એ ચારેય બાલશિષ્યાઓને આ પ્રસંગે પૂ. દાદી ગુણીજી ગુણશ્રીજી મહારાજે કમની ફિલોસોફી સમજાવી શકમાંથી મુક્ત કરી રત્નત્રયીની આરાધનામાં સ્થિર કર્યા, અને પ્રેમપૂર્વક આગળ વધારવા લાગ્યાં. જોકે સારાયે સમુદાયને સાચવવામાં તેઓશ્રી અદ્વિતીય હતાં જ, પછી આ બાલુડાં પરિવારને સાચવવામાં શું ખામી હોય ! પૂ. શ્રીના જીવનમાં વણાયેલા ગુણ મુખ્યતાએ આ હતા –(૧) ગમે તેવા સંગમાં પણ શાંતિ જાળવવી. (૨) સમુદાયની વ્યવસ્થા કુશળતાપૂર્વક કરવી. (૩) ગમે તેવા કૂટ પ્રશ્નોને સહેલાઈથી ઉકેલવા. (૪) ગમે તેવા પુદ્ગલાનંદી માનવનું હૃદય પિગળાવી એને પણ આત્માનંદી બનાવવા. નિખાલસ સ્વભાવ, પ્રશાંત મુદ્રા, મધુર વાણી, અદ્ભુત જ્ઞાન–સાધના, ગુરુભક્તિ, વાત્સલ્યાદિ અનેક ગુણશ્રેણીઓથી જીવન શોભી રહ્યું હતું. માત્ર પંદર વર્ષની જ નાની-શી સંયમયાત્રામાં ઘિ ભવયાત્રાને મર્યાદિત બનાવતી અનેક આત્મ-સાધના સાથી જીવન–સફળતાને વરી ગયાં. એવાં એ પૂ. શ્રીની ગુણશ્રેણી અમારા જીવનને પણ ઊર્ધ્વગામી, ભવ્ય અને મંગલમય બનાવવામાં સદાય આદર્શરૂપ બને તેમ જ પૂ. શ્રીને ચારિત્રપૂત આત્મા જ્યાં હોય ત્યાં શીધ્ર સુખ પ્રાપ્ત કરે એ જ ભવ્ય ભાવના. –પૂ. સા. શ્રી રવીન્દુપ્રભાશ્રીજી મ. -પર આમોન્નતિમાં ઉજાગર શ્રમણી રતન પૂ. સાધ્વીજી શ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજ - અજ્ઞ શિષ્યા આપકી, સંસાર મેં તિરાયા-તારા મુકે, ઉપકાર કાફી આપકા, બદલે મેં ક્યા હું આપો ? આપકે ગુણ કી કથા, મુઝ શક્તિ સે હી બાહર હૈ, યહ અલ્પ ઉપહાર અર્પિત કરું, આપકે હાથ મેરા ઉદ્ધાર હૈ. અનાદિકાળથી જન્મવું, જીવવું અને વિદાય થવું એ સંસારનું ચક્ર ચાલ્યા જ કરે છે. દુનિયામાં કોણ કોણ જમ્યાં, કણ કણ મર્યા, એની લેકે ભાગ્યે જ ગણના રાખે છે; પણ જેણે પિતાના જીવનના આદર્શોરૂપી પરાગથી જગતને સુવાસિત કર્યું હોય, તેના જ ગુણે અજર-અમર અને ચિરસ્મરણીય બને છે; અને એવા ઉચ્ચ આત્માઓની જ ગણના લેકે રાખે છે. આપણે એવા ઉત્તમ આત્માના જીવનનું વિહંગાવલોકન કરીએ, જેથી વાચક તેના આદર્શરૂપી દર્પણથી સ્વ-અંતરઆત્માની મલિનતા દૂર કરવા પ્રેરણા મેળવે. વિરાટ વસુંધરાની સૌભાગ્યવંતી, અનેકાનેક પુણ્યાત્માઓના ચરણપથી પવિત્રતા થયેલી, થંભન પાર્શ્વનાથ આદિ અનેક જિનાલયેથી સુશોભિત પ્રાચીન ગ્રંબાવતી (પ્રભાત) નગરીમાં ધમપરાયણ ખૂબચંદભાઈનાં ધર્મપત્ની દેવ-ગુરુ-ધર્મના અનુરાગી, શીલાદિગુણ ગુફિત ડાહીબહેનની કુક્ષીને વિ. સં. ૧૯૯૧ માં આકાશની પૂર્વ ક્ષિતિજે ગુલાબની પાંખડી વેરતી અને મિતથી અજવાળાં પાથરતી ઉષાદેવી આ છે પગલે આવી ન રહી હોય, એવા કેઈ અગમ્ય ભાવને Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ] [ શાસનનાં શમણીરત્નો સૂચવતી પુનિત પળે, ઉત્તમ સંસ્કાર સંચય કરીને આવેલા ભવ્યાત્માએ પવિત્રતર બનાવી. જાણે કે “ઊગતી ઉપાએ ખીલેલી પુષ્પની કળી, જેમાં સૌની આંખડી જાયે ઠરી.” “રેવા' નામથી અંક્તિ બનેલી આ બાલિકાની સુવાસ પૂર્વે પાજિત તથા માતા-પિતાના સુસંસ્કારોના સિંચનથી એતરફ મહેકતી રહી. બાલ્યકાળથી જ સરળતા, ગભીરતા, ઉદારતા, ધમપરાયણતા ઈત્યાદિ ગુણાએ વાસ કર્યો હતો. સમય જતાં પૂ. ગુરુ ભગવંતોની વૈરાગ્યરસ ઝરતી વાણીને સ્વ–આત્માને અનુભવ થવા માંડ્યો. જ્ઞાનની મીઠી ગોઠડીમાં આત્માને વૈરાગ્ય ભાવથી રંગ્યો. પૂર્વભવને પ્રબળ પુણ્યોદય પ્રાપ્ત થતાં ૨૮ વર્ષની ભરયૌવન વયમાં સંસારના મને રજનને તિલાંજલિ આપી. વિ. સં. ૧૯૮૮ ના જેઠ સુ. ૪ ના શુભ દિને શ્રી જિનેશ્વર દેવ પ્રણીત ત્યાગમાગને હૃદયંગત બનાવી ઉપકારી જનના આશીર્વાદપૂર્વક સંયમી બન્યાં. પ્રશાંત સ્વભાવ, ગુણોથી ગુણિશ્લ પૂ. સાધ્વી શ્રી ગુણશ્રીજી મ.નાં ચરણમાં જીવન સમર્પિત કર્યું, અર્થાત, તેઓશ્રીનાં શિષ્યા પૂ. સાધ્વી રાજેન્દ્રશ્રીજી બન્યાં. સાધ્વાચારથી તનમનને રંગી ચારિત્રમાર્ગની આરાધના દ્વારા આત્મા સાપને સાધવા દત્તચિત્ત બન્યાં. પૂ. ગુરુદેવની શીતળ છાયામાં વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, સંયમના ગુણોથી જ્ઞાન-ધ્યાનની મસ્તીમાં મગ્ન બન્યાં, જેથી સમતા, સહિષ્ણુતા, પાપભીરુતાદિના ગુણોથી આત્મા સુવાસિત બન્ય. સ્વભાવમાં સદા જીવ માત્ર પ્રત્યે સભાવ. મીઠી મધુરી વાણી. અવાજ અમૃત, કર્ણપ્રિય. ક્ષમા-સમતાના પ્રભાવે તેઓશ્રીનાં નયનોમાં અમીવર્ષા જણાતી. તેઓશ્રીના જીવન–બાગમાં સંયમગુણનાં વિકસિત ફૂલેથી ચોતરફ સુગંધી વહેતી હતી. અનેક ભવ્યાત્માઓએ તે સુગધીને આસ્વાદ કર્યો. અનેક આત્માઓને તેઓશ્રીએ સર્વવિરતિ અને દેશવિરતિના માર્ગમાં સ્થિર કર્યા. તેઓશ્રીનાં છ શિષ્યાએ આત્માન્નતિના માર્ગે આગળ વધીને પૂ. ગુરુદેવના નામને સુશોભિત કરનારાં થયાં.. ગુણીના ગુણ ચેરફ વિસ્તૃત બને એ તેનો સહજ સ્વભાવ છે. એથી શ્રાવક-શ્રાવિકાઓ તેઓશ્રીની પ્રેરણું પામીને સર્તવ્યનાં સહભાગી બનતાં હતાં. સમ્યમ્ દર્શનને પ્રાપ્ત કરાવનાર વીરની વાણીની પરબ માંડી હતી. કઈક ભાગ્યશાળી એ પરબ પાસે સંસારના ત્રિવિધ તાપની તૃષા છિપાવતા હતા. ધર્મનિષ્ટ શ્રદ્ધાવાન મહાસુખભાઈ વીરચંદભાઈએ પૂ. ગુરુદેવની શુભ પ્રેરણા મેળવીને સ્થાવર તીથ ગોધરા મુકામે સાયટીમાં શિખરબંધી ભવ્ય જિનાલય તથા શ્રી નણંદ-ભેજાઈ નામે પૌષધશાળા બનાવ્યાં. અનેકને રત્નત્રયીની આરાધનાથે એ ઉપયેગી બન્યાં. અનેકવિધ શાસનપ્રભાવનામાં, તપશ્ચર્યામાં તથા તીર્થયાત્રામાં પુરુષાર્થ આદર્યો હતો. તપસ્યાના તલસાટે કયુ” ઈન્દ્રિયદમન, આતમના અજવાળે મુક્તિ મંઝિલે ગમન. નવકાર મંત્રના જાપના પ્રભાવે સંયમમગ્ન બનેલાં પૂ. ગુરુદેવશ્રીની સંયમનેય પુરપાટ ચાલી રહી હતી. સમય સમયનું કામ કરે છે. સડન, પડન, વિદવંશરૂપ અનિત્ય દેહથી કાર્ય સાધી શકાય તેટલું સાધી, જાણે અનંતની વાટે ગમન કરવા તૈયારી ન કરી હોય? –તેવી અનેક શુભ ભાવનાઓ ભાવી અંતિમ સમયને સાધતાં હતાં. નશ્વર દેહ તો તીર્થકરનો હોય કે ચક્રવર્તીને, કેઈનય અમર રહ્યો નથી. પૂ. ગુરુદેવના મનમાં શુભ ભાવના હતી તે મુજબ ગચ્છાધિપતિ, સંઘ કૌશલ્યાધાર, જ્યોતિષ માતડ પ. પૂ. આ. ભ. શ્રી વિજયનંદસૂરીશ્વરજી મ. સા.ના સ્વમુખે નિમણાને પામ્યા. પૂ. શ્રીના વરદ મુખેથી નવકાર મંત્રનું શ્રવણ કરતાં કરતાં વિ. સં. ૨૦૨૫ની વૈશાખી પૂર્ણિમાની ગોઝારી રાત્રિએ સમાધિભાવે દેહત્યાગ કર્યો. જે સ્થળે Page #487 -------------------------------------------------------------------------- ________________ | ૪૪૯ શાસનનાં શ્રમણીરત્ના જન્મ પામ્યાં તે ત્રબાવતી નગરીમાં અંતિમ સમય સાધી દેહના વિલય કર્યાં. અમર આત્મા ઉચ્ચગતિને પામી ગયા. શિષ્યા-પ્રશિષ્યાઓને, શ્રાવક-શ્રાવિકાઓને પૂ. ગુરુદેવના ઘણા-ઘણા વિરહ લાગ્યા. પૂ. ગુરુદેવ અનંતની વાટે ચાલ્યાં ગયાં, એથી અમ જેવાં શિષ્યાએ નિરાધાર બન્યાં. અમારાં આધારભૂત એવાં પૂ. ગુરુદેવે શાસનનાં અનેકવિધ કાર્યાં કરી જીવનને જીવી જાણ્યું, મૃત્યુ મેળવી જાણ્યું, જીવન અમર બનાવી જાણ્યુ'. એવાં એ પરમતારક પૂ. ગુરુદેવનાં ચરણામાં ભાવભરી વંદના કરી અમારી અપેક્ષા છે કે આપનાં જેવા ગુણા મેળવીએ, ગુણવંતા બનીને જીવનને કૃતકૃતાર્થ કરીએ. “ જ્ઞાનહીન અબુધ અંધ મુજને, જ્ઞાનાંજન આંજીને દૃષ્ટિદાન દઈ કૃપા બહુ કરી, પોતાપણુ` પેખીને; પ્યાલા વીર તણા સુધારસ ભરી પાયા દયા લાવીને, ઉપકારી ગુરુદેવ વંદન કરુ', ત્રિકાળ સ ંભારીને.” —પૂ. સા. શ્રી સ્વય‘પ્રભાશ્રીજી મ. આરાધના, ઉપાસના અને સાધના દ્વારા સયમજીવનને ઉન્નત બનાવનાર પૂ. સાધ્વીજી શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ જેમની નજરમાંથી નેહ નીતરતા, જેમની આંખમાંથી અમી ઝરતું, જેમને જોતાં અંતરમાંથી આનંદ પ્રગટતા, જેમના વચનમાંથી વાત્સલ્ય વરસતુ એવાં પૂ. સાધ્વીજી શ્રી જિનેન્દ્રશ્રીજી મ. ના જન્મ રૂડી ત્રંબાવટી નગરી કે જેમાં અનેક ગગનચુંબી જિનાલયેા શોભી રહ્યાં છે, વળી યશનામ કમ જેમનુ જોરદાર છે એવા પરમાપકારી સ્થંભન પાર્શ્વનાથનુ જિનાલય તી સમાન છે તેવા ખભાત શહેરમાં સ. ૧૯૬૪ના શ્રાવણ વદ ૧૨ના રાજ થયા હતા. તેમનુ જન્મનામ જસીબહેન હતું. નાની ઉમરમાં માતા મંગળાબહેનની મમતા અને પિતા ભેાગીલાલના પ્રેમ મળતાં જસીબહેન ધર્માંના સુસ'સ્કારાથી નવપલ્લવિત બન્યાં. ભાગીલાલભાઈ અને મંગળાબહેનને એ પુત્ર અને એક પુત્રી હતાં. પહેલાંની રૂઢિ પ્રમાણે, યૌવનના આંગણે પ્રવેશ કરતાં પહેલાં જ, બાર વરસની ઉમરે, જીવાભાઈ ઘીયા સાથે જસીબહેનનાં લગ્ન થયાં. લગ્ન બાદ છ માસમાં જ જીવાભાઈ સંગ્રહણીના દર્દમાં ઘેરાયા અને તેએ દેહરૂપી પિંજરને છેડીને આત્મારૂપી પોપટને ઉડાડી સ’સારમાંથી વિદાય થયા. આ વિદ્યાય જસીબહેન માટે અસહ્ય બની, અને પિતાને પણ વિશેષ વસમી લાગી. નાની ઉંમરમાં જસીબહેન પર આવેલુ' દુઃખ તેએ જોઈ ન શકયા. તેમના આત્મા વૈરાગ્યની વાટે વિચરવા તત્પર બન્યા, પણ જવાબદારી હાવાથી તત્કાલ સંસાર છેડી ન શકતાં, એક દિવસ પાલીતાણા યાત્રાને બહાને પૂ. રૂપવિજયજી મ. પાસે જઈને સ. ૧૯૮૫માં છાની પ્રવજ્યા પ્રાપ્ત કરી. જસીબહેનને પૂ. સૌભાગ્યશ્રીજી મ.નાં પ્રશિષ્યા પૂ. ગુણશ્રીજી મ. ના પરિચય થયે! અને રેવાબહેન તથા કાંતાબહેનના સાથ સહકાર મળ્યા. ત્રણેય સખીઓ સાથે જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યાં. રેવા–જસી ખાસ સખીએ. સાથે લગ્ન, સાથે દુ:ખ, અને હવે સાથે વૈરાગ્યના વેશ મેળવવા તલપાપડ બન્યાં. સ. ૧૯૮૯, જેડ સુદ ૪ ના દિવસે ૨૪ વર્ષોંની 'મરે પેાતે સયમને સાજ અને ત્યાગના તાજ પહેર્યાં. તેમનું નામ જિનેન્દ્રશ્રીજી અને રેવાબહેનનું નામ રાજેન્દ્રશ્રીજી મ. પડયું. ત્યાર બાદ તેઓ જ્ઞાન–ધ્યાનમાં ખૂબ મસ્ત બન્યાં. તેમની વડી દીક્ષા ગેાધરામાં સ. ૧૯૯૦ ના માગશર સુદ પાંચમના થઈ. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, છ કમગ્રંથ, કમ્મપયડી, વ્યાકરણ, ન્યાય, પંચસંગ્રહ, પ્રાકૃત વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો. પિતાની ભત્રીજી (પિતાના ભાઈ નગીનભાઈની પુત્રી) ને પણ સંસારની અસારતા સમજાવી સંયમને માગ સ્વીકારવા પ્રેરણા આપી. મધુ અને વિમળાએ પણ પોતાનાં સંસારી ફઈબાના રાહ પર ચાલવા ડગ ભર્યા, અને સં. ૨૦૦૬ ના માગસર સુદ ૬ ના દિવસે બંને ભત્રીજીને દીક્ષા આપી. ત્યાર બાદ નાની મીનાક્ષીને પણ સં. ૨૦૨૫ માં દીક્ષા આપી, ત્રણ ભત્રીજીને ત્યાગમાર્ગમાં સાથે લીધી. તેઓનાં વ્રત–નિયમ અગમ્ય હતાં. સવારે દેરાસરે પ્રભુદર્શન પહેલાં બોલતાં નહી, મૌન સેવતાં. રોજ મોડી રાત્રે અઢી વાગ્યે ઊઠીને અપ્રમત્તભાવે આરાધના કરતાં પ્રમાદ જરા પણ ન કરતાં. રાત્રે પારસી ભણાવ્યા બાદ ગમે તેવા અવસરે પણ ન બોલતાં, મૌન પાળતાં. અંતરની આરાધના, સંચમની સાધના અને ઉપાસના દ્વારા પોતાના જીવનને ખૂબ પવિત્ર બનાવ્યું. તેમનાથી બહુ તપ થો નહીં, પણ અન્ય વ્રત-નિયમે રાખવાનો ગુણ વિશિષ્ટ ધરાવતાં હતાં. ગમે તેવી ચીજ પાત્રામાં આવે તે મૌનપણે જ વાપરી લેતા. તેમનામાં મૌન પાળવાની અજબ શક્તિ હતી. વિશિષ્ટ કાર્ય વગર કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતાં નહીં. વિશેષ પ્રકારે મીઠાઈનો લગભગ ત્યાગ જ કરતાં તેમણે બાટાદની ચૌદ વ્યક્તિઓને વિરતિના વહાણમાં બેસાડ્યાં, તેથી તેઓ ખંભાતનાં હોવા છતાં બાટાદનાં કહેવાયાં, જ્યારે તેમનાં દાદી ગુરુ શ્રી સૌભાગ્યશ્રીજી મ. બોટાદનાં હોવા છતાં ખંભાતનાં કહેવાય. તેઓ સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં અનેક સ્થળોએ વિચર્યાં હતાં. વિશેષ બોટાદ, ખંભાત, ગોધરા અને પાલીતાણામાં ચાતુર્માસ થયાં નવ્વાણું યાત્રા પણ સુખરૂપ કરેલી. પ્રભુ પ્રત્યેની પ્રીતિ–ભક્તિ ઘણી જોરદાર હતી. એક—બે કલાક પ્રભુભક્તિમાં ક્યાં પસાર થાય તેની ખબર રહેતી નહીં. સં. ૨૦૪૩ નું છેલ્લું ચાતુર્માસ બેટાદ હતું. ભાદરવા વદ આઠમે, જેમ અષાઢી મેઘ આવે, ને દેવતા ગેડી-દડે રમતા હોય, ને ગડગડાટ સંભળાય, ને વીજળીની ચકમક થાય, તેમ, સવારના પાંચ ને પંદર મિનિટે, હું દાદરની ઓરડી નીચે સૂતી હતી, ત્યાં સાધ્વી પૂર્ણાશ્રીજીએ અંદર આવીને “ગુરુજીને કંઈક થઈ ગયું' તેમ કહેતાં હું સંથારામાંથી ઊઠીને તરત જ બહાર આવી. ગુરુજી જાણે ઘેર નિદ્રામાં પિઢતાં હોય તેમ પાટ પર સૂતાં હતાં. મન માનવા તૈયાર ન હતું, છતાં સાચું માન્યા વગર હવે છૂટકે પણ ન હતો. આત્માનું અમર સુખ મેળવવા તેઓ ચાલી નીકળ્યાં હતાં. સંયમ-રથના ચકમાં પ્રાણ પૂરનાર પ્યારાં ગુરુદેવને કણ ભૂલે? કેમ ભૂલે? ને કેવી રીતે ભૂલે? સંયમ–પંથના અજ્ઞાનના કાંટા દૂર કરી, જ્ઞાનરૂપી પુષ્પ પાથરનાર, નેહરૂપી તેલ પૂરી આત્મદીપ પ્રગટાવનારને કદી નહીં ભૂલી શકાય. પૂ. ગુરુદેવના ગુણોનું વર્ણન કરવા મારી પાસે શબ્દ કે ભાષા નથી. તેમનામાં ધીરજ, સરળતા, હૃદયની નિખાલસતા અને વાણીની મધુરતા અદ્દભુત હતી. તેમનું જ્ઞાન પણ અલૌકિક હતું. ડોકટર માત્ર શારીરના રોગને દૂર કરે, જ્યારે પૂ. ગુરુદેવ આત્માને લાગેલ કમરૂપી રોગને દૂર કરતા સર્જન સમાન હતાં. ૪૬ વર્ષ સુધી સંયમની સફર કરીને, એકોતેર વર્ષના આયુષ્યની સફરને સફળ બનાવી ભાદરવા વદ અષ્ટમીને દિવસે અષ્ટકર્મનો ક્ષય કરી એમણે પરલોકે પ્રયાણ કર્યું. છેલ્લી ઘડીએ તેમને હેમરેજની અસર થઈ. રાત્રે કંઈ જ ન હતું. સવારે પ્રતિકમણજાપ-નવકારવાળી-પડિલેહણ–બધું જાતે જ કર્યું, ને પાંચ વાગે “મને કંઈક થાય છે તેમ કહીને ભર નિદ્રામાં પોઢતાં હોય તેમ સૂતાં. સુખ એમને લીન ન બનાવી શક્યું, દુઃખ એમને Page #489 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન 3 [ ૫૧ દીન ન બનાવી શક્યું. વ્યાધિ એમની સમાધિને વધારી ગઈ સ્વસ્થતા એમને અપ્રમત્તતા આપી ગઈ. ખરેખર, એ સમયે કલ્પના પણ ન હતી, ને તેઓ લાંબી મુસાફરી કરવા ઊપડી ગયાં. બોટાદમાં “જય-જય નંદા, જય-જય ભદ્રા”ના ઘોષ સાથે તેમની ભવ્ય પાલખી કાઢવામાં આવી હતી. તેમના જમણા–ડાબા અંગરક્ષક નિરાધાર બન્યા. હવે અમને સ્વર્ગમાંથી આશિષ આપી કૃતાર્થ કરશે. આજે તે ભારતીમાંથી ભવ્યપૂર્ણ બની છે, તે ભવ્યને જ્ઞાન, ધ્યાન, તપ, જપમાં મસ્તી મળે તેવી શક્તિ આપશો. ગુરુ જિનેન્દ્રશ્રીજી મ. ને શત-શત વંદન હો ! –પૂ. સા. શ્રી ચંદ્રપૂર્ણાશ્રીજી, ભવ્યપૂર્ણાશ્રીજી તથા વૈરાગ્યપૂર્ણાશ્રીજી [ સૌજન્ય : શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી. ] ગોધરા પૂ. સાધ્વીજી શ્રી જિનેન્દ્રીજી મહારાજનો પરિવાર સાધ્વીજીનું નામ ગુરુનું નામ જન્મસ્થળ અને સમય દક્ષાસ્થળ ને સમય સા. શ્રી કીતિશ્રીજી સા. શ્રી જિનેન્દ્રશ્રીજી ખંભાત ખંભાત જયપ્રભાશ્રીજી ખેડા કાન્તગુણશ્રીજી ગોધરા કલાસીજી ખંભાત ખભાત ધમિકાશ્રીજી વિચક્ષશ્રીજી કુમુદપ્રભાશ્રીજી માતર હર્ષપ્રભાશ્રીજી સા. શ્રી કીર્તાિશ્રીજી ગેધર! ક૯૫ગુણશ્રીજી રાજીમતી શ્રીજી બોટાદ બેટાદ ચંદ્રપૂર્ણાશ્રીજી સા. શ્રી વિચક્ષણશ્રીજી અભયપ્રજ્ઞાશ્રીજી L, રાજમતિશ્રીજી જ્યોતિપ્રજ્ઞાશ્રીજી ઇન્દ્રયશાશ્રીજી , જિનેન્દ્રીજી મહાભકાશ્રીજી ક૯પગુણાશ્રીજી સન્મતિશ્રીજી કીતિશ્રીજી મુક્તિમતિશ્રીજી , રાજીમતી શ્રીજી કીનિએનાશ્રીજી ,, મહાભદ્રાશ્રીજી મહાપ્રજ્ઞા ત્રીજી તિપ્રજ્ઞાશ્રીજી શીલવતીથી જી મહાનંદાશ્રીજી ધમિકાશ્રીજી ખંભાત ખંભાત લધિમતિશ્રીજી કીતિશ્રીજી ભાવનગર પાલીતાણા ભવ્યરનાશ્રીજી સન્મતિશ્રીજી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર કપરત્નાશ્રીજી રાજમતી બીજી બોટાદ અમદાવાદ હેમરનાશ્રીજી સતિશ્રીજી અમદાવાદ , સમ્યફરનાશ્રીજી મુક્તિમતિશ્રીજી અમદાવાદ બોટાદ Page #490 -------------------------------------------------------------------------- ________________ બોટાદ બોટાદ પર ] [ શાસનનાં શમણરત્ન સા. શ્રી આમિર સાશ્રીજી સા. શ્રી અભયપ્રજ્ઞાશ્રીજી લીંબડી લીંબડી - મોક્ષયશાશ્રીજી બોટાદ - ભવપૂર્ણાશ્રીજી , ચંદ્રપૂર્ણાશ્રીજી બોટાદ તથા સા. શ્રી ઋજુમતિથીજી, શ્રી મતિધરાશ્રીજી, શ્રી શ્રુતધરાથીજી, શ્રી ભૂપણરનાથજી, શ્રી નિધિરત્નાશ્રીજી, શ્રી જિનાજ્ઞાશ્રીજી, શ્રી વિશાળનંદિનીશ્રીજી, શ્રી રાજનંદિનીશ્રી, શ્રી પૃથ્વીરાથીજી, શ્રી વૈરાગ્યપૂર્ણાશ્રીજ, બી કતધાશ્રી, શ્રી પૂર્વધરાથીજી, શ્રી કોવિદરના બીજ, શ્રી પ્રતિબંધનાશ્રી, શ્રી જેમધરાથીજી, શ્રી દયાથીજી, શ્રી હલત્તાશ્રી, શ્રી ચંદ્રહર્ષાશ્રી, શ્રી મુક્તિસેના શ્રી, શ્રી અર્વ - એનાશ્રીજી, શ્રી નવકુચિધીજી, શ્રી ધન્યએનાથીજી, શ્રી મુક્તિસેનાધી, સ્ત્રી કાર્યશાશ્રીજી આદિ રિયા-પ્રશિયા એ. શાંતમૂર્તાિ, ભદ્ર પરિણામી તથા જ્ઞાન–ભક્તિયોગના સાધક પૂ. સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજ શ્રી જિનમંદિરોની શ્રેણીથી સુશોભિત એવી ખંભાત નગરીમાં તેમનો જન્મ થયો હતો. ખાનદાન અને ધર્મપરાયણ કુટુંબમાં જન્મેલા એવા આત્માને બાલ્યવયથી ધર્મના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. ધર્મમય જીવન સહજ હતું. બાલ્યવયમાં પ્રવજ્યા લેવાના મારથ હતા, પણ સ્વજન આગળ લાચાર બની અસાર સંસારને સ્વીકાર કરવો પડ્યો. લગ્ન કર્યા, પણ કર્મરાજાને મંજૂર નહીં હોય, તેથી લગ્નના ત્રીજા જ દિવસે વિધવા થયાં. સંસારની અસારતા હૈયે વસેલી જ હતી. વૈરાગ્ય દઢ બને. ત્યાગનાં બી વાવેલાં હતાં, તેમાં વૈરાગ્યરૂપી અમૃતનું સિંચન થયું. અંકુર ફૂટયા. પ્રબળ પુરુષાર્થથી શાસનસમ્રાટના આજ્ઞાવતી પૂ. દેવીશ્રીજી મહારાજનાં શિખ્યા થયાં. સંસારી નામ જસીબહેન હતું. સંસારમાં જસ મેળવી શક્યાં નહીં', ને કમર સાથે જય કરવા નીકળી પડ્યાં. એનું નામ પૂ. જયાશ્રીજી રાખ્યું. પિતાના આત્માને ધન્ય માનતાં જ્ઞાન-દશન–ચારિત્રની પ્રવૃત્તિમાં આગળ વધ્યાં. તીવ્ર જ્ઞાનનો ક્ષયોપશમ હતા. ગુરુ પાસે સમપિત ભાવ કેળવી પ્રકરણ, ભાખ્ય, સંસ્કૃત બે બૂક, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, ઉત્તરાધ્યયન, આચારાંગ, ઠાણાંગ આદિ સૂત્રોની વાચના આદિ જ્ઞાનાભ્યાસમાં હંમેશાં મસ્ત રહેતાં. હિત–મિત–પથ્ય બોલવું, નિરર્થક વાતો કે પરનિંદા સાંભળવામાં રસ નહીં, બીજાની સાથે સરળતાથી વર્તવું, લધુતા, સાત્ત્વિક્તા આદિ અનેક ગુણો જીવનમાં ગૂંચ્યા હતા. પિતે પઠન કરતાં અને પઠન કરાવવામાં સતત પ્રયત્નશીલ પણ રહેતાં, અમે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેના મૂળમાં તેઓશ્રી છે. - તિથિના દિવસે શક્ય હોય તો ઓછામાં ઓછાં પાંચ દેરાસરનાં દર્શન કરતાં. આ છે પ્રભુભક્તિને અવિહડ રંગ. તેમનાં એક શિડ્યા હતાં, અને ગુરુબહેનને શિખ્યા કરતાં પણ વધુ સંયમ જીવનમાં સહાયક હતાં. “સહાયપણું ધરતા સાધુજી” એ વાક્યને સાર્થક કર્યું છે. જ્ઞાનયોગમાં તે રુચિ હતી જ, પણ સોનામાં સુગંધની જેમ ભક્તિયોગ પણ તેમના જીવનમાં ફાલ્યોહતે. શાંતમૂર્તિ અને ભદ્ર પરિણામી હતાં. સમુદાયનાં નાનાં સાધ્વીઓને વારંવાર હિતશિક્ષા આપતાં : “કષાયને પાતળા કરો, રાગદ્વેષને ઓછા કરે.” Page #491 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] [ ૪પ૩ અનુક્રમે જીવનને શ્રેય પનાવી, ઉત્તમ ગુણ શ્રેણ સાધી, પોતાના જીવનને ઉચ્ચ અને આદરણીય બનાવી ગયાં. એમનું ચારિત્ર અમારી સાધનામાં સહાયક બને અને અમને અજ્ઞાનમાંથી મુક્ત કરે એ જ મનોકામના. – પૂ. સા. શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ. તથા પુ. સા. શ્રી હરેખાશ્રીજી મ. તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનના ઉત્કૃષ્ટ સાધક પૂ. સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મહારાજ કર્કને ધર્મોપદેશ આપી સન્માર્ગે વાળનાર અને સ્તંભતીર્થની પુણ્યભૂમિમાં જીવનને અંતિમ શ્વાસ લેનાર પૂ. શ્રી કંચનશ્રીજી મ.ને ગુણદીપક સદાય ઝળહળતો રહેશે. જૂના કાળમાં ચંબાવતી નગરી અને ત્યાર પછી સ્તંભતીર્થ ધરણેન્દ્ર, વરુણદેવ આદિ દેવ તથા શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણજી આદિથી પૂજિત અને જેમનાં સ્નાત્ર જળથી નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મ.નો કોઢને રોગ ગયે, જે પ્રભુની દષ્ટિથી નાગાર્જુન યેગીએ સુવર્ણ રસની સિદ્ધિ પ્રાપ્ત કરી, વિ. સં. ૧૯૮૪ ના ફાગણ સુદ ત્રીજે પ. પૂ. શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી સ. ના વરદ હસ્તે જે પ્રભુની પુનઃ પ્રતિષ્ઠા થઈ તે શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના નામથી પ્રસિદ્ધ સ્તંભતીર્થ, અપભ્રંશથી ખંભાત શહેરનું ઇતિહાસમાં અનેરું સ્થાન છે. તે પ્રભુનું મંદિર બારવાડામાં છે. તેની નજીક વસતા શેઠશ્રી છોટાલાલ પિચંદ સુખી સંગ્રહસ્થનાં ધર્મપત્ની શ્રી મંગુબેનને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. આ કુટુંબ ધર્મસંસ્કારોથી વાસિત હતું. માતાપિતાએ પણ બાળકને ધર્મનું સારું સિંચન કરેલ. છોટાભાઈના હૈયામાં એક વાત હતી, કે મારા સંતાનોમાંથી કઈ પણ આત્મા પ્રભુ શ્રી વીરના પંથે પ્રયાણ કરે તે ઘણું જ ઉત્તમ થાય. જાણે પિતાની ભાવનાને જ સાકાર કરવાની હોય, તેમ વચલાં સુપુત્રી કાન્તાને ચારિત્ર લેવાનાં પરિણામ થયાં. તેના મનમાં રોજ એક જ વાત હતી, કે હું ક્યારે ચારિત્ર લઈ આત્મશ્રેય સાધું? શાળાનો અભ્યાસ ગુજરાતી છ ચોપડીને કર્યો, અને સાથે ધાર્મિક પંચપ્રતિકમણ, ચાર પ્રકરણ, અને સંસ્કૃત માર્ગો પદેશિકાનો અભ્યાસ પણ કર્યો. પિતાની દીક્ષા લેવાની ભાવના માતા-પિતાને જણાવી. માતા-પિતાને લાગ્યું, કે નાની ઉંમર છે, તેથી અનુમતિ ન આપી. પણ પિતાની દીક્ષા લેવાની દઢ ભાવના હોવાથી પ. પૂ. આચાર્ય શ્રી ભક્તિસૂરીશ્વરજી મ. પાસે મૂળમાંથી ઘીને ત્યાગ કર્યો. સાધના અને સિદ્ધિ સરળ નથી, તેમ અડગ નિશ્ચય આગળ તે કઠિન પણ નથી. એક મહાન આદની સિદ્ધિ માટે આમ કર્યા વિના છૂટકો ન હતે. અંતે માતા-પિતાને સમજાયું કે આ બાળાને ચારિત્ર લેવાને અડગ નિશ્ચય છે, તેથી દીક્ષા લેવાની રજા આપી. દિવસની આશા ફળી. બહેન કાન્તાને ખૂબ હર્ષ થયે. પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. પાસે દીક્ષાનું મુહૂર્ત જેવડાવ્યું. જેઠ સુદ ૪ નું મુહૂર્ત આવ્યું. ત્યાર બાદ પુત્રી કાન્તાને પાલીતાણા શ્રી દયાળુ દાદાની યાત્રા કરવા મોકલી. દક્ષા અપાવવા માટે પ. પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. ને સેજિત્રા વિનતિ કરી આવ્યાં. જોગાનુજોગ પ. પૂ. આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી મ. પણ પધાર્યા. લગભગ ૫૦ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ] [ શાસનનાં શ્રમણીરત્ન ઠાણ સાધુમહારાજના હતા. પૂરા ઠાઠમાઠથી, અનેરા ઉલ્લાસ વચ્ચે વિ. સં. ૧૯૮૮ ના જેઠ સુદ ૪ ને દિવસે પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરિજી મ. સા. ના વરદ હસ્તે દીક્ષા થઈ. તેમની સાથે તેમનાથી ઉંમરે મોટાં બીજાં બે બહેનની પણ દીક્ષા થઈતેમાં મોટાં રેવાબહેન પ. પૂ. શાસનસમ્રાટના આજ્ઞાવતિની પૂ. શ્રી સૌભાગ્યશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રીગુલાબશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી ગુણશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી રાજેન્દ્રશ્રીજી મ. બન્યાં. બીજા જસીબહેન પણ પૂ. શ્રી ગુણશ્રીજી મ. નાં શિખ્યા પૂ. શ્રી જિનેન્દ્રશ્રીજી મ. બન્યાં, અને સૌથી નાના કાન્તાબહેન પૂ. શ્રી ગુણશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી ચંદ્રશ્રીજી મ. નાં શિખ્યા પૂ. કંચનશ્રીજી મ. તરીકે જાહેર થયાં. તે દિવસે નડિયાદવાળા બાબરભાઈની દીક્ષા થઈ, તેમનું નામ મુનિશ્રી નરોત્તમવિજયજી રાખવામાં આવ્યું. એક સાથે ચાર દીક્ષા થઈ. ખૂબ આનંદ થયે. બહેન કાન્તાની પ્રેરણાથી ખારવાડામાં વસતા તારાચંદભાઈનાં દીકરી બહેન કાન્તાની દીક્ષા અઠવાડિયા પહેલાં થઈ. તેમનું નામ પૂ. શ્રી દેવેન્દ્રશ્રીજી મ. રાખવામાં આવ્યું. સાધુ જીવનને રાહ સ્વીકારી જીવન ધન્ય બન્યું. દીક્ષા જીવનનું પ્રથમ પાન શરૂ થયું. વિ. સં. ૧૯૮૮માં ગોધરામાં ચાતુર્માસ પૂ. મોટાં ગુરુજી શ્રી સૌભાગ્યશ્રીજી મ. સાથે કર્યું. ત્યાં પ. પૂ. શાસનસમ્રાટશ્રીને પટ્ટધર આચાર્ય ભગવંત શ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મ. ની પાસે માંડલીના જોગ કર્યા અને તેઓશ્રીના વરદ હસ્તે વિ. સં. ૧૯૮૯ના માગશર સુદ પાંચમે વડી દીક્ષા થઈ. ત્યાં સંસ્કૃત, મદિરાન્ત પ્રવેશિકા તથા વ્યાકરણનો અભ્યાસ કર્યો. કેસરિયાજી, ઉદયપુર, મેવાડની પંચતીથી, રાણકપુરજી આદિ મારવાડની પંચતીથી આદિ તીર્થોની યાત્રા કરી. વિ. સં. ૧૯૯૯ ના બોટાદના ચોમાસામાં તેમનાં ગુરુજી શ્રી ચન્દ્રશ્રીજી મ.ને ક્ષયની બીમારી લાગુ પડી. ગુરની ખૂબ જ ભાવથી સેવાભક્તિ કરતાં. બેટાદના તે ચોમાસામાં પૂ. શ્રી ચન્દ્રશ્રીજી મ. કાળધર્મ પામ્યાં. નાની ઉંમરમાં શિરછત્ર સમાન પૂ. ગુરુજી જતાં ખૂબ આઘાત અનુભવ્યું. સં. ૨૦૦૧ માં વેજલપુર ચાતુર્માસમાં મેટાં ગુરુજી પૂ. શ્રી ગુણશ્રીજી મ. પણ સ્વર્ગ ગામી બન્યા. સંસ્કારની સમૃદ્ધિ અને જ્ઞાનનો વારસો આપીને જનાર બંને ગુરુઓની ચિરવિદાય તેમને માટે વસમી બની, પણ કાળ આગળ કેઈનુંય ચાલતું નથી. જેને પ્રતિકાર કેઈના હાથમાં નથી, તેને શેક કરવાથી શું વળે?—એમ સમજી તેઓ સ્થિર બન્યા. તેઓશ્રીએ પોતાના જીવનમાં જ્ઞાનાભ્યાસ અને સ્વાધ્યાયને અનેરું મહત્ત્વ આપ્યું હતું. ન્યાયના ગ્રંથો, તર્કસંગ્રહ, મુક્તાવલિ, માધુરી–પંચલક્ષણ, સિદ્ધાંત–લક્ષણ, સ્વાવાદ મંજરી, રત્નાકરાવતારિકા આદિને સુંદર અભ્યાસ કર્યો અને જેન દશનનું પણ ઊંડું અવગાહન કર્યું. વિ. સં. ૨૦૧૨ માં અમદાવાદ ગુસા પારેખની પિળવાળા શેઠશ્રી હીરાલાલ ભેગીલાલ તથા શ્રી ત્રિકમભાઈ તરફથી તેઓશ્રીના ઉપદેશથી ઉપધાન તપ થયો. તેમાં ૨૦૦ ઉપરાંત આરાધકે હતાં. વર્ધમાન તપને પાયો નખાવ્યો. ધંધુકામાં સાયટીના દેરાસરમાં તેઓશ્રીના ઉપદેશથી શ્રી હીરાલાલ ભોગીલાલે શ્રી વાસુપૂજ્ય ભગવંતની પ્રતિષ્ઠા કરાવી. - શ્રી સંઘ વાત્સલ્યાધાર પરમ કૃપાળુ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનન્દનસૂરીશ્વરજીના વરદ હસ્તે શ્રી શેત્રુંજી ડેમ ઉપર લગભગ ૬૦૦ પ્રભુજીની અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ તેમાં પણ ભાવિક ભક્તોને ઉપદેશ આપી ઘણા પ્રભુજીની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી. આવાં સુંદર ધાર્મિક કાર્યો તેઓશ્રીના ઉપદેશથી થયાં. અંત સમય સુધી તેમના જીવનમાં અભ્યાસ, વાચન અને મનન ચાલુ હતાં. Page #493 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૪૫૫ વિ. સં. ૨૦૩૩ના આસો વદ ૭મે તેમને ગેસની વધુ પ્રમાણમાં તકલીફ થઈ. ડૉકટરના સૂચન મુજબ મોટી હોસ્પિટલમાં સારવાર કરાવી, પણ તબિયતમાં ખાસ સુધારો ન લાગે. સંથારામાંથી પિતાની મેળે ઊઠવા-બેસવાની પણ તાકાત ન હતી. વેદનાએ શરીરમાં જેર જમાવ્યું હતું ત્યારે આ સાધક આત્માએ આત્મામાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. સોજા, તાવ, ઉધરસ, પેટમાં દર્દ વગેરે વ્યાધિઓથી ભરપૂર છતાં કેઈ દિવસ વેદનાને ચીત્કાર પણ કર્યો નહીં. અઢી મહિનાની માંદગી છતાં સંપૂર્ણ શાન્તિ, મુખ પર પ્રસન્નતા, ધર્મશ્રવણ કરવાની રુચિ સાથે વેદનીય કર્મના આક્રમણ સામે ટકકર ઝીલી રહ્યાં. નિત્ય સ્મરણ, ચઉસરણ, આઉર પચ્ચક્ખાણ પન્ન સાથ, પંચસૂત્ર, પુણ્યપ્રકાશનું સ્તવન, ભાવનાની સજઝા આદિ આરાધના કરાવવાનું રોજ ચાલુ હતું. સતત ત્રણ દિવસ અખંડ ધારાએ શ્રી મહામંત્રની ધૂન ચાલુ હતી. પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.ના સ્વમુખે ઉચ્ચારાતા શ્રી નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં, ચતુવિધ સંઘની હાજરીમાં શ્રી હેમચન્દ્રાચાર્ય ઉપાશ્રયમાં, સમાધિપૂર્વક ૩૫ વર્ષના દીર્ઘ ચારિત્ર્ય પર્યાયની નિર્મળ આરાધના કરી, જ્ઞાનગ, કિયાયોગ અને ભક્તિયેગન સુમેળ સાધી વિ. સં. ૨૦૩૩ના પિષ સુદ ૧૦ના તેઓશ્રી સ્વર્ગે સિધાવ્યાં. તેઓશ્રીને ભાવપૂર્વક મારી હાદિક શ્રદ્ધાંજલિ અર્પી વંદના કરું છું. અંતમાં તેઓશ્રીમાં જોયેલા–અનુભવેલાં સરળતા, નમ્રતા, સહનશીલતા, નિખાલસતા આદિ ગુણે જીવનમાં કેળવી આત્મશ્રેય સાધીએ, એ જ અભ્યર્થના. -પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજ (“ત્રિશલા” એપ્રિલ, ૧૯૭૭ના અંકમાંથી સાભાર ઉદધૃત.) વિયાવચ્ચ અને વાત્સલ્યનાં પ્રેમાળ મૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી સદ્ગણાશ્રીજી મહારાજ અનેક જિનમંદિર, ઉપાશ્રયો અને ધર્મસ્થાનોથી શોભતા રાજનગર અમદાવાદમાં વસતું ધમપ્રેમી શેઠ મણિભાઈ પત્ની મંગળાબહેન અને પુત્રીરત્ન શશીબહેનનું કુટુંબ ઘણું જ સંસ્કારી હતું. ધનિક વાતાવરણમાં શશીબહેનને ઉછેર થયો હતો. ધર્મનાં ઊંડાં બીજ રોપાયાં હતાં. સંસ્કારી પિતા વિચારતા, કે મારાં સંતાનો સંયમ માગે જાય, તો સારું, મારું સંસારનું મૂળ કપાઈ જાય. પિતાજીની એવી દિવ્ય ભાવના હતી, પણ માતા તેથી વિપરીત વિચારનાં હતાં, જેથી શશીબહેનનાં તેર વર્ષની ઉંમરે ભગુભાઈ સુતરિયાના ભાઈ મણિભાઈ સુતરિયા સાથે તેમના લગ્ન કર્યા. શશીબહેનને એક પુત્રી થઈ. ભૌતિક સુખની કોઈ કમી ન હતી. ત્યાં તો એકાએક કાળરાજાનું આક્રમણ થયું, અને મણિભાઈ અપર સૃષ્ટિમાં ચાલ્યા ગયા. માત્ર પંદર વર્ષની કુમળી વયે શશીબહેન વિધવા થયાં. પુત્રીએ પણ પિતાની વાટ લીધી. કેમ જાણે, ધમીજનેના ભાગ્યમાં ભૌતિક સુખ હોતું નથી! તેમના પૂ. પિતાશ્રીએ દૂર દેશમાં જઈને દીક્ષા લીધી હતી. પૂ. લધિસૂરી મ. સા.ના શિષ્ય પૂ. નિપુણવિજયજી મ. સા. બન્યાં હતાં. આત્મસાધનામાં લીન પૂ. નિપુણવિજયજી મ. સા Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪પ૬ ] [ શાસનનાં મણીરત્નો બન્યાં હતાં. આત્મસાધનામાં લીન પૂ. નિપુણવિજયજી મ. સા. નું મન ક્યારેક ક્યારેક સ્થિરતા ગુમાવી બેસતું. તેથી તેમના પૂ. ગુરુજીએ પાટણમાં સ્થિરવાસ કરાવ્યો. પૂ. નિપુણવિજયજી મ.સા.ની. આ બીમારીની વાત સાંભળીને શશીબહેન તત્કાળ પાટણ દેડી આવ્યાં, ને પિતા મહારાજશ્રી નિપુણવિજયજી મ. સા.ની અથાગ ભક્તિ કરવા લાગ્યાં. શશીબહેનને પાટણમાં રહીને પિતા મહારાજને સંયમ આરાધનામાં સ્થિરતા કરાવી. અંત સમયની નિજામણ પણ શશીબહેને જ કરી. સંતાન મળે તો આવાં જ મળજે. બહેનની ભાવનાને જાગૃત કરવા પૂ. ભાઈ મ. સા. આ. ભ. શ્રી મતીપ્રભસૂરીજી મ. સા. પધાર્યા. સંયમ માટે જાગૃત કર્યો. સંયમ ન લેવાય ત્યાં સુધી ૬ વિગઈન ત્યાગ કરાવ્યો. નિયમ લઈને શશીબહેન ઘરે આવ્યા. શેઠ ભગુભાઈને વાત કરી. ઉદાસ થયાં. વિધવા થયાં તેથી શું? આ બધું તમારું જ છે. ધર્મા–ધ્યાન કરીને છૂટથી દાન આપે. સાધમિક ભક્તિ કરો. આ બધું કરવાથી પણ કલ્યાણ થાય છે. દીક્ષાથી જ થાય, તેવું નથી. કસોટી વિના ચળકાટ નથી. પ વર્ષ ૬ વિગઈન ત્યાગ રહ્યો. છેવટે ભગુભાઈ શેઠે રજા આપવી પડી. સં.૧૯૯૨ના મહા સુદ બીજને દિવસે ૨૪ વર્ષની ઉમરે શાસન-પ્રભાવનાપૂર્વક દીક્ષાને ભવ્ય વરઘોડો ચડ્યો. વરઘેડામાં ૫૦૦૦ રૂપિયાની વીંટીનું દાન આપ્યું. પૂજય શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના હસ્તે દીક્ષા થઈ શશીબહેનમાંથી સગુણાશ્રીજી મ. સા. બન્યાં. પ્રતિભાસંપન્ન પ. પૂ. પ્રભાશ્રીજી મ. સા. નાં શિષ્યા બન્યાં. - સાધ્વીથી સગુણાશ્રીજીમાં સંયમ જીવનના પ્રારંભકાળથી જ ગુરુ-સમર્પણ ભાવ સાથે વૈયાવચ્ચ ગુણ અજોડ હતું. સમયજ્ઞાન અને વ્યવહારકુશળતાને લીધે મેટા પ્રત્યે વિનયભક્તિ અને નાનાં સાદવજી પ્રત્યે અસાધારણ વાત્સલ્ય ભાવ હતા. જાણે માતૃત્વભાવ જોઈ લો ! અનુભવનાંગ ઉચ્ચ કેરિનું હતું. કેઈ પણ પ્રસંગમાં તેમની સલાહ લેવાતી. - સાધમિક પ્રત્યે કરુણા હતી. સાધર્મિક ભક્તિને ઉપદેશ આપતા. મધ્યમવર્ગના બાળકોને ફી તથા ગુપ્તદાન દેવા માટે ઉપદેશ નેધપાત્ર હતો. યથા નામ તથા ગુણ એવું પ. પૂ. સગુણાશ્રીજી નામ સાર્થક કર્યું. મુખમુદ્રા હમેશાં પ્રશાંત રહેતી. વાણીમાં અત્યંત માધુર્ય હતું. મુખમાંથી સદાય મંગળ વાણુનો પ્રવાહ નીકળતા. કેઈના પણ મન-દુઃખનું પ્રાયઃ નિમિત્ત બનતાં નડી'. ગુરુ આજ્ઞા એ જ જીવનમંત્ર હતા, જેથી ગુરુ મ.સા.ની આજ્ઞાથી દસ વર્ષ એ ખંભાતમાં રહીને દાદીગુરુ ચંપાશ્રીજી મ.સા.ની સેવા ભક્તિ ખૂબ ખંતથી કરી. પિતાનાં નાનાં ગુરુબહેનને પોતાનાં શિષ્યાની જેમ સાચવ્યા. આમ સ્વ અને અન્ય સમુદાયમાં પણ સુવાસિત બન્યા. તેમની છાયા ઘેઘુર વડલા જેવી હતી. ગુરુબહેનના પરિવારને પણ ફાલ્યો-ફૂલ્ય બનાવ્યું. ચુમ્માલીસ વર્ષના દીર્ઘ ચારિત્ર્ય પર્યાયમાં વિલાયતી દવા કે ડોકટરની પણ જરૂર નહોતી પડી. સં. ૨૦૩૪ ના જેઠ સુદ તેરસના દિવસે અમદાવાદમાં પંકજ સોસાયટીમાં ચોમાસા માટે પ્રવેશ કર્યો. જેઠ સુદ પૂનમને દિવસે બપોરના અઢીથી ત્રણ જેટલો તાવ ચડ્યા. તાવમાં લવાર ઉપડ્યો. બસ, એક જ વાત : મેં ક્રિયા કરી? મારી ક્રિયા બાકી છે. મને ધમ સંભળાવે. બાદ છ વાગ્યાનો સમય થયો. “મને જલદી પ્રતિક્રમણ કરવો.” –બસ, એક જ વાત. ‘ગુરુદેવ, આપ જરા અનુપાન ” કહી, ઈચ્છા વગર, એકાદ-બે ચમચી જેટલું પ્રવાહી આપ્યું. ક્ષણવારમાં વામી. થઈ તેમાં સામાન્ય લેહી દેખાયું. ડોકટરને બોલાવવા ગયા, ત્યાં ગુરુદેવ કહે, કે “થોડા માટે કેમ ડોક્ટરને બોલાવ્યા? ” આ શબ્દ બેલીને પોતે મનમાં પ્રતિક્રમણ ચાલુ કર્યું. પાપ આલોચનાનું સૂત્ર પોતે બેલતાં-બેલતાં ૬૭ વર્ષની ઉંમરે સ્વના દેહનો ત્યાગ કર્યો. કેવું સુંદર સમાધિ મૃત્યુ ! Page #495 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન] [ ૪પ૭ અડધા દિવસની સામાન્ય બીમારીમાં નશ્વર દેહનો ત્યાગ કર્યો. કેવું અજાયબ મૃત્યુ! પિતે સ્વઆલેચના કરતાં-કરતાં ગયાં. ધન્ય છે તેમના આત્માને ! તેમના કુટુંબમાંથી દસ દીક્ષા થઈ છે. તેજસ્વી જીવન જીવનારા પુણ્ય આત્માને અંતરની શ્રદ્ધાંજલિ સાથે શત-શત વંદના. –પૂ. સા. શ્રી રત્નમાલાશ્રીજી મ. ૧૦૮ શિષ્યા – પ્રશિખ્યાઓના શિરછત્ર સમાં શ્રમણીરત્ન પૂ. સાધ્વીજી શ્રી પ્રવીણાશ્રીજી મહારાજ ભવ્ય લલાટ, શાંત-પ્રશાંત મુખમુદ્રા, એમાંથી સરતું વાણીનું માધુર્ય અને એ વાણીની મીઠાશથી અનેક યુવતીઓનાં હૃદમાં મંથન ઊભું કરનારાં, મંથનને સ્વયં અમૃતમાં પલટાવી સંયમનું મહાદાન આપી સંયમ જીવનરૂપ ઉદ્યાનને વિકસિત કરનારાં શ્રમણીરત્ન શ્રી પ્રવીણાશ્રીજી મહારાજને જન્મ વિ. સં. ૧૯૭૩ ના ચૈત્ર સુદ ૩ ના દિવસે નૈસર્ગિક સૌંદર્યથી મંડિત વેજલપુર જેવા નાનકડા ગામમાં થયે હતો. ત્યાંના માનવે પણ પ્રકૃતિના જેવા નિર્દોષ, નિઃસ્વાર્થ અને સેવાભાવી હતા. તેમનામાં ધર્મપ્રીતિ વધુ વિકસિત હતી, જેન ધર્માવલંબીઓની સંખ્યા વધુ હતી. આ જ કારણથી જેનધર્મવાસિત કુટુંબમાં શુભ મુહૂર્ત, પિતા વાડીલાલના ગૃહે અને માતા માણેકબહેનની કુક્ષીએ ચરિત્રનાયિકા જમ્યાં. તેઓ સાત ભાઈ એનાં લાડલાં બહેન હતાં. એમનું અભિધાન અંશથી ગુણોની ઝાંખી કરાવે તેવું, “પ્રભાવતી” રાખવામાં આવ્યું. ભક્તિા અને દાક્ષિણ્ય આદિ ગુણ તેમના જીવનમાં વિકાસ પામી રહ્યા હતા. ધાર્મિક શિક્ષણ સાથે વ્યાવહારિક અભ્યાસમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થતી હતી. સાથે પ્રભાવતીએ બાલ્ય અવસ્થા વિતાવીને કૌમાર્ય અવસ્થા પ્રાપ્ત કરી. એ સમયની પ્રથા મુજબ, ૧૪ વર્ષની નાની ઉંમરે પ્રભાવતી વેજલપુર નિવાસી શાંતિભાઈ જોડે લગ્નગ્રંથિથી જોડાયાં. પણ ધર્મ અનુષ્ઠાનનું સુખ, જે સાત્વિક સુખ છે, તે સંસારના બંધનમાં કેવી રીતે મળે? ગાંધીવાદી ચળવળ અંગે શાંતિભાઈને છ માસની જેલ થતાં, હજી સાસરે ન વળાવેલાં પ્રભાવતીનાં માતા-પિતાને દુઃખ સાથે ચિંતા થવા લાગી. એ અરસામાં ગેધરાનો ભાગ્યોદય થયે. સો વર્ષ પહેલાંના એ સમયે એ પ્રદેશમાં પૂ. સાધુ-સાધ્વીજી મ. નું આગમન થતું નહોતું, ત્યારે ત્યાંના શ્રી સંઘે ચાતુર્માસમાં પૂ. સાધુસાધ્વીજી મ. ને લાવવાનો ઠરાવ કર્યો. અમદાવાદમાં શાસનસમ્રાટ પૂ. આ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.ને શ્રી સંઘે વિનતિ કરતાં પૂ. મુનિરાજ શ્રી પદ્મવિજયજી મ. અને પૂ. સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મ. નાં પ્રશિષ્યા પૂ. સા. શ્રી ગુણશ્રીજી મ. ચાતુર્માસ પધાર્યા. શ્રી સંઘને ઉપધાન તપ કરાવવાનો ભાવ જાગે. ઘણી બહેનોએ તપ માટે નામ નોંધાવ્યાં. પૂર્વના દુઃખદ પ્રસંગથી પ્રભાવતીનું મન શાંત થાય તે માટે માતા-પિતાએ સહર્ષ પ્રભાવતીને ઉપધાન તપમાં બેસવાની અનુમતિ આપી. આમ પ્રભાવતીના શુભદયની શરૂઆત થઈ. પ્રભાવતીના પુણ્યાત્માની અંદર પડેલું સંયમનું બીજ સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થાને પામ્યું. સંયમના સ્વાદ ચાખી લીધો. મનમાં દઢ સંકલ્પ કર્યો : “કાર્ય સાધયામિ ના દેહ પાતયામિ ”. ગમે તેવા કપરા સંયેગો વેઠવા પડે, તો પણ સંયમને માર્ગે પ્રયાણ કરવું છે. માતા-પિતા-ભાઈને Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪પ૮ ] [કાસનનાં મણીરત્નો વાત જણાવી. જીવનમાં ઘણાં કષ્ટો આવી પડયાં, પણ પ્રભાવતી પિતાનું ધાર્યું કાર્ય સિદ્ધ કરવા કટિબદ્ધ બન્યાં. દીકરીને સંયમમાગે મોકલવા માતા-પિતાએ ઘણી જહેમત ઉઠાવી. વૈરાગ્યના રંગથી રંગાયેલી પુત્રી પ્રભાવતીને સંયમમાગે પ્રયાણ કરવા માટે અંતરના શુભ આશીર્વાદ આપ્યા : “જા દીકરી. તારું કલ્યાણ થાઓ.” માતાના આશીર્વચને સાંભળતાં બહેન પ્રભાવતીને મન-મોરલે નાચી ઊંડચો. બોટાદ ગામમાં, જેમાં પોતાનાં પરમ ઉપકારી ગુરુદેવ પૂ. ગુણશ્રીજી મ. બિરાજમાન હતાં, ત્યાં પિતાની સાથે ગયાં અને સંયમની માગણી કરી. સાસરિયા પક્ષની પૂરી સંમતિ ન હતી. તેથી તરત દીક્ષાની ના થતાં પ્રભાવતીબહેનને ઘણું દુઃખ થયું, પણ દઢ સંક૯પ હતા, કે ઘરે પાછું જવું નથી. આત્મશ્રદ્ધા–બળે ગુરુ પાસેથી સંયમ વેશ ગ્રહણ કરી જંગલની વાટે કાછી વડલા નીચે સ્વયં મહા વદ ૪ના શુભદિને સંયમ માર્ગ અપનાવ્યું. અઠવાડિયું ઉમરાળા ગામે એકલાં રહ્યાં. પિતાશ્રી સંમતિ મેળવી પૂ. સૌભાગ્યશ્રીજી મ. ની આજ્ઞા લઈ પૂ. ગુણશ્રીજી મ. પાસે આવ્યા અને નૂતન દીક્ષિતને ગુરુ સાથે ભેગાં કર્યો. મહા વદ ૧૩ના રોજ પૂ. ગુણશ્રીજી મહારાજે “કમિ ભંતે ઉશ્ચરાવી પ્રવીણાશ્રીજી મ. તરીકે પોતાનાં શિષ્યા ક્યાં. બાર મહિના અગી રહ્યાં અને કપડવંજ મુકામે પૂ. આ. અમૃતસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે મહા વદ ૧૦ના રોજ વડી દીક્ષાની ક્રિયા કરાવી હતી. સંયમને અરુણોદય . વૈરાગ્ય અને સંયમ જેના રોમેરોમમાં પ્રસરી ગયાં હતાં એવાં પૂ. સા. શ્રી પ્રવીણાશ્રીજી કમ નિર્જરા કરવામાં મસ્ત બની ગયાં. અપ્રમત્તપણે જ્ઞાન–દન અને આવશ્યક ક્રિયામાં આગળ વદ્વા લાગ્યાં. પોતાના જીવનમાં વિનય, ક્ષમા, સહનશીલતા, ગુર્વાસા પાલન આદિ ગુણે વધુ વિકસાવી સંચમસાધનાને નિર્મળ અને ઉત્કૃષ્ટ બનાવી સંયમજીવનનો મધુરો આનંદ અનુભવ્યો. વિનાદિ ગુણોથી પૂ. ગુરુદેવના મનને આકર્ષિત કરી દીધું હતું, ગુરુના જમણા હાથ જેવાં બન્યાં હતાં, ગુરુનું પ્રિય પાત્ર બન્યાં. તે જ રીતે તેઓશ્રીને સરળ, ઉદાર અને સીમ વિનય ગુ પ્રત્યેકના હૃદમાં સ્થાન પામ્યો હતો. પૂ. પ્રવીણાશ્રીજી મ. આધ્યાત્મિક જગતનું પ્રિય પાત્ર બન્યાં. “ક્ષાનાં અનેકાનેક લક્ષણે વર્તમાનકાળમાં તેઓશ્રીના જીવનમાં સાક્ષાત્ દેખાય છે. પૂ. આ. શ્રી વિજય ધમ ધુર રસૂરીશ્વરજી મ. ની પાસેથી આગમનાં ૧૩ અંગોની વાચના લઈ નાન–દયાનમાં આગળ વધ્યા છે. હંમેશાં બે-ત્રણ કલાકનું શાસ્ત્રવાચન અપ્રમત્તપણે કરે છે. શિષ્યા-પ્રશિષ્યાઓને પણ શાસ્ત્રાદિનું વાચન કરાવી જ્ઞાનમાં ઉદ્યમશીલ બનાવે છે. તેઓશ્રીની એકાકી દીક્ષા પૂર્વ ભવના આરાધક યોગથી અધૂરી સાધનાની પૂતિ બતાવે છે. વડલા નીચે સંયમ વેશ ધારણ કર્યો તે એમ સૂચવે છે કે જેમ વડલો ખા-પ્રશાખાથી ફાલી–ફૂલીને બધાંને વિશ્રાંતિ અને શીતલતા આપે, તેમ પૂ. પ્રવીણાશ્રીજી મ. વિડપ્રષ્યિારૂપી શાખા-પ્રશાખાથી લે છે. આજે તેઓશ્રીની આજ્ઞામાં ૧૦૮ જેટલાં શિખ્યા-પ્રશિષ્યાઓ સંયમની સુંદર આરાધના અપ્રમત્તપણે કરી રહ્યાં છે. તેઓશ્રી આવનાર સાધક આત્માને આરાધના કરાવવામાં વિશ્રાંતિના સ્થાનરૂપ છે. શીતલ વાણી દ્વારા બોધ આપી દરેકને શીતલતા ઉપજાવે છે. એક નિરાળી દુનિયામાં વસતી આ અનોખી વ્યક્તિનું જીવનદર્શન અનેક ભવિઓને આકર્ષણ પમાડે છે. તેઓશ્રી સંસારની અસારતા સમજાવવાની અજબ કુશળતા ધરાવે છે. મુખેથી સરતા શબ્દ સામી વ્યક્તિને દમમાર્ગ તરફ વળવાની પ્રેરણા આપે છે. તેઓશ્રીની મીઠી મધુરી વાણી Page #497 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં મણીરત્ન સૌને આશ્ચર્યમુગ્ધ બનાવે છે. સંયમ અને વૈરાગ્યના પાયાથી નિર્મળ ચારિત્રના સર્જક છે. તપ-ત્યાગથી વિશુદ્ધ આત્માને ઓપ આપનાર છે. તેઓશ્રીએ ૧૦૮ ભવ્ય પાષાણેમાંથી અનુપમ સાક્ષાત્ સંયમમૂતિઓ કંડારી છે. કન્ય છે આ શિપી સંયમીને! તેઓશ્રી એક નવી દુનિયા વસાવી મસ્ત રીતે આધ્યાત્મિક જીવન પસાર કરી રહ્યાં છે. પૂ. ઉપકારી ગુરુદેવને કેટિ કોટિ વંદન. પૂ. સા. શ્રી સોરભયશાશ્રીજી મ. સૌજન્ય: શ્રી નાની દાનશાળા જૈન ઉપાશ્રયની બહેનો તરફથી— કંસારા બજાર, શિહેર (જિ. ભાવનગર) બેટાદ પૂ. સાધ્વીજી શ્રી પ્રવીણાશ્રીજી મહારાજનો પરિવાર (પવાર) સાધ્વીજીનું નામ ગુરુનું નામ જન્મ સ્થળ અને સમય દક્ષાસ્થળ અને સમય સા. શ્રી પ્રવીગાશ્રીજી સા. શ્રી ગુણધી જ વેજલપુર ઉમર ળ કલાવતી ત્રીજી , પ્રવીણ શ્રીજી ગોધરા - ચકલત્તાશ્રીજી ગોધરા સુયશાશ્રીજી વિતે શ્રીજી કશ્યશાશ્રીજી ખંભાત ખંભાત સૌરભયશાશ્રીજી વેજલપુર શશીયશાશ્રીજી શિહોર ખંભાત O, જિતાયશાશ્રીજી મુંબઈ વેજલપુર ગેધરા વેજલપુર કરાંચી સ. શ્રી કીરણ્યશાશ્રીજી સા. શ્રી કલાવતી થી , માયશાશ્રીજી , ,, જ્ઞાતયશાશ્રીજી , પ્રવીણાશ્રીજી . ઉજજવલયશાશ્રીજી , જ્ઞાનયશાશ્રીજી વાણ સં. ૨૦૧૭ માં. વ. ૨ પાલીતાણા સં. ૨૦૨૫ જેઠ સુદ ૬ બોટાદ સુરેન્દ્રનગર સં. ૨૦૨ ૭ મહા સુ. ૭ બેટાદ સુરેન્દ્રનગર સા. શ્રી મને જ્ઞગુણાશ્રીજી સા. શ્રી પ્રવીણ શ્રીજી વેજલપુર , વિપુલયશ એ છે કે, મને નગુણાશ્રીજી , રાજયશાશ્રીજી મનોજ્ઞગુણાશ્રીજી સુરેન્દ્રનગર જિનશાશ્રીજી વિપુલયશાશ્રી - ભાવનગર ભુવનવશાશ્રીજી મને જ્ઞ| શ્રી સુરેન્દ્રનગર વંદના શ્રીજી ભુવનવશાશ્રી , - શુક્રયશાશ્રીજી પ્રવીણાથીજી વેજલપુર કીર્તયશ બાજી શુદ્ધયશાશ્રીજી ગોધરા વેજલપુર સં. ૨ ૦ ૦ ૭ મહા વદ ૧ મુંબઈ સં', ૨૦૧૩ મહા સુદ ૧૩ અમદાવાદ ભાવનગર સુરેન્દ્રનગર મુંબઇ પાલીતાણા વેજલપુર Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ] [ શાસનનાં શ્રમણરત્નો સાધ્વીજીનું નામ ગુરુનું નામ જન્મસ્થળ અને સમય દીક્ષા સ્થળ અને સમય સા.શ્રી કીર્તિયશાશ્રીજી સા. શ્રી પ્રવીણાબીજી મુંબઈ મુંબઈ સં. ૨૦૧૫ મા. ૧. ૨ , ઉદયયશાશ્રીજી , કીર્તિયશાશ્રીજી ધાંગધ્રા સં. ૨૦૦૯મહા સુ. ૧૦ ધ્રાંગધ્રાં સં. ૨૦૨૯ ફા. સુ. ૪ , તિલકયશાશ્રીજી , , ધ્રાંગધ્રા સં. ૨૦૧૦ જે. ૧. ૩ પાલી તીર્થ સં. ૨૦૩૧ મહાવ.૫ મિત્રયશાશ્રીજી પુના પુના સં. ૨૦૩૭ વિ. વદ ૨ , વજૂયશાશ્રીજી , ઉદયશાશ્રીજી ધાંગધ્રા વેજલપુર સં. ૨૦૩૮ મહા વ. ૨ - વર્ધમાનયશાશ્રીજી મિત્રયશાશ્રીજી રાંધેજા તા. ૫-૯-૧૯૬૧ વડોદરા સ. ૨ ૦૪ ૬ મહા સુ.૧૩ - - ગદગ સા. શ્રી રણયશાશ્રીજી , ગીતયશાશ્રીજી ચરણુયશાસ્ત્રીજી વીતરાગયશાશ્રીજી શાશ્વતયશાશ્રીજી - મૃદુયશ શ્રીજી સ. શ્રી પ્રવીણાશ્રીજી , યયશાશ્રીજી રાધનપુર ભાવનગર ભાવનગર વેજલપુર મુંબઈ મુંબઈ સં. ૨૦૧૬ વિ. સુદ ૬ રાધનપુર સી. ૨ ૨ ૨ ૧ વદ ૧ ભાવનગર સં. ર ૦૨૦ કા. સુ. ૧૧ મુંબઈ સં'. ૨૯ ૩૪ મહા સુ. ૧ મુંબઈ સં. ૨૦૩૬ ફા. સ. ૬ મુંબઈ રાધનપુર પાલીતાણા મુંબઈ સા. શ્રી ચાર પશાભાઇ સા. શ્રી પ્રવીણાશ્રી કયાણ શાથીજી ચારુપયશાશ્રીજી ભક્તિયશાશ્રીજ સવેગયશાશ્રીજી ક ૧ શ શ્રીજી - ચન્દ્રશાશ્રી : વરયશાશ્રીજી મુંબઈ વાંકાનેર મુંબઈ મુ બઈ મુંબઈ મુંબઈ સા. શ્રી વિનીતયશાશ્રીજી સા. શ્રી પ્રવીણાશ્રીજી મુંબઈ , મલયશાશ્રીજી માદા - ધર્મયશાશ્રીજી , વિનીતયશાશ્રીજી વાંકડ વિશ્વયશાશ્રીજી ચોટીલા ભવ્યયશાશ્રીજી રાજકેટ ત્રિપદીયશાશ્રીજી અમદાવાદ ત્રિગુણયશાશ્રીજી ભાવનગર ધન્યશાશ્રીજી વિશ્વયશાશ્રીજી દૂધરેજ વિરાગયશાશ્રીજી વિનીત્તયશાશ્રી, દહેજ મંગલયશાશ્રીજી વિનીતયશાજી ઘોઘા દર્શનયશાશ્રીજી મંગલયશાશ્રીજી મુંબઈ - વરબધીયશાશ્રીજી , દર્શનયશાશ્રીજી મુંબઈ મહાવ્રતયશાશ્રીજી ધન્યયશાશ્રીજી સુરેન્દ્રનગર મુંબઈ ખંભાત પાલીતાણા પાલીતાણા ભૂજ (કચ્છ) અમદાવાદ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર મુંબઈ ઘોઘા સુરેન્દ્રનગર Page #499 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] ગુરુનું નામ સાધ્વીજીનું નામ જન્મસ્થળ અને સમય સા. શ્રી તત્ત્વયશાશ્રીજી સા. શ્રી પ્રવીણાશ્રીજી મુંબઈ સ. ૧૯૯૫ કા. સુદ ૨ આધોઈ સં.૨૦૦૨ ચૈ. સુદ વિરાતયશાશ્રીજી તત્ત્વયશાશ્રીજી ૩ ( કચ્છ વાગડ ) .. 31 13 .. .. 21 97 મંજુલયશાશ્રીજી શ્રીયશાશ્રીજી કમલયશાશ્રીજી ભાગ્યયશાશ્રીજી પૂયશાશ્રીજી તયશાશ્રીજી અમદાવાદ સં.૨૦૧૬ પે।.વ.૬ સિદ્ધિયશાશ્રીજી મેં જુલયશાશ્રીજી બીદડા સં.૨૦૧૪ ભા.વ.૧૩ (ક) મુંબઈ સ’. ૨૦૨૩ આ. સુ. ૧૦ ' '' לי " T " સા. શ્રી માયશાશ્રીજી સા. શ્રી પ્રવીણાશ્રીજી અનુલયશાશ્રીજી વિદેશયશાશ્રીજી 33 સં. ૨૦૦૨ ભા, સ. ૧૧ "" .. મજુલયશાશ્રીજી મુંબઈ સ. ૨૦૦૯ મહા વદ છ 23 શ્રીયશાશ્રીજી સુત્રતયશાશ્રીજી અમયશાશ્રીજી તે યશાશ્રીજી િિક્રયશાશ્રીજી ચૈતન્યયશાશ્રીજી ગીર્વાદુયશ બાજી સૌજન્ય : શ્રી નાની દાનશાળા જૈન ઉપાશ્રયની બહેના તરફથી . .. 22 33 27 "" :3 ' .. , לי દીક્ષાસ્થળ અને સમય મુંબઈ સ. ૨૦૧૪ વૈ. સુદ ૭ પાલીતાણા સ. ૨૦૨૩ મહા વદ ૧૩ [ ૪૬૧ 23 શામનીઆરી સ. ૨૦૩૧ વૈ. ૧૬ ૫ ખેરવા 33 ક્ષમાયશાશ્રીજી મુંબઈ તા. ૭-૮-૧૯૫૮ અનુલયશ,શ્રીજી ધોળા જ કરશન કપડવંજ તા. ૫-૩-૧૯૫૫ 1 અમદાવાદ સ. ૨૦૩૪ મા, ૩, ૫ પાલીતાણા સ. ૨૦૩૫ વૈ. સુદ ૬ તા. ૨૬ ૧૨-૧૯૫૯ કપડવંજ સ. ૨૦૩૬ મહા વ. ૫ કેળા જકશન ભાવનગર સ. ૨૦૩૪ મા. સુ. ૮ તળાજા-ભારાલી તા. ૩-૪-૧૯૬૬ તળાજા સં. ૨૦૪૪ ફા. ૧૬ ૮ મેદરડા (જૂનાગઢ)તા. ૯-૫-૧૯૬૪ રાજકોટ સ. ૨૦૪૬ ફા. સુ. ૩ મેાજીદડ (લીમડી) (કચ્છ વાગડ) મુંબઈ સં. ૨૦૭૪ મહા સુ. સં. ૨૦૩૬ ફ્રા, સુ ת દૃા. ૧. '; ,, જે ૩, ૧૦ પાલીતાણા સ. ૨૦૨૮ ફા. સુ. પ J, כט કંસારા બજાર, સિંહેર, જિ. ભાવનગર દીક્ષાનાં દાન અને સંચમના રસપાનમાં દક્ષ પૂ. સાધ્વીજી શ્રી કીર્તિ શ્રીજી મહારાજ જાનાર તેા જાતાં રહ્યાં, સદ્ગુણા જેના સાંભરે, લાખા લૂટાવા તૈાય એ જાનાર પાછા ના મળે. લાખા લડાવી લાડ જેણે સંયમે સાચબ્બા સ્નેહથી, એ ગુરુમાતાની મીઠી છાયા કયાંય જગમાં નમળે. ઉતારી આપુ દેહની ભલે ખંત ધરી ખાલને, તો પણ ગુરુ-ઉપકારના બદલે જીવનમાં ના વળે. અંગ્રેજીમાં પણ કહેવત છે : To know is good, to live is better and to be perfect. અર્થાત્, જાણવું સારુ છે, જીવી જાણવું એ એનાથી સારું છે, પણ જીવનમાં તરૂપ Page #500 -------------------------------------------------------------------------- ________________ કદર ] [ શાસનનાં શમણીરત્નો બની જવું એ પૂર્ણતા છે. અમારા આ જીવન રખેવાળ, અતિવપકારી, વિપુલ વાત્સલ્યધારી પૂ. સ્વ. ગુરુદેવ શ્રી કીતિ શ્રીજી મ. શ્રી એ જાણવા જાણ્યું, પછી જીવન જીવી જગ્યું, અને પછી મૃત્યુને પણ માણી જાણ્યું. એટલે કે વીતરાગ પ્રભુના માર્ગને જાણીને ચાર દ્વારા આત્મકલ્યાણ રૂપે અપનાવીને અને તદુભાવમાં તદાકાર બની છેલ્લા શ્વાવાસ સુધી સમાદિસ્થ રહીને સ્વ–પરનું હિત સાધી ગયાં. આવાં અ પકારી પ. પૂ. ગુરુમાતા લાખે પ્રયત્ન કરવા છતાં પાછા નથી મળવાના. જેમણે અમને સંયમદાન આપ્યું, સંયમમાં નેહભાવે સ્થિર ક્યાં અને સાધુ જીવનમાં સુસંસ્કારોનું સિંચન કર્યું, તે ગુરુમાતાની મીઠી મમતાભરી માયા. શીળી છાયા અને પુનિત પ્રેમની પ્રતિકૃતિ સમી વેરાગ્ય ભરેલી કમળ કાયાનાં દર્શન હે તે જગમાં કવાય નહીં મળે. અરે ! તેઓશ્રીના અખૂટ ઉપકારને બદલો વાળવા આ શરીરની ચામડી ઉતારીએ, તો પણ એ બદલે તે ના જ વળે. એ વાત નિર્વિવાદ છે, પરંતુ એટલી કક્ષાએ આ કાળમાં આ આત્મા પહોંચી શકે તેમ નથી, તેથી યત્કિંચિત્ ત્રણમુક્ત થવા જ મારો આ ગુરુભક્તિના બે શબ્દો લખવા દ્વારા નાનકડો પ્રયાસ છે. હજી વધુ ગુરુભક્તિમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધું એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના સાથે પૂ. ગુરુદેવશ્રીનું અમૂલ્ય જીવન–વૃત્તાંત પ્રકાશિત કરું છું. શેઢી નદીના કિનારેથી પ્રગટ થયેલી પ્રગટ પ્રભાવી શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની મહિમા વિશ્વવિખ્યાત બનેલા છે. પત્થરને પણ પારસ બનાવે, એવી એ પત્થરની પ્રતિમામાં જાણે જાદુ ભર્યા ન હોય ! નીલરનની નમણી, નયનરમ્ય, નાનકડી અને મનવાંછિત આપનારી એ મનોહર મૂતિ એ જાણે કામણ ન કર્યું હોય! – એમ એ પ્રભુજીના પધારવાથી જે ધરણી ધન્ય બની, તીર્થભૂમિ બની, જ્યાં હજારો યાત્રાળુઓનું ગમનાગમન ને મન મહેકી ઊડે છે, એવી આ પુણ્યભૂમિના પાવન પ્રાંગણમાં દમસમ્પન્ન શ્રેષ્ટિવર્ય શ્રી ફૂલચંદભાઈને ત્યાં ધર્મપરાયણ શ્રાવિકા સકરીબાની રત્નકુક્ષિએ લક્ષમીજી પધાર્યા. સહામણા ને મનહર કમળની કેમળ કળી સમાન એ લાડીલી પુત્રનું નામ પાડ્યું કમળા. ખરેખર, જાણે વેત કમળનું કામ જોઈ તો ! માત-પિતાના લાડમાં અભિનવ ઈન્દ્રકલાની જેમ વૃદ્ધિ પામતાં એ ઉછરવા લાગ્યાં. એક ભાઈ વડીલ હતા. પિતાના પછી પાંચ ભાઈઓ અને એક નાનકડી બહેન – આમ સાત ભાઈ-બહેનો નિર્મળ ને નિખાલસ તૈસર્ગિક સૌંદર્યથી શોભતાં અને સાથે રમતાં, જમતાં ને ભણતાં. પણ કુદરતની કલા અકળ છે. સંસારની સહેલ કરવાના સોનેરી રસાણલામાં સરકવું સહેલું છે, જ્યારે વિરાગના વિરાટ રાહ પર નજર કરવી પણ કઠિન છે. છતાં સસંગ-સુમનની સુવાસિત સૌરભને પામીને શિશુકાળથી જ કમળાબહેને પિતાના જીવનની દિશા બદલી. ભૌતિક ભાવમાંથી અધ્યાત્મભાવ તરફ જીવનપ્રવાહે વળાંક લી. મમતાની મૂર્તિ સમાં માતા-પિતાની, એકહી આ ભાઈ-ભગિનીનાં ભાવ અંતરનાં અરમાનો અને સ્નેહી-સ્વજનસંબંધીઓના ડર્યો રાગ પ્રત્યે અંશ માત્ર આકર્ષણ . વિરાગીને ન થયું પણ એ સરાગીઓ તેમને કેમ છે? જયારથી જાણ્યું, કે કમળા તો સંસારથી ઉદાસીન છે, ત્યારથી કમળાબહેન ઉપર કડકાઈ આવી ગઈ. બહાર જવા પર નિયંત્રણ મુકયું. પણ મુકત બનવા મથી રહેલા આતમ પંખીને ફફડાટ અનેરો જ હોય છે. એ તે સાહસિક ને નીડર હતાં. બધાની ના છતાં દર્શન, વંદ્રન, પૂજન તેમ જ ગુરુ મહારાજ પાસે અને આ ગુપ્ત રીત પણ ચાલુ રાખે સહેવું પડ્યું. થે તોફાન પણ કર્યા. સખીઓ વગેરેની સહાય સારી એવી મળી. ગુરુ મહારાજનું પ્રોત્સાહન, ને પિતાના જન્મજન્મની ઉત્તમ આરાધનાથી ૧૫ વર્ષની ઉંમર છતાં મનની મક્કમતા, Page #501 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] અડગતા ને ની રતા કેળવી હતી. આ સાથે સહિષ્ણુતા દાખવી માત-પિતાનાં દિલ જીતી છેવટે રાજીખુશીથી સૌની અનુમતિ મેળવી. અને ૧૭ વર્ષની ઉંમરે સં. ૧૯૯૧ ના માગશર સુદ ત્રિીજના દિવસે સંયમપંથે પ્રસ્થાન કર્યું. ત્રીજના ૩ અંકને અનુરૂપ એકી સાથે ૩ બાલિકાઓ સંયમી બન્યાં. પૂજયપાદ શાસનસમ્રાટશ્રીની આજ્ઞાવતિની પૂ. પ્રવતિની સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મ. સા. નાં શિખ્યા શાંત સ્વભાવી પૂ. ગુલાબશ્રીજી મ. સા. ના. શિષ્ય ગુણગરિક પૂ. ગુણશ્રીજી મ. નાં શિષ્યા પ્રૌઢ પ્રતિભાસંપન્ન પૂ. જિનેન્દ્રશ્રીજી મ. નાં શ્રી કીતિશ્રીજી નામે પ્રથમ શિષ્યા બન્યાં. જાણે આમાની અમર કીતિ મેળવવાની હોય, એમ તેઓશ્રી નૂતન નામને સાર્થક કરવા ત્યાગમાગે કટિબદ્ધ બન્યાં. પૂ. દીતિશ્રીએ સંયમના પંથે જાણે પા-પા પગલી ભરતાં હોય તેમ પિતાનાં દાદી ગુરુ પાસે છેડી બાલચેષ્ટા, રમત વગેરે દાખવવા છતાં ગુરુદેવ પ્રત્યે અંતરંગ પ્રેમ, ભક્તિ, બહમાનના ત્રિવેણી સંગમનું સ્થાન પોતાના અંતરમાં કંડારી રાખ્યું હતું. વિનયપૂર્વક ગુજ્ઞા તહત્તિનો અજોડ ગુણ જિહ્વા હતા, અને નિષ્કામ, નિઃસ્વાર્થ ભાવે અખલિત વૈયાવચ્ચ-ભક્તિમાં દેહની પરવા પણ ન હતી. આવી રીતે મન, વચન અને કાયાથી સર્વ રીતે સર્વ સમર્પણ ભાવ અને અનન્ય શ્રદ્ધા ગુરુ ભગવંત પ્રત્યે કેળવવાથી ગુરુકૃપા સંજીવનીનું અમૃત એ મેળવી શક્યાં. ખરેખર, અણમોલ એવી ગુરુકૃપા જેણે મેળવી છે, તેને સંસારસેતુ સર કરવો સહેલો છે. પૂ. સા. શ્રી કાતિશ્રીજી મહારાજે ગુરુભક્તિ સાથે ગુરુઆજ્ઞાપાલનપૂર્વક તપ, ત્યાગ માગે પ્રગતિ કરી. નાનાદિ અભ્યાસમાં એકાગ્રતા કેળવી. પિતાની અતિ સૌમ્ય પ્રકૃતિ દ્વારા અમારાં જેવા કંઈક આત્માઓને આકર્ષ્યા. સંસાર નિઃસાર છે એ સમજાવી દીક્ષાનાં દાન આપ્યાં. ગ્રડુણ અને આગેવનરૂપી હિત-શિક્ષાની સુખલડી આપી સહને સમરસને આસ્વાદ કરાવ્યો. અમારાં જેવા અનેક અણઘડ આત્માઓને ઘડનાર એ કુશળ કારીગર હતાં. ભૂલ હોવા છતાં ઠપકો પણ શીતલ ને સુકોમળ વાણથી જ આપી સૌનાં અંતરનાં નેહભાજન બનતાં. હૈયામાંથી નીતી અવિરત વાત્સલ્યધારાથી સૌને તરબોળ કરનાર મમતાની મૂતિ સમાં એ ગુરુમાતા હતાં. સ્વજીવન જ્ઞાન, શન, ચારિત્રરૂપી રત્નના ઝળહળ તેજ વડે દેદીપ્યમાન હતું, એવી જ રીતે મુમુક્ષુ નિજાતિ પર પણ જ્ઞાનને દિવ્ય પ્રકાશ પાથરી તમતિમિરને દૂર કરતાં. રાન અને તપ પ્રત્યે ખૂબ જ ધ્યાન આપતાં. નિશ્રામાં દરેકને ઉગ્ર તપશ્ચર્યા કરાવી હતી. આમ સાધક જીવનમાં પર બંનેને લક્ષમાં રાખી અનેક જગ્યાએ દેશનાનાં દાન દઈ ધર્મનાં કાર્યો કરાવી, શાસનની બનાવનાઓ કરાવી જીવનપર્યન્ત સાધનાનાં સોપાન પર આગેકૂચ કરી રહ્યાં હતાં. પિતાના સંયમમાં કય શિધિલા ન હતી. આરાધનામાં પ્રમત્ત ભાવે નહીં. દેહ પ્રત્યે મમત્વ ભાવ નહી. એ પ્રમાણે જણાપૂર્વક કડક આચાર-વિચારને પાળતાં–પળાવતાં. સુડિત શિક્ષા દ્વારા અમને કેળવવામાં અથાગ પરિશ્રમ કરતાં. ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, ગોલવાડ આદિ વિવિધ પ્રદેશમાં વિચરી આ કલ્યાણ માગમાં સૌ કોઈને જોડતાં રહ્યાં. તેઓશ્રીની સૌમ્યતા અને સૌહાથી આપમેળે આકર્ષાઈને આવતા આત્માઓને પ્રતિબંધ કરતા. પ્રતિબોધ કરવામાં કુશળ પણ હતાં, જેથી બોટાદ શહેરમાં સં. ર૦૧રમાં એક જ ચાતુર્માસ કરી ૧પ બાલિકાઓને સંસાર-કીચડમાંથી ઉગાર્યા, જેમાં પ્રથમ કમે રંજનબહેન (પૂ. સા. રાજીમતીશ્રીજી) હતાં, જેમણે બોટાદમાં પ્રાયઃ સૌ પ્રથમ દીક્ષાનાં દ્વાર ખોલ્ય એમની પાછળ અત્યાર સુધીમાં ૪૦ બહેનો સંયમી બન્યાં. Page #502 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણરત્ન પૂ. ગુરુદેવશ્રીને પાછલી અવસ્થામાં અશાતાના ઉદયથી ડાયાબીટીસનું દર્દ આવ્યું, છતાં ૧૧ વરસ સુધી હસતે મુખે, અદીન હૈયે, સમતા ભાવ સહન કર્યું, અને જ્ઞાની ભગવંતોના કથન મુજબ, “ઉદયે શે સંતાપ” સમભાવે કર્મો અપાવતાં, ૩૯ વર્ષનો દીઘ દીક્ષા પર્યાય પાળીને ૫૬ વર્ષની વયે આરાધક ભાવમાં આત્માની અમરતાને દેહની નશ્વરતા પુરવાર કરી સં. ૨૦૨૯માં રાજનગર જેવી ધમનગરીના આંગણે શાંતિવન-અષ્ટાપદ રસાયટીમાં ચાલુ ચાતુર્માસમાં શ્રાવણ શુકલા સપ્તમીએ નવકારમંત્રાદિના મરણ અને શ્રવણપૂર્વક, સમતા અને સમાધિભાવે તેઓશ્રીએ ચિરવિદાય લઈ લીધી. શ્રાવણ મહિનાની એ અજવાળી સાતમ અમારા માટે તો અંધકારમય બની. ગોઝારી બની. પિતાનાં પૂજ્ય ગુરુદેવની હાજરીમાં જ અને પાંચ સ્વશિષ્યાઓ જાણે પંચ મહાવ્રત અને સમિતિનું પ્રતીતિપૂર્વક પાલન કરી પાંચ જ્ઞાનની આરાધના કરવા માટે પ્રાપ્ત થયાં હોય તેવાં પૂ. હર્ષ પ્રભાશ્રીજી મ., પૂ. ૯પગુણાશ્રીજી મ., પૂ. રાજીમતીશ્રીજી મ , પૂ. સન્મતિથીજી મ., પૂ. લબ્ધિમતી શ્રીજી મ. તથા પ્રશિષ્યાઓને પરિવાર વિપુલ હતા, ઘણી દીક્ષાર્થી બહેન પણ તેઓશ્રીની નિશ્રામાં આવવા અધીરી બની હતી, પરંતુ રા ન મળવાથી નીકળી ન શકાં, બધાં મુમુક્ષુ પણ હોવા છતાં પૂજ્યશ્રીના પ્રેમને પામી શક્યાં હતાં, સંજોગ જેમ ક્ષણભંગુર છે તેમ આ જ્ઞાનગમ્મત ને ભક્તિરસમાં તરબળ બની આત્મકલ્યાણની કેડીએ કિલ્લોલ કરતા. પગલાં ભરતા, આત્માનંદ વિભેર બનેલા આ શિશુપરિવારના સ્નેહ-સંયોગ અને સાથે પણ ક્ષણભંગુર નોવડયા. જણે અમારા ગુરુશિખ્યાના નિર્દોષ આત્મિક આનંદની પ્રારબ્ધને પણ ઈ આવી. અને સૌની વચ્ચેથી પ્રાણપ્યારા ગુરુદેવશ્રીને ઉપાડી લીધાં. ખીલું–ખલું થતાં અધ-વિકસ્યાં શિશુ-પુષ્પને પયુષપાન કરાવનાર મમતાળુ માળી ચાલ્યા ગયા. અમારા જીવન-ઉપવનમાં વિરાગ-રસનું સિંચન કરનાર ઘેઘૂર વડલા સમાં વડીલ ગુરુદેવશ્રી ચાલ્યાં ગયાં. પણ, તેઓશ્રી કાયદેહે સદા જીવંત છે, અમારા અંતરમાં અમર છે. અમારાં નત મસ્તક ઉપર અહનિશ અવિરત આશિષધારા વહાવતા પૂજ્યશ્રીની પરમાશિષ અમને પ્રતિક્ષણ મળો, અમારા આત્મગુણોની પ્રાપ્તિમાં પૂજ્યશ્રીનું પીઠબળ પ્રતિપળ મળે તેમ જ પૂજ્યશ્રીના અસીમ ઉપકારથી ભી જાયેલ આ આતમ ભાભર તેઓશ્રીના પાદારવિંદને પામે, એવી કામના. – પૂ. સા. શ્રી રામતીશ્રીજી મ. રનત્રયીના પરમ ઉપાસિકા શમણીર ન પૂ. સાધ્વીજી શ્રી રવીન્દુપ્રભાશ્રીજી મહારાજ રત્નોની ખાણ સમી ચાણસ્મા નગરીની ધરતીએ આજપર્યત વવ જૈન શાસનને અમૂલ્ય રત્નોની ભેટ આપી છે. એ જ ધરતીની ગોદમાં વસતાં શ્રી ચતુરભાઈ મહેતા અને એમનાં ધર્મપત્ની શ્રી ચંચલબહેનનું દાંપત્યજીવન કંઈ અનોખું હતું. તેમણે બે પુત્રો ઉપર વિ. સં. ૧૯૮૪ના વૈશાખ વદ ૧ ના દિવસે એક પુત્રીરત્નને જન્મ આપે. જાણે નામંડળમાંથી કે ચમતે તારા પ્રગટયો. તેજ-પૂજભર્યું લલાટ નિહાળી તારામતી નામ રાખવામાં આવ્યું. તારા માત્ર છ માસની થઈ કે માતા તેને વિધાતાના બળે મૂકી ચાલ્યાં ગયાં. જ્યારે કુમળી તારાના બંને ભાઈઓ પણ બાલ્યવયમાં જ અણગાર બની જૈનશાસનને શણગારવા ત્યાગના માગે નીકળી પડ્યા હતા. તેમાં એક, કવિ દિવાકર પૂ. આ. શ્રીમદ્ વિજયદક્ષસૂરીશ્વરજી મ. સા. કે જેઓ Page #503 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો [ ૪૬૫ થોડાં વર્ષ પૂર્વે જ સ્વર્ગવાસ પામ્યા છે; અને બીજા, રાજસ્થાન દીપક પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા, કે જેએ! હાલ રાજસ્થાનમાં વિચરી શાસનની અદ્ભુત પ્રભાવના પ્રવર્તાવી રહ્ય! છે. કુમળી તારા જયારે ચાર વર્ષની હતી ત્યારે પિતાશ્રી ચતુરભાઈ એને લઈ ને સેરીશા તીથે પૂ. મુ. શ્રી સુશીલવિજયજી (હાલ આચાર્યશ્રી) મ. સા. ની વડી દીક્ષા પ્રસંગે ગયા, ત્યાં બન્ને ભાઈ મ. સ!. ની એળખાણ કરાવી. ભ્રાતૃઓને જોતાં કુમળી તારાના ચિત્તમાં વૈરાગ્યના અંકુર ફૂટયા. પિતા-પુત્રી ઘરે આવ્યાં. લાહચુંબકની જેમ ભાઈ મ. સા. નાં તપ, ત્યાગ અને ચારિત્રના આકષ ણે તારાના હૈયાને જકડી લીધું. વૈરાગ્યના અંકુર વિકસીને ફૂલ રૂપે ખીલીને સુવાસ ફેલાવે તેમાં જ તેની મહત્તા છે. કુમળી તારા પિતાશ્રીને કહેવા લાગી : મને જલદી દીક્ષા અપાવા. પિતાશ્રી ચતુરભાઈ એ કહ્યું : નવમે વર્ષે તને પૂ. સાધ્વીજી મ. સા. પાસે ભણવા મેકલીશ, અને દસમે વર્ષે દીક્ષા અપાવીશ.’ તારા પણ પ્રથમથી જ સરલ અને ભદ્રિક હેવાને કારણે પિતાનું વચન માન્ય કર્યુ હંમેશાં પિતાની સાથે અષ્ટપ્રકારી પૂજા કરે. સ્કૂલ-પાઠશાળામાં અભ્યાસ કરવા જાય. પિતાશ્રી અને ફઇબા સમરતબાઈ કુમળી તારાનું જતન કરતાં. તારાની ઉંમર નાની છતાં અવિરતપણે સચમના અનેામથન કર્યાં જ કરે, કયારે સમય આવે અને અણુગાર અનુ. એવામાં એક અદ્ભુત સમાચાર વાયુવેગે પ્રસર્યાં : પૂ. શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ની પુણ્ય નિશ્રામાં અમદાવાદથી શ્રેષ્ઠીવર્ય શ્રી માધુભાઈ પાલીતાણાના છરીપાલતા સંધ લઈ ને જાય છે. તે સમાચાર મળતાં પિતાશ્રી ચતુરભાઈ અને પુત્રી તારા સંઘમાં જોડાયાં. યાત્રાસ`ઘમાં વિશાળ પૂ. સાધ્વી-સમુદાય-ગણ પણ હતા. તેમાં ઉપસ્થિત પ્રતિભાસ’પન્ન વિદુષી સાધ્વીજી શ્રી પ્રભાશ્રીજી મહારાજે કુમળી તારાને આપી, તારાને જીવન સુકાની મળી ગયા. અને તીમાળ બાદ તારાએ પિતાશ્રીને કહ્યું પણ હું કે, “પિતાજી, આપ ચાણસ્મા પધારે, હું તે ગુરુ મ. પાસે રહીશ.” કેવા આત્મીય સ્નેહ ! સયમની દૃઢતાએ પિતાના વિયેગ પણ ન સાથે. 66 બાલ્યવયમાં વિનયગુણ અને કાલી-કાલી ભાષાએ ગુરુકુળવાસને પ્રેમ જીતી લીધા. અભ્યાસ કરી દસ વર્ષની વયે પંચપ્રતિક્રમણ અને સાધુક્રિયાનાં સૂત્રેા કઠસ્થ કર્યા. પિતાશ્રીએ અનુમતિ આપી. અમદાવાદ મુકામે (વ. સ. ૧૯૯૫ના વૈશાખ સુદ ૧૩ના દિવસે પ.પૂ.આ. શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે તારાની પ્રવ્રજયા થઈ અને પૂ. સા. શ્રી પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા સા. શ્રી રવીન્દુપ્રભાશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. તેઓશ્રીની સંયમયાત્રાના મગળ પ્રારંભ થતાં જ્ઞાન-ધ્યાનની ધૂણી ધખાવી. ત્યાગવૈરાગ્યની જ્ગ્યાત પ્રગટાવી. સાથેાસાથ ગુરુભક્તિ અને સમર્પણભાવ જેવા અણમે!લ ગુણાને આત્મસાત્ કર્યાં. અપ્રમત્તપણે જ્ઞાનેાપાસનામાં ખૂબ જ રસ ધરાવતાં દશવૈકાલિક, પ્રકરણા, ભાષ્ય, કર્મ ગ્રથા, બૃહત્સંગ્રહણી, વૈરાગ્યશતક, ઈન્દ્રિય-પરાજય, સિંદૂર પ્રકરણ, સંબે સત્તરી આદિ ગ્રંથેાના અધ્યયન સાથે સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ તેમજ સંસ્કૃતનાં ઘણાં ચરિત્રનું વાચન કર્યું. સાથેાસાથ તપની વીણા પણ એવી જ વગાડી. વીશ સ્થાનક તપ, અઠ્ઠાઈ એ, સાલ ત્તા, વમાન તપની ૪૫ એળી, નવપદની ઓળી, વરસીતપ, મૌન–એકા શી તપ, ૯૯ ાત્રા આદિ આરાધનાએ આજપર્યંત અપ્રમત્તપણે ચાલુ છે. ક્રિયા અને ક્રિયાશુદ્ધિ પંચાચારના પાલનમાં પૂરેપૂરો પ્રેમ. અષ્ટપ્રવચન માતાનું ઉપયેગપૂર્ણાંકનું પાલન. પૂજ્યશ્રીમાં નમ્રતા, ઉ ારતા, વે ળતા, નિખાલસતા, Page #504 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણરત્નો નિમળતા આદિ ગુણે છે, તેમ જ જેનાર વ્યક્તિ પ્રભાવિત બની જાય તેવી પ્રશાંત અને સૌમ્ય તેઓશ્રીની મુદ્રા છે. નાના સાધ્વીગણ પ્રત્યે અસાધરણ વાત્સલ્ય. વાણીમાં અત્યંત માધુર્ય. બધા જ પ્રત્યે મૈત્રીને કરુણાભાવ એ હતો કે કે જીવના મનદુઃખમાં નિમિત્ત ન બનાય તેનો ખાસ ખ્યાલ રાખે. આમ તેઓશ્રીને સંયમ–ભાગ ગુણપુપિથી મઘમઘાયમાન બન્યો, જેથી અનેક ભવ્યાત્માઓ ખેંચાઈને આવના. આમ સ્ત્ર અને પર સમુદાયમાં પણ સુવાસિત બન્યા છે. તેમના સુરીલા કંઠે સ્તવન, જઝાય સાંભળનારા એકાગ્ર બની જતા. તેઓશ્રીએ સંયમપર્યાયન એકાવન વર્ષ અપ્રમત્તભાવે વાવાયના નાદમાં લીન બની પસાર કર્યા છે. તેમની વૈરાગ્યભરી વાણીના કારણે શિષ્યગણના સંયમજીવનને બળ મળતું રહ્યું છે. ક્ષણે-ક્ષણે આત્મજાગૃતિમાં રહેતા ભવભીરુ અને પાપભીરુ આત્મા શિષ્યાદિ પરિવારને પણ જાગૃત રાઇ નાં. તેઓશ્રીનાં શિ-પ્રશિબાએ પૂ. સા. શ્રી રત્નમાલાશ્રીજી મ., પૂ. સા. શ્રી પીયૂષપૂર્વાશ્રીજી મ., પૂ. સા. શ્રી કલ્પપૂર્ણાશ્રીજી મ., પૂ. સા. શ્રી રાજપૂર્ણાશ્રીજી મ., પૂ. સા. શ્રી અપૂર્ણાશ્રીજી મ.. પૂ. સા. શ્રી અમીરનાશ્રીજી મ., પૂ. સા. શ્રી ધર્મરત્નાશ્રીજી મ., પૂ. સા. શ્રી રતિમાલાશ્રીજી મ., પૂ. સા. શ્રી પ્રિયરત્નાશ્રીજી મ., પૂ. સા. શ્રી પ્રશમરત્નાશ્રીજી મ., પૂ. સા. શ્રી વૈભવરત્નાશ્રીજી મ., પૂ. સા. શ્રી કૃતમાલાશ્રીજી મ. આદિ પરિવાર સંચમધમની ઉત્કૃષ્ટ આરાધના સાથે શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા સ્વ–પરનું કલ્યાણ સાધી રહ્યાં છે. --પૂ. સા. શ્રી રત્નમાલાશ્રીજી મ. — શાનસંવર્ધન અને આત્મોન્નતિ માટે સદાય નિવૃત પૂ. સાધ્વીજી શ્રી શ્રીમતી શ્રીજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ ગૂર્જરદેશે પવિત્ર અને પુણ્યમય એવી ખભાત નગરીમાં સંધવીની પળે મહાભાગ્યશાળી શેઠ શ્રી ગુલાબચંદ મૂળચંદને ત્યાં તેઓશ્રીનાં ધર્મપત્ની ચુનીબહેનની રત્નકુક્ષિથી સં. ૧૯૭ર ના શ્રાવણ વદ ૧૦ ની સોનેરી પળે થયો. - લાવણ્યવાન અને રૂપવંતી એવી આ બાળકીનું નામ કાન્તા પાડવામાં આવ્યું. કેઈને પણ કપના ન હતી, કે આ પુત્રી ભવિષ્યમાં વીરના માર્ગે પ્રયાણ કરી માતા-પિતાના નામને રોશન કરશે, એટલું જ નહીં, કિન્તુ પિતાના સદ્ગણ સુમનની સૌરભ દૂર દૂર સુધી પ્રસરાવશે, અને અમૃતમય મધુર વાણીના સિંચનથી ભવ્ય જીને સળગતા સંસારમાંથી ત્યાગની તપોભૂમિમાં લાવશે. કાન્તાબહેનને એક તરફથી માતા-પિતાના આદર્શ સંસ્કારોનું સિંચન મળતું ગયું અને બીજી બાજુથી તેમના પૂર્વ સંસ્કારનું પરિબળ વિકાસ પામતું ગયું. વ્યાવહારિક અભ્યાસ સાથે ધાર્મિક અભ્યાસ પણ કરવા લાગ્યાં, અને પૂ. સાધુ-સાધ્વીજી મ. સાહેબના પરિચયમાં આવવા લાગ્યાં. ભાષા મધુર, બુદ્ધિને પણ વૈભવ અને નિપુણતાને લીધે બધાને આ બાલિકાનું આકર્ષણ રહ્યાં કરતું. Page #505 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૪૬૭ પૂર્વના કેઈ પુણ્ય પરિબળે સરળ સ્વભાવી, સમતામૂતિ પૂ. સાધ્વીજી શ્રી પુષ્પાશ્રીજી મ. ના સંપર્કમાં આવ્યાં. પરિચય થતાં નિકટતા વૃદ્ધિ પામી પૂજ્યશ્રી આ બાલિકાના ભવસમુદ્રનાં તારણહાર બન્યાં. મધુર-મીઠી વૈરાગ્યમય વાણીના શ્રવણથી કાન્તાબહેનના હૃદયમાં ત્યાગની સરવાણી ફૂટી. અસાર સંસારને ઠુકરાવવાની તમન્ના જાગી. દૃઢ નિશ્ચય બાદ માતા-પિતા સમક્ષ પોતાની ભાવને પ્રગટ કરી. માતા-પિતાનું વાત્સલ્યભર્યું" હૈયું આ લાડીલી અને વ્હાલસોયી દીકરીને સંયમ માર્ગે પ્રયાણ કરવા આજ્ઞા ન આપી શકહ્યું. કાન્તાબહેનના કાકા ચુનીભાઈ કાપડિયાને મુંબઈ આ સમાચાર મળ્યા. તરત જ ખંભાત આવ્યા અને કાન્તાબહેનને પોતાની સાથે મુંબઈ લઈ ગયા. લઈ ગયા એટલા માટે કે મુંબઈ મેહમયી નગરી છે. અનેક પ્રલેભનો પાછળ કાં તે આ ભાવના વિખરાઈ જશે, કાં તે આકરી કોટી થશે, એમ માન્યું. મેહ–વૈભવનાં અનેક સાધનો દર્શાવ્યાં. સાથે, સંયમ ખાંડાની ધાર છે, ભૂખ-તૃષા, ઠંડી-ગરમી, વિહાર આદિ પરિષહ અસહ્ય છે, ઘરમાં તમને શું કમીના છે?—વગેરે સમજાવ્યું. કાન્તાબહેને જવાબમાં કહ્યું, કે કાકા, આ નિસાર સંસારમાંથી મારું મન તદ્દન ઊઠી ગયું છે, અને સંચમની તીવ્ર ઉત્કંઠા જાગી છે. ત્યાર બાદ માતાએ પણ આકરી કસોટી કરી, કે બેટા, જે તું દીક્ષા લઈશ તો હું છ વિગ)ને ત્યાગ કરીશ અને આયંબિલને તપ કરીશ. પણ જેની રગેરગમાં વૈરાગ્યની ભાવનાનો સ્ત્રોત વહી રહ્યો છે, જેના ચિત્તમાં ચારિત્રની રમણતા ગેલ કરી રહી છે એવાં કાન્તાબહેન પોતાની ભાવનામાં મેરુ પર્વતની જેમ અડગ રહ્યાં. મુમુક્ષુની આ પ્રબળતા અને અડગતા જોઈને સ્વજન-કુટુંબીઓએ પુનિત પંથે પ્રયાણ કરવાની સહર્ષ આજ્ઞા આપી. ૧૬ જ વર્ષની કુમળી વયે સં. ૧૯૮૯ના મહા વદ ૧૧ના શુભ દિવસે પૂ. પા. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે સંયમ સ્વીકારી, શાંતિમૃતિ પૂ. શ્રી સૌભાગ્યશ્રીજી મ. નાં શિષ્યા ભદ્રપરિણમી પૂ. શ્રી ચંપાશ્રીજી મ. નાં શિષ્યા પ્રતિભાસંપન્ન પૂ. શ્રી પ્રભાશ્રીજી મ. ના શિષ્યા પરમવિદુષી પૂ. શ્રી પુપાશ્રીજી મ. નાં શિષ્યા સાધ્વી શ્રી શ્રીમતી શ્રીજી નામથી પ્રસિદ્ધ થયાં. પૂ. ગુરુદેવશ્રીનાં ચરણોમાં જીવન સુપરત કરી, સમર્પણભાવ કેળવી પૂ. વડીલોની છત્રછાયામાં રહીં જ્ઞાનાભ્યાસમાં મગ્ન બની ગયાં. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યારકણ, ધાર્મિક સિદ્ધાંતને સતત અભ્યાસ. બુદ્ધિનો ક્ષયોપશમ પણ સારો. હંમેશના લગભગ ૫૦ કલેક સહજ મુખપાઠ કરતાં. સ્વસમુદાયમાં પણ કાર્યદક્ષ અને જ્ઞાનદાતા બની ગયાં. જ્ઞાનાભ્યાસ અને વિનયવૈયાવચ્ચ એમ ઉભય આરાધનામાં ચિત્ત પરોવી દીધું. અનેક તીર્થોની પર્શના અને અનેક ગ્રામ-નગરો ને પ્રદેશોની વિહારયાત્રા કરી. કેટલાંક જીવોને પ્રતિબધી ધર્મ અને સંયમના માર્ગે વાળ્યા. સમુદાયના સંચાલનની સાથે સૌનાં પ્રીતિપાત્ર પણ બન્યાં. ગુરુ મ. નાં તે તેઓશ્રી અંતરસ્થાન હતાં. દીર્ધદષ્ટિ, નમ્રતા, મધુરતા, વાત્સલ્યતા, સરળતા, નિરભિમાનતા ઇત્યાદિ ગુણો જીવન સાથે આત્મસાત્ કર્યા હતા. પૂ.શ્રીની શુભ પ્રેરણાથી તેમનાં સંસારીબહેન લલિતાબહેને એક મોટી પાઠશાળા બંધાવી આપી, જેમાં પંડિત છબીલદાસ કેસરીચંદ અનેક સાધુ-સાધ્વીગણ તથા જ્ઞાનપિપાસુઓને જ્ઞાનદાન આપી સંસારથી ઉદ્ધારસ્તા. આમ ૫૪ વર્ષના દીર્ઘ સંયમ પર્યાયમાં ૫૦ વર્ષ તે પૂ. વડીલ ગુરુની નિશ્રામાં રહી સંયમમાગની સુંદર આરાધના અને શાસન પ્રભાવના કરી. સં. ૨૦૪૩ની સાલમાં સાબરમતી Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ] [ શાસનનાં શ્રમણરત્ન સંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરી, પૂ. ગુરુની આજ્ઞા લઈ ખંભાતથી જેઠ સુદ ને વિહાર કરી સાબરમતી ચાતુર્માસ પ્રવેશ કર્યો. સાધ્વી કોદિરત્નાશ્રીજીને ૪૫ ઉપવાસની તથા સા. સમ્યગુરનાશ્રીજીને અઠ્ઠાઈ તપની આરાધના નિવિદને પૂર્ણ કરાવી. બહેનોમાં અપૂર્વ આત્મજાગૃતિ પ્રગટાવી. તપનાં પારણાં, મહોત્સવાદિ અતિ ઉલ્લાસ સાથે ઉજવાયાં. - ત્યાર બાદ એકાએક તબીયત કથળી. નાદુરસ્તી વધતી ગઈ અને કમરાજ ઘેરી વળ્યા. બ્રેઈન હેમરેજની અસર થઈ અને ૨૪ કલાકમાં તે હતાં ન હતાં થઈ ગયાં. ભાદરવા વદ ૧૩ના સવારે ૪ વાગે નમસ્કાર મહામંત્રના ઉચ્ચાર સાથે દેહવિલય થયે. અર્ધવિકસિત બાલુડે પરિવાર, ત્રણ શિખ્યા અને ત્રણ પ્રશિધ્યાને છેડી ગુરુદેવ અનંતની વાટે ચાલ્યાં ગયાં. હર વર્ષના જીવન દરમિયાન પ૪ વર્ષના દીર્ઘ સંયમપર્યાયમાં રત્નત્રયીની સુંદર આરાધના કરી જીવનને સાર્થક બનાવી ગયાં, મૃત્યુને મહેસવરૂપ બનાવી ગયાં. પૂજયશ્રીનો ચારિત્રપૂન આમા જયાં હોય ત્યાં સત્વ, છાસન અને સંચમ શીવ્રતાએ પ્રાન કરે અને મુક્તિ સુખને પામે એવી અભ્યર્થના. એ ગુરુદેવ! જ હો ત્યાંથી અમારા પર અમીની વર્ષા અને દિવ્ય કૃપા વરસાવતાં રહેજો અમે પણ આપના નિર્મળ ગુણોને અમારા જીવનમાં વિકસાવી આત્મસાધનામાં ઉત્તરોત્તર આગળ વધીએ, એ જ અંતરેછા. – પૂ. સ. શ્રી તુલસીશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ. — તપ-ત્યાગ. ચારિત્ર અને સમતામૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ નાનામાં પણ સહામણા વેડછા ગામમાં ગજરાબહેનનો જન્મ યે હતો. જન્મથી જ માતા-પિતાના સુસંસકારોથી પોતાનું જીવન ધર્મવાસિત બનાવ્યું હતું. યોગ્ય વય થતાં નવસારી નિવાસી છગનભાઈ (હાલ તપસ્વી પૂ. આ. શ્રી વિજયકુમુદચંદ્ર સૂમ.) સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. છગનભાઈ ગળથુથીના ધર્મસંસ્કારથી સંસ્કારિત થયા હતા. બન્ને જણાં ધમ આરાધનામાં આગળ વધતાં સંયમસાધનાની તાલાવેલી જાગતાં સંસાર બંધન સમાન લાગે અને બન્ને પુણ્યાત્માઓએ સંયમમાગે પ્રયાણ કર્યું. ગજરાબહેન પૂ. શાસનસમ્રાટશ્રીનાં આજ્ઞાતિની ગુણગૌરવશાલિની પૂ. ગુણશ્રીજી મ. નાં શિષ્યા પૂ. સા. સૂર્યપ્રભાશ્રીજી મ. બન્યાં. સંયમભાવથી વિભેર બનેલાં પૂ. સૂર્ય પ્રભાશ્રીજી મ.એ પોતાના ક્ષેયોપશમ પ્રમાણે ગુરુનિશ્રામાં જ્ઞાનાભ્યાસ કર્યો. જ્ઞાનયોગ ઓછો હતું, જ્યારે ભક્તિયોગ, વૈયાવચ્ચ ગુણ જબજસ્ત હતો, સાથે સરળતા ઘણી હતી. તેઓશ્રીના જીવનમાં તપની આરાધના પણ અભૂતપૂર્વ હતી. માસક્ષમણ, શ્રેણીતપ, સિદ્ધિતપ, વર્ધમાનતપની ૮૬ ઓળી વગેરે દી અને કઠિન તપશ્ચર્યા કરી હતી. સળંગ ૫૦૦ આયંબિલમાં કસોટી ઘણી આવી. બન્ને આંખે મીઠો ઝામર ઊતર્યો, છતાં તપમાં અડગ રહ્યા, ને આરાધના પૂર્ણ કરી. પિતાનાં ગુરુબહેન પૂ. ધરણેન્દ્રશ્રીજી મ. ને કેન્સરને વ્યાધિ હતો. આવા અસાધ્ય વ્યધિમાં Page #507 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૪૬૯ ગ્રસ્ત ગુરુબહેનની સેવા–વૈયાવચ્ચે સતત સાત વરસ કરી, તેમાં જરાય પાછી પાની કરી ન હતી. પૂ. ધરણેન્દ્રશ્રીજી મ. કાળધર્મ પામ્યા બાદ પોતાના ગુરુબહેન પ્રતિબોધકુશલા પૂ. સાધ્વીજી શ્રી પ્રવીણાશ્રીજી મ.ની નિશ્રામાં સમગ્ર જીવન સમર્પિત કર્યું. પિતાના માયાળુ અને મિલનસાર સ્વભાવના કારણે ગુરુબહેનના વિશાળ પરિવારનાં શ્રમણીઓમાં બધાનાં નેહભાજક અને આદરણીય બન્યાં હતાં. બધાં સાધ્વીઓ પણ તેમની ભક્તિ–વૈયાવચ્ચ ખૂબ સારી રીતે કરતાં. બુઝર્ગ વય થતાં શારીરિક અસ્વસ્થતાના કારણે વડોદરા શ્રી પ્રવીણ પૌષધશાળા ઉપાશ્રયે સ્થિરવાસ રહ્યાં હતાં. સ્થિર હોવા છતાં સાધુજીવનના પ્રાણ સમાન શ્રી દશવૈકાલિક સૂત્રને નિરંતર સ્વાધ્યાય અને પકખીસૂત્ર પ્રતિદિન ૩ વાર ગણતાં. બાકીના સમયમાં નવકારમંત્રની આરાધના કરતાં હતાં. ચોમાસુ રહેનાર સાધ્વીઓની સાથે સરળતાથી રહેતાં. શક્તિ પહોંચી ત્યાં સુધી નાનાં સાધ્વીએને ભણવા માટે સમયની અનુકૂળતા કરી આપી, પોતે પાત્રાનું પડિલેહણ વગેરે કાર્ય કરી લેતાં. સાધ્વીઓ દૈનિક કિયામાં પ્રમાદ ન કરે તેની ખાસ તકેદારી પણ રાખતાં. કેઈન પ્રમાદ જુએ તો મીઠો ઠપકો આપી મભય વચને પ્રમાદ રહિત કરતા આમ, આખા સમુદાયમાં પ્રિયપાત્ર બન્યાં હતાં. અંતિમ ચોમાસું વડોદરા હતું. ત્યારે પિતાની ભૂમિ દેરાળના ઉપાશ્રયે પિકારતી હોય, તેમ તેઓશ્રીને ત્યાં જવાની ઇચ્છા થઈ. શ્રી સોસાયટીનો સંઘ ના પડે, છતાં એક જ લત : મારે દેરાપોળ જવું છે.” ચોમાસું બેસવાના થોડા દિવસ પહેલાં જેઠ મહિને તેઓ દેરાળ પધાર્યા. ત્યાં થોડા દિવસમાં જ સંઘની સાથે ગાઢ ધર્મ આત્મીયતા કેળવી. અચાનક એક દિવસ કમરનો દુઃખાવા થયે. દિન-પ્રતિદિન દુઃખાવો વધતા ગયા. 5 ઔષધોપચાર કરવા છતાં ન મટયો. દુઃખાવાએ માઝા મૂકી. આવા અસહ્ય દર્દમાં પણ પખીસૂત્ર તેમજ દશવૈકાલિક સૂત્રનું રટણ ન ભૂલતાં. છેલ્લે-છેલે ધાસનું ધમણ ચાલ્યું. બાહ્ય સારવાર સાથે અધ્યાત્મ ભાવ-ઔષધ પણ પ્રાપ્ત કરતા જ રહ્યાં. જેઠ સુદ ૮ ની રાતે ૧ વાગે નવકારમંત્રની ધૂન સાંભળતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. અંત સમય સુધી પિતાનાં ઉપકારી ગુબહેનના ઉપકારને ભૂલ્યા નહિ, એવાં તે એ ગુણાનુરાગી હતાં. આખો દિવસ ગુરુબહેનને યાદ કરતાં હતાં. ત્યારે હું પાર્લા (મુંબઈ) ચાતુર્માસ હતી. કાળધર્મના સમાચાર મળતાં હૃદયને ઘણો જ આઘાત લાગ્યો. ગુબહેનના કાળધમ નિમિત્તે મહત્સવ, આરાધના વગેરે કરાવેલ. વડોદરામાં દેરાળના સંઘે તથા શ્રી સોસાયટીના સંઘે સારી રીતે વૈયાવચ્ચ ભક્તિનો લાભ લીધો હતો. અંત સમયે સા. શ્રી સુયશાશ્રીજી મ. તથા સા. શ્રી વિનીતયશાશ્રીજીએ સુંદર નિજામણ કરાવી હતી. તેઓશ્રીન કાળધમ નિમિત્તે શ્રી સેસાયટી સંઘે તથા દેરાપોળના સંઘે મહત્સવ રાખેલ. આ બન્ને પ્રસંગોએ પૂ. આ. શ્રી વિજયકુમુદચન્દ્રસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આ. વિ. પ્રબોધચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ઉગ્ર વિહાર કરી વડેદરા પધાર્યા હતા. સંગત આત્મા જ્યાં હોય ત્યાં ચિર શાંતિને પ્રાપ્ત કરે એવી શાસનદેવને પ્રાર્થના. frilli ક Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] [ શાસનનાં શ્રમણીરત્ન પૂ. સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજનો પરિવાર સાધ્વીજીનું નામ ગુરુનું નામ જન્મસ્થળ અને સમય દીક્ષાસ્થળ અને સમય સા. શ્રી સોમપ્રભાશ્રીજી સા. શ્રી સર્વપ્રભાથીજી કરાંચી સં. ૧૯૯૯ જેઠ વદ ૬ મહુવા સ. ૨૦૧૬ મહા સુદ પ , સુવર્ણપ્રભાશ્રીજી એ સૌમ્ય પ્રભાઇ , સં. ૨ ૦ ૦૧ કા. વદ ૧૦ , , , ,પ્રિયધર્માશ્રી , સં ૨ ૦ ૦ ૫ ફો વદ ૩ , સ. ૨૦૨ ૬ મહા સુદ ૩ કીતિ પ્રભાશ્રીજી ભાવનગર સ. ૨૦૦૨ ચેત્ર સુ. ૮ ભાવનગર સં. ૨ ૦ ૨ ૬ મ.વ. ૫ કપનાશ્રી સૂરત સ ૨૦૦૦ જેઠ સુદ ૪ સસ્ત સ. ૨૦૨ ૬ મહા વદ 9 તીનાશ્રીજી પાલીતાણા તા. ૧૨-૧૨-૧૯૫૩ પાલીતાણા તા. ૧૨-૨-૧૯૭૮ તે જ રત્નાશ્રીજી , સુવર્ણપ્રભાશ્રીજી સૂરત સં. ૨૦ ૯ શ્ર'. સુદ ૬ સુરત સં. ૨૦૩૪ મહા સુદ પ જયરના શ્રીજી , સૌપ્રભાશ્રીજી પાલીતાણુ , ફ'. વદ ૧૧ મુંબઈ સં. ૨૦૩૭ ચૈત્ર વદ ૧૦ 3યરત્નાશ્રીજી બેટાદ તા. ૨૩-૪-૧૯૫૬ મુંબઈ , , શાસન નાથજી મેરીઆ સં. ૨૦૧૬ ફી વ. ૯ , સં. ૨૦૩૮ જેઠ સુદ ૧૨ મોક્ષરત્નાશ્રીજી શિવેન્દ્રનગર સં. ૨૦૧૭મ.વ. ૧૦ મુંબઈ સ. ૨૦૩૧ ક સુદ ૩ કુલરના શ્રીજી ક૯૫નાશ્રી મુંબઈ તા. ૧૨-૧૨-૧૯૬૧ મુંબઈ સ. ૨ ૦૪૩ વૈ. સુદ ૬ , રનધર્માલીઝ . સૂર્યપ્રભાશ્રીજી તાવીડા (સૌરાષ્ટ્ર) મહુવા સ ર ૪૩ વિ. સુદ ૬ –પૂ. સા. શ્રી પ્રવીણશ્રીજી મ. સરળતા, નમ્રતા, સમતાથી ઓતપ્રેત અને જ્ઞાન, ના, રકમનો ઉકુટ આરાધક ૫. સાધ્વીજી શ્રી ચન્દ્રલતાશ્રીજી મહારાજ સંયમજીવન રૂપી ઉદ્યાનને વિકસિત કરનાર સંયમી તપસ્વી પૂ. સાધ્વીજી શ્રી ચન્દ્રલતાશ્રીજી મ. ને જન્મ પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા શહેરમાં પિતા અમૃતલાલને ત્યાં, માતા માણેકબહેનની કુક્ષિએ થયો હતો. જન્મનામ ચંદનબહેન પાડવામાં આવ્યું હતું. નામ પ્રમાણે ગુણો તેમના જીવનમાં વિકાસ પામ્યા હતા. સ્વભાવે ચંદન જેવાં શીતલ અને સુગધને રેલાવનાર હતાં. માતા-પિતાના સુસંસ્કારોથી તેમનું જીવન ધમમય, વૈરાગ્યવાસિત બન્યું હતું. પુર્વેદ ધાર્મિક શિક્ષણ વૃદ્ધિવંત બનતાં વૈરાગ્યભાવના દઢ થઈ હતી. અને પરિણામે સ્નેહના સંબંધોને ત્યાગ કરી, ત્યાગમાગનો સ્વીકાર કરી પૂજ્ય ગુરુ મહારાજ શ્રી પ્રવીણાશ્રી ) મહારાજનાં ચરણકમળમાં જીવન સમર્પિત કર્યું. વૈરાગ્ય અને સંયમ જેમની રગેરગમાં પ્રસરી ગયાં છે તેવાં સા. ચન્દ્રલતાશ્રીજી મ. કર્મનિર્જરા કરવામાં મસ્ત બની ગયાં. ગુર્વારા તહત્તિ કરવામાં પોતે જીવનની સફળતા માની પિતાની મધુર શીતલ ભાષાએ ગુરુના હૃદયમાં અનોખું સ્થાન પ્રાપ્ત ર્યું છે. તેઓશ્રી સંમસાધના સાધતાં કણાને તિલાંજલિ આપી અપ્રમત્ત ભાવે સમતાપૂર્વક તપ-ત્યાગનું આરાધન કરી રહ્યાં છે. ઉભય/ પ્રતિક્રમણથી માંડી સર્વ દૈનિક ક્રિયાઓ અપ્રમત્ત ભાવે ઊભાં-ઊભાં જ કરતાં સંયમનો કેઈ અનેરો આસ્વાદ મેળવી રહ્યાં છે. સંયમસાધનામાં ભ૦ પુરુષાર્થ આદરી દિન-પ્રતિદિન આગળ વધતાં જ્ઞાન અને ક્રિયામાં Page #509 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણરત્નો [ ક૭૧ તેઓશ્રી ગુરુકૃપાએ સફળ બન્યાં. તેઓશ્રીના જીવનમાં સમતા, સરળતા, નમ્રતા એટલી બધી ઓતપ્રેત બની ગયેલી, કે ગમે તેવા સમયે ગમે તેવું ચાલશે-ફાવશે-ગમશે – આ જ એમના શબ્દો. નકાર ના પિતાની જીભ પર આવવા જ દીધું નથી. આવા કારણે તેઓશ્રી ગુરુનાં પ્રિયપાત્ર બન્યાં. ગુબહેનેને સહાયક બની વિનય–ભક્તિ દ્વારા સમુદાયમાં સૌરભ પ્રસરાવી રહ્યાં છે. જ્ઞાન, પાન, વિનય, ભક્તિ સાથે તેઓશ્રીનું જીવન તપમય પણ એટલું જ છે. તેઓશ્રીએ વર્ધમાન તપની ૧૦૧ ઓળી, માસક્ષમણ, વીશ સ્થાનક, ૧૬ ઉપવાસ, સમવસરણ તપ, સિંહાસન તપ દર વર્ષે નવપદની ઓળીની આરાધના આદિ વિવિધ નાનાં-મોટાં તપની આરાધના કરી છે. સાથે સિદ્ધાચલની નવ્વાણુ યાત્રા તથા અનેક નાનાં-મોટાં તીર્થોની યાત્રાનો અપૂર્વ લાભ પ્રબળ પુણ્યોદયે મેળવે છે. આવા ઉચ ભાવનાશીલ સંચમસાધક તપસ્વી આત્મા સંયમસાધનામાં દિન-પ્રતિદિન વૃદ્ધિ પામી સંયમજીવનને સફળ બનાવી મેક્ષાથી બને એ જ ભાવના સહ મંગલ કામના. – પૂ. સા. શ્રી સૌરભયશાશ્રીજી મ. મૃત્યુ પણ મહાસવે બનાવનારા સમતામૂતિ પૂ. સાધ્વીજી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મહારાજ સમાધિમરાની આકાંક્ષા કરતા અતિ વિચરે. કેન્સર એટલે કેન્સલ.... દુનિયાની ડાયરીમાંથી જેનું નામ કેન્સલ થાય તેની બીમારીનું નામ કેસર. જે બીમારી અંગે સાંભળતાં જ આળવિકાળ, અસ્થિર બની જઈએ તેનું નામ કેન્સર. દેહને ક્રિયાશૂન્ય કરી મૂક્તા વ્યાધિનું નામ કેન્સર. પણ ના, સબૂર. કેસર એટલે કમાલ, કેન્સર એટલે કર્મરાજા પર આક્રમણ કરવાનું અમોઘ શસ્ત્ર, કેન્સર એટલે આરાધના કરવાનો અમૂલ્ય અવસર, કેન્સર એટલે ઉપકારી દદ, કેન્સર એટલે સમાધિમરણની અપૂર્વ ભૂમિકા. આ વાત મારા-તમારા જેવા માટેની નથી, પણ આ વાત છે પૂ. સા. શ્રી પૂર્ણ ભદ્રાશ્રીજી મ.ની, જેમની ૬૧ વર્ષ સુધીની સંપૂર્ણ નિરોગી કાયા, અને એકાએક કેન્સરે તેમની જોડે મિત્રતા કરી. હર-હંમેશ ગમે તે પરિસ્થિતિને સારી રીતે અપનાવનાર તેઓશ્રીએ આ પરિસ્થિતિને પણ સમતાભાવે અને હસતા મુખડે અપનાવી લીધી. મૃત્યુને (કાળને) આમંત્રણ મોકલી દીધું, કે પધારો, સ્વાગતમ્, હું તૈયાર છું, મને વિશ્વાસ છે, કે જીવન આદર્શમય વ્યતીત થયું છે. મૃત્યુને પણ આદશમય બનાવીશ. મહોત્સવ બનાવીશ. સંયમ–બાગમાં ૪૭ વર્ષ રહીને જે જ્ઞાન-ધ્યાન વગેરે મેળવ્યું હતું તેની હવે પરીક્ષા આપવાનો સમય હતો. શિષ્યા પરિવાર વગેરે કેની ચિંતા ન કરતાં યેય “સમાહિર મુત્તમ દિંતુ’નું કરી દીધું. આવી કપરી સાધનાની અઘરી પગદંડીએ ચાલી નીકળ્યાં. આવા સમતામૂતિ આત્માને નિઝામણા કરાવવા જેનશાસનના વિદ્રદ્ધયરત્ન પ. પૂ. પં. શ્રી શીલચન્દ્રવિજયજી મ. સા. કરાવે તે પણ એક મહાન પુણ્યોદય છે. પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ. એટલે જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ આદિ અનેક ગુણએ કરીને પૂર્ણ, અને આ બધું હોવા છતાં ભદ્ર પરિણામી. તેથી નામ, જીવન અને મૃત્યુ એ ત્રણે સાર્થક કર્યા. પિતાનાં વાત્સલ્યમયી શતાયુ માતા પૂ. સા. શ્રી મુક્તિપ્રભાશ્રીજી મ. તેમજ ગુરુબહેન પૂ. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] [ શાસનનાં શ્રમણીરા સા. શ્રી સુશીલાશ્રીજી મ. ને, ખંભાતના એક ખૂણામાં સતત ૨૦ વર્ષ રહીને સમાધિ અપાવી, અને તેથી પાતે પણ સમાધિ મેળવી. અંતે જે સમાધિ આપશ્રીએ મેળવી તે સમાધિ કેળવવ અમને સમથ બનાવા, અને સમાધિના ચાહક તા છીએ, પણ હવે આપની કૃપાએ સમાધિના સાધક બનીએ, એ જ અંતર્રેચ્છા. --પુ; સા. શ્રી યુગન્ધ્રરાશ્રીજી મ. જિનભક્તિ, જ્ઞાનભક્તિ, સધભક્તિ, જીવદયાદિ કાર્યોનાં પ્રેરણાદાતા પૂ. સાધ્વીજી શ્રી વિદ્યુત્પ્રભાશ્રીજી મહારાજ વિલાસી આત્માને વિરાગની વાતા સમજાતી નથી, ભેગમાં રાચનાર યાગની કિંમત આંકી શકતા નથી. તેમનું ચિત્ત ત્યાગથી દૂર છે, ને રાગમાં ચકચૂર છે. બાહ્ય સુખ મીઠાં મધુરાં લાગે છે. ભેગી આત્મા રાગના ત્યાગી તથા ત્યાગના રાગી આત્માઓના ચાગની મીઠાશ માણી શક્તાં નથી, તેમજ તેમનાં સુખને પણ દુ:ખ માને છે. મેાજ-શેાખમાં મસ્ત બનેલા ને ધથી વિમુખ બનેલા એવા હે ભવ્યાત્માએ ! તમે સાંભળો. દેહની દુનિયાને દાગીનાથી દિપાવે છે, ને ચંદ્રની ચાંદનીથી ચમકીલી બનાવા છે, પણ હૈયામાં થાણાં નાખી રહેલ! ખાઉધરા શેતાના અને કાળા કામ કરાવનારા કામાદિ ધાડપાડુએ આત્મખાને લૂટી રહ્યા છે. પણ જરા ઊભા રહી વિચાર કરે, કે સન્માર્ગે ચડાવનારા પૂ. ગુરુભગવતા છે. જેમ પકમાંથી ઉત્પત્તિ પામેલું પંકજ નિળ થઈ વારિપૂર્ણ સરેાવરની શેાભાને ધારણ કરે છે, ઉદધિના તળિયે રહેલી છીપમાં સ્વાતિ નક્ષત્રના ચે!ગે પડેલું જબિંદુ મૌક્તિકપણાને ધારણ કરે છે, તેમ પૂ. ગુરુ મ. ના સતત સાન્નિધ્યથી ભવ્યાત્મા આંતરિક શાભાને કાણ કરે છે. અનેરા સંદેશ દેતુ પ્રભાત પ્રગટે છે, અનેરુ આલંબન દેતે મધ્યાહ્ન ઝળકે છે, ને અનેરી આશા દેતી સંધ્યા ચમકે છે. આ ત્રણે અવસ્થામાં પ્રેરણાનાં પીયુષપાન છુપાયાં છે. એ પ્રેરણાનાં પીયૂષપાન અમે અમારા પૂ. દાદીગુરુ મ. શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ. ના જીવનમાં નીરખ્યાં. શૈશવ પાત!નાં સંસ્મરણાથી, પુષ્પ મધુર રિમલથી, કલાપી તેના કેકારવથી, શિ તેની સ્નિગ્ધ ચાંદનીથી, ઝરણું તેના વિનાદથી ને વૃક્ષ જેમ ફળથી શેાભે છે, તેમ સાહામણા સારડ દેશ તેના અજબ-ગજબના ઇતિહાસથી, ને કુદરતી સૌંદર્યથી શેલી રહ્યો છે. એક બાજુ ગગન સાથે વાતો કરતા ગઢ ગિરનાર, ને બીજી બાજુ કવિએનુ ૫નાસ્થાન, ચેાગીઓનું નિવાસસ્થાન, સાધુએનું સાધનાસ્થાન ને પતમાં શિરામણ એવા શત્રુજય પત છે. આવાં રમણીય સારડ રૂપી મુગટમાં તિલક સમાન, ને ખળખળ વહેતાં, માલણ નદીનાં નીરથી ને વનરાજિથી શાભતી શૂરવીરત!, દાનવીરતા ને ધ વીરત! ભર્યાં ઇતિડાસની ચળેગાથા ગાતી એવી મધુપુરી નગરી છે. આવી મધુપુરીમાં શ્રેષ્ઠીવર્ય શ્રી પદ્માતારાનું નામ ચાભેર પ્રસિદ્ધ છે. પદ્મ પેાતાની સુવાસ ફેલાવું, ને તારા પ્રકાશ પાથરે તેમ પદ્માતારા શેકે પેાતાનાં સુકૃત્યથી જીવનમાં સુવાસ ફેલાવી છે, ચામેર પ્રકાશ પાથયાં છે. આ પેઢીના વારસદાર તરીકે માતા વીજીબહેન હતાં. પૂ. પાદ શાસનસમ્રાટ વિ. નેમિસૂરી મ. સા. તેમના સ`સારી પક્ષના કાકા હતા. વિજ્યાબહેન પહેલેથી જ ધનિષ્ઠ હતાં. Page #511 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [૪૭૩ તેમના પતિ ચુનીભાઈ પણ ધાર્મિક ભાવનાવાળા હતા. સાંસારિક સુખ ભોગવતાં તેમને ત્યાં બે પુત્રીઓ થઈ. મોટી ચંપાબહેન, ને નાની મંછાબહેન. બાળપણથી તેઓમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું. સમયનાં વહેણ સાથે ચુનીભાઈ ટૂંકી માંદગી ભેગવી પરલોક સિધાવ્યા. વિજયાબહેનના હદયમાં વૈરાગ્યભાવ તો હતા જ, પણ હવે ભાવના પુષ્ટ બની. સંસારની અનિત્યતા વિચારી સંયમમાર્ગની અનુમતિ માગી. બધા વડીલોની અનુમતિથી વિજયાબહેને વિ. સં. ૨૦૦૩, ફાગણ વદ પાંચમના કદંબગિરિ તીર્થમાં પૂ. પાદ વ્યાકરણવિશારદ આ. ભ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મ. સા. ના વરદ હસ્તે સંયમ અંગીકાર કરી પૂ. પાદ વાત્સલ્યવારિધિ સા. શ્રી દેવીશ્રીજી મ. નાં શિષ્યા પૂ. વિદ્ય–ભાશ્રીજી બન્યાં. પુત્રી મંછાબહેન પણ માતાની સાથે જ વરઘોડે ચડવા તૈયાર થયાં, પણ મહાધીન સગાં-વ્હાલાંઓએ અનુમતિ ન આપી. મંછાબહેને પ્રતિજ્ઞા કરી, કે સંયમ વેશ પહેર્યા વગર મધુપુરીમાં ન આવવું. પૂ. બા મ. સાથે રહેવા લાગ્યાં. અંતે પ્રતિજ્ઞાના બળે મંછાબહેનને પણ વૈશાખ સુદ છઠ્ઠના રહિશાળા મુકામે દીક્ષા આપી, ને શશિપ્રભાશ્રીજી નામ રાખ્યું. પૂ. સાધ્વી શ્રી વિદ્યભાશ્રીજી મ. પ્રકૃતિથી ભદ્રિક ને ઉદાર છે. સેવાપરાયણતા ને સરળતા સ્વાભાવિક ગણે છે. તેમની ગુરુભક્તિ ઉચ્ચ કેન્ટિની છે. ગુર્વાજ્ઞા શિરસાવંઘ છે. તેમના નિખાલસ, પ્રેમાળ ને મિલનસાર સ્વભાવને લીધે આવનાર દરેક વ્યક્તિ પર વાત્સલ્યનો ધોધ વરસાવવાથી સૌને માટે માતૃવત્સલા બન્યાં. તેમના વાત્સલ્યને લીધે, ઉપરાંત જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગને લીધે શિખ્યા-પ્રશિષ્યાઓની વૃદ્ધિ દ્વારા આજે તેમની નિશ્રામાં ૨૪ પૂ. સાધ્વીજી મ. રત્નત્રયીની આરાધના અપ્રમત્તભાવે કરી રહ્યાં છે. તેમના જીવનમાં એક વાર નવ લાખ નવકારનો જાપ પૂર્ણ કર્યો. હવે કરેડને જાપ શરૂ કર્યો છે. એક વિશેષતા તે એ છે, કે આજે તેમની ઉંમર પ્રાયઃ ૮૫ વર્ષની છે, છતાં આખો દિવસ કે રાત ટેકા વગર જ બેસે છે. પૂ. દાદી મ.ના હાથે ઘણાં શુભ કાર્યો થયાં છે. વિ. સં. ૨૦૩૪ માં મધુપુરીમાં જ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.ની શુભ નિશ્રામાં ૩૧ છેડનું ભવ્ય ઉજમણું કરાવ્યું. પાલીતાણા, અમદાવાદ, કદંબગિરિ, મહુવા, સેંદરડા વગેરે જુદાં-જુદાં સ્થાનમાં 0 પધરાવ્યાં છે. ઝાંઝમેર ગામના પ્રાચીન જિનાલયના જીર્ણોદ્ધાર માટે જુદા-જુદા શ્રીસંઘને ઉપદેશ આપી સારી એવી રકમ અપાવવા દ્વારા જિનભક્તિ કરાવી છે. “જીવસમાસ , કર્મપ્રકૃતિ તથા “પાઈથવિજ્ઞાણ ગાહા' વગેરે પુસ્તકનાં પ્રકાશન કરવા દ્વારા અપૂર્વજ્ઞાન-ભક્તિ કરાવી છે. વિ. સં. ૨૦૪પ માં પૂ. આચાર્ય શ્રી વિજય અશચંદ્રસૂરિજી મ. સા. ની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીની ભાવનાનુસાર, મહા સુદ તેરસના શ્રી જીવિતસ્વામીન જિનાલયની વર્ષગાંઠ નિમિત્તે મહુવા શ્રીસંઘના કાયમી સ્વામિવાત્સલ્ય માટે તેમના ગુણાનુરાગી ભક્તો તરફથી સારી રકમ અનામત મુકાવી છે. તેઓશ્રીની નિશ્રામાં વિ. સં. ૨૦૪૬ ના વૈશાખ સુદ ત્રીજના પૂ. સા. શ્રી રત્નયશાશ્રીજીને ૧૦૦ મી ઓળી, પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજીને ૫૦૦ આયંબિલ તેમ જ અન્ય સાધ્વીજી મ.ને વર્ષીતપ, ધમચક્ર તપ, વર્ધમાન તપ આદિનાં પારણાં પ્રસંગે પૂ. શાસનસમ્રાટની સંયમશતાબ્દી નિમિત્તે ઊજવાયેલ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં લાભ લેવાય છે. મહુવાની ભેજનશાળા તેમ જ વલભીપુરમાં પૂ. સાધુ-સાધ્વીજી મ. આદિ ચતુવિધ શ્રીસંઘની ભક્તિ યોજનામાં પણ યથાશક્તિ લાભ તેમના ઉપદેશથી ભાવિકોએ લીધો છે. આ રીતે તેમની પ્રેરણાથી ગુણાનુરાગી ભક્તો જિનભક્તિ, જ્ઞાનભક્તિ, જીવદયા તથા વૈયાવચ્ચ આદિ કાર્યો કરવા હંમેશાં તત્પર રહે છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ] [ શાસનના શ્રમણીરત્નો અંતમાં, તેમના જેવી ગુરુભક્તિ, વિનય, વૈયાવચ્ચ ને જીવદયાના ગુણો અમારા જીવનમાં પણ ઊતરે, ને અમે સંયમજીવન ઉજજવલ બનાવીએ, એ જ અંતરની મનેકામના. સરળતા અમારી સાથી બને, સહનશીલતા સહભાગી બને, ને ગુર્વાસા એ જ અમારો પ્રાણ બની રહે એ જ ભવ્ય ભાવના. સૌ કઈ યત્કિંચિત પ્રેરણા મેળવી જીવન ઊર્ધ્વગામી બનાવે, એ જ અભ્યના. –પૂ. સા. શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ. સંયમી જીવનને ઉત્કૃષ્ટ ત્યાગથી અને મૃત્યુને સમતા-સમાધિથી શોભાવનાર પૂ. સાધ્વીજી શ્રી કમળપ્રભાશ્રીજી મહારાજ નાનકડું છતાં રળિયામણું એવું મહલેલ ગામ આશરે ૯૦૦ વર્ષ જુના અતિ પ્રાચીન ચરમ તીર્થપતિ મહાવીર પરમાત્માની પ્રતિમાથી સુશોભિત પ્રાયઃ ૪૦૦ વર્ષ પુરાણા નયનરમ્ય જિનમંદિરને કારણે પ્રાચીન તીર્થ તરીકેનું સદ્ભાગ્ય પામ્યું છે. આ જગતમાં જન્મવું, જીવવું અને મરવું એ કુદરતને અનિવાર્ય સનાતન નિયમ છે. તેમ આજથી ૭૩ વર્ષ પૂર્વે સં. ૧૯૭૧માં એ પાવન ધરતીની ગોદમાં રહેતા ધનજીભાઈ છગનલાલનાં ધર્મપત્ની વિજયાબહેનની કુક્ષિમાં એક પુત્રીરત્નનો જન્મ થયો. ફઈબાએ નામ પડ્યું કમળા. ધર્મ-સંસ્કાર દ્વારા માતાપિતાએ એ રનનું જતન કરવા માંડ્યું. ચાર ભા એની એક બહેન. યૌવનના આંગણે પગ મૂકે તે પહેલાં સં. ૧૯૮૬માં આંત્રોલી નિવાસી શ્રેષ્ઠી શ્રી મણિલાલ મનસુખલાલના સુપુત્ર કાન્તિલાલભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. વ્યવહારદક્ષતાથી તેઓ શ્વસુરપક્ષમાં પણ પ્રશપ બન્યાં. વિધિની વિચિત્રતા ન્યારી છે. ભવિતવ્યતાના ગે નવ વર્ષના દાંપત્યજીવન બાદ ૨૫ વર્ષની ભરયુવાનીમાં બહેન કમળાએ પિતાનું શિરછત્ર ગુમાવ્યું, એટલે વિધિએ વૈધવ્ય આપ્યું. ૭ વર્ષની સુશીલા તથા ૫ વર્ષની તારા અને નવ માસના વહાલા પુત્રને મૂકી, એક વર્ષની માંદગી બાદ કાન્તિભાઈ પરલોકના પથિક બન્યા. હજુ એ આઘાતની કળ વળી ત્યાં ૨૦ દિવસ બાદ પુત્રએ પણ પિતાના માર્ગે સદાને માટે પ્રયાણ કર્યું. સંસાર જીવનમાં કહેવાતા આધાર સમા સ્વામી અને પુત્રના મૃ ગે તેઓના હૈયાને હચમચાવી દીધું. તેનું મન નશ્વર એવા સંસારના સંબંધોને છોડવા તત્પર બન્યું. તેઓનો અંતરાત્મા સતત કહેતો : “તારું સ્થાન સંસાર નહીં, સંયમ હોય. સંયમને ઝંખતાં કમળાબહેનને માતા તથા ભાઈઓની રજા દુલભ હતી. તેઓનું માતૃહૃદય સતત પોકારનું : “કેવી છે સંસારની નશ્વરતા? ને ચંચળતા?? પિતે સ્વયં અનુભૂતિના પગથિયે ઊભાં-ઊભાં વિચારતાં હતાં : મારી દીકરીઓને આવા ક્ષણભંગર સંસારનો ભંગ નથી બનાવવી. કમરાજાના પંજામાંથી બચાવનાર માત્ર ચારિત્રજીવન છે.” ગમે તે ભેગે બન્ને દીકરીઓને ઉગારવાને દઢ સંકલ્પ કર્યો. આ વાતની જાણ ભાઈઓને થતાં તેઓ ત્રણે મા-દીકરીઓને ભેગાં થવા ન દેતા. પરંતુ ગાનવેગ એકવાર અવસર મળતાં કમળાબહેન સુશીલા અને તારાને લઈને પહોંચી ગયાં શાંતિના ધામ સમી ગિરિરાજની શીતળ અને પવિત્ર છાયામાં. એ સમયે ત્યાં શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિજી મ.સા. ના આજ્ઞાવતી પૂ. સાધ્વીજી પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા પૂ. સાવી દેવીશ્રીજી મ. ના સમાગમે કમળાબહેને તૈયારી કરી વૈરાગ્યને દઢ સંકલ્પ Page #513 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને [ ૪૭૫ પૂર્ણ કરવાની. કર્મરાજાને પણ કલ્પના નહી હોય, કે મારી થપ્પડના જવાબ મને આ રીતે મળશે. સ. ૨૦૦૨ના વૈશાખ સુદ દસમના દિવસે અણસમજુ એવી ૯ વર્ષની તારા અને ૧૧ વર્ષની સુશીલાને સાથે લઈ પાલીતાણા પાસે આવેલ રાહિશાળામાં જઈ ક રાજા /મેહને લાત મારી ફગાવી દીધા સંસારી વેશ, અને સ્વીકાયાં સંયમ વેશ. બહેશ અને નીડર પૂ. સા. શ્રી દેવીશ્રીજી મ. નાં શિષ્યા પૂ. સા. શ્રી કમળપ્રભાશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં. સુશીલાને સાધ્વી સૂર્ય પ્રભાશ્રી અને તારાને સાધ્વી તિલકપ્રભાશ્રી તરીકે પાતાનાં શિષ્યા બનાવ્યાં. એકની એક બહેન અને ભાણીએએ સયમ સ્વીકાર્યાંની જાણ થતાં ભાઈ એ દોડી આવ્યા, ભાણીને લેવા માટે; પરંતુ પૂર્વભવની પ્રબળ આરાધના અને દૃઢ મનેાબળના પિરણામે તે નાસીપાસ થયા. ભાણીઓની તથા બહેનની અડગતાના કારણે વીલે મુખે પાછા ફર્યાં. ત્રણે સંયમી આત્માઓના વિજય થયે!. પ્રવજ્યાના પથે ડગ માંડવાં તે જ પળથી ત્રણે આત્માઓએ જ્ઞાન, દન અને ચારિત્રની ધૂણી ધખાવી. ત્યાગ, વૈરાગ્યની જયેત પ્રગટાવી. અપૂર્વ ગુરુભક્તિ અને સમર્પણ ભાવ જેવા ગુષ્ણેાને આત્મસાત્ કર્યો. પુત્રી-સાધ્વીઓને વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર વગેરે થાના અભ્યાસ કરાવ્યે અને પેાતે સ્તવન–સઝાયના અખૂટ ભંડાર બન્યાં. એમના ભાવવાહી અને સુરીલા કરૂં કહેવાતાં સ્તવનસજ્ઝાય સાંભળવા તે એક લડાવા ગણાતા. કડક સયમપાલન અને આચારપાલનના આગ્રહી હતાં. તપશક્તિ અલ્પ છતાં ગુરુભક્તિ અનન્ય હતી. શ્રાવિકાવગ માં પ્રશસ્ત બનેલ. વાત્સલ્યભાવ તા એવા વરસાવે કે ગમે તેવા દુ:ખી કે વ્યથિત આત્મ! સાંત્વન પામીને જતા. પેાતાનાં શિષ્યા-પ્રશિષ્યા પરિવારમાં સંયમરુચિ વિકસાવવા માટે સૌને હિતશિક્ષા આદિ આપતાં. અનેક જીવાને પ્રતિષ્ઠાધ પમાડી સ’સારસાગરમાંથી ડૂબતા બચાવ્યા હતા. તેએની છત્રછાયામાં ૩૫ આત્મા સયમની આરાધના કરી રહ્યા છે. એમાંથી એક પુત્રીમહારાજને તો હંમેશાં પૂ. બામહારાજ-ગુરુદેવ પેાતાની નિશ્રામાં રાખતાં જ. બન્નેને કયારેય એકસાથે નહી. મેકલનાર પૂ. ગુરુદેવ સં. ૨૦૪૦ માં શિખરજી યાત્રા માટે જવા બન્નેને મે!કલ્યાં. ગુરુદેવ પાસે શિષ્યા-પ્રશિષ્યાઓને મૂકી સાધ્વી સૂર્ય પ્રભાશ્રી તથા તિલકપ્રભાશ્રી યાત્રાર્થે ગયાં. એ પછી ગુરુદેવની તબિયત લથડવા માંડી. ડોકટરોએ કેન્સરનું નિદાન કરતાં બન્ને પુત્રી મહારાજોને સમાચાર આપવા મહેન્દ્રભાઈ અને કીતિ ભાઈ જબલપુર ગયા. ઉપકારી માતા ગુરુદેવના આ સમાચાર સાંભળી ક્ષણભર બન્ને મૂઢ જેવાં બની ગયાં. શુ કરશું હવે? તત્ક્ષણ સ્વસ્થ બની નિર્ગુણ્ય કર્યાં કે સ્થાવર તી કરતાં જંગમ તીસમા ગુરુની સેવા વધારે મૂલ્યવાન છે, માટે આજે જ ગુજરાત પાછા વળવુ. રોજના ૩૦ થી ૩૫ કિ. મી. ને! ઉગ્ર વિહાર કરી જબલપુરથી એક મહિનામાં અમદાવાદ આવી ગયાં, ગુરુદેવનાં ચરણામાં સેવાના મેવા મેળવવા. અપૂર્વ સેવા-આરાધના કરાવતાં છ મહિના વ્યતીત થયા. પૂજ્યશ્રીના દેહમાં કેન્સર જેવા ભયંકર વ્યાધિ છતાં હૈયે અપૂર્વ સમતા હતી. અમદાવાદમાં આવેલ ઓપેરા સે!સાયટીના પ્રાંગણમાં દેવી-મળ સ્વાધ્યાય મંદિરમાં પૂજ્ય કમળપ્રભાશ્રીજી બિરાજમાન હતાં. અવાર-નવાર પૂ. આચાર્ય ભગવંતા પધારતા અને નિર્ધામણા કરાવતા. ૨૮ શિષ્યા-પ્રશિષ્યાથી પરિવરેલાં પૂજ્યશ્રીના વ્યાધિ ભયંકર હાવા છતાંય તેઓના મુખ ઉપર અપૂર્વી પ્રસન્નતા ખીલી ઊઠેલી હતી. પૂ. આ. શ્રી વિ. દેવસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી વિ. હેમચ’દ્રસૂરીશ્વરજી મ. સા. ત્યાં અમદાવાદમાં ચાતુર્માસ બિરાજમાન હતા. તેઓશ્રીના મુખે વાર'વાર આરાધનાને પામી પૂ. કમળપ્રભાશ્રીજી પેાતાની સમતા વધારી રહ્યાં હતાં. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ] [ શાસનનાં શ્રમણરત્નો પ્રથમ શ્રાવણ વદ ચૌદશને એ ગોઝારો દિન ! સવાર પડી, ને પૂજ્યશ્રીની તબિયત વધુ બગડી; છતાં મનની સ્વસ્થતા અપૂર્વ હતી. બાર વાગ્યાને સમય. ગુરુદેવની પાસે બધો પરિવાર બેઠો હતો. શહેરમાંથી પણ બધાં સાધ્વીજી મ. પધાર્યા હતાં. એ સમયે જ્યારે પૂજ્યશ્રીને રાજપ્રજ્ઞાશ્રીજીએ કહ્યું : “મહારાજ, આપ દેવલોકમાં જાવ તો અમારી સંભાળ લેશો ને? કે પછી દીકરીઓને જ સહાય કરશે?” પૂર્ણ સ્વસ્થતાથી સાહેબે પ્રત્યુત્તર આપે, કે તમારા જેવાં ભણેલાં આવું કહો છો? શું દેવલોક મારે કહેવાય? જવાબ સાંભળી બધાં જ ચૂપ થઈ ગયાં. પખી પ્રતિક્રમણ બાદ એકસરખી નવકાર મંત્રની ધૂન ચાલુ હતી. પૂજ્યશ્રીની કિયારુચિ ગજબની હતી. કેઈ દિવસ રાત્રે નવ વાગ્યા પહેલાં સંથારા–પિરિસી નહીં ભણાવનારા ગુરુદેવે તે દિવસે પોણાનવ વાગ્યે સંથારા પોરિસી ભણાવવાની ઈચ્છા વ્યક્ત કરી. પોરિસી ભણાવ્યા બાદ સ્વમુખે અરિહંતના ઉચ્ચારપૂર્વક રટણ કરતાં-કરતાં સકળ સંઘના મુખે અપૂર્વ નિર્માણ પામી સમાધિપૂર્વ નવકાર મંત્રની ધૂન સાથે અંતિમ શ્વાસ પ્રથમ શ્રાવણની વદ ચૌદસની રાત્રે ૯-૩૦ મિનિટ છેડ્યા. સં. ૨૦૪૧ની સાલ. પંદરમી ઑગસ્ટના દિવસે શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. તથા શ્રી તિલકપ્રભાશ્રીજી મ. નું શિરછત્ર કુદરતે છીનવી લીધું. - જીવનના સૂર્યાસ્તની પળોમાં ૭૦ વર્ષની વયે સંયમને અપૂર્વ સમાધિથી શોભાવ્યું, મૃત્યુને મહોત્સવ બનાવ્યું. ગુરુદેવશ્રીનો આત્મા જ્યાં હોય ત્યાં પરમ શાંતિને પામે, અને તેઓશ્રીનું ઉચ્ચ સંયમજીવન આપણને પણ નિરતિચાર સંયમપાલનની ભાવના જગાડે, એવી અભ્યર્થના. પૃપશ્રીના પરિવારમાં આજે પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. નાં ૨૪ ઠાણાં અને પૂ. સા. શ્રી તિલકપ્રભાશ્રીજી મ. આદિ ૧૩ ઠાણાં ચારિત્રની સુંદર આરાધના દ્વારા અનેક જીને પ્રતિબોધ પમાડી સંયમને શોભાવી રહ્યાં છે. - પૂજયશ્રીના ગુણનું સ્તવન જેટલું કરીએ તેટલું ઓછું છે. તેઓશ્રીની છત્રછાયામાં મળેલી હિતશિક્ષા અમારા જીવનમાં વણી લઈએ અને તેમના સંયમપાલન, સ્વાધ્યાય-લીનતા, ગુર્વાજ્ઞાપાલન, આત્મસમર્પણ ભાવ વગેરે ગુણે અમારા જીવનમાં પણ વિકાસ પામે, એ જ અભ્યર્થના. આવાં તેજસ્વી સાધ્વીરત્નથી જેનશાસન જયવંતું છે, અને રહે, એ જ શાસનદેવને પ્રાર્થના. રત્નત્રયીની આરાધનાથી રવજીવનને ઉજજવળ બનાવનારાં પૂ સાધ્વીજી શ્રી મુક્તિપ્રભાશ્રીજી મહારાજ પિતા શ્રી જેસિંગભાઈ અને માતા જયકેરબહેનનાં પુત્રીરત્ન શ્રી મણિબહેનને જન્મ વિ. સં. ૧૯૪પના પોષ સુદ ૫ ના દિવસે વડોદરા નજીક વાસદ મુકામે થયે. બાલ્યકાળથી જ ધર્મના સુસંસ્કારો ધરાવતાં મણિબહેન નાનાં હતાં ત્યારથી જ વિરક્ત મનનાં હતાં. દીક્ષા લેવાની પ્રબળ ઝંખના છતાંય પૂર્વજન્મના ભેગાવલી કમના ઉદયે ખંભાતના શ્રેષ્ઠીવર્ય શ્રી નાથાલાલ મેળાપચંદ સાથે સાંસારિક જીવન શરૂ કર્યું. સંસારમાં રહેવા છતાંય મનની તીવ્ર અભિલાષાભાવના, કે ક્યારે વૈરાગ્યપંથે પ્રયાણ કરું? ૬૦ વર્ષની વયે ૧૪ વર્ષની દીકરીને વૈરાગ્યપંથે વળાવીને પોતે પણ કુટુંબીજનોની રાજી Page #515 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો ] [ ૪૭૭ ખુશીથી, સંમતિથી વિ. સં. ૨૦૦૪, અષાઢ સુદ ૨ ના પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂ. સા. શ્રી હીરાશ્રીજી મ. નાં સા. શ્રી મુક્તિપ્રભાશ્રીજી નામે શિષ્યા બન્યાં, અને વધતા ભાવે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરતાં જીવનને ઉજજવલ બનાવી રહ્યાં. તપ, ત્યાગ અને તિતિક્ષાસભર જીવન જીવતાં આ સાધ્વીજીએ ચાલીસ વર્ષો વિતાવ્યાં. કૃશ અને જીર્ણ-શીર્ણ થઈ ચૂકેલો દેહ અને છેલ્લાં બાર વર્ષોથી ભાંગેલા પગની પીડા, પડખું જાતે ફેરવી ન શકાય, જાતે સૂઈ કે બેસી ન શકાય, એવી દેહની સ્થિતિ, છતાંય સ્વસ્થતા અને જાગૃતિ કઈ યુવાનને પણ શરમાવે તેવી ! ડોકટરે જેને શારીરિક બળના આધારે અસંભવિત ગણતા હતા તે તેમણે આત્મબળ વડે સંભવિત કરી બતાવ્યું. જ્યારે એમને ઊંઘ ન આવતી ત્યારે સહવતી સાધ્વીઓને ચિંતા થતી, પણ તેઓ પ્રસન્નતાપૂર્વક કહેતાં : “આ તો ઘણું સારી વાત છે કે હું રાત્રિના નીરવ એકાંતમાં પ્રભુનું ધ્યાન ધરી શકે છે. શત્રુંજય, ગિરનાર, તારંગાજી, ખેશ્વર, રાણકપુર, આબજી તથા ખંભાતના દરેક જિનાલયની માનસ-યાત્રા કરું છું. શાલિભદ્રજી, ગજસુકુમારજી, મેતારજ, અરેણિક મુનિ, ધનાઅણગાર આદિ મહાત્માઓનાં જીવન વિશે વિચારું છું. આનાથી મોટું સદ્ભાગ્ય બીજુ શું હોઈ શકે ?” છેલ્લાં ત્રણ વર્ષથી તેઓશ્રી ફક્ત પ્રવાહી જ લઈ શકતાં. તેમને પૂછવામાં આવે, કે આપને અશક્તિ નથી લાગતી? તો કહેતાં, “આત્માની શક્તિ અનંત છે અને અણહારી પર જલદી મેળવવું છે તો વાપરવાની ઝંઝટ છૂટે એ જ હું તે ઇચ્છું છું.” માગશર સુદ ૮ ની રાત્રે સ. મ. શ્રી પૂર્ણભદ્રાશ્રીજીને કહે : “મેં તમારી બધાની પાસે ખૂબ સેવા કરાવી છે. તેને બદલે હું કઈ રીતે વાળીશ?” ત્યારે સા. મ. શ્રી પૂર્ણભદ્રાશ્રીજીએ કહ્યું : “અમે તમારી કઈ જ સેવા કરી નથી. અમે તે ફક્ત અમારી ફરજ બજાવી છે, એથી વધુ શું?” ત્યાગ અને વૈરાગ્યનીતરતા શબ્દોમાં ધર્મમાતાએ પોતાના જીવનની ઢળતી સંધ્યાએ કહ્યું : હું તો મારી તૈયારી કરીને બેઠી છું. આ શરીર તે હવે જર્જરિત થઈ ચૂકયું છે. આ કાયા ક્યાં સુધી ચાલવાની છે? મને તો ચારિત્ર મળ્યું, તેનાથી ખૂબ જ પ્રસન્ન છું. આ ચારિત્રને ધન્ય છે. સંસારમાં હોત, તે આ પરિસ્થિતિમાં મારી શી દશા હોત? મને કેઈ ભગવાનના દર્શન પણ ના કરાવત. હું આ સાધ્વીઓની સેવાથી ખૂબ પ્રસન્ન છું. આવી સેવા કણ પ્રાપ્ત કરી શકે ? આ બધું ચારિત્રને જ આભારી છે.” માગશર સુદ ૧૦ના દિવસે શારીરિક અસ્વસ્થતાને કારણે ઉપાશ્રયના મકાનમાં જ ભગવાન લાવીને પ્રભુ-દર્શન કરાવ્યાં. સ્મરણ-સ્તોત્ર, ઉશરણ વિ. પન્ના, તેમ જ પંચમહાવ્રતનું અર્થ સહિત શ્રવણ, પુણ્યપ્રકાશનું સ્તવન વગેરે સવારથી જ સંભળાવવાનું ચાલુ હતું. તેઓ કેટલી વિરલ સ્વસ્થતાથી જીવ્યાં, કે વેદનાની એક લકીર પણ એમના ચહેરા પર શોધી નહતી મળતી! અંતિમ સમાધિ તો એમના જીવનનું દર્પણ હતી. આ રીતે તેઓ સંપૂર્ણ ૧૦૦ વર્ષનું આયુષ્ય પામ્યાં. સંપૂર્ણ સ્વસ્થતા અને સમાધિપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને ચિંતવન કરતાં બપોરના ૩-૦૫ કલાકે તેમણે દેહ છોડ્યો. તેઓ સદાય કહેતાં, કે “પ્રભુજીને આ પથ લીધે છે. દુર્લભ માનવજીવનમાં અત્યંત દુલભ એવું ચારિત્ર મળ્યું છે, તે અહીંથી જ એવું કરી જવું છે, કે જલદી મુક્તિ મળે અને જન્મ-મરણના ફેરા ટળે.” Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮] [ શાસનનાં શ્રમણરત્નો અખૂટ માતૃવાત્સલ્ય ધરાવતા, સરળતા અને સમતાભર્યા એ સમાધિમય આત્માની બેટ અનુભવાય છે. તેઓશ્રીનો આત્મા ચિર શાંતિ પામે એવી અભ્યર્થના. -અનિતા શાહ જ્ઞાનનાં ઝરણાંને સતત વહેવડાવનાર પૂ. સાધ્વીજી શ્રી હર્ષપ્રભાશ્રીજી મહારાજ ગુજરાતમાં ખ્યાત બનેલી ત્રંબાવટી (હાલ ખંભાત) નગરીની પાવન ધરતી પર સં. ૧૯૮૮માં માગશર સુદ ૩ ને દિવસે ખારવાડામાં વસતા શેઠ શ્રી રતનલાલ દલસુખલાલનાં ધર્મપત્ની રેવાબહેનની કુક્ષિએ પૂજ્યશ્રીનો જન્મ થયે. બાળકીનું નામ હસુમતી પાડવામાં આવ્યું. મા અને મોસાળમાં—અને સ્થળે આ હસુબહેન લાડકોડથી ઉછરવા લાગ્યાં. “ કથા નામ ઉક્તિ પ્રમાણે ચહેરો સદાય હસતે રહેતો. બાલ્યવયથી જ ખંતીલાં, હોશિયાર અને તીવ્રબુદ્ધિ, જેથી ધાવહારિક અભ્યાસ સાથે ધાર્મિક અભ્યાસમાં પણ સમગ્ન હતાં. એ જમાનામાં બાળકી યૌવનાવસ્થાને પામે કે તરત જ માતા-પિતા સાસરે મોકલવાની કાળજી લેતાં. ખંભાતમાં જ એક સુખી અને સંસ્કારી કુટુંબમાં એમની સગાઈ કરવામાં આવી. ખંભાત ધર્મનગરી કહેવાતી. અનેક પૂ. શ્રમણભગવંતે તથા પૂ. સાધ્વીછંદથી આ ક્ષેત્ર ફૂછ્યું-ફળ્યું રહેતું. હસુમતીબહેન પણ પૂ. શ્રમણીવૃંદના સંપર્કમાં આવતાં આ સંસાર અસાર લાગતા. લગ્ન લેવાય તે પહેલાં જ મનથી નિર્ણય લઈ લીધે, કે લેવા જેવી તે સંયમ છે. ધીમે ધીમે પૂ. સાધ્વીજી મ. નો પરિચય વધતો ગયે. મા અને મોસાળ, બન્ને પક્ષમાં આ વાતની ખબર પડી. વ્યવહારના નિયમ પ્રમાણે બધી રીતે આકરી કોટી લેવાઈ. મેરુ પર્વત સમી અડગતા જાણી સં. ૨૦૦૪ના અષાઢ સુદ બીજના મંગલમય દિવસે માત્ર ૧૬ વર્ષની બાલ્યવયે પૂ. શ્રી પ્રિયંકરવિજયજી (હાલ આચાર્યશ્રી) મ. સા.ના વરદ હસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી નિકટનાં પરિચિત એવાં અને પૂ. શાસનસમ્રાટ-સમુદાયવર્તી પૂ. શ્રી પુષ્પાશ્રીજી મ. નાં શિષ્યા પૂ. શ્રી દેવેન્દ્રશ્રીજી મ.સા.નાં શિષ્યા સાધ્વીજી હર્ષ પ્રભાશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. પૂ. દાદાગુરુજી આદિનાં અતિ લાડકવાયાં બની ગયાં. પૂ. વડીલોએ પણ તેમને જ્ઞાનાભ્યાસ શરૂ કરાવી દીધું. તીવ્ર પશમના બળે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, તર્કસંગ્રહ, પ્રકરણ-ભાગ્ય-કમગ્રંથ આદિના અર્થ, પંચસંગ્રેડ, કમ્મપયડી, તત્ત્વાર્થની ટીકા આદિ ગ્રંથનાં પઠન-પાઠન અને ચિંતનમનનમાં તલ્લીન બની ગયાં. જ્ઞાનાભ્યાસ કરવા-કરાવવામાં અતિ તત્પર એવાં પૂજ્ય હર્ષપ્રભાશ્રીજી મહારાજે ભાવનગર, ગોધરા, જૂનાગઢ આદિ ક્ષેત્રોમાં જ્ઞાનસત્રો દ્વારા બહેનો તથા બાલિકાઓમાં દમની અને સુસંસ્કારાની અપૂર્વ જાગૃતિ લાવી. જ્ઞાનદાન સાથે અનેક જીવને સંયમના માર્ગે પણ વાળ્યા. પૂજ્યશ્રીએ જીવનમાં સરળતા, મધુરતા અને નિર્મળતાને ત્રિવેણી સંગમ રચી તથા પ્રસન્ન મન અને તેજસ્વી તનથી આત્માનું ઓજસ પ્રગટાવી અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો છે. ભાષાની મધુરતા અને કાર્યની કુશળતાના કારણે સ્વ-સમુદાયમાં, નાનાં છતાં, કાર્યદક્ષ અને પ્રીતિપાત્ર બન્યાં હતાં. તપશ્ચર્યામાં પણ સારી રુચિ ધરાવતાં. વર્ષીતપ, અઠ્ઠાઈ, રતનપાવડીનાં છડું-અઠ્ઠમ, વધે. માન તપ તથા વીશસ્થાનક તપની સુંદર આરાધના કરી હતી. મારવાડ, મેવાડ, બંગાળ, મહારાષ્ટ્ર, Page #517 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] ૪૭૯૯ કેસરિયાજી, સમેતશિખર આદિ પુણ્યભૂમિઓની સ્પર્શનાથી આત્મ-નિમળતા પ્રાપ્ત કરી હતી. લગભગ ચાતુર્માસ તથા શેષ કાળ પૂ. ગુરુ મ.ની નિશ્રામાં રહીને જ પસાર કરતાં. સં. ૨૦૪૧ની સાલમાં સમુદાયના એક વૃદ્ધ અને પ્લાન સાધ્વીજીની વૈયાવચભક્તિ માટે અમદાવાદ ચાતુર્માસ કર્યું. ત્યાંથી ખંભાત પધાર્યા. ત્યાર બાદ પ્રસંગોપાત્ત બાજુના પેટલાદ ક્ષેત્રમાં જવાનું થયું. ત્યાં એકાએક પેટમાં દર્દ થયું. સંઘે ડોકટરની સલાહ લીધી. મોટા શહેરમાં લઈ જવા જણાવ્યું. કેવી મનની મક્કમતા, કે આટલું દ–વેદના છતાં પાછા ખંભાત વિહાર કરીને આવ્યાં. પૂ. દાદી ગુરુજી તથા પૂ. ગુરુ મ. આદિ વડીલેની નિશ્રા મળી. દિન પ્રતિદિન દર્દ વધતું ગયું. તાત્કાલિક સારવાર માટે ડોકટરની સલાહ લીધી. નિદાનમાં કેન્સરને અસાધ્ય વ્યાધિ, છેલ્લા સાત મહિના રહ્યો. આ દર્દની પિતાને જાણ થતાં સમાધિમરણ માટે સંયમજીવનની સાધના-આરાધનાની કાળજી વધારી દીધી. નિત્ય જયતિહઅણસ્તોત્રનું સ્મરણ, જાપ શરૂ થઈ ગયે. કિન્તુ કમરાજા પાસે કેઈનુંય ચાલતું નથી. દદે માઝા મૂકી. ડોકટરેએ આશા છોડી. છેલ્લા સાત દિવસથી પૂ. ગુરુજીને વેદનાને કઈ પાર ન હતો. અસહ્ય પીડા છતાં પણ મુખ પર સ્વસ્થતા, પ્રસન્નતા સિવાય કશું જ દેખાતું ન હતું. સં. ૨૦૪૩ના પિષ સુદ ૧૨ના દિવસે વાતાવરણ ગંભીર બન્યું. વિશાળ સાધ્વીસમુદાયની ઉપસ્થિતિમાં સારોયે ઉપાશ્રય જ નહીં; આખી પળ નવકારમંત્રની ધૂનથી ગાજી ઊઠી. પૂ ગુરુદેવ પણ પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા કરવા પૂર્વક કર્મરાજા સામે ઝઝૂમવા લાગ્યાં. સૂરજ આથમ્ય. ચોમેર અંધકાર છવાઈ ગયે. સાથોસાથ પૂ. દાદી ગુરુ, પૂ. ગુરુજી તથા શિષ્યાપ્રશિષ્યાઓના દિલમાં પણ અંધકાર છવાઈ ગયે. બરાબર રાત્રે ૮-૩૦ કલાકે દેહરૂપી પિંજરમાંથી પ્રાણપંખી ઊડી ગયું. અમારાં પૂ. ગુરુજીને લઈ લેતાં કર્મરાજાએ જરા પણ ખચકાટ ન અનુભવ્યું. એક અણુમેલ સાધ્વીરત્નની ખોટ અમ સમુદાયમાં પડી. પૂજ્યશ્રીએ અમને ચારિત્રજીવનના માર્ગે ચડાવ્યાં, ચારિત્રજીવન જીવતાં શીખવ્યું. હજુ ચારિત્રજીવનમાં અમે દઢ બનીએ એ પહેલાં તો ૩ શિષ્યા અને ૭ પ્રશિષ્યાના અર્ધવિકસિત બાલુડા પરિવારને છેડી તેઓશ્રી અનંતની વાટે સદાને માટે ચાલતાં થયાં. આજે પાંચ-પાંચ વરસ થવા આવ્યાં છતાં, એ ગુરુદેવ ! આપને કારમે વિરહ અમારા હૃદયમાં સાલી રહ્યો છે. આપનું આરાધનાભર્યું જીવન અને આશ્રિતો પ્રત્યેનું વાત્સલ્ય અમારી સ્મૃતિમાંથી ખસતું નથી. અમને સંયમરનનું દાન આપનાર આપ હવે જ્યાં હો ત્યાંથી અમ પર આત્મયની દિવ્ય કૃપા વરસાવી અમારો ઉદ્ધાર કરે જે, અને અમારાં સમસ્ત પાપનો નાશ કરી અમને મુક્તિમઝિલના દ્વારે પહચાડજો, એ જ એક અંતરની તીવ્ર ઝંખના. પૂ. સા. શ્રી સૂર્યપ્રજ્ઞાશ્રીજી, પૂ. સા. શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી તથા પૂ. સા. શ્રી શ્રેયસુપ્રજ્ઞાશ્રીજી મ. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ] [ શાસનનાં શ્રમણીરત્ન સરળતા, સમતા. સમભાવ આદિ ગુણોથી અલંકૃત પૂ. સાધ્વીજી શ્રી જયધર્માશ્રીજી મહારાજ સૌરાષ્ટ્રમાં અનંત સિદ્ધના ધામ એવા પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની બાજુમાં જ આવેલા સિહોર ગામમાં વિ. સં. ૧૯૫૮ ના આસો સુદ ૧૦ ને પૂજ્યશ્રીને જન્મ થયો હતો. જન્મનામ અવેરબહેન હતું. બાલ્યવયથી જ તેઓ સંસ્કારી અને ધર્મિષ્ટ હતાં. દીકરી મટી થાય ને સાસરે શેભે, તે ન્યાયે યુવાવસ્થામાં તેમનાં ઉમરાળાનિવાસી જસાણી તલચંદ હેમચંદ સાથે લગ્ન થયાં. એમના ભાગ્યદયે બે પુત્રો અને બે પુત્રી થયાં. પુત્રોમાં બાબુભાઈ ભીખુભાઈ અને પુત્રીઓમાં નિર્મળાબહેન, પ્રભાબહેન. ઝવેરબહેનને શ્રાવક કુળના ઉત્તમ સંસ્કાર હતા, તેમાં ઉમરાળા મુકામે વિચરતાં સાધુ-સાધ્વી મ. ના સંપર્કથી એ સંસ્કારભાવનાને વધુ વેગ મળ્યા હતા. તેમને એ નિયમ હતો કે જે સાધુ-સાધ્વી ભગવંતનો વેગ હોય તે જ્યાં સુધી સુપાત્ર દાન ન દેવાય ત્યાં સુધી પચ્ચખાણ પાવું નહીં. તેમની તનિષ્ઠા ઘણી જ તીવ્ર હતી. વળી તપસ્યા પણ અનેકવિધ હતી. શ્રેણીતપ, સિદ્ધિતપ, સમવસરણ તપ, સિહાસન તપ. ૧૧૧૫–૧૬, માસક્ષમણું, વર્ધમાનતપની ૩૧ ઓળી અને અઠ્ઠાઈ તે પાર વગરની કરી હતી. એમને અભિગ્રહ હતો, કે જ્યાં સુધી સંયમ અંગીકાર ન કરું ત્યાં સુધી વરસીતપનુ પારણું ન કરવું. આવા અભિગ્રહના કારણે ૧૪–૧૪ તે વરસીતપ સળગ થયાં હતાં. પણ પુણ્યાગે પુત્રી અને પ્રપૌત્રી દીક્ષિત હતાં, માટે જ વપરથી ઝંખતાં ઝવેરબહેનને પણ અભિગ્રહ પૂર્ણ કરવાની તક મળી, અને બંને પુત્રો તથા પુત્રીએ ઘણી જ મહેનતે દીક્ષાની સંમતિ આપી. બન્યું એવું કે બંને પુત્ર કહે, ‘માને અમારે સાચવવાની હવે ફરજ આવી. ભક્તિનો લાભ હવે મળે, ત્યાં તમે ચાલ્યાં જાઓ ? ” તે બીજી બાજુ દીક્ષિત થયેલ પુત્રી નયપૂર્ણશ્રીજીએ પણ આમ જ કીધું અને પ્રપૌત્રી બાળદીક્ષિત અનંતપૂર્ણએ વધારે સાથ આપે, કે આપણી માતાને અભિગ્રહ આપણે પૂર્ણ કરે એ આપણી ફરજ છે. બંને ભાઈઓને સમજાવ્યા : “જેવા તમે દીકરા છે, તેવી જ અમે દીકરી, માટે દીક્ષા આપો. અપૂર્વ ભક્તિનો લાભ, માતૃત્વની ભક્તિ ક્યાંથી? તેમાંય મહાન તપસ્વી સંયમજીવનમાં ભક્તિ ક્યાંથી મળે?” પ્રાંત દીક્ષા માટે સૌએ સંમતિ આપી. ૬૪ વર્ષની ઉંમરે પણ ચારિત્ર અનેરા ઉલ્લાસથી ગ્રહણ કર્યું. પૂ. સાધ્વીજી કમળપ્રભાશ્રીજી મ. નાં શિષ્યા તરીકે આવ્યો અને નામ પૂ. સાધ્વી શ્રી જયધમશ્રીજી રાખવામાં આવ્યું. ૧૮ વર્ષ ઉત્કૃષ્ટ સંયમજીવન પાળ્યું. સા. શ્રી નયપૂર્ણાશ્રીજી અને સા. શ્રી અનંતપૂર્ણાશ્રીજીએ અગાધ સેવા ભક્તિ કરી. સા. નયપૂર્ણાશ્રીજી એક પણ દિવસ તેમને છોડીને ગયાં નથી. સંયમી તપસ્વી આત્માની ભક્તિ, આ જ જીવનમાં અજંપો હતો, અને બા-મહારાજ જયધર્માશ્રીજી પણ હરહમેશ કહેતાં : “ભવોભવ મને આવું સંયમજીવન, ચારિત્ર મળે.” આ જ ઝંખનામાં ચારિત્રને પામી રત્નત્રયીની ઉત્કૃષ્ટ આરાધના કરવા લાગ્યાં. પૂ. સા. શ્રી જયધમશ્રીજી નામ પ્રમાણે જાણે તેઓ ધમનો જય કરવા જ ન નીકળ્યા હોય! એમના ગુણે તે ગાઈએ એટલા ઓછા છે. કેઈ પણ જગ્યાએ જાઓ, ગુણેનો જ સ્વીકાર, અવગુણને તે અંશ માત્ર નહીં. માણસની જિંદગી તે પર્વતની છાતી ચીરી વહી Page #519 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન | ( ૪૮૧ નીકળતા ઝરણા જેવી છે. ક્યારેક એ ઝરણું રણની ધગધગતી રેતીમાં શેકાઈ જાય છે, ઢબુરાઈ જાય છે, અને ક્યારેક એ જ ઝરાણુ આફતના ખડકેને ઓળગી કે સરિતા વાટે સાગરના ખેળામાં સમાઈ જાય છે. તેવી રીતે તેઓ દરેક વખતે, દરેક સાથે, દરેક જગ્યાએ પરિસ્થિતિને મુકાબલે કરવા કરતાં તેને સહર્ષ સ્વીકારી લેતાં. દરેક ઘાને પોતે પી જતાં. સંજોગે ક્યારેય પણ તેમને સતાવી ન શકતા. જીવન મળ્યું છે, તે જન્મ થવાના જ, આવા વિચારોમાં રહેતાં હતાં. જન્મવું તે આપણા હાથની વાત નથી, પણ મરવું તે તો ચોક્કસ આપણા હાથની વાત છે. કાળના પલટાતા પ્રવાહમાં દરેકે તણાવું જ પડે છે. તેમના જીવનમાં તેમણે કરેલાં તો અને તેમના જેવો સરળતાભર્યો વાત્સલ્યપૂર્ણ સ્વભાવ પ્રાયઃ એાછાં જોવા મળશે. પિતાનું જીવન સફળ કરી, જે જગ્યાએ સંસાર છોડી સંયમી બન્યાં તે જ ક્ષેત્રમાં, તે જ સ્થાનમાં, તે જ જગ્યા ઉપર નશ્વર દેહનો ત્યાગ કરી ગિરિરાજની પવિત્ર શીતલ છાયામાં સમાધિપૂર્વક પલેકની પગદડીએ ચાલ્યાં ગયાં. “દેરાસર જવું છે' તેવા રટણમાં, ૧૮ વર્ષનું નિર્મળ ચારિત્ર પાળીને, વિદાય વેળાએ સુવાસનું સમારક મૂક્તાં ગયાં. * = કવિત્વકળા, લેખનકળા અને વકતૃત્વકળામાં નિપુણ એવાં પૂ. સાધ્વીજી શ્રી રત્નમાલાશ્રીજી મહારાજ પ્રકૃતિએ આપણને બક્ષેલું જીવન ઘણું ટૂંકું છે, પણ સારી રીતે ગાળેલા જીવનની સ્મૃતિ શાશ્વત છે. રળિયામણા વિશ્વ પર રહેલા રજનીના અસહ્ય અંધકારને દૂર કરતા અરુણ પિતાના અંશુથી અવનિ ઉપર જયારે જાજવલ્યમાન જાજમ પાથરે છે ત્યારે અનેક આત્માએ ખીલે છે. તેમાં કંઈક વિરલ વિભૂતિઓ મઘમઘતા ગુલાબના પુષ્પના પરાગની જેમ સ્વજીવનને સાધનાની સુગધ દ્વારા સુવાસિત બનાવી જગતના છેવાને મીઠી-મધુરી સેડમ અને અનેરો બોધ આપી જાય છે. સૌભાગી સંત અને તારક તીર્થથી સમૃદ્ધ બનેલ સૌરાષ્ટ્ર પ્રદેશમાં પરમાત્માનાં ત્રણ પ્રાચીન જિનાલયે તથા ત્રણ મહામૂલાં સૂરિરત્નોથી સુશોભિત બનેલ બેનમૂન બોટાદ નગરમાં જે સમયે કુસુમ મહેકી ઊઠડ્યાં હતાં, ભમરાઓ મધુર ગુંજારવ કરતા હતા, મલયાચલન મુલાયમ વાયુ સઘળા જનપ્રદેશને સુરભિત કરતા લહેરાતો હતો, ગગનને લાડકવાયે દિવાકર સોનલવરણા સ્વપ્રકાશથી પૃથ્વીતલને આવરી લે તેટલામાં, આ નગરમાં વસતા, ઉત્તમ સંસ્કારોથી વાસિત ધર્માનુરાગી બગડિયા નવલચંદ ઊજમશીભાઈના કુટુંબમાં અને સૂરજબહેનની રત્નકુક્ષિઓ વિક્રમ સંવત ૧૯૯૮માં લક્ષ્મીજી પધાર્યા, સહામણાં અને મનહરણાં ! 'નિહાળતાં નયનોમાં નીર ખલકે. હસાવતાં મુખમાં અમી છલકે.” કોમળ એવી કાયા, ને મનોહર એની માયા. વાહ! કિસ્મતની કરામત કેવી છે! જેની જન્મસાલની સંખ્યાનો સરવાળો કરતાં ૧+૯+૯+ ૮ = ૨૭ થાય, એટલે કે સાધુપદના ૨૭ ગુણેને અપનાવવા જમ્યાં ન હોય! માયાળ માતાની મમતાથી અને પ્રેમાળ પિતાના પ્રેમથી ઉછેરાતાં બીજના ચંદ્રમાની જેમ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યાં. “પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં ”—આ લેકેક્તિને અનુરૂપ ગત જન્મના સુસંસ્કારોથી સિંચિત સ્વાત્મામાં મુક્તિની મહેચ્છાઓ સહજ રૂપે પ્રગટ થવા લાગી. જિનપ્રતિમા, ત્યાગી ગુરુદેવ અને જિનવાણી શ્રવણમાં અનોખો આનંદ Page #520 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્નો આવતાં આત્મિક ગુણોમાં રસ જાગૃત થવાથી એમના ગુણેનું સૂચક રસીલા” એવું રળિયામણું નામ રાખ્યું. - તારક તત્ત્વો પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના બળે મારક પદાર્થો પર પિદા થતા મને મારીને વિરાગના વિરાટ રાહ પર નજર કરી, અને ભૌતિકવાદ તરફ વહેતા જીવનપ્રવાહે આધ્યાત્મિક જીવન તરફ વળાંક લીધે. વિરાગી વાયરામાં વિજયી બનેલ રસીલાબહેનને માતા-પિતાની મેહઘેલછા ભાઈ-ભગિનીનાં ભાવભર્યા અંતર-અરમાનો અને સ્વજન-સંબંધીના ડભર્યા સ્વભાવ પ્રત્યે આકર્ષણનો આવિર્ભાવ ન થયો. શિશકાળથી સંયમનાં સોનેરી સોણલાં સેવવા લાગ્યાં. “સત્સમાગમ, સદુપદેશ અને સદ્વાચનની ત્રિપુટી ભવ-ભેંયરામાં ભૂલા પડેલાને ભેમિયાની અથવા તે ભવસાગરમાં અટવાયેલાને દીવાદાંડીની ગરજ સારે છે. આ વાક્યને આત્મસાત્ કરતાં શ્રાવકોગ્ય દૈનિક ક્રિયાઓ આદરતાં આત્માને ભાવિત કરવા લાગ્યાં. તેમાં વિશેષ વળી સાડા-આઠ લાખ પ્રમાણ સંસ્કૃત લેકના રચયિતા. માલસ રોગયુક્ત વ્યાખ્યાનરત્ન પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્વિજલાવસૂરીશ્વરજી મ. સા. (સંસારી પક્ષે દાદા મ. સા.)ના સતત સદુપદેશથી ચારિત્રરૂપી ચાંદની પ્રકાશિત થવા લાગી. નિખાલસતાથી નૈસર્ગિક સૌંદર્યને પ્રાપ્ત કરવા છતાં ઓગણીસ વર્ષની ભર યુવાનીમાં મહામોંઘા માનવભવનું મૂલ્યાંકન સમજી વૈરાગ્યવાટિકામાં આગેકૂચ કરવા કદમ ઉઠાવ્યાં. આશ્રવને હિયરૂપ અને સંવરને ઉપાદેયરૂપ જાણ મુક્ત ગગનાંગણમાં વિહરવાના વિચારને અમલી કરવા સંવત ૨૦૧૭ માં ૨+૦+૧+૭=૧૦, દસ યતિધર્મને આરાધવા, પાપ સંતાપ હરનારી, ભવદુઃખ રામાવનારી, કમ કંટક દૂર કરનારી ભાગવતી દીક્ષા અંગીકાર કરી પ. પૂ. શાસન-સમ્રાટશ્રીનાં આજ્ઞાતિની પ્રતિભાસંપન્ન પ. પૂ. પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા સરળસ્વભાવી પ. પૂ. રવીન્દ્રપ્રભાશ્રીજી મ. ના અંકમાં અદ્ભુત ઉલાસથી અને અધ્યવસાયની ઊર્મિથી તેમણે જીવન સમર્પણ કર્યું અને શિપ્યા બન્યાં. રસીલાબહેનમાંથી સાધ્વીશ્રી રત્નમાલાશ્રીજી મ. ના નામે પ્રસિદ્ધિ પામ્યાં. ખરેખર, સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ રત્નની માળાને સ્વીકારી પોતાના નામની સાર્થક્તા કરી રહ્યાં છે.. પ. પૂ. ગુરુદેવશ્રીના પાદપદ્મને પામીને વિનય, વિવેક અને નમ્રતાપૂર્વક જ્ઞાનયજ્ઞ પ્રારંભે. જ્ઞાન પ્રાપ્ત કરવાની અને પચાવવાની તીવ્ર તમન્ના જાગી. સાથે સાથે ગુરુદેવની આજ્ઞાનું પાલનબહુમાન અને ભક્તિ, આ ત્રિવેણી સંગમનું સ્થાન એમનું અંતર બન્યું. ત્રિકરણગથી સર્વ સમર્પણ ભાવ, અવિચલ વિશ્વાસ તથા અનન્ય શ્રદ્ધાના કરાણે ગુરુકૃપા રૂપી અમૃત અજિત કર્યું. નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે બાલ-વૃદ્ધ-પ્લાનની ભક્તિ કરવામાં દેહની પરવા પણ કરતાં ન હતાં. આવી અજોડ ભક્તિના કારણે જ્ઞાનનો પશમ તીવ્ર બનવા લાગે. વ્યાકરણ, ન્યાય અને સિદ્ધાંતમાં પ્રવીણ બન્યાં. આ રીતે પૂજ્યશ્રીએ જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, ભક્તિ, વિનય, વૈયાવચ્ચમાં ઉદ્યમવંત બની અનેક ગુણેને પ્રાપ્ત કર્યા. સહિષ્ણુતા, સમતા, સહનશીલતા, ગંભીરતા, ઉદારતા-આવા ગુણે સાહજિક રીતે પૂજ્યશ્રીમાં આત્મસાત્ થયેલા જોઈને ઘણા ભવ્યાત્માઓ આકર્ષિત થયા. તેઓને સંસારની સાર–અસારતા, જડ પઢાર્થોની ક્ષણભંગુરતા, રાગદ્વેષની ભયંકરતા એવી સુંદર અને સરળ ભાષામાં સમજાવે, કે સામાનું મન સત્યનો સ્વીકાર કરવામાં જરા પણ ઇન્કાર ન કરે. આવી સમજાવવાની છટાથી કંઇક આત્માઓ વિરાગી બન્યા. Page #521 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૪૮૩ આત્મધ્યાનનાં રસવંતાં ભેજનોને પોતે આરોગતાં અને બીજા પાસે રસાસ્વાદનું વર્ણન કરતાં. પૂજ્યશ્રીને પાંચ શિગ્યાઓ થયાં, એ જાણે પાંચ સમિતિની પ્રતીતિ કરાવતાં કે પાંચ જ્ઞાનની જાણ કરતાં ન હોય ! તેવાં : ૧ પીયૂષપૂર્ણાશ્રીજી, ૨. રાજપૂર્ણા શ્રીજી, ૩. યશપૂર્ણાશ્રીજી, ૪. ધર્મરત્નાશ્રીજી અને ૫. પ્રિયરત્નાશ્રીજી; અને ષડૂજીવનિકાયના જેનું રક્ષણ કરનાર છે પ્રશિષ્યાઓ પણ થયાં. ગુરુદેવશ્રી અમારા પર અપરિમેય વાત્સલ્યવારિને વરસાવતા યુગ અને ક્ષેમનું વહન કરનારાં બન્યાં છે. અષ્ટપ્રવચન માતાના પાલનમાં અપ્રમત્ત બનીએ તે માટે સતત સભાન અને સાવચેત રહે છે. ગુરુદેવશ્રીને ત્રણ કલાઓ કુદરતે બક્ષી છે : ૧. કવિત્વકળા, ૨. લેખનકળા અને ૩. વસ્તૃત્વકળા. ‘જયારે કલા અને કલાકાર બને ઓતપ્રોત થાય છે ત્યારે બંને વચ્ચે અભેદભાવ જમે છે.” આ રીતે ગુરુદેવશ્રી પણ કવિત્વકળાથી પ્રભુગુણ કે ગુરુગુણની રચનાના સમયે કુદરતી સૃષ્ટિને વીસરી કલપનાસૃષ્ટિમાં વિચરવા લાગે છે. માટે જ કહેવાયું છે, કે જયાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ.” આવી કવિત્વકળાને સિદ્ધ કરી છે. જે તત્ત્વની ભીતરમાં ઊતરી તેના હાર્દને સમજે પછી તરત તે તત્વના ઊંડા રહસ્યને લેખનકળા વડે સરળ ભાષામાં ઉપમા-ઉપમેય દ્વારા અવગાહી લે. કેઈ વિષય પર લખવું હોય તે ગુરુદેવશ્રી પરિમિત અને અલંકારયુક્ત શબ્દોમાં વિલંબ વિના, ઉત્સાહથી લખી આપે છે. વસ્તૃત્વકળા વિશે તે પૂછવું જ શું? જૈન સિદ્ધાંતના મામિક પદાર્થો પળવારમાં સહેલાઈથી સમાવી આપે. જિજ્ઞાસુ આત્મા સાથે જ્ઞાનગોષ્ટિ કરી શાસન અને સંયમ પ્રત્યે સભાવ જગાવે છે. સતત ચિંતન, મનન અને પરિશીલન કરતાં રહે છે. ગુરુદેવશ્રી શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો ઉરના ઉમંગ અને ઉલ્લાસપૂર્વક કરે છે. વૈજ્ઞાનિક અને ભૌતિક યુગ તરફ જઈ રહેલ બહેનો-બાલિકાઓને જૈન ધર્મનો મર્મ સમજાવવા અને જૈનત્વના સંસ્કારને દઢ કરવા શિબિરનું આયોજન કરે છે. અનુષ્ઠાનના અનેકવિધ પ્રકાર સમજાવી ક્રિયામાં ભાવલાસ ઉત્પન્ન કરાવે છે. પ્રત્યેક ચાતુર્માસમાં મહાસત્ત્વશાળી સતીઓનાં જીવનચરિત્રના આબેહૂબ પ્રસંગોને અનોખી રીતે અવેલેકી શીલત્વનાં તેજ પ્રગટાવે છે. એ પ્રમાણે અનેક આરાધકને તત્વત્રયી અને રત્નત્રયીની આરાધનામાં પ્રગતિશીલ બનાવતાં સ્વ-પરનું કલ્યાણ કરી રહ્યાં છે. જ્ઞાનરૂપી દીપક વિના ભવારમાં ભમતાં-ભમતાં અમે ગુરુદેવશ્રીનાં પ્રેરણાપીયૂષને પામ્યાં છતાં વિલાસી વાતાવરણમાં આકર્ષાઈ જતાં પુનઃ પુનઃ પ્રીતિપૂર્વક પામેશ્વરી પ્રત્રજ્યાનાં પ્રવચન આપીને અગાધ, અસાર અને અપાર સંસાર સમુદ્રથી ઉદ્ધાર્યા. એવા મહાન ઉપકારી ગુરુદેવશ્રીના ઉપકારનું બાણ ક્યારે વાળીશું? શાસ્ત્રમાં કહ્યું છે, કે “સમકિતદાતા ગુરુ તણે પચુવયાર ન થાય. ભવ કોટાકોટે કરી, કરતાં કેડી ઉપાય.” આપશ્રીના અસીમ ઉપકારને પ્રત્યુપકાર કરવાને અમે અસમર્થ છીએ. વૃત્તિ-પ્રવૃત્તિ અને નિવૃત્તિના રાગી, અંકલેશ-વિષય અને કષાયના ત્યાગી, સ્વભાવ-વિભાવ અને પરભાવમાં વિરાગી એવાં ગુરુદેવશ્રીનાં ચરણારવિંદમાં આપશ્રીની શિખ્યા-પ્રશિષ્યાઓની અનંતશઃ વંદના. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ] [ કાસનનાં શમણીરત્ન જ્ઞાન, ધ્યાન, તપ અને સમતાને આત્મસાત કરનારાં પૂ સાધ્વીજી શ્રી યશપૂર્ણાશ્રીજી મહારાજ ધ્યાનમૂલં ગુરમૂતિ: પૂજામૂલી ગુરૌપદ મંત્રમૂલ ગુ ર્ય, મોક્ષમૂલં ગુરે કૃપા ! આ વિરાટ વિશ્વની અવનિ પર આત્મા અનંતી વાર જો , અને જન્મ, જરા ને મૃત્યુની શંખલામાંથી અનેક વાર પસાર થયે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત બનીને જીવનની જાજમને મલિન બનાવી કર્માધીન બનેલા જીવ માત્રને જન્મ અને મૃત્યુ અનિવાર્ય છે. જન્મમરણની અબાધિત ગતિને કણ અટકાવી શકે છે ? પરંતુ પૂર્વપુણ્યના ભેગે લઘુમી જે આત્મા આ પવિત્ર પૃથ્વી પર જન્મે છે. છતાં તેને સંસાર નીરસ લાગે છે, પૌદગલિક સંબંધો અને પદાર્થો પૂરણ-ગલન સ્વભાવવાળા ભાસે છે, તેથી દુઃખભરી દુનિયાથી છૂટવા તથા પરમાત્મપદને પ્રાપ્ત કરવાના નાદ તેના હળવા હૈયામાં સદાય જતો રહે છે. એવા જ પુણ્યાત્માઓ પ્રત્રજ્યાના પંથે પ્રયાણ કરી મુક્તિમાગે મંગલ પ્રસ્થાન કરી શકે છે. આવા જ અમારાં હિતવી ગુરુમાતા હતાં, જેમણે આત્મોન્નતિના માર્ગે આત્મારાધના કરી હતી. અમાવસ્યાની કાજળઘેરી રાત્રિને વિદાય દેતા સૂર્યદેવે ગગનના ગોખે દર્શન દીધાં. પ્રભાતનાં પાવન કિરણે પૃથ્વીતલને પવિત્ર બનાવી રહ્યાં હતાં. આવી કન્ય વેળાએ એક માતાએ સિંહપુરી (સિહોર)માં એક બાળકીને જન્મ આપ્યો. જાણે ૧૯૭૫ની સાલમાં (૧ + ૯૧ ૭+ પ = ૨૨) બાવીસ પરિષહ જીતવા જ જમ્યાં ન હોય ! તેમ હર્ષથી હૈયાં હિલોળે ચડ્યાં. ધન્ય માતુશ્રી ચંદનબહેન ! ધન્ય પિતાશ્રી દલીચંદભાઈ! ધન્ય સુપુત્રી નંદકુંવરબહેન ! સિંહપુરી એટલે સિંહ સમાન શૂરવીરોનું નગર, શૂન્યતામાંથી પૂર્ણતાનું સર્જન કરાવનારી ભૂમિ! ત્યાં કમે શૂરા તેમ ધર્મ શૂરા એવા માનવો વસતા હતા. જીવાત્મા કર્મથી શૂન્ય બને, તો જ તે પૂર્ણતાના શિખરને આંબી શકે છે. આ પૂર્ણતાને મેળવવાના આલંબનરૂપ જિનમંદિર, જિનપ્રતિમા અને સદ્ગુરુના ત્રિવેણીસંયોગથી આ ભવ્ય ભૂમિ મંડિત હતી. નંદકુંવરબહેન બીજના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામવાની સાથે જૈનત્વના સુસંસ્કારોથી વાસિત બનવા લાગ્યાં. તેમને ધર્મની તત્ત્વત્રથી પ્રત્યે અડગ શ્રદ્ધા-સમ્યગદર્શન–ઉત્પન્ન થયું. ચારિત્રના ચડતા ભાવે હોવા છતાં ભોગાવલી કર્મના ઉદયે કુમળી વયે સિહોરનિવાસી પાપભીરુ ભાઈચંદભાઈ તથા અપાર સ્નેહવત્સલ અચરજબહેનના સુપુત્ર શામજીભાઈ સાથે સાંસારિક સંબંધથી જોડાયાં. સંસારની સહેલ કરવા છતાં, જેમ કાદવમાં રહેલું કમળ કાદવથી અલિપ્ત રહે છે, તેમ નંદકુંવરબહેન ભૌતિક સુખને ભેગવવા છતાં પણ નિલેપ રહેતાં હતાં. સાસુ-સસરાની સેવા, આતિથ્વભાવ, દીન-દુઃખિયા પ્રત્યે કરુણભાવ તથા દેવ, ગુરુ ને ધર્મના ધ્યાનમાં વધારે રસ ધરાવતાં હતાં. સાંસારિક જીવન જીવતાં નંદકુંવરબહેનને ચાર પુત્ર અને બે પુત્રી થયાં. મોટા પુત્ર ૧૫ વર્ષના હતા ત્યારે તેમના શ્રાવક શ્રી શામજીભાઈએ પોતાના સંસારી ભાઈ મ. સા. પૂ. હરખવિજયજી મ. સા. પાસે સંયમનો સ્વીકાર કર્યો અને તેઓ પૂ. સોમવિજયજી મ. સા. નામે જાહેર થયા. ત્યાર બાદ ઘરની બધી જવાબદારી નંદકુંવરબહેનના માથે આવી. વિપત્તિનાં અનેક વાદળ છવાઈ ગયાં, છતાં નંદકુંવરબહેને સમભાવ રાખી હસતા મુખે બધાં દુઃખોને દિલમાં સમાવી લીધાં. અનેકવિધ મુશ્કેલીઓ વચ્ચે પણ ધર્મ-ધ્યાનને કયારેય ગૌણ Page #523 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો | [ ૪૮૫ બનાવતાં નહીં. મુખ્યત્વે પ્રથમ દેવ, ગુરુ ને ધમને લક્ષમાં લઈને કાર્ય કરતાં હતાં. ગૃહસ્થપણામાં આયંબિલથી વીસ્થાનક તપની સંપૂર્ણ સાધના, વરસીતપ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી, નવાણું, ચોમાસું વગેરે આરાધના તેમ જ છ કમગ્રંથ, સ્તવન, સઝાય વગેરેને કા અભ્યાસ કર્યો હતો. આમ, આરાધનામય દિવસે ને વર્ષો વીતવા લાગ્યાં. વિ. સં. ૨૦૨૨ની સાલમાં ગિરિરાજની ગોદમાં રહેલા આગમમંદિરમાં પૂ. પાદ આ. ભ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં ઉપધાન તપની આરાધના કરી. તેમની સાથે નાના પુત્ર રજનીભાઈને પૂ. આચાર્ય ભગવંતની પાસે અધ્યયન અથે મૂક્યા. રજનીભાઈને મહાભિનિષ્કમણની તીવ્ર તમન્ના જાગતાં તેમને, વિ.સં. ૨૦૨૩માં સિહોર મુકામે એકીસાથે દસ દીક્ષા નકકી થઈ તેમાં ૧૫ વર્ષની નાની વયે દીક્ષા અપાવી અને પૂ. નિરંજનસાગરજી મ.ના નામથી પ્રભુના શાસનને સમર્પિત કર્યા. ત્યાર પછી સંસાર સંબંધી બાકી રહેલ, પિતાની ફરજને પૂર્ણ કરી પ્રત્રજ્યાના પંથે પુરુષાર્થરૂપ પગલાં ભરવા તત્પર બન્યાં. સંસારના રંગરાગને ત્યાગી, મેહમાયા-મમતાનાં બંધને તોડી, અહિંસા, સંયમ ને તપનાં સાધક બનવા પ. પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાતિની પ્રતિભાસંપન્ન પૂ. સાધ્વીશ્રી પ્રભાશ્રીજી મ. નાં પ્રશિષ્યા પૂ. રવીન્દુપ્રભાશ્રીજી મ.નાં શિગ્યા ભવજલ–તારિણી પૂ. રત્નમાલાશ્રીજી મ.ના સાંનિધ્યમાં આવતાં ચારિત્રની ચાંદની ખીલી ઊઠી. વિ. સં. ૨૦૨૦ની સાલમાં (૨+૦+૨+<=) ૧૨ પ્રકારની ભાવનાને ભાવવા, સિહોર નગર પ. પૂ. આ. દેવશ્રી વિ. મોતીપ્રભસૂરિ મ. સા.ની પુનિત નિશ્રામાં વૈશાખ માસની કુણ પંચમીના શુભ દિને નંદકુંવરબહેન પ૩ વર્ષે, પોતાની ૧૫ વર્ષની સુકોમલ બાલિકા કિરણબહેનને સાથે લઈને વિરતિનાં સંગી બન્યાં. પ. પૂ. ગુરુદેવ શ્રી રત્નમાલાશ્રીજી મ. ના ચરણે અનુપમ અદયવસાયની ઊમિથી જીવન સમર્પિત કર્યું. નંદકુંવરબહેન સાધ્વીશ્રી યશપૂર્ણાશ્રીજી તરીકે અને કિરણબહેન સા. શ્રી ક૯પપૂર્ણાશ્રીજી તરીકે સંયમી બિરુદથી સુશોભિત બન્યાં. અણગારી આલમમાં પ્રવેશ કર્યા બાદ ગુરુદેવોની નેહભરી નિશ્રાને પ્રાપ્ત કરી સાધુકિયા સૂત્રો અર્થપૂર્વક કંઠસ્થ કરવા લાગ્યાં. થોડા સમયમાં તો જ્ઞાન, ધ્યાન અને તપની ત્રિપુટીને આત્મસાત્ કરી લીધી. બાલ, વૃદ્ધ કે ગ્લાનની વૈયાવચ્ચ–ભક્તિ કરવામાં કઈ મીના ન રાખતાં. જ્યારે પૂજ્યશ્રીનું નામ ગુરુદેવના મુખેથી નીકળે ત્યારે તરત જ ભાવપૂર્વક આવીને કાર્યસેવાની યાચના કરતાં. વિનય, વિવેક અને નમ્રતાથી અનેકના હૃદયમંદિરમાં બિરાજમાન થતાં હતાં. સંયમજીવનમાં પૂજ્યશ્રીએ માસક્ષમણ, સિદ્ધિતપ, ધર્મચક્ર તપ, દઢમાસી, અઢી માસી, ચારમારી અને માસી તપ, કર્મસૂદનની આઠ ઓળી, ઘડિયા બે ઘડિયા, વધમાન તપની ૩૧ ઓળી, સહસ્ત્રકૂટનાં એકાસણા, ૧૪પર ગણધરનાં એકાસણાં અને ૨૪ ભગવાનનાં એકાસણાં કર્યા. પાલીતાણા મારું, નવાણુ – આ રીતે અનેક પ્રકારના તપની આરાધના અ તીર્થભક્તિની સાથે અપ્રમત્ત ભાવે સમ્યગદન, જ્ઞાન ને ચારિત્રની સાધના સાધતાં રહ્યાં. ત્રિકાળ દર્શન–દેરાસર નજીક હોય તે નિત્ય દેરાસરમાં, નહીંતર ઉપાશ્રયમાં બેઠાં દેવવંદન કરતાં. નવે પદના અલગ-અલગ કાઉસ્સગ્ગ૨૦૦૦ સ્વાધ્યાય અને વીસ બાંધી નવકારવાળી નિત્ય ગણે. તદુપરાંત ૭૨ વર્ષની જૈફ વય સુધી સ્તવન, થેય ને સક્ઝાય વગેરે એક પછી એક અનેક કંઠસ્થ કરી પ્રતિક્રમણમાં બોલીને આંતરિક ભાવેને પ્રગટ કરતાં. પૂજ્યશ્રીને આવા અનેક ગુણોને જોઈને ઘણું ભવ્યાત્માઓએ પોતાના જીવનને ઉથાનના પગથારે આગળ ધપાવ્યું છે. પૂજ્યશ્રીના સંસારી Page #524 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણરત્નો મોટા પુત્ર દીક્ષા લઈ પૂ. સુમતિસાગરજી મ. સા. તરીકે ઘોષિત થઈ ત્ર-પરનું કલ્યાણ કરી શાસનપ્રભાવના કરી રહ્યા છે. પૂજ્યશ્રીનાં પૌત્રી પૂ. સા. શ્રી દશિતમાલાશ્રીજી સંયમપંથે વળ્યા છે. આવા અનન્ય ઉપકારી ગુરુમાતાને ઉપકાર કેમ ભૂલી શકાય? સંયમની સાધના સાધતાં પૃથ્વીતલને વિશે વિચરતાં પૂજ્યશ્રી વિ. સં. ૨૦૪૭ માં જામનગર પધાર્યા, અને પિતાના પુત્ર મહારાજ પૂ. પં. શ્રી નિરંજનસાગરજી મ. તથા પ. પૂ. સુમતિસાગરજી મ. આદિની પુનિત નિશ્રામાં પ્રતાપ પેલેસ શ્રીસંઘમાં ચાતુર્માસ કર્યા બાદ બીજા વર્ષે પ. પૂ આ. ભ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. પૂ. આ. ભ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. સા. આદિનું ચાતુર્માસ જામનગરમાં નક્કી થતાં, ઓસવાળ સંઘની વિનતિથી વિ. સં. ૨૦૪૮ નું ચાતુર્માસ જામનગરમાં કરવાની ભાવના ભાવી, પરંતુ ભાવિની ભીતરમાં શું છુપાયેલું છે, તે કોણ જાણી શકે ? પૂજ્યશ્રીને છેલ્લા છ મહિનાથી કમરને સંત દુઃખા રહેતા હતા. ઓષધ વગેરે ઘણા ઉપચારો કર્યા છતાં ખાસ કંઈ ફેર ન પડ્યો. પૂજ્યશ્રીએ જેઠ વદ ૧૪ ના મરાબાગ ઉપાશ્રયે અપૂર્વ ઉલ્લાસભેર ચાતુર્માસ પ્રવેશ કર્યો. કમરના દુ:વા હોવા છતાં સ્વાધ્યાય, ધ્યાન વગેરે અવિરતપણે કરતાં હતાં. એટલા મહિનાથી મગજને તાવ આવવાની શરૂઆત થઈ. ધીમે-ધીમે માંદગીના મહાઝંઝાવાતે ઘેરી લીધાં. કમરાજાની સાથે તુમુલ યુદ્ધ જામ્યું હતું. પૂજ્યશ્રીનું દીર્ધાયુ પ્રબળ બને તે માટે વકીલ ચંપકભાઈને સહગથી ડો. કોઠારી સાહેબની ટ્રીટમેન્ટ સતત ચાલુ હતી. દ્રવ્ય ઇલાજ ને ભાવઇલાજ રૂપ નમસ્કાર મહામંત્રના સમરણ દ્વારા તાવ વગેરે સુધારા પર આવી ગયું. ત્રણ દિવસ સારું રહ્યું. પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી દીધી. તેમની શુભ ભાવનાએ સહર્ષ સ્વીકારી તેમના મનને સંતોષપ્રાપ્ત બનાવ્યું. ફરી છેલ્લા છે દિવસથી વિવિધ વ્યાધિના વમળમાં અટવાયેલાં, છતાં નમસ્કાર મહામંત્રનું કમરણ સતત ચાલુ હતું. પ. પૂ. આ. ભ. શ્રી વિ. દેવસૂરિજી મ. સા., પ. પૂ. આ. ભ. શ્રી વિ. હેમચંદ્રસૂરિજી મ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. સા., પ. પૂ. અરદયસાગરજી મ. સા. આદિ મુનિ ભગવંત વારંવાર પધારી માંગલિક, વાસક્ષેપ અને મનને સ્થિર બનાવવા, ઉચ્ચ ભાવને પ્રગટાવવા પ્રેરણાદાયી વચનામૃત પાઠવતા હતા. જયારથી માંદગીમાં વધારો થયો ત્યારથી પૂ. સાધ્વી શ્રી હેતશ્રીજી મ. ના શિષ્ય પૂ. લાવણ્યશ્રીજી મ. સા. અરડે પગે હાજરી આપી નવકારમંત્ર વગેરેનું શ્રવણ કરાવતાં. બાલસાધ્વી શ્રી દર્શિતમાલાશ્રીજી તથા શ્રુતમાલાશ્રીજી પૂજ્યશ્રીની ખડે પગે ભક્તિ–વૈયાવચ્ચ કરતાં અને નમસ્કાર મંત્ર આદિ સ્તોત્રનું પણ સતત શ્રવણ કરાવતાં હતાં. મેરારીબાગ ઉપાશ્રયના કાર્યદક્ષ ભક્તિશીલ સુશ્રાવિકા રંજનબહેન વગેરે ઉલ્લાસથી ભક્તિ-વેવને ઉચ્ચતમ લાભ ઉઠાવતાં હતાં, તેમ જ ઓસવાળ શ્રીસંઘ અને સિહોર–નિવાસી સુશ્રાવક-શ્રાવિકાઓ. યુવાને પગે ભક્તિ કરતા અને નમસ્કારમંત્ર સ્મરણ કરાવતાં હતાં. પૂજ્યશ્રીની માંદગીની સ્થિતિ એવી હોવા છતાં સંયમજીવનના મુખ્ય લબિંદુ તરફ ઉપયોગશીલતા પૂર્વક લોચ અપ્રમત્તભાવે કરાવ્યો હતો. ત્યાર બાદ ફરી સ્વાથ્યમાં મંદતા આવવા લાગી. સ્થિતિ ઘણી ગંભીર બનવા લાગી. ફક્ત શ્વાસોચ્છવાસ ૬૦ કલાક સતત ચાલુ રહ્યા બાદ ભાદરવા સુદ ૨ ના સવારે ૯-૩૦ કલાકે ઉપવાસના પચ્ચખાણ સહ નમસ્કાર મહામંત્રના સમરણપૂર્વક સમતાભાવે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. અમો સવેને નૈવારા મૂકીને સ્વર્ગગમનની Page #525 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૭ વાટે સિધાવી ગયાં. અમારું શિરછત્ર છીનવાઈ જતાં અસહ્ય આઘાત લાગ્યો. ઉપકારી ગુરુદેવની ખોટ પૂરી પુરાય તેમ નથી. સંધમ આરાધના સુંદર થાય, એવી દેજે શક્તિ; આપનું નામ કદી ન ભૂલું, દેજે અવિચલ ભક્તિ. એ દિવ્યલેકના વાસી ! આ અભાગી ઉપર કૃપા–દષ્ટિ ફેલાવજે, અદશ્ય રીતે સહાય કરજે. આપશ્રીને આત્મા જલદીથી મોક્ષસુખને પામે, એ જ પ્રાર્થના. – પૂ. સા. શ્રી કલાપૂર્ણાશ્રીજી મ. શ્રી દશિતમાલાશ્રીજી મ. તથા શ્રી શ્રતમાલાશ્રીજી મ. પૃ.સા.શ્રી સુભદ્રાશ્રીજી મ. તથા પુ. સા. શ્રી અમરશ્રીજી મ. ગુણવતી સાધ્વીશ્રી સુભદ્રાજી મ. ભાવનગરમાં વિશાશ્રીમાળી જ્ઞાતિમાં છે. હકમચંદ ઉકાને ત્યાં સં. ૧૯૫૫ ના આધિન માસમાં જન્મ્યાં હતાં. તેમનું જન્મનામ સમરથ હતું. તેમણે કુમારી અવસ્થામાં સારો અભ્યાસ કર્યો હતો. તેમનામાં કેટલાક સદ્ગણો તેમનાં વય અને અભ્યાસની સાથે પ્રતિદિન વૃદ્ધિ પામતા જોવામાં આવતા હતા. ધાર્મિક કેળવણીમાં તેમની સારી બંત હોવાથી અર્થ સહિત પંચપ્રતિકમણ, જીવવિચાર, નવ-તત્ત્વ વગેરેને અભ્યાસ કર્યો હતો. તેઓ સંસારી અવસ્થામાં ઘરસંસારી થયાં હતાં છતાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમના વમુર પક્ષમાં શા. ભીખાભાઈ માનચંદ વગેરેની અને માતૃપક્ષની સંમતિ લઈને મહોત્સવ પૂર્વક ભાવનગરમાં જ પૂજ્યપાદ મુનિવર શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી ઉત્તમવિજયજીના હર્ત સં. ૧૯૭૮ ના વૈશાખ સુદ ૧૧ ને રવિવારે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી હતી. ગુરુણીજી મહારાજ શ્રી લાભશ્રીજીના શિષ્યા થયાં હતાં અને સં. ૧૯૭૯ ના મહા સુદ ૩ ને દિવસે ખંભાતમાં બિરાજેલા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ના હસ્તથી વડી દીક્ષા ગ્રહણ કરી તે વખતે સૂરીશ્વરે તેમનું ‘સુભદ્રાશ્રી” નામ આપ્યું હતું. આ વિનયમતી સાધ્વીજીએ અભ્યાસમાં સારી ખેત હોવાથી ટૂંક મુદતમાં જ માગેપદેશિકાના બને ભાગ તથા સિદ્ધાંતચંદ્રિકા સાદંત ભાણ સટીક ભક્તામર, કાણમદિર વગેરે કાવ્યની રીતે કંઠસ્થ કરી, ઉપદેશપ્રાસાદ, અઠ્ઠાઈ વ્યાખ્યાન, શાંતિનાથ ચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર, જગડુ ચરિત્ર, દેવકુમાર ચરિત્ર વગેરે ગદ્યપદ્યાત્મક ચરિત્રો તથા જીવવિચાર, નવતત્વ (સભાખ્ય), દશવૈકાલિક વગેરે સટીક ઉત્તમ ગ્રંથને સારો અભ્યાસ કર્યો હતો. એમણે કરેલે આટલે અભ્યાસ ખરેખર આ સમયમાં આશ્ચર્યકારક છે. પૂર્વજન્મની જ્ઞાનારાધનાથી ઉત્પન્ન થયેલા પશમ અને ગુરુકૃપા સિવાય તથા તેવા પ્રકારના વિનયાદિક ગુણો સિવાય આ અભ્યાસ અસંભવિત છે. ગુરુણીજીની વૃદ્ધાવસ્થા અને વ્યધિાગ્રસ્તતાને લીધે ચારિત્ર લીધા પછી તેઓ વિહાર બહુ ઓછા કરી શક્યાં હતાં. છેવટે સં. ૧૯૮૪ ના માઘ માસમાં ગુરુણુજીની આજ્ઞાથી પોતાના સમુદાયની બીજી સાધ્વીઓ સાથે તળાજા, મહુવા વગેરેની યાત્રા કરવા ગયાં હતાં. ત્યાંથી પાછાં વળતાં તેમના નીરોગી શરીરમાં સામાન્ય જવરે પ્રવેશ કર્યો હતો. તેને ઘટિત ઉપચાર કરવા છતાં Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ] [ શાસનનાં શ્રમણરત્ન વ્યાધિએ અનુક્રમે કષ્ટસાધ્ય અને છેવટે અસાધ્યનું સ્વરૂપ ધારણ કર્યું. તે પણ ચારિત્રારાધનમાં તત્પર આ સાધ્વીજીએ જરા પણ દુર્થાન નથી કર્યું. પરિણામે સમતાભાવમાં જ સં. ૧૯૮૪ ના જેઠ વદ ૭ ની રાત્રિએ તેમના અનશની આત્માએ સદ્ગતિમાં પ્રયાણ કર્યું હતું. આ સાથ્વી ઉત્તમ પંક્તિમાં મૂકી શકાય એવાં હતાં. ગુણીજી લાભશ્રીજીનાં શિખ્યા સાધ્વીજી અમરશ્રીજી પણ બહુ જ સગુણી, ગુરુભક્ત અને શાંતભાવી હતાં. તેમને અંતાવસ્થાએ હડકાયા ધાનને ઉપદ્રવ થયા છતાં બીજાઓને દૃષ્ટાંત લેવા લાયક સમતા દાખવીને અને શરીર-આત્માનું ભિન્નપણું અમુક અંશે દર્શાવી આપીને પંચત્વને પામ્યાં હતાં. પૂ. સાધ્વી શ્રી દોલતશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૬૭ના મહા સુદ પાંચમ, સિહોર. પિતાનું નામ : રતિલાલભાઈ લેત. માતાનું નામ : નવલબહેન. તેમનું સંસારી નામ : હેમકુંવર. દીક્ષા : સં. ૨૦૦૦ ના વૈ. સુદ ૬ : પાલીતાણું. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી સૌભાગ્યશ્રીજી મહારાજ. અભ્યાસ : ચાર પ્રકરણત્રણ ભાષ્ય, છ કમગ્રંથ, સંસ્કૃત બુક વગેરે. તપસ્યા : સળગ્યુ, વરસીતપ, સિદ્ધિતપ, છ-માસીતપ વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.) પૂ. સાધ્વીજી શ્રી શશિપ્રભાશ્રીજી મહારાજ જન્મ : મહુવા બંદર. પિતાનું નામ : ચુનીલાલ નથુભાઈ દોશી. માતાનું નામ : વિજ્યાબહેન. તેમનું સંસારી નામ : મંછાબહેન. દીક્ષા : વિ. સં. ૨૦૦૩ ના વૈ. સુદ ૬, રહીશાળા (પાલીતાણા પાસે). ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી પદ્માશ્રીજી પરિવારનાં પૂ. સાધ્વી શ્રી વિદ્યુ—ભાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમગ્રંથ, સંસ્કૃત બંને બુક, હેમ શબ્દાનુશાસન વગેરે. તપસ્યા : અફૂાઈ પંદર ઉપવાસ, નવપદજીની ઓળી, વધમાનતપની ૭ ઓળી, વિશસ્થાનક તપ વગેરે. તેઓશ્રીને ૧૦ શિષ્યાઓ અને અનેક પ્રશિષ્યાઓ છે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે. ) પૂ. સાધ્વીથી સરરવતીજી મહારાજ વિ. સં. ૧૯૯૦ને માગશર સુદ ૧૦ ના રોજ અમદાવાદમાં સુપ્રસિદ્ધ હઠીભાઈની વાડીના વિશાળ પટ્ટાંગણમાં અમદાવાદના જ સુશ્રાવક ગિરધરલાલનાં ધર્મપત્ની ધર્મપરાયણ સીતાબહેને ૧૬ વર્ષની યુવાવસ્થામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરતાં તેમને પૂ. સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી મ. નાં શિષ્યા બનાવી સાધ્વી શ્રી સરસ્વતી શ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, સંસ્કૃત પહેલી બુક વગેરેનો અભ્યાસ કર્યો. તપમાં પણ માસક્ષમણ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૨૬ ઓળી, ૮૧ એકાંતરા આયંબિલ તથા અન્ય નાની-મોટી અનેક તપશ્ચર્યા ૪૮ વર્ષને સંયમજીવન દરમિયાન કરી હતી. સૌરાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર વગેરે Page #527 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૪૮૯ પ્રદેશેમાં ચાતુર્માસ કરી તેમ જ અનેક તીર્થોની યાત્રા કરી સ્વ-પર કલ્યાણના માર્ગે સ્વજીવનને સાર્થક બનાવ્યું હતું. તેમને સાધ્વીશ્રી મનેારમાશ્રીજી નામે શિષ્યા અને પ્રશિષ્યા છે. પાલીતાણાઆગમ મદિરની પ્રતિષ્ઠા આકુભાઈ શેઠના પદયાત્રા સંઘ, શલ્યકપુરની પ્રતિષ્ઠા, સાબરમતી–અંજનશલાકા પ્રતિષ્ઠા વગેરે ઐતિહાસિક પ્રસ`ગાએ ઉપસ્થિતિ રહી અનુમેદનાને સુંદર લાભ લીધા હતા. ( સં. ૨૦૩૮ સુધીની વિગતે. ) પૂ. સાધ્વીશ્રી કલ્પલતાશ્રીજી મહારાજ જન્મ : વિ. સ`. ૧૯૭૨, પેથાપુર(ગુજરાત). પિતા : શાહ જેસિંગલાલ લલ્લુભાઈ વકીલ. માતા : સમરતબહેન. તેમનુ સંસારી નામ : કુસુમબહેન. દીક્ષા : સં. ૨૦૦૯ ના માગશર વદ પાંચમ, અમદાવાદ-હઠીભાઈની વાડી. ગુરુ : પૂ. સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી મહારાજ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કમ ગ્રંથ, સંસ્કૃત એ મુક વગેરે. તપસ્યા : અઠ્ઠાઈ, સાળ ઉપવાસ, નવપદજીની એળી, પાંચ મહિનાનાં લાગઢ આયંબિલ, વર્ધમાનતપની ૩૯ એળી (વિ. સં. ૨૦૩૮ સુધીની વિગતે ). પૂ. સાધ્વીશ્રી હલતાશ્રીજી મહારાજ જન્મ : વિ. સ`. ૧૯૭૭ પોષ વદ ૭; ઢવાણા ગામ ( સૌરાષ્ટ્ર ). પિતાનું નામ : શાહ પુરુષોત્તમદાસ વીરપાળ ઝવેરી. માતાનું નામ : ગેામતીબહેન. તેમનું જન્મનામ : હીરાબહેન. દીક્ષા : વિ. સ. ૨૦૧૦ ના વે. વટ્ઠ પાંચમ, અમદાવાદ-પાંજરાપેાળના ઉપાશ્રયમાં. ગુરુનુ નામ : પૂ. સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી મહારાજ. અભ્યાસ : ચાર પ્રકરણ, ભાષ્ય, કર્મ ગ્રંથ, સ ંસ્કૃત બુક વગેરે. તપશ્ચર્યા : : ૩૧ ઉપવાસ, માસક્ષમણુ, શ્રેણીતપ, સિદ્ધિતપ, પાંચસે આયબિલ લાગટ, વરસીતપ, ૪૫ આગમ ઉપવાસથી, સમેાવસરણ તપ, ક્ષીરસમુદ્ર તપ, સિ ંહાસન તપ, ચત્તારી-અટ્ઠ-દશ-દોય તા, કર્માંસૂદન તપ, વÖમાનતપની ૭૩ એળી, વીશસ્થાનક તપ, નવપદજીની એળી, ૧૭ તથા ૨૦ ઉપવાસ મૌનથી, નવ લાખના જાપ વગેરે ( વિ. સં. ૨૦૩૮ સુધીની વિગતે ). પૂ. સાધ્વીશ્રી લલિતયશાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૯૬ના ચૈત્ર સુદ ૧; મહુવા બંદર. પિતાનું નામ : ગીરધરલાલ ભુરાલાલ દોશી. માતાનું નામ : સાંકળીબહેન. તેમનુ સંસારી નામ : લલિતાબહેન. દીક્ષા : સં. ૨૦૧૫ના મહા સુદ પાંચમ; મહુવા. ગુરુનું નામ : પૂ. સાધ્વી શ્રી શશિપ્રભા શ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, સ ંસ્કૃત-પ્રાકૃત બુક, કાવ્ય વગેરે. તપસ્યા : પાસક્ષમણ, માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ, વીશસ્થાનક, કમ પ્રકૃતિ તપ આદિ. ( સ. ૨૦૩૮ સુધીની વિગતે ). Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] [કાસનનાં શમણીરત્નો પૂ. સાધ્વીશ્રી કીર્તિયશાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૯૫ના પિષ સુદ ૧૨, સાંતાક્રુઝ (મુંબઈ). પિતાનું નામ : રવજીભાઈ નાગશીભાઈ શાહ. માતાનું નામ : કુંવરબહેન. તેમનું સંસારી નામ : હીરાબહેન. દીક્ષા : સં. ૨૦૧૫ ના માગશર વદ, ૨, સાંતાક્રુઝ ગુરુનું નામ : પૂ. સાધ્વી શ્રી પ્રવીણ શ્રીજી મ.. અભ્યાસ : કમગ્રંથ, બૃહત્સંગ્રહણી, તત્ત્વાર્થ, સંસ્કૃત, બુક, ક્ષેત્રસમાસ, વ્યાકરણ વગેરે. તપસ્યા : વરસીતપ, નવપદજીની ઓળી, વીશસ્થાનક, વર્ધમાનતપની ૧૩ ઓળી વગેરે. શિકાઓ : સા. શ્રી ઉદયયશાશ્રીજી, સા. શ્રી તિલક્યશાશ્રીજી, સા. શ્રી મિત્રયશાશ્રીજી. ( સં. ૨૦૩૮ સુધીની વિગતે). પૂ. સાવીશ્રી નયપ્રજ્ઞાશ્રીજી મહારાજ જન્મ વિ. સં. ૧૯૯૫ના માગસર વદ અમાસ પાટણ. પિતાનું નામઃ શાહ ડાહ્યાભાઈ ઉત્તમચંદ. માતાનું નામ : કમળાબહેન. તેમનું સંસારી નામ : નયનાબહેન. દીક્ષા : વિ. સં. ૨ ૮-૧૯ ના મહા વદ પાંચમ; પાટણ. ગુરુનું નામ : ૫. સાધ્વી શ્રી ચારિત્રસ્ત્રીજી મ. ના શિખ્યા ૫. સા. શ્રી હેમલતાશ્રીજી મ., અભાસ : નવમરણ, ચાર પ્રકરણ. ત્રણ ભાષ્ય, છ કમ ગ્રંથ, સંસ્કૃત બે બુક, લઘુવૃત્તિ વગેરે સાથ, દ્રપર્યાયને રાસ, સ્વાધ્યાયમંજરી, સમ્મતિ પ્રકરણ, તકસંગ્રહ, પ્રમાણુ નયત, મુક્તાવલી, સાહિત્યદર્પણ વગેરે. તપસ્યા : પ૦૦ એકાંતર આ બિલ, વીશસ્થાન, વમાનતપની ૮૭ મી ઓળી, વરતપ, ૧પ૦ કલ્યાણત-વિધિ વગેરે. પૂ. સાધીશ્રી જયપૂર્ણાશ્રીજી મહારાજ જન્મ : મહદ્દા બંદર. પિતાનું નામ : ચંદુલાલ મેહનલાલ હ. માતાનું નામ : શાન્તાબહેન. તેમનું સંસારી નામ : જસુમતીબહેન. દીક્ષા : વિ. સં. ૨૦૨૦ ના ફો. સુદ ત્રીજ; મહુવા. ગુરુનું નામ : પૂ. સાધ્વી શ્રી શશિપ્રભાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, વૈરાગ્યશતક, સંબોધસત્તરી, સંસ્કૃત બે બુક, પ્રાકૃત, શ્રમણકિયાનાં સૂત્રો વગેરે. તપસ્યા : સિદ્ધિતપ, વધમાનતપની ઓળી વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.) પૂ. સાધ્વી શ્રી હર્ષ પુર્ણાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૦૧ ના ચૈત્ર સુદ ૮; અમરેલી. પિતાનું નામ : ભગવાનજી લક્ષ્મીચંદ ધ્રુવ, માતાનું નામ : હીરાબહેન. પિતાનું સંસારી નામ : હંસાબહેન. દીક્ષા : સં. ૨૦૨૦ ના ફા. સુદ ૩; મહુવા બંદર. ગુરુનું નામ : પૂ. સાધવીશ્રી શશિપ્રભાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમ ગ્રંથ, સંસ્કૃત બે બુક, પ્રાકૃત, શ્રમણકિયાનાં સૂત્ર વગેરે. તપસ્યા : વરસીતપ, અઠ્ઠાઈ, સેળભથ્થુ, માસક્ષમણ, માસક્ષમણ, સિદ્ધિતપ, વીશસ્થાનક, કલ્યાણક તપ, વર્ધમાન તપની ૨૦ ઓળી વગેરે. શિષ્યા-૧ : સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજી. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.) Page #529 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૪૯૧ ૫. સાધ્વીશ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૯; કછ-માંડવી. પિતાનું નામ: મણિલાલ દેવજી મહેતા. માતાનું નામ : ગુલાબબહેન. તેમનું સંસારી નામ : મધુરીબહેન. દક્ષા પૂર્વે મુંબઈ રૂઈયે કોલેજમાં બી. એ. સુધીનો વ્યવહારિક અભ્યાસ કર્યો અને ધાર્મિક અભ્યાસ લઘુવૃત્તિ સુધી. દીક્ષા : ૨૦૨૩ના પોષ સુદ ૧૧; અમદાવાદ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી પદ્મશ્રીજી પરિવારનાં પૂ. સા. શ્રી શશિપ્રભાશ્રીજી મ. અભ્યાસ : પ્રાકૃત, સંસ્કૃત, વિશારદ, સંસ્કૃત ભૂષણ વગેરે. તપસ્યા : પાસક્ષમણ, માસક્ષમણ. સિદ્ધિતપ, વરસીતપ, વીશસ્થાનક વગેરે. તેમને ૩ શિખ્યાઓ છે : ૧. શ્રી વિશ્વરત્નાશ્રીજી, ૨. શ્રી કેટીગુણાશ્રીજી, ૩. શ્રી ભવ્યરત્નાશ્રીજી. (સં. ૨૦૩૦ સુધીની વિગતે.) પ સાધ્વીશ્રી વિશ્વરનાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૫૫ના કા. વદ ૩; મહુવા. પિતાનું નામ : નગીનદાસ નેમચંદ દેશી. માતાનું નામ : કમળાબહેન. તેમનું સંસારી નામ : વિલાસબહેન. દીક્ષા : મહા વદ ૧૧ મડવા. ગરનું નામ : પૂ. સાઘીશ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મહારાજ. અભ્યાસ : ૬ કમ ગ્રંથ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, સંસ્કૃત બે બુક, પ્રાકૃત વગેરે, તપસ્યા: અાઈ પંદર ઉપવાસ વગેરે. (સં. ૨૦૩૦ સુધીની વિગતે.) પૂ. સાધ્વીશ્રી વારિણશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૯૪ ના પિષ વદ ૧૦; ઘાટકોપર (મુંબઈ). પિતાનું નામ : ત્રિભોવનદાસ હરકિશનદાસ માંગરોળવાળા. માતાનું નામ : હીરાબહેન. તેમનું સંસારી નામ : વસંતબહેન. વ્યવહારિક અભ્યાસ : મેટ્રિક, મેન્ટેસરી, હિન્દી-વિદ. દીક્ષા : સં. ૨૦૨૫ના માગશર વદ ૩, અમદાવાદ. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી શશિપ્રભાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, છ કર્મગ્રંથ, સંસ્કૃત બુક, ક્ષેત્રસમાસ, મોટી સંગ્રહણી, વૈરાગ્યશતક, શ્રમણકિયાનાં સૂત્રો વગેરે. તપસ્યા : સિદ્ધિતપ, વરસીતપ, વીશી, નવપદજીની ઓળી, વીશ સ્થાનક્તપ આદિ. (સં. ૨૦૩૦ સુધીની વિગતે.) પૂ, સાધ્વીશ્રી કીતિણાશ્રીજી મહારાજ જન્મ : સને ૧૯૪૯ ઑગસ્ટ માસ; ઘાટકોપર (મુંબઈ). પિતાનું નામ : રાયચંદ મેનજી ગાંધી (પાલીતાણાવાળા). માતાનું નામ : કમળાબહેન. તેમનું સંસારી નામ : કરુણાબહેન. દીક્ષા : સં. ૨૦૨૫ ના માગશર વદ ૩; મુંબઈ ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી શશિપ્રભાશ્રીજી મ.. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમ ગ્રંથ, સિંદૂર પ્રકરણ, વૈરાગ્યશતક, સંધસિત્તરી, વીતરાગસ્તોત્ર, તત્વાર્થ, ક્ષેત્રસમાસ, બૃહત્ સંગ્રહણ, કુલક, સંસ્કૃત બે બુક, પ્રાકૃત, યેગશાસ્ત્ર વગેરે. તપસ્યા : ૧૫ ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ, વરસીતપ, વીશસ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાનતપની ઓળી, વીશી તપ વગેરે. ( સ. ૨૦૩૦ સુધીની વિગતે.) Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] [ શાસનનાં શ્રમણરત્ન પૂ. સાધ્વીશ્રી ઉદયયશાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૦૫; ધ્રાંગધ્રા. પિતાનું નામ : વ્રજલાલ પુંજાલાલ પારેખ. માતાનું નામ : કાન્તાબહેન. તેમનું સંસારી નામ : ઉષાબહેન. દીક્ષા : સં. ૨૦૨૮ ના ફા. સુદ ૪ધ્રાંગધ્રા. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી કીર્તિયશાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કમગ્રંથ, સંસ્કૃત બે બુક, પ્રાકૃત વગેરે. તપસ્યા ઃ ૧૬ ઉપવાસ, વર્ધમાનતપની ૧૫ ઓળી, વીશસ્થાનકની ૧૮ એળી વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.) પૂ. સાધ્વી શ્રી લક્ષગુણાશ્રીજી મહારાજ જન્મ : મહુવા બંદર. પિતાનું નામ : દલીચંદભાઈ જગજીવનદાસ શાહ. માતાનું નામ : જશીબહેન. તેમનું સંસારી નામ : ઈન્દુબહેન. દીક્ષા વિ. સં. ૨૦૨૮ ના ફા. વ૮ ૧૨; મહુવા. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી શશિપ્રભાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહણી વગેરે. તપસ્યા : ૧૫ ઉપવાસ, વરસીતપ, સિદ્ધિતપ, નવપદજીની ઓળી, વીસ્થાનક વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.) પૂ. સાડવીશ્રી તિલકયશાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૦૯; ધ્રાંગધ્રા. પિતાનું નામ : દેવચંદ અંદરજી મહેતા. માતાનું નામ કાંતાબહેન. તેમનું સંસારી નામ : હસુમતી (હર્ષાબહેન. દીક્ષા : સં. ૨૦૩૧ મહા વદ પાંચમ; પચેલી તીથ (જિલે પંચમહાલ). ગુરુનું નામ : પૂ. સા. શ્રી કીતિયશાશ્રીજી મ. અભ્યાસ : ૬ કર્મગ્રંથ, સંસ્કૃત બે બુક, વૈરાગ્યશતક, રઘુવંશ, ક્ષેત્રસમાસ, કુલક, વીતરાગ સ્તોત્ર, તત્ત્વાર્થ, જ્ઞાનસાર, બૃહત્ સંગ્રહણી વગેરે. તપસ્યાઃ સિદ્ધિતપ, વરસીતપ, માસક્ષમણ, વીસ્થાનકની ઓળી, નવપદજીની ઓળી વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે). પૂ સાવશ્રીજી જ્યોતિધરાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૦૩ના ભાદરવા સુદ ૧૧; ભાવનગર, પિતાશ્રીનું નામ : દામજી ધરમશી મહેતા (ઘેટીવાળા). માતાનું નામ : કમળાબહેન. તેમનું સસારી નામ : જયાબહેન. દીક્ષા : વિ. સં. ૨૦૩૪ ના માગ. વદ ત્રીજ, ભાવનગર. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી હેમલતાશ્રીજી મહારાજ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમ ગ્રંથ. સંસ્કૃત બે બૂક, દશવૈકાલિક સૂત્ર સાથે, શ્રામણ કિયાનાં સૂત્રો, ચઉશરણ તથા આઉશરણ પચ્ચખાણ વગેરે. તપસ્યા: ખીરસમુદ્ર, ૧૫ ઉપવાસ વિશસ્થાનક, વર્ધમાનતપની ૩૨ ઓળી, પાંચસો એકાંતર આયંબિલ વગેરે. પૂ. સાધ્વીશ્રી કોટીગુણાશ્રીજી મહારાજ જન્મ : મોટા ખુંટવડા (મહુવા). પિતાનું નામ: ભગવાનદાસ ગાંડાલાલ દોશી. માતાનું નામ: જશુમતીબહેન. તેમનું સંસારી નામઃ કુસુમબહેન. દીક્ષા : વિ. સં. ૨૦૩૪ ના વૈ. સુદ Page #531 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૪૯૩ પાંચમ; મહુવા. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ૬ કમગ્રંથ, વૈરાગ્યશતક, નાથ, સિંદૂર પ્રકરણ, વીતરાગસ્તત્ર, સંસ્કૃત બે બૂક, શ્રમણક્રિયાનાં સૂત્રો, વગેરે. તપસ્યા : નવપદજીની ઓળી, વધમાનતપની ઓળી, વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.) પૂ. સાધ્વીથી સૌમ્યગુણાશ્રીજી મહારાજ જન્મઃ મહુવા. પિતાનું નામ : ખાંતિલાલ મોહનલાલ દોશી. માતાનું નામ: વસંતબહેન. તેમનું સંસારી નામ : સુરેખાબહેન. દીક્ષા વિ. સં. ૨૦૩૪ ના વૈ. સુદ પાંચમ મહુવા. ગુરુનું નામ : પૂ. સાધ્વીજી શ્રી પદ્માશ્રીજી પરિવારનાં પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, સંસ્કૃત બુક વગેરે. તપસ્યા : વર્ધમાનતપની ૯ ઓળી, નવપદજીની એળી વીશસ્થાનક વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.) પૂ. સાધ્વીશ્રી સુવિદિતાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૧૭ ના મહા સુદ પાંચમ; સાબરમતી (અમદાવાદ). પિતાનું નામ: ચીનુભાઈ કુબેરદાસ શાહ. માતાનું નામ : સુભદ્રાબહેન. તેમનું સંસારી નામ : સુરેખાબહેન. દીક્ષા : સં. ૨૦૩૫ ના મહા સુદ પાંચમ; સાબરમતી. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હેમલતાશ્રીજી મહારાજ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, સંસ્કૃત પહેલી બુક વગેરે, તપસ્યા : નવપદજીની એાળી, વર્ધમાનતપની ઓળી, વગેરે. (વિ. સં. ૨૦૩૮ ની વિગતે.) પૂ. સાધવીશ્રી ભવ્યર-નાશ્રીજી મહારાજ જન્મ : મોરબી. પિતાનું નામ : ડાહ્યાલાલ તેજપાલ અમડકા. માતાનું નામ : મણિબહેન. તેમનું સંસારી નામ : ભાનુમતીબહેન. દીક્ષા વિ. સં. ૨૦૩૫ ના ફા. સુદ ૩; ભાવનગર. ગુરુનું નામઃ પૂ. સાધ્વી શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ. અભ્યાસઃ ચાર પ્રકરણ, ત્રણ ભાગ, ૬ કર્મથ, વૈરાગ્યશતક, સંબોધસત્તરી, વીતરાગ તેત્ર, સંસ્કૃત પ્રથમ બુક, શ્રમણક્રિયાનાં સૂત્રો વગેરે. તપસ્યા: માસક્ષમણ, વરસીતપ, ૧૬ ઉપવાસ, વીશસ્થાનકની ૯ ઓળી વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.) પૂ. સાધ્વીશ્રી વિપુલમતિશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૧૫ ચૈત્ર સુદ ૪; ભાવનગર. પિતાનું નામ : શાંતિલાલ પ્રેમચંદ શાહ. માતાનું નામ : શાંતાબહેન. તેમનું સ સારી નામ : વર્ષાબહેન. દીક્ષા: સં. ૨૦૩૭ ફ. વદ ૭, ભાવનગર. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ચારિત્રશ્રીજીના પરિવારનાં પૂ. સા. શ્રી ચરણધર્માશ્રીજી મ. અભ્યાસ : નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ત્રણ કમગ્રંથ, સંસ્કૃત પ્રથમ બુક, શ્રમણક્રિયાનાં સૂત્રો વગેરે. (સં. ૨૦૩૮ની વિગતે) Page #532 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબને આજ્ઞાવર્તી સાધ્વી સમુદાય શાંતમૂર્તિ–વિદુષી –સ્વર્ગીય પૂ. સાધ્વીવર્યાશ્રી સુશીલાશ્રીજી મહારાજ સંત-મહંતોએ આ સંસારને કાગદ કી પુડિયા કહ્યાં છે તે કેટલાકે તેને પાણીનો પરપોટો ગણે છે. તો કેટલાક સિદ્ધોએ આ સંસારને ભ્રમજાળ કહ્યો છે. આ જ્ઞણભંગુર સંસારમાં નિવાસ અર્થે આવેલ પ્રાણીમાત્રએ પરવશતાના પાશમાં જકડાવું પડે છે. તેથી જ ઘણાને આ સંસાર અસાર ભાસ્યો છે. સંસારની આ ક્ષણભંગુરતા અને પવિતાનાં બંધનોને અનુલક્ષીને શાસ્ત્રકારોએ સંસારને સાગરની, દાવાનળની ઉપમાઓ આપી છે. તથા પ્રાણીમાત્રને આ સંસારબંધનોથી મુક્ત થવાનો બોધ આપે છે. સંસારના ત્રિવિધ સંતાપોથી સંતપ્ત થયેલ જીવાત્માઓ માટે જે કોઈ અચલ અને અબાય સ્થાન હોય તે તે છે મેક્ષ. સંસાર સાગરમાં તરવા મથતા જીવાત્માઓ માટે સ્થિર આશ્રયસ્થાન જે કઈ હોય તો તે છે મુક્તિ. મેક્ષ કહેતાં મુક્તિની પ્રાપ્તિ જ જીવનયાત્રાનું અંતિમ લક્ષ હોવું જોઈએ – તેમ જ્ઞાનીઓ પિકારી પોકારીને કહે છે. આ દેશની આ ધરતી એટલી બધી પવિત્ર છે કે સ્વર્ગમાં બિરાજમાન પવિત્ર મહાત્માઓને પણ અહીં જન્મ લેવાની ઝંખના ઊપડે છે. આવા જ એક તેજપથના પ્રવાસી મહાન આત્માએ એક મળે માનવદેહ ધારણ કરવા ધરતી પર અવતરણ કરેલું. જેમ ચંદન પિતાની સુવાસ સાથે લઈને ફરે છે. જેમ પારસમણિ પિતાની કંચન કરવાની શક્તિ સાથે લઈને વિચરે છે, તેમ ધરતી પર આવેલા આ તેજપથના પ્રવાસી પણ પોતાની પરોપકારની ભાવનાથી ભરેલ હૃદય લઈને પધાર્યા હતા. તેથી જ આ ચરાચર જગતમાં રહીને એમણે પરિપુથી ઘેરાયેલ કંઈ કેટલાયે જીવાત્માઓનું ક૯યાણ કર્યું હતું. તેજપથના પ્રવાસી એટલે બીજા કેઈ નહીં પણ મારવાડ મધર દેશના રાણી ગામના સુશ્રાવક શ્રી ગણેશમલજીનાં ધર્મપત્ની તેજબાઇની કૂખે જન્મ લેનાર સુમતિબહેન કે જે તેમની ઉત્તરવયે પૂ. સુશીલાશ્રીજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધ થયેલાં. રાણું ગામના સુશ્રાવક શ્રી ગણેશામિલ અને તે બાઈનો સ્વભાવ અતિ ધાર્મિક હતો. બને અધેિપીધે ખૂબ જ સુખી હતાં. જીવનને સાગરમાં હમેશાં ભરતી જ હતી. સુમતિબહેનના ઇશ્વરીય આત્માએ ધરતી પર આવવા તેજબાઈ ને નિપાપ બાળે પસંદ કર્યો. સં. ૧૯૫૭ના માગશર વદની પાંચમના દિને તેજબ એ લક્ષ્મીના અવતાર સમા પુત્રીરત્નને જન્મ આપ્યો. પ્રકૃતિએ ખુશામાં હવામાન કરીને જન્મની ખુશાલીમાં મંગળ સંકેત કર્યા. લક્ષમી જન્મથી ખુશખુશાલ થતાં માતાપિતાએ દીકરીનું નામ સુમતિ રાખ્યું. મોરનાં ઈંડા ચીતરવા ન પડે એ કહેવત મુજબ જ સુમતિના સ્વભાવની સુગંધ પ્રસરવા લાગી. નામ એવા સગુણાએ એમનું જીવન વધવા લાગ્યું. કળીમાંથી ફૂલ થવાનો પ્રકૃતિને નિયમ છે. સુમતિ પુખ્ત થતાં જ અઢાર વર્ષની ઉંમરે Page #533 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૪૯૫ આલી નિવાસી શ્રી ચુનીલાલ જોડે તેમનુ લગ્ન લેવાયું. સામેવાળાનું કુટુંબ પેાતાના કુટુંબ જેવું જ સંસ્કારી અને ધ સંપન્ન હતુ.. એમના માટે તા જાણે સેાનામાં સુગધ ભળી એવી જ આ ઘટના હતી. પણ હાય રે ! અફસોસ, વિધાતાને જાણે કે આ સુખી યુગલની ઈર્ષા થઈ. નસીબે તેને દાવ ફેકયો ને દોઢેક મહિનાનું લગ્નસુખ માણ્યું—ન માણ્યું ત્યાં તા કાળે ચુનીલાલજીને પાછા એલાવી લીધા. કાળની કેડીએ ઘડીક સંગ કરીને ચુનીલાલજી તેા પ્રયાણ કરી ગયા અને રહી ગયાં અઢાર વર્ષનાં સુમતિબહેન એકલાં અટૂલાં. જયાં લગ્નગીતેના પડઘા હજુ શમ્યા પણ ન હતા ત્યાં મરસિયાં ગવાવા લાગ્યાં. લગ્નની કંકુવરણી કસુ`બલ ચૂંદડીને સ્થાને આહાડાયાં દુધધવલ શ્વેત વસ્ત્રો. પરંતુ જીવનના આ જબરા પરિવર્તનની ક્ષણે પણ ધકર્માંના મને આત્મસાત બનાવનારાં સુમતિબહેન સ્થિર-ધીર રહ્યાં. સુમતિબહેનના હૃદયમાં કોઈ દિવ્યાત્મા વસી રહ્યો હતો. તેથી તે જીવનની ઘટમાળન! ઝડપથી ફરી રહેલા ચક્ર વચ્ચે પણ જળકમળવત્ રહ્યાં. તેમણે શ્રેય અને પ્રેયના બે માર્ગમાંથી શ્રેયના મા પસદ કરી લીધેા. તેમના ધર્માંસ સ્કારે પુનઃજાગૃત થઈ ઊઠયાં તેને પિરણામે દુઃખના સ્થાને પાના દીપક પ્રગટી ઊંચા, સુખને સ્થાને શાતાની સરવાણી ફૂટી નીકળી અને ભેગના સ્થાને તપનાં તેજ પ્રગટી ઊચાં. તેમણે સાંસારિક બંધનોને સાપ કાંચળીવત્ ઉતારી ધ`માં મન પરોવી દીધુ' ને આરાધનાને આદર થયા, ઉપધાન, નવપદ આળી, વીશસ્થાનક તપ, સિદ્ધિતષ, એ વપી તપ, વમાન તપ વગેરેની શૃંખલા શરૂ થઈ. સ'સારરસની સરવાણી સુકાણી ને ભક્તિરસની ગગા ફૂટી નીકળી. આ રીતે તપશ્ચર્યાનુ તેમનું વિભાવર્તુળ વિસ્તરવા લાગ્યું. આ દરમ્યાન દીપકની વાટને જેમ વધુ તેલ મળતાં ઝળહળી ઊઠે તેમ સુમતિબહેનના શ્રદ્ધાદીપને પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયનાં સાધ્વીશ્રી પૂ. ભુવનશ્રીજી મહારાજ સાહેબની વૈરાગ્યવાણી શ્રવણ કરવાને! અને એ દ્વારા નિકટના સમાગમમાં સુઅવસર પ્રાપ્ત થયેા. મહારાજશ્રીની વૈરાગ્યવાણીએ તેમના હૃદયમાં રહેલી સુષુપ્ત વૈરાગ્યભાવનાને પ્રજ્વલિત કરી દીધી તેને પરિણામે જ સ. ૧૯૯૫ના પાષ મહિનાની વદ પાંચમના શુભ દિને તેમણે વાલી ગામમાં પ્રત્રજપા અંગીકાર કર્યો, તેથી સુમતિબહેન હવે પૂ. સુશીલાશ્રીજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયાં. જીવન નદીના વહેણની માફક પરિવર્તનશીલ હોય છે. સુમતિબહેનમાંથી પૂ. સુશીલાશ્રીજી મહારાજ સાહેબ થવાનું તેમનુ એક સહજ-સ્વાભાવિક પરિવર્તન હતુ. પ્રયત્નપૂર્વકના વૈરાગ્ય કષ્ટદાયક હાય છે; જયારે સહેજ મિલા સે લે લિયાને સહજ વૈરાગ્ય મેાક્ષ પ્રતિ અગ્રેસર કરનારા હાય છે. તેને પિરણામે પૂ. સુશીલાશ્રીજી મહારાજની સચમસાધના-ઉપાસના ભાર ઉત્કૃષ થવા લાગી. સયમજીવનમાં તપશ્ચર્યા તપવા લાગી. તેમના મૃદુ વ્યક્તિત્વમાં સમે ક્ષમતા ઉમેરી તે! નિગ્રહે નિબદ્ધતા બક્ષી. પેાતાના જીવનમાં સાધનાનું પાતે જે કાંઈ સુખ મેળવ્યુ હતુ તેની મન ભરીને લહાણી કરતાં કરતાં તથા પાતે કરેલ સાક્ષાત્કાર થકી મેળવેલ પ્રોધના પ્રચાર-પ્રસાર કરતાં પૂ. સુશીલાશ્રીજી મહારાજ મહુધર દેશે વિહાર કરતાં કરતાં જૈનધર્માંનું ગૌરવ વધારતાં રહ્યાં અને સ્વનું તથા પરનુ કલ્યાંણ સાધી ગયાં. +f Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ] [ શાસનનાં શ્રમણીરત્નો અનેકવિધ અનુષ્ઠાનોના પ્રેરક પૂ. સાધ્વીવર્યા શ્રી ભક્તિશ્રીજી મહારાજ જેમ કમળને પિતાની ઓળખ માટે કઈ લેબલ કે સાઈનબર્ડ લગાડવું પડતું નથી, તે તે તેની ખુશબુ થકી ઓળખાય છે ને ભમરા આપોઆપ તેનાથી આકર્ષાઈ આવે છે. તેમ પૂ. સુશીલાશ્રીજી મહારાજના તપોબળે જે વિભામંડળ વિસ્તર્યું તેના શીતળ સંસ્પર્શથી સેવકે આકર્ષવા લાગ્યા. તેમનાં સૌપ્રથમ શિષ્યા થવાનું સૌભાગ્ય સાંપડ્યું મગનાજીનાં બાળવિધવા ધર્મપત્ની ભીખીબહેનને. આ ભીખીબહેન વિસલપુર નગરે વસતા શ્રી રામચન્દ્રભાઈ અને શ્રીમતી રૂપાબહેનનાં સુપુત્રી હતાં. બાળલગ્ન બાળ–વૈધવ્યનાં બન્ને અ તિમો વચ્ચે તેમણે આ સંસારની અસારતા પીછાણી પૂ. સુશીલાશ્રીજી મહારાજની નિશ્રામાં પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂ. ભક્તિશ્રીજી મહારાજ તરીકે નવજીવન પામ્યાં. ભક્તિનો માર્ગ જ મોક્ષનો માર્ગ છે. તેથી તેની ઉપર યાત્રા કરનારાને તોટો નથી બલકે દિનપ્રતિદિન નવા નવા યાત્રિકો આ માર્ગે અગ્રેસર થવા પ્રસ્થાન કરતા હોય છે. અને એ સંદર્ભે જ પૂ. ભક્તિશ્રીજી મહારાજના સાંસારિક જીવનના ફરજંદ સમા પ્રેમચંદભાઈ તથા પુત્રવધૂ ચુનીબહેન ઉપરાંત સુપુત્રી રેમબહેન આ ત્રણેએ ભાગવતી પ્રવ્રયા અંગીકાર કરી જેથી આજે વર્તમાનમાં પ. પૂ. આ. શ્રી પ્રદ્યતનસૂરિજી મ. સા. તરીકે, પૂ. સા. કીતિ પ્રભાશ્રીજી મ. તરીકે અને પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ. તરીકે અક્ષયકતિને પામ્યાં. નામ એનો નાશ એ તો કાળનો નિયમ છે. પણ નામને સત્કાર્યોથી અમર કરવાનો માનવધર્મ છે. વાત્સલ્યનિધિ, શાંત સ્વભાવનાં પ. પૂ. શ્રી ભક્તિશ્રીજી મહારાજશ્રીએ અનેકવિધ તપશ્ચર્યા વગેરે અનુષ્ઠાન સંપન્ન કરીને પિતાના અહમને ગાળી-પિશાળી જીવાત્માને તમામ વળગણથી વિમુક્ત કરેલે. છત્રીસ વર્ષની સંયમ સાધનાથી મેળવેલ દિવ્ય જ્ઞાનથી સંસારી સેવકને પ્રબોધીને સિત્તેર જેટલા જીવાત્માઓને પિતાનાં શિષ્યા-પ્રશિષ્યા બનાવી મોક્ષના માર્ગે ચડાવી પૂ. શ્રી ભક્તિશ્રીજી મહારાજશ્રીએ જીવનના ૮૫મા વર્ષે સમાધિપૂર્વક વાલીનગરમાં દેહોત્સર્ગ કરેલે. કેટીશ : વંદના એ સાધક આત્માને. એકપ જેટલી દીક્ષાઓ જેમના હાથે થઈ, ઉપાશ્રય, પ્રસંગો અને જમણાના પ્રેરક : પૂ. સાધ્વીવર્યાશ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજ આ સંસારને ત્યાગ સંયમ અને નિગ્રહનો બોધ આપી મોક્ષને માર્ગે દોરી જનાર પૂ. સા. શ્રી ભક્તિશ્રીજી મહારાજનાં પ્રથમ શિષ્યા તે પૂ. શ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજ શ્રી નીતિસૂરિ સમુદાયમાં વર્તમાનમાં તેઓશ્રીના અનુશાસન નીચે એક જેટલા જીવાત્માઓ સાદના કરી રહ્યાં છે. દરેક પુરુષને જેમ એક આવી સુગધ હોય છે. તેમ દરેક જીવાત્માને પણ પોતાનું નિરાળું વ્યક્તિત્વ હોય છે. શ્રી ભક્તિશ્રીજી મહારાજના શિષ્યમંડળમાં પૂ. સા. શ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજ પણ એક તેજસ્વી નક્ષત્ર સમાન રહ્યાં છે. તેમના જ્યોતિમય જીવન-ફલક પર દષ્ટિપાત કરતાં આપણે અભિભૂત થયા વગર રહી શક્તા નથી. જેમ સૂર્ય તરફ નજર કરતાં આંખો અંજાય Page #535 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો [ ૪૯૭ જાય છે અને ચંદ્ર તરફ દષ્ટિ કરતાં નેત્રોને શાતા વળે છે તેમ પૂ. લલિતપ્રભાશ્રીજી મહારાજના ફટિકતુ જીવનચરિત્ર પર દષ્ટિપાત કરતાં આશ્ચર્ય અને મુગ્ધતાની મિશ્રિત લાગણી હદમાં જન્મે છે. મરુધર દેશ, રાજસ્થાન પ્રાંતે રાણીબાગ નગર નિવાસ કરતા ધર્મપ્રેમી શ્રી હીરાચંદભાઈને પરિવારમાં માતુશ્રી અંશીબહેનની કૂખે તેમનો જન્મ થયો. પૂજ્યશ્રીના જન્મ થકી તેમના પરિવારમાં ઈશ્વરીય આનંદની લહેર વ્યાપી ગયેલ તેથી આ અનુભૂતિને કાયમી કરવા માટે માતાપિતાએ પૂજ્યશ્રીનું શુભ નામ લહેરાબહેન રાખ્યું. સમયને જેમ ક્યો રોકી શકાતું નથી તેમ જીવને જકડ્યું જકડાતું નથી. તે તો નિશદિન, હરપળ વિતે જ પુદ્ગલ વિકાસની લગોલગ ચારનાર ત્રિગુણાત્મક પ્રકૃતિ પણ પિતાનાં ક્ત અદા કરતી જતી હોય છે. આથી કાળક્રમે બાળ લહેરા હવે કુમારી લહેરા બન્યાં ને યૌવનનાં પુપ ઊઘડતાં લહેરાબહેન યુવતી બન્યાં. યૌવનના પમરાટને પૂજવા તેમનાં માતા-પિતાએ તેમનાં લગ્ન રોડલા નિવાસી શ્રી જસરાજભાઈ જોડે કર્યા. આ જીવનની ખૂબી જ એ છે કે મનુષ્ય ધારે છે કાંઈક અને વિધાતા વતે છે કાંઈક જુદી જ રીતે. માટે જ કહેવાયું છે કે અનાગતને કોણ ઓળખી શક્યું છે? યૌવનના પમરાટની પૂજા થાય એ પહેલાં તે વિધાતાએ કાળ કેરડો વીંઝી દીઝી દીધા. કેવળ જેવીશ કલાકમાં જ લહેરાબહેનને ત્રણ ત્રણ ભવ કરાવી દીધા. તેઓશ્રી આ ચેવીશ કલાકમાં જ કુ. લહેરાબહેનમાંથી અખંડ સૌભાગ્યની હેરાબાઈ થયાં. આ સમયાવધિ દરમ્યાન અખંડ સૌભાગ્યવતી હેરાબાઈમાંથી ગંગાસ્વરૂપ (વિધવા) લહેરાબાઈ બની ગયાં. સંસારની આ ઝડપી ઘટમાળે તેમને મેહભંગ કર્યો. સંસારની આ ક્ષણભંગુરતા નીરખીને તેમનું મન વૈરાગ્ય તરફ વળ્યું. અનુરાગની અનુભૂતિથી છલકતું હૈયું વીતરાગની લાગણીથી છલકી ઊઠયું. ભૌતિક સુખની કામનાથી ટળવળતું દિલ આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે તડપવા લાગ્યું. જીવનની આ ઝડપી ઘટમાળે તેમના માટે ભાવી જીવનનો માર્ગ પ્રશસ્ત કરી દીધા. વિપત્તિ પણ ક્યારેક આશીર્વાદ બની રહે છે તેમ કહેવાય છે. ગંગાસ્વરૂપ લહેરાબાઈના જીવનમાં આ સૂક્તિ ચરિતાર્થ થઈ ઊઠી. તેને પરિણામે જ માતા-પિતા દ્વારા રજૂ થયેલા અનેકવિધ પ્રલેભનને અવગણીને, ઉવેખીને, જરાપણ ચલિત થયા વિના માત્ર ૧૯ વર્ષની ભર યુવાનીમાં તેમણે મહાભિનિષ્કમણ કર્યું. ભેગની ભેમકા તજીને સંયમની સીમામાં પ્રવેશ કરવા તેમણે કઠેર પથ પર આગે કદમ કર્યું. સંયમને માગ કાંઈ સરળતાની સેજ નથી અપિતુ અસિધારા વ્રત છે, તલવારની ધાર ઉપર ચાલવાનું છે. ત્રિગુણાત્મક પ્રકૃતિને વશ શરીર તેના ધર્મો બજાવે છે તો સામે પક્ષે વૈરાયને પંથે વળેલું મન સંયમને સથવારે દઢ બને છે ત્યારે સમજાય છે તુમુલ યુદ્ધ. ગંગાસ્વરૂપ હેરાબહેનનું મન પણ કુરુક્ષેત્ર બનેલું. આપણે જાણીએ છીએ કે કુરુક્ષેત્ર પર વિજય તો સત્યને, સને થયેલો છે. આવી આકરી તાવણીમાં તપેલું ગંગાસ્વરૂપ લહેરાબહેનનું મન મજબૂત થઈ તપમાં એકનિષ્ઠ બન્યું. સેનું અગનભઠ્ઠીમાં શેકાય છે ત્યારે ખરા સેનાની પરખ થાય છે. મહેંદી કર પથ્થર પર લટાય છે ત્યારે જ એ કંકુવર્ણ બને છે. તેમ ગંગાસ્વરૂપ લહેરાબહેનનું ચરિત્ર નિખરી ઊઠયું હતું અને તેને પરિણામે જ તે સાધનાની સડક પર ચલિત ખલિત થયા વગર સડસડાટ આગે ધપી રહ્યાં હતાં આ રીતે તેમણે સ્વજીવન રેવતાચલ ચિત્રકૂટાદિ તીર્થોદ્ધારક પ. પૂ. આ. શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબ વર્તમાન ગચ્છાધિપતિ આ. શ્રી પ. પૂ. શ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાનુવતિની સાધ્વીજીશ્રી સુશીલાશ્રીજી મ. ના શિષ્યા ભક્તિશ્રીજી મહારાશ્રીનાં ચરણોમાં સમર્પિત કર્યું. પૂજ્યશ્રીના ગુરુદેવે પણ પરમ સ્નેહભંજક ગણી એટલી બધી કૃપાદ્રષ્ટિ વરસાવી હતી કે જેથી કરીને તેઓ અલ્પકાળમાં જ સમ્યફજ્ઞાન-ધ્યાનની સાથેસાથ તપની વેદી ઉપર આરુઢ થયાં. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮] [ શાસનનાં શમણીરત્નો નાની વયમાં તેમણે ત્રણ માસક્ષમણ, શ્રેણીતપ, સિદ્ધિતપ, ભદ્રતા, નવકાર તપ, સિંહાસનતપ, સમવસરણ તપ, અઠ્ઠમ તપ, છઠ્ઠ, ૩૫ વર્ધમાનતપની ઓળી, વીશ થાનક તપ, વગેરે પ્રકારની અનેકવિધ તપશ્ચર્યા કરી ચૂક્યાં. તપના તેજપ પર અત્યારે પણ અડુંમથી વીસ્થાનક તપ આરાધના ચાલુ છે. સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર્યના ત્રિવેણીસંગમને પ્રાપ્ત કરી ચૂકેલા તે અનેક જીવાત્માઓને બોધ આપતા અને પાષાણમાંથી પ્રતિમાનું વજન કરતાં કથીરમાંથી કંચન કરવાનું કૌશલ્ય દાખવતાં તેઓશ્રી અને માં ધર્મ સંસ્કારનાં ઉત્તમ બીજ વાવી રહ્યાં છે. અનેક ગુણાલંકૃત એવાં પૂજન્મ લલિતપ્રભાશ્રીજી મહારાજ સાહેબ યુગને પુકાર સમજીને શિબિરોનું સફળ સંચાલન કરીને યુવા પેઢીને સન્મુખ કરવાને સતત પ્રયત્ન કરી રહ્યાં છે. શાસન-પ્રભાવનામાં એમનું યોગદાન તે જુઓ બે ભવ્ય દેરાસર બંધાવ્યાં, પ૨ જેટલાં ઉજમણા ક્ય, એકસે જેટલી દીક્ષાઓ તેમના હાથે થઈસમસ્ત સાધુ-સાધ્વીઓ માટે ઉપાશ્રય અને પાઠશાળાઓમાં તેમની પ્રેરણાથી ઘણું કામ થયું. ઉપાદ્યાન પ્રસંગો અને રિપાલિત સંઘ તેમની પ્રેરણાથી થયા. તપસ્યાના ઉજનારૂપે કેઈ ઓચ્છવ-મહોતસવ નહિ પણ એક ભવ્ય જિનાલયનું નિર્માણ ડ્યુ. ૪૦૦ અદૃમ તપની અનુમોદના નિમિત્તે પાલીતાણા–ઘટીની પાસે શ્રી સિદ્ધાચલ શણગાર જિનપ્રસાદની ૨૦ વિહરમાન (સીમંધર સ્વામીનું) ૨૦ દહેરી સાથેનું જિનાલયનું નિર્માણ કું. પ્રેમ ત્યાગ આનંદ અને મંત્રીની સાક્ષાત્ મૂનિસમાં પૂજ્યશ્રી આજે પણ અપ્રમત્ત ભાવે પિતાના સંદરમી જીવનને શોભાવી રહ્યાં છે. વર્તમાનકાળના સાધ્વીસમુદાયમાં ઉચ્ચ જીવન, તપોમય ચરિત્ર અને નિગ્રહ ચાચાર વિચાર ધરાવનાર પw. શ્રીના ચરણારવિંદમાં અમારાં કટિ કોટિ વંદન હજો. - રાજર થાની બહેનોના સોજન્યથી– લણવા મંગલ ભુવન. પાલીતાણુ. શ્રી સહનશ્રીજી શ્રી શણગારશ્રીજી પૂ. સાધ્વીજીશ્રી વિશ્રીજી મહારાજ રાવશ્રી અા કશ્રીજી સવદા-શ્રીજી મહિમ શ્રીજી | મુકાયા છે ભુ નથી, ચંદા ) ગુણવતા બીજી શાસ્ત્ર નરેપ્રવાસ શ્રી 9/ Page #537 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન (9) સ્નેહલતાશ્રીજી અક્ષયઃ સા< મુક્તિપૂશ્રી સુનયનપૂર્ણ બીઝન ભગુગા રત્નત્રયાથીજી સિદિક્ષિતા (૪) લક્ષગુણાશ્રીજી સગુશાલ પૂ. સાધ્વીજી શ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજ (૧૩ શાખે અન પ૧ પ્રશિયાએ ) હર્ષ પ્રભાથીજી અમસ્તોત્રી પીયૂષા નિતપૂર્વાશ્રીછ સ લેગ થિ છે હૅર મંદ શતાથીજી હિતેષપુર્ણાશ્રીજી કે પૂર્ગા શ્રીજી યાતિપ્રજ્ઞશ્રીજી ૧વાન બાજ દિવ્યજ્ઞ: સર શ્રુતદર્શિતાશ્રી ' સુતિપ્રજ્ઞ શ્રી, 1 1 1 શીલગુલી છે. પ્રફુલપ્રજ્ઞ શ્રીમતિપ્રજ્ઞ શ્રી” મુક્તિરસા અનુક્દાથી દીાિતપ્રજ્ઞ શ્રી સાધતપ્રજ્ઞાથીજી 1 આદર્શ પ્રજ્ઞ શ્રી 1 નબંદિશ ત શ્રી 34448412199 ત્ત સ્તિ શ્રીજી (4) લલિતાશ્રીજી શાસનદિર હત ૬૬ શ્રી I નયશાશ્રીજી • ન્દુગ્ગુબ્બે શ્ર નિવેદધુ શ્રીદ સ· સિંહણ રા (10) સાથ ભાવિન પ્રશ્નોથી પ્રીતિ પ્રના શ્રી ન ત્રિપૂર્ગાબાજી ( * ) વ્યતિપ્રાશ્રીજી સાહિત્યરસાથી નિખિલગુણાશ્રીજ એકદંત ખાય છે (૩) વિશ્વપૂર્ણાશ્રીજી પ્રતિ શીલાશ્રીજી { ૪૯૯ ચિંતનપૂર્વાશ્રીછ ગુગનદાસ તારા () (13) ' ' ' ( ૧૨ ) કલ્ચરત્નાશ્રીજી રત્નાશ્રીજી સત્નાશ્રીજી..શ્રીજી શાસનન્દનાશ્રીજી દર્શનપ્રિયાશ્રીજી મેડાપ્રિય શ્રીજી સત્ય થીજી {; } ૫શીલાશ્રીજી સંયમશીલાશ્રીજી સમપિ તગુણાશ્રીજી Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ] [ શાસનનાં શ્રમણરત્નો તપસ્વીરન'નું બિરુદ પામેલાં પૂ સાથ્વીવર્યાશ્રી મનહરશ્રીજી મહારાજ કર્મોની જ છે સામે ઝઝૂમતાં વિજય મેળવતું ઝીંઝુવાડા નગર જ્યાં અનેક આત્માઓ સંયમના પંથે પ્રયાણ કરી ચૂક્યા છે, એવી પવિત્ર ભૂમિમાં પૂ. મનેહરશ્રીજી મહારાજને જન્મ થયો, જેઓનું સંસારી નામ મણિબહેન હતું. પિતાનું નામ પોપટભાઈ તથા રત્નકુક્ષી માતાનું નામ બેનીબેન હતું. જન્મથી ધર્મના સંસ્કારોથી સિંચાયેલ મણિબહેન જયારે યુવાવસ્થાને પામ્યાં ત્યારે ભેગાવલી કમના ઉદયે માતાપિતાએ તેમને ભેગીભાઈ સાથે પરણાવ્યાં પણ જાગૃત આત્માની પાછળ તો ભેગકમને પણ ઝૂકવું પડે છે. એક જ પુત્રની પ્રાપ્તિ થતાં તે તેમણે ચતુર્થ વ્રત ગ્રહણ કર્યું. ભોગને રોગ સમાન માનતા એવા ભેગીભાઈ પણ સંસારથી વિરક્ત બનેલા પિતાના એક જ લાડકવાયા પ્રેમાળ પુત્રને મૂકીને સંય૫થે જવાની જ્યારે અનુમતિ માંગી. સંસારથી વિરક્ત બનેલાં મણિબહેને પણ સહર્ષથી અનુમતિ આપતાં પિતાના જીવનને ધન્ય માનવા લાગ્યાં. ભોગીભાઈએ પૂ. શ્રી બાપજી મહારાજના સમુદાયમાં શ્રી મેધસૂરિજી મહારાજશ્રી પાસેથી સંયમ સ્વીકારી ભુવનવિજયજી મહારાજશ્રી નામે પ્રસિદ્ધ થા. મણીબહેને પિતાના ફક્ત આઠ વર્ષના લાડકવાયા પુત્રને રાગના બંધનમાં ન પાડતાં પોતાના રત્નને શાસનને સમર્પિત કર્યું. (જે હાલ આગમપ્રજ્ઞ, દશનપ્રભાવક, સ્થવિર પૂ. મુનિશ્રી જ બુવિજયજી મહારાજ સાહેબ તરીકે પ્રખ્યાત છે) પિતે પણ ૪૫ વર્ષની ઉંમરે પૂ. શ્રી નીતિસૂરિજી મ. સા. ના સમુદાયના લાભશ્રીજી મહારાજ ( સંસારી સગાં બહેન) પાસે દીક્ષા અંગીકાર કરી પૂ. મનેહરશ્રીજી મહારાજ સાહેબ તરીકે જાહેર થતાં પિતાના જીવનને જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ, તપ-ત્યાગથી ખૂબ જ ઉજજવળ બનાવ્યું. શાશ્વત ગિરિરાજની ૯ વખત ૯૯ (૧૦૦૦) યાત્રા કરી પિતાના જીવનને ધન્ય બનાવ્યું. બિહાર, કચ્છ, વાગડ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે અનેક પ્રદેશ વિચરી અસંખ્ય જીવાત્માઓને ધર્મમાર્ગે વાળ્યા. કર્મોને બાળીને રાખ કરવા માટે પોતે પણ ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. માસક્ષમણ અઠ્ઠ-દસ-દોય, સિદ્ધિતપ, શ્રેણીતપ, સમવસરણ તપ, પાંચ વર્ષીતપ. ૨૦–૧૬-૧૧-૧૦ ઉપવાસ, ૭ વખત અઠ્ઠઈ, ૬૦ વર્ધમાન તપની ઓળી, આજીવન સુધી એકાસણથી ઓછુ પચ્ચક્ખાણ નથી હ્યું. અત્યારે ૧૦૦ વર્ષની ઉંમરે પણ પિતાની ૪પ શિષ્યા પ્રશિષ્યાઓને હિતોપદેશ આપે ત્યારે એક જ વાત કરે છે—ક્યારેય પણ પરચિંતામાં પડશો નહિ. આત્મચિંતા જ કરજે. પૂ. વાત્સલ્યનિધિ ગુરુદેવના આશીર્વાદ મેળવવા માટે સાધુસમુદાયમાં શ્રાવક-શ્રાવિકામાં કઈ ભાગ્યે બાકી હશે. સમતાના સાગર, તપ ત્યાગ નમસ્કાર મહામંત્રના જાપની અજોડ સાધનામાં આજે પણ પતે ૧૦૦ વર્ષની ઉમરે અપ્રમત્ત જીવન જીવી રહ્યાં છે. પૂજ્યશ્રીના પિયરપક્ષે સત્તર જેટલી દીક્ષાઓ થઈ છે. સાસરિયાપક્ષે પણ ત્યાગમાગે પાંચથી છ ભાવિકોએ દીક્ષા લીધી છે. આ તપસ્વીરત્નને કેટિશઃ વંદના. Page #539 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦૧ શાસનનાં શ્રમણરત્ન ] પૂ. સાધ્વીજી શ્રી મનહરશ્રીજી મહારાજ (સુરદાસ શેઠની પિળવાળા) ચારિત્રશ્રીજી મહિમાં શ્રીજી (જુએ પરિચય વિમલશ્રીજી પ્રભાશ્રીજી ચંદ્રપ્રભાશ્રીજી ગુણત્રીજી હેમશ્રીજી ચારુલતાશ્રીજી ચંદ્રકલાશ્રીજી જુલાશ્રીજી ચંદ્રયશાશ્રીજી મહાયશાશ્રીજી (જુઓ પરિચય) ચંદ્રનંદિતાશ્રીજી અમિતપ્રજ્ઞાશ્રીજી અક્ષયપ્રજ્ઞાશ્રીજી અન તપ્રજ્ઞાશ્રીજી એ પણ સાશ્રીજી આગમરસાશ્રીજી આજવસા શ્રી અમી ઝરણાશ્રી પવનરસાશ્રીજી અપૂરસાશ્રીજી સચ્ચારિત્રશીલ, સૌમ્યાકૃતિ, વિદુષી પ્રવતિની પૂજ્ય સાધ્વીરત્નાશ્રી મહિમાશ્રીજી મહારાજ પ. પૂ. ગુરુણીજી મહારાજ શ્રી મહિમાશ્રીજી મહારાજનો જન્મ ગુજર પ્રદેશમાં આવેલા મહાપ્રભાવી શ્રી શંખેશ્વરજી તીર્થની સમીપ શ્રી જિનેશ્વરના ભવ્ય ગગનચુંબી ૨૪ ચૈત્યથી સુશોભિત રાધનપુર નામના નગરમાં ગુણસંપન્ન શ્રેષ્ઠીવર્ય શ્રી જગજીવનદાસ સવાઈચંદનાં ધર્મપત્ની મણિબહેનની કુક્ષીએ વિ. સં. ૧૬૦ ના ફો. વ. ૯ ના દિવસે થયે. નામ મછુરીબહેન રખાયું. માતા-પિતાની છત્રછાયામાં બાલ્યકાળથી જ સંસ્કારસિંચન થયું. સંસ્કારી ગામ, સંસ્કારી ઘર અને સંસ્કારી જીવ એટલે સારા સંસ્કારની ખામી ક્યાંથી હોય? મથુરીબહેન બાલ્યકાળથી જ દેવદર્શન, વ્રત પચ્ચકખાણ વ્યાખ્યાન શ્રવણુ, તીર્થસ્પશન અને ધર્મસંસ્કારોથી વિભૂષિત બન્યા. અર્થાત્ ઉક્ત સંસ્કાર સહેજે તેમનામાં પ્રગટ થયા. અનુક્રમે બાળકાળ વ્યતીત કરી મથુરીબહેન યૌવનકાળને પામ્યાં. તેમના પિતાશ્રીએ રાધનપુરના વતની શ્રેષ્ઠીવર્ય શ્રી પૂનમચંદ દીપચંદના સદ્દગુણ પુત્ર મણિલાલભાઈની સાથે લગ્ન કર્યું. પણ દુર્ભાગ્યના યેગે તેમને ફક્ત ચાર માસમાં જ વૈધવ્ય પ્રાપ્ત થયું. જ્યાં માનવીની વિચારણું અને ક્યાં કુદરતની આચરણ ! મધુરીબહેન ઉપર કર્મરૂપી વાદળ વીંટળાઈ ગયું પણ આજનાં કર્મો આવતી કાલે દુઃખ લાવે છે અને સુખ પણ લાવે છે. સંયમ જીવન સંસ્કારો તે હતા જ, કમે પ્રબલ નિમિત્ત આપ્યું. મથુરીબહેનની સંયમ લેવાની ભાવના ઉત્કૃષ્ટ થઈ. પૂસાધ્વીજી મનેહરશ્રીજી મ. સાહેબને સમાગમ થયે. અને તેમના ગાઢ પરિચયથી Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ] [ શાસનનાં શ્રમણીરત્ન દીક્ષા લેવાની ભાવના તીવ્રતર બની. પૂ. પિતાશ્રી તથા શ્વસુરપક્ષના સંબંધીજનની મહાકટે અનુમતી મેળવીને ૨૪ વર્ષની વયે વિક્રમ સંવત ૧૯૨૪ અષાડ સુદ ત્રીજના દિવસે સંયમ અંગીકાર કરી. પૂ. શ્રી મનોહરશ્રીજી મહારાજનાં શિષ્યા થયાં. મથુરીબહેનનું નામ મહિમાશ્રીજી રાખ્યું. જેવું નામ તેવા જ તેમના ગુણ. દુઃખરૂપી સંસારનો અંત આવ્યો. સુખરૂપી સંયમની લહરીઓ શરૂ થઈ. તેઓશ્રીને છ શિષ્યાઓ થઈ. ૪૦ પ્રશિષ્યાઓ થઈ. જેમાં સંસારી પક્ષે બે બહેને રાજુલાશ્રીજી છે. પૂ. સાધ્વીજી શ્રી મહિમાશ્રીજી મહારાજ (રાધનપુરવાળા) ૮. શ્રીજી - ૨ - સુ ' ફાઇ દક્ષ શ્રી ૧૪ ૨ જુલશ્રીજી નિરમાઇ અમિતાશ્રી, સગ શ્રીજી પ્રભુ શ્રી જી. કહું તાશ્રીજી કપ ગુજ,અંજી વિપુલગુણાથીજ પ્રતિપૂર્ણાથીજી પીયૂપૂછા કુમુદયશ્રી જી ભ૦ ૨ શ્રીજી | ભેળા થી જ દર્શિત થી વિવાદશિતા શ્રી ભરતાથી, રિદ્ધિ નિ શ્રીજી કર્યા છે. બીરાજેન્દ્રથી સુનિલાશ્રી :બયશાશ્રીન, કે ૯૫ યશાશ્રી, પ્રશ' મતાશ્રી -૧ શાસ્ત્રી જ યજ્ઞ બીજી દિવનાશ્રી અનિતાશ્રી ને ભદ્રાગાશ્રીન : ૧, ના કર દિવ્યપ્રજ્ઞાથીજી ક૯૫પ્રજ્ઞાબી વારિત થઇ કે - '- 1 : 4 11 - ' - શ શ્રાવ ‘{ીર ના શ્રદશિતા! સર આ 3: સુચિરત્નાશ્રીજી Page #541 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો | [ ૫૦ ૩ તપશ્ચર્યા નાની ઉંમરથી જ સિદ્ધિતપ, ચત્તારિ–અઠ્ઠ-દશ, દોય, સમવસરણ. સિંઘાસણ, સોળ, પંદર, અગીયાર, દશ, નવ, અઈ, વિશસ્થાનક, તેર કાઠીયાના અમ. ગણધરના છડું, સિદ્ધાચલજીના છ, અઠ્ઠમ, આદિ ઘણી નાની-નાની તપશ્ચર્યા કરીને કર્મોને બાળી સંયમ જીવનને તેજસ્વી બનાવ્યું ધ્યાન-મગ્નતા (જાપ) ધ્યાનની એકાગ્રતા મેળવવા. ૮ લાખ નવકારમંત્રોનો જાપ, (બે વખત) સવાકોડ એશ્વર પાર્શ્વનાથ પ્રભુને જાપ. સવાલાખ સીમંધર પરમાત્માને જાપ. નિરંતર કરતા રહ્યાં. અનેક તીર્થોને ભાવથી નમસ્કાર કરવા પૂર્વક જીવનને કૃતાર્થ બનાવ્યું. શરીર અસ્વસ્થ હોવા છતાં શારીરિક પીડાને અવગણીને સંયમ આરાધનામાં હમેશા તત્પર : રહેતા તેઓએ ક્યારેય ઠીંગણ પીધું ન હતું. શારીરિક શક્તિના અભાવે છેલ્લા ૧૦ વર્ષ અમદાવાદમાં રહ્યા. આ સમય દરમ્યાન શ્રી સુરદાસ શેઠની પોળના સંઘે જે સેવા કરી છે, તે ખરેખર અનુમોદનીય છે. વિ. સં. ૨૦૪૨ ના વૈશાખ સુદ ૧ ના દિવસે બપોરે ૧-૩૦ કલાકે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતા ૮૩ વર્ષની ઉંમરે ૧૮ વર્ષનો દીઘ દીક્ષા પર્યાય પાળી પોતાના વિશાળ-સાધ્વી-સમુદાયને શોકમગ્ન કરી નશ્વર દેહનો સમાધિપૂર્વક ત્યાગ કર્યો. તેમના ગુણો હૃદયમાંથી ભૂલાય તેમ નથી. તેઓ ગયા પણ તેમના ગુણની સુવાસ મૂકતા ગયા. –સા. શ્રી નિરુપમા શ્રીજીની વંદનાવલ પૂ સાથ્વીવર્યાશ્રી મહાયશાશ્રીજી મહારાજ રાજપારભાઈનાં પત્ની વેલબહેનની કુક્ષીએ કચ્છ-વાંઢિયા ગામમાં પૂજ્યશ્રીનો જન્મ થયો. માત્ર અગિયાર વર્ષની ઉમરે સંયમના પ્રાંગણે પ્રયાણ કરવા મન પ્રેરાયું અને તુરત જ ચતુર્થવ્રતનું પચ્ચખાણ સ્વીકાર્યું અને સંયમગ્રહણની તીવ્ર તાલાવેલી છતાં કોઈ કર્મસંગે ૩૫ વર્ષની ઉંમરે વડનગર મુકામે સંયમ સ્વીકાર્યો અને સુંદર ચારિત્રજીવનનું પાલન કરતાં અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધ આપતાં ૨૫ વર્ષના દીક્ષા પર્યાયને અંતે ૨૦૪૪ની સાલમાં સુરત મુકામે ૬૦ વર્ષની ઉમરે ૪૫ ઉપવાસની શરૂઆત કરી અને સુખરૂપ પૂર્ણ કર્યા. પાસિયત એ હતી કે પૂજ્યશ્રીએ ૪૫ દિવસ દરમ્યાન એક પણ અણહારી દવા કે સારવાર લીધી નથી. ૨૪ ઉપવાસ સુધી તે દિવસે ટેકે લઈને પણ બેડાં નથી ૩-૩ તે પાણહારનાં પકડાણ કરતાં હતાં. તેઓશ્રી જ્યારે પણ કંઈક વાત સંઘને કરન તો સંઘ ને સ્વીકાર કરી . ૪૫ ઉપવાસી છે. તપસ્ય " . " : - ના બપોરે Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ] [ શાસનનાં શ્રમણરત્નો દીધસંયમી પૂ. સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ જગતના ચોકમાં જીવમાત્ર જન્મે છે, જીવે છે અને મારે છે. આ એક સનાતન નિયમ છે, એનું ઉલ્લંઘન કરવું અશક્ય છે. છતાં જન્મ, જીવન અને મરણ, આ ત્રિતયમાં મધ્યસ્થિત જે જીવનઅંશ તેના ઉપર જન્મ અને મરણ બન્નેની સફળતા યા નિષ્ફળતા નિર્ભર છે. - પૂ. સાધ્વીજી લાભશ્રીજી મ. પિતાની સુવાસ પ્રસારી જીવન સાર્થક બનાવી ગયાં છે. તેઓનો જન્મ વિ. સં. ૧૯૪૩ પોષ વદ-૧૧ બુધવારે ઝીઝુવાડામાં થયો હતો. નાની ઉમરમાં લગ્ન થયાં. સભાગ્ય માને કે કમભાગ્ય કહે, પણ થોડા સમયમાં જ ૧૪ વર્ષની વયે વેદવ્ય પ્રાપ્ત થયું. માતાપિતાના સંસ્કાર અને સદગુરુઓના સમાગમે ચોવીશ વર્ષની ઉંમરે સંસારનાં સર્વ બંધનને ફગાવી સં. ૧૯૬૭ મહા વદ રના સંયમપંથે ચાલી નીકળ્યાં. જેમના નામ તેવા જ ગુણ હતા. એવાં ગુણિયલ ગુરુશ્રી ગુણશ્રીજી મહારાજના શિષ્ય બન્યાં ગુરુ મહારાજનું અપૂર્વ આલંબન, પ્રેરણા, પ્રેત્સાહનથી સાધના માર્ગમાં આગેકૂચ કરી જ્ઞાનયોગ, તપગ, ભક્તિયેગ વગેરે જીવનનાં મુખ્ય અંગ બનાવી જીવનને ઉજજવલ બનાવ્યું. લગભગ ૬૦ શિષ્યાઓ-પ્રશિષ્યાના ગુરુ બન્યાં. એમને પિતાના જીવનમાં તપ, સ્વાધ્યાય, આદિ અત્મસાત્ કર્યું હતું. જીવનમાં નિત્ય તપને મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. કેઈપણ સંયોગોમાં તેઓશ્રીએ એકાસણાં છેડ્યાં નથી. છેલ્લાં ૫૦ વર્ષ સુધી એકધારાં એકાસણાં, છ, અફૂમ, આઠ કે સોળ ગમે તે તપસ્યા કરી હોય પણ એકાસણને બાકા આવવા દીધી નથી. ફક્ત છેલ્લા બે-ત્રણ મહિનાથી વૃદ્ધાવસ્થા અને રોગાદિના કારણે બિયાસણી કરવાને આગ્રહ કરતાં મન વગર ન-છૂટકે એ માર્ગ લીધો. જેમનાં સ્વજનોમાંથી અનેક આત્માઓએ પ્રભુના માર્ગને અપનાવ્યો છે, જેવા કે સ્વ પૂ. રંજનવિજયજી મ. સા. (ભગત) સ્વ. પ. પૂ. વિલાસવિજયજી મ. તથા પૂ. આચાર્ય શ્રી કારસૂરીશ્વરજી મ. સ્વ. પૂ. ભુવનવિજયજી મ. અને પૂ. જબૂવિજયજી મ., પૂ. જિનચન્દ્રવિજયજી મ. આદિ અને તેઓશ્રીનાં બે બહેનો સા. કંચનશ્રીજી ને સા. મનહરશ્રીજી અને સા. લાવણ્યશ્રીજી, સા. વસંતશ્રીજી આદિ લગભગ ૧૭ પુણ્યાત્માઓ પ્રભુના માગે સંચરી આત્મકલ્યાણ સાધી રહ્યા છે. પૂ. લાભશ્રીજી મ.નો સૌના પ્રત્યે અખૂટ વાત્સલ્યભાવ વહેતે રહ્યો છે. સૌના આદશસમાં વ્હાલા ગુરૂજી ૮૪ વર્ષની ઉમરે ૬૦ વર્ષનું દીર્ઘચારિત્ર પાળી, અષાડ સુદ-૬ના દિવસે અમદાવાદ ફતાશા પોળના સરકારી ઉપાશ્રયે વહેલી સવારે અંતિમ પળ સુધી નવકારમંત્રના સ્મરણ પૂર્વક અને સમાધિયુક્ત આ દેહનો ત્યાગ કરી પરલોક સિધાવ્યાં છે. સમુદાયના આધારસ્તંભ, વડીલ, વૃદ્ધ અનુભવી એવા ગુરૂદેવની આજે એવી ભારે ખોટ પડી છે કે જે પુરાય એવી નથી. સદાને માટે એમનું સ્થાન સૂનું રહેશે. છતાં એ શૂન્ય સ્થાન પણ એમની અપૂર્વ અદ અમને આપી રહેશે. ભલે ! એમનો જીવનદીપ બુઝાઈ ગયે પણ કોણ કલ્હી શકશે કે એમને ગુણદીપક બુઝાય ગયે ! એ તે આજે પણ એ ને એવો પ્રજવલિત છે, અને અમ સૌના જીવનમાં પ્રકાશ પાથરી રહ્યો છે. કોટિ કેટ વંદન હો એ પરમતારક ગુરુદેવશ્રીનાં પાવન ચરણોમાં....શિખ્યા લાવણ્યશ્રીજીની ભાવભરી વંદનાવલી. Page #543 -------------------------------------------------------------------------- ________________ [ પ૦પ શાસનનાં ત્રમણીર ] પૂ. સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા) મંગળશ્રીજી સુશીલાશ્રીજી મનેહરશ્રીજી ચંદ્રપ્રભાશ્રીજી કંચનથી સ્નેહલતાશ્રીજી ચંદયશાશ્રીજી લાવણ્યશ્રીજી (જુઓ પરિચય) અસલમત્તાથી અભયપ્રજ્ઞાશ્રીજી વતન વિતાબાદ વતનંદિતાશ્રીજી તરણ શ્રીજી ભદ્રગુતાશ્રીજી સૂર્ય પ્રભાશ્રીજી આત્મપ્રભાશ્રીજી સુલ સાશ્રી પ્રાચીન પ્રજ્ઞાચી છે અર્કેશ્રીજી પદ્મરેખાશ્રીજી અનપદ્માશ્રીજી શિષ્યા-પ્રશિખ્યાઓઃ ૧. મૃગનયનાશ્રીજી, ૨. મુક્તિનિલયાશ્રીજી ૩. ભવ્યદર્શિતાશ્રીજી ૪. રમ્યદર્શનાશ્રીજી આદિ શુભ રાત્રીના કેલા શ્રીજી જિનેન્દ્રપ્રભાશ્રીજી સિદ્ધિપૂબીજી અક્ષરનાથ મંત્રીશ્રાજી જિનશક્તિા શ્રીજી સમકિતરનાશ્રીજી કેવધરનામીઝ વર્ષ પ્રાધા જનાજી હર્ષ પૂબીજી કેવથરત્નાશ્રીજી ધર્યપ્રજ્ઞાશ્રીજી મીનરનાકી છ દર્શિતરતાથી છ કપિતરત્નાશ્રીજી નિપુણરત્નાશ્રીજી કામિતરતાશ્રીઓ માધુર્યરના શ્રીજી માલિની સાથોજી પ્રાલિયાશ્રીજી શીલતાથી અચિંતાગાશ્રીજી સમર્પિતરુણાવ્યો I સંયમદર્શિતાશ્રીજી શાસનદર્શિતા શ્રેય વર્ધના * સંવેગરના શ્રીજી શ્રીજી મિત્રદર્શિતા શ્રી મૃતવના ભા વિતરના શ્રીજી શ્રીજી મોક્ષસરના શ્રીજી સાધિતરત્નાશ્રીજી Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ] [ શાસનનાં શમણીરત સાધનાની સરવાણી: સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જ્ઞાતા : પૂ. સાધ્વીવર્યાશ્રીજી લાવણ્યશ્રીજી મહારાજ ભારતીય સંસ્કૃતિને જીવનમાં આત્મસાત્ કરીને, આધ્યાત્મિક ઉચતમ મૂલ્ય લક્ષ્યાંક સ્થાપીને જે વિભૂતિઓએ સ્વ અને પરેને સર્વતોમુખી વિકાસ સાધ્યો છે તેમાંની એક વિભૂતિ છે પ. પૂ. સાધ્વીજી લાવણ્યશ્રીજી મહારાજ. તેઓશ્રીના પાવનકારી જીવન પર દષ્ટિપાત કરવાથી જ પ્રતીતિ થશે કે ઉપર્યુક્ત વિધાનમાં કઈ અતિશયોક્તિ નથી. પાટડી ગામમાં પિતા રૂગનાથભાઈ અને માતા કેવીબહેનની કુક્ષીએ વિ. સં. ૧૯૭પ ના માગશર વદ અમાવાસ્યાને દિવસે પૂજ્યશ્રીનો જન્મ થયો. માતા-પિતાએ લીલાવતી નામ રાખ્યું ત્યારે કોઈને કુપના પણ ન હતી કે આ બાલિકા પૂર્ણિમાના પૂર્ણ પ્રકાશના પુજ અંતરમાં આત્મસાત કરીને અવતરી છે. જાણે કે ગબ્રણ આત્મા પિતાની અધૂરી આત્મસાધના પૂર્ણ કરવા જન્મે છે! જોતજોતામાં સુખની છેળો વચ્ચે ઊછરતાં ૫-૭ વર્ષને બાલ્યકાળ પસાર થઈ ગયે. ધાર્મિક વાતાવરણથી સુવાસિત પરિવારમાં ધમનું અપૂર્વ ચિંતન થવા લાગ્યું. પિતા શ્રી રૂગનાથભાઈનું અંતર સદા વૈરાગ્યવાસિત હતું. અનાસકત ભાવે સંસારમાં રહેતાં તેઓશ્રી પિતાનાં સંતાન દુર્ગતિમાં ન ખરડાય તે માટે જતનપૂર્વક ઉચ્ચતમ સંસ્કારોનું સિંચન કરતા. પ્રત્યેક વાતને ધમનો વળાંક આપતા. એકાંતમાં બેસાડીને પત્રીને ત્રીને દીક્ષા અને મોક્ષનું મહત્ત્વ સમજાવતા. પૂર્વ કૃષિમુનિઓનાં તથા સતી-સાધ્વીઓનાં દષ્ટાંત આપતા. પુત્રીની સંસ્કારની સરવાણી સુકાઈ ન જાય અને ધાર્મિક અભ્યાસમાં વિશેષ પ્રગતિ થાય તે માટે શ્રાવિકાશ્રમ (પાલિતાણા)માં દાખલ કર્યા. દરમ્યાન સંસારની અસારતા જેને સમજાઈ ગઈ હતી તે રૂગનાથભાઈએ દીક્ષા લીધી અને પ. પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પ. પૂ. પંન્યાસ શ્રી ચરણવિજયજી મહારાજના શિષ્ય શ્રી રંજનવિજયજી મહારાજ બન્યા. આ બાજુ જાણે સંસારની લીલાનો તાગ પામી લીધો ન હોય તેમ લીલાવતીબહેનનું મન પૂર્ણ વૈરાગ્યવાસિત બની ગયું. માતાના તથા કુટુંબીજનોનાં અનેકવિધ પ્રલોભન સામે ટકકર ઝીલીને લીલાવતીબહેને માત્ર ૧૧ વર્ષની કુમળી વયે મહાભિનિષ્ક્રમણ કરી, સંયમના કઠોર પંથે પ્રયાણ કર્યું. તેઓશ્રી સાથે તેમનાં નાનીબહેન વસુમતીબહેન પણ માત્ર સાડાસાત વર્ષની લઘુવયમાં જોડાઈ ગયાં. દીક્ષા અંગીકાર કરી બન્ને બહેનો, અનુક્રમે, પૂ. લાવણ્યશ્રીજી મહારાજ અને પૂ. વસંતશ્રીજી મહારાજ બન્યાં. છ મહિના પછી તેઓશ્રીનાં માતુશ્રી કેવળીબહેન પણ દીક્ષા લઈ પૂ. કંચનશ્રીજી મહારાજ બન્યાં. આ ત્રણે સાદીરત્નાએ પોતાનું જીવન રૈવતાચલ-ચિત્રકૂટાદિ તીર્થોદ્ધારક પ. પૂ. આચાર્ય શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાતિની સાધ્વીજી પ. પૂ. લાભશ્રીજી મહારાજ (સંસારી પક્ષે અનુક્રમે બહેન તથા માસી) ના ચરણે સમર્પિત કર્યું. કેઈને પ્રશ્ન થાય કે આવી અપરિપકવ વય વૈરાગ્યને શી રીતે ઝીલી શકે? તે તેના પ્રત્યુત્તર રૂપે આ દૃષ્ટાંતે મેજૂદ છે. એનાથી ફલિત થાય છે કે વૈરાગ્યને વય સાથે સંબંધ નથી, પણ યોગ્યતા જોડે છે. જાતસ્ય હિ ધવો મૃત્યુ.-નું પરિજ્ઞાન પ્રાપ્ત કરી આ સાધકે એ અજન્મા બનવાની સાધના શરૂ કરી. પૂ. ગુરુદેવે પણ સાધકનું જતન એવી કુશળતાથી કર્યું કે બહુ ઓછાં વર્ષોમાં તેઓશ્રીએ મા સરસ્વતી સાથે ગાઢ મિત્રતા કરી જ્ઞાન મેળવ્યું. પૂજ્યશ્રીના વ્યક્તિત્વના વિકાસ માટે ગુણિયલ ગુરુજીના અનુશાસનને પ્રભાવ મહદંશે જવાબદાર છે. કેરી Page #545 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણ ] | પ૦૭ ખાનાર વ્યક્તિ માળીને ક્યારેક જ યાદ કરતી હોય છે, પણ કૃતજ્ઞતા ગુણને સાક્ષાત્કાર કરી ચૂકેલાં પૂજ્યશ્રી ગુરુજીની ગ્રહણશિક્ષા તથા આસેવનશિક્ષાને ખૂબ વફાદાર રહ્યાં, આધ્યાત્મિક ગ્રંથોનું ખૂબ સૂક્ષ્મતાથી પરિશીલન કર્યું સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું તથા જ્ઞાન–કમ આદિ સાહિત્યનું વિપુલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાન–ધ્યાન જોડે તપની વેદિકા પર આરૂઢ થયાં. સોળ વર્ષની ઉંમરે પાલીતાણામાં માસક્ષમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરી. તે ઉપરાંત, સિદ્ધિતપ, બે વષીતપ, વર્ધમાન તપની ૫૯ ઓળી, વિશસ્થાનક તપ, કમસૂદન ત૫, ૫ખવાસા, છઠ્ઠ અઠ્ઠમ–અઠ્ઠાઈ-પંદર-સોળ ઉપવાસ આદિ અનેકવિધ તપસ્યા કરી. બાહ્ય અને અત્યંત તપથી તેઓશ્રી આત્માને વિશુદ્ધ કરીને, ગ્રામાનુગ્રામ વિહાર કરી લેકમાં ધર્મભાવનાને જાગૃત કરતાં, સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રના ત્રિવેણી સંગમને પામી ચૂકેલાં સિદ્ધિ પછીના વિનિમયને અમલમાં મૂકવા કટિબદ્ધ બન્યાં. “પાપમુક્ત આત્માઓએ પણ શાસનની ત્રણમુક્તિના ક્તવ્યને અદા કરવાનું છે.” એ વાત તેઓશ્રી કદી પણ ભૂલ્યા નથી. બહેનમાં ધર્મજાગૃતિ લાવવા માટે તેઓશ્રીએ યુદ્ધના ધોરણે ઝુંબેશ ચલાવી અને પોતાના અદ્ભુત વકૃતૃત્વ-પ્રભાવથી સિદ્ધિ પ્રાપ્ત કરી. સાધ્યતત્ત્વનું પૂર્ણ વિજ્ઞાન અને સાધનાને અખંડ માગ તેઓશ્રી પાસે હોવાથી આબાલવૃદ્ધને ઉપયોગી બની શક્યાં. આઠ વર્ષથી માંડીને એસી વર્ષ સુધીની વ્યક્તિઓ પાસેથી પ્રેરણાનાં પીયુષપાન કરી શક્તી. કાબુ મંત્રી કરણેષુ દાસી યેષુ માતા શયનેષુ રશ્મા ” ઈત્યાદિ સુભાષિતો મુજબ, સ્ત્રીના નીતિ-ધર્મને બહેનોમાં સ્થાપી આપવાનું કર્તવ્યનિષ્ટ સાધકોમાં આધ્યાત્મિક સત્યનું અધિષ્ઠાન સ્થાપી અંતર્મુખ બનાવતાં, આત્માની ઓળખ કરાવતાં, સ્વ-પ્રતિભાથી બુદ્ધિજીવીને શ્રદ્ધાજવી બનાવતાં અને સ્થાનનું મહત્ત્વ સમજાવતાં. દેહાધ્યાસ અને દેહાભ્યાસ ટાળવાની વિવિધ પ્રક્રિયાઓ સમજાવતા. જીવમૈત્રી, જડવિરક્તિ અને જિનભક્તિથી સંકલિત ઉપદેશામૃતનું પાન કરનાર ઘણા મુમુક્ષુ આત્માઓને સાધનાપથ દર્શાવતાં. પાષાણમાંથી પ્રતિમાનું સર્જન કરવાનું કૌશલ્ય દાખવનાર અજોડ શિપી અનેકમાં ધર્મસંસ્કાર સીચી શકે છે. આજે પણ તેઓશ્રીના અનુશાસન નીચે લગભગ ૯૦ જેટલા આત્માએ સાધના કરી રહ્યા છે. અનુવર્તક, સંવેગ. નિવેદ, પ્રશમાદિ અનેક ગુણગણાલંકૃત એવા પૂ. લાવણ્યશ્રીજી મહારાજ તેઓશ્રીના શિષ્યા–પરિવારનું સફળતાથી સંચાલન કરી રહ્યાં છે. યુગને પિકાર સમજીને, શિબિરનું સંચાલન કરીને, યુવા પેઢીને ધમ-સન્મુખ બનાવવામાં તેઓશ્રીનો અભુત ફાળો છે. વર્તમાનકાલીન સાધ્વીસરથામાં મૂર્ધન્ય સ્થાને બિરાજમાન પૂજ્યશ્રીને કેટ કેટિ વંદના ! ! ! Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ] [ શાસનનાં શ્રમણરત્ન પૂ. સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મહારાજ (૨૩ શિખ્યાઓ અને ૨ પ્રશિષ્યાઓ) (૨) વસંતશ્રીજી જયપ્રભાશ્રીજી સુલોચનાશ્રીજી વિચક્ષણાશ્રીજી કનકપ્રભાશ્રીજી 1 નિરંજનાશ્રીજી મદન ખાઈ ચંદ્રયશા દિવ્યયશા નવયશ શ્રીજી શ્રાજી શ્રીજી | નિર્મળાશ્રીજી આર્ય રક્ષાશ્રીજી પરાગયશાશ્રીજી જાતિપ્રભા ત્રીજી પૂર્ણભદ્રાશ્રી જયમાલાશ્રીજી કિરણમાલાશ્રીજી સુપ્રત શ્રીજી વિજ્ઞપ્તાશ્રીજી પ્રજ્ઞમાં શ્રીજી વારિણીશ્રીજી વસેનાથી અક્ષયપ્રજ્ઞા જયશીલાશ્રીજી તેવશી લાબી કર્તાપ્રજ્ઞાશ્રીજી પાવનપ્રજ્ઞા શ્રી વિશ્વરિતાશ્રીજી શ્રી) દિવ્યદર્શનાથજી કાંતિ વર્ધનાશ્રીજી મંગલવધનાથજી નંદિ ધનાશ્રીજી મૈત્રીવર્ધનાશ્રીજી કૃતજ્ઞાશ્રીજી ક સંજ્ઞાશ્રીજી અજુપ્રજ્ઞા પ્રશમના હિતપ્રજ્ઞા પુનિતપ્રજ્ઞા દેવપ્રજ્ઞા રમ્ય પ્રજ્ઞા નિપ્રજ્ઞા સિદ્ધિ પ્રજ્ઞા ચરણપ્રજ્ઞા શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી બીજી શ્રીજી શ્રાજી શ્રીજી શ્રીજી 1 ) સગુણાશ્રીજી ચંદ્રકલાશ્રીજી મયૂરકલાશ્રીજી મહાપાશ્રીજી મૃગલીનાશ્રીજી \ સમ્યગ્દર્શના વિપુલયશાશ્રીજી પ્રિયંકરા સૌમ્યગુણ શ્રીજી (1) સંગરસાશાજી (૨) મૌનસાશ્રીજી ચિરાગરના શ્રીજી પુણ્યના થવા શ્રી . શ્રીજી શાશ્વતરસાશ્રીજી ન દિયશાશ્રીજી કેરવયશાશ્રીજી પ્રશાંતવશાશ્રીજી વિરતિયશાશ્રીજી વિરાગયશાશ્રીજી અપિતયશાશ્રીજી નમ્રાનનાશ્રીજી તરવરસાશ્રીજી (૧૧) (૧૨) (૧૩) (૧૪) જયરેખાશ્રીજી રત્નરેખાશ્રીજી મહાનંદાશ્રીજી સમ્યગુરેખાશ્રીજી (૧૫) નલિનીયશાશ્રીજી ઉપશમરસાશ્રીજી નિરાશા સિદ્ધાંતરસાશ્રીજી શ્રીજી શાસનરસાશ્રીજી સંયમરસાશ્રીજી Page #547 -------------------------------------------------------------------------- ________________ શાસનન શ્રમણરત્ન ] [ પ૦૯ (૧૭) (૧૮) (૧૯) કાશમીરાશ્રીજી ઉજજવલયશાશ્રીજી સુનિતયશાશ્રીજી પુનિતયશાશ્રીજી અચિંત્યયશા સિદ્ધિદર્શના કીનિંદશના કારુણ્યદર્શના શ્રીજી સમાદર્શિતા હિતદશિતા બીજી શ્રીજી બીજી નિદર્શિતાશ્રીજી દિશિતાશ્રીજી જ્ઞાનદર્શિતાશ્રીજી મૃતદશિતાશ્રી શૌદશિતાશ્રીજી (૨૦) (૨૧) (૨૨) (૨૩) મૃક્તિપ્રિયાશ્રીજી તત્ત્વરેખાશ્રીજી દિવ્યરચનાશ્રીજી વિનંદિતાશ્રીજી અદિલિા શ્રીજી તક પૂ. સાધ્વીરત્નાશ્રી કમલશ્રીજી મહારાજ રાજસ્થાનમાં ગામ વિવા, પિતાનું નામ વનેચંદજી અને માતાનું નામ ઉમરાવબહેન- ચાર પત્રો અને એક પુત્રી – પિતા જેપુર દરબારના ખાસ અધિકારી હતા એટલે સારું માનપાન પામ્યાં હતાં. પુત્રનો જન્મ મહોત્સવ ભવ્ય રીતે ઊજવ્યો હતો–બાલ્યવયથી જ ધર્મસંસ્કારો મળ્યા હતા. રાની ગામમાં સત્તર વર્ષની ઉંમરે લગ્ન થયાં. પતિ ટૂંકા સમયમાં જ અવસાન પામ્યા. વિધવા થયા પછી ચાર મહિને પુત્રીને જન્મ આપ્યો. તેનું નામ વજુબહેન રાખવામાં આવ્યું. સ સારની અસારતાનો ખ્યાલ આવી ગયે હતો પણ માતપિતાના આગ્રહથી સંસારમાં રહ્યાં હતાં. પણ પછી ૩૦ વર્ષની ઉંમરે ચારિત્ર ગ્રહણ કર્યું. પૂ. સા. શ્રી ચાંદશ્રીજી મહારાજનાં શિષ્યા જતનશ્રીજી મહારાજનાં શિષ્યા થયાં હતાં. પૂ. ચાંદશ્રીજી મહારાજ મૂળ મેડતાનાં હતાં—ઘણું જ જ્ઞાનસંપન્ન હતાં. તેમણે નાની વયમાં દીક્ષા લીધી હતી. ૬૦ વર્ષ ચારિત્ર પાળ્યું અને ૯૦ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયાં. તથા પૂ. સા. શ્રી જતનશ્રીજી મહારાજ ૪૫ વર્ષ ચારિત્ર પાળીને ૭૦ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયાં. પૂ. સા. શ્રી કમલશ્રીજી મહારાજની દીક્ષા પછી એમની પુત્રી વજુબહેનને પણ દીક્ષા આપી હતી. પૂજ્યશ્રી કમલશ્રીજી મહારાજશ્રીએ ઘણાં તીર્થોની યાત્રા કરી શત્રુંજયની બાર વખત યાત્રા કરી અને નવાણું કરી. સાત માસાં કર્યા. ઉના-દેલવાડા, કચ્છ, ગિરનાર, કાવી, વડોદરા, ખંભાત તથા કેસરિયાજીની નવ વખત યાત્રા કરી અને તીર્થસ્થાનોમાં જ એમનાં ચાતુર્માસ થયાં, પૂજ્યશ્રીની તપસ્યા જોઈએ તે એક ખીરસમુદ્ર, નવ વખત નવ ઉપવાસ, ચૌદ ઉપવાસ, સોળ ઉપવાસ, ચાર મોટાં સમવસરણ કર્યા પછી સિદ્ધિતપ, છત્રીશ એળી, સિદ્ધચક્ર પછી વર્ધમાન તપની એળી તેતાલીશ, પચાસ અડ્ડાઈ પછી અમદાવાદમાં માસક્ષમણ કર્યું. પાંચ વખત પાંચ ઉપવાસ, પાંચ છÇ પછી અગિયાર ઉપવાસ—આવી ઘણી તપસ્યાઓ પૂજ્યશ્રીએ કરી. પૂજ્યશ્રીનું છેલ્લું ચોમાસું પાલીતાણામાં આરીસાભુવનમાં સ્થિરતા કરી. પૂજ્યશ્રીએ ચાતુર્માસના પ્રારંભથી જ ઉગ્ર તપશ્ચર્યા કરવાની ભાવનાથી ૪૫ ઉપવાસની ભાવના કરી હતી. ૨૦મા ઉપવાસે પણ શિષ્યાઓ માટે ગોચરી લઈ આવતાં. ૩૦ ઉપવાસ પછી પણ ખૂબ જ સારી શાતા રહી હતી. ચાલીશમાં ઉપવાસે પણ એટલી જ સ્વસ્થતા હતી. દરેક ક્રિયાઓ અપ્રમત્તપણે કરતાં હતાં. તપસ્વીને જીવ જાણે તપમાં જ Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ] [ શાસનનાં શ્રમણરત્ન જવાનો નિમયો હોય તેમ ૪૦મા ઉપવાસે એકાએક લોહીની ઊલટી થઈ અને તપમાં જ નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં સમાધિપૂર્વક ૭૦ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યાં. પૂજ્યશ્રીના પ્રશિષ્યા શ્રી દિવ્યપ્રભાશ્રીજી મહારાજમાં તેમના ગુરુદેવશ્રીની જેવી જ ઉગ્ર તપશ્ચર્યાની ઝાંખી થાય છે. પૂજ્યશ્રીના ૩૬ ઉપવાસની એક ચમત્કારિક ઘટનાનો પ્રસંગ જોઈએ. અમદાવાદ-રાયપુરમાં વાઘેશ્વરી પોળમાં તેઓ બિરાજમાન હતાં. તેઓશ્રીએ માસક્ષમણની જાહેરાત કરી હતી પણ માસક્ષમણ ઉપર છ ઉપવાસ કરીને પછી જ પારણું કર્યું. તેમની ઉગ્ર તપશ્ચર્યાની એક બીજી ચમત્કારિક ઘટના જોઈએ તે પૂજ્યશ્રીના ઉપવાસ પછી પૂ. પં. શ્રી મંગળવિજયજી મહારાજશ્રી લુવારની પિળમાં હતા. જે સંઘ સાથે વાજતે-ગાજતે પૂ. સાધ્વીજી મહારાજને પચ્ચખાણ આપવા વાઘેશ્વરી પિળના ઉપાશ્રયે પધારેલાં. આ વખતે ત્યાં પૂજ્ય સાધ્વીજીના ઉપાશ્રયમાં ત્રણ મધપૂડા જોવા મળ્યા. જેમાં ગઈકાલે કશું જ ન હતું. અને પૂજ્ય પંન્યાસશ્રી પાછા ફર્યા ત્યારે બીજી કલાકે પણ કશું જ ત્યાં જોવા ન મળ્યું. આ ત્રણ મધપૂડા તે દશન જ્ઞાન અને ચારિત્રના હશે તેમ આ ઘટનાની જાણ કરતાં પૂ. પંન્યાસશ્રી બોલ્યા હતા. પાલીતાણામાં પૂજ્યશ્રીના કાળધર્મ વખતે ઘણી ચમત્કારિક ઘટનાઓ બનવા પામેલી તેમ માહિતી મળે છે. કોટ- નમસકાર-મહામંત્રના આરાધક, શાંત-સૌમ્યમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી સુનંદાશ્રીજી મહારાજ સંસારીઓ ઘણું કરીને ત્રિવિધ તાપથી દૂર ભાગતા હોય છે, પરંતુ કુદરત ક્યારેક એ દુઃખ દ્વારા કોઈ પુણ્યાત્મા પ્રત્યે નવી દિશા પ્રતિ અંગુલિનિર્દેશ કરવા આવા સંકેત રચતી હોય એવું સિદ્ધ થાય છે. કેઈ ભાગ્યશાળી આત્માને જ એ સહજ પ્રાપ્ત બને છે. એવા પુણ્યશાળી આત્મા પૂ. સાધ્વી શ્રી સુનંદાશ્રીજી મહારાજ હતાં. પૂજ્યશ્રીનો જન્મ ધોળકા પાસે કોઠ ગામમાં શેઠશ્રી મફતલાલ હરજીવનદાસના ગૃહ વિ. સં. ૧૯૬૨ ના કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે તા. ૧૨-૧૧-૧૯૦૫ ને રવિવારે યે હતે. તેમનું સંસારી નામ સૂરજબહેન હતું. પિતા મતલાલ અત્યંત ધાર્મિક વૃત્તિવાળા હેઈ, સૂરજ. બહેનમાં બાળપણથી ધાર્મિક સંસ્કારોને વિકાસ થયે હતો. ૧૩ વર્ષની વયે સૂરજબહેનનું લગ્ન અમદાવાદનિવાસી શાહ સ્વરૂપચંદ મનસુખરામ સાથે થયું. વરૂપચંદભાઈ પણ ધાર્મિક વૃત્તિવાળા હતા. હંમેશાં સિદ્ધચક મહારાજની પૂજા-સેવા કરવાનું તેમને વ્રત હતું. તો સુખપૂર્વક વ્યતીત થતા હતા. સને ૧૯૨૨ માં સૂરજબહેને પુત્રી નારંગીને જન્મ આપે અને ૧૯૦૪ માં બીજી પુત્રીનો જન્મ થયો. પરંતુ થોડા દિવસમાં નાની પુત્રી અને પતિ સ્વરૂપચંદ સ્વર્ગવાસી બન્યાં, અને સૂરજબહેન પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. સંસારરસ સામે વૈરાગ્યરસ ઊભરા, બાલ્યકાળના ધાર્મિક સંસ્કારે પુનજાગૃત થયા. તેમણે સ્વસ્થતાથી, શ્રદ્ધાથી પવિત્રતાથી પુત્રી નારંગીને ઉછેરવાનું કાર્ય પૂરી જવાબદારી સાથે સંભાળ્યું અને તેમની આ સંસ્કારિતાનો સુયોગ્ય પ્રતિભાવ સાંપડ્યો. પુત્રી નારંગીમાં નાનપણથી જ વૈરાગ્યભાવ જાગે, સંયમ સ્વીકારવાની ભાવના દઢ બની અને તેમણે સં. ૧૯૮૭ ના અષાડ સુદ ૮ ના શુભ દિવસે નવ વર્ષની કુમળી વયે દીક્ષા અંગીકાર કરી. પુત્રીના પાવનકારી પંથને નિહાળી ધન્ય ધન્ય બની માતાએ Page #549 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો [ પ૧૧ પણ કઈ પ્રકારનું પુત્રી માટે કુટુંબીજનનું વિમ્બ ન આવતાં પુત્રીની જેમ સંયમપંથે જવાનો નિર્ધાર કર્યો. અને ચાર દિવસના અંતરે જ અષાડ સુદિ ૧૩ ના દિવસે દીક્ષા અંગીકાર કરી માતા સૂરજબહેનનું નામ સાધ્વી શ્રી સુનંદાશ્રીજી અને પુત્રી નારંગીનું નામ સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી રાખવામાં આવ્યું. જે માતાએ બાલપુત્રીને જ્ઞાન અને ધર્મના સંસ્કાર દ્વારા સુવાસિત બનાવીને નિર્મળાશ્રી રૂપ “સાધ્વીરત્ન” સ્વકલ્યાણપૂર્વક માનવ સમાજને સમર્પિત કર્યું છે તે બદલ તેઓને કેટ કે2િ ધન્યવાદ. દીક્ષા લીધા બાદ, ઘેડા વર્ષોમાં તેઓશ્રી સાધ્વી શ્રી તરુણશ્રીજી, સાધ્વી શ્રી પદ્મયશાશ્રીજી, સાધ્વી શ્રી પૂર્ણયશાશ્રીજી સાથે જયાં વિહારો ઓછા થયા હોય તેવા પ્રદેશમાં વિચર્યા. એવા પ્રદેશમાં ખાનદેશ, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, માળવા, રાજસ્થાન આદિ મુખ્ય હતા. તેઓશ્રીએ બાવીશ વર્ષે આ પ્રદેશમાં જિનેશ્વર ભગવંતની વાણી સંભળાવી અને ધર્મ પ્રભાવના કરી. ઈ. સ. ૧૯૬૬માં અમદાવાદ પધાર્યા ત્યારે તેઓશ્રીનું ઉમળકાભર્યું ભવ્ય સ્વાગત થયું. અમદાવાદમાં શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખસ્થાને પળે પળે સાધ્વી શ્રી નિર્મળાશ્રીજીનાં પ્રવચનો થયાં. ગુજરાતમાં વિચરતાં પૂજ્યશ્રીએ સાધ્વી શ્રી નિર્મળાશ્રીજીના સંસ્કાર અધ્યન સત્ર' આદિ ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેવા ઉપરાંત શ્રી સિદ્ધગિરિ, ભાવનગર, ઘોઘા, તળાજા, લીંબડી, સુરેન્દ્રનગર, શંખેશ્વરજી આદિની ક્ષેત્રસ્પર્શન અને યાત્રાઓ કરી હતી. ત્યાંથી શ્રી ભીલડિયાજી તીર્થ–પાલનપુર આદિ, સ્થળોએ પધાર્યા હતાં. પૂજ્યશ્રીનું જીવન પર–કાજે સદાય તત્પર રહેતું. છતાં પણ સ્વ–કાજે એટલા જ જાગૃત રહેતાં. મહામંગલકારી નમસ્કાર મહામંત્રના જાપ કરવાના ૬૮ વ્રતધારી હતાં. એક કરોડ નમસ્કાર મંત્રના જાપ કરવાના નિર્ધારવાળાં પૂજ્યશ્રી કાળધર્મ પામ્યાં ત્યારે થોડા જ મંત્રજાપ બાકી હતા. છેલ્લા શ્વાસ સુધી તેઓ નવકાર મંત્રને ભૂલ્યાં ન હતાં. પૂજ્યશ્રીએ આબુરોડમાં શ્રી શંખેશ્વર પ્રભુ અને નમસ્કાર મંત્રનું રટણ કરતાં, ૬૩ વર્ષની આયુમાં ૩૭ વર્ષ સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી સં. ૨૦૨૪ ના ફાગણ સુદિ ૧૦ ને દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં શ્રીસંઘે એક અમૂલ્ય શ્રમણરત્ન ગુમાવ્યું. એમની પૂણ્યસ્મૃતિનું પાવન સ્મરણ આબુરોડનું ભવ્ય ગુરુમંદિર કરાવી રહ્યું છે. એવાં એ પર્મ તપસ્વિની પુણ્યાત્માનાં ચરણમાં કેટિ કેટિ વંદના !!! કલકત્તા નિવાસી શ્રીમતી નિર્મળાબહેન પારસકાન્ત શાહના સૌજન્યથી હ. અમit, R પd . " • Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ] આણુ શ્રીજી 1 અમૃતોજી તરુણ શ્રી પદ્મયશા શ્રી નિવૈ યશાશ્રીજ પૂ. સાદેવીજીશ્રી પ્રધાનશ્રીજી મહારાજ લલિતાશ્રી ધનશ્રીજી ચંદનબાલા શ્રી પૂર્ણાંશા ભારતયશા દિવ્યયશા નહિની દેવિન શ્રીજી શ્રીજી શ્રીજી યશા યશા 1 શ્રીજી શ્ર ભવ્યશા પીયૂષકક્ષા શ્રીજી શ્રી નિરાગયશાશ્રીજી 1 કામિતરસાશ્રીજી મનહરી } મુક્તિ માલા શ્રીજી [ શાસનનાં શ્રમણીરત્ને । ચાર કારુણ્યયશાશ્રીજી • યશા શ્રી સુન દાથીજી નિશ્રીજી (MLA) । ' વિમલ યશા શ્રીજ સુદી દીક્ષાપર્યાય ધારક, શ્રી સંધા તરફથી સમાÒહારક ’, શાસનપ્રભાવક ’ આદિ પદવીઓથી વિભૂષિત, પૂ. સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી મહારાજ ( M. A. ) ‘ શાસનદીપ ’, • સાહિત્યરત્ન ’, ભાષારત્ન. પ્રયણ યશા શ્રીજી અમૃત્યશાશ્રીજી ચેગભ્રષ્ટ આત્મા મનુષ્યજીવનની કૃતાતા પરિપૂર્ણ કરવા પુણ્યશાળી માતા-પિતાને ત્યાં જન્મ લે છે. પૂ. શ્રી નિમળાશ્રીજી મહારાજ જાણે કે, એનું મૂર્તિમંત દૃષ્ટાંત છે! કારણ કે, માતા સૂરજબહેન બાલ્યકાળથી જ ધર્મના ઊંચા, 'સ્કારાને પામ્યાં હતાં, તેમ પિતા સ્વરૂપચંદ મનસુખલાલ શાહ પણ પહેલેથી જ ધાર્મિકવૃત્તિ ધરાવતા હતા. એ પતીને ઘેર અમદાવાદમાં, તા. ૧૯-૩-૧૯૨૨ ને દિવસે એક પુત્રીરત્નના જન્મ થયા. નામ આપ્યુ. નારગી. તેમની ઉંમર બે વર્ષની હતી ત્યારે પિતા સ્વરૂપચ ંદનું દુઃખદ અવસાન થ્યું. નાની વયે વૈધવ્ય પ્રાપ્ત થવાથી માતા સુરજબહેનના બાલ્યકાળના ધાર્મિક સંસ્કારે પુનઃજાગૃત થયા. એ ધ-વૃત્તિ અને પ્રવૃત્તિની સીધી અસર નારંગી પર પડી, તેને ગળથૂથીમાંથી જ સસારની અસારતા સમજાઈ, ત્યાગવૈરાગ્યની મહત્તા સમજાઈ, જીવનનું સાચું લક્ષ્ય સમજાયુ', 'યમધમ ને! મહિમા સમજાયા. કોઈ પુણ્યબળે વિરલ વ્યક્તિને જ આવા સુયેાગ નાની વયે સાંપડતા હોય છે. માતા સૂરજબહેનની પુત્રી નારગીને બાળપણથી જ સામાયિક, પ્રતિક્રમણ, પૂજ્ર, વ્યાખ્યાન જેવી ધર્મક્રિચાએ કરવાના અપાર ઉમ`ગ હતા. માતા સૂજ્જબહે પોતે તે! વૈદવ્ય પ્રાપ્ત થતાં વૈરાગ્યના રંગે Page #551 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ! [૫૧૩ રંગાઈ ગઈ હતી, તેમાં પુત્રીમાં પણ નાની વયે આવા સંસ્કારો જોતાં તેમના હરખનો પાર ન રહ્યો. એમને થતું કે, મારી પુત્રી ધમમાગે સંચરીને જરૂર કુળ ઉજાળશે. આઠ વર્ષની વયે તે નારંગીબહેને પૂ. ગુરુવર્ય ધનશ્રીજી મહારાજના સાન્નિધ્યમાં પ્રતિક્રમણ અને નવસ્મરણ શિક્ષણ પ્રાપ્ત કરી લીધું. અને નવ વર્ષ અને ત્રણ માસની કુમળી વયે, વિ. સં. ૧૯૮૭ના અષાડ સુદ ૮ ને શુભ દિને શાસનપ્રેમી શ્રી ચીમનલાલ કડિયા આદિના સહકારથી ચાણસ્મા મુકામે દીક્ષા લીધી. ધર્મઅમૃત પામેલાં નારંગીબહેન નિમળ સંયમના ધારક સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી બન્યાં. તેરસને દિવસે માતા સૂરજબહેને પણ સંયમ સ્વીકાર્યો અને સાધ્વી શ્રી સુનંદાશ્રીજી બન્યાં. આમ માતા અને પુત્રીએ પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. સા.ની શુભ નિશ્રામાં પ્રજ્યા પ્રાપ્ત કરી પાવન સંયમપંથે પ્રયાણ કર્યું. અભ્યાસ – ઈ. સ. ૧૯૫૫ માં નાગપુરમાં મેટ્રિક થયાં અને ભાષારત્નની ડિગ્રી મેળવી ઈ. સ. ૧૯૫૬ માં વર્ધા કેન્દ્રથી “સાહિત્યરત્ન'ની ડિગ્રી પ્રાપ્ત કરી. ઈ. સ. ૧૯૫૭માં ભાગલપુરમાં ઈન્ટર પાસ થયાં. ઈ. સ. ૧૯૫૮ તથા ૧૯૬૦ માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની બી. એ. અને એમ. એ. ની પરીક્ષા આપી તેમાં એમ. એ. ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે મેળવી ત્યારપછી ભારતીય દર્શન' પર મહાનિબંધ લખીને બિહારની વૈશાલી વિદ્યાપીઠને પ્રસ્તુત કર્યો. આમ પૂજ્યશ્રીએ વ્યાવહારિક શિક્ષણના સર્વોચ્ચ શિખરને સર કર્યું. સાથે સાથે બનારસમાં ન્યાયશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો અને મજકુરપુરમાં “જૈન દર્શનમાં અભાવ મીમાંસા” ઉપર નિબંધ લખે. શાસનપ્રભાવના –સંયમમાગ સ્વીકાર્યા પછી પૂજ્યશ્રીએ જ્યાં ઓછો વિહાર થાય છે તેવા પ્રદેશોમાં જિન શાસનની પ્રવૃત્તિઓ પ્રસારવાને સંકલ્પ કર્યો. અને ખાનદેશ, માળવા, વિદર્ભ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ સુધી વિચરીને ઠેર ઠેર અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો દ્વારા જૈન ધર્મની પ્રભાવના કરી. બાવીશ વર્ષ સુધી તેઓશ્રી ગુજરાત બહાર વિચર્યો. એનાથી પૂજ્યશ્રીની કીતિ સમગ્ર ભારતવર્ષમાં પ્રસરી. અનેક ગામ-નગરોમાં વિહાર કરતાં કરતાં શ્રીસંઘોએ તેઓશ્રીને “શાસનપ્રભાવક'. “શાસનદીપ’ ‘સમાજે દ્વારક' આદિ પદવીઓથી અલંકૃત કર્યા. પૂ. સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી મહારાજે પાલનપુરમાં ૨૯ જેટલાં વિવિધ સ્કૂલે-સંસ્થાઓમાં જાહેર પ્રવચને કરેલ તથા સંસ્કાર અધ્યયન સત્ર (કન્યાશિબિરોનું આયોજન થયેલ. પૂજ્યશ્રીના ૬૩ વર્ષના દીક્ષા પર્યાયની ઉજવણીમાં અમદાવાદમાં આઠ દિવસને જિનભક્તિ મહોત્સવ યોજાયે હતો. પૂજ્યશ્રીની પ્રેરણાથી પ્રભુ ભરાવવા, બિરાજમાન કરવાના તથા છરિ પાળતા સંઘેનું આયોજન થયું હતું. સં. ૨૦૫૦ માં અમદાવાદથી શેરીસા છરિ પાળા સંઘ પૂજ્યશ્રીની પ્રેરણાથી નીકળે હતા, જેના સંઘપતિ શ્રી પારકાન્તભાઈનાં ધર્મપત્નિ નિર્મળાબહેન, પુત્રી પન્નાબહેન, પુત્ર રાજેન્દ્રભાઈ અજયભાઈ, રાજેશભાઈ વગેરે—જે સંઘ ચિરસ્મરણીય બન્યું હતું. તે ઉપરાંત નાગોરથી મેડતા રોડ (ફલવૃદ્ધિ પાર્શ્વનાથ તીથ) છરિ પાળતા સંઘ હિંગનઘાટથી ભાંડુકજીને છરિ પાળતો સંઘ વગેરે. પૂજ્યશ્રીના શિબિર આજનના પ્રભાવે ૩૫ બહેનેએ દીક્ષા લીધી, અનેક બહેને ધર્મક્રિયા કરતી થઈ, સ્થાનકવાસી બહેને પણ દેરાસર પૂજા-સેવા કરતાં થયાં. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ] [ શાસનનાં શ્રમણીરત્ના એક વાર પૂજ્યશ્રીનું ચાતુર્માસ હિંગણઘાટ યુ હતુ.. ત્યાં પૂજ્યશ્રીની પ્રેરણાથી સુંદર જિનમ ́દિરનું નિર્માણ થયુ. અને પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ કર્યાં. ‘ સસ્કાર અધ્યયન સત્ર : સ્ત્રીવર્ગમાં અધશ્રદ્ધા, અજ્ઞાનતા, વહેમ આદિ દુગુણાનાં જાળાં બાંધ્યાં હોય તેને દૂર કરવા માટે તેમ જ 'સ્કારસિ`ચન, ધમની ઊંડી સમજ અને ધાર્મિક અભ્યાસાદ્ધિ માટે તેએશ્રીએ ઠેર ઠેર ‘ સ’સ્કાર અધ્યયન સત્ર' ની પ્રવૃત્તિઓ ચલાવી, અને જૈન તથા વૈષ્ણવ કન્યાઓને ધ`ક્રિયા, અધ્યાત્મ, સંસ્કાર, ધ્યાન અને જીવનઘડતરના અમૂલ્ય પાડો ભણાવ્યા. વિ. સં. ૨૦૨૨થી આર.ભાયેલી આ પ્રવૃત્તિઓમાં પાંચ હજારથી વધુ બહેનોએ સાચુ જીવનદર્શન પ્ર!મ કર્યું છે. શિબિરના કાર્યમાં બાલબ્રહ્મચારિણી પન્નાબેન પી. શાહ ( કલકત્તા )ના બધી શિબિરોમાં સહયાગ પ્રશસનીય અને અમૂલ્ય છે. શતાવધાની : તીવ્ર અને તીક્ષ્ણ બુદ્ધિમત્તાના અધિષ્ઠાની પૂ. શ્રી નિમ`ળાશ્રીજી મહારાજે સન્ ૧૯૫૮ ના કલકત્તામાં મિનિસ્ટરા, જો આઢિ જનતાની વચ્ચે અવધાનપ્રયાગ કર્યાં અને સહુને ચિત કર્યો. આ જાતના પ્રયાગા કરવામાં ભારતભરના નારી સમાજમાં તે પ્રથમ છે. મનુષ્યાવતારમાં વિરલ એવી શતાવધાની વિદ્યાને વરેલાં છે. સસ્કૃત, હિંદી, પ્રાકૃત, ગુજરાતી, અંગ્રેજી આદિ ભાષાના સમય અભ્યાસી છે. પરિણામે શતાવધાન પ્રયાગ દ્વારા તેઓશ્રીએ લેાકેાને જ્ઞાન—વિદ્યાનું માહાત્મ્ય સમજાવ્યુ છે. આમ, પૂજયશ્રી જ્યાં જ્યાં વિચર્યાં, ત્યાં ત્યાં ધમ શિક્ષણ અને ધાર્મિક અનુષ્ઠાનાનુ` મ`ગલકારી વાતાવરણ સર્જાયું છે. એવાં એ અપૂર્વ જ્ઞાની અને પરમ સાધક સાઘ્વીરત્નનાં ચરણામાં હૃદયપૂર્વક કેડિટ કેડિટ વંદના ! કલકત્તા નિવાસી કુ. પન્નાબહેન પારસકાન્ત શાહના સૌજન્યથી પૂ. સાધ્વી શ્રી કંચનશ્રીજી મહારાજ ગુજરાત દેશમાં બનાસકાંડામાં આવેલ સમી ગામની પાસે નાયકા ગામ છે. ત્યાં વિ. સ. ૧૯૭૩ના વૈ. સુ. ૧૧ ના દિવસે શ્રાવક હાલચ'દભાઈ હાથીચંદનાં પત્ની દિવાળીબહેનની કુક્ષીએ પુત્રીરત્ન પ્રાપ્ત થયું. તેનું જન્મનામ કેસરબહેન હતુ. સુગંધથી મઘમઘતા બાલ્યકાળ શરૂ થયા અને વર્ષો વીતતાં યૌવનવય પણ પ્રાપ્ત થયું. નાનપણના ધમ સ`સ્કારા નવપવિત થયા, સંસાર અસાર જણાયા. સચમની ભાવના માતા-પિતા પાસે રજૂ કરી. સંમતિ મળતાં તારક મહિમાશ્રીજી મ. નાં શિષ્યા કંચનશ્રીજી મ. બન્યાં. વિ. સં. ૧૯૯૨ ના ફા. સુ. ૫ ના દીક્ષા દિવસ શુભ બની ગયા. સયમજીવનને સુંદર જ્ઞાન, ધ્યાન અને તપથી તેજસ્વી બનાવી દીધું, અનેક જીવાને પ્રતિબેધ આપીને સાંસારના કાદવમાંથી ઉગાર્યાં. ૪૫ વષઁના દીક્ષાપર્યાયમાં તી ભૂમિઓની સ્પર્શના દ્વારા તેમ જ તપ-ત્યાગ, જ્ઞાન–ધ્યાન, વિનય—વૈયાવચ્ચ આદિમાં જીવન ધન્ય બનાવ્યું. Page #553 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૫૧૫ વિ. સ’. ૨૦૩૯ ના જેઠ સુદ આઠમના દિવસ ગોઝારા બની ગયા. હારીજ મુકામે ટૂંકી માંદગી ભાગવીને નવકારમંત્રનુ` સ્મરણ કરતાં આ નાશવંત શરીરના ત્યાગ કરી ગયાં. તેઓના ઉત્તમ ગુણા અમારામાં આવે એ જ પ્રભુ પાસે પ્રાર્થના. તેમને પાંચ શિષ્યાએ અને આડ પ્રશિષ્યા વિદ્યમાન છે. -દક્ષાશ્રીજી, નિરુપમાશ્રીજી. આદિની વંદના પૂ. સાધ્વીશ્રી ચંદ્રાશ્રીજી મહારાજ શખેશ્વર તીની નજીક આવેલા મુજપુર ગામમાં મેહનલાલ ભોગીલાલનાં ધર્મપત્ની ઝકલબેનની કુક્ષીએ સ. ૧૯૫૮ ના વૈ. વ. ૧૧ના પુત્રરત્નના જન્મ થયા, જેમનું નામ ઝીબહેન રાખવામાં આવ્યું. કારણવશાત્ તેમને વેપારના કારણથી તેમના પિતાજીને રાધનપુરમાં રહેવાનું થયું. રાધનપુર ખરે જ આરાધનપુર હાય, જ્યાં તેમનામાં ધાર્મિક સ સ્કારોનું ઊંડુ સિંચન થયું તેમ જ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનની જીવનમાં ઉત્તરાત્તર વૃદ્ધિ થઈ. યુવાવસ્થા થતાં સમીમાં હાલચંદ્રભાઈના સુપુત્ર વરધીભાઈની સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. પરંતુ ભાવિના લેખ જુદા જ લખાયેલા હશે. તેના યેાગે ઘેાડા જ કાળમાં વૈધવ્ય પ્રાપ્ત થયુ. તેમાં પૂ. મિહમાશ્રીજી મ. સા. ના સમાગમમાં આવવાથી, તેમની અમૃતમય વાણીનુ સિંચન થવાથી; સંસારની અસારતા સમજી સ. ૧૯૯૨ માં ફા. સુ. ૫ ના દિવસે દીક્ષાને અંગીકાર કરી. તેમનું નામ ચદ્રાશ્રીજી રાખી જીવનને તપ-ત્યાગમય બનાવ્યું. સા. શ્રી ચદ્રાશ્રીજીએ ત્યાગમાર્ગના સ્વીકાર સાથે જ પૂ. ગુરુદેવની વિનયવૈયાવચ્ચમાં જીવનને આતપ્રેત બનાવી દીધું. સાથે સાથે નિકાચિત કર્માંને તેાડવા માટે માસક્ષમણ, સિદ્ધિતપ, ચતારી અઠ્ઠ–દશ-દાય, સિ`ઘાસણ, સમવસરણ તપ, છ અઠ્ઠાઈ, વષી તપ, સહસ્રકૂટ આદિ અનેક ઉગ્ર તપશ્ચર્યાએ! કરી સયમજીવનને સાક બનાવી ઉજ્જવળ કર્યુ છેલ્લાં ૧૨ વર્ષ ટી.બી. ની અસહ્ય વેદનામાં પણ અદ્ભુત સમાધિ રાખી સંયમ આરાધનામાં કયારે પણ સ્ખલના લાવતાં ન હતાં. વિ. સં. ૨૦૪૨ ની સાલમાં અમદાવાદ સુરદાસશેડની પાળના ઉપાશ્રયમાં ૫૦ વર્ષ ના દીધ સંયમપર્યાય પાળી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં શ્રાવણ સુદ પાંચમના રવિવારે ૯-૪૫ કલાકે સમાધિપૂર્વક ૮૬ વર્ષની વયે કાળધમ પામ્યાં. તેઓના મહાન ગુણા અમારામાં પણ પ્રાપ્ત થાય તે જ અભિલાષા. -—ચરણાપાસિકા સા. નિરૂપમાશ્રીજી આદિ પરિવારની ભૂરી ભૂરી વંદના. પ. પૂ. સાધ્વી શ્રી દક્ષાશ્રીજી મહારાજ ગૌરવવંતી ગરવી ગુજરાતના સાહામણા શંખેશ્વર તીથની નજીકમાં આવેલું રાધનપુર ગામ છે. રાધનપુર ખરે જ આરધનાપુર છે. તે પુણ્યવતી નગરીમાં બંબાવાળી શેરીમાં શ્રાદ્ધગુણસ’પન્ન શ્રેષ્ઠીવર્ય પ્રેમચંદભાઈના સુપુત્ર બાપુલાલભાઈનાં ધર્મપત્ની મણિબહેનની કુક્ષીએ એક પુત્ર અને Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ] [ શાસનનાં શ્રમણરત્ન ત્રણ પુત્રીનો જન્મ થયે. ત્રણે પુત્રીઓ પૂર્વભવના સંસ્કાર લઈને જ જાણે જન્મી ના હોય! તેમ બાલ્યવયથી જ ધર્મને સંસ્કાર પામતાં સંયમ પ્રત્યેની ભાવના અત્યંત જાગૃત થઈ. મોટીબહેન સુમિત્રાને સંયમની ભાવના દઢ બનતાં માતા-પિતાની અનુમતિ મેળવી. પ. પૂ. સા. શ્રી મનોહરશ્રીજી મ સા ની શિખ્યા મહિમાશ્રીજી મ. સા.ની પાસે વિ. સં. ૧૯૯૪ ના પિષ વદ પાંચમના દિવસે સંયમ અંગીકાર કર્યું. સુમિત્રાબહેન મટીને સુમંગલાશ્રી બન્યાં, જેઓએ સંયમગુણનાં સુમનેથી જીવન સુરભિવંત બનાવ્યું. પરંતુ ફક્ત પાંચ વર્ષનું સંયમજીવન પાળી ટૂંકી માંદગી ભોગવી. વિ. સં. ૨૦૦૧ના ફાગણ વદ અમાસના દિવસે અનંત પંથના પ્રવાસી બન્યાં તેમ જ નાની બહેન વસુબહેન પણ સંયમની ભાવના ભાવતાં ટૂંકી માંદગીમાં જ કાળરાજાએ ઝડપી લીધાં. હવે રહ્યાં વચલા બહેન લીલાબહેન. બનને બહેને નાની ઉમરમાં ચાલ્યા જવાથી એમની સંયમ લેવાની ભાવના તીવ્ર બનતી ગઈ અને તેઓએ સં. ૨૦૦૨ના રાધનપુમાં વૈશાખ સુદ દશમના દિવસે પ. પૂ. સાધ્વીજી શ્રી મહિમાશ્રીજી મ. સા.ના ચરણે જીવન સમર્પિત કર્યું અને દશાશ્રીજી નામથી ઓળખાયાં. પ. પૂ. સા. શ્રી દશાશ્રીજી મ. સા.એ સંયમની રૂપેરી ઓઢણીથી મહામૂલાં વ્રતરૂપી અલંકારોથી સંયમજીવનને સુશોભિત બનાવ્યું. તેમ જ જ્ઞાનામૃત ભેજનથી સાધનાની ધૂણી ધખાવી. કમસમિધ દગ્ધ કરી રહ્યાં છે. પિતાના જીવનમાં જ્ઞાન-ધ્યાન સાથે તપમાં કાયાને જોડી દીધી. અત્ દશ, વીસ્થાનક, કલ્યાણક, ૧૩ કાઠિયાના અદ્મ, સોળ ઉપવાસ, વષીતપ, પાંચ આયંબિલ આદિ તપશ્ચર્યા કરી. વર્ધમાન તપની ૧૦૦ એાળી પૂર્ણ કરવાની અત્યંત ઇચ્છા થઈ અને એળી કરવામાં દોડ માંડી. ગુજરાતમાં આવેલાં તીર્થો ગિરનાર ગિરિરાજ, આદિ, રાજસ્થાન-જેસલમેર, મેવાડ આદિ તીર્થોની તીર્થસ્પર્શના દર્શનવંદન વડે તેઓએ સમશન નિર્મળ બનાવ્યું છે. તેઓશ્રીના તપશ્ચર્યા આદિ ગુણો અમારામાં વિકસે એ જ શુભાભિલાષા. પૂ. સાવીરના શ્રી જ્ઞાનશ્રીજી મહારાજ પાવન મરુધરદેશમાં પાલી જિલ્લાના અંતર્ગત ધર્મ-અનુષ્ઠાનોથી સુશોભિત તખતગઢ નામના પ્રસિદ્ધ નગરના અંતેવાસી શ્રેષ્ઠીવર્ય શ્રીમાન આઈદાનજીનાં ધર્મપત્ની સાકુબાઈની કુક્ષિએ સં. ૧૯૭૪ માગશર સુદિ ૮ ને દિવસે એક કન્યારત્નને જન્મ થયે, જેનું શુભ નામ ગેરબાઈ રાખવામાં આવ્યું. ધર્મસંસ્કારી કુટુંબ હોવાને કારણે બચપણથી જ સુશીલ અને વિનયવિવેકના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. અનુક્રમે યુવાવસ્થા થતાં પિતાશ્રીએ તેમના વિવાહ તખતગઢનિવાસી શેઠશ્રી જગરાજજીના પુત્ર સેસમલજી સાથે કર્યા. સાસરિયા પક્ષ પણ ધર્મસંસ્કારી હેવાને કારણે દૂધમાં સાકર મળ્યાનો યેગ ઉભો થયે. સમય સમયનું કામ કરે છે. દુર્ભાગ્યવશ સાસરિયામાં લાંબા સમયનું સાંસારિક સુખ ન મળ્યું. કાળરાજાની કપટથી નાની ઉંમરમાં જ સેસમલજીનો દેહાંત થયો. આ અણધાર્યા મૃત્યુથી ગરીબાઈને વાઘાત જેવું અસહ્ય દુઃખ આવી પડ્યું. પણ મનમાં સમતા ધારણ કરી આવી પડેલા દુઃખને પચાવી લીધું અને પોતાના આત્માને ધર્મધ્યાનમાં જોડી દીધે. સાંસારિક સંબંધોથી મુક્ત બની સંયમપંથે પ્રયાણ કરવા તેમનું મન તલસી રહ્યું હતું પૂ. સા. શ્રી Page #555 -------------------------------------------------------------------------- ________________ રીક્ષા સમય શાસનનાં શમણીરત્ન ] પૂ. સાધ્વીજી શ્રી નવલશ્રીજી મહારાજને પરિવાર અ.ન. સાવજીનું નામ ગુરુનું નામ જન્મસ્થળ જન્મ વિ. સં. દીક્ષાસ્થળ ૧ સાબીશ્રી જ્ઞાનશ્રીજી મહારાજ સાધીશ્રી નવલશ્રીજી મહારાજ તખતગઢ (રાજ.) ૧૯૭૪માગ.સુ. ૮ તખતગઢ (જિ. પાલી) ૧૯૯૯ મહા સુદ ૧૩ ૨ ,, ગુણપ્રભાશ્રીજી કે જ્ઞાનશ્રીજી , બિવાણદી , ૧૯૮૮ બાદનવાડી જિ. જાલેર) ૨૦૧૮ જેઠ સુ. ૧૩ a , આનંદશ્રીજી મ , ગુરુપ્રભાશ્રીજી જાલેર , ૨૦૦૨ હરજી (જિ. જાલેર) ૨૦૨૫ ભાગ. વ. ૧ , કુસુમપ્રભાશ્રીજી , , ગુણપ્રભાથીજી , ચોરાઉ જિ, લેર) ૨૦૧૦ ઉમેદાબાદ (ગોલ) ૨૦૨૯ મહા સુ. ૧૫ , કિરણમાલાબીજી , ,, જ્ઞાનબ્રીજ , જોર (રાજ.) ૧૯૯૬ ક.વ. ૩ ખીમેલ (જિ. પાલી) ૨૦ ૩૦ જેઠ - 9 , ચંદ્રકલાથીજી , , કિરણમાલાશ્રીજી , જાલેર , ૨૦ ૧૭ મહા સુ. ૬ લુણાવા (જિ. પાલી) ૨૦૩૦ જેઠ સુ. ૧૩ ,, જયપ્રાશ્રીજી , , જ્ઞાનશ્રીજી , તખતગઢ , ૧૯૯૮ લેટા (જિ. જાલેર) ૨૦૨૧ જેઠ માસ , મુક્તિપ્રિયાથીજી , , આનંદશ્રીજી , દયાલપુરા , ૨૦૧૩ કા.સુ. ૬ દયાલપુરા જિ. નર) ૨૦૩૫ જેઠ સુ. ૧૪ - મિક્ષિતાથીજી ,, , જયપ્રજ્ઞાશ્રીજી , અમદાવાદ ૨૦૨૦ ફાવના (રાજ.) ૨૦૪૧ - યદર્શિતાશ્રીજી , ચંદ્રક્લાથીજી , લેટા (રાજ) ૨૦૨૧ ફા. વ. ૮ લેટા (જિનર) ૨૪ર વ. વ. ૭ ૧ , વિનીતદર્શિતાશ્રીજી , . મુક્તિપ્રિયાથીજી , દયાલપુર , ૨૦૧૨ પ દશમી દયાલપુરા (જિ. જાલેર) ૨૦૪ર જે વ. પ , ચારિત્રરનાથજી , , કુસુમપ્રભાશ્રીજી , મદ્રાસ ૨૦૨૩ ઉમેદાબાદ (ગાળ) , ૨૦૪૩ ફા.સુ. ૩ , વીતરાગદર્શિતાથીજી , , ચંદ્રકલાથીજી . લેટા (રાજ.) ૨૦૨૧ ગઢસિવાના (જિ.બાડમેર ૨૦૪૩ ૨ વ. ૬ , નંદિપૂબીજી , , આનંદથીજી ,, હરછ , ૨૦૧૧ આસો વદ ૦)) હરજી જિ. નર ૨૦૪૩ જેઠ વ. ૬ . મને દર્શિતાશ્રીજી , મુક્તિપ્રિલશ્રીજી , ઉમેદાબાદ (ગોલ) ૨૦૨૦ મહા સુ. ઉમેદાબાદ (ગાલ) ૨૦૧૫ હૈ . ૧૦ - સમર્પિતપ્રિયાશ્રીજી એ , મુક્તિપ્રિયાશ્રીજી , માંડવલા (રાજ.) ૨૦૨૨ અ.સ ૨ માંડવલા (જિ. જાલેર) ૨૦૪૯ જેઠ વ. ૭ ૧ . સૌપ્રિયાથીજી ,, , મુકિતપ્રિયાજી , માંડવલા ,, ૨૦ ૨ .વ. ૬ માંડવલા , ૨૦ ૪૯ જેઠ વ. ૭ શકે. ] Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો. નવલશ્રીજી મહારાજના સહવાસમાં રહેતાં અસાર સંસારને તેમને ખ્યાલ આવવા માંડ્યો. ક્ષણભંગુર આ સંસારમાંથી વહેલી તકે મુક્ત થવા તેમની મનોકામના જાગી ઊઠી. આ મંથનના ફલસ્વરૂપે સં. ૧૯૯૯ માઘ-શુકલ ૧૩ના શુભ દિવસે સંસારનો ત્યાગ કરી સંયમ-સાધનાને કડિન માર્ગ સ્વીકાર્યો. ૫. શ્રી નવલશ્રીજી મહારાજના શિખ્યા જ્ઞાનશ્રીજી મહારાજ તરીકે જાહેર થયાં. પૂજ્યશ્રી રેવતાચલ ચિત્રકૂટાદિ તીર્થોદ્ધારક પ. પૂ. આ. દેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાનુવતિની છે. પૂ. સા. શ્રી માણેકશ્રીજી મ., પૂ. સા. શ્રી ચેતનશ્રીજી મ. અને ગુરુ નવલશ્રીજી મહારાજના આશીર્વાદથી ખૂબ જ જ્ઞાનસંપાદન કર્યું. સેળ વર્ષ સુધી વૃદ્ધ ગુરુ ભગવંતના ચરણકમલમાં રહીને નિષ્ઠાપૂર્વક સેવા અપ–જે તેમના જીવનને એક આદર્શ બની રહ્યો. પૂજ્યશ્રીનું જીવન ઉચ્ચ કોટિની સાધનામાં ઓતપ્રેત રહ્યું. સિદ્ધિતપ, વષીતપ, ઓળી આદિ અનેક તપસ્યાઓ કરતા રહીને મનને ઉત્તરોત્તર આધ્યાત્મિક્તા તરફ વાળ્યું. સ્થિર પ્રકૃતિ ધરાવનાર પૂજ્યશ્રીને કેટિશ કેટિશ વંદના. પૂ. સાધ્વીશ્રી સૂર્યોદયાશ્રીજી મહારાજ મહાન પુણ્યોદયે આપણને માનવ જન્મ મળે છે. માનવ જીવન સફળ કરવા માટે આપણને સર્વ સામગ્રી પ્રાપ્ત થઈ છે. કેઈ તપ કરે છે, કેઈ ત્યાગ કરે છે, કેઈ દાન દે છે, કઈ સામાયિક–પ્રતિકરણ આદિ ક્રિયા કરે છે. કિન્તુ જીવનની સફળતા શેમાં? નીરવ શાંતિમાં? જયારે આપણે વિચારીએ ત્યારે અંદરથી અવાજ આવે છે કે જીવનની સફળતા તો એમાં જ છે કે જન્મ લઈને આપણાં સારાં કાર્યો દ્વારા બીજાનાં દિલમાં કેટલું અને કેવું સ્થાન પ્રાપ્ત કર્યું. જીવન કેટલું જીવ્યા એનું મહત્વ નથી, કેવું જીવ્યા એ જ મહત્વની વાત છે. જેમનું મરણ સમરણરૂપ બની રહે તે જ જીવનની સાચી સફળતા છે, અને એ જ જીવનનું દર્શન છે. અમારા પરમ ઉપકારી પ્રતિભાસંપન્ન, સરલ સ્વભાવી પ. પૂ. સૂર્યોદયાશ્રીજી મ. સા. નું જીવનદર્શન પણ કંઈક એવું જ હતું. ગુજરાતમાં “શખેશ્વર તીર્થ સમીપે રાધનપુર ગામ એ તેમનું જન્મસ્થળ. જન્મ દિવસ સં. ૧૯૮૫ માગસર સુદ ૧૨. માતા મંગુબહેન અને પિતા શ્રી પ્રભુલાલભાઈ તેમના ઘરનું આ અપ્રગટ રતન તે નામે શારદાબહેન. બાલ્યવયથી જ શારદાબહેનનું જીવન અનેક સદ્ગુણોની સુવાસથી મઘમઘતું તેમ જ સૌને આકર્ષાનારું હતું. શાણા શારદાબહેન નામથી ઓળખાતા. શારદાબહેને સોળ વર્ષની નાની વયમાં સંસારનો ત્યાગ કરીને મહાવીરનો ત્યાગમાર્ગ સ્વીકાર્યો. પૂ. શ્રીની કક્ષા પ. પૂ. નીતિ સૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે થઈ તેઓશ્રીનો દીક્ષા દિવસ છે. સં. ૨૦૦૧ વૈશાખ વદ ૧૧ ને દીક્ષાનું શુભ સ્થળ રાધનપુર. પ. પૂ. રેવતાચલાદિ તીર્થોદ્ધારક આ દે. શ્રી નીતિસૂરીશ્વરજી મ. ના સમુદાયવર્તિની મહિમાસંપન્ન સાધ્વીશ્રી મહિમાશ્રીજીના શિષ્યા કંચનશ્રીજીનાં શિષ્યા તરીકે જાહેર થયાં. શારદાબહેન મટીને શ્રી સૂર્યોદયાશ્રીજી મ. બન્યાં. Page #557 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને ] [ ૧૧૯ જ્ઞાન, ધ્યાન, તપ-ત્યાગ વિનય–વૈયાવચ્ચ આદિની અંદર જાતને જોડી કમેની નિર્જરા કરી અનેકાનેક તીર્થભૂમિઓની સ્પર્શના દ્વારા સમ્યગ્દર્શન નિર્મળ કરી જીવન ધન્ય બનાવ્યું. અનેકને ઉપદેશ આપતાં તેમના ચરણ-કમળમાં શિયાઓએ જીવન સમર્પણ કર્યું. નમ્રતા, સરળતા તે તેઓશ્રીમાં એટલી બધી હતી કે નાના, મોટા સાધુ-સાધ્વીને જેને તેઓ મસ્તક ઝુકાવી દેતાં, એવી તે આદર અને આવકાર આપતાં. તેઓશ્રી જીવન જીવ્યા પણ સાથે કંઈક પામી ગયાં. સ્વભાવથી શાંત તથા ભદ્રિક હતાં તેઓશ્રીને વિરમગામ મુકામે અશાતાનો જોરદાર ઉદય થયો હતો. તે વખતે તેઓશ્રીના સર્વસંસારી સગાં-કુટુંબીજને તેમ જ ગામેગામના ભક્તજને આવ્યા હતા ને પોતાની શક્તિ અનુસાર એ પુણ્યદાન પણ આપ્યું હતું. પરંતુ આયુષ્ય બળવાન હોવાથી પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી. સ્વસ્થતા આવ્યા પછી તેઓશ્રીની આંતર જાગૃતિ વિશેષ દેદીપ્યમાન બની. તેમના રોમે રોમમાં પરમાત્માનાં દર્શનની ખૂબ જ પ્યાસ રહેતી. ડૉકટરની ના હોવા છતાં પણ દર્શન કરવા જતાં અને દર્શન કરતાં ત્યારે તેમના મનને મોરલે નાચી ઊઠતા. વળી, સંથારામાં પણ નમસ્કાર મહામંત્રનો મનપૂર્વક જાપ-તેમ જ સ્વાધ્યાયાદિ કરતાં જ રહેતાં. ક્ષેત્રસ્પર્શના બળવાન છે. જ્ઞાની ભગવંતે દીઠી ક્ષેત્ર સ્પર્શનાએ સુરેન્દ્રનગરે સર્વોદય સોસાયટી મધ્યે સપરિવાર સાથે ચાતુમસાથે પધાયો. ક્ષેત્ર પરિવર્તનથી શારીરિક સ્વસ્થતા વધુ આવતી હતી તેમ જણાતું હતું, પરંતુ ભાવિ નિર્માણ કોઈ જુદુ જ સજાયું હશે. તેઓશ્રીનાં શિષ્યાઓએ વૈયાવચ્ચનો ખરેખર અપૂર્વ લાભ લીધેલ. શ્રીસંઘ પણ ખડે પગે હતો. દવા-ઉપચાર સતત ચાલુ હતા, પણ તૂટી એની બૂટી નથી” એ ન્યાયે ચાતુર્માસ પૂર્વે જ, જેઠ વદ-૧૧ ના મંગળવારે સવારે ૮-૫ મિનિટે મહામંત્રનું સ્મરણ કરતાં સ્વયં ચારે આહારના ત્યાગના પચ્ચખાણ કરી અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. - તેઓશ્રી ૬૦ વર્ષની ઉંમરે ૪ વર્ષને દીર્ઘ સંયમપર્યાય પાળી પિતાનાં શિષ્યા-પ્રશિષ્યાદિને શોકમગ્ન કરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. કાળધમના ખબર મળતાં જ તેઓશ્રીનાં સગાંસંબંધીઓ તેમ જ ગામેગામનાં સંઘના ભાઈ-બહેને દોડી આવ્યાં. પૂજ્યશ્રીના દેહને જરિયાન માંડવીમાં પધરાવી ભવ્ય સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. પૂજ્યશ્રીના ચાલ્યા જવાથી સાધ્વી સમુદાયમાં તેમ જ શ્રીસંઘમાં પણ એક મહાન સાધ્વીરત્નની ખોટ પડી. એક દિવ્ય દીપક સદાના માટે બુઝાઈ ગયે. એક તેજસ્વી તારલો સદાના માટે ખરી પડ્યો પણ દિવ્ય તેજને વેરતાં ગયો પ્રેરણા આપતો જ ગયો. ચરણે પાસિકા શિષ્યાઓ સા. શ્રી અનિલાશ્રીજી, સા. ભદ્રગુણશ્રીજી, સા. રાજરત્નાશ્રીજી, સા. દિવ્યપ્રજ્ઞાશ્રીજી. પ. પૂ. પ્રવર્તિની વિધી સાધ્વીશ્રી મહિમાથીજી મ. સા.નાં તપસ્વિની શિષ્યા પૂ. સાધ્વીરત્નાશ્રી રાજાલાશ્રીજી મહારાજ સોહામણા શંખેશ્વરજી તીર્થનો મહિમા જગમશહૂર બન્યો છે, જ્યાં સેંકડો યાત્રાળુઓનું આવાગમન ચાલુ છે. જ્યાં પરમાત્મા પાશ્વપ્રભુની પ્રતિમા પથ્થરને પણ પારસ બનાવે છે તેવા Page #558 -------------------------------------------------------------------------- ________________ પર૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો સવ લોકોના મનવાંછિતને પૂરનારા પ્રાચીનકાલીન શ્રી શંખેશ્વરજી મહાતીર્થથી અતિ દૂર નહિ. તેવું એક રળિયામણું રાજધાન્ય [રાધનપુર] નામે નગર છે. તેને સહુ જેન ધર્મ પુરી કહે છે. આ રાધનપુર ખરે જ આરાધનપુર છે. રાધનપુર નગરના વતની ધર્મનિષ્ઠ, શ્રેષ્ટિવર્ય શ્રી જગજીવનદાસ સવાઈચંદને ત્યાં, ધર્મપરાયણ, સુશ્રાવિકા મણિબહેનની કુક્ષીએ ૧૯૭૯ અષાડ વદ ૯ના પુત્રીરત્ન પ્રાપ્ત થયું. તેનું નામ તારાબહેન રાખવામાં આવ્યું. માતા-પિતાના ધર્મના સંસ્કાર અને તેના સિંચનથી નાની ઉમરનાં તારાબહેન દેવદર્શન, ગુરુવંદન આદિ ભાવથી કરવા લાગ્યાં. અર્થાત્ તેવું તેમનું જીવન ધમમય બન્યું. નાની ઉંમરમાં જ્ઞાન ભણવાની જિજ્ઞાસા સાથે તપ કરવાની ઈચ્છા થતી હતી. યૌવનવય પ્રાપ્ત થતાં ૧૪ વર્ષની ઉંમરે તેમને રાધનપુરનિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી ચીમનલાલ પુરત્તમદાસ આલાવાળાના પુનિત પુત્ર સારાલાલભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યાં. સંસારી જીવનમાં બે પુત્રીઓ પ્રાપ્ત થઈ. સંસારી જીવનનાં પાંચ વર્ષ સુખરૂપે વીત્યાં, ત્યાર પછી સારાલાલભાઈની તબિયત બગડી, ને તેઓ ટૂંકી માંદગી ભેળવીને આ ફાની દુનિયાને વિદાય આપીને ચાલ્યા ગયા. સાથે બન્ને પુત્રીઓએ પણ પિતાને પંથ અંગીકાર કર્યો ! જ્યાં ભાગ્યની ભૂતાવળ પિતે જ ભૂખી હોય ત્યાં તારાબહેનની મનોદશા ક્યાંથી સુખી રહી શકે ? ૧૯ વર્ષની વયમાં તારાબહેનને વૈધવ્ય પ્રાપ્ત થયું. તારાબહેનના નસીબમાં દુઃખ આવી પડ્યું, પરંતુ તે દુઃખને તેઓએ સમતાભાવે સામને કર્યો. ધર્મના સંસ્કારબળે સંસારની અસારતાને પામીને વૈરાગ્યભાવ પામ્યાં ને તેનાં પરિણામ સ્વરૂપે સંસારી જીવનને છોડવાની ભાવના પ્રગટ થઈ. ને તે સાથોસાથ પ. પૂ. શ્રી મહિમાશ્રીજી મ. સા. [ સંસારી પક્ષે મેટાં બેનના સતત સમાગમથી સંયમ લેવાની એ ભાવનાને દઢ બનાવી. શ્વસુરપક્ષની તથા પિયરપક્ષની મહાક્ટ અનુમતિ મેળવીને વિ. સં. ૨૦૦૬ ના ફાગણ વદ ૧૦ ને દિવસે સંયમ અંગીકાર કર્યો અને પ. પૂ. મહિમાશ્રીજી મ. સા.નાં શિષ્યા રાજુલાશ્રીજી નામે જાહેર થયાં. દક્ષાસ્થળ-રાધનપુર, દીક્ષાદાતા પ. સપનવિ. મ. સંયમપંથને ઉત્કૃષ્ટ બનાવવા જ્ઞાનાભ્યાસમાં તત્પર રહેતાં. અર્થ સહિત ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમગ્રંથ, સર્વ કુલ, વૈરાગ્યશતક, સંબોધસિત્તરી, ઇન્દ્રિય પરાજય, તસ્વાર્થ, વીતરાગસ્તાત્ર, સિંદૂરપ્રકર, યેગશાસ્ત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર આદિ તેમ જ બે સંસ્કૃત બુકનું જ્ઞાન મેળવી આત્માને તેજસ્વી બનાવેલ છે. તપ કરીને જૂનાં, નવાં કર્મોને બાળી આત્માને નિર્મળ બનાવવા સંયમજીવનમાં જુદી જુદી તપશ્ચર્યાઓ નીચે પ્રમાણે કરી છે: મહાવીર સ્વામી ભગવાનના ર૨૯ છ૮ તથા ૧૨ અઠ્ઠમ, ૬ માસી, ૪ માસી, ૩ માસી, ૨ માસી, દોઢ માસી, માસક્ષમણ, ૧૭, ૧૬, ૧૫, ૧૧, ૧૦, ૯, આદિ ઉપવાસ, મેસરણ, સિંઘાસણ, છ અઠ્ઠાઈ, સિદ્ધિતપ, ચત્તારિ-અદ્-દસ-દોય, ખીરસમુદ્ર, વણતપ, વીશ સ્થાનક, ૫૦૦ આયંબિલ, વર્ધમાન તપની ૫૦ એળી, તેરકાઠિયાના અઠ્ઠમ, શત્રુંજયતીર્થની એકાસણાં સાથે નવ્વાણું તથા ઉપરનીચેના છઠ્ઠ, અઠ્ઠમ, ઉત્કૃષ્ટ ગિરનારજીની નવ્વાણું તપ સહિત કરેલ છે. નાની Page #559 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] માટી અનેક તપશ્ચર્યાએ જાપ સહિત અને નવ લાખ નવકાર મહામત્રને શખેશ્વર પાર્શ્વનાથના સવા લાખનો જાપ કરેલ છે. પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ અરૂમ કરેલ છે. ગુજરદેશ, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ આદિ દેશેાનાં અનેક નાનાંમેટાં ગામા, નગરાને સ્પર્શના કરતાં ભૂમિ ઉપર વિચરી રહ્યાં છે. પર૧ તેના મુખ ઉપર તેજસ્વિતા, સૌમ્યતા, શાંત પ્રકૃતિ આદિ ગુણે! નીરખવામાં આવે છે. ઉત્તરાત્તર ગુણે! તેએમાં વિકસે અને તેમનાં ચરણોની સેવા કરતાં અમારામાં તે ગુણેા પ્રગટે તે જ અભ્યર્થના. ચરણેાપાસિકા સગુણાશ્રીજી, પ્રગુણાશ્રીજીની વંદનાલિ Page #560 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ] શાસનનાં શમણીરત્નો પૂજ્યપાદ આચાર્ય ભગવંત દાદાશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયનાં પ્રભાવક સાધ્વીજી મહારાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજશ્રી માટે એમ કહી શકાય કે શ્રી મણિવિજયજી દાદાના સમયમાં જ્યારે વિવિધ સમુદાયે પ્રવર્તમાન ન હતા ત્યારે. પૂ. સાધ્વી મહારાજની દીક્ષા અથવા બીજા અર્થમાં આ મેટા ભાગે પૂજ્યશ્રી બાપજી મહારાજની પ્રવર્તતી હશે એવું જણાઈ આવે છે. વર્તમાનમાં પૂ. બાપજી મહારાજને સાધ્વીસમુદાય ઘણે જ વિશાળ છે. જ્ઞાન અને તપશ્ચયો પણ આ સમુદાયમાં સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. સાધ્વીજીઓની ૨૫૦ ઉપરાંતની સંખ્યા ગણાય છે. વર્તમાનમાં જે ચરિત્રે અમને મળ્યાં છે તે અત્રે સાદર રજૂ કરીએ છીએ. પૂના પણ આ સમુદાયના વિશિષ્ટ કેટિનાં ચરિત્રે જે ખરેખર ગ્રંથસ્થ કરીને પ્રેરણું લેવા જેવાં છે તે ચરિત્રે અમે મેળવી શક્યા નથી—એ પ્રાતઃસ્મરણીય શુભ નામે આ પ્રમાણે છે. પૂ. સા. શ્રી ચંદન શ્રીજી મ. સા. ! પૂ. સા. શ્રી સૂયયશાશ્રીજી મ. સા. અશકશ્રીજી અરુણશ્રીજી કલ્યાણશ્રીજી , વિજ્ઞાનશ્રીજી .. મુક્તિશ્રીજી તીથથીજી . ચંપકશ્રીજી ગીર્વાણ શ્રીજી . તારાશ્રીજી મનોરમાશ્રીજી .. પ્રભાશ્રીજી પાલતાશ્રીજી , પ્રભજનાશ્રીજી , વિધાશ્રીજી , હીરશ્રીજી. ચંદ્રકળાશ્રીજી .. વલભાશ્રીજી ચાલત્તાશ્રીજી ,, ચારિત્રશ્રીજી જયપ્રભાશ્રીજી . સુમતિશ્રીજી મહિમાશ્રીજી છે, જયાશ્રીજી રત્નપ્રભાશ્રીજી છે, મૃગાંકશ્રીજી લલિતપ્રભાશ્રીજી , ગંભીરાશ્રીજી ચપકલત્તાશ્રીજી ,, સૂર્યોદયાશ્રીજી ,, ચંદનબાલાશ્રીજી , હેમપ્રભાશ્રીજી છે, વિજયાશ્રીજી ,, આ શાસનપ્રભાવિકા સાધ્વીજી મહારાજેને અમારી કેટ કેટ કેટિ વંદના–સંપાદક Page #561 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ! પર૩ પાંચસો સાધ્વીઓમાં અગ્રણી અને બાવન સાધવીઓના જીવન-શિલ્પી પૂ. સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મહારાજ સંઘથવિર સ્વ. પૂ. આ. વિ. સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના પ્રશિષ્યરત્ન પૂજ્ય આચાર્યદેવ ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાતિની, ૨ કોડ નમસ્કાર મહામંત્રજાપિકા પ્રવતિની સાદવી કંચનશ્રીજી મહારાજે પિતાનું સમસ્ત જીવન એવું સુંદર આરાધનામય વિતાવ્યું કે જેના કારણે તેઓ અંતિમ પળને મહોત્સવરૂપ બનાવી જગતને અનુરૂપ આદશ આપતાં ગયાં! બોરસદ ગામે, ધમપ્રેમી સુશ્રાવક નગીનદાસ અને માતા દિવાળીબહેનની કુક્ષીએ સં. ૧૯૪૫ ના શ્રાવણ વદ આઠમે આ પુણ્યશાળી આત્માને જન્મ થયે. બાવકાળથી ધર્મ તરફ વલણ તો હતું જ. મા-બાપના સંસ્કારથી જીવનવૃક્ષ ક્રમશઃ ફાલતું ફૂલતું રહ્યું. અનુક્રમે ૧પ મા વર્ષે એ પુણ્યાત્મા પરસનબહેનનું પાણિગ્રહણ સંસ્કારી કુટુંબમાં બાપુલાલભાઈ સાથે થયું. કમનસીબે બે મહિનામાં જ તેઓશ્રીના પતિ દેવગત થયા. ત્યારબાદ વિધવાવસ્થામાં ૯ વર્ષ ધર્મમય પસાર કર્યા. જીવન સંસ્કારોથી રંગાયેલું હોવાના કારણે ધર્મ એમના હૈયામાં દઢપણે સ્થાપિત થવા માંડ્યો. બાપજી મહારાજનાં આગ્રાવર્તિની પૂ. તારા શ્રીજી મહારાજ પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી સાધ્વી કંચનશ્રીજી તરીકે જાહેર થયાં. શ્રી તારાશ્રીજી મહારાજ અદ્વિતીય પુણ્યવાન આત્મા હતાં. આવા પાવનકારી ગુરુની નિશ્રા ૫. સાદવીજી કંચનશ્રીજી મહારાજને પ્રાપ્ત થઈ હોવાના કારણે એ ગણેનો વારસો પણ એમનામાં તરવરતો હતો. ૬૭ વર્ષના દીઘ સંયમપર્યાયમાં વિવિધ પ્રકારનાં તપ જેમકે નવ માસી, બે છ માસ, દોઢમાસી, એકમાસી, વષીતપ, એકાંતર પ૦૦ આયંબિલ, વર્ધમાન તપની ૬૩ ઓળી, તેમ જ જ્ઞાન, બાન, શુદ્ધ સંયમની આરાધના આદિ અનુષ્ઠાને સુંદર પ્રકારે સેવી પોતાના જીવનને અનેક સગુણેથી વાસિત કર્યું હતું. તેઓશ્રીને રગેરગમાં સ્વાધ્યાય પ્રેમ તપપ્રેમ; જપ–દેવદશનાદિ વિષયનો ગાઢ રાગ હતવધમાન તપની ૩ ઓળી ૮૨ મા વર્ષ સુધી ચાલુ હતી. ત્યારબાદ લગભગ એકાસણાં જ કરતાં હતાં. એટલું જ નહિ, પરંતુ ૨ કેડ નવકાર મંત્રનો જાપ અપ્રમત્તભાવે નિત્રિદિનપણે પૂર્ણ કર્યો. તેઓશ્રી ફાગણ સુદ આઠમે રાત્રે ૧ વાગે પાટ પરથી પડી ગયાં. ડાબા પગે ભારે ફેકચર થયું. ડોકટરોએ હેસ્પિટલ લઈ જવા ઘણા પ્રયત્ન કર્યા પણ તેઓશ્રીએ જોરદાર ઇનકાર કર્યો. છેવટે મુકામમાં એકસ-રે, હાડવૈદ્યના ઉપચાર શરૂ કર્યા. પરંતુ કમભાગ્યે એ ઉપચારમાં નિષ્ફળતા સાંપડી અને પૂ. કંચનશ્રીજી મહારાજ ૯૧ વર્ષની બુઝર્ગ વયે ફાગણ સુદ તેરસે બપોરે ૨ કલાક અને ૯ મિનિટે નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં ખૂબ જ શુદ્ધિ સહ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યાં. અનેક રોગોના હુમલાઓ હોવા છતાં શાસ્ત્રકારો જેને પંડિત મરણ કહે છે, તે પંડિત-મરણને તેઓ વર્યા. એઓશ્રી બાપજી મહારાજનાં ૫૦૦ સાધ્વીઓમાં અગ્રેસર પ્રવતિનીપદ પર આરૂઢ થયેલાં હતાં. પ્રશાંતમૂર્તિ, ચારિત્રશીલ પ્રવતિની પૂ. સાધ્વીજી શ્રી દયાશ્રીજી મહારાજ વિ. સં. ૨૦૧૬ના માગશર વદિ બીજના સાંજે સિદ્ધક્ષેત્રની પુણ્યભૂમિ પર પૂ. પ્રશાંત Page #562 -------------------------------------------------------------------------- ________________ પર૪ ] [ શાસનનાં શ્રમણરત્નો મૂર્તિ પ્રવતિની સાદવજી શ્રી દયાશ્રીજી મહારાજશ્રી સમાધિપૂર્વક કાલધર્મ પામ્યાં છે. સ્વર્ગીય પ્રવતિની સાધ્વીજીશ્રી ખૂબ જ શાંત, સરલ, તથા ચરિત્ર્યશીલ હતાં. છેલ્લે ચાતુર્માસ પૂર્ણ કરીને તેઓશ્રી સિદ્ધક્ષેત્રની પુણ્યયાત્રા માટે પાલીતાણા ખાતે પધાર્યા હતાં. તેઓ મોતીશાહ શેઠની ધર્મશાળાની બાજુમાં શ્રાવિકાના નવા ઉપાશ્રયમાં પ્રશાંત વિદુષી સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી આદિ સાધ્વીઓના વિશાલ પરિવાર સહ બિરાજમાન હતાં. આમ તેઓને છાતીને દુઃખાવો રહેતા હતો. છતાં નરમ તબિયતે તેઓ ચૂડાથી ચાલીને વિહાર કરી પાલીતાણા પધાર્યા હતાં. કાલધર્મના દિવસે ગામના શ્રી આદીશ્વર ભગવાન દેરાસરમાં બપોરે તેઓ પૂજામાં બેઠાં હતાં. બાદ છાતીમાં દુઃખાવો થતાં ઊઠયાં હતા, કાંઈક સારું થતાં દેરાસરજીમાં આંગીના દર્શન કરવા તેઓ પધાર્યા, ને ત્યાં જ તેમની કાયા ઢળી પડી. છેલલી ઘડી સુધી તેમને સમાધિ સારી હતી. નવકારમંત્રને પવિત્ર જાપ ચાલુ હતો. તેઓનો નિર્મલ આત્મા અમરેલક ભણી વિદાય થયા. તેઓશ્રીની અંતિમ યાત્રા બીજે દિવસે ભવ્ય રીતે નીકળી હતી. તેઓશ્રીનું જીવન શાંત તથા પવિત્ર હતું. તેઓશ્રી મૂળ કપડવંજના રહેવાસી: વિ. સં. ૧૯૫૩માં તેમને જન્મ થયેલે. બાલ્યકાળથી ધર્મભાવના સારી અને આત્મા સંસ્કારવાસિત : એટલે લગ્ન બાદ થોડા જ સમયમાં બન્ને પતિ-પત્નીએ ભાગવતી દીક્ષા સ્વીકારેલી. વિ. સં. ૧૯૭૧ની સાલમાં ૧૮ વર્ષની વયે તેમણે પૂ. સંઘસ્થવિર પ્રશાંતમૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજનાં આગ્રાવતી સૌમ્ય પ્રકૃતિ પ્રવતિની સાધ્વીજી શ્રી હીરશ્રીજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરેલી. તેઓશ્રીનાં ગુણીનું નામ સાધ્વીજી શ્રી દાનશ્રીજી હતું. તેમનો દીક્ષા પર્યાય ૪૪ વર્ષનો હતો. આટલા દીર્ઘ દક્ષા પર્યાયમાં તેઓ જ્ઞાન–ધ્યાન, સ્વાધ્યાયાદિની સાધના સાથે વૈયાવચ્ચ ગુણમાં અદ્વિતીય હતાં. તેના કરતાં વયથી નાના હોય કે પર્યાયથી મેટા હોય તેની વૈયાવચ્ચ કરવામાં તેમણે કદી પાછું વાળીને જોયું નથી તદુપરાંત તપશ્ચર્યાઓ તેમણે સારી કરેલ છે. મા ખમણ ૧૬, ૮, વર્ષીતપ, નવપદજીની ઓળી, વીશસ્થાનક તપની ઓળી આદિ તપશ્ચર્યા કરેલ છે. શ્રી સિદ્ધિગિરિની નવાણું યાત્રા પણ તેમણે કરી છે. તેઓશ્રીને વિહાર પણ ઉગ્ર હતો. મારવાડ, માલવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, આદિ પ્રદેશોમાં વિહાર કરી તેઓશ્રીએ તેમની સૌમ્ય પ્રકૃતિ, પરેપકાર, ગુણાનુરાગ, તથા વૈયાવચ્ચ, આદિ ગુણની સુવાસ ફેલાવેલી છે. તેઓ આ રીતે વિશુદ્ધ ચારિત્ર પાળી સ્વ–પરનું કલ્યાણ સાધી ગયાં તેમના પરિવારમાં તેઓનાં મુખ્ય શિષ્યા શાંતિ વિદુષી સાધ્વીજી શ્રી દર્શનાશ્રી છે અને તેમનો લગભગ ૨૮ સાધ્વીઓનો પરિવાર, તથા તેઓનાં ખાસ સેવાભાવી વિનયા સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી, તથા તેઓનાં અન્ય શિષ્યાઓ, સાધ્વીજી શ્રી વલભશ્રીજી, સા. રાજેન્દ્રશ્રીજી, સા. તીર્થ શ્રીજી આદિ મુખ્ય મુખ્ય છે. આવા અનેક ગુણોથી અલંકૃત પૂજ્ય સાધ્વીજીના દિવ્ય આત્માને અનેક વંદનાવલિ..... બાલબ્રહ્મચારિણી વિધી પૂ. સારના શ્રી દર્શનશ્રીજી મહારાજ જન્મ અમદાવાદમાં ઝવેરીવાડના વીસા શ્રીમાળી શ્રી સકરચંદ ફતેચંદભાઈ (હાલમાં પં. શ્રી સુબુદ્ધિવિજયજી ગણી)ની ધર્મપત્ની શ્રી શણગારબહેનની કૂખે વિ. સં. ૧૯૭૦ ની માગશર સુદ ત્રીજના રોજ થયે. ત્રણ વર્ષની ઉમરે જ માતાને વિગ થયે. પિતાજીની ધાર્મિક વૃત્તિને Page #563 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] પર૫ કારણે બચપણથી જ પરમ ધમ નિષ્ઠાવાળા હતાં. તેથી ૧૧ વર્ષની નાની ઉંમરે જ તપોભૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્ય શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજશ્રીના વરદ હસ્તે મહેસાણામાં વિ. સં. ૧૯૮૩ ના પિષ વદ પાંચમના રોજ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. છાણીમાં વિરાજિત પૂજ્ય શ્રી હીરશ્રીજી મ. ની સુષિા શ્રી દયાશ્રીજી મ. ની શિષ્યા ઘેષિત થયાં. નામ શ્રી દર્શનશ્રીજી રાખવામાં આવ્યું. પુનિત સંયમમાર્ગમાં પ્રવજિત થયા પછી તે પૂજ્યશ્રીએ ઘણી જ પ્રગતિ કરી. નિરંતર જ્ઞાનાભ્યાસમાં તલ્લીન રહેવું, તપશ્ચર્યા કરવી, વૈયાવચ્ચ વગેરે વિશેષતાઓને કારણે સાધ્વીસમુદાયમાં પૂજ્યશ્રીએ ટૂંક સમયમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરી લીધું. ધર્મશાસ્ત્ર, ન્યાય, વ્યાકરણ, સંસ્કૃત, પ્રાકૃત વગેરેમાં આપે વિદ્વત્તા પ્રાપ્ત કરી. અને આજ પણ ૩૨ વર્ષનિ સંયમ પૂરો થવા આવ્યો, ત્યારે જ્ઞાનાભ્યાસમાં સતતપણે રત રહીને આત્મવિકાસના માર્ગે આગળ વધી રહ્યાં. પૂજ્યશ્રીની આ વિશેષતાઓથી પ્રભાવિત થઈને તેમને શિષ્યસમુદાય પણ વિશાળ થયો છે. આપની પ્રથમ શિષ્યા વિદુષી શ્રી વિદ્યુતશ્રીજી મ૦, શાંતમૂર્તિ ક્રિયાશીલ, શ્રી હંસશ્રીજી મા, તપસ્વીશ્રી રંજનશ્રીજી મ૦, વિનયી શ્રી ત્રિલોચનાશ્રીજી મ. વગેરે ૨૭ શિષ્યા-પ્રશિષ્યાઓની સુશ્રેષ્ઠ ગુરુવર્યા બન્યાં. પૂજ્યશ્રીના જીવનમાં અનેક ગુણોનાં પુષ્પો ભરેલાં. ઉચ્ચ જ્ઞાન, નમ્રતા, મિતભાષિતા, મિલનસાર સ્વભાવ, ગુણ ગ્રાહકતા, શિખ્યાઓ પ્રત્યે વાત્સલ્યભાવ, પ્રખર વકતૃત્વશક્તિ, તપનું તેજ, આબાલ બ્રહ્મચર્ય વગેરે આપના જીવન–સૌરભની વિશેષ સુરભિ છે. અનેક કઠોર તપસાધના કરી. ૧૬ ઉપવાસ, અડ્ડાઈ વર્ષીતપ, ચત્તારી અહૂતપ, સિદ્ધિતપ, ૩ થી ૪ વખત ચૌમાસી, ૧ માસી, રા માસી, ૬ માસી, ૩૦ વર્ધમાન તપના આયંબિલની ઓળીઓ, વીસસ્થાનક તપ; સિદ્ધાચલજીનું છઠ, અઠ્ઠમ તપ, નવપદજીની શાશ્વતી ઓળી કર્યા છે. શ્રી સિદ્ધાચલજીની નવ્વાણું યાત્રા એકથી ત્રણ-ચાર વાર કરી છે. શ્રી સમેતશિખરજી, જૂનાગઢ, ગિરનારજી, દેલવાડા, શંખેશ્વર, જૈસલમેર, ભોયણીજી, પાનસર વગેરે ઘણાં તીર્થોની યાત્રા કરી છે. ધન્ય છે એવા મહાન સા વીરત્નને. તપમૂર્તિ પૂજ્ય સાધ્વીરત્ન શ્રી દેવી શ્રીજી મહારાજ છાણી સંઘમાં મુખ્ય આગેવાન ધમનિષ્ઠ શેઠશ્રી સાકરચંદ દલપતભાઈનાં સુપુત્રી કે જેઓનું શુભ નામ ડાહીબહેન હતું. માતાનું નામ ચંચળબહેન હતું. ડાહીબહેનનાં માતા-પિતા સંસ્કારી અને ધર્મશ્રદ્ધાળુ હતાં. તેઓના પિતાશ્રી સાકરચંદભાઈ એ તો જીવનનો મોટો ભાગ દહેરાસર, ઉપાશ્રય અને સંઘનાં શુભ કાર્યો અને ધાર્મિક કાર્યો કરવામાં ગાળ્યો છે. માતા-પિતાની લાગણી અને મમતાભર્યા નેહથી તેર વર્ષની ઉંમરે લગ્ન થયું પણ તેમના હૃદયમાં વખત આવે દીક્ષા લેવાની જ ભાવના હતી. સંસારનાં કાર્યોમાં તેમનું મન ખૂણ્યું ન હતું. બે વર્ષ બાદ જયાં સુધી દીક્ષા અંગીકાર ન થાય ત્યાં સુધી છ વિગઈને ત્યાગ કર્યો હતો. Page #564 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ [ શાસનનાં શમણીરત્નો સાંસારિક અવસ્થામાં રહીને પણ ડાહીબહેને ઉપધાન તપ, ૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, છે અઠ્ઠાઈ, ક્ષીરસમુદ્રતપ વગેરે અનેક નાનામેટા તપે કર્યા હતાં. જીવન ધર્મ અને તમય હતું. એમની એક જ ઝંખના હતી કે સંસારની કેદમાંથી ક્યારે છૂટે? આમ ને આમ થોડાં વર્ષો વ્યતીત થયાં. ઘર સંભાળનાર પુત્રવધૂ ઘેર આવતાં જ તે જ રાત્રે કેઈ ને કંઈ કહ્યા સિવાય વહેલી સવારે દીક્ષાનાં વચ્ચે લઈને ઘર છોડીને અમદાવાદ ખાતે બહારની વાડીએ, દીક્ષાનાં વસ્ત્ર હાથે પહેરી લઈ કે જ્યાં પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીના (બાપજી મહારાજ) સમુદાયનાં સાધ્વીજી હરશ્રીજી મ. હતાં ત્યાં પહોંચી ગયાં. સં. ૧૯૮૪ વૈ. શુ. ૧૧ને દિવસ હતો. કેને પણ સ્વને ખ્યાલ નહિ કે આમ એકાએક દીક્ષા અંગીકાર કરી લેશે. પણ તઓએ તે પોતાની ભાવનાને મૂર્ત રૂપ આપી ગુરુ આજ્ઞાનું કારણ સ્વીકારી લીધું. તેઓ નિખાલસ અને સરળ હૃદયનાં હતાં. રોષ કે તોષની કે પરવા ન હતી. જીવન દેવ. ગુરુ અને ધમને સમર્પિત કર્યું હતું. દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં મસ્ત બન્યું હતું. લાગણીપ્રધાન હતાં. વૈયાવૃત્યને ગુણ જબરો હતો. કઈ પણ સાધ્વીજી મ. બીમાર હોય તે તેની સેવાનો લાભ લેવાનું ચૂકતાં નહિ. સંયમ ધમ જીવનમાં ખૂબ ખીલવ્યા હતા, અનેકને સંસારની અસારતા સમજાવી સંસારના કાદવમાંથી બહાર કાઢયાં છે. દીક્ષા પછી પણ બાર દ્રવ્ય જ વાપરતાં હતાં. તપશ્ચર્યામાં ૨૧ ઉપવાસ, માસંખમણ, દશ ચારમાસી, બે માસી, એક પાંચ દિહાઉણી છમાસી, ૨૨૯ છડું, બાર અડૂમબે બેમાસી, બે દાઢમાસી, બે અઢી માસ. ૧૧ ઉપવાસ, બે વરસીતપ. સમવસરણતપ, સિંહાસનતપ, વગેરે તપ કરી જીવનને ધન્ય બનાવ્યું છે. છેલ્લાં વર્ષોમાં એક કોડ અરિહંતપદને જાપ કર્યો હતો. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિચરી અને કોને ધર્મ પ્રેરણા આપી માગે વાળ્યાં છે. તેમના શાંત સ્વભાવ અને ધર્મ પ્રેરણાથી ૮ શિખ્યા-પ્રશિષ્યાઓ થયાં છે. તે ઉપરાંત પોતાના જ કુટુંબમાંથી બેનની બે પુત્રીઓ, બેન-ભાઈની બે પુત્રીઓ, પિતાના સંસારી પુત્રોની ત્રણ પુત્રીઓ પોતાના દિયરની ત્રણ પુત્રીએ, એમ કુલ ૧૧ પુન્યશાળીઓએ દિક્ષા લઈ કુટુંબનું ગૌરવ વધાર્યું છે. ૭ર વર્ષની વય લગી વિહાર કરી ગામેગામ વિચર્યો છે પણ સં. ૨૦૧થી વૃદ્ધાવસ્થા અને શરીરના કારણે છાણીમાં સ્થિરતા કરી હતી. સં. ૨૦૨૨માં હૃદયરોગ, ડાયાબિટીસ, અને બ્લડપ્રેશરને હમલે થતાં સમતા. સમાધિ અને જાગૃતદશા અપૂર્વ હતાં. સં. ૨૦૩૦ અષાડ વ. ૭ ની રાત્રે ઊંઘમાંથી ઊભાં થયાં ત્યાં એકાએક પડી ગયાં ત્યારથી શરીરસ્થિતિ ગંભીર બનતી ગઈ અપાડ વ. ૧૩ થી શ્રા. શુ. ૧૦ સુધી શિખ્યા-પ્રશિખ્યાઓ તેમ જ શ્રીસંઘે નવકાર મહામંત્રની ધૂન, સ્તવને. સન્માયે એકધારા સંભળાવવા માંડ્યાં, સાધ્વી શ્રી વિનોદશ્રીજી, સાધ્વીજી ચિનાનંદશ્રીજી, સાદવજી દેવાસાશ્રીજી આદિ શિષ્યાઓએ ખડે પગે રહી સેવા સુશ્રષાને અપૂર્વ લાભ લીધો હતો. વિ. સં. ૨૦૩૦ શ્રા. સુ. ૧૧ના સવારના ૭-૨૫ મિનિટે મહામંત્રનું સ્મરણ કરતાં-કરતાં સમાધિભાવે કાળધર્મ પામતાં શાકનું વાતાવરણ પ્રસરી ગયું. શિયા-પ્રશિષ્યાઓની આંખ માં ગુરુ.... વિરહનાં અશ્રુઓ સરી પડ્યાં. તેઓશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે શા. વ. ૩ થી દશ દિવસનો મહોત્સવ શાંતિનાત્ર સહિત ધામધૂમથી ઊજવા હતા. Page #565 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો [ પર ૭ પરમ શાસનપ્રભાવિકો. મહાન તપરિવની પૂજ્ય સાધ્વી શ્રી સુતારા શ્રીજી મહારાજ “જિણસાસણસ સારો ચઉદસપુવ્વાણ જે સમુદ્વાર | જલ્સ મણે નવકાર સંસાર તસ્સ કિ કુણઈ ” શ્રી જૈન શાસનરૂપ વિશાળ ગગનાંગણમાં ચમકતો એક તારો ચાલુ વર્ષના માગશર વદ ૯ તા. ૧૪-૧૨-૧૮ને શનિવારે બપોરે એક કલાક પચીસ મિનિટે પૂર્ણ પ્રકાશ કરતા અમદાવાદ, શાહીબાગ-ગિરધરનગર જૈન ઉપાશ્રયમાં ચતુર્વિધ સંઘની સુવિશાળ હાજરીમાં એકાએક અસ્ત . તે સ્વ. તપસ્વિની સા. શ્રી સુતારાથીજી હતાં. તેમનાં દર્શન-વંદનાદિ લાભ જેઓ મેળવી શક્યા તેઓને તો તેમના ગુણોનો પ્રત્યક્ષ પરિચય થયો હશે; પણ જેઓ એમના પરિચયને પામી શક્યા ન હોય તે ગુણાનુરાગી જીવોને ઉદ્દેશીને તે પૂજ્ય સાધ્વીજીની સાધનાનો અલ્પ માત્ર ખ્યાલ અહીં અપાય છે. તેઓને એ રીતે ઓળખી શકાય કે પૂજ્યપાદ સંઘસ્થવિર પ્રશાંત તપસ્વી સ્વ. આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીના સંસારપક્ષે ધમપત્ની યાને સાધ્વી શ્રી ચંદનબ્રીજનાં સા. શ્રી ચતુરશ્રીનાં સા. શ્રી ચંપકશ્રીજી સાધ્વી હતાં તેઓની પાસે વિ. સં. ૧૯૮૭ વૈશાખ માસમાં “માતા અને પુત્રી’ દીક્ષિત થયાં. માતાનું નામ સા. મૃગાંકશ્રીજી અને તેમનાં પુત્રી યાને શિષ્યા તે સાધ્વી શ્રી સુતારાથીજી. બીજી રીતે પણ ઓળખી શકાય કે ઉપર્યુક્ત પૂજય આચાર્ય દેવના પટ્ટ વિભૂષક પ્રશમમૂર્તિ સ્વ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજીના પટ્ટધર પરમવિનીત સ્વ. આચાર્યશ્રી વિજયમનહરસૂરીશ્વરજીના શિષ્ય અને વર્તમાનમાં બાપજી મહારાજના સમુદાયના અધિપતિ પ. પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સંસારી પક્ષે પુત્રી “સુતા-તારાબહેન” એ જ પ્રસ્તુત સાધ્વીશ્રી સુતારાશ્રીજી મહારાજ વિ. સં. ૧૯૭૬ જેઠ માસમાં તેમને જન્મ મુ. પાંચેર તા. મહેસાણામાં (મોસાળમાં) થયે હતે. માતા શ્રી ચંપાબહેન, પિતા શ્રી ભાઈલાલભાઈ જ્ઞાતિએ વિશાશ્રીમાળી, વતન છીણેજ. નવ વર્ષની વય સુધી ધીણોજ રહી પ્રાથમિક જ્ઞાન મેળવ્યું, તે પછી માતાપિતાની સાથે અમદાવાદ આવ્યાં અને બે વર્ષ શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ કન્યાશાળામાં ધાર્મિકવ્યાવહારિક અભ્યાસ કર્યો. માતા–પિતા-પુત્રી ત્રણેને અમદાવાદને વસવાટ પરમાર્થ વ્યવસાય માટે હિતકર બને. કુલના સંસ્કારો ઉપરાંત જેનપુરીને ધાર્મિક વાતાવરણથી જીવન સુવાસિત બનતું રહ્યું અને અનેક સાધુ-સાધ્વીઓની સેવાભક્તિ—પરિચયથી ધીણોજના વતની એ ભાવનાશીલ કુટુંબમાં વૈરાગ્યને રંગ વધતો ગયે. માતાપિતા સાથે ૧૧ વર્ષની નાની વયમાં તારાબહેનને સંયમની પ્રાપ્તિ થઈવિ. સં. ૧૯૮૭ વૈશાખ સુદ ૧૦ માતા અને તે જ વૈશાખ વદ ૫ પિતા-પુત્રી બન્ને સાથે દીક્ષિત થયાં. દીક્ષા હકીભાઈની વાડીમાં પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીના હાથે પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી, તે સમયે પૂ. ઉપાધ્યાય શ્રી મનેહરવિજયજી ગણી, પૂ. પં. શ્રી રામવિજયજી ગણે આદિ વિશાળ સાધુ-સાધ્વી સમુદાય અને ચતુર્વિધ સંઘની હાજરીમાં થઈ Page #566 -------------------------------------------------------------------------- ________________ પર૮ ] [ શાસનનાં શ્રમણરત્ન દીક્ષા પછી ગુણી પાસે સંયમજીવનનું પ્રાથમિક જ્ઞાન અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો જરૂરી અભ્યાસ કરી લીધું અને આગળ અભ્યાસ વધે તે પહેલાં માતા–ગુરુણી શ્રી મૃગાંકશ્રીજીને ટી. બી. ને રોગ શરૂ થયું. ત્રણ વર્ષ તેમની સેવા સુશ્રષા ખૂબ ભાવપૂર્વક કરી અંતિમ નિર્યામણા સુંદર કરાવી અને વિ. સં. ૧૯૯૪માં ગુરુ કાલધર્મ પામ્યાં. તે સમયે પોતાની વય ૧૯ વર્ષે પહોંચી હતી. સ્વ–પર હિતચિંતા, કર્તવ્યપરાયણતા વગેરે ગુણો ખીલી ઊઠયા હતા તેથી પિતાનાં રક્ષક ગુણીના વિરહે તેમને એક સખ્ત આંચકે—કહે કે જાગૃતિ આપી હતી. ત્યારથી માંડી પિતાના સંયમજીવનની બાહ્ય-આત્યંતર રક્ષા અને વિકાસનો ભાર હળવે હતે. પણ કુદરતને હે મંજૂર ન હતું. એથી ડાં વર્ષો પછી દાદી ગુણ પણ એ જ રોગને આધીન થયાં. તેમને છેડીને પોતાનું કઈ જ નથી એમ માનતાં સા. શ્રી સુતારાશ્રીજીયે દાદી ગુરુની સેવામાં લેશ પણ મણા ન રાખી. આ સેવાનું જ ફળ કહે કે કુદરતની કરુણ કહે – ગુણીની કૃપાદષ્ટિ કહે, તેમના ગૃહસ્થ સંબંધે દાદી શ્રી ગંગામાની સીતેર વર્ષે દીક્ષા લેવા ભાવના થઈ અને ભાવિ ગુરુગુણને વિયેગ થતાં પહેલાં જ પોતાના રક્ષક તરીકે અથવા વૈયાવચ્ચ કરવાના પાત્ર તરીકે સા. શ્રી ચંપકશ્રીજીની હયાતીમાં જ શ્રી ગંગામાને દીક્ષા અપાવી તેમનું સા. ચપકશ્રીજીનાં શિષ્યા સા. શ્રી ગંભીરાશ્રીજી નામ રખાવ્યું. અને દાદીગુણી ચંપકશ્રીજી તથા દાદીમાના ગુણી શ્રી ગભરાશ્રીજી બન્નેની અનન્ય સેવાનું કાર્ય જીવનમાં મુખ્ય બનાવી દીધું. ત્રણચાર વર્ષ દાદીગુણીની બીમારીમાં અપૂર્વ સેવા બજાવી, કચ્છ કાઠિયાવાડ વિચરી ભદ્રેસર વગેરે તીર્થોની તારક યાત્રા કરાવી, રણ ઊતરી રાજકેટ આવ્યાં અને વિ. સં ૨૦૦૪માં સા. ચંપકશ્રીજી પણ સમાધિપૂર્વક રાજકેટમાં કાલધર્મ પામ્યાં. એ રીતે ૧૯૮૭ થી શિષ્યધર્મની સિદ્ધિ કરતાં ગુરુપદને માટે યોગ્ય બન્યાં હોય તેમ કુદરતે તેમની યોગ્યતા સમજી એક પછી એક શિષ્યાઓનો ભાર સખે. ગુણ તરીકે પિતાની જવાબદારીને પૂર્ણ ખ્યાલ રાખતાં. તેને પુરાવો એ છે કે છેલ્લે વિ. સં. ૨૦૨૪ ના ચાતુર્માસ પહેલાં બધાં શિષ્યાઓને સમાચારીના પાલન માટે ૫૦ જેટલા સુંદર નિયમે પ્રેમપૂર્વક કરાવ્યા અને એ ભેટ આપી માત્ર એક જ શિષ્યાને પાસે રાખી બીજાને અન્યાન્ય ક્ષેત્રોમાં ચાતુર્માસ માટે વિદાય આપી. કણા, ગુણાનુરાગ, કૃતજ્ઞતા સદાચારપ્રિયતા, વગેરે વિવિધ ગુણે પ્રગટ કર્યા હતા, તેમાં વિનય વૈયાવચ્ચ દ્વારા મેળવેલા વડીલોના આશીર્વાદ સાથે વાગડ સમુદાયનાં વિદુષી સ્વ. સાવી શ્રી ચતુરાશ્રીજીની કૃપાને પણ મોટો હિસ્સો હોં. સ્વ–પર પક્ષીય પ્રાયઃ સર્વ સાધુ–સાદવીએને સા. શ્રી સુતારાશ્રીજી સત્યે અનમેદનીય સદ્ભાવ હતા. આવાં જિનશાસન પ્રભાવિકા પૂજ્ય સબ્રીશ્રીને કોટિ કોટિ વંદના ! વાસલ્યવારિધિ મહાન તપસ્વિની પૂજ્ય સાધ્વીજી શ્રી સુલોચનાશ્રીજી મહારાજ દીક્ષાની પ્રાણ સમાન છાણીગામ, જે પાવનકારી ભૂમિમાં પિતા ત્રિકમલાલના ઉત્તમ કુળમાં અને માતા રેવાબહેનની કુક્ષીમાં રત્નસમાન એવાં પૂ. સાધ્વીજી શ્રી સુલોચનાશ્રીજી મહારાજના Page #567 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ પ૨૯ ૧૯૭૪ ના મહા સુદ પાંચમ (વસંત પંચમી) શુભ દિવસે જન્મ થયે. ખૂણામાં પડેલો નાનકડો હિરે શું ઝળક્યા વગર રહે ખરો? આ નાનકડી બાળકીનું નામ પાડ્યું સુનંદા. વ્યાવહારિક શિક્ષણની સાથે આધ્યાત્મિક શિક્ષણ પણ આપવામાં આવ્યું. બાલ્યવયથી જ સુસંસ્કારોનું સિંચન કરાયેલ હતું. તેઓશ્રી હંમેશાં સામાયિક, પૂજા, પ્રતિકમણ, ધાર્મિક અભ્યાસ, નવકારશી, ચોવિહાર આદિ કરતાં. તેમણે રાત્રીજન તે જીવનમાં કદી કર્યું જ નથી. નાની ઉંમરથી જ સંસારની અસારતાને સમજી સંયમની ભાવના વિશેષ વિકસિત બનતી ગઈ. વિષયે અને કષાયોરૂપી કીચડમાં નહિ ફસાતાં પિતાની જીવનરૂપી નૌકાને સંસારસાગરથી પાર ઉતારવાની ઝંખના જાગૃત થઈ અને ત્યાગ માગને સ્વીકારવાની ઉત્સુકતા જાગી, અને સવંત ૧૯૮૯ ની સાલમાં ૧૫ વર્ષની નાની વયમાં સંયમધમને સ્વીકાર કર્યો. પરમ પૂજ્ય દીઘસંયમી દીર્ધાયુષી સંઘસ્થવિર મહાતપસ્વી શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવતી દીર્ઘચારિત્રી શાંતમૂતિ બ્રહ્મચર્યનિષ્ઠ પૂજ્ય હીરશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા સમભાવી પૂ. દેવશ્રીજી મહારાજશ્રીનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું, જેઓ સુનંદાબહેન મટીને સાધ્વીજી સુચનાશ્રીજીના નામથી વિભૂષિત બન્યાં. દીક્ષાના પ્રથમ દિવસથી જ ગુરુ-સમર્પણના મહાન પૂજારી બન્યાં, સ્વાધ્યાય, સહનશીલતા અને સમતાના, ત્રિવેણી સંગમને આત્મસાત્ કર્યો. સંયમી દેહને આસેવનશિક્ષા. અને ગ્રહણશિક્ષારૂપી હારવડે શુશોભિત કરી દીધા. ઈચ્છાકારાદિ દશવિધ સમાચારરૂપી મુગટને ગુરુ-આજ્ઞારૂપી રેશમની દોરી વડે બાંધી દીધા. આમ પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા આદિ આભૂષણેથી ભૂષિત બની સાચા અર્થમાં (સંસારી મટી) મહારાજા બની ગયાં. બાલ્યવયથી જ વાતો ઓછી અને કામ ઘણું કરવાનો સ્વભાવ હોવાથી સારોય દિવસ જ્ઞાન ધ્યાન અને ભક્તિમાં પસાર થતો. પૂજ્ય દાદી , પૂજ્ય ગુરુ મહારાજ ગુરુ બહેનો વગેરે અનેક માળીઓ દ્વારા સંયમનું સિંચન થતાં આ પુ૫ દિવસે દિવસે ખીલવા લાગ્યું અને વિસ્વર થતું ગયું. અપ્રમત્ત અને ઉત્સાહપૂર્વકની ગુરુની અને વડીલેની ભક્તિમાં રક્ત બન્યાં, જેના કારણે પૂજ્ય ગુરુદેવની અસિમ કૃપાદૃષ્ટિ, પૂજ્ય વડીલોની અમીદષ્ટિને મેઘ આ પુષ્પ ઉપર નિરંતર વરસવા લાગ્યા. અને ગુરુદેવ જ્ઞાની બન્યાં, તપસ્વી બન્યાં, ભક્તિકારક બન્યાં. મહાન બન્યાં. સ્વયંપિતે શિષ્યામાંથી ગુરુ બન્યાં. અનેક આત્માના ઉદ્ધારક બન્યા. પિતે ગુરુ હોવા છતાં પણ ઊભાં ઊભાં વિધિ સહિતની ક્રિયા કરવા દ્વારા તથા તપશ્ચર્યા કરવા દ્વારા પિતાનું જીવન સફલ બનાવ્યું. આ એક પુપે નવાં પુપે નવાં પુનું સર્જન કર્યું. આગળ વધતાં અનેક શિષ્યા-પ્રશિષ્યાઓ રૂપી પાંદડીઓ વધવા છતાં પણ નહિ કે મોટાઈ, નહિ કે આડંબર કે નહિ કેઈ અહંકાર. જ્યારે જુઓ ત્યારે સમતાની મૂતિ. પૂ. ગુરુ મહારાજની ભક્તિ જાતે જ મન દઈ દિલથી, ખૂબ ઉલ્લાસથી કરતાં અને પિતાનાં માતુશ્રી સાધ્વીજી રત્નશ્રીજી આદિ સૌ વડીલોને સંપૂર્ણ સમાધિ આપી છેલ્લી મિનિટ સુધી સુંદર નિર્ધામણા કરાવી હતી. આવા અનેક વિનયાતી ગુણોથી અલંકૃત પૂજ્યશ્રી પ્રીતિપાત્ર કૃપાવંત બની રહ્યા. અનુક્રમે શિષ્યા અને પ્રશિષ્યાઓને સંયમયેગમાં સ્થિર કરતાં ગયાં. ખરેખર ધન્ય છે આવા પૂજ્ય ગુરુદેવને. આટલા ઉચ્ચ પદે બિરાજમાન હોવા છતાં નહિ કેઈ ઠાઠ, નહિ માન, નહિ કે ભપકે. નહિ કે જાતની ટેવ કે નહિ કઈ જાતની ચટ, દરેક આશ્રિતો પ્રત્યે વાત્સલ્યભાવ, દયાલુ દિલ. દરેક વખતે નાનાં સાધ્વીજીઓને એક જ શિક્ષા આપતાં, કે કેઈના દિલને દુભાવશો નહિ, ગૃહસ્થ તમારે Page #568 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ ] [ શાસનનાં શમણીરત્ન આચાર જોઈને કેઈ અધમ ન પામે તેની ખાસ કાળજી રાખજે, શાસનની અપભ્રાજના તથા પાપને ભય રાખજે, કેઈ વિજાતીય સાથે વધુ પડતો પરિચય રાખવો નહિ. સ્વયં પિતે અપ્રમત્તપણે આખોય દિવસ આરાધનામાં મગ્ન રહેતાં પૂજ્ય ગુરુદેવે બાહ્ય અને અત્યંતરમાં લીન બની જીવનમાં ઘણી મોટી તપસ્યા કરી છે. “અરિહંતનો જાપ, શંખેશ્વર પાર્શ્વનાથનો જાપ, છઠ્ઠ કરીને સાત જાત્રા, શત્રુંજયના સાત છડું, બે અઠ્ઠમ, એકાસણાંથી તથા બેસણુથી એમ બધા થઈને ચાર વખત ચાર નવ્વાણું કર્યા ફૂટની જીવનભરની બાધા લીધી. તીર્થોની યાત્રા વખતે અમુક જ વસ્તુ વાપરવી એ અભિગ્રહ કરેલ. ઘણીખરી મીઠાઈનો પણ ત્યાગ કરેલો. પૂજ્યશ્રીનાં સંસારી માતુશ્રીએ પણ દીક્ષા લીધી હતી. નામ રત્નશ્રીજી મહારાજ. ૩૨ વર્ષ સંયમ પાળી બારડોલીમાં કાળધર્મ પામ્યાં હતાં. પૂજયશ્રીના શિષ્યાપ્રશિષ્યાઓની તપશ્ચર્યા પણ ઘણી જ. પૂ. સા. શ્રી મલયપ્રભાશ્રીજી મહારાજની તપસ્યા : ઇન્દ્રિયજય-તપ, કવાયજય-તપ, કલ્યાણક તપ, જ્ઞાન-દર્શન–ચારિત્ર તપ, ચૌદ પૂર્વ તપ. પિસ્તાલીશ આગમ તપ, પાંચ મેરુતપ, પાંચ મહાવ્રત, દસવિધતિધર્મ તપ, આઠમ, બીજ, અગિયારસ, વર્ષીતપ, નવકારમંત્રના અક્ષર પ્રમાણે ઉપવાસ ૬૮; અષ્ટસિદ્ધિતપ. વીસ્થાનક તપ, ક્ષીરસમુદ્ર, અંગવિશુદ્ધિ તપ, ગૌતમકમળ તપ, છ— જિનની ઓળી, પોષ દશમ, નવનિધાન, નવપદની ઓળી. રત્નપાવડી, વર્ધમાનતપની ઓળી, ઈન્દ્રિય દારિદ્રહરણ તપ, શત્રુંજય મોદક તપ, ષા તપ, સાત સૌખ્ય, મોક્ષતપ. સ્વર્ગસ્થતિક તપ, ધન તપ, વગ તપ, છમાસી તપ, પાંચ દિવસના છ-માસી તપ, બે ચારમાસી તપ, ત્રણમાસી ૨, અટી માસી ૨, દોઢમાસી ૨, પાંચ માસંખમણ, બેમાસી પાંચ થઈ માસમ એક, સોજી બે વાર, કલંક નિવારણ તપ, ધમચક્રવાસ તપ, કમ પ્રકૃતિ તપ, આગમ મોક્ષ કેવલી , જિન ગુણસંપત્તિ તપ, બીરનાં એકાસણાં, વીશ દિવસનાં, ૯ દિવસનાં, ૩ દિવસનાં, અષ્ટપ્રતિહાર્ય તપ, એકાંતરા પ૦૦ આયંબિલ, ચૈત્રી પૂનમ, સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ, મેક્ષદડ તપ, યોગવિશુદ્ધિ તપ, કંઠાભરણ તપ, દિવાળીના છઠ્ઠ, ત્રણ નવ્વાણુ કર્યા, છઠ્ઠ કરીને સાત ચાત્રા, બે અઠ્ઠાઈ તપ, નવ ઉપવાસ કર્યા, ચત્તારી આઠ-દશ તા. પૂ. સા. શ્રી મેપ્રભાશ્રી મહારાજની તપસ્યા : વરસીતપ, નવપદની ઓળી, રતનપાવડી, વર્ધમાન તપની ઓળી, દિવાળીના છઠ્ઠ પાંચ, ત્રણ અઠ્ઠાઈ, અગિયારસ, પાંચમ, બીજ, આઠમ, દશમ પિષ, ત્રણવાર ૪ ઉપવાસ, સે અટ્ટમ, પાંચ મેરુ તપ, પાંચ મહાવ્રત તપ, દશ યતિધર્મ તપ, જ્ઞાન દર્શન ચારિત્ર તપ, ધન તપ, વર્ણ તપ, પાંચ ઉપવાસ, કષાયજય તપ, કમસૂદન તપ, અક્ષયનિધિ તપ, સીતા તપ, સૌભાગ્ય સુંદર તપ, અષ્ટમસિદ્ધિ તપ, અંગવિશુદ્ધિ તપ, ગૌતમ કમળ તપ, વીશસ્થાનક પદ પ્રમાણે ૨૦ ઉપવાસ, વીશસ્થાનક તપ ચાલુ–૧૩ મી ઓળી, દોઢમાસી તપ, ધર્મચક્ર તપ, આગમક્ત કેવળી ચૈત્રીપૂનમ, ૧ વાર નવ્વાણુ, છઠ્ઠ કરી સાત યાત્રા, સ્વર્ગસ્વસ્તિક તપ, સાત સૌખ્ય આઠમું મોક્ષ તપ, જિનગુણ સંપત્તિ તપ, કંઠાભરણ તપ, શંખેશ્વર પાર્શ્વનાથ ત્રણ અઠ્ઠમ કર્યા. વીસ દિવસના, ૩ દિવસના, નવકારમંત્રના જાપ સહિત એકાસણું કર્યા. પૂ. સા. શ્રી મિત્તપ્રભાશ્રીજી મહારાજની તપસ્યા : સિદ્ધિતપ, ચત્તારી અઠ્ઠ-દશ દેય, ૧ અઠ્ઠાઈ ૮-૯ ઉપવાસ, વર્ધમાન તપની ઓળી, Page #569 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૫૩૧ નવપદની ઓળી, રત્નપાવડી, ચૈત્રી પૂનમ, દિવાળીના છઠ્ઠ, શુદ્ધિતપ, અંગવિશુદ્ધિ તપ, ચૌદ પૂર્વ તપ, દશવિજયતિ ધર્મ, પાંચમ બીજ તપ, અગિયારસ તપ, મેતેરશ તપ, ધાન દર્શનચારિત્ર, વષી તપ, પંચમહાવ્રત તપ, સૌભાગ્ય કલ્પવૃક્ષ, સૌભાગ્યસુંદરી તપ, આગમેક્ત કેવળી તપ, કલંક નિવારણ તપ, ગૌતમકમળ તપ, છ— જિન એળી, નવનિધાન તપ, અષ્ટમ સિદ્ધિ તપ, સ્વર્ગ સ્વસ્તિક તપ, નવકાર મંત્રનો જાપ ૨૦ દિવસ, નવ દિવસ, ૩ દિવસ, ષય તપ, શત્રુંજય મોદક, અષ્ટપ્રતિહાર્ય તપ, વીશ જિનનાં એકાસણાં, ૪ ઉપવાસ, ૫ ઉપવાસ, સાત સૌખ્ય-આઠમું મોક્ષ તપ, અખંડ ૫૦૦ આયંબિલ અને એકાસણાં ૫૦૦ આયંબિલ, ખીરસમુદ્ર તપ, પૂ. સા. શ્રી સૌમ્યરત્નાશ્રીજી મહારાજની તપસ્યાઃ ચત્તારી અરૂં દશ દેય તપ, સિદ્ધિતપ, કમ પ્રકૃતિતપ, કલ્યાણક તપ, સીતા તપ, ચૌદ પૂર્વ તપ, ૧૬ ઉપવાસ, પાંચમ બીજ, મૌન એકાદશી, મેરુતેરશ, પોષ દશમ, ખીર સમુદ્ર, પંચમહાવ્રત તપ, પંચ મેરુ તપ, દશવિધ યતિધર્મ, એકાંતરા હજાર આયંબિલ, વર્ધમાન તપની ઓળી-૪૭, સૌભાગ્યસુંદરી, વિશ સ્થાનક તપ, નવપદની ઓળી, ૪ ઉપવાસ, ૫ ઉપવાસ, શતપાવડીના છડું, દિવાળીના પાંચ છડું, શંખેશ્વરજીના અઠ્ઠમ, અંતરિક્ષજીના અઠ્ઠમ, ચંદનબાળાને અટ્ટમ, ષકાય તપ, ધન તપ, જ્ઞાન-દર્શનચારિત્ર તપ, ચૈત્રી પૂનમ, નવકારમંત્રનાં નવ એકાસણા, અશોક વૃક્ષ તપ, ૧૧ ઉપવાસ, કષાયજય તપ, યોગવિશુદ્ધિ તપ, અંગવિશુદ્ધિ તપ, ગૌતમકમળ તપ, સ્વર્ગસ્વસ્તિક તપ, શત્રુજય મોદક તપ, ચૌદપૂર્વ તપ, સાત સૌખ્ય ૮ મું મોક્ષ તપ, સૌભાગ્ય કલ્પવૃક્ષ, અષ્ટપ્રતિહાય તપ, છનું જિન ઓળી તપ, આગમત કેવળી તપ, અષ્ટમસિદ્ધિ તપ. I પૂ. સા. શ્રી લક્ષતાશ્રીજી મહારાજ તપસ્યાઃ વર્ષીતપ, ૧ ઉપવાસ, વર્ષ તપ છઠ્ઠથી, માસક્ષમણ, ૪૫ ઉપવાસ, ૧૮ ઉપવાસ, ૨૧ ઉપવાસ, ૨૦ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ, ૮ ઉપવાસ, સિદ્ધિ તપ, ચત્તારી અઠું, તપ, દશન જ્ઞાન ચારિત્ર તપ, પંચમહાવ્રત તપ, પંચમેરુ તપ, ચંદનબાળાને શંખેશ્વરનો અઠ્ઠમ, પાંચમ બીજ, મૌન અગિયારસ, પિષ દશમ, ચૈત્રી પૂનમ, દીપક તપ, સીતા તપ, ગૌતમકમળ, સ્વર્ગસ્વસ્તિક તપ, શત્રુજય મોદક તપ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી, દિવાળીના છઠ્ઠ ૨૫ ઉપવાસ, વીશસ્થાનક તપ, સમવસરણ તપ, ધર્મચક તપ, ભદ્ર તપ, શ્રેણી તપ, વીશ ભગવાનનાં એકાસણું, આગમોક્ત કેવળી, પિષ દશમના અઠ્ઠમ, અષ્ટમ સિદ્ધિતપ, મેરુ તેરસ, છડું કરીને સાત યાત્રા, પયુંષણમાં છડું – અડ્ડમ. પૂ. સા. શ્રી હેમગુણાશ્રીજી મહારાજની તપસ્યા : વર્ધમાન તપની ઓળી–૧૯, નવપદજીની ૮ ઓળી, રતનપાવડીના છઠુ, ચૈત્રી પૂનમ, દિવાળીના છઠ્ઠ ૮ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ, અભિગ્રહનો અઠ્ઠમ, સિદ્ધિતપ, ચૈત્રી આઠમ દશદેય તપ, સાત સૌખ્ય–આઠમે મેક્ષ તપ, શત્રુંજય મેદક તપ, પંચમહાવ્રત તપ, પાંચ મેરુ તપ, સીતા તપ, અઠ્ઠાવીશ લબ્ધિનાં એકાસણું, ચૌદ પૂર્વનાં એકાસણું, ચોવીશ ભગવાનનાં એકાસણાં, ગૌતમકમળ તપ, જ્ઞાન દર્શન ચારિત્ર તપ, મેરુ તેરશ, મૌન અગિયારસ, પોષ દશમ તથા અઠ્ઠમ, પાંચમ બીજ, વીશસ્થાનકની ઓળી, ૨૦ ઉપવાસ, ૪૫ ઉપવાસ, ૩૦ ઉપવાસ, ધમચક તપ, ભદ્ર તપ, શ્રેણી તપ, આગમક્ત કેવળી, અંગવિશુદ્ધિ તપ, અણમસિદ્ધિ તપ, સમવસરણ તપ, વરસી તપ, સ્વર્ગસ્વસ્તિક તપ, Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ ] [ શાસનનાં શ્રમણરત્નો પૂ. સા. શ્રી ચૈતન્યરત્નાશ્રીજી મહારાજની તપસ્યા : માસક્ષમણ, સિદ્ધિતપ, ૮ ઉપવાસ, વષીતપ, વર્ધમાન તપની ઓળી ૧૦, નવપદજીની ઓળી ૮, પાંચમ અગિયારસ, પિષ દશમ વગેરે, શ્રી ગીરૂવાજી પાર્શ્વનાથ જૈન પેઢી-શરાફ બજાર–જલગામ (મહારાષ્ટ્ર) ૪૨૫ ૪૦૧ ના સૌજન્યથી એક આદર્શ આર્યા પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રોદયાશ્રીજી મહારાજ આ જગતમાં અનેક મનુ જન્મે છે અને મરે છે, પણ તેમાં પિતાના જીવનદીપકમાં ધર્મત પ્રગટાવીને સ્વ–પર જીવનમાં પ્રકાશ પાથરનાર મહાત્માઓ બહુ ગણ્યાગાંઠયા હોય છે. મહારાજાના ઝેરી વાતાવરણમાંથી બહાર નીકળી સંયમમાગે પ્રયાણ કરનાર પૂ. ચંદ્રોદયાશ્રીજી મ. નું જીવન આવું જ એક જીવન હતું. પૂ. ચંદ્રોદયાશ્રીજી મહારાજ, સંસારી અવસ્થામાં ચંપાબહેન. ગાયકવાડની રાજધાની વડોદરા તેઓશ્રીની બાળપણની ઉછેરભૂમિ. માતા મૃત્યુ પામી હોવાથી વહાલસોયી દાદીના હાથે ઉછેર થયો અને લધુવયમાં જ પાટણનિવાસી શા. મણિલાલ ઉત્તમચંદ્ર સાથે લગ્નસંબંધથી જોડાયાં. સાસરાનું કુટુંબ સમાજમાં ધાર્મિક તરીકે પંકાતું એક મોભાદાર કુટુંબ હતું. તેમનાં સાસુજી પ્રસન્નબહેન અત્યંત ઘમિનિષ્ઠ હતાં. સાસુએ વહુને ઘરને ભાર સોંપે, પણ સાથે સાથે તેના માથેથી પાપનો ભાર હળવો કરવા, તેમને ધમમાગમાં જોડવ્યા. કકકો-બારાક્ષરી-વાંચન લે નથી માંડીને બે પ્રતિક્રમણ આદિ ધાર્મિક અભ્યાસમાં તેમ જ વ્રત-નિયમ, તપ-ત્યાગ, વગેરે ધર્માનુષ્ઠાનોમાં સાસુજીએ તેમને ક્યાં પ્રસન્નબહેન પોતે ઘરનું કામકાજ કરી લઈને સામાયિક તથા ધાર્મિક અભ્યાસ કરવા મેકલે. તે સમયમાં ઉપધાન તપ કવચિત જ થતા. ૧૯૭૭ માં પ્રસન્નબહેને તેમની નવ મહિનાની નાની બાળકી સાચવવાની જવાબદારી પતે લઈને ચંપાબહેનને ઉપધાન તપ કરાવ્યાં. એક તો પર્વજન્મના સંસ્કાર લઈને આવેલ તે પુણ્યાત્મામાં પિતાની યેગ્યતા તે હતી જ, તેમાં કુશળ માળીની જેમ સાસુજીની પ્રેરણાનું સિંચન મળતાં જ ધમ. સંસ્કારોનું વૃક્ષ ફૂલ્યું અને ફાલ્યું. ચંપાબહેન પાંચ પ્રતિકમણ, પ્રકરણ, ભાષ્ય, છ કર્મગ્રંથ, સંસ્કૃત બે બુક, મોટી સંગ્રહણી, ક્ષેત્રસમાસ વગેરે ધર્મગ્રંથે ટૂંકા ગાળામાં જ અર્થ સાથે ભણી ગયાં. પછીથી પિતાને મુંબઈ રહેવાનું થયું ત્યારે સાસુજી લહિયા પાસે સ્તવન-સજઝાયે વગેરે લખીને પાનાં મોકલાવે અને ચંપાબહેન ઘરનું કામકાજ કરતાં જાય અને મનમાં પદ ગોખતાં જાય એ રીતે દરેક પર્વના ઢાળિયા, પૂ. આનંદઘનજી મ. તથા પૂ. ૩. યશોવિજયજી મ. ની વીશી અર્થ સાથે, શેભન મુનિની થેની વીશી અર્થ સાથે, સંસ્કૃત ચૈત્યવંદને અર્થ સાથે, સમક્તિના સડસઠ બેલોની સઝા અર્થ સાથેઆમ સ્તવન, સઝાયોની બે હજાર ગાથાઓ તેમણે કંઠસ્થ કરી લીધી. વસ્તારી ઘરનું કામકાજ જાતે કરવાનું હોવા છતાં Page #571 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન [ ૫૩૩ રોજ ચાર-પાંચ સામાયિક તા નિયમિત કરવાનાં જ. અને જે દિવસે પુરુષા બહારગામ ગયા હૈય ત્યારે, પાતે ઉપવાસ કરી લે જેથી સાત-આઠ સામાયિક થઈ અને નિરાંતે ગેાખી શકાય. નાનપણથી જ પાતે ઉભયકાળ આવશ્યક ક્રિયા, ઉકાળેલુ પાણી, અષ્ટપ્રકારી જિનપૂજા, સામાયિક, નિયમિત વ્યાખ્યાનશ્રવણ વગેરે શરૂ કીધાં અને પછી એક દિવસ પણ તેમાં સ્ખલના આવવા દીધી નહિ. ગમે તેવા કામકાજને! બેજો હાય પણ પાતે વ્યાખ્યાનશ્રવણ કદી ચૂકે નહિ. તેમાં પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ, પૂ. પાદ્ આ. મેઘસૂરીશ્વરજી મહારાજ પૂ. પાદ આ. દાનસૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્ય ભગવંતાની વૈરાગ્યભરી વાણીનું શ્રવણ કરતાં પેાતાને સ`સારની અસારતા સમજાતાં અભિગ્રહ લીધા કે, સૌથી નાનું બાળક પાંચ વર્ષનુ થયા પછી જો પોતે સયમ ન લે તે છ વિગઈ ના ત્યાગ કરવા, છ મહિના સુધી છ વિઞઈ ના ત્યાગ તેઓશ્રીને રહ્યો અને પછી પેાતાની પાછળ કુટુંબની દરેક વ્યક્તિની બરાબર સંભાળ લેવાય તેવી અંદરખાનેથી બધી વ્યવસ્થા કરીને પોતે છાનાંમાનાં જ અમદાવાદ જઇને પૂ. આ. મેઘસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ૪૫ વર્ષની ઉંમરે વિ. સ', ૧૯૯૦ના અષાડ સુદ બીજના દિવસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. તેઓશ્રી કહેતાં કે “આદ્યેા હાથમાં આવતા જ જાણે અનંત સ'સારનેા ભાર માથા પરથી હળવા થઈ ગયા હોય એવા અનુભવ થયા.” ચંપાબહેન પૂ.સા. પ્રભજનાશ્રીજી મહારાજનાં શિષ્યા ચંદ્રોદયાશ્રીજી તરીકે તે જાહેર થયાં. દીક્ષા લીધી તે દિવસથી માંડીને તેઓશ્રી આ કાળમાં શકય એવી રત્નત્રયીની આરાધનામાં અપ્રમત્તપણે જોડાઈ ગયાં. પોતાનાં ગુરુણીજીની હયાતી સુધી પોતે ગુરુજીની ચરણસેવા છેડી નિહ. ગૃહસ્થપણાથી શરૂ કરેલ ચૌદશના ઉપવાસ જીવનના છેડા સુધી કર્યાં. વર્ધમાન તપની ઓળી કરી. એકાંતર પાંચસા આયંબિલ તેમ જ લાગટ દેઢસા, અઢીસે અને ત્રણસે આયખિલ કર્યાં. ગૃહસ્થપણાથી જ જીવનભર પાંચ તિથિ છ વિગઈ ના ત્યાગ તેમ જ ચાતુર્માસ છ અઠ્ઠાઈ અને બાર તિથિના દિવસેામાં લીલેાતરીત્યાગના અભિગ્રહ હતા. કાંધાના છઠ્ઠું અઠ્ઠમ વગેરે વૃદ્ધાવસ્થામાં તેમજ બિમારીમાં પણ કરતાં, અને માંડલના છેલ્લા ચાતુર્માસમાં તેણે સલેખના ન કરતા હોય, તેમ દર વર્ષ કરતાં અનેકગણા વધારે ઉપવાસ, છઠ્ઠુ અને આંબિલ પેાતે ઉપરાઉપરી કર્યાં. નવકારશી પારવી તેા ગમે જ નહિ. તેઓશ્રીના લગભગ પચ્ચીસ સાધ્વીના પરિવાર હતા. સમતાગુણુ તા એવી અજોડ કેટના કે ઊ'ચે સાદે ખેલતાં કાઈ એ તેમને સાંભળ્યાં જ નહિ હાય. દરેક સાધ્વીએ પ્રત્યે વાત્સલ્યભાવ પણ અપૂ. જિનદન, ગુરુવંદન અને દરેક ક્રિયામાં વિધિના રાગ હતા. તેના કારણે ૮૭ વર્ષની ઉમરે પણ એકેએક પ્રતિમાજીને પંચાંગ પ્રણિપાત પૂર્ણાંક ખમાસમણ દેતાં. ઝી’ઝુવાડા ગામમાં બિરાજમાન હતાં છેલ્લા દિવસ વિ. સં. ૨૦૩૧ના મહા વદ ૧ ને દિવસ. તે દિવસે આખા દિવસ જ્ઞાનધ્યાનની અપ્રમત્તપણે પ્રવૃત્તિ કરી, ઊભાં ઊભાં પ્રતિક્રમણ સાંજે કર્યુ. સથાય બાદ રાતે લગભગ બે વાગ્યે ઊઠયાં. બેઠાં બેઠાં ‘ અરિહંત” ‘અરિહંત' ખેલવા લાગ્યાં, હાથના વેઢા ફરવા લાગ્યા, શ્વાસ ધીમા પડતા જણાતાં બધાએ નવકારમંત્ર સભળાવવા માંડયો Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ ] [ શાસનનાં શ્રમણીરા અને અઢી વાગતામાં તા આ જીણુ શરીર છોડીને તેમનુ પ્રાણપ’ખેરુ' ઊડી ગયુ. આમ તેઓ જીવન દ્વારા આરાધનાના એક આદર્શ મૂક્યાં ગયાં. 101 વિષીરત્ન પૂજય સાધ્વીજી સુલાચનાશ્રીજી મ. સા. વિ. સં. ૧૯૮૨ : મહા વદ એકમના દિવસે ગુજરાત અણહિલપુર પાટણમાં પાપટભાઈ અને કીલીબહેનનાં કુળદીપકારૂપે જન્મેલાં શુભીબહેન, કુમળી વયે [માત્ર ૧૨ વર્ષની બાળવયે] વિ. સ.` ૧૯૯૪ કાતિ ક વદ અગિયારસના શુભ દિવસે કબેાઈ [બનાસકાંઠા મુકામે, પૂજ્ય સઘસ્થવિર, દીર્ઘ તપસ્વી, વયેાવૃદ્ધ આચાય ભગવંત વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ. સા. [પૂ. બાપજી મ. ના સમુદાયતિ'ની પૂ. વયાવૃદ્ધ સાઘ્વીજી સુનંદાશ્રીજી મ. સા. પાસે દીક્ષા ગ્રહણ કરી અને તે તેજસ્વી, વિનયી, તપસ્વી શિષ્યા પરમ વિદુષી સાધ્વીજી સુલેાચનાશ્રીજી મ.સા. બન્યાં. દીક્ષા-જીવનના પ્રારંભથી જ અધ્યયન-અધ્યાપનની યાત્રા આર.ભાઈ. ન્યાય—બ્યાકરણ, સાહિત્ય, આગમ, જ્યાતિષ આદિ, સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના અભ્યાસ કર્યો, સ્વ-પર સમુદાયનાં શ્રમણીઘ્ર દેશને અધ્યાપન કરાવ્યું. ‘સ્યાદ્વાદ મંજરી ’ જેવા મહા દનિક ગ્રંથના તથા ‘ હીરસૌભાગ્ય’ અને ‘શાસ્ત્ર પ્રદ્યુમ્ન ચરિત્ર' જેવાં મહાકાવ્યાના ગુજરાતી અનુવાદ કર્યાં. આજે ૬૫ વર્ષની વૃદ્ધ અવસ્થામાં પણ અનેક મહાકાવ્યેાને! ગુજરાતી અનુવાદ કરવાની આંતરિક ઇચ્છા ધરાવે છે. ૧૦ વર્ષની બાળવયે ઉપધાનતપની આરાધના કરી હતી તથા સંયમી બન્યા પછી સિદ્ધિતપ, વર્ષીતપ, ૫૦૦ આયંબિલ, વીશસ્થાન-તપ, નવપદ, વધુ માનતપ, જ્ઞાનપ`ચમીની આરાધના, ૫૦૦ અખંડ એકાસણાં, પાંચ નવ્વાણુ પાલીતાણાની, નવલાખ નવકારમંત્રની આરાધના ૨૦ દિવસની, આ રીતે અનેક તપ તેમણે કરેલાં છે ને આજ પણ સતત જ્ઞાન-ધ્યાનમાં ડૂબેલાં રહે છે. તેની વિહારયાત્રા ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, કચ્છ, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ. પી., બિહાર, બગાળ, ઓરિસ્સા, આદિ અનેક પ્રદેશેામાં થયેલી છે. પૂજ્યશ્રી પેાતે શાંતસ્વભાષી, મહાન વિદુષી, નિરભિમાની, ભદ્રિકપરિણામી સદા હસમુખી, અને વ!ત્સલ્યદાત્રી છે. જ્ઞાનાપાસનામાં સદા મગ્ન રહે છે. પેાતાની મધુર વાણીથી અનેક જીવાને ધર્મ માગે જોડે છે. પૂજ્યશ્રી જિનશાસનનાં અનેક કાર્યાં કરતાં રહે, એવી આંતરિક અભ્ય ના. સૌજન્ય : હીરાલાલ ડી. શાહ (ચેાખાવાલા) પૂના. (મહારાષ્ટ્ર) Page #573 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૫૩પ મહા તપસ્વી : ગુણગણનિધિ : સંયમરના : પૂજ્ય સાધ્વીજી શ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજ બહુરત્ના વસુંધરા ! આ કહેવત ઘણી જ સાર્થક છે. આ કહેવતનું કહેવું છે કે, સાગરના પિટાળમાંથી જેમ રત્ન પાક્તાં હોય છે, એમ એ રત્નના ઝગારાને પણ નિસ્તેજ બનાવી દે, એવા સપુરુષની રત્નરાશિ પણ આ ધરતી પર અવાર-નવાર ઉત્પન્ન થતી હોય છે. સતિયાનાં એ સત્ એમનું પિતાનું તો રક્ષણ કરે છે, પણ એનો પ્રભાવ અચિત્ય હોવાથી એ પ્રભાવ-તળે આવીને પૃથ્વી પણ સુરક્ષિત બની જતી હોય છે. માટે જ તે “શાંત-સુધારસ” કહે છે ધમને જ એ પ્રભાવ છે કે, મેઘમાળા વરસી જઈને ધરતીને ઠારે છે, સૂર્ય—ચન્દ્ર તિપિતાના નિયમ મુજબ ઊગે છે અને પૃથ્વીને પ્રકારની સાથે બીજું બીજું પણ મહત્ત્વનું પ્રદાન કરી જાય છે, નિરાધાર પણ આ ધરતી સ્વયં ટકે છે અને અન્યને ટેકો આપે છે. મહાસાગર માઝા મૂકતા નથી અને કુદરતી તો કૃપાળું રહે છે ! આ અને આવા અનેક પ્રભાનું મૂળ કારણ ધર્મ છે. ધર્મ ધર્મના આધારે શુદ્ધિ-વૃદ્ધિ પામે છે. માટે અંતે તો આવી બધી-વિશ્વ-સ્થિતિના વાહક તરીકેનાં માન–સ્થાન નિષ્પાપ સંતને ફાળે જ જાય છે. આ પડતા-યુગમાં પણ એવા અનેક સંતો થઈ ગયા છે અને થઈ રહ્યા છે કે જેમના સત આગળ ભલભલાનું ભાલ-માથું ઝૂકી પડે! નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા આવા સતિયાઓની નામાવલિમાં એક પુણ્યનામ પૂ. સાધ્વીજીશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજનું પણ છે. હજી થોડા કાળ પૂર્વે જ એઓ જમ્યાં અને હજી ખૂબ જ નજીકના કાળમાં એઓ સમાધિ-મૃત્યુને વર્યા ! સં. ૧૯૬૪ થી ૨૦૩૯ સુધીમાં પથરાયેલા એ ગુણનિધિના જીવન–ખંડમાંથી વિવિધ ગુણ—કીર્તનની અનુમોદનાનું ભાથું બાંધી લઈએ. જેમ મેઘમાળા વરસીને પૃથ્વીને તૃપ્ત કરે છે; જેમ સૂર્ય-ચંદ્ર પ્રકાશને પૃથ્વીને ઉજજવળ કરે છે, જેમ વૃક્ષલતા–પત્રપુખ્ય ખીલીને પૃથ્વીને ઉલ્લસિત કરે છે, તેમ ધર્મરત્નો પૃથ્વીલોકને સુખ–શાતા ને આનંદ બક્ષે છે. આવી રત્નાવલિમાં એક નામ પૂ. સાધ્વીજી શ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજનું પણ છે, કે જેઓ જિનશાસનના ઇતિહાસમાં એક અસાધારણ અને અવિસ્મરણીય પુણ્યપ્રતિમા રૂપે બિરાજી રહ્યાં છે. 1 સુરતની દેસાઈ પિળમાં રહેતાં ધાર્મિક વૃત્તિવાળાં દંપતી ફુલચંદભાઈ અને મેંઘીબહેનને ત્યાં સં. ૧૯૬૪ માં એક પુત્રીરત્નનો જન્મ થયો. બાળકીનું નામ રમણબહેન રાખવામાં આવ્યું પરંતુ આ રમણ સંસારનું નહોતું; આ તે વીતરાગરસની રમણ હતી, તે નાનપણથી જ પરખાઈ ચૂક્યું હતું. કારણ કે, આઠ ચોપડીના અભ્યાસ સુધીમાં તે રમણબહેને પંચપ્રતિકમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ આદિ કંઠસ્થ કરી લીધાં હતાં; પૂજા–પ્રતિકમણથી જીવનચર્યા રંગાઈ ગઈ હતી. તે એટલે સુધી કે યોગ્ય વયે છોટુભાઈ મંછુભાઈ વીશા પોરવાડ સાથે લગ્નગ્રંથિથી જોડાવું પડ્યું ત્યાં ય તેમની સાધના-આરાધનાની વૃત્તિમાં ફેર ન પડ્યો. બલકે, છોટુભાઈ પિતે જ ધાર્મિક વૃત્તિવાળા જીવ નીકળ્યા અને તેમણે રમણબહેનને ધર્મમાર્ગે આગળ વધવા પ્રેત્સાહિત કર્યા. પરિણામે પૂજ્યશ્રીએ ચારિત્ર-ચૂડામણિ સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સમ્યક્ત્વ મૂળ બાર વ્રતે ગ્રહણ કર્યા. સંગ્રહણી, ક્ષેત્રસમાસ, ચાર પન્નાના અભ્યાસે સંયમભાવ દઢીભૂત થયે. અંતે, સં. ૧૯૯૬ ના વૈશાખ સુદ ૧૪ ને શુભ દિને પ. પૂ. સાધ્વીજી શ્રી તારાશ્રીજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી સંયમમાર્ગનાં ચિરપ્રવાસી બન્યાં. પતિ Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ] [ શાસનનાં શ્રમણીરત્નો છેટુભાઈને જાણ થતાં, તરત જ સુરત આવીને વદ ૧ ને ધામધૂમપૂર્વક દીક્ષા મહોત્સવ ઊજવ્યા અને રમણબહેન સાધ્વી શ્રી રાજેન્દ્રશ્રીજી નામે જાહેર થયાં. છોટુભાઈને પણ સંયમ સ્વીકારવાની તીવ્ર ભાવના હતી, પણ સંસારી અસુવિધાઓએ તેમને સાધુ થવા દીધા નહિ; જે કે જીવનભર સાધુજીવન જીવવામાં તેઓ ક્યારેય ચૂક્યા નહિ. સં. ૧૯૯૮ની સાલથી તેઓશ્રીમાં તપ કરવાની ભાવના પ્રબળ બની, તે ૪૪ વર્ષના દીક્ષા પર્યાયમાં તેઓશ્રીને એક મહાન તપસ્વી પુરવાર કરી ગઈ! એનાથી પૂ. રાજેન્દ્રશ્રીજી મહારાજ ૪૨ વરસી તપના મહાતપસ્વી રત્ના તરીકે પ્રકાશી રહ્યાં. આ વર્ષીતપની પ્રલંબ યાત્રામાં પૂજ્યશ્રી આરંભથી અંત સુધી દઢસંકલ્પ રહ્યાં. પ્રલંબ વિહાર હોય કે ઘણા સમય દેહપીડાના યેગો હોય, કઈ કઈ વાર વ્યવહારુ અસુવિધાઓ ઊભી થઈ હોય, પણ પૂજ્યશ્રી પોતાના નિર્ણયમાં વિચલિત થતાં નહી. બલકે, ધીરે ધીરે છડું અને અડૂમથી વષીતપ આરંભ્યાં હતાં, તે એક અસાધારણ ઘટનાઓ છે! આવાં અઘેર અને કઠોર તપને પરિણામે પૂજ્યશ્રીના હસ્તક અદભુત ચમત્કારો સજાત, એનાથી પિતાના કે સહપતિની સાધ્વીજીઓના અસાધ્ય રોગ મટયાના દાખલા બન્યા ! પૂજ્યશ્રીને આ તપનો પ્રભાવ અનેક સુશ્રાવકે પર પડ્યો. અનેક ભવિજને સાધર્મિક ભક્તિમાં તન, મન અને ધન ખર્યા. અનેક અનુયાયીઓને સાધના-આરાધના માટે બળ મળ્યું. સં. ૨૦૩૯ ના પ્ર. ફાગણ સુદ ૧૫ ને રવિવારે પૂજ્યશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કર્યો ત્યારે અનેક સાધ્વીજી મહારાજેએ પૂજ્યશ્રીની નિર્ચામણ વખતે કઠોર જપ-તપ-સ્વાધ્યાય કહેલ. એવાં એ મહાતપસ્વી સાધ્વરિત્ના પૂ. સાધ્વશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજનું તપોમય, મંગલકારી, કલ્યાણકારી સંયમજીવન અગણિત પુણ્યાત્માઓને પથપ્રદશક બની રહે, એ જ અભ્યર્થના ! અને પૂજ્યશ્રીને કેટિ કોટિ વંદના !!! મહાન ત્યાગી–તપરવી પૂજય સાધ્વીજી શ્રી મહાનંદાશ્રીજી મહારાજ કહે છે કે, History repeats it self. મહાસતી મદાલસા સ્વસંતાનોને પારણિયામાં પિઢાડતી વખતે ગાતી હતી કે....શુદ્ધાસિ બુદ્ધો:સિ નિરજનકસિ સંસારમાયાપરિવજિતેસિ .. કહે છે કે મદાલસાનાં સાત સંતાનમાંથી છ સંતાનોએ સંસારત્યાગ કરીને સંન્યાસનો સ્વીકાર કરેલે. સૂરતની વિશાશ્રીમાળી જ્ઞાતિના શ્રીયુત હીરાચંદ મુલચંદ ઝવેરીના સૌથી નાના પુત્ર ચીમનભાઈનાં ધર્મપત્ની અને દમણનિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી નવલચંદ દીપચંદનાં સુપુત્રી મોતીકેરબહેન સ્વસંતાનોને સ્તનપાન કરાવતી વખતે કાનમાં મંત્રાલર ફેંકતાં કે “બેટા ! આ માનવભવમાં દીક્ષા એ જ સારે છે. બાકી આખો સંસાર અસાર છે. મોટો થઈને દીક્ષા લેજે.” અને જુઓ, ઇતિહાસે પુનરાવર્તન કર્યું. એમનાં સાત સંતાનમાંથી છ સંતાનોએ ચારિત્રમાર્ગ અપનાવ્યો. Page #575 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] | [ ૫૩૭ તેમ જ જયેષ્ઠ પુત્ર મોહનભાઈનાં પણ ધમપત્ની, બે પુત્ર અને એક પુત્રીએ પ્રભુ વીરનો પંથ વહાલે . બાલ્યવયમાં જ માતાજીને વિગ થયો હોવાથી રઈ વગેરેની જવાબદારી મોતીકરબહેનના માથે આવેલી. તેથી નાની ઉંમરથી જ સહિષ્ણુતા, સમતા, સરળતા, ભદ્રિક્તા, વગેરે ગુણો ખીલી ઊઠેલા. ધર્મશ્રદ્ધા દઢ હતી જ. ધર્મશ્રવણરુચિ પણ ઉત્કટ; એટલે ધર્મના રંગે રંગાયેલા શ્વસુરગૃહે આવ્યા પછી પણ સંયમની ભાવના દિન-પ્રતિદિન ઉત્કટ બનતી ચાલેલી. વૈરાગ્યવારિધિ પૂજ્ય મુનિરાજશ્રી ભાનુવિજયજી મ. (હાલ પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.)નાં પ્રવચન સાંભળીને મુંબઈમાં વૈરાગી બનેલા બીજા પુત્ર ફતેહચંદે પિતાની ભાવના પત્રદ્વારા સુરતસ્થિત માતપિતાને જણાવી. આ પત્ર વાંચતાં જ મોતીકેરબહેન તે હર્ષવિભોર બની ગયાં અને મિષ્ટાન્ન રાંધીને આનંદ વ્યક્ત કર્યો. સુરતમાં ઘરઆંગણે ભવ્ય ઠાઠ સાથે ફક્તચંદને તથા બે પુત્રીઓને દીક્ષા અપાવી. ત્યારબાદ ત્રીજા પુત્ર જયંતીલાલની પણ જ્યારે દીક્ષા માટે ભાવના થઈ ત્યારે પોતાની અસ્વસ્થ તબિયત વગેરેના કારણે ચીમનભાઈ કંઈક અસંમત હતા, તે મેતીકેરબહેને એમને સમજાવ્યા: “આપણું નસીબ આપણી પાસે સલામત છે. પુત્રની આવી ઉત્તમ ભાવના છે તે શાને અંતરાય કરે ?” એ દીક્ષા થાય એ માટે તેમણે પણ ઘી, દૂધ અને સાકરને અભિગ્રહ કર્યો અને ખૂબ જ ઉલ્લાસથી દીક્ષા અપાવી. પિતાના પતિદેવ વિ. સં. ૨૦૦૯ આસો વદ બારસના સ્વર્ગવાસ થતાં મોતીકેરબહેને પિતાની અન્ય બે પુત્રીઓ સાથે પ૭ વર્ષની ઉમરે સં. ૨૦૧૦ને મહા સુદ ૧૦ ના દિવસે પ્રત્રજ્યા અંગીકાર કરી અને બાપજી મહારાજના સમુદાયનાં વિદુષી સાધ્વી શ્રી ચન્દ્રોદયાશ્રીજીનાં શિષ્ય તરીકે સાધ્વીશ્રી મહાનંદાશ્રીજી બન્યાં. સંયમધમની અનુપમ આરાધના કરી તથા સંયમ જીવનમાં પણ શિખરજી આદિની યાત્રા કરી. ભદ્રિતા તથા તપ-સંયમથી આત્માને ખૂબ ભાવિત કરેલ હોવાથી તેમના જીવનમાં અનેક ચમત્કારે સજાયેલા. (૧) કલકત્તા તરફથી વિહારમાં મધ્યપ્રદેશના કે ગામમાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે આજે રસ્તામાં કોળી પરથી સ્થાપનાચાર્યજી પડી ગયા છે. અત્યંત વ્યથાથી રડવા લાગ્યાં. અનાનુપૂવી ગણવા બેઠાં ને તેનાં પાનાં ફેરવતાં તેમાં રહેલા મણિભદ્રજીના ફેટામાંથી અવાજ આવ્યો“સ્થાપનાચાર્યજીની પટલી ફલાણી દુકાને ખેડૂત વેચવા માટે આવ્યું છે, તમે જલદી લઈ આવે.” તરત ઊઠીને તે દુકાને પહોંચ્યાં તે ખરેખર એક ખેડૂત વેચવા આવેલે ને સ્થાપના મળી ગયા. (૨) વિહારના એક ગામમાં ઉપાશ્રયમાં મણિભદ્રનું સ્થાનક હોવાથી બીજા સાધ્વીઓને ભય લાગે. સા. મહાનંદાશ્રીજીએ તે સ્થાનક પાસે બેસીને આખી રાત જાપ કર્યો. દીવામાં એટલું ઘી ન હોવા છતાં કઈ અદશ્ય રીતે આવી ઘી પૂરી ગયું ને દી આખી રાત અખંડ રહ્યો. (૩) ૭૦ વર્ષની ઉંમરે નવસારીમાં અદ્રાઈ કરી. શ્રી ચિંતામણિ પાશ્વનાથના જિનાલયમાં બપોરે શ્રાવકેની અવરજવર ઓછી થાય ત્યારે જાપ કરવા જતાં. અઠ્ઠાઈન આઠેય દિવસ તેમણે ભગવાનની આજુબાજુ ઊભેલા નાગરાજ ધરણેન્દ્ર અને દેવી પદ્માવતીને પ્રત્યક્ષ નિહાળ્યાં હતાં. સ. ૨૦૨૮ ના સુરતના ચાતુર્માસ બાદ મહા મહિનામાં એમનાં ગુરણી સા. શ્રી ચન્દ્રોદયાશ્રીજીએ એમને સુરતમાં સ્થિરવાસ માટે રેકી વિહાર કર્યો. એનો ત્રીજા જ દિવસે એમને Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો પિતાને અંતકાળ આવી ગયાની કુરણ થઈ ગઈ નવકારમંત્રમાં લીન બની ગયાં. અત્યંત સમાધિભાવમાં દેહ છોડ્યો. શ્રીસંઘે ભવ્ય ઠાઠથી એમની સ્મશાનયાત્રા કાઢી. સુરતમાં હાથીનું દર્શન દુલભ કહેવાય; પણ ત્યારે એક હાથીવાળો સામેથી આવ્યો ને કહે: “મારે હાથી આ સ્મશાનયાત્રામાં અવશ્ય ફરશે જ, તમારે જે આપવું હોય તે આપજે.” અને હાથી સાથે મશાનયાત્રા સુરતના રાજમાર્ગો પર ફરી, છેલ્લા દિવસોમાં તેઓ રોજ ૮૦ થી ૧૦૦ બાંધી નવકારવાળી ગણતાં હતાં અને લગભગ મૌન રાખતાં હતાં. તેઓના પરિવારના સંયમી આત્માઓ (૧) પુત્ર-સ્વ. પૂ. આ. શ્રી ધર્મ જિતુ સૂ. મ. સા.–સ્વ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. ની પાવન પ્રેરણાથી રચાયેલ બંધવિધાન’ મહાન ગ્રંથના એક મુખ્ય સૂત્રધાર હતા. શ્રી સૂરિમ– પંચપ્રસ્થાન આરાધના, ૮૯ ઓળી કરેલ. અધ્યાત્મરસિક સહજાનંદી હતા. (૨) પુત્ર-પૂ. આ. શ્રી જયશેખર સૂ. મા–બંધવિધાન મહાન ગ્રન્થનો એક પંડ ‘મૂપિયડિરસબંધોની વિસ્તૃત વૃત્તિ રચનારા, શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાનની ચાર વાર આરાધના કરી છે. પ્રભુભક્તિરસિક, પ્રમેદભાવનિર્ઝર છે. (૩) પત્ર-મુનિરાજશ્રી અભયશેખરવિજય મ. સા.-મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.ના ગ્રન્થ—અધ્યાત્મમત પરીક્ષા, ધમ પરીક્ષા, સામાચારી પ્રકરણ વગેરેને ગુર્જર ભાવાનુવાદ તથા કમ્મપયડીના પદાર્થોની ગુજરાતી સંકલના કરી છે. () પત્ર–મુનિરાજશ્રી અજિતશેખરવિજય મ. સા.—સ્યાદ્વાદમંજરી, પ્રતિમા શતક, ધર્મ સંગ્રહણી બે ભાગ....વગરને ગુજર ભાવાનુવાદ કર્યો છે. (૫) પુત્રી–સાધ્વીશ્રી નયાનંદાશ્રીજી મ.–ખૂબ જ સૌમ્ય સ્વભાવ...ક્યારેય પણ રીસ આવી હોય. છણકે કર્યો હોય....ગુસ્સે થયા હોય એવું બન્યું નહોતું. અનેકવિધ રોગોની અપાર વેદના વચ્ચે પણ અદ્ભુત સમાધિ જાળવી પંડિતમરણને વરેલાં. (૬) પુત્રી–સાવીશ્રી જયાનંદાશ્રીજી મ.—માત્ર ૧૧ વર્ષની બાલ્યવયે દીક્ષિત બની વર્ધમાન તપની ૧૦૦ ઓળી, મૃત્યુંજય તપ (માસક્ષમણ), વર્ષીતપ, શ્રેણીતપ, સિદ્ધિતપ, સમવસરણ તપ વગેરે તપશ્ચર્યાઓની હારમાળા ચલાવી છે. પુત્રી–સાવીશ્રી કીતિએનાશ્રીજી મ.–સ્વભાવની સરળતા-નિખાલસતા, નિષ્કપટપણે સ્પષ્ટવસ્તૃત્વની સાથે ખૂબ જ સુંદર વિનયગણ....તથા વૈયાવચ્ચ કરવાની તત્પરતા ધરાવે છે. (૮) પુત્રી-સાધ્વીશ્રી જયસેનાશ્રીજી મસંસ્કૃત-પ્રાકૃતના સારા જ્ઞાતા છે. અધ્યયનઅધ્યાપન તેમ જ સ્વાધ્યાયપરસિક્તા વગેરે દ્વારા દીંઘ સંયમપર્યાયને અલ'કૃત કર્યો છે. (૯) પત્રી-સાધ્વીશ્રી નયરત્નાશ્રીજી મ.—ગ્રેજ્યુએટ બની યુવાન વયે સંયમ અંગીકાર કરીને વિનય-વૈયાવચ્ચ વગેરે ગુણે-વર્ષીતપ-એળીઓ આદિ દ્વારા સંયમજીવનને શોભાવી રહ્યાં છે. (૧૦) પુત્રવધૂ-સાવીશ્રી ચન્દ્રરત્નાશ્રીજી મ.–પિતાના બે પુત્ર–એક પુત્રીને સંયમમાગે વળાવી પિતે પણ ૬૧ વર્ષની વયે સંયમ અંગીકાર કરી ગંભીરતા-અંતર્મુખતા-સહિષ્ણુતા વગેરેને આત્મસાત્ કરી રહ્યાં છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૫૩૯ સંયમજીવનની આરાધના-સાધના સાથે અનેકવિધ શાસનપ્રભાવના કરનારાં દશ-દશ શ્રમણ-શ્રમણીરત્નની શાસનને ભેટ ધરનારાં સાધ્વીજી મહાનંદાશ્રીજી મહારાજનાં ચરણોમાં કેટિશઃ વંદના.... પૂ. મુનિશ્રી અભયશેખરવિજયજી મહારાજના ઉપદેશથી : શ્રી સંભવનાથ જૈન દેરાસર પેઢી, શ્રી સંભવનાથ જૈન દેરાસર માગ, (જામલીગલી), બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૯ના સૌજન્યથી -—*-- અપૂર્વ આનંદની ઓરડી, વિનય—વિદ્યાવિલાસની વીરડી. પાપભીરુતા અને પરોપકારની પરબડી, ત–ત્યાગતિતિક્ષાની ટીલડી. શમશાન્તિની શેલડી, વૈયાવચ્ચ-વિરાગની વેલડી માં પૂ. સા. શ્રી મહાભદ્રાશ્રીજી મહારાજ તથા પૂ. સા શ્રી મનોભદ્રાશ્રીજી મહારાજ આ દુનિયામાં એમ કહેવાય છે કે, હાથી જીવતો લાખનો, તો મર્યા પછી સવા લાખનો ! આ કહેવતની પાછળ કદાચ માત્ર ભૌતિક દષ્ટિ મુખ્ય હશે! પણ ભૌતિક-આધ્યાત્મિક બંને દષ્ટિકોણથી વિચારીએ, તો મહાવિભૂતિઓ જીવન દ્વારા જે ઉપકાર કરી જાય છે, એના કરતાં “સમાધિ-મૃત્યુ” દ્વારા એમનાથી થતા ઉપકારનું પ્રમાણ જરાય ઓછું આંકી શકાય એવું હોતું નથી ! આ વાતની પુણ્યપ્રતીતિ કરાવી જતી સમાધિની સંદેશવાહક બે મહાવિભૂતિની નમનીય નોંધ લેતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. એ મહાવિભૂતિનાં નામ હતાં.... (સૌરાષ્ટ્ર ) માં ચાતુર્માસ બિરાજમાન પૂ. આચાર્યદેવ શ્રી માનતુંગસૂરીશ્વરજી મ. આદિ વિશાળ ચતુવિધ-સંઘની હાજરીમાં ભાદરવા સુદ ૧ મંગળવાર ૨૫-૮-૮૭ના દિવસની ઢળતી સાંજે થોડીક જ મિનિટના અંતરે અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામનારાં આ બંને સાધ્વીજીએ સંસારી સંબંધે બોટાદના જ વતની હતાં. ઊજમસી નાનચંદભાઈ (હાલ મુંબઈ-સાયન નિવાસી) નાં ધર્મપત્ની શ્રી સૂરજબહેનને રત્નકુક્ષી માતા તરીકે બિરદાવી શકાય! જેમણે પિતાની પાંચમાંથી ત્રણ પુત્રીઓને જિનશાસનના ચરણે સમર્પિત કરી દીધી. એ ત્રણેનાં સંસારી નામ રસીલાબહેન, મંજુલાબહેન અને મનેરમાબહેન. રસીલાબહેન ને મંજુલાબહેને બાળવયમાં ઉપધાન–તપની આરાધના કરેલ, આ આરાધના જ એમના અંતરમાં સંયમ–ભાવનાનું બીજા પણ કરી ગઈ આ બીજ અનેકાનેક રીતે વિકસિત બન્યું અને વિ. સં. ૨૦૧૬માં જેઠ સુદ ૧૪ ના શુભ દિવસે પૂ. આ શ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજ ( ત્યારે પંન્યાસ)ના વરદ હસ્તે બોટાદમાં ધામધૂમ પૂર્વક આ બંને બેને સંયમી બન્યાં. પૂ. બાપજી મ. ના સમુદાયવતિની પૂ. સાધ્વીજી શ્રી ચંપકલતાશ્રીજીનાં પ્રશિષ્યા પૂ. સાધ્વીજી શ્રી જયપધ્ધાશ્રીજીનાં શિષ્યા તરીકે રસીલાબહેન પૂ. સા. શ્રી જિનભદ્રાશ્રીજીનું નામાભિધાન પામ્યાં અને તેમનાં શિખ્યા તરીકે મંજુલાબહેન પૂ. સા. મહાભદ્રાશ્રીજીનું નામાભિધાન પામ્યાં. ગુરુ-સમપિતતા પહેલેથી જ જીવનમાં વણાયેલી હતી. એથી જરાય પરિચય ન હોવા Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ]. [ સનનાં શમણીરત્ન છતાં વડીલ-ગુણીની આજ્ઞા શિરસાવંઘ કરીને રસીલાબહેને શ્રી જયપદ્માશ્રીજી મ. ના ચરણે જીવનસમર્પણ કરીને સંયમસાધનાનો પ્રારંભ કર્યો. બંને બહેન-સાધ્વીજીઓની સુંદર સાધનાની અસર નાની બહેન મનેરમા પર પણ થઈ. અને તેઓ ૨૦૨૬ ની સાલમાં વૈશાખ સુદ ૧૦ મના શુભ દિવસે સંયમ સ્વીકારીને શ્રી મનેભદ્રાશ્રીજી તરીકેનું નામાભિધાન પામ્યાં. શ્રી મહાભદ્રશ્રીજીનાં શિષ્યા તરીકે એમની સંયમસાધના આગળ વધવા માંડી. ત્રણેય બહેન-સાધ્વીજીએ સાધ્વીસમુદાયમાં અનેક રીતે અનોખા તરી આવતાં. એમાંય સા. શ્રી મહાભદ્રાશ્રીજીનું જીવન તે અનોખું જ હતું. પરમ તપવી. નિઃસ્પૃહ શિરોમણિ પૂજ્ય સાધ્વીજીશ્રી પ્રશમપ્રભાશ્રીજી મહારાજ સંસારિક નામ : શ્રીમતી પાનીબહેન પિતાનું નામ : શેઠશ્રી જીવરાજભાઈ માતાનું નામ : શ્રીમતી સુનીબહેન પતિનું નામ : શેઠશ્રી ગંગારામજી પુત્રનું નામ : જગરાજભાઈ (હાલ આચાર્યદેવશ્રી) વિજ્ય જિનચંદ્રસૂરીશ્વરજી મ. સા. પુત્રીનું નામ: શ્રીમતી વિદ્યાકુમારી ભાઈનું નામ : શ્રી રાજમલભાઈ જન્મ સ્થળ : ધાણેરાવ (રાજસ્થાન) લગ્નસ્થળ : સાદડી (રાજસ્થાન) વ્યવસાયસ્થળ : મુંબઈ સમુદાય : પૂ. બાપજી મહારાજ દીક્ષાસ્થળ : સાદડી દીક્ષિત નામ : પૂ. સાધ્વીજી શ્રી પ્રમપ્રભાશ્રીજી મહારાજ અવની પર જેટલા જન્મ લે છે તે સૌ મૃત્યુ પામતા હોય છે; પણ જે જીવાત્મા જન્મ લઈને ધર્મસાધના, આરાધના, શાસનપ્રભાવક કાર્યો અને સંયમસાધનામાં ઉજમાલ બને છે તેમને જગત કયારેય પણ ભૂલી શકતું નથી. ધામિક પરિવારમાં જન્મેલાં તેમ ધાર્મિક પરિવારમાં પરણેલાં. પતિનું નામ શ્રી ગંગારામજી હતું. સૌમ્ય, પરગજુ અને સેવાભાવી સ્વભાવને કારણે સૌનાં પ્રીતિપાત્ર બનેલાં, સુખી પરિવારમાં હોવા છતાં ધર્મમય જીવન જીવવા સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં મગ્ન રહે. શ્રી મુનિસુવ્રતસ્વામી, ભગવાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન, શ્રી સુમતિનાથ ભગવાન, તેમ જ જલમંદિર સાથે શ્રી મહાવીર સ્વામી ભગવાન આદિ જિનબિંબો ભરાવીને પ્રતિષ્ઠાને લાભ લીધેલ. સ્વખર્ચે ઉપધાનતપની આરાધના, શ્રી શાંતિસ્નાત્ર પૂજન, શ્રી સિદ્ધચક્રપૂજન, શ્રી વીશસ્થાનક પૂજન-ઉદ્યાપન મહોત્સ, આદિ કરાવેલાં. કલ્યાણક તીર્થોની યાત્રા આદિ કરીને જીવન પાવન કર્યું. શ્રાવકજીવનના અગ્રિમ કર્તવ્યરૂપ ત્રણેય ઉપધાન તપની આરાધના કરીને સૂત્રોના અધિકારી બનેલાં. વિ. સં. ૨૦૧૭ના ફાગણ વદિ ૭ના શુભ દિવસે સાદડી મુકામે શાંતિનાત્ર સમેત Page #579 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] [ ૫૪૧ અષ્ટાહ્નિકા મહત્સવની ઉજવણીપૂર્વક ભારે ઠાઠમાઠથી દીક્ષા ગ્રહણ કરી પૂજ્ય સાધ્વીજીશ્રી મહિમાશ્રીજી મહારાજનાં શિષ્યા બનેલા. વૈયાવચ્ચ ગુણના કારણે સૌના પ્રિય બનેલાં. પાંચ તિથિઓમાં નિયમિત ઉપવાસ કરતાં હતાં. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ અઠ્ઠમ તપની કઠોર આરાધના કરેલી. પ૦૦ આયંબિલ તપ દ્વારા સ્વજીવન ધન્ય બનાવેલું. માસક્ષમણ, લભત્તા, ૧૧ ઉપવાસ, ૨૦ થી અધિક અઠ્ઠાઈઓ, ૨ વર્ષીતપ, ૨ નવાણુ યાત્રા, વર્ધમાનતપની ઓળીની આરાધના, રોજ ચાર વિગઈ એને ત્યાગ, આદિ. કરીને જીવનને ધન્ય ધન્ય બનાવેલું. પરમાત્માના દર્શન સમયે એટલા ઓતપ્રેત બની જતાં કે જાણે તેઓ પ્રભુમય બની જતાં હતાં. ગુરુવારે જગતમાં આવ્યાં અને ગુરુવારે જ આ જગત છોડીને ચાલ્યાં ગયાં. ૨૦૪માં સાવત્થી તીર્થ (બાવળા-ગુજરાત)માં ઊજવાયેલા શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂ. સાધ્વીજી મહારાજશ્રીએ પોતાનું યશસ્વી ગદાન આપી પોતાના જીવનને કૃતકૃત્ય બનાવ્યું હતું. ૩૦ વર્ષનું દીર્ઘ સંયમજીવન પાળી વિક્રમ સંવત ૨૦૪૭ જેઠ સુદિ–૧ ને ગુરુવારના રોજ કાળધર્મ પામતાં અમદાવાદથી ભવ્ય અંતિમ યાત્રા કાઢી સાવOી તીર્થ (બાવળા)માં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આવા તપસ્વી સાધ્વીજી મહારાજના પવિત્ર આત્માને શત શત વંદના ! સાવOી તીર્થના ઉપદેશક પૂ. આ. ભગવંત શ્રીમદ્ વિજય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂ. મુનિશ્રી શરદચંદ્રવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી સંભવનાથ જિનમંદિર ટ્રસ્ટ, સાવOી તીર્થના સૌજન્યથી. પૂ. સા. શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મહારાજ જન્મ : સાણંદ, માતાનું નામ ચંપાબહેન, પિતાનું નામ મગનલાલ, દીક્ષાદાતા પ. પૂ. શ્રી બાપજી મહારાજ સાહેબ, સંવત ૧૯૯૭ મહા સુદ ૬, અમદાવાદ મુકામે, દીક્ષાગુરુ પૂ. સા. શ્રી પ્રભૂજનાશ્રીજી મહારાજ સાહેબ, તપસ્યાઓ : માસબમણું, સેલ ભથ્થુ, બે સિદ્ધિતપ, શ્રેણીતા ચત્તારિ અઠુ, ત્રણ માસી, ૩ વષીતપ, ૫૦૦ આયંબિલ, એકાંતર, વીશ સ્થાનક, નવપદ આરાધના, જ્ઞાનપંચમી, વર્ધમાન તપની ૨૬ ઓળી, યાત્રા : કચ્છ-કાઠિયાવાડ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, બંગાળ, ગુજરાત વગેરે. જાપ : નવ લાખ નવકારમંત્રનો, અભ્યાસ : બે બુક-પ્રાકૃત તમામ સૂત્રાર્થ–ઉત્તરાધ્યયન. બે નવાણું યાત્રા, છ'રિ પાલિત સંઘ-૭. દીક્ષા પર્યાય પચાસ વર્ષ. સ્વર્ગારોહણ તિથિ : સં. ૨૦૪૭ જેઠ સુદિ-૧૪ પાલીતાણા. બે શિષ્યાઓ. — — પૂ. સા. શ્રી હર્ષનંદિતાશ્રીજી મહારાજ જન્મ : બેરીવલી–મુંબઈ પિતા : શાંતિલાલ મોતીચંદ મહેતા, રક્ષાસ્થળ કલકત્તા ૨૦૨૯ વૈશાખ સુદિ ૧૨ રવિવાર, દીક્ષાદાતા : પ. પૂ. આ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સા. દીક્ષાગુરુ : પૂ. શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી મહારાજશ્રી, સમુદાય : શ્રી બાપજી મહારાજનો સમુદાય, તપશ્ચર્યા : સેલ ભથ્થુ, સિદ્ધિતપ, શ્રેણતપ, અઠ્ઠાઈ, ૨૫૦ આયંબિલ લાગટ, અટુઈ, નવયુદ આરાધના, વિશસ્થાનક, જ્ઞાનપંચમી, વર્ધમાનતપની ૩૦મી એળી, યાત્રા : ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ] [ શાસનનાં શ્રમણરત્ન કર્ણાટક, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર. અભ્યાસ : બે બુક, અષ્ટમધ્યાય, કાવ્ય, અભિધાન ચિંતામણિ કષ, બધાં પૂત્રની ગાથા અર્થ, યોગશાસ્ત્ર વગેરે. વિશેષમાં : શત્રુંજયતીર્થની ૨ નવ્વાણુ યાત્રા, ગિરનાર તીર્થની નવ્વાણું યાત્રા ૧ વાર. દિક્ષા પર્યાય : ૨૦ વર્ષ — — પૂ. સા. શ્રી શાસનરત્નાશ્રીજી મહારાજ જન્મ : અમદાવાદ, પિતા: કાંતિલાલ મણિલાલ શાહ, માતા : વિદ્યાબહેન કે. શાહ, દીક્ષા: સંવત ૨૦૪૧માં રાજકોટ મુકામે જેઠ વદ ૫. દીક્ષાદાતા : શ્રી જિનેન્દ્રસૂરિજી મ. સા. દીક્ષાગુરુ : પૂ. શ્રી રવીન્દ્રગ્રભાશ્રીજી મહારાજ સાહેબ, સમુદાય : શ્રી બાપજી મહારાજને. તપસ્યા : અદ્ર વીશસ્થાનક, નવપદ આરાધના, જ્ઞાનપંચમી, અગિયારસ, વર્ધમાનતપની ૨૨ ઓળી, યાત્રા : ગુજરાત, રાજસ્થાન, બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે. અભ્યાસ : દશવૈકાલિક ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમગ્રંથ, દીક્ષા પર્યાય-આઠ વર્ષ. પૂ. સા. શ્રી રતનપ્રભાશ્રીજી મહારાજ જન્મ : બાવળા (જિ. અમદાવાદ), પિતા : શેઠ વાડીલાલ નગીનદાસ, માતા : ચંપાબહેન, દીક્ષા : પાલીતાણા મુકામે વિક્રમ સંવત ૧૯૯૯ મહા સુદ-૬. દીક્ષાદાતા : પ. પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, દીક્ષાગુરુ : પૂ. પ્રભંજનાશ્રીજી મ૦, દીક્ષા પર્યાય : ૪૪ વર્ષ, તપસ્યા : મા ખમણ, ૩૬ ઉપવાસ, ૪પ ઉપવાસ, ૪ વષીતપ, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ એકાંતર, ૩૨ વર્ધમાન તપની ઓળી, ૧૩પ અડ્ડમ-શંખેશ્વર પાર્શ્વનાથના, વસ્થાનક, નવપદ આરાધના એક ધાનની, અગિયારસ, જ્ઞાનપંચમી, યાત્રા : ગુજરાત, કર્ણાટક, બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરેનાં સમગ્ર તીર્થો. જપ : નવ લાખ નવકારમંત્ર, ઋષિમંડળનો એક કડ, શંખેશ્વર પાર્શ્વનાથને એક કરોડ, ઉવસગ્ગહરન ૭ લાખ, અભ્યાસ : સંસ્કૃત, પ્રાકૃત, તમામ સૂત્રના અર્થ, આચારાંગ ઉત્તરાધ્યયન, યેગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર, પંચસંગ્રહ, અભિધાન ચિંતામણિ કેષ કાવ્ય, સ્વાધ્યાય : હમેશાં ૨૦૦૦. શિષ્યા : બે. સ્વર્ગારોહણઃ અમદાવાદ ૨૦૪૩ જેઠ સુદ ૧૪. ૫. સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજી મહારાજ જન્મ : બાવળા (જિ. અમદાવાદ), પિતા : મગનલાલ, માતા : શાંતાબહેન-બ્રાહ્મણ કુળ. દીક્ષા : અમદાવાદ મુકામે ૨૦૦૬ના માગશર સુદ-૬. દીક્ષાદાતા : પૂ. વયેવૃદ્ધ સુબોધવિજયજી મ. સા. પૂ. સંધસ્થવિર બાપજી મહારાજ સાહેબ, દીક્ષાગુરુ : પૂ. રત્નપ્રભાશ્રીજી મ. સા. દીક્ષા પર્યાય ૪૨ વર્ષ. તપસ્યા : માસમણ, સળભથ્થુ, ૨ વષી તપ, ૫૦૦ આયંબિલ લાગટ, ૫૦૦ આયંબિલ એકાંતર, વીશસ્થાનક, વર્ધમાન તપની ૯૦ ઓળી, જ્ઞાનપંચમી, નવપદ, અદ્ભાઈ મેટા જેગ. યાત્રા : ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન. જાપ : નવ લાખ નવકાર મંત્ર, અભ્યાસ : બે બુક, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, ક્ષેત્રસમાસ, કુલક-મોટી સંગ્રહણી, વૈરાગ્યશતક. સ્વાધ્યાય : હમેશાં એક હજાર, છ'રિ પાલિત સંઘ : ૭, મૌન : હમેશાં ત્રણ કલાક Page #581 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ પ૪૩ પૂ. સા. શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી મહારાજ જન્મ : જામકંડોરણા (સૌરાષ્ટ્ર ), પિતા: દલીચંદ મેતીચંદ મહેતા, માતા : વ્રજકુંવરબહેન. દીક્ષા : સંવત ૨૦૧૦ના માગશર સુદ-૩ ને રવિવાર ઘેરા મુકામે. દીક્ષાગુરુ : પૂ. સા. શ્રી રત્નપ્રભાશ્રીજી મહારાજ સાહેબ દીક્ષાદાતા : પ. પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મહારાજ સાહેબ, દીક્ષા પર્યાય : ૩૮ વર્ષ. તપસ્યા : મા ખમણ, સેલ ભથ્થુ, સિદ્ધિતપ, ચત્તારી અત્, નવકાર મંત્રના ૬૮ ઉપવાસ, ૫૦૦ આયંબિલ લાગટ, ૫૦૦ આયંબિલ એકાંતર, ૩ વષીતપ, વીસસ્થાનક તપ, નવપદ, જ્ઞાનપંચમી, વર્ધમાન તપની પ૯ ઓળી, યાત્રા : ગુજરાત, મારવાડ, મધ્યપ્રદેશ, બિહાર, બંગાલ, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે. જાપ : ૧૮ લાખ નવકાર મંત્ર, પાર્શ્વનાથને સાત લાખ. અભ્યાસ : સંસ્કૃત, પ્રાકૃત, હેમલઘુપ્રકિયા. કાવ્ય, તમામ સૂત્રાર્થ, ઉત્તરાધ્યયન હરિ પાલિત સંઘ-૯. શિષ્યા-બે. સ્વાધ્યાય હંમેશાં પ૦૦, મૌન : બે કલાક. પૂ. સા. શ્રી મણિપ્રભાશ્રીજી મહારાજ જન્મ : પીઠડિયા, પિતાઃ હીરાચંદભાઈ માતા રંભાબહેન, સંસારી નામ : હેમકુંવરબહેન. પતિ : ઉમેદલાલ કાળીદાસ. દીક્ષા : ૨૦૦૩ ના વૈશાખ સદિ-૧૦ અમદાવાદમાં, પૂ. શ્રી બાપજી મહારાજના સંઘાડામાં પૂ. સા. શ્રી સુમંગલાશ્રીજી મ. નાં શિષ્યા મણિપ્રભાશ્રીજી બન્યાં. વડી દીક્ષા : અમદાવાદમાં ૨૦૦૩ ના જેઠ સુદિ–૧૩. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સંસ્કૃત ૨ બુક, પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહાયની પ્રેરણા, જામનગર પાસે અલિયાબાડામાં શિખરબંધી ભવ્ય દેરાસર બંધાયું તેમાં એક ટ્રસ્ટની રચના દ્વારા મહત્વનું માર્ગદર્શન, ઉપાશ્રયે, પાઠશાળાઓ અને અન્ય સાધર્મિક સહાય કરાવવા તેમના સાંસારિક કુટુંબીજનેએ પ્રેરણા કરી. પૂ. સા. શ્રી વિશ્વપ્રભાશ્રીજી મહારાજ જન્મસ્થળ : જામનગર, સંસારી નામ : વસંતબહેન, પિતાનું નામ : ચમનલાલ લધુભાઈ, માતાનું નામ : લલિતાબહેન, દીક્ષા-જામનગરમાં સં. ૨૦૧૩ના મહા સુદ પૂ. આ. શ્રી ભુવનસૂરિજી મ. સાની અધ્યક્ષતામાં પૂ. શ્રી બાપજી મહારાજના સંધાડામાં પૂ. સા. શ્રી કિરણપ્રભાશ્રીજી મ.ના શિષ્યા હર્ષપ્રભાશ્રીજી મ.નાં શિષ્યા શ્રી વિશ્વપ્રભાશ્રીજી મ. તરીકે જાહેર થયાં. વડી દીક્ષા : જામનગરમાં ૨૦૧૩ના મહા વદ-૧૦ અભ્યાસ : સંસ્કૃત બુક, છ કમગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, દેશવૈકાલિક, વૈરાગ્યશતક, વિજ્ઞાન પાઠશાળા વગેરે. તપસ્યા : ૭-૮–૯ સેળ ઉપવાસ, વરસીતપ, વીસસ્થાનક, વર્ધમાન તપની ઓળી. વિહાર : સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂ. સા. શ્રી પુન્યવધનાશ્રીજી મહારાજ સંસારી નામ: હંસાબહેન, પિતાનું નામ : વાડીલાલ અમરશી મહેતા, માતાનું નામ : રજવંતીબહેન, જન્મસ્થળ : જામનગર. દીક્ષા : સં. ૨૦૪૨ મહા સુદિ–પને ગુરુવાર પ. પૂ. શ્રી રાજેન્દ્રવિજયજી મ. સા.ની અધ્યક્ષતામાં પૂ. શ્રી બાપજી મહારાજના સંઘાડામાં પૂ. સા. શ્રી હેમ Page #582 -------------------------------------------------------------------------- ________________ પ૪ ] [ શાસનનાં શમણીર ને પ્રભાશ્રીજી મહારાજનાં શિધ્યા શ્રી વિશ્વપ્રભાશ્રીજી મ.નાં શિષ્યા પુન્યવર્ધનાશ્રીજી મ. તરીકે જાહેર થયાં. વડી દીક્ષા : જામનગરમાં ૨૦૩૨માં ફાગણ સુદિ ૧૦. અભ્યાસ : છ કર્મગ્રંથ, ત્રણ ભાષ્ય, ચાર પ્રકરણ, દશવૈકાલિક, સંસ્કૃત બુક, તપસ્યા : અઠ્ઠાઈ, ઉપધાન. છરિ પાલિત યાત્રા સંઘ, મા ખમણ, ળ ઉપવાસ, વીશસ્થાનકતપ વગેરે. વિહારયાત્રા : સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે. * — કેટલાંક પૂ. સાધ્વી ભગવતે સંબંધેની ટૂંકી માહિતી જામનગરથી શ્રી નગીનદાસ તુલસીદાસ મહેતા-હવેલીવાળી શેરી–કાજી ચકલે જામનગર તરફથી અમને છેક છેલ્લી ઘડીએ મળી છે. તેમના આ સૌજન્ય માટે અમે તેમના ત્રણી છીએ. –સંપાદક Page #583 -------------------------------------------------------------------------- ________________ પંજાબ કેસરી પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા. નાં સમુદાયવર્તિની શ્રમણીરત્નો પંજાબ કેસરી પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ એક યુગદ્રષ્ટા અને દૂરદશ આચાર્યા હતા. તેમણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણી-સમજીને જૈન શાસનની પ્રભાવનાના અનેક સ્તુત્ય કદમ ઉઠાવ્યાં હતાં. સાતે ક્ષેત્રના વિકાસ માટે તેમનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. શિક્ષણક્ષેત્રમાં અને સાધમિક બંધુઓના ઉત્થાન માટે પૂજ્યશ્રીએ ઘણું મટી જનાઓને મૂત સ્વરૂપ અપાવવા સફળ એવી પ્રેરણુ કરી છે. સાધુસાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં સાધ્વી સમાજના ઉત્થાન માટે પૂજ્યશ્રીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. સાવી સમુદાયને સુશિક્ષિત કરવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. ઉપરાંત જ્યાં સાધુ મહારાજને અભાવ માલૂમ પડે ત્યાં ત્યાં તેવાં ક્ષેત્રમાં સાધ્વીઓને વ્યાખ્યાન આપવાને પણ અધિકાર આપેલ છે. સાધ્વીસમાજ જૈન શાસનનું મહત્ત્વપૂર્ણ અંગ છે. શાસનસેવા માટે શ્રમણુઓની શક્તિને નવી દિશા બતાવી. ખાસ કરીને ઉત્તર ભારતમાં જ્યાં સાધુઓનું વિચરણ બહુ ઓછું જોવા મળે છે તેવા પ્રદેશોમાં સાધ્વીઓએ જૈનધર્મના પ્રચાર દ્વારા શાસન પ્રભાવનાને મહાન લાભ આપે છે. પ્રવતિની વિદૂષી સાધ્વીશ્રી દાનશ્રીજી, પ્રવતિની સાવીશ્રી કપૂરશ્રીજી, સાધ્વીશ્રી હેમશ્રીજી, સાધ્વીશ્રી ચિત્તશ્રીજી, સાધ્વીશ્રી જડાવશ્રીજી, સાધ્વીશ્રી લક્ષ્મીશ્રીજી, સાધ્વીશ્રી સંપતશ્રીજી આદિ સાધ્વીજીઓએ શાસનનાં અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. મહત્તરા સાથ્વી શ્રી મૃગાવતીશ્રીજી, વિદુષી સાધ્વીશ્રી ઓમકારશ્રીજી, સાધ્વીશ્રી સુજ્ઞાનશ્રીજી, સાધ્વીશ્રી પદ્મલતાશ્રી, સાધ્વીશ્રી સુમતિશ્રીજી, અને સાધ્વીશ્રી સુમંગલાશ્રીજી આદિ અનેક વિદુષી સાધ્વીઓ વર્તમાનમાં પણ ગુવલ્લભના વિચારેને સાકાર કરવા માટે સક્રિય કાર્ય કરી રહ્યાં છે. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ. સા. ના પટ્ટધર જિનશાસનરતન આચાર્યશ્રી સમુદ્રસૂરીશ્વરજી મહારાજ અને વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી વિજયઈન્દ્રદિનસૂરીશ્વરજી મહારાજે પણ સાધ્વી સમુદાયને શિક્ષણની દિશામાં અને શાસનનાં કાર્યોમાં ગુરુ વિજયવલ્લભસૂરિજીના વિચારે અનુસાર કાર્ય કરતા રહી નિરંતર પ્રેરણા આપી છે. આ સમુદાયની સાધ્વીસંખ્યા હાલમાં ૨૨૫ હેવાનું જણાય છે. – સંપાદક Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શું પંજાબની ધરતી પર પ્રમુખ શાસનપ્રભાવિકા પ્રતિની પૂ. સાધ્વીરત્ના શ્રી દેવશ્રીજી મહારાજ સાંસારિક બચના અને સંબધેને! ત્યાગ કરીને ત્યાગી જીવન સ્વીકારવું એ મૃત્ર કડિન બાબત છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે કે સાધુપણું વીકારવુ એ દાતાના ચણા ચાવવા બરાબર છે, જવાળામુખીને સ્પર્શ કરવા સમાન છે. જેમ સાધુપણાના તેમ સાધ્વીપણાના સ્વીકાર પણ અતિ મુશ્કેલ છે. વળી ત્યાગમાનો સ્વીકાર જેમ કઠિન છે તેમ ઉપકારક પણ છે. આ મા` જ સ્વ-પર કલ્યાણના છે. અજ્ઞાનના તિમિરને ભેટનારા અને સ`સ્કારને સીચનારા આ માર્ગ છે. [ શાસનનાં શ્રમણીરત્ના એકે સમયે પજાબમાં શિક્ષણના પ્રચાર ન હતો. અજ્ઞાન અને અંધવિશ્વાસ ફેલાયેલાં હતાં. આવા સમયમાં નવસ'ચાર કરવા માટે કોઈ સુસ'સ્કારી સન્નારીની અનિવાર્યું આવશ્યકતા જણાતી હતી. પ્રકૃતિએ આ ખેાટ પૂરી કરી દીધી.જૈન નારીસમાજના સૌભાગ્યથી પદ્મબના અંબાલા હેરસાં જૈન સુસ'સ્કારથી વાસિત સુપ્રસિદ્ધ આસવાલ પરિવારમાં લાલા દેવીચંદજીના સુપુત્ર શ્રી નાનકજી ભામુકનાં ધર્મપત્ની શ્રી શ્યામાદેવીની કુક્ષીએ એક દેવી સમાન પુત્રીએ વિ. સ’. ૧૯૩૫ ના વૈશાખ સુદ ૧૦ ના પવિત્ર વસે જન્મ લીધા. માતા-પિતાએ તેમનું નામ જીવીબાઈ રાખ્યું. જીવીબાઈમાં ડોવાળથી ઉજવળ ચારિત્રનાં દર્શન થતાં હતાં. તેઓ બાળપણથી જ ઉદાર મનનાં હતાં. રમકડાં કે ખાવાની વસ્તુ હશે હોંશે સાહેલીઓમાં વહેંચી દેતાં. કોઈપણ ચાચક ઘરની બહાર આવે તે માન આપતાં. કોઈ ગરીબ બાળકને ઠંડીમાં ધતા જુએ તા પેાતાનાં ગરમ કપડાં તેને આપી દેતાં. આમ, જીવીબાઈ એ લાડપૂર્વક--- પૂર્વક સાત વરસ પૂરાં કર્યું. બુદ્ધિની ચતુરાઈ, ધર્મમાં શ્રદ્ધા અને વ્યવહારમાં ગંભીરતાને લીધે તે સારા પ્રભાવ પાડતાં હતાં અને સમગ્ર પરિવારના સમય સુ.ાંતિમાં પસાર થઈ રહ્યો હતો. પરંતુ સંસારમાં સુ.દુઃખ, અંધકાર-પ્રકાશ, ચડતી-પડતી આવ્યા જ કરે છે, તેમ જીવીબાઈની આઠ વર્ષની ઉમરે માતા પરલોક સિધાવ્યાં. ત્રણે હેના માતાવિહોણી ઈ ગઈ ! માતાના મૃત્યુ પછી થોડા જ સમયમાં નાની બહેનનું અવસાન થ્યુ. પિતા નાનકચ દજીને સમાજના કુરિવાજોને તાબે થઈ ને પુનર્લગ્ન કરવુ પડ્યુ. નવી માતા સસ્કારી અને પ્રેમાળ હતી. બન્ને બહેનો આનથી દિવસ પસાર કરતી હતી; ત્યાં કર વિધાતાને આ સ્થિતિ પણ ન ગમી. મેાટીબહેન અક્કીબાઈનું હૃદયરોગથી અકાળ અવસાન થયુ.. મેાટીબહેનના સહવાસ તૂટવાથી જીવીબાઈનુ ધૈય ખૂટી ગયું. સ`સાર પ્રત્યે ઉદાસીનતા છવાઈ ગઈ. તે સમયે સમાજ ઘણા રૂઢિચુસ્ત હતા. સમાજમાં બાળિવવાહ, કજોડાં લગ્ન, દહેજ, વિધવા જીવન આદિ દૂષણા ઘર કરી ગયાં હતાં; જેના પિરણામે લાલા નાનકચંદજીએ પણ પેાતાની લાડકવાયી પુત્રીનાં ૧૩ વર્ષની નાની વયમાં જ જોધાગ્રામ (લુધિયાણા) નિવાસી લાલા શે!ભામલજીના સુપુત્ર સુબામલજી સાથે લગ્ન નક્કી કર્યાં’. વિ. સ’. ૧૯૪૯ના જેઠ સુદ ૨ના અત્યંત ધામધૂમથી લગ્ન કર્યાં. જાનને સન્માનપૂર્વક વિદાય કરી. પરંતુ ત્યારે પણ વિધિની ક્રૂરતા સામે આવીને ઊભી રહી. જાન જોધાગ્રામ પહેાંચી અને બીજે જ દિવસે હૃદયરોગના હુમલાથી ચુબામલજીનું અવસાન થયું. આખા શહેરમાં હહાકાર થઈ ગયા. જીવીબાઈની સેંથીના સિદ્ર ભૂંસાઈ ગયા, એકાએક અચિંતવી ઘટનાએ જીવીબાઈ ને કારમા આઘાત આપ્યા. વિધાતાએ ૧૩ વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડયાં, પણ પતિનું મુખ જોવાને Page #585 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમરને ] [ પ૪૭ અવસર ન આપે. લગ્નજીવનથી અબાધ જીવીબાઈ લગ્ન કરીને પણ બાલબ્રહ્મચારિણી જ રહ્યાં. એમાં પણ વિધિનો શુભ સંકેત હશે એમ માની શકાય. આમ, જીવીબાઈનું જીવન કોટીએ ચડ્યું. તેમનામાં વૈરાગ્યરસ વધવા લાગે. પૂજાપાઠ અને સાધના-ભક્તિમાં ચિત્ત ચુંટી રહેવા લાગ્યું. સંસાર પ્રત્યેની ઉદાસી વધતી ચાલી. પણ ગુરુ વિના જ્ઞાન નહિ એમ માનીને ગુરુની શોધ આદરી. પિતા નાનકચંદજી તાઅર મૂર્તિપૂજક સંપ્રદાયના હતા. તેથી જીવીબાઈમાં પ્રથમથી મૂર્તિપૂજા પ્રત્યે ભાવ હતા. પિતાના સંપ્રદાયના યોગ્ય ગુરુની શોધ ચાલતી હતી, પણ તે સમયે પંજાબમાં મૂર્તિપૂજક સાધુ–સાવીને ઘણે અભાવ હતું, જ્યારે સ્થાકવાસી સાધુ-સાધ્વી જોવા મળતાં હતાં. આથી, જીવીબાઈ સ્થાનક્વાસી સાધ્વીજીમહાસતીજીના સંપર્કમાં રહેવા લાગ્યાં. તેઓશ્રી સાથે તત્વચિંતન કરતાં, અને વૈરાગ્યની સન્ના સાંભળતાં. એવામાં સ્થાનકવાસી સાધ્વીજી પ્રેમદેવજી અંબાલા આવ્યાં. એમણે મૂર્તિપૂજા ન કરવાનો નિયમ આપે. નિયમ લઈને ઘેર ગયા પછી વિચાર્યું કે, સાધના કરનાર માટે મૂતિ પૂજા એક ઉત્તમ આલંબન છે. મૂર્તિપૂજા કેમ છેડાય? એટલે જીવીબહેન મૂર્તિ પૂજાના સંકલ્પમાં દઢ રહ્યા. સાધ્વીજી પ્રેમદેવીજી પાસે જઈને સ્પષ્ટ જણાવી દીધું કે, મને મૂર્તિપૂજામાં અત્યંત અનુરાગ છે. મૂતિમાં સાક્ષાત્ પ્રભુનાં દર્શન થાય છે, માટે હું મૂર્તિપૂજા નહીં છોડું. એટલે હું આપની શિષ્યા નહિ બની શકુ. પ્રેમદેવજી મહાસતી આ સ્પષ્ટ વાત સાંભળીને એમની નીડરતા પર આશ્ચર્યમુગ્ધ બની ગયાં. ત્યાર પછી જીવીબહેન દેરાવાસી સાધ્વીજીના આગમનની રાહ જોવા લાગ્યાં અને તેઓ સભાગે દેરાવાસી સાધ્વીજી શ્રી ચંદન શ્રીજી મહારાજ આદિ પંજાબમાં જીરા ગામમાં પધાર્યા. તે વખતે ન્યાયનિધિ જેનાચાર્ય શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરિજી) મહારાજ તથા મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજના આગમનના સમાચાર જાણીને જીવીબહેન ખૂબ ખુશ થયાં. જીરા પહોંચીને દીક્ષાની માંગણી કરી. પૂ. શ્રી આત્મારામજી મહારાજ અને પૂ. શ્રી ચંદાશ્રીજી મહારાજે કહ્યું કે, “માતાપિતા તથા શ્વસુરપક્ષની આજ્ઞા લઈને આવે, પછી દીક્ષા અપાય. ઉત્તમ કાર્ય માટે ઉપાય પણ ઉત્તમ જોઈએ. છાનીછૂપી રીતે દીક્ષા લેવાય નહિ. માટે અનુમતિ લઈ આવે.” જીવીબહેન લુધિયાણા સાસરે આવ્યાં. પિયર અંબાલા પણ આવજા કરતાં હતાં. જીવીબહેને સમય જોઈને પિતા નાનકચંદજી પાસે દીક્ષા લેવાની અનુમતિ માગી. પિતાએ કહ્યું કે, બેટા ! મારી અનુમતિ ન ચાલે. તારે તારાં સાસરિયાની અનુમતિ લેવી જોઈએ. જીવીબહેન પિયરમાં અને સાસરે રહીને ધર્મારાધના ચાલુ રાખે છે. પૂજા-પ્રતિકમણ-અનુષ્ઠાન આદિ વધુ કરે છે. એક વખત જેઠ-જેઠાણી તથા સાસુ પાસે દીક્ષાની માગણી કરી. તેઓએ સાફ સંભળાવી દીધું કે, ઘરમાં રહીને ધમસાધના કરે. અમે કઈ વાતે દીક્ષાની રજા નહિ આપીએ. આથી જીવીબહેન ધર્મસંકટમાં આવી ગયાં. સાસરિયાં રજા ન આપે અને ગુરુણી છાની દીક્ષા ન આપે. પરંતુ ગુરુમહારાજને ઉત્કૃષ્ટ વચનને હદયમાં સ્થાપે છે કે, ઉત્કૃષ્ટ ભાવના થશે ત્યારે ઘરનાં રજા આપશે.” ત્યાર બાદ છ વરસ સુધી જીવીબહેનની કઠણ પરીક્ષા થઈ. ઘણી વાર અમ કર્યા. એવામાં વિ. સં. ૧૯૫૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ ગુજરાનવાલા પધારે છે. ગુરુદેવની તબિયત અસ્વસ્થ છે. આ સમાચારથી ગામેગામથી લેકે ગુરુદેવના દર્શનાર્થે ઊમટે છે. જેઠ સુદ ૮ ને દિવસ છે. શ્રાવકે અને આગેવાનો અશ્રુભીની આંખે પૂછે છે : “ગુરુદેવ! પંજાબની રક્ષા કેણ કરશે? અમને કોના ભરોસે છોડીને જાઓ છે ?” Page #586 -------------------------------------------------------------------------- ________________ પ૪૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો ત્યારે પૂ. શ્રી આત્મારામજી કહે છે : “મુનિશ્રી વલભવિજયજી પંજાબને સંભાળશે. એ મારાં અધૂરા કામે પૂરાં કરશે. પંજાબમાં જ નહિ, ભારતભરમાં જૈનધર્મનો પ્રચાર કરશે. આ વખતે જીવીબહેનનો પ્રશ્ન પણ ગુરુદેવને પુછાયે કે, જીવીબહેનને દીક્ષા લેવી છે, એનું શું કરવું? ગુરુદેવ બોલ્યા : જીવી ભવ્ય જીવ છે. જ્ઞાનીએ દેખ્યું હશે તે ચંદ્રમાસમાં મુનિ વલભવિજયજીના હાથે તેની દીક્ષા થઈ જશે. જીવીબહેને પૂ. શ્રી આત્મારામજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને તે જ રાત્રિએ પૂજ્યશ્રીને સ્વર્ગવાસ થયે. આગની પ્રચંડ જવાળાથી તપીને સુવર્ણ શુદ્ધ થાય છે; દહીં મંથન કરવાથી નવનીત પ્રાપ્ત થાય છે; ચંદનને ઘસવાથી સુવાસ અને શીતળતા પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે, માનવ અનેક વિપત્તિઓનો દઢતાપૂર્વક સમભાવે સામનો કરે છે ત્યારે નિશ્ચિત સફળતા પ્રાપ્ત કરે છે. પૂ. મુનિશ્રી વલભવિજયજી મહારાજ વિહાર કરતાં કરતાં ગ્રંથાલા ગામે પધાર્યા. અંડિયાલાની જનતાને અત્યંત આનંદ થયે. તેમાં સેનામાં સુગંધ સમાન જીવીબહેનની દીક્ષા મહોત્સવ જા. દીક્ષા માટે જીવીબહેનની દઢતા જોઈ આખરે જેઠ-જેઠાણીએ સહર્ષ અનુમતિ આપી. પરંતુ તેઓએ કહ્યું કે, મેહ-મમતાને લીધે અમે દીક્ષાવિધિ જોઈ નહીં શકીએ, તેથી હાજર નહિ રહીએ. વિ. સં. ૧૯૫૪ના મહા સુદ પાંચમ-વસંત પંચમીનું મુહૂર્ત નીકળ્યું. અંડિયાલામાં મહત્સવ મંડાયા. જીવીબહેનની દીક્ષાના ધર્મપિતા લાલા હમીરમલજી બન્યા. તેમને ત્રણ પુત્રો હતા, પણ પુત્રી ન હતી; તેથી જીવીબહેનને ધમ પુત્રી બનાવીને સ્વખર્ચે દીક્ષા–મહોત્સવને લાભ લીધો. દીક્ષા પ્રસંગે મુનિપુંગવ બાબાજી શ્રી કુશળવિજયજી મહારાજ, મુનિશ્રી હીરવિજયજી મહારાજ, મુનિશ્રી સુમતિવિજયજી મહારાજ, મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજ તથા ગુણીશ્રી ચંદનશ્રીજી મહારાજ, ઉદ્યોતશ્રીજી મહારાજ, છગનશ્રીજી મહારાજ ઉપસ્થિત હતાં. ચતુવિધ સંઘની ઉપસ્થિતિમાં આશીર્વાદયુક્ત જયષ સાથે જીવીબહેનની દીક્ષા થઈ અને તેમનું નામ સાધ્વીશ્રી દેવશ્રીજી મહારાજ રા.વામાં આવ્યું. અને પૂ. ગુરુણીશ્રીજી ચંદન શ્રીજી મહારાજનાં શિષ્યા ઘેષિત કરવામાં આવ્યાં. પ્રવજ્યાને પામતાં જ તેઓ ધર્મ અને જ્ઞાનની આરાધનામાં લીન બની ગયાં. વિ. સં. ૧૯૫૬ના વૈશાખ સુદ ૬ના દિવસે હોશિયારપુરમાં પૂ. મુનિશ્રી વલભવિજ્યજી મ. ના હસ્તે ગુરુદેવશ્રીની મૂર્તિની પ્રતિષ્ઠા હતી. આ જ પ્રસંગે ખંભાતની પાસે આવેલા નાર ગામના મુનિશ્રી હિંમતવિજયજી મહારાજ, શ્રી નેમવિજયજી મહારાજ આદિ એક જ પરિવારના કે જેમાં ૪-૫ આત્માઓએ દીક્ષા લીધી હતી, તેમાં શ્રી ઉત્તમવિજયજી મહારાજનાં સંસારી ધર્મપત્ની તથા સંસારી બહેન-બંનેની દીક્ષા અહીં સાનંદ સમ્પન્ન થઈ અને અનુક્રમે તેમનાં નામ સધ્ધીશ્રી દયાશ્રીજી તથા દાનશ્રીજી રાખી તેઓને પૂ. સા. શ્રી દેવશ્રીજી મહારાજનાં શિષ્ય. બનાવવામાં આવ્યાં. વિ. સં. ૧૯૫૮માં શ્રી દાનશ્રીજી મહારાજનાં માતુશ્રી અમૃતસરમાં પૂ. મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજ પાસે દીક્ષિત થઈ સાધ્વી શ્રી ક્ષમાશ્રીજી બન્યાં અને પૂ. શ્રી દેવશ્રીજીનાં શિષ્યા થયાં. આ સાત ઠાણાં પંજાબમાં વિચરી ગામેગામ ધમપ્રચાર કરી રહ્યાં. વિ. સં. ૧૯૫૯માં સા. શ્રી ચંદન શ્રીજી મહારાજની તબિયત અસ્વસ્થ થતાં બીકાનેરમાં તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યાં. છેલલા એક વર્ષ માટે જ ગુરુસેવાને વિગ થવાથી શ્રી દેવશ્રીજી મહારાજ અત્યંત શોકમગ્ન બની ગયાં. - ત્યારબાદ પૂ. મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજની આજ્ઞાથી પંજાબમાં વિહાર કરતાં અંબાલા શહેરમાં પધાર્યા. સં. ૧૯૬૦નું ચાતુર્માસ પણ અંબાલામાં કર્યું. ત્યારબાદ સં. ૧૯૬૧નું ચાતુર્માસ માલર-કેટલામાં કર્યું ત્યાર બાદ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં મુનિશ્રી વલભવિજયજી મહારાજ લુધિયાના પધાર્યા. ત્યાં સાદવીશ્રી દેવશ્રીજી મહારાજ, શ્રી ક્ષમાશ્રીજી મહારાજ, Page #587 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો ] [ પ૪૯ શ્રી દાનશ્રીજી મહારાજ, શ્રી દયાશ્રીજી મહારાજ -ચાર ઠાણની વડી દીક્ષા વિ. સં. ૧૯૬૨માં પૂ. મુનિશ્રી વલભવિજયજી મહારાજની છત્રછાયામાં પૂ. ૫. શ્રી સુંદરવિજયજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવી. આ સમયે પૂ. ગુરુણી સાધ્વી શ્રી ચંદન શ્રીજી મહારાજનો સ્વર્ગવાસ થઈ ગયે હવાથી સાધ્વીશ્રી દેવશ્રીજી મહારાજને વડી દીક્ષા પૂ. આર્યા સાધ્વીજી શ્રી કંકુશ્રીજી મહારાજના નામથી આપવામાં આવી. વિ. સં. ૧૯૬૨નું ચાતુર્માસ લુધિયાણામાં જ થયું. વિ. સં. ૧૯૬૩ના ચાતુર્માસ માટે પૂ. પંન્યાસશ્રી સુંદરવિજયજી મહારાજ આદિ બીકાનેર પધાર્યા. ત્યાં લુધિયાણના લાલા રૂલિયામલજીની સુપુત્રી શાંતિદેવીને દીક્ષા પ્રદાન કરી શ્રી હેમશ્રીજી નામે સ્વશિષ્યા બનાવ્યાં. ત્યાંનું ચાતુર્માસ નિવિદને પૂરું કરી રાજસ્થાન-ગુજરાત આદિનાં તીર્થોની યાત્રા માટે વિહાર આરંભ્યો. પાલનપુરમાં નવાબને દર્શન આપ્યાં, નવાબ પૂજ્યશ્રીથી ખૂબ પ્રભાવિત થયા. પંજાબ છોડ્યું ત્યારથી તેમના મનમાં શ્રી સિદ્ધગિરિરાજની યાત્રા કરવાની સંકલ્પ હતો, અને તે પણ નવ્વાણુ યાત્રાનો. આથી પાલીતાણા પધારી નવ્વાણુ યાત્રા કરી. સં. ૧૯૬૪ નું ચોમાસું પણ પાલીતાણા કર્યું. ત્યારબાદ ગુજરાતમાં જ દશેક ચોમાસાં કરી પંજાબ પધાર્યા. વિ. સં. ૨૦૦૪ માં હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા પડ્યા. ગુજરાનવાલા (પંજાબ)થી આ. શ્રી વલ્લભસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણું તથા સા. શ્રી દેવશ્રીજી મહારાજ આદિ ઠાણાં, શ્રાવક-શ્રાવિકા તેમ જ ગુજરાનવાલાને આ સંઘ પ્રથમ લાહોર પહોંચી ત્યાંથી ભાદરવા સુદ ૧૧ તા. ૨૬-૯-૧૯૪૭ના અમૃતસર આવી પહોંચ્યો. સાધ્વીશ્રી દેવશ્રીજીનું સ્વાથ્ય નરમ હતું જ. તેમાં વધુ ને વધુ નરમ પડવા લાગ્યું. અને આસે સુદ ૬ની સાંજે -૧૫ કલાકે અન અહં નનાં ઉચ્ચારણ સાથે તેમણે નશ્વર દેહનો ત્યાગ કર્યો. પૂજ્યશ્રી દેવશ્રીજી મહારાજ, સા. શ્રી દાનશ્રીજી મહારાજ, સા. શ્રી ક્ષમાશ્રીજી મહારાજ, સા. શ્રી વિવેકશ્રીજી મહારાજ, સા. શ્રી ચંદનશ્રીજી મહારાજ, સા. શ્રી ચંદ્રશ્રીજી મહારાજ, સા. શ્રી ચરણસ્ત્રીજી મહારાજ, સા. શ્રી ચિત્તશ્રીજી મહારાજ, સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ આદિ નવ શિષ્યાઓ અને સા. શ્રી ચંપાશ્રીજી મહારાજ, સા. શ્રી દમયંતીશ્રીજી મહારાજ, સા. શ્રી મહેન્દ્રશ્રીજી મહારાજ, સા. શ્રી પ્રકાશશ્રીજી મહારાજ, સા. શ્રી મુક્તિશ્રીજી મહારાજ આદિ છ પ્રશિષ્યાઓ ધરાવતાં હતાં. પૂ. આર્યરત્ના સાધ્વીશ્રી દેવશ્રીજી મહારાજ વલ્લભસૂરિ સમુદાયના મુખ્ય સાધ્વીજી હતાં. તેમણે દીક્ષા પર્યાયના ૫૦ વર્ષમાં ૨૫ વર્ષ પંજાબમાં વિચરી ધમપ્રચાર માટે અનેકવિધ પ્રવૃત્તિ કરી. તેમની વ્યાખ્યાનશૈલી અદ્ભુત હતી. એને લીધે પંજાબમાં ઘણી બહેનને ધર્મમાગે વાળી પંજાબમાં જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવ્યો. એવાં સમર્થ સાથ્વીવર્યાશ્રી દેવશ્રીજી મહારાજને કેટિશઃ વંદના ! * — પરમ વિદુષી, પ્રખર તારવી, પ્રવતિની પૂ. સાધ્વીવર્યાશ્રી દાનશ્રીજી મહારાજ ફૂલનાં જીવન લખાતાં નથી, એ તો સ્વયં વાયરારૂપ બની દશે દિશામાં સુવાસ ફેલાવે છે. કમળની કહાણી લખાતી નથી, પરંતુ કમળનાં પરાગ અને પરિમલ પર આસક્ત બનતો ભ્રમર એ તેની કહાણી છે! જ્ઞાનપ્રભા બની પ્રકાશ પાથરનાર પૂ. સાધ્વીરત્ના શ્રી દાનશ્રીજી મહારાજનું Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ] [શાસનનાં શમણીરત્ન જીવન પણ એવું જ છે. તેઓશ્રીના નામરમરણ માત્રથી આપણું જીવનમાં સૌરભ પ્રસરવા માંડે છે! કેટલીક વિભૂતિઓનાં દર્શન થતાં જ નિખાલસતા અને નિવિકારીતાનાં દર્શન થાય છે. આવી વ્યક્તિનું પ્રત્યક્ષ દર્શન ન થઈ શક્યું હોય, પણ તેમના નામસ્મરણથી આનંદ વ્યાપી વળે છે. ગુજરાતની લીલી વાડી એટલે ચરોતર. આ ભૂમિને લેખકોએ ગુજરાતનું નાક અને ગુજરાતની વીરભૂમિ કહીને ઓળખાવી છે. આ ચરોતરમાં તમાકુ અને કપાસના વેપારનું નાનકડું મથક નાર ગામ છે. લોકેકિત છે કે, વિ. સં. ૮૦૨માં નારસિંહ નામની વ્યક્તિએ આ ગામ વસાવેલું. આ ગામના પટેલે ત્રણ-ચાર પેઢીથી જૈનધર્મ પાળતા હતા. એક પટેલ કુટુંબમાં ખાનદાન નાગરદાસ લાલદાસ હતા. તેમને મૂળજીભાઈ ખુશાલભાઈ અને હાથીભાઈ- ત્રણ દીકરા હતા. મૂળજીભાઈની પત્નીનું નામ હરિબાઈ હતું. તેમને દીકરા અને દીકરી હતી. દીકરીને જન્મ સં. ૧૯૩૯ના ફાગણ સુદ ૮ના દિવસે થયો હતો. દીકરીના લલાટનું તેજ જોઈને દીકરીનું નામ ઝવેરબેન પાડ્યું. માતાપિતા ધાર્મિક સંસ્કારવાળાં હતાં. પરમાત્માની પૂજા કર્યા બાદ ગુરુભગવંતનાં દર્શન કરવા જતાં ત્યારે લાડલી ઝવેરબેનને સાથે લઈ જતાં. ત્યાં નાનકડી ઝવેર એ લઈને નાચતી. ઝવેરબહેને છ ચોપડીનું ભણતર પૂરું કરીને બાળપણ વટાવ્યું ત્યાં ભાદરણ મુકામે તેનાં લગ્ન થયાં. પરંતુ કરકરિયાવરમાં વાંધો પડતાં ઝવેરબહેન શાંતિથી પિયરમાં રહેવા લાગ્યાં. સાસરિયાં તરફથી મોકલવાને સંદેશે આવ્યું એટલે તૈયાર થવા માંડી. પણ ભાવિના લેખ જુદા હતા. પિતા એકાએક બીમારીમાં સપડાઈ ગયા. ચતુર ઝવેરબહેન પિતાના ચિંતિત હૃદયને પારખી ગયાં. તેણે પિતાને કહ્યું. “પિતાજી ! આપ નિશ્ચિત રહો. હ ભવભવને નાશ કરવાવાળી પ્રવ્રયા ગ્રહણ કરીશ. વીતરાગ પરમાત્માએ ચીંધેલા ત્યાગના પંથને સ્વીકારી મારો જન્મ સફળ કરીશ; પણ સાસરે નહિ જાઉં.” પિતા પુત્રીનાં અમૃત-શાં વચનોથી શાંત થયા અને મૃત્યુ પામ્યા. સર્વત્ર ઉદાસીનતા છવાઈ ગઈ. કુટુંબમાં દરેકનાં હૃદયપરિવર્તન થયાં. પ્રથમ હાથીભાઈ મુનિ શ્રી હિમ્મતવિજયજી બન્યા. નાથાભાઈ દીક્ષા લઈને મુનિશ્રી નેમવિજયજી બન્યા. ઝવેરબહેનની ત્યાગની ભાવના વેગવંતી બની. નાથાભાઈનાં પત્ની સોનબાઈ સાથે દીક્ષા લેવાની તૈયારી કરી. ઉમેદભાઈ અને હરિબાએ પણ દીક્ષાની ભાવના પ્રગટ કરી. નણંદ ઝવેરબહેન અને ભેજાઈ સેનબાઈએ ગુરુદેવને કૃપાદૃષ્ટિ કરવાનું કહ્યું ત્યારે ગુરુદેવે કહ્યું, “તુમકે પંજાબ જ ના પડેગા. યહાં તુમ દેન કે તૈયાર કરે એની સાથ્વી નડી હૈ. પંજાબ મેં ચહનશ્રી બહત હશિયાર હૈ'. હૈ'. વહુ તુમ્હારા ધ્યાન રખેગી. ઔર વહાં મુનિશ્રી વલ્લભ વિજયજી જેસે દયાલુ વિદ્વાન હૈ. વે ગુજરાતી હૈ. તુમ આનંદ પ્રાણ કરો. મેરા આશીર્વાદ હૈ. આ રીતે પૂ. શ્રી કમલસૂરિજી મહારાજે નણંદ-ભેજાઈને હોંશિયાપુર પ્રતિષ્ઠા મહોત્સવ હતું, ત્યાં શ્રાવકો સાથે મોકલી આપ્યાં. મુનિશ્રી વલભવિજયજી મહારાજે પૂ. સાધ્વીજી પાસે મોકલી આપ્યાં. વિ. સં. ૧૯૫૨ વૈશાખ સુદ ૬ નું દીક્ષાનું મુહૂર્ત આવ્યું. પંજાબમાં નાની વયની વ્યક્તિઓનો દીક્ષાનો પ્રસંગ પહેલવહેલે હતો. રૂપરૂપના અંબાર જેવી નણંદ-ભાઈની સંસારની અસારતા જાણી લો કે અનુમોદના કરવા લાગ્યાં. તે વખતે પંજાબમાં હૈશાખ સુદ ૯ ને શુભ દિને ન્યાયાંનિધિ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ અને દીક્ષા મહોત્સવ થશે. ઝવેરબેન સા. શ્રી દાનશ્રીજી અને પાનબાઈ સા. શ્રી દયાશ્રીજી બન્યાં. બંને પૂ. શ્રી દેવશ્રીજી મહારાજનાં શિષ્યા જાહેર થયાં. બંને આનંદપૂર્વક ગુરુકુલવાસમાં રહી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા મેળવવાં લાગ્યાં. સા. શ્રી દાનશ્રીજીએ પ્રથમ વ્યાકરણનો અભ્યાસ કર્યો. પૂ. શ્રી વલ.વિજયજી મહારાજનાં વ્યાખ્યાનો મનનપૂર્વક સાંભળીને આત્મસાત્ કરતાં. Page #589 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં મણીરત્ન ] [ પપ૧ ચાતુર્માસ બાદ બાદ, પૂ. શ્રી નેમવિજયજી મહારાજ ગુજરાતમાં પધાર્યા. માતા હરિબા નારથી વંદન કરવા આવ્યાં. દર્શન કરીને પુત્રનું તેજ જોઈને ગદ્ગદિત થઈ ગયાં. અને કહેવા લાગ્યાં કે, “હું તે એકલી પડી ગઈ.” પછી દીકરીના સમાચાર પૂછડ્યા તે જાણવા મળ્યું કે દાનશ્રીજી મહારાજ પટ્ટી (પંજાબ)માં છે. હરિબા પંજાબ ગયાં. પુત્રીને જોઈ તેમને પણ દીક્ષાની ભાવના જાગી. માતાજીનું ત્રણ પૂરું કરવા તેમને ૧૯૫૭ માં દીક્ષા આપી, અને ક્ષમાશ્રીજી નામ આપી પૂ. શ્રી દેવશ્રીજી મહારાજનાં શિષ્યા બનાવ્યાં. ધન્ય માતા ! ધન્ય પુત્રી ! ધન્ય ત્યાગ! બીજુ ચાતુર્માસ અમૃતસરમાં કર્યું. પૂ. દેવશ્રીજી મહારાજ તથા પૂ. દાનશ્રીજી મહારાજના અથાગ પ્રયત્નોથી ત્યાં બહેનોમાં ધાર્મિક સંસ્કાર જાગ્રત થયા. માલેર–કેટલામાં પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી પર્યુષણ વ્યાખ્યા આપ્યાં. સર્વત્ર જ્ઞાન સાથે આનંદ વ્યાપી ગયો. ત્યાર બાદ પૂ. દાનશ્રીજી મહારાજની તબિયતની પ્રતિકૂળતાના કારણે પંજાબથી ગુજરાત પધાર્યા. ત્યાં વિદ્વાન મુનિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજનાં વ્યાખ્યાનશ્રવણને લાભ મળે. પૂ. ગુરુદેવે કહ્યું કે અભ્યાસમાં ખૂબ લક્ષ રાખશે. શ્રાવિકા બહેનોમાં જ્ઞાનપ્રચાર અને ધર્મભાવનાની વૃદ્ધિ કરશો. પૂ. ગુરુદેવની આજ્ઞા તહત્તિ કરી. વિહાર કરતાં બીકાનેર પધાર્યા. ત્યાં કોચર કુટુંબનાં રંભાબહેનને રીક્ષા આપી પોતાનાં પ્રથમ શિધ્યારૂપે રતનશ્રીજી નામે ઘેષિત કર્યા. ત્યાંથી પાલનપુર પધા. ગામમાં પ્લેગ ચાલતો હતો. તેથી નવાબસાહેબે નગરમાં જવાનો નિષેધ કર્યો. પૂ. નાનશ્રીજી મહારાજે કહ્યું કે મંદિરનાં દર્શન કરીને આગળ જવું છે. નવાબે રજા આપી. મંદિરનાં દર્શન ભક્તિભાવથી કર્યા. બીજા દિવસથી પ્લેગ ઓછો થઈ ગયા ! નવાબસાહેબ ચક્તિ થઈ ગયા. આ છે ગુરુદેવના નામ અને સાધ્વીજીની ભાવનાનો ચમત્કાર ! નવાબસાહેબનું મસ્તક ત્યાગીના ચરણમાં ગ્ન પડ્યું. ત્યાંથી દાદાને ભેટવા પાલીતાણા ગયાં. વર્ષોની ભાવનાની પરિપૂતિ કરીને તૃપ્ત ધાં. વિ. સં. ૧૯૯૦ની આ વાત છે. સહુ ચરીની માંડલીમાં બેઠાં હતાં. પૂ. દાનશ્રીજી મહારાજે પૂ. ગુણીશ્રી દેવશ્રીજી મહારાજને જ્ઞાનાભ્યાસ માટે વિજ્ઞપ્તિ કરી છે. ભરૂચમાં પૂ. ન્યાયાંભેનિધિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર મહારાજના અનન્ય ભક્ત, સિદ્ધાંતના અભ્યાસી અનુપચંદભાઈ શેઠ રહે છે. મિગ્રંથ, લેકપ્રકાશ વગેરે પ્રકરણના જ્ઞાતા છે. તો સ્થિરતા કરી અભ્યાસ કરવાની ભાવના વ્યક્ત કરી. પૂ. દેવશ્રીજી મહારાજ પરિવાર સાથે ભરૂચ આચાં ૧૦ મહિનાની રિ પૂર્વક જ્ઞાનાભ્યાસ કરી વિદાય થયાં. દરમિયાન બીકાનેરના કેચર કુટુંબનાં વાસંતીબહેને અને ખેડાના ગજરાબેનને દીક્ષા પ્રદાન કરી. વસંતશ્રીજી અને શાંતિશ્રીજી નામે પૂ. દાનશ્રીજી મહારાજનાં શિખ્યા બન્યાં. કઈ પણ ભૂમિને પ્રભાવ પ્રત્યેક વ્યક્તિ પર પડે છે. બે ચાતુમસ કપડવંજમાં કર્યા. ધર્મ પ્રભાવના ખૂબ કરી. ત્યાંથી કેશરિચાજીના છરી પાલિત સંઘમાં યાત્રા કરી, પુનઃ કપડવંજ ચાતુર્માસ કર્યું. દરમિયાન ઉમેટાનાં ગજરાબેન – નામ હેતશ્રીજી, કપડવંજનાં શાંતાબહેન-નામ દમયંતીશ્રીજી અને કમળાબેન – નામ કુસુમશ્રીજી ત્રણે દાનશ્રીજી મહારાજનાં શિષ્યા બન્યાં. બીકાનેરમાં ખરતરગચ્છ, પાયચંદગચ્છ અને તપાગચ્છ હતા. પૂ. દાનશ્રીજી મહારાજે ત્રણે ગચ્છમાં શાસન પ્રભાવના કરી. એક બહેને ઉપધાન કરાવ્યા તેમાં ત્રણે ગઠોનાં ભાઈબહેનોને આરાધના કરવાની તક આપી. આ મહિનાની ઓળીનું ઉજમણું કરાવ્યું. ચાતુમાંસ બાદ ફલેધીથી પાંચુલાલજી શેઠે જેસલમેરને છરી પાલતા સંઘ કાઢયો. અમદાવાદમાં સાધુસંમેલન જેવાને તથા સાંભળવાનો અપૂર્વ લાભ મળે. સંમેલનમાં પૂ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજની Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ ] [ શાસનનાં શ્રમણીરત્ન શાસ્ત્રીય ચર્ચા, વિદ્વાન મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની હદયની તટસ્થ ભાવનાપૂર્વકની દષ્ટિ તથા શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજની વિષય પ્રતિપાદન કરવાની શૈલી અદ્ભુત હતી. સંમેલન બાદ, કપડવંજનાં શાંતાબહેન નંદાશ્રીજી, ચાતુર્માસ બાદ કપડવંજનાં પ્રધાનબહેન-નામ પ્રધાનશ્રીજી, કમળાબહેન-વિદ્યાશ્રીજી, સુંદરબહેન-વિનયશ્રીજી પૂ. દાનશ્રીજી મહારાજનાં શિષ્યા થયા. ત્યાર બાદ, પુષ્પાબહેન-પ્રીતિશ્રીજી, પાટણમાં કપડવંજનિવાસી શાંતાબહેન-યશશ્રીજી પણ પૂજ્યશ્રીનાં શિષ્યા બન્યાં. એક વાત પૂ. દાનશ્રીજી મહારાજ વાંચતાં હતાં, ત્યાં એકાએક આંખે અંધારાં આવ્યાં. ઓછું દેખાવા લાગ્યું. તુરત જ સાધ્વીસમુદાય ભેગો થઈ ગયે. કેઈ દુખાવો નહિ, કઈ તકલીફ નહિ; પણ આંખની જ્યોતિ સાવ ઝાંખી થઈ ગઈ. કહેવત છે ને, “જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી. આજ સુધીમાં કરેલા સ્વાધ્યાય દ્વારા જ્ઞાનાદાન કરતાં જ રહ્યાં. દરમિયાન પાલનપુરનાં પરસનબેન–પ્રમે શ્રીજી શિષ્યા બન્યાં. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં મહેસાણા પધાર્યા. ત્યાં તબિયત અસ્વસ્થ બની ગઈ. છતાં પાંચમને ઉપવાસ કરેલ. સેવા-વૈયાવચ્ચ માટે કપડવંજથી શ્રાવિકા બહેને આવી ગયાં. તબિયત સુધારા પર આવતાં શ્રીસંઘે કપડવંજ તરફ વિહાર કરવાની વિનંતી કરી. ત્યાં પહોંચી સામુદાયિક આયંબિલની ઓળીની આરાધના કરાવી. ગુરુણી શ્રી દેવશ્રીજી મહારાજ સં. ૨૦૦૪ માં અમૃતસરમાં કાળધર્મ પામ્યાં. આ સમાચારથી કપડવંજમાં બિરાજમાન પૂ. શ્રી દાનશ્રીજી મહારાજને ખૂબ આઘાત લાગ્યો. કપડવંજમાં શાંતાબેન-ધનશ્રીજી મહારાજ પૂ. શ્રી દાનશ્રીજી મહારાજનાં અંતિમ શિષ્યા બન્યાં. ત્યાર બાદ પૂજ્યશ્રીની તબિયત બગડવા માંડી. શિષ્યાઓ–પ્રશિષ્યાઓ કપડવંજ આવી ગયાં. શ્રીસંઘે ડોકટરો બોલાવ્યા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે, હવે શરીર થાક્યું છે. હવે ડોકટરો શું કામના ? હું તે મારા કર્મોથી નિર્જરા કરું છું. એક દિવસ બપોરે પૂજ્યશ્રીએ બધાંને પાસે બોલાવ્યાં અને કહ્યું કે, “તમને લાગે છે કે ઠીક છે, પણ આ હંસલે હવે ઊડી જવાની તૈયારીમાં છે. તમે સૌ મારી મૂડી છે. નાનાં સાધ્વીઓનું વિશેષ ધ્યાન આપશે. સમુદાય મોટો છે, તેથી સંપથી વજે; તપત્યાગની ભાવના, અભ્યાસ અને સમભાવ રાખજે. શુદ્ધ ચારિત્ર, તપશ્ચર્યા અને જ્ઞાનપિપાસા પ્રતિ ધ્યાન આપશો. ગુરુવર્યાની આજ્ઞાનું પાલન કરશે. સમુદાયની પ્રતિષ્ઠા વધે તેવાં ઉજજ્વળ કાર્યો કરશે, તેવાં મારાં અંતરના આશીર્વાદ છે.” સૌને ખમાવ્યા. દીપક બુઝાતું હતું. રાત્રિ ઝમઝમ પસાર થઈ રહી હતી. નવકાર મંત્રનો જાપ ચાલુ હતા. મધ્યરાત્રિએ બંને કાંટા ભેગા થયા. એકાએક મુખારવિંદમાંથી “શાંતિનાથદાદા” શબ્દ નીકળી ગયે. સહુ પૂ. ગુરુણીની શાંત-પ્રશાંત મુખમુદ્રાને જોઈ રહ્યાં. ૧૨-૩૫ મિનિટે પાર્થિવ દેહ છેડીને હસ ઊડી ગયે. ઉપાશ્રયમાં દેવી સુગંધ મહેંકી ઊઠી. સૌની આંખ અને અંતર રડી ઊઠયાં. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ કહેતા કે, ગુજરાતમાં પૂ. દાનશ્રીજી મહારાજની મોટી ખોટ પડી છે. કારણ કે, પૂ. પ્રવતિની સાધ્વીવર્યા પૂ. દાનશ્રીજી મહારાજને પરિવાર લગભગ ૨૦૦-૨૫૦ થવા જાય છે. આજે પણ આ વિશાળ પરિવાર પ્રેમ-મમતાથી સંગઠિત છે તેમાં પૂજ્યશ્રીના આશીર્વાદ કારણભૂત છે. એવા સમર્થ પ્રભાવી સાધ્વીરત્નાને કેટ કેટિ વંદના! Page #591 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના સરળ સ્વભાવી, સૌમ્યમૂર્તિ સાધ્વીરત્નાશ્રી હેમશ્રીજી મહારાજ સ‘સારમાં જન્મ ધારણ કરનાર માનવીમાં કોઈ રાગી હેય, કોઈ ભેગી હાય, કોઈ ત્યાગી હાય. તેમાં ત્યાગી મહાન છે, જે પેાતે ભવસાગર તરે અને બીજાને તારે. સ'સારરૂપી ભવાટવીમાં ભૂલા પડેલાને સયમના પવિત્ર પથે વિચરાવે. એવા પાવન આત્માએ જે ભૂમિમાંથી જન્મે તે ભૂમિ ધન્ય હેાય છે. એવી પવિત્ર ભૂમિ છે, રાજનગર અમદાવાદ. અનેક જિનમદિરા અને ઉપાશ્રયથી શે।ભતી આ નગરીમાં એક મુસ`સ્કારી કુટુંબમાં વિ. સં. ૧૯૪૧માં ચરિત્રનાયિકાને જન્મ થયા હતા, જેનું નામ માણેકબહેન રાખવામાં આવ્યું હતું. માતાપિતાએ માણેકબહેનને બાળપણથી જ ધર્મીના સસ્કારાનુ સિ ́ચન કર્યું હતું. માણેકબહેન કાલક્રમે યૌવન પ્રાપ્ત થયે ભાગવત્રી કર્મના ઉદયે લગ્નગ્રંથિથી જોડાઈ ગૃહસ્થાશ્રમી શ્રાવિકા બન્યાં. પર તુ ભાગાવલી કર્મ અલ્પ હાવાથી તે સ ́પૂર્ણ થતાં વૈધવ્ય પ્રાપ્ત થયું. પરિણામે પુણ્યાયે આત્મસાધનાના પથ ખુલ્લા થયા. પેાતાના ધર્મપ્રેમી માતાપિતાએ ધર્મ પ્રત્યેની લાગણી વધારતાં દૂધમાં સાકરના યેગ મળે અને મીઠાશ વધે તેમ, માણેકબહેનની સયમપ્રીતિ વિકસતી ગઈ. સદ્ભાગ્યે પૂ. સાધ્વીશ્રી પ્રેમશ્રીજી મહારાજનાં વિદુષી શિષ્યા પૂ. કકુશ્રીજી મહારાજ, કે જેએ સ`ઘવિર શાંતમૂર્તિ પૂ. શ્રી હંસવિજયજી મહારાજનાં સંસારીપણે ભિગની થાય, તેમનું ચામાસું રાજનગરમાં હતું. પૂ. શ્રી કકુશ્રીજી મહારાજે માણેકબહેનમાં સયમની ભાવના જાગ્રત કરી. સ’સારની અસારતા સમજાતાં માણેકબહેને પૂ. શ્રી કકુશ્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પણ કરવાને નિર્ણય કર્યો. ધર્માનુરાગી માતાપિતા દીક્ષા આપવા માટે સ`મત થયાં. [ ૫૫૩ રાજનગરમાં વિ. સ. ૧૯૬૯ ના અખાત્રીજે, શ્રી આદિનાથ ભગવાનનાં વર્ષીતપનાં પારણાના પવિત્ર દિવસે સંઘસ્થવિર શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મ.ની નિશ્રામાં માણેકબહેન પૂ. કુંકુમશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી મહિમાશ્રીજી નામે જાહેર થયાં. ‘શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ. રત્નત્રયીની આરાધના કરતાં દુર્ભાગ્યે છ મહિનામાં જ પૂ. કંકુથીજી મહારાજ બીમાર પડ્યાં અને અલ્પ સમયની માંદગી ભાગવી, પેાતાની લઘુવયની શિષ્યાઓને નિરાધાર છેડી, સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયાં. પૂ. શ્રી પ્રેમશ્રીજી મહારાજ અને અન્ય શિષ્યાઓને વિલાપ કરતાં મૂકી ગયાં. તે સમયે પૂ. મહિમાશ્રીજીની વડીદીક્ષા થઈ ન હતી. તેથી વડી દીક્ષા દાદી ગુરુણી પૂ. પ્રેમશ્રીજી મહારાજની શિષ્યા શ્રી હેમશ્રીજી નામે અંગીકાર કરી. આ રીતે મહિમાશ્રીજી મટીને હેમશ્રીજી બન્યાં. દિન પ્રતિદિન સયમ–સાધના કરતાં અમદાવાદમાં પૂ. પ્રેમશ્રીજી મહારાજની સેવામાં ૮-૧૦ વર્ષ રહ્યાં. તે પછી પૂ. હેમશ્રીજી મહારાજ પાટણ પધાર્યાં. ત્યાં શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજની છત્રછાયામાં ચાતુર્માસ રહ્યાં. ત્યાં બાલાપુરવાસી એક બેનને દીક્ષા આપી પેાતાનાં શિષ્યા શ્રી લલિતશ્રીજી ઘાષિત કર્યાં. ત્યાંથી સિદ્ધગિરિની યાત્રા કરીને અમદાવાદ થઈ વડાદરા પધાર્યા. ત્યાં ચામાસું કર્યું. ત્યાંના એસવાલ કુટુબનાં અમથીબહેન અને કાઠારી કુટુંબનાં મિણબહેનને દીક્ષાની ભાવના થઈ. અને બહેનાએ પૂ. શ્રી હ’સવિજયજી મહારાજની નિશ્રામાં સંયમધમ અંગીકાર કરી હેમશ્રીજી મહારાજનાં શિષ્યા ઇન્દ્રેશ્રીજી તથા મનોહરશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં અને સયમની સાધના, જ્ઞાનની ઉપાસના અને વડીલેાની સેવાભક્તિ કરતાં આત્માની પ્રગતિ કરવા લાગ્યાં. તેમનાં એક સહેલી હસમુખબહેન ઝવેરી સયમમાગે` જઈ ન શકયાં; પણ દેશિવરિત ધર્મ” તથા બાર વ્રત ધારણ કર્યાં. પૂ. હેમશ્રીજી મહારાજ પાસે શાસ્ત્રીય અભ્યાસ પણ કર્યાં. Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ] [ શાસનનાં શ્રમણીરત્નો પૂ. હેમશ્રીજી મહારાજે શિષ્યાઓ સાથે સુરત થઈ દક્ષિણ બાજુ વિહાય કર્યો. બાલાપુરમાં ચાતુર્માસ રહ્યાં. ત્યાં વાસંતીબહેનને સંયમની અભિલાષા થતાં તેઓ દીક્ષા ગ્રહણ કરી પૂ. હેમશ્રીજી મહારાજનાં લાડલી શિખ્યા વનિતાશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. તેઓ યથાશક્તિ તપસ્યા કરી, કઠિન કર્મોનાં બંધનને શિથિલ કરતાં આત્માને કર્મોના ભારથી હળવો કરી રહ્યાં. ત્યાંથી ચારે શિષ્યાઓ સાથે અંતરિક્ષશ્રી જી આદિ તીર્થોની યાત્રા કરી હર્ષોલ્લાસ અનુભવ્યું. ત્યાંથી વિહાર કરતાં કરતાં વડોદરા પધાર્યા. વૈદ્યકુટુંબનાં લલિતાબહેને સંયમની ભાવના થતાં પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની છત્રછાયામાં કપડવંજમાં દીક્ષા લીધી. તેઓ પૂ. હેમશ્રીજી મહારાજનાં પાંચમાં શિષ્ણ મુક્તિશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. યથા યથા મનઃ યથારૂપ તથા ગુણા. પૂજ્ય ગુરુદેવની મુખાકૃતિ પર ભદ્રિતા, વત્સલતા અને પ્રસન્નતા તરવરતી હતી. તેથી સૌને તેઓશ્રી પ્રત્યે ભક્તિભાવ ઉત્પન્ન થતો હતો. પૂજ્યશ્રી તેમના સમાગમમાં આવનાર સૌને તેની યોગ્યતાનુસાર સર્વવિરતિ કે દેશવિરતિ ધર્મમાં પ્રવૃત્તિ કરાવતાં હતાં અને શાસ્ત્રાભ્યાસ કરાવતાં હતાં. ત્યાંથી પૂજ્યશ્રી મારવાડ તીર્થોની યાત્રા કરવા પોતાના પરિવાર સાથે ગયાં. આ બાજુ અમદાવાદમાં મોટા ગુરુબહેન શ્રી કપૂરશ્રીજી મહારાજનાં શિષ્યા કુમુદશ્રીજી બીમાર પડયાં. તેથી પૂ. શ્રી હસવિજયજી મહારાજે તથા કખૂરશ્રીજી મહારાજે પૂજ્યશ્રીને મારવાડ પત્ર લખે. પત્ર મળતાં જ યાત્રાને ગૌણ કરીને ભક્તિને પ્રધાન સ્થાન આપી, વહેલી તકે અમદાવાદ પધાર્યા. છેડા સમયની માંદથી ભેગવી સાવી શ્રી કુસુમશ્રીજી કાળધર્મ પામ્યાં. ત્યાર બાદ પૂજ્ય શ્રી ગુરુબહેન શ્રી કપૂરશ્રીજી મહારાજ સાથે જ અમદાવાદમાં રહ્યાં. ત્યાર પછી ગુરુબહેન સાથે પાલીતાણા પધાર્યા. ત્યાંથી વિહાર કરી ભાણવડ ચોમાસું કર્યું. ત્યાંથી જામનગર ગયાં; ત્યાં પ્રથમ શિષ્પા લલિતશ્રીજી સ્વર્ગે સિધાવ્યાં. ત્યાંથી વિહાર કરી વડોદરા પધાર્યા. ત્યાં તેમની શિષ્યા દ્રશ્રીજીના નામે તેમની ભત્રીજીએ દીક્ષા લીધી, કે જે અભયશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં. આખા સમુદાયમાં અભયશ્રીજી મહારાજ જ્ઞાનરસિક-જ્ઞાનપિપાસુ છે. જ્ઞાનવરણીય કર્મના ક્ષપશમથી પઠન-પાઠનમાં ખૂબ જ પ્રયત્નશીલ રહે છે. રત્નત્રયીની આરાધના પોતે ઉલ્લાસપૂર્વક કરી રહ્યાં છે અને તપશ્ચર્યા દ્વારા આત્માને કમળથી મુક્ત કરવા હંમેશાં ઉદ્યમી રહે છે. પૂજ્યશ્રી ત્યાંથી અમદાવાદ પધાર્યા. ત્યાં તેમનાં બહેને રાજેન્દ્ર શ્રીજીના નામે દીક્ષા લીધી, જે તેમનાં શિષ્યા ચંદ્રોદયશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. ત્યાંથી તેઓશ્રી પોતાના વિશાળ સમુદાય સાથે કચ્છ-મારવાડ તીર્થોની યાત્રા કરીને રાધનપુર, પાલનપુર, પાટણ પધાર્યા અને પંજાબ કેસરી પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજની છત્રછાયામાં ચાતુર્માસ રહ્યાં. ત્યાંથી વડોદરા, જંબુસર, ડભેદ, ખંભાત આદિ સ્થાને ચોમાસા કર્યા બાદ જબુસર ગયાં. ત્યાં સંસારી બેન અને તેમની સુપુત્રીએ દીક્ષા ગ્રહણ કરી વીરેન્દ્રથીજી અને જિનેન્દ્રશ્રીજી બન્યાં. ત્યાર બાદ વિનીતાશ્રીજીને જયકાંતાશ્રીજી અને વિરાગરસાશ્રીજી બે શિષ્યા થયાં. અભયશ્રીજીને કલ્પજ્ઞાશ્રીજી, વારિણાશ્રીજી અને રત્નકપાશ્રીજી થયાં. ચંદ્રોદયાશ્રીજીને હિતજ્ઞાશ્રીજી તેમ જ તેમને નયરત્નાશ્રીજી, રત્નત્રયાશ્રીજી શિષ્યા થયાં. વીરેન્દ્રશ્રીજીને જિ તજ્ઞાશ્રી. સમયજ્ઞાશ્રીજી, નયપ્રજ્ઞાશ્રીજી-ત્રણ શિખ્યાઓ તેમ જશિખ્યાઓ નંદી રત્નાશ્રીજી, પુનિતરત્નાશ્રીજી, પ્રશમરત્નાશ્રીજી, ગરક્ષિતાશ્રીજી, દીપરણિતાશ્રીજી, દિવ્યપ્રજ્ઞાશ્રીજી, જિતપ્રજ્ઞાશ્રીજી થયાં. અને જિનેન્દ્રશ્રીજીને મોક્ષરત્નાશ્રીજી શિષ્યા થયાં. એક વાર વૃદ્ધાવસ્થામાં સિદ્ધગિરિની યાત્રાએ જવાની ઉત્કટ ભાવના થતાં, જંઘાબળ ઓછું હોવા છતાં, શિગ્યાઓ મનેહરશ્રીજી તથા ઇન્દ્રશ્રીજી સાથે વડોદરાથી સિદ્ધગિરિ પહોંચ્યાં. દાદાના દર્શન કરી કૃતાર્થ થયાં. અહીં એ હૃદલાસ થયો કે, બાલ-ગ્લાન–વૃદ્ધ-તપસ્વી સૌની ભક્તિ Page #593 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૫૫૫ કરવા લાગ્યાં. સૌને તપશ્ચર્યા માટે પ્રોત્સાહન આપતાં અને કહેતાં કે, “આવા ક્ષેત્રમાં તપશ્ચર્યા કરવાથી સમે તેવાં કઠિન કર્મોને પણ ક્ષય થાય છે.” તેમનાં વચનોને યથાર્થ કરવા તેમ જ કમનિજરા નિમિત્તે પૂજ્યશ્રીની શિષ્યાઓએ યથાશક્તિ તપશ્ચર્યા કરી. નાના સાધ્વીજીઓને માસક્ષમણ કરાવવાની ઉત્કટ ભાવના હતી તે સાકાર થઈ પરંતુ કમનસીબે થોડા દિવસમાં જ પોતાની તબિયત બગડી. માથામાં અસહ્ય વેદના થવા લાગી. માથા પર ભાર રહેતા હોવાથી કંઈ પણ બોલી શક્તાં નહિ. આઠ દિવસ સુધી અંતરની શુદ્ધિપૂર્વક અને નમસ્કાર મહામંત્રના નિરંતર જાપપૂર્વક રહ્યાં. અંતે વિ. સં. ૨૦૧૫ ને શ્રાવણ સુદ પાંચમે, પોતાના વિશાળ પરિવારને ગુરુબહેનશ્રી કપૂ૨શ્રીજી મહારાજને પી, ૪૦ વર્ષ સુદીર્ઘ દીક્ષા-પર્યાય પાળી, ૭૪ વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. જીવનભર જ્ઞાન અને સાધનાની સૌરભ પ્રસરાવી પૂ. ગુરુદેવ અનંતની વાટે ચાલી નીકળ્યાં. દિવંગત ગુરુદેવ શિષ્યા-પ્રશિષ્યાઓના વિશાળ પરિવાર પર અમી વરસાવો એ જ મંગલ કામના સાથે પૂજ્યશ્રીને ભાવભરી વંદના ! (લેખિકા : પૂ. નયપ્રજ્ઞાશ્રીજી મહારાજ) સૌજન્ય : પૂ. સા. શ્રી વીરેન્દ્રથી મહારાજના સદુપદેશથી વડેદરા ઘડીયાળી પોળ-જાની શેરી જેને મહિલા ઉપાશ્રયનાં બહેને તરફથી —— – શાંત તપો મૂર્તિ, પરમ પ્રવર્તિની પૂ. સાધ્વીવર્યા શ્રી કપૂરશ્રીજી મહારાજ માનવી જન્મે છે. જન્મવું તે કંઈ આશ્ચર્યકારી નથી; પણ જન્મીને મહાન કાર્યો કરવાં તે માનવજન્મનું સાર્થક્ય છે. આવી અનેખી માનવતાને સાક્ષાત્કાર કરવા, પિતાના જીવનને વિકસાવવા અને તે માટે જરૂરી સંયમના પંથે ચાલવા માટે જ જાણે ચરિત્રનાયિકાએ સ્થંભનતીર્થ (ખંભાત)માં જન્મ ધારણ કર્યો હતો, જ્યાં સમ્યગુદર્શનનાં પ્રતીક સમાં અગણિત જિનમંદિરો શેભી રહ્યાં છે, જયાં સમ્યગજ્ઞાનનાં પ્રતીક સમાં અતિપ્રાચીન જ્ઞાનભંડાર છે, જ્યાં સમ્યગૂ ચારિત્રના પ્રતીક સમા વિશાળ ઉપાશ્રયે છે, કે જ્યાંથી જિનવાણીનું અમૃતપાન કરીને અનેક મુમુક્ષુઓએ પ્રત્રજયા ગ્રહીને સ્વ-પરનું કલ્યાણ કર્યું અને આ નગરીને ધન્ય બનાવી. આ નગરીના એક ધર્મનિષ્ટ સુસંસ્કારી કુટુંબમાં વિ. સં. ૧૯૪૯ માં માતા મેંઘીબહેનની કુક્ષિએ એક પુત્રીને જન્મ થયે. ગુલાબના ફૂલ જેવા બે ભાઈઓ અને ત્રણ બહેને વચ્ચે લાડલી પુત્રી હાકુબહેન બાલ્યાવસ્થા વિતાવતી હતી. પૂર્વભવના સંસ્કારને સાક્ષાત્કાર કરતી દિન-પ્રતિદિન વ્યાવહારિક જ્ઞાન સાથે ધામિક અભ્યાસ કરતી હતી. તે વખતના સંસારી રિવાજ પ્રમાણે તેર વર્ષની ઉમરે હાકુબહેનનાં લગ્ન થયાં. કિન્તુ ભવિતવ્યતાને વેગે વિધાતાએ અલ્પ સમયમાં જ સંસારનું સુખ છીનવી લીધું. છતાં કઈ પૂર્વના પુણ્ય સંસારની અરસિકતાને કારણે તે દુઃખને દુઃખ ન માનતાં, આત્માને અવનતિના પંથેથી ઉન્નતિના પંથે વાળ્યો. એ અરસામાં વડોદરાના શ્રીસંઘે સંઘસ્થવિર શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજ તથા પૂ. પં. શ્રી સંતવિજયજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપની આરાધના કરવી. તે વખતે હાકુબેન પણ ઉપધાન તપની ભાવના જાગ્રત થતાં, માતાપિતાની અનુજ્ઞા મેળવીને તેમાં જોડાયાં. ઉપધાનતપરૂપ સંયમની વાનગી ચાખીને સંયમની ભાવનાને અતિ દઢ કરી, કુમળી વયે ધર્મના રંગમાં ઓતપ્રેત બનાવી. તેમનાં હિતચિંતક પૂ. દાદીમાની પ્રેરણાથી તેમને પ્રોત્સાહન મળતું. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ ] [ શાસનનાં શ્રમણીરત્ના શ્રીજી મહારાજ અને તેમાં વાદરાના વતની ગેરજી કુટુંબના રત્ન સમાં તેમના સ’સારી ભાઈ શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજની પ્રેરણાએ હાકુબેનના હૃદયમાં જ્ઞાનની જયેાત પ્રગટાવી અને આત્મશુદ્ધિના માગ દર્શાવ્યો. થાડા વખત ઘરે રહીને પૂ. કકુશ્રીજી મહારાજની નિશ્રામાં અભ્યાસ કર્યાં. તે દરમિયાન પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજન! સ’સારી ભાઈ ખીમચંદભાઈ એસ. ૧૯૬૬માં કાવી ગધારના છરી પાળતા સઘ કાચો. પૂ. શ્રી હંસવિજયજી મહારાજે શ્રી કુશ્રીજી મહારાજને કહ્યુ કે, એમના માબાપની અનુમતિ હશે, તેા તીમાં દીક્ષા આપીશું. પરંતુ શ્વસુરપક્ષે વિધ કર્યાં, તેથી તે વખતે કામ થયું નહિ. પરંતુ હાકુબહેને મનની મક્કમતા જાળવી રાખી. ઘેાડા સમય પછી પૂ. શ્રી વલ્લભસૂરિજી મહારાજ, પૂ. શ્રી હંસવિજયજી મહારાજ તથા પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજ સુરત પધાર્યાં. તે સમયે ગુરુદેવના પત્ર આવ્યેા કે, તમારાં માબાપની અનુજ્ઞા લઈ ને આવા તે તમારી ભાવના સફળ થાય. માબાપ તરફથી રજા મળી. સુરત આવ્યાં. ત્યાંનાં લાકોએ પણ દીક્ષા લેવાની વાત જાણીને અજબગજબના ઉત્સાહ દાબ્યા. શ્રી સુરત સઘના સાંનિધ્ય, પૂ. શ્રી હસવિજયજી મહારાજ, પૂ. પ્ર. શ્રી કાન્તિવિજયજી મહારાજ, પૂ. આ. શ્રી સાગરાન સૂરિજી મહારાજની નિશ્રામાં વિ. સ’. ૧૯૬૭ના મહા વદ પાંચમના શુભ દિને હ!કુબેને પેાતાની જીવનનૈયાનુ સુકાન પૂ. ગુરુદેવશ્રી કકુશ્રીજી મહારાજના હાથમાં સોંપી દીધું અને કરશ્રીજીના નામે પ્રસિદ્ધ થયાં. ગત જન્મથી જ ચારિત્રના સસ્કારો લઈને જ જાણે ન આવ્યાં હોય તેમ, દિન-પ્રતિનિ તેઓશ્રીની ચરિત્રસરણી ગંગાના પ્રવાહની જેમ વહેવા લાગી. પૂ. ગુરુણીને ખૂબ સતેષ થયેા. ત્યાર બાદ બીલીમેરામાં પૂ. શ્રી હ`સવિજયજી મહારાજની નિશ્રામાં વડીદીક્ષા થઈ. ત્યાંથી વડોદરા પધાર્યા. ત્યાં બે ચામાસાં કર્યાં. જ્ઞાનની પિપાસાને વધારતાં, જ્ઞાધ્યાનની પ્રવૃત્તિમાં દિન-પ્રતિદિન આગેકૂચ કરતાં, સૂત્રાને ભણતાં અને ગુરુણીની સેવાભક્તિ કરતાં ખૂબ આહ્લાદપૂર્વક દિવસા વ્યતીત કરતાં બે વર્ષ વીતી ગયાં. ત્યાં તા પ્રારબ્ધ ઊધી પછાડ નાંખી. પૂ. શ્રી ગુરુણી કકુશ્રીજી મહારાજ એકાએક બીમાર પડયાં તે સમયે શ્રી પૂરશ્રીજીને એમ કે થોડા સમયમાં સારુ થઈ જશે. પણ કમની ગતિ ન્યારી છે. માંદગી આગળ ચાલી. વડોદરાના શ્રીસંઘે વૈદ્યો હકીમાને ડે પગે રાખ્યા, પરંતુ કારતક વદ ચૌદશે પૂ. ગુરુણી શિષ્યાઓને નિરાધાર છેડી, નમસ્કાર મહામત્રને સાંભળતાં સાંભળતાં સમાધિમૃત્યુને પામ્યાં. આ શૈાકમય દૃશ્ય જોઈ પૂ. કરશ્રીજી મહારાજ ઘડી ભર તેા સ્તબ્ધ બની ગયાં. પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. એ સમયે પૂ. વડીલેાએ તથા વીજળીબહેન આદિ વડોદરા શ્રીસ’ઘની બહેનોએ ખૂબ ખૂબ આશ્વાસન આપ્યુ. ત્યાર બાદ, પૂ. પ્રેમશ્રીજી મહારાજ સૌ સાથે વિહાર કરી અમદાવાદ આવ્યાં અને સુખપૂર્વક સ યમનિર્વાહ કરવા લાગ્યાં. ઉદ્દય ચછી અસ્ત અને અસ્ત પછી ઉદય થાય છે એવા સ`સારના ક્રમ છે. પૂર્વ ભવના સ્નેહથી ઘણી બાળાએ આવતી અને પૂજ્યશ્રીનું મનેારંજન કરતી. પાટીદાર કુટુંબની એક બાળા દીક્ષા અંગીકાર કરી પ્રથમ શિષ્યા શ્રી કાન્તિશ્રીજીના નામે ઘોષિત થયાં અને પૂ. શ્રી હંસવિજયજી મહારાજની નિશ્રામાં વડી દીક્ષા થઈ. સુખરૂપ ૮-૧૦ ચામાસાં વીત્યાં. પૂજ્યશ્રીનાં દાદીગુરુણી શ્રી પ્રેમશ્રીજી મહારાજ સ્વર્ગવાસી થયા. ત્યાર બાદ પૂ. શ્રી હંસવિજયજી મહારાજની નિશ્રામાં પાટણમાં ચાતુર્માસ કર્યું. ત્યાં ચંદનબહેનને દીક્ષાની ભાવના થઈ. પરંતુ ચામાસુ ઊતર્યા બાદ શ્રી હંસવિજયજી મહારાજના ઉપદેશથી શ્રી સિદ્ધગિરિને છટરિ પાલિત સધ નીકળ્યે તેમાં રસ્ત!માં રાણપુર ગામે દીક્ષા થઈ; અને પૂજયશ્રીનાં ખીજા શિષ્યા સૌભાગ્યશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. પૂ. Page #595 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ પપ૭ સિદ્ધગિરિ દાદાના દર્શન કરી ધન્ય થયાં. ત્યાંથી ખંભાત આવ્યાં. ત્યાં પ્રથમ શિષ્યા કાન્તિશ્રીજીને ક્ષય થવાથી પાંચ વર્ષના દીક્ષા પર્યાયને પાળી સ્વર્ગવાસી થયાં. ત્યાંથી વિહાર કરી વડોદરા પધાર્યા. ત્યાં શ્રી હંસવિજયજી મહારાજની નિશ્રામાં ચોમાસું રહ્યાં. ત્યાં પૂ. શ્રી ચંપાશ્રીજી અને પૂ. શ્રી કુસુમશ્રીજી અનુક્રમે ત્રીજા અને ચોથા શિષ્યા થયાં. ત્યાંથી વિહાર કરી દીક્ષાભૂમિ સુરત પધાર્યા. ત્યાં નાણાવટી શ્રી સીમંધરસ્વામીન ઉપાશ્રયે ચોમાસુ રહ્યાં. શ્રીસંઘમાં અક્ષય નિધિ તપની આરાધના કરાવી. લોકમાં અપૂર્વ ઉત્સાહ ફેલાયે. ચોમાસુ ઉતર્યો વિહાર કર્યો. વિહારમાં સૌભાગ્યશ્રીજી માંદાં પડ્યાં. તેમને પણ ક્ષયરોગ લાગુ પડ્યો. તેમની દવા માટે સુરત આવ્યા પરંતુ થોડા સમયમાં પૂ. સૌભાગ્યશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યાં. પૂજ્યશ્રી સુરત પાસેના બોઢાણ ગામે સ્વર્ગવાસી થયાં હતાં, એટલે પૂ. કપૂરશ્રીજી મહારાજ ચોમાસું ત્યાં જર હ્યાં. ત્યાંના સંઘમાં બે પંથે પડી ગયા હતા તેમાં એક્તા કરાવી. ચાતુર્માસ બાદ વડોદરા પધાર્યા. એમાસામાં સમવસરણ આદિ તપશ્ચર્યા કરીને, સુખપૂર્વક માસું કરીને, અમદાવાદ, પાટણ થઈને ડીસા પૂ. શ્રી હંસવિજયજી મહારાજને વંદન કરવા ગયાં. ત્યાં શ્રી ચંપાશ્રીજી માંદાં પડ્યાં. થોડું સારું થતાં વિહાર કર્યો. રસ્તામાં તબિત વધુ બગડતાં બે દિવસમાં મહેસાણું પહોંચ્યાં. પરંતુ તેઓશ્રીને દવાની કંઈ અસર થઈ નહિ અને કાળદૂતના પ્રાણ થઈ ગયાં. આવા વિષમ સમયમાં પૂ. ગુરુદેવે ધીરજ રાખી મન સ્થિર રાખ્યું, જીવનમાં કટની સીમા ન રહી. તેમ છતાં, દેવ કહે કે હજી પણ ખરેખરી કસોટી આવવાની છે. કારણ કે, દેવને પુષ્ટ થતાં કે તુષ્ટ થતાં વાર લાગતી નથી. ડા સમયમાં ચોથી શિષ્યા કુસુમશ્રીજી પણ માંદગીના બિછાને પડ્યાં. શ્રાવક-શ્રાવિકાઓએ બનતી દરેક જાતની ભક્તિ કરવામાં ખામી ન રાખી. પૂજ્યશ્રીએ પિતાનાં ગુરુબહેન હેમશ્રીજીને તેડાવવા પત્ર લખ્યો. તેઓશ્રી પત્ર મળતાં મારવાડની યાત્રા પડતી મૂકી અમદાવાદ પધાર્યા. આ વખતે પાટણમાં પૂ. શ્રી હંસવિજયજી મહારાજની તબિયત નરમ થતાં ત્યાં જવાની ફરજ અને ઘણી ઇચ્છા હોવા છતાં કુસુમશ્રીજીને છેડીને જઈ શક્યાં નહિ. આખરે, ચોથી શિષ્યા પણ ચિર વાટે ચાલતાં થયાં. આ રીતે ૩૦ વર્ષ કસોટીમાં પસાર થઈ ગયાં. સૌએ પાંચ-છ વર્ષ સંયમ પાળી, આત્મસાધના કરી, એક જ ક્ષયરોગથી વ્યાપ્ત થઈ ચિરવિદાય લીધી! કેવી વિચિત્ર ઘટના પૂજ્યશ્રી ત્યાંથી ગુબેન સાથે સિદ્ધગિરિ આવ્યાં. ત્યાં નવ્વાણું તથા ચોમાસું કર્યું. જેમાસામાં માસક્ષમણ આદિ તપસ્યા કરી. ચોમાસું ઊતયે ભાણવડ રહ્યાં. ત્યાં માસમાં ભાઈબહેનોમાં અપૂર્વ જાગૃતિ કરાવી. ત્યાંથી જામનગર પધાર્યા. ત્યાં ઊજમબહેનને દીક્ષા આપી, પાંચમા શિષ્યા શ્રી પ્રિયંકરશીજી નામે ઘેષિત કર્યા. તેઓશ્રી ઉંમરલાયક હતાં, છતાં ૩૨ વર્ષ સંયમ પાળી, લગભગ ૮૭ વર્ષની વયે સદ્ગતિ પામ્યા. જામનગરથી વડોદરા, જંબુસર આદિ સ્થળોએ ચાતુર્માસ કરી, કચ્છ-મારવાડની યાત્રા કરતાં પાલનપુર અને પાટણ પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ કર્યા. ત્યાંથી શંખેશ્વર, પાનસર, ભાયણ આદિ તીર્થોની યાત્રા કરતાં વડોદરા પધાર્યા. ત્યાં તેમ જ ડભેઈ, ખંભાત ચોમાસાં કરીને પુનઃ વડેદરા પધાર્યા. ત્યાં પૂજ્યશ્રીના સંસારી ભાઈની પુત્રીને દીક્ષા આપી વિનોદશ્રીજી નામ આપ્યું અને બીજી બહેનને દીક્ષા આપી યશકીતિશ્રીજી નામ આપ્યું. યશકીતિ શ્રીજીને ત્રણ શિષ્યાઓ- કિરણયશાશ્રીજી, મેરુશીલાશ્રીજી તથા મહાયશાશ્રીજી થયાં. - પૂ. આ. શ્રી વિજ્યવલભસૂરિજી મહારાજની આજ્ઞાનુવતિની પ્રવતિની સાધ્વીશ્રી માણેકશ્રીજી મહારાજ સં. ૨૦૧૭ મહા વદ તેરસે ઇંદેરમાં કાળધર્મ પામ્યાં. તેથી પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે પૂ. શ્રી કપૂરશ્રીજી મહારાજને વડોદરામાં પ્રવર્તિની પદથી વિભૂષિત ક્ય. Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ] [ શાસનનાં શમણીરને ત્યાર બાદ, પાલીતાણા, જામનગર, અમદાવાદ, પાદરા આદિ સ્થળોએ ચોમાસાં કર્યો. છેલ્લાં ૧૭– ૧૮ વરસ જઘાબળ ક્ષીણ થવાથી વડોદરામાં સ્થિરવાસ કર્યો. પૂજ્યશ્રીએ ૭૪ વર્ષની ઉમર સુધી સતત વિહાર કરી, ગામેગામ વિચરી, સ્વયં જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપની પવિત્ર આરાધના કરી તથા અન્યને પણ કરાવી. સવિશેષ બાલસાવીઓને વાત્સલ્યભાવથી રત્નત્રયીની આરાધનામાં જોડતાં. પિતાની ક્રિયાશુદ્ધિ અને આત્મજાગૃતિ પણ અનોખાં હતાં. જયણા ધર્મનાં ચુસ્ત પાલક હતાં. જ્ઞાનપિપાસા એટલી અસીમ હતી કે રાત્રે નાનાં સાધ્વીજી મહારાજે પગ દબાવતાં હોય ત્યારે પ્રશ્નોત્તરરૂપે કંઈ ને કંઈ જ્ઞાનચર્ચા કર્યા કરતાં. આમ, જીવનના તડકા-છાંયડી વેડતાં પૂ. ગુરુદેવશ્રીની જીવનનૈયા ચાલી રહી હતી. પરંતુ કુદરત હજી કેડો છેડે તેમ ન હતી. પૂ. ગુરુબહેન હેમશ્રીજી મહારાજ પણ પોતાના શિષ્યાપ્રશિષ્યાઓના બહોળા પરિવારને પૂજ્યશ્રીનાં ચરણોમાં સમર્પિત કરીને સ્વર્ગવાસી થયાં. પૂજ્યશ્રીએ જરા પણ તારે-વાર કર્યા વિના જીવનપયત સૌને સાચવ્યાં. તેમ છતાં, વિધિની વકતા ચાલ હતી. પિતાના પરિવારનાં છેલ્લા શિષ્યા વિનોદશ્રીજી મહારાજને પણ કૅન્સરની બીમારીમાં લઈ લીધાં. આવી પરિસ્થિતિ વચ્ચે પૂ. ગુરુદેવ સમતા જાળવી રાખતાં. અને યથા નામ તથા ગુણએ ન્યાયે કપૂર જેવા ઉજજવળ અને સુગંધમય રહેતાં. ત્યાર બાદ બે વરસ સ્વસ્થ રહ્યાં. ત્યાં કેન્સરને હુમલે થયે. એ બિમારી અસાધ્ય બની. સં. ૨૦૪૦ના માગસર સુદ ૧ ને દિવસે, ૭૩ વર્ષ સુદીર્ઘ સંયમપર્યાય પાળી, ૯૧ વર્ષની વયે પિતાના વિશાળ સમુદાયને રડતાં મૂકી સ્વર્ગવાસી થયાં. ઉચ્ચ કોટિની રત્નત્રયીની આરાધના કરી, ઉત્તમ મૂક્ષસુખના અધિકારી બનનાર પજ્ય ગુરુદેવશ્રીની અદશ્ય કૃપા વરસતી રહો એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કેટ કેટિ વંદના! (લેખિકા : પૂ. શ્રી વીરેન્દ્રશ્રીજી મહારાજ) પૂ. સા. શ્રી વીરેન્દ્રશ્રીજી મહારાજના સદુપદેશથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી.. કચ્છ પ્રદેશમાં અપ્રતિમ પ્રભાવના કરનાર મહાન તપ, સમર્થ શાસ્ત્રવેત્તા પૂ. સાધ્વીરના શ્રી સમતાશ્રીજી મહારાજ અખંડ નિર્મળ સંયમ જેનું, સદા સુવાસિત ચંદન, શાસનરત્ના સમતાશ્રીજી, ગુરુચરણે હે વંદન. નાનો બાળક જેમ પાણીમાં પડેલા ચંદ્રમાના પ્રતિબિંબને પકડવાં છે, તેમ મહાપુરુષનાં જીવનને વર્ણવવાનો પ્રયાસ ભક્તિઘેલાં બાળજીવો કરે છે. એ અર્થમાં સમતાના ભંડાર શાસનરત્ના શ્રી સમતાશ્રીજી મહારાજના જીવનનું વર્ણન કરવું એ પ્રતિબિંબને પકડવા જેવો પ્રયાસ ગણાય. જે ભૂમિમાં, જે કુક્ષીમાં રને પાકે છે તે ભૂમિ અને માતાઓ .ન્ય છે ! ભરતક્ષેત્રે કચ્છ પણ એવી ધન્યભૂમિ છે. અખંડ શીયળવતી વિજય શેઠ અને વિજય શેઠાણી, તથા બાર બાર વરસના દુષ્કાળમાં જગતને જિવાડનાર દાનવીર જગડુશાની યશગાથા આજે પણ અવની પર ગાજી રહી છે. એવી જ રીતે, સંતપ્ત જનને શીતળતા સમર્પવા જગતના ચેકમાં ચાંદની ચમકે છે અને Page #597 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૫૫૯ અધારામાં અથડાતા જનાને માદન આપે છે તેમ, અનેક જીવેાના માગદશક, પ્રેરક, ઉદ્ધારક, શાસનરત્ના પૂ. સમતાશ્રીજી મહારાજનું જીવન એવુ જ વૈભવપૂર્ણ છે. કચ્છ પ્રદેશમાં નાનકડું મેરા ગામ યાદવ વંશના પટેલજનાનુ` ત્યાગનું સામ્રાજ્ય છે. મેરાના રહેવાસી પટેલ વસ્તાભાઈનાં ધર્મ પત્ની સુદેબાઈની રત્નકુક્ષીએ એક કન્યારત્નના જન્મ થયેા. કંચનવણી કાયાવાળી કન્યા જાણે દિવ્યલેાકમાંથી અવતરેલ ન હોય ! આગામી કાળે અણે સ્વપરનું હિત કરી સાનેરી કિરણા પ્રસરાવનાર ન હોય, તેવા સકેતરૂપ શુભ નામ ‘સાના ’ પાડ્યુ. તેજસ્વી મુખડુ, ભવ્ય લલાટ અને મનેહારી વ્યક્તિત્વને લીધે સેનાબહેન સૌને હૈયે વસી ગયાં. બાલવયમાં જ લગ્ન કરી નાખવાના રિવાજ, એટલે સેાનાબહેનનુ ડગારાના વતની પટેલ રતાભાઈ સાથે પાણિગ્રહણ કરવામાં આવ્યુ. પણ ભવિતવ્યતાના યોગે ટૂંકા સમયમાં જ સેાનાબહેન પર દુઃખના ડુંગર તૂટી પડડ્યા. વીસ વર્ષની યૌવનવયે તેએ વિધવા થયાં. આ ઘટનાથી સંસારની વિચિત્રતાને અનુભવ થયા. અંતરમાં વૈરાગ્યના ઉય થયા. જગત વામણું લાગવા માંડ્યુ. ગારા ગામમાં શ્રાવકોની વસ્તી હેાવાથી અવાર-નવાર સાધુ-સાધ્વીજીઓનું આવાગમન થતું. સેાનાબહેનને પૂજન્મના કોઈ પવિત્ર સંસ્કાર! હાવાથી સચમીએને જોતાં જૈનધમ પ્રત્યે લાગણી થવા લાગી. પટેલ જ્ઞાતિમાં વિધવા થાય ત્યારે દિયરવટું કરવાના રિવાજ હોવાથી સત્ કુટુબીજનેએ સેનાબહેનને પુનલગ્ન કરવા માટે ખૂબ આગ્રહ કર્યો. પરંતુ આ બ્ય આત્માને તે એક જ લગની, એક જ ડુ કે, મારે સાધ્વી ધવુ' છે, જૈનધર્મનાં સાધ્વી થવુ` છે. આત્મકલ્યાણના પંથે જવું છે. નવકાર મહામંત્રની ઓળખ નહિ, જૈનસાધુઓના પરિચય નહિ, તપ-ત્યાગથી સાવ અણુજાણ; અને એમાંયે પટેલ કુળ વૈષ્ણવ ધર્મને માનનારું અને ખેતીવાડી કરનારું, એમાં સાનાબહેનને શ્રમણી બનવાનું મન થાય એ ખરેખર આશ્ચયજનક કહેવાય. પરંતુ કસેાટી સેનાની જ થાય, થીરની નહિ. સાનાબહેન પણ અનેક સેાટીમાંથી પસાર થયાં. સયમના પથે જવા સતત પુરુષાર્થ કરવા લાગ્યાં. અને એક દિવસ સાનાબહેને અભિગ્રહ લીધે કે, કોઈ સંત પધારે તે આહારપાણી વહેારાવીશ અને અન્ન ગ્રહણ કરીશ તેમ જ આવનાર સંતના ચરણે જીવન સમર્પણ કરીશ. પછી તે સાધુ ગમે તે પંથના હાય, સ્થાનકવાસી કે તેરાપથી કે અચલગચ્છ કે તપાગચ્છના હાય, પણ તેના ચરણે જીવન સમર્પણ કરીશ. આવા અભિગ્રહને ત્રણ ત્રણ દિવસ થઈ ગયા. ત્રણ દિવસના ઉપવાસી સેાનાબહેન માટે ચેાથા દિવસે સૂર્યનાં સાનેરી કિરણા અવનિપટ પર ઊતર્યા. પજાબકેસરી યુગવીર પૂ. આ. શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનાં આજ્ઞાતિ ની પૂ. જયશ્રીજી મહારાજ, પૂ. લક્ષ્મીશ્રીજી મહારાજ, પૂ. તરુણશ્રીજી મરારાજ, પૂ. સુભદ્રાશ્રીજી મહારાજ આદિ પરિવાર સહિત વિહાર કરતાં ડગારા ગામે પધાર્યાં. વૈશાખના બળબળતા બપોરે મરુભૂમિમાં પાણી માટે ભટક્તા જીવને પાણીનાં દન થતાં જેવા આનંદ થાય, તેવા આનંદ સેનાબહેનને ગુરુદેવનાં દર્શન થતાં યેા. સાનાબહેને અતરની ઇચ્છા ગુરુદેવ પાસે વ્યક્ત કરી કે, 'ગુરુદેવ ! મને તારેા. મારા ઉદ્ધાર કરો. હું આપનાં ચરણામાં જીવન સમર્પિત કરીને મારું જીવન સાર્થક કરવા ઇચ્છું છું. ’ પરંતુ, પટેલ જ્ઞાતિમાંથી દીક્ષા લેવાની અનુમતિ મળે એવી શકચતા ન હતી. પૂ. ગુરુદેવ લક્ષ્મીજી મહારાજ ચાતુર્માસમાં અમદાવાદ આવવાનુ` કહી, આશ્વાસન આપી, બીજે દિવસે વિહાર કરી ગયાં. સેાનાબહેન સ'સારની એડીમાંથી બહાર નીકળવા માટે તક શેાધવા લાગ્યાં. તે માટે તેણે જૈન શ્રાવકોના સપર્ક સાધ્યેા. ડગારવાળા વેલજી શાહ અને અજારવાળા પ્રેમચ ́દ પાશવીર પાસેથી માદન મેળવ્યું અને પૂ. પિતાશ્રી વસ્તાભાઈ ને સાથે લઈ રાતેારાત ડગારાથી નીકળી ગયાં અને અમદાવાદ પહોંચી ગુરુદેવ શ્રી જયશ્રીજી મહારાજનાં ચરણે આવી ગયાં. પિતા Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ] [ શાસનનાં શ્રમણીરત્ને વસ્તાભાઈ ના મહાન ઉપકાર કે અનેક કષ્ટો વેઠીને પુત્રીને સહાય કરી. પૂ. ગુરુદેત્ર સાથે રહી સેનાબહેને પચપ્રતિક્રમણનેા અભ્યાસ કર્યાં. પછી અમદાવાદથી વિહાર કરીને કપડવંજ પાય. ત્યાં સુધીમાં સેનાબહેનના મનડાના મેાર સયમના શેાર મચાવી ચૂકયો હતા. આખરે સેનાબહેનની મનીષા પૂરી થઈ. કપડવ'જમાં ભાઈ ચીમનલાલ વાડીલાલ ગાંધીના ઘેરથી વર્ષીદાનના વરઘેાડા નીકળ્યેા. તેઓના હસ્તે સ. ૧૯૯૮ના કારતક વદ પાંચમના શુભ દિને પૂ. આ. શ્રી ઉમ ́ગસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી, પૂ. લક્ષ્મીશ્રીજી મહારાજનાં શિષ્યા રૂપે શ્રી સમતાશ્રીજી નામે ઘાષિત થયાં અને સયમજીવનની કેડી પર પદાર્પણ કર્યું. દીક્ષા બાદ સાધ્વીશ્રી સમતાશ્રીજી મહારાજને આત્મા તપ, ત્યાગ અને વૈરાગ્યમાં વધુ દૃઢ બન્યા. પૂજયશ્રી સ’યમજીવનના આચારાનુ પાલન કરી રાતિદવસ જ્ઞાન-ધ્યાનમાં પ્રવૃત્ત રહેતાં હતાં. ગુરુભક્તિ તે પૂજ્યશ્રીના જીવનમાં વણાઈ ગઈ હતી. તેથી ગુરુદેવાની નિશ્રા, જ્ઞાનની પિપાસા અને તપશ્ચર્યાની લગનીને લીધે અલ્પ સમયમાં જ પૂજ્યશ્રીના સંયમજીવનને ચાર ચાંદ લાગી ગયા. ચારિત્રના ત્રિવેણીસંગમને લીધે પૂજ્યશ્રીનુ શ્રમણીજીવન ભબ્યાન્નત બની ગયું. તેઓશ્રીનુ પ્રથમ ચાતુર્માસ આદીશ્વરદાદાની પુનિત છત્રછાયામાં પાલીતાણા મહાતીર્થે થ્યું. ત્યાં માસ સમણની મહાન તપશ્ચર્યા કરી. સં. ૧૯૯૯માં દહેગામ સં. ૨૦૦૦માં દાઢીગુના વતન વટાણામાં ચાતુર્માંસ કર્યાં. સં. ૨૦૦૧ માં પૂ. આચાર્ય ભગવંત યુગવીર શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાથે ચાતુર્માસ કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ; અને પૂ. ગુરુદેવના કૃપાપાત્ર બનીને જીવન ધન્ય બનાવ્યું, સં. ૨૦૦૨ માં પૂ. ગુરુદેવા સાથે પાટણ પધાર્યા. ત્યાં જ્ઞાનપ્રાપ્તિની ઝંખના પૂર્ણ કરવાને છજાને મળી ગયા. આહાર વાપરવાની પરવા કરતાં નહિ. રાતિદવસ ભણવામાં લીન બની અનેકવિધ જ્ઞાન સંપાદન કરવા લાગ્યાં. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, આગમાદ્રિ જ્ઞાનમાં પ્રવીણ અન્યાં. પ્રવચનમાં પ્રભાવકતા પ્રાપ્ત કરી. ચાર ચાતુર્માસ પાટણમાં જ વિતાવ્યાં. સ ૨૦૦૬ માં પાલનપુર ચાતુર્માસ વખતે વતનના શ્રીસંઘે ડગારા પધારવા વિનંતી કરી. એ ચાતુર્માસ પૂર્ણ કરી, જ્ઞાનની પરમ આરાધના કરી, ત્યાગ-તપના તેજસ્વી અલંકાર ધારણ કરી, વિનય-વૈયાવચ્ચેના શણગાર સજીને, દેÀદેશમાં વિચરીને, પૂજયશ્રી દસ વર્ષ પેાતાનાં વતન પધાર્યા. કચ્છમાં જયાં જયાં વિચરતાં ત્યાં ત્યાં જાહેર વ્યાખ્યાના થતાં. પટેલ જ્ઞાતિની એક અજ્ઞાન બાળાને જૈન સાધ્વીજીના વેશમાં જોઈ ને તેમ જ મુખમાંથી જ્ઞાનની અનુપમ ગગા વહેતી જોઈ ને સંસારી કુટુંબીજના તથા ગામેગામના શ્રીસંઘના મુખમાંથી ધન્યતાના ધ્વનિ સરી પડત! અને મસ્તક ઝૂકી જતાં. તેઓશ્રીના ધર્મોપદેશ સાંભળી કેટલાયે હશુકમી જીવા વ્રતપચ્ચક્ખાણ આદરતા. પૂજ્યશ્રીનું ડગારાનું ચાતુર્માસ અનેક રીતે યાદગાર બની ગયું. આ ચાતુર્માસમાં માસક્ષમણુ તથા ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ તથા અનેક અઠ્ઠઈ એની સાથે સુંદર શાસનપ્રભાવના થઈ. તથા ભચીબહેન અને તારાબહેન ચામાસ પૂર્ણ થતાં સયમપંથે જવા ઉલ્લસિત બન્યાં. દીક્ષાનુ મુહૂત પણ આવી ગયું. ગુરુદેવાને અંગિયા પધારવા વિનંતી કરી. પૂજ્યશ્રી ગુરુદેવા સાથે વિહાર કરી અંગિયા પધાર્યાં. શ્રી સંઘને ઉત્સાહ અનેરેા હતા. ખૂબ જ ધામધૂમપૂર્ણાંક દીક્ષાના પ્રસંગ ઊજવાયેા. ભચીબહેન તથા સુપુત્રી તારાબહેન પૂ. કનકપ્રભાશ્રીજી મહારાજ તથા પૂ. કમળપ્રભાશ્રીજી મહારાજના નામથી પૂ. સમતાશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. ત્યાર બાદ માનકુવા શ્રીસંઘની વિનંતી હોવાથી માનકુવા ચાતુર્માંસ કરી અનેક જીવાને ધ વાસિત બનાવ્યા. એવી જ રીતે, ધાણેટીવાળા પાંચાભાઈની ગુરુદેવને ચાતુર્માસ કરાવવાની ઇચ્છા ઘણા સમયથી હતી. પટેલ પાંચાભાઈ તરફથી ડગારામાં ખીન્નું ચાતુર્માસ થયું. Page #599 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૫૬૧ ડગારાની ધરતી પાવન બની ગઈ પટેલ જ્ઞાતિમાં ધમના સંસ્કારોનું સિંચન થયું. પિતાના સંસારી કુટુંબી દેરાણીની દીકરી તથા અન્ય કુટુંબીજન–મેઘીબહેન તથા સખીબહેનને સંયમની મહત્તા અને કમને વિપાકો સમજાવી સંસારસાગરમાંથી પાર ઊતરવા પ્રતિબોધી. વીરપ્રભુના સંતાન તે જન્મથી નવકાર પામે, પણ જેનેતરને નવકાર પમાડી સંયમમાં મન દઢ કરાવવું એ ખૂબ કઠિન કહેવાય. ડગારાથી વિહાર કરી શત્રુંજય મહાતીર્થ પધાર્યા, ત્યાં સંયમાભિલાષી બધીબહેન, નાથીબહેન, મેઘીબહેન તથા સખીબહેન ગુરુદેવનાં ચરણોમાં આવી પહોંચ્યાં. ચારે બહેનોની ધામધૂમથી દીક્ષા થઈ. યાદવ પટેલ કુળની આ બહેનો આજે પૂ. જગતશ્રીજી મહારાજ, પૂ. હેમલતાશ્રીજી મહારાજ, પૂ. દશનશ્રીજી મહારાજ તથા પૂ. જ્ઞાનશ્રીજી મહારાજ નામે વિચરી શાસન તથા ગુરુદેવનું નામ રોશન કરી રહ્યાં છે. વિશાળ પરિવાર સાથે વિચરતાં પૂજ્યશ્રી અમદાવાદ, પાટણ, પાલનપુર આદિ સ્થળોએ ચાતુર્માસ કરી, પુન: પૂ. જયશ્રીજી મહારાજના વ ભટાણું ગામે પધાર્યા. ત્યાં પૂ. ગુરુદેવશ્રી લક્ષ્મીશ્રીજી મહારાજનું સ્વાથ્ય બગડ્યું. સં. ૨૦૧૪માં તેઓશ્રીને સ્વર્ગવાસ થયે. પૂજ્યશ્રી સમતાશ્રીજી મહારાજ તથા અન્ય સાધ્વીજી મહારાજોના હૈયે વિરહના વિષાદની છાયા છવાઈ ગઈ. પૂ. ગુરુદેવ દિવંગત થયા બાદ શાસનની જવાબદારી પૂજ્યશ્રી પર આવી. ભટાણામાં ઘણાં વર્ષોથી પ્રતિષ્ઠા થતી ન હતી; પણ પૂજ્યશ્રીની અપૂર્વ સરળતા અને સાધનાને પુણ્યબળે એ સુગ પ્રાપ્ત થયો. પૂ. ગુરુદેવની સ્મૃતિરૂપે ઓચ્છવ તેમ જ પ્રભુજીની પ્રતિષ્ઠાનો આઠ દિવસને અલૌકિક મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયે. પૂજ્યશ્રીના આધાર તે ચાલ્યા ગયા હતા. હવે દાદીગુરુજી શ્રી જયશ્રીજી મહારાજ છાયારૂપ બની રહ્યાં. તેમના પ્રત્યે અસાધારણ સમર્પણભાવ હતો. “ગુરુવચન તહત્તિ” એ એમનો મુદ્રાલેખ હતા. દાદીગુરુને ખભા પર ઊંચકીને વિહાર કરતાં. પૂ. જયશ્રીજી મહારાજની નાદુરસ્ત તબિયતને કારણે ત્રણ ચાતુર્માસ પાડીવમાં સ્થિરવાસ કર્યો. તેમની સેવામાં જરા પણ કમીના ન રાખી; જે ગુરુદેવની વિનય-વૈયાવચ્ચ અને પરમ પ્રેમ સંપાદન કરવાના અધૂરા જ હતા ત્યાં એ દાદીગુરુદેવ પણ પરલોકના પંથે સિધાવ્યાં. પૂ. સમતાશ્રીજી મહારાજ વિરહની વેદના સાથે સમુદાયનો ભાર વહન કરી રહ્યાં. ત્યાર બાદ, પૂજ્યશ્રીએ સમેતશિખરજી યાત્રા કરી જીવન ધન્ય બનાવ્યું. ત્યાં અનેક તપશ્ચર્યાઓ દ્વારા કમને ભાર હળવો કર્યો. તે સમયે શિખરજી તીર્થમાં વેતામ્બર-દિગમ્બરમાં ખૂબ ફ્લેશ વધી ગયું હતું, તે પૂજ્યશ્રીએ ચેવિહારા અદ્રુમ, ૧૧ ઉપવાસ આદિ તપશ્ચર્યાઓ કરી કમને ભાર ઉતાર્યો અને ઉપદેશની ધારા વહાવી શાંતિ પ્રસરાવી. ત્યાર પછી પાલીતાણા, પાટણ આદિ અનેક સ્થળોએ વિહાર કરતાં વતન ગારા પધાર્યા. પિતાના વતનમાં શિખરબંધી જિનમંદિર ખડું કરવાની પૂજ્યશ્રીને ઘણા સમયથી ઈચ્છા હતી. એ ઈચ્છા સં. ૨૦૧૮ના માગશર સુદ ૩ ને દિવસે દેરાસરના શિલાન્યાસ દ્વારા ફળીભૂત થઈ ત્યાર બાદ, મુંબઈ-દાદર શ્રીસંઘની વિનંતી હોવા છતાં, અસ્વસ્થતાને લીધે કચ્છમાં જ વિચર્યા અને માધાપરમાં ચાતુર્માસ કયું; ત્યાં સમતાવિહાર ઉપાશ્રયનું ઉદ્દઘાટન કરાવ્યું. દિવસે દિવસે સ્વાથ્ય કથળતું જતું હતું એટલે ડગારા જવાની ઈચ્છા કરી. અસ્વસ્થતામાં પણ પૂજ્યશ્રી નિર્મળ શુદ્ધ ક્રિયામાં અપ્રમત્તપણે જાગ્રત રહેતાં. વીસ કલાકમાંથી ૧૮ કલાક જાપમાં રહેતાં. અલ્પ નિદ્રા, અ૫ ભાષણ, અ૫ આહાર, અપ કષાય એ ગુરુદેવના વિશિષ્ટ ગુણો હતા. છેલ્લે ત્રણ કલાક સુધી બોલીને શ્રી અમૃતલાલભાઈ મહેતાને બધી ભલામણ કરી. પછી જબાન બંધ થઈ ગઈ. નયને દ્વારા શિષ્યા-પ્રશિષ્યાઓ પર કૃપાદષ્ટિ વરસાવી. ચતુર્વિધ સંઘની હાજરીમાં તેઓશ્રી Page #600 -------------------------------------------------------------------------- ________________ પર ] [ શાસનનાં શ્રમણીરત્નો ધર્મશ્રવણ કરતાં રહ્યાં. સાધ્વીજી સમુદાય ઉત્કૃષ્ટ આરાધના કરાવી રહ્યાં. અંતે, ફાગણ સુદ ૧૦ ના દિવસે શનિવારે સાંજે પ-૧૦ વાગ્યે પૂજ્યશ્રીના વિરાગી આત્માએ ચિર વિદાય લીધી. એક ચમકતા તારો ખરી પડ્યો, પ્રકાશ વેરીને.... ફૂલ કરમાયું, પણ સુગંધ મૂકીને... ચંદન બળ્યું, પણ સુગંધ પ્રસરાવીને...ગુરુદેવ ગયા, પણ સંયમની સુવાસ ફેલાવીને.. કચ્છની ધરતી પર વિવાદનાં કાળાં વાદળ છવાઈ ગયાં. છેક મુંબઈ સુધીના શ્રીસંઘમાં ગમગીની વ્યાપી ગઈ લાખોના માનીતા ગુરુદેવે વિદાય લીધી એ આઘાત વસમો હતો. બીજે દિવસે અભૂતપૂર્વ ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. લાખો અશ્રુભીની આંખોએ પૂજ્યશ્રીને વિદાય આપી. શાસનરત્ના સમતાશ્રીજી મહારાજનું મૃત્યુ પણ મહોત્સવ બની રહ્યું! તેઓશ્રીએ ૪૩ વર્ષના સંયમપર્યાય દરમિયાન તપશ્ચર્યાના ક્ષેત્રે જ્ઞાનપંચમી, વર્ણવિધિ સહિત નવપદની ઓળી, વષીતપ, વીસસ્થાનક તપ, બે વખત નમસ્કાર મહામંત્રના ૬૮ ઉપવાસ, વર્ધમાનતપની ઓળી, સળંગ ૧૦૧ આયંબિલ, માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૧૦ ઉપવાસ, કમપ્રકૃતિના પ૫ ઉપવાસ, સિદ્ધિતપ, ચત્તારી અઠ્ઠ-દસ-દોય, આ ચેવિહાર છઠ્ઠ-અડ્રમ, સિદ્ધાચલજીની નવ્વાણું તથા અંતિમ ક્ષણો સુધી પારસી સાઢ પિરસીનાં પચ્ચકખાણ હતાં. પૂજ્યશ્રી એઆવાં અનુપમ તપ કરીને કર્મશત્રુઓ પર વિજય મેળવીને આત્માના આંગણે તપશ્ચર્યાનાં તેરણ શણગાર્યા હતાં. રત્નત્રયી અલંકૃત ચારિત્રને લીધે પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસન પ્રભાવનાનાં અનેક કાર્યો થયાં. સ્વજ્ઞાતિ પટેલનાં સાત ગામોમાંથી કુરિવાજોને સદંતર ત્યાગ કરાવ્યો. ભટાણામાં પ્રતિષ્ઠા મહોત્સવ, ઉત્તર પ્રદેશના ભરતપુર પાસેના ઢેરા ગામે શિખરબંધી દેરાસરને જીર્ણોદ્ધાર, ડગારામાં શિખરબંધ દહેરાસરનું નિર્માણ અને પ્રતિષ્ઠામહોત્સવ, ડગારામાં બે ચબૂતરા, બે ઉપાશ્રય, ગૌશાળા, ધમકડા, માધાપર, મખાણું, ધાણેટી, જવાહરનગર, નખત્રાણા આદિ સ્થળે ઉપાશ્રયનું નિર્માણ, આગ્રા સૌરપુરીને તથા ડગારા-ધમકડાનો છ'રી પાલિત સંઘ થાણામાં ઉપધાન તપ, ૪૧, ૯, ૨૫, ૧૧, ૭ છોડનાં ભવ્ય ઉદ્યાપન આદિ ભવ્ય કાર્યો તેઓશ્રીની પ્રેરણાથી થયાં. એવાં મહાન વિભૂતિ ગુરુદેવના ચરણોમાં કોટિશ વંદના! – સા. શ્રી દક્ષાપ્રભાશ્રીજી મહારાજ કછ દેશનાં મહાન વિદુષી પૂ. સાધ્વીજી શ્રી કનકપ્રભાશ્રીજી મહારાજ - વિજય શેઠ અને વિજય શેઠાણીની ગૌરવગાથા તથા મહાન દાનેશ્વરી જગડુશાના જન્મથી પાવન બનેલી કચ્છ દેશની પવિત્ર ભૂમિ. એ પવિત્ર ભૂમિ પર જવાહરનગરના નિવાસી પિતાશ્રી ઓધવજીભાઈ તથા માતા સામુબહેનની રત્નકુક્ષીથી વિ. સં. ૧૯૭૧માં તેમનો જન્મ થયે. નામ ભચીબહેન પાડવામાં આવ્યું. ૧૬ વર્ષની વયે મોટા અંગીયાનિવાસી મેતા હેમચંદ નાનચંદના સુપુત્ર ટોકરશીભાઈ સાથેલગ્નગ્રંથિથી જોડાયાં. તેમની સંસારવેલડીનાં છ ફૂલે હતાં. સંસારમાં સુખદુઃખની છાંયડી તે આવતી જ રહે છે. ૪૦ વર્ષની વયે તેમના પતિ ટોકરશીભાઈને અચાનક Page #601 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૫૬૩ સ્વગ વાસ થવાથી ભચીબહેન પર વૈધવ્યનું દુઃખ આવી પડ્યું; એટલુ જ નહીં; માત્ર આઠ દિવસ પછી તેમના નાના દીકરાનેા અને નવ મહિના પછી મેટા દીકરાની વહુના પણ સ્વર્ગવાસ થતાં, નવ મહિનામાં ઘરમાંથી ત્રણ જણ જવાથી ભચીબહેન ઉપર દુ:ખના ડુંગર ખડકાયા. ગામડાનું જીવન હેાવાથી સાંત્વના મળવી દુ`ભ હતી. સાધુ-સાધ્વીજી મ. ના જલદી સયેાગ પણ દુભ હતા. પણ તેમના પ્રબલ પુણ્યાયે સ. ૧૯૯૬ની સાલમાં પંજાબકેશરી પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના સરલસ્વભાવી વયેાવૃદ્ધા પૂ. સાધ્વીશ્રી જયશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ. આદિ ઠાણા ૪ નું ચાતુર્માસ મોટા અગીઆમાં થતાં તેમનાં પરિચયમાં –સમાગમમાં આવી સાંત્વના મેળવવા સાથે બે પ્રતિક્રમણ સુખપાડ કરેલ. ત્યાર પછી પૂ. મુનિરાજ શ્રી પદ્માકરવિજયજી મ.ના ત્રણ ચાતુર્માસમાં સવિશેષ ધ ભાવના જાગૃત બની. ઉદાસીનતાના સ્થાને હવે સયમ લેવાની ભાવના જાગવા લાગી. પેાતાના સુપુત્ર વાડીલાલભાઇને વાત પણ કરી. માહને આધીન બનેલા સુપુત્રે આ વાતને ટાળી; પરંતુ ભચીબહેન આ વાતમાં મક્કમ રહ્યાં. માતાની સયમ લેવાની વાત જ્યારે પુત્રી તારાકુમારીએ જાણી તે તેણે પણ સયમ ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી. મા અને બહેન બંનેની દીક્ષા માટે મક્કમતા જાણી આખરે વાડીલાલભાઇએ અનુમતિ આપી અને સં. ૨૦૦૮ના મહા સુદ ૧૩ના શુભ દિવસે દીક્ષા ગ્રહણ કરી વિદુષી સાધ્વીજી શ્રી જયશ્રીજી મ.નાં પ્રશિષ્યા પૂ. સમતાશ્રીજી મ.નાં શિષ્યા બની સાધ્વીશ્રી કનકપ્રભાશ્રી મ. નામે જાહેર થયાં. કુમારી તારાબહેન પણ પેાતાનાં સંસારી માતુશ્રી સા. શ્રી કનકપ્રભાશ્રીજી મ. નાં શિષ્યા થયાં અને સા. કનકપ્રભાશ્રીજી નામે એળખાયાં. દિન-પ્રતિદિન જ્ઞાન–ધ્યાન, સેવાભક્તિ અને સયમમાં આગળ વધી તેમ જ વર્ષો સુધી ગુરુ-ચરામાં રહી ઘણી આત્મસાધના કરી. સયમી જીવનમાં વિચરતાં ગુજરાત, બગાળ, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, યુ.પી. આદિ પ્રદેશોનાં તીર્થોની યાત્રા તથા સિદ્ધગિરિરાજની ૯૯ યાત્રા સાથે તળાજાની તેમ જ કુંભેાજિગિર તી'ની ૯૯ યાત્રાએ કરી. ત્યાગ-તપ પણ તેમના જીવનમાં વૃદ્ધિ પામ્યા. કમ પ્રકૃતિ તપ, વીશસ્થાનક તપ, દરેક તિથિઓની આરાધના વગેરે નાનાં-મોટાં તપ કરી કર્માને દહન કર્યાં’. ગૃહસ્થાશ્રમમાં વરસીતપનુ` પારણુ' દાદાની છત્રછાયામાં અને પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. ની પાવન નિશ્રામાં કરેલ. એમના ગુરુદેવ પૂ. સમતાશ્રીજી મ. આદિ સાથે સ. ૨૦૨૨ની સાલનુ` કલકત્તા ચાતુર્માસ કરી શિખરજી તીર્થની યાત્રાએ પધારેલ ત્યાં પજાબકેશરી પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. આ. ભ. શ્રી પૂર્ણાનદસૂરીશ્વરજી મ. પણ બિરાજમાન હતા. પૂ. સા. શ્રી સમતાશ્રીજી મ., કનકપ્રભાશ્રીજી મ. ઠાણા ૫ એક મહિના રોકાયાં. તે સમય દરમિયાન એક પ્રસંગ બન્યા : એક દિગમ્બર સમ્પ્રદાયની બહેને શિખરજી ઉપર-પાર્શ્વનાથની ટૂંકમાં રાત્રે મેાડે સુધી રોકાઈ રહેવાની ખેાટી જીદ પકડી. આવા પ્રસંગે તીની રક્ષા કાજે પૂ. આચાર્યશ્રીની આજ્ઞાથી પૂ. સા. શ્રી કનકપ્રભાશ્રીએ રાત્રે ૯ વાગે નીકળી અને ૧૨ વાગે પાર્શ્વનાથની ક્રૂકે પહોંચી પેલાં બહેનને નીચે લઈ આવ્યાં. આ પ્રસ ંગે કચ્છભૂમિનું પાણી તેમનામાં ઝળકી ઊઠતુ જોઈ સૌને સાનંદાશ્ચર્ય થયું. આ પ્રસ`ગથી પૂ. આચાય ભગવતશ્રી અને પેઢીના મુનીમજી બંનેએ વિચારણા કરતાં વિચાયુ` કે ચામાસામાં ફરીવાર આવું અને તે શું કરીશું? તે વખતે સાધ્વીજી મહારાજને કયાંથી લાવવાં? આથી તી રક્ષા માટે પેઢીના કાર્ય કર્તાઓએ પૂ. સમતાશ્રીજી મ. ને ચાતુર્માસ માટે વિનંતી કરી. સાધ્વીજી મ.ની ઇચ્છા નહીં હાવા છતાં વિનંતીને માન આપી ચાતુર્માસ કરવાની સમ્મતિ આપી. કલકત્તાથી મહા મહિને પધારેલ હાવાથી પૂ. સમતાશ્રીજી મ.નાં પ્રશિષ્યાએ પૂ. કમલપ્રભાશ્રીજી મ. અને પૂ. હેમલતાશ્રીજી મ. બંનેએ વિચાર કર્યાં કે આપણે તીમાં રહીને શું કરીશું? ભેજનશાળાની ગેાચરી Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ ] [ શાસનનાં શમણીરત્ન વાપરીને બેસી રહીએ તેના કરતાં આપણે બંને ૯૯ યાત્રા કરી જીવનમાં એક મહાન લાભ મેળવીએ. તે વિચારે ૯૯ યાત્રા શરૂ કરી અને અષાડ સુદમાં નિવિષ્ણપણે ૯૯ યાત્રા સંપૂર્ણ થઈ ચાતુર્માસ બાદ મારવાડ ભૂમિમાં સિરોહી જિલ્લામાં પાડીવ ગામમાં પધારી સં. ૨૦૨૫ની સાલમાં શેઠ શ્રી ઝવેરચંદજી નથાજીની સુપુત્રી પુષ્પાબહેનને માગશર સુદ ૧૦ ને દિવસે દીક્ષા આપી અને બેડા ગામમાં જિનશાસનરત્ન રાષ્ટ્રસંત પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે વડી દીક્ષા થઈપછી પૂ. આ. ભગવંતની નિશ્રામાં લુણાવા ચાતુર્માસ કરી પૂ. આ. ભ. શ્રી વિજયવલભસૂરીશ્વરજી મ. સા. જીની જન્મશતાબ્દી નિમિત્તે મુંબઈ પધારેલ. ગુરુદેવની આજ્ઞાનુસારે માહિમ ચાતુર્માસ કરી અનેક આત્માઓને ધાર્મિક સંસ્કારનાં બીજ રોપી સં. ૨૦૨૭ ની સાલમાં પૂ. આ. ભ. શ્રી સમુદ્રસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં પૂનામાં શ્રીસંઘના ઉપાશ્રયમાં ચાતુર્માસ કરેલ. પૂ. સા. શ્રી કનકપ્રભાશ્રીજી મહારાજે ત્યાં ગોડવાડ સમાજનાં ભાઈબહેનોને ગેડવાડ ઉપાશ્રય બનાવવા માટે ઉપદેશ આપ્યો. ચાતુર્માસ પૂર્ણ થયે કુંજગિરી, કોલ્હાપુર વગેરે યાત્રા કરી પૂના ગેડવાડ સંઘ તરફથી ચાતુર્માસ કરેલ. સં. ૨૦૩૦ ની સાલમાં પાટણ નિવાસી (હાલ પૂના) શેઠશ્રી કાંતિલાલ ચુનીલાલની બે સુપુત્રીઓને દીક્ષા આપી. અંતરિ. લજી પાર્શ્વનાથની યાત્રાથે તે તરફ વિચરતાં આકોલા, બાલાપુર થઈને શેગાંવમાં શ્રી સંઘની વિનંતીથી ચાતુર્માસ કરી અનેક આત્માઓને ધર્મના માર્ગમાં જેડી, ગુરુદેવના નામનો જયજયકાર વર્તાવી ભાંડકજી, કુલપાકજી, હૈદ્રાબાદ આદિ સ્થાનોની યાત્રાદિ કરી સં. ૨૦૩૧નું ચાતુર્માસ આકેલા કરેલ. ત્યાં શિષ્યા-પ્રશિષ્યાઓને પંડિતજી પાસે ખૂબ સુંદર અભ્યાસ કરાવેલ. ફરી પૂના પધારી સં. ૨૦૩૨ ની સાલમાં મહેસાણા નિવાસી (હાલ પૂના) ચંપકલાલ ચુનીલાલની સુપુત્રી, તેમ જ વલ્લભીપુર નિવાસી (હાલ ઔરંગાબાદ) શેઠશ્રી પ્રભુદાસભાઈ ગુલાબચંદની બે સુપુત્રીઓ એમ ત્રણ સુમુક્ષુઓને દીક્ષા આપી. ત્યાંથી વિચરતાં પાલિતાણા આવી દાદાની યાત્રા કરી. પિતાના સંસારીપણાના ગામમાં ૨૫ વર્ષે શ્રીસંઘની તેમ જ સંસારી પક્ષે તેમના સુપુત્ર વાડીલાલભાઈ તથા તેમનાં કુટુંબીજનો આદિની વિનંતીને માન આપી (કચ્છ) મોટા અંગીઆ પધારી સં. ૨૦૩૩નું ચાતુર્માસ અનેક આત્માઓમાં જ્ઞાન-ધ્યાન-તપશ્ચય આદિ ધર્મભાવનાની જાગૃતિ લાવવા પૂર્વક ઘણા ઠાઠમાઠથી કરેલ. પૂ. ગુરુમહારાજની કાયમી સ્મૃતિ રહે તે માટે “વલ્લભવિહાર” નામને ઉપાશ્રય બનાવવા માટે અંગીઆ શ્રી સંઘને શુભ પ્રેરણા કરી શ્રીસંઘે સહર્ષ “વલભવિહાર' નામને ઉપાશ્રય બનાવ્યું. ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરાવી કચ્છ પ્રદેશનાં તીર્થોની યાત્રા કરી, શાશ્વતા તીર્થ શ્રી સિદ્ધગિરિજીની છત્રછાયામાં પુનઃ ચાતુર્માસ કર્યું. ત્યારબાદ અન્ય અનેક ગામમાં ચાતુર્માસ કરી ફરી કચ્છ પ્રદેશના વિણ ગામમાં પિતાના સંસારી ભત્રીજા મેતા શાંતિલાલ અમીચંદની બે સુપુત્રીઓને સં. ૨૦૪૧ ની સાલમાં દીક્ષા આપી. શિષ્યા-પ્રશાખ્યાઓ સાથે વિચરી શાસનનાં અનેક કામોને કરતાં સં. ૨૦૪૨ ની સાલમાં મેટા અંગીઆમાં શા ખેંગાર પ્રતાપશીની સુપુત્રીને દીક્ષા આપી. ત્યાંથી અનેક સ્થળે ધર્મની પ્રભાવના કરતાં કરતાં પૂના-ગડવાડ ઉપાશ્રયના શ્રીસંઘની વિનંતીને સ્વીકારી સં. ૨૦૪૬ની સાલનું ચાતુર્માસ ગેડવાડ ભવનના ઉપાશ્રયમાં કરેલ. પિતાના સરલ સ્વભાવે અને મીઠી વાણીથી બહેનોમાં ખૂબ જ ધમને રંગ જમાવ્યું હતું. સં. ૨૦૦૭ માં અચાનક હાર્ટ ઉપર આક્રમણ થવાથી વ્યાધિએ પિતાનો કબજો જમાવ્યું. અને નવકારમંત્રના મરણ પૂર્વક જેઠ સુદ પૂનમના સિદ્ધગિરિના ધ્યાનમાં લીન બનેલે આત્મા ચિરઃકાલને માટે જીવનદીપ બુઝાવીને ચાલ્યો ગયે. સ્વ. સા. પૂ. કનકપ્રભાશ્રીજી મ. ને મન જીવદયાનું ઘણું મહત્ત્વ હતું. જો ઉપર અત્યંત પ્રેમ-કરુણા હતી. દુઃખી જીવ નજરે પડતાં તે જાણે એમના પ્રાણ ચાલ્યા જાય! અબોલા પ્રાણીને, સાધર્મિક અથવા ગરીબને કેઈપણ રીતે કંઈને Page #603 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] [ પપ કંઈ રીતે સહાય કરાવી સંતેષ અનુભવતાં. સરળ સ્વભાવી, વાત્સલ્યવારિધિ એવા સ્વર્ગસ્થ ગુરુદેવને પરમ શાંતિ પ્રાપ્ત થાય એવી શાસનદેવ પ્રત્યે અંતઃકરણ પૂર્વક પ્રાર્થના. સ્વસ્થ સાધ્વીજી મ.ના શિષ્ય પૂ. સા. શ્રી કમલપ્રભાશ્રીજી તેમ જ પ્રશિષ્યાઓ સા. જયપ્રજ્ઞાશ્રીજી, સા. વિશિષ્ટપ્રજ્ઞાશ્રીજી, સા. બાજુપ્રજ્ઞાશ્રીજી, સા. રક્ષિતપ્રજ્ઞાશ્રીજી, સા. સૌર્યપ્રજ્ઞાશ્રીજી, સા. શીલપ્રજ્ઞાશ્રીજી (સંસારી પક્ષે બે ભત્રીજીઓ), સા. હિતશિતાશ્રીજી, સા. પુદશિ. તાશ્રીજી તથા સા. નિજાત્મદશિતાશ્રીજી આદિ શ્રમણી વૃંદ પરિવાર પૂ. ગુરુદેવના પુનિત આત્માને કેટિ વંદના કરી તેઓશ્રીના દિવ્ય આશીર્વાદની મહેચ્છા રાખે છે. પરમ ત્યાગી-વિરાગી, ઊટી પ્રદેશ દ્રારક પૂ. સાધ્વીવર્ય શ્રી માણેકશ્રીજી મહારાજ વિશ્વામિત્રી સરિતાના સુરમ્ય કિનારે ગુજરાતની શોભામાં અભિવૃદ્ધિ કરનાર વટપદ્ર રા) શહેર છે. વડોદરા જ્ઞાન-પુણ્યની અનોખી નગરી છે. પ્રતાપી મહારાજ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના સુદીર્ઘ રાજ્યકાળ દરમિયાન સમૃદ્ધ ઉદ્યોગોથી વિકાસ પામેલું અને પ્રાણપષક સુધારાથી સમાજ, ધર્મ અને રાષ્ટ્રને સુસંપન્ન બનાવતું આ શહેર ધર્મધુરંધરો, રાજનીતિજ્ઞો, મહાપંડિતોથી શોભાયમાન છે. આ વડોદરાના જૈન સમાજમાંથી કેટલાંયે પુણ્યશાળી ધર્મરત્નો પાક્યાં છે. પાટણના જ્ઞાનભંડારોને ઉદ્ધાર કરનાર પ્રવર્તકશ્રી કાંતિવિજયજી મહારાજ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં ગામડે ગામડે વિચરીને મહાન શાસન પ્રભાવના કરનાર મુનિવર્ય શ્રી હંસવિજયજી મહારાજ; પંજાબ કેસરી, યુગદ્રષ્ટા પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજ; પ્રવતિની સાથ્વીરત્ના શ્રી માણેકશ્રીજી મહારાજ આદિ આ ભૂમિનાં રત્ન છે. વડેદરાનિવાસી રાજવૈદ્ય શ્રી હીરાભાઈના સુપુત્ર બાપુભાઈને ઘેર સગુણાનુરાગી ઘેલીબહેનની રત્નકુક્ષીએ માણેકબહેનને જન્મ થયો. માણેકબહેનમાં બાલ્યાવસ્થામાં ધાર્મિક સંસ્કારો અને ત્યાગભાવના ખીલ્યાં હતાં. એટલે યૌવનને ઉંબરે પગ દેતાં વેવિશાળની વાત થઈ એટલે માણેકબહેને માતાપિતાને નમ્રતાપૂર્વક જણાવ્યું કે, મારે ત્યાગના પથે જવું છે, સંસારસુખનું મને જરા પણ આકર્ષણ નથી. તેમ છતાં, માતાપિતાએ હવશ તેનાં લગ્ન કર્યા. લગ્ન તો ધામધૂમથી કર્યા, પરંતુ માણેકબહેનના મુખ પર લગ્નનો કોઈ આનંદ દષ્ટિગોચર થતા ન હતા. તેમને શ્વસુરગૃહે જવું ન હતું. માણેકબહેને બાળહઠ અને સ્ત્રીહઠ લીધી. એક તરફ વ્યવહાર અને બીજી તરફ વૈરાગ્યની જવલંત ભાવના. ખૂબ ખૂબ સમજાવ્યાં, છતાં માણેકબહેને કહી દીધું કે મેં તો દીક્ષાની પ્રતિજ્ઞા લીધી છે. તમે સૌ મને પ્રેમથી સંયમ લેવાથી આજ્ઞા આપો. હું મારા આત્માનું કલ્યાણ કરું. અનુમતિ પ્રાપ્ત કરીને પંજાબી આચાર્યશ્રી કમલસૂરીશ્વરજી મહારાજ પાસે અભ્યાસ કર્યો. માણેકબહેનના આ મક્કમ નિર્ણ થી વૈદ્યકુટુંબમાં ધર્મભાવના વિશેષ ખીલી ઊઠી. વિ. સં. ૧૯૬૮માં રાજાશાહી ઠાઠથી દીક્ષા થઈ માણેકબહેન પૂ. ન્યાયનિધિશ્રી આત્મારામજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ. શ્રી કમલસૂરિજી મહારાજના હસ્તે Page #604 -------------------------------------------------------------------------- ________________ પ૬૬ ] [ શાસનનાં શ્રમણરત્નો દીક્ષા ગ્રહણ કરી, પૂ. પ્રવતિની સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. પ્ર. શ્રી દાનશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી માણેકશ્રીજી નામે ઘોષિત થયાં. વૈરાગ્યને રંગ ચળમજિડ હતા, જ્ઞાનગર્ભિત હતા. જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ અને વૈરાગ્યમાં હિરણફાળે આગળ ને આગળ વધતાં રહ્યાં. પૂ. ગુરુણી શ્રી દાનશ્રીજી મહારાજ સાથે વિહાર કરતાં અને ઉપદેશ દ્વારા અનેકના જીવનને ધર્મના રંગે રંગી દેતાં હતાં. પોતાના નિર્ણયમાં દઢ હોવા છતાં સર્વ સાધ્વીસમુદાયને પૂછીને નિર્ણય લેતાં. તેમનામાં વિનયનો ગુણ હતો, તેમ તપને પ્રભાવ હતો. વિહારમાં એકવાર લુહારના ઘરે ઊતરવાનું થયું. લુહાર છ મહિનાથી માંદો હતા. જીવનમાં તારાજગી અને નારાજગી સિવાય કાંઈ દેખાતું ન હતું. પરંતુ જ્યાં પૂજ્યશ્રીનાં પગલાં પડ્યાં, ત્યાં લહારની માંદગી પલાયન થઈ ગઈ જીવનની તાજગી પાછી આવી. ધર્મ પ્રત્યે તેની શ્રદ્ધા વધી ગઈ. તે વખતે મુંબઈમાં સાવીઓ કવચિત જ પધારતાં. હરકેરબહેન આદિની વિનંતીથી પૂજ્યશ્રીએ મુંબઈ-પાયધુનીમાં શ્રી નમિનાથ ઉપાશ્રયમાં ચાતુર્માસ કર્યું. તપાગચ્છ સાધ્વીઓમાં પ્રથમ ચાતુર્માસ સા. શ્રી માહાકશ્રીજીનું હતું. ટ્રસ્ટીશ્રી અમૃતલાલ કાલીદાસે ખૂબ ભક્તિ કરી. કરના સે ડરના નહિ.” આ સૂત્રથી સાધ્વીઓને નિર્ભય બનવાનું કહેતાં. ચાતુર્માસ બાદ વરાડ તરફ વિહાર કરતાં સાતપુડાનાં જંગલોમાં વાઘ-વરૂને ભય ખૂબ હતો છતાં નવકારમંત્રના જાપ સાથે નિર્ભયતાથી રાત્રિ પસાર કરી. વિહાર કરતાં સિદ્ધક્ષેત્ર પધાર્યા. ત્યાં આયંબિલથી દાદાની ૧૦૮ યાત્રા કરી. આયંબિલમાં એક જ દ્રવ્ય અભિગ્રહપૂર્વક વાપરતાં. પારણાં વખતે આયંબિલ ખાતામાં સારી રકમ આવી. અનુક્રમે વિહાર કરતાં કરતાં કપડવંજ પધાર્યા. ત્યાં પૂ. પ્ર. શ્રી દાનશ્રીજી મહારાજની નિશ્રામાં એક વર્ષ રહ્યાં. ત્યાર બાદ પૂ. ગુરુજી કાળધર્મ પામ્યાં. દરમિયાન, પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મહારાજ પાકિસ્તાનથી પાલનપુર પધાર્યા હતા, તેમના દર્શનાથે પાલનપુર આવ્યાં. ત્યાંથી મુંબઈ પધાયાં. ત્યાં પૂ. ગુરુદેવની આજ્ઞા શિરોધાર્ય કરી થાણા ચાતુમાંસ કર્યું. ત્યાંથી કુંજગિરિ યાત્રાએ જવા ગુરુદેવની આજ્ઞા લેવા ભાયખલા આવ્યાં ત્યારે તેઓશ્રીને પ્રવતિ નીપદ આપવાનું નક્કી થયું. પૂ. ગુરુદેવની ઈચ્છા શિરોધાર્ય કરી. ત્યાંથી વિહાર કરતાં કરતાં કજી પધાર્યા, જ્યાં ભરત મહારાજાની વીંટીન નંગની માણિક્યની મૂતિ બહુ ચમત્કારી છે. અને મૂળનાયક આદીશ્વર ભગવાન છે, તેનાં દર્શન કરી તૃપ્ત બન્યાં. ત્યાંથી મદ્રાસ પધાર્યા. મદ્રાસમાં માણેકચંદજી બેતાલાએ ચાતુમાંસ કરાવ્યું. પૂજ્યશ્રી વિહારભૂમિમાં જ્યાં જ્યાં જતાં ત્યાં પૂ. ગુરુદેવની અમીદ્રષ્ટિથી સરળતાથી માગ થતો. તેઓશ્રી કહેતાં કે, મારામાં કાંઈ શક્તિ નથી; બધી ગુરુદેવની કૃપા છે. પૂજ્યશ્રીનાં અમેઘ વચનથી સર્વસિદ્ધિ થતી. મદ્રાસથી કેઈમ્બતુર, કાલીદ, ઉટી તરફ પધાર્યા. ત્યાં ખૂબ જ સરસ પ્રભાવના કરી, તેથી શ્રાવક-શ્રાવિકાઓ કહેતાં કે, જેમ આચાર્ય ભગવંતને દેશદ્ધારક તરીકેનાં બિરૂદ અપાય છે, તેમ પૂજ્યશ્રીને ઊટી દેશદ્ધારક કહેવાં જોઈએ. ત્યાંથી મૈસુર, મેંગ્લેર થઈ થઈ મદ્રાસ પધાર્યા. ત્યાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું. એ વખતે એકાંતરે ઉપવાસ ચાલતા હતા. ઓપરેશન કરનાર ડોકટરને કહે, મારી પાસે આપને આપવાનું કંઈ નથી, પરંતુ એક વસ્તુ છે તેને સ્વીકાર કરો. ડોકટરે કહ્યું, તમે આપશે તે લઈશ. પૂજ્યશ્રી કહે, થોડા સમય માટે માંસાહારનો ત્યાગ કરો. ડોકટરે પાંચ વરસને નિયમ લીધે. Page #605 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૫૬૭ આટ-આટલા સુદીર્ઘ વિહારમાં પણ તેઓશ્રીની સ્વાધ્યાયપ્રિયતા અવિરત રહેતી. સાથે રહેનાર દરેક સાધ્વીજીને હમેશાં પ્રાતઃક્રિયાથી નિવૃત્ત થયા બાદ વાચના આપતાં. સવારના ૧૦-૧૧ વાગ્યા સુધી વાચના આપતા. ત્યાર બાદ ગોચરી માટે જતાં. સાધ્વીઓને હમેશાં કહેતાં કે, આપણા સાચા ખારાક સ્વાધ્યાય છે. દરેક સાધ્વીજી સાથે પ્રેમ અને વાત્સલ્યથી વતતાં. અનુક્રમે વિહાર કરતાં કરતાં ઇન્દોર પધાર્યાં. શરીર ખૂબ અશક્ત બની ગયું હતું, છતાં એકાસણાં ચાલુ હતાં. આ શરીરમાં વાઘ પેડા છે (બ્લડપ્રેશર, સેાજા વગેરે રાગા); એ ઓચિંતા હુમલા કરે, તે પહેલાં આપણે તૈયાર રહેવું સારું. પૂજ્યશ્રી સાધુના આચારવિચારમાં ખૂબ દૃઢ હતાં. તેઓશ્રીને પાંચ યિાએ અને અનેક પ્રશિષ્યાએ હતી. ઇન્દાર પહેાંચતાં તબિયત લથડી પણ દવા લીધી નહિ. મારૂં મહાવિદેહમાં જવું છે; મને દ્રવ્ય--ઔષધની જરૂર નથી, ભાવ— ઔષધની આવશ્યકતા છે. શિષ્યા-પ્રશિષ્યાએ સ્તવન આદિ સંભળાવવા લાગ્યાં. મહા વદ ૧૩ ની પાછલી રાતે પૂજ્યશ્રી આત્મસમાધિમાં લીન બની ગયાં. વૈભવશાળી રાજવૈદ્ય-કુટુંબમાં જન્મ લઈ આળપણથી સયમ સ્વીકારવાના નિર્ધાર સાથે, વિવિધ શાસનપ્રભાવના દ્વારા શાસનને જય જયકાર પ્રવર્તાવનાર સાઘ્વીરત્ના શ્રી માણેકશ્રીજી મહારાજને લાખ લાખ વંદના ! પૂ. સા. શ્રી આંકારશ્રીજી મહારાજ પંચાચારના પ્રખર પાલક પૂ. પ્રવર્તિની શ્રી વિદ્યાશ્રીજી મહારાજ જીવન એક શમણું છે, જાણે વહેતી ગંગાનુ ઝરણું છે. વિશ્વનું સર્જન અનેાખુ અને અણુમેાલ છે. વિશ્વની સમસ્ત જીવરાશિ સ્વ-સ્વ ક`ને અનુસરી જન્મ ધારણ કરે છે. વિશ્વનુ જ્ઞાન ધરાવનાર માનવી છે. માનવી વિના જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને કોઈ સમજી શકતું નથી; સમજાવી શકતું નથી. આવા અમૂલ્ય જીવનને પ્રાપ્ત કરીને જે આત્મકલ્યાણના માર્ગે કદમ ઉડાવે છે તે ખરેખર ધન્ય છે! આવુ એક ધન્ય જીવન કપડવજની ભૂમિમાં પ્રાદુર્ભાવ પામ્યું. જે ધરા આગમેાદ્ધારક શ્રી સાગરાન દસૂરિજી મહારાજ તથા શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજની જન્મભૂમિ છે. તેમાં વીશા નીંમા જ્ઞાતિમાં અત્યંત ધમ`સંસ્કારી કુટુંબમાં શ્રાવક ન્યાલચંદભાઈ તથા શ્રાવિકા મેાતીબહેન રહેતાં હતાં. તેમને ત્યાં એક સુપુત્રીને જન્મ થયે. માતાપિતાએ કમળ સરખી પુત્રીનું નામ કમળા પાડયું. કમળાને કુમળી વયમાં માતાપિતાના ધાર્મિ ક સસ્કાર મળ્યા અને બાળમાનસ વૈરાગ્યવાસિત થયું. મેટપણે માતિપતાની આજ્ઞા મેળવી સ’યમમાગે પ્રયાણ કર્યુ. પૂજ્ય પંજાબકેસરી યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનાં આજ્ઞાનુવતિની પૂ, પ્રવર્તિની સાધ્વીજી શ્રી દાનશ્રીજી મહારાજનાં શિષ્યારૂપે પૂ. સા. શ્રી વિદ્યાશ્રીજી નામે ઘોષિત થયાં. પૂ. દાનશ્રીજી મહારાજને તે વખતે ૧૬ શિષ્યાએ હતી. તેમાં વિદ્યાશ્રીજીને સમાવેશ થયેા. તેમનાં નાનાં બહેને પણ સયમ સ્વીકા અને પૂ. સા. શ્રી વિનયશ્રીજી નામે જાહેર થયાં. કહેવત છે કે વિદ્યા વિનયેન શે।ભતે’ તે પ્રમાણે વિદ્યા’ અને ‘વિન’ આજીવન સાથે રહ્યાં અને સાધના સાધી. C Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ ] [ શાસનનાં શમણુરને સંયમની સાધના એટલે પંચાચારનું પાલન. સંયમજીવન એટલે મોક્ષમાર્ગની સાધનાનું પ્રથમ પાન. પૂ. શ્રી વિદ્યાશ્રીજી મહારાજે પૂ. ગુરુજી પાસેથી ગ્રહણશિક્ષા–આસેવન શિક્ષા પ્રાપ્ત કરી. જ્ઞાનયોગ, ધ્યાન, ભક્તિયોગ, ક્રિયાગ, તપયોગ દ્વારા સંયમજીવનની સાધના કરી. પૂ. ગુરુજીની આજ્ઞા તે જ જીવન –એ તેમનો જીવનમંત્ર હતા. જ્ઞાનગની સાધનામાં દ્રવ્યાનુયેગ, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, છંદ વગેરે શાસ્ત્રોનું અધ્યયન કર્યું, ધ્યાનગ–ભક્તિયોગમાં પણ ઓતપ્રેત બની ગયાં. નાનામાં નાની પરમાત્માની પ્રતિકૃતિનાં દર્શન માટે પાંચ-દસ–પંદર કિલોમીટર વિહાર કરતાં. પરમાત્માની પ્રતિકૃતિ આપણા વિકારોને દૂર કરનારી છે. પરમાત્માનાં દર્શન માટે પૂજ્યશ્રીને ક્યારેય ભૂખ-તરસ, ટાઢ-તડકો લાગતો ન હતો. ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મેવાડ, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે પ્રાન્તમાં વિહર્યા. સિદ્ધગિરિની નવ્વાણું યાત્રા કરી. તપ–ધર્મની ખૂબ ખૂબ આરાધના કરી. - પૂજ્યશ્રીને બે શિષ્યાઓ ૧. સા. શ્રી વકારશ્રીજી અને ૨. સા. શ્રી વિદ્યુપ્રભાશ્રીજી તથા છ પ્રશિષ્યાઓ ૧. સા. શ્રી યશેાદાશ્રીજી, ૨. સા. શ્રી જયંતપ્રભાશ્રીજી, ૩. સા. શ્રી ધર્મજ્ઞાશ્રીજી, ૪. સા. શ્રી મૃદુતાશ્રીજી, પ. સા. શ્રી વિપુલયશાશ્રીજી અને ૬. સા. શ્રી હેમરત્નાશ્રીજી છે. પાવાગઢ તીર્થની અંજનશલાકા-પ્રતિષ્ઠા સમયે પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજયઈન્દ્રદિસૂરીશ્વરજી મહારાજે તેમને પ્રવતિ નીપદ આપ્યું. હાલમાં સિદ્ધક્ષેત્રમાં રહી અપ્રમત્તપણે સાધના-આરાધન રહ્યાં છે. લગભગ પ૭ વર્ષને દીક્ષા પર્યાય થયે છે છતાં સાધનામાં ક્ષતિ નહિ. આરાધનામાં અરતિ નહિ, ઉપાસનામાં ઉપેક્ષા નહિ. આવાં દીર્ઘદીક્ષા પર્યાયી સાધ્વીવર્યા નિરામય આયુષ્ય ભોગવી સંયમમાગ ભાવે એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કેટ કેટટિ વંદન! પૂ. સા. શ્રી એમૂકારશ્રીજી મહારાજ. સરળતા, સાદાઈ, સમતા, સેવા અને સ્વાધ્યાયના ગુણપત પૂ. સાધ્વીવર્યા શ્રી વિનયશ્રીજી મહારાજ પુણ્યવાન આત્માઓ જન્મ લઈને જીવનમાં દેવ, ગુરુ અને ધર્મશ્રદ્ધાના બળે શાસનની સેવા બજાવી આત્માનંદને પ્રાપ્ત કરી જાય છે, જેઓ પોતાના જીવન દરમિયાન ઉજજવળ, નિમળ, યશસ્વી જીવન જીવી સારીયે દુનિયામાં અને પ્રકાશ પાથરી જાય છે. પૂજ્યશ્રી પણ આવી વ્યક્તિઓમાંના એક હતાં. તેઓશ્રીનો જન્મ ગુજરાતની કપડવંજ નામની પવિત્ર ભૂમિમાં થયો, જેનું નામ શ્રવણદ્વાર પર પડતાં જ સૌને અનેક ભવ્યાત્માઓની યાદ આવી જાય. આવી પાવન ધરા પર પિતા ન્યાલચંદભાઈ અને માતા મતીબહેનની કુક્ષિએ સં. ૧૯૭૬ માં યથાવામગુણ સુંદરબહેનને જન્મ થયે. સુંદરબહેન બાળપણથી જ ધાર્મિક સંસ્કારોથી પ્રભાવિત હતાં, હંમેશાં પ્રભુપૂજા, વ્યાખ્યાનશ્રવણ, ધાર્મિક અભ્યાસ આદિ કિયાઓમાં ઓતપ્રેત રહેતાં. જીવવિચાર આદિ પ્રકરણેનું જ્ઞાન નાની વયે જ પ્રાપ્ત કરી લીધું હતું અને ૧૫ વર્ષની કેમળ વયે જ સંયમ લેવાની ભાવના જાગી. આ અરસામાં પંજાબકેસરી યુગવીર આચાર્ય શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજ સપરિવાર કપડવંજ મુકામે ચાતુર્માસાથે પધાર્યા. પૂ. ગુરુદેવની અમૃતમય વાણીનું શ્રવણ કરતાં સુંદરબહેનને વૈરાગી આત્મા ચારિત્ર પ્રત્યે વધુ દૃઢ બન્યા. સાથોસાથ તેઓશ્રીનાં મોટીબહેન તથા કપડવંજના Page #607 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] | [ પ૬૯ જ વતની લલિતાબહેનને પણ ચારિત્ર લેવાની ભાવના જાગી અને માતાપિતાની અનુમતિ મેળવી વિ. સં. ૧૯૯૧ ના માગશર સુદ ૯ ના પવિત્ર દિને પૂ. આચાર્ય ભગવંતના વરદ હસ્તે ચારે મુમુક્ષુ બહેનોએ દીશા અંગીકાર કરી. કમળાબહેન અને સુંદરબહેન પૂ. દાનશ્રીજી મહારાજનાં શિખ્યારૂપે વિદ્યાશ્રીજી તથા વિનયશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. ચારિત્ર અંગીકાર કરીને બંને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ રત્નત્રયીની સાધનામાં દિન-પ્રતિદિન બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતાં રહ્યાં. જ્ઞાનાવરણીય કમનો ક્ષયપશમ પણ ગજબ હતું, કે જેના વડે થોડા જ સમયમાં કર્મગ્રંથ, જ્ઞાનસાર, પંચસંગ્રહ. સંસ્કૃત, પ્રાકૃત આદિનો અભ્યાસ કરી લીધો. પૂ. શ્રી વિનયશ્રીજી મહારાજમાં પ્રથમથી જ શાંતગની સરસ્વતી, ભક્તિયેગની ભાગીરથી અને જ્ઞાનયોગની યમુનાનો ત્રિવેણી સંગમ થયું હતું. તેઓશ્રીની દીક્ષા પછી તેમને કુટુંબમાંથી ૧૧ મુમુક્ષુ આત્માઓએ ચારિત્રપંથે પ્રયાણ કર્યું. પૂજ્યશ્રીનાં સંસારી બહેનની પુત્રી ભદ્રાને બાર વર્ષની બાલ્યાવસ્થામાં ચારિત્ર લેવાની ભાવના જન્મી અને ચારિત્ર ગ્રહણ કરી, પૂ. વિદ્યાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. ૩કારશ્રીજી મહારાજ તરીકે જાહેર થયાં. પૂજ્યશ્રીની જ્ઞાનપ્રાપ્તિની ધગશ અજબ હોવાથી પાટણમાં પંડિત વીરચંદભાઈ પાસે સિદ્ધહેમ લઘુવૃત્તિ વ્યાકરણનો સતત પાંચ વર્ષ અભ્યાસ કર્યો. રાણપુરમાં બાર મહિના રોકાઈને, દિવસના ૬ કલાક અભ્યાસ કરીને અઢાર હજારી વ્યાકરણનું અધ્યયન કર્યું. સવારે નવકારશી કરતાં પહેલાં ૧૦૦૦ ગાથાને સ્વાધ્યાય મુખપાઠ કરી જતાં. તેઓશ્રી માનતાં કે જ્ઞાન તે દિવાકર સમાન છે. મહર્ષિ શ્રી ધર્મદાસગણિ જ્ઞાન માટે “ઉપદેશમાલા”માં જણાવે છે કે, “સ્વાધ્યાયમ વત આત્મા ક્ષણે ક્ષણે વૈરાગ્યને ઉત્પન્ન કરે છે અને વૈરાગ્ય આત્મસાધનાને પામે છે. આ સૂત્ર પૂ. ગુરુદેવે પિતાના જીવનમાં તાણાવાણાની જેમ વણી લીધું હતું. તેઓશ્રી પ્રમાદને આત્માને કટ્ટર શત્રુ માનતાં. નાનાં નાનાં સાધ્વી ભગવંતાને સામેથી બોલાવી સ્વાધ્યાયમાં જોડતાં. કમગ્રંથના વિષયમાં એમની “માસ્ટરી” હતી. છ કમ ગ્રંથના ભાંગ કરાવતાં પુસ્તકની જરૂર ન પડતી. ગમે તે ભાંગા, ગમે તે સમયે પૂછે, તરત જ મેઢે જવાબ આપી દેતાં. કઈ પણ ગચ્છનાં સાધ્વીજીને વત્સલતાથી ભણાવતાં. છેલલા ચાર વર્ષ અસ્વસ્થતાને લીધે પાલીતાણા સ્થિરતા કરી ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવા-કરાવવામાં અપૂર્વ રસ લૂંટાવતાં રહ્યાં. પૂજ્યશ્રીના કુટુંબમાંથી ૧૧ દીક્ષાઓ થઈ પછી એ કમ સતત જળવાઈ રહ્યા. સં. ૧૯૯૯માં પિતાના સંસારી ભાઈની બે પુત્રીઓને દીક્ષા પ્રદાન કરી સા. શ્રી કાન્તાશ્રીજી અને પ્રશિષ્યા સા. શ્રી કંચનશ્રીજી જાહેર કર્યા. વડોદરામાં મણિલાલ ગોરજીની સુપુત્રી પુપાએ તેઓશ્રીથી પ્રતિબંધ પામીને દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી, તે વખતે પૂ. કાંતાશ્રીજી તથા પૂ. કંચનશ્રીજી સાથે બીજા છ બહેનોને પણ વષીતપનાં પારણાં હોવાથી પાલીતાણા વિહાર કર્યો. પારણું કર્યા બાદ વૈશાખ સુદ ૧૧ ના શુભ દિને પુષ્પાબહેનને દીક્ષા પ્રદાન કરી પુષ્પાશ્રીજી ઘોષિત કર્યા. સં. ૨૦૦૮ માં પિતાના સંસારી ભાઈની પુત્રી નિર્મળા અડ્ડાઈ-૪૫ આગમનાં એકાસણ તથા ઉપધાનતપ કર્યા અને કપડવંજ મુકામે દીક્ષા ગ્રહણ કરી સ્વયંપ્રભાશ્રીજી નામે ઘોષિત થયાં. સં. ૨૦૧૦ માં વડોદરામાં કેલિાબહેને દીક્ષા અંગીકાર કરી સા. શ્રી કમલપ્રભાશ્રીજી થયાં. ત્યાર પછી બહેન નીરુ અને જાસૂદ પણ વૈરાગ્યવાસિત થતાં તેઓ કુશલશ્રીજી તથા યશદાશ્રીજી નામે પૂજ્યશ્રીનાં પ્રશિષ્યા થયાં. ત્યાર બાદ પિતાના સંસારી ભાઈની Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ ] [ શાસનનાં શ્રમણીરત્ના ચોથી સુપુત્રીની દીક્ષ!ની ભાવના થતાં તેમને સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી નામ આપ્યું. સં. ૨૦૧૮ માં પાંચમી પુત્રી શશીકલા અને રમણભાઈ બેડીની સુપુત્રી નિર્મળા – બન્નેની ભાગવતી દીક્ષ! નક્કી થઈ તે વખતે શિશ્વા કાન્તાશ્રીજીને સળગ પાંચસે! આયંબિલનું પારણું તેમ જ પૂજ્યશ્રીની પ્રેરણાથી તેએ!શ્રીના ચાર ભાઈ એએ સિદ્ધચક્ર યત્ર કરાવ્યુ. તેની પ્રતિષ્ઠા-સેનામાં સુગંધ ભળે એમ ત્રણે પ્રસ’ગાના ત્રિવેણીસ’ગમ થયે. ત્રણે પ્રસંગે। ભવ્યતાથી શાનદાર રીતે ઊજવાયા. બંને મુમુક્ષુનાં નામ યોાભદ્રાશ્રીજી તથા ભદ્રયશાશ્રીજી રાખીને કચનશ્રીજી તથા કમલપ્રભાશ્રીજીનાં શિષ્યા જાહેર કર્યાં. આમ, પૂજ્યશ્રીના છ શિષ્યાએ અને દસ પ્રશિયાના વિશાળ પિરવાર ઊભા થયા. પૂજયશ્રીની શાસનપ્રભાવના પણ એટલી જ મહત્ત્વભ્રૂણ હતી. તેએશ્રીએ રાજસ્થાન, બિહાર, મડ઼ારાષ્ટ્ર આદિ પ્રદેશનાં મુખ્ય મુખ્ય તીર્થાંની યાત્રાએ પેાતાનાં શિષ્યા-પ્રશિયાએ સાથે કરી હતી. માલનિવાસી સ`ઘવી શ્રી અમૃતલ!લ ચુનીલાલના સુપુત્ર સુમનભાઈ એ પૂજયશ્રીની પ્રેરણાથી તાર’ગા તીને છરી પાળતો ૧૦ દિવસના સઘ કાચો હતા. પાલીતાણા સળંગ એ ચાતુર્માંસ દરમિશન ૧૨ શિષા-પ્રશિષ્યાએ વષી તપ કર્યા. સ. ૨૦૦૯ ના મુંબઈના ચાતુર્માસ વખતે ગલીએ ગલીએ, માળે માળે ફરીને સામિકા માટે મેટી રકમ એકઠી કરાવી. સાર્મિક બહેના માટે ઉદ્યોગાલચ શરૂ કરાવ્યુ. સ. ૨૦૨૮ માં પાલીતાણા ચાતુર્માસ વતે ભયંકર દુષ્કાળ પચો ત્યારે ગોધન બચાવવા ખૂબ જ પ્રશ્ન કર્યાં. સ. ૨૦૩૭ માં સુરતના ચાતુર્માસ વખતે તેઓશ્રીનાં બિા કમલપ્રમાશ્રીજીએ સહસ્રફૂટની તપસ્યા ઉપવાસ દ્વારા ટૂંક સમયમાં પૂર્ણ કરી તે નિમિત્તે પૂઘની પ્રેરણાથી સંસારી ભાઈ રતનચંદ્ઘ, ઉત્તમચંદ્ર આદ્ધિ પરિવારે ૧૧ છે!ડનું ઉદ્યા પન કરી હડાવી લીધા. તએ!શ્રી પણ તપમાં મેાબર રહેતાં. વર્ધમાનતપની ૩પ એળી, ચરમ તીપતિ શ્રી મહાવીર પ્રભુના ૨૨૯ છઠ્ઠું, ૧૨ અઠ્ઠમ, સિદ્ધિતપ, ૧૨ ઉપવાસ આર્દિ વિવિધ તપશ્ચર્યાએ કરી. તીર્થ‘કર નામકર્મીને નિકાચિત કરનાર મહાનમાં મહાન તપ, જે પ્રત્યેક તીર્થંકર ભગવંત ‘સિવ જીવ કરું શાસનરસી ’ની ભાવનાથી જે વીશસ્થાનક તપની આરાધના કરે છે તે તપ પણ તેઓશ્રીએ એકાસણાંથી, આયંબિલથી, ઉપવાસથી અને છટ્ઠથી – એમ ચાર ચાર વીસ્થાનક તપની આરાધના આત્માના અપૂ વીૉલ્લાસવૂક કરી. તદુપરાંત શ્રીપાલ મહારાજાના ભયકર કોઢને મટાડનાર શ્રી મહાપ્રભાવિક સિદ્ધચક્ર એળીની આરાધના કરી. શારીરિક શક્તિ ક્ષીણ થતાં નિરતર દશ તિથિ એકાસણાં તે! ચાલુ જ હતાં. નિરતિચાર ચારિત્રવાન પૂ. ગુરુદેવ નિખાલસતાની સૌમ્ય મૂતિ હતાં. અપરિગ્રહ એ એમના વિશિષ્ટ ગુણ હતા. ગોચરી વાપરતાં ૪૨ દેષમાંથી કોઈ પણ દેષ ન લાગે તેની સાવધાની રાખતાં. વાત્સલ્યવારિધિ, સ્વ-પર કલ્યાણકારક, સરળ સ્વભાવી, રત્નત્રયીની સાધનામાં અપ્રમત્ત રહેનાર પૂ. વિનયશ્રીજી મહારાજના જીવનમાં સરળતા, સાદાઈ, સમતા, સેવા, સ્વાધ્યાય અને સહાયકારિતાના સદ્ગુણાને સુભગ સમન્વય સધાયેા હતેા. આ સર્વાંત્તમ ગુણાને લીધે તેઓશ્રી આબાલવૃદ્ધનાં હૃદય જીતી લેતાં અને પિરણામે શાસનસેવાનાં નાનાંમેટાં કાર્યાં સિદ્ધ કરવામાં સફળ થતાં. આવા વિનયના અવતાર વિનયશ્રીજી મડુરાજને માટે સં. ૨૦૪૩ના મહા સુદ ૧૫ના સૂર્યાસ્તનેા સમય સમુદાયની કાંતિના અસ્ત સમાન બની રહ્યો. તે દિવસે ચાવિહાર કર્યાં બાદ પૂ. ગુરુદેવને આવશ્યક ક્રિયા કરતાં કરતાં એકાએક હૃદયના હુમલા આવ્યે. ગુરુદેવની જીવનનૈય! મઝારે ડાલવા લાગી. પેાતે નવકાર મહામત્રનું સ્મરણ કરવા લાગ્યાં. પરિવારને કહ્યુ કે Page #609 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [પ૭૧. તમે સૌ મને નવકારમંત્ર સંભળાવો. અને નવકાર ગણતાં ગણતાં જ જાણે જીવનરૂપી ઉજજવળ અને નિષ્કલંક ચાદરને સંકેલી રહ્યાં હોય તેમ, સિદ્ધગિરિની પાવન ધરતી પર, કે જ્યાં અનંત અનંત આત્માઓ સિદ્ધગતિને પામ્યા છે ત્યાં, પૂજ્યશ્રી પરલોકપાથે સિધાવ્યાં. આવા પરમ ઉપકારી, મહાન વિભૂતિ પૂજ્ય સાધ્વીવર્ય શ્રી વિનયશ્રીજી મહારાજ સકલ સમુદાય પર પરોક્ષપણે આશીર્વાદ વરસાવતાં રહો એવી વિનમ્ર અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણમાં કે2િ કટિ વંદના! સુદીર્ધ સંયમયી પ્રવાતની પૂ. સાથીવર્યા શ્રી વિનીતાશ્રીજી મહારાજ ફૂલની જેમ સાધુ-સાધ્વીજી ભગવંતેનાં જીવન પણ જ્ઞાન, ધ્યાન, ત્યાગ, તપ અને સંયમની સુવાસથી મહેક્તાં હોય છે. પણ ફૂલની સુવાસ ચેડા જ કલાકમાં નષ્ટ થાય છે, જીરે જીવનપુપની સુવાસ ચિરસ્થાયી રહેતી હોય છે. પૂ. સાધ્વી શ્રી વિનીતાશ્રીજી મહારાજ પણ આવી વ્યક્તિઓમાંના એક છે. તેઓશ્રીનો જન્મ મહારાષ્ટ્રની ભૂમિ પર રહેલ પરમ પવિત્ર અંતરિક્ષ તીર્થની ગોદમાં આવેલાં બાલાપુર મુકામે સં. ૧૯૬૮ના વસંતપંચમીના ઉત્તમ દિવસે થયો. માતા નાની બહેન અને પિતા દલીચંદભાઈના કુળમાં તેમનું જીવન વસંતત્રતુની વનરાજિની જેમ પુરબહારમાં ખીલવા લાગ્યું. વસંતપંચમીને અનુલક્ષીને નામ પણ વાસંતી રાખવામાં આવ્યું. પરંતુ દેવને જાણે શું સૂઝયું કે, એકાએક માતા નાની બહેનનું સ્વાસ્થ બગડ્યું અને વાસંતીબેનને બાલ્યવયમાં જ માતાને વિયેગ . તેઓ કાકા-કાકી સાથે રહીને દિવસે વિતાવવા લાગ્યાં. બાલાપુર ગામ ધર્મના રંગથી રંગાયેલું હોવાથી અનેક આચાર્ય ભગવંતે સપરિવાર વારંવાર ત્યાં પધારતા. તેથી તેઓશ્રીની અમૃતમયી વાણીનું પાન કરવાનો અવસર અવારનવાર મળ્યા કરતા. માતાએ ગળથુથીમાં જ પુત્રીને ધર્મના સંસ્કાર આપ્યા હતા અને કાકા-કાકી પણ ધર્મારાધનામાં રત હતાં. તેથી આ ધાર્મિક સંસ્કારોને વાર વાસંતીબેનને પણ મળે. કૌટુંબિક વાતાવરણથી જ તેમના હૃદયમાં સુસંસ્કારોનાં બીજ રોપાયાં. એ બીજ ઉપર ગુરુભગવંતેની અમૃતમયી વાણીનું સિંચન થતાં તેમાંથી વૈરાગ્યના અંકુર ફૂટવા લાગ્યા. પણ મેહનીય કમની પ્રબળતાથી, કુટુંબીજનેના આગ્રહથી પંદર વર્ષની વયે લગ્નગ્રંથિથી જોડાયાં પરંતુ ભેગાવલિ કર્મ અ૯પ હેવાથી છ મહિનામાં જ વિધવા બન્યાં. આ રીતે સંસારના રંગઢંગ જોતાં સંસારની અસારતા પૂરેપૂરી સમજાઈ. અરિહંત પરમાત્માને માગ જ સાચે છે એવી નક્કર પ્રતીતિ થતાં ૧૭ વર્ષની યુવાન વયે સંયમનાં દઢ નિશ્ચયી બન્યાં. સુંદર આરસને શિપી મળી જાય, તેમ ખ્ય પાત્રને સદ્દગુરુનો જોગ થઈ જાય છે. સં. ૧૯૮૪ માં વિદ્વવર્ય પૂ. મુનિરાજશ્રી દશનવિજયજી (ત્રિપુટી) મહારાજ આદિ તેમ જ પૂ. સાધ્વીશ્રી હેમશ્રીજી મહારાજ આદિનું ચાતુર્માસ બાલાપુર નક્કી થયું. પૂ. શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટી મહારાજની મધુર વાણીમાં તરબોળ બન્યાં અને પૂ. હેમશ્રીજી મહારાજના વાત્સલ્યઝરણામાં સ્નાન કરતાં બેન વાસંતી પ્રભુના પંથે વરિત ગતિએ પ્રયાણ કરવા માટે તત્પર બન્યાં. ચાતુર્માસ પૂર્ણ થયે, સં. ૧૯૮૫ માં પિષ વદ ૭ ના દિવસે અપૂવ ધામધૂમપૂર્વક Page #610 -------------------------------------------------------------------------- ________________ પ૭ર ] [ શાસનનાં શમણીરત્નો પૂ. શ્રી દર્શનવિજ્યજી મહારાજના વરદ હસ્તે સંયમ ગ્રહણ કરીને પરમ વાત્સલ્યવારિધિ પૂ. ગુરુણી શ્રી હેમશ્રીજી મહારાજના ચરણે જીવન સમર્પિત કરી શ્રી વિનીતાશ્રીજી નામે તેઓશ્રીનાં લાડીલા શિષ્યા થયાં. ચારિત્ર લઈને ગુરુદેવની શીતળ છાયામાં દિનપ્રતિદિન જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ. વિનયમાં આગળ વધવા લાગ્યાં. દીક્ષા બાદ બાલાપુરથી વિહાર કરી નાગપુર, બુરહાનપુર આદિ ક્ષેત્રમાં ચાતુર્માસ કર્યો. પછી ગુજરાત પધાર્યા. પૂ. ગુરુણી સાથે વડોદરા, જામનગર, ભાણવડ, અમદાવાદ આદિ સ્થળોએ ચોમાસા કર્યા. કાઠિયાવાડ અને મારવાડનાં તીર્થોની યાત્રાઓ કરી. પૂ. ગુરુદેવ પાસે રહીને અનેક સૂત્રો. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ આદિનો અભ્યાસ કર્યો. માસક્ષમણ, સિદ્ધિતપ, બે વર્ષીતપ પંચાવન વર્ધમાન તપની ઓળીઓ. વીસ્થાનક, સહસ્ત્રકૂટ, કલ્યાણક ઓચ્છવ તપ આદિ અનેકવિધ તપશ્ચર્યાઓ કરી. બાર નિથિ ક્યારેય એકાસણાથી ઓછું તપ ન હોય. પાંચમની આરાધના આજ સુધી મૂકી નથી. સં. ૨૦૧૩ માં વડોદરામાં શ્રી જયકાન્તાશ્રીજી પૂજપશ્રીનાં શિષ્યા બન્યાં. પૂજ્યશ્રી દીક્ષા બાદ કેવિસ પૂ. ગુરુજીથી છૂટા પડયાં ન હતાં, પરંતુ આ જગતમાં કાળરાજા જેવું ઈર્ષાળુ બીજું કોઈ નથી. તે કેઈના સુખને જોઈ શકે નહિ. ગ. ૨૦૧૫ માં પૂ. ગુરુદેવ હેમશ્રીજી મહરાજ તથા પૂ. માસીપુ૨ કપૂરથીજી મહારાજ સાથે પાલીતાણા ગયાં. તે ચોમાસામાં શ્રાવણ સુદ પાંચમે અલ્પ સમયની માંદગી ભોગવી પિતાની શિષ્યા-પ્રશિષ્યાઓને પૂ. ગુરુબહેનને બળે સોંપીને સ્વર્ગે સિધાવ્યાં. તે સમયે પૂ. વિનીતાશ્રીજી પર આભ તૂટી પડ્યું. જેમણે એક દિવસનો પણ વિયોગ સહ્યો ન હતો તેમને પૂ. ગુરુદેવ સાથે જિંદગીભરનો વિયોગ થયે. પરંતુ પૂજ્યશ્રીએ જ્ઞાન-વૈરાગ્ય એટલાં આત્મસાત્ કર્યા હતાં કે છેડા જ સમયમાં સમતા પ્રાપ્ત કરી શક્યાં. તે વખતે પિતાનાં બે વડીલ ગુરુબહેન વૃદ્ધાવસ્થાના કારણે વડોદરા હતાં. પૂ. ગુરુદેવના કાળધર્મના સમાચાર સાંભળતાં બન્નેને ખૂબ આઘાત લાગ્યો. તેથી તે બંનેને સાંત્વના આપવા માટે પોતાના લઘુગુરુબહેન મુક્તિશ્રીજી મહારાજને સાથે લઈને તાબડતોબ વિહાર કરીને વડોદરા આવ્યાં અને ગુરુસ્થાનીય ગુબહેનની સેવામાં જોડાયાં. દીક્ષા લીધા બાદ ત્રીશ-પાંત્રીશ વરસ ગુજરાત અને મારવાડ, પાલનપુર, પાટણ આદિ ક્ષેત્રોમાં વિચર્યા હોવાથી હવે જન્મભૂમિ પિકારી રહી હતી. તેથી જન્મભૂમિને પાવન કરવા પિતાના ગુરુબહેનનાં શિખ્યા-પ્રશિખ્યાઓને લઈને મહારાષ્ટ્ર બાજુ વિહાર કર્યો. આ બાજુ છ છ મહિનાના અંતરે વડોદરામાં બંને ગુરુબહેન કાળધર્મ પામ્યાં. પૂજ્યશ્રીએ ધૂલિયા, શિરપુર, અકેલા, બાલાપુર આદિ સથળેએ ચાતુર્માસ કરીને અનેકવિધ શાસનપ્રભાવનાઓ કરી. બાલાપુરમાં દાદાવાડીમાં શત્રુંજયની સ્મૃતિ નિમિત્ત આદીશ્વરદાદાની ચરણપાદુકાની સ્થાપના કરાવી. ત્યાર બાદ, અંતરિક્ષશ્રી, ભદ્રાવતી તીર્થની યાત્રા કરી, પૂના પૂ. આ. શ્રીમદ્ વિજયસમુદ્રસૂરિજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ કરીને પૂ. પંજાબ કેસરી આચાર્ય દેવ શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજના સમાધિમંદિરના દર્શનાર્થે મુંબઈ પધાર્યા. મુંબઈનાં વિવિધ સ્થાનોમાં રહેલાં જિનમંદિરનાં તેમ સમાધિમંદિરનાં દર્શન કરી વડેદરા પૂ. કરિશ્રીજી મહારાજની નિશ્રામાં પધાર્યા અને ત્રણ-ચાર વરસ માસીગુરુની સેવામાં રહ્યાં. છેવલી સિદ્ધાચલની યાત્રા કરવાની, દાદાને ભેટવાની ભાવના હતી, તેથી નાની ગુરુબહેન સાથે ધીરે ધીરે વિહાર કરી પાલીતાણું પધાર્યા. ત્યાં નવ્વાણું યાત્રા તથા ચેમાસું કરીને બોટાદ મુકામે ચોમાસું કર્યું. એ ચોમાસા પછી વડેદરા પૂ. કપૂ૨શ્રીજી મહારાજના એક શિષ્યાને કેન્સરની ગાંઠનું ઓપરેશન કરાવ્યું તે સમાચાર મળતાં, બીજી યાત્રાએ Page #611 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો ! [ પ૭૩ ગૌણ કરીને, જલદીથી વિહાર કરીને વડોદરા પધાર્યા. ત્યારથી માંડીને આજ સુધી, એટલે કે છેલ્લાં ૧૫ વરસથી વડોદરામાં, જાની શેરીમાં સ્થિરવાસ રહેલાં છે. બે વર્ષ બાદ, કેન્સરથી પીડાતાં સાધ્વીજી કાળધર્મ પામ્યાં, એટલે ગુરુસ્થાનીય પૂ. માચીગુરુની એક પણ શિષ્યા હયાત ન હોવાથી તેઓશ્રીની સેવા માટે વડોદરા જ રોકાઈ ગયાં. પૂ. પ્ર. શ્રી કરશ્રીજી મહારાજની વૃદ્ધાવસ્થા હોવાથી પૂ. આચાર્ય ભગવંતની આજ્ઞાથી સં. ૨૦૩૬માં તેઓશ્રીને પ્રવતિ નીપદથી વિભૂષિત કરવામાં આવ્યાં. આજે સમુદાયની જવાબદારી ગંભીરતાપૂર્વક નિષ્ઠાભાવે ઉપાડી રહ્યાં છે. તેઓશ્રીની શીતલ છાયામાં ર૭ સાધ્વીજી ભગવંતેનો પરિવાર સાધુના ૨૭ ગુણેની સમાન શેભી રહ્યો છે. સં. ૨૦૪૨ માં બીજા શિષ્યા શ્રી વિરાગરસાશ્રીજીએ દીક્ષા અંગીકાર કરી, જેઓ આજે પણ પૂ. ગુરુદેવની અને સમુદાયની ખંતથી ખડે પગે સેવા કરીને અઢળક કર્મોની નિર્જરા કરી રહ્યાં છે. આજે પૂર્ણ વૃદ્ધાવસ્થા, ૮૫ વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ પણ રત્નત્રયીની સુવિશુદ્ધ આરાધના અપ્રમત્તભાવે નિયમિત કરી રહ્યાં છે, અને કરાવી રહ્યાં છે. તે સાથે પરમાત્મભક્તિ અને ક્રિયાની અભિરુચિ પણ અનુપમ અને અજોડ છે. ક્ષમા, માવ, આવ આદિ ૧૦ યતિધર્મો પૂજ્યશ્રીના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા છે. આજે પણ પિતાનું કાર્ય જાતે જ કરી રહ્યાં છે. હજુ સુધી એક પાતરી પાણી કાઈ પાસેથી માંગીને વાપયુ નથી. ગમે તેવા આશાતાને ઉદ્દયમાં પણ ક્યારેય મુખ પર કાયરતાના ભાવ જણાયા નથી. જ્યારે જોઈએ ત્યારે હાથમાં પુસ્તક કે નવકારવાળી સિવાય કેઈજ પ્રવૃત્તિ નહિ. બોલવાનું પરિમિત શબ્દોમાં. ક્યારેય ઊંચા સાદે બેલે નહિ. ૧૭ વર્ષના વડોદરાના સ્થિરવાસમાં અન્ય સમુદાયનાં સાધ્વીજી ભગવંતે આવે તેમની સાથે પ્રેમભાવથી વતેતેઓને જોઇતી સગવડ કરી આપે. પિતે થેડીઘણી પ્રતિકૂળતા વેઠીને બીજાને અનુકૂળતા કરી આપે. ખરેખર, પૂજ્યશ્રીના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. તેઓશ્રીની સંયમની સુવાસ ચારે બાજુ ફેલાઈ રહી છે. આવા અગણિત ગુણોના ભંડાર, ગુણાતીત પૂ. ગુરુદેવ ૬૪ વર્ષ સુદીર્ઘ સંયમપર્યાય પૂર્ણ કરીને ૬૫ માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યાં છે. સેનામાં સુગંધ ભળે તેમ સં. ૨૦૪૭માં ઘડિયાળી પિળમાં રહેલા શ્રી કુંથુનાથ જૈન દેરાસરે શ્રી શત્રુંજ્યને પટ પિતાની સપ્રેરણાથી, જાની શેરી મહિલા ઉપાશ્રયની બહેને તરફથી કરાવ્ય; તેમ જ સં. ૨૦૪૮ માં પિતાના આત્મશ્રેયાથે શ્રી શાંતિસ્નાત્ર સહિત એકાદશાનિકા મહોત્સવ કરાવીને અપૂવ શાસનપ્રભાવના કરી. પૂજ્યશ્રી નિરામય સ્વાશ્યપૂર્વક સુવિશુદ્ધ સંયમમાગની આરાધના કરતાં કરતાં શતાયુ થાઓ સ્વસમુદાય પર અપાર અમદષ્ટિ વરસાવતાં રહો એ જ મંગલકામનાઓ સાથે પૂજ્યશ્રીનાં પાવન ચરણમાં કેટિ કેટિ વંદના ! સૌજન્ય : પૂ. સા. શ્રી મુક્તિશ્રીજી મહારાજની પ્રેરણાથી જૈન મહિલા ઉપાશ્રયની ઓંને તરફથી જાની શેરી, ઘડીયાળી પિળ, વડોદરા. Page #612 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ ] [ શાસનનાં શમીરને ઉત્કૃષ્ટ જ્ઞાનોપાસક, મહાન તપસ્વિની અને દીર્ધ દીક્ષાપયાથી પૂ. સાધ્વીવર્યા શ્રી તિલકશ્રીજી મહારાજ ગુજરાતની ધર્મનગરીઓમાં કપડવંજ મોબરે છે. ત્યાં શેડ પાનાચંદ મગનલાલના ધર્મપત્ની સમરતબહેનની રત્નકુક્ષીએ સં. ૧૯૬૭ના શ્રાવણ સુદ પાંચમને શુભ દિને એક પુત્રીરત્નને જન્મ થયો. માતાપિતાએ તારા સમાન પ્રકાશતી પુત્રીનું નામ તારા રાખ્યું. કપડવંજ આ તારાબહેનની જન્મભૂમિ હતું અને ધમભૂમિ તેમ જ કર્મભૂમિ પણ બની રહ્યું. સમરતબહેનના ધર્મસંસ્કાર તે તેનામાં ઊતર્યા જ હતા, ત્યાં સાધ્વી શ્રી માણેકશ્રીજી મહારાજના સહવાસમાં આવતાં સંસારની અસારતા સમજાવા લાગી. આમ, ૧૬ વર્ષની નાની વયે દીક્ષા લેવાની ભાવના થઈ માતા-પિતા સંસ્કારી હોઈ સહજમાં રજા મળી. પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજી મહારાજનાં આજ્ઞાતિની સાથ્વી શ્રી દાનશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે સં. ૧૯૮૪ ના વૈશાખ વદ પાંચમના શુભ દિને પૂ. પં. શ્રી નેમવિજયજી ગણિવર્ય પાસે દીક્ષા અંગીકાર કરી તિલકશ્રીજી નામ ધારણા કર્યું. બીજે જ વર્ષે સં. ૧૯૮૫ ના મહા વદ પાંચમે, પાટણમાં પ્રવર્તક મુનિ શ્રી કાંતિવિજયજી મહારાજની નિશ્રામાં પૂ. પં. શ્રી નેમવિજયજી મહારાજના શુભ હસ્ત વકીદીક્ષા થઈ દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રીએ સમગ્ર જીવન જ્ઞાન, ધ્યાન અને તપશ્ચયમાં લગાવી દીધું. કાવ્ય, ન્યાય, વ્યાકરણ આદિનું જ્ઞાન સંપાદન કર્યું. અનેક પ્રકારની તપસ્યાઓ દ્વારા કમની નિમણા કરી. પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, માળવા, મેવાડ વગેરે પ્રદેશમાં વિહાર કર્યો. સમેતશિખરજીની યાત્રા તથા શત્રુંજયની ત્રણ વખત નવ્વાણું યાત્રા કરી. તેઓશ્રીના પરિવારમાં મુખ્ય શિષ્યા ભદ્રાશ્રીજી, પ્રશિષ્યા સુજ્ઞાનશ્રીજી. શિષ્યા સુધમાં શ્રીજી, પ્રવીણથીજી, પ્રશાંતશ્રીજી તથા સુનંદાશ્રીજી આદિ છે. જેમાં ચાર તે પૂજ્યશ્રીનાં સંસારી બહેન છે. પક્ષઘાતને લીધે છેલ્લાં ત્રણ વર્ષ પાલીતાણામાં સ્થિરવાસ રા. ૪૫ વર્ષને દીર્ધા પર્યાય પાળી અષાઢ વદ ૩ ના દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. એવાં એ તપસ્વિની સાધ્વીવર્યાને શત શત વંદના ! શાસનના તેજસ્વી તારક. જવલંત લોકપ્રીતિ સંપાદન કરનાર, વ પર કલ્યાણ-સાધિકા સાવીરત્ના શ્રી શીલવતીશ્રીજી મહારાજ યુગદ્રષ્ટા પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સમાજકલ્યાણના ચાહક અને પ્રતિવાંછુ સાધુશ્રેષ્ઠ હતા. તેઓશ્રીએ પોતાની આજ્ઞામાં રહેતા સાધ્વી-સમુદાયના વિકાસની પૂરી અનુકૂળતા કરી આપવાની દીર્ધદષ્ટિ દર્શાવી. આવી ઉદારતાને લાભ લઈને પિતાને તથા પિતાના નાનાસરખા સાધ્વીસમુદાયને વિકાસ સાધવા સદા તત્પર પૂ. સાધ્વીજી મહારાજ શ્રી શીલવતીશ્રીજી એક વ્યવહારદક્ષ. સદા જાગ્રત અને શાસનભક્તિપરાયણ ધર્મ ગુણી થઈ ગયાં. સંત, સતીઓ, શૂરાઓ અને સાહસિકેની ભૂમિ સૌરાષ્ટ્ર પૂ. શીલવતીશ્રી જી મહારાજનું જન્મસ્થાન. રાણપરડા ગામમાં તેમને જન્મ. સંસારી નામ શિવકુંવરબહેન. તે સમયમાં કન્યા Page #613 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [પડપ કેળવણી તો હતી નહિ. વ્યવહારજ્ઞાન અને ધર્મસંસ્કારે બાળપણથી જ પ્રાપ્ત થતાં. ઉંમર થતાં શિવકુંવરબહેનને ઘરસંસાર સરધારનિવાસી ડુંગચ્છી ભાઈ સંઘવી સાથે શરૂ થયો. સુખી સંસારના સારરૂપ બે પુત્ર અને બે પુત્રીઓ પ્રાપ્ત થયાં. ડુંગરશીભાઈની મુંબઈમાં મૂળજી જેઠા મારકીટમાં પેઢી હતી. ઘરમાં સુખ-સંપત્તિ અને આનંદકિલેલ હતાં. પરંતુ એ યોગ લાંબો ન ચાલે. સં. ૧૯૮૪ માં ડુંગરશીભાઈને સ્વર્ગવાસ થયે. શિવકુંવરબહેન નિરધાર બની ગયાં. ચારે સંતાન પ્રત્યે જવાબદારી સમજી સમતા જાળવી રહ્યાં. પરંતુ વિધાતાને એ પણ મંજૂર ન હતુંછેડા સમયમાં એક પુત્ર અને એક પુત્રીએ ચિર વિદાય લીધી. ઘર વેરાન બની ગયું. જીવન ઉદાસ અને અકારું બની ગયું. એ પણ ઓછું હોય તેમ, સેળ-વર્ષના બીજા પુત્રનું પણ ટાઈ ફઈડમાં અવસાન થયું. શિવકુંવરબહેન પર આભ તૂટી પડ્યું. તેમને સંસારની અસારતાનું, ગુખની અસ્થિરતાનું અને જીવનની ચંચળતાનું ખરું ભાન થયું. મમતાના આધારરૂપ સંતાનોને સંગી આંખે મરતાં જેવાં એનાં કરતાં આ જિંદગી સંકેલાઈ જાય તો શું છે ? – માતા વિમાસી રહી. પણ બીજી પળે અંતરમાંથી અવાજ આવ્યો : હું તે મરીને આ દુઃખભર્યા જીવનથી છુટકારો મેળવી લઉંપણ મારી જિંદગીના છેલલા અવશેષ જેવી આ નાનકડી પુત્રીનું શું? એ પુત્રીને આધારે માતાનું જીવન ટકી રહ્યું. એ બડભાગી પુત્રીનું નામ ભાનુમતી. એ જ પછીથી વિદુષી, સુવાક્તા, સૌજન્ય અને વત્સલતાની મૂર્તિ સાધ્વીશ્રી મૃગાવતી શ્રીજી મહારાજ બન્યાં. - આ આઘાતની પરંપરામાં શિવકુંવબહેનની ધર્મભાવના બલવત્તર બનતી જતી હતી તેમના લેહમાં સૌરાષ્ટ્રની ધરતીનું ખમીર અને ધર્મભાવનાનું તેજ હતું. વિમાસણ કે હતાશામાં વધુ અટવાયા વગર એમણે ઉત્કૃષ્ટ ધર્મનું શરણ સ્વીકારી લીધું અને પિતાનો સંકલ્પ રખે ને શિથિલ બને તે પહેલાં પોતાની નાનકડી પુત્રી સાથે વિ. સં ૧૯૯૫માં તીર્થરાજ શત્રુંજયગિરિની પવિત્ર છાયામાં દીક્ષા અંગીકાર કરી લીધી. સ્વનામ શીલવતીશ્રીજી અને પુત્રીનું નામ સાધ્વી મૃગાવતીશ્રીજી ઘેષિત થયાં. જીવનમાં જાગેલ સંકટને ઝંઝાવાત શમી ગયું અને માતા-પુત્રી ભગવાન મહાવીરના સાધ્વીસંઘમાં ભળીને આત્મકલ્યાણ માટે સંયમમાગના પુયાત્રિકો બની ગયાં સાધ્વીજી શ્રી શીલવતીશ્રીજીનો શાસ્ત્રીય અભ્યાસ ઓછો હતો, પણ તેઓશ્રીનું પ્રકરણાદિ પ્રાથમિક ગ્રંથનું, સુગમ ધાર્મિક પુસ્તકનું રાસા–સ્તવને-સજ્જા આદિનું વાચન વિશાળ હતું. તદુપરાંત, સ્મરણશક્તિ અભુત હોવાથી કથા-વારતાઓ, દુહા-ચોપાઈઓ, ટુચકાઓનો અખૂટ ભંડાર હતાં. પરિણામે, ધર્મકથાઓ એટલી રસપૂર્વક કહેતાં કે તાવ સમાધિમગ્ન બની જતો. પૂજ્યશ્રીની હૈયાઉકલત, વ્યવહારદક્ષતા અને માણસને પારખવાની કેર દષ્ટિ નવાઈ પમાડે તેવી હતી. વખત આવ્યે નિર્ભય બનીને વિવેકપૂર્વક કડવું સત્ય કહેવાની ટેવ કેળવીને તેઓશ્રીએ ગુરુદેવશ્રી વલ્લભસૂરિજીના આશીર્વાદ અને એમની આજ્ઞાને શાભાવી જાણ્યાં હતાં. શિવ્યા–પ્રશિષ્યાસહ તેઓશ્રીની ગુરુદેવ શ્રી વલભસૂરિજી પ્રત્યેની ભક્તિ અપરિમેય હતી. ભાવનાશીલ સાધ્વીજી તરીકે સર્વત્ર સુવાસ પ્રસરાવી. તેઓશ્રી જ્યાં જતાં ત્યાં ભગવાન મહાવીરનો વિધવાત્સલ્યને સંદેશ લઈને જતાં, અને મારા-તારાપણાનો કે જેન–જેનેતરનો ભેદ વીસરીને સૌને ધર્મવાણી સંભળાવતાં. ઉદારતા અને સર્વજનવત્સલતાનો વાર તેમને ગુરુપ્રસાદી તરીકે મળ્યો હતો. સ્ત્રીઓ અને બાળકે તેમની આસપાસ વીંટળાયેલાં હોય અને તેઓશ્રી સૌને કંઈક ને કંઈક હિતશિખામણ આપતાં જ હોય – એ દશ્ય અવિસ્મરણીય બની ગયું છે. તેઓશ્રીનું સંઘના ઉત્થાનમાં મોટામાં મોટું ચિરંજીવ અપણ તે તેમનાં પુત્રી-શિષ્યા પૂ. સા. શ્રી મૃગાવતીશ્રીજી જેવાં તેજસ્વી, નિખાલસ, સ્વતંત્ર ચિંતક, પ્રભાવક અને વિદુષી Page #614 -------------------------------------------------------------------------- ________________ પ૭ ] [ શાસનનાં શ્રમણીરત્નો સાથ્વીરત્નની ભેટ. પિતાની સાથ્વી-પુત્રીના અભ્યદય માટે તેઓ જીવનભર તપ કરતાં રહ્યાં. જ્ઞાનચારિત્રની નિમળ આરાધના અને મર્મસ્પશી જ્ઞાનોપાસના દ્વારા શ્રી મૃગાવતીજીનો શતદલકમલની જેમ વિકાસ થાય એ માટે જીવંત વાડ બનીને સદા સંભાળ રાખતાં રહ્યાં. સાધ્વી માતા-પુત્રી વચ્ચેના આવા ધમવાત્સલ્યની સુભગ અસર એ સમુદાયના બે સાધ્વીજીઓ- સુષ્ઠાશ્રીજી તથા સુવ્રતાશ્રીજી ઉપર પણ જોવા મળે છે. એમના વિનય, વિવેક, મિતભાષિતા, અધ્યયન પ્રત્યેની રુચિ, સેવાપરાયણતા, નિખાલસતા વગેરે ગુણે જોઈ અંતર ઠરે છે. પૂ. સાધ્વીજી શીલવતીશ્રીજી મહારાજ જેમ હેતાળ માતા જેવા મમતાળુ હતાં. એવાં જ વખત આવ્યે સંતાનના ભલા ખાતર કડવું ઓસડ પાનાર કહેર માતાનું રૂપ પણ ધારણા કરી શતાં હતાં. તેઓશ્રી મમતા વરસાવતાં હોય કે કઠોરતા દર્શાવતાં હોય, બન્નેની પાછળ એમની એક માત્ર મનવૃત્તિ પરહિત કરવાની જ રહેતી. પંજાબમાં તેઓશ્રીએ ખૂબ લોકચાહના મેળવી હતી. પંજાબીઓ આ સાથ્વીરને પ્રત્યે અપારભક્તિ ધરાવે છે. એવી જ લોકપ્રીતિ મુંબઈના સમાજમાં પણ પ્રાપ્ત કરી હતી. મુંબઈમાં તે ગરીબ વર્ગના ઉદ્ધાર માટે સજાગતાથી કાર્યો કર્યા હતાં. છેલ્લે છેલ્લે, પિતાના ગુરુદેવે સ્થાપેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સુવર્ણ મહોત્સવ ખૂબ શાનદાર રીતે ઊજવાય એ જોવાની પૂજ્યશ્રીની ભાવના પણ પૂરી થઈ અને વિદ્યાલયની શાખાઓમાં એની ઉજવણી ચાલુ હતી તે દરમિયાન તેઓશ્રી વિ. સં. ૨૦૨૪ના મહા વદ ૪, તા. ૧૭-૨-૧૮ ને શનિવારે સાંજના ૬ વાગતાં. મુંબઈમાં મહાવીરસ્વામીના ઉપાશ્રયમાં, ૭૦ વર્ષની વયે, ૩૦ વર્ષને દિક્ષા પર્યાય પાળી, સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયાં. પૂજ્યશ્રીની ભવ્ય રમશાનયાત્રા, શ્રદ્ધાંજલિની સભાઓ, તેઓશ્રીના સમરણ નિમિત્તે મળેલ ૬૩ હજાર જેવી રકમના દાનથી પેલ “શ્રી આત્મ–વલભ–શીલ સૌરભ દ્રસ્ટ” અને એમના અવસાન પ્રસંગે જનસમૂહે અનુભવેલી ગમગીની, એમની લેકચાહનાની કીતિ પતાકા બની રહે તેવી છે. એવા જાજરમાન વ્યક્તિમત્તા ધરાવનાર સાધ્વીજી મહારાજને ભાવભરી કેટિ કેટિ વંદના ! – રતિલાલ દીપચંદ દેસાઈ. અમદાવાદ વિદધી પ્રવચનકાર તથા નારી પ્રતિષ્ઠાના અદના હિમાયતી પૂ. પ્રવર્તિની શ્રી પુષ્પાશ્રીજી મહારાજ ભારતવર્ષ સંતસૂનો રહ્યો નથી. એની માટીમાં જ એ ચમત્કાર છે કે જેમ જેમ એના પર વિપત્તિ વરસે, તેમ તેમ એમાંથી રને પાકે. દશે દિશાના સળગતા દાવાનળ વચ્ચે માનવતાની વાડીને લીલીછમ રાખતી સુધાસ્વરૂપિણી વિભૂતિઓ સદા પાડ્યા કરે, એ દિશામાં સારવાર પણ આ ભૂમિમાંથી પાકતાં રહ્યાં છે, અને પોતાનાં દિવ્ય જ્ઞાનશક્તિ દ્વારા શાસનની જાતને ઝળહળતી રા.વામાં ગદાન આપી રહ્યાં છે. આવાં એક સાથ્વીરત્ન પૂ. પ્રવતિની શ્રી પુપાશ્રીજી મહારાજ હતાં. “યથા નામ તથા ગુણ પ્રમાણે આકૃતિઓ અને પ્રકૃતિએ પુપ જેવાં કેમળ હતાં. વિ. સં. ૧૯૬૮ માં તેઓશ્રી પંજાબની શૌર્યવાન ધરતી પર જન્મ્યાં અને પૂર્વ સંસ્કારના પ્રબળ ઉદયે કરીને બાલ્યકાળથી જ વૈરાગ્યવાસિત બન્યાં, અને માત્ર ૧૮ વર્ષની ભરયુવાન વયે પરમ વિદુષી સાધ્વીજી ચિત્તશ્રીજી મહારાજ પાસે ભાગવતી પ્રવ્રજવા અંગીકાર કરી. Page #615 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ પ૭૭ સંયમજીવનના સ્વીકાર સાથે તેઓશ્રીએ ગુરુ-આજ્ઞાને જીવનમ‘ત્ર બનાવે. વિનય વિવેકનમ્રતા આદિ ગુણો દ્વારા પિતાના ગુરુજીના હદયમાં અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું . અભ્યાસમાં તીણ બુદ્ધિને કારણે શાશ્વાનું અગાધ જ્ઞાન મેળવવાની ઝંખના જાગી અને પૂ. પંડિત સુખલાલજી તથા હીરાલાલજી પાસે સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, છંદ, કેજ, તકશાસ્ત્ર તથા જેન સિદ્ધાંતનું માર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. પિતાના જ્ઞાનનું દાન અપી અનેક ભવ્યાત્માઓને ધર્મના માર્ગે વાળ્યા. અનેક પ્રકારની પ્રતિકૂળતા વેઠીને ગામડે ગામડે વિહાર કરીને અબૂઝ અજેન પ્રજાને માંસ-દારૂ વગેરે વ્યસનમાંથી મુક્ત કરી. ભલભલા નાસ્તિકને આસ્તિક બનાવ્યા. આમ, અનેક રીતે જૈનધર્મને પ્રચાર કર્યો. - પૂજ્યશ્રીની પ્રવચનશૈલીમાં એ જાદુ હતા કે સાંભળનાર મંત્રમુગ્ધ બની જતા. અલૌકિક તર્કશક્તિથી સર્વ વાતે સહજસિદ્ધ કરી આપતાં. નારીશક્તિ વિશે બોલતાં સચોટ દલીલે દ્વારા યુગોથી નારી પુરુષ માટે પ્રેરણામૂતિ રહી છે એમ સિદ્ધ કરતાં. શ્રી બાહુબલીને “વીરા મેરા ગજ થકી ઉતરો એ પ્રેરણાવાક્ય આપનાર આર્યા બ્રાહ્મીસુંદરી હતાં. ૧૪૪૪ ગ્રંથોના રચયિતા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના સાધ્વીશ્રી યાકિની મહત્તરા પ્રેરણામૂતિ બન્યાં હતાં. વાસનાના વમળમાં અટવાયેલ મુનિશ્રી નેમિને ઉપાસનામાં સ્થિર કરનાર પ્રેરણામૂતિ શ્રી રાજીમતીજી હતાં. આવાં અગણિત ઉદાહરણથી પૂજ્યશ્રી નારીશક્તિની મહત્તા સમજાવતાં. પંજાબકેસરી પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ દીર્ઘદ્રષ્ટા હતા. તેઓશ્રીએ ભાવિ પ્રજાનો ખ્યાલ રાખી સાધ્વીસમુદાયને જ્ઞાન-ધ્યાનમાં આગળ વધવાની ખૂબ પ્રેરણા આપી હતી. પૂજ્યશ્રી એ જ સંયમપંથે આગળ વધ્યા હતા. પૂ. સા. શ્રી પુષ્પાશ્રીજી મહારાજનું વ્યક્તિત્વ અનેખું હતું. સહનશીલતા, ઉદારતા, સાહજિક્તા, નિમળતા આદિ ગુણેના સ્વામી હતાં. તરવચિંતન અને આત્મનિરીક્ષણમાં સદાય નિમગ્ન રહેતાં. વિ. સં. ૨૦૨૮ માં તીર્થરાજ ગિરિરાજની પાવન છાયામાં સમાધિપૂર્વક કાળધમ પામ્યાં. એવાં એ ઉપકારી ગુરુદેવના ચરણે કેટિશઃ વંદના ! -સાધ્વી શ્રી કીતિપ્રભાશ્રીજી મહારાજ [ સૌજન્ય : શાહ જસવંતલાલ મણિલાલ, બાંડીબારવાળા, (જિ. પંચમહાલ.)] – * - સાક્ષાત વાત્સલ્યમૂર્તિ સમર્થ શાસનપ્રભાવિકા પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી વિજ્ઞાન શ્રીજી મહારાજ રમણીય ગગનચુંબી જિનમંદિરોથી શોભતા ગુજરાત પ્રદેશમાં સર્વ નગરીના ભૂષણ સમાન પ્રહૂલાદનપુર નગરી છે, જેમાં ભગવાન પલ્લવિયા પાર્શ્વનાથની અલૌકિક મૂર્તિ છે. આ પાર્શ્વપ્રભુનો મહિમા અવર્ણનીય છે. એક કાળે તે સોનાની મૂતિ હતી. ત્યાંના રાજાએ આ મૂતિ ગળાવીને પિતાનાં પલંગના પાયા કરાવ્યા. થોડા દિવસે ગયા ને રાજાને ગલત કેઢ નીકળે. અનેક સુખસમૃદ્ધિ હોવા છતાં રાજાનું મન અશાંત રહેવા લાગ્યું. પ્રજાએ રાજાને પદભ્રષ્ટ કર્યો. રાજા નગર છોડીને નાસવા લાગ્યો. રસ્તામાં તેને શીલાંકાચા મળ્યા. તેમને પિતાની હકીક્ત કહી. ગુરુભગવંતે કહ્યું કે, તે પ્રતિમાને નાશ કર્યો છે તેથી આ પ્રકારે થયું છે. માટે ફરીથી પલવિયા Page #616 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ } [ શાસનનાં શમણીરત્નો પાર્શ્વનાથ ભગવંતની મૂતિ બનાવી પુનઃ પ્રતિષ્ઠા કરાવ. રાજાએ આ ઉપદેશથી પુનઃ મૂતિ બનાવરાવી. પાલણવિહારમાં મૂર્તિની સ્થાપના કરી, તે મેટા દેરાસરમાં હમેશાં ૮૪ શેઠિયાઓ પાલખીમાં બેસીને દર્શને આવતા. પ્રતિદિન ૧૨ મણ સોપારી અને ૧૬ મુંડા (૮૦ મણ) ચેખા આવતાં. સમ્રાટ અકબર-પ્રતિબોધક જગદ્ગુરુ હરસૂરિજી મહારાજને જન્મ તથા સેમસુંદરસૂરિજીનો જન્મ પણ આ જ નગરીમાં થયો હતો. આવી મહાન ધર્મપરાયણ નગરીમાં ધર્મિષ્ઠ વાલજી ગાંધીના કુળમાં પરસનબેનની કુક્ષીએ સં. ૧૯૫ત્ના પિષ વદ ૧૩ને દિવસે એક પુત્રી નો જન્મ થયે. માતાપિતાએ નામ પાડ્યું લીલાવતીબહેન. યૌવનમાં પ્રવેશતાં તેમનું લગ્ન પરીખ કુટુંબમાં મનસુખભાઈ સાથે થયું. પણ કર્મસંયોગે બે વરસના અલ્પકાળમાં જ મનસુખભાઇને સ્વર્ગવાસ થયે. આ ધર્મનગરીમાં અવારનવાર સાધુ-સાધ્વીજી મહારાજેનું આવાગમન રહેતું જ. તેઓની ધર્મદેનાથી લીલાવતીબહેન વૈરાગ્યવાસિત થયાં અને સં. ૧૯૯૯ના ફાગણ સુદ ૨ ને શુભ દિને દીક્ષા ગ્રહણ કરી. પંજાબ કેસરી શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજનાં આજ્ઞાતિની પૂ. સા. શ્રી ચિત્તશ્રીજી મહારાજનાં દિવ્યા રૂપે વિજ્ઞાનશ્રીજી નામે ઘોષિત થયાં. તેઓશ્રીની સાથે બીજી બે બહેનોએ દીક્ષા અંગીકાર કરી, સાધ્વી કુમુદશ્રીજી તથા સાધ્વી જયશ્રીજી તેઓનાં શિષ્યા થયાં. પૂજાથી વિજ્ઞાનશ્રીજી મહારાજનું જીવન જ્ઞાન-દયાનથી અલંકૃત હતું. નમ્રતા, વિનય, ક્ષમા આદિ ગુણોથી યુક્ત હતું. દરેક જીવ પ્રત્યે તેઓશ્રીને વાત્સલ્યભાવ અનન્ય હતા. મા પણ પિતાનાં બાળકને જેટલો પ્રેમભાવ ન આપે, તેટલે વાત્સલ્યભાવ પૂજ્યશ્રી પોતાની શિષ્યા-પ્રશિષ્યાઓ પ્રત્યે દર્શાવતાં. પૂજ્યશ્રીના આ વિશિષ્ટ ગુણને લીધે તેમણે ખૂબ લોકાર પ્રાપ્ત કરેલ હતા. તેઓશ્રીએ પાલનપુર, પાટણ, પાલીતાણા, ભેઈ, જૂનાગઢ, જામનગર, માળવા, મહિપુર, સુરત, નવસારી, અને મહારાષ્ટ્ર પ્રાન્તમાં પણ અનેક ચાતુર્માસ કર્યો. દિવસે દિવસે શિષ્યા-પ્રશિષ્યાઓને પરિવાર વધતો રહ્યો. તેઓશ્રીના ઉપદેશથી પાલનપુરમાં પરીખ કુટુંબે પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપ કરાવ્યાં. આલામાં “વિજ્ઞાન પાઠશાળા નું નિર્માણ થયું. ૭૫ વર્ષની વય સુધી અપ્રમત્તપણે વિહાર કર્યો. તેઓશ્રીને સં. ૨૦૩૫ના મહા સુદ પને દિવસે પ્રવતિની પદવી આપવામાં આવી. તે વખતે આકલા સંઘને ઘણો જ હર્ષ છે. પરંતુ કુદરતનો સંકેત અગમ હોય છે. એચિંતા યમરાજાની સવારી આવી અને સં. ૨૦૩પની વૈશાખી બે પૂજયશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. માતા સમાન વાત્સલ્યભાવથી ભજવતાં પૂ. ગુરુદેવને ભાવભીની અનેકાનેક વંદના ! પૂર્ણિ જૈન શાસન ભારતી, જેને સમાજનું ગૌરવ, અનેક શાસન પ્રભાવક કાર્યોના પ્રણેતા, પ્રગતિશીલ ચિંતક મહત્તરા પૂ. સાધ્વીવર્યા શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ વિશાળ તેજસ્વી મસ્તક, નિશ્ચલ સૌજન્ય, કરુણાસભર નયને, સુખદુઃખમાં સદાય ખીલેલે ગુલાબના ફૂલ જે ચહેરે, નેહામૃત વરસાવતી દષ્ટિ, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની પાવન મર્યાદાઓ પ્રતિ હણ, આસ્થાવાન, શુદ્ધ ઉજજવળ ખાદીધારી સાધ્વી શ્રીજીના પ્રથમ દર્શન જ દર્શકને પરમ શાંતિનો અનુભવ કરાવતાં. તેઓશ્રી સમક્ષ એક જ વાર ઉપસ્થિત થનાર સદા માટે Page #617 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન [ પ૭૯ નતમસ્તક બની જાય. તેઓશ્રી પાસે એવી આત્મશક્તિ હતી કે જે માનવ માત્રને ચુંબકની જેમ ખેંચતી. પૂજ્યશ્રીની આકૃતિ ભવ્ય અને આકર્ષક હતી. તેમની વિભૂતિમત્તામાં કોમળતા અને સહાનુભૂતિ સાથે સાહસ અને વિવેકનું અદ્ભુત મિશ્રણ હતું. તેઓશ્રી કેઈ પણ પ્રકારના અન્યાય સામે ભારતીદેવી અને ઝાંસીની રાણી માફક અડગતાથી સામનો કરતાં. મનુષ્ય વિચારવંત પ્રાણી છે, તેથી તેની સતત પ્રગતિનું કારણ વિચારોની આપ-લે કરવાની અને અપનાવી લેવાની ક્ષમતા છે. પૂ. સા. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજે વિચારોની ક્ષમતાથી યુગના નવનિર્માણનું બીડું ઉઠાવ્યું. યુવકવર્ગમાં ઉત્સાહ જગાડ, સ્ત્રી-સમાજને નવી દિશા બતાવી, માનવસમાજને સાચે રાહ દર્શાવ્યો. ધર્મને માત્ર ક્રિયાકાંડો અને દેરાસરો પૂરતો જ મર્યાદિત ન બનાવી, તેને વ્યવહારમાં ઉતારવા સમજાવ્યા. પિતાના વિચારો અને વાણીના બળે અનેક સંસ્થાઓનું નિર્માણ કરાવ્યું. ધર્મ, જ્ઞાન અને સંસ્કારની સંસ્થા, વ્યક્તિના ઉદ્ધારની સંસ્થા, અને સ્વયં એક સંસ્થા સ્વરૂપે હતાં. વર્તમાન સમયમાં સાધ્વીસમુદાયમાં સૈકાઓમાં ક્યારેક જ જોવા મળે એ વિરલ પ્રતિભા હતાં. એક સાધ્વીજી મહારાજ પિતાના એકસઠ વર્ષ જેટલા જીવનકાળ દરમિયાન, આટલાં બધાં મોટાં મોટાં કાર્યો કરી કરાવી શકે એ જેવીતેવી સિદ્ધિ નથી. પરિશુદ્ધ ચારિત્રપાલન, અનન્ય પ્રભુભક્તિ, દઢ આત્મવિશ્વાસ, વિશદ વિચારશક્તિ, અડગ શ્રદ્ધા, પરમ ગુરુભક્તિ, બીજાનાં હૃદયને જીતવાની સહજસાધ્ય ધર્મકળા, અપાર વાત્સલ્ય, નિરંતર પ્રસન્નતા, ઊંડી સમજશક્તિ, અખી દીર્ઘદૃષ્ટિ, તાજગીભરી સ્મૃતિશક્તિ, આવશ્યક વ્યવહારદક્ષતા, પાત્રાનુસાર સદુપદેશ જેવાં વ્યાવહારિક અને આધ્યાત્િમક ઉચ્ચ સગુણાને સુભગ સમન્વય પૂજ્યશ્રીમાં થયો હતો. પૂજ્યશ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ગૃહસ્થાશ્રમમાં રાજકેટ પાસેના સરધાર ગામના વતની હતાં. તેમનો જન્મ વિ. સં. ૧૯૮રના ચૈત્ર સુદ ૭ને દિવસે સરધારમાં થયો હતો. પિતાનું નામ ડુંગરશીભાઈ માતાનું નામ શિવકુંવરબેન અને સ્વનામ ભાનુમતી હતાં. પિતા મુંબઈમાં કાપડના વેપાર કરતા. માતાપિતાનાં બે પુત્રો અને બે પુત્રીઓમાં ભાનુમતી સૌથી નાનાં હતાં. સમગ્ર કુટુંબ સુખ-સમૃદ્ધિમાં જીવન વ્યતીત કરતું હતું. પરંતુ વિધિની વકતાને એ મંજૂર ન હતું. ભાનુબહેનની બે વર્ષની ઉંમરે પિતાની છાયા ગુમાવી અને ત્યાર પછી શિવકુંવરબહેનના જીવનમાં સ્વજન ગુમાવ્યાના આધાત ઉપરા-ઉપરી આવ્યા હતા. પહેલાં મેટા પુત્રનું અને પછી મોટી પુત્રીનું અવસાન થયું. નિરાધાર બનેલાં શિવકુંવરબહેન એક પુત્ર અને એક પુત્રીને લઈને સરધાર આવીને રહ્યાં. થોડા સમયમાં એમને સેળ વર્ષનો બીજો પુત્ર પણ અવસાન પામ્યું. હવે કુટુંબમાં માત્ર પોતે અને દીકરી ભાનુમતી –એમ બે જ રહ્યાં. સ્વજનોને વિયોગ, વૈધવ્ય અને આર્થિક ચિંતા-એવા ત્રિવિધ તાપમાં એમનું જીવન વ્યતીત થતું હતું. મન ધીમે ધીમે ત્યાગ અને વૈરાગ્ય તરફ વળતું જતું હતું. ધમનું શરણ સાંત્વન આપવા લાગ્યું હતું. એવામાં મા-દીકરી શત્રુંજયની યાત્રાએ ગયાં અને દીક્ષા લેવાના અનેરા ભાવ જાગ્યા. વિ. સં. ૧૯૫માં પાલીતાણામાં સિદ્ધગિરિની પવિત્ર છાયામાં પ. પૂ.વલભસૂરિજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લીધી. શિવકુંવરબહેનનું નામ સા. શ્રી શીલવતીશ્રીઓ અને ભાનુમતીબહેનનું નામ સા. શ્રી મૃગાવતીશ્રીજી રાખવામાં આવ્યું. પૂ. મૃગાવતીશ્રીજી પૂ. શીલવતીશ્રીજીનાં શિષ્યા થયા. માતા-પુત્રી હવે સંયમના માગે ગુરુ-શિષ્યા થયાં. પૂ. શીલવતીશ્રીજી મહારાજ વિનમ્રતા અને વત્સલતાની મૂતિ સમાં હતાં. પિતાની પુત્રી-શિખ્યા સાધ્વીજી મૃગાવતીશ્રીજીને જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં સુસજજ કરીને આત્મસાધનાના ઉજજવળ પંથ તરફ દોરી જવાની એમની ભાવના હતી. એ માટે એમણે સતત લક્ષ આપ્યું. પોતાની માતા પૂ. શીલવતી Page #618 -------------------------------------------------------------------------- ________________ પ૮૦ ] [ શાસનનાં શ્રમણીરત્ન શ્રીજીના સાંસ્કારિક અને આધ્યાત્મિક વારસાને પૂ. મૃગાવતીશ્રીજી મહારાજે સવા સમૃદ્ધ કરીને દીપાવ્યા. પૂજ્યશ્રીની વિચક્ષણતા, વિદગ્ધતા, તેજસ્વિતા અને બુદ્ધિગ્રાહ્યતા જોઈને એમને જ્ઞાન– સંપાદન કરવાની વ્યવસ્થા કરવાનું પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી. મહારાજ, પૂ સા. શ્રી શીલવતીશ્રીજી મહારાજ તથા સંઘના શ્રેષ્ઠિઓએ વિચાયું. એ માટે અમદાવાદ અનુકૂળ સ્થળ જણાયું. પૂ. મૃગાવતી શ્રીજી મહારાજે અમદાવાદમાં ત્રણ વર્ષ રહી પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ, પં. સુખલાલજી, પં. બેચરદાસજી, પં. છેટેલાલ શાસ્ત્રી, પં. દલસુંબભાઈ માલવણિયા વગેરે પાસે ભાષા-વ્યાકરણ, કેષ, આગમગ્રંથે. પૂર્વાચાર્યોના અન્ય મહાન ગ્રંથેના પરિશીલન ઉપરાંત અન્ય ધર્મના મહત્ત્વના ગ્રંથેનું પણ અધ્યયન કર્યું. આ અધ્યયનને પ્રતાપે પૂ. મૃગાવતી શ્રીજી મહારાજની વિદ્યા–પ્રતિભા ઘણી ખીલી ઊઠી. એમની એ પ્રકારની પારંગતતા જોઈને કલકત્તાના ચાતુર્માસ દરમિયાન પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મહારાજે તેઓશ્રીને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપી. આથી તેઓશ્રીની વ્યાખ્યાનશક્તિ ખીલી ઊઠી. ગુજરાત બહાર, વિશેષતઃ પંજાબમાં વિચારવાનું થતાં, વ્યાખ્યાન માટે ગુજરાતી અને હિંદી–બંને ભાષા ઉપર પ્રભુત્વ મેળવી લીધું. પૂજયશ્રીની શાસ્ત્રસંગત વાણું હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થતી, એટલે એમનાં બાપાનેની શ્રેતાઓ પર ઊંડી અસર થતી. પૂ. મૃગાવતીશ્રીજી મહારાજે પોતાનાં ગુણ-માતા શ્રી શીલવતીશ્રીજી મહારાજ સાથે વિ. સં. ૨ ૨૪ સુધી, એટલે કે લગભગ ત્રણ દાયકા સુધી ગુજરાત, રાજસ્થાન, પંજાબમાં વિહાર કર્યો. ત્યાર પછી છેલાં અઢાર વર્ષમાં તેમને પિતાની શિષ્યાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, દિલી, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે સ્થળોએ લગભગ સાડ હજાર માઈલને પાવિહાર કરીને સ્થળે સ્થળે ધર્મની પ્રભાવના કરી હતી. તેઓશ્રીએ સં. ૨૦૦૯ માં કલકત્તા-શાંતિનિકેતનમાં સર્વધર્મ પરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. સં. ૨૦૧૦ માં પાવાપુરીમાં ભારત સેવક સમાજ તરફથી યોજાયેલી શિબિરમાં પણ ભાગ લીધે હતે. સં. ૨૦૧૬ માં લુધિયાણામાં જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનું ૨૧ મું અધિવેશન પૂ. વિજયસમુદ્રસૂરિજી મહારાજની નિશ્રામાં જોયું ત્યારે પૂ. મૃગાવતીશ્રીજી મહારાજનાં પ્રવચનોથી પ્રેરાઈને વિજયવલલભ હાઈસ્કૂલ” માટે અનેક બહેનોએ પિતાનાં ઘરેણાં ઉતારી આપ્યાં હતાં. આશરે ૩૭૦૦ વિદ્યાથીઓ ધરાવતી લુધિયાણાની આ હાઈસ્કૂલ તે પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજની પ્રેરણાનું પરિણામ છે. એમની પ્રેરણાથી સં. ૨૦૧૦ માં અંબાલામાં “વલભવિહાર' નામના સમાધિમંદિરનું નિર્માણ થયું. એમના ઉપદેશથી ઝરિયા, લહેરાં વગેરે સ્થળોએ જિનાલય, ઉપાશ્રય, ગુરુમંદિર, કીર્તિસ્તંભ, હોસ્પિટલ, હાઈસ્કૂલ વગેરે થયાં છે. એમની પ્રેરણાથી દિલ્હીમાં વલભસ્મારક” નું નિર્માણ થયું અને એ સ્મારકમાં “ભોગીલાલ લહેરચંદ જૈન એકેડેમી ઓફ ઇન્ડોલેજિકલ સ્ટડીઝ” ની સ્થાપના કરવામાં આવી. પૂ. મૃગાવતીશ્રીજી મહારાજ પૂ. આત્મારામજી મહારાજ અને પૂ. વિજયવલભસૂરિજી મહારાજના સમુદાયનાં હતાં, પરંતુ તેમનામાં સાંપ્રદાયિક સંકુચિતતા ન હતી. ઉદાર દષ્ટિથી જીવનમાં અનેકાન્તને ચરિતાર્થ કરનારાં હતાં. દક્ષિણ ભારતના વિહાર દરમિયાન દિગમ્બર તીર્થ મૂળબિદ્રીની યાત્રાએ ગયાં હતાં અને એ તીર્થના જીર્ણોદ્ધાર માટે તેમણે અનેક લોકેને ઉપદેશ આપ્યું હતુંમૂતિ ' ફિ ના હોવા છતાં સ્થાનકવાસી કે તેરાપંથી સ્થાનકેમાં તેઓ ઉપસ્થિત Page #619 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૫૮૧ રહેતાં અને તે તે સમુદાયનાં સાધુ-સાધ્વીજીઓને ઉદારતાથી સામેથી મળવા જતાં. ચંદીગઢમાં હતાં ત્યારે દિગમ્બર ઉપાશ્રયમાં રહી ચાતુર્માસ કર્યું. દિગમ્બરોને પણ એમની વિધિ અનુસાર પર્યુષણ પર્વની-દસલક્ષણ પર્વની આરાધના કરાવી હતી. પિતે તપગચ્છના હતાં છતાં ખરતર ગ૭, અચલ ગચ્છના ધાર્મિક પ્રસંગે, શિબિરોમાં હાજરી આપતાં. આવા તે અનેક પ્રસંગો પૂજ્યશ્રીના જીવનમાં જોવા મળે છે. એમના અનુયાયીઓમાં પંજાબના કેટલાયે હિંદુઓ પણ છે. એમની પ્રેરણાથી એવા કેટલાય પંજાબી હિંદુઓએ રહેણીકરણીમાં માંસ-મદિરા છોડી જૈનધર્મને આચાર અપનાવ્યા; દહેજ વગેરે કુરિવાજોને તિલાંજલિ આપી. પૂજયશ્રી પોતે સૌરાષ્ટ્ર-ગુજરાતના વતની પરંતુ ભારતીય પરંપરામાં સાધુઓના હૃદયમાં પ્રદેશભેદ હેતે નથી. પ્રદેશ, ભાષા, જાતિ ઇત્યાદિના ભેદોને તેઓ સહજ રીતે અતિક્રમી જાય છે. પૂ. મૃગાવતીશ્રીજીએ પણ પંજાબ અને દિલને પિતાનાં બનાવી દીધાં હતાં. એમનાં એક શિખ્યાસુજેષ્ઠાશ્રીજી ગુજરાતનાં હતાં, બીજા શિષ્યા-સુત્રતાશ્રીજી પંજાબનાં, ત્રીજાં સુયશાશ્રીજી કચ્છના અને ચોથા શિખ્યા–સુપ્રજ્ઞાશ્રીજી પંજાબનાં હતાં. આ ચારેય શિષ્યાઓ સાથે પૂજ્યશ્રીને નિહાળીએ ત્યારે પ્રદેશ કે ભાષાના ભેદો વિગલિત થઈ ગયા હોય એવી એકરૂપતા જોવા મળે. જેનધમની હજારો વર્ષોથી ચાલી આવતી આ એક ખાસિયત છે. અન્ય આચાર્ય ભગવંતના સમુદાયમાં પણ આ પ્રમાણે જોવા મળશે. આધ્યાત્મિક માર્ગે ગયેલે માણસ નિમ્ન કક્ષાના ભેદ-પ્રભેદથી કેટલે અલિપ્ત અને ઉચ્ચ રહી શકે છે, થઈ શકે છે તેનું આ એક અનુપમ નિદર્શન છે. છેલ્લાં ઘણાં વર્ષો પૂજ્યશ્રી પંજાબમાં વિચર્યા, તેથી લુધિયાણા, જલંધર, અંબાલા, હોશિયારપુર, ચંદીગઢ, લહરા, મારકેટલા જેવાં નગરો ઉપરાંત માગનાં બીજાં નાનાં ગામોમાં પણ અનેક જૈન કુટુ ને સાથે તેમને ગાઢ સંપર્ક રહ્યા હતા. પૂ. મૃગાવતી શ્રીજી મહારાજની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ નાનાં મોટાં સૌને નામથી ઓળખે. એમાંની એકાદ વ્યક્તિ ક્યારેક વંદન કરવા જાય તો આખા કુટુંબના બધા સભ્યનાં નામ દઈને ખબર અંતર પૂછે અને બધાંને ધર્મલાભ કહેવડાવે. પૂજ્યશ્રીએ એક ચાતુર્માસ હિમાલયમાં કાંગડા તીર્થમાં કર્યું. કાંગડામાં આદીશ્વર ભગવાનનાં પ્રાચીન પ્રતિમાજી છે. પ્રાચીન અવશેષ તરીકે એ સરકારના કબજામાં હતા અને અપૂજ રહેતાં હતાં. પૂજ્યશ્રીએ કાંગડાના ચાતુર્માસ દરમિયાન એવી હવા જમાવી કે જેથી અનેક લોકો કાંગડા આવવા લાગ્યાં. પરિણામે, લોકલાગણીને માન આપીને સરકારે એ પ્રતિમાજીના પૂજનની છૂટ આપી. ચાતુર્માસને લીધે કાંગડા તીર્થમાં ધર્મશાળા વગેરેની સગવડ ચાલુ થઈ. પરિણામે લોકોનો પ્રવાહ હિમાલયના કાંગડા તીર્થની યાત્રા માટે ચાલુ થઈ ગયું. તેઓશ્રી ધાર્યું કામ અનેક લેકેને સહકાર મેળવીને સિદ્ધ કરી શકતાં એવી તેમની શક્તિ હતી. એ જ રીતે, ગુજરાનવાલા (પાકિસ્તાન)માં, જ્યાં સુંદર સમાધિમંદિર બંધાવવામાં આવ્યું હતું ત્યાં ભાગલા પછી જેનો જઈ શકતા ન હતા. પૂજ્યશ્રીએ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને ત્યાં જવાની છૂટ મેળવી આપી હતી. વળી, ગુજરાનવાલાના ભંડારમાં કેટલીયે હસ્તપ્રતે રહી ગઈ હતી; પૂજ્યશ્રીએ પ્રયત્ન કરીને પાકિસ્તાન સરકારી પરવાનગી દ્વારા છ હજાર જેટલી પ્રતે મેળવી. જેન–જેનેતર શ્રેષ્ટિએ, અમલદારે, ધારાસ': પ્રધાને – સૌ પૂજ્યશ્રીના પ્રભાવશાળી વ્યક્તિત્વથી કાર્ય કરવા માટે તત્પર થઈ જતા. સ્વ. પૂ. ગુરુવર્ય શ્રી વિજયવલલભસૂરીશ્વરજી:::: જે માટે ગ્ય સ્મારક કરવાની યેજના Page #620 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ] [ શાસનનાં શમણીરત્ન વિચારાતી હતી, પરંતુ વર્ષો પસાર થવા છતાં સાકાર થતી ન હતી. વડોદરામાં પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી મહારાજે આ કાર્યની જવાબદારી ઉપાડી લેવા માટે પૂ. મૃગાવતીજીને આજ્ઞા કરી. આજ્ઞા થતાં પૂજ્યશ્રી ઉગ્ર વિહાર કરી દિલ્હી પહોંચ્યાં. દિલહીમાં ભવ્ય સ્મારક માટેની યેજના થઈ હજારો ભાવિકેની ઉપસ્થિતિ વચ્ચે મહત્સવપૂર્વક લાલા ખરાતીલાલ જૈનના હાથે શિલાન્યાસ વિધિ થયા. ત્યારથી દાનનો પ્રવાહ વધુ વેગથી વહેવા લાગ્યા. આજ સુધીમાં બે કરોડથી વધુ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે અને હજી પણ દાનને પ્રવાહ ચાલે છે. તબિયત અસ્વસ્થ છતાં પૂ. મૃગાવતી શ્રીજી મહારાજની ઉપસ્થિતિમાં, વિશેષતઃ સંક્રાંતિ દિનની ઉજવણી વખતે છેલ્લા થોડાક મહિનાઓમાં જ ૭૨ લાખ રૂપિયા જેટલી રકમના ફાળા માટે વચને મળી ચૂક્યાં. પૂજ્યશ્રીની આ એક અદ્વિતીય લબ્ધિ હતી. પૂજ્યશ્રી હમેશાં ખાદી પહેરતાં અને એ નિયમને ચુસ્તપણે વળગી રહેતાં. એમની બધી શિષ્યાઓ પણ ખાદી જ ધારણ કરે એવો આગ્રહ સેવતાં. વળી એમને એ પણ નિયમ હતો કે જે વ્યક્તિ તે ખાદી પહેરતી હોય તેની પાસેથી જ ખાદીનું કપડું વહારવું. તેઓશ્રીમાં સાદાઈની ભાવના આવી ઉચ્ચ કેન્ટિની હતી. માંદગી સમયે પૂજ્યશ્રીને લેહી ચડાવવાનો પ્રશ્ન આવ્યો. લેહી ચડાવવાથી જલદી તબીયત સુધરે તમ હતી. પરંતુ તેઓશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, શરીરનું જે થવાનું જે થવાનું હોય તે થાય. મારા શરીરમાં અન્ય પુરુષ કે સ્ત્રીનું લેહી ન જ જવું જોઈએ. સંયમ અને ચારિત્ર્યપાલનની કેટલી નિશ્ચલ અને ઉદાત્ત ભાવના ! છેલે કેન્સરનો વ્યાધિ હતો. સંક્રાંતિના દિવસે એમની નિશ્રામાં સ્મારક પરનાં જિનમંદિર પ્રતિમાઓની બેલી બલવાનો કાર્યક્રમ હતા. કાર્યક્રમ દરમિયાન પાંચ-છ કલાક બેડા અને પ્રાસંગિક વ્યક્તવ્ય આપ્યું. એ જ દિવસે બપોરે આત્માનંદ જૈન સભાના કાર્યકર્તાઓ સાથે બેડક હતી. તેમાં પણ અઢી કલાક સ્વસ્થતાપૂર્વક બેઠાં. શરીરમાં અસહ્ય પીડા હોવા છતાં પ્રસન્ન વદને કલાકે સુધી કાર્ય કરવું એ પૂજ્યશ્રીની આત્મિક શક્તિની વિશેષતા હતી. બીજે દિવસે તા. ૧૮ મી જુલાઈ, ૧૯૮૬ના દિવસે સમાધિપૂર્વક સવારે ૮-૦ વાગે “વલભમારક”માં જ કાળધર્મ પામ્યાં. ૧૩ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી, ૪૮ વર્ષના દીઘ સંયમપર્યાયમાં શાસનન્નતિનાં અનેક કાર્યો કર્યો ૬૧ વર્ષની વ, અને પિતાની નામ-કાતિ અમર કરી ગયાં. પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર માટેની ઉછામણી અને અસંખ્ય ગ્રામ-નગરમાં યોજાયેલી ગુણાનુવાદસભાઓમાં તેમ જ અનેક મહાનુભાવોએ પાઠવેલી અંજલિઓમાંના શબ્દોમાં એમની મહાન વિભૂતિમત્તાનાં દર્શન થાય છે. પૂ. મહત્તરા જેન-ભારતી શ્રી મૃગાવતીશ્રીજી મહારાજની પ્રેરણાથી જે જે શાસનક હ્યાં છે તેની યાદી બનાવવામાં આવે તે પણ ઘણી મોટી થાય. દિલડીનું “વલભસ્મારક” તે અનન્યસિદ્ધ છે જ, પરંતુ અસંખ્ય જિન મંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણ માટેની પૂજ્યશ્રીની પ્રેરણા આશ્ચર્ય સર્જે છે. લુધિયાણામાં શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી આદિનાથ ભગવાનનાં મંદિર ચડા બજારનું જિન મંદિર, કાંગડાનું આદિનાથ જિન મંદિર, ચંદીગઢનું શ્રી મહાવીર જૈન મંદિર, માલેરકેટલાનું જગવલ્લભ પાર્શ્વનાથ મંદિર, સરધનાનું શ્રી સુમતિનાથ જૈન મંદિર, રાયકોટ, સમાના, સુનામ, જગાધરી, આદિ પંજાબનાં ગામેનાં મંદિરે, ઝરિયા. દહાણુ. ચિક મૈગલૌર, મૂડિબિદ્રી, સકલેસપુર આદિ દક્ષિણ ભારતનાં મંદિર, અંબાલામાં “વલ્લભ નિકેતન ઉપાશ્રય, માલેરોટલા, રાયકર, દિલ્હી, સરધના, દહાણું, મુંબઈ–ાર, મૈસુર, સરધાર, આદિ શહેરોમાંના ઉપાશ્રયના ઉદ્ધાર કે નિર્માણકાર્યો પૂજ્યશ્રીની પ્રેરણાથી થયાં. તદુપરાંત, પૂજ્યશ્રીએ Page #621 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો. [ પ૮૩ શિક્ષણસંસ્થાઓ ઊભી કરવામાં ખૂબ રસ લીધું હતું. લુધિયાણામાં શ્રી આત્માનંદ જૈન હારિફૂલ, જેમાં આજે ૪૦૦૦થી વધુ વિદ્યાથીઓ ભણે છે; અંબાલામાં એસ. એ. જેન હાઈસ્કૂલ, મિડલ સ્કૂલ, કન્યા વિદ્યાલય, શિશુ વિદ્યાલય માટે વિપુલ ગદાન તેમ જ “શ્રી આત્માનંદ જેન કોલેજ માટે શ્રી આત્મવલ્લભ જૈન એજ્યુકેશનલ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી; દિલડી અને અંબાલામાં પુસ્તકાલય; અમૃતસર, લુધિયાણા, રાજકોટમાં અંધવિદ્યાલયોને સહાય; લુધિયાણામાં વિશાળ હોસ્પિટલ; દિલ્હીહિણીમાં હાઉસિંગ સોસાયટી, માલેર કેટલા, સરધાર, હસ્તિનાપુર, કાંગડા આદિ સ્થળેએ ધર્મશાળાઓ તેમ જ અનેક ગૌશાળાઓ અને પાંજરાપોળોને આર્થિક સહાયનું આયોજન કરવામાં આવ્યું. પૂજ્યશ્રીના ઉપદેશથી સમાજિક કુરૂઢિઓ-કુપ્રથાઓમાં સુધારાઓ, ધાર્મિક શિક્ષણ માટે મંડળે-શિબિરો આદિની વ્યવસ્થાઓ કરવામાં આવી. આમ, પૃપશ્રી એક સંસ્થા ન કરી શકે એવાં એવાં મહાન કાર્યો પિતાની અપ્રતિમ શક્તિ દ્વારા પાર પડી શક્યાં હતાં. કંડની મધુરતા, ભાષાની ઓજસ્વિતા, વિનમ્રતા અને સ્નિગ્ધતા તેઓશ્રીની વાણીની વિશેષતા હતી. ગુરુ આત્મારામજી મહારાજનાં શૌર્ય અને હિંમત, ગુરુ વલ્લભની દીઘદષ્ટિ તેમ જ ગુરુ સમુદ્રની ગુરુભક્તિને ત્રિવેણી સંગમ તેઓશ્રીમાં સાકાર થયો હતો. એવાં એ સમર્થ શાસન પ્રભાવક સાધ્વી શ્રીજીને કોટિ કોટિ વંદના ! * શાસનપ્રભાવિકા” પદવીથી આભૂષિત પૂ. સાધવીવર્ય શ્રી જશવંતશ્રીજી મહારાજ શાસનપ્રભાવિકા પૂ. સાધ્વી શ્રી જશવંતશ્રીજી મહારાજ પંજાબકેસરી પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વર મહારાજના સમુદાયનાં વિશિષ્ટ આર્યારત્ન હતાં. તેમને જન્મ ગુજરાનવાલા (પાકિસ્તાન)માં થયે હતો. તેમનું કુટુંબ આજે પણ કઠીવાળાના નામે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ લાલા હર શાહ અને માતાનું નામ અત્તરાબાઈ હતું. શાંતિલાલ તથા મહાનલકુમાર નામે ભાઈઓ અને સ્વર્ણાવતી તથા કમલાવંતી નામે બહેન હતી. ચંદ્રમા સમાન મુખ હોવાને લીધે માતાપિતાએ તેનું નામ ચાંદરાણી રાખ્યું. તે બાળપણથી જ ખૂબ હોંશિયાર હતી. માતાપિતાને સૌ ભાઈ-બહેન કરતાં તેના પર વિશેષ પ્રેમ હતો. તે પણ મા વિના એક ક્ષણ પણ રહી શકતી ન હતી. માતાને કેણ જાણે એવું સૂઝયું કે, પોતાનું આયુષ્ય અલ્પ છે અને અંતે પણ પરિવારને છોડીને જવાનું છે, તે શા માટે દીક્ષા ગ્રહણ કરીને આત્મકલ્યાણ ન સાધવું? બસ, આ વિચારને સાકાર કરવા પોતાની નવ વર્ષની બાળકી ચાંદરાણીને સાથે લઈને પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા શિરોધાર્ય કરીને પાલીતાણા પૂ. સા. શ્રી ચિત્તશ્રીજી મહારાજનાં ચરણોમાં પહોંચી ગયાં. ત્યાં જઈને દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી. ત્યાં પાલીતાણાના મહારાજાએ નાની બાળકી ચાંદરાણીને ખૂબ સમજાવી, સંસારનાં પ્રલોભને આપ્યાં, પરંતુ પુત્રીના મુખમાંથી એક જ વાક્ય નીકળતું હતું કે, જે મારી મા કરશે તે હું કરીશ. મા-દીકરીએ દીક્ષા અંગીકાર કરી. માતા આનંદશ્રીજી નામે પૂ. હિતશ્રીજીનાં શિખ્યા અને પુત્રી જશવંતશ્રીજી નામે માતા આનંદૃશ્રીજીનાં રિયા બન્યાં. Page #622 -------------------------------------------------------------------------- ________________ પ૮૪] [ શાસનનાં શ્રમણને દીક્ષા લઈને પૂ. જશવંતશ્રીજી મહારાજ ગુરુનિશ્રામાં રહીને જ્ઞાનની આરાધના, સંયમની સાધના અને ચારિત્રની ઉપાસનામાં મગ્ન બની ગયાં. તીક્ષ્ણ પ્રતિભા, અપ્રમત્ત જીવન અને સતત સ્વાધ્યાયરત રહેવાને કારણે તેઓશ્રીએ અ૯પ સમયમાં જ અત્યધિક જ્ઞાન ઉપાજિત કર્યું. વાણીની મૃદુતા અને સ્વભાવની સરળતાને લીધે સમસ્ત સાધ્વીસમુદાયમાં સર્વપ્રિય બની ગયાં. અઢાર વર્ષની વયે માતા-ગુરુને ગુમાવ્યાં. ત્યાર પછી પંજાબનાં સાધ્વીજી પુષ્પાશ્રીજી મહારાજે તેમને પુત્રીની જેમ રાખ્યાં. પિતાની સાથે પંજાબ લઈ આવ્યાં. ત્યાં એક એક ગ્રામ-નગરમાં વિહાર કરતાં, પિતાની સુમધુર વ્યાખ્યાનવાણી દ્વારા ધમપ્રચાર કર્યો. તેઓશ્રીની વાણીના પ્રભાવે અનેક બાળાઓએ સંસારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રીની વાણીનો એવે પ્રભાવ હતો કે, જે એક વાર તેમની પાસે આવે તે તેમનું જ બની રહે ! પૂજ્યશ્રીની પ્રેરણાથી મેરડથી હસ્તિનાપુરનો છઠ્ઠી પાલિત ચતુર્વિધ સંઘ નીકળ્યો. તેઓશ્રીની પ્રેરણાથી આગરા બાલુગંજ વલભ કોલોનીમાં નૂતન જિનમંદિર નિર્માણ પામ્યું. ગુરુભક્તિ અને જિનભક્તિ તેઓના અણુએ અણુમાં ભરેલી હતી. આત્મકલ્યાણ માટે સ્વાધ્યાય, પાઠ, જાપ સતત ચાલતા હતા. પૂજ્યશ્રીએ સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મારવાડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ, બંગાળ, બિહાર આદિ પ્રાન્તોમાં પાદવિહાર કર્યો, અને ધર્મ પ્રચાર સાથે અનેક સામાજિક, શૈક્ષણિક તથા ધાર્મિક સંસ્થાઓને સક્રિય કરી. વિ. સં. ૧૯૦ માં જમ્મુ ચાતુર્માસ પૂર્ણ કરીને અંબાલા પૂ. આચાર્ય ભગવંત પાસે આવ્યા. ત્યારે પૂ. ગુરુદેવ બીકાનેર જવાની અનુમતિ આપી. ત્યાં અંબાલા શ્રીસંઘે સ્થિરતા માટે આગ્રહપૂર્વને વિનંતી કરી, પરંતુ પૂજ્યશ્રીએ કહ્યું કે, હું પંજાબી ગુરુની શિષ્મા છું', હું ખુદ પંજાબી છું, પંજાબ મારો છે; પણ પાલીતાણા દાદાની યાત્રાએ જવાની મારી મનોકામના છે. એટલે ત્યાંથી ગુજરાત તરફ વિહાર કર્યો. જ્યાં જ્યાં સ્થિરવાસ કરતાં કે ચાતુર્માસ કરતાં, ત્યાં ત્યાં સ્ત્રીઓ અને બાળકોના ધાર્મિક શિક્ષણ માટે શિબિરનું આયોજન કરતાં. પૂજ્યશ્રીનાં અનેકવિધ શાસનકાર્યોથી પ્રભાવિત થઈને પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયઈન્દ્રજિન્નસૂરિજી મહારાજે મકરસંક્રાંતિને દિવસે તેઓશ્રીને ચતુર્વિધ સંઘ સમક્ષ “શાસન પ્રભાવિકા” ની પદવીથી વિભૂષિત કર્યા. પંજાબના હોવા છતાં પૂજ્યશ્રીને ગુજરાત પર અનન્ય પ્રીતિ હતી. રાજસ્થાનનાં પ્રસિદ્ધ તીર્થ જેસલમેર, નાકેડા, જીરાવલા, આબુ આદિની યાત્રા કરતાં કરતાં ગુજરાતના પ્રસિદ્ધ નગર પાલનપુરમાં ઐતિહાસિક ચાતુર્માસ કર્યું. ત્યાં પણ તેઓશ્રીની પ્રેરણાથી અનેક ધર્મકાર્યો થયાં. ત્યાં જાણવા મળ્યું કે, વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દિનસૂરિજી મહારાજ સાદડી-રાણકપુરથી પાલીતાણાને છરી પાલિત યાત્રા સંઘ લઈને જઈ રહ્યા છે. આ સંઘમાં સમ્મિલિત થવા માટે પાલનપુરથી વિહાર કરીને શંખેશ્વર પહોંચ્યાં. સંઘ સાથે ચાર દિવસ રહ્યાં ત્યાં બી.પી. ડાઉન થવાની સાથે બ્રેઈન હેમરેજ થઈ જવાની ફરિયાદ ઊભી થઈ તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. અંતરાત્મા જાગૃત, સૂતાં સૂતાં પણ નવકાર મંત્રનું સ્મરણ કરતાં રહેતાં હતાં. ૧૬મી જાન્યુઆરી, માગશર વદ ૯ના પ્રભાતે શ્વાસની ગતિ ધીમી પડી ગઈ. નવકાર મંત્રની ધૂન અંત સુધી ચાલુ હતી. ૧૧-૩૫ કલાકે ધીરે ધીરે આંખો બેલી, અને અંતિમ પ્રાણેનું સમાધિપૂર્વક વિસર્જન કર્યું. ધીરે ધીરે તેમનો જીવનદીપ સદાને માટે બુઝાઈ ગયો. તેમના કાળધર્મના સમાચાર સમગ્ર ગુજરાત, પંજાબ અને મુંબઈ સુધી પહોંચી ગયા. થોડા જ સમયમાં વિશાળ જનસમૂહ એકત્રિત થઈ ગયે. ૧૭મી તારીખે પ્રાતઃ ૧૦ વાગ્યે સંપૂર્ણ ચંદનકાષ્ઠમાં પૂજ્યશ્રીને અગ્નિસંસ્કાર થયો ત્યારે સુરેન્દ્રનગરના નિવાસીઓનાં Page #623 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો ] [ ૫૮૫ સૌનાં મુખમાં એક જ વાત હતી કે, અહીં અનેક સાધુ-સાધ્વીજી–આચાર્યાદિ કાળધર્મ પામ્યાં છે; પણ પંજાબી સાધ્વીશ્રી જશવંતશ્રીજી મહારાજ અહીં ઇતિહાસ સજી ગયાં! ૫૮ વર્ષના આયુષ્યમાં અને ૪૯ વર્ષના સંયમપર્યાયમાં તેઓશ્રીએ શુદ્ધ ચારિત્રપાલનની સાધના કરી. ભારતવર્ષના સમગ્ર ઉત્તર ભાગમાં વિચરીને ધર્મ પ્રચાર કર્યો. જીવનમાં વણી તપ, ૧૬–૧૧–૯–૮ આદિ ઉપવાસ કરવાપૂર્વક તપશ્ચર્યા કરી. અભિમાન, માયા, કપટ આદિ પૂજ્યશ્રીથી દૂર રહેતાં હતાં. નમ્રતા, વિનય, મીઠાશ તેમના વ્યક્તિત્વમાં ભરી હતી. તેમની વાણીમાં વચનસિદ્ધિ હતી. જે મુહૂર્ત કાઢતાં, તે પરિપૂર્ણ થતાં. પૂજ્યશ્રીના અનેકાનેક ગુણને વર્ણવવા શબ્દો અસમર્થ બને તેમ છે. એવાં દિવ્યાત્માના ચરણોમાં કેશિઃ વંદના ! -પૂ. સા. શ્રી પ્રમુણુશ્રીજી મહારાજ સમર્થ શાસનપ્રભાવિકા પૂ. સાધવીજી શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ રત્ન –એક જનનીની કૂખે અવતરે અને બીજુ મા વસુંધરાના પેટાળમાં પાકે. વસુધાનું રત્ન મૂલ્યવાન હોય, પણ માનવ અવતારની સંસિદ્ધિ પ્રાપ્ત કરેલું રત્ન તે પૂ. સાધ્વીજી પદ્મલતાશ્રીજી મહારાજ, ગરવી ગુજરાતના અંગ સમાન પવિત્ર પુણ્યભૂમિ પ્રહલાદનપુરી – પાલનપુરથી ૨૦ કિલોમિટર દૂર ગઢ નામનું ગામ છે, જે ધમનો ગઢ છે, જ્યાંથી ૧૮ મુમુક્ષુઓએ સંયમપંથે પ્રયાણ કર્યું છે, જ્યાં ગઢિયા પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય શેભી રહ્યું છે. ત્યાં પિતા લક્ષમીચંદભાઈ અને માતા પશીબેનની રત્નકુક્ષિાએ વિ. સં. ૧૯૯૨ ના મહા સુદ પાંચમને દિવસે પુત્રનો જન્મ થયો. ચાર ભાઈઓ અને બે બહેનોનાં આ બહેનનું નામ પ્રભાબહેન પાડ્યું. પ્રભાબહેન નાનપણથી ધર્મના રંગે રંગાયેલાં હતાં. તેમાં સોનામાં સુગંધ જે યંગ થયે, પૂ. કસ્તુરવિજયજી મહારાજના શિષ્ય પૂ. જીતવિજયજી મહારાજની પ્રેરણાથી વેરાગની ભાવના પ્રબળ બની. એક સંસારી પથિક આત્માને મેક્ષનગરી ભણી દોડ મૂકવી હતી. વિષયોનાં વાદળ વિખેરી, કષાયની કાલિમા કચડી, નિર્મળ સાધના પંથે ચાલવું હતું. આ અનંતના પ્રવાસીને અષ્ટપ્રવચન માતાની ગોદમાં રમવા એક ધર્મગુરુ મળ્યા. તે હતાં પૂ. સા. શ્રી વિજ્ઞાનશ્રીજી મહારાજ, પ્રભાબહેને પૂજ્યશ્રીનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. ઓગણીસ વર્ષની વયે, વીર સંવત ૨૦૧૧ ની અક્ષયતૃતીયાએ વષીતપનાં પારણાં કરીને વૈશાખ વદ ૬ને પવિત્ર દિવસે સંસારનો ત્યાગ કરી સંયમ સ્વીકાર્યું. પૂ. વિજ્ઞાનશ્રીજી મહારાજનાં પ્રશિષ્યા પૂ. જિનેન્દ્રશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી પદ્મલતાશ્રીજી તરીકે ઘોષિત થયાં. દીક્ષા અંગીકાર કરીને પૂ. પદ્મલતાશ્રીજી જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગમાં દિન-પ્રતિદિન આગળ વધતાં સંયમ રૂપી સુવાસથી જીવન ધન્ય બન્યું. તેઓશ્રીના જીવનમાં સેવાભાવને ગુણ મહાન હતા. સાડા ચાર વર્ષ પેરેલિસિસના દર્દી માસી-ગુરુ પૂ. સા. શ્રી કુમુદશ્રીજી મહારાજની સેવા કરી. પૂ. શ્રી વિજ્ઞાનશ્રીજી મહારાજની પણ ખૂબ સેવા કરી. શિખરજી, કલકત્તા, દિલ્હી, મદ્રાસ, બેંગ્લોર, મુંબઈ, સુરત, પાલીતાણુ આદિ શહેર, રાજસ્થાન, માળવા, કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાન્તમાં વિહાર કરી કલ્યાણક ભૂમિની સ્પશના કરી. તેઓશ્રીના ઉપદેશથી ગઢ ગામની ત્રણ મુમુક્ષુઓએ સંયમ અંગીકાર કર્યો, અને તેમનાં શિષ્યાઓ થયાં. ગઢ ગામમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ થયો, જેમાં લગભગ ૧ કરોડની દેવદ્રવ્યની ઊપજ થઈ ગઢ ગામથી તેમના સંસારી Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ] [ શાસનનાં શ્રમણીરત્નો ભાઈ એ મૈત્રાણા છરી પાલિત સ`ધ કાઢ્યો. તેઓશ્રીએ પાવાગઢતીમાં દેરાસર તથા કન્યા છાત્રાલય માટે ધનરાશિ એકત્રિત કરાવી. પૂજ્યશ્રીના ઉપદેશથી પચમહાલ જિલ્લામાં સિ’ગપુર ગામે જિનાલય નિર્માણ પામ્યુ અને ખેાડિયાલપુરમાં થવાનુ છે. પાવાગઢ અને હસ્તિનાપુર જેવાં તીર્થમાં મૂળનાયક દાદાની પ્રતિમા ચાંદીની બનાવવાની પ્રેરણા આપી. ચાર્જે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું એક પણ એવું ક્ષેત્ર નથી, કે જયાં પૂ. સા. શ્રી પદ્મલતાશ્રીજીનુ નામ ન હેાય. તેએશ્રીમાં અદ્ભુત વચનસિદ્ધિ છે. હાલમાં ૪ શિષ્યાએ અને ૨ પ્રશિષ્યાએ સાથે ગ્રામાનુગ્રામ વિચરતાં શાસન - પ્રભાવના કરી રહ્યાં છે. એવાં સમય સાઘ્વીરત્ના પૂષ્પશ્રીને કેપિટ કેડિટ વદના ! પરમ વિદુષી, ઉત્તમ વ્યાખ્યાતા પૃ. સાધ્વીરત્ના શ્રી પ્રિયદર્શીનાશ્રીજી મહારાજ ભારતની ભૂમિ એક પુણ્યભૂમિ છે. એમાં પ'જાબની ધરતી હમેશાં વીરપ્રસૂતા રહી છે, ક ક્ષેત્રમાં અને અધ્યાત્મક્ષેત્રમાં. અહીં અનેક મહાન આત્માએએ જન્મ લીધેા છે, જેમણે પેાતાના પવિત્ર ચારિત્ર્ય દ્વારા તેમ જ તેજસ્વી વ્યક્તિત્વ અને કૃતિત્વ દ્વારા અનેક જીવાત્માઓને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એવી પવિત્ર શૃંખલામાં પૂ. સા. શ્રી પ્રિયવ્રુનાશ્રીજી મહારાજનું નામ નિષ્ઠાપૂર્વક લેવાય છે. તેમના જન્મ ગુજરાનવાલા ( પંજાબ )માં લાલા દીવાનચંદજી વીશા એ!સવાલ કૂંગડના પુત્ર લાલા મનોહરલાલજીના ઘરે ભાદરવા સુદ એકમ ( ૭ નવેમ્બર ૧૯૩૭ ) તે વિસે થયે।. પુત્રીજન્મથી માતા તિલકસુ દરી પ્રસન્ન થયાં. માતા-પિતાએ નામ પા થું પદ્મારાણી. પિતાજીને પિત્તળનાં વાસણાના વેપાર હતા. દેશના ભાગલા પછી તેએ અ‘બાલા આવીને વસ્યા. અંબાલામાં પદ્મારાણીએ પ્રથમ વર્ગમાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. આગળ ભણવાની તીવ્ર ઇચ્છા હેાવ! છતાં પિતાએ કાલેજ-અભ્યાસ માટે સંમતિ ન આપી. તેમ છતાં પદ્માબહેને ઘરે અભ્યાસ ચાલુ રાખ્યા. પાણી વિશ્વવિદ્યાલયની હિન્દીની ઉચ્ચતમ પરીક્ષા પાસ કરીને પ્રભાકર 'ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યાર પછી ટીચર ટ્રેઇનિંગ પ્રાપ્ત કરીને અબાલાની જૈન કન્યા હાયર સેકન્ડરી સ્કૂલમાં અધ્યાપિકા બની ગયાં. અને અગ્રેજીમાં બી. એ. સુધીનુ શિક્ષણુ મેળવ્યુ. 6 તેમના જીવનમાં બાળપણથી જ સાદુ જીવન અને ઉચ્ચ વિચારના ગુણા હતા. જીવનના ચૌવનકાળમાં પ્રવેશતાં જ તેમણે એન્દ્રિય આકર્ષણ અને ભાગવાસનાને તિલાંજલિ આપી દીધી. લગ્ન કરવાની ઇચ્છા જરા પણ ન હતી; પણ વિરક્ત બનીને દીક્ષા લેવાની ઇચ્છા થયા કરતી હતી. વિ. સં. ૨૦૧૭માં પૂ. સા. પુણ્યાશ્રીજી મહારાજ, પૂ. સા. જશવ ́તશ્રીજી મહારાજ ચાતુર્માસ અંબાલા બિરાજતાં હતાં, તેઓશ્રીની પ્રેરણાથી વૈરાગ્યભાવમાં ઉત્તરાત્તર વૃદ્ધિ થતી ગઈ અને માતાપિતા પાસે દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી. પરંતુ તે સંમત થયાં નહીં. આ બાજુ પદ્માબહેને પૂજ્ય સાધ્વીજી પાસે અખંડ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી. તેમ છતાં, માબાપ અને પુત્રી વચ્ચે સ`મતિ ન સધાઈ. પિતાજીએ કહ્યું કે, ‘તમારે લગ્ન ન કરવાં હેાય તે પણ ઘરે રહીને ધર્મારાધના કરી શકે છે. અમારા ઘરમાં તમને ચેાગ્ય સુવિધાઓ મળતી રહેશે. તમારે નોકરી કરવાની પણ જરૂર નથી. ઘરમાં રહીને ધર્મારાધના માટે ઇચ્છા પ્રમાણે ખર્ચ કરી શકે છે, તીર્થ યાત્રા કરી શકે છે!, સુપાત્ર દાન દઈ શકે છે. ધર્મના જેટલેા અભ્યાસ કરવા હોય તે કરી Page #625 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮૭ શાસનનાં શ્રમણીરત્ન ! શકે છે. એ માટે સારા ઉચ્ચ કોટિના જૈનદર્શનના અભ્યાસીની વ્યવસ્થા કરી આપીશું. ઇ તે ઘરમાં રહીને જ સાધુ જેવું જીવન જીવી શકે છે.” પરંતુ પદ્માબહેન તે પૂરેપૂરાં વૈરાગ્યના રંગે રંગાઈ ગયાં હતાં. હવે એમને એક એક દિવસ વિતાવ આકરો લાગતો હતો. માતાપિતાને કહી દીધું કે, મારે શીધ્રાતિશીધ્ર દીક્ષા લેવી છે. આ માટે અંતિમ નિર્ણય છે. માત્ર આપ આજ્ઞા આપે.” પિતાજી આજ્ઞા માટે તૈયાર ન હતા. સમય વીતતો ગયે. પદ્માબહેનને ધાર્મિક અભ્યાસ માટે જેનદર્શનના મુખ્ય વિદ્વાન પંડિતશ્રી હીરાલાલ દુગડ પાસે મૂક્યાં. તેઓએ પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ધર્મબિંદુ, તત્વાર્થસૂત્રાદિને સવિવેચન અભ્યાસ કરાવ્યો. એનાથી તેમના જ્ઞાન-વૈરાગ્યને ખૂબ વિકાસ થયેક દાર્મિક સંસ્કારે દઢ થયા. આખરે માબાપને આજ્ઞા આપવી જ પડી. અનેક કસેટીઓમાંથી પસાર થઈને માગશર સુદ ૯ (તા. ૨૪-૧૧-૧૯૬૦)ના શુભ દિવસે અંબાલા શહેરમાં પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પદ્માબહેને દીક્ષા અંગીકાર કરી અને શાસનપ્રભાવિકા સાધ્વીશ્રી જશવંતશ્રીજી મહારાજનાં પ્રથમ શિયા રૂપે સાધ્વીશ્રી પ્રિયદર્શનાશ્રીજી નામે ઘોષિત થયાં. પંજાબ જેવા મેજશોખવાળા દેશમાં ભણેલી-ગણેલી, બી. એ. થયેલી કન્યા યૌવનકાળે જ દીક્ષા ગ્રહણ કરે તેનું આશ્ચર્ય ફેલાયેલું હતું. એટલે લોકો પૂ. સા. શ્રી પ્રિયદર્શીનાશ્રીજી મહારાજનાં દર્શન કરી ન્યતા અનુભવતાં હતાં. પૂજ્યશ્રી ચાર-પાંચ વર્ષ પંજાબમાં – અંબાલા, લુધિયાણા, જાલંધર, જમ્મુ, અમૃતસર વગેરેમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં, સતત જૈન-જૈનેતર દશનને અભ્યાસ કરી જ્ઞાનવૃદ્ધિ કરતાં, પૂ. ગુરુણ સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ આદિ પ્રદેશોમાં ધર્મામૃતનું સિંચન કરતાં સમેતશિખરજી, પાવાપુરી, ચમ્પાપુરી, રાજગૃહી આદિ તથા આ ક્ષેત્રમાં આવતી તીર્થકરોની કલ્યાણક ભૂમિઓ તથા અન્ય તીર્થયાત્રાઓ કરતાં કરતાં ઈ. સ. ૧૯૭૦ નું ચાતુર્માસ આગરા કર્યું અને ઈ. સ. ૧૯૭૧માં ગ્વાલિયરમાં એક શિષ્યાને દીક્ષા આપી. ઈ. સ. ૧૯૭૧ નું માસું ઈન્દોર કર્યું. આ વર્ષે ત્યાં સર્વધર્મ સમન્વયી ગણ (વર્તમાનમાં આચાર્ય) શ્રી જનકવિજયજી મહારાજ, દિગાર મુનિ શ્રી વિદ્યાનંદજી મહારાજ, સ્થાનકવાસી મુનિશ્રી લાભચંદજી મહારાજ, મહાસતીજી શ્રી પ્રીતિ સધાશ્રીજી મહારાજ આદિ અનેક સાધુઓનું ચાતુર્માસ હતું. બધાનાં પ્રવચનો એક જ મંડપમાં થતાં હતાં. સર્વમાં ધમેગેષિઓ ચાલતી, ચર્ચાઓ થતી રહેતી; એમાં પૂ. પ્રિયદર્શનાશ્રીજી મહારાજની પ્રતિભા ઝળકી ઊઠતી હતી. હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ બનીને તેઓશ્રીનાં પ્રવચનો સાંભળતાં હતાં એટલું જ નહિ, જેને પણ મોટી સંખ્યામાં આવતા હતા. તે વખતે ઈન્દોરે ઈનપુરીનું રૂપ ધારણ કર્યું હતું એમ કહેવાય છે. ઇન્દોરથી વિહાર કરીને પૂજ્યશ્રી મુંબઈ પધાર્યા. ત્યાં પણ શ્રી આત્માનંદ જૈન સભાના ધર્મબંધુઓએ અનેક સ્થળે પ્રવચનો એજ્યાં. ફલસ્વરૂપ, અરવલભને અમર સંદેશ એક વાર ફરી મુંબઈ શહેરમાં ગુંજી ઊઠયો. મુંબઈથી વડોદરા આવ્યાં. અહી શાંત મૂર્તિ પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ થયું. તે વખતે સ્વસમુદાયનું વિશાળ સાધ્વીસમેલન એજાયું. ત્યાર બાદ, મુંબઈ અને પાલીતાણાનાં ચાતુમાસ બાદ, ત્રણ વર્ષ વધુ અભ્યાસ કરવા માટે અમદાવાદ સ્થિરતા કરી. ત્યાર બાદ, પંજાબના શ્રીસંઘના સત્યાગ્રહને વશ થઈને પંજાબ તરફ જવાને કાર્યક્રમ બનાવ્યા. ઈ. સ. ૧૯૮૧ નું ચાતુર્માસ આગરા કર્યું. આ ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર માટે ક્રમ ઉપાડયાં, ત્યાં આગરાથી ૩૨ કિલોમિટર દૂર, સાદાબાદ પાસે તા. ૩-૩-૮૨, ફાગણ સુદ આઠમે અકસ્માતમાં કાળધર્મ પામ્યાં. આ સમાચાર વીજળીવેગે સર્વત્ર ફેલાઈ Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો ગયા અને સૌ ખૂબ આઘાત પામ્યાં. હજારો માણસેની આંખો અશ્રુભીની થઈ ગઈ. સૌ પૂજ્યશ્રીના નેહ-મમતા - વાત્સલ્ય, વિદ્વત્તા, વ્યાખ્યાનશૈલી અને માર્ગદશનને યાદ કરીને તેમનાં ગુણગાન ગાવા લાગ્યાં. પૂજ્યશ્રી પલભરમાં મરણશેષ બની ગયાં. પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાં એવી દિવ્ય નિર્મળતા, પવિત્રતા, સૌમ્યતા, સહદયતા હતી કે સામેની વ્યક્તિ એક વખતમાં કેઈ કાળે ન ભૂલે તેવી છાપ લઈને ઊભી હતી. તેઓશ્રી ધર્મ અને જ્ઞાન વિશે ગંભીર અષક હતાં. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ષડ્રદર્શન સમુચ્ચય, આગમ, કર્મગ્રંથ, પંચસંગ્રહ અને કમ્મપયડી આદિ કમસિદ્ધાંત તથા જૈનેતર ગ્રંથ તેમ જ આધુનિક જ્ઞાનધારાઓનું ગહન અધ્યયન કરી ચૂક્યાં હતાં. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી સરળ, રોચક, હૃદયસ્પર્શી, ઓજસ્વી તથા શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિમાં અત્યંત પ્રેરણાદાયી હતી. વાણીમાં અનેખું તેજ અને વેગ હતાં. શ્રોતાને અનાયાસ એ વાણીપ્રવાહમાં ખેંચી લેતાં હતાં. તેમનું દર્શન મનને શાંતિ આપતું, તેમનું સાન્નિધ્ય આત્મિક સુખ પ્રદાન કરતું, તેમનાં ચરણોમાં પ્રીતિરસને આનંદ મળતો, આંખોથી કરુણાપીયૂષ નીતરતું, મૃદુ સ્મિત મનને પ્રસન્નતાથી ભરી દેતું, સરળ વ્યવહાર હૃદયમાં અજુભાવ પેદા કરતા. તેઓશ્રી સફળ પ્રવચનકાર અને સિદ્ધહસ્ત લેખિકા હતાં. તેઓશ્રી સિદ્ધાંતમાં અટલ અને આચરણમાં પ્રસન્ન રહેતાં હતાં. પૂજ્યશ્રીએ વીસ્થાનક તપ, ત્રણ અઠ્ઠાઈ, છ— જિનતપ, નવપદની ઓળી, પંચમી, દસમી, એકાદશી આદિ તપશ્ચર્યા કરી હતી. આમ, જ્ઞાન-તપ-ચારિત્ર દ્વારા પૂજ્યશ્રીએ ધમપ્રભાવના કરી સંયમજીવનને ઉજમાળ બનાવ્યું હતું. બાલગંજ (આગરા)માં બાળ-યુવા વર્ગને જીવનમાં દેવ-ગુરુ-ધર્મને સુસંસ્કાર માટે જિનમંદિર બનાવવાની પ્રેરણા આપી. આજ એ દિવ્ય, ભવ્ય, નયનરમ્ય જિનાલય પૂજ્યશ્રીની પ્રતિભાના પ્રતીક રૂપે શેભી રહ્યું છે. તેમની પ્રેરણાથી સ્થાપાયેલું તરુણી મંડળ” પણ જનજાગૃતિના નમૂનારૂપ છે. આમ તે તેઓશ્રીનું સ્થાનક આગરાની દાદાવાડીમાં નિમિત છે, પરંતુ આબાલવૃદ્ધ સૌનાં હૃદયમાં તેઓ હમેશાં બિરાજેલ છે! આવાં પરમ ઉપકારી પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદના. –સ. શ્રી હર્ષપ્રિયાશ્રીજી મહારાજ શાસન જ્યોતિ પૂ. સાધ્વીશ્રી સુમતિશ્રીજી મહારાજ ગૌરવવંતી ગુજરાતી ભૂમિ. કલા–કોતરણીથી યુક્ત એવાં દેરાસરોથી શોભતા; તીર્થોથી ગાજતા એવા, કચ્છ પ્રદેશના પાટનગર સમા ભુજ ગામમાં, ધર્મસંસ્કારોથી સુવાસિત શા. નારણજીભાઈના પુત્ર માણેકલાલભાઈના ઘરમાં, મણિબેનની કુક્ષીએ ચૈત્ર સુદ-૧૩ સં'. ૧૯ ને એક પુત્રીરત્નને જન્મ થયો. નામ આપ્યું રમીલાબેન. ઘરમાં ધર્મના સંસ્કાર તો હતા જ. માતા-પિતાએ ધાર્મિક અભ્યાસ સાથે વ્યાવહારિક અભ્યાસ કરાવ્યું. જન્મ ભુજમાં થયો, પણ ઉછેર અને કેળવણી મદ્રાસ શહેરમાં થયાં. ત્યાં પણ ભાગ્યયોગથી જિનભક્તિ તથા સામાયિક, પ્રતિકમણ વગેરેમાં સારો રસ હોવાથી જિનશાસનના પરમ અનુરાગી બન્યાં. Page #627 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ પ૮૯ કોઈ મહાપુન્યોદયે પૂ. સાધ્વીરત્નાશ્રી દાનશ્રીજી મ. નાં પ્રથમ શિષ્યા પ્રવતિની શ્રી માણેકશ્રીજી મ. પોતાના શિષ્યા પરિવાર સાથે મદ્રાસ શહેરમાં પધાર્યા. લગભગ એ અરસામાં સાધ્વી મહારાજ ત્યાં કવચિત જ પધારતાં હતાં. મેઘના આગમનથી જેમ મયૂર નાચી ઊઠે એમ જૈન સંઘ આનંદથી નાચવા લાગે. ચાતુર્માસમાં પૂ. માણેકશ્રીજી મહારાજે તત્ત્વગર્ભિત વાણીને ધધ વરસાવ્યો. તપસ્યા અને ત્યાગના ભંડાર હતા. સાથે સાથે નિસ્પૃહશિરોમણિ હતાં. સંઘની બહેને ઉપર તેમની અનેરી છાપ પડી. તેમાંય રમીલાબેન તો વૈરાગ્યરંગે રંગાઈ ગયાં. પૂ. સાધ્વીજી મહારાજના સાંનિધ્યમાં રહી ધાર્મિક અધ્યયન કરવા લાગ્યાં. પરિવારે વૈરાગ્યની પરીક્ષા કરી અને ગ્ય સમયે પ્રવજ્યાની અનુમતિ આપી. કા. વક્ર ૨ ના હિંગઘાટ (મહારાષ્ટ્ર) મુકામે થનગનતા હૃદયે અપૂર્વ ભાલ્લાસ સાથે ગુરુચરણોનું શરણું લીધું. પ્રવ્રયા પછી સુમતિશ્રીજી નામ સ્થાપ્યું. ગુરુશ્રી માણેકશ્રીજી મ. સા.ની છત્રછાયામાં અધ્યયન કરવામાં એકાગ્ર બન્યાં. કુંભાર જેમ માટીના ઘાટ ઘડે તેમ સુમતિશ્રીજીનું જીવન ગુરુ નિશ્રાએ ઘડાવા માંડ્યું, તે સાધ્વીશ્રી સુમનશ્રીજી વિનય, વિવેક સાથે અધ્યયનમાં લીન બની ગયાં. અનુપમ વીલ્લાસ સાથે ગુરુસેવા, વૈયાવચ્ચ કરતાં વર્ષો વીતવા લાગ્યાં. મહારાષ્ટ્ર, માળવા, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રાંતમાં વિહાર કરી જ્ઞાન સાથે અનુભવ મેળવ્યો અને રત્નત્રયીની આરાધનામાં ઓતપ્રેત થવા લાગ્યાં. શિખ્યા-પ્રશિષ્યાનો પરિવાર પણ વધવા લાગ્યા. મહારાષ્ટ્રમાં બાલાપુરના ચાતુર્માસમાં પધારવાનું થતાં અંતરિક્ષજી તીર્થની યાત્રાને અને લાભ મળે. અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુનાં દર્શનથી મન અત્યંત હર્ષિત થયું. પાર્શ્વનાથ પ્રભુને અચિંત્ય પ્રભાવ, તીર્થને અપૂર્વ મહિમા અને શાંત વાતાવરણમાં તન અને મનને અનોખી શાંતિ મળી. તીર્થ પર મન વારી ગયું. પછીનાં ચોમાસાં પણ મહારાષ્ટ્રમાં જ મલકાપુર, ખામગાંવ, ગાંવ, આકલા વગેરે સ્થળોએ થતાં રહ્યા. આ દરમિયાન શ્રી અંતરિક્ષજી તીર્થ પર કેટલાક લોકે દ્વારા અનેક મુશ્કેલીઓ/અવરોધો ઊભા કરવામાં આવતાં તેમાં પૂ. સાધ્વીજી સુમતિશ્રીજીએ અનન્ય ની ભક્તિથી પ્રેરાઈને જાનના જોખમે તીથની રક્ષા કરી હતી. ત્યારબાદ મુંબઈમાં બે સફળ ચાતુર્માસ કરી ગુરૂદેવ પૂ. આ. શ્રી વિજયેન્દ્રદિન્નસૂરિજી મ.ને આવેલા પધારવા માટે સંઘે વિનંતી કરતાં ગુરુદેવ સપરિવાર આ કલા પધાર્યા. અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ ઠાઠમાઠ સાથે ચાલુ થયો અને વૈશાખ સુદ ૩ ના પ્રભુજીની ભવ્ય પ્રતિષ્ઠા થઈ. વૈશાખ સુદ ૩ ના પાંચ મુમુક્ષુ ભાઈઓની દીક્ષા પણ ગુરુદેવના વરદ હસ્તે થઈ. ઉત્કૃષ્ટ તપસ્વી પૂ. વસંતવિજયજી મ.ના ૧૮મા વર્ષીતપનું પારણું હતું. ત્રિવેણી સંગમમાં સોનામાં સુગંધ ભળે તેમ પૂ. સાધ્વીશ્રી સુમતિશ્રીજીને ચતુવિધ સંઘ સમક્ષ “શાસન તિ'નું બિરુદ અર્પણ કરવામાં આવતાં મહારાષ્ટ્રના જૈન સંઘએ આ બિરૂદને જયકારા વચ્ચે વધાવી ખુશાલી પ્રગટ કરી. ત્યારબાદ ગુરુદેવની સાથે જ આકોલા ચાતુર્માસ થયું. - ગુરુદેવની આજ્ઞાને પ્રતિપલ શિરોધાર્ય કરતાં ત્યાર પછી પાવાગઢ તીર્થની અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અને ત્યાંથી પંજાબ જવાનું થયું. દિલ્હીમાં વલભ સ્મારકનું નિર્માણ થઈ ચૂક્યું હતું, જેની પ્રતિષ્ઠા પણ ગુરુદેવના વરદ હસ્તે થવાની હતી ને સમુદાયના સર્વ સાધુસાધ્વી મહારાજને દિલ્લી સંઘની પુરજોર વિનંતી થતાં જવાનું થયું. ત્યાં પણ શાસન-પ્રભાવનાનાં ઘણ અનુપમ કાર્ય કર્યા. હસ્તિનાપુર-લુધિયાના એમ બે માસાં કર્યા. પાવાગઢમાં કન્યા છાત્રાલય Page #628 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ ] [ શાસનનાં શ્રમણરત્નો ચાલતું હતું અને બાળાઓને સંસ્કાર મળે એ હેતુથી પૂ. ગુરુદેવ સાકવીશ્રી સુમતિશ્રીજીને આજ્ઞા કરતાં તરત જ પંજાબ છોડી ગુજરાત આવવા તત્પર થયાં. બે વરસ સતત પાવાગઢમાં રહી છાત્રાલયની બાળાઓને સુંદર સંસ્કાર આપ્યા. આજે પણ એમના રોમેરોમમાં ગુરુદેવ, ગુરુદેવનું કાર્ય, ગુરુદેવની આજ્ઞા વસેલી છે. આવાં શાસનત અને “અંતરિક્ષ તીર્થરક્ષિકા પૂજ્ય સુમતિશ્રીજી મહારાજને શતશ: વંદના! પરમ શ્રદ્ધેય વાતસલ્યમૂર્તિ પૂ સાધ્વી શ્રી ગુણપ્રભાશ્રીજી મહારાજ વિશ્વમાં જન્મે છે તે મરે છે. તે કેટલું જીવ્યા તે મહત્ત્વનું નથી, કેવું જીવન જીવ્યા તે મહત્ત્વનું છે. જે પિતાના જીવનમાં સ્વ-પર- કલ્યાણ માટે પુરુષાર્થ કરે છે, મહાન કાર્યો દ્વારા અન્ય જીને ઉદ્ધાર કરે છે, પ્રશંસનીય ગુણેનું ઉપાર્જન કરીને અને પ્રેરણા અર્પણ કરે છે તે ધન્ય છે. પંજાબ કેસરી પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનાં સમુદાયવતિની વાત્સલ્યમૂતિ પૂ. સાધ્વી શ્રી ગુણપ્રજ્ઞાશ્રીજી મહારાજ પણ આવાં જ સાધ્વીરત્ના હતાં. તેમને જન્મ પંજાબની ધરતી ગુજરાનવાલા પર થયે. ભેગાવલી કર્મના ઉદયે ૨૦ વર્ષની વયે જડિયાલા નિવાસી શા. લાલચંદજીના સુપુત્ર બાબુલાલ દુગ્ગડ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. દોમ દોમ સાહ્યબી વચ્ચે પણ તેમનું મન સંસારથી અલિપ્ત હતું. “સંયમ કબરી મિલે” એવી ત્યાગભાવના સદાય હૃદયમાં રમ્યા કરતી અને દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતી હતી. પરિણામે ૩૫ વર્ષની યુવાન વયે ચેથા વ્રતને નિયમ લીધે. આજથી ૨૫ વર્ષ પહેલાં પંજાબની ધરતી પર સંત-સમાગમ દુર્લભ હતો. તેવા સમયે મહાન વિદુષી સાધ્વીશ્રી પુષ્પાશ્રીજી મહારાજ પધાયાં. તેઓશ્રીની વૈરાગ્યવાણીથી તેમની વૈરાગ્યભાવના દઢ બની. કુટુંબીઓ પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. નવ ભાઈબહેનમાં સૌથી મોટાં હોવાથી માતા-પિતા સંમત ન થયાં, પરંતુ તેમની દઢતા સામે કુટુંબીજનોને ઝૂકી જવું પડ્યું. ૩૮ વર્ષે ઈ. સ. ૧૯૭૦માં આગરામાં, પોતાની બંને પુત્રીઓ સાથે દીક્ષા અંગીકાર કરી. ત્યાર બાદ, તેમના પતિદેવ પણ, એકના એક પુત્ર સાથે દીક્ષિત થયા. પૂજ્યશ્રીએ સંયમપંથ સ્વીકારીને તપ-ત્યાગની ધૂણી ધખાવી. શ્રેણિતપ, સિદ્ધિતપ, સિંહાસન-સમવસરણ તપ, ૫૧ ઉપવાસ, વર્ધમાન આયંબિલ તપની ઓળીઓ, પ્રતિવર્ષ અઠ્ઠાઈ આદિ દ્વારા આત્માની ઉજજવળતા પ્રગટ કરી નિરતિચાર સંયમસાધના, કડક શિસ્તપાલન, નાનાંમેટાં સાધ્વીજીનું વૈયાવચ્ચ આદિ ગુણેથી સંયમજીવન શોભાવ્યું. સૌમ્ય સ્વભાવ વડલા જેવી ળતા પ્રસરાવતા. નિખાલસતા, સરળતા, વત્સલતાથી દરેકના આત્મીય બની રહેતાં. વિશાળ ભાવુકવર્ગ ધરાવતા હોવા છતાં સદાય નિઃસ્પૃહ રહેતાં. પિતે પંજાબના હોવા છતાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાંતમાં વિશેષ વિચર્યો. જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યો ત્યાં ધર્મની અનેકવિધ આરાધના દ્વારા શાસનની અભુત પ્રભાવના કરી. પૂજયશ્રી દર વર્ષે મહિલા જ્ઞાન-શિબિરનું આયેજન કરતાં. પિતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓ જ્ઞાન–તપમાં આગળ વધે તેની સતત કાળજી લેતા. તેઓશ્રી માનતાં કે, પ્રત્યેક સમુદાયનાં પ્રત્યેક સાધ્વી એટલાં સમર્થ હોવાં જોઈએ કે નાનાં-મોટાં ક્ષેત્રોમાં વિચરીને શાસનસેવાનાં કાર્યો કરી શકે અને પ્રભુ મહાવીરનો સંદેશ ગામડે ગામડે Page #629 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ! [૫૯૧ પહોંચાડી શકે. આવા ઉદાત્ત વિચારને લીધે પૂજ્યશ્રી દાહોદ, વીયિા, બોટાદ, ચિત્તલ, ગોંડલ આદિ સંઘોના ઉપકારી બન્યાં હતાં. ખરેખર, ૨૦ વર્ષના સંયમપર્યાયમાં પૂજ્ય શ્રી ઘણું પામી ગયાં અને અનેક ભવ્ય જીવોને ઘણું પમાડી ગયાં. જપ-ધ્યાન-ક્રિયા-સ્વાધ્યાય આદિમાં સદાય અપ્રમત્ત રહેતાં. ક્યારેય વ્યથિત બનતાં નહીં. મુખ પર સદાય પ્રસન્નતા રહેતી. તેઓશ્રી કહેતાં કે, જિંદગીને પ્રસન્નતાથી, તાથી સહજતાથી જીવીએ તે જ જીવન સાર્થક છે. મૃત્યુ શબ્દ તે બહ બિહામણો છે. મૃત્યુને જાણવાની તાલાવેલી જગજૂની છે. જીવન વાસ્તવિક છે. અજ્ઞાની જીવ પણ આનાથી ડરે છે. પણ જ્ઞાનીને મૃત્યુમાં મહોત્સવનાં દર્શન થાય છે. માટે દરેકે મૃત્યુને જીવનસાથી સમજીને સહજતાથી સ્વીકારવું જોઈએ. ઈ. સ. ૧૯૯૦માં પૂજયશ્રી જામનગરની પવિત્ર ધરતી પર સદાને માટે અનંતની વાટે ચાલ્યાં ગયાં. તેઓશ્રીન કાળધર્મના સમાચાર સાંભળી સૌ કંપી ગયાં. દાહોદ, મુંબઈ, અમદાવાદ, ચિત્તલ, ગોંડલ, રાજકેટ, વીંછિયાના સંઘના આગેવાનો તથા વિશાળ ભક્તસમુદાય ઉપસ્થિત થઈ ગયે. દેવવિમાન સમી પાલખીમાં પૂજ્યશ્રી નાનશ્વર દેહ સાથે અંતિમ યાત્રા નીકળી. જય જય નંદા, જય જય ભદ્રાના ગગનભેદી અવાજથી વાતાવરણ છવાઈ ગયું. દાહોદ શ્રીસંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ એ પ૦,૦૦૦ મણની ઉછામણું બોલીને ગુરુદેવ પ્રત્યે ભક્તિ દર્શાવી. એવા અનંત ગુણોના ઉપકારી ગુરુદેવ દિવંગત થયા. કાચી માટી કરતાં આત્માના સાચા ઉદ્ધારની ખેવના કરનાર ગુરુદેવ અનેકોને અશ્રુભીની આંખે સૂનાં છેડીને સ્વર્ગે સિધાવ્યાં. એવાં ઉપકારી સાક્વીવર્યાને કેટિ કોટિ વંદના ! –સા. શ્રી કીતિ પ્રભાશ્રીજી મહારાજ Page #630 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયવતી પ્રભાવક સાથ્વીરત્નોનાં ચરિત્રો તથા સમુદાયની વિસ્તૃત નામાવલિ શાસનપ્રભાવક દ્રવ્યાનુયોગના પરમાભ્યાસી સ્વર્ગસ્થ પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજય મેહનસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયવતી અને વર્તમાનમાં ગચ્છાધિપતિ સાહિત્યકલારત્ન પૂ. આ. શ્રીમદ વિજયયશદેવસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવતી સાધ્વીસમુદાયની સંખ્યા ૨૫૩ને જેમાં વિદ્યમાન સંખ્યા ૧૫ છે. અહીં આ સમુદાયનાં કેટલાંક પ્રાપ્ત થયાં તે પ્રભાવક સાથ્વીરતનેનાં જીવનચરિત્રો પ્રગટ કરવામાં આવ્યાં છે. ઉપરાંત આ સાથ્વી સમુદાયના મુખ્ય-પ્રમુખ સાધ્વીજી શ્રી ગુલાબશ્રીજી મહારાજના પરિવારની તથા તેમની શાખા-પ્રશાખાઓ રૂપે નામાવલિ વિસ્તૃત માહિતી સાથે પ્રગટ કરવામાં આવે છે. – સંપાદક પ્રભાવશાળી તેજોમૂર્તિ – ૧૨૫ સાધ્વીજીના વડા પ્રવર્તિની સાધ્વીજી શ્રી કલ્યાણ શ્રીજી મહારાજ જૈનપુરી તરીકે પંકાયેલા અમદાવાદ-રાજનગરની નાગજી ભૂધરની પિળમાં વસતા વીશા શ્રીમાળી જ્ઞાતિના ભદ્રિક પરિણામી ધર્માત્મા શેઠ છગનભાઈ ઉમેદચંદનાં ધર્મપત્ની વિજયાબહેનની કુક્ષીએ સં. ૧૯૪૧માં એક પુત્રીરત્નને જન્મ થયો. પુત્રીનું નામ કેવળબહેન રાખવામાં આવ્યું. ત્રણ ભાઈઓ અને એક બહેન વચ્ચે ઊછરતાં કેવળીબહેનને નાનપણથી ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર પ્રાપ્ત થયાં હતાં. પિળમાં આવતાં સાધુ-સાધ્વીજીઓના સમાગમથી વૈરાગ્યભાવ ઉદિત થતા હતા. પરંતુ માતાપિતાના આગ્રહથી સંસારમાં જવું પડ્યું. તેમ છતાં, વિધિનું વિધાન કંઈ જુદુ જ હતું. લગ્ન પછી થોડા જ સમયમાં પતિનું અવસાન થતાં કેવળીબહેનને વૈધવ્ય પ્રાપ્ત થયું અને બાળપણથી જે સંસ્કારનું સેવન કર્યુ હતું તે પુનઃ જાગૃત થઈ ઊઠયા. તેમનું મન વૈરાગ્યના રંગે સંપૂર્ણ રંગાઈ ગયું. પિયરપક્ષ અને શ્વસુરપક્ષ તરફથી ચારિત્ર લેવાની અનુમતિ પણ મળી ગઈ ચારિત્ર ગ્રહણ કર્યા બાદ ૨૦ તીર્થકરોની નિર્વાણભૂમિ સમેતશિખરજીની યાત્રા કરવાનો સમગ્ર કુટુંબે નિર્ણય કર્યો. પરિવાર સાથે યાત્રા કરી આવ્યાં. યાત્રા કરીને દીક્ષાની તૈયારી કરતાં હતાં ત્યાં બાલબ્રહ્મચારી શાંતમૂતિ પવિત્ર ચારિત્રવંત પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ રાજનગરમાં પધાર્યા. આ સમયમાં પૂજ્ય પ્રવતિની સાધ્વીજી શ્રી ગુલાબશ્રીજી મહારાજ પિતાનાં શિષ્યાં સાધ્વીજી હેમશ્રીજી વગેરે પરિવાર સાથે અમદાવાદ પધાર્યા હતાં. પૂજ્ય ગુલાબશ્રીજી ઘણાં વિદ્વાન Page #631 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯૭ શાસનનાં શ્રમણીરત્ન ] અને તેજસ્વી હતાં. તેમનું સ્થાન વિશિષ્ટ કોટિનું હતું. તેમનામાં જિનશાસનની અચલ શ્રદ્ધા, વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, દીર્ઘ સંયમી જીવનનાં દર્શન થતાં હતાં. તેઓ અનેક મુમુક્ષુ આત્માઓને ધમમાર્ગમાં જોડનારાં હતાં. તેઓ વિખ્યાત મહાન આચાર્ય શ્રીમદ્ વિજય મેહનસૂરિજીની આજ્ઞામાં હતાં. તેમની દીક્ષા પૂ. ગચ્છાધિપતિ મૂલચંદજી મહારાજના શુભ હસ્તે થઈ હતી. તેમનાં શિષ્યા સાધ્વીજી હેમશ્રીજી પણ પ્રભાવશાળી, ગુણિયલ, ક્રિયાપાત્ર અને જ્ઞાનરુચિવાળાં હતાં. અઢાર વર્ષની ઉમરે. સં. ૧૯૫૭માં, અમદાવાદમાં કેવળીબહેને ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને સાધ્વીજી હેમશ્રીજીના શિષ્યા તરીકે સાધ્વીજી કલ્યાણશ્રીજી નામે ઘેષિત થયાં. સાધ્વીજી કલ્યાણ શ્રીજી નાની વયમાં જ જ્ઞાનમાર્ગમાં જોડાઈ ગયાં. તેમણે સંસ્કૃત ભાષાને અભ્યાસ કર્યો અને સાથે સાથે કમગ્રંથ, ક્ષેત્રસમાસ, સંગ્રહણી, લેકપ્રકાશ, તાર્થ આદિ ગ્રંથોને ગહન અભ્યાસ કર્યો. આગમવાચનાઓનું શ્રવણ કર્યું. એક બાજુ સુંદર જ્ઞાનાભ્યાસ, બીજી બાજુ વિશુદ્ધ સંયમપાલનની ખેવના અને ત્રીજી બાજુ વડીલોની સેવા, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ વગેરે ગુણથી સારાયે સાધ્વીસમુદાયમાં તેઓ સર્વને ખૂબ જ પ્રિય થઈ પડ્યાં હતાં. પ્રાકૃત ગ્રંથનો પણ ઘણો જ અભ્યાસ હતો. પિતાની શિષ્યાઓને પણ સતત અભ્યાસ કરાવતાં. તેમનામાં કિયારુચિ ખૂબ જ હતી, તેથી પિતાની શિષ્યાઓને અભ્યાસ સાથે શિસ્ત, વિનય, વિવેકના પાઠ અવશ્ય ભણાવતાં. ભણેલાં કે ન ભણેલાં એક પણ સાધ્વી તેમની આજ્ઞા વિના કંઈ પણ પ્રવૃત્તિ કરી શકતાં નહિ. ગૃહસ્થ કે પુરુષને વિશેષ પરિચય કરવાની મનાઈ હતી. બધી સાધ્વીજીઓને ફક્ત પાંચ તિથિ જ વંદન કરવા ઉપાશ્રયમાં જવાની પ્રથા હતી. તેઓશ્રીને સ્વભાવ ઘણે શાંત, મિલનસાર અને સહદયી હતો. તેથી જ્યાં જતાં ત્યાં કેઈ પણને ધમ પમાડવાની ભાવના જગવતાં અને સૌને પ્રિય થઈ પડતાં. તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર, માળવા, મારવાડ વગેરે પ્રાન્તોમાં ઉગ્ર વિહાર કર્યો હતો. એમાં માળવાની પ્રજા ઉપર તે ઘણા ઉપકાર છે. માળવાનાં જૈનોનાં ઘરમાં અજૈનની ધાર્મિક પ્રવૃત્તિઓ થતી. ભક્ષ્યાભઢ્યને વિવેક ન હતો. જેનો જ જૈન ધર્મના પ્રાથમિક જ્ઞાનથી વંચિત હતા. મિથ્યાત્વીઓનું જોર વધી ગયું હતું. આવા સંજોગોમાં તેમણે પ્રજાને ઉપદેશ આપી, પ્રેમથી સમજાવી, જૈનધર્મથી સંસ્કારી બનાવ્યા હતા. દર્શન-પૂજનની વિધિઓમાં ઓટ આવી ગઈ હતી, તેમાં પણ સુધારે . આમ, માળવાની પ્રજામાં પુનર્જાગૃતિ લાવીને પૂજ્યશ્રીએ તે પ્રજાને પુનરુદ્ધાર કર્યો કહીએ તે તેમાં અતિશયોક્તિ નથી. આજે પણ માળવાના જૈને તેમની આ શાસનપ્રભાવનાનું ગૌરવ લે છે. એવી જ રીતે, ડભેઈના સંઘ ઉપર પણ તેમને ઘણે ઉપકાર છે. તેમના પ્રત્યે શ્રીસંઘને ઘા જ માન હતું. વળી પૂજ્યશ્રીએ ત્યાં ઘણ ચોમાસાં કર્યા. માસા દરમિયાન 1. તમના વાણી અને વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતાં. તેથી ભેળ ઉપરાંત કપડવંજ, સુરત, પાલીતાણ વગેરે સ્થળોએ પણ તેમને ઘણું જ સારો પ્રભાવ રહ્યો. આજે પણ આ સર્વ સ્થળેએ તેમના ગુણ ગવાય છે. પૂજ્યશ્રીના આવા અનેક ગુણોથી આકર્ષાઈને, શ્રી મોટી ટોળી જૈનસંઘની વિનંતિથી, પાલીતાણામાં, સં. ૧૯૮૭માં પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયમહનસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્ત, મેતીશા શેઠની ધર્મશાળામાં, ત્રણ હજાર માણસની વચ્ચે, ભારે ધામધૂમથી, મહામહોત્સવપૂર્વક તેમને પ્રવતિ નીપદ અર્પણ કરવામાં આવ્યું. Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ ] [ શાસનનાં શ્રમણરત્ન તેમની શિષ્યાઓમાં સાધ્વીજી શાંતિશ્રીજી, શ્રી ગંભીરશ્રીજી, શ્રી કંચનશ્રીજી અગ્રણી હતાં. આ ઉપરાંત તેઓશ્રીને ૧૩ શિષ્યા હતી, જેમાં સાધ્વીજી કુસુમશ્રીજી, કમલાશ્રીજી, સુમંગલાશ્રીજી, વિમલાશ્રીજી, મહિમાશ્રીજી, અંજનાશ્રીજી, સુનંદાશ્રીજી વગેરે મુખ્ય હતાં અને તેમને પરિવાર ૧૫૦ ઉપર પહોંચ્યા હતા, જેમાંથી ૧૨૫ લાવીજીઓ વિદ્યમાન છે. તેમની શિષ્યાપ્રશિષ્યાઓમાં ડભોઈનાં જ ૮૦ સાધ્વીજીઓ છે. ૧૨ ૫ સાધ્વીજીના પરિવારમાં અનેક : તપસ્વી છે. તેમાં વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર સાધ્વીજી અજિતસેનાશ્રીજી છે. બીજાં હર્ષપૂર્ણાશ્રીજી જેવાં ઘણાં સાધ્વીજીઓ ૬૦-૭૦-૮૦ ઓળી સુધી પહોંચ્યાં છે. તે ઉપરાંત સિદ્ધિતપ, માસક્ષમણ, શ્રેણીતપ, સમવસરણ તપ વગેરે અનેક તપસ્યા કરી શાસનની પ્રભાવના કરી રહ્યા છે. પૂજ્ય સાધ્વીજી શ્રી કલ્યાણજી મહારાજ સં. ૨૦૦૮માં પર્યુષણ પર્વના તહેવારમાં જ કાળાર્મ પામ્યાં. તેઓ છેલ્લાં ત્રણ-ચાર વર્ષ ભેઈમાં જ ચાતુર્માસ સ્થિર રહ્યાં. તે દરમિયાન અનેક રીતે આરાધના કરાવવા દ્વારા જૈનશાસનને જયવંતુ રાખવામાં હરહમેશ જાગૃત રહેતાં હતાં. તેમની ભવ્ય દેહાકૃતિ, પ્રભાવક મુખારવિંદ અને તે પર સંયમની તેજસ્વિતાની આભા સદાય ચળકતી રહેતી. આવાં ગુણિયલ, ચારિત્રવાન, પરમ ત્યાગી, સેંકડો સાધ્વીજીના વડા પૂ. ગુરણીને ટિ કોટિ વંદના ! ઉત્તમ સંયમી જીવન જીવનાર પૂ. સાધ્વીજી કેવલશ્રીજી મહારાજ તેવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામથી પવિત્ર ગણાતી શ્રી સ્તંભનતીર્થ નામની નગરી ગુજરાતની ભૂમિને દીપાવી રહી છે. આવી પવિત્ર ભૂમિમાં જન્મ લે એ જ પરમ ભાગ્યની નિશાની કહેવાય. સ્તંભન પાર્શ્વનાથના નામથી પ્રખ્યાત ખંભાત નગરમાં ઘીયા કુટુંબમાં શેઠ દીપચંદ પાનાચંદ અને તેમનાં ધર્મપત્ની પરસનબેનને બે પુત્રો અને પાંચ પુત્રીઓ હતી; તેમાં ચોથા નંબરની પુત્રીનું નામ સમરતબહેન હતું. આ પુત્રીને જન્મ વિ. સં. ૧૯૪૦માં થયે હતો. એગ્ય વયે તેમનાં લગ્ન ખંભાતના વતની ધર્માત્મા શેઠ અમરચંદ પ્રેમચંદના ચોથા નંબરના સુપુત્ર ડાકરશીભાઈ સાથે થયાં. તેઓને એક પુત્ર અને એક પુત્રી થયાં. દાંપત્યજીવનનાં પાંચ વર્ષ વીત્યાં ત્યાં જ કોલેરાના અસાધ્ય રોગથી ઠાકરશીભાઈનું દુઃખદ અવસાન થયું. સમરતબહેન વિધવાવસ્થામાં ધર્મ-આરાધના પ્રત્યે વધુ ને વધુ ઢળતાં ગયાં. મહાતીર્થ સમેતશિખરજીની યાત્રા કરી આવ્યાં. પાછાં વળતાં શત્રુંજય-ગિરિરાજની યાત્રા કરવાની ભાવના થતાં પાલીતાણું પહોંચ્યાં. તીર્થની યાત્રા કરી ખૂબ જ આનંદ અનુભવ્યો. વૈરાગ્યભાવ વધુ દૃઢ થયો. તેમાં તપાગચ્છાધિરાજ શ્રી મૂળચંદજી મહારાજના અતિપ્રભાવશાલિની પુણ્યવંતાં પ્રવતિની સાધ્વીજી શ્રી ગુલાબશ્રીજી મહારાજ હઠીસિંગની ધર્મશાળામાં બિરાજમાન હતા. તેમના સંપર્કમાં આવ્યાં. પૂજ્યશ્રીની વાણીને તેમના ઉપર ખૂબ પ્રભાવ પડ્યો અને ચારિત્ર લેવાની ભાવના જાગી. પિતાને નિર્ણય પૂ. ગુલાબશ્રીજીને જણાવ્યું. તેમણે સાધ્વીજી જ્ઞાનશ્રીજીને પરિચય-સહવાસ કરવા ભલામણ કરી. Page #633 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૫૯૫ સાદવજી જ્ઞાનશ્રીજી વિહાર કરતાં ખંભાત પધાર્યા. તે વખતે સમરતબહેનનાં ત્રીજા નંબરનાં બહેન, જેમણે લગ્નજીવન પછી છ મહિનામાં સંસારથી કંટાળી દીક્ષા લીધેલી અને નવ વર્ષ ચારિત્ર પાળીને સ્વર્ગવાસી થયાં હતાં, તે જોઈને સમરતબહેને શુભ દિને પંન્યાસ શ્રી ચતુરવિજયજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને સાધ્વીજી જ્ઞાનશ્રીજીના શિષ્યા કેવળશ્રીજી તરીકે જાહેર થયાં. સાધ્વીજી જ્ઞાનશ્રીજીને છ શિષ્યાઓ હતી. તે પછીથી સાદવજી ગુલાબશ્રીજી મહારાજને ખંભાત બોલાવ્યાં. પછી પૂ. પ્રવતિ ની વડા સાધ્વીજી સાથે સુરત ગયાં, ત્યાં તેમને વડી દીક્ષા આપવામાં આવી. સુરત ચાતુર્માસ કર્યું. ત્યાંથી વડોદરા, અમદાવાદ, ધ્રાંગધ્રા આદિ શહેરોમાં ચાતુર્માસ કર્યા. પાલીતાણામાં ચોમાસું કર્યું ત્યારે નવ્વાણું યાત્રા તથા નાની-મોટી તપસ્યા કરી હતી. આ નિમિત્તે ભવ્ય મહોત્સવ પણ થયું હતું. તે વખતે ચોમાસું સાથે રહેનાર શિરપુરવાળાં માણેકબહેનને દીક્ષા આપી, પ્રથમ શિષ્યા મનરમાશ્રીજી તરીકે જાહેર કર્યા. ત્યાંથી ખંભાત ગયાં. ત્યાં પિતાના સંસારી બહેન-ભૂરીબહેનને દીક્ષા આપી, ગુલાબશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી જબશ્રીજી નામે જાહેર કર્યા. ત્યારબાદ દર ગયાં. ત્યાં પોતાના પાંચમા નંબરનાં બહેન ગુલાબબહેનને દીક્ષા આપી સાધ્વીજી કુસુમશ્રીજી તરીકે ઘોષિત કર્યા. તે પછી પિચાભાઈ ચેકસીની પુત્રી ઈચ્છાબહેનને દીક્ષા આપી સાધ્વીજી ઇન્દ્રશ્રીજી નામ આપ્યું. અમદાવાદમાં માંડવીની પિળમાં ભૂરીબહેનને દીક્ષા આપી ભરતશ્રીજી નામ પાડ્યું. દીક્ષાના પશ્ચીસમા વર્ષે ખંભાત આવ્યાં ત્યાં સુપ્રસિદ્ધ ધર્માત્મા શેઠ શ્રી કસ્તુરચંદ અમરચંદની ધર્મનિષ્ઠ પૌત્રી વિમળાબહેનને તથા ઠાકરશીભાઈની પૌત્રી મંજુલાબહેનને પ્રતિબોધિત કરી, તેઓને દીક્ષા આપી, અનુક્રમે તેમને પિતાનાં શિષ્યા તરીકે વિમળાશ્રીજી અને મંજુલાશ્રીજી નામે ઘોષિત કર્યા. પેટલાદનાં વતની સમરતબહેનને દીક્ષા આપી અને સાધ્વીજી શ્રી મનેરમાશ્રીજીનાં શિષ્યા કુમુદશ્રીજી નામ પાડયું. પાલીતાણું ચાતુર્માસ બાદ જશીબહેન અને ચંપાબહેનને દીક્ષા આપી જશીબહેનને મનોરમાશ્રીજીના શિષ્યા ઇશ્રીજી અને ચંપાબહેનને ઈન્દ્રશ્રીનાં શિખ્યા ચંદ્રાશ્રીજી નામે જાહેર કર્યા. તે પછીનું ચાતુર્માસ અમદાવાદ કર્યું. ત્યાં સમરતબેનને દીક્ષા આપી ભરતશ્રીજીનાંશિષ્યા સુદર્શનાશ્રીજી નામ પાડ્યું. ત્યાર બાદ વડોદરા ચોમાસું કર્યું. ત્યાંથી અમદાવાદથી નીકળેલા શેઠ માણેકલાલ મનસુખલાલના સંઘમાં પાલીતાણા પધાર્યા અને ત્યાં જ ૩૦મું માસું કર્યું. ૩૩ મું ચોમાસું મહારાષ્ટ્રમાં શિરપુર કર્યું. ત્યાંથી વડોદરા ચોમાસું કરી, પાલીતાણા આવ્યાં. ત્યાં સાધ્વીજી મને રમાશ્રીજી કાળધર્મ પામ્યાં. તે ચોમાસું પાલીતાણ કર્યું. ત્યારે સાધ્વીજી ઇન્દ્રશ્રીજી કાળધર્મ પામ્યા. ૪૩ મું મામું વડોદરા કર્યું. પ્રત્યેક ચોમાસા દરમિયાન પિતાના પરિવારે તપશ્ચર્યા મને અધ્યયનની અનેક પ્રકારની આરાધના કરી તથા શ્રીસંઘને તે દ્વારા પ્રેરણા આપી અને અનેક પ્રકારે શાસનપ્રભાવના કરી. છેલ્લાં પંદર વર્ષથી સ્વાથ્ય સારું નહિ રહેવાથી ખંભાતમાં જ ચોમાસાં કર્યા. સ્થિરવાસ દરમિયાન ખંભાતનાં શ્રી રેવાબહેન પોપટભાઈની સુપુત્રી પ્રભાવતીબહેન તથા મણિબહેન મોહનલાલની સુપુત્રી પુષ્પાબહેન બંનેને સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૧૦ ને દિવસે દીક્ષા પ્રદાન કરી અનુક્રમે પદ્મયશાશ્રીજી અને પુષ્પયશાશ્રીજી નામ આપ્યાં. ત્યાર બાદ પાર્વતીબહેન છોટાલાલની સુપુત્રીઓ દમયંતી અને લલિતાને સં. ૨૦૧૦ મહા વદિ ૧૩ ને દિવસે દીક્ષા, આપી, અનુક્રમે દિવ્યાયશાશ્રીજી અને લલિતાગયશાશ્રીજી નામે ઘોષિત કર્યા. આજે પણ પૂજ્યશ્રીને પરિવાર અનેકવિધ ધર્મ પ્રવૃત્તિઓ દ્વારા આરાધના કરવા-કરાવવા દ્વારા સ્વ-પર કલ્યાણ સાધી રહ્યાં છે. Page #634 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ ] [ શાસનનાં શમણીરત્નો સરળ સ્વભાવી, સૌમ્યગુણા, પરમ વિરુપી સ્વ. પૂ. સાધ્વીજી શ્રી જયંતિશ્રીજી મહારાજ સૌરાષ્ટ્ર દેશમાં સાગરકિનારાથી અત્યંત રમણીય લાગતું વેરાવળ (વેલાકુલ) નગર આવેલ છે. તે ત્રણ જિનમંદિરથી વિભૂષિત છે. વેરાવળથી ફક્ત બે માઈલને અંતરે શ્રી પ્રભાસપાટણ (સોમનાથ) નામનું જૈન-જૈનેતર તીર્થ આવેલ છે. તેનું પ્રાચીન નામ ચંદ્રપ્રભાસતીર્થ છે. આ જ વેરાવળમાં લેઢવિયા કુટુંબમાં શેઠ સોમચંદ જેચંદનાં ધર્મપત્ની કુંવરબાઈની કુક્ષીથી વિ. સં. ૧૯૪૬ ના મહાસુદ પાંચમના રોજ એક પુત્રીને જન્મ થયો હતો. તેમનું નામ જડાવબેન રા.વામાં આવ્યું. પૂર્વ સુકૃતના ઉદયથી અને શુભભાવ અને સુસંયોગના કારણે જડાવબેન જન્મથી જ ધમ અને જિનભક્તિ તરફ આકર્ષાયાં હતાં. પ્રભુદર્શન વગેરે ક્રિયાઓ કરતાં કરતાં અને વેરાવળમાં બિરાજતાં સાધ્વીજી મ. સા. ના પરિચયમાં પણ આવતાં, ધીમે-ધીમે તેમનું આ આકર્ષણ વધવા લાગ્યું અને થોડોઘણે ધાર્મિક અભ્યાસ પણ કર્યો. માત્ર તેર વર્ષની વયે તેમનાં લગ્ન તે જ નગરમાં બખાઈ કુટુંબના શેઠ વાઘજીભાઈના સુપુત્ર મોનજીભાઈ સાથે કરવામાં આવ્યાં. શ્વસુરપક્ષ જૈનધર્મ અને ધાર્મિક સંસ્કારી હતો એટલે પૂર્વના સંસ્કારોને વધારે વેગ ને સિંચન મળ્યું. ગૃહસંસારમાં તેમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ ભાગ્યયોગે તે પુત્ર અલ્પ સમયમાં જ મૃત્યુ પામે. તેવામાં તેમના પતિ શ્રી મનજીભાઈ પણ વ્યાધિગ્રસ્ત બન્યા. તેમના આયુષ્યનો અંત આવતાં જડાવબેન માત્ર પાંચ જ વર્ષને ઘરસંસાર ભોગવી ઓગણીસ વર્ષની યુવાન વયે વિધવા બન્યાં. જડાવબહેન પ્રથમથી જ પ્રકૃતિથી શાંત, સરળ, સૌમ્ય, સુજ્ઞ અને ગંભીર હતાં. કુદરતે આપેલું છે વૈધવ્યનું દુઃખ પણ એમણે સમભાવે સહન કર્યું. કલ્પાંત અને કકળાટને બદલે તેમણે પિતાના આત્માને સમતાભાવમાં નિમગ્ન કર્યો. પુત્ર તેમ જ પતિ–ઉભયના મૃત્યુના નિમિત્તે જીવનમાં વિશેષ સપરિવર્તન આણ્યું. તેમણે સમેતશિખરજી, શ્રી આબુજી, શ્રી કેશરિયાજી, શ્રી તારંગાજી આદિ તીર્થસ્થાની યાત્રા કરી અને પરમ પુનિત શ્રી સિદ્ધાચલજી મહાતીર્થે આવ્યાં. યાત્રા કરતાં નવ્વાણું યાત્રાની ભાવના થઈ. તરત જ તે વિચારને અમલમાં મૂક્યો. આ દિવસેમાં તેઓ પૂ. સાધ્વીજી મ. ને સમાગમમાં વિશેષ આવ્યાં. હૈયામાં જે અત્યાર સુધી જાગૃત બનેલે વૈરાગ્યભાવ તે વિશેષ પ્રદીપ્ત બન્ય. નવ્વાણું પૂર્ણ થતાં જ વૈરાગ્યથી પ્રેરાયેલ આ જડાવબહેને આત્મબળ કેળવી, પરમ પુરુષાર્થ ફેરવી, સગાંસ્નેહીનાં સ્નેહબંધનેને તેડી, સંસારના સુખોને લાત મારી, અ૯પ સમયમાં જ, એકવીશ વર્ષની ભરયુવાનીમાં, પરમ પૂજ્ય શાસન પ્રભાવક સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેહનસૂરીશ્વરજી મ. સા ના વરદ હસ્તે, દીર્ઘ સંયમી, મધુરકંઠી ૫. સા. શ્રી ગુલાબશ્રીજી મ. સા. ની પરમ વિદુષી સા. શ્રી જ્ઞાનશ્રીજી મ. સા. જેમાં કચ્છનાં વતની હતાં. “યથા નામા તથા ગુણા” આ સૂત્રને જેમણે યથાર્થ ભાવ્યું હતું, જ્ઞાનખજાનો જેમને અપૂર્વ હતું, સંસ્કૃત ભાષાને તેઓ વાતચીત કરવામાં કે બોલવામાં ઉપયોગ કરતાં, સંસ્કૃત ભાષાને જેમણે માતૃભાષા રૂપ બનાવી Page #635 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો ] | [ ૫૯૭ હતી; જેઓ જ્ઞાનસંપન્ન અને પ્રખર વ્યાખ્યાતા હતાં, એવાં વિદુષી જ્ઞાનશ્રીજી મ. સા. પાસે વિ. સં. ૧૯૬૮ ના જેઠ સુદિ ૧૧ ને ગુરુવારના રોજ જડાવબહેને ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને તેઓ સાધ્વીજી શ્રી જયંતિશ્રીજી તરીકે જાહેર થયાં. સાધ્વીજીવનમાં તેઓશ્રીએ સંસ્કૃતમાં સિદ્ધાંતકૌમુદી, વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, કાવ્યકોષ, શાસ્ત્રાદિ વગેરેનો અભ્યાસ શરૂ કર્યો અને તીવ્ર બુદ્ધિપ્રભાથી તેમાં વિચક્ષણપણું પ્રાપ્ત કર્યું. જીવવિચાર, નવતત્ત્વ, કર્મથ, તત્ત્વાર્થ, અને લોકપ્રકાશાદિ ધાર્મિક ગ્રંથ પ્રકરણનો તલસ્પર્શી અભ્યાસ કરવા ઉપરાંત તેઓશ્રીએ શ્રી ઉત્તરાધ્યયન આદિ આગમગ્રંથનો પણ અભ્યાસ કર્યો અને સાધ્વી- સમુદાયમાં તેઓએ પ્રતિભાશાલિની વિદુષી સાધ્વીજી તરીકેની સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. - સંયમી જીવનમાં આત્મકલ્યાણની સાથોસાથ સ્વ-પર કલ્યાણાર્થે તેમણે દેશ-વિદેશ વિહાર કર્યો અને પિતાની જ્ઞાનશક્તિથી રોચક શૈલીએ વ્યાખ્યાનાદિ ઉપદેશ દ્વારા અનેક ભવ્ય આત્માઓનો ઉદ્ધાર કરવાની સાથે-સાથે પિતાના સંસર્ગમાં આવતા પ્રત્યેક જીવને કેઈ ને કોઈ પ્રકારે ધાર્મિક સંસ્કાર મળે, એ અંગે તેઓશ્રી ઉદ્યમશીલ રહેતાં અને પરિણામે બેતાલીશ વર્ષ જેટલા દીર્ઘ દીક્ષા પર્યાયમાં તેઓશ્રીએ કચ્છ, ઝાલાવાડ, ગુજરાત આદિ પ્રદેશમાં વિચરી અનેક જીવોને ધાર્મિક અનુષ્ઠાનોમાં દોર્યા હતા અને શાસનની ઉન્નતિમાં સારો સાથ આપે હતો. ઝાલાવાડના મુખ્ય અને રાજધાનીરૂપે વખણાતા અતિ સમૃદ્ધ શહેર પ્રાંગધ્રામાં તેમનાં ચોમાસાં વધારે પ્રમાણમાં થયેલ. ત્યાંની ધર્મથી અણખેડાયેલી ભૂમિમાં સૌપ્રથમ ધર્મબીજ રોપનાર અને વાંની પ્રજાને ધર્મમાર્ગે દોરનાર હોવાથી આજે પણ ત્યાન સંઘ એ મહાન આત્માને ઉપકાર માની રહેલ છે અને ત્યાંને સંઘ આજે પણ ગુરુભક્તિને અપૂર્વ ફાળે આપી રહેલ છે. સં. ૨૦૦૭ માં પૂ. જયંતિશ્રીજી મ. ની તબિયત બ્લડપ્રેશર આદિ દર્દથી ઘેરાતી જતી હતી. તેથી ધ્રાંગધ્રાના સંઘે અત્યાગ્રહ સં. ૨૦૦૭ માં ચોમાસુ કરાવેલ અને કાળજી તેમ જ ખંતપૂર્વક ઔષધોપચાર કરી તન, મન ને ધનથી સેવા કરી. પરંતુ તે દર્દી ઉપશમ ન પામતાં માંદગી વધી અને આખરે સં. ૨૦૧૦ ના ચૈત્ર સુદ ૧૪ ના રોજ પ્રાતઃકાળે અરિહંત અને નવકારમંત્રના સ્મરણપૂર્વક સમાધિમાં જ કાળધર્મ પામ્યાં. એમનો અમર આત્મા સ્વર્ગવાસી બન્યા. તેમની ઉત્તરક્રિયા ખૂબ ધામધૂમથી કરવામાં આવી અને ધ્રાંગધ્રાના સંઘે ભક્તિને અપૂર્વ લાભ લીધે. પૂ. જ્યતિશ્રીજી મ. નાં નિર્મળાશ્રીજી, કુશળ શ્રીજી. દિવ્યાશ્રીજી, કવીન્દ્રશ્રીજી આદિ વિશથી પચીશ લગભગ શિષ્યા-પ્રશિષ્યાઓને પરિવાર છે. E K Page #636 -------------------------------------------------------------------------- ________________ પ૯૮ ] [ શાસનનાં શમણરત્ન પરમપૂજ્ય દીર્ધસંયમી–પ્રતિભાસંપન્ન પૂ. સાદવજી શ્રી મંગળશ્રીજી મહારાજ સૌરાષ્ટ્ર દેશમાં ચૂડા ગામ–જેનું અપર નામ (કંકણપુર) છે. તેમના પિતાશ્રીનું નામ ધરમશીભાઈ અને માતાજીનું નામ ગોમતીબહેન. તેઓશ્રી સુખડિયા કુટુંબના સુખી ઘરમાં લાડકડથી ઊછરેલ હતાં. સ્વનામ મણિબહેન હતું. બાળ અવસ્થાનો ત્યાગ કરી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો તે દરમિયાન તેઓને ભાવનગરનાં પૂ. સાધ્વીજી શ્રી ઉત્તમશ્રીજી મહારાજનો ઉત્તમ યોગ સાંપડતાં અને તેઓશ્રીના સત્સંગમાં આવતાં શ્રી મણિબહેને એકાએક સંસાર પ્રત્યેથી ગુલાટ ખાધી અને વૈરાગી બની સંયમભાવનામાં વધુ સ્થિર બનતાં ગયાં. પરંતુ પોતાના કુટુમ્બમાં ધના તથાવિધ વિશેષ સંસ્કાર ન હોવા છતાં જેમ કયારેક પથ્થરની ખાણમાં પણ રત્ન મળી જાય તેમ ગત ભવના આત્યંતિક દઢ સંસ્કારના કારણે તેઓશ્રી ચારિત્રધર્મ લેવા જરૂર તૈયાર થઈ ગયા. સંગ સાંપડતાં એકાએક ઘરમાંથી છાનાં ભાગી જઈ જ્યાં પિતાના ગુણીજી હતાં ત્યાં આવ્યાં અને તાત્કાલિક મને સંયમ આપો! આ પ્રમાણે વિનંતી કરતાં, પૃ. ઉત્તમશ્રીજી મહારાજે ભેાંયણી તીથ પાસે બાલિયાસન ગમે તેમને પ્રત્રજ્યા અર્પણ કરી અને પિતાના શિષ્ય બનાવી તેમનું શુભ નામ મંગળશ્રીજી મહારાજ પાવ્યું અને પોતે સ્વનામ ધન્ય બન્યાં હતાં. એમનું નામ લેતાં જ કેઈપણ કાર્ય પાર પડી જ જાય અને આવેલ મુશ્કેલીઓમાંથી પાર ઊતરી જવાય. જેવું “મંગલ નામ તેવાં કાર્યો પણ તેમનાં ‘મંગલ’ જ. યથા નામ તથા ગુણાઃ એ કહેવત તેમને સત્ય લાગુ પડતી હતી. હતી. પૂજ્યશ્રીએ પ. પુ. આચાર્યદેવશ્રી મેહનસૂરીશ્વરજી મ. તથા પૂ. આચાર્યદેવ શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. ધર્મસૂરીશ્વરજી મ.ના સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરેલ હતી. જ્યારે સંયમ ગ્રહણ કર્યો ત્યારે ફક્ત એક નવકારમંત્ર જ આવડતું હતું. પરંતુ દીક્ષા બાદ ભણવામાં એવાં તે લીન બન્યાં કે કક્કો-બારખડીથી માંગીને-પ્રકરણો-અધ્યયન-દશવૈકાલિકસૂત્રના ભાગ્ય-કમગ્રંથ-બૃહત્ સંગ્રહણી–સેત્રસમાસ—આદિ સ્વાધ્યાયગ્રંથ સાથે કંઠસ્થ કરેલ. તે સિવા–વ્યાખ્યાન વગેરે વાંચવામાં પણ કુશળતા પ્રાપ્ત એવી કરી હતી કે ભલભલાને ધ્રુજાવી દેતાં. એવા સચોટ વક્તા બન્યાં હતાં. પૂજ્યશ્રી અનુભવજ્ઞાની ઘણા હતાં. શ્રી ઉત્તમશ્રીજી મ. પાસે દીક્ષા ગ્રહણ કરવા છતાં તેઓશ્રીએ વર્ષો પયત સમુદાયના નાયક ગુણીજી શ્રી ગુલાબશ્રીજી મ. પાસે રહી અનુભવજ્ઞાન મેળવ્યું હતું. શુદ્ધ આત્મામાં મગ્ન થયેલામાં સવિશેષ જ્ઞાન ન હોય છતાં આત્મજ્ઞાન જ આત્મકલ્યાણ કરનાર નીવડે છે. વડિલોનો-ગુર્નાદિક-વિનય-વૈયાવચ્છ અને સરળતા આદિ ગુણએ સહજપણે તેઓશ્રીમાં નિવાસ કરેલ હતું. વાત્સલ્યતા અપાર હતી. ઉગ્ર વિહાર: દીક્ષા લીધા પછી-સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ, મારવાડ-પંજાબ-રાજસ્થાન-ગુજરાત -કચ્છ-બિહાર-બંગલ વિ. પ્રદેશોમાં વિચરતાં ભવ્યને ધર્મ પમાડતાં. ચારિત્ર પરિપાલન ઃ ખૂબ કડક નિયમનું પાલન કરતાં અને સમુદાયમાં બીજાઓ પાસે પણ કરાવતાં. વિગઈઓને ત્યાગ તેમજ મિષ્ટાન વિ. ને પણ ત્યાગ કરતાં. ક્રિયાભિમુખ–અને જ્ઞાનાભિમુખ રહેતાં. શિષ્યાઓને પઠન-પાઠન ખૂબ કરાવતાં. તેઓશ્રી અમને પણ નિત્ય બોધ આપતાં અને કહેતાં હતાં કે ચારિત્ર લઈને શ્રાવકના મફતના જેટલા વાપરીને જ્ઞાન-ધ્યાન-ચારિત્રમાં ઉદ્યમવંત નહિ બને તો મૃત્યે બાદ ભરૂચના પાડા બનશે. Page #637 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન [૧૯૯ પૂજ્યશ્રીને સ્વ. બે શિષ્યા હતાં. એક દરાપરા ગામનાં સાધ્વીજી નવલશ્રી મહારાજ-જેઓ ખૂબ ખૂબ વિનયશીલ સ્વભાવી અને નમ્રતા-સરળતા આદિ સગુણને વરેલાં હતાં. ગુરુસેવા ખડે પગે કરતાં હતાં. અને તેમનાં બીજા શિષ્યા ચૂડા ગામનાં જ કપાસી કુટુંબના–ઉગ્રતપસ્વિની સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી મહારાજ હતાં. હાલ તેમના પરિવારમાં પૂ. સ. ચંદ્રપ્રભાશ્રી, શ્રી કનકપ્રભાશ્રી, તૃપ્તિપૂર્ણાશ્રી-વિદત્તાશ્રી-વાસવદત્તાશ્રી આદિ પાંચ શિધ્યા છે. હમેશાં રાત્રે ચરણસેવા કરવા જઈએ ત્યારે ખૂબ સુંદર હિતશિક્ષા આપી અમોને સંયમભાવમાં વધુને વધુ સ્થિર બનાવતાં. અને નાની બાળ ઉંમરમાં–જેવાં કે સાત વર્ષની ઉંમર અને અગિયાર વર્ષની કુમળી વયમાં સંયમ આપી આ અસાર સંસાર સમુદ્રમાંથી ડૂબતાં હાથ ઝાલી જેઓએ બહાર કાઢવ્યાં છે અને જ્ઞાન–દાન આપી–સુંદર તાલીમ આપી આ કક્ષાએ ચડાવ્યાં છે તે ઉપકાર બદલ અમે બન્ને તેમનો ખૂબ ખૂબ અણી છીએ. એ ઉપકારીના ઉપકારને યાદ કરી યત્કિંચિત તેમના ગુણાનુવાદ રૂપી જીવનચરિત્ર લખી ધન્યતા અનુભવું છું. પૂજ્યશ્રી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પોતાના સ્વજનો વિ. ની ભાવભરી વિનંતીથી લીબડીચૂર્વ તરફ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યો. ચૂડાના સં. ૨૦૨૨ના ચાતુર્માસ બાદ અહીં નવું દેરાસરજી બનતાં-આદીશ્વર ભગવાન વિ. જિનબિઓની નૃતન પ્રતિષ્ઠા કરાવા શ્રીસંઘની વિનંતિથી બિરાજમાન રહ્યાં હતાં. ત્યાર બાદ તબિયત બગડતાં અને ઉંમરના કારણે શરીર અસ્વસ્થ થવા લાગ્યું. ખૂબ સમતાપૂર્વક વેદના સહન કરતાં. ભાદરવા સુદિ પૂર્ણિમા શુક્રવારે (સંવત ૨૦૨૪)ના બપોરે ૩ વાગે ચતુવિધ સંઘની હાજરીમાં નવકાર મંત્રનું સ્વયં સ્મરણ કરતાં કરતાં અને સીમંધરસ્વામી ભગવાનના દયાનમાં લીન બનતાં બનતાં ૭૨ વર્ષનું ચારિત્ર પાળી પાત નશ્વર દેહનો ત્યાગ કરી પોતાના બાળ પરિવારને છોડી સ્વર્ગની વાટે સિધાવી ગયાં અને ભાદરવા વદિ એકમને દિવસે તેમના કુટુંબીજનો તરફથી પાલખીયાત્રા ધામધૂમપૂક નીકળી હતી. ચૂડા ગામ ઘણું નાનું છતાં દૂર દૂરથી લેકે પાલખીયાત્રામાં આવ્યાં હતાં. પ૦૦ જેટલી માનવ મેદની હતી. મૃત્યુ બાદ તેમના અદશ્ય ચમત્કાર ઘણા જોવામાં આવ્યા હતા. શ્રીસંઘે પણ તેમને સાક્ષાત્કાર જોયેલો છે. “ધન્ય ગુરુદેવ–ન્ય જીવન” લેખિકા : પૂ. સાધ્વી શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કનકપ્રાશ્રીજી આરાધનાનિષ્ટ સ્વ. પૂ. સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મહારાજ કેટલાક મહાત્માઓ શાસનપ્રભાવનાના શિખર પર આરૂઢ થઈને વિશ્વમાં પ્રસિદ્ધિનો પમરાટ પ્રસરાવે છે, જ્યારે કેટલાક મહાત્માઓ પાયાના પથ્થર બનીને આ શાસનની ઈમારતને દૃઢ રાખવામાં સ્વશક્તિને અમૂલ્ય ફાળો આપે છે. નથી તેઓને કીતિની કામના કે નથી પ્રસિદ્ધિની પરવા...! જિનશાસનના ચતુવિધ શ્રીસંઘનું એક મહત્ત્વનું અંગ શ્રમણી વૃદ, આ શાસનના પાયને પથ્થર સમું છે. આવી જ એક પાયાને પથ્થર એટલે સ્વ. પૂ. ગુરુણજી કંચનશ્રીજી મહારાજ જેઓએ મોટાં શાસનપ્રભાવક કાર્યો દ્વારા તે શાસન પ્રભાવના નથી કરી પરંતુ, સંયમીજીવનની એકનિષ્ઠતા, આરાધન ની અપ્રમત્તતા અને વિશિષ્ટ વાકશક્તિ દ્વારા કેટલાય ધર્મજના અંતરમાં જિનશાસનની ચિરપ્રતિષ્ઠા કરીને આ શાસનની અમૂલ્ય સેવા કરી છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ] [ શાસનનાં શ્રમણીરત્ના વિ. સ. ૧૯૩૬ના આસા વદિ ચૌદશ જેવા વિશિષ્ટ દિને સૌરાષ્ટ્ર-કાડિયાવાડમાં, ધર્મના સંસ્કારાથી પ્લાવિત ઝાલાવાડમાં, લીબડીની પવિત્ર ભૂમિ પર તેઓશ્રીના જન્મ થયા. નામ હતું છબલ. પૂર્વ જન્મની અપૂર્ણ સાધનાને પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે જ જાણે જન્મ ન ધર્યાં હાય ! તેમ બાલ્યવયથી વિવિધ ધર્મ પ્રવૃત્તિઓથી તેમનુ' જીવન સભર રહેતુ. વયવૃદ્ધિ સાથે ધર્મવૃદ્ધિ પણ એવી થઈ કે તેમનાં વાણી વર્તન અને વિચારા જ તેમના સયમ પ્રત્યેના અભિલાષની અભિવ્યક્તિ કરતાં હતાં. પણ, વિશિષ્ટ પુણ્ય વિના અંતરના એ અરમાના સહજ રીતે કેમ પૂર્ણ થાય ? અભિલાષા અધૂરી રહી. અનિચ્છા છતાં સયેાગે એવા સર્જાયા કે ૧૫ વર્ષની વયે તેઓએ ભાઈનગરમાં પ્રભુતામાં પ્રવેશ કર્યાં. ચારેક માનવીની તીવ્ર ઝંખના પાસે પરિસ્થિતિએ પણ પલટાઈ ને અનુકૂળ થવુ પડે છે લગ્નજીવનને અલ્પ સમય વીત્યા, ત્યાં જ પતિદેવનું પરલોકગમન થ્યું અને છબલબેનન લલાટે વિધિએ વૈધવ્યનું તિલક કર્યું. તેએએ પણ વૈધવ્યના આ દુઃખને ભૂલવાના રામબાણ ઉપાય ધમ સાધના માની લઈ ને જીવનને સતત આરાધનાથી આતપ્રેત બનાવી દીધુ. સેનામાં સુગંધની જેમ ત્યારે ભાઈ ગામમાં પૂ. સા. શ્રી ગુલાબશ્રીજી મ., શ્રી કલ્યાણશ્રીજી મ. આદિ ચાતુમાસ બિરાજમાન હતાં. તેના સપ-સત્સંગ-વૈરાગ્યવર્ધક ઉપદેશ મળતાં મુરજાયેલ વૈરાગ્યવલ પુનઃ પલ્લવિત અની. છબલબહેને તેઓશ્રીના ચરણે જીવન સમર્પિત કરવાનો દૃઢ નિર્ધાર કર્યાં. સ. ૧૯૫૬માં વૈશાખ સુર્દિ પૂનમના શુભ દિને ભેાનગરે પૂ. આચાય દેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મ. સા. ( પૂ. આ. શ્રી વિજયમે હનસૂરીજી મ. સા. ના ગુરુદેવ) ના સમુદાયમાં પૂ. સા. શ્રી કલ્યાણશ્રીજી મ. ના શિષ્યા સા. શ્રી કંચનશ્રીજી મ. તરીકે તેએ દીક્ષિત થયાં. સયમી અન્યાં બાદ જ્ઞાન-ધ્યાન-તપ-વ્યાગાદિના અગ્નિમાં જીવનને તપાવીને એવુ સુવિશુદ્ધ અને ઉજ્જ્વળ બનાવ્યું કે જેથી ‘ કંચન' નામ જાણે ચિરતા કર્યું` ! પ્રકરણા, ભાષ્યા, કમ ગ્રંથા, પાંચસ ંગ્રહ, ક્ષેત્રસમાસ, બૃહત્ સંગ્રહણી, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાયાદિના તલસ્પશી અભ્યાસ કરી સ્વાધ્યાયને તેઓશ્રીએ પ્રાણ બનાવ્યેા. અર્ધના સ્વાધ્યાયનું વ્યસન એવુ' લાગેલુ કે કેટલીય વાર નિદ્રામાં પણ તેએશ્રીને કર્મની પ્રકૃતિનુ રટણ રહેતુ ! તેના અંતરમાંથી વહેતા વાત્સલ્ય અને પ્રસન્નતાના ધોધમાં સ્નાન કરીને સ`સારનાં દુઃખાથી સંતપ્ત બનેલા કૈક આત્માએ સંતૃપ્ત બનતાં. સમતા, સરળતા અને સાદાઈની સાક્ષાત્ મૂર્તિ સમાં તેઓશ્રીનું કરુણાસભર મુખારવિંદ જોઈ સાંનિધ્યમાં આવનાર સહુ કેઈ સ્વજન સમી હૂંફ્ અનુભવતા. તેઓશ્રીના નિ`ળ જળ જેવા વાણીપ્રવાહ જ કૈક જિજ્ઞાસુ આત્માએાની જ્ઞાનપિપાસાને પૂર્ણ કરતા. શ્રી આચારાંગ સૂત્રમાં બતાવેલ સાધુધર્મના આચારાના પ્રથમ આચાર ગુરુકુલવાસ, તેઓશ્રીએ જીવનપર્યંત પાળ્યા. આજીવન અતેવાસી નીને ગુરુદેવની સેવા કરવાનું પરમ સૌભાગ્ય તેઓશ્રીએ મેળવ્યું. પેાતાના બહેાળા શિષ્યા-પ્રશિષ્યાદિ પરિવારની જ્ઞાનદાનાદિ જવાબદારી વચ્ચે અને પેાતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ ગુરુભક્તિ માટે રાતદિવસ ખડેપગે તૈયાર રહીને તેએશ્રીએ ગમની ગુરુકૃપા પ્રાપ્ત કરી જેના ફલસ્વરૂપે જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષ પંત લગભગ પ્રાયઃ ચા-દૂધ પર રહેવા છતાં ય આટલી લાંબી બીમારી વચ્ચે અજબ સમાધિ ને સ્વસ્થતા રાખીને સાચા અર્થમાં જીવન જીવી ગયાં. જીવનમ'ત્ર સમી બનેલી ગુરુભક્તિએ જ તેમના જીવનનું ત્રાણ કર્યું'. એમ કહેવુ' સ્હેજે અતિશયેક્તિભર્યુ ન ગણાય. તેમના આ ગુરુભક્તિના સસ્કારો r Page #639 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૬૦૧ તેમનાં શિષ્યાઓ સા. શ્રી કુસુમશ્રીજી મ. સા. શ્રી કમળાશ્રીજી મ., અને સા. શ્રી અંજનાશ્રીજી મ. માં પણ સંપૂર્ણપણે અવતરિત થયાં. તેઓશ્રીએ સંયમયાત્રાનું મુખ્ય લક્ષ્ય રાખીને ગુજરાત-સૌરાષ્ટ્ર-મેવાડ-માલવા આદિના અમદાવાદ-વડોદરાડઈ-કપડવંજ-સુરત-રતલામ-ઇન્દૌર આદિ વિવિધ સ્થળોએ ચાતુર્માસ કરી અનેક ભાવિજનને ધર્મના પંથે વાળ્યા કેટલાય આત્માઓને મુમુક્ષુ બનાવી સંયમપંથે વાળ્યા. તેઓનાં શિષ્યા-પ્રશિખ્યાદિ થઈને આજે પ્રાયઃ ૯૦ થી ૧૦૦ સાધ્વીજીઓનો વિશાળ પરિવાર સંયમજીવનની નિર્મળ સાધના કરી રહેલ છે. વિ. સં. ૨૦૧૯, માગશર વદિ દશમે, પરમાત્મા પાર્શ્વનાથ ભગવંતના જન્મ કલ્યાણક જેવા પવિત્ર દિવસે, પાલીતાણા મુકામે, આદીશ્વરદાદાની શીતળ છાયામાં સતત સિદ્ધગિરિરાજનું સ્મરણ–ધ્યાન કરતાં સમાધિપૂર્વક તેઓશ્રી કાળધર્મ પામ્યાં. વિ. સં. ૨૦૦૮માં દર્શાવતી-ડભેઈનગરમાં પૂ. પ્રવતિની સા. શ્રી કલ્યાણશ્રીજી મ. ના થયેલા સ્વર્ગવાસ પછી વિ. સં. ૨૦૧૯ની સાલ સુધી પૂ. સા. શ્રી કંચનશ્રીજી મ. વિશાળ સાધ્વી સમુદાયના નાયકપદને શોભાવી રહ્યાં હતાં. ૬૩ વર્ષના દીર્ઘ ચારિત્રપર્યાયમાં સુંદર આરાધના કરી-કરાવીને શિષ્યા-પ્રશિષ્યાદિના અંતરમાં અમર સ્થાન મેળવનાર પૂજ્ય ગુરુદેવના ચરણમાં કેટિ શત વંદના ! ! ! સંકલન –સા. વસંતપ્રભાશ્રીજી મ. વાત્સલ્યમૂતિ પૂ. પ્રવતિની સાધ્વીજી શ્રી કુસુમશ્રીજી મહારાજ ( કપડવંજવાલા ) મહાવિદેહ ક્ષેત્રના મહામુનિવરોના મહાસાથમાંથી વિખૂટા પડીને જાણે આ ભરતક્ષેત્રની ભૂમિ પર આવી ચઢયા હેય. એવું અદ્ભુત આરાધનામય અસ્તિત્વ અને આવપૂર્ણ અંતર ધરાવનારાં પ. પૂ. પ્રવતિની સાધ્વીજી શ્રી કુસુમશ્રીજી મ. (કપડવંજવાલા)નું જીવન તારલાઓથી ઝબકતા આકાશ સમું હતું. અંધારી રાતે તારલાઓથી ચમક્તા આકાશની જેમ એમનું જીવનઆકાશ પણ સરલતા ને સમતા, વાણીમાધુર્ય ને વૈયાવચ્ચનિષ્ઠતા, ગુરુકૃપા ને ગુણાનુરાગિતા જેવા અનેક ગુણતારકથી ઝગમગતું હતું. વિ. સં. ૧૯૫૯ ના જેઠ સુદિ ત્રયોદશીના શુભ દિને કપડવંજની ધન્ય ધરા પર તેમને જન્મ થયે. નામ એમનું ચંદન-જાણે નામમાં એ કુદરતને કેઈ સંકેત હશે !! ચંદનની સહજ સુવાસ એમના સ્વભાવમાં અવતરી....અને એમાં પિતા ગીરધરલાલ તેમજ માતા સમરથબેનના સુસંસ્કારોનું સતત સિંચન ભળ્યું. ચાર બહેન અને એક ભાઈમાં તેઓ સંસ્કરણના સંદર્ભમાં સાવ અનોખા તરી આવતાં. નિત્ય જિનપૂજા-ગુરુવંદન-નવકારશી-વિહાર-સામાયિક-પ્રતિક્રમણ સૂત્રાર્થનું અધ્યયન....એમના જીવનનું અવિભાજ્ય અંગ બની ગયા. કપડવંજમાં પધારતાં સાધ્વીજી મ. ના સતત સંસગ –સંપર્કથી એમની અંતરજ્યારીમાં વિરાગબીજ અંકુરિત થવા માંડ્યા, કિંતુ એ બીજ પૂર્ણ વિકસ્વર બને, તે પૂર્વે જ, મેહવશ બનેલાં માતા-પિતાએ માત્ર ૧૩–૧૪ વર્ષથી ઊગતી વયે તેમને લગ્નબંધનમાં જોડી દીધાં. Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ] [ શાસનનાં શ્રમણીરા પરંતુ નિતિનું નિર્માણ જુદું જ હતું. એમના જીવનરથ વૈરાગ્યપથે જ વળવાના હશે; એથી લગ્ન બાદ ૬ માસના અતિ અલ્પ સમયમાં જ એમના પતિનું અવસાન થયુ.. જગત્ની દૃષ્ટિએ આ આઘાત હૃદયભેદક હતા, કિંતુ એમણે પૂર્ણ સ્થિતપ્રજ્ઞતા દાખવીને વૈધવ્યને વૈરાગ્યવિકાસનું સાધન બનાવી દીધુ’. સંતાપના સ્થાને સાધનામાં મન પરોવી દઈ ને તેએ જલકમલ જૈવું જીવન જીવવા લાગ્યાં. એમાં પૂ. પ્રવૃતિની સા. શ્રી કલ્યાણશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કંચનશ્રીજી મ. ને! સત્સંગ થતાં એમની સાધના સયમસ્વીકારમાં પિરણમી. વિ. સ’. ૧૯૮૦ માં જેઠ સુદિ પાંચમીએ કપડવજ મુકામે, તે પૂજ-પાદ ગીતા - મૂન્ય આચાર્ય દેવ શ્રી વિજયમેાહનસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયમાં પૂ. સા. શ્રી કંચનશ્રીજી મ.નાંખ્યારૂપે દીક્ષિત થયાં. ત્યારથી પૂ. સા. શ્રી કુસુમશ્રીજી મ. ના નામે વિખ્યાત થયાં. તેમની વડીદીક્ષા વિ. સ. ૧૯૮૧માં મહા સુદ પંચમીએ ભેાઈનગરે થઈ. સંયમસ્વીકાર બાદ પ્રકરણે! ભાગ્યેાકમ ગ્રંથેાબૃહત્સ શ્રેણી-ક્ષેત્રસમાસાતિ શાસ્ત્રીય ગ્રંથોનું અધ્યયન કરીને જ્ઞાનની સાધના કરી અને આચારધમની આદરપૂર્વકની અપ્રમત્ત આરાધના દ્વારા ક્રિયામાં પણ ઉજમાળ બન્યાં. તેમના શ્રેષ્ઠ ગુણ હતા અશ્લ!નભાવે વૈયાવચ્ચનિષ્ઠા. તેમના ગુરુજીનું સ્વાસ્થ્ય ખૂબ નાદુરસ્ત હતું. ગુરુજીની ક્ષણે ક્ષણની સુવિધા સાચવવા માટે તેઓએ સ્વાધ્યાય-તપ-તીથ યાત્રા આદિને હસતે મુખડે ગૌણ કરીને ગુરુનિશ્રા છેડ્યા વિના સતત સેવાકાર્યં અાવ્યું હતું. આવી અપૂર્વ ભક્તિપૂર્ણાંકની વૈયાવચ્ચના કારણે એમને ‘ગુરુકૃપા'ની એવી અજોડ ઉપલબ્ધિ થઈ કે તેએ અનેક ષ્યિા-પ્રશિષ્યાઓના ગુરુપદે પ્રતિતિ થયાં. પ્રાયઃ લગભગ ૫૦ સાનેા એ પિરવાર એમને પડવો મેલ ઝીલવા સદા તત્પર રહેતા. એમની વૈયાવચ્ચનિષ્ઠા માત્ર ગુરુ પૂરતી સીમિત ન હતી. નાનામાં નાનાં સાધ્વીજીની સેવા કરવામાં પણ તે કદી નાનપÀાભ ન રાખતાં. તેઓએ જાણે ઉત્તર!ધ્યયન સૂત્રની પેલી પક્તિને આત્મસાત્ કરી લીધી હતી કે, વૈયાવચ્ચેણ ભંતે! જીવે કિં જય ? વૈયાવચ્ચેચ્છુ જીવે તિત્લયરનામમુત્ત જયઇ ।' તીર્થંકરનામકર્મને બંધ કરાવનાર મહાન ગુણ એમના અણુએ અણુમાં વ્યાપી ચૂકયો હતા. આ જેવી વૈયાવચ્ચનિષ્ફા હતી એવુ જ વચનમાય અને સમતા હતી. વિશલ સમુદાયના અગ્રણી હાવા છતાં તેને કયારેય ઉગ્ર બનતાં કે કડવાં વેણ ઉચ્ચારતાં કાઈ એ જાણ્યાં જોયાં નથી. અવસરે પ્રસ’ગવશે સમુદાયમાં કડવાશ સર્જાઈ હોય તેા તે સમભાવપૂર્વક મિષ્ટવાણીથી વાતને એવી રીતે વણી લેતાં કે કડવાશના સ્થાને હળવાશની હવા ફેલાઈ જાય. આથી જ નાનાં નાનાં સાધ્વીઓને તે! પેાતાના ‘ગુરુથી પણુ આ ‘પ્રગુરુ’ વિશેષ પ્રિય લાગતાં હતાં. જાણે વડલાની છાયામાં વસ્યા હોય એવે! અનુભવ એ સાધ્વીજીએને એમની નિશ્રામાં થતા હતા. સરલતાની તે સાક્ષાત્ પ્રતિમા સમાં હતાં. કયાંય કપટ નહિ, છલ નહિ, વાંચના નહિ. તેઓ સદા ઉત્તરાધ્યયનસૂત્રની પેલી પ`ક્તિ કહેતાં કે “સેડ્ડી ઉત્તુયભૂયન્સ, મૈા સુદ્ધસ ચિટ્ઠઇ” અર્થાત્ જે સરલ હોય તે શુદ્ધ થાય અને જે શુદ્ધ થાય તે જ સાચે! ધસી થાય. આ વાત માત્ર ક્થનમાં જ નહિ, આચરણમાં ય તેઓએ અવતિરત કરી હતી. આ પારદર્શક સરળત!ના કારણે જે જે વ્યક્તિ એમની છાયામાં નિશ્રામાં આવે, તે તે વ્યક્તિ એમનાથી ભાવિત-પ્રભાવિત થયા વિના ન રહે. સરલતાના કારણે તે સર્વત્ર સફલતાને વરતાં હતાં. આ સરલતાએ એમનામાં ગુણાનુરાગનાં ગુલાબ ખીલવ્યાં. કોઈપણ વ્યક્તિ અથવા પેાતાની શિષ્યાઓમાં પણ કોઈ ગુણવિશેષ હેય તે તેની સામે ચાલીને જાહેરાત કરવામાં તેએ કયારેય સકેચ ન રાખતાં. આ પ્રતાપ સરલતાના જ હતા. Page #641 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન | [ ૬૦૩ આવા-આવા અનેક ગુણેથી દેદીપ્યમાન તેઓશ્રીને વિ. સં. ૨૦૩૫ માં માગશર સુદ પાંચમે પાલીતાણામાં, પૂજ્યપાદ યુગદિવાકર આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે “પ્રવતિનીપદ અર્પણ કરાયું હતું. વિ. સં. ૨૦૦૮ માં તેમના પ્રગુરુણ પ્રવતિની સાધ્વીજી શ્રી કલ્યાણ શ્રીજી મ. દર્ભાવતીમાં કાળધર્મ પામ્યાં અને ૨૦૧૯માં તેઓનાં ગુણી સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મ. પાલીતાણામાં કાળધર્મ પામ્યા બાદ, પૂ. યુગદિવાકર આચાર્યદેવ શ્રી વિજયમસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયમાં લગભગ ૨૦૦ સાધ્વીઓના તેઓ નાયકપદે ઠેઠ સ્વર્ગવાસ સુધી રહ્યાં હતાં. તેઓના પછી તેઓનાં પટ્ટશિષ્યા સાધ્વીજી શ્રી સુનંદાશ્રીજી હાલમાં નાયકપદે છે. સાધ્વીજી શ્રી સુનંદાશ્રીજી કૈલાસથીજી-વિચક્ષણશ્રીજી-રત્નપ્રભાશ્રીજી-વસંતપ્રભાશ્રીજી કનકપ્રભાશ્રીજી-કિરણલતાશ્રીજી-યશેલતાશ્રીજી આદિ નવ શિખ્યાઓ અને અનેક પ્રશિષ્યાઓ સાથે ૫૦ આસપાસનો તેઓશ્રીને પરિવાર છે. મુખ્યત્વે ગુજરાત-સૌરાષ્ટ્ર-રાજસ્થાન–મેવાડ-માળવાના અમદાવાદ-વડોદરા-સુરત-કપડવંજ-ડુંગરપુર-પ્રતાપગઢ-રતલામ-ઈન્દોર-વેરાવળ-પાટણ – રાજકોટ પાલીતાણા-તળાજા આદિ ક્ષેત્રોમાં વિહાર કર્યા છે. વિ. સં. ૨૦૪૫ના શ્રાવણ સુદિ દશમે, કપડવંજ મુકામે સતત નમસ્કાર મહામંત્રની ધૂન વચ્ચે સમાધિમૃત્યુ પ્રાપ્ત કરનાર આ મહાન આત્માએ ૮૬ વર્ષના આયુષ્યમાં કુલ ૬૫ વર્ષના સુદીઘ સંયમજીવનનું સુંદર પાલન કર્યું. એમના જન્મ-દીક્ષા અને કાળધમના ત્રણ-ત્રણ મહત્ત્વના પ્રસંગોથી કપડવંજની ધરતી જાણે કન્ય બની બની ગઈ !! અગણિત વંદન હો એ પુણ્યાત્માના પાવન પદારવિંદમાં.....!!! પૂ. સાધ્વીજી શ્રી વસતપ્રભાશ્રીજી મ. ની પ્રેરણાથી શ્રી ગગનવિહાર જેન વે. મૂ. સંઘ, ખાનપુર, અમદાવાદના સૌજન્યથી. વિજ્યમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી સુનન્દાશ્રીજી મહારાજ પૂ. ગુરુદેવશ્રીનો જન્મ ગુજરાત મધ્યે કપડવંજ ગામમાં વિ. સં. ૧૯૯૭માં પરીખ કુટુંબમાં ગિરધરલાલ બાલાભાઈના સુપુત્ર શંકરલાલ તથા પુત્રવધૂ ચંચળબહેનની રત્નકુક્ષીએ ફે. સુદિ અગ્યારસે થયેલ. તેઓશ્રીને ચાર ભાઈ તથા પાંચ બેને હતાં. તેમાં પૂ. ગુરુદેવનું નામ કમળાબહેન હતું. પુણ્યભૂમિમાં જન્મેલ એ આત્માને બાળપણથી જ ધાર્મિક સંસ્કારોના કારણે જિનાલય, ઉપાશ્રય, પાઠશાળા આદિ ધાર્મિક સ્થાનો પ્રાણપ્રિય હતાં. વ્યાવહારિક અને ધાર્મિક અભ્યાસ કરતાં છતાં માતા-પિતાએ મહાદિક કારણે બાર વર્ષની ઉમર થતાં દોશી કુટુંબમાં ચુનીલાલના સુપુત્ર નગીનભાઈની સાથે વિવાહ કરેલ. પણ અંદરથી વૈરાગ્ય પામેલ આત્મા હોવાથી લગ્ન નહિ કરતાં, તેઓની અનુમતિપૂર્વક પૂ. આ. શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મ. સા. નાં આઝાવતી પ્રવતિની પ. પૂ. કલ્યાણશ્રીજી મ. સા. ના પ્રશિષ્યરત્ના (સંસારી પક્ષે તેઓનાં ફઈબા) પ. પૂ. કુસુમશ્રીજી મ. સા. ના પ્રતિબોધથી વૈરાગ્યમાં મક્કમ થઈ કુટુંબીજને તથા માતા-પિતા આદિની અનુમતિ લઈને પ. પૂ. આ. દેવશ્રી વલ્લભ Page #642 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ ] [ શાસનનાં શમણીરને સૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના પ. પૂ. નેમવિજયજી મ. સા. ના વરદ હસ્તે કપડવંજ મુકામે સં. ૧૯૮૩માં વૈશાખ સુદિ પાંચમે દીક્ષા ગ્રહણ કરી. તેઓશ્રીનું નામ સા. સુનંદાશ્રીજી રાખવામાં આવેલ. અમદાવાદ– પાંજરાપોળમાં પ. પૂ. આ. દે. વિ. નેમિસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ આ. દે. વિ. મોહનસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં માગસર સુદિ દશમે તેઓશ્રીની વડી દીક્ષા થઈ નાની ઉંમર અને આત્મવૈરાગ્યથી ચારિત્ર લીધેલ હોવાથી, તથા પૂ. કલ્યાણી શ્રીજી મ., પૂ. કંચનશ્રીજી મ. આદિની સતત પ્રેરણાથી, સંચમના શુદ્ધ આચારો સાથે ઊંડો શાસ્ત્રીય અભ્યાસ કર્યો. પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, પંચસંગ્રહ, કમ્મપયડી, વીતરાગ તેત્રાદિ પ્રકરણે, સંસ્કૃત બે બુક, વ્યાકરણ, અભિધાન ચિંતામણિ કેશ, રઘુવંશ, પ્રાકૃતાદિ સુંદર અભ્યાસ કર્યો. તેઓશ્રીને સૂત્રોચ્ચાર અત્યંત શુદ્ધ અને કર્ણપ્રિય હતા. ક્રિયાની ચુસ્તતા અને ઉપયોગિતા એટલી કે આજે ૮૨ વર્ષની વયે પણ પૂર્ણ ઉપયોગ અને ઉચ્ચાર શુદ્ધિપૂર્વક પ્રતિક્રમણ કરતાં તેઓ રોજ ૧ કલાક જેવો સમય પસાર કરે છે. તેઓશ્રીનો સંસ્કૃતને અભ્યાસ ખૂબ સચોટ અને સુંદર છે. ૮૨ વર્ષની વયે પણ જે પફબીસૂત્ર બોલે તે આજનાં યુવાન સાધ્વીઓને પણ શરમ અનુભવાય, એ સ્પષ્ટ અને ગંભીર અવાજ એ તેમની ક્રિયાચિને જ છતી કરે છે. તેઓશ્રીની દીક્ષા બાદ તેમનાં ગુણીજીને આઠ વિશઓ થઈ. પણ પૂ. ગુરુજી સતત પિતાના ગુરુદેવની સેવામાં જ રત હોવાથી તે આઠેય શિષ્યાઓને ગ્રહણ-આસેવન શિક્ષા વિ. તમામ જવાબદારી તેઓશ્રીએ જ સંભાળી લીધી હતી. ગુરુબહેનની સાથે રાજસ્થાન, મેવાડ, મારવાડ, માલવા, પ્રદેશોમાં કચ્છ, ગુજરાત, કાઠિયાવાડ વિ. વિહાર કરી નાગેદ, સ્તલામ અણોર, દેવાસ, ભાઈ કપડવંજ, વડોદરા, અમદાવાદ, મહધા. મહેમદાવાદ આદિ સ્થળોએ ચોમાસાં કરી ઉજમણાં, જીવદયા તથા જિનમંદિરોમાં સારો રસ ધરાવી ઉપદેશાદિ દ્વારા શાસન પ્રભાવનાનાં કાર્યો કર્યા છે. હાલ તેઓશ્રીનો શિષ્યા-પ્રશિબાદિ પરિવાર ૧૧ ડાણાને છે. તેઓની ચુસ્ત આચાર સહ જ્ઞાન લેવાની અને દેવાની તીવ્ર ઝંખનાના કારણે ગુરુબહેનોએ તેઓનું હુલામણું નામ “ઉપાધ્યાય” રાખેલ છે. આ પ્રમાણે ગુર્વાજ્ઞા મુજબ વિચરતા તેઓશ્રીએ ૨૬ વર્ષના દીક્ષા પર્યાયમાં ૮-૧૧-૧પ૩૦ ઉપવાસ, ચત્રારિ–અફૈ-દસ-દોય, સિદ્ધિતપ, વીશસ્થાનકની આરાધના, વર્ધમાન તપની ૨૭ ઓળી, ૬૦ વર્ષ સુધી પાંચમ-આઠમચૌદશ આદિ પર્વના ઉપવાસ નિરંતર કરેલ. અત્યારે ૮૨ વર્ષે પણ ૧૮ કલાકની અપ્રમત્તપણે નિરંતર આત્મસાધના, જાપાદિ કરીને અનેકને અનુમોદનાનું નિમિત્ત બને છે. ક્યાંય પણ શુદ્ધ ચારિત્રનો અંશ દેખાય તેની પૂર્ણ હૃદયે અનુમોદના કરવી એ જ તેમનો સ્વભાવ છે. તેઓનાં પૂ. ગુણીજી પ્રવતિની પૂ. સાધ્વીજી કુસુમશ્રીજી મ. ના વિ. સં. ૨૦૪૫ માં થયેલા સ્વર્ગવાસ પછી, પ. પૂ. યુગદિવાકર આચાર્ય દેવ શ્રી વિજયમસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના લગભગ ૨૦૦ સાવ સમુદાયના નાયકપદે હાલમાં પૂ. સુનન્દાશ્રીજી મ. બિરાજે છે, જેને તેઓ ખૂબ જ સારી રીતે શાભાવી રહ્યાં છે. આવા શદ્ધ ચારિત્રના આગ્રહી પૂ. ગુરુદેવની યથાશય ભક્તિનો લાભ મેળવી અમો પણ કર્મનિજર અને શુદ્ધ ચારિત્રના ભાગી બનીએ એ જ અભ્યર્થના... સંકલન - સા. ચન્દ્રયશાશ્રીની ગુચરણે કેટિ કોટિ વંદાવલિ... Page #643 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૬૦પ સરળ અને શાંત સ્વભાવી પૂજય સાવીજી કમલાથીજી મહારાજ ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલી દભાવતી નગરી, જે વર્તમાનમાં ભેઈ નામે પ્રસિદ્ધ છે તે. દીક્ષાની ખાણ ગણાય છે. આ નગરીમાંથી સે ઉપરાંત પુણ્યાત્માઓ સાધુ-સાવા રૂપે દીક્ષિત થયા છે. આજે આ નગરીમાં ભવ્ય શિખરોથી શોભતાં છ જિનમંદિરો ઊભાં છે; તેમાં મુખ્ય અને અતિ આકર્ષક શ્રી લઢણ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. ઇતિહાસ કહે છે કે આ મૂર્તિનું નિર્માણ વેળુ, રેતી અને છાણથી એક વણજારા દ્વારા થયેલું છે. ભગવાન પાર્શ્વનાથ અર્ધપદ્માસને બિરાજમાન છે. હંમેશાં શ્યામ રંગને જ લેપ થતું હોવાથી પ્રતિમા શ્યામરંગી છે. બીજું મુખ્ય મંદિર શ્યામ આરસના બનેલા શામળા પાર્શ્વનાથ પ્રભુજીનું છે. ત્રીજું નવું બનેલું ભવ્ય મંદિર શ્રી આદીશ્વર પ્રભુજીનું છે, જેની કળા-કોતરણી બેનમૂન છે. આખું મંદિર સુંદર મૂતિઓથી શોભી રહ્યું છે. તે ઉપરાંત બીજાં ત્રણ ભવ્ય મંદિરો છે. તે ઉપરાંત, ગામ બહાર, ૩૦૦ વર્ષ પહેલાં ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ચગેવિજયજી મહારાજની ભવ્ય દેરી, પાવાપુરીની પથ્થરની ભવ્ય રચના. જય તીર્થના પથ્થરના બનેલા પટની દેરી તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય મોહનસૂરિજી મહારાજની સુંદર દેરીથી શોભતી યશવાટિકા આવેલી છે. આવા પુણ્ય પ્રભાવી નગરમાં ધર્મશ્રદ્ધાળુ શેઠ શ્રી ખુશાલચંદ પ્રેમચંદ તથા તેમનાં ધમપત્ની જેકેરબહેન રહેતાં હતાં. તેમને એક પુત્રીને જન્મ થયે, જેનું નામ કમલા પાડવામાં આવ્યું. માતા-પિતાના સુંદર સંસ્કારોથી બહેન કમલામાં બાળપણથી જ ધર્મના સંસ્કારનું સિંચન થયું. બાર વર્ષની નાની વયે શ્રી ચીમનલાલના સુપુત્ર શ્રી અંબાલાલ સાથે કમલાના લગ્ન થયા. પરંતુ લગ્નના છ મહિનામાં જ અંબાલાલ ઝેરી તાવને લીધે અવસાન પામ્યા અને કમલાબહેન આ વાઘાતથી હચમચી ઊઠયાં. સંસારની અસારતા તેમને હૈયે વસી. જીવનની દુઃખદ પરિસ્થિતિએ તેમને વૈરાગ્યમાગે વાળ્યાં. સમય જતાં સંસાર છોડી સંયમ ગ્રહણ કરવાની ભાવના જાગી. પુણ્યાગે આ અરસામાં સાધ્વીજી કલ્યાણશ્રીજી બિરાજમાન હતાં. તેમનાં શિખ્યા સાધ્વીજી કંચનશ્રીજી ડભેના જ વતની હતાં અને કમલાબહેનના સગા પણ થતાં હતાં. તેમના સંપર્કથી દીક્ષાની ભાવના દઢ થઈ. સં. ૧૯૮૪ માં પરમ પૂજ્ય પરમોપકારી આચાર્ય શ્રી વિજયાહન સૂરિજી મહારાજનું ચાતુર્માસ હતું. તેઓશ્રીની વૈરાગ્યવાસિત વાણીથી કમલાબહેન સંયમમાગે સંચરવાના સંક૯પધારી થયાં. અને ચોમાસા બાદ ૧૮ વર્ષની ઉમરે સં. ૧૯૮૫ ના માગશર સુદ બીજને દિવસે પૂ. શાસનપ્રભાવક ગુરુદેવને હસ્તે દીક્ષા અંગીકાર કરી, સાધ્વીજી કંચનશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીજી કમલાશ્રીજી તરીકે ઘોષિત થયાં. પૂ. ગુરુણીની સેવામાં રહી પોતે જ્ઞાની-ધ્યાન-તપસ્વી બન્યાં. જ્ઞાન અને ક્રિયામાં ખૂબ જ જાગૃત રહી, ઉત્તમ રીતે સંયમજીવનનું પરિપાલન કરવા લાગ્યાં. તેમનામાં વડીલોની આજ્ઞા પાળવાના અને વૈયાવચ્ચેના સંસ્કાર વિકસ્યા હતા. તેમનામાં જ્ઞાનપિપાસા પણ તીવ્ર હતી, તેથી તેમણે પ્રકરણો, દશવૈકાલિક, વ્યાકરણ, કાવ્ય, પ્રાથમિક સૂત્ર આદિને ઊંડો અભ્યાસ કર્યો. તેમના જીવનમાં પહેલેથી જ સરળતા, ભદ્વિક્તા, નિષ્કપટપણું અને શાંત-સ્વભાવના ગુણો હતા, તેમાં જ્ઞાન અને ભક્તિથી એ Page #644 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] [ શાસનનાં શ્રમણરત્ન ગુણે વધુ તેજસ્વી બન્યા. આજે પણ તેઓશ્રીના ભવ્ય વ્યક્તિમત્તા આ ગુણેથી શોભી રહી છે. અપ્રમત્તપણે ભણવું-ભણાવવું અને ચિંતન-મનન કરવું એ તેઓશ્રીની દિનચર્યા છે. બાહ્ય ચિંતાઓ છેડી, કપાયવૃત્તિઓનું નિવારણ કરી, સાધ્વીજીઓ જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન રહી સ્વ-પર કલ્યાણ કેમ સાથે તેની સતત ખેવના રાખતાં હોય છે. પૂજ્યશ્રીએ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રાંતોમાં વિહાર કરી અનેક જીવને ધર્મમાં જોડ્યા છે. અનેક સ્થળોએ અસંખ્ય શ્રાવક-શ્રાવિકાઓ તેમની સરળતા, સાદાઈ અને સંયમથી પ્રભાવિત થયાં છે, અને તેમના ઉપદેશથી મુંબઈ માહીમ, કુલ વગેરે સ્થળમાં પાઠશાળા, આયબિલશાળા, પાણીખાતાં શરૂ થયાં છે. દઈમાં જુદાં જુદાં ખાતાંઓમાં અને કેલનપુરની ધર્મશાળામાં હજાર રૂપિયાનું દાન અપાવ્યું છે. તે ઉપરાંત, જોઈ પાસેના આમરોલીમાં તેમને ઉપદેશથી પાઠશાળા-દેરાસર ચાલે છે. તેઓશ્રીની ૨૧ વર્ષની ઉજવણી નિમિત્તે પાલીતાણું જૈન સાહિત્ય મંદિરમાં ભવ્ય આકર્ષક ઉજમણાં સાથે ઉત્સવ ઊજવાય હતે. પિતે ડભેના વતની હેવાથી ડભેઈના સીદ્રાના શ્રાવકો માટે તેમ જ બહેનો માટે સારી સહાય કરાવરાવે છે. મંદિરા-ઉપાશ્રયે માટેની આવશ્યક વસ્તુઓ શ્રાવકે દ્વારા અપાવવામાં સતત કાળજી લે છે. મધ્યમ વર્ગના શ્રાવકને સહાય કરવા માટે અન્ય શ્રાવકેને પ્રેરણા આપતાં રહે છે. તેમના સંસારપ માને શ્રી નગીનદાસ નાથાભાઈ જે વિશ્વવિખ્યાત આચાર્ય શ્રી યશદેવસૂરિજીના સંસારી ભાઈ અને મુનિશ્રી વાચસ્પતિવિજયજીના સંસારી પિતા થાય છે, તેમની સુપુત્રી અને મુનિશ્રી વાચસ્પતિવિજયજીની સંસારી પક્ષે બેન શ્રી માણેકબેનની દીક્ષા સં. ૧૯૯૯«ા અક્ષય તૃતીયાના શુભ દિવસે પાલીતાણામાં પૂ. આ. શ્રી વિજય મેહનસૂરિજી મહારાજના શુભ હસ્તે થઈ હતી. અને તેમને સાધ્વીજી મંજુલાથીજી નામે ઘેષિત કરવામાં આવ્યાં હતાં. તે દીક્ષા સાથે સાધ્વીજી મંજુલાશ્રીજીના સંસારી ભાઇ શ્રી ઓચ્છવલાલની દીક્ષા પણ તે જ વખતે થઈ હતી. આ ઉપરાંત પણ તેમના કુટુંબમાંથી બીજી દીક્ષાઓ થઈ છે, જેમાં પ. પૂ. સાહિત્યકલારત્ન આચાર્ય શ્રી વિજયયદેવસૂરિજી સંસારપક્ષે મામા થાય છે. તેમણે અજોડ, અનુપમ, અદ્વિતીય સાશનપ્રભાવના દ્વારા દેશવિદેશમાં કાતિ પ્રાપ્ત કરી છે. સાહિત્ય અને કળાના અનેક ગ્રંથ પ્રકાશિત કર્યા છે. પૂ. સાદવજી કમલાશ્રીજી મહારાજ સ્વભાવે સરળ અને ભદ્રિક છે. હદયમાં દયા અને કરુણું ભરપૂર હોવાથી દીન-દુઃખીઓને મદદ કરાવવા પ્રેરણા આપતાં રહે છે. સદાય પ્રસન્ન મન રાખી, અપ્રમત્તપણે આરાધનામગ્ન રહેતા હોય છે પૂજ્યશ્રી પાસે તેમની સંસારી જેઠની સુપુત્રી ઈન્દુબહેને, સંસારી બહેનની સુપુત્રી શારદાએ બીજા બેન શારદાની પુત્રી કેકિલાએ દીક્ષા લીધી છે, અને તેમના નામ અનુક્રમે સાધ્વીજી અરુણપ્રભાશ્રીજી નેહાલતાશ્રીજી, કાતિલતાશ્રીજી છે. તેમાં સાધ્વીજી અરુણપ્રભાશ્રીજી કાળધર્મ પામ્યાં છે. તે સિવાય સાધ્વીજી અજિતસેનાશ્રીજી, હર્ષ પૂર્ણાશ્રીજી, યશોધર્માશ્રીજી, આદિ તેમના સાન્નિધ્યમાં ધ્યાન-જ્ઞાનમાં રત રહીને સ્વપર-કલ્યાણ સાધી રહ્યાં છે. આજે પૂજ્યશ્રી પૂ. આ. શ્રી યદેવસૂરિજીની આજ્ઞામાં રહી આત્મકલ્યાણ સાધી રહ્યાં છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૬૦૭ ઉગ્ર તપસ્વી સાધ્વીરના પૂ. સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી મહારાજ આ વિશ્વમાં પુપિ તો અનેક પ્રકારનાં છે; પણ તે પુષ્પ જ સૌને ગમે છે, તે પુષ્પની જ કિમત થાય છે, જેમાં રંગરૂપ સાથે મઘમઘતી સુવાસ હોય. માનવીનું જીવન પણ પુષ્પ જેવું છે. જે માનવી જીવનમાં આદર્શ, સદ્ગુણો, સત્કાર્યો દ્વારા સુગંધ પ્રસરાવે છે તે આ મર્યલેકમાં અમર બની જાય છે. આવા સચ્ચરિત્ર પાસે આવનારની અજ્ઞાનતા અને મેહાંધતાને તરત દૂર કરી દે છે અને ધર્મ અને સંસ્કારનું પીયૂષપાન કરાવે છે. જિનશાસન આવાં અગણિત ચરિત્રોથી જયવંતુ છે. વિવિધ તપસ્યાઓ દ્વારા, વિવિધ જ્ઞાનરાશિની પ્રાપ્તિ દ્વારા અને વિવિધ શાસનપ્રભાવના દ્વારા જિનાકાશમાં અસંખ્ય તારા, ગ્રહો, નક્ષત્રો ઝળહળી રહ્યાં છે. એવાં એક સાધ્વીરત્ન પૂજ્ય સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજી મહારાજ પણ છે. સૌરાષ્ટ્રના ચુડા ગામમાં સુશ્રાવક શ્રી જેસિંગભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી મીડીબાઈ ધર્મમય જીવન જીવી રહ્યાં હતાં. તેમને લલિતા નામની સુપુત્રી હતી. કુટુંબના સંસ્કારોને લીધે લલિતાબહેનમાં બાલ્યકાળથી ધાર્મિક સંસ્કારો વિકસાવવા માંડ્યા હતા. સેવા-પૂજ-દર્શન– સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ-તપ-જપ વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓથી તેમની દિનચર્યા ભરપૂર રહેતી. આ સંસ્કારોથી આગળ જતાં વૈરાગ્યની ભાવના દઢ બની. પરિણામે, ૧૭ વર્ષની નાની વયે ભોંયણી મુકામે દીક્ષા અંગીકાર કરી પૂ. સાધ્વીજી શ્રી મંગલશ્રીજી મહારાજનાં શિખ્યા શ્રી દમયંતીશ્રીજી તરીકે જાહેર થયા. તેઓ પૂ. આ. વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં હતાં. તેઓશ્રીના આજ્ઞાવતી હતાં. પૂ. સાધ્વીજી શ્રી દમયંતીશ્રીજીનું સમગ્ર જીવન ગુરુકુળવાસમાં જ વ્યતીત થયું. ગુરુસેવા એ તેમનો જીવનમંત્ર હતો. તેમનું વ્યક્તિત્વ સેવાભાવી હતું અને તેમનો સ્વભાવ સરળ, વિનમ્ર અને નિરાભિમાની હતો. તેમના પરિચયમાં આવનાર સૌ કે તેમના વૈયાવચ્ચેના ગુણથી અત્યંત પ્રભાવિત થતું. એ જ બીજે ઉત્તમ ગુણ તપશ્ચર્યા હતા. પૂજ્યશ્રીએ નવ વર્ષીતપ કર્યા, જેમાં અમના પારણે અડુમથી, છડૂના પારણે છઠ્ઠથી, એકાંતર – તથા ચોથભ– એમ દરેક વર્ષીતપનાં પારણે એકાસણાં કરતા હતા. નવે ચોમાસી તપ-દરેક છડૂના પારણે છડુથી તથા નવમી ચોમાસી તપ અઠ્ઠમથી કરેલ. બે માસી તપ, બેમાસી તપ, દોઢમાસી તપ, અમારી તપ, બસે ને ઓગણત્રીશ છડું–બાર-અડ્રમ-વગતપ, ભદ્રપ્રતિમા તપ એ કરેલ. માસક્ષમણ સિવાય ભગવાન મહાવીરની તપસ્યાના આરાધક હતાં. એક હજાર વીસ સહસ્ત્ર તપ પણ કરેલ. તથા શ્રેણિતપ, સિદ્ધિતપ, વીશસ્થાનક તપ, ૧૬ જેટલી અઠ્ઠાઈઓ, ૧૫૦ કર્મ પ્રકૃત્તિના ઉપવાસ, શંખેશ્વર પાર્શ્વનાથના એકસો આઠ અઠ્ઠમ, ચત્તારી અઢું-દસ-દય-તપ, તેર કાઠિયાના અરૃમ તપ, સોળ ઉપવાસ, દત્ત ઉપવાસ, પંદર ઉપવાસ તથા વર્ધમાન તપની ૪૪ ઓળીએ કરેલ. તેમાં બે છેલ્લી એળીઓ તે એક દિવસ ઉપવાસ અને એક દિવસ આયંબિલ–એ રીતે કરેલ. નવપદજીની ઓળીઓ જીવનપર્યંત ચાલુ હતી. તે ઓળીઓ પણ અઠ્ઠમના પારણે આયંબિલથી ઉત્કૃષ્ટ કરેલ. જ્ઞાનપંચમી તપ, પોષ દશમી તપ, એકાદશી તપ, પૂર્ણિમા તપ, બીજ તપ, અષ્ટમી તપ આદિ Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮). ( શાસનનાં શમણીરત્નો વિવિધ તપથી કાયાને તપાવી હતી. બે છેલ્લાં વરસો કાયમી એકાસણા ચાલુ હતા. કેઈ દિવસ છૂટે એ વાપર્યું નથી. આ રીતે સમગ્ર જીવન તમય વીત્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, તપની સાથોસાથ તેમનો સમતાભાવ પણ અનેરો હતો. તપ અને સમતા એ બેનો સમન્વય બહુ ઓછા જોવા મળે છે. આહાર સંજ્ઞા ઉપર ખૂબ જ પ્રભુત્વ હતું. તપની સાથે ત્યાગ પણ ઘણે કેળવ્યો હતો. છ વિગઈમાંથી બે કે ત્રણ જ વિગઈ વાપરતા. દ્રવ્ય પણ તદ્દન ઓછાં વાપરતાં. જ્ઞાનપિપાસા, તપોગુણ અને અપ્રમત્ત દશા–એ તેમનાં વ્યક્તિત્વનાં પાસ લક્ષણ હતાં. દિવસે સૂવાનું નહિ અને રાત્રે એક વાગ્યા સુધી શ્રી પાર્શ્વનાથ ભગવાનને તથા ભગવતી પદ્માવતીજી માતાજીને જાપ કરતા. શ્રી પદ્માવતી માતાજી તેમને સાક્ષાત્ દર્શન આપતા. તેઓશ્રીને વચનસિદ્ધિ પણ હતી. તેઓશ્રીએ પ૯ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાય પરિપૂર્ણ રીતે પાળ્યો. છેલ્લે સિદ્ધ ક્ષેત્રમાં સં. ૨૦૪પ ના કારતક સુદ ૮ ને દિવસે, શ્રી આદીશ્વર દાદાની શીતલ છાયામાં, પૂ. આ. શ્રી થશેદેવસૂરિજી આદિ ભગવંતની નિશ્રામાં, ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં, નવકાર મંત્રનું સ્મરણ કરતાં અત્યંત સમાદિપૂર્વક કાળધર્મ પામ્યાં. પૂજ્યશ્રીની શિષ્યાઓમાં પૂ. સા. ચંદ્રપ્રભાશ્રીજી, સા. ક્નપ્રભાશ્રીથી, સા. તૃપ્તિપૂર્ણાશ્રીજી, સા. પિત્તાશ્રીજી, સા. વાસવદત્તાશ્રીજી આદિ ઠાણાં મુખ્ય છે. બળતા સંસારમાંથી હાથ ઝાલી બહાર કાઢી, સંયમમાગે પ્રેરણા આપનાર પૂ. ગુરુણીનાં ચરણોમાં ભૂરિ ભૂરિ વંદના ! લેખિકા – પૂ. આ. યશોદેવસૂરીશ્વરજી મ. નાં આસાવતિની પૂ. સા. દમયંતીશ્રીજીનાં શિષ્યા પૂ. સા. શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કનકપ્રભાશ્રીજી. પ્રસન્નવદના, મધુરભાવી, જ્ઞાનોપાસિકા પૂ. વિદુષી સાધ્વીજી પ્રિયંવદાશ્રીજી મહારાજ શેરઠદેશ સેહામ, ગરવો ગઢ ગિરનાર, સરિતા વહે સહામણી, ધરા હરિયાળી જાણ પાસે વસે એક ગામડું, જેતપુર જેનું નામ, અનેક ઉદ્યોગના કારણે, વસે લેક તમામ...” સૌરાષ્ટ્રની સાહસશ્રી ધરતી અને પ્રકૃતિથી પલવિત એવી ધરા ઉપર શત્રુંજ્ય અને અને ગિરનાર જેવા મહાન તીર્થો આવેલાં છે. તેમાં જાણે કે ગિરનારની જ તળેટીમાં ન હોય તેવું સુરમ્ય-સાક્ષાત્ સમુદ્રની સ્મૃતિ કરાવે એવી ખળખળ વહેતી ભાદર નદીના તટે, કાઠી દરબારોએ વસાવેલું અને વેપાર-વાણિજ્યથી સમૃદ્ધ એવું જેતપુર નામનું શહેર છે. જેમાં અનેક દેવ-મંદિરો અને જિનમંદિર-ઉપાશ્રય-આયંબિલ ભવન વગેરે શોભી રહ્યાં છે. Page #647 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૬૦૯ તેમાં ગેળના જથ્થાબંધ વેપારી તરીકે પ્રસિદ્ધ પામેલ એવા જીવણભાઈ ઝવેરચંદ શાહનું સુખી કુકું હતું. તે જીવણભાઈ ધર્મનિષ્ઠ અને સદાચારી-સરળ સ્વભાવી હતા તેમનાં ધર્મપત્ની પરમ તપસ્વી-ઉદારદિલ-ધમપ્રેમી-સદ્ગુણ–પરોપકારપરાયણ જાણે સાક્ષાત્ ધર્મની સાંકળ ન હોય, તેવાં સાંકળી બાઈ હતાં. તેઓને બે પુત્ર અને સાત પુત્રીઓને પરિવાર થયો હતો. તેમાં થોથા નંબરની પુત્રી હીરાબહેનનો જન્મ સં. ૧૯૭૭માં અષાઢ સુદ બીજના પુણ્ય દિવસે થયેલ. તેમનું સૂર્ય જેવું તેજસ્વી, ચંદ્ર જેવું શીતલ અને પૂર્ણ ખીલેલા શરદપૂર્ણિમાના ચંદ્ર જેવું નિમલ મુખારવિંદ જોઈ માતાપિતા અને સ્વજનવર્ગનાં હૈયામાં હર્ષનાં અશ્રુ સાથે આનંદને ઉદધિ જાણે ન ઊમટ્યો હોય! તે આનંદ થયો. બાલ્યવયથી જ દેરાસર-ઉપાશ્ર વગેરે ધર્મસ્થાનકે તાં. સાંકળીબહેન કે ઘરના કેઈપણ સભ્ય દેરાસર કે ઉપાશ્રમ્માં જાય, તે તેની સાથે અવશ્ય જવા જોઈતું. ન કેઈ લઈ જાય તો રુદન શરૂ થઈ જતું. આવા તો તેમના પૂર્વભવના, સંસ્કારો હતા. હીરાબહેન પાંચ વર્ષનાં થયાં, તે પિતાજીનું અચાનક અવસાન થયું, પિતાની છત્રછાયા ગુમાવી. કુટુંબ ઉપકારને આઘાત લાગ્યો. તેમની પાંચ વર્ષની ઉંમર થઈ ત્યારે વ્યવહારિક અભ્યાસ શરૂ કર્યો. સ્કૂલમાં જે પાઠ આપે, તે તુર્ત જ ગ્રહણ કરતાં ને હંમેશા માટે પહેલે નંબર જ લાવતાં. સ્કૂલમાં વ્યવહારિક જ્ઞાન પાંચ ધોરણ સુધીનું મેળવ્યું. આ જ્ઞાન સાથે ધાર્મિક જ્ઞાન પણ બે પ્રતિકમણનું મેળવ્યું. તેમનું સગપણ ૮ વર્ષની નાની વયમાં જ કરેલ. દશ વર્ષની ઉમર થતાં, તેમને થયું કે મારે સાસરે જવું નથી ને સંસારમાં પડવું નથી. આવા વિચારની ઘટમાળ તેમના હદયમંદિરમાં ચાલતી હતી. એ અરસામાં તેમનાં માતુશ્રીએ માસક્ષમણની તપસ્યા ધરેલ. ત્યારે તેમના મોટાભાઈ ગુલાબચંદભાઈ ધંધાથે કલકત્તામાં રહેતા હતા. તેઓ માસક્ષમણના પારણા પ્રસંગે જેતપુર આવેલ. ત્યારે માએ ગુલાબચંદભાઈને બહેન હીરાની વાત કરેલ, તેથી મોટાભાઈએ કહ્યું કે, હું જઈશ ત્યારે હીરાને કલકત્તા લઈ જઈશ, તે ત્યાં રહેતાં કરતાં તેના મનનું પરિવર્તન થઈ જશે. આ ધ્યેયથી સાંકળીમાએ બહેન હીરાને મટાભાઈ સાથે કલકત્તા મેકલી. ત્યાં પણ બહેન હીરાએ દેવ-દર્શન-પૂજા–સામાયિક આદિ પ્રવૃત્તિ ચાલુ જ રાખી. મનમાં થતું હતું કે, દેશમાં જઈશું ત્યારે માને કહીશું કે, મારે લગ્ન કરવા જ નથી. કલકત્તામાં હીરા બે વર્ષ સુધી રોકાઈ મેટા ભાઈ એ ઘણી મહેનત કરી, પણ નિષ્ફળ ગઈ. દેશમાં આવવાનું મન થયું. સથવારે દેશમાં આવ્યા, ત્યારે સાંકળીમાં પાલીતાણા માસું કરવાં આવેલ, ત્યારે તેમની સાથે એક નાનો ભાઈ અને એક નાની બહેનને લઈને આવેલ. અને હીરાબહેન સીધાં કલકત્તાથી પાલીતાણા આવેલ. ચાતુર્માસ પૂર્ણ થતાં શત્રુંજયની નવ્વાણું યાત્રા કરવાના ભાવ જાગ્યા. માતાની સાથે જ હીરાબહેને નાની વયમાં નવ્વાણું યાત્રા કરી. આટલી નાની કુમળી વયમાં ધર્મારાધના કરવાના ભાવ જાગ્યા એ પણ પૂર્વના પ્રબલ પુન્યને યોગ હોય તે જ બને. જ્યારે યાત્રા કરીને આવે, ઘરે વિશ્રાંતિ લેતાં, ત્યારે મુખમાંથી શબ્દ નીકળતા કે બા ! આ તીર્થમાં જ અમને સંયમ મળે તે કેવું સારું ! પાલીતાણામાં ઘણા નાના-નાના સાધુ-સાધ્વીજી મ. ને જોઈ મન સંયમ લેવા તલસતું. માને રાજ યાદ આપ્યા કરતાં હતાં. માને વાત સાંભળી દુઃખ થતું–મન મૂંજાતું, અને ક્યારેક રડી પણ જતાં, કે સંયમની વાત તમે ન કર. તારૂં તે સગપણ પણ કરેલ છે. મારે શું જવાબ દેવો? ત્યારે હીરાબહેન કહેતાં કે, સાસરાવાળાને હું જવાબ આપીશ, કે, મારે લગ્ન કરવાં નથી, આમ હું કહી આપીશ, તેની તમે ચિંતા કરશે નહિ. આમ કહેતાં, પણ માનું હૃદય માનતું ન હતું. એમ કરતાં તેમની નવ્વાણુ યાત્રા પૂરી થઈ.... Page #648 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ ] [ શાસનનાં શ્રમણને તે અરસામાં સં. ૧૯૯૧માં માકુભાઈ શેઠને છરી પાલિત સંઘ અમદાવાદથી પાલીતાણા આવ્યો ત્યારે તેઓ બધાં બે મુકામ સામે ગયાં. આખા સંઘને નિહાળ્યો. જૈન ધર્મની પ્રભાવના અને સાધુ-સાધ્વી સમુદાયને જોતા હીરાબહેનનું મન સંયમ માટે ખૂબ જ તલસવા લાગ્યું, પણ કે સાદવી મ.ને પરિચય નહીં. કેવી રીતે કહેવાય કે સંયમ લે છે? મા કહે કે, ધર્મારાધના બરાબર કરે, પછી દીક્ષાની વાત! તે વખતે પૂ. આચાર્ય દેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મ. સા. સપરિવાર સંઘ સાથે પાલીતાણા પધારેલ અને ચંપાનિવાસમાં ચાતુર્માસ કર્યું. અને તેમના સમુદાયનાં પૂ. સાધ્વીરત્ન શ્રી જયંતિશ્રીજી મ. સપરિવારે ગામમાં આવેલ લલુભાઈની ધમ. શાળામાં ચાતુર્માસ કર્યું. સાંકળીમા અને હીરાબહેન પણ તે જ ધર્મશાળામાં રહ્યાં. દિન-પ્રતિદિન સાધ્વીજી મ. પાસે આવશ્યક ક્રિયાકાંડ કરવા જતાં આવતાં હીરાબેનનો પરિચય વધ્યા. અને રેજ પૂ. સાધ્વીજી મ. સાથે પૂ. આચાર્યદેવ શ્રી મોહનસૂરીશ્વરજી મ. સા. નું વ્યાખ્યાન સાંભળવા જતાં, તેમની મધુરી-સૌમ્ય વાણી સાંભળતાં, તેમનું મન વધારે દઢ થયા લાગ્યું. સાથે સાથે અદ્ભુત સ્મરણશક્તિ અને તીવ્ર ધારણશક્તિ દ્વારા મતી કડિયાની ધર્મશાળામાં કુંવરજીભાઈ માસ્તર પાસે સારો એવો ધાર્મિક અભ્યાસ કર્યો. મન સંયમ માટે આગળ વધવા લાગ્યું. જેઠ મહિને પસાર થયે. અષાઢ મહિને આવ્યું. મા હજુ હા પાડતાં નથી. મન મૂંજાવા લાગ્યું. વારંવાર માને કહ્યા કરતા કે, તમે જે મને દીક્ષા નહિ આપો તો હાથે કપડાં પહેરી લઈશ. છતાં માને થતું કે, આ તે હજુ નાની છે ને! થોડે હાથે વેશ પરશે? એટલે મા તે મનમાંથી વાત કાઢી નાખતાં. એવામાં કઈ વિનસંતોષીએ કેર્ટમાં જઈને કહ્યું કે, બાળદીક્ષાને વિરોધ છે ને? આ છોકરી કેમ દીક્ષા લે છે? અમે દીક્ષા લેવા દઈશું નહીંપછી તેઓને કોર્ટમાં બોલાવવામાં આવ્યાં, ને કહ્યું કે, કે આટલી નાની વયમાં શા માટે દીક્ષા લેવી છે? જે જે પ્રશ્નો પૂછયા, તેના સ્પષ્ટ જવાબ આપ્યા. છેવટે તેમણે (હીરાબહેને કહ્યું કે, મારા મૃત્યુને તમે રેકે અને ફરી જન્મ ન લેવું પડે, તેની જવાબદારી તમે લો, તે હું દીક્ષા ન લઉં. આવા સચોટ અને નીડરતાભર્યા જવાબો સાંબળી, ન્યાયાધીશનું મસ્તક તે ડોલવા લાગ્યું. આશ્ચર્યમુગ્ધ બની ગયા. આટલી નાની છોકરીમાં આવી નીડરતા! છેવટે ન્યાયાધીશે કહ્યું કે, અમારો વિરોધ નથી, પણ ગામમાં ચર્ચા થવા લાગી કે, અમે બાળદીક્ષા લેવા દઈશું જ નહિ. પણ હીરાબહેનની એટલી બધી મક્કમતા કે, ક્ષે ચોમાસા પહેલાં જ અને દાદાના ધામમાં જ લઈશ. કેર્ટની બધી જ વાત પૂ. આચાર્ય મ. સા.ને કરી, અને તેમણે આશ્વાસન આપી કહ્યું કે તને દીક્ષા આપીશું. આમ કહી અષાઢ સુદ ૧૪નો શુભ દિવસને સંકેત કર્યો. માને ઘણું સમજાવ્યાં, છતાં પણ ન માન્યાં. કુટુંબીજને મેહ-મમત્વના કારણે સંયમ માટે અનુમતિ નહિ આપે, એવી ધારણાથી કેઈને પણ જણાવ્યા વગર સં. ૧૯૯૧ના અપાઢ સુદ ૧૪ ના શુભ દિવસે શત્રુંજયતીર્થની તળેટીમાં જ શુભ મુમૂતે ગુપ્ત સંયમ વેશ પરિધાન કરી, પૂ. આચાર્ય મ. સા. પાસે દીક્ષાવિધિની ક્રિયા કરી. અને વાત્સલ્યવારિધિ-જ્ઞાનરત્ના પરમ વિદૂષી સા. શ્રી જયંતિશ્રીજી મ. સા. ના સુશિષ્યા જ્ઞાનીધ્યાની - ત્યાગી - સરલ સ્વભાવી એવાં પૂ. સા. નિર્મળાશ્રીજી મ. સા. નાં સુશિષ્ય બાળ સા. શ્રી પ્રિયંવદાશ્રીજી મ. બન્યાં. અને પૂ. જયંતિશ્રીજી મ. સા. દાદી ગુણી બન્યાં.... સૂફમ અને તીક્ષણ બુદ્ધિના બળે સાધુકિયાના સૂત્રો અને પફખી સૂત્ર ત્રણ જ દિવસમાં પુરું કર્યું. અતિચાર તે દીક્ષાના દિવસે જ કીધા. જ્ઞાન રસિક એવા તેમણે પાંચ પ્રતિક્રમણ નવસ્મરણ દશ વૈકાલિક સૂત્રનાં ચાર અધ્યયન તો સંસારીપણામાં જ કર્યા. અને દીક્ષા પછી જ્ઞાનપિપાસાની તીવ્રતાના કારણે ચાર પ્રકરણ–ત્રણ ભાષ્ય–છ કર્મગ્રંથ બૃહત્ સંગ્રહ, ક્ષેત્રસમાસ, Page #649 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧૧ શાસનનાં શ્રમણીર ] તત્વાર્થસૂત્ર–ગશાસ્ત્ર–ગુણસ્થાનક કમારોહ-લોકપ્રકાશ આદિ અનેક ગ્રન્થો અને વૈરાગ્યને પિષક એવા વૈરાગ્યશતક-સિન્દર પ્રકરણ–વીતરાગ સ્તોત્ર-ઇન્દ્રિય પરાજયશતક–જ્ઞાનસાર તેમ જ હરિભદ્ર અષ્ટક, ઉપદેશમાળા અધ્યાત્મસાર–પ્રશમરતિ–શાંત સુધારસ–પંચસંગ્રહ આદિને પણ અભ્યાસ કર્યો છે. તેમની તીવ્ર ધારણશક્તિ એવી હતી કે, રોજની ૫૦ થી ૬૦ ગાથા કંઠસ્થ કરતાં હતાં. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર તેમનું પ્રભુત્વ સારું છે. બે બુક, લઘુકૌમુદી, કૌમુદી, રઘુવંશ, કીરાત, માઘ, નૈષધ, હીરસૌભાગ્યાદિ કાવ્યો, તર્કસંગ્રહ-મુક્તાવલિ આદિ ન્યાયગ્રંથ, અલંકાર આદિ છંદશાસ્ત્ર, આદિથી પણ અજાણ રહ્યાં નથી...આવી જ્ઞાનોપાસના જેઈને પૂ. આચાર્ય મ. સા. તેમને સાક્ષાત્ સરસ્વતી કહીને જ બોલાવતા હતા. તેમને જીવનમાં તપ અને જાપની સાધના પણ સારા પ્રમાણમાં કરેલ છે. તપમાં-નવપદજીની ઓળી-વિંશતિસ્થાનક તપ-અડ્ડાઈમેટા વેગ આદિ તપસ્યા કરેલ. તેમ જ અરિહંતપદને સવા કેડ જાપ, શંખેશ્વર પાર્શ્વનાથને સવાકેડને જાપ, સેહને સવાકેાડનો જાપ, નવકાર મંત્રને નવલાખને, નવપદને સવાલાખન, ચિંતામણિ પાર્શ્વનાથને સવાલાખ, હષિમંડલને સવાલાખ, ઉવસગ્ગહરં સવાલાખ, લોગસ્સનો સવાલાખ, “સ નમ”ની ગાથાને સવાલાખ, આદિ ઘણા જાપથી પોતાની આત્મશક્તિ ખીલવી છે. તેમણે સ્તવન–સઝાય આદિ પણ અનેક કર્યા છે. કંઠની મધુરતાના કારણે ચોમાસાદિ અને ઉપધાનાદિના પ્રસંગે વિશેષ તેમને જ બલવાને લાભ મળતો, તેથી બેનના અતિ આગ્રહથી “નિમળપ્રિયાત્મ-વિનોદ યાજે જિન ગુણ મંજરી” સ્તવન-સન્ઝાયાદિ પુસ્તકનું નિર્માણ કર્યું. પહેલી જ વખતે ૧૦૦૦ પુસ્તકે ટૂંક સમયમાં જ ખપી ગયાં. વિશેષ માંગને કારણે બીજી આવૃત્તિમાં ૧૫૦૦ પુસ્તક છપાવ્યાં, તે પણ અલ્પ સમયમાં જ પૂરા થઈ ગયાં. હજી પણ માંગ તે ચાલુ જ છે. સં. ૨૦૧૫ થી સં. ૨૦૪૬ની સાલ સુધી કમબદ્ધ ઉપધાન આદિમાં બહેનને આરાધના કરાવવાને લાભ મળેલ છે.......આવી રીતે વિદ્વાન અને શાસ્ત્રાભ્યાસી બન્યાં. તેમની જ્ઞાન ગ્રહણ શક્તિ અજોડ હતી......... આવા ગુણવાન–ત્યાગી–તપરવી-જ્ઞાની–ધ્યાની એવાં બહેનના નાના ભાઈ જેઠાભાઈ એ પણ નાની, દશ વર્ષની વયમાં પ. પૂ. આચાર્યદેવ શ્રી મેહનસૂરીશ્વરજી મ. સા. ની મધુરી વાણી સાંભળીને વૈરાગ્યવાસિત બન્યા. નાનાભાઈની ભાવના જોઈને પૂ. આચાર્ય મ. સા. તેની માને વાત કરી, કે આ છોકરો મોટો થઈને વિદ્વાન બનીને મારી પાટ દીપાવશે અને શાસનની શોભા વધારશે. સાંકળીમા આ સાંભળી વિચારમાં પડી ગયાં. માંડ માંડ છોકરીને તે દીક્ષા આપી. છોકરા માટે કેવી રીતે હા પાડવી! વિચારમુગ્ધ બની ગયાં. વારંવાર પૂ. આચાર્ય મ. સા.ના કહેવાથી અને મોટાં બહેને પણ વારંવાર માને પ્રેરણું કરી, કે ભાઈને માટે “હા પાડો. હું ચારિત્રમાં છું, તેની બરાબર સંભાળ રાખીશ. આ રીતે માને સમજાવ્યાં પછી, સં. ૧૯૯૨ના મા. સુદ ૩ ના શુભ મુહૂતે ધામધૂમપૂર્વક “જય તળાટીના પ્રાંગણમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી, જેઠાભાઈમાંથી બાલમુનિ શ્રી જયાનંદ વિ. મ. સા. બન્યા. તેઓશ્રી પ. પૂ. પ્રવચનપ્રભાવક ૧૦૦૮ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહનસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટપ્રભાવક પ. પુ. શાંતિમૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટાલંકાર પ. પૂ. યુગદિવાકર આચાર્ય દેવ શ્રીમદ્ વિજયધમસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર–મુનિપ્રવર-સાહિત્યરસિક–પરમ વિનયી યશોવિજયજી મ. સા. ના બાલમુનિ પ્રથમ શિષ્ય બન્યાં... (હાલમાં પ. પૂ. સાહિત્યકલારત્ન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ યશેદેવસૂરીશ્વરજી મ. સા.).... હાલમાં પ. પૂ. શતાવધાનિ શાસનપ્રભાવક પ. પૂ. આ. શ્રી જયાનંદસૂરીશ્વજી મ. સા. પણ ઘણી જ શાસન પ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે....... Page #650 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] [ શાસનનાં શ્રમણીરત્ને આવા શાસન પ્રભાવક બને ભાઈહેન દીર્ઘ ચારિત્રપર્યાયમાં રત્નત્રયીની આરાધના પેાતે કરી રહ્યાં છે અને પરને કરાવી રહ્યાં છે.... પૂ. સા. પ્રિયંવદાશ્રીજી મ. સા. પેાતાની (નાની વયમાં) દીક્ષાપર્યાયનાં ૧૩ વર્ષમાં વાત્સલ્યમૂર્તિ પૂ. ગુરુણીજીની શીતળ છાયા ગુમાવી, પણ હિમ્મત અને ધૈયાદિ ગુણાથી પૂ. દાદીગુરુણી શ્રી જયતિશ્રીજી મ. સા. ની નિશ્રામાં બાકીને તેમનામાં વિનય—વૈયાવચ્ચાદિ ગુણા પણ ઉચ્ચ કોટિના હેાવાથી....તેના દ્વારા સમુદાયના દરેક સહવતી સાધ્વીજી મ. નાં દિલ જીતી લીધાં છે. આજે પણ બધા તેમને જ ચાહી રહ્યાં છે.... “ આકૃતિ ગુણાન થયતિ” આ ન્યાયના અનુસારે અને રત્નત્રયીની આરાધનાના બળે પેાતાન! જીવનમાં ઉદારતા-ગંભીરતા-પરોપકારીતા-સમ્યજ્ઞતા–સૌમ્યતા આદિ અનેક ગુણે! પ્રાપ્ત કર્યા. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી અોડ-અનુપમ અને અનેાખી છે’ જે હંમેશાં મધુરભાષી અને પ્રિયવાચી છે. પૂજયશ્રીની અલૌકિક પ્રતિભા-સરળ-ભદ્રપરિણામી સૌમ્યદ્રષ્ટિ – શાસનપ્રભાવનાની અપૂર્વ ભાવન! આદિ અનેક ગુણાને જોતાં સૌ કોઈનાં મસ્તક નમી જાય છે........ તેઓશ્રીએ સૌરાષ્ટ્ર-ઝાલાવાડ-ગુજરાતાદિ દેશામાં વિચરી અનેક ભવ્ય જીવાને પ્રતિમાધ પમાડી, ધર્માનુરાગી બનાવ્યા છે. તેઓશ્રીનાં જ્યાં જયાં પદાપ પણ થતાં, ત્યાં ત્યાં સપ-શાંતિ સંગઠન-એકતા-આધ્યાત્મિક ઉત્થાન અને ધાર્મિક્તાથી સારુંયે વાતાવરણ ગુજતુ રહે છે.... ગુજરાતમાં આવેલ પાદરા શહેર, તેમાં સં. ૨૦૧૨નું ચાતુર્માસ કર્યુ. ત્યાં સુપને દેરાસરમાં ઉતારવાની પ્રથા હતી, પણ પૂજયશ્રીની મીઠી-મધુરી વાણી દ્વારા સંઘના અગ્રગણીય ભાઈ એને એલાવી-સમજાવી અને સુપનેા ઉપાશ્રયમાં ઉતારવા એ પ્રમાણે નક્કી કરાવ્યુ. આજે પણ પાદરાના સંઘ તેમને સ`ગટ્ટુન માટે યાદ કરી રહ્યો છે.... આ ગુણોની પ્રાપ્તિ કરવામાં “ગુરુકૃપા” એ જ એક અજેય બળ છે. ગુરુભક્તિ તેમની રગે રગમાં, અણુએ અણુમાં વણાયેલી જ છે. તેએશ્રીની મુખાકૃતિ જયારે જુએ ત્યારે પ્રસન્ન જ હાય. જે કોઈ આરાધકવર્ગ આરાધના કરવા આવે, તેના ઉપર વાત્સલ્યતાના ધોધ જ વહાવતાં હાય. જેએ આજે ૫” વર્ષ જેટલા દીઘ ચારિત્રપર્યાયમાં આત્મ-સાધના સાધી રહ્યાં છે. તેઓશ્રી પેાતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓને રત્નત્રયીની અનુપમ આરાધનામાં આગેકૂચ કરાવી રહ્યા છે. તેઓશ્રી આજે પણ પાતાની “છ” વર્ષની જૈફ ઉમરે અપ્રમત્તભાવે આત્મારાધનામાં આગળ વધી. સ્વતુ' તેમ જ પરનુ શ્રેપ કરવામાં તત્પર બની, આત્મહિત કરી રહ્યાં છે. અંતમાં, શાસનની શન બઢાવી, ગુરુવર્યાની પ્રીતિને ઉજ્જવળ કરી, નિરામય દી આયુ પામીને, ઉત્તરાત્તર-ઉત્તમે!ત્તમ શાસનપ્રભાવક કાર્યો સપન્ન કરતાં રહેા, એવી શાસનદેવને પ્રાર્થના સહુ પૂજયશ્રીનાં ચરણામાં ફેટી કોટી વદના.... શુ....ભ....ભ....વ......... જૈન જયતિ શાસનમ્....... પૂ. સા. શ્રી યાતિપ્રભાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી વડાસણ નિવાસી ( હાલ મુ`બઈવાસી ) ગ. સ્વ. મહાલક્ષ્મીબહેન અંબાલાલ શાહના આત્મશ્રેયાર્થે તેમ જ તેમના સુપુત્ર કલ્યાણજીભાઈ તથા ધર્મ પત્ની પુષ્પાબહેન—આ બન્નેના વર્ષીતપ; નિમિત્તે તેમના પરિવારના સૌજન્યથી સં. ૨૦૪૯ અ. સુ. ૬ ગુરુવાર તા. ૨૬ મી જૂન મૈં શ્રી માટુંગા જૈન શ્વે. મૂતિ પૂર્વક તપગચ્છ સંઘ-મુ ંબઈના સૌજન્યથી Page #651 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૬૧૩ સ્વાધ્યાયપ્રિયા પૂ.વિદુષી સાધ્વીજી શ્રી મંજુલાશ્રીજી મહારાજ (ખંભાતવાલા) અનેક પ્રાચીન જિનમંદિરોથી સુશોભિત પ્રાચીન તીર્થ સ્તંભપુરી જેવી ખંભાતનગરીમાં મધ્યભાગ-ખારવાડામાં ટેકરીમાં વસતા મહાન પુણ્યશાળી શ્રેફ કુટુંબમાં શેઠશ્રી ઠાકરશી અમરચંદના સુપુત્ર ઊજમશીભાઈનાં ધર્મપરાયણ ધર્મપત્ની ભૂરિબહેનની કુક્ષીએ સા. મંજુલાશ્રીજી મ.ને વિ. સં. ૧૯૭૪ ના આ સુદિ ૯ ને બુધવારના શુભ દિને જન્મ થયો હતો. પૂર્વજન્મની આરાધનાના સંસ્કારોના કારણે શિશુવયમાં માત્ર ૧૩ વર્ષની ઉમરે વ્યાખ્યાન વિશારદ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાવર્તિની પૂ. સાધ્વીરત્ના કેવલ્યશ્રીજી મ.નાં ચરણોમાં જીવન સમર્પણ કરીને સા. શ્રી મંજુલાશ્રીજી બન્યાં. સાથે તેઓશ્રીનાં ભગિની પણ દીક્ષા લઈને પૂ. સા. શ્રી વિમળાશ્રીજી મ. બન્યાં. ખંભાતમાં ત્યારથી જ કુમારી બાળાઓની દીક્ષાને ઉદયકાળ થયો. ચારિત્રપંથે પગ મૂક્તાં જ અપ્રમત્તભાવે રત્નત્રયીની આરાધનામાં લીન બન્યાં. તેઓશ્રી જ્ઞાનાભ્યાસમાં શ્રી દશવૈકાલિસૂત્ર, પ્રકરણે, ભાળ્યો, કર્મગ્રંથ, કમ પ્રકૃતિ, તત્ત્વાર્થસૂત્ર સંસ્કૃતબુકે, પ્રાકૃત–વ્યાકરણ, ન્યાય આદિમાં આગળ વધ્યાં. સાથે સાથે સ્તવને ઢાળ-સઝાને અભ્યાસ પણ દાદ માંગી લે તે હતો. તપસ્યામાં પણ તેઓશ્રીએ વય ફેરવીને વરસીતપ, માસી, ચોમાસી, ૧૬–૯ ઉપવાસ, અઠ્ઠાઈ વિશસ્થાનક, નવપદજી-વર્ધમાન તપની ઓળીઓ આદિ નાનીમોટી અનેક તપસ્યાઓ પણ કરીને કર્મનિર્જરી કરી હતી. ૪પ વર્ષ અને ૪ માસના દક્ષા પર્યાયમાં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ-ખાનદેશ આદિ પ્રદેશમાં વિચરીને અનેક તીર્થોની યાત્રા કરીને આત્માને પાવન કર્યો હતો. સ્વાધ્યાય એ એમના જીવનને પ્રાણ હતું. જ્ઞાનામૃત ભેજનમ્ એ એમના જીવનને મંત્ર હતો. જીવનના અંતિમ દિવસે પણ તેઓશ્રીએ પાંચ નવી ગાથાઓ કંઠસ્થ કરી હતી અને તે અન્તિમ રાત્રિએ પણ ૧૧ વાગ્યા સુધી અવિરત સ્વાધ્યાય ચાલુ હતે. આ રીતે તેઓનું સંસારી જીવન ધનવૈભવથી અને ચારિત્રજીવન જ્ઞાનવૈભવથી સમૃદ્ધ અને સુશોભિત હતું. તેઓશ્રીનો કંઠ કોમળ અને સ્વભાવ મધુર હતા. બોલવામાં મધુર પણ અ૫ભાષી હતાં. દરેક કળાઓમાં કુશળ, પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વના કારણે શાસનનાં અનેક કાર્યો તેઓ કરાવતા હતા. સા. શ્રી પદ્મયશાશ્રીજી, સા. શ્રી પુષ્પયશાશ્રીજી, સા. શ્રી દિવ્યયશાશ્રીજી, સા. શ્રી લલિતાગયશાશ્રીજી આદિ વિશાળ શિષ્યા-પ્રશિષ્યાઓને તેઓને પરિવાર આજે વિદ્યમાન છે. અનેક રોગો વચ્ચે પણ તેઓશ્રી સમાધિમગ્ન રહેતાં હતાં. અને તેથી જ સંયમજીવનની સાધનાના ફળસ્વરૂપે તેઓશ્રી પામી શક્યાં હતાં. જીવનની છેલ્લી ક્ષણે સ્વયમેવ વીર વીર...નું રટણ કરતાં કરતાં..નવકાર મંત્રના સ્મરણ સાથે દરેક જીવને ખમાવતાં ખમાવતાં ૫૮ વર્ષ અને ૮ મહિનાનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ સ્વર્ગવાસી બન્યાં હતા. અનેક ગુણોથી સુવાસિત તેઓશ્રીનાં ચરણમાં કેટિશત વંદનાવલિ... ૫. સા. શ્રી પદ્મયશાશ્રીજી મ. ખંભાતવાલાની પ્રેરણાથી ચંદનબહેન, શોભનાબહેન, ક૯૫નાબહેન, ભરૂચવાળાના સૌજન્યથી. Page #652 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ ] સવાક્રોડ જાપના આરાધક, સરલ સ્વભાવી પૂ. સાધ્વીરત્ના શ્રી પદ્મયશાશ્રીજી મહારાજ વિવિધ લતાઓ, વૃક્ષેા અને વિટપેાથી ત્રિભૂષિત કોઈ ઉદ્યાનમાં વિહરતાં જ જેમ આપણા તન-મનને! થાક ઊતરી જાય, તાજગી ને ઉત્સાહના અનુભવ થાય એવુ' જ કાંઇક અનેક સપ્રવૃત્તિએ અને સદાચારથી સુવાસિત સચ્ચારિત્રનું અવલાકન કરવાથી થાય છે. એનાથી આપણા જીવનને ઊર્ધ્વ ગામી, પ્રગતિશીલ, ધમય ને મ'ગલમય બનવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. [ શાસનનાં શ્રમણીરત્ના આવા સચ્ચારિત્રમય જીવનની મહત્તા જન્મસ્થાનની પ્રભાવક ભૂમિને લીધે, માતાપિતાના સંસ્કાર સિંચનને પરિણામે અને ગુરુદેવની અપ્રતિમ વાત્સલ્યતાને લીધે પ્રગટે છે, પનપે છે અને સંસિદ્ધ થાય છે. આવી પ્રતિભાસ'પન્ન વિરલ વિભૂતિની જન્મભૂમિ તરીકેનુ સ્થાન-માન પામવાનુ. સદ્ભાગ્ય સાંપડયુ છે જેતપુર શહેરને ! જે ગિરનારની ગરવી ગોદમાં આવેલુ સાડીઓના છાપકામ માટે વખણાતું ભાદરનદીને કાંઠે આવેલુ નયનરમ્ય અને મનેહર છે. આ જેતપુર શહેરમાં સં. ૧૯૯૦ માં પેષ સુદ પૂનમને દિવસે શેઠ કુટુબમાં સુસ ́સ્કારાની જીવત પ્રતિમારૂપ, અહનિશ ધર્મ ધ્યાનમાં જીવન વ્યતીત કરતાં શ્રી દેવચંદભાઈ અને માતા દિવાળીબહેનની રત્નકુક્ષીએ એક બાળકીને જન્મ થયેા. તેના મુની ઉજ્જવલ કાંતિને જોઈ ને, તેને અનુરૂપ નામ પણ કાંતાબહેન રાખવામાં આવ્યું. બાલપણાથી જ વ્યવહારિક કરતાં ધામિક અભ્યાસની વધુ રુચી ધરાવતાં કાંતાબહેને નાની ઉંમરમાં જ સારુ એવું જ્ઞાન સ`પાદન કર્યું. ગામમાં આવતાં પૂ. શ્રમણી ભગવંતેાના વધુ ને વધુ પરિચયમાં આવવાથી એમનું મન વૈરાગ્યવાસિત થતું ગયુ. પંદર-સાળ વર્ષની ઉમર થતાંથતાં એ ભાવના વધુ ને વધુ પ્રજ્વલિત બનતાં માતા-પિતાને વાત કરી. પરંતુ મેહમાયાના બધનમાં ફસાયેલાં માતા-પિતાએ રા ન આપી. ખરેખરા! કમનાં બંધન અફર છે. ભેાગની ભૂતાવળથી દૂર ભાગનારાને પણ ભૂતાવળ છેડતી નથી. પેાતાની અનિચ્છા હેાવા છતાં પણ તેમને કુટુબીજનેાના આગ્રહને વશ થઈને સ`સારની શૃંખલાથી બધાવું પડ્યું. ભાણવડ નિવાસી શેઠ કાલીદાસભાઈના સુપુત્ર પ્રભુદાસભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં તેા ખરાં પણ અંતરાત્મા તા જલકમલવત્ નિલેપ રહેવા જ માંગતા હતેા. મહાન વ્યક્તિના જીવન ખડક જેવા હેાય છે. સામાન્ય માનવીના જીવનને તાકાનાની બહુ ટક્કર લેવી પડતી નથી. બહુબહુ તે કોઈકવાર વાવંટોળ કે કોઇકવાર વર્ષાઅડીનેા સામને કરવા પડે છે. જયારે મહાસાગરના જળમાં છુપાયેલા આ ખડકોને તે રાતદિવસ મહાકાય મત્સ્યેની થાપટા ને ભરતીઓટના જબ્બર પછડાટ સહન કરવા પડે છે. આવી આપત્તિમાં અણનમ રહેવાનુ શૂરાતન દાખવવામાં જ તેમના જીવનની સિદ્ધિ હાય છે ભાગશ્વને ઠુકરાવી, યાઐશ્વર્યની સાધના કરવા કૃતસંકલ્પી બનેલાં કાંતાબહેનના મનની મક્કમતા, અડગતા જોઈ ને છેવટે પ્રભુદાસભાઈ એ ઉદારદિલે પ્રત્રજ્યાના પુનિતપથે પ્રયાણ કરવાની અનુમતિ આપી. સં. ૨૦૦૯ માં અષાઢ સુદ પાંચમના દિવસે ઝાલાવાડની રાજધાની સમાન ધ્રાંગધ્રા શહેરમાં કાંતાબહેને પ. પૂ. યુદિવાકર આ. ધમસૂરીશ્વરજી મ.સા.નાં અજ્ઞાતિની પરમ વિદુષી પ. પૂ. Page #653 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૧૫ સા. જયંતિશ્રીજી મ. સા. નાં પ્રશિષ્યા પરમવાત્સલ્યવારિધિ પ. પૂ. સા. પ્રિયંવદાશ્રીજી મ. સા.ના ચરણકમલમાં પિતાનું જીવન સમર્પણ કર્યું ને તેઓશ્રીનાં શિષ્યા તરીકે સા. પદ્મયશાશ્રીજી મ. ના નામે જાહેર થયાં. સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ જ્ઞાન-ધ્યાન-વિનય–વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજજ બન્યાં. ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, યેગશાસ્ત્ર, બૃહત્સંગ્રહણ, ક્ષેત્રસમાસ, વીતરાગસ્તોત્ર, ઇન્દ્રિયપરાજયશતક સિંદૂર પ્રકર, વૈરાગ્યશતક, ગુણસ્થાનક કમાહ, જ્ઞાનસાર, અકજી વગેરે સૂત્રને અર્થસહિત તલસ્પર્શી અભ્યાસ ગુરુ મહારાજની નિશ્રામાં કર્યો. સાથે-સાથે સંસ્કૃત બે બુક, નામમાલા, વ્યાકરણ. રઘુવંશ. પાતાંજલિયેગ, શ્રી શાંતિનાથ મહાકાવ્ય વગેરેનો પણ ઊંડો અભ્યાસ કર્યો. પૂના વિદ્યાપીઠની ચાર-પાંચ પરીક્ષાઓ આપી તેમાં પણ ઉત્તીર્ણ થયેલ છે. પૂ. સાધ્વીજી મ.ને કંઇ પણ મધુર છે. શ્રી સીમંધરસ્વામીનું ૧૫૦ ગાથાનું તેમ જ ૩૫૦ ગાથાનું સ્તવન, સમક્તિના સડસઠ બેલની સજઝાય અર્થસહિત, દ્રવ્ય-ગુણપર્યાયને રાસ તેમ જ આનંદઘનજીની, યશવિજયજીની, માનવિજયજીની, દેવચંદ્રજીની વીશીઓ પણ અર્થસહિત કરેલી છે. જ્ઞાનની સાથે-સાથે તપની ભૂમિમાં પણ પગરણ માંડ્યા વિના તેઓ રહી શક્યાં નથી. અઠ્ઠાઈનવાઈ—અગ્યાર ઉપવાસ, વિશસ્થાનક તપ, વર્ધમાન તપની ઓળી, નવપદજીની ઓળી, કર્મસૂદનતા, પરદેશીરાજાના છઠ્ઠું, રતનપાવડીના છઠ, દીપાવલી તપ, એકમાસી તપ, દાઢમાસી તપ, નાનો-મોટો પખવાસ, બીજ, પાંચમ, આઠમ, અગ્યારસ, ચૌદશ જેવી પર્વ તિથિઓની આરાધના સહ અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા એકાસણાં–આયંબિલ સહિત કરેલ છે. પૂ. સાધ્વીજી મ.ના જીવનમાં જાપ, સ્વાધ્યાય સાથે વાંચન-મનન-ચિંતન અને નિદિધ્યાસનને ઘણો જ ઉત્કૃષ્ટ ફાળે છે. ફક્ત જેન જ નહિ પરંતુ જેનેતરગ્રંથનું પણ વિશાળ–બહોળા પાયા પર વાંચન અને આત્મમંથન કરી તેઓશ્રી અભૂતપૂની ચિત્તશુદ્ધિ અને આત્મસુખસમૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યાં છે. મુંબઈ-પૂના-અમરેલી-જેતપુર–ધ્રાંગધ્રા-સુરત વગેરે અનેક સ્થળોએ ચાતુર્માસ કરી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો કર્યા છે. તેઓની જ્ઞાનજિજ્ઞાસા-જ્ઞાનપિપાસા અને સાહિત્ય પ્રત્યેની ભક્તિ એવી તે અજબગજબની છે કે પૂના, ગોરેગાંવ, વેરાવળ, પાટણ, જેતપુર, ધ્રાંગધ્રા વગેરે સ્થળોએ ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારો ખૂબ જ સુવ્યવસ્થિત કર્યા છે. જ્ઞાનનાં સાધનોને પુસ્તકના રક્ષણાર્થે સુંદર સજાવ્યાં છે. “સુષા”, “કલ્યાણ”, “ગુલાબ”, “જૈન વગેરે જૈન સાહિત્યમાં લેખ દ્વારા પિતાના આત્મચિંતનને અનન્ય ફાળે આપી રહ્યાં છે. દરેક ચાતુર્માસમાં ૪૫ આગમની પૂજાવરઘોડા–રચના દ્વારા ભાણવડાવે છે. એવી જ રીતે અષ્ટાપદજીની પૂજા, વીશસ્થાનકતપની પૂજા, પણ કલાકૃતિની રચના કરાવવા દ્વારા સુંદર ભણાવડાવે છે. ફક્ત પૂજા ભણાવે જ નહિ, સાથે અર્થની સમજાવટ અને છણાવટ પણ સુંદર રીતે કરે છે. સંયમજીવન પ્રાપ્ત કર્યા પછી કઈક પૂર્વના કર્મોદયના કારણે છેલ્લાં ત્રીશેક વર્ષથી સતત વેદનીયકમનો ઉદય રહ્યા જ કરે છે. દર્દથી ભરેલી કાયાની માયા છેડીને સતત સાહિત્યમાં રક્ત રહેવું એ કાઈક નાનીસૂની વાત નથી, પરંતુ પૂ. સાધ્વીજી મ. આ વાતને આત્મસાત કરી લીધી છે. પરમ ઉપકારી તીર્થકર ભગવતે પળમાત્ર એટલે ય પ્રમાદ ન કરવાની આપેલી દિવ્ય વાણું ને ચેતવણી દરેક આત્મસાધકને તેમ જ વ્યવહારિક સાધનાને માટે પુરુષાર્થ કરતા પ્રત્યેક માનવીને પણ ભીષણ સંસારનાં અનેક ભયસ્થાનેથી બચવાને મૂંગે સાદ કરતી દીવાદાંડીની ગરજ Page #654 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણરને સારે છે અને એ દીવાદાંડી સમગ્ર સંસારના છેવાને માટે મહાન ઉપકારક બની રહે છે. ખરેખર ! પ્રભુએ પ્રરૂપેલી આ દિવ્ય વાણુને સાક્ષાત્કાર જે હોય તે પૂ. સા. પદ્મયશાશ્રીજી મ. સા. માં જોવા મળે. જરા પણ પ્રમાદ એમના જીવનમાં જોવા નહિ મળે. સતત વાંચન-જાપ-સ્વાધ્યાયમાં જ રક્ત રહેનારાં કદી શારીરિક સ્વાથ્યની ચિંતા પણ નથી કરતાં. અત્યંત નાદુરસ્ત તબિયતમાં પણ જ્યારે જુઓ ત્યારે તેમના હાથમાં પુસ્તક જ જોવા મળે. સ્વાધ્યાય સાથે જાપની પણ એમના જીવનમાં એટલી જ પ્રધાનતા છે. સંયમજીવનનાં ૩૯ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ જાપ ઘણો કર્યો છે. શ્રી નવકાર મહામંત્રને જાપ સવા કોડ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને જાપ સવા કોડ, શ્રી ભગવતી પદ્માવતીને જાપ સવા કોડ, શ્રી નામસ્તવ સૂત્રનો જાપ સવા કોડ, શ્રી અરિહંતપદને જાપ સવા લાખ, શ્રી સિદ્ધપદને જાપ સવા લાખ, શ્રી જ્ઞાનપદને જાપ નવા લાખ, શ્રી ચારિત્ર પદને જાપ સવા લાખ, શ્રી નવપદજીનો જાપ સવા લાખ, શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ સત્તાવીશ હજારે. પૂ. સાધ્વીજી મ.ની પ્રેરણાથી તેઓશ્રીના પરમ વિનયી શિષ્યા સા. જુલાશ્રીજીના મૂળવતન (સંસારી ગામ) અમરેલીમાં શ્રી નેમિનાથ જૈન દેરાસર સર્વતોભદ્ર પ્રસાદ” નામનું શિખરબંધી ભવ્યાતિભવ્ય ગગનચુંબી ઉસંગ જિનાલયનું નિર્માણ થયેલ છે. આવા શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો કરી પિતાના સંયમજીવનની સાફલ્યતાને સાર્થક કરી છે. તેમનું હસતું મુખારવિંદ, અનુપમ વાત્સલ્યતા, મધુર ભાષા, સંઘના અભ્યદયની ચિંતા. વિશ્વમૈત્રીની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવા પુરુષાર્થ કરતાં, પ્રેમ, કરુણા, ને જીવદયાના ભંડારસમાં પ્રભાવક પૂ. સાધ્વીજી મ. નું સર્વમંગલકારી માર્ગદર્શન શ્રીસંઘને સુદીર્ઘ સમય સુધી મળતું રહે અને એ માટે તેઓશ્રી નિરામય દીઘયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. પૂ સા. શ્રી જ્યોતિપ્રભાશ્રીજી મહારાજ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની પુણ્યભૂમિ અને પરમહંત શ્રી કુમારપાળ રાજાની અહિંસાની અમરવેલની ફળદ્રુપ ભૂમિ, અનેક જિનમંદિરોથી સુશોભિત, એવા અણહિલપુર પાટણના વતની અને હાલ મુંબઈમાં શાહ મણિલાલ મેતીચંદ દવાવાળાનું એક ધર્મનિષ્ઠ કુટુંબ રહેતું હતું. મણિભાઈ સ્વભાવે સરળ અને ભદ્રિક પરિણામી હતા. તેમને શીલસદાચારી, શાંત-ધમપરાયણ એવાં કાન્તાબહેન નામે ધમપત્ની હતાં. તેઓને બે પુત્રો અને બે પુત્રીનો પરિવાર હતો. આ કાન્તાબહેનની કુક્ષિએ ઈ. સ. ૧૯૪૪ ના ચૈત્ર વદ ૦))ના શનિવારના દિવસે પુત્રીનો જન્મ થયો. અનુક્રમે આ બાળકીનું નામ “જશવંતી” પાડવામાં આવ્યું. માતા કાન્તાબહેન ધર્મપરાયણ હોવાથી નાનપણથી જ બાળકમાં ધર્મનું સિંચન કરતાં. કમે કરી આ બાળકી જેમ મટી થઈ તેમ તેને પોતાની સાથે દેરાસર-ઉપાશ્રયે લઈ જતાં અને વારંવાર કહેતાં કે, તું મટી થાય ત્યારે જરૂરથી આવી દીક્ષા લેજે, સાધ્વી બનજે. ત્યારે જશવંતી કહેતી કે, મારે તે કાંઈ દીક્ષા લેવી નથી, તમારે લેવી હોય તે લેજો. હું તે મોટી થઈશ ત્યારે કૅલેજમાં Page #655 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૬૧૭ ભણીશ, ઘર સંભાળીશ; આ પ્રમાણે કહેતી. જ્યારે થાડી સમજણ આવી ત્યારે માતા અને પાઠશાળામાં ભણવા લઈ જતાં અને ૭ વર્ષની ઉંમર થઈ ત્યારે સ્કૂલમાં ભણવા માટે મૂકી. અનુક્રમે બંને અભ્યાસ કરવા લાગી .. સં. ૨૦૦૭માં ભાયખલા મુકામે પ. પૂ શાસનપ્રભાવક આચાય દેવ શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. યુગદિવાકર આચાયદેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. ઉપધાન તપ કરાવ્યાં. તેમાં માતા કાન્તાબહેન પણ જોડાયાં. ત્યારે પિતા મણીભાઈ એ પૂ. આચાય મ. સા ને વાત કરી કે, મારે નીવી કરાવવાની ભાવના છે, ત્યારે પૂ. આચાર્ય મ. સા. કહ્યું કે, શેઠ ! તમે તે। દવાના વેપારી છે, તેા તમારા તરફથી ઉપધાન તપસ્વીઓને દવાની ભક્તિ કરે. પિતા મણીભાઈ એ પૂ. આચાય મ. સા. ના આદેશ ઝીલી લીધેા અને આખા ઉપધાન તપમાં તેમના તરફથી ભક્તિ થઈ. આ ઉપધાનથી જ જાવ'તીનાં માતાપિતાને પૂ. આચાર્ય મ. સા. ના પરિચય થયા. અને ત્યારથી જ તેમની પાસે અવાર-નવાર વંદનાર્થે જવા લાગ્યાં. માતા કાન્તાબહેનને હૃદયમાં ઊ'ડે ઊંડે એવી ભાવના ખરી કે, જો મારી છેકરીને ભાવના થાય તે મારે પૂ. ધર્માંસૂરિ મ. સા. ના સમુદાયમાં જ દીક્ષા આપવી. બેન જશવંતીના અભ્યાસ આગળ વધી રહ્યો છે. એ અરસામાં સ. ૨૦૧૬માં પૂ. આચાય મ. સા. નાં આજ્ઞાનુિંની પ. પૂ. વિદુષી સા. પ્રિયંવદાશ્રીજી મ. સા. નું ચાતુર્માસ ત્યાં માટુંગામાં બહેનેાના નૂતન ઉપાશ્રયમાં થયું. ઘર અને દેરાસર ઉપાશ્રય નજીકમાં હેાવાથી અવાર-નવાર સાધ્વીજી મ. ગૌચરી માટે પધારતાં. આમ કરતાં કાન્તાબહેન સાથે પરિચય વધતા ગયા. પછી તે જશવંતી સાથે પરિચય થતા ગયા. એમ કરતાં ઉપાશ્રયમાં આવવાનુ શરૂ થયુ.. જેમ જેમ પરિચયમાં આવતાં ગયાં તેમ તેમ અભ્યાસ કરવાનું પણ મન થતું ગયું. ત્યારે જશવંતીએ પૂના વિદ્યાપીઠની પ્રથમ એ પરીક્ષાના અભ્યાસ સાથે કરી, પરીક્ષા આપી. તેમાં પણ પ્રથમ કક્ષાએ પાસ થઈ. પૂ. સાધ્વીજી મ. સંસારની અસારતા-ધ'નુ' સ્વરૂપ સમજાવતાં ગયાં તેમ જશવંતીનુ મન વૈરાગ્યવાસિત બનતું ગયુ.. પછી તેણે માને વાત કરી કે, હવે મને દીક્ષા લેવાનું મન થાય છે. માની ભાવના હતી કે, મારી કરી દીક્ષા લે તેા સારું. તેઓ પણ વધુને વધુ પ્રાત્સાહન આપતાં જ રહ્યા. પછી માને એમ થયુ` કે, હવે આની ભાવના પાકી લાગે છે, માટે આપણે એને શિખરજીની યાત્રા કરાવીએ. તેથી પિતાજીને શિખરજીની યાત્રા કરાવવા માટેની વાત કરી, અને પૂ. સાધ્વીજી મ.ને પણ વાત કરી. યાત્રાના નિર્ણય કર્યો પછી જશવતીને આસા મહિનામાં શશિખરજી મેાકલી. યાત્રા પ્રવાસમાંથી જશવ'તી ઘરે અવાર-નવાર પત્રેા લખતી કે, મારુ' દીક્ષાનુ' મુહૂર્ત કઢાવી રાખો. મારે તે। દીક્ષા જ લેવી છે. પણ તેમના પિતાશ્રીને એમ થયું કે, એ તે નવી નવી નગરીએ જોશે, એટલે કદાચ એનું મન દીક્ષા માટે ન પણ રહે. તેથી જશવંતી આવે પછી વાત.... યાત્રા કરીને જશવંતી કા. વ. ૫.ના આવી. તેણે મુહૂત માટે પૂછ્યું ત્યારે પિતાએ કહ્યું કે, બેન તારી ઉંમર નાની અને નવાં નવાં ગામ જુવે. પછી કદાચ મન ન થાય તે...! એટલે અમે મુહૂત કઢાવ્યું નથી.... આ જ વખતે શીવ–સાયનમાં પૂ. સા. પ્રિયંવદા શ્રીજી મ. સા. ના સંસારી ભાઈ મ. સા. પૂ. જયાન વિજયજી મ. સા. નું ચાતુર્માસ હતું. તે દરમ્યાન ત્યાં તેમના ગુરુજી આચાર્ય દેવ શ્રી યશે દેવસૂરીશ્વરજી મ. સા. ત્યાં પધારેલા. એક વખત પૂ. સાધ્વીજી મ. સા. સાથે જશવ’તી વંદનાથે ગયાં. ત્યાં પૂ. સાધ્વીજી મ. કહ્યું કે, આની દીક્ષા લેવાની ભાવના છે. પૂ. આચાય મ. સા. બેન જશવંતીની પરીક્ષા કરવા માટે અવનવા પ્રશ્નો પૂછ્યા. પ્રશ્નોના પણ એધડક જવા Page #656 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૮] [ શાસનનાં શ્રમણરત્નો આપ્યા. તેથી સાધ્વીજી મને એમ લાગ્યું કે, દીક્ષામાં વાંધો નહિ આવે. તેઓ નાનપણથી જ શાંત અને સરળ સ્વભાવી તો હતાં જ. જીવનમાં કદી વ્રત-પચ્ચક્ખાણ કે પૌષધ વગેરે કાંઈ પણ કર્યું નથી. છતાંય મનની મક્કમતા સારી... આટલી નાની ૧૬ વર્ષની ઉમરે જાવંતી તેના મા-બાપને સાથે લઈ વાલકેશ્વરમાં બિરાજમાન પૂ. આચાર્યદેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. પાસે દીક્ષાનું મુહૂર્ત કઢાવવા ગયાં. પૂ. આચાર્ય મ. સા. ને વાત કરી, એટલે તેમણે દીક્ષા માટેનાં બે-ત્રણ મુહૂર્ત કાઢી આપ્યાં. તેમાંથી મા. સુ. ૧પનું મુહૂર્ત નક્કી રાખ્યું. આશ્ચર્ય તો એ છે કે, ચાર માસના ટૂંક પરિચય દરમ્યાન દીક્ષા લેવા તત્પર બન્યાં. “ધન્ય છે તેમનાં મા-બાપને કે, આટલી નાની વયમાં પિતાના સંતાનને શાસનના ચરણે સેપી રહ્યાં છે.” આ બાજુ મુહૂર્ત કઢાવ્યા પછી દીક્ષા માટેની તૈયારીઓ થવા લાગી. વાયણાનું કાર્ય શરૂ કર્યું. પત્રિકાઓ પણ છપાવવામાં આવી. કાકા મામા વગેરેને સમાચાર મળ્યા. તેઓ બેન જશવંતીના ઘરે આવ્યા અને પિતા મણિભાઈને કહેવા લાગ્યા કે, શું આટલી નાની વયમાં છોકરીને દીક્ષા આપો છો? તમને કાંઈ ખબર પડે છે કે નહિ? તમારાથી છોકરીને પાળી ન શકાતી ન હોય તે અમારા ઘરે લઈ જઈએ. ત્યારે પિતા મણિભાઈ એ કહ્યું કે, આટલા વર્ષની કરી, ત્યાં સુધી મને ભારે ન પડી અને હવે ભારે પડે છે એટલે હું દીક્ષા આપું છું....અમે દીક્ષા નહીં જ આપવા દઈએ. બેલાચાલી કરતાં વાતાવરણ ઉગ્ર બન્યું. આવેલી પત્રિકાઓ પણ સગા-સંબંધીને આપવા ન દીધી....પછી બેન જશવંતીએ કહ્યું કે, તમારે મારી દીક્ષામાં આવવું હોય તો ઠીક, અને ન આવવું હોય તો કાંઈ નહિ, જેવી તમારી મરજી. મારે તો સંઘ જયવંત છે. તમને ખ્ય લાગે તેમ કરો... આ વખતે પૂ. યુગદિવાકર આચાર્યદેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા.નું ચાતુર્માસ વાલકેશ્વરના આંગણે પ્રથમ હતું. તેમની નિશ્રામાં ચોમાસા બાદ ઉપધાન તપ કરાવવાનું નક્કી થયું. ઉપધાનનું મુહૂર્ત પણ મા. સુ. ૧૫નું જ આવ્યું. ઉપધાનના પ્રવેશની સાથે સં. ૨૦૧૭, મ. સુ. ૧પના શુભ દિવસે ધામધૂમપૂર્વક બેન જશવંતીની દીક્ષા થઈ હવે બેન જશવંતીમાંથી સા. જતિપ્રભાશ્રીજી બાં અને પૂ. સા. પ્રિયંવદાશ્રીજી મ. સા.ના શિષ્યા તરીકે જાહેર થયાં. આમ વાલકેશ્વરના આંગણે પૂ. આચાર્ય મ. સા.નું ચાતુર્માસ-ઉપધાન તપ તેમ જ દીક્ષા પ્રસંગ-આ બધું પ્રથમ વાર જ હતું. લોકોમાં આનંદોલ્લાસ પણ સારો હતે. ઉપધાન તપના પ્રવેશ સાથે બેન જશવંતીની દીક્ષા અને પૂર્ણાહુતિ પ્રસંગે તેમની મહા સુ. પની વડી દીક્ષા થઈ અને માળ સાથે પૂ. જયાનંદ વિ. મ. સા.ની પ્રવર્તક પદવી થઈ. દીક્ષા લીધી ત્યારે પૂ. સા. તિપ્રભાશ્રીજી મ.ને અભ્યાસ (વ્યાવહારિક) ૮ ધોરણ સુધી અને ધાર્મિક અભ્યાસ બે પ્રતિક્રમણ સુધીને હતે... દીક્ષા લીધા બાદ જ્યારે તેઓ અભ્યાસ કરવા બેસતાં ત્યારે કેઈપણ સંસારી સગાસંબધી મળવા આવે ત્યારે, તેઓ કહેતાં કે પૂ. ગુરુ મ. સા. પાસે બેસો. અને પોતે ગુરુ મ. સા. આવી, જરા મળીને પિતાના અભ્યાસ અને ભક્તિ વગેરે કાર્યમાં લાગી જતાં. તેઓએ ૧૫ દિવસમાં સાધુકિયાનાં સૂત્રો પૂરાં કર્યા. નવમરણજીવવિચારાદિ પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથાદિ-મેટી સંગ્રહણી-ક્ષેત્ર સમાસ—તત્વાર્થ સૂત્રસિદ્ર પ્રકરણગશાસ્ત્રાદિ-જ્ઞાનસાર-ઈન્દ્રિયપરાજયશતક સંસ્કૃત બે બુક-પ્રાકૃત વગેરે અભ્યાસ કર્યો છે. તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ પૂનાની તેમ જ ધાર્મિક પરીક્ષાઓ પણ આપી છે.. Page #657 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [૬૧૯ તેઓશ્રી અભ્યાસની સાથે ગુરુસેવા-ભક્તિમાં ઓતપ્રેત રહેતાં. જ્યારે કેઈ કાંઈપણ કહે, ત્યારે તેમના મુખમાંથી એક જ શબ્દ નીકળતે કે “ગુરુકૃપા” ખરેખર તેમના હૃદયમાં “ગુરુકૃપા” કેટલી વસેલી છે, તે તેમના નમ્રતાદિગુણો જ કહી આપે છે. તેઓએ સંસારીપણામાં કેઈપણ જાતની તપસ્યાઓ પણ કરી નથી, પણ દીક્ષા લીધા પછી ગુરુકૃપાએ જ્ઞાનપંચમી-પષદશમી-વિંશતિસ્થાનક તપ-વર્ધમાન તપનો પાયે–વષત૫–૯૬ જિનની ઓળી, નવપદજીની ઓળી–અડ્ડાઈમાસક્ષમણ–ભગવાનનાં એકાસણા-શ્રેણિત-સિદ્ધાચલજીના છઠુંઅઠ્ઠમ આદિ તપસ્યાઓ કરી જીવનને સાર્થક કરી રહ્યા છે. આ ઉપવાસની બધી તપસ્યા તેમણે ચોવિહારી કરી છે. જે ૧૧૦ દિવસને શ્રેણિપત ગણાય છે તેમાં તેઓએ શ્રી આદિનાથ શ્રી મહાવીરસ્વામી આદિને સાત લાખ જેટલા જાપ અપ્રમત્તભાવે દેરાસરમાં બેસીને જ કર્યો છે. તેઓએ યાત્રાઓ પણ સારી કરી છે, મુંબઈથી પાલીતાણ સંઘમાં, પાલીતાણથી ગિરનાર સંઘમાં, ત્યાંથી ઊના-અજારા-દીવ-મુંબઈથી રાણપુર સંઘમાં-આબુ-તારગા-મારવાડની પંચતીથી – જેસલમેર-કેશરિયાજી વગેરે તીર્થયાત્રાઓ કરી છે... તેમને સા. પીયૂષકલાશ્રીજી, સા. કેમલકલાશ્રીજી, સા. અપૂર્વકલાશ્રીજી, સા. મૈત્રીકલાશ્રીજી, આદિ શિષ્યા-પ્રશિષ્યા છે. તેમને તેઓશ્રી ખંતપૂર્વક રત્નત્રયીની આરાધના કરાવી રહ્યા છે. આવા ગુરુજીનાં ચરણોમાં કેટી કેટી વંદના હ. શિષ્યા-પ્રશિષ્યા પરિવારની વંદનાવલિ... પૂ. સાધ્વી શ્રી ચન્દ્રપ્રભાશ્રીજી મહારાજ પૂજ્યશ્રીની જન્મભૂમિ–માતૃભૂમિ-શહેર સુરત. અપરનામ સૂર્યપુરી, એ છે મહા ધર્મનગરી, જે નગરીના નવા જન્મેલાં નાનાં સવા મહિનાનાં જ બાળકે પ્રભુના જમણા પગના અંગૂઠાની પૂજાના માધ્યમ દ્વારા પ્રભુશરીરના પવિત્ર સ્પર્શને આનંદ અનુભવે. બસ આ જ રીતે ગળથૂથીમાંથી જ મેળવેલ ધર્મસંસ્કારો-અને માતા દ્વારા પારણાઘેડિયામાંથી જ શ્રવણ કરેલાં પવિત્ર પ્રભાતિયાં અને સંયમધર્મનાં સુંદર ગીતના ગુંજન દ્વારા સુસ સ્કારી બનેલાં બહેનશ્રી ચન્દ્રકળા. માતા શ્રી મદનબહેન–જેઓના સદ્ગુણો માતા સતી મદાલસાની સ્મૃતિને તાજી બનાવતાં. માતા મદાલસા પિતાનાં દરેક સંતાનને જન્મથી જ સંયમજીવનના સુસંસ્કારો આપી સંયમ માગે જવા ફરજ પાડતાં અને તેથી જ તેનાં સંતાનોને “નમો લોએ સવ્વ સાહૂણ” એ પદને સુંદરતયા શોભાવ્યું. બસ, એ જ રીતે માતા મદનબહેન પણ પિતાનાં ત્રણ સંતાનને બચપણથી જ ચારિત્રધર્મના સંસ્કાર આપી, આ સંસાર ખરેખર અસાર છે તેમ રોજ રોજ કહેતાં. આ સંસ્કાર બહેન ચન્દ્રકળાને કેઈ પ્રબળ નિમિત્ત મળતા સુદઢ બન્યા-કહેવાય છે ને કે “આત્મા નિમિત્ત વાસી છે.” ચારિત્રધમ–પ્રાપ્તિના નિમિત્ત બન્યાં પૂ. તારક ગુરુદે-સાધ્વીજી શ્રી મંગળશ્રીજી મહારાજ તથા પૂ. સાધ્વીજી દમયન્તીશ્રીજી મહારાજ પિતાશ્રી–ગુલાબચંદભાઈ જેઓ શ્રી વજેચંદભાઈના સુપુત્ર હતા. વજેચંદભાઈ જેન સમાજમાં એક અચ્છા ગયા હતા. તે વખતના ગવૈયામાં તેઓનું સ્થાન મોખરે ગણાતું હતું. તેઓને એવો સુસ્વર નામકમને ઉદય હતો કે તેઓ ભક્તિભાવમાં તરબોળ થતાં મધુર કંઠથી શાસ્ત્રીય રાગે જ્યારે જિનમંદિરમાં પ્રભુ પૂજા કે. ભાવનાઓ ભણાવતા ત્યારે શ્રોતાઓ ભક્તિ Page #658 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ ] [ શાસનનાં શમણીરને ગંગામાં સ્નાન કરતા આત્માને નિર્મળ બનાવી દેતા. પિતાનું સમ્યગદશન નિર્મળ બનાવતા અને બીજાને સમ્યગુ દશન પમાડતા. પિતાશ્રી ગુલાબચંદભાઈમાં પણ તે વારસો ઊતરેલું હતું. બહેન ચન્દ્રકળાને જન્મ સંવત-૧૯૯૬ના કારતક સુદિ બારસના શુભ દિનેશુભચોઘડિયે મદનબહેનની રત્નકુક્ષથી થયેલ હતા. જન્મસમયે જ હોસ્પિટલમાં કુદરતી એક પૂર્વ કાલીન મહાન જોષી આવેલ હતા. અને આ નવજાત બાળકીને જોતાં જ મદ્રનબહેનને કહ્યું કે આ તમારી બાળકી મહાન સાધ્વી બનશે અથવા સંસારમાં રહેશે તો તે મહાન ગૃહે જશે. તેવું ભવિષ્ય ભાખ્યું હતું. ચન્દ્રની કળા જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતાં તેમની નામકરણ વિધિ થતાં નામ પાડ્યું ‘ચંદ્રકળા’. બાયકાળ પસાર કરતાં પાંચ વર્ષનાં થતાં વ્યવહારિક તથા ધાર્મિક અભ્યાસમાં આગળ વધવા લાગ્યાં. સાત વર્ષે ગુજરાતી ચાર ધોરણ તથા ધાર્મિકમાં પાંચ પ્રતિક્રમણ નવસ્મરણઅતિચાર વિ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. દરરોજ-પૂજ-સેવા-ગાથાઓ કરવાનો નિયમ હતો. ગત ભવના સુસંસ્કારના કારણે તથા મી માત-પિતાના ધાર્મિક સિંચનના યોગે-જેમ પૃથ્વી-જલ આ બંનના સાંગિક કારણે પૃથ્વીમાં અંકુર પ્રગટે તેમ આ બાળકીના જીવનમાં ધાર્મિક અંકુર પ્રગટ થયા. અને તે સમય દરમિયાન સં. ૨૦૦૩ ની સાલમાં પૂ. ગુરુદેવ શ્રી મંગળશ્રી મહારાજ તથા પૂ. દમયન્તીશ્રીજી મ. સુરત ચાતુર્માસ પધાર્યા. ચાતુર્માસ દરમિયાન-સાધનાઆરાધના—તપસ્યા વિ. દ્વારા શાસનપ્રભાવના કરવા-કરાવવાથી ખૂબ સુંદર સુવાસ ફેલાવી દીધી. પ્રતિકમણમાં સક્ઝાયસ્તવન બોલે ત્યારે દેરાસરમાં પ્રભુદર્શને આવતા શ્રાવકે તેમના સુમધુરમીઠા રાગવાળી સક્ઝાય-સ્તવને સાંભળવા બેસી જતાં અને કહેતા કે સ્તવન સઝાય તે દમયંતીશ્રી મહારાજનાં જ. આવા ગુણિયલ ગુરુજીઓને એકવાર દષ્ટિમાત્રથી જોતાં જ બહેન ચંદ્રકળાના હૃદયકમળમાં વસી ગયાં. ખરેખર પૂર્વભવને ત્રણાનુબંધ જ જબરજસ્ત હોવો જોઈએ. અને તેથી જ તે બાળકી સાત વર્ષની ઉંમર છતાં પૂ. ગુરુદેવ પાસે જ સ્વ-દેહછાયાની જેમ રહેવા લાગી. ગુરુદેવાની સૌમ્ય મુખાકૃતિ-સૌમ્ય સ્વભાવ-કાઠિયાવડી મીઠી-મધુર ભાષા–સુંદર સંયમજીવન–આ બધા સદુગુણોથી આકર્ષાઈ તેમની શીળી છત્રછાયામાં કાયમી રહેવા ઈચ્છતી આ નાનકડી બાળા માતાપિતાને કહેવા લાગી કે મારે તે દીક્ષા લેવી જ છે. મને જલદી દક્ષા અપાવે. મોટાં શહેરોમાં તે વખતે બાળદીક્ષાને સખત વિરોધ. ચંદ્રકલાબહેનની સંયમ લેવાની સખત તાલાવેલી આ બધાં કારણોને લઈને માત-પિતાએ વિચાર કરીને સંયમની અનુમતિ આપી. અંગત સ્નેહીઓને પણ વાત જણાવી અને બીજા દિવસની ઊગતી સવારે સારા મુહૂતે જવાની તૈયારી કરતાં. માતા-પિતાનાં ચરણોમાં નમસ્કાર કરી આ આશીર્વાદ લીધા. મોટીબહેને કંકુનો ચાંદલે કરી શ્રીફળ આપ્યું. એકને એક વીરો–તેણે પણ હસતે મુખડે વિદાય આપી અને પિતાજી ગુલાબચંદભાઈ સાથે ચંદ્રકલાબહેન ચાલ્યાં. ગુરુદેવ પાસે. જ્યારે પૂર્વના પુણ્ય પાંસરાં હોય ત્યારે ચારે બાજુથી વાતાવરણ સાનુકૂળ મળે છે. આગલે જ દિવસે ઘણાં વર્ષોથી સુરત બિરાજમાન આગમદિવાકર શ્રી સાગરાનંદસૂરિજી મ. પાસે દીક્ષાથીને વાસક્ષેપ નખાવી ધન્યતા અનુભવી હતી. અને એ મહાપુરુષના દિવ્ય આશિષ પણ પ્રાપ્ત કરેલ હતાં. સાગરજી મ. પણ આ નાની બાલિકાને જોઈને ખૂબ રાજી થયા હતા. એ પિતા અને પુત્રી સવારે સાડાચાર વાગ્યાના સુમારે-સવ લેકે ગાઢ નિદ્રામાં હતાં તે સમયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી કુટુંબીજનોને બધાને અલવિદા ડેલી કરી સ્વગૃહેથી Page #659 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [૬૨૧ સિધાવી ગયાં. બધાં ખૂબ જ રડવા લાગ્યાં-આવ–આત કરવા લાગ્યા–પરંતુ જેનું મન સંયમ લેવામાં તકલીન હતું તેવી આ બાળાએ પાછું વાળીને કેઈના સામું પણ જોયું નથી. બસ, પછી તો પહોંચી ગયા ઊંઝા-ત્યાં રાત્રિને સમય હત–પ્રતિક્રમણ ચાલતું હતું. સાધ્વીજીએ બીજાં પણ ઘણા જ હતાં. ગુરુદેવો પણ પ્રતિક્રમણમાં જ હતાં, ઉપાશ્રયમાં પહોંચતાં જ મહેમાન આવ્યા, મહેમાન આવ્યા, મહેમાન આવ્યા–બધાં કહેવા લાગ્યાં પણ ના મહેમાન? ક્યાંથી આવ્યા છે–એમ બધાને થવા લાગ્યું. પરંતુ છેલ્યા જયારે કે અમો સુરતથી આવ્યાં છીએ, એટલે ગુરુદેવે રાજી થઈ ગયા. મનમાં થયું કે કાગળની અસર તાત્કાલિક જ થઈ લાગે છે. પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ બેઠા. વિચારણા કરી, અને નિર્ણય લીધો છે. અહીંથી કાલે વિહાર કરી આપણે ઐઠોર ચાલ્યા જવું. બસ સવારે જ વિહાર કર્યો અને પહોંચાં ડેર. પિતાશ્રી અને પુત્રી પણ તેમની પાછળ એર પહોંચ્યાં અને પિતાશ્રીની આજ્ઞા લઈ બપોરે વિજય મુહૂતે નાનકડી આ બાળા ચંદ્રકળાને પિતાની સાક્ષીએ દીક્ષા (છાની) ગુરુદેવે આપી દીધી. બધી વિધિ પતાવી પરિધાન કરાવેલ સાધ્વીવેશમાં જ્યારે પિતાની લાડલી દીકરીને જોતાં જ પિતાજી શ્રી ગુલાબચંદભાઈ મુક્ત દિલે રડી પડ્યા. દિકરી તો પ્રસન્નમગ્ન હતાં, જ્યારે પિતાજી શેકમગ્ન હતા. પરંતુ ગુરુજીએ ખૂબ આશ્વાસન આપ્યા બાદ તેઓ સ્વસ્થ થયા અને પિતાનાં બાળ સાધ્વીજીને હૃદયથી નતમસ્તકે વંદન કરી સુખશાતા પૂછી ત્યારે નૂતન મહારાજે જવાબ આપે કે, દેવ-ગુરુ-પસાય! શ્રી ચંદ્રકળાબહેનપૂ. આ. શ્રી મેહનસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. સા. શ્રી મંગળશ્રીજી મ.નાં શિષ્યા પૂ. સા. શ્રી દમયન્તીશ્રીજી મ.ના શિષ્યા નૂતન-બાળ સાધ્વીજી શ્રી ચન્દ્રપ્રભાશ્રીજી મ. તરીકે જાહેર થયાં. દીક્ષા લીધા બાદ પ્રથમ શ્રી દેરાસરજીમાં પ્રભુનાં દર્શન કરવા ગયાં અને ત્યાંથી ઉપાશ્રયે આવી ગુરુદેવને વંદન કર્યા અને પછી સૂત્રનો નવો પાઠ પ્રથમ લીધો. જ્ઞાનને ક્ષેપશન- અને ભણવાની અતિ લગન–તે કારણે ત્રણ જ દિવસમાં સાડીત્રણ ગાથાનું પખીસૂત્ર” આ નાના મહારાજશ્રીએ કંઠસ્થ કરી લીધું–અને પ્રથમ ચૌદશ આવતાં જ સભાસમક્ષ પ્રતિક્રમણમાં જ બાળસાધ્વીજીએ પvખીસૂત્ર કહેલ હતું. ધન્યવાદ !?! સાધ્વીજી ચન્દ્રપ્રભાશ્રીજી અભ્યાસમાં દિન-પ્રતિદિન આગળ વધવા લાગ્યાં દરરોજ ૨૫ થી ૩૦ ગાથાઓ કંડસ્થ કરતાં. પૂ. ગુરુદેવને ભણાવવાની અને બાળસાધ્વીજી મ. ને ભણવાની અતિ તમન્ના હતી. રોજ ગુરુજી રાત્રે ત્રણ વાગે ઉઠાડે અને અભ્યાસ કરાવે. પાછળનું બધું ગેખાવે–સ્વાધ્યાય કરાવે. આમ કરતાં ફક્ત એક જ વર્ષમાં ત્રણ ભાષ્ય-કમગ્રંથ-સિંદૂર પ્રકરણસાધુકિયા-તેમ જ કુલક વિ. તથા પ્રથમ સંસ્કૃત બુક તેમ જ થોડાં સ્તવન-સન્ઝાય-સ્તુતિઓ વિ. નો અભ્યાસ કર્યો. પૂ. મંગળશ્રીજી મહારાજ ભણવામાં વધુ પ્રોત્સાહન મળે તે માટે કહેતાં કે આપણા જ સમુદાયમાં પૂ. ચવિજયજી મહારાજ છે તે ઘણું જ ભણેલા છે. નાની ઉંમરમાં દીક્ષા લીધી છે અને રોજના ૧૦૦ લેકે કંઠસ્થ કરે છે તો તું ૨૫ ગાથા ન કરે ! આમ તેમનું દૃષ્ટાંત આપી અને જ્ઞાન ભણવામાં આગળ કરતાં. વિજાપુરના ચાતુર્માસમાં અમો-સંસારી માતા–બેન -કાન્તા–વિ. તેમને વંદનાથે ગયાં અને નાના બહેન મહારાજના પ્રથમ દર્શને જ બેન કાન્તાને સંયમ લેવાને ભાવ જાગતાં સુરત પધારો તેમ વિનંતી કરતાં વિહાર કરી સુરત પધાર્યા. અને ત્યાં સાધ્વી ચન્દ્રપ્રભાશ્રીજીની વડી દીક્ષા થઈ. તે સાથે જ પૂ. અભ્યદયસાગર મહારાજની દીક્ષા થઈ હતી. સં. ૨૦૦૬ માં પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિ મ. ના વરદ હસ્તે જ વડી દીક્ષા થઈ હતી અને ગુરુકુળ વાસમાં રહેતા. તેમને અભ્યાસ બૃહત્ સંગ્રહણક્ષેત્રસમાસ-વિતરાગસ્તોત્ર-વૈરાગ્યશતકઇન્દ્રિય પરાજયશતક-જ્ઞાનસાગર અષ્ટક આદિ સ્વાધ્યાય બુક સર્વ કંઠસ્થ સાથે કરેલ. તેમ જ બે Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ ] [ શાસનનાં શ્રમણીરત્ના મુક, છ હજારી વ્યાકરણ, સાહિત્ય, ન્યાય વિ.ને! સુદર અભ્યાસ સાથે કલકત્તાની સાહિત્યની પરીક્ષાએ તેમ જ પૂના વિદ્યાપીઠની સર્વ પરીક્ષા-ધામિક શિક્ષણ સંઘની અમુક પરીક્ષા વિ. આપેલ છે. સાથેાસાથ વડીલેાના પ્રત્યે અતિ આદરભાવ—સેવાભાવ તેમને ઘણા પ્રશંસનીય છે. સ્વભાવે નમ્ર–ભદ્ર પરિણામી છે. આમ ગુરુકુળવાસમાં ૪૦ વર્ષ સયમકાળ વિતાવેલ છે. કયારેય ગુરુદેવાથી વિખૂટાં પડચાં નથી. શાસ્ત્રમાં ચારિત્રના પર્યાય દેશે ઉણા એક ક્રેડ વના કહ્યો છે, એટલે આઠમે વર્ષે દીક્ષા કહી છે, તે દીક્ષા આડમે વર્ષે તેમને મળી. પ્રભુ મહાવીરના શાસનની બલિહારી છે. સારાયે સુરત શહેરમાં નજર કરતાં આટલી બાલ્યાવસ્થામાં દીક્ષા એમની આ પ્રથમ હતી. આવાં પૂ. સા. બહેન શ્રી ચન્દ્રપ્રભાશ્રીનાં શિષ્યા સા. તૃપ્તિપૂર્ણાશ્રીજી મ. છે. તેઓનુ મૂળ વતન એડન. અનાર્ય દેશમાં જન્મ છતાં માત-પિતાના ધાર્મિક સકારા અને પૂર્વના જબ્બર પુણ્યાયે તેનામાં ધર્મના વાસ જરૂર હતા. સ`સારી નામ તરુઙ્ગા માતા ગુલાબહેન પિતા રાયચંદભાઈ-ચાર ભાઈ બહેનામાં પેાતે જ મેાટી હતી. આરખી લોકોએ એડન ગુજરાતી લેાકાને ખાલી કરાવતાં. ધારાજી ( જૂનાગઢ પાસે આવેલ છે. ) તેમની નિવાસ ભૂમિ બની. પરદેશમાં રહેનારે દેશનાં કહી દÖન કર્યાં' ન હતાં. એટલે સાધુ-સાધ્વી ભગવંતાને તે કડી પિછાણા જાણ્યા-કે જોયાં જ ન હતાં. સ. ૨૦૨૫ની સાલે પૂ. સા. શ્રી દમયન્તીશ્રી મ., પૂ. સા. શ્રી ચન્દ્રપ્રભાશ્રી મ. આદિ ઠાણાંનું ધારાજી ચાતુર્માસ થતાં તેમના સત્સમાગમ અને પરિચય પ્રાપ્ત થતાંપરદેશના અતિ શેખીન જીવડા–વિરાગભાવ તરફ વળવા માંડયો. તેમને સંસારની અસારતા સહજ સમજાવા લાગી. કારણ હૃદય ખૂબ કૂણું-ખીજતા અંદર બેઠેલુ જ હતું. ધવારના સિંચન મળતાં જ અંકુરા ફૂટવા લાગ્યા. અને તે ધવૃક્ષ ૨૦૩૦ની સાલમાં ફાલી-ફૂલી ગયું– ૨૦ વર્ષની તરુણ વયમાં જ માતિપતાની અનુમતિ મેળવી તરુણાબહેને ધામધૂમપૂર્વક પૂ. સા. દમયન્તીશ્રી મ. ના ચરણકમળમાં દીક્ષા લઈ જીવન સમર્પિત કર્યું. એમને પણ સયમજીવનના ૨૦ વર્ષ પૂર્ણ થયાં છે. અને ગુરુકુળવાસમાં જ્ઞાન-ધ્યાન-તપ-વિનય વિવેકપૂર્ણ જીવન વિતાવી રહ્યાં છે. તેમણે ૨૦ વર્ષ દરમિયાન–વષી તપ-શત્રુંજયતપ, માસક્ષમણ-સાળ-બાર દશ—અઠ્ઠાઈનવાવ માનતપની ઓળી-નવપદજીની આળી, ૨૧ ઉપવાસ બૃહત્ જોગ ચેવીશ—ભગવાનના એકાસણાં–વીશસ્થાનક તપ—આદિ નાનીમોટી તપશ્ચર્યાએ કરી આત્માને ધન્ય બનાવ્યેા છે. જ્ઞાનાભ્યાસ પણ ખૂબ સુંદર છે. [ લે. શિષ્યા સાધ્વી શ્રી કનકપ્રભાશ્રીજી મ. ] - પૂ. સાધ્વીજી શ્રી કનકપ્રભાશ્રી મહારાજ (મગશિશુ) સુરત જેવી નગરી ધ પુરીમાં ધ`માતા હતાં શ્રી મદનબહેન, જેઓ અત્યંત દૃઢ ધર્મી સંસ્કારી, સદ્ગુણી-સદાચારી હતાં. સુરત-વડાચૌટામાં–દિવ્ય મડળ”ના તેએ સંસ્થાપક હતાં. અજોડ ગાયક હતાં. શીઘ્રકવિ હતાં. પ્રખર આચાયે–મુનિવરેાના વ્યાખ્યાનમાં જ, વ્યાખ્યાનશૈલીથી જ ગહુ લીએ જોડી અને સ્વયં ગાઈ સભાને આહ્વાદ પમાડતાં. બાળપણથી જ જેમના Page #661 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો ] [ ૬૨૩ મનોમંદિરમાં સંયમભાવના પ્રજ્વલિત હતી તે માતા મદનબહેનની રત્નકુક્ષીથી એક તેજસ્વી બાલિકાને એક શુભ ચોઘડિયે ૧૯૯૨ની સાલમાં મહા સુદિ બારસના દિને જન્મ છે. તેનું શુભ નામ પાડ્યું કાન્તા'. માતાના વહાલભર્યા ખેાળામાં પૂબ લાડકેડથી ઊછરતી દિન-પ્રતિદિન મેટી થતી. પાંચ વર્ષની થતાં સ્કૂલને અભ્યાસ શરૂ કર્યો. સાથે સાથે ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતા. માત્ર ૧૧ વર્ષની બાલ્યવયમાં ફાઈનલ પાસ થયાં. ધાર્મિકમાં પાંચ પ્રતિકમણ–નવ સ્મરણચાર પ્રકરણ–ત્રણ ભાષ્ય–અતિચાર વિ. કંઠસ્થ કરેલ હતાં. સંગીત કલાસ, સીવણ કલાસ, વિ. પણ કરેલ હતા. તેમ જ વર્ધા યુનિવર્સિટીની હિન્દી કેવિટ પરીક્ષા ઉત્તીર્ણ થયેલા હતા. બચપણથી જ જ્ઞાનપિપાસા ઘણી જ. બુદ્ધિ પણ તીવ્ર. તેમાં માતાના સુસંસ્કાર જેવા કે, પારણા-ઘડિયામાં જ ધર્મનાં હાલરડાં ગાતાં. બાળપણથી એક જ ઉપદેશ આપતાં કે આ સંસાર અસાર છે. તેઓ એવાં હાલરડાં ગાતાં કે, “એનડી મારી દીક્ષા લેજે, શાસનમાં તું ચંદના સાધ્વી બનજે”. આ અમૃતનાં સિંચન અને પૂર્વ ભવની કઈ સુંદર અપૂર્વ આરાધના. આ બધે સંગ પ્રાપ્ત થવાથી બેન શ્રી કાન્તાને સદ્ગુણી પૂ. સા. શ્રી મંગળશ્રીજી મ. તથા પૂ. તપસ્વી ગુણીજી શ્રી દમયન્તીશ્રીજી મને સમાગમ અને પરિચય થયો. અને એ શેખીન જીવડો હોવા છતાં સંયમ લેવાની દૃઢ ભાવના જાગ્રત થઈ આ પહેલાં તેમનાં સંસારી નાનાં બહેન ચન્દ્રકળાબહેને દમયન્તીશ્રીજી મ. પાસે તેમનો સુગ પામી તદ્દન નાની–આઠ જ વર્ષની વયે સંયમ અંગીકાર કરેલ. તેમને વિજાપુર મુકામે પ્રથમ વંદનાથે જતાં પોતાની નાની દીક્ષિત બેનને ‘દૃષ્ટમાર્ગે જ, કાન્તાને દીક્ષા લેવાનું દઢ મન થયું. “બસ, સંસાર છોડવાનું પ્રબળ નિમિત્ત દીક્ષિત નાનાં બહેન મહારાજ ચંદ્રપ્રભાશ્રી મ. બન્યાં.” તેઓના ઘરમાંથી બે બહેનો અને તેમના પિતાશ્રી કુલ ત્રણે જણા દીક્ષાના પંથે સિધાવ્યાં છે. પરંતુ આશ્ચર્ય એ છે કે, ત્રણમાંથી એકને પણ કેઈના ઉપદેશની જરૂર પડી નથી. માત્ર સંયમ લેવા માટે એકબીજા-એકબીજાનું નિમિત્ત જ બન્યાં છે. આ બધે ઉપકાર તો ખરેખર તેમનાં માતુશ્રીને છે. અને તેથી જ પેલી પંક્તિ અહીં યાદ આવે છે કે- “જનનીની જોડ સખી નહી જડે રે લોલ– પિતાશ્રી ગુલાબચંદભાઈ-તેઓ પણ ધર્માનુરાગી – ખૂબ સરળ આત્મા હતા. તેઓ પણ અચ્છા ગવૈયા અને વિધિકાર હતા. દરેક પૂજા શાસ્ત્રીય રાગમાં જ ભણાવતા. તેઓશ્રીએ પણ પ્રસંગને રંગ પ્રાપ્ત થતાં સંયમભાવના હૃદયે પ્રજવલિત કરી હતી અને શુભ મુહૂર્ત પૂ. આચાર્યદેવ શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ. પાસે સંયમ ગ્રહણ કર્યું હતું, જેમનું જીવનચરિ ત્ર “શાસનપ્રભાવક શ્રમણ ભગવંતો ગ્રંથમાં આપેલ છે. આવા ધમી–સંયમના અનુરાગી-માતપિતાને પ્રબળ પ્રતાપ-ગરવા ગુણિયલ ગુણીજીએ સત્સમાગમ અને નાનાંબહેન મહારાજનું પ્રથમ દર્શન–આ ત્રિવેણી સંગમના યોગે બાળકુમારી કાન્તાબહેનના આત્મામાં પ્રગટ થયેલે સંયમગુણરૂપી દીપક જાત વધુ તેજવંત બનતાં, અને માતપિતાની આજ્ઞા મળતાં સં. ૨૦૦૭ની સાલે કારતક વદ પાંચમના શુભ દિને ઘણા જ ધામધૂમ પૂર્વક પૂ, સ્વ. આચાર્યશ્રી પ્રીતિસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે દીક્ષા થઈ. માત્ર ૧૧ વર્ષની લઘુવયમાં જ તેઓ સંયમી બન્યાં અને તેઓ પૂ. સા. શ્રી દમયન્તીશ્રીજી મ. (ચુડાવાળા)નાં શિષ્યા જાહેર થયાં. સારા યે સુરત શહેરમાં નાની વયમાં આ પ્રથમ દીક્ષા પ્રાયઃ લીધી હોવાથી સારાયે સંઘમાં ઉલ્લાસ અને ઉત્સાહનું અનેરું વાતાવરણ સર્જાયેલ હતું. બહેનશ્રી કાન્તાબહેન હવે કનકપ્રભાશ્રી મ. બની ગયાં. Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪] [ શાસનનાં શ્રમણીરત્ને ગુરુકુળવાસમાં રહેતાં વડીલેા પ્રત્યેના વિનયવૈયાવચ્ચ ગુણમાં તથા જ્ઞાનગુણમાં ખૂબ જ આગળ વધ્યાં. તેએશ્રીએ પગુ પપ્પીસૂત્ર માત્ર ત્રણ દિવસમાં પૂર્ણ કરી પ્રથમ ચૌદશ આવતાં જ સભા સમક્ષ કહેલ હતુ. દરરાજની ૨૫ ગાથાએ કંઠસ્થ કરતાં. આગળ વધતા અભ્યાસમાં કમ ગ્રંથે!–ભાગ્યેા-બૃહત્ સ'ગ્રહણી-ક્ષેત્રસમાસ-સિંદૂરપ્રકરણ-કુલક-જ્ઞાનસાર અષ્ટક–વીતરાગ સ્ત્રોત્રવૈરાગ્યશતક—ઇન્દ્રિય પરાજય શતક—તત્ત્વાર્થ સૂત્ર ઇત્યાદિ સ્વાધ્યાય બુક સપૂર્ણ કઠસ્થ સાથે કરેલ. તેમ જ સંસ્કૃત બુકે-વ્યાકરણ-સાહિત્ય-ન્યાય વિ. ને સુદર અભ્યાસ કરેલ છે. તેમ જ સાહિત્યની કાશી—બનારસ વિદ્યાપીઠની સ ંસ્કૃત પરીક્ષાઓ, ધાર્મિક શિક્ષણ સંઘની તેમ જ પૂના વિદ્યાપીઠની દરેક પરીક્ષા અપાવેલ છે. હજી પણ જ્ઞાનાભ્યાસ ચાલુ જ છે. સમુદાયમાં વડીલેાના મનને વિનયથી જીતી લીધાં હાવાથી ગુરુકૃપા પાત્ર બન્યાં હતાં. ગ્રાનુગ્રામ વિચરતાં, ભવ્યજીવાને પ્રતિએ ધ કરતાં, તથા જ્યાં જ્યાં ચાતુર્માસ કરે ત્યાં ત્યાં શાસન–પ્રભાવના તેએ કરાવી રહ્યાં છે. વળી તેએ શ્રી સ્તવના-દુહાઓ-ગઝુલીએ-ગુરુગુણ ભક્તિગીતા વિ. સ્વહસ્તે જોડી બનાવે છે. તથા સુંદર શાસ્ત્રીયતેમ જ ઐતિહાસિક લેખેા પણ લખે છે. અને સારા એવા વક્તા પણ છે. આ બધું ખરેખર ગુરુદેવ!ના અદૃશ્ય આશીવાદ અને કૃપાનુ ફળ છે. બંને બહેના ( સાધ્વીજી મ. ) જ્ઞાન આદિ ગુણામાં સમાન છે. ગુરુદેવની કૃપાથી તેમને હાલમાં એ શિષ્યાઓ છે. સાધ્વીજી શ્રી ઋષિદત્તાશ્રી મ. તથા સાધ્વીજી વાસવદત્તા શ્રી મ. સસારી પક્ષે વતન તેનુ ગામ હાલ મોવડી. ઋષિદત્તાશ્રી મ. નું સ`સારી નામ તારાબહેન પિતા પ્રભુદાસભાઈ માતા ચનબહેન. તેમને પણ આસદ્ગુરુઓને સમાગમ થતાં સયમભાવના દિલમાં જાગ્રત થઈ. અનેક કસોટીઓમાંથી પસાર થયા બાદ માતપિતાની અનુમતિ મળતાં પૂ. ગુરુણીજી મ. શ્રી દમયંતીશ્રી મ. ના સાંનિધ્યમાં અને પાલીતાણામાં પૂ. આચાય દેવ યશે દેવસૂરી મ. ની તારક નિશ્રામાં પ્રથમ ચાતુર્માંસ કર્યું, અને ધામિક અભ્યાસમાં આગળ વધ્યાં તેમ જ વડીલ ગુરુજનાની ભક્તિ વિ. ખૂબ કરતાં. તથા ચાતુર્માસ બાદ નવાણુ યાત્રા પણ કરેલ. પૂ. આચાર્ય શ્રી યશે દેવસૂરીશ્વરજી મ. ની વૈરાગ્યભરપૂર વાણી દ્વારા સદુપદેશ મળવાથી બહેન શ્રી તારાને સયમ લેવાને મનેાબળ દૃઢ થયેા. બાદ સસારીજનાની આજ્ઞા મળતાં સં. ૨૦૩૬ ની સાલે વૈશાખ સુદિ સાતમના રાજ ધામધૂમપૂર્વક ઘણા જ આનદથી દીક્ષા લીધી. અને પૂ. સા. શ્રી દમયન્તીશ્રી મ. નાં પ્રશિષ્યા થયાં. તેમનુ શુભ નામ સાધ્વીજી ઋષિદત્તાશ્રીજી પાડ્યું'. હાલ તેમને સંયમ જીવનનાં તેર વર્ષ પૂર્ણ થયા છે. તે દરમિયાન જ્ઞાનાદિ ગુણ સાથે તપે ગુણમાં પણ આગળ વધ્યાં છે. તેઓએ વષી તપ-વીશસ્થાનક તપ શત્રુ ંજય તપ-૫ચમીતપ-દશમી તપ સાળ–નવ–અઠ્ઠાઈ-વધમાન તપની આળીએ-નવપદજીની આળીએ. બૃહદ જોગ-માસક્ષમણ આદિ નાનીમેાટી તપશ્ચર્યાએ કરેલ છે, અને આત્મકલ્યાણ સાધી રહ્યાં છે. [બેન શ્રી તારાની દીક્ષાનું શુભ મુહૂર્ત પૂ. આચાય શ્રી યશે દેવસૂરીશ્વરજી મહારાજે કાઢી આપેલ હતું. ] સાધ્વીજી વાસવદત્તાશ્રીજી ઃ—જન્મભૂમિ એડન. નિવાસભૂમિ મજેવડી. સ’સારી નામ ઉષાબેન, પિતા ચુનીભાઈ, માતા મંગળાબહેન, બહેન ઉષા, સાધ્વીજી તૃતિપૂર્ણાશ્રીજી મ.ના સ`સાર પક્ષે કાકાની દીકરી બહેન થાય. તેમણે પણ તૃપ્તિપૂર્ણાશ્રી મ.ની દીક્ષા જોયા બાદ મારે પણ દીક્ષા લેવી તેવા નિશ્ચય કરેલ હતા. તેમાં પૂ. ગુરુજીને સહયેાગ પ્રાપ્ત થતાં, દીક્ષાની ભાવનામાં અભિવૃદ્ધિ થઈ અને સમયની પરિપકવતા થતાં માતા-પિતાની અનુમતિ મળતાં પૂ. આચાર્ય શ્રી યશેાદેવસૂરીશ્વરજી Page #663 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] મહારાજે આપેલ શુભ મુહૂર્ત પ્રમાણે સં. ૨૦૩૬ની સાલે મજેવડી મુકામે બેન તારાની દીક્ષા સાથે જ તેમની પણ ધામધૂમપૂર્વક ઉલ્લાસમય વાતાવરણમાં દીક્ષા થઈ અને તેઓ પણ પૂ. સા. શ્રી દમયંતીશ્રીજી મ.નાં પ્રશિષ્યા બની સાધ્વીજી શ્રી વાસવદત્તાશ્રી મ. તરીકે જાહેર થયાં. બાદ ત્યાંથી વિહાર કરી સહુ પાલીતાણા આવ્યાં અને પૂ. આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે જ બન્ને સાધ્વીજીઓની વડી દીક્ષા થઈ. તેમને પણ હાલ સંયમજીવનનાં તેર વર્ષ પૂર્ણ થયાં છે–તે દરમિયાન-જ્ઞાનાદિ-વિનયાદિ ગુણ સાથે તપિગુણમાં પણ સારા આગળ વધ્યા છે–તપશ્ચર્યામાં– વર્ષીતપ-શત્રુંજયતપ-નવપદજીની ઓળીએ-વર્ધમાન તપની ઓળીઓ-બાર ઉપવાસ-નવ ઉપવાસ અઠ્ઠાઈ તપ-દશમી તપ-એકાદશી તપ-આદિ તપ કરી આત્મકલ્યાણ સાધી રહ્યાં છે. –સંકલન-સાધ્વી શ્રી તૃપ્તિપૂર્ણાશ્રીજી મહારાજ સમતાનાં સાધક પૂ. સાધ્વીશ્રી ઋજુ કલાશ્રીજી મહારાજ સૌરાષ્ટ્રની અમરેલી નગરીમાં ધર્મસંસ્કારી ધ્રુવ કુટુંબમાં શ્રીમાન શેઠશ્રી ભગવાનજીભાઈ તથા ધર્મપરાયણ માતા હીરાબહેનની કુક્ષીથી સં. ૨૦૦૭ના પર્વાધિરાજ પર્વશિરોમણિ પયુષણાના સાતમા દિવસે એટલે કે ભાદ્રપદ્ર શુકલ તૃતીયાના દિવસે એક પુત્રીરત્નને જન્મ થયે. ત્રણ ભાઈઓ અને પાંચ-પાંચ બહેનોમાં સૌથી નાની અને લાડકડી એ પુત્રીનું નામ રાખવામાં આવ્યું રમીલા. પૂર્વભવની પુણ્યાઈને કુટુંબના દાર્મિક સંસ્કારોને લીધે બાલપણથી જ રમીલાબહેનનો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયા હતા. પુત્રનાં લક્ષણ પારણામાંથી” એ ન્યાયે બાળપણથી જ તેજસ્વિતા ને સૌમ્યતા લલાટે ચમકતાં હતાં. વ્યવહારિક અભ્યાસમાં બુદ્ધિમતા ને પ્રજ્ઞાપાનું જોઈને માતા-પિતાએ ડોકટરી લાઈન માટે ખૂબ આગ્રહ કર્યો. તેઓના આગ્રહને વશ થઈને એક વર્ષ સાયન્સ લાઈન લીધી પણ ખરી? પરંતુ ડોકટરી લાઈનમાં કરવી પડતી જીવહિંસાનાં ઘાતકી દો જોઈને રમીલાબહેનનું અહિંસામય દયાદ્રી કરુણામય હદય દ્રવિત બની ગયું અને ડોકટરી લાઈન છોડી દીધી. વ્યવહારિક અભ્યાસ પૂર્ણ થતાં જ સ્કૂલ છોડી દીધી અને મનને ધાર્મિક અભ્યાસમાં જોડી દીધું. નાની વયમાં જ પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, કર્મ ગ્રંથ, વૈરાગ્યશતક સુધીનાં સૂત્રો કંઠસ્થ કરી લીધાં. ૧૪-૧૫ વર્ષની વય થતાં વૈરાગ્યભાવનાને વેગ મળે એવાં પૂ. શ્રમણ ભગવંતને સમાગમ થયો. સંસારી વતન જેમનું અમરેલી છે એવા પૂ. બાપજી મ. ના સમુદાયના પૂ. સા. પારેખાશ્રીજી મ. ના પરિચયમાં આવતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી રમીલાબહેનનો અંતરાત્મા સંસારની ઉપરછલી લાલાશને જાણી જાગી ઊઠયો તેથી તેમને સંસારમાં ક્યાંય ચેન પડતું નહતું. નજર સમક્ષ સતત સંસારની અસારતા ને સંયમની મહત્તાને ખ્યાલ આવતાં જ મનમયૂર જાણે કે ચારિત્ર લેવા થનગની ઊઠતા. પરંતુ મેહપાશના બંધનમાં બંધાયેલાં માતા-પિતા સંયમ લેવાની રજા નહોતાં આપતાં. રમીલાબહેનથી બે વર્ષ મેટાં હંસાબહેનને પણ સંયમ લેવાની ભાવના જાગૃત થઈ હંસાબહેનના મનની મક્કમતા અને અડગતા જોઈને પરાણે સંયમ લેવાની અનુમતિ આપી. તેઓ પૂ. Page #664 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ ] [ શાસનનાં શ્રમણીરત્ને નેસીસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયમાં પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ.નાં પ્રશિષ્યા તરીકે પૂ. હ`પૂર્ણાશ્રીજી મ. ના નામે ચિરત્ર લઈ સુંદર આરાધના કરી રહ્યાં છે. મેટીબહેનની દ્વીક્ષા થતાં હવે રમીલાબહેનનું મન વધુ ને વધુ સંયમની સફર કરવા લલચાવા લાગ્યું. એ અરસામાં જ કુટુંબના મેાભ સમાન પિતાશ્રીની છત્રછાયા ગુમાવવાથી રમીલાબહેનને સયમ લેવામાં વિઘ્નો આવવા લાગ્યાં. મેટાભાઈ-ભાભી વગેરે સયમ માટે આનાકાની કરવા લાગ્યાં ને વિશાળ માટે વાત ચલાવવા લાગ્યાં. પરંતુ રમીલાબહેનના એક જ નિશ્ચય હતા : કોઈપણ ભે!ગે દીક્ષા તા લેવી જ છે. સેાળ વની કિશેારાવસ્થામાં સ. ૨૦૨૩ ના વૈશાખ સુદ ૯ ના શુભ દિવસે અમરેલીમાં જ પ. પૂ. યુગઢિવાકર ધર્મસૂરીશ્વરજી મ.ના સમુદાયના આજ્ઞાવતીની સા. પ. પૂ. પ્રિયવદાશ્રીજી મ. સ.નાં શિષ્યા તરીકે પૂ. ઋતુકલાશ્રીજી મ.ના નામે જાહેર થયાં. પૂર્વ ભવના સંચિત પુણ્યક'ના પુનિત પ્રભાવે આ ભવમાં જ લઘુવયે સન્માર્ગે સુચરનારા આવા વિરલ આત્માઓ સાચે જ પ્રેરણાદાતા બની રહે છે. સંયમ માનવજીવનમાં એક એવી ભૂમિકા સર્જે છે કે એના વિષે જેમ-જેમ વાંચતાં જઈ એ તેમ-તેમ તેના પ્રત્યે આદર ને ઉત્સાહ વધતા જ રહે છે. જેમ ભૂખ્યા માનવીને ભાજન મળતાં આહ્લાદ ને આનંદ થાય તેવા જ આનંદ વીતરાગના માગ થતાં રમીલાબહેનના મનમાં થયા. દીક્ષા ગ્રહણુ કરીને પૂ. સાધ્વીજી મ. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય ને ગુરુભક્તિમાં લીન રહેવા લાગ્યા. તત્ત્વાર્થસૂત્ર, યોગશાસ્ત્ર, સિ'દુપ્રકર, દ્રિય પરાજય શતક, જ્ઞાનસાર, અષ્ટક, દશવૈકાલિકસૂત્ર વગેરે સૂત્રોના અર્થ સહિત અભ્યાસ ગુરુમહારાજની નિશ્રામાં કર્યાં. સાથે-સાથે સંસ્કૃત એ બુક, નામમાલા, પ્રાકૃત વિ. ને! પણ ઊંડો અભ્યાસ કર્યો. અનેક સત્કૃત ચિત્રનું વાચન કર્યુ. સતત વિદ્યાનિષ્ઠ રહેવાની સાથે-સાથે તેએ!શ્રીએ પેાતાની સાધનામાં જે તપેાનિષ્ઠ! કેળવી છે તે વિરલ છે. જ્ઞાનાભ્યાસ સાથે તપેાભૂમિને પણ પવિત્ર કરી છે. સાત-નવ-અગ્યાર-સાળ ઉપવાસ-મસ ક્ષમણુ-વી તપ-સદ્ધિનાં સપાન સર કરનાર સિદ્ધિતપ–વીશસ્થાનક તપ–નવપદજીની આળીવધુ માનતપની એળી—ચારમાસી તપ—નવકાર મંત્ર તપ–દીપાવલી તપ-ચૈત્રીપૂનમ-પોષ દશમ-મૌનએકાદશી વગેરે અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યાં કરવા દ્વારા કમ ઇનને બાળી નાંખવા સજ્જ બન્યાં. પૂ. સાધ્વીજી મન! જીવનમાં વાંચન-સ્વાધ્યાય—જાપની મહત્તા ખૂબ હતી. શત્રુંજય માહાત્મ્ય, ઉપદેશપ્રાસાદ, ઉપમિતિ ભવ પ્રપંચ-ધ રત્નપ્રકરણ, અધ્યાત્મસાર, ગ્રંથ જેવા વિશાળ ગ્રંથાનું તલસ્પશી` વાંચન એમના જીવનમાં હતુ. જેતપુર-ધ્રાંગધ્રા-અમરેલી-મુંબઈ-પુના વેરાવળપ્રભાસપાટણ વગેરે અનેક સ્થળેાએ ચાતુર્માસ કરી, કાઠિયાવાડ-ગુજરાત-મહારાષ્ટ્ર-કચ્છમાં વિચરી અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યાં. નિખાલસ વૃત્તિ, સાધનાની અત્યંત અભિલાષા, શીલ, સમતા સ્વાધ્યાય, સ ંતાપ, સાદાઈ, સરળતા વગેરે સુસ'સ્કારોનુ સિંચન ગુરુકુળવાસમાં જ એવી રીતે થયું કે જેથી ગુર્વાદિકની કૃપાવર્ષાથી પરિપ્લાવિત થઈ ગયાં. તેથી જ તે સહજ દીંતે તેઓશ્રીના જીવનમાં ગુરુભક્તિ, અને ચારિત્રભક્તિને અલૌકિક ત્રિવેણીસંગમ બહુ અલ્પ સમયમાં જ સાકાર થયે!. તેઓશ્રી ગુરુસેવામાં ને દઈન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધનામાં એવાં મગ્ન બની ગયાં કે જેથી એક પળ જેટલેા સમય પણ એળે જવા ન પામે એની ખેવના રાખવા લાગ્યાં. પરંતુ ક`ના ને કુદરતના અગમ જાનામાં માનવી માટે કેવું ભવિષ્ય છુપાયેલુ છે ને ચારે કેવા પરિપાક થવાના છે એ કાળા માથાનો માનવી કાં જાણી શકે છે? ખરેખર ! જીવનના Page #665 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ? [૬૨૭ ચાર દાયકા પૂરા થયા, ન થયા... અને સંયમજીવનના તે હજી અઢી દાયકા જ પસાર થયા ત્યાં તે કર્મરાજાએ પોતાના ખેલ ખેલવા શરૂ કરી દીધા. નખમાં ય ક્યાંય રોગનું નામનિશાન નહોતું અને અચાનક ક્યાંથી મહાભયંકર કે જેનું નામ પડતાં પણ માનવી ધ્રુજી ઉઠે એવો કેન્સર નામનો રોગ થય. શક્ય તેટલા દ્રવ્ય-ઉપચાર કર્યો પરંતુ કમરાજાએ પિતાની કાતિલ કરવતા ફેરવવાની શરૂ કરી દીધી. ત્યાં એની આગળ કોઇનું શું ચાલવાનું હતું ? દ્રવ્યૌષધિ અને ભાવૌષધિ રૂપ નવકાર મંત્રનો જાપ, અરિહંતપદને જાપ સતત ચાલુ જ હતે. જાણે કે કાળે પિતાની જાળ બિછાવવાની શરૂ ન કરી દીધી હોય, અને તેઓશ્રીને પણ સૂઝી જ ગયું હોય એમ ઘણીવાર કહેતાં, “હવે તે વૅરંટ આવી ગયો છે. તેથી તૈયાર થઈ ને જ રહેવાનું... ક્યારે કાળ કેળિયો કરી જશે એ થોડી ખબર છે!” પરેશન તેમ જ કેમોથેરેપીનાં જેકશનને કેસ પૂરો થતાં, જરાક સ્વસ્થતા લાગતાં વિહાર પણ શરૂ કરી દીધે ને સાથે બિયાસણ પણ.... તેઓને પ૦૦ આયંબિલ કરવાની ઘણાં વર્ષની ભાવના હતી. પણ કઈ અંજળ જ નહોતું આવતું. પરંતુ કેન્સરનું નામ પડયું ત્યારથી જ મનમાં નિશ્ચય કર્યો હતો કે જે શારીરિક સ્વસ્થતા સાનુકૂળ થઈ જાય તે ૫૦૦ આયંબિલ શરૂ કરીશ. વર્ધમાન તપની ૨૯મી ઓળી શરૂ કરી ને ઓળી પછી એકાંતર આયંબિલ ચાલુ રાખ્યાં.... મુખ ઉપરની તેજસ્વિતા ને દિવ્ય કાંતિ જોઈ કેને ખ્યાલ પણ ન આવે કે પૂ. સાધ્વીજી મ.ને આવું દર્દ ઉદયમાં આવ્યું હશે! હમેશાં હસમુખું વદન અને વાકછટા પણ એવી કે સામી વ્યક્તિને પાણી-પાણી કરી દે! આવું દર્દ ઉદયમાં આવવા છતાં પણ કયારેય મુખ પર ગ્લાનિની એક રેખા અંક્તિ નથી થવા દીધી. હંમેશાં એક જ વાત કહેતાં કે “ આપણાં કરેલાં કર્મ જ ; આપણને ઉદયમાં આવે છે. એમાં મૂંઝાવાનું શું? અંધક મુનિ, ગજસુકુમારમુનિ વગેરે જેવા ઉત્કૃષ્ટ પરિષહો તે નથી આવ્યા ને! આ ભવમાં તો સારું જ છે કે સાધુપણું ને સમજણશક્તિ છે તેથી શાતાપૂર્વક કમને ભગવી તે શકીએ ! તેઓશ્રીનું ચાતુર્માસ સં. ૨૦૪૭ માં મુંબઈ-ડાકુરદ્વાર–શાંતિનાથ જૈન દેરાસર મધ્યેથયું. આ ચાતુર્માસમાં અભૂતપૂર્વની આરાધના કરી ને કરાવી. છેવટે પર્યુષણ બાદ ફરી રોગ પરિષહ ઉદયમાં આવ્યું. બરાબર બાર મહિને ફરી કેન્સરના રંગે હુમલો કર્યો. પરંતુ ખૂબ જ સમતાના બખ્તર વડે તેઓશ્રીએ રોગોની ફેજને પરાભવ કર્યો. રાગ-દ્વેષ ફાવી ન જાય તેની સતત કાળજી રાખતાં. છેવટે ૧૫-૨૦ દિવસની ભયંકર વેદના ભેગવી અસહ્ય વ્યાધિમાં સમાધિને સ્થિર બનાવી. પરંતુ ભાદરવા વદ ૦))નો ગોઝારો દિવસ આવ્યા. તે દિવસે સવારથી જ શ્વાસ લેવાની તકલીફ લાગતી હતી. પુણ્યપ્રકાશનું સ્તવન, પદ્માવતીજીને સંથારો. ચાર શરણાં વગેરે સંભળાવી, દરેક વસ્તુ વિસરાવી દીધી. નવકારમંત્રની સતત ધૂન ચાલુ હતી. “અરિહંત-અરિહત” કરતાં, ૪૨ વર્ષની લઘુવયમાં જ ૧૨-૩૦ મિનિટે કાળધર્મ પામ્યાં ને પરલેક તરફ હંસલે ચાલ્યો ગયો. ખરેખર ! કાળના વિકરાળ પંજાએ પોતાની અદેખાભિરી ચાલ અજમાવતાં જરાય #ભ ન અનુભવ્યું. તેઓશ્રીના સચ્ચારિત્રને પરિમલ આજે પણ અનેક પુણ્યાત્માઓને પાવનપંથે પ્રેરી રહ્યા છે. અનેક ગુણરત્નના મનોહર પ્રકાશથી દેદીપ્યમાન પ. પૂ. સાધ્વીજી મ. ના અભુત તપ, ત્યાગ ને ધર્મમય રત્નમયી જીવનને પ્રભાવે અનેક જીવોમાં ધરણા પ્રગટી રહી છે. ધન્ય છે એવા ગુરુવરને ! કોટિ-કેટિ વંદન હૈ એ ભવ્યાત્માને ! પૂ. સા. શ્રી પાયશાશ્રીજી મહારાજના સદુપદેશથી ચંદનબહેન, શોભનાબહેન કપનાબહેન ભરૂચવાળાના સૌજન્યથી Page #666 -------------------------------------------------------------------------- ________________ કમ નામ દીક્ષાતિથિ કારતક વદ ૧૩. ૨૮ જેઠ સુદિ ૧ વૈશાખ સુદ ૧૫ જેઠ સુદિ પર વૈશાખ સુદ ૫ માગશર સુદ ૩ માગશર સુદ ૬ ગુરુણીનું નામ જન્મસ્થળ દીક્ષાર્થી સંવત સાધ્વીજી હેમશ્રીજી અમદાવાદ અમદાવાદ ૧૯૫૭ કલ્યાણશ્રીજી લીમડી લીમડી સાણંદ અમદાવાદ ૧૯૬૪ લીમડી ડભોઈ ૧૯૫૬ ગંભીરશ્રીજી કલ્યાણશ્રીજી કંચનશ્રીજી કપડવંજ કપડવંજ ૧૯૮૦ કલ્યાણશ્રીજી વડોદરા કુસુમશ્રીજી કપડવંજ કપડવંજ ૧૯૮૩ કલ્યાણશ્રીજી અમદાવાદ અમદાવાદ ૧૯૮૪ » સુમંગલાશ્રીજી } કલ્યાણશ્રીજી કંચનશ્રીજી ભેઈ ૧૯૮૫ કલ્યાણશ્રીજી વેરાવળ શાનિતશ્રીજી સુમંગલાશ્રીજી ડભાઈ પાલીતાણા ૧૯૯૧ કંચનશ્રીજી ૧૯૯૧ કલ્યાણશ્રીજી ૧૯૯૨ વિરાવળ વેરાવળ લીમડી સુનંદાશ્રીજી ડભાઈ ડભાઈ ૧૯૯૭ રાજેન્દ્રશ્રીજી અંજનાશ્રીજી ડાઈ માગશર સુદ ૨ ૧ સાધ્વીજી કલ્યાણશ્રીજી શાન્તિશ્રીજી ગંભીરશ્રીજી કંચનશ્રીજી પ્રભાશ્રીજી કાન્તિશ્રીજી કુસુમશ્રીજી મહિમાશ્રીજી સુનંદાશ્રીજી સુમંગળાશ્રીજી વિમલાશ્રીજી સુચનાશ્રીજી કમલાશ્રીજી દમયંતીશ્રીજી નરેન્દ્રશ્રીજી પ્રિયદર્શીનાશ્રીજી અંજનાશ્રીજી વિનોદશ્રીજી સૂર્યયશાશ્રીજી ચંદ્રકલાશ્રીજી સગુણાશ્રીજી રાજેન્દ્રશ્રીજી સુલસાશ્રીજી ઈન્દ્રશ્રીજી મહેન્દ્રશ્રીજી પ્રવીણશ્રીજી દેવેન્દ્રશ્રીજી ચિત્ર વદ ૫ ચૈત્ર વદ ૧૧ માગશર સુદ ૩ મહા સુદ ૬ મહા સુદ ૬ મહા સુદ ૧૦ મહા સુદ ૧૦ મહા વદ ૩ મહા વદ ૩ [ શાસનનાં શ્રમણરત્ન ઇન્દ્રશ્રીજી ૧૯૯૭ ૧૯૯૭ Page #667 -------------------------------------------------------------------------- ________________ નામ ગુણીનું નામ સાધ્વીજી કમલાશ્રીજી » કુસુમશ્રીજી શાસનનાં શમણીર કલ્યાણશ્રીજી વિમલાશ્રીજી કુસુમશ્રીજી આ જ દીક્ષાતિથિ વૈશાખ સુદ ૩ વૈશાખ સુદ ૬ ફાગણ સુદ ૩ વૈશાખ સુદ ૧૧ જેઠ સુદ ૧૦ વૈશાખ સુદ ૧૦ જેઠ સુદ ૩ જેઠ સુદ ૩ મહા સુદ ૧૧. મહા સુદ ૧૧ મહા સુદ ૧૧ મહા સુદ ૧૧ મહા સુદ ૧૪ ] છે છે , ૩૭ ૩૮ ૩૯ સાધ્વીજી મંજુલાશ્રીજી કૈલાસશ્રીજી વિચક્ષણશ્રીજી છે, મનેરમાશ્રીજી મૃગેન્દ્રશ્રીજી રતનપ્રભાશ્રીજી વસંતપ્રભાશ્રીજી કનમ્રભાશ્રીજી થશેધરાશ્રીજી અરુણપ્રભાશ્રીજી પદ્મલતાશ્રીજી કુમુદપ્રભાશ્રીજી હેમલતાશ્રીજી અજિતસેનાશ્રીજી જયસેનાશ્રીજી સુલક્ષણાશ્રીજી થશેભદ્રાશ્રીજી જયેલતાશ્રીજી કિરણલતાશ્રીજી સુવર્ણપ્રભાશ્રીજી અનુપમાશ્રીજી . હર્ષપ્રભાશ્રીજી ઇન્દુપ્રભાશ્રીજી સૂર્યપ્રભાશ્રીજી પૂર્ણકલાશ્રીજી મૃગાવતીશ્રીજી ચંદ્રયશાશ્રીજી જન્મસ્થળ દીક્ષાસ્થળ સંવત કઈ પાલીતાણા ૧૯૯ ૧૯૯ ગોરડકા આમલી અમદાવાદ ૨૦૦૧ ચૂડા વેરાવળ અમદાવાદ २००४ ઈ ભાઈ २००४ ૨૦૦૫ ૨૦૦૫ ૨૦૦૫ ૨૦૦૫ ૨૦૦૫ ડભાઈ ભેઈ ૨૦૦૫ પાટણ ૨૦૦૯ વેરાવળ સુરત મહેસાણા વડોદરા ૨૦૦૯ ડિભાઈ ડભાઈ ૨૦૦૯ આમલી કપડવંજ ૨૦૧૦ ભેઈ કપડવંજ ૨૦૧૦ - કપડવંજ કપડવંજ ૨૦૧૦ મોરબી કપડવંજ ૨૦૧૦ પાદરા પાદરા ૨૦૧૧ મામલગામ પાદશા ૨૦૧૧ પાદરા પાદરા ૨૦૧૧ કપડવંજ કપડવંજ ૨૦૧૧ મહુધા અમદાવાદ ૨૦૧૨ ૨૦૧૨ પાટણ 33 55 ૮ ૪૩ વિમલાશ્રીજી કમલાશ્રીજી પ્રિયદર્શનાશ્રીજી સુવ્રતાશ્રીજી પ્રવીણશ્રીજી મંજુલાશ્રીજી રત્નપ્રભાશ્રીજી યશોધરાશ્રીજી પ્રિયદર્શનાશ્રી મનરમાશ્રીજી કુસુમશ્રીજી વસંતપ્રભાશ્રીજી કુસુમશ્રીજી પ્રવીણશ્રીજી મહેન્દ્રશ્રીજી હર્ષ પ્રભાશ્રીજી વિચક્ષણાશ્રીજી સુનંદાશ્રીજી મૃગાવતી શ્રીજી ૪૫ ફાગણ સુદ ૬ ફાગણ વદિ ૮ માગશર સુદ ૩ માગશર સુદ ૩ માગશર સુદ પ મહા સુદ ૧૧ ચૈત્ર વદ ૧૦ * ૧૦ + ૬ પર ૫૩ » » જેઠ સુદ પ ફાગણ વદ ૭ » ૭ રેટર ] ૫૪ Page #668 -------------------------------------------------------------------------- ________________ નામ દીક્ષાતિથિ વૈશાખ સુદ ૩ મહાવદ ૩ ફાગણ વદ ૨ ફાગણ સુદ ૬ ઉમરા વૈશાખ સુદ 9 પપ સાધ્વીજી વીરભદ્રાશ્રીજી હર્ષલતાશ્રીજી યશલતાશ્રીજી રમિલતાશ્રીજી કુંજલતાશ્રીજી ક૯પયશાશ્રીજી કપલતાશ્રીજી નેતાશ્રીજી પદ્મરેખાશ્રીજી અનંતગુણાશ્રીજી જોતિગુણાશ્રીજી મયુરકળાશ્રીજી ધર્મનંદિનીશ્રીજી જયનંદિનીશ્રીજી પ્રતાપનંદિનીશ્રીજી વિશ્વપ્રજ્ઞાશ્રીજી તક્ષશીલાશ્રીજી ચંદ્રગુપ્તાશ્રીજી જયમાલાશ્રીજી લક્ષિતજ્ઞાશ્રીજી કાતિલતાશ્રીજી હસલતાશ્રીજી દક્ષયશાશ્રીજી રત્નત્રયાશ્રીજી અમિતયશાશ્રીજી નયપ્રજ્ઞાશ્રીજી મહાનંદિનીશ્રીજી ગુણીનું નામ જન્મસ્થળ દીક્ષાસ્થળ સંવત સાવીજી પ્રવીણશ્રીજી વાસદ વાસુદ ૨૦૧૨ ઈદ્રશ્રીજી ઈ સાયણ ૨૦૧૩ - કુસુમશ્રીજી અમદાવાદ અમદાવાદ ૨૦૧૩ છે, ઇશ્રીજી ઉમેટા ર૦૧૪ રમિલતાશ્રીજી ૨૦૧૪ હેમલતાશ્રીજી - અમદાવા, રમમદાવાદ ૨૦૧૪ કુમુદપ્રભાશ્રીજી ૨૦૧૪ કમલાશ્રીજી | ભઈ ભેઈ ૨૦૧૪ સુવર્ણપ્રભાશ્રીજી રાજકોટ પાલીતાણા ૨૦૧૬ પરેખાશ્રીજી ૨૦૧૦ કનકપ્રભાશ્રીજી ભેઈ ૨૦૧૦ પ્રવીણશ્રીજી ૨૦૧૦ પદ્મલતાશ્રીજી પાદરા પાદરા ૨૦૧૭ પ્રવીણશ્રીજી ગંભીર ગંભીર ૨૦૧૭ જયનંદિનીશ્રીજી ૨૦૧૭ યશોધરાશ્રીજી નાગપુર ચાણસ્મ ૨૦૧૭ હર્ષ પ્રભાશ્રીજી બોરસદ વાસદ ૨૦૨૦ પરેખાશ્રીજી જોઈ દભાઈ ૨૦૨૧. યશોધરાશ્રીજી ભાઈ વિશ્વપ્રજ્ઞાશ્રીજી ચાણસ્મા ચાણમાં ૨૦૨૧ કમલાશ્રીજી હભેર કઈ ૨૦૨૨ અજિતસેનાશ્રીજી ૨૦૨૨ કુંજલતાશ્રીજી વાસદ વાસ૮ ૨૦૨૨ કિરણલતાશ્રીજી રતલામ રતલામ ૨૦૨૩ કનકપ્રભાશ્રીજી પાલીતાણે પાલીતાણા ૨૦૨૪ વિશ્વપ્રજ્ઞાશ્રીજી સાવરકુંડલા દહેજ ૨૦૨૫ જયમાલાશ્રીજી ભઈ ભેઈ ૨૦૨૫ જેઠ વદ ફાગણ સુદ ૩ માગશર સુદ ૯ 5, ૧૧ ફાગણ સુદ ૫ ફાગણ વદ ૩ ફાગણ વદ ૧૧ જેઠ વદ ૬ કારતક વદ ૬ માગશર સુદ ૯ પિષ વદ ૧૦ વૈશાખ સુદ ૯ માગશર , ૧૦ મહા સુદ ૫ માગશર સુદ ૩ વૈશાખ સુદિ ૧૦ વૈશાખ વદિ દ જેઠ સુદિ ૧૩ [ શાસનનાં શમણીરત્ન Page #669 -------------------------------------------------------------------------- ________________ , મુંબઈ ગુણનું નામ જન્મસ્થળ દીક્ષાસ્થળ જયેલતાશ્રીજી મુંબઈ કપલતાશ્રીજી ભેઈ જોઈ સંવત ૨૦૨૬ ૨૦૨૭ દીક્ષા તિથિ અષાઢ સુદિ ૨ મહા સુદિ પ * ૫ શાસનનાં શમણીર ] ચંદ્રયશાશ્રીજી સુલક્ષણાશ્રીજી પદ્મલતાશ્રીજી ૮ અમદાવા પાલીતાણા પાદરા વાસદ ડભોઈ પાટણ ૧ by ૧ ૦ ૦ મહા વદ ર ૦ અમદાવાદ K નામ ૮૨ સાધ્વીજી જાતિધરાશ્રીજી જયપૂર્ણાશ્રીજી કલ્પપૂર્ણાશ્રીજી વિરેશપધાશ્રીજી સૂર્યોદયાશ્રીજી ભવ્યરત્નાશ્રીજી હર્ષરત્નાશ્રીજી અમીવર્ષાશ્રીજી હર્ષ પૂર્ણાશ્રીજી યશોધર્માશ્રીજી જીતપૂર્ણાશ્રીજી પીયુષપૂર્ણાશ્રીજી હિતપૂર્ણાશ્રીજી હર્ષદર્શિતાશ્રીજી સૌમ્યરસાશ્રીજી યશોદિનીશ્રી મેક્ષરસાશ્રીજી પ્રિયાશ્રીજી ૧૦૦ હિતજ્ઞાશ્રીજી ૧૦૧. હેમકલાશ્રીજી ૧૦૨ વિરતિધરાશ્રીજી ૧૦૩ યશકલાશ્રીજી ૧૦૪ પીયુષકલાશ્રીજી ૧૦૫ ચાર્યશાશ્રીજી ૧૦૬ કપરત્નાશ્રીજી વિશ્વરનાશ્રીજી ૧૦૮ રાજરત્નાશ્રીજી કિરણલતાશ્રીજી અજિતસેનાશ્રીજી સ્નેહલતાશ્રીજી જયસેનાશ્રીજી યશેલતાશ્રીજી સુવર્ણપ્રભાશ્રીજી પ્રિયદર્શનાશ્રીજી કલ્પલતાશ્રીજી મંજુલાશ્રીજી મયૂરકલાશ્રીજી ક૯પલત્તાશ્રીજી k .1 કપડવંજ ડભે અમદાવાદ મલાડ ભોઈ આમેદ અમદાવાદ મહા વદિ પર પાલીતાણા જેઠ સુદ ૧૩ પાદરા મહા વદિ ૭ વાસદ મહા વદિ ૧૧ અમદાવાદ ચૈત્ર વદિ ૫ ઘાટકેપર વૈશાખ વદિ દ મુંબઈ ૨૦૨૯ અમદાવાદ ૨૦૨૯ મહા સુદિ પ અમદાવાદ ૨૦૨૯ મહા વદિ ૨. કપડવંજ ૨૦૨૮ મહા વદિ ૫ ડભોઈ ૨૦૨૯ ફાગણ વદિ ૧૧ અમદાવાદ ૨૦૩૦ માગશર સુદિ ૧૦ મલાડ(દેવચંદનગર) ૨૦૩૦ મહા વદિ ૧૧ ૨૦૩૦ ફાગણ વદિ ર આમેદ ૨૦૩૦ વૈશાખ વદિ ૨ ૨૦૩૦ વૈશાખ સુદિ ૧૦ વડેદરા ૨૦૩૧ મહા વદિ ૩ ડભાઈ २०३१ ચૈત્ર વદિ ૭ ૨૦૩૧ ચૈત્ર વદિ ૮ ૨૦૩૧ ચિત્ર વદિ ૮ વાસદ ૨ ૦૩૧ વૈશાખ સુદિ પ ૨૦૩૩ ડભાઈ ૨૦૩૩ ફાગણ સુદ ૫ ૨૦૩૩ ફાગણ સુદિ ૫ e ભાઈ 5 ' વડેદરા વિશ્વપ્રજ્ઞાશ્રીજી પ્રતાપનાદિનીશ્રીજી યશોધરાશ્રીજી લક્ષિતજ્ઞાશ્રીજી દશાશ્રીજી કપલતાશ્રીજી વસંતપ્રભાશ્રીજી * પૂર્ણકળાશ્રીજી વાસ મુંબઈ ભાઈ ચેમ્બર ૧૦૭ [ ૬૩૧ Page #670 -------------------------------------------------------------------------- ________________ ક્રમ નામ ૧૦૯ સાધ્વીજી રાજધર્માંશ્રીજી ૧૧૦ વિશ્વધર્માશ્રીજી ધર્મ રત્નાશ્રીજી ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨. ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ :: "" ' "" '' 27 17 >> ?? P 25 AAAAAAAAAAA "" '' સુધર્માશ્રીજી સૌમ્યા િતાશ્રીજી ભવ્યદર્શિતાશ્રી હેમયાતિશ્રીજી ભક્તિરસાશ્રીજી વિનીતરત્નાશ્રીજી દિવ્યરક્ષિતાશ્રીજી જયરત્નાશ્રીજી ૩૫ધર્માશ્રીજી દિવ્યધર્માશ્રીજી દિવ્યયાતિશ્રીજી જયધર્માશ્રીજી વિશ્વગુણાશ્રીજી મૃત્યુ જયાથીજી પરસાશ્રીજી વિધમિત્રાશ્રીજી શાસનન્ત્યાતિશ્રીજી દિવ્યગુણાશ્રીજી જિતરસાશ્રીજી પદ્મરત્નાશ્રીજી ચરણરત્નાશ્રીજી પુનિતપૂર્ણાશ્રીજી પુણ્યયશાશ્રીજી મયૂરયશાશ્રીજી ગુરુણીનું નામ સાધ્વીજી યાતિગુણાશ્રીજી વિશ્રરત્નાશ્રીજી 27 F 27 "" "" "" "" "" "" 27 77 "" "" "" "" "" >> ** ; >> ** ?? "" 29 >> કલ્પયશાશ્રીજી હું પ્રભાશ્રીજી ચન્દ્રયશાશ્રીજી પદ્મરેાશ્રીજી નયપ્રજ્ઞાશ્રીજી મયૂરકળાશ્રીજી હે રત્નાશ્રીજી કિરણલતાશ્રીજી યશેાધરાશ્રીજી કલ્પલતાશ્રીજી પીયૂષકલાશ્રીજી દિવ્યધર્માશ્રીજી વિશ્વપ્રજ્ઞાશ્રીજી સુલક્ષણાશ્રીજી ચંદ્રયશાશ્રીજી વિશ્વપ્રજ્ઞાશ્રીજી વિશ્વરત્નાશ્રીજી કુંજલતાશ્રીજી અનંતગુણાશ્રીજી લક્ષિતનાશ્રીજી પૂર્ણ કળાશ્રીજી "" પીયૂષપૂર્ણાશ્રીજી ચંદ્રચશાશ્રીજી જન્મસ્થળ દીક્ષાસ્થળ ડભાઈ ભાઈ ભાઈ ભાઈ 7 ભાઈ પાદરા કપડવ’જ ડલેઈ ધ્રાંગધ્રા ભાઈ 39 મુંબઈ ડભોઈ નાગપુર પાલીતાણા ડભાઈ .. 27 "" 73 પપજ ચેમ્બૂર કપડવંજ પાલીતાણા "" પાદરા પાલીતાણા 23 "" મુંબઈ તખતગઢ વઢવાણ 77 27 નાગપુર પાલીતાણા ૨૦૩૫ સુરેન્દ્રનગર ભો '' સંવત ૨૦૩૩ ૨૦૩૩ ૨૦૩૩ મુંબઈ ,, ૨૦૩૪ : "" ૨૦૩ "" "" "" >> " ' ** "" ૨૦૩૭ >> કપડવ’જ ૨૩. પાલીતાણા ૨૦૩૯ २०४० દીક્ષાતિથિ ફાગણ સુદ્ધિ ૫ ફાગણ સુદિ ૫ ફાગણ સુદ ૫ ૧૩ ,, માગસર સુદ ૩ ૩ ર માગશર સુદ ૫ ૧ ,, "" જેડ "" ૧૬ + >> 27 મહા વિદે ટ્ "" જેડ સુદ પ કારતક વદ ૧૧ "" "" "" "" "" માગસર સુદ ૧૧ મહા વદ ७ ७ પ ૩ ७ ૭ "" "" વૈશાખ સુદ ૧૩ >> "" 27 46 >> "" 11 ૧૪ . માગસર સુદ ૫ વૈશાખ સુદ ૯ કારતક વદ ૧૦ મહા સુદ ૩ ૬૩૨ ] [ શાસનનાં શ્રમણીરત્ને Page #671 -------------------------------------------------------------------------- ________________ જન્મસ્થળ દીક્ષાસ્થળ ભાઈ સંવત દીક્ષા તિથિ ડભોઇ २०४० મહા સુદ ૩ by 5 ૧૧ આમોદ વૈશાખ સુદ ૫ આમેદ આમેદ શાસનનાં શમણીરત્નો ] ટીટોઈ કોઈ * * ૫ » વદ ૬ ૨૦૪૨ મયૂરકળાશ્રીજી આમરોલ મહુધા વેજલપુર વડોદરા મહુધા વેજલપુર અમદાવાદ મુંબઈ ૨૦૪૩ ૨૦૪૪ નામ ગુણનું નામ ૧૩૬ સાદજીવી કલ્પદ્રમાશ્રીજી સાધ્વીજી કિરણલતાશ્રીજી ૧૩૭ , વિશ્વહિતાશ્રીજી , વિશ્વરત્નાશ્રીજી ૧૩૮ કલ્પગિરાશ્રીજી ૧૩૯ કલ્પવર્ષાશ્રીજી ૧૪૦ ક૯૫હિતાશ્રીજી હિતન્નાશ્રીજી ૧૪૧ શાશ્વતયશાશ્રીજી યશોધર્માશ્રીજી ૧૪૨ શાશ્વત ધર્માશ્રીજી ૧૪૩ જિનયશાશ્રીજી ૧૪૪ ચૈત્યરસાશ્રીજી ૧૪૫ સેહમયશાશ્રીજી ચન્દ્રયશાશ્રીજી ૧૪૧ કપશુતાશ્રીજી કલ્પપૂર્ણાશ્રીજી ૧૪૭ કપિતપૂર્ણાશ્રીજી સુવર્ણપ્રભાશ્રીજી ૧૪૮ વિશ્વદર્શાશ્રીજી વિશ્વરનાશ્રીજી ૧૪૯ ભવ્યજ્ઞાશ્રીજી હેમકલાશ્રીજી જિનરાશ્રીજી સૂર્યોદયાશ્રીજી ૧૫૧ ધમરક્ષાશ્રીજી જિનરક્ષાશ્રીજી ૧પર મહાશ્રુતાશ્રીજી નયપ્રજ્ઞાશ્રીજી ૧૫૩ પ્રિયકૃતાશ્રીજી મહાનંદિનીશ્રીજી ૧૫૪ નિરાગરસાશ્રીજી લક્ષિતજ્ઞાશ્રીજી ૧૫૫ ધ્યાનરસાશ્રીજી 5 મેયૂરકળાશ્રીજી ૧૫૬ અભયધર્માશ્રીજી વિશ્વધર્માશ્રીજી ૧૫૭ સાધકરસાશ્રીજી મયૂરકળાશ્રીજી ૧૫૮ ચિત્યયશાશ્રીજી દક્ષયશાશ્રીજી ૧પ૯ સ્મૃતિયશાશ્રીજી ચંદ્રયશાશ્રીજી ૧૬૦ હેમવર્ષાશ્રીજી અમીવર્ષાશ્રીજી હકારયશાશ્રીજી મયૂરયશાશ્રીજી , પ્રશાંતપૂર્ણાશ્રીજી અજિતસેનાશ્રીજી માગસદ સુદ ૨ ચૈત્ર વદ ૫ જેઠ વદ ૨ મહા સુદ 9 મહા વદ ૧૧ ફાગણ વદ ૩ ફાગણ સુદ ૯ મહા સુદ ૫ ડભે કપડવંજ ૧૫૦ ૨૦૪૫ * ૫ ચાણસ્મા મુંબઈ ચાણસ્મા ચાણસ્મા વડોદરા વડોદરા ભીડી મહા સુદ ૧૦ ) ૧૦ ફાગણ સુદ ૩ વૈશાખ સુદ ૬. મહા સુદ ૧૧ મુંબઈ ડભેઈ મુંબઈ મુંબઈ મુંબઈ ૨૦૪૬ કપડવંજ આણંદ કપડવંજ ૨૦૪૭ ,, ૫ વડોદરા કપડવંજ ડભાઈ કપડવંજ પાલીતાણું ૧૬૧ જેઠ સુદ ૧૩ વૈશાખ સુદ ૫ દદ ] પૂના ૨૦૪૮ Page #672 -------------------------------------------------------------------------- ________________ ક્રમ નામ ૧૬૩ સાધ્વીજી જયંતિશ્રીજી ૧૬૪ હુંસાશ્રીજી ૧૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ۹ ૧૮૭ ૧૮૮ ૧૮૯ "" "" "" "" ,, ' » "" "" "" "" : : : : : : "" 39 95 "" 23 97 $, ** "" "" નિમ ળાશ્રીજી કુશળશ્રીજી દિવ્યશ્રીજી લલિતાશ્રીજી કવીન્દ્રશ્રીજી સુરેન્દ્રશ્રીજી પ્રિય વદાશ્રીજી ગુણમાલાશ્રીજી સ્વય’પ્રભાશ્રીજી પદ્મયશાશ્રીજી ધમ પ્રભાશ્રોજી ન્યાતિપ્રભાશ્રીજી કીતિ કલાશ્રીજી ઋજુકલાશ્રીજી હ કલાશ્રીજી પીયૂષકલાશ્રીજી રાજલાશ્રીજી જયધર્મ કલાશ્રીજી ભદ્રલાશ્રીજી દ્વીપકલાશ્રીજી જ્ઞાનકલાશ્રીજી મૃદુકલાશ્રીજી પુનિતકલાશ્રીજી જિનેશકલાશ્રીજી દિવ્યકલાશ્રીજી સાધ્વીજી જ્ઞાનશ્રીજી "" "" "" "" "" "" >> "" "" "" 17 "" >> "" "" ,, "" 59 "" 23 ,, >> "" ગુરુણીનું નામ "" જય:તિશ્રીજી "" "" ,, "" નિમ ળાશ્રીજી કવીન્દ્રશ્રી પ્રિય’વદાશ્રીજી "" સ્વયં પ્રભાશ્રીજી પ્રિયવદાશ્રીજી "" પદ્મયશાશ્રીજી પ્રિયંવદાશ્રીજી જ્યેાતિપ્રભાશ્રીજી પ્રીતિ કલાશ્રીજી પ્રિય વદાશ્રીજી ક્રાંતિ કલાશ્રીજી પ્રિવાશ્રીજી પ્રીતિ કલાશ્રીજી પ્રિય વદાશ્રીજી ઋજુકલાશ્રીજી કીતિ લાશ્રીજી હુ લાશ્રીજી જન્મસ્થળ દીક્ષાસ્થળ વેરાવળ વેરાવળ કચ્છ અમદાવાદ વઢવાણ અમદાવાદ વરાવળ "" " જેતપુર વેરાવળ અમદાવાદ જેતપુર સુરત પાટણ ઊંઝા અમરેલી ભુજપુર (કચ્છ) દેકાવાડા અમદાવાદ વેરાવળ પાલીતાણા પાલીતાણા વેરાવળ અમદાવાદ ધ્રાંગધ્રાં મુંબઈ (ભાયખલા) "" ૨૦૦૩ ૨૦૦૯ સુરત २०१४ ૨૦૧૭ મુંબઈ (વાલકેશ્વર) , પાયધુની(ગેાડીજી) ૨૦૨૨ અમરેલી ૨૦૨૩ સંવત ખંભાત જેતપુર ચુબઈ (બેરીવલી) જૂનાગઢ અમદાવાદ પાલીતાણા મુલુન્ડ (મુ ́બઈ ) દહાણુ મેરીવલી ગોરેગાંવ (મુબઈ ) ગોરેગામ ઊંઝ મેરીવલી દાદર મેરીવરી "" 23 ૧૯૮ ૧૯૯૧ ( ઘાટકે પર >> ( બેરીવલી ) ૨૦૨૯ ૨૦૩૦ ૨૦૩૧ ૨૦૩૪ ૨૦૩૫ માગશર ૨૦૩૭ २०४० ૨૦૪૧ દીક્ષાતિથિ જેઠ સુદ ૧૧ મહા સુદ ૧૧ 27 અષાડ સુદ ૧૪ જેઠ વદ ૧૧ અષાડ સુદ ૧ જેઠ વદ ૩ માગશર સુદિ ૧૫ ૩ ફાગણ વૈશાખ અષાડ માગશર "" "" >> 27 "" વિદ ४ "" વૈશાખ સુદ્ધિ ૧૧ ફાગણુ સુદિ ૪ "" મહા વિદ ફાગણ સુદિ ૨ ૪ ૪ २ "" 27 ૬૩૪ ] [ શાસનનાં શ્રમણીરા Page #673 -------------------------------------------------------------------------- ________________ ચેમ્બર , ૩ ગુરુણીનું નામ જન્મસ્થળ દીક્ષાસ્થળ સાદવજી જયધમકલાશ્રીજી જેતપુર બેરીવલી » જ્યોતિપ્રભાશ્રીજી ધ્રોલ માટુંગા » દીપકલાશ્રીજી અમદાવાદ , તિપ્રભાશ્રીજી બેરીબેરી બોરીવલી પ્રિયંવદાશ્રીજી બોરીવલી ચુનાભઠ્ઠી કોમલકલાશ્રીજી mખડી જાડી. જ્ઞાનશ્રીજી ખંભાત ખંભાત કેવલ્યશ્રીજી ખંભાત અમદાવાદ અમદાવાદ, ખંભાત ખંભાત શાસનનાં શ્રમણીરત્ન ] શિરપુર -૧ સંવત દીક્ષા તિથિ ૨૦૪૧ ફાગણ સુદિ જ ૨૦૪૨ ,, , ૬ વદિ ૨૦૪૫ ,, સુદિ ૨ ૨૦૪૭ વાગશર વદ ૫ વૈશાખ વદિ ૨ ૧૯૬૨ માગશર વદિ ૩ ૧૯૬૯ મહા સુદિ ૧૯૭૨ ,, ,, ૬ ૧૯૮૩ માગશર વદિ ૩ ૧૯૮૭ ફાગણુસુદિ ૬ ૧૯૮૭ ૧૯૮૯ માગશર વદિ ૩ ; મહા વદિ ૧૧ ; મહા સુદિ ૧૪ ૧૯૯૦ ફાગણ વદિ ૧૧ ૨૦૦૭ વૈશા ઝ 1 ૨૦૧૦ મહા વદિ ૧૩ " કમ નામ ૧૯૦ સાધ્વીજી કીર્તનકલાશ્રીજી ૧૯૧ કેમલકલાશ્રીજી ૧૯૨ વિનીતકલાશ્રીજી ૧૯૩ અપૂર્વકલાશ્રીજી ૧૯૪ , અહંકલાશ્રીજી ૧૯૫ મૈત્રીકલાશ્રીજી ૧૯૬ કેવલશ્રીજી ૧૯૭ મને રમાશ્રીજી ૧૯૮ ઈશ્રીજી ભરતશ્રીજી ૨૦૦ વિમળાશ્રીજી ૨૦૧ મંજુલાશ્રીજી ૨૦૨ કુમુશ્રીજી ૨૦૩ જિનેન્દ્રશ્રીજી ૨ ૦૪ ચંદ્રશ્રીજી ૨૦૫ સુદર્શનાશ્રીજી પયશાશ્રીજી ૨૮૭ પુષયશાશ્રીજી ૨૦૮ દિવ્યયશાશ્રીજી ૨૦૯ લલિતાગયશા ૨૧૦ હદયાશ્રીજી ૨૧૧ ભવ્યયશાશ્રીજી વિરતિયશાશ્રીજી ૨૧૩ સુયશાશ્રીજી ૨૧૪ દિવ્યરસાશ્રીજી ૨૧૫ આગમરસાશ્રીજી ૨૧૬ . » પુનિતયશાશ્રીજી મનરમાશ્રીજી પેટલાદ પેટલાદ પાલીતાણુ! પાલીતાણા શ્રીજી ભરતશ્રીજી મંજુલાશ્રીજી છનીયાર ખંભાત અમદાવાદ ખંભાત 0 0 પ્રભાસપાટણ પાલીતાણા G! ૧૩ વિમળાશ્રીજી મંજુલાશ્રીજી ખંભાત ખંભાત ખંભાત ૨૧૨ ૨૦૨૩ પોષ સુદિ ૧૧ ૨૦૨૬ વૈશાખ વદ ૩ » વૈશાખ સુદિ ૧૦ ૨૦૨૭ મહા સુદિ પ ૨૦૩૫ માગસર સુદિ પ » પુષયશાશ્રીજી , દિવ્યયશાશ્રી જી. છે લલિતાગયશાશ્રીજી , પુષ્પયશાશ્રીજી ?? રાજકેટ ખંભાત અમદાવાદ (નરોડા) પાલીતાણા પાલીતાણા ખંભાત [ ૬૩૫ Page #674 -------------------------------------------------------------------------- ________________ જન્મસ્થળ દીક્ષાર્થી પાલીતાણા પાલીતાણા કલ્યાણ સંવત ૨૦૩૯ २०४० દીક્ષાતિથિ કારતક વદિ ૧૧ ૧ મુંબઈ ભાવનગર ડભેડા ચુડા મુંબઈ ૨૨૨ પાલીતાણા २०४४ २०४६ ભોયણ (બાલીયાસન) ૧૯પર ભોંયણી ૧૯૮૭ ઐર (ઊંઝા) ર૦૦૪ સુરત ૨૦૦૭ ધોરાજી ૨૦૩૦ મજેવડી (જૂનાગઢ) ૨૦૩૭ ૨૦૩૭ વૈશાખ વદ ૬ મહા વદ ૧૧ ચૈત્ર સુદ ૧૧ મહા સુદિ ૧૧ વૈશાખ સુદ ૬ કારતક વદ ૫ માગસર સુદ ૧૦ વૈશાખ સુદ ૭ P એડન મજેવડી એડન : ૭ દાપરા ૨૨૯ નામ ગુરુનું નામ ૨૧૭ સાધ્વીજી આત્મદર્શનાશ્રીજી સાધ્વીજી આગમરસાશ્રીજી ૨૧૮ ,, સૌરભયશાશ્રીજી , પદ્મયશાશ્રીજી ૨૧૯ જિનદર્શાશ્રીજી ,, આગમરસાશ્રીજી ૨૨૦ » મુક્તિયશાશ્રીજી ,, દયાશ્રીજી ૨૨૧ નયદર્શાશ્રીજી આગમરસાશ્રીજી મંગલશ્રીજી ઉત્તમશ્રીજી ૨૨૩ દમયન્તીશ્રીજી મંગલશ્રીજી ૨૨૪ ચન્દ્રપ્રભાશ્રીજી દમયંતીશ્રીજી ૨૨૫ કનકપ્રભાશ્રીજી ૨૨૬ તૃપ્તિપૂર્ણાશ્રીજી ચન્દ્રપ્રભાશ્રીજી ૨૨૭ ઋષિદત્તાશ્રીજી કનકપ્રભાશ્રીજી ૨૨૮ વાસવદત્તાશ્રીજી નવલશ્રીજી મંગળશ્રીજી ૨૩૦ નિમળાશ્રીજી નવલશ્રીજી ૨૩૧ પ્રિયંકરાશ્રીજી ૨૩૨ જશવંતશ્રીજી ૨૩૩ હસમુખશ્રીજી ૨૩૪ મતિગુણાશ્રીજી ૨૩૫ કનકપ્રભાશ્રીજી ૨૩૬ જિજ્ઞાસાશ્રીજી ૨૩૭ તત્ત્વપ્રજ્ઞાશ્રીજી હસમુખશ્રીજી ૨૩૮ તત્ત્વગુણાશ્રીજી નિર્મલાશ્રીજી ૨૩૯ કુસુમશ્રીએ નંદશ્રી ૨૪૦ દેવશ્રીજી કુસુમશ્રીજી ૨૪૧ દિવ્યાશ્રીજી દેવશ્રીજી દક્ષગુણાશ્રીજી દિવ્યાશ્રીજી ૨૪૩ , ઉમિલયશાશ્રીજી દશાપરા પુના જામનગર ખેડા ખેડા [ શાસનનાં શ્રમણીરત્નો ગારિયાધાર ૧૯૯૬ જેઠ વદિ ૧૧ ૨૦૧૪ જેઠ સુદિ ૧૦ , ૧૦ ૨૦૨૧ વૈશાખ સુદિ ૨ ૨૦૨૭ માગસર સુદિ ૬ સાણોદર ગારિયાધાર ડભાઈ જૂનાગઢ २४२ ડભાઈ જોરાવરનગર Page #675 -------------------------------------------------------------------------- ________________ ક્રમ નામ ગુણીનું નામ જન્મસ્થળ દીક્ષાસ્થળ સંવત દીક્ષા તિથિ ૨૪૪ સાધ્વીજી સ્નેહલયશાશ્રીજી સાધ્વીજી દિવ્યાશ્રીજી કેતુલ જોરાવરનગર ૨૦૨૯ મહા સુદિ ૧૩ નીલદશિતાશ્રીજી ૨૪૫ જેસર જેસર ૨૦૩૪ પોષ વદિ ૫ ૨૪૬ - નીલરત્નાશ્રીજી ; સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ૨૦૩૬ મહા વદિ છે ૨૪૭ શીલધર્માશ્રીજી , દિવ્યાશ્રીજી બોરીવલી વડજ ૨૦૧ ફાગણ સુદિ ૪ મુક્તિમાલાશ્રીજી નેહલયશાશ્રીજી પાલીતાણા ભાયંદર ૨૦૪પ મહા વદિ ૧૧ નમ્રદશિતાશ્રીજી છે નીલદક્ષિતાશ્રીજી દહીસર વૈશાખ વદિ ૫ ૨૫૦ હીરાશ્રીજી ૫૧. પુષ્પાશ્રીજી હીરાશ્રીજી ૨પર પ્રભંજનાશ્રીજી કનકપ્રભાશ્રીજી શાસનનાં શ્રમણરત્ન ] ૨૪૯ S [ ૩૭ Page #676 -------------------------------------------------------------------------- ________________ ડહેલાવાળા સમુદાયનાં સાધવીરને [વર્તમાનમાં શ્રી ધે. મૂર્તિપૂજક તપાગચ્છમાં આવતા વિવિધ સમુદાયમાં આ ડહેલાવાળાને સમુદાય ઘણે જૂને અને સુપ્રસિદ્ધ છે. તેમાં પરમપૂજ્ય પન્યાસશ્રી ધમવિજયજી મહારાજના સમયથી આ સમુદાય વિશેષ પ્રસિદ્ધિ પામે. વર્તમાનમાં આ સમુદાયના ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ છે. તેઓશ્રીની આજ્ઞામાં અત્યારે બસે ઉપરાંતની વિશાળ સંખ્યામાં સાધ્વીસમુદાય વિચરી રહ્યાં છે એટલું જ નહીં, સંયમસાધના. જ્ઞાન આરાધના, તપશ્ચર્યામાં તેમ જ આ સમુદાય શ્રી જિનશાસનની પ્રભાવનામાં આગળ અને આગળ વૃદ્ધિ પામતે રહ્યો છે.] દીધસંયમી, વયોવૃદ્ધ પૂ. સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજ પ્રશાંતમૂર્તિ પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ (ડહેલાવાળા)ના આજ્ઞાતિની અમદાવાદ દોશીવાડાની પળ સ્થિત વખતચંદની ખડકીના ઉપાશ્રયે વયેવૃદ્ધ પૂ. સા. શ્રી વિમલશ્રીજી મ. નાં શિષ્યા પચાસ વર્ષના દીર્ઘ સંયમપર્યાયી પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મહારાજ સંવત ૪૦૩૭ કારતક સુદિ ૮ના રોજ નવકારમંત્રના મરણપૂર્વક સમાધિમાં ૭૫ વર્ષની વયે કાળધમ પામ્યાં હતાં. જીવનના અંત સુધી અખંડ આરાધના ચાલુ હતી. જ્ઞાનપંચમીનો એટલે કે ત્રણ દિવસ પહેલાં તે ઉપવાસ કર્યો હતો. ગંભીરતા, સરળતા, ક્ષમા, ધીરતા, ગુવંજ્ઞા, વૈયાવચ્ચ આદિ ગુણો જે આત્મસાત્ ક્ય હતાં, તેમને ગુણેનો અનુભવ તે જેઓ તેમની નજીકમાં આવેલાં હોય કે રહેલાં હોય તેઓને જ પૂરો ખ્યાલ આવી શકે. સંસારીપણે તેઓ ખેડા ગામના વતની હતાં. પિતા મોતીલાલ અને માતા જડાવબહેન ખૂબ જ ધર્મિષ્ટ હતાં. જન્મસમય સં. ૧૯૬૨ના આસો વદ ૭. સંસારી પણ નામ ચંપાબહેન હતું ચંપાની ખુથી સુવાસિત હતાં. સાધ્વીજી મહારાજનો સત્સંગ થતાં સં. ૧૯૮૭ના છે. વ. ૭ ના રોજ પચીસ વર્ષની યુવાન વયે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂ. સા. શ્રી વિમલશ્રીજી મહારાજનાં શિષ્ય તરીકે સા. શ્રી દર્શનશ્રીજી મહારાજ તરીકે જાહે અને વૈયાવચમાં મગ્ન બન્યાં. તપસ્યામાં નવપદની ઓળી, શ્રી વર્ધમાન તપની ૭૦ ઓળી, સિદ્ધિતપ. વર્ષીતપ, વીશસ્થાનક તપ, ચોવીશી, સહસ્ત્રકૂટ તપ, ગિરિરાજશ્રી શત્રુંજય મહાતીર્થની બે નવ્વાણુ યાત્રા કરી. જ્ઞાનાભ્યાસમાં પ્રકરણ ભાષ્ય, કર્મ ગ્રંથ, ક્ષેત્રસમાસ, સંગ્રહણી, શતક, દશવૈકાલિક સૂત્ર, તત્વાર્થસૂત્ર, બે બુક વગેરે. સા. શ્રી કનકપ્રભાશ્રીજી તથા સા. શ્રી કલ્પલતાશ્રીજી નામે બે શિષ્યાઓ. આમ તેમની જીવન સુવાસ આદર્શરૂપ હતી. Page #677 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૩૯ દીધસંયમી, તપસ્વીરના, સૌમ્યપ્રકૃતિધારિકા, વિદુષી પૂ. સાધ્વીજી શ્રી જયંતીશ્રીજી મહારાજ જન્મઃ રાજનગર, સંવત ૧૯૭૦ શ્રાવણ સુદ-૧૫. સુશીલ ગુણિયલ માતુશ્રી માણેકબહેન, ભદ્રિપરિણામી પિતાશ્રી લાલચંદભાઈ શેઠ. જન્મ સમયે સંસારી નામ : જશેદાબહેન. બાલ્યવયથી જ ધમ સંસ્કારના ગઢ સિંચનથી વૈરાગ્ય તને ઝળહળતી રાખનાર પુત્રી જશદાબહેન કેઈ પૂવ દુકૃત સંગને કારણે અમદાવાદમાં જ તાસાપોળમાં રહેતા બાલાભાઈ કનખાબવાળાના સુપુત્ર કુમુદચંદ્ર જોડે લગ્નગ્રંથિથી જોડાયાં, પરંતુ પરણ્યાની પ્રથમ રાત્રે પણ પ્રતિક્રમણ કરવા બેઠાં. ઉકાળેલ અને એલિકાનું તપ તેઓશ્રીને ખૂબ જ પ્રિય હતું. શુભ ગ થતાં અઢી વર્ષના ટૂંકા લગ્નબંધનો તેડીને વૈરાગ્યવાહિની દેશના પ. પૂ. પં. ધમવિજયજી (ડહેલાવાળા) મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળીને સંયમપંથ સ્વીકારવા ઉકંડા જાગી. સમયસર વિરાગના વિરાટ માગે સં. ૧૯૯૦ના વે. સુ. ૧૦ ના પૂજ્યશ્રીના વરદ હસ્તે સંયમ સ્વીકારી જશોદાબહેન પ. પૂ. સા. શ્રી વિમલશ્રીજી મહારાજનાં શિષ્યા સા. શ્રી જયંતીશ્રીજી બન્યાં. તેમની પ્રેરણાથી તેમને સંસારી બન્ને બહેનોએ પણ સંયમ સ્વીકારેલ છે. જેઓ છે, સા. શ્રી લલિતાશ્રીજી મ. તથા સા. શ્રી કનકપ્રભાશ્રીજી મ) સંયમની સાધના સાથે જ્ઞાન-ધ્યાન અને તપમાં ખૂબ જ આગળ વધ્યાં. સિદ્ધિતપ, અખંડ ૫૦૦ આયંબિલ, નવપદ, વીશસ્થાનક, નવ્વાણુ યાત્રા, અઠ્ઠાઈ, સમવસરણ, સિંહાસન, ૧૫ ઉપવાસ, સિદ્ધાચલના છડું આઠમ, ૧૦૮ એની વર્ધમાનતપની, ચત્તારી અઠું અને વર્ષીતપ જેવી ઉત્કૃષ્ટ તપસ્યા કરી. અભ્યાસમાં સંસ્કૃતમાં માર્ગો પદેશિકા, વ્યાકરણ અને મહાપુરુષોનાં જીવનચરિત્રનું સંસ્કૃતપ્રાકૃત વાંચન, સ્વ–પર સમુદાયનાં સાધ્વીજી મહારાજેને ખૂબ જ ઉત્સાહથી અભ્યાસ કરાવ્યો હતો. પથ્થરને પારસ બનાવવાને એમને જીવનમંત્ર હતો. છેલલાં વશ વર્ષથી મીઠાઈત્યાગ, કડાવિગઈ ત્યાગ સેવી રસનેન્દ્રિયને જીતેલ છે. કચ્છભદ્રેશ્વર, સૌરાષ્ટ. જેસલમેર, નાગેશ્વર, મધ્યપ્રદેશ, વગેરે સ્થળોએ વિજ્ઞીને સ્વ–પર કલ્યાણના માર્ગને વિકસાવવા હાલ ૭૮ વર્ષની ઉંમરે પણ ભવ્ય જીને જ્ઞાન-ધ્યાનમાં જોડી રહ્યાં છે. પૂજ્યશ્રીનાં શિષ્યા પરિવારમાં સા. શ્રી લલિતાશ્રીજી, સા. શ્રી અભયાશ્રીજી, સા. શ્રી રત્નરેખાશ્રીજી, સા. શ્રી જયપ્રદાશ્રીજી, સા. શ્રી પૂર્ણ શાશ્રીજી વગેરે. શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી – – જ્ઞાની-ધ્યાની તપસ્વિની પૂ. સાધ્વીજી શ્રી કનકપ્રભાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૮૪ આસો વદ-પ. માતુશ્રી માણેકબેન. પિતાશ્રી : લાલભાઈ માતાનું માણેક દીપાવનારું એક રત્ન, માતાની કુક્ષીમાં દશમાં નંબરે જન્મેલું, જેનું નામ કલાવતી હતું. Page #678 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ ] [ શાસનનાં શમણીરત્નો બાલવયથી જ માતાના લાડમાં ઊછરેલું; પણ કમેગે પિતાના વિયેગને પાંચ વર્ષની વયથી મેળવેલું. આ પુત્રીરત્ન કલાવતીએ પોતાના જીવનને સ્કૂલના અભ્યાસ અને પાઠશાળાના અભ્યાસની સાથે માતા પાસેથી મેળવેલા સુસંસ્કારોથી ધમરંગે રંગાયેલું બનાવ્યું હતું. એક વીજળીના ચમકારાની જેમ સંસારની રાગ-ઝલક નોર્મલ વિકસી ને વેગથી ફતાસાળ (અમદાવાદ)નાં ચંદુલાલના સુપુત્ર રજનીકાન્ત સાથે વેવિશાળથી જોડાયાં. કેવળ સહયેગી બનાવેલ રજનીકાન્ત જોડે થિયેટરમાં સિનેમાનાં દશ્ય જોતાં જ તેનામાં સંસારને રાગ નહીં પણ વૈરાગ્યની પેત પ્રગટી અને રજનીકાન્ત જોડે માત્ર પ્રેમથી જ ત્યાગપંથના સ્વીકારની વાર્તાની આપલે કરી. સંયમી બનવાના દઢ નિર્ણય સાથે અંગેજથી છૂટા થવાની વાત અમલમાં મૂકી. અન્ય રજનીકાન્તને, જેણે બે વર્ષના પરિચયમાં આવનારી આ કલાવતીના સંયમ સ્વીકારવાના દઢ નિર્ણયને ઉત્સાહભેર વધાવી લીધે, એટલું જ નહીં, સંયમના સ્વીકાર માટેનું વાને પ્રથમ પિતે જ જમાડી, સંયમી બનાવવામાં વિશાળ હૃદયના શુભ ભાવોને પ્રકાશિત કર્યા. આ કલાવતીબહેન સંયમ અભિલાષી બન્યાં ત્યારથી ડહેલાવાળા ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. સા. ની મેઘ વરસતી નિમલ દારા જેવી અમૃતદેશના સાંભળી શીધ્રાતિશીધ્ર સંયમી બનવા નિર્ણય કરી લીધે. વિધિકારક વડીલ બંધુ શ્રી જે. એલ. શેઠ પાસે અનુજ્ઞા મેળવી અને બીજા ત્રણ ભાઈઓએ પણ સંમતિ આપી. સં. ૨૦૦૩ના વે. વદ ૧૧ ના સંયમમાગને સ્વીકાર કર્યો અને બહેન મહારાજશ્રી જયંતીશ્રીજી મ. તથા શ્રી લલિતાશ્રીજી મ. ના અંતરની લાગણી અને આશીર્વાદથી પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મ. નાં શિષ્યા તરીકે જાહેર કરાયાં. કલામાંથી કનકપ્રભાશ્રીજી નામ શોભાવ્યું. જ્ઞાનાભ્યાસમાં સંસ્કૃત, પ્રાકૃત, તર્કસંગ્રહ, દ્વાદમંજરી, નયચંદ્રસાર ભાખ્ય, વ્યગુણ, હેમલઘુપ્રક્રિયા, પંચસંગ્રહ, વગેરે. ધ્યાનમાં દૈનિકચયમાં રાત્રે રા થી 8 સુધીનો પ્રાયિક જાપ હજુ સુધી ચાલુ છે. તપમાં નવપદ, વિશ સ્થાનક, વરસીતપ, ૧૦ ઉપવાસ, અઠ્ઠાઈ તેર ઉપવાસ, શ્રી વધમાનતપની ૧૦૮ ઓળી, ૫૦૦ આયબિલ આદિ. વિવિધ તપથી ખૂબ જ આગળ વધ્યાં. વિહારચર્યામાં કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મદ્રાસ, મેવાડ, માલવ. અંતરિક્ષજી, લક્ષમણી, પાવર, ચિતડ, આદિ ક્ષેત્રોમાં વિચરીને સંયમજીવનને નિર્મલ બનાવ્યું છે. તપનાં અનુષ્ઠાને કરાવવામાં દીર્ઘદશી એવા પિતાને ગુરુદેવે સિકન્દ્રાબાદમાં તથા મુંબઈમલાડ-દેવચંદનગરમાં શ્રી વર્ધમાનતપ આયંબિલ શાળાનું ઉદ્દઘાટન કરાવ્યું છે. પિતાના દરેક ચાતુર્માસમાં વિવિધ સ્થળોએ જ્ઞાનશિબિરોમાં ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર પીરસી રહેલ છે. સામાયિક અને મહિલામંડળની સ્થાપના પણ અનેક જગ્યાએ કરેલી છે. બને વડીલ બહેનમહારાજે પૂ. શ્રી જયંતિશ્રીજી મ. તથા પૂ. શ્રી લલિતાશ્રીજી મ.ના શુભ આશીર્વાદથી અમદાવાદ મધ્યે જીવરાજ પાર્ક પાસે ચોકસી પાકમાં શ્રી વર્ધમાનત-નવપદજીની કાયમી આયંબિલની તપસ્યાઓ ચાલુ કરાવેલ છે. પિતાના ગુરુદેવ શ્રી દશનશ્રીજી મ.ના નામથી બાળકોના ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળા પણ ચાલુ કરાવેલ છે. શ્રી વર્ધમાન છે. જેના સંઘને પૂ. લલિતાશ્રીજી મહારાજે પ્રભુદર્શન નિમિત્તે અમલનેર નિવાસી નેમિચંદજીના શુભ ભાવથી શ્રી સંભવનાથ પ્રભુની પ્રતિમાજી સંઘને દર્શનાર્થે અર્પણ કરાવેલ છે. ત્રિવેણી સંગમ સમાં આ ત્રણે સંયમી (બહેનો)ના શુભ ઉપદેશ-પ્રયાસેથી શ્રી વર્ધમાનતપ જૈન સંઘ ખૂબ જ વિકાસ પામેલ છે. પૂ. ગુરુદેવના શિષ્યા પરિવારમાં પદ્મપ્રભાશ્રીજી, શ્રી હર્ષપૂર્ણાશ્રીજી, શ્રી વિનીત Page #679 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] [ ૬૪૧ યશાશ્રીજી, શ્રી ચારશીલાશ્રીજી, શ્રી વસંતપ્રભાશ્રીજી, શ્રી લક્ષગુણાશ્રીજી, શ્રી રાજયશાશ્રીજી, શ્રી મૃદુરસાશ્રીજી, શ્રી વિરાગમાલાશ્રીજી, શ્રી સિદ્ધાંતગુણાશ્રીજી આદિ છે. -પૂ. ગુરુદેવના ચરણરેણુ શિષ્યા પરિવાર શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી પૂજ્ય વિધી સાધ્વીરત્ના શ્રી વિમળાશ્રીજી મહારાજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ આંત્રોલી ગામે ધર્મપ્રેમી માણેકલાલભાઈનાં ધર્મપત્ની મણિબહેનની કુક્ષીએ ૧૯૮૧ના ફાગણ સુદિ ૧૩ના રોજ જન્મ થયે. જન્મના પાવન દિવસ શુભ સંકેત, પૂર્વભવની પુણ્યાઈ અને ધર્મસંપન્ન કુટુંબ– આ બધા સુમેળ સંગથી ઉછેર ધર્મના સંસ્કારથી ઓતપ્રેત બની ગયે. વયની વૃદ્ધિ સાથે આ ધર્મસંસ્કાર પણ તપ ત્યાગ અને વૈરાગ્યભાવના માગે વૃદ્ધિવંત બનતાં ચાલ્યાં. અને તેમાં પણ પૂ. સાધુ સાધ્વીજીઓના સમાગમે અને ધર્મના અભ્યાસે તેઓની વૈરાગ્યભાવના દઢ બની ત્યાગમાગને ઝંખવા લાગી. સબળ પરિપક્વ બને અને અબા ઉપર કેરી પાકે તેમ ૧૮ વર્ષની યૌવનવયે તેમની પણ ધર્મભાવના સાકાર બની. વિ. સં. ૧૯૯૯ના જેઠ સુદ-૧૦ના આંત્રોલી ગામમાં પ્રવ્રયાના પુનિત પંથે પ્રવેશ કરી ડહેલાવાળા સમુદાયનાં સા. શ્રી અનોપમાશ્રીજી મ. નાં શિષ્યા બની સાધ્વીશ્રી વિમળાશ્રીજી નામે ત્યાગમામાં જોડાયાં. પૂ. સા. શ્રી વિમળાશ્રીજી દીક્ષા પ્રાપ્તિ સાથે જ વિનય વૈયાવચ્ચ અને સંયમની ઉત્કૃષ્ટ સાધના - આરાધના સાથે ધર્માભ્યાસમાં લયલીન બની ગયાં. કર્મગ્રંથ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, બૃહદ્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ આદિ અર્થ સહિત પ્રાપ્ત કરવા ઉપરાંત વ્યાકરણ, ન્યાયમાં તર્કસંગ્રહ, પ્રાકૃત વિજ્ઞાન પાઠશાળા, તત્ત્વાર્થ, અધ્યાય, સાહિત્ય વગેરેનો તેઓએ ઊંડો અભ્યાસ કર્યો. જ્ઞાન સાથે તપમાં પણ તેઓશ્રી આગળ ને આગળ વધતાં રહ્યાં. વષતપ, સિદ્ધિતપ, વર્ધમાન તપની ૭૦ ઓળી, છમાસી તપ, વગેરે તપસ્યાઓથી પણ ત્યાગમાગને દીપાવવા લાગ્યાં. પૂ. સાધ્વીજીના વિહારપ્રદેશ પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુ.પી., બિહાર, બંગાળ વગેરે રાજ્યમાં વિસ્તૃતપણે રહેલ છે. યાત્રાઓમાં પણ શત્રુંજય ગિરિરાજની બે વખત નવ્વાણુ યાત્રા, હિંમતનગરથી કેશરિયાજી તીર્થ, પૂનાથી કુંજગિરિ તીથ, પીપાડ (મારવાડ)થી મેડતા ફેલોધી તીર્થ આદિ યાત્રાસંઘમાં જોડાઈને તીર્થ વંદનાનો લાભ લીધે છે. જ્ઞાનસાધના, તપ, તીર્થયાત્રાદિ દ્વારા સ્વજીવનને ધન્ય બનાવવા સાથે સાથે પૂજ્ય સાધ્વીજી મહારાજે અનેક આત્માઓને ઉપદેશી કેટલાંકને સંયમમાગે જોડીને ઉપકાર કરી શાસનની સુંદર પ્રભાવના કરી છે. આજે ૭૨ વર્ષની વયેવૃદ્ધ વયે પણ સ્વ-પર જીવનને કૃતકૃત્ય બનાવી શાસનની શભામાં વૃદ્ધિ કરી રહ્યાં છે. Page #680 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો પૂ. સાધ્વીશ્રી સૂર્યયશાશ્રીજી મહારાજ જન્મ : ૧૯૯૩ આંત્રોલી.પિતા : માણેકલાલ મનસુખરામ. માતા: મણિબહેન. તેમનાં માતુશ્રી સંયમજીવનમાં પૂ. સા. શ્રી મહોદયાશ્રીજી મ. તથા પૂ. વિમળાશ્રીજી મ. સંસારપણે વડીલ બહેન છે. દીક્ષા : ૨૦૦૯માં ચાણસ્મા શાસનકાર્યો : ઘણા અને પ્રતિબોધી સંયમમાગે વાળ્યા છે. અમદાવાદ વાસણા સ્થિત શિલ્પાલયમાં ઉપાશ્રય, આયંબિલ ખાતું, ગૃહમંદિર વગેરે ઉપદેશ દ્વારા સારા કાર્યો કરાવી રહ્યાં છે, મુંબઈ તથા કલકત્તા જેવાં શહેરોમાં બહેનોની ધર્મસંસ્કાર શિબિરો પણ ચાજી છે. યુ. પી., એમ. પી., બિહાર, રાજગૃહી, વગેરે તીર્થોની પણ યાત્રાઓ કરી છે. દિલડી, નાગપુર, કલકત્તા વગેરે શહેરમાં ચાતુર્માસ કરેલા છે. હિંમતનગરથી કેશરિયાજીના સંઘમાં, પૂનાથી કુંભાજગિરિના સંઘમાં, સુરતથી ઝગડિયાજીના સંઘમાં, અને પીપાડથી મેડતા સુધીના સંઘમાં યાત્રાઓ કરી છે. તેમ જ શત્રુંજય, ગિરનાર, કચ્છ, સૌરાષ્ટ્ર, જેસલમેર, નાકોડા, બાડમેર, મારવાડની નાની-મોટી પંચતીથી, શત્રુંજયની બે વખત નવ્વાણુ, ગિરનારની નવ્વાણુ કરેલ છે. તપસ્યાઓમાં અઠ્ઠાઈ સોલ , વષીતપ, વર્ધમાનતપની ૫૧ ઓળી, નવપદજીની દશ એળી, વગેરે કરેલ છે. પૂ. સાધ્વીશ્રી તણુપ્રભાશ્રીજી જન્મ : સં. ૧૯૪૯ અમદાવાદ. દીક્ષા : ૧૯૯૬ અમદાવાદ. તપશ્ચર્યા : ગૃહસ્થ જીવનમાં નવ વર્ષની વયે ઉપધાન તપ, અઠ્ઠાઈ તપ, સોળ ઉપવાસ, સંયમજીવનમાં નવપદજીની દશ ઓળી, ચાર વર્ષમાં વિશ સ્થાનક તપ, વર્ધમાનતપની ઓળી, ૮૭. વષીતપ, સિદ્ધિતપ, ચત્તારી અડ્ડ-દશદય, અખંડ ૫૦૦ આયંબિલ, માસક્ષમણ વગેરે. યાત્રા : શત્રુંજયની બે નવ્વાણુ યાત્રા, ગિરનારજીની નવ્વાણુ યાત્રા, ચેવિહાર છઠ્ઠ તપ કરી છ યાત્રા; સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, જેસલમેર, નાકેડા, બાડમેર, મારવાડ વગેરે. વારાહીથી ભીલડિયાના સંઘમાં, ડભાડથી શંખેશ્વરના સંઘમાં પૂનાથી કુંભોજગિરિના સંઘમાં, તથા પીપાડ (મારવાડ)થી મેડતા સુધીના સંઘમાં, યાત્રાએ કરી છે. યુ. પી. એમ. પી, બંગાળ, બિહાર, રાજગૃડી. વગેરે તીર્થકરોની ભૂમિની પણ સ્પના કરી છે. પૂ. સાધ્વીશ્રી નયપ્રજ્ઞાશ્રીજી મહારાજ દીક્ષા : સં. ૨૦૨૭, તપશ્ચર્યામાં અઠ્ઠાઈ, ૧૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ, માસક્ષમણ, નવપદજીની દશ એળી, ૪ વર્ષમાં વીશસ્થાનક તપ, વર્ધમાન તપની ૮૫ ઓળી. યાત્રા : શત્રુંજય અને ગિરનારજીની નવ્વાણુ યાત્રા, ચોવિહાર છઠ્ઠ તપ કરી સાત યાત્રા. કચ્છ-સૌરાષ્ટ્ર, જેસલમેર, નાકેડા, બાડમેર, મારવાડ, સમેતશિખરજી વગેરે તીર્થોની યાત્રા, યુ. પી., એમ. પી., બિહાર, રાજગૃહી વગેરે તીર્થકરોની ભૂમિની સ્પશન કરી સુરતથી ઝગડિયાજીના સંઘમાં, પીપાડથી મેડતા -ફધિના સંઘમાં, પૂનાથી કુંજગિરિના સંઘમાં, વારાહીથી ભીલડિયાજીના સંઘમાં વગેરે ભૂમિની સ્પર્શના કરી છે. Page #681 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૬૪૩ પૂ. સાધ્વીશ્રી સુરમાલાશ્રીજી મહારાજ દિક્ષા : સંવત ૨૦૨૮, તપસ્યા : અઠ્ઠાઈ, સોળ ઉપવાસ, નવપદજીની એળી, વીશસ્થાનક તપ, માસક્ષમણ, વર્ધમાનતપની ૩૦ ઓળી વગેરે. યાત્રામાં શત્રુંજય, સૌરાષ્ટ્ર, જેસલમેર, સમેતશિખરજી વગેરે. પૂ. સાધ્વીશ્રી તત્ત્વદર્શિતાશ્રીજી મહારાજ દીક્ષા : સુરતમાં, તપશ્ચર્યા : ગૃહસ્થ જીવનમાં ઉપધાનતપ, સંયમજીવનમાં અઈ, સોળ ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ, વર્ષીતપ, નવપદજીની દશ એળી, વર્ધમાનતપની ઓળી, વગેરે. યાત્રા : શત્રુંજય-ગિરનાર-ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ, સમેતશિખરજી બે વાર તથા વારાહીથી ભીલડિયાજી સંઘમાં અને ડભાડથી સંખેશ્વરના સંઘમાં, સંઘ નીકળ્યો તે દિવસથી ઉપવાસનો પ્રારંભ કરેલ ને શંખેશ્વર તીર્થમાં પૂર્ણાહુતિ કરી હતી; ૧૦ ઉપવાસ થયેલ. પૂ. સાધ્વીશ્રી મિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ તપશ્ચર્યા : અઠ્ઠાઈ, વરસીતપ, નવપદજીની ઓળી, વર્ધમાનતપની ૧૫ સિદ્ધિતપ વગેરે. ઓળી, પૂ. સાધવીશ્રી વિરાગયશાશ્રીજી મહારાજ જન્મ : સં. ૨૦૧૮. જામનગરમાં. પિતા : અમૃતલાલ નભુભાઈ મેતા, માતાનું નામ : લીલાવતીબહેન, દીક્ષા : સં. ૨૦૪૫ પિષ વદિ ૧૧ બુધવાર. કુવાળા ગામમાં ડહેલાવાળા સમુદાયમાં છે. સા. શ્રી નયપ્રજ્ઞાશ્રીજી મ.નાં શિખ્યા તરીકે જાહેર થયાં. ધાર્મિક અભ્યાસ : નવસ્મરણ, જીવવિચાર વગેરે. તપસ્યા : ૫-૭-૮-૯-૧૧ ઉપવાસ. નવપદની ઓળી, ઉપધાન, વીશસ્થાનકની ઓળી, વર્ધમાનતપની ઓળી. સમતામૂતિ પૂ. સાધ્વી શ્રી ભદ્રાશ્રીજી પૂ. વિદુષી સાચવી શ્રી કંચનશ્રીજી મહારાજનાં શિષ્યા વયેવૃદ્ધ સાધ્વીજી ભદ્રાશ્રીજી મહારાજ સં. ૨૦૩૭ ના વૈશાખ વદ – બીજી એકમે સાંજના સવા ચાર વાગે અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. અમદાવાદ પાસે સરખેજમાં તેમને જન્મ થયેલું. અમદાવાદ-પાલડી વિસ્તારમાં તેમને વસવાટ હતે. ઘણા સમયથી સંયમ લેવાની ભાવના હતી પણ કુટુંબીજનની અનુમતિ મળતી. નહીં. છેવટે ૨૦ વર્ષની ઉંમરે પણ તેમની ભાવના ફળી. સં. ૨૦૦૭ માં છે. વદ ૭ ના દીક્ષા લીધી. ૩૦ વર્ષ દિક્ષા પર્યાય પાળે. સૌરાષ્ટ્ર, કચ્છ બનાસકાંઠામાં ચાતુર્માસ કરી અપ્રમત્તભાવે Page #682 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ [ શાસનનાં શ્રમણીરત્ના સયમ પાળી આરાધના કરી કરાવી. છેલ્લાં પાંચ વર્ષોં કૅન્સરને રેગ થયે, પણ સમતાભાવે સહન કરી સમાધિભાવે ૯૦ વર્ષની વયે કાળધર્મ પામ્યાં. નામ પ્રમાણે ભદ્રિક સ્વભાવનાં હતાં. તેએશ્રીના સા. શ્રી પદ્મલતાશ્રીજી આદ્ઘિ શિષ્યા—પ્રશિષ્યાના ૧૭ ઠાણાંને પરિવાર છે. તેમનુ સ`ચમી જીવન સૌને પ્રેરણાબળ આપતું રહે એ જ પ્રાર્થના 101 સરળ પરિણામી, દૃઢ આરાધક અને સમધારી પૂ. સાધ્વીજી શ્રી હર્ષ પૂર્ણાશ્રીજી માલવાડાના વતની પૂનમચંદ ગે!પાજી પિતા અને માતા વતુબહેનને ત્યાં પુત્રીના જન્મ થયેા. નામ હસુમતી પાડવામાં આવ્યુ.. કેટલીકવાર જીવનમાં એવાં નિમિત્તો ઊભાં થાય છે કે દુઃખનાં નિમિત્તો હાય પણ ધીર સમજુ માણસે! એ નિમિત્તને કલ્યાણનાં સાધન બનાવે છે હસુમતીબહેનને ક્ષયની બીમારી લાગુ પડી. આ બીમારી દુઃખ આપવાને બદલે તેમને તેમના જીવનને વૈરાગ્યમાર્ગે વાળવામાં કારણરૂપ બની. જેમ અનાથી મુનિને વેદના તેમને મુનિપણું લેવામાં નિમિત્ત બની તેમ હસુમતીને પણ આ રોગ દીક્ષા લેવામાં કારણરૂપ બન્યા. તેમણે સંકલ્પ કર્યો કે રંગની શાંતિ થાય તે પણ દીક્ષા લેવી અને ન થાય તે પણ લેવી. ૧૬ વર્ષની ઉંમરે પોતાના વતન માલવાડામાં વિ.સ. ૨૦૧૫ માં વૈ. સુદ-૩ ને દિવસે ભાગવતી દીક્ષા પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે સ્વીકારી અને પૂ. સા. શ્રી પ્રીતિશ્રીજી મ. નાં શિષ્યા સા. શ્રી ત્રિલેાચનાશ્રીજી મ. નાં હ પૂર્ણાશ્રીજી મ. નામે શિષ્યા બન્યાં. સહનશીલતા, પરિણામદી જીવન જેને લઈ તેને શિખ્યા-પ્રશિષ્યાના પરિવાર વધ્યુ. આજે તેમને ૨૧ શિષ્યા-પ્રશિષ્યાના પરિવાર છે. ૧૫ વર્ષોંની સંયમયાત્રા પાળી વાંકડિયા ( રાજસ્થાન )માં સમાધિપૂર્વક કાળધમ પામ્યાં. તેમની નિખાલસા, સયમજીવનની દૃઢતા આજે પણ તેએ જ્યાં જ્યાં વિચર્યાં છે ત્યાં સૌ કોઈ યાદ કરે છે. તેમના ધર્માંસ સ્કાર, તેમના સંસારી ભાઈ એ, કુટુંબ વગેરે કારણરૂપ રહ્યાં છે. આવા પરમ ઉપકારી ગુરુદેવને કેટિ કોટિ વંદના — સાધ્વી શ્રી ચારિત્રપૂર્ણાશ્રીજી, સા. શ્રી સયમપૂર્ણાશ્રીજી, સા. શ્રી કીતિ પૂર્ણાશ્રીજી આદિ શિષ્યા-પ્રશિષ્યા. -~ 101 પૂ. સાધ્વીશ્રી રજનશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૫૯; ડાંગરવા-ગુજરાત. પિતાનું નામ : વાડીલાલ; માતાનુ નામ : ચંચળબહેન. સ’સારી નામ : રતનબહેન. વતન : અમદાવાદ. દીક્ષા : સ. ૧૯૭૬ના વૈશાખી સુદિ ૬, અમદાવાદ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી મનહરશ્રીજી મહારાજ. અભ્યાસ : એ બુક, કૅમગ્રંથ વગેરે. તપસ્યા. : સિદ્ધિતપ વિહારસ્થળે : ગુજરાત, રાજસ્થાન. સ. ૨૦૪૦ના વૈશાખ સુદ–૩ ના રાજ અમદાવાદ મુકામે કાળધમ પામ્યાં. 101 પૂ. સાધ્વીશ્રી સુનંદાશ્રીજી મહારાજ જન્મ : સ’. ૧૯૪૬; વરાદ-ગુજરાત. દીક્ષા : સ. ૧૯૮૬ શેરીસા તીથ મુકામે. ગુરુનુ નામ પૂ. સા. શ્રી ચંપાશ્રીજી મહારાજ. જ્ઞાનાભ્યાસ તથા તપશ્ચર્યાં : પ્રકરણ ભાષ્ય તથા કમ ગ્રંથાદિ Page #683 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને! ] [ ૬૪૫ વગેરે. સિદ્ધિતષ, વરસીતપ, વીશસ્થાન, ચારમાસી, ત્રણમાસી, એમાસી, દેઢમાસી, નવપદ ૧૧-૧૦-૯-૮-૬ વગેરે. બહુ જ સુંદર ચારિત્રપર્યાય દ્વારા જૈન સમાજમાં ખૂબ જ ચાહના પ્રાપ્ત કરી હતી. ડહેલાવાળા સમુદાયના વર્તમાન આચાર્ય ભગવંતશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ સાહેબના સંસારીપક્ષે માતુશ્રી હતાં. ચારિત્રજીવનની ખૂબ જ સુંદર આરાધના કરતાં કરતાં સ ૨૦૨૮ના શ્રાવણ વદ ૫ ના રોજ અમદાવાદ મુકામે કાળધમ પામ્યાં. --- પૂ. સાધ્વીશ્રી વિમલશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૬૭ મહા વિદ્વે ૧૧, ઉદયપુર-રાજસ્થાન. પિતાનું નામ : નધમલજી ભૂરી લાલજી, માતુશ્રીનું નામ : હેતબાઈ. સંસારી નામ : હેતબાઈ. પિતનુ નામ : અમરતલાલ ચેલાવત, દીક્ષા સ. ૧૯૯૫, અષાડ વિદે૧૦, ઉદયપુર મુકામે. ગુરુનુ નામ સુમતીશ્રીજી મ. સા. અભ્યાસ : દશવૈકાલિક, છ ક ગ્રંથ, સગ્રહણી, ક્ષેત્રસમાસ, ભાષાની જાણકારી : 'સ્કૃત-પ્રાકૃત, હિન્દી, ગુજરાતી. તપસ્યા : અઠ્ઠાઈ, ૨૪ ભગવાનનાં એકાસણાં, વમાન તપની ૪૯ આળી વગેરે. શિષ્યરત્ના સા. શ્રી સુદર્શનાશ્રીજી મહારાજ. આવા સાંયમી સદ્ગત સાક્ષી મહારાજને શતાઃ વ`દના પૂ. સાધ્વી શ્રી કચનશ્રીજી મહારાજ જન્મ સંવત ૧૯૮૧, રાધનપુર. સસારી નામ : કાંતાકુમારી. પિતાનું નામ : મેાતીલાલભાઈ માતાનું નામ : મણિબહેન. દીક્ષા સં. ૧૯૯૫ મહા શુદ ૬, રાધનપુર મુકામે ગુરુનું નામ પૂ. સા. શ્રમણીશ્રીજી મ. સા.; વિહારનાં ક્ષેત્રો : ગુજરાત, રાજસ્થાન. અભ્યાસ : બે ઝુક, વ્યાકરણ, દશવૈકાલિક વગેરે. તપસ્યા : માસક્ષમણુ, વી તપ, વીશસ્થાનક તપ, યાત્રાસંધા તથા પ્રતિષ્ઠામાં પેાતાની હાજરી. શિષ્યાનાં નામેા : સા. શ્રી વચક્ષણાશ્રીજી મ., સા. શ્રી ચ'દ્રોદયાશ્રીજી મ, સા. શ્રી અનિલપ્રભાશ્રીજી મ., સા. શ્રી ભદ્રાશ્રીજી મ., સા. શ્રી સરસ્વતીશ્રીજી મ. 101 પૂ. સાધ્વીશ્રી ચંપકશ્રીજી મહારાજ જન્મ : સ`. ૧૯૬૭ ચૈત્ર સુદ-૧૪, રાધનપુર. પિતાનું નામ : કકલભાઈ. માતાનું નામ : દિવાળીબહેન. સ’સારી નામ : ચંદનબહેન. વતન : રાધનપુર. દીક્ષા : સ. ૧૯૯૬ મહા સુદ ૧૦. ગુરુનામ : ૨જનશ્રીજી મહારાજ. અભ્યાસ : દશવૈકાલિક, ભાષ્ય, ચાર પ્રકરણ, કમગ્રંથ વગેરે. તપસ્યા : માસક્ષમણ, ક્ષીરસમુદ્ર, ત્રણ વર્ષીતપ, ૧૦૮ અઠ્ઠમ, ૨૨૯ , એ છ માસી, વિહારક્ષેત્રા : માલવા, રાજસ્થાન, ગુજરાત વગેરે. પૂ. સાધ્વીશ્રી સુલાચનાશ્રીજી મહારાજ જન્મસ્થળ : મુદરડા (ગુજરાત), પિતા : માણેકલાલ રણછોડભાઈ શાહ, માતા : શ્રી પુરીબહેન. વતન : મુદરડા (માણસા પાસે) દીક્ષા : ૧૯૯૭ માગશર સુદિ--૫. અમદાવાદ મુકામે. ગુરુનામ : પૂ. સા. શ્રી મહિમાશ્રીજી મ., અભ્યાસ : એ બુક, સંગ્રહણી, ક્ષેત્રસમાસ. તપસ્યા : માસક્ષમણ, સિદ્ધિતપ, સાળ ભથ્થુ, એ વર્ષીતપ, ચત્તારી આઠ, ૨૨૯ છઠ્ઠ, ૧૨ અઠ્ઠમ, કલકત્તામાં ઉપધાન Page #684 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] [ શાસનનાં શ્રમણીરત્ના કરાવ્યાં, ત્રણ અઠ્ઠઈ ઓચ્છવ થયાં. વિહારક્ષેત્રા : યુ. પી., એમ. પી., બિહાર, બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, મારવાડ, રાજસ્થાન. સ'. ૨૦૪૮ માં અમદાવાદ મુકામે કાળધમ પામ્યાં. 1101 પૂ. સાધ્વીથી વસંતશ્રીજી મહારાજ જન્મ : સ. ૧૯૮૭ વૈશાખ સુદિ-૭, લુણાવાડા, પિતાનું નામ : મહાસુખલાલ જેઠાલાલ. માતાનું નામ : રમતીબહેન, સાંસારી નામ : વિમળાબહેન. દીક્ષા : સ. ૧૯૯૯ માગશર સુદ-૫, ગુરુનામ : હેતશ્રીજી મહારાજ. અભ્યાસ : કમ ગ્રંથ, વૈરાગ્યશતક, ઉપદેશમાલા, ક્ષેત્રસમાસ, કુલકસંગ્રહ વગેરે. તપસ્યા ઃ ૧૬ ઉ. ચ. અડૂ, સિદ્ધિતપ, વીશસ્થાનકની મેરુબ’ધની અને નવપદજીની છ અઠ્ઠાઈ, વર્ષીતપ, વમાન એળી, ૫૦૦ આયંબિલ સળગ, વિહારક્ષેત્રા : કચ્છ, હાલાર, રાજસ્થાન. પૂ. સા, શ્રી સુશીલાશ્રીજી મહારાજ જન્મ સ’. ૧૯૮૪, આસે વ–૬. લુણાવાડા (જિ. પંચમહાલ ), પિતા : પીતામ્બરદાસ પ્રેમચંદ, માતા : ડાહીબહેન. સ`સારી નામ : શારદાબહેન દીક્ષા સ. ૧૯૯૯ ફાગણ વિદે ૧૧ અમદાવાદ મુકામે. ગુરુનું નામ : પૂ. સા. કુમુદશ્રીજી મહારાજ. ધાર્મિક અભ્યાસ : છ કમ ગ્રંથ, વૈરાગ્યશતક, તત્ત્વાં વગેરે. તપસ્યા : માસક્ષમણ, ૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, ચત્તારી, અડ્ડ, દસ, એ બે વર્ષી તપ, ચારમાસી, બારમાસી, ગણધરના છઠ્ઠ, વીશસ્થાનક, ચાર ચેાવીશી, વ માનતપની એની છ૯-૫૦૦ આય બિલ સળગ. વિહારનાં ક્ષેત્ર-કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, દક્ષિણ ગુજરાત વગેરે. શેરિસાના સંઘ, જૂનાગઢ, કેશરિયાજી, નાકોડા, જેસલમેર વગેરે સઘયાત્રામાં સામેલ થયાં. 101 પૂ. સા. શ્રી સુલેાચનાશ્રીજી મહારાજ જન્મ : ૧૯૮૦ ચૈત્ર સુદ૯. એરૂ મુકામે. પિતા : ચ'દુલાલ ઘેલાભાઈ. માતા : મનુબહેન. સંસારી નામ : વસુમતીબહેન. દીક્ષા સ. ૧૯૯૯ વૈશાખ સુદ-૧૧ એરૂ (ગાયકવાડ) ગુરુનુ નામ : મનેાહરશ્રીજી મહારાજ. અભ્યાસ : છ કમ ગ્રંથ, સ`સ્કૃતમાં એ બુક. તપસ્યા : સિદ્ધિતય, ચત્તારી અઠું, અઠ્ઠાઈ, નવ ઉપવાસ, ૧૫૦ આયબિલ. એ વખત એચ્છવ અને બે વખત ઉજમણાં ચાતુર્માસ સ્થળે.– ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર. 101 પૂ. સા. શ્રી પ્રવીણશ્રીજી મહારાજ જન્મ : સ. ૧૯૮૦ થાનગઢ (સૌરાષ્ટ્ર). પિતા : રતિલાલ ભાઈચંદ. માતા : જીવતીબહેન. સ`સારી નામ : લલિતાબહેન. દીક્ષા : સ. ૨૦૦૦ વૈશાખ સુદ્ર–૧૧. ગુરુનું નામ : પૂ. સા. શ્રી પદ્મશ્રીજી મહારાજ. અભ્યાસ : સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, રાજનીતિ. તપસ્યા : વરસીતપ, વમાનતપની ૨૩ એની. નવ લાખ નવકાર મત્રના જાપ. ——0— Page #685 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૬૪૭ પૂ. સા. શ્રી વિચક્ષણાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૭૬ શ્રાવણ સુદ ૬. ઉમત્તા. પિતાઃ મણિલાલભાઈ. માતા ઃ ચંચળબહેન. સંસારી નામ : બબુબહેન. દીક્ષા : સં. ૨૦૦૦ અષાઢી બીજ, અમદાવાદ મુકામે. ગુરુનું નામ : પૂ. સા. શ્રી કંચનશ્રીજી મહારાજ. અભ્યાસ : ૬ કર્મ ગ્રંથ અર્થ સહિત, બે બુક, દશ વૈકાલિક, સિંદુર પ્રકરણ, તત્ત્વાર્થ અર્થસહિત. તપસ્યા : અદ્ભાઈ, વર્ધમાનતપ, નવપદની ઓળી, મેરુપર્વતની ઓળી–૫, વીશસ્થાનકની ઓળી. વિહારક્ષેત્રે : કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન વગેરે. સં. ૨૯૪૬માં કાળધર્મ પામ્યાં, - - પૂ. સા. શ્રી ચંદ્રોદયાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૭૫ કારતક સુદ-૫. સંસારી નામ : ચંપાબહેન. ગામ : ધારીસણા, પિતાનું નામ : કેદરલાલ જોઈતારામ. માતાનું નામ : ચંદ્રાબહેન. દીક્ષા સં. ૨૦૦૧ માગશર સુદ-૪ અમદાવાદ મુકામે. ગુરુનું નામ : પૂ. સા. શ્રી કંચનશ્રીજી મ., અભ્યાસ : ધમરત્નપ્રકરણ, બે બુક. તપસ્યા : મા ખમણ, ૧૬ ઉપવાસ, ૧૧, ૧૫, વર્ષીતપ, પ૦૦ આયંબિલ, વર્ધમાન તપ અને નાની મોટી ઘણી તપસ્યાઓ. વિહારનાં ક્ષેત્રે : રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર વગેરે. શિષ્યાઓ : શ્રી સદગુણાશ્રીજી મ. તથા શ્રી અમિતપ્રજ્ઞાશ્રીજી મ. * —– પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૭૦ ફાગણ વદિ-૨, અમદાવાદ. સંસારી નામ : વિમળાબહેન. પિતાનું નામ : ભાયલાલ મગનલાલ શાહ. માતાનું નામ : શકરીબહેન. દીક્ષા : સં. ૨૦૦૧ ફાગણ વદછડું, અમદાવાદ મુકામે. ગુરુનું નામ : પૂ. સા. શ્રી રંજનશ્રીજી મહ; અભ્યાસ : હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત. તપસ્યા : અઠ્ઠાઈ, વર્ધમાનતપની ઓળી, આયબિલ, છ. અઠ્ઠમ. ઘણાં વર્ષોથી યથાશક્તિ ધ્યાનમાં મગ્ન રહ્યાં. વિહારક્ષેત્રો : ગુજરાત-સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર. શિયાઓ : સા. શ્રી સુત્રપ્રભાશ્રીજી મ. તથા સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. સં. ૨૯૪૨ ને પિષ–સુદ-૧૩ના રોજ અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યાં. પૂ. સા. શ્રી રત્નપ્રભાશ્રીજી મહારાજ જન્મ : બનાસકાંઠા જિલ્લાના સાંતલપુર ગામે. પિતા : સંઘવી નાગરદાસ કાળીદાસ. માતા : સમરતબાઈ. સંસારી નામ : રંભાબહેન. દીક્ષા : સં. ૨૦૦૨ ના ફાગણ વદિ-૧૧ પાલીતાણા મુકામે. ગુરુનું નામ : મહિમાશ્રીજી મહારાજ. અભ્યાસ : દશવૈકાલિક, કર્મગ્રંથ આદિ. તપસ્યા : ૭-૮-૯-૧૦ વીશસ્થાનક તપ તથા તિથિઓની આરાધના, ઓળીને પાયો નાંખ્યો, દરરોજ બે કલાક મૌન, નવકાર તેમ જ લેગસ્સને ૫૦૦ને સ્વાધ્યાય. વિહારક્ષેત્રો : કચ્છ-વાગડ, રાજસ્થાન, મેવાડ, સૌરાષ્ટ્ર વગેરે. Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ ] પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ જન્મ : સ. ૧૯૭૭ મહા વિદે–૪, અમદાવાદ. પિતાનું નામ : પરશે।તમદાસ. માતા : મેાતીબહેન. સંસારી નામ : શાન્તાબહેન. દીક્ષા : સ. ૨૦૦૨ના વૈશાખ વિક્ર−૧૧, ગુરુનું નામ : પૂ. સા. શ્રી મહેન્દ્રશ્રીજી મહારાજ. અભ્યાસ : ક્ષેત્રસમાસ, સિંદુર પ્રકરણ, તત્ત્વાર્થ સમેટી સ ંગ્રહણી, તપસ્યા : ૫૦૯ આયબિલ, એ વર્ષીતપ, માસી, ત્રણમાસી, ચારમાસી, દોઢમાસી, ૬-૭-૮-૫ ઉપવાસ, માસક્ષમણ અને ૧૦૮ અઠ્ઠમ તપની આરાધના ચાલુ. વિહારક્ષેત્રો : ગુજરાત, રાજસ્થાન, [ શાસનનાં શ્રમણીરત્ને પૂ. સા. શ્રી નિર્મલાશ્રીજી મહારાજ જન્મ : સ. ૧૯૮૫ ચૈત્ર મહિનેા. માણેકવાડા (સૌરાષ્ટ્ર). સ’સારી નામ : નરભેકુવરબહેન. પિતા : કોઠારી ગુલાબચંદ પરમાણંદ. માતા : સમરતબહેન, પતિ : તારાચ'દ ગુલાબચંદ. દીક્ષા સ. ૨૦૦૪ના મહા મહિનામાં અમદાવાદ મુકામે. ગુરુનુ નામ : પૂ. સા. શ્રી મહેન્દ્રશ્રીજી મ. અભ્યાસ : બૃહદ્ સંગ્રહણી, દશ વૈકાલિક, વૈરાગ્યશતક, સસ્કૃત એ બુક, વગેરે. તપસ્યા : અઠ્ઠાઈ –૯, ચત્તારી આડ, દશ, બે સિદ્ધિતપ, ૧૬ ઉપવાસ, ૫૦૦ આય’બિલ, કાયમ બેસણાં, દરરોજ કલાક મૌન, નવકાર મંત્રના સ્વાધ્યાય ૫૦૦ તથા સઘયાત્રાએમાં પ્રેરણા કરી. સા. શ્રી સુવ્રતપ્રભાશ્રીજી મહારાજ જન્મ : સ. ૧૯૭૫ મહા સુ−િ૧૦ બેરૂ મુકામે. સ’સારી નામ : શાન્તાબહેન. પિતા : ડાયાભાઈ અમથારામ. માતા : નરીબહેન. દીક્ષા : સ. ૨૦૦૪ વૈશાખ મહિનામાં અમદાવાદ મુકામે. ગુરુનામ : સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. અભ્યાસ : પ્રકરણ, ત્રણ ભાષ્ય, દશ વૈકાલિક, તપસ્યા : વધી તપ, વીશસ્થાનક તપ, ધ માનત૫, ૫૦૦ આયંબિલ પૂ. સા. શ્રી કલ્પલતાશ્રીજી મહારાજ જન્મ : સ. ૧૯૯૬ ભાદરવા સુદિ-૩, શનિવાર. ઉદયપુર (રાજસ્થાન). સસારી નામ : અબાકુમારી. પિતા : શાહ મેાહનલાલજી ગન્ના. માતા : સુગનબહેન. દીક્ષા : સ. ૨૦૦૮ ફાગણ વજ્ર−૧૧ ચણસ્મા મુકામે. ગુરુનું નામ : પૂ. સા. શ્રી સુદર્શનાશ્રીજી. અભ્યાસ : પ્રાકૃત, સસ્કૃત, કમ ગ્રંથા, ત સ ગ્રહ વગેરે. તપસ્યા : ૩-૫-૮-૧૬ વર્ષીતપ, વીશસ્થાન, કજ્ઞાનપ ંચમી, વધમાન તપ, નવપદજી. ૧૨ મહિનાનુ` મૌન જેમાં અહ‘પદનુ` ધ્યાન. શિષ્યા : સા. શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી, સા. શ્રી કલ્પગુણાશ્રીજી, સા. શ્રી સંવેગપૂર્ણાશ્રીજી, સા. શ્રી નયપૂર્ણાશ્રીજી, પ્રશિષ્યા : પદ્મગુર્ણાશ્રીજી ચાતુર્માસ સ્થળા અને વિહારક્ષેત્રો : મેવાડ, મારવાડ, માલવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર Page #687 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [૯૪૯ પૂ. સા. શ્રી ચંદ્રકલાશ્રીજી મહારાજ જન્મઃ સં. ૧૯૯ શ્રાવણ સુદ-૭, ઉદયપુર (રાજસ્થાન). સંસારી નામ : ચંદ્રકાન્તાબહેન. પિતા : મેહનલાલજી. માતા : સુમનબહેન. દીક્ષા : સં. ૨૦૦૮ ફાગણ વદિ-૧૧. ગુરુનું નામ : પૂ. સા. શ્રી સુદર્શનાથીજી મહારાજ. અભ્યાસ : સંસ્કૃત, વ્યાકરણ, કમ પ્રકૃતિ વગેરે. તપસ્યા : વિશસ્થાનક, વર્ધમાનતપ, નવપદ એળી આદિ. વિહારક્ષેત્રો : સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, રાજસ્થાન, એમ. પી.; દીક્ષા આપનારનું નામ : પ. પૂ. આ. શ્રી રંગવિમલસૂરિજી મહારાજ સાહેબ. શિષ્યાઓ : સા. શ્રી શીલપ્રભાશ્રીજી મ.; સા. શ્રી રત્નકલાશ્રીજી મ. સા. શ્રી સુમલયાશ્રીજી મ. સા. શ્રી ચરણકલાશ્રીજી મ. સા. શ્રી શીકાન્તાશ્રીજી મ. સા. શ્રી કીર્તિ પ્રભાશ્રીજી મ. —X — પૂ. સા. શ્રી સુદનાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૭૬ શ્રાવણ વદિ-૩, ઉદયપુર મુકામે. સંસારી નામઃ સુગંધબહેન, પિતા : પ્રતાપસિંહજી અજુન લાલજી નલવાયા. માતા : સોવનબહેન. દીક્ષા : સં. ૨૦૦૮ ફાગણ વદિ-૧૧, ચાણમા મુકામે. ગુરુનું નામ : સા. શ્રી વિમલશ્રીજી મ., અભ્યાસ : દશવૈકાલિક,કર્મગ્રંથ સંગ્રહણી. તપસ્યા : ચત્તાર અ. સિદ્ધિતપ, ળ ઉપવાસ. જિન એળી, વિજયના ૧૭૦ ઉપવાસ. યાત્રાસંઘે : રાજનગર, કરેલાજી, ચિત્તોડગઢ, ભેણું. ચાતુર્માસ સ્થળે અને વિહાક્ષેત્રો : મેવાડ, માલવા, ગુજરાત. શિષ્યાઓ : સા. શ્રી ચંદ્રકલાશ્રીજી, સા. શ્રી કલ્પલતાશ્રીજી (સંસારીપણે પુત્રીઓ પૂ. સા. શ્રી સદૂગુણાથીજી મહારાજ જન્મ : રાધનપુર (ગુજરાત). પિતા : શિવલાલભાઈ માતા : ચંદનબહેન, સંસારી નામ : સુમિત્રાબહેન. દીક્ષા : સં. ૨૦૧૨ વૈશાખ સુદિ–૧૦ રાધનપુર મુકામે. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ચંદ્રોદયાશ્રીજી મહારાજ. અભ્યાસ : કમગ્રંથ અર્થ સ્વાધ્યાય મૂળ. તપસ્યા : ૭, ૮, ૯, ઉપવાસ. ૧૧ વર્ધમાનતપની ઓળી. પ૦૦ આયંબિલ એકાંતરા, વિહાર ક્ષેત્રો : ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, બંગાળ વગેરે. પૂ. સા. શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ જન્મ : મોરવાડા, ગુજરાત. પિતા : વીરચંદ કેશરીચંદ દોશી. માતા : મયુરીબહેન, સંસારી નામ : ઝીણીબહેન. દીક્ષા : સં. ૨૦૧૬ મહા સુદિ ૧૦ રાધનપુર મુકામે. ગુરુનું નામ : ૫. સા. શ્રી ભદ્રાશ્રીજી મહારાજ અભ્યાસ : બે બુક પ્રાકૃત-સંગ્રહ અથ સહિત. તપસ્યા : વષીતપ વર્ધમાનતપની ઓળી, ૧૨ અને અન્ય નાનીમોટી તપસ્યા : ચાતુર્માસ સ્થળ : પાલીતાણા, ધાનેરા, મહેસાણા, બેટાદ, મેરવાડા, સમી, પાટણ, મુંબઈ, અમદાવાદ વગેરે. પૂ. સા. શ્રી પ્રસન્નપ્રભાથીજી મહારાજ જન્મ : સં. ૨૦૦૪ મહા સુદિ–૧૩ માલવાડા મુકામે. સંસારી નામ : તારામતીબહેન. દીક્ષા : ૨૦૧૮ મહા સુદિ–૧૩ માલવાડા (રાજસ્થાન). ગુરુનું નામ : પૂ. સા. શ્રી વિવેકપ્રભાશ્રીજી મહારાજ. અભ્યાસ : છ કમ ગ્રંથ, સ્વાધ્યાયનાં દરેક સૂત્રા, લેપ્રકાશ બે બુક, પ્રાકૃત, તપસ્યા : Page #688 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ ] [ શાસનનાં શ્રમણીરત્ન અઠ્ઠમ ૪, ૫-૬ અઠ્ઠાઈ ૧૬ ઉપવાસ, માસક્ષમણ, વશસ્થાનક, વરસીતપ, દાઢમાસી, ચારમાસી, છ માસી વર્ધમાન તપની ૪૯ ઓળી, નવપદની ઓળી, ચાતુર્માસ અને વિહારક્ષેત્રો : સિરોહી, શિવગંજ, માલવાડા, પાટણ, અમદાવાદ, પાલીતાણા, કુવાળા, મહેસાણા, માલવાડા, સુરત વગેરે સ્થળો. - --- પૂ. સાધ્વીશ્રી રત્નપ્રભાશ્રીજી મહારાજ જન્મ : અમદાવાદ. પિતા : કોદરલાલ હુકમચંદ શાહ. માતા હીરાબહેન. સંસારી નામ : રસીલાબહેન. દીક્ષા : સં. ૨૦૧૭ વૈશાખ વદિ ૨ અમદાવાદ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી મહેન્દ્રશ્રીજી મહારાજ. અભ્યાસ : બે બુક સાથે ઉપદેશમાળા, યોગશાસ્ત્ર વગેરે. તપસ્યા : વર્ષીતપ, વર્ધમાન તપની ઓળી, ઘડિયા બગડિયા. સવા કરોડ નવકારમંત્રના જાપ અને રોજ એક કલાક ધ્યાનમાં. પંચાહ્નિકા મહોત્સવ, ઉજમણું, અષ્ટાદ્રિકા મહોત્સવ, ચાર પૂજને વગેરેમાં પ્રેરણ. ચાતુર્માસ તથા વિહારક્ષેત્રો : મારવાડ, મહારાષ્ટ્ર, વિદર્ભ, રાજસ્થાન, માળવા વગેરે. પૂ. સાધ્વીશ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજ જન્મ : સં. ૨૦૦૧ માગશર સુદિ–૩ કુવાલા મુકામે. સંસારી નામ : મુક્તાબહેન. પિતા : ભેગીલાલ ફતેચંદ શાહ. માતા : જાશુબહેન. દીક્ષા : સં. ૨૦૧૮ ફાગણ સુદી-૪ ગુરુનું નામ : પૂ. સા. શ્રી પદ્મલતાશ્રીજી મહારાજ. અભ્યાસ : સંસ્કૃત બે બુક, મૂળ સ્વાધ્યાય ૪ કમગ્રંથ અર્થ સહિત. તપસ્યા : પ ઉપવાસ, અઠ્ઠાઈ નવ, સેળ, માસક્ષમણ, સિદ્ધિતપ, વષીતપ, વીસ્થાનક તપ, વર્ધમાન ઓળી–૧૫, ૯, ૧૦, એ. આઠ ભગવાનનાં એકાસણું. ચાતુર્માસ અને વિહારનાં ક્ષેત્રો : પાલીતાણા, કુવાલા, મહેસાણા, મુંબઈ, બોટાદ, પ્રભાસપાટણ, વારાહી, બીકાનેર, અમદાવાદ વગેરે. શિષ્યાઓ : સા. શ્રી અતપ્રજ્ઞાશ્રીજી.; સા. શ્રી પ્રશાંતરસાશ્રીજી, સા. શ્રી કમંજિતાશ્રીજી મ. ~* ~ પૂ. રામવીશ્રી કીર્તિ પ્રભાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૪૨ ફાગણ વદ-૧૧ ચાણસ્મા મુકામે (ગુજરાત). સંસારી નામ : કંચનબેન. પિતાનું નામ : જીવણલાલ હીરાચંદ શાહ. માતા : શકરીબહેન. દીક્ષા : સં. ૨૦૧૮ના ચૈત્ર વદ ૬, અમદાવાદ મુકામે. ગુરુ : પૂ. સા. શ્રી ચંદ્રકલાશ્રીજી મ. સા. અભ્યાસ : જ્ઞાનસાર, કમ્મપયડી, ઉત્તરાધ્યયન સૂત્ર અર્થસહિત, બુક બે, પ્રાકૃત. તપસ્યા : માસક્ષમણ, વર્ષીતપ, ૫૦૦ આયંબિલ, ૧૧ ઉપવાસ, વીસ્થાનક, વર્ધમાન તપ, છ— જિન તપ વગેરે. અડ્ડાઈ ઓચ્છવ, સિદ્ધચક્રપૂજન, શાન્તિસ્નાત્ર વગેરેમાં પ્રેરણ. ચાતુર્માસ અને વિહારક્ષેત્રો : ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ મારવાડ, રાજસ્થાન, માલવા. શિષ્યાઓ : સા. શ્રી વિશ્વપ્રભાશ્રીજી મ. સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ. સા. શ્રી સમ્યગરત્નાશ્રીજી મ. Page #689 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૬૫૧ પૂ. સા. શ્રી નીતિપૂર્ણાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૮૩ ફાગણ સુદ-૫. માણસા. સંસારી નામ : નાનુબહેન. પિતા : કેશરીમલજી. માતા : કેશરબહેન. દીક્ષા : સં. ૨૦૨૧ વૈ. સુદ-૧૦. માલવડા. ગુરુ : પૂ. સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ. અભ્યાસ : સાધુકિયા. તપસ્યાઃ અડું, અરૂમ, છડું, ૨૦ વર્ધમાન તપની ઓળી, સિદ્ધિ ૫, ૧૦ ઉપવાસ. શિષ્યાઓ : પૂ. સા. શ્રી શીલપૂર્ણ શ્રીજી મ. સા. શ્રી કીર્તિરત્નાશ્રીજી મ. પૂ. સા. શી શીલપૂણથીજી મહારાજ જન્મ : સં. ૨૦૧૨ માગશર મહિનો, માલવાડા મુકામે (રાજસ્થાન) પિતા : ગેનમલ તલકાજી. માતા : નાનુબહેન. સંસારી નામ : સંતેષબહેન. ક્ષિા : સં. ૨૦૨૬ વૈશાખ દશમ. માલાવાડા મુકામે. ગુરુ : પૂ. સા. શ્રી નીતિપૂર્ણાશ્રીજી મ. સા. અભ્યાસ : છ કર્મગ્રંથ સાથ, યોગશાસ્ત્ર, વીતરાગ સ્તોત્ર, સિર પ્રકરણ, ઈદ્રિયપરાજય, અધ્યાત્મકપમ આદિ કિયારત્ન, બે બુક, વ્યાકરણ, તર્કસંગ્રહ, પ્રાકૃત, કમ્મપયડી. ચાતુર્માસ અને વિહારનાક્ષેત્રો : મારવાડ, રાજસ્થાન, બનાસકાંઠા (ગુજરાત) કુથાળા, મહેસાણા, માલવાડા, પૂરણ, અમદાવાદ, સુરત, પાલીતાણા, વગેરે, શિષ્યાઓ : શાસનરક્ષિતાશ્રીજી મ., ભાવરક્ષિતાશ્રીજી મ., તપસ્યાઓ : ૪ ઉપવાસ. ૫ ઉપવાસ, વર્ધમાન તપની ઓળી ૨૦, વર્ષીતપ, વીશસ્થાનક વગેરે. પૂ. સા. શ્રી પૂર્ણમાલાથીજી મહારાજ જન્મ : ૨૦૧૧ માગશર-૧. માલવાડા (રાજસ્થાન) સંસારી નામ : પુષ્પાબહેન. પિતા : ગેમલ તલકાજી. માતા : નાનુબહેન. દીક્ષા : ૨૦૨૬ વૈશાખ-૧૦ માલવાડા મુકામે, ગુરુનું નામ : પૂ. સા. શ્રી પ્રસન્નપ્રભાશ્રીજી મહારાજ, અભ્યાસ : છ કમ ગ્રંથ સાથે. વૈરાગ્ય શતક સાથે વીતરાગ સ્તોત્ર, સિન્દુર પ્રકરણ, ઇન્દ્રિય પરાજય. તપસ્યા : પ ઉપવાસ, વર્ધમાન તપની ઓળી ૨૫, વિશસ્થાનકની ઓળી–૫, ચાતુર્માસ અને વિહારક્ષેત્રો : કુવાળા, મહેસાણા, માલવાડા. પૂરણ, અમદાવાદ, મારવાડ. શિષ્યાઓ : સા. શ્રી કૌશલ્યદશિતાશ્રીજી મ. સા. શ્રી પૂર્ણ દર્શિતાશ્રીજી મ. —*-- પૂ. સા. શ્રી રત્નકલાશ્રીજી મહારાજ જન્મ : સં. ૨૦૦૭ ભાદરવા સુદિ-પ ચાણસ્મા મુકામે (ગુજરાત). સંસારી નામ : રંજનબાળા. પિતા : કંચનલાલ ગભરૂચંદ શાહ. માતા : ભગવતીબહેન. દીક્ષા : સં. ૨૦૨૭ માગશર વદિ-૧ ચાણમા. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ચંદ્રકલાશ્રીજી મ. સા., અભ્યાસ : બૃહતું, સંગ્રહણી, વીતરાગ સ્તોત્ર સાર્થ, પ્રાકૃત-સંસ્કૃતની બે બુક, વ્યાકરણ, હિન્દી વિશારદ, દશવૈકાલિક સાથે, ઉપરાંત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત, મેવાડી વગેરે ભાષાની જાણકારી. તપસ્યા : વધમાન તપની ૨૦ ઓળી. નવપદજીની ૮ ઓળી, જ્ઞાનપાંચમ, મન એકાદશી, ચાતુર્માસ અને વિહારનાં ક્ષેત્રો : કુવાળા, ઉદયપુર, છોટી સાદડી, માલવાડા, આકેલા, કલકત્તા, નાગપુર, ઉજજૈન, ચાણમા, મુંબઈ, સુરત. અમદાવાદ, બંગાળ, બિહાર વગેરે. Page #690 -------------------------------------------------------------------------- ________________ ઉપર ] [ શાસનનાં શમણીરત્નો પૂ. સા. શ્રી અમિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ જન્મ : સં. ૨૦૦૬ પિષ સુદિ–૧૦ સાબરમતી (ગુજરાત), સંસારી નામ : ઇન્દિરાબહેન પિતા : અજિતલાલ અમૃતલાલ શાહ. માતા : સુશીલાબહેન. દક્ષા : સં. ૨૦૨૭ મહા સુદિ–૪. સાબરમતી (ગુજરાત). ગુરુ : પૂ. સા. શ્રી ચંદ્રોદયાશ્રીજી મ. સા., અભ્યાસ : કર્મગ્રંથ સાર્થ બે બુક, વિજ્ઞાન પાઠમાળા, હેમલઘુપ્રક્રિયા, તર્કસંગ્રહ, મુકતાવલી, પંચસંગ્રહ, વગેરે, તપસ્યા : ૧૧, ૧૨, માસક્ષમણ, વીશસ્થાનક, નવપદની ઓળી, વર્ધમાન તપની ૧૩, વર્ષીતપ ચાલુ-ઉપરાંત બીજી નાનીમોટી અનેક તપશ્ચર્યા. ચતુર્માસ અને વિહારક્ષેત્રો : ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પાટણ, સાબરમતી, ભાવનગર, કાંદીવલી, બોરીવલી, પૂના, પાયધૂની, વલી વગેરે. શિષ્યાઓ : સા. શ્રી મૌલિકરત્નાશ્રીજી મ. સા. શ્રી પુનિતપ્રજ્ઞાશ્રીજી મ. સા. શ્રી મુક્તિરસશ્રીજી મ. સા. શ્રી ચિત્તદર્શિતાશ્રીજી મ. સા. શ્રી સંવેગપ્રજ્ઞાજી મ. પૂ. સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૫૮ છે. વ. ૬, પિતા : હરખચંદ નેણશી. માતા : મોતીબાઈ સંસારી નામ : સમરતબહેન. દીક્ષા : સં. ૨૦૦૫ વૈશાખ વદ– જામનગર, વડી દીક્ષા : સં. ૨૦૦૫ અષાડ સુદિ-૧૪ જામનગર, અમાસ : ચાર પ્રકરણ. છ કર્મગ્રંથ, ૩ ભાષ્ય, ક્ષેત્રસમાસ, વ્યાકરણ કૌમુદી, વૈરાગ્યશતક વગેરે. તપસ્યા : નવપદની ઓળી, વીશસ્થાનક તપ, ચાર વીશી, વર્ધમાન તપની ઓળી. વિહાર : સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર વગેરે. પરિવારમાં ત્રણ શિષ્યાઓ સં. ૨૦૩૫ ના માગશ ૪ ના રોજ જામનગર મુકામે કાળધર્મ પામ્યાં. (સંકલન –નગીનદાસ તુલસીદાસ મહેતા, જામનગર) Page #691 -------------------------------------------------------------------------- ________________ કવિકુલકિરીટ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં પ્રભાવક પૂજ્ય સાધ્વીરત્નો જેઓશ્રીની શિયાઓમાં આઠ શિખ્યાઓએ વર્ધમાન તપની ૧૦૮ ઓળી પૂર્ણ કરી છે. એવાં પૂ. પ્રવર્તિની સાધ્વી શ્રેષ્ઠા પૂ. સુવ્રતાશ્રીજી મહારાજ સૂર્યનું સંદન તેની તેજસ્વિતાથી મૃતિસુમનોને ખિલાવી દે છે. ચંદ્રનું દર્શન તેની ડીતલતાનાં મરણઝરણાં વહાવી જાય છે, તેમ ગુરુમાતા સુત્રતાશ્રીજીનું નામસ્મરણ થતાં જ મનેનિકુંજમાં અનેક કમૃતિપુપો ખીલી ઊઠે છે વૃત્તિથી સુત્રતા, પ્રવૃત્તિથી સુત્રતા. કૃતિથી સુત્રતા એવા સદેવ સુત્રતા સ્વરૂપો, નિત્ય નમસ્કરણીયા, સદૈવ સમરણીયા આર્થરના શ્રી સુત્રતાશ્રીજી મહારાજનું સમસ્ત જીવનચરિત્ર જાણવાની જિજ્ઞાસા જાગૃત થવા લાગે છે. અને મૈત્રીના મહાકાવ્ય સમા, ચારિત્રની ચારુકથા સમા, સંયમ-સાધનાના સંગીત સમા જીવનચરિત્રને જાણીએ-માણુએ ત્યારે સંતોષ પામીએ છીએ. જન્મભૂમિ: મા ગુજરાતના ભાલ પર તિલક સમાન સુરત શહેર શ્રી સુતાશ્રીજી મહારાજની જન્મભૂમિ રૂપે પાવન થઈ ગયું. ગુજરાતનું એ પ્રાચીન સૂર્યપુરનગર પોતાની સમૃદ્ધિ માટે વિશ્વપ્રસિદ્ધ છે. “કાશીનું મરણ અને સુરતનું જમણ જેવી લોકોક્તિઓ એની સાક્ષી પૂરે છે. આ શહેરમાં ભૌતિક સમૃદ્ધિની જેમ આધ્યાત્મિક સંપત્તિ પણ ભરપૂર હતી. અનેક ગગનચુંબી જિનમંદિર, ઉપાશ્રયે અને જ્ઞાનાલોથી સુશોભિત આ નગરીને તાપી નદી બાહ્ય રીતે સમૃદ્ધ કરતી, તેમ સંતો-મહંતો આંતરિક રીતે સમૃદ્ધ કરતા હતા. આ સુરત શહેરની વડી ચૌટાની ભંડળી પોળમાં ચરિત્રનાયિકાને જન્મ થયો હતો. જનક-જનની : કવિકુલકિરીટ આચાર્ય ભગવાન શ્રી વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ-પ્રદ્યોતક ધર્મદિવાકર શ્રીમદ્ વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર કર્ણાટકકેસરી શ્રીમદ્ વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજનાં આગ્રાવતી સ્વ. સાધ્વીવર્યા સુત્રતાશ્રીજી મહારાજના સંસારી પિતા ઠાકરભાઈ ધર્મનિષ્ટ તથા પરોપકારપરાયણ હતા. માતુશ્રી ગજરાબહેન તે ધર્મનો ગજરો જ જોઈ લે! ગજરાબહેનની કુક્ષિસૂક્તિમાં એક પાણીદાર મતી પાક્યું. તે મૂલ્યવાન મેતીનું શુભ નામાભિધાન સુભદ્રાકુમારી રાખવામાં આવ્યું. ભાવિમાં ખરેખર તે સુભદ્રા જ થવાની હશે એ સંત આ નામમાં હતો. ધમવૃત્તિ : વિ. સં. ૧૯૫૮ ના માગશર વદ ૫ ને દિવસે જન્મેલી સુભદ્રાકુમારી વય વધવા સાથે ધર્મ-કર્મ-અધ્યયનમાં આગળ વધવા લાગી. દેવદર્શન, ગુરુવંદન, નવકારશી પ્રત્યાખ્યાન, રાત્રિભેજન ત્યાગ, ધાર્મિક અધ્યયન વગેરે શૈશવ અવસ્થાથી જ નિત્યક્રમ જેવું બની ગયું. ધાર્મિક Page #692 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ ] [ શાસનનાં શ્રમણરત્ન. કિયાઓ વિના ચેન ન પડે. જીવનના ઉપવનમાં ધાર્મિક સુગંધ અધિક વ્યાપ્ત બનતી જતી હતી. પરિણામે, ૧૪ વર્ષની લધુવયમાં પૂ. સદ્ધધર્મસંરક્ષક આ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં ચારિત્રધર્મના નમૂના રૂપે બે ઉપધાન વહન કર્યા. માને કે ત્યારથી તેમના મને નિકુંજમાં વિરાગ પાંગરતા હતા. સંસાર-પ્રવેશ : યૌવનના ઉપવનમાં પ્રવેશ કરતાં જ કાયાની ક્યારીમાં લાવણ્યની વસંત ખીલી ઊઠી. સુરતનિવાસી શ્રી ઝવેરચંદ નવીનચંદ સાથે ૧૬ વર્ષની વયે સુભદ્રાકુમારી લગ્નગ્રંથિથી જોડાયાં. પરંતુ અંદરથી તે વૈરાગ્યને અગ્નિ સતત પ્રજવલિત થતો રહ્યો. સંયમરંગ : એક વાર વૈરાગ્યનો રંગ જેને લાગ્યું હોય તેને ભોગમાંય વેગ યાદ આવે, કામ ત્યજીને રામને ભજવા તત્પર બને. વૈરાગ્યવાસિત બનેલાં સુભદ્રાબહેનને પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં વિરતિષક પ્રવચન સાંભળવાનો સુગ થયે. આ પ્રવચનોએ તેમના વિરાગના ચિરાગને શત શત તે જલતો કરી દીધે. સંસારી પિંજરમાંથી મુક્ત બનવા બહેન સુભદ્રાએ પ્રચંડ પુરુષાર્થ આરંભી દીધે. એક વાર સંયમ લેવા ઘેરથી નીકળી ગયાં, સ્ટેશનથી પાછા લઈ આવ્યાં. બીજી વાર કતારગામે માથું મૂંડાવીને બેસી ગયાં; સંસારીએ ત્યાંથી પણ પાછા લઈ આવ્યાં. ત્રીજી વાર છાણી (વડોદરા) ભાગી ગયાં ત્યાંથી પાછા પકડી લાવ્યાં. તે વખતે સુભદ્રાબહેનને આંખમાં આંસુ અને અંગેઅંગમાં વ્યથા છલકાતી હતી કે, હું કેવી દુર્ભાગિની છું ! આટઆટલે પુરુષાર્થ કરવા છતાંય મને ચારિત્રરત્ન પ્રાપ્ત થતું નથી. મારું ચારિત્રમેહનીયકમ કેટલું પ્રબળ છે ! હતાશ થયેલાં સુભદ્રાબહેન પિતાના બ્રહ્મવતને અખંડિત રાખવા ડામરની ગોળીઓ પણ ખાઈ ગયાં. આ વાતથી પળમાં ચકચાર થતાં કુટુંબીઓ ભેગાં મળીને ઝવેરચંદભાઈને સમજાવવા લાગ્યાં. ઝવેરચંદભાઈએ કહ્યું કે, માગશર સુદ પૂર્ણિમા. સુધીમાં દીક્ષા લે તે મારી સંમતિ, ન લે તે માટે સંસાર ચલાવ. સુભદ્રાબહેન તે ભૂખ્યાને ઘેબર મળે તેમ ખૂબ ખૂબ હર્ષિત થઈ ગયાં. ચાતક મેઘની પ્રતીક્ષા કરે, ચકોર ચંદ્રની પ્રતીક્ષા કરે; તેમ સુભદ્રાબહેન હવે ચાતુર્માસની પૂર્ણાહુતિની પ્રતીક્ષા કરવા લાગ્યાં. ચાતુર્માસ પૂર્ણ થયું. સોનેરી ક્ષણ નજદીક દેખાઈ. ઝવેરચંદભાઈ આદિ સંસારી સ્વજને સુભદ્રાબહેનને સંયમ અપાવવા કારતક વદ્દ ૧૦ ને દિવસે છાણી આવ્યાં. તે જ મંગલ દિને ધામધૂમપૂર્વક પૂ. મુનિવર્ય જંબૂવિજયજી (પછીથી આચાર્યશ્રી જબુસૂરીશ્વરજી મહારાજ) હસ્તે સુભદ્રાબહેને સંયમ સ્વીકાર્યું. પૂ. શ્રી જબૂવિજયજીનાં સંસારી બહેન મહારાજ તપસ્વિની સંયમસંપન્ના સાધ્વીશ્રી કલ્યાણ શ્રીજી મહારાજનાં શિખ્યા સાધ્વી સુવ્રતાશ્રીજી નામે જાહેર કરાયાં. સાધ્વીશ્રી કલ્યાણશ્રીજી મહારાજનાં પ્રથમ શિષ્ય બનવાનું સદ્ભાગ્ય તેમને પ્રાપ્ત થયું. સંયમયાત્રા : જેમ એક સૈનિક પિતાની તાલીમ લેવામાં મસ્ત બને, જેમ એક આદર્શ વિદ્યાથી વિદ્યાદયયનમાં મગ્ન બને, તેમ નૂતન દીક્ષિતા સુત્રતાશ્રીજી સાધનાપથમાં આગળ વધવા લાગ્યાં અને વિલાસ ફેરવવા લાગ્યાં. પાંચ વર્ષ સુધી નિત્ય એકાસણું, પચીસ વર્ષ સુધી બેસણાં, ચત્તારિ-અઠ્ઠ-દસ-દય તપ, અષ્ટાપદ તપ, વીસ્થાનક તપ, અને તેમાંયે અરિહંતપદની આરાધનામાં તો આશ્ચર્યા કરી દીધું. ૨૦-૨૦ અઠ્ઠાઈઓ દ્વારા અરિહંતપદની કરેલી આરાધના તેમની અણહારીપદની પિપાસાની પ્રતીતિ કરાવી જાય છે. તીર્થ દર વર્ધમાન તપની આરાધનામાં એકાસણાને બદલે લાગેટ ઉપવાસ ૧૯ મા ભગવાન સુધી કર્યા. વીશ અને એકવીસમાં ભગવાનની આરાધના તબિયતને લીધે એકાંતરા ઉપવાસથી કરી. વર્ધમાન તપની ૨૮ ઓળી, પોષ દશમીની જીવનભર આરાધના, સિદ્ધાચલની આરાધના, નવ્વાણું યાત્રા છડું-અદ્મ દ્વારા કરી હતી. આવા Page #693 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીર ] [ ૬૫૫ પ્રકારની વિવિધ તપશ્ચર્યા દ્વારા કર્મોની નિજ, શાસનની પ્રભાવના અને સંયમજીવનની તેજસ્વિતા થતી હતી. તપસ્યા કરતાં કરતાં ‘ડંકા ભેર બજાયા હો જેવી કઠીને જીવનસાત્ બનાવી. જપાત્ સિદ્ધિઃ ” જપથી સિદ્ધિ થાય છે જ; એટલે જન્મ અને ૫ એટલે પાવન કરવું. જપથી જન્મ પાવન બને છે. આવી જ પક્રિયા દ્વારા આત્માને પરમાત્મામાં સ્થિર કરવા માટે તેઓશ્રીએ ત્રણ વાર લાખ નવકારને જાપ, શંખેશ્વર પાશ્વ પ્રભુને જાપ. સવા લાખ સીમંધર સ્વામીને જાપ, પ્રતિદિને શત્રુંજયનું ધ્યાન – આમ દૈનિક કાર્યક્રમ બનાવી દીધું અને પ્રવતિની સાધ્વીશ્રી સુત્રતાશ્રીજી સાધનાપથમાં આગે ધપતાં રહ્યાં. સ્વકલ્યાણની સાથે સર્વ કલ્યાણની ભાવના મનમાં રમી રહી હતી. ફળસ્વરૂપે સાત મહિનામાં જ પોતાની માતાને સંયમદાન કર્યું. તેમને અંજનાશ્રીજી નામ આપ્યું. ત્યાર બાદ એક વડીલ બહેન વિલાસબહેન અને એક નાનાં બહેન લીલીબહેનને પણ સંયમી બનાવ્યાં. તેઓને અનુક્રમે ઉમંગશ્રીજી અને વિજપ્રભાશ્રીજી નામ આપ્યાં અને બન્નેને માતા અંજનાશ્રીજીના શિષ્યા બનાવ્યાં. આ મુજબ પિતાને પ્રાપ્ત થયેલ ચારિત્રની આરાધના બીજાને પ્રાપ્ત થાય એવી પ્રેરણા કરતાં કરતાં સંયમધર્મની ૧૭ ભેદની સ્મૃતિરૂપ ૧૭ શિષ્યાઓને પરિવાર થયે, જેઓ મહાતપસ્વી, જ્ઞાની, દયાની છે અને શાસનપ્રભાવના કરી રહ્યાં છે. તેઓશ્રીના પ્રથમ શિષ્યા બનવાનું મહભાગ્ય લલિતાશ્રીજીને પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત તેઓનાં શિષ્યાઓમાં સાધ્વી શ્રી સુભદ્રાશ્રીજી, શ્રી સર્વોદયાશ્રીજી, શ્રી રત્નસૂલાશ્રીજી, શ્રી વાચંચમા (જી, શ્રી શદયાશ્રીજી, શ્રી સરસ્વતીશ્રીજી આદિ નામો પણ પ્રસિદ્ધ છે. તેઓશ્રીનાં શિખ્યાપ્રશિષ્યાઓની સંખ્યા લગભગ ૧૫૦ ઉપરાંત હશે. તેઓશ્રીના આ પરિવારમાં વર્ધમાન તપની એકસો એની પૂર્ણ કરનાર અનેક સાધ્વીઓ છે. આ તેમના સમુદાયની આગવી વિશિષ્ટતા છે. વર્તમાનમાં પણ સો ઓળી પૂર્ણ કરવામાં તત્પર તપસ્વિની સાધ્વીઓ છે. વિહારયાત્રા પૂજ્યપાદ કવિકુલકિરીટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનાં આગ્રાવતી સાધ્વીઓમાં તેઓ પ્રવર્તિની સાધ્વી હતાં. ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રાંતનાં વિવિધ ગામ-નગરોમાં વિચરીને પંચાવન વર્ષના સુવિશુદ્ધ નિર્મળ ચારિત્રપર્યાય દ્વારા અનેક જીનો ઉદ્ધાર, જ્ઞાનદાન, સંયમદાન અને ધર્મદાન કરતાં રહ્યાં. તેઓશ્રીમાં એક વિશિષ્ટતા એ હતી કે, એક વાર તેઓશ્રીના પરિચયમાં આવ્યા બાદ તે વ્યક્તિ ધર્મના પરિચયમાં આવી જતી. વિહારયાત્રામાં, શારીરિક અશક્તિને લીધે ૨/૩ કિમી.ને વિહાર કરી. ગંતવ્ય સ્થાને પહોંચી જતાં, પણ કઈ દિવસ ડોળીને સહારો લેતાં નહિ. જ્યારે એકદમ અશક્તિ આવી ગઈ ત્યારે ઈડરમાં સ્થિરવાસ કર્યો. વ્યાધિમાં સમાધિ : ઇડરમાં રહેવા છતાંય અંતરથી અતિ નિર્લેપ રહેતાં હતાં. છેલ્લાં આઠ મહિના ચારે બાજુથી રોગોએ ઘેરી લીધાં. કાયા રોગમય બની ગઈ. અશક્તિએ અહી લગાવી દીધો. તેમ છતાં, ડોકટરને સ્પર્શ કરવા દીધું નહિ. અહા ! કે ચારિત્રપ્રેમ! વ્યાધિમાં સમાધિ ! રોગમાં યોગ! કરીએ સહન, તો થાય કર્મ પતન ! એવા સિદ્ધાંતને વરેલાં ગુરુવર્યા ખૂબ પ્રસન્ન ચિત્ત સહન કરતાં જતાં હતાં. બાહ્ય ઉપચાર નહિ, ભાવ ઉપચારની જરૂર છે. તેથી તે પિતાની શિષ્યાઓને વારંવાર સૂચન કરતાં કે, “જોજો, મારી અંતિમ સમાધિ બગડી ન જાય તેનું ધ્યાન રાખજે.” દ્રવ્ય ઔષધ નહિ, ભાવ ઔષધમાં લીન રહેતાં. દઢ મનોબળથી રોગને સહન કરતાં હતાં. પન્ના, વૈરાગ્યરસ રેલાવતી સક્ઝા, ભાવભર્યા સ્તવન, સમાધિપ્રદ પદશ્રવણમાં મગ્ન બની જતાં. શિષ્યાઓએ પણ વૈયાવચ્ચ, વિનય, ભક્તિમાં એકતાન બની પ્રશંસનીય સેવા કરી. અને ભક્તિભાવના દરિયા સમા ઈડરસંઘે રાતદિવસ જોયા વગર ખડે પગે અનુમોદનીય સેવા કરી. પૂ. Page #694 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ ] [ શાસનનાં શ્રમણરત્ન શાંતમૂતિ પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજ્યજી ગણિવર સવારે પધારી માંગલિક, વાસક્ષેપ, પ્રત્યાખ્યાન તેમ જ વૈરાગ્યસભર વચને દ્વારા સુંદર આશ્વાસન આપતા હતા. વિ. સં. ૨૦૩૯ ના ભાદરવા સુદ ૩ ની બપોરથી પૂજ્ય પ્રવતિનીશ્રીનો જીવનદીપ ઝિલમિલવા લાગ્યા, ત્યારે સાધ્વીવર્યા સવ ભૂલી પંન્યાસજી મહારાજ દ્વારા કરાતી નિયામણમાં મગ્ન બની ગયાં હતાં. નમસ્કાર મહામંત્ર અને ચતુઃ શરણમાં નિમગ્ન બનતાં, ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ૧૨ કલાકે સાધ્વી શ્રેષ્ટા સ્વર્ગે સંચર્યા. અહો ! કેવી ભવ્ય સમાધિ ! ન પ્લાનિ, ન ઉદાસી. માગવાનું મન થઈ જાય એવું સમાધિમરણ ... ! ચારે તરફ શોકની છાયા છવાઈ ગઈ આખું ઇડર બંધ થઈ ગયું. માનવમહેરામણ દશનાથે કોઠારીવાડામાં ઊભરાવા લાગ્યા. દૂર-સુદૂરથી સુરત, મુંબઈ કઈ બેરસદ, વડાલી, હિંમતનગર આદિ સ્થળેથી ભક્તો ભેગા થવા લાગ્યા. ભાદરવા સુદ ૪ (સંવત્સરી) ને ૧૦ વાગે જયિનની ભવ્ય પાલખીમાં પૂ. પ્રવતિનીની સ્મશાનયાત્રા નીકળી. ચંદનચિતામાં કુટુંબીજનોએ અગ્નિદાહ દીધે. આજીવન ગુરુકુલવાસી વયસ્થવિરા સાથ્વી ઉમંગશ્રીજી તથા વિદૂષી સાધ્વી શ્રી લાવણ્યશ્રીજીના શિરે સમુદાય સંભાળવાની જવાબદારી આવી. ડર સંઘે વિશાળ મહોત્સવનું આયેાજન કર્યું, જે ઉત્સવ પૂ. ગુરુદેવના પ્રભાવ અને પ્રતાપની પ્રતીતિ કરાવી ગયે. આવા સુવિશુદ્ધ સંયમી, જ્ઞાની–ધ્યાની ગુણસંપન્ના, શાસનપ્રભાવિકા પ્રવતિનીના પાદપદ્મમાં કેટિ કેટિ વંદના ! ચંદ્રજ્યોતિ સમો નિર્મળ –પવિત્ર સુદીર્ધ ચારિત્રયાય પાળનાર પૂ સાધ્વીજી શ્રી નંદન શ્રીજી મહારાજ પૂજ્યપાદ નંદનશ્રીજી મહારાજ વિશાળ શિખ્યા-પ્રશિધ્યાને પરિવાર ધરાવતાં હતાં. તેઓશ્રીનો જન્મ અનેક મહાપુરુથી પાવન બનેલ, ઝાલાવાડ દેશની રમણીય વઢવાણ કેમ્પ નામે નગરીમાં થયેલ હતા. ગગનચુંબી જિનાલયો વડે શુભતાં આ નગરમાં દ્વિસંપન્ન દેવ-ગુરુ-ભક્તિ પરાયણ શેઠ શ્રી મૂળજીભાઈ બહેચરભાઈના ઘેર જમેલાં નેમકુંવરને સર્વ પ્રકારની સાંસારિક અનુકૂળતાઓ હતી. એને લીધે યુવાન વયે શ્વસુરગૃહે પણ સુખસાહ્યબી હતી. વૈભવસંપન્ન શિહોરનિવાસી શેઠ શ્રી હરિચંદ ગોપાળજીના સુપુત્ર શ્રી ગુલાબચંદભાઈ સાથે સં. ૧૯૫૯ માં તેમનું લગ્ન થયું હતું. ધમપરાયણ આ યુગલ પચ્ચીસ વર્ષના ટૂંકા ગાળામાં ખંડિત થયું. દામ્પત્યના ફલસ્વરૂપ એક પુત્રી હતી. ગુલાબચંદભાઈના અવસાન પછી માતા-પુત્રી ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરતાં હતાં અને લક્ષ્મીને સવ્ય કરતાં હતાં. વિ. . ૧૯૯૦માં કવિકુલકિરીટ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી એકની એક પિતાની કુમળી બાળાને માત્ર ૧૫ વર્ષની વયે ચતુર્થવત ઉચ્ચારાવીને કર્મમાતા તરીકેની ફરજ અદા કરી. સં. ૧૯૯૧ માં શિહોરથી ગિરનારજીને છરી પાલિત સંઘ કાઢીને પૂ. આચાર્યશ્રીના વરદ હસ્તે તીર્થમાળ પહેરી. તેમ જ જિનબિંબ, પ્રતિષ્ઠા, ઉપાશ્રય આદિ ધર્મકાર્યમાં પોતાની વિપુલ લક્ષ્મીને ઉદારતાથી સદુપયેાગ કરીને સં. ૧૯૯૩ માં પિતાની સુપુત્રી સાથે, હજારો માનવાની ઉપસ્થિતિમાં, મહામહોત્સવપૂર્વક, પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે શ્રેયસ્કરી ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી. માતા-પુત્રી અનુક્રમે સાદેવી શ્રી Page #695 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] | ૫૭ નદનશ્રીજી અને સાધ્વી શ્રી હંસાશ્રીજી નામે ઘોષિત થયાં. તેમાં સા. નંદશ્રીજી ને પૂ. સા. શ્રી લલિતાશ્રીજીના શિષ્યા અને સા. હંસાશ્રીને નંદન શ્રીજીના શિષ્યા બનાવવામાં આવ્યાં. દીક્ષા ગ્રહણ કરીને ગુવજ્ઞાપાલન, અનન્ય ગુરુભક્તિ, અદભુત કિયારુચિ, વિશુદ્ધ સંયમપાલન આદિ ગુણોને સહજ વિકાસ સાથે. તેઓશ્રી સંયમનું નિરતિચારપણે પાલન કરતાં મારવાડ, મેવાડ, મહારાષ્ટ્ર અને ગુજરાત-કાઠિયાવાડનાં ગ્રામ-નગરોમાં ઉગ્ર વિહાર કરીને સર્વ જીવોને સર્વવિરતિ ધર્મને પ્રતિબોધ પમાડતાં રહ્યાં. ભવ્ય જીવાને દશન, જ્ઞાન અને ચારિત્રની રત્નત્રયી સમર્પણ કરવા સાથે સા. શ્રી હંસાશ્રીજી, સા. શ્રી નિર્મલાશ્રીજી આદિ શિષ્યાઓ તેમ જ પ્રશિષ્યાઓને વિશાળ સમુદાય ઊભું કર્યો. ૭૮ વર્ષની વૃદ્ધાવસ્થાએ પક્ષઘાતને હુમલો થતાં, પિતાના વતન શિહેરમાં સ્થિર થયાં. ડાયાબિટીઝ જેવા રોગો સામે સમતા-સમાધિપૂર્વક સહનશીલતા કેળવી રહ્યાં. સાત સાત વર્ષો સુધી શિષ્યાઓએ ખડે પગે સેવા કરી. ૩૩ વર્ષને નિર્મળ દીક્ષા પર્યાય પાળી સં. ૨૦૨૬ના જેઠ સુદ ૯ ને શનિવારે ૮૦ વર્ષની વયે સમાધિમૃત્યુ પામ્યા. શ્રી શિહોર જૈન સંઘે સુંદર જરિયન પાલખીમાં પૂજ્યશ્રીની સ્મશાનયાત્રા કાઢી. જય જય નંદા, જય જય ભદ્રા–ના ગગનભેદી નાદે વચ્ચે પૂજ્યશ્રીને પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થઈ ગયું. શ્રીસંઘ તરફથી અને કુટુંબીજનો તરફથી શ્રી બૃહદ્ શાંતિસ્નાત્ર સહ અષ્ટાહ્નિકા મહોત્સવ તથા સ્વામિવાત્સલ્યને લાભ લેવાનું આયેાજન થયું. એવા એ ભવ્ય સંયમી જીવનને કેટિ કેટિ વંદન ! સમતાના સાગર-આદરણીય ગુરુણી પૂજ્ય સદવીરત્ન શ્રી હંસાશ્રીજી મહારાજ માતાના કેમળ હૃદયમાં પુત્રી પ્રત્યે જેટલી અમાપ લાગણી, કમળતા, મૃદુતા ભરી હોય, તેના કરતાં પણ અધિક વાત્સલ્ય શિષ્યા-પ્રશિષ્યા પર વહાવનાર પૂ. સાધ્વી શ્રી હંસાશ્રીજી મહારાજના ગુણકીર્તન માટે શબ્દો ઓછા પડે તેમ છે. સિદ્ધગિરિની છત્રછાયામાં આવેલું સૌરાષ્ટ્રનું સોહામણું નગર પૂર્વે “સિંહપુરી' નામે પ્રસિદ્ધ હતું, તે હાલ “શિહેર” નામે ઓળખાય છે. આ શહેર સિદ્ધગિરિના યાત્રીઓનાં પાવન પગલાંથી ધમધમી રહ્યું છે. ખળખળ નાદ રેલાવતી વાતાવરણને સંગીતથી ભરી દેતી, ગોમતી નદીને કાંઠે વસેલું આ ગામ ઇતિહાસને પાને આજે પણ પિતાની અનોખી અસ્મિતાથી ગર્વભેર ખડું છે. ભાનુશા તેજસ્વી અને ચંદ્ર-શા શીતલ, વિદ્રન્શિરોમણિ પૂ. ગુરુણી હસાશ્રીજી મહારાજ સમા રત્નનું દાન કરવાનું સૌભાગ્ય આ શિહેરના લલાટે લખાયું હતું. મહાન વ્યક્તિઓના જન્મ મોટે ભાગે ગૌશાળામાં થાય, એવી માન્યતા છે. વિ. સં. ૧૯૭૪ ના મહા સુદ ૧૪ ના પુનિત દિવસે માતા મકરબહેનને શેખપર ગામમાં ગાયના વાડામાં સુપુત્રીની પ્રસૂતિ થઈ. આ આનંદને આવકારવા જાણે કુદરતે પૂર્વમાં પ્રભાતની રંગોળી પૂરી; પંખીડાંઓ કિલકિલાટ કરીને વધામણીનાં ગીત ગાવા લાગ્યાંધરતી પર પ્રકાશ પથરાવા લાગ્યો ! અને એ વખતે ઘણા વખતથી ચાલતે મરકીનો મહારોગ આ પુણ્યશાળી પગલાંથી પલાયન થઈ ગયો. પિતા ગુલાબચંદભાઈ અને માતા નેમકેરબહેનના હર્ષનો પાર ન રહ્યો. ધર્મિક અને વૈભવ Page #696 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ ] [ શાસનનાં શ્રમણીરત્ને શાળી એવા આ કુટુંબમાં એકની એક રૂપ-ગુણમાં સુોભિત પુત્રીને જન્મ સહુ માટે સૌભાગ્ય અને અનંદના વિષય હતો. તેણીની અણિયાળી આંખા લાગતી જાણે અમીભરી પ્યાલી ! વિશાળ ભાલ પર Àાભા હતી જાણે અધી ઊગેલી ચંન્દ્વની! વદનની શેાભા હતી જાણે વિકસિત કમલિની ! તેણીને જોતાં જ અજાણ્યાની આંખેામાં પણ હેતની હેલી ચડે! હંસ જેવી રીતે નીરક્ષીરના ભેદ સમજીને ક્ષીરને જ ગ્રહણ કરે, તેમ જડ અને ચેતનને ભિન્ન માની ચેતનના જ માગે સ’ચરવાની હોય તેમ, કુદરતી સંકેત ફઈબાએ લાડકવાયું નામ રાખ્યું હંસાકુમારી. પૂના પ્રબળ પુણ્યોદયે વૈરાગ્યવાસિત એવાં હ‘સાબહેન અપૂર્વ સ્મરણશક્તિના પ્રભાવે, કુશળ બુદ્ધિના કારણે બાળપણથી જ સર્વ વિદ્યકળામાં નિષ્ણાત થયાં. પહુપ્રજ્ઞાના પ્રભાવે શાળાકીય જ્ઞાન સાથે ધાર્મિક જ્ઞાન પણ વિપુલ પ્રમાણમાં મેળવ્યુ. કાવના શણગાર શરીર પરથી અળગા પડે તે પહેલાં તે પિતાશ્રી સ્વર્ગવાસી થયા. માતા તેમકારબહેને સંસારમાં સર્વસ્વ એવી પુત્રી પર બધું ધ્યાન કેન્દ્રિત કર્યું. બળબળતા ઉનાળામાં વર્ષાના પહેલા ખુદને ચાતકમાળ ઝીલી લે તેમ, માતાએ અપે`લા સંસ્કારોને બાળ હંસાકુમારી ઝીલતી રહી. દેહની ડાળ પર યૌવનની વધામણી દેતી કાંતિની કોયલા પચમ સ્વર આલાપી રહી હતી ત્યારે સિદ્ધગિરિની છત્રછાયામાં કિવકુલિકરીટ પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, ચતુવિધ સ ંધ સમક્ષ વિ. સ. ૧૯૯૦ માં અનુપમ ચતુર્થાં વ્રત અ’ગીકાર કરી ધન્યતા અનુભવી. વળી, ઉત્તમ શ્રાવિકારૂપ જીવનમાં · ઉપધાનતપ ” કરી માળા પહેરી. વિ. સં. ૧૯૯૧ માં નેમકારબહેને શિહેારથી ગિરનારજીને! છરી પાળતા સધ કાઢ્યો. જે કાળે જીવન યંત્ર પર નિર્ભીર ન હતું. દૂર-સુદૂર જવા માટે વાહનવ્યવહારની સુવિધા અલ્પ હતી, તે કાળે નીકળેલા આ શ્રીસ`ઘે જવાં જયાં મુકામ કર્યાં ત્યાં ત્યાં જિનશાસનની અનેરી પ્રભાવના કરી અને અનુમેદનાના સૂરે ધન્યતા બક્ષી. અદમ્ય ઉત્સાહ સાથે જીવનની ધન્ય પળે નેમારબહેને હંસાબહેનને પૂજ્યશ્રીના સ્વહસ્તે તીર્થંકર નામક ઉપા ન કરાવનારી ‘ ની માળ’ ખૂબ હેતથી પહેરાવી. પણ નેમારઅહેનને આટલાથી સંતેષ ન થયે!. તેમની ઇચ્છા એકલી માતા બનવાની ન હતી, તેમને • ધર્મીમાના ” પશુ બનવું હતુ. અને અંતરની ઇચ્છા પ્રમાણે સાચે જ એ સેનાના સૂરજ ઊગ્યે. 'સાબહેને ઉપકારી માતાનાં ચરણામાં સયમના ગણવેશમાં સજ્જ થવાની અનુમતિ યાચી માતાની મહેચ્છા પૂર્ણ કરી. તેમકારબહેનને પાતાના સાંસારના એકના એક આમ્રફળરૂપે પુત્રી પર અમાપ હાલ હતું. પરંતુ ધર્મ માતાએ વિચાયુ કે, જ્ઞાન અને વૈરાગ્યની આ જ્યોતને હુ મારા ઘરમાં જ રાખીશ, તેા તે એ જ કુળને અજવાળશે; પર`તુ આ યે!તને શાસનને ચરણે સમિપ ત કરીશ તેા આ બીકણુ ભવસાગરમાં સહુની દીવાદાંડી બનીને અનેક પ્રવાસીઓને પ્રેરણા પૂરી પાડશે. વળી, પાતે પણ આ નશ્વર સંસારનો ત્યાગ કરીને પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વિ. સ. ૧૯૯૩ ના ચૈત્ર વદ ૫ ના શુભ દિવસે હજારેની માનવમેદની સમક્ષ સયમને સ્વીકાર કર્યાં. પૂજ્ય આચાર્ય દેવે માતાના અને પુત્રીના અનુક્રમે નજૈનશ્રીજી તથા હુસાશ્રીજી નામ જાહેર કર્યાં. તેમાં હંસાશ્રીજીને પૂ. ન ંદનશ્રીજી મ. નાં શિષ્યા બનાવવામાં આવ્યાં. આ મહોત્સવ પ્રસંગે સેનામાં સુગધની માફક, શિષ્યાઓની યાગ્યતા અને સંઘના આગ્રહથી પેાતાના એ પ્રખર વિદ્વાન શિષ્ય પૂ. ઉપાધ્યાય શ્રી ગભીરવિજયજીને તથા પૂ. ઉપાધ્યાય શ્રી લક્ષ્મવિજયજીને આચાર્યપદ પર આરૂઢ કરીને મહાત્સવમાં ચાર ચાંદ લગાવ્યા. સવિરતિના સ્વીકાર બાદ પૂજ્યશ્રીએ ગુરુસેવન અને શાસ્ત્રાધ્યયનને જીવનવ્રત બનાવ્યું. સયમની આરાધના અને શ્રુતની ઉપાસનાને પ્રાણથી પ્યારા ગણ્યા. સયમી જીવનના ઉપકારી ગુરુમાતાની અનુમેદનીય વૈયાવચ્ચ કરવા સાથે કુશાગ્રબુદ્ધિવડે આગમગ્રંથાના ઊંડા અભ્યાસ કર્યો. Page #697 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૬૫૯ સંયમની સાધનામાં ઊગેલે સૂર્ય ક્યારે આથમી જતે અને આથમેલો સૂર્ય ક્યારે પૂર્વની ક્ષિતિજ અજવાળાં પાથરવા પહોંચી જતે એને પૂજ્યશ્રીને ખ્યાલ રહેતો નહીંઆમ, જ્ઞાનના પ્રકાશપુંજને સેવીને પૂજ્યશ્રીએ સ્વ-પર-કલ્યાણ અર્થે વિચરવાનો આરંભ કર્યો સરસ્વતીની સુરાવલીથી શોભતું એ મુખમંદિર, પર્વતની ઊંચાઈ સાથે દરિયાનું ઊંડાણ ધરાવતું જ્ઞાન હોવા છતાં આંખોમાં ચમકતી અને દેહમાં દમકતી નમ્રતા એ કોઈ પુણ્યાત્માના ભયાનક ભવની ભીડ ભાંગી, જ્ઞાન દર્શન અને ચારિત્રની ત્રિવેણીના તટે ઊભેલું તેમનું તેજોમય વ્યક્તિત્વ કેટલાયે ભૂલ્યા-ભટક્યા રાહી માટે “પ્રકાશ સ્તંભ બની ગયું. સંસ્કૃત ભાષા પર પૂજ્યશ્રીનું અદ્ભુત પ્રભુત્વ છે એની ખાતરી તેમના રચેલા સંસ્કૃત લેક આપે છે. એવા દુલભ રત્નત્રયીના પરમ આરાધક ગુરુણીને કેટિઃ વંદના ! પૂજ્યશ્રીનાં શિષ્યા-પ્રશિષ્યાઓની પ્રાપ્ત વિગતમાં શિષ્યાઓઃ શ્રી પદ્મલતાશ્રીજી શ્રી ગૌતમશ્રીજી, શ્રી ઉજજવલાશ્રીજી, શ્રી હસકલાશ્રીજી, શ્રી પ્રશમકલાશ્રીજી શ્રીજયલતાશ્રીજી આદિ અને પ્રશિષ્યાઓમાં : શ્રી હર્ષપદ્માશ્રીજી શ્રી અનંતપદ્માશ્રીજી, શ્રી લક્ષ્મીશ્રીજી, શ્રી ચારપ્રજ્ઞાશ્રીજી, શ્રી પ્રિયકલાશ્રીજી, શ્રી અધ્યાત્મકલાશ્રીજી, શ્રી સુવર્ણપ્રભાશ્રીજી, શ્રી ભવ્યપદ્માશ્રીજી, શ્રી મુક્તિયશાશ્રીજી આદિનો વિશાળ પરિવાર છે. પૂ સા. શ્રી ઉજજ્વલલતાશ્રીજી મહારાજના સદુપદેશથી શાસનપ્રેમીઓના સૌજન્યથી સાધના અને સ્વાધ્યાયનાં ઉત્કૃષ્ટ સાધિકા પૂ. સાધ્વીજી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ પૂજ્યશ્રીનો જન્મ ગુજરાતની ધમનગરી છાણીમાં થયો હતો. પિતા ભીખાભાઈ અને માતા મંગુબેનના ગૃહ વિ. સં. ૧૯૮૫ માં એક પુત્રીરત્નનું આગમન થયું. પુત્રીનું નામ સવિતા રાખવામાં આવ્યું. અનેક જિનાલયેથી શેભતા આ નગરના વાતાવરણે સવિતાબહેનમાં બાળપણથી જ ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું અને પ. પૂ ગુરુભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની વૈરાગ્યવાસિત વાણીશ્રવણથી દીક્ષાની ભાવના દઢ થઈ. સં. ૨૦૦૦માં ઉંડદી મુકામે પૂ. શ્રી મહેન્દ્રશ્રીજી મહારાજનાં શિષ્યા રૂપે દીક્ષા અંગીકાર કરી શ્રી સૂર્યપ્રભાશ્રીજી નામે ઘોષિત થયાં. સંયમ સ્વીકારીને તપસ્યા અને અધ્યયનને જીવનક્રમ બનાવ્યા. વર્ષીતપ, ૫૦૦ આયંબિલ, ચત્તારિ અઠું, ૧ ઉપવાસ આદિ તપ કર્યો અને ગ્રંથરચનાઓ પણ કરી. એવા તપથી દેદીપ્યમાન પૂજ્યશ્રીને કેશિઃ વંદના ! માતૃદયા-મહા તપવી–ત્યાગી પૂ. સાધ્વીવર્યાશ્રી સર્વોદયાશ્રીજી મહારાજ પરમ પૂજ્ય દાદા ગુરુદેવશ્રી લબ્ધિસૂરિજી મહારાજના વરદ હસ્તે વિ. સં. ૨૦૦૭માં ઝઘડિયા તીર્થમાં દીક્ષા ગ્રહી, પૂ. શ્રી સર્વોદયાશ્રીજી મહારાજે પોતાની સંયમયાત્રાને પ્રારંભ કર્યો. Page #698 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણીરને એમનું સંસારી નામ શાંતાબહેન. માતા ભુરીબહેન અને પિતા સમજુભાઈનાં પુત્રી શાંતાબહેનનું લગ્ન જેડાભાઈ ઝવેરીના સુપુત્ર રતિભાઈ સાથે થયું હતું. સાસુ ચંદનબહેનના ધર્મસંકારથી અને શ્રી પૂના વ્યાખાન-શ્રવણે વૈરાગી બનેલા શાંતાબહેને ૩૬ વર્ષની યુવાવસ્થામાં પિતાનું અને પિતાનાં સંતાનનું જીવન ગુરુચરણે ધરી દીધું. આજે પણ તેમની રત્નત્રયી જેવી ત્રણ પુત્રીઓપૂ. સા. શ્રી રત્નસૂલાશ્રીજી, પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી (પૂ. બહેન મહારાજ સા.), પૂ. સા. શ્રી દયાશ્રીજી સુંદર ધમ-આરાધના કરી રહ્યાં છે. ૫. સાવવર્યા શ્રી સર્વોદયાશ્રીજી મહારાજને જીવનમંત્ર એક જ હતો, “ગુર્વાસા આરાધન.” ગુવાને સદાય શિરસાવંઘ બનાવી, વિનય–વિવેક અને વૈયાવૃત્ય દ્વારા નિર્મળ સંયમનું સુંદર પાલન એ જ કર્તવ્ય બની રહેવું જોઈએ. સહજસ્વભાવી કાર્યદક્ષતા અને લઘુલાઘવી ક્રિયાકલા દ્વારા અપૂર્વ ભક્તિ-સેવા-વૈયાવૃત્યને તેઓશ્રીને અપૂર્વ લાભ મળેલ હતો. કઈ પણ વ્યક્તિને ધમમાગે જોડવાની તેમની હૈયાઉકલત હતી. આને લીધે એક વાર આવેલ વ્યક્તિ ફરી વાર તેમનાં દર્શને આવે જ. નાનાં નાનાં બાળસાધ્વીજીઓ અને વયેવૃદ્ધ સાધુભગવંત પર એમનો એટલે નિર્મળ પ્રેમ વહેતા કે “મા”ની મમતાનો અનુભવ થાય. તેથી જ પૂજ્યશ્રી સિધ્ધી સદયાશ્રીજી કરતાં પણ જૈન જગતમાં “માં મહારાજને નામે જ ઓળખાતાં હતાં. તેઓશ્રીનાં શિખ્યાઓમાં સાધ્વીશ્રી નયપક્વાશ્રીજી, શ્રી શુભ્રાંશુયશાશ્રીજી, શ્રી સુધાંશુયશાશ્રીજી, શ્રી શીતાંશુયશાશ્રીજી, શ્રી કુલયશાશ્રીજી આદિ અને પ્રશિષ્યાઓમાં શ્રી દીપયશાશ્રીજી, શ્રી તારકયયશાશ્રીજી, શ્રી અક્ષયશાશ્રીજી, શ્રી વિજ્ઞાિશ્રીજી, શ્રી મોક્ષયશાશ્રીજી, શ્રી તત્ત્વયશાશ્રીજી, શ્રી નમ્રયશાશ્રીજી, શ્રી કુંજનયશાશ્રીજી આદિને વિશાળ પરિવાર છે. પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ તો તેઓશ્રીની ભક્તિ અને શાસનપ્રેમ નિહાળી ગળદ બની જતા અને તેમના પર વણમાગ્યા આશીર્વાદ વર્ષાવતા. મા મહારાજના મુખમાંથી પણ સરા એક જ બેલ નીકળે, “મારી કાંઈ શક્તિ નથી, જે છે તે ગુરુકૃપા છે.” મા મહારાજ સદાય પ્રવૃત્ત અને કાર્યસ્ત જોવા મળતાં. આ જોઈ ભક્તગણુ નવાઈ પામે; અને કોઈકે ઈ પૂછે પણ ખરા કે, “મા મહારાજ, આખો દિવસ આપ કંઈક ને કંઈ કરતાં જ હો છે. શું આપને થાક નથી લાગતું?” ૭૭ વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે એવી કૃતિ તરવરતી જે કોઈ પૂછે, “મા મમ્હારાજ! આટલો મોટો પરિવાર તે પણ આપ બધું કાર્ય કરે?” માં મહારાજને એક જ જવાબ, “હું કામ કરું, તો મારી કમનિર્જરા થાય. હું કરું તે મને લાભ મળે. ત્યાગ તો તેમના જીવનનો મુખ્ય મંત્ર. વર્ષોથી મેવા-મીઠાઈ-ફ્રુટની બાધા. ગોચરીની માંડલીમાંથી હંમેશાં પહેલાં સૌ સાધ્વી મહારાજની ગોચરી કાઢી આપ્યા પછી પોતે વાપરે. તપ ઉપર અપૂર્વ પ્રેમ. ૭૫ વર્ષની ઉંમરે ત્રીજો વર્ષીતપ કર્યો. તેમને આ તપ-ત્યાગના સંસ્કારો સાદેવીણે ઝીલ્યા છે. તેઓશ્રીના અપાર વાસય અને ભક્તિથી પ્રેરિત સાધ્વીજી ગીત પદ્માજીએ જીવનમાં ૨૬ માસક્ષમણ કર્યો અને સાધ્વીજી દીપયશાશ્રીજીએ ૨૪ માસક્ષમણ કર્યા. તેમના સમસ્ત સાધ્વીસમુદાયના માસક્ષમણને સરવાળે કરીએ તે ૧૦૮ ઉપર જવા જાય. તેઓએ પણ પિતાના જીવનમાં ૨૧ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ચત્તારિ અÇ દસ દોય તપ-અઠ્ઠાઈ-૪ વર્ષીતપ, નવપદની ઓળી, વર્ધમાન તપની આયંબિલ ઓળી કરેલ છે. પ્રતિવર્ષ તેમની બે-ત્રણ અઠ્ઠમની આરાધના અવશ્ય હોય જ. વર્ષો સુધી જ્ઞાનપંચમીની આરાધના કરેલ. પૂજ્યશ્રીની જૈફ ઉમરે તપમાં અપૂર્વ અપ્રમત્ત ભાવ જોવા મળતો. જેમાં તેમનાં જીવનમાં તપ-ત્યાગ જેવા મળે તેમ, Page #699 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] તેમની નીડરતા પણ અપૂર્વ કેન્ટિની હતી. વિહારમાં પિતાનો સંથારો દરવાજા પાસે જ રાખે. કોઈ અજાયું માણસ આવે તે તરત જ પારખી લે. ગમે તેવા પ્રસંગને હિંમતથી અને નીડરતાથી પતાવે. બંગાળ પ્રદેશમાં વિહાર કરતાં હતાં, ત્યારે એક રાત્રે ડાકુઓ ચડી આવ્યા; પણ પોતાનાં નિર્મળ ચારિત્રના પ્રભાવે ડાકુઓને પિબારા ગણાવ્યા હતા. પૂજ્યશ્રીની અનુશાસનની લાક્ષણિકતા હતી “એક આંખમાં પ્રીતિ, બીજી આંખમાં ભીતિ.” શ્રીફળ બહારથી કડક હોય. પણ અંદરના કપરાને અને મીઠા પાણીને સુરક્ષા મળે, તેમ તેમનું કડક અનુશાસન સંયમ–ત્યાગ–મેક્ષમાર્ગની સીધી સડક હતી. શ્રી લધિ-વિકમ-રાજય ગુરુવર નિશ્રાવતી અમારા સૌના પરોપકારી પૂ. સાધ્વીવય સર્વોદયાશ્રીજી મ. સા(પૃ. મા મ. સા.) મેરુત્રવેદીના આદીશ્વર પ્રભુના નિર્વાણ કલ્યાણક દિને તા. ૮-૩-૯૪ મંગળવારના રાત્રે ૮-૦૩ મિનિટે અત્યંત સમાધિપૂર્વક સાગરિક અણસણ સહિત ચઉવિહાર અટ્ટમના પચ્ચખાણમાં મંત્રાધિરાજ નવકારમંત્રનું શ્રવણ કરતાં કરતાં અમદાવાદમાં કાળધર્મ પામ્યા. ૪૪ વર્ષના સંયમજીવનની સાધનામાં ક્યારે પણ મોહનો પક્ષ કર્યા વગર શાસનમને સદા ઉજજવળ કરનારાં અમારાં ૪ સાધ્વીજી મ. સા. ના શિરછત્ર સ્વર્ગે સિધાવ્યાં. મદ્રાસમાં એક અજ્ઞાત ભયંકર દર્દ શરૂ થયું અને સુયોગ્ય ચિકિત્સાથી સારું થયું. તે દર્દમાં એક વાર તપ પૂર્ણ કર્યો અને ગયે વર્ષે ભરૂચ તીર્થમાં પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. ની સમાધિભૂમિ સંસ્કૃતિ ભવનમાં ચાતુર્માસ હતું. જાણે જીવનના છેલો દિવસ હોય તેમ સર્વ પ્રવૃત્તિને સંકોચનાં આરાધના-સાધના કરતાં ગુરુચરણમાં લીન બનેલ, પયુષણના સમયથી ડી થોડી તબિયત નરમ હતી પણ પૂ. આચાર્યદેવ ગુરુદેવ રાજયસૂરીશ્વરજી મ. સા.ના સમાધિ પ્રેરક આત્મબળ અતિવૃદ્ધિકારક પ્રેરણાબળથી આત્મામાં લીન બન્યા હતા. પિષ વદ-૫ ના નવા વાડજ જિનાલયની વર્ષગાંઠમાં ધજા ચઢાવાના સમયે. પિષ વદ છના નરોડામાં પૂ. ગુરુદેવના દર્શન-વંદન ગોડી પાર્શ્વપ્રભુ પદ્માવતી તીર્થમાં પૂજનમાં પધાર્યા. સૌ કહે માં મ. સા., તમે આટલી નાદુરસ્ત તબિયતમાં કેમ તકલીફ લે છે? “...મારે ઉવસગ્ગહર તીર્થની યાત્રા કરવી છે અને પ્રતિષ્ઠામાં જવું છે. તેની તૈયારી કરું છું.” તેઓએ કૃષ્ણનગરમાં પૂજ્યશ્રીના દર્શન કરી એક જ વિનંતિ કરી “મને ઉવસગ્ગહરં તીર્થની યાત્રા કરાવજો.” પૂજયશ્રીએ ફરમાવ્યું, આ નાદુરસ્ત તબિયતમાં પણ તમારુ આત્મબળ, યાત્રાની ભાવના અનુમોદનીય છે. તમને સંયમમાં સહાયક થવા જ આવ્યો છું. પણ વદ ૯ તા. ૪-૨-૯૪ના પેટમાં વધુ દુઃખાવો થતાં ડો. લલિતભાઈ કસીની સલાહ અનુસાર પિષ વદ ૧૦ તા. ૫-૨-૯૪ના તેઓની મહાવીર કેર હોસ્પિટલમાં દાખલ કર્યા. પેટમાં ગાંડ ફાટી ગઈ હોવાથી ઓપરેશન કરવા નિર્ણય થયો. પૂ. આચાર્ય ભગવંત તથા પૂ. મુનિ નંદિયશ વિ. મ. સા. આત્મશુદ્ધિકારક ભાવ-વાતાવરણમાં પૂ. માં મ. સા. ને લીન બનાવ્યાં. ઑપરેશનની પૂર્વતૈયારીમાં સમસ્ત જી સાથે ક્ષમાપના મિચ્છામિ દુક્કડ', સંપૂર્ણ નિરીડ અવસ્થામાં કઈ સલાહસૂચન ન આપતાં પૂજ્યશ્રીને એક જ વિનંતિ કરી કે ઓપરેશન કરાવ્યા પછી સભાન અવસ્થા ન આવે ત્યાં સુધી મને ચાર આહારનાં પચ્ચખાણ. પૂજ્યશ્રીએ સાગરિક અણુસણાને અર્થ સમજાવી તેઓની શુભ ભાવનાની અનુમોદના કરતાં પચ્ચખાણ આપી નવકારમંત્રમાં લીન બનાવ્યા. સહુ સાધુ-સાધ્વીજી ભગવંતોને મિચ્છામિ દુક્કડં જણાવ્યા. સેવા Page #700 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો ભાવી ડે. કિરીટભાઈ શાહ, ડે. કલાબહેન શાહ, ડો. અશોકભાઈ શાહ, ડો. અનિલભાઈ શાહ, ડો. બાલકિશનભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ડો. લલિતભાઈ ચેસીએ ઓપરેશન કર્યું. છેલ્લા ત્રણ દિવસમાં ન્યુરોસર્જન ડો. સુધીરભાઈ શાહે સમયે સલાહસૂચન આપ્યું. ડો. ધનેન્દ્રભાઈ એ. જરૂરી સમયે સંસ્કૃતિ ભવનમાં સેવા આપી. છેલ્લા ત્રણ દિવસ ડે. ભાવેશ પરીખે પણ સેવા આપી. પરેશન ખૂબ જ સુંદર અને શાંતિપૂર્વક થયું. પણ પિષ વદ ૧૧, તા. ૬-૨–૯૪ના સવારે જરા તબિયત અસ્વસ્થ લાગતાં પૂજ્યશ્રીએ મહાન શાસનનાયકના ગૌરવને અનુરૂપ ધંય ગાંભીય સાથે નવકારમંત્રની જાણ તથા પૂર્વ મહાપુરુષોની આત્મ-સાધના ઉવસગ્ગહરં પાર્શ્વપ્રભુનું સાંનિધ્ય પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા. ની અંતિમ સમાધિની સ્મૃતિ કરાવી. પૂજ્યશ્રીના કન્યા, “ માં મ. સા. તમે તે પૂ. દાદા ગુરુદેવની જેવી સમાધિ-સાધના અને નવકારમંત્રની ધૂનમાં છે. તમે પૂ. દાદા ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. તથા દરેક વડીલેની આજ્ઞાની આરાધના કરી કૃપા મેળવી છે. અનેક સાધુ સાધ્વીજી મ. સા. ના સંયમજીવનમાં સહાયક બન્યાં છે. તમારું વિશુદ્ધ ચારિત્ર છે. નવકારમંત્રમાં લીન રહે. ઉવસગ્ગહર પાશ્વપ્રભુનું ધ્યાન કરજે” જાણે ચમત્કાર છે. ત્રણ મિનિટ લગભગ ચેતન્ય પ્રાપ્ત થયું પૂજ્યશ્રીને પિછાણ્યા. ભાવસૃષ્ટિમાં લીન બનતાં મુખાકૃતિ એકદમ શાંત અને દેદીપ્યમાન બની ગઈ. ત્યારબાદ ત્રણ દિવસ સુધી પૂજ્યશ્રીએ સતત શાસનપ્રેમથી સંગીતમાં ચતુવિધ સંઘ સાથે નવકારમંત્રની ધૂન ચલાવી. અમારાં ૪૪ સાધ્વીજી મ. સા., અમારા સમુદાયનાં સરસ્વતી શ્રીજી મ. સા., મૃગનયનાશ્રીજી મ. સા. વિ. અનેક સાધ્વીજી મ. સા. હજારો શ્રાવક-શ્રાવિકાના શ્રીમુખે નવકારમંત્રનું શ્રવણ કરતાં મેરુત્રયોદશીના ધન્ય દિને સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. પૂજ્યશ્રીએ લબ્ધિ-વિક્રમ ગુરુવર સમુદાયના અનુપમ ગૌરવયુક્ત એક નાયકની શેભાને અનુરૂપ લબ્ધિ–વિક્રમ સમુદાયના ગૌરવની અભિવૃદ્ધિ કરનાર દીર્ઘ સંયમી પૂ. સા. સર્વોદયાશ્રીજી મને ખૂબ સમાધિપૂર્વકની આરાધના કરાવી અમારા ઉપર ગણનાતીત ઉપકાર કર્યો છે. પૂ. માં મ. સા. પૂ. આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ. સા.ને સદા પિતાના ધમપુત્ર સમા માનતા હતા. સાચે ધમપુત્રએ ધર્મજનનીને વિશ્વમાં અત્યંત દુલભ સમાધિની સાધના કરાવી ભવ-પરિભ્રમણ અલેપ કરાવ્યું અને મોક્ષયાત્રાને પ્રારંભ કરાવ્યો. ધન્ય લબ્દિ-વિકમ ગુરુવર, ધન્ય સમાધિ પ્રદાતા પૂજ્યશ્રી. કન્ય પ્રભુનું શાસન. ધન્ય મા મ. સા.ને પવિત્ર પુણ્યાત્મા. ઉપકારી, સદા સંયમના યુગક્ષેમ કરનાર ગુરુ મૈયાને વિયેગ અમારા માટે કેટલે અસહ્ય અને દુઃખદ હોય તે કેવળીગમ્ય છે. પણ આ પ્રસંગે સમસ્ત પૃ-સમસ્ત શાસન હિતચિંતકોને નત મસ્તકે હૃદયના શુભ ભાવે એક જ વિનંતિ કરીએ છીએ. તેમના જેવી પૂની ભક્તિ, આજ્ઞાપાલન, શાસનનું ખમીર, સુવિશુદ્ધ સંયમ-વાત્સલ્ય અને ભીમકાંત ગુણ દ્વારા આવેલી જવાબદારી નિભાવવાની શક્તિ આપજે. શાસનને મુખ્ય રાખી જીવવાનું બળ આપજે. - શ્રી શાંતિનગર જૈન સંઘ તથા સંસ્કૃતિ ભવનના ટ્રસ્ટીગણની શુભ ભાવનાથી પૂજ્ય મા મ. સા.ના સંસ્કૃતિ દેહને પાર્થિવ ભવનના પ્રાંગણમાં બિરાજમાન કરેલ. તા. ૯-૨-૯૪ના વહેલી સવારથી હજાર દશનાથી પૂ. માં મ. સા.ના સંયમ અને વાત્સલ્યને યાદ કરી દર્શન કરી ધન્ય બનતાં હતાં. સ્મશાનયાત્રા શાંતિનગરથી પ્રારંભ થઈ નારણપુરા ચાર રસ્તા થઈ સેલા રોડ લબ્ધિ–વિકમ નગર પાસે અંતિમ Page #701 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન 3 [ ૬૩ સંસ્કારવિધિ મુંબઈ, મદ્રાસ, દિડી, કલકત્તા, હૈદ્રાબાદ, સિકંદ્રાબાદ, ખંભાત, ભરૂચ, સુરત, આણંદ, વડોદરા, જામનગર વગેરેથી અનેક ભક્તગણની ઉપસ્થિતિમાં રાજનગરના અનેક ધર્મ પ્રેમી સંઘની ભાવભરી અંજલિ સાથે થયું. શ્રી ભોગીલાલ ઝવેરી (મુંબઈ) પરિવાર (પૂ. મા મ.સાના સંસારી વડીલ) અગ્નિ સંસ્કાર કરી ધન્ય પુણ્ય બન્યા. સ્મશાનયાત્રાને લાભ જેઠાલાલ મૂળજીભાઈ ઝવેરી પરિવાર વતી શ્રી ભોગીભાઈ શ્રી શાંતિભાઈ શ્રી જયંતીભાઈ ઝવેરીએ લીધેલ. બાલક શ્રાવક પુષ્પક ઝવેરીએ અગિનપાત્ર લીધેલ. ભારતના ખૂણે ખૂણેથી આવેલ ભક્તવર્ગે અમદાવાદની સાયટીઓમાં ફેલાયેલ તેમના ગુરુભક્ત અને ચાહક વર્ગ બેલીઓનો આંક આશ્ચર્યજનક રીતે ઓળગાવી દીધું. જીવદયાની પણ કલ્પનાતીત ટીપ થઈ અને એક મહાન પ્રસિદ્ધ અને સમુદાયનાયક આચાર્ય ભગવંતે જેવું સુંદર બહમાન પામી અંતિમ સમયને પણ શાસનનો એક ગૌરવવંત પ્રસંગ બનાવી દીધો. ગુજરાત રાજ્યના પ્રધાન શ્રી નરહરિ અમીન તેમ જ ભાજપના ધારાસભ્ય અશોક ભટ્ટે ગુજરાતની સમસ્ત પ્રજા તરફથી પોતાની ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરી ગુજરાત રાજ્યની ધમમયતાની શોભા વધારી હતી. સૌ એક જ બોલ બોલી રહ્યાં હતાં—મા મ. સા.નું ગજબનું પુણ્ય હતું. અમે સૌ કહીએ છીએ પુણ્ય પાછળ તેમના આત્માની વિશુદ્ધિનો સુંદર આદર હતો. દિવસે–વર્ષો અને યુગે વીતશે પણ સદા જવલંત રહેશે. તેમણે પ્રગટાવેલ શાસનપ્રેમ, આત્મ આરાધનાની જવલંત જનિ. બસ, શાસન માગે સદા પ્રગતિ કરીએ એ જ શુભેચ્છાએ પૂ. સાધ્વી સર્વોદયાશ્રીજી મ. સા ના ૪૪ સાધ્વીછંદ વતી સાથ્વી રચૂલાશ્રીનાં વંદન....અનુવંદન...કર્મલાભ. અગિયાર અંગપાર્દિક સ્વાધ્યાયલીના પૂ. સાધ્વીવર્યા શ્રી રત્નસૂલાશ્રીજી મહારાજ વિ. સં. ૨૦૦૬માં વૈશાખ વદ્દ ના શુભ દિવસે પૂ. સાધ્વીજી શ્રી સુત્રતાશ્રીજીનાં શિખ્યા પૂ. સાધ્વીવર્યાજી રત્નચૂલાશ્રીજી મહારાજની દીક્ષા માત્ર ચૌદ વર્ષની વયે લધુ ભગિની સાધવીજી વાચંયમાશ્રીજી સાથે થઈ માતા શાંતાબહેન અને પિતા રતિભાઈની કુલદીપિકા આ બંને બહેનને સાથે જોઈએ ત્યારે સહજ ભાવે જ વિચાર આવે કે બ્રાહ્મી-સુંદરીની જેટી પણ કેવી અપૂર્વ હશે ! સંસારથી વિરક્ત બનેલ માતાના સુસંસ્કારોથી બાલ્યવયમાં જ રાજીમતીને દીક્ષાના ભાવ જગ્યા. નાની વયમાં ગૃહસ્થપણામાં જ વધમાન તપની ઓળીને પાયો નાંખ્યો. બાળપણથી જ અભ્યાસની લગન હતી. સ્મૃતિશક્તિ પણ તીવ્ર હતી. હંમેશની ૧૦૦ નવી. ગાથા કંઠસ્થ કરી શકે એવી શક્તિ હતી. દીક્ષા બાદ પણ એ સ્મૃતિશક્તિને લીધે, દશવૈકાલિકના યોગો દ્વહન ચાલે. જે દિવસે જે અધ્યયનની અનુજ્ઞા મળે તે દિવસે આખું અધ્યયન એક જ દિવસમાં મુખપાઠ કરી લે. આમ તો પાંચ તિથિ નવી ગાથા કરવાની ન હોય, પરંતુ ગુરુમહારાજ પૂ. રત્નસૂલાશ્રીજીને અવશ્ય નવી ગાથા કરાવે. તેઓ કહે, બીજાને પાંચ-પચ્ચીસ ગાથા ઓછી થાય, પણ રત્નચૂલાને ન આપું તો ૫૦૦ ગાથા જાય. માત્ર ગાથા કરીને મૂકી દે એવું પણ નહિ, કરેલું બધું મેં ચાલે. પ્રકરણગ્રંથ, ભાષ્ય-કમગ્રંથ – ક્ષેત્રસમાસ – બૃહદ સંગ્રહણું – દશ વૈકાલિક ઉત્તરાધ્યયન – જ્ઞાનસાર Page #702 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ ] [ શાસનનાં મણીરત્નો તત્ત્વાર્થસૂત્ર-વીતરાગસૂત્ર-અભિધાન ચિંતામણિ કેશઆ બધું તે નવકારની જેમ જ કંઠસ્થ ! સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષામાં તે તેમના જેવાં વિદુષી સાધ્વી શ્રમણીસંઘમાં ગણ્યાગાંઠયાં જ હશે. પૂ. સાધવ સર્વોદયાશ્રીજી (મા મહારાજ)ના વિશાળ સમુદાયમાં સંસ્કૃત-પ્રાકૃત અભ્યાસ કરાવવાનું શ્રેય તેઓશ્રીને મળેલ છે. દશવૈકાલિકની ટીકા, ઉત્તરાધ્યયનસૂત્ર ટીકા, પિંડ નિર્યુક્તિ-ઘ નિયુક્તિપયા–ત્રિષષ્ઠીશલાપુરુષ જેવા અનેક ગ્રંથો તેમણે વાંચ્યા છે અને વંચાવ્યા છે. વિજય પ્રશસ્તિ, હીરસૌભાગ્ય, મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલ, શાંતિનાથ મહાકાવ્ય આદિ અનેક મહાકાવ્યો, પ્રાકૃત દ્વયાશ્રય, સંસ્કૃત દ્વયાશ્રય જેવા કઠિન ગ્રંથોનો અભ્યાસ વર્તમાનમાં પણ ખૂબ સરળતાથી કરાવે છે. તેઓશ્રીની આવી જ્ઞાનમયતા, સ્વાધ્યાયમગ્નતા અને અપૂર્વ ગ્રાહ્યશક્તિ જેને પૂ. તીર્થપ્રભાવક ગુરુદેવ શ્રી વિકમસૂરીશ્વરજી મહારાજએ અંગસૂત્ર કરવા પ્રેરણા કરી. આચાર ડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, જ્ઞાતા ધર્મકથા, ભગવતીસૂત્ર આદિ અગિયાર અંગે એક પછી એક કંઠસ્થ કરવાને પ્રારંભ કર્યો. આખું ભગવતીસૂત્ર તેમણે એકાસણાના તાપૂર્વક કંડસ્થ કરેલ. માત્ર તેઓ અભ્યાસ જ કરે તેવું નહિ, પણ સંસ્કૃત ભાષામાં અને પ્રાકૃત ભાષામાં છંદબદ્ધ કાવ્યરચના પણ કરે છે. “વિક્રમ ભક્તામર ની તેમની રચના ખૂબ જ સુંદર અને વિદ્રોગ્ય બની છે. પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજની અષ્ટક રચના. પણ સુંદર કરી છે. સમુદાયમાં કેઈ પણ સાધુ-સાધ્વી સંસ્કૃત-પ્રાકૃતમાં કાવ્યરચના કરે તે તેઓશ્રીને અવશ્ય બતાવે અને તેમને સંતોષ થાય તો જ તે રચના બરોબર થઈ છે એમ માને. તેઓશ્રી જ્યારે જાઓ ત્યારે અધ્યયન-અધ્યાપનમાં જ મગ્ન હોય! તેઓ સદાય કહે કે, સાધુજીવનમાં અભ્યાસ ન કરીએ તો આનંદ શાને! સ્વાધ્યાય અને જ્ઞાન તો જીવનમાં ક્ષણે ક્ષણે ન વૈરાગ્ય અને નવું ચિંતન જગવે. ગૃહસ્થને અગિયારમો પ્રાણ ધન છે, તો સાધુજીવનમાં અગિયારમે પ્રાણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમગ્ન સાક્ષાત્ મૂતિ એટલે પૂ. શ્રી રત્નચૂલાશ્રીજી મહારાજ પૂ. ગુરુદેવ તે કહેતા કે, “રત્નસૂલા! તું તે સરસ્વતી છે! જ્યારે જે પૂછો તે સર્વ મુખપાડ.” શસ્ત્રાભ્યાસ પ્રત્યે આટલો બધો પ્રેમ હોવા છતાં સમુદાયમાં જ્ઞાન -દર્શન-ચારિત્રતપ આદિનું પ્રવર્તન સુંદર રીતે કરાવે. પિતાની ઇચ્છા-આકાંક્ષાને ગૌણ કરી, ગુવજ્ઞાને જ જીવનમાં પ્રાધાન્ય આપે. મેટા સમુદાયમાં કેઈ સબળા, તો કોઈ નબળા હોય કે અધીરા, તે કેઈ ધીરજવાન હિય; કોઈ ગરમ, તા કેઈનરમ હોય, પરંતુ દરેકની સાથે સમજદારીપૂર્વક વર્તવાની તેઓશ્રીની આવડત ખૂબ જ પ્રશંસનીય છે. ન ભાવતાંને નિભાવવાની સુંદર કળા તેઓ જાણે છે. કઈ પણ નવા ક્ષેત્રમાં મંગલમય કાર્યો કરવાનાં હોય તો તેની ભૂમિકા માટે તેઓશ્રીની પસંદગી થાય. ખેડૂત સૂકી જમીનને ખેડીને રસભર હરિયાળી બનાવે, તેમ સહના હૃદયમાં ધર્મભાવની લહેર લહેરાવે. અનેક આત્માઓને ધર્મમાં જોડે, શ્રદ્ધાનું બીજ રોપે. તેમના જીવનમાં વહેતી જ્ઞાનવેરાગ્યની વાતો સને પ્રભાવિત બનાવે. અભ્યાસ કરનાર રસથી અભ્યાસ કરે તો કેઈપણ સમયે ભણા તૈયાર થાય. જ્યાં જ્યાં ચાતુર્માસ હોય, ત્યાં ત્યાં જ્ઞાનપધો અને જ્ઞાનશિબિરનું આયેાજન હોય જ. જેટલો અભ્યાસનો શોખ, એટલી જ ભક્તિ અને વૈયાવચ્ચમાં લીનતા! કઈ પણ સાધ્વી મહારાજને તપશ્ચર્યા ચાલે તે તેમની સેવાને લાભ અવશ્ય લે. ગ્લાન હોય તો તુરત સંખશાતા પૂછે. ઔષધાદિનો પ્રબંધ કરી, જે રીતે શાતા ઊપજે તે રીતે પ્રયત્નો કરે. તેઓશ્રીમાં નાના સાથે નાના અને મોટા સાથે મોટા થઈને રહેવાની અનોખી કળા છે. સ્વભાવ પણ સરળ અને આનંદી. કેઈ નાનાં સાધ્વી પણ હંસીમજાક કરે તો પોતે પણ હસે. શારીરિક પ્રતિકૂળળામાં ખૂબ જ સહનશીલતા Page #703 -------------------------------------------------------------------------- ________________ શાસનનો શ્રમણીર રાખે. તેઓશ્રી કહે, આટલી વેદના સહન કરવાની શક્તિ ન રાખીએ, તો મરણ વખતે સમાધિ કેમ રહે! સહન કરવાની ટેવ તો પાડવી જ જોઈએ. મહાપુરુષેએ જેવા ઉપસર્ગ–પરિષહ સહન કર્યા તેવા આપણે કયાં કરવાના છીએ? આપણને દર્દ થાય, બીમારી આવે તે ગભરાટ થાય; જ્યારે તેમને બીમારી આવે તે કહે, સારું થયું, સ્વાધ્યાયમાં સમય રહેશે ! પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજની કૃપા તેઓ પર અપાર હતી. પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની અમીવર્ષો સદાય રહેતી. આજે પૂ. શાસનપ્રભાવક ધર્મબંધુ આચાર્ય દેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા શિરસાવંઘ કરી અનેક સ્થાનેમાં શાસનપ્રભાવના કરી રહ્યાં છે. એવાં વિદુષી તપસ્વીનાં ચરણોમાં કેટિશ: વંદન ! - તેઓશ્રીના શિષ્યાઓમાં શ્રી ગીત પદ્મશ્રીજી, શ્રી પ્રિયયાશ્રી, શ્રી પાવનયશાશ્રીજી, શ્રી પવિત્રયશાશ્રીજી, શ્રી પ્રજ્ઞપ્રિયશાશ્રીજી, 8 મંદારયશાશ્રીજી આદિ તથા પ્રશિખ્યામાં શ્રી પુનિતયશાશ્રીજી, આદિ વિશાળ પરિવાર છે. - 'પરમ શાસન પ્રભાવિકા. સૌમ્યમૂર્તિ પૂ. સાધ્વીરના શ્રી વાચંયમાશ્રીજી (બેન મહારાજ) બ! આ રાજમતીને તમે સરસ કપડાં પહેરવા આપે છે. તેને જે ભાવે તે ખાવાનું બનાવી આપે છે. મને કેમ નથી કરી આપતાં ?” વસુ! શટીબહેન તો દીક્ષા લેવાની છે. તું કઈ દીક્ષા લેવાની છે?” મેટીબહેન દીક્ષા લેવાની છે એમ ? તો હું પણ દીક્ષા લઈશ.” બેસ, ડાહીલી! દેરાસર જવાનાં ઠેકાણાં નથી અને દીક્ષા લેવી છે?! ” “હા. હું પણ મોટી બહેન સાથે દીક્ષા લેવાની.” વસુમતીને મકકમતાભ સ્વર નીકળે. નાનકડી વાતમાં જ વસુમતીથી જીવનને મહાન સંકલપ થઈ ગયે! અનેક આત્માઓનું કલ્યાણ કરવા જેમનું ભાવિ સજાયેલ છે તે બાલિકા વસુના જીવનમાં આ પળ એક “ ટનિગ પેઈનટ” બની રહી. જીવનને નકશો બદલાઈ ગયું. સ્વતંત્ર ભારતની ઝુંબેશમાં બાળવયથી જ ક્રિયાશીલ વસુની વિચારધારા પલટાઈ અને કર્મવા આત્માને સ્વાધીન-સ્વતંત્ર કરવાની ઝુંબેશમાં જીવનને જોડી દીધું. વિ. સં. ૨૦૦૦ ના વૈશાખ વદ ૮ ના શુભ દિને પાલીતાણાની પુણ્યમયી ધરતી પર મોટીબહેન રાજમતી સાથે પ્રવ્રયા અંગીકાર કરી, ૧૦ વર્ષની વસુમતી પૂ. સાધ્વીજી શ્રી સુત્રતાશ્રીજીના શિષ્યા સાધ્વી વાચંયમાશ્રીજી નામે બન્યાં. માત્ર બહેનના વાદે દીક્ષા લેનાર બાલસાથ્વી આવતી કાલે મહાન શમણીરત્ના શાસનપ્રભાવિકા સાધ્વી બનશે એવી કલ્પના પણ કોને આવી શકે? કાચા માલમાં સોનાની પાટો વેપારી જ જોઈ શકે... નાનકડા ચમક્તા પથ્થરનું મૂલ્ય ઝવેરી જ જાણી શકે... નાનકડાં બીજમાં વટવૃક્ષનું દર્શન માળી જ કરી શકે... Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬.૬૬ ] [ાસનનાં શ્રમણીરત્ના મહાન જૈનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ વિલકરીટ પૂ. દાદા ગુરુદેવ શ્રી લસૂરીશ્વરજી મહારાજની જ્ઞાનષ્ટિએ આ બાલસાધ્વીમા અનેકવિધ શક્તિ નિહાળી. પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજીનું ધ્યાન દેારાયુ. ખભાત જેવી ધર્માંનગરીમાં આ ભિગનીયુગલે જ્ઞાનયજ્ઞ આર યેા. ક ગ્રંથ, તત્ત્વાર્થ સૂત્ર, કમ પ્રકૃતિ, પ`ચસંગ્રહ, સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ, તસ`ગ્રહ, ન્યાય અને કાવ્યશાસ્ત્ર, જયાતિષશાસ્ત્ર– એવા એક પછી એક વિષયમાં પ્રભુત્વ મેળવવા લાગ્યાં. સ્વાધ્યાયની સાથે સાથે અધ્યાયનુ કાર્ય પણ ખરું. પૂ. સાધ્વીશ્રી વાચનમાશ્રીજી મહારાજનુ અધ્યયન એટલે કઈ પણ વિષય હાય, પણ તે વિષયને અનેક દૃષ્ટિકોણથી સાંગોપાંગ હસ્તગત કરે. માત્ર અધ્યયનની ગ્રહણશક્તિ ~ ઉત્તમ નહિ, પણ અધ્યાપનની આદાન-પ્રદાનશક્તિ પણ અવ્વલ કેપ્ટની. ગમે તેવા અઘરા વિષય હાય, પણ તેમની સમજાવવાની શૈલી એવી કે સામાન્ય બુદ્ધિવાળા પણ સહજ ભાવે સમજી શકે. પેાતાના વિશાળ સાધ્વીવૃદ્ધને તાત્ત્વિક-ધર્મ અભ્યાસ સ્વયં કરાવે. પૂ. દાદા ગુરુદેવ તેના અધ્યયનની ચકાસણી કરે. એક વાર તેા પૂ. દાદા ગુરુદેવે કહેલ, વાચચમા! તુ છે!કરે હાત તે તુ જૈત રાસનને એક મહાન બાલ-આચાય હાત.' ગુરુકૃપા વરસાવત! આ હોગારમાં એક શક્તિસ્ત્રોતનુ દાન છે. બાલ્યવયથી તન-મન-વચન અને જીવન શાસનન ચરણે ધરી, ગુર્વ્યાજ્ઞાને શિરસાવદ્ય કરનાર સાધ્વીવર્યને મેટા ભાગે લાકે ‘એન મહારાજ’ના નામે એળખે છે. મેન મહારાજની ભર્તૃત્વ ક્તિ અદ્ભુત છે. અને વતૃત્વશક્તિ કરતાં અધિક શક્તિ તેમની લેછે.નીમાં છે. કમલપરાગ', - પાથેય કોઈનું, શ્રેષ્ઠ સનું”, ‘શ્રી દશવૈકાલિક ચિંતનિકા’, ‘શ્રી ઉત્તરાધ્યયન (ચિતનિકા’, ‘શ્રી આચારાંગ ચિંતનિકા' આદિ ગ્રંથમાં તેમની કલમે જે ગહન ચિંતન-મનન વહેવડાવ્યુ છે તે અદ્ભુત છે. તેમાં માનવમનમાં રહેલા અનેકવિ: પ્રશ્નો અને અનુભૂતિનું સચોટ વિવરણ છે. નવી પેઢી અને જૂની પેઢીના માનસિક અંતર વચ્ચે જાણે અપૂ સેતુ સમાન છે. સ્થાનકવાસી શ્રમણીવૃંદ તે આ ચિ‘તનિકા વાંચીને એટલી બધી પ્રસન્નતા દાખવે કે, જો એન મહારાજ નજીકના ક્ષેત્રમાં હોય તે અવશ્ય તેમનાં દાન કરી, વારવાર તેમના શ્રીમુખે કાંઈક ચિતનધાર! ઝીલવા આતુર હૃદયે ઉપસ્થિત થાય જ. ઔદાય થી યુક્ત, સકુચિત ધારાથી મુક્ત સાધ્વીવર્યાએ પેાતાના શ્રમણીરૃમાં જ્ઞાનપ્રદાન અને સુંદર સૉંસ્કાર દ્વારા સહુમાં રહેલી શક્તિને ખૂબ પ્રોત્સાહિત કરી છે. કોઈ જ્ઞાનમાં આગળ હાય, તો કોઈ સેવાધમ માં, કોઈ તષમાં રુચિ રાખે, તે કોઈ જાપમાં, કોઈ કાવ્ય રચે, તો કોઈ કથા; કોઈ ગાવામાં શેાખ કેળવે, તેા કોઈ વાચનમાં; પરંતુ બાલસાઘ્વીથી લઈ વૃદ્ધ સુધીની દરેક વ્યક્તિની વિશિષ્ટ શક્તિ અને વિશિષ્ટ રુચિને સુંદર રીતે સયેાજિત કરી એટલું સુંદર આયેાજન કરે કે સહુને લાગે કે, અહેા! બેન મહારાજે કેવી કૃપા કરી કે આજે આ સુંદર લાભ મળ્યા ! છરી પાલિત યાત્રાસ’ધ હેાય કે જિનભક્તિ મહેાત્સવ હાય ઉપધાન તપ હાય, કે મહિલા શિબિર હોય; સામૂહિક તપ હાય, કે પછી વિશાળ સંખ્યામાં સમૂહ સામયિક હોય; જિન શાસનને સલગ્ન કોઈ પણ કાર હોય તે તેમાં પૂજ્યશ્રીની આવેાજનશક્તિ ઝળકી ઊઠે જ. એક વાર ધર્મકાર્યમાં જોડાયેલ આત્માને સુદર ધકા કર્યાની એટલી બધી અનુમેદના થાય કે ફરી ફરી તે ધર્માંકામ માટે ઉત્સાહી રહે! લોકો કહે કે, એન મહારાજ! આપે એટલુ સુંદર આયેાજન કર્યુ કે અમને લાગે છે કે અમારું વાવેલું બીજ મે!તી બનીને ઊગ્યુ ! ? Page #705 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો | પૂ. બેન મહારાજનું હદય એટલું કરુણાસભર કે કેઈનું પણ દુઃખ જોઈને દ્રવી ઊઠે. જીવનના અટપટા પ્રશ્નમાં ગૂંચવાયેલ માનવી માર્ગદર્શન માંગે તે પૂજ્યશ્રીના મીઠા બોલ સંતપ્ત હૃદયને શાંતિ આપે. ખંભાતના ચાતુર્માસમાં પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ૧૦૮ માસક્ષમણ થયાં. પૂ. ગુરુદેવની તબિયત તે નાજુક હતી જ. તપસ્વીને કાંઈ પણ અશાતા થાય કે તુરત જ બેન મહારાજ તપસ્વીના ઘેર જઈશાતા પૂ. તપસ્વીના ભાવને સમજી યથાયોગ્ય આગળ વધારે. અશાતા દૂર કરવાના ઉપાયે જણાવે. પૂ. બેન મહારાજનો અથાગ પરિશ્રમ જોઈ તેમના હૃદયની કરુણા નીહાળી, દુઃખી જી પ્રત્યેની હમદર્દી જઈ આ સર્વ જીને ધર્મમાગે જોડી દેવાની પ્રબળ ભાવના નિરખી સર્વનું દિલ અહોભાવે ઝૂકી જાય. જૈન સાધુજીવનની આચારણ કે જેનધર્મની પરિભાષાને નહિ સમજનાર તે કહે, આ તે બેન મહારાજ છે કે દુ:ખીજન–વત્સલ મધર ટેરેસા છે! શાસન પ્રત્યેનો પ્રેમ જેમની રગેરગમાં ધબકી રહ્યો છે, ગુરુભક્તિ જેમના અંતરે ઊછળી રહી છે. જિનભક્તિને નાદ જેમના શ્વાસોચ્છવાસમાં ઘૂંટાય છે, એવા આ સાદવીરત્નાના પોપાર પ્રવાહમાં કેટલાયે પાવન આત્મા ધર્મરગે ભીંજાયા છે. એનું વર્ણન કરવા કલમની ક્તિ સીમિત છે. જપ-ધ્યાન-આરાધના : વિ. સં.૨૦૧૩ થી પૂ. બેન મહારાજે પોતાના જીવનમાં પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, ભક્તામર સ્તોત્ર સમારાધક પૂ. ગુરુદેવશ્રી વિકમસૂરીશ્વરજી મહારાજ તથા શાસનપ્રભાવક પૂ. આ. દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને માગદર્શન મુજબ નવકાર મહામંત્ર, ભક્તામર સ્તોત્ર, પ્રભુ પાર્શ્વનાથ તથા અધિષ્ઠાયિકા પદ્માવતી માતાનું આરાધન છે. નવકાર મંત્રના પાંચ પદને કરોડોની સંખ્યામાં શ્રીસંઘ સાથે સિકંદરાબાદમાં જાપ કરેલ-કરાવેલ છે. મુંબઈમાટુંગામાં ચાતુર્માસ દરમિયાન, એવી જ રીતે, તુ હી નમઃ નું આરાધન કરેલ-કરાવેલ છે. ભરૂચમાં પણ તેઓશ્રીના માર્ગદર્શનથી તેમના સાદવવંદે એક કરોડ જાપ તેમ જ વિશિષ્ટ આરાધન કરેલ-કરાવેલ છે. પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્દિસૂરીશ્વરજી મહારાજની અસીમ ગુરુકૃપા, પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની નિઃસીમ આશિષધારા અને પૂ. ગુરુબંધુ શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની અપાર કૃપાધારા ઝીલતાં નિરંતર ત્રણ પાટ-પરંપરાના શાસન પ્રભાવક ગુરુભગવંતેની ગુર્વાજ્ઞાને શિરસાવધ કરી રહેલ પૂ. વાચંયમાશ્રીજી (બેન મહારાજ) વર્તમાન સાથ્વીછંદમાં એક શ્રેષ્ઠ શ્રમણીરત્ન છે. શિવાજીને જન્મ આપનાર જીજીબાઈનું નામ સાંભળીને આપણી આંખો હસી ઊઠે છે અંગ્રેજો સામે લડત આપનાર ચાંદબીબીનું સાહસ આપણને વિસ્મિત બનાવે છે; સેવાના ભેખધારી, દુઃખીનાં દુ અને પિતાનું માનનાર મધર ટેરેસા આપણા માટે ગુણાનુવાદનું પાત્ર બની રહે છે; કારણ કે, આપણી મનગમતી કથાનાં એ જવલંત પાત્રો છે! આપણી સાથે જ રહેલા, આપણું વર્તમાનમાં જિનશાસનની આરાધનામાં પ્રવૃત્ત, પરોપકારમાં મસ્ત, જિનભક્તિમાં રત, એવાં આ શ્રમણીરત્નનું જીવન પણ એક જવલંત કથા છે. આ કથાની જેટલી યશોગાથા ગાઈએ તેટલી અ૫ છે. એમના અનેક શક્તિસ્તોતનાં બિન્દુને ઝીલવા આપણામાં પાત્રતા જાગે એ જ અભિલાષા સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભરી કેટિશઃ વંદના ! તેઓશ્રીનાં શિષ્યાઓમાં સાધ્વીશ્રી અહંતપદ્માશ્રીજી, શ્રી પરમપદ્માશ્રીજી, શ્રી વસુદ્ધાશ્રીજી, શ્રી પાર્શ્વયશાશ્રીજી, શ્રી દિવ્યયશાશ્રીજી, શ્રી જીતયશાશ્રીજી, શ્રી શીલયશાશ્રીજી આદિ અને Page #706 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ ] | શાસનનાં શ્રમણીરત્ને પ્રશિખ્યામાં શ્રી વિમલયશાશ્રીજી, શ્રી તીર્થં યશાશ્રીજી, શ્રી પરમેષ્ઠીયશાશ્રીજી, શ્રી અયપશાશ્રીજી, શ્રી વિક્રયાશ્રીજી, શ્રી ભાગવીયશાશ્રીજી, શ્રી સ’ભવયશાશ્રીજી આદિ વિશાળ પરિવાર છે, કે. પી. કેડારી પરિવારના સૌજન્યથી પલ્લીવાલ પ્રદેશહારિકા પૃ. સાધ્વીવર્યા શ્રી શુભેાદયાશ્રીજી મહારાજ વિ. સં. ૨૦૦૭માં ગુજરાતના પ્રાચીન તીથ ઝઘડિયામાં માત્ર ૯ વર્ષની ઉમરે માતા શાંતાબહેન સાથે બાલિકા સરાજની દીક્ષા થઈ. બાલ્યવયમાં જ સયમપ્રાપ્તિના શુભ ઉદય થયા તેથી પૂ. !! ગુરુદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજે સ્વહસ્તે દીક્ષા પ્રદાન કરીને પૂ. સાધ્વી શ્રી સુત્રતાશ્રીછનાં શિષ્ય બનાવી તેમનું નામકરણ કર્યું... શુભેાદયાશ્રીજી. પૂ. ગુરુદેવે જેવુ નામ આપ્યુ તેવું જ પેાતાનુ જીવન સ્વ-પર ઉપકારી, સહુના શુભને ઉદય કરનારું, બનાવીને સ્વનામ ધન્ય બનાવ્યું. બાળવા, મંન્નુલ સ્વર, આનંદી સ્વભાવ અને ગાવામાં રુચિ હેવાને લીધે સ્તવન, સજ્ઝાય થાય આદિ ગાવામાં હંમેશા અગ્રેસર રહે. પ્રતિક્રમણમાં રાજ નવાં નવાં સ્તવન સજ્ઝાય ગય. ભક્તિ પ્રત્યે પણ એવી જ રુચિ. સમુદાયમાં કેઈ પણ સાધ્વીજીને તપ હાય, કોઈ બીમાર હોય, કોઈ ને કોઈ પ્રકારની અગવડ હેય ના ભક્તિ માટેની તક ઝડપી લે. બાલ–તપસ્વી-ગ્લાનની પરિલેહણ પણ કરી લે, અને જરૂર પડ્યે ચાર-આડ ઘડા પાણી પણ લઈ આવે. પૂ. ગુરુભગવંતેનાં વ્યાખ્યાનશ્રવણ ખૂબ જ ધ્યાનપૂર્વીક કરે. ક્યા સાંભળવી ખૂબ ગમે. અને ક્યા કહેવાની પણ અદ્ભુત મૂળા હસ્તગત કરી લીધેલી. વ્યાખ્યાનમાં કથા આવે તે રસપ્રદ રીતે કહું. આ કળાને લીધે સાંજ પડયે બહેના અને બાળકે!ની માંગ અવશ્ય હોય કે, · મહારાજ સાહેબ, વાતો કહે ને...!” વાર્તા કહેતાં કહેતાં ક્યાના સાર સમજાવે અને લોકોમાં ત્યાગ-સંયમની સુંદર ભાવના જગવ, ઉપદેશ અને બેધ આપે, પરમાત્માના શાસન પ્રત્યે ખૂબ ખૂબ બહુમાન જગવે. પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં સિકંદરાબાદથી સમેતશિખરજી ૧૯૧ દિવસની છ’રી પાલિત સુધયાત્રા તથા કલકત્તાથી પાલીતાણાની ૨૦૧ દિવસની છ’રી પાલિત સંઘયાત્રા નીકળી, જે જૈનશાસનનાં ઈતિહાસની સુવર્ણ ગાથા છે. આ સંઘયાત્રા પલ્લીવાલ પ્રદેશમાંથી પસાર થઈ. ત્યાં છ માિની દશા જોવામાં આવી અને ત્યાંના જૈનોની ધણુ અવસ્થા જોઈ, પૂ. ગુરુદેવના દિલમાં દર્દી ઊભરાયુ. ત્યાંના સ્થાનિક જૈનાએ પગમાં પડી વિનંતિ કરી કે, ‘આપ મહાન જૈનાચાય છે, અમારા ઉદ્ધાર કરો.' તે સમયે તા સ યાત્રા આગળ વધી, પણ પૂ. ગુરુદેવ પાસે વારવાર પલ્લીવાલ પ્રદેશના ઉદ્ધાર માટે વિનંતી થઈ અને પરમ તીથ પ્રભાવક ભક્તામરસ્તોત્ર-સમારાધક પૂ. ગુરુદેવે પલ્લીવાલ પ્રદેશમાં મેલવા સાધ્વી શુભેાદયાશ્રીજીની પર દગી કરી. પલ્લીવાલ પ્રદેશાદ્દાર અને શાસનપ્રભાવના : પૂ. ગુરુદેવની આજ્ઞા અને આશીર્વાદ પ્રાપ્ત કરી સર્વપ્રથમ પાંચવર્ષીય યે!જનાપૂર્વક પલ્લીવાલ પ્રદેશમાં વિ. સં. ૨૦૩૮ માં પધાર્યા. ત્યાં સ્થાનકવાસીઓનાં મુખ્ય સ્થાના, જેવાં કે ભરતપુર, અલવર, ગંગાપુરસી તથા હિન્ડોન જિલ્લા અંતગત ૨૭ ગામામાં ચાતુર્માસ કર્યા, અને શેષકાળમાં વિચર્યા–સાધુપણાના આચારથી Page #707 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન 3 અજાણ એવા આ પ્રદેશમાં ગેર–પાણી–વિહારસ્થાનોની અગવડ અને બીજી અનેક પ્રકારની તકલીફ ભેગવી. પરંતુ તેઓશ્રીનું એક જ લક્ષ્ય હતું અને તે જૈન ધર્મથી ચુત થયેલા શ્રાવકોને ધર્મેદ્વાર–જેનદ્ધાર. જેમ નાના બાળકને બાલમંદિરમાં એક એક અક્ષર શીખવે, તેમ ત્યાંનાં બહેને અને બાળકોને પાંચ પ્રતિકમણ સુધી અભ્યાસ કરાવ્યું. શ્રાવક તથા સાધુઓના આચારો વિશે ઉપદેશ આપે. પ્રભુની પૂજા અને ભક્તિ કરવાની રીત શિખવાડી. જિનમંદિરના જીર્ણોદ્ધાર તથા નવનિર્માણ અને સંઘયાત્રાઃ પલ્લીવાલ પ્રદેશમાં ધર્મોપદેશનો ધોધ વહુ વી, લગભગ ૩૬ જિનમંદિરનો જીર્ણોદ્ધાર તથા નવનિર્માણ કરાવ્યાં. શ્રાવકેમાં રોપેલ સંસ્કારોને જીવંત રાખવા અગિયાર આરાધના ભવને-ઉપાશ્રય કરાવ્યા. ત્યાંના રવિખ્યાત સિરસ તીર્થની પાંચ સંઘયાત્રાનું આયોજન કર્યું. ધાર્મિક શિબિરોનું આજન કરી આદિવાસી જેવી પછાત જેન પ્રજામાં સુંદરતા ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો. તેઓશ્રીના જ્ઞાનઉપદેશ અને પરિશ્રમથી પરિચિત થયેલી એ ભદ્રિક પ્રજા આવા ગુરુનો સંગ કરાવનાર પૂ. ગુરુદેવ શ્રી વિકમસૂરીશ્વરજી મહારાજના આ ઉપકારને સદાય યાદ કરતી રહે છે. પૂજ્યશ્રીએ સતત નવ નવ વર્ષ પહલીવાલ ના વચ્ચે રહીને અનન્ય ઉપકાર કર્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી સંયેગવશાતું ગુજરાતમાં આવ્યાં છે, પરંતુ ત્યાંની પ્રજાની વિનંતી તે ચાલુ જ છે કે આપશ્રી પુનઃ ત્યાં જ પધારો! પરીવાલ ક્ષેત્રમાં તેમની સાથે રહેલ શિષ્યાસમુદાયમાં પણ માસક્ષમણ જેવા મહાન તપની આરાધના કરાવી તપદ્યમ દ્વારા અદ્દભુત પ્રભાવના કરી. ત્યાં વષીતપની આરાધના પણ કરી. આ ક્ષેત્રોદ્ધાર કુશળ સાધ્વી શ્રી વિદ્વપદ્માશ્રીજી મહારાજ તથા સાધ્વી શ્રી વિશદશાશ્રીજી મહારાજે પણ સર્વોત્તમ રહગ આપી સર્વ કાર્યને વેગવંત બનાવ્યું. પૂજયશ્રીએ ગુજરાતમાં પણ કરજણ, અમદાવાદ, સુરત વગેરે ચાતુર્માસ કરી હજારોની સંખ્યામાં સમૂહ માસિક, છેડનાં ઉજમણાં, મહાપૂજન સહિત અઠ્ઠા મહોત્સવ અને વિવિધ તપશ્ચર્યા દ્વારા સુંદર કાસન પ્રભાવના કરેલ છે. આવા બાલદીક્ષિતા સાદવિવર્યા દ્વારા દિન-પ્રતિદિન સ્વ-પર-ઉપકારી કાર્યો થતાં રહે એવી ભાવના-સહ પૂજ્યશ્રીને ભાવભરી વંદના ! તેઓશ્રીનાં શિષ્યાઓમાં સાદવ શ્રી વીરપદ્માશ્રીજી, શ્રી જિનેશપદ્માશ્રીજી, શ્રી વિદ્વપદ્માશ્રીજી, શ્રી વિભાતયશાશ્રીજી, આદિ અને પ્રશિષ્યાઓમાં શ્રી વિરાજયશાશ્રીજી આદિ છે. તપસ્વિની પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રયશાશ્રીજી મહારાજ દક્ષિણ ભારતમાં, વિશેષ કરી મદ્રાસ નગરમાં જેમના તપના મહિમાએ જયજયકાર ગજાવી જૈનશાસનની અદ્ભુત પ્રભાવના કરી એવા લબ્ધિ–વિકમ-સમુદાયનાં તપસ્વીરત્ના પૂ. સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી મહારાજની સમૃતિ સદા શાશ્વત ઝળકતી રહેશે. ખંભાતનિવાસી સુઘાવક પૂજાલાલ અને માતા ગજરાબહેનની લાડકી દીકરી ચંદ્રાની દીક્ષા વિ. સં. ૨૦૧૫માં જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલકિરીટ પૂ. આચાર્ય ભગવંત શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પાંચ પાંચ આચાર્ય ભગવંતોની નિશ્રામાં થઈ હતી. પૂ. આચાર્ય ભગવંત શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ ખંભાતમાં અમર જૈન શાળામાં ચાતુર્માસ બિરાજતા હતા. પંદર વર્ષની નાની બાળા ચંદ્રા પૂજ્યશ્રીનાં વ્યાખ્યાન સાંભળે અને પૂ. સાધ્વી Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ ] શાસનનાં શ્રમણરત્નો વય શ્રી સર્વોદયાશ્રીજી મહારાજ પાસે નિત્ય આરાધના કરે. પૂજ્યશ્રીના વાણીપ્રભાવ અને વત્સલતાને યેગે ચંદ્રાને વૈરાગ્યભાવ જાગ્રત થયે. મોટીબહેન ભાગ્યેાદયાશ્રીજી મહારાજે પણ પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજનાં આગ્રાવતી સાથ્વીવર્યા શ્રી રોહિણીશ્રીજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી અને તેમનાં પ્રથમ શિષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. પૂ. શ્રી ભાગ્યેાદયાશ્રીજી મહારાજ એટલે ભક્તિમય આત્મા. એમને સેવા-વૈયાવૃત્ય ખૂબ ગમે. નાનાં મોટાં સૌ કોઈ સાધ્વીજીનું નાનું મોટું કાર્ય કરવા સદાય તત્પર રહે. પૂ. ગુરુ મહારાજની આજ્ઞાની ચાતકની જેમ રાહ જેને બેસે. એવા પ્રેમાળ સ્વભાવને લીધે પૂ. રોહિણીશ્રીજી મહારાજને કિગ્યા-પ્રશિખ્યા પરિવાર વિશાળ બનતો ગયો તેમાં સૌ કોઈના દિલ જીતી લેનાર ભાગ્યેદવાશ્રીજી મહારાજ હતાં. વૈરીને પણ વશ કરે તેવાં એમનાં વિનય અને વૈયાવૃત્ય. આજે સ્વ. પૂ. રોહિણીશ્રીજી મહારાજના પરિવારમાં જયેષ્ઠ સાધ્વીશ્રી ખૂબ સુંદર આરાધના કરી રહ્યા છે-કરાવી રહ્યાં છે. યદડર વિરત, તહર પ્રવ્રયેત્ ! ” એ ઉક્તિ અનુસાર તીવ્ર વૈરાગી ચંદ્રાએ દીક્ષા માટે માતા-પિતાની આજ્ઞા મેળવી. માતા-પિતાએ ખુશીથી આપી. પૂ. દાદા ગુરુદેવ શ્રી લબિ:સૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે દીક્ષા ગ્રહી પૂ. સાધ્વીવર્યા શ્રી દયાશ્રીજી મહારાજનાં પ્રથમ શિષ્યરત્ના ચંદ્રયશાશ્રીજી તરીકે પ્રસિદ્ધ થયાં. પૂ. સા. ચંદ્રયશાશ્રીજી એટલે વિનયી, સહનશીલ, સમપિત અને તપસ્વિની સાધ્વી. ભક્તિનો ભારોભાર શો. ગમે તે ધર્મકાર્ય કરતાં થાકે નહિ. પૂ. ગુરુદેવ શ્રી વિકમસૂશ્વરજી મહારાજે સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજીને તત્સાહ નિહાળે. વષી તપઅાઈ-૧૬ ઉપવાસ આદિ તપમાં તેમના અપ્રમત્ત ભાવને જે અને એમના તપગુણને વેગ આગે વિ. સં. ૨૦૨૧ ની સાલમાં અહમદનગરમાં પૂ. સા. શ્રી ચંદ્રકાશ્રીજી તથા પૂ. સા. શ્રી ગીતાપાશ્રીજીએ માસક્ષમણને પ્રારંભ કર્યો. નિર્વિદને અપ્રમત્તભાવે થતી આરાધનાએ તેમના તપતેજને રેલાવ્યું. પારણાને દિવસે પણ તેઓએ તપસ્યાનો લાભ લેનાર પુણ્યશાળીને ગૃહાંગણે ચાલીને પગલાં કર્યા. અને તમને જયજયકાર કર્યો. ત્યાર પછી તે તપસ્યા માટે આ બંનેની જેડી બની ગઈ પૂ. આ. શ્રી જયંતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગુરુદેવ શ્રી વિકમસૂરીશ્વરજી મહારાજ આજથી ૨૫ વર્ષ પહેલાં દીર્ઘ વિહાર કરીને સર્વ પ્રથમ મદ્રાસ પધાર્યા. પ્રવેશના પ્રથમ દિનથી જ આ તપસ્વયુગલે માસક્ષમણનો પ્રારંભ કર્યો. ખૂબ જ સફૂર્તિથી ૩૦ ઉપવાસ પૂર્ણ કર્યા. સાધ્વી ચંદ્રયશાશ્રીજી કહે, “ગુરુદેવ ! માસક્ષમણ એક વાર થયું છે, હવે કંઈક આગળ વધારો.” પૂ. ગુરુ મહારાજના મુખમાંથી સહજ શબ્દો સર્યા, ‘બેન ! તમે તે શુભ ભાવના ભાવી, તપ કરી. ખૂબ શાસન પ્રભાવના કરે છે. તમે વધુ તપ કરો તે તે માટે મહાવિદેહમાં સીમંધરસ્વામીને સંદેશ મોકલવો પડે.” શ્રી ચંદ્રયશાશ્રીજી કહે, ‘ગુરુદેવ ! આપ ૧૦૦૮ અઠ્ઠઈ કરાવી ખૂબ પ્રભાવના કરાવશો. હું સંદેશો આપી આવીશ.” ભાવિના ગર્ભને કઈ જાણતું નથી; પણ સાધ્વી શ્રી ચંદ્રશાશ્રીજીએ અને સાધ્વીશ્રી ગીતપદ્માશ્રીએ ૪૫ ઉપવાસ કર્યા. પિસ્તાલીસમાં ઉપવાસે તે વડતના મદ્રાસના મુખ્ય મંત્રી શ્રી અન્નાદુરાઈ મિન્ટ સ્ટ્રીટમાં તપસ્વીનાં દર્શન માટે આવ્યા હતા. મદ્રાસની પ્રજા તેમના તપથી ખૂબ પ્રભાવિત થઈ હતી. દરરોજ સેંકડોની સંખ્યામાં ભાવિકો દર્શને આવતાં. ભાદરવા સુદ પાંચમે સવારમાં મદ્રાસમાં માનવ-મહેરામણમાં હર્ષોલ્લાસને પાર ન હતા. પૂ. ગુરુદેવનું વચન સવાયું થયું. હતું. મદ્રાસમાં ૧૨૦૦ અઠ્ઠાઈનો અપૂર્વ નાદ હગાર ફેલાવતા હતા અને તપસ્વીઓનાં Page #709 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો | [ ૬૭૧ તપ સુખરૂપ પૂર્ણતા પામ્યાને આનંદ હતો. તપસ્વીઓની તબિયત તપાસવા ડોકટર આવ્યા હતા. સાધ્વી શ્રી ગીતાબાશ્રીજીને પારણાં બાદ એક-બે ઊલ્ટી થઈ હતી. તેથી તેમની તબિયતની ચિંતા હતી. ડોકટરે સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજીને પણ તપાસ્યાં. તેમનું મુખ સારું દેખાતું હતું, પણ ડોકટરે તપાસીને કહ્યું, કહી ઈઝ સિરિયસ. કેઈને વિશ્વાસ ન બેડો. સાધ્વી શ્રી સંદ્વયશાશ્રીજી કહે, ‘ગુરુદેવને બોલાવી ને ! મને વાસક્ષેપ નાખે તે મને ઊંઘ આવી જાય.” એમ કહી, નવકાર મંત્રના પાંચ પદ બોલતાં પૂ. સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજીના મુખ પર હાસ્ય ફરક્યું અને આંખ ટળી ગઈ. પૂ. ગુરુદેવને સમાચાર મળતાં, આઘાત સહ પ્રકાશ્યા, ચંદ્રયાએ કહેલ કે ગુરુદેવ, આપની શાસનપ્રભાવનાનો સંદેશો હું સીમંધરસ્વામીને આપી આવીશ. ખરેખર, સ દેશો આપવા આજે જ ઉપડી ગઈ! ” મદ્રાસ શહેરમાં જોતજોતામાં સમાચાર ફેલાઈ ગયાં. હજારો જૈન-જૈનેતર સ્વર્ગસ્થના પુણ્યદેહનાં દર્શનાર્થે ઊમટવા લાગ્યાં. પૂજ્યશ્રીનાં ચરણોમાં હજારો રૂપિયાને ઢગલો થઈ ગયે. મુખ્ય મંત્રીશ્રી અન્નાદુરાઈને જાણ થતાં બપોર પછી મદ્રાસ શહેર બંધ રહ્યું અને અગ્નિસંસ્કારના સ્થળે જવા માટે સરકાર તરફથી ૪૦ બસની સુવિધા આપવામાં આવી. મદ્રાસના ઇતિહાસમાં તેમની અંતિમયાત્રા ઐતિહાસિક બની ગઈ. સાધારણ ભવનથી તેમનાં પુણ્યદેહને દાદાવાડીમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવા. ગુલાલના રંગે આકાશ રક્તવણું બની ગયું. તપસ્વીના જયજયકારથી અંબર ગાજી ઊઠ્યું. જિનશાસનનો જયજયકાર મદ્રાસની ગલી ગલીમાં ગુંજી ઊઠડ્યો. મદ્રાસવાસીઓ માટે આવા તપસ્વીના ગો અને વિયેગનો પ્રથમ પ્રસંગ હતે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાને અમર બનાવવા મદ્રાસવાસીઓએ કેસરવાડીમાં એક વિશાળ હોલને “ચંદ્રયશા હોલ” નામથી અંક્તિ કર્યો. સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજીની તસવીરનાં દર્શન કરી આજે પણ ભાવિકે વંદન કરી હૃદયને ભીંજવે છે. ધન્ય છે એ સાથ્વીરત્ન ! ધન્ય હો જિનશાસન ! ધન્ય હો એ તીર્થસ્થાન ! ૨૬ માસક્ષમણનાં મહાતપસ્વિની પૂ. સાધવીવર્યાશ્રી ગીત પદ્માશ્રીજી મહારાજ માતા કમળાબહેન અને પિતા ચંપકલાલનાં સુપુત્રી કેસરબેનને સહજ વૈરાગ્યભાવ હતો. પણ જાણે કમલેશથી લગ્ન બાદ બે મહિનાના અલ્પકાળમાં જ જાણે તેમના અંતરનાં વૈરાગ્યે પિકાર કર્યો હોય તેમ પિતા પાસે પ્રવ્રયાની ભાવના વ્યક્ત કરી. પુત્રીની કસોટી કરતાં પિતાએ થોડો સમય વીતવા દીધો. પણ જ્યારે પિતાએ જોયું કે, એક પુત્રની માતા છતાં પણ સંતાનના મમત્વ કરતાં સંયમનો રાગ તીવ્ર છે, ત્યારે સંયમની અનુમતિ આપી. તે સમયના પૂ. ઉપાધ્યયશ્રી જયંતસૂરિજી મહારાજ તથા પૂ. પંન્યાસશ્રી વિક્રમસૂરિજી મહારાજના શુભ હસ્તે વિ. સં. ૨૦૧૮ના પોષ વદ ૫ના દિવસે દીક્ષા થઈ અને વિદુષી સાધ્વીરત્ના શ્રી રત્નસૂલાશ્રીજી મહારાજનાં શિષ્યા ગીતપદ્માશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. પિતાશ્રી ચંપકલાલજીના ધર્મસંસ્કાર સંતાનમાં સુંદર રીતે ઊતર્યા હતા. પિતાનાં સંતાન સંસારમાં પડે તેના કરતાં સંયમ ગ્રહે એ એમને વધુ પસંદ હતું. એમની આ ભાવના કુળદીપક શ્રી નિર્મલભાઈએ પૂર્ણ કરી. માત્ર ૧૭ વર્ષની નવયુવાન વયે તેમની દીક્ષા પણ લાલબાગમાં પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થઈ Page #710 -------------------------------------------------------------------------- ________________ ૬૭ર ] [ શાસનનાં શ્રમણીરત્નો શાંત સ્વભાવી અને સેવાભાવી સાધ્વીશ્રી ગીત પદ્માશ્રીજીના જીવનને વિચાર કરીએ ત્યારે લાગે કે જ્ઞાનાચાર-દશનાચાર–ચારિત્રાચાર–તપાચાર–વીચાર–એ પાંચે આચારમાં તેમણે પોતાની શક્તિ અને પિતાનું વીર્ય ગોપાવ્યા વગર વિક્સાવેલ છે. પ્રકરણગ્રંથ-કમ ગ્રંથ-દશવૈકાલિકસૂત્રઉત્તરાધ્યયનસૂત્ર-સ્તવન-સન્માય આદિ અભ્યાસ દ્વારા સુંદર જ્ઞાનાચારની આરાધના કરેલ છે. દર્શનાચાર અને ચારિત્રાચારમાં તેમનું વીર્યકુરણ છે જ. છતાં તેમણે જે ઉત્કૃષ્ટ તપ આરાધ્યું છે અને એ તપ દ્વારા જે સુંદર શાસનપ્રભાવના કરી છે તે પૂર્વકાળના મડપિઓની તપશક્તિને સાક્ષીભાવ અને શ્રદ્ધા પ્રગટાવે છે એ જોઈને તેમનું નામ મરણ થતાં જ મસ્તક નતભાવે ઝૂકી પડે છે. સંસારી અવસ્થામાં જ તેઓશ્રીએ અઈચત્તારિ-અદ્-દસ-દસ, સાળ ઉપવાસ-ઉપધાન તપ આદિ તપ કર્યો. અને સંયમધમમાં તેમની તપશક્તિ સોળે કળાએ વિકસ્તિ થઈ રહ્યા બાદ દક્ષિણમાં વિચરતાં સર્વ પ્રથમ માસક્ષમણ પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના પરમ આશીર્વાદથી સાધ્વી શ્રી ચંદ્રશયાશ્રીજી તથા સાધ્વીશ્રી ગીત પદ્મશ્રીજીએ પ્રથમ અહમદનગરમાં માસક્ષમણ કરેલ. એ સમયે આ તપસ્વી સાધ્વીયુગલની તપશ્ચયો એટલી બધી સુંદર તપ-જપપ્રસન્નતા અને શાતાપૂર્વક થયેલ કે લે કે દર્શન કરવા આવે ત્યારે અશ્વ અનુભવતા કે આટલી તપશ્ચર્યા, છતાં આટલી કૃતિ ! આટલી અપ્રમત્તભાવે આરાધના ! ત્યાર બાદ ધીમે ધીમે તેઓની શક્તિ વિકસિત બની. સાવીશ્રી ગીત પધાશ્રી - એ પોતાના જીવનનું ૩૬ ઉપવાસ, ૪૨ ઉપવાસ, ૫૧ ઉપવાસ, ૨૮ ઉપવાસ, વીસ વાર ૨૦ ઉપવાસ, એક વર્ષમાં ૨૦ અઠ્ઠાઈ ૨૬ માસક્ષમણ, સળંગ ૩૭૫ આયંબિલ, શ્રેણિતપ, ભદ્રતપ, ૩ વર્ષીતપ, ૨૦ સ્થાનકની આરાધના, ઉવસગ્ગહર. સૂત્રના ૧૮૫ અક્ષરની આરાધના કરતાં ૧૧૦ અડ્રમ પરિપૂર્ણ કરેલ છે. આવી અનેક દીધી તપશ્ચર્યા કરેલ છે. જ્યારે વીસ ઉપવાસ દ્વારા વીસ વાર વીસ સ્થાનકની આરાધના કરી ત્યારે પૂ. ગુરુદેવે આશીર્વાદ આપેલ કે, ‘૨૦ માસક્ષમણ દ્વારા અરિહંતપદની આરાધના કરો.” આશીવાદ પ્રાપ્ત થવા એક વાત છે; આશીર્વાદને પુરુષાર્થ દ્વારા સફળ કરવે! બીજી વાત છે. પૂ. ગુરુદેવના આશિષને સફળ કરવા પૂ. સા. શ્રી ગીતપદ્માશ્રીજી મહારાજે અને ૫. સા. શ્રી ૮ મદ્રાસ ચાતુર્માસ દરમિયાન માસક્ષમણને પ્રારંભ કર્યો. માત્ર પાંચ વર્ષના અપ કાળમાં ૨૦ માસક્ષમણની આરાધના પૂર્ણ કરી. એ આરાધનામાં પણ એક મહિનો મૌન, વિશેષ જાપનું આરાધન અને સ્વાધ્યાય. એટલી બધી સમતા કે પીવાનું પાણી પણ ઠંડુ હોય કે ગરમ હોય, હેલું–મોડું થાય તો પણ કઈ દિવસ ફરિયાદ નહિ. પિતાની તપશ્ચર્યા દરમિયાન બીજા સાધ્વીજી માસક્ષમણ તપશ્ચર્યામાં જોડાયાં હોય તો અવસર મળતાં તેમની વૈયાવૃત્ય કરવાનો લાભ લઈ લે. તપલબ્ધિ કેવી હોય એ સાક્ષાત્ જોવાની ઇચ્છાવાળા અભિલાષીએ અવશ્યમેવ પૂ. સા. શ્રી ગીતપદ્માશ્રીજી મહારાજના દર્શનનો લાભ લેવો. મદ્રાસમાં પૂ. આચાર્ય દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ૨૩૭ માસક્ષમણની ભવ્ય આરાધના થઈ તેમાં સર્વ પ્રથમ માસક્ષમણ પૂ. સા. શ્રી ગીતાપાશ્રીજી મહારાજનું હતું, અને અંતિમ માસક્ષમણ પણ તેમનું જ હતું. તમનાં ૨૫ માસક્ષમણની પૂર્ણાહુતિ મદ્રાસ સંઘે પૂ. આચાર્યદેવશ્રી રાજયસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભ લઈ ધામધૂમથી ઊજવી. પચીસમાં માસક્ષમણે દરેક અડ્ડમનું પચ્ચક્ખાણ મદ્રાસવાસી ભાવિકોએ વાજતેગાજતે તપસ્વીને પિતાનાં ગૃહાંગણે પર્દાપણ કરાવીને, કોઈને કેઈ અભિગ્રહ ધારણ કરવાપૂર્વક કરાવેલ. પિતાના જીવનમાં ૧૦૮ માસક્ષમણ કરવાની તેમની તીવ્ર ભાવના છે. પરંતુ આ કલિકાળ સંઘયણ અને કાળનો પ્રભાવ અને અનુભવવો પડે છે. પોતાની ભાવનાને પરિપૂર્ણ કરવા, આગળ Page #711 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] ( ૬ ૭૩ વધતાં તેઓશ્રીએ ૨૬ માસક્ષમણ પૂર્ણ કર્યા છે. વર્તમાનમાં પૂ. સાધ્વીવર્યાશ્રી અમદાવાદશાંતિનગર–સંસ્કૃતિ ભવનમાં ચાતુર્માસ બિરાજમાન છે. આપણે સહુ ભાવના ભાવીએ કે તેઓશ્રીનું ૨૭મું માસક્ષમણ સુંદર રીતે પરિપૂર્ણ થાય, જેથી ૧૦૮ની ભાવનાને ચતુર્થ ભાગ અવશ્ય પૂર્ણ થાય. પૂજ્યશ્રીના ગુણાનુવાદ અને અનુમોદન કરતાં કરતાં આપણામાં પણ તપશક્તિ પ્રગટે એ જ ભાવના સહ પૂજ્યશ્રીનાં ચરણમાં શતશઃ વંદના ! તપસ્વિની પૂ. સાધવજી શ્રી દીપયશાશ્રીજી મહારાજ પૂજ્યશ્રીનો જન્મ ધર્મનગરી ખંભાતમાં થયો. પિતા નટવરલાલ અને માતા વિમળાબહેન એવા ધાર્મિક વિસ્તારમાં રહે કે જ્યાં જન્મતાંની સાથે જિનેશ્વર પરમાત્માની અને સાધુ-સાધ્વીજી મહારાજની ગુણભરી વાત સાંભળવા મળે. એવા કુટુંબમાં તા. ૨૧-૧૦-૫૧ ના શુભ દિને વિમળાબહેનની કુક્ષીએ એક પુત્રીરત્ન જગ્યું. માતાપિતાએ બાળકીનું નામ દક્ષા રાખ્યું નાની દક્ષા માતા સાથે ઉપાશ્રયે જાય. પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ વાસક્ષેપ આપતાં કહે, “તારું નામ દક્ષા નહિ, પણ દીક્ષા.” માત્ર આઠ વર્ષની બાળવયે દક્ષાએ પ્રથમ ઉપધાન કર્યું. અને ત્યારથી દીક્ષાની ભાવનાનાં બીજ રોપાઈ ગયાં. પરંતુ ક્યારેય એવું બને કે, બહારગામ જવાની ટિકિટ એક વ્યક્તિ માટે આવી હોય, પણ જવાને નંબર બીજાને લાગી જાય. દીક્ષાની ભાવના તે પ્રથમ દક્ષાને થયેલ; પણ પ્રથમ નંબર મોટીબહેન નીલાનો લાગી ગયો. પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજની બીમારીના સમયમાં તેમના વરદ હસ્તે અંતિમ દીક્ષા નીલાબહેનની થઈ અને પૂ. સાધ્વીવર્ય શ્રી સર્વોદયાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વી શ્રી નયપદ્માશ્રીજી બન્યાં. માત્ર ૧૪ વર્ષની બાળવયે અપ્રમત્તભાવે, નિયમિતપણે જ્ઞાન-જપ-તપ આદિ પંચાચારમાં ખૂબ આગળ વધ્યાં. પ્રકરણગ્રંથકર્મગ્રંથ-સંસ્કૃત-પ્રાકૃત, વ્યાકરણ અને તત્ત્વાર્થસૂત્રને વિશેષ અભ્યાસ કર્યો. તપમાં પણ બે માસક્ષમણ, ૫૦૦ સળગ આયંબિલ, ૧૬ ઉપવાસ, અઠ્ઠાઈ, ૬૫ આયંબિલની ઓળી, સિદ્ધિતપ આદિ અનુમોદનીય તપશ્ચર્યા કરેલ છે. વર્તમાનમાં અધ્યાપનનું કાર્ય સમુદાયમાં સુંદર રીતે કરાવી રહ્યાં છે. સુંદર મરોડદાર અક્ષરને કારણે સમુદાયની સેવાનો લાભ લઈ રહ્યાં છે. વડીલ બહેનના પગલે ચાલવાની દક્ષાની ખૂબ આતુરતા હતી. માતા-પિતાની પણ દીક્ષા આપવાની ઇચ્છા હતી છતાં કઈ અંતરાયકર્મના કારણે વર્ષો નીકળવા લાગ્યાં. આખરે સિકંદરાબાદમાં વિ. સં. ૨૦૨૭ માં વૈશાખ વદ બીજને શુભ દિને પૂ. આચાર્યદેવ શ્રી જયંતસૂરીશ્વરજી મહારાજ, પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યદેવ શ્રી નવીનસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં દીક્ષા મહોત્સવ ઊજવાયે. અને સાધ્વી શ્રી દીપયશાશ્રીજી નામે ઘેષિત થયાં. સંયમજીવનની આરાધના શરૂ કરી. દીક્ષા સાથે જ નાના જેગ અને મોટા જોગની સળંગ આરાધના એક પણ દિવસ પાડ્યા વગર, અખંડપણે છ મહિનામાં પરિપૂર્ણ કરી. હાલ તેઓશ્રીની વય માત્ર ૩૯ વષની જ છે; પણ આટલી નાની વયે તેમની તપશ્ચર્યાની યાદી જોઈએ તો આશ્ચય થયા વિના ન રહે ! સર્વપ્રથમ માસક્ષમણ કલકત્તામાં ક્યુ. ત્યારથી તેમની તપશક્તિનો સુંદર વિકાસ થવા લાગ્યો. પૂ. સાધ્વીવર્યા ગીત પદ્માશ્રીજી મહારાજ સાથે તેઓ પણ તપશ્ચર્યાના રંગે રંગાયાં. તેઓશ્રી Page #712 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ ] [ શાસનનાં શ્રમણીરત્ન પણ ૩૬ ઉપવાસ, ૫૧ ઉપવાસ, ૬૮ ઉપવાસ, ધર્મચકતપ, ૨૦ વાર વિસ ઉપવાસ, ૨૪ માસક્ષમણ, એક વર્ષમાં ૨૦ અઠ્ઠાઈની આરાધના, એક વર્ષમાં ૭૧ અદ્રમ, ૨ વષીતપ આદિ તપશ્ચર્યા કરી છે. પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ-પાલડી ગૌરવમાં બિરાજમાન હતા. પૂજ્યશ્રીની બીમારીના એ છેલ્લા દિવસે હતા. દર વખતે તે તપશ્ચર્યા લાંબી હોય કે ટૂંકી, પણ પૂ. ગુરુદેવ અડ્ડમથી વધુ પચ્ચકખાણ આપતા નહિ. પણ દીપયશાશ્રીએ છેલ્લી અઠ્ઠાઈ પ્રારંભ કરી. પૂ. ગુરુદેવે આડે ઉપવાસના પચ્ચક્ખાણ સાથે કરાવ્યાં અને બીજે દિવસે પૂ. ગુરુદેવને દેહવિલય છે. તેઓશ્રીને જે ઉત્સાહ તપમાં છે, તે જ ઉત્સાહ સર્વ આચારમાં છે. પંચસૂત્રમાં કહ્યું છે, “આશુમેઈ એમિ સિં સાહૂણ સાહૂ કિરિએ.” દરેકે દરેક ક્રિયા-પ્રવૃત્તિ-અનુષ્ઠાનઅભ્યાસ–વૈયાવૃત્ય–ભક્તિ-તપ-જપ દરેકમાં તેમનો ફાળે હેય જ. પૂજ્યશ્રીને સ્વભાવ મિલનસાર અને વ્યક્તિત્વ પ્રસન્નચિત્ત, એટલે સહુ કેઈન પ્રીતિપાત્ર બની રહે! આટલી નાની વયમાં આટલી દીર્ઘ તપશ્ચર્યા કરનારની કઈ અનુમોદના ન કરે! પૂજ્યશ્રીના પગલે નાની બેન સુરેખાએ પણ સિદ્ધાચલ મહાસંઘયાત્રામાં શંખેશ્વરમાં દીક્ષા લીધી અને શ્રી દીપયશાશ્રીજીના શિષ્યા શ્રી તારકયશાશ્રીજી બન્યા. માસક્ષમણ–વવી તપ-વર્ધમાન તપની ઓળી આદિ તપશ્ચર્યામાં તેઓ પણ પ્રવૃત્ત છે. નિષ્કામ સેવાભાવી આ સાધ્વીજી વૈયાવૃત્યભક્તિનો લાભ ઉઠાવી સર્વ વડીલનાં દિલને જીતી રહ્યાં છે, આ લખાય છે ત્યારે સાધ્વીવર્યા શ્રી દીપયશાશ્રીજી મહારાજના રૂપમાં માસક્ષમણનો પ્રારંભ થઈ ગયેલ છે. મુંબઈ-પ્રાર્થના સમાજમાં પૂ. આચાર્યદેવશ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં માસક્ષમણનો રજત મહોત્સવ આજિત થયા. પૂજ્યશ્રીની તપશ્ચર્યાએ નિર્વિદને પરિપૂર્ણ થાઓ એવી ભાવના ભાવતાં કોટિ કોટિ વંદના! ૫૧ ઉપવાસના તપસ્વીની પૂ. સાધ્વીજી શ્રી સંઘયશાશ્રીજી મહારાજ પૂ. આચાર્યદેવ શ્રી જયંતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આચાર્યદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની પુનિત નિશ્રામાં કલકત્તાથી સિદ્ધાચલજીની છરી પાલિત મહાસંઘયાત્રા વિ. સં. ૨૦૩૦માં નીકળી હતી. જિનશાસનના ઇતિહાસમાં એક સુર્વણ પૃષ્ઠરૂપ આ સંઘયાત્રાની યાત્રિક મમક્ષ બ લિકા જપેત્સના પણ હતી. પિતા પ્રેમચંદભાઈ અને માતા સમબેન આ સુપુત્રીની વૈરાગ્યભાવનાનાં પ્રેરક હતાં. પૂ. મુનિશ્રી પદ્મયશવિજયજી મહારાજ તથા પૂ. સા. શ્રી સુધાંશુયશાશ્રીજી મહારાજ–આ બંને તેમનાં સંસારી માસિયાઈ ભાઈ-બહેન થાય. પૂ. મુનિશ્રી પદ્મયશવિજયજી મહારાજે તીર્થપ્રભાવક પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. પિતા જેચંદભાઈ અને માતા શાંતાબેનના આ કુળદીપકની દીક્ષા મુલુંડમાં થઈ. દીક્ષા ગ્રહણ કરીને વિનય–સેવા-વૈયાવૃત્ય આદિ ગુણોને ખૂબ ખીલવ્યા. પૂ. ગુરુદેવની કૃપાએ તિષને સારે અભ્યાસ કર્યો. ઉત્તમ શુભ મુહૂર્તી જોવામાં પૂ. ગુરુદેવ સાથે તેઓ હોય જ. સમુદાયમાં લાન– બાલ-વૃદ્ધ સવની સેવા કરવામાં સદાય તત્પર રહે. તેમની શુભ પ્રેરણા પામીને સંસારી બહેને દીક્ષા લીધી અને સાધ્વીવર્યા સદશ્રીજી મહારાજને જીવન સમર્પિત કરી સાધ્વી સુધાંશુયશાશ્રીજી બન્યાં. દીક્ષિત જીવનમાં તેઓશ્રીએ પણ સુંદર જ્ઞાનારાધન સાથે તપગુણ વિકસાવ્યા. અડ્ડાઈ, ૧૬ Page #713 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૬૭૫ ઉપવાસ, ચત્તારિ અઠ્ઠ દેય, ૫૦૦ આયંબિલની તપશ્ચર્યા અને વર્ધમાન તપની ઓળી કરતાં હાલ ૮૯ મી એળી પૂર્ણ કરી છે. ત્સનાબહેનનો જન્મ જામવંથળી મુકામે વિ. સં. ૨૦૦૭ ના કારતક વદ અમાસને દિવસે થયો હતો. માતા-પિતા મુલુંડ (મુંબઈ) રહેતાં હતાં. તેથી ઘાટકોપર રત્નચિંતામણિ કન્યા વિદ્યાલયમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતે. સંઘયાત્રામાં જેસનાબહેનનો વૈરાગ્યભાવ ઘેરો બનતાં પૂ. ગુરુદેવને વિનંતી કરી, “ગુરુદેવ! સંઘયાત્રામાંથી હવે સંયમયાત્રી બનાવ.” માતાપિતાએ ખુશીથી રજા આપી. મહા સુદ ૪ ના શુભ દિને લખનૌ શહેરમાં સંઘયાત્રા મધ્યે દીક્ષા થઈ અને પૂ. સાધ્વીવર્યા શ્રી બહેન મહારાજનાં શિષ્યા સાધ્વી શ્રી સંઘયશાશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં. પૂજ્યશ્રીને હસતો ચહેરે, મિલનસાર સ્વભાવ અને તપ–સેવા પ્રત્યે વિશેષ રુચિ જોઈને સહુ કે તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થતાં. દીક્ષાના પ્રથમ દિવસથી સંઘયાત્રા દરમિયાન છેક સુધી એકાંતર આયંબિલ તપ ચાલુ રાખ્યાં. પ્રથમ ચાતુર્માસ પાલીતાણા કર્યું અને તે ચાતુર્માસમાં ૪૬ ઉપવાસની તપા કરી. આયંબિલની બે ઓળી સળંગ સાથે કરી. ચાતુર્માસ પૂર્ણ કરી ગુજરાતમાં વિહાર કરતાં ચૈત્રી, એળી માટે પૂજ્યશ્રી ધાનેરા પધાર્યા. તેમની ઉંમરના સહવતી સાધ્વીને વાત કરે કે, “મને સ્વપ્નમાં ઘણીવાર ભગવાનની પ્રતિમાજીનાં દર્શન થાય છે, અને ક્યારેક કોઈક સંકેત થાય છે.” ત્યારે તે સહુને લાગ્યું કે શુભ ભાવથી સ્વપ્નસૃષ્ટિ સજાતી હશે ! વિ. સં. ૨૦૩૧ માં પૂ. ગુરુદેવ શ્રી વિકમસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ અમદાવાદ-શાંતિનગરમાં નિશ્ચિત થયું. ચાતુર્માસ પ્રવેશદિનથી પૂ સા. શ્રી ગીત પધાશ્રીજી તથા પૂ. સા. શ્રી સંઘયશાશ્રીજીએ ૫૧ ઉપવાસ કરવાની ભાવનાથી ઉપવાસનો પ્રારંભ કર્યો. સાથે બીજા સાત સાધ્વી મહારાજે માસક્ષમણ તપને પ્રારંભ કર્યો. જેમ જેમ તપના દિવસે આગળ વધતા ગયા, તેમ તેમ અમદાવાદ શહેરમાં પરમ ઉત્સાહથી તપને જયજયકાર રેલાવા લાગ્યા. તપસ્વીઓનાં દર્શન દરરોજ સેંકડો દર્શનાથીઓ ઊભરાવા લાગ્યાં. મહાતપસ્વીઓને શ્રાતા રહે એ આશયથી સંધના બહેનોના ઉપાશ્રયની સામે સવિતાબહેન સનાભાઈ દલાલના ઘરમાં રાખેલા. છેલ્લા દસ-બાર ઉપવાસ બાકી હતા. સાવી શ્રી સંયમશાશ્રીજી કહે કે, રાતના બહાર ઝાડ ઉપર મને વાજિંત્રોનો નાદ, નૂપુર રણકાર સંભળાય છે. આવી રીતે જરોજ કેઈ ને કઈ દિવ્ય અનુભૂતિની વાત કર્યા કરે. બધા એમ સમજે કે, વીસ વર્ષની નાની વયની સાથ્વી છે અને આટલે મોટો તપ છે, એટલે ભાવાવેશમાં આવા આભાસ થતા હશે. છેલ્લા દસેક ઉપવાસ વખતે તે ખુદ ગુરુદેવ તપસ્વી પાસે પધારી પચ્ચખાણ આપતા. તપસ્વીઓને જઈને તેઓ ગગદ થઈ જતા; હર્ષાશ્રુથી આંખો છલકાઈ જતી. પૂ. ગુરુદેવ કહેતા, “સમતાપૂર્વક તપ કરતાં તમે સહુ કેવી સુંદર આરાધના અને પ્રભાવના કરે છે ! છેલ્લા દસ દિવસમાં અમદાવાદનાં ૧૦૮ મહિલા મંડળેએ તપસ્વીઓનાં ભક્તિગીત અને ભક્તિનૃત્ય દ્વારા સમગ્ર અમદાવાદને તપનારાથી ધમધમતું કરી મૂક્યું. સુખપૂર્વક તપશ્ચર્યા પૂર્ણ થઈ. તપસ્વીનાં પગલાં ગૃહાંગણે કરાવવા ભવ્ય બોલીઓ બેલાઈ. શ્રાવણ વદ ૮ ના પ્રાતઃકાળે સેંકડો સાધુ-સાધ્વીજી મહારાજ અને હજારો શ્રાવક-શ્રાવિકાઓને મહેરામણ ઊમટયો. તપસ્વીઓની શોભાયાત્રા નીકળી. સવ તપસ્વીઓને દાંડા-ટ્રેચર બનાવી ખુદ સાધ્વી મહારાજે ઉપાડી રહ્યાં હતાં. તપધમને જયજયકાર થતો હતો. રંગેચંગે પૂર્ણાહુતિ થતાં પારણાં થયાં. પારણાં બાદ સવ તપસ્વીઓનું સ્વાગ્ય ચકાસવા માટે ડેકટર આવ્યા હતા. સાધ્વી શ્રી સંઘયશાશ્રીજીને વિશેષ નબળાઈ જણાતી હતી. પ્રવતિની વડીલ સાધ્વી Page #714 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણીરત્નો વર્ય શ્રી જયાશ્રીજી મહારાજ, પૂ. માં મહારાજ, પૂ. બેન મહારાજ આદિ સહ તપસ્વિનીની સુંદર સારસંભાળ વૈયાવૃત્ય કરી રહ્યાં હતાં. ડોકટરને જરૂર લાગતાં તેઓશ્રીને યુઝ ચડાવ્યું. સાંજે બધાં ખૂબ જ સ્વસ્થ હતાં. શ્રાવણ વદ ૯ના પૂ. ગુરુદેવ પુનઃ આ તપસ્વિનીની સુખ શાતા પૂછવા પધાર્યા. ત્યાં બધાને ચૈત્યવંદનાદિ કરાવ્યાં. ‘બધાને સારું છે ને? હવે હું જાઉં ને?’ એમ પુનઃ પૃચ્છા કરી ગુરુદેવ ઉપાશ્રયે પધાર્યા. તપસ્વીઓના તપ-અનુમોદનાથે આજે ૧૦-૩૦ વાગ્યે શાંતિપૂજનું આજન હતું. સાધ્વી શ્રી સંઘયશાશ્રીજી મહારાજ કહે, “મારે શાંતિપૂજામાં આવવું છે.” બીજાં સાધ્વીજી કહે, “સારું, તમને સ્ટ્રેચરમાં લઈ જઈશું.’ હજી પણા નવ થયા હતા. શાંતિપૂજા દસ વાગે શરૂ થવાની હતી. હાથમાં દર્દ થતું હોય તેમ પૂ. સંઘયશાશ્રીજીએ હાથ ઊંચાનીચા ક્ય. મોટા મહારાજે કહ્યું, ‘પિરિસી ભણાવી લઈએ. સમય થયો છે. પિરિસી ભણાવવા દરિયા વહિયા કર્યા. કાઉક્સ પૂરો થતાં સંઘયશાશ્રીજીએ કહ્યું, ‘લોગસ્સ બોલે.” અને લોગસ્સ સાંભળતાં જ આંખ ઢળી ગઈ? પૂ. ગુરુદેવને સમાચાર આપ્યા, “સંધયશાને સારું નથી... પધારો.” પૂ. ગુરુદેવ કહે, “એક જ મિનિટ. સુમતિનાથ પ્રભુનાં દર્શન કરીને આવું.' પૂ. ગુરુદેવ દર્શન કરવા દેરાસરનાં પગથિયાં ચડ્યા. અને સુમતિનાથ પ્રભુના નયનમાંથી તેજપુંજ રેલાતે જે. સર્ચ લાઈટથી પણ વધુ પ્રકાશ એ તેજપુંજન હતા. પૂ. ગુરુદેવે આવીને સંઘયાને બે લાવી જયાં; પરંતુ જવાબ તો તેમણે પૂ. ગુરુદેવને દેરાસરમાં જ આપી દીધો હતો કે “ગુરુદેવ! હું દિવ્યલેકમાં છું. જેતાજોતાંમાં તો દેરાસરમાં સર્વ પ્રતિમાજી અને દેરાસરની દિવાલોમાંથી કેસરવર્ણા અમીઝરણાં થવા લાગ્યાં. અમદાવાદમાં વાયુવેગે પ્રસરી ગઈ. લોકોના ટોળેટોળાં દેરાસરના દર્શને અને તપસ્વીનાં દર્શને ઉમરચાં. દેરાસર અને ઉપાશ્રય વચ્ચે જાણે માનવસેતુ રચાઈ ગયો! કલાક સુધી અમીઝરણું ચાલુ રહ્યાં ! - સાંજે પાંચ વાગે પૂ. સાધ્વી શ્રી સંઘયશાશ્રીજીના પુણ્યદેહને જચિન પાલખીમાં પધરાવ્યું. અંતિમયાત્રા શરૂ થઈ. સર્વની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી. બીજે દિવસે સવારે શાંતિનગરના ભાવિકે દર્શન માટે દેરાસર પધાર્યા ત્યારે દેરાસરના શિખર પર અને જમતીમાં ફૂલની વૃષ્ટિ જોઈ. ત્યાર પછી તો અમદાવાદના કેઈ ને કઈ દેરાસરે આઠ દિવસ સુધી સતત અમી ઝર્યાના સમાચાર મળ્યા! લકે કહેતાં કે, પૂ. સાધ્વી શ્રી સંઘયશાશ્રીજી દેરાસરની યાત્રા કરવા આવે છે. એમના કાળધમ પછી બરાબર સાતમા દિવસે જે ઘરમાં કાળધર્મ પામ્યાં હતાં તે ઘરની દીવાલો પર કેસરછાંટણાં થયાં. હાલ પણ તેની સાક્ષી છે. આવી મહાન બહેનના સંયમ આલંબને નાની બેને પણ સંયમ ગ્રહણ કર્યું છે. પૂ. સા. શ્રી સુધાંશુ શાશ્રીજીના શિષ્યા બની સા. શ્રી નમ્રયશાશ્રીજી નામે સુંદર જ્ઞાન-ધ્યાનની આરાધના કરી, વર્ધમાન તપ આયંબિલ ઓળીની આરાધનામાં તેમણે પ્રશંસનીય પુરુષાર્થ કર્યો છે. દીક્ષા લઈને માત્ર અઢાર મહિનાના સંયમપર્યાયમાં જેમણે ભવ્ય આત્મકલ્યાણ સાધ્યું, જેમના તપના નિમિત્ત શાસનને જયજયકાર ગાજ, એવા પરમ તપસ્વિની સાધ્વીશ્રી સંઘયશાશ્રીજીના ચરણે ભાવભરી વંદના ! Page #715 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૬૭૭ વર્ધમાન તપની ૧૦૦ એળીના આરાધક પૂ. સાધ્વીજી શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ | જિનશાસનના નમંડળમાં તરણ સમા તેજસ્વી અને તપસ્વી તરીકે તપનાં તેજકિરણોને પ્રસરાવતી અનેક પુણ્ય પ્રતિભાઓ પ્રકાશવાન બની વિલસી રહી છે. એવી જ એક પ્રભાવી પ્રતિભા એટલે સાધ્વીરત્ન શ્રી જિનેશ્રીજી મહારાજ. તેમણે કારતક વદ ૧૧ તા. ૨૨-૧૧૮૧ના દિને અંતરિક્ષને તીર્થમાં શાસનના સુભટ સમા પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્યરત્ન શ્રી જયચંદ્રવિજયજી મહારાજ આદિ મુનિગણની પાવન નિશ્રામાં વર્ધમાન તપની ૧૦૦મી એળીનું પારણું સુખરૂપ કર્યું. પૂજ્યશ્રી મૂળ દમણ ગામના વતની. સુશ્રાવક બાબુભાઈ ઉત્તમચંદની કુળદીપિકા અને માતા જશવંતીબહેનની કુખેજજવલ કારિકા બાલિકા બાલ્યવયથી જ ધર્મના સંસ્કારોથી ઓતપ્રેત હતી. પૂજ્યપાદ કવિકુલકિરીટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાનાં આજ્ઞાવતિની તપસ્વી સાધ્વી શ્રી સુત્રતાશ્રીજી મહારાજનું માસું દમણ થયું ત્યારથી કાન્તાને તપોધમની કાન્તતા અને કમનીયતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. ત્યારે સાત વર્ષની બાલ્યવયે કાન્તાએ જ્ઞાનપંચમી અને નવપદજીની ઓળી આદિ તપની ઓળી આદિ તપનું આરાધન કયુ. હતું. આમ, સાધ્વી શ્રી સુત્રતાશ્રીજીના સુસંગે કાન્તાના અંતરમાં સુવ્રત–સંયમરૂપી મહાવ્રત – પ્રાપ્ત કરવાના સુસંસ્કારોનું સભ્ય બીજાધાન થઈ ચૂક્યું હતું. આથી માત્ર ૧૫ વર્ષની લઘુવયમાં, દીક્ષા ન મળે ત્યાં સુધી મૂળથી ઘીને ત્યાગ કરીને કાન્તાએ જે તપોધમનું બીજવપન કર્યું તેના જ કાન્તસ્વરૂપે સાધ્વી શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ આજે સે એ ઓળીના વિરાટ વડલાના જન્મદાતા બની શક્યાં. વિ. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૧૧ના દિવસે દમણ મુકામે અઢાર વર્ષની ખીલતી ચવાનીમાં કાન્તાબહેન સંસારના સઘળા શણગાર ત્યજીને અણગાર બન્યાં અને સાધ્વીશ્રી જિનેન્દ્ર, શ્રીજી સ્વરૂપે સાધ્વી શ્રી સુવતશ્રીજીનાં સુશિષ્યા બન્યાં. સંયમજીવનને કાંટાળો પંથ એ જ મુક્તિનો મંગલમય મહાપંથ છે એમ સમજીને એ ભવ્ય આત્મા આત્મસુખ પામવા કાજે આત્મહિતની સાધનાનો સાધક બન્યા. ગુરુસેવા અને તપોધની આરાધના એમનાં જીવનવ્રત બન્યાં. વિનય, તૈયાવચ્ચ અને તપોધમની સાધનામાં તત્પર આ સાધ્વીજીએ સંયમજીવનની સુંદર તાલીમ લીધી. પૂ. ગુરુવર્યોની નિશ્રામાં ઉત્તરાધ્યયનસૂત્ર અને આચારાંગસૂત્રના આયંબિલ દ્વારા ગહન કર્યા. કષાયોની ઉપશાંતિ કાજે વિનય અને તપ આદિ ગુણ જીવનને મહામૂલે મંત્ર છે, જિનાજ્ઞા પ્રતિબદ્ધ મુનિજીવનનો પ્રાણધાર છે, એમ સમજી ચૂકેલાં પૂ. સાધ્વીજીએ સં. ૨૦૧૩માં વર્ધમાન તપની ૩૨મી ઓળી શરૂ કરી ત્યારે ૫૦૦ આયંબિલ સળંગ કરવાનો સંકલ્પ કર્યો. એ તપનો પૂર્ણાહુતિ ઉત્સવ સુરતમાં સં. ૨૦૧પમાં ફાગણ માસમાં પૂજ્યપાદ મહાન શાસન પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાદિ શિષ્ય–પરિવારના સુખદ સાનિધ્યમાં સુરતના ગોપીપુરાના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં શ્રી સિદ્ધચકાદિ મહાપૂજન સહિત સુંદર જિનભક્તિપૂર્વક ઊજવાયો હતો. ક્ષણભંગુર એવા માનવજીવનમાં પરમ સાફલ્યને વરવા કાજે તીવ્ર તપશ્ચર્યાની આત્મકલ્યાણકારી સાધનાને સાધવા કાજે જેના મનમંદિરમાં તમન્ના અને તાલાવેલીના તાર ઝણઝણી ઊઠયા છે તેવા આ સાધ્વીરને સુંદરતમ સંયમના પાલનની સાથે સાથે વર્ષીતપ, વીસસ્થાનક તપ અને અાઈ આદિ તપની સાધના સાધી છે. અનેક છૂટક ઉપવાસ, શ્રી નવકાર મંત્રની આરાધના અંગેના પંદર, સાત, છે Page #716 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ ] [ શાસનનાં શ્રમણરત્ન આદિ અનેક ઉપવાસ કરીને ધીરતા અને વીરતાપૂર્વક કર્મ સંગ્રામમાં મેહના સૈન્યને વિધ્વંસ કરવા માટે સંગ્રામ ખેલી રહ્યા છે. સેન્દ્રિયની આસક્તિ સામે રણમોરચે ચડેલો વીર યોદ્ધો એટલે સાધુ. આત્મહિતકારક પ્રવૃત્તિઓમાં સતત્ અપ્રમત્ત રમમાણ અન્તર્મુખ આરાધક, બાહ્ય સિદ્ધિ-પ્રસિદ્ધિ અને આડંબરથી સદા ન્યારો-નિરાળ અવધૂત. સાધુતાના આ આદર્શોને સાચા અર્થમાં શોભાવતા સાધ્વી શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજ ખરેખર આકૃતિથી આરાધક, પ્રકૃતિથી પ્રસન્ન અને કૃતિથી કાન્ત છે. પિતાનાં સુવિનીત શિષ્યા સાધ્વી શ્રી પદ્મયશાશ્રીજી સાથે ગ્રામાનુગ્રામ વિચરતાં અને નિજજીવનથી જ ધર્મોપદેશની આહલેક જગવતાં આ તપ–પૂત અને સંયમપૂત સાધ્વીજી મહારાજ કેટિશઃ વંદનનાં અધિકારી છે. વાત્સલ્યવારિધિ પૂ. સાધ્વીરત્નાશ્રી પ્રિયંકરાશ્રીજી મ0 ગુજરાતની સંસ્કારનગરી વડોદરા પાસે નાનકડું પણ અત્યંત ધર્મમય સંસ્કારોથી ભરપૂર એવું રળિયામણું છાણું ગામ છે, જ્યાં ધમની મોસમ બારે માસ મઘમઘતી રહે છે. અહીં ભોયણું તીર્થને યાદ કરાવતું એવું ગગનચુંબી, ત્રણ શિખરવાળું, નયનરમ્ય શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. બહારથી દેવભવન જેવું લાગે. જોતાં જ આંખ ઠરી જાય એવી મનોહર શ્રી શાંતિનાથ પ્રભુની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. ભવોભવનાં દુઃખડાં ટળી જાય, મુક્તિસુખ મળી જાય. દુઃખીઓની દીનતા ચાલી જાય, ભૌતિક સુખની લીનતા ભાગી જાય, મક્તિમાર્ગની લયલીનતા મળી જાય એવા મનહર ભવ્ય ભગવાન જિનમંદિરમાં પ્રતિષ્ઠિત છે. એવાં જ મહાવીર સ્વામી, પાર્શ્વનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવંત આદિનાં ભવ્યાતિભવ્ય મંદિરો છે. અનેક આચાર્ય ભગવંતોની ચરણરજથી આ ભૂમિ પાવન બનેલી છે. છાણ આરાધકોની ખાણ છે. કે ઘર એવું નથી કે જ્યાંથી કઈ એક ભવ્યાત્માએ સંયમ ન લીધું હોય. એવી પવિત્રભૂમિ છાણમાં ૭૦ વર્ષની વયે સંયમ લઈને, શ્રાવક જમનાદાસ હરાસંદ મુનિશ્રી જશવિજયજી બન્યા, અને ૧૩ વર્ષ વષીતપ કરીને આત્મસાધના કરી ગયા. તેમના સુપુત્ર ચંદુભાઈને ચાર પુત્રી અને બે પુત્ર હતા. તેમાં લાડીલા સુપુત્ર જયન્તીભાઈ આજે દીક્ષિત બનીને પૂ. આ. શ્રી વિક્રમસૂરીશ્વરજીના શિષ્ય પૂ. મુનિશ્રી જિનભદ્રવિજયજી મહારાજ નામે પ્રસિદ્ધ છે. સુપુત્રી પદ્માબેનનાં લગ્ન પ્રેમચંદભાઈ સાથે થયાં હતાં, પણ જીવનમાંથી સંયમને સહેજે અળગે કર્યો ન હતો. તેમને એક પુત્ર અને બે પુત્રીન્કુસુમ અને મંજુલા. પચ્ચીસ વર્ષની વયે પદ્માબેને દીક્ષા લીધી ત્યારે છ વર્ષની પુત્રી કુસુમે પણ દીક્ષા લીધી. પદ્માબેનને પ્રથમથી જ અસાધારણ ધર્મ પ્રીતિ હતી. પંચ પ્રતિકમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાથદિના અર્થ કર્યા હતા. સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. પદ્માબહેન સાથે ચારે બહેન તૈયાર થઈ: પદ્માબહેન, મધુબહેન, જાસૂદબહેન અને કુસુમબહેન. અમદાવાદ જઈને ગુરુદેવશ્રી દેવશ્રી મહારાજ પાસે દીક્ષાની માંગણી કરી. સં. ૧૯૯૭ના માગસર વદ ૧૦ના શુભ દિને દીક્ષા મહોત્સવ ઉજવાયે. પદ્માબહેન પૂ. શ્રી પ્રિયંકરાશ્રીજી, મધુબહેન પૂ. શ્રી મલયપ્રભાશ્રીજી, જાસૂદબહેન પૂ. શ્રી જયપ્રભાશ્રીજી અને કુસુમબહેન પૂ. શ્રી કમલપ્રભાશ્રીજી નામે ઘોષિત થયાં. પૂ. શ્રી પ્રિયંકરાશ્રીજી પૂ. સા. શ્રી ચરણ શ્રીજીનાં શિષ્યા જાહેર થયાં. સંયમ સ્વીકારીને પૂજ્યશ્રી અપ્રમત્તપણે પંચ મહાવ્રતનું અને ત્રણ ગુપ્તિનું પાલન કરતાં હતાં. ગુર્નાદિકના વિનય વૈયાવચ્ચ કરતાં, જ્ઞાનધ્યાન ધરતાં, તાજપને પ્રાણ સમાન સ્વીકારતાં Page #717 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] હતાં. નવકાર મહામંત્રને પ્રાણ સમાન માનતાં હતાં. તેમનાં સંસારી મોટાંબહેન કંચનબહેનની પુત્રી જાસૂદબહેન ૧૮ વર્ષે દીક્ષા અંગીકાર શ્રી જયલમી શ્રીજી નામે તેઓશ્રીના શિષ્યા બન્યાં. સં. ૨૦૦૫ના મહા વદ પાંચમે તેમનાં સંસારી નાની પુત્રી મંજુલાબહેને ૧૧ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી. ત્યારબાદ ઝીઝવાડામાં સં. ૨૦૦૮ના ચાતુર્માસ વખતે ચાર બાળાઓને સંયમ માટે સજજ કરી અને ચારેયની કમશઃ દક્ષા થઈ. આમ, સંયમમાગે લઈ જવાને અનેકને સહાયભૂત થયાં. સં. ૨૦૨૪ના ફાગણ સુદ ૧૪ના દિવસે બીલીમોરામાં અપૂર્વ આરાધના કરી અને કરાવી. ત્યાંથી ફાગણ વદ ૧ ના વિહાર કરી ડુંગરી ગામે પધાર્યા. ત્યાં એક દિવસ સ્થિરતા કરી. તે રાતે બે વાગે તેઓશ્રીને દેવે દર્શન દીધાં. પહેલાં તેજપુંજ દેખાયો. પછી જિનમંદિરનાં એટલે પૂજ્યશ્રીએ તત્કાલ ઊભાં થઈને પ્રભુની સામે બેસીને ચૈત્યવંદન કર્યું. ત્યાર બાદ તેઓ બાઘાં, “ચાલે અમારી સાથે. ક્યાં સુધી તમારે અહીં બેસી રહેવું છે કે, આ સુવર્ણાક્ષરે લખેલે પત્ર.” આ પ્રમાણે કહીને દેવ ચાલ્યા ગયા. બીજે દિવસે, ફાગણ વદ ૨ ને શનિવારે સવારે ૬-૧૫ વાગ્યે ડુંગરીથી વલસાડ તરફ વિહાર શરૂ કર્યો. સ્ટેશનની કેબીન આવી ત્યાં જ ગભરામણ શરૂ થઈ. નમિઉણ ચલતું હતું. પિતે તે મુખેથી ‘નમો અરિહંતાણું, નમે સિદ્વાણું પદોનું સ્મરણ કરતાં હતાં. તેઓશ્રીએ કહ્યું કે, “ગમે તે થાય. મને વિરાધના કરાવતા નહીં. મારા સંયમજીવનને દોષિત કરતા નહી.' નવકાર મંત્રની ધૂન ચાલુ હતી. અને તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આ સમાચાર સાંભળી વલસાડ, છાણી, ભરૂચ આદિ સ્થળોએથી લેકે દોડી આવ્યા. વલસાડમાં ભવ્ય રમશાનયાત્રા નીકળી. તેમના સંસારી સુપુત્ર ડાહ્યાભાઈ પ્રેમચંદ શાહે સારી ઉછામણી બોલીને અગ્નિસંસ્કાર કર્યા. ફાગણ વદ ૫ ને મંગળવારે વલસાડ દેરાસરમાં અપૂર્વ ઘંટનાદ થયે તે આશ્ચર્યકારી ઘટના હતી. એવાં એ સાધ્વીવર્યા શ્રી પ્રિયંકરાશ્રીજી મહારાજને કોટિ કોટિ વંદના ! પરમ પ્રભાવી તપસ્વિની પૂ. સાધવી શ્રી જયપધાશ્રીજી મહારાજ છાણી તે દીક્ષાની ખાણ છે, એ કહેવત હવે સહજ બની ગઈ છે. ત્યાં પિતા ભીખાભાઈ અને માતા મંગુબહેનની લાડલી વિલાસબહેન સં. ૧૯૮૭માં અવતરી, પરંતુ બાળપણથી ધાર્મિક સંસ્કારમાં ઊછરતી વિલાસને વૈરાગ્યની વિલાસિતાને રંગ લાગ્યા હતા. એટલે સં. ૨૦૦૩ માં વાપી મુકામે પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી પૂ. સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજી મહારાજના શિષ્યા રૂપે પૂ. સા. શ્રી જયપધ્ધાશ્રીજી નામે ઘોષિત થયાં. સંયમ તપ-આરાધન અને અધ્યયનમાં મગ્ન બની રહ્યા. ૧૬ ઉપવાસ, ચત્તારિ અરૃ, વષીતપ અઠ્ઠ, વષીતપ આદિ તપસ્યાઓ દ્વારા શાસન પ્રભાવના કરી રહેલાં એ તપસ્વીને શતશઃ વંદના! Page #718 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ ] [ શાસનનાં શમણીરત્ન સમર્થ ઉપાસક પૂ. સાધ્વી શ્રી ભવ્યજ્ઞાશ્રીજી મહારાજ ધર્મનગરી છાણીના ધાર્મિક વાતાવરણમાં પિતા કનુભાઈ અને માતા વિમલાબહેનની લાડલી પુત્રીનું નામ જ ધર્મિષ્ઠા હતું. સં. ૨૦૦૩ માં જન્મેલી આ સુપુત્રીને કુટુંબમાં જ ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત થયા હતા. એમાં આભેદ્ધારક સાધુ-સાધ્વીજી મહારાજેનું આવાગમન સંયમરગ ચડાવ્યા કરતું હતું. અને ધર્મિષ્ઠાબહેનના દીક્ષા અંગીકાર કરવાના મનોરથ પ્રબળ બન્યા સં. ૨૦૨૨ માં પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના વરદ હરતે છાણી મુકામે દીક્ષા ગ્રહણ કરી પૂ. ગુણ શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે સાધ્વીશ્રી ભવ્યજ્ઞાશ્રીજી નામે જાહેર થયાં. સંયમ સ્વીકારીને અભ્યાસ અને સાધનામાં રત બની ગયાં. શાસ્ત્રો અને વ્યાકરણને અભ્યાસ કર્યો, પ૦૦ આયંબિલ, સિદ્ધિતપ, અઠ્ઠાઈ આદિ તપસ્યા દ્વારા સંયમને શણગારી રહેલાં એ સાધ્વીવર્યાને ભાવભરી વંદના ! — ઉત્તમ આરાધક પૂ. સાધ્વીશ્રી આત્મપ્રભાશ્રીજી મહારાજ દમણનિવાસી પિતા ચુનીભાઈ અને માતા રતનબહેનને નિમળાબહેન નામે એક સુપુત્રી વિ. સં. ૧૯૮૪ માં પ્રાપ્ત થઈ પરંતુ પુત્રીના સંસ્કાર સંસારને શોભાવવા કરતાં શાસનને શણગારવા પ્રત્યેના વધુ હતા. એવામાં સાધ્વીવર્યા શ્રી સુવ્રતાશ્રીજીના વૈરાગ્યવાસિત વ્યાખ્યાનોથી નિર્મળાને સંયમરંગ ઘેરો બન્યા. સં. ૨૦૦૪ માં દમણ મુકામે પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી સાધ્વી શ્રી આત્મપ્રભાશ્રીજી બન્યાં. સંયમ ધારણ કરીને વર્ષીતપ, માસક્ષમણ, નવકારમંત્ર તપ વગેરે તપસ્યા દ્વારા આત્મસાધના સાધી રહ્યાં. એવાં એ પાવનકારી સાધ્વીરત્નાને શતશઃ વંદના ! પરમ તપસ્વિની પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રભાશ્રીજી મહારાજ દમણનિવાસી ચુનીભાઈનાં ધર્મપત્ની રતનબહેનની રત્નકુક્ષીએ સં. ૧૯૮૫માં એક પુત્રીરત્નને જન્મ થયો. માતાપિતાએ પુત્રીનું નામ કાન્તા રાખ્યું. બહેન નિર્મળા સાથે કાન્તાને પણ ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા. અને આગળ જતાં પૂ. ગુરુણી શ્રી સુન્નતાશ્રીજી મહારાજની વૈરાગ્યવાસિત વાણીથી પ્રભાવિત થઈ સંયમ સ્વીકારવાને દઢ નિશ્ચય કર્યો. વિ. સં. ૨૦૦૪ માં પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી, પૂ. સા. શ્રી સુત્રતાશ્રીજીનાં શિખ્યા દિવ્યપ્રભાશ્રીજી બન્યાં. તપ-આરાધનામાં રમમાણ રહેતા આ દિવ્ય આત્માએ ૧૦૦ એળી, માસક્ષમણ, બે વર્ષીતપ, શ્રેણિત, સિદ્ધિતપ, ૧૬ ઉપવાસ આદિ તપશ્ચર્યા કરેલ છે. એવા પ્રભાવી પુણ્યાત્માનાં ચરણોમાં શતશઃ વંદના! Page #719 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] સમર્થ સાધક પૂ. સાધ્વીશ્રી કલ્પનંદિતાશ્રીજી મહારાજ ડુંગરપુર નિવાસી અમૃતભાઈ અને તેમનાં ધર્મપત્ની રંજનબેનને ઘેર ઈ. સ. ૧૯૫૪માં એક પુત્રીરત્નને જન્મ થયો. માતાપિતાએ અમૂલ્ય નામ કુંદન પાડ્યું. કુંદનબેનને બાલ્યવયથી ધાર્મિક રુચિ હતી તે આગળ જતાં વૈરાગ્યમાં પરિણમી. સં. ૨૦૩૧માં ઈડર મુકામે પૂ. પંન્યાસશ્રી પદ્મવિજયજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરીને પૂ. સા. શ્રી આત્મપ્રભાશ્રીજી મહારાજનાં શિધ્યા શ્રી કલ્પનંદિતાશ્રીજી બન્યાં. સંયમ સ્વીકારીને પૂજ્ય શ્રી ધર્માભ્યાસ અને તપસાધનામાં રત બન્યાં. માસક્ષમણ, સિદ્ધિતપ, વર્ષીતપ આદિ તપ દ્વારા પ્રભાવી સાધુત્વ શણગારી રહેલાં એ શ્રમણરત્નોને હૃદયપૂર્વક વંદના! પરમ પ્રભાવી તપસ્વિની પૂ સાધ્વીશ્રી ગુણવંદિતાશ્રીજી મહારાજ પૂ. સાધ્વીશ્રી ગુણવંદિતાશ્રીજી મહારાજનું સંસારી નામ ગિન્નાબહેન હતું. માતા રંજનબહેન અને પિતા અમૃતભાઈનું આ સંતાન બાલ્યવયથી ધમરુચિ ધરાવતું હતું. ઈડર મુકામે વિ. સં. ૨૦૨૧માં જન્મેલાં ગિન્નાબહેને સં. ૨૦૪૧માં શંખેશ્વર મુકામે પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી, પૂ. ગુરુ શ્રી કલ્પનંદિતાશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી ગુણવંદિતાશ્રીજી નામે ઘોષિત થયાં. બે ચોપડી ધર્માભ્યાસ કર્યો. માસક્ષમણ, વર્ષીતપ, સિદ્ધિતપ, વીસ્થાનક તપ, વર્ધમાન તપની ઓળી આદિ તપશ્ચર્યા દ્વારા આત્મસાધના સાધી રહ્યાં છે. એવાં તપસ્વીની સાધ્વીજીને હૃદયપૂર્વક વંદના ! ઉત્તમ આરાધિકા પૂ. સાધ્વી શ્રી ચારુપ્રજ્ઞાશ્રીજી મહારાજ | સિદ્ધગિરિની શીળી છાયામાં વસેલી સિહોર નગરીમાં સુશ્રાવક છોટાલાલ રહે. તેમનાં ધર્મપત્ની ભાનુબહેનની રત્નકુક્ષિએ સં. ૨૦૦૨ માં એક સુપુત્રીએ જન્મ લીધો. માતાપિતાએ પુત્રીનું નામ ચંદ્રા પાડ્યું. ધાર્મિક વાતાવરણ વચ્ચે ઊછરતાં ચંદ્રાબહેનને સંયમ સ્વીકારવાની ભાવના દઢ થતાં વિ. સં. ૨૦૨૩ માં પૂ. આ. શ્રી કલ્યાણસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી પૂ. સા. શ્રી હંસકલાશ્રીજીનાં શિખ્યારૂપે શ્રી ચારપ્રજ્ઞાશ્રીજી નામે ઘેષિત થયાં. પૂજ્યશ્રીએ ૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, સમવસણુ, પ૭ ઓળી આદિ તપ દ્વારા આત્મસાધના સાધી છે. એવાં પરમ ઉપકારી સાધ્વીવર્યાને શત: વંદના ! Page #720 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્નો સમર્થ સાધિકા પૂ. સાધ્વી શ્રી અધ્યાત્મકલાશ્રીજી મહારાજ પૂ. સાધ્વી શ્રી ચારપ્રજ્ઞાશ્રીજી મહારાજનાં સંસારી બહેન અરુણાનો જન્મ સં. ૨૦૧૦માં થયો હતો. મોટીબહેનને પગલે એમણે પણ સ્વ-પર-કલ્યાણનો માર્ગ સ્વીકાર્યો. વિ. સં. ૨૦૩૩ માં પૂ. પંન્યાસશ્રી નંદિવર્ધનસાગરજી મહારાજના વરદ હસ્તે શિહેર મુકામે દીક્ષા ગ્રહણ કરી અને પૂ. ગુરુણ શ્રી હંસકલાશ્રીજી મહારાજનાં શિષ્યા રૂપે શ્રી અધ્યાત્મકલાશ્રીજી નામે જાહેર થયાં. દિક્ષા લઈને પૂજ્યશ્રી તપ-આરાધનામાં લીન થઈ ગયાં. ૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, પ૦૦ આયંબિલ, ધર્મચક તપ, ૨ અટૂઈ ૯-૧૧ ઉપવાસ વગેરે તપશ્ચર્યા દ્વારા શાસન પ્રભાવના પ્રવર્તાવી રહ્યાં છે. એવા એ પુણપ્રભાવી શ્રમણીરત્નાને તાઃ વંદન ! સમર્થ સાધક પૂ. સાધ્વી શ્રી અભયપ્રજ્ઞાશ્રીજી મહારાજ પૂના મુકામે પિતા લક્ષ્મીદાસ અને માના ચંદ્રાવતીબહેનને ઈ. સ. ૧૯૬૩માં એક પુત્રીરત્ન પ્રાપ્ત થયું. માતા-પિતાએ નામ રે ! આપ્યું. વય વધતાંની સાથે સાથે રેખાબહેનની ધાર્મિક વૃત્તિને પણ વિકાસ થતા રહ્યા. અને આખરે સંયમ સ્વીકારવાની ભાવનામાં પરિણમ્યુ. વિ. સં. ૨૦૩૮માં માલેગાંવ મુકામે પૂ. શ્રી વિદ્યાનંદવિજયજી મહારાજના વરદ હસ્તે રેખાબહેનની દીક્ષા થઈ. પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મહારાજનાં શિધ્યારૂપે સાધ્વીશ્રી અભયપ્રજ્ઞાશ્રીજી નામે ઘોષિત ૦ આયંબિલ, ૧૬ ઉપવાસ, ધમચકતપ, સિદ્ધિતપ, ને અડ્ડાઈ આદિ તપશ્ચર્યા કરી છે. સાધના-આરાધનામાં રત રહીને પૂજ્યશ્રી શાસનને જયકાર પ્રવર્તાવી રહ્યાં છે. એવાં સમર્થ સાધક સાધ્વીરત્નાને શતઃ વંદના ! – -પર-કલ્યાણકારી, પરમ આરાધક પૂ સાધ્વી શ્રી પદ્મયશાશ્રીજી મહારાજ સમસ્ત ચૌદ લોકમાં જે કંઈ સારભૂત ગતિ હોય તો તે માનવગતિ. અને માનવજીવનનો કઈ સાર હોય તે તે સંયમજીવન અને સંપૂર્ણ સંયમજીવનનો સાર હોય તે તે મૃત્યુ સમયે અદ્ભુત સમાધિ! આવા અદભુત સમાધિમરણને પામીને સંયમજીવનનું સાફલ્ય સાધી જનારાં સાવીજી શ્રી પદ્મયશાશ્રીજી મહારાજ હતાં. પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજીને પરિચય પામતાં પહેલાં તેમનાં બાલબ્રહ્મચારી ગુણ સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજની આછી ઝલક પામવી રહી. મેં પર સદાય સૌમ્ય ભાવ અને સદાય પ્રસન્ન વદન ! જીવનમાં વર્ધમાન તપની ૧૦૮ ઓળી પૂર્ણ કરીને પુનઃ વર્ધમાન તપને પાયે Page #721 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] નાંખીને ૩૬ ઓળીનું આરાધન! આવા દીર્ઘકાલીન તપ સાથે સમતા અને ક્ષમા એમનાં સદાનાં સંગીની! એવાં ગુરુણ સા. શ્રી પદ્મયશાશ્રીજીને શિરછત્ર રૂપે પ્રાપ્ત થયા તે મેટું સદ્ભાગ્ય ! સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૪ ને દિવસે સંયમી બનેલા પિતાના સંસારી પતિદેવ મુનિરાજ શ્રી જયચંદ્રવિજયજી મહારાજની સંયમ-સાધનાને નિહાળતાં સો. પ્રફુલતાબેનનું હૃદય પણ વૈરાગ્યવાસિત થયું. એમાં પૂ. સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજના ડભેના ચાતુર્માસમાં સતત સસંગથી વૈરાગ્યનો રંગ એરમજીડ શો અભંગ બની ગયેલ અને વિ. સં. ૨૦૨૩ના વૈશાખમાં પાલીતાણા મુકામે સાવજીવન અંગીકાર કર્યું. દીક્ષા લીધા બાદ તેઓશ્રી વિશેષતઃ પિતાના ગુરુદેવશ્રીની સેવાભક્તિમાં એકરસ બનતાં ગયાં, પરંતુ તેમના સ્થૂળ દેહને લીધે યોગ્ય વૈયાવચ્ચ કરી શકતાં ન હતાં. એથી પરિસ્થિતિ ઊલટી બનતી કે, તેમનાં ગુરુ શ્રી જિનેન્દ્રશ્રીજીને તેમની સેવા–વૈયાવૃત્ય કરવા પડતાં. વિહારમાં પણ શ્રી પાયશાશ્રીજીને બે કિલોલીટરનો પંથ કાપતાં એક-દોઢ કલાક પસાર થઈ જતે. તેમ છતાં પૂ. ગુણી તેમનો સાથ-સથવારે છેડતાં નહિ. એટલું જ નહિ, તેમની ચિત્તની પ્રસન્નતા નંદવાતી પણ નહિ. જીવનની છેલ્લી ક્ષણ સુધી શ્રી પદ્મયશાશ્રીજીને સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મહારાજમાં “મારા ગુરુદેવ” તરીકે પ્રશસ્તભાવ હતો અને સા. શ્રી જિનેન્દ્રશ્રીજીની પણ શિષ્યા પરત્વેની દેખભાળ અવર્ણનીય હતી. શિષ્યની શરણાગતિને ભાવ સા. શ્રી પદ્મયશાશ્રીજીમાં અચૂક જોવા મળતા. ગુરુને શરણાગત-વાત્સલ્યભાવ સા. શ્રી જિનેન્દ્રશ્રીજીમાં અવશ્ય જોઈ શકાતો. એ રીતે આ “ગુરુશિષ્યાની જોડલી સાચા અર્થમાં “વિરલ” કહી શકાય તેવી હતી. શ્રી અંતરિક્ષજી તીર્થના ચાતુર્માસ વખતે ૫. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજના વાણીપ્રભાવે બંનેની ભાવનાને વધુ બળ મળ્યું હતું. સં. ૨૦૪૧ ના ચાતુર્માસમાં સા. શ્રી પદ્મયશાશ્રીજીને કેન્સર ” નું નિદાન થતાં સુરતમાં મહાવીર હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનો નિર્ણય થયો. ઑપરેશન ગંભીર હતું. શું થાય, તેનો ભરોસો ન હતો. પૂ. સાધ્વીજીના ડભઈ, વડોદરા, રાજકોટ, અમદાવાદ અને મુંબઈમાં રહેતાં અનેક કુટુંબીજનો ઉપસ્થિત થઈ ગયાં. પૂ. પંન્યાસજી મહારાજ આદિ પણ પૂ. સાધ્વીજીને સમાધિનું બળ અપવા ઉપસ્થિત થયાં. તેઓની ચાથે સમાધિપ્રદ વાર્તાલાપ, ક્ષમાપનાદિ ક્ય. આ દશ્ય જોઈને ઘણાની આંખો સજળ બની. અનેક કુટુંબીજનો વચ્ચે પૂ. સાદવજી ઊભા થઈને મક્કમ પગલે ઑપરેશન ટેબલ સુધી પહોંચ્યાં. ડે. વાડેકરની કુશળતા અને પૂજ્યશ્રીને પુણ્યોદય કામ કરી ગયો અને ઓપરેશન સફળ થયું. અને ત્યાર બાદ દેઢેક વરસને સમય સ્વસ્થતાપૂર્વક પસાર થયો. પરંતુ વિશેષ વિહાર કરવા અસમર્થ બન્યાં ત્યારે નવસારીના ટ્રસ્ટીગણના આગ્રહથી છેલ્લાં બે ચાતુર્માસ ગુરુશિષ્યાએ ચિંતામણિમધુમતીના ઉપાશ્રયે કર્યા. સં. ૨૦૪૩ ના દિવાળી આસપાસ તબિયત વધુ બગડી. કેન્સર હવે વધુ પ્રસરી ગયું હતું. અલ્સર અને પથરીના રોગ પણ થયા હતા. તેમ છતાં પૂજ્યશ્રીનો સંયમયેગ જરા પણ શિથિલ થયો નહિ. મનમાં અદ્ભુત સમાધિ ધારી રહ્યાં. પિતા દેહ હવે વધુ સમય વિદ્યમાન રહેનાર નથી, એમ જાણીને પૂજ્યશ્રી બાહ્ય મમત્વથી નિરંતર દૂર રહેતાં. સગાંસંબંધીઓને ધર્મકાર્યમાં-સવિશેષ જીવદયાનાં કાર્યોમાં સજાગ રહેવાનું જણાવતાં. મૃત્યુના પંદરેક દિવસ પૂર્વે પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજ્યજી મહારાજ તેમને સંભાળવા આવ્યા, ત્યારે પૂજ્યશ્રીએ તેમની સંયમ Page #722 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરને આરાધનાની અનુમોદનાથે બે લાખને સ્વાધ્યાય પોતે કરશે એમ જણાવ્યું. ત્યારે તેઓ અત્યંત પ્રસન્નતા પામ્યાં અને પૂજ્યશ્રીને એ વાત જણાવી કે, “આપ મને એવા આશીર્વાદ આપે કે મરણની છેલ્લી ક્ષણે મને સંપૂર્ણ સમાધિ મળે અને ભવોભવ જિનશાસનનું તથા આપ જેવા સદ્દગુરુનું શરણ મળે !” સમાધિ અને સદ્ગતિ માટે અંત સમયે પિતાના સંસારી પુત્રોને પણ બોલાવવાની ના પાડી. મહા સુદ ૧૨ ની રાત્રે જ આવશ્યક સુધીનું પ્રતિક્રમણ કર્યા બાદ જીવનજ્યોત છેલે ઝબકાર કરી રહી ત્યારે પણ નજીકના ઉપાશ્રયમાં રહેલા (પિતાના સંસારી પતિદેવ) પૂ. મુનિરાજશ્રી જયચંદ્રવિજયજી મહારાજને બોલાવવાનું પણ સૂચન ન કર્યું. સતત નવકાર મંત્ર સંભળાવવાનું કહેતાં રહ્યાં. સ્વયં “નમો અરિહંતાણું અને વિરલ ધ્વનિ ઉચ્ચારતાં રહ્યાં અને એ વનિમાં જ સમાધિલીન બન્યાં. આમ, સાધુતાના આદશોને સાચા અર્થમાં શોભાવી ગયેલાં સાધ્વીવર્યાશ્રી પદ્મયશાશ્રીજી મહારાજને તપઃપૂત અને સંયમપૂત આત્માને અનંતશઃ વંદના ! પૂ. સાધ્વીશ્રી વિમળયશાશ્રીજી મહારાજ જન્મ : સંવત ૨૦૧૬, એડન. સંસારી નામ : વર્ષાબહેન. પિતા : શાંતિલાલ સોમચંદ મહેતા. માતા : હંસાબહેન. દીક્ષા : શ્રી સિદ્ધક્ષેત્ર તીર્થક્ષેત્ર પાલીતાણામાં, સં. ૨૦૩૦ જેડ શુ. ૧૩. ગુરુ : પૂ. સા. શ્રી અતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વડી દીક્ષા : સં. ૨૦૩૦ અ. શુ. ૧૦ પાલીતાણામાં. અભ્યાસ : દશ વૈકાલિક સંસ્કૃત બુક. તપસ્યા : અઠ્ઠાઈ Page #723 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. ભ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવતી કેટલાંક પ્રભાવિકા સાથ્વીરને વધમાન તપનધિ, વૈરાગ્યવારાધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયવતી અને વર્તમાનમાં શ્રી શંખેશ્વરતીથી સ્થિત શ્રી ૧૦૮ પાશ્વભક્તિ વિહારના પ્રેરક અને શાસન પ્રભાવક પ. પૂ. આચાર્યપ્રવર શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાવતી સાધવી મહારાજે માં જે કેટલાંક પરિચય મળ્યા છે તે અત્રે પ્રગટ ર્યા છે. - સંપાદક કાગિની, ઉગ્ર તપસ્વિની અને વાત્સલ્યવારિધિ પૂ. સાધ્વીરત્નાશ્રી હર્ષલતાશ્રીજી મહારાજ નામમાં શું? નામ તેનો નાશ છે. નામની આસપાસ વ્યાખ્યાઓનાં વતુળ વીટળાયેલાં છે. એ સાચું, કે નામનું નહીં, નામધારીના ચારિત્રનું મહત્વ છે. પરંતુ નામ સારું હોય, અર્થાત્ કંઈક ગુણવિશેષ દર્શાવતું નામ હોય અને વ્યક્તિના તમામ વ્યવહારમાંથી એ ગુણોનો જ ગુલાલ ઊડત હોય તો? એવું નામ સેનામાં સુગધ છે. ઉત્તમબહેન એવું જ એક નામ હતું. પંખીને પિતાના ઉડયનના માર્ગની જાણ નથી હોતી. ત્યાગી–વૈરાગીનું જીવન પણ પંખીના ઉડૂડયન જેવું છે. સગાં-સંબંધી–સ્વજનોને “આવજે' કહી મુક્તિની વાટ પકડી પછી તેમનું ન કેઈ ઘર હોય છે, ન કેઈ સગું, ન કેઈ સંબંધી, ન કેઈ સ્વજન. સકળ જગત તેમનું ઘર બને છે. પ્રાણી સમસ્ત તેમને પરિવાર હોય છે. દુનિયા માટે તેમની ઓળખ માત્ર એક જ શબ્દની હોય છે : વૈરાગી. ઉત્તમબહેન પણ એક એવું ભુલાઈ ગયેલું નામ છે. પણ હા, તેનું રૂપાંતરિત નામ ઘણાને યાદ છે. આ રૂપાંતરિત નામ છે પૂજ્ય સાધ્વીશ્રી હર્ષલતાશ્રીજી મહારાજ. ઉત્તમબહેન અને હર્ષલતાશ્રીજી નામ વચ્ચે એક નારીની સર્વોત્તમ સાધનાના સુવર્ણાક્ષરે લખાયેલા છે. પૂ. સાધ્વીશ્રીના જીવનને જન્મ વિ. સં. ૧૯૬૪ના આસો સુદ ૩ના શિહેર ગામમાં થયા. તેમના પિતાશ્રીનું નામ શ્રી નેમચંદ ગગજી અને માતુશ્રીનું નામ શ્રીમતી કંકુબહેન. Page #724 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ ] [શાસનનાં શ્રમણીરત્ન નેમચંદ અને કંકુબહેન ધમપરાયણ. શિહેરમાં આવતાં-જતાં પૂજ્ય સાધુ-સાધવી મહારાજની ભક્તિનો લાભ તેઓ લેતાં. યથાશક્ય ધમની આધના કરતાં. ઉત્તમબહેન આ બંનેનું સંતાન હતાં. વિવેકપૂર્વકના લાડ અને મમતાથી માતાપિતાએ દીકરીને ઉછેર કર્યો. ઉત્તમબહેનને તેમણે સુસંસ્કાર આપ્યા, ધાર્મિક શિક્ષણ આપ્યું, તપ અને ક્રિયાની રુચિ તેનામાં સીંચી. ઉત્તમબબેનનું જીવનઘડતર નાની વયથી જ ઉત્તમ રીતે થયું. દીકરી એટલે પારકી થાપણ. એગ્ય ઉમર થતાં. માતા-પિતાએ દીકરીને ભાવનગરનિવાસી શાહ વેલચંદ નથુભાઈના સુપુત્ર શ્રી સાકરચંદભાઈ સાથે વરાવી. સાસરે જઈને ઉત્તમબહેને અજાણ્યાંઓને પણ આત્મીય બનાવ્યાં. વિનય, વિવેક, મૃદુતા, સેવાભાવ વગેરે ગુણોથી તેમણે સૌ સાસરિયાંનાં દિલ જીતી લીધાં, એટલું જ નહીં; પિતાની ધમ-આરાધનાથી સારો એવો પ્રભાવ પણ પાથર્યો. શ્રી સાકરચંદભાઈ સાથેના દાંપત્યજીવનથી ઉત્તમબહેન ત્રણ સંતાનનાં માતા બન્યાં. તેમાં ભેગીલાલ અને વર્ધમાન નામે બે પુત્ર હતા અને હુસા નામે એક પુત્રી હતી. ઉત્તમબહેને સંતાનોને ઉત્તમ સંસ્કાર આપ્યા. પોતાની સાથે બાળકોને પણ તપમાં જોડ્યા, વ્રત આદિમાં સાથે રાખ્યાં. સમય સ. ઉત્તમબહેનના દાંપત્યજીવન પર અશુભ કર્મનાં કાળાં વાદળ ઘેરાયાં. અશાતાવેદનીય કર્મના ઉદયથી તેમના પતિ શ્રી સાકરચંદભાઈ રાજરોગ સમા ક્ષયરોગમાં પટકાયા. પાંચ-પાંચ વર્ષ સુધી આ રોગ સામે તેઓ ઝઝૂમ્યા. ઉત્તમબહેને પતિની ઉત્તમોત્તમ સારવાર કરી. તેમને અશુભ કર્મબંધ ન થાય તે માટે પતિને સતત ધર્મભાવનામય રાખ્યા પણ તેમના બધા જ ઉપચાર નિષ્ફળ ગયા. ભરયુવાનીમાં ઉત્તમબહેનને ચાંદલે ભૂંસાયો, કાળે તેમની સેંથીનું સિંદૂર છીનવી લીધું. આઘાત અસહ્ય હતા, પરંતુ રડવાથી, જીવ બાળવાથી વધુ કર્મબંધે જ થવાને છે, એ સત્યને સુપેરે સમજ્યાં હોવાથી ઉત્તમબહેને પતિ વિનાની જિંદગી અપૂર્વ ધીરજ અને સમતાથી જીવવા માંડી. તપ તે નાની વયથી જ જીવનમાં વણાયેલો હતો. ત્યાગના સંસ્કાર પણ ગળથુથીમાં સિંચાયેલા હતા. હવે આ બંનેને તેમણે વધુ સઘન બનાવ્યા. વસમા વૈધવ્યને સરળ અને સક્ષમ બનાવવા અને જીવનને વધુ નિર્મળ અને આત્મલક્ષી બનાવવા ઉત્તમબહેને કિયા સહિત એળીઓ, જ્ઞાનપંચમી. મેરુતેરસ, ચૈત્રી પૂનમ, વરસીતપ, કર્મસૂદન તપ વગેરે કરવામાં વીર્યને ફેરવ્યું. પતિના અવસાનના આઘાતની ડીક કળ વળતાં, પોતાનાં વડીલ મોટી બહેનના કહેવાથી અને પૂજ્ય પિતાશ્રીની અનુજ્ઞા લઈ ઉત્તમબહેન માટુંગા (મુંબઈ) પાઠશાળાનાં શિક્ષિકા બન્યાં. બાળકને ભણાવવાં, તેમનામાં આરાધનાના સંસ્કાર રોપવા, આ કાર્યથી તેમનું ચિત્ત વધુ ને વધુ નિર્મળ બનતું ગયું. ત્યાગની તિતિક્ષા ધીમે ધીમે પ્રબળ બનતી ગઈ. આ અરસામાં અંધેરી મુકામે પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ઉપધાન તપ થયાં. આ વિશિષ્ટ તપમાં મા-દીકરી બંને જોડાયાં. આ તપસાધના દરમિયાન પુત્રી હંસાએ શ્રીસંઘ સમક્ષ આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું', આની અનુ મેદને માટે માએ શ્રીફળની પ્રભાવના કરી અને ભાલ્લાસ વધતાં ૧૦૦ મણ ઘી બોલીને. રથમાં પ્રભુજીને લઈને બેસવાને દીકરીને લ્હાવો લેવરાવ્યો. પિતાશ્રી નેમચંદભાઈ વિધવા દીકરીના જીવનમાં મમતાપૂણ રસ લેતા હતા, અને તેના વધતા વૈરાગ્યને બળ આપતા હતા. તેમણે દીકરીને સમેતશિખરજીની યાત્રા પણ કરાવી. આ Page #725 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] ઉત્તમબહેને આબુજી, કેશરિયાજી, રણકપુરજી, કચ્છની પંચતીથી, સૌરાષ્ટ્રની પંચતીથી તેમ જ પાલીતાણાની નવ્વાણું યાત્રાને અનુપમ આત્માનંદ માણ્યો હતો. તીર્થયાત્રાઓ, વિવિધ તપસ્યાઓ, સ્વાધ્યાય અને સદ્ગુરુઓના સંગથી તેમનો આત્મા વધુ ઉજમાળ બની રહ્યો હતો, અને વૈરાગ્યભાવ ઊઘડી રહ્યો હતો. પુત્રી સંયમ અંગીકાર કરીને પિતાનું જીવન ધન્ય કરે એ જોવાની પિતાશ્રીની ભાવના હતી, પરંતુ તેમની ભાવના મનમાં જ રહી. શ્રી શિખરજીની યાત્રા કરી વળતાં ઇન્દોર મુકામે પિતા નેમચંદભાઈનું ટૂંકી માંદગીમાં જ અવસાન થયું. ઉત્તમબહેને પહેલાં પતિને ચિરવિદાય આપી, હવે પિતાને પણ ચિરવિદાય આપી, અને પોતે હવે સંસારને ચિરવિદાય આપવા તૈયાર થયાં. લાડલી પુત્રી હંસા પણ ૧૬ વર્ષની યૌવનવયે સંસારસુખ-વૈભવ અને ભોગવિલાસના માર્ગે ન જતાં, માતાનાં પગલે પગલે ત્યાગમાર્ગે જવા તત્પર બન્યાં. વિ. સં. ૨૦૦૩ પિષ વદિ ૧૧ ના શિહોર મુકામે પૂજ્ય શાંતમૂર્તિ શ્રી હરમુનિજી પાસે બંનેએ ભગવતી પ્રત્રજ્યા અંગીકાર કરી. હવે ઉત્તમબહેન સાધ્વી શ્રી હર્ષલતાશ્રીજી અને કુ. હંસાબહેન સાધ્વી શ્રી હેમલતાશ્રીજી નામથી અલંકૃત બન્યાં. આ નામ સાથે તેમને જાણે પુનર્જન્મ થયો! મનમાંથી સંસારી વાસનાઓને દૂર કરીને ત્યાં ભવ્ય ભાવનાઓને ભંડાર ભર્યો. તન, મન અને આત્માને તેમણે સાધનામાં એકાકાર કર્યા. બુદ્ધિને વધુ સતેજ કરી પૂ. સાધ્વીશ્રી હર્ષલતાશ્રીજી મહારાજે કર્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન આદિનાં સૂત્રેન તલસ્પર્શી સ્વાધ્યાય કર્યો. સંસ્કૃત અને પ્રાકૃત પર જરૂરી પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. આ સાથે જ તપમાં પણ અગ્રેસર બની રહ્યાં. અઠ્ઠાઈ, ચત્તારિ-અદ્-દસ-દોય, વાસ્થાનક તપ, વર્ધમાનતપની ૬૧. એ આદિ વિવિધ તપ કર્યા તપ અને સ્વાધ્યાય ઉપરાંત દિવસમાં ૧૧-૧૧ કલાક મૌનની સાધના કરતાં. તપ ગમે તેવા ઉગ્ર હોય તે પણ તેની બધી જ ક્રિયા સ્વસ્થતા અને તિથી ઊભાં ઊભાં કરતાં. પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિહાર કરીને જતાં તે ગ્રામ-નગર કે તીર્થમાં જેટલાં જિનબિ હોય તે પ્રત્યેકની સન્મુખ ચૈત્યવંદન કરતાં, પછી તે શત્રુંજય તીર્થ હોય કે જૈસલમેર તીથ હેય. વિ.સં. ૨૦૨૩ માં જેસલમેર તીથે નાનાં-મોટાં પ્રાય ૬૦૦૦ જિનબિ સન્મુખ ચૈત્યવંદન કરવાની ભાવના દોઢ મહિને સ્થિરતા કરીને પૂર્ણ કરી હતી. પુત્રી મહારાજ શ્રી હેમલતાશ્રીજીએ અહીં બધે જ ચૈત્યવંદન કરાવ્યાં હતાં. પૂજ્યશ્રીએ આ રીતે કાઠિયાવાડ, કચ્છ, ગુજરાતનાં તેમ જ મારવાડ-રાજસ્થાનનાં અનેક તીર્થોના પ્રત્યેક જિનબિ સન્મુખ ચૈત્યવંદન કરવાપૂર્વક જિનભક્તિનો અપૂર્વ લ્હાવો લીધે હતો. પૂજ્યશ્રીએ દેવવંદનમાળા પણ કંઠસ્થ કરેલ હતી. પૂજ્યશ્રીએ શારીરિક પ્રતિકૂળતા હોવા છતાં દોષિત આહાર ક્યારેય વાપર્યો નથી. સમય વિહારનો હોય કે સ્થિરવાસને, પૂજ્યશ્રી મળેલી ક્ષણને નકામી જવા દેતાં નહીં. આત્મશુદ્ધિ માટે ક્ષણેક્ષણને સદ્વ્યય કરી લેતાં. વડીલેની સેવા કરતાં, નાનેરાંઓને વાત્સલ્ય અને હૂંફ આપી તેમને ધમસાધનામાં પ્રેરક અને સહાયક બનતાં, અને પૂજ્યશ્રી પોતે પણ પોતાને આત્મા કેમ વધુ ને વધુ શુદ્ધ અને બુદ્ધ બને તે માટે પ્રતિપળ સાગ, સાવધ અને સમ્યક ક્રિયામાં ઓતપ્રેત રહેતાં. પૂજ્યશ્રીનાં સંસારી પક્ષે બે બહેન, બહેનની ત્રણ પુત્રીઓ, ભાઈ-ભાભી, ભાઈના દીકરા, કુટુંબભાઈઓ-ભાભીઓ તથા મોસાળ પક્ષ સહિત લગભગ ૪૫ ભવ્યાત્માઓ સંયમજીવનની ઉત્કૃષ્ટ સાધના કરી રહ્યા છે. Page #726 -------------------------------------------------------------------------- ________________ ૯૮૯ ] શાસનનાં શ્રમણીરત્ના અવાજમાં મૃદુતા, આચરણમાં સહજતા અને સરળતા, આંખેામાં નિરપેક્ષ અમી; વાણીમાં આત્માની ભીનાશ. તેમના સપર્કમાં આવનાર અચૂક તેમનામાંથી પ્રતિબેધ પામતા. પૂજ્યશ્રી માટે ટૂંકમાં જરૂર કહી શકાય, કે તેએશ્રી કમ ચૈાગિની હતાં, કઠોર તપસ્વિની હતાં, વાત્સલ્યવારિધિ હતાં; અપ્રમત્તતાની જીવંત પ્રતિમા હતાં. સાથે જ તે સર્વોત્તમ જીવન જીવી ગયાં. તેઆશ્રી પ્રણમ્ય તા હતાં જ, પ્રેરક પણ બન્યાં. તેઓશ્રીનાં છેલ્લાં વરસાની વાત છે. આ વાત કઈ વાતો નથી, પ્રેરક હકીક્ત છે. દેહ છે. એટલે દરદની સંભાવના રહેવાની જ. દેહમુક્તિ નથી થઈ ત્યાં સુધી શુભાશુભ કમના ઉદ્દય અને ભાગ પણ રહેવાના જ. પૂજ્યશ્રી પણ દેહધારી હતાં પરંતુ તેઓશ્રી દેહાસક્ત ન હતાં. દેહ તેમને માટે કર્મ મુક્તિનું સાધન હતુ. છેલ્લાં વરસામાં પૂજ્યશ્રીએ ચમત્કારિક અને પ્રભાવિક ભારેાલ તીર્થમાં ૫૦૦ આયંબિલને! તપ ઉપાડયો. તપ સમયે તેમનુ આરેાગ્ય જોઈ એ તેવું ન હતું. ગેસના દદથી દેહ અવારનવાર પીડાતે. પરતુ પૂજ્યશ્રીએ આત્મા સાથે અનુસ`ધાન સાધ્યું હતું. આથી દેહપીડા છતાં પતે તે શાંત અને પ્રસન્ન હતાં. તેમાં પણ પૂજ્ય લબ્ધિવિજયજી ગણિ (હાલ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીજી મ.)ની પુનિત નિશ્રામાં તપ થતાં એક બળ મળેલું. આથી જ તેઓશ્રીએ સ્વસ્થચિત્તે આ સુદીર્ઘ તપ પરિપૂર્ણ કર્યાં. તેઓશ્રીના જીવનના આ સૌથી છેલ્લે ઉગ્ર અને દીઘ તપ હતા. તેમ છતાં એક વિગઈ તેમ જ પાંચ કાચી વિગ ના ત્યાગ અને હુંમેશાં ઓછામાં એછુ' બિયાસણાંનું પચ્ચક્ખાણ તેા કરતાં જ, પૂજ્યશ્રીને પાછલી અવસ્થામાં, મારવાડના ચાલુ વિહારમાં, અસાધ્ય રોગ લાગુ પડતાં, અસહ્ય વેદના હોવા છતાં પણ પાવિહાર કરી પાટણ પધાર્યાં. ડોકટરના કહેવાથી અનિચ્છાએ પણ આપરેશન નક્કી કર્યુ.. આપરેશનના દિવસે સવારે હાસ્પિટલ જતાં પહેલાં પાટણના પ્રાચીન–પ્રસિદ્ધ પચાસરાદિ પાંચ ચૈત્યાના નિત્યક્રમ મુજબ ચૈત્યવંદન-દેવવંદન કર્યા બાદ જહાસ્પિટલ ગયાં. એપરેશન સફળ થયું. આપરેશન પછીના છઠ્ઠા દિવસે પૂજ્યશ્રીની વિનયી શિષ્યાએ પૂછ્યું, ‘ડાકટરે આપને ખીચડી વાપરવાનુ કહ્યું છે, તે આપને માટે ગેચરી લઈ આવુ?” પૂજ્યશ્રીએ તરત ઠપકાભર્યાં સૂરે કહ્યું : · દેરાસરમાં ગેાચરી માટે પુછાય ? શિષ્યા : પૂજ્યશ્રી ! આ તે હોસ્પિટલ છે. અહીં કયાં ભગવાન છે ! ' પૂજયશ્રી : કેમ ભગવાન નથી ? જે, આ પંચાસરા પાર્શ્વનાથ ભગવાન રહ્યા !' પૂજ્યશ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવતના તપમાં એટલા બધા એકાકાર અને તન્મય બની ગયાં હતાં કે તેમના માટે હોસ્પિટલ પણ દેરાસર બની ગઈ હતી ! આપરેશન બરાબર થતાં અશાતાવદનીય કમને લીધે તાવે ઘેરો ઘાલ્યો. સતત છ દિવસના તાવમાં પૂજયશ્રીએ સમતાપૂર્વક વેદના સહન કરી અપૂર્વ કોટિની સકામ નિરા કરી. અંત સમય જાણી પૂ. સાધ્વીશ્રી હેમલતાશ્રીજી (સ'સારી પુત્રી) મહારાજે સુંદર નિયમણા કરાવી. શ્રી નવકાર મહામંત્રના ધ્યાનમાં તલ્લીન બનાવી દીધાં. માંદગીના બિછાને અને વેદના વચ્ચે પણ તેમના હાડ પર સતત નવકારનુ રટણ રહેતુ, અને આ મહામત્રના જાપ કરતાં કરતાં જ તેઓશ્રીએ સં. ૨૦૩૬, બીજા જેઠ સુદ ૩ના રાજ સમાધિપૂક દેહત્યાગ કર્યો. ચહેરા પર મૃત્યુની કેઈ વેદના નહી. હસતા ચહેરો તેએશ્રીએ આ ફાની દુનિયામાંથી ચિરવિદાય લીધી. ભક્તોએ પણ પૂજ્યશ્રીની પાલખી બાંધવામાં અને તેમાં તેઓશ્રીને બેસાડવામાં તેમની અંતરભાવનાને જીવંત બનાવી. હાથમાં નવકારવાણી ગણતાં હેાય તેવી મુદ્રામાં પૂજ્યશ્રીને બેસાડયાં હતા, અને એ મુદ્રામાં જ તેમના નશ્વર દેહ ચિતાની જવાળાઓમાં ભસ્મ થઈ ગયા. Page #727 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૬૮૯ દેહનું અંતિમ લક્ષ્ય ભસ્મ જ છે, પરંતુ કેટલાક પુણ્યાત્માઓ પિતાના દેહનો એ ઉપયોગ કરે છે કે ભસ્મ બાદ પણ તેમાંથી પ્રેરક અને પુનિત સ્મરણ અનેકાનેક રૂપે ચિરંજીવ બની રહે છે. પૂજ્યશ્રી આજે આપણી વચ્ચે નથી, પરંતુ અનેકનાં હૈયે તેઓશ્રીનાં અનેકાનેક પ્રેમળ અને પ્રેરક સંસ્મરણો જીવે છે. પૂજ્યશ્રી અપ્રમત્તતાની જીવંત પ્રતિમા હતાં. તેઓશ્રી શિખ્યાઓને અવારનવાર કહેતાં, કે ચારિત્રમાં પ્રમાદ ન કરશે. પ્રમાદ કરશે તો તે આ ભવ તમે હારી જશે. પૂજ્યશ્રી કમઠ કમલેગિની હતાં, કઠોર તપસ્વિની હતાં, અપ્રમત્ત સાધિકા હતાં, વાત્સલ્યવારિધિ હતાં. સાચે જ, ઉત્તમબહેન સવોત્તમ જીવન જીવી ગયાં. દક્ષા લઈને તેઓ પ્રણમ્ય તો બન્યાં જ હતાં, દીક્ષા બાદ એવું સંયમી જીવન જીવ્યાં, કે સૌના તેઓશ્રી પ્રેરક પણ બની રહ્યાં. પ્રેરક અને પુણ્યાત્મા પૂજ્ય સાધ્વી શ્રી હર્ષલતાશ્રીજી મહારાજને સાદર કેટિશઃ વંદના ! તપ-ત્યાગમૂર્તિ, વિશાળ શિષ્યા પરિવારના વાત્સલ્યદાતા પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ સાધતા શ્રી શત્રુંજય મહાતીર્થની સમીપે આવેલું ભાવનગર શહેર એ જેમ શ્રીસંઘની એકતા માટે ભારતભરમાં સુપ્રસિદ્ધ છે તેમ ધર્મસંસ્કાર માટે પણ એ દાખલારૂપ ગણાય છે. એવા ભાવનગર શહેરમાં ધમ સંપન્ન શ્રી સાકરચંદભાઈ વેલચંદભાઈનાં ધમપરાયણા ધમપત્ની ઉત્તમબહેનની કુક્ષીએ વિ. સં. ૧૯૮૬ ના ફાગણ સુદ ૧૧ ના રોજ એક પુત્રીરત્નને જન્મ થયે. એ બાલિકાનું હસ એવું નામ પાડવામાં આવ્યું. પાણી અને દૂધને જુદા પાડવાની શક્તિ જેમ હસમાં હોય છે એવી જ સારાસારને સમજવાની શક્તિ હંસામાં બાલ્યવયથી પાંગરી હતી. સારાનરસાન, રાધવત અને નાશવંતને ભેદ એ નાની ઉંમરે જ પામી ગઈ હતી અને આ જ કારણે તેનામાં સંસાર ઉપરનો રાગ નહીંવત્ અને ધમ ઉપર રાગ બલવત્તર જોવા મળત. ઉત્તમબહેનને પુત્રી હંસા ઉપરાંત ભેગીલાલ અને વર્ધમાન નામે બે પુત્રો હતા. તેમણે આ ત્રણેય સંતાનોને ધર્મના સંસ્કાર સીચી ધમક્રિયા અને તપ-વ્રતાદિમાં પલેટયાં હતાં. તેમાં પુત્રી હંસા તે ભાવતું ભેજન મળ્યાનો આનંદ પામી ધર્મના રંગે વધુ ને વધુ રંગાવા લાગી. એવામાં કાળને કરવું તે પિતા સાકરચંદભાઈનું દુઃખદ નિધન થયું. માતા ઉત્તમબહેને ઊડી ધર્મસમજને કારણે આ અસહ્ય દુ:ખમાં અને વિષમ ને વિકટ પરિસ્થિતિમાં વૈર્ય અને સમતાને ધારણ કરી ધમમાર્ગમાં વધુને વધુ પ્રવૃત્ત બન્યાં. પુત્રી હંસા પણ માતાનાં પગલે પગલે ધર્મારાધનામાં જોડાતી રહી. મુંબઈ-અધેરીમાં ઉપધાનતપની મહામંગલકારી આરાધના મા-પુત્રી બંનેએ સાથે કરી. તેમાંય હંસાબહેને આ આરાધના દરમિયાન, નાની વયમાં જ, શ્રીસંઘ સમક્ષ આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી પિતાની વૈરાગ્યભાવનાનો પરિચય કરાવ્યો હતો. સ્વપુત્રીની આવી ઉત્કૃષ્ટ ત્યાગભાવના જોઈ, તેની અનુમોદનારૂપે માએ શ્રીફળની પ્રભાવના કરી અને માળના વરઘોડામાં પ્રભુજીને લઈને બેસવાનો આદેશ લઈ પુત્રીને એ હા પણ લેવરાવ્યો. માતા ઉત્તમબહેનની સાથે સાથે પુત્રી હંસાબહેનની પણ ધર્મારાધના ઉત્તરોત્તન વૃદ્ધિ પામવા લાગી. માતાની સાથે સમેતશિખરજી, આબુ-દેલવાડા, કેશરિયાજી, રાણકપુર તેમ જ કચ્છની Page #728 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો પશતીથી, સૌરાષ્ટ્રની પંચતીથી અને ગુજરાતનાં અનેક તીર્થોની યાત્રા કરી. પરમાત્માભક્તિ અને તપ-વ્રતના માર્ગે આગળ વધતાં એક દિવસ ત્યાગમાગની ઝંખના પણ બંનેની સાકાર બની. ૦૩ના પોષ વદ ૧૧ ના રોજ સિહોર નગરે માતા ઉત્તમબહેન અને પુત્રી હંસાબહેને ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી. માતા ઉત્તમબહેનનું નામ પૂ. સાધ્વીશ્રી હર્ષલતાશ્રીજી રાખવામાં આવ્યું અને પુત્રી હંસાબહેનનું નામ સાધ્વીશ્રી હેમલતાશ્રીજી રાખી તેમને પૂ. બામહારાજનાં શિષ્યા બનાવવામાં આવ્યાં. પૂ. સાધ્વી શ્રી હેમલતાશ્રીજી મહારાજને ધર્માભ્યાસ દીક્ષા પૂર્વે તે સારો હતો જ, તેમાં દીક્ષા પછી તો એ જ્ઞાનોપાસનામાં એકાગ્ર બની ગયાં. તેમની જ્ઞાનોપાસનાની સાથે વૈયાવચ્ચ-વૃત્તિ પણ અદ્ભુત અને સ્તુત્ય બની. ધર્માભ્યાસમાં પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથાદિ અર્ધયુક્ત તેમ જ સંસ્કૃતપ્રાકૃત વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રને ઊંડો અભ્યાસ કર્યો. પણ તેઓ નાનાં-મોટાં તપ કરતાં જ રહ્યાં છે. વીશસ્થાનતપ, ચત્તારિ–અડ્ડ-દસ-દોય, પ૦૦ આયંબિલ, વર્ધમાનતપતી ૩૧ ઓળી વગેરેની તપશ્ચર્યા કરી છે. પૂ. બામહારાજની સેવા-વૈયાવચ્ચ તેઓએ તેમના કાળધર્મ પર્યન્ત ઉત્કૃષ્ટ રીતે કરી હતી. તેમાંય પૂ. બામહારાજની ભાવના કે જે જે ગ્રામ-નગર કે તીથે જાય ત્યાં પ્રત્યેક જિનપ્રતિમાના ચે વંદન કરવા, તેમની આ ભાવનાને પરિપૂર્ણ કરવાને ખાસ ખ્યાલ રાખી પૂ. સાવીશ્રી હેમલતાશ્રીજી મહારાજ બધે જ ચૈત્યવંદન કરાવતાં હતાં. પૂ. સાધ્વી શ્રી હેમલતાશ્રીજીએ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર તેમ જ રાજસ્થાન આદિ પ્રદેશમાં વિચરી સારી એથી ધર્મપ્રભાવ: પ્રસરાવી છે. શ્રાવિકાસંઘમાં ધર્મજાગૃતિ અને ધર્મારાના સ્તુત્ય એવી પ્રવર્તાવી છે. અનેક બહેનબાળાઓને તપ-ત્યાગ અને વૈરાગ્યના માર્ગે વાળ્યાં છે. તેમના શિષ્યા-પ્રશિષ્યા પરવા? પણ બહોળો છે. આવા ત્યાગી–તપસ્વી અને વાત્સલ્યવારિધિ પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજને કેટ કેટિ વંદના. પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજનાં શિખ્યાદિની વિગતો શિષ્યાઓના નામ જન્મ સ્થળ સંવત દીક્ષા સ્થળ સંવત સા. શ્રી હર્ષપ્રભાશ્રીજી ઊંઝા (પ્રાયઃ) ૧૯૯૬ ઊંઝા ૨૦૧૭ મા. સુ ૬ ,, શ્રી વિનયગુણાશ્રીજી ઊંઝા ૨૦૨૧ મ. વ. ૧૦ શ્રી રત્નસંચયાશ્રીજી ભેરલતીર્થ ૨૦૦૮ ભરેલ ૨૦૩૦ મા. સુ. ૧૩ ,, શ્રી રાજરત્નાશ્રીજી વાયડ (બનાસકાંઠા) ૨૦૧૨ પાલીતાણા ૨૦૩૧ મ. સુ. ૧૧ , શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી 55 , ૨૦૧૪ પાલીતાણા ૨૦૩૧ મ. સુ. ૧૧. ,, શ્રી જતિરત્નાશ્રીજી ભાવનગર ૨૦૧૯ મલાડ-મુંબઈ ૨૦૩૮ જે. સુ. ૧૪ શ્રી જયરત્નાશ્રીજી ૨૦૨૨ બાપેલી ૨૦૪૦ વૈ. સુ. ૫ શ્રા. સુ. ૧૫ (મહારાષ્ટ્ર) શ્રી વિરાગરસાશ્રીજી સુરેન્દ્રનગર મલાડ ૨૦૪૧ ફા સુ. ૩ તા. ૧૫-૧-૧૯૫૪ (મુંબઈ) , શ્રી વિરતિરસાશ્રીજી મલાડ-મુંબઈ મલાડ-મુંબઈ ૨૦૪૧ ફા. સુ ૩ ૧૩-૧૧-૬૨ ,, શ્રી વિનીતરસાશ્રીજી ઉમરાળા (સૌરાષ્ટ્ર) ૨૦૧૯ મલાડ-મુંબઈ ૨૦૪૧ ફા. સુ. ૩ પ્રશિષ્યા આત્મરત્નાશ્રીજી પાટણ ૨૦૨૩ અમદાવાદ ૨૦૪૪ મ. સુ. ૩ ભરેલ — — Page #729 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને ] વાત્સલ્યનિધિ, શાંત તપાસ્મૃતિ, પહિતચિંતક પૂ. સાધ્વીવર્યાશ્રી જયશ્રીજી મહારાજ પૂજ્ય સાધ્વીશ્રી જયશ્રીજી મહારાજને જન્મ વિ. સ. ૧૯૬૦માં મેટગુદા અને તેમનું સ’સારી નામ જડાવબેન. પિતા પેાપટલાલ, માતા ભાબહેન. ચેાગ્ય ઉમરે તેઓ દ્વારકા પાસે નાનકડા એવા આર’ભડા ગામમાં કાલીદાસ કસ્તૂરચંદના સુપુત્ર મણિભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. [ ૯૯૧ આર’ભડામાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજનું અવાગમન ન હોવાથી કોઈપણ સાધુસંતના ભજન કીન સાંભળતાં તેમ જ ભિક્ષા આપતાં વૈરાગ્ય કેળબ્યા, અને જિનવાણી વાંચી-વાંચી વૈરાગ્ય દઢ બનાવ્યા. અનેક વર્ધમાન તપ સંસ્થાપક પ. પૂ. આચાર્ય દેવેશ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી યુવાવયમાં પૂજ્ય દનશ્રીજી મ. સા.નાં શિષ્યા પૂજય સા. સંયમશ્રીજી મ. સા.ના ચરણુના શરણને સ્વીકારી સાધ્વી જયશ્રીજી બન્યાં. ગુરુ-ભક્તિ સાથે સમર્પિત જીવનને જીવતાં તેમ જ અનન્ય ગુરુકૃપાને મેળવતા જ ત્રણ વમાં પેાતાની પદર વર્ષની જ બાલકુમારી લક્ષ્મીને (સુપુત્રીને) ઢમદેશમ સાહ્યબીની વચ્ચે પણ વૈરાગ્ય પમાડી પેાતાનાં પ્રથમ શિષ્યા લાવણ્યાશ્રીજી બનાવ્યાં. તેમ જ તેમના (સંસારી પક્ષે દિયર) હાલમાં વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા તેમની સુપુત્રી (ચંચળ) સાધ્વી ચંદ્રકાન્તાશ્રીજીને પણ વૈરાગ્યવાસિત કરી પ્રવજ્યા અંગીકાર કરાવી. ગ્રામાનુગ્રામ વિહાર કરી અનેક જીવેાને પ્રતિબેાધી જ્ઞાન-ધ્યાન, તપ-ત્યાગમાં તલ્લીન બની અનેક જીવાને સયમમાર્ગે વાળ્યા અને ધર્મપ્રેમી બનાવ્યા. પૂજ્ય શ્રીજી વિહાર કરતાં દરેક તીર્થ સ્થાનેામાં તેમ જ પ્રતિમાસ અઠ્ઠમ તપની આરાધના કરતાં. વિહારચŠ : ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર આદિ પ્રદેશામાં વિચરી પૂજયશ્રીએ પેાતાનુ` સયમજીવન નિમ`ળ અને ઉપકારી બનાવ્યું. અનન્ય ઉપકાર : પૂજ્યશ્રીએ આંતર-બાહ્ય રીતે અનેક સધા ઉપર અનન્ય ઉપકાર કર્યાં છે. સ્વાધ્યાય-તપ-ત્યાગની પ્રેરણા વડે આભ્યતર રીતે તેમ જ ઠેર ઠેર જિનમદ્વિર, ઉપાશ્રય, પાઠશાળા, આય’બિલશાળા વગેરેની પ્રેરણા દ્વારા બાહ્ય રીતે પૂજ્યશ્રીએ અનેક સંઘે! ઉપર અનહદ ઉપકાર કર્યાં છે તેમ જ શાંતિનગર (અમદાવાદ) સંઘ ઉપર પણ પૂજ્યશ્રીજીના અસીમ ઉપકાર છે. અમદાવાદ–શાંતિનગરમાં પૂજ્યશ્રીના સંસારી ભાઈ શાંતિલાલ પી. મહેતા તરફથી ગુલાબશાંતિ-સ્વાધ્યાયમ ́દિર, ગુલાબ-શાંતિ--આરાધનાભવન, ગુલાબ-શાંતિ આય બિલભવન, હસ્તે દીલિપભાઈ. વિજયનગર (અમદાવાદ)માં પૂજ્યશ્રીના સંસારી ભાઈ તરફથી જામનગરવાળાં જયાબહેન ચંદુલાલ જૈન આરાધના ભવન, સમરતબહેન તારાચંદ આરાધના હોલ; જયાબહેન ચંદુલાલ જૈન પાઠશાળા; કાયમી ચૈત્રી શાશ્વતી ઓળી, જયાબહેન ચ'દુલાલ તરફથી. અમદાવાદ-શાહપુર-મગળ પારેખના ખાંચે રેવાદાસની પાળમાં બહેનેાના ઉપાશ્રયમાં પૂજ્યશ્રીજીના સ`સારી ભાઈ તરફથી મુક્તાબહેન આરાધના હાલ, હસ્તે ગુઢાવાળાં શારદાબહેન અભેચંદ મેતા. ઉપરાંત, શંખેશ્વર તી માં ૧૦૮ પાર્શ્વ-ભક્તિવિહારમાં શ્રાવિકા-ઉપાશ્રયમાં સમરતબેન તારાચ’૬ ધનજી આરાધના હાલ (મજેવડી). પાલીતાણામાં પૂજ્યશ્રીજીના સ’સારી ભાઈ એ તરફથી રંભાબાઈ-સ્વાધ્યાયમ`દિર, કુતિયાણાવાળાં સસારી બહેન બખાઈ પાČતીબહેન છગનલાલ પ્રવાસી ગૃહ; જામનગરમાં પેલેસમાં પૂજ્યશ્રીજીના ઉપદેશથી તેમનાં સ’સારી બહેન કુતિયાણાવાળા બખાઈ Page #730 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ ] શાસનનાં શ્રમણરત્નો પાર્વતીબહેન છગનલાલ જૈન ઉપાશ્રય, ગામમાં તથા પેલેસમાં કાયમી શાશ્વતી ચૈત્રી ઓળી; જયાબહેન ચંદુલાલ તરફથી. બોટાદમાં સહકાર સેસાયટીમાં પૂ. જયશ્રીજી - લાવણ્યશ્રીજી જૈન ઉપાશ્રય, મુંબઈ – ઘાટકોપર નવરોજી લેનમાં જયશ્રીજી કન્યા પાઠશાળા. - આવાં શાસનનાં અનેકવિધ કાર્યો પ. પૂ. જયશ્રીજી મ. સા. તથા પ. પૂ. લાવણ્યશ્રીજી મ. સા.ના ઉપદેશ તથા શુભ પ્રેરણાથી થયેલ છે. સરલ–સ્વભાવી, કરુણામયી, ભદ્ર પરિણામી, વાત્સલ્યમયી -પરાથી-માતૃહદયી–આવા અનેક ગુણોથી અલંકૃત એવાં પૂજ્ય ગુરુદેવને વચનસિદ્ધિ પણ વરી. સ્વ-પર સમુદાયમાં અત્યંત વાત્સલ્ય ધરાવતાં પૂજ્યશ્રીજીનું જધાબળ ક્ષીણ થતાં જીવનનાં છેલ્લાં ચૌદ વર્ષ શાંતિનગરમાં ગુલાબ–શાંતિ–સ્વાધ્યાય મંદિરમાં સ્થિર રહી આત્મ-ધ્યાનમાં લીન બની નીડરતા–નિખાલસતા-નિમળતા-સરળતા-કરુણા અને વાત્સલ્યભાવથી સૌનાં દિલ જીત્યા. જોગાનુજોગ ૮૮ની સાલે, ૮૮ વર્ષ, ૮૮ શિષ્યા-પ્રશિષ્યાના પરિવારથી પરિવરેલા એવા પૂજ્ય ગુરુદેવ વૈશાખ વદ સાતમ રવિવારના બપોરના ત્રણને પચીસ મિનિટે અમદાવાદ-શાંતિનગરમાં ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવેશ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. આદિ મુનિર્વાદ-વિશાળ સાથ્વીગણ અને મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાની હાજરીમાં ચતુવિધ શ્રીસંઘના મુખેથી નવકારમહામંત્ર સાંભળતાં, સ્વમુખે અરિહંતન જાપ જપતા, સમતા-સમાધિ અને શુદ્ધિ સાથે પિતાના ઉતરાધિકારી પ. પૂ. લાવણ્યશ્રીજી મ.સા.ને બનાવી પૂજ્યશ્રીજીએ ચિર વિદાય લીધી. એવાં પૂજ્ય ગુરુદેવને કી કોટી વંદના. લિ. સાધ્વીથી લાવશ્રીજી મહારાજ સૌમ્યાકૃતિ – મૃદુભાષી – વાત્સલ્યવારિધિ પ્રવર્તિની પૂજ્ય સા. શ્રી લાવણ્યશ્રીજી મહારાજ સોહામણો સૌરાષ્ટ્ર દેશ અને અલબેલા આરંભડા ગામના – ગાંધી મણિલાલ કાળીદાસને લાડકવાયા (સુપુત્રી) લક્ષ્મીબેન–સંસારી માતુશ્રી જડાવબહેન પિતાની પુત્રી લમીબહેનને ત્યાગની મહત્તા સમજાવી ચાત્રિમાર્ગ બતાવ્યું અને લક્ષ્મીબહેન પણ પૂજ્ય જયશ્રીજી મ. સા.ના પુનિતપગલે કુમળી વયે ભૌતિક સુખોને તિલાંજલી આપી આત્મિક સુખમાં મહાલવા પ્રભુ વીરની વિરલ છતાં વિટ વાટે વિચરવા ભેંચણી તીર્થમાં પરમપૂજ્ય આચાર્યદેવશ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે વિ. સં. ૧૯૩ના વદ અગિયારસના શુભ દિને પ. પૂ. જયશ્રીજી મ. સા. નાં પ્રથમ શિષ્યા લાવણ્યશ્રીજી મ. સા. બન્યાં. સંયમજીવન પ્રાપ્ત કર્યા બાદ તપસ્યાના તાપે-યાત્રાના અમાપે-નવકારના જાપે સંયમજીવનની નૌકા પુરપાટ ધપવા લાગી. ગુઆનાનું અપ્રમત્ત પરિપાલન પ્રાણવાયુ સમાન બની રહ્યું અને સંયમવૃક્ષની ડાળી ઉપર જ્ઞાન–ધ્યાન–વિનય–વૈયાવ-તપ-ત્યાગ જેવાં મઘમઘતાં પુષ્પોની સુવાસ સંયમજીવનમાં મહેકવા લાગી. પૂજ્યશ્રીએ નાની વયમાં સંસ્કૃતપ્રાકૃત તથા જૈન તત્ત્વજ્ઞાનને સુંદર અભ્યાસ કર્યો. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચછ– રાજસ્થાન અને મહારાષ્ટ્રના અનેક તીર્થોની યાત્રા અને પવિત્ર ભૂમિની સ્પર્શના કરતાં કરતાં જીનેશ્વરપ્રભુની દિવ્યવાણીને પ્રચાર કર્યો અને સંયમજીવનને આત્મસાત્ કર્યું. Page #731 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] પ્રશાંત પ્રકૃતિ-કુશાગ્રબુદ્ધિ-અનોખી પ્રતિભા-વિરાટ વ્યક્તિત્વ–મુખ પર લાવણ્યતા-જ્ઞાનમાંમન – ધ્યાનમાં મસ્ત બની ગ્રામનુગ્રામ વિહાર કરી અનેક બાળાઓને પ્રતિબોધી રત્નત્રયીની ભેટ આપી વિશાળ શિષ્યા-પ્રશિષ્યાના પવિાહક હોવા છતાં વાદવિવાદથી સદા દૂર રહી તપ-ત્યાગમાં સદા લીન રહી સ્વ-પરના શ્રેયને સાધી રહ્યાં છે. એક બાજુ લગાતાર ૧૪ વર્ષ ગુરુમાતાની ભક્તિ-પરિવારની જવાબદારી અને ત્રીજી બાજુ ૫૦ વર્ષની વયે લગાતાર નાની-મોટી તપશ્ચર્યા દેહમાસી–બેમાસી–અહીમાસી–ત્રણમાસીચારમાસી–પાંચમાસી–બે માસી–બે વર્ષીતપ-કમસૂદન-લેકનાલિ-ચતુવિધ સંઘ તપ-જિનગુણસંપત્તિ નવકાદ પદ–મેરુમંદર ઓળી-વીસસ્થાનક-કલ્યાણક અછાન્ડિકા–૧૭૦ જિન-જપ આગમતપએકાંતર છજિનાલયતપ–વર્ધમાનતપ એળી પચીસ-અઠ્ઠાઈ તપ આદિ અનેક તપ દ્વારા આત્માને ચંદનસમ ઉજજ્વલ બનાવ્યા. - પૂજ્ય આચાર્ય દેવ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયમાં પ્રવતિનીપદ માટે સર્વાશે યોગ્ય જણાતાં પૂજ્યશ્રીજી ઈચ્છા ન હોવા છતાં શખેશ્વર ૧૦૮ પાર્શ્વનાથ પ્રેરકગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી આશીર્વાદ પૂર્વક રૂનીતીથમાં પ. પૂ. આચાર્યદેવ વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે વૈશાખ સુદ પાંચમ ને શનિવાર ૧૮-પ-૯૧ ના શુભ દિવસે પ્રવર્તાિનીપદે આરૂઢ થયાં. પરમ પૂજય જયશ્રીજી મહારાજસાહેબ ૮૮ ના પરિવાહક હતાં તે ચાર વર્ષના ટૂંકા ગાળામાં હાલ પ્રવતિની પદે પરમ પૂજ્ય લાવણ્યશ્રીજી મ. સાહેબ ૧૦૮ ના પરિવાહક બન્યાં. હાલ ૫૫ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયનાં પરિવાહક સૌમ્યમૂતિ વિદુષીરત્ના-પ્રવતિની પ. પૂ. લાવણ્યશ્રીજી મહારાજ સાહેબ અનેકવિધ ગુણોથી અલંકૃત થઈ પિતાને જીવનબાગ મહેકાવી રહ્યાં છે. એવા પૂજય ગુરુદેવને અનંતશઃ વંદના. લિ. પ્રથમ શિષ્યા-જીતેન્દ્રશ્રીજી મ. સૌજન્ય : પૂ. સા. શ્રી જિતેન્દ્રશ્રીજી મહારાજની પ્રેરણાથી અમદાવાદ– શાંતિનગરગુલાબશાંતિ સ્વાધ્યાય મંદિર ધર્મભક્તિ સહાયક મંડળની બહેને તરફથી. સોમ્યમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી ચંપકશ્રજી મહારાજ ગુજરાતમાં કાંકરેજ તાલુકામાં પ્રસિદ્ધ ખીમાણા નગર છે. જ્યાં ભવ્ય જિનમંદિર, જૈનઉપાશ્રય, પાડશાળાઓ વગેરે ધાર્મિક સ્થાન શોભી રહ્યાં છે. જે નગરમાં નિરંતર ધર્મક્રિયા, તપસ્થાઓ, મહેન્સ અને અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલુજ હોય છે, જ્યાં અદભુત દાનરુચિ અને સાધુ-સાધ્વીઓ પ્રત્યે અપાર પ્રેમ છે. આ નગરમાં ધમપ્રેમી શાહ ધરમચંદ પાનાચંદ ધાણધારા વસતા હતા. તેમનાં ગુણિયલ ધર્મપત્ની જમનાબહેનની કુક્ષીએ વિ. સં. ૧૯૬૪ ફાગણ સુદ-૧પના રોજ એક પુત્રીરત્નને જન્મ થયે. યેગ્ય દિવસે પૂરીબહેન નામથી વિભૂષિત કર્યા. ગળથૂથી જ ધાર્મિક સંસ્કાર મળ્યા. Page #732 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ ] [ શાસનનાં શમણીરત્ન માતાપિતાના લાડથી ઊછરતાં-સાથે ધર્મશ્રદ્ધાની વૃદ્ધિ થઈ. સંસારના નિયમ મુજબ માતા–પિતાએ થરા નિવાસી શાહ જગદીશચંદ્ર લવજીભાઈ સાથે ધામધૂમથી પૂરીબહેનનાં લગ્ન કર્યા પરંતુ સંસારની ગજબની વિચિત્રતા છે. ભાવીના લેખ કાંઈક જુદા જ હશે? ચાર મહિના પછી જગદીશભાઈ સ્વર્ગવાસી થયા. પૂરીબહેન સંસ્કારી અને સમજદાર હોવાથી આવી પડેલી આ મહા આફતને ધીરજથી સહન કરી લીધી. પૂ. ગુરુશ્રી દયાશ્રીજી મ. તથા પૂ. શ્રી દર્શનશ્રીજી મ૦ની સાંભળેલ જિનવાણીને મરણપટ પર લાવી સંસારની કમની લીલાઓનું ચિંતન કર્યું. પરિણામે બાયવયમાં રોપાયેલ વૈરાગ્ય–અંકુર વિકસિત થયે અને મનથી સંયમ લેવાનો નિર્ધાર કર્યો. પૂરીબહેન ધર્મમય જીવન વિતાવવા ઉચિત સમયની રાહ જોવા માંડ્યાં. કુટુંબીજનોને પણ લાગ્યું કે આ બહેનને હવે સંયમને જ રસ છે. અંતે પિતાની અડગ ભાવના સફળ થઈ. સં. ૧૯૮૩ના માગશર સુદિ ૧૦ ના શુભ મુહૂતે રાધનપુરમાં પૂરીહેનની દીક્ષા થઈ અને પ. પૂ. આ. વિજયભક્તિસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાતિની સાધીશ્રી દશનશ્રીજી મ.નાં શિષ્યા બન્યાં. નામ ચંપકશ્રીજી રાખવામાં આવ્યું. નૂતન સાધ્વીજી તપ, જપ, ક્રિયામાં લીન બન્યાં. તેમના ઉપદેશથી અનેક આત્માઓ તપસ્યાને માર્ગે આગળ વધવા માંડ્યા. દરેકને કિયાચુસ્ત તેમ જ તપમાગમાં સ્થિર કરતાં અને પ્રેરણા કરતાં અનેક ગામ શહેરોમાં વિચરતાં અને પોતાના જીવનની સુંદર સુવાસ ફેલાવતાં અનેક આત્માઓને રત્નત્રયીની આરાધનાઓ કરાવી. વિવિધ તપસ્યાએ જીવનભર ચાલુ રાખી. એકથી માંડીને ૧૭ ઉપવાસ, માસક્ષમણ, ચત્તારી અડ઼ દસ દોય, સિદ્ધિતપ, બાર માસની છ અઠ્ઠાઈ, વીશસ્થાનક તપ, વર્ધમાનતપની ૧૭ ઓળી, નવપદજીની ઓળીઓ વગેરે. તેઓશ્રીની પ્રેરણાથી અનેક જણાએ પ૦૦ આયંબિલ, વરસીતપ, પાઠશાળા સ્વરૂપ અનેક આરાધનાઓ તેમ જ શાસન પ્રભાવના થઈ. અનેક સ્થળે ધમપ્રભાવના કરતાં કરતાં પૂજ્યશ્રીનું છેલ્લું ચાતુર્માસ થરામાં થયું. પણ કોને ખબર કે સં. ૨૦૪૬ નું એ ચાતુર્માસ પૂજ્યશ્રીનું છેલ્લું ચાતુર્માસ હશે ? તેમાં પણ પિષ વદ ૬ નો ગોઝારો દિવસ આવ્યો. જાણે એમને અંતકાળને અણસાર આવી ગયો હશે તેવી તેમની વાણી અને કેટલીક પ્રવૃત્તિ હતી. અંતિમ સમયે પણ કાજે સિરાવાની તેમ જ દ્યો બાંધવાની તકેદારી જ તેમના જીવનમાં રહેલા ક્રિયા પ્રત્યેના તીવ્ર અનુરાગને સૂચવતી હતી. આ પ્રમાણે નમસ્કારમંત્રના જાપૂર્વક સમાધિભાવમાં પાંચ જ મિનિટમાં પોણાત્રણ વાગે સ્વર્ગવાસ પામ્યાં. સકળ સંઘ ભેગો થઈ ગયે. સની આંખમાં આંસુ હતાં. સહુ તેમની નિસ્પૃહતા, નિખાલસતા, અપરિગ્રહતા, વગેરે ગુણસમૂહને યાદ કરતાં હતાં. દર્શનાથે લોકોની ભીડ જામી. જરિયન કપડાથી શોભિત ભવ્ય પાલખી બનાવી. આસપાસનાં ગામોમાંથી પોષ વદ-૭ ના સવારે લોકે આવવા માંડ્યાં. ૧૦ વાગ્યા પછી સ્મશાનયાત્રાનું રોમાંચક દશ્ય ખડું થયું. થરા ગામ તે દિવસે બંધ રહ્યું. ચઢાવાની ઊપજ કોઈ અનેરી થઈ અગ્નિદાહ ખિમાણાનિવાસી મણિલાલ ધરમચંદ પરિવારે દીધે ત્યારે સંઘ અત્યંત ગમગીન બની ગયો. ચિતાની જ્વાળા પણ જાણે સંસારની ક્ષણભંગુરતા, અસારતા જણાવતી હોય તેમ ઊછળવા માંડી. પૂજ્યશ્રીના ૬૪ વર્ષ અને એક મહીનાના દીક્ષા પર્યાયમાં તેઓશ્રીનાં શિષ્યા-પ્રશિષ્યાઓને પરિવાર નીચે મુજબ છે- ધન્ય હો આવા આરાધક મહાન આત્માને...ગુરુદેવને....... લિ. કંચનશ્રીજીની કેટી કેટી વંદના Page #733 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] પૂજ્યશ્રીને શિષ્યા પ્રશિષ્યા પરિવાર (૧) પૂ. કંચનશ્રીજી મ. (૨) પૂ. અરુણાશ્રીજી મ. (૩) પૂ. ત્રિલોચનાશ્રીજી મ9 (૪) પૂ. મતિપૂર્ણાશ્રીજી મ૦ (૫) પૂ. અનિલપ્રભાશ્રીજી મ. (૬) પૂ. તત્તપ્રજ્ઞાશ્રીજી મ. (૭) ગીતપ્રજ્ઞાશ્રીજી મ. (૮) પૂ. દિવ્યપ્રજ્ઞાશ્રીજી મ. (૯) પૂ. દિવ્યદર્શિતાશ્રીજી મ. (૧૦) પૂ. સમ્યગદશિતાશ્રીજી મ. (૧૧) પૂ. હિતરત્નાશ્રીજી મ૦ (૧૨) પૂ. જિનરત્નાશ્રીજી મ. (૧૩) પૂ. નમ્રનંદિતાશ્રીજી મ. (૧૪) પૂ. અક્ષયન દિતાશ્રીજી મ. (૧૫) પૂ. મોક્ષનદિતાશ્રીજી મ. (૧૬) પૂ. જિનરક્ષિતાશ્રીજી મ૦ સરલ, સૌમ્ય અને જ્ઞાનના તીવ્ર ઉપાસિકા પૂ. સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મહારાજ બનાસકાંઠા જિલ્લામાં થરા ગામમાં ધાણાધારા મણિલાલ પ્રેમચંદનાં ધર્મપત્ની મણિબહેનની કુક્ષીએ સં. ૧૯૭૯ના ફાગણ વદ-૪ના દિવસે એક પુણ્ય આત્માનો જન્મ થયો. બાલ્યવયથી જ સ્વભાવે શાંત. નામ રાખ્યું કેશીબહેન. કણ જાણે કેશીબહેનનું જીવન ભાવિમાં ઊર્ધ્વગામી હશે તેથી ભાવી કમયેગે એક માસના ટૂંકા ગાળામાં જ તેમનું સાંસારિક સુખ છીનવાઈ ગયું, પણ જેમણે સંસારી સુખને સુખરૂપે માન્યું જ નહોતું તે આત્માએ આ વખતે ખૂબ જ ધીરજ રાખી. સંસારના સંબંધોથી અજાણ હોવાને કારણે આતધ્યાન કરી કર્મબંધનથી જકડાવાને કોઈ પ્રસંગ જ ન બન્યું. કેશીબહેનના સંસારી પિતાશ્રીના સુસ્કારોના સિંચનને કારણે તેમ જ તેમની પાછળના પ્રબળ પુરુષાર્થને કારણે આ બહેનનું ભાવિ ઉજ્વળ અને સફળ નીવડ્યું. મુમુક્ષુ કેશીબહેનને સં. ૨૦૦૨ના થરા મુકામે માગશર સુ-૧૦ના સંયમનાવમાં બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમના જીવનનૈયાના સુકાની સ્વરૂપ પૂ. સાધ્વીજી શ્રી ચંપકશ્રીજી મ.ને સ્વીકાર્યા અને કેશીબહેન સાધ્વીશ્રી કંચનશ્રીજી નામે અલંકૃત થયાં. સંયમી બન્યા બાદ પૂર્વના સંસ્કાર અનુસાર ત્યાગ-વૈરાગ્યમય જીવનથી પિતાનું ધ્યેય સિદ્ધ કરવા ગુર્વાજ્ઞા શિરોધાર્ય કરી પરમાત્માના પંથની એક એક આજ્ઞાનું પાલન કરી નિરતિચાર જીવન જીવવામાં તત્પર રહે છે. પૂજ્યશ્રીની સંયમયાત્રામાં પળેપળ મુખની પ્રસન્નતા જ તે જાણે સંયમ લઈને અગેચર સુખને ખજાનો જાણે પ્રાપ્ત ન કરી બેઠાં હોય ! પૂ. ગુરુદેવની કઠોર વચન પૂર્વકની આજ્ઞા પણ હસતા મુખે પાળનાર આજીવન જે ગુરુદેવના નિશ્રાવાસી જ બન્યાં તે જ તેમના જીવનનું આકર્ષક પાસું છે. તેમ જ તેમને વૈયાવચ્ચ અને ભક્તિગણ પણ અજોડ છે. પૂ. કંચનશ્રીજી મહારાજ પોતાને ઘણાખરો સમય જ્ઞાનધ્યાન અને આરાધનામાં પસાર કરતાં હોય છે. નાના સાધ્વી પાસે પણ નવું નવું જાણવાની જિજ્ઞાસાથી સામે પગે જવા સ્વરૂપ તેમને લઘુતાગુણ પણ આપણા ઉપર ગહરી અસર કર્યા વિના રહેતો નથી. જ્યારે જુઓ ત્યારે પૂજ્યશ્રીના મુખ ઉપર સંયમની પ્રસન્નતા અને પરિગ્રહ પ્રત્યેની નિસ્પૃહતા ફુટપણે દેખાય છે. માનની કે યશની જરા પણ ખેવના કર્યા સિવાય પિતાનું, નિરતિચાર પાળતાં વાત્સલ્યમૂતિ ગુરુદેવનું શરણું મળ્યું છે, એ જ આ કાળમાં અમારા માનવજીવનમાં મળેલાં સંયમની સાર્થકતા. આવા ઉપકારી ગુરુદેવને ભાવભરી વંદના. અંતેવાસીઓની ભૂરિ ભૂરિ વંદના..... Page #734 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ ] વિશુદ્ધ સયમી નિરિગ્રહી, પ્રતિની પૂ. સાધ્વી શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મહારાજ બનાસકાંઠાના ચ’ડીસર ગામે સામાણી પિરવારમાં સ. ૨૦૮૨ ના કા. સુ. ૭ ના દિવસે શુભ પળે ભાવિના ઉચ્ચ એધાણ સાથે એક પરમ પુન્યવ'તા આત્માએ સામાણી ઉત્તમભાઈનાં ધર્મ પત્ની કેશરભાઈની કુક્ષિએ જન્મ લીધેા. તુરતની જન્મેલી આ બાળકીને જેને જોઈ તેને અતીવાન'દ ભર્યું. [ શાસનનાં શ્રમણીરત્ના કેશરબાઈની કેસરકચારી સરીખી આ બાળકી ભાવિમાં આંગણે કેસરનાં છાંટણાં કરાવશે તેવું તા જ્ઞાની વિના કણ પ્રકાશે ? પર ંતુ આ નાનકી અજબ પુષ્પ લઈ ને આપણે ઘેર આવી છે તેવું ઘરનાં પ્રત્યેક વ્યક્તિ માનતાં. બાળવયથી જ માતા-પિતા અને વિધવા ફોઈ સાનલબાઈના મુસ`સ્કાર સિંચનથી અગમ્ય પુન્ય સાથે વિરાગદશા લઈ ને અવતરેલ આ આત્માને ધમય જીવન જીવવું જ ગમતું. નાનીવયથી જ સાંસારિક કોઈપણ પ્રવૃત્તિમાં રસ નહિ છતાં પણ વ્યવહારકુશળતાના ગુણાને કારણે પરિવારમાં બધાંને ખૂબ પ્રિય બન્યાં. મુઉપર સદાય વૈરાગ્યભાવ જ વર્તાય. ઘરનાં દરેક કાર્યમાં જીવદયા સતત પાળે. આવી ધર્મપ્રેમી બાલિકાનુ નામ ફોઈ એ ચપાબાઈ રાખેલ. ઘરમાં તે ઠીક પણ ગામમાં–સમાજમાં અને સખીઓને પણ ચંપા પ્રત્યે અપાર વ્હાલ, હૈયાને ખૂણે ચ'પાબાઈ ને ક્યારેક દીક્ષાની ઇચ્છા રહેતી પણ આટલી લાડકી અને નાનીને દીક્ષા કોણ આપે? વિચારીને શાંતભાવે મૌન રાખીને ધાર્મિક અભ્યાસ, ધ ક્રિયા કરે. જાય. સર્વંગ શાળામાં રમતાં ચ પાબહેનને વિશુદ્ધ સંયમના ચાહક, સ્વધ્યાયમગ્ન પૂ દર્શનશ્રીજી મ. ના અનાયાસે યાગ થઈ ગયા. પૂ. દર્શનશ્રીજી મ. નું ચાતુર્માસ ચંડીસર થયુ . જલતા દીપકમાં ધૃત પુરાયુ. દીપક વધુ સતેજ બન્યા. સસારથી નિ`મ રહેતા ચ'પાબાઈ ના વૈરાગ્ય દીપક પૂ. દર્શનશ્રીજી મ. સા. ના વૈરાગ્યપૂર્ણ જીવન પ્રેરણાથી પ્રબલવત્તર બન્યા. પણ તે વૈરાગ્યને હૈયામાં સંઘર્યાં. કારણ ચપાબાઈ ને ખબર હતી કે માતા-પિતા કે કેઈ સયમની રજા આપશે જ નહિ. નાની વયથી હિત–મિત્ર ને પ્રિયભાષી ચંપાબાઈ ને આખરે એ દિવસ આવી પુણ્યે જે દિવસે તેમના સ’પૂર્ણ વૈરાગ્યભાવને નીરખતાં કુટુબીજનોએ ખૂબ જ ધામધૂમથી ઉલ્લાસપૂર્ણાંક દીક્ષા અપાવી. ખૂબચંદભાઈ, બાબુભાઈ, રતીભાઈ અને હજારીભાઈ, બહેન મન્તુ આ બધાંની વ્હાલસાયી બહેન ચપા સ્વ. પૂ. દયા—દ શ્રીજી મ. નાં શિષ્યા બની વિદ્યુત્પ્રભાશ્રીજી નામ ધારણ કરી ભગવાનના શાસનનાં સાચાં સાવી બન્યાં. ચરમ તીર્થં પતિ મહાવીર પરમાત્માએ જે દિવસે ચતુવિધ સ ંઘની સ્થાપના કરી તે વૈ. સુ ૧૧-૨૦૦૭ ની સાલની હતી તે જ દિવસે તે ચ'દ્રપ્રભાશ્રી નામ ધારણ કરી સાધ્વી બન્યાં હતાં. તેમનું ચંદ્રપ્રભા નામ પણ સાદાઈ, સહિષ્ણુતા, સમતા, સરળતા, શાંતતા, સૌમ્યતા, આદિ ગુણાથી શેભતુ' હતુ. પણ ગુરુદેવ વડીદીક્ષામાં વિદ્યુત્પ્રભાશ્રીજી નામ રાખ્યું. તે નામ પણ પેાતાના તેમ જ પરના જીવનમાં અપૂર્વ પ્રકાશરૂપ બની રહ્યું છે. Page #735 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૯૯૭ સા. વિદ્યુત્પ્રભાશ્રીજીમાં બધા જ ગુણ્ણા સભર—વિનય, વિવેક, વ્યવહારકુશળતા, સંયમરુચિ, ક્રિયાશીલતા, નિરભિમાનીતા, નિસ્પૃહતા, નમ્રતા, કરુણા, વાત્સલ્યભાવ વિ. ગુણા—જાણે ગુણના ખજાના. તેને કારણે જ પૂ. દાદીગુરુશ્રી દયાશ્રીજી મ., પૂ. ગુરુદેવશ્રી દર્શનશ્રીજી મ., માસીગુરુ ચારિત્રીજી મ., ગુરુબહેને પૂ. ધમ શ્રીજી મ., પૂ. ચ'પકશ્રીજી મ., પૂ. અમૃતશ્રીજી મ., અને નાનામેટા ૬૦ ઠાણાના પિરવારમાં એટલાં પ્રિય બન્યાં કે તેમના પ્રત્યે બધાને જ અપૂર્વ સદ્ભાવ. આદેવનામ, યશનામ કમ તો એવાં જોરદાર કે બધા જ તેનું વચન માન્ય કરે. આ બધા ગુણૈાથી યુક્ત પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. કહે તે સાચું, બરાબર, ન્યાયયુક્ત અને કરવાલાયક હોય...અરે તેમનુ વચન સિદ્ધ હોય. કહે તે સાચું જ પડે. આવુ આખા પિરવાર તા શુ પણ થરાવાસી અને તેમના પિરવાર સમાજ બધા જ માને. પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. સયમજીવનથી આડ વર્ષોં સુધી મગની દાળ અને રોટલી સિવાય કોઈ જ વસ્તુ ન વાપરે. ત્યાગ-વૈરાગ્ય અપૂ. સ`સારી સ્વજના આવે તે પણ ખપ પૂરતું ભાષાવાત કરે. તેમનાં માતાપિતાને—સ્વજનાને પણ પાતે જલદી ટપાલ ન લખે. નિસ્પૃહતા તે એટલી કે કોઈ વસ્તુની સ`ખના નહિ. સહનશીલતા તેા હદ બહારની. એમની આટલી જિંદગીમાં કચારેય માતાપિતા કે વડીલે કે ગુરુદેવને ીયે સામે જવાબ નહિ આપ્યા હાય, ગમે તેવુ કડવુ વચન ગળી જાય. વડીલેા છે, વાંક હાય તે કહે—આમ કહીને પેાતે સહન કરે અને બીજાને સહન કરતાં શીખવે. જ્ઞાન–ધ્યાન–આરાધના–સાધના સિવાય કઈ પ્રવૃત્તિ નહિ. પરમાત્માની આજ્ઞા મુજબનું સંયમજીવવા માટે હમેશાં તત્પર રહે. રસના ઉપર તેા એટલે કાબુ કે આજ લગી પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. ને કઈ વસ્તુ ભાવે છે તે ૫૦ કાણામાં હેાઈ નેય ખબર પડતી નથી. વડીલેાની સેવા, નાનાંની સારણા વારણા, ગેાચરી-પાણી. જ્ઞાન-ધ્યાન-અભ્યાસ અને ગુરુની આજ્ઞાપાલનમાં તત્પરતા એ જ એમનું સયમસૂત્ર બની ગથ્થુ ગુરુની આજ્ઞાપાલન સાથે આ નિસ્પૃહી આત્માને ફૂલની પાસે જેમ ભ્રમર આકોઈ ને આવે તેમ તેમને શિષ્યા-પ્રશિષ્યા પ્રપ્રશિષ્યાદિ વિશાળ પરિવારના નાયક બન્યાં. આટલેા વિશાળ પરિવાર હેાવા છતાં પણ જરાય આડબર નહી. શરણે આવેલા બધા જ આત્માએ સયમસ્થિર કેવી રીતે અને તેના માટે પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. સતત જાગ્રત રહે. સહુના ઉપર સમાન ભાવ. નાના કોઈની પણ ક'ઈપણ અક્ષમ્ય ભૂલા હોય તે! પણ એકલાને ખેાલાવી, સમજાવી, મીઠો ઠપકો આપી ફરી તેવી ભૂલ ન કરવા સમજાવે. જેને જ્યારે જે કઈ સચમેચિત ઉપગરણ જરૂર હોય ત્યારે વિનાવિલ બે તુરત જ આપે પણ સાથે ટકોર કરે કે જરૂર હોય તે લે પણ પરિગ્રહની મમતા ન વધે તેનુ ધ્યાન રાખજો. પેાતાના શરીર પ્રત્યે નિરપેક્ષ રહેનાર પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી વડીલેાની માંદગીમાં રાતિદવસ જોયા વિના તે આત્માને કેમ શાતા રહે તેવી ઔષધ, ગોચરી-પાણી, શુશ્રુષાથી ભક્તિ કરે. દાઢીગુરુ, ગુરુમહારાજ, ગુરુબહેનેા, તેમની શિષ્યાઓ વિ. એવી ભક્તિ કરીને શાતા આપી અને અતિમ સમયે એવી નિજામણા કરાવી—જોનારા ધન્યવાદ આપી જાય. અનુમેદના કરે. પેાતાના સમુદાયના સાધ્વીને સાચવે એવુ' જ નહિ પણ બીજા સમુદાયના હાય કે બીજાની શિષ્યા હોય તે પણ કઈ નું કરી છૂટવાની પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. ને અપૂર્વ ગુણ છે. Page #736 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ ] [ શાસનનાં શ્રમણીરત્ના આ પરમ ત્યાગી આત્મકલ્યાણમયી આત્મા જ્યારે સાધ્વીએને વાચના આપે ત્યારે પાતે રડે ને બીજાને રડાવે કે ખરેખર પ્રભુની આજ્ઞા મુજબ આપણે જીવન જીવતાં નથી. વિહાર કરતાં સાધ્વીજી પધારે તે વડીલ હાય તા પણ તેમની વાચના સાંભળે. અન્ય સમુદાયના સાધ્વીજી સાથે પણ મૈત્રીભાવ એવા કેળવે કે શુ કહેવુ ? આ પુનિત આત્માને ચિત્ પણ ક્રાય તે આવતા જ નથી. ખાસ ખૂબી તેા એ જ કે એ કાઈ ને લડતાં નથી, છતાં પણ તેનાથી બધાં સાધ્વીએ મનમાં એમ જ ધારે કે આપણા સાહેબજીને આપણી આ પ્રવૃત્તિ ગમશે નહિ તે? પૂ. વિદ્યુત્પ્રભાશ્રી મ. સા. ને તેમના પિરવાર અને સાથે કાકરેચીના બધા શ્રાવક—શ્રાવિકા સાહેબજી કહીને જ સએધે. સમુદૃાયના નાના સાધુએ પણ તેમની આમન્યા જાળવે. આવા વૈરાગ્યવાસિત શુદ્ધ સયમી પૂજ્ય વિદ્યુત્પ્રભાશ્રીજી મ. ના કયા ગુણા ક્યા શબ્દોમાં આંકયા ? જે ગામમાં ચામાસામાં કે શેષકાળમાં જાય અને આસને બિરાજે તે જગ્યાએ પછી ગરમી લાગે કે ઠંડી લાગે; પણ એ જ આસન. મૂળ ઉપર નજર કરે તેા એ જ સયમજીવનની ખુશ્યુ. સદાય સ્વાધ્યાય કરતાં જોવા મળે. રાત્રે બે કલાક નિયમિત નવકાર મત્રના જાપ. પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. સા. જયારે જુએ ત્યારે સ્વાધ્યાય કરતાં હાય. રાત્રે એ કલાક નિયમિત નવકાર મ`ત્રના જાપ કરે. એમના આસન ઉપરથી ખાસ કામ સિવાય ઊઠે જ નહિ. નાદુરસ્ત તબિયત હોવા છતાં કાયમ બેસણાં જ કરે છે. સાંજે એ ઘડી પહેલાં પચ્ચકખાણ કરે. જ્યાં સુધી વડીલેાની હયાતી હતી ત્યાં સુધી ધરાસંધના આગ્રહથી થરામાં જ રહીને વડીલેાની તદિવસ જોયા વિના ભક્તિ કરી. ચારેય ખેદ નહિ, કટાળા નહિ. વડીલોની સેવા એ જ સ યમયાત્રાતીથ યાત્રા માની છે. વડીલેાના સ્વગગમન પછી પણ શરણે આવેલા આત્માઓની સારણા-વારણા કરી. તેને સયમજીવનમાં કેમ આગળ વધે માટે સતત કાળજી રાખે છે. કાકરેચી ૪૨ ગામની. આ દરેક ગામમાં દરેક વ્યક્તિમાં દેવ-ગુરુધમ પ્રત્યે જે અપાર પૂજ્યભાવ છે. સુપાત્ર દાન પ્રત્યે અપૂર્વ રુચિ. ધર્મ પ્રત્યે લાગણી. આ બધુ જ વડીલે એ સીંચેલા બીજને પિરપકવ કરનાર પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. સાહેબ છે. ૫૦ વર્ષ પહેલાં જ્યારે ધર્માંનુ જ્ઞાન અલ્પાંશે હતુ. તે કાકરેચી આજે ધર્મ ધ્યાનમાં મેરે છે તે આ ચરિત્રનાયકને જ પ્રતાપ છે. સમીવાળા પૂ. આ. દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમ શાસનપ્રભાવક પ્રશાંતમૂતિ ૧૦૮ ભક્તિવિહારના પ્રેરક પૂ. આચાર્ય દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજનાં આજ્ઞાતિની પરમ તપસ્વી ક્રિયાચુસ્ત પૂ. સ્વ. દયાદર્શનશ્રીજી મ. સા. નાં શિષ્યા પ્રવૃતિની પૂ. પરમ વિદુષી પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. સા. પરમ ઉચ્ચકોટિના આત્મા છે. ગુરુદેવની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, મારવાડ, ગુજરાતની યાત્રા સાથે પરમ વિશુદ્ધ સંયમયાત્રાથી પેાતાનું સમ્યગ્દર્શીન નિમ ળ કરનારા બીજાને સમ્યગ્દર્શન પમાડનાર બહારથી સાદા અને સામાન્ય દેખાતો આત્મા કેઈ અજબ કેટિના આત્મા છે. Page #737 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] વર્તમાનમાં પિતાનાં ૫૦ ઠાણ સાધ્વીજીને સારણ, વારણ, પણ, પડિપણાથી સંયમમાં સ્થિર કરી કેઈ ભવ્યાત્માઓને ધમસન્મુખ બનાવતાં ગુરુદેવના નામને શોભાવતાં. સંયમજીવન પણ અનુપમ, અન્યને આદર્શરૂપ જીવન વ્યતીત કરી રહ્યાં છે. ૪૧ વર્ષનો દીક્ષાપર્યાય પણ કેઈ ભક્ત નહિ. તેથી જ તે આવા ગાંભીર્યાદિક સમતા ગુપત આત્માને લાયક જાણી એમની અનિચ્છા છતાં પૂ. ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ ૨૦૦૭ના વૈ. વદ પાંચમે ચંડીસર મુકામે અદ્ભુત શાસન પ્રભાવના પૂર્વક પ્રવતિ નીપદે આરૂઢ કર્યા. આવા કરુણાના સાગર પૂ. વિદ્યુતપ્રભાશ્રીજી મ. ની શિષ્યા બની અમને સંયમમાગ મળ્યો છે. તેમના ચરણરેણુ બની તેમના અંતેવાસિની બનવા મળ્યું છે, તે અમારાં અહોભાગ્ય છે. દીર્ધાયુ બને અમારી નૈયાનાં નાવિક. શતાયુ થાઓ સદના સુકાની. કેટિ વંદન હો એ અધ્યાત્મ ગેશ્વરી અમારી ગુરુવર્યાને... સમગ્ર પરિવારને સંયમના માગે પ્રેરનાર પૂ. સાધ્વીજી શ્રી તીર્થશ્રીજી મહારાજ મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહી જડે રે લોલ... કવિ બોટાદકરની આ શબ્દપંક્તિના એક એક શબ્દનો અર્થ લગભગ દરેક જનની સાર્થક કરે છે, પરંતુ અહીંયાં હું એક એવી વાત્સલ્યવારિધિ માતાના જીવનની ઝરમર લખું છું, જે અનેકને સ્વમાતા મળ્યાને આનંદ અને ગૌરવ અનુભવ થાય. જેના જીવનમાં આપતી સાગરસમી ગંભીરતા, જેના જીવનમાં શેભતી ચંદ્રિકાની સૌમ્યતા, વાત્સલ્યમૂતિ ગજબ ગજબ સ્કૂતિ ધ્યાન-ગથી શોભતાં, એવાં ગુરુશ્રી પૂજ્ય તીર્થ શ્રીજી મને પંચાંગભાવે હું નમું. મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં આવેલું તિવરંગ નામનું એક નાનું સરખું ગામ. એ ગામમાં એક મહાન વિભૂતિને જન્મ થયે. નિત્ય ઊગતા સૂર્ય કરતાં તે દિવસનો સૂર્ય આ ગામ માટે વિશેષ તેજસ્વી હતે. પિતા ગુલાબચંદજી અને માતા સેનાબાઈ દ્વારા પુત્રીરત્ન તુલછામાં બાલવયથી જ ધર્મનાં બીજ રોપાયેલાં હતાં. ધર્મ સંસ્કારથી પલવિત બનતાં બનતાં સંસારચક્રમાં જે વિધિ પસાર કરવી પડે છે તે મુજબ તેમનાં લગ્ન જાય. આ લગ્ન પણ શુભ સંકેતરૂપે હતું.. તુલછાબાઈનાં લગ્ન બલવંતરાજજી સાથે દારહા ગામે થાય છે. લગ્નદિવસ બીજની પર્વતિથિ હતો અને બલવંતરાજજીને પાંચ તિથિએ ઉપવાસનો અભિગ્રહ હતો. જેમ પુત્રનાં લક્ષણ પારણામાં તેમ અહીંયાં જમાઈરાજનાં ધર્માભિમુખ લક્ષણનાં દર્શન થતાં વિદાય થતી કેડભરી કન્યાને એક સુસંસ્કારી ધર્મપ્રેમી માતા શિખામણ આપે છે કે પુત્રી ! વ્હાલી બેટી! જમાઈ દીક્ષા લે તે Page #738 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો તું પણ દીક્ષા લેજે. જીવનભર તેમનાં પગલે તેમની આજ્ઞા પ્રમાણે ચાલજે.... પુત્રીને માતા કેવી સરસ શિખામણ–પેટી દાયજામાં આપે છે અને કેવું ઉત્તમ વિનયી પુત્રીરત્ન, જે તેને અમલમાં મૂકીને સાર્થક બનાવે છે! લાખાએ એક જ આવી વિરલ વ્યક્તિ આપણને જોવા મળે છે. સંસારસાગરમાં પડ્યા પછી નાવ આગળ ચાલે છે. માતાની કક્ષામાં એક મૂલ્યવાન રત્ન ગર્ભરૂપે આવે છે. જન્મ પહેલાં સ્વપ્નમાં સાક્ષાત્ લક્ષમીજી લીલી સાડીમાં સજીધજીને માથે મુગટ-બાજુબંધ-બેરખાં ધારણ કરી રૂમઝૂમ રૂમઝૂમ કરતી આવે છે અને કહે છે : હું તમારા ગૃહે આવું છું. આ રીતે પ્રથમ પુત્રીરત્ન પ્રાપ્ત થયું. ઇંદિરા એવું પાડ્યું. ત્યારબાદ એક પછી એક એમ ચાર પુત્રીરત્ન પ્રાપ્ત થાય છે. બીજી બાજુ જન્મ પામેલાં સંતાનોને કેવી રીતે અજન્મા બનાવવાં, સંસારરૂપી કાદવમાં આ સંતાને ખેંચી ન જાય તે માટે માતાપિતા ખૂબ જ ચિંતિત અને જાગૃત છે. અને તેના માટે બાળકને સાચા જીવનના રાહ પર લઈ જવા, ધર્મનું વિશેષ ઘડતર થાય અને ભાવિ દુગતિ અટકે તે માટે નાનપણથી જ જિનપૂજા, પાઠશાળા, રાત્રિભૂજન-ત્યાગ , સ્વાધ્યાય, વ્રત-નિયમાદિ પૂવકનું જીવનઘડતર કરવા કાર્યરત પણ છે. સાથે દાદીમા શુકન-કંવરબહેન ગામમાં પાઠશાળા નથી તે ખેટ ઘર બેઠાં પૂરે છે. બાળકોના સુસંસ્કારોની સતત કાળજી લે છે. તેટલાથી માત-પિતાને સંતોષ થતો નથી. સતત મંથન કરે છે કે જન્મમરણના ફેરા કેવી રીતે ટાળવા? અંતે અંતરિક્ષણ તીર્થની પદયાત્રા સંઘમાં નીકળેલા એવા પૂ. બાપુજી નિર્ણય ઉપર આવે છે કે મારે મારા સંતાનને સંયમના પંથે જ મોકલવાં . અને, આ નિર્ણયની સાકારતાનો શુભારંભ દ્વિતીય પુત્ર ચંદનરાજથી થાય છે. વર્ધમાનતપિનિધિ પૂજ્ય આ. ભ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ગચ્છાધિપતિ પ્રશાંતમૂતિ પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.ના શિષ્યપદે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી ચંદ્રસેનવિજયજી નામે પ્રસિદ્ધ થાય છે. અને તેના ચાર દિવસના જ આંતરે સૌથી મોટાં પુત્રીરત્ન ઇન્દિરાબહેન દીક્ષા અંગીકાર કરી સાધ્વીશ્રી અમીરસાશ્રી જી નામે એ જ સમુદાયવતી પૂ. સાધ્વીજી શ્રી વિદ્યપ્રભાશ્રીજી મ.નાં શિષ્યા થાય છે. ત્યારબાદ એક દિવસ પિતાશ્રી બલવંતરાજજી કોઠારી પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. પાસે ખાસ વિનંતી કરવા આવ્યા કે, “પૂ. આચાર્ય ભગવંતશ્રી ! અમારે સપરિવાર દીક્ષા લેવાની ભાવના છે. આપ મહારાષ્ટ્ર મુકામે દાર©ા ગામે પધારે.” પૂ. આચાર્ય શ્રી લાભાનલાભ જાણી દાર૭ા પધારે છે. એકસાથે એક જ કુટુંબ પરિવારમાં જ ૧૦ દીક્ષા થાય છે, જે ભારતવર્ષમાં એક અને ઇતિહાસ સજે છે. તુલછાબાઈ અને પતિદેવ બલવંતરાજજી, વિદરાજ, દીપરાજ અને હસરાજ એ ત્રણેય પુત્ર, પુત્રી અરુણાકુમારી તથા દિયરની બે પુત્રીઓ શભાકુમારી અને ઉત્તમકુમારી, બહેનની પુત્રી સંતેષકુમારી ઉપરાંત રસીલાબહેન વિ. સં. ૨૦૨૯ના વૈ. સુદ ૫ ના દિને ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરે છે અને તેઓ ત્યાગમાર્ગે અનુક્રમે પૂ. સાધ્વીજી શ્રી તીર્થ શ્રીજી, પૂ. મુનિરાજ શ્રી વીરવિજયજી, પૂ. મુ. શ્રી ભાનુચંદ્રવિજયજી, પૂ. મુ. શ્રી દેવચંદ્રવિજયજી, પૂ. મુ. શ્રી હેમચંદ્રવિજયજી, પૂ. સાધ્વીશ્રી રાજરત્નાશ્રીજી, પૂ. સા. શ્રી સૌમ્યપ્રજ્ઞાશ્રીજી, પૂ. સા. શ્રી વિનીતપ્રજ્ઞાશ્રીજી, પૂ. સા. શ્રી સુયશાપ્રજ્ઞાશ્રીજી અને પૂ. સા. શ્રી ત્રાજુપ્રજ્ઞાશ્રીજી નામથી અલંકૃત થાય છે. આ પૂર્વે પુત્ર ચંદનરાજ (જેઓ હાલમાં પૂ. આ. ભ. શ્રી વિજયચંદ્રસેનસૂરિજી નામે અપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે) અને પુત્રી દદિરાબહેન (જેઓ હાલમાં પૂ. સામવીશ્રી અમીરસાશ્રીજી નામે સ્વપર આત્મકલ્યાણ સાધી રહ્યાં છે.) વિ. સં ૨૦૨૬ ના વૈ. સુદ ૧૧ અને ૧૫ ના દીક્ષિત બની ચૂક્યાં હતાં અને તે પૂર્વે પણ તુલછાબહેનનાં એક બહેને, તેઓ મૂળ સ્થાનકમાગી હોય, સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા અંગીકાર કરી હતી. Page #739 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૭૦૧ પૂજ્યશ્રી નાનાલાલજી મહારાજનાં સાધ્વીસમુદાયમાં શ્રી અમરકુવર મહાસતીજી એ તેઓ પચાસ ઉપરાંત શિષ્યા-પ્રશિષ્યાઓને પરિવાર ધરાવતાં હતાં. પૂ. સાધ્વીશ્રી તીર્થ શ્રીજી મ૦ ની દીક્ષા બાદ પણ દીક્ષાને આ સિલસિલે કટબમાંથી ચાલ જ રહ્યો. તેમનાં સંસારીપણે બહેન ગેન્દાબાઈનેમિચંદજીના પુત્ર કલ્યાણચંદ દીક્ષા અંગીકાર કરી પૂ. મુનિશ્રી કુલચંદ્રવિજયજી નામે પ્રસિદ્ધ થયા. ઉપરાંત દિયરની પુત્રીએ ઉજવલાકુમારી અને દર્શનાકુમારી પ્રવ્રજ્યા સ્વીકારી ત્યાગમાગે સંચર્યા. આમ, એક જ પરિવારમાંથી ૧૫ ઉપરાંત દીક્ષા થઈ. દરેકનાં નામ અને વેષ બદલાઈ ગયાં. આખું કુટુંબ સંયમના પંથે કર્મોને કચ્ચરઘાણ વાળવા મોક્ષપ્રાપ્તિના લક્ષ્ય તરફ પ્રયાણ કરી રહ્યું છે. કુટુંબીજને સિવાય અન્યને પણ આમાં સહભાગી બનાવી રહ્યાં છે. પૂ. સાધ્વીજી શ્રી તીર્થ શ્રીજી મહારાજ સંયમની ઉત્કૃષ્ટ આરાધના સાથે તપ અને જ્ઞાનસાધનામાં ઉત્તરોત્તર આગળ વધે છે. પૂર્વે તેઓ એક જ કુટુંબની માતા હતી તે હવે ગુરુમાતા બન્યાં. માતા તરીકે કુટુંબનો ઉદ્ધાર કર્યો, હવે ગુરુમાતા બની જગતનો ઉદ્ધાર કર્યો અને અજ્ઞાનીને જ્ઞાનદાન કર્યું. રાહ ભૂલેલાને પથદર્શક બન્યાં. અનેકના જીવનને સંયમ તરફ લાવવા નિમિત્તભૂત બન્યાં. આ બધાંની સાથે પોતાની તપશ્ચર્યા, ઉગ્રવિહાર, તપ-જ૫–ગુરુભક્તિ, નાના પ્રત્યે ખૂબ જ સાચાં વાત્સલ્યમૂતિ બન્યાં. તપનું તે તેમના જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વષીતપ, માસક્ષમણ, ૨૦ અઠ્ઠાઈ અને ૧૬, ૧૧, ૧૦, ૯, ઉપવાસ તેમ જ ઉપવાસથી વિશસ્થાનકની ઓળી, ૧૯ મે નાં એકાસણાં. વર્ધમાનતપની ૧૯ ઓળી, દીક્ષા લીધી ત્યારથી દર પર્યુષણામાં અઠ્ઠઈ તપ, વગેરે અનેક તપશ્ચર્યા કરેલી. ભક્તિ તો રગેરગ વણાયેલી હતી. વિહારભૂમિ-હીંગનઘાટ, દગ્રસ, દારહા, અંતરિક્ષજી તીર્થ, પાલીતાણા, ગિરનાર, જામનગર, મેરબી, શ ખેશ્વર, મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, ધાંગધ્રા, પાવનપુર, થરા, ચંડીસર, જૈસલમેર, બાડમેર, કાપરડા, ઓજત સીટી, ઘારાવ, મુછાળા મહાવીર, રાતા મહાવીર, વકાણા, આકેલા, બાલાપુર, નાગપુર, ભદ્રાવતી તીર્થ, કુલપાકજી, યવતમાળ, અમલનેર, ધૂલિયા, ઝગડિયાજી, શેરીસા, પાનસ, ભોયણી, ખંડવા, બુહનપુર, ઈન્દૌર, આગર આદિ તીર્થયાત્રા કરતાં મહારાષ્ટ્રનાં ગામેગામ વિચરે છે. સાથે પોતાની બે પુત્રી મહારાજ, બે પુત્ર મહારાજ સંસારી પતિદેવશ્રી વીરવિજયજી મહારાજ સાથે હતાં, પરંતુ દરેકની સાથે માયા મમતા–મેહ ઓછો કરે છે. પોતાની મોટી પુત્રી સા. શ્રી અમીરસાશ્રીજીને સમેતશિખરજીની યાત્રા કરવા મોકલે છે. તે સા. સુયશપ્રજ્ઞાશ્રીજી, સા. સૌમ્યપ્રજ્ઞાશ્રીજી, સા. રાજરત્નાશ્રીજી, સા. જિનદર્શનાશ્રીજી, સા. વિનીતપ્રજ્ઞાશ્રીજી આદિ ઠાણા છ સાથે મધ્યપ્રદેશમાં આગર ગામે વિ. સં. ૨૦૪૭નું છેલ્લું ચાતુર્માસ કરે છે. આગરમાં ખૂબ જ જોરદાર શાસન-પ્રભાવના થઈ. પૂ. વીરવિજયજી મ., પૂ. ભાનુચંદ્ર વિ. મ., પૂ. દેવચંદ્ર વિ. મ. ત્રણ ઠાણ ઈન્દૌર ચાતુર્માસ કરી નાગેશ્વર તીર્થમાં પિષીદશમની આરાધના કરવા નાગેશ્વર તીર્થમાં પધારે છે. પૂ. બા મહારાજ શ્રી તીર્થ શ્રીજી મ. આદિ ઠાણું પણ નાગેશ્વર પધારે છે. ત્યાં ૮-૧૦ દિવસ સાથે સ્થિરતા કરીને અમદાવાદ તરફ આચાર્ય પ્રેમસૂરિજી મ. ને એટેક આવવાથી વંદનાથે વિહાર કરે છે. ગુરુકુળવાસ, ગુર્વાજ્ઞાપાલન અને ગુરુ-સમર્પણભાવ તેમને અદ્દભુત હતું. પ્રમાદને તે જીવનમાંથી દેશવટો આપ્યો હતો. દિવસે બપોરની નિદ્રા આજીવન લીધી ન હતી. પફખીસૂત્ર ચૌદસના દિવસે ઊભાં ઊભાં સાંભળે. છેલી ચૌદસ જાવરામાં કરેલ. ત્યારે પણ આખું પછી પ્રતિકમણ ઊભાં ઊભાં કરેલ. અનપેક્ષા અને સ્વાવલંબીપણું એ પિતાને જીવનમંત્ર હતા. સહુનું કરી છૂટવાની ભાવના, પણ કેઈની પાસે સહેજ પણ કરાવવાની અપેક્ષા ક્યારેય ન હતી. સર્વ Page #740 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ ] [ શાસનનાં શ્રમણીરત્ન તપશ્ચર્યા અપ્રમત્તપણે કરેલી તેથી તેમનું દર્શન કરનાર તેમની તેજસ્વિતા જોઈને ધર્મ પામતાં. સ્વનું કાર્ય તે જાતે કરે જ; પરંતુ તે સિવાય પિતાને સ્વાધ્યાય-કાઉસ્સગ-રાત્રે જાપ વિ. તે હંમેશાં ચાલુ જ હોય. ઊડીને આંખે વળગે તે વૈચ્યાવચ્ચ ગુણ પણ અનુપમ હતા. શિષ્યના હૈયામાં તે સદાય ગુરુને વાસ જ હોય, પરંતુ ગુરુના હૈયામાં શિષ્યનું સ્થાન પ્રાપ્ત કરવું દુષ્કર છે. આ દુષ્કર કાર્ય પણ તેઓએ વિનય-નમ્રતા દ્વારા સુકર બનાવ્યું. સાધુ-જીવનને પ્રાણ સ્વાધ્યાય છે. સંયમજીવનમાં સર્વ નિજરાનાં કાર્ય પતાવી સિવાયના સમયમાં સ્વાધ્યાયમાં તથા વાંચનમાં રહેતાં. અપ્રમત્ત તપશ્ચર્યાની સાથે ત્યાગ પણ એ ઉત્કટ કેટીના જીવનમાં વણાયેલ હતા. હદયની વિશાળતા એવી કે નાનાં સાધ્વીજીઓની ભૂલને પણ પિતે ઓઢી લેતાં, તેમના ગુણોને આગળ કરતાં....... નાગેશ્વરથી અમદાવાદ તરફ ઉગ્ર વિહાર કરતાં કરતાં રતલામ પહોંચ્યાં. શ્રાવકને ઘેર પગલાં કર્યાં. સાંજના ગોચરી વાપરીને બાજુમાં જ કરમંદી તીર્થ જ્યાં મિનિ પાલીતાણા છે, તેની યાત્રા કરવાની તમન્ના ને વિહારની તૈયારી. અમે ભેટ ભેટ બાંધતાં હતાં. તેઓ વડીનીતિ જઈને પા-૯ વાગે દાદર ચઢી ઉપાશ્રયમાં ઉપર આવતાની સાથે કહે: “મને કંઈક થાય છે.” ત્યાં જ નવકારની ધૂન ચાલી...પિતાની નાની પુત્રી રાજરત્નાશ્રી અને વિનીતપ્રજ્ઞાશ્રીજીના મુખે છેલ્લે નવકાર સાંભળ્યું ને ૬ ને ચાર મિનિટે નશ્વર દેહમાંથી અવિનાશી આત્માએ કલેવરનો ત્યાગ કર્યો. એક પ્રકાશિત દીવડો બુઝાઈ ગયે....અનેકને પ્રકાશિત કરી વિ. સં. ૨૦૪૮ ના ફાગણ વદ (મારવાડી મિતિ મહા વદ ) બારસના દિવસે થઈ ગયા. દેવલોક-એવાં પૂ. તીર્થ શ્રીજી મહારાજને ચરણે આપના જ બાળશિશુની કેટ કોટિ વંદના ! Page #741 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી સરસૂરીશ્વરજી મ. સા.નાં સમુદાયવર્તિની શ્રમણીરત્નો ગનિષ્ઠ આચાર્યદેવશ્રી વિજયકેસરસુરીશ્વરજી મહારાજ સાહેબજી ચોગમાના અનન્ય સાધક અને પરમ નિસ્પૃહી હતા. પાલીતાણામાં પૂજ્યશ્રીને જન્મ. માતા-પિતા બનેના અકાળ અને આઘાતજનક અવસાનથી વૈરાગ્ય પામી વડેદરા મુકામે પૂ. આ. દેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજને ચરણે જીવન સમર્પણ કર્યું. ૩% અહીં નમઃ નો જાપ તેમને અતિ પ્રિય હતા. ધ્યાનને અભ્યાસ ખૂબ જ ઊંડે હતે. ધમપ્રેમી જિજ્ઞાસુ જીવોને ધર્મને બોધ સુગમ થાય તે માટે હૃદયંગમ શૈલીમાં ગ્રંથની રચના કરી. વિ. સં. ૧૯૮૩ માં ભાવનગરમાં તેઓશ્રી સૂરિપદથી વિભૂષિત થયા. અનેક શિષ્ય-પ્રશિષ્ય થયા. અનેક ક્ષેત્રમાં વિચારીને જીવને માગ સન્મુખ બનાવ્યા. તેમના શિષ્ય પરિવારમાં પણ ગમાર્ગને પ્રેમ વારસામાં ઊતરેલો જોવા મળે છે. પૂજ્યશ્રીના સમુદાયમાં સાધ્વીવ પણ ૨૦૦ જેટલી સંખ્યા ધરાવે છે. સાધ્વીઓને જ્ઞાનાભ્યાસ માટે ખૂબ જ ચીવટપૂર્વક સૂચન કરતા હતા. જ્ઞાન અને તપમાં આ સમુદાયનાં સાધ્વીરને પણ અગ્રસ્થાને હોવાનું જોવાય છે. અનેક પ્રતિભાસંપન્ન, દીઘ ચારિત્રપર્યાયી, વાત્સલ્યગુણસંપન્ન અને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત એવાં શાસન પ્રભાવિકાઓએ શાસનનું ગૌરવ વધાર્યું છે. -સંપાદક Page #742 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪] [ શાસનનાં શ્રમણીરત્નો. પરમાત્માના શાસનના અનન્ય અનુરાગી, આરહેતના મરણમાં એકાકાર, પ્રવતિની, મહત્તરા પૂ. સાદવીજી શ્રી સાભાગ્યશ્રીજી મહારાજ ભારતવર્ષમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો, પણ ભાવનામાં ઉદાત્ત કચ્છ દેશ છે. જે દાનવીર જગડુશાહ અને જગમશહૂર વિજય શેડ–વિજયા શેઠાણી જેવાં રત્નોની જન્મભૂમિ છે. વિરાટ વિશ્વના એક ખૂણામાં રહેલે, પણ આવાં રત્નોનો જન્મદાતા હોવાથી એ ગૌરવ અનુભવી રહ્યો છે. એ જ પ્રાંતમાં લૂણ નામનું નાનું સરખું ગામ છે. ત્યાંના વતની એવા વિશા ઓશવાળ જ્ઞાતિના ધર્મપ્રેમી શ્રીમંત શેઠ વીરપાલભાઈ ધંધાના કારણે મુંબઈમાં રહેતા હતા. એમનાં ધર્મપત્ની પુરબાઈની કુક્ષીએ વિ. સં. ૧૯૩૧માં એક પુત્રીરત્નને જન્મ થયે. એમનું નામ સેજકુંવર પાડ્યું. ધનાઢ્ય કુળમાં અને માતા-પિતાના લાડ-કેડમાં કિલેલ કરતી આ નાનકડી બાલિકાનાં માતાપિતાના અમાપ વાત્સલ્યને કાળના વિષમ ઝપટે ખૂંચવી લીધું. વિશ્વવાટિકામાં વિકસતું પુષ્પ કરમાઈ ન જાય તેના માટે કાકા તી ઉમરે તેનાં છસરા ગામમાં સ્થાનકવાસી સંપ્રદાયના એક સુખી ઘરમાં લગ્ન કર્યા. સગા સંબંધીઓ મેહના જોરે ભલે સંસારનાં ક્ષણિક સુખમાં દોરવણી આપે, પણ ભાવિમાં ઉજવળ કારકિર્દી મેળવનાર વ્યક્તિને કુદરત ક્ષણિક સુખેથી પીછેહઠ કરાવે છે. કર્મસત્તાના બળથી છેડા સમયમાં જ વૈધવ્યદશા આવી. આ નિમિત્તથી વૈરાગ્યને વેગ પણ પુરબહારમાં આવ્યું. સંગોની ક્ષણિકતા અને સંસારની અસારતા સમજાઈ. ચૌદમા વરસે મહાસતી વિરકુંવરજી પાસે સંયમને સ્વીકાર કર્યો. સેજકુંવર મટીને મહાસતી સેજકુંવર બન્યાં. વિદ્યાના વિલાસી અને વિનયના વિકાસ આ બાલશ્રમણ સૌને પ્રિય થઈ પડ્યાં. તીવ્ર બુદ્ધિના કારણે રોજ ૫૦ ગાથા કંડસ્થ કરતાં. એક સ્તવન–સઝાય કરતાં તેમ જ રાત્રે ૨૦૦૦ ગાથાને સ્વાધ્યાય આદિ જ્ઞાનોપાસનામાં લીન રહેતાં. નવ ગુરુબહેનમાં ગુરુજીની કૃપાને ઝીલવા અને અમદષ્ટિને આકર્ષવાને એમને પુર્યોદય સોળે કળાએ ખીલી ઊઠયો. આગમના અધ્યયનનું રસાયણ આરોગતાં નવચૈતન્ય પ્રગટયું. મૂર્તિપૂજાનું મહત્વ અને પરમાર્થને સાચે રાહ સમજાય. ગુરુણીજીની અનુજ્ઞા મેળવી, ૨૪ વર્ષની ઉંમરે તપગચ્છના ગચ્છાધિપતિ પ. પૂ. મુક્તિવિજયજી (મૂલચં) મ. સા. ના પટ્ટાલંકાર આશૈશવ બ્રહ્મગી પ. પૂ. આ. ભ. શ્રી કમલસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે સંવેગી દીક્ષા ગ્રહણ કરી તેઓશ્રીની આજ્ઞાતિની સાધ્વીજી શ્રી અશકશ્રીજી મ. નાં શિખ્યા તરીકે જાહેર થયાં, અને શુભ નામ સા. સૌભાગ્યશ્રીજી રાખ્યું. વિવિધ શાસ્ત્રાભ્યાસ તેમ જ ગુરુદેવ તથા આચાર્ય ભગવંતેનાં પુનિત ચરણોમાં સમર્પિતભાવ આદિ અનેક ગુણાવલિને કારણે પૂ. આ. વિ. કમલસૂરીશ્વરજી એમને પિતાના સાતમા શિષ્ય તરીકે ગણતા. વળી એમની પ્રવચનશૈલી આદિથી અનેક ભવ્યાત્માઓને લાભ થાય તેથી જ્યાં સાધુ ભગવંતેનું ચાતુર્માસ ન હોય તેવાં ક્ષેત્રોમાં ચાતુર્માસની આજ્ઞા આપતા. અને તેઓશ્રીજી સવારે વ્યાખ્યાન, બપોરે રાસ-વાંચન કરી અને રાત્રે તત્ત્વજિજ્ઞાસુઓને આનંદઘન–દેવચંદ્ર ચોવીશી આદિનાં રહસ્ય સમજાવતાં. આમ કચ્છ, કાઠિયાવાડ, મારવાડ Page #743 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૭૦૫ અને ગુજરાતના વિહારમાં પ્રવચનશૈલીની કુદરતી બક્ષિસ અને વાણીની મધુરતાથી હજારોની સખ્યામાં માનવગણને પરમાત્માનાં વચનામૃતનું પાન કરાવતાં હતાં. ગંગા, યમુના અને શેણુ નદીના ત્રિવેણીસ`ગમથી જેમ પ્રયાગ શાલે, તેમ પાપકાર, પ્રેમ અને પરમાર્થથી તેમનું જીવનપુષ્પ શેાલતુ હતુ. સહિષ્ણુતા, મમતા અને સેવા તા એમના હમેશનાં સહચારી હતાં, વૈરાગ્ય સાથે વાત્સલ્યના વારિધિ તેમની રગેરગમાં ધોધમાર ઉછાળા મારતા, આબાલવૃદ્ધ સૌ કોઈ એમની પાસેથી પ્રેરણા મેળવતુ.. ક્રીનને દિલાસ! આપતાં અને દીનતાને દેશવટ આપતાં. એમની કરુણાના ભડાર હુંમેશ ખુલ્લું! જ રહેતા. સ્વરૂપ-સંપત્તિના `પાદન માટે તેઓ સદા અંતરાત્માના અતુલ ઊંડાણથી અરિહંતના સ્મરણમાં એકાકાર બની જતાં. ૮૫ વર્ષની વય ઘણી ખરી શાતાવેદનીયમાં પસાર થઈ; પરંતુ એમના ધૈય બળની કસેાટી કરવી ન હેાય, તેમ અશાતાવેદનીયને! ધીરે-ધીરે ઉદય થવા લાગ્યા અને સહિષ્ણુતા અને સમતાનું સેાનું સેાટીએ ચઢયુ.. તેએશ્રીએ દૃઢ સંકલ્પ કર્યાં કે આ દેહ ક્ષણજીવી છે. ક્ષણજીવીની સાવચેતીમાં સપડાઈ આત્માના અનંત વૈભવને ખેાવે! નથી. આ સમયે મમતાના સાગરમાં ડૂબી જોઈશ તા સમતાના સેાપાનથી ચૂકી જઈશ. ધીમે-ધીમે અશાતાવેદનીયના ઘેરા વધતા ગયા; પણ પરમાત્માના શાસનના સચાટ અનુરાગ એમના આત્મબળને સચાટ રીતે ટકાવી રાખતે. જે કાઈ આ તાદૃશ્ય ચિતારને જોતાં અગર સાંભળતાં તેમના મુખમાંથી સ્હેજે શબ્દો સરી પડતા કે વાહ ! તેએાશ્રીની ધીરજને ધન્યવાદ ! ! છેલ્લાં પાંચ ચાતુર્માસ અણહીલપુર પાટણમાં કર્યાં. દેહની અસ્વસ્થતાના કારણે કચાંય જઈ શકાય તેવી સ્થિતિ ન રહી. છતાં એમના ગુણેથી આકર્ષાયેલા સમસ્ત શ્રીસ`ઘની પ્રીતિ અને ભક્તિનું પાત્ર બન્યાં હતાં. છેલ્લાં ત્રણ વર્ષની અસહ્ય વેદના ભોગવવા છતાં તેએશ્રીનાં ધીરજ, બલ, શાંતિ અને સહિષ્ણુતા અજબ કેટનાં હતાં. જ્યારે જ્યારે પૂજ્યશ્રીને પૂછીએ, કે સાહેબ, આપનાથી આ બધુ શી રીતે સહન થાય છે? ત્યારે સ્મિત કરીને તેઓશ્રી કહેતાં, કે તમને દેહ પરને આટલા બધા રાગ શા માટે છે? હું તેા આ જન્મમાં પુરાણા કમને ખપાવી રહી છું. આપણે જે સર્જન કર્યુ છે તેનુ' વિસર્જન પણ આપણે જ કરવાનુ છે. બહેનો ! ધક મુનિની ખાલ ઊતરી, ગજસુકુમાલના માથે અગારા મુકાયા, મેતારજ મુનિને વાધર બાંધવામાં આવી, સ્કંધક મુનિના પાંચસે શિા ઘાણીમાં પિલાયા. આ બધા મહાપુરુષોની તે-તે સમયની સમતા કેવી હતી ? “બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શ્યા સંતાપ. ” સમતાપૂર્વક ક ને ખપાવનાર મહાત્માએ જીવનમાં ઝળહળતી જ્યાત પ્રગટાવી ગયા, દિવ્ય તેજ ફેલાવી ગયા અને અનુપમ યાદી મૂકી ગયા. આપણે પણ એ જ રીતે આ મહાત્માઓનાં પગલે ચાલવુ છે. શૂરવીરતાથી કમ સામે ઝઝૂમવુ છે. અતુલ વેદનામાં પણ તેઓશ્રીના આવા ઉદ્ગાર સાંભળી અમને ઘણું માર્ગદર્શન મળતુ. વેદનામાં પણ એ અતલ ઊ'ડાણમાં કંઈક શોધતાં હાય એમ હુંમેશ ભાસ થતા. ગભીર બીમારીમાં પણ શિષ્યા-પ્રશિષ્યાએ અને અન્ય કોઈ પણ સાધ્વીજી આવે તેને વાત્સલ્યનાં અમીપાન કરાવતાં. તેએશ્રીને સા. શ્રી રજનશ્રીજી આદિ પાંચ શિષ્યાએ અને ફુલ પિરવાર તે વખતે ૨૨ કાણાં હતાં. હાલ ૬૨ કાણાં છે. સાધ્વીઓ પણ વ્હાલસેાયા તી સ્વરૂપ ગુરુજીની સેવામાં અહાનશ તત્પર રહેતાં. જેને સેવાના મેવા મળતાં તે પેાતાના જીવનને ધન્ય માનતાં. સ. ૨૦૩૦ના ચૈત્ર માસની એળીમાં શિષ્યા-પ્રશિષ્યાઓને પેાતાના હાથે જ વમાન તપ અને નવપદજીની ઓળીઓનાં પારણાં કરાવ્યાં. ત્યાર પછી માંઢગી વધી, પરમ શાંત રસમાં ઝૂલતાં જાણે ન હોય, તેમ શરીરના અયયવામાં શિથિલતા આવવા છતાં સમતા અને Page #744 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્ન પ્રેમને પ્રર્ષ વધતો જ ગયે. બધાંએ આરાધના પણ કીધી. ચૈત્ર વદ ૬ ને શનિવારના પ્રભાતે બરાબર સાત ને પંદર મિનિટે, ૯૩ વર્ષની વયે માનવદેહનું પિંજર છેડી એમનો અમર આત્મા સ્વર્ગમાં સિધાવી ગયે. છેલ્લે ધાસ ચિત્તની પ્રસન્નતાપૂર્વક અને પ્રત્યાખ્યાન સાથે છોડ્યો. કચ્છનું કહીનુર પાટણમાં આ પાર્થિવ દેહને છેડી સ્વર્ગે સંચયું. આખા સમુદાયના સુકાની તીર્થસ્વરૂપ એ છત્ર જવાથી શિષ્યાઓને ઘણો જ આઘાત . માતાવિહોણું બાળક અને નાયક વિનાનું સૈન્ય નિરાધાર બને તે જ રીતે આ પૂજ્ય ગુરુજીની વિદાય સૌને વસમી લાગી; પણ શું થાય ? કાળના અફર નિયમને કેઈ તેડી તું જ નથી. પ્રાણપંખેરું ઊડી ગયા પછી પણ રત્નત્રયીની આરાધનાથી પાવન બનેલા દેહની કાંતિ પળેપળ વધતી હતી. પાટણમાં સાધ્વીજી માટે પાલખીનો રિવાજ ન હોવા છતાં તેઓશ્રીના ગુણેથી આકર્ષાઈ અને ભક્તિથી પ્રેરાઈ પાટણના શ્રીસંઘે પાલખી અને બેન્ડવાજા સાથે ભવ્ય અંતિમ યાત્રા કાઢી. પાટણમાં, સુરતમાં અને રાંદેરમાં ભવ્ય અષ્ટાહ્નિકા મહોત્સવ તથા સિદ્ધચક્ર પૂજન વગેરે થયું. મહાન આત્માઓનું મૃત્યુ મહત્સવ રૂપ જ હોય છે. ગુરુદેવ જે દિવસે સ્વર્ગે સિધાવ્યા તે દિવસે શીતલનાથ ભગવાનનું ચ્યવનકલ્યાણક હોવાથી દિવસ મહાન હતા. તેઓશ્રીનું આખું જીવન ઉચ્ચ પ્રકારના ગુણોથી અલંકૃત હતું. તેઓશ્રીના ગુણોનું સંપૂર્ણ વર્ણન અમારા જેવા અલ્પજ્ઞ જેવો કયાંથી કરી શકે? સંયમના આરાધક અને આત્મસ્વરૂપના સાધક એ પૂજ્ય ગુરુજી! આપના ચરણારવિંદમાં અમારાં કેટિ કેટિ વંદન હે. આપશ્રી ભવનાં બંધનોને તેડવા સતત સાધના કરતાં જ્યાં બિરાજમાન હો ત્યાંથી અમને મેક્ષ-લક્ષ્મી મેળવવામાં અફચપણે અમારા હદયમંદિરમાં સમ્યકજ્ઞાન રૂપી ઝગમગતો જવલંત દીપક પ્રગટાવો ! રત્નત્રયીની જે અમૂલ્ય ભેટ આપી ગયાં છે તે ભેટ જીવનની અંતિમ પળ સુધી અખ' , અને અબાધિત રાખજે. હે ક્ષમામતિ ! સમ્યકદર્શનને ઝળહળતો સૂર્ય સહસ્ત્રકિરણોથી આત્મગગનમાં અમારા છેલ્લા શ્વાસ સુધી ચમક્તો રાખશે. આ કારુણ્યદધિ ! આપની અમીદ્રષ્ટિ સદાને માટે અમારા ઉપર વર્ષો એ જ મંગલ કામના ધરાવતી આપની શિષ્યા સા. જ્ઞાનશ્રીજીની કેટિશઃ વંદનાવલિ. ---*--- પ્રતિભાસંપન્ન, તેજસ્વિની, દીર્ધ ચારિત્રપર્યાયી, વિદુષી પૂ. સાધ્વીરના શ્રી મણિશ્રીજી (સાયલાવાળા) મહારાજ ફૂલ એક ગુલાબનું કરમાઈ ચાલ્યું બાગથી, અપ ગયું ફોરમ જગતને ત્યાગના અનુરાગથી. મોરલે ઊડી ગયે પણ મધુર કેકારાવ રહ્યો; ગીત પૂરું થઈ ગયું પણ મધુર ગુંજારવ રહ્યો. ગંભીરતા વાત્સલ્યની સુવાસ મહેકાવી ગયા; શિરછત્ર સમ ગુરુ સૌને છેડી સ્વર્ગે સિધાવી ગયાં. ગુરુદેવ! આપની વિરહ વેદના સૌનાં હૈયાં ભીંજાવતી; સ્વર્ગમાં રહીને આશિષ દેજો, સૂર્ય-શિષ્યની વિનતી. આ સૃષ્ટિના સૌંદર્યબાગમાં અનેક પુપો ખીલે છે ને કરમાય છે; પણ તે પુષ્પની જ કિંમત છે કે જે દૂર-સુદૂર સુધી પિતાની સૌરભ પ્રસરાવી અનેક માનવીનાં મનને તાજગીથી ભરી દે છે અને હૃદયને પ્રફુલિત બનાવે છે. તે પ્રમાણે આ વિશ્વમાં અનેક જી જન્મે છે, પણ તે જ જીવનની કિમત છે, જેમનું સેહામણું વ્યક્તિત્વ સદાયે અનેક જીવને જીવનને નવે રાહ Page #745 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૭૦ ૭ ચી ધે છે; સત્ય-અહિંસા-પ્રેમ-સદાચાર–સચ્ચારિત્ર જેવા ઉચ્ચતમ સંસ્કારોને ખજાનો જગત સમક્ષ ધરી તેને અમૂલ્ય વારસે મુમુક્ષુ જીવોને આપવા એ પ્રચંડ પુરુષાર્થ ખેડે છે; પ્રમાદની ઘોર નિદ્રામાંથી જાગૃત કરી ક્તવ્યના પંથે દેરી જવા માર્ગ દર્શન આપે છે અને અનેક જીને દિવ્ય જીવન જીવવાની કળાને અપૂર્વ બેધપાઠ આપી પિતાના જીવનની ઉજવળતા સાથે અન્યના જીવનને પણ ઉજજવળ બનાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નગરે શ્રેષ્ટિશ્રી નાગજીભાઈ ગગાભાઈ ને ત્યાં માતુશ્રી દિવાળીબહેનની કુક્ષિએ સં. ૧૯૩૯ના ફાગણ સુદ ૧૩ના પવિત્ર દિને ચારિત્ર્યનાયક પૂ. શ્રી મણિશ્રીજી મહારાજશ્રીને જન્મ થયે હતા. સંસારરૂપી અંધકાર ઉલેચવા સમ્યગ્દર્શનરૂપી પ્રકાશ પાથરનાર પુત્રીનું નામ મણિ રાખ્યું. તે કાળની યંગ્ય ગણાતી વયે ધ્રાંગધ્રાના કુલીન કુટુંબના શ્રી ડાહ્યાલાલ સાથે માતા-પિતાએ પાણિગ્રહણ કરાવ્યું હતું. સાધક આત્મા સંસારને રંગરાગમાં ખૂચે તે વિધાતાને મંજૂર ન હતું. સુંદર રળિયામણા સંસારના સુખાભાસ મૃગજળ સમાં લાગ્યાં. જન્મના સુસંસ્કારો, કુળની કુલીનતા અને કેળવણી. સંતના સમાગમથી મન વૈરાગ્યવાસિત થયું. આત્માના તેજપૂંજ દ્વારા હૃદયકમળને વિકસાવવા સહર્ષ ચારિત્રપંથે જવા તન-મન તદાકાર બની ગયું. સં. ૧૯૬૫ના પોષ વદ ૮ના શુભ દિવસે સાયલા મુકામે ૫. પૂ. મુનિરાજ શ્રી તિલકવિજયજી મહારાજશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી, પૂ. સા. શ્રી ચંદનથીજી (મહવાવાળા) મહારાજનાં ચરણે જીવન સમર્પિત કરી દીધું. તપ-ત્યાગ, જ્ઞાન–ધ્યાન, વિનય–વૈયાવચ્ચ, ભક્તિમાં શક્તિ ફેરવી સંયમની સૌરભ ફેલાવવા લાગ્યાં. ગુરુકૃપા મેળવીને જૈનશાસનને જ્યવંતુ બનાવવા સાયલા શહેરથી મહાભિનિષ્કર્ણા શરૂ કર્યું. ગુરુનિશ્રાએ રહી અધ્યયન શરૂ કર્યા. પહેલું ચોમાસું વાંકાનેર, બીજુ મેરબી, ત્રીજું જામનગર, ચોથું મેરબી અને પાંચમું માણસા કયું'. સં. ૧૯૭૦માં માણસાથી કારતક સુદ પૂનમે ઉગ્ર વિહાર કરી ફાગણ સુદ પૂનમે શ્રી સમેતશિખરજીની યાત્રા કરી. પાછાં ફરતાં કાશી (બનારસ)માં છઠું ચોમાસું કર્યું. કલ્યાણક ભૂમિઓની સ્પર્શના કરી. સાતમું ચોમાસું મહેસાણા, આઠમું અમલનેર કરી શિરપુર પધાર્યા. શિરપુરથી માંડવગઢના રીપાલિત સંઘમાં પધાર્યા. ત્યાંથી વિહાર કરી માળવાનાં તીર્થોની સ્પર્શના કરી. નવમું ચોમાસું સુરત કરી પાટણ પધાર્યા. પાટણથી શેઠ નગીનદાસ કરમચંદના છરીપાલિત સંઘમાં કચ્છ-ભદ્રેશ્વરતીર્થની યાત્રા કરી સંઘ સાથે સિદ્ધગિરિજી અને રેવતગિરિજી (ગિરનાર)ની યાત્રા કરી. પુનઃ મારવાડ તરફ વિચરી કેશરિયાજી, મેવાડ, મેટી મારવાડ નાની મારવાડનાં તીર્થોની યાત્રા કરી આબુજી પધાર્યા. ત્યાર બાદ દસમું ચોમાસું ખંભાત કર્યું, અગિયારમું સાયલા, બારમું બટાદ, તેરમું મહુવા, ચૌદમું સુરેન્દ્રનગર, પંદરમું પાલીતાણા થયું, જ્યાં વનાળાના સમરતબહેન ગોવિંદજીને દીક્ષા આપી. સા. શ્રી રમણીકશ્રીજી નામે પિતાનાં શિષ્યા બનાવ્યાં. સેળયું મવા, સત્તરમું બટાદ, અઢારમું પાટણ, ઓગણીસમું ભાવનગર, વીસમું ચુડા, એકવીસમું પાલીતાણા, બાવીશમું બોટાદ, ત્રેવીસમું ભાવનગર, વીશમું પાલીતાણા, પચ્ચીસમું રાજકોટ, છવ્વીસમું સાવરકુંડલા, સત્યાવીસમું પાલીતાણા, અઠયાવીસમું ભાવનગર, ઓગણત્રીસમું બોટાદ, ત્રીસમું સાયેલા ચોમાસું ક્ય બાદ પૂ. ગુરુવર્ય શ્રી ચંદન શ્રીજી મ. સાહેબ અને ગુરુબહેન સૌભાગ્યશ્રીજી મહારાજની વૃદ્ધાવસ્થા અને બીમારીના કારણે એકત્રીસથી પાંત્રીસ ચોમાસા પાલીતાણ કર્યા. છત્રીસમું પાળિયાદ, સાડત્રીસમું વીછિયા ચોમાસું કરી પાળિયાદ પધાર્યા, જ્યાં મુમુક્ષુ સૂરજબહેન હરિચંદને દીક્ષા આપી સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી નામે પોતાનાં પ્રશિષ્ય બનાવ્યાં. આડત્રીસમું બોટાદ, ઓગણચાલીસમું તથા ચાલીસમું પાલીતાણું અને Page #746 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ ] [ શાસનનાં શ્રમણીરને એકતાલીસમું ચોમાસું સં. ૨૦૦૫માં સુરેન્દ્રનગરમાં કર્યું, ત્યાં છેલ્લા ૧૦ વર્ષના ઇતિહાસમાં જ્યારે કઈ મુનિ ભગવંત ચાતુર્માસ ન હતા ત્યારે બેસતા વર્ષે પૂ. મણિશ્રીજી મહારાજશ્રીએ સકલ સંઘને માંગલિક સંભળાવ્યું હતું. સં. ૨૦૦૬માં પાળિયાદ મુકામે એક મુમુક્ષુ બહેનની દીક્ષા થઈ, જે હાલ મહાન તપસ્વિની પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મહારાજ નામે પ્રસિદ્ધ છે. બેતાલીસમું બોટાદ, તેતાલીસમું બારસદ, ચુંમાલીસમું પાલીતાણા, પિસ્તાલીસમું રાજકેટ, છેતાસમું જૂનાગઢ, સૌરાષ્ટ્રકેશરી પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી (ત્યારે પંન્યાસજી) મહારાજ સાહેબની નિશ્રામાં સંઘ સાથે ગિરનારજીની ૧૨ ગાઉની પ્રદક્ષિણા કરી. ત્યાર બાદ વંથલીથી બજા પાર્શ્વનાથજીના સંઘમાં ગયાં હતાં. અડતાલીસમું રાજકેટ, ઓગણપચાસમું સાયલામાં ચોમાસું કર્યું. ત્યાં પચાસ વર્ષના ચારિત્રપર્યાયની ભવ્ય ઉજવણી શાહ નાગજીભાઈ ગગાભાઈ સપરિવાર તરફથી કરી હતી. પચાસમું-એકાવનમું સુરેન્દ્રનગર, બાવનમું સાયલામાં ચોમાસું કર્યા બાદ સાયલાના જ મુમુક્ષુ હીરાબહેન પ્રેમચંદભાઈને સા. શ્રી હર્ષ પ્રભાશ્રીજી નામે દીક્ષા આપી. ત્રેપન-ચેપનમ્ સુરેન્દ્રનગર, પંચાવનમું બેટાદ, છપ્પન-સત્તાવન–અઠ્ઠાવનમું પાલીતાણા કર્યું. ત્યાંથી બોટાદ આવ્યાં. ત્યાં ૨૦૨૩ની સાલમાં મુમુક્ષુ પદ્માબહેન લલુભાઈને સા. શ્રી પ્રશાંતરસાશ્રીજી નામે દીક્ષા આપી. ઓગણસાઠમું ભાવનગર, સાઠમું પાલીતાણા, એકસઠબાસઠમ સાયલા, ત્રેસઠ-ચાંસઠ-પાઠમું સુરેન્દ્રનગર કયું અને ૨૦૩૦ની સાલમાં સરોજબહેન લલુભાઈને સા. શ્રી સૌમ્યરસાશ્રીજી નામે દીક્ષા આપી. છાસઠ-સડસડ-અડસઠઓગણસિત્તેર-સિત્તરના ચાતુર્માસ પછી સં. ૨૦૩૪માં લીમડી મુકામે બે બહેનને પૂ. સા. શ્રી અમિતરસાશ્રીજી તથા પૂ. સા. પીયૂષરસાશ્રીજી નામે દીક્ષા આપી. સં. ૨૦૩૪માં સુરેન્દ્રનગર મુકામે પણ એક બહેનને પૂ. સા. શ્રી વિનીતરસાશ્રીજી નામે દીક્ષા આપી. વિધવિધરૂપે ધર્મ પ્રભાવના પ્રસરાવવા સાથે તેઓશ્રી અપ્રમતભાવે સાધનામાં પણ આગળ વધ્યાં. જ્યાં-જ્યાં વિચર્યા ત્યાં સમુદાયનું ગૌરવ વધાર્યું અને પૂ.ગનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ.સાહેબનું મિ રોશન કર્યું. સ્વ–પરનું આત્મકલ્યાણ કરતાં-કરતાં અનેક ભવ્યાત્માઓને સંયમ આપી શિષ્યા-પ્રશિષ્યાઓનાં ગુરુમાતા બન્યાં. સં. ૨૦૩૪માં ચરણસીત્તરી અને કરણીત્તરી જેવા સંયમનાં સિત્તર વર્ષના ચારિત્રપર્યાયની શાહ નાગજીભાઈ ગગાભાઈ સપરિવારે શ્રી સિદ્ધચક્રપૂજન ભણાવી ભવ્ય ઉજવણી કરી. સં. ૨૦૩૫માં અમદાવાદ મુકામે સૌરાષ્ટ્રકેશરી પ. પૂ. પંન્યાસ શ્રી ભુવનવિજયજી મહારાજ સાહેબના આચાર્યપદ પ્રદાનના મહામહોત્સવ પ્રસંગે ચતુર્વિધ શ્રીસંઘ સહિત હજારો ભાઈ-બહેનની હાજરીમાં પૂ. આચાર્ય મહારાજશ્રીએ સાધ્વીરત્ના શ્રી મણિશ્રીજીને પ્રવતિની પદથી વિભૂષિત કર્યા. સુરેન્દ્રનગર સંઘની આગ્રહભરી વિનંતિ સ્વીકારીને એકેતેર–બતેર–ોંતેરમું માસું સુરેન્દ્રનગરમાં, સંઘ-સ્થવિરપણે અગિયાર ચોમાસાં સંલગ્ન કર્યા. વૃદ્ધાવસ્થા પાકી છતાં પ્રબળ પુણ્યદયે પાંચેય ઇન્દ્રિયની સાનુકૂળતા, યાદદાસ્ત ઘણી તેજ અને તીવ્ર, કુશાગ્ર બુદ્ધિ, આહાર-વિહારમાં ચુસ્તપણે સંયમી, અને અનુભવજ્ઞાન ઘણું ઉચ્ચ કક્ષાનું હતું, વયેવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ-પર્યાયવૃદ્ધ નિર્મળ સંયમી પૂ. મણિશ્રીજી મહારાજનો દિવ્યપૂંજ આત્મા ૭૩ વર્ષનું વિશુદ્ધ સંયમ પાળીને ૯૮ વર્ષની વય પૂર્ણ કરીને સં. ૨૦૩૭ના આસો સુદ ૬, રવિવાર, તા. ૪-૧૦-૮૧ના રોજ સવારના ૧૧ ક. ૩૦ મિ. સંપૂર્ણ સાવધ દશામાં ગુરુમુખેથી સાર્થ પંચમહાવ્રતના આલાવા શ્રવણ કરતાં, આલાવા સ્વીકારના પ્રતિસાદ દેતાં નમસ્કાર મહામંત્રી શ્રવણ કરતાં અને સ્મરણ કરતાં જાતે બેસીને બે હાથ જોડીને સકળ સંઘને ખામેમિ સવ્વજીવે.... Page #747 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરને ] [ ૭૦૯ કહીને ખમાવતાં હાર્ટએટેકની દિવસની સામાન્ય બીમારીમાં સમાધિપૂર્વક ચતુવિધ શ્રી સંઘની નિઝામણ પામી પિતાના બાલુડા પરિવાર સમા શિષ્યા-પ્રશિષ્યાઓ સીવૃંદને નિરાધાર બનાવી અનંતની વાટે સિધાવી ગયાં. છેલ્લા ત્રણ દિવસથી પૂજ્યશ્રીની તબિયત અસ્વસ્થ હતી. હાર્ટની તકલીફ વધી ગઈ હતી એટલે સાધ્વીજી સમુદાયે તથા દર્શન–વંદનાથે આવતાં શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિવશ પૂજ્યશ્રીના શુભ નિમિત્તે વ્રત-તપ-તીર્થયાત્રા-સ્વાધ્યાય અને સુકૃતમાં સદ્વ્યય કરવા આદિના સંકલ્પ જાહેર કરતાં હતાં, જેની પિતે અનુમોદના કરતાં હતાં. પ. પૂ. ગણિવર્ય શ્રી અમ્યુદયસાગરજી મ. આદિ મુનિભગવંતોએ શ્રમણીર્વાદ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓએ અપૂર્વ કેન્ટિની અનુમોદનીય પ્રકારે નિર્ધામણા કરાવી હતી. ઉત્તમ પ્રકારની નિર્ધામણા ઝીલતાં મહત્તાશ્રીજીને જીવનદીપ બુઝાય. સૌના મુખમાંથી સરી પડ્યું, કે “ધન્ય જીવન, ધન્ય મૃત્યુ.” સંઘમાં સૌના પ્યારા બનીને નશ્વર દેહને ત્યાગ કરી અનંતની વાટે સિધાવતાં શ્રી સુરેન્દ્રનગર સંઘે એક મહાન શાસન-સિતારો ગુમાવ્યાને ખેદ વ્યક્ત કરી દિલગીરી અનુભવી. દીર્ઘ ચારિત્રપર્યાયી સંચમધર મહત્તરાશ્રીના અનેક ગુણની અનમેદનાથે તથા ગુરુભક્તિ નિમિત્તે પ. પૂ. ગણિવર્યશ્રી અભ્યદયસાગરજી મ. સાહેબ આદિ મુનિવર્યોની શુભ નિશ્રામાં શ્રી સિદ્ધચક્રપૂજન, શ્રી ભક્તામર પૂજન, શ્રી શાંતિસ્નાત્ર સહિત અષ્ટાહ્નિકા મહોત્સવની સુરેન્દ્રનગરમાં ભવ્ય ઉજવણી થઈ તથા સાલાવાળા શાહ નાગજીભાઈ ગગાભાઈ સપરિવાર તરફથી સાયલા મુકામે શ્રી સિદ્ધચક્રપૂજન સહિત શ્રી પંચાહ્નિકા મહત્સવ નવકારશી જમણ સહિત ઊજવાયે. પૂજ્યશ્રીને સંસારી કુટુંબીજને સાયેલાવાળા નાગજીભાઈ ગગાભાઈ સપરિવાર તરફથી પૂજ્ય સાધ્વીજીશ્રીની ચિરસ્મૃતિ નિમિત્તે બહેનના ઉપાશ્રયના એક ભાગ માટે રૂા. ૨૦,૦૦૦ની માતબર રકમ તથા અન્ય સ્નેહી-સંબંધી ધર્મ પ્રેમી પુણ્યાત્માઓ તરફથી રૂા. ૩૦,૦૦૦ની માતબર રકમ ઐસંઘને અર્પણ કરી ઉપાશ્રયના તે ભાગને રાહુ, નાગજીભાઈ ગગાભાઈ સાગલાવાળા પરિવાર આયોજિત “સાધ્વીજી મણિશ્રીજી-રમણીકશ્રીજી શ્રાવિકા જૈન ઉપાશ્રય, સુરેન્દ્રનગર” નામ-સંસ્કરણ વિધિ શ્રીયુત પિટલાલ તથા ચંદુભાઈના વરદ હસ્તે કરવામાં આવી હતી. શ્રદ્ધાના સુંદર અલંકાર, જ્ઞાનના પરમ તેજ અને સંયમની પરમ સુવાસથી શોભતા પૂ. ગુરુવર્ય શ્રી જન્મદાત્રી માતાથીએ અધિક ઉપકારી છે. તેમના અનંતાનંત ઉપકારની સમૃતિ સદાય મનને ભીંજવી જાય છે. જે ગુરુદેવે સંસારના છક્કાયના કુશમાંથી બહાર કાઢી દીક્ષા આપી, સંયમમાં સ્થિરતા માટે આવશ્યક જ્ઞાન આપ્યું અને તેથી વિશેષ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવીને સંયમ-આરાધનામાં જેમ પ્રગટાવ્યું, તેજ પ્રગટાવ્યું, એવા પરમતારક પરમપાસ્ય ગુરુદેવ સ્વ. પ. પૂ. મણિશ્રીજી મ. સા. (સાયલાવાળા)ને અમર આત્માને કેટિશઃ કેટિશઃ વંદનાવલિ. –સા. સૂર્યપ્રભાશ્રીજી, હર્ષ પ્રભાશ્રીજી આદિ. Page #748 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] [ શાસનનાં શ્રમણીરત્ના યતિચર્યામાં અપ્રમત્ત, ઉત્તમ વકતૃત્વશૈલીપ્રાપ્ત, શાસનધુરાના સાચા રસ્તંભ, મેક્ષ પામવાના પુરુષાર્થી પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી નેમશ્રીજી મહારાજ સાધુ તે સુખિયા ભલા, દુ:ખિયા નવિ લવલેશ; અષ્ટકમ ને જીતવા, પહેરે સાધુનેવેશ. આ જગતને વિશે ઉચ્ચ કક્ષાનું સુખ કેવળ સાધુપણામાં જ રહેલુ છે. અનાદિકાળથી આત્મા સાથે એકીભૂત થઈ ચૂકેલાં આઠ કર્મોને જીતવાના અમેદ્ય ઉપાય એટલે સાધુનેવેશ ભવ-જલિધે તરવા માટે સારી જહાજ એટલે સયમના સ્વાંગ ! કચ્છની કોહીનૂર ધરતી ડુમરાનો તેજસ્વી ભેામકા પર મા-બેટીની જુગલજોડી એક દી સફી જહાજ ઉપર ચડી ગઈ. કરેમિભતેના ‘ક' પણ હજી નથી આવડતા, સંસારનુ ભૌતિક વાતાવરણ હજી દેહને પ· પણ ન હતું, એવી પા-પા પગલી ભરતી શૈશવ અવસ્થામાં જ ક સામે ઝઝૂમવાના અમેઘ રામબાણ ઉપાય છ વર્ષોંની વયે લાધી ગયે.. સ`સાર-અવીમાં પરિભ્રમણ કરતાં વિરામસ્થાન રૂપ કેસરકચારાને ઘેઘૂર વડલે પરમ સૌભાગ્યના ઉદયે મળી ગયા. સ`સારથી વિરામ અને મુક્તિનું પૂર્ણવિરામ ! એટલે વિવેકના સાથ. નેણ–વણની જોડલી વિવેક અને નેમ બની સાધનાપથ ઉપર દેડી રહી હતી. સંયમની સાધના સાથે વ્યાવહારિક જ્ઞાનની પ્રાપ્તિ કરતાંકરતાં યૌવનના આંગણે પગ માંડતાં, સહાધ્યાયી ગુરુમાતા સાથે ૨૨-૨૨ વર્ષના સંયમપર્યાય વિતાવતાં....અમદાવાદ મુકામે ગુરુમાતા વિવેકશ્રીજી મહારાજ સ્વગે સિધાવ્યાં. પૂ. ઉમિ ત ભવપ્રપ`ચ, લલિત વિસ્તરા, તસંગ્રહ, મુક્તાવલી, સ્યાદ્વાદમાંજરી, રઘુવંશ, માઘકાવ્ય, સાહિત્યદર્પણ, શાકુંતલ નાટક, ત્રિષષ્ઠિ દસવ, ઉત્તરાધ્યયન ટીકા સહિત વગે૨ે સાધુજીવનને લગતા અનેક ગ્રંથાના પઠન-પાન–બળે ગુરુમાતાને વિરહ વિસારી યતિચર્યોંમાં વધુ ને વધુ અપ્રમત્ત બનતાં ગયાં. ભૃગુકચ્છમાં પૂજ્યપાદ યાગનિષ્ઠ આ. શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. સા.ની પુનિત નિશ્રાએ ચાતુર્માંસ કરવાને લાભ મળ્યા. જૈનેતામાં પણ 'ગ જામ્યા. ઘાંચીએ પણ કામળીએ વહેારાવી જીવન ધન્ય બનાવ્યું. લધુવયથી જ અજબ-ગજબની વક્તૃત્વ-શૈલી પ્રાપ્ત થઈ હતી, કે માતાગુરુ સાથે વિહાર કરતાં ૮ વર્ષના દીક્ષાપર્યાયે એટલે કે ૧૪ વર્ષની ઉંમરે ડુમરા સ્વવતનમાં પ્રથમ સભ્યજ્ઞાનના રંગ સાથે તપના ઉમંગ પણ પૂજ્યશ્રીના જીવનમાં તાણા-વાણાની જેમ વણાઈ ગયા, જેની ફલશ્રુતિ નિહાળતાં મસ્તક ઝૂકી જાય પૂજ્યશ્રીનાં ચરણકમળમાં. વડી દીક્ષાનાં તથા આચારાંગ ઉત્તરાધ્યયન સૂત્ર પર્યન્નાનાં જોગાદ્વહન, બે માસી, રા માસી, ૧૫ માસી, ૪ માસી, વધી તપ, કલ્યાણકા, ૬૨ વર્ષ સુધી જ્ઞાનપચમીની આરાધના, પોષદશમી, મૌન એકાદશી, મેરુતેરસ, ચૈત્રી. પૂનમ, વીશસ્થાનક તપ, છ અઠ્ઠાઈ, સાળભથ્થુ, માસક્ષમણુ, ૧૯ ઉપવાસ, નવપદજીની ૧૦૫ એળી, વધુ માનતપની ઓળી આદિ તપશ્ચર્યા કરી ક`સત્તા સામે જગ ખેલતાં ખેલતાં આજે સયમ Page #749 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [૭૧૧ પર્યાયના ૮ દાયકા પસાર કરતાં-કરતાં પૂજ્યશ્રી તપાગચ્છનાં સાધુ-સાધ્વી સમુદાયમાં આજની તારીખ પ્રથમ સ્થાન પામી ચૂક્યાં છે. | ગગનમંડપને આંગણિયે અગણિત તારલિયાઓની વચ્ચે પૂર્ણિમાને ચાંદ શોભે તેમ પૂજ્યશ્રી વર્તમાનકાલે ૪૫ શિષ્યા-પ્રશિષ્યાઓની વચ્ચે શોભી રહ્યાં છે. અતિ આશ્ચર્યની વાત છે કે ૮૬ વર્ષની બુઝર્ગ વય હોવા છતાંય પૂજ્યશ્રી પાંચે ઈન્દ્રિયેની પતા ધરાવે છે. તેજવી ચક્ષુરનેએ મેતિ કે ઝામરનું પાણી ધારણ કર્યું નથી. વગરચરમાંએ સુંદર લખાણ સ્વહતે કરી શકે છે. કર્ણયુગલે સતેજપણાને ધારણ કરે છે. ૪૨ દોષવિહેણ સરસ, વિરસ કે નીરસ આહાર રસનેન્દ્રિય સહેલાઈથી ગ્રહણ કરી શકે છે. જિનમંદિરે દર્શન કરવા હર્ષોલ્લાસ પૂર્વક જઈ પાકે છે. ધન્ય છે પૂજ્યશ્રીના શતાવેદનીય કર્મોદયને. ઊંડેઊંડે ભાવિનાં એધાણ પિકાર કરે છે, કે આવા સોભાગી આત્મા શીવ્ર અક્ષય સુખને વરશે ! અનંત ચતુષ્કચને દાયજે ચરણેમાં આળોટશે. ૮૦ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયકાળ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર, આદિ પ્રદેશમાં ચાતુર્માસ કરી જિનશાસનનો કે વગાડડ્યો છે. તળાજા. શત્રુંજયગિરિની નવ્વાણું યાત્રા કરી સમ્યક્દર્શન નિર્મળ કર્યું છે. સં. ૨૦૩૫ માં પૂજ્યપાદ સૌરાષ્ટ્રભારી આ. વિ. ભુવનરત્નસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે પ્રવતિ નીપદ પ્રાપ્ત કરી શાસનધુરાના સાચા સ્તંભ બન્યા છે. વર્તમાનકાલે પૂજ્યપાદ આ. વિ. હેમપ્રભસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાતિ ની બની અણમેલા ચારિત્રરત્નનું પાલન કરી રહ્યાં છે. ૪૫ લાખ યેજનના અઢીદ્વીપના ભ્રમણનો અંત આણી ૪૫ લાખ જનની સિદ્ધદમાં અક્ષય સ્થિતિ મેળવવા કાજે જાણે ૪૫ શ્ર શેભતાં ન હોય! એવાં પૂજ્ય ગુરુદેવશ્રી ! આપ દીર્ધાયુ અને દીર્ઘ સંયમી બનો અને પ્રાન્ત ધર્મસત્તાના સહારે વાસમ બની કર્મ સત્તાને હઠાવી મોક્ષને પામવાને જગી પુરુષાર્થ ટોચ-કક્ષાને અપાવનાર બની રહે, એ જ મંગલ ભાવના. જીવનને ધન્ય દિવસ આવી રહે, કે મહાવિદેહ ક્ષેત્રમાં પહોંચી પરમતારક અરિહંત ભગવાન સીમંધરસ્વામીના વરદ હસ્તે ૮ વર્ષની શિશુવયમાં પુંડરીકિણીની ભોમકા ઉપર સમવસરણમાં રેહરણ લઈને ખૂબ નાચે, ખૂબ નાચે, જેમ નાચ્યા હતાં ભરતક્ષેત્રની સોરઠની ધરતી સિદ્ધગિરિમાં દર વર્ષની વયે! અને ૯ મા વર્ષે કેવલજ્ઞાન, કેવલદર્શન ચાખ્યાત ચારિત્ર પામી શેષ અઘાતિકર્મો ખપાવી અનંત, અજર, અમર, અવ્યાબાધ, અનુત્તર સુઈને વરે, એ જ શુભ મનોકામના. પૂજ્ય સાધ્વીશ્રી ને શ્રીજી મ.નાં શિખ્યા-પ્રશિખ્યાની નામાવલિ આ મુજબ છે: ૫. સાધ્વીશ્રી ચપકશ્રી, શ્રી તરુણપ્રભાશ્રીજી. શ્રી સલસાશ્રીજી, શ્રી મંજુલાશ્રી, શ્રી ત્રિલોચનાશ્રીજી, શ્રી વારિણશ્રીજી, શ્રી વજીનાશ્રીજી, શ્રી રત્નત્રયાશ્રીજી, શ્રી વિરતિધરાશ્રીજી, શ્રી મેરુશિલાશ્રીજી, શ્રી શાસનરસાશ્રીજી, શ્રી શાશ્વતયશાશ્રીજી શ્રી વીતરાગયશાશ્રીજી, શ્રી નંદીશ્વરાશ્રીજી, શ્રી હીતપૂર્ણાશ્રીજી, શ્રી વિશ્વયશાશ્રીજી, શ્રી વંદિતાશ્રીજી, શ્રી આગમરસાશ્રીજી, શ્રી ગુપ્તિધરાશ્રીજી, શ્રી ગિરિવરાશ્રીજી, શ્રી સિદ્ધશીલાશ્રીજી, શ્રી વૈરુવાશ્રીજી, શ્રી નમ્રગુણાશ્રીજી, શ્રી વાસવદત્તાશ્રીજી, શ્રી ભવભીરુશ્રીજી, શ્રી શ્રુતરસાશ્રીજી, શ્રી ભવ્યદર્શિતાશ્રીજી, શ્રી અપ્રમત્તાશ્રીજી, શ્રી અદોષિતાશ્રીજી, શ્રી તત્ત્વદશિતાશ્રીજી, શ્રી જયતીર્ધાશ્રીજી, શ્રી વીરતીર્થાશ્રીજી, શ્રી વીરરત્નાશ્રીજી, શ્રી અપરાજિતાશ્રીજી, શ્રી અકપિતાશ્રીજી, શ્રી તથેશ્વરાશ્રીજી, શ્રી પરમેશ્વરાશ્રીજી, શ્રી રાજ Page #750 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ] [ શાસનનાં શ્રમણીરત્ને દર્શાશ્રીજી, શ્રી નિર્વ†દદોશ્રીજી, શ્રી દનમિત્રાશ્રીજી, શ્રી અપૂર્વનિધિશ્રીજી, શ્રી અપ્રતિચક્રાશ્રીજી, શ્રી પુન્યેશ્વરાશ્રીજી, શ્રી તીથલીનાશ્રીજી, શ્રી મુક્તિશ્રીજી, શ્રી સુપ્રસજયશ્રીજી, શ્રી આત્મલીનાશ્રીજી, શ્રી તૃપ્તિલીનાશ્રીજી, શ્રી યાગીશ્વરાશ્રીજી, શ્રી ચંદ્રાનનાશ્રીજી, શ્રી રમણીકશ્રીજી, શ્રી સુમ ગલાશ્રીજી આદિ. સૌજન્ય : શ્રી નેમ-મન્નુલ-વારિ-વ-જૈન સ્વાધ્યાય મદિર (અમદાવાદ)ની બહેનેા તરફથી ગુરુચરણે અનન્યભાવે સમર્પિત, કતૃત્વનિરભિમાની, દિવ્ય શ્રહામાં સ્નાન કરતી પ્રજ્ઞા ધાવતાં પૂ. સાધ્વીજી શ્રી જ્ઞાનશ્રીજી મ સા. ઝવેરી પારેખ રવચ'દ ઊજમચ'દનુ પ્રતિષ્ઠિત અને ગૌરવશાળી નામ સ્વસ્થ ન પાલનપુર અને દેશ-પરદેશમાં જાણીતું છે. આ સુપ્રસિદ્ધ ગર્ભશ્રીમતના ઘરે પિતા ઝવેરી હીરાલાલ રવચ`દના કુળમાં, માતા ધાપુબાઈની કુક્ષીથી સ. ૧૯૯૪ના ભાદરવા વદ ૪, ગુરુવારે બહેન ચંદનના જન્મ થયેા. સ્વધર્મ વત્સલ માતા-પિતાના ઉત્તમ સસ્કારના વારસા બાળકમાં ઊતરે તે સ્વાભાવિક છે. પરમાત્માનાં દર્શન બાદ જ દૂધ પીવું, રાત્રિભેાજન-અભક્ષ્યને! ત્યાગ આદિ ધર્મના સસ્કારે! ગળથૂથીમાં જ સાંપડયા. ચાર વર્ષની નાની ચંદનને મૂકીને માતા ધાપુબહેન પરલેાક સિધાવી ગયાં. વિશાળ કુટુંબ હોવા છતાં બચપણથી જ બહેનો, ભાભીએ આદિ પ્રત્યે સમાનતા ને પ્રેમના પ્રવાહ હૃદયમાં સહજ રહેતા હતા. સાધનાની તળેટી રૂપ માતાપિતાની ચરણસેવા, અહંકારના લયની પૂર્વભૂમિકારૂપ માતા-પિતા, વડીલ વગેરેની આજ્ઞા શિરાધા કરવાના ભાવ પણ સહજ હતેા. સ્કૂલના અભ્યાસની સાથે ધામિક અભ્યાસ પણ નિયમિત કરતાં, હીરાભાઈ રાત્રે ધાર્મિક સૂત્રેા સભળાવતા અને પેાતાના સંતાનને સમ્યગ્ જ્ઞાનના વિકાસમાં પ્રેરણા ને પ્રાત્સાહન આપતા. છેલ્લે છેલ્લે દસ વર્ષની પેાતાની બાલિકાને સા. વિવેકશ્રીજી ગુરુના ચરણે જ્ઞાનવિકાસ માટે સોંપતા ન હાય, તેમ છેલ્લી ભલામણ કરીને હીરાભાઈ ધંધા માટે મુંબઈ ગયા. અલ્પ સમયની માંદગીમાં હીરાભાઈ ને જીવનદીપ બુઝાઈ ગયા. શિશુવયમાં માત-પિતાની શીળી છાયા ગુમાવી, છતાં સંસ્કારી બહેન ચંદને વયના વધવા સાથે સ્વજીવનવિકાસનાં મંડાણ કોઈ અનેરી પ્રતિભાથી શરૂ કર્યાં. સદ્દા શાંત, સરળ ને ઉલ્લાસમય સ્વભાવે કુટુંબીજનેનાં હૃદયને જીતી લીધાં. વિશાળ કુટુબ વચ્ચે, વિશાળ સાધન-સામગ્રીથી ચામર વીટળાયેલ છતાં તે બધાંથી પેાતાની જાતને પર ગણી ધર્મની આરાધના આદિમાં તત્પર રહેતાં. બહેને, કઈ એ આદિ લગ્ન બાદ પ્રસૂતિમાં મૃત્યુ પામ્યાં. આવી સ`સારની વિષમતા નિહાળતાં થયુ` કે સંસારનું આવું સ્વરૂપ? આવેા ઉત્તમ માનવજન્મ મળ્યા છતાં આમ ને આમ ખાલી હાથે ચાલ્યા જવાનું ? આ ચિંતનમાં પંદર વર્ષની વયે બારણામાં ઊભાં ઊભાં વિચાર આધ્યેા, કે “ મારે તા દીક્ષા જ લેવી છે. ” અંતરના સહુજ ઊંડાણમાંથી આવેલા આ વિચાર દૃઢ વૈરાગ્યમાં પરિણમ્યા. વિશાળ વૈભવમાં નિમૂતિા ને આરાધક ભાવથી જીવનદ્દીપકને જ્વલંત બનાવી સૌને જણાવ્યુ` કે સાચુ જીવન તે જુદુ જ છે. સાચુ' સુખ તે ઇન્દ્રિયના ભાગવિલાસમાં નહી, પણ આત્મરમણતામાં જ છે. Page #751 -------------------------------------------------------------------------- ________________ | ૭૧ ૩ શાસનનાં શમણીરત્ન ] મા-બાપવિહેણી બાળકીને દીક્ષા ન અપાવીએ.” એવો દાદા તથા કુટુંબીજનોને વિરોધ છતાં પણ અનેક કષ્ટોને સહન કરી પોતાના ધ્યેયને વળગી રહેવાનું અપૂર્વ બળ પૂર્વની આરાધનાથી પ્રાપ્ત કર્યું. પૂ. સાધ્વી મહારાજ પાસે પંચપ્રતિકમણ, પ્રકરણાદિ અભ્યાસ કરતાં-કરતાં “પ. પૂ. કેસરવિજય મ. ધ્યાની–ગી છે” આ ગુણાનુવાદ સાંભળતાં હૃદયમાં એક જ નિર્ણય કર્યો કે એ જ મારા તારક ગુરુદેવ, ને એઓ જે સાધનાને માગ ચીધે તે જ માગે ડગ ભરવાં. પૂર્વબદ્ધ અશાતા વેદનીય કર્મના ઉદયને કારણે શરીર નબળું ને અનેક રોગોનું ઘર હતું, છતાં પૂ. કેસરવિજયજી મ.ના પ્રથમ દર્શને જાણ ગાવંચક ન બનાયું હોય ! તેમ તેઓશ્રીએ આપેલી સાધનાના માર્ગે ચાલતાં, ત્રણ દિવસ “ અર્ડ નમઃ” મંત્ર જપ કરતાં ખરજવું આદિ અનેક રોગો શાંત થઈ ગયા, ને જીવનમાં નવી દિશા સાંપડી. ગુરુદેવ જેને સંપ તેની શિકી બનવું, ને જે સાધના બતાવે તે સિવાય અન્ય કેઈ વિકલ્પ નહીં. હૈયામાં અનેરે. ગુરુચરણોમાં સમર્પણભાવ. ગુરુ મ.ના હૈયામાં પણ એક જ પડઘે પડ્યા, કે મારી આજ્ઞામાં વર્તતી ૧૫૦ સાધ્વીઓમાં આ અધ્યાત્મ, યોગસાધનાના માર્ગે આગળ વધશે. સંસારનાં પ્રલેભનોને ન ગણકારી, બાહ્ય વિરે સામે ટક્કર ઝીલી, સંયમજીવનના દઢ અનુરાગપૂર્વક પાંચ વર્ષની અખૂટ ધીરજ બાદ વીસ વર્ષની કમાય વયે સ્વજનની અનુમતિ પ્રાપ્ત કરી પાલનપુરના પ્રાંગણમાં ચંદનબહેને ૧૩૦૦૦ની માનવમેદની વચ્ચે વિ. સં. ૧૯૮૫માં કારતક વદ ૧૦ના ગુરુવારે ગુરુદેવ કેસરવિજયજી (ત્યારબાદ આચાર્ય પદવીર) મ.સા.ના વરદ હસ્તે ઉલ્લાસપૂર્વક સંયમનો સ્વીકાર કર્યો. ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી જીવનમાં ચંદન જેવી ગુણેની સુવાસ તથા શીતલતા પ્રગટાવવા. જ્ઞાનતિને સદાય પ્રદીપ્ત રાખવા માટે, ચંદનબહેન મરી, નાપ્રઢ ને સૌભાગ્યવિનય આદિ ગણેના ઘેઘુર વડલા સમાન પૂ. સા. સૌભાગ્યશ્રીજી મ.નાં શિષ્યા સા. જ્ઞાનશ્રીજી બન્યાં. સંયમ લીધા બાદ તેઓ મોટે ભાગે મૌન, મંત્રજાપ, જ્ઞાનાભ્યાસ ને સ્વાધ્યાયમાં લીન રહેતાં. બે બુક, પ્રકરણ, ભાગ્ય, કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રડણી, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નંદીસૂત્ર, પ્રશમરતિ, જ્ઞાનસાર, ગદષ્ટિસમુચ્ચય આદિ અનેક ગ્રંથો કંઠસ્થ ક્ય, ને પહેલી ને છેલી રાત્રિએ સતત સ્વાધ્યાય ને ધ્યાનમાં રત રહેતા. દક્ષા બાદ પ. પૂ. આ. વિ. કેશરસૂરીશ્વરજી મ. ની અવારનવાર મળતી હિતશિક્ષાને પરમ અમૃતની જેમ આગી, સાચી અમરતાને વરવા સદાય તત્પર રહેતાં. સ. ૧૯૮૮ના શ્રાવણ વદ ૫ ના દિવસે પિતાના પરમ તારક આચાર્યદેવશ્રીનો અમદાવાદ મુકામે સ્વર્ગવાસ થયે. પ્રેમ, કરુણા ને યોગની મૂતિ એ ગુરુદેવના વિરહે હૃદયને સજજડ આઘાત આપે. પણ ભાવિને કે મિથ્યા કરી શકે? પાર્થિવ દેહે કે સૂકમ દેહે ગુરુદેવ ગમે ત્યાં બિરાજતા હોય. પણ સાધક શિષ્યના હૈયામાં એમની પરમ તારક આજ્ઞા તો સદાય જીવતી-જાગતી જ પ્રવર્તે છે, એનો ક્યાં વિરહ છે? “જ્ઞાનશ્રીજી, બીજાને જે કરવું હોય તે ભલે કરે, પણ તું એક ખૂણામાં બેસીને તારા આત્માને શોધજે” એ આજ્ઞાના આધારે એકાંત, મૌન, જાપ ને સ્વાધ્યાયના સહારે સહારે સંયમયાત્રામાં અખંડપણે પ્રયાણ ચાલુ રાખ્યું. ગમે ત્યારે, ગમે તે પરિસ્થિતિમાં અંતરમાં ઊડતાં પરિણામોનું સતત નિરીક્ષણ કરી સંયમમાં બાધક ભાવેને જાણી પ્રજ્ઞા-છીણી દ્વારા એનું ઉમૂલન કરવા સદાય તત્પર રહેતાં. એક નાનકડી પ્રકૃતિને ત્રણ વર્ષની એકધારી જાગૃતિ દ્વારા કાઢયે જ છૂટકે કર્યો. આ સાંભળતાં હૃદય અત્યંત પુલકિત બને છે. સં. ૨૦૦૮ માં પાલનપુરથી પાટણ આવતાં રસ્તામાં શરદી લાગવાથી માંદગી આવી. તે માંદગીમાં અધ્યાત્મ ને ગમાર્ગની વર્ષોની ઝંખના ને ગૂરણાનાં ને તારક પરમાત્માં અને Page #752 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪] [ શાસનનાં શ્રમણીરત્નો આચાર્યદેવની કૃપા જ ન વરસતી હોય! તેમ સ્વપ્નમાં પિતાની ચારે બાજુ પ્રતિમાનાં દર્શન થયાં. એમાંથી એક પ્રતિમાજીએ ઊભા થઈને બધાને વાસક્ષેપ કર્યો, ને ગમાર્ગની ઈચ્છાની પૂતિ કરવા પ્રતિમાજીએ હાથથી ઈશારો કર્યો. તેમની પાસે નતમસ્તક ઊભાં રહ્યાં. “તું અવધિજ્ઞાન પામ, મન:પર્યવજ્ઞાન પામ, કેવળજ્ઞાન પામ” એ આશીર્વાદ આપવાપૂર્વક પ્રતિમાજીએ વાસક્ષેપ કર્યો, ને ત્યારથી ગ–દયાનમાર્ગમાં સહજ પ્રગતિ થવા માંડી. જેઓ પોતાના ગુરુચરણે અનન્યભાવે સમર્પિત હોય, એના ઉપર દેવ-ગુરુની કૃપા કેમ ન વરસે? આમ પ્રભુની ને પિતાના તારક ગનિષ્ઠ આચાર્ય વિ. કેસરસૂરીશ્વરજી મ.ની કૃપાને ઝીલતાં, આજ્ઞા આરાધતાં એ પરમગિની ગુરુમાતા ! આપના જીવનમાં વિકસતી સાધનાને અને ગુણાવલિને કયા શબ્દોમાં વર્ણવું? ગની પહેલી અનિવાર્ય શરત ચેતના, પ્રકૃતિ ને કરણના રૂપાંતર રૂપ પવિત્રતા છે. સંસારમાં પરિભ્રમણ કરતાં મેહથી સ્પેશિત ચેતના દશ્યસૃષ્ટિ સન્મુખ ને ચૈતન્યપુરુષથી વિમુખ હોય છે. એને રાત-દિવસ દશ્યસૃષ્ટિમાંથી પાછી વાળી ચૈતન્ય સન્મુખ રાખી ચેતનાનું શુદ્ધીકરણ કરતાં આપશ્રી ગમાર્ગે આગળ વધી રહ્યાં છે. સત્-ચિત્ ને આનંદ એ ચૈતન્યપુરુષની પ્રકૃતિ છે. એમાં અસત અચિત્ અને હિહલતા રૂપ વિકૃતિ આવી છે. જેમનું કાર્યક્ષેત્ર અહંકાર, લેભ અને કતૃત્વ-અભિમાન આદિ છે તે રજસૂની સૃષ્ટિ અને જેનું કાર્યક્ષેત્ર કામ, ક્રોધ, મેહ, આળસ, અજ્ઞાન ને પ્રમાદ છે તે તમસૂની સૃષ્ટિ એ જીવાત્માની પ્રકૃતિ બની ગઈ છે. આવી વિકૃત અવસ્થામાં ચૈતન્યને આવિર્ભાવ કરવા અનાદિના સંસ્કારોથી મુક્ત, શાંત, સમત્વયુક્ત, શુદ્ધ-સ્વચ્છ, નિર્મલ બનવા ક્ષમા, અનાસક્તતા, સાધનામાં અપ્રમત્તતા કેળવવા સચ્ચિદાનંદ પ્રકૃતિને અનુભવવા રાત-દિવસ આપશ્રીજી જાગૃત બનીને પ્રયત્ન કરો છો. બાહ્ય ને અત્યંત ગુણાદિના લાભમાં ક્યાંય કતૃત્વ અભિમાન ન ઝળક્તાં “મારા ગુરુમહારાજે કર્યું, ગુરુદેવની કૃપા” આ જ શબ્દો અનેકવાર આપશ્રીજીના મુખમાંથી સરી પડે છે. કેવી નિરહંકારિતા! કે અકર્તુત્વભાવ! મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને શરીર એ ચાર કરણે છે. આ કરણે અનાદિકાળથી મલિન પ્રવૃત્તિના સંસ્કારોના વર્ચસ્વ હેઠળ રહીને કામ કરે છે. યોગસાધના માટે એ સંસ્કારોની ગુલામીમાંથી આ કરણ મુક્ત બને એ અનિવાર્ય છે. સંક૯પ-વિકલ્પથી યુક્ત, અસ્વસ્થ, નિર્બલ મન મેગસાધનાના વિકાસ માટે અસમર્થ છે. તેને સંકલ્પ-વિકલપથી મુક્ત, સ્વસ્થ, શાંત ને સમર્થ બનાવવું પડે. તે માટે જેમણે પિતાની શક્તિને સંપૂર્ણ આવિર્ભાવ કર્યો છે તે અહંત પરમાત્મા સાથે તેનું આયોજન કરવું જરૂરી છે. માટે મનનું રૂપાંતર કરવા ગુરુદેવે આપેલા સર્વોત્તમ રસાયણરૂપ જપ, ધ્યાન આદિની વિધિપૂર્વક વર્ષોથી આરાધના કરે છે. ઘણાં વર્ષો સુધી સવારે ને બપોરે ત્રણ-ત્રણ કલાક, એમ છ કલાક મૌનપૂર્વક “૩% અહં નમઃ”—ને કરડેની સંખ્યામાં મંત્રજપ તથા રેજ બાંધી દશ નવકારવાળી નમસ્કાર મહામંત્રની તેમ જ ૧૦૮ ઉવસગ્ગહર આદિ જપ દ્વારા આપશ્રીજીએ મનને સ્વસ્થ, શાંત ને બલિષ્ઠ બનાવ્યું છે. ૧૪ વર્ષની આ અખંડ સાધનાનાં પરિણામે આપશ્રીને જીવનમાં તરવરે છે. દેવ, ગુરુ ને ધર્મ સિવાય બીજી કઈ વાત આપશ્રીજીના મનમાં કે વાણીમાં નથી આવતી. કદાચ કે બીજી વાત કરે, તે તે સ્થાન છોડીને આપશ્રીજી બીજા સ્થાને જઈને પરમાત્મા સાથે, શુદ્ધ આત્મતત્ત્વ સાથે ચેતનાનું અનુસંધાન રાખે છે. Page #753 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] | [ ૭૧૫ મનને તૈયાર કરતાં પહેલાં આપશ્રીજી બુદ્ધિના પ્રદેશને પણ સ્વચ્છ કરે છે. આપશ્રીજી બુદ્ધિને અહંકાર અને અભિનિવેશના અધિકારમાંથી મુક્ત બનાવતા નિરહંકાર અને દિવ્ય શ્રદ્ધાથી યુક્ત પ્રજ્ઞારૂપ બનાવે છે. સાધ્વી પરિવારના નાયક હોવા છતાં નિરહંકારિતા અને દિવ્ય શ્રદ્ધામાં સ્નાન કરતી આપની પ્રજ્ઞા ઉપર ઓવારી જવાયા વગર રહી શકાતું નથી. આ પ્રજ્ઞાપ્રાપ્તિ માટે ઇન્દ્રિયને લાલસા ને તૃષ્ણાના વાહન ન બનાવતાં ઈન્દ્રિમાં ઊડતી લાલસા અને ભગતૃષ્ણાના સતત પ્રતિકાર રૂપ અત્યંતર તપશક્તિ વિકસાવી રહ્યાં છે. એ લાલસા ને તૃષ્ણાના વિષમ અટવી વટાવતાં સંતોષ ને શમની દિવ્ય સૃષ્ટિમાં પ્રવેશ કરવારૂપ ઇન્દ્રિયેનું સૌદર્ય, પ્રત્યાહાર, તપશુદ્ધિનું ફળ અંશે આપના જીવનમાં દષ્ટિગોચર થયા વિના રહેતું નથી. પ્રકૃતિનું ક્ષેત્ર શરીર છે. પ્રકૃતિના ક્ષેત્રમાંથી ફેંકાતા સંસ્કારના સ્વીકાર કે પ્રતિકાર કર્યો વગર તટસ્થ રહેતું શરીર, પ્રકૃતિના વિકૃત પ્રગટીકરણને નિરુપયેગી શરીર એ જ યોગસાધના માટેનું નિરોગી શરીર છે. આપશ્રીજી યમ, નિયમ, સંયમ આદિ દ્વારા શરીરને વેગસાધના માટે ઉપયુક્ત ને સહિમણું બનાવવા પ્રયત્ન કરતાં શરીરનું તથા ઇન્દ્રિય, બુદ્ધિ ને મનનું આમ રૂપાંતર કરે છે. આમ યોગની પૂર્વભૂમિકારૂપ ચેતનાદિના શુદ્ધીકરણના કાર્યનાં આપશ્રીજીમાં દર્શન થાય છે, તેમ જ કેગના ગ્રંથમાં કહેલી ગની ભૂમિકાના ગુણનાં પણ અલ્પાંશે આપશ્રીજીમાં દર્શન થાય છે. ગૃહસ્થજીવનમાં કે સંયમજીવનમાં પાપ કે દો આપશ્રીજીએ તીવ્રભાવે પ્રાયઃ કર્યા નથી. એના પ્રત્યે સદાય જાગ્રત રહીને એનાથી વિરમવા પ્રયત્ન કરો છે. ઔદયિક ભાવ પ્રાયઃ આપશ્રીજીના ચિત્તને આકર્ષતા નથી. આપશ્રીજી એને બહુમાનતા નથી. વળી આપશ્રીજીમાં સર્વત્ર ઉચિતતાનાં દર્શન થાય છે. ગુરુભગવંતના મુખે તત્ત્વશ્રવણ કરવાને ભાવ આપશ્રીજીમાં ઉચ્ચ કોટિને છે. નજીકમાં વ્યાખ્યાન હોય તે વ્યાખ્યાનના સમય પહેલાં ત્યાં જઈને આપશ્રીજી બેસી જાય છે, ને અનેરી શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્તે શ્રવણ કરો છો. ત્યાં સુધી જવાની શક્તિ ન હોય તે મુકામમાં સાધ્વીજી પાસે પણ શાસ્ત્રવાચન કરાવી આપશ્રીજી તત્ત્વશ્રવણની ઝંખના પૂરી કરે છે. તત્ત્વની વાત ફક્ત સાંભળે છે એટલું જ નહીં, જીવનમાં ઉતારો છે. મૃતધર્મની સાથે ચારિત્રધર્મને પણ દઢ રાગ વતે છે. પાંચ-પાંચ વર્ષ સુધી લેહીનાં પાણી કરી મેળવેલા ચારિત્ર પ્રત્યે ભાવ ને અહોભાગ્ય પ્રગટ કરતાં આપશ્રીજી ઉદ્ગાર કાઢે છે કે “આપણે કેટલાં ભાગ્યશાળી છીએ કે આપણને નિરુપાધક સંયમજીવન મળ્યું, આવા તારક ગુરુને વેગ મળે ! હવે ખૂબ જાગ્રત બનીને સ્વાધ્યાય, વૈયાવચ્ચ આદિ સંયમ યોગો દ્વારા સાધ્યનું ચરમ શિખર સર કરી લઈએ. સંસારમાં હવે રખડવું નથી.” ચારિત્ર-મેહનીયની મંદતાને કારણે અંતર પરિણતિને નિમલ કરવારૂપ માર્ગને અનુસરવા આપશ્રીજી સદાય તત્પર છે. ગુરુદેવ પાસેથી કે શાસ્ત્ર.આલાબનથી જ્યાં પિતાનાં ક્ષતિ–દેવ જણાય ત્યાં પ્રજ્ઞાપનીયતા ગુણને કારણે તે દેશને સ્વીકાર કરી તેનાથી મુક્ત થવા અને ગુણોને વધારવા આપ તત્પર જ છે. વિશુદ્ધ આશયને કારણે આપનું ગુણાનુરાગીપણું વિશિષ્ટ કેટિનું છે. જ્યાં ગુણ દેખાય ત્યાં આપની સરસ્વતી પૂર્ણ સદ્દભાવથી એની પ્રશંસા કર્યા વિના રહી શકતી નથી. સાધુના મૂળ ગુણરૂપ ગુરુકુલવાસને આપશ્રીએ અખંડપણે સેવ્યું છે. ગુઆણાને અધીન બનીને આપ જીવ્યાં છે, ને જીવે છે. શારીરિક શક્તિ ઓછી હોવા છતાં પિતાના બળને ગોપવ્યા વિના સમતાપૂર્વકના જ્ઞાન, વિનય, સંયમ યુગોની યતનાનાં આપશ્રીમાં દર્શન કરતાં હદય પુલકિત Page #754 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ ] [ શાસનનાં શ્રમણીરા અને છે. આજ્ઞાપૂર્વકનું ચિ ંતન, ગુણી પ્રત્યે બહુમાન, અશે-અશે કમ ક્ષય—આ બધાં દ્વારા અસત્ પ્રવૃત્તિના નિવત્ ક ને ચિત્તને સ્થિર બનાવનાર, ઉભયલાકને સાધક આંતર-સૂક્ષ્મએધરૂપ તત્ત્વજ્ઞાનને આપશ્રીજી વિકસાવે છે. પૂર્વભવના સસ્કારને બળે કહા, કે યેાગસાધનાના બળે, કે દોષહાસના કારણે, અધ્યાત્મમાં અનિવાય જીવમૈત્રી આદિ તે આપશ્રીજીના સહજ સ્વભાવ છે. બધા જીવાનુ હિત કેમ થાય એ પરિહતચિતારૂપ મૈત્રીભાવની સરગમ આપના જીવનમાં સતત ગુજે છે. નાના-મોટા કોઈનું પણ કોઈ પણ જાતનું દુઃખ સાંભળવા કે જોવા આપશ્રી અસમ છે. દોષી-પાપી પ્રત્યે ભાવકરુણાની તા વાત જ શી કરવી ? “ જો હોય મુજ શક્તિ ઈસી સિવ જીવ કરુ શાસન રસી ’ એ પ્રવાહ તા હૃદયમાં નિરંતર વહ્યા જ કરે છે. કોઈ પણ વ્યક્તિ વંદનાતિ માટે આવે તે તેને મહિત માટે પણ ઉપદેશ આપેા છે અથવા મને કહેા છે કે “વિનયશ્રીજી ! આને તું સમજાવ. આત્માની માળખ કરાવ.” બધા જીવા વીતરાગના શાસનને પામીને એવી આરાધના કરે, એ જ આપની અભીપ્સા. આત્મામાં અનતી શક્તિ, સુખ, આનંદ, જ્ઞાન પડ્યાં છે એ તરફ ન જોતાં આ જીવા વિષયકષાયથી બદબદતા ! સસારમાં કેમ પડતા હશે?--એમ આપને થયા કરે છે. 44 આપશ્રીના માધ્યસ્થભાવ પણ અનેરી છે. ભૂલ કરનારને સમજાવીને પણ પાછા ફેરવવા આપશ્રીજી મહેનત કરે છે. છતાં એ જીવા પાછા ન વળે તે એ જીવ ઉપર દ્વેષ, અરુચિ કે હીનતા બિલકુલ થતી નથી. જીવ કથાં આવા છે! આ તો એના કમના દેષ છે એમ માની એના ઉપર આપ મધ્યસ્થભાવ ધારણ કર્યા છે! ને એના પ્રત્યે નિમળ પ્રેમ જ રાખેા છે. આપશ્રીજીને માયાનું સેવન કરતાં અને કયારેય જોયાં નથી. સર્વ પાપના બાપ લેાભવૃત્તિસંગ્રહવૃત્તિ છે, તેને ઉચ્છેદવાના કારણરૂપ દ્રવ્યાદિની અપ્રતિબદ્ધતા માટે આપશ્રીજી પૂરા જાગૃત છે. નિરંતર વપરાતાં વસ્ત્ર-પાત્ર-ખાદ્યપદાર્થોને વિશે પણ આપશ્રીજી તદ્દન નિઃસ્પૃહ છે. ગુરુદેવ સૌભાગ્યશ્રીજી મ. હતાં ત્યારે તેઓશ્રીજી જે વસ્ત્ર કે આહારાદિ આપે. તે વાપરતાં, ને તેમના ગયા બાદ અમે આપશ્રીજીને જે આપીએ તેને ઉપભોગ કરતાં આપશ્રીજી અનાસક્ત દશામાં વ છે, એમ લાગે છે શરીરની નાદુરસ્તી તેમ જ સાથેના વૃદ્ધ સ'ચમીઓને કારણે જીવનમાં વિહારવિશેષ નથી થયે, છતાં ક્ષેત્રપ્રતિબદ્ધત! આપશ્રીમાં દેખાતી નથી. શરીર અત્યંત કામલ હોવાથી ઠંડડી-ગરમી સહન કરવાની ક્ષમતા અલ્પ હાવા છતાં ગમે તેવી ઋતુમાં પણ આપશ્રીજી એની અસરોને ભાવથી ન ઝીલતાં સાધનાને અખંડ રાખવા ઉદ્યમ કરે છે. જડ કે ચેતનમાત્રમાં પર્યાયષ્ટિને ગૌણ કરતાં સમભાવે વર્તતાં આપશ્રીજી ભાવથી અપ્રતિબદ્ધ રહે છે. ગુરુગિનીએ સા. વલ્લભશ્રીજી મ. (૯૩ વર્ષ), સા. વિમલશ્રીજી મ. ( ૮૫ વર્ષ ) તથા શિષ્યા સા. ભક્તિપૂર્ણાશ્રીજી (૮૫ વષઁ ). —આ ત્રણે વાવૃદ્ધોને કારણે પાલીતાણા ગિરિવિહારમાં સ્થિરતાપૂર્વક ત્રણેને જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા-સમાધિ પમાડી. આપનાં જીવનસૂત્રેા પરિવારને વૈયાવચ્ચ માટે પ્રેરણાદાયી બની રહે છે. આપશ્રીજીની વૃદ્ધાવસ્થાને કારણે આજે ગિરિવિહારમાં સ્થિરવાસ છે. આ શાશ્વત તી ક્ષેત્રમાં Page #755 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૭૧૭ દાદાની યાત્રાએ આવતા અનેક ભાવિકો, અનુભવયોગી આપની પાસે પણ તત્ત્વશ્રવણ માટે આવી, આપશ્રીજીની જ્ઞાનગંગાનાં વચનામૃતનું પાન કરી, વાત્સલ્યવારિધિમાં સ્નાન કરી ધન્યતા ને કૃતજ્ઞતા અનુભવે છે, ને ફરી-ફરી અમને આપનાં દર્શન-નવશ્રવણને લાભ મળે એવી ઝંખના હૃદયમાં લઈને જાય છે. પૂ. જ્ઞાનશ્રીજી મહારાજ શિષ્યા-પ્રશિષ્યાની નામાવલિઃ સાધ્વીશ્રી સૂર્યશાશ્રીજી, શ્રી વિનયશ્રી, શ્રી ક૬ પલતાશ્રીજી, શ્રી મનોરંજનશ્રીજી, શ્રી નિરંજનાશ્રીજી, શ્રી પ્રિયદનાશ્રીજી, શ્રી ગુણધર્માશ્રીજી, શ્રી હેમરત્નાશ્રીજી, શ્રી પિયૂષવર્ષાશ્રીજી, શ્રી ઉજજવળગુણાશ્રીજી, શ્રી વીરાત્તાશ્રીજી, શ્રી પ્રશમરસાશ્રીજી, શ્રી બધિરત્નાશ્રીજી, શ્રી દિવ્યદશિતાશ્રીજી આદિ. વિશિષ્ટ ભાવના જ્ઞાની, શીતલ-મૃદુભા. ગુણાનુરાગી, ભકિપરિણામી પૂજ્ય સાથ્વીરના શ્રી હસ્તીશ્રીજી મહારાજ વિશ્વામિત્રી ગુર્જરદેશમાં પેથાપુર નજીક ઉનાવા નાનકડું ગામ છતાં સૌદર્યથી વિશિષ્ટ વિભૂષિત બનેલી ધરતીમાતાને આકર્ષણ આપતું હતું. સુવાસિત પુપિો સુવાસની સરગમ રેલાવતાં હતાં. કુદરતનાં સંતાનો મયૂર-કોયલ મધુર કંઠે સૂર રેલાવી વાતાવરણને માધુર્યમય બનાવી રહ્યા હતાં. ગામનાં માનો પણ નિર્દોષ, નિ:સ્વાર્થ અને સેવાભાવી હતાં. ગામ નાનું છતાં સુસંસકારોથી ભરપૂર. માનવ-માનવ પ્રત્યે મીઠી લાગણી હતી. હેત-પ્રેમથી કુટુંબની જેમ એકમેકના બની રહેતાં હતાં. તેવા ગામમાં ધર્મ હી લલુભાઈ પિતા, માતા વીજળીબહેનની કુક્ષીએ વિ. સં. ૧૯૬૦માં ગુલાબથી સુકોમળ એવી સુપુત્રીનો જન્મ થયે. ત્રણ ભાઈઓ ને ચાર બહેનમાં નારી આ બહેનીનું નામ કમળ રાખવામાં આવ્યું. બાળપણથી સુસંસ્કારોનું અમૃતસિંચન માતા મિતાએ કર્યું હતું. વ્યાવહારિક તથા ધાર્મિકમાં છેડે અભ્યાસ થયો ને કુમારણમાં પ્રાંગણ થયું ને ૧૩ વર્ષની નાની ઉંમરમાં પિધાપુર નિવાસી બુધાભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. કોઈ પૂર્વકર્મના વેગે જોડાયાં, એટલા પૂરતું જ હતું; કારણ, વસુરગૃહે કમળાબહેન ગયાં પણ ન હતાં. બુધાભાઈ વ્યાવહારિક શિક્ષણ લઈ રહ્યા હતા, ત્યાં થોડા સમયમાં વેદનીયકર્મના ઉદયે વર-તાવ આવવાથી બે-ચાર દિવસની બીમારીમાં દેવલોક પામ્યાં. કમળાબહેને હાથ પકડ્યો, એટલું જ હતું. થોડો સમય પસાર થયો ત્યાં યોગાનુયુગ જુદે જ સાંપડ્યો. જીવનમાં આત્મવૈભવ પ્રાપ્ત કરવાની એક સોનેરી તક સાંપડી. કમળાબહેને એ સેનેરી તકને વધાવી લીધી. તેમના જીવનનાં વહેણ બદલાયાં. પેથાપુર નિવાસી ચંપાબહેન મળ્યાં. તેમણે કમળાબહેનને ધર્મમાગે પ્રેરિત કર્યા. પિતા લલ્લુભાઈ ધંધાથે પેથાપુર રહેવા આવ્યા. ત્યાં બાવન જિનાલયનું ભવ્ય, ગગનચુંબી દેરાસર છે. અપૂર્વ જિનભક્તિ કરતાં હતાં. એક વારં ચંપાબહેનની સાથે પરમ પૂજ્ય ગુરુદેવ ગનિષ્ટ આચાર્યદેવેશ કેશરસૂરિજી મહારાજ સાહેબને વંદનાથે વિસનગર ગયાં. પૂ. ગુરુદેવનાં દર્શન-વંદનથી રોમ-રોમ આનંદ-ઊમિ ઊછળી રહી. જિનવાણીનું પાન કર્યું, ને જાણે “તરસ્યાને મીઠી વીરડી મળી” તેમ કમળાબહેને સંયમ ગ્રહણ કરવાને મનોમન નિશ્ચય કર્યો. વાણીના સિંચન બાદ સચિત પાણીને ત્યાગ, સચિત વરતુને ત્યાગ જીવનભર કર્યો. નિયમ ગ્રહણ કર્યાને આનંદ અનેરો હતે. “વિશિષ્ટ ભક્તિ તત્કાલ ફલ Page #756 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ ] [ શાસનનાં શ્રમણીરત્ના આપે” તેમ ચપાબહેન અને કમળાબહેનના ઉદયકાળ જાગ્યા. ૨૫ વર્ષની ઉમરે વડીલાની અનુમતિ મળી. સંયમ ગ્રહણ કયું. ચપાત્રહેનને પૂ. કમળશ્રીજી મ. નાં શિષ્યા બનાવી સાધ્વીશ્રી ચરણશ્રીજી નામ આપવામાં આવ્યુ. અને કમળાબહેનને પૂ. ચરણશ્રીજી મ. નાં શિષ્યા બનાવી સાધ્વીશ્રી હસ્તીશ્રીજી નામ રાખવામાં આવ્યું. નૂતન સાધ્વીશ્રી ચરણશ્રીજી તથા શ્રી હસ્તીશ્રીજી તન-મનથી જ્ઞાન-ધ્યાન તથા વડીલેાની સેવામાં ઓતપ્રોત બન્યાં. બન્નેમાં ભદ્રિકપરિણામપણું, નિખાલસતા, લઘુતા, સરળતા, દસયતિધમ આદિ રામ-રામ વિકસ્વર બન્યાં. સાત વર્ષ સયમપર્યાય થયાં ને પૂ. ચરણશ્રીજી મ. ને કેન્સરની અસાધ્ય બીમારી લાગુ પડી. ચાર-પાંચ વડીલાની વચ્ચે નાનાં પૂ. હસ્તીશ્રીજી મ. તેમની ભક્તિસેવામાં એકાગ્ર બન્યાં. અપ્રતિપાતી-વૈયાવચ્ચ ગુણ જીવનમાં ખૂબ કેળવ્યેા હતા. અસાધ્ય રોગની વ્યાધિથી પૂ. ચરણશ્રીજી મ. નવકારમંત્રનું સ્મરણ કરતાં કાળધમ' પામ્યાં. વડીલેાની સેવાશુશ્રુષા માટે સુરત-વડાચૌટામાં એક જગ્યાએ ૧૦ વર્ષ રહ્યાં. અસ્ખલિત ભાવે થતી સેવા-ભક્તિ જોઈ સુરત–વડાચૌટાને સઘ વિસ્મય પામ્યા. પૂ. માસીગુરુ શ્રી 'ચનશ્રીજી મ. ની નિશ્રામાં રહી પૂ. હસ્તીશ્રીજી મ. એ ખૂબ-ખૂબ જ્ઞાન-ધ્યાનમાં પ્રગતિ કરી. જીવન-રૂપી બાગમાં અનેક ગુણરૂપી પુષ્પો ખીલવ્યાં. પુષ્પાનો પરિમલ સુરત-વડા-ચૌટામાં પ્રસરી વળ્યેા. વડાચૌટામાં ત્રણ શિષ્યાએ થ ભાવનાજ્ઞાન વિશિષ્ટ પ્રકારનુ છે. જમાને શીતળ અને મૃદુ છે. ગુણાનુરાગી પૂ. ગુરુજીની તબિયત–નાદુરસ્તીના કારણે પણ આધાકમી (ઢાષિત) ગોચરી પ્રાયઃ કરી વાપરવાની ઇચ્છા ન કરે. સંયમજીવનમાં આવી દેાપિત ગાચરી વાપરવાથી ભારે થવાય છે. વારવાર શિષ્યા-પ્રશિષ્યાઓને હિતશિક્ષા આપતાં રહે છે. બાહ્ય તપ આ, પણ અભ્યંતર તપ ખૂબ જ વિકસ્વર ન્યા છે. સ્વાધ્યાય-જાપમાં સતત મન-રમણતા કરે છે. એ વાર નવ લાખ નવકાર મત્રના જાપ તથા અરિહંત જ મારા શ્વાસ છે, તેમ શ્વાસે-શ્વાસે અરિહંત પરમાત્માનું સ્મરણ રહે એ માટે અરિહંત પરમાત્માના સવારે।ડ જાપ પણ થોડા સમયમાં પૂર્ણ થવા આવ્યે છે. વીશસ્થાનક તપ તથા બે વાર પંચતી અને સિદ્ધાચલ તીથની નવ્વાણું યાત્રા કરી. જેસલમેર, નાકાડા, મીકાનેર, રાણકપુર, રાજસ્થાનની નાની-મેાટી યાત્રા તથા વિકટ માર્ગીમાં નિભીકતાથી વિહાર કરી ધમ પ્રભાવના કરી. ૮૩ વર્ષની ઉંમરે, નાદુરસ્ત તબિયત હાવા છતાં અપ્રમત્ત ભાવે આરાધના–જાપ–ક્રિયા કરી રહ્યાં છે. પૂજ્યશ્રીની નિશ્રામાં હાલ ૨૨ શિષ્યા-પ્રશિષ્યાએ (જેની વિગત-નામાવલિ આ રીતે છે: સાધ્વીશ્રી રત્નપ્રભાશ્રીજી, શ્રી રાજેન્દ્રશ્રીજી, શ્રી નિરજનાશ્રીજી, શ્રી પગુણાશ્રીજી, શ્રી હર્ષ ગુણાશ્રીજી, શ્રી મેાક્ષાન દશ્રીજી, શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી, શ્રી ભાવપૂર્ણાશ્રીજી, શ્રી નીલપદ્માશ્રીજી, શ્રી વિનયરત્નાશ્રીજી, શ્રી જયરત્નાશ્રીજી, શ્રી વૈરાગ્યરસાશ્રીજી, શ્રી દિગ્ન્યરત્નાશ્રીજી, શ્રી કીતિ રત્નાશ્રીજી શ્રી મેાક્ષરત્નાશ્રીજી, શ્રી કાવ્યરત્નાશ્રીજી, શ્રી મૌલીરત્નાશ્રીજી, શ્રી ચૈત્યરત્નાશ્રીજી, શ્રી ય°રત્નાશ્રીજી, શ્રી કલ્યાણરત્નાશ્રીજી આદિ.) સંયમજીવનની આરાધના કરી રહ્યાં છે. ૧૨ પ્રશિખ્યા સાવૃિંદ મદ્રાસ-બે'ગલેર બાજુ વિચરી રહ્યાં છે. તે પણ પૂ. ગુરુજીની કૃપાથી શાસન-પ્રભાવનાનાં શુભ કાર્યો તથા અનેક જીવાને પ્રતિષેધ કરી રહ્યાં છે. પૂ. ગુરુદેવ! આપના અપાર ગુણે! અમારા જીવનમાં પ્રકાશ કરનારા બને, અમારા તિમિરમય જીવનમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટાવા. અહિંસા, સયમ અને તપરૂપ સ્વસ્તિક વડે આત્મમંદિરનું આંગણું શણગારવા દાન, શીલ, તપ-ભાવનાનાં મઘમઘતાં પુષ્પોની માળા વડે હૃદયરૂપ બગીચાને Page #757 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરને ] મઘમઘતો બનાવવા આપના શુદ્ધ ચારિત્રની જ્યોત વૈરાગ્યના રસને અપે. અમારા અંતરમાં જાગૃતિનો સંચાર કરનાર પૂ. ગુરુદેવ જુગજુગ છે. લિ. આપની ચરણરેણુ પ્રશિષ્યા વૈરાગ્યરસાશ્રીજીની ભાવભરી વંદના. [ શાહ રમેશચંદ્ર ચિમનલાલના સૌજન્યથી ] તપસ્વિની, જ્ઞાનોપાસક, વિવાહ સંયમી મહુવાવાળા પૂ. સાધ્વીરત્ના શ્રી મંજુલાશ્રીજી મહારાજ જે પુષ્પભૂમિમાં અનેક ભવ્યાત્માઓ જન્મ ધરીને પાવન થયા છે એવી સમર્થ ભૂમિ સોરઠના ગરવા ગિરનારની તલેટી સમા આ ગળથ ગામમાં વિ. સં. ૧૯૭૪ ના શ્રાવણ વદિ ૧૨ ના રેજ શીલ-સંસ્કાર-સમ્પન્ન માતા સમરતબહેનની રત્નકુક્ષીએ એક દિવ્ય બાલિકાને જન્મ થયે. જૂનાગઢ-સોરઠના અગ્રણી શેઠ શ્રી જગજીવન વેલજીના પ્રતિષ્ઠિત કુટુંબમાં સાત ભાઈ કુટુંબમાં પુત્રીની ખોટ વર્તાતી હતી જે પૂર્ણ થતાં સૌના હૈયામાં આનંદ ફરી વળે. જેમના પગલે આનંદ-મંગલ છવાઈ ગયે તેનું નામ પણ તેને અનુરૂપ જ “મંગલા” એવું પાડવામાં આવ્યું. પ્રેમાળ દાદા જગજીવનભાઈ, દાદી શ્રી નંદુ, પિતા ઓતમચંદભાઈ અને માતા સમરતબહેન આદિ કુટુંબીજને વચ્ચે મંગળા લાડડથી ઊછરવા લાગી. પણ કુદરતને જાણે ઈર્ષા આવી હોય તેમ માના સમરતબહેનને ઉપાડી લીધાં. વાત્સલ્યભનેતા સમરતબહેનનું અકાળે અવસાન થતાં, કુટુંબીજનોના આગ્રહને વશ થઈ સંતાનને વાત્સલ્યહૂંફ પ્રાપ્ત થાય એ ખાતર, પિતાશ્રી ઓતમચંદભાઈ મેરીયાણા ગામના શ્રેષ્ટિ લાલજી ત્રિભુવનદાસ કનોડિયાનાં સુપુત્રી અચરતબહેન સાથે ગ્રંથીથી જોડાયા. અચરતબહેન પણ સમરતબહેનની પ્રતિકૃતિરૂપ જ હતાં. તેમણે સંતાનોને પૂર્ણ વાત્સલ્ય અને સંસ્કાર આપ્યા. મંગળા ૧૨મા વર્ષમાં પ્રવેશતાં જ માતા-પિતાએ તેનાં લગ્ન લીધાં. ઇતિહાસપ્રસિદ્ધ મધુમતી–મહુવાના શ્રેષ્ટિવર્ય શ્રી જગજીવન ગુલાબચંદ શાહના સુપુત્ર ઓતમચંદભાઈ સાથે તેઓનાં લગ્ન થયાં. ધર્મસંસ્કારી આ શ્વસુરપક્ષમાં પણ તેઓ અસાધારણ હોંશિયારી અને આવડતથી સૌમાં પ્રિય થઈ પડયાં. દાંપત્યજીવનને હજુ પાંચ વર્ષ પૂરાં થયાં નહીં હોય કે પતિ ઓતમચંદભાઈને કર કાળે લઈ લીધા. ૧૮ વર્ષની યુવાન વયમાં જ મંગળાબહેન ઉપર વૈધવ્યનું વિકરાળ દુઃખ આવી પડ્યું. પણ, તેઓ નબળા મનના માનવી ન હતાં. આપત્તિના ડુંગર સામે વા બનવાનું તેમનામાં સામર્થ્ય હતું. આ કરુણ ઘટનાથી તેમના અંતરનાં દ્વાર ખૂલી ગયાં અને તેમના આત્મપ્રદેશે ભાવિ કલ્યાણનાં તેજકિરણો ઝળહળી ઉઠયાં. ભાગ્યયેગે એ દિવસે માં યોગનિષ્ઠ પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજયકેસરસૂરિજી મ. નાં આગ્રાવતી વિદુષી સાધ્વીરત્ન શ્રી કલ્યાણશ્રીજી (ભાવનગરવાળા) મ.નાં શિષ્યા શ્રી જંબૂશ્રીજી, શ્રી જયંતીશ્રીજી, શ્રી રંજનશ્રીજી, શ્રી વસંતશ્રીજી આદિ મહુવામાં બિરાજમાન હતાં. તેમના સમાગમ અને સદુપદેશે તેમની વૈરાગ્યભાવના પ્રવળી ઊઠી. ત્યાગી જીવનના પાયાના શિક્ષણરૂપ ઉપધાનતપની આરાધના કરી. “સારા કામમાં સોવિઘન એમ, તેમની દીક્ષા લેવાની ભાવના સામે અનેક અંતરાયે આવી ઊભા. સર્વ સ્વજનોએ અસ્વીકાર તો કર્યો જ; સાથે દીક્ષા ન લે તે માટે કુટુંબીજનોએ તેમને સમજાવવામાં, લલચાવવામાં, ભરમાવવામાં ને ડરાવવામાં કઈ Page #758 -------------------------------------------------------------------------- ________________ ૨૦ } [ શાસનનાં શ્રમણીને કસર ન છેોડી. એ બધા જ વાવટાળ સામે મ’ગળાબહેન અડગ રહ્યાં. તેના સુપરિણામરૂપે આખરે કુટુબીજનામાંથી કેટલાંકે તેમના આ દૃઢ નિર્ધારને ટેકે! આપતાં સહુ કેઈ સાંમત થયાં. અને ગૌરવભેર પેાતાનાં કુળદીપકને શાસનદીપિકા બના એવા શુભાશિષ આપ્યાં. લિ. સ’. ૧૯૯૫ના વૈ. સુદ ૩ (અક્ષયતૃતીયા)ના સુવર્ણ દિવસે અને તીર્થાધિરાજ શ્રી શત્રુ જયગિરિની છત્રછાયારૂપ પાલિતાણાની પાવન ધરામાં, પૂ. તપસ્વી મુનિરાજશ્રી તરુણવિજયજી મ. ની નિશ્રામાં મગળાબહેને ભાગવતી દીક્ષા અંગીકાર કરતાં તેમને પૂ. સાધ્વીશ્રી રજનશ્રીજીનાં શિષ્યા સાધ્વીશ્રી મંજુલાશ્રીજીના નામથી જાહેર કરવામાં આવ્યાં. સાધ્વીશ્રી મજુલાશ્રીજી સયમની ઉત્કૃષ્ટ સાધના કરવા સાથે વિનય, વૈયાવચ્ચ, ગુરુ-આજ્ઞા, તપ-વ્રત, ક્રિયા અને જ્ઞાનાભ્યાસ વગેરેમાં એકાકાર બન્યાં. થોડા સમયમાં ચાર પ્રકરણા, ત્રણ ભાગ્યે, છેક ગ્રંથ, દશવૈકાલિસૂત્ર આદિ જ્ઞાનાભ્યાસમાં અદ્ભુત વિકાસ સાધ્યે. માત્ર આ વર્ષન! દીક્ષાપોયમાં સ્વ-પર કલ્યાણના માર્ગો એવા તે પ્રાસ્ત કર્યાં કે, સ. ૨૦૦૩માં પેાતાના સ`સારીપણે ફાના સુપુત્રી શારદાને ૯ વર્ષની બાળવયે દીક્ષા પ્રદાન કરી ગુરુસ્થાનથી અલંકૃત બન્યાં. સાધ્વીશ્રી સૂયશાશ્રીજી એ તેમનાં પ્રથમ શિખ્યા થયાં. પાતાનાં ગુરુજી પૂ. રજતશ્રીજી મહારાજ આદિ સાથે અનેક ગ્રામ-નગરીમાં વિચરી અને ચાતુર્માંસ કરી ધમની સારી એવી પ્રભાવના પણ પ્રગટાવવા—પ્રસરાવવા લાગ્યાં. સ. ૨૦૦૮માં ભાવનગર વડવામાં (૧) ઇચ્છાબહેન અને (૨) કમળાબહેનની દીક્ષા ઇતિહાસવિદ્ અને યુ. પી. દેશેદ્ધારક પૂ. મુનિપ્રવર શ્રી દ: નવિજયજી ( ત્રિપુટી મહારાજ)ની નિશ્રામાં થતાં, તેએ અનુક્રમે સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી—જે ગુરુબહેન અને સાધ્વીશ્રી મધુકાંતાશ્રીજી—જે તેમનાં દ્વિતીય શિષ્યા થયાં. સ. ૨૦૧૨માં ત્રિપુટી મહારાજના ઉપદેશથી પ્રતિબેાધ પામેલાં સરદના (ઉત્તરપ્રદેશ)ના નિવાસી કુ. પ્રભાબહેન ૧૩ વર્ષની નાની વયે ફણસા (ગુજરાત) મુકામે દીક્ષા ગ્રહણ કરતાં સાધ્વીશ્રી મધુલતાશ્રીજી એ તેમનાં તૃતીય શિયા થયાં. જ્યારે સં. ૨૦૨૮માં જામક’ડેરણાનાં સુધાબહેન ભાવનગરમાં દીક્ષા ગ્રહણ કરી સાધ્વી શ્રી ગુસેનાશ્રીજી નામે તેમનાં ચોથા શિષ્યા થયાં. પૂજ્યશ્રીની પ્રેરણા-નિશ્રામાં અનેક મુમુક્ષુ બહેનોએ ત્યાગમાગ ના સ્વીકાર કર્યું છે. તેમનાં પાતાનાં શિષ્યા પ્રશિષ્યાને પરિવાર પણ મેટ છે. પૂ. સાધ્વીશ્રી મ`જુલાશ્રીનાં વિહારક્ષેત્રા અને તી સ્પર્શના પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. શ્રી શત્રુંજય, શ્રી ગિરનારજી અને તેની પ'ચતીથી એ, શ'ખેશ્વર, ભીલડિયાજી, તાર’ગા, ભેંચણી, પાનસર વગેરે ગુજરાતનાં અનેક તીથેર્યાં; આબૂ-દેલવાડા, રાણકપુર, મૂછાળા મહાવીર, નાડેાલ, નાડલાઈ, વકાદિ મારવાડની પચતીથી, કરેડા પાર્શ્વનાથ, કેસરિયાજી, મક્ષીજી, માંડલગઢ, ઇન્દોર, આગ્રાથી હસ્તિનાપુર, મેરઠ, સરધના, દિલ્લી, મથુરા, શૌરીપુદી, કપીલપુર, કાનપુર, લખનૌ, બનારસ, સિંહપુરી, ચંદ્રપુરી, ચંપાપુરી, કાકઢી, લવાડ, ક્ષત્રિયકુંડ, પાવાપુરી, રાજગૃહી, કુલપુર, અયેાધ્યા, સમેતશિખરજી વગેરે દૂરદૂરનાં તીર્થીની યાત્રા કરી છે. વળી, દૂર દૂરનાં આ પ્રદેશમાં જેવા કે સરધના, દિલ્હી, કાનપુર વગેરેમાં ચાતુર્માસ કરી અનેકાને ધર્માભિમુખ અને ધર્માંસમ્પન્ન પણ બનાવ્યા છે. ભાવનગર--વડવામાં, પાલીતાણા, અમદાવાદ, મહુવા તેમ જ સૌરાષ્ટ્ર-ગુજરાતનાં અનેક ગ્રામ-નગરામાં ચાતુર્માસ અને વિહાર કરીને પૂજ્યશ્રીએ સ્વ-પર કલ્યાણની યાત્રાને સતત ગુંજતી રાખી હતી. ભાવનગર-વડવામાં, ત્યાંના શ્રાવક-શ્રાવિકાઓની અનન્ય ભક્તિ અને આગ્રહને લીધે અનેક ચાતુર્માંસા થયાં. પૂજયશ્રીનું સર્વપ્રથમ ચાતુર્માંસ ત્યાં જ થયું હતુ. પૂજ્ય ગુરુણીજી શ્રી રજનશ્રીજી મ.ને કાળધર્મ પણ વિ. સં. ૧૯૩૦માં ભાવનગર વડવામાં થયા હતા. પૂ. સાધ્વીશ્રી મંજુલાશ્રીજી મ.ની પ્રેરણા-માગદશન અને સાંનિધ્યે અનેક સ્થળેામાં વિધવિધ તપારાધનાએ, Page #759 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ૭૨ ૧ ઓચ્છવ-મહેન્સ અને અનેક ચિરસ્મરણીય ધર્મકાર્યો સુસમ્પન્ન બન્યાં હતાં. પૂજયશ્રીની જ્ઞાનઝંખના અને જ્ઞાનપિપાસા અભુત હતી. તેઓશ્રીએ કરેલ જ્ઞાનસંચયના ખજાનારૂપ “મુક્તિ-કમલ-- ચારિત્રમાળા' ગ્રંથનું પ્રકાશન તેની પ્રતીતિ કરાવે છે. પૂજ્યશ્રીનાં તપ-વ્રત પણ સ્તુત્ય અને નોંધપાત્ર હતાં. ઉત્તરાધ્યયન, આચારાંગ અને પન્નાના ગોદ્વહન કર્યા હતાં. ઉપવાસ-અને અઠ્ઠમે વરસીતપ, ૧૧ અઠ્ઠાઈ, ૧૯, ૨૧ અને માસક્ષમણ, સિદ્ધિતપ, ચત્તારિ–અડ્ડ-દશ–દય તપ, ૧૩ કાઠિયાનાં અડ્રમ, ૧૦૮ અખંડ આયંબિલ, વર્ધમાતાની ૧૩ ઓળી, નવપદજીની ઓળી વગેરે તેમ જ દીક્ષાના પ્રારંભથી ૨૦ વર્ષ સુધી તો છૂટા મે ક્યારેય વાપર્યું નથી. ઉપરાંત શ્રી સિદ્ધાચલની નવ્વાણું યાત્રા, તાલધ્વજગિરિની નવ્વાણુ યાત્રા, બૃહદ્ મુંબઈનાં તમામ તીર્થોની યાત્રા, અમદાવાદની ૩-૩ વખત તમામ દહેરાસરોની શહેરયાત્રા વગેરે કરેલ. વળી, એક કરોડ નવકારમંત્રને જાપ. પૂજ્યશ્રીના જીવનમાં કેન્દ્રસ્થાને અરિહંત પરમાત્માની આજ્ઞા સહિત આરાધના જ હતી. આવશ્યક ક્રિયા બાદ નવસ્મરણ, કષિમંડલસ્તોત્ર, ગૌતમસ્વામીને રાસ, પુણ્ય પ્રકાશનું સ્તવન, શત્રુંજય લઘુકપ, પાર્શ્વનાથ સ્તોત્ર, જિનપંજર સ્તોત્ર, ચઉશરણ, પન્ના અને દરરોજની બોધી ૧૦ નવકારવાળી, ઉવસગ્ગહરનો જાપ વગેરે આરાધના વિનાના એક દિવસ પણ ગયે નથી. પૂજ્યશ્રીનું સંયમી જીવન જેમ ઉચ્ચ કેરિનું હતું, તેમ તેમનું અંતિમ જીવન પણ ખરેખર ઉચ્ચ કેટિનું હતું. પૂજયશ્રીની સમતા અને સમાવિભાવ અદ્દભુત હતાં. વિ. સં. ૨૦૪૧ના અષાઢ વદિ ૮ના રોજ મુંબઈ-સાયનમાં અખંડ ધમશ્રવણ-મરણ કરતાં કરતાં પૂજ્યશ્રી સ્વર્ગવાસ પામ્યાં હતાં. આવા પરમોપકારી, વિશુદ્ધ સંયમી પૂ. સાધ્વીરત્ના શ્રી મંજુલાશ્રીજી મ.ના દિવ્ય આત્માને શતશ: વંદના. જ્ઞાનશક્તિ–પ્રતિભા-વાત્સલ્યગુણસંપન્ન, ગુરુ પ્રત્યે અપૂર્વ સન્નિષ્ઠા, સમુદાય-સંયમના યોગક્ષેમ વાહક પૂ. વિદુષી સાધવી શ્રી વિનયશ્રીજી મહારાજ અકબર–પ્રતિબંધક જગગુરુ વિજયરસૂરીશ્વરજી મ. સા. ની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ પ્રહૂલાનપુરી નગરી ( હાલ પાલનપુર)માં ધમસમૃદ્ધ મલુકચંદભાઈ સાકરચંદભાઈ ભણસાલીનાં ધર્મપત્ની પ્રસન્નબહેનની કુક્ષીએ કીર્તિભાઈ, રતિભાઈ રસિકભાઈ એમ ત્રણ પુત્રો તથા વિક્રમ સંવત ૧૯૭૬, પિષ વદ ૮ ના રોજ પુત્રીરત્ન શારદાબહેનનો જન્મ થયો હતે. બચપણથી જ માતા-પિતાએ પરમાત્માનાં દર્શન-પૂજા, પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ, અભક્ષ્ય–અનંતકાય આદિના ત્યાગરૂપ અને જૈન કુળના સુસંસ્કારરૂપ નીરથી પોતાના કુમળા છોડરૂપ સંતાનોને સિંચન દ્વારા નવપલ્લવિત બનાવ્યાં, જેના પરિણામે મોટા પુત્ર કાંતિભાઈ ભણશાલી હાર્ટ-પેશ્યાલિસ્ટ ડોકટર બન્યા છતાં સાધમિકેની, ગરીબ માનવેની નિઃસ્વાર્થ ભાવે સેવા સાથે જરૂરિયાતવાળાને ફ્રી દવા તેમ જ બીજી રીતે પણ મદદ કરવા દ્વારા ખ્યાતનામ પરોપકારી ડોકટર તરીકે જીવન–કારકિર્દી ઘડી. બહેન શારદાના જીવનમાં પણ બાલ્યકાળથી જ ધર્મના સંસ્કારો વધવા માંડ્યા. બગીચામાંથી પુરપ લાવી અનેરા ઉ૯લાસથી પરમાત્માની પૂજા–ભક્તિ કરે. પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરે. મોંઘવારીના કારણે પાઠશાળામાં શિક્ષકોના પગારની ખેંચ પડવાના કારણે વ્યવસ્થા Page #760 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો પકે એ ઓછા પગારે બાળકને ભણાવવા માટે કહેતાં શારદાબહેને વગર પગારે જ્ઞાનદાન આપવાનું કાય સંભાળ્યું. પિતાના અભ્યાસ પ્રમાણે બાળકને અભ્યાસ કરાવે, ને બીજા વિશેષ અભ્યાસી બહેનોના ઘરે જઈને પિતે આગળ અભ્યાસ કરે. પાલનપુરમાં લગભગ ૨૦૦ બહેનોને નિઃસ્વાર્થ ભાવે જ્ઞાનદાન તેમ જ બીજા પણ ધાર્મિક સંસ્કાર આપવા દ્વારા અનેકનાં જીવનને સુસંસ્કારિતા બનાવી તેમનાં હૈયાંમાં પિતાનું સ્થાન મેળવ્યું. આજે પણ અનેક બહેને પોતાના જ્ઞાનદાતા ગુરુ તરીકે હૈયે અહોભાવ રાખતાં તેમનું બહુમાન કરે છે. દીક્ષાની ભાવના પહેલાં લગભગ ૨૧ વર્ષની ઉંમરે શારદાબહેનને સ્વપ્ન આવ્યું : પતે ઊંડા અંધારા કૂવામાં પડ્યાં છે ને કેઈએ છાબડીમાં ઊંચકીને તેમને બહાર કાઢવ્યાં. આ વાત સવારે પિતાશ્રીને જણાવી. તેઓએ જવાબ આપ્યો કે “બેટા, તારું કલ્યાણ થશે.” પિતાશ્રીએ પરમયોગિની પૂ. સાધ્વીજી શ્રી જ્ઞાનશ્રીજી મ. ને કહ્યું કે “શારદાનું કલ્યાણ આપનાથી થવાનું છે. માટે આપ એનું ધ્યાન રાખશે.” પિતાશ્રીની ભાવના પિતાની બાલિકા આદર્શ જીવન જીવે તેવી હતી. આ ભાવના સાકાર સ્વરૂપે પરિણમી. પૂ. જ્ઞાનશ્રીજી મ.ને પરિચય તથા એમની આધ્યાત્મિક જીવનની સુવાસના કારણે આત્મકલ્યાણ દ્વારા આ મેંઘેરા માનવજન્મને સફળ કરવાનો દઢ નિર્ણય શારદાબહેનને સં. ૨૦૮ ના કા. સુ. ૪ના દિવસે થયે. કા. સુ. ૬ના દિવસે પૂ. આ. શ્રી વિજયવલભસૂરિજી મ. ના સમુદાયના પૂ. આ. શ્રી કસ્તુરસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે ૨૪ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો ને સંસાર છૂટી ગયે એને અવર્ણનીય આનંદ અનુભવ્યું. આ વાત પિતાનાં કાકી જમનાબહેનને કરી. તેઓએ કીતિભાઈ આદિને વાત કરી. પિતાની પ્રિય બહેન આ રીતે નિયમ કરી સંસારથી વિરક્ત બની સંયમના માર્ગે જાય એ વાત ભાઈને મેહના કારણે પાલવતી ન હતી, તેથી સાધ્વીજી મ.ના પરિચય આદિન નિધિ કર્યો. ભલે બાહ્ય રીતે આરાધનામાં નિષેધ થાય, પણ જવનમાં વ્રત લીધાની જદી જ ખુમારી ને આનંદ હતો. ચોથ વ્રત લીધું તેથી કાંતિભાઈને વિરોધ હતે; પણ પિતાશ્રીએ કીધું કે મારી છોકરીએ તે ક્યાં ખોટું કામ કર્યું છે ? હું ભાઈને સમજાવીશ. પણ પછી થોડા જ વખતમાં પિતાશ્રીનું અવસાન થઈ ગયું. દીક્ષા માટે ભાઈઓની રજા ન મળવાને કારણે સાત વર્ષ ઘરમાં રહીને પોતાની આરાધના ઉત્તરોત્તર વધારી. પાઠશાળામાં અનેકેને અધ્યયન કરાવવા પૂર્વક પોતે સંસ્કૃત બે બુક, પાંચ કમગ્રંથ સાથે, તત્ત્વાર્થસૂત્ર, મોટી સંગ્રહણી, પ્રશમરતિ, યોગદષ્ટિ સમુચ્ચય, જ્ઞાનસાર અષ્ટક, વૈરાગ્યશતક, ઇન્દ્રિય-પરાજય–શતક, સંબોધ-સિત્તરી, સમાધશતક આદિ ગ્રંથ તથા દેવચંદ્ર-આનંદઘનની વીશી કઠસ્થ કર્યા. સંયમમાગે જવા માટે સ્વજનના વિરોધના કારણે ક્યારેક હદયમાં ચેન ન પડે ત્યારે ગુરુદેવે કહ્યું કે બહેન, ગમે તે ઉદયે અંદરમાં વેદાય તેનાથી આત્મા જુદો છે એ રીતે ભેદ પાડીને એની અસરો થવા ન દેવી. ગુરુની આ આજ્ઞાની આરાધનાથી જીવનમાં જુદું બળ પ્રાપ્ત થયું. ગુરુ મ.નો તો એક જ ભાવ કે તમારા સ્વજનો રજા આપે તે દીક્ષા આપીએ; પણ ભાઈએ પ્રેમથી રજા આપે તેમ ન હતા. પોતાની સંયમમાગની ઝંખના દિન-પ્રતિદિન વવા માંડી. તેની શરીર પર અસર થવા માંડી. છેવટે ભાઈને પત્ર દ્વારા જણાવ્યું કે હવે તમે મને આપે કે ન આપે, અત્રે દીક્ષા અપાવવા આવે કે ન આવે, પણ હું મારા હાથે સાધુનાં કપડાં કા. વ. માં પહેરી લઈશ. વચલા ભાઈ રતિભાઈને ત્રણ વાર અંતરણા મળી કે તું પાલનપુર જઈને શારદાબહેનને દીક્ષા અપાવી આવ. આમ દેવિક પ્રેરણાને કારણે તેમણે દીક્ષા અપાવવા જવાને નિર્ણય કર્યો, ને કીતિનભાઈએ દીક્ષા અટકાવવા પાલનપુર તાર કર્યો. માતુશ્રી પરસન Page #761 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરો ] [ ૭૨૩ બહેને એ તાર દબાવી દીધો, ને રતિભાઈએ આવીને વિ. સં. ૨૦૦૬, કા. વ. ૭ ના પૂ. આ. વિ. કસ્તુરસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે અનેરા ઉલ્લાસપૂર્વક શારદાબહેનને દીક્ષા અપાવી. સરસ્વતીની ઉપાસનામાં રાત-દિન તત્પર રહેતાં શારદાબહેન અધ્યાત્મ જ્ઞાનાગિની સા. જ્ઞાનશ્રીજી મ. ના પરમ વિનયપણાને વરવા સા. વિનયશ્રીજી બન્યાં. સંયમ ગ્રહણ કરીને તે ચાતુર્માસ પાલનપુર કર્યું. સંયમજીવનમાં પણ ૧૭૫ બહેનોને અભ્યાસ કરાવતાં. પિતાના અભ્યાસમાં પણ લીન રહેતાં. પોતાનું ગામ, સ્વજનો-પરિચિતો હોવા છતાં પણ કોઈની સાથે વાતચીતમાં પિતાના સંયમજીવનની અમૂલ્ય પળે વેડફી નથી. સંસારી માતુશ્રી પરસનબહેનની પાસે પણ ન બેસે, તેથી ક્યારેક માની આંખમાં આંસુ આવી જાય. સંસારનો ત્યાગ સાથે સ્વજનેનો પ્રતિબંધ જેને છૂટી ગયો હોય એની અંતર્દશા તે જુદી જ હોય ને! ગુરુ-વડીલોના વિનય તથા આજ્ઞાંકિતપણે સંયમની સાધના અને આરાધના કરવા દ્વારા પિતાના નામને સાર્થક કરતાં ગુરુદેવની પરમ કૃપાને પ્રાપ્ત કરી જ્ઞાનોપાસનામાં રાત-દિવસ તત્પર રહેવા દ્વારા બહુ જ થોડા વખતમાં સિદ્ધાંતચંદ્રિકા, પ્રાકૃત અષ્ટમ અધ્યાય, પ્રાકૃત દ્વયાશ્રય કાવ્યવાચન, તર્કસંગ્રહ, મુક્તાવલિ, પ્રમાણ નયતત્ત્વ લેાકાલકાર આદિ ન્યાયના ગ્રંથો સાથે-સાથે અધ્યાત્મસારના સમતા-મમતા-ચાગ-ધ્યાન-આત્મનિશ્ચય આદિ અધિકારો, ષોડસક, હારિભદ્ર અષ્ટક, ઉપદેશમાળા આદિ અનેક ગ્રંથો કંઠસ્થ કર્યા. પૂ. દાદી ગુરુદેવ શ્રી સૌભાગ્યશ્રીજી મ. ને પણ આગમ આદિ ગ્રંથોના વાચનને ખૂબ જ રસ હતો. એટલે એમની પાસે બેસીને પણ અનેક ગ્રંથનું વાચન કયુ. પિતાના અભ્યાસની સાથે નાનાં-નાનાં સાધ્વીજીઓને પણ ન અભ્યાસ, વાચન, સ્વાધ્યાય આદિ કરાવતાં. આમ, મુખ્યત્વે જ્ઞાનપાસનામાં પોતાનું જીવન વિતાવ્યું. દ્રવ્યશ્રતજ્ઞાનની ઉપાસના સાથે આધ્યાત્મિક જ્ઞાનની ઊંડી રુચિ પહેલેથી જ હતી. ગૃહસ્થજીવનમાં એક વાર અધ્યાત્મ-રસી શિવજીભાઈ મઢડાવાળા પાસે તાત્વિક વાત સાંભળતાં હૃદયમાં કે અનેરો ઉ૯લાસ પ્રાપ્ત થયું હતું. પિતાની તસ્વરુચિ, આધ્યાત્મિક ગ્રંથને અભ્યાસ, અધ્યાત્મગિની ગુરુદેવ શ્રી જ્ઞાનશ્રી જી મ. ની કૃપા તથા પૂ. શાંતમૂતિ આ. વિ. પ્રભવચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય શ્રી ભાનુવિજયજી મ. ના અધ્યાત્મ-રસનિસ્યદી વચનામૃતનો લાભ મળતાં લાવશ્રુતના કારણરૂપ આંતર પરિણામના નિરીક્ષણ-શોધનનું લક્ષ્ય વધ્યું. ને એ માગે પણ યથાશક્તિ પ્રયત્ન શરૂ થયો ને આધ્યાત્મિક વિકાસનું સોનેરી મંગલ પ્રભાત ઉદય પામ્યું. જીવનમાં વડીલેની, વૃદ્ધોની સેવા, આજ્ઞાપાલન, ઉચિત પ્રવૃત્તિનો ભાવ પણ અનેરો છે. વયેવૃદ્ધોની શારીરિક સેવા માટે યોગ્ય આહાર, આદિની પૂરી કાળજી રાખવા સાથે આત્મજાગૃતિદાયક સ્તવનો-સજ્જા આદિ સંભળાવવા દ્વારા ભાવસમાધિ પણ પ્રાપ્ત કરાવે છે. જ્યાં-જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાંનાં બહેન-બાલિકાઓને ધાર્મિક અભ્યાસ તથા ઉપદેશ આદિ દ્વારા અનેકને ધર્મના માર્ગમાં જેડ્યાં, સ્થિર કર્યા અને આગળ વધાર્યા છે, જેના પરિણામે તે-તે સંઘ અમારા પિતાના જ મહારાજ છે” એવી આત્મીયતા અનુભવે છે, ને ફરી-ફરી ચાતુર્માસનો લાભ અમારા સંઘને મળે એવી ઝંખના રાખે છે. આમ જ્ઞાનોપાસના, વિનય વૈયાવચ્ચ આદિ દ્વારા સ્વ-પરના યાણ અને ગામની સતત કાળજી રાખે છે. ગૃહસ્થજીવનમાં જ્ઞાનપંચમી, નવપદની ઓળી આદિ તપશ્ચર્યા કરી હતી. શરીરની પ્રતિકૂળતાના કારણે બાહ્ય તપ વિશેષ થઈ શક્યો નથી, પણ ગુરુદેવની કૃપાથી બાવન વર્ષની ઉંમરે ૨૦૪૭ ની સાલમાં વર્ધમાન તપને પાયો નાખી પચીસ ઓળી કરી નવપદની ઓળી તિથિએ આયંબિલ આદિ કરવા દ્વારા ને સાધ્વીઓને પણ બાહ્ય તપમાં પ્રેરણા કરવા દ્વારા Page #762 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ ] [ શાસનનાં શમણીરત્ન બાહ્ય તપને પણ જીવનમાં પૂરું મહત્વ આપે છે. “જ્ઞાન”, “વિનય” બન્ને ગુરુદેવની આશિષથી સમુદાયની સાધ્વીજીઓએ પણ યથાશક્તિ માસક્ષમણ, સિદ્ધિતપ, વરસીતપ, વધમાનતપની ૯૧૮૯-૭૧ મી ઓળી આદિ તપ કરવા દ્વારા જ્ઞાન સાથે તપ, ત્યાગ, ધર્મની ઉપાસના કરે છે. જેમ રાજાના રાજ્યનું સંચાલન મંત્રી કરે તેમ ગુરુદેવના સમુદાયની બધી જ જવાબદારીનું વહન પણ પિતાના જ્ઞાનશક્તિ, પ્રતિભા, વાત્સલ્ય આદિ ગુણોથી કરે છે. બધાની જવાબદારી વહન કરવાને ભાવ કહો કે આદેય નામકર્મ કહો કે પરાઘાત નામકર્મ કહે; પણ બધા એમની આજ્ઞા પ્રમાણે આરાધનામાં તત્પર રહે છે. વચનનું ઉલ્લંઘન થઈ શકતું નથી. ભૌતિક જગતની ચારે બાજુ ભડકે બળતી ભેગવિલાસની આગ સંયમજીવનને ભરખી ન જાય તેની પણ પૂરી કાળજી રાખે છે. સાધુ જીવન માટે કાલકૂટ ઝેર સમાન ગૃહસ્થનાં, વિજાતીયનાં પરિચય, સંપક, વાતચીતને નિષેધ કરે છે. વળી ટપાલ-વ્યવહાર પર પૂરો પ્રતિબંધ. કેઈન. ભૂતપૂર્વ સ્વજન આદિન પત્ર આવે તે જ તેનો જવાબ લખવે, કેઈને આવેલો પત્ર પોતે વાંચીને પછી જ તે સાધ્વીઓને આપ, ને જે જવાબ લખે તે પણ વડીલને વંચાવીને જ નાખે. તપનાં પારણાં આદિ પ્રસંગોએ ગૃહસ્થની જેમ વસ્તુની આપલેન વ્યવહાર આદિ સંયમજીવનમાં બાધક અનેક દૂષણે જીવનમાં ન પ્રવતે તેની ખૂબ જ કાળજી રાખે છે. વયેવૃદ્ધ વડીલને કારણે જીવનમાં વિશેષ વિહાર નથી થયે છતાં પણ ગુને મૂકીને શિખ્યાઓ સાથે વિહાર કરું, યાત્રાઓ કરું—એ ભાવ ક્યારે પણ નથી થયો. પિતાનું સમગ્ર જીવન ગુરુચરણોની ઉપાસના, વૃદ્ધોની સેવા, જ્ઞાન-ધ્યાનની આરાધના ને સમુદાયની સંયમની યોગ-મતા માટે પસાર કર્યું છે. ગિરિવિહારમાં ૧૫ વર્ષથી પિતાને સ્થિરવાસ છે. પણ થોડાને સેવા માટે રાખીને વારાફરતી નાનાં સાધ્વીજીઓને જુદાં-જુદાં ક્ષેત્રોમાં વિહાર તેમ જ ચાતુર્માસ માટે મોકલે છે. મારે એક જ જગ્યાએ રહેવું પડે છે, એ રંજ ક્યારે પણ નથી થયો. ગિરિવિહાર સંસ્થામાં આરાધના કરતાં ચતુર્વિધ સંઘની સમાધિ માટે પણ પૂરતી કાળજી રાખે છે. સંયમજીવનની નિર્મળ આરાધના કરતાં સં. ૨૦૩ના એક દિવસ માથામાં, ગળામાં વિશેષ તકલીફ લાગવા માંડી. વિશેષજ્ઞપણાને કારણે દર્દીને ખ્યાલ આવી ગયેા. તે દિવસે વહેલી સવારે મને કહે કે “પ્રિયદર્શીનાશ્રી ! મને લકવા થઈ જશે એમ લાગે છે. મારી વાણી કદાચ બંધ થઈ જાય તે મારા વતી બધાંને મિચ્છામિ દુક્કડં કહી દેજે. સમુદાયના સંચાલન માટે સારણા, વારણ, ચોયણ આદિ કરતાં મારા નિમિત્તે કઈને દુઃખ થયું હોય તે હે બધાંને ખમાવી દઉં છું.” આમ, વધતી તકલીફમાં મારું શું થશે, મારા માટે ઉપચાર કરો–એ શબ્દ ન નીકળતાં, સંયમજીવનની સમાચારીનો કે અજોડ ભાવ! લકવાની અસર વધતી ગઈ, ગળે પાણીનું ટીપું ન ઊતરે. છતાં પણ ચિત્તમાં જરાય અસમાધિ નહીં. કર્મના ઉદયે આવે તે પ્રમાણે શરીરમાં થાય, પણ સંયમજીવનની આરાધના, ચિત્તની સમાધિ અખંડ રહે તે માટે પૂરી જાગૃતિ રાખે. ગુરુદેવેની અસીમ કૃપાના પ્રભાવે, ડોકટરી સારવારના કારણે એ હુમલામાંથી ઊગરી જવાયું પણ એની અમુક અસર શરીરમાં, માથામાં હજુ આજે પણ છે, જેના પરિણામે શરીરનું સંતુલન ન રહે, ચાલતાં-ચાલતાં પડી જવાય, આદિ તકલીફ રહે છે, પણ તેનો અંશમાત્ર ખેદ નથી. ગળા પર અસર થવાના કારણે પહેલાંની જેમ લાંબા સમય સુધી મધુર સ્વરથી પ્રભુભક્તિ, સ્તુતિ, સ્તવનાદિ થઈ શકતાં નથી, છતાં પણ જેટલો પિતાને સ્વર પ્રભુભક્તિ કરવાના કામમાં આવે તેની ધન્યતા અનુભવે છે. રોજ સવારે પ્રભુ ને ગુરુભક્તિમાં લીન ગુરુદેવ પાસે ધીમે સવારે સ્તવને-પદ-દુહા ગાવા દ્વારા ગુરુ મ.ની ભાવનાને પૂરવા સહાયક બને છે. Page #763 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૭૫ ડું વધુ બેલાય તે માથાની નસે દુખવા માંડે. છતાં પણ તત્ત્વશ્રવણની રુચિવાળા જીને થોડી-છેડી તત્ત્વની વાત પણ પિતાની શક્તિ પ્રમાણે કરવા દ્વારા બીજાને અધ્યાત્મમાર્ગે આગળ વધારવામાં સહાયક બને છે. અભ્યાસ, સ્વાધ્યાય, ગ્રંથનું વાચન કરવું–કરાવવું આદિ પ્રવૃત્તિ પૂર્વની જેમ આજે થઈ શકતી નથી. છતાં પણ પિતાની શક્તિ ગોપાવ્યા વિના જ્ઞાનોપાસના કરવાકરાવવામાં જરા પણ પ્રમાદ પિકતાં નથી. - પ્રકરણ ગ્રંથ, ભાષ્ય, કર્મગ્રંથ, દશ છે. સૂત્ર, ગદષ્ટિ સમુચય, જ્ઞાનસાર, હારિભદ્ર અષ્ટક, ડસક, પ્રશમરતિ, ઉપદેશમાળા, અધ્યાત્મસાર, વૈરાગ્યશતક, ઇન્દ્રિય પરજય શતક, સંબોધસિત્તરી આ બધા જ ગ્રંથ આજે પણ કંઠસ્થ છે. મગજની નબળાઈને કારણે જાતે સ્વાધ્યાય થઈ શકતો નથી. સાધ્વીઓને પોતાની પાસે બેસી સ્વાધ્યાય કરવા-કરાવવા રૂપ પિતાની સ્વાધ્યાય રસિક્તાનાં આજે પણ દર્શન કરાવે છે. શારીરિક તકલીફને કારણે ક્યારેક આરામ કે વધુ ઊંઘ લેવી પડે, સ્વાધ્યાયાદિ ઓછો થાય તે તેને રંજ ખૂબ જ રહે છે. જીવન તે ઓછું થાય છે, આરાધના થતી નથી, એમ વેદન રહે છે. આજે એન્જાયના પેનની તકલીફ, લકવાની ઘડી અસર, મણકાની તકલીફ આદિ અનેક અાતનાના ઉદરમાં પણ, આ દર્દ કેમ આવ્યું ? એ ક્યારે મટશે?—-એ એક પણ ભાવ નથી ઊઠતા, ચેતના તેમાં નથી અટકતી. યોગ્ય ઉપચાર કરાવતાં સંયમજીવનમાં અતિચાર, દેવો ન લાગે—ઓછા લાગે તેનું ખાસ લય રાખે છે. પહેલેથી જ આહારમાં રસલુપતા ન હતી, સંયમ હતા, પણ તકલીફો થયા પછી તળેલું, મિષ્ટાન્ન–મે આદિને ત્યાગ કર્યો. આહાર માટે જીવન નથી, રામજીવન ટકાવવા આહાર લેવાનું છે, એ જ જીવનને સહજ ધ્વનિ છે. જિનકાસન, સમુદાય તથા ગુરુ પ્રત્યે જીવનમાં અપૂર્વ નિષ્ઠા છે. શાસનની પ્રભાવના, સ્વ–પરની કલ્યાણકારી આરાધના. અંતરમાં સ્વચ્છતા, ચિત્તમાં સમાધિ આદિ માટે ખૂબ જ જાગૃતિ રા.વાના કારણે અનેકનાં હૈયાંમાં અપૂર્વ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પેરેલિસીસને અટેક આવે ત્યારે ગળેથી પાણીનું એક ટીપું પણ મહામુશ્કેલીઓ ઊતરતું, એમાંથી કદાચ જીવન ન બચી શકે એવી પરિસ્થિતિ હતી તે વખતે અનેકનાં મેંમાંથી એમ ઉગારો નીકળી ગયા કે “જે અમારા જીવનના આયુષ્યનાં વર્ષો અપાય તે અમે આપી દઈએ ને સમુદાયના તથા અનેકના આધારરૂપ પૂજ્યશ્રી આ હુમલામાંથી ઊગરી જઈ ગુરુસેવા, શાસનસેવા કરતાં જવંતા વતે.” અમારા ગચ્છાધિપતિ પ. પૂ. આ. વિ. હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. પણ દૂર રહ્ય તબિયત નરમના સમાચાર સાંભળી અત્રેના કાર્યકર ભાઈઓ આદિને પત્રમાં ભલામણ કરે : સમુદાયમાં આ સાધ્વીજી રત્ન સમાન છે, તેમના ઉપચાર માટે પૂરી કાળજી રાખશે. સ્વાધ્યાય-રસી, સંયમ-બપી, સમુદાયના સુકાની આ પૂ. ગુરુદેવ ! આપશ્રીજીના ગુણોને અનુરાગી આપને આ પરિવાર આપ બન્ને પૂજાના જન્મદિને, દીક્ષાદિને આપશ્રીના સંયમજીવનની અમેદનાથે મૌન, મંત્રજપ, સ્વાધ્યાય, તપ, નવી ગાથા કંઠસ્થ કરવી આદિ આરાધનાના વિશેષ નિયમે ગ્રહણ કરવા દ્વારા આપશ્રી જેવી સાધના, ગુણે અમારામાં આત્મસાત્ થાય ને નિર્મળ સંયમજીવન દ્વારા આ માનવજન્મને સાર્થક કરીએ એ જ એક ભાવના રાખે છે. આપ પૂના ઉપકારનો બદલો વાળવા ગુણાનુવાદ કરવા અમે સમર્થ નથી. સંયમજીવનમાં આપશ્રીજીના આજે ૨૦૫૦ના કા. વ. ૭ના ૪૫ વર્ષના મંગલ પ્રારંભદિને શાસનદેવને એક જ પ્રાર્થના છે કે Page #764 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શમણીરત્નો આપશ્રીજી શતજીવી બની સ્વ-પરનું કલ્યાણ કરતાં સદાય જયવંતા વાર્તા એ જ મંગલ કામના કરતે આપનો પરિવાર ને આપની છત્રછાયા તથા કૃપાને સદાને માટે ઝંખતી આપની ચરણરજ સા. પ્રિયદર્શીનાશ્રીની કેટિશઃ વંદનાવલિ. મકકમ મનોબળશાળી, ઉગ્રવિહારી, જ્ઞાન-ધ્યાનમાં મસ્ત, આત્મરમણુતામાં મશગૂલ, તપોનિષ્ઠા શાસનપ્રભાવિકા પૂ. સાધ્વીજી શ્રી ત્રિલોચનાશ્રીજી મહારાજ સૌરાષ્ટ્રના પિરીસ સમાં જામનગર શહેરમાં શ્રેષ્ઠી શ્રી મગનભાઈ જગજીવનભાઈ તથા માતા જીવીબહેનને ત્યાં તારાબહેન નામે પુત્રીરત્નનો જન્મ થયે હતો. બાલ્યવયમાં તારાબહેને ઉપધાન તપ વહન કર્યા હતાં. માત્ર ૧૬ વર્ષની ઉંમરે મુંબઈ-ઘાટકોપરમાં સં. ૨૦૦૭ના માગસર વદ ૧૦ ના પ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. ગનિષ્ઠ પૂ. આ. શ્રી વિજયકેસરસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાતિની પ્રગતિની સા. શ્રી નમશ્રીજી મહારાજનાં સુશિષ્યા તરીકે સાધ્વીજી શ્રી ત્રિલેચનાશ્રીજી તરીકે જાહેર થયાં હતાં. દીક્ષા અંગીકાર પછી ગુરુશ્રીજી સાથે ઉગ્રવિહાર કરી બિહાર, બંગાળ, સમેતશિખરજી, કલકત્તા જેવા દૂરના પ્રદેશમાં વિચરી તીર્થયાત્રાએ કરી હતી. નિત્ય ૩૦૦૦ શ્લોકનો સ્વાધ્યાય, તેમાં શ્રી દશવૈકાલિક સૂત્ર અને વીતરાગ સ્તોત્રનો સ્વાધ્યાય કરી પછી જ પાણી વાપરતાં. રોજ બાંધી ૨૦ નવકારવાળી ગણતાં. રોજ ૧૦ કલાકનું મૌન. પ્રત્યેક તપસ્યામાં ત્રણ વખત દેવવંદન. સમેતશિખરજી તીર્થમાં ૧૪ દિવસમાં ૧૪ યાત્રા, શ્રી તળાજા તીર્થની નવાણું યાત્રા, શ્રી ગિરનારજી તીર્થની ૧૫ દિવસમાં ૧૫ યાત્રા, શ્રી સિદ્ધાચલજી તીર્થની નવાણું યાત્રા નવ વખત, છઠ્ઠ તપ કરીને સાત યાત્રા, ૩૧ છઠ્ઠ સાથે કરી હતી. વર્ધમાન તપની ૧૦૫ ઓળી, સહસકૂટ તપ, ૨૪ જિનના કલ્યાણકના ઉપવાસ, બે વરસીતપ, છમાસી, ચારમાસી, ત્રણમાસી, અઢીમાસી, દોઢમાસી, સમવસરણ તપ, શ્રેણીતા, શ્રી મહાવીર સ્વામીજીનાં ર૨૯ છઠું તપ, મા ખમણ, સિદ્ધિતપ, ૪૫ ઉપવાસ, ૧૩ કાઠિયાનાં અઠ્ઠમ તપ, એકાંતર પ૦૦ આયંબિલ, નવપદજીની અલૂણું નવ ઓળી, વીશસ્થાનક તપ, જ્ઞાનપંચમી, મૌનએકાદશી તપ ઈત્યાદિ વિવિધ તપસ્યાઓ કરી, ગુરનિશ્રાએ રહી જ્ઞાન-દયાનમાં અપ્રમત્તપણે આગળ વધ્યાં હતાં. દીક્ષા પછી ૧૪ વર્ષ સુધી લીલેતરીને તથા કેરીને ત્યાગ કર્યો હતે. સં. ૨૦૩૯ ના ચાતુર્માસમાં પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયવિનયસૂરીશ્વરજી મ. સા., પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયક૯પજયસૂરીશ્વરજી મ. સા., આદિ શ્રમણભગવંતો અને પૂ. પ્રવર્તિની સાદવજી શ્રી નેમશ્રીજી મ. સા. શિષ્યા-પ્રશિષ્યાઓ સહ સુરેન્દ્રનગર બિરાજતાં હતાં. સાધ્વીજી શ્રી ત્રિલોચનાશ્રીજી મ. સા. ના સંસારી પક્ષે પૂ. આ. શ્રીમદ્ વિજયકપજયસૂરીશ્વરજી મ. સા. ભાઈ થતા હતા. ૩૨ વર્ષના દીક્ષા પર્યાયમાં પ્રથમ વાર જ સાથે ચાતુર્માસ કરવાને અણમેલ લાભ મળ્યો હતો. તેમાં ચાતુર્માસમાં નવકારમંત્રના ૬૮ અક્ષરની આરાધનાના મૌનપણે ૬૮ ઉપવાસ કરવાના લક્ષ્યથી અપ્રમત્તપણે અણમોલ અવસરને સોનેરી તક માની ઉપવાસ શરૂ કર્યા. ૫૦ ઉપવાસ Page #765 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૭ર૭ સુધી તે પિતાની સવ પ્રવૃત્તિ સ્વયં કરતાં, જ્ઞાન–ધ્યાનમાં મસ્ત હતાં. ૬૦ માં ઉપવાસે તબીયત નરમ થતાં સંઘે પારણું કરવા વિનતિ કરી, પણ હાથ હલાવી ના પાડતાં. ૬૧ માં ઉપવાસે ફરીથી શ્રીસંઘે પારણું કરવા આગ્રહભરી વિનતિ કરી, છતાં અસ્વીકાર. મનોબળ મક્કમ હતું. પોતાના લક્ષ્યબિંદુએ પહોંચવા ઇચ્છતાં હતાં. પૂ. આ. શ્રી વિજયક૯પજયસૂરીશ્વરજી મ. સાહેબે ૬૧ માં દિવસે એક ઉપવાસનું પચ્ચખાણ આપ્યું. પોતે સ્વાધ્યાયમાં અને આત્મરમણતામાં મશગૂલ થઈ ગયા. સવારના અગિયાર વાગ્યાથી તબિયત બગડતી ગઈ. સર્વથી ખમત-ખમણ કરવાનું શરૂ કર્યું. સવ કેઈ નિર્ધામણા કરાવતું રહ્યું. પરંતુ મનમાં ભાવ કેવા ! કઈ મારા ૬૮ ઉપવાસ ૭ ઉપવાસ કરીને પૂરા કરજે. અપૂવ સમાધિ-સાધના કરતાં ચતુર્વિધ સંઘની હાજરીમાં ચાર વાગ્યે કાળધર્મ પામ્યાં. અમને એક તપસ્વીરનાની ખોટ પડી. તપસ્વીરત્નાના ૬૧ મા ઉપવાસે સ્વર્ગવાસ થયાના સમાચાર આખા શહેરમાં ફરી વળતાં જૈન-જૈનેતર હજારોની સંખ્યામાં દર્શને આવવા લાગ્યાં. રેડિયે પર સમાચાર પ્રસારિત થતાં બહારગામથી પણ ભાઈ-બહેનો આવવા લાગ્યાં. ભાદરવા સુદ ૮ ના દિને જરિયાન પાલખી નિકળી હતી. અંતિમ સંસ્કારમાં ૩૫-૪૦ હજારની જનમેદની સામેલ હતી. આ પ્રસંગે ૨૨૫ જીવ છોડાવવામાં આવ્યા હતા. અસ્થદાન ફંડ રૂા. ૪૦,૦૦૦ નું થયું હતું. ૬૮ ઉપવાસના પારણે સ્વામીવાત્સલ્ય કરવાની અગાઉથી જાહેરાત થઈ ગઈ હતી તે અનુસાર ભાદરવા સુદ ૮ થી બે સાધ્વીજી મ. સાહેબે ૭ ઉપવાસ કરી ૬૮ ઉપવાસ પૂરા કર્યા હતા. બાદમાં ભાદરવા સુદ ૧૫ ને સ્વામીવાત્સલ્ય સંઘ-જમણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર તેમ જ અન્ય સ્થળેએ જિનેન્દ્ર-ભક્તિ-મહોત્સવે રચાયા હતા. આ સ્વગીય તપસ્વિની મહષિની સાધ્વીજી આરાધનાબળે મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંદર સ્વામી સમીપે પહોંચી આરાધના કરી આત્મનિસ્તાર કરી રહ્યાં હશે તે નિઃશક વાત છે. તપની તપોભૂમિમાં અંતસમય સુધી તપતાં એવાં તપસ્વીરત્નાને સૌની કેટિ-કોટિ વંદના. (સૌજન્ય : નવસારીવાલા મુક્તાબહેન મહેન્દ્રભાઈ તરફથી) સદા સસન્નવદના, પ્રભુવીરનાં સંદેશ વારિ સિંચનકારિણી. પ્રતિભા-સંપના, દિય-તેજવિની પૂ. સાધ્વીજી શ્રી વારિષણાશ્રીજી મહારાજ તથા પૂ. સાધ્વીજી શ્રી વજસેનાશ્રીજી મહારાજ જે ઊગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય, એહ નિયમ અવિનાશને, જે જગ્યું તે જાય.” – કલાપી સુષ્ટિના સર્જનહારે જગ નિર્માણ કર્યું ત્યારથી જ ઉદયને પ્રાધાન્ય આપ્યું, જેમ કે ઉષા-નિશા, સવાર-સાંજ, ભરતી-ઓટ, સુખ-દુઃખ, યૌવન-જરા, જન્મ-મરણાદિ. એ રાહે આ ક્રમ ઊલટસૂલટ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. એમાં મીનમેખ થતો નથી. “જે પિઢે ઝોળીમાં, અંતે Page #766 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] શાસનનાં શ્રમણીરા તે પોઢે હેાળીમાં.” આ સત્ય એ સત્ય છે. પરાપૂર્વથી જન્મ મરણની ઘટમાળ અવિરતપણે વહી રહી છે. ઉદ્યાનપાલક માળી અતિ સુંદર મહેકદાર છોડ વાવે, તેને ઉછેર ખૂબ ખત દઈ કરે છે. જીવના ભાગે જતન કરી ઉદ્યાનને સુવાસિત સુમનેાથી સજાવી મૂકે છે. એટલુ જ નહી, એ પુષ્પની પરિમલ-શેભાને નિહાળી-અનુભવી તે પરમ સુખાનંદ અનુભવે છે. અને સમય આવ્યે સ્વહસ્તે જ ડ પરનાં એ ગુચ્છાને ચૂંટી પરાર્થે અર્પણ કરી દે છે. જગનિયંતા માળી સૃષ્ટિરૂપ ઉદ્યાનમાં ઉત્તમેાત્તમ પુષ્પને, તેના પમરાટને પાંગરવ! દે છે, પણ સમય આવ્યે એવુ. એક સુમન પેાતાના મઘમઘાટ પાંગર્યાં ન—પાંગયે ત્યાં અ બાગને ઉજ્જડ બનાવી દે છે, અને વેરાન બનાવી જેણે પાળ્યુ પેખ્યું હતું તેવા ઉપવનના પાલકને શરણે જઈ પેાઢી ગયુ. તે કામે ક્રિન હતા સ. ૨૦૩પના માઘ શુક્લ પૂર્ણિમાને આ પુષ્પ કયાંથી આવ્યુ? કાણુ તેનાં જન-જનની ? કયાંથી એને કમભૂમિ લાધી? કેણે તેના પર વારસિચન કર્યું ? કોણે તેને પરિમલ ફોરતુ કર્યુ?ં ? —તે મારી યત્કિંચિત શક્તિ અનુસાર આલેખીશ. ગરવી ગુજરાતમાં ધનાઢયોથી ભરપૂર અને ધમ સરક્ષકાથી ગાળી રહેલ ભદ્રેશ્વર મહાતીર્થ કે જ્યાં ઇતિહાસમાં મશહૂર થયેલ જગડુશાહે અતિનયનરમ્ય જિનાલય બંધાવેલ છે, એવી પુનિત ભૂમિની સમીપમાં કચ્છ-માંડવીમાં ધર્મ પરાયણ, દીનજનેના આશ્રયદાતા, શ્રેષ્ઠ શ્રી નેમિદાસભાઈના ગૃહાંગણે ગુલાબના ગેટા સમાં અતિ સુકુમાર ગુલાબબહેનની કુક્ષીએ દેવાંગના સમી દ્વીસતી એક બાલિકા અવતરી. તે સુનિ હતા સ’. ૧૯૯૩ના એટલે કે ૧+૯+૯+૩=૨૨, જાણે બાવીસ પરિષહેાને સહેવા ન જન્મી હોય? તેવી વૈશાખી અમાવસ્યાની મધ્યરાત્રિએ સૃષ્ટિનાં જીવમાત્રનાં અંધારાંને ઉલેચવા આ દેવકન્યા અવતરી! જેનાં મુખકમળ અને દેહ-અગોપાંગ અતિ નિમા, સ્વચ્છ હતાં એવી બાળ સુકુમારિકાનું સુઅવસરે શુભનાન ‘વિમળા’ એવુ સ્થાપિત કર્યું . 66 કુમળા છોડ જેમ વાળીએ તેમ વળે” તે ઉક્તિ અનુસાર બાલ્યકાળથી ધર્મ પરાયણ માતા-પિતાના સુસ'સ્કારેોથી સુવાસિત બનેલ વિમળાબહેન દસ વર્ષની કુમળી વયથી ધાર્મિક અભ્યાસમાં કૂદકે ને ભૂસકે આગળ વધવા લાગ્યાં, સાથેસાથ પાતાની અનેાખી બુદ્ધિ, પ્રભા, તેજસ્વિતા, અજોડ જ્ઞાનશક્તિના બળથી ગળાકીય શિક્ષણમાં પણ જ્વલતુ વિજયી બન્યાં. અનેકવિધ બાહ્ય સ્પર્ધાઓમાં પ્રથમ કક્ષાએ ઉત્તીણું બની વિદ્યાથી—જગતમાં સ્કોલર તરીકે ખ્યાતનામ ન્યાં. એસ. એસ. સી. ની પરીક્ષામાં ઈંગ્લિશ મિડિયમ દ્વારા ફર્સ્ટ કલાસ મેળવી ઘાટકોપરની કારિકી વધારવામાં સદ્ભાગ્યશાળી બન્યાં. કાલેજનાં સેલાં સેવનાર વિમળાબહેનની ગણના મહાશાળાની તેજસ્વિની વિદ્યાર્થિનીમાં થાય તેમ હતી, છતાં તે અત્યંત વિનમ્ર, આજ્ઞાંકિત હતાં. પિતાશ્રીની અનિચ્છા હૈાવાથી આગળ અભ્યાસની પોતાની ઇચ્છાને પ્રાધાન્ય ન આપ્યુ. આજે એવાં ફ યુવાન કે યુવતી શેાધ્યાં જડે તેમ નથી ! એસ. એસ. સી.ના અભ્યાસી છતાં ડબલ ગ્રેજ્યુએટને શરમાવે તેવી વિમળાબહેન હવે યૌવનને આરે આવી ઊભાં. મેહમયી મુબઈ નગરીમાં રહેવા છતાં જીવનમાં સાદગી અનેાખી હતી. ભોવના સયમ શણગારથી સજ્જ, ભલભલા તેને ઝૂકી પડતાં. તેમના જીવનમાં માતા-પિતાની અપૂર્વ ભક્તિ, તીથ યાત્રા અને અધ્યયન એ ત્રિવેણીસ`ગમ અસ્ખલિત રીતે વહી રહ્યો હતો. પૂના કોઈ પ્રબળ પુણ્યાદયે અને જન્મન્નત સુસ'સ્કારેથી સિંચાયેલ તેમના પર ધર્મીસંસ્કારેનુ વારિસિંચન સ`સારી ગિની પૂ. સાધ્વીજી મજુલાશ્રીજી મ. સા. તથા બાંધવપૂ . Page #767 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] મુનિશ્રી અજિતચંદ્રવિજયજી મ. સા. તેમ જ અનેકાનેક સાધુ-સાધ્વીજી ભગવંતે પ્રતિદિન કરતાં રહ્યાં. સાથેસાથે. સેનામાં સુગંધ સમ મણિયાર કુટુંબનાં કેદિલાબહેને પરસ્પર ખભેખભા મિલાવી જૈનશાસનની ધા–પતાકા લહેરાવવાનું કેલ-કરાર કર્યો, ઉભયે ચારિત્રમ અંગીકાર કરવા દ4 નિર્ધાર કર્યો. પરમ ઉદાત્ત સ્વભાવી માતા-પિતાએ તેઓનો આ સવિચાર સહર્ષ સ્વીકારી લી. વધાવી લીધો. ઘાટકોપરના મણિમય આંગણે કુદરત જ વરતાત્સવ ઉજવી રહી હતી ત્યારે અષ્ટાહ્નિકા મહોત્સવ ઉજવાવા લાગે અને સમયજ્ઞ પૂ. આ. દેવશ્રી વિનાનસૂરિજી મ. સા. તથા ધમરાજા પૂ. આ. દેવશ્રી કસ્તુરસૂરિજી મ. સા. તથા વ્યાખ્યાવાચસ્પતિ પ. પૂ. મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મ. સા. (વર્તમાનમાં આચાર્યશ્રી) તથા વડીલ બાંધવશ્રી પૂ. મુનિશ્રી અજિતવિજયજી મ. (વર્તમાનમાં પંન્યાસશ્રી) આદિની શુભ નિશ્રામાં અને સાહેલી પૂ. ગિનિઝ આ. દેવશ્રી કેશરસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાતિની બાલબ્રહ્મચારિણી પૂ. સા. મંજુલાશ્રીજી મ. નાં શિષ્યા તરીકે સંસારી બહેન મયુરભાષી વિમળાબહેન ૫. સા. વારિણાશ્રીજી મ. સા. જાહેર થયાં અને તેમના શિષ્ય કેકિલકડી કે કિલાબહેન પૂ. સા. વજસેનાશ્રીજી મ. સા. જાહેર થયાં. તે અણમોલ દિન હતા સં. ૨૦૧૭ = ૨ + ૦ + 1 + ૭ = ૧૦, જાણે કે તિધર્મના દસ ભેદરૂપ અને માઘ શુક્લ દશમીને કેવા સુમેળ હતા એ અંકમાં! ભાનુદેવ આકાશમાં ઝગમગી રહ્યા હતા ત્યારે નેમને ભાનુ ઘાટકોપરના ઉપાશ્રયમ, ૨. યુગલજોડીને નિહાળવા, વાંદવા માનવ-મહેરામણ ઊભરાતો હતો. પૂ. શ્રી વારિણાશ્રીજી અને પૂ. સા. શ્રી વજસેનાશ્રીજી આ બંને દેખીતી રીતે, તેમ જ વ્યાવહારિક અપેક્ષાએ પણ “ગુરુશિગ્યા હતાં. બન્ને વચ્ચે ઉંમરનો તફાવત માત્ર બે જ વરસને. હતો. વારિશ્રીજીની ઉંમર દીક્ષા સમયે બાવીસ વરસની, વાસેનાશ્રીજીની ઉંમર દીક્ષા સમયે વીસ વરસની. બન્નેને ભવ-સંબંધ જોતાં અચૂક કહી શકાય કે, આ બન્ને વચ્ચે ભવભવનું આત્મસખ્ય હતું. દક્ષાપૂર્વે વિમળા અને કેકિલા માત્ર બહેનપણીઓ ન હતી, એક-મેકની આત્મસખીઓ હતી. આત્મસખ્ય હતું આથી જ તે બંનેએ સંયમના માર્ગે પ્રયાણ પણ સાથે જ કર્યું. સંસારીપણામાં “જૈન સુનીતિ મંડળ” માં બન્નેએ સાથે કામ કર્યું. પૂજાએ જાઓમાં, ભાવનાએમાં, પર્યુષણની અને અન્ય પર્વની આરાધનાઓમાં, તીર્થયાત્રાઓમાં, તપમાં પણ વિમળા અને કેફિલા સાથે જ જોવા મળે. બન્નેનું વતન અલગ-અલગ. ઘર પણ અલગ-અલગ. વિમળાનું મૂળ વતન ભદ્રધર. કેકિલાનું રાધનપુર. બન્નેનાં કુટુંબ વચ્ચે ધાર્મિક સંસ્કારની અપેક્ષાએ ઘણું સામ્ય. બન્નેનાં કુટુંબોમાંથી એક્થી વધુ સ્વજનોએ દીક્ષા લીધી છે. તપત્યાગ અને વૈરાગ્ય, જ્ઞાન-દર્શનના વિમળ વાતાવરણમાં બન્નેને ઉછેર, પૂર્વભવનાં સંસ્કાર અને સાધના. આ ભવમાં બનેએ એ સંસ્કાર અને સાધનાને વેગવાન અને વધમાન બનાવ્યાં. ત્રિથી બને જુદાં. વિમળા ઘાટકોપર રહે. કેકિલા તળ મુંબઈ, ગુલાબવાડીમાં. આત્મભાવથી અને એક દેડ જુદા, ધબકાર એ. જીવનમાં સંવગની રંગોળી બને એ સાથે પૂરી અને વૈરાગ્યની વરમાળ પણ સાથે જ પહેરી. સં. ૨૦૧૭ ના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાકદિને બન્ને આત્મસખીઓએ ઘાટકોપરના ઉપાશ્રયમાં શ્રી ચતુર્વિધ સંઘની ભરચક હાજરીમાં આત્મસ્વાતંત્ર્યની ઘોષણા કરી. સંસારની ગુલામીને બન્નેએ એકસાથે એક જ દિવસે ફગાવી દીધી. અને વર્તમાન કાળચકના સૌ પ્રથમ સાધ્વી આય ચંદનબાળાએ જે વૈરાગી વેશ પહેર્યો હતો તે વેશ ઓઢીને, અદીઠ મુક્તિની મંઝિલે બને ચાલી નીકળી પડી. એ દિવસથી અર્થાત્ સં. ૨૦૧૭ના મહા સુદ દસમથી વિમળા અને કેકિલા નામ માત્ર Page #768 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ ] [ શાસનનાં શમણીરત્નો ભૂતકાળની એળખ રૂપ જ બની રહ્યાં, અને તે દિવસથી વિમળા સાથ્વી વારિણાશ્રીજી મહારાજ અને કેકિલા સાધ્વી વાસેનાશ્રીજી મહારાજના પવિત્ર સ્વરૂપે પૂજનીય અને વંદનીય બન્યું. દીક્ષા બન્નેની એક જ દિવસે, એક જ મુહ, એક જ સ્થળે, એક જ ગુરુભગવંતના વરદ હસ્તે અને એક જ સમુદાયમાં થઈ હતી. પરંતુ વારિણાશ્રીજી મહારાજ ઉંમરમાં પિતાથી બે વસે મોટાં હતાં, આથી તેમને વાસેનાશ્રીજી મહારાજે પોતાના ગુરુપદે સ્થાપ્યાં. સમવયક સખીને ગુણી બનાવી સાધ્વી વજાનાશ્રીજીએ એક ઉમદા અને પ્રેરક દષ્ટાંત આપ્યું. - દિવંગત ધ્યાનગી શ્રી કેશરસૂરિજી મહારાજની આજ્ઞાનુવતી પૂજ્ય સાધ્વી શ્રી નેમશ્રીજી મહારાજની આ બન્ને શિષ્યાઓ દીક્ષાના પહેલા જ દિવસથી “બ્રાહ્મી-સુંદરી” ની જુગલજોડી તરીકે કાદર અને લેકચાહના પામવા લાગી. સં. ૨૦૧૭ થી સં. ૨૦૩૫ સુધીનાં અઢાર વરસ દરમિયાન વર્તમાન કાળચક્રના આ “બ્રાહ્મી-સુંદરી” સાધ્વી ભગવંતોએ પ્રશસ્ય એકરાગ અને એકરસ બની પિતાના સમુદાયની જવાબદારીઓ એટલી સુંદર અને સફળતાથી ઉપાડી છે કે તે જોનાર અને જાણનારે બન્નેની મુક્તકઠે પ્રશંસા કરી છે. બન્ને વચ્ચે ક્યારેય મતભેદ નહીં. જેઓ ગૃહસ્થ-જીવનમાં તેજસ્વી નીવડેલ, તેઓ સંયમી જીવનની મહામૂલી ચૂંદડી ઓઢીને મીરાંની જેમ આ ચૂંદડીને દૂજે દાગ ન લાગે તે માટે હર પળે જાગૃત બની રહેતાં. પ્રથમ ચાતુર્માસથી ભારતના ખૂણે-ખૂણે પોતાની આગવી વસ્તૃત્વ શૈલીથી આમજનતા સમક્ષ રસ ભેજનને થાળ પીરસી, અનેકવિધ ભાવેને નયનમાં ઉતારી, મુખારવિંદ પર ઉપસાવી લોકોનાં મન હરી લેતાં સ્વનામને સાર્થક કરવા પ્રભુવીરના સંદેશને વારિસિંચનથી બે-બેબા ભરી પાતાં ધરાતાં નહીં, સાથે સાથે શ્રોતાજને પર ધારી અસર ઉપસાવી શકવા સમર્થ બનતાં. વળી સુશિષ્યા પૂ. વજનાશ્રીજી મ. સા. સંગીતકલાના તાર મિલાવી મધુર કંઠે સ્તવન-સજઝાય રેલાવી પ્રજાજનેનાં હૈયાને હરી લેવા માટે ભાગ્યશાળી બન્યાં. આમ પિતાની અતિ મીઠી વાણી અને અનોખા આજથી પ્રજાજનોને ઘેલા, અરે ! ગાંડા બનાવી દીધા, એમ કહીએ તે અસ્થાને નથી. ઊગતી ઉષા સમાં સ્વ. પૂ ગુરુદેવ જ્યાં-જ્યાં વિચરતાં ત્યાં ત્યાં કંટકે પણ કુસુમ બની જતાં ધન્યતા અનુભવતા. ચાતુર્માસ કે શેષકાળમાં ગમે તે સ્થાને, ગમે ત્યારે જતાં જેમ-જેતરના પ્રિય પાત્ર બની ચૂકેલ. સ્વ. પૂ. ગુરુદેવના હૈયામાં “સવિ જીવ કરું શાસન-રસી”ની ભાવના ઊછળી રહી હતી. જીવ માત્રના કલ્યાણની કામના અને સમતાભરી સંયમ–સાધનાથી જીવનને મંગલમય બનાવી ધર્મના ઉત્તમ પ્રતિનિધિ અને આદર્શ ધર્મારાધક બની ગયાં. આવાં ધમ–ઉદ્યોતકની મિષ્ટ વાણીથી આકર્ષાઈ, જ્ઞાનની અજબ-ગજબની પ્રતિભા નિહાળી ૧૮ (૧+ ૮=૯) વર્ષના દીક્ષા પર્યાયે અનુક્રમે એટલે કે નવપદજીનાં નવ-અઢાર શિષ્યા-પ્રશિષ્યા થષાં, જે તેઓની પુનિત છત્રછાયામાં જ્ઞાન-ધ્યાનાદિ આવશ્યક ક્રિયાઓ કરી રહેતાં હતાં, તે સઘળે યશ સ્વ. પૂ. ગુરુદેવશ્રીજીને ફાળે આવે છે. જ્ઞાન, ધ્યાન, ચિંતન અને મનન, પરિશીલન કરવામાં ઓતપ્રોત બનેલ પૂ. સ્વ. ગુરુજી આશ્રિત શિષ્યાવૃંદ કે જ્ઞાન-પિપાસુઓને જ્ઞાન-દાન દેતાં ક્યારેય થાક્યાં નહીં, પણ તેમને મનમયૂરો નાચી ઊઠતો. હૈયાને અનેરા ઉમળા સાથે સૌને સૂત્ર. અર્થ, તત્ત્વની વાચના આપતાં હતાં. સ્વ-પર-કલ્યાણકારી દેવી જાણે દેવી સરસ્વતીને અવતાર ન હોય, તેવાં ભાસતાં હતાં ! સાથોસાથ તપશ્ચર્યાદિ કરી કાયાની માયાને શેષતાં અઢાર વર્ષના દીક્ષા-પોયમાં પ્રાયઃ ક્યારેય બિયાસણાથી ઓછું પચ્ચકખાણ કર્યું નથી કે પ્રાયઃ સાઢ પરિસીથી વહેલું પચ્ચક્ખાણ પાયું નથી. ઈંગ્લિશ, મરાઠી, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, તમિલ અડદિ ભાષાઓના જાણનારા સ્વ. પૂ. Page #769 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને ] [ ૭૩૧ ગુરુદેવ અતિ સૌમ્યવદના, મિલનસાર અને શાંત પ્રકૃતિનાં હતાં. વળી જૈન ધર્મ અને જૈન સંઘના અસ્પૃદયના અને શાંત પ્રકૃતિના મારથ શી સ્વ. પૂ. ગુરુજી સંયમ અને તપ-આરાધનાની અણમૂલ મૂડીના બળે ધર્મ ભાવનાના સોદાગર બનીને પ્રભુવીરના દિવ્ય વારસાને દીપાવી જાણનાર પુણ્ય પ્રવાસી એવા સ્વ. પૂ. ગુરુદેવે જિનશાસનને પ્રશસ્ત બનાવવામાં જીવનની કૃતાર્થતા અનુભવી. એવા તેજસ્વી રત્નના જીવનની અમૃતસરિતામાંથી છેક આચમન કરી પવિત્ર બની જઈએ. અમાવસ્યાની કાજળઘેરી રાત્રિએ અવતર્યા છતાં બીજના ચંદ્રની જેમ સોળે કળાએ વિકસિત બનેલા એ સ્વ. પૂ. ગુરુદેવ, જાણે ભાંગ્યાના ભેરુ જેવા કે મહારથી અદેશ્યપણે વિચરતા સંતસંઘને સિતારો શાસનદેવે ન આપ્યો હોય! અને સ્વ-પર કલ્યાણકારી કારુણ્યમૂતિનું જીવનકાય આટોપાઈ ન ગયું હોય! કર્તવ્યના મેદાનમાંથી ચાલી નીકળનાર આ દિવ્ય તેજ ધરાવનાર, વિવેક, વાત્સલ્ય ને વિનયની રત્નત્રયીથી ઝગમગી રહ્યાં હતાં. તેઓની વિકસિત બની રહેલી ચડતી કળા જાણે ન જીરવાતી હોય તેમ, બુઝાતે દીપક વધુ ઝગારા મારે તેમ પૂજ્યશ્રીને જીવનદીપ બુઝાવાને હતું તેથી શાનદાર રોશની ફેલાવી રહ્યો હતો. તેઓ દરેક ક્ષેત્રના સફળ દાત્રી બની જિનેશ્વરભક્તિમાં તલ્લીન બની જનારા શ્રી આનંદઘનજી મહારાજના સ્તવનમાં કહ્યા મુજબ “ચિત્તપ્રસન્ન રે પૂજન ફળ કરવું છે. પૂજા અખંડિત એહ” તે મુજબ સદાય પ્રસન્નવદના ભાસતાં. પ્રભુભક્તિ અને આનંદ તેએાન. મુખારવિંદ પર ઊલટતા તે મુજબ જે સુમન માઘ પૂર્ણિમાએ વિલાઈ ગયેલું તે જ આ સુમન ! શ્રી શંખેશ્વર તીર્થના અંજન પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળી પ્રભુભક્તિની રમઝટ જમાવી દાદા ખેધરને ભેટી જાણે અંતિમ ભક્તિ કરી હવે સદાકાળ માટે ચાલ્યા જવાના ન હોય? – તેમ અનેરા અરમાને સાથે પોતાનાં સંસારી ભગિની ગુરુમાતા પૂ. સા. મંજુલાશ્રીજી મ.ની દ્વિતીય શિષ્યા બનનારાં ભારતીબહેનની દીક્ષા કાજે વેજલપુર પધારી રહ્યાં હતાં. સાથે સાથે નવસારીવાલા શોભનાબહેનને પણ પ્રવજ્યાનું વાઝાન કરાવી સંયમી જીવનમાં સ્થિત બનાવી શ્રી શંખેશ્વરજી દાદાની ભાવભરી વિદાય લઈ પ્રયાણ આદર્યું. ખૂબ ઝડપી વિહાર કરી રહેલ સ્વ. પૂ. ગુરુદેવનું તેજ પૂર્ણિમાના ચંદ્રને શરમાવે તેવું હતું. તેથી જાણે નમંડળમાં રહેલા શશિદેવને ન થયું હોય કે મારા કરતાં આ ધરણા પર રહેલે ચાંદ કદાચ વધુ દેદીપ્યમાન છે. તેની શોભા મારાથી અનેક ગણી વધુ છે. તેની પાસે મારી શી હસ્તી! એ ન્ય પૂર્ણિમા (મહા સુ. ૧૫)ની ગોઝારી સવારે જ્યારે મંદ-મંદ સમીર વહી રહ્યો હતો, પક્ષીગણ નીંદરમાં પઢી રહ્યો હતો ત્યારે કનેરાથી કાજીપરા વચ્ચેના રસ્તા પર હરણફાળ ભરી ચાલી રહેલાં પૂ. ગુરુદેવ નયનાબહેન તથા માયાબહેનને શ્રી સિદ્ધગિરિરાજનું માહાસ્ય સમજાવી રહ્યાં હતાં તે જ ક્ષણે કાળ સમી અમદાવાદથી ધર્મજ જતી બસ આવી અને તેઓ કંઈ સમજે, વિચારે તે પહેલાં જ માતૃભક્તિનો અદમ્ય ઉછાળે હૈયાના અગમ્ય ખૂણેથી આવ્યો અને પરમ ઉપકારી સંસારી માતા, સૌમ્યમૂતિ પૂ. સાધ્વીજી રામગયાશ્રીજી મ. સા.ની ડોળીને બચાવવા જતાં તેમના પર ફક્ત એ કાળમુખી બસની ટકકર લાગી. સદાય અરિહુતમાં લીન બનનારાં તેઓ અરિહંતના ધ્યાનમાં લાગી ગયાં. સર્વ જીવોને અભયદાન આપનાર અને પ્રત્યેક પ્રાણી માત્રને “નમો અરિહંતાણું” કહેનારાં, સમ્યકત્વને પામશે. મેક્ષમાં જજે એમ શબ્દોચ્ચાર કરનારાં પતે તત્કાળ ધરણી પર ઢળી પડયાં. બાહ્ય દષ્ટિએ એમ લાગે કે નવકાર ન પામ્યાં. પણ આખું જીવન નવકારમાં ઓતપ્રેત કરનારને અન્ય કેઈ નવકાર ન સંભળાવે તે ય શું? તેઓ સ્વયં નવકારમય બની ગયાં હતાં, Page #770 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ ] [ શાસનનાં શ્રમણીરત્ના અને તત્કાળ પ્રાણપ’ખેરું ઊડી ગયુ. સાથેસાથ સંચમ આકાંક્ષિણી બહેન માયા પણ ગુરુદેવને સમિપ ત બની ગઈ હોય તેમ તેઓની સાથે જ વીર-વાટે સાંચરી ગઈ. પૂ. ગુરુદેવ ગયાં. આડઆ શિષ્યાઓનાં તારણહાર છતાં એક પણ સમીપમાં નહી અને અઢાર વર્ષથી જેના સાન્નિધ્યમાં રહેનારા, વૃક્ષ ને છાયા સમ જીવન વ્યતીત કરનાર પૂ. સા. વચ્ચેનાશ્રીજી મ. ને પણ શ્રી વીરપ્રભુએ ગૌતમસ્વામીના પ્રશસ્તરાગને મેક્ષમાં અતરાયભૂત માની દૂર મેલ્યાં તેમ તેઓને પણ ક્ષણ એ ક્ષણ માટે કહ્યું તપસ્વી સાધ્વીઓને પારણાં છે, તું આગળ જા. તેએ! ગયાં, જયારે પૂ. ગુરુદેવ સદાકાળ માટે ગયાં. પણ પરમ શાંતિના આનંદ ન માણતા હોય ! માતૃ ભક્તિ કર્યાના પરમ સતાષ ન ઝળકતા હોય? ડોળીવાળાને બચાવ્યાની કારુણ્યભાવના ન દીસતી હોય ?—તેવી ચિર શાંતિમાં પેાઢેલા પૂ. ગુરુદેવના કમળ મુખ પર સંતોષની, આનંદની, ન્યેાચ્છાવર થયાની રેખાએ ઊપસી રહી હતી. વિ. સં. ૨૦૩પના માઘ શુક્લ પૂર્ણિમાના દિન જૈનશાસન માટે અને યાગનિષ્ઠ આચાય શ્રી કેશરસૂરિ મ. સા.ના સમુદાય માટે તિમિરને ફેલાવનાર બની રહ્યો. તેના કરુણ કાળધર્મના સમાચાર વાયુવેગે પ્રસારિત થઈ ગયા. પૂ. સા. મજીલાશ્રીજી મ., પૂ.સા. વજ્રસેન શ્રીજી મ., પૂ. સા. વિરતિધરાશ્રીજી મ.ને હૈયાફાળ પડી. તેઓ પણ આ અતિપ્રિય પ્રેમાળ જ્યેાતિર સમા પૂ. ગુરુજીને નિહાળવા તલસી રહ્યાં, પુરપાટ દોડી આવ્યાં. કાજીપરાની ધરતી તિ બની ગઈ. નદીઓનાં નીર ભી ગયાં. વૃક્ષે રડી ઊડ્યાં. મદમર્દ વાતા સમીર થી ગયા. ફોકિલાએ લવ સમેટી લીધેા. સૌ કઈ આ ષટ્કાયવના પ્રતિપાળને નત મસ્તકે વંદી રહ્યાં, ચોધાર આંસુ વહાવી રહ્યાં. પૃથ્વી શરમી'દી બની ગઈ. સૌ કોઈએ જડ દેહને અશ્રુભરી અંજલિ અર્પી. સૌ કે! મૂક અને મૂત્રની જેમ નિહાળી રહ્યાં. નવ–નવ જિનાલયેાથી સુÀતિ ખેડા નગરીમાં તેજથી ઝળહળતા દ્વીપત! ચેતનહીન મૃતદેહને ઉપાશ્રયમાં પધરાવ્યા અને અનેક સદ્યાને આ કરુણાજનક સમાચારની જાણ કરી. સૌ કોઈ આ દિવ્યાંગના, સુચારિત્રવાન, પ્રતિભાસ’પન્ના, પરમ તેજસ્વી, પરમ વિદુષી સાધ્વીજી વારિપેણાશ્રીજીના આકસ્મિક કાળધના સમાચાર સાંભળી શાકસાગરમાં ડૂબી ગયા. અને વધ જ્યા અનેક સંઘા, સ્નેહીએ, સ્વના ક્ષણનો પણ વિલંબ કર્યાં વગર ખેડા આવી પહેાં. આકાશમાં રહેલા ચાંદલા શરમાઈ ઝૂકી ગયે, અને આ માનવ નહીં, મહા-માનવની પાલખીપૂર્વક સ્મશાનયાત્રા જ્યારે માઘ કૃષ્ણ એકમે સવિતા-નારાયણ ઉઢપાચલ પર આવ્યા ત્યારે ખેડા નગરમાં રાજરાજેશ્વરને છાજે તેવી, હજારાના માનવ–મહેરામણ વચ્ચે નીકળી. અતિ જાજ્વલ્યમાન દીસતા એમ ચાલ્યા જાય ? ના−ના, સ્વપ્ન હશે કે શું? પણ એ સ્વપ્ન ન હતું. તેએ ચિર વિદાય લઈ ગયાં હતાં. જૈનશાસનને નિષ્ઠાવાન તેજસ્વી રત્નની ખેાટ પડી છે. તે ખેાટ વણપૂરી છે. પૂ. સા. વાસેનાશ્રીજી મ.સાની અનુપમ જોડલી અચિ'તી તૂટી ગઈ. શાસનના ઝળહળતા દીપ બુઝાઈ ગયા. કેસરના કચારા ઉજ્જડ-વેરાન થઇ ગયા. અગણિત ભક્તજનેાના માકને કઈ અદૃશ્ય તત્ત્વ ઉડાવી ગયુ. પૂ. નેમશ્રીજી મ. સા. ને મીનારો તૂટ્યો. ગિની શિવ નુ વસમુદ્ર તરવા-રૂપ જહાજ કેઈ પુરપાટ ઊછછતા ઉદિવમાં કડડભૂસ કરતુ તૂટી પડ્યુ. સૌના જીવનમાં દુ:ખની ઘેરી છાયા—કાલિમા છવાઈ ગ, જેના અશ્રુએ આજે પણ વણથલ્યાં વડી રહ્યાં છે. તેઆને આખાય સમુદાય નિરાધાર-નિ:સહાય બની પેાતાના કમભાગ્ય પર દન કરી રહ્યો અને આ નારી નહીં પણ નારાયણીતા પથિ વ દેહને શેઢી-વાત્રકના સંગમ પર પ્રભુ સાથે અનેાપુ' તાદાત્મ્ય સાધવા ન જતાં હાય ?તેમ અગ્નિસ’સ્કાર વિધિ કરાયે, સાથેસાથે બહેન માયાના દેહના પણ ! Page #771 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૭૩૩ ગુણગણના દરિયા, સમતા-સાગરથી ભર્યા એવા પૂ. ગુરુદેવશ્રીના અગણિત ગુણે કવનથી, સ્તવનથી કે કલમથી વણિત કરવાનું સામર્થ્ય આ તુચ્છ બાળની પાસે નથી, છતાં હૈયાના કેઈ અગોચર ખૂણામાં પૂજ્યશ્રીના ઉપકારને ફેડવાની તમન્ના જાગી અને ગુરુકૃપાબળે કરી, શક્તિ અનુસ ૨ સ્વમદ્રષ્ટા એવા પૂ. ગુરુજીના અંશતઃ ગુણે કલમ દ્વારા અંકિત કર્યા. પૂ. ગુરુદેવશ્રી પરમ શાંત સ્વભાવી પૂ. વયેવૃદ્ધ મુનિશ્રી પ્રશાંતચંદ્રવિજયજી મ. ના રાહે ઉડ્ડયન કરી ગયાં. તેઓશ્રી હવે આપણી વચ્ચે નથી, પણ તેઓશ્રી અગણિત ગુણોનો વારસે મૂકી ગયાં છે. એ ગુણોને જીવનમાં ઉતારી ધૂપસળી બનીને મહેક મૂકે, “વૃક્ષ તપીને ફળ આપે” તેમ તેઓએ સ્વાર્પણ કરી આશ રજૂ કર્યો ! હે શાસનદેવ! આ કેહીનુર હીરાના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાઓ, ઊંચા-ઊંચા ગગની ટોચે બિરાજેલા, સ્વર્ગગમનથી દેવેન્દ્રો, ઇન્દ્રો કે ચન્દ્રની સમીપમાં રડી સૃષ્ટિ પરના કીચડ પર જીવન-નિર્ગમન કરી રહેલા એવા પરિવારને, સમુદાયને, ભક્તજનોને નિહાળે, ધોર નીંદરમાં પડેલાને ઉઠાડો, એવી સહિષ્ણુતા દાખવી કૃપા વરસાવા, દર્શન દો. તેઓ અનંતના મુસાફર અનંતની મુસાફરીએ ફક્ત ૪૨ વર્ષે ૪+ ૨ = ૬ છકાય જીવની રક્ષા કરી પહોંચી ગયાં છે, પણ નૂતન જન્મ પ્રાપ્ત કરી સાતે નરક અજવાળાં થાય તેવા વીતરાગ પરમાત્મા-રૂપ સુઅવતારી બને, અને જેમણે તેઓનું શરણ સ્વીકાર્યું હતું તેવા જીવમાત્રને માલકૌંસ રાગમાં દેશના આપી સ્વયં તરી સર્વને તારી તારક બિરુદને સાર્થક કરનારા થાઓ, તેઓનું શુભનામ “સાવચંદ્રદિવાકરૌ ” બની રહે, એ જ વારિ-શિષ્યાઓની અંતરની અભિલાષા. [ સૌજન્ય: અમદાવાદ શ્રી નમ-મંજુલ-વારિ-વા જૈન સ્વાધ્યાયમંદિરની બહેનો તરફથી ] સાધ્વીજી શ્રી હેતશ્રીજી મહારાજ માવજીવન એક અમૂલ્ય વસ્તુ છે, એને સાર્થક કરી જવું અને સંસારની કલ્યાણયાત્રા સુખ-શાંતિપૂર્વક પૂર્ણ કરવી અને વીતરાગ ભગવાનની આજ્ઞા પ્રમાણે પિતાનું જીવન ઉરચ બનાવી મેક્ષના પંથે પ્રયાણ કરવું એ જ મનુષ્ય જીવનને ઉદ્દેશ છે. માનવી સ્ત્રી કે પુરુષ સંસારની માયાજાળને ફગાવી ત્યાગમાગ ગ્રહણ કરી આત્મદર્શન મેળવી આત્મશાંતિ મેળવે છે. આ રીતે પૂ. સાવીશ્રી હેનશ્રીજી મહારાજનું જીવન અનેરું છે. જામનગરનિવાસી શેઠ પ્રાગજીભાઈ કપૂરચંદ વિસા શ્રીમાળી જ્ઞાતિમાં અગ્રસ્થાન ભોગવે છે. તેમનાં ધર્મપત્ની કડવીબહેનની કુક્ષીથી સં. ૧૯૩૪ ના મહા સુદ પને રોજ પુત્રીને જન્મ થયે. તેમનું નામ ઉજમબાઈ રાખવામાં આવ્યું. ધર્મસંસ્કારી કુટુંબમાં જન્મ થવાથી તેમનામાં બાલ્યવયમાં જ વ્યાવહારિક કેળવણી સાથે ધાર્મિક સંસ્કારો રેડવામાં આવ્યાં. તેર વર્ષની ઉંમરે તેમનાં લગ્ન શેઠ લક્ષ્મીચંદ કાળિદાસ સાથે થયાં. પણ તેઓ નાની ઉંમર હોવાથી પિયરમાં જ રહેતાં હતાં, ને લગ્ન પછી ફક્ત પાંચ માસમાં જ શેઠ લક્ષ્મીચંદભાઈ બીમારીમાં સપડાયા અને તેઓ પલેક સિધાવ્યા. તેમનામાં ઉચ્ચ ધાર્મિક સંસ્કાર હોવાથી તેમનો વિચાર ચારિત્રના પંથે જવા ઉત્સુક બન્યા, પરંતુ બ્રાતૃપ્રેમને વશ થઈ તાત્કાલિક દીક્ષા ગ્રહણ કરી શક્યાં નહીં. ચારિત્ર વિના સિદ્ધિ નથી, એ સૂત્ર મુજબ પણ વીસ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૯૫૯ ના કાર્તક વદ ૭ ના દિને પૂજ્ય મહારાજ શ્રી ગુણશ્રીજીની પાસે દીક્ષા અંગીકાર કરી નામ હેતશ્રીજી પાડયું. Page #772 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪] [ શાસનનાં શ્રમણીરત્ન સંયમજીવનમાં તદાકાર અને સતત અભ્યાસ તથા તપશ્ચર્યાથી તેમ જ શાંત સ્વભાવથી તેમની સુવાસ ચોતરફ પ્રસરી રહી. તેમની શાંત મુખમુદ્રા, મધુરી વાણી અને મિલનસાર સ્વભાવે બધાનાં મન જીતી લીધાં છે. તેમના સદુપદેશથી જામનગર, રાણપુર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચૂડા આદિ સ્થળોએ મહિલામંડળ વગેરે સ્થપાયાં પૂ. સાધ્વીજી શ્રી વલ્લભાશ્રીજી મહારાજ ધ્રાંગધ્રા શહેરમાં પિતા ઊજમશીભાઈ વકીલને ગૃહે તેમનાં ધર્મપત્ની માતા શિવબહેનની કુક્ષીએ કરીબહેન નામે પુત્રી થયાં. તેમણે સંસારની જાળ તેડી ને ગુરુ સાથે પ્રીત જેડીને ચારિત્ર લીધું. પૂર્વના પુન્યથી તેમને પૂ. આ. શ્રી હેતશ્રીજી મ. મળ્યાં, ને તેમનાં શિખ્યા સા. વલ્લભાશ્રીજી મ. બન્યાં. તેઓ શુભ ભાવથી તપ-જપ-ક્રિયા કરતાં, અને જ્ઞાન–ધ્યાનનું અમૃતપાન કરતાં, તેમ જ સવની સેવા કરતાં. સુરેન્દ્રનગરમાં ૨૦૦૨માં વેદનીય કમ જાગતાં મહા વદ ૧૩ ને દિને સ્વર્ગવાસ કર્યો. તેમણે જ્ઞાન–ગુણો વડે જીવન દીપાવ્યું અને વિનય–ભક્તિમાં સરદાર બન્યાં, અને જિંદગી ગુરુસેવામાં અર્પણ કરી હતી. પૂ. સાધ્વીજી શ્રી સુમતિશ્રીજી મહારાજ જીવનચરિત્ર દરેકનાં લખાતાં નથી, પરંતુ જેઓએ પિતાના જ્ઞાનથી તથા ચારિત્રથી સુવાસ ફેલાવેલી હોય છે તેઓના જીવનની નેંધ લખી તેમને કાયમ જીવંત રાખવા અસ્થાને નહીં ગણાય. બોટાદ શહેરમાં વિશાશ્રીમાળી ધમપરાણ લેત કુટુંબમાં શેઠશ્રી ડુંગરશીભાઈ તથા તેમનાં ધર્મપત્ની કસ્તુરીબાઈને ત્યાં સંતાને સમજુબહેન, રંભાબહેન, ચંપકભાઈ છગનભાઈ, પરશોતમભાઈ કેવળચંદભાઈ હતાં. બાળવયમાં જ સમજુબહેનને ધાર્મિક સંસ્કાર હતા. તેમનાં લગ્ન જાખુ ગામમાં શેઠશ્રી કેશવજીભાઈના સુપુત્ર સુખલાલભાઈની સાથે થયાં હતાં. તેમને અમૂલખભા, છબિલભાઈ અને શાંતાબહેન એમ ત્રણ સંતાનની પ્રાપ્તિ થઈ સુખલાલભાઈનું ટૂંક માંદગીમાં અચાનક અવસાન થયું ત્યારે સમજુબહેનની ઉમર ૨૦ વર્ષની હતી. તેઓ નનાં બાળકને ઉછેરતાં હતાં અને જ્ઞાનદષ્ટિએ કુટુંબ સાથે રહેતાં હતાં. પુત્ર અમૂલભાઈ તથા પુત્રી શાંતાબહેનનાં લગ્ન થયા બાદ સમજુબહેનને દીક્ષા લેવાની ભાવના જાગી અને પાલીતાણામાં ૧૯૫૭ની સાલમાં ફાગણ વદ ૯ને દિને દીક્ષા અંગીકાર કરી. પૂ. હેતશ્રીજી મહારાજશ્રીજીનાં સાધ્વીજી વલ્લભાશ્રીજીના શિષ્યા સુમતિશ્રીજીના નામે જાહેર થયાં. તેમણે ગુડ સ્થપામાં પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, સંગ્રહણી, સમક્તિના સડસડ બેલ કર્યા હતા અને દીક્ષા પછી ચાર કમગ્રંથ, ત્રણ ભાષ્ય, સિંદૂર પ્રકરણ, દશવૈકાલિકનાં સાત અધ્યયન, માર્ગોપદેશિકા વગેરેનો ધર્માભ્યાસ કર્યો. ગુરુમહારાજની નિશ્રામાં શિહોર, પાલીતાણા, જામનગર, બોટાદ એમ ચાર ચોમાસાં કરી શિખરજી વગેરેની યાત્રા કરવા નીકળ્યાં હતાં. ભાંડુપજી, અંતરિક્ષ આદિ ભગવાનનાં કલ્યાણક તથા બીજી ઘણી નગરી ફરી જુદાં-જુદાં સ્થાનોમાં ચૌદ ચોમાસાં Page #773 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો | [ ૭૩૫ કરી પૂના થઈ ઝગડિયા, કવિ, ગંધાર, ખંભાત, અમદાવાદ વગેરે જાત્રા કરી દેશમાં આવ્યાં પછી પૂ. ગુરુમહારાજશ્રી હેતશ્રીજી મહારાજને વંદન કરી પાલીતાણા આવ્યાં. પૂજ્ય ભક્તિસૂરિજીના શિષ્ય પન્યાસ વિનયવિજયજી (હાલ આચાર્ય મહારાજ પાસે ૬૪ વર્ષની ઉમરે મેટા જેગ વહન કર્યા તેમાં તલાટીની નવ્વાણું યાત્રા કરી. તળાજાની બે વખત નવાણું યાત્રા કરી. તપસ્યામાં વરસીતપ, સેળ ઉપવાસ આદિ નાની-મોટી તપસ્યા કરી. તેઓ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બંગાળ વગેરેમાં જ્યારે વિહાર કરતાં હતાં ત્યારે ત્યાંનાં લેકેને ધાર્મિક રૂપદેશ આપી જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન સમજાવતાં. સાધ્વીશ્રી સુમતિશ્રીજી વૃદ્ધિ અને જ્ઞાનવૃદ્ધ છે. તેઓ પિતાના ત્યાગમાગને દીપાવી રહ્યાં છે. સ્ત્રી-સમાજમાં ધાર્મિક સંસ્કારો રેડીને ઘર-ઘરમાં ધર્મભાવના પ્રગટાવી રહ્યાં છે. પૂ. સાધ્વીજી શ્રી મયણાશ્રીજી મહારાજ જગતમાં લાખો માણસે જીવે છે અને મૃત્યુ પામે છે, પણ જે આત્માઓએ પિતાના જીવનને ઉજજવળ બનાવ્યું હોય તેમ જ સંયમ, તપશ્ચર્યા અને ઉપદેશ દ્વારા જીવનની કલ્યાણયાત્રા કરી હોય તેવા આત્માઓ પિતાનું જીવન ધન્ય બનાવી જાય છે. પૂ. સાધ્વીજી શ્રી મયણાશ્રીજી મહારાજ એવા જ એક મહાન આત્મા હતાં. સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેરમાં ધર્મિષ્ઠ કુલવડી કુટુંબમાં શ્રી કાળિદાસભાઈ તથા તેમનાં ધર્મપત્ની શ્રી સાંકળીબહેનને ત્યાં મેંઘીબહેન, નાની બહેન અને સમજુભાઈ એમ ત્રણ સંતાને હતાં. ત્રણ સંતાનોમાં માતા-પિતાના ધાર્મિક સંસ્કાર સિંચાયા હતાં. મેંઘીબહેનનાં લગ્ન રાણપુર નિવાસી શેઠશ્રી વૃજલાલભાઈ સાથે થયાં હતાં. આ કુટુંબ સંસ્કારી, સુખી અને ધાર્મિક સંસ્કારોથી રંગાયેલું હતું. મેંઘીબહેનને બે સંતાને હતાં : સૌ. ગજરાબહેન અને ભાઈ માણેકલાલ. આ બને બાળકોમાં પણ માત-પિતાના ધાર્મિક સંસ્કારો ઊતરી આવ્યા હતા. મેઘીબહેનની ધાર્મિક ભાવના પ્રબળ હતી અને ધીમે ધીમે સાધુ-સાધ્વીજીના પરિચયથી વૈરાગ્યભાવના દઢ થતી ગઈ આ સુખી સંસાર, કુટુંબ-પરિવાર અને મેહ-માયાને તિલાંજલિ આપવાને દઢ નિશ્ચય કરી લીધો. તેમણે વરસીતપ, નવ ઉપવાસ, વિશ0ાનક્તપ, પિસ્તાલીસ વિશસ્થાનકતપ, પિસ્તાલીસ આગમતપ, ચૌદ પૂર્વતપ, ચાવીસ ભગવાનનાં કલ્યાણક નિમિત્તે તપ, પંચમી, રોહિણી, મૌન એકાદશી, મેરુ તેરસ, અઢાર નિધિ, પિષ દસમી, અષ્ટમી આદિ તપે તથા નવપદજીની ઓળી અને વર્ધમાન તપની ઓળી વગેરે ઘણી-ઘણું તપશ્ચર્યા કરી હતી. સં. ૧૯૬૨ માં પૂજ્ય હેતશ્રીજી મહારાજ પાસે દીક્ષા લેવાને અભિગ્રહ કર્યો. તેવામાં તેમના એકના એક જુવાન પુત્ર માણેકલાલનું અવસાન થયું. ગૃહસ્થ જીવનમાં પણ મોંઘીબહેન ધર્મકાર્ય કરતાં હતાં, અને રાણપુરમાં સેવાભાવે જેન પાઠશાળામાં બહેનેને ધાર્મિક શિક્ષણ આપતાં હતાં, તેમ જ પૂજા મંડળ બાવીસ વર્ષ ચલાવ્યું. સાથે-સાથે જૈન દર્શન અને તત્ત્વજ્ઞાનને ઊંડે અભ્યાસ કરતાં હતાં. તેમણે ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, છ કર્મગ્રંથ, મોટી સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, ઇન્દ્રિય પરાજય શતક, તત્ત્વાથ કમપયરડી, શ્રી યશોવિજયજી રચિત ચોવીસી, સિંદૂર પ્રકરણ તેમ જ સંસ્કૃત માર્ગો પદેશિકા અને સંસ્કૃત ગદ્ય Page #774 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્ના પદ્યનુ` વાચન કર્યું હતું. ગૃહસ્થાશ્રમમાં રહીને જૈન ધર્મીને! આટલે! બધા અભ્યાસ કરવાથી તેમનામાં ધમ ભાવના વિશેષ અને વિશેષ જાગૃત થતી રહી અને આ અસાર સસારમાંથી વ્હેલામાં વ્હેલી તકે નીકળી ત્યાગમાગે વિચરવાની ભાવના દૃઢ થતી ગઈ. ૭૩ સ. ૧૯૯૨ માં તેમના પતિ શ્રી વ્રજલાલભાઈ ટૂક માંદ્દગીમાં અવસાન પામ્યા. હવે દિનપ્રતિદિન દીક્ષા-ભાવના વધતી ગઈ અને તેમની સુશીલ પુત્રી ગજરાબહેને જોયું કે પોતાની માતાને ચારિત્ર ગ્રહણ કરવાની તીવ્ર ભાવના છે તેથી વિચારીને એ ધમપ્રિય પુત્રીએ પોતાની માતાને દીક્ષા લેવાની સમતિ આપી અને સ. ૨૦૦૦ની સાલમાં ૬૦ ઘની ઉંમરે જામનગરવાળા પૂજ્ય સાધ્વીજી શ્રી હેતશ્રીજી મહારાજ તથા બહેાળા સાધુ-સાધ્વી સમુદાયની નિશ્રામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. આ દીક્ષા પ્રસંગે અડ્ડાઈ મહેાત્સવ ઊજવાયે.. મેઘીબહેને દીક્ષા પ્રસ`ગે પાંજરાપેાળ તથા પાડશાળાને સારું' એવુ દાન કર્યું અને તેમની ભાવના અને અભિગ્રહ પ્રમાણે તેએ પરમ પૂજ્ય હેતશ્રી મહારાજનાં શિષ્યા બન્યાં. દીક્ષા લીધા બાદ ૬૦ વર્ષની ઉંમર હોવ! છતાં પાતે ત્રણ ઠાણા શિખરજીની યાત્રાએ ગયાં અને તે બાજુ ૧૪ ચાતુમસ કરી જુદાં-જુદાં સ્થળોએ વિહાર કર્ડ પૂજ્ય હેતશ્રીજી મહારાજને વંદન કરી ભાવનગર પધાર્યા. જ્યાં-જ્યાં તેઓએ વિહાર કર્યો ત્યાં જૈન ધર્મીને ઉપદેશ આપી જૈન સમાજમાં અને જૈન કુટુ બેમાં જૈન ધર્મના સસ્કારી રૅડયા અને પેાતાના શાંત સ્વભાવથી તેમ જ જ્ઞાન અને તપશ્ચર્યાથી પોતાની જીવન--સૌરભને મધમઘતી રાખી છે. આજે પણ તેએ પેાતાની બુદ્ધિપ્રભાથી જ્ઞાનની ગંગા વહેવડાવી રહ્યાં છે. ધન્ય જ્ઞાન, ધન્ય જીવનયાત્રા ! અપ્રમત્તતાનીમૂર્તિ, વેહ સંયમી, તાનિધિ, ભગવદ્ ભક્તિવત્સલ! પૂ. સાધ્વી શ્રી મહિમાશ્રીજી મહારાજ જેઓશ્રીના જીવનમાં અદ્ભુત સુંદર સમતા, તારક જિનભક્તિની સુંદર રેશમે–રામે મમતા, સદ્ગુણના ઉપવનમાં સદાયે રમતાં, હિમાશ્રીજી—ગુરુજી ચરણે પાપે! જાયે નમતાં.... જે સમતાયેાગની સરસ્વતી, ભક્તિયોગની ભાગીરથી અને જપયેગની જમુના—આ ત્રિવેણીના સુગમ અદ્ભુત રીતે પૂ. મહિમાશ્રીજી મહારાજના જીવનમાં દૃષ્ટિગોચર થતા. મહાન ગ્રંથાના લે યોગનિષ્ઠ આચાર્ય દેવ શ્રી કેશરસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં પૂ. સાધ્વીજી શ્રી અજિત શ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. મહિમાશ્રીજીના ગુણવૈભવનું આલેખન કરવુ તે મેરુ પર્વતના શિખરને કોઈ વામન માનવી આંબવા મથે તેવુ છે. સચમની સામાચારીનાં ચુસ્ત પાલક પૂજ્યશ્રી સ્વભાવે સાધુતાને શાતી સમતાનાં અને ચાંદની જેવી શીતળતાનાં સાક્ષાત્ મૂતિ હતાં. પૌદ્ગલિક ભાવા પ્રત્યે પ્રીતિ તાડી પરમાત્મા સાથે પ્રીતિ હેડવી તે પૃશ્રાની સાધનાનું મુખ્ય કેન્દ્ર હતું. ત્રિસન્ધ્ય જિનદર્શનના આરાધક પૂજ્યશ્રી જ્યારે કલાક સુધી ભક્તિમાં તન્મય બનતાં ત્યારે સ ભૂલી જઈ ભગવાનમાં જ ખવાઈ જતાં. Page #775 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૭૩૭ એઓ વારંવાર કહેતાં કે, આ મહામૂલા મનુષ્યાવતારમાં મેળવવા જેવા હોય તો તે માત્ર ભગવાન જ છે. જેના નામે સંસાર છોડ્યા તે પરમાત્માની આપણું હૃદયના સિંહાસન પર પધરામણી ન થાય તે જીવન સાર્થક ન થાય. જેમ વાચ્છવાસ વિના જીવન નથી, તેમ પ્રભુભક્તિ વિના જીવન નથી. સમગ્ર આત્મવિકાસમાં પ્રેરણાસ્થાન માત્ર પરમાત્મા જ છે. - તેઓશ્રીના વિચારો દર્શાવે છે તેમ, તેઓએ પ્રભુ પ્રત્યે કેટલી એકતા કેળવી હશે? દર્શન દ્વારા સમ્યક્દર્શનની શુદ્ધિના ચાહક એ આત્માની પ્રતિદિન આવી પ્રભુભક્તિ જોતાં લાગે કે અપ ભમાં જ આત્મકલ્યાણ હસ્તગત કરશે. તપ એ એમનો પ્રાણ હતા. વર્ધમાન તપની ૬૨ એની, યાજજીવન નવપદજીની આરાધના, ઉપવાસથી સહસ્ત્રકૂટને તપ, ૧૨ તિથિ એકાસણું આદિ, ઉપરાંત પાંચ તિથિ ઉપવાસથી ઓછું પચ્ચખાણ કરી કરતાં નહીં. તપ પ્રત્યે અહોભાવ, ઉપરાંત દરેક તપમાં સતત અપ્રમત્તભાવની સાથે ત્રિકાળ દર્શન, અખૂટ ધેય અને સ્થિરતા હતાં. ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજ નિદિષ્ટ : “ઇચ્છારોધે સંવરી પરિણતિ સમતા ગે રે, તપ તે એહિ જ આતમ, વર્ત નિજગુણ ભેગે રે.” આ સર્વ લક્ષણોપેત પૂજ્યશ્રીનાં તપ હતાં. વિશિષ્ટ તપના પારણામાં પણ કદી જિનદર્શનમાં ઉતાવળ નહીં. તમય જીવનના સાધક તેઓશ્રી દરેક પર્વ-તિથિએ શ્રી સિદ્ધગિરિરાજની જય તળાટીની સ્પશન-યાત્રા કરવા જતાં, પ્રત્યેક જિનમંદિરનાં દર્શન કરતાં. હંમેશાં સાંજે પાંચ વાગે અવઠ્ઠના પચ્ચખાણે એકાસણી કરતાં. ભયંકર ઉનાળામાં પણ આ જ કમે ભક્તિ કરતાં. પ્રત્યેક જિનાલયમાં પ્રત્યેક જિનબિંબની પંચાંગ પ્રણિપાતપૂર્વક વંદના કરતાં. સવારથી સાંજ સુધીની આ રીતની દશન–શુદ્ધિની અજોડ આરાધના જોઈ ભલભલાનાં મસ્તક ઝૂકી જતાં. ઘણી વાર અમે કહેતાં કે, મહારાજજી! આપ આવા ધોમ ધખતા તાપમાં શેડાં વહેલાં પધારતાં હે તો? ત્યારે તેઓશ્રી કહેતાં કે, “સાધુજીવનમાં આ કાયામાંથી જેટલું સાર કઢાય તેટલે કાઢી લેવાનો છે. “દેહદુખં મહાફલં ” એ તે શાસ્ત્રકારોનું વચન છે ! ” આવી કઠોરતાપૂર્વક કાયાની માયા છોડી સુખ-સગવડને ત્યાગ કરનારા એ વંદનીય વિરલ આત્મા રમે-રોમે પ્રભુભક્તિ વિકસાવી જન્મ-જીવન અને મૃત્યુ ધન્યાતિધન્ય બનાવી ગયા છે ! પૂજ્યશ્રી નાની-નાની ક્રિયાઓનું બહુમાનપૂર્વક પાલન-આચરણ કરતાં. મહનીય કર્મના પશમ માટે ક્રિયાશુદ્ધિ અને આત્મજાગૃતિ અદ્દભુત હતી. ક્રિયાનિવૃત્તિકાળમાં જગ એ તેઓનો પ્રિય યુગ હતો. રાત્રે પણ મોડે સુધી જપ તથા નવકારવાળીમાં સદા મગ્ન રહેતાં. જીવનના અંત સુધી અપ્રમત્ત દશા અને પ્રતિક્ષણ જાગૃતિ યુવાનને પણ શરમાવે તેવાં હતાં. નિખાલસતાની મૂતિ, ગુણાના અનુરાગી પૂજ્યશ્રી સમ્પશનની મૂતિ હતાં. એથી જીવન-જરૂરિયાતો એ એમને ઉપદેશ રહે. હોળીમાં વિહાર કરવાના વિરોધી હોઈને સકારણ એક સ્થાનમાં રહેવા છતાં નિર્મળ, નિર્દોષ અને નિરતિચાર ચારિત્ર પાળીને સાચ્ચે જ ઉચ્ચતમ આદર્શ આપતાં ગયાં છે ! પૂર્વકૃત વેદનીય કર્મના ઉદયે અંત સમયે અસાધ્ય બીમારી છતાં, શારીરિક અશક્તિ હોવા છતાં, અદ્ભુત સમતા સાથે પ્રભુદર્શનની તીવ્ર તાલાવેલી, સંયમમાં અભુત જાગૃતિ તથા Page #776 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ ] [ શાસનનાં શ્રમણીરત્ન અનન્ય આરાધનામાં રમમાણ તેઓશ્રીને પવિત્ર આત્મા પ૨ વર્ષ સુદીર્ઘ સંયમપર્યાય પાળીને શ્રી નમસ્કાર મહામંત્રના શ્રવણ-મરણ સાથે સમાધિમાં લીન થયો. અણુ-આણુમાં અરિહંત પરમાત્માને ઓતપ્રોત કરનાર, સંયમૈકનિક, ટિ-કેટિ નવકારમંત્ર જાપ કરનાર, ગુણનિધિ ગુરુમાતા શ્રી મહિમાશ્રીજી મહારાજનાં પરમ પાવન ચરણોમાં અનંત વંદના ! લેખિકા –સા. શ્રી વિશ્વ જ્યોતિશ્રીજી મ. સરલરવભાવી અને પ્રશાંતમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી રત્નત્રયાશ્રીજી મહારાજ જિનશાસનરૂપી ગગનમંડલમાં અનેકવિધ મહાપુરુષો થઈ ગયા. ધન્ના તપસ્વી તારલિયા રૂપે ચમક્યા, શાલિભદ્રજી મહામુનિ બ્રહ્મચર્યનાં પુંજ પ્રસરાવી ગયા. શ્રેણિક રાજાની અવિહડ પ્રભુભક્તિ ભક્તોના હૃદયને ભીંજવી રહી છે. સુલસા ને રેવતી જેવી શ્રાવિકાઓ નિત્ય પ્રભાતે માનસપટ ઉપર ભરફેસરની સક્ઝાયમાં ચમકી રહી છે. આજે પણ....અને જ્યાં સુધી પ્રભુશાસન છે ત્યાં સુધી હરહમેશ યાદ રહેશે. વર્તમાનકાલે શ્રમણરત્નોની શ્રેણીમાં એવાં એક વિરલ શ્રમણીરત્ના થઈ ગયાં. જેની ગુણપંક્તિ આપણા જીવનને ગુણરત્નોથી ભરી દેશે. કચ્છની કહીનર ભૂમિ ઉપર માંડવીની મૂલ્યવાન ભેમકા પર એક તારલિયે ચમક્યો. હજારો કાંટાઓ વચ્ચે પણ ગુલાબનું પુપ બીલું બીલું કરતું ચોમેર સુવાસ ફેલાવી વાતાવરણને મઘમઘતું બનાવે છે. તેમ બાલ્યકાળ...ભવનની વેળા...અને સંયમવૃદ્ધિની મહામૂલી સાધના સાધતાં ગુલાબબહેન ખરે જ ગુલાબ જેવાં અને સંસારની શેરીએ અનેક વિટંબણા-વિષય-કષાયના કંટક વચ્ચે અને સંયમજીવનનાં ૨૨ પરિષહો રૂપી કંટક સહન કરતી વેળાએ પ્રસન્ન ચિત્તે સાધના સાતાં જ રહ્યાં. મેહઘેલી મુંબઈનગરીના ઘાટકોપર મુકામે ઉચ્ચ કેટિનું શ્રાવિકા જીવન જીવતાં હતાં. સુશ્રાવક નેમીદાસભાઈ પણ ગળથુથીથી જ ધમરંગે રંગાયેલા હતા. પણ ભેગાવલી કર્મના જોરે સંસાર માંડ્યો. પણ બાહ્ય દષ્ટિએ સેહામણા દેખાતા સંસારમાં બંને આત્મા ભયંકર બિહામણાંનાં દર્શન કરતાં કમલવત્ અલિપ્ત રહેતાં હતાં. અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં અનેક પુત્ર-પરિવારનાં લગ્નના માંડવડા બાંધ્યા પણ હવે રત્નકુક્ષી માતા બનવા કાજે પુત્ર અમરચંદ આંખની કીકીઓ સમ લાડીલી પુત્રી માનવંતી અને વિમલાને સતત પ્રેરણા આપી ઘર-આંગણિયે વૈરાગ્યના મંડપ બાંધ્યા. પુત્ર અમરચંદને શાસનસમ્રાટના સમુદાયમાં પૂ. આ. વિ. ચન્દ્રોદયસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન રૂપે સ્થાપ્યા. જેઓ હાલ પૂ. ૫. અજિતચન્દ્રવિજયજી મ. સા. રૂપે સંયમની સુંદર સાધના કરી રહ્યા છે. બંને પુત્રીઓ પૂ. કેસરસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયમાં પૂ. પ્ર. સા. નેમશ્રીજી મ. સા.નાં શિષ્યા-પ્રશિષ્યારૂપે પૂ. મંજુલાશ્રીજી મ. સા. તથા પૂ. વારિણાશ્રીજી મ. તરીકે પ્રસિદ્ધ થયાં. બે પુત્ર સંસારીપણે રહ્યા પણ લધુપુત્ર હાલ ચતુર્થ વ્રત અંગીકાર કરી બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છે. આ ઉપકાર પિતા નેમીચંદભાઈને માતા ગુલાબબહેનને હતે. ઉપકારીના કાણને અદા કરવા કાજે દીક્ષિત બનેલાં પુત્ર-પુત્રીઓએ માતાપિતાને સંસારના કિચ્ચડમાંથી ઉગારી લીધાં. Page #777 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૭૩૯ વયેવૃદ્ધ વયે કમજજર સામે ઝઝૂમવા બન્ને પુણ્યાત્માઓએ ઝુકાવી દીધું. મુનિ પ્રસન્ન ચંદ્રવિજયજી બની સંયમયાત્રામાં પ્રસન્નતાથી વિહરતાં રહ્યાં. ૬૫ વર્ષની બુઝર્ગ વયે માતા ગુલાબબહેન ૨૦૨૩ માગશર સુદ-૭ ના રાજનગર મુકામે પ. પૂ. આ. ભ. શ્રી વિજયેાદયસૂરીશ્વરજી મ, પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી કસ્તુરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ આદિ નવ નવ આચાર્ય ભગવંતોની નિશ્રામાં તથા પૂ. આ. શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયભુવન રત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે ચારિત્રના સ્વાંગ સજી સાધનાપંથે સાધ્વી શ્રી રત્નત્રયાશ્રીજી બની વિહરવા લાગ્યાં. તેઓ પરમ શાંત મૂતિ હતાં. જિંદગીપર્વત બિયાસણાથી ઓછુ તપ પ્રાયઃ કર્યું નથી. દસ અઈ, વષીતપ. સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ, વર્ધમાનતપની ૨૫ ઓળી, વગેરે દ્વારા કમ સામે જંગ માંડયા. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન નાદુરસ્ત સ્વાચ્ય છતાંય આવશ્યક ક્રિયાને નવકારમંત્ર જાપ પ્રત્યેક રૂંવાડે એક-મેક બન્યા હતા. ૧૭ વર્ષની સંયમયાત્રા કરતાં પૂ. સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ. સં. ૨૦૪૦ માં પાલીતાણા મુકામે ચાતુર્માસ કાજે પધાર્યા. પૂર્વે તબિયત તે નાદુરસ્ત હતી જ, તેમાં વૈ. વદ-૧૩ના દિવસથી તબીયત કાંઈક વધુ બગડી તાવ-કફ-હોજરીમાં જે આદિની વેદના છતાં તેઓ સમતાની સરિતામાં સ્નાન કરી કમના ભુકકા બોલાવી રહ્યાં હતાં. તેમના સંસારી સુપુત્ર સૌમ્યમૂતિ પૂ. પંન્યાસ શ્રી અજિતચંદ્રવિજયજી મ. સા. તથા સંસારી સરળ સ્વભાવી પતિદેવ શ્રી પૂ. પ્રશાંત વિજયજી મહારાજ સાહેબ તથા સુપુત્રી તપસ્વીરત્ના સા. શ્રી મંજુલાશ્રીજી મહારાજ ઉભા ક્ષણને પણ પ્રમાદ કર્યા વિના ધર્મારાધના કરાવતા હતા. તેમની સાથે સમુદાયમાં તેમના ગુરુજી પૂ. સા. શ્રી નેમશ્રીજી મ., પૂ. સા. શ્રી વજીનાશ્રીજી મઠ આદિ ખડે પગે નમસ્કાર મહામંત્ર, ચાર શરણા, પુન્ય પ્રકાશનનું સેવન, પદ્માવતી આરાધના, સ્તવન સજઝાએ આદિ સંભળાવતાં હતાં. ગિરિરાજની પવિત્ર છાયામાં પ્રતિદિન પૂ. આ દેવ શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજ, પૂ. પં. શ્રી અજિતચંદ્રવિજયજી મ. તેમને આરાધના કરાવવા માંગલિક સંભળાવતા હતા. વળી સૌરાષ્ટ્રકેસરી પ. પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ. સા. ની નાદુરસ્ત તબિયત હોવા છતાં સાધ્વીજી શ્રી રત્નત્રયાશ્રીજી મહારાજની ગંભીર તબિયતના સમાચાર સાંભળીને નિર્ધામણા કરાવવા પધાર્યા હતા. સાધ્વીજી શ્રી રત્નત્રયાશ્રીજી મહારાજને સમતા-સમાધિભાવની અનેક અનુકૂળતા પ્રાપ્ત થતી રહી. અનંત આત્માઓ જે ભૂમિમાંથી પરમ પદને પામ્યા તે શાશ્વતગિરિની ગોદમાં સદાકાળ સમાઈ જવાનું પણ તેમને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. નવકારમંત્રના સતત જાપમાં ગૂલતાં ખૂલતાં જેઠ સુદ-૫ ની પ્રભાતે પાર્થિવ દેહનો ત્યાગ કર્યો. પંખી ઊડી ગયું મુક્ત ગગનમાં ને પિંજર પડી રહ્યું. રત્નત્રયીની આરાધનાનું ભાથું બાંધી ગયું. ઓ સંયમી આત્મા! મહાવિદેહની ભોમકા પર પહોંચી પરમાત્મા શ્રી સીમંધર સ્વામીના સ્વહસ્તે રજોહરણને સ્વીકાર કરી કેવલજ્ઞાન–કેવલ દર્શનને પામી કમમલને ક્ષય કરી અનંત અજર અવ્યાબાધ સુખને વરો એ જ શુભ ભાવના. શ્રી નેમ મંજુલ વારિ વજા જૈન સ્વાધ્યાય મંદિરની બહેને તરફથી. Page #778 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ના સાધ્વી સમુદાય જિનશાસન રૂપી ઉદ્યાનમાં જેમ સાધુ રૂપી પુષ્પગુચ્છાએ ઉદ્યાનની પ્રતિભાને મહેકાવી છે, તેમ સાઘ્વીરત્નાએ પણ જ્ઞાન અને તપ દ્વારા તે ઉદ્યાનની સુવાસને ચામેર ફેલાવી છે. ચતુવિધ સંઘની ગણનામાં જો કે શ્રમણાનુ સ્થાન પ્રમુખ છે અને એમનુ પ્રભુત્વ પણ છે; છતાં સાધ્વીરો ચતુવિધ સંઘની એક પાંખ રૂપે છે. તેના વગર ચતુવિધ સંઘ કહી શકાય તેમ નથી. તેથી તેમની ઉપેક્ષા થઈ શકે તેમ નથી જ. ચારિત્રસ’પન્ન આયોઆએ આંતરિક સપત્તિ દ્વારા જિનશાસનની પ્રતિભાને સુવર્ણાંકિત બનાવી છે. તે તેમની બાહ્ય જીવનની પ્રતિભાથી પ્રભાવિત થઈ અનેકાનેક નારીઓએ ધમ શ્રદ્ધામાં સુદૃઢ બની પોતાનાં સતાના શાસનને સમર્પિત કર્યાં છે. પ. પૂ. યોગનિષ્ઠ આચાય દેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયવતી સાઘ્વીરત્નામાં પૂર્વે થયેલાં સાધ્વીશ્રી લાભશ્રીજી, સાધ્વીશ્રી દોલતશ્રીજી, સાધ્વીશ્રી અમૃતશ્રીજી જેવાં સાઘ્વીરત્નાના ચારિત્રની અનુમેદનાથી અનેક આત્માઓ પવિત્ર બન્યા છે. સાધ્વીરત્ના પ્રવૃતિની શ્રી મનેાહરશ્રીજી મહારાજનુ જીવન ચેાથા આરાના શ્રમણજીવનની આંખી કરાવી જાય તેવુ હતુ, અત્રે એ આર્યાનાં નિર્મળ ચારિત્રજીવનના ગુણાના માત્ર ઉલ્લેખ થયા છે. એ પ્રભાવક ચારિત્રોની સુવાસ આ ગ્રંથમાં આપણને માણવા મળશે. આવાં અનેક સાઘ્વીરત્ના પૂર્વે આ સમુદાયમાં થયાં છે અને વમાન કાળમાં પણ આ જ સમુદાયમાં સાધ્વી શ્રી જશવ તશ્રીજી, સાઘ્વીશ્રી ઇન્દ્રશ્રીજી, સાધ્વી શ્રી કુસુમશ્રીજી, સાધ્વી શ્રી સુમિત્રાશ્રીજી, સાધ્વી શ્રી વિષેધશ્રીજી આદિ સાધ્વીસમુદાય જિનાજ્ઞાનુસાર સાધ્વાચારનું પાલન, જ્ઞાનાચારનું પાલન, તપાચારનું પાલન કરી સ્વજીવન કૃતાર્થ કરી રહ્યાં છે. પૂ. આચાર્ય ભગવત શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજનું પ્રિય વાચ, જે પૂ. આચાય દેવશ્રી કેલાસસાગરસૂરિજી મહારાજ અવારનવાર દોહરાવતા, તે ભૂલવું ન જોઈએ ઃ ‘દાસેઽહમ્ સવ સાધુનામ્ સાધ્વીનાં ચ વિશેષતઃ ।’ – હું' સવ સાધુઓને દાસ છુ અને તેમાંયે સાધ્વીજીએના તે વિશેષ પ્રકારે દાસ છું. અસ્તુ. સપાદક ― Page #779 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ! [ ૭૪૧ વર્તમાન સાધીસંધના સૌથી વયોવૃદ્ધ પૂજ્ય પ્રવર્તિની ૫. સાધ્વીજી શ્રી મનેહરશ્રીજી મહારાજ સાઠ કે તેથી વધુ વયના વૃદ્ધ વડીલને પૂછીએ કે મુરબ્બી ! આપને જન્મદિવસ ક્યારે આવે છે? તો કેઈ અપવાદ રૂપ વ્યક્તિ જ ચોક્કસ તિથિ, વાર અને સંવત જણાવશે. કેમ કે આજથી અધી સદી અગાઉના સમયમાં પોતાનો જન્મદિવસ યાદ રાખવાનું કે મેંધવાનું પ્રચલન ન હતું. પૂછનારને જવાબ મળતા કે, ફલાણું સંવતમાં જન્મ થયો હતો. પૂજન્ય પ્રવતિની સાધ્વી શ્રી મનોહરશ્રીજી મહારાજ આજે શાંત, સ્વસ્થ અને પ્રસન્નચિત્ત શત વર્ષની ઘણુ નજીક પહોંચી રહ્યાં છે. આ પૂજય સાધ્વીશ્રી કષભકાલન તપ અને જ્ઞાનતેજથી વિભૂષિત પૂર્વ આર્યાઓની પુનિત યાદ આપે છે. ગરવી ગુર્જર દેશની ધન્યભૂમિ, ધર્મવાસિત, ધનધાન્ય-ભરેલી એવી ગૌરવંતી સાણંદ નગરી જેવાં અનેક આત્મા વિચર્યા છે અને અનેકના જન્મ થયા છે, રાજનગરના એક છેડે વસેલું નાનું પાદર જેવું ગામ છે. તે ગામમાં વસ્ત્ર ધારણથી મુનિ નહીં પરંતુ ગૃહસ્થ–વેશમાં મુનિના ઉપમાનવાળા, મુનિ જેવું જીવન જીવનાર એવા રાઘવજીભાઈ રહેતા હતા, પણ પિતાના જીવનની રહેણાત પરથી તેઓ રધુમુનિ તરીકે ખ્યાતિ પામેલાં. તેમને પ્રતિભાશાળી, સન્નારીમાં શ્રેષ્ઠ એવી પાર્વતી નામે પત્ની હતી. તેમની કુક્ષીએ પુત્રીરત્નને જન્મ થયે. તેમનું નામ મંગુબહેન સ્થાપન કરવામાં આવ્યું. તેમના જન્મ વિ. સં. ૧૯૬૨ એટલે ૧+૯+૪+૨=૧૬, આ અંકની અપેક્ષાએ તેમને જીવનમાં ૧૬ કષાયોને જીણું ક્ય ના. જાણે જન્મની ગળથુથીથી જ એમનામાં માતા-પિતાના જીવનના ધાર્મિક સંસ્કાર રેડાયા હતા. જેમ ખેડૂત વૃક્ષને ફળીભૂત કરવા તેને રસાયણ અને પાણીથી સિંચન કરી ઉત્તમ ફળ મેળવે છે, તેમ માન-પિતાએ આ પુત્રીમાં સંસ્કારનું સિંચન કર્યું. સંરમમાગ ગ્રહણ કરવાની ઇચ્છા, પરંતુ જુનવાણી વિચારોના સંસારી વડીલોએ રાજનગરમાં શામળાની પળે મોકમચંદભાઈના સુપુત્ર ચીમનભાઈ જોડે લગ્નગ્રંથિએ જોડયાં. ત્યાં પણ વિધિની વિચિત્રતાઓ માત્ર છ માસની અંદર વૈધવ્ય પ્રાપ્ત થતાં વૈરાગ્યમાં વૃદ્ધિનું કારણ થયું, અને પિતા રધુમુનિની શુભ પ્રેરણાએ સં. ૧૯૭રના વૈશાખ સુદ ૫ ના ગનિઝ ગચ્છપ્રણેતા આ. ભ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે સંયમ સ્વીકારી સાધ્વીજી શ્રી સુમતિશ્રીજી મ. નાં શિષ્યા બની મંગુબહેનમાંથી મનહરશ્રીજી તરીકે સ્થાપન કરાયાં. કમનસીબે દીક્ષા બાદ વડી દીક્ષા થતાં પહેલાં જ ગુરુ મ. સુમતિશ્રીજી અચાનક ટૂંકી બીમારીમાં જ કાલધર્મ પામ્યાં. રેખર, કમની વિચિત્રતા કેવી છે કે જન્મતાં માતૃવિયેગી, લગ્ન થતાં પતિ વિયોગી અને દીક્ષા બાદ ગુરુવિયેગી બન્યા છતાં કર્મનો સિદ્ધાંતોને આત્મસાત્ કરનાર મનેહરશ્રીજી મ. ગુરુબહેન પૂ. દર્શનશ્રીજી મ. નાં શિષ્યા તરીકે ઘોષિત કરાયાં. અને જ્ઞાન, ધ્યાન, તપ અને ત્યાગના માર્ગે આગળ વધતાં મસ્તીથી જીવન વિતાવતાં હતાં. સંયમમાગ આઠ કમને ક્ષય કરવા સ્વીકાર્યો. સમતા, નમ્રતા, ગંભીરતા, વાણીની મધુરતા વગેરે ગુણોથી આકર્ષતા એમણે આઠ બહેનને આ સંસારરૂપી સમુદ્રમાંથી ઉગારી પોતાના શિષ્યા તરીકે સ્થાપન કર્યા. એમના મહાન ગુણ અને ચારિત્રની ઉત્તમતા જોઈને સાણંદ મુકામે . ઉ. કૈલાસસાગર ૫ મ. સા.ની આચાર્ય Page #780 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ ] [ શાસનનાં મણીરત્ન પદવી સાથે શ્રમણીર્વાદમાં પ્રથમ પ્રવતિનીપદ અર્પણ કરેલ. સાણંદ ગામ એમના માટે ત્રિવેણીસંગમ-રૂપ બન્યું. ત્યાં જ તેમને જન્મ થયે, દીક્ષા મળી અને પ્રવતિની પદવી મળી. એમણે જીવનમાં કઈ દિવસ સૂર્યોદય પહેલાં પડિલેહણ અને વિહાર કર્યો નથી. પાંચ આયંબિલ સિવાય ઓછું તપ કર્યું નથી અને જીવનમાં સપિરિસિએ બિયાસણુ એ સિવાય ઓછું પચ્ચખાણ કર્યું નથી. પહેલી પરિસિનું પાણી પણ વાપર્યું નથી. પંચાણું વર્ષની ઉંમર સુધી ઉભયકાલ પ્રતિકમણ પણ ઊભાં-ઊભાં જ કરતાં હતાં. જીવનમાં પ્રમાદરહિત હતાં. રાતના ૧૨ વાગે સંથારતાં અને સવારમાં વહેલાં ઊઠતાં. જેમાં ચાતુર્માસ કરે તે ગામમાં જેટલાં દહેરાસર હોય ત્યાં બધે દર્શન કર્યા બાદ પચ્ચખાણ પાળતાં. એવા ગુરુશ્રી, પ્રાયઃ કરીને સૂતાં જેવા જ ન મળે. જીવનમાં બાણું વર્ષની ઉંમર સુધી થોડો થોડો વિહાર પણ કરતાં હતાં. તેમ જ ૯૨ વર્ષની ઉંમરે આબુના દહેરાસરનું નવ્વાણું કર્યું હતું. આમ નવાણું વર્ષની ઉંમર સુધી શુદ્ધ સંયમને પાળનાં અપ્રમત્ત રહેતાં ગુરુ મ. શ્રી સાબરમતી મુકામે પૂ. ગચ્છાધિપતિ શ્રી આ. ભ. કૈલાસસાગરસૂરિ મ. સા. ની નિશ્રામાં વિ. સં. ૨૦૪૪ ની સાલે આસો વદ અગિયારસે નમસ્કારમંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા એવાં અમારાં પૂ. ગુરુ મ. સા. ને અમારા કેટિ-કેટિ વંદન. આપના જીવનના ઉચ્ચ ગુણનું અમને અવલંબન મળે અને અમે પણ આપની જેમ અમારાં જીવન સાર્થક કરીએ એવા આશીર્વાદ આપે. પૂજ્યશ્રીના શિષ્યા-પ્રશિષ્યા પરિવારમાં–સા. શ્રી હિંમતશ્રીજી, શ્રી પ્રમોદશ્રીજી, શ્રી પ્રવીણશ્રીજી, શ્રી વિશ્રીજી, શ્રી સુમિત્રાશ્રીજી, શ્રી ઉમંગશ્રીજી, શ્રી રાજેન્દ્રશ્રીજી, શ્રી ચંદ્રપ્રભાશ્રીજી, શ્રી જયપ્રભાશ્રીજી, શ્રી પુણ્યપ્રભાશ્રીજી, શ્રી પ્રશાંતશ્રીજી, શ્રી પ્રિયદર્શીનાશ્રીજી, શ્રી ચારશીલાશ્રીજી, શ્રી રમ્યગુણાશ્રીજી, શ્રી પ્રશલયશાશ્રીજી, શ્રી કપશલાશ્રીજી, શ્રી હિતપ્રજ્ઞાશ્રીજી, શ્રી પાકીતિશ્રીજી, શ્રી સુવણરેખાશ્રીજી, શ્રી ચંદ્રકાતિ શ્રીજી, શ્રી ઉજજવલપ્રજ્ઞાશ્રીજી, શ્રી જયદશિતાશ્રીજી, શ્રી ઉપશમશીલાશ્રીજી, શ્રી પુણ્યતિ શ્રીજી, આદિ વિશાળ પરિવાર ધરાવે છે. –રાજેન્દ્રશ્રીજીની કેટિ કેટિ વંદનાવલિ. જ્ઞાન-ધ્યાનમાં સદાય તત્પર અને ગુણગણાલંકૃત પૂ. સાધ્વીજી શ્રી દોલતશ્રીજી મહારાજ મેવાડ પ્રદેશમાં ઉદયપુર જિલ્લામાં આમેટ તાલુકામાં આવેલ એક કાળા ગુમાના નામનું નાનકડું ગામ. ત્યાં શેઠશ્રી શાહ કેશરીમલજીભાઈ ચોપડાની અટકના એક વણિક રહેતા હતા, અને તેમનાં કાર્ય શ્રીમતી ડાહીબહેન નામનાં શ્રાવિકા હતાં. તેમની રત્નકુક્ષીએ સંવત ૧૯૪૧માં એક બાલિકા-રત્નને જન્મ થયો. તે બાલિકાનું નામ કેશરબહેન રાખ્યું. સમય જતાં તેમને સંયમ લેવાની તીવ્ર ભાવના જાગૃત થઈ પિતે ગામડામાં રહેનારાં હોવાથી ગુજરાતી ભાષાને અભ્યાસ નહીં હોવાથી પિતે મહેસાણામાં ચંચળબાઈને ત્યાં ભણવા માટે રહ્યાં. મહેસાણામાં રહીને પોતે જ્ઞાનાભ્યાસ ઘણો જ સારો કર્યો અને આગળ વધ્યા. પછી તે ઘણો જ સમય દરેક સ્થળે જ્યાં જાય ત્યાં ગામ-ગામાંતર ચંચળબાઈની સાથે જ જતાં. એક વખત પિતે ચંચળબહેનની સાથે વિજાપુર પૂજ્યશ્રી રત્નાશ્રીજી મહારાજને વંદન Page #781 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને] || ૭૪૩ કરવા ગયાં, અને રત્નાશ્રીજી મહારાજને સમાગમ થતાં પૂર્વના પુણ્ય સંસ્કારને લીધે તેઓની સંયમ-ભાવના વધુ પ્રમાણમાં દૃઢ થઈ. ત્યાંથી આવ્યા બાદ સગાં-સંબંધીની અનુમતિ મેળવીને વિજાપુરમાં કેશરબહેને દીક્ષા લીધી. સંવત ૧૯૬૧ના મહા સુદ પાંચમના દિવસે પરમપૂજય પ્રાતઃસ્મરણીય, શાંતમૂતિ પરોપકારી, ચારિત્રચૂડામણિ પૂજા ગુરુવર્ય શ્રી સુખસાગરજી મહારાજ આદિ ઠાણું સહિત વિજાપુરમાં બિરાજમાન હતા, અને તેમના અમૂલ્ય સમુદાયમાં વસતાં પૂજ્ય સાધ્વીજી કે હરખશ્રીજી તથા રત્નશ્રીજી મહારાજ આદિ ઠાણાં પણ ત્યાં બિરાજમાન હતાં. ત્યાં બાઈ કેશરની દીક્ષા પૂજન્મ સુખ સાગરજી મહારાજાના હસ્તે શ્રી રત્નાશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે થઈ અને દોલતશ્રીજી નામ રાખવામાં આવ્યું. ત્યાં સાધુકિયા વગેરે સાધારણ અભ્યાસ ક્યાં બાદ રત્નાશ્રીજી મહારાજની સાથે વિજાપુરથી વિહાર કરી અનુક્રમે પ્રાંતિજ પધાર્યા. ત્યાં અભ્યાસ માટે પંડિતજી રાખ્યા, અને તેમની પાસે પોતે પ્રકરણાદિને અભ્યાસ કર્યા પછી પેથાપુર પધાર્યા. ત્યાં દેવગે રત્નાશ્રીજી મ. બીમાર થયાં અને લગભગ એક માસ જેટલી બીમારી ભેળવી તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. ત્યાંના સાગરગછના આગેવાને શ્રાવક લીલા પારેખ આદિ સંઘના શ્રાવએ અંતિમ કિયા સારી રીતે કરી. ત્યાર પછી ત્યાંથી બન્ને વડીલ ગુરુબહેને જ્ઞાનશ્રીજી તથા માણેકશ્રીજી મહારાજ આદિની સાથે પોતે પણ વિહાર કરી વિચરતાં-વિચરતાં ઘણા લેકેને ધમને ઉપકાર કરતાં. ૧૯૬૨ની સાલનું ચાતુર્માસ સાણંદમાં થયું. તે પૂરું થયા બાદ ત્યાંથી અમદાવાદ પધાર્યા. સંસ્કૃત આદિન અભ્યાસ થોડોઘણે અમદાવાદ કર્યો અને તે સમયમાં પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજ આદિનું પણ ચાતુર્માસ અમદાવાદમાં થયું. પાલનપુર, ખેરાલુ, પ્રાંતિજ વગેરે ગામોમાં વિચરતાં રહ્યાં, ધર્મોપદેશ આપતાં રહ્યાં. સાણંદમાં જયંતીશ્રીજી અને મુક્તાશ્રીજીને વડી દીક્ષા ઓચ્છવપૂર્વક આપવામાં આવી. સાદડી, જાણેરાવ, રાણપુર, વકાણી, નાડોલ, બાલાઈ વગેરે પંચતીથી અને અન્ય નાનીમોટી યાત્રાઓ કરી, પાલી ગામ સુધી વિચારીને ત્યાંથી પાછા ફર્યા, અનુક્રમે ચાણસ્મામાં બાઈ માણેકને વૈરાગ્ય ભાવના જાગૃત થતાં તેમના સંબંધી વગેરેની અનુમતિ મેળવી ફાગણ વદ બારસના જ બહેન માણેકને દીક્ષા આપવામાં આવી, અને દૌલતશ્રીજી મહારાજનાં ત્રીજા નંબરે વિખ્યા થયાં અને મંગળાશ્રીજી નામ રાખવામાં આવ્યું. કતિસાગરજી મહારાજની આચાર્ય પદવી સાલડીવાળા તરફથી આપવાનું નકકી થયું અને વૈશાખ સુદ ત્રીજના રોજ બહેન પૂરીની દીક્ષા અને મહેસાણા નિવાસી ભાઈ સોમચંદભાઈની દીક્ષા તેમ જ સાધ્વીજી મનહરશ્રીજીનાં સાધ્વી મણિશ્રીજી તથા પ્રમોશ્રીજીની શિષ્યા સાધ્વી વિબોધશ્રીજી –બનેનાં વષીતપનાં પારણું તેમ જ ખંભાતનિવાસી ભાઈ કેશવલાલની દીક્ષા વગેરે દરેક, અખાત્રીજના દિવસે જ એકી મુક્ત થયાં હતાં, તેમ જ મોટી રકમ સાલડીવાળા જેશીંગભાઈ તરફથી ખર્ચાઈ હતી. અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર તેમ જ અઠ્ઠાઈ મહેત્સવ વગેરે બે વખતની બને દિવસ નવકારશી વગેરે પિતાની યથાશક્તિએ દ્રવ્યનો સદુપયોગ કરી જશ-કીતિ સારી લીધી હતી, અને બહેન પૂરીબહેનને દીક્ષા આપી અને ઈન્દુશ્રીજીનાં શિષ્યા તરીકે અરુણોદયશ્રીજી નામ રાખવામાં આવ્યું, ત્યારે આચાર્ય પદવી હોવાથી લગભગ ૭૫ ઠાણાં સાધુ-સાધ્વીજી મહેસાણામાં હતાં. ત્યારબાદ મતિશ્રીજીને મંદવાડમાં હાડકાંને ક્ષય લાગુ પડ્યો હતો અને પૂજ્ય દૌલતશ્રીજી મહારાજનું શરીર તે જ અરસામાં બગડ્યું અને સખ્ત બીમારી ભેગવી હતી, પરંતુ ભાગ્યેાદયે Page #782 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] શાસનનાં શમણીરને બચી ગયાં અને સારું થઈ ગયું. તેઓની એટલી બીમારી થઈ અશક્ત હોવા છતાં પોતાનું યેય મૂકતાં ન હતાં. પિતે જ્ઞાનાભ્યાસમાં ઘણા જ ઊંડા ઊતર્યા હતાં. બુદ્ધિ પણ અજબ હતી. ઘણો જ પરોપકાર કરતાં હતાં. તે અભ્યાસમાં પંચસંગ્રહ. આવશ્યક સૂત્ર વગેરેને અભ્યાસ કર્યો હતા. ત્યારબાદ જયંતીશ્રીજીની તબિયત ઘણું જ નરમ રહેતી હતી. આખરે ચારેક વર્ષે તેવી સ્થિતિ ભેગવીને તે પણ કાળધર્મ પામ્યાં. તેમની અંતિમ ક્રિયાને લાભ શેડ કસ્તુરભાઈ લાલભાઈના અખંડ સૌભાગ્યવંતાં પત્ની બાઈ શારદાબાઈ એ સારો લીધો હતો. જયંતીશ્રીને મંદવાડ પણ ત્રણ વર્ષ સુધી રહ્યો હતો, પણ દૌલતશ્રીજી મહારાજના સાધ્વી-સમુદાયે વિનય વૈયાવચ્ચ સારી રીતે કરી હતી. જયંતી શ્રીજીને પૂજ ગુરુદેવ પર અત્યંત ભક્તિરાગ હોવાથી દૌલતશ્રીજી મહારાજને પણ જયંતીશ્રીને વિરહ ઘણે જ લાગતો હતો, પરંતુ જન્મ-મરણમાં કેઈનું ચાલતું નથી. યંતીશ્રીજીના કાળધર્મ પછી તો વિહાર કરવાની ઘણી જ ભાવના હતી, પરંતુ સ્વ. શેઠજી શાહ કસ્તુરભાઈ લાલભાઈનાં ધર્મપત્ની શારદાબાઈએ વિહાર કરવા દીધો નહીં. છેવટે સાતમું ચોમાસું પણ અમદાવાદ થયું. ચોમાસું પૂર્ણ થયા બાદ પોષ માસમાં વિહાર કર્યો. સાણંદ, ગૌદાલ, શેરીસા, પાનસર વગેરે સ્થળે વિહાર કરી અનુક્રમે મહેસાણા પધાર્યા. ત્યાંથી તારંગાજી તીર્થ યાત્રા કરવા જવાની ઘણી જ ઉત્કટ ભાવના હતી. પરંતુ મહેસાણાના સાયણ સમરતબાઈ અથવા બલુબાઈ વગેરેએ મહેસાણાથી વિહાર કરવા દીધો નહીં. ત્યાર બાદ પિતાની પણ તબિયત બગડી. ઇન્જકશન વગેરે પાયું. બ્લડપ્રેસર, ડાયાબિટીસ પણ વધારે પ્રમાણમાં હોવાથી તીર્થની ફરસના નહીં હોવાથી પોતે જઈ ન શકયાં. અંતે ૨૦૦૧ની સાલનું ચોમાસું પણ મહેસાણામાં જ થયું. ચોમાસામાં વાચને અપાતી હતી. સમીવાળા વિજય ભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબ ત્યાં બિરાજમાન હતા, તેમ આચાર્ય મહારાજના મૂખથી બપોરના એક કલાક વાંચવા-સાંભળવા આખા સમુદાય સાથે પોતે પધારતાં હતાં, તેમ મકાનમાં પણ પતે એક કલાક શશ જયાનંદ કેવલી ચરિત્ર વાંચતાં હતાં. ચોમાસાના કાળમાં ધર્મ પ્રવૃત્તિ ઘણી જ સારા પ્રમાણમાં થઈ હતી. ચોમાસા બાદ કાતિક મહિનામાં વિહાર કરવાનો હતો, પરંતુ મહેસાણાનિવાસી ભાઈ મણિલાલ દૌલતરામની દીકરી બાળકમારી બાઈ પ્રભાવતીને દીક્ષાની ભાવના ઘણા જ સમયથી હતી, તે અંતરાયનો ઉદય પૂર્ણ હોવાથી તે જ વખતે માગસર માસમાં રજા મળવાથી માણસર સુદ ૧૦નું દીક્ષાનું મુહૂર્ત હતું તે મણિલાલભાઈ તથા તેમનાં બહેન સમરતબહેને વિહાર કરવા દીધો નહીં અને રોકાઈ ગયાં. ત્યાર બાદ મહેસાણામાં ઉપધાન તપ હોવાથી સર્વ સાધ્વીજી, ગૃહસ્થ સંબંધીઓ ઉપધાનમાં હોવાથી માળે વખતે પણ વિહાર કરવા દીધું નહીં. માગસર વદ દસમીના દિવસે દરેકને માળા પહેરાવીને એગિયારસે સવારને વિહાર કર્યો. દેઉ, વાલમ, વિસનગર, વડનગર, ખેરાલુ થઈને અનુક્રમે તારંગાજી તીર્થે પધાર્યા. ત્યાં આડ દિવસ રોકાણ અને ઘણા જ વખતથી ભાવના ભાવતાં તે આજે પૂર્ણ થઈ હોવાથી પોતાના આત્માને આહૂલાદનો પાર ન હતો. આઠ દિવસ ઘણું જ ભાવનાપૂર્વક દાદા અજિતનાથ પ્રભુની જાત્રા કરી, ભાવના ભાવ. ત્યાંથી કેશરિયાજીનો રસ્તો પૂછી જવાને નિર્ણય કર્યો. તારંગાજીથી વિહાર કર્યો. ત્યાંથી રત્નશ્રીજી વગેરે પાંચ ઠાણને કુંભારિયાજી યાત્રાથે મોકલ્યાં અને પોતે પણ વિહાર કરી વાવ, સનલાસણા વગેરે થઈને વડાલી પધાર્યા, અને કુંભારિયાજી તીર્થથી યાત્રા કરી તે પણ વડાલી આવી ગયાં અને ત્યાંથી ઈડર પધાર્યા. ત્યાં પણ ગઢ ઉપરની યાત્રા શાંતિપૂર્વક કરી. Page #783 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૭૪૫ એ વિહારયાત્રાઓ બાદ ચાર ભૂજા રોડ-આમેટ ગામે પૂજ્યશ્રીનું સ્વાથ્ય બગડ્યું. પાંચમની સાંજ પછી અચાનક વ્યાધિમાં આખી રાત પસાર કરી. સવારમાં બેઠાં-બેઠાં પ્રતિક્રમણ કરાવ્યું. પડિલેહણ વગેરે સર્વ ચાલુ કિયા, સઝાય સીખે કરાવી. જ્યાં છ વાગ્યાને કાળ પૂર્ણ થયે ત્યાં તે પિતાનો દેહ છોડી દીધો અને પરલોકમાં પ્રયાણ કરી ગુરુ મહારાજ એક જ રાત્રિમાં ચાલતાં થઈ ગયાં. વૈશાખ સુદ છઠ્ઠના સવારમાં સમાધિપૂર્વક, અરિહંતના ધાનપૂર્વક દેહનો ત્યાગ કર્યો ને છ વાગતાં પોતે કાળધર્મ પામ્યાં. ત્યાંના સંઘે યથાશક્તિ અંતિમ ક્રિયા સારી ઊજવી. તેઓને ભક્તિભાવ ઘણો જ સારે હતે. પાલખી વગેરેને તે લેકેનો રિવાજ હોવાથી પાલખી કાઢી હતી. છેવટે અગ્નિસંસ્કારની જગ્યા ઉપર ચતરો બંધાવવાનું નકકી થયું અને અમલમાં મુકાયું. ત્યાં મહારાજ સાહેબના ઉપદેશથી આયંબિલખાતું ખેલવામાં આવ્યું છે. સાધુ-સાધ્વીને ઊતરવા માટે ઉપાશ્રય તૈયાર કરાવ્યું. હજી પણ તે લકે ઉપકાર ભૂલતાં નથી. મહાજશ્રીને કાળધમ નિમિત્તે અમદાવાદ, મહેસાણા, માણસા, પાટણ વગેરે ગામોમાં અઠ્ઠાઈ મહોત્સવે થયા હતા અને પાલીતાણા, ચાણમા, વિજાપુર વગેરેમાં પૂજાઓ ભણાવી હતી. સાગર ગચ્છ સમુદાયમાં આવા મોટા વિદ્વાન, ડાહ્યા, સમજુ માણસની ઘણી મોટી ખોટ પડવાથી લોકેને ઘણો જ અફસેસ થયો હતો. સાધ્વી-સમુદાયમાં તે કહેવું જ શું? કારણ કે તેમને સરલ સ્વભાવ, ઉદારતા, પોપકારીપણું, સ્વજન-મેળાપ વગેરે અનેક સદૂગુણે તેમનામાં શોભતાં હતાં, જ્ઞાન–ધ્યાનમાં તત્પર રહેતાં હતાં. એ સદ્ગણોએ તેઓમાં વાસ કરેલ હતું. એટલું જ નહીં, પણ તેમની સાથે તેઓશ્રીનું જ્ઞાન પણ સંસ્કૃત, માગધી કાવ્ય, ચરિત્ર વગેરેના અભ્યાસને કારણે ઘણું ઉત્તમ હતું. આજે પણ અનેક લકે તેમના ઉત્કૃષ્ટ ગુણોનું સમરણ કરતાં હોય છે. તે પરમ ગુણિયલ સદ્ગુરુજીના આત્માને અમર શાંતિ રહે. --- ---- સંયમમાગના ઉત્કૃષ્ટ આરાધક-સાધક પૂ. સાધ્વીજી શ્રી અમૃતશ્રીજી મહારાજ ભરતક્ષેત્રની ભારતભૂમિમાં ગરવી ગુજરાતમાં વિજાપુર સત્તાવીશમાં માણસા ગામ છે. માણસામાં ઠાકરનું રાજ્ય હતું. ગામની શેભા અપરંપાર હતી. ચાર જિનાલયે, આયંબિલશાળા, ચાર ઉપાશ્રયેથી ગામ રળિયામણું લાગતું. આ ગામમાં જીવાભાઈ શેઠ અને હર કેરબાઈ શેઠાણી વસતાં હતાં. શેઠ-શેઠાણીને જૈનધર્મ નસે-નસે વ્યાપ્ત હતો, તેમ ગનિષ્ઠ આ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ના અનુયાયી હતાં, ને ખૂબ ભક્તિપૂર્વક તેમની ઉપાસના કરતાં હતાં. ગુરુના હૃદયમાં જાણે વાસ કર્યો હોય તેવી કલ્પના થતી હતી. ગુરુ પણ જ્યારે-જ્યારે કંઈ પણ કામ પડે ત્યારે જીવાભાઈ શેઠને યાદ કરી જરૂર પડશે પિતાની પાસે બેલાવતા. દૂધ-નીરની જેમ ગુરુને શેઠનાં મન એક જ હોય તેવો ભાસ થતો હતો. ગુરુને અનેક ચમકારેને અનુભવ શેઠને થતું હતા. શેઠને એક દિવસ એ આનંદને આવ્યું. ઘેર પુત્રનાં પારણું બંધાયાં. પુત્રનું નામ હીરો પાડયું. લાલન-પાલન પામતા પુત્ર વધવા લાગ્યો. દુનિયાને એવો ક્રમ છે કે પુત્ર હોય તે માતાને પુત્રીની ઈચ્છા થતી હોય છે. મહાપુણ્યના યોગે તે મનોરથ પણ પૂર્ણ થયો. સં. ૧૯૪૮ના ફાગણ વદ ૧ ના શુભ ચોઘડિયે પુત્રીને જન્મ Page #784 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ ] [ શાસનનાં શ્રમણીરત્નો થયો. રૂપ, લાવણ્ય, લક્ષણે જોઈને જેમ સાગરના કલોલ ઊછળે તેમ માતાના હૃદયમાં આનંદના કલોલો ઊછળવા લાગ્યા. ઘણું પ્રેમથી પુત્રીનું નામ પાડ્યું અમથી. ઘણું લાડકોડથી ઉછેરાતાં સમય વિતવા લાગ્યું. પણ કુદરત ક્યાં કેને છોડે તેમ છે! બાલવયમાં માતા હરકેરબહેને દુનિયામાંથી વિદાય લઈ લીધી. પુત્ર-પુત્રીને માતાને વિગ થય. જીવાભાઈને ચિંતા વધી કે આ બે બાળક કેવી રીતે સચવાશે ને મોટાં થશે ? બધાં કુટુંબીજનોની સલાહ-સૂચનથી બીજી વાર લગ્ન કર્યું. અપર માતા બે બાળકને પિતાના બાળકની જેમ પ્રેમથી મોટાં કરે છે. બે બાળકોને પિતાની જનેતા યાદ આવતી નથી. નવી માતાને પણ ગજી, જશી ને કાંતિભાઈ – આ ત્રણ સંતાન થયાં. અમથીબહેનને ભણાવ્યાં, ગણાવ્યાં ને ઉંમરલાયક થયાં. હૃદયમાં જૈન ધર્મ વસેલ હોવાથી, ઇચ્છા નહીં હોવા છતાં મા-બાપે લેદરા ગામે છગનલાલ ઉમેદચંદના સુપુત્ર વેણચંદભાઈ સાથે અમથીબહેનનાં લગ્ન ધામધૂમથી કર્યા. અમથીબહેનને સાસરું ગમતું ન હતું. અવારનવાર પુંધરામાં મોસાળમાં જતાં. કમસત્તા આગળ કેઈનું પણ ચાલતું નથી. છ માસમાં જ વેણીચંદભાઈ પાણીના ઉપદ્રવથી દેવલોક પામ્યા. આ અકાળ મૃત્યુ થયું, ને પુંધરાથી અમથીબહેનને બેલાવ્યાં. ત્યારે ગાડીઓ ન હતી. ગાડામાં લાવ્યા, ને જે વ્યવહાર કરવાનું હોય તે કર્યો. તે પછી તે વિશેષ ધર્મક્રિયા કરવા માટે પિયરમાં રહ્યાં, માણસામાં રહી ધર્મ સાથે જ મિત્રતા બાંધી. દિન-પ્રતિદિન ધર્મમાં રુચિ વધતી ગઈ, ને સંસારથી અસારતા લાગી. સંયમની ભાવના ચઢતી રહી. હવે તે દેરાસર, ઉપાશ્રય સિવાય કંઈ ગમતું નથી. પૂ. હરખશ્રીજી મ. ના શિષ્યા સુમતિશ્રીજી મ.ને ગુરુ ધાર્યા, ને એમની સાથે સંબંધ વધ્યો. સંયમની અનુમતિ પિતાશ્રી પાસે માગી, ને પિતાએ પણ આનાકાની કર્યા વિના અનુમતિ આપી. પિતાશ્રી સમજે છે કે મારી પુત્રીને માટે આ સંયમમાગ ઉત્તમ છે. શ્રીમદ્ ગનિઝ આ. મ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. પાસે મૂરત જોવડાવ્યું તે સં. ૧૯૭૨ ના જેઠ વદ ૩ નું મૂરત નક્કી કર્યું. આચાર્ય મ. ને વિનંતી કરી માણસા સામૈયાપૂર્વક પ્રવેશ કરાવ્યું. અષ્ટાહ્િનકા મહોત્સવપૂર્વક ધામધૂમથી માણસની મેદની વચ્ચે દીક્ષા આપી અને સુમતિશ્રીજી મ. નાં શિષ્યા તરીકે અમથીબહેનનું નામ એમના ગુણ પ્રમાણે અમૃતશ્રીજી મ. પાડ્યું. બીજી એક બહેનનું નામ મધુરશ્રીજી પાડ્યું. આમ બે શિષ્યા એક જ દિવસે થયાં, ને એક માસ લાં મનહરશ્રીજી મ. ની દીક્ષા થયેલ. આ રીતે સુમતિશ્રીજી મ.ને ત્રણ શિષ્યા એક વરસમાં થયાં. અમૃતશ્રીજી મ. ને દીક્ષા લીધે સત્તર દિવસ થયાં ને સુમતિશ્રીજી મ. ને કેડમાં સણકે આવવાથી કાળધર્મ પામ્યાં. કેવી કુદરતની લીલા છે ! જેને માતાનું સુખ નહીં, તો ગુરુનું સુખ પણ કુદરત ક્યાં ભેગવવા દે તેમ છે? અમૃતશ્રીજી મ. ને ખૂબ આઘાત લાગ્યો. આખા ગામમાં ને પ્રદેશમાં હાહાકાર વર્તાઈ ગયે. હવે વડી દીક્ષાનો સવાલ આવીને ઊભો રહ્યો, કે કોના નામની લેવી. ગનિષ્ઠ આ. બુદ્ધિસાગરસૂરિની સલાહસૂચક સુમતિશ્રીજી મ. નાં મુખ્ય શિષ્યા દર્શનશ્રીજી મ. હતાં. એમના નામની ત્રણ નવા દીક્ષિતને પ્રાંતિજમાં વડી દીક્ષા આપી. પણ કાળ ગોઝારો આ સહન કરી શક્યો નહીં. પાંચ વર્ષના અંતે સં. ૧૯૭૮ ના પિષ વદ ૧૧ ના દર્શનશ્રીજી મ. નો કાળ કેળ કરી ગયો. અમૃતશ્રીજી મ. ને આઘાત પર આઘાત આવવા લાગ્યા. પણ મન મજબૂત કરી સહન કરવા લાગ્યાં. સં. ૧૯૭૮ માં વેરાવળ ગયાં. Page #785 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૭૪૭ ચામાસામાં વ્યાખ્યાનની શૈલી જોઈ પ્રતિમાધ પામેલ નકોરબહેન તથા વિજાપુરના વતની મણિબહેન—આ બેની દીક્ષા પૂ. આ. શ્રી અજિતસાગરસૂરિના હાથે સ'. ૧૯૭૯ નાં મહા વદ ૩ ની થઈ. નંદકારબહેનનું નામ અશાકશ્રીજી ને મણિબહેનનું નામ લલિતાશ્રીજી, અમૃતશ્રીજી મ. ની શિષ્યા તરીકે રાખ્યું. મધુરશ્રીજી મ. બીમારીમાં કાળધમ પામ્યાં તે પછી સ’. ૧૯૮૪ નાં મહા સુદ ૫ના વેરાવળના વતની ગ’ગાબહેન તથા કેશરબહેનને સયમની ભાવના થતાં દીક્ષા આપી. ગંગાબહેનનું નામ અજતાશ્રીજી અને કેશરબહેનનું નામ લબ્ધિશ્રીજી રાખ્યુ. અમૃતશ્રીજી મ. નાં શિષ્યા અંજનાશ્રીજી અને અશેકશ્રીજી મ. નાં શિષ્યા લબ્ધિશ્રીજી મ. થયાં. ને તે પછી વિહાર કરતાં-કરતાં લેાદરા ગામ આવ્યાં, ને સ`સારી પક્ષે પેાતાનાં જેઠાણી ચ'પાબહેનને સયમની ભાવના થતાં સ. ૧૯૮૮ના વૈશાખ સુદ ૧૧ ના દ્વીક્ષા આપી. ચંપાબહેનનું નામ સુબાધશ્રીજી, અમૃતશ્રીજી મ. નાં શિષ્યા તરીકે રાખ્યું. અશેકશ્રીજી મ. વિજાપુરમાં સ`, ૧૯૮૮ના જેઠ વદ ૬ ના ખીમારીમાં કાળધમ પામ્યાં. ત્યાંથી વિહાર કરતાં-કરતાં સ. ૧૯૮૯ માં ડભેાઈ પધાર્યાં ને ચામાસું કર્યું, ને ત્યાંના વતની જીવકારબહેનને સંયમની ભાવના થઈ. સ. ૧૯૯૨ ના વૈશાખ સુદ ૧૨ના વડોદરા મુકામે દીક્ષા આપી જયાશ્રીજી નામ, અમૃતશ્રીજી મ. નાં શિષ્યા તરીકે રાખ્યુ. ત્યાંથી વિહાર કરી સાણંદ પધાર્યાં. સ. ૧૯૯૩ના સાણંદના વતની ઘેલીબહેન તથા તેમનાં દીકરી સૌભાગ્યવતાં સમજુબહેનને દીક્ષાની ભાવના થઈ. પૂ. આ. શ્રી. કીતિ સાગરસૂરિજીના હાથે સ’. ૧૯૯૩ના પેાષ વદ રના દીક્ષા થઈ. ઘેલીબહેનનું નામ ગભીરશ્રીજી, અમૃતશ્રીજી મ. નાં શિષ્યા તરીકે, ને સમજુ બહેનનું નામ સુલસાશ્રીજી, ગંભીરશ્રીજીનાં શિષ્યા તરીકે રાખ્યુ. સ. ૧૯૯૩ના મહા વદ ૧૧ના લાદરાના વતની ચ’પાબહેન તથા ભીખીબહેન મા-દીકરીની ભાવના થતાં સાણંદ મુકામે દીક્ષા આપી. ચ’પાબહેનનું નામ કુમુદૃશ્રીજી અને ભીખીનું નામ વિનયેન્દ્રશ્રીજી, લલિતાશ્રીજી મ. નાં શિષ્યા તરીકે રાખ્યું. તે પછી સ'. ૧૯૯૩ના વૈશાખ સુદ ૧૦ની દીક્ષા ડભેાઈના વતની તારાબહેનનીં સાણંદ મુકામે થઈ. નામ મન્સુલાશ્રી અમૃતશ્રીજી મ. નાં શિષ્યા તરીકે રાખ્યું. આ પાંચે દીક્ષા સાણ માં થઈ. સુબેાશ્રીજી મ.ને કેન્સરનું દરદ હાવાથી ખૂબ સારી રીતે સેવા થઈ ને સમાધિમાં કાળધમ પામ્યાં. તે પછી વિજાપુરના વતની બબુબહેનની દીક્ષા વિજાપુરમાં સ. ૧૯૯૬ના કારતક વદ ૧૧ની થઈ. નામ ઊમિ`લાશ્રીજી લલિતાશ્રીજી મ. નાં શિષ્યા તરીકે રાખ્યુ. પાલીતાણા તરફ વિહાર કરતાં રસ્તામાં સમઢિયારાની બાજુમાં વીરપુર ગામમાં અમૃતશ્રીજી મ. ને સર્પ કરડયો. ત્યાંના શ્રાવકોએ ખૂબ સારવાર કરી સાજા કરી ડાળીમાં વિહાર કરાવ્યેા. આયુષ્ય બળવાન હોય તા ઉપાયેા પણ સારા મળે. ચારિત્રની આરાધના ને તપ-તેજથી ગુરુજી ઊગરી ગયા. તે પછી પાલીતાણા પાર્યાં. ને માણસાના વતની લીલીહેન્રી સમ-ભાવના થતાં પાલીતાણા મુકામે આગમ મંદિરની પ્રતિષ્ઠા વખતે સ. ૧૯૯૯ના મહા સુદ ૧૧ના દીક્ષા આપી નામ રાજુલાશ્રી રાખ્યું. પાલીતાણાથી વિહાર કરી પાટણ આવ્યાં ને વેરાવળનાં વતની કપૂરબહેનની દીક્ષા સં. ૨૦૦૯ના જેઠ સુદ ૧૦ની થઈ. નામ કિરણલતાશ્રી લલિતાશ્રીજી મ. ની શિષ્યા તરીકે રાખ્યું. ત્યાંથી ગુજરાતની ભૂમિ પાવન કરતાં-કરતાં વિજાપુર આવ્યાં ને પગની તકલીફ થવાથી ત્યાં સ્થિરવાસ કર્યાં. કાલવડાવાળાં લાબહેનની ભાવના થતાં સ. ૨૦૧૧ના માગસર સુદ ૬ના કાલવડા મુકામે ઉજમણાયુક્ત અષ્ટાજ્ઞિકા મહેાત્સવ કરી દીક્ષા આપી. મજુલાશ્રીની શિષ્યા તરીકે કલાનું નામ મૃગાલેાચનાશ્રી રાખ્યુ. વિજાપુરનાં વતની વસુની ભાવના થતાં સ. ૨૦૧૧ના વૈશાખ વદ છની દીક્ષા આપી. મંજુલાશ્રીજીની શિષ્યા તરીકે વસુનું નામ મયણલતાશ્રી રાખ્યું. સુનંદાની સચમની ભાવના થતાં વિજાપુરમાં સ. ૨૦૧૧ના જેઠ વદ ૩ના દીક્ષા આપી સુરપ્રભાશ્રી નામ Page #786 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ ] [ શાસનનાં શ્રમણીરત્ને મંજુલાશ્રીની શિષ્યા તરીકે રાખ્યું. તે પછી સ'. ૨૦૧૭નું અંતિમ ચૈામાસુ લાદરા મુકામે કર્યું. ચામાસા પછી બીમારી વધતી ગઈ. પેાતાની શિષ્યા આઠ ને પ્રશિષ્યા દશ-આમ માટે પરિવાર હતા. શિષ્યા-પ્રશિષ્યાઓએ આરાધના સારી કરાવી. અતિમ સમયે મનહરશ્રીજી મ. પેાતાના પિરવાર સાથે લેાદરા ગુરુબહેનની ખબર લેવા આવેલાં, તે પણ શકાયાં, ને નવકારમંત્રની આરાધનામાં લીન કર્યાં. છેવટે સ. ૨૦૧૮ના ફાગણ વદ અમાવસ્યાની સાંજે આઠ વાગે નવકાર મંત્રનુ' સ્મરણ કરતાં કાળધમ નું સ્મરણ કરતાં કાળધમ પામ્યાં. સ્મશાનયાત્રા ભવ્ય રીતે કાઢીને લેાદરાના સંઘે અાહ્નિકા મહેાત્સવ કર્યાં હતા. શિષ્યા-પ્રશિષ્યાઓને વિરહ-તાપે ઝૂરતાં મૂકીને ગુરુજી ચાલ્યા ગયા. જ્યાં હો ત્યાંથી પૂ. ગુરુજી અમને આશીર્વાદ આપશે, એ જ અભ્યર્થાંના. પૂ. ગુરુજીએ ૪૬ વર્ષી ચારિત્ર પાળ્યુ, પૂજયશ્રીનાં શિષ્યા-પ્રશિષ્યાઓમાં સા. શ્રી મંજુલાશ્રીજી અને તેમનાં શિષ્યાએ મૃગલેાચનાશ્રીજી, મયણલતાશ્રીજી, સુરપ્રભાશ્રીજી, વિદિતરત્નાશ્રીજી, ભવિતરત્નાશ્રીજી આદિ. સાધ્વીજી શ્રી મંજીલાશ્રીજી -- જ્ઞાનના પ્રકાશને રેલાવતાં અને ચારિત્રની સુવાસને પ્રસરાવતાં પૂ. સાધ્વીજી શ્રી પ્રમાદશ્રીજી મહારાજ શ્રી વીરપ્રભુનુ' શાસન પાંચમા આરાના છેડા સુધી ચાલશે એ નિઃસાય છે. ચતુર્વિધ શ્રીસ`ઘના ચારે પાયામાં કેટલાક આત્માએ મનુષ્ય ભવને પરમાત્માના માર્ગે વાળી બીજા અનેક જીવાને પ્રેરણાદાયી બની રહે છે. એવુ ઉન્નત જીપન સાધ્વીરત્નશ્રી પ્રમેાશ્રીજી મહારાજનુ હતુ.. શ્રી શત્રુંજયની ટૂંક સમાન જિનમદિરેથી સુશેાભિત જામનગર શહેરમાં ઠક્કર કુટુંબમાં હેમકુ વરબેનની કુક્ષીએ સ. ૧૯૬૭ના કારતક વદ ૧૧ ને શુભ દિવસે એક પુત્રીરત્નના જન્મ થશે. પૂર્વજન્મના સંસ્કાર લઈ ને આવેલી પુત્રીના જન્મે માતાના જીવનમાં ધમ શ્રદ્ધા દૃઢ બની, અને ચારિત્રની ભાવના થઈ. માતાપુત્રીએ પૂ. તપસ્વિની સાઘ્વીશ્રી મનેાહરશ્રીજીનાં શિષ્યા-પ્રશિષ્યા રૂપે દીક્ષા અંગીકાર કરી અને સા. શ્રી હિંમતશ્રીજી તથા સા. શ્રી પ્રમેાદશ્રીજી નામે જાહેર થયાં. તે કાળમાં માત્ર ૧૩ વર્ષોંની ઉંમરે, સ. ૧૯૮૦ માં દીક્ષા લેનાર ખાલસાધ્વી ભાગ્યે જ જેવા મળતાં. તેમાંયે પૂ. બુદ્ધિસાગરસૂરિજી મહારાજના સમુદાયમાં પ્રથમ તેએશ્રી બાલબ્રહ્મચારિણી બાલદીક્ષિત હતાં. દીક્ષા બાદ નાની ઉ ́મર, કુશાગ્ર બુદ્ધિ, વડીલેાની ભણાવવા માટેની કૃપા—એ સવને લઈ ને વ્યાકરણ, ન્યાય, યેાતિષ, કમ` સાહિત્યને ગહન અભ્યાસ કર્યો. અભ્યાસ સાથે વી તપ, અઠ્ઠાઈ, વીશસ્થાનક, વર્ધમાન તપની ઓળીઓ વગેરે તપશ્ચર્યાં પણ ચાલુ રાખી. દીક્ષાપર્યાંય વધવા સાથે, પૂના ઋણાનુબંધે પ્રવીણાશ્રીજી, સુમિત્રાશ્રીજી, ચંદ્રપ્રભાત્રજી, ઉમ ગશ્રીજી, વિષ્ણુધશ્રીજી, રાજેન્દ્રશ્રીજી આદિ વિશાળ શિષ્યા-પ્રશિષ્યાઓના પરિવાર થયેા. વડીલેાની ભક્તિ નિમિત્તે તેઓશ્રી ક્વચિત ગાચરી-પાણી માટે જતાં, બાકી સમગ્ર જીવન પઠન-પાઠનમાં વ્યતીત થયું. પૂ. શ્રી સુધ સાગરજી મહારાજ સમેત અનેક ભવ્યાત્માને સંયમમાગે વાળનાર પૂજ્યશ્રી પ્રમાદશ્રીજી મહારાજ હતાં. જીવનનાં છેલ્લા વર્ષોમાં તેઓશ્રીની તબિયત અસ્વસ્થ રહેતી. અતિમ ચાર ચાતુર્માસના લાભ વિજાપુર શ્રીસંઘે લીધેા. એક બાજુ રોગના હુમલા વધતા; બીજી બાજુ Page #787 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૭૪૯ સમતાભાવ વધતા. હોસ્પિટલ જવાની ચાખ્ખી ના પાડતાં; અને આરાધના ઉપર ભાર મૂકતાં. સ. ૨૦૩૪ના આસો વદ ૧૩ને દિવસે પૂ. આ. શ્રી સુખાધસાગરસૂરિજી મહારાજ તથા દાદી ગુરુણી પ્રવૃતિની શ્રી મનેહરશ્રીજી મહારાજ આદિ વિશાળ પરિવારયુક્ત ચતુવિધ શ્રીસ ઘની નિશ્રામાં ખૂબ નિય્યમણા પામવા સાથે સમાધિપૂર્વક સ્વસ્થ થયાં. સ યમજીવનની ઉત્તમ સાધના અને આરાધનાપૂર્ણાંક શુભ ગતિને પામ્યાં. એવાં પુણ્યપ્રભાવી આત્માને કોટિ કેટિ વંદના. -- પ્રતિભાસ ંપન્ન, તેજસ્વિની પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રવીણશ્રીજી મહારાજ જે ઊગ્યુ. તે આથમે, ખીલ્યું તે કરમાય, એહ નિયમ અવિનાશના, જે જન્મ્ય જાય.” ગરવી ગુજરની ભવ્ય ભૂમિમાં ધન, ધાન્ય અને ધવાસિત ધનાઢય નગરજનેાથી ગૌરવવંતુ મહેસાણા નગર, મેાક્ષના સ્વામી બિરાજમાન છે જયાં એવાં દશ જિનાલયેા, મુક્તિનગરના ઉપનગર સમા અનેક ઉપાશ્રયે તથા યશેવિજય જૈન સંસ્કૃત પાઠશાળા શેાભી રહી છે, મુક્તિમાના પ્રકાશક અને પ્રવાસી ત્યાગવીર મુનિમહારાજ શ્રી રવિસાગરજી મ. સા.નાં પરમ પાવનકારી ચરણકમળથી પવિત્ર બનેલ આ નગરમાં જન્મ પામી ધન્યાતિધન્ય અનેલે। મહાભાગ મુક્તિમાગ ના સાધક ન બને એ સંભવે ખરું ? વિ. સ’. ૧૯૬૭ની સાલમાં એટલે કે ૧ + ૯ + ૯ + ૭ = ૨૩, જાણે વિષયાને દૂર કરવા માટે શ્રમણાપાસક શ્રેષ્ઠિય શ્રીમાન કેશવલાલભાઈનાં સુશીલસ'પન્ના, સન્નારી, ચંદનની સૌરભ સમાન અતિ સુકુમાર ધર્મપત્ની શ્રીમતી ચંદનબહેને પુત્રીરત્નને જન્મ આપ્યા. બાલિકાનું નામ પાડ્યુ કમળાબહેન. સસ્કારસંપન્ન માતાપિતાએ પુત્રીને ખલ્યવયમાંથી ધર્માંના સત્સંસ્કારનું કાળજીપૂર્વક સિંચન કર્યુ. આલ્યવયમાંથી પિતાની છત્રછાયા ગુમાવી, પણ માતાના ધર્માંસ સ્કાર પ્રબળ હેાવાથી દેવદર્શન, વ્રત, પચ્ચખ્ખાણ, વ્યાખ્યાનશ્રવણ, તી–સ્પશન વગેરે ગુણાથી વિભૂષિત બન્યાં હતાં. 'ના સંસ્કાર હોવાથી યત્કિ ંચિત્ પણ ક્લેશ ન કરતાં. વિશેષ ધર્મારાધના કરવામાં લીન બની ગયાં, અને તેમની સ ́યમ લેવાની દૃઢ ભાવના થઈ. ધમ ભાવના-વાસિત હળુકી ભવ્યાત્મા કમળાબહેનને સાગરગચ્છના શણગાર સમાં, માતા કરતાં પણ અધિક વાત્સલ્ય વરસાવનાર પ. પૂ. સા. પ્રમેાદશ્રીજી મ. સા. નું મિલન થયુ અને તેમના સતત સમાગમથી ભવ-નિવેદ પામ્યાં. મહામોંઘા માનવભવનું મૂલ્યાંકન કર્યુ. સયમગુણુના અનુરાગી બન્યાં. વિ. સ’. ૧૯૯૦ના વૈશાખ સુદ ૬ના શુભ દિવસે સંસારને ત્યાગ કર્યાં, સયમી બન્યાં. પ. પૂ. પરમારાપાદ, પરમાદરણીય, પરમ શ્રદ્ધેય, પરમકૃપાળુ, સાગરગચ્છના અણુમેલ રત્ન સમાન, શાસન–ઉપકારી, ન્યાય-વિશારદ, શ્રીમદ્ યાગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.નાં આજ્ઞાતિની, મહાપ્રભાવશાળી, સૌમ્યાકૃતિવિહિત, દેખાવમાં પણ અનોખાં અને Page #788 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ ] [ શાસનનાં શ્રમણરત્ન અનુપમ, મનહર, દિવ્ય અને દિલ હરનારાં એવાં પ્રવતિની સાધ્વીજી મનહરશ્રીજી મ.નાં પ્રશિષ્યા સાધ્વીજી પ્રમોદશ્રીજી મ. નાં શિષ્યા બન્યાં. સાધ્વીજી પ્રવીણશ્રીજી મ. નામ જાહેર થયું. જેવું તેમનું નામ, તેવું જ તેમનું કામ. બિંદુમાંથી સિંધુ બનવા તત્પર બની કમ ની સામે થયાં. સંયમી જીવનમાં સૂક્ષ્મ પણ પ્રમાદના વેગે દોષ કે અતિચાર ન લાગે તે માટે તેઓ સતત સદાકાળ જાગૃત રહેતાં હતાં. પોતાની સંયમ–પ્રતિભાથી સર્વને આકર્ષિત કરી સર્વનાં બની જતાં, ને સર્વને પિતાનાં બનાવી લેતાં. તેમના મધુર કંઠે ગવાતાં સ્તવન–સન્ઝા વગેરે સૌને મંત્રમુગ્ધ બનાવી, મનનું હરણ કરી સૌનાં હૈયાંમાં પિતાનું સ્થાન જમાવી લેતાં. પિતાની નાની બેન તારાને સંયમના અનુરાગી બનાવી પિતાનાં શિષ્યા બનાવ્યાં, જેમનું નામ છે સા. રાજેન્દ્રશ્રીજી મ. સા.. ૩૮ વર્ષના સંયમપર્યાયમાં તેમનાં નવ શિષ્યા-પ્રશિષ્યા થયાં. પ્રકૃતિથી પ્રશાંત ગુરુદેવશ્રી સાધવીજી પ્રવીણશ્રીજીએ કદી ક્યારેય પણ કોધનાં કારમાં દશ્ય કોઈને પણ બતાવ્યાં નથી, કે વાણી દ્વારા લીમડાની કડવાશ જેવાં વેણ બોલ્યાં નથી. | વિ. સં. ૨૦૨૮ના વૈશાખ વદ ૪ને દિવસ સૌના માટે અતિ દારુણ, ભયંકર અને કારમા બની ગયે. ન હતી બીમારી, કે ન હતો રેગ. અસ્વસ્થતા કે અશાંતિ પણ ન હતી. સવારના દસ દેરાસરનાં દર્શન કર્યા. પરોપકારી ગુરુદેવશ્રીને વંદન કર્યા અને નમસ્કાર-મહામંત્રનું સ્મરણ કરતાં, નવકારવાળી ગણતાં–ગણતાં તેમને આરાધક આત્મા અંતિમ આરાધના સ્વહસ્તે જ, સ્વમુખે જ સ્વસ્થભાવે કરી, આરાધના–ભાવમાં લયલીન બની આ નશ્વર કાયાને ત્યાગ કરી પરલેકમાં સિધાવી ગયા, પ્રકાશ પાથરીને દીવે બુઝાઈ ગયો. હે ગુરુદેવ! આપે આત્મસમાધિ મેળવી અને સ્વ–પરનું કલ્યાણ કર્યું. સ્વર્ગની અટારીએ બિરાજતાં આપની પાસે આજે અમે એટલું જ માગીએ છીએ કે, અમને પણ આપના જેવી આત્મ-સમાધિ મળે, એ જ અંતરના આશિષ દેજે અને અમને તારજો. આપની પ્રેરણા અને આદર્શો તથા આપના જીવનમાંથી સસ્પેરણામૃતનું પાન કરી અમે પણ આત્માભિમુખ બની મોક્ષના માર્ગ બનીએ એવા આશિષ વરસાવજે. આપની વિદાય સતાવશે સદાય. –સા. શ્રી રાજેન્દ્રશ્રીજી મ.ની ભાવભીની કોટિ કોટિ વંદનાવલિ. બાલબ્રહ્મચારી, વિદુષી પૂ. સાધ્વીજી શ્રી કુસુમશ્રીજી મહારાજ સમય-સાગરનું અંતસ્તલ અનેક નરરત્નોથી ભરપૂર છે. સમય-સમયે તેમાંથી નરરત્નો. પિતાને કઈને કઈ આદર્શ લઈને ધરતી પર આવે છે, ને પિતાના ધ્યેયપૂર્ણ જીવનના ઓજસ વડે જગતને અજવાળે છે. સત્ય, પ્રેમ, અહિંસા જેવા ઉચ્ચતમ સંસ્કારોને ખજાને જગત સમક્ષ ધરી માનવ-સમુદાયને તેને અમૂલ્ય વારસો આપવા તેઓ પ્રબળ ગુરુષાર્થ કરે છે. સમયના આવાગમનના ચક્રમાંથી ધરતીને મેળે આવાં તેજસ્વી માનવરને પ્રાદુર્ભાવ થાય છે, અને માનવ-સમુદાય તેમને સંત કહે છે. વિસંવાદ, વિટંબણુ અને મૂંઝવણથી ભરેલા આ સંસારમાં આવા પુણ્યાત્માઓની અત્યંત આવશ્યક્તા છે. Page #789 -------------------------------------------------------------------------- ________________ શસનનાં શ્રમણીરત્ના ] [ ૭૫૧ વિરાટ અને વિષમ અવની—તલ પર તાજગી—ભર્યાં સુપ્રભાતે, અરુણેાદયનાં સાનેરી કિરણાએ વિસ્તારેલી મનેહર લાલી, ફૂલાની સૃષ્ટિ વડે ઝાકળ બિંદુઓને અપાતી વિદાય, મધુર કલરવ સાથે પક્ષીઓનું આકાશ ભણી ઉડ્ડયન.... આ અખંડ અને અવિભાજ્ય નિસના સૌંદર્યને નીરખતાં સધ્યા ઢળી, અને રાત્રિએ તિમિરની ચાદર ઓઢી. પરંતુ તે તિમિરની ચાદરને જાણે દૂર કરવા માટે જ મહેસાણા જેવી ઉત્તમ ભૂમિ પર પૂ. ગુરુદેવના ભા. સુ. ૨ ને બુધવારે રાત્રિના સમયે જન્મ થયે!. મુખનાં દર્શન થતાં જ પિતાશ્રી મૂળચંદભાઈ તથા માતુશ્રી ચંપાબહેનનુ હૈયુ· હિલેાળે ચડયુ, જેમ સાગર ચદ્રને જોઈ ને અને કમળ સૂર્યને જોઈ ને હિલેાળે ચડે તેમ. માત-પિતાએ કમળ નીકળી જેવી બાળાનું નામ પેાતાના મનારથની સાથે કમલા તરીકે પ્રસિદ્ધ યુ. બીજના ચંદ્રની જેમ વધતી તે બાળાને વિકાસ થવા લાગ્યા. ઉત્તમ માનવને પૂર્વના સુસ'સ્કારા જ જાણે કામ કરતાં ન હેાય, તેમ જમતાંની સાથે જ સુસ'સ્કારો પ્રગટ થવા લાગ્યા, ને ‘· પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ કહેવતને સાર્થક કરી. બસ, હવે તે પૂર્વની પુણ્યાઈ ચેામેર ફેલાવા લાગી. માત-પિતા અને વડીલજના પાસેથી ધર્મના સસ્કારી મળતા રહ્યા, અને ધર્મની શ્રદ્ધા વધતી રહી. જ્ઞાન-પિપાસુ માતપિતાએ હવે બાહ્ય તેમ જ આધ્યાત્મિક જ્ઞાન માટે તે કમલાને જ્ઞાનની પરબ પાસે મેલી, અને પેાતાના જીવનનેા વિકાસ કઈ રીતે કરવા તેવું જ્ઞાન ન હેાવા છતાં વ્યાવહારિક અભ્યાસની શરૂઆત કરી. હજુ તો ઘરમાં એક રત્ન આવ્યુ', ત્યાં તે બાલ્યાવસ્થામાં પિતાના વિરહ થયેા. સમય–પ્રવાહ ચાલુ રહ્યો. દિવસ ઉપર દિવસ જવા લાગ્યા. તે સમયે માતા તથા પુત્રીને એકાએક સમેતિશખરની યાત્રા કરવાનું મન થયું. તીની યાત્રા કરતાં-કરતાં સંયમની ચાત્રાને ભાવ જાગૃત થઈ ગયે!, પ. પૂ. કીતિ સાગરસૂરિ મ. સા.ના પ્રવચન અને સદુપદેશથી. વૈરાગ્યથી વાસિત બનેલા આત્માને એક જ ચિનગારી કાફી છે, એ વૈરાગ્ય દ્વારા સંસાર અસાર દેખાવા લાગ્યા. આ અસાર સ'સારને લાત મારી પ્રભુએ બતાવેલી નિષ્પાપવૃત્તિ એટલે સયમ કયારે ગ્રહણ કરુ. ચારિત્ર વિના મુક્તિ નથી—એ વાકય પેાતાના અંતરમાં રમવા લાગ્યુ. કઈ રીતે નીકળવું? ઘરમાં કેઈ બીજી વ્યક્તિ નહીં. માતાને એકલા મુકાય નહી, જ્યારે બીજી બાજુ વિચાર કરતાં, માતાને દમ વગેરે બીમારી. બીમારીઓએ શરીને ઘેરી લીધું. શું કરવું ? કારણ, જન્મદાત્રી માતાના ઉપકાર કે જેણે બાલ્યવયથી મેટા કર્યા, ધર્મીના ઉચ્ચતમ સૌંસ્કાર આપ્યા, તેથી તે ઉપકાર ભૂલી જવાય તેમ નહાતું. આથી એક દિવસ સમયસૂચકતા વાપરી માતાને કહ્યું કે મારે ચારિત્રગ્રહણ કરવુ` છે. સ'સારના ભૌતિક પદાર્થોં અને પાપમય સ‘સારમાં મારે રહેવુ નથી, અને આપ પણ મારી સાથે સયમ ગ્રહણ કરે! એવી ઇચ્છા છે. પુત્રીના માતૃઆદર અને વૈરાગ્યભર્યાં. વચના સાંભળીને માતા પેાતાના આત્માભિમુખ થવા તૈયાર થયાં. પ્રમાદને દૂર કર્યાં. પુત્રીની સાથે સયમ ગ્રહણ કરવાના મનારથ થયા. જીવનના સારભૂત ચારિત્રની વાનગી-રૂપ નમસ્કાર–મહામત્રને ગણવા, ગુરુગમથી સૂત્ર મેળવવા, મેાક્ષની વરમાળા માટે પ્રથમ ઉપધાન તપની આરાધના સ. ૧૯૯૧ માં મહુવા મુકામે બન્ને આત્માએએ સાથે જ કરી, અને જીવનના અણુમાલ લ્હાવા લીધે ઉપધાન તપની માળારોપણ બાદ તુરત જ સંયમ ગ્રહણ કરવાનો નિશ્ચય કરી દીક્ષાનું મુહૂત કઢાવ્યું. સં. ૧૯૯૧ માં ફાગણ સુદ ૨ ના દિવસ આવ્યો. જોત-જોતામાં દિવસ ઉપર દિવસ વીતવા લાગ્યા અને દીક્ષા ગ્રહણ કરવાના સાનેરી દિવસ આવી ગયા. તે સમયે તેમનાં સૌંસારી માસીની પણ દીક્ષા થયેલી હતી. તેઓ પૂ. ઇન્દ્રશ્રીજી મ. સા. તરીકે હતાં. સંયમ ગ્રહણ કરતાં Page #790 -------------------------------------------------------------------------- ________________ ઉપર ] [ શાસનનાં શ્રમણરત્નો ચંપાબહેનની ઉમર ૩૪ વર્ષ તથા કમળાબહેનની ઉંમર ૧૫ વર્ષની હતી. માતા અને પુત્રી બને સાથે જ ચારિત્ર ગ્રહણ કરી શાશ્વત પદને પામવા માટે રત્નત્રયીની આરાધના કરવા લાગ્યાં. ચંપાબહેન મટીને પૂ. સાધ્વીજી દોલતશ્રીજી મ. નાં શિષ્યા મૃગેશ્રીજીના શિષ્યા સાધ્વીજી ચન્દ્રયશાશ્રીજી મ. એ નામથી જાહેર થયાં અને કમળાબહેન પિતાનાં માતુશ્રી મ. ચન્દ્રયશાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી કુસુમશ્રીજી તરીકે જાહેર થયાં. દીક્ષા પ્રદાન વિધિ પાલીતાણા મુકામે શાશ્વત ગિરિરાજની નિશ્રામાં પૂ. મતિસાગરસૂરિ મ. સા. ના વરદ હસ્તે થઈ. વહન કરી વડી દીક્ષા પણ પૂ. આ. ભ. પાસે જેઠ વદ ૧૪, ૧૯૯૧ માં થઈ. સંયમ ગ્રહણ કર્યા પછી, આત્મા એ જ પ્રધાન દમ છે. અહિંસા, સંયમ અને તપ એ ચારિત્રનું મુખ્ય લક્ષ્ય છે, એ વચન પણ ભૂલ્યાં નથી. પોતાનાં બા મ. સા. તથા વડીલેની સેવા ખૂબ જ અપ્રમત્તપણે કરતાં હતાં. વડીલની સેવા માટે ચારિત્ર ગ્રહણ કર્યા બાદ ત્રણ વર્ષ પછી સાત વર્ષ અમદાવાદ રહ્યાં અને તે સમયે અભ્યાસ પણ ખૂબ સુંદર કર્યો. મેવાડ, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશમાં વિચરતાં ૧૦ વર્ષના દીક્ષા-પર્યાયમાં પાટણ મુકામે ચંદનબહેનની (પૂ. ચન્દ્રકલાશ્રીજીની) દીક્ષા થઈ અને કુસુમશ્રીજી મ.નાં પ્રથમ શિષ્યા થયાં. ત્યાર પછી મધ્યપ્રદેશમાં વિહાર કરતાં રતલામ મુકામે ૧૨ વર્ષથી શાંતિભગવંતનું પર જિનાલયનું દહેરાસર ગવમેન્ટમાં હતું, દહેરાસર સદંતર બંધ રહેતું. પૂ. ગુરુદેવને ચાતુર્માસ માટે અનેક ગામોની જોરદાર વિનંતી હોવા છતાં, રતલામના સંઘની કાકલૂદીભરી વિનંતી અને પરમાત્મભક્તિ, બનેને ધ્યાનમાં રાખી પૂ. ગુરુદેવે રતલામ ચાતુર્માસ કર્યું. ત્યાં પણ અનેક પ્રકારના ઉપસર્ગો અને પરિવહોને સહન કર્યા–અઠ્ઠમ તપ, આયંબિલ, જાપ તથા સ્નાત્ર વગેરે સંઘસહિત આરાધના દ્વારા. છેવટે ગવમેન્ટના હાથમાં ગયેલ જિનમંદિર સંઘના હાથમાં આવી ગયું, અને કરેલા પ્રબળ પુરુષાર્થ સફળ બની ગયો. જ્ઞાનીઓએ કહ્યું છે કે સાધન કરતાં પણ સાધના અંતરાત્મામાં ખૂબ જ કામ કરે છે. જોરદાર પુરુષાર્થ સાથે પૂ. ગુરુદેવનું પુણ્યમય વ્યક્તિત્વ દિવ્ય તપ, ત્યાગની છટાથી ઓપતું હતું. સરળતા અને માધુર્યભરી મને વૃત્તિ જેવા પિતાના અનેક ગુણેથી તેઓશ્રી ભક્તજનોને વાનિત કરતાં, પિતે જ્યાં-જ્યાં વિચરે છે ત્યાં નામ પ્રમાણે ગુણની જેમ કુસુમ (પુ૫)ની સુવાસ ચેમેર ફેલાવે છે. અનેક પ્રદેશમાં વિચરતાં પોતાનાં શિખ્યા-પ્રશિષ્યા કુલ ૧૯ ભવ્યાત્માઓને દીક્ષિત બનાવ્યાં છે. જ્ઞાનની ખૂબ જ જિજ્ઞાસા હેવાથી આટલી વૃદ્ધાવસ્થામાં પણ સ્વાધ્યાય, જાપ આદિને જીવન સાથે એકરૂપ કર્યા છે. સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ, ૧૦૨૪ સહસ્ત્રકૂટના ઉપવાસ, ૧૬ ઉપવાસ, વર્ધમાન તપ, નવપદ વગેરે એળી, ૩ વર્ષીતપ તથા ૭૫ માં વર્ષે સાબરમતી પૂ. ગચ્છાધિપતિ સુબોધસાગરસૂરિ મ. સા. ની શુભ નિશ્રામાં તથા શુભાશિષથી અઠ્ઠાઈ તપની મહાન તપશ્ચર્યા કરી છે. જીવનમાં પ્રમાદ તો ક્યાંય દેખાતો નથી. પૂ. ગુરુદેવના જીવનમાં ૩ મહાન ગુણો રહેલા છે : સહિષ્ણુતા, સરલતા અને સૌમ્યતા કે જેનું નમ્રતા અને ઉદારતાથી સિંચન થઈ રહ્યું છે. મૌનને જીવનનો મંત્ર બનાવ્યો છે. પૂ. ગુરુદેવે પ૭ વર્ષના દીક્ષા-પર્યાયમાં મેવાડ, મારવાડ, ઉત્તરપ્રદેશ, બિહાર, સૌરાષ્ટ્ર, ગુજરાત વગેરે અનેક પ્રદેશમાં ચાતુર્માસ કર્યો. શિખરજીની યાત્રા પણ સારી રીતે કરેલ. પાછાં ફરતાં કલકત્તા, આગ્રા, જિયાગંજ વગેરે સ્થાનમાં ચાતુર્માસ થયાં. પિતાના જીવનમાં ૧૫ થી વધારે જિન પ્રતિમા ભરાવી છે. જિનપ્રતિમાને યંત્ર, સિદ્ધચકયંત્ર વગેરે ઘણાં જ શુભ કાર્યો થયાં છે. Page #791 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ! [ ૭૫૩ પૂ. સાધ્વીજી શ્રી વસંતશ્રીજી મહારાજ તેમનો જન્મ રૂપપુરમાં સં. ૧૯૭૯માં શ્રાવણ સુદ ૧૫ના દિને થયો હતો. તેમની દીક્ષા પાલીતાણામાં સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૧૦ના રોજ થઈ હતી. તેમની વડી દીક્ષા સં. ૧૯૯૩ના પિષ વદ છઠ્ઠના દિવસે સિહોરમાં થયેલી. તેમણે વિશસ્થાનકની ઓળી, સિદ્ધિતપ, માસક્ષમણ, અઠ્ઠાઈ, ધમચકતપ, આદિ અનેક નાનાં-મોટાં તપ કર્યા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડ, કલકત્તા, સમેતશિખરજી આદિ ક્ષેત્રોમાં વિચરી અનેક જીને ધર્મ પમાડ્યો છે. તેમને શિષ્યા-પ્રશિષ્યાઓ મળીને ૨૦ પરિવાર છે જે નીચે પ્રમાણે છે : સા. શ્રી વિનયપ્રભાશ્રીજી, નેહલતાશ્રીજી, કલ્પલતાશ્રીજી, સૂર્યલતાશ્રી, ધર્મરત્નાશ્રીજી, હર્ષ પૂર્ણાશ્રીજી, ચંદ્રગુણાશ્રીજી, પ્રિયધર્માશ્રીજી, નયતત્ત્વજ્ઞાશ્રીજી, નયનપ્રભાશ્રીજી, પુનિતધર્માશ્રીજી, પીયૂષપૂર્ણાશ્રીજી, શીલપૂર્ણાશ્રીજી, નિમળપ્રભાશ્રીજી, મુક્તિરત્નાશ્રીજી, રાજરત્નાશ્રીજી, પ્રશાંતપૂર્ણાશ્રીજી, હિતદર્શિતાશ્રીજી સમ્યગદશિતાશ્રીજી આદિ. પ્રબળ જ્ઞાનોપાસક, તપસ્વિની અને શાસનપ્રભાવિકા પૂ સાધ્વીજી શ્રી વિબોધશ્રીજી મહારાજ ભીતરની દુનિયાને અજવાળવાની હામ જ્યારે ચાંદ-સિતારાઓએ ન ભીડી, સૂરજનું તેજ પણ ગુફામાં પહોંચવા અસમર્થ બન્યું ત્યારે કેડિયાના કાળજે સમર્પણને ભાવ જાગ્યો અને થોડું રૂ, પળી જેટલા તેલથી અજવાળું પ્રજળી ઊઠયું, પ્રકાશ રેલાઈ ઊઠયો. આવા એક કેડિયા સમાં પૂ. શ્રી વિબોધશ્રીજી મ. સા.ના મનડામાં સંસારની અસારતાને જ્ઞાનપૂંજ જાગ્યો અને વીતરાગના પંથે જઈ આજે કેડિયા-સમ સમર્પણની ભાવનાથી પિતાના જ્ઞાનપૂજથી અનેક જીવોને સન્માગે દેરી રહ્યાં છે તેમ જ પરમ હિતકારી સાગર–સમ હૃદયવાળાં પૂજ્યશ્રીની છાયામાં અનેક જીવે શાતા પામી રહ્યા છે, ધમને આરાધી સ્વ–પર આત્મકલ્યાણના માર્ગે આગળ વધે છે એવાં પૂજય વિબોધશ્રી મ. સા.ને શત-કેટિ વંદન હો ! ક્યારેક પ્રબળ સંચિત કર્મબળે કેઈનો આત્મા અચાનક સંસારની અસારતા પામી જાય છે, જેમ સ્વિચ દાબતાં વિદ્યુત ઝબકી ઊઠે અને પ્રકાશ રેલાય તેમ એના હૈયામાં જ્ઞાનજયેત પ્રગટી ઉઠે અને પછી મોરનાં ઈંડાં ચીતરવા ન પડે તેમ ઉત્તમ કુળના સંસ્કાર એને વીતરાગના પંથે લઈ જાય અને એ ચાલી નીકળે છે. એવા જ એક ઉત્તમ કુળ ધરાવતા સામેત્રા (જિ. મહેસાણા) નિવાસી ડોસાભાઈ અભેચંદ પરિવારમાં શ્રી ગોકળદાસ કેવળદાસને ત્યાં વિ. સં. ૧૯૭૪ ના કારતક સુદ પાંચમે પિતાના મોસાળ સાલડી મુકામે તેમનો જન્મ થયો. તેમનું જન્મનામ કેશીબહેન હતું. ખૂબ જ લાડકોડથી ઉછરેલ બાલિકા કેશીનું બચપણ ખૂબ આનંદથી વીત્યું. યેગ્ય ઉંમર થતાં તેમનું સગપણ શ્રી મણિલાલ ન્યાલચંદ વડસ્માવાળાની સાથે થયું. વિધિનું નિર્માણ કંઈક અનેરું જ હતું. પિતાનાં માતુશ્રી પાસેથી મેળવેલ ધર્મસંસ્કારોથી તેમને આમા સતત વિચારતા કે—બહુમૂલ્ય માનવ-ભવનું ધ્યેય શું ? ભૌતિક સુખ કે દુઃખના અનુભ? રાગ, Page #792 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ ] [ શાસનનાં શ્રમણરત્નો ષ, મેહ, માન આદિ અઢાર પાવસ્થામાં ડૂબકીઓ જ મારવાની? શું માનવ જન્મનું લક્ષ્ય માત્ર આ જ છે? અંતે ૮૪ લાખના ફેરા માત્ર? કેટલાય જન્મો વીત્યા હશે? અને હજુય વીતશે? બહુ દુર્લભ એવી માનવ–ગતિમાં આ બધાંથી ઊગરવાને કઈ માર્ગ છે? અને એમને માર્ગ મળે – પૂજ્ય સાધ્વીરત્ન શ્રી મનહરશ્રીજી મ.નાં શિષ્યા શ્રી હિંમતશ્રીજી મ.ને સમાગમ થયે અને તેમની અમૃતવાણીએ કેશીબહેનના આત્માને જાગૃત કર્યો અને એમની વૈરાગ્યભાવનામાં વૃદ્ધિ કરી. તેમનાં જ ચરણે ચાલવા, તેમની શિષ્યા થવા તૈયાર થતાં પૂજ્ય આ. ભગવંત શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી કીતિસાગરસૂરિજી મહારાજશ્રીના વરદ હસ્તે ધામધૂમપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ સહિત અનેક સાધુ-સાધ્વી મ. સાહેબના સાન્નિધ્યમાં વિ. સં. ૧૯૯૪ના મહા વદ ૬ ના રોજ મહેસાણા નગરે દીક્ષા ગ્રહણ કરી અને કેશીબહેનમાંથી પૂ. સાધ્વીશ્રી વિબોધશ્રીજી મહારાજ બન્યાં. તેઓશ્રી માતા-પિતાની માયા છોડીને સંસારની અસારતામાંથી આત્માની ઊર્ધ્વગતિ તરફ ચાલી નીકળ્યાં. ત્યાગમાર્ગના આરંભે જ તેમનું મન પોકારી ઊયું : “અરિહંતા મે શરણમ !” અને અરિહંતના શરણે....એમના જ માગે પૂ. વિબેધશ્રીજી મહારાજે પ્રયાણ કર્યું. અપાર હર્ષ અનુભવતે હતે આત્મા! કર્મનાં બંધનમાંથી મુક્ત થવા થનગની રહ્યો હતે આત્મા! અસાર સંસાર પર વિજય મેળવી રહ્યો હતે આત્મા? સાધુપણાને સાચી રીતે દીપાવતાં-દીપાવતાં વડી દીક્ષાને લાયક થતાં તે જ સાલમાં વૈશાખ સુદ ૩ ના સુવર્ણ દિવસે સમૌ ગામે વડી દીક્ષા થઈ આત્મકલ્યાણ અને ધર્માચારોમાં મગ્ન એવાં પૂ. સાધ્વીજીશ્રીએ જુદાં-જુદાં સ્થળોએ—વિ. સં. ૨૦૦૦ થી ૨૦૧૯ સુધી – મહેસાણા, આણંદ, ચાણસ્મા, પાટણ, અમદાવાદ, પાલીતાણા, મેવાડ, મારવાડ, ગોલવાડ, બનાસકાંઠા, સાબરકાંઠા તથા સૌરાષ્ટ્રનાં અનેક સ્થળોએ ચાતુર્માસ અને વિહાર કર્યા. આ દરમિયાન પૂ. સાધ્વીજીશ્રીએ પિતાની પ્રભાવશાળી વાણીથી બે આત્માઓને સંસારમાંથી મુક્ત કરાવી વીતરાગના માર્ગે ચાલવા પ્રબોધ્યા; અને એમને બે ઉત્તમ શિષ્યાઓ મળી. સં. ૨૦૦૭ માં કારતક વદ ૬ ના દીક્ષા ગ્રહણ કરનાર શમશેરબહાદુરવાળા શાહ દેશવલાલ સવાભિાઈ (અમદાવાદ) નાં ધમપની જેઓ પ્રબોધશ્રી નામ પામ્યાં અને ૨૦૦૯ માં શાહ મૂળચંદભાઈ જમનાદાસ અમદાવાદવાળાનાં દીકરી હીરીબહેન જેઓ પ્રિયલતાશ્રીજી નામે ઓળખાયાં. પૂ. સા. શ્રી વિશ્રીજી મહારાજે સંયમજીવનમાં જ્ઞાનનો અખૂટ ભંડાર મેળવ્યો છે. નવસ્મરણ, જીવવિચાર, ચાર પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, મોટી સંગ્રહણી, વૈરાગ્યશતક, ઇન્દ્રિય શતક, સંબોધ–સત્તરી, તત્વાર્થ સૂત્ર, સિંદૂર પ્રકરણ, સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો. કાશીના પંડિત પાસેથી અને સૈદ્ધાંતિક ઉપર્યુક્ત ગ્રંથને અભ્યાસ પંડિત પ્રભુદાસ બહેચરદાસ પારેખ પાસેથી કર્યો. પંચસંગ્રહ, પ્રકાશ, ૧૮ હજારી કલેકેને અભ્યાસ પૂ. દૌલતશ્રીજી મ. સાહેબના સાન્નિધ્યમાં અમદાવાદ રહી કર્યો. લાડકી બહેન પાસે રહીને કમગ, દ્રવ્યાનુયેગ, આત્મસિદ્ધિ જેવા (પૂ. બુદ્ધિસાગરસૂરિનાં યેગશાસ્ત્રો) ગ્રંથે પણ જાણ્યા. ઈતર વાચનમાં વીરાયન, ત્રિષષ્ટિશલાકા ચરિત્ર, ધર્મસંગ્રહ તથા કલ્પસૂત્ર અને બારસા સૂત્ર, સાધ્ધ વિધિ, મહાપુરુષનાં ચરિત્ર, કિયા અને દશવૈકાલિક સૂત્ર તથા ઉત્તરાધ્યયન સૂત્ર ( ૩૬ અધ્યયન ચૂલિકાઓ સાથે) જેવા ગ્રંથે પણ વાંચ્યા. આજે પૂ. શ્રી આંખથી લાચાર છે, નહીં તો હજુય જ્ઞાનની ઉન્નત ક્ષિતિજ પામવા સતત વાંચન કરતાં જ હેત. Page #793 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો [ ૭૫૫ આટઆટલું જ્ઞાન પ્રાપ્ત કરનાર પૂ. મહારાજશ્રી તપમાં પાછળ રહે ખરાં ? અઠ્ઠાઈ એ, ચત્તારી અડ્રેદશદાય, સેાળભથ્થુ, આયબિલની અલૂણી ૧૧ એળી, નવ ઉપવાસ, ૧૦ ઉપવાસ, રત્નપાવડિયા છઠ્ઠ, વરસીતપ, ૨૦ સ્થાનકની ૧૭ એળી, વમાન તપની ૧૧ આળી, ચાર ઉપવાસ, અર્જુમ જેવી નાની-મેટી અનેક તપશ્ચર્યાં કરી અને કરાવી છે, જે એમનું અમૂલ્ય ભાથું છે અને સૌને પ્રેરણા આપી રહ્યુ છે. પૂ. મહારાજશ્રીના હસ્તે મહાન ધાર્મિક પ્રસ`ગેા અનેક ઊજવાયા છે. આજેય વટવા આશ્રમાં ઊજવાય છે. દીક્ષા મહેાત્સવેા, ઉજમણાં, એડેલીમાં ઉપધાન અને ૩૨૫ ભગવાની અ'જનશલાકાને મહેાત્સવ, ૧૧ પાઠશાળાના પાયાની પ્રેરણા, ધર–દહેરાસર બાંધવાની પ્રેરણા, ઉપાશ્રય બાંધવાની પ્રેરણા વટવામાં શ્રી શાંતિનાથ ભગવાન જિનમદિર નિર્માણ, ઘંટાકણ, નાકોડાજી, પદ્માવતી, સરસ્વતીની ઘેરીઓની સ્થાપના, વટવાથી છ'રી પાળતા પાલીતાણાના સંઘ, વટવામાં ૨૧ ભગવંતાની અંજનશલાકા–પ્રતિષ્ઠા અને ફરતી ૫ દેરીએનું નિર્માણ, ધર્માંશાળા, ભેાજનશાળાનાં મકાનનુ નિર્માણ, નીલગાર્ડનનું નિર્માણ વગેરે તેઓશ્રીની પ્રેરણાથી સપન્ન બન્યાં છે. પૃશ્રીએ આત્મકલ્યાણ સાથે અદ્દભુત કહી શકાય તેવી અને ભગીરથ કાર્ય સમાન છેલ્લાં ૨૮ વર્ષથી જે પ્રવૃત્તિ કરી છે એમાં એમની કમભૂમિ વટવા આશ્રમ એક ધ શિલ્પીના જીવતા-જાગતા સ્વપ્ન જેવી છે. વિ. સં. ૨૦૨૦ માં વિધિએ પૂ. મહારાજશ્રીના હસ્તે એક અવિસ્મરણીય સ્થળ ઊભું' કરવા એમને નિમિત્ત બનાવ્યાં અને સજ્જન પામ્યા મહાવીર જૈન આશ્રમ! અહી શાંતિનાથ ભગવાનનું ધ દેરીવાળું ભવ્ય જિનાલય છે. ૨૫ એરડાની ધમશાળા છે, ઉપાશ્રય છે, જેનું દાન તેમનાં વતન સામેત્રાના જૈન સંઘ તરફથી મળેલ છે. જનરલ વ્હાલ, ભેાજનાલય, ભૈરવનાથ, પદ્માવતી અને ઘટાકાની દેરીએ, શત્રુંજય ગિરિરાજ તીની આબેહૂમ રચના, સહસ્રકૂટ વગેરે છે, તેમ જ અત્રે સૂત્ર મદિર, કરુણા મન્દિર અને શ્રીમદ્ બુદ્ધિસાગર ગુરુકુળ વગેરેનું નિર્માણ કરવાનું છે.—( કીતિ ભાઈ એ. શાહ, મહેસાણા ) સ્વ. અમૃતશ્રીજી મ. સા. નાં શિષ્યા પૂ. સાધ્વીજી શ્રી લલિતાશ્રીજી મહારાજ ભારતની ભવ્ય ભૂમિમાં અનેક ઝળહળતાં રત્ના પેદા થયાં છે. આ સસ્કૃતિના સંસ્કારેશ જમાં વિભૂષિત છે તેવા વિજાપુર ગામમાં લાડીલા અને બાનવતા મણિબહેનને! જન્મ થયા. ૨૭ વર્ષની ઉંમરે સ`સારની અસારતાને તિલાંજલિ આપી. વેરાવળ મુકામે દીક્ષા ગ્રહણ કરી. સ`સારનાં સુખા બિહામણાં લાગ્યાં. ડુંગરા દૂરથી રળિયામણાં છે તેમ સ`સાર પણ દૂરથી રળિયામણેા છે, એવી સુંદર મનની ભાવના-વિચારણાના વેગ દ્વારા પ્રત્રજયાના પુનિત ૫'થે આગળ વધ્યાં. તેએશ્રીના સૌથી મેટો ગુણ એ કે પોતાનુ દરેક કાર્ય સ્વહસ્તે જ કરતાં. જીવનમાં કોઈની પણ અપેક્ષા રાખી નથી. સંતેષી જીવન હતું. જીવનમાં ખૂબ જ શાંત પ્રકૃતિવાળાં હતાં. સેાળ ઉપવાસ, અઠ્ઠાઈ, વર્ષીતપ, વ માનતપ એળી વગેરે દ્વારા કર્મોને ખપાવવાની ખૂબ જહેમત કરેલી. નાની-મોટી દરેક વ્યક્તિને આદરપૂર્વક, સ્નેહથી, પ્રેમભાવપૂર્વક ખેલાવતાં. સ્વાધ્યાયપ્રેમી હતાં. Page #794 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ ] [ શાસનનાં શ્રમણીરત્નો નવકારવાળી તેા જીવનને પ્રાણ હતા. સંસારની ઉદાસીમાં અને આત્માની અમરતામાં તેઓ સદાય તલ્લીન રહેતાં હતાં. છેલ્લે કેટલાક સમય ઊઠી શક્તાં ન હતાં. મહેસાણાં મુકામે સં. ૨૦૩૯ માં આ નશ્વર દેહને છેડીને તેઓ ચાલ્યાં ગયાં. ઘટાદાર વડલાની છાયા માથેથી ચાલી ગઈ. ફૂલ ગયુ ને ફોરમ રહી ગઈ. તેજસ્વી તારલિયા ખરી ગયેા. જીવન–દીપક બુઝાઈ ગયા. સૂરજ આથમ્યા ને અધારુ થઈ ગયું, મૃત્યુને મહે!ત્સવ-રૂપ બનાવી દિવ્ય માગે સ’ચરી ગયાં, પ્રત્યક્ષ દર્શીન દુર્લભ થયાં, પણ પરોક્ષ રીતે અમને સૌને દર્શન આપે. તેમનાં પિરવારમાં સાધ્વીજી કુમુદશ્રીજી મ., વિનયેન્દ્રશ્રીજી મ., ઉમિ`લાશ્રીજી મ. તથા કિરણલતાશ્રીજી મ. એમ ચાર શિષ્યાઓમાં હાલ કિરણલતાશ્રીજી મ. વિદ્યમાન છે. અમારા સૌ પર, શિષ્યાપ્રશિષ્યા પર તેઓશ્રી આશીર્વાદ વરસાવે એ જ મ‘ગલ ભાવના. -* સરલ સ્વભાવી, બાળ બ્રહ્મચારી સાધ્વીજી શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મહારાજ ભારત આય –સસ્કૃતિપ્રધાન દેશ છે. તેમાં પણ ગરવી ગુજરાતની તે આગવી પ્રતિભા છે. આ જ ગુજરાતની ભવ્ય ભૂમિમાં મહેસાણા નામનું નગર છે. તે મનમેાહન પાર્શ્વનાથ પ્રભુથી તેમ જ પૂ. રવિસાગરજી મ. સા.ની સુસ્થાપિત યશે વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાથી ખીલી ઊઠેલુ છે. આ પુણ્ય ભૂમિમાં સંવત ૧૯૮૦ ના મહા સુદ ૧૩ ના દિવસે ધર્મપરાયણ સુશ્રાવક કીલાચ`દ્રભાઈનાં ધર્મ પત્ની મણિબહેનની કુક્ષીએ કુસુમબહેનને જન્મ થયે. ખરેખર ! જે માતા પેતાનાં સ'તાના શાસનને ચરણે સાંપે છે, તે માતા રત્નકુક્ષી ગણાય છે. કુસુમબહેન જ્યારે યૌવન વયને પામ્યાં ત્યારે માતા-પિતાએ મહેસાણા ગામમાં પટવાપેાળના રહેવાસી વ્રજલાલભાઈ સાથે તેમનું સગપણ કર્યું. લગ્નગ્રંથિથી જોડાયા પહેલાં જ વ્રજલાલભાઈ ઉપધાનની માળ પહેરવા ઉજમાળ બન્યા. ત્યાં જ તેમનું મન વૈરાગ્યવાસિત બન્યુ અને સંસારની અસારતા સમજાઈ. સંસાર અને શરીર બંને ઉધાર છે. ઉધાર વસ્તુ ઉપર શી દિવાળી મનાવીએ વિચારે પે!તાન! ભાવિમાં ધનાર પત્ની કુસુમબહેનને પણ પ્રજાના પથે જોડાવવા તમન્ના જાગી. ધમી કુટુંબમાં જ આવ! મેળ જામે છે. કુસુમબહેન પણ આ માગને સ્વેચ્છાએ સ્વીકારવા કટિબદ્ધ બન્યાં. જીવનની ક્ષણભંગુરતા સમજાઈ. વ્રજલાલભાઈ એ પણ કુસુમબહેન ચારિત્ર સ્વીકારવા તૈયાર થયા છે એમ જાણી પછી પાતે સયમ સ્વીકાર્યાં. આ બાજુ કુસુમબહેન દિનપ્રતિનિ દૃઢ નિશ્ચયવાળાં થયાં, અને સંવત ૧૯૯૮ ના મહા સુદ ૧૩ ના દિવસે મહેસાણા મુકામે પ્રત્રજ્યાના પુનીત પંથના સ્વીકાર કર્યાં. તેએ બુદ્ધિસાગરસૂરિ મ. ના સમુદાયનાં પ્રમેાશ્રીજી મ. સા. નાં શિષ્યા બન્યાં. તેમનુ નામ ચંદ્રપ્રભાશ્રીજી મ. રાખવામાં આવ્યુ. જેવુ નામ તેવા જ ગુણે હતા. ચંદ્રના જેવાં જ પ્રભાવશાળી-તેજસ્વી બન્યાં. પ્રમે!શ્રીજી મ. સા. નાં સાત શિખ્યામાં છઠ્ઠા નંબરે સ યમ સ્વીકારી છ કાયના ફૂટાને તેડી નાખ્યા. દિન-પ્રતિદિન ગુરુનિશ્રામાં રહી જ્ઞાન, ધ્યાન, તપ, જપમાં વિશેષ પ્રકારે વૃદ્ધિ કરવા લાગ્યાં. તેએ ધીર અને ગભીર સ્વભાવનાં હતાં. તેએએ પેાતાના જીવનમ સમતાનુને સહર્ષ સ્વીકાર કર્યાં હતા. તેમણે સાળ ઉપવાસ, એ વર્ષીતપ, સિદ્ધિતપ, વમાન તપ વગેરે તપશ્ચર્યા કરવા દ્વારા Page #795 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૭૫૭ કમની નિરા કરી હતી અને સૌરાષ્ટ્ર, મેવાડ, માલવા, સમેતશિખરજી વગેરે યાત્રાએ કરી હતી. પરિવારમાં તેમને ત્રણ શિષ્યા હતાં. સમેતશિખરજીની યાત્રા કરી કલકત્તા ગયાં અને ત્યાં એ ચાતુર્માસ થયાં. કલકત્તાનું ચાતુર્માસ પૂર્ણ થયે પૂ. ગુરુદેવને મળવાની ઉત્કટ તમન્ના જાગી. તેથી સીધા ગુજરાત તરફ આવવાની ભાવના ત્યાંના શ્રીસ'ધને દર્શાવી. પણ તે સમયે કલકત્તાથી સમેતશિખરજીના છરી પાલિત સ`ધ નીકળવાને હાવાથી ત્યાંના સ'ધની આગ્રહભરી વિનંતી હતી કે સાંઘમાં પધારો, અને આપ સ'ઘમાં ન આવા તે અમારે સઘ કાઢવા નથી. તેથી સધની વિનંતીને સહર્ષ સ્વીકારી સ`ઘમાં જોડાયાં ને સમેતશિખરજી તરફ પ્રયાણ ક્યુ.. પાછા વળતાં બનારસ ચાતુર્માંસ કર્યુ. પછી પૂ. ગુરુદેવને મળવાની ઉત્કંઠા સાથે ભાવિવભેર હૃદયે પાછાં ફરી રહ્યાં હતાં. પરંતુ ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનુ છે' એ જ પ્રમાણે કમ રાજાએ કર મશ્કરી કરી. ચાલુ વિહારમાં સામેથી બસ-એક્સીડન્ટ થયા. સૂર્ય આથમી ગયા, ફૂલ કરમાઈ ગયું, તેજસ્વી તારલિયા ખરી પડચો. સવત ૨૦૩૦ની ફાગણ વદની એ છઠ્ઠુ હતી. વિધિની વક્રતા અને સમયના પ્રવાહને રોકવાની કઈની તાકાત નથી. ખરેખર! કાળરૂપી બાજપક્ષી કોઈ નેય જોતા નથી. હમેશાં તેનાં વહેણ તે સતત ચાલુ જ છે. ઘડીભર તેા એ ઉત્સુકતાભરી પ્રતીક્ષા હતી; પરંતુ પ્રતીક્ષાના એ જ પાતાળને ફાડીને નીકળેલા જવાળામુખીએ અસાસના અંગારા જ ઉડાડવા. અÀાસના એ અંગારાની દાઝે દિલ દાઝવા લાગ્યું. સંસારની ક્ષણિકતા અને આયુષ્યની ચચળતા આગળ આપણું કંઈ ચાલતુ નથી. જગતની આ શાશ્ર્વત સ્થિતિ આગળ માનવી તેા શુ', પણ સ્વર્ગના ઇન્દ્રને પણ પ્રયત્ન વામણું! પડે છે. આ લાકમાંથી બ્યિ લેાક ભણી ચાલ્યાં ગયાં. વિયેાગનાં વાદળાં ઘેરી વળ્યાં. આશાના સીનારા તૂટી પડ્યા. પૂર્ણિમાની ચાંદની પૃથ્વી પર શીતલતા વરસાવતી બંધ થઈ. દુઃખના દાવાનળ તૂટી પડ્યા. ખરેખર! ગુરુ એ તેા નાના પાયા પર એાલતી-ચાલતી પરમાત્માની પ્રતિમાનું એક સ્વરૂપ છે. વાત્સલ્યનું વહેણ હવે બધ થઈ ગયુ. મુક્તિને આનંદ ગુરુનિશ્રામાં જ છે, એ સત્યનું ભાન થયુ. એ દિવ’ગત આત્મા જરૂરથી આશીર્વાદ વરસાવતા રહે એ જ આ બાળશિશુની માગણી છે. સંકલન : પૂ. કૅલ્પશીલાશ્રીજી --- જ્ઞાન-વૈરાગ્યનાં પરમ ઉપાસિકા પૂ. સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મહારાજ તથા પૂ. સાધ્વીજી શ્રી પુણ્યપ્રભાશ્રીજી મહારાજ પૂ. પ્રવૃતિની સા. મનહરશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. હિંમતશ્રીજી મહારાજ, તેમનાં શિષ્યા પૂ. શ્રી પ્રમેાદશ્રીજી મહારાજ (સ'સારી પક્ષે માતા-પુત્રી), તેમનાં શિષ્યા સા. પ્રવીણશ્રીજી મ., તેમનાં શિષ્યા સા. જયપ્રભાશ્રીજી મહારાજ તથા તેમનાં શિષ્યા સા. પુણ્યપ્રભાશ્રીજી (સ'સારી પક્ષે માતા-પુત્રી). પૂ. સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મ. સ’સારી પક્ષે મેરીમાં ૧૯૭૮ના કારતક વદ ૬ ના મહેતા કુટુંબમાં પનજીભાઈ પ્રાણજીવનદાસ મહેતાના કુળમાં મણિબહેનની કુક્ષીએ જન્મ્યાં, Page #796 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ ] | [ શાસનનાં શ્રમણરત્નો જેઓશ્રીનું સંસારી નામ જયાબહેન હતું. તેઓશ્રીનાં લગ્ન જામનગર–નિવાસી દોશી મેરારજી પ્રાગજીના પુત્ર લાલજીભાઈ સાથે થયેલ. તેઓની કુક્ષીએ સં. ૧૯૯૬ના શ્રાવણ સુદ ૫ ના એક પુત્રીરત્નને જન્મ થયેલ, જેઓશ્રીનું નામ પુષ્પાબહેન રાખેલ. ભરયૌવન–અવસ્થાએ માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં જ જયાબહેનને વૈધવ્ય પ્રાપ્ત થતાં, વૈરાગ્યની ભાવનામાં વૃદ્ધિનું એ નિમિત્ત બન્યું. તેમણે પુત્રી પુષ્પામાં ખૂબ ધર્મસંસ્કાર રેડડ્યા. માત્ર સાત વર્ષની ઉંમરે, કેઈનય માનવામાં ન આવે એ અભ્યાસ, ને પાંચ પ્રતિકમણ, નવ સ્મરણની પરીક્ષા પંડિતવર્યશ્રી વાડીભાઈ પરીક્ષકે લીધેલ, જામનગરની વિશાશ્રીમાલી પાઠશાળામાં લગભગ ૩૫૦ની સંખ્યામાં પ્રથમ નંબરે પાસ થયેલ અને પ. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ઈનામી મેળાવડામાં પ્રથમ ઈનામ અને પૂ. આ. ભ.ના આશીર્વાદ મેળવેલ. ૪ પ્રકરણ, ૩ ભાષ્ય અને ૪ કર્મગ્રંથ કરી નવમે વર્ષે સં. ૨૦૦૫ના માગશર સુદ ૬ના રોજ સુવડ મુકામે, સંસારી સગાંને વિરોધ હેવાથી છાની દીક્ષા થયેલ, ત્યારે પુરપાકુમારીમાંથી બા. બ્ર. સ. પુણ્યપ્રભાશ્રી બનેલ. તે પછી વિરોધ–વંટોળ ઓછો થતાં માતા જયાબહેને પણ ૨૦૦૫ના મહા વદ ૬ના રોજ મહેસાણા મુકામે દીક્ષા લીધેલ–જેઓશ્રીનું નામ જયપ્રભાશ્રીજી રાખેલ તે પછી ગોદ્ધહન બંનેને સાથે કરાવી પૂ. પ્રવીણશ્રીજી મ.નાં શિષ્યા તરીકે પ્રભાશ્રીજી મ. અને તેઓશ્રીનાં શિષ્યા સા. પુણ્યપ્રભાશ્રીને બનાવેલ. નાની ઉંમર, ગુરુના આશીર્વાદ અને પૂર્વને પશમ અભ્યાસમાં વૃદ્ધિનું કારણ બને એ સ્વાભાવિક છે. છ કર્મગ્રંથ, પંચસંગ્રહ, બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થસૂત્ર, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, પ્રશમરતિ પ્ર., સંબોધસિત્તરી, ઇન્દ્રિય પરાજય શતક, વૈરાગ્યશતક, સિદૂર પ્રકરણ વગેરે અર્થ સહિત તેમ જ સંસ્કૃત બે બુકે, હેમ-લઘુપ્રક્રિયા વગેરે સંસ્કૃત અભ્યાસ, રઘુવંશ, કિરાત વગેરે કાવ્યો તેમ જ તર્કસંગ્રહ, પ્રમાણનય, સ્યાદ્રદમંજરી વગેરે ન્યાયગ્રંથ તથા ષડૂદન, શાસ્ત્રવાર્તા સમુચ્ચય વગેરે તેમ જ દશવૈકાલિકસૂત્ર તથા ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે સાથે કરેલ તેમ જ જ્ઞાન સાથે વિનયાદિક ગુણ, સ્વભાવનું મળતાવડાપણું તેમ જ હસતે ચહેરા અને વસ્તૃત્વશક્તિ અલૌકિક છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મધ્યપ્રદેશ વગેરે પ્રાંતોમાં વિચરેલ. તેઓશ્રીના ઉપદેશથી અનેક પ્રતિમાઓ ભરાવેલ, શત્રુંજયાદિ તીર્થોના પટો વગેરે ભરાવેલ તેમ જ મહત્સવો સહિત ઉજમણાદિ શાસન–પ્રભાવનાનાં અનેક કાર્યો થયેલાં. અમદાવાદમાં ગોલવાડ તથા વિજાપુર વગેરે સ્થળોએ પ્રભુભક્તિ-મંડળની સ્થાપના તેમ જ કલ્યાણ સોસાયટી વગેરે સ્થળોએ સામાયિક મંડળની કથાપના કરી અનેક જીવને ધર્મ પ્રવૃત્તિમાં જોડેલ. (સંકલન : સા. પ્રશીલયશાશ્રીજી, પદ્મકીતિશ્રી, ચંદ્રકતિશ્રી) સૌજન્ય : પૂ. સ. પુણ્યપ્રભાશ્રીજીની પ્રેરણાથી મહેતા મનુભાઈ ડાહ્યાલાલ તથા નવીનચંદ્ર ડાહ્યાલાલ મહેતા (મોરબીવાળા), સંસારી પક્ષે પૂ. જયપ્રભાશ્રીજી મ.ના ભાઈ Page #797 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૭૫૯ સૌમ્ય, સરલ અને સમતામૂર્તિ પૂ સાધ્વીજી શ્રી પ્રિયદર્શનાથીજી મહારાજ ધમપ્રેમી સંઘથી સુશોભિત એવા ઉનામાં શેઠશ્રી અમૃતલાલ ત્રિવનદાસને ત્યાં વિ. સં. સં. ૧૯૮૮ ના કાર્તિક સુદ ૫ ( જ્ઞાન પંચમી) ના દિને એક પુત્રીરત્નને જન્મ થયો. તેમનું નામ મુક્તાબહેન. જેવું નામ તેવા ગુણ અનુસાર બચપણથી જ મુક્તિ મેળવવાની ઝંખના. ૯ વર્ષની બાલ્યવયથી જ સંયમ ગ્રહણ કરવાની ભાવના તેઓશ્રીના મનમાં રમવા લાગી. તેઓના માતા રંભાબહેન ધમરાગી હોઈ માતુશ્રીની સાથે મુક્તાબહેન પણ પ્રતિક્રમણ આદિ ધર્મપ્રક્રિયાઓમાં જોડાતાં. પિતાના મોસાળ મહુવામાં શ્રી અમૃતલાલ હેમચંદભાઈ દોશીને ત્યાં રહીને મુક્તાબહેને ધાર્મિક અભ્યાસ કર્યો, અને સં. ૨૦૦૬ના વૈશાખ સુદ ૯ ના દિને ઉના મુકામે તેઓશ્રીએ ચારિત્ર અંગીકાર કરી પૂ. યોગનિષ્ટ આચાર્યદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. નાં આજ્ઞાવતી વિદુષી સા. શ્રી પ્રમેદશ્રીજી મહારાજનાં શિષ્યા શ્રી પ્રિયદનાશ્રીજી મ. તરીકે જાહેર થયાં. પૂ. શ્રી પ્રિયદર્શનાશ્રીજી મ. ગુર્નાદિકની વૈયાવચ્ચ અહર્નિશ ખડેપગે કરવા તત્પર રહેતાં. સ્વભાવે શાંત અને નમ્ર હતાં. છેલ્લાં લગભગ ૧૫ વર્ષથી ગુરુબહેને સાથે રહેતાં હતાં. ગુરુબહેનની શિષ્યાઓને જ્ઞાન-ધ્યાન-તપ-સંયમની આરાધના આગળ વધારવામાં ઉત્સાહી હતાં અને તેમાં સાથ આપતાં હતાં. પિતે ઉમરે અને પર્યાયે મોટાં હોવા છતાં નાનાં સાચવીશ્રીઓનું કામ પણ હસતે મુખે કરી લેતાં. ૨૮ વર્ષના દીક્ષા પર્યાયમાં નમ્રતાપૂર્વક ભક્તિ કરી સંયમને દીપાવ્યું છે. તેઓશ્રીએ ૮ ઉપવાસ, ૧૦ ઉપવાસ, ૫૦૦ આયંબિલ, ૨ વર્ષીતપ, વર્ધમાન તપની ૪૭ ઓળી આદિ નાની–મોટી તપશ્ચર્યા કરી હતી. છેલ્લા એક વર્ષમાં કલ્પનામાં ન આવે તેવું અસહ્ય વેદનીય કમ તેઓશ્રીને ઉદયમાં આવ્યું. ગોઝારી માંદગીએ એવો સંથારો કર્યો કે કાળધમથી જ તેને અંતાઓ. આ માંદગીમાં તેઓશ્રીએ ભિન્ન-ભિન્ન દર્દીને સમતાભાવે ભગવ્યાં. તેઓશ્રીએ જે સહન કર્યું તેનું વિસ્તારથી વર્ણન કરીએ તો ઘણું લાંબું લખાણ થાય. આ વેદના સહન કરવાના કાળ દરમિયાન, એકાએક ચીસે પણ તેઓશ્રીથી પડાઈ જતી હતી તે વળી ક્યારેક-ક્યારેક જેશ-જોશથી રડી પડતાં હતાં. કેટલાક દિવસો સુધી સનિપાત જેવું પણ થઈ જવા પામ્યું. માત્રુ-ઠલાની પણ તક્લીફ થઈ કેટલેક સમય બેભાન અવસ્થામાં પણ રહ્યાં. પાટણ હોસ્પિટલમાં દાખલ કરાયાં. રક્તના તેમ જ યુકેઝના બાટલા પણ આપવામાં આવ્યા. આવું બધું ઘણું-ઘણું તેઓશ્રીએ સહન કર્યું. તેઓશ્રીને સુખ–શાતા–પૃચ્છા માટે તેઓશ્રીના સમુદાયનાં પૂ. સાધ્વીજી મ. ઠા. ૨ ખાસ મહેસાણાથી વિહાર કરીને પધાર્યા હતાં. છેલ્લા દિવસોમાં આંચકી (તાણુ) આવવા લાગી, આંખોનું નૂર હણાઈ ગયું. કીકીઓ સ્થિર થઈ ગઈ–આવી બધી પરિસ્થિતિમાં પણ તેઓશ્રીને જ્યારે જ્યારે પૂછવામાં આવતું હતું કે સમાધિમાં છે ને? ત્યારે “હા” ને ઈશારો કરતાં હતાં. આવી હતી તેઓશ્રીની સહનશીલતા ! છેવટે જીવાદોરી ટૂંકી હતી. તેઓશ્રી સં. ૨૦૩૪ના શ્રાવણ સુદ ૭ ની સવારે આઠ વાગે પાટણ મુકામે ડંખ મહેતાના પાડામાં શ્રી સાગરગચ્છ શ્રાવિકા ઉપાશ્રયમાં તેઓશ્રીનાં ગુરુબહેનેનાં શિષ્યા, પૂ. સા. શ્રી કલ્પશીલાશ્રીજી મ. તથા શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં કાળધર્મ પામ્યાં. પૂ. સા. કલ્પશીલાશ્રીજી મહારાજે સં. ૨૦૩૦ માં સંયમ ગ્રહણ કર્યું ત્યારથી તેઓશ્રી Page #798 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણરત્ન સાથે જ હતાં. તેઓશ્રીએ સ્વર્ગસ્થની ઘણી-ઘણી વૈયાવચ્ચ, સેવા–શુશ્રુષા કરેલ છે. તદુપરાંત પાટણના સુશ્રાવક કીતિલાલભાઈ સેવાભાવી ધમપ્રેમી વકીલ રતિલાલભાઈ, સુશ્રાવિકા કમળાબહેન તથા તેમના કુટુંબના સભ્યોએ તથા સુશ્રાવિકા તારામતીબહેન વગેરેએ સેવા કરવામાં તેમ જ આરાધના કરાવવામાં ઘણો સારો લાભ લીધો હતો. તેમના દર્શનાર્થે આવનાર બહેનોએ તેઓશ્રીની શુદ્ધિમાં કુલ ૧૧૯ આયંબિલ, ૧૦૫ એકાસણા ૨૫ બિયાસણ, ૧૪૫૧ સામાયિક, ૧૦૬૬ નવકારવાળી, ૧૦૦૦૦ સ્વાધ્યાય તેમ જ અઠ્ઠાઈ મહોત્સવ, શ્રી જીવદયાની ટીપ કરેલ. તેઓશ્રીના સંસારી ભાઈઓ તથા બહેને પૂજા ભણાવવાનું કહેલ. તેમના સંસારી ભાણેજે એક જીવને છોડાવવાનું કહેલ. અંતિમ આરાધનામાં નવસ્મરણ, ચાર શરણાં, શ્રી પુન્ય પ્રકાશ સ્તવન, શ્રી નવકારમંત્રનો જાપ આદિ શ્રવણ કરાવવામાં આવેલ. તેઓશ્રીનો આત્મા સુખશાતાને પામે, એવી શાસનદેવને પ્રાર્થના. – સા. શ્રી કલ્પશીલાશ્રીજી મહારાજ. વાત્સલ્યવારિધી, ભદ્રપરિણામી પૂ. સાધ્વીજી શ્રી હર્ષપ્રભાશ્રીજી મહારાજ ગરવી ગુજરાતની પુણ્ય ધર્મનગરી પાટણની નજીકમાં નાનું ખાનપરડા ગામ. પ૦-૧૦૦ જેટલાં ઘરના નાના ગામડામાં ધર્મપરાયણ સેવાભાવી વાડીભાઈ અને મમતાળુ મેનાબહેનની કુક્ષીએ વિક્રમ સંવત ૧૯૭૪ ના ફાગણ સુદ ૭ ના દિને હીરા જેવી તેજસ્વી હીરાબહેનનો જન્મ થયો. ૩ બહેનો અને બે ભાઈઓની જોડી માતા-પિતાને સુખ ઉપજાવતી હતી. “દીકરી એ પારકા ઘરની લક્ષ્મી” એ ઉક્તિ અનુસાર માતા-પિતાએ પોતાની વ્હાલસે પુત્રી હીરાબહેનને રનેરનિવાસી ડાહ્યાભાઈની સાથે પરણાવી. સંસારનાં સુખે ભેગવતાં હીરાબહેન બે પુત્રી કંચનબહેન અને વસુબહેન તથા એક પુત્ર સેવંતીભાઈનાં માતા બન્યાં. નાની વયમાં ઘરનો બધો ભાર ભળાવી ડાહ્યાભાઈ અનંત ભણું ચાલ્યાં ગયાં. પુત્ર પણ નજીવી બીમારીમાં માતા અને બે બહેનોને નિરાધાર મૂકી પંચત્વ પામે. માતા હીરાબહેન અને બંને પુત્રીઓ મામાને ઘેર પાટણ આવ્યાં. ચોગ્ય ઉમર થતાં બંને પુત્રીઓના વિવાહ કર્યો. પરંતુ કાળના ભયંકર જડબામાં ભીંસાતાં સંસારી જેને સુખ કયાંથી હોય? મટી પુત્રી કંચનબહેન જમણપુરમાં પિતાના શ્વસુરગૃહે હતાં અને તેમના પતિ બાબુલાલ એકાએક પેટના દુઃખાવાથી ત્યાં જ ઢળી પડયા. કંચનબહેન વિધવા થયાં. પિતાની પુત્રી એકાએક વિધવા થવાથી માતાના હૈયે શેકના ડુંગર તૂટી પડ્યા. હૈયું દુઃખથી સંતપ્ત બન્યું. ભાઈઓના સહારે દુઃખ ડું–થે વિસરાયું, પરંતુ હૈયામાં હજુ પીડા હતી. કિન્તુ ધમનગરી સમી પાટણ નગરીમાં પૂજ્ય જ્ઞાની ગુરુભગવંતન જિનવાણીને અનરાધાર ધોધ વહેતો હતો. એ વાણીનું પાન કરી માતા-પુત્રી ધમને કંઈક પામ્યાં. પાટણ ડંખ મહેતાના પાડે છે. પૂ. ૧૦૮ ગ્રંથપ્રણેતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવતિની સ્વ. સાધ્વીશ્રી દોલતશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સાધ્વીજી જયવંતશ્રી જી મ. સા. ચાતુર્માસ બિરાજમાન હતાં. વારંવાર એમની અમૃતવાણીનાં ઝરણાં માતા-પુત્રી ઝીલતાં હતાં. પૂ. મ. સાહેબે સંસારનાં દુઃખનું સ્વરૂપ સમજાવ્યું. અસાર એવા સંસારીની ઝાંખી કરાવી. Page #799 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૭૬ ૧ માતા-પુત્રી વૈરાગ્ય–વાસિત બન્યાં. હૈયામાં પ્રભુ વિરના પંથે પ્રયાણ કરવાની ઉત્કટ ભાવના જાગી. પિતાના બંને લઘુબંધુઓની રજા લઈ માતા-પુત્રીએ વિક્રમ સંવત ૨૦૦૮ના કારતક વદ ૬ ના રોજ પાટણ મુકામે પ. પૂ. સરલ–સ્વભાવી ચારિત્ર–ચૂડામણિ આચાર્ય દેવ શ્રીમદ્ કાર્તિસાગરસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે સંયમ ગ્રહણ કર્યું. હીરાબહેન પૂ. જશવંતશ્રીજી મ. સા.નાં શિષ્યા હર્ષપ્રભાશ્રીજી મ. સા. તરીકે પ્રસિદ્ધ થયાં અને કંચનબહેન પોતાની માતા ગુરુદેવ હર્ષપ્રભાશ્રીજી મ. સા.ના શિષ્ય પૂ. પવિત્રલતાશ્રીજી મ. સા. તરીકે જાહેર થયાં. બંને માતા-પુત્રીએ પિતાનું જીવન પૂ. ગુરુદેવ જશવંતશ્રીજી મ. સા.ના ચરણે સમર્પણ કર્યું. બંને માતા-પુત્રી ચારિત્રમાણમાં જ્ઞાન, ધ્યાન, ત્યાગ, તપ, સંયમ, સ્વાધ્યાય, વિનય, વૈયાવચમાં આગળ વધ્યાં. પિતાના માયાળુ અને લાગણીશીલ રવભાવને કારણે સમસ્ત સમુદાયમાં પ્રેમપાત્ર બન્યાં. સંયમજીવનની સાધના કરતાં સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ વગેરે પ્રદેશમાં વિચરી સર્વ જીવોને ધર્મોપદેશ આપતાં સ્વહિતની સાથે પરહિત કરતાં. પૂ. હર્ષપ્રભાશ્રીજી મ. સા. ની અત્યંત વત્સલતા, લાગણીશીલતા, ક્ષમતા અને સદાયે હસમુખા ચહેરાથી જયાં-જ્યાં પણ વિચરતાં કે ચાતુર્માસ કરતાં ત્યાં સર્વે ભાઈ-બહેનના પ્રેમને સંપાદન કરતાં. તેમની પુત્રી-શિષ્યા પવિત્રલતાશ્રીજી મ. સા. ખૂબ જ કોમળહૃદયી. ભણવામાં પ્રવીણ હતાં. કામકાજમાં માત્ર એક જ નજર પૂરતી હતી. એમને રત્નત્રયાશ્રીજી, સૌમ્યરસાશ્રીજી અને જયનંદિતાશ્રીજી, એમ ત્રણ શિષ્યાઓ થઈ. પૂ. રત્નત્રયાશ્રીજી મ. સા. ને પુષ્યરત્નાશ્રીજી નામે શિષ્યા થઈ, અને પૂ. પુપરત્નાશ્રીજી મ. સા.ને જુદશિતાશ્રીજી નામે શિષ્યા થયાં. પૂ. હર્ષપ્રભાશ્રીજી મ. સા. સંવત ૨૦૪૬ ની સાલમાં સાબરમતી વરસોડાની ચાલી ગજીમહેનના ઉપાશ્રયે ચાતુર્માસ હતાં. આરાધના ખૂબ જ સુંદર ચાલતી હતી. ડીસાનિવાસી બાબુલાલ પોપટલાલ કાંટીના ઘરને ડીસાથી શંખેશ્વર સુધીને છરી પાલિત સંઘ પ. પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં નીકળનારો હતો. સંઘપતિએ સંઘમાં પધારવાને ખૂબ જ આગ્રહ કર્યો હતો. શંખેશ્વરતીર્થમાં દાદા શંખેશ્વર પાર્શ્વપ્રભુનાં દર્શન અને ગચ્છાધિપતિ આ દેવ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા. ને વંદનની ભાવનાથી સંઘપતિના આગ્રહને માન આપી પિતે ડીસા નહીં જતાં પિતાની પુત્રી-શિષ્યા શ્રી પવિત્રલતાશ્રીજીને, હું ચાણસ્મા સંઘમાં તમને મળીશ. એમ અગાઉથી જાણે સંત કરી કારતક વદ ૬ ના રોજ પુત્રીને આગળ વિદાય કરી પોતે માગશર સુદ ૪ ના રોજ બે પ્રશિષ્યા સાથે સાબરમતીથી વિહાર કરી સંઘમાં જવા પ્રયાણ કર્યું. પરંતુ કુદરતને એમનું આ પ્રથાણ શું ઉચિત લાગ્યું હતું? માગશર સુદ ૭ ના રોજ લીચ આવ્યાં. સાંજે વિહારની ઈચ્છા ન હોવા છતાં ડોળીની પરાધીનતાથી વિહાર કર્યો. પરંતુ ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે !” વિહાર કરી મેવડ ગામના પાઢીએ આવ્યાં. ઊતરવાનું ૨૫-૫૦ ડગલાં જ દૂર હતું, પરંતુ એમના આત્માને આ ઊતરવાનું સ્થળ ન ગમ્યું ! કર યમરાજાની કૂટ નીતિ અને વિધિની વકતા કંઈક જુદી જ હતી. ચાણસ્મા જઈને બધાંને મળવાની ઉત્કંઠા, શંખેશ્વર દાદાનાં દર્શનની તીવ્ર અભિલાષા અને પૂ. આ. ભગવંતના વંદનની અતીવ ઇચ્છા હતી પરંતુ કાળરાજાને એમના આ મને ગમ્યા નહીં. ડળી ધીરે ધીરે મંઝિલ તરફ પ્રયાણ કરતી હતી અનેઅને એકાએક એક ટ્રક આવી, પાછળ બીજી ટ્રકે એના પર ધકકો માર્યો. બેલેન્સ છટકી ગયું. ટ્રક ડાળીવાળી બહેનની સાથે અથડાઈ ડોળી હાથમાંથી છટકી ગઈ. મ. સા. મંઝિલ સુધી ન પહોંચ્યાં અને કાળઝાળ યમરાજા સમાં ટ્રકની હડફેટમાં પૂ. મ. સા. ને પુણ્ય દેહ આવી ગયો, ને પાર્થિવ દેહ દાની જેમ ત્યાં Page #800 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ ] [ શાસનનાં શ્રમને જ છુંદાઈ ગયે. આત્મ-પંખેરું અનંતની મંઝિલે પ્રયાણ કરી ગયું. નશ્વર દેહ માત્ર જર્જરિત અવસ્થામાં ત્યાં જ પડ્યો રહ્યો. હાહાકાર મચી ગયે. વન-વગડામાં બંને નાની પ્રશિષ્યાઓને અગાધ અંધકારમાં એકલાં– અટૂલાં મૂકી, નિરાધાર કરી પૂજ્યશ્રી ચાલ્યાં ગયાં. ફર યમરાજાએ કેઈને પણ છોડ્યા છે ખરા? પિલા બંધક મુનિના ૫૦૦ શિષ્યને ઘાણીમાં પીલી નાખતાં પણ એને શરમ આવી છે ખરી? ઘાણીમાં તલ પિલાય અને તલમાંથી તેલ બહાર નીકળી જાય તે કર યમરાજની ઘંટી રૂપ એ ટ્રકનાં પૈડાંથી પૂજ્યશ્રીનાં માત્ર મેં અને બે હાથ સિવાયનાં અંગો છેદાઈ ગયાં. ખટારો પણ નીચે ગબડી ગયો. પોતાની સર્વ આરાધના પોતાની જાતે જ કરી. કેઈની પણ સહાયની અપેક્ષા રાખી નહીં. નવકારમંત્રના ધ્યાનમાં ત્યાં જ પિતાના નશ્વર દેહને ત્યાગી નવા વેશને ધારણ કરવા પક પ્રતિ પ્રયાણ કરી ગયાં. એકાએક આવા કરુણ દશ્યને જોઈને બેવડ ગામનાં લોકો ભેગા થઈ ગયાં. પૂજ્યશ્રીના પુણ્યબળે પોલિસ-કાર્યવાહી વગેરે ઝડપી પતી ગયું. એમના પાર્થિવ દેહને મહેસાણું સીમંધરસ્વામી જિન મંદિરના ઉપાશ્રયે લાવવામાં આવ્યું. હજારોની માનવમેદની વચ્ચે, સૌનાં તપ્ત હદયે, જય જય જય નંદા જય જય ભદ્રાના ગગનભેદી જયનાદ વચ્ચે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. સવ માણસની આંખમાંથી અનરાધાર શ્રાવણ-ભાદરવાને ધોધ વહેતો હતો. હૈયામાં શેકસાગર ઘુઘવાટા કરતો હતો. અને મુખમાંથી એક જ સંવાદ નીકળતું હતું કે કર કર્મરાજાને શરમ ન આવી, કે આવાં ૪૦-૪૦ વર્ષના દીક્ષા-પર્યાયવાળાં મ. સા. ને પણ ન છોડ્યાં? પિતાના ૪૦-૪૦ વર્ષના દીક્ષા-પર્યાયમાં મા-દીકરી ક્યારે પણ છૂટાં પડ્યાં ન હતાં ! આ પહેલી જ વાર વિધિએ જાણે સંકેત જ ન કર્યો હોય, તેમ, પિતાની શિષ્યાને ૧૫ દિવસ પહેલાં વિદાય કરી, અને, મારું આવું કરુણ મેત મારી પુત્રી નહીં જોઈ શકે, એવા જ જાણે મનમાં દઢ સંકલ્પ કર્યો ન હોય તેમ, પહેલાં તેમને આશીર્વાદ આપી વિદાય કર્યા, અને પાછળથી એ પિતે કઈને કંઈ પણ કહ્યા વિના, કેઈની પાસેથી કંઈ પણ લીધા વિના, અને “જાતસ્ય હિ ધ્રુવે મૃત્યુઃ '—જન્મેલાને મૃત્યુ નિશ્ચયપણે હેય જ છે, માટે સતત સમાધિમય જીવન જીવી જાણજે–આવે મૂક સંદેશે કહીને, સર્વને નિરાધાર મૂકી એમને અમર આત્મા દેહપિંજરને છેડી પરેલેકના પંથે પ્રયાણ કરી ગયે. શાસનદેવ એમના આત્માને શાંતિ, સમાધિ અને સગતિ આપે એ જ હૃદયેચ્છા. ગુરુપાદપણું. – સાધ્વીજી શ્રી પવિત્રલતાશ્રીજી તથા શિષ્યા-પ્રશિષ્યાન કેટિ–કેટિ વંદન. પૂ. સાધ્વીજી શ્રી લલિતાશ્રીજી મ. સા. નાં શિષ્યા પૂ. સાધવીજી શ્રી વિનયેન્દ્રશ્રીજી મહારાજ સાગરગચ્છના અણમેલ રત્ન સમાન ૧૦૮ ગ્રંથપ્રણેતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ને આજ્ઞાતિની મહાપ્રભાવશાળી પૂ. અમૃતશ્રીજી મ. સા. ના પ્રશિષ્યા વિનયેન્દ્રશ્રીજી મ. સા. એટલે એક અણમોલ રત્ન. Page #801 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] | [ ૭૬૩ બિંદુમાંથી સિંધુ બનવા તત્પર બની કર્મની સામે થયાં. કઠિન તપશ્ચર્યા કરવામાં કટિબદ્ધ બન્યાં. એમણે સહકુટ જેવી મહાન તપશ્ચર્યા સુંદર રીતે કરી. તપશ્ચર્યા એ કર્મક્ષય કરવા માટે એક મહાન સાધન છે. આત્મા અને કમ-ડાકુઓની વચ્ચે ઝપાઝપીમાંથી આત્માને તપશ્ચર્યા દ્વારા હળકમી બનાવ્યો. સોળ ઉપવાસ, વર્ષીતપ, વર્ધમાનતપ એળી વગેરે તપશ્ચર્યાઓ સારી રીતે કરેલ છે. આ મહાન આત્માનો જન્મ ૧૯૭૮માં માણસા મુકામે કારતક સુદ ત્રીજના દિવસે થયે અને ૧૯૯૩માં મહા વદ અગિયારસે સાણંદ મુકામે સંયમ સ્વીકાર્યો. નાની ઉંમરમાં અભ્યાસની સુંદર રુચિ હતી. પ્રકૃતિ શાંત અને સરળ હતી. દીપકની જ્યોત બુઝાઈ જવાથી દુઃખનું સર્જન થયું પરંતુ મહાપુરુષોને તે મૃત્યુ એટલે જાણે ચીમનીનું ફૂટવું ને જ્યોત પ્રગટ થવા જેવું કહેવાય. સં. ૨૦૩૭ની સાલમાં સાબરમતી મુકામે પૂજ્ય ગુરુદેવને વ્યાદિએ ઘેરી લીધાં. સતત વ્યાધિની સામે સતત આરાધના, કર્મ અને ધમની લડાઈમાં કમસત્તા નિષ્ફળ નીવડી, ધર્મશ્રદ્ધા મજબૂત બની. સાબરમતીમાં ભૂરીબાઈ ઉપાશ્રયે કારતક વદ ત્રીજના દિવસે તેજસ્વી તારલિયો ઇ.સી પડ્યો. જીવન-દીપક બુઝાઈ ગયે. સૂર્ય આથમી ગયે. વાદળથી સૂર્ય ઢંકાઈ જાય તેમ ગુરુ રૂપી સૂર્યને પડાવવામાં વાદળે સફળ બન્યાં. ઓચિંતો દીપક બુઝાયો, કાળ ઝપાટો કરી ગયે. ગુરુદેવનો સ્નેહ અજોડ હતો. જગતની સર્વ કડીઓમાં સ્નેહની કડી સૌથી વડી છે. લેઢાની સાંકળ તોડી શકાય, પણ પ્રેમના તાંતણાની એકાદ ઝીણી ગાંડ પણ તડવી અતિ દુષ્કર છે. ગુણીઓના ગુણે તો ક્યારેય વર્ણવી શકાય તેમ નથી, છતાં તેઓની પ્રેરણા અને આદર્શો અમારા જીવનમાં પણ ઉતરે અને એમના આશીર્વાદ દ્વારા સયમ-જીવનમાં અમારી પણ સુંદર પુષ્ટિ થાય, એ જ ભાવના. - પૂજ્યશ્રીનાં શિખ્યા-પ્રશિષ્યાઓમાં સા. શ્રી કિરણલતાશ્રીજી, તત્ત્વગુણાશ્રીજી, તીર્થરત્નાશ્રીજી, શાસનરત્નાશ્રીજી, સંચમરત્નાશ્રીજી આરિ. --તત્ત્વગુણાશ્રીજી મહારાજ તથા શાસનરત્નાશ્રીજી મ. આદિની વંદના. Page #802 -------------------------------------------------------------------------- ________________ ત્રિસ્તુતિક સાધ્વીસમુદાયનાં સાધ્વીરત્ના [ શ્રી સૌધમ બૃહત્તપાગચ્છીય–ત્રિસ્તુતિક-સમુદાયના પ્રવર્તી કે મહાન શાસનપ્રભાવક અને શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ’ના સર્જક પૂજ્યપાદ આચાય પ્રવર શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. નાં સમુદાયવતી સાધ્વી મહારાજોની સખ્યા સારા પ્રમાણમાં છે. વત માનમાં પણ પૂજ્ય આ. શ્રી હેમેન્દ્રસૂરીશ્વરજી મ. સા. તથા પૂજ્ય આ. શ્રી જય તસેનસૂરીશ્વરજી મ. સા.ની સાંનિધ્યે સમુદાયવતી સાધ્વીજી મહારાજો તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન અને સ્વપર કલ્યાણના માર્ગે શાસનની શેશભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. અહી આ સમુદાયનાં કેટલાંક પૂજ્ય સાધ્વીરત્નેના જીવનપરિચય તથા પૂજ્ય આ. શ્રી જય તસેનસૂરીશ્વરજી મ. સા.ના પૂર્વે પ્રગટ થયેલા · અભિવાદન ગ્રંથ 'માંથી પ્રાપ્ત થયેલ પર સાધ્વીજી મહારાજોની માહિતીપ્રદ વિગતા પ્રગટ કરીએ છીએ. · સપાદક. ] • મહત્તારિકા સાધ્વીજીશ્રી વિદ્યાશ્રીજી મ. પૂજયશ્રીનો જન્મ શાહ દેવચંદજીનાં ધર્મપત્ની શ્રીમતી ચુન્નીબાઈની પાવન કુક્ષીએ થયે હતા. તેઓશ્રીને! વિવાહ ભેાપાવર નિવાસી શ્રી ભગવાનજીની સાથે થયા હતા. પરંતુ વિવાહના ત્રણ વર્ષ પછી વજ્રઘાત થયેા, પતિ ભગવાનજી તેઓશ્રીને રાતી-કકળતી છેડીને આ સસારમાંથી ઊઠી ગયા. ત્યાર પછી, તેઓશ્રીની આંખમાં હૃ થયું. આંખેની આ પીડા અસહ્ય હતી. પૂરેપૂરા ઉપચાર કરવા છતાં કોઈ પ્રકારના ફાયદા નહી. એટલે તેએશ્રીએ શુદ્ધ ભાવનાથી અભિગ્રહ લીધા કે, મારી નેત્રપીડા મટી જશે તેા હુ. દીક્ષા ગ્રહણ કરીશ. અભિગ્રહ લીધાને એક મહિના થયા ત્યાં નેત્ર પીડા શાંત થઈ ગઈ. પર`તુ પતિદેવના મૃત્યુને લીધે લૌકિક વ્યવહાર જાળવવા માનીને એટલે કે ત્રણ વર્ષ પછી, સ. ૧૯૩૪ ના અષાઢ વદ બારશને શુભ દિને રાજગઢમાં દીક્ષા ગ્રહણ કરી અને નામ સાઘ્વીશ્રી અમરશ્રીજીનાં શિષ્યા તરીકે જાહેર કરાયાં. વિનયસ"પન્ન સાધ્વીશ્રી વિદ્યાશ્રીજીની કુશાગ્ર બુદ્ધિથી ગુરુણી શ્રી અમરશ્રીજી અત્યંત પ્રસન્ન રહેતા. આપે આપની તીવ્ર બુદ્ધિ દ્વારા ધાર્મિક શાસ્ત્રો સાથે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ અનેક વિયેાનું ઊંડું અયન કર્યું. તથા ગુરુગમથી એકાદશાંગીની સટીક અવલાકના કરી. પૂ. ગુરુણીજી Page #803 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૭૬૫ શ્રી અમરશ્રીજીના સ્વાંગમન પછી તેઓશ્રીએ પોતાની વિચક્ષણ શક્તિમાંથી ત્રિસ્તુતિક સમુદાયવતી શ્રમણીસંઘની લગામ પિતાના હાથમાં આવતાં તેને અને સકળ સંઘને ઉન્નતિને માર્ગે અગ્રેસર કરવામાં સફળ બન્યાં. પૂજ્યશ્રીની અદ્દભુત જ્ઞાનશક્તિથી સવ આશ્ચર્ય પામતા; અને તેને લીધે સમગ્ર જૈનસમાજમાં તેઓશ્રી પ્રશંસનીય બની ચૂક્યાં. તેઓશ્રીને સર્વ પ્રકારે યોગ્ય સમજીને સં. ૧૯૫ર ના મહા સુદ પૂર્ણિમાના શુભ દિને કાબુમાં પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. એ વડી દીક્ષા આપી અને “મહત્તારિકા” પદ પ્રદાન કર્યું. તેઓશ્રી યોગવિદ્યામાં વિશેષ રુચિ ધરાવતાં હતાં. અર્ધરાત્રિએ ઊઠીને ક્યારેક કાર્યોત્સર્ગ અને ક્યારેક અન્યાન્યાસન દ્વારા કલાકે સુધી યંગસાધના કર્યા કરતાં. પૂજ્યશ્રીએ સિદ્ધાંતકૌમુદી, ન્યાય અને કાવ્યગ્રંથને ગહન અભ્યાસ કર્યો હતે. તેઓશ્રીની શિષ્યાઓમાં સાધ્વીશ્રી પાર્વશ્રીજી, સાધ્વી શ્રી પ્રેમશ્રીજી તથા સાધ્વીશ્રી માનશ્રીજી વિશેષ ઉલલેખનીય છે. સં. ૧૯૬૨ના માગશર માસની શુકલ પાંચમે તેઓશ્રીએ રાજગઢ મુકામે નશ્વર દેહનો ત્યાગ કર્યો. એવાં એ ત્યાગી, તપસ્વી અને જ્ઞાની સાધ્વીજી મહારાજને કટિ કેટિ વંદના! પ્રવર્તિની સાધ્વીજીશ્રી પ્રેમશ્રીજી મહારાજ ઝાલેર જિલ્લાના આહિર પાસે કેબા નામનું ગામ છે. આ ગામના શાહ ઉમાજી પિરવાલનાં ધર્મપરાયણ, પતિપરાયણ ધમપત્ની સૌ. લક્ષ્મીબાઈની કુક્ષીએ સં. ૧૯૫૧ના આસો માસની પૂર્ણિમાએ એક કન્યારત્નને જન્મ થયો. માતાપિતાએ કન્યાનું નામ ચતુરાબાઈ રાખ્યું. યથાનામગુણ ચતુરાબાઈને બાળપણથી ધાર્મિક કાર્યોમાં વિશેષ રુચિ રહેતી. નાનપણથી જ ચતુરાબાઈએ દેવવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાઓનું અધ્યયન કર્યું. સં. ૧૯૨૯ના ફાગણ સુદ પાંચમે તેમનો વિવાહ હરજી નિવાસી શાહ મનાજી વીસા પરવાલના સુપુત્ર ભૂતાજી સાથે થયે પરંતુ કેઈ ભવિતવ્યતાએ થોડા સમયમાં જ, સં. ૧૯૨૯ના અષાઢ વદ ૯ને દિવસે તેમના પતિનું દેહાવસાન થયું. તેમને અસહ્ય વૈદવ્યદુઃખ સહન કરવું પડયું. એવામાં તેઓશ્રી પરમ વિદુષી મહત્તારિકા ગુરુણીશ્રી વિદ્યાશ્રીજીના સંપર્કમાં આવી પૂ. ગુરણીજીના સંપર્કથી તેઓશ્રીમાં વૈરાગ્યના અંકુર ફૂટી નીકળ્યા. વૈરાગ્યભાવના પરિપકવ થતાં સં. ૧૯૪૦ના અષાઢ સુદ ૬ને શુભ દિને હરજીમાં પૂ. ગુરુણીજીએ દીક્ષા પ્રદાન કરીને સાધ્વીશ્રી પ્રેમશ્રીજી નામ આપ્યું. દીક્ષા ગ્રહણ કરીને સાવશ્રી પ્રેમશ્રીજીએ પોતાનું સમગ્ર ધ્યાન નિરંતર ધાર્મિક અધ્યયનમાં જ લગાવી દીધું. તેઓશ્રીને સર્વ રીતે યોગ્ય જાણીને પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજે ઝાબુઆમાં સં. ૧૯૫૨ના મહા માસની પૂર્ણિમાએ વડી દીક્ષા પ્રદાન કરી. ત્યારબાદ તેઓશ્રીએ સ્વ-સાવીસમુદાયને વિદ્યાભ્યાસમાં પ્રેત્સાહિત કર્યો અને શુદ્ધ ક્રિયાઓના સમ્યક્ પાલન કરવાપૂર્વક મર્યાદાપૂર્વક આદર્શ સ્થાપિત કર્યો. સં. ૧૯૬૨માં માગશર સુદ પાંચમે પૂ. મહાત્તારિકા સાધ્વીજી શ્રી વિદ્યાશ્રીજીને રાજગઢમાં સ્વર્ગવાસ થયો. સાધ્વી શ્રી પ્રેમશ્રીજીએ પૂ. ગુરુજીની ખૂબ સેવા કરી હતી. ખાચરેદમાં પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૬૨ના મહા સુદ તેરસે પૂજ્યશ્રીને પ્રવતિનીપદથી વિભૂષિત કર્યા. Page #804 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ ] [ શાસનનાં શ્રમણીરત્ના પૂ. ગુરુણીજીના દેહાવસાન બાદ તેઓશ્રી ઉપર સ્વ-સાધ્વીસમુદાયને વિશેષ ભાર આવી પડ્યો. તેને યાગ્ય રીતે વહન કરવામાં તેએશ્રીએ પેાતાના નામને ચિરતાર્થ કરી બતાવ્યું. પૂજ્યશ્રીએ માળવા, મારવાડ અને ગુજરાતનાં અનેક સ્થળેાએ ચાતુર્માસ કર્યાં અને ત્યાં જપ, તપ, ઉદ્યાપન, સામાયિક, પૂજા, પ્રભાવના આદિ ધાર્મિક ક્રિયાઓના સારા પ્રસાર કર્યાં. પ્રવતિ નીજી શ્રી પ્રેમશ્રીજીએ વૃદ્ધાવસ્થા અને શારીરિક અસ્વસ્થતાને કારણે સ. ૧૯૮૮માં વડનગરમાં સ્થાયી નિવાસ કર્યો. આ સમયે તેઓશ્રીએ પેાતાના સવ અધિકારા પેાતાનાં અન્તવાસી સાધ્વીજી શ્રી રાયશ્રીજીને આપી દીધા અને પેાતે દેવગુરુમાં લીન થઈ ગયાં. પૂજશ્રીએ અનશનવ્રત ધારણ કરીને, પ્રભુસ્મરણ કરતાં કરતાં આસા સુદ બારશ શુક્રવારે રાત્રે ત્રણ વાગે ક્ષણભંગુર દેહના ત્યાગ કર્યા. પૂજયશ્રી હંમેશાં ધર્મ ધ્યાનમાં લીન રહેતાં હતાં. પૂજ્યશ્રીએ પેાતાનું સમગ્ર જીવન ધમ અને સમાજની સેવામાં જ વ્યતીત કર્યું. વંદન હજો એવાં એ પૂજ્યવર સાધ્વીજી મહારાજને ! ૨૧-પર આત્મકલ્યાણમાં ઉન્નત અને અગ્રેસર સાધ્વીજી શ્રી માનશ્રીજી મહારાજ પૂ. પૂજયશ્રીના જન્મ ભીનમાલ (મારવાડ) નિવાસી ઉપકેશ વંશ વૃદ્ધ શાખીય શ્રેષ્ઠીવર્ય શ્રી દલીચંદજી આખાજી બાફનાનાં ધર્મપત્ની સૌ. નંદાબાઈની કુક્ષિએ સ. ૧૯૧૪ ના મહા સુદ ૧૦ને શુભ દિને થયા હતા. તેમનુ સ`સારી નામ વદેિ (વૃદ્ધિ)બાઈ હતું. તે જમાનામાં કન્યાએ માટે શાળાની સગવડ ન હતી. તેમ છતાં, પૂર્વજન્મના યાગે વિદેબાઈ ને અભ્યાસની અનુકૂળતાએ પ્રાપ્ત બની. તેમને બાળપણથી જ સાધુ-સાધ્વીજીએ પ્રત્યે ખૂબ સ્નેહાદર હતા. તેથી ચાતુર્માસ સ્થિત સાધુ-સાધ્વીજીએ પાસે વિદ્યાભ્યાસ આગળ વધાર્યાં. પૂજ્યશ્રી પાસે અક્ષરજ્ઞાન અને પ્રતિક્રમણ સૂત્ર આદિ ક્રિયાનુષ્ઠાન શીખવા સાથે જીવવિચાર, નવતત્ત્વ, દંડક આદિ પ્રકરણેાનું જ્ઞાન પણ મેળવ્યું. પČના દિવસેામાં ઉપાશ્રયમાં સામાયિક કરવા જાય અને શ્રાવિકાઓને કથાગ્રંથ સભળાવે. ધાર્મિક સસ્કારાને લીધે વૃદ્ધિબાઈનું મન સંસારથી વિરક્ત થઈ ગયું હતું. પરંતુ માતાપિતા સ'સારની મેાહમાચાથી બંધનયુક્ત હતાં. વૃદ્ધિબાઈની ઉંમર ૧૫ વર્ષની થતાં તેમને ભીનમાલનિવાસી વૃદ્ધ શાખીય એસવાલ શ્રેષ્ઠીવર્યં શા ધૂપચંદ લખમાજી સાથે સ. ૧૯૨૮ ના પરણાવી દીધાં. પરં તુ, પૂર્વ ભવના કર્માંના ઉદયે તેમના પર ત્રણ મહિનામાં જ વૈધવ્યના વજ્રઘાત થયા. એવામાં ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પૂ. ગુરુજી શ્રી વિદ્યાશ્રીજી પધાર્યાં. ગુરૂણી મહારાજે ધર્માંપદેશ આપી વૃદ્ધિબાઈના માનસમાં સંસાર અસાર હેવાનાં બી વાળ્યાં, સંસાર દુઃ ખેાનેા ભંડાર છે. જીવન ક્ષણભંગુર છે. પ`ખી રાત પડતાં વૃક્ષ પર આશરેા લે અને સવાર થતાં ઊડી જાય એવી આ જીવની ગતિ છે. પૂજ્યશ્રીની વૈરાગ્યવાસિત વાણીથી પ્રભાવિત થઈ ને વૃદ્ધિબાઈ એ દીક્ષા લેવાની ભાવના જણાવી. પર`તુ વૃદ્ધ સાસુ-સસરા અને કુટુ'બીજના તૈયાર ન થયાં. વૃદ્ધિભાઈ એ જાણ્યુ કે ભીનમાલમાં દીક્ષા લેવાનુ` શકય બનશે નહીં. પૂ. ગુરુણીમહારાજ ત્યાર બાદ ભેસવાડામાં ચાતુર્માસ સ્થિત હતાં ત્યાં પહોંચ્યાં અને દીક્ષાની દૃઢ ભાવના વ્યક્ત કરી. અંતે કુટુંબીજને એ Page #805 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૭૬૭ અનુમતિ આપી. દીક્ષાદ્દિન નક્કી થયા. પૂ. ગુરુદેવની આજ્ઞા મંગાવી. સ. ૨૦૧૧ માં વૃદ્ધિબાઈ ને ભાગવતી દીક્ષા પ્રદાન કરવામાં આવી, અને સાધ્વીશ્રી માનશ્રીજી તરીકે જાહેર કરવામાં આવ્યાં. તેએશ્રીએ લગભગ બાર વર્ષ સુધી પૂ. ગુરુણીમહારાજની નિશ્રામાં રહીને નિર'તર શાસ્ત્રાભ્યાસ, વ્યાકરણ, કાવ્ય આદિનો અભ્યાસ કર્યાં. સેવા અને તપશ્ચર્યામાં અગ્રેસર રહ્યાં. પૂ. ગુરુણીમહારાજ પણ તેઓશ્રીની સાધુશીલતા, વ્યાખ્યાનશૈલી, અધ્યયનપ્રીતિ, ક્રિયાપરાયણતા અને આજ્ઞાકારિતા પર મુગ્ધ હતાં. તેએશ્રીની યાગ્યતા અનુસાર આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજે માળવા–જાબુઆમાં સં. ૧૯૫૨ ના મહ! સુદ પૂનમે વડી દીક્ષા આપી. પૂ. સાધ્વીશ્રી માનશ્રીજી વિદ્યા, તપ, ધર્મપ્રભાવનામાં અવિરત આગળ વધ્યે જતાં હતાં ત્યાં સ. ૧૯૬૨ માં પૂ. ગુરુણીજી વિદ્યાશ્રીજીના સ્વર્ગવાસ થયા. આ વજ્રઘાતમાંથી બહાર ન આવ્યાં ત્યાં સ. ૧૯૬૩ માં પૂ. આચાય દેવેશનુ સ્વગમન થયું. પૂજ્યશ્રીએ સ. ૧૯૪૧ થી સ. ૧૯૫૨ સુધી અને સ’. ૧૯૫૪ થી સ. ૧૯૫૬ સુધી પૂ. ગુરુણી મહારાજની નિશ્રામાં જ વિહાર કર્યાં હતા. દરમિયાન મક્ષીજી, માંડવગઢ, કેશરિયાજી, કરેડા, સિદ્ધાચલ, તાર’ગા, ગિરનાર, શંખેશ્વરજી, મેત્રાણા, તળાજા, ઘેઘા, આબુ, ગોડવાડ, પચતીર્થી, ભાંડવપુર, બામનવાડા, રાતા મહાવીરજી, ભીડિયાજી, ભારેલ આદિ પવિત્ર તીર્થ સ્થાને!ની યાત્રા કરીને આત્માને પવિત્ર કર્યાં. મારવાડ, માળવા, ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરા અને ગ્રામાનુગ્રામ વિહાર કરીને શાસનપ્રભાવના કરી. ત્યારબાદ, વૃદ્ધાવસ્થાને લીધે શરીર અશક્ત થવા માંડ્યુ. અને એક પછી એક વ્યાધિએ જોર કરવા માંડ્યું ત્યારે પૂજ્યશ્રીએ માત્ર પ્રભુસ્મરણમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ. સાધ્વીશ્રી કમલશ્રીજી, પુણ્યશ્રીજી, લલિતશ્રીજી આદિ સકળ શિષ્યાઓને સમુદાય તેમની સેવામાં રાતિદન ખડે પગે રહેતા હતા. તેએશ્રી આત્મધ્યાનમાં તલ્લીન બની રહેતાં. સ. ૧૯૯૦ના કારતક વદ ૬ ને દિવસે તેઓશ્રીએ એક માસના અનશન પછી, અહમ્ અમિના જાપ સાથે નશ્વર દેહનો ત્યાગ કર્યો. પૂજ્યશ્રીના પાર્થિવ દેહને આહાર ઉદ્યાનમાં સુરમ્ય ગાડી પાર્શ્વનાથના પ્રાંગણમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. પૂજયશ્રીના સ્વર્ગવાસ પછી સાધ્વી-સમુદૃાયના સકળ ભાર પૂ. સાધ્વીજીશ્રી ભાવશ્રીજી મહારાજ પર આવી પડયો; તેઓશ્રીએ આજીવન પેાતાનાં ગુરુણીશ્રીજીનુ કર્તવ્ય નિભાવ્યું. પૂજ્યશ્રી માનશ્રીજી મહારાજને સાધ્વીજી શ્રી મનેહરશ્રીજી, માવશ્રીજી, વિનયશ્રીજી, કમલશ્રીજી, સુમતાશ્રીજી, સેાહનશ્રીજી, ગુલાબશ્રીજી આદિ ૪૦ ઉપરાંત શિષ્યાઓ હતી. જેમાં અનેક પ્રભાવશાળી સાધ્વીજી મહારાજો તરીકે વિખ્યાત છે. શ્રી ગુલાબશ્રીજી મહારાજ : તેઓશ્રીના જન્મ રતલામમાં સ. ૧૯૫૩ના કારતક સુદ ૧૩ ને દિવસે થયેા હતેા. સ. ૧૯૬૫માં ખાચરાદમાં લગ્ન થયું.... સ. ૧૯૬૬માં પતિદેવનું અવસાન થતાં સ’. ૧૯૬૭ના આસા સુદ ૧૦ને દિવસે પૂ. સાધ્વીજી માનશ્રીજી પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી મગનશ્રીજી મહારાજ : તેઓશ્રીના જન્મ ભીનમાલમાં સ. ૧૯૪૬ના ભાદરવા વદ ૧૩ને દિવસે થયે. જન્મનામ કેશરબાઈ હતું. ૧૯૬૧માં લગ્ન થયાં. સ. ૧૯૬૯માં વૈધવ્ય આવતાં સ. ૧૯૭૧માં પૂ. સા. શ્રી માનશ્રીજી મહારાજ પાસે પ્રત્રજ્યા અગીકાર કરી. શ્રી હેતશ્રીજી મહારાજ : તેઓશ્રીના જન્મ સં. ૧૯૫૫ના આસેા સુદ ૧૦ને દિવસે Page #806 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮] [ શાસનનાં શ્રમણીરત્નો આહારમાં થયો હતો. સંસારી નામ હીરબાઈ હતું. સં. ૧૯૬૮માં લગ્ન થયું. સં. ૧૯૬૯માં પતિદેવનું અવસાન થતાં પૂ. સાધ્વીજી વિનયશ્રીજીના સદુપદેશથી સં. ૧૯૭રમાં દીક્ષા ગ્રહણ કરી અને પૂ. સાધ્વીજી માનશ્રીજીના શિષ્યા તરીકે જાહેર થયાં. તેઓશ્રી બહુત, વ્યવહારકુશળ, પઠન પાઠનમાં ચતુર અને આજ્ઞાંકિત સાદવજી તરીકે ખૂબ પ્રખ્યાત થયાં હતાં. આમ, પૂ. ગુરુણી શ્રી માનશ્રીજી મહારાજ સ્વ-પર કલ્યાણનાં વિવિધ કાર્યોમાં આજીવન શાસનપ્રભાવના કરતાં રહીને, અનેક તેજસ્વી અને તપસ્વી શિષ્યાઓનો સમુદાય શાસનસેવામાં સમર્પિત કરીને આત્મોપકારક જીવન જીવી ગયા. કેટ કેટિ વંદન હજે એ પુણ્યાત્મા સાધ્વીશ્રીને! સંયમની શુદ્ધ અને ઉત્કૃષ્ટ સાધિકા પૂ. સાધ્વીરના શ્રી લાવણ્યશ્રીજી મહારાજ જીવન અને મરણને કેમ અનાદિકાળથી આ સંસારમાં ચાલ્યા આવ્યા છે. અનંત આત્માઓ જીવનને ધારણ કરે છે અને અન્તમાં મૃત્યુના હાથમાં ચાલી જાય છે. જગતમાં આવવું જેટલું મહત્ત્વપૂર્ણ નથી, એટલું જ મહત્વપૂર્ણ અહીંયાંથી સુવ્યવસ્થિત મૃત્યુ મેળવવાનું છે. આવા અનેક આત્માઓમાં ગુણીજી શ્રી માનશ્રીજી મ. સા. નાં શિષ્યા વિદુષી સાધ્વીજી શ્રી કંચનશ્રીજી મહારાજનાં વિનયાદિ ગુણસંપન્ન સાદવીજી શ્રી લાવણ્યશ્રીજી મહારાજ હતાં. તેમને જન્મ વિ. સં. ૧૯૯૮ માં સુરત શહેરમાં થયે; પણ તેમને જીવન-ઉછેર તો વતન રાજસ્થાનમાં જ છે. તેમનાં સંસારી માતાનું નામ મોતીબાઈ તથા પિતાનું નામ ધનાલાલજી હતું. પોતાનું સંસારી નામ રાધાબાઈ હતું. માતા-પિતાના લાડડમાં રાધાબાઈનો ઉછેર કર્યો. તેઓ જ્યારે ૧૪ વર્ષનાં થયાં ત્યારે પિતાજીએ સ્વક્તવ્ય અનુસાર આલાસણનિવાસી બાલાલજીની સાથે તેમનાં લગ્ન કર્યો. છોગાલાલજી અને રાધાબાઈને જીવનરથ આનંદથી ચાલી રહ્યો હતે; પરંતુ કમસત્તા એ સહન ન કરી શકી; અને એક દિવસ એ આવ્યું કે શેઠ છોગાલાલજીનો આકસ્મિક દેહાંત થઈ ગયે. લગ્નના માત્ર બે મહિનામાં જ રાધાબાઈ ઉપર વજઘાત જેવું અસહ્ય હૈધવ્યનું દુઃખ આવી પડ્યું. કમના વિચિત્ર સ્વરૂપને અનુભવ કરતી કરતી રાધાબાઈ તેમનો સમયકાળ વ્યતીત કરી રહી હતી. ભાવિભાવ એ બન્યું કે વિહાર કરતાં કરતાં ત્યાગમાગે સ્વ-પર કલચાણની સાધનામાં રત એવા પૂ. સાધ્વીશ્રી કંચનશ્રીજી મ. આદિ અલાસણમાં પધાર્યા. રાધાબાઈનો તેમની સાથે સત્સંગ થયો. પૂ. સાધ્વી મહારાજનું ચાતુર્માસ પણ ત્યાં જ થયું–જેમાં રાધાબાઈને પૂરા ચાતુર્માસમાં વૈરાગ્યરસભરી વાણીનું પાન કરવાથી સંસારના દુઃખદ માગને છેડીને શાશ્વત સુખની વાટે આગળ વધવાની ભાવના થઈ. વૈરાગ્યના રંગથી રંગાયેલાં રાધાબાઈને પૂજયશ્રીની છત્રછાયામાં આત્મશાંતિ અને કલ્યાણના રાજપથ દેખાણો. રાધાબાઈની એ વૈરાગ્યભાવનાને કુટુંબીજનોએ પણ સહર્ષ સ્વીકાર કરતાં આકેલી ગામમાં પૂ. આ. શ્રીમદ્ વિજયતીન્દ્રસૂરીશ્વરજી મ. સાવ ના વરદ હસ્તે વિ. સં. ૧૯૬ના માગશર સુદ ૧૨ ના રોજ રાધાબાઈએ દીક્ષા ગ્રહણ કરી. અને તેઓ પૂજ્ય સાધવીજી શ્રી માનશ્રીજી મ. ની વિદુષી શિષ્યા પૂ. સા. કંચનશ્રીજીની શિષ્યાના રૂપમાં ઘોષિત થઈ સાદવજી શ્રી લાવણ્યશ્રીજી નામથી અલકત થયાં. Page #807 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ! [ ૭૬૯૯ દીક્ષા ગ્રહણ કરી તેમણે પિતાના સંયમજીવનમાં નિયમિત સ્વાધ્યાય અને રત્નત્રયીની સાધના અને આરાધના શરૂ કરી. ગુરુજી શ્રી કંચનશ્રીજી મ. નું સાંનિધ્ય અને માર્ગદર્શન વિશુદ્ધ અને ઉત્કૃષ્ટ ચારિત્રપાલનમાં સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ. ને માટે પ્રબળ પ્રેરણારૂપ બની ગયું, સાથે જ જ્ઞાન મેળવીને પિતાને નિમલ શ્રદ્ધાસમ્પન્ન બનાવવામાં સહગ મળે. સં. ૧૯૯૬ ના માઘ સુદ પાંચમના સિયાણીમાં પૂ. આ. ભ. શ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મ૦ ની જ નિશ્રામાં વડી દીક્ષા થઈ. પછી ગુણીજની દ્વારા પ્રદત્ત જ્ઞાનતિ જ લક્ષ્ય બનાવીને વડીલની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિહાર શરૂ કર્યો અને દરેક જગ્યાએ ચાતુર્માસમાં બહુ યશ પ્રાપ્ત કર્યો. તેમની વ્યાખ્યાનશૈલીથી સકલ સંઘ મુગ્ધ થઈ જતો હતો. એકાવન વર્ષ સુધી તેમણે સંયમની શુદ્ધ આરાધના કરી અને અનેક આત્માઓને ધમમાં દઢ. થવાને ઉપદેશ આપ્યું. તેમનો ઉપદેશ મેળવીને અનેક ભવ્યાત્માઓએ તે સંયમ ગ્રહણ કર્યો. તેમણે શાસન અને સમાજમાં પણ અનેક પ્રકારનાં કાર્યો કર્યા અને સહયોગ આપ્યો. પૂ. શ્રી લાવણ્યશ્રીજી મહારાજ વાવૃદ્ધ હોવાથી ચાર વર્ષથી ભીનમાલમાં બિરાજમાન હતાં. તેઓ અંતિમ સમય સુધી સંયમની આરાધના કરતાં કરતાં વૈશાખ સુદ ૧૧ ના રોજ નવકાર મંત્ર સાંભળતાં સાંભળતાં પિતાના દેહરૂપી પીજરામાંથી આત્માને મુક્ત કરીને સમાધિપૂર્વક પરલોક ચાલ્યાં ગયાં. અનેક ગામના શ્રીસંઘોએ પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ અપી અને તેઓશ્રીના પુણ્યવાન આત્માની ચિર શાંતિ પ્રાથી. છે. == = == Page #808 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી જયંતસેનસૂરિજી મ.સા.ના ‘અભિવાદન ગ્રંથ'માં પ્રાપ્ત સાધ્વી સમુદાયની કેટલીક માહિતી— ક્રમ સાધ્વીજીનું નામ જન્મસવત ૧ સા.શ્રી કુસુમશ્રીજી ૨ ૩ * ૫ ૬ ७ કુમુદશ્રીજી મહાપ્રભાશ્રીજી ભુવનપ્રભાશ્રીજી સ્વય’પ્રભાશ્રીજી દમય`તીશ્રીજી પ્રેમલતાશ્રીજી પૂર્ણ કિરણાશ્રીજી '' ૯ ડો. પ્રિયદર્શીનાશ્રીજી ૨૦૦૪મા.સુ.૩ કનકપ્રભાશ્રીજી ૧૦ ૧૯૯૪ મા.સુ.૪ ૧૧ કલ્પલતાશ્રીજી ૧૨ મહિલાશ્રીજી ૧૩ ૧૪ ૧૫ કામલલતાશ્રીજી સુન દાશ્રી 9 ડો.સુદ નાશ્રીજી હ પૂર્ણાશ્રીજી ૧૭,, સૂર્યકિરણાશ્રીજી સૂર્યોદયાશ્રીજી ૧૬ ૧૮ ૧૯ સ્નેહલતાશ્રીજી કૈલાશ્રીજી ૨૦ ૨૧ ૨૨ ૨૩ ,, 22 "" "" ,, ' 7 27 "" અનન્તગુણાશ્રીજી ચન્દ્રયશાશ્રીજી શશિકલાશ્રીજી બાગર (રાજ.) માગરા રાજગઢ(મ.પ્ર) કરબુણ(ઉ.ગુ.) અલિરાજપુર(મ.પ્ર) દાસપા (રાજસ્થાન) થરાદ (ઉ.ગુ.) થરાદ (ઉ. ગુ.) રાજગઢ(મ.પ્ર.) થરાદ(ઉ.ગુ) થરાદ(ઉ.ગુ) ૧૯૮૯ આ.સુ.૩ કૈલાશનગર ૧૯૮૧ આ.વ. ૧૧ ૧૯૭૦ ૧૯૯૧ જે.સુ.૧ ૧૯૮૭ જન્મસ્થાન દીક્ષાસ વત સાથે(રાજસ્થાન) કઠાર(ગુજરાત) રાજગઢ (મ. પ્ર.) આકાલી (રાજ.) ૨૦૧૩ ફા.સુ.પ ૨૦૧૧ વૈ.સુ.૩ ૨૦૧૭ વૈ. કુ. ૫ ૧૯૯૫ કા.સુ.ર મેગલવા (રાજ.) બીજાપુર (કર્ણાટક) આકોલી(રાજસ્થાન) બીજાપુર (કર્ણાટક) રતલામ (મ. પ્ર. ) સાન્ડેરાવ (રાજ.) ૧૯૯૯ ક!.સુ.૪ થરાદ ( ઉ. ગુ. ) ૨૦૦૨ થૈ. સુ.૩ ૨૦૦૭ શ્રા.કૃ.પ ૧૯૮૪ ૨૦૦૩ વૈ. સુ. ૩ ૨૦૦૩ વે. સુ. ૩ ૨૦૦૮ ૨૦૧૧ વૈ. સુ. ૫ ૨૦૧૨ અ. સુ.૧૧ ૨૦૧૫ જે. સુ. ૧૦ ૨૦૧૭ અ. સુ. ૬ ૨૦૧૭ અ સુ ૨૦૨૦ ફા. સુ. ૬ ૩ ૨૦૨૨ મા. સુ. ૧૩ ૨૦૨૨ મા. સુ. ૧૩ ૨૦૨૪ વૈ. સુ. ૧૧ ૨૦૨૩ જે. સુ. ૨ ૨૦૨૨ જે રૃ. ૬ ૨૦૨૫ ફા, સુ. ૭ ૨૦૨૫ જે. સુ. ૫ ૨૦૨૬ મા. ૩. ૬ ૨૦૨૬ મા. સુ. હું ૨૦૨૬ મા. સુ. ૨૦૨૭ ફા. સુ. ૧૧ ૨૦૨૧ મા. સુ. ૭ ૨૦૨૧ મા. સુ. ૧૧ ૨૦૩૦ ફા. ૩, ૧૦ દીક્ષાસ્થળ બાગરા માગરા રાજગઢ (મ. પ્ર) થરાદ ( ઉ. ગુ ) મેાહનખેડા ગુરુણીજ સા. શ્રી હેતશ્રીજી મ. સા. શ્રી હેતશ્રીજી મ. સા.શ્રી હેતશ્રીજી મ. સા.શ્રી હીરશ્રીજી મ. સા.શ્રી હેતશ્રીજી મ. સા.શ્રી લાવણ્યશ્રીજી મ. સા.શ્રી હેતશ્રીજી મ.સા. સાયલા થરાદ થરાદ શ્રી મેાહનખેડતી સા.શ્રી હેતશ્રીજી થરાદ થરાદ સિયાણા સાથુ ભીનમાલ આહાર આકાલી આકેલી આકેલી આકાલી ઝાલેાર કુક્ષી કાસેલાવ થરાદ "" "" 23 "" >> "" "> ,, લાવણ્યશ્રીજી મ. લાવણ્યશ્રીજી મ. લાવણ્યશ્રીજી મ. દમયન્તીશ્રીજી મ. પ્રભાશ્રીજી મ. હીરશ્રીજી મ. મુક્તિશ્રીજી મ. "" >> 77 સ્વયં પ્રભાશ્રીજી મ. "" હેતશ્રીજી મ. લાવણ્યશ્રીજી મ. હેતશ્રીજી મ. હેતશ્રીજી મ. હેતશ્રીજી મ. [ 26060 [ શાસનનાં શ્રમણીરત્ને Page #809 -------------------------------------------------------------------------- ________________ ક્રમ સાધ્વીજીનું નામ જન્મસંવત ૨૪ સા. શ્રી શશિપ્રભાશ્રીજી ૨૦૦૫ પૌ.કૃ.૨ ૨૫ ૨૬ ૨૭ આત્મદર્શનાશ્રી જી હિતપ્રજ્ઞાશ્રીજી અરુણુપ્રભાશ્રીજી ૨૮ ૨૯ ૩૦ ૩૧ ભવ્યગુણાશ્રીજી વસ’તમાલાશ્રીજી સભ્યપ્રભાશ્રીજી સમ્યગ્દર્શનાશ્રીજી પુણ્યપ્રભાશ્રીજી પુણ્યદર્શનાશ્રીજી મેક્ષગુણાશ્રીજી ૩૨ 33 ૩૪ ૩૫ ૩૬ ३७ દિવ્યદર્શનાશ્રીજી રત્નયશાશ્રીજી સૌમ્યગુણાશ્રીજી ૩૮ કૈવલ્યગુણાશ્રીજી ૩૯ દિવ્યદ્રષ્ટાશ્રીજી >> ૪. ૪૯ ૫૦ "" "" "" ::: ?? 77 "" અવિચલદ્રષ્ટાશ્રીજી ૪. ;; ૪૧ અનુપમદ્રષ્ટાશ્રીજી અમિતદ્રષ્ટાશ્રીજી ૪૨ ૪૩ અનંતદ્રષ્ટાશ્રીજી વિદ્વદ્ગુણાશ્રીજી ૪૪ ૪૫ ૪ ४७ અક્ષયગુણાશ્રીજી દશિતગુણાશ્રીજી દશિ તકલાશ્રીજી દ નકલાશ્રીજી ર'જનમાલાશ્રીજી શાસનલતાશ્રીજી ઃઃ ૩, "" ' ક જન્મસ્થાન થરાદ ( ઉ. ગુ. ) ૨૦૧૮આ.સુ.૧૩ રાજગઢ (મ. પ્ર. ) ૧૯૯૮થ્રા.કૃ.૩ ધાનેરા (ગુ.) ૨૦૨૫મા સુદ્ ૧૯૯૮ ભા.સુ. ૩ ૨૦૨૫ ભા.સુ.૧૩ ૨૦૨૨ શ્રા.કૃ.૭ ૨૦૨૬ મા.કૃ.૬ ૨૦૧૧ માસુ.૧ ૨૦૦૮ મા ૧૩ ૨૦૨૧ ૨૦૧૩ રતલામ (મ.પ્ર ) થરાદ ( ઉ. ગુ. પાદરૂ (રાજસ્થાન) ઇન્દોર (મ.પ્ર.) સિયાણા (રાજ.) સિયાણા થરાદ (ઉ.ગુ.) દેવલગાંવરાજા થરાદ થરાદ થરાદ થરાદ ૨૦૧૫ શ્રા.સુ.૧૧ થરાદ થરાદ થરાદ થરાદ થરાદ ૨૦૨૩ ભા૩૪ અમદાવાદ થરાદ ૨૦૧૯ ૨૦૨૦ ફ્ાસુર ૨૦૨૩ મ૩.૩ થરાદ થરાદ ૨૦૦૦ કા.સુ.૧૫ ધાનેરા સિયાણા દીક્ષાસવત ૨૦૩૦ ક્ા સુ. ૧૦ ૨૦૩૫ વૈ. સુ. ૨૦૩૫ વે. સુ. ૩ ૭ ―― ૨૦૩૮ મા. સુ. ૩ માઘ સુ. ૧૦ ૨૦૪૦ અ. સુ. ૫ ૨૦૪૦ અ. . ૫ ૨૦૪૦ મા. ૩. ૧૧ ૨૦૪૦ મા. ૩. ૧૧ ૨૦૪૧ માં સુ. ૧૩ ૨૦૪૦ જે. કૃ. ૬ ૨૦૪૦ જે. સુ. ૧૨ ૨૦૪૧ મા. સુ. ૯ ૨૦૪૨ મ. ૩. ૧૩ ૨૦૪ર જે. સુ. ૧૦ ૨૦૪૨ જે. સુ. ૧૦ ૨૦૪૨ જે. સુ. ૧૦ ૨૦૪૨ જે. સુ. ૧૦ ૨૦૪૨ જે. સુ. ૧૦ ૨૦૪૧ જે. કુ. ૧૦ ૨૦૪૨ મા. સુ. ૭ ૨૦૪૩ મ. જી. ૩ ૨૦૪૩ મ. ૩. ૩ ૨૦૪૩ મ. સુ. ૩ ૨૦૪૩ મ. કુ. ૬ ૨૦૪૩ ક્ા. સુ. ૩ દીક્ષાસ્થળ થરાદ શ્રી મેાહનખેડાતીથ ધાનેરા અમદાવાદ આહાર આહેાર આહાર સિયાણા સિયાણા ભાંડવપુરતી બાગરા થરાદ સિયાણા થરાદ થરાદ થરાદ થરાદ થરાદ થરાદ થરાદ અમદાવાદ થરાદ થરાદ થરાદ ધાનેરા સિયાણા ગુરુણીજી સા.શ્રી હેતશ્રીજી મ. મહાપ્રભાશ્રીજી મ. સ્વયં પ્રભાશ્રીજી મ. "" "" "" સ્વય’પ્રભાશ્રીજી મ. ,, કુસુમપ્રભાશ્રીજી મ. સૂર્ય કિરણશ્રીજી મ. મહાપ્રભાશ્રીજી મ. સૂર્ય કિરણાશ્રીજી મ. આત્મદર્શનાશ્રીજી મ. "" 22 "" "" 27 "" 77 "" ?? "" સ્વય’પ્રભાશ્રીજી મ. મહાપ્રભાશ્રીજી મ. કુસુમશ્રીજી મ. સ્વય’પ્રભાશ્રીજી મ. સ્વય’પ્રભાશ્રીજી મ. શશિકલાશ્રીજી મ. શશિકલાશ્રીજી મ. સ્વય’પ્રભાશ્રીજી મ. શશિકલાશ્રીજી મ. વસ’તમાલાશ્રીજી મ. કે:મલલતાશ્રીજી મ. શાસનનાં શ્રમણીરત્ન ] ( ૭૭૧ Page #810 -------------------------------------------------------------------------- ________________ ક્રમ સાધ્વીજીનું નામ ૫૧ તત્ત્વલતાશ્રીજી ૫૨ ચારુદ નાશ્રીજી ૫૩ ૫૪ અનેકાંતલતાશ્રીજી મયૂરકલાશ્રીજી વિજ્ઞાનલતાશ્રીજી ૫૬,, મેક્ષપૂર્ણાશ્રીજી શરદપ્રભાશ્રીજી ૫૫ "" ૫૭ ૫૮ ૬૩ ૬૪ ૬ ૫ "" ૬૭ . ૬૯ 22 ,, "" ૫૯ ૬૦ "" ૬૧ 55 શીતલગુણાશ્રીજી ૨૦૩૦ આસુ૮ ચારિત્રકલાશ્રીજી ૨૦૨૫ મા. સુ. ૪ ૨૦૩૩ મ.સુ. ૧૦ પાશ્રીજી શેાલતાશ્રીજી ૨૦૨૭ ભક્તિરસાશ્રીજી વિનીતાશ્રીજી "" "" 77 >> જીવનકલાશ્રીજી સિદ્ધાન્તગુણાશ્રીજી સમકિતગુણાશ્રીજી ?? જન્મસવત ૨૦૨૫ ભા.કૃ.૮ ૨૦૨૫ કા.સુ.૮ ૨૦૨૪ ઃઃ ૨૦૧૮ ૧૯૮૯ અષાઢ સુ. ૬ વાત્સલ્યગુણાશ્રીજી અષાઢ પુ. ૧૪ વૈરાગ્યગુણાશ્રીજી જેઠ સુ. ૧૧ ષિ તશ્રીજી . જન્મસ્થાન રતલામ આહાર ભીનમાલ પા૬૩ ૨૦૨૬ પૌ.કૃ. ૧૧ નારોલી થરાદ સિયાણા લાસ થરાદ થરાદ (ઉ.ગુ.) રાવટી ( મ. પ્ર ) અમદાવાદ ભરતપુર (રાજ.) પેઢાપુર(આંધ્રપ્રદેશ) જેટા (ગુજરાત) થરાદ થરાદ દીક્ષાસ વત ૨૦૪૪ જે. સુ. ૧૧ ૨૦૪૫ ફા. સુ. ૩ ૨૦૪૫ જે. સુ. ૧૦ ૨૦૪૫ કા. કૃ. ૪ ૨૦૪૫ મા. સુ. ૬ ૨૦૪૫ મા. સુ. ૬ ૨૦૪૫ મ. કુ. ૧ ૨૦૪૫ મ. ૩. ૨૦૪૫ ફ્રા. સુ. ૩ ૨૦૪૫ ફૂા. ૩. ૩ ૨૦૪૫ વે. સુ. ૧ ૨૪૫ વૈ. સુ. ૬ ૨૦૪૫ જે. સુ. ૬ ૨૦૪૭ ૨. સુ. ૨ ૨૦૪૭ અ. સુ. ૧૧ ૨૦૪૭ મ. સુ. ૧૧ દીક્ષાસ્થળ રતલામ આહાર ભીનમાલ થરાદ સિયાણા સિયાણા પાદરી (રાજ.) નાલી થરાદ થરાદ પાલીતાણા અમદાવાદ અમદાવાદ આકાલી થરાદ થરાદ ગુરુણીક સા.શ્રી સ્નેહલતાશ્રીજી મ. મહાપ્રભાશ્રીજી મ. કામલલતાશ્રીજી મ. ,, "7 ?? "" ,, "" 77 "" 77 શશીકલાશ્રીજી મ. સ્નેહલતાશ્રીજી મ. કુસુમશ્રીજી મ. સૂર્ય કિરણાશ્રીજી મ. શશિકલાશ્રીજી મ. સ્વયં પ્રભાશ્રીજી મ. સ્વય‘પ્રભાશ્રીજી મ. શશીકલાશ્રીજી મ. પ્રેમલતાશ્રીજી મ. કેામલતાશ્રીજી મ. સ્વય’પ્રભાશ્રીજી મ. ૭૭૨ ] [ શાસનનાં શ્રમણીરત્ના Page #811 -------------------------------------------------------------------------- ________________ અચલગચ્છના પ્રભાવક પૂ. સાધ્વીમહારાજ અચલગચ્છ (વિધિ પક્ષ)ના પ્રવર્તક પૂજ્ય આચાર્યપ્રવરશ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મ. સા. ના શાસનકાળમાં જ, તેઓશ્રીના જ વૈરાગ્યવાસિત ઉપદેશથી, તેમના શ્રમણ સંઘમાં પ્રથમ થયેલાં પૂ. સાધ્વીરત્ના શ્રી સમયશ્રીજી મહારાજની સાંનિધ્યે વિશાળ સાથ્વી પરિવાર પ્રવર્યો હતો. સમય-કાળબળે તેમાં પછી ચડતી-પડતી આવી હશે; પણ છેલ્લા ૪-૫ દાયકામાં અચલગચ્છમાં સાધ્વીમહારાજોની સંખ્યા તેમ જ શાસનપ્રભાવના ઉત્તરોત્તર વધુ ને વધુ થતી જોવા મળે છે. અચલગચ્છમાં પૂર્વ અને વર્તમાનમાં સાધ્વીસંઘનું પ્રદાન અને સંયમજીવન નોંધપાત્રરૂપે જોવા મળે છે. અહી આવા ઉન્નત શ્રમણસંઘના કેટલાક પ્રાપ્ત થયેલા પ્રભાવિકા સાથ્વીમહારાજેનો પરિચય આલેખીએ છીએ, અને છેલ્લા ૭-૮ દાયકામાં થયેલાં સાધ્વીમહારાજોની યાદી પણ જે પ્રાપ્ત થઈ છે તે પણ પ્રગટ કરીએ છીએ. –સંપાદક. અચલગ વિધિપક્ષના પ્રથમ શ્રમણીરતન મહત્તરા પૂ. સાધ્વીજી શ્રી સમયશ્રીજી મહારાજ વિક્રમની બારમી સદીમાં થઈ ગયેલાં અચલગચ્છ (વિધિ પક્ષ)નાં આદ્ય સાધ્વીજી શ્રી સમયશ્રીજી મહારાજ અજોડ શાસનપ્રભાવિકા અને મહત્તરા સાથ્વીરત્ના હતાં. તે સમયે પાટણ ઉત્તર ગુજરાતનું એક મોટું વેપારમથક હતું. ત્યાંના કોટવાધિપતિ શ્રેષ્ઠીવર્ય મંત્રીશ્વર શ્રી કદર્પનાં એ પુત્રી હતાં. મંત્રીધર કર્યાં અને તેમનાં ધર્મપત્ની ગુલાબકુંવર ખૂબ જ ધમપરાયણ હતાં; પરંતુ પુત્રી સમાઈમાં ધર્મસંસ્કારો અંશ ન હતો. સુખસમૃદ્ધિ જ એમને મન બધું જ હતું. તે પ્રતિદિન સેના-હીરા-મોતી-પન્નાનાં કરોડ કરોડ મૂલ્યનાં આભૂષણો પહેરી પિતાની ૨૫-૨૫ સખીઓ સાથે નગરમાં મહાલતી. મોટા ભાગને સમય તેને શૃંગારમાં વીતતે. એકદા વિધિપક્ષ (અલગ)ના પ્રવર્તક પૂ. આચાર્યશ્રી આર્ય રક્ષિતસૂરિજી મહારાજનું નગરમાં આગમન થયું. ત્યાગમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રીના પ્રથમ દર્શને જ સમાઈને નશ્વર દેહ અને શાશ્વત આત્મા વચ્ચેનો ભેદ સમજાઈ ગયો. મૂલ્યવાન આભૂષણ ઉપરને મેહ ઊતરી ગયો. પૂજ્યશ્રીના ધર્મલાભનો દિવ્ય ધ્વનિ તેના આત્માને સ્પર્શી ગયો. પૂજ્યશ્રીનું મંગલ પ્રવચન શ્રવણ કરવા ઉત્કંઠાભેર તે ઉપાશ્રયે પહોંચી ગઈ. પૂજ્યશ્રીના વૈરાગ્યરસ ફેલાવતા પ્રવચનમાં સમાઈ એકધ્યાન બની ગઈવૈરાગ્યભાવની ઉત્તરોત્તર વૃદ્ધિએ તેમને ત્યાગમા જવા તત્પર બનાવ્યાં. Page #812 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ ] [ શાસનનાં શ્રમણીરત્ના પૂજ્યશ્રીના પ્રથમ પ્રવચન-શ્રવણથી જ સામાઈિનું જીવન સાર્થક બની ગયું. પૂજયશ્રી પાસે પેાતાની ૨૫ સખીઓ સાથે પુનિત પ્રયાના સ્વીકાર કરી સાધ્વીશ્રી સમયશ્રીજી નામથી અલંકૃત બન્યાં. વિધિપક્ષ (અચલગચ્છ)ના પ્રવતક, મહાન ક્રિયાદ્ધારક પૂજ્યપાદ આચાર્ય શ્રી આય રક્ષિતસૂરીશ્વરજી મહારાજનાં પ્રથમ સાઘ્વીરત્ના બનેલાં પૂ. શ્રી સમયશ્રીજી મહારાજ તપ-ત્યાગ, જ્ઞાન ધ્યાન સાથે સ્વ-પર કલ્યાણના માર્ગે આગળ ને આગળ વધી શાસનની પ્રભાવના અને શેશભામાં અભિવૃદ્ધિ કરે છે...મહત્તરાપદને પામીને, એ પદને પણ સાર્થક કરે છે. અનેકના જીવનને સયમનું દાન આપી ધન્ય બનાવેલ છે. તેમનાં શિષ્યા પ્રશિખ્યાઓના ૧૩૧૫ જેટલા તા વિશાળ પરિવાર હતા. શાસનના ઇતિહાસની આ એક અદ્ભુત અને અવિસ્મરણીય ઘટના છે. બ્રાહ્મી, ચંદનાળા આદિ શ્રમણીરત્નાની ખરેખર ઝાંખી કરાવે એવાં આ મહાન સાધ્વીવર્યા શ્રી સમયશ્રીજી મહારાજને કેડિટ કેડિટ વંદના ! અનેક ગુણાથી અલંકૃત, શાસનપ્રભાવિકા, પ્રતિની-મહત્તરા પૂ. સાધ્વીવર્યા શ્રી ગુલાબશ્રીજી મહારાજ કચ્છની કામણગારી ધરતી પર મેટા આસંબિયા ગામે સ. ૧૯૩૫ની સાથે શેઠશ્રી હીરાકુરપાલના ઘરે કર્માંદેની કુક્ષીએ તેજસ્વી પુત્રીરત્નને જન્મ ચૈા. નામ પાડ્યું ગગાબાઈ. ગંગા નદી જેવા પવિત્ર આત્મા ! કુમળી વયે કચ્છ-કપાયાના શાહ ખીમશી ડાહ્યાભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં; પણ ક`સયેાગે અલ્પ સમયમાં જ વૈધવ્યને પામ્યાં. વૈધવ્યમાંથી વૈરાગ્યભાવ પ્રગટ થયા. અંતરાત્મામાં એક જ લગની કે કયારે અસાર સંસારનો ત્યાગ કરું! જ્યારે જેના હૈયામાં પ્રબળ ભાવના જાગે છે, ત્યારે પુણ્યશાળી આત્માને એ પ્રાપ્ત થાય છે. વૈરાગ્યભાવ તા જાગ્યા પણ એ ભાવને વધુ પુષ્ટ બનાવવા કે વૈરાગી આત્માને સત્સંગ જરૂરી હતા. એ સમયમાં વિચરતાં અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાનુ તિની, શ્રમણીએમાં અગ્રસ્થાન શૈ!ભાવતાં પૂ. સાધ્વી શિશ્રીજી મ. ના સત્સંગ પ્રાપ્ત થતાં ગંગાબાઈ એ ઉત્તરાત્તર આત્માન્નતિ સાધી. પ્રતિભાસ`પન્ન પૂ. સા. શ્રી શિવશ્રીજી મ. સાથે પાદ વિહાર કરી પાલીતાણામાં આવ્યાં. સિદ્ધોની પાનન ભૂમિમાં પવિત્રાત્મા પાવન બનવા થનગની રહ્યો. સિદ્ધગિરિમાં જે દિવસે શાંળાને પ્રદ્યુમ્ન મુનિ ૮! (સાડી આડ) ક્રોડ મુનિએની સાથે સિદ્ધપદને પામ્યાં તે જ દિવસે ગંગાબાઈ એ ગુરુચરણે જીવન સમર્પિત કર્યુ. કુટુબીજનાની અનુજ્ઞાપૂર્વક ગગાબાઈ એ સ’. ૧૯૫૫ના ફા. સુ. ૧૩ ના શુભ દિવસે દાદાની શીતલ છાયામાં હાથીની અંબાડીમાં એસી વરસીદાન દેતાં દેતાં દીક્ષામ`ડપે પધારી પૂ. ગુરુદેવ દ્વારા તન-મનના હર્ષર્થાલ્લાસપૂર્વક અણુમૂલા આઘે સ્વીકારી, સંસારના શણગારેલા સાજો છેડી, સયમના સાજ સજી લીધા. ગુલાખી મુખ, ગુલાબ જેવુ કામળ હૃદય ને સાથે ગુલામ જેવું સુગધી જીવન જોઈ દાદાગુરુએ તેનું નામ પણ સાધ્વી ગુલાબશ્રી રાખી શિવશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે જાહેર કર્યાં. સયમ લીધા પછી જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ-ભક્તિ આદિમાં આગેકૂચ કરતાં પૂ. સાધ્વીશ્રી ગુલાબશ્રીજીએ અનેક આત્માઓને તારણરૂપ બની કેટલાય ભવ્યાત્માઓને સંયમપંથે વાળ્યા. ગુરુ અને ગુરુબહેનને! એવા જ વિનય નમ્ર ભાવે જીવનનૈયા આગળ ધપવા લાગી. પેાતાના વૃદ્ધ ગુરુને જાતે જ ડેાલી ઉપાડી છથી Page #813 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્નો ] [ ૭૭૫ શત્રુંજય મહાતીર્થની અનુપમ ગુરુભક્તિ દ્વારા યાત્રા કરાવી. ગુરુશ્રી મહારાજે પણ અનુપમ છેલ્લી દાદાની યાત્રા કરી. પૂ. સાધ્વીશ્રી ગુલાબશ્રીજી મહારાજ વાત્સલ્યભાવ, સમતા, શાંત, સહિષ્ણુતા, કોમળતા, ધીરતા આદિ અનેક ગુણોથી અલંકૃત હતાં. વિશાળ સમુદાયમાં રહીને હળીમળીને પ્રેમપૂર્વક રહેતાં હતાં. એમનાં વડીલ ગુરુબહેનશ્રી કનકશ્રીજી મહારાજ પણ એવાં જ સંયમપ્રેમી હતા. એ સમજતાં હતાં કે આ આત્માને કહેવાથી બીજા આત્મા પિતાની ભૂલની માફી માંગશે. જેમ વીર પરમાત્મા ગૌતમસ્વામીને જ સંબધી બધાને ઉપદેશ આપતા તેમ પૂ. શ્રી કનકશ્રીજી મહારાજ એમને જ કહેતાં. અને પૂ. ગુલાબશ્રીજી મહારાજ પોતાની ભૂલ ન હોવા છતાં એટલા જ નમ્રભાવે કહેતાં : “હા ગુરુદેવ! મારી ભૂલ થઈ! હવે નહિ થાય.” અને બનતું પણ એવું કે જેની ભૂલ હોય એ પોતે આવીને કહેતા કે, “ગુરુદેવ! એ ભૂલ તે મારી હતી. પૂજયશ્રી ક્ષમાના ભંડાર પણ હતા. નાનાં સાધ્વીજીઓ તરફ પણ ક્યારેય પોતાની મોટાઈ બતાવતાં ન હતાં. સૌને એમની સાથે જ રહેવાનું મન થાય. એમના પાસેથી જ્યારે પણ છૂટા પડવાનું થાય ત્યારે દુઃખ લાગે એ તે એમને વાત્સલ્ય પ્રેમ હતો. પૂજ્યશ્રીના આવા શ્રેષ્ઠ ગુણને જોઈ-સાંભળી દાદાગુરુએ વિચાર્યું : આ સાધ્વી પ્રવતિની મહત્તરા પદને ગ્ય છે. અને સ. ૧૯૮૯માં તેમને પ્રવતિની મહત્તરા પદથી અલંકૃત કર્યા. છતાં પણ એવાં જ નિરભિમાની. પાંચમા આરામાં પણ ચોથા રાની વિભૂતિ જેવા આત્મા હતા. શ્રાવક શ્રાવિકાઓમાં પણ તેમના પરત્વે એટલે જ સદ્ભાવ. છેલ્લાં પચીશ. વર્ષથી તેમને આંખેથી કશું જ દેખાતું નહિ છતાં અપ્રમત્તભાવે નિરંતર સજઝાય-ધ્યાનમાં લીન રહેતાં. છેલ્લાં ૨૧ વર્ષ સુધી વૃદ્ધાવસ્થાને કારણે ગચ્છનાં શ્રાવક-શ્રાવિકાઓ તેમનાં વંદન-દર્શનાર્થે આવતાં. સૌને તેઓ પ્રેમભાવ અને વાત્સલ્યભાવથી બેલાવતાં. ભલે આંખે દેખાતું ન હતું, છતાં પણ એક વખત તેમના કાને અવાજ સંભળાયો તો બીજી વખત એ વ્યક્તિને ઓળખી લેતાં. આવી એમની પ્રજ્ઞા હતી. માંડવીમાં દરેક ગચ્છને પૂ. આચાર્યાદિ શ્રમણભગવંતો આવતા અને એમને દાનાદિનો લાભ આપતા અને બધાની સાથે તેઓ એ જ વાત્સલ્યભાવ બતાવતાં. આગમાદિ શાસ્ત્રોના મર્મજ્ઞ પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજશ્રી તો એમ કહેતા કે, ખરેખર ! માતાની જેમ પ્રેમ વાત્સલ્યથી બધાને બોલાવે છે. ચોમાસું બેસતાં કે ઊતરતાં ગચ્છના બધા સાધ્વીજીઓ એમનાં વંદનાથે આવતાં. ૪૦ થી ૫૦ ઠાણ ક્યારેક સાથે થઈ જતાં–બધાને પ્રેમથી બોલાવતાં. વંદન કરતાં હાથ રાખે તો પૂજ્યશ્રીનો કણો હાથ પોચા રૂ જેવા લાગતા. એવો જ એમના હૈયાનો ભાવ પ્રગટ થતો. કેવી હશે એ પ્રેમાળ પ્રકૃતિ! પુને સદ્દભાવ કે અલૌકિક હશે! પૂજ્યશ્રીને ભગંદર, પક્ષઘાત, હાર્ટ એટેક જેવા ભયાનક રેગ થયા છતાં વેદનાઓને સમતાભાવે સહન કરતાં. ક્રુટના ક્યારેય ઉપયોગ નહિ. ડૉકટરને સ્પર્શ કરવા ન દે. લેડી ડોકટરને જ બતાવતાં. શુદ્ધ સંયમ પાળીને બધાંને આદરૂપ બનતાં. રોગો પણ શાંત થઈ જતાં. અંતે સં. ૨૦૨૨માં શ્રાવણ મહિનામાં પાછી બીમારી શરૂ થઈ રોગ પણું દિનપ્રતિદિન વધવા લાગ્યો. મુખ ઉપર જરા પણ દીનતા નહિ. લીનતાથી સહન કરી રહ્યાં હતાં. અપ્રમત્તભાવે પોતાની ક્રિયામાં સજાગ બની અંતેવાસી સાધ્વીજીઓને કહેતાં મને પ્રતિક્રમણ કરાવે, પડિલેહણ કરાવે, દાદાની ભાવના કરાવે, સ્વાધ્યાય કરે. બસ! એ જ વાત, તે પણ શુભ ભાવથી. આયંબિલની વસ્તુ વપરાવતાં તે કહેતાં, આજે તે અમૃત ભેજન મળ્યું. બીજી કોઈ વસ્તુ આપીએ તે કહેતાં : વિષ ભેજન છે, કણ વાપરે ! એમ કહી ના પાડતાં. પૂજ્યશ્રીએ એ રીતે રસના ઉપર પણ કાબૂ મેળવ્યું હતું. Page #814 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ ] [ શાસનનાં શ્રમણીરત્ના : પૂજ્યશ્રીના ચારિત્રની દૃઢતા જાણીને ગામેગામથી શ્રાવક-શ્રાવિકાએ! દશનાર્થે આવતાં, પૂછતાં : કેમ સાહેબ ! શાતામાં છે ? તે કહેતાં ભાઈ! મારી તેા હવે અવસ્થા છે. ચારે હંસàા ઊડી જાય ને પિ'જર પડ્યું રહે! મારે તે! હવે મહા વદેહમાં જવાની ભાવના છે. સીમ ધર ભગવાન પાસે બાળવયમાં સયમ લઈશું.... સયમ પાળીને મેટ્ટે જઈશુ. હું તેા સીમંધર-સીમંધર રટણ કરું છું—બસ, એ જ આપણું પરભવનું ભાતુ. એ રીતે ક્ષણે ક્ષણે મહાવિદેહમાં સયમ ખેવના કરતાં કરતાં ભાદરવા સુદિ ૧૦ને! દિવસ ગેાજારા આવ્યે . બીજી બાજી પૂજ્યશ્રીના કેટલા લાકોપકાર હતા કે દૂર એવા પ્રદેશે! મુંબઈ, મદ્રાસ, કોચીન, કાલીકટ, લકત્તા, માંડલ, જામનગર, પાલીતાણા તેમ જ કચ્છનાં ગામે!માં ખબર પડી કે પૂજ્યશ્રીની તબિયત નાદુરસ્ત છે, એટલે દરેક સ્થળેામાં તપ જપ અને જિનેન્દ્રભક્તિ મહેાસવાદિ કરાવવા લાગ્યા. આરાધનાના યજ્ઞ મડાયેા. અમે ગુરુદેવને જણાવવા લાગ્યાં. સાંભળીને હર્ષોલ્લાસભાવે તેઓ અનુમેદના કરવા લાગ્યાં. આ રીતે સાંભળતાં, આત્મસ જવાની પૂરી તૈયારીમાં હતા. કાયા–પિ ંજર લથડવા લાગ્યુ, ઇન્દ્રિયે ક્ષીણ થવા લાગી. ધીમે ધીમે પરાક્રમ ઘટવા લાગ્યું. સાંજનુ` પ્રતિક્રમણ પણ શાંત ચિત્તે છેલ્લુ પૂર્ણ થયું. શ્રીસઘની હાજરીમાં સિદ્ધગિરિનું ધ્યાન ને શરણ ચાલુ હતુ. પેરિસના સમય થયા. મને પેરિસ ભણાવા. છેલ્લે સુધી પાતાની ક્રિયામાં સજાગ રહીને સીમ ધરસ્વામી પાસે જવાની તાલાવેલીમાં ચાર શરણાં, સવ જીવાની સાથે ક્ષમાપના અને નવકારની ધૂનમાં લીન બનેલે આત્મા ૮૭ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરીને શિખ્યા-પ્રશિષ્યાએ આદિ વિશાળ સમુદાયને રડતા મૂકી, પતિમરણે સમાધિપૂર્વક કાળધમ પામ્યાં. પૂજ્યશ્રીની અંતિમ યાત્રામાં અનેક ગામેાના જગી માનવમહેરામણ જોડાયેા હતેા. અનેક ગામેામાં શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં. સ્વ.પ્રવતિની મહત્તરા ગુરુણીજી શ્રી ગુલાબશ્રીજી મહારાજનાં ગુણ્ણા અમારા જીવનમાં ઊતરા એવી અંતરની અભિલાષા. લિ. આપના શિષ્યા-પ્રશિષ્યા પરિવાર સહ સાધ્વી નિમ`લગુણાશ્રીજીની કેટ કેટ વંદના. નમ્ર, સરળ અને સૌમ્યમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ પૂ. લાભશ્રીજી મહારાજના જન્મ વિ. સ. ૧૯૩૮ માં ટુડા ગામે થયેલ. તેમનું સંસારી નામ લાધીબાઈ હતું. પિતા કચરાલાલ અને માતા જીવીબાઈ એ તેમનાં લગ્ન નાના આશ`બિયામાં નરિસંહભાઈ સાથે કર્યો.. બાલ્યકાળના ધર્માંસંસ્કારને કારણે તેમનામાં વૈરાગ્યભાવ જાગૃત થયે અને પૂ. ગુલાબશ્રીજી મહારાજ પાસે વિ. સં. ૧૯૬૦ના વૈ. સુદ. ૮ ના દીક્ષા લીધી દીક્ષા લઈ ને જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, વૈયાવચ્ચ, તપ, જપ વગેરે કરી પેાતાના જીવનને કૃતાર્થ કરવા લાગ્યાં. જેવા ગુરુ ગુણિયલ તેવા શિખ્યા પણ નમ્ર અને સરળ સ્વભાવી. વિહાર કરી પહેલાં પહોંચી ગોચરી પાણી વગેરે વહેારી પેાતાનાં વૃદ્ધ એવાં દાદીગુરુ માટે સામેલ ને પહોંચી જતાં. આવી શ્રેષ્ઠ ગુરુ અને વડીલેાની ભક્તિ કરતાં, જે વૈયાવચ્ચ અપ્રતિપાતિ ગુણ કહેવાય. વરસીતપ, સાળ ભથ્થુ, અઠ્ઠાઈ, વીશસ્થાન તપ, વ માનતપની ઓળી વગેરે તપસ્યા તથા શખેશ્વર, શત્રુ જયાદિ તીર્થીની Page #815 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૭૭૭ યાત્રા કરતાં કરતાં કનિજર કરતાં રહ્યાં. વૃદ્ધાવસ્થા તેમ જ બીમારીને કારણે ગુરુ સાથે માંડવીની અંદર સ્થિરવાસ રહ્યાં. આયંબિલ તપ ઉપર ખૂબ જ ભાવ. મેટી ઉંમરમાં પણ આઠમ, પાંખી, પાંચમ આદિ મોટી તિથિઓમાં આયંબિલ કરતાં. ભદ્રિકભાવથી ઘણાં કર્મો ખપાવવા લાગ્યાં. વૃદ્ધાવસ્થામાં પોતાનાં કઈ શિષ્યા ન રહ્યાં, પણ તેમનાં સૌમ્ય અને સરળ સ્વભાવને કારણે ગુરુબહેનનાં શિષ્યા-પ્રશિષ્યાદિ બધાં ભાવપૂર્વક સેવા કરવા લાગ્યાં. શરીરમાં સેજા ચડી જાય ત્યારે અને અસહ્ય વેદના વચ્ચે પણ આયંબિલની ધારણ કરી લેતાં. આ તપથી જાણે ખપતાં હોય તેમ રોગ પણ દૂર થઈ જતા. વિ. સં. ૨૦૨૮ ના ફાગણ સુ. ૮ના દિવસે છેલ્લે આયબિલ સમતાભાવથી કરી બીજે દિવસે સવારે બધી આરાધના શાંતિપૂર્વક કરેલ. ૭ વર્ષ સુધી લકવાની અસર રહી તે પણ લેશમાત્ર દીનતા નહિ. નોમના દિવસે આયંબિલની ભાવના હતી પણ અશક્તિના કારણે ના પાડી. નવકારશી પચ્ચકખાણ પરાવ્યું. વાપરવાની અનિચ્છા છતાં થોડું વાપર્યું, ને કીધું : “હવે મને કાંઈ નથી જોઈતું. નવકાર સંભળા” સવારને સમય હતે, નવકારની ધૂન ચાર શરણ દુષ્કૃત ગહ, બધાની સાથે મિચ્છામી દુક્કડમ, દરેક ભાવિકે પોતાની શક્તિ અનુસાર તપ, જપ, સ્વાધ્યાય, દાન વગેરે સંભળાવ્યાં આ રીતે ફાગણ સુદિ ૯ના સવારે ૯ વાગે સમાધિપૂર્વક નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગસ્થ થયાં. ભવ્ય પાલખીમાં નીકળેલી તેમની અંતિમ યાત્રામાં ગામેગામથી લોકો આવ્યાં. ગુરુ ગયા પણ અનેક સ્મૃતિ અને ગુણ મૂક્તા ગયા. માંડવીમાં કેટલાંક વર્ષ સ્થિરવાસ રહ્યાં. કેટલાએ આત્માએ આ જ ભૂમિમાં રહીને અંતિમ આરાધના કરી પોતાનું કાર્ય સાધી ગયા. વંદન હ! ગુરુ ચરણોમાં અડનિશ. જ્ઞાન–વાધ્યાન અને તપના ઉત્કટ સાધક અને દીર્ધ દીક્ષા પર્યાયી ૫. સાથ્વીરત્નાશ્રી રૂપશ્રીજી મહારાજ જન્મ એનું મરણ.” “સંગ ત્યાં વિયાગ.” – આ છે વિશ્વનો સનાતન નિયમ. વિશ્વના આ અચળ નિયમને ફેરવવાની કેઈમાં તાકાત નથી. હા, જ્યાં જન્મ પિોતે મરી ગયું ત્યાં મૃત્યુનો ઉદ્દભવ નથી, પછી વિયોગનાં કારમાં દુઃખ કેવા! જ્યાં સંગની વાત નથી. આ અદ્દભુત શક્તિ કેવળ “ધર્મસાધનો જ આપી શકે એમ છે. વર્તમાનમાં “ધર્મસાધના કરીને ભવાંતરે અજન્મા [મક્ષગામી] બની શકાય તે વાત અશક્ય નથી. આવી જ સાધના દ્વારા પાવન મૃત્યુને વરેલાં પૂજ્ય ગુરુજી શ્રી રૂપશ્રીજી મ.ની પાવન સ્મૃતિ થાય છે. કચ્છની ધીંગી ધરા. તેમાં હાલાઈ” વિભાગ “ધર્મભાવનાથી જાણીતા છે. નાના રળિયામણા ડુંગરની ગોદમાં પ્રગટ પ્રભાવી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાદિ જિનેશ્વર ભગવંતોથી વિભૂષિત શિખરબંધી જિનાલયથી શુભતું શેરડી ગામ છે. ત્યાં પૂજ્યશ્રીને સં. ૧૯૫૩માં જન્મ, પિતા કુરપાળભાઈ માતા ખેતબાઈનાં પુત્રીરત્નનું નામ સ્તનબાઈ તે વખતે કચ્છમાં કેળવણીને પ્રચાર ખાસ ન હોવા છતાં પૂર્વના પશમથી ને પૂજ્યના સંસર્ગથી ધાર્મિક જ્ઞાનની પિપાસા જાગેલી, પરંતુ તે સમયની રૂઢિ મુજબ નાની વયમાં તેઓનાં લગ્ન નાના રતડિયાના ભાણજી દેરાજ સાથે થયેલ. “સંસાર તો સગ-વિયેગની ઘટમાળ રૂપ જ Page #816 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ ] [ શાસનનાં શ્રમણીરત્ન છે એમ તત્વથી સમજી સદૂગુરુસમાગમથી હદય વૈરાગ્યવાસિત બન્યું અને ચારિત્રમાર્ગે જવાની ભાવના બધાંની સંમતિ મળવાથી બનાવી. દીક્ષા : પરમ ત્યાગી પૂજ્ય દાદાસાહેબ શ્રી ગૌતમસાગરસૂરિજી મ.ના વરદ હસ્તે કચ્છના માંડવી શહેરમાં મહોત્સવપૂર્વક સં. ૧૯૭૧ના માગસર સુદ ૧૧ના તેઓશ્રીની દીક્ષા થઈ દાદાશ્રીએ એમને પૂ. સાધ્વીજી શ્રી કસ્તૂરશ્રીજી મ.ના શિષ્યા બનાવી “રૂપશ્રીજી” નામ રાખ્યું. જીવનઘડતર ઃ પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મ. પરમ ત્યાગી હતા. પિતાને સમુદાય સદૈવ રત્નત્રયીની આરાધનામાં લીન રહે તેવી અવારનવાર પોતાના સમુદાયમાં પ્રેરણું આપતા. આ ઘડતર પૂજ્યશ્રી માટે આશીર્વાદ રૂપ બનેલ. તેઓ બાહ્ય ભાવોમાં ન મૂંઝાતાં સદાય અપ્રમત્તપણે મુનિધર્મના પ્રાણુરૂપ સ્વાધ્યાયમાં મશગૂલ રહેતાં. - જ્ઞાનની અદ્દભુત લગની અનેક સૂત્ર, ગુજરાતી પદે તેમ જ સંસ્કૃત બે બુક, કાવ્ય અને અર્થજ્ઞાન ઘણું સારું હતું. સ્વાધ્યાય પ્રેમ તે અકથ્ય હતા. એ દ્વારા તેઓશ્રી પાસેથી અનેક પ્રેરણા મેળવી જતાં. અક્ષરજ્ઞાન ન હોય એવા આત્માઓને પણ તેઓ એક એક પદ આપીને પંચપ્રતિક્રમણાદિ કંઠસ્થ કરાવતાં. તેમાં તેઓ જરાય કંટાળો ન લાવતાં. એટલું જ નહીં; સામેનાને રસથી પરિપ્લાવિત કરી દેતાં. અભ્યાસ કરાવતાં શબ્દશુદ્ધિ પર પૂજ્યશ્રીનું લક્ષ અપૂર્વ રહેતું સંયમજીવન : નિઃસ્પૃહતા એ સંયમી જીવનની સુવાસ છે. એ સુવાસ એઓશ્રીના હદયમાં મઘમઘતી હતી. વાણી પર વિજય એ એમની પ્રત્યક્ષ સિદ્ધિ હતી. પ્રાયઃ ચાર વિગઈ એને સદંતર ત્યાગ, દીર્ઘ જીવન પર્યંત સ્વસ્થ હતાં ત્યાં સુધી એકાસણું. વિધિ સહ વીશસ્થાનક તપની આરાધના તેમ જ વર્ધમાનતપની ૩૩ ઓળીઓ, વરસીતપ, સેળ ઉપવાસ, અઠ્ઠાઈ આદિ નાની મોટી તપશ્ચર્યાએથી પોતાના જીવનને નિર્મળ બનાવેલ. સેવાભાવની વૃત્તિ ઃ તેઓશ્રી પિતાનાં ગુણીશ્રીની નિશ્રામાં વિનયપૂર્વક રહેતાં. મોટાં-નાનાંઓ પ્રત્યે પણ એઓશ્રી ઉચિતતા જાળવતાં. ગુરુણીજીના સ્વર્ગવાસ પછી પોતાનાં ગુરુબેન પૂ. સાધ્વીશ્રી પદ્મશ્રીજી મ. ની પણ અપૂર્વ સેવા–વિનયભક્તિ આદિ કરતાં. ગુરુબહેન પ્રત્યે પણ એટલો જ પૂજયભાવ હતો. અપૂવ પ્રભુભક્તિ : પ્રભુસ્મરણ તો એમના જીવનમાં વણાયેલું જ હતું. જાપમાં તેઓ સ્થિર રહેતાં. નવકારમંત્રનો નવ લાખ અને અરિહંતપદને કરોડ જાપ કરેલ. વિવિધ તીર્થયાત્રાઓ કરવા ઉપરાંત એમણે શત્રુંજય ગિરિરાજની નવ્વાણું યાત્રા પણ કરેલ. શિષ્યાદિ પરિવાર ઃ તેઓશ્રીનાં શિષ્યાઓમાં સાધ્વીશ્રી જગતશ્રીજી, શ્રી અમરેન્દ્રશ્રીજી મુખ્ય હતાં. હાલમાં તેમનાં પ્રશિષ્યાઓ વગેરે ઘણું જ સાત્ત્વિક પરિવાર વિચરે છે. ચાતુર્માસ-સ્થળે? ૬૦ વર્ષના દીર્ઘ ચારિત્રપર્યાયમાં તેઓશ્રીએ વિહારનાં સ્થાનોમાં તથા ચાતુર્માસમાં અનેક સ્થળોએ સુંદર ધર્મપ્રચાર કર્યો છે. ભુજ, માંડવી, બીદડા, ભુજપુર, ગઢશીલા, લાયજા, મેરાઉ, નવાવાસ, ગોધરા, કોડાય, નાગલપુર, રાયણ, નલિયા, સુથરી, જખૌ, ફરાદી, નાના આસંબિયા, રામાણિયા, શેરડી, નરેડી, મેથારા, નાના રતડિયા, મેટા રતડિયા, સસરા, દેવપુર, કેટડા (રેહા) સાવરકુંડલા (સૌરાષ્ટ્ર) જામનગર, પાલીતાણું આદિમાં તથા વચ્ચે વચ્ચે કેટલા સંઘની વિનંતીથી કેટલામાં અલગ અલગ ૧૪ ચાતુર્માસ રહેલાં–છેલ્લાં પાંચ Page #817 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને ] [ ૭૭૯ વરસથી તેઓ કેટલામાં સ્થિરવાસ હતાં. કેટડા ઉપર તેમણે ઘણે ઉપકાર કર્યો છે. કેટડાના શ્રીસંઘે પણ એમની અનમેદનીય વૈયાવચ્ચ કરેલી. સમત્વભાવ : છેલ્લાં બે વરસથી શરીરે અસ્વસ્થ અને પરાધીન થવા છતાં તેઓશ્રીનો સમત્વભાવ ઉત્કટ હતે. એમનાં શિષ્યા પૂ. સા. શ્રી અમરેશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી જગતશ્રીજી મ.ના શિષ્યા-પ્રશિષ્યાઓ પણ હાજર રહેતાં. અંતિમ વિદાયઃ અંતે સં. ૨૦૩૨માં માગસર સુદ બીજને દિવસ ગેઝાર નીવડ્યો. આ વખતે પૂજ્યશ્રીનાં પ્રશિષ્યાઓ પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી આદિ ઉગ્ર વિહાર કરી પહોંચી આવેલાં. પૂ. સા. શ્રી હીરપ્રભાશ્રીજી મ. આદિ પણ હાજર હતાં. સતત નવકાર મહામંત્રની ધૂન ચાલુ હતી. એ આરાધના સરોવરમાં ઝીલતાં ઝીલતાં આખરે બપોરના ત્રણ વાગે ૭૯ વર્ષની બુઝર્ગ વયે પૂજ્યશ્રીને જીવનદીપ સદાયને માટે બુઝાઈ ગયા. તેઓશ્રી સમાધિમૃત્યુને વર્યા. ખરેખર ! આવા પવિત્રાત્માઓનું સંચમ જ આ વિશ્વનું રક્ષણ છે. અંતમાં એ પૂના પવિત્ર જીવનને નજર સમક્ષ રાખી સહ કે સર્વત્ર સંયમની સુવાસ ફેલાવે એ જ શુભેચ્છા ! કેટિ કેટિ વંદન હો એ પુણ્યાત્માને! લિ. પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી મ.ના શિષ્યા સ. પુર્યોદયાશ્રીજી — — જ્ઞાનનાં અખંડ આરાધિકા, ભદ્રપરિણામ પૂજય સાધ્વીજી શ્રી હરખશ્રીજી મહારાજ સૌરાષ્ટ્ર દેશમાં જામનગર જિલ્લામાં ધર્મપુરીની ઉપમા પામેલું નમણું નવાગામ નામે ગામમાં દોઢિયા કુટુંબમાં ગોસર રાજા નામે એક ધમપ્રેમી શ્રાવક હતા. તેમનાં ધર્મપત્ની લીલાબાઈની કૂખે સ. ૧૯૬૬ મહા સુદ ૧૧ ના એક કન્યારત્નને જન્મ થયે. તેમનું નામ હીરબાઈ પાડયું. હીરબાઈ અનુક્રમે મોટાં થતાં માતા-પિતાએ તેનાં લગ્ન વીરજી માલદના સુપુત્ર નરશી સાથે કર્યા. હજી તે મેંદી રંગેલા હાથ પણ ભીના હતા ત્યાં નરસીભાઈ પટેલેકની વાટે સંચરી ગયા. મનુષ્ય ધારે શું ને થાય શું ! કમની લીલા ન્યારી હોય છે. નાની ઉંમરે માંડ બાર-તેર વરસ થયાં હશે ત્યાં આ કરુણ સ્થિતિ સર્જાઈ. જૂને જમાને હતો પણ કુટુંબ ધર્મિષ્ટ હતું. તેથી હીરબાઈને ધર્મમાં વાળી, દેવદર્શન, સામાયિક અને જપ-તપમાં જોડી દીધાં. હાલારમાં દેઢિયા નુખ અચલગચ્છીય છે. નવાગામમાં પૂ. સાધ્વીશ્રી કસ્તૂરશ્રીજી મ. નાં શિષ્યા પૂ. સાધ્વી શ્રી પદમશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કપૂરશ્રીજી મ. નું ચાતુર્માસ થયું અને હીરબાઈ નિત્ય દેરાસરે-ઉપાશ્રયે વધુ ને વધુ સમય જાવા લાગ્યાં અને પરિણામે પૂ.કપૂરશ્રીજી મ.ની પ્રેરણાથી તેઓ પ્રતિબંધ પામ્યાં ને દીક્ષા લેવાની ભાવના જાગી. સં. ૧૯૮૧ માગસર સુદ ૨ના મુહૂર્ત આવ્યું. એક ચાતુર્માસમાં પ્રતિબધ પામી ચાતુર્માસ પૂરું થયે નવાગામની નમણી ધરતી પર પૂ. શ્રી ધર્મસાગરજી મ. ની નિશ્રામાં દીક્ષા થઈપૂ. સાધ્વીશ્રી કપૂરશ્રીજી મ. નાં શિષ્યા થયાં ને સાધ્વીશ્રી હરખશ્રીજી નામ પડ્યું. ત્યારથી ભણવા-ગણવા સાથે વડીલે ની સેવામાં લાગી ગયાં અને ગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ Page #818 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો રીતે સંયમી જીવન જીવી રહ્યાં. સ્વભાવ ભેળ, ભદ્રિક ને નિખાલસ. પટમાં મુદ્દલ કપટ નહીં. જેવું હૈયે તેવું હોઠે. એવાં ભદ્રિક સ્વભાવને કારણે ખૂબ જ ચાહના મેળવી. ગુરુણીજી શ્રી કનક શ્રીજી મહારાજની સેવામાં એકાગ્ર રહ્યાં. પૂ. દાદા શ્રી ગૌતમસાગરસૂરિજી મહારાજ સાહેબની સેવાનો પણ લાભ લેતાં. સહચારિણી તરીકે પૂ. મુક્તિશ્રીજી મ. ની ગુરુબહેન તરીકે સેવા કરી. પૂ. અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મ. સા. ની પણ લાગણી મેળવી. પૂ. અચલગચ્છાધિપતિશ્રીના હાથે લખાયેલ શ્રી કપસૂત્રનું ભાષાંતર પણ છપાવવાનો લાભ લીધે. ગુણપરાગની ૩ આવૃત્તિ, સ્વાધ્યાયસૌરભ, રત્નાવલી આદિ પુસ્તકો છપાવ્યાં તેમ જ પૂ. ગચ્છાધિપતિશ્રીના હાથે લખાયેલ છેલ્લું ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પણ છપાઈ ગયું છે. શ્રી મુલુન્ડ જેન વે. મૂ. સંઘના પ્રમુખશ્રી મેરારજી નાનજી ગાલા તેઓને માની જેમ માન આપતા અને તેમનું બધું જ કામ સુંદર રીતે કરી આપતા. તપમાં પણ શૂરાં છે. ૩ વરસીતપ, એક માસંખમણ, સેળભત્તા, અનેક અઠ્ઠાઈઓ, ૫૦૦ આયંબિલ આદિ અનેક તપસ્યાઓ કરેલ તેમ જ આટલી મોટી ઉમરે પણ આજેય પર્વતિથિએ ઉપવાસ જ કરે છે. છેલ્લાં અગિયાર વર્ષથી પાલીતાણું સ્થિરવાસ કરેલ છે અને દરરોજ તળેટીના દર્શને જાય છે. તળેટીની જ લગભગ ૨૨ સો જેટલી યાત્રા કરી છે. ઉપરની ત્રણ નવ્વાણ પણ કરી છે. એમનાં શિષ્યા સાધ્વી શ્રી રતનશ્રીજી પણ એ સેવા કરે. પ્રશિષ્યાઓને પણ પ્રેરણા કરે અને અપ્રમત્ત રહેલા કેર કરે. ઘણું સંસ્થાઓમાં પ્રેરણા કરી દાન ઘણું ભાગ્યશાળીઓ પાસેથી અપાવ્યાં છે. પોતે આખું જીવન શુદ્ધ સંયમમાં વિતાવેલ છે. ભૂલ થાય તો મિચ્છામી દુક્કડમ લે ને આપે. વચને સિદ્ધ જેવા. જે માંગે તે મળી રહે. જીવનમાં સ્વ-પર કલ્યાણનાં ઘણાં સારાં કાર્યો કર્યા છે. હજુએ ઉપદેશધારા ચાલુ જ છે. પૂ. અચલગચ્છાધિપતિએ તેમને સાધ્વીગણમાં મુખ્યા સાધ્વીની પદવી આપી છે. ગુરુદેવ પ્રત્યે ખૂબ જ ભક્તિ છે અને ગ૭ પ્રત્યે પણ લાગણી ખૂબ જ છે. કેટલાક તપાગચ્છના પૂ. મુનિ ભગવંતો કે આચાર્ય ભગવંતોએ પણ એમને “મા” કહીને સંધ્યાં છે. અચલગચ્છના જાણીતા પ્રવચનકાર પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મહારાજને સંયમ માટે તૈયાર કરનાર પણ તેઓશ્રી છે. પિતે આખો દિવસ જ્ઞાન, ધ્યાન તથા જાપમાં વિતાવે. કઈ મળવા આવે તે પણ તેમની સાથે વાત નહિવત્ કરતાં ને સ્વાધ્યાયમાં જ ધ્યાન આપતાં. પ્રભુ એમને દીર્ધાયુ આપે જેથી ગચ્છ-ગુરુ અને શાસનની સેવા કરતા રહે એજ પ્રાર્થના. –સાધ્વી ચંદ્રોદયશ્રીજી કરૂણાવારિધિ, તપ નધિ પૂ. સાધવરત્ન શ્રી જગતશ્રીજી મહારાજ બહુરત્ના વસુંધરાની ગોદમાં અનેક માનવપુષ્પો પ્રાદુર્ભાવ પામે છે અને માનવતાની સુવાસથી જગને મહેકાવે છે. તેવા મહાનુભાવોનાં મંગલમય પ્રેરણાદાયક જીવનને યાદ કરતાં પણ રેમેરોમ પુલકિત બની જાય છે. અહી ઉચ્ચતર રીતે જીવન જીવી ગયેલા સૌના આદર્શ સમાં Page #819 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] | [ ૭૮૧ અમારા પૂ. ગુરુદેવને ગુણાનુવાદ કરવાની આ કલમમાં જે કે શક્તિ નથી, તથાપિ “ઉત્તમનાં ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” એ વાયાનુસારે અલ્પબુદ્ધિથી ચકિચિત્ લખવા પ્રેરાયા છીએ. અમારા એ ગુરુદેવ વિરલ કોટીના ગુણસંપન્ન હતા. પુણ્યરાશિમાં પ્રાપ્ત થયેલ ઉજજવલ દેહ, મુખમાં માધુર્ય, આંખમાં અમૃત, હૃદયમાં કરુણું, ભક્તિના પ્રવાહ, વિવેકભર્યું આચરણ – આ બધા અજોડ કેટીને સગુણોને સુભગ સુમેળ એમના જીવનમાં થયેલ હતો. કચ્છના કંઠી પ્રદેશમાં આવેલ રમણીય ભદ્રેશ્વરતીર્થનું માહામ્ય ઇતિહાસનાં પૃષ્ઠો પર સુવર્ણાક્ષરે અંકાયેલ છે. જેમાં પરમ ઉત્કૃષ્ટ શીલત્રતધારી વિજયશેઠ ને વિજય શેઠાણી અને દાનવીર શેઠ જગડુશાહની ભવ્ય ગાથા અજોડ છે. એ નયનાભિરામ પવિત્ર ભદ્રેશ્વરતીર્થની નિકટમાં ગુંદાલા ગામના નિવાસી શા. મુરજી પૂંજાભાઈને ત્યાં હીરબાઈની કુક્ષીએ સંવત ૧૯૪૨ના આસો સુદ ૧૦ના દિવસે એ પુણ્યશાળી આત્માનો જન્મ થયે. માતા-પિતાએ તે પુણ્યાત્માને ખીમઈબાઈનામ આપ્યું. બાલ્યકાળથી જ પૂર્વભવનાં વારસારૂપે ઔચિત્યાદિ શુભગુણેનો તેમના જીવનમાં વાસ હતો. તત્કાલિન પ્રણાલીકા અનુસારે નાની ઉંમરમાં તેમનાં લગ્ન લાખાપુર ગામના રહીશ ડાહ્યાભાઈ સાથે થયાં. કમવશ લગ્ન બાદ થોડા સમયમાં ડાહ્યાભાઈએ દેહ છેડયો. જીવન એ કેવું ક્ષણભંગુર છે ! માનવીને ક્યા કાળે કાળની ઝાપટ લાગે તે ક૯પી શકાતું નથી. ઉપરોક્ત ઘટના બનતાં પૂજ્યશ્રીએ પોતાના જીવનને ધર્મકિયામાં પરોવ્યું. ત્યારપછી પિતાના મોસાળ પત્રી ગામમાં કેશવજી પંચાણને ત્યાં રહી ગુજરાતી વાચન-લેખનને અભ્યાસ કેળવ્યું. પઢમં નાણું ઓદયા” એ સૂત્રને લક્ષમાં રાખી સમ્યજ્ઞાનને મુક્તિનાં સોપાનસમ જાણી કોડાય ગામમાં તે સમયે સુંદર રીતે ચાલતી પાઠશાળામાં ૧૦ વર્ષ સુધી સંસ્કૃત અને ધાર્મિક જ્ઞાનામૃતનું પાન કર્યું. પછી દીવ દીવાને પ્રગટાવે તેમ પત્રી ગામમાં લખમણુજી કેશવજીએ બંધાવેલ જ્ઞાનશાળામાં ઘણી બહેનોને અભ્યાસ કરાવ્યું સત્સંગ અને સંયમાભિલાષા : જ્ઞાની ગુરુમહારાજના સત્સંગથી તેઓ વધુ ને વધુ ધર્મમાં સ્થિર બનતાં ગયાં. ધીરે ધીરે તેમને સંસારનાં ભૌતિક સુખ પરત્વે વૈરાગ્ય જાગે. અને પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની એક ઉમદા અભિલાષા ઉત્પન્ન થઈ. તે વૈરાગ્યભાવને પ્રબળ બનાવવા તેઓશ્રીએ સંકલ્પ કર્યો. ઉત્તમ આત્માઓનું સંકલ્પબળ અજબ હોય છે. પ્રાયે સંકલ્પ કરતાં જ કાર્યસિદ્ધિ થવાના પ્રતીકરૂપ તેઓને સાથ-સહકાર મળતો રહે છે. તે જ અરસામાં દેવપુરનાં શા ખેરાજ કચરાની સુપુત્રી હશબાઈને તેઓશ્રીને સમાગમ થયે. સગુણાનુરાગી એ બે મુમુક્ષુઓને સુમેળ થયા બાદ તેઓશ્રીમાં સંસારવિરક્તિના અદ્ભુત ભાવોને વિકસાવવાને સવિશેષ અવકાશ મળે. તે પુણ્યાત્માઓએ કૂલ અને ફેરમની જેમ સાથે રહી જ્ઞાનગોષ્ઠિ દ્વારા, વિવિધ આરાધના દ્વારા સંચમાભિલાષાને દઢ બનાવી, અને પોતાનાં દેહને સંયમમાર્ગમાં આવતાં કષ્ટો અને પરિષહો સહન કરવા સમર્થ બનાવ્યું. વીરપથે પ્રયાણ તેઓશ્રીએ સંયમ ગ્રહણ કરવાની શુભ ભાવના ગીતાર્થ ગુરુઓ પાસે વ્યક્ત કરી, ગુરુદેવેની અનુમતિ મળતાં પ૬ વર્ષની અવસ્થાએ હાલારદેશદ્ધારક પૂજ્ય દાદાસાહેબ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. નાં શિષ્યરત્ન પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞાવતિની પૂ. સાધ્વી શ્રી રૂપશ્રીજી મ. પાસે દેવપુર ગામમાં વિ. સં. ૧૯૯૯ ના વૈશાખ સુદ ૧૧ ના ભવતારિણી દીક્ષા અંગીકાર કરી. પૂજ્યશ્રીજીનું શુભ નામ જગતશ્રીજી અને હાંસબાઈનું નામ હીરશ્રીજી રાખવામાં આવ્યું. લાંબા સમયની ભાવના સફળ થતાં એમના આત્માએ આનંદવિભોર બની ગુરુવર્યોનાં અપૂર્વ આલંબન અને પ્રેત્સાહન દ્વારા સાધનામાર્ગમાં Page #820 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ ] [ શાસનનાં શ્રમણોને આગેકૂચ કરી. પૂજ્ય ગુરુદેવ જગતશ્રીજી મહારાજે અત્યંત ઉલ્લાસ અને નિષ્ઠાપૂર્વક સંયમમાર્ગની આરાધના કરતાં, જ્ઞાનયેગ, તપગ અને ભક્તિયેગને પિતાના જીવનમાં સુંદર રીતે વણી લીધાં હતાં. પૂજ્ય ગુરુદેવે દર્શનશુદ્ધિ માટે પરમ તારક શત્રુંજય ગિરનાર આદિ ભવ્ય તીર્થોની યાત્રા કરી જીવનને ધન્ય બનાવ્યું. તપ પ્રત્યે તેઓશ્રીને અપૂર્વ રુચિ હતી. વીશસ્થાનક વગેરે જુદાં જુદાં તપની આરાધના કરેલ. આયંબિલ તપ પ્રત્યેનો અવર્ણનીય પ્રેમ હતો. વર્ધમાન તપની ૬૯ ઓળી કરેલ. ઘણીવાર ચાર કે છ માસ સુધી લાગેટ આયંબિલ કરતાં. દીક્ષા બાદ એકાસણાં કરતાં, બેયાસાગુ તે ક્વચિત જ કરતાં. ૭૪ વર્ષની અવસ્થાએ ગુરુદેવને મેરાઉ મુકામે લકવા થયે. ત્યારે કેઈ પ્રકારની વિલાયતી દવા વિના શ્રદ્ધા, ભક્તિભાવ અને તપ પરની એકનિષ્ઠાથી લકવા જેવું દર્દ પણ સુધરી ગયું. ત્યારબાદ બે માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૧૦ ઉપવાસ, છ અદ્ધ અને ૧૨ અમો કર્યા. ૨૨૯ છઠ્ઠો કરવાની પ્રબળ ઈચ્છા હતી, પરંતુ ૨૦૬ છઠ્ઠો કરી શક્યાં. પૂ. ગુરુદેવ એકાન્તરે છઠ્ઠ કે અઠ્ઠમ કરે તો પણ પારણે નવકાશી કદી પણ ન કરતાં. લકવા થયા બાદ પયુષણમાં આઠ ઉપવાસ જ કરતાં. છેલે રાયણ ગામે ચાતુર્માસમાં પૂજ્ય ગુરુદેવે ૬મી ઓળી શરૂ કરેલ. વચ્ચે પર્યુષણમાં આઠ ઉપવાસ કરી બાકી રહેલ ઓળીનાં ૧૫ આયંબિલ પૂર્ણ કર્યા. પૂ. ગુરુદેવ તપ સાથે જ્ઞાન-ધ્યાનમાં પણ અપ્રમત્તતા દાખવતાં. “ગડપિ વયસિ ગ્રાહ્યા, વિદ્યા સર્વાત્મના સદા” એ સૂત્રાનુસાર તેઓશ્રીની જ્ઞાનપાસના વૃદ્ધાવસ્થામાં પણ ચાલુ રહેતી. સ્વાધ્યાય તેમ જ જાપ અને ધ્યાનમાં પ્રવતતાં તેઓશ્રી અને માટે પ્રેરક ઉદાહરણરૂપ બની રહેતાં. અડગ પ્રતિજ્ઞાથી સ્વધારણામાં સફળ થતાં. પૂજ્યશ્રી સ્વયં ગુણાનુરાગી હતાં, એટલું જ નહીં પ્રશાન્તભાવ, વાત્સલ્યભાવ, માધ્યસ્થભાવ, ભક્તિભાવ જેવા તેમના ઉત્તમ ગુણો આસ્તિક-નાસ્તિક સૌને ગુણાનુરાગી બનવા પ્રેરતા. જ્ઞાની પુરુએ કહ્યું છે કે સંયમી આત્મા પોતે તરે છે અને બીજાને પણ તારે છે. એના પ્રેરક ઉદાહરણરૂપ કરુણાનિધિ ગુરુદેવે અમૃતમય વાણી દ્વારા અમને સંયમને પુનિત રાહ બતાવી અમારો ઉદ્ધાર કર્યો. તેઓશ્રીના સદુપદેશથી શરૂ થયેલ વર્ધમાન તપનાં આયંબિલ ખાતાં, દેવપુર, ભુજપુર, પત્રી, બીદડા, કેડાય વગેરે ગામોમાં આજે પણ સારી રીતે ચાલી રહ્યાં છે. છેલ્લે સં. ૨૦૨૩ના ચૈત્ર મહિનામાં છ કરીને પૂ. ગુરુદેવે આહારનો ત્યાગ કર્યો. જવનું પાણી તેમ જ અલ્પ પ્રવાહી લેતાં અને જાપ તેમ જ સમાધિભાવમાં સ્થિર રહેતાં. વૈશાખ વ૮ ૩ ના પુનઃ લકવાની વિશેષ અસર થઈ. તેવા સમયે સમાધિભાવમાં સ્થિર રહી ચાર કલાક સુધી પરમાત્માની પ્રતિકૃતિ સમક્ષ એકાગ્ર ચિત્તથી દષ્ટિને કેન્દ્રિત કરી સમગ્ર શિષ્યા-પ્રશિષ્યાવૃંદના મુખેથી ઉચ્ચારાતી ધૂનમાં લયલીન બની ગયાં હતાં. અંતે વૈશાખ વદ ૪ શનિવારના તેઓશ્રી પરમ સમાધિને વર્યા. પૂ. ગુરુદેવ સ્થૂલદેહ નશ્વર જગતમાંથી ચાલ્યાં ગયાં; પરન્તુ તેમના વિવિધ ગુણોથી અમારાં સહનાં અંતરમાં તેઓ વિદ્યમાન છે. જીવન મંજિલના રાહમાં આત્મપ્રકાશનાં પુનિત કિરણો પ્રગટાવનાર પ્રેરણામૂતિ ગુરુદેવને અમ પર અનંત ઉપકાર છે. “કાળની કેડીએ ઘડીક સંગ” એવી કેડીમાં વિચરતાં એ ભવપથિક પોતાના રાહમાં પ્રેરણાનાં પુષ્પ વેરતાં ગયાં છે....તેવા પરમ વઘ વિભૂતિનાં ચરણોમાં અગણિત વંદના... લિ. પૂ. ગુરુદેવની કૃપાકાંક્ષી શિષ્યા નિરંજનાશ્રીજી. Page #821 -------------------------------------------------------------------------- ________________ “વું નામ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૭૮૩ પૂ. સાદવીજીશ્રી જગતશ્રીજી મ. સા.નો પરિવાર અનુક્રમ સાધ્વીનું નામ ગુરુનું નામ જન્મસ્થળ દીક્ષા સમય અને સ્થળ પૂ. હીરશ્રી એ. પૂ. જગતશ્રીજી મ. સા. દેવપુર સં. ૧૯૯૯ દેપુર ,, નિરંજનાશ્રીજી મ. , જગતશ્રીજી મ. સા. કેડાય સં. ૨૦ ૦૬ પાલીતાણા , ગણદયશ્રીજી મ. ,, જગતશ્રીજી મ. સા ભુજપુર સં. ૨૦૦૮ ભુજપુર .. હીર પ્રભાશ્રીજી મ. . ગુણોદયશ્રીજી મ. સા. ભુજપુર સં. ૨૦૦૮ ભુજપુર , પુયે દયશ્રીજી મ. , નિરંજનાશ્રીજી મ. સા. મોટા સં. ૨૦૧૦ મેટા આસંબિયા આસંબિયા , અરુણોદયશ્રીજી મ. 4. નિરજનાશ્રીજી મ. સા. મેટા સં. ૨૦૧૧ માંડલ આસ બિયા ,, કલ્યાણદયશ્રીજી મ. , ગુણોદયશ્રીજી મ. સા. અંજાર સં. ૨૦૧૩ અંજાર , ભુવનશ્રીજી મ. , ગુણોદયશ્રીજી મ. સા. ભુજપુર સં. ૨૦૧૩ ભુજપુર , વિદયશ્રીજી મ. , ગુણાદયશ્રીજી મ. સા. દેવપુર સં. ૨૦૧૩ ભુજપુર , ગુણોદયશ્રીજી મ. સા. ભુજપુર સં. ૨૦૧૫ ચાંચબંદર ,, સદ્ગગાશ્રીજી મ. ., અરુણોદયશ્રીજી મ. સા. તુંબડી સં. ૨૦૧૫ ચીંચબંદર , અભયગુણાશ્રીજી મ. ,, ગુણાદયશ્રીજી મ. સા. બીદડા સં. ૨૦૧૯ બીદડા વિમલયશાશ્રીજી મ. .નિરજનાશ્રીજી મ. સા. વરાડીયા સ. ૨૦ ૧૯ પાલીતાણા , કમ્યગુગાશ્રીજી મ. ,, ગુગોદયશ્રીજી મ. સા. અંજાર સ. ૨૦૨૦ અંજાર , અનંતગુણશ્રીજી મ. , ગુણોદયશ્રીજી મ. સા. રામાણિયા સં. ૨૦૨૨ રામાણિયા ,, વિપુલગુણાશ્રીજી મ. ,, પુણ્યદયશ્રીજી એ સા. નાગલપુર સં. ૨૮ ૨૭ નાગલપુર હર્ષ | શ્રીજી મ. , પુણ્યદયશ્રીજી મ. સા. નાગલપુર સં. ૨૦૨૩ નાગલપુર , જયગુરુ શ્રીજી મ. , પુણ્યદયશ્રીજી મ. સા. નાગલપુર સં. ૨૦૨૩ નાગલપુર સમ્યગુણ શ્રીજી મ. , પુણ્યદયશ્રીજી મ. સા. માંડવી સં. ૨૦૨૪ અંજાર છે, શીલગુણશ્રીજી મ. ,, ગુણોદયશ્રીજી મ. સા. બીદડા સં. ૨૦૨ ૬ બીદડ છે. જ્યોતિગુણાશ્રીજી મ. ,, ગુણોદયશ્રીજી મ. સા. બીદડા સં. ૨૦૨૬ બીદડા ક૯૫ગુણાશ્રીજી મ. , ગુણોદયશ્રી મ. સા. બીદડા સં. ૨૦૨૬ બીદડા , તરગુણાશ્રીજી મ. , ગુણોદયશ્રીજી મ. સા ફરાદી સં. ૨૦૨ ફરાદી - ભદ્રગુણાશ્રીજી મ. ,, પુણદવશ્રીજી મ. સા. મેરાઉ સ'. ૨૦૨ ૬ મેરાઉ , કીતિગુરુ શ્રીજી મ. , પૂર્ણાનંદશ્રીજી મ. સા. પુનડી સં. ૨૦૨૭ પુનડી ,, યશગુણાશ્રીજી મ. , પૂર્ણાનંદશ્રીજી મ. સા. ગઢશીશા સં. ૨૦૨૮ , સુશીલગુરુશ્રીજી મ. , સગુણ શ્રીજી મ. સા. મોટા સં. ૨૦૨૮ મેટા આસળિયા આસંબિયા , રનયશાશ્રીજી મ, નિરંજનાશ્રીજી મ. સા. રાયણ સં. ૨૦૨૦ રાયણ , હિરણ્યગુણાશ્રીજી મ. છે. સગુણાશ્રીજી મ. સા. નાની તુંબડી સં. ૨૦૨૮ તુંબડી ,, દેવગુણાશ્રીજી મ. , વિદયશ્રીજી મ. સા. ભુજપુર સં. ૨૦૩ ૦ ભુજપુર , જયપધ” શ્રીજી મ. , કલયાણોદયશ્રીજી મ. સા. નાની તુંબડી સં. ૨૦૩૧ તુંબડી Page #822 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ ] [ શાસનનાં શમણું રત્નો જન્મ સ્થળ દીક્ષા સમન અને સ્થળ અનુકમ સાધ્વીનું નામ ગુરુનું નામ ( ( ૩૫ ૪૬ | વીરગુણાથીજી મ. સા. પૂ ભુવનશ્રીજી મ. સા ચાંગડા ઈ સં. ૨૦૩૧ દેવપુર છે, અમિત ગુણાશ્રીજી મ. , કલ્યાણદયાશ્રીજી મ. સા. ભુજ (કુનરિયા સં. ૨૦૩૧ ભુજ , મહાપદ્મગુણાશ્રીજી મ. , અમિતગુણથીજી મ સા. ભુજ સં. ૨૦૩૧ ભુજ ,, મેહસમુણાશ્રીજી મ. , પુણ્યદયશ્રીજી મ. સા. મેટા સં. ૨૦૩૫ ગોરેગામ આસંબિયા , સંયમ ગુણાશ્રીજી મ. - પુર્યોદયશ્રીજી મ. સા. લાલા સં. ૨૦૩૫ મુલુન્ડ (મુંબઈ) ,, મૌનગુણાશ્રીજી મ. ,, પુણ્યોદયશ્રીજી મ. સા. જસાપર સં. ૨૦૩૫ મુલુન્ડ (મુંબઈ) . સુવગુણાશ્રીજી મ. , હિરણ્યગુણાશ્રીજી મ સા. નાની તુંબડી સં'. ૨૦૩૭ ચીચપ કલી સંવેગગુણાશ્રીજી મ. , હિરણ્યગુણાસ્ત્રીજી મ સા. નાની તુંબડી સં. ૨૦૩૭ ચીચપેલી છે, નવગુણાશ્રીજી મ. નિરજનાશ્રીજી મ. સા. નાગલપુર સં. ૨૦૩૭ નાગલપુર - ચારુગુણાશ્રીજી મ. વિદયશ્રીજી મ સા. ગઢશીશા સં. ૨૦૩૮ ગઢશીશા - કૈવગુણ શ્રીજી મ. વિવોદયશ્રીજી મ. સા. ગઢશીશા સં. ૨૦૩૮ ગઢશીશા - જિતગુણાથીજી મ. ચા ગુણશ્રીજી મ. સા. ગઢશીશ સં. ૨૦૩૮ ગઢશીશા પૂગુણાશ્રીજી મ. ,, અભયગુણાશ્રીજી મ. સા. ભીસરી સં. ૨૦૩૮ ગોધરા - ભવ્યગુણાશ્રીજી મ. , પૂર્યોદયશ્રીજી મ. સા. ડેપા સં. ૨૦૩૮ લા લબાગ-મુંબઈ , યશગુણાશ્રીજી મ. - હિરણ્યગુણાશ્રીજી મ. સા. ફરાદી સં ૨૦૩૯ થાણા છે, ભાવગુણાશ્રીજી મ. - હિરણ્યગુણાશ્રીજી મ. સા. સાભરાઈ સં. ૨૦૩૯ થાણું , પ્રશાંતગુણાશ્રીજી મ. » વિપુલ ગુણાશ્રીજી મ. સા. દેઢિયા સં. ૨૦૩૮ લાલબાગ વિરાગગુણાશ્રીજી મ. અ ભયગુણાશ્રીજી મ. સા. નારણપુરા સં. ૨૦૩૯ ૧ડ લા , નીતિગુણાશ્રીજી મ. , નિરંજનાબીજી મ. સા. ફરાદી સ. ૨૦૫૦ વડાલા , તીર્થગુણાશ્રીજી મ. , દયશ્રીજી મ. સા. બાડા સં. ૨૦૪૦ વડાલ - અનંતરનાશ્રીજી મ. ,, જયપધગુણશ્રીજી મ. સા. તલવાણ સં. ૨૦૪૦ લાયજા ,, હીં કારગુણાશ્રીજી મ. , પુર્યોદયશ્રીજી મ. સા. શેરડી સં. ૨૦૪૦ સમેતશિખરજી હિતગુણાશ્રીજી મ. , પુણ્યોદયશ્રીજી મ. સા. ફરાડી સં. ૨૦૪૨ ભાંડુપ , વિરતિ ગુણાશ્રીજી મ. , રણગુણાશ્રીજી મ. સા. કેટડા (રેહા) સં. ૨૦૪૪ કોટડા , ગૌતમગુણાશ્રીજી મ. - વીરગુણશ્રીજી મ. સા મોથારા સં. ૨૦૪૪ મોથારા , નમ્રગુણાશ્રીજી મ. , વીરગુણશ્રીજી મસ'. બાડા સ. ૨૦૪૪ બાડા ., પુનિત ગુણાથીજી મ. ,, કલ્યાણેદાશ્રીજી મ.સા. નવાવાસ સં. ૨૦૪૪ [૨૭ જિનાલય] ., ૨૯તગુણાજી મ , જયગુણાશ્રીજી મ. સા. ગોધરા સ, ૨ ૦૫ ભાંડુપ , લક્ષગુણાશ્રીજી મ. , નવગુણશ્રીજી મ. સા. ભુજ પુરા સ. ૨૮ ૪૫ ભાંડુપ ,, તારક ગુયાશ્રીજી મ. ,, સુશીલગુણાશ્રીજી મ. સા. ઉનડેઠા સં. ૨૦૪પ માટુંગા ,, દર્શનગુણાશ્રીજી મ. • ભદ્રગુણાશ્રીજી મ. સા. લ વજન સં. ૨૦૪પ વરલી વિનયગુરુશ્રીજી મ. નીતિગુણશ્રીજી મ. સા. લાયજા સં. ૨૦૪૬ ચીંચબંદર , અહંદગુણાબીજી . ,, વીરગુણાશ્રીજી મ. સા. ચાંગડ ઈ સં. ૨૦૪૭ માલિયા , હર્ષદગુણાશ્રીજી મ. , વીરગુણાશ્રીજી મ. સા. રતડિયા સં. ૨૦૪ ૭ ભાલિયા ૬૫ Page #823 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] અનુક્રમ સાધ્વીનું નામ છ ૬૮ ७० પૂ સમયગુણાશ્રીજી મ .. " 29 "" ભક્તિગુણાશ્રીજી મ. મૈત્રીગુણાશ્રીજી મ. જિનેન્દ્રગુણાશ્રીજી મ. શ્રુતગુણાશ્રીજી મ. [ ૭૮૫ જન્મસ્થળ દીક્ષા સમય અને સ્થળ ગુરુનું નામ પૂ. હિરણ્યગુ ગાશ્રીજી મ સા. નાના આસ બિયા સં.૨૦૪૭ પાલીતાણા દેવગુણાશ્રીજી મ. સા. ભુજપુર સ, ૨૦૪૭ મુજપુર મહાપદ્મગુણાશ્રીજી મ.સા. ભુજ વિપુલગુણાશ્રીજી મ. સા. દેલપુર હિરણ્યગુણાશ્રીજી મ. સા. બારાઈ. .. ત્યાગ-વરાગ્ય અને જ્ઞાનના એજસને આત્મસાત કરનાર પૂ. સાધ્વીજી શ્રી રતનશ્રીજી મહારાજ • બારે માસ કચ્છડે! ભલે ' ~~~ - એવા કચ્છ પ્રદેશમાં અબડાસા તાલુકાના દરિયાકિનારે રમણીય અને નાનકડું રાણપુર નામે ગામ. એમાં નાજુક મજાનું શ્રી મહાવીર પ્રભુનુ જિનાલય. એ જિનાલય ગ્રામવાસીઓએ જાતમહેનતથી નિર્માણ કરેલું. જિનાલયના બાંધકામ માટે ગામની બહેનેા પાણી ભરી ભરીને ડાલવે. ગામના અગ્રેસર શ્રાવક દેવાંધભાઈ ને કુંવરબાઈ નામે ધમ પત્ની તેમનાં બે પુત્રા અને છ પુત્રીઓમાં ૬-૭ વર્ષની પુત્રી રતનબાઈ પણ ત્યારે નાના મેઘડાથી પાણી ભરીને દેરાસરજીના બાંધકામમાં પેાતાની હોંશે હોંશે ભક્તિ બજાવે. સ. ૧૯૬૮ ના આસેા વદી ૧૪ ના તેમને! જન્મ થયા હતા અને છ માસનાં થયાં ત્યાં તેમનું સગપણું પણ થઈ ગયુ હતું. રતનબાઈ રતન જેવાં તેજસ્વી અને સૌનાં લાડકાં પણ. તેમને ‘ મઝુમા 'ન! હુલામણા નામથી સહુ બાલાવે. સં. ૨૦૪૮ ભૂજ સં. ૨૦૪૮ દેશલપુર સ'. ૨૦૪૮ દેશલપુર ૧૨ વર્ષની વયે નલીયાના શા. જેવતભાઈ તેજપાર નાગડા સાથે તેમનુ લગ્ન થયું. કમની ગતિ વિચિત્ર છે. શેઠ શ્રી અરજણ ખીમજી કુ. માં સર્વિસ કરતા જેવતભાઈ કેઈ સબંધીને ટ્રેન ઉપર મૂકવા આવ્યા. પેલા ભાઈ ને ગાડીની ટિકિટ આપવા જતાં ગાડી ઊપડી અને જેવતભાઈનું અકસ્માતે અવસાન થયું. ફક્ત એક જ વરસમાં રતનબાઈનું સૌભાગ્ય લૂંટાઈ ગયું. વૈરાગ્યને પથે જવાની ભાવના જાગૃત થઈ. પ. પૂ. અચલગચ્છાધિપતિ દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાતિની સરલ સ્વભાવી પૂ. સાધ્વીજી શ્રી હરખશ્રીજી મ. લાલા ચાતુર્માસ પધાર્યાં. પૂર્વ સ`સ્કારથી ૩૧ વર્ષની ઉંમરે ચાર માસ પર્યંત ધાર્મિક ગ્રંથાને અભ્યાસ કર્યાં ધામિક અભ્યાસ કરતાં કરતાં રતનબાઈની વૈરાગ્ય ભાવના દૃઢ બની. સં. ૧૯૯૯માં મહા સુદ પાંચમના સુથરી તીથ માં ધૃતકલ્લાલ પાર્શ્વનાથ પ્રભુની શીતળ છાયામાં પૂજ્ય દાદાસાહેબના હાથે સ`સારી વાઘા ઉતારી સયમના સહાગમાં રતનબાઈ સજ્જ થયાં. ગુરુદેવે રતનશ્રીજી નામ આપી પૂજ્ય હરખશ્રીજી મ. નાં શિષ્યા તરીકે જાહેર કર્યાં. ગુરુચરણે જીવન સમર્પણ કરતાં સયમમાં આગેકૂચ કરી તપની અજોડ આરાધના કરવા લાગ્યાં. સળગ ૧૪ વરસ સુધી એકાસણા, પાંચસે આયંબિલ, નવપદ, જ્ઞાનપંચમી, મૌનએકાદશી, ૨૪ ભગવાનના એકાસણા, નવકારમ`ત્રના ૬૮ અક્ષરની આયબિલથી આરાધના કરી. અન્ય અનેક Page #824 -------------------------------------------------------------------------- ________________ ૭૮૬ ] [ શાસનનાં શમણીરત્નો નાનાં-મોટાં તપ ક્ય. મૌન સાથે મૈત્રી બાંધી હતી. દિવસે લગભગ મનમાં હોય, પછી ભલે કઈ ભક્ત આવે કે સંસારી આવે. મૌન એટલે મૌન, ન બોલે તે ન જ બોલે. તેઓશ્રીમાં અપ્રમત્તતાને ગુણ અનુપમ હતે. દહેરાસરજીમાં દરરોજ ૧૦૮ પ્રદક્ષિણા આપે. શત્રુંજય ગિરિરાજ ઉપર બે વખત ૯૯ યાત્રાઓ અને જય તલાટીમાં ૯ વખત ૯૯ યાત્રા વિધિપૂર્વક કરી. કચ્છ, હાલાર તેમજ મુંબઈની ધરતી ઉપર વિચરીને અનેક લેને ધર માગે વાળ્યા. વ્યાખ્યાનની પ્રતિભા ગજબ હતી. મધુર શૈલીથી સમજાવે કે લોકો ખેંચાઈને દોડી આવતા. પણ શાસ્ત્રોની સુંદર વાર્તાઓ દ્વારા અનેક લોકોના જીવનમાં ધર્મના બીજનું વપન કર્યું અને ધર્મનું સમ્યક્ જ્ઞાન આપ્યું. નાનાં બાળક-બાલિકાઓ તેમની સામે ઉમંગથી બેસી ધર્મનું જ્ઞાન મેળવતાં. જેમને નવકાર પણ બોલતાં ન આવડે તેમને પ્રતિક્રમણ સુધી શિખવાડીને આગળ વધારતાં. પૂજ્યશ્રીમાં વાત્સલ્યભાવ, સંયમની દઢતા અને ગુરુભક્તિના ગુણ અજોડ હતાં. સ્વભાવે આખાબેલાં. શુદ્ધ સંયમ પાળે ને આગ્રહ પણ રાખે. જ્ઞાનપ્રેમી પણ એવાં જ, પ્રતિભાસંપન્ન ચહેરે જઈને લેકે સ્વાભાવિકપણે આકર્ષાઈને વંદન કરવા આવતા. પ્રતિક્રમણમાં બહેનોને સ્તવન–સન્કાય વગેરે સારા રાગથી બોલી આપે. રાતના બહેનોને ગાથાઓ ગોખાવે. દીક્ષાથી બાલિકાઓને રાતના ૧૧ વાગ્યા સુધી સ્વાધ્યાય કરાવે. બાવન વર્ષના સંયમપર્યાયમાં ચાતુર્માસમાં પ્રાયઃ લીલોતરી વાપરી નથી. જિંદગીના અંત સુધી પ્રતિક્રમણ સૂર્યાસ્ત પહેલાં પિતાની જાતે જ કરી લેતાં અને બે ઘડી પહેલાં વિહાર કરી લેતાં. પિતાનાં સંસારી ભાભી, હાલમાં પૂ. સાધ્વીશ્રી ચન્દ્રાદયાશ્રીજી મ. તથા સંસારી બહેનની પૌત્રી હાલમાં જિનગુણાશ્રીજી મ.ને ઉપદેશ આપી સંયમના પંથે વાળ્યાં. પૂજયશ્રીને પિતાના ગુરુદેવ ઉપર અપૂર્વ અનુરાગ હતો. શિષ્યાના હૈયામાં ગુરુ હોય તે તો સ્વાભાવિક છે, પણ તેઓશ્રીએ પોતાના ગુરુના હૃદયમાં એવો વાસ કરેલો કે આજે એમના ગુરુદેવને એમનું નામ વારંવાર યાદ કરતાં આંખમાં આંસુ ભરાઈ આવે છે. કેવી ગુરુભક્તિ! એ તે જેણે જોયું હોય તે જ જાણી શકે અને તેને જ ખબર પડે. . છેલે શ્રી શ્રુંજયતીર્થની ગોદમાં ગુરુવર પૂ. સાધ્વીશ્રી હરખશ્રીજી મ. સાથે ચૌદ વરસથી સ્થિરવાસ રહ્યાં હતાં. ચાર ચાર વરસથી કર્મના ઉદયથી પૂ. રતનશ્રીજી મ.ના શરીરે કમસત્તાએ ભયંકર ઘેરો ઘાલ્યો અને છેલ્લા દોઢ વરસથી પેટમાં ગાંઠ નીકળી હતી. ભક્તોએ ઘણા ઉપચાર કરાવ્યા; પણ ઉપાય લાગ્યો નહીં ત્યારે ગુરુદેવે સાચા નિર્ધામક થઈને સતત આરાધના કરાવી. સમતારસનું પાન કરાવતાં પૂ. સાધ્વી શ્રી ચંદ્રોદયાશ્રીજી અને પૂ. સાધ્વીશ્રી જિનગુણાશ્રીજી મહારાજે રાત-દિવસ જોયા વિના સતત સેવા કરી. તેમજ ગુરુભક્તોએ કાયમી પૂજા-આંગીઓ-જાપસામયિક-આયંબિલ આદિ અનેક ધર્માનુષ્ઠાને તેઓશ્રીની હયાતીમાં કરાવ્વાં. અંતે ધીમે ધીમે શક્તિઓ ક્ષીણ થતી ગઈ, છતાં આત્મા ઉન્નતિના શિખરે ચડવા લાગે. આવી ભયંકર વેદનાને આદીશ્વરદાદાની વંદનામાં સમાવીને સિદ્ધગિરિનું શરણું લેતાં, નવકારમંત્રનાં બે આદિ પદો સાંભળતાં સાંભળતાં, નાનાં-મોટાં સૌનાં લાડીલાં પૂ. રતનશ્રીજી મ. સા.નું પ્રાણપંખેરુ ગુરુ-શિષ્યની વચ્ચેથી લીલગગન ઉપાશ્રયમાંથી વિ. સં. ૨૦૫૦ના કારતક સુદ ૧૨ના સૌને રડતાં મૂકીને અનંતના પંથે પ્રયાણ કરી ગયું. Page #825 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને ] [ ૭૮૭ પૂ. રતનશ્રીજી મ. સા. વર્તમાનમાં આપણી વચ્ચેથી ચીર વિદાય લઈને અનંતની યાત્રાએ પ્રયાણ કરી ગયાં છે, ત્યારે પૂજયશ્રીએ બતાવેલા રાહ પર ભક્તિનું ભાથું લઈને આપણે સૌ આપણા જીવનને ધન્ય બનાવીએ, દિવ્ય બનાવીએ, એ જ ખરા અંતઃકરણપૂર્વકના યાચના, પ્રભુ પાસે માંગીને વિરમું છું. - બંકિમભાઈ ટી. કરવા [મુંબઈથી પ્રગટ થતા “કચ્છી દશા ઓસવાળ પ્રકાશ સમીક્ષા માસિકમાંથી સાભાર ઉધૃત.] પ્રતિભાસમ્પન્ન. શાસને પ્રભાવિકા પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ પરમ વંદનીય પૂ. સા. શ્રી હેમલતાશ્રીજી મ. સા. નો જન્મ વિ. સં. ૧૯૭૨ ના કચ્છ મેટા આસંબિયાનાં શ્રીમાન શ્રેષ્ઠીવર્ય મણશીભાઈ તથા શ્રાવિકા રતનબાઈને ત્યાં થે. સંસારી નામ હીરબાઈ રાખવામાં આવેલ. બચપણથી જ નીડર અને નિખાલસ સ્વભાવનાં હતાં. યોગ્ય ઉંમરે વ્યવહારિક અભ્યાસ પૂર્ણ થતાં છ પુનડીના શ્રીમાન શેઠશ્રી પુંજાભાઈ કેશવજીના સુપુત્ર પ્રેમજીભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. પરંતુ અલપ સમયમાં જ કુદરતની કર દૃષ્ટિ પડતાં એ સંબંધ પૂરો થયો. પિતાની લાડકવાયી દીકરી બાળવિધવા બનતાં માતા-પિતાને અસહ્ય આઘાત લાગ્યો. અને પિતાની પુત્રીને પિતાના ઘેર લઈ આવ્યાં. આજુબાજુમાં વસતી ધાર્મિકવૃત્તિની બહેનોએ અમને ધમમાં જડી દીધાં. તપ-ત્યાગ–શાસ્ત્રાભ્યાસમાં આગળ વધતાં સાધ્વીજી ભગવંતોના સંપર્કથી સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. માતાપિતાએ મેહનાં કારણે ઘણાં વરસ સુધી રજા ન આપી. છતાં તેઓ પિતાની ભાવનામાં મક્કમ રહ્યાં. આખરે ૨૭ વરસની યુવાન વયે સં. ૧૯૯ના ચૈત્ર વદ ૧૩ ના દિને ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી, તેમનાં સંસારી ફેઈ પૂ. આણંદશ્રીજી મ. ન. સુશિષ્યા પૂ. પૂ. પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા તરીકે જાહેર થયાં. અને તેમનું પુનિત નામ હેમલતાશ્રીજી રાખવામાં આવ્યું. જ્ઞાનદયાન અને તપ-ત્યાગ દ્વારા પિતાના આત્માને હેમ જેવું શુદ્ધ બનાવતાં આરાધનામાં મશગૂલ બન્યાં. કચ્છ, હાલાર આદિ પ્રદેશમાં ચાતુર્માસ કરીને પોતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓ સાથે મુંબઈમાં પણ ઘણા ચાતુર્માસ કરીને સંઘોમાં ખૂબ જ જાગૃતિ આણી શાસનપ્રભાવના પ્રવર્તાવી. છેલ્લાં પાંચ વર્ષ પરમ પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય ગિરિમાં રહી, અપૂર્વ સાધના કરી. નવકાર મહામંત્રનો ખૂબ જ સ્થિરતાપૂર્વક લાખોને જાપ કર્યો. તે પોતાનાં વિદ્વાન શિષ્યાપ્રશિષ્યાના પરિવારને મૂકી સિદ્ધગિરિની છાયામાં સં. ૨૦૪૪ માં માગશર વદ ૧૧ ના અપૂર્વ સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયાં. આવાં પ્રતિભાસમ્પન્ન સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મ. ના દિવ્ય આત્માને કેટ કેટ વંદન ! Page #826 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ ] (ાસનનાં શમણીરને વગચ્છ વર્ધમાન તપની ૧૦૦ એની પૂર્ણ કરનારાં પૂ. સાધવીજી શ્રી અમરેન્દ્રશ્રીજી મહારાજ જિનશાસન વસ્તુ છે. તેમાં અનેક મહાત્માઓએ પોતાના જીવનક્વનને મહાન બનાવી શાસનની શાન બઢાવી છે. અનેક આત્માઓએ પિતાની કાયાની માયા ભુલાવી, તપ–જપાદિ દ્વારા સ્વપરનું કલ્યાણ કર્યું છે. આવા અનેક આત્માઓ દ્વારા આ અવની આપી રહી છે. તેમાંનાં એક છે તાજેતરમાં પોતાના જીવનને તપાદિ દ્વારા અમર બનાવી ગયેલાં પૂ. સાધ્વીજી શ્રી અમરેન્દ્રશ્રીજી મહારાજ. ધન્ય બની ધરતી : સં. ૧૯૬૩ના મંગલકારી માગસર માસમાં એ મહામાએ માતા ગોવરબાઈની કુક્ષીને ગૌરવવંતી બનાવવા અને પિતાશ્રી કાનજીભાઈ ચાંપશીનાં કુલદીપિકા બનવા અને સૌંદર્યવતી સસરા ગામની ભૂમિને જાણે દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે સજાગ બનાવવા પદાર્પણ કર્યું. માત્ર સણોસરાની જ નહિ પણ સમગ્ર કચ્છની ધરતીને ધન્ય બનાવી. કેમ કે મહાન આત્માઓ જન્મથી જ અજ્ઞાતપણે પણ આ ધરતી પર ઉપકાર કરતાં જ હોય છે. પૂજ્યશ્રીનું સંસારી નામ લીલબાઈ તેમનાં લગ્ન કેટડા (રોહા) ગામે રાયશી મુરજીના સુપુત્ર લીલાધરભાઈ સાથે થયેલાં. પરંતુ કુદરતને જાણે આ નામંજૂર હોય તેમ ટૂંકા સમયમાં અર્થાત્ માત્ર બે વરસમાં જ લીલાધરભાઈએ આ દુનિયામાંથી વિદાય લીધી. લીલબાઈ માટે આ વાઘાત હતો. છતાં તેમને ધર્મની માટી ઓથ હતી, જેથી હિંમત હાર્યા વિના ધર્મનું શરણું સ્વીકારી લીધું. ધર્મમાં સદાય ઓતપ્રેત રહેનારાં એવાં લીલબાઈને પરમ પુણ્યગે જ્ઞાન-ધ્યાનમાં સદા તત્પર, આરાધના પ્રેમી, શુદ્ધ સંયમરાધક પૂ. સાધ્વીજી શ્રી પદ્મશ્રીજી મ. તથા પૂ. સાદવીજી શ્રી રૂપશ્રીજી મ.ને સત્સંગ થયે. તેમના પરિવર્તિત જીવનમાં નવું બળ આવ્યું. પરિણામે સંસારની અસારતા સમજી ચૂકેલાં લીલબાઈ સંસારને સલામ ભરીને સંયમ પંથે ડગ માંડવા કટિબદ્ધ બન્યાં. સં. ૨૦૦૬ના માગસર સુદ ૧૧ [ મૌન એકાદશીના મહાપે પાલીતાણામાં શાશ્વતા તીર્થ સિદ્ધગિરિની છત્રછાયા આગાર માટી અણગાર બન્યાં. પૂ. રૂપશ્રીજી મ. નાં શિખ્યા સા. અમરેન્દ્રશ્રીજી તરીકે નામથી પ્રસિદ્ધ થયાં. હવે તે એક જ લક્ષ હતું. વિશેષમાં વિશેષ દેવ-ગુરુની આજ્ઞા પાળવી. જ્ઞાન–ધ્યાનમાં પણ સતત લીન બની ગયાં. સ્વાધ્યાયમાં રમમાણ બની ગયાં. ગુરુભગવંતની સેવામાં અને સંયમની સાધનામાં એક્તાન બની ગયાં. જ્ઞાન-ધ્યાનની સાથે પૂજ્યશ્રી તપનાં પણ ભારે રસિયાં બન્યાં. જાણે કમ સામે જંગ માંડી દીધું. તપ દ્વારા દેહનું દમન કરવા લાગ્યાં, તે પણ નીરસ આહાર દ્વારા! આયંબિલ તપની લાગલગાટ ઓળીઓ કરવા માંડી અને અમૃતભેજનને રસાસ્વાદ માણવા લાગ્યાં. જોકે ઉપવાસ પ્રત્યે પણ ઓછો ભાવ નહોતે, એટલે જ ૧૬, ૧૫ ઉપવાસ, ૨૫ અઠ્ઠાઈએ, ૨ વરસીતપ, વીશાસ્થાનક તપ વગેરે વિવિધ તપ કર્યા અને સં. ૨૦૩૮માં વર્તમાનતપની ૧૦૦ ઓળી પણ પૂર્ણ કરી. અચલગચ્છના ઇતિહાસમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વર્તમાનમાં પ્રથમ સાધ્વીજી થયાં. સંયમજીવનમાં નવકારશી તો ક્યારેય કરી નથી, કેમ કે મેટી તિથિઓમાં ઉપવાસ અને સામાન્ય રીતે એકાસણું તો હોય જ. અરે ! અંત સમયે પણ આગલા દિવસે ચૌવિહારો ઉપવાસ અને કાળમધ પામ્યાના દિવસે પણ તિવિહાર ઉપવાસ ! ખરેખર ! વંદન હો એ તપસ્વી મહાત્માને ! Page #827 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને [ ૭૮૯ પૂજ્યશ્રીનું જીવન સરલતા, ગભીરતા આદિ અનેક ગુણાની ગિરમાથી ગૌરવવંતુ બન્યું હતુ. વડીલા પ્રત્યે અનેશ ભક્તિભાવ અને નાના પ્રત્યે અપૂ વાત્સલ્યભાવ હતા. વળી, સાદગીપ્રિય અને શાંતિપ્રિય એ મહાત્માના જીવનમાં અપેક્ષાએ પણ અલ્પ હતી. સં. ૨૦૪૮ને ફાગણ સુદ ૯ના દિવસ સકલ સંધ માટે ગેસારા નીવડયો. ૩૪ ડાણાની હાજરીમાં નમસ્કાર મહામત્રની ધૂન વચ્ચે, અરિહંત પરમાત્માના નામેાચ્ચારનુ શ્રવણ કરતાં, વેદનામાંય વિભુને વિસાર્યાં વિના આ વિરલ વિભૂતિએ વિશ્વમાંથી વિદાય લીધી. પૂજ્યશ્રીની વિદાયથી સંઘમાં એક તપસ્વી મહાત્માની ખોટ પડી. તેમાં પણ છેલ્લાં કેટલાંય વરસોથી તેમની ભક્તિને અનેરા લાભ લેનારા કેટડાવાસીએનાં હૈયાં પણ અતિ વ્યગ્ર બની ગયાં. આમ ફરી ફરી એ મહાત્માના ગરવા ગુણેા આપણા જીવનમાં પણ અંશતઃ આવે એવી ભાવના સાથે તેમનાં ચરણામાં ભાવભરી વંદના.... —પૂ. સા. શ્રી નિર’જનાશ્રીજી મ.નાં શિષ્યા સા. પુણ્યોદયશ્રીજી સેવા-ભક્તિ-વૈયાવચ્ચ અને ત્યાગની અપ્રતિમ સ્મૃતિ સમાં સાધ્વીરત્ના શ્રી ખીરભદ્રાશ્રીજી મહારાજ પૂ. મેાટા આસબિયામાં ધમપ્રેમી જેઠાભાઈના ગૃહે વેજબાઈની કુક્ષીએ સ. ૧૯૬૧ ના કાર્તિક સુદ ૯ ના દિને એક પુત્રીરત્નના જન્મ થયા. પુત્રીના મુખ ઉપરની ચમક અને બાલસહજ ચેષ્ટા અદ્ભુત હતી. આવા પુત્રરત્નને પામી માતા-પિતા પેાતાને ભાગ્યવાન માનવા લાગ્યાં. પુત્રી લાડકોડમાં ઉછરવા લાગી. ગામ ધર્મોનુરાગી એટલે સાધુ-સાધ્વીએને દરરેાજ માટે સત્સંગ મળે. બાળપણમાં જ ધર્માંના સુસસ્કાર. પૂર્વભવના પણ સરસ્કાર! જાગૃત હતા. દર્શન-પૂજન, ગુરુવદન, ધામિક શિક્ષણ વગેરેમાં નાનપણથી જ જોડાઈ ગયાં. એનું નામ ખેતબાઈ પાતાના જીવનરૂપી ખેતરમાં ધાર્મિક સ`સ્કારાનાં બીજોનું રોપણ કરવા લાગ્યાં. નાના-મોટાને પોતાની કાલીઘેલી મીડી વાણીથી રંજન કરતાં ખેતબાઈ મીઠાબાઈના હુલામણા નામે પણ જાણીતાં બન્યાં. સુખપૂર્ણાંક દિવસે-મહિના-વર્ષા પસાર થતાં ખેતબાઈનાં નાની વયમાં જ લગ્ન થયાં. એ સમય જ એવા હતા. બાળપણમાં જ લગ્ન કરાતાં. ૧૧ વર્ષની બાલ્યવયમાં જ તેઓ નાના આસબિયાના નેણશીભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. સ’સારની અંદર ઘણાં ઘણાં ચક્રે છે અને સંસાર પેાતે જ મેટુ' ચક્ર છે. સુખની જેમ દુઃખનુ ચક્ર પણ કર્યાં કરે છે. કારે કયા જીવ એ ચક્રમાં અટવાય જાય તેની ખબર પડતી નથી. એક કાળે દુ:ખનું એ ચક્ર ખેતબાઈ ઉપર ફરી વળ્યુ. સૌભાગ્યક કણ ક`રાજાએ છીનવી લીધું. માત્ર છ મહિનાના લગ્ન જીવનમાં જ તેમને કંકુના ચાંદલા ભુંસાઈ ગયેા. વિધાતાએ તે વિપરીત કરી મૂકયુ. પણ વિવેકી આત્મા તે તેને જીવન ઘડતરની એક તક સમજે છે. એ આત્મામાં વિવેકના દીપક ઝળહળતા હતા જ. તેમાં વૈરાગ્યની જયાતને પ્રજ્વલિત કરી. આત્માનાં એજસ તન-મનમાં ફરી વળ્યાં, નાના આસમિયા કે મોટા આસંબિયા એ તે આવા પુણ્યાત્માઓની પનેાતિ ભૂમિ, જેમાં ઘણા આત્માએએ સંસારને ત્યાગ કરી વૈરાગ્યને પથ સ્વીકાર્યો છે. એ આત્માએની સાથે આપણાં મીઠાબાઈએ પણ નબર લગાડવા પુરુષાથ કર્યાં. ઉત્કૃષ્ટ ભાવના; પણ જે કમ જ્યારે ઉદયમાં આવવાનું હોય ત્યારે જ આવે છે. પછી એ શુભ હોય કે અશુભ. Page #828 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો - વડીલ માતા-પિતા અને સાસુસસરાની સેવામાં તેઓ રત હતાં જ, સાસુ-સસરાની સેવા તેઓ જીવતાં હતાં ત્યાં સુધી અખંડ કરી. વયેવૃદ્ધ એમની સેવા કરનારુ કેઈન હતું. પરમાત્માને માર્ગ પણ નિઃસ્વાર્થને છે. જે સ્વાથી છે તે આત્મા ભલે બીજાનું કાર્ય તે સાધી શકતો નથી— પણ પિતાનું પણ ઈ બેસે છે. ઘેર રહીને પણ ધમથી વાસિત જીવન જીવતાં માતાપિતાના અનહદ ઉપકારોને શે ભુલાય? મીડાબાઈ એ તત્કાલ સેવાધમને એ જ માગ સ્વીકાર્યો. સંસારમાં રહીને માતાપિતાની ભક્તિ કરતાં પણ સંસારથી અલિપ્ત રહીને જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સ્વાધ્યાયાદિની ધર્મપ્રવૃતિ જ કરતાં જ્યારે માતાપિતા સ્વર્ગે ગયાં ત્યારે થોડા સમયમાં જ સંસારને ત્યાગ કરવા તત્પર બની ગયાં. કુટુંબીઓના કથનને માન આપી સમેતશિખર આદિ તીર્થની યાત્રા કરી અને ત્યાર બાદ વર્ષોથી ઝંખી રહેલાં ખેતબાઈ ૨૦૦૬ના વૈશાખ વદ-૩ના વૈરાગ્યને માગે નીકળી પડ્યાં. એમનું જીવન મૈત્રી પ્રેમભાવથી વાસિત અને ઉજજવલ હતું. એટલે દાદા ગુરુએ એમનું નામ સાધ્વી શ્રી ખીરભદ્રાશ્રીજી રાખી પૂ. પ્રવતિની મહત્તરા સાધ્વીજીશ્રી ગુલાબશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી દેવશ્રીજી મહારાજનાં શિષ્ય તરીકે જાહેર કર્યા. એમના ગુરુ દેવ જેવા હતાં. ગુરુનું સાંનિધ્ય થોડા સમયનું રહ્યું. એ સમયમાં રહીને પોતાના બધા વડીલોની સેવાભક્તિ કરવા લાગ્યાં. બે વર્ષમાં તે એમના ગુરુ કાળધર્મ પામ્યા. દાદા ગુરુશ્રી ગુલાબશ્રીજી મ. તથા શ્રી લાભશ્રીજી મહારાજ બધાં મેટાં વૃદ્ધ હતાં. એ બધાંને વિનય અને સેવા ભક્તિપૂર્વક ખૂબ જ સાચવતાં હતાં. દીક્ષા લઈને ગુરુપાતંત્ર્યપણામાં રહીને વડીલોની લાગલગાટ ૨૨ વર્ષ સુધી માંડવીમાં જ રહીને બધાની વૈયાવચ્ચ ભક્તિ કરી. ૨૨ વર્ષ સુધી એક જ સ્થાનમાં રહ્યાં. યાત્રા કે બીજા મહોત્સવાદિ પ્રસંગોમાં જવાની વાત જ નહિ. વડીલેના મનને લેશ માત્ર દુઃખ ન થાય એ જ એમનું લક્ષ અને મોક્ષને પક્ષ એ રીતે જીવન જીવતા હતા. એમનું ખીર જેવું ઉજ્જવલ નામ સાર્થક કરતાં ને નાનામોટાને આદર્શરૂપ બનતાં હતાં. જેમ સંસારમાં એમનું હુલામણું નામ હતું તેમ સંયમ જીવનમાં પણ એમના કુટુંબીઓ બાઈ મહારાજ”ના નામથી બોલાવતાં ૨૨ વર્ષ સુધી માંડવીમાં રહીને નાનાં મોટાં બધાંનાં મનને જીતી લીધાં હતાં. સાચું કહેવામાં જરા પણ સંકેચ નહિ. કડક શબ્દો પણ બધાને યોગ્ય લાગે એવી વાણીથી કથતાં. ૨૨ વર્ષ એક જ સાથે રહીને પિતાના વડીલેની સેવા કરતાં ને પોતાનાં શિા–પ્રશિષ્યાઓને પણ સેવામાં સહભાગી બનાવતાં. વડીલે જ્યારે સ્વર્ગ સંચર્યા ત્યારે પિતાના ઉપર જવાબદારી આવી, તે પણ ક્ષેમકુશળતાપૂર્વક સલાહ માગદશન આપતાં. ૬૭ વર્ષની ઉંમરે પ્રથમ વાર શંખેશ્વર તીર્થની યાત્રા કરી. સિદ્ધગિરિની પણ યાત્રા કરી. માંડવીના શ્રાવકેને આગ્રહ હતો કે, “આપ હવે વયેવૃદ્ધ થયાં છે, તે વિહાર ન કરો અને સ્થિરતા કરે; જેથી અમારું ક્ષેત્ર પણ ખાલી ન રહે. ત્યારે ગુરુદેવે જણાવ્યું: “મારાથી વિહાર થાય છે ત્યાં સુધી કઈ એક સ્થાનમાં ન રહેવાય.” એટલે જુદાં જુદાં સ્થાનમાં યાત્રા કરી તથા અનેક જીને ઉપદેશ દેતાં ગામેગામ વિચરવા લાગ્યાં. ૮૪ વર્ષની ઉમર સુધી વિહાર કર્યો. ધન્ય છે એમની સંયમનિષ્ઠાને! પૂજ્યશ્રીને સ્વાધ્યાય ઉપર પણ એટલે જ પ્રેમ. પિતાની ધર્મક્રિયા થઈ જાય એટલે સ્વાધ્યાયમાં જોડાઈ જતાં. ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલે આ ઉંમરે સ્વાધ્યાય કરતાં. જ્ઞાન ઉપર એટલી જ રુચી. ૮૭ વર્ષની ઉંમર સુધી એક એક સ્તુતિ જેવી પણ ગાથા ગોખતાં. વષીતપ, અઠ્ઠાઈ વગેરે તપસ્યા પણ કરેલ. પછી સેવાભક્તિના કારણે તપ થઈ શકતું ન હતું. પણ ત્યાગની લગની ખૂબ જ હતી. દ્રવ્ય બને તેટલાં ઓછાં વાપરતાં. અસુઝતુ અને આધાકમી આહાર માટે અરુચિ Page #829 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૭૯૧ દર્શાવતાં. નમસ્કાર મ`ત્ર, અરિહંતપદના જાપ વગેરે બાકીના સમયમાં ચાલુ રાખતાં. ‘ઉવસગ્ગહરા જાપ નિત્ય પદ્માસને બેસી મૌનપૂર્વક કરતાં. તેએ સ્વકલ્યાણ સાથે પરકલ્યાણમાં પણ સદા તત્પર રહેતાં-જે કઈ આવે તેને માંગલિકની સાથે શત્રુજય લઘુકલ્પ સભળાવતાં. ભાવિકે એમને યાત્રાવાળા મહારાજ કહીને ખેલાવતાં. દિવસમાં ગમે તેટલા ગમે ત્યારે આવે, બધાંને બેચાર વખત પ્રેમભાવપૂર્વક સભળાવતાં. એમણે છેલ્લી જિંદગી સુધી આ રીતે જ જીવન વિતાવ્યું. સં. ૨૦૪૮ પોષ સુદ ૬ ના દિવસે કોઈ અગમ્ય ચેતનાપૂર્વક પેાતાની ક્રિયાએ કરી વાણીના રણકાર, જોમ-જુસ્સા, છેલ્લી ઘડી સુધી એવા જ રહ્યો. ગુરુદેવ એવા જ જુસ્સાથી અમને બધાંને છેલ્લા પચ્ચક્ખાણ આપ્યા. બધી જ ક્રિયાએ આનંદપૂર્વક કરી અને એકાએક ૮૪ લાખ જીવાર્ની ક્ષમાપના, ચાર શણ, દુષ્કૃતનુ બધાએ તપ ત્યાગ જાપ, સ્વાધ્યાય ચાત્રા, દાનપૂછ્ય સભળાવ્યાં. નવકારમ'ત્રની ધૂન સાંભળતાં લીન થઈ ગયાં. માત્ર પદર મિનિટમાં તેા પેાતાની જીવનલીલા સંકેલી અને કોઈ અગમ્ય સ્થાને પહેાચી ગયાં. ધન્ય હા એવાં ગુરુદેવને અને તેમના ઉન્નત સંયમ જીવનને ! શિષ્યા-પ્રષ્ટિાદિ પરિવારનાં કેડિટેશઃ વંદન છે !! ધર્મશાસ્ત્ર-સાહિત્યનાં પરમ ઉપાસિકા અને તપ-જપનાં સાધિકા પૂ. સાધ્વીરત્ના શ્રી મુક્તિશ્રીજી મહારાજ પૂ. સાધ્વીજી શ્રી મુક્તિશ્રીજી મહારાજ ખરેખર, અચલગચ્છના વમાન સાધ્વી સમુદાયમાં મણિરત્ન સમાં છે. તેએાશ્રીનુ સ'સારી નામ જ મણિબાઈ હતું. અને મુક્તિને મેળવવાની અદમ્ય ભાવના સાથે તેએએ માત્ર ૧૪ વર્ષની નાની વયમાં સચમના સ્વીકાર કરી, સાધ્વીશ્રી મુક્તિશ્રીજી જ નામ ધારણ ક્યુ' હતું. શૌય અને સમ`ણ ભાવથી ગુજતી કચ્છની ધરામાં સાંધવ નામે ગામમાં ખેાના મુલજી લખાના ગૃહે કુવરબાઈની રત્નકુક્ષીએ વિ. સં. ૧૯૬૭ ના અષાઢ સુદ ૬ ના શુભ દિને મણિબાઈ ના જન્મ થયા હતા. ધમ સાંસ્કારથી આખું કુટુંબ પલ્લવિત હતું. મિણબાઈ ના ઉછેર પણ ધર્મ સ‘સ્કારથી નવપલ્લવિત બન્યા હતા. ધમના સંસ્કાર અને ધમઅભ્યાસની જ્યેાત તેમનાં તન મનને પ્રવાળી રહી હતી. પાંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, છ કમ ગ્રંથ અને સંસ્કૃત એ બુકના અભ્યાસ તેમણે જોતજોતામાં સંપાદન કર્યાં હતેા. જ્ઞાનની સાધના સાથે તેમની સંયમભાવના પણ પ્રદીપ્ત બની હતી. અને તેની ફળશ્રુતિરૂપે વિ. સ. ૧૯૮૧ના કાર્તિક વદ ૬ ના કચ્છ—જસાપુર મુકામે દીક્ષા ગ્રહણ કરી. પૂ. સાધ્વીજી શ્રી કેવળશ્રીજી મ. નાં શિષ્યા સાધ્વીશ્રી મુક્તિશ્રીજી નામથી વિભૂષિત બન્યાં હતાં. પૂ. સા. શ્રીં મુક્તિશ્રીજી મહારાજને સંયમમાગે જ્ઞાનપ્રાપ્તિની સાનુકૂળતાએ જેમ જેમ પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ તેએ જ્ઞાનના માર્ગે ઉત્તરાત્તર આગળ ને આગળ વધતાં જ ગયાં. પૂજ્યશ્રીની મેધા અને પ્રજ્ઞા પણ એટલી જ પ્રબળ હતી કે ધર્મશાસ્ત્રનાં ગહન તત્ત્વાને પણ તે સહેજમાં આત્મસાત્ કરી લેતાં. Page #830 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્નો પૂજ્યશ્રીના સંયમજીવનમાં તપ-જપ પણ નિરંતર ચાલતાં રહ્યાં છે. અઠ્ઠાઈ સેળભળુ, વિશસ્થાનક, નવપદ, પાંચમ, વર્ધમાનતપ વગેરે તપશ્ચર્યા કરી છે. નવકારમંત્ર ૧૮ હજાર ઉપર લખેલ છે. ધ્યાન નિરંતર ચાલું છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય-સિદ્ધગિરિની ૯-૯ તો નવાયાત્રા કરી છે. પૂજ્યશ્રીએ કચ્છ, હાલાર, જામનગર, પાલીતાણુ, માંડલ વગેરે સ્થાનમાં ચાતુર્માસ કર્યા છે અને કચ૭, હાલાર, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ પ્રદેશમાં વિહાર કરીને સ્વ-પર કલ્યાણની સાધના સાથે વિવિધ શાસનપ્રભાવના પણ કરી છે. અનેક ઓચ્છવ-મહોત્સવ અને પ્રતિષ્ઠા પૂજ્યશ્રીની પ્રેરણાથી સુસમ્પન્ન બન્યાં છે. પાલીતાણા કન્યા વિદ્યાલયમાં મણિબહેન મેઘજી શાહ તરફથી પૂજ્યશ્રીની પ્રેરણાથી દાન પણ પ્રાપ્ત થયેલ છે. પૂજ્યશ્રીની ઉત્કૃષ્ટ સંયમસાધના સાથે તેઓશ્રીએ અનેકને ધર્મમાગે અને ત્યાગમાગે પણ જોડ્યા છે. તેઓશ્રીને સાચવશ્રી ઉત્તમશ્રીજી, શ્રી ગુણલક્ષ્મીજી આદિ શિષ્યા-પ્રશિષ્યાનો વિશાળ પરિવાર છે. આવાં પરમ જ્ઞાનોપાસક અને ધર્મ પ્રભાવક પૂ. સાધ્વીરત્નશ્રી મુક્તિશ્રીજી મહારાજને કેટિ કે ટિ વંદન હો ! યોગનિશ શ્રમણીરન પૂ. સાધ્વી શ્રી ગુણદયશ્રીજી મહારાજ કચ્છની ધિંગી ધરા પર આવેલું ભુજપુર ગામ એ પૂજ્યશ્રીની પાવન જન્મભૂમિ. પિતા ખેતશીભાઈના ગૃહે અને માતા ખીમઈબાઈની કુક્ષીએ સં. ૧૯૮૨ના અષાઢ સુદ બીજે આ પુણ્યાત્માનું આગમન થયું અને જીવીબહેન નામ પાડ્યું બાલ્યકાળથી જ વૈરાગ્યરસથી ભરપૂર જીવન. યુવાવસ્થાએ પહોંચતાં વૈરાગ્યભાઈ વિશેષ દઢ થયો અને ત્યાગમા જવાની તાલાવેલી જાગી. પરંતુ માતાપિતાનું વાત્સલ્યભર્યું હૈયું મહાધીન થઈને દીકરીને ખાંડાની ધારે ચાલવા આજ્ઞા આપવા સંમત ન થયું. તેમ છતાં જીવીબહેન પોતાના વિચારોમાં દઢ રહ્યાં. નાની વયમાં મુમુક્ષપણે જ પિતાના ગુણને લીધે જીવીબહેને આખા ગામનું અસીમ માન અને સ્નેહ સંપાદન કર્યા હતાં. સાથે સાથે બહુશ્રુત વિદ્વાન, સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય તથા જેન–જેનેતર ધર્મશાસ્ત્રોના પંડિત પ્રજ્ઞાચક્ષ શ્રી આણંદજીભાઈનું ધ્યાન પણ આકષ્ટ કર્યું હતું, જેના પરિણામે તેઓશ્રીના સાંનિધ્યે અભ્યાસ કરવાનું જીવીબહેનને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય, છંદ, જેન તત્ત્વજ્ઞાન વગેરેનું તલસ્પર્શી જ્ઞાન મેળવવામાં તેઓ એવાં ઓતપ્રેત બની ગયાં કે આખરે તેમણે મેળવેલ જ્ઞાન એક આકર્ષક અનોખી પ્રતિભામાં પરિણમ્યું. મરજીવાની જેમ સબુરુના સમાગમની સતત ઝંખના સેવતાં જીવીબહેનને એક પુણ્ય ઘડીએ પરમ તપસ્વી પૂજ્ય સાધ્વીશ્રી જગતશ્રીજી મ.ને યોગ પ્રાપ્ત થયું. ઝવેરી હીરાને પારખી લે તેમ પૂ. જગતશ્રીજી મહારાજે જીવીબહેનની જિનમાર્ગે જવાની ઉત્કટ જિજ્ઞાસા જાણે જિનેશ્વરના માર્ગના માર્મિક સિદ્ધાંતે સમજાવ્યા. જીવીબહેનમાં તેમને એક મહાન વિભૂતિ તરીકેની શક્તિઓ દેખાઈ રહી હતી. અગ્નિપરીક્ષામાં તેનું આખરે સોનું જ કરે તેમ જીવીબહેનની પરિશુદ્ધ શ્રદ્ધા અને અતૂટ અડગતા કુટુંબીજનોમાં પ્રતીતિકરૂપે પુરવાર થતાં બંધુ શ્રી કરમશીભાઈએ સંયમ માટે અનુમતિ મેળવી આપી. તેની ખુશહાલીરૂપે પ્રથમ સમેતશિખરજી મહાતીર્થની યાત્રા કરી આવી મુમુક્ષુ જીવીબહેન સાવરકુંડલામાં પૂ. જગતશ્રીજી મ. તથા પૂ. હરિશ્રીજી મ. પાસે Page #831 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૭૯૩ સંયમની તાલીમ મેળવી કટિબદ્ધ બન્યાં. ભુજપુરમાં પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મ.ની પાવન નિશ્રામાં કુટુંબીજનેએ દીક્ષાનો મહોત્સવ માંડ્યો. વિ. સં ૨૦૦૮ના માગસર સુદી ૧૦ના મંગલ દિને દાદાસાહેબના વરદ હસ્તે જીવીબહેને સંયમરત્ન પ્રાપ્ત કર્યું. તેમને પૂ. જગતશ્રીજી મ. નાં શિષ્યા બનાવી યથાર્થ એવાં સાધ્વી શ્રી ગુણાદયશ્રીજી નામથી અલંકૃત કરવામાં આવ્યાં. સંયમજીવનની સાથે સાથે પૂ. ગુરુદેવશ્રી જગતશ્રીજી મ.નું શિરછત્ર પ્રાપ્ત થતાં પૂ. સાધ્વીશ્રી ગુણોદયશ્રીજી મહારાજ આરાધના-સાધનાના અમીપાનમાં લયલીન બની ગયાં. ગુરુમૈયાનાં ચરણ અને અષ્ટ પ્રવચનમાતાનું શરણ પ્રાપ્ત થયા પછી શેની કમીના રહે! જિનાજ્ઞા અને ગુજ્ઞાના પ્રશસ્ત માગે તેમને ત્યાગમાગ ઉન્નત બનવા લાગ્યા. કચ્છના બાડા ગામે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો. પૂ. ગુણોદયશ્રીજી મ. ના જોગ પણ ચાલુ હતા. પૂ. ઉપા. શ્રી ગુણસાગરજી (ત્યાર બાદ અચલગચ્છાધિપતિ આચાર્યશ્રી) મહારાજ ત્યાં બિરાજમાન હતા. તેમનાં વયેવૃદ્ધ બામહારાજ શ્રી ધર્મશ્રીજી મ.ને ભદ્રેશ્વરથી અહીં લઈ આવવા તેઓશ્રીએ કેઈ બે સાધ્વીમહારાજેને મોકલવા સૂચન કર્યું. કેઈ જવા તૈયાર ન થતાં પૂ. ગુણોદયશ્રીજીએ ગુજ્ઞા મેળવી; અને જેગ પૂર્ણ થતાંની સાથે પારણાના દિવસે જ પોરસી બિયાસણું કરી, બીજા એક સાદવીમહારાજને લઈ વિહાર કર્યો. લાયજા થઈ ભદ્રેશ્વર પહોંચ્યાં. પૂ. સાધ્વી શ્રી ધર્મશ્રીજી મ.ને ડોળીમાં સાથે લઈ ભુજપુર થઈમેટી ખાખર જતાં ગામની નજીક જ પૂજ્યશ્રીને વીંછી કરડ્યો. મોટી ખાખર પહોંચ્યાં પણ બાડા સમયસર પહોંચવા, કેઈ ઉપચાર કરાવ્યા વગર, ફક્ત પગે પાટો બાંધી સાંજના જ ત્યાંથી વિહાર કરી નાની ખાખર બાડા પહોંચ્યાં. કેટલી બધી હિંમત અને હામ ! એક તે જગ કરીને તુરત જ વિહાર અને તેમાં વીંછીના ડંખની વેદના !! પૂજ્યશ્રી જેવાં ગુજ્ઞાપાલક અને સમતાધારક હતાં એવાં જ મૌન અને યોગનાં સાધક હતાં. તેઓશ્રીએ મૌનપૂર્વક ચાર તો ચાતુર્માસ કર્યા હતાં. નિત્ય સવારે ૪ કલાક મૌન ધરતાં. જગત આખું જ્યારે નીંદરમાં પિતતું ત્યારે પૂજયશ્રી અપ્રમત્તપણે મહામંત્રાદિના જાપ જપતાં. ૪-૪ કલાક સુધી ધ્યાનમાં લીન બની ગસાધના સાધતાં. એ જ રીતે તેઓશ્રી કલાકેના કલાકે પ્રભુસન્મુખ એક ધ્યાને બેસી ભક્તિ ભાવતાં. આ સાવ સાધના-આરાધના કે ભક્તિ ૩-૩ ડિગ્રી જેવા તાવમાં પણ અખલિત વહેતી પૂજ્યશ્રી આત્માથી અને તેટલાં જ પરમાથી હતાં. તેમના વિચારોમાં પરહિત ચિંતા, વચનમાં ગુણાનુવાદ અને વર્તનમાં દયા-કરુણા ઝળકતાં હતાં. તેમની વાત્સલ્યઝરતી વાણીમાં માધુર્યના મીઠા સ્ત્રોત વહેતા. સામી વ્યક્તિના ગુણોની અદ્ભુત અનુમોદના કરી એના દોષ પ્રત્યે વાત્સલ્યભરી કેર કરવાની કેઈ અનોખી શૈલી એમને હસ્તગત હતી. પરિણામે ગમે તેવી વાત પણ પ્રસન્નતાથી સામેની વ્યક્તિ સ્વીકારી લેતી. દોષિત વ્યક્તિને તેઓ નિર્દોષ, નિખાલસ અને નિરહંકારી બનાવી દેતાં. પૂજ્યશ્રી પોતાના દરેક નિયમમાં ચોકકસ રહેતાં. તેમના જીવનમાં વ્યવહાર અને નિશ્ચયને અદ્ભુત સમન્વય પણ હતો. કઈ પણ સમસ્યાના ઉકેલ માટે તેમની હૈયાઉકલત કારગતી બનતી. એક વાર ગુરુદેવ પૂ. જગતશ્રીજી મ. ને મેરાઉ ગામમાં લક થયો. ગુરુદેવની ઔષધ લેવાની સ્પષ્ટ ના સામે શ્રીસંઘે પણ ઉપચાર કરાવવા માટે જીદ પકડી. શ્રીસંઘના આગેવાન અને ભાવિકે ઉપાશ્રયના દ્વારે જ ભૂખ હડતાલ પર ઉતર્યા. ઉપચારો અનિવાર્ય હતા અને પૂ. ગુરુદેવના બેલનું Page #832 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ ] [ શાસનનાં શ્રમણીરને પાલન પણ. બંને વાતનો સ્વીકાર થવો મુશ્કેલ હતો. એના સ્વીકારમાં બીજી વાતનો અસ્વીકાર થવાને મેટો ભય હતો. પૂ. ગુણોદયશ્રીજીએ તેને પણ માગ કાઢયે અને નિર્ણય લેવાયો કે માલિશને ઉપચાર સ્વીકારાશે. સૌને આવકાય આ નિર્ણયનો તુરત અમલ શરૂ થયે. પૂજ્યશ્રીની સેવા-સુશ્રષાની ત ઝગમગી ઊઠી. માલિસની નિયમિત અવિરત સેવાથી લકવાના દદે વિદાય લીધી. ચાલવામાં અસમર્થ પૂ. ગુરુદેવશ્રી હવે એક માલિને પંથ કાપવાને શક્તિમાન બની ગયા. આ વિજય હતો ભક્તિને, શ્રદ્ધાને, દઢ સંકલ્પને, સેવા-સુશ્રુષાનો, જિનાજ્ઞાનિષ્ઠ જીવનનો અને ગુરુ સમર્પણભાવને. પૂ. ગુરુદેવના અંતિમ સમયે પણ આ ગુરુસમર્પણભાવ ખરેખર નિહાથવા જે હતા. એ સમયે પૂ. ગુરુદેવની સામે પોતે પ્રભુ પ્રતિકૃતિ લઈને, પૂ. ગુરુદેવના ધ્યાનમાં એક ક્ષણ તો પણ વિક્ષેપ ન પડે એ રીતે, ૪-૪ કલાક સુધી તદાકાર બની બેસી રહ્યાં હતાં. પૂજ્યશ્રીને શાસનરાગ અને સંયમી આત્મા પ્રત્યે અનુરાગ અજબ હતા. જીવનમાં સદાય સાધુનેહની સરવાણી વહ્યા કરતી. સં. ૨૦૨૪માં ભદ્રેશ્વર તીર્થના અધિવેશનમાં અગ્રણી શ્રાવકેની વિનંતિ થઈ કે નાનાં સાધ્વીજીઓને પૂજ્યશ્રીના હાથ નીચે સંયમની તાલીમ આપવી. મેટા આસંબિયામાં પૂજ્યશ્રી સાથે ૨૭ ઠાણાનું ચાતુર્માસ થયું. જ્ઞાનની પરબ મંડાય. પૂજ્યશ્રી વાચના આપતાં ત્યારે જે બાબત સમજાવવાની હોય તે જાણે પ્રત્યક્ષ જ બની રહી હોય તેવો અનભવ થતો. રાતના આનંદધનજી કે એવા બીજા કેઈન સ્તવનોના કે ઢાળોના અર્થ કરાવે તે બહેનેના બબ્બે કલાકે ક્યાં પસાર થઈ જાય તેની ખબર ન પડે અને કેઈ ઊઠવાનું નામ પણ ન લે. વાણી અને કંઠ એટલાં મધુર હતાં કે એમ થાય, સાંભળ્યા જ કરીએ. વ્યાખ્યાનની શૈલી પણ ગજબની હતી. માત્ર વિદ્વતા જ નહોતી, પરંતુ આત્માના ચૈતન્યની વિશુદ્ધિનો રણકાર તેમના અંતરના ઊંડાણમાંથી આવતો. ધર્મના, તત્ત્વના, શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થને ધીર-ગંભીર અને પ્રભાવક શૈલીથી સમજવતા. શ્રમણ-જીવન અને જીવદયા-પાલન– આ બે વસ્તુને જે છૂટી પાડવામાં આવે તો સંયમ નિરર્થક જ થઈ જાય. પરંતુ પૂજ્યશ્રીના ત્યાગમા જીવનમાં જીવદયા પણ તાણાવાણાની જેમ વણાયેલી હતી. એક વખત પૂજ્યશ્રીની આંખમાં મંકડો પેસી ગયે. આંખમાંથી અશ્રુઓની ધારા વહેતી જાય, આંખ તે સૂઝીને ટેટા જેવી થઈ ગઈ. પણ આ મહાત્માએ એની પરવા કરી નહીં. જે આંખને ખેલીશ કે ચાળીશ તો એ મંકોડાને ત્રાસ થશે. આખી રાત એમ જ સમતાપૂર્વક નવકાર મહામંત્રના સમરણના બળે પસાર કરી અને સવારના એ કેડો એની મેળે જ બહાર નીકળી ગયો. - સં. ૨૦૩૦માં દેવપુરમાં ચાતુર્માસ–એ વરસ દુષ્કાળનું હતું. દેવપુરને ગરીબવગર છાશ અને અનાજ માટે આમતેમ દોડાદોડી કરી રહ્યો હતો. આ કરુણ દશ્ય મહાત્માથી શું જોવાય! તરત જ દેવપુરના ભાઈઓ આગળ વાત કરી કે આટલા બધા લોકો પરેશાન છે માટે કાંઈક કરી શકે છે ખરા ? તુરત જ છાશ કેન્દ્ર અને રાહત ભાવથી અનાજની દુકાન દેવપુર સંઘ તરફથી ખેલવામાં આવી. આ હતો તેમને અનુકંપાભાવ. દેવપુરના આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીની તબિયત નાદુરસ્ત હતી. આગળ જતાં શ્રાવકોએ ઘણા ઉપચારો કર્યા છતાં અશાતા વેદનીય કમને જોરદાર ઉદય! છેલલાં ચાર વર્ષ સુધી પારાવાર અસ્વસ્થતા છતાં મુખેથી ફરિયાદને એક પણ હુંકાર કદી સંભળાતે નહીં. બલકે પૂજ્યશ્રીના મુખ ઉપર પ્રસન્નતા જ જોવા મળે તેની પાછળ તેમની યોગશક્તિ અને આત્મશક્તિ ગજબની હતી. Page #833 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૭૯૫ કેવી હશે એમની એ અપૂર્વ સમતા, અપૂર્વ સમાધિ, અપૂર્વ સહનશીલતા અને સ્વદેહ પ્રત્યેની અપૂર્વ નિરીહતા. આવા અપૂર્વ ગુણોનાં માલિક તેઓ એક આદર્શ દષ્ટાંતરૂપ હતાં. દરરોજ પૂ. સાધ્વીજી મહારાજ પૂજ્ય પૂર્ણાનંદશ્રીજી પાસેથી ઋષિમંડળ સ્તોત્ર સાંભળતાં, અને બહેનો પાસેથી આનંદ ધનજી કૃત આઠ પ્રવચનની ઢાળે વંચાવતાં અને અષ્ટાપદ તીર્થનું સ્તવન પણ દરરોજ વંચાવતાં. ભયંકર વેદનામાં પણ ૨૭ આયંબિલ કર્યા. ફક્ત મગનું પાણી અને થોડા જ ભાત લેતાં. છતાં પણ અપ્રમત્ત ભાવ ગજબ હતો. સં. ૨૦૩૧ ની સાલ એ અંતિમ ચાતુર્માસ. શરીર તો તદ્દન અસ્વસ્થ છતાંય પોતાના શિખ્યાદિ સમુદાયને જુદા જુદા છ સ્થળે ચાતુર્માસ માટેની આજ્ઞા કરી–પોતાના નશ્વર દેહ કરતાં જિનાજ્ઞા, ગુર્વાસા વધુ ઈચ્છનીય ગણતાં. તબિયતની છેલ્લી ગંભીર અવસ્થામાં અણહારી ઔષધ પૂજ્યશ્રીને પાવાને ડોકટરોએ નિર્ણય લીધે-ઔધધ હજુ ને હોઠને સ્પર્યું હતું ત્યાં જ મુખમાંથી માધુર્ય સરી પડયું-“મને કશું જ નથી થયું.” સૌને આશ્ચર્યમુગ્ધ કરી દીધા. કેટલી પૂજ્યશ્રીની આત્મસ્થિરતા, કેટલી દેહની અલિપ્તતા, દયાનની ધીરતા, આમાની એકાકારતા અને તારણહારમાં તન્મયતા. કાયાની માયામાં એ બિલકુલ ફસાયાં નહી, દેહને મેહ એમને જરા પણ છેહ ન દઈ શક્યો. કેમ કે આત્મશક્તિ ગજબની હતી. સં. ૨૦૩૨ ની કારતક સુદી ૮ ની ગેઝારી રાત. નવકારમંત્રની ધૂન ચાલુ હતી. સૌના શ્વાસ અદ્ધર હતા. કાળના ક્રર પંજાએ આ મહાત્માનું દારિક અસ્તિત્વ ઝૂંટવી લીધું, ભાવુક ની હૈયા ધરતીમાં કડાકો બોલી ગયો. શિષ્યાદિ સારાએ સમુદાય માથે તે જાણે આભ તૂટી પડ્યું. છેલ્લા શબ્દો જય મહાવીર બોલાયા. પૂજ્યશ્રી કાયાને વિસારી અરિહંતનું ધ્યાન ધરી અંતરમાં અજબ ખુમારી માથે પરમ સમાધિને વર્યા અને આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. શિષ્યાદિ સમુદાયે પિતાને આધાર ગુમાવ્યું અને જિનશાસને શણગાર ગુમાવ્યું. કુલ ફોરમ ફેલાવી કરમાઈ ગયું. બહોળા ભક્તોનાં નયનમાં નીર ઉભરાયાં હતાં. પાર્થિવ દેહે ભલે વિદાય લીધી પણ આરાધના દેહે તે પૂજ્યશ્રી ભક્તોના મનમંદિરમાં મૂર્તિરૂપે આજે પણ વિદ્યમાન છે જ. એવાં એ મહાત્માને નતમસ્તકે શત શત વંદન....કોટી કોટી વંદના...અનંત અનંત વંદના. – ભાણજી પુનશી ગાલા (મુંબઈ) સંયમનાં ઉત્કૃષ્ટ સાધિકા અને જ્ઞાનનાં ઉત્તમ આરાધિકા પૂ. સાધ્વીજી શ્રી રત્નરેખાશ્રીજી મહારાજ પૂ. સાધ્વીજી શ્રી રત્નરેખાશ્રીજી મ.નો જન્મ કચ્છ-મોટા આસંબિયામાં વિ. સં. ૧૯૯૩ના મહા વદ પાંચમના દિવસે થયો હતો. તેમના સંસારી પિતાનું નામ શ્રી પ્રેમજી વીજપાર રાંભીયા, માતાનું નામ પરમાબાઈ અને તેમનું સંસારી નામ રતનબહેન હતું. નામ પ્રમાણે તેઓ સાચે જ કુટુંબનાં રતન' હતાં. બાલ્યવયથી જ ધર્મના ઊંડા સંસ્કાર પ્રાપ્ત થયા હતા. દીક્ષા પૂવે જ તેઓએ પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ તેમજ સંસ્કૃત આદિને વિશાળ ધર્માભ્યાસ કર્યો હતે. ઊંડા ધર્માભ્યાસ સાથે તેમનામાં વૈરાગ્ય પણ વાસિત બન્યો હતો. સંયમ માગે કેઈ અદ્ભુત શક્તિ જાણે ખેંચી રહી ન હોય તેમ તેઓ સંયમની ભાવના ઉત્કૃતપણે ભાવી રહ્યાં હતાં. તેમાં Page #834 -------------------------------------------------------------------------- ________________ ૭૯૯ ] [ શાસનનાં શ્રમણરત્નો પૂ. સાધુ-સાધ્વીઓના સતત સમાગમે તેમની આ ભાવના ફળવતી બની; અને માત્ર ૧૭ વર્ષની ઊગતી યુવાનીમાં જ, વિ. સં. ૨૦૧૦ના વૈશાખ સુદ પાંચમના મોટા આસંબિયામાં અલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે ભાગ્યવતી પ્રવજ્યા અંગીકાર કરી. તેમને પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મ. નાં શિષ્યા બનાવી સાધ્વી શ્રી રત્નરેખાશ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં. પૂ. સાધ્વીશ્રી રત્નરેખાશ્રીજી મહારાજ ત્યાગમાગના સ્વીકાર સાથે પૂ. ગુરુદેવની સેવાશુશ્રષા, વૈયાવચ્ચ, વિનયાદિ વડે જ્ઞાનોપાસનામાં એકાગ્ર બની ગયાં. ૬ કર્મ ગ્રંથ, ૪ પ્રકરણ, તત્ત્વાર્થ (અથ સહિત), વ્યાકરણ, ન્યાય, કાવ્ય, સંસ્કૃત બે બુક સાથે તેઓશ્રીએ ધર્મશાસ્ત્રોને ઊંડો અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીની આ જ્ઞાનગરિમા એટલી તે આગળ વધી કે તેઓશ્રીએ: ૧. અંતરનાં અમી (ગહેલીઓ), ૨. અમીવર્ષા (વરસીતપનાં ગીત), ૩. પરમેષ્ઠી ગુણ સરિતા (પૂજા, સ્વરચિત દુહાઓ), ૪. હૃદયવીણાના તારે તારે (પ્રાચીન દુહાઓ) વગેરે પુસ્તકોનું સંપાદન કરવામાં સક્ષમ બન્યાં. પૂજ્યશ્રીએ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ આદિ સ્થળોએ વિહાર તેમજ ચાતુર્માસે કરી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો પ્રવર્તાવ્યાં. અનેકને ધમમાગે આકૃષ્ટ કર્યા, અને ત્યાગમાર્ગમાં પણ જેડ્યાં. તેઓને ખુદને જ સાધ્વી શ્રી પ્રિયદર્શનાશ્રીજી, શ્રી આત્મગુણાશ્રીજી, શ્રી હિર્ષાવલીશ્રીજી આદિ શિષ્યા-પ્રશિષ્યાનો વિશાળ પરિવાર છે. અયન અને અધ્યાપન એ પૂજ્યશ્રીના જીવનનું એક મહત્ત્વનું અંગ રહ્યું છે. આવાં ઉત્કૃષ્ટ જ્ઞાનોપાસક પૂ. સાદવજી શ્રી રત્નરેખાશ્રીજી મહારાજને શતઃ વંદના ! - - “ ફિલોસોફી ઓફ સાધના દન જેનિઝમ” ઉપર પી.એચ.ડી. થયેલાં પૂ. સાધ્વીરત્ન શ્રી જયદશિતાશ્રીજી મહારાજ વતન કચ્છ પણ વર્ષોથી વ્યવસાય અથે મહારાષ્ટ્રમાં આવેલા અને ચાલીસ ગામમાં વસેલા શ્રી વીરચંદ વાલજી મોમાયાનાં ધર્મપત્ની નવલબાઈની કુક્ષીએ ઈ. સ. ૧૫૪ ના મે મહિનાની પહેલી તારીખે એક પુત્રીરત્નનો જન્મ થયે. સૌને આકર્ષિત કરે તેવું તેમનું મુખારવિંદ હતું અને નામ પણ એને અનુરૂપ એવું ‘ચિત્રા” પાડવામાં આવ્યું. તેમનો જન્મ મોસાળમાં મધ્યપ્રદેશના ખરમોન નગરે થયા હતા. વતન ગુજરાતમાં, જન્મ મધ્યપ્રદેશમાં અને ઉછેર મહારાષ્ટ્રમાં. આમ વૈવિધ્યના ત્રિવેણી સંગમમાં ચિત્રાબહેન પણ વૈવિધ્ય ક્ષેત્રે પારંગત બનવા સાથે ધર્મસંસ્કારથી પણ નવપલિત બનતાં ગયાં. અભ્યાસમાં પણ આગળ વધીને બી. એસસી. (વનસ્પતિશાસ્ત્રરસાયણશાસ્ત્ર) ૧૯૭૩ માં તથા એમ. એસસી. (વનસ્પતિશાસ્ત્ર) ૧૯૭૫ માં પ્રથમ વર્ગમાં પાસ કરી બે વર્ષ પાર્ટ ટાઈમ ડેમોસ્ટ્રેટર તરીકે અને ચાર વર્ષ લેકચરર તરીકે સામૈયા કૉલેજવિદ્યાવિહાર–મુંબઈમાં સેવા આપેલ. આ દરમ્યાન તેમની વૈરાગ્યભાવનાના પ્રબળ ઉદયથી સં. ૨૦૩૬ ના વૈશા સુદી ૧૩ ના રોજ પાલીતાણુ મુકામે પૂ. આ. શ્રી યશોભદ્રસૂરિજી મ. સાહેબે તેમને દીક્ષા આપી. પૂ સા. શ્રી જયલક્ષમીશ્રીજી મહારાજશ્રીને ગુરુપદે સ્વીકાર્યા. પાંચ ભાષા જાણનારાં આ પૂ. સા. શ્રી જયશિતાશ્રીજી મહારાજે ધમ ઉપાસના કરતાં કરતાં “ફિલોસોફી ઓફ સાધન ઈન જેનિઝમ” વિષય ઉપર મહાનિબંધ લખીને ભાવનગર વિશ્વવિદ્યાલય તરફથી પી.એચ.ડી. ની ડિગ્રી મેળવી. આમજનતાની જ્ઞાનપિપાસા સંતોષવા કથિત મહાનિબંધને પુસ્તકાકારે Page #835 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૭૯૭ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. પ્રસ્તુત પુસ્તકમાં “સાધના” અંગેની જેન તત્ત્વજ્ઞાનની વિસ્તૃત છણાવટ કરીને સમકાલીન ધર્મોની સાધના વિષય પરની વિચારધારાઓ સાથે તુલના કરવામાં આવી છે. ધર્મનું શિક્ષણ મેળવતા કે જ્ઞાન આરાધના કરતાં કરતાં બહુ જ ઓછા વિશ્વવિદ્યાલયની પદવી મેળવે છે. અચલગચ્છ સાધુ-સાધ્વી સમાજમાં પ્રથમ વાર જ પી.એચ.ડી. પદવી મેળવનાર પૂ. સાધ્વીશ્રીની જ્ઞાનપાસનાની અનુમોદના અર્થે મુંબઈમાં ૧૯૮૮ ની સાલમાં ખાસ સમારંભ પણ જાયેલ હતું. સાધુ-સાધ્વીઓમાં તત્વજ્ઞાન જેવા ગહન વિષયમાં પી.એચ.ડી. થનાર બહુ વિરલ હોય છે. સાધ્વી શ્રી જયદશિતાશ્રીજીએ ૫૦૦ ગ્રંથના અધ્યયન બાદ સતત ત્રણ મહિનાના લેખનકાર્ય દ્વારા આ મહાનિબંધ પૂરો કર્યો હતો. આવી વિરલ સિદ્ધિ બદલ પૂજ્ય શ્રી જયદશિતાશ્રીજી ચશનાં અધિકારી બન્યાં છે. ધ્યેય વગર કોઈ પણ સાધનામાં પરિપૂર્ણતા પ્રાપ્ત થતી નથી. ધ્યેય વગરનું જીવન મહાસાગરમાં એકલ-દોકલ નાવલડીની સ્થિતિ જેવું દિશાવિહીન છે. પૂ. સાધ્વીજીએ ધર્મજ્ઞાન આરાધકે માટે એક નવી જ દિશા કંડારી આપી છે. પૂજ્યશ્રીને શત શત વંદના ભજન Page #836 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છીય પ્રભાવક સાધ્વીજી મહારાજો જૈન શાસનમાં આવેલા વિવિધ ગચ્છામાં ખરતરગચ્છને ઇતિહાસ ઘણા જ ઉજવળ અને ગૌરવવતા રહ્યો છે. આ ગચ્છમાં થયેલા પ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંતેા દ્વારા અભૂવપૂર્વ શાસનપ્રભાવના થઈ હતી. પૂ. શ્રમણીભગવંતે દ્વારા પણ સમયે સમયે શાસનપ્રભાવનામાં અભિવૃદ્ધિ થતી રહી છે. આ ગચ્છમાં સાધ્વીસમુદાય વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. સંખ્યા અસેાથી વધુ હશે. અને તેમાં વિદુષી, વ્યાખ્યાત્રી, અને શાસનપ્રભાવિકા સાધ્વીમહારાજો પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. અહી અમેને શ્રેષ્ઠીશ્રી જીવનચદુભાઈ ઝવેરી દ્વારા જે કેટલાંક પ્રભાવક સાધ્વીજી મહારાજોના પરિચય મળ્યા છે, તે અત્રે સાદર રજૂ કરતાં આનંદ અનુભવીએ છીએ. પૂ. સા. શ્રી ઉદ્યોતશ્રીજી મહારાજ પૂ. ઉદ્યોતશ્રીજી મહારાજનું વતન લાદી હતું. તેમનુ` સંસારી નામ નાનીબાઈ હતું. બાળપણમાં જ લેાદીના વતની રતનચંદ્ર ગેલેછા સાથે લગ્ન થયાં, પણ ભાગ્યવશાત્ પતિના સ્વગ વાસ થયે. જીવનમાં પ્રથમથી જ વૈરાગ્યભાવ હતા તેમાં વૈધવ્ય પ્રાપ્ત થવાથી એ ભાવ દૃઢ થયેા. તેમની પ્રતિજ્ઞા હતી કે મસી તીથી યાત્રા કરીને જ ઘી ખાઈશ.' એ માટે તેએ જોધપુર આવ્યાં ત્યાં. રાજસાગરજી મહારાજનાં શિષ્યા રૂપશ્રીજી મહારાજ સાથે તેમને પરિચય થતાં વૈરાગ્યભાવ જાગી ઊઠયો. ત્રણ પુત્ર, પાંચ પૌત્રા અને ત્રણ પૌત્રીઓના પરિવારની માયાથી મુક્ત થઈ સ. ૧૯૧૬ના મહા સુદ પાંચમે પૂ. રાજશ્રીજી મ. હસ્તે દીક્ષા ગ્રહણ કરી, ઉદ્યોતશ્રીજી મ. તરીકે જાહેર થયાં. તેઓશ્રીએ ત્યાર બાદ એકપુર, અજમેર, કિશનગઢ, લેાદી આદિ સ્થળેાએ ચાતુર્માસ કર્યા. લાદીમાં પૂ. ગુરુદેવ શ્રી સુખસાગરજી મ. પાસે ક્રિયાન્દ્રાર કરીને મકસી તીર્થની યાત્રા કરી. તેઓશ્રીએ ચાર સાધ્વીઓને દીક્ષા પ્રદાન કરી. સાધ્વીઓને શિક્ષા-દીક્ષા દેતાં પૂજશ્રીને સં. ૧૯૪૦માં લેાદી મુકામે જ સ્વર્ગવાસ થયેા. -સંપાદક તેઓશ્રીની શિષ્યાઓમાં લક્ષ્મીશ્રીજી અને શિશ્રીજી અત્યંત બુદ્ધિપ્રભાવી હાવાથી પૂ. ઉદ્યોતશ્રીજીની પર’પરામાં બે વિભાગા થઈ ગયા. એક પૂ. લક્ષ્મીશ્રીજીની પરપરા અને બીજી શિવશ્રીજીની પર’પરા. આમ, પૂજ્યશ્રી દ્વારા શાસનપ્રભાવનાનાં અનેક કાર્ય થયાં. 101 Page #837 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] [ ૭૯૯ પૂ. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ પૂ. લક્ષમીશ્રીજી મ૦ નું વતન ફલેદી હતું. તેઓશ્રી જીતમલજી ગેલેછાનાં સુપુત્રી હતાં અને કનીરામજી ઝાબકના સુપુત્ર સરદારમલજીનાં પત્ની હતાં. તેમનું સંસારી નામ લક્ષ્મીબાઈ હતું. નાની વયે જ પતિનું દુઃખદ અવસાન થતાં લક્ષ્મીબાઈમાં તીવ્ર વૈરાગ્ય જાગૃત થયે. તેમને સંયમમાર્ગ સ્વીકારવાની ભાવના દઢ થઈ. એવામાં પૂ. સુખસાગરજી મહારાજની વૈરાગ્યમય વાણીને લાભ મળતાં લક્ષ્મીબાઈએ દીક્ષા સ્વીકારવાને દઢ નિર્ધાર કર્યો. સં. ૧૯૨૪ ના માગશર વદ ૧૦ ને શુભ દિને દીક્ષા અંગીકાર કરી પૂ. લક્ષમીશ્રીજી મ. તરીકે જાહેર થયાં. ત્યાર બાદ, તેઓશ્રીએ સં. ૧૯૨૫ માં જયપુર, સ. ૧૯૨૬માં ફલેદી, સં. ૧૯૨૭માં બીકાનેર અને સં. ૧૯૨૮માં પાટણમાં ચાતુર્માસ કર્યા. પાટણથી શત્રુંજય તીર્થની યાત્રા કરી સં. ૧૯૨૯નું ચાતુર્માસ અમદાવાદ કર્યું. અને સં. ૧૯૩૦ નું ચાતુર્માસ નાગારમાં કયું. પૂજ્યશ્રીએ સં. ૧૯૩૧ માં શ્રી પૂણ્યશ્રીને દીક્ષા પ્રદાન કરી. તે અગાઉ પણ તેમણે કેટલીક સાધ્વીજીઓને દીક્ષા આપી હતી. પરંતુ પૂ. પુણ્યશ્રીજીની દીક્ષા પછીની તેમની કઈ વિગત પ્રાપ્ત થતી. નથી તેથી તેઓશ્રીના દીક્ષા પર્યાય અને સ્વર્ગવાસ વિશે વિશેષ માહિતી મળતી નથી. --* ૫. સા. શ્રી પુણ્યશ્રીજી મહારાજ પૂજ્યશ્રી પુણ્યશ્રીજી મને જન્મ જેસલમેરમાં પુણ્યશાળી દંપતી શ્રી જેતમલજી અને કુંદનદેવીને ત્યાં સં. ૧૯૧૫ના વૈશાખ સુદી ૮ ને દિવસે થયો હતો. તે સમયની પ્રથા પ્રમાણે પત્રી પન્નીબાઈને દસેક વરસની વચે પરણાવી દેવા માબાપ ઉસુક હતાં. પણ પન્નીબાઇનો વિ હતો. તેમનું મન વૈરાગ્ય-ભક્તિ અને દીક્ષામાં હતું. માતાપિતાએ તેમનાં લગ્ન સં. ૧૯૨૭ના અષાઢ વદી ૭ને દિવસે ફલેદીનિવાસી દોલતસિંહ ઝાબક સાથે કર્યા, પણ લગ્નના ૧૮ મે દિવસે જ પન્નીબાઈને વૈધવ્ય પ્રાપ્ત થયું. વિધિની આ કરતાએ તેમનામાં વૈરાગ્યનું અમીઝરણું ફૂટી નીકળ્યું અને તેઓશ્રીએ અન્ન-જળને ત્યાગ કરી, શ્વસુરપક્ષ અને પિયરપક્ષ પાસે અનુમતિ મેળવી. ગણનાયકશ્રી સુખસાગરજી મ.ના હસ્તે સં. ૧૯૩૧ના વૈશાખ સુદ ૧૧ને દિવસે દીક્ષા અંગીકાર કરી પુણ્યશ્રીજી બન્યાં. પૂજ્યશ્રીજીના પ્રસન્નગંભીર વ્યક્તિત્વ, ઊંડું આગમજ્ઞાન અને મધુર વાણીને લીધે ખરતરગચ્છમાં, શ્રી સુખસાગરજીની પરંપરામાં ખૂબ જ વધારે થયો. ૪૫ વર્ષના દીક્ષા પર્યાયમાં તેમણે ૧૧૬ દીક્ષા આપી, જેમાં ૪૯ તે તેમની શિષ્યાઓ જ હતી. શાસનપ્રભાવનાનું તેમનું મહાન કાય આ હતું. ઉપરાંત, સુદીર્ઘ દીક્ષા પર્યાયને તેમને હસ્તે અનેક ધર્મકાર્યો થયાં. જેમાં માત્ર મહિલાઓને જ સંયમ માર્ગે વાળવા ઉપરાંત પુણ્યશાળી પુરુષને પણ પ્રતિબધ્ધા ને પ્રવજ્યાપંથે પ્રયાણ કરવા પ્રેર્યા. તેઓશ્રીની નિશ્રામાં અનેક સંઘ યાત્રાઓ નીકળી. તેઓશ્રીની પ્રેરણાથી અનેક જિનાલયે પુનનિમાણ પામ્યાં અને નૂતન નિર્માણ પામ્યાં. તેઓશ્રીના ઉપદેશથી અનેક ભવ્યાત્માએએ વ્યસન અને અભક્ષ્યને ત્યાગ કર્યો. આમ, પૂજ્યશ્રીને પ્રભાવ અનેક રીતે બહુજનપર પ્રવર્તી રહ્યો. Page #838 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ ] [ શાસનનાં શ્રમણરત્ન સં. ૧૯૭૨ થી ૧૯૭૬ સુધીનાં ચાતુર્માસ જયપુરમાં જ થયાં. અને ત્યાં જ સં. ૧૯૭૬ના ફાગણ સુદ ૧૦ ને દિવસે કાળધર્મ પામ્યાં. તે જ વર્ષે તેમનાં શિષ્યા મહત્તરા ચંપાશ્રીજી ૧૦૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયાં. ત્યારે ૯૦ થી ૧૦૦ વર્ષની વયની તેમની અનેક શિષ્યાઓ વિચરી રહી હતી. એવા એ મહાન શાસનપ્રભાવક સાધ્વીજી મહારાજને અંતઃકરણપૂર્વક વંદના ! –૦ પૂ. સા. શ્રી સુવર્ણ શ્રીજી મહારાજ પ્રવતિની પુણ્યશ્રીજીના સ્વર્ગવાસ પછી તેમની આજ્ઞા અનુસાર સુવર્ણશ્રીજી પ્રવર્તિની થયાં હતાં. સુવર્ણશ્રીજી અહમદનગર નિવાસી શેઠ યેગીદાસજી બેહરા અને માતા દુર્ગાદેવીનાં સંતાન હતાં. તેમનો જન્મ સં. ૧૯૨૭ના જેઠ વદ ૧૨ ને દિવસે થયો હતો. તેમનું સંસારી નામ સુંદરબાઈ હતું. અગિયાર વર્ષની વયે તેમનાં લગ્ન નાગેરનિવાસી પ્રતાપચંદ્રજી ભંડારી સાથે થયાં. સં. ૧૯૪૫ માં તેમને સંપર્ક પુણ્યશ્રીજી સાથે થતાં સુંદરબાઈમાં વૈરાગ્યભાવના જાગી. પતિની અનુજ્ઞા લઈ સં. ૧૯૪૬ ના માગશર સુદ પાંચમે દીક્ષા ગ્રહણ કરી સુવર્ણ શ્રીજી નામે સંયમમાર્ગ સ્વીકાર્યો. પૂ. સુવર્ણ શ્રીજી સાદવી અવસ્થામાં તપ અને સ્વાધ્યાય માટે ખૂબ પંકાયાં. કલાક સુધી ધ્યાનાવસ્થામાં રહેવું અને નિરંતર વિવિધ તપસ્યામાં મગ્ન રહેવું એ તેમની વિશિષ્ટતા હતી. અનેક વર્ષો સુધી પિતાનાં ગુરૂણી સાથે જ વિચરીને તેમની સેવાશ્રુષામાં રત રહેતાં. આ સર્વ ઉત્કૃષ્ટ ગુણોને લીધે, જોકે તેમની દીક્ષા બારમા કેમે થઈ હતી છતાં, પૂ. પુણ્યશ્રીજીએ તેમને ગણનાયિકા શેષિત કર્યા હતાં. એટલું જ નહિ, સુવર્ણ શ્રીજીની દીક્ષા પછી પૂ. પુણ્યશ્રીજીની શિષ્યા-પ્રશિષ્યાની સંખ્યાને આંક ૧૪૦ ઉપર પહોંચ્યું હોવાથી, પૂ. ગુરુણ એમને ભાગ્યશાળી માનતાં હતાં. ગુરુસેવા અને ધમયાન ઉપરાંત, પૂ. સુવર્ણ શ્રીજીએ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા હતાં. હાપુડ, આગ્રા, બેલનગંજ, સૌરીપુર, દિલ્હી, જયપુર, બીકાનેર આદિ સ્થાનમાં જિનાલનાં નિમણ–નવનિર્માણનાં કાર્યો તેઓશ્રીની પ્રેરણાથી થયાં હતાં. અંતિમ અવસ્થામાં તેમણે સાધ્વી સમુદાયનો પદભાર જ્ઞાનશ્રીજીને સંયે હતો. સં. ૧૯૮૯ ના માઘ વદ ૯ને દિવસે બીકાનેરમાં તેમને સ્વર્ગવાસ થયે. રેલદાદાજીમાં તેમને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો અને ત્યાં “સ્વર્ણ સમાધિ સ્થળ રચવામાં આવ્યું. પૂ. સા. શ્રી જ્ઞાનીજી મહારાજ તેઓશ્રીનો જન્મ સં. ૧૯૪૨ના કાતિક વદ ૧૩ને દિવસે ફલાદિ નિવાસી કેવલચંદજી ગેલેછાને ત્યાં થયો હતો. તેમનું સંસારી નામ ગીતાકુમારી હતું. નવ વર્ષની વયે ગીતાકુમારીનાં લગ્ન ભીમકચંદ વેદ સાથે કરવામાં આવ્યાં, પરંતુ વિધિનિર્માણ કંઈક અન્ય જ હતું. એક જ વર્ષમાં પતિનું દુઃખદ અવસાન થતાં ગીતાકુમારી બાળવિધવા થઈ. એ જ સમયમાં સાધ્વીશ્રી Page #839 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૦૧ રત્નશ્રીજીના સંપર્કમાં આવવાથી તેમનામાં શાંતિ અને વૈરાગ્યભાવ પ્રગટયા, જે આગળ જતાં પ્રવજ્યા સ્વીકારવાનો દઢ નિર્ણયમાં સ્થિર થયા. સં. ૧૯૫૫ ના પિષ સુદ ૭ને દિવસે ગણનાયક ભગવાનસાગરજી, તપસ્વી છગનસાગરજી, રૈલોક્યસાગરજી આદિની ઉપસ્પથિતિમાં દીક્ષા અંગીકાર કરી અને પુણ્યશ્રીજીના શિષ્યા જ્ઞાનશ્રીજી નામે ઘોષિત થયાં. તેમણે ચાલીસ વર્ષ સુધી સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત, કાઠિયાવાડ આદિ પ્રદેશોમાં વિહાર કરી ધમપ્રચારનાં કાર્યો કર્યા. શત્રુંજય, ગિરનાર, આબુ, તારંગા, ખંભાત, ધુલેવા, માંડવગઢ, મસી અને હસ્તિનાપુરનાં તીર્થોની યાત્રાઓ કરી. સં. ૧૯૮૯માં તેમને પ્રવતિ નીપદ આપવામાં આવ્યું. ત્યારથી તેઓ પુણ્યશ્રીજી મ.ના સાવીસમુદાયનું સફળતાપૂર્વક નેતૃત્વ કરતાં રહ્યાં. તેમણે અનેકને દીક્ષા પ્રદાન કરી, જેમાં પૂ. સજજનશ્રીજી મ. સમાન ૧૧ શિષ્યાઓ મુખ્ય હતી. સં. ૧૯૪માં શરીર સ્વાથ્ય કથળવાથી તેમણે જયપુરમાં જ સ્થિરવાસ કર્યો. સં. ૨૦૨૭ના ચૈત્ર વદ ૧૦ને દિવસે જયપુરમાં જ તેમને સ્વર્ગવાસ થયો. ત્યાં મેહનવાડીમાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. તેઓશ્રીને સ્વભાવ શાંત અને નિમલ હતો. પોતે નિંદા-કૂથલીથી દૂર રહીને હમેશાં જપ-તપ-ધવાનમાં જ નિમગ્ન રહેતાં હતાં અને શાસનપ્રભાવનાનાં કાર્યોમાં જ ક્ષણેક્ષણ વિતાવતાં હતાં. પ્રધાનપદવિભૂષિતા પૂજ્ય સાધ્વીજી શ્રી અવિચલશ્રીજી મહારાજ આ જગતમાં સમય સમય પર એવી વિમલ વિભૂતિઓ આવે છે જે પિતાના પવિત્ર ચારિત્ર્ય અને ધર્મક્રિયાઓમાં અવિચળ રહીને, પોતાના વિચારોમાં મેરુની જેમ અડગ રહીને તથા જીવનનાં વિશિષ્ટ કાર્યોમાં દઢ-સંકલ્પ કરીને જૈનજગતને અભિનવ વિચાર પ્રદાન કરે છે. આવા જીવનની આત્મકથા, જગતની એક કથા બની જાય છે. મહાનમૂતિ યથાનામ તથા ગુણાલંકૃત પરમ શ્રદ્ધેય પૂજ્ય અવિચલશ્રીજી મ. સા.ની જીવનકથા પણ જૈન સાધવી પરંપરામાં જોડાયેલી છે. એમનો જન્મ સંવત ૧૯૬૮ ની પિષ વદ ૨ ના રોજ નાગૌર નગરમાં ખજાનચી પરિવારમાં થયો હતો. પિતા વૃદ્ધિચન્દ્ર અને માતા ઘીસીબાઈને લાડપ્યારમાં જ બચપણ વિત્યું. ૧૩ વર્ષની ઉમરે બીકાનેર નિવાસી લાલચંદજી પંગલિયાની સાથે એમને પ્રેમસંબંધ થયો પણ વિધિનું વિધાન કાંઈક જુદું જ હતું. તેઓ ૧૬ વષે વૈધવ્ય પામ્યાં. કેટલાક સમય પછી એમને પ. પૂ. જેન કેકિલા પ્ર. વિચક્ષણથીજી મ. સા.નું સાંનિધ્ય પ્રાપ્ત થયું. ધીમે ધીમે દુઃખ ભુલાતું ગયું અને ગુરુ-સત્સમાગમને લીધે એમને વૈરાગ્યનો ભગ રંગ ચઢતે ગયે. આથી ૧૬૬૯ ના જેઠ સુદ ૫ ના રોજ એમણે ભગવતી દીક્ષા ગ્રહણ કરી અને અવિચલશ્રીજી મ. સા. નામથી એમને સંસ્કારિત કરવામાં આવ્યાં. તેમને શાંતમૂતિ, વ્યવહાર દક્ષા, પરજતનશ્રીજી મ. સા.ના શિષ્યા બનાવવામાં આવ્યા. તેઓ અદયયનરત છે. એમણે Page #840 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્ન છે. એમણે સારસ્વત ચન્દ્રિકા, કાવ્ય, છંદ, અલંકાર, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી વગેરેના વ્યવહારિક જ્ઞાન સંપાદનની સાથે ચતુષ્ક પ્રકરણ ભાષ્ય, કર્મગ્રંથ, તત્ત્વાર્થ કમ્મપયડી, સમાસક્ષેત્ર વગેરે કંઠસ્થ કર્યો. અનેક શાસ્ત્રો અને આધ્યાત્મિક પુસ્તકનું અધ્યયન કર્યું અને હાલ પણ સતત સ્વાધ્યાય ચાલુ છે. એમનું ગૌરવપૂર્ણ જીવન બધાને માટે આદરણીય અને અનુકરણીય છે. તેઓ તપસ્યા, સ્વાધ્યાય અને જપમાં વિશેષ રુચિ રાખે છે, તે બધું જ વનમાં કાર્યાન્વિત પણ કરે છે. - દક્ષિણમાં મદ્રાસ, બેંગ્લેર આદિ, મુંબઈ, સુરત, ખાનદેશ, બાલાઘાટ, દુર્ગ, રાયપુર ઇંદોર, ઉજજૈન, રતલામ, મંદર, રાજસ્થાન, દિલ્હી આદિ પૂજ્યશ્રીના વિચરણક્ષેત્રો રહ્યાં છે. ૫. સા. શ્રી ઉપગશ્રીજી મહારાજ પૂ. શ્રી ઉપયોગશ્રીજી મહારાજ પણ ફલદીનિવાસી હતાં. તેમના પિતાનું નામ કનૈયાલાલ ગેલેછા હતું. તેમનું સંસારી નામ કેસરબાઈ હતું. તેમનાં લગ્ન ગુજરાજજી વડિયા સાથે થયાં હતાં પરંતુ તેમના ભાગ્યમાં સંસારની માયામાંથી મુક્તિ અને વૈરાગ્યમાર્ગની માયા લખાયેલી હતી તેથી નાની ઉંમરમાં જ તેમને વૈધવ્ય પ્રાપ્ત થયું, તેથી કેસરબાઈનું મન વૈરાગ્યના રંગે રંગાઈ ગયું. એમાં પૂ. જ્ઞાનશ્રીજી મહારાજના સંપર્કમાં આવવાથી દીક્ષાની ભાવના પ્રબળ બની. સં. ૧૯૭૪ ના માઘ સુદ ૧૩ ને દિવસે ફલોદીમાં જ દીક્ષા ગ્રહણ કરી. પૂ. શ્રી પુણ્યશ્રીજીનાં શિષ્યા પૂ. ઉપગશ્રીજી નામે જાહેર થયાં. તેમનું સમગ્ર જીવન પૂ. જ્ઞાનશ્રીજીની સેવામાં જ પસાર થયું. તેમનું વ્યક્તિત્વ ઉદાર હૃદય અને સેવાભાવી હતું. સં. ૨૦૧૬માં જયપુરમાં અકસ્માત્ એમને સ્વર્ગવાસ થયે. પૂ. સા. શ્રી વિચક્ષણ શ્રીજી મહારાજ જૈન કેકિલા'ના બિરુદથી વિખ્યાત પૂ. વિચક્ષણશ્રીજી અમરાવતીના વતની હતાં. તેમને જન્મ સં. ૧૯૬૮ ના અષાઢ વદ ૧ને દિવસે થયે હતો. પિતાનું નામ મિશ્રીમલજી, માતાનું નામ રૂપાદેવી અને પિતાનું નામ દાખીબાઈ હતું. બાળપણથી જ દ્રાક્ષ પ્રમાણે મધુર વ્યક્તિત્વ ધરાવતાં હતાં. નાની ઉંમરે જ તેમને સંબંધ પન્નાલાલ મુeત સાથે કરવામાં આવ્યો હતો. પણ સં. ૧૯૭૦ માં પિતાનું અવસાન થતાં, પ્રથમ માતા રૂપાદેવી અને પછીથી દાખીબાઈ સુવર્ણ શ્રીજી મના સંપર્કમાં આવ્યાં અને વૈરાગ્ય પ્રત્યે ઢળવા માંડ્યાં. પરિણામે દાખીબાઈએ લગ્ન કરવાની ના પાડી અને દીક્ષા લેવા માટે અનુમતિ માગી. સં. ૧૯૮૧ ના જેઠ સુદ પાંચમે પીપાડ મુકામે માતા અને પત્રીએ દીક્ષા અંગીકાર કરી. માતા રૂપાદેવી વિજ્ઞાનશ્રીજી અને પુત્રી દાખીબાઈ વિચક્ષણશ્રી — બન્યાં. બંને સ્વર્ણ શ્રીજીનાં શિષ્યા ઘેષિત થયાં. બંનેની વડી દીક્ષા ગણનાયક શ્રી હરિસાગરજી મહારાજ હસ્ત થઈ અને ત્યારે વિચક્ષણશ્રીજીને પૂ. જતનશ્રીજીના શિષ્યા ઘોષિત કરવામાં આવ્યાં. Page #841 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] [ ૮૦૩ દીક્ષા ગ્રહણ કરીને પૂ. વિચક્ષણ શ્રીજીના ટૂંક સમયમાં શાસ્ત્રાધ્યયન કરી, અનેક વિદ્યાઓના જ્ઞાતા બની, વિદુષી સાધ્વી તરીકે જાણીતા થયાં. મધુર વાણીમાં પ્રવચન આપવાની અદ્ભુત શક્તિ જોઈને તપાગચ્છના પ્રસિદ્ધ આચાર્ય યુગ–દિવાકર વિજયવલભસૂરિ મહારાજે તેમને જેન કેકિલા' કહીને સંબોધ્યા હતાં. પ્રવતિની જ્ઞાનશ્રીજી મહારાજના સ્વર્ગવાસ પછી આ સમુદાયને ભાર તેમના શિરે આવ્યો, જે સફળતાપૂર્વક વહન કરીને પોતાની દક્ષતા સિદ્ધ કરી. તેઓશ્રી પ્રથમથી જ શાસન-પ્રભાવનાનાં કાર્યોમાં રત રહેતાં. સમાજની ગરીબ મહિલાઓ માટે “ભારતીય સુવણ સેવા ફંડ” અમરાવતી અને જયપુરમાં સ્થાપવામાં આવ્યું. દિલ્હીમાં સહનશ્રી-વિજ્ઞાનશ્રી કલ્યાણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. રતલામમાં સુખસાગર જૈન ગુરુકુળની સ્થાપના કરાવી. પૂજ્યશ્રીની વિચક્ષણ અને લલિતમધુર વાણીથી અનેક મહિલાઓ પ્રભાવિત થઈને પ્રવજ્યા પંથે વળી. પરિણામે તેમની શિષ્યાઓની સંખ્યા ૫૦ ઉપર પહોંચી. સં. ૨૦૩૩ માં તેમને છાતીમાં કેન્સર થયું. કર્મનું ફળ છે તેમ માનીને પિતે “તનમાં વ્યાધિ, મનમાં-સમાધિનું સૂત્ર અપનાવી શાંત રહ્યાં. સં. ૨૦૩૭ ના વૈશાખ સુ ક ને શનિવારે દાદાવાડી, જયપુરમાં સ્વર્ગવાસ પામ્યાં. તેઓશ્રી કમલ' ઉપનામથી પદ-ભજન લખતાં. તેમનાં ઘણાં કાવ્યો ભાવિકમાં વિખ્યાત થયાં. અંતિમ સમયે તેમણે પ્રવતિની પદ સજ્જનશ્રીજીને સેપ્યું અને પિતાના સાધ્વી-સમુદાયને ભાર પિતાની પ્રથમ શિષ્યા અવિચલશ્રીને સેપ્યો. આમ, પૂ. વિચક્ષણશ્રીજી યથાનાગુણ ઉત્તમ પ્રવચનકાર, સફળ કવિતાકાર અને સમર્થ શાસનાનુરાગી સાધ્વી હતાં. પૂ. સા. શ્રી સજજનશ્રીજી મહારાજ પૂજ્યશ્રીનો જન્મ ગુલાબી નગરી જયપુરમાં સં. ૧૯૬૫ ના વૈશાખી પૂર્ણિમાને દિવસે થયો હતો. પિતા ગુલાબચંદ અને માતા મહેતાબદેવી ધાર્મિક જીવન જીવતાં હોવા છતાં સંતાન જીવતાં નહીં. એવી સ્થિતિમાં પુત્રી સજજનકુંવરીનો જન્મ માતા-પિતાને મન જીવનની ધન્યતાને પ્રસંગ હતો. પિતાની લાડલી સજન માતા પાસેથી બાળપણથી જ ધાર્મિક સંસ્કારો પામી. ઉપરાંત નવ વર્ષની વય સુધીમાં તો સંસ્કૃત, હિન્દી, ગણિત આદિ વિષયેનું વ્યવહારજ્ઞાન અને ધર્મશાસ્ત્રનું અને ધર્મવિધિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. બાર વર્ષની વયે સજજનકુમારીનાં લગ્ન જયપુરમાં જ ગોલેચ્છા કુટુંબમાં કલ્યાણમલજી સાથે થયાં. પરંતુ સજ્જનકુમારીનું મન સંસારમાં સહેજે લાગતું ન હતું. જપ-તપ અને શાસ્ત્રાભ્યાસ ચાલુ હતાં. તેમનામાં કવિવશક્તિ હતી, તેથી ભક્તિપદોની રચના કરતાં. એમાં પ્રવતિની જ્ઞાનશ્રીજી મ. સા.ના સંપર્કમાં આવતાં દીક્ષા ગ્રહણ કરવાની ભાવના જાગી; પહેલાં તે પતિ અને કુટુંબીજનેની અનિચ્છા હતી; પણ પિતાના દઢ નિશ્ચયને વિજય થ અને સં. ૧૯૯૮ ના અષાઢ સુદ બીજને શુભ દિને દીક્ષા અંગીકાર કરી સજજનશ્રીજી નામે ઘોષિત થયાં. પૂજ્યશ્રીના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં તેમના ભારતવર્ષના વિહારને અગ્રસ્થાને મૂકી શકાય. Page #842 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ ] [ શાસનનાં શ્રમણીરત્નો તેમણે મારવાડ, મેવાડ, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાત આદિ સર્વ પ્રાંતમાં વિહાર કરીને ધમપ્રભાવના કરી. અસંખ્ય મુમુક્ષઓને દીક્ષા પ્રદાન કરી. અનેક જિનાલયના નિર્માણ અને પુનનિર્માણ માટે પ્રેરણા આપી. અભ્યાસ અને વિધિ-વિધાનમાં તેમને અત્યંત રસ હોવાથી હંમેશાં પિતાના સમુદાયની સાધ્વીઓને અપ્રમાદ પ્રવૃત્તિમય રાખતાં. તેઓશ્રીની આવી બહુઆયામી પ્રતિભાને પ્રમાણને સં. ૨૦૩૯ માં પ્રવતિ નીપદથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રીની ૮૧ વર્ષની ઉંમરે સં. ૨૦૪૬ ની વૈશાખી પૂર્ણિમાએ તેમને ભવ્ય અભિનંદન સમારોહ ઊજવાયે. કવિ, શાસ્ત્ર, વ્યાખ્યાતાપ્રવતિની, ધર્મકાર્યરત પૂજ્યશ્રીનું સમગ્ર જીવન જૈન ધર્મની વિવિધ પ્રભાવનાઓનું પર્યાય બની રહ્યું છે. અક... માંદગી અને વયેવૃદ્ધ અશક્તિમાં પણ પૂજ્યશ્રી પ્રેરણાદાયી બની રહ્યાં છે. પ્રવર્તિની સિંહથીજી મહારાજના સાધ્વી-સમુદાયનો પરિચય લક્ષ્મી સ્વરૂપ ૫. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ પૂ. લક્ષમીશ્રીજી ગરછ માટે ખરે જ લમીસ્વરૂપા સિદ્ધ થયાં છે. તેમનાથી સાધ્વીસમુદાય સમૃદ્ધ છે. તેથી ફલેદીનિવાસી જીતમલજી ગુલે છાનાં સુપુત્રી હતાં. તે સમયના રીતરિવાજ મુજબ નાની વયે જ લગ્ન કરવામાં આવ્યાં પણ બાળપણથી જ ધર્મસંસ્કારો જાગૃત થયા હોવાથી તેઓ સંસારના બંધનમાં રહી શકે તેમ ન હતાં. એમાં દૈવયોગે તેમના પતિનું અવસાન થયું. નાની ઉંમરમાં આ દુઃખ પડવાથી, પ્રથમથી જ ધમરુચિ હોવાથી તથા પરિવાર તરફથી સુવિધા હોવાથી દીક્ષા લેવાની ભાવના જાગી. એમાં પ. પૂ. ખરતર ગણાધીશ શ્રી સુખસાગરજી મહારાજની વૈરાગ્યનીતરતી વાણીથી પ્રભાવિત થઈપૂ. ગુરુવર્યા ઉતશ્રીજી મહારાજ પાસેથી પ્રેરણા પામી વિ. સં. ૧૯૨૪ના માગશર વદ ૧૦ ને દિવસે દીક્ષા ગ્રહણ કરી. પૂ. ગુરુવર્ય અને પૂ. ગુરુવર્યાની નિશ્રામાં શાસ્ત્રાધ્યયન કરીને વિદ્વત્તા પ્રાપ્ત કરી. પૂજ્યશ્રી આમ વિદુષી હોવા ઉપરાંત પ્રખર પ્રવચનકાર અને સમર્થ તપસ્વિની પણ હતાં. પૂ. મગનશ્રીજી અને શિવશ્રીજી તેમની શિષ્યાઓ હતી. ખરતરગચ્છમાં “શિવમંડલ” નામે સાધ્વી-સમુદાય તેઓશ્રીની પરંપરામાં છે. -~ ત્યાગ–પ્રતિમા પૂ. સા. શ્રી સિંહ શ્રીજી મહારાજ પૂજશ્રીનાં બે નામ મળે છે : શિવશ્રીજી અને સિંહથીજી. પરંતુ તેમણે બને નામ સાર્થક કર્યા છે. જીવનમાં મોક્ષ (શિવ)ની પ્રાપ્તિ માટે આવશ્યક જ્ઞાન અને ક્રિયા–બંનેમાં તેઓશ્રી નિપુણ હતાં અને ધાર્મિક ક્રિયાવિધિઓને સાહસમાં સિંહ સમાન હતાં. તેમને જન્મ વિ. સં. Page #843 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને ] [ ૮૦૫ ૧૯૧૨ માં ફલેદીમાં થયે હતેા. પિતાનું નામ લાલચંદ્રજી અને માતાનું નામ અમલકદેવી હતું. અમલદેવીની કુક્ષિએ અમોલક રત્ન અવતયું. સંસારી નામ શરૂ રાખ્યું. બાળલગ્નના યુગમાં નાની ઉંમરે લગ્ન થયાં અને તરત જ વિધવા થયાં. પણ શેરૂ નામ પ્રમાણે શેર સમાન હિંમત દાખવી સંસારી દુ:ખનો સામનો કર્યો. વીસ વર્ષની ઉંમરે સં. ૧૯૩૨ ની અક્ષયતૃતીયાને દિવસે પૂ. લક્ષ્મીશ્રીજી મહારાજના ચરણે સંયમ સ્વીકારી સિંહબ્રીજ બન્યાં. સાહસ અને સંયમ, યામાં તેઓશ્રી અગ્રેસર હતાં. પૂજ્યશ્રી પ્રવચનમાં કુશળ હતા. તેમને વાણીપ્રભાવ સૌને પરિપ્લાવિત કરી દેતો. પરિણામે તેઓશ્રીના હસ્તે અનેક પુણ્યાત્માઓ દિક્ષા પામી ધન્ય બન્યા. બીજાની ભાવનાને પોતાના વિચારોથી પ્રભાવિત કરી, સામેની વ્યક્તિને વેગ્ય માર્ગે વાળવી એ મહાન અને દુષ્કર કાર્ય છે. એ પરિણામને લીધે જ તેમનું સાધ્વીમડળ “શિવમંડળ” નામે વિશિષ્ટ સિદ્ધિ-સમૃદ્ધિ ધરાવે છે. પૂજ્યશ્રીની સાત શિષ્યાઓ સુપ્રસિદ્ધ છે અને તેમની પ્રશિષ્યાએથી “શિવમંડળ” અનેક રીતે સમૃદ્ધ થયું છે. પૂજ્યશ્રી સં. ૧૯૬૫ ના પોષ સુદ ૧૫ ને દિવસે અજમેરમાં સ્વર્ગવાસી થયા. પરમ પ્રતાપી ૫. સા. શ્રી પ્રતાપશ્રીજી મહારાજ પૂ. પ્રતાપશ્રીનું વતન મણ ફલેદી હતું. પિતા મુકનચંદજી અને માતા સુનદેવીની સુપુત્રી આસીબાઈનો જન્મ સં. ૧૯૨૫ પિષ સુદ ૧૦ ને દિવસે થયે હતો. બાર વર્ષની વયે સૂરમલજી ઝાબક સાથે લગ્ન થયાં, પણ ટૂંક સમયમાં જ આસીબાઈનું સૌભાગ્ય છીનવાઈ ગયું. પરંતુ જે આત્માઓ સાધક જીવન જીવવા જ જન્મ લે છે તેને આવી ઘટનાઓ પીડા કરવાને બદલે પ્રસન્નતા જન્માવે છે, કર્મોને પ્રસાદ માનીને સહન કરી લે છે અને તેના દ્વારા જીવનની સાર્થક્તા તરફ વળી જાય છે. આસીબાઈ પણ “બીતી તાહિ બિસાર દે, આગે કી સુધ લેઈ અનુસાર જે બની ગયું તેને ભૂલીને હવે શું કરવું તે વિચારવા લાગ્યાં. સર્વપ્રથમ ધર્મારાધનામાં મન પરોવ્યું, એનાથી તેમને શાંતિ અને સાંત્વના મળ્યાં. કર્મબંધનથી ઊર્ધ્વ મનમુક્તિની સાધનાને રસ્તો શોધવા લાગ્યાં. આ સમયે આદર્શ ત્યાગ-પ્રતિમા, વિશુદ્ધ સંયમી શિવશ્રીજી મ. સા. ને સુગ પ્રાપ્ત થયે. એમની પ્રેરણાથી આસીબાઈમાં સંયમજીવન સ્વીકારવાની ભાવના દઢ બની. વિ. સં. ૧૯૪૭ ના માગશર વદિ ૧૦ ને દિવસે દિક્ષા ગ્રહણ કરી પૂ. શિવશ્રીજી મહારાજનાં પ્રધાન શિષ્યાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી પ્રતાપશ્રીજી નામે ઘોષિત થયાં. તેઓશ્રીનું જીવન શાંત, સરળ અને સેરુસેવાને સમર્પિત હતું. જ્ઞાનાભ્યાસ સાથે તપને પણ પ્રાધાન્ય આપતા. તેમણે ૧૨ શિષ્યાઓનું ગુરુપદ સ્વીકારી ‘શિવમંડળ”ના પ્રવતિનીપદને પણ વર્ષો સુધી શોભાવ્યું. પોતાની જીવનચર્યા દ્વારા તપ-ત્યાગને આદર્શ રજૂ કર્યો. દ્વાદશ પર્વવ્યાખ્યાન, સંસ્કૃતના ચૈત્યવંદન સ્તુતિ, આનન્દઘન ચેવશી, દેવચંદ્ર વીશી આદિ તેમનાં ઉપયોગી પ્રકાશને છે. Page #844 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્ન આમ તે તેમની બધી જ શિષ્યાઓ તેજસ્વી હતી, પરંતુ પૂ. ચૈતન્યશ્રીજી પરમ વિદુષી અને મહાન શાસનપ્રભાવિકા હતાં. -- પ્રેમપ્રતિમા પૂ. સા. શ્રી પ્રેમશ્રીજી મહારાજ પ્રેમમતિ પ્રેમશ્રીજીને જન્મ ફલેદીનિવાસી છાજેડ કુળદીપક કિશનમલજી તથા સૌ. લાભુદેવીને ઘેર વિ. સં. ૧૯૩૯ની શરદપૂર્ણિમાને દિવસે થયે હતા. સંસારી નામ ધૂલિ પાડવામાં આવ્યું હતું. યોગ્ય શિક્ષણ અને ધર્મ સંસ્કાર પામેલી ધૂલિને ૧૩ વર્ષની ઉંમરે અઈદાનજી ગુલેછા સાથે પરણાવવામાં આવ્યાં. પરંતુ દેવવશાત્ વરસ પૂરું ન થયું ત્યાં પતિનું અવસાન થયું. ધૂલિબાઈ પર દુઃખનાં વાદળો ઘેરાયાં પરંતુ વિશુદ્ધ સંયમી સિંહ શ્રીજી મહારાજના સંપર્કથી સમ્યકજ્ઞાનની જ્યોતિ પ્રજ્વલિત થઈ વૈરાગ્યભાવ દઢ બનતાં ૧૬ વર્ષની વયે સં. ૧૯૫૪ના માગશર વદિ ૧૦ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પ્રેમશ્રીજી બન્યાં. સંયમ સ્વીકારી પૂજ્યશ્રીએ શાસ્ત્રાભ્યાસમાં ખૂબ જ ઊંડો રસ લીધો. પ્રાકૃત-સંસ્કૃત ભાષા સહજસાધ્ય કરીને ન્યાય-દર્શનમાં પારંગત બન્યાં. તેમની અદ્દભુત પ્રવચનશક્તિ હિમાલયમાંથી કલકલ નિનાદે વહેતાં ઝરણાં સમાન લાગતી–જેનાથી અનેક જીવો પ્રેરણા પામી આસ્થાવાન બનતા. તેઓશ્રી મૌન-ધ્યાન-પ્રિય હતાં. સાયં પ્રતિકમણ પછી મૌન ગ્રહણ કરીને બીજે દિવસે ૧૦ વાગે ખેલતાં. સવારના ૮ થી ૧૦ વાગ્યા સુધી ધ્યાનમાં બેસતાં. તેમનું આ તપ વચનસિદ્ધિનું પરિચાયક બન્યું. આહારશુદ્ધિ અને એમાંયે નિયમિતા તેમને ખાસ ગુણ હતો. પૂજ્યશ્રી વાસ્તવજીવનમાં વીરાંગના હતાં. એકવાર મધ્યપ્રદેશમાં વિહાર કરી રહ્યાં હતાં ત્યારે ડાકુઓની ટોળી પાછળ આવતી દેખાઈ. પૂજ્યશ્રીએ સર્વ સાદવીજીઓને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી જવા આજ્ઞા કરી. ડાકુઓ નજીક આવ્યા ત્યારે એમની દષ્ટિ હરાઈ ગઈ ભાનભૂલા થઈ બીજી દિશામાં દોડી ગયા. ધ્યાનના ફળ સ્વરૂપે તેમને પૂર્વજ્ઞાન થઈ જતું. જંઘાબળ ક્ષીણ થતાં ૧૫ વર્ષ ફલોદીમાં જ સ્થિરતા કરી. સં. ૨૦૧૦ના ભાદરવા સુદ ૧૫ ને દિવસે પૂજ્યશ્રીને પ્રવતિનીપદથી વિભૂષિત કરવામાં આવ્યાં. અષાઢ વદ ૧૩ને દિવસે હસતાં હસતાં સમાધિપૂર્વક સ્વગપંથે પ્રયાણ કર્યું. તેઓશ્રીનાં ૧૭ શિષ્યાઓ અને ૨૫ પ્રશિષ્યાઓએ શાસન પ્રભાવના દ્વારા ગચ્છનું ગૌરવ વધાર્યું છે. — — સૌજન્યમૂર્તિ પૂ. સા. શ્રી જ્ઞાનમીજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ લેહાવટ નિવાસી મુકનચંદજી અને કસ્તુરદેવીને ત્યાં સં. ૧૯૨૮ ના શ્રાવણ સુદ ૩ ને દિવસે થયો હતો. તેમનું સંસારી નામ જડાવબાઈ હતું. સગુણી અને Page #845 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ને! ] [ ૮૦૭ સુસ’સ્કારી જડાવબાઈનાં લગ્ન લેાહાવટમાં જ લક્ષ્મીચંદજી ચાપડા સાથે થયાં. પરંતુ ૧૨ વર્ષની અંદર જ પતિનું અવસાન થતાં જડાવબાઈ વિધવા થયાં. આ દુઃખથી વ્યથિત થવાને બદલે તેમણે ધર્મ-ધ્યાનમાં ખૂબ રસ લેવા માંડયો. એવામાં પૂ. સિહશ્રીજી મહારાજના સપ` થયેા. પાંચ વના પ્રયત્નાને અંતે સફળતા મળી અને સ`. ૧૯૬૧ની માગશર સુદ પાંચમે દીક્ષા અંગીકાર કરી. જ્ઞાનશ્રીજી નામે ઘેાષિત થયાં. મેટી ઉઉંમરે દીક્ષા લીધી હેાવા છતાં તેઓશ્રી પૂરા લગાવ સાથે શાસ્ત્રાભ્યાસ અને જપતપમાં હંમેશાં તત્પર રહેતાં. તેમની આ જ્ઞાનપિપાસાએ જ લેાહાવડ, લેાદી આદિ શહેરમાં કન્યા પાઠશાળા ખેાલાવી. તેમના ઉપદેશથી ખીચન અને જેસલમેરથી સ ધેા નીકળ્યા. ધમ શાળાએ આંધવાની પ્રેરણા આપી. સ. ૧૯૯૬ના વૈશાશ સુદ્ર ૧૩ ને દિવસે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં, ત્યારે પેાતાની ૧૩ શિષ્યાઓમાં મહાન સાઘ્વીરત્ન વલ્લભશ્રીજી મહારાજ જેવી તેજસ્વી શિષ્યાઓના સમુદાય મૂકતાં ગયાં. જનમન-વલ્લભા પૂ. સા. શ્રી વલ્લભશ્રીજી મહારાજ વિદ્વત્તા સાથે સરળતા અને વિનમ્રતાને લીધે વલ્લભશ્રીજી મહારાજ ખરેખર જનમનવલ્લભા હતાં. તેમના જન્મ લેાહાવટમાં સૂરજમલજી અને શ્રીમતી ગાગાદેવીને ત્યાં સ. ૧૯૫૧ના પોષ વદિ ૭ ને દિવસે થયા હતા. ૧૦ વર્ષની ઉમરે જ ફઈબા (જ્ઞાનશ્રીજી મ.) દ્વારા સિંચાયેલા સંસ્કારેને લીધે અને પૂ. ગુરુવર્યાં શ્રી સિંહશ્રીજીની વૈરાગ્યપૂણ વાણીના પ્રભાવે સંયમ સ્વીકારવાનેા દૃઢ નિર્ધાર કર્યાં. આ નિર્ણય સાથે સઘર્ષ શરૂ થયેા, પણ વિજય સંકલ્પના થયા. સ. ૧૯૬૧ના માગશર સુદ પાંચમે પૂ. છગનસાગરજી મહારાજ હસ્તે ફઈ-ભત્રીજીની દીક્ષા થઈ. નાની ઉ ંમર, તીક્ષ્ણ બુદ્ધિ, દૃઢ લગની અને અભ્યાસમાં વિશેષ રુચિને લીધે થોડાં વર્ષોમાં જ તેઓ મહાન વિદુષી બની ગયા. પૂ. ગુરુવર્યાં શ્રી સિ’હશ્રીજીનું સાન્નિધ્ય તે તેમને ચાર વર્ષે જ મળ્યુ'; પણ ગુરુબહેન પૂ. પ્રતિ ની પ્રેમશ્રીજીનાં તેઓશ્રી કૃપાપાત્ર રહ્યાં. પૂ. જ્ઞાનશ્રીજી મ॰ સાથે સુદૂર પ્રદેશે માં વિહાર કર્યાં. તેઓશ્રીની જ્ઞાનગભીર પ્રભાવકારી વાણીએ અનેક રાજા-મહારાજાએ અને જાગીરદારોને અહિંસ!, બ્યસનમુક્તિ આદિના માળે ચડાવ્યા હતા. પૂ. પ્રેમશ્રીજીના દ્વિવ‘ગત થવા સાથે સ. ૨૦૧૦ ની શરદ પૂર્ણિમાએ પૂ. વલ્લભશ્રીજીને પ્રવૃતિનીપદેથી વિભૂષિત કરવામાં આવ્યાં હતાં. અનેક પ્રાંતામાં વિહાક કરતાં કરતાં અ ંતિમ ૬ વર્ષી મહારાષ્ટ્રમાં સ્થિરતા કરી. સ`. ૨૦૧૮ ના ફાગણ સુદ ૧૪ ને દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. પૂજયશ્રીએ અનેક વિદુષી, તપસ્વી, વ્યાખ્યાત્રી શિષ્યાએ શાસનને ભેટ ધરી. ૨૦ જેટલા ધમગ્રથા આપ્યા અને ‘ શિવમ`ડળ ’ સાધ્વી-સમુદાયનું ગૌરવ વધાર્યું. Page #846 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ ] [ શાસનનાં શ્રમણીરત્ન વર્તમાન પ્રવર્તિની પૂ. સા. શ્રી જિનશ્રીજી મહારાજ પૂ. જિનશ્રીજી રાજસ્થાનના તિવરીનિવાસી લાદુરામજી બરડ અને માતા ધૂડીદેવીના સંતાન હતાં. તેમનો જન્મ સં. ૧૯૫૭ના આસો સુદ ૮ને દિવસે થયો હતો. તેમનું સંસારી નામ જેઠીબાઈ હતું. તેમનાં લગ્ન ૧૪ વર્ષની ઉમરે રાજમલજી શ્રીમાલ સાથે થયાં હતાં. દેઢ વર્ષમાં જ વૈધવ્ય આવી પડ્યું. સંસારના તાપથી ત્રસ્ત જેઠીબાઈને સં. ૧૯૭૬માં તિવરી પધારેલાં પૂ. જ્ઞાનશ્રીજીની વાણીથી શાતા મળી. પૂ. જ્ઞાનશ્રીજીના ચાતુર્માસને લીધે જેઠીબાઈ વૈરાગ્યવાસિત થયાં અને દીક્ષા લેવાની ભાવના જાગી. સં. ૧૯૭૬ના માગશર સુદ પાંચમે દીક્ષા ગ્રહણ કરીને પૂ. વલ્લભાશ્રીજીના શિષ્યા જિનશ્રીજી તરીકે ઘોષિત થયાં. સંયમ સ્વીકાર્યા બાદ પૂ. જિનશ્રીજીએ પૂ. ગુરુવર્યાનાં સઘળાં કાર્યોમાં સહગ આપવાનું શરૂ કર્યું અને પિતાની આગવી સૂઝબૂઝથી તેમના મંત્રી સમાન બની રહ્યાં. ગુરુસેવાને જીવનમંત્ર બનાવ્યું. ગુરુની ઇચ્છામાં જ પોતાની સમગ્ર ઇચ્છાનું વિલીનીકરણ કરી દીધું. પરિણામે, ગુરુહૃદયમાં વસનાર શિષ્યોની નામાવલિમાં તેઓશ્રીનું નામ અગ્રસ્થાને મુકાય છે. તેઓશ્રીના આ કાયથી પ્રભાવિત થઈને “શિષ્ય-સમુદાયનું પ્રવતિનીપદ તેમને સોંપવામાં આવ્યું દીર્ધાયુ અને સુદીર્ઘ દક્ષા પર્યાય ભોગવી પૂજ્યશ્રી અમલનેર મુકામે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં છે. પ્રવર્તિની પૂ સા. શ્રી વિમલશ્રીજી મહારાજ પૂ. વિમલશ્રીજીના જન્મસ્થળ અને જન્મતિથિ વિશે માહિતી ઉપલબ્ધ થતી નથી. તેઓશ્રી પૂ. શિવશ્રીજી મહારાજનાં શિખ્યા હતાં અને તેમનું સૌથી મહાન કાર્ય પૂ. પ્રદશ્રીજીના વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું હતું. પૂ. શિવશ્રી જી માતાપુત્રીને (જયવંતશ્રીજી અને વિમલશ્રીજીને) દીક્ષા આપી અજમેર પધારી ગયાં. ત્યાર બાદ શ્રી પ્રદશ્રીજીને શાસ્ત્રાભ્યાસમાં પારંગત કરવામાં પૂ. વિમલશ્રીજીને જ ફાળે મુખ્ય રહ્યો. આવા ઉત્તમ કાર્ય માટે શાસન તેમનું ગ્રહણ રહેશે. પ્રવર્તિની પૂ. સા. શ્રી પ્રમોદશ્રીજી મહારાજ યથાનાસગુણ જ્યાં વિચરે ત્યાં પ્રમાદી વાતાવરણ સર્જાઈ જાય, એવાં પૂ. પ્રમોદશ્રીજી મહારાજ નૈસર્ગિક સૌદર્યથી બાહ્ય રૂપના સ્વામી છે, તે જ્ઞાનગંભીર અને લલિતમધુર પ્રવચનશૈલીથી આંતરિક સૌંદર્યનો પણ સમર્થ પ્રભાવી છે. તેઓનું વતન પણ ફલેદી છે. પિતા સૂરજમલજી અને માતા જેઠીદેવીને ત્યાં સં. ૧૫૫ના કાતિક સુદ પાંચમ (જ્ઞાનપંચમી)ને દિવસે જન્મેલી લક્ષમી નામ પુત્રી ખરેખર જ્ઞાન અને સંયમની લક્ષ્મીનો અવતાર હતી. તેમની બાલ્યા Page #847 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૮૦૯ વસ્થામાં જ પિતાની છત્રછાયા ઊઠી જવાથી માતાને વૈરાગ્યભાવ જાગૃત થયા હતા. તેથી નાનક્ડી લક્ષ્મી પણ સમજણ આવવા સાથે ધામિક સંસ્કારામાં જ રત રહેતી હતી. એમાં ગુરુવર્યાશ્રી સિ હશ્રીજી મહારાજના સપ`માં આવતાં માતા-પુત્રીના વૈરાગ્યભાવમાં આર વધારા યેા. અઢી વર્ષની લક્ષ્મીનુ` વેવિશાળ દ્ના પરિવારના સપૂત લાલચંદ્રજી સાથે કરવામાં આવ્યું હતું. પરંતુ ઉ'મર વધવા સાથે લક્ષ્મીના વૈરાગ્યભાવ જ વધતા જતા હતા ને સંસારને બદલે સયરા તરફ જ મન ખેંચાયા કરતું હતું. સકલ્પ હેાય ત્યાં સિદ્ધિ હાય જ. એ ન્યાયે માતા-પુત્રીએ સ. ૧૯૬૪ના મહા સુદ ૪ ને શુભ દિને દીક્ષા અંગીકાર કરી. ધાર્મિક સ`સ્કારમાં જ મેાટાં થયેલાં ખાલસાધ્વી પ્રમેાદશ્રીજીએ થાડા સમયમાં શાસ્રાધ્યયન દ્વારા વિદુષીપદ પ્રાપ્ત કરી લીધું. તેઓશ્રી અનેક વિષયમાં નિષ્ણાત બન્યાં પરંતુ આગમા પ્રત્યે વિશેષ રુચિ હાવાથી આગમના ન–મ અને અગાધ અર્થાને પામવામાં સફળ રહ્યાં. તેમની વિચક્ષણ વૃદ્ધિમત્તાએ શાઆર્થીમાં અને શાસ્ત્રચર્ચાએમાં વિશિષ્ટ સિદ્ધિ-પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમનાં પ્રવચનો એટલાં સુમધુર અને નિરનિરાલાં રહેતાં કે શ્વેતાવગ માત્રમુગ્ધ બનીને સાં ની રહેતા એ પ્રભાવથી જ તેમણે અનેક મુમુક્ષુઓને સયમપ'થે પાળવા માટે પ્રેર્યાં. મદિર, દાદાવાડી, પાઠશાળા, આયંબિલ સવન આદિના નિર્માણ માટે પ્રેરણા આપી. તેઓશ્રી માત્ર વિદુષી જ નહિ, તપસ્વિની પણ્ હતાં. ચુમતેર મહાન તપસ્યા કરી હતી. ભાવિ પેઢીને પ્રેરણા મળે તે માટે સુલગ્ન પૂજ્યશ્રીની મનીષા પૂરી ન થઈ. વૈરાગ્યશતકનુ સક્ષિપ્ત વિચન અને પૂજ્યશ્રીના એ ગ્રંથે પૂજ્યશ્રીની આ દિશાની સજ્જતાના પરિચાયક છે. પૂજ્યશ્રી અ ંતિમ દિવસેામાં બાડમેરમાં હતાં. ત્યાં ૨૦૬૯ના પોષ સુદ ૧૦ને દિવસે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. જ્ઞાનપચમીએ જન્મ અને પેષી દમના સ્વંગવાસ પ્રકૃતિના કોઈ અદ્ભુત મુહૂર્તના સંકેત રચે છે. વત માનમાં આપશ્રીની પ્રખર પ્રભાવિની સાધ્વી વિશ્વરી રહે છે, જેમાં ચૌદેક તા પૂજ્યશ્રીની શિષ્યાઓ છે. વર્ષ માસક્ષમણ જેવી શાસ્ત્રદીપિકાએ આપવાની રત્નત્રય વિવેચન નામના Page #848 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વચંદ્ર ગચ્છનાં સાધ્વીરત્નો રોમહર્ષિણી બીના આ સદીના આરંભથી જ સંવેગી ગીતાથ તરીકે પૂ. શ્રી કુલશચંદ્ર ગણિવર્યજી મહારાજ શ્રીમન્નાગપુરીય બૃહદ્ તપાગચ્છ, વર્તમાન શ્રી પાર્ધચંદ્રગચ્છ પર છવાઈ ગયેલા. પરમ તેજસ્વી રત્ન સમ જેમનો અનોખો આમાં ઝળહળી રહ્યો છે, જેમનું તાપમય અને વૈરાગ્યપૂર્ણ જીવન દરેક માટે ઉપકારી અને પ્રેરક બની રહ્યું છે, કે જેમનાં ગુણગાન ગાતાં થાતાં નથી, તે પૂજન્યશ્રીના શ્રમણ સંઘ પર બહુ ઉપકાર છે. - સાધુ અને સાદેવીના જીવનમાં પરમ હિતકારી બને તેવા નિયમો સમજાવવા; સાધુ સમાચારીનું શાન, ઊન વાણીને રશીઓ બનાવી ઓઘો તૈયાર કરે, પાત્રો રંગવા આદિ સામાન્ય જ્ઞાન-સમજણ પણ કાળબળે કમ બની ગઈ હતી, ત્યારે સાધુઓને ચોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અલ ણ બહેનોને બારાક્ષરી શી બી લખવાવાંચવાનું ગાન મેળવવું, સૂત્ર જ ન કરી સ્વાધ્યાયમાં મસ્તી કેળવવી એવી ઘણી બાબતોમાં પૂ. શ્રી કુશાલચંદ્રગણિવજીનું અનુપમ યોગદાન છે. પુરુષપ્રધાન ધર્મ એટલે આત્મપ્રવાન કર્મ આત્માની શક્તિ અનંત છે. દેહધારી મનુષ્ય જ્ઞાનના ક્ષપશમથી અને પ્રબળ પુરુષાર્થથી એ શક્તિ ખીલવી શકે છે એમાં બે મત નથી. સાધીસંઘની રચના શ્રી પાર્ધ ચંદ્રગ૭માં તે વખતે સાએ વગ નામશેષ હતો. ત્યારે કચ્છના કાશી”નું બિરુદ પામેલા કોડાય ગામમાં પૂજ્યશ્રીની પ્રેરક વાણીથી પ્રતિબંધિત થયેલાં ત્રણ શ્રાવિકા બહેનો દીક્ષા લેવા તૈયાર થયાં. અને શ્રી પાચંદ્ર ગ૭માં સાધ્વી સંઘને સુધિત કરવાને પૂર્ણ કચ્છ પ્રદેશના કેપ, ગામની ધરતીને ફાળે ગયો ! કેડાય ગામના વતની આ ત્રણે બહેનની દીક્ષા જામનગરમાં થઈ આ દીક્ષાઓ વિ. સં. ૧૯૪૭માં થઈ અને શ્રી નંદલાલ દેવલુક દ્વારા “શાસનનાં શ્રમણીર” મ ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે વિ. સં. ૨૦૪૭માં, એ પણ એક ગાનુગ છે! શ્રી પારદ્ર ગ૭ આ શતાબ્દી વર્ષના સમચગાળામાં જે સાધ્વીરનો પ્રકાશ્યાં અને ગચ્છના તેમ જ શાસનના ગગનમંડળને એડજસ્વી બનાવ્યું, તેમના અનુત્રને યાદ કરવાનો આ અને અવયર છે, એ મહર્ષિણી બીના છે. વિદાન પ્રિવર પૂ. શ્રી ભુવનચંદ્રજી મહારાજ આજે પૂ. શ્રી કુળવચંદ્ર ગણિવર્યજીના તેજસ્વી રત્ન સમાન પટ્ટ પ્રભાવક બની પ્રત્યેક કાર્યમાં પૂણ કુશળતા ધરાવે છે શિષ્ય-પ્રશિષ્ય પરં. પરામાં જ્ઞાનપૂરક-સામગષક બની રહ્યા છે. પૂજા ગુરુદાદાને સ્વ-પર આત્મજાવેષક બનાવી સ્થિરતા અપનાર બને છની સારણા-વારાગાનાં ઉત્તમ કાર્યો એમનાં હસ્તક થતાં રહે, દીઘ સંયમી Page #849 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્નો [ ૮૧૧ તરીકે વિચરી આત્મકલ્યાણ રૂપ પ્રેરક બળ તેઓશ્રી તરફથી મળતું રહે એવી અમારી મનેકામના પરિપૂર્ણ થાઓ ! પૂજ્યશ્રીને “ શાસનનાં શમણીરત્નો” ગ્રંથ વિષે જાણ થતાં, પૂર્વકાલીન અને વર્તમાનમાં વચરતા સમુદાયની સાધ્વીજીઓની નામાવલિનું સંપાદનકાર્ય મને સુપ્રત કર્યું, અને મુખ્ય નામાવલિ સાથે ઉપયોગી સૂચનો તથા તેને લગતું સાહિત્ય પણ સાથે કહ્યું. પૂજ્યશ્રીને આ આત્મીયભાવ અનુદનીય છે. એવી જ રીતે, ટૂંકા સમયગાળામાં અન્ય સા વીજીઓ તરફથી ઘણા સારો સહકાર સાંપડયો તેથી આ સંપાદન કાર્ય બન્યું છે. અહીં રજૂ થયેલી વિગતેમાં કઈ હકીક્ત બાકી રહી હોય તો તે મારી અધૂરી જાણકારીને લીધે હશે. શ્રી ડુંગરશી સેજુભાઈ મેતા કચ્છ-બિદડાવાળા (હાલ મુંબઈ) તરફથી તેમ જ ગ્રંથના પ્રકાશક શ્રી નંદલાલ દેવલુક દ્વારા પત્રથી અને પ્રત્યક્ષપણે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મળતાં રહ્યાં તે અવિરમરણીય છે. આ નામાવલિમાં અને આ ટૂંકા નિવેદનમાં કોઈ નામ, કઈ વિશિષ્ટ પ્રસંગ કે કઈ હકીકત રહી ગયા હોય તે તે ક્ષમ્ય ગણશો. ભૂલચૂક સંબંધી મિચ્છામી દુક્કડ. શ્રી શિવ – જ્ઞાન – હેમ પરિવારમાંથી વીણેલાં સાદવીરો વિ. સં. ૧૯૪૭ના વર્ષમાં ત્રણ બહેનોએ દીક્ષાર્થી તરીકે પૂ. ગણિવર્ય શ્રી કુથલચંદ્રજી મહારાજ પાસે પિતાની મનભાવના વ્યક્ત કરી. ગુરુવર્ય તરફથી પૂણે અનુમતિ મળતાં આ ત્રણે વિરાગી બહેન કચ્છથી જામનગર પાદવિહારમાં જોડાયાં. તેઓનાં સંસારી નામ જાણવા મળતાં નથી. માત્ર જન્મભૂમિ અને દીક્ષાભૂમિનાં નામ જાણી શકાય છે. કુટુંબીજનેની પૂર્ણ સંમતિથી જામનગર ખાતે દીક્ષા ગ્રહણ કરવાનું નકકી કરવામાં આવ્યું. તેથી જામનગર સ્થિર થયાં. દીક્ષાદિન નકકી કરવામાં આવ્યા. પૂ. શ્રી કુશલચંદ્રજી ગણિવર્ય, પૂ. શ્રી લાતૃચંદ્રસૂરીશ્વર જી અને પૂ. શ્રી દીપચંદ્ર ગણિવર્યજી, (ત્રણે તે સમયે મુન હતા.) પૂ. શ્રી વિજય.ચંદ્રજી મહારાજ ઠાણા ૪ની નિશ્રામાં મહાત્મપૂર્વક ત્રણે બહેનોએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ભાગ્યોદય થયે, વીરનું શાસન મળ્યું, દીક્ષાજીવનના પ્રતીક સમ રજોહરણ પ્રાપ્ત થતાં ત્રણે બહેનને આત્મા નાચી ઊઠયો! ત્રણે ભાગ્યવાન બહેનનાં નામ પૂ. સા. શ્રી શિવશ્રીજી, પૂ. સા. શ્રી જ્ઞાનશ્રી પૂ. સા. શ્રી હેમશ્રીજી રાખવામાં આવ્યાં. વડી દીક્ષા પ્રદાન થઈ ત્યાં સુધીમાં તે લાધીબહેન અને લાડુબહેન નામનાં બે બહેને તેઓની પાસે સાધ્વી જીવનની તાલીમ પામવા રોકાયાં હતાં. પછી તે શિખ્યા- પ્રષ્યિા – પરિવાર ઝડપથી વધવા લાગ્યો. ૩૬ હજાર સાધ્વીઓના પ્રકાર નેતા ચંદનનાળાની છે. આ ત્રણ સાધ્વીજી મહારાજ શ્રી પાર્શ્વ ચંદ્ર ગહના સાવ સુકાના તા છે. હાલ જે પરિવાર વિચરી રહ્યા છે તે સર્વ આ ત્ર"ને જ વંશાવતાર છે. એમાં પૂ. શ્રી ચંડશ્રીજી મહારાજ ને પરિવાર અપવાદ રૂપ છે. પૂ. શિવશ્રીજી મહારાજ સૌથી મોટાં, તેમનાં ! છે કે પૂ. સાનછ જી અને પૂ. હેમશ્રીજી થયા. બીજા વરસે તેમની પાસે ઘણું દફ એ દરદ એવા ૯૯હે છે. ત્રીજા નંબરનાં શિખ્યા પૂ. શ્રી લવ શ્રીજી પણ પ્રસિદ્ધ હતું. શ્રી ૧ ય તને છેલ્લે જીર્ણોદ્ધાર પૂ. શ્રી કુલચંદ્રજી ગણિવર્ય હરાટ યેલ, ત્યારે આ ગ છના મુવો તેમ જ તે સમયે વિચરતા પૂ. 8 લાવય% છે સાદ પરિવારના ભીંતથિ ચિતરાએ મrt 1 છે. " સં. ૨૦૦૫ સુધી આ ચિત્રો હતાં, જે સં. ૨૦૦૮ના વર્ષમાં થએલા તીક પટમાં ર. 'તગત Page #850 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ ] [ શાસનનાં શ્રમણીરને થઈ ગયાં, એવું જાણવા મળે છે. આ ચિત્રાવલિ જેનાર એની રોમર્ષ ભવ્યતાને ભૂલી શકે તેમ નથી. પૂ. લાવણ્યશ્રીજી દીઘસંયમી હતાં. શિષ્પા–પરિવાર સાથે વર્ષો સુધી વિચરતાં રહ્યાં અને જૈનશાસન તેમ જ ગચ્છની સારી એવી સેવા બજાવી. તેઓશ્રી કચ્છઅબડાસા પ્રદેશમાં વધુ વિચર્યા. ડુમરા વગેરે ગામોમાં ઘણાં ચોમાસા કર્યા. શ્રી પાચંદ્ર ગછના અનુરાગી શ્રાવિકા કબૂબહેન પાસે તેમના પરિવારમાં સાગ્રીઓએ ઘણે અભ્યાસ કર્યો હતે એવા ઉલ્લેખ મળે છે. આ પરિવારમાં પૂ. મણિશ્રીજી, પૂ. સુધાકરશીજી, પૂ. મનેહરશ્રીજી આદિ ઠાણું સારા અભ્યાસી હતા. તેમાં શ્રી સુધાકરશ્રીજી મેટી ખાખર ગામના વતની હતાં. પૂ. શ્રી મનહરશ્રીજી અને તેઓ બંને થોડા સમય પૂર્વે ભાડિ ગામે કાળધર્મ પામ્યાં. આ સર્વ સાધ્વી સમુદાયે દયાન-જ્ઞાનતપ-ત્યાગમાં ઘણી સારી સુવાસ પ્રસરાવેલી છે. - પરમવિદુષી પૂ. સાધ્વીરત્નાશ્રી સુનદાશ્રીજીમહારાજના શિષ્યા સાહિત્યરત્ના સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ “સુતેજ' આ પાચંદ્રગચછના સાધ્વીસમુદાયનું સમગ્ર સંકલન પૂ. સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજશ્રીએ કર્યું છે પણ તાજેતરમાં એટલે કે તા. ૩૧-૧૨-૯૩ ના રાજસ્થાનમાં બાડમેર મુકામે કાળધર્મ પામતાં તેઓશ્રી આ સંકલન ગ્રંથસ્થ જેવા ન રહ્યાં એ એક વિષાદયુક્ત ભવિતવ્યતા બની છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે એવી અમારી પ્રાર્થના છે.. – ગ્રંથ સંપાદક શ્રી પાર્શ્વચંદ્રગથ્વીય સાધ્વીમહારાજના પરિવાર પૂ. સાધ્વી શ્રી શિવશ્રીજી મહારાજ જ્ઞાનમીજી લ૯મી જ હેમત્રિીજી ભાવબીજી લાવણ્યશ્રી નિધાનબાજી પૃશ્રીજી રતનબ્રીજ પૂ. જ્ઞાનશ્રીજી મહારાજ a formation લા શ્રીજી કનક ત્રીજી ધર્મgs કુસુમથી જ પૂનમથીજી, જગથી કીનિ બાજી માણેકથી ગાશ્રીજી મિત્રત્રીજી કચનશ્રીજી રમણ કશ્રીખ, Page #851 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો | પૂ. શ્રી કનકશ્રીજી મહારાજ પૂ. શ્રી ચ પકશ્રીજી મહારાજ ઈન્દુપ્રભાશ્રીજી પૂર્ણકળાશ્રીજી સૂર્યોપ્રશાશ્રીજી તિકળાશ્રીજી વિશ્વદર્શિતાશ્રીજી દિવ્યદર્શિતાશ્રીજી પૂ. શ્રી શિવશ્રીજી-જ્ઞાનશ્રીજી મહારાજ પૂશ્રી લાભશ્રીજી મહારાજ ન અશકશ્રીજી જાય પાશ્રી ગુણશ્રીજી જયશ્રી સુશીલાશ્રીજી નમસીજી મકા કલાકાર ક૯યાણશ્રીજી ભાનુશ્રીજી ખાંતિશ્રીજી ખાંતિથી પૂ. પ્રવતિની શ્રી ખાંતિશ્રીજી મહારાજનો પરિવાર પૂ. શ્રી સુનંદાશ્રીજી મ. પૂ. શ્રી કારશ્રીજી મ. સહિત વરના શ્રી સં૫પ્રમાશ્રીજી “ સુતેજ બિંદુપ્રભાત્રિીજી પાગીનાશ્રીજી મનોજિતાશ્રી પામચંદ્રામા ચાર્શલાશ્રીજી નમ્રશીલાશ્રીજી વિદુષીશ્રી સુમંગળાશ્રીજી કલતાશ્રી કું જલતાશ્રીજી સુનંદિતાશ્રીજી - પશ્વિની સૌમ્યગુણાશ્રીજી સુરલતાશ્રીજી સુયશાશ્રીજી “જયશાશ્રીજી સ્વયંપ્રજ્ઞાશ્રીજી વીરભાશ્રીજી કુતિનંદિતાશ્રીજી વિશ્વનદિતાશ્રી Page #852 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪] [ શાસનનાં અમણીરત્ન - પ્રવતિની શ્રી ખાંતિશ્રીજી મ. સુસા વીશ્રી ડકારશ્રીજી મહારાજ પંકજશ્રીજી મ, યશમાલાશ્રીજી મ. યશપૂર્ણાશ્રીજી મ, પૂર્ણમાલાશ્રીજી મ. પુનિતકળાશ્રી જી નિજાનંદશ્રીજી મિતાનંદશ્રીજી વીરરતનાશ્રીજી પદ્મરેખાશ્રીજી પાવનગિરા) પ્રશાંતગિરીશ્રી ભવ્યાનશ્રીજી રમ્યાનશ્રીજ પૂકાઇ સંયમરસાશ્રીજી શાસનરસાશ્રીજી સિદ્વાંતરસાશ્રી શિવશ્રીજી હેમશ્રીજી પ્રમોદશ્રીજી વિકશ્રીજી આનંદશ્રી દયાશ્રીજી પ્રમાણશ્રીજી અણગારશ્રીજી રામશ્રી અવિચલદીજી અમૃતશ્રીજી ભગુણાશ્રીજી પ્રિયદર્શનાશ્રીજી પ્રશિષ્યા ભાગ્યોદયશ્રીજી પદયાશ્રીજી , અનુભવશ્રજી પદ્મપ્રભાશ્રીજી સુવ્રતાશ્રીજી . મિતપ્રભાશ્રીજી : ગુમાનબાઇ - Page #853 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન [ ૮૧૫ પૂ. શ્રી શિવશ્રીજી મ. લાવણથીજી મ. મશ્રીજી સૌભાગ્યશ્રી ગંભીરશ્રીજી કસ્તુરબ્રીઝ, ને શ્રી દર્શનશ્રીજી મણિશ્રીજી જડાવશ્રીજી અનુપશ્રીજી અથ શ્રીજી સુધા કશ્રી ઉદ્યોશ્રીજી મનહરશ્રીજી પૂ. શ્રી શિવશ્રીજી પૂ. શ્રી લક્ષ્મીશ્રીજી મુક્તશ્રીજી અક્ષયશ્રીજી જીતશ્રીજી હમશ્રીજી વિનોદશ્રીજી 'વિશ્રીજી ત્રિભુનશ્રી જબૂશ્રીજી સુબોધશ્રીજી ન્યાયશ્રીજી પૂ. શ્રી લક્ષમીશ્રીજી પૂ. શ્રી જીતશ્રીજી પૂ. શ્રી જખૂશ્રીજી વધાશ્રીજી મ. ઉદ્યોત પ્રામા બીજી મ. જ યિન કિતાબીજી મ. ફિગરાસ્ત્રીજી મ. સુવર્ણલતાબાજી . અનંતભુ શ્રીજી મ. ભયભંજનાશ્રીજી મ. દિવ્યરતનાશ્રીજી મ. પૈર્યપ્રજ્ઞાશ્રીજી મ. વિમલયશાશ્રીજી મ. વિરતિયશાશ્રીજી મ. Page #854 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ ] [ શાસનનાં મણીરને પૂ. શ્રી હેતશ્રીજી મહારાજ પૂ. શ્રી ચંદન શ્રીજી મહારાજને પરિવાર સુમતિબીજી આનંદશ્રીજી શાંતિશ્રીજી જનશ્રીજી જયંતિથી પુન્યત્રીજી હર ખશ્રીજી તિલકશ્રીજી ધનશ્રીજી પદ્મશ્રીજી રાજશ્રીજી મુક્તિશ્રીજી સુશીલાશ્રીજી વીરાભાબીજી દેવશ્રીજી સૌભાગ્યબીજી શણગારશ્રીજી દયાશ્રીજી પ્રધાનશ્રી - દાનશ્રીજી અવશ્રી ચંદ્રોદયાશ્રીઓ મહેદયશ્રીજી હર્ષપ્રભાશ્રીજી ચંદ્રરેખાશ્રી જયોતિપ્રભાશ્રીજી પ્રભાશ્રીજી પ્રીતિથી શાસન પ્રભાવક વારસલ્યમૂર્તિ ૫. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ કચ્છ-નવાવાસ (દુર્ગાપુર) ગામના વતની લાજ બેનને માતા-પિતાએ બાજુના ભારાપુર ગામે કરશીભાઈ લધાનામ સદ્દગૃહસ્થ સાથે લગ્નગ્રંથિથી જોડ્યાં હતાં, પરંતુ એક જ વર્ષના ગૃહસ્થાશ્રમમાં કેરશીભાઈનું અકાળે, અચાનક અવસાન થતાં લાખણીબેનને જીવનમાર્ગ જુદી જ દિશામાં ફંટાયા. તેમને નાનપણમાં માતા-પિતા તરફથી દામિક સંસ્કારો તે મળ્યા જ હતા, તેમાં આ આઘાતથી પૂર્વસંસ્કાર પુનર્જાગૃત થયા. પતિના અવસાનથી લાખણુબેને સ્વસ્થતા જાળવી. સંસારમાં કઈ કેઈનું કેઈ નથી એવા ચિંતન-મનન દ્વારા દુ:ખદ સમયને સુખદ બનાવી દિધે. વળી ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેવા લાગ્યાં. ધાર્મિક વાચન-મનનથી વૈરાગ્યવૃત્તિ જાગી અને Page #855 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમરને ] [ ૮૧૭ કમે ક્રમે દઢ બની અને દીક્ષા લેવાનો સંકલપ કર્યો. કુટુંબીજનેની સંમતિ મેળવવામાં સફળ થયાં. એવામાં સં. ૧૯૪૮ ના ફાગણ સુદ બીજે બીજી દીક્ષા થતી હતી તેમાં પિતાનું નામ જોડી દીધું. પૂ. શ્રી કુશલચંદ્ર ગણિવર્યજી હસ્તક બે બહેનની દીક્ષા થતી હતી, તેમાં પોતે પણ તૈયાર થઈ ગયાં. સંસારી વેબ ત્યજીને ચારિત્રવેશ ધારણ કર્યો. પૂ. શ્રી શિવશ્રીજી મહારાજનાં શિખ્યા તરીકે સાધ્વીજી લક્ષ્મીશ્રીજી નામથી જાહેર થયાં. પૂ. શ્રી લક્ષમીશ્રીજી મહારાજ પંચમહાવ્રત અને પંચાચારનું પાલન કરતાં ગુરુનિશ્રામાં ઘણે સમય વિચર્યો. અનુક્રમે પિતાને પણ શિષ્યા–પરિવાર થતાં ગુર્વાજ્ઞાથી અલગ ચાતુર્માસ થતાં, ગ્રામાનુગ્રામ વિચરતાં, સ્વ–પર કલ્યાણ સાધતાં અને શાસનપ્રભાવના કરતાં રહ્યાં અને નિજ કીતિધ્વજા ફરકાવતાં રહ્યાં. પૂજ્યશ્રી સ્વાધ્યાય અને સાધનામાં સદા નિમગ્ન રહેતાં. બહેને અને બાલિકાઓને પ્રેમથી અને ખંતથી ધાર્મિક અભ્યાસ કરાવતાં. તેમનું વાત્સલ્યભર્યું વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ તેમ જ પ્રસન્ન મધુર ચહેરે અન્ય પર પ્રથમ દષ્ટિએ જ પ્રભાવ પાથરતા. જ્યાં જ્યાં જતાં, ત્યાં ત્યાં સૌનાં દિલ જીતી લેતાં. ધર્મરાગી જનેને દમભાવમાં સ્થિર કરતાં. વૈરાગ્યભાવી જનોને પ્રતિબંધીને સંયમમાગે સંચરવા પ્રેરણા આપતા. તેથી થેડા સમયમાં સૌમાં પ્રિય થઈ પડ્યાં હતાં. જ્યાં જયાં ચાતુર્માસ કરતાં ત્યાં ત્યાં ધાર્મિક ઉત્સવ ઉજવાતા, અનેકને વ્રતનિયમો ઉચારાવતાં, ધર્મક્રિયા પ્રતિ અંતરભાવ જગવતાં. આમ, તેમની નામના મેર ફેલાઈ હતી. પરંતુ નામ એનો નાશ નિશ્ચિત છે. સમય જતાં તબિયત વધુ નાદુરસ્ત બની. વધુ નબળાઈ આવતી ગઈ. વિ. સં. ૨૦૦૪ની સાલમાં નવાવાસ શ્રીસંઘના ભાવિકેને વિચાર થયો કે, આપણા ગામવાસી પૂ. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજની તબિયત અનુકૂળ રહેતી નથી, તો તેમને ચાતુર્માસ માટે વિનંતી કરીએ, જેથી સેવા-ભક્તિનો લાભ મળે. શ્રીસંઘની વિનંતીથી પૂજ્યશ્રી નવાવ સ ચાતુર્માસ પધાર્યા. સંઘમાં આનંદ છવાઈ ગયે. ચાતુર્માસ દરમિયાન શ્રીસંઘે સારી એવી સેવા કરી લાભ લીધે. ડો. રતિલાલભાઈ અને અન્ય શ્રાવકે પણ ખડે પગે હાજર રહેતા. પરંતુ, વૃદ્ધાવસ્થાને લીધે કેઈ ઔષધ કામિયાબ નીવડતું ન હતું. શરીર વધુ ને વધુ અશક્ત થતું જતું હતું. ચાતુર્માસ પછી વિહાર શક્ય ન હતું. બીજું ચાતુર્માસ પણ ત્યાં જ સ્થિરતા કરવાનો આગ્રહ થતાં ત્યાં જ રહ્યાં સમસ્ત અને શિપ-પ્રશિગ્યા પરિવાર ખડે પગે સેવાચાકરી કરતે ૨હ્યો. પર્યુષણ પર્વમાં તબિયત વધુ લથડી. ચોર્યાશી લાખ જીવાની સાથે ખમત-બામણ કરતાં પૂ. શ્રી લહમીશ્રીજી મહારાજ પિતાની જીવનમર્યાદા શાંતિપૂર્વક સમાપ્ત કરી, વિ. સં. ૨૦૦૫ના ભાદરવા સુદ બીજને ગુરુવારે બપોરે ૨-૩૦ વાગે પંડિતમરણ સાધી પરલોકગામી બન્યાં. પોતાના વિશાળ શિખ્યા -પ્રશિષ્યા પરિવારને અને સકળ શ્રી સંઘને ચોધાર આંસુએ રડતાં મૂકી સ્વર્ગવાસી બન્યાં. આવાં સુશીલ સાધ્વીજી સ્વર્ગવાસ પામવાથી સંઘમાં ખેટ પડી. તેઓશ્રીના સદૂભાવી ગુણોને સંભારતાં, યાદ કરતાં, શ્રીસંઘે શ્રી ઘેલાભાઈ મુનશીના પ્રમુખપદે ગુણાનુવાદ સભા યોજી. લેખિત અને મૌખિક ગુણ ગવાયા. તેમનાં મુખ્ય શિષ્ય પૂ. શ્રી તત્ત્વશ્રીજી મહારાજે શ્રીસંઘે ચૌદ મહિના સતત સેવા કરી સંતોષ આપે અને પૂ. ગુરુણી જ્યાં જનમ્યાં ત્યાં સ્વર્ગવાસ પામ્યાં એનો આનંદ વ્યક્ત કર્યો, અને આશીર્વાદ આપ્યા. આત્મશ્રેયાથે ભક્તિ મહોત્સવ ઊજવાયે ગામેગામ પ્રભુપૂજઓ ભણાવાઈ પાખીઓ પાડવામાં આવી અને સૌ ગુગુણમાં નિમગ્ન બની રહ્યાં. એવાં એ વાત્સલ્યમૂતિ ગુરુણીને કેટિશઃ વંદના! Page #856 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ [ શાસનનાં શ્રમણીરને પરમ તપસ્વિની પૂ. સા. શ્રી લબ્ધિશ્રીજી મહારાજ ચર્યાશી લાખ યોનિમાં આવાગમન પછી મનુષ્ય-અવતાર પ્રાપ્ત થ દુર્લભ છે, અને મનુષ્યજીવનમાંય ધમમય જીવન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. કેઈ ભાગ્યશાળી આત્માને જ આ યેગાનુયોગ પ્રાપ્ત થાય છે. પૂ. શ્રી લબ્ધિશ્રીજી મહારાજનું જીવન એનું જવલંત દષ્ટાંત છે. કારણ કે, વિ. સં. ૧૯૨૪માં પૂજ્યશ્રીને જન્મ કચ્છના ડેણ ગામમાં થયો હતો. પિતાનું નામ દેશરભાઈ અને માતાનું નામ ખીમઈબાઈ હતું. માતાપિતાએ લાડલી પુત્રીનું નામ લાધીબાઈ પાડયું હતું. માતાપિતાના લાડકોડ વચ્ચે ઊછરતી લાધીબાઈને બાલ્યકાળમાં જ છોડીને માતા સ્વર્ગે સિધાવ્યા. તેથી લાધીબાઈને પિતાના મોસાળ નવાવાસ ગામે રહેવા મેકલ્યા. ત્યાં સુધમી શ્રાવિકાઓના સંપર્કમાં રહેવાથી તેમની ધર્મભાવના ખૂબ વિકાસ પામી. લાધીબાઈ વયમાં આવતાં નવાવાસના જ નિવાસી વેલજીભાઈ ભીમાભાઈ સાથે તેમને લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યાં પરંતુ અહીં પણ વિધિસંકેત કંઈક જુદો જ નિર્માણ થયો હતો. સંસારી જીવનના થોડા જ સમયમાં અચાનક વેલજીભાઈનું અવસાન થયું. આ આઘાતથી લાધીબહેનના પૂર્વસંસ્કાર પુનર્જાગૃત થયા. ધર્મરોગી શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા જીવન વિશેની સાચી સમજણ પ્રાપ્ત થઈ. સંસારને સફળ બનાવવા માટે ધર્મનું આરાધન જ શક્તિ આપે છે એની સાચી સમજણ પ્રાપ્ત થઈ. સંયમભાવના સુદઢ થતાં દીક્ષા લેવાની ભાવના જાગી. મેગાનુ યોગે સં. ૨૦૪૭માં જામનગર મુકામે કેડાયની ત્રણ બહેનો દીક્ષા મહોત્સવ નિશ્ચિત થયે હતો. એની જાણ થતાં લાધીબહેન પોતાની બહેનપણી લાડુબહેન સાથે જામનગર પહોંચ્યા. આ દીક્ષા-મહોત્સવ નજરે જોતાં જ દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. જામનગરથી ક૭ સુધી ગુરુદેવ સાથે વિહાર કર્યો. અને બીજી પણ બહેન સાથે, આ બંને બહેનોને દીક્ષા-મહેસવ કોડાય ગામે ઊજવાય. પૂ. શ્રી કુશલચંદ્ર ગણિવર્યની નિશ્રામાં, પૂ. શ્રી શિવશ્રીજી મહારાજનાં પ્રથમ શિખ્યા પૂ. શ્રી લબ્ધિશ્રીજી અને પૂ. શ્રી લાભશ્રીજી નામે ઉઘેષિત થયા. ત્યાર બાદ વેગવહનપૂર્વક વડી દીક્ષા આપવામાં આવી. પૂજ્યશ્રી ગુરુસેવામાં અને જ્ઞાનાભ્યાસમાં રત રહી કચ્છ-કાઠિયાવાડ-ગુજરાતમાં વિચરતાં રહ્યાં. તેમની જ્ઞાનની એજસ્વિતા, તપની તેજસ્વિતા અને વ્યક્તિત્વની વત્સલતાને વશવર્તીને તેઓશ્રીનો શિષ્યા-પરિવાર વધતો જ રહ્યો. પૂજ્યશ્રી સ યમયાત્રાને અનપાલન ક સંસારની અસારતા સમજાવી સંયમમાગે સંચરવા પ્રેરતાં, ઘણાં વર્ષો વિચર્યા. વિ. સં. ૧૯૯૪ માં મેટી ખાખર સંઘની વિનંતીથી સપરિવાર ત્યાં પધાર્યા. “લાછુમા” તરીકે પ્રસિદ્ધ આગેવાન શ્રાવિકા લાબાઈ એ આખા ગામમાં અને આજુબાજુનાં ગામમાં સારી એવી અનુમોદના જગાવી. પૂજ્યશ્રીની સારી એવી સેવાભક્તિ બજાવી. આનંદથી ચાતુર્માસ પૂર્ણ થયું. પરંતુ દિવાળી પછી પૂજ્યશ્રી બીમારીમાં સપડાયાં. ન્યૂમેનિયા થઈ ગયે. એમાં તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. “તૂટી તેની બુટ્ટી નહીં' એ ન્યાયે, આ ટૂંકી બિમારીમાં, ૪૬ વર્ષ સુદીઘ સંયમપર્યાય પાળી, સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યાં. શિષ્ય-પરિવારમાં પૂ. શ્રી પૂનમશ્રીજી તથા પૂ. શ્રી કનકશ્રીજી મહારાજે ખૂબ સેવાભક્તિ બજાવી લાભ લીધો. સકલ સંધ અને લાછુમાએ પણ સારી સેવા કરી. Page #857 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો [ ૮૧૯ પૂજ્યશ્રીના પાર્થિવ દેવને જરકસીની પાલખીમાં પધરાવી, ' જય જય નોંદ, જય જય ડ્રા’ના ગગનભેદી જયઘાષ વચ્ચે, તેમના સ`સારી ભાઈ શ્રી શામજીભાઈ શિવજીભાઈ એ અગ્નિસ`સ્કાર કર્યો. સકલ સ`ઘે દેવગતિસૂચક પગલાંના અને પુષ્પમાળનાં દર્શન કર્યાં અને પૂજ્યશ્રીનાં ગુણગાન ગાયાં. ગમાગામ ગુણાનુવાદ સભાએ થઈ. પૂજ્યશ્રીના આયંબિલ તપ અને દીક્ષાપ્રદાનનાં કાર્યા, જીવદયા અને શાસનપ્રભાવનાનાં કાર્યાની અત્યંત પ્રશ'સા થઈ. એવાં એ તપસ્વી શ્રમણીરત્ના સાધ્વીજી મહારાજને 'તઃકરણપૂર્વક વહેંદના ! 11 વિશાળ સાધ્વીસમુદાયના સર્જક પૂ. સા. શ્રી લાભશ્રીજી મહારાજ પૂ. શ્રી લાશ્રીજી મહારાજના સસારી જીવન વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ તેમને જન્મ કચ્છના નાગલપુર ગામમાં થયેા હતેા એટલી ચાક્કસ માહિતી મળે છે. નવાવાસ ગામના લાધીબેન (પૂ. શ્રી લબ્ધિશ્રીજી) સાથે જેમનાં બહેનપણાં હતા તે જ આ લાડુબહેન હાવાં જોઈ એ એમ લ્પના કરી શકાય. અને સખીએ એકીસાથે જ મિક્રિયાએ કરતાં. અને વિ. સ’. ૧૯૪૭માં પૂ. શ્રી કુશલચદ્રજી ગણિવર્ય હસ્તક કેડિયા ગામની ત્રણ બહેનેાના દીક્ષા-મહાત્સવ જામનગર મુકામે ઊજવાયા હતા ત્યારે જે બે બહેનો-લાધીબહેન અને લાડુબહેન તે ઉત્સવમાં જોડાયા હતાં, અને પછીથી દીક્ષા અંગીકાર કરી પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ બન્યા હતાં તેમ સ્વીકારી શકાય. તે બંને બહેનપણીએ એટલે પૂ. શ્રી લાભશ્રીજી અને લબ્ધિશ્રીજી મહારાજ અને ગુરુબહેન, એક જ ગુરુની એ શિષ્યા. તેઓના ગુરુ પૂ. શ્રી જ્ઞાનશ્રીજી મહારાજ હતાં. પૂ. શ્રી લાશ્રીજી મહારાજના સંસારી ભાઈનું નામ પુંજાભાઈ હતુ, એટલી માહિતી મળે છે. તેમના શ્વસુરપક્ષની કોઈ માહિતી મળતી નથી. પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ સરળ સ્વભાવી, પ્રખર વિદ્વાન અને આત્મા જીવ હતાં. તેમનાં પ્રથમ શિષ્યા પૂ. શ્રી ગુણશ્રજી મહારાજ ઉચ્ચ કોટિના વિદ્વાન હાવાથી આચાય જેટલુ માન ધરાવતા હતાં. તેમના કઠ એટલે મધુર હતા કે, સાંજના પ્રતિક્રમણ વખતે સજ્ઝાય ખેલતાં ત્યારે સાંભળનાર વ્યક્તિ ત્યાં જ થ'ભી જતી. તા છાનાંમાનાં દીવાલ પાછળ ઊભા રહીને તેમનાં સુરીલા કંઠે ગવાતી સજ્ઝાયે સાંભળતાં અને આનંદના અનુભવ કરતાં, એવી લેાકેાતિ છે. પૂ. શ્રી ગુણશ્રીજીને અભ્યાસ ઘણા જ સારા હતા. પૂ. શ્રી જયશ્રીજી મહારાજ, પૂ. શ્રી કલ્યાણશ્રીજી મહારાજ, પૂ. શ્રી ભાનુશ્રીજી મહારાજ વગેરે ગુરુબહેનેા તેમના પડ્યો ખેલ ઉપાડતાં. તેમને પૂ. શ્રી સુશીલાશ્રીજી નામે ધ્રાંગધ્રાનાં એક શિષ્યા પણ હતાં.તે મનાં બીજાં બહેને પણ દીક્ષાથી હતાં. પરંતુ પૂ. શ્રી ગુરુશ્રીજી મહારાજ શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથાના અભ્યાસી અનતાં ગયાં અને પછીથી કાનજી સ્વામીના કોઈ સેાબતીના સપર્કમાં આવતાં એ પથના રગે રંગાયાં અને અન્ય દીક્ષાથી બહેનોને પણ એ સોંપ્રદાય પ્રત્યે દેરવા માંડચાં. એને લીધે તેમનાં નાનાં ગુરુબહેન પૂ. શ્રી પતિશ્રીજી મહારાજ તેમનાથી અલગ વિચર્યાં. અને પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ વાંકાનેર મુકામે કાળધમ પામતાં, તે સેનગઢવાસી બની ગયાં; સાધુવેશ ત્યજીને સફેદ વસ્ત્રો ધારણ કરીને ત્યાં જ સ્થિર વસવાટ કર્યાં. હાલ પૂ. શ્રી સુશીલાશ્રીજી સેાનગઢમાં વસે છે. Page #858 -------------------------------------------------------------------------- ________________ ૨૦ 1 [ શાસનનાં શ્રમણીરત પૂ. લાભશ્રીજી મહારાજ પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજના સંસારી સંબંધે સગાં ફઈ હતાં. એ સંબંધે તેમણે તેઓશ્રી પાસે દીક્ષા લીધી હતી. તેમને પરિવાર વટવૃક્ષ માફક વિસ્તર્યો. આ પરિવારમાં શિષ્ય-પ્રશિખ્યા અને તેમની પણ શિષ્યાઓ થઈ. જેમાં કોઈ સમર્થ લેખિકા બની, બે પ્રશિષ્યાઓએ ૫૧ ઉપવાસની પ્રખર તપસ્યા કરી, ઘણાંએ માસક્ષમણ, અઠ્ઠાઈ સેળ, વીશ, એકવીશ, વતસીતપ, વીશસ્થાનક તપસ્યા કરી, ઘણાં શિખ૨જી સુધી, ઘણાં રાજસ્થાન–આબૂ સુધી, ઘણું જેસલમેર સુધી, ઘણાં મહારાષ્ટ્રમાં જન્નર મંચર પૂના આંબેગામ સુધી દીઘ અને ઉગ્ર વિહાર કરનારાં સાધ્વીજીઓ છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશોમાં વિહરતે આ પરિવાર શ્રી પાર્ધચંદ્રગચ્છનું નામ રોશન કરી રહ્યો છે અને શાસનની સતત અને અનેકવિધ પ્રભાવના કરી રહ્યો છે! એવાં એ સમૃદ્ધ પરિવારના પ્રવર્તક સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજને કેટિ કોટિ વંદના! સ્ત્રીના સમ્યક સ્વાતંત્ર્યના હિમાયતી : સાધ્વી વ્યાખ્યાનના પ્રચંડ પુરકર્તા પાર્વચંદ્રગમાં સૂર્ય સમાન પ્રકાશમાં પૂ પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ શું” એટલે હદયરૂપી ગુહામાં “” એટલે પ્રકાશ પાથરે એનું નામ ગુરુ. એવા શક્તિશાળી ગુરુને જીવનમાં કેગ થાય તે તે યુગથી જીવન સફળ બને. પૂ. પ્રવતિ ની શ્રી કાંતિશ્રીજી મહારાજ એવા શક્તિશાળી ગુરુ હતાં. કચ્છ પ્રદેશની કામણગારી ધરતી પર માંડવી તાલુકામાં નાનું નમણું નાગલપુર નામનું ગ મ છે. એ ગામમાં પિતા પુંજાભાઈ અને માતા મૂળીબેનને ત્યાં વિ. સં. ૧૯૫૮માં તેમને જન્મ થયો. પિતાની સુપુત્રી સાચા જીવનને જીવી જાણે એ આશયથી “જીવાં” નામ રાખ્યું. અને જીવાં ખરેખર જીવિતવ્યને જીવી જાણનારી યથાર્થનામ નીવડી ! શાળાનું શિક્ષણ મળે એવા સંજોગો નહોતા. ખેતીવાડીનું કામ કરતાં કરતાં મેટાબેન ભાણબાઈ પાસે કક્કાવલીનું જ્ઞાન મેળવ્યું અને વાંચતાં–લખતાં શીખી લીધું. ફઈબા (પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ) ઘરમાંથી દીક્ષિત બનેલાં હોવાથી એ કુટુંબમાં ધર્મની ભાવના તે હતી જ. મોટીબેન પાસેથી જીવીબેને બે પ્રતિક્રમણનું જ્ઞાન મેળવ્યું હતું, પરંતુ જીવાંબેન નાનપણથી સ્વતંત્ર મિજાજવાળાં અને તેફાની હતાં. સમવય કે સાથે તોફાન કરવામાં મેખરે રહેતાં. જવાબહેન ચૌદ વર્ષનાં થતાં માતાપિતાએ બાજુનાં નારાયણ ગાથના રહેવાસી શ્રી રામજીભાઈ મગ સાથે તેમનાં લગ્ન કર્યા. પરંતુ જીવનને સાચે માગે જીવવાનું વિધિવિધાન ચીને જ જવાબહેન આ લોકમાં અવતર્યા હશે કે શું?! ટૂંકા સમયમાં જ ઝેરી તાવે રામજીભાઈને ભરખી લીધા. જવાબહેનનું સંસારી જીવન નંદવાઈ ગયું, પરંતુ જીવાંબહેન લેશમાત્ર ચલિત થયાં નહીં. પૂર્ણ સ્વસ્થ રહી, શેકના દિવસો પૂરાં થતાં, પિયર આવ્યાં ને ત્યાંથી ફઈબા (પૂ. શ્રી લાભશ્રીજી મ.) પાસે અભ્યાસ કરવા માટે વિરમગામ આવ્યાં. ત્યાં ખૂબ ગમી ગયું. ત્યાંથી આગળ દાર્મિક અભ્યાસ કરવા અમદાવાદ પૂ. શ્રી પૂનમચંદ્રજી ગણુિ પાસે આવ્યાં. વૈરાગ્યભાવના દઢ થતાં દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. વિ. સં. ૧૯૭૪ના વૈશાખ વદ પાંચમના શુભ દિવસે દીક્ષા Page #859 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરને ] [ ૮૨૧ મહત્સવ ઊજવાયે. જવાબહેન દીક્ષિત સાધ્વીજી તરીકે પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજ નામે ઘોષિત થયાં. તેઓશ્રી પૂ. ગુરુનિશ્રામાં ભણતર ઘેડું ભણ્યાં; પણ ગણતર વિશેષ ભણ્યાં. એ જમાનામાં પણ તેમણે દઢ મને બળ અને સાચી સમજણથી આત્મબળ વિકસાવીને વ્યવહાર ચલ હતાં. પરિણામે તેમની છાપ પડતી. શાસન પ્રત્યેની અજબ શ્રદ્ધાના બળથી સમજી શક્યાં હતાં કે “મહાવીર કરતાં કેઈમેટું નથી. તેમનાં ગુરુ પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ તે સરલ સ્વભાવી અને આત્માથી જીવ હતાં. મેટાં શિષ્યાઓને છેડી શકે તેમ ન હતાં. મેટાં ગુબહેન પૂ. શ્રી ગુણશ્રીજી મહારાજ સારા વિદ્વાન હતાં. બીજા ગુરુબહેને એમને અનુસરે એવી એમની છાપ હતી. તેઓશ્રી શ્રીમદ્ રાજચંદ્રનાં પુસ્તકો વાંચતાં તેથી આગમગ્રંથનું વાચન છૂટી ગયું. તેઓ વ્યક્તિરાગમાં આવી ગયાં. નાનકડાં ખાંતિશ્રીજીને આ વાતને વાંધો હતે. ‘મહાવીર કરતાં કેઈ મોટું નથી. એ ભાવમાં રમતાં ૫ શ્રી ખાંતિશ્રીજી મહારાજ ગુરુપરિવારથી અલગ વિચારવા લાગ્યાં. પૂ. શ્રી ધનશ્રીજી નામનાં એક સાધ્વીજી તેમને શિષ્યા રૂપે સમર્થ સહાયક મળી ગયાં. સ્વયં સંયોપશમથી વ્યાખ્યાન આપવાની કળા કેળવી લીધી. એમનાં બાધક વચનો, સાંભળનારના મનમાં પ્રબોધક બની જતાં. વિ. સં. ૧૯૯૦માં ફાગણ સુદ ૩ ને દિવસે ઉનાવાસી ધર્મપરાયણ શ્રી બબલદાસ ન્યાલચંદની સુપુત્રી શકરીબહેન ૧૬ વર્ષની વયે દીક્ષિત બની તેમનાં શિષ્યા બન્યાં. પૂજ્યશ્રીએ એ શિષ્યાને સાધુધર્મની સારી કેળવણી આપી. આગમજ્ઞાન ભણાવી વિદ્વાન બનાવ્યાં. પંડિતે રોકીને સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ ભણવી ઊંડુ શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. આ ગુરુશિષ્યાની જોડીએ વિરલ વ્યક્તિત્વ ઉપસાવી, પ્રખર વસ્તૃત્વશક્તિથી ધમસભાઓ ગજાવવાનો આરંભ કર્યો. બંને એકબીજાના પૂરક અને પ્રેરક બની જૈનશાસનની અને શ્રી પાર્શ્વ. ચંદ્રગચ્છની શોભા વધારવા માટે સમુત્સુક બન્યાં. જયાં જ્યાં વિહર્યા ત્યાં ત્યાં તેઓશ્રીની નિશ્રામાં ધર્મની અજબ છાયા ફરી વળવા માંડી. તેઓશ્રીએ ઘણુ પુસ્તક લખ્યાં અને વાચન દ્વારા સંગૃહીત ઘણી પુસ્તિકાઓ-પત્રિકાઓ બહાર પાડી. સંશોધન–બુદ્ધિથી ઘણું પ્રશ્નો ઉઠાવીને “સાધ્વી-વ્યાખ્યાન-નિર્ણય” નામે પુસ્તકની તૈયારી કરી, એમાં ધમ ધુરંધર જ્ઞાની ગુરુભગવંતોને ઘણા પ્રશ્નો પૂછળ્યા. કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, ગુજરાતમાં અનેક આત્માઓને પ્રતિબંધ આપી ધમભાવમાં સ્થિર કર્યા. વિ. સં. ૨૦૧૦: માં બે કુમારિકાના દીક્ષા પ્રસંગે પ્રાંગધ્રા શહેરમાં વિશાળ સંઘની તેમ જ ગામેગામનાં આગેવાનોની ઉપસ્થિતિમાં પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજની પ્રેરણાથી પૂ. મુનિપ્રવર શ્રી બાલચ દ્રશ્રીજી મહારાજના વરદ હસ્તે પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજને પ્રવતિનીપદથી વિભૂષિત કરવામાં આવ્યાં. - પૂજ્ય પ્રવતિની શ્રી જયાં જયાં ચાતુર્માસ કરતાં ત્યાં ત્યાં ધર્મધજા લહેરાઈ ઊઠતી. એક એકથી ચડિયાતાં ચાતુર્માસમાં કચ્છ-ભુજનું ચાતુર્માસ ખૂબ જ ધમપ્રભાવક રહ્યું હતું. તેમના બંનેનાં વ્યાખ્યાનનાં વખાણ સમસ્ત શહેરમાં વ્યાપી વળી, અંતે રાજદરબાર સુધી પહોંચી ગયા. પરિણામે, રાજા સિવાય સર્વ રાજપરિવાર તેમની ધર્મવાણીને લાભ લેવા આવી ગયેલ. એવી જ રીતે, નલિયા ગામનું ચાતુર્માસ પણ ખૂબ પ્રભાવક રહ્યું હતું. શેઠાણ બાંયાબાઈ આદિ સમસ્ત પરિવાર પૂજ્યશ્રીનું નામ સાંભળતાં આદ્રિત બની શિર ઝુકાવી જતાં એ પૂજ્યશ્રીને પ્રભાવ હતો. માળિયા આદિ ગામમાં માનનીય અને વંદનીય ગુરુ તરીકે છવાઈ ગયેલાં પૂ. ગુરુવર્યા ખાંતિશ્રીજી મહારાજને રાણીવાસમાં ધર્મોપદેશ માટે નિમંત્રવામાં આવતાં. માળિયાના સમસ્ત Page #860 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો રાજપરિવાર તેમને ગુરુસ્થાને માને છે. ત્યાંનાં મહારાણી શ્રી દિલહરકુંવરબાં તેમ જ તેમનાં સાસુ અને અન્ય રાજ પરિવારને વન્ય પ્રાણીઓના શિકાર ન કરવાના નિયમે આપી પરમ ઉપકારી બનાવ્યા છે. યદ્યપિ સૌ ગુરુમહારાજને ઉપદેશ યાદ કરીને નિયમ પાળવામાં પ્રતિજ્ઞાબદ્ધ છે. આમ, એક એક ચાતુર્માસની વિગતો આપવામાં આવે તે મોટા મોટા ગ્રંથ લખાય તેમ છે! એવી આ ગુરુશિષ્યાની અજોડ શાસનપ્રભાવના છે! પૂજ્યશ્રીનો પરિવાર પણ તેમનાં પગલે ચાલી, તેમના સંસ્કારોથી સંસ્કારી બની, વિચરી રહ્યો છે; આત્મકલ્યાણ સાધીને પોપકારી બની, સંયમી જીવનને શોભાવી રહ્યો છે. પ્રથમ શિષ્યા પૂ. શ્રી ધનાશ્રીજી, બીજા અદ્વિતીય શિષ્યા પરમ વિદુષી શ્રી સુનરશ્રીજી, તેમનાં ૧૩ શિષ્યા, ૧૨ પ્રશિષ્યા અને ૨ પ્રશિષ્યાઓનાં શિષ્યાઓ તેમ જ તેમનાં સંસારી ભત્રીજી-શિષ્યા શ્રી કારશ્રીજી, પિતાના ૭ શિષ્યાઓ અને ૧૨ પ્રશિષ્યાઓ-આદિ દીઘ શિખ્યા પરિવાર ધરાવતાં હતાં. પૂજ્યશ્રીને આત્મા વિ. સં. ૨૦૩૪નું ચાતુર્માસ મુલુન્ડ સ્થિર હતાં, ત્યારે શ્રાવણ સુદ ૭ ને શુક્રવારે સ્વાતિ નક્ષત્રે ૭૭ વર્ષનું આયુષ્ય ભોગવી, ૬૦ વર્ષને ભવ્ય દીક્ષા પર્યાય પાળી, મુલુન્ડના શ્રી પાર્ધચંદ્ર જ્ઞાનમંદિરમાં, આ ભવની સમુજqલ કાર્યવાહી સમાપન કરી, સાત સકાર યુગમાં સ્વર્ગવાસી બન્યા. પૂ. પ્રવતિની શ્રી કાંતિશ્રીજી મહારાજને વિશાળ સાલ્વી પરિવાર આજે શાસનનો જય-જયકાર પ્રવર્તાવી રહ્યો છે. એવા એ ધમ ધુરંધર શાસનપ્રભાવક સારત્નાને કેટિ કેટિ વંદના ! શ્રી પાચંદ્રગચ્છના રતન સમા પ્રખર પ્રવક્તા પરમ વિદૂષી પૂ સા. શ્રી સુનંદાશ્રીજી મહારાજ વિ. સં. ૧૯૭૪માં પૂ. પ્રવતિની શ્રી અંતિશ્રીજી મહારાજે ભાગવતી દીક્ષા અંગીકાર કરી એ જ વરસે યોગાનુયોગે મહેસાણા તાલુકાના ઉનાવા (મીરાંદાતાર) ગામમાં ધમનિષ્ઠ શ્રાવક બબલદાસ ન્યાલચંદનાં ધર્મપત્ની હીરાબહેનની કુક્ષિએ એક પુત્રીરત્નને જન્મ થયે. શકના (ઇદ્રના) આવાસમાંથી જ અવતરી હોય તેમ માતાપિતાએ નામ પાડ્યું શકરીબહેન. શાળામાં હંમેશાં અવ્વલ દરજજો પાસ થતાં શકરીબહેન ૮ વર્ષના થયા ત્યારે સં. ૧૯૮૧ માં પૂ. શ્રી પતિશ્રીજી મહારાજ ઠાણું ૨ ચમાસું પધાર્યા. શકરીબહેન નિયમિત દર્શન-શ્રવણ અથે જતાં. એમાંથી તે ગુરુ પ્રત્યે એવા આકષિત બન્યા કે, એમણે દઢ નિશ્ચય કરી લીધું કે, આ જ મારા ગુરુ. હું એમની શિષ્યા બનીશ. એ સંકલ્પ ઉચ્ચારતી બાળાનું ભાવિ સાચું નીવડ્યું. પ્રાથમિક શાળામાં ૭ ધોરણને અભ્યાસ પૂરો કરી, સોળ વર્ષની સમજણ પ્રાપ્ત કરીને પણ આ બાળા એ જ વાક્ય રટતી રહી ત્યારે તેની સમવયસ્ક સખી ચંદ્રાને પણ સાથે સાંપડ્યો. એણે પણ કહ્યું કે આપણે બંને સાથે દીક્ષા લઈશું. તારા ગુરુ એ જ મારા ગુરુ. એમ ગુરુ પણ નક્કી કરી, બંને બહેનપણીઓએ ધમને અભ્યાસ વ્યવસ્થિતપણે શરૂ કર્યો. બંને બુદ્ધિશાળી બાલિકા આગેવાન શ્રાવિકા સમરતબહેન પાસે ભણવા લાગી. શકરીબહેન સાથે તેમનાં સગાં કાકા-કાકી Page #861 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ! [ ૮૨૩ અને તેમનાં બે દીકરા-દીકરી પણ અભ્યાસ કરવા લાગ્યા. આમ, એક કુટુંબમાંથી પાંચ દીક્ષાર્થીઓ એકીસાથે તૈયાર થયા. પણ નાની બાળાઓને દીક્ષા આપવા માટે જાગેલા વિરોધવંટોળમાં આ બાળાઓ અટવાઈ ગઈ. આખરે સત્યને વિજય થતાં શ્રી પાર્ધચંદ્રગ૭ના શિરોમણિ રૂપ પૂ. શ્રી જગતચંદ્રજી મહારાજ (બાપજી), પૂ. શ્રી સાગરચંદજી મહારાજ સપરિવાર ઉનાવા પધાર્યા અને પૂજ્યશ્રીની શુભ પ્રેરણાથી વિ. સં. ૧૯૯૦ના ફાગણ સુદ ૩ ના દીક્ષા દિવસ નિર્ધારિત થયે. અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક બંને કુમારિકાઓને ભારે ઠાઠથી દીક્ષા આપવામાં આવી. કારણસંગે ચંદ્રાબહેનનું નામ પૂ. શ્રી ચારિત્રશ્રીજી રાખી પૂ. શ્રી મહોદયશ્રીજી મહારાજને શિષ્યા અને શકરી બેનનું નામ પૂ. શ્રી સુનંદાશ્રીજી રાખી પૂ. શ્રી પ્રાંતિશ્રીજી મહારાજનાં શિખ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં. વિધિની વિચિત્રતાના યેગે પૂ શ્રી ખાંતિશ્રીજી મહારાજ આ શુભ પ્રસંગે હાજર ન હતાં. તેમને તારથી ખબર આપવામાં આવ્યા. બાળપણમાં બોલેલાં વચને યથાર્થ કરી, કટીમાંથી પસાર થઈ સુવર્ણ રૂપ બનેલાં પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ જ્યારે પિતાનાં ગુણને મહેસાણા મુકામે મળ્યાં ત્યારે કટપૂર્વક ઈટને મેળવવાને અવર્ણનીય આનંદ અનુભવ્યું; અને ગુરુભાવમાં આરેપિત બની ગયાં. અમદાવાદ-શામળાની પળે વૈશાખ સુદ ૩ના દિવસે બંને નૂતન સાધ્વીજીઓને વડી દીક્ષા આપવામાં આવી. પૂજ્યશ્રીએ પ્રકરણજ્ઞાન તો પહેલેથી જ મેળવેલ હતું. અર્થજ્ઞાન બાકી હતું તે પૂર્ણ કર્યું. પૂ. ગુરુણીએ પંડિત રેકીને સંસ્કૃત વ્યાકરણ અને કાવ્યોને અભ્યાસ કરાવ્યો. આગમ આદિના વિપુલ સાહિત્યવાચનથી સમ્યજ્ઞાન પુષ્ટ બન્યું. પ્રાકૃતનું જ્ઞાન મેળવી શાસ્ત્રવાચન સમૃદ્ધ બનાવ્યું. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસથી અને તર્કસંગ્રહ આદિ ન્યાયના શાસ્ત્રીય જ્ઞાનથી દ્વાદશાંગીને સાર જાણ્ય. આ રીતે પોતાના ક્ષપશમ મુજબ વિદ્વત્તા અને વાણી એકરૂપ બન્યાં. વિશિષ્ટ પ્રકારની વકતૃત્વશક્તિ ખીલતી રહી. તેઓશ્રી આ વિદ્વત્તા અને વાક્ચાતુર્યથી પાટ પર બેસીને કે ઊભા થઈને વ્યાખ્યાન આપતાં ત્યારે ગહન વિષય સાવ સરળ બની જતા. અનુપમ શૈલીના અજબ આકર્ષણથી સર્વ શ્રોતાજને ડેલી ઊઠતા. ગુરુનિશ્રામાં રહી જ્યાં પધારતાં ત્યાં ધર્મ યુગ મંડાઈ જતો. પછી એ સ્થાન શહેર હોય કે ગામડું; ત્યાંનાં લેક ધર્મમય વાતાવરણમાં આનંદી ઊઠતાં. તેઓશ્રીને શિષ્યા પરિવાર પણ સુગ્ય અને સુવિનીત હતું. પરિણામે, એક એક ચાતુર્માસ, એક એક તહેવાર, એક એક મહોત્સવ સૌના દિલમાં હર્ષની અમીવર્ષા વરસાવી જતા. એક એક ઉજજવલ પ્રસંગે આલેખતાં ગ્રંથસ્વરૂપ બની જાય, એવી તેમની નિશ્રાને પ્રભાવ હતે. વિલક્ષણ છતાં સરળ સ્વભાવી, ઉપરથી કઠેર છતાં અંતરથી કેમલ વ્યક્તિત્વ ધરાવતાં પૂજ્યશ્રી વર્ષો સુધી ગુનિશ્રામાં વિચર્યા. શિષ્યા-પ્રશિષ્યા પરિવાર વધતાં ગુરુ આજ્ઞાથી વિ. સં. ૨૦૨૩ થી અલગ ચાતુર્માસની આજ્ઞા થઈ. ગુરુના અંકમાં મસ્તક મૂકી, વિયેગનાં આંસુથી ગુરુનાં ચરણ પખાળી મુંબઈ તરફ વિહાર કર્યો. અત્યાર સુધી ગુરુ સાથે જ્યાં જ્યાં કુમકુમ પગલે પધારતાં ત્યાં ત્યાં ધમસ્ત્રોતસ્વિની વહી નીકળતી. હવે મુંબઈ પધાર્યા. પ્રથમ ચાતુર્માસ કચ્છી જૈન મહાજન વાડી, પાલા ગલી, ભાત બજારમાં થયું. શ્રોતાજનેથી મહાજનવાડી ઊભરાવા લાગી. આ ચાતુર્માસમાં વીરવાણીનો પ્રકાશ આખા મુંબઈ પર પથરાઈ ગયે. અનેકવિધ તપસ્યાઓ થઈ તપસ્વીઓએ આકર તપ કરીને કર્મો તપાવ્યાં. તેમનાં શિષ્યા સાધ્વીશ્રી સ્વયંપ્રજ્ઞાશ્રીજીએ પહેલીવાર ૫૧ ઉપવાસની તપસ્યા ભારે સમતાભાવથી કરી તેમને પારણાં–મહોત્સવ ઠાઠમાઠથી ઊજવાયે. મુંબઈમાં આઠ વરસની સ્થિરતા દરમિયાન પોતાનાં અને પરિવારનાં અલગ અલગ ૧૭ ચાતુર્માસોને લાભ મુંબઈ શહેરને મળે. Page #862 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ / [ શાસનનાં શ્રમણીરત્ન એક ચોમાસું પૂના ઉનાવાવાસીઓની તેમ જ બચુભાઈ વિક્રમ પરિવારની વિનંતીથી જાહોજલાલીપૂર્વક થયું ત્યાં પણ તપની હેલી જામી. ૧૭ મહાપૂજન સાથે ૧૧ ભાગવતી દીક્ષાઓ મુંબઈના આંગણે થઈ છે વ્યક્તિના એક કુટુંબને પ્રતિબંધી આપેલ દીક્ષા પ્રસંગે હિન્દમાતા, દાદર, ચર્ચમાં ૨૫ હજાર ઉપર જનસંખ્યા હાજર હતી. એ ચાતુર્માસિક ઠાઠ, એ દીક્ષા પ્રસંગે, એ પૂજને, એ મહેન્સ કદી ભૂલ્યા ન ભુલાય એવી છાપ ઉપસાવી ગયા. હજારોની સભામાં સાધ્વીજી તરીકે વ્યાખ્યાન આપવાં, પાટ ઉઘર બિરાજમાન થયેલ પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજને નીરખવા એ એક આનંદને પ્રસંગ બની જતે. પૂજ્યશ્રી કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન-નાગોર, બિકાનેર, જોધપુર, જેસલમેર, મહારાષ્ટ્ર-પૂના, જનર, મંચર, આંબેગામ સુધી વિચરી સાચા ધમપ્રભાવિકા બન્યાં. જિનમંદિરના જીર્ણોદ્ધાર, નૂતન જિનમંદિર, જ્ઞાનમ દિર, ઉપાશ્રયનાં નિર્માણ આદિ કાર્યો પણ તેમના ઉપદેશથી બહુ મોટી સંખ્યામાં થયાં. પચપદરા નૂતન જિનમંદિરના જિનભક્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક કરોડ ૩૦ લાખની ઉછામણી થઈ ત્યારે એક આચાર્યશ્રી કરતાં પણ સવિશેષ પ્રભાવ પૂ. શ્રી સુનંદાશ્રીજીનો હતો, એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. સં. ૨૦૪૫નું ચાતુર્માસ પિતાની જન્મભૂમિમાં કરી, ૪પ છેડનાં ઉજમણાં સાથે, પિતાના ૫૬ વર્ષના સંયમપર્યાયને મહોત્સવ ઊજવ્યું. આ પ્રસંગ પણ અવિસ્મરણીય છે. પૂજ્યશ્રીના ૫૮ વર્ષના સંયમપર્યાયમાં એક એકથી ચડિયાતાં ચાતુર્માસ થયાં; મહાન શાસનપ્રભાવના પ્રવતી. તેઓશ્રી ૭૪ વર્ષની વયે, તત્ત્વત્રયીની સાધના અને રત્નત્રયીને સંશોધનપૂર્વક જોધપુર મુકામે વિ. સં. ૨૦૪૯ના સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં. એવાં એ પરમ આદરણીય શ્રમણીરત્ના પૂજ્યશ્રી સુનંદાશ્રીજી મહારાજનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજના સંસારી કુટુંબમાંથી દીક્ષિત આત્માઓની નામાવલિ સંસારી કાકા : સ્વ. પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. સંસારી કાકાના સુપુત્ર : સ્વ. પૂ. શ્રી મહોદયસાગરજી મ. .: સ્વ. પૂ. પન્યાસ શ્રી અભયસાગરજી મ. સા પિતાના મામા : પૂ. શ્રી અમૃતવિજયજી મ. સા. સંસારી કાકી : પૂ. શ્રી સગુણાશ્રીજી મ. કાકીની સુપુત્રી : પૂ. શ્રી સુલભાશ્રીજી મ. કાકીનાં બા : પૂ. શ્રી અજિતાશ્રીજી મ. પિતાની નાની બહેન : પૂ. શ્રી સુમંગલાશ્રીજી મ. (સ્વશિખ્યા) બીજી નાની બહેનની સુપુત્રીઓ : પૂ. હિતેાદયાશ્રીજી મ. પૂ. સુરક્ષાશ્રીજી મ. પૂ. વિશ્વોદયાશ્રીજી મ. નાની બહેન સુભદ્રાબહેન : પૂ. શ્રી યમગુણાશ્રીજી મ. તથા ભત્રીજી : પૂ. શ્રી કૃતિનંદિતાશ્રીજી મ. Page #863 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ન ] || ૮૨૫ “સાહિત્યરત્ના” પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ-સુતેજ' કચ્છની પાવન ધરા પર રળિયામણું મટી ખાખર ગામ છે. એ ધરા પર વર્તમાનમાં સવ ગોમાં તેમ જ સ્થાનકવાસીઓમાં પણ ૭૦ આસપાસ દીક્ષાઓ થઈ છે. એમાં માટી ખાખરની પણ ખરી અને આસપાસના ગામની પણ ખરી. એ પવિત્ર ધરતી પર પિતા રવજીઈ અને માતા વલભાઈને ત્યાં એક પુત્રીરત્નાને જન્મ થયે. જન્મસ્થાન મુંબઈ હતું. બાળાનું નામ કચ્છી ભાષાના સંસ્કારે ઉમરબાઈ ઉફે ઊર્મિલા રાવામાં આવ્યું. શાંત અને સરળ સ્વભાવી ઉર્મિલા મિતભાષી હતી. પ્રાથમિક શિક્ષણમાં બે રણને અભ્યાસ કરીને લખતાં-વાંચતાં શીખી. વાંચતાં આવડ્યું તે સાથે જ તેને વાચનશોખ કેળવાશે. ધાર્મિક વાચન અને અદયનમાં ખૂલે રસ પડવા લાગે અને પરિણામે આત્માને પુષ્ટિ મળવા લાગી; જીવનને દિશા મળવા લાગી અને વૈરાગ્યભાવના અંકુર ફૂટ્યા. વિ. સં. ૨૦૦૦ માં પૂ. શ્રી કાંતિશ્રીજી મહારાજ અને પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ ઠાણા એ મેટી ર ગામે ચોમાસું પણ ત્યારે બાર વર્ષની ઉમિલાનાં હૃદયમાં ગુરુજ્ઞાનને પડઘો પડ્યા. સં. ૨૦૦૪માં ફરી તેઓશ્રીનું ચેમાસું થતાં, અને બાળ ઊર્મિલાની વય વધુ પરિપકવ થતાં, સંસારની નિઃસારતાનું ભાન થતાં; ગુરુ-સહવાસનું ઘેલું લાગ્યું. અગાઉ વવાયેલાં કમબીને અંકુર ફટા. એ ચાતુર્માસની શરૂઆતમાં જ ગામમાં એક વૃદ્ધ ગંગામાને સ્વપ્ન આવ્યું કે આપણા ગામની એક દીકરીની દીક્ષા વિ. સં. ૨૦૦૫ના માગસર સુદ ને દિવસે ચડતા પહોરે આ જ ગુરુજી પાસે થશે. ત્યારે હજી ભીતિયા પંચાંગ આવ્યાં ન હતાં. પરંતુ દિવાળી ઉપર આવ્યા ને જોયું તે માગસર સુદ ૬ને સેમવાર જ હતો! આટલી વાત પરથી સૌને સમજાયું હતું કે આ વર્ષે નકી કંઈક થશે જ. ત્યારે ઉર્મિલાને પણ પિતાનાં સ્વપ્ન સાકાર થવાના સંક૯પે થવા માંડ્યા હતા. મહાપુરુષ અને મહાસતીઓનાં ચારિત્રવાચનથી તેને સંયમને સુંવાળ પંથ અને સંસારને કાંટાળે રસ્તે સાફ દેખાવા લાગ્યા હતા. પત્ર લખીને મુંબઈ પિતાજીને જાણ કરી. દિવાળી પછી પિતાજીએ દેશમાં આવીને દીકરીની રિક્ષા લેવાની ભાવનાને જાણી, પૂર્ણતાને પિછાણ રજા આપી. જોશી પાસે મુહૂર્ત જેવરાવતાં પેલું મુહૂર્ત જ આવ્યું! ચાતુર્માસના નિયમ મુજબ કારતક વદ ૧ના ગુરુજી બાજુના ગામે વિહાર કરી પધાર્યા. કુટુંબીઓએ સહમતિપૂર્વક આપેલ મુહૂર્ત પ્રમાણે દીક્ષા આપવી એમ નક્કી થયું. પિતાજીએ સંઘને સઘળી વાતની વાકેફ કર્યો. બે બે ચાતુર્માસને લીધે પૂ. ગુરુજી પ્રત્યે સર્વના પ્રીતિ–ભક્તિ અજબ જામી હતી. એમાં દીક્ષા નકકી થતાં સર્વનાં મનના મેરલા નાચી ઊઠડ્યા! આટલી નાની વયની બાળાને દીક્ષા આપવાની વાતને કેટલાકએ વિરોધ કર્યો. એક હાઇ ૫, ગુરુજીને ત્યાં સુધી કહી આવ્યા કે, આટલી કુમળી વયની બાલિકાને દીક્ષા આપશે તે ત્રીજા વિહારમાં જ મરી જશે. પૂ. ગુરુજીએ તેમને ચગ્ય ઉપદેશ આપી શાંત પાડ્યા. ગામના આગેવાન ધર્મરાગી શ્રાવક ધનજીભાઈ હીરજીએ પિતાની દીકરી તરીકે મહોત્સવ પૂર્વક દીક્ષા આપવાનો નિર્ધાર કર્યો. એ દિવસે હર્ષોલ્લાસપૂર્વક દીક્ષા પ્રસંગ ઊજવાય. નૂતન વેશમાં નૂતન સાધ્વીજી અત્યંત દીપી ઊઠયા. પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજનાં પટ્ટશિષ્યા તરીકે શ્રી વસંતપ્રભાશ્રીજી નામથી ઉઘેષિત કરવામાં આવ્યાં. તે જ દિવસથી નવદીત સાવ એ “ગુરુ આજ્ઞા સદા અવિદારણીયા” એ સુભાષિતને આત્મસાત્ કરી લીધું. સમગ્ર જીવન થરણે જ રામમિત કરી દીધું. Page #864 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ ] [ શાસનનાં શ્રમણરત્નો - પૂ. ગુરુનિશ્રામાં તેમણે અર્થ સહિત પ્રકરણ જ્ઞાન, સંસ્કૃત, પ્રાકૃત, તર્કસંગ્રડ તથા કાવ્યાદિના જ્ઞાન સાથે પ્રખર વિદુષી બન્યાં. શારીરિક સ્થિતિ નાજુક હોવાથી તપમાં બહુ આગળ વધી ન શક્યાં પણ જ્ઞાનમાર્ગમાં ખૂબ પ્રગતિ કરી, પૂર્વ ક્ષપશમથી કવિયિત્રી અને સારાં લેખિકા બન્યાં. બાળપણથી જ જાગ્રત વાચનશેખમાં તપભાવ કેળવી લીધો હતો. સંસ્કૃત-પ્રાકૃત વાચન ખૂબ જ સારું કર્યું. સંયમી જીવનમાં વાચનની સુવિધા સાંક્તાં જેન ધર્મગ્રંથે સાથે અન્ય ધર્મગ્રનો અભ્યાસ કરી વિશેષ સમૃદ્ધ બન્યાં. વળી, ગુરુકૃપાથી ગુરુગુણગીતે અને પ્રભુભક્તિગીત રચવાની પ્રેરણા જાગી. લેખનકાર્યમાં પણ અવિહડ પ્રીતિ જાગી. સંયમી જીવનના સાતમાં વર્ષથી ગીત રચવાં લાગ્યાં, પ્રસંગ-ગીતે બનાવવા લાગ્યાં. લેખનું પ્રથમ પુસ્તક “ધમ સૌરભ” અને ગીતનું પ્રથમ “વસંતગીતગુંજન” બહાર પડ્યાં. ત્યારબાદ દીક્ષા જીવનસંવાદની બે પુસ્તિકાઓ પ્રકાશિત કરી સંસારી જીવન અને સંયમી જીવન વિશે પ્રકાશ પાડ્યો. આવા ગ્રંથેથી, ગીતથી દીક્ષા પ્રસંગોએ ધર્મને પ્રભાવ વ્યાપી વળતે ત્યાર બાદ, “સુતેજપ્રસંગગીતો” અને “સુતેજભક્તિકુંજ' એ બે પુસ્તક પ્રસિદ્ધ થયાં. દરમિયાન, ગુરુભક્તિનાં પણ ઘણાં ગીતે રચ્યાં. ગહુંબીઓ પણ બનાવી. “બ્લેક બોર્ડ પર લખવા સુવાક્યોનાં ત્રણ પુસ્તકે – “ધર્મઝરણું, “પુણ્યઝરણાં” અને “ સ ઝરણા” નામે પ્રસિદ્ધ થયાં. પૂજ્યશ્રીના સંયમી જીવનનાં ૨૫ વર્ષ પૂરાં થતાં તેનો પ્ય મહોત્સવ મુંબઈ–મુલુન્ડ મુકામે સંસારી કુટુંબીઓ તરફથી ઊજવાયો. તે પ્રસંગે પ્રવચનમાં મુલુન્ડ શ્રી પાર્ધચંદ્રગચ્છના આગેવાને, તેમ જ ચીમનલાલ પાલીતાણાકર, ઉમરશીભાઈ પોલડિયા, વસનજી ખીમજી વગેરે કચ્છી આગેવાની આગ્રહભરી વિનંતીથી પૂ. ગુરુજીએ પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજીને “સાહિત્યરત્ના” બિરુદથી વિભૂષિત કર્યા! તે પહેલાં પૂ. ગુરુજી તરફથી જ “સુતેજ ” એ ઉપનામ મળ્યું હતું. અંતરના તાર રણઝણી ઊઠે એવી પ્રભુ-પ્રાર્થનાઓવાળું અને આત્મનિંદમય ૧૦૮ માળાના મણકા જેમ, “મનમાળાના મણકા” નામે પુસ્તક પ્રસિદ્ધ થયું. પશ્ચીશમી વીર નિર્વાણ શતાબ્દી પ્રસંગે “ભગવાન વીર” યાને “મહાવીર જીવન ત” નામે વીરજીવન આલેખીને પ્રસિદ્ધ કર્યું, જેની સશંસા પૂ. પાશ્વરચંદ્રગચ્છ સ્થવીર પૂ. શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ, પૂ. શ્રી વિદ્વાનચંદ્રજી મહારાજ તેમ જ મનસુ.લાલ તારાચંદ મહેતાએ પ્રસ્તાવના, આશીર્વચન વગેરે હીને સૌએ ભરિ ભરિ પ્રશંસા કરી ! શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પણ પજ્યશ્રીના સારા પ્રશંસક હતા. વખતેવખત યોગ્ય પ્રત્સાહન આપતા. એને લીધે પૂજ્યશ્રીનાં અન્ય માસિક સાપ્તાહિક વગેરે સામાયિકમાં ઘણું લેખ પ્રકાશિત થતા રહ્યા. “ધર્મલાભ” માસિકમાં “મહિલા મહદય” વિભાગનું સુંદર સંપાદન કર્યું. “સુનંદા-સુતેજ પુષ્પમાળાનાં ચૌદ પુછપે બહાર પડયાં. પ્રથમ શિષ્યા શ્રી બિન્દુપ્રભાશ્રીજી, શ્રી પદ્મગતાશ્રીજી, શ્રી મનેજિતાશ્રીજી અને શ્રી પાર્ધચંદ્રાશ્રીજી પિતપતાનાં કાર્યોમાં પ્રવૃત્ત છે. તેમાં સાધ્વીજી શ્રી મને જિતાશ્રીજી દીક્ષા લીધી ત્યારથી ૧૭ વર્ષથી પૂ. દાદાગુરુ શ્રી સુનંદાશ્રીજી મહારાજની સેવાભક્તિમાં નિમગ્ન હતાં. પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજને લેખનકાર્ય ઉપરાંત જાપમાં પણ એટલી જ પ્રીતિ હતી. અરિહંત પદ અને પાર્શ્વનાથ પ્રભુના કોટિ ઉપરાંત જાપ કર્યા હતા. સંપૂર્ણ નવકારના કેટિ જાપ પણ પૂર્ણ કર્યા હતા. તે સિવાય પણ વિવિધ પ્રકારના જાપ લાખના પ્રમાણમાં કર્યા હતા. વિ. સં. ૨૦૪૯ નું ચાતુર્માસ પૂર્ણ થયે પૂ. સાધ્વીજી મહારાજ જેસલમેર તીર્થની યાત્રાએ પધારેલ. ત્યાં અપૂર્વ પ્રભુભક્તિનો લાભ લઈ બાડમેર તરફ પધારતાં હતાં, ત્યાં ડાબલા Page #865 -------------------------------------------------------------------------- ________________ ાસનનાં શ્રમણીરત્નો [ ૮૨૭ અને દેવીંકટ આવતાં વચ્ચે સાંગાનેરી પ્યાઉ પાસે સ. ૨૦૫૦ માગસર વી ત્રીજના સવારે ૯ કલાકે તેએ શ્રીં આકસ્મિક દેવલે!ક પામ્યાં. બીજા દિવસે—વદ ચોથના બાડમેર શહેરમાં દિવ‘ગત સાવીજીશ્રીનાં અંતિમયાત્રા અને અંતિમ સંસ્કાર કરવામાં આવેલ. આવાં વિદુષીરત્ન સાધ્વીજી મહારાજના આમ અચાનક ચાલ્યા જવાથી શાસનને અને સ્વસાધ્વી સમુદાયને ન પુરાય તેવી ખાટ પડી છે. પૂજ્યશ્રીના આત્માને પરમ શાંતિ મળેા એવી પ્રાથના છે. ( સ`કલન : સા.શ્રી પાર્શ્વચંદ્રાશ્રીજી મહારાજ ) -- પ્રખર ધર્મપ્રભાવિકા પૂ. સાધ્વીજી શ્રી ૐકારશ્રીજી મહારાજ જિનશાસનના આડશમાં વિવિધ તારા-ગ્રહ-નક્ષત્રે પ્રકાશી રહ્યાં છે, તે સૌને પાતપેાતાનાં રૂપર’ગ છે. પેાતપેાતાનાં સયમી જીવનમાં કરેલી વિશિષ્ટ પ્રવૃત્તિથી તેએ શેાભી રહે છે. ધર્માં મય પ્રવૃત્તિઓનાં વિવિધ રૂપરગને પ્રમાણીને, સ્વીકારીને, વિકસાવીને આ સર્વ ધર્મ ધુરંધરા શાસનસેવામાં પ્રવૃત્ત રહે છે. પૂ. શ્રી કારશ્રીજી મહારાજ પણ એવી વિશિષ્ટ પ્રવૃત્તિથી શાભાયમાન છે. કચ્છ પ્રદેશના માંડવી બંદર પાસે આવેલા નાનકડા નાગલપુર ગામે પિતા ગેાસરભાઈ દેઢિયા તથા માતા લાખણીબહેનને ત્યાં વિ. સં. ૧૯૯૦ ના વૈશાખ સુદ ૭ ને રવિવારે એક કન્યારત્નનો જન્મ થયા. ઈબાએ નામ પાડ્યુ. લક્ષ્મી. ચાર બહેના અને ચાર ભાઈ એ વચ્ચે લક્ષ્મીબહેનનું વ્યક્તિત્વ સાવ જુદું તરી આવતું હતું. પૂના સંસ્કારબળે અને ધનિષ્ઠ ફઈમા ભાણબાઈની પ્રેરણાને લીધે લક્ષ્મીબહેનનું જીવન ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતું હતું. એમાં સ'સારી પક્ષે ફઈબા પૂ. પ્રવૃતિની શ્રી ાંતિશ્રીજી મહારાજ પાસે પચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ આદિને ધર્માભ્યાસ થતાં સે!નામાં સુગંધ મળી. પૂર્વ કર્માંદી વૈરાગ્યનેા રંગ લાગ્યા, સયમગ્રહણની ભાવના જાગી. પૂજ્યશ્રી સાથે રહી સંયમજીવનની તાલીમ લીધી અને વિ. સ ૨૦૦૬ના ફાગણ સુદ ૯ ને રહેવારે અમદાવાદ મુકામે પરમ પૂજ્ય સરળ-સ્વભાવી મુનિશ્રી બાલચંદ્રજી મહારાજના વરદ હસ્તે માત્ર ૧૬ વર્ષની વયે, દીક્ષા ગ્રહણ કરી, પેાતાના સ’સારી પક્ષે ફઈબા પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યા શ્રી ૐકારશ્રીજી નામે ઉદ્ઘાષિત થયાં. સંયમ સ્વીકારીને પૂજ્યશ્રીએ પ્રખર પ્રભાવી પૂજ્ય ગુરુણીની નિશ્રામાં જ્ઞાન-ધ્યાનમાં, તપત્યાગમાં, વિનય–વિવેકમાં આગળ વધીને સયમની સાધનાના યજ્ઞ માંડત્રો. ભાષ્ય, કમ ગ્રંથ, સોાધસિત્તેરી, સિંદુરપ્રકરણ, વૈરાગ્યશતક, સંસ્કૃત એ મુક, દશવૈકાલિક વગેરેના જ્ઞાનાપાન સાથે વિવિધ તપેા કર્યાં. માસક્ષમણ, ૧૧-૧૦-૯-૮ ઉપવાસેાથી કર્મ તેડવા કટિબદ્ધ થયાં. રાજ કેટ ચાતુર્માસ દરમિયાન પાંચ મહિના મૌન પાળી આત્મબળ વિકસાવ્યું. દીક્ષા-દિવસથી એકધારા ૩૦ વ ગુરુનિશ્રામાં રહેવા ભાગ્યશાળી બન્યા. ગુરુનિશ્રામાં કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશેામાં વિચરી, છેલ્લે વિ.સ. ૨૦૩૨ નું ચાતુર્માસ મુંબઈ કર્યુ. ત્યાંનાં એ ચાતુર્માસ પૂર્ણ કરી વિ. સ. ૨૦૩૪ માં ગુરુદેવના સ્વર્ગવાસે વિક્રમ વિરહવેદના સહ્ય બનાવી, પૂજ્ય ગુરુદેવના સાધનાયજ્ઞને આગળ વધારવા કિટબદ્ધ બન્યાં. Page #866 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ ] [ શાસનનાં શ્રમણીરત્ન પૂ. શ્રી કારશ્રીજી મહારાજની પુનિત પ્રેરણાથી મુંબઈ ચેમ્બરમાં ‘સા. ખાંતિશ્રીજી તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ’ની સ્થાપના થઈ. હાલ ત્યાં બધા સમ્પ્રદાયનાં સાધુ-સાધ્વીજીએ અભ્યાસ કરી રહ્યાં છે. વિ. સં. ૨૦૩૬–૨૦૩૭ના વર્ષમાં યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્શ્વ ચદ્રસૂરીશ્વરજી મહારાજાની પાંચસેામી જન્મશતાબ્દીની ભવ્ય ઉજવણી કરવા સૌને તત્પર કરવામાં પણ પૂજ્યશ્રીનું મુખ્ય ચેાગદાન રહ્યું. મુંબઈનાં વિવિધ પરાંઓમાં વિવિધ મહાપૂજના, સહપ ચાહ્નિકા મહોત્સવ દ્વારા દાદાના નામનો ડંકો વગાડયો. મહિનામાં બે-બે પૂજન, પૂર્ણાહુતિના ભવ્ય વરઘેાડાએ, ગુણાનુવાદ, ર'ગાળીપ્રદર્શના, છેડનાં ઉજમાં આદિ અનેક ઉત્સવ ચૈાજાયા. ચેમ્બર, વિકેલી, થાણા, ધેાલવડ, પાલીતાણા આદિ સ્થળેસભ્ય દીક્ષામહૅાત્સવે ઊજવાયા. અનેક નાના-મેાટા પગપાળા સંઘા નીકળ્યા. પનવેલથી ચેમ્બર ત્રણ દિવસના સઘ નીકળ્યે. દહાણુ, ઘાલવાડ, લેાનાવલા, પનવેલ, થાણા આદિનાં ચાતુર્માસની સુવાસ ચારે બાજુ પ્રસરી રહી. પૂજ્યશ્રીની વ્યવહારકુશળતા અને કાર્યદક્ષતા અજોડ છે. નિમળ અને નિખાલસ વ્યક્તિત્વના પ્રભાવ પડે છે. પરિણામે, પેાતે પાશ્વ ચદ્રગચ્છના હોવા છતાં અન્ય સૌના તેએ પ્રીતિપાત્ર છે. અન્ય ગચ્છના સાધુ-સાધ્વીઓને અભ્યાસમાં-સાધનામાં એટલુ જ માર્ગદર્શન આપે છે. અમે સહુના—સૌ અમારા એ તેમના જીવનમંત્ર છે. તેઓશ્રીના શિષ્યાપરિવાર પણ વિદ્વાન અને વિચક્ષણ છે. હાલ છ શિષ્યા અને ૧૫ પ્રશિષ્યાઓ મળી કુલ બાવીશ ઠાણાંના પિરવાર શૈાલી રહ્યો છે, જેઓ શાસનપ્રભાવનાનાં સારાં એવાં કાર્યો દ્વારા સાધ્વીસમુદાયમાં ઝળકી રહ્યાં છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી તૈયાર થયેલાં શિખ્યા જુદાં જુદાં ક્ષેત્રમાં નામના કાઢી રહ્યાં છે. કચ્છના તુ બડી ગામના વતની સાધ્વીશ્રી નિજાનંદશ્રીજી સારા વક્તા છે. કચ્છના મેરાઉના વતની સાધ્વીશ્રી પદ્મરેખાશ્રીજી તથા ભબ્યાન દ્રુશ્રીજી પ્રખર અભ્યાસી અને વિદ્વાન વ્યાખ્યાતા છે. એ સવ ગચ્છનુ અને શાસનનુ નામ શશન કરી રહ્યાં છે. પૂજ્યશ્રીની પાવન પ્રેરણાથી આજે બેસર તથા ચીંચણુ ગામે ઉપાશ્રય દેરાસરનું નિર્માણ થઈ રહ્યું છે. આ સર્વ કાર્યો પાછળ તેઓશ્રી ગુરુકૃપાનુ ફળ જુએ છે. એવાં એ પ્રખર પ્રભાવના શીલ સાધ્વીરત્ના શ્રી કારશ્રીજી મહારાજ વધુ ને વધુ શાસનપ્રભાવના માટે નિરામય અને સુદૃીધ જીવન દ્વારા જિનશાસનમાં ચિરકાળ ઝળહળતા રહે એવી હાર્દિક કામના ! અને પૂજ્યશ્રીનાં ચરણામાં હાર્દિક વંદનાએ ! સુવ્યાખ્યાતા, પડિતરત્ના પૂ. સાધ્વી શ્રી સુમ ગળાશ્રીજી મહારાજ પરમ વિદુષી પૂ. શ્રી સુન...દાશ્રીજી મહારાજનાં સ'સારી નાનાંબહેન અને શિષ્યા સાધ્વીશ્રી સુમ ગળાશ્રીજીના જન્મ વિ. સં. ૧૯૭૬ માં થયા હતા. સાત વર્ષની વયે માતાની શીળી છા ગુમાવી. પિતા અમલદાસભાઈની વાસક્ષ્સરી હૂક્માં જીમન જીવતાં ગુજરાતી છ ધારણ સુધી અભ્યાસ કર્યાં. યેગ્ય વયે શ્રી એરિયાળીના વતની બાપુલાલ અમથાલાલ સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યાં; પર`તુ તેમનું મન તે પ્રથમથી જ મેટીબહેન જેમ વૈરાગ્યવાસિત હતુ. નાનપણથી જ માટીબહેન સાથે દીક્ષા લેવાની ભાવના હતી; પણ ઉદ્દયમાં ન આવતાં સંસારી જીવનમાં Page #867 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૮૨૯ સમય વિતાવવાનુ` લખ્યુ હશે તે ૧૮ વર્ષ 'સારમાં ટીને સવને સપ્તેષ આપ્યું. પશુ સંતાનયોગ નહિ થવાથી વૈરાગ્યના માગ મેકળા થયેા. બાર ના લગ્નજીવન પછી, પેાતાના હાથે જ પતિના બીજા લગ્ન કરાવી, તેમની સાથે બીજા છ વર્ષી ગાળી, દીક્ષા અંગીકાર કરવાની ભાવનાને જા કરી. વિ. સ’. ૨૦૦૭નું ચાતુર્માસ માટાંબહેન સાથે પાલીતાણા કર્યું. દરમ્યાન શ્વસુરગૃહે પત્ર લખીને જણાવ્યું કે, મને સત્વરે દીક્ષા આપે।, નહિતર હું જાતે જ દીક્ષા લઈશ. પિતે ગભરાતાં ગભરાતાં પાલીતાણા આવ્યા. બાબુભાઈ ને શાંતિથી સમજાવવાનાં આવ્યા. મતે તેએ માન્યા અને શાંતાબહેનને દીક્ષાની અનુમતિ મળી. ચામાસુ પૂ થતાં પૂ. ગુરુજી ઉત્તર ગુજરાતના મહેસા તાલુકાના એરિયાળી ગામે પધાર્યાં. ત્યાં પૂ. શ્રી બાલચ'દ્રજી મહારાજના વરદ હસ્તે, સં. ૨૦૦૮ના મહા સુદ વસત પંચમીને શુભ દિને, અડ્ડાઈ મહેસલપૂર્વક ધામધૂમથી શાંતાબહેનના દીક્ષામહેાત્સવ ઊજવાયા. સંસારી મેટાંબહેન પૂ. શ્રી સુનંદાશ્રીજી મડ઼ારાજનાં ખીજા... શિા તરીકે સ્રા. શ્રી સુમંગળાશ્રીજી નામે ધાષિત થયાં. વડી દીક્ષા થયા બાદ, પૂછ્યશ્રી સાધુજીવનમાં અને સાધુ ક્રિયાએમાં એતપ્રેત બની ગયાં. પ્રકરણજ્ઞાનને તે! પàી ૪ "માન હતા, મુ. સતત બે પુસ્તકે એવાં કડકડાટ કંડસ્થ કર્યાં કે ખીજાને ભણાવતાં જરા પણુ થાકતાં નડી. એવી જ રીતે, તેઓશ્રીએ વકતૃત્વશક્તિને પણ સારા એવે વિકાસ કર્યાં. સમજૂતીપૂર્વક વ્યાન આપવાની અદ્ભુત આવડતને લીધે પુશ્રી સુખ્યાખ્યાત તરીકે ચામર પકાવા લાગ્યાં. સંસ્કૃત કાવ્યેા અને ચરિત્રોના તેમને અભ્યાસ ખૂમ ઊડા અને વિશાળ બનતે ચાલ્યે. ૩૦ વર્ષની વયે દીક્ષિત થયા હૈાવાં છતાં નાનાં સાધ્વીજી જેવા જ ઉત્સાહથી ભણવા-ભણાવવામાં મહેનત કરતાં. પોતાનાથી નાનાં સાધ્વીજીઓને ભણાવવામાં ખૂબ પ્રેમ અને ઉત્સાહ દર્શાવતાં તેથી સૌ સાધ્વીએ પ્રેમથી તેમને પડિત મહારાજ' કહીને જ એલાવતાં. પૂજ્યશ્રીને શ્રી સૌમ્યગુણાશ્રીજી નામનાં એક શિષ્યા તે ઘણા તપસ્વી હતાં. પેાતે પશુ સારી તપસ્યા કરી અને શિષ્ય – પણ તપસ્વી મળ્યાં. તેમણે ૨૧ વર્ષની વયે દીક્ષા લીધા પછી ૧૭ 'ના સંયમપાલનમાં ખૂબ ખૂબ તપસ્યા કરી. ગુરુ સાથે અકરા વિહાર કરી તી યાત્રા પણ એટલી જ કરી. તેઓશ્રી નાગલપુરના વતની લાલજી હંસરાજનાં સુપુત્રી હતા અને તેમણે સ. ૨૦૨૨ના મહાવદ ૭ને શુભ દિને દીક્ષા લીધી હતી. તેમની ગતિ જ્ઞાન સંપાદન કરવા કરતાં ધ્યાનતપમાં સિવશેષ .હતી. ૮-૮-૧૦-૧૨ ઉપવાસ, ૧૬-૨૧ ઉપવાસ, માસક્ષમણુ તપ, ચત્તારીઅ}તપ, સિદ્ધિતપ, વીશસ્થાનક તપથી વરસી તપ, છઠ્ઠથી વરસી તપ, વરસી તપથી ૪૦ એની આદિ ખૂબ તપસ્યા કરી અનુમેદનાને પાત્ર બન્યાં. સાથે ઊભુંદરી તપ તે ચાલુ જ હતા. ઘણી બધી વસ્તુઓના સદા ત્યાગ હતા. તપ, ત્યાગ અને તી યાત્ર! – આ ત્રણ તકાર તેમના તારક બની રહ્યા. જીવનમાં કોઈ વાતના માહ નહિ. છેલ્લે સ. ૨૦૩૯માં દાદીગુરુ પૂ. શ્રી સુન...દાશ્રીજી મહારાજને જણાવ્યું કે, “આ મારું છેલ્લે. ચામાસુ· આપની સાથે જ કરવુ` છે. ગમે તેમ કરશે તે પણ હું સાથે જ રહીશ. મારા જીવનના આ છેલ્લાં ચામાસામાં માટે ૪૫ ઉપવાસ કરવા છે. તપસ્યાથી જીવનના અંત સુધારવે છે. એ જ મારું ભાગ્ય છે, માટે મને ના પાડશેા નહિ.” હા પાડવી કે ના પાડવી એની મૂંઝવણ અનુભવતાં પૂ. ગુરુવર્ય શ્રીએ સુમ`ગળાશ્રીજીને સમજાવ્યા, પણ નાછૂટકે અનુતિવી પડી. Page #868 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્ને માંડલ ચાતુર્માસ પધાર્યાં. સુસ્વાગત પ્રવેશ પછી આ દિવસેામાં તપની હેલી જામી સાથેસાથ વીરવાણીને અસ્ખલિત પ્રવાહ શરૂ થયા. ભાવિકે એમાં સ્નાન કરી ભક્તિરસથી ભીંજાવા લાગ્યા. આખરે તપસ્વી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીએ પેાતાનું જ ધાયું કર્યું અને કમ`જીત બનવા ૫૧ . ઉપવાસ વધતા ગયા, મનની સમતા પણુ વધતી ચાલી. સ`સારી માતાપિતાને સમાચાર મળતાં તેઓ હાજર થઈ ગયાં. ઘણી બધી સમજાવટ થઈ, પણ ઉપવાસ ન છેડચા તે ન જોડયાં. છેલ્લા અઠવાડિયામાં નબળાઈ ઘણી વધતી ચાલી. પૂ. ગુરુજીએ અને માતાપિતાએ તેમ જ શ્રીસ ંઘે શક્તિનુ એક ઇન્જેકશન લેવા ખૂબ સમજાવ્યાં; અરજ કરી, કાલાવાલા કર્યા', પણ તપસ્વીએ ત્રણેને જુદા જુદા જવાબ આપ્યા. ગુરુજીને કહ્યું કે, તમે આવી તપસ્યામાં ઇંજેક્શન લેવાની છૂટ આપે તે વાજબી છે? શ્રીસ ઘને કહ્યુ કે, આજે નડ્ડી, કાલે વાત. માતાપિતાને કહ્યુ કે, આજે મહાવીર જન્મ-વાચન છે, એટલે અત્યારે નહી, રાતે વાત. ત્રણેની વાત રાખી, પેાતાનું ધાર્યું જ કર્યુ. ૮૩૦ માગશર સુદ. બીજના બપાર થયા. વ્યાખ્યાનના સમયે મહાવીર-જન્મ-વાચન ચાલુ હતું. પૂ. સુનાશ્રીજીને હ્યુ કે, મને સારુ છે. તમે વ્યાખ્યાનમાં જાવ. તમારા વિના ત્યાં ગીત કણ ગવરાવશે ? સુન...દાશ્રીજીએ પૂછ્યું, તમે આવા છે ? સૌમ્યગુણાશ્રીજીએ ત્યારે હ્યુ કે, ના, મારાથી અવાય તેમ નથી. તમે જલદી જાઓ. આગ્રહ કરીને મેકલ્યાં. બરાબર મહાવીર જન્મ-સમયે જ નવકાર ગણતાં હાથના અગૂડો આઠમે વેઢે થભી ગયા. ગુરુ સુમ'ગલાશ્રીજી બાજુમાં પડિલેહણ કરતાં હતાં. તેમની નજર પડતાં આંખે સ્થિર દેખાણી; હ’સલા ઊડી ગયા હતા! સમાચાર ફેલાતાં જ સૌ દે।ડી આવ્યાં. સૌએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. યથાશક્તિ સૌએ દાનપુણ્ય કર્યા, તપસ્યાએ લાવી, નિયમેાની ધારણા લખાવી. આખું માંડલ ગામ–જેનાને જૈનેાતી, હિન્દુ અને મુસલમાન – સૌ આ પરમ તપસ્વીનાં અંતિમ દન માટે દેડી આવ્યાં. આજુબાજુનાં ગામમાંથી દશનાર્થીએનાં ટોળેટોળાં ઊમડયાં. તાર-ટપાલ–ખેપિયા અને રેડિયો દ્વારા સમાચાર ચેામેર ફેલાઈ ગયા. વિશાળ સખ્યામાં અ ંતિમ યાત્ર! નીકળી. જય જય ન ́દા, જય જય ભદ્રા ના નારા ગગન ગજવી રહ્યા. ૩૮ વષઁની વયે, ૪૮ મા ઉપવાસે, (૫૧ ઉપવાસનાં પચ્ચખાણ થઈ ગયાં હતાં) અત્માએ ઊર્ધ્વગતિ ધારણ કરી. સયમધારી આત્મા વીર પરમાત્માના વિશ્વ પ્રતિ ગતિ કરી ગયે!! આમ, પૂ. શ્રી સુમ’ગળાશ્રીજી પેતે તપસ્વી હતાં, તેમ અન્યને પશુ તપસ્યાની પ્રેરણ આપનાર મહાન પ્રભાવક હતાં. તેએશ્રી પણ સયમજીવનને જ્ઞાન-ધ્યાન અને તપથી સુવાસિત બનાવી વિ. સં. ૨૦૫૦માં જૈનપુરી એવા અમદાવાદ શહેરમાં ધર્માંની સુંદર આરાધના કરતાં કરતાં સ્વર્ગવાસને પામ્યાં હતાં. આવાં પરમાપકારી પૂ. સાધ્વીરત્ના શ્રી સુમ'ગલાશ્રીજીના પુણ્ય આત્માને અંતઃકરણપૂર્વક લાખ લાખ વંદન ! Page #869 -------------------------------------------------------------------------- ________________ [ ૮૩૧ શાસનનાં શ્રમણીરત્ન ! શતાયુધાત્રી પૂ. સાધ્વીજી શ્રી વિવેકશ્રીજી મહારાજ આ કળિકાળમાં પણ શતવર્ષ ઉપરાંતનું આયુષ્ય ભેગવી સ્વનામધન્યા પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજ યશનામી બની ગયાં. કચ્છ-નાના ભાડિયામાં વિ. સં. ૧૯૫૯ મહા સુદ પાંચમના શુભ દિને, ૨૧ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી અને પૂ. શ્રી પ્રમોદશ્રીજી મહારાજનાં શિષ્યા બની, એક સ્મરણીય વ્યક્તિ તરીકે નામના જમાવી ગયાં. ગુણી અને ગુરુબહેન સાથે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ વગેરે અનેક સ્થાનોમાં વિચરીને જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગથી જીવન શેભાવી જાણ્યું. વિ. સં. ૧૯૮માં ગુજરાતથી કચ્છ પધાર્યા. ભુજપુર ગામમાં તેમના ગુરુજી પૂ. શ્રી પ્રમશ્રીજી મહારાજ બીમારીમાં સપડાયાં હતાં. શ્રીસંઘે સુંદર સેવાભક્તિ કરી. પૂ ગુરુજીની તબિયતના કારણે ત્યાં એક વરસ રહેવાનું થયું. ગુરુજીની શારીરિક શક્તિ ક્ષીણ થઈ હતી. ઉપચાર કરતાં પણ કાંઈ કારી ન ફાવી, દેહ છોડીને આત્મા દિવંગત થયો. પૂજશ્રીના સગુણે યાદ કરીને શ્રીસંઘે જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઊજ. ગુરુદેવને વિયોગ થતાં પૂજ્યશ્રીને ઘણે આઘાત લાગે, પરંતુ મનની વેદના મનમાં સમાવી, સ્વ-પર કલ્યાણ સાધતાં પૂજ્યશ્રીને આનંદશ્રીજી નામના અભ્યાસી શિષ્યા પ્રાપ્ત થતાં આનંદમય બની વિચરતાં રહ્યાં. ગુરુશિષ્યા એક-બીજામાં તકપ બને તો જ સંયમી જીવનની સાધના સફળ બને. આ ગુરુશિષ્યાએ એવી સફળતા મેળવી ચાહના પ્રાપ્ત કરી. પૂજ્યશ્રી વિવેકશ્રીજી મહારાજની વય ૯૩ વર્ષની થઈ ત્યારે નાના ભાડિયા ગામના શ્રી પાર્ધચંદ્રગચ્છ જૈન સંઘે પૂજ્યશ્રીને વિનંતીપૂર્વક કાયમ માટે સ્થિરવાસ રાખ્યાં. આત્મભાવથી તે સ્થિર હતાં જ, એમાં હવે દેહથી પણ સ્થિર થયાં. વિ. સં. ૨૦૩૧ થી ત્યાં સ્થિરવાસ કર્યો. પૂજ્યશ્રી જેમ જેમ શતાયુ નજીક જતાં ગયાં તેમ તેમ તેમનામાં બાળક સમાન લક્ષણો વિકસતાં ગયાં. દશનાથે આવનાર ભાવિકે સાથે કાલી કાલી અસ્પષ્ટ ભાષામાં વાત કરતાં ત્યારે સાંભળનાર હર્ષવિભેર બની જતાં. નવકાર મંત્રને સતત જાપ કરતાં પાટ પર બેઠેલાં પૂજ્યશ્રીને જેવાં એ પણ એક લ્હાવો લેખાતો. વિ. સં. ૨૦૩૪માં તેમને ૭૫ વર્ષને સંયમપર્યાય મહેત્સવ ઊજવાય, તેવો જ શતાયુ. પૂણ મહત્સવ સં. ૨૦૩૭માં ઊજવાયે. આ બંને મહત્વોમાં વિવિધ પ્રકારનાં પૂજન-અનુષ્ઠાન –તપસ્યાઓ દ્વારા ભાડિયા ગામની ધરતી પુલકિત બની રહી ! તે સમયે આ અવસ્થાએ પણ પૂજ્યશ્રી કઈ પણ જાતના ટેકા વગર બેસીને ચાર ચાર કલાક નવકાર મંત્રનો જાપ કરતાં, એ દશ્ય ધન્યતા અનુભવ કરાવી જતું. ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ આવનાર યાત્રિક તેમ જ દૂર દૂર રહેતાં લેકે આ શતાયુ સાવીજી મહારાજની વાત સાંભળીને દર્શનાથે દોડી આવતાં અને એક જંગમ તીર્થયાત્રા કર્યાનો આનંદ અનુભવતાં. પિતાને આ અમૂલ્ય લાભ મળ્યો તેની ધન્યતા અનુભવતાં. તેમની હિતકારી વાતે દૂર દૂર સુધી ફેલાઈ હતી. આમ, પૂજ્યશ્રીને આ શતાયુથી અનુદક, અનુમોદના અને અનુમેઘના આનંદના ત્રિવેણી સંગમ રચાયા હતા. ભાડિયા શ્રી સંઘને પણ આવા પુણ્યાત્માના Page #870 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ ] [ શાસનનાં શ્રમણરત્ન સેવાભક્તિ કરવાનો ધન્ય અવસર પ્રાપ્ત થયો. વિવેકધમની અતિ રૂપ પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજના બે અદ્વિતીય મહોત્સવ ઊજવી શ્રીસંઘ કૃતકૃત્ય બની ગયે. વર્ષો સુધી સેવાભક્તિમાં રત બની, તદ્રુપ બની જનાર વિદુષી શિષ્યા પૂ. શ્રી આનંદશ્રીજી મહારાજ અને પ્રશિષ્યાઓ શ્રી આત્મગુણશ્રીજી અને શ્રી પ્રિયદર્શીનાશ્રીજીએ પણ ચાવીશ ક્લાક ખડે પગે સેવા કરી અનુપમ લાભ લીધે. પૂજ્યશ્રી ૧૦૩ વર્ષની આયુમર્યાદા પૂર્ણ કરી સં. ૨૦૪૧ ના કારતક સુદ બીજ, એટલે કે ભાઈબીજને શુભ દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. આ પુણ્યાત્માના આત્મશ્રેયાર્થે ત્રીજે જીવન સમાપ્તિ મહોત્સવ પણશ્રી સંઘે ખૂબ જ ઠાઠમાઠથી ઊજવ્યો. દશાબ્દી વર્ષ સેવાભક્તિને લાભ લેનાર શ્રી નાના ભાડિયા પાર્ધચંદ્રગચ્છના જૈન સંઘે ત્રણ ત્રણ વાર પોતાની સુકૃત કમાણુને સદ્વ્યય કરવા ઉજમાળ બને. સંયમપર્યાય મહત્સવ, શતાયુપૂણુ મહત્સવ અને જીવન-સમાપ્તિ મહેત્સવના ત્રિવેણી સંગમથી ભાડિયાની ધરતી ત્રિવેણીતીર્થ બની રહી! ધન્ય જિનશાસન! ધન્ય પાર્ધચંદ્રગ૭!! કન્ય પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજ ! ! ! – મહાન ગુરુભક્ત-નંદમયી પૂ. સાધ્વીજી શ્રી આન દશ્રીજી મહારાજ ક્યારેક કોઈ ધરતી એટલી ફાલતી-ફરતી બની જતી હોય છે કે એમાંથી એક પછી એક અપૂર્વ અને અસાધારણ વ્યક્તિમત્તાઓ જ પાકવા માંડે! ગુજરાત અને મારવાડમાં એવાં ઘણાં સ્થાને છે કે જ્યાંથી જિનશાસનને શોભાવતાં અનેક સાધુ-સાધ્વીજીઓ બહાર પડ્યાં હય! એવું એક સ્થાન કચ્છનું (દુર્ગાપુર) નવાવાસ ગામ પણ ગણી શકાય. જીવનના આનંદયાત્રી પૂ. શ્રી આનંદશ્રીજી મહારાજ પણ આ જ ધરતીનું સંતાન છે. નવાવાસ ગામમાં પિતા વેલજીભાઈ આસારિયા અને માતા વેલબાઈને ત્યાં વિ. સં. ૧૯૭૨ માં એક બાળકને જન્મ થઇ અને સંસારની લીલા જેવા જ જાણે અવતરી હોય તેમ તેનું નામ લીલબાઈ રાખવામાં આવ્યું. લીલબાઈ નિશાળમાં ભણતાં થયાં તે સાથે જ ધમસૂત્રો શીખવાની પણ પ્રીતિ જાગી. એવામાં વિ. સં. ૧૯૪ માં પૂ. શ્રી પ્રમોદશ્રીજી મહારાજ અને પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજ ઠાણું છ નવાવાસ ગામે ચોમાસું પધાર્યા. ભણતી બાળાને જાણે ભાવતું મળી ગયું. પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજને સહવાસ તેને બહુ ગમી ગયે. પૂર્વના લેખ લખાયાં હોય તેમ યોગ્ય વ્યક્તિ કે યોગ્ય પ્રસંગ આવી મળતાં હોય છે. ૧૧ વર્ષની લીલ ઉપાશ્રયમાં જ રહેવા લાગી. ધર્મસૂત્રોની ગાથાઓ ગોખીને કંઠસ્થ કરીને ગુરુને આપવી અને નવી ગાથા લેવી એ તેને નિત્યક્રમ થઈ ગયો. ધર્મમય વાતાવરણ વચ્ચે માસું પૂરું થયું. મારે તે દીક્ષા જ લેવી છે એવું રટણ કરતી આ બાળા, કુટુંબીજનેની રજા લઈ અંતરના ઉમંગથી ગુરુજી સાથે પગપાળા વિહાર કરવા ચાલી નીકળી. વિહારમાં પણ ગાથા લેવી અને આપવી એ તેનો નિત્યક્રમ થઈ પડયો હતો. ચારિત્રધર્મની તાલીમ લેવાની તમન્ના રાખતી બાળા દરેક પ્રવૃત્તિ પર, ક્રિયા પર લક્ષ આપવા લાગી. ગુરુમા શું કરે છે, કેમ કરે છે, તે ધ્યાનમાં રાખવા લાગી. ગુરુમા થોડું શીખવે તો ઝાઝું શીખી જાય. એમ કરતાં કરતાં વિ. સં. ૧૯૮૫ નું માસું Page #871 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૮૩૩ કચ્છના નાના ભાડિયા ગામમાં ઢ્યું. ત્યાંના આગેવાન શેઠ શ્રી મુળજીભાઈ દેવજીભાઈ પટેલ નામના શ્રાવને લીલબાઈને જોઈને જ સ્નેહ જા. આટલી નાની વયમાં દીક્ષાર્થી છે એમ જાણી તેના રહેવા-જમવાની સગવડ પિતાને ઘરે જ કરી આપી, અને તેના ઉપર પુત્રીવત્ પ્રેમ રાખવા લાગ્યા. હવે લીલાબેનને દીક્ષા અંગીકાર કરવાનું ખૂબ મન થવા લાગ્યું. કુટુંબીઓને આ વાતની જાણ થતાં તેઓએ ગુરુમાને વિનંતી કરી કે, આપ હવે અમારા ગામમાં પધારે અને ચાતુર્માસ સ્થિરતા કરો. પછી લીલાને દીક્ષા માટે યોગ્ય જાણું વિચારીશું. બીજા વર્ષે લીલબાઈ સાથે પૂજયશ્રી નવાવાસ ચાતુર્માસ પધાર્યા. આ ચોમાસા દરમિયાન કુટુંબીઓ સાથે ગામના અન્ય શ્રાવકે એ પણ લીલાના ભાવની ચકાસણી કરી. શ્રાવકેમાં કાનજી ની પરા, ઘેલાભાઈ પુનશી વગેરે પરીક્ષક હતા. સૌની પરીક્ષામાં લીલબાઈ સફળ થયાં. સૌ તરફથી દીક્ષાની અનુમતિ મળી ગઈ. એ જમાનામાં ૧૫ વર્ષની છોકરી દીક્ષા લેવા તૈયાર થાય એ બધાને બહુ નવાઈ ભરેલું લાગતું, પણ તેની રહેણીકરણી જોઈને સૌ ઊલટર તેની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા. વિ. સં. ૧૯૮૭ના ફાગણ વદ રો દિવસ રિક્ષા માટે નક્કી કરવામાં આવ્યું. સમગ્ર ગામમાં ધામધૂમથી મહેન્સપૂર્વક લીલબાઈએ દીક્ષા અંગીકાર કરી. પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે પૂ. શ્રી આનંદશ્રીજી નામાભિમાન થયું. સાધ્વીવેશમાં દીપતાં આ નાના મહારાજને ગુરુ સાથે પગપાળા વિડાર કરતાં જોઈ સૌની આંખમાં હર્ષાશ્રુ વહેવા લાગ્યાં! એ વરસનું ચોમાસું પૂર્ણ થતાં ગુજરાતના ધ્રાંગધ્રા ગામમાં વેગની ક્રિયા સાથે તેમને વડી દીક્ષા આપવામાં આવી. એક ચોમાસું પાલીતાણા કરી કચ્છમાં પધાર્યા. ભુજપુર ગામમાં પૂ. શ્રી પ્રદશ્રીજી મહારાજ દેવગત થયાં. સમુદાયમાં પૂ. શ્રી દયાલશ્રીજી, પૂ. શ્રી પ્રમાણ શ્રીજી, પૂ. શ્રી અવિચલશ્રી જી વગેરે વડીલો વચ્ચે પૂ. આનંદશ્રીજીને ભણવાનો સારે અવસર મળ્યો. - આ સમયમાં પ્રકરણઝાન પ્રાપ્ત કરીને, સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય, તિષ આદિ વિષયો અને શાસ્ત્રસિદ્ધાંતનું સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્યાં વિચર્યા ત્યાં સારી નામના મેળવી. તેમની ભાષા મધુર હોવાથી તેમની સાત્વિક વાણું સાંભળતાં સૌને આનંદ થતો. પિતે ગુણી પ્રત્યે અનન્ય ભક્તિભાવ રાખતાં. ગુરુને પણ તેમના પ્રત્યે અનન્ય વાત્સલ્યભાવ હતે. આનંદ....આનંદ....કહેતાં ગળું સુકાતું. ગુરુની દરેક પ્રકારની અનુકૂળતા સાચવતાં શિખ્યાને આનંદ થતો. પૂ. ગુરુદેવનો શિષ્યા પરિવાર પણ વ્યવસ્થિત હતા. સૌથી મોટા પૂ શ્રી અમૃતશ્રીજી મહારાજ, તે પછી પૂ. શ્રી આત્મગુણાશ્રીજી, પ્રિયદર્શનાશ્રીજી, આલાગુણાશ્રીજી, ભાગ્યોદયશ્રીજી આદિ પણ ભક્તિભાવ રાખવામાં અને સેવાચાકરી કરવામાં ઊણું ઊતરતાં નહીં. શિખ્યાઓનો સમર્પિતભાવ એકબીજામાં આરોપિત હોવાથી સૌએ છેવટની ઘડી સુધી ગુરુસેવાનો લાભ લીધે. પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજના દસ વર્ષના સ્થિરવાસ દરમિયાન નાના ભાડિયામાં શ્રીસંઘની ભાવના ઉત્તરોત્તર વધતી રહી. એમાં પૂશ્રી આનંદશ્રીજી મહારાજે તેમનાં વાણીવર્તનથી સારી ચાહ મેળવી. ‘વિ. સં. ૨૦૪૧ના કારતક સુદ બીજ–ભાઈબીજ–ને દિવસે પૂ. શ્રી વિવેકશ્રીજી મહારાજનો દેહાંત થતાં પોતાના પંચાવન વરસના દીક્ષાપર્યાયમાં ગુરુદેવથી એક ક્ષણ જુદા રહેવાને આ પહેલે પ્રસંગ બન્યા. ત્યારબાદ, મોટી ખાખર ચોમાસું થતાં બીમારી આવી. પર્યુષણ પર્વ પછી પણ કેટલાક દિવસ સુધી ત્યાં પોતે જ વાંચતાં. દદ અસાધ્ય હોવાથી ડેકટરની ટ્રીટમેન્ટ ચાલુ હતી. મનથી Page #872 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ ] [ શાસનનાં શ્રમણીરત્ના પેાતે સાવધ થઈ ગયાં હતાં. ત્યાંના સંઘે દરેક જાતની અનુકૂળતા કરી આપી, અત્યંત ભક્તિભાવ દર્શાવ્યેા. પરંતુ પૂજ્યશ્રીને ગુરુદેવની નિર્વાણમૂમિ કેમે કરી ભુલાતી ન હતી. ચામાસું પૂરું થતાં, કારતક વદ ૩ ને દિવસે નાના ભાડિયા પધાર્યાં અને વદ ૬ ને મંગળવારે પ્રભાતના ૬ વાગે પૂજયશ્રીને પવિત્ર આત્મા સ્વગૅ સિધાવ્યેા. પૂ. આનદશ્રીજી મહારાજ આનંદમય જીવન જીવી ગયાં. સમગ્ર જીવન દરમિયાન થાય ગુરુથી અલગ નહિ રહેનાર આ શિષ્યાએ સિદ્ધ કરી આપ્યુ કે તે ગુરુથી અલગ રહી શકે તેમ નથી. પૂજ્યશ્રીનાં શિષ્યાએ આ ગુરુભક્તિને મરતાં વિચરી રહ્યાં છે! એવા એ મહાન ગુરુભક્ત આનંદમયી સાધ્વીશ્રીને કેટિશઃ વદના ! -- વયાવચ્ચમાં સદા ઉદ્યમશીલ પૂ. સાધ્વીજી શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મહારાજ પુ. શ્રી શિવશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ, તેમનાં શિષ્યા પૂ. શ્રી જીતશ્રીજી મહારાજ, તેમનાં શિષ્યા પૂ. થ્રો જ ખૂશ્રીજી મહારાજ અને તેમનાં શિષ્યા પૂ. શ્રી વિદ્યાશ્રીજી અને પૂ. શ્રી ઉદ્યોતપ્રભાશ્રીજી મહારાજ. કચ્છ-ભુજપુરના વતની અને પૂ. શ્રી જશ્રીજી મહારાજના સંસારી ભાણેજ અને પછી શિષ્યા થયાં. પ્રાયઃ સ. ૨૦૦૩ માં તેઓશ્રીની દીક્ષા થઈ. ગચ્છના વધુ કોઈ પ્રસ ગે ભેગાં થાય ત્યારે તેમની અજોડ વૈયાવચ્ચક્તિ અલગ તરી આવે. ગોચર માટે દેડાદોડ કરતાં હોય. કોઈના કોઈ કામ માટે જરા પણ આળસ ન દર્શાવે. વણીની મધુરતા અને વર્તનની સાલસતા સામાને એટલી સ્પશી જાય કે એક વખત પરિચયમાં આવનાર વરસા સુધી એ વ્યક્તિત્વને વીસરી શકે નહીં. હાલમાં તેએશ્રી પેાતાનાં છ શિષ્યાએ અને પ્રશિષ્માએ સાથે કચ્છમાં વિચરી રહ્યાં છે. તેઓશ્રીને! દીક્ષાપર્યાય ૪૪ વર્ષ ઉપરના છે. પૂજય શ્રી કા કુશળ અને વત્સલમૂર્તિ છે. પેાતાની શિષ્યાને સાધના-સ્વાધ્યાયમાં આગળ વધારવાની સતત ખેવના રાખતાં રહે છે. તેમનાં પ્રથમ શિષ્યા સાધ્વી શ્રી સુવર્ણલતાશ્રીજી સારા વ્યાખ્યાતા છે. મેાટી ખાખરના સાધ્વીશ્રી અનંતગુણાશ્રીજી તેમનાં પ્રશિષ્યા છે. તે પણ સંસ્કૃત-પ્રકરણ સૂત્રેા તથા ઢાળિયા આદિના સારા અભ્યાસી છે. પૂજ્યશ્રીને વાનુ દર્દ હેાવાથી હવે વિહાર માટે અસમર્થ બની ગયાં છે. તેમ છતાં, પાતાના અભ્યાસ અને તપ-ત્યાગના પ્રભાવે ઉત્તમ શાસન–પ્રભાવના કરી રહ્યાં છે. પૂ. શાસનદેવ તેઓશ્રીને સદાય સહાયક બનેા એવી પ્રાથના સાથે પૂજ્યશ્રીનાં ચરણે કેટ કેડિટ વંદના ! પૂ. સાધ્વી શ્રી ચંદનશ્રીજી મહારાજ તથા પૂ. સાધ્વી શ્રી પ્રીતિશ્રીજી મહારાજ પૂ. શ્રી ચંદનશ્રીજી મહારાજની દીક્ષા પૂ. શ્રી હેતશ્રીજી મહારાજ હસ્તક થઈ હતી. તેમના દીક્ષાદાતા પૂ. શ્રી ભાતૃચ'દ્રસૂરીશ્વરજી મહારાજ હતા. તેઓશ્રીના પરિવાર પણ વિશાળ હતા. પૂ. ચંદનશ્રીજીને વિશેષ પરિચય મેળવી શકાયા નથી. પરન્તુ તેમનાં પ્રાિ પૂ. શ્રી Page #873 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૮૩૫ પ્રીતિશ્રીજી મહારાજ વરસો સુધી ખંભાતમાં સ્થિરવાસ હતાં. પૂ. શ્રી ચંદનશ્રીજી મહારાજ ખંભાતના વતની હતાં. તેમના સંસરી કુટુંબીઓ પછીથી મુંબઈ જઈ વસ્યા. સાંભળવા પ્રમાણે તેઓ સારા ધમરાગી છે. પૂ. શ્રી પ્રીતિશ્રીજી મહારાજને પિતાનાં દાદીગુરુનાં ગુણગાન ગાતાં સાંભળ્યાં છે. દારીગુરુ પ્રત્યે તેમને અવિહડ લાગણી હતી. દર વરસે એમની પુણ્યતિથિએ અવશ્ય પૂજા આદિ ભણાવતા. છેલે ખભાત શહેરમાં જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં હતાં. તેમના શ્રેય નિમિતે ભાતના શ્રી પાર્ધચંદ્રગચ્છ જૈન સંઘ તરફથી મહોત્સવ ઉજવાયો હતે. પૂ. શ્રી પ્રીતિશ્રીજી મહારાજ નવકાર મહામંત્રના પ્રેમી હતા. દિવસ-રાત નવકારવાળી હાથમાં હોય જ. વૃદ્ધવયે પણ સંસ્કૃતિ ધરાવતાં. છેલ્લે બેથી ત્રણ વર્ષના સમયમાં અરિહંતપદનો સવા કટિ જાપ કર્યો હતો. છેવટ સુધી અરિહંત રટણપૂર્વક જ પોતાની આયુમર્યાદા પૂર્ણ કરી. દેલે તેમની સેવામાં પરમ તપસ્વી શ્રી મહોદયશ્રીજી આદિ ઠાણા ચાર હાજર હતા. પૂ. શ્રી ચંદન શ્રીજી મહારાજનાં અંતિમ દિશા પૂ. શ્રી મહોદયશ્રીજી મહારાજ ઠાણા ચાર વિસ્થરવાસ ખંભાતમાં બિરાજમાન છે. વપર-કલ્યાણ – સાધક પૂ. સાધ્વી શ્રી મહોદયાશ્રીજી મહારાજ એક જમાનામાં ગુજરાતની રાજધાની પાટણ હતું, તે જૈનશાસનની રાજધાની ખંભાત હતું. આજે પણ એ શહેરમાં ઊભેલાં ગગનચુંબી ૬૬ જિનાલય, અસંખ્ય ઉપાશ્રયે અને જ્ઞાનમદિર એ વાતની સાક્ષી પૂરે છે. એવા શહેરમાં સાગોટા પાળામાં ઓસવાલ જ્ઞાતિમાં પ્રેમી શ્રાવક શ્રી મગનલાલ ઝવેરચંદ રહેતા. તેમના ધર્મપત્ની હરકેર શેઠાણીની રત્નકુક્ષિએ વિ. સં. ૧૯૫૪ ના વૈશાખ સુદ ૧ ને દિવસે એક પુત્રીરત્નનો જન્મ થયે. માતા-પિતાએ નામ આપ્યું લક્ષ્મી. પરંતુ ઘરના સૌ શકરી કહીને સંબોધતાં. લક્ષ્મીબેન ચાર ભાઈ અને પાંચ બહેને વચ્ચે લાડકોડથી ઉછરતાં હતાં, તેથી માતાપિતા તેને સ્વતંત્રપણે તેની રુચિ પ્રમાણેની પ્રવૃત્તિઓ કરવા દેતાં હતાં. કોઈ પૂર્વ ભવના સંસ્કારે લક્ષ્મીને તે નાનપણથી ધર્મ પ્રત્યે રુચિ કેળવાઈ! ધમભૂમિ ખંભાતમાં તો એ માટે સર્વથા અનુકૂળતા હતી. શકરીબેન નિયમિત દેવદર્શન જાય, ઉપાશ્રય અને જ્ઞાનમંદિરોમાં ધર્મ વિધિઓ અને શાસ્ત્રજ્ઞાન પામવા જાય. ઘણાંએક પ્રકરણ સૂત્ર કંઠસ્થ કર્યા એમ કરતાં કરતાં જીવન પ્રત્યે વૈરાગ્ય ભાવે જમ્યા અને દીક્ષાની ભાવના થવા લાગી. મમતાળુ માતા-પિતા આ વાત સહન કરી શક્યા નહિ. તેઓએ લમીબેનના લગ્ન વિ. સં. ૧૯૬૭ માં ઝવેરી દલપતભાઈ ખુશાલભાઈના સુપુત્ર બાપુલાલભાઈ સાથે કરી દીધા. પતિ બાપુલાલ પણ ધમપ્રેમી જીવ હતા. લક્ષ્મીબેનને સંસાર શેડો સમય સુખપૂર્વક ચા હશે ત્યાં અચાનક બાપુલાલનું પ્લેગની બીમારીમાં અકાળ અવસાન થયું. શકરીએન પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા. તે આ આઘાત જીરવી શક્યા નહીં. કર્મરાજાએ સંસારની નિઃસંરતા ફરી સમજાવી હોય તેમ, તેમનું મન વળી પાછું વૈરાગ્ય તરફ વળ્યું. પરંતુ શ્વશુર પક્ષની રજા ન હોવાને કારણે ભાવના ભાવતાં ભાવતાં ૧૭ વર્ષ સંસારમાં જ પસાર કરવાં પડ્યાં. વિ. સં. ૧૯૮૮-૮૯ માં જગતુચંદ્રજી ગણિવર્ય (બાપાજી) અને પૂ. શ્રી સાગરચંદ્રજીસૂરિવયે (તે સમયે મુનિવર્ય) સપરિવાર ચાતુર્માસ બિરાજયા અને ભગવતીસૂત્રનું વાચન કર્યું. Page #874 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરને ધમપથમાં સ્થિર પ્રયાણ કરાવનારી ધર્મવાણીનું પાન કરતાં લક્ષ્મી બહેનના વૈરાગ્યને વેગ મળે. ગુરુદેવને દીક્ષા લેવાની ભાવના જણાવતાં પૂ. ગુરુદેવની સમજાવટથી કુટુંબીજનો તરફથી રજા મળી ગઈ આથી લક્ષ્મીબહેનના મનને મયૂર નાચી ઊઠયો. વિ. સં. ૧૯૯૦ના માગસર વદ ૭ ને શુભ દિને અડ્ડાઈ મહોત્સવ પૂર્વક પૂજ્ય ગુરુવર્યોને હસ્તક દીક્ષા આરેપિત થઈ પાર્ધચંદ્રગચ્છના પૂ. શ્રી ભાતચંદ્રસૂરિજીના હસ્તે દીક્ષિત સાધ્વી ચંદનશ્રીજી મહારાજનાં શિખ્યા સ્થાપી શ્રી મહોદયશ્રીજી નામ રાખવામાં આવ્યું. એ જ વરસે ફાગણ સુદ ૩ને દિવસે ઉનાવાના કાલીદાસભાઈની સુપુત્રી ચંદ્રાબહેનને ૧૬ વર્ષની વયે દીક્ષિત કરી તેમના શિષ્ય રૂપે ઉષિત કરવામાં આવ્યાં અને સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી નામ રાખવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કરીને ગુરુશિષ્યા બને જ્ઞાનસંપાદનમાં લાગી ગયાં. પરંતુ પૂ. શ્રી મહેકશ્રીજી મહારાજના સંયમી જીવનમાં ય આ સુખ લખેલું નહિ હોય, તે એક દિવસ અચાનક પૂ. શ્રી ચારિત્રશ્રીજી મહારાજ ૨૨ વર્ષની વયે કાળધર્મ પામ્યાં. ગુરુશિષ્યાની જોડી આમ એકાએક ખંડિત થઈ. પૂ. શ્રી મહેદયશ્રીજી મહારાજ સમતા કેળવીને જ્ઞાન અને તપના માર્ગે આગળ વધ્યા. છ થી માંડીને માસક્ષમણ સુધી ઉપવાસ કર્યો. સિદ્ધિતપ, ચત્તારિઅઠ્ઠ, કમસૂદન, કર્મ પ્રકૃતિ એક-બે-અઢી-ત્રણ-ચાર અને છમાસી તપ સાથે વિશસ્થાનક તથા વર્ધમાન તપની ૩૭ ઓળી કરી તપરિવની તરીકે આદરણીય બન્યાં. સ્વ–પર કલ્યાણની ભાવનાવાળાં પૂજ્યશ્રીએ સ્વકલ્યાણાર્થે જેમ તપસ્યાઓ કરી, તેમ પરકલ્યાણાથે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પણ કર્યા. ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મારવાડ, જેસલમેર, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી અનેક આત્માઓને વ્રત-નિયમમાં સ્થિર કર્યા. ખંભાત-અમદાવાદ આદિ શહેરમાં મહિલા મંડળો સ્થાપ્યાં. ગલવાડ આદિ શહેરના સ્થાનકવાસીઓને દેરાવાસી બનાવ્યા. અનેક જિનમંદિરોના અને પાઠશાળાઓના નિર્માણ માટે પ્રેરણા આપી. મહોત્સવ સહિત શ્વસુર પક્ષ તરફથી નવ છેડ અને સંસારી બહેન સમરથબહેન તરફથી પાંચ છેડનું ઉજમણુ કરાવ્યું. સંસારી દિયર શ્રી સુંદરલાલ ઝવેરીએ તેમની પ્રેરણાથી પાલીતાણા શ્રી મહાવીર સ્વામી પધરાવ્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી જ ભદ્રેશ્વર તીર્થમાં જમીન વિનામૂલ્ય મળી અને ત્યાં ગુરુમંદિરની રચના કરવામાં આવી. અગાસી તીર્થમાં મુનિ સુવ્રત મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી. વિ. સં. ૨૦૦૯ના જેઠ સુદ ૧૦ ને દિવસે કચ્છ કેડાયવાસી જેઠાભાઈ ગોવરની સુપુત્રી હિરબાઈ તથા વિ. સં. ૨૦૧૫માં શામળાની પળમાં ત્રિકમલાલ વાડીલાલની પુત્રી ચંદ્રાબેન પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ હસ્તક તથા કચ્છ-મોટી ખાચરના સૂરજી માણેકની સુપુત્રી કુ. જયવંતીબહેન પૂ. વિદ્યાચંદ્રશ્રીજી મહારાજ હતક અને પૂ. રામચંદ્રજી મહારાજ હસ્તક દીક્ષિત બની, અને અનુક્રમે શ્રી હર્ષપ્રભાશ્રીજી, શ્રી ચંદ્રરેખાશ્રીજી અને શ્રી તિપ્રભાશ્રીજી નામે ત્રણ શિષ્યાઓ થયાં. પૂજ્યશ્રી પિતાનાં શિષ્યા-પ્રશિષ્યા પરિવાર સાથે એંસી વર્ષની વય થતાં સુધી વિચર્યા. વિ. સં. ૨૦૩૩માં શ્રીસંઘના અત્યંત આગ્રહને વશવતી ને ખંભાત પધાર્યા અને અત્યંત વયેવૃદ્ધ પૂ. શ્રી પ્રીતિશ્રીજી મહારાજની ખૂબ સારી સેવાભક્તિ બજાવી. વિ. સં. ૨૦૪૦ના મહા વદ અમાસને દિવસે અંત સમયની નિર્ધામણા કરાવી, નવકાર મંત્રનું શ્રવણ કરતાં પૂ. શ્રી પ્રીતિશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યાં. પૂજ્યશ્રી પણ વિહારની શક્તિ ક્ષીણ થવાથી હાલ ૯૩ વર્ષની વયે Page #875 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણોને ] [ ૮૩૭ ભાતમાં જ સ્થિરવાસ રહ્યાં છે. પૂજ્યશ્રી આરાધનામાં જાગૃત છે. આંખે દેખાતું ન હોવા છતાં આત્મભાવમાં આરોપિત રહી જાપમાં સતત સ્થિર છે. બે વાર નવલખે તેમ અરિહંતપદના સવા કેટિ જાપ પૂર્ણ કર્યા છે. માનસિક જાપમાં સતત મગ્ન રહી, મનવચનકાયાનું શુદ્ધિકરણ સાધતાં પર્વતથિઓમાં વ્રતપચ્ચકખાણ અદ્યાપિ ચૂક્તાં નથી. એવા એ પરમ પવિત્ર પુણ્યાત્માઓ આ પૃથ્વી પર અહોનિશ પૂજાપાત્ર છે ! એવા એ ભવ્યાત્માને ભૂરિ ભૂરિ વંદના ! [સંક્લનકર્તા : સાધ્વીશ્રી હર્ષપ્રભાશ્રીજી તથા સાધ્વીશ્રી તિપ્રભાશ્રીજી] જપ-તપને પરમ તપસ્વી પૂ. સાધ્વીજી શ્રી સુશીલાશ્રીજી મહારાજ પૂ. શ્રી ચંદનશ્રીજી મહારાજનાં શિષ્ય પૂ શ્રી રાજશ્રીજી મહારાજ, તેમનાં શિષ્યા પૂ. શ્રી મુક્તિ શ્રીજી મહારાજ. તેઓશ્રી સારા ચિંતનશીલ અને લાગણીશીલ હતાં. અમદાવાદ શામળાની પિળના રહેવાસી તરીકે સંયમી બન્યાં હતાં. પ્રાયઃ સં. ૨૦૦૭માં આત્મશ્રેય સાધી ગયાં. તેમના શિષ્યા પૂ. શ્રી સુશીલાશ્રીજી મહારાજ આત્મખપી જીવ હતા. તેમની જન્મભૂમિ માંડલ હતી. તેઓશ્રીને નાનપણથી સંયમ પ્રત્યે પ્રીતિ હતી. પૂજ્ય ગુરુણીની સારી સેવાભક્તિ બજાવી; પણ માતાપિતાને તેમની દીક્ષા લેવાની ભાવના સમજાતાં, તેમને પરાણે પરણાવી દીધાં. પરંતુ તેઓ મનથી સંયમી જ રહ્યાં. સંસારી જીવનમાં ક્યારેક ચલિત થવાના પ્રસંગે આવ્યા ત્યારે આત્મભાવ ન ચૂક્યાં. તપગચ્છમાં છાની દીક્ષા લઈ લીધી. એક વરસ ત્યાં રહ્યાં પણ તેમને પિતાના–પાશ્વ ચંદ્રગચ્છના સાધ્વીજી પાસે જ જીવન વિતાવવું હતું. નાનપણથી જ તે ગચ્છના પાકા અનુયાયી હતા. કઠોર પરીક્ષામાંથી પસાર થઈ આખરે પૂ. શ્રી મુક્તિશ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી. પૂજ્યશ્રી તપસ્યા સારી કરતા; જાપમાં વિશેષ રુચિ રહેતી. જ્યારે જુઓ ત્યારે જાપ ચાલુ જ હોય. રાતમાં બે-ત્રણ વાગે પણ તેઓશ્રી ધ્યાનમાં બેઠાં હોય. સં. ૨૦૪પ માં ચૈત્રી ઓળીના દિવસેમાં તબિયત જરા નાદુરસ્ત થતાં આંબિલ કરવાની બધાની મનાઈ છતાં ચાલુ જ રાખ્યા. ૭માં દિવસે તબિયત વધુ નરમ બની ત્યારે શામળાની પળના બહેનોએ પરાણે પારણું કરાવ્યું. ચૌદશને દિવસે સવારમાં બેસણાનું પચ્ચકખાણ પાળ્યું. જાણે કેઈ સૂચન મળી ગયું હોય તેમ પાસેની વ્યક્તિઓને અગાઉથી જણાવી દીધું. અને એકાએક તપભાવમાં જ દેવગત થયાં. આત્મશ્રેય સાધીને અમર બની ગયાં. એમનાં શિખ્યા સાધ્વી શ્રી વિરાત્માશ્રીજી છે. પરમ તપસ્વી પુણ્યાત્માને કોટિ કોટિ વંદના ! Page #876 -------------------------------------------------------------------------- ________________ શ્રમણી સુકૃત અનુમોદનાના પ્રસંગે –મુનિશ્રી સુધસાગરજી મહારાજ શ્રામસ્યાનુરાગી શ્રી નંદલાલભાઈના શાસનનાં શ્રમણરત્ન પુસ્તકમાં લખવાની મને જે તક મળી તેને હું મારું સૌભાગ્ય સમજું છું. મારા જન્મદિવસ, દીક્ષા દિવસ, શ્રી નેમિનાથ ભગવંતના પાંચ કલ્યાણક દિવસે હું કેટલું સ્મરણ કરું છું એમાં સુકૃત અનુદના રૂપ પૂર્વાચાર્યો, કેટલાક ગ્રન્થકર્તાઓ, સ્વ–સમુદાયના વડીલે, અન્ય સમુદાયના ચેકસ ગુણવાળા પૂ. આચાદિ સાધુ-સાધ્વીઓ તથા ઉપકારી શ્રાવકશ્રાવિકાને સ્મરણ કરું છું. “શાસનનાં શમણીરત્નો” પત્રિકા મારા ઉપર આવી. મન મુખ્ય થઈ ગયું. મોટા ભાગે આવાં પુસ્તકોમાં અર્ધસત્ય લખાણ છપાતાં હોય છે. દિવસે દિવસે એનું પ્રમાણ વધતું જાય છે. જે-તે ક્ષેત્રના ધ્યેયને વરેલા જે ખરેખર સારા જીવે છે તે ચૂપચાપ પોતાનું કાર્ય કરે છે. આ પુણ્યપ્રકોપ વધી ગયું અને ત્રણ-ચાર પ્રસંગો વિચારોના વાળ વચ્ચે આવ્યા, તે શ્રમણીના લખી દીધા. ઉતાવળથી લખેલું. અક્ષરો જેમતેમ. સાથે ચિઠ્ઠી લખી, કે તમારી ચોપર્ડમાં શ્રમણીઓનાં લખાણ આવશે, તેમાં કેટલું સાચું, તે ભગવાન જાણે; પણ આ મારી આંખ સામે બનેલા પ્રસંગો લખ્યા છે તે છાપશે. મારા મનમાં એમ હતું કે સંપાદક અકળાશે, પણ જો એ ખરેખરો કાઠિયાવાડી સંસ્કારવાળા હશે, તે મારી વાત સો ટકા સ્વીકારશે. પરિણામ મારી દાણા બહાર આવ્યું. લખ્યા પછી બીજે દિવસે ભૂલી ગયેલું. ત્યાં શેડા જ દિવસમાં નંદલાલભાઈની ટપાલ આવી. “હૃદયસ્પર્શી પ્રસંગે છે. આવા જેટલા ખ્યાલમાં હોય તેટલા મેકલે. તમારા નામથી જુદા છાપીશું.” મારા મનમાં સંતોષ થે. માણસનું હૈયું તો કાઠિયાવાડી સંસ્કારસભર છે. બિનઅનુભવી ગુજરાતીઓ એમ બોલતા હોય છે કે કાઠિયાવાડીની પાઘડીમાં આંટા એટલા પેટમાં આંટા. એમ બોલનાર બિચારો ઈતિહાસ છેટો ભણેલો છે. શૂરા-પૂરા-સંતસતીની આ ધરતીની ઓલાદની ઇતિહાસમાં નોંધ જ થઈ નથી. ટપાલ અને ટેલિપથી બંને કામ કરવા લાગ્યાં. જેમ જેમ પ્રસંગો યાદ આવતા ગયા તેમ તેમ લતા ગયા. કેટલાંક કારણસર બધા પ્રસંગો નથી લખી શક્યો. દા. ત. દીક્ષાની શરૂઆતમાં હું રોજ દેવવંદન નહિ કરતે. સ્તુતિઓ બેલવાની, ચૈત્યવંદન કરવાનું, મને રોજ દેવવંદન શરૂ કરાવનારાં સાવ જ હતાં. તેવી જ રીતે, એક ચોમાસામાં પર્યુષણ પછી મારી વ્યાખ્યાન રા_વાની ઇચ્છા નહોતી. વ્યાખ્યાન બંધ થાય એટલે આરાધના બંધ જ હોય. પરંતુ એક સાધ્વીછએ જ વ્યાખ્યાન ચાલુ રખાવડાવ્યું. પરિણામે પર્યુષણ પછી ઘણી જ આરાધનાઓ થઈ, જે પયુષણ પહેલાં નહતી થઈ. આમ છતાં તેમને હું આ નંદમાં ટાંકી શકતો નથી, તેનું દુઃખ છે. સામાન્ય માણસના જીવનમાં પણ ક્યારેક ક્યારેક સારા પ્રસંગો (નિઃસ્વાર્થી બનતા હોય છે. મેક્ષે ન જવાય ત્યાં સુધી સતઅસત્ની ચડતી-પડતી ભવ્ય જીવોને ચાલ્યા કરે છે. આત્મકલ્યાણ સાધવા, જન્મ-મરણથી મુક્ત થવાની દિશામાં ચાલતાં શ્રમણ-શ્રમણીઓના જીવનમાં અનેક જીને પ્રેરણાદાયી પ્રસંગે બનતા જ રહે છે. તેમાંના ૯૯% પ્રસંગે કયાંય બહાર પણ આવતા Page #877 -------------------------------------------------------------------------- ________________ * [ ૮૩ શા શ્રમણીરત્ન ] નથી. નિષ્કારણ ઉપકારી એવાં શ્રમણ-શ્રમણીઓના પ્રસંગેની નોંધે વ્યવસ્થિત થાય તો વેલ્યુમાં વિદ્યુમ તૈયાર થઈ જાય. - મારા જ સ્મરણમાં હજી એવા શ્રમના પ્રસગો છે. જે એક યા બીજા કારણસર, ઇરછા હોવા છતાં હું લખી નથી શકતો. બીજા પણ ઘણા શ્રમણીઓના સુંદર અનુભવે અનેક જીને થયા હશે, જેમાંનાં અનેક શ્રમણીઓને મેં કેઈ દિવસ જયાં પણ નહીં હોય, જોઈશ પણ નહીં, તે બધાંની અહીં મન-વચન-કાયાથી અનુમોદના કરું છું. નંદલાલભાઈએ તક આપી તે બદલ આભારી છું. નંદલાલભાઈને શુભેચ્છા પાઠવું છું કે તેમને પણ વહેલી તકે શ્રમણપણું ઉદયમાં આવે, થોડા ભામાં ઘાતી-અઘાતી ચૂર કરી શાશ્વત સુખને પામે. અંતે જે જે શ્રમણીઓના જે જે ગુણ પ્રગટ થયા છે, વિકસી રહ્યા છે, તેવાં શ્રમણીઓ અઢી દ્વિપમાં જ્યાં પણ હોય, જે પણ કાળમાં હોય તેમની અનુમોદના અને જે પવિત્રતમ શ્રમણએના ગુણે પૂર્ણ પણે પ્રગટેલા છે, પ્રગટેલા હતા કે પ્રગટશે, તેવા અદીદ્વીપમાં રહેલાં–થયેલાંથનારા કેવલી શ્રમણીઓને અનેક ભાવભરી વંદના. – સુધમસાગર સાધ્વીથી મુક્તિશ્રીજી તથા સાધ્વીશ્રી જયદશૈતાશ્રીજી અચલગચ્છાકાશે તેજસ્વી તારક સમાં આ સાધવજીને પરિચયનો યોગ-સોગ આશ્ચર્ય. જનક રહ્યો. સંવત ૨૦૨૬માં મારા ગુરુ મહારાજે એક લગભગ ૪૦૦ પાનાંની એકસરસાઈઝ નોટ મારા હાથમાં આપી. આને ઉતારો કરવાનો છે. જોયું. અંચલગચ્છીય સાદેવીશ્રી મુક્તિશ્રીજી વિવિધ વિષય ઉપર જુદાજુદા ગ્રંથમાંથી કરેલી નેંધ હતી. પૂ. અભયસાગરજી મ. સા. એ મોકલાવેલી. પૂ. સૂર્યોદયસાગરજી મ. સા. ઉપર. પહેલી છાપ વગરજોયે ઊપસી કે કાં તે આ સાધ્વીજીને અભ્યાસ સાર હશે, કાં તે સંગ્રહ કરાવવાની બુદ્ધિ સચેટ હશે. કેટલાક ઉતારો મેં કર્યો, કેટલેક બીજા સાધુએ. થોડાં વર્ષો ગયાં. પાલીતાણા જવાનું થયું. યાદ આવ્યું, જેનાં વખાણ સાંભળેલા તે મુક્તિશ્રીજીને મળવા તો દે. મળે. આવકાર સારો હતો. મોઢા ઉપર ગાંભીય કશીક લખવાની પ્રવૃત્તિ ચાલુ હતી. પાછાં થોડાં વર્ષો ગયાં. પાલીતાણા જવાનો પ્રસંગ ઊભે થયે. મારા શિષ્યની દીક્ષા હતી. દીક્ષા પ્રસંગે અમારા સંસારી કાઠા આવેલા. તેમની માન્યતા પૂ. રામચંદ્રસૂરિજી તરફની. મને કહે, મહારાજજી, અહીં એક સાધ્વીજીને મળવા જેવું છે. એમ. એસસી. થયેલાં છે. પ્રોફેસર હતાં. દીક્ષા લીધી. હાલ પીએચ. ડી. કરે છે. હું પણ એમને તમને મળવાનું કહીશ. આજે એમ. એસસી. કરેલાં સાધ્વી કેટલાં? મે કહ્યું, મેકલજે. સાધ્વીજી આવ્યાં. મોઢા ઉપરનું લાઈટ તેમની બુદ્ધિપ્રતિભા દેખાડતું હતું. અપરિચિત હતાં. મેં પૂછયું, તમે જ એમ. એસસી. ? તેમણે હા પાડી. સાથે તેમનાં ગુરુજી હતાં. થોડી વાર પછી જતાં કહે કે, “મહારાજજી, આપ ત્યાં પધારે તો સારું. અમારાં મોટાં સાધ્વીજી સ્થિરવાસ છે. મે પૂછયું, “શું નામ?, જવાબ – “મુક્તિશ્રીજી.’ હું તો પૂછવું ભૂલી ગયેલ. પછી કહ્યું, “કકસ આવીશ.' મળે. એ જ ગાંભીય. એ જ મુદ્રા. બેઠાં બેઠાં પ્રવૃત્તિ ચાલુ. એમ. એસસી. થયેલાં સાધ્વીજી શ્રી જયદશિતાશ્રીજીના ચહેરા ઉપરનું લાઈટ ઘણું જ સારું હતું. પીએચ. ડી. થઈ ગયાના સમાચાર તે મળેલા. કદાચ ડી. લિ. પણ થઈ ગયાં હશે! Page #878 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ ] [ શાસનનાં શ્રમણીરને સાવીશ્રી મયણાથીજી ગૃપ :–પૂ. આગામોદ્ધારક આ. દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયમાં તે એક વાતમાં આ ગ્રુપ અપ્રતિમા–બિનહરીફ છે જ, પરંતુ પૂરા તપગચ્છમાં પણ હશે અને પ્રાયઃ તે વેતામ્બર–દિગમ્બર બધાં મળીને જે દસેક હજાર સાધુસાધ્વીજીનાં જે નાનાંમોટાં પ–ટુકડીઓ છે તેમાં પણ આ ગ્રુપ એક વાતમાં ચડિયાતું હશે— શતાવધાનીપણું.” આ એક જ એવું ગ્રુપ છે કે જેમાં ચાર સાધ્વીજી શતાવધાની છે. જુદાં જુદાં ગ્રુપમાં કોક આચાર્ય, કોક ઉપાધ્યાય (ઉપાધ્યાય લાસાગરજી), કેક સાધુ, કેક સાધ્વી શતાવધાની હશે. પરંતુ એક જ ગ્રપમાં ચાર શતાવધાની મેં તે જોયા કે સાંભળ્યા નથી. આ ચાર સાધ્વીજીનાં પુણવંતાં નામ છે (૧) સાધ્વીશ્રી મયણાશ્રીજી, (૨) સાધ્વીશ્રી શુભેદયાશ્રીજી, (૩) સાધ્વી શ્રી અમિતગુણાશ્રીજી, (૪) સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી. બીજી મહત્ત્વની વાત એ છે કે વર્ષો સુધી સાથે વિચરેલાં આ ચારે સાધ્વીઓમાં કેઈને ગુરુ-ચેલીનો સંબંધ નથી, છતાં વર્ષો સુધી ગુરુ-ચેલીની માફક વહેવાર કરતા વિચરેલા છે. ચારમાંથી પ્રથમના ત્રણની વકતૃત્વશક્તિ પણ સચોટ. દયાશ્રીજીમાં બીજી પણ વિશેષતાઓ છે. (૧) ઇગ્લિશ પર સારો કમાન્ડ છે. (૨) સુસ્વર નામકર્મનો ઉદય. કંઠમાં ઘણી જ મીઠાશ. જુવાન છોકરીઓ એમના કંઠની મીઠાશને લતા મંગેશકર જોડે સરખાવતી. (જો કે આ ઉપમા બેટી છે. લતા મંગેશકર આપણુ સાધ્વીજી કરતાં ગાવાની વાતમાં ઘણું પાછળ રહે. કેમ કે તેને જે વાજિંત્રોને સાથે ન મળે તો ૧૦ મિનિટમાં થાકી જાય, જાણે આપણાં સાધ્વીજીઓ, આપણાં શ્રમણીઓ નોન-સ્ટેપ એક કલાક સુધી પણ એક સરખી હલકે વગર વાજિંત્રે આસાનીથી ગાઈ શકે છે. આપણાં શ્રમણીઓની તુલના લતા મંગેશકર જોડે કરાય નહીં. લતા કંઈ હિસાબમાં નથી.) બે વર્ષ પહેલાં શુભેદયાશ્રીજી જામનગર ચોમાસું હતાં. અમારા સંસારી માતુશ્રી આવેલાં. તેમણે કહ્યું કે “આ વર્ષે શુભેાદયાશ્રીજીએ જેવી રીતે હાલરડું ગાયું અને ગવડાવ્યું તેવી રીતે અમે જીવનમાં કોઈ પર્યુષણમાં સાંભળેલું નથી. કંઠ ભારે મીઠે છે.” શતાવધાની-સુસ્વર નામકમ-ઇગ્લિશ કમાંડ-સમતાભાવી. ઘણું કડવા પ્રસંગે વચ્ચે સુંદર સમતા રાખી શકે છે. એટલાં જ લાગણીશીલ. એમનું ઘસાતું બેલનારને માટે પણ પ્રસંગ પર્થ ઘસાઈ છૂટવાની વૃત્તિ અને પ્રવૃત્તિ. તદ્દન અપરિચિત સાધુ કામ બતાવે તો પણ કરી આપે. સાવીશ્રી ગુણજ્ઞાશ્રીજી :-- પૂ. ભક્તિસૂરિજી મ. સા.ના સમુદાયના છે. ગુડાસ્થપણાથી ધર્મભાવના સારી. તેમાં દીકરીને સંયમના પરિણામથી ખૂબ ધામધૂમથી દીક્ષા આપી. કદાચ તે જ સમયે પિતાના મનમાં સંયમના ભાવ થયેલા-વધેલા હશે ? શ્રાવકને કેણ સંભાળે તે ચિંતા. ધમ-આરાધના સહ સંસારમાં સંયમના ભાવથી રહ્યાં. શ્રાવકના અવસાન બાદ સંયમમાગે જવા તૈયાર થયાં. દીકરી તે હતી જ. ક્યાં દીક્ષા લેવી તે પ્રશ્ન નહોતા. (અલબત્ત, દીકરીને પણ ધન્યવાદ દેવા જોઈએ. પાછલી ઉંમરમાં દીક્ષા આપીને સેવા જ કરવાની માટે ભાગે આવે.) સાધ્વી શ્રીજી ચંદ્રાનંદશ્રીજી એ રીતે સેવા કરવા તૈયાર હતાં. દીક્ષા થઈ. કેટલાક ટાઈમે ૫૦૦ આયંબિલ સળંગ શરૂ કર્યા. પૂર્ણ થવાની તૈયારી હતી ત્યાં તાવ શરૂ થશે. મક્કમતાથી પ૦૦ પૂરા કર્યા. ત્યાં કસોટી આવી. પારણું કેઈક કારણોસર લંબાવવું પડે એમ હતું, અશ્વા એમને એમ કરવું પડે તેમ હતું. મક્કમતા ઘણી વધુ ૨૧ આયંબિલી થયા. પૂ. રૂચચંદ્રસૂરિજીની નિશ્રામાં પારણાને પ્રસંગ. વ્યાખ્યાનમાં પૂ. આચાર્ય ભગવંત બે કે આ સાધ્વીજીને જોતાં ભગવંતના શિષ્ય ધન્નાકાનંદી યાદ આવે. “ચાલતાં ચડપ ડે હાડ છે એવું આ સાધ્વીજીનું શરીર જોતાં એમ લાગે કે કઈ રીતે આ જીવ આયંબિલ કરી શક્તા હશે? Page #879 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના { ૮૪૧ સાધ્વીશ્રી રુચિતાશ્રીજી — અમદાવાદ–ખાનપુર–નિહારિકા પાર્કના સુશ્રાવક ભેગીલાલ સામચંદની દીકરી તરુ ૧૫ વર્ષની થઈ ત્યાં સુધી એના માતા-પિતાને પણ ખબર નહોતી કે તરુ દીક્ષા લેશે. દીક્ષા થઈ અને થોડા ટાઈમમાં સેટી ચાલુ થઈ. ભયંકર બીમારી. લગભગ ૧૦ વર્ષ ચાલી. દિવસો સુધી એવા પ્રસંગેા બન્યા છે કે દિવસે બેભાન જેવી સ્થિતિ હોય. સૂર્યાસ્ત સમયે જાગે. ભૂખ લાગે. માગે. ખબર પડે, સમય થઈ ગયા. શાંતિથી ચલાવે. ઘરના માણસે તૈયાર થયા કે પાછી ઘેર લઈ જઈ એ. ગુરુ ચેલી અને મજબૂત. પેાતાના સ્વજનાને કહી દીધું કે ગમે તેટલી તકલીફ પડે, મારે સયમ છેડવાના નથી. અનેક ઉપાય કારગત ન નીવડ્યા. વર્ષીતપ શરૂ કર્યાં. ઘણી રાહત થઈ ગઈ. આજે તા ઘણું સારું છે. સયમની મક્કમતા કેટલી અનુમેદનીય છે! સાવીશ્રી નિરુપમાશ્રીજી ઃ—પૂ. નીતિસૂરિજી મ.સા.ના સમુદાયના આ પુણ્યવત સાધ્વીજીને બાહ્ય દેખાવ ઉપરથી મૂલવવા જનાર કોઈ દિવસ સમજી ન શકે. આ સામાન્ય દેખાતા ચહેરા નીચે ઉજ્જ્વલ આત્મા રહેલા છે. શપ્રેશ્વરમાં એક સાધ્વીજીના ડેડ ખેડીને લાવવામાં આવ્યું. જ્યાં કાલ કરેલા તે ગામની પરિસ્થિતિ અરેરાટી ઉપજાવે તેવી. નાના સાધ્વીએ ત્યાં જુદાં પડી ગયા. અહીંના સાધ્વીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. નિરુપમાશ્રીજીને ખબર પડતાં આવી ગયા અને કાલવ પછીની ક્રિયામાં જે સ્મૃતિ થી મેડી રાત સુધી જે રીતે બધું કર્યું તે પણ કશા જ સબંધ વગર.. સમુદાય તેમના નહેાતે, પણ ભગવંતના સાવી તરીકેની સૌથી મહત્ત્વની સામિક સગાઈ હતી. (સાધુ-સાધ્વી પરસ્પર સાધમિક કહેવાય.) એમણે પણ પ્રાયઃ ૧૦૦મી એટળીનુ પરશુ. જામનગર કયુ છે. સાધ્વીશ્રી પુન્યપ્રભાશ્રી :—જૈન શાસનના શ્રમણ-શ્રમણી કેવા નિષ્કારણ ઉપકારક છે તેનું જ્વલંત ઉદાહરણ એટલે પૂ. નેમિસૂરિજી મ.ના સમુદાયના સાધ્વી પુન્યપ્રાશ્રીજી મે રૂબરૂ પારચય કર્યાં છે એક-બે વખત. સરળ અને મળતાવડા છે. જે લાઇ ને પ્રસ ંગ બનેલા તે ભાઈ એ મને રૂબરૂ વાત કરેલી. ( આ ભાઈ ને હું એળખું છું. કહેવાતા મિષ્ઠ નથી. ક્રિયાનિષ્ઠ નથી. સવારના દર્શન અને સંવત્સરી પ્રતિક્રમણ, આટલી જ ક્રિયા. ) પુન્યપ્રાીજીના નિષ્કારણું ઉપકારનું વર્ણન તે ભાઈના શબ્દોમાં. હું જીવનથી ઘણા કંટાળી ગયેલા ભળેલા હેાવા છતાં ગુતર ફળ્યુ નહીં. આખા દિવસ કુટુંબ માટે મહેનત કરીએ, પરંતુ ટુ બીજને પણ વિરુદ્ધમાં કાઈ કદર નહી, કોઈ લાગણી નહીં. આપઘાત કરવાનું નક્કી કરીને ગયે.. નસીબ સારાં. પુન્યપ્રણાશ્રીજીને શકા પડી. મને બેલાબ્યા. ઉપાશ્રયમાં લઈ જઈને સમજાવ્યે!. એવી શાંતિ કરી કે આજ સુધી મન શાંત છે. પ્રસંગો બને, પણ પેટ દરિયા જેવુ' કરી રાખેલુ છે. વાંધા નથી. સ સાર છે, વાસણ ખખડે, પરંતુ વિચારા શાંત રહે છે. આવા તેા કેટલાય શ્રમણ—શ્રમણીના જીવનમાં પ્રસંગેા બનતા હશે. કેટલા બહાર આવવાના? .. સાધ્વીશ્રી રાજીમતીશ્રીજી એટાદનું આ રત્ન નેમિસૂરિજીના સમુદાય શાભાવે છે. સ્વદીક્ષા પછી એ નાની બહેને અને છેવટે માતાને પણ સયમ માગે` લીધા. તેમની ભગવત ભક્તિ નીરવા જેવી છે. બે થી ત્રણ કલાક તે જિનભક્તિ પ્રતિક્તિ શ્રાવ–શ્રાવિકાને આશ્ચર્ય થઈ જાય, કે આટલી બધી વાર ભગવાન જેડે શું વાત કરતા હશે? યિત્રી પણ છે. સ્તુતિ, ગડુલીએ કે પ્રસંગને અનુરૂપ ગીત તૈયાર કરવાનું જાણે ગળથૂથીથી લાવેલા છે. સાધ્વીશ્રી હેમશ્રીજી ઃ—નામ જેવા ગુણધારક સુવણ જેવા પવિત્ર આ શ્રમણી પૂ. ભક્તિસૂરિજી મ. સા.ના સમુદાયની શેલા રૂપ હતા. તેમના પિરવારમાં એક સહવીજી મારે એડી Page #880 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ ] [ શાસનનાં શ્રમણીરત્ન દરની સગાઈને બહેન. હે ગૃહસ્થ હતા ત્યારની વાત છે. પાલીતાણામાં બિરાજમાન હતા. ચાત્રા સાથે સ્વાભાવિક મને થયું, અહીં છે તો બહેન મહારાજને વંદન કરી લેવું. ગયે. દશ્ય દૂચી જાય તેવું હતું. હેમશ્રીજી એક સાધવીનું માથું પોતાના ખેળામાં રાખીને બેઠેલા. મથએણુ વંદામિ બોલતા મેં એમની સામે જોયું ત્યારે આંખમાં જે વાત્સલ્ય ભરેલું હતું તે જોતાં પેટે જનમ લેવાનું મન થાય. પછી ખબર પડી કે એ સાધ્વીજીને વિચિત્ર બીમારી છે. ઘણી વેદના સહન કરે છે, પણ આ માતા જેવા વાત્સલ્યથી બધી વેદના પીવાની શક્તિ મળે છે. ત્યારબાદ મારી દીક્ષા થઈ. વર્ષો ગયાં. બીજો પ્રસંગ બન્યો. પાલીતાણું જવાનું થયું, પણ બે-ત્રણ દિવસ રોકાઈને નીકળી જવાનું હતું. જોગાનુજોગ તેઓ પણ પાલીતાણામાં ખબર પડી. અમારા સંસારી બહેન મહારાજને મેકલ્યા. યાત્રા કરવા જાવ તે પહેલાં કે પછી પણ મને દર્શન આપીને પછી વિહાર કરજો.” ગયે. વંદન કર્યું. મને વંદન લેતાં લેભ થતો હતો. આંખમાં એ જ વાત્સલ્ય, એ જ મમતા, જાણે કેમ અખંડિત ઝરણું વાત્સલ્યનું ચાલુ હોય! પ્રાયઃ ત્યારબાદ એકાદ વરસમાં કોલ કરી ગયા. પણ એ આંખ મારી જેમ કદાચ અનેકને જીવનભર નહીં ભુલાય. મનેહરશ્રીજી-હિમતશ્રીજી-અમેદશ્રીજી -પૂ. બુદ્ધિસાગરસૂરિજી મ. સા.ના સમુદાયની આભા અને શાસનના શણગાર જેવા આ ત્રણમાંથી એક સાધ્વીજી અત્યારે તે આપણી વચ્ચે છે નહીં. લગભગ ૯૦ આસપાસની ઉંમરના, આરાધનાના લક્ષ્યબિંદુથી સંયમપાલન કરતાં શરીરથી વાંકા વળી ગયેલા, દર્શન કરવા નીકળે ત્યારે મનેહરશ્રીજીને મહેસાણા–વીજાપુરમાં જેમણે ધ્યાનપૂર્વક જોયા હશે, તેઓ જીવનભર એમને ભૂલી તે નહીં શકે, પરંતુ વગર ઉપદે શ્રાવક– શ્રાવિકાએ કઈ પણ પરિસ્થિતિમાં દર્શન તે કરવાં જ જોઈએ, તે દઢ કરી લેશે. મનહરશ્રીજીના શિષ્યા હિમતશ્રીજી નામ પ્રમાણે ભારે હિંમતવાળા. ભલભલાને પ્રજાવી દે. માસ ક્ષમણના ૨૮ મે ઉપવારે પણ એવી જ ખુમારી. પંડિત લાલન જ્યારે પણ ત્યાં જતા અને હિંમતશ્રીજી ન મળે તો જતી વખતે કહે, કે આજે મને બાહબલી મહારાજને ઘમ લાભ ન મળે. વિચારવા જેવું છે કે એક ધર્મલાભ શબ્દ કેવા પ્રભાવથી બોલતા હશે! માત્ર ૧૨ વર્ષની ઉમરે, આજથી લગભગ ૬૮ વર્ષ પહેલાં દીક્ષિત બનેલા માતા સાધ્વીના શિષ્યા પ્રમોદથીજી. જાણવામાં હોશિર. જાતિવના પણ સારા અભ્યાસી, વ્યવહાર વિચક્ષણ. પ્રકૃષ્ટ પુન્યવાની. ૫૦ વર્ષના દીક્ષા પર્યાયમાં ભાગ્યે જ ગોચરી–પાણી લેવા જવાનું થયું હશે ? તેમનાથી તૈયાર થયેલ દીકરીએ બીજા સમુદાયમાં દીક્ષા લીધી હોવા છતાં આજ દિન સુધી પ્રદશ્રીજી ઉપર ગુરુ જેવું બહુમાન ધરાવે છે, તે બતાવે છે, કે તેમણે કેવળ ચારિત્રના બહુમાન પૂર્વક ચારિત્ર માટે તૈયાર કરેલ હશે? તિથિના ત્રાસદાયક ઝેર વચ્ચે પણ એમના પ્રત્યે પૂર્ણ સદૂભાવવાળા એ તથિમાં રહેલા સાધ્વી મેં નજરે જોયા છે, એક જ વાત કહે, કે અમને ચારિત્રમાણે લાવનારા પ્રમોદ જી હતા. છેલ્લા દિવસોમાં ભયંકર વેદના વચ્ચે પૂર્ણ સમતા. છેવટની આરાધના પૂ. સુબોધસાગરસૂરિજીએ કરાવી અને કાલધર્મ પામ્યા ત્યારે કહ્યું કે આ તે અહીંના રાજા હતા. એમનો અગ્નિસંસ્કાર સમાધિ મંદિરની જગ્યામાં કરવાને. બે-ચાર વર્ષ પહેલાં જ એમના શિષ્યા સુમિત્રાશ્રીજીએ ૧૦૮ એળીનું પારણું મહેસાણામાં કર્યું. અને પછી તુરત આયંબિલથી સહસ્ત્રકુટ ઉપડ્યા. બીજાં પણ સિદ્ધિતપ-શ્રેણિતપ વગેરે એમણે કરેલાં છે. તેમના બીજા શિષ્યા રાજેન્દ્રશ્રીએ પણ ૧૦૦ એની પૂર્ણ કરેલ છે. સાધ્વીશ્રી મનહરશ્રીજી –ખરતરગચ્છ વિભૂષિકા આ સાધ્વીજી એક વખત મળેલા Page #881 -------------------------------------------------------------------------- ________________ શાસનના શ્રમણીરત્ના ] [ ૮૪૩ છે. આકાલા જિલ્લાના બાલાપુર ગામે આવ્યા. વંદન કર્યું. પારસ્પરિક શાતા પછી અચાનક મારા મનમાં આવતાં પૂછ્યું—તમારા અઢાર સાધ્વીજીમાં વ્યાખ્યાન કેટલા આપી શકે છે? જવાબ સાંભળીને તાજુખી થઈ કે અઢારે અઢાર વાંચી શકે છે. કેટલાક તેા નાના સાધ્વીજી દેખાતા હતા. ફરી પૂછ્યું, કે આ નાની નાની દીકરીએને તેા દીક્ષામાં બહુ વ નહીં થયાં હોય. તેઓ કઈ રીતે વાંચી શકે છે? વિહારમાં જ્યાં વ્યાખ્યાન રાખીએ ત્યાં એક ક્લાકમાં ચાર સાધ્વીઓએ પા–પા કલા વ્યાખ્યાન આપવાનું બધા તૈયાર થઈ ગયા છે. પ્રસંગ પડે તે બધા સાળી શકે. છત્તીસગઢમાં ૩ સાધ્વી ગયેલા, અને બહાર નીકળતાં ૧૮ હતા. સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી-જયનશીલાશ્રી : ૧૦૦ આળી વમાન તપની પૂર્ણ કરવા સાથે જીવનના આઠમે! દાયકા પસાર કરતા પૂ. આગમૈાહારક આદેવશ્રી આનંદસાગરસૂરિજી મ. સા.ના સમુદાયના ગૌરવ રૂપ સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજીની નિલેપતા કેઈ અજબ કેટની છે. જીવદયા પૂર્વે સૌંદર પાળેલી હશે કે આ ઉંમરે પાલડીમાં દરરાજ પાંચ દેરાસર્જી દર્શન કરવાના. જેટલા સાધુ હોય તે બધાને વંદન કરવાનું મુકામમાં કે બહાર બહુ જ ઓછું ખેલવાનું પાંચ-છ કલાક ા જાપ રાાા કરે. નાની મેોટી તપશ્ચર્યાં ૠ અરે પ્રસન્નતાપૂર્વક ચાઇ. ગૃહસ્થ ( શ્રાવક કે શ્રાવિકા ) જોડે પણ ૫ પૂરતી વાત. ઘણાં યાર્ડ ઉંમરના સ્ત્રી-પુરુષને કોઈ આલવાવાળું (આમ તા સાંભળવાવાળુ) ન મળે તે એક દિવસમાં કટાળેા આવે છે, જ્યારે શ્રી જિનેશ્વર પરમાત્માનું શાસન પચાવેલા આવા ઉત્તમ શ્રમણીઓને મળવા આવનાર વધે તા કાળે! હાય છે, દુઃખ હેાય છે કે મારી આટલી આરાધના બાકી રહી. તેમના જ શિષ્યા સાધ્વી જયનશીલાશ્રીજી નાની 'મરે દીક્ષા પ્રાપ્ત કરેલા છે. તેમનામાં જે સાહજિ૪ પરગજુપણાની વૃત્તિ અને પ્રવૃત્તિ છે તે બહુ ઓછામાં જોવા મળે છે. આવી વૃત્તિ અને પ્રવૃત્તિ ત્યારે રહી શકે જ્યારે જીવમાં મ ક્યાયીપણું હાય. ધૂપસળીની જેમ આવા જીવા જાતને સજા કરીને ખીજાનુ' ામ કરતા હેાય છે. સાધ્વીશ્રી અન’કિરણાશ્રીજી :— સ. ૨૦૪૮ના ચાલુ ચામસામાં અમદાવાદમાં ૧૦૦ એળીનુ પારણું કરનારા આ તપસ્વિની સાધ્વીશ્રી વાગડ સમુદાય અલ'કૃત કરે છે. કોઈ ઢોલ-નગારાં નહી”, કોઈ પત્રિકા–પ્રચાર નહી, મૂકપણે જીવનની એક ભાવના પૂર્ણ કરી. કદાચ વાગડવાળા સમુદાયમાં પણ બધાને ખબર નહીં હોય કે આ સાધ્વીજીને ૧૦૦ મી વર્ધમાન તપની એળી પૂર્ણ થઈ છે. સાધ્વીશ્રી સુશીલાશ્રીજી —કે પણ સમુદાયના બધા જ સાધ્વીજી સાથે રહે તે અનવુ' મુશ્કેલ છે. જેમ સમુદાય માટે થતા જાય તેમ ટુકડીએ પડતી જાય. વિહારમાં તે આ રીતે ટુકડી પાડવી તે સચમ વિરાધનાથી બચવા પણ જરૂરી બનતું જાય છે. જો બધા જ સાથે રહે તા વિહારમાં પેાતાને અને શ્રાવકોને અનેને તક્લીફ. આથી ટુકડી પાડવી જરૂરી. આવી જુદી જુદી ટુકડીઓમાં પ્રાયઃ તા સાધ્વીશ્રી સુશીલાશ્રીજીની ટુકડી જેવી બીજી એક પણ જોડ નહી.' હાય ૪ સાધ્વી છે. ચારે ચારને વધમાન તપની ૧૦૦ આળી પૂર્ણ થઈ ગયેલી છે. ચારે ચારને માસ ક્ષમણુ, સિદ્ધિતપ, શ્રેણિતપ થયેલાં છે. તેમાંના એક સાધ્વીજી તા હંમેશાં મેડામાં મે!ડુ ૪ વાગે પાણુહારનું પચ્ચક્ખાણ કરી જ લેવાનું, તે રીતે રહે છે. કાયમ ઓછામાં ઓછુ. એકાસણુ અમદાવાદમાં શહેરમાં હોય ત્યારે પ્રતિદિન ૧૦-૧૫ દેરાસરજી દર્શન કરવાના. બહુ જ એમ લેક સપર્ક. પેાતે ભલા, ને પેાતાની આરાધના ભલી. સાધ્વીશ્રી વીરપ્રભાશ્રીજી :—પૂ. ભક્તિસૂરિજીના સમુદાયના આ સાધ્વીજી જન્મે જૈ Page #882 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ ] [ શાસનનાં અમીરને નથી. પ્રાયઃ રબારી કુટુંબમાંથી આવેલ છે. કિંમતી કામળી કે કિંમતી વસ્તુઓ જાતે નહીં રાખવા– વાપરવાના એટલા ચુસ્ત પાલક છે કે નીચેના સાધ્વીઓમાં વગર કહ્ય બંધ રહે. બોલવામાં પણ ઘણી ઓછી ટેવ. ગંભીરતા પણ ઘણી જ છે. પ્રસંગ એક–એ અનુભવ્યા છે, પરંતુ લખી શકો નથી. ઘણું ગુણિયલ સાદવી છે. નામને મેહ પણ ઘણું જ ઓછો છે. સાધ્વી શ્રી અનંતપ્રભાશ્રીજી - અભ્યતર ગુણોના આધારે જે મહેન્સ ઊભા થતા હોત તો આ સાધ્વીજી કઈ પણ સમુદાયના સાધુ જે માસું હોય ત્યાં તે સાધુ એમને ગુણાધાર મહોત્સવ કરાવતા હોત. પૂ. કેશરસૂરિજી મ.ના સમુદાયનું સૂરત જિલ્લાના બૌઢાણ ગામે જન્મ પામેલ આ જૈન શાસનનું ઢંકાયેલું રત્ન છે. કેઈ ગુરુભક્ત સાધ્વીરત્ન એમને કહેતું નથી, પરંતુ હકીકત છે કે આજીવન ગુરુસેવા એમણે કરેલી છે. તેમનામાં રહેલું સાધુ બહુમાન પરિચયમાં આવનારને માન ઉત્પન્ન કરાવે. એકલા પડેલા સાધુ પ્રત્યે પણ પૂર્ણ સદ્ભાવ. પોતે આજીવન સમુદાયમાં રહેલ છે છતાં એકલા સાધુના પાતરા રંગી આપતાં કે એઘાને કાંપ કાઢતાં એટલી જ સહજતા મેં નજરે જોયેલ છે. મેં જયારે એમને કહ્યું કે તમારી આ વૈવષ્ય ભાવના - સારી કહેવાય, ત્યારે કહે, મહારાજ સાહેબ, મેટાનું કરનારા તે ઘણું મળે, આવાનું કરીએ તે આપણને વધારે લાભ મળે ને? ક્યાં આખો દિવસ ભણી-ગણીને રહીએ છીએ? ક્યા પછી કેઈન કહેવાનું પણ નહીં. તેવા જ અનુમોદનીય બે પ્રસંગ જણાવું. (૧) વિકટ પરિસ્થિતિમાં પ્રસન્નતા :- તેમના ગહન ચાલુ હતા, જેમાં ૧ દિવસ આયંબિલ અને ૧ દિવસ ની વિ આવે. અડધા ગ ણ થયા હશે. એક દિવસ નીવિ હતી અને આયંબિલ ખાતે વહેરતા હતા. જેની સાથે મારી આંખમાં આંસુ અટકી ગયાં. આ સાધ્વીજીને નીવિની ગૌચરી મળતી નથી તેથી નવિના દિવસે આયંબિલનું અડધું ચલાવે છે. મેં વિનંતી કરી, - તમારી નવિની વ્યવસ્થા કરાવી દઉં, પણ વિનમ્રતાથી ના પાડી. એને બદલે કહે, કેટલાય ભાગ્યશાળી સાધ્વીઓ આયંબિલથી જેગ કરે જ છે ને. મેઢા ઉપર કેઈગ્લાનિ કે અપ્રસન્નતા નહીં. હું સમજતો હતો આયંબિલની ઓળી કરવી કે જેમાં આયંબિલથી કરવામાં એટલે કાબૂ રાખવે નથી પડતે જેટલે નીવિ હોવા છતાં મળે નહીં અને આયંબિલનું લેવામાં રાખવા પડે. (૨) નિઃસ્પૃહતા –દીક્ષા બાદ ઘણા વર્ષે મારી પાસે સેમી પશ્ચિમનાની, શિયાળામાં ખૂબ હૂંફ રહે એવી ચાર કામળી આવી. મને અનંતપ્રભાશ્રીજી યાદ આવ્યા. પૂબ આગ્રહપૂર્વક ભલામણું પત્ર સાથે ચારે કામળી મેલી. તેઓ પણ ચાર ઠાણા હતા. લગભગ મહીને દિવસે પેકીંગ પણ ખેલ્યા વગર એમણે ચારે કામળી પાછી મોક્લી. સાથે પત્રમાં લખેલું કે તમે દુઃખ ન લગાડતા પરંતુ આવી ભારે કામળી અમે વાપરતા નથી. સાધ્વીજી ઉપર ધાણું બહુમાન થયું અને જાત ઉપર દુઃખ થયું કે સાધુ વેશ કે ગૃહસ્થ વેશમાં ગુણ અવગુણ કશું જોયા વગર અનેક શ્રમણ-શ્રમણને ચિત્રભાનુએ માંગતાંની સાથે કામળી–પાતરા-ઘડિયાળ-પેન-ઘાની ઉને આપી અને તે બધા ઉપયોગમાં લે છે, જ્યારે વર્ષો બાદ આવેલી સારી કામળી હું સામેથી આપું તો પણ ઉપયોગમાં ન આવી. એકાઢ વર્ષ બાદ ફરી બીજા ૪ સાધ્વીની ટુકડી મળી મેં કબૂલાત કરાવી કે ચોમાસામાં હું ચાર કામળ મોકલી. વાપરજો. મને ભક્તિને લાભ મળે. મેકલી. બીજે જ દિવસે સમાચાર આવ્યા કે મહારાજ સાહેબ ની લાગણી જોઈને મેં હા પાડેલી, પરંતુ હું ખાવી ભારે કામળી વાપરતી નથી. માફ કરે, અને તેમના પુસ્તકમાં હું આટલી રકમ મેકલવા પ્રેરણું કરું છું તે મને ચક્કસ લાભ આપે. મારું નામ ન લખે. આ છે જેને શાસનના ઉત્તમ શ્રમણીએ. Page #883 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્ના ] [ ૮૪૫ સાધ્વી ચિત્તશ્રીજી :—ધણા પુરા! પ્રસંગ ગણી શકુ'. કમસે કમ ૩૦ કરતાં વધુ વ પહેલાં બનેલા પ્રસંગ હશે. ચહેરા પણ યાદ નથી. એક જ પ્રસંગ એવે અનેલે કે વર્ષો સુધી ગામમાં એમનું નામ પૂરૂં બહુમાન સહુ યાદ કરાતું. જે ગામમાં પ્રસંગ બનેલા તે ગામનું નામ નહીં લખું. કેમ કે આપણે શ્રમણીએના ગુણાનુવાદ કરવા છે. કોઈ સંઘની તેમાં લઘુતા થાય નહી તે એવું પડે. વર્તમાન કાલે વિચરતા શ્રમણીઓને વૈયાવચ્ચની નિમ`ળ ભાવના જયારે જયારે ઉત્પન્ન થાય ત્યારે કમાણી કરવામાં દીવાદાંડી જેવે આ પ્રસંગ છે. ચાતુર્માંસ પ્રવેશ થયેા. તે ઉપાશ્રયમાં એક વૃદ્ધ સાઘ્વીજી સ્થિરવાસ. રાજ પાતે જાય, શાતા પૂછે. વૃદ્ધ સાધ્વી પેાતાનુ' પડિલેહણ ધીમે ધીમે કરી લે. ઉપાશ્રય બહાર જવાની તો શક્તિ નહાતી. દેરાસરજી ઘેાડું દૂર. ઉપાશ્રયમાં જ ચૈત્યવંદન કરી લે. આખા દિવસ માળા વગેરે પેાતાનાથી થાય તે જાપ કર્યાં કરે. કેાઈ ખીજા સાધ્વીજી કે શ્રાવિકાઓ શું કરે છે તે તરફ કઈ લક્ષ્ય નહીં. કોઈ શ્રાવક-શ્રાવિકા જાય તે ધમ લાભ કહે. બીજું કઈ નહીં. શ્રાવક-શ્રાવિકા કઈ પૂછે તો જવાબ આપે. નહી. તેા પેાતાની આરાધના. ચિત્તશ્રીજી સાધ્વીજીનું ચિત્ત તેમની દિનચર્યા જોઈ પ્રસન્ન બની ગયું. પરંતુ એમને એક ખટકો યા. પ્રતિદિન વૃદ્ધ સાઘ્વીજીની ગૌચરી ત્રણે ટાઈમ એમના સ’સારી સ્વજને! આવીને વહેારાવી જા. ઘેાડા દિવસે પછી ખૂબ પ્રેમથી વૃદ્ધ સાઘ્વીજીને જીતી લીધા. શાંતિથી સમજાવ્યા, ૐ “ હું અહીં ઉપાશ્રયમાં છું ત્યાં સુધી મને જ લાભ આપે. અમારી ગૌચરી આવે તે જોઈ લા અને તમારૂં જે અનુકૂળ પડે તે લેવાનું, માકી અમે બધા સાધ્વી લઈ લેશું.” એમના સ’સારી સ્વજનાને કહ્યુ, કે “તમે તો ભક્તિ કરે છે પરંતુ અમે ચેામાસુ` રહ્યા છીએ તેા હવે એટલા લાભ અમને લેવા દે. તમારું વંદન કરીને પૂછી જવું. એમને કશી જરૂર હોય તા કહેવું.” ચામાસા પછી વિહાર કર્યાં ત્યાં સુધી ચિત્તશ્રીજીના પરિવાર ભક્તિ કરતે રહ્યો. ચિત્તશ્રીજી પેાતે પણ દરરેાજ ખબર પૂછે. વિહાર કરતી વખતે ઉપાશ્રયના આગેવાન શ્રાવિકાઓને ભલામણ કરતા ગયા કે હવે પછી જે સાધ્વીજી લાવે તેમને વિનંતી કરજો કે તમારી સાથે આ વૃદ્ધ સાધ્વીજીની ગૌચરી સંભાળી શકો તે સારું. કેમ કે ગૃહસ્થા ભક્તિને લાભ શેષકાલમાં લે જ છે. પછી જેવી આપની અનુકૂળતા. પ'જાબ કેસરી પૂ. વલ્લભસૂરિજી મ. સા.ના સમુદાયની શે।ભારૂપ આ ચિત્તશ્રીજીને વર્ષોથી તે ગામના માણસે બહુમાન પૂર્ણ રીતે યાદ કરે છે. સાધ્વીશ્રી દાનશ્રીજી :~ આ પુન્યવ′ત સાધ્વીજી ક્યા સયુદાયના હતા તે તે ખખર નથી. દાંડાનેા ટેકો લઈ ધીમે ધીમે દર્શન કરવા જાય, નજીકનાં ધરામાં ગૌચરી જઈ આવે. છેલ્લી ઉમર સુધી ક્રિયા રુચિ સુંદર. ભણાવવના આનંદ પણ એવા જ. નાની છેકરીએ કે મેાટી ઉમરના જે ભણવા આવે તેને પ્રેમથી ભણાવે. બે-ચાર દિવસ ભણુવા ન આવે તે ખેલાવે, પ્રેરણા કરે, ભણાવે. એક વખત હુ. વંદન કરવા ગયેલા ત્યાં દાનશ્રીજી પણ વંદન કરવા આવેલા. સાધુ મહારાજે સ્વાભાવિક કહ્યું, કે તમીયત કેમ છે? કઈ ખપ હેય તે લાભ આપેા. ત્યારે જવામ આપ્યા, કે સાકરના લાડવા ખાવાનુ રાજ પણ દેણુ ના ઇચ્છે ? પર`તુ તખીયત હવે સારી રહેતી નથી. એટલે રાજ અવાતુ નથી. કેટલાં વર્ષે વાના લાભ મળ્યે છે ત્યારે શરીર રહી ગયું. કેવેશ અશુભના ઉદય છે! કોઈક વખત તેમને ત્યાં જઈને પૂછીએ, કે કાંઈ પ છે? તે જવાબ એક જ હાય, કે મારે એકલીને છેલ્લી અવસ્થામાં, શુ ભેગુ કરીને કામ છે? એમાં મારી દીક્ષા નક્કી થઈ તેમને ખબર પડી. કેાઈકની જોડે સમાચાર મેટલ્યા, આલા ઇરાદીક્ષા લેવાનો છે એને કહેજો, કે તને દાનશ્રી મહારાજ ખેાલાવે છે. સમાચાર મળ્યા ગયા. તેમના માઢા ઉપર અવળુ નીય Page #884 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ ] [ શાસનનાં શ્રમણીરત્ન આનંદ હતો. આંખો ઘણી કમજોર બની ગયેલી. શિખામણ આપી. છેલ્લી અવસ્થામાં કરચલીઓવાળા મોં ઉપર સંયમને રાગ જે આભા ઉત્પન્ન કરતો હતું તે શબ્દોમાં વર્ણવી ન શકાય. અનુભવે જ સમજાય. બે શ્રમણી ગૃપને અનુમોદનીય એક સૂરએ અનુભવ – મધ્યપ્રદેશ–મન્દસૌર જિલ્લાછરન ગામે વિહાર કરતાં પહોંચ્યા. ત્યાં પૂ. વલભસૂરિજી મ. સા.ના સમુદાયના સાધ્વીજી હશે. કેમ કે કપડાં પીળાં ઉપરથી સમજી શકાય. નહિત એમણે સમુદાય પૂછળ્યો, નહોતે અમે પૂછડ્યો, ન એમણે અમારુ નામ પૂછેલું, ન અમે એમનું નામ પૂછેલું. અમે પહોંચ્યા. એમને વિહાર કરવાને હતા. અમારાં સફેદ કપડાં. પિતાના સમુદાયના નથી, તે તે તેમને ખબર જ હતી. શ્રમણ બહુમાન. સાધુ ભગવંત છે. વંદન કરવું. આવ્યાં. વંદન કર્યું. રૂટીન મુજબ પૂછયું, મહારાજજી, કંઈ કામકાજ છે? મેં કહ્યું, હા. એક બાધા દેવી છે, બોલે, લેશે? (અપરિચિત સાધ્વી જેડે આમ વાત ન થાય તે જ્ઞાન અને તે દિવસે પણ હતું, આજે પણ છે.) સાધ્વીજીએ પૂછ્યું, શેની બાધા? મેં કહ્યું, એક જાપ. તેમણે પૂછ્યું, કયે અને શેને માટે? જવાબ આપ્યો, ચારિત્ર પદને. કેટલે? ૧ કરોડને. ન પૂરો થાય ત્યાં સુધી અમુક વસ્તુ ત્યાગ. જાપ કરતાં પહેલાં સંકલ્પ કર, કે મને સાયિક ચારિત્ર પ્રાપ્ત થાય માટે હું આ જાપ કરું છું. હાથ જોડ્યા. ત્યાગ નક્કી કર્યો. પિતાના પરિવારને પણ બાધા લેવા જણાવ્યું. પચ્ચકખાણ લીધા પછી થેડીક સેકન્ડો એમના ચહેરા ઉપર પથરાયેલું અપાર્થિવ આભા વર્તુળ જે આનંદ ઉr કરનાર, પ્રશંસનીય, અનુમોદનીય, હાય છે તે અનુભવ કરનારને જ ખબર પડે. કઈ પરિચય નહીં, નામ કે સમુદાય જાણવાની કઈ જિજ્ઞાસા નહી, કયાંથી વિહાર કરીને આવ્યા અને ક્યાં જવાના જેવા કેઈ કૌતુહલિક પ્રશ્નો ને પચ્ચકખાણ-આરાધના આ જીવનની પવિત્ર ક્ષણો હોય છે. ગૃહસ્થને આથી સ્વપ્નમાં પણ કલ્પના ભાગ્યે જ આવી શકે. એ થેડી સેકન્ડોના અપાર્થિવ તેજને જોવા માટે આંખો જોઈએ, એ ઉચ્ચતમ આનંદ પ્રાપ્ત કરવા કે પ્રાપ્ત કરનારને દેખવા પુન્યવાની જઈએ. આવા સાત્વિક ઉચ્ચ આનદને જ્યારે જ્યારે જે જે શ્રમણીઓ જે જે કાલે પ્રાપ્ત કરતા હેય તેની અતીવ અતીવ અનુમોદના. આવી જ રીતે લગભગ ૫ કે ૬ સાધ્વીના પૂ. ધર્મસૂરિજીના સાધ્વીજી પચ્ચકખાણ લઈ ગયેલા. સાથ્વીથી મુક્તિપ્રભાશ્રીજી-પૂણભદ્રાશ્રીજી – પૂ. નેમિસૂરિજીના સમુદાયના આ બંને સાધ્વીજી વિશિષ્ટ શ્રમણીઓ હતા. બંને સાથે એટલા માટે લખું છું કે બંને સંસારી સંબંધે મા-દીકરી હતા. માત્ર ૧૩ વર્ષની ઉંમરે દીક્ષિત બનેલા પૂર્ણભદ્રાશ્રીજી ઘણુ સારા અભ્યાસી. જ્ઞાન પચેલું. પુસ્તક જોઈને વાંચનાર સાધુ માસું હોય તે પણ પોતે જાતે જઈને વ્યાખ્યાનમાં બેસે એટલા લઘુતાવાળા. જ્ઞાન ભલે ઓછું હોય, પણ સાધુ મહારાજ અમારા પૂજ્ય જ ગણાય, તે ભાવ વાણું અને વર્તન બંનેમાં. પરિસ્થિતિવશ લગભગ ૧૮ માસાં એક સાથે ખંભાતમાં થયા, પરંતુ એટલા વ્યવહાર વિચક્ષણ, કે એક સ્થાનમાં ૧૮ વર્ષ રહેવા છતાં કોઈને અપ્રીતિ નહીં, અને પૂર્ણ બહુમાન. ભણવા-ભણાવવામાં છેવટ સુધી તલ્લીન, તપશ્ચર્યા પણ ચાલુ રહે. દરરોજ પાંચ જિનાલયનાં દર્શન કરવાનાં. પર સમુદાયના ચાતુર્માસ આવેલા સાધુને એમ ન લાગે કે આ સાધ્વીજી આપણા સમુદાયના નથી. વ્યાખ્યાન ન હોય તે પણ દરરોજ સાધુ મને વંદન કરવાનું કામ પૂછવાનું, કરવાનું. શાસન રાગ અને કુનેહ કેવી હશે, તેને એક પ્રસંગ લખું. એક વખત એક સાધુએ થોડી ભૂલ કરી. જે ઘેર ભૂલ થઈ તે સાધુ પ્રત્યે અભાવવાળા માણસ. રજનું ગજ થાય તે સાધુની અવદશા અને શાસન હિલના. એમને ખબર પડી ગઈ. પહોંચી ગયા. એવી Page #885 -------------------------------------------------------------------------- ________________ શાસનના શ્રમણીરને ] [ ૮૪૭. કુનેહથી કામ લીધું કે બધા પક્ષે આનંદ. કેટલાક સમય પછી મને ખબર પડી. વંદન કરવા આવ્યા. પૂછ્યું. ઘણી સમજદારીથી કામ લીધું. આપના જેવા વડીલોની કૃપા, મારી શું તાકાત? કેટલી લઘુતા! સુંદર અંત સમયે તીવ્ર વેદના વચ્ચે પૂર્ણ સમાધિ જાળવી. મોટી ઉમરે માતા-પિતા પ્રત્યેની જવાબદારી સમજવા–આચરવાપૂર્વક માતાને સંક્રમ. મુક્તિપ્રભાશ્રીજી નામ ૯૦ વર્ષની ઉમરે મેં જોયેલા. રોજ ૫૦ જેટલી માળાઓ ગણે. ૨૦-૧ ચૈત્યવંદન કરે. ગૌથરી–પાણીને કળાટ નહીં. સાધુ દેખે ને ગાંડા ગાંડા થઈ જાય. એમને લઈને દર્શન કરાવવા જાય ત્યારે કોઈ પણ સમુદાયના સાધુ જુએ, કે કહે મ. સા, ઊભા ને વંદન કરી લઉં. પૂર્ણભદ્રાશ્રીજી કે તેમને પરિવાર, જે સાથે હોય તે, સુરત વંદન કરાવે ખંભાત જેવા શ્રેષ્ઠ તિથિ ઝનૂનવાળા ગામમાં જન્મદીક્ષા છતાં આ ભાવ તે તેમની ઉચ્ચ ભદ્રિતાનાં દર્શન હતાં. દેરાસરજીમાં તેમને બેસાડી ગયા પછી કદીક દેઢ-બે કલાક સુધી લેવા ન આવે તો પણ મનમાંય ઉચાટ નહીં. મેં નજરે જોયેલે પ્રસંગ. એક વખત કલાક ઉપર સમય થઈ ગયેલું. મેં કહ્યું, માજી કઈ સાધ્વીઓ કેમ હજુ લેવા નથી આવ્યા? કઈ શ્રાવિકાને બેલાવવા મોકલું? નાના. ભણવા-ગણવા-ગૌચરી–પાણ-દર્શનવંદન ઘણાં કામ હોય. મારે બીજું કામ શું છે? ત્યાં માળા ગણવાની છે, અહીં ગણીશ. મારું આટલું સાચવે છે. તે એ છે ઉપકાર છે? વૃદ્ધ ઉમરના સાધુ કે સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા માટે દીવાદાંડી જેવું જીવન હતું ને? સાધ્વીશ્રી મહોદયશ્રીજી –પાશ્વ ચંદ્ર ગચ્છના આ સાધ્વીજીએ સંપૂર્ણ તપગચ્છના ઘરો છે તેવા ઘાલવડ ગામે વર્ષો પહેલાં ચોમાસું કરેલું. કેવું ચોમાસું થયેલ હશે, કે આજે પણ ત્યાંના શ્રાવક-શ્રાવિકાઓ મહાદાશ્રીજીને યાદ કરે છે, તેઓ જ્યાં હોય ત્યાં વંદન કરવા જાય છે. એમને યાદ કરતાં ભાવવિભોર બની જાય છે. કેવી સુવાસ ફેલાવી હશે! સાધ્વીશ્રી સુરેખાશ્રીજી –(પ્રસંગ નજરે જોયેલો નથી.) શાહપુર ખાડાના ઉપાશ્રય મારી પાસે એક પુસ્તક આવ્યું- “જૈન દર્શનમે સમ્યક્ત્વકા સ્વરૂપ.” લેખિકા સુરેખાશ્રીજી. જોયું. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ખરતરગચ્છની શોભારૂપ આ સુરેખાશ્રીજીએ પીએચ.ડી.માં ૫ વિશય લઈ મહાનિબંધ તૈયાર કર્યો અને તે પાસ કરવામાં આવ્યો. અત્યારે વગર મહેનતે વિષયના સાન વગર પારકી મહેનતે પીએચ.ડી. થઈ શકાય છે તે ખ્યાલ હોવાથી મનમાં થયું કે આ સાધ્વીજીએ ખરેખર મહેનત કેટલી કરી હશે? મારા શિષ્ય તેમને નજરે જોયેલ અનુભવ કહ્યો એલ. ડી. ઈન્સ્ટીટયુટમાં ગયો ત્યારે એક ટેબલ ફરતાં પુસ્તકે ભરેલાં હતાં. વાતચીત ત્યાંના પગારીયાજી સાહેબ વગેરે જેડે ચાલતી હતી ત્યાં ફરતાં પુસ્તકે વચ્ચેથી એક મસ્તક બહાર ડોકાયું. ત્યારે ખબર પડી કે આ નિજીવ પુસ્તકે વચ્ચે એક સજીવ માણસ છે. તેમને મૌન હતું. તેમનું વર્ણન કર્યું કે હાડકે હાડકાં દેખાય એવું શરીર, પણ મુખ ભારે તેજસ્વી. એ સાધ્વી સુરેખાશ્રીજી ડી. લિટ. માટે મહેનત કરતા હતા. મતલબ કે પીએચ.ડી. તેમની પોતાની મહેનત હતી. મને થયું કે આપણે ત્યાં જે દુર્બલિકા પુષ્યમિત્રનું વર્ણન છે તે તાદશ થાય. સાત શેર ઘી પીવા છતાં હાડકાં દેખાય તેવું શરીર, કારણ કે એ સ્વાધ્યાય કરતા કે સાત શેર ઘી પચી જતું. આપણે હાદિક પ્રાર્થના કરીએ કે શાસનદેવ સુરેખાશ્રીજીને સહાય કરે. તેમની જ્ઞાનગરિમા સંઘને માર્ગદર્શન રૂપ બને. સાધ્વીશ્રી ચિદ્વષાશ્રીજી - ચંદ્રની ચાંદની જેવી સૌમ્યતા છવાયેલ ચંદ્રિકા જ્યારે ઉપધાનતપ કરવા આવી તેને જોતાં જ મન પ્રસન્ન થઈ ગયું. બી.એસસી. ફર્સ્ટ ક્લાસ હતી. Page #886 -------------------------------------------------------------------------- ________________ ૮૪૮ ] [શાસનનાં શમણીરત્ન આજથી ૨૦ વર્ષ પહેલાં ઉપધાન તપમાં બેસનાર આવી સંખ્યા અલ્પ હતી. અભિગ્રહ કર્યો કે ઉપધાન પૂર્ણ થાય ત્યાં સુધી પાંચ જ દ્રવ્ય વાપરવાં. નીવિ હોય કે આયંબિલ. મારા મનમાં સંશય થયેલ કે પિતાનું ગામ છે. બીજી બહેને ઉપધાનમાં બેસે છે તે આપણે પણ કરી લેવા, આવું કદાચ હશે તે? પરંતુ પાંચ દ્રવ્યને અભિગ્રહ છે એટલે સંશય ભાગી ગયો. ઉપધાન પૂરા થયા. માળ થઈ ત્યાં સુધીમાં ચંદ્રિકાએ નક્કી કરી લીધું કે હવે બીજુ ત્રીજું ઉપધાન નથી કરવું. હવે તે સીધી દીક્ષા જ. વિહાર ૧ખને આવી. વંદન કર્યું અને પૂ. દેવેન્દ્રસાગરસૂરિજી પાસે હાથ જોડી ઊભી રહી. જીવનભરનો નિયમ કરા કે કઈ દિવસ પાંચથી વધારે દ્રવ્ય નહીં વાપરવાં. હું તે એના મોઢા સામે જ જોઈ રહ્યો. કેવી પુન્યવાન છોકરી છે! પૂજ્યશ્રી કહે, કે તું દીક્ષા ન લે ત્યાં સુધી નિયમ આપું. દીક્ષા પછી તારી ગુરુ કહે તેમ કરજે. મેં વચ્ચે કહ્યું, મહારાજ, એક વિનંતી. પૂજ્યશ્રી કહે, શું? મેં કહ્યું, એને વાયણ શરૂ ન કરે ત્યાં સુધીને નિયમ આપે, પછી ના નાજનાં રપ દ્રવ્ય પણ થઈ જાય. આપે તો ભાગીને દીક્ષા લીધેલી. આને તે મહત્વપૂર્વક લેવાની છે. તે પ્રમાણે નિયમ લીધે. દીક્ષા પછી ભેગા થયા ત્યારે ચંદ્રિકા ચિવર્ષાશ્રીજી બનેલ મેં પૂછ્યું, શાતામાં તેણે જવાબ આપે. નિયમ ૧૦ દ્રવ્યને છે. પ્રાયઃ સાત થાય છે. દક્ષિા પછી શ્રેણીતપ, વીશસ્થાનક તપ કરેલ. પછી તો જાણે પિતાને સમજાઈ ગયું હોય કે મારું આયુષ્ય હવે અલ્પ છે, તે કમાણું કરી લેવી. ઘેર આ કાયાને ખૂબ મિષ્ટાન્ન ફરસાણ ખવડાવેલ છે. (તેમના ઘેર મેં નજરે જોયેલ ચેમાસામાં કાયમ માટે બે મિષ્ટાન્ન, બે ફરસાણ રહેતાં.) તપની ધૂણી ધખાવી. અડ્ડમને પારણે અઠ્ઠમથી પાંચ વર્ષીતપ. વષીતપમાં એક વિશેષતા એ કે પારણે એકાસણું (બિયાસાશું નહી), ગૃહસ્થના મનમાં એમ થાય, કે “આમાં ઝાઝો ફેર શું પડે? બિયાસારું કરે તે બે વાર ખાય. કેટલુંક વધારે ખવાય??” આ ગૃહસ્થને વિષય નથી. પહેલે ફેર નિર્દોષ ગૌચરીને પડે. નિર્દોષ ગૌચરીથી કમબંધના સ્થાને નિજર થાય, પરિણામ નિર્મલ રહે. આરાધનામાં દત્તચિત્તતા આવે. બિયાસણું ન હોય એટલે સવારની પિતાની રોજિંદી આરાધના પારણને દિવસે પણ શાંતિથી થાય. વળી એકાસણું એટલે નૈમેતિક તપ સાથે નિત્ય તપ પણ જળવાઈ રહે, જે બહુ ઓછા તપસ્વી સાચવી શકે છે. આહાર સંજ્ઞા કાપવા અઠ્ઠમના તપ સાથે પારણે એકાસણામાં વિગઈ ત્યાગ કર્યો. ગૃહસ્થોએ વિચાર કરવાને કે કડાવિગઈ બંધ થવાથી કેટલી વસ્તુ બંધ થાય? બીજામાં કડાવિગઈ તથા ગોળ બંધ કર્યા, કેટલી વસ્તુ બંધ થાય? ત્રીજામાં કડાવિગઈ ગોળ, તેલ બંધ, કેટલી વસ્તુ બંધ થાય? ચેથામાં કડાવિગઈ–ગોળ–તેલ–દહીં બંધ કર્યા, શું બાકી રહ્યું? પાંચમા વષીતપ અડ્ડમના પારણે એકાસણામાં કડાવિગઈ-ગોળ-તેલદહીં-ઘી બંધ! શું ખાવાનું? (આ વિગઈ ત્યાગ પણ શાસ્ત્રના હાર્દ સમજીને ત્યાગની બુદ્ધિ, ત્યાગની પરિણતિપૂર્વકને ત્યાગ. શાસ્ત્રનું શસ્ત્ર બનાવીને ત્યાગી દેખાવા સાથે રસનાના તેફાન ચાલુ નહી રાખવાનાં. નહીં તે શાસ્ત્રમાં ગાય-ભેંગ–કિરી વગેરેનાં દૂધ લખેલ છે પણ પાવડરનું દૂધ વિગઈન ગણાય તેમ જાતને છેતરી ને દૂધ વાપરવાનું, તે દૂધનું દહીં વાપરવાનું, તેનું ધી વાપરવાનું, એમ પામોલીન–સૂરજમુખી કે મગફળીના તેલનું વિગઈમાં નામ નથી, માટે તે તેલ તથા તેની તળેલી વસ્તુ વાપરવાની અને ત્યાગી દેખાવાનું આવે દોખ નહીં) આ સમયે કમસત્તા બળવાન બની. ટી.બી.ને હુમલો. ૧ વર્ષ માત્ર એકાસણાં. પાછે આમા બળવાન બન્યો. અને પારણે અઠ્ઠાઈ અને પારણે આયંબિલ. આયંબિલ ય એક ધાન્યનું ચણ એટલ ચણુના જ વસ્તુ. ઘઉં તે ઘઉંની જ વસ્તુ, ભેગા મગ વગેરે નહીં. વર્તમાનકાલીન વિજ્ઞાનની અંધશ્રદ્ધાવાળે વર્ગ ઘણો જ વિશાળ છે તેને તે આ જુએ–સાંભળે કે વાંચે તે દિમાગ જ બંધ થઈ જાય (જો હોય તે). Page #887 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રેમગીરને ] [ ૮૪૯ સાધ્વીજી ગુણદયાશ્રીજી :- અસત્ કલ્પનાથી માનો કે એક વખત લશ્કરનો પોશાક પહેરેલ હોય તે લશ્કરી ઓફિસર લાગે તે રૂઆબદાર દેખાવ ધરાવનાર વ્યક્તિત્વ છે. રાજગઢથી પાલીતાણાનો ૩૩ દિવસને સંધ હતો. પોતે થી વડીલ સાધ્વી હતા. સંઘ નિવિદને પહોંચે તે માટે પ્રયાણના દિવસે કોઈ અકૂમ કરે તો સારું. પિતે જ અઠ્ઠમ કર્યો. બહેનેમાં વ્યાખ્યાનાદિ સંભળાવવાનાં. લગભગ ૪૫ થી ૫૦ કિલોમીટર ચાલવાનું. તપ-જ્ઞાન અને વહીવટી સૂઝ, ત્રણેનો સંગમ જોવા જેવો હતો. સંવત ૨૦૪૧ નું તેઓનું ચોમાસું જામનગરમાં હતું. જામનગરમાં વ્રજલાલજી (વજુભાઈ) પંડિતજી વ્યાકરણાદિમાં ઘણા જ નિષ્ણાત, અને ભણાવવાની સૂઝ ઘણી જ સારી. પિતાનાં સાધ્વીઓને દ્વયાશ્રય વંચાવવા ત્યાં મેકલ્યાં પંડિતજીએ કહ્યું કે એક કરતાં વધારે ભણનાર હશે તો સારું ફાવશે, અને વ્યાકરણનાં સૂત્રો બરાબર મેહે જોશે. સાધ્વીઓએ આવીને વાત કરી. બીજા જ દિવસથી ૫ થી ૬ સાધ્વીની સાથે પોતે ભણવા બેઠાં. પંડિતજીને ઘણે આનંદ થયે. અમે જામનગર ગયા ત્યારે પંડિતજીએ કહ્યું, કે “તમારા સાગરજી મહારાજના સમુદાયનાં ગુણોદયાશ્રીજી જે રીતે ભણવા આવતાં અને પોતાની સાધ્વીઓને ભણાવીને તૈયાર કરેલ છે તેવા બહુ જ ઓછા જોવા મળે. પિતાની સાધ્વીઓને વ્યાકરણ કરાવીને તેનું પુનરાવર્તન કેટલું સખત અને સતત કરાવેલ હશે કે બધાને વ્યાકરણનાં સૂત્રો કડકડાટ ચાલે. સાથે સાથે બધી સાધ્વીઓમાં ગંભીરતા, શિસ્ત, વિનય, ભણાવનાર પ્રત્યે આદરભાવ ઘણો જ સારો. પિતાનો આટલો પરિવાર હોવા છતાં ગુણદયાશ્રીજીની પિતાની ભણવાની તાલાવેલી અને ભણવા બેસે ત્યારે પોતે વિદ્યાર્થિની છે તે રીતનું સાહજિક વલણ યાદ રહી ગયું.” એક બ્રાહ્મણ પંડિતજી આ વ્યક્તિની ગેરહાજરીમાં અપાયેલ મૂલ્યાંકન છે. સાથે સાથે પંડિતજી પિતે નિઃસ્પૃહી પણ એવા જ છે. મને ખ્યાલ છે ત્યાં સુધી તેમની ટુકડીમાં દીક્ષા લેનારને પ્રથમ એ નક્કી કરાવાય છે, કે “ચા” બંધ. પછી દીક્ષા અમારી પાસે લેજે. મેટે ભાગે જ્ઞાન અને તપ બંને સાથે ઓછાં જોવા મળે. જ્યારે ગુણોદયાશ્રીજીમાં પોતામાં અને ટુકડીમાં જ્ઞાન સાથે તપ પણ એ જ જોવા મળે છે. વારાફરતી જુદા જુદા સાધ્વીજી માસક્ષમણ–સિદ્ધિતપ-શ્રેણિતપ–ભદ્રતા વગેરે કરી ચૂકેલાં છે. ક્વચિત ક્યાંક જ્ઞાન અને તપ જોવા મળે તે વિહાર મર્યાદામાં ચકકરો. જ્યારે ગુણદયાશ્રીજી ત્રણ વખત સમેતશિખરજી જઈને પાછા ગુજરાત આવેલા છે. ભણવા-ભણાવવાનું કામ સાથ્વી પૂરતું સીમિત નહીં. શ્રાવિકા વર્ગ ભણે તેવો હોય તો પ્રતિક્રમણદિ સૂત્રો શ્રાવિકાઓને પણ ભણાવવા મહેનત કરવાની. પાલીતાણામાં જમ્બુદ્વીપનું જે દેરાસરજી તૈયાર થયેલ છે તેમાં પ્રતિમાજીઓ પ્રાયઃ ૩૩% ગુણદયાશ્રીજીની પ્રેરણાથી ભરાવાયેલાં છે. સાધ્વી મનેહરશ્રીજી –-ઔદંયુગીન દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણની ઉપમા પ્રાપ્ત કરેલા પૂ. આગમેદ્ધારક આ. દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. માલવામાં વિચરી રહ્યા હતા. એક દિવસે કાઠિયાવાડી ભાષામાં કહેવાય તેવી ભાયડા છાપ બાયડી આવી. વંદન કર્યું. “બાપજી, સા અઠે માલામે જાડી રોટી ભાવે નહીં કે શું ? કેઈ સાધ્વીજીઓને અઠે વિચરવું ન ગમે.” મહાપુરુષે જોઈ લીધું, ભાષા બરછટ છે, વાત બરછટ નથી. માર્મિક ઉત્તર આપ્યો. “પારકા રોટલાની કિનાર કેટલા દિવસ મીઠી?” તેજીને ટકરો બસ. ઘા સેંસર ઊતરી ગયે. “બાપજી, હું દીક્ષા લઉં, પણ વિચરીશ માલવામાં જ. અહીં આચાર વિચારમાં ઘણી અજ્ઞાનતા છે, જડતા છે. હું માલવાનો ઉદ્ધાર કરીશ.” એમ કરજે. દીક્ષા લીધી. મનેહરશ્રીજી બન્યાં. માલવાના ગામોગામ એવી જ્યોત પ્રગટાવી, એવી સમજ ફેલાવી કે આજે એક મનેહરશ્રીજીનાં શિષ્યા-પ્રશિષ્યા ૧૦૦ ઉપર છે. પિતે જીવ્યાં ત્યાં સુધી માલવાનાં નાનાં-નાનાં ગામમાં પણ ૨-૩ સાધ્વીજીઓને મેલે. પરિણામે આજે સાગરજી મહારાજના પરિવારમાં માલવાના મોટાભાગનાં સાધ્વીઓને બહેને સામે Page #888 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦ ] [ શાસનનાં શ્રમણીરત્ન પ્રવચન કરવામાં કે ક્ષોભ નથી. માત્ર માનવામાં રહે તે અભ્યાસનું શું? તેથી વારાફરતી ટુકડીને મહેસાણા વગેરે અભ્યાસની સગવડતાવાળા સ્થાને મોકલીને ભણાવતા પણ રહેવાનું. આજે માલવાનાં નાનાં-મોટાં ગામ-નગરમાં જે ધર્મ આરાધના-પ્રભાવના વગેરે દેખાય છે તેમાં મનેહરશ્રીજીને ફાળે ઘણા મોટા પ્રમાણમાં છે. સાવીશ્રી ઇન્દશ્રીજી :- “હું આ સાધ્વીને સાધ્વી માનતું જ નથી.” સં. ૨૦૨૫ના માગશર સુદ ૬ કે ૭ના દિવસે જામનગર મેરારબાગના ઉપાશ્રયના ઓટલા પાસે મોટેથી ઉચ્ચારાયેલા મારા શબ્દો સાંભળીને એક સાધ્વીજી બહાર આવી ગયાં. ગુસ્સે થઈને બેલ્યા, શું તું કરા? મેં કહ્યું, જે કહ્યું તે બરાબર છે. હું તમારા ઈશ્રીને સાધવી જ માનતા નથી. એટલામાં અંદરથી ઈન્દુશ્રીજી બહાર આવ્યા. બહુ જ પ્રેમ થીબેલ્યા, ભાઈ! અંદર આવ. અંદર ગયો. બોલ, શું ફરિયાદ છે? તમે ૧૪ ઠાણા છે, જેમાસામાં હું સાત વખત બોલાવવા આવેલે, પણ ચાર મહિનામાં એક દિવસ પણ તમારા એકે સાધ્વી મારે ત્યાં ગોચરી લેવા આવ્યા નથી. કેમ? પૈસાવાળાને જ ઓળખે છે? શહેરના દરેક ઉપાશ્રયેથી હું સાધુ-સાધ્વીને બોલાવું છું. કેઈ એ ના નથી પાડી. સ્થાનકવાસી મહાસતીએ પણ ના નથી પાડી. તમારા આચાર્ય દેવેન્દ્રસાગર આટલા મોટા તે પણ કેટલા સરળ છે! તેમણે પણ મારે ઘેર પગલાં કર્યા, અને તમને ચાર મહિનામાં સાત વખત બેલાવવા આવ્યા, એક વખત અનુકૂળતા ન મળી? મારો ઊભરો ઠલવાઈ ગયો. વળી પ્રેમથી કહ્યું, તારા ઘેર ચોક્કસ વહોરવા આવી જશું. મારી દીક્ષા નક્કી થઈ ગઈ. પાલીતાણામાં દીક્ષા પહેલાં મળ્યાં. ખૂબ પ્રેમથી બેલા. થોડી શિખામણ દીધી. દીક્ષા લીધા પછી માલવાનાં ક્ષેત્રો સાચવવા ભલામણ કરી. પૂ. ગચ્છાધિપતિ આ. દેવશ્રી માણિક્યસાગરસૂરિજીની અંતિમ બીમારી ચાલે. એ વખતે હું ત્યાં. દરરોજ વિવિધ સ્તુત્રાદિ સંભળાવતા. ઈન્દુશ્રીજી ત્યાં આવ્યા. વંદન કર્યું. એક નજરમાં નક્કી કરી લીધું. આટલા સાધુની ગચ્છાધિપતિ પાસે હાજરી અનિવાર્ય. તુરત બધાને કહ્યું, બધાને કાંપ લાવો. મારો પણ માગેલે. મેં કહ્યું, બે-ત્રણ દિવસ પછી જોઈશું. સવારે સૂર્યોદય પછી તુરત કાંપ કાઢવા બેઠો ત્યાં ઓચિંતાના આવી ગયા. “તમને ના પાડી તોય કાંપ કાઢવા બેઠા! ” એક વાક્યમાં ચહેરા ઉપર દુઃખ-લાગણી–રોષ–બહુમાન–વ્યથા એકસાથે પ્રગટ થતાં હતાં. બપોરે ફરી ન કરવા આવ્યાં. મને બહાર બોલાવ્યો. “આવા મહાપુરુષને અમે તમારી જેવી આરાધના કરાવી શક્તા નથી. તે થોડોક નિર્જરાનો લાભ અમને આપવો ન જોઈએ? સાધુઓને મળે તે લાભ અમને સાધ્વીઓને ક્યારે મળવાને? આજે શાસનમાં આવા જ્ઞાની સમતાવંત કેટલા? એમને થોડીક પણ શાતા-શાંતિ સેવામાં નિમિત્ત બનીએ તે જે નિજર થાય તે ઉત્તમ કેટની હોય. હવે મને પણ થોડી નિજરામાં ભાગીદાર બનવા દેજો.” એમના ગયા પછી થયું, ખરેખર, ધન્ય છે આ સાધ્વીને. ૪૦-૫૦ જેટલે તે એને પિતાને શિખ્યાદિ પરિવાર. માલવાની વાઘણ જેવું ઉપનામ, પણ નિજકરાનું લક્ષ કેટલું છે! આટલે નાને સાધુ હોવા છતાં આરાધના કરાવું છું માટે કાંપ માગે છે. પરંપરાથી નિજર માટેનું ધ્યાન કેટલું સુંદર છે! ત્યારે મને ૨૦૨૪ને ચોમાસાને પ્રસંગ યાદ આવ્યું, કે ગૃહસ્થપણમાં હું બેલેલ તે ભૂલ હતી. આ એક જ સાધ્વીની ટુકડી એવી હતી કે જે દરેક સાધુઓને પ્રતિદિન વંદન કરીને જતી. આ મોટાં સાધ્વી પિતે બધાને વંદન કરતાં. મતલબ કે સાધુવંદનથી થતી નિર્જરા તરફ ત્યારે પણ તેમનું લક્ષ હશે! - સાધ્વીશ્રી અમિતગણશ્રીજી – આપસૂઝ અને સ્વ-પરિશ્રમે આગળ વધીને માલવામાં પિતાની વિશિષ્ટ આભા ઉત્પન્ન કરનાર આ સાધ્વીજીની એક ખોજ શ્રીસંઘને ઘણી લાભદાથી Page #889 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીર ] [ ૮૫૧ છે. આજે સાધારણની રકમ માટે મોટા ભાગની જગ્યામાં તકલીફ છે. અમિતગુણાશ્રી ઠેક-ઠેકાણે ચંદનબાળાના અઠ્ઠમ કરાવે છે ત્યાં ધનાવહ શેઠની બેલી બોલાવે. હવેલીનું દૃશ્ય ખડું કરાવે. પુન્યાઈથી બેલી પણ સારી થાય છે. આ ધનાવહ શેઠની બેલી સાધારણમાં જાય. સંઘને આવક થાય. (આવા જ જુદા જુદા પ્રસંગે કરી સાધારણની આવક ઊભી કરવી જરૂરી પણ છે.) ટુકડીની બધી સાધ્વી મારવાડી કામળ ઓઢવાનું રાખે છે. ખેંચાઈને બહેનો આવે તે પુન્યવાની સારી છે. સમજાવવાની શક્તિ પણ છે. - સાધ્વીશ્રી મૃગનયનાશ્રીજી – હાલારી કે કચ્છી માણસેમાં જે માનવીય સરળતા– સાહજિક્તા કે નિર્દોષતા જોવા મળે તેના કરતાં માલવામાં વધારે જોવા મળેલ છે. અનેક પ્રદેશમાં ફરવા છતાં મૃગનયનાશ્રીજીમાં એ જ સરળતા વર્ષોના દીક્ષા પર્યાય પછી આજે પણ છે. સાથોસાથ એમની વૈયાવચ્ચેનો જે અનુભવ થયો છે તે તે જીવનભર અવિસ્મરણીય રહેશે. ૨૦૪૭માં ભયંકર ગરમી પડેલી. વિહારમાં તબિયત લથડતાં અમારે સાધુને હેસ્પિટલમાં ભરતી કરવા પડેલા. એકથી સવા મિીટર ગામ દૂર. ગોચરી–પાણીની વ્યવસ્થા કેમ કરવી? મૂંઝવણનો પાર નહીં. એ સમયે વિહાર કરતાં મૃગનયનાશ્રીજી પણ ત્યાં આવેલા. ખબર પડી. અમારે સમુદાયના સાધવી સિવાય કઈ પરિચય નહીં. પૂછ્યું, તમારે શું કાર્યક્રમ છે? એમને વિહાર કરી જવાનું હતું. માલવામાંથી એમનાં સંસારી સ્વજને આવવાના તે ગામ પહોંચવાનું હતું, ત્યાંથી પ્રતિષ્ઠામાં જવાનું હતું. બધું કેન્સલ કરી રોકાણ. દરરોજ વ્યવસ્થા બરાબર કરાવવા સાથે એ ભયંકર ગરમી-ભારે શરીર, પરંતુ સવારે ૯ થી ૯-૩૦માં હોસ્પિટલે આવી જાય. આગલા દિવસનું કેમ હતું? સાધુ મહારાજને કેમ છે?—બધી ખબર કાઢીને જાય. મેં કહ્યું, તમે આવી ગરમીમાં ધક્કો ના ખાઓ. પરંતુ રોજ આવે. અમને વૈયાવચ્ચને લાભ કયાંથી? સાવીશ્રી કમલપ્રભાશ્રીજી - પૂ. આનંદસાગરસૂરિજી મ.સા.ના સમુદાયનાં સાધ્વીશ્રી કમલપ્રભાશ્રીજી, જે માલવાને સાધ્વી તરીકે ઓળખાય છે તેમના જીવનની તપની વિશિષ્ટ આરાધના. ૧૦૮ વખત છઠ્ઠનો તપ કરી દરેક છ૮માં સિદ્ધાચલજીની સાત યાત્રા કરી ત્રીજે દિવસે ફરી સિદ્ધાચલજીની યાત્રા કર્યા બાદ પારણું કરતાં. કમસે કમ સિદ્ધાચલજીની યાત્રા શરૂ કર્યા બાદ નીચે ઊતરવા સુધી કશું જ ખાવા-પીવાનું નહીં એટલું પણ જે ગૃહસ્થ નકકી કરી તે મુજબ યાત્રા કરશે તે આ શ્રમણી રત્નની આરાધનાની અનુમોદના થશે. - સાધ્વીશ્રી પુપાશ્રીજી:- પાલીતાણામાં ઘણો વખત રહેવાનું થયું તે સફલ કર્યુ. ૨૧ વખત ૯ કરી. યાત્રા કરવામાં તલ્લીનતા એટલી કે ગોચરી–પાણી–શરીરની તમા નહીં. અણુસમજુ છ દુગચ્છા કરીને કર્મ બાંધે પણ શાસ્ત્રીય રીતે બરાબર તેવાં કપડાં વગેરે, પાલીતાણાની કઈ ટૂંકમાં કે કઈ દેરીમાં કેટલા પ્રતિમાજી છે તે બધે ખ્યાલ. એક વખત પ્રસંગ બન્યા. હું નવ ટૂંકમાં દર્શન કરી રહ્યો હતેા. પાછળથી બૂમ મારી. મહારાજજી, આ બાજુ પધારો. મેં પૂછ્યું, કેમ? સામે દાદરો દેખાય છે તેના ઉપર જાઓ. ધાતુના ઘણું પ્રતિમાજી ત્યાં ઉપર છે. ૧ આદમી ચડી શકે તેવો દાદરો. ઉપરનું બારણુ જૂના વખતનું. પછી માત્ર અગાસી હશે કે કંઈ નહીં હોય તેવું લાગે. ઉપર ગયે. ઉપર રૂમમાં ત્રણ હારમાં ધાતુના લગભગ ૧૫૦ થી ૨૦૦ પ્રતિમાજી નીચે ઊતરી બીજાને વાત કરી, કે આજે પુષ્પાશ્રીએ ઉપકાર કર્યો. આટલા પ્રતિમાજીના દર્શન કરાવ્યા ત્યારે તે સાધ્વીજી કહે, આ તે સામાન્ય વાત છે. કેમ કે પોતે યાત્રા કરીને નીચે ઊતરતા હોય, ૧૧ વાગી ગયા હેય, અડધે રસ્તે આવી ગયા હોય અને રસ્તામાં કેઈ શ્રાવક-શ્રાવિકા મળે, પૂછે, કે પુષ્પાશ્રીજી મ. કેણ? કહે, કેમ? ફલાણા ગામમાંથી ફલાણા શ્રાવકે કહેલ છે કે પુષ્પાશ્રીજી Page #890 -------------------------------------------------------------------------- ________________ ૮૫ર ] [ શાસનનાં શ્રમણીરત્ન મ.ને મળજો, યાત્રા બરાબર કરાવશે. એટલે તુરત ફરી ઉપર જાય. દર્શન કરાવે. બે વાગે નીચે ઊતરે, પછી પાણું લેવા, ગોચરી લેવા જાય. આવી અનેકને યાત્રા કરાવેલ છે. ત્યારે સ્વાભાવિક શ્રાવક-શ્રાવિકા કામ માટે પૂછે, તે પ્રતિમાજી ભરાવવાનું કહે. કેઈ સારી કામળી-કપડો-ઘડિયાળપેન કશું આપવા આવે તે ના પાડે. પરાણે મૂકી જાય તો પિતે તપાસ કરીને યોગ્ય લાગે તો સાધુ-સાધ્વીને આપી દે, પણ જાતે ઉપયોગ કરે નહીં, એટલી નિઃસ્પૃહતા. જીભ ઉપર અદ્ભુત કાબૂ. ખાવા-પીવામાં લાલુપતા નહીં. બેલવામાં પણ ઘણે કાબૂ. હાલ પ્રાયઃ મધ્યપ્રદેશમાં છે. તેમની તીર્થભક્તિને નમસ્કાર. સાધ્વીશ્રી પ્રવીણુશ્રીજી :- ઉત્તમ શ્રમણીરત્ન હતાં. અશાતા, વેદનીય કર્મ જાતે ભેગવવાને તથા પરિવારમાં અશાતા, વેદનીયથી પીડાતાં સાધ્વીઓ જેવાનો કેઈએ પેગ લઈને આવેલા કે એક સાધ્વીને સારું થાય ત્યાં બીજી શિષ્યા કે પ્રશિષ્ય બીમાર બને. બીમારી પણ ભયંકર. કેક વખત બે-ત્રણને સાથે પ્રસંગ બને. જે બીમારી જોઈને તેમના સંસારી નેહીઓ વિનતી કરે કે અમે અમારા સાદેવીજીને ઘેર લઈ જઈએ, ત્યારે સ્પષ્ટ ના પાડે. મારા જીવતા કેઈને ઘેર નહીં મોકલું. પિતે એવી સેવા કરે કે સગાં-વહાલાં એમ કહે કે ઘેર એની મા પણ આવી સેવા ન કરે. ખૂબ સમતાવાળા. છેવટે પિતાને કેન્સર થયું તે પણ કાળ પામતા રસુધી એક સરખી સમતા. સારા સારા મજબૂત ગણાતા, દુનિયાને ધ્રુજાવતા માણસે પણ લાંબી માંદગી જોયા કે ભેગાવ્યા બાદ શરીર–મનથી હારી જતા જોવામાં આવે છે ત્યારે આ સમતામયી સાધ્વીને જોઈને થાય કે વીતરાગ શાસન કેવું પચાવેલ છે! સાધ્વીશ્રી શ્રતવર્ષાશ્રીજી – જેન જગતમાં માત્ર તપાગચ્છમાં નહીં, પણ કઈ પણ વેતામ્બર-દિગમ્બરમાં આ અજોડ તપસ્વી શ્રમણીરત્ન છે. છેલ્લાં કેટલાંય વર્ષોમાં આ સાધ્વી જેવી તપશ્ચર્યા કેઈએ કરી નહીં હોય, કેઈ કરશે કે કેમ, તે પ્રશ્ન છે. ઘરમાં દરરોજ બે ફરસાણ–બે મીઠાઈ પડેલાં હોય તેવા નવસારીના બાબુલાલ વીરચંદના સુખી ઘરમાં ગ્રેજ્યુએટ થઈને ૫૦૦ આયંબિલની તપશ્ચર્યામાં દીક્ષા લીધી. ૫૦૦ આયબિલના પારણે પારણું ન કરતાં ઉપવાસ શરૂ કર્યા. ૨૧માં ઉપવાસે નવસારીથી વિહાર કર્યો ૪૩માં ઉપવાસે શંખેશ્વર પહોંચ્યા. હું તે વખતે શંખેશ્વરમાં હાજર હતે. ૪૫ ઉપવાસ ને પારણામાં આયં. બિલના દિવસે પિતાના જ એક હાથમાં તરપ-દાબડિયે, એક હાથમાં લેટ (લાકડાનો ઘો) લઈને વહેરવા નીકળેલા મારી સગી આંખે જોયા. તેમના સંસારી માતુશ્રી પારણું કરાવવા આવેલા તેમને ત્યાં વિહરવાની ના પાડી, કે તમે મારા માટે કરેલ છે, નહીં લઉં. કેટલાક દિવસ આયંબિલ કરી અઠ્ઠમ . પાછા થોડા આયંબિલ અને અઠ્ઠમ, એમ કરતાં ચૈત્ર સુદ ૪ થી વૈશાખ સુદ ત્રીજ સુધીનું માસક્ષમણ કર્યું. પારણે પાછું આયંબિલ. નહીં કઈ પત્રિકા, નહીં મહોત્સવ, નહીં પ્રચાર, તપસ્વિની તરીકે દેખાવાની લેશ માત્ર આશંસા નહીં! જીભ ઉપર કે અદ્ભુત કાબૂ ! માસક્ષમણ નહીં, પણ ૧૦૮ ઉપવાસ કરનાર પણ છે, પરંતુ પારણે કેવું? આગળ કેવું? ક્યા સમયે? વઢિયારની ભૂમિના બળબળતા તાપમાં ઉનાળામાં માસક્ષમણ કરનાર કોઈ માઈનો લાલ મેં તે જેસાંભળેલ-વાંચેલ નથી. અનેકઃ વંદનાવલી આવા પરમ તપસ્વી મૂક આરાધકોને. - સાધ્વીશ્રી રેવતી શ્રીજી – લગભગ ૭૦૦ સાલવીઓની નાયક. પિતે દીક્ષા લઈને સંસારી 8 બહેનોને પણ દીક્ષામાં લીધી. પઠન-પાઠન તપ-ભક્તિ બધું વગાયું. ૧૦૦ ઓળી પૂર્ણ કરી છતાં આહાર-સંજ્ઞા ઉપર ઘણે સારે કાબૂ મેટા ભાગે જે વધારે તપશ્ચર્યા કરે છે તેમને Page #891 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરત્ન ] { ૮૫૩ આહાર-સંજ્ઞા પણ એટલા જ જેથી ઉછાળ મારતી હોય છે. સૂઝતું–અસૂઝતું એટલું મહત્વનું નથી પરંતુ “જે અક તે પીએ એ લવિ પીઢ઼ી કુવ્વઈ” આ વચન સમજવું અને આચરવું મહત્વનું છે. પૂ. ૧૪ પૂર્વધર શખંભવસૂરિજી રચિત આ ગાથા રેવતીશ્રીજીના જીવનમાં વણાયેલી છે. ચારિત્રપાલનમાં પણ સ્વભાવિક કાબૂ સારો છે. સાથે ભગવાનની ભક્તિ પણ આશ્ચર્ય પમાડે તેવી. ગૃહસ્થપણામાં મેં કાનથી સાંભળેલ છે. દેરાસરજીમાં ૪-પ-૬ ચૈત્યવંદન લહેરથી બેલે પછી સ્તવન કેટલાં બોલતાં હશે તે તેમને જ અર, અત્યારે ૮૦ વર્ષ કરતાં વધારે ઉમર હોવા છતાં નાનાં-નાનાં તપ ચાલુ, જાપ–સ્તોત્ર-સ્વાધ્યાયમાં રાતના બાર–બે વાગી જાય. મેટા મહોત્સવાદિ પ્રસંગે રડું હોય તે પણ પિતાના ગોચરી–પાણી જે જેવા મળે તેવા બહારથી જ મંગાવવાનાં. ૭૦૦ સાધ્વીઓના વડીલ હોવા છતાં એને અહંભાવ નહીં. સાધ્વીશ્રી જિતેન્દ્રશ્રીજી:- સામાન્ય રીતે જ્ઞાન અને તપ ઓછી જગ્યાએ સાથે જોવા મળે છે. આ પુન્યવાન સા વીછમાં સ્વ ટુકડીમાં અભ્યાસ પણ સારે, તપ પણ સારો. વર્ધમાન તપની ૧૦૦ એળી તો પૂર્ણ કરી છે, બીજાં પણ નાનાં-મોટાં તપ ચાલુ. મોઢા ઉપર સૌમ્યતા પણ ઘણું જ છે. અભ્યાસી હોવા છતાં નાના દીક્ષાવાળા સાધુઓ બોલવામાં ભૂલ કરે તે આછકલાઈ કે પિતાની વિદ્વત્તા દેખાડવાની પ્રવૃત્તિ નહીં, તેમ જ બહુમાનમાં પણ ફેર નહીં. પોતે તપસ્વિની છતાં નાનાં સાધુ-સાધ્વી નવકારશી કરતાં હોય તે તિરસ્કાર કરે કે તુચ્છતાને ભાવ નહીં. જ્ઞાનતા હોવા છતાં, પરિવાર હોવા છતાં આવી વિવેક બુદ્ધિ, સાધુ પ્રત્યે બહુમાનની પૂજી બહુ ઓછા પુન્યવાન સાધ્વી ધરાવતા હોય છે. બીજા પણ અનેક ગુણિયલ પુન્યવાન સાધ્વીઓ હોય, પણ મારા સ્વાનુભવના કેટલાક લખેલ છે. ઉતાવળમાં યાદ આવ્યા તેમ લખ્યા છે. સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી – પૂ. શાંતિચંદ્રસૂરિજી મ.સા. ભાભરવાળાનાં આ સાધ્વીજી ૧૦ મિનિટના પરિચયમાં ચિરંજીવ છાપ મૂકી ગયા છે. ઘણું જ સરળતા. તિથિના ભયંકર ઝેરનો જાણે કે ઓછા પણ નથી અડેલ. આરાધના કરવા તરફની રુચિ પણ સુંદર છે. કોઈ જાતના પરિચય વગર, સમુદાય પૂછ્યા વગર, દેરાસરજીમાં જોયાં, બહાર ઊભા રહ્યા, બહાર નીકળતાં વંદન કર્યું, ૧ કરોડ ચારિત્રપદના જાપની બાધાની વાત કરી, તુરત પચ્ચક્ખાણ કર્યા, પછી સમુદાય પૂ. સાધુ મહારાજની આરાધનાની વાત યથાર્થ છે, થાય તેવી છે તે તુરત સ્વીકારી લેવી તે વાત અત્યારના પક્ષીય વાતાવરણમાં ઘણી બધી મહત્ત્વની છે. સાધ્વી શ્રી નિર્મલાશ્રીજી :– પૂ. વલ્લભસૂરિજી મ.સા.ને સમુદાયનું રત્ન છે. આમ તો શાસન રત્ન. અભ્યાસ, વાછટા, તપશ્ચર્યાને સંગમ. ૧-૨-૩ ઉપવાસથી વર્ષીતપ. નાનીમોટી તપશ્ચર્યા. જ્ઞાનપાંચમનો ઉપવાસ નિયત. આ બધામાં ચડે તેવી વસ્તુ તેમને ત્યાગ. વર્ષોથી લીલોતરી ત્યાગ છે. શિયાળાના ચાર મહિના કોથમીર છૂટ કેમ કે દાળ મળવી મુશ્કેલ. બાકી આટલાં વર્ષીતપ વગેરે કરવા છતાં લીલાં શાકભાજી-ફૂટ બધું જ બંધ. લાંબી લાંબી તપશ્ચર્યા કે આયંબિલ કરનારાને પારણે ત્યાગ દુષ્કર બને છે, જ્યારે આ સાધ્વીજીને કોઈ તક્લીફ પડતી નથી. * પૂ. સિદ્ધિસૂરિજી મ. સા.ને સમુદાયનાં એક સાધ્વીજી છે. નામનો ખ્યાલ નથી પૂછેલ પણ નથી. વ્યકરણને સુંદર અભ્યાસી છે. ભણવા-ભણાવવામાં ખૂબ જ પ્રીતિવાળાં અને પ્રવૃત્તિવાળાં હોવા છતાં ભગવાનની ભક્તિ જે રીતે કરે છે તે અતિ અનુમોદનીય છે. તેમને ગળાની મીઠાશ તે સામાન્ય છે, પણ પૂ. દેવચંદ્રજી કૃત વીશીનાં સ્તવને માંની રચના જ્યારે Page #892 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪] [ શાસનનાં શમણીરત્નો ભગવંત પાસે બોલતા હૈોય ત્યારે જે તલ્લીનતા, જે ભાવ, જે લયલીનતા હોય છે તે સાંભળનારને પણ ભગવાન જોડે એકાકાર બનાવી દે. સરળતા પણ ઘણી સારી છે. સાવીશ્રી સુલોચનાશ્રીજી - વિમલ શાખાના શણગાર સમાન સાધ્વીશ્રી હેમેન્દ્રશ્રીજીના ચરણે પિતાનું જીવન સમર્પિત કરીને સુચનાશ્રીજી નામે શ્રમણીજીવનમાં પ્રવેશ કરીને જ્ઞાન તથા તપને સમન્વય સાથે. બહુ જ ઓછા પુન્યવાને જ્ઞાન તથા તપમાં સાથે જોડાઈ શકે છે. તેમાંના એક પુન્યવાન સુચનાથજી આજે પણ શરીર બેવડ વળી ગયેલ હોવા છતાં ચારિત્રનું લક્ષ સુંદર અને પાલન પણ અનુમોદનીય. અભ્યાસ ભણાવવાની રુચિ, બહેનને આરાધનામાં જોડવાની આવડત અને પ્રવૃત્તિ, કમગ્રંથને અભ્યાસ પણ સારે. આજના સમયમાં મહત્ત્વની વસ્તુની એ છે કે તેઓ કઈ દિવસ પેપર-છાપું મંગાવતાં નથી અને વાંચતાં પણ નથી. પોતાના જીવનમાં કરેલ તપશ્ચર્યામાં નવપદજીની ૨૦ ઓળી કરી, ઉપધાન તપ કર્યા, ૩૦ અઠ્ઠાઈ કરી. ૨ સળભથ્થાં કર્યા. ૨-૧૫ ઉપવાસ, ૨-૧૧, ઉપવાસ. ટે મેઢે વાપરેલ નથી. ચત્તારી અઠ્ઠ દશ દેય, સિદ્ધિતપ, ૨૨૯ છઠ્ઠ. ભગવંત મહાવીરને આશ્રીને આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિ નિવારવા ૧૫૮ છઠ્ઠ ક. વીશ સ્થાનક તપ કર્યો છ વષીતપ કર્યા. શ્રેણીતપ, બે માસી, રા માસી, ત્રણ માસી, ચઉમાસી, પાંચમાસી, પિસ્તાલીશ આગમ તથા ૧૪ પૂર્વ એકાસણાથી કર્યા. સહસ્ત્રકૂટ, ધર્મચક્ર, ૨૪ ભગવાનના ૨૪ અઠ્ઠમ, મોટો પળવા, નાને પળવા, રતન પાવડીના સાત છઠ્ઠ તથા બે અઠ્ઠમ. વર્તમાનતપની ઓળી, ૬૩, ૫૦૦ આયંબિલ, ૧૦૮ અઠ્ઠમને બદલે ૨૧૬ ઉપવાસ છૂટા કર્યા. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, ઉપવાસથી કરી માસક્ષમણ, નવ ઉપવાસ, ક્ષીરસમુદ્ર પર જિનાલય ઉપવાસથી, સિદ્ધગિરિના સાત છ, બે અદ્રમ, નિર્વાણુતપ ચાલુ છે. કલ્યાણક તપ કર્યા. છઠ્ઠ તથા અડ્રમ કરીને સાત યાત્રા સિદ્ધાચલની ૯૯ પાંચ વખત કરી. પૂ. સાધ્વીશ્રી મુક્તિદશનાશ્રીજી વિમલશાખાનાં પરમ તપસ્વિની સાધ્વીશ્રી સુચનાશ્રીજીના ચરણે જીવન સમર્પિત કરીને મુક્તિદરનાશ્રીજી નામ ધારણ કરનાર રાજનગરની જન્મદરા ધન્ય કરનાર આ પહેલી પચીશીના આરે હજ પગ મૂકે છે. પણ ૧૨–૧૩ વર્ષની નાની ઉમરથી તપમય જીવન બનાવનાર પુન્યવંતાં શ્રમણની તપની યાદી - પાંચમ, દશમ, અગિયારસ, શ્રેણીતપ, સિદ્ધિતપ, વીશ સ્થાનક્તપ, ૮-૧૧ -ર-૧ ૮-૩૦ ઉપવાસ. ૧૦૮ અઠ્ઠમ લાગટ, વષી તપ, વર્ધમાનતપની ૧૮ ઓળી. એક ધાનની ૧૦, સિદ્ધાચલના સાત છઠ્ઠ, યાત્રા બાવન જિનાલય બે અઠ્ઠ, પાંચમ વખત છઠ્ઠ કરી સાત આયંબિલથી, સમવસરણ, ખીરસમુદ્ર, બે ઉપધાન. સાધ્વીશ્રી ભવ્યજ્ઞાશ્રીજી વડોદરા મેહુલ સાયટીમાં લ્યુના કે સ્કૂટર ઉપરથી જે રીતે ફાગુનીને ઊતરતાં જોઈ કે મારા મનમાં થયું કે આ તદ્દન છોકરમતવાળી દેખાતી છોકરીને મારે દીક્ષા આપવાની છે? એને વડીલ સાથ્વી પ્રજ્ઞાશ્રી અને વાત કરી કે આ છોકરીને ઉપાશ્રયે મારી પાસે મેકલજો, મોકલી. - મેં કહ્યું, એક ગાથા તને કરાવવાની છે હું બેલું તેમ બેલ. ગાથા બેલને ગયે. ત્રણેક વાર બોલીને કહ્યું કે હવે ઘેર જઈને ગેબી લાવજે. પછી જાણી જોઈને ૭-૮ મિનિટ આડી-અવળી વાત કરીને કહ્યું કે તને મેં ગાથા કઈ આપી તે યાદ છે ને? તુરત જ અહે જિસે રિ આખી ગાથા ભૂલ વગર બેસી ગઈ. મનમાં થયું, રમતિયાળ છે પણ બુદ્ધિ તે સારી છે. ૧૭ વર્ષની ઉમર હશે. Page #893 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં અમરને ] [ ૮૫૫ ત્યારબાદ તેને સમજાવી કે તારી દીક્ષામાં તારાં સગાં-સંબંધીને જેમાં વર કે ઘોડો કાંઈ નથી તે વરઘેડામાં, જમવામાં, ગીતો ગાવામાં, વાતે કરવામાં રસ હોય છે. તેને સૌથી વધુ લક્ષ તારી દીક્ષાની ક્રિયામાં હોવું જોઈએ. માની ગઈ. પ્રેકિટશ શરૂ કરાવી. મથએણુ વંદામિ બેલાય ત્યારે જ મસ્તક નીચે અડવું જોઈએ. વાંદશામાં આ વખતે હાથ નીચે અને તે વખતે કપાળ ઉપર. કાઉસ્સગ વખતે પગમાં આગળ ચાર આંગળ અને પાછળ ચાર આંગળમાં અંતર ઓછુ. જાવંતિ વગેરેમાં મુક્તા શુક્તિ મુદ્રા વગેરે એક દિવસમાં તૈયાર કરી લીધું ત્યારે મને પણ સંતોષ થયા. તેમના વડીલનો પણ સહકાર. છાબ મંગાવી મુહપત્તિ કાઢી–તે દીક્ષા લેનારનું માપ કરાવ્યું, મુહપતિ કેન્સલ કરી બરાબર સેળ આંગળની મુહમતિ કરાવી. દીક્ષાના દિવસે તે શાસ્ત્રોક્ત રાખ પછી ભાવિ... એ જ પ્રમાણે ક્રિયાપૂર્વક દીક્ષા થઈ દીક્ષા પછી છૂટા પડતા બાધા આપી કે વર્ષમાં ૧૫૦૦ ગાથા તારે કરવાની એક વર્ષ કરતાં ઓછા સમયમાં કરી લીધી. મહત્ત્વની વાત એ છે કે માત્ર અઢી વર્ષના દીક્ષાપર્યાયમાં તેણે સળંગ ૫૦૦ આયંબિલની આરાધના સાથે અઢીથી ત્રણ હજાર ગાથા મૂળપાઠ કરી લીધી. રોજ એટલો સ્વાધ્યાય પણ કરવાને. શાસનદેવને પ્રાર્થના કરે કે વહેલામાં વહેલી રસનાને જીતવાપૂવક ૧૦૦ એની પૂર્ણ કરવા સાથે વ્યાકરણાદિ અભ્યાસ વૈયાવચ્છાદિ સર કરનારા બને. ક S Page #894 -------------------------------------------------------------------------- ________________ શ્રમણીવર્યાની અનુમોદનીય તપશ્ચર્યાએ —સંકલન : મુનિ સુધસાગરજી મહારાજ પૂ. સાધ્વીશ્રી પ્રવીણાશ્રીજી મહારાજના પરિવાર સાન્રીશ્રી પ્રવીણાશ્રીજી :- ઉપવાસ : ૪, ૫, ૬, ૮, ૯, ૧૧, ૧૬, ૩૦; ઉપરાંત છઠ્ઠું-અર્જુમ ઘણા. વધુ માનતપની ૧૦૦ આળી તથા નવપદજીની ૧૦૦ કરતા વધારે આની ક્રિયાસહ. દેઢમાસી, ચામાસી, દિવાળીના છઠ્ઠુ; નવાણુ છઠ્ઠું કરી સાત યાત્રા, અક્ષયનિધિ; પાંચમ; દસમ, અગિયારસ, પૂનમઃ સહસ્રકૂટ; ૫૦૦ આયંબિલ એકાંતર; વર્ષીતપ, દશ પચ્ચક્ખાણુ, વીશ સ્થાનક, રતન પાવડી, સિદ્ધાચલના –અરૃમ, બાવન જિનાલય; કર્મ પ્રકૃતિના ૧૫૮ ઉપવાસ, ૯૯ જિનની આળી ઉપવાસથી; પાંચ મેરુ, કમ`સૂદન, ક્ષીરસમુદ્ર; ૪૫ આગમના એકાસણા, ૨૪ ભગવાનના આયંબિલ, કલ્યાણક તપ, ૧૧ ગણુધરના છઠ્ઠ. ( ૨૫૦ જેટલાં સાધ્વીજીને અભ્યાસ કરાવેલ છે. ) સાધ્વીશ્રી મૃદુતાશ્રીજી :~ ઉપવાસ : ૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૬-૩૦, વીશ સ્થાનક, સિદ્ધાચલના છઠ્ઠું, અર્જુમ, રતનપાવડી છ, અઠ્ઠમ ઘણા, અલૂણી નવપદજીની ઓળી, ૨૪ ભગવાનના એકાસણા-નવ ઓળી ચાલુ, ક્ષીરસમુદ્ર, પાંચમ, દશમ, દશમ, અગિયારસ, પૂનમ, નવાણુ, છઠ્ઠું કરીને સાત યાત્રા, દરેક તી'માં વિહાર કર્યાં ત્યાં અઠ્ઠમ, વર્ધમાન તપ ચાલુ. સાધ્વીશ્રી સુજ્ઞતાશ્રીજી :– ઉપવાસ :– ૪, ૮, ૯, ૧૬, પાંચમ-સમ, નવપદજીની આળી, વર્ધમાન તપ ચાલુ, નવાણુ, છઠ્ઠું કરી સાત યાત્રા, દિવાળીના છઠ્ઠ, વર્ધમાન તપની એબી-૧૨. સાધ્વીશ્રી ભાવિતાશ્રીજી :~ ઉપવાસ : ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૫, ૧૬, ૧૭, ૨૧, ૩૦; શ્રેણિતપ, સિદ્ધિતપ, વષીતપ, ક્ષીરસમુદ્ર, વમાન તપની ઓળી ૮૯, વીશસ્થાનક, સહસ્રકૂટ, ૯૬ જિનની આળી, પૂનમ, નવપદજીની આળી, સમવસરણ સિ’હાસન તપ, ૨૪ ભગવાનના એકાસણા, એકાંતરા ૫૦૦ આય’બિલ, ચત્તારિ અઠ્ઠ દસ દેય, કલ્યાણક સિહાસન સાધ્વીશ્રી હિતપ્રજ્ઞાશ્રીજી :– ઉપવાસ :- ૮, ૧૬, ૩૦, પાંચમ, દસમ, એકાદશી, પૂનમ, વર્ષી તપ, નવપદજીની એળી, વર્ધમાન તપની ૨૪ એળી, વીશસ્થાનક, ૯૬ જિન, ૪૨ ભગવાનનાં એકાસણાં, કલ્યાણક, ક્ષીરસમુદ્ર, સહસ્રકૂટ, ૧૫ માસી-રા માસી-ચેામાસી, છમાસી નવાણુ-છઠ્ઠું કરી સાત યાત્રા, રતનપાવડી, સિદ્ધાચલના છઠ્ઠ−અઠ્ઠમ, સાધ્વીશ્રી હષ પૂર્ણાશ્રીજી •~ ઉપવાસ : ૪,૫,૬,૮ તથા છ-અમ ઘણાં. પાંચમ-દશમ એકાદશી, પૂનમ, ૧૫ માસી ૨ માસી, રા માસી, ૪ માસી, ૫ દિન ઉણા ૬ માસી, ૬ માસી પૂ સમવસરણ-સિ’હાસન તપ-રતન પાવડી-વીશ સ્થાનક ૯૬ જિન-સહસ કૂટ-પમેરૂ-સિદ્ધાચલના છે. અરૂમ. ૨૪ ભગવાનનાં એકાસણાં-કલ્યાણક–દિવાળીના છઠ્ઠ, વર્ષીતપ, કમ` પ્રકૃતિ, ૪૫ ભાગમન એકાસણાં, વધુ માનતપ ચાલુ નવાણુ` છઠ્ઠું કરી સાત યાત્રા. પચર`ગી તપ. Page #895 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૫૭ સાધ્વીશ્રી હર્ષિતાશ્રીજી :- ઉપવાસ :–૮, ૨૫, શ્રેણિતપ, સિદ્ધિતપ, સમવસરણ તપ, સિંહાસન તપ, વીશસ્થાનક, ૨૪ ભગવાનનાં એકાસણાં, કલ્યાણક-૯૬ જિન, રતનપાવડી, સિદ્ધાચલનાં છઠ્ઠ, અઠ્ઠમ, દિવાળીનાં છઠ્ઠ, ક્ષીરસમુદ્ર, પાંચમ, દશમ, એકાદશી, બે વર્ષીતપ, ૪૫ આગમનાં એકાસણાં, વર્ધમાન તપની ૬૦ ઓળી, પૂનમ, ૩ નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા, ૫૦૦ આયંબિલ એકાંતરા, નવપદજીની ઓળી. સાધ્વીશ્રી વિશ્વજ્ઞાશ્રીજી : ઉપવાસ – ૮, ૯, ૧૦, ૧૬, ૩૦, પાંચમ, દશમ, પૂનમ, ૨૪ ભગવાનનાં એકાસણાં, ક્ષીરસમુદ્ર, નવપદજીની ઓળી પાયો, દિવાળીનાં છઠ્ઠ, ૪૫ આગમનાં ઓકાસણાં, દશ પચ્ચક્ખાણ, ચંદનબાળાનો અઠ્ઠમ, નવાણું, છઠ્ઠ કરી ૭ યાત્રા. સાધ્વીશ્રી રણપ્રજ્ઞાશ્રીજી સિદ્ધિતપ–સમવસરણ, વર્ષીતપ, વીશ સ્થાનક-૯૬ જિન સહસ્રકૂટઅઠ્ઠાઇ, અક્ષયનિધિ, નવપદની ઓળી, વર્ધમાન તપની ઓળી ૧૦ – ચંદબાળાનો અક્રમ, દશ પચ્ચક્ખાણ, કર્મસૂદન ૧ ઓળી, ચૌદ પૂર્વનાં એકાસણાં ચૈત્રી પૂનમ—દશમ, પાંચમ, એકાદશી, શત્રુંજયનાં છઠ્ઠ, અક્રમ, ૪૫ આગમનાં એકાસણાં, નવાણું—દીપક વ્રત, કોળિયા વ્રત, ઢાંકયા-ઉઘાડ્યા તપ. સાધ્વીશ્રી રત્નપ્રજ્ઞાશ્રીજી :- પાંચમ, દશમ, પૂનમ, વર્ષીતપ, વીશસ્થાનક, નવપદજીની ઓળી, અઠ્ઠાઈ, ૨૧, ૮૦, ૮૭ આયંબિલ સળંગ, દીપકવ્રત, કોળિયા વ્રત, દિવાળીનાં છટ્ઠ. સાધ્વીશ્રી વર્ધમાનશ્રીજી ઉપવાસ :– ૨, ૩, ૪, ૫, ૮ (ત્રણ વખત) ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૩૦, પાંચમ, દશમ, પૂનમ, સિદ્ધિતપ, ક્ષીરસમુદ્ર, સિદ્ધાચલનાં છઠ્ઠુ, અક્રમ, વર્ધમાનતપની ૬૦ ઓળી, ૫૦૦ આયંબિલ, અક્ષયનિધિ, દશ પચ્ચક્ખાણ, વર્ષીતપ, વીશસ્થાનક, નવપદજીની ઓળી ૧૨, ૯૬ જિન, ૪૫ આગમનાં એકાસણાં, દિવાળીનાં છઠ્ઠ, ચંદનબાળાનાં અટ્ટમ, ૬ વાર નવાણું, પાંચ વાર છઠ્ઠ કરીને સાત યાત્રા. સાધ્વીશ્રી વિદ્વતાશ્રીજી :- પાંચમ, દશમ, પૂનમ, વર્ષીતપ, વીશસ્થાનક, અઠ્ઠાઇ દીપક વ્રત, કોળિયા વ્રત, નવપદજીની ઓળી, દિવાળીની આરાધના, નવાણું, ૪૫ આગમ આરાધના, નવકારમંત્રની આરાધના, પાયો. સાધ્વીશ્રી સુજેતાશ્રીજી :~ ઉપવાસ ૮, ૧૦, ૧૬, શ્રેણિતપ, વર્ષીતપ, નવપદજીની ઓળી, દશ પચ્ચક્ખાણ, પંચરંગી તપ, વર્ધમાન તપની ઓળી ૧૭, પાંચમ, દશમ, પૂનમ, ક્ષીરસમુદ્ર, દિવાળીનાં છઠ્ઠ. સાધ્વીશ્રી રુચિતાશ્રીજી :~ વર્ષીતપ, અઠ્ઠાઈ, ૪૫ આગમનાં એકાસણાં, ચૈત્રી પૂનમ, ચંદનબાળાનાં અક્રમ, બે વાર નવાણું, દિવાળીની આરાધના, વર્ધમાન તપની ૭ ઓળી. સાધ્વીશ્રી વિશુદ્ધપ્રશાશ્રીજી :- ઉપવાસ :– ૮, ૧૬, ૩૦, નવપદજીની ઓળી, વર્ષીતપ, પાંચમ, દશમ, એકાદશી, ૪૫ આગમનાં એકાસણાં, વર્ધમાન તપની ૧૧ ઓળી, બે વાર નવાણું, છટ્ઠ કરી ૭ યાત્રા. સાધ્વીશ્રી પદ્મજ્યોતિશ્રીજી :- ઉપવાસ ૮, ૧૦, ૧૧, ૧૬, ૩૦, શ્રેણિતપ, સિદ્ધિતપ, દશ પચ્ચક્ખાણ, સિદ્ધાચલનાં છટ્ઠ-અક્રમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપ ચાલુ, પાંચમ, દશમ, એકાદશી, Page #896 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો વર્ષીતપ, વીશસ્થાનક, રતનપાવડી, દિવાળીનાં છઠ્ઠ, બે વાર નવાણું, બે વાર છઠ્ઠુ કરીને ૭ યાત્રા. સાધ્વીશ્રી મૃગનયનાશ્રીજી :- ઉપવાસ :– ૮, ૯, ૧૬, વર્ધમાન તપની ૫૪ ઓળી, સહસ્રકૂટ, ચત્તાર અટ્ઠ દસ દોય, વીશ સ્થાનક, કર્મસૂદન, નવપદજીની ઓળી વર્ણ પ્રમાણે, અષ્ટાપદની ઓળી, દિવાળીનાં ૯ છટ્ઠ, પાંચમ, દશમ, એકાદશી, તેરસ, પૂનમ, ૨૪ ભગવાનનાં એકાસણાં તથા ૨૪ ભગવાનના ભવની સંખ્યાનાં એકાસણાં, ૨૪ ભગવાનના વર્ણનાં આયંબિલ, બે વર્ષીતપ, એકમાસી, દોઢમાસી, બે-માસી, નવકારમંત્રના અક્ષરના ૬૮ ઉપવાસ, કષાયજય, ઇન્દ્રિયજય, ૧૪ પૂર્વનાં એકાસણાં, સિદ્ધાચલનાં છટ્ઠ અક્રમ, અક્ષયનિધિ, લાપસી પાંચમ, નવાણું બે વાર, છઠ્ઠ કરી ૭ યાત્રા. સાધ્વીશ્રી મુક્તિનિલયાશ્રીજી : બે અઠ્ઠમ, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, અષ્ટાપદની ઓળી, વીશ સ્થાનક, નવાણું. સાધ્વીશ્રી શીલપદ્માશ્રીજી :- ઉપવાસ :– ૩, ૫, ૧૬, ૩૦, પાંચમ, દશમ, એકાદશી, તેરસ, પૂનમ, ચારિ અટ્ઠ દસ દોય, વર્ધમાન તપની ઓળી ૧૬, વીશ સ્થાનક, નવપદજીની ઓળી વર્ણ પ્રમાણે, અષ્ટાપદની ઓળી, દિવાળીનાં છઠ્ઠ, વીશ વિહરમાનના ઉપવાસ, ૧૧ ગણધરના ઉપવાસ, બે ઉપધાન, અક્ષયનિધિ, નવાણું બે વાર, છઠ્ઠ કરી ૭ યાત્રા. સાધ્વીશ્રી ભક્તિનિલયાશ્રીજી :- પાંચમ, દશમ, નવપદજીની ઓળી વર્ણ પ્રમાણે, વીશ સ્થાનકની ઓળી ૩ (આગળ ચાલુ) પૂજ્ય સાધ્વીશ્રી વરધર્માશ્રીજી મહારાજનો પરિવાર સાધ્વીશ્રી વરધર્માશ્રીજી:- ઉપવાસ – ૩, ૪, ૫, ૮, વર્ષીતપ, દિવાળીનાં છઠ્ઠ, પાંચમ, દશમ, નવપદજીની એક ધાનની ૧૦ ઓળી, ૧૦ ઓળી ચાલુ, વર્ધમાન તપની ૧૭ ઓળી, વીશ સ્થાનક, ૧-નવાણું, છટ્ઠ કરીને સાત યાત્રા બે વાર. સાધ્વીશ્રી જિનધર્માશ્રીજી :~ ઉપવાસ :– ૩, ૪, ૫, ૬, ૭, ૮, વર્ષીતપ, વીશ સ્થાનક, પાંચમ, દશમ, દિવાળીનાં ૯ છઠ્ઠ, નવપદજીની ઓળી-૧૫, વર્ધમાન તપની ઓળી ૨૯, નવાણું, છટ્ઠ કરીને ૭ યાત્રા. સાધ્વીશ્રી નયધર્માશ્રીજી :- ઉપવાસ :- ૩, ૪, ૫, ૮, દિવાળીનાં છઠ્ઠ, પાંચમ, નવપદજીની ઓળી ૮, વર્ધમાન તપની ઓળી ૩૩, બે વાર નવાણું, છઠ્ઠુ કરીને ૭ યાત્રા બે વાર. સાધ્વીશ્રી પ્રીતિધર્માશ્રીજી :- ૨, ૩, ૮, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી ૨૫, નવાણું, છઠ્ઠ કરી ૭ યાત્રા. સાધ્વીશ્રી દર્શિતાશ્રીજી :~ ઉપવાસ :– ૩, ૬, ૮, ૧૭, દિવાળીનાં છટ્ઠ ૯, વીશ સ્થાનક, વર્ષીતપ, પાંચમ, દશમ, વર્ધમાન તપની ઓળી ૨૬, નવપદજીની ઓળી, નવાણું, છટ્ઠ કરીને સાત યાત્રા. સાધ્વીશ્રી વીર્યધર્માશ્રીજી :~ ઉપવાસ :– ૩, ૭, ૮, ૩૦, સિદ્ધિતપ, દિવાળીનાં ૯ છઠ્ઠ, પાંચસો આયંબિલ, વર્ષીતપ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી-૨૫, પાંચમ, દશમ, નવાણું, છટ્ઠ કરીને સાત યાત્રા—(કુટુંબના ૪ આત્મા દીક્ષામાં, પ્રાયઃ દીક્ષા લઈને છૂટે મોઢે રહેલ નથી. ભયંકર Page #897 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૫૯ અકસ્માતનો ભોગ બનવા છતાં જતાં પહેલાં શુદ્ધિમાં સુંદર નિર્ધામણા કરેલ.) સાધ્વીશ્રી દિવ્યધર્માશ્રીજી – ઉપવાસ – ૩, ૮ (બે વાર), ૩૦, ક્ષીર સમુદ્ર, દિવાળીનાં ૯ છઠ્ઠ, વર્ધમાન તપની ઓળી-૨૧, નવપદજીની ઓળી, વીશ સ્થાનક ચાલુ, પાંચમ, દશમ, ૯૯, છઠ્ઠ કરી ૭ યાત્રા. સાધ્વી શ્રી પરાગધર્માશ્રીજી :- ઉપવાસ – ૩, ૭, ૩૦, દિવાળીનાં છઠ્ઠ, પાંચમ, દશમ, પાયો, નવપદજીની ઓળી, નવાણું છઠ્ઠ કરી ૭ યાત્રા. સાધ્વી શ્રી વિરાગધર્માશ્રીજી :- પાંચમ, નવપદજીની ઓળી, પાયો, છઠ્ઠ. સાધ્વીશ્રી નિધિધર્માશ્રીજી :- અટ્ટમ, અટ્ટાઇ, ક્ષીરસમુદ્ર, દિવાળીનાં છઠ્ઠ, પાંચમ, દશમ, ૨૪ ભગવાનનાં એકાસણાં, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૧૬ ઓળી, વિશ સ્થાનક ચાલુ, નવાણું, છઠ્ઠ કરી ૭ યાત્રા. સાધ્વીશ્રી દીપ્તિધર્માશ્રીજી :- વર્ષીતપ, અટ્ટમ, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી-૬, દિવાળીનાં છઠ્ઠ, નવાણું, છઠ્ઠ કરીને ૭ યાત્રા. સાધ્વીશ્રી મદનરેખાશ્રીજીનો પરિવાર સાધ્વીશ્રી મદનરેખાશ્રીજી :- ઉપવાસ –૮, ૧૩, ૩૦, રતનપાવડી, શત્રુંજય તપ, નવપદજીની ઓળી ૧૦, અડદની ઓળી–૪, નવાણું-૩, છઠ્ઠું કરી સાત યાત્રા, ૫૦૦ આયંબિલ, વીશ સ્થાનક, દિવાળીનાં છઠ્ઠ, લાખ ગણણા સહ–૫, નવકારમંત્રનાં એકાસણા, અક્ષયનિધિ, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, વર્ષીતપ, ક્ષીરસમુદ્ર, અષ્ટાપદની ઓળી, વર્ધમાન તપની ૮૯ ઓળી, (આગળ ચાલુ) છૂટે મોઢે કદી નહીં. સાધ્વીશ્રી શીલરેખાશ્રીજી :- પાંચમ, દશમ, વર્ષીતપ, વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વધમાન તપની ઓળી–૧૮, અઢાઈ. સાધ્વી શ્રી વિશ્વવિદાશ્રીજી :- ઉપધાન બે, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી–૩૫, વિશ સ્થાનક, શ્રેણિતપ, સિદ્ધિતપ, સિદ્ધગિરિ તપ, વર્ષીતપ, કલ્યાણકના ૧૫૦ ઉપવાસ, કર્મસૂદન, છ'રી પાલિત સંઘના વિહારમાં અઢાઇ કરી, દાદાની યાત્રા, દિવાળીનાં છઠ્ઠ ગણણા સહિત, નવકારમંત્રના પદનાં એકાસણાં, નવાણું એકાસણા સાથે; પૂનમ, માસક્ષમણ, અક્ષયનિધિ, છઠ્ઠ કરી સાત યાત્રા. સાધ્વીશ્રી મુક્તિરેખાશ્રીજી :- ઉપવાસ :– ૮, ૩૦, ૧૧ ગણધરના ઉપવાસ, નવપદજીની ઓળી, અષ્ટાપદની ઓળી, અડદની ઓળી, વર્ધમાન તપની ઓળી–૨૪, પાંચમ, દશમ, એકાદશી, તેરશ, પૂનમ, સિદ્ધિતપ, સિદ્ધગિરિ તપ, વીશ સ્થાનક, નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા, દિવાળીનાં છઠ્ઠ, ક્ષીરસમુદ્ર, ગૌતમ પડવા. સાધ્વીશ્રી સૌમ્યરેખાશ્રીજી : ઉપધાન–૧, પાંચમ, દશમ, એકાદશી, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૨૬ ઓળી, વીશ સ્થાનક, સિદ્ધગિરિ તપ, દિવાળીનાં છઠ્ઠ, નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા. Page #898 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો સાધ્વી શ્રી સુચિતાશ્રીજી :- ઉપધાન-૧, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી-૧૩, વીશ સ્થાનક, સિદ્ધિતપ, સિદ્ધગિરિ તપ, દિવાળીનાં છઠ્ઠ, નવાણું છઠ્ઠ કરી સાત યાત્રા. સાધ્વી શ્રી સુવર્ષાશ્રીજી :- માસક્ષમણ, સિદ્ધિતપ, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, ગૌતમ પડવા, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી-૧૪, દિવાળીનાં છઠ્ઠ, નવકારમંત્રની આરાધના, અક્ષયનિધિ. સાધ્વીશ્રી સુહર્ષાશ્રીજી :- શ્રેણિતપ, સિદ્ધિતપ, માસક્ષમણ, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી–૧૪, વીશ સ્થાનક, દિવાળીનાં છઠ્ઠ, નવકારમંત્રની આરાધના, અક્ષયનિધિ, નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા, સાત ઉપવાસ, છૂટે મોઢે કદી નહીં. સાધ્વીશ્રી અમિતાશ્રીજી :- ઉપવાસ – ૯, ૩૦, શ્રેણિતપ, સિદ્ધિતપ, પાંચમ, દશમ, એકાદશી, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૯ ઓળી, અક્ષયનિધિ, નવકારમંત્રની આરાધના, દિવાળીનાં છઠ્ઠ, ઉપધાન, છૂટે મોઢે કદી નહીં. સાધ્વી શ્રી ચારૂવ્રતાશ્રીજીનો પરિવાર સાધ્વી શ્રી ચાટ્વેતાશ્રીજી :- ઉપવાસ – ૫, , ૭, ૮, ૯, અઠ્ઠમ (૫૧) વીશ સ્થાનક, વર્ધમાન તપની ઓળી ૩૧, નવપદજીની ઓળી, પ૦૦ આયંબિલ, નવાણું. ૨૪ જિનનાં એકાસણાં, ૩ ઉપધાન, બીજ-પાંચમ-આઠમ-એકાદશી-ચૌદશ, લાખ જાપ સહિત દિવાળીનાં છઠ્ઠ, સિદ્ધચલનાં છઠ્ઠ, અક્રમ. સાધ્વીશ્રી ચિદ્ધતાશ્રીજી :- ઉપવાસ – ૩, ૮, ૧૬, ૩૦; વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી ૫૦, પાંચમ, દશમ, આઠમ, વર્ષીતપ, ૩ ઉપધાન, નવાણું, પ૦૦ આયંબિલ, લાખ જાપ સહિત છઠ્ઠ. - સાધ્વી શ્રી ગીતવ્રતાશ્રીજી :- ઉપવાસ - ૩, ૭, ૧૧, ૧૬, ૩૦, ૪૫, વીશ સ્થાનક ચાલ, નવપદજીની ઓળી ચાલ, વર્ધમાન તપની ઓળી ૧૭, પાંચમ, દશમ, આઠમ, તેરસ, ૨૪ ભગવાનનાં એકાસણાં, નવાણું, સિદ્ધિતપ, લાખ જાપ સહિત છઠ્ઠ, સિદ્ધાચલનાં છઠ્ઠ, અટ્ટમ, ઉપધાન એક, છૂટે મોઢે કદી નહીં. સાધ્વી શ્રી ભવ્યવ્રતાશ્રીજી :- ઉપવાસ – ૩, ૫, ૭, ૮, ૧૬, ૩૦, ૪૫, નવપદજીની ઓળી, વિશ સ્થાનક ચાલુ, વર્ધમાન તપની ઓળી ૧૨, પાંચમ, તેરશ, દશમ ચાલુ, ૨૪ ભગવાનનાં એકાસણા, ચત્તારિ અટ્ટ દસ દોય, ઉપધાન બે, લાખ જાપ સહિત છઠ્ઠ. સાધ્વીશ્રી નમ્રવ્રતાશ્રીજી :- ઉપવાસ – ૩, ૬, ૭, ૧૧, ૧૬, ૩૦, ૪૫, વીશ સ્થાનક ચાલુ, નવપદજીની ઓળી ચાલ, વર્ધમાન તપની ૧૫ ઓળી, પાંચમ, દશમ, નવાણું, ૧ ઉપધાન, લાખ જાપ સહિત છઠ્ઠ, છૂટે મોઢે કદી નહીં. - સાધ્વી શ્રી ધર્મરત્નાશ્રીજી :- ઉપવાસ :- ૩, ૫, ૮, ૧૧, ૩૦, ૪૫, વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી ૨૭, પાંચમ, દશમ, એકાદશી, વર્ષીતપ, નવાણું, લાખ જાપ સહિત છઠ્ઠ, છૂટે મોઢે કદી નહિ. Page #899 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૬૧ સાધ્વીશ્રી મુક્તિપ્રિયાશ્રીજીઃ- ગૌતમ પડવા, પાંચમ, દશમ, એકાદશી, અઠ્ઠાઇ, અક્રમ, ૪૫ આગમ આરાધના, વર્ધમાન તપની તપની ૧૭ ઓળી, વર્ણની ઓળી, અક્ષયનિધિ, વીશ સ્થાનક, પૂનમ, નવાણું, છઠ્ઠુ કરીને ૭ યાત્રા. શત્રુંજયનાં છઠ્ઠ—અક્રમ. સાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી :- પાંચમ, દશમ, એકાદશી, અક્રમ, વર્ધમાન તપની ૨૫ ઓળી, વર્ણની ઓળી, વર્ષીતપ, વીશ સ્થાનક, રતન પાવડી, અષ્ટાપદની ઓળી, અક્ષયનિધિ. સાધ્વીશ્રી મૃદુપ્રિયાશ્રીજી :~ ગૌતમ પડવા, વર્ષીતપ, અક્રમ, અઠ્ઠાઇ, ૪૫ આગમ આરાધના, અક્ષયનિધિ, વર્ણની ઓળી, વર્ધમાન તપની ૧૬ ઓળી, નવાણું, છઠ્ઠુ કરીને સાત યાત્રા, પાંચમ, દશમ, પૂનમ. સાધ્વીશ્રી દિવ્યદર્શશ્રીજી :-- પાંચમ, દશમ, અક્રમ, વર્ધમાન તપની ઓળી ૧૩, વર્ણની ઓળી, વીશ સ્થાનક, અષ્ટાપદની ઓળી. સાધ્વીશ્રી નિર્મલગુણાશ્રીજી ઉપવાસ :–૩, ૫, ૮, ૯, ૧૭, ૩૦, ઉપધાન ત્રણ, વર્ષીતપ, વર્ધમાન તપની ઓળી ૧૭, નવપદજીની વર્ણની ઓળી, અડદની વર્ણની ઓળી, અષ્ટાપદની ઓળી, અક્ષયનિધિ, સ્વસ્તિક તપ, અષ્ટ મહાસિદ્ધિ તપ, વીશ સ્થાનક; પાંચમ, દશમ, એકાદશી, ગૌતમ પડવા. સાધ્વીશ્રી ચાવર્ષાશ્રીજી :– ઉપવાસ :–૩, ૫, ૭, ૮, ૧૭, ૩૦, ઉપધાન તપ એક, વર્ધમાન તપની ઓળી ૧૯, નવપદજીની ઓળી, વર્ષીતપ, અક્ષયનિધિ, સ્વસ્તિક તપ, નવાણું, પાંચમ, દશમ, એકાદશી. સાધ્વીશ્રી ચારુવદનાશ્રીજી :~ ઉપવાસ :– ૩, ૫, ૭, ૮, વર્ષીતપ, વર્ધમાન તપની ૯ ઓળી, નવપદજીની ઓળી, અષ્ટાપદની ઓળી, અક્ષયનિધિ, સ્વસ્તિક તપ, પાંચમ, દશમ, એકાદશી, ગૌતમ પડવા, નવાણું. સાધ્વીશ્રી દમિતાશ્રીજી :- ઉપવાસ :–૮, ૯, ૧૧, ૧૫, ૩૦, અક્ષયનિધિ ચાર, બીજ, પાંચમ, દશમ, એકાદશી, એકમ, ભગવાનના વર્ણનાં આયંબિલ, પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ એકાસણાં, શત્રુંજય તીર્થના નામ પ્રમાણે ૧૦૮ એકાસણાં, એકાંતરા ૧૯૧, તથા ૨૫૧ આયંબિલ, વીશ સ્થાનક, ૧૦ ઉપવાસથી ૧૦ એકાસણાંથી; વર્ષીતપ, વર્ધમાન તપની ૩૦ ઓળી, નવકાર મંત્રનાં ૬૮ આયંબિલ એકાંતરા, નવપદજીની ૩૬ ઓળી વર્ણ પ્રમાણે અલૂણી, અત્યારે મીઠું (બલવણ)વાળી ચાલુ, સહસ્રકૂટ ચાલુ, ઉપધાન ત્રણ, નવાણું ચાર, અક્રમ ૬, ૪૫ આગમનાં એકાસણાં, અરિહંત પદના ૧ ક્રોડ જાપ ચાલુ, પૂનમ. સાધ્વીશ્રી મુક્તિદર્શાશ્રીજી :- બીજ, પાંચમ, દશમ, એકાદશી, તેરસ, ગૌતમ પડવા, અક્ષયનિધિ, ઉપધાન બે, વર્ષીતપ, કલ્યાણકના ૧૨૦ ઉપવાસ, વીશ સ્થાનક, ૯૬ જિન તપ, પાર્શ્વનાથ ભગવંતનાં ૧૦૮ એકાસણાં, વર્ધમાન તપની ઓળી ૩૬, નવપદજીની વર્ણ પ્રમાણેની ઓળી, ૪૫ આગમનો તપ. એકાંતરા ઉપવાસથી સહસ્રકૂટના ૧૦૨૪ ઉપવાસ, સિદ્ધાચલનાં છઠ્ઠ, અક્રમ, છૂટે મોઢે કદી નહીં તથા ઉપવાસ ૨, ૩, ૪, ૫, ૭, ૮, ૧૬. સાધ્વીશ્રી સુરેખાશ્રીજી :~ વીશ સ્થાનક, વર્ષીતપ, ૧૬ ઉપવાસ, એકાંતરા ૫૦૦ આયંબિલ. Page #900 -------------------------------------------------------------------------- ________________ ૮૬૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો સાધ્વી શ્રી ચારિત્રરસાશ્રીજી :- વર્ષીતપ, માસક્ષમણ, એકાંતરા પ૦૦ આયંબિલ, સિદ્ધિતપ, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૩૬ ઓળી. સાધ્વીશ્રી પીયુષરસાશ્રીજી :- વર્ષીતપ, માસક્ષમણ, વશ સ્થાનક ચાલુ, વર્ધમાન તપની ૨૪ ઓળી, પાંચમ, દશમ, નવપદજીની ઓળી. ૧. સાધ્વીશ્રી શશિપ્રભાશ્રીજી :- ઉપવાસ :-૮, ૧૬, સિદ્ધિતપ, ક્ષીર સમુદ્ર, વીશ સ્થાનક, કલ્યાણક તપના ૧૨૦ ઉપવાસ, ૫૦૦ આયંબિલ, બે ઉપધાન, વર્ધમાન તપની ઓળી ૮૭, કર્મસૂદન, નવપદજીની ઓળી, અષ્ટાપદની ઓળી, પાંચમ, દશમ, એકાદશી, તેરસ, પૂનમ, બે વર્ષીતપ, સિદ્ધગિરિ તપ, અક્ષયનિધિ, ચાર ગૌતમ પડવા. ૨. સાધ્વીશ્રી હર્ષપ્રજ્ઞાશ્રીજી :- ઉપવાસ ૮, ૧૧, ૧૬, ૩૦, સિદ્ધિતપ, ક્ષીરસમુદ્ર તપ, બે ઉપધાન, બે વર્ષીતપ, વીશ સ્થાનક, વર્ધમાન તપની ઓળી ૬૪, નવપદજીની ઓળી, કર્મસૂદન, સિદ્ધગિરિ તપ, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ. ૩. સાધ્વીશ્રી પૂર્ણયશાશ્રીજી :- ઉપવાસ ૮, ૧૬, શ્રેણિતપ, બે વર્ષીતપ, પાંચમ, દશમ, તેરસ, કલ્યાણક, વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૩૦ ઓળી, ઉપધાન એક. ૪. સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી :- ઉપવાસ – ૧૫, ૧૬ બેવખત, ૨૧, ૩૦, ૩૧, ૪૫ ઉપવાસ, વર્ધમાન તપની ચાલ ૮૨મી ઓળીમાં, અઠ્ઠાઇ ૩૧, અટ્ટમ, ૧૦૮; શંખેશ્વરનાં છઠ્ઠ ૨૨૯, વર્ધમાન તપની ૧૪૪ ઓળી, ઉપધાન ૩, અક્ષયનિધિ ૪, શ્રેણિતપ, સિદ્ધિતપ, ચત્તારિ અક્ર દસ દોય, સમવસરણ તપ, સિંહાસન તપ, ભદ્રતપ, ધન તપ, મહાધન તપ, નરક-નિગોદ નિવારણ તપ, દીક્ષા કલ્યાણક તપ, કેવલજ્ઞાન કલ્યાણક તપ, બે વર્ષીતપ ઉપવાસથી, એક છઠ્ઠથી ચોવિહાર, ૧૧૫ છઠ્ઠ કરી, દર છઠે સાત યાત્રા, ચોવિહાર, ચાર ઉપવાસ કરી ૧૭ યાત્રા; ૧૧ ઉપવાસથી ક્ષીરસમુદ્ર, વીશસ્થાનક, નવપદજીની ૩૧ ઓળી અલૂણી, ૧૧ નવાણું, ૨૦૦ છૂટાં અટ્ટમ, પાંચમ, આઠમ, દશમ, એકાદશી, નમ, તેર કાઠિયાનાં અઢમ, પખવાસો. પ્રદેશી રાજા તપ. ૧૧ ગણધર તપ, વીશ વિહરમાન તપ, સિદ્ધગિરિ તપ, ત્રણ વખત પચરંગી તપ, કલ્યાણક. ૪૦૦ આયંબિલ સળંગ, ૫૦૦ આયંબિલ સળંગ, કમસૂદન, અષ્ટાપદની ઓળી, ગૌતમ પડવા, રોહિણી, નવકારમંત્રના પદની આરાધના સળંગ ઉપવાસથી, દિવાળીનાં છઠ્ઠ ૯, ગૌતમ સ્વામિનો છઠ્ઠ તપ. ૫. સાધ્વીશ્રી મતિપ્રજ્ઞાશ્રીજી :- ઉપવાસ – ૮, ૧૬, ૩૦, પાંચમ, દશમ, તેરસ, પૂનમ, શ્રેણિતપ, સિદ્ધિતપ, ઉપધાન, કલ્યાણક, બે વર્ષીતપ, વર્ધમાન તપની ઓળી ૮૦, વીશ સ્થાનક, નવપદજીની ઓળી. ૬. સાધ્વી શ્રી અક્ષયપ્રજ્ઞાશ્રીજી :- ઉપવાસ :- ૮, ૧૬, ૩૦, પાંચમ, દશમ, તેરસ, પૂનમ, બે વર્ષીતપ, વર્ધમાન તપની ઓળી ૨૯, વીશ સ્થાનક, ચત્તારિ અટ્ટ દસ દોય, સિદ્ધિ તપ, ઉપધાન, કમસૂદન કષાય તપ, નવપદજીની ઓળી. ૭. સાધ્વીશ્રી પીયૂષવર્ષાશ્રીજી :- બીજ, પાંચમ, દશમ, પૂનમ, ઉપધાન, સિદ્ધિતપ, Page #901 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૬૩ વીશ સ્થાનક, વર્ધમાન તપની ઓળી ૧૮, નવપદજીની ઓળી, અક્ષયનિધિ, વર્ષીતપ, સિદ્ધાચલ તપ, ૧૧ ઉપવાસ. ૮. સાધ્વીશ્રી સૌમ્યવ્રતાશ્રીજી :- સિદ્ધાચલનાં છઠ્ઠ, અટ્ટમ, ૧૬ ઉપવાસ, ઉપધાન ત્રણે, વર્ધમાન તપની ઓળી ૧૪. ૯. સાધ્વી શ્રી શુચિપ્રજ્ઞાશ્રીજી :- ઉપવાસ :- ૮, ૯, ૧૭, ૩૧, પાંચમ, દશર્મ, વર્ષીતપ, સિદ્ધિતપ, ઉપધાન, વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૧૭ ઓળી, ઉપધાન. ૧૦. સાધ્વી શ્રી રમ્યધર્માશ્રીજી :- ઉપવાસ –૮, ૧૬, ૩૦, ઉપધાન ત્રણે, અક્ષયનિધિ ચાર, વર્ષીતપ બે, શ્રેણિતપ, ચત્તારિ અટ્ટ દસ દોય, નવપદજીની ઓળી ૧૧, વીશ સ્થાનક, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, વર્ધમાન તપની ઓળી પ૬, સિદ્ધિતપ, ગૌતમસ્વામિનાં છ૪, ૧૩ કાઠિયાનાં ૧૩ અટ્ટમ, દિવાળીનાં ૯ છઠ્ઠ. ૧૧. સાધ્વીશ્રી સૌમ્યવર્ણાશ્રીજી :- ઉપવાસ ૮ તથા ૯ ઉપવાસ છ'રી પાળતા સંઘ સાથે, માસક્ષમણ, ઉપધાન બે, પાંચમ, દશમ, પૂનમ, ક્ષીરસમુદ્ર, વર્ધમાન તપની ઓળી ૨૨, નવપદની ૯ ઓળી, એક ધાનની અલૂણી. ૧૨. સાધ્વીશ્રી અભિવર્ષાશ્રીજી :- ઉપવાસ :-- છ'રી પાલિત સંઘ સાથે ૮ ઉપવાસ ૩૦, ઉપધાન બે, પાંચમ, દશમ, એકાદશી, વશ સ્થાનક, ક્ષીરસમુદ્ર, વર્ધમાન તપની ઓળી ૨૬, નવપદજીની ૯ ઓળી, એક ધાનની અલૂણી. ૧૩. સાધ્વીશ્રી પ્રિયવર્ષાશ્રીજી :- માસક્ષમણ, ઉપધાન, પાંચમ, દશમ, એકાદશી, કષાયની ઓળી, અક્ષયનિધિ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૭ ઓળી. ૧૪. સાધ્વી શ્રી વિપુલ પ્રજ્ઞાશ્રીજી :- ઉપવાસ - ૧૬, ૩૦, પાંચમ, દશમ, તેરસ, પૂનમ, કર્મસૂદન, વીશ સ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૩૩ ઓળી, સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ષીતપ છે. ઉપધાન બે. ૧૫. સાધ્વી શ્રી ચારુધર્માશ્રીજી :- ઉપવાસ :- ૮ (બે વાર) ૧૩, ૧૮, ઉપધાન, નવપદજીની ઓળી, વીશ સ્થાનક, પાંચમ, દશમ, એકાદશી, તેરસ, પૂનમ, અક્ષયનિધિ, વર્ધમાન તપની ૪૦ ઓળી, બે વર્ષીતપ, એકાંતર ૫૦૦ આયંબિલ, ક્ષીરસમુદ્ર, સિદ્ધગિરિ તપ, અષ્ટાપદની ઓળી, ગૌતમ પડવા. ૧૬. સાધ્વી શ્રી કલ્પયશાશ્રીજી :- ઉપવાસ :- ૮, ૧૬, ૩૦, પાંચમ, દશમ, પૂનમ, નવપદજીની ઓળી, ઉપધાન, સિદ્ધિતપ, બે વર્ષીતપ, ક્ષીરસમુદ્ર, વર્ધમાન તપની ઓળી ૨૦. ( ઉપરનાં ૧ થી ૧૬ નંબરનાં લગભગ બધાં સાધ્વીજીને નવાણું થઈ ગયેલ છે. તેમ જ છઠ્ઠ કરીને સાત યાત્રા પણ ઘણાંને થયેલ છે. ) સાધ્વીશ્રી ગુલાબશ્રીજી :- ઉપવાસ – ૮ (૧૪ વાર), ૧૬, ૩૦, વર્ધમાન તપની ઓળી ૫૧, નવપદજીની ઓળી ૧૧૧, ૧૩ કાઠિયાનાં ૧૩ અટ્ટમ, કર્મસૂદન, દોઢમાસી, બે-માસી, ચારમાસી, બે છ-માસી, વીશ સ્થાનક, ૧૦૦ આયંબિલ, વર્ષીતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, છઠું જિન કલ્યાણક તપ Page #902 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪ ] [ શાસનનાં શ્રમણીરત્નો ઉપવાસથી પાંચ વાર, ૧ નવાણું, એકાંતરા ઉપવાસથી. ૧ નવાણું આયંબિલથી, ૧ નવાણું એકાસણાંથી, શરીર સ્વસ્થ રહ્યું ત્યાં સુધી પાંચ તિથિ ઉપવાસ, પાંચ તિથિ આયંબિલ, બાકી બિયાસણાં. સાધ્વીશ્રી કલ્પગુણાશ્રીજી :- પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, નવપદજીની ઓળી, એકાંતરા; પ૦૦ આયંબિલ, વર્ધમાન તપની ઓળી ૩૦, સિદ્ધિતપ, શ્રેણિતપ, ધર્મચક્ર, ૩૦ અટ્ટમ, બે અઢાઈ, ૧૬, ૩૦, ચત્તારિ અક્ર દસ દોય, બે વર્ષીતપ, સમવસરણ તપ, બે નવાણું. સાધ્વી શ્રી મૂદરત્નાશ્રીજી :- ઉપવાસ – ૬, ૮(૬ વાર), ૧૦, ૧૧, ૧૬, ૩૦, સિદ્ધિતપ, વીશ સ્થાનક, વર્ધમાન તપની ઓળી ૧૬, દિવાળીનાં ૯ છઠ્ઠ, સળંગ ૧૦૮ આયંબિલ, પાંચમ, દશમ, એકાદશી, પૂનમ, નવાણું, ઉપધાન. સાધ્વી શ્રી પ્રશમરસાશ્રીજી :- ઉપવાસ :- ૩, ૪, ૮, (બે વાર) ૯, ૧૦, ૧૬, ૩૦, સિદ્ધિતપ, બીજ, પાંચમ, દશમ, એકાદશી, નવપદજીની ઓળી, ૨૪ ભગવાનનાં એકાસણાં, એકાંતર પ૦૦ આયંબિલ, વર્ધમાન તપની ઓળી પ૬, વીશ સ્થાનકનાં ૧૦ સ્થાનક, દિવાળીનાં છઠ્ઠ, ક્ષીર સમુદ્ર. સાધ્વીશ્રી દર્શનરસાશ્રીજી :- ઉપવાસ – ૩, ૮, વર્ધમાન તપની ઓળી ૭૨, પાંચમ, દશમ, ઓકાદશી, સળંગ પ૦૦ આયંબિલ, નવપદજીની ઓળી, દિવાળીનાં છઠ્ઠ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ઉપધાન. (માત્ર ૩૬ વર્ષની ઉંમરે ૭ર ઓળીએ પહોંચી ગયાં છે. ૪૫ની ઉંમરે ૧૦૦ ઓળી પૂર્ણ કરે તેવી શક્યતા લાગે તેવું લક્ષ છે.) સાધ્વી શ્રી પ્રદીપ્તાશ્રીજી :- ઉપવાસ – ૩ (૧૫), ૮, ૧૬, ૩૦, ૪૫, વર્ધમાન તપની ૯૩મી ઓળી ચાલુ છે. (ત્રણેક વરસમાં ૧૦૦ કરે તે પૂરી શક્યતા લાગે છે.) પાંચમ, દશમ, એકાદશી, નવપદજીની ઓળી, સળંગ ૫૦૦ આયંબિલ, દિવાળીનાં ૯ છઠ્ઠ, રતનપાવડીનાં ૯ છઠ્ઠ, વીશ સ્થાનક, વર્ષીતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ઉપધાન, અક્ષયનિધિ. સાધ્વીશ્રી દિવ્યતાશ્રીજી :- ઉપવાસ :- ૮, ૯, ૧૬, ૩૦, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૧૫ ઓળી, વીશ સ્થાનકનાં ૧૫ સ્થાનક (આગળ ચાલુ) સાધ્વીશ્રી તત્ત્વરસાશ્રીજી :- ઉપવાસ – ૩, ૬, ૮, ૧૬, ભદ્રતપ, શ્રેણિતપ, સિદ્ધિતપ, વર્ષીતપ, ૧૦ પચ્ચકખાણ, કર્મસૂદન, વર્ધમાન તપની ૬૨મી ઓળી ચાલુ, એકાંતર ૫૦૦ આયંબિલ, નવપદજીની ઓળી વિશ સ્થાનક, રતનપાવડીનાં ૯ છઠ્ઠ, દિવાળીનાં ૯ છઠ્ઠ, પાંચમ, દશમ, એકાદશી. સાધ્વીશ્રી પૂર્ણતાશ્રીજી:- ઉપવાસ ૮, ૧૧, વર્ધમાન તપની ઓળી ૨૦મી ચાલુ, પાંચમ, દશમ, ૨૪ ભગવાનનાં એકાસણાં, સિદ્ધિતપ, વર્ષીતપ, વિશ સ્થાનક ચાલુ, રતનપાવડીનાં છઠ્ઠ ચાલુ, દિવાળીનાં છઠ્ઠ પાંચ વર્ષ, નવપદજીની ઓળી ૧૦, રોજ બિયાસણાં. Page #903 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૬૫ પુરવણી [અત્રે જે તે સમુદાયના પાછળથી મળેલા કે શરતચૂકથી રહી ગયેલા પરિચયો પ્રગટ કરીએ છીએ સંયમ અને જ્ઞાનનાં ઉત્કૃષ્ટ સાધિકા વિદુષીરત્ન પૂ. સાધ્વીવર્યાશ્રી લાભશ્રીજી મહારાજ અમદાવાદ-પતાસાની પોળમાં સોમકરણ મણિયારના વંશમાં શ્રી ઝવેરચંદ પ્રેમચંદ નામે શેઠ હતા. તેમનાં પત્ની આધારભાઈ [ જે અમદાવાદ ધનપીપળાની પોળના શ્રી કેશરીસિંહ હેમચંદનાં પુત્રી ] ઘણા ધર્મપરાયણ હતાં. તેમને ત્યાં વિ. સં. ૧૯૧૯માં મંગળબહેન નામે એક પુત્રી જન્મી. ૧૨ વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં. બાલ્યવયથી જ ધાર્મિક અભ્યાસની વિશેષ રુચિ. લગ્ન બાદ પણ ધાર્મિક અભ્યાસ શરૂ જ હતો. તેમાં અનક્રમે વૈરાગ્યશતક ભણતાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો અને બાલ્યકાલથી જ ધાર્મિક અભ્યાસમાં જેમનો સતત સમાગમ રહ્યો તેવાં સાધ્વીશ્રી વિવેકશ્રીજી અને અમૃતશ્રીજી પાસે છાણી મુકામે, વિ. સં. ૧૯૩૯માં દીક્ષા અંગીકાર કરી. તેમનો જ્ઞાનાભ્યાસ ઉત્તરોત્તર વધતો રહ્યો. વિશાળ અભ્યાસના કારણે સાધ્વી-સમુદાયમાં વિદુષી તરીકે ગણાવા લાગ્યાં. અન્ય સાધ્વીઓ અને શ્રાવિકાઓને પણ ધાર્મિક અભ્યાસ રસપૂર્વક કરાવવા લાગ્યાં. કચ્છ, મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ વગેરે પ્રદેશોમાં વિચરી તે તે સ્થાનોમાં શ્રાવિકા વર્ગને ધર્મોપદેશ અને તત્ત્વજ્ઞાન આપી શાસનની સારી એવી પ્રભાવના કરી. પ્રાંતે શરીરની સ્થિતિ નબળી પડતાં છેલ્લાં દશ-અગિયાર વર્ષ ભાવનગરમાં જ સ્થિરવાસ રહ્યાં. તે દરમ્યાન પણ સ્વ. પંડિત કુંવરજી આણંદજી પાસે શ્રુતજ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખ્યો. એમના આ દીર્ઘ દીક્ષાપયિ દરમિયાન તેમની શિષ્યા-પ્રશિષ્યાઓનો પરિવાર વિપુલ બન્યો. ભાવનગરની શ્રાવિકાઓ ઉપર તેમનો અનન્ય ઉપકાર હોઈ અત્રે ભાવનગરમાં શ્રાવિકાશાળા સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. આવા ઉત્કૃષ્ટ જ્ઞાનોપાસક અને ધર્મપ્રભાવનાની વૃદ્ધિમાં અપૂર્વ યોગદાન અર્પનાર સ્વ. પૂ. સાધ્વીવર્ય શ્રી લાભશ્રીજી મહારાજશ્રીને શતશઃ વંદના. પૂ. સાધ્વી શ્રીજી ગુણશ્રીજી મહારાજ જામનગરમાં વિશા ઓસવાલ જ્ઞાતિના પારેખ કુટુંબના શ્રી ચાંપશી મોનજી અને ધર્મપત્ની મીઠીબાઈને એક જ સંતાન. નામ ગોમતીબાઈ. તેમનું લગ્ન ઝવેરી હીરાચંદ લખમશી સાથે થયું, પણ પતિ હીરાચંદભાઈનો લગ્ન બાદ એક જ મહિનામાં સ્વર્ગવાસ થયો અને ગોમતીબાઈ નાની ઉંમરમાં વિધવા થયાં. બાદ તેમનું મન ધર્મધ્યાન કરવામાં જ તત્પર થયું અને ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યાં. સાથે સાથે જામનગરમાં તથા કચ્છમાં રહી શ્રાવિકાઓને કર્મગ્રંથ, સંઘયણ, ક્ષેત્રસમાસ વગેરેનો અભ્યાસ કરાવતાં. અનુક્રમે આ માયાવી સંસારને અસાર જાણી વૈરાગ્યભાવ જાગતાં દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છા થઈ અને માતાપિતાની આજ્ઞા માંગી; પણ સુરતમાં રજા ન મળવાથી ૬૦ વર્ષની વૃદ્ધાવસ્થાએ તેમણે વિ. સં. ૧૯૫૧ના માગશર સુદ-૨ના મહાન તપસ્વી પૂ. મુનિશ્રી ખાંતિવિજયજી (દાદા) મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી અને સાધ્વી શ્રી ધીરશ્રીજીના શિષ્યા ગુણશ્રીજી નામે થયાં. તે જ વખતે ઓશવાળ જ્ઞાતિમાંથી દેવકોરબાઈ તે દેવશ્રીજી, માણેકબાઈ તે (રૂ.) માણેકશ્રીજી, તથા નાથીબાઈ તે નિધાનશ્રીજી—એ ત્રણેએ Page #904 -------------------------------------------------------------------------- ________________ ૮૬૬ ] [ શાસનનાં શ્રમણીરત્નો સાથે જ દીક્ષા અંગીકાર કરી અને સાધ્વી શ્રી ગુણશ્રીજીનાં શિષ્યા તરીકે જાહેર થયાં. બાદ ઊજમબાઈ તે હેમશ્રીજી મહારાજ તે પણ ગુણશ્રીજી મહારાજનાં શિષ્યા થયાં. એવી રીતે પરિવાર સહિત સાધ્વી ગુણશ્રીજી મહારાજે જામનગર, રાજકોટ, મોરબી, વાંકાનેર, માંડલ, પાલીતાણા, પાટણ, મહુવા વગેરે સ્થળે ચાતુમસ રહી પોતે ધમભ્યાસ કરતાં તથા શિષ્યાઓને અને શ્રાવિકાઓને અભ્યાસ કરાવી બહુ મોટો ઉપકાર કર્યો છે. બાદ વિ. સં. ૧૯૬૬ના આસો સુદ-૧૫ના તેઓ કાળધર્મ પામ્યાં. પૂ. સા. શ્રી ગુણશ્રીજી મહારાજનો પરિવાર દેવશ્રીજી માણેકશ્રીજી નિધાનશ્રીજી હતશ્રીજી ચંદન શ્રીજી પ્રધાનશ્રીજી મુક્તિશ્રીજી વિવેકશ્રીજી વિવેકશ્રીજી ચંદન શ્રીજી ચંદનશ્રીજી મણિશ્રીજી સૌભાગ્યશ્રીજી avaksaling melepale રમણીકશ્રીજી રંજનશ્રીજી મહિમાશ્રીજી હેમશ્રીજી હરકોરશ્રીજી ઉત્તમ શ્રીજી હરખશ્રીજી વલ્લભાશ્રીજી સુબોધશ્રીજી પ્રભાશ્રીજી ધર્મમંગલનાં અનેકવિધ કાર્યોથી આભૂષિત પૂ. સાધ્વીજી શ્રી મંગલશ્રીજી મહારાજ મારવાડની ભૂમિએ શૌર્યમાં તેમ જ ભક્તિમાં અનેક રત્નો નિપજાવ્યાં છે. આવા મારવાડ પ્રદેશની માંડોલી નગરીમાં ઓસવાલજ્ઞાતીય શાહ લાલાજી ખીમાજીના ગૃહે અને રંભાબાઈની રત્નકુક્ષીએ તેમનો જન્મ થયો હતો. “ીપુબાઈ" એવું તેમનું લાડકું નામ રાખવામાં આવ્યું. ટીપુબાઈ લઘુવયનાં થયાં તેવામાં ભાગ્યયોગે માતા–પિતારૂપી શિરછત્ર તેમને ગુમાવવું પડ્યું. તેર વર્ષની વયે તેઓનું લગ્ન કરવામાં આવ્યું પણ દેવવશાત્ તે દંપતી-સુખ લાંબો સમય ટક્યું જ નહિ અને ટીપુબાઈને બાળપણમાં જ રંડાપાનું અસહ્ય દુઃખ આવી પડ્યું. માતા-પિતાના સ્વર્ગવાસથી અને પતિના મૃત્યુથી ટીપુબાઈને સંસારની અસારતા સમજાઈ. જો કે તેઓએ વિશેષ અભ્યાસ કર્યો ન હતો, છતાં ભદ્રિક સ્વભાવ અને ઊંડી સમજણને કારણે તેમનો આત્મા વૈરાગ્ય તરફ ઢળતો ગયો. અઢારમા વર્ષે તેઓ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રાર્થે ગયાં. પવિત્ર ગિરિરાજના સ્પર્શથી Page #905 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૬૭ તેઓમાં રહેલા વૈરાગ્યના ભાવો વિશેષ વિકાસ પામ્યા. ભાગ્યાનુયોગે તેઓને વિમલગચ્છ સમુદાયનાં પૂજ્ય સાધ્વી શ્રી ચંપાશ્રીજીનાં સુશિષ્યા સાધ્વીશ્રી તારાશ્રીજીનો સમાગમ થયો અને વૈરાગ્યભાવના વિશેષ દઢ બની. શાંતભાવી અને ચારિત્રપાત્ર પૂ. સાધ્વીશ્રી તારાશ્રીએ ટીપુબાઈની વૈરાગ્યભાવનાની ખાતરી કરી અને વિ. સં. ૧૯૭૬ના જેઠ સુદ ૧ ના રોજ શ્રી સિદ્ધાચળની શીતળ છાંયડીમાં જ તેઓને પરમ પાવની ભાગવતી દીક્ષા આપી. તેઓશ્રીનું નામ “મંગળશ્રીજી” રાખવામાં આવ્યું. તેમની વડી દીક્ષા જૈનપુરી રાજનગરમાં કરવામાં –-આવી જે સમયે સારા પ્રમાણમાં જનસંખ્યાની હાજરી હતી. દીક્ષિત અવસ્થામાં સાધ્વીશ્રી મંગળશ્રીએ ગુરુનિશ્રામાં જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો અને બુદ્ધિની તીક્ષ્ણતાને કારણે થોડા જ સમયમાં પ્રકરણાદિ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ગુરુણીની સાથે અને તેઓશ્રીના વિ. સં. ૧૯૯૭ના સ્વર્ગવાસ બાદ પણ સાધ્વીશ્રી મંગળશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ અને હિંદના અન્ય પ્રાંતોમાં વિહાર કરી, અનેક જીવો પર ઉપકાર કર્યો. અનેક જીવોને વ્રતારાધના કરાવી ધર્મમાર્ગમાં જોડ્યા. પૂ. સાધ્વીશ્રી ઇન્દ્રશ્રીજી તથા પૂજ્ય સાધ્વીશ્રી દમયંતીશ્રીજી તેઓનાં સુયોગ્ય શિષ્યાઓ થયાં. સાધ્વીજી મંગળશ્રીએ અનેક સ્થળોએ વિહાર કરવા ઉપરાંત અનેક તીર્થસ્થાનોની યાત્રાઓ કરી તેમ જ વિવિધ તપશ્ચય પણ કરી –જેવી કે, શ્રી શત્રુંજય તીર્થની નવાણું યાત્રા બે વાર, શ્રી તાલધ્વજગિરિ તીર્થની નવાણું યાત્રા બે વાર તથા અઢાઈ, પંદર ઉપવાસ, સોળ ભg, નવપદજીની ઓળી વગેરે વિવિધ તપશ્ચર્યા કરી. ખરેખર ! તેઓશ્રીએ પોતાના નામ પ્રમાણે અનેક પ્રકારનાં ધર્મનાં મંગળ કાર્યો કરાવ્યાં હતાં. ઉત્તમ સંયમ ગુણના ધારક પૂજ્ય સાધ્વી શ્રી ઉત્તમશ્રીજી મહારાજ સંસારી નામ ચંદુબહેન, પિતાશ્રીનું નામ શ્રી હરગોવિંદદાસ કપૂરચંદ રોલિયા. માતુશ્રીનું નામ મણિબહેન, ગામ ભાભર. જેઓશ્રીનાં માતા-પિતા વગેરે કુટુંબ પરિવાર સંસ્કારી અને ધર્મનિષ્ઠ છે, તેથી ચંદુબહેન પણ નાનપણથી જ ધર્મસંસ્કારોથી વાસિત હતાં. એટલે ચંદુબહેનની ૧૬ વર્ષની નાની વયે સંયમ લેવાની ભાવના જાગી. માતા-પિતા વગેરેએ ઉલ્લાસ અને ઉમંગભેર ભાભરમાં જ દીક્ષા સંવત ૧૯૯૦ માગશર વદ રના પૂ. બુદ્ધિવિજયજી મ. શ્રીના વરદ હસ્તે અપાવી અને તેઓશ્રી પૂ. બુદ્ધિ તિલક સમુદાયનાં વિદુષી સાધ્વી શ્રી સૌભાગ્યશ્રીજી મ.નાં શિષ્યા તરીકે સાધ્વી શ્રી ઉત્તમશ્રીજી નામે જાહેર થયાં. સંયમ ગ્રહણ કરીને પોતાના ગુરુને સમર્પિત બનીને જ્ઞાન, ધ્યાન, તપ, જપ અને વૈયાવચ્ચ. વગેરેમાં લીન બન્યાં. સંયમપયિ જેમ જેમ વધતો ગયો તેમ-તેમ તેમનાં શિષ્યા-પ્રશિષ્યાઓની સંખ્યા પણ વધતી ગઈ. આજે તેમનો ૫પની સંખ્યામાં પરિવાર છે. તેમનાં બીજાં બે બહેનોએ પણ આ જ સમુદાયમાં સંયમ ગ્રહણ કરેલ છે અને સાધ્વીશ્રી સુશીલાશ્રીજી મ. તથા સાધ્વીશ્રી રેવતશ્રીજી મ. નામે પરિવાર સાથે વિચરી રહ્યાં છે. Page #906 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો ૫૮ વર્ષના સંયમપર્યાયમાં જુદાં જુદાં ગામો અને છેલ્લે સાંચોર (સત્યપુર) નગરે સં. ૨૦૪૫ નું ચાતુર્માસ કરાવવાની શ્રીસંઘનાં ભાઈ-બહેનોની આગ્રહભરી વિનંતી થતાં ત્યાં ચોમાસું કરવાનાં હતાં; પણ ત્યાં તો જેઠ વદમાં લકવાની અસર થઈ અને સં. ૨૦૪૫ અષાઢ સુદ ૧૨ના સમતાભાવે અને સમાધિપૂર્વક ભાભર મુકામે જ કાળધર્મ પામ્યાં. તેઓશ્રીએ જીવનમાં અનેક નાનાં-મોટાં તપો કરવા સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના તેમ જ નમસ્કાર મહામંત્રના લાખોની સંખ્યામાં જાપ કર્યા હતા. છેલ્લે સુધી નવપદ એક ધાનની ઓળી અને દિવાળીનો અક્રમ જીવન પર્યંત કરેલ. દસ વર્ષથી ડાયાબિટીસનું દર્દ હોવા છતાં કોઈ દવા લેતાં નહિ, દવા લેવાનો આગ્રહ થતો તો પણ કહેતાં કે જે બનવાનું હશે તે બનશે. સંયમમાં ખૂબ મક્કમ હતાં. આવા ઉત્તમ ચારિત્રના પાલક સાધ્વીશ્રી ઉત્તમશ્રીજી મ. કાળધર્મ પામતાં તેમના સમુદાયને મોટી ખોટ પડી. તેઓશ્રીનો પુણ્યાત્મા જ્યાં હોય ત્યાં સૌ કોઈને સંયમગુણની પ્રેરણા પાતો રહે. * પૂજ્ય પ્રવર્તિની વિદુષીરત્ના સ્વ. સાધ્વીશ્રી કંચનશ્રીજી મહારાજ જિનમંદિરોથી વિભૂષિત એવા ઉત્તર ગુજરાતના સમૌ નામના ગામમાં શ્રી મોહનભાઈનાં ધર્મપત્ની સુશ્રાવિકા ભીખીબહેનની રત્નકુક્ષીએ વિ.સં. ૧૯૭૨ના કારતક વદ-૩ ના રોજ એક તેજસ્વી કન્યારત્નનો જન્મ થયો. પ્રબળ પુણ્ય અને પ્રભાવ જોઈને માતા-પિતાએ કાન્તા નામ રાખ્યું. તેમનો ગુણવૈભવ પણ વયવૃદ્ધિ સાથે જ વિકાસ પામવા લાગ્યો. ગુણપુષ્પોની સૌરભથી કુંટુંબના ગૌરવને મઘમઘતું કરી દીધું. તેર વર્ષની નાની ઉંમરે શ્રી ગોકુલદાસ ઉગરચંદના સુપુત્ર શ્રી અમૃતલાલ સાથે લગ્નસંબંધથી જોડાયાં પણ વિધિના યોગ કાંઇ જુદા જ નિમિયા હશે કે અમૃતલાલભાઈનું યુવાન વયમાં જ અકાળે અવસાન થયું. કાન્તાબહેનમાં સંસારની ઉપાધિઓની સમજણ કાંઇક ઓછી હશે..... ધાર્મિક અભ્યાસમાં મન પરોવ્યું. માતા-પિતાએ સારું એવું ધાર્મિક જ્ઞાન અપાવ્યું. મહાન સૂરિ મહારાજાઓના ચાતુર્માસ થતા ત્યારે તેઓનાં વ્યાખ્યાનો સાંભળવા કાન્તાબહેન નિયમિત જતાં. વૈરાગ્યનો રંગ વધુ ઘેરો બન્યો. નાની વયમાં જ સૂત્ર-અર્થ, સંસ્કૃત વ્યાકરણ, ચૈત્યવંદન, સ્તુતિસ્તવન, સજ્ઝાય વગેરે કંઠસ્થ તેમ જ મધુર રાગમાં બોલવાની શૈલીના કારણે તેઓ સૌના આવકાર અને આદરમાન પામ્યાં હતાં. પુત્રીની આ જિનભક્તિ, જ્ઞાનભક્તિ અને સંયમરાગ જાણી માતા-પિતાએ સં. ૧૯૯૨માં પૂ. મુનિશ્રી કપૂરવિજયજી મહારાજના શિષ્યરત્ન પૂ. પુણ્યવિજયજી મ. ની નિશ્રામાં સૌના જ પૂ. સા. શ્રી ચંપકશ્રીજી મહારાજ પાસે દીક્ષા આપવાનું નક્કી કર્યું. ગામમાં ઘણો જ ઉત્સાહ હતો. કાન્તાબહેનમાંથી સાધ્વીશ્રી કંચનશ્રીજી નામે જાહેર થયાં. વડીલોની વૈયાવચ્ચ-ભક્તિમાં જોડાઇ ગયાં, વડીદીક્ષા માણસા ગામમાં જ પ. પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં થઈ. ત્યાંથી વિહાર કરી વડા ગામમાં ચોમાસું કર્યું. ત્યાંથી અનેક સ્થળોએ વિચરતાં વિચરતાં ગુરુદેવ સાથે સમૌ પધાર્યાં. ત્યાં પોતાના સંસારી કાકાની દીકરી બહેન સુભદ્રાને સં. ૧૯૯૫માં દીક્ષા આપી. નામ સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીજી રાખ્યું. બંને Page #907 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૬૯ ગુરુબહેનો જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગની સાથે સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરતાં કરતાં સુરત, જામનગર, ભરૂચ અને અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં ચોમાસાં કરી વિચરી રહ્યાં. તેવામાં સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીજી મહારાજ અસાધ્ય રોગમાં ઘેરાઈ ગયાં. પોતાના ગામમાં જ સૌના આગ્રહને માન આપી તેમની ઘણી સારી સેવા કરી. તે પછી પૂ. સાધ્વીજી કંચનશ્રીજી મહારાજ પોતાના શિષ્યા-પરિવાર સાથે મારવાડ, મેવાડ, મધ્યપ્રદેશમાં વિચરતાં રહીને અનેક જીવોને ધર્મ પમાડી શાસનની સેવામાં વૃદ્ધિ કરતાં રહ્યાં. તે પછી અમદાવાદમાં સ્થિરતા કરી પોતાનું જીવન જ્ઞાન-ધ્યાન-સાધનામય બનાવી દીધું. કર્મસંયોગે બીમારી આવી છતાં અપ્રમત્તભાવે સંયમ-આરાધના કરી રહ્યાં. તપસ્યાઓમાં વર્ષીતપ, વીશ સ્થાનકની ઓળી, અઠ્ઠાઇ તપ વગેરે નાનીમોટી ઘણી તપસ્યાઓ કરી છે. આવા જ્ઞાન-ધ્યાન-સંયમસાધિકા સાથ્વીરત્નશ્રી કંચનશ્રીજી મહારાજને કોટિ કોટિ વંદના... પૂ. સા. શ્રી સમરસાશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી હિતજ્ઞાશ્રીજી મ. ના સદુપદેશથી શ્રી રશિમ એપાર્ટમેન્ટ (વાસણા-અમદાવાદ)નાં આરાધક બહેનો તરફથી. પ્રશાંતમૂર્તિ પૂ. સાધ્વીજી શ્રી અમપ્રભાશ્રીજી મહારાજ પોરબંદર તાલુકામાં નાનું સીધસર નામે ગામ. તેમાં વસનાર મોટે ભાગે ભદ્રિકભાવી. પિતાનું નામ ગોવિદજીભાઈ શાહ અને માતાનું નામ કસરીબહેન અને તેમનું સંસારી નામ અમૃતબહેન. નામ એવા જ ગુણ. સીધસરમાં જૈનોનાં ઘર બહુ ઓછાં. પણ દરેક પ્રત્યે અરસપરસ મૈત્રીભાવ ગજબનો. દરેક સાથે મળીને જ ધમરાધના કરે. આવા એકત્વભાવી તથા સંસ્કારી જીવો વચ્ચે વૃદ્ધિ પામતા ગામમાં ધર્મસંપન્ન દોશી કુટુંબમાં તુલસીદાસભાઈ સાથે લગ્નગ્રંથિથી માતાપિતાએ જોડડ્યાં. પણ આ આત્માને સંસાર પ્રત્યે મોહ કે રાગ કયારેય પણ સતાવે નહીં. સાધુ-સાધ્વી ભગવંત જ્યારે પણ વિહારમાં પધારે ત્યારે ત્યારે અવશ્ય ઉપવાસ તો કરે જ. આમ કરતાં છેલ્લાં પ્રાયઃ પપ વર્ષથી જામનગર રહેવાનું થયું. અહીં પણ દિનપ્રતિદિન ધર્મલાભ ખૂબ જ વૃદ્ધિ પામતો રહ્યો. સંસારી ત્રણ સુપુત્રો અને ચાર સુપુત્રીઓ તેમાં નાનાં પુત્રી સુશીલાબહેનને સુસંસ્કારનું અમૃતપાન કરાવતાં હાલાર દેશોદ્ધારક પ. પૂ. આ. ભ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ. સા અને હાલારકેશરી પ. પૂ. આ. ભ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા તથા પૂ. તપસ્વી સાધ્વી શ્રી મહેન્દ્રપ્રભાશ્રીજી મહારાજ તથા સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મહારાજનો પરિચય થતાં સંસારની અસારતા જાણી વૈરાગ્ય દઢ થયો, તેથી સં. ૨૦૧૨માં કાર્તિક વદ-૬ના પ. પૂ. આ. ભ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ. સા.ના શુભ હસ્તે લાખાબાવળમાં દીક્ષા આપી. પુત્રીની દીક્ષા બાદ અમૃતબહેનને તો રાતદિન એમ જ થયા કરે છે કે હું ક્યારે આ અસાર સંસારમાંથી મુક્ત બનું? દોઢ વર્ષ પાંચ વિગઈનો ત્યાગ કર્યો તો પણ દીક્ષા માટેની રજા ન મળી. આખરે આ વૈરાગી આત્માએ સં. ૨૦૧૩ના અષાઢ સુદિ-૧૦ નારાસંગપુરમાં હાલાર દેશોદ્ધારક પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્રસૂરિજી મ.ના ચરણમાં શિર Page #908 -------------------------------------------------------------------------- ________________ ૮૭૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો ઝુકાવી દીધું. અમૃતબહેન મટી સાધ્વીશ્રી અમરપ્રભાશ્રીજી બન્યાં. “સંસારતારિણી મોક્ષગામિની" દીક્ષા અંગીકાર કરી. દિન દિન ચઢતે વાને તપ, સંયમ, વિનય, ભક્તિ-વૈયાવચ્ચ, ઇરિયા સમિતિ આગળ ને આગળ વધતાં રહ્યાં. ૩૦-૩૦ વર્ષ અપ્રમત્તભાવે રત્નત્રયીની ખૂબ જ આરાધના કરી જીવન ખરેખર સાર્થક બનાવ્યું. આ સરળ, સમતા-સમાધિ-સહનશીલતાની સાક્ષાત્ મૂર્તિના મુખ પર ગ્લાનિ કે બીમારી છેલ્લે સુધી જોવા મળેલ નહીં. વિ. સં. ૨૦૪૩ના આસો વદ ૧૦ને મંગળવારના દિવસે તો દરરોજ કરતાં વધારે પ્રસન્નતા દેખાઈ. સહવર્તિનીઓને થયેલ કે અહો ! જુઓ આજ તો પૂ. મોટા મહારાજ સાહેબ કેવા-કેટલા આનંદમાં ઝૂલે છે ! આજે કાંઈક વધારે આત્મલીનતા દેખાય છે. સાંજે પ્રતિક્રમણ, સંથારાપોરસિ વગેરે ભણાવ્યા બાદ દરરોજના કાર્યક્રમ પ્રમાણે નવકારવાળી ગણતાં ગણતાં રાતે સાડાદશ વાગે દરેક સહવર્તિનીઓને બોલાવી કહ્યું કે આજે તો મને દરરોજ કરતાં વધારે સારું છે. તમે કોઈ ચિંતા કરશો નહીં. મારે તો આજે લાંબી ઊંધ કરવાની છે. તમે દરેકને હું ખમાવું છું. શાતામાં રહેજો. એમ કહી નવકાર ગણતાં ગણતાં પરમ વાત્સલ્યભાવથી દરેકના મસ્તક પર ખૂબ જ હાથ ફેરવ્યો. આ શું ! અમારા વચ્ચેથી છેલ્લા આશીર્વાદ આપી ચિર વિદાય લેવાની પૂર્ણ તૈયારી કરી ન રહ્યાં હોય! સહવર્તિનીઓએ પૂછશે કે આમ કેમ આપશ્રી બોલી રહ્યાં છો? જવાબમાં માત્ર સ્મિત તથા પ્રસન્નચિત્ત! બસ, હવે નવકાર ગણતાં ગણતાં સંથારી જાઉં છું. ઓમ બોલી નવકાર ગણવા માંડ્યાં. બસ, પછી માત્ર અરિહંત અરિહંતનું જ સ્મરણ, ડૉકટર તથા ચતુર્વિધ સંઘ આવી ગયો. હાર્ટની બીમારી વધી ગયેલ. આટલી વેદના છતાં અરિહંત સિવાય બીજે કયાંય લક્ષ નહીં. ડૉકટરોએ કહ્યું કે હવે છેલ્લી સ્થિતિ છે. આખી રાત શ્રી ચતુર્વિધ સંધે અખંડ નમસ્કાર મહામંત્રની ધૂન ચાલુ રાખી. આસો વદ-૧૧ ને બુધવારે સવારે નવ ને પિસ્તાલીશે અરિહંત અરિહંત બોલતાં બાણું વર્ષે શાંતિ-સમાધિ પૂર્વક દીપક બુઝાયો. પૂજ્યશ્રીની સહિષ્ણુતા, સમતા અને ક્ષમા અજોડ હતી. વેદનીય કર્મના મહાવ્યાધિમાં પણ તે સાચી સમજણને કેળવી સમાધિ રાખી. પૂજ્યશ્રીએ એક અદ્ભુત સહનશીલતાનો બોધ જગતને પૂરો પાડ્યો. તેમાં પણ પૂજ્યશ્રીની પ્રભુભક્તિ, આત્મમસ્તી, નમસ્કાર મહામંત્રની આરાધનાની જમાવટ કરવાની શક્તિ ગજબની હતી. આવા આત્માનું મૃત્યુ સમાધિપૂર્વકનું હોય એમાં શંકાને સ્થાન નથી. ધર્મભૂમિ સીનોરનાં શ્રમણીરત્નો નર્મદાતટે સીનોરમાં શ્રી સીનોર દશા ઓસવાલ જે. મૂ. જૈનસંઘમાંથી દીક્ષિત થયેલ પૂ. સાધ્વીજી મહારાજોને કોટિ કોટિ વંદના. પૂ. સા. શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મ. (નરોત્તમ હીરાચંદની સંસારી પુત્રી) દીક્ષા : ૧૯૮૫ પૂ. સા. શ્રી કનકશ્રીજી મ. (સંસારી નામ : કમળાબેન ભોગીલાલ શાહ) દીક્ષા: ૧૯૮૦. પૂ. સા. શ્રી મંગળાશ્રીજી મ. (છોટાલાલ હરગોવિંદદાસની સંસારી પુત્રી) દક્ષા ઃ ૧૯૮૦. પૂ. સા. શ્રી પ્રસન્નયશાશ્રીજી મ. (સંસારી નામ કુ. પ્રતિમા જયંતિલાલ) દીક્ષા : ૨૦૨૮. પૂ. સા. શ્રી જિનકૃપાશ્રીજી મ. (સંસારી નામ જયશ્રીબેન કંચનલાલ) દીક્ષા - ૨૦૩૨. પૂ. સા. શ્રી હિતોદયાશ્રીજી મ. (હીનાબેન ફકીરચંદ પ્રેમચંદ) દીક્ષા : ૨૦૩૪. પૂ. સા. શ્રી નંદીકરાશ્રીજી મ. (નયનાબેન નવનીતરાય અંબાલાલ) દીક્ષા : ૨૦૩૪. પૂ. સા. Page #909 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૭૧ શ્રી નિર્મળાશ્રીજી મ. ( નિમુબહેન રતિલાલ મૂળચંદ ) દીક્ષા : ૨૦૩૫. પૂ. સા. આત્મરક્ષિતાશ્રીજી મ. (સંસારી નામ રાજુલાબહેન મંગળદાસ) દીક્ષા : ૨૦૩૭. ' ઉપર મુજબ શ્રી સીનોર જૈન જ્ઞાતિમાંથી નવ બહેનોએ દીક્ષા ગ્રહણ કરેલ. હીરાલાલ જી ઘીયા, સીનોર વૈયાવચ્ચનો ગુણભંડાર પૂ. સાધ્વીજી શ્રી વિમલપ્રભાશ્રીજી મહારાજ ગૃહસ્થપણામાં વિમલાબેન નામ હતું. જૂના ડીસામાં જન્મ હતો. પિતાશ્રી મંગળદાસ, માતુશ્રી કંકુબેન..... ઉંમરલાયક થતાં શેઠ કુટુંબના શાહ નાથાલાલ હાથીભાઈના સુપુત્ર સહુથી મોટા શ્રી મોતીલાલ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.... નાથાલાલની જૂની પેઢી વરસોથી કોલ્હાપુર ચાલી રહી છે. ગોળના વેપારી છે. આ તરફ મોતીલાલ પોતાના પિતાથી જુદા રહેવા નવા ડીસા ગયા અને દોઢ વરસમાં એક બાળકનો વિમલાબેનની કુક્ષીએ જન્મ થયો... લગભગ તેને રાત્રે દૂધપાન કરાવ્યું નથી...તે દોઢ વરસનો થતાં તો માત-પિતાએ બ્રહ્મચર્યવ્રત સ્વીકારી લીધું... મોતીભાઈ કોલ્હાપુરમાં ઇન્ટર ભણતા. દેડકા ચીરવાનું આવતાં વૈરાગી બની ગયા...પછી તો બંને પતિ-પત્ની તપમાં, બાળકને સુંદર સંસ્કાર આપવામાં લાગી ગયાં. પ્રભુભક્તિ એવી જોરદાર કે રોજ નૈવેદ્યનો થાળ ધરીને જ એકાસણું કરતાં...સંયમની ભાવના મનમાં ભાવતાં હતાં. જ્યારે યોગ આવે ? બાળકનું નામ ધીરેન્દ્ર રાખ્યું. ગર્ભથી સાડાસાત વર્ષનો થતાં તે પણ પૂર્વજન્મના અભ્યાસથી સંયમ માટે તૈયાર થઈ જતાં.અવસરે મહિમાવિજયજી મ. સા.નો યોગ મળ્યો. વૈરાગ્યવૃદ્ધિ થઈ...અને શ્રી જિનપ્રભસૂરિ મ.ની દીક્ષા જોઈ વૈરાગ્ય વધ્યો. પૂ. અધ્યાત્મયોગી નમસ્કાર મંત્રારાધક શ્રી ભદ્રંકર વિ. મ. સા.નો પરિચય પામી તેઓશ્રી પાસે દીક્ષા લેવા નિર્ધાર કર્યો...પણ નાનો બાળક, ઘરમાં નાથાલાલની અનુમતિ પણ નહિ છતાં..પ્રેમસૂરીશ્વરજી મ. સા. તથા ડીસાના સંઘની અનુમતિ લઈ ઝગડિયા તીર્થે દીક્ષા આપી... ગુરુવર્ય શ્રી ભદ્રંકર વિ. મ. સા. ની છત્રછાયામાં મોતીલાલ શ્રી મહાયશ વિ. મ. સા.ના નામે સુંદર આરાધના કરવા લાગ્યા. ધીરેન્દ્ર ધુરંધર વિ. મ.ના નામથી જ્ઞાનાભ્યાસમાં આગળ વધવા લાગ્યા. આ તરફ વિમળાબેન પોતાનાં સાસુએ જે આગળ દીક્ષા લીધેલી તે દિવ્યપ્રભાશ્રીજી નામે હતાં, તેમનાં શિષ્યા વિમલપ્રભાશ્રીજી નામે બન્યાં બાદ... વર્ધમાન તપને વધતા ભાવે આરાધતાં આરાધતા સોની ઓળી પાટણ મુકામે પૂરી કરી. પારણું શ્રી ભદ્રંકર વિ. મ. સા.ની પુનિત નિશ્રામાં કર્યું.બાદ ઉપર પણ ફરી પાયો ભરીને બીજી અઢાર ઓળી, ૧૦૮ આયંબિલ પણ કય... Page #910 -------------------------------------------------------------------------- ________________ ૮૭૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો વર્ધમાન તપ કરતાં વચ્ચે માસક્ષમણ, વીશ સ્થાનક તપ, સિદ્ધિતપ, સોળ આદિ મોટી પણ તપશ્ચય, ૧૦૮ પાર્શ્વનાથનાં એકાસણાં આદિ નાનીમોટી તપસ્યા પણ કરી. તપ કરતાં કરતાં પણ પ્રમાદ જરાય નહિ... નવકારવાળીના મણકા ગૂંથવા, પાત્રો રંગવાં, ઠવણીનાં ફૂલ કરવાં, દોરા-દોરી, તર્પણી-ઘડાનાં કરવાં, સાધુ-સાધ્વીની ભક્તિ કરવી વગેરે ઘણો જ વૈયાવચ્ચનો ગુણ વિકસાવેલ છે. તપ કરતાં કરતાં વિહારક્ષેત્રો ઘણાં ફય.... રાજસ્થાનની પંચતીર્થી નાની બે-ત્રણવાર, મોટી પંચતીર્થી જેસલમેરની જયપુર... બિકાનેર... એમ.પી. માં રતલામથી માંડીને નાગેશ્વર સુધીનાં તીર્થો.. મેવાડમાં..ચિત્રોડ, કેશરિયાજી વગેરે, ગુજરાતનાં તીર્થો સૌરાષ્ટ્રનાં જૂનાગઢ જામનગર આદિ તીર્થો...મહારાષ્ટ્રમાં કોલ્હાપુર સુધી વિહરણ... કર્ણાટકમાં નિપાણી, બેલગાંવ, બેંગલોર, મૈસુર આદિ સંપૂર્ણ, કેરલા, એલપ્પી, કાલીકટ, કોચીન આદિ તમિળનાડુ-મદ્રાસ, ઇરોડ, સેલમ, કોઈમ્બતુર આદિ આંધ્રમાં કુભાકજી, હૈદ્રાબાદ, સિકંદ્રાબાદ, વિજયવાડા, લીંકાર આદિ. ૬૫ વર્ષની વય સુધી અપ્રમત્તપણે ફરી તીર્થોની, દહેરાસરોની ભક્તિ-સ્પર્શના કરી છે. બાદ મીરજ મુકામે ત્રણ વર્ષ પહેલાં હાર્ટ એટેકના હુમલા એ બે વાર સીરિયસ સ્થિતિમાં સપડાયાં... પણ મુખમાં અરિહંત...શંખેશ્વર એ જ જાપ ચાલુ.. બીજા પણ રોજના જાપ ત્રણ કલાક ચાલુ છે...હાલ ૬૮ વર્ષની વયે આરાધના સુંદર કરી રહ્યાં છે. હવે તબિયતના કારણે વિશેષ તપ થતો નથી પણ તિથિઓમાં તપ કરવાનું ચૂકતાં નથી. –વર્ષોથી પૂ. ૩૬ કરોડ નવકારના આરાધક શ્રી પ. પૂ. યશોદેવસૂરિજી મ. સા.ની આજ્ઞાને ધારણ કરનારાં તેઓ હાલ શ્રી ધનપાલસૂરિજી મ. સા.ની આજ્ઞાનું પાલન કરતાં વિહરી રહ્યાં છે. તેમનો શિષ્યા-પ્રશિષ્યા મળી નવ ઠાણાંનો પરિવાર છે. આરાધના-જ્ઞાનમાં મગ્ન છે. સાધ્વીશ્રી કીર્તિપૂર્ણશ્રીજી મ. પૂ. સાધ્વીશ્રી વિમલપ્રભાશ્રીજી મ.નો પરિવાર શુભ નામ દીક્ષાસંવત દીક્ષાદિન ગુરુણીનું નામ સા. શ્રી વિમલપ્રભાશ્રીજી ૨૦૦૮ મ. સુ. ૧૦ સા. શ્રી દિવ્યપ્રભાશ્રીજી સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી ૨૦૧૫ સા. શ્રી વિમલપ્રભાશ્રીજી સા. શ્રી શરદપૂર્ણાશ્રીજી ૨૦૨૨ સા. શ્રી કીર્તિપૂણશ્રિીજી સા. શ્રી સ્નેહપૂર્ણાશ્રીજી ૨૦૩૦ સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી સા. શ્રી પ્રીતિપૂર્ણાશ્રીજી ૨૦૩૭ સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી સા. શ્રી મૈત્રીપૂણશ્રિીજી ૨૦૩ સા. શ્રી શરદપૂર્ણાશ્રીજી સા. શ્રી પ્રેમપૂર્વાશ્રીજી ૨૦૪૩ સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી સા. શ્રી સ્મિતપૂર્ણાશ્રીજી ૨૦૪૭ ફા. સુ. ૯ સા. શ્રી કીર્તિપૂણશ્રીજી સા. શ્રી સૌમ્યપૂર્ણાશ્રીજી ૨૦૪૭ વૈ. સુ. ૧૩ સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી જે ૪ d f g d ಈ ಸ ಸ ಸ ಸ ಸ ಸ wm www Page #911 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] વિનય-વૈયાવચ્ચ ગુણમાં અગ્રેસર વાત્સલ્યમયી પૂ. સાધ્વીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ સૂર્યનો તેજસ્વી પ્રકાશ અનેક ગગનચુંબી જિનાલયો ઉ૫૨ છવાઈ રહ્યો છે. પ્રગટપ્રભાવી ૨૩મા તીર્થપતિ શ્રી સ્થંભણ પાર્શ્વનાથ જ્યાં વિરાજિત છે તેવી પાવન વસુંધરા જે ખંભાત નામે પ્રસિદ્ધ છે. [ ૮૭૩ માતા ચંપાબહેનની રત્નકુક્ષીને દીપાવનાર અને પિતાશ્રી ભોગીલાલભાઈના કુળમાં દીપિકા સમાન એવી પુત્રીનો જન્મ થયો. નામ હીરાબહેન તેવા જ ગુણમાં પણ તેજસ્વી હીરો હતાં. બાલ્યવયથી જ માતાના સુસંસ્કારોનું સિંચન થતાં જીવન ધર્મમય બનવા લાગ્યું. વિરાગનો દીપક પણ ઝળહળતો હતો. ધાર્મિક અભ્યાસ સુંદર રીતે કરતાં હતાં. માતા ચંપાબહેન પોતાની પુત્રી હીરાબહેનનાં હિતસ્વી હતાં. દરેક માતાઓને પોતાની પુત્રીઓની ચિંતા હોય જ; પણ ભાગ્યશાળી પુત્રીની માતા પોતાના સંતાનના સાચા હિતેચ્છુ બની શાસનને સોંપવા તૈયાર થાય છે. હીરાબહેને સંયમજીવન સ્વીકારવાની તૈયારી બતાવી અને માતાપિતાએ મુહૂર્ત જોવરાવ્યું. સં. ૨૦૧૧ વૈશાખ સુદિ ૭ના રોજ સ્થંભણતીર્થની ભૂમિમાં આ મુમુક્ષુની આનંદના હિલોળા વચ્ચે દીક્ષા થઈ. હીરાબહેન મટીને સાધ્વીશ્રી હર્ષપૂર્ણાશ્રીજી બન્યાં. ગુરુપદે સ્થાપિત થયાં પૂ. રોહિણાશ્રીજી મહારાજ. સંયમ સ્વીકારી અણગાર બન્યાં. જ્ઞાન, ધ્યાન, વિનય વૈયાવચ્ચ આદિ ગુણો જેનામાં પડેલા હતા તે પ્રગટ થયા. આ સમુદાયમાં આ મહાત્મા ખરેખર વિનય-વૈયાવચ્ચના ગુણમાં મુખ્ય સ્થાન ધરાવનાર છે. ક્યારેય પણ સમુદાયમાં કોઈની પણ બીમારી હોય તેની સેવામાં હાજર થઈ જાય. તેવી જ રીતે ગોચરી-માંડલીમાં પણ અગ્રેસર. પોતાના શિષ્યાદિ પરિવાર ઉપર વાત્સલ્યની વર્ષા વરસાવી રહ્યાં છે અને સર્વ શિષ્યા-પ્રશિષ્યાઓને અભ્યાસ તથા તપસ્યાદિ કરાવવામાં હંમેશાં સહાયતા અર્પી રહ્યાં છે. શારીરિક બળ ઓછું પણ જીવનમાં પોતે સળંગ ૫૦૦ આયંબિલ, વર્ષીતપ, વર્ધમાન તપની ઓળી, સિદ્ધિતપાદિ મહાન તપસ્યાઓ કરી છે. સંયમજીવનનાં ૩૮ વર્ષ થયાં. પોતાનું જીવન નિરતિચારપણે પળાય તેવી સતત કાળજી રાખે છે. પૂ. ગુરુદેવ મહારાજની અનુજ્ઞાથી જુદાં જુદાં ગામોમાં ચાતુમસની આરાધના બહેનોમાં સુંદર કરાવી શાસન-પ્રભાવના કરી રહ્યાં છે. આવા ગુણિયલ મહાત્માનાં ચરણારવિંદમાં કોટિ કોટિ વંદના. * પૂ. સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ જન્મ : ખંભાત, સં. ૧૯૯૧ કા. વ. ૬. દીક્ષા : ખંભાત, સંવત ૨૦૧૧ વૈ સુ-૭. ગુરુનું નામ પૂ. સા. શ્રી ઇન્દ્રશ્રીજી મહારાજ. સ્થંભનપુરમાં પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ બન્નેએ સાથે જ પૂ. આ. ભગવંત શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબ હસ્તે સંયમ ગ્રહણ કર્યું. મારવાડ, મહારાષ્ટ્ર, કચ્છ, ગુજરાત–અનેક દેશોમાં વિહાર કરી અનેક જીવોને પ્રતિબોધ પમાડ્યા અને શિષ્યા-પ્રશિષ્યાઓના ગુરુદેવ બન્યાં. અત્યારે જીવનમાં અનેક તપસ્યાઓ તથા જ્ઞાન-ધ્યાનમાં મગ્ન તેમના પૂ. ગુરુદેવની અખંડ ભક્તિ કરતાં સંયમજીવનની અખંડ આરાધના કરી રહ્યાં છે. * Page #912 -------------------------------------------------------------------------- ________________ ૮૭૪ ] [ શાસનનાં શ્રમણીરત્નો પ. પૂ. આ. શ્રી ધનપાલસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવર્તિની પૂ. સાધ્વીરત્ના શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી મહારાજ અક્ષરોથી ઉકેલાય નહિ..શબ્દોથી સમજાય નહિ... બુદ્ધિથી અંકાય નહિ, એવી અલબેલી રાજનગરીની પવિત્ર ભૂમિમાં સં. ૧૯૯૬ના શ્રાવણ વદ ૧૧ના શુભ દિવસે જન્મ થયો. વાડીભાઈના વિરાટ વ્હાલમાં, રેવાબહેનના વાત્સલ્યવારિધિ વડે સિંચાતું આ કોમળ બાળ કોકિલ ગુંજારવ કરતું, બાલક્રીડા કરતું રહ્યું. મીઠા અને મધુરા વાણીના સૂરે માતા-પિતાને કોકિલા નામની પ્રેરણા આપી અને કોકિલા નામ સ્થાપન કર્યું. હસતું રમતું ખીલતું આ બાળ દિવસોનાં પગથિયાં ગણવા લાગ્યું. દીકરીના ભાવીનાં સોનેરી સોણલામાં માતાએ વિચારવા માંડયું ! પ્યારી પુત્રીને શાસનને સમર્પિત કરી રત્નકુક્ષી ઉજાળવાની મહત્ત્વાકાંક્ષા સેવતી રહી. દીકરીના દેહની ચિંતા અનેક માતા કરે પણ શાસનને સમર્પિત કરવાની ભાવના પાછળ દીકરીનું આત્મોત્થાન થાય એ જ માતૃસહજ સુલભ હૃદયનું હાર્દિક અભિપ્રત હતું અને આ જ હતું કોકિલાનું પરમોચ્ચ સદ્ભાગ્ય ! ભૌતિક સુખ, વ્યવહારજીવન અને અદ્યતન કેળવણી દ્વારા વેસ્ટ બની જતા જીવનને સમ્યકજ્ઞાનનો ટેસ્ટ કરાવી બેસ્ટ બનાવવા માટેના પ્રયત્નો શરૂ થયા. પુરુષાર્થ અને પ્રારબ્ધનાં કદમ જ્યારે એકસાથે ઊપડે છે ત્યારે સફળતા અવશ્ય સાકાર થાય જ છે. કોકિલાબહેને માતાના અંતરના અક્ષરોને ઉકેલી પોતાના અંતરના અતલ ઊંડાણમાં સ્થાપન કર્યા અને સ્થાપેલા તે જ શબ્દો એક દિવસ ઉદ્ગાર રૂપે બહાર આવી ગયા. કોકિલાબેને માતાને કહ્યું : “સંસારના સોનેરી પિંજરમાં...પંખી રહ્યું અકળાઈ....બંધન તોડી ગગને ઊડવા પાંખો રહ્યું ફફડાઈ.. સંયમમુહૂર્ત કઢાવો..લાવો રે લાવો...શુભ દિવસ કઢાવો...” માતાનું સુવર્ણ-સ્વખ, બેન મહારાજશ્રી પૂ. રોહિણાશ્રીજી મ. સા.ની પ્રેરણાનાં પીયૂષપાન કરી પુત્રી કોકિલાબેન દ્વારા સાકાર થતું સાંભળતાં જ મુહૂર્તનાં મંગલ ગવાયાં...અને. સંવત ૨૦૧૪ વૈશાખ સુદ ૭ ના સુમંગલ પ્રભાતે ચૌદ રાજલોકના જીવોને અભયદાન દેવા.પ્રભુએ સ્વયં આચરેલી..અનુભવેલી...અને ઉપદેશેલી પ્રવ્રજ્યાના પુનિત પંથના પ્રવાસી બનવા, વૃત્તિ અને પ્રવૃત્તિનો વળાંક અધ્યાત્મ તરફ વાળી પૂ. રોહિણાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પૂ. કીર્તિપૂર્ણાશ્રીજી મહારાજ તરીકે દીક્ષિત બન્યાં. તપોમૂર્તિ, જ્ઞાનમૂર્તિ અને શુદ્ધ ચારિત્રી, વાત્સલ્યદાત્રી ગુરુમૈયાની પરમ કૃપા, ગ્રહણશિક્ષા, આસેવન શિક્ષા, ચરણસિત્તરી અને કરણસિત્તરીની શિક્ષા સાક્ષાત્ કરી. વિભાવદશાનાં વિરાટ વમળોમાંથી નિવૃત્ત થવા અને સ્વભાવદશાની સહજ પ્રાપ્તિ અર્થે જ્ઞાનનો યજ્ઞ માંડ્યો. વિનય, વૈયાવચ્ચ અને નિખાલસતાના પરમોચ્ચ ગુણના અપૂર્વ સહકારે પૂ. કીર્તિપૂર્ણાશ્રીજી મ. સા. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કર્મગ્રંથ, કમ્મપયડીનો અભ્યાસ હસ્તગત કર્યો. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ધ્યાનયોગની સિદ્ધિમાં સાફલ્ય પ્રાપ્ત કરી પૂ. કીર્તિપૂર્ણાશ્રીજી મ. સા. નિરંતર ગુરુમૈયાની વાતસલ્યસરિતામાં સ્નાન કરી કર્મમલને ધોઈ રહ્યાં. બુદ્ધિ અને જ્ઞાનને દૂર મૂકીને ફક્ત હદયથી પ્રાધાન્ય આપી સ્વજીવનને નિર્ભયતાથી પસાર કરવા લાગ્યાં. કાળના અવિરત પ્રવાહમાં સમય પસાર થવા લાગ્યો... આરાધક હવે સાથે સાથે સાધક બન્યા.... વ્યવહારજીવનમાં શિષ્યા-પ્રશિષ્યાની સાથે પણ અસ્મલિત આરાધનામય હવ, જાતાં સતત પોતાનાં ગુરુમાતાની નિશ્રામાં પ્રસન્નતાથી જીવનપ્રવાહ ચાલુ રહ્યો. એ ગુરુદેવશ્રીની આંખમાં વાત્સલ્ય છે...પ્રેમ નહિ, Page #913 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] અમી છે....રાગ નહિ, પ્રેરણા છે...પ્રહાર નહિ. છતાં ત્યાગ અને તપનું તેજ ઝળહળી રહ્યું છે. “ગુરુની આજ્ઞા, ગુરુની શુભ નિશ્રા, ગુરુની ઉપાસના એ જ જેનું હાર્દ છે...એ જ જેનો પ્રાણ છે.” એવાં પૂ. કીર્તિપૂર્ણાશ્રીજી મ. સા. દેશ-પ્રદેશ વિચરી ભવ્ય જીવોને હૃદયસ્પર્શી અને આત્મલક્ષી ઉપદેશ આપી “વિ જીવ કરું શાસનરસી'ની પરમ ઉદાર વાત્સલ્ય અને મૈત્રીભાવનાને પ્રયુક્ત કરી રહ્યાં છે. પૂ. કીર્તિપૂર્ણાશ્રીજી મ. સા.ના જીવનનું ધ્યાન, અક્ષર, શબ્દ, પેન અને પુરુષાર્થ દ્વારા શક્ય નથી. આખી જિંદગીની કિંમત અને કરામત આંકતી એક શાયરી વાંચી લઇએ– “નહિ વહ જિંદગી, જિસકો જહાં નફરત સે ઠુકરાયે, નહીં વહ જિંદગી, જો મૌત કે કોંમેં ગિર જાયે, વહી હૈ જિંદગી જો નામ પાતી હૈ ભલાઈ મેં, ખુદ કો છોડ કર જો પહુંચ જાતી હૈ ખુદાઈ મેં.” * પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયધનપાલસૂરિજી મ. સા.નાં આજ્ઞાવર્તિની પ્રવર્તિની સ્વ. સાધ્વીશ્રી રંજશ્રીજી મ.નો પરિવાર ક્રમ શુભ નામ ૧. પ્રવર્તિની સાધ્વીશ્રી ઇન્દ્રશ્રીજી 2. સાધ્વીશ્રી વિનયપ્રભાશ્રીજી સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી સાધ્વીશ્રી પ્રિયંવદાશ્રીજી સાધ્વીશ્રી વિશ્વપ્રભાશ્રીજી સાધ્વીશ્રી સૂર્યયશાશ્રીજી સાધ્વીશ્રી સુશીલયશાશ્રીજી સાધ્વીશ્રી યશોધનાશ્રીજી ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. સાધ્વીશ્રી કલ્યાણપુણ્યાશ્રીજી ૧૧. સાધ્વીશ્રી ઇન્દ્રયશાશ્રીજી ૧૨. સાધ્વીશ્રી દેવાનંદાશ્રીજી ૧૩. સાધ્વીશ્રી ગુણમાલાશ્રીજી ૧૪. સાધ્વીશ્રી તત્ત્વપ્રશાશ્રીજી ૧૫. સાધ્વીશ્રી સુવર્ણપ્રભાશ્રીજી ૧૬. સાધ્વીશ્રી જયમંગલાશ્રીજી ૧૭. સાધ્વીશ્રી જિતેન્દ્રશ્રીજી ૧૮. સાધ્વીશ્રી સુમંગલાશ્રીજી દીક્ષાસંવત દીક્ષાદિન ૧૯૯૪ વૈ. શુ ૧૩ ૨૦૦૭ ૨૦૧૧ ૨૦૧૧ ૨૦૧૬ ૨૦૧૯ ૨૦૨૧ ૨૦૨૧ ૨૦૨૫ ૨૦૨૫ ૨૦૨૫ ૨૦૨૭ ૨૦૨૭ ૨૦૨૭ ૨૦૨૭ ૨૦૨૭ ૨૦૨૭ ૨૦૨૭ મા.. પ વૈ. સુ છ વૈ. સુ. ૭ મ. સુ. ૬ વૈ. સુ. ૬ મા. સુ. પ મા. સુ. પ મા. સુ. ૬ મા. સુ. ૯ મા. સુ. ૨ પો. વ. ૬ મ. સુ. ૪ મ. સુ. ૪ મ. સુ. પ મ. સુ. પ મ.સુ.પ મ. સુ. પ [ ૮૭૫ ગુરુણીનું નામ સા. શ્રી રંજનશ્રીજી સા. શ્રી રંજનશ્રીજી સાધ્વીશ્રી રંજનશ્રીજી સાધ્વીશ્રી ઇન્દ્રશ્રીજી સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી સાધ્વીશ્રી રંજનશ્રીજી સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી સાધ્વીશ્રી રંજનશ્રીજી સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી સાધ્વીશ્રી સુવર્ણપ્રભાશ્રીજી સાધ્વીશ્રી જયમંગલાશ્રીજી સાધ્વીશ્રી જિતેન્દ્રશ્રીજી Page #914 -------------------------------------------------------------------------- ________________ ૮૭૬ ] [ શાસનનાં શ્રમણીરત્નો દીક્ષાસંવત દીક્ષાદિન (u વૈ. સુ. ૩ U ૨૦૨૯ ૨૦૨૯ ૨૦૨૯ ૨૦૨૯ ૨૦૩૧ ૨૦૩૨ ૨૦૩૩ ૨૦૩૩ ૨૦૩૪ = દ ( ૨૦૩૫ ૨૦૩૫ ૪ ૨ ૪ ક્રમ શુભ નામ ૧૯. સાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી ૨૦. સાધ્વીશ્રી જયમાલાશ્રીજી ૨૧. સાધ્વી શ્રી પુન્યપ્રભાશ્રીજી ૨૨. સાધ્વીશ્રી દિવ્યપ્રભાશ્રીજી ૨૩. સાધ્વીશ્રી કિરણયશાશ્રીજી ૨૪. સાધ્વીશ્રી સંવેગરત્નાશ્રીજી ૨૫. સાધ્વીશ્રી દિવ્યજ્યોતિશ્રીજી ૨૬. સાધ્વીશ્રી દર્શનરત્નાશ્રીજી ૨૭. સાધ્વી શ્રી ચારિત્રરત્નાશ્રીજી ૨૮. સાધ્વીશ્રી રમ્યયશાશ્રીજી ૨૯. સાધ્વીશ્રી મેરુપરાશ્રીજી ૩૦. સાધ્વીશ્રી મુક્તિધરાશ્રીજી ૩૧. સાધ્વીશ્રી આત્મદર્શનાશ્રીજી ૩૨. સાધ્વીશ્રી નિર્મળયશાશ્રીજી ૩૩. સાધ્વી શ્રી ચારિત્રવર્ધનાશ્રીજી ૩૪. સાધ્વીશ્રી જ્યોતિવર્ધનાશ્રીજી ૩૫. સાધ્વી શ્રી હૃદયરત્નાશ્રીજી ૩૬. સાધ્વી શ્રી ચૈતન્યયશાશ્રીજી ૩૭. સાધ્વીશ્રી મૈત્રીવર્ધનાશ્રીજી ૩૮. સાધ્વીશ્રી જ્ઞાનવર્ધનાશ્રીજી ૩૯. સાધ્વીશ્રી સંયમવર્ધનાશ્રીજી ૪૦. સાધ્વીશ્રી અમિતવર્ધનાશ્રીજી ૪૧. સાધ્વી શ્રી વિરલવર્ધનાશ્રીજી ૪૨. સાધ્વીશ્રી માંગલ્યવર્ધનાશ્રીજી ૪૩. સાધ્વીશ્રી હિતરક્ષાશ્રીજી ૪૪. સાધ્વીશ્રી કુલરક્ષાશ્રીજી ૪૫. સાધ્વી શ્રી શાસનરત્નાશ્રીજી ૪૬. સાધ્વી શ્રી દીપયશાશ્રીજી ૪૭. સાધ્વી શ્રી ભવ્યગુણાશ્રીજી ૪૮. સાધ્વીશ્રી ધર્મરત્નાશ્રીજી ૪૯. સાધ્વી શ્રી આદિત્યયશાશ્રીજી ૫૦. સાધ્વીશ્રી જિનકૃપાશ્રીજી ૨૦૩૫ ૨૦૩૭ ૨૦૩૭ ૨૦૩૮ ૨૦૩૮ ૨૦૩૯ ૨૦૪૦ ૨૦૪૨ ૨૦૪૨ ૨૦૪૪ ગુરુણીનું નામ સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી સાધ્વી શ્રી વિશ્વપ્રભાશ્રીજી સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી સાધ્વી શ્રી યશોધનાશ્રીજી સાધ્વી શ્રી વિનયપ્રભાશ્રીજી સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી સાધ્વી શ્રી અમીપ્રભાશ્રીજી સાધ્વી શ્રી કિરણયશાશ્રીજી સાધ્વી શ્રી દર્શનરત્નાશ્રીજી સાધ્વી શ્રી મેધરાશ્રીજી સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી સાધ્વી શ્રી સુશીલયશાશ્રીજી સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી સાધ્વી શ્રી ચારિત્રવર્ધનાશ્રીજી સાધ્વી શ્રી દર્શનરત્નાશ્રીજી સાધ્વીશ્રી સુશીલયશાશ્રીજી સાધ્વી શ્રી વિશ્વપ્રભાશ્રીજી સાધ્વીશ્રી સૂર્યયશાશ્રીજી સાધ્વી શ્રી સૂર્યયશાશ્રીજી સાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી સાધ્વી શ્રી દિવ્યયશાશ્રીજી સાધ્વી શ્રી ચૈતન્યયશાશ્રીજી સાધ્વીશ્રી સ્વયંપ્રભાશ્રીજી સાધ્વીશ્રી હિતરક્ષાશ્રીજી સાધ્વી શ્રી વિનયપ્રભાશ્રીજી સાધ્વી શ્રી દિવ્યયશાશ્રીજી સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી સાધ્વી શ્રી હૃદયરત્નાશ્રીજી સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી પો. વ. ૬ ૨૦૪૪ d = ૪ તd ಸ ಸ ಕ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಕ ಸ ಸ ಸ સુ. ૧૪ સુ. ૧૪ ૨૦૪૪ ૨૦૪૪ ૨૦૪૪ ૨૦૪૪ ૨૦૪૫ ૨૦૪૬ ૨૦૪૭ ૨૦૪૭ ૨૦૪૯ ૨૦૪૯ સ. ૧૪ વૈ. વ. ૭ મ. સુ. ૫ વૈ. સુ. ૬ Page #915 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭૭ શાસનનાં શ્રમણીરત્નો ]. પૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રી ધનપાલસૂરીશ્વરજી મ. સા નાં આજ્ઞાવર્તિની પૂ. માતૃહૃદયા પરમ વિદુષી રોહિણાશ્રીજી મહારાજનો પરિવાર કં M $ ક્રમ શુભ નામ ૧. સ્વ. પૂ. રોહિણાશ્રીજી ૨. સાધ્વીશ્રી ભાગ્યોદયાશ્રીજી ૩. સાધ્વીશ્રી હર્ષપૂર્ણાશ્રીજી સાધ્વી શ્રી વિનીતાશ્રીજી ૫. સાધ્વીશ્રી કીર્તિપૂર્ણાશ્રીજી સાધ્વી શ્રી ચાટ્યશાશ્રીજી સાધ્વી શ્રી ઉજ્વલધશ્રીજી ૮. સાધ્વીશ્રી કોટીપુણ્યાશ્રીજી ૯. સાધ્વીશ્રી ધર્મજ્યોતિશ્રીજી ૧૦. સાધ્વીશ્રી તત્ત્વજ્યોતિશ્રીજી ૧૧. સાધ્વીશ્રી અનંતકીર્તિશ્રીજી ૧૨. સાધ્વીશ્રી રત્નકીર્તિશ્રીજી ૧૩. સાધ્વીશ્રી રાજરત્નાશ્રીજી ૧૪. સાધ્વી શ્રી હેમરત્નાશ્રીજી ૧૫. સાધ્વીશ્રી તત્ત્વદર્શનાશ્રીજી ૧૬. સાધ્વીશ્રી શુભદર્શનાશ્રીજી ૧૭. સાધ્વી શ્રી જયનંદિતાશ્રીજી ૧૮. સાધ્વી શ્રી વિનયરત્નાશ્રીજી ૧૯. સાધ્વીશ્રી મુક્તિનિલયાશ્રીજી ૨૦. સાધ્વીશ્રી કલ્પજ્યોતિશ્રીજી ૨૧. સાધ્વી શ્રી દિવ્યનિધિશ્રીજી ૨૨. સાધ્વીશ્રી દક્ષનિધિશ્રીજી ૨૩. સાધ્વીશ્રી મંદિરનિધિશ્રીજી ૨૪. સાધ્વીશ્રી મધુરનિધિશ્રીજી ૨૫. સાધ્વીશ્રી સુધમનિધિશ્રીજી ૨૬. સાધ્વીશ્રી કલ્પનિધિશ્રીજી ૨૭. સાધ્વીશ્રી પુણ્યનિધિશ્રીજી દીક્ષાસંવત દીક્ષાદિન ૨૦૦૨ વૈ. વ. ૧૦ ૨૦૦૯ ક. વ. ૯ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૪ ૨૦૧૬ ૨૦૨૨ ૨૦૨૫ ૨૦૨૫ ૨૦૨૫ ૨૦૨૬ ૨૦૨૬ ૨૦૨૬ ૨૦૨૬ ૨૦૨૮ ૨૦૨૮ ૨૦૨૭ ૨૦૨૮ ૨૦૨૮ ૨૦૩૨ ૨૦૩૨ ૨૦૩૨ ૨૦૩૩ ૨૦૩૩ ૨૦૩૩ મ. સુ. ૧૩ ૨૦૩૩ મ. સુ. ૧૩ ૨૦૩૩ મ. સુ. ૧૩ ooo w = = = * * : - o w w w w w w w # # # ಕ ಸ ಕ # # # # # # ತ ತ ತ ತ ತ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ તને તd 7 7 8 + d = = = = = = w y y J I Joo ગુરુણીનું નામ સ્વ. સા. શ્રી કલ્યાણ શ્રીજી સા. શ્રી રોહિણાશ્રીજી સાધ્વીશ્રી રોહિણાશ્રીજી સાધ્વીશ્રી રોહિણાશ્રીજી સાધ્વીશ્રી રોહિણાશ્રીજી સાધ્વી શ્રી રોહિણાશ્રીજી સાધ્વી શ્રી વિનીતાશ્રીજી સાધ્વીશ્રી રોહિણાશ્રીજી સાધ્વીશ્રી રોહિણાશ્રીજી સાધ્વીશ્રી કીર્તિપૂર્ણાશ્રીજી સાધ્વી શ્રી રોહિણાશ્રીજી સાધ્વીશ્રી હર્ષપૂર્ણાશ્રીજી સાધ્વીશ્રી અનંતકીર્તિશ્રીજી સાધ્વીશ્રી અનંતકીર્તિશ્રીજી સાધ્વી શ્રી રોહિણાશ્રીજી સાધ્વી શ્રી તત્ત્વદર્શનાશ્રીજી સાધ્વીશ્રી વિનીતાશ્રીજી સાધ્વી શ્રી હર્ષપૂશ્રીજી સાધ્વી શ્રી તત્ત્વદર્શનાશ્રીજી સાધ્વી શ્રી ધર્મજ્યોતિશ્રીજી સાધ્વી શ્રી વિનીતાશ્રીજી સાધ્વીશ્રી દિવ્યનિધિશ્રીજી સાધ્વીશ્રી તત્ત્વજ્યોતિશ્રીજી સાધ્વીશ્રી તત્ત્વજ્યોતિશ્રીજી સાધ્વી શ્રી રાજરત્નાશ્રીજી સાધ્વી શ્રી રત્નકતિશ્રીજી સાધ્વીશ્રી અનંતકીર્તિશ્રીજી Page #916 -------------------------------------------------------------------------- ________________ ૮૭૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો له لي ક ક્રમ શુભ નામ ૨૮. સાધ્વીશ્રી રત્નનિધિશ્રીજી ૨૯. સાધ્વીશ્રી અમિતનિધિશ્રીજી ૩૦. સાધ્વી શ્રી અક્ષયનિધિશ્રીજી ૩૧. સાધ્વી શ્રી સંવેગનિધિશ્રીજી ૩૨. સાધ્વીશ્રી કુલરત્નાશ્રીજી ૩૩. સાધ્વીશ્રી મુક્તિરત્નાશ્રીજી ૩૪. સાધ્વીશ્રી શીલવર્ધનાશ્રીજી ૩૫. સાધ્વીશ્રી પીયૂષપૂર્ણાશ્રીજી ૩૬. સાધ્વીશ્રી હંસપૃશ્રીજી ૩૭. સાધ્વીશ્રી નંદીવર્ધનાશ્રીજી ૩૮. સાધ્વીશ્રી જિનદર્શનાશ્રીજી ૩૯. સાધ્વી શ્રી નિર્મલવર્ધનાશ્રીજી ૪૦. સાધ્વીશ્રી રિદ્ધિનિધિશ્રીજી ૪૧. સાધ્વી શ્રી પ્રશાંતનિલયાશ્રીજી ૪૨. સાધ્વીશ્રી નંદીનિલયાશ્રીજી ૪૩. સાધ્વીશ્રી વૈરાગ્યનિધિશ્રીજી ૪૪. સાધ્વીશ્રી અપૂર્વનિધિશ્રીજી ૪૫. સાધ્વીશ્રી લબ્ધિનિધિશ્રીજી ૪૬. સાધ્વીશ્રી સંસ્કારનિધિશ્રીજી ૪૭. સાધ્વીશ્રી ધૃતિવર્ધનાશ્રીજી દીક્ષાસંવત દીક્ષાદિન ૨૦૩૩ મ. સુ. ૧૩ ૨૦૩૩ મ. સુ. ૧૩ ૨૦૩૩ મ. સુ. ૧૩ ૨૦૩૩ ૨૦૩૪ ૨૦૩૪ ૨૦૩૫ ૨૦૩૫ ૨૦૩૫ ૨૦૩૫ ૨૦૩૯ ૨૦૪૦ ૨૦૪૦ ૨૦૪૧ ૨૦૪૧ ૨૦૪૩ વૈ. સુ. ૬ ૨૦૪પ કા. સુ. ૭ ૨૦૪૬ મહા. વ. ૫ ૨૦૪૭ ૨૦૪૭ જે. સુ. ૧૧ ૪ પરે જે તd d ಸ ಸ ಸ ಸ ಸ m w w mx o જે જે ગુરુણીનું નામ સાધ્વીશ્રી સુધર્મનિધિશ્રીજી સાધ્વી શ્રી રત્નકતિશ્રીજી સાધ્વી શ્રી સુધર્મનિધિશ્રીજી સાધ્વી શ્રી હેમરત્નાશ્રીજી સાધ્વીશ્રી કીર્તિપૂર્ણાશ્રીજી સાધ્વીશ્રી રોહિણાશ્રીજી સાધ્વીશ્રી અનંતકીર્તિશ્રીજી સાધ્વીશ્રી કીર્તિપૂશ્રીજી સાધ્વીશ્રી પીયૂષપૂર્ણાશ્રીજી સાધ્વી શ્રી શીલવર્ધનાશ્રીજી સાધ્વીશ્રી અનંતકીર્તિશ્રીજી સાધ્વીશ્રી નંદીવર્ધનાશ્રીજી સાધ્વીશ્રી સુધર્મનિધિશ્રીજી સાધ્વીશ્રી મુક્તિનિલયાશ્રીજી સાધ્વી શ્રી પ્રશાંતનિલયાશ્રીજી સાધ્વી શ્રી રાજરત્નાશ્રીજી સાધ્વીશ્રી કલ્પનિધિશ્રીજી સાધ્વી શ્રી અનંતકીતિશ્રીજી સાધ્વીશ્રી અનંતકીતિશ્રીજી સાધ્વીશ્રી નંદીવર્ધનાશ્રીજી જે સૌજન્ય-સહયોગ-સાભાર શ્રી સાગરાનંદસૂરિ સમુદાયમાં * પૂ. સા. શ્રી હિરણ્યશ્રીજી મહારાજશ્રીની પરિચયનોંધનું સૌજન્ય પૂ. સા. શ્રી મદનરેખાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી શીલરેખાશ્રીજી મહારાજના સદુપદેશથી દેપાલપુર મહિલામંડળનાં બહેનો (મધ્યપ્રદેશ) તરફથી. - પૂ. સા. શ્રી વીર્યધમશ્રીજી મહારાજના પરિચયનું સૌજન્ય પૂ. મુનિશ્રી અક્ષયચંદ્રસાગરજી મ.ની પ્રેરણાથી શર્મિષ્ઠાબહેન અશ્વિનકુમાર જે. શાહ, અક્ષય ઍસોસિયેટ્સ, ખાડિયા-અમદાવાદ તરફથી. * પૂ. સા. શ્રી મયણાશ્રીજી મહારાજશ્રીના પરિચયનું સૌજન્ય પૂ. સા. શ્રી અમિતગુણાશ્રીજી મહારાજની પ્રેરણાથી વિનોદકુમાર જે. મલજી, ભાયખલા, મુંબઈ તરફથી. – Page #917 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૭૯ શ્રી વિજયરામચંદ્રસૂરિ સમુદાયમાં પૂ. સા. શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી મનોરમાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ આદિના પરિચયોનું સૌજન્ય પૂ. સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી પુણ્યશીલાશ્રીજી મહારાજના સદુપદેશથી શ્રી રસિકલાલ માધવલાલ શાહ પરિવાર, પ્રીતિ ગારમેન્ટ્રસ–ઘીકાંટા, અમદાવાદ તરફથી, હ. પ્રવીણભાઈ. શ્રી નેમિસૂરિસમુદાયમાં - પૂ. સા. શ્રી પ્રભાશ્રીજી મહારાજશ્રીના પરિચયનું સૌજન્ય પૂ. સા. શ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી હર્ષસનાશ્રીજી મહારાજના સદુપદેશથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી. - પૂ. સા. શ્રી પ્રમોદશ્રીજી મહારાજશ્રીના પરિચયનું સૌજન્ય પૂ. સા. શ્રી વિજયાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી જયંતપ્રભાશ્રીજી મહારાજના સદુપદેથી શાસનપ્રેમી મહાનુભાવોના તરફથી. અન્ય સૌજન્ય-સહયોગ પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી મહારાજના સદુપદેશથી સ્વ. શેઠ દેવચંદ તળશીભાઈ તથા સ્વ. શેઠ દિવાળીબહેન દેવચંદભાઈના સ્મરણાર્થે શેઠ પરિવાર તરફથી–જેતપુર. - શ્રી હીરાલાલ ડી. શાહ (ચોખાવાળા) પૂના (મહારાષ્ટ્ર). | શ્રી ઉર્મિલાબહેન રતિલાલ પી. શાહ પરિવાર (કુંભાસણવાળા) ચોરવાડ (જિ. જૂનાગઢ). * પૂ. સા. શ્રી હર્ષપૂણશ્રિીજી, પૂ. સા. શ્રી વિનયરત્નાશ્રીજી મ., પૂ. સા. શ્રી કીર્તિપૂર્ણાશ્રીજી મ., પૂ. સા. શ્રી કોટિપુન્યાશ્રીજી મ., પૂ. સા. શ્રી વિનીતાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી ઉજ્વલધમશ્રીજી મ. આદિના સદુપદેશથી શ્રી વનેચંદ વખતચંદ, મુંબઈ, શ્રી દેવીબહેન નરેન્દ્રકુમાર, મુંબઈ, દર્શીલકુમાર સંજીવભાઈ, મુંબઈ તથા પ્રકાશભાઈ પ્રેમરાજભાઈ મહેતા, પૂના તરફથી. શ્રમણીરત્નો ગ્રંથના આગોતરા ગ્રાહક થવામાં સહયોગ સૌજન્ય-સહયોગ-સાભાર પરમ યોગનિષ્ઠ અધ્યાત્મયોગી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી સુબોધસાગરસૂરિજી મ. સા. તથા પ. પૂ. આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ. સા. આદિ ઠાણાંનો તથા તેઓશ્રીના આજ્ઞાવર્તિની સાધ્વી મહારાજો ઠાણાં સિત્તેરથી પણ વધુ તેમ જ ચારસો ઉપરાંત આરાધકોનો પાલીતાણામાં વિ. સં. ૨૦૫૦ના ચાતુર્માસનો મહાન લાભ લેનાર લોદરાનિવાસી શેઠશ્રી મફતલાલ કાળીદાસ શાહ પરિવાર તથા ઉત્તર ગુજરાતના આજોલનિવાસી શેઠશ્રી મૂળચંદ દીપચંદ શાહ પરિવાર તરફથી. પૂજ્ય શ્રમણીવૃંદને કોટિ કોટિ વંદના... Page #918 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો સર્વોદય-સમાધિપ્રાપ્ત પૂ. સા. શ્રી સર્વોદયાશ્રીજી મહારાજને સહૃદય શ્રદ્ધાંજલિ પૂ. સા. શ્રી રત્નસૂલાશ્રીજી મ. સા. તથા પૂ. સા. શ્રી શુભોદયાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શાસનગુણાનુરાગી શ્રી જયકલ્યાણ પરિવાર અને શ્રી જયહર્ષ પરિવારના સૌજન્યથી. વિ. સં. ૨૦૫૦ ના મેરુ ત્રયોદશીના ધન્ય દિને શ્રી ઉવસગ્ગહર પાર્થપ્રભુના ધ્યાનમાં પૂ. સા. શ્રી સર્વોદયાશ્રીજી મહારાજ સાહેબે પૂ. આચાર્ય ગુરુદેવશ્રી રાજયશસૂરિજી મ. સા.ના શ્રીમુખે નવકારમંત્રનું સ્મરણ કરતાં પાર્થિવ દેહને છોડ્યો. વિશાળ ભારતમાં તેમનો વિશાળ ચાહક વર્ગ છે. અનેક વ્યસ્તતા વચ્ચે પણ પૂ. વિદુષી સાધ્વી શ્રી રત્નચૂલાશ્રીજી મ. સા. તથા પૂ. સા. શ્રી શુભોદયાશ્રીજી મ. સા. પાસેથી અત્ર-તત્ર વેરવિખેર સંગ્રહમાંથી મળેલ અલ્પ સંગ્રહ અત્રે રજૂ કરીએ છીએ. શ્રમણી ગ્રંથના આપ પ્રેરિકા હતાં. આપના સાંનિધ્યમાં જ આ ગ્રંથ પ્રગટ કરવાનો હતો; પણ કાળ આગળ અમે લાચાર બન્યા. આપનું પાર્થિવ સાંન્નિધ્ય ગુમાવ્યું છે પણ આપનું દિવ્ય સાંનિધ્ય તો અમે જરૂર અનુભવતા રહીને જિનશાસનનાં શ્રમણીરત્નો ગ્રંથ પ્રગટ કરી રહ્યાં છીએ. આ ગ્રંથમાં આપની અલ્પ સ્મૃતિ ગ્રંથસ્થ કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. સંપાદક શાશ્વત સુખને પ્રાપ્ત કરે -પૂ. આ. સ્થૂલભદ્રસૂરિ મ. સા. સા. શ્રી સર્વોદયાશ્રીજીના કાળધર્મના સમાચાર જાણ્યા. એઓશ્રીના ચારિત્રધર્મની તથા સમાધિની ખૂબ અનુમોદના થાય છે. તેમાં પણ તેઓશ્રીના ગુણને અનુસરશો. દુઃખ તો ચોક્કસ થાય છતાંય એમના ગુણોના માધ્યમથી જરૂર ભૂલી શકાશે. સ્વર્ગસ્થ આત્મા પુનઃ મનુષ્યજન્મ, પ્રભુનું શાસન, ચારિત્રધર્માદિ પ્રાપ્ત કરી શીધ્ર શાશ્વત સુખને પ્રાપ્ત કરે, એ જ મંગળ ભાવના. શાસનપ્રભાવનામાં સહાયક બનો -પૂ. પંન્યાસ પઘવિજયજી મ. – ઈડર. પૂ. મા મહારાજ સમાધિપૂર્વક ગયાં. હવે આપણે પણ તેમના જેવી સમાધિ પ્રાપ્ત થાય એવી ભાવનાથી આરાધનામાં આગળ વધવું જ રહ્યું. તમો બધાં નસીબદાર કે અંત સુધી સેવા કરીને લાભ લઈ શક્યાં. બંને રીતે માનું વાત્સલ્ય આપનાર એવાં મા મહારાજ જ્યાં હો ત્યાંથી આપણને સૌને શાસન પ્રભાવનામાં સહાયક બનો એ જ મંગળ ભાવના, પૂ. સા. ઉમંગશ્રીજી મ., પૂ. સા. લાવણ્યશ્રીજી મ., પૂ. સા. સુભદ્રા શ્રીજી મ. આદિ સર્વેએ માં મહારાજના આત્માને શાંતિ મળે એવી ભાવના વ્યક્ત કરી છે અને બધાં જ સાધ્વીજી મ.એ દેવવંદન કર્યા છે. Page #919 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૮૧ પોતાના ધ્યેયને પાર પાડ્યું -રૂ. થઘયશવિજયજી મ. સ0. તેઓએ રત્નત્રયીની સુંદર આરાધના કરી પોતાનું ધ્યેય પાર પાડયું જિનેશ્વર ભગવંતના શાસનની સુંદર આરાધના કેવી રીતે કરવી તે તેઓએ પોતાનો દાખલો બતાવી ગયાં. તમોને સુંદર વૈયાવૃત્યાદિ તથા સમાધિ આપવાનો લાભ મળ્યો. પૂ. ગુરુદેવની પુણ્યભૂમિમાં જ -. મુનિ ભદ્રબાહુવિ. મસ. –મલાડ ખરેખર એમને તો ક્ષેત્ર અને કાળ પણ જાણે સુંદર સાધ્યાં. છેલ્લે વર્ષીતપ કરતાં હતાં. તેઓશ્રી આદિનાથ ભગવાનના મોક્ષકલ્યાણક જ બરાબર અને ક્ષેત્ર પૂ. ગુરુદેવની આજીવન ભક્તિ કરી એ જ પૂ. ગુરુદેવની પુણ્યભૂમિમાં જ. કેવો સુંદર યોગ! મહાન પુણ્યોદયે પ્રાપ્ત થાય. એઓ સૌની વચ્ચેથી ચાલ્યાં ગયાં એટલે એક શિરછત્ર ગુમાવ્યાનું દુઃખ સૌને જરૂર લાગે, પણ એ બાબતનો સંતોષ લેવો ઘટે કે તમામ શિષ્યાઓની હાજરીમાં જ કેવી સુંદર નિયમિણા કરતાં કરતાં ગયાં, જેથી કોઈને મનમાં અફસોસ ન રહે. એમનાં જીવનની અનુમોદના થાય છે. તમે સૌએ પણ સુંદર ભક્તિ કરી કર્તવ્ય બજાવ્યું એની અનુમોદના થાય છે. આવી પડેલ દુઃખને સહન કરવાની શાસનદેવ શક્તિ આપે. બિાલમૂર્તિઓ પ્રત્યેની લાગણી – પૂ. મુનિ અજિત શ૦િ મ. . પૂ મા મ.ના કાળધર્મના સમાચારથી જ હૈયું ભરાઈ જાય છે. ગુરુ પ્રત્યેની એમની અદ્ભુત ભક્તિ, અમારા જેવા પ્રત્યેક બાલમુનિઓ પ્રત્યેની એમની લાગણી અને મારા પ્રત્યેનો એમનો પ્રેમ, સમુદાય આખાયને આપેલી એમની સંયમચુસ્તતા ભુલાય એવાં નથી. મા મે. એકા અને અદ્વિતીયા હતાં. આખાય સાધ્વીજી સમુદાયને ખૂબ દુઃખ હશે. માનસપટ ઉપર એ દશ્ય આવે છે ને હૈયું ભીનું થાય છે. આંસુ પડી જાય છે. બસ, ધીરજ તો શું બંધાવાય ! પણ એમના આપેલા સંસ્કારવારસાને, એમની આપેલી સંયમપાલનાને આપણે ખૂબ જાળવીએ એ જ એકમાત્ર આપણા સહુનું કર્તવ્ય છે. પિતા સમાન ગુરુદેવ બાદ માતા સમાન મા મ.નું સ્વર્ગગમન એ ખરે જ દુઃખદ છે. વાત્સલ્યમૂર્તિની ચિર વિદાય પૂ. આચાર્ય વારિણસ. મ. સા. વિશાળ વડલાની શીતળ છાયા જેવા વાત્સલ્યમૂર્તિની ચિર વિદાય થઈ ગઈ. મોટા મહરાજનો વાત્સલ્ય કયારેય ભૂલ્યો નથી. એકદમ શું થયું તે સમજાતું નથી. બાકી કર્મન વિજ્ઞાન વિચિત્ર છે. જેમની જરૂર છે તેમને વિદાય કરે છે, જેમને જવું છે તેને હેરાન કરે છે. તમારા મનને પણ હિંમત આપી પૂજ્યોના ગુણોના ઉદ્યાનમાં સુવાસિત બનજો. ઘણું જ મોટું પીઠબળ તૂટી ગયું છે. સમુદાયનાં સાધ્વીઓને ખોટ પડી છે. ત્યાગી-તપસ્વી આર્યા મુનિ હરીશભદ્રવિજયજી મ. –દાદર સ્વ. સાધ્વી શ્રી સર્વોદયાશ્રીજી એક આરાધક અને ત્યાગી તપસ્વી આર્યા હતાં. તેઓએ પોતાનું જીવન ધન્ય કર્યું એટલું જ નહિ પણ તમારા જેવા અનેક આત્માઓને તાય. અનેકને તારનારા, તપ-જપના માર્ગે દોરનારાની ઊણપ વારંવાર લાગવાની, પણ એનો કાંઇ ઉપાય ખરો ! હા.. ચીંધેલા માર્ગે આગળ Page #920 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ ] [ શાસનનાં શમણીરત્નો વધો. બીજાને વધારી. તમારા અંગત જીવનમાં આવી પડેલા અસહ્ય દુઃખ-નિરાધારપણાને સહવા શાસનદેવ શક્તિ અર્પે. આયરત્નાની ખોટ પૂ. આ. દેવ શુક્લાસ. મ. સા–અમરોલી પૂ. દાદા ગુરુદેવના સમુદાયમાં એક મહાન આયરત્નાની ખોટ પડી. વિશાળ સામ્બી સમુદાયને સાયણા-વાયણા આદિમાં પ્રેરણા અપૂર્વ હતી. શ્રાવિકાસંઘને પણ પ્રેરણા દ્વારા અપૂર્વ શાસન-પ્રભાવના કરાવવામાં તેમનો ફાળો મોટો હતો. તમને સૌને તેમના કાળધર્મથી દુઃખ થાય તે સહજ છે. ઉપકારીના સ્વર્ગગમનથી તેમના ગુણો જરૂર યાદ આવે જ. તેમના જેવા ગુણો કેળવી નિશ્રાવર્તી સાથ્થીગણને બન્ને પ્રકારની શિક્ષા દ્વારા સ્વ-પર કલ્યાણમાં ઉજમાળ બનો. સ્વાધ્યાય ચાલુ કર્યો ૧. રવિ. મ. –ી . છેલ્લાં ૩૫ વર્ષ પહેલાં આપ બધાં પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા. સાથે આવ્યાં હતાં ત્યારથી પરિચયમાં આવ્યો હતો. એઓશ્રીના વાત્સલ્યમય સ્વભાવને લીધે અમોને એમની ઉપર ભક્તિ થઈ હતી. છેલ્લે એઓ ભરૂચમાં અમો સુરત ચોમાસું કરવા આવતા હતા ત્યારે ભેગા થયાં હતાં એ વખતે સાંજના બા મહારાજ ઉપાશ્રયમાં મારી પાસે આવ્યાં હતાં. બા મહારાજે મને સ્વાધ્યાય માટે ઘણું કહ્યું કે તમારે રોજ સ્વાધ્યાય કરવો. પણ મારી શારીરિક પરિસ્થિતિ બરોબર ન હોવાથી ૩–૪ વર્ષથી સ્વાધ્યાય બિસ્કુલ કરતો ન હતો. એમને ના પાડી કે મારાથી આ નહીં બને. પછી રાતના મને વિચાર આવ્યો કે એઓશ્રી કરુણા કરીને મને સ્વાધ્યાય કરવા કહે છે એમાં મારું જ હિત છે. મારી ભલાઈ માટે મારા આત્માની આટલી ચિંતા કરે છે -- ને બીજે દિવસે વિહાર કરીને અંકલેશ્વર આવ્યા ને તે દિવસથી સ્વાધ્યાય ચાલુ કર્યો. આ ઉપકાર એમનો ભુલાય એમ નથી. શૂન્યાવકાશ -પૂ. અ. યશોવર્મસ. મ. જી. મા મહારાજની વિદાય શુન્યાવકાશ સર્જી ગઈ છે. ભક્તિભર્યું નિર્દોષ વ્યક્તિત્વ આપણાથી ચાલ્યું ગયું. તમે જે સમાધિ આપી તેની વારંવાર અનુમોદના થયા કરે છે. બધાં સાધ્વીજીને અમારા વતી સુખશાતા ને સાંત્વના આપશો. સરલ સ્વભાવી -૧. ૪. ઉજ્જવલલતા શીજી -જામનગર અનેકોના તારણહાર ઉપદેશક, સરલ સ્વભાવી પૂજ્યશ્રીની વિદાય આપણા સમુદાય માટે જ નહિ પરંતુ સકલ સંઘને વસમી પડી છે. ગુણિયલ આત્માઓને કાળરાજા આપણી સમક્ષથી લઈ જતાં અરેરાટી અનુભવતો નથી અને તૃપ્ત પણ થતો નથી. પૂજ્યશ્રીમાં રહેલા અનેક ગુણોમાંથી એકાદ ગુણ આપણા જીવનમાં સાકાર બની જાય તો આપણો બેડો પાર થઈ જાય. શાસનદેવ પૂજ્યશ્રી જ્યાં હોય ત્યાં તેમના આત્માને શાસનોન્નતિમાં સહાય કરે અને પૂજ્યશ્રી આપણને સહાય કરે એ જ શાસનદેવને પ્રાર્થના. Page #921 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શમણીરનો ] [ ૮૮૩ सब का उदय किया પૂ. અ. સંસ્કારનિધિશ્રીજી મ –મુંબઈ बेंग्लोर में अंजनशलाका के वक्त प्रथम परिचयमें ही उन्होंने मुझे वात्सल्य से नहला दिया था। इतने सुविशाल साध्वीमंडल के शिरक्षत्र होने पर भी बिल्कुल अभिमान नहीं था । उनकी सरलता, सहायकवृत्ति, निरभिमानता आदि गुणों ने बहुत ही प्रभावित किया था । मद्रास में दीक्षा के बाद प्रथम चातुर्मास में ही उनका संयोग मिला । उस में भी कई बार प्रथम उनके स्नेह-वात्सल्यकी वर्षा हम पर होती रही । उनकी वह वात्सल्यभरी मुखमुद्रा बार बार याद आती है । उनके गुण निरंतर उदय अवस्था में रहे और सब का उदय किया ऐसे सर्वोदय करने वाले बा महाराज को हमारी भावभरी श्रद्धांजलि.....। માતૃહૃદય – એ. અતધવજી . – મુંબઈ સમાચારથી થોડીવાર સ્તબ્ધ બની ગયાં. લાગણીના સંબંધે પણ આવી સ્થિતિ નિમણિ કરી તો આપશ્રી લોકોત્તર સંયમજીવનમાં વર્ષોથી સાથે રહેલાં હોવાથી તેમની વિદાયથી કેવો આંચકો અનુભવ્યો હશે તે તો જ્ઞાની જાણે ! આ તો અકાળે જ દૂર કાળે અચાનક શિરછત્ર છીનવી લીધું જેનું દુઃખ આખા સમુદાયને કલ્પનાતીત હશે. આપ વડીલના સ્થાને છો. વિશેષ શું લખું! ખરેખર ! માતૃહૃદયા વિશેષણ તેઓશ્રીને યોગ્ય જ હતું. ૪૦-૪૫ના શિરક્ષત્ર છતાં સાદાઈભર્યું જીવન, પોતાનું કામ જાતે જ કરી લેવાની ખેવનાશાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરવા છતાં નિરભિમાની, ગ્લાન કે તપસ્વી સાધ્વીના સેવપ્રસંગે નિઃસ્પૃહભાવે પાસે બેસીને લેવાતી કાળજી વિહારમાં નાનાં સાધ્વીજી પાસેથી પાણીનો ઘડો આંચકી લઈ પોતે ઉપાડી લેવાની તમન્ના...પરસમુદાય માટે પણ ઝડપી લેવાતી સેવાની તક...અને જીવનભર તપ-ત્યાગથી આત્માને વાસિત કર્યો. આવા કંઈક ગુણોથી પોતે અલંકત હતાં જે મેં મારી નજરે પણ નિહાળ્યા છે. દેવવંદન કરતાં ભૂતકાલીન તે આખી સિરિયલની જેમ સ્મૃતિપટ ઉપર ઊપસી આવી અને આંખે ઝળઝળિયાં આવી ગયાં... સેવાગુણ -પૂ. . વિકલાશ્રીજી મ. – ખંભાત -- સા. સર્વોદયાશ્રીજીના કાળધર્મના સમાચાર જાણી અમોને ઘણું દુઃખ થયું છે. તમોને તો દુઃખ થાય, પરંતુ અમોને પણ તેમના ગુણો યાદ કરતાં હૈયું ભરાઈ આવે છે. અમારા પૂજ્યોની તો તેમણે ખૂબ જ સેવા કરેલી તે કેમ ભુલાય ! તેમની સેવામાં ખૂબ જ અનુમોદનીય અને અનુકરણીય હતો. તમોને વડીલની ખોટ તો ઘણી પડવાની પરંતુ તમો સમજુ છો. કાળ આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. તમો બધાં ખૂબ જ હિંમત રાખજો. તબિયતની સંભાળ રાખજો. તમે કેટલાં પુણ્યશાળી! ખંભાત આવ્યાં અને પાછા સેવામાં પહોંચી ગયાં. બધાંને છેલ્લાં દર્શન-સેવાનો પણ લાભ મળ્યો. ભવોભવ આવી “મા' મળજો -પૂ. . નિપુણાશ્રીજી એ –મહાસમુન્દ (સાધુ) આપશ્રીનું વાત્સલ્ય-વૈયાવચ્ચ-જીવનમાં જે લાગણી રાખી છે, અમે જન્માંતરમાં ઋણ અદા કરી શકીએ તેમ નથી. તેઓશ્રીની વાત્સલ્યભરી મુદ્રા અને સદ્ભાવપૂર્ણ વ્યવહાર-સ્મૃતિ સદાને માટે રહી ગઈ. આપશ્રીનું ભીમકાન્તગુણાનુરૂપ અનુશાસન આયમિંડલને આદર્શ રૂપે વાતચીતમાં યાદ Page #922 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ ] [ શાસનનાં શ્રમણીરત્નો કરીએ છીએ. આ ઉમ્રમાં પણ વર્ષીતપની આરાધના કરી આપ ભગિનીવૃંદ તેઓશ્રીની છત્રછાયામાં શાસનસેવા કરવા છતાં મુક્ત હતાં. સર્વ ઉત્તરદાયિત્વનો ભાર મા મહારાજ વહન કરતાં. આપશ્રીના માર્ગદર્શનથી અનેકવિધ આરાધના–શાસનસેવાનાં કાર્યો કર્યા અને હવે પણ દિવ્યાશિષ તેઓશ્રીની સદેવ આપ-હમ સર્વ ઉપર રહે એ જ પ્રાર્થના. સર્વ વિયોગના દુઃખથી વ્યથિત છો. તેઓશ્રીએ આપ્યું છે તેનાથી આત્મસંતોષ લેવાનો. આત્મા સ્વસ્થાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ અવશ્ય રહેવાનું કે ભવોભવ આવી “મા” મળજો. આપ સર્વને શૈર્ય પ્રાપ્ત હો --એ જ. સૌના ઉપકારી –પૂ. . મુક્તિભાશ્રીજી મ. આપના સમુદાયના શિરક્ષત્ર ચાલી જવાથી ઘણું જ દુઃખ થયું. બા મહારાજ હમારા-તમારા સૌના ઉપકારી. તેમના જે ગુણો શાંત, સૌને ગંભીરતાથી વાત્સલ્યથી આવકારવું, સૌને પ્રોત્સાહન આપી આગળ વધારવાની વૃત્તિ -- જેવું નામ તેવું કામ હતું. સર્વનો ઉદય કરી ચાલી ગયાં. ઘણી દુઃખદાયી વાત છે. આપ સૌ તેમની પાછળ આરાધનામાં લીન થશો. ઉદય હોય ત્યાં અસ્ત છે જ. આપ સૌ સમજુ છો. તેમને શાસનદેવ શાંતિ અર્પે. સગુણોની સુવાસ -. સા. આwભાશ્રીજી છે. –ાલીતાણા એમણે એમના જીવનમાં ત્યાગ-તપ-આરાધના સુંદર કરી-કરાવી. એ તો આત્માનું સાધી ગયાં અને સદ્ગણોની સુવાસ મૂકતાં ગયાં. એમના સંસ્કારો આપણા જીવનમાં જીવંત રહે અને આત્મશ્રેય સાધીએ એ જ મહેચ્છા. અંતિમ સમયે પૂ. આચાર્યદિવેશ આદિ હાજર અને સાધ્વીગણે ખડે પગે હાજર રહી સેવા-ભક્તિનો લાભ લીધો અને કર્મનિર્જરા કરી. માથેથી પૂજ્યનું છત્ર જતાં દુઃખ તો થાય પણ સહવું જ રહ્યું. તમો સર્વે સમજુ છો. વધારે શું લખું? પૂ. આચાર્યભગવંત હોય પછી શું? –. જી. શુભદર્શનાશ્રીજી મ. –ાલીતાણા આપને ઘણી મોટી ખોટ પડી પણ શું થાય? આપશ્રીજી બધાં જ વડીલો છો. માટે મારે તો આપશ્રીજીને બીજું કાંઈ લખવાનું હોય જ નહિ. તેમને સમાધિ સુંદર રહી હશે. આપ જેવા આરાધના કરાવવામાં તત્પર હોય અને પૂ. આચાર્ય ભગવંત હોય પછી સમાધિનું શું પૂછવાનું હોય ? શાસન માટે આદર્શ –૧. સા. વિનીતમાલાશ્રીજી મ – બોરડી પૂ આ. દેવ યશોવર્મસૂ. મ.સા. તરફથી સમાચાર મળ્યા કે અમદાવાદમાં માતૃહૃદયા સવદયાશ્રીજી મ.સા. કાલધર્મ પામ્યાં –ને સાંભળતાં જ આઘાત અનુભવ્યો. સેવા, સમર્પણ અને ભક્તિના યોગોમાં જે આપણા સૌ માટે જ નહિ પણ સમગ્ર જિનશાસન માટે આદર્શરૂપ હતાં એવાં સરલસ્વભાવી, વાત્સલ્યમૂર્તિ, સમુદાયહિત ચિંતક માતૃહૃદયા પૂ. મા મ.સા.ની ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુરુકપાપાત્ર, શિરક્ષત્ર માં --એમનો વિયોગ અસહ્ય સાલે છે. અમે તો વિચારતાં હતાં કે હવે પાલીતાણા તરફ જઈએ છીએ તો તીર્થસ્વરૂપ પૂ મા મ.સા.નાં દર્શન-વંદનનો લાભ મળશે. પણ અરમાન અધૂરાં રહ્યાં. અમારા સૌ પર એમનો અમાપ ઉપકાર હતો. કોઈપણ નૂતન સાધ્વીજીને યોગોદ્વહન કરાવતી વખતે અમને આયંબિલ અને નવિ કરતાં Page #923 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૮૫ શિખવાડનાર પૂ. મા મ.સા.ની યાદ અચૂક આવી જાય. પ્રેમાળ હૈયું, મિલનસાર સ્વભાવ, અપાર ભક્તિ – આવા અનેક સદ્દગુણોની મઘમઘતી માલા જેવું એમનું જીવન હતું. અમૃતમય આંખની ક્યારી, જોવા જ મળે ના.. રમતાં હતાં જે ખોળામાં જોવા જ મળે ના...” સમુદાયને ઘણી મોટી ખોટ પડી -. સ. સુભદ્રાશ્રીજી મ. ઇડર એમણે તો ૪૨ વર્ષના સંયમપર્યાયમાં ગુરુભક્તિ-ત્યાગ-તપ આદિ દ્વારા સારી આરાધના કરી લીધી. તેમના જવાથી સમુદાયને ઘણી મોટી ખોટી પડી છે. તેમનામાં સમુદાયનું ગૌરવ ઘણું જ હતું. પૂર્વકત પુણ્ય પણ સારું હતું તેથી સર્વ સાધ્વીગણ તેમની નિશ્રામાં જ્ઞાન-ધ્યાન-તપ-જપ-સંયમની ઉલ્લાસપૂર્વક સાધના કરતાં-કરાવતાં હતાં. આજે સૌના એક સફળ સુકાની ચાલ્યા જવાથી તમોને દુઃખ થાય તે સ્વાભાવિક છે. અમને પણ ઘણું જ દુઃખ થયું. કાળની આગળ કોઇનું પણ ચાલતું નથી. સૌને સાચવવાની રીત તેમનામાં ઘણી સારી હતી. તમોને પણ તેમણે ઘણો જ સારો સમુદાયનું મમત્વ-ગુરુભક્તિ આદિ ગુણોનો વારસો આપી દીધો છે. તમોને શાસનના સારા આરાધક અને પ્રભાવક બનાવી પોતાની જીવનયાત્રા એમણે સમાપ્ત કરી. તેઓ જ્યાં જશે ત્યાં સારું સ્થાન મળી જશે. ખોટ આપણને પડી છે. કેટલો બધો વાત્સલ્ય આપવાનો તેમનો સ્વભાવ હતો ! આજે એ જ યાદ આવ્યા કરે છે. ઘણા ગુણો -૬. સ. જયા૨શ્રીજી મ. – પાલિતાણા પ. પૂ. બેન મ.સા.ના ક્ષમાપનાપત્ર દ્વારા પૂ. મોટા મ.સા.ની તબિયતના સમાચાર જાણેલ. તેમનામાં તપ-ત્યાગ-વૈયાવચ્ચ-ભક્તિ વગેરે ઘણા ગુણો હતા. એવા ગુણો અમારામાં કયારે આવે અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં પ્રભુનું શાસન પામે એવી શાસનદેવને પ્રાર્થના. પોતાની શિષ્યાની જેમ -પૂ. સા. વિજયમાલાશી મા એકાએક શું થઈ ગયું ! અમો જ્યારે મળ્યાં ત્યારે તો એમ લાગતું કે હજી પૂ. મોટા મ.સા.ને પાછા. વંદન કરવા આવીશું. પૂ. મોટા મ.સા. તો ખૂબ જ યાદ આવે છે. એમનામાં જે વૈયાવયના, તપસ્વીની ભક્તિના વિ. ગણો તો ખરેખર ભલાય તેવા નથી. મારું સ્વાથ્ય જ્યારે નરમ હતું ત્યારે પૂ. મોટા મ.સા. કેટલી ચિંતા કરતાં હતાં ! આ બધું સ્મૃતિપટ પરથી ખસતું નથી. બાલ્યવયથી માંડીને જ્યારે જ્યારે સાથે રહેવાનું થયું ત્યારે પોતાની શિષ્યાની જેમ અમારા પર વાત્સલ્ય વષવ્યુિં છે. છેલ્લે શાંતિનગરમાં પાટ પર અને એમના સંથારામાં બેસીને વાતો કરી ત્યારે યાદ આવી જતું કે પૂ. સાહેબજીની પાસે પણ હું આ જ પાટ પર અને સંથારામાં બેસીને સંયમ-સાધનાની વાતો કરતી હતી. પૂ. મોટા મ.સા. તો દરેકને સમાધિ-શાતા આપવામાં સહાયક બન્યાં છે માટે એમની સમાધિ માટે તો પૂછવાનું જ શું હોય? ભુલભુલામણીમાં –પૂ. સ. વિરાગમાલાશ્રીજી મ. –હિંમતનગર હજી આગલી ૧૪ના મોટા મહારાજ પાસે હતાં. જરાયે લાગતું નહોતું કે મોટા મ.સા.ને આમ થઈ જશે. ઘણું સારું લાગ્યું એટલે વાગ્દાન પણ ન કહેવાયું તેમ જ એમની યાદગીરીની એક ચીજ પણ ન માગી અને એમોએ એમને આરાધના પણ ન કરાવી. ભુલભુલામણીમાં મૂકી દીધાં. અમો મળ્યાં Page #924 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ ] [ શાસનનાં શ્રમણીરત્નો ખરાં પણ ઘણું રહી ગયું એમ લાગ્યા કરે છે. દેવવંદન કર્યાં પણ મનમાંથી વિચારો નીકળતા નથી. એમનો આત્મા જ્યાં હોય ત્યાં શાન્તિને પામે એ શાસનદેવ પાસે પ્રાર્થના. કલ્પના અમે નોતી કરી -પૂ. મહાસતીજી શ્રી કલ્પનાકુમારી -લીંબડી પૂ. બા મહારાજના કાળધર્મના દુઃખદ સમાચાર જાણી ખેદ થયો. અમદાવાદથી નીકળ્યાં ત્યારે તબિયત નાજુક હતી પણ ફરીને સદેહે દર્શન નહીં થાય તેવી કલ્પના અમે નહોતી કરી. જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી જ છે; છતાં મન વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી થતું. આપના વિશાલ સમુદાયના શિરછત્ર જતાં આપ સૌને દુઃખ થાય તે સ્વાભાવિક છે. છતાં પણ આરાધના સાથે સમાધિમરણને પામ્યાં હોવાથી આપણને સંતોષ પણ રહે જ. તેમનો પવિત્ર પુણ્યાત્મા જ્યાં હોય ત્યાં ચિર શાંતિ પામે તેવી શાસનદેવને પ્રાર્થના. ચોવિહાર અમ -પૂ. સા. ભેંસાશ્રીજી મ. -જામવંથલી કાળધર્મના સમાચાર મળતાં જ હૈયું વજ્રાહત થઈ ગયું. સર્વેને દિગ્મૂઢતાનો અનુભવ થયો પણ શું ? કર્મની વિચિત્રતા અને કાળનો સ્વભાવ આવો જ છે કે દુનિયામાં જેમની આપણને વિશેષ જરૂર તેને જ કાળાજા સર્વેની સમક્ષ એકાએક કોળિયો કરી જાય છે. આપણા સમુદાયને તો ખોટ પડી છે. દુઃખદ હૈયે દેવવંદનાદિ કાર્ય કર્યું. આપશ્રી તરફથી છપાવેલ પૅશ્કેલટ સિહોરથી મળ્યું. દરેક વિગત વાંચતાં થયું કે આવા મહાન દર્દની અંદર ચોવિહાર અક્રમ અને અપૂર્વ સમાધિ એ જ ઉત્તમોત્તમ ગતિનું પ્રતીક છે. પૂજ્યશ્રી જેવી અપૂર્વ સમાધિ આપણને પણ પ્રાપ્ત થાય તેવી શાસનદેવને પ્રાર્થના. ઘેઘૂર વડલાની છાયા -પૂ. સા. દક્ષગુણાશ્રીજી તથા પૂ. સા. કુવલયાશ્રીજી મ.સા. અમારા સંયમજીવનના દીવાદાંડી સમ.... વાત્સલ્યમૂર્તિ પૂ. બા મ.સા. અનેકના સહાયભૂત, ઘેઘૂર વડલાની છાયા નષ્ટ પામતાં અનેક આત્મા નિઃસહાય બને છે તેમ માતૃહૃદયી પૂ. બા મ, ની અંતિમ વિદાય...અમારા જેવા ઘણા આત્માને દુઃખમય બની છે અને બનશે...તેમની વિદાયથી કોને દુઃખ ન થાય ? અંતિમ દર્શન ભરૂચમાં કરવાનો લ્હાવો મળ્યો હતો ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે મારા માટે આ અંતિમ દર્શન હશે. તેઓશ્રીની વિદાયથી ઘણું ઘણું ગુમાવ્યાનું ભાન થાય છે. તેમના વાત્સલ્યના ધોધમાં જેને સ્નાન કરવાનું ભાગ્ય મળ્યું તે ખરેખર ધન્ય બની ગયા. જે અમને પણ લહાવો મેળવવાનો ચાન્સ પાલીતાણા તથા શાન્તિનગરના ચાતુર્માસમાં અમને બન્ને ભગિનીઓને મળ્યો હતો. હસતાં હસતાં —પૂ. સા. હર્ષપૂર્ણાશ્રીજી મ.સા. -બરવાળા ચૌદસના દિવસે ગુજરાત સમાચાર દ્વારા સખત આઘાતજનક સમાચાર મળ્યા. એકદમ આંચકો આવી ગયો. પૂજ્યપાદ મોટા મ.સા. સૌને રડતાં મૂકીને દેવોની દુનિયામાં પોતે હસતાં હસતાં સમાધિ પૂર્વક ચાલ્યાં ગયાં. આપ સૌના પરમ ઉપકારી હતાં તેમ મારા પણ પરમ ઉપકારી હતાં. અત્યંત દુઃખી હૃદયે દેવવંદન કર્યું. પૂ. મોટા મ. સા. કેવા મહાન હતાં તે તો જેણે જોયાં હોય જાણ્યાં હોય પિછાણ્યાં હોય તે જ જાણી શકે. પુણ્યશાળી પણ મહાન ! દિવસ કેવો સુંદર ! પ્રથમ તીર્થપતિ પરમાત્માના નિર્વાણ કલ્યાણકનો Page #925 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૮૭ દિવસ ઝડપી લીધો. નિત્ય ભક્તામર સ્તોત્રપાઠી પૂ. આચાર્ય ભગવંત ચરમ તીર્થપતિ પરમાત્માના નિર્વાણ કલ્યાણકના દિવસે સ્વર્ગમાં સિધાવ્યાં. જ્ઞાનીનો સંકેત કેવો હશે ! ગુણોની સ્મૃતિમાં પૂ. સા. વિનીતાશ્રીજી મ.સા. -તગડી મારાં પૂ. વાત્સલ્યહૃદયા માસીબા મહારાજે દેવલોકની વાટે પ્રયાણ કર્યું. મનમાં સખત આંચકો લાગ્યો. અસ્વસ્થતા આવી ગઈ. થોડીવારે સ્વસ્થ બની. ગુણોની સ્મૃતિમાં ટાઇમ પસાર કરતાં દેવવંદન કર્યું. આપણા સહુના પરમોપકારી, આપણા સહુના વિશેષ ઉપકારીની છાયા દૂર થઈ જતાં આપ સહુ હું ન કલ્પી શકું તેવાં બની ગયાં હશો. છતાં આપ પાસે જ્ઞાનબળ સુંદર છે જેથી મનને સમતોલ બનાવી દીધું હશે. બનાવવું સહેલું નથી. બનાવ્યા વિના છૂટકો પણ નથી જ. માટે સહુ તેઓશ્રીની પરમ પાવન નિશ્રામાં આરાધના કરી છે, તેનો જ આનંદ વધારી દેશો એવી ખાસ ભલામણ કરું છું. તેઓશ્રીજીનું સંયમજીવન સુંદર હતું. વાત્સલ્યની સરિતા નિર્મળ વહેતી જેથી તેમની પાસે શાંતિ મળતી. અનેક મૂંઝાયેલાંને માર્ગદર્શન સુંદર આપી સ્થિર કરી દેતાં. તપમાં પ્રેરક બનીને માસક્ષમણના તપસ્વીઓની સુંદર જૈન શાસનમાં ભેટ આપી શાસનની અનેકવિધ સેવા કરી જીવનને કૃતકૃત્ય કર્યું. ઊતરતી ઉંમરે વર્ષીતપ જેવી તપશ્ચર્યા ઘણા ત્યાગ સાથે કરી. અપૂર્વ આદર્શ અમારા જેવાને પૂરો કર્યો. કેટલા ગુણો તો અમે સાથે બહુ રહ્યાં નથી જેથી જાણ્યા નથી. આવા ઉત્તમ ગુણવાળા ગુરુદેવનો આત્મા જ્યાં હોય ત્યાંથી આપણા સહુની ઉપર અમીવષિ કરી આરાધનામાં નવપલ્લવિત કરે. શાસનપ્રભાવનાનાં કાર્યોમાં ખૂબ ખૂબ સહાય કરી જૈન જયતિ શાસનનો નાદ સદાય વિશેષ ગૂંજતો રખાવે એ જ પરમાત્માને પ્રાર્થના. ઊંચું સ્થાન રહેવાનું પૂ. સા. કલ્પિતાશ્રીજી મ.સા. -પાલિતાણા. એ તો એમનું સાધી ગયાં છે એટલું જ નહિ પણ આપણા જેવા અનેક પામર આત્માઓનો પણ ઉદ્ઘાર કરી ગયાં. એમનું તો અહીં પણ ઊંચું સ્થાન હતું અને જ્યાં પણ જશે ત્યાં પણ ઊંચું સ્થાન રહેવાનું છે. પરમાત્મા એમના આત્માને ખૂબ શાંતિ અર્પે અને એઓ ત્યાં રહ્યાં આપણા ઉપર ખૂબ શાંતિ અર્પે અને આશીર્વાદ વરસાવે. એમના ગુણો આપણામાં આવે એવી શુભ ભાવના. શાસન રગરગમાં -પૂ. સા. હર્ષપદ્માશ્રીજી મ.સા. -સુરત મારા પર એ ઉપકારીએ માતાની જેમ ખૂબ વાત્સલ્ય વાવ્યું છે. અનેકોનાં યોગક્ષેમ કર્યાં છે. વટવૃક્ષની છાયા સમાન તેઓશ્રીના જવાથી ખૂબ જ ખોટ પડી છે. આપશ્રીને તો ખૂબ જ આઘાત લાગે જ, પણ આપ જ્ઞાનદૃષ્ટિવાળાં છો. વધુ હું શું લખું? તેઓશ્રીના સદ્ગુણો—ભક્તિ-સરલતા સૌને તપ આદિમાં જોડવા, વિ. ખૂબ પ્રશસ્ય હતા. શાસન જેમની રગરગમાં હતું તેવાં તેઓશ્રી જ્યાં હોય ત્યાંથી શીઘ્ર મુક્તિ પામે એ જ ભાવના. શિરછત્ર -પૂ. સા. ઉમંગથીજી મ.સા. -પૂ. ઊર્મિલાશ્રીજી મ.સા., પૂ. વસંતપ્રભાશ્રીજી મ.સા. -ઈડર આયુષ્ય આગળ કોઇનું ચાલતું નથી. દુઃખદ સમાચાર સવારે છાપામાં જાણ્યા તથા Page #926 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો કલ્પેશભાઈ-મહેન્દ્રભાઈને ત્યાંથી ફોનથી સમાચાર જાણી દુઃખ થયું. દેવવંદનની ક્રિયા કરી તેઓના આત્માની શાંતિ ઇચ્છી છે. જેનધર્મ પામી શાસનને પામ્યાં. તમાં સર્વ ખૂબ જ સમજુ છો. સમતા રાખશો. તમારા સર્વના શિરછત્ર જવાથી દુઃખ થાય જ ! વડીલની છાયા -. સ. હંસાથીજી મ.સા, પૂ. સ. નિર્મળાશ્રીજી મ.સા, ૧. સો. પ્રથમ કલાશ્રીજી મ.સા. – પાલીતાણા તમારું શિરછત્ર જવાથી તમને તો ખૂબ જ દુઃખ લાગે. વડીલની છાયા-આશીવદ-વાત્સલ્યભાવ ક્યાંથી મળે? તેમનામાં ભક્તિનો ગુણ મોટો હતો. પૂ. ગુરુદેવની ખૂબ જ ભક્તિ કરતાં હતાં. આટલા મોટા સમુદાયને કેળવણી આપીને દરેક કામમાં ખૂબ સુંદર અને હોશિયાર બનાવ્યો. નાના સાથે નાના, મોટા સાથે મોટા થવાનો ગુણ હતો. તેમના ગુણો આપણામાં આવે અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં પ્રભુ તેમને શાંતિ અર્પે. ઉપકાર ભુલાય તેમ નથી -. . તરુશ્રીજી .સા. સમાચાર જાણ્યા. તરત જ દેવવંદન કર્યું. તમારી પત્રિકા વાંચી. તેમના ગુણો ઘણા હતા. પરોપકાર–વૈયાવચ્ચ ગુણ પણ સારો હતો. ત્યાગી-તપસ્વી-સંયમી પણ ઘણા હતાં. એમનો ઉપકાર ભુલાય તેમ નથી. મને પણ ૩ ચોમાસાં તેમની સાથે કરાવ્યાં છે. તેમનો ઉપકાર ભુલાય તેમ નથી. વડીલ તરીકે -પૂ. સા. જિતેન્દ્રશ્રીજી મ.સા. –દાવગિરિ ૫. સ0. શુભંકરાશ્રીજી મ.સા. વયોવૃદ્ધ સર્વોદયાશ્રીજીએ લાંબો કાળ સંયમ પાળીને શાસનપ્રભાવના કરી. અન્ય જીવોનો ઉપકાર કરી આત્મશ્રેય સાધ્યું. તપસ્યામાં પણ અડગ રહ્યાં. સમાધિમરણ સાધી લીધું. શિષ્ય પરિવારને પણ શાસન માટે તૈયાર કર્યા. મનુષ્ય જીવન સાર્થક કરી ગયાં. તમોને દુઃખ થાય તે સ્વાભાવિક છે. બે સગપણ છે. સંસારની માતા. માના ઉપકાર કદી વાળી શકાતા નથી. અત્રે પણ વડીલ તરીકે કર્યું. આગળ વધાય. બન્ને રીતે ઉપકારીનું સ્મરણ રહે જ ––અને વિદાય પણ વસમી લાગે જ. તમો તો જ્ઞાની છો, કર્મના મર્મને જાણનારાં છો. કાળ આગળ કોઈનું ચાલતું નથી. તેમના આત્માને શાંતિ મળે તે રીતે આરાધના કરી-કરાવી શ્રેય સાધો... દિલગીરીભર્યા સમાચાર –. સબાલાશ્રીજી મ.સા. –રાયચુર ધૂલચંદજી કટારિયા બલ્લારીવાળા બરાતમાં રાયચુર આવ્યા હતા. આપ બધાના કુશળ સમાચાર પૂછયા. આઘાતજનક દિલગીરીભર્યા સમાચાર આપ્યા. પૂ. મા મ.સા. શાંતિનગર અમદાવાદ મુકામે દેવલોક થયાં છે. પ્રભુ પૂજ્યાત્માને શાંતિ અર્પે. સહનશીલ આત્મા –. . લાવશ્યશ્રીજી મ.સા. – ઈડર કાળની ગતિ વિચિત્ર છે. ક્યારે જવું પડશે, કઈ અવસ્થામાં જવું પડશે તે જ સમજાતું નથી. આપણે બધાંને એ માર્ગે જવાનું છે, પણ આવાં દષ્ટાંતોથી જાગૃત થવા જેવું છે. પહેલાંના સહનશીલ આત્માઓ ભયંકર દુઃખમાં પણ સમાધિ રાખી પોતાનું સાધી જાય છે. સાધ્વી સર્વોદયાશ્રીને Page #927 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૮૯ અંતે સમાધિ હશે. તમો બધાંએ નિયમિણા સારી કરાવી હશે. નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં ગયાં હશે. અમોએ ચૌદસના છાપામાંથી સમાચાર મળ્યા તુરત દેવવંદન કરી સ્વર્ગસ્થ આત્માની ચિર શાન્તિ ઇચ્છી હતી. વડીલ જવાથી ઘણું દુઃખ થાય તે સહજ. ધીરજ રાખી તમો સૌ આરાધના કરશો અને કરાવશો. એ જ. માની વાત્સલ્યતા -પૂ. વિશ્વપ્રભાશ્રીજી મ.સા. –ખંભાત (પૂ. વસંતભાશ્રીજી મ. સા.) પ. પૂ. સાધ્વી સર્વોદયાશ્રીજી મ.સા. કાળધર્મના સમાચાર જાણ્યા. ઘણો જ આઘાત લાગ્યો છે. હવે મારી વાત્સલ્યતાનો પ્રેમ-લાગણી કોણ આપશે ! તમને તો ઘણી મોટી ખોટ પડી છે. અમને પણ ખોટ પડી છે. સર્વના ઉદયમાં સ્વનો ઉદય માનનાર –પૂ. જયલતાશ્રીજી મ.સા. – પાલીતાણા આજરોજ પ. પૂ. સરળ સ્વભાવી સતત કાર્યશીલ ભદ્રિકતાથી સભર સર્વના ઉદયમાં સ્વનો ઉદય માનનાર પૂ. સર્વોદયાશ્રીજી મ. સાહેબના કાળધર્મના સમાચાર સાંભળ્યા. દુઃખદ સમાચાર સાંભળતાં જ દિલને અત્યંત આઘાત લાગ્યો છે. ખરેખર, આપણા સમુદાયને એક અનુભવી મહાન આત્માની ખોટ પડી છે. દિવસ પણ મેરુ તેરસ. આદિનાથ ભગવાનના નિવણિ કલ્યાણકના દિવસે જ કાળધર્મ પામ્યાં એ પણ એમની મહાનતાનું સૂચક છે. આપની પરિસ્થિતિનો વિચાર કરતાં હૈયું નિરાશ થાય છે. વાત્સલ્યપ્રેમી માતાનો વિયોગ કયા બાળકને દુઃખદાયી ન લાગે ! લાગે જ. પણ આપ તો સમજુ છો. આવો આકરો વિયોગ આવી જાય ત્યારે આંચકો જરૂર લાગી જાય; પણ એ આંચકાના હીંચકા પર વધુ ન રહેતાં મનને વાળી તેઓશ્રીની જવાબદારી સંભાળી લઈને તેઓશ્રીના નામને સાર્થક કરવાનું છે. સેવાનો ગુણ -પૂ. સા. વિમલાથીજી મ.સા. –ખંભાત પત્રિકા વાંચી. ખૂબ જ પુણ્યશાળી આત્મા. છેવટે પૂ. આચાર્ય ભગવંતશ્રીના મુખેથી નવકારમંત્રનું સ્મરણ કરતાં સ્વર્ગવાસી બની ગયાં. આચાર્ય ભગવંત જેવી સ્મશાનયાત્રા ભવ્યતમ નીકળી. ખરેખર તેમનો સેવા ગુણ તેમને ફળ્યો અને સમાધિમરણ સાધી ગયાં. તમોને જો કે વડીલ તરીકેની ખોટ તો જીવનભર રહેવાની. તમો બધાં સમજુ છો. હિંમત રાખી તેમની પાછળ થાય તેટલી આરાધના દ્વારા તેમના જેવી પરોપકારવૃત્તિ–સેવા ગુણ કેળવવા પ્રયત્નશીલ બનવું એ જ તેમની સાચી ભક્તિ છે. અલૌકિક આત્મા – રતિલાલ ડી. શાહ-મદ્રાસ પૂ. મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાની ટપાલ મળી. વાંચી તેવી જ બહુ જ દર્દ થાય તે સ્વાભાવિક છે. તેઓશ્રીનો આત્મા કોઈ અલૌકિક હતો. બહુ જ શાન્ત અને બીજાને કેવી રીતે ઉપયોગમાં આવવું, તે રીતે અમારા કુટુંબ પ્રત્યેનો તેઓશ્રીનો તથા તમારા સૌની પ્રેમ અને લાગણી પુષ્કળ છે. તે કદીએ અમો ભૂલી શકવાના નથી. તેમની વિદાયથી તમો સૌને અનહદ દુઃખ થાય તે સ્વાભાવિક છે; પરન્તુ તમને સૌને દુઃખ સહન કરવા પરમાત્મા શક્તિ આપે –એ જ. Page #928 -------------------------------------------------------------------------- ________________ ૮૯૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો આઘાતની લાગણી અનુભવી –પ્રેમચંદભાઈ વોરા-મુલુન્ડ તમારા તરફથી પૂ. શ્રી મોટા મહારાજ કાળધર્મ પામ્યા તેની વિગત જાણી ઘણો જ આઘાત લાગેલ છે. સંયમી જીવન –શાહ હસમુખલાલ રતિલાલ, મુલુન્ડ પૂ. ગુરુ મહારાજશ્રી શ્રી સર્વોદયાશ્રીજીના કાળધર્મ પામ્યાના સમાચાર જાણીને અમને બધાંને દુઃખ થયું છે. તેઓશ્રીની લાગણીભયો સ્વભાવ યાદ આવે છે. અમારા “ચકલાને (જયેશને) તો તેઓ ખાસ યાદ કરતાં. આપ સૌને તેઓશ્રીની મોટી ખોટ પડી ગણાય; પણ આયુષ્યનો કોઈ ઉપાય નથી. તેઓશ્રી લાંબુ દીક્ષા-સંયમી જીવન જીવ્યાં. ખૂબ જ ધર્મ-ઉપાસના કરી. કેટલાંય તપો કર્યા. બીજાંઓને પણ ધર્મ-આરાધના કરાવી. કેટલાય ઓચ્છવો-મહોત્સવો કરાવ્યા અને જીવન સાર્થક કર્યું. પરમ કૃપાળુ શાસન દેવતા તેઓશ્રીના દિવ્ય આત્માને ચિર શાંતિ બક્ષે એવી અમારી પ્રાર્થના. શ્રી જૈનસંઘને ખોટ –શાંતિલાલ શાહ, દહાણુ સમાચાર કાળધર્મના પૂ. માં મહારાજના આવતાં એક જબ્બર આઘાત અમોએ અનુભવ્યો. પૂ. મા મહારાજની ખોટ તમોને, અમોને, જૈન સંઘને પડી. તેઓએ બધાંને આપ્યું જ છે. છેલ્લે છેલ્લે પૂ. અહપદ્માશ્રીજી મ.ને પારણું પણ કરાવ્યું. નરોડા બધાને જાત્રા પણ કરાવી. તમોએ બધાંએ કરેલી ભક્તિ અને તેમને અપાવેલ સમાધિ તેની અનુમોદના. શૂન્યાવકાશ કદી ભરાશે નહીં -કસ્તુરીબેન લખમશીભાઈ બાર પરમ પૂજ્ય માતૃહૃદયા સાધ્વી સર્વોદયાશ્રીજી મ.સા.ના દેહવિલયથી સર્જાયેલ શૂન્યાવકાશ કદી ભરાશે નહીં; પણ એમના સંયમ-જીવનની સુવાસ સદાય મહેકતી રહેશે. એમના અમર આત્માને પરમ શાંતિ મળે એ જ પરમ કૃપાળુ ઇશ્વરને પ્રાર્થના. રાહ ચીંધતાં રહ્યાં – હંસાબેન, કુરલા-મુંબઈ પૂ. બા મહારાજને ધન્ય છે –જેમણે માનવજન્મ પ્રાપ્ત કરી દુર્લભમાં દુર્લભ એવી સાધના કરી પોતાના આત્માને ઉચ્ચ ગતિએ લઈ જવાનો પરમ પુરુષાર્થ કર્યો. ખરેખર, એમના કુટુંબી હોવાને કારણે હું મારી જાતને ધન્ય માનું છું. એ પુનિતાત્માએ સંયમ-આરાધના કરતાં કરતાં અશાતાદનીયના ઉદયમાં પણ સમતા સેવીને આપણને સૌને ભગવાનનો ઉપદેશ આત્મસાત્ કરી બતાવ્યો. એ આત્માના જવાથી આખા સાધ્વીજીવંદને જ નહીં પણ શાસનને એક ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે. અમે તો સંસારી જીવો છીએ; અમારા માટે તો એ એક દીવાદાંડી જેવાં હતાં કે જેને જોઈને અમે કુટુંબીજનો અમારી જીવનનૌકા કોઈ કષાય-વિષયના ખડક સાથે અથડાઈ ન પડે એની સભાનતા રાખીએ. અમે તો એમનાં એટલાં ઋણી છીએ કે જીવનભર અમારા આત્માના કલ્યાણ માટે એ અમને રાહબર બની રાહ ચીંધતાં રહ્યાં. એમના તો અનંત અનંત ઉપકાર છે. છેલ્લે પૂ. બા મહારાજના દર્શનની ભાવના હતી તે પણ પૂરી ન થઈ શકી. એમનો હવે આ ભવમાં તે યોગ થવાનો નથી પણ દિવ્યલોકમાંથી કૃપા વરસાવતાં રહે. Page #929 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૯૧ ઘણાં પુણ્યશાળી -નાની, મુંબઈ સુવિશાળ દીર્ઘ સાધ્વીસમુદાયના ગુરુ સુદીર્ઘ સંયમજીવનનો પર્યાય પૂર્ણ કરી સમાધિપૂર્વક ગયાં તેવા સમાચાર મને અનિલે આપ્યા. ખરેખર મહાન આત્મા ચાલ્યા જતાં તેમની ખોટ ઘણી સાલે. તેઓ ઘણાં પુણ્યશાળી કે પૂ. ગુરુદેવની અંતિમ પુણ્યભૂમિ તે તેમની અંતિમ પુણ્યભૂમિ બની. વાત્સલ્યમૂર્તિ -તારાબેન માણેકલાલ-કેશવબાગ, લુહારચાલ-મુંબઈ જાણે આભમાંથી વીજળી તૂટી પડી. મન સમાચાર માનવા તૈયાર ન હતું. જ્યારે આવીએ ત્યારે વાત્સલ્ય વર્ષાવતાં સામાં બેઠાં જ હોય. હૈયામાંથી હેત નીતરતું હોય, આંખમાંથી અમી વરસાવતાં. હોય. એટલા પ્રેમથી વાતો કરે કે આપણને ઊભા થવાનું મન જ ના થાય. હવે એ વાત્સલ્યમૂર્તિ ક્યાં જોવા મળશે ? આપની તો છત્રછાયા જતી રહી. તમારા અંતરનું દુઃખ વિચારતાં અમારો આત્મા ધ્રુજી ઊઠે છે. આપણને નિરાધાર મૂકીને એ તો સ્વર્ગમાં જઈ બેસી ગયાં. આપણા બધાની વચ્ચેથી કૂર કાળ એમને ઉપાડી ગયો. આપણને તેમની ઘણી ખોટ પડી છે. પ્રેમ કદી ભુલાશે નહીં -ચંપકલાલ તથા નિર્મળાબેન; મુંબઈ તેમની જીવનમાં ઉતારવા જેવી વાતો...સોને માટે લાગણી પ્રેમ કદી ભુલાશે નહીં, કાયમ માટે યાદ રહેશે. હવે તમારા ઉપર ઘણી મોટી જવાબદારી આવી ગઈ. શાસનદેવ તમને ખૂબ જ શક્તિ આપે એ ઈચ્છીએ છીએ. આપણા જૈનધર્મમાં પ્રભુ મહાવીરની વાણીમાં ખૂબ જ શ્રદ્ધા અને પ્રભુએ ચીંધેલ માર્ગ તેમણે જીવનમાં ઉતારેલ. છેવટ સુધી તપશ્ચર્યા, મહાન નવકારમંત્રનું રટણ એ મહાન આત્મા હોય તેમને જ મળે. પરમ કૃપાળુ પરમાત્મા આ મહાન આત્માને તેમનાં ચરણોમાં લે એ જ ભાવના. વાત્સલ્યહૃદયી – રમણીકલાલ શાહ, હૈદ્રાબાદ સમાચાર સાંભળીને આઘાત પામ્યા છીએ. તેઓનો અંતકાળ આટલો જલદી આવી ગયો જાણી દુ:ખ પામ્યા છીએ. વાત્સલ્યહૃદયી પૂ. મા મહારાજે પોતાનું જીવન આટલું જલદી ટૂંકાવી દીધું. પ્રભુ મહાવીરસ્વામી તેઓના આત્માને શાન્તિ અર્પે. અનુમોદના કાન્તિલાલ કાપડિયા; મરીન ડ્રાઇવ પૂજ્યશ્રીનું સંયમજીવન ખૂબ અનુમોદનાવાળું હતું અને તેમનું સ્વાથ્ય સારું નહીં હોવાથી અમદાવાદ જ રોકાયાં હતાં. શાસનદેવ તેમના આત્માને ખૂબ શાંતિ આપે એ જ પ્રાર્થના. બધી જવાબદારી આપના શિરે આવી છે અને આપ બધું સંભાળવા માટે ખૂબ શક્તિ ધરાવો છો. શાસનદેવ આપના હાથે ખૂબ ધર્મકાર્યો કરાવે એ જ પ્રાર્થના. જીવનભર યાદ રહેશે –પ્રશાંતકુમાર તથા સોનલ, ભરૂચ તેઓશ્રીએ જૈન શાસનની કરેલી સેવા શબ્દોમાં મૂલવી શકાય તેમ નથી અને સૌને તે જીવનભર યાદ રહેશે. આપણને જેની વધારે જરૂર હોય છે તેની ઈશ્વરને પણ વધારે જરૂર હોય છે. પ્રભુ સદ્ગત આત્માને શાંતિ અર્પે એવી અંતઃકરણપૂર્વકની અભ્યર્થના. Page #930 -------------------------------------------------------------------------- ________________ [ શાસનનાં શ્રમણીરત્નો પાનર પ્રાણીના માર્ગદર્શક —શાંતાબેન, રશ્મિબેન; સુરત શાસનકાર્યમાં માર્ગદર્શક તથા દરેકનું કાર્ય કરવા તથા કરાવવાની ભાવના તેમનામાં હતી. આપના આખા સમુદાયમાં મોટી ખોટ પડી અને આપને તો ચોક્કસ તેમની હાજરીની ખામી દેખાય. અમને પણ મોટી ખોટ પડી છે. અમારા જેવા પામર પ્રાણીના માર્ગદર્શક હતાં. તેમની પાસેથી આરાધક ભાવ વધે તેવું માર્ગદર્શન મળતું હતું. તેમના જેવા ગુણો અમારામાં આવે એવી ભાવના ભાવું છું. અમારી પ્રાર્થના ૮૯૨ | ભરત કે. શાહ, કરજણ પૂ. બા મહારાજ સાહેબના અવસાનના સમાચાર જાણી દુ:ખ થયું. પ્રભુ તેઓશ્રીના આત્માને શાંતિ અને આપ સૌને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે એ જ અમારી નમ્ર પ્રભુપ્રાર્થના. —સુરેખાબેન ચંપકલાલ, મુંબઈ આ શું થઈ ગયું ? પૂ. બા મહારાજ સાહેબજી કાળધર્મ પામ્યાં તે સમાચાર જાણીને ઘણું જ દુઃખ થયું છે. અચાનક આ શું થઈ ગયું ! આપના સમુદાયને તેમ જ જૈન સંઘને મોટી ખોટ પડી છે. નિર્મળસ્વભાવી –ઘેવરચંદજી જૈન, ખેરતાબાદ અમારા પિરવારે બે સાલથી મા મહારાજનાં દર્શન ન કરી શક્યા એ અમારી કમનસીબી હતી. મા મહારાજ સહેબનાં દર્શન કરવા આવતાં ત્યારે ‘ખેરતાબાદવાળા’ કહીને બોલાવતાં અને ખૂબ ખુશીથી બોલાવતાં. મા મહારાજ સાહેબની અમારા પિરવાર ઉપર બહુત બહુત કૃપા હતી. એવા સરસ નિર્મળસ્વભાવી મા મહારાજ સાહેબનાં ચરણોમાં હાર્દિક શ્રદ્ધાંજલિ અર્ધું છું. ધીર-ગંભીર છાયા -રમણલાલ ચીમનલાલ શાહ શ્રી ભરતભાઈ કાપડિયાએ લગભગ રાતના ૧-૩૦ વાગે સમાચાર આપ્યા. આપ સૌના જીવનમાં માતા-ગુરુવર્યાની ચાંદનીમય શીતળ, મધુ જેવી મીઠી, સાગર જેવી ધારગંભીર છાયા જે હતી તે છાયા નીચે આપ સૌ અને અન્ય સાધ્વી ભગવંતો સમ્યક્ રત્ન પામ્યાં. મા સરસ્વતી અને મા ભગવતી રાજરાજેશ્વરી પદ્માવતીની કૃપા હેઠળ વાચ+યમની સિદ્ધિ મેળવી શુભ + ઉદય પામ્યાં અને અન્ય ગીત+નય+પરમયશ વગેરે પામ્યાં અને આ બધી સાંકળમાં પ. પૂ. આચાર્ય ભગવંત લબ્ધિસૂરિ મ. સા.ની લબ્ધિકૃપા, પૂ. આ. ભગવંત વિક્રમસૂરિ મ.સા.ની ન્યાયકૃપા, પૂ. આ. ભગવંત જયંતસૂરિ મ. સા.; પૂ. આ. ભગવંત નવીનસૂરિ મ.સા.ની જાપકૃપા, પૂ. આ. ભગવંત રાજયશસૂરિ મ.ની ભક્તિકૃપા તથા અન્ય સમુદાયના આચાર્ય, સાધુ-સાધ્વી ભગવંતોની અનન્ય આશીર્વાદકૃપાનાં અમૃત પામ્યાં અને આપ સૌનું જીવન ધન્ય બન્યું. પૂજ્યશ્રીના દીર્ઘ આયુષ્ય + સંયમયાત્રા દરમ્યાન આપ સૌને ઘણો ઘણો લાભ મળ્યો. એ લાભ-કૃપા-અમીદૃષ્ટિને યાદ કરી આપ સૌ સાંત્વના લેશો. એમની સ્મૃતિને ચિરંજીવ બનાવીએ એ જ પ્રાર્થના. ભુલાય તેવી વ્યક્તિ નથી. ધર્મબેન; મુંબઈ અમે તો હંમેશાં મા મહારાજને વડીલ તરીકે જોયાં છે એટલે અમે ત્યાં આવીશું ત્યારે એમનું સ્થાન તો ખાલી જ દેખાશે; પણ આટલી વેદના સાથે સમાધિ ટકાવી નવકારમંત્રનું શ્રવણ કરવાની Page #931 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૯૩ શક્તિ જાળવી શક્યાં તે જ સાચી વાત છે. તેઓ તો પામી ગયાં અને અનેકને પમાડી ગયાં. એમની ખોટ તો પુરાય તેમ નથી. છતાંય એમના આશીર્વાદ સદાય સાથે જ રહેશે. અમને એમ થાય છે કે જરૂર મા મહારાજ સહાય કરશે. મા મહારાજ ભુલાય તેવી વ્યક્તિ નથી. હું જ્યારે જ્યારે આવું ત્યારે સારી રીતે વાત કરીને સમજાવી છે. શાંતિથી મેહલને પણ સાંભળ્યો છે એટલે એમના જેવી હસ્તિની યાદ સદાય આવે જ, ભૂલી તો ન જ શકાય. તમે સહુ તો ૨૪ કલાક સાથે રહેવાવાળાં એટલે તમે તો ભૂલી ન જ શકો. મારા સૌથી Best મહારાજ - રીટામુંબઈ મા મહારાજના દુઃખદ સમાચાર સાંભળીને મનને ઘણું જ દુઃખ લાગ્યું છે. એ તો આપણા બધાંનાં ‘મા’ હતાં, ખૂબ જ પ્રેમાળ અને લાગણીવાળાં હતાં. પણ ભગવાન પાસે તો સૌ કોઈ લાચાર છે. મનન પણ કહે છે, મમ્મી, મને જે સૌથી વધારે ગમે તે die જ થઈ જાય. મારા પૂ. સસરા પણ એને ખૂબ પ્રેમ આપતા હતા અને મા મહારાજ માટે મનનને ખૂબ જ પ્રેમ હતો. એ તો હંમેશાં કહે કે મારા સૌથી Best મહારાજ તો ‘મા’ મહારાજ એમના નિમિત્તનો અઠ્ઠાઈ મહોત્સવ ખૂબ સારી રીતે ચાલી રહ્યો હશે. હવે તમારા બધાં ઉપર ખૂબ જવાબદારી આવી ગઈ. ખાસ કરીને પૂ. રત્નચૂલાશ્રી મ. ઉપર તો હવે બધાંની જવાબદારી છે. પ્રભુ તમને આ જવાબદારી ઉપાડવાની ખૂબ ખૂબ શક્તિ આપે એ જ પ્રાર્થના. પ્રશંસનીય છે - શ્રી દાદર જૈન સંઘ, મુંબઈ દુઃખદ સમાચાર સાંભળી દાદર જૈન સંઘે ખૂબ જ દુઃખ અનુભવ્યું તેમ જ લબ્ધિ-સમુદાયને પણ ન પુરાય તેવી ખોટ પડેલ છે. આવા દુઃખદ સમાચાર સાંભળીને જ્ઞાનમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ઘણો આઘાતજનક આંચકો અનુભવ્યો છે. પૂ. સાધ્વીજી મ.સા. શાસનની સેવા ખૂબ જ તન-મનથી કરેલ છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. તેમના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી હાર્દિક પ્રાર્થના. આજે પણ યાદ કરીએ છીએ – શ્રી પ્રાર્થનાસમાજ જૈનસંધ, પુષ્પસેનભાઈ મુંબઈ પૂ. બા મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાના સમાચાર મળ્યા અને આ સમાચારથી અમો સર્વેને ખૂબ જ આઘાત લાગ્યો છે. પૂ. બા મહારાજ સાહેબ આજે પણ હમારી સમક્ષ હું અનુભવીએ છીએ. તેઓશ્રીએ હમારા શ્રીસંઘ ઉપર ખૂબ ઉપકાર કર્યા છે. તેઓશ્રીનું ચાતુર્માસ અમો આજે પણ યાદ કરીએ છીએ. આપ સર્વે ઉપર જે દુઃખ આવી પડ્યું છે તેમાં અમો પણ સહભાગી થઈએ છીએ. તેઓશ્રી ખૂબ સુંદર આરાધના કરતાં કરતાં ગયાં અને સર્વેને કરાવતાં ગયાં છે. ગુણોનાં સંભારણાં -સોહાગબેન દલાલ, મુંબઈ આપના સમુદાયમાં તો ખૂબ જ ખોટ પડી જશે. સમુદાયની દરેકે દરેક વ્યક્તિનું દરેકે દરેક બાબતમાં ધ્યાન રાખનાર અને નાનામાં નાની ભૂલને પણ ‘મા’ની જેમ સુધારનાર તથા પૂ. દાદા ગુરુદેવ પૂ. ગુરુદેવનાં જ નામ ગુણ અને સ્મરણમાં હંમેશને માટે મસ્ત એવા ગુરુ મહારાજને તો કદી પણ વીસરી શકાય નહીં. તેમણે પોતાની તો કદી ચિંતા કરી નથી. એમનામાં આખા સમુદાયને હેન્ડલ Page #932 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ ] [ શાસનનાં શ્રમણીરત્નો કરવાની અજોડ શક્તિ હતી. છેલ્લી ઉંમર સુધી કાપ કાઢવો—વૈયાવચ્ચ કરવી, તપસ્વીઓનું ધ્યાન રાખવું.... આવી બધી વાતો તેમનું નામ યાદ કરતાં યાદ આવી જાય છે. જેની અહીંયા જરૂર છે તેની ત્યાં પણ જરૂર છે. તેઓ આપણી પાસેથી નશ્વર દેહે ચાલી ગયાં પણ તેમના ગુણોનાં સંભારણાંમાં ઘણું બધું મૂકીને ગયાં છે, જે ઘણું જ પ્રશંસનીય છે. સંતોષ છે કાંતિલાલ ઘેલાભાઈ; દાદર પૂજ્ય સર્વોદયાશ્રીજી મ.સા. સારી આરાધના કરી-કરાવી ગયાં તેનો સંતોષ છે. જવાનું તો સૌને છે જ. જન્મ તેનું મરણ, પણ સારી આરાધના કરી જાય તે અનુમોદનીય છે. પ્રકાશ પાથરતી રહે —કોશિકાબેન વલસાડ આપ સર્વ સાધ્વી મહારાજાઓએ એક મોભ ગુમાવ્યો હોય એવી વેદના હશે; પરંતુ સાથે જે આદર્શો—સંયમજીવનની જ્યોત જલતી મૂકી ગયાં તે હંમેશાં આપ સર્વની આરાધનામાં કે શાસનપ્રભાવક કાર્યમાં પ્રકાશ પાથરતી રહે, હંમેશના અંતરના આશીર્વાદ મળતા રહે એ જ પ્રાર્થના. એ દિવ્યાત્માને શાંતિ મળે -વિમળભાઈ, પાલ, મુંબઈ પૂ. બા મહારાજના કાળધર્મના સમાચાર જાણી દુઃખ થયું છે. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. નિખાલસ અને પ્રેમાળ —કાન્તાબેન; મુંબઈ પૂ. મા મહારાજની તબિયત સારી નથી એ જાણ્યું હતું પણ આમ એકાએક ચાલ્યાં જશે એવું તો ધાર્યું જ ન હતું. બા મહારાજ બહુ નિખાલસ અને પ્રેમાળ હતાં. મને સાંભળીને એકદમ આંચકો લાગ્યો પણ હવે તમે સમતા રાખશો. દીવો બુઝાઈ ગયો મેણાબેન બોરીવલી છાપેલું કવર મળ્યું. વાંચીને આઘાત થયો. એમના જીવનમાં તો ઘણા ગુણો હતા. ગંભીરતા પણ હતી. શાસનનો દીવો બુઝાઈ ગયો. સ્થાન અમારા હૃદયમાં પ્રવીણભાઈ મહેતા; કલકત્તા અમારા સુખ-દુઃખના પ્રસંગોમાં પૂ. મા મહારાજ હવે પ્રત્યક્ષ નહીં હોવા છતાં પણ પરોક્ષ રીતે એમણે જે સ્થાન અમારા હૃદયમાં લગાવેલ છે તે હંમેશાં રહેશે. એમનો વાત્સલ્ય-માતૃભાવ કદી પણ ભુલાય તેમ નથી. સંઘની મહાન શક્તિ દિનેશભાઈ શાહ, કોઈમ્બતુર જે દુઃખ થયું છે તે શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. પૂ. મા મહારાજ અમારા પરિવાર માટે મહાન વ્યક્તિ હતાં. અમારા માટે ચારિત્ર અંગીકાર કરી માતૃપ્રેમ આપનાર સરળહૃદયી મા મહારાજ હતાં તે પણ ચાલ્યાં ગયાં. તેઓશ્રી ઉપર દાદાગુરુ-મહારાજ તથા ભગવંતોના સતત આશીર્વાદ હતા. તેઓશ્રીમાં એક Page #933 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૯૫ મહાન શક્તિ હતી. આખા સાધ્વીસમુદાયને દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપથી ભરપૂર કર્યો. તપનો ડંકો આખા ભારતમાં આપણાં સાધ્વીજી મહારાજોએ વગાડ્યો છે તેનો સંપૂર્ણ યશ પૂ. મા મહારાજને જાય છે. વારંવાર યાદ આવે છે -હસુબેન હિંમતલાલ શાહ; મદ્રાસ તેમની નિશ્રામાં માસક્ષમણ તથા એકાવન ઉપવાસ નિર્વિઘ્ને પૂર્ણ થયેલ તે દિવસો વારંવાર યાદ આવે છે. તેમની છાયામાં ૬૮ ઉપવાસની ભાવના હતી પણ ખેર...જે પ્રભુની ઇચ્છા.... ધીરગંભીર ગુરુ બકુલ ચંદુલાલ શાહ; મદ્રાસ પ્રભુની પાસે મનુષ્યનું કંઈ ચાલતું નથી. પ્રભુ તેમના આત્માને સાંત્વન આપે; પણ આપણે એક પ૨મ છત્ર ગુમાવ્યું છે. આપણે દયાળુ-ધર્મરાગી-ધીરગંભીર ગુરુ ગુમાવ્યા છે. હું તમને કયા મોઢે આશ્વાસન આપું? કારણ તમે જ મારા ગુરુ અને મારા પ્રેરણારૂપ છો. તમારી છત્રછાયામાં હું છું. આત્મા ચાલ્યો જાય છે પણ તેની સુવાસ આપણને આખી જિંદગી આવ્યા કરે છે. હસતું મુખ ક્યારેય ભૂલી શકવાના નથી. મોટી ખોટ પડી છે. -શ્રી સંગમનેર જૈન શ્વે. મૂ. સંઘ, હ. રાજેન્દ્રભાઈ આપશ્રીને તેમનો વિરહ અસહ્ય લાગે જ તે સ્વાભાવિક છે. આપશ્રીએ અને સર્વે શિષ્યા-પ્રશિષ્યાઓએ સેવા-ભક્તિ, વિનય, વૈયાવચ્ચાદિ કરી તેની અમો અનુમોદના કરીએ છીએ. તેમના સ્વર્ગવાસથી શાસનમાં મોટી ખોટ પડી છે. શાસનદેવ એમના આત્માને શાંતિ આપે એ જ. આધારસ્તંભ —નિર્મળાબેન કોઠારી; મુંબઈ તેમની નિશ્રામાં તમારા વિશાળ સાધ્વીગણે ઘણું બધું કામ કર્યું છે. બધાએ જાણે એક આધારસ્તંભ ખોઈ નાખ્યો હોય એવી લાગણી થાય. અમે બધાં કચ્છ-ભદ્રેશ્વરની જાત્રા કરવા ગયાં હતાં. આવીને સમાચાર જાણી એટલો બધો પસ્તાવો થયો કે હું એમનાં અંતિમ દર્શન પણ ન કરી શકી. જેવી ભગવાનની મરજી. આશીર્વાદ -વર્ષાબેન કોઠારી; મુંબઈ મા મહારાજ સાહેબના સમાચાર જાણી બહુ જ આઘાત લાગ્યો છે છતાંય આશ્વાસન છે કે જાન્યુઆરીમાં તેમના આશીર્વાદ લઈ ગયાં હતાં અને વંદન કર્યાં હતાં. અમી-ભૂમિ પણ ઢીલી થઈ ગઈ હતી. એ લોકોને મા મહારાજ પર બહુ જ લાગણી હતી. અનન્ય ઉપકારો -શ્રી સિકન્દ્રાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ. સંઘ; છે. સુમનભાઈ પરમ ઉપકારી મા મ.સા.ના દેવલોકના સમાચારથી શ્રીસંઘમાં અત્યંત શોકની લાગણી ફરી વળી છે. પૂ. મા મ.સા.ના શ્રીસંઘ ઉપર અનન્ય ઉપકારો છે. આપના સમુદાયના પરમ ઉપકારી પૂ. આચાર્ય ભગવંતોના ઉપકારો અમારા શ્રીસંઘ ઉપર વર્ષોથી છે. શ્રીસંઘનાં પ્રત્યેક કાર્યોમાં આપ પૂજ્યોનો આજે પણ ઉપકાર છે અને આપ પૂજ્યોની કૃપાવર્ષા અનુભવાય છે. આજે રવિવાર તા. ૧૩-૨-૯૪ના રોજ ગુણાનુવાદસભા રાખી હતી. ઉપસ્થિતિ ઘણી જ સુંદર હતી. સૌની એક જ વાત હતી, કે પૂજ્યોનો આપણા ઉપર ખૂબ જ Page #934 -------------------------------------------------------------------------- ________________ ૮૯૬ ] [ શાસનનાં શ્રમણીરત્નો ઉપકાર છે. અમારા શ્રીસંઘે ત્રણ દિવસનો મહોત્સવ રાખ્યો છે. પ્રભુજીને અંગરચના પણ સુંદર થશે. સૌને હિંમત આપશો -ધનીબેન હીરાલાલ, જામનગર પૂ. મોટા મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા તે સમાચાર અમને બે દિવસ પહેલાં મળ્યા. તે જાણી અમે ઘણા જ દિલગીર થયાં છીએ. તમો હિંમત રાખશોજી. આપ મોટાં છો માટે હવે હિંમત રાખજો અને બધાં નાનાં શિષ્યાને હિંમત આપશો. વૈયાવચ્ચ કરવામાં કમીના રાખી નથી જાસૂદબેન અજિતભાઈ મદ્રાસ પૂ. મોટા મ.સા. કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી દુઃખ થયું. આપણો ઉપાય ત્યાં ચાલતો નથી. વૈયાવચ્ચ કરવામાં તેમણે કમીના રાખી નથી. લેણદેણનો સંબંધ પૂરો થાય ત્યાં મનને મનાવવું પડે છે. તમે તો સમજુ ને હિંમતવાળાં છો. તમોને અમે સંસારી શું આશ્વાસન આપીએ ? પણ તેમની ખોટ કોઈ પૂરી શકે તેમ નથી. મૃત્યુ એક અનેરો મહોત્સવ કીરીટ-ભાવના: અમદાવાદ સાંભળીને અંતરે એક આંચકો અનુભવ્યો. પરંતુ બીજી ક્ષણે જ સ્થિરતા આવી જતાં વિચાર આવ્યો કે સંતો-મહંતો અને મહાત્માઓનું મૃત્યુ એક અનેરો મહોત્સવ બની જાય છે. પૂ. સ્વામીબાએ સમાજને હાકલ અદા કરવાનો એક અવસર આપ્યો છે. આ મહાન આત્માએ સંયમી જીવનમાં સંસારથી પર થઈ, તેમ છતાં સંસાર વચ્ચે રહી શ્રી મહાવીર સ્વામીએ ચીંધેલા માર્ગે પરદેડી બની સમાજને ધર્મસંદેશ–ધર્મભાવના બતાવવાનો અમૂલ્ય ફાળો અર્પણ કરેલ છે. ત્યાગ-તપ-દાન અને શીલ એ જીવાત્માના ઉત્થાન માટેના અને મોક્ષ તરફના પ્રયાણ માટેના માર્ગનું અમૂલ્ય દિશાસૂચન આપેલ છે. આપ ખૂબજ જ્ઞાની-ધ્યાની અને અંતરયામી છો તેથી વિશેષ શું લખું? પ્રસન્નવદના – નંદલાલભાઈ ભાવનગર મન ક્ષુબ્ધ થઈ ગયું. ગુજરાતની ધરતી પર વિષાદનાં કાળાં વાદળ છવાઈ ગયાં. ગુજરાત-મહારાષ્ટ્ર શ્રીસંઘોમાં ગમગીની પ્રસરી ગયાના સમાચાર પણ અત્રે મળતા રહ્યા છે તેમની લોક-ચાહનાની પ્રતીતિ કરાવે છે. પૂજ્યશ્રીના નિર્મળ ચારિત્રને લીધે તેમના હાથે શાસનનાં ઘણાં કાર્યો થયાં. માતા સમાન વાત્સલ્યભાવથી પૂજ્યશ્રીએ અનેકને તાર્યા. તેમના સ્વર્ગવાસથી જૈનસમાજને ઘણી મોટી ખોટ પડી છે. છેલ્લા સમયમાં શરીરમાં અસહ્ય પીડા હોવા છતાં પ્રસન્ન વદને કલાકો સુધી કાર્ય કરતાં રહેવું એ જ પૂજ્યશ્રીની આત્મિક શક્તિની વિશેષતા હતી. જ્ઞાનગંભીર અને વિનમ્રતાથી તેઓ ગરિમાયુક્ત હતાં. ખરેખર, તેઓશ્રી પુણ્યશાળી આત્મા હતાં. તેમનું દર્શન ખરેખર મનને શાંતિ આપતું હતું. જ્ઞાન અને ચારિત્ર દ્વારા પૂજ્યશ્રીએ ધમપ્રભાવના કરી સંયમજીવનને ખરેખર ઉજમાળ બનાવ્યું છે. પ્રભાવશાળી સાધ્વીરત્નાને અમારી કોટિ કોટિ વંદના... Page #935 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૯૭ મોટી ખોટ પડી -મેનાબેન; મુંબઈ ગુરુ મહારાજના કાળધર્મના સમાચારથી ખૂબ દુઃખ થયું. સમુદાયમાં મોટી ખોટ પડી ગઈ. આખા સમુદાયનો ભાર આપ બન્નેના શિર પર આવી પડ્યો; પણ તમે બન્ને બહુ જ સમજુ અને ઠરેલ છો. તમે જરૂર સમુદાયને ગુરુ મહારાજની જેમ જ સાચવશો. અમે સાંભળ્યું છે કે ગુરુ મહારાજ અઠ્ઠમ તપની આરાધનામાં જ કાળધર્મ પામ્યાં, જે ખૂબ જ અનુમોદનીય છે. જ્યાં ગયાં હશે ત્યાંથી જરૂર સહાય કરશે. આપ સમતા રાખજો. આપ તો સમજુ જ છો અને અમારા જેવા સંસારીથી આપને વધુ શું લખાય? પણ લાગણીવશ થઈ જવાથી લખાઈ ગયું છે. મોક્ષમાર્ગે પ્રયાણ – અરવિંદભાઈ-જ્યોતિબેનઃ માટુંગ પૂ. માં મ.સા.ના કાળધર્મ પામ્યાના સમાચાર જાણી અમને બધાને બહુ જ દુઃખ થયું. આટલી જલદી તબિયત બગડી જશે એવી કલ્પના જ ન આવી. તેમનો આત્મા મોક્ષમાર્ગે પ્રયાણ કરી જલદી - થોડા ભવમાં જ મોક્ષે મહોંચે એવી પ્રાર્થના. તેમનો સરળ સ્વભાવ હંમેશાં યાદ આવશે. આપ સર્વેને તથા અમારા જેવા અનેક શ્રાવકોને તેમના માર્ગદર્શનની તથા ધમોપદેશની ખોટ વર્ષો સુધી લાગશે. ખૂબ જ પામીને ગયાં છે. ડૉ. કિશોરભાઈ શાહમુંબઈ હજી અમે તો તેમને ૧૫ દિવસ પહેલાં જ વંદન કરવા આવેલાં. અમારી સાથે અડધો ફલાક વાતો કરેલ ત્યારે ખાસ બનારસ તથા તેના જીર્ણોદ્ધારની જ વાત કરતાં હતાં. અને તેમણે ત્યારે કહેલું કે તમારે બનારસ જરૂર આવવું પડશે. આપને પણ ઘણો આઘાત લાગેલ હશે. મા મહારાજે છેવટ સુધી ખૂબ જ ધર્મ કરેલ છે. તેઓ ખૂબ જ પામીને ગયાં છે. દર્દમાં પણ સમતા –છાયાબેન કિશોરભાઈ મુંબઈ શાંતિ મળે એટલા માટે નવકારવાળી ફેરવતાં પહેલાં યાદ કરીએ છીએ. એમના દર્દમાં પણ એમને સમતા સારી હતી. અમારી ભાવના હતી તો છેલ્લે અમને અચાનક દર્શન થઈ ગયેલ. અમારી પાસે થોડો સમય હતો એમાં દર્શનનો લાભ સારો મળી ગયો હતો. પૂ. બા મહારાજની ગેરહાજરીમાં હવે તમારી જવાબદારી થોડી વધી ગઈ. પૂ. બા મહારાજે આટલા મોટા સમુદાયને પણ સારો પ્રેમ આપીને જીતી લીધો હતો. તમને તો બહુ મોટી ખોટ પડી ગઈ. सिद्धि हुई સુમેરમલ હજારીગલ લુંકડ, મુંબઈ यह जानकर बहुत दुःख हुआ कि साध्वीजी महाराज साहेब श्री सर्वोदयाश्रीजी का कालधर्म स्वर्गवास ८-२-६४ को हो गया । भगवानकी इच्छा के आगे किसी का ज़ोर नहीं चलता, भगवान उनकी आत्माको शान्ति प्रदान करें । उन्होंने संघमें बहुत अच्छे काम किए व करवाये । अरिहंत परमात्मा का नाम लेते लेते समाधिपूर्वक स्वर्गवास हुआ । उनकी आत्माकी सिद्धि हुई है । ઉત્તમ જીવ હરિભાઈ કોઠારી, મદ્રાસ પૂ. બા મહારાજે અક્રમના પચ્ચકખાણમાં નવકારમંત્રનું શ્રવણ છેલ્લી ઘડી સુધી કરતાં કરતાં સમાધિપૂર્વક દેહ છોડ્યો. ઉત્તમ જીવ હતાં તેથી સારી ગતિએ પહોંચ્યાં હશે. અંતિમ પળોમાં ભગવાનનાં Page #936 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો દર્શનના ઉમળકાભરેલા ભાવોથી તેઓ કેટલાં ધન્ય બન્યાં હશે ! પૂજ્યશ્રીની વિદાયથી હૃદયમાં જે અવકાશ-ખાલીપણાનો અનુભવ થતો હશે તે સમજી શકાય છે. આ પ્રસંગે અમો બંને નત મસ્તકે પ્રભુને પ્રાર્થીએ છીએ કે ઉચ્ચ ગતિ પામી જીવનનો વિકાસક્રમ પૂર્ણ કરે. જૈન સમાજની માતા -લીના શાહ, મંજુલાબેન અભેચંદ શાહ, કોઈમ્બતુર પૂ. મા મહારાજના કાળધર્મ પામ્યાના સમાચાર જાણી ખૂબ જ દુઃખ થયું. એમના જતાં જૈનધર્મમાં એક ખૂબ જ પ્રેમાળ, જ્ઞાની, સુશીલ, નમ્ર તથા સાથે સાથે તેમના નિયમમાં કડક એવાં સાધ્વીજી મ.સા.ની ખોટ કોઈ નહીં પૂરી શકે. તેમના જતાં આપણને બધાંને ખોટ લાગશે. ૪૪ વર્ષનું સંયમજીવન અને ૪૪ સાધ્વીજી બન્નેનો આંક સંખ્યા કોઈ પુણ્યશાળીને જ મળે. આટલા મોટા સમુદાયને કેવા પ્રેમથી તેઓ રાખતાં! પૂ. મા મહારાજ આખા જૈન સમાજની માતા હતાં. એક સરળ, નિયમમાં કડક પ્રેમી માતાને અમે ખોયાં છે. એમના આત્માને પરમ શાંતિ મળે તે જ પ્રાર્થના. સિતારો ગુમાવ્યો -હસમુખભાઈ ચંદુલાલ કોઠારી, લીંબડી પૂ. માં મ.સા. નવકારમંત્રના સ્મરણ અને અઠ્ઠમતપની આરાધના પૂર્વક કાળધર્મ પામ્યાં. આપણે આપણા ધર્મનો એક સિતારો ગુમાવ્યો. એમની ખોટ પૂરા થાય એમ નથી. તપસ્વી -ભરતભાઈ સી. શાહ, પ્રીતિ-દીપિકા) બેંગલોર પૂ. બા મહારાજ સાહેબ આજે આપણાં બધાંથી વિખૂટા પડી ગયાં. હવે તો સંભારણાં યાદ સ્વરૂપે રાખવાના. બહુ જ તપસ્વી હતાં.એમના અવાજમાં કડકપણું હતું પણ સરળ હતાં. અનંતની વાટે –સોમચંદ ચુનીલાલ પરિવાર મુંબઈ પૂ. બા મહારાજના સમાચાર સાંભળી દુઃખ થયું છે. કારમી વેદના સહન કરી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પરમ શાંતિ-શાંતિપૂર્વક વેદના વેદી અનંતની વાટે ચાલ્યાં ગયાં. પૂજ્યશ્રીને તો પ્રભુની દેશના સાંભળવાની તમન્ના હતી. સદ્દગત આત્માને શાંતિ પ્રાપ્ત થાય તે પ્રાર્થના. વિખૂટું પડે છે ત્યારે – ભીખીબેન પોપટલાલ મુંબઈ તમને તો ઘણો જ ઊંડો આઘાત લાગ્યો હશે પણ તમે તો ઘણાં જ સાહસી અને સમજુ છો તેથી તમને વધારે તો શું લખવું તે સમજાતું નથી. જીવનમાં ઘણું ઘણું જોયું હોય છે અને સાંભળ્યું હોય છે પણ જ્યારે પોતાના અંગત જીવનમાં પોતાનું જ માણસ વિખૂટું પડે છે ત્યારે અત્યંત આઘાત લાગે છે અને તે પણ ખૂબ જ અસહ્ય આઘાત. પૂ. બા મ.સા. ને વીસરવાં ઘણાં મુશ્કેલ છે. તમારું પણ ઘણું ઘણું ધ્યાન રાખતાં હતાં. યાદ ભુલાય તેવી નથી –વિજયભાઈ –મૂના તમે હિંમત રાખશો. તેમણે ઘણા ધાર્મિક કાર્યક્રમો કરાવ્યા છે. આપણા સાધ્વી-સમુદાયને મોટી ખોટ પડી છે. અમારી ઉપર તેઓ બહુ પ્રેમ વરસાવતાં હતાં. તેમની યાદ ભુલાય તેવી નથી. Page #937 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૮૯૯ કેમ રોશન થાય? -લબ્ધિ-વિક્રમ સાધર્મિક ઉત્કર્ષ કેન્દ્ર) – કીર્તિકુમાર એન. શાહ –ખંભાત પૂ. બા મહારાજ ગયાં ઘણું દુઃખદ છે. For this reason you are under much tension. Can't help. Done is done. 4. OLL HEL218-j -414 SH 22214 થાય તેવો પ્રયત્ન કરવાનો છે. ગુણોના ભંડાર -સસરથમલજી શાહ, નવસારી આવા મહાન તપસ્વી સંત સાધ્વી માતા સ્વરૂપ, આટલા મોટા સમુદાયને શિક્ષિત બનાવનાર, અત્યંત ગુણોના ભંડાર સમાં પૂ. બા મ.સા.ના કાળધર્મથી મોટી ખોટ અનુભવીએ છીચે અને દરેક મનુષ્યમાત્રને દુઃખ થાય તેવું છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના. વાત્સલ્યથી ભરપૂર –પ્રતિમા શાહ, મુંબઈ ૫. બા મ.સા.ના કાળધર્મના સમાચાર સાંભળી બહુ દુઃખ થયું છે. એમનો જે વાત્સલ્યથી ભરપૂર સ્વભાવ હતો. તે આજે પણ યાદ આવતાં ગદ્ગદિત થઈ જવાય છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના. ન પુરાય તેવી ખોટ -સ્મિતા શાહ, મુંબઈ નીતાભાભીના ફોન દ્વારા પૂ. બા મ.સા.ના કાળધર્મના સમાચાર જાણ્યા. દેરાસરજીમાં પણ બોર્ડ લાગી ગયું હતું. સમાચાર જાણી ખૂબ જ દુઃખ થયું. થોડા દિવસ પહેલાં અમદાવાદ આવી ત્યારે દર્શન-વંદન-દવાનો લાભ મળ્યો હતો. તેમના જવાથી જૈન શાસનને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. દેવાધિદેવ તમોને વિરહ સહન કરવાની શક્તિ આપે. शासनदीपिका -તારાચંદજી ચોરડિયા; હૈદ્રાબાદ पू. मा म.सा. के देवलोक के समाचार मुझे जब मैं मद्रास था तब मिले । वड़ा ही दुःख हुआ । एवं शासनदीपिका साध्वीजी सब को छोड़ के चले गये । सोला रोडमें आखरी दर्शन हुआ । हमारे लिए पू. मा म. सा. का कालधर्म से बड़ी खामी होती है । અનેક મુમુક્ષુ ઉદ્ધારક --ચિમનલાલ ચુનીલાલ શાહ, સુરેન્દ્રનગર સર્વના શિરછત્ર, પરમ શાસન પ્રભાવિકા, અનેક મુમુક્ષુ ઉદ્ધારક, સુવિનેયાજન યોગ-ક્ષેમદાતા, સુપ્રભાવશાલી વાત્સલ્યમૂર્તિ પૂ. શ્રી સર્વોદયાશ્રીજી મ.સા.ના સ્વર્ગવાસથી ખેરખર ! શાસનને, સમુદાયને, શ્રીસંઘને એક આદર્શ શ્રમણીની ન પૂરી શકાય તેવી ખોટ પડી ગઈ છે. સ્વયં સંયમસાધના સાધી અગણિત આત્માઓને અણગારપંથે ચડાવી, સંયમમાર્ગ સમજાવી, સ્વપરોપકાર બની શ્રેયઃ સાધી ગયાં. તેનો અપૂર્વતમ વારસો આપશ્રીજી સર્વમાં મૂકતાં ગયાં છે. તેઓશ્રીની માતૃવાત્સલ્યભાવ ક્ષણેક્ષણે ભુલાય તેમ નથી. હસતો ચહેરો -લક્ષ્મીબેન; મુંબઈ સર્વના શિરછત્ર આપણને છોડી ચાલ્યાં ગયાં. બે-ત્રણ વર્ષથી તો ઘણી જ તબિયત લથડી હતી પણ Page #938 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો આ વયે તપસ્યા અને પોતાના કાર્યમાં સદા મસ્ત રહેતાં હતાં. હંમેશાં હસતો ચહેરો આજે પણ આંખ સામે તરવરે છે. તેઓ પોતે તો આત્માનું સાધી ગયાં અને આપ સર્વને બધી જ સિદ્ધિઓ પોતાની બક્ષી ગયાં. બસ, હવે આપ અમારા જેવાને તારો, અમને શાસનકાર્યમાં આગળ વધારો એ જ. આપ પૂ. બા મહારાજનું નામ તો દીપાવવાનાં છો જ, એમાં કોઈ શક નથી, પરંતુ જેવી રીતે પૂ. બા મહારાજ સાહેબની ધાક હતી, પુણ્ય હતું તેવું જ પ્રબળ રહે એવી પરમાત્મા આપ સર્વને શક્તિ આપે. મિલનસાર પ્રકૃતિ -સુમનલાલ શાહ, ભાયખાલા-મુંબઈ પૂ. મા મ.સા. સરલ, મિલનસાર પ્રકૃતિ તેમ જ જીવનમાં સેવા, વૈયાવચ્ચ અને ભક્તિભાવનાવાળાં હતાં. તેઓનાં ધર્મકાર્યો અનુમોદનીય છે. સમુદાય પર આવી પડેલ અણધારી આફત સહન કરવાની શક્તિ અર્પે એ જ અભ્યર્થના. મોટી ખોટ પડી છે –આણંદજી મંગળજીની પેઢી, ઈડર સમસ્ત ઈડર સંઘે આઘાત અનુભવ્યો છે અને પ. પૂ. ગુરુ ભગવંતો સહિત જૈનસંઘે દેવવંદન કર્યું છે. પ. પૂ. પંન્યાસ પદ્મવિજય મ.સા.; મુનિ શ્રી કલાપૂર્ણવિ. મ. સા. તથા બાલમુનિશ્રીજી તથા સાધ્વીજી ભગવંતો ઉમંગશ્રીજી મ.સા., સુભદ્રાશ્રીજી મ. સા. વગેરે ભગવંતોએ દુઃખની લાગણી અનુભવી છે અને આત્મશ્રેયાર્થે દેવવંદન કરેલ છે. પ.પૂ. સાધ્વીજી મ. શ્રી સર્વોદયાશ્રીજીના કાળધર્મથી શાસનને મોટી ખોટ પડી છે. સમસ્ત ટ્રસ્ટીગણ તથા વ્યવસ્થાપકોએ પણ ઘણા જ દુઃખની લાગણી અનુભવી છે. કર્મસત્તા આગળ કોઈનું પણ ચાલતું નથી. વડીલ વગર અંધારું -કંચનબેન; કલકત્તા (ભારતી–સુગ્રી-કલા) શાસનમાં તેમની મોટી ખોટ પડી છે. સમુદાય આપનો મોટો છતાં કોઈ દિવસ કાંઈ તેમના પસાયે હરકત આવી નથી. બધો સમુદાય તેમના કાબૂમાં હતો. તેમની હાક વાગે. કોઈ બોલી ન શકે. હવે સૌ વડીલ વગર અંધારું થઈ ગયું. તેમનો માયાળુ પ્રેમ-ધર્મની ધગશ બહુ યાદ આવે છે. યોગીનો આત્મા – નગીનભાઈ પોપટલાલ મહેતા, માટુંગા પૂ. સાધ્વીજી મ.સા. અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યાં છે, જાણી ખૂબ દુ:ખ થયું કે કાન પકડીને કહેનાર ચાલ્યાં ગયાં. એમનો આત્મા એક યોગીનો આત્મા–પરદુઃખ ભંજન, સત્યનિષ્ઠ, કાર્યોમાં હંમેશ ઉજમાળ અને અનેક આત્માને ધર્મમાં જોડનાર – એવા આત્માને હરહંમેશ નમન-વંદન સાથ પરમ કૃપાળુ પરમાત્મા એમનો આત્મા જ્યાં સુધી મોક્ષગામી ન બને ત્યાં સુધી અન્ય આત્માને ધર્મપ્રેરણા આપવા અને સ્વનું કલ્યાણ કરવા જિન શાસનમાં જયજયકાર કરાવવાના ધ્યેયને અનુરૂપ શક્તિ આપે એવી અંતરની-અંતરથી ગદ્દગદ પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારે સુખાકારી રહે – પારેખ રવિભાઈ લવજીભાઈ બેગ્લોર તા. ૮-૨-૯૪ના અમદાવાદમાં પૂ. સર્વોદયાશ્રીજી મ.સા. (મા મ.સા.)ના કાળધર્મ થયાના સમાચાર સાંભળી અમો સર્વેને આઘાત થયો છે. સદ્ આત્માની શાંતિ માટે શાસનદેવને પ્રાર્થના કરીએ. જ્યાં સદ્ આત્મા હોય ત્યાં તેમને સર્વ પ્રકારે સુખાકારી –સારી શાતા રહે તે પ્રાર્થના. Page #939 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] ચમકતો તારો ખરી પડ્યો [ ૯૦૧ –કંચનબેન ભોગીલાલ શાહ; સંગમનેર (વિજય ટ્રેડિંગ કંપની) મા મહારાજ એટલે મા મહારાજ હતાં. તેમના ગુણોનું વર્ણન આ ટપાલમાં લખી શકાય તેમ નથી. ખરેખર તે એક શાસન-સિતારા હતાં. અનેક તારામાંથી એક ચમકતો તારો ખરી પડ્યો. હવે અમો એ ચમકતા તારાને ક્યાં શોધીશું? શોધે જડવાનો નથી. માત્ર એટલું તો ચેક્કસ કહેવાય કે આપને સર્વને દેવલોકમાંથી તેઓશ્રીના સદૈવ આશીર્વાદ મળતા રહેશે. કાળધર્મ પામી ગયાં કાંતાબેન; હૈદ્રાબાદ મા મહારાજ કાળધર્મ પામી ગયાં તે જાણી બાને તથા ઘરના સર્વને દુઃખ થયેલ છે. धर्ममय जीवन-साधना શાંતિલાલ પ્રેમચંદ; આદોની पू. मा म.सा. सर्वोदया श्रीजी म. का स्वर्गवास ८-२-६४ को हुआ । उन के धर्ममय जीवनसाधना की अनुमोदना करते हैं । परमात्मा उनकी आत्मा को शांति प्रदान करें और धर्मप्रवृत्ति में जागृत करें । —ચંપકભાઈ મહેતા, જૂનાગઢ ગુરુ તરીકેનું સામીપ્ય આજે પૂ. બા મહારાજ સાહેબે મોક્ષમાર્ગે પ્રયાણ કર્યાના સમાચાર મળતાં અમો હતપ્રભ થયાં છીએ. આપે તેઓનું ગુરુ તરીકેનું સામીપ્ય માણ્યું છે. આપને તેઓના જીવનની સાર્થકતાને મૂલવવાની તક મળી છે. આપને તેઓએ ગુરુ તરીકે પ્રબોધેલી હિતશિક્ષા મળી છે; એટલે એમનું ગમન જીવનમાં કદાપિ શૂન્યાવકાશ સર્જી ના શકે. બાકી તો જ્યારે ક્ષણિક સંબંધો અનંતની હાક ઝીલી ન શકે, જ્ઞાનની વાડ ઓળંગી ના શકે ત્યારે પ્રકાશમાં પણ અંધકાર છવાઇ જાય છે. પૂ. બા મ.સા.નું પ્રયાણ આવા સંબંધોથી પર છે કેમકે તેઓના જીવનમાં ધર્મ જ હતો. દૃઢ મનોબળ —જિતેન્દ્રભાઇ એસ. શાહ–જામનગર પૂ. મા મ.સા. આજ શરીરથી આપણા વચ્ચેથી વિદાય થયેલ છે; પરંતુ તેમના ઉચ્ચ સંસ્કારો, ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા, તેમનું આત્મબળ હંમેશાં આપ સર્વને શક્તિ આપે અને જૈન શાસનની વધુમાં વધુ સેવા કરવાની પ્રેરણા આપે તેવી પ્રભુને પ્રાર્થના છે. મા મ.સા. જેવું જીવન પમાય ત્યારે જ જીવનની સાર્થકતા થાય. ઉચ્ચ આત્મા આપણા વચ્ચેથી વિદાય લે ત્યારે દરેક આત્માને તેમની ખોટ રહેવાની જ. દેવગુરુધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળ વડે તેઓએ પોતાનું જીવન સફળ બનાવ્યું છે. ખોટ તો પુરાવાની નથી —જશીબેન; મુંબઈ પ. પૂ. સર્વોદયાશ્રીજી કાળ કરી ગયાં એ સમાચાર મળ્યા. જાણી દુ:ખ થયું. મા મહારાજની ખોટ તો પુરાવાની નથી --પણ ત્યાં આપણું કાંઇ ચાલતું પણ નથી. એક મોટું છત્ર ગયું —વિમળાબેન હરખચંદભાઈ, બાર્સી તેમના આત્માને જ્યાં હશે ત્યાં મારાં કોટિ કોટિ વંદન હોજો. તમારા સમુદાયનું એક Page #940 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો મોટું છત્ર ગયું. મા મ. સા.ના કહેવાથી ઉવસગ્ગહરં તીર્થમાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ભરાવવાનો અનુપમ લહાવો અમોને એમના થકી મળ્યો. તેમના ઉપકાર અમો વીસરી શકીએ એમ નથી. ઉચ્ચ આત્મા –દલીચંદજી; સિકન્દ્રાબાદ તેમનો આત્મા હતો તે દેવલોક ગયો. તેનામાં બધાને કેમ રાખવા તે એક શક્તિ હતી. તેમની અમારા કુટુંબ પ્રત્યે બહુ જ લાગણી હતી. શાશ્વત સુખના ભોક્તા બને નવીનભાઈ ઝવેરી મુંબઈ આપની ટપાલ મોડી મળી પણ વાંચી સંતોષ થયો કે ટપાલ ભલે મોડી મળી પણ આપશ્રી ૪૪ વર્ષના ઉત્તમ ચારિત્રધારી સાધ્વીજી કે જેમનાં ૪૪ સાધ્વીજીઓ છે, તેવા ઉત્તમ આત્માને સુંદર રીતે સમાધિ અપાવી શક્યાં. શાસનદેવને પ્રાર્થના કે તેમનો આત્મા જ્યાં હોય ત્યાં તેમની ચારિત્રની પ્રવૃત્તિને આગળ વધારી સર્વ કર્મનો ક્ષય કરી શાશ્વત સુખના ભોક્તા બને --એ જ પ્રાર્થના માતૃહૃદયા —–કોકિલાબેન બી. શાહ; ભરૂચ પૂ. બા મ.સા. કાળધર્મ પામ્યાના સમાચાર જાણી ઘણું જ દુઃખ થયું. બા મ.સા. આખા સમુદાયના એક શિરછત્ર સમાન હતાં. આખા સમુદાયે એક શિરછત્ર ગુમાવ્યું છે. આઘાત લાગે તેવું બન્યું છે. તેમણે તો જીવનની સૂર્યાસ્ત પળોમાં ૮૦ વર્ષની વયે સંયમને સમાધિથી શોભાવ્યું છે. તેમણે મૃત્યુને મહોત્સવ બનાવ્યો છે. તેમનું ઉચ્ચ સંયમજીવન અમને તથા સારા સમુદાયને નિરતિચાર સંયમપાલનની ખેવના જગાડે. તેમણે તો સંયમ પાળીને પોતાનું જીવન સાર્થક બનાવ્યું અને સાથે સાથે ત્રણે ત્રણ દીકરીઓને પણ પ્રવ્રજ્યાના પંથે લઇ ગયાં. તેમના વિચારો—–ધાર્મિક સંસ્કારો કેટલા ઊંચા કહેવાય ! આ તો કેવું માતૃહૃદય કહેવાય ! તેમણે અપૂર્વ ગુરુભક્તિ અને સમર્પણભાવ જેવા ગુણોને આત્મસાત્ કર્યા હતા. તેઓ કડક સંયમપાલન અને આચારપાલનના આગ્રહી હતાં. તેમનામાં રહેલા સંયમશુદ્ધિ, સ્વાધ્યાયલીનતા આદિ અનેકાનેક ગુણો અમારા સૌના જીવનમાં વિકાસ પામે તેવા આશીર્વાદ આપજો. विभूति का लोप नहीं होता ચેનચંદજી છલ્લાણી, સિકન્દ્રાબાદ परम पूज्य माँ महाराज साहब के कालधर्म के समाचार से क्षणभर के लिए हम स्तब्ध हो गये । हमें ऐसा लगा कि हम अनाथ हो गये । परन्तु तुरन्त ख्याल आया कि ऐसी विभूति का लोप नहीं होता - वे तो सदा अमर होती हैं । कैवल्यप्रापिप्त तक धर्म की प्रवर्तना एवं शासन की सेवामें सदैव त रहती है । उन का मात्र वात्सल्य एवं धर्मप्रेरणा अक्षुण्ण रूप से जहाँ भी हों वहाँ आप बहन महाराज साहब एवं शुभोदया श्रीजी महाराज साहब द्वारा सदा हमें मिलती रहेंगी । ગુરુની જરૂર હતી નટવરભાઈ છાણી પૂ. બા મ.સા.ના સમાચાર જાણી ઘણું જ દુઃખ થયેલ છે. શાસનમાં જે ગુરુની જરૂર હતી તે સર્વને રડતા મૂકી સ્વર્ગે સિધાવ્યાં. તેઓ જ્યાં હોય ત્યાં એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રભુને પ્રાર્થના. ગુરુજી શાંત સ્વભાવના હતાં. જ્ઞાન-ધ્યાનમાં તલ્લીન હતાં. જ્યારે જોઈએ ત્યારે જ્ઞાનની વાતો Page #941 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૯૦૩ કરતાં અને નવકારવાળી ગણતાં હોય. ખૂબ જ આઘાતજનક બીના બની છે. તેઓ જ્યાં હોય ત્યાંથી સમુદાય અને સંઘ ઉપર આશીર્વાદ વરસાવતાં રહે એ જ પ્રભુને પ્રાર્થના. નિર્મળચારિત્રી – ઉમેદચંદ સી. શાહ: આમોદ તેઓનું નિર્મળ ચારિત્ર અને જૈનધર્મના સિદ્ધાંતોની સૂઝબૂઝ ઘણી જ સારી હતી. તેઓનો પ્રેમાળ સ્વભાવ તથા બીજાને મદદરૂપ થવામાં સદા તત્પર એવાં પૂ. સાધ્વીજી મ. સા. અત્રેથી દુનિયા છોડી ગયાં તે માટે શાસનને મોટી ખોટ પડી છે. शांति प्रदान करें -ભંવરલાલ સુકનરાજ; બાખના-ધારવાડ पू. साध्वीजी श्री सर्वोदयाश्रीजी महाराज साहब का देवलोक हुआ सुनकर बहुत दुःख हुआ । परमात्मा साध्वीजी महाराज की आत्मा को शांति प्रदान करें ऐसी हमारी शुभकामना । महान योगदान ___ -कपूरचंद दुर्गा प्रसाद; हिंडोन आप का दि. १०-२-६४ का पत्र मिला । पढ़ कर हृदय को बड़ा आघात हुआ । संघ को निवेदन किया, सब को बहुत दुःख हुआ । पू. मा म.सा.की पवित्र स्मृतिमें देववंदन पर उनकी आत्मा के प्रति शान्ति के लिए शासनदेव से प्रार्थना की । उन्होंने हमें उन्नति के पथ पर अग्रसर करने का महान योगदान दिया है । हम जीवनमें उनके सदैव आभारी रहेंगे । સમાધિ સારી રહી -હીરૂભાઈ-હસુબેન; બીજાપુર અંતસમયે સારી સમાધિ રહી એ જાણી આનંદ. પૂ. માં મ.સા.ની અમારા ઉપર ઘણી લાગણી હતી. એમનો ઉપકાર ભૂલી શકાશે નહીં. સમાધિપ્રાપ્તા – શ્રી ભરૂચ સામાયિક મંડળની બહેનો, હ: ભાનુબહેન અમોએ પૂ. જયવંતાશ્રી મ.ની નિશ્રામાં દેવવંદન કરેલ. તમોને તો ખૂબ જ આઘાત લાગ્યો હશે. તમો સર્વએ આરાધના કરાવી સમાધિ પમાડી મહાપુણ્ય બાંધ્યું છે. તમારી ફરજ તમોએ બજાવેલ છે. સર્વને વિયોગના દુઃખને સહન કરવાની તાકાત અર્પે અને તેમના આત્માને શાન્તિ અર્પે એવી શાસનદેવને પ્રાર્થના. शांति मिले - શ્રી મહારાષ્ટ્રીય જૈન વિદ્યાભવન, ખુજર; કર્ણાવટજી प. पू. साध्वीजी सर्वोदयाश्रीजी म.सा. के कालधर्म की बात मिली । हम सब को बहुत दुःख हुआ है । उस दिन सब छात्रों ने स्नात्रपूजा-सामायिक और आयंबिल किये । संस्था पर बहुत बड़ा आघात हुआ है । उन की आत्मा को शांति मिले यह शासनदेव से प्रार्थना । વાત્સલ્યભાવ -સોભાગચંદભાઈ શાહ: બોરસદ પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. પૂ. બા મહારાજનો કોઈ પણ ભક્ત પ્રત્યેનો વાત્સલ્યભાવ ખૂબ હતો. તા. ૩૧-૧-૯૪ના રોજ આપનાં બધાને હું વંદન કરી શક્યો અને બા મહારાજે પણ અમારી સાથે સારી રીતે વાતચીત કરી. Page #942 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪ ] [ શાસનનાં શ્રમણીરત્નો કેટલા નસીબદાર કે તેમના સમુદાયનાં બધાં જ સાધ્વીજી મહારાજની હાજરીમાં નવકારમંત્રની ધૂનમાં કાળધર્મ પામ્યાં. તેમ જ ત્રણે બેન મહારાજનાં સંસારી બા મહારાજ છેલ્લા સમયે હાજર અને તેમની સેવા કરવા બધાં હાજર રહી શક્યાં તે પુણ્યોદય ગણાય. તેમના માયાળુ સ્વભાવ તેમ જ વાત્સલ્યભાવ ભૂલી શકાય તેમ નથી. करुणाभरा स्नेह --સુશીલાબેન જૈન, માટુંગા-મુંબઈ श्री जैन संघ की उपकारी पू. मातृहृदया साध्वी सर्वोदयाश्रीजी म.सा. के कालधर्म का समाचार सुन कर बहुत ठेस लगी । आप का वात्सल्य एवं करुणाभरा स्नेह एवं आशीर्वाद हम को बहुत याद आयेगा । इतने विशाल साध्वी समुदाय को इस ज़माने में सुचारु ढंग से लेकर चलना बहुत ही मुश्किल है लेकिन मा म.सा. अपने विशाल हृदय से आसानी पूर्वक समस्त साध्वी म.सा.को लेकर चले । आप की कमी हर-हमेश खलती रहेगी। વિરલ સંયમી -હરીશભાઈ કે. શાહ, મુંબઈ સમગ્ર જૈન સમુદાયે એક વિરલ સંયમી સાધ્વીજી મા મહારાજ સાહેબને ગુમાવ્યાં પણ એમના સ્વગરિોહણના સમાચાર સાંભળીને એવી ભાવના થઈ કે હે પ્રભુ! દરેક જીવનો આવો ઉદ્ધાર કરજે. અનંત ભવોભવની ઘટમાળામાંથી દરેક જીવને મુક્તિ આપ. શાંતિનગર જૈનસંઘમાં ચોમાસાની સ્થિરતા સમયે મા મહારાજ સાહેબે ખૂબ જ હસતા વદને શાંતિથી, સ્થિરતાથી આશીર્વાદ આપ્યા. ધાર્મિક ઉપદેશના આપી. ખરેખર એ પ્રસંગ આજે પણ મારી મજર સામે તરવરી ઊઠે છે –જાણે કે હજુ મા મહારાજ સાહેબ અમારી સામે બેઠાં છે અને અમારા પર અસીમ કૃપાના ધાર્મિક આશીર્વાદ આપી રહ્યાં છે. હું તો એમનાં દર્શનથી ખૂબ જ ભાગ્યશાળી થયો છું. I will remain always very very much thankful and obliged by her Holiness-Maa Maharaj. એમણે અપનાવેલ—દશવિલ સંયમી ગુણોને જીવનમાં ઉતારશું તો જ એમને ખરી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. અનુમોદનીય સંયમજીવન -દિનેશભાઈ સંઘવી, બીજાપુર તેઓશ્રીનું અનુમોદનીય સંયમજીવન તેમ જ શિષ્યાઓમાં સંયમજીવનનું સુંદર ઘડતર કરીને મહાન સંઘોપકાર કર્યો છે. અત્રેના તેઓશ્રીના બન્ને ચાતુર્માસની ઘણી યાદ આવે છે. छाया रस -નરેન્દ્રકુમાર બાદરમલજી કટારિયા; માસ महान साध्वीजी की छाया रस धरती से उठ गया, जो कि नहीं होना चाहिए। क्योंकि उनकी प्रेरणा से कई लोग धर्म में वृद्धि कर रहे थे और कई बहनें दीक्षा भी लिये हैं । वे ऐसी महान आत्मा थीं की इतने बड़े समदाय को एकीकत कर के बिना संकट से अच्छी तरह से चला रहीं थीं। मैं कितना अभागी हूँ कि उनके दर्शन करने के लिए इतना चाहता था पर क्या करूं! मेरे कर्म....मुझे उनके दर्शन करने के लिए नहीं भेजा । जिम्मेदारी आ गयी होगी । हम भगवान से प्रार्थना करते हैं कि आप का विशाल समुदाय बिना संकट एकीकृत में रहें और धर्म की वृद्धि में दुनिया में चार चाँद लगायें । Page #943 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [[ ૯૦૫ પૂ.સા. સર્વોદયા શ્રી. મ.સા.ને સમાધિકારક પૂ. ગુરુવરો મ.સા. મ.સા. શ્રી લબ્ધિવિક્રમ ગુરુકૃપા પૂ. આ. દેવ રાજયશસૂમ.સા. પૂ. મુનિનંદિયશ વિ.મ.સા. પૂ. મુનિ વજૂયશ વિ.મ.સા. પૂ. મુનિ રત્નયશ વિ.મ.સા. પૂ. મુનિ વિદ્યુતયશ વિ.મ.સા. પૂ. મુનિ દેવેશયશ વિ.મ.સા. પૂ. મુનિ વીતરાગયશ વિ.મ.સા. પૂ. સા. સર્વોદયાશ્રી મ. સા. આપ તારક હો.... ઉદ્ધારક છો.. આપના સંસ્કાર પામેલું સાધ્વીછંદ.. ૧. પૂ. સા. રત્નચૂલાશ્રી ૨૩. પૂ.સા. પવિત્રયશાશ્રી મ.સા. ૨. પૂ. સા. વાચંયમાશ્રી મ.સા. ૨૪. પૂ.સા. તીર્થયશાશ્રી મ.સા. ૩. પૂ. સા. શુભોદયાશ્રી ૨૫. પૂ.સા. પાર્ષયશાશ્રી મ.સા. ૪. પૂ. સા. નયપઘાશ્રી મ.સા. ૨૬. પૂ.સા.વિભાતયશાશ્રી મ.સા. પ. પૂ. સા. ગીત પદ્માશ્રી મ.સા. ૨૭. પૂ.સા. અક્ષયશાશ્રી મ.સા. ૬. પૂ. સા. અહપદ્માશ્રી મ.સા. ૨૮. પૂ.સા. પ્રજ્ઞપ્તિયશાશ્રી મ.સા. ૭. પૂ.સા. પરમપદ્માશ્રી મ.સા. ૨૯. પૂ.સા. વિજ્ઞપ્તિયશાશ્રી મ.સા. ૮. પૂ.સા. વીરેશપદ્માશ્રી મ.સા. ૩૦. પૂ.સા. દિવ્યયશાશ્રી મ.સા. ૯. પૂ.સા. જિનેશપદ્માશ્રી મ.સા. ૩૧. પૂ.સા. પરમેષ્ઠીયશાશ્રી મ.સા. ૧૦. પૂ.સા. વસુપદ્માશ્રી મ.સા. ૩૨. પૂ.સા. જિતયશાશ્રી મ.સા. ૧૧. પૂ.સા. વિપક્વાશ્રી મ.સા. ૩૩. પૂ.સા. શીલયશાશ્રી મ.સા. ૧૨. પૂ.સા. શુભાંશુયશાશ્રી મ.સા. ૩૪. પૂ.સા. અવ્યયયશાશ્રી મ.સા. ૧૩. પૂ.સા. સુધાંશુયશાશ્રી મ.સા. ૩પ. પૂ.સા. લક્ષ્યયશાશ્રી મ.સા. ૧૪. પૂ.સા. શીતાંશુયશાશ્રી મ.સા. ૩૬. પૂ.સા. મોક્ષયશાશ્રી મ.સા. ૧૫. પૂ.સા. દીપયશાશ્રી મ.સા. ૩૭. પૂ.સા. વિરાજયશાશ્રી મ.સા. ૧૬. પૂ.સા. વિશદયશાશ્રી ૩૮. પૂ.સા. તત્ત્વયશાશ્રી મ.સા. ૧૭. પૂ.સા. કુલયશાશ્રી મ.સા. ૩૯. પૂ.સા. નમ્રયશાશ્રી મ.સા. ૧૮. પૂ.સા. તારકયશાશ્રી મ.સા. - કુંજનયશ્રી મ.સા. ૧૯. પૂ.સા. પ્રીતયશાશ્રી ૪૧. પૂ.સા. મંદારયશાશ્રી મ.સા. ૨૦. પૂ.સા. વિમલયશાશ્રી ૪૨. પૂ.સા. વિક્રમયશાશ્રી મ.સા.. ૨૧. પૂ.સા. પાવનયશાશ્રી મ.સા. ૪૩. પૂ.સા. ભાર્ગવયશાશ્રી મ.સા. ૨૨. પૂ.સા. પુનિતયશાશ્રી મ.સા. ૪૪. પૂ.સા. સંભવયશાશ્રી | મ.સા ઉપસ્થિત પૂજ્યા..પૂ.સા. સરસ્વતી શ્રી મ.સા., પૂ.સા. મૃગનયનાશ્રી મ.સા و مو عر عر شعر کو کر મ.સા. મ.સા. મ.સા. Page #944 -------------------------------------------------------------------------- ________________ પૂ. માતૃદયા સરળ સ્વભાવી સર્વોદયાશ્રીજી મ.સા. ઉપકાર આપના અનંત પાલખીમાં પધરાવાની બોલી -: પાંચમા ગુરુપૂજનની બોલી - પ્રભાવતીબેન રતિલાલ ભણશાલી સ્મશાનયાત્રામાં વર્ષીદાનની બોલી કંચનબેન ભોગીલાલ ઝવેરી, મુંબઈ (પાલખીની જમણી બાજુના આગળના છેડાની બોલી તારાબેન રસિકલાલ કાપડિયા હ. રવીન્દ્રભાઈ (ખંભાત) મુંબઈ (પાલખીની ડાબી બાજુના આગળના છેડાની બોલી રતિલાલ જગજીવનદાસ હ. કુંદનબેન, મદ્રાસ ગુલાલ ઉડાડવાની બોલી સુશીલાબેન રસિકલાલ શાહ, મુંબઈ હ. હરેશભાઈ પાટણવાળા -: અનુકંપા દાનની બોલી – સાધારણ ભવનની શ્રાવિકા બેનો, મદ્રાસ હ. કમળાબેન મરડિયા ભૂપેન્દ્રભાઈ રતિલાલ, મુંબઈ, પાલ (પાલખીના પાછળથી જમણી બાજુના છેડાની બોલી દિનેશભાઈ નાથાલાલ કામદાર, અમદાવાદ -: દિવ્ય વસ ઓઢાડવાની બોલી - પાલખીના પાછળથી ડાબી બાજુના છેડાની બોલી શ્રીમતી જયંતિલાલ, જૈનનગર, હ. અજયભાઈ મનીષભાઈ રતિલાલ ગજરાવાળા, અમદાવાદ – પહેલા ગુરુપૂજનની બોલી - જમણી બાજુ ધૂપિયું લઈને ઊભા રહેવાની બોલી ભારતીબેન મયંકભાઈ ચોકસી, સેટેલાઈટ વિમળાબેન નટવરલાલ શાહ, મુંબઈ, ખંભાત -: બીજા ગુરુપૂજનની બોલી : ડાબી બાજુ ધૂપિયું લઈને ઊભા રહેવાની બોલી કુંજબાળાબહેન સતીશભાઈ, મદ્રાસ કમળાબેન લક્ષ્મીકાંતભાઈ, સુરત, - ત્રીજા ગુઅજનની બોલી - પાછળ જમણી બાજુ ધૂપિયું લઈને ઊભા રહેવાની બોલી અંબાલાલ ચકુભાઈ શાહ, નવા વાડજ રાજેન્દ્રભાઈ અમૃતલાલ જીવાભાઈ દલાલ -: ચોથા ગુપૂજનની બોલી - પાછળ ડાબી બાજુ ધૂપિયું લઈને ઊભા રહેવાની બોલી ટીપુબેન નવલમલજી, મદ્રાસ પોપટલાલ નથુરામજી (સુરત) અગ્નિસંસ્કારની બોલીઃ કંચનબેન ભોગીલાલ ઝવેરી મુંબઈ - ડૉ. અરવિંદભાઈ–કનુભાઈ બિપીનભાઈ મશાનયાત્રાનો લાભ લેનાર : શ્રી જેઠાલાલ મૂળજીભાઈ ઝવેરી પરિવાર– શ્રી ભોગીભાઈ શ્રી શાંતિભાઈ શ્રી જયંતિભાઈ Page #945 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૯૦૦ સંયમજીવનની નિશ્રા [ ૫ ગુણી સર્વોદયાશ્રીજી મ. સા.ના સાંનિધ્યમાં રહેલા સાધ્વીજીએ દશ વર્ષ પહેલાં કરેલી ગુણ મહિનામાંથી આ સંક્ષિપ્ત ઉદ્ધરણ છે. ] જેમના નામ પ્રમાણે જેના જીવનમાં ગુણો છે, જેઓ સર્વોદય એટલે કે સર્વનો ઉદય કરનારા..સર્વને તારનારા..જેમની નિશ્રામાં વર્તમાનમાં પણ ૩૭ બાલબ્રહ્મચારી સાધ્વીઓ સારણા-વારણા પૂર્વક સંયમજીવનને દીપાવી જીવન સફળ મનાવી રહી છે. આપના જીવનમાં સૌથી વિશેષ ગુરુભક્તિ સાથે સાધુપદ માત્રની અંતઃકરણની ભક્તિ છે...આપના જીવનમાં સહનશીલતા, સુચારુ વ્યવસ્થા, કડક શિસ્તપાલન, નિખાલસતા, સરળતા, નિરભિમાનતા, સાદાઈ, વાત્સલ્યતા, શાસન માટે ફના થવાની તમન્ના, સાચાને સાચું કહેવામાં નીડરતા, સમયસૂચકતા, બુદ્ધિમત્તાથી આપ આટલા મોટા સમુદાયને પણ એક જ દોરીના દોરે ચલાવી શકો છો....આપે આપના જીવનમાં શાસન જ મુખ્ય રાખ્યું છે...જેમાં સંસારિક સંબંધો પણ આપના ભાવને રોકી શકતા નથી... વૈરાગ્યપૂર્ણ જીવન, ત્યાગભાવના, ગામે-ગામ આપના સમુદાયની આબરૂ સાથે શાસનપ્રભાવના થતી જ રહે છે....આજના કાળમાં બે ભાઈ કે બહેનો પણ સાથે ન રહે ત્યારે આપ આવી નાની નાની સાધ્વીઓને જુદા જુદા ગામની છતાં આપ તેને વાત્સલ્યના દોરે બાંધી કુશળતાપૂર્વક નેતૃત્વ કરી સૌને આશ્ચર્ય પમાડો છો. આપનું પુણ્યબળ પણ ઘણું છે. શિસ્તપાલન અને આચાર-વિચાર માટે આપ ખૂબ કડક છો.જેમાં આપને આપની પુત્રીઓની મમતા પણ બાધા આપતી નથી.. આપ એટલા સહનશીલ છો જે રોજ સાથે રહેનાર જ જાણી શકે..સ્વસમુદાય સાથે તેમ જ પરસમુદાય સાથે પણ આપનો મળતાવડો સ્વભાવ અને ભક્તિને કોઈ ભૂલી શકતું નથી... પૂ. ગુરુદેવ પ્રત્યે આપની અનન્ય ભક્તિ છે. જેનું વર્ણન કરવા મારી પાસે શક્તિ નથી.. આપનું મનોબળ-નિશ્ચયતા ભલભલા જુવાનોને શરમાવી દે છે... તેવું છે. આપની વ્યવહારસૂચકતા પણ સુંદર છે. આપનાં ચરણોમાં પૂર્વભવની પુણ્યાઇએ મને લાભ મળ્યો છે. આપને પ્રભુ દીઘયુ બક્ષે, સાથે શરીરની સ્વસ્થતાથી અમારા સુકાની બની રહો. (ાળી ઘરવાળી) સાધ્વી માતા : [ વિ. સં. ૨૦૨૮માં પૂ. ગુરુદેવ વિક્રમસૂ. મ. સા.ની નિશ્રામાં સિકન્દ્રાબાદથી સમેતશિખર તીર્થની ૧૯૧ દિવસની છરી પાલિત મહાસંઘયાત્રા નીકળી હતી. પૂ. સા. સર્વોદયાશ્રીજી મ. પણ તે સંઘમાં હતાં. સંઘયાત્રાનો એક પ્રસંગ સ્મૃતિગ્રંથમાંથી સાભાર ઉધૃત કરાયો છે. સાધ્વીમાતા ૪જ સાધ્વીજીના ભવતારક ગુરુમૈયા બની દિવ્ય પંથે સંચય પણ તેમના વાત્સલ્યનાં અમી પણ કરનારની આંખો આજે પણ અશ્રુભીની છે. વાંચો-વિચારો ] Page #946 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮ ] [ શાસનનાં શ્રમણીરત્નો સંઘનો નિવાસ આજે બલારશાહ પાસે હતો. સંઘ આવી ગયો....પણ....પેલા રોજના સૌથી આગળ ચાલનાર પૂ. મોટા મહારાજ કયાં ? ' સો વિહાર કરતાં હતાં, ત્યાં તેમના વાત્સલ્યથી માતા જેવી મીઠી મમતા જેમણે અનુભવી છે તેવું સાધ્વીમંડળ આવી ગયું. પ...ણ ઘરે આવતાં બાળકો જેમ માતાને શોધે તેમ આ સાધ્વીમંડળ પૂ. મોટા મહારાજને શોધી રહ્યું હતું....આંખ શોધી શોધીને થાકી અને છેવટે સૌ નિરાશ થઈ ગમગીન બની ગયાં. આ કાર્યવાહકો જલદી આવી ગયા. શોધખોળ કરતાં સાધ્વીજી મહારાજે કહ્યું, “ભાઈ ! જરા તપાસ કરો. આજ તો મુકામની ખબર પડે તેમ નથી. આગળ ચાલ્યાં નહીં ગયાં હોય ને! જલ્દી જાવ.” ' સંઘનો નિવાસ આજે બલારશાહમાં હતો. બારશાહ ગામમાં જગા ન મળવાથી રાજુરાથી દૂર પાંચ માઈલ પર એક ફેકટરીમાં સંઘનો મુકામ હતો. ફેકટરીનો દરવાજો રોડ પર, સંઘનો પડાવ તેની અંદર નીચાણમાં એક માઈલ દૂર...મંડપો પાછળ..આગળ મકાનો...સહુનો ખ્યાલ હતો સાત માઈલનો પંથ છે. એ જ ધ્યેયથી સૌ ચાલતાં. પૂ મોટાં સાધ્વીજી મહારાજ સર્વોદયાશ્રીજી મ. શારીરિક કારણોસર તથા ઘરડાં–બુઢાં બહેનોને આલંબન માટે તેમ જ વિહાર કરીને થાકીને આવતાં સાધ્વીજીની ભક્તિ માટે સૌથી પહેલાં નીકળે. તેઓ તો રોજના ક્રમ મુજબ આજે પણ વહેલા નીકળ્યાં. રાતે કંઈ કાર્યવાહકો તરફથી સૂચન થયેલ નહિ, તેથી સાત માઈલ માનીને ચાલવા માંડ્યાં. સંઘનો મુકામ મોડી રાતે પાંચ માઈલ પર નક્કી થયો. તેઓ તો ઠેઠ બલારશાહ ગામના છેડે પેપર મિલ્સ છે ત્યાં સુધી પહોંચી ગયાં. ડાહ્યાભાઈ વગેરે કાર્યવાહકો ગાડી લઈને દોડ્યા. બે માઈલ દૂર ગયેલા અમારા મોટા મહારાજ પૂ. સર્વોદયાશ્રીજીને પાછાં લઈ આવ્યા. પૂ. મોટા માં પધાર્યા ત્યારે અમે સૌએ પૂછયું, કેમ ! આજે તો ખૂબ થાકી ગયાં ને ? કેમ? ચાલે......એ તો...કોઈવાર નકામું પણ જાય, તેથી રોજનું છોડી દેવું....? કેટલો ભક્તિનો લાભ મળે...ઘરડાં–બુઢાંને બેત્રણ માઈલ સુધી આપણો સાથ રહે, પછી તો ધીમે ધીમે ચાલ્યા કરે. અહીં વહેલાં આવીએ એટલે સૌને જાગૃતિ થઈ જાય કે હમણાં બધાં આવી પહોંચશે...બધાં આવે ત્યારે સૌને તૈયાર સગવડ મળે. “પણ. તમારે તો બે કલાક પહેલાંથી શ્રમ ને?” હવે બધો શ્રમ ને થાક જ છે ને?” સંસારમાં સંસારીઓની ઘણી આળપંપાળ કરી. અહીં તો ભક્તિનો લાભ મળવાનો છે ને! પણ....પણ બધાં કહે છે...મને આ જ વાત ગમતી નથી.... લોકોને ખુશ કરવા માટે કંઈ નથી કરવું. મારે તો જિનેશ્વર ભગવંતની..ગુરુ મહારાજની આજ્ઞા જોવાની.” સાચે જ ‘મા’ મહારાજે સંઘ દરમ્યાન શ્રાવિકા બેનોને ખુદના જીવનની પ્રેરણા આપી છે તે અદ્ભુત છે. કોઈના પણ દુઃખના પ્રસંગે જરાય ઉદાસ ન રહે...જરાય ઉપેક્ષા ન કરે...બપોરે-સાંજે તેમની પાસે જુવો તો ખબર પડે. એક ગ્રૂપ તેમની પાસે બેઠું જ હોય. જાણે ડૉકટર અને દર્દી...સૌને હિંમત આપે....આશ્વાસન આપે....અરે ત્યાં સુધી કે સામા જઈને પણ સાચી સલાહ આપે. Page #947 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ col બનારસ જતાં પૂ. રાજેન્દ્રશ્રીજી મ.નાં શિષ્યા પડી ગયાં તો મલમ લઈને પોતે ત્યાં પહોંચી ગયાં અને જાતે લગાવી આપ્યો. સાધ્વીઓને ઇજેકશન પણ આપે. પણ અસ્વસ્થતાનો અનુભવ થાય તો સૌ પૂછે “ મીરન! dવ યા કરના....? દ્રવ્ય-દવા એટલું જ નહીં પણ ભાવદયા ય બતાવે. ઢીલાશ તો જરાય પસંદ નહિ. “શાસનપ્રેમ વગર તો યોગ્યતાનો અભાવ...” આ તેમનો મુદ્રાલેખ. શાસનના ખાતર પોતાના પ્રાણથી પણ અધિક પ્યારને છોડવામાં તેઓ મહત્તા માણે તેથી જ આ વિષમ કાળમાં પણ તેમણે પંદર સાધ્વીનું એક શાસનના અંગ જેવું યુવાન મંડળ તૈયાર કર્યું છે. દીક્ષાર્થી બેનોને પણ સુંદર તાલીમ આપે છે. સાચે જ આ સાધ્વીમાતા લોકમાતા નદી કરતાં અલૌકિક છે. જેમ નદી સદા વહ્યા કરે છે પણ..બેય વિના....ત્યારે આ સાધ્વીમાતા સદા કાર્યરત રહે છે, પણ મોક્ષપ્રાપ્તિના લક્ષ્મપૂર્વક આ સાધ્વીમાતાનાં સેવારૂપ જલપાન કરી અનેક જીવો મિથ્યાત્વનો તાપ દૂર કરી રહ્યાં છે..... આ સાથ્વીમાતા તે સંઘયાત્રામાં શ્રાવિકાસંઘના નિશ્રાદાતા પૂ. સા.સર્વોદયાશ્રી મ. [શ્રી સમેતશિખર મહાતીર્થ યાત્રા સંઘ સ્મૃતિ ગ્રંથ–પાના નં. પપમાંથી ઉધૂત કરેલ છે.] શ્રી સર્વોદય શ્રદ્ધાંજલી ગુરુગુણ ગીત રચયિતા વાચ-શિશુ અતિપઘા (૧) રાગ-આઓ બચ્ચે ધન્ય ધન્ય ઓ સર્વોદયાશ્રી, સ્વર્ગે સિધાવી ગયાં શાસન કરો નાદ ગજાવી, મૃત્યુને જે જીતી ગયાં જેને જયતિ શાસન જેને જયતિ શાસનમ્.૧ જન્મભૂમિ લીંબડી સુહાવે, ભૂરિ મતકુક્ષિ દીપાયા પિતા સોમ કુલે દીપિકા, શાન્ત નામે જે ફુલરાયા હસતાં રમતાં સહુને ગમતાં, યૌવનવયને પાયા શાસન કરો નાદ...૨ સાસુ મલિયાં ચંદનબેન, ધર્મે જે રંગાયાં રે, રામ ગુરુના ધર્મોપદેશે, ત્યાગધર્મને પાયા રે, સર્વનો ઉદય કરવાને સર્વોદય પંકાયાં રે શાસન કેરો નાદ....૩ Page #948 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ ] [ શાસનનાં શ્રમણીરત્નો દાદા ગુરુની ભક્તિ કરતાં લબ્ધિ-કૃપા-ફળ પાયા રે સુવ્રતા ગુરુના ચરણે, શુદ્ધ ચારિત્ર દીપાયા રે રત્નત્રયી ત્રિવેણી સંગમ, પુત્રીઓ શાસન ચરણે, શાસન કેરો નાદ....૪ શ્રદ્ધા સમર્પણ ભક્તિ ભાવે, ગુરુ હૃદયે બિરાજે રે ગુર્વિજ્ઞા જીવન કુરબાની, શાસન જેના શ્વાસે રે, ગુરુ વિક્રમને ધ્યાતા ધ્યાતા, વિક્રમ ભૂમિ પાયા રે, શાસન કેરો નાદ....૫ સ્નેહની જાણે સરવાણી, માતૃહૃદયા ભાવે રે નાની નાની બાલસાધ્વી, શુદ્ધ સંયમી પલાવે રે કડક હતાં પણ મુક્તિ સડકે, સૌને જાયે દોરી રે શાસન કેરો નાદ....૬ તપના રાગી વળી તપસ્વી, સૌને આગે બઢાવે રે જાદુ ભર્યું જેના હાથોમાં પથ્થર પણ પચી જાવે રે તપશ્ચર્યાનો ડંકો વાગ્યો, સર્વોદયના નામે રે શાસન કેરો નાદ....૭ ચલાવે રે ભૂલ લાગે શૂલ જેવી, જરા નહિ નિર્પક્ષી નિસ્પૃહી ગુણે, પ્રમાદ નહિ ભીમ-ક્રાન્ત ગુણે જે સોહે “મા”ની ખોટ ના સાલે રે જ્યાં ફાવે રે શાસન કેરો નાદ....૮ અજબ મમતા ગજબ સમતા, ચાહે નહિ કોઈ અણગાર રે સર્વોદય વાડીનાં ભૂલકાં, “મા”ની જેમ વળગે રે “મા” વિના બાલુડાંની, કોણ કરે રખવાળી રે શાસન કેરો નાદ....૯ ગુરુ વિક્રમના ભાવ અમૂલા, અર્પી ભાવ સમાધિ રે ધન્ય છે રાજા લાડીલા, મા'ની જેમ પાલીને પુત્ર મળો તો આવા પનોતા, થાયે જયજયકારી રે શાસન કેરો નાદ....૧૦ ઉવસગ્ગહરં એક જ રટતાં, ચાલ્યાં યાત્રા કરવાને સહુની પહેલાં જાવા જાણે, દોટ મૂકી છોડી અમને સર્વોદય બાલકના ભાવો, દેવ બનીને પૂરજો રે શાસન કેરો નાદ....૧૧ Page #949 -------------------------------------------------------------------------- ________________ શાસનનાં શ્રમણીરત્નો ] [ ૯૧૧ આત્મ કમલની અમર આલમે, લબ્ધિ મેવા લેવા રે મુક્તિ મહેલે સુખડાં લેવા કરી વિક્રમની સેવા રે અહત્ માંગે એક જ ભાવે. શુભ રત્ન સુખકારી રે શાસન કરો નાદ...૧૨ રાજનગરે લીધી વિદાય, મેરુ ત્રયોદશી દિને રે વિનંતિ અમારી એ ગુરુરાયા! આંસુભર્યા નયને રે દર્શ દેજો દર્દ ચૂરો, કોટી વંદન કરીએ રે શાસન કેરો નાદ....૧૩ ૨. રાગ–બાબુલ કી દુઆમેં ઓ મમતાળુ અમ માવડી, મૂકી અમને ચાલી ગઈ. સુકાની જીવન નાવડી, સૂની અમ સહુ દિશા થઈ. ૧ કીધો રાગ સાથે ઝગડો રે, ઝગડિયા સંયમ લીધું રે સહુ જગનું શુભ કરવાને, પુત્રીને સંયમ દીધું રે.. ઓ ઉપકારી અમ માવડી...૨ સૂનાં સૂનાં આ આસનિયાં, સૂની પાટ આ ભાસે રે વંદન કરશું શાતા પૂછશું ભણકારા અમને વાગે રે ઓ પરમ દયાળુ માવડી...૩ મુક્તિની મંઝિલ લેવાને, શોધી તિથિ મનોહારી રે મોક્ષ કલ્યાણ આદિજિન, ભેટી મૃત્યુ ભવપારી રે ઓ તપસ્વિની અમ માવડી...૪ જ્ઞાન રત્ન સમી રાજુલ સુતા, વળી વાચંને સંયમ અપ કુટુંબ ઝવેરી ઝળહળ્યું, શાસન ગગને જે ઝલકી રે ઓ સ્વાવલંબી અમ માવડી...૫ વિનયની સાક્ષાત્ મૂર્તિ રે, ગુરુ આગળ ના જવાય રે ચૌદશ છોડી તેરસ દિને, લીધી છે ચિર વિદાય રે ગુરુ ભક્તિકારી માવડી...૬ તીર્થ કાર્ય અધૂરાં રે, આવે છે યાદ મધુરી રે સહાય અમને કરજો રે, થાયે “રાજ” ભાવના પૂરી રે દેવ અધિષ્ઠા માવડી...૭ Page #950 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ ] [ શાસનનાં શ્રમણીરત્નો ૨ડી રડી આ આંખડી, સાગર થયો જાણે ખારો ના દેખાયે કિનારો રે, અમ આશ તણો મીનારો રે અમ જીવનની છે પગદંડી..૮ આ નાનકડાં બે બાલુડાં, એને લાડ કોણ લડાવશે મીઠાં મીઠાં એ વેણ કહી, કોણ હવે બોલાવશે અમ પ્રેરણામૂર્તિ માવડી..૯ આ રાજનગરે રડતાં મેલી, ગુરુ વિક્રમ વંદન કરવાને ઉવસગ્ગહરની યાત્રાએ શ્રી પાર્શ્વપ્રભુને ભજવાને પ્રભુ ભક્તિ ઘેલી માવડી...૧૦ સૂરિરાજની પાવન છાયામાં, લીધી મૃત્યુ સમાધિ રે નવકારની તૈયામાં બેસીને, સવિ ટાળી કમ ઉપાધિ રે ઓ પુણ્યવંતી અમ માવડી...૧૧ કેવી મમતા શિષ્યાઓ તણી, સમયે સૌને બોલાવી લાવી મિચ્છામિ દુક્કડ દઈને, જીવનને સાર્થક કીધાં રે ઓ વાત્સલ્યની વાવડી...૧૨ લબ્ધિ ગુરુવરના લાડીલા વિક્રમ હૈયા હાર રે, દર્શન દેશો આ બાલને, અહ પણ છે તૈયાર રે ઓ પરમ કૃપાળુ માવડી...૧૩ Page #951 -------------------------------------------------------------------------- ________________ [1] સદા સ્તૌમિ સર્વોદયે! [ રચયિત્રી – વિદુષી સા.વર્યા પૂ. રત્નચૂલાશ્રીજી મ.સા.] પ્રશસ્ત ! પ્રમુખે ! પ્રબુદ્ધ ! પ્રપૂજ્ય | પ્રમાદે પ્રહત્રિ ! વિરાગ પ્રણેત્રિ ! | વિકાર વિનેત્રિ ! પ્રકાર સુધાત્રિ ! નમસ્તે નમસ્તે પ્રબોધ વિધાત્રિ! | ૧) કુધીત્વ નિવાર્ય, પ્રધીત્યું પ્રપદ્ય ક્રિયાદી સુયોફત્રી, વિભાવે વિયોત્રી | પ્રમાદાત્ વિયુક્તાં, મમત્વાત્ પ્રમુક્તાં પ્રણૌમિ પ્રભાતે, પ્રકાશ પ્રદાત્રી // ૨ા. પ્રદાને પ્રશસ્યાં, પ્રભાવે પ્રકૃષ્ટાં સમાધી સુધીના, સુમાર્ગે પ્રલીનાં ! સદા સારણા વારણાદૌ નિમગ્નમાં સ્તવીમિ સ્વયોગે સદા દતચિત્તાં || ૩ી. સ્વભાવે સુયુક્તાં, વિભાવાત્ વિયુક્તાં સદાચાર લીનાં, વિચારે પ્રવીણાં | ગુણીધે ગરિષ્ઠાં, વ્રતિન્યાં વરિષ્ઠ સદા સ્તૌમિ સર્વોદયે ત્યાં સવિત્રી II પ્રયત્ન, પ્રસન્નાં, હતફલેશલેશાં પ્રકૃત્યાં પટિઝ, પ્રસિદ્ધ દવિઝાં | રસજ્ઞાં વિજેત્રી, વિવેકે વિશિષ્ઠ ક્રમાલીન સાધ્વી સમેતાં તુવે ત્યામ્ //પી. સ્વસંઘાત ટાણે સદા સાવધાના સુભાવાભિવૃદ્ધો સુજોગીયમાના | સુસાતેન દીર્ઘ તપઃ કારયિત્રી સુસૌનું હિ સર્વોદયા પ્રદેયાત્ |૬|| નમસ્કાર કલ્યાણવણે સુક્તા ત્વદીયાત્તિમારાધનાવૈસમીક્ષ્ય | ભવભ્રાન્તિહારિ પ્રધાનાં સમાધિ ત્રિકાલે પ્રયાગે, તવાસુતાહમ્ I૭ના. Page #952 -------------------------------------------------------------------------- ________________ [2]. પ્રથમ જિનપ મુક્તિ, વાસરે સ્વઃ પ્રયાતાનિમિષનિલય ગાë, દિવ્ય દષ્ટિ પ્રદેહિ | ચરણ કરણ માર્ગે, શુદ્ધ ભાવ વિધેહિ તવગુણગણરાશેઃ લેશમાત્ર લભયમ્ // ૮છે. ગુરુ લબ્ધિની લહેરે...ગુરુ વિક્રમની મહેરે પૂ. આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની કૃપાનજરે ધન્ય થઈ... નાગપુરની ધરા...... નિવેદક :- શ્રી નાગપુર જૈને છે. મૂ. તપગચ્છ સંઘ વતી સંઘપ્રમુખ શ્રી અમરચંદ મહેતા. નાગપુરની જનતા પોતાની સ્મૃતિમાંથી તા. ૧૯-૯-૯૪ સોમવારનો દિવસ ક્યારેય વીસરી નહીં શકે. આશાતીત આનંદ અને કલ્પનાતીત કમનીય ક્ષણોને માંગવી એ મોંઘી છે, પણ વીસરી દેવી એ તો અશક્ય જ છે. શ્રી અશોકભાઈ ભટ્ટ, શ્રી ચંદ્રિકાબેન અને મુખ્ય પ્રધાન શ્રી છબિલભાઈના સંપર્કમાં દૂરધ્વનિનાં માધ્યમો દ્વારા રહ્યા કરતો હતો. આ ત્રણેયની પૂજ્ય ગુરુ ભગવંત પ્રત્યેની ભક્તિ..પૂજ્યો પ્રત્યેની કૃતજ્ઞતા અને અહોભાવ મારા પોતાના માટે, મારા નાગપુર શ્રી તપગચ્છ જૈન સંઘ તથા નાગપુરના ગુર્જર બંધુઓ તથા દેશપ્રેમીઓ માટે એક આદર્શ ભાવ હતો. “ભગવતી પદ્માવતી માતા”ના ગ્રંથના વિમોચન માટે ગુજરાતથી મુખ્ય પ્રધાન આવી રહ્યા હોય એ ઘટના બની ગઈ છતાંય માન્યામાં ન આવે તેવું લાગે છે. હા, પાછળ એક જ કારણ હતું. મુખ્ય પ્રધાનશ્રીનો પૂજ્યો પ્રત્યેનો ભક્તિભાવ...માતા પદ્માવતી પ્રત્યેની શ્રદ્ધા અને શ્રી અશોકભાઈના માર્ગદર્શને અમારું સમસ્ત નાગપુર ધન્ય બની ગયું. અમારા સ્ટીલ-હાઉસનો વિશાળ હોલ માનવ-મહેરામણથી ઊભરાઈ ગયો. બહારગામના અનેક ગુરુભક્તોના દિલને અમે આતિથ્યથી ઓગાળી દીધાં. અમારા સંઘના પ્રત્યેક સભ્ય-વ્યક્તિ અને મંડળોની આયોજના અને આરાધનાઓથી આખોય પ્રસંગ ભવ્ય બની ગયો. પૂ. ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ના મીઠાશપૂર્ણ છતાં સમજપૂર્ણ પ્રવચનથી અમારા માનવંતા ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી મહેતા સહિત અમને સહુને એક દિવ્ય દિશાની પ્રાપ્તિ થઈ. પૂ. સાધ્વીવર્યા બેન મ.ની પ્રેરણાથી શ્રી જગદીશ પ્રસાદે સુંદર અર્થ-સહયોગ વિસ્તાર્યો. શ્રી જીતુભાઈ જેવા કલ્યાણમિત્રો શ્રી જગદીશભાઈ જેવા ભદ્રિક આત્માને જૈનત્વના અપૂર્વ પ્રકાશની પ્રાપ્તિમાં નિમિત્ત બન્યા છે. શ્રી જગદીશ પ્રસાદજી જેવી નમ્રતા અને ઉદારતા મળવી મુશ્કેલ છે. અમારા પ્રત્યેક પ્રયત્નોથી તેઓ પ્રસન્ન હતા એ સ્પષ્ટ જ હતું. ગ્રંથ-આયોજક શ્રી નંદલાલભાઈએ પણ અમારી સૌરાષ્ટ્રની ધરાનું નામ ગાજતું કર્યું છે. શ્રી ચંદ્રિકાબેને પણ શ્રી શ્રમણીરત્નો-ગ્રંથનું વિમોચન કરતાં એક અપૂર્વ રોમાંચ અનુભવ્યો છે. અમારા ઘરના આંગણને પણ અમારા મોંઘેરા મહેમાનોએ પવિત્ર કર્યું એ અમારો ભાગ્યોદય છે. Page #953 -------------------------------------------------------------------------- ________________ [3] બસ, ભગવતી પદ્માવતીની અનન્ય ઉપાસનાનો લાભ પૂજ્યોના સાંનિધ્યમાં મેળવી જે પ્રસન્નતા બંનેય પ્રધાનોના મુખ પર હતી તેથી આખોય દિવસ આનંદસભર અને પ્રસન્નતા-પ્રચુર લાગ્યો હતો. નાગપુરનો જૈન સંઘ, નાગપુરની ગુજરાતી જનતા અને નાગપુર શહેર આ પ્રસંગને પોતાની સ્મૃતિનું અણમોલ આભૂષણ બનાવશે. આ પ્રસંગોપધારી આતિથ્યનો ધન્ય અવસર આપી જનાર મહાનુભાવોનો પુનઃ આભાર તેઓની નામસ્મૃતિ દ્વારા માનીશ. શ્રી નાગપુર જૈન ચેમ્િપુ તપગચ્છ સંઘના ઉપક્રમે શ્રી જિનશાસનનાં શ્રમરનો” મહાગ્રંથ શુભનિશ્રા શ્રી લબ્ધિવિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત-પ્રખર પ્રવચનકાર-જીર્ણોદ્ધારક-જૈનોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા. ગ્રંથ પ્રકાશક-સંપાદક : શ્રી અરિહંત પ્રકાશન-નંદલાલ દેવલુક-ભાવનગર શ્રીજિનશાસનનાં શમણીરત્નો ગ્રંથ વિમોચક : શ્રીમતી ચંદ્રિકાબહેન ચુડાસમા [ઊર્જામંત્રીશ્રી, ગુજરાત રાજ્ય શ્રી જિનશાસનનાં શમણીરત્નો ગ્રંથપૂજક : શ્રીમતી શકુંતલાબહેન રતનલાલજી હિરણ, બેંગલોર, શ્રી જિનશાસનનાં ત્રમણીરત્નો ગ્રંથસમર્પક : શ્રીમતી સીમાદેવી જગદીશપ્રસાદજી ગ્રંથ-વિમોચન સમારોહદાતા પૂ. માતા શ્રીદેવી - પિતાશ્રી રામદુલારસિંહ – પુત્ર જગદીશપ્રસાદજી, શ્રીમતી સીમાદેવી પૌત્ર પવન-પ્રશાંત-પ્રભાત, પુત્રી રાજલથી પ્રીતિબાલા સિંહ [યુપી] મીરારોડ-મુંબઈ. ગ્રંથ વિમોચન દિન ગ્રંથ વિમોચન સ્થળ ગ્રંથ વિમોચન સમય તા. ૧૯-૯-૯૪, સ્ટીલ ચેમ્બર કોર્પોરેશન - સવારના ૯-૩- થી ૧૨-૩૦. સોમવાર. વર્ધમાનનગર-નાગપુર (મહારાષ્ટ્ર) Page #954 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરશાસનની યશોજ્જ્વલ ગરિમાનું અમીપાન કરાવતા પાંચ ગ્રંથરત્નોનો સંપૂટ આપને ત્યાં અવશ્ય વસાવી લેજો ગ્રંથનું નામ કિંમત રૂપિયા શાસનપ્રભાવક શ્રમણભગવંતો (દ્વિતીય આવૃતિ, બેભાગમાં) ૩૦૦-00 જિન શાસનનાં શ્રમણીરત્નો ૨૫૦-૦૦ ૨૫૦૦૦ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શાસનદેવી શ્રી પદ્માવતીમાતા મહામણિ ચિંતામણી શ્રી ગૌતમસ્વામી ૨૫૦-૦૦ જૈન પ્રતિભાદર્શન ૨૫૦-૦૦ સંપર્ક સાધો શ્રી અરિહંત પ્રકાશન ‘પદ્માલય', ૨૨૩૭ /B/1, હીલડ્રાઇવ, સરકીટ હાઉસ પાસે, વાધાવાડી રોડ, પોર્ટ કૉલોની પાછળ, ભાવનગર-૩૬૪ ૨૫૦. પાઁચા ગ્રંથરત્નોનો સંપૂટ Page #955 -------------------------------------------------------------------------- ________________ Page #956 -------------------------------------------------------------------------- ________________ સં.૨૦૫૦ ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં અમદાવાદ નવા વાડજ (તુલશીશ્યામ) મધ્યે ચાતુમસિ બિરાજમાન,.,., Jain Ed Page #957 -------------------------------------------------------------------------- ________________ o. रजोहरण પૂ. તપસ્વિની સાઘ્વીજી શ્રી અમિતયશાશ્રીજી મહારાજ તથા પૂ. તપસ્વિની સાધ્વીજી શ્રી અનંતાગુણાશ્રીજી મહારાજના ઉપદેશથી વસુમતિબહેન ચંદ્રસેનભાઈ વેરી સુરત નિવાસીના સૌજન્યથી. જ Page #958 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી આદિના થાય શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિો વ્યિો નમઃ શ્રી મહાકાત જન્ય મહાતીર્થ છ'રીપાલક પદયાત્રા હિાસિક વિશાળ સંઘ શુભ શા અવકાચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી .સા. આદિ 150 સાધુ-સાળી) પ. પી. તા 8-12-93 થી 1 7-1-94 સુધી 1 .एलभूननवाजीमामा का निश्रा में मालगीवनमारमेनानिध्दगोरखनपालनमंध રીના નીર 28 રને in / 15 / - ને રામ રોણી મારી સાહાય યોજના ની માઈ કરી જાણ કરી રણ લીશદીન છો અને તogo, જ00ો, પછ09, 000 4 000 રૂપિયા આદિ ના વાલી ફો, દર જે ચાંદી ની સોસળી, વાટી, છો શિક રાહ ની સા ] દીધી હતીeli se | છોટે કિર ય ર વેહલા હાઈકને હા! પિયણોની ભાવના, | | - એ0િ | સમઢી છે ને સમાજ માં, સેંધમાં આવેલ 1 ક ગામ ના પાગિ કો તરફથી દાનવીર' પદવી મહાન, રિલLLણીમાં ર૪) લોહીનો પર પણ બુકિત અમારી ( 1 2.) સંથમાં હાથી દાદરોડા, સુસજિ serving JinShasm unીટ ઊંટગાડીઓ... (3) પાલિતાણા- પ્રવેશમાં મોડી મેગી જે રાજ્યના મંત્રી આદિની ઉપસ્થિતિ, ( 1 ) પોલિતાણ 10'THણ કરાવે II વેળા દિવસે ધારી 20 શોર થતી 044138 gyanmandir@kobatirth org સીજી રીત તો ગયો એનાથી તો કાલ ના ની માં પાણી આપી તેમના પગો તારાચંદાલસાડી For Private Personel Use Onlvelu t) www.lainelibrary.org