________________
૮૫૮ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
વર્ષીતપ, વીશસ્થાનક, રતનપાવડી, દિવાળીનાં છઠ્ઠ, બે વાર નવાણું, બે વાર છઠ્ઠુ કરીને ૭ યાત્રા.
સાધ્વીશ્રી મૃગનયનાશ્રીજી :- ઉપવાસ :– ૮, ૯, ૧૬, વર્ધમાન તપની ૫૪ ઓળી, સહસ્રકૂટ, ચત્તાર અટ્ઠ દસ દોય, વીશ સ્થાનક, કર્મસૂદન, નવપદજીની ઓળી વર્ણ પ્રમાણે, અષ્ટાપદની ઓળી, દિવાળીનાં ૯ છટ્ઠ, પાંચમ, દશમ, એકાદશી, તેરસ, પૂનમ, ૨૪ ભગવાનનાં એકાસણાં તથા ૨૪ ભગવાનના ભવની સંખ્યાનાં એકાસણાં, ૨૪ ભગવાનના વર્ણનાં આયંબિલ, બે વર્ષીતપ, એકમાસી, દોઢમાસી, બે-માસી, નવકારમંત્રના અક્ષરના ૬૮ ઉપવાસ, કષાયજય, ઇન્દ્રિયજય, ૧૪ પૂર્વનાં એકાસણાં, સિદ્ધાચલનાં છટ્ઠ અક્રમ, અક્ષયનિધિ, લાપસી પાંચમ, નવાણું બે વાર, છઠ્ઠ કરી ૭ યાત્રા.
સાધ્વીશ્રી મુક્તિનિલયાશ્રીજી : બે અઠ્ઠમ, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, અષ્ટાપદની ઓળી, વીશ સ્થાનક, નવાણું.
સાધ્વીશ્રી શીલપદ્માશ્રીજી :- ઉપવાસ :– ૩, ૫, ૧૬, ૩૦, પાંચમ, દશમ, એકાદશી, તેરસ, પૂનમ, ચારિ અટ્ઠ દસ દોય, વર્ધમાન તપની ઓળી ૧૬, વીશ સ્થાનક, નવપદજીની ઓળી વર્ણ પ્રમાણે, અષ્ટાપદની ઓળી, દિવાળીનાં છઠ્ઠ, વીશ વિહરમાનના ઉપવાસ, ૧૧ ગણધરના ઉપવાસ, બે ઉપધાન, અક્ષયનિધિ, નવાણું બે વાર, છઠ્ઠ કરી ૭ યાત્રા.
સાધ્વીશ્રી ભક્તિનિલયાશ્રીજી :- પાંચમ, દશમ, નવપદજીની ઓળી વર્ણ પ્રમાણે, વીશ સ્થાનકની ઓળી ૩ (આગળ ચાલુ)
પૂજ્ય સાધ્વીશ્રી વરધર્માશ્રીજી મહારાજનો પરિવાર
સાધ્વીશ્રી વરધર્માશ્રીજી:- ઉપવાસ – ૩, ૪, ૫, ૮, વર્ષીતપ, દિવાળીનાં છઠ્ઠ, પાંચમ, દશમ, નવપદજીની એક ધાનની ૧૦ ઓળી, ૧૦ ઓળી ચાલુ, વર્ધમાન તપની ૧૭ ઓળી, વીશ સ્થાનક, ૧-નવાણું, છટ્ઠ કરીને સાત યાત્રા બે વાર.
સાધ્વીશ્રી જિનધર્માશ્રીજી :~ ઉપવાસ :– ૩, ૪, ૫, ૬, ૭, ૮, વર્ષીતપ, વીશ સ્થાનક, પાંચમ, દશમ, દિવાળીનાં ૯ છઠ્ઠ, નવપદજીની ઓળી-૧૫, વર્ધમાન તપની ઓળી ૨૯, નવાણું, છટ્ઠ કરીને ૭ યાત્રા.
સાધ્વીશ્રી નયધર્માશ્રીજી :- ઉપવાસ :- ૩, ૪, ૫, ૮, દિવાળીનાં છઠ્ઠ, પાંચમ, નવપદજીની ઓળી ૮, વર્ધમાન તપની ઓળી ૩૩, બે વાર નવાણું, છઠ્ઠુ કરીને ૭ યાત્રા બે વાર. સાધ્વીશ્રી પ્રીતિધર્માશ્રીજી :- ૨, ૩, ૮, પાંચમ, દશમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી ૨૫, નવાણું, છઠ્ઠ કરી ૭ યાત્રા.
સાધ્વીશ્રી દર્શિતાશ્રીજી :~ ઉપવાસ :– ૩, ૬, ૮, ૧૭, દિવાળીનાં છટ્ઠ ૯, વીશ સ્થાનક, વર્ષીતપ, પાંચમ, દશમ, વર્ધમાન તપની ઓળી ૨૬, નવપદજીની ઓળી, નવાણું, છટ્ઠ કરીને સાત યાત્રા. સાધ્વીશ્રી વીર્યધર્માશ્રીજી :~ ઉપવાસ :– ૩, ૭, ૮, ૩૦, સિદ્ધિતપ, દિવાળીનાં ૯ છઠ્ઠ, પાંચસો આયંબિલ, વર્ષીતપ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી-૨૫, પાંચમ, દશમ, નવાણું, છટ્ઠ કરીને સાત યાત્રા—(કુટુંબના ૪ આત્મા દીક્ષામાં, પ્રાયઃ દીક્ષા લઈને છૂટે મોઢે રહેલ નથી. ભયંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org