SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વચંદ્ર ગચ્છનાં સાધ્વીરત્નો રોમહર્ષિણી બીના આ સદીના આરંભથી જ સંવેગી ગીતાથ તરીકે પૂ. શ્રી કુલશચંદ્ર ગણિવર્યજી મહારાજ શ્રીમન્નાગપુરીય બૃહદ્ તપાગચ્છ, વર્તમાન શ્રી પાર્ધચંદ્રગચ્છ પર છવાઈ ગયેલા. પરમ તેજસ્વી રત્ન સમ જેમનો અનોખો આમાં ઝળહળી રહ્યો છે, જેમનું તાપમય અને વૈરાગ્યપૂર્ણ જીવન દરેક માટે ઉપકારી અને પ્રેરક બની રહ્યું છે, કે જેમનાં ગુણગાન ગાતાં થાતાં નથી, તે પૂજન્યશ્રીના શ્રમણ સંઘ પર બહુ ઉપકાર છે. - સાધુ અને સાદેવીના જીવનમાં પરમ હિતકારી બને તેવા નિયમો સમજાવવા; સાધુ સમાચારીનું શાન, ઊન વાણીને રશીઓ બનાવી ઓઘો તૈયાર કરે, પાત્રો રંગવા આદિ સામાન્ય જ્ઞાન-સમજણ પણ કાળબળે કમ બની ગઈ હતી, ત્યારે સાધુઓને ચોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અલ ણ બહેનોને બારાક્ષરી શી બી લખવાવાંચવાનું ગાન મેળવવું, સૂત્ર જ ન કરી સ્વાધ્યાયમાં મસ્તી કેળવવી એવી ઘણી બાબતોમાં પૂ. શ્રી કુશાલચંદ્રગણિવજીનું અનુપમ યોગદાન છે. પુરુષપ્રધાન ધર્મ એટલે આત્મપ્રવાન કર્મ આત્માની શક્તિ અનંત છે. દેહધારી મનુષ્ય જ્ઞાનના ક્ષપશમથી અને પ્રબળ પુરુષાર્થથી એ શક્તિ ખીલવી શકે છે એમાં બે મત નથી. સાધીસંઘની રચના શ્રી પાર્ધ ચંદ્રગ૭માં તે વખતે સાએ વગ નામશેષ હતો. ત્યારે કચ્છના કાશી”નું બિરુદ પામેલા કોડાય ગામમાં પૂજ્યશ્રીની પ્રેરક વાણીથી પ્રતિબંધિત થયેલાં ત્રણ શ્રાવિકા બહેનો દીક્ષા લેવા તૈયાર થયાં. અને શ્રી પાચંદ્ર ગ૭માં સાધ્વી સંઘને સુધિત કરવાને પૂર્ણ કચ્છ પ્રદેશના કેપ, ગામની ધરતીને ફાળે ગયો ! કેડાય ગામના વતની આ ત્રણે બહેનની દીક્ષા જામનગરમાં થઈ આ દીક્ષાઓ વિ. સં. ૧૯૪૭માં થઈ અને શ્રી નંદલાલ દેવલુક દ્વારા “શાસનનાં શ્રમણીર” મ ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે વિ. સં. ૨૦૪૭માં, એ પણ એક ગાનુગ છે! શ્રી પારદ્ર ગ૭ આ શતાબ્દી વર્ષના સમચગાળામાં જે સાધ્વીરનો પ્રકાશ્યાં અને ગચ્છના તેમ જ શાસનના ગગનમંડળને એડજસ્વી બનાવ્યું, તેમના અનુત્રને યાદ કરવાનો આ અને અવયર છે, એ મહર્ષિણી બીના છે. વિદાન પ્રિવર પૂ. શ્રી ભુવનચંદ્રજી મહારાજ આજે પૂ. શ્રી કુળવચંદ્ર ગણિવર્યજીના તેજસ્વી રત્ન સમાન પટ્ટ પ્રભાવક બની પ્રત્યેક કાર્યમાં પૂણ કુશળતા ધરાવે છે શિષ્ય-પ્રશિષ્ય પરં. પરામાં જ્ઞાનપૂરક-સામગષક બની રહ્યા છે. પૂજા ગુરુદાદાને સ્વ-પર આત્મજાવેષક બનાવી સ્થિરતા અપનાર બને છની સારણા-વારાગાનાં ઉત્તમ કાર્યો એમનાં હસ્તક થતાં રહે, દીઘ સંયમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy