SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્નો [ ૮૧૧ તરીકે વિચરી આત્મકલ્યાણ રૂપ પ્રેરક બળ તેઓશ્રી તરફથી મળતું રહે એવી અમારી મનેકામના પરિપૂર્ણ થાઓ ! પૂજ્યશ્રીને “ શાસનનાં શમણીરત્નો” ગ્રંથ વિષે જાણ થતાં, પૂર્વકાલીન અને વર્તમાનમાં વચરતા સમુદાયની સાધ્વીજીઓની નામાવલિનું સંપાદનકાર્ય મને સુપ્રત કર્યું, અને મુખ્ય નામાવલિ સાથે ઉપયોગી સૂચનો તથા તેને લગતું સાહિત્ય પણ સાથે કહ્યું. પૂજ્યશ્રીને આ આત્મીયભાવ અનુદનીય છે. એવી જ રીતે, ટૂંકા સમયગાળામાં અન્ય સા વીજીઓ તરફથી ઘણા સારો સહકાર સાંપડયો તેથી આ સંપાદન કાર્ય બન્યું છે. અહીં રજૂ થયેલી વિગતેમાં કઈ હકીક્ત બાકી રહી હોય તો તે મારી અધૂરી જાણકારીને લીધે હશે. શ્રી ડુંગરશી સેજુભાઈ મેતા કચ્છ-બિદડાવાળા (હાલ મુંબઈ) તરફથી તેમ જ ગ્રંથના પ્રકાશક શ્રી નંદલાલ દેવલુક દ્વારા પત્રથી અને પ્રત્યક્ષપણે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન મળતાં રહ્યાં તે અવિરમરણીય છે. આ નામાવલિમાં અને આ ટૂંકા નિવેદનમાં કોઈ નામ, કઈ વિશિષ્ટ પ્રસંગ કે કઈ હકીકત રહી ગયા હોય તે તે ક્ષમ્ય ગણશો. ભૂલચૂક સંબંધી મિચ્છામી દુક્કડ. શ્રી શિવ – જ્ઞાન – હેમ પરિવારમાંથી વીણેલાં સાદવીરો વિ. સં. ૧૯૪૭ના વર્ષમાં ત્રણ બહેનોએ દીક્ષાર્થી તરીકે પૂ. ગણિવર્ય શ્રી કુથલચંદ્રજી મહારાજ પાસે પિતાની મનભાવના વ્યક્ત કરી. ગુરુવર્ય તરફથી પૂણે અનુમતિ મળતાં આ ત્રણે વિરાગી બહેન કચ્છથી જામનગર પાદવિહારમાં જોડાયાં. તેઓનાં સંસારી નામ જાણવા મળતાં નથી. માત્ર જન્મભૂમિ અને દીક્ષાભૂમિનાં નામ જાણી શકાય છે. કુટુંબીજનેની પૂર્ણ સંમતિથી જામનગર ખાતે દીક્ષા ગ્રહણ કરવાનું નકકી કરવામાં આવ્યું. તેથી જામનગર સ્થિર થયાં. દીક્ષાદિન નકકી કરવામાં આવ્યા. પૂ. શ્રી કુશલચંદ્રજી ગણિવર્ય, પૂ. શ્રી લાતૃચંદ્રસૂરીશ્વર જી અને પૂ. શ્રી દીપચંદ્ર ગણિવર્યજી, (ત્રણે તે સમયે મુન હતા.) પૂ. શ્રી વિજય.ચંદ્રજી મહારાજ ઠાણા ૪ની નિશ્રામાં મહાત્મપૂર્વક ત્રણે બહેનોએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ભાગ્યોદય થયે, વીરનું શાસન મળ્યું, દીક્ષાજીવનના પ્રતીક સમ રજોહરણ પ્રાપ્ત થતાં ત્રણે બહેનને આત્મા નાચી ઊઠયો! ત્રણે ભાગ્યવાન બહેનનાં નામ પૂ. સા. શ્રી શિવશ્રીજી, પૂ. સા. શ્રી જ્ઞાનશ્રી પૂ. સા. શ્રી હેમશ્રીજી રાખવામાં આવ્યાં. વડી દીક્ષા પ્રદાન થઈ ત્યાં સુધીમાં તે લાધીબહેન અને લાડુબહેન નામનાં બે બહેને તેઓની પાસે સાધ્વી જીવનની તાલીમ પામવા રોકાયાં હતાં. પછી તે શિખ્યા- પ્રષ્યિા – પરિવાર ઝડપથી વધવા લાગ્યો. ૩૬ હજાર સાધ્વીઓના પ્રકાર નેતા ચંદનનાળાની છે. આ ત્રણ સાધ્વીજી મહારાજ શ્રી પાર્શ્વ ચંદ્ર ગહના સાવ સુકાના તા છે. હાલ જે પરિવાર વિચરી રહ્યા છે તે સર્વ આ ત્ર"ને જ વંશાવતાર છે. એમાં પૂ. શ્રી ચંડશ્રીજી મહારાજ ને પરિવાર અપવાદ રૂપ છે. પૂ. શિવશ્રીજી મહારાજ સૌથી મોટાં, તેમનાં ! છે કે પૂ. સાનછ જી અને પૂ. હેમશ્રીજી થયા. બીજા વરસે તેમની પાસે ઘણું દફ એ દરદ એવા ૯૯હે છે. ત્રીજા નંબરનાં શિખ્યા પૂ. શ્રી લવ શ્રીજી પણ પ્રસિદ્ધ હતું. શ્રી ૧ ય તને છેલ્લે જીર્ણોદ્ધાર પૂ. શ્રી કુલચંદ્રજી ગણિવર્ય હરાટ યેલ, ત્યારે આ ગ છના મુવો તેમ જ તે સમયે વિચરતા પૂ. 8 લાવય% છે સાદ પરિવારના ભીંતથિ ચિતરાએ મrt 1 છે. " સં. ૨૦૦૫ સુધી આ ચિત્રો હતાં, જે સં. ૨૦૦૮ના વર્ષમાં થએલા તીક પટમાં ર. 'તગત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy