SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૨ ] [ શાસનનાં શ્રમણીરને થઈ ગયાં, એવું જાણવા મળે છે. આ ચિત્રાવલિ જેનાર એની રોમર્ષ ભવ્યતાને ભૂલી શકે તેમ નથી. પૂ. લાવણ્યશ્રીજી દીઘસંયમી હતાં. શિષ્પા–પરિવાર સાથે વર્ષો સુધી વિચરતાં રહ્યાં અને જૈનશાસન તેમ જ ગચ્છની સારી એવી સેવા બજાવી. તેઓશ્રી કચ્છઅબડાસા પ્રદેશમાં વધુ વિચર્યા. ડુમરા વગેરે ગામોમાં ઘણાં ચોમાસા કર્યા. શ્રી પાચંદ્ર ગછના અનુરાગી શ્રાવિકા કબૂબહેન પાસે તેમના પરિવારમાં સાગ્રીઓએ ઘણે અભ્યાસ કર્યો હતે એવા ઉલ્લેખ મળે છે. આ પરિવારમાં પૂ. મણિશ્રીજી, પૂ. સુધાકરશીજી, પૂ. મનેહરશ્રીજી આદિ ઠાણું સારા અભ્યાસી હતા. તેમાં શ્રી સુધાકરશ્રીજી મેટી ખાખર ગામના વતની હતાં. પૂ. શ્રી મનહરશ્રીજી અને તેઓ બંને થોડા સમય પૂર્વે ભાડિ ગામે કાળધર્મ પામ્યાં. આ સર્વ સાધ્વી સમુદાયે દયાન-જ્ઞાનતપ-ત્યાગમાં ઘણી સારી સુવાસ પ્રસરાવેલી છે. - પરમવિદુષી પૂ. સાધ્વીરત્નાશ્રી સુનદાશ્રીજીમહારાજના શિષ્યા સાહિત્યરત્ના સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ “સુતેજ' આ પાચંદ્રગચછના સાધ્વીસમુદાયનું સમગ્ર સંકલન પૂ. સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજશ્રીએ કર્યું છે પણ તાજેતરમાં એટલે કે તા. ૩૧-૧૨-૯૩ ના રાજસ્થાનમાં બાડમેર મુકામે કાળધર્મ પામતાં તેઓશ્રી આ સંકલન ગ્રંથસ્થ જેવા ન રહ્યાં એ એક વિષાદયુક્ત ભવિતવ્યતા બની છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે એવી અમારી પ્રાર્થના છે.. – ગ્રંથ સંપાદક શ્રી પાર્શ્વચંદ્રગથ્વીય સાધ્વીમહારાજના પરિવાર પૂ. સાધ્વી શ્રી શિવશ્રીજી મહારાજ જ્ઞાનમીજી લ૯મી જ હેમત્રિીજી ભાવબીજી લાવણ્યશ્રી નિધાનબાજી પૃશ્રીજી રતનબ્રીજ પૂ. જ્ઞાનશ્રીજી મહારાજ a formation લા શ્રીજી કનક ત્રીજી ધર્મgs કુસુમથી જ પૂનમથીજી, જગથી કીનિ બાજી માણેકથી ગાશ્રીજી મિત્રત્રીજી કચનશ્રીજી રમણ કશ્રીખ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy