SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦-] [ શાસનનાં શ્રમણીરત્ન ગુરુના અભિપ્રાય પ્રમાણે વર્તન કરવામાં જે શિષ્યને સહજ આનંદની અનુભૂતિ થતી હોય તેનું નામ શિષ્ય. આવી ભવ્ય શિષ્યવૃત્તિ પાછળ અદ્વિતીય વિચારશક્તિ કાર્ય કરે છે. મારા ગુરુને અભિપ્રાય સર્વજ્ઞ શાસનને સંમત છે, અનુકૂળ છે; કારણ તેઓ એકલા શાસ્ત્રાભ્યાસી નથી પણ શાસ-પરિકર્મિત બુદ્ધિવાળા છે. શાસ્ત્ર જાણી-સમજી તે અપવાદમાર્ગનું આચરણ કરે તેવા શિથિલ પરિણમી કે કાચા-પોચા વૈરાગી નથી. મારા ગુરુદેવ વીતરાગ સમાન વૈરાગી છે. ગૌતમ સમા મહાજ્ઞાની છે. એટલે તેમનો અભિપ્રાય સર્વજ્ઞ શાસ્ત્રને અનુરૂપ હેય. તેથી ગુરુના અભિપ્રાય પ્રમાણે વર્તન કરવાના સ્વભાવમાં પ્રભુશાસનને સમર્પિત થવાની હિતભાવના છે. બસ.... શિષ્ય! તું ચિત્ત નિપાતી બનવાના બહાને શાસનને સર્વાગ સમર્પિત બને એ જ મારી હિતભાવના... ગુરુદેવ! મને લાગે છે, આપની હિતશિક્ષા સાંભળતે રહું અને અનુસરણ કરતે રહું તે અવશ્ય શાસન-સમર્પિત બની શકું. કરે મારા ભાલમાં વૈરાગ્યનાં તિલક...અને પહેરાવો મારા કઠમાં જિનાજ્ઞાની પુષ્પમાળા...... શાસનવીર બનવાને મંગલ પ્રારંભ કરું છું. રક્ષા કરજો મારા ઉથાનની... श्री सिद्धचक्र महायन्त्रम्॥ कुष्टी नमो मिटा હિ नमो रिहला तीणमो तवस्स दसणस्स उद्रीणमो कुकी नमो भावरियाण* લ नदीणमो વરિતસ્સ / Inle tink I ! ” " नमो ऽवजायाण Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy