________________
શાસનનાં શમણીરત્ન !
[ ૩૪૧ ગુણાનુરાગી : અનેક દોથી ભરેલ વ્યક્તિના જીવનમાંથી પણ ગુણોને શોધી કાઢવાની કળા તેઓશ્રીએ હસ્તગત કરી હતી. વ્યક્તિના દોષે જોવાનું અને બીજાની આગળ તેની નિંદા કરવાનું તેઓશ્રીને જરાય પસંદ નહોતું. અન્ય કોઈ વ્યક્તિ તેઓશ્રીની પાસે આવીને નિંદા કરતી, તો તરત જ એ નિદાને પ્રશંસામાં ફેરવી નાખતાં, ત્યારે નિંદા કરનાર વ્યક્તિને પણ ભેડા પડી ત્યાંથી ઊઠીને ચાલ્યા જવું પડતું હતું.
શિખ્યાઓની સેવા-ભક્તિ : છેલ્લાં કેટલાંય વરસોથી વિહારમાં શિખ્યા પરિવાર તેઓશ્રીને ટ્રેચરમાં ખભે ઊંચકી, ગામોગામ ઉપકાર કરનારાં બનાવી, પિતાનું યત્કિંચિત્ ત્રણ વાળવા માટે સમર્થ બન્યાં હતાં. આટલી બીમાર અવસ્થામાં પણ કઈ જગ્યાએ સ્થિરવાસ રહ્યાં નથી. છેક સુધી વિહારનાં કષ્ટોને સહન કર્યા હતાં.
૪૨ સાધ્વીજીઓના જીવનબાગના કુશળ માળીઃ પોતાના બગીચાતુલ્ય પરિવારમાં પુષ્પતુલ્ય સાથ્થીગણનું કુશળ માળીની જેમ તેઓશ્રીએ જે રીતે જતન કર્યું છે તે આજે કેને કહેવાની જરૂર નથી રહેતી. કારણ કે એ પુષ્પ સમાન તેઓશ્રીને અમાણીસમૂહ આજે ચેમેર ધર્મની સુવાસ પાથરી રહ્યા છે. પોતાના પરિવારને જ્ઞાન, ધ્યાન અને ચારિત્રના સુવિશુદ્ધ અધ્યવસાયની સીડીએ ચઢાવી પોતે સાચા અર્થમાં નિશ્રાદાતા બન્યાં હતાં.
૪૨ વર્ષને સંયમપર્યાય પાછી, ૪૨ સાધ્વીજીની જિનશાસનને ભેટ ધરી; અને સ્વ-પર આત્માના અનેક ગુણોને ખીલવી તેઓશ્રી વિ. સં. ૨૦૪૪, મહા સુદ ૧૩ ના દિવસે નશ્વર દેહને ત્યાગ કરી અમલનેરની ભૂમિને પાવન કરી ગયાં છે.
–સા. શ્રી અનંતકીતિ શ્રીજી તથા સા. શ્રી કીતિપૂર્ણાશ્રીજી
પૂ. સાધ્વીજી શ્રી રોહિણાશ્રીજી મ.ના પરિવાર [૧] સાધ્વીજી મ. નું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને સ્થળ સા. શ્રી ભાગ્યોદયાશ્રી પ.પૂ રહિણશ્રીજી મ. સા. ખંભાત
ખંભાત , કીતિ પૂર્ણાથી , રોહિણથીજી મ. સાઅમદાવાદ
અમદાવાદ ,, તત્ત્વતિશ્રી , કીતિપૂર્ણાશ્રીજી મ. સા. ખંભાત
સં. ૨૦૨૫ ખંભાત મંદિરનિધિશ્રી સા. શ્રી તવતિશ્રીજી ખંભાત
સં. ૨૦૩૩ ખંભાત , મધુરનિધિશ્રી પ. પુ. તત્ત્વતિશ્રીજી મ. સા. ખંભાત
સં. ૨૦૨૩ ખંભાત , પીયૂષપૂર્ણાશ્રી , કીર્તિપૂર્ણાશ્રીજી મ. સા. ટીબા
ટીબા , હંસપૂર્ણાશ્રી , 'પીયૂષપૂછી મ. સા. નાસિક
ટીંબા , હપૂછી , વિશાશ્રીજી મ. સા. ખંભાત
ખંભાત , રત્નકતિ શ્રી , વર્ષ પૂર્ણાશ્રીજી મ. સા. વણી
અમલનેર કનિધિશ્રી પૂ. સા રતનકતિશ્રી
વી
અમલનેર અમિતનિધિશ્રી , રત્નકતિશ્રી
અમલનેર , અપૂર્વનિધિશ્રી , કર પનિધિશ્રી
અમલનેર
અમલનેર , વિનયરનાવ્યો છે. પૂ. વર્ષપૂર્ણાશ્રી મ. સા. ખંભાત
ખંભાત ધર્મોતિથી ,, રાહિગાશ્રીજી મ. સા. ખંભાત
સં. ૨૦૨૫ ખંભાત . કપતિશ્રી ,, ધર્મતિથીજી
ખંભાત
સં. ૨૦૩૨ ખંભાત
વણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org