________________
૩૪૨ ]
સાધ્વીજી મ. નું નામ સા, શ્રી શુભદા નાશ્રીજી જયન દિતાશ્રી મુક્તિનિલયાશ્રી પ્રશાંતનિલયાશ્રી
ન નિલયાશ્રી
,
11
32
33
33
પૂ. સાધ્વીજી શ્રી રોહિણાશ્રીજી મ.ના પરિવાર [૨]
જન્મસમય અને સ્થળ
સાધ્વીજી મ. નું નામ
ગુરુનું નામ
સા. શ્રી વિનીતાશ્ર સાં. શ્રી રાણિાશ્રીજી મ. ઉજવલધર્માશ્રીજી,, વિનીતાશ્રીજી
કારિપુન્યાશ્રીજી રહિષ્ણાશ્રીજી મ. દિવ્યનિધિશ્રીજી વિનીતાશ્રી
દક્ષનિધિશ્રીજી
દિવ્યનિધિશ્રી
મુક્તિરત્નાશ્રી હિણાશ્રીજી મ.
Jain Education International
.
13
ગુરુનું નામ
સા. શ્રી તત્ત્વદર્શીનાશ્રીજ
વિનીતાશ્રીજી
તત્ત્વદર્શનાબી
,,
,,
35
,
મુક્તિનિલયાશ્રીજી પ્રશાંતનિલયાશ્રી
પૂ. સાધ્વીજી શ્રી રોહિણાશ્રીજી મ.ના પરિવાર [૩] જન્મસમય અને સ્થળ
નાગપુર
સાયલા
મુંબઈ-માટુંગા
રાણપુર
રાણપુર
મહા સું. ૯, ૧૯૮૯ મૂળી કાર્તિક સુ. ૧૪ મુંડારા અષાઢ સુ.૧, ૨૦૦૫ અમદાવાદ
[ શાસનનાં શ્રમણીરત્ના
અમલનેર
અમલનેર
રેડ સુ. ૮, ૧૯૮૨ વરાડી
દીક્ષાસમય અને સ્થળ
For Private & Personal Use Only
ખંભાત
નાસિક
ખંભાત
રાણપુર
રાણપુર
દીક્ષાસમય અને સ્થળ
સંયમની આરાધના-સાધનાના અપ્રમત્ત સાધક
પૂ. સાધ્વીજી શ્રી વિનયપ્રભાશ્રીજી મહારાજ
સરાવર જેમ હંસાથી શેાલે છે, મેર જેમ પીછાંથી રળિયામણું! છે, સ્ત્રી જેમ શીલથી શેાભે છે તેમ જૈનશાસન પણ હુંસ જેવા નિળ, વિવેકી તથા ત્યાગી, તપસ્વી મહાત્માઓથી શાભે છે, જયવંતું વર્તે છે. આ જૈનશાસનરૂપી સરાવરના હંસો પૈકી એક હસની આ કથા છે. નામ છે પૂ. સાધ્વીજી શ્રી વિનયપ્રભાશ્રીજી મહારાજ. પૂ. પ્રવૃતિની ગુરુદેવ શ્રી રજનશ્રીજી મ. નું એ છે શિષ્યરત્ન, બલ્કે જૈનશાસનનું અમૂ લું રતન.
ફાગણ સુ. ૪.
વૈશાખ સુ. ૭, ૨૦૧૨ રાણપુર મુંડારા કાર્તિક વ.૧૧ ૨૦૨૫ અમદાવાદ મહાસુ ૫, ૨ ૦ ૩૨ જીરાવાલા તીય મહા સુ. ૧. ૨૦૩૨ જીરાવાલો
ચૈત્ર સુ૧૩, અમલનેર
ચંદ્ર–શી શીતલતા નીતરતી મુખાકૃત નિહાળી સ્વજનાએ નામ આપ્યુ. ચંદ્રાબહેન. માતા મણિબહેન અને પિતા મેાહનભાઈ વડે ધર્મોના સંસ્કારોનું સિંચન કરાતું ગયું. વિસા, મહિનાઓ ને વર્ષો વીતતાં ગયાં. નાની ચંદ્રા યુવાવસ્થાના આંગણે આવીને ઊભી. ચારિત્ર-મેહનીધ ક હજી અડીખમ ઊભુ` હતુ`. અનાદિ કાળથી ચાલી આવતી રૂઢિ મુજબ માતા-પિતાએ ચંદ્રાને સુશ્રાવક ઠાકરશીભાઈના સુપુત્ર કાંતિભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડી દીધાં. પણ ‘ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનુ છે?' એ ઉક્તિ અનુસાર પતિદેવને અકાળે કાળરાજા ઉપાડી ગયા. ચંદ્રાને માથે આભ તૂટી પડ્યું. પણ ધને પામેલી ચંદ્રા દુઃખમાં દીન ન બની, આફ્તમાં મૂઝાઈ ન ગઈ; બલ્કે આવી પડેલ આપત્તિના સામના કરવા સજ્જ બની. હવે ધર્માંરાજાનું શરણું લઈ મેહરાજા સામે યુદ્ધ કરવા કટિબદ્ધ બની. ધર્મપરાયણ જીવન જીવવાનુ શરૂ કર્યું. સાથેાસાથ સાસુમાની ભક્તિમાં મસ્ત બન્યાં,
www.jainelibrary.org