SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ના { ૮૪૧ સાધ્વીશ્રી રુચિતાશ્રીજી — અમદાવાદ–ખાનપુર–નિહારિકા પાર્કના સુશ્રાવક ભેગીલાલ સામચંદની દીકરી તરુ ૧૫ વર્ષની થઈ ત્યાં સુધી એના માતા-પિતાને પણ ખબર નહોતી કે તરુ દીક્ષા લેશે. દીક્ષા થઈ અને થોડા ટાઈમમાં સેટી ચાલુ થઈ. ભયંકર બીમારી. લગભગ ૧૦ વર્ષ ચાલી. દિવસો સુધી એવા પ્રસંગેા બન્યા છે કે દિવસે બેભાન જેવી સ્થિતિ હોય. સૂર્યાસ્ત સમયે જાગે. ભૂખ લાગે. માગે. ખબર પડે, સમય થઈ ગયા. શાંતિથી ચલાવે. ઘરના માણસે તૈયાર થયા કે પાછી ઘેર લઈ જઈ એ. ગુરુ ચેલી અને મજબૂત. પેાતાના સ્વજનાને કહી દીધું કે ગમે તેટલી તકલીફ પડે, મારે સયમ છેડવાના નથી. અનેક ઉપાય કારગત ન નીવડ્યા. વર્ષીતપ શરૂ કર્યાં. ઘણી રાહત થઈ ગઈ. આજે તા ઘણું સારું છે. સયમની મક્કમતા કેટલી અનુમેદનીય છે! સાવીશ્રી નિરુપમાશ્રીજી ઃ—પૂ. નીતિસૂરિજી મ.સા.ના સમુદાયના આ પુણ્યવત સાધ્વીજીને બાહ્ય દેખાવ ઉપરથી મૂલવવા જનાર કોઈ દિવસ સમજી ન શકે. આ સામાન્ય દેખાતા ચહેરા નીચે ઉજ્જ્વલ આત્મા રહેલા છે. શપ્રેશ્વરમાં એક સાધ્વીજીના ડેડ ખેડીને લાવવામાં આવ્યું. જ્યાં કાલ કરેલા તે ગામની પરિસ્થિતિ અરેરાટી ઉપજાવે તેવી. નાના સાધ્વીએ ત્યાં જુદાં પડી ગયા. અહીંના સાધ્વીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. નિરુપમાશ્રીજીને ખબર પડતાં આવી ગયા અને કાલવ પછીની ક્રિયામાં જે સ્મૃતિ થી મેડી રાત સુધી જે રીતે બધું કર્યું તે પણ કશા જ સબંધ વગર.. સમુદાય તેમના નહેાતે, પણ ભગવંતના સાવી તરીકેની સૌથી મહત્ત્વની સામિક સગાઈ હતી. (સાધુ-સાધ્વી પરસ્પર સાધમિક કહેવાય.) એમણે પણ પ્રાયઃ ૧૦૦મી એટળીનુ પરશુ. જામનગર કયુ છે. સાધ્વીશ્રી પુન્યપ્રભાશ્રી :—જૈન શાસનના શ્રમણ-શ્રમણી કેવા નિષ્કારણ ઉપકારક છે તેનું જ્વલંત ઉદાહરણ એટલે પૂ. નેમિસૂરિજી મ.ના સમુદાયના સાધ્વી પુન્યપ્રાશ્રીજી મે રૂબરૂ પારચય કર્યાં છે એક-બે વખત. સરળ અને મળતાવડા છે. જે લાઇ ને પ્રસ ંગ બનેલા તે ભાઈ એ મને રૂબરૂ વાત કરેલી. ( આ ભાઈ ને હું એળખું છું. કહેવાતા મિષ્ઠ નથી. ક્રિયાનિષ્ઠ નથી. સવારના દર્શન અને સંવત્સરી પ્રતિક્રમણ, આટલી જ ક્રિયા. ) પુન્યપ્રાીજીના નિષ્કારણું ઉપકારનું વર્ણન તે ભાઈના શબ્દોમાં. હું જીવનથી ઘણા કંટાળી ગયેલા ભળેલા હેાવા છતાં ગુતર ફળ્યુ નહીં. આખા દિવસ કુટુંબ માટે મહેનત કરીએ, પરંતુ ટુ બીજને પણ વિરુદ્ધમાં કાઈ કદર નહી, કોઈ લાગણી નહીં. આપઘાત કરવાનું નક્કી કરીને ગયે.. નસીબ સારાં. પુન્યપ્રણાશ્રીજીને શકા પડી. મને બેલાબ્યા. ઉપાશ્રયમાં લઈ જઈને સમજાવ્યે!. એવી શાંતિ કરી કે આજ સુધી મન શાંત છે. પ્રસંગો બને, પણ પેટ દરિયા જેવુ' કરી રાખેલુ છે. વાંધા નથી. સ સાર છે, વાસણ ખખડે, પરંતુ વિચારા શાંત રહે છે. આવા તેા કેટલાય શ્રમણ—શ્રમણીના જીવનમાં પ્રસંગેા બનતા હશે. કેટલા બહાર આવવાના? .. સાધ્વીશ્રી રાજીમતીશ્રીજી એટાદનું આ રત્ન નેમિસૂરિજીના સમુદાય શાભાવે છે. સ્વદીક્ષા પછી એ નાની બહેને અને છેવટે માતાને પણ સયમ માગે` લીધા. તેમની ભગવત ભક્તિ નીરવા જેવી છે. બે થી ત્રણ કલાક તે જિનભક્તિ પ્રતિક્તિ શ્રાવ–શ્રાવિકાને આશ્ચર્ય થઈ જાય, કે આટલી બધી વાર ભગવાન જેડે શું વાત કરતા હશે? યિત્રી પણ છે. સ્તુતિ, ગડુલીએ કે પ્રસંગને અનુરૂપ ગીત તૈયાર કરવાનું જાણે ગળથૂથીથી લાવેલા છે. સાધ્વીશ્રી હેમશ્રીજી ઃ—નામ જેવા ગુણધારક સુવણ જેવા પવિત્ર આ શ્રમણી પૂ. ભક્તિસૂરિજી મ. સા.ના સમુદાયની શેલા રૂપ હતા. તેમના પિરવારમાં એક સહવીજી મારે એડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy