________________
શાસનનાં શમણીરત્નો ]
[ ૧૮૯ સાધ્વાચારના પણ અનેક ગુણોથી પૂજ્યશ્રી શોભાયમાન છે. બાળપણથી જ વૈયાવૃત્યને ગુણ કેળવ્યો છે. પૂ. દાદીગર મહારાજની સેવા માટે જૈન મરચન્ટ સોસાયટીમાં ૨૧ વર્ષ સ્થિરવાસ રહ્યા, પણ કઈ દિવસે કચવાટની રેખા પણ જોવા ન મળી. શહેરમાં રહે તે શુદ્ધ ગોચરી માટે પ્રયત્નશીલ રહે. એ માટે દૂર જવું પડે તો અચૂક જાય. એની છાપ અન્ય સાધ્વીઓ પર પડે. પિતાની આજ્ઞાતિની સાદવીજીઓને ચુસ્તતાથી ચારિત્રપાલન કરાવે. વ્રત-જપમાં, સ્વાધ્યાયમાં, મુહપત્તિ જેવા ઉપગના આચારોમાં સાધ્વીજીઓને પ્રેરે, તેમ છતાં વાત્સલ્યભાવમાં હેજે કમી નહીં. ગુરુમાતા શ્રી સદ્દગુણાશ્રીજીની પાટણમાં ૧૦ વર્ષ સુધી સ્થિર રહી અપ્રમત્ત ભાવે સેવા કરી. તેઓશ્રીને સ્વર્ગવાસ પછી પરિવારની જવાબદારી પૂ. સુલભાશ્રીજી પર આવી. હાલ તેઓશ્રીને દીક્ષા પર્યાય પાંચ દાયકા જેટલું થયું છે. ૧૩ શિષ્યા અને ૧૪ પ્રશિષ્યાઓ હોવા છતાં પૂજ્યશ્રી ઉપધી, કાપ, પાત્રા, પડિલેહણ આદિ હાથે કરે છે. સંથારો ઉત્તરપટ્ટો સિવાય બીજું પાથરવાનું નહીં. ભૂત્રસજ્જાસ્તવનમાં શાસ્ત્રીય રાગને ઉપયોગ કરાવે. અનેક આત્માઓને હિતશિક્ષા દ્વારા પઠન-પાઠન કરાવી આગળ વધારી રહ્યાં છે. એવા પરમ ઉપકારી પૂજ્ય સાધવરત્ન શ્રી સુલસીશ્રીજી મહારાજનાં ચરણોમાં કટિ કેષ્ટિ ભાવભરી વંદના!
(પૂ. સા. શ્રી સુરક્ષાશ્રીજી મહારાજ)
પૂ. સદ્ધીશ્રી તુલસાથીજી મહારાજ
તવાનંદ સુગુણા સુધર્મા હિતેાદય સુજેઠા સુરક્ષા પુન્ય વિરતી દેવજ્ઞા ભાવ રાજ તવ નય શ્રીજી શ્રીજી બાજુ શ્રીજી શ્રેજી શ્રીજી યશાશ્રીજી યશા શ્રી રત્ના નંદિતા નંદિતા નંદિત
શ્રીજી | શ્રીજી શ્રીજી શ્રી શ્રીજી સુનંદિતાશ્રીજી
તવરલાથીજી મુક્તિરલા શ્રી વિશ્વ જયનંદિતા બુતનંદિતા અગમયશા અક્ષતયશ
નંદિતા શ્રીજી
10 શ્રીજી શ્રીજી
શ્રીજી
સન હિતકીઝ
|
-
વિધોકલાકાછ શાસ્ત્રના બીજ કપરા નાથીજી પૂM ના બીજ નિમાં ધમાં નાપાછ
વિશ્વવંદિતાશ્રીજી
આત્મશ્રેયના અખંડ આરાધક અને પરમ તપસ્વિની ૫. સાધ્વીરત્ન શ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજ
જનની જણ તે ભક્તજન કાં દાતા કાં શૂર; નહીં તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.” તથા બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ; હીરા મુખ એ ના કહે, લાખ હમારા મોલ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org