SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ન ! [ ૨૪૯ તપની ૧૭ ઓળી, વીશસ્થાનકનું ૧ સ્થાનક, નવાણું યાત્રા, છઠ્ઠ કરીને સાત યાત્રા બે વાર. સાધ્વી શ્રી જિનધર્માશ્રીજી :- ઉપવાસ-૪-૫-૬-૭-૮, પાંચમ, દશમ, વષી તપ, વીશસ્થાનક, નવ પદજીની ઓળી ૧૫, વર્ધમાનતપની ઓળી ૨૯, દિવાળીના ૯ છડું, અડ્રમ, ૯૯ યાત્રા, છઠ્ઠ કરીને સાત યાત્રા. સાધ્વીશ્રી નયધર્માશ્રીજી :- ઉપવાસ-૩-૪-૫–૮, દિવાળીના છ છઠ્ઠ, પાંચમ, નવપદજીની એાળી, ૧૦, વર્ધમાનતપની ઓળી ૩૩, નવાણુંબે વાર, છડું કરીને સાત યાત્રા બે વાર સાધ્વીશ્રી પ્રીતિધર્માશ્રીજી – છડું, અઠ્ઠમ, અઠ્ઠાઈપાંચમ, નવપદજીની ઓળી ૧૦, વર્ધમાનતપની ઓળી ૨પ, દશમ, નવાણું, છઠ્ઠ કરીને સાત યાત્રા. સાધ્વીશ્રી દશિતાશ્રીજી – ઉપવાસ –૬–૮–૧૭, અઠ્ઠમ, દિવાળીના ૯ છટ્ઠ, પાંચમ. વીશસ્થાનક, વષી તપ, નવપદજીની ઓળી ૧૦, વર્ધમાનતપની ઓળી ૨૬, નવાણું–છડું કરી સાત યાત્રા, દશમ. (ઘરનું બધું કામ સંભાળતાં–રોટલી વણતાં ગાથા ગોખતાં જાય તે મેં નજરે જોયેલ છે. ચાર બહેને દીક્ષામાં છે. તેમની માતાને સાતે સંતાનને દીક્ષા આપવાની ભાવના હતી.) પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી અને તેમને પરિવાર પૂ. સા. શ્રી નિરંજનાશ્રીજી મ. નું જીવનચરિત્ર ખૂબ જ પ્રેરણાદાયી છે. - કે ૧૦ વર્ષની ઉમરે દીક્ષિત થયાં છે. નાનાં સાધ્વીઓ પર તેમનું વાત્સલ્ય અજોડ ગણાય છે. ૫૦ થી ૬૦ જેટલાં સાધ્વીઓના નાયક હેવા છતાં ઘમંડ બિલકુલ નહીં. સ્વાધ્યાય પણ ઘણું કરે છે. સમતા વગેરે તેમના ઘણું સગુણે ધ્યાન ખેંચે તેવા છે. સાધ્વીશ્રી નિરંજનાશ્રીજી – વર્ષીતપ, અઠ્ઠઈ-૭ ઉપવાસ, નવપદજીની ૧૦ એળી, (એકધાનની) રતનપાવડીના ૯ છઠ્ઠ ઉપર ૧ અડ્ડમ-સિદ્ધાચલના ૭ છઠું ૨ અઠ્ઠમ-કલ્યાણક નવાણું, પાંચમ-દશમ, એકાદશી, વીશસ્થાનક. સાધ્વીશ્રી ધર્મવિદ્યાશ્રીજી :- વર્ધમાન તપની ૧૦૦ એળી, સિદ્ધિતપ ઉપવાસ ૯-૧૦-૮-૧૫ ૧૬-૩૦-૫૧, વીશસ્થાનક, સમવસરણ, સિંહાસન, વષીતપ, ૧૩ કાઠિયાના ૧૩ અઠ્ઠમ, કપાય જય, ઇદ્રિયજય, બે વાર સળંગ ૧૫૦૦ આયંબિલ–સળંગ ૫૦૦ આયંબિલ સાથે બે વાર નવ્વાણું-નવપદજીની ઓળી, ક્ષીરસમુદ્ર, અક્ષયનિધિ, ચત્તારિ અડ્ડ-દશ-દોય, સિદ્ધાચલના ૭ છડું ૨ અઠ્ઠમ, ધમચક્ર. સાધ્વી શ્રી ધર્મયશાશ્રીજી :- ઉપવાસ ૧૧-૧૫-૧૬-૧૭-૩૦ તથા ૫ અઠ્ઠાઈ, વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરી બીજીવાર પાયો નાખી આગળ ઓળી ચાલુ, વીશસ્થાનક, ૨૪ ભગવાનનાં એકાસણાં, નવપદજીની એકધાનની ૯ ઓળી, નવપદજીની ઓળી કાયમ ચાલુ, ચત્તારિ અઠ્ઠ-દશ-દોય, સિદ્ધિતપ, ભદ્રતા, બે વષીતપ તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy