________________
શાસનનાં શ્રમણીરત્નો
[ ૪૬૫
થોડાં વર્ષ પૂર્વે જ સ્વર્ગવાસ પામ્યા છે; અને બીજા, રાજસ્થાન દીપક પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા, કે જેએ! હાલ રાજસ્થાનમાં વિચરી શાસનની અદ્ભુત પ્રભાવના પ્રવર્તાવી રહ્ય! છે.
કુમળી તારા જયારે ચાર વર્ષની હતી ત્યારે પિતાશ્રી ચતુરભાઈ એને લઈ ને સેરીશા તીથે પૂ. મુ. શ્રી સુશીલવિજયજી (હાલ આચાર્યશ્રી) મ. સા. ની વડી દીક્ષા પ્રસંગે ગયા, ત્યાં બન્ને ભાઈ મ. સ!. ની એળખાણ કરાવી. ભ્રાતૃઓને જોતાં કુમળી તારાના ચિત્તમાં વૈરાગ્યના અંકુર ફૂટયા. પિતા-પુત્રી ઘરે આવ્યાં. લાહચુંબકની જેમ ભાઈ મ. સા. નાં તપ, ત્યાગ અને ચારિત્રના આકષ ણે તારાના હૈયાને જકડી લીધું. વૈરાગ્યના અંકુર વિકસીને ફૂલ રૂપે ખીલીને સુવાસ ફેલાવે તેમાં જ તેની મહત્તા છે. કુમળી તારા પિતાશ્રીને કહેવા લાગી : મને જલદી દીક્ષા અપાવા. પિતાશ્રી ચતુરભાઈ એ કહ્યું : નવમે વર્ષે તને પૂ. સાધ્વીજી મ. સા. પાસે ભણવા મેકલીશ, અને દસમે વર્ષે દીક્ષા અપાવીશ.’ તારા પણ પ્રથમથી જ સરલ અને ભદ્રિક હેવાને કારણે પિતાનું વચન માન્ય કર્યુ
હંમેશાં પિતાની સાથે અષ્ટપ્રકારી પૂજા કરે. સ્કૂલ-પાઠશાળામાં અભ્યાસ કરવા જાય. પિતાશ્રી અને ફઇબા સમરતબાઈ કુમળી તારાનું જતન કરતાં. તારાની ઉંમર નાની છતાં અવિરતપણે સચમના અનેામથન કર્યાં જ કરે, કયારે સમય આવે અને અણુગાર અનુ. એવામાં એક અદ્ભુત સમાચાર વાયુવેગે પ્રસર્યાં : પૂ. શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ની પુણ્ય નિશ્રામાં અમદાવાદથી શ્રેષ્ઠીવર્ય શ્રી માધુભાઈ પાલીતાણાના છરીપાલતા સંધ લઈ ને જાય છે. તે સમાચાર મળતાં પિતાશ્રી ચતુરભાઈ અને પુત્રી તારા સંઘમાં જોડાયાં. યાત્રાસ`ઘમાં વિશાળ પૂ. સાધ્વી-સમુદાય-ગણ પણ હતા. તેમાં ઉપસ્થિત પ્રતિભાસ’પન્ન વિદુષી સાધ્વીજી શ્રી પ્રભાશ્રીજી મહારાજે કુમળી તારાને આપી, તારાને જીવન સુકાની મળી ગયા. અને તીમાળ બાદ તારાએ પિતાશ્રીને કહ્યું પણ હું કે, “પિતાજી, આપ ચાણસ્મા પધારે, હું તે ગુરુ મ. પાસે રહીશ.” કેવા આત્મીય સ્નેહ ! સયમની દૃઢતાએ પિતાના વિયેગ પણ ન સાથે.
66
બાલ્યવયમાં વિનયગુણ અને કાલી-કાલી ભાષાએ ગુરુકુળવાસને પ્રેમ જીતી લીધા. અભ્યાસ કરી દસ વર્ષની વયે પંચપ્રતિક્રમણ અને સાધુક્રિયાનાં સૂત્રેા કઠસ્થ કર્યા. પિતાશ્રીએ અનુમતિ આપી. અમદાવાદ મુકામે (વ. સ. ૧૯૯૫ના વૈશાખ સુદ ૧૩ના દિવસે પ.પૂ.આ. શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ. સા. ના વરદ હસ્તે તારાની પ્રવ્રજયા થઈ અને પૂ. સા. શ્રી પ્રભાશ્રીજી મ. નાં શિષ્યા સા. શ્રી રવીન્દુપ્રભાશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં.
તેઓશ્રીની સંયમયાત્રાના મગળ પ્રારંભ થતાં જ્ઞાન-ધ્યાનની ધૂણી ધખાવી. ત્યાગવૈરાગ્યની જ્ગ્યાત પ્રગટાવી. સાથેાસાથ ગુરુભક્તિ અને સમર્પણભાવ જેવા અણમે!લ ગુણાને આત્મસાત્ કર્યાં. અપ્રમત્તપણે જ્ઞાનેાપાસનામાં ખૂબ જ રસ ધરાવતાં દશવૈકાલિક, પ્રકરણા, ભાષ્ય, કર્મ ગ્રથા, બૃહત્સંગ્રહણી, વૈરાગ્યશતક, ઈન્દ્રિય-પરાજય, સિંદૂર પ્રકરણ, સંબે સત્તરી આદિ ગ્રંથેાના અધ્યયન સાથે સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ તેમજ સંસ્કૃતનાં ઘણાં ચરિત્રનું વાચન કર્યું. સાથેાસાથ તપની વીણા પણ એવી જ વગાડી. વીશ સ્થાનક તપ, અઠ્ઠાઈ એ, સાલ ત્તા, વમાન તપની ૪૫ એળી, નવપદની ઓળી, વરસીતપ, મૌન–એકા શી તપ, ૯૯ ાત્રા આદિ આરાધનાએ આજપર્યંત અપ્રમત્તપણે ચાલુ છે. ક્રિયા અને ક્રિયાશુદ્ધિ પંચાચારના પાલનમાં પૂરેપૂરો પ્રેમ. અષ્ટપ્રવચન માતાનું ઉપયેગપૂર્ણાંકનું પાલન. પૂજ્યશ્રીમાં નમ્રતા, ઉ ારતા, વે ળતા, નિખાલસતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org