________________
૮૧૬ ]
[ શાસનનાં મણીરને પૂ. શ્રી હેતશ્રીજી મહારાજ પૂ. શ્રી ચંદન શ્રીજી મહારાજને પરિવાર
સુમતિબીજી
આનંદશ્રીજી
શાંતિશ્રીજી
જનશ્રીજી જયંતિથી
પુન્યત્રીજી
હર ખશ્રીજી તિલકશ્રીજી ધનશ્રીજી પદ્મશ્રીજી
રાજશ્રીજી મુક્તિશ્રીજી સુશીલાશ્રીજી
વીરાભાબીજી
દેવશ્રીજી
સૌભાગ્યબીજી શણગારશ્રીજી
દયાશ્રીજી પ્રધાનશ્રી - દાનશ્રીજી અવશ્રી ચંદ્રોદયાશ્રીઓ
મહેદયશ્રીજી હર્ષપ્રભાશ્રીજી ચંદ્રરેખાશ્રી જયોતિપ્રભાશ્રીજી
પ્રભાશ્રીજી પ્રીતિથી
શાસન પ્રભાવક વારસલ્યમૂર્તિ ૫. સા. શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજ કચ્છ-નવાવાસ (દુર્ગાપુર) ગામના વતની લાજ બેનને માતા-પિતાએ બાજુના ભારાપુર ગામે કરશીભાઈ લધાનામ સદ્દગૃહસ્થ સાથે લગ્નગ્રંથિથી જોડ્યાં હતાં, પરંતુ એક જ વર્ષના ગૃહસ્થાશ્રમમાં કેરશીભાઈનું અકાળે, અચાનક અવસાન થતાં લાખણીબેનને જીવનમાર્ગ જુદી જ દિશામાં ફંટાયા. તેમને નાનપણમાં માતા-પિતા તરફથી દામિક સંસ્કારો તે મળ્યા જ હતા, તેમાં આ આઘાતથી પૂર્વસંસ્કાર પુનર્જાગૃત થયા. પતિના અવસાનથી લાખણુબેને સ્વસ્થતા જાળવી. સંસારમાં કઈ કેઈનું કેઈ નથી એવા ચિંતન-મનન દ્વારા દુ:ખદ સમયને સુખદ બનાવી દિધે. વળી ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેવા લાગ્યાં. ધાર્મિક વાચન-મનનથી વૈરાગ્યવૃત્તિ જાગી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org