________________
શાસનનાં શમણીરને ]
૧૭૫
પૂ. સાધ્વીશ્રી રંજનશ્રીજી મહારાજ ,ી અધમ ધમ પ. બર ખલધારા ગામ
(જુઓ
ખાંતિથી સરસ્વતીશ્રી રેવતી મલય પ્રવીણું મયણા પ્રિયંકરા ગુણોદય ખીરભાશ્રીજી મનોગુપ્તાશ્રીજી
શ્રીજી શ્રીજી શ્રીજી શ્રીજી ત્રીજી શ્રીજી જિઓ જુઓ
૧, અમૃત | સગુણીજી અજિનાજી | પરિચય પરિચય પરિચય
બાજી પ્રજ્ઞતા કપાતા [ જુઓ પરિચય
૨. કર્મોદયા શ્રી શ્રી શ્રીજી |
૧. વિજ્ઞ'તાથી રોહિતાશ્રીજી શમગુણાથીજી મહાગુણાશ્રીજી મુમુક્ષિતાથીજી પ્રશમપૂજી
૨. પ્રશિતાશ્રીજી મેક્ષગુણાશ્રીજી.
પ્રશાંતગુણાશ્રીજી વિજેતાથી મરમાં કપલતા લલિતજ્ઞા સુનયજ્ઞા ધર્માજ્ઞા સંવિના કૃતજ્ઞતા ૧. પ્રશમપૂર્ણાશ્રીજી
શ્રીજી શ્રીજી ત્રીજી બાજી શ્રીજી શ્રીજી શ્રીજી ૨. રતનપૂર્ણાશ્રીજી | | તલવિદા | | ૧. પ્રતિજ્ઞા
રજ્ઞા બાળ આત્મગુણ મનજિતા વિનીતગુણ થીજી કષપૂર્ણ ચિદરતા થઇ છે. પિયુષકના ૫ સૌનાથી શ્રીજી શ્રીજી
શ્રીજી શ્રીજી
શ્રીજી
કે કમજ્ઞાથી ૪. વૃતિજ્ઞાશ્રી અભ્યદયાશ્રીજી પુનિતાશ્રી જયંકરાઇ રક્ષિતપૂ
શ્રીના
નr'પ્રજ્ઞાશ્રીજી ૧. તવજ્ઞતાશ્રીજી સુવિદિતાશ્રીજી ૨, ચાજ્ઞતાશ્રી
શ્રીજી
વિશાળ શિખ્યા-પ્રશિગાસભ્યદાથી વિભૂષિત માલવદેશ-દીપિકા
૫. સાથ્વીરના શ્રી મનોહરશ્રીજી મહારાજ
મધ્યપ્રદેશમાં આવેલા પ્રસિદ્ધ એવા શ્રી મક્ષીજી તીર્થ પાસે વાંકાખેડી ગામમાં લક્ષ્મણભાઈ સકલેચાનાં ધર્મપત્ની માનકુંવરબેનની કુક્ષીએ વિ. સં. ૧૯૪૯ ના આસો સુદ ૮ ને ગુરુવારે એક પુત્રીરત્નનો જન્મ થયે. કુટુંબીજનેએ પુત્રીનું નામ મિશ્રીબાઈ પાડ્યું. માતાપિતાના પ્યારમાં મટી થતી મિશ્રીબાઈને કમસંજોગે નાની ઉંમરમાં માતાપિતાની છાયા ગુમાવવી પડી. મેટીબહેને ઉછેરીને મોટો કર્યા અને અગિયાર વર્ષની વયે શ્રી કપુરચંદજીના સુપુત્ર હજારીમલજી સાથે લગ્નગ્રંથિથી જોડી દીધાં. લગ્નજીવન શરૂ થયું, પણ મિશ્રીબહેનને હૈયે ધર્મને ભાવ જાગતું હતું. એમાં પતિ હજારમલજી દોઢ વર્ષમાં ટૂંકી બીમારીમાં મૃત્યુ પામ્યા. નાની ઉંમરે વિધવા થતાં. મિશ્રીબેનને મોટીબહેને ઈ-દોરમાં વ્યાવહારિક શિક્ષણ માટે મૂક્યાં. અભ્યાસમાં આગળ વધતાં ફાઈનલની પરીક્ષા આપી અને પાઠશાળામાં દાખલ થઈ, ત્યાંના એક પરમ શ્રદ્ધાળુ સુશ્રાવિકાની પુણ્યવતી પ્રેરણાથી પંચપ્રતિક્રમણ. ચાર પ્રકરણ, છ કમગ્રંથ, ક્ષેત્રસમાસ, બૃહદ્ સંગ્રહણી, તત્ત્વાર્થ સૂત્ર વગેરેને ઊંડો ધાર્મિક અભ્યાસ કર્યો. જડાવબેનની પ્રેરણાથી તેમના પતિદેવે પોતાની ભાભીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org