________________
ઉપર 3
[ શાસનનાં શ્રમણીરત્ન આવાં અનેકગુણસંપન્ન ગુરુવર્યા મને મળ્યાં, એ મારું પરમ સૌભાગ્ય છે. એમના ગુણોનું વર્ણન કરવાની યેગ્યતા તો મારામાં છે જ નહીં, પણ કહ્યા વગર રહેવાતું નથી. મારી ક્ષુદ્ર બુદ્ધિથી એમના વિરાટ ગુણોને શબ્દોની સીમામાં બાંધવાનો પ્રયાસ કર્યો છે, એમાં પણ મારો સ્વાર્થ તો છે જ. એમના નિરભિમાનતા, નમ્રતા, સરળ સ્વભાવ, કરુણા, સંયમનિષ્ઠતા વગેરે ગુણેના સાગરમાંથી કંઈક અંશ મને પણ મળે, એ જ અભિલાષા. સા. શ્રી સંસ્કારનિધિશ્રીજી મ.
બેંગલેર (ચીકપેક) જેન શ્રાવિકાસંઘના સૌજન્યથી. પૂ. સાધ્વીશ્રી અનંતકીર્તિશ્રીજી મહારાજ અને તેમને પરિવાર કમ સાધ્વીજી મ.નું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને સ્થળ ૧ સા.શ્રી અનંતકીર્તિ શ્રીજી સા.શ્રી રોહિણાશ્રીજી કા. સુ. ૫ અમલનેર
વિ. સુ. ૬ અમલનેર ૨ ,, રાજનાશ્રીજી , અને તકીર્તિ
ઇટાલી,
- અમલનેર , હમરનાશ્રીજી અનંતકાર્તાિશ્રી
અમલનેર સુધર્મનિધિશ્રી રાજ૨નાશ્રી
અમલનેર
“. સ. ૧૩ , પુણ્યનિધિશ્રી અનંતકીર્તાિ શ્રી
.. ૧૩ . રત્નનિધિથી રાજરત્નાશ્રી
ઇટારરસી અક્ષયનિધિશ્રી સુધર્મનિધિશ્રી
અમલનેર સંવેગનિધિશ્રી હેમરનાથી
અમલનેર , શીલવર્ધનાથી અનંતકીર્તિથી
અખેગામ વિ. . ૩ મલાડ નંદીવર્ધનાશ્રી લવર્ધનાથી
અમદાવાદ ૧૧ ,જિનદર્શનાથી ,, અનંતકનિશ્રી
અમદાવાદ
ચૈ. સુ. ૪ અમદાવાદ નિર્મળવર્ધનાશ્રી , નંદીવર્ધનાશ્રી
પટy
કા. વ. 11 નવસારી , રિદ્ધિનિધિશ્રી સુધર્મનિધિશ્રી
અમલનેર
પ. વ. - અમલનેર ક, વૈરાગ્યનિવિશ્રી ,, રાજનાશ્રી
નાસિક
વિ. સ. ૬ ભંડારદરા લબ્ધિનિધિશ્રી અનંતકીતિથી
નાણોટા
મ. વ. ૫ મદ્રાસ સંસ્કારનિધિશ્રી
મુંબઈ
. વ. ૫ બેંગલોર » ધૃતિવર્ધનાથી નંદીવર્ધનાથી
સુમેરપુર
જે. સુ. ૧૧.
મદ્રાસ
a
હંસલો ચાલ્યો માનસરોવરે ! પૂ. સાધ્વીજી શ્રી હેમરત્નાશ્રીજી મહારાજ માર્ગમાં જતા મુસાફરે નિર્મળ પાણીથી છલછલ એક સરોવર જોયું. થાક ઉતારવા માટે એ સરોવરના કિનારે જઈને બેઠો. શીતલ પવનની લહેરો એ થાક્યા-પાક્યા મુસાફરના દેહમાં આફ્લાદક સ્કૂતિનો સંચાર કરી રહી હતી. મુસાફર પિતાનો સંપૂર્ણ થાક ભૂલી જઈ સરોવરની કુદરતી સુંદરતા નિહાળવા લાગે. વિમલ–વિશુદ્ધ પાવન જલધારામાં ઉજજવલ હંસ ક્રીડા કરી રહ્યા હતા. હંસની કીડા જોવામાં મુસાફર મશગૂલ બની ગયો. એ સમજી નહોતો શકતો કે આ સરવર આટલું સુંદર હંસના કારણે દેખાય છે કે પછી હંસ આટલા આનંદમાં સરોવરને પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org