SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ] [ શાસનનાં શમણીરત્ન ચરણ-કમલમાં જીવન સમર્પિત કર્યું, અને અંતિમ શિષ્યત્વ પ્રાપ્ત કર્યું. તેઓ પૂ. નિમાશ્રીજી મ. તથા શ્રી ઇન્દ્રરેખાશ્રીજી મ. ના નામે જાહેર કરાયાં. ત્યાર બાદ વિ. સં. ૨૦૨૦માં માટુંગા, મુંબઈ નિવાસી શ્રી ગોવિંદજી જેવત છેનાના ગૃહમંદિરે પૂજ્યપાદ આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.ની પુણ્ય નિશ્રામાં થનારી અંજનશલાકા પ્રસંગે પધારવા ગેવિંદજીભાઈની આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરી પોતાની નાદુરસ્ત તબિયત છતાં અમદાવાદથી મુંબઈ તરફ પગે ચાલીને વિહાર કર્યો. વાપી પહોંચતાં તબિયત બગડતાં અનિચ્છાએ ડોળીનો ઉપયોગ કરે પડ્યો. ડોકટરોએ કેન્સરના જીવલેણ દર્દનું નિદાન કર્યું. ભયંકર વ્યાધિ છતાં જીવનના અંત સુધી અપૂર્વ સમાધિને ભજતાં હતાં. વિ. સં. ૨૦૨૧ ની માગ. વ. ૪ ના સ્વાથ્ય વધારે ચિંતાજનક બનતાં વાતાવરણ ખૂબ ગમગીન બની ગયું. નમસ્કાર મહામંત્રનું મરણ અને શ્રવણ સતત ચાલુ હતું. જે સિદ્ધાંતરક્ષક પરમ ગુરુદેવશ્રીના ચરણે જીવન સમર્પિત ટ્યુ, તે જ પરમકૃપાળુ ગુરુદેવશ્રીજીની પ્રતિકૃતિનાં દર્શ કરતાં રાત્રે ૧ વાગ્યાના સુમારે નેત્રોને તેઓશ્રીનાં જ ચરણે ઢાળીને પૂજ્યશ્રીજીનું શરણ જાણે અનંતકાળ માટે સ્વીકારી લીધું અને સ્વપરિવારને પોતાનાં મુખ્ય શિખા પરમવિદુષી પ. પૂ. સા. શ્રી જયાશ્રીજી મ.ને સોંપીને અધૂરી રહેલી સાધનાને વેગપૂર્વક સફળ બનાવવા જાણે કે ઉત્તમ આલંબનને આંબવા જતાં ન હોય, તેમ સ્વગલેની વાટે પ્રયાણ કરી ગયાં. પૂ. સાધ્વીજી શ્રી લક્ષ્મીશ્રીજી મહારાજનો શિષ્યા-પ્રશિષ્યાદિ પરિવાર ક્રમ સાધ્વીજી મ.નુ. નામ ગુરુનું નામ જન્મસ્થળ અને સમય દક્ષાસ્થળ અને સમય ૧ સા.શ્રી જયાશ્રીજી સા.શ્રી લમીશ્રીજી અમદાવાદ ૧૯૬૨ ભા. સુ. ' શેરીસા તીર્થ ૧૯૮૩ . વ. ૬ ૨, ચિંતામણિશ્રીજી ,, , અમદાવાદ ૧૯૮૮ મ. સુ. ૬ ૩ ,, ઝરમરથીજી , , , વઢવાણ સુરેદ્રનગર ૧૯૮૯ મા. સુ. ૧૬ , ભદ્રપૂર્ણાશ્રી જયાશ્રીજી સરધાર (રાજકોટ) ૧૯૪૨ શ્રાવણું લાદવાઓ ૧૯૯૩ મ. વ. ૭ » ધનપ્રભાશ્રીજી ચિંતામણિ શ્રીજી અમદાવાદ ૧૯૯૯ મિ. સુ. ૬ મનોર માંથીજી , ભદ્રપુશ્રીજી રાજકેટ ૧૯૮૨ મ. વ. ૨ ૨ાજકેટ ૨૦ ૦૦ કા. સુ. ૫ નિરંજનાશ્રીજી ., ૧૯૮૬ ૫. વ. ૧૧ છે જ છે વનમાલાશ્રીજી , જયાથીજી વાંકલી અમદાવાદ ૨ ૦૦૧ મા. સુ. ૬ ચંદ્રોદયાશ્રીજી જોરાવરનગર ૧૯૮૩ ભા. સુ. ૫ પાલીતાણા ૨૦૦૨ . સ. ૧૧ સુમંગલાશ્રીજી , લક્ષ્મીશ્રીજી મસુર - પાલીતાણા ૨૦૦૨ વૈ. સુ. ૧૧ ૧૧ , અનુપમા શ્રીજી , સુમંગલાથીજી મસુર ૧૯૮૯ પા. સુ. ૧૧ , ૧૦ , ઉષાપ્રભાશ્રીજી , લક્ષ્મીશ્રીજી પૂના પાલીતાણુ ૨૦૦૭ મ. સુ. ૬ લાવણ્યશ્રીજી ૧૪ , પુણ્યપ્રભાશ્રીજી , નિરંજનાશ્રીજી રાજકોટ ૧૯૮૯ ચે. સુ. ૧૩ રાજકોટ ૨૦૦૮ ફા.સુ. ૧૦ ૧૫ , પુષ્પલતાશ્રીજી , પાદરલી ૯૯૦ મા. સુ. ૭ મુંબઈ ૨૦૦૮ જેઠ સુ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy