SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ૧૯૩ પૂ. સાધ્વીશ્રી સુરપ્રભાશ્રીજી મહારાજ કનકપ્રભાશ્રીજી તવબેધશ્રીજી ધર્માનંદશ્રી રત્નત્રયાશ્રીજી રત્નપ્રભાશ્રીજી ધર્મોદયાથી (જુઓ પરિચય) સૈગુણ શ્રીજી ગુણ અમિતજ્ઞા શ્રીજી પ્રજ્ઞા શ્રીજી શીલરતના શ્રીજી માક્ષરના શ્રીજી સિદ્ધરના શ્રીજી મા. - - આત્મજ્ઞાશ્રીજી સમજ્ઞાશ્રીજી શ્રુતજ્ઞાશ્રીજી સુતારાથી ધર્યપ્રભાશ્રીજી નિત્યોદયાશ્રીજી (જુઓ પરચય) જયજ્ઞા બીજી હિતવર્ધનાશ્રીજી તત્ત્વરેખાશ્રીજી સુલક્ષિતાશ્રીજી વિરતિપ્રજ્ઞાશ્રીજી સુન્નરસાશ્રીજી મતિનાશ્રીજી ભવ્ય લક્ષિતાશ્રીજી શુભ વર્ષાશ્રીજી સ્વ–પર કલ્યાણકારી વિદુષી “માલવતિ પૂ. સાધ્વીરત્નાશ્રી ઈદુશ્રીજી મહારાજ આ પૃથ્વી પર અસંખ્ય જીવે જીવન જીવી જાય છે, પણ તેમાં કઈ ભવ્યાત્માઓ જ અને માર્ગદર્શન આપી તિ સમા ઝળહળી રહે છે અને અમરપદને પામે છે. “માલવતિ સાધ્વીશ્રી ઈન્દુશ્રીજી મહારાજ એવાં જ એક ભવ્યાત્મા હતાં. તેઓશ્રીને જન્મ મનહર માલવભૂમિમાં થયો હતો. આ માલવાએ અનેક માનવરત્નને ઉત્પન્ન કર્યા છે. એ માલવાની સુપ્રસિદ્ધ નગરી ઈન્દ્રપુરી (ઈન્દોર)ની બાજુમાં ધાર્મિક ભાવનાથી ભરપૂર દેપાલપુર નગર છે. જ્યાં રિદ્ધિસિદ્ધિ-સમૃદ્ધિથી સંપન્ન, ભદ્રપરિણામી મગનલાલજીનાં ધર્મપત્ની ચંપાબાઈની કુક્ષીએ સં. ૧૯૬૩ના માગસર સુદ ૯ ને દિવસે એક પુત્રીરત્નને જન્મ થયો. આ શુભ સમાચારે આખા પરિવારમાં આનંદની છોળો ઊછળી રહી. રૂપ-ગુણમાં અમૃત ઝરતા કુંભ જેવી પુત્રીને જોઈને માતાપિતાએ ‘અમૃત” એવું નામ પાડ્યું. પૂર્વજન્મના સંસ્કાર પણ જીવનને અમૃતમય બનાવવા માટે જ હેય, તેમ અમૃતબેન બાળપણથી જ ધર્મ પ્રત્યે વિશેષ આકર્ષિત થયાં. તેમને વૈરાગ્યભાવ ખીલતો રહ્યો. પરંતુ કમનસીબે માતા-પિતાએ પુત્રી અમૃતનું મન સંસાર પ્રત્યે નહિ, સંન્યાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy