________________
શાસનનાં શ્રમણરત્ન]
| [ ૩૨૩ પૂ. સા. શ્રી મોક્ષરત્નાશ્રીજી મહારાજ જન્મ : જુના ડીસા, ૨૦૧૪. સંસારી નામ : મધુબહેન. માતાનું નામ : સવિતાબેન. પિતાનું નામ : જેસિંગભાઈ. દીક્ષાસ્થળ : જૂના ડીસા, ૨૦૩૫ વૈ. સુ. ૩. વડી દીક્ષા : પાટણ. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ, વિશિષ્ટ તપાદિ : શ્રેણીતપ, વર્ધમાનતપની ૪૦ ઓળી, ઉત્તરાધ્યયનના વેગ વહન કર્યા, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચખાણ, નથી કરતાં, એમાંચ વધારે પડતા એકાસણું, કમગ્રંથ, કપચી, પંચસંગ્રહ, ઉપદેશમાલા, લે પ્રકાશ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, સંબધ સિત્તરી, વેરાગ્યશતક, બૃહસંગ્રહણ, ક્ષેત્રસમાસ, વીતરાગ સ્તોત્ર, ઇન્દ્રિય પરાજય શતક, તત્ત્વાર્થ સૂત્ર, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રો લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યો છે.
—
પૂ. સા. શ્રી નંદરત્નાશ્રીજી મહારાજ જન્મ : પાડીવ, ૨૦૧૫ જેઠ સુ. ૧૫. સંસારી નામ : ઇન્દ્રાબહેન. માતાનું નામ : સુંદરબહેન. પિતાનું નામ : છગનભાઈ દિક્ષાસ્થળ : મંડવારિયા, ૦૦૩૯ ના મા. સુ. ૧૧. વડી દીક્ષા : ભાજા, ૨૦૩૯ ના ફા. વ. ૧૨. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસાદિ : તપ, ત્યાગ, વિનય અને સમુદાયના વૈયાવચની સાથેસાથે જ્ઞાનનો અભ્યાસ સારો કર્યો છે. કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબધ સિત્તરી, તત્ત્વાર્થસૂત્ર, સિન્દર પ્રકરણ, હિતોપદેશમાલા, દશવૈકાલિક આદિ સૂત્રે લગભગ અર્થસહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, વ્યાકરણ, રઘુવંશ, શિશુપાલવધ, કાદમ્બરી આદિ કાવ્યો, ઉપમિતિ ભવ પ્રપંચ, ત્રિષષ્ઠિ આદિ પ્રતાનું વાચન, ન્યાયમાં તકસંગ્રહ, મુક્તાવલી અને વ્યાપ્તિ પંચક કરી જ્ઞાનને વિશેષ સોટ બનાવ્યું છે. સિદ્ધિતપ, વીશસ્થાનક, નવ ઉપવાસ, નવપદની એક ધાનની અણી એળી, વર્ધમાનતપની ૨૬ ઓળી, ઉત્તરાધ્યયન અને આચારાંગના વેગ વહન કર્યા.
— –
પૂ. સા. શ્રી ગુણિરત્નાશ્રીજી મહારાજ
જન્મ : ચિત્રદુગ (કર્ણાટક). ૨૦૧૬ ભા. સુદ ૧૪. સંસારી નામ : રસીલાબહેન. માતાનું નામ : સુંદરબહેન. પિતાનું નામ : છગનભાઈ. દીક્ષાસ્થળ : મંડવારિયા, ૨૦૩૯ ના મા. સુ. ૧૧. વડી દીક્ષા : ભારજા, ૨૦૩૯ ના મા. વ. ૧૨. ગુરુનું નામ : પૂ. સા. શ્રી નંદીરત્નાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાસાદિ : તપ, ત્યાગ, વિનય અને વૈયાવચ્ચની સાથે-સાથે અભ્યાસ સારો કર્યો છે. કર્મગ્રંથ, બૃહસંગ્રહણી, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, વૈરાગ્ય શતક, સંબધ સિત્તરી, ઇન્દ્રિય પરાજય શતક, સિન્દર પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રે લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યો છે. બે બૂક, પ્રાકૃત, વ્યાકરણ, રઘુવંશ, શિશુપાલવધ, નૈષધચરિત, કિરાતાજુનીય, હર સૌભાગ્ય, ભક્તામર, કલ્યાણમંદિર અને કાદમ્બરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org