________________
૪૯૮]
[ શાસનનાં શમણીરત્નો નાની વયમાં તેમણે ત્રણ માસક્ષમણ, શ્રેણીતપ, સિદ્ધિતપ, ભદ્રતા, નવકાર તપ, સિંહાસનતપ, સમવસરણ તપ, અઠ્ઠમ તપ, છઠ્ઠ, ૩૫ વર્ધમાનતપની ઓળી, વીશ થાનક તપ, વગેરે પ્રકારની અનેકવિધ તપશ્ચર્યા કરી ચૂક્યાં. તપના તેજપ પર અત્યારે પણ અડુંમથી વીસ્થાનક તપ આરાધના ચાલુ છે. સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર્યના ત્રિવેણીસંગમને પ્રાપ્ત કરી ચૂકેલા તે અનેક જીવાત્માઓને બોધ આપતા અને પાષાણમાંથી પ્રતિમાનું વજન કરતાં કથીરમાંથી કંચન કરવાનું કૌશલ્ય દાખવતાં તેઓશ્રી અને માં ધર્મ સંસ્કારનાં ઉત્તમ બીજ વાવી રહ્યાં છે.
અનેક ગુણાલંકૃત એવાં પૂજન્મ લલિતપ્રભાશ્રીજી મહારાજ સાહેબ યુગને પુકાર સમજીને શિબિરોનું સફળ સંચાલન કરીને યુવા પેઢીને સન્મુખ કરવાને સતત પ્રયત્ન કરી રહ્યાં છે.
શાસન-પ્રભાવનામાં એમનું યોગદાન તે જુઓ બે ભવ્ય દેરાસર બંધાવ્યાં, પ૨ જેટલાં ઉજમણા ક્ય, એકસે જેટલી દીક્ષાઓ તેમના હાથે થઈસમસ્ત સાધુ-સાધ્વીઓ માટે ઉપાશ્રય અને પાઠશાળાઓમાં તેમની પ્રેરણાથી ઘણું કામ થયું. ઉપાદ્યાન પ્રસંગો અને રિપાલિત સંઘ તેમની પ્રેરણાથી થયા. તપસ્યાના ઉજનારૂપે કેઈ ઓચ્છવ-મહોતસવ નહિ પણ એક ભવ્ય જિનાલયનું નિર્માણ ડ્યુ. ૪૦૦ અદૃમ તપની અનુમોદના નિમિત્તે પાલીતાણા–ઘટીની પાસે શ્રી સિદ્ધાચલ શણગાર જિનપ્રસાદની ૨૦ વિહરમાન (સીમંધર સ્વામીનું) ૨૦ દહેરી સાથેનું જિનાલયનું નિર્માણ કું.
પ્રેમ ત્યાગ આનંદ અને મંત્રીની સાક્ષાત્ મૂનિસમાં પૂજ્યશ્રી આજે પણ અપ્રમત્ત ભાવે પિતાના સંદરમી જીવનને શોભાવી રહ્યાં છે. વર્તમાનકાળના સાધ્વીસમુદાયમાં ઉચ્ચ જીવન, તપોમય ચરિત્ર અને નિગ્રહ ચાચાર વિચાર ધરાવનાર પw. શ્રીના ચરણારવિંદમાં અમારાં કટિ કોટિ વંદન હજો. - રાજર થાની બહેનોના સોજન્યથી– લણવા મંગલ ભુવન. પાલીતાણુ.
શ્રી સહનશ્રીજી
શ્રી શણગારશ્રીજી પૂ. સાધ્વીજીશ્રી વિશ્રીજી મહારાજ
રાવશ્રી
અા કશ્રીજી
સવદા-શ્રીજી
મહિમ શ્રીજી
|
મુકાયા છે
ભુ નથી,
ચંદા )
ગુણવતા બીજી
શાસ્ત્ર
નરેપ્રવાસ શ્રી 9/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org