________________
શાસનનાં શ્રમણીરત્ને!
{ ૧૭૭
ભેાપાવલ, માંડવગઢ, મક્ષી, ઉજ્જૈન-અવતિ પાર્શ્વનાથ, હસામપુરા, નાગેશ્વર તીર્થ, વહી પાર્શ્વનાથ, મડાદા, પરાંસલી વગેરે તીથે આવેલાં છે. જેમના નામથી વિક્રમ સંવત નામ પડયુ' તે વિક્રમ રાજાએ રાજ્ય કર્યું; દેવીના વરદાનથી જ્યાં દુષ્કાળ પડતા નથી; દર વર્ષે જેમના નામને અહેભાવથી વર્ષમાં બે વાર ગૌરવથી ગાઈ એ છીએ તે શ્રીપાલ-મયણાની ઘટના જેવાં બની હતી તે આવ ́તિ - ઉજ્જૈન – માલવા દેશના ઉદ્ધાર માટે પૂજયશ્રી સતત પ્રભાવક કાર્યાં કરતાં કરતાં વિ. સં. ૨૦૩૧ માં કાળધર્મ પામ્યાં હતાં. એવાં માલવદેશીપિકા સાધ્વીશ્રી મનેાહરશ્રીજીને શત વંદના ?
ગત
1
ગુરુશ્રીજી સયમશ્રીજી
તંત્રનાશ્રીજી
· દેશ મનહર માળવા, અતિ ઉન્નત અધિકાર લલના; તસ શિર મુગટ મનેહરૂ, નિરુપમ નયરી ઉજેણિ – લલના. પૂ. સાધ્વીશ્રી મનેાહરશ્રીજી મહારાજ
'
।
ન
શુશ્રીજી સુમનશ્રીજી સુખાધશ્રીજી ચતુરશ્રીજી ઇન્દુશ્રીજી વિવેકશ્રીજી સુક્ષાશ્રીજી [જુએ પરિચય
[ જીએ પરિચય
વિકાસ પ્રભાશ્રીજી
Jain Education International
થૈ તાશ્રીજી 1
વિમલપ્રભાશ્રીજી
,
સૂર્યોદયાશ્રીજી ( જુએ પરિચય )
મૃગનયનાબીજી
સૂર્યકાંત શ્રીજી
।
।
સુધાસનાશ્રી
1
પ્રીતિધરાશ્રીજી
પ્રીતિસુધ્ધાશ્રીજી મુક્તિનિલયાશ્રીછ શીલપાશ્રી
For Private & Personal Use Only
સુનદા શ્રીજી
સુવિનયાશ્રીજી
।
સુધામાશ્રીજી
મુદિતાશ્રીજી
સમથ જ્ઞાનાપાસિકા, મહા તપસ્વિની શાસનપ્રભાવિકા પૂ. સાધ્વીવર્યાશ્રી મૃગેન્દ્રથીજી મહારાજ
વિરાટ વસુંધરાની પુણ્યવ'તી ગુજરાતની ભૂમિમાં સુપ્રસિદ્ધ રાજનગર – અમદાવાદના સ`સ્કારસંપન્ન ધમ પ્રેમી શ્રેષ્ઠીવર્ય શ્રી પાપટભાઈનાં ધર્મ પરાયણા ધર્મ પત્ની જીવીબહેનની કુક્ષીએ સ ૧૯૭૯ ના શ્રાવણ સુદ ૩ ના પુણ્યપનેાતા દિવસે પુત્રીરત્નને જન્મ થયા. માતાપિતાએ નામ પાડ્યું કાન્તાબહેન. ભવાંતરના સંસ્કારોની સાથે માતાપિતાના ધાર્મિક સંસ્કારોનું સતત સ`ચન થતાં આ બાલિકાએ છ વર્ષની બાલ્યાવસ્થામાં જ પચપ્રતિક્રમણ તથા નવસ્મરણ કંઠસ્થ કર્યાં હતાં; એટલુ` જ નહિ, સ. ૧૯૮૯ ના જેઠ વદ ૭ને દિવસે ૧૩ વર્ષની ઉંમરે પૂ. શિવશ્રીજી મહારાજના પરમ વિનેય સા. શ્રી તિલકશ્રીજી મહારાજનાં શિષ્યા બની સાધ્વી શ્રી મૃગેન્દ્રશ્રીજી નામે સયમમાને સ્વીકાર કરી જીવનને કૃતકૃત્ય બનાવ્યું હતું.
દીક્ષા બાદ સતત ગુરુકુલવાસમાં રહી, અપૂર્વ ગુરુકૃપા પ્રાપ્ત કરી જ્ઞાનપ્રાપ્તિના માગે સંસ્કૃત – પ્રાકૃત – ન્યાય – કાવ્ય આદિના ઊંડા અને વ્યાપક અભ્યાસ કર્યાં. પૂજ્યપાદ આગમેદ્ધારક
www.jainelibrary.org