________________
પ૪ ]
[ શાસનનાં શમણીર ને પ્રભાશ્રીજી મહારાજનાં શિધ્યા શ્રી વિશ્વપ્રભાશ્રીજી મ.નાં શિષ્યા પુન્યવર્ધનાશ્રીજી મ. તરીકે જાહેર થયાં. વડી દીક્ષા : જામનગરમાં ૨૦૩૨માં ફાગણ સુદિ ૧૦. અભ્યાસ : છ કર્મગ્રંથ, ત્રણ ભાષ્ય, ચાર પ્રકરણ, દશવૈકાલિક, સંસ્કૃત બુક, તપસ્યા : અઠ્ઠાઈ, ઉપધાન. છરિ પાલિત યાત્રા સંઘ, મા ખમણ, ળ ઉપવાસ, વીશસ્થાનકતપ વગેરે. વિહારયાત્રા : સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે.
*
—
કેટલાંક પૂ. સાધ્વી ભગવતે સંબંધેની ટૂંકી માહિતી જામનગરથી શ્રી નગીનદાસ તુલસીદાસ મહેતા-હવેલીવાળી શેરી–કાજી ચકલે જામનગર તરફથી અમને છેક છેલ્લી ઘડીએ મળી છે. તેમના આ સૌજન્ય માટે અમે તેમના ત્રણી છીએ.
–સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org