Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/005139/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ હારિણી શાસનદેવી શ્રીપદ્માવતીમાતા ઈ). LISH) ( ૨rologsી પ્રેરક :- પ.પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ સૌજન્ય :- શ્રી સીકન્દ્રાબાદ ગુજરાતી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ સીન્દ્રાબાદ (રાંદા) lain Education In inelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ રોહિણી દેવી પ્રજ્ઞપ્તી દેવી. શ્રી લબ્લિવિક્રમ રાજ્યશગુસ્વર નિશાવર્તી પુ.સા. શ્રી સર્વોદયાશ્રીજી મહારાજ સાહેબના પૂ. વિદુષી - અ. શ્રી રત્નમુવાશ્રીજી મહારાજ તથા ૫ પલ્લીવાલપ્રદેશોમ્બરિક સા. શ્રી શભોદયા શ્રીજી મહારાજના સદ્ ઉપદેશથી સોળ વિદ્યાદે અપ્રતિચક્રા દેવી. પુરૂષદત્તા દેવી Page #3 -------------------------------------------------------------------------- ________________ વજૂશંખલા દેવી વર્કશી દેવી Eવી - ૧ શ્રી સોલારોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ પ્લોટ નં. ૨૦૮, સત્યમ્ એપાર્ટમેન્ટની બાજુમાં, ગુ. હા. બોર્ડ, સોલારોડ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. ના સૌજન્યથી કાલી દેવી મહાકાલી દેવી. Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથાય નમઃ | જ શ્રી ધર્મ-ભક્તિ-પ્રેમ-સુબોધ-લબ્ધિસૂરીશ્વર સદગુરુભ્યો નમ: પરમ પૂજય વાત્સલ્યવારિધિ આચાર્યદેવ શ્રીમવિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના ઐતિહાસીક ચાતુર્માસ નિમિત્તે મુનિપ્રવર શ્રી શીલરત્નવિજય મહારાજ સાહેબ ની પ્રેરણાથી શ્રી લાવણ્ય થે. મૂ.પૂ. સંઘના જ્ઞાનખાતામાંથી પૂજ્ય સાધુ-સાધ્વી મ. સા. તથા જ્ઞાન ભંડારોને સાદર ભેટ વિ. સં. ૨૦૫૮/પ૯ કારતક સુદ ૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ STOIR THEMED इस प्रयास क समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. नवकारमंत्र नमो अरिहंताणं नमा सिद्धाण नमोआयरिया नमो उवझाया नमोल सनसाई एसोपंचमकारास पावयमास्लो मंगलाचराचेरि पटइमंगल MEEA પ.પૂ.આ. શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ સા. ની પ્રેરણાથી Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ - શ્રી મૂકેવા પાર્શ્વનાથ જિનાલયમાં વિલરામાન પદ્માવતીજી | અમદાવાદ - રીલીફ રોડ ઉપરના પાંજરાપોળ મધ્યે શ્રી મૂલવાજી પાર્શ્વનાથ દહેરાસરમાં બિરાજમાના શાસનદેવી પદ્માવતી માતા ૫. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રીમદ્ વિજય મેમભસુરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી શેઠ હઠીસીંગ કેસરીસીંગ ટ્રસ્ટ - અમદાવાદના સૈજન્યથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ GE ४ पानाशाय है की पदमावता सहिताय सर्व कार्य कराय બેનોના ચારિચિ - વિળાવવાન કારમી માં જાવ તી ભગવતી જીપકાવતી દેવી પ.પૂ.આ.શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી અ.સૌ. લાભુબહેન લલિતકુમાર(ભરતવાળા) સૈજપુર બોધા કૃષ્ણનગર-અમદાવાદના સૌજન્યથી ary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ पु.पा. आचार्यदेव राजयरा सू.म.सा.ना श्री पदमावती महाग्रंथ श्री छबील श्री श्रमणीरत्नग्य विमोचक श्रीमती । पालको श्री जैन ने.म.तपगच्छ संघ न्य श्री दादीशाला CING CITI प्रमोद श म.साना ना श्री छबीलदार (શ્રી લબ્ધિવિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત પ.પૂ.આ. શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ.સા.ના સં. ૨૦૫૦ના મહારાષ્ટ્રના નાગપુરના ચાતુર્માસ દરમ્યાન પૂજયશ્રીની પ્રેરકનિશ્રામાં નંદલાલ દેવલુક સંપાદિત બે મહાગ્રંથરત્નોના વિમોચન સમારોહમાં પૂજયશ્રી પ્રવચન કરતા ઉપરની છબીમાં દેખાય છે. નીચેની છબીમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી છબીલદાસભાઇ મહેતા ગ્રંથની. વિમોચન વિધિમાં વ્યસ્ત છે. બાજુમાં નાગપુર જૈન સંઘના પ્રમુખ શ્રી અમરચંદભાઈ મહેતા નજરે પડે છે. | શ્રી નાગપુર જૈન શ્વે.મૂ. તપગચ્છ સંઘ - નાગપુરના સૌજન્યથી Page #10 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની પ્રાચીન નગરી (ખેટકપુર) ખેડામાં શિલ્પનું એક હુબહુ દર્શન ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયના ગર્ભગૃહ ઉપર યક્ષપક્ષીણીથી પરિવારિત માતા પદ્માવતીજી શિલ્પ સૌંદર્યકલાનું ચત્ર તત્ર સર્વત્ર દર્શના સૌંદર્યકલાની સાથે સંસ્કાર-સરસ્વતીનું સંમિલન માત્ર આ ભારતવર્ષની ધર્મભૂમિમાં જ સભર પડ્યું છે. આંખ ભરીભરીને નિહાળવા ગમે તેવા મનમોહક સૌંદર્યધામોની હારમાળા અહીં છે. તો શિલ્પસ્થાપત્ય કલાને જિવંત રાખનારા આરસપહાણના સેંકડો જિનમંદિરો અને મૂર્તિઓ ખરેખર તો આપણને આ યુગનું દર્શન કરાવે છે. જૈનોએ કળાના નિર્માણને ધર્મ માની પ્રોત્સાહન આપ્યું અને પોતાની સંપત્તિ ઉત્તમ સર્જનકળામાં સમર્પિત કરી. ચિત્ર શિલ્પસ્થાપત્ય કળાનું આવું વિપુલ સર્જન અને સંવર્ધન વર્ષોથી થતું આવ્યું છે. તેનું દર્શન આપણને તાડપત્રોમાં, પ્રાચીન હસ્તપ્રતોમાં, લાકડા કે આરસમાં, પિત્તળ કે પંચધાતુમાં, હીરા પન્ના કે સ્ફટિકમાં, ગ્રંથ 'ભંડારો કે મ્યુઝીયમોમાં, જિનમંદિરોની દિવાલો કે છત ઉપર, થાંભલા કે ગોખલામાં, પ્રવેશ દ્વારે કે પરિકરમાં, આ શિલ્પ સૌંદર્યકલા યત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે. આ ઉપરની તસ્વીરમાં જૈન શિલ્પકળાની વિશિષ્ઠતા તો જૂઓ ! ગર્ભગૃહના દરવાજે લક્ષ્મીદેવી તો ઘણી જગ્યાએ જોવા મળશે. પણ માતા પદ્માવતીજી તો કવચિત જ જોવા મળે અને તે પણ ચામરધારી શિલ્પકૃતિઓ સાથે. આવા દર્શનથી આપણે ધન્યતા અનુભવીએ. આ ગ્રંથના દર્શન વિભાગમાં વિવિધ માધ્યમો દ્વારા પદ્માવતી માતાનું સ્વરૂપ દર્શન જરૂર નિહાળશો. Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ગુજરાતના કાંકરેજ તાલુકામાં રૂની મુકામે બિરાજમાન પદ્માવતીજીની આ દેદિપ્યમાન મૂર્તિ વિ.સં.૨૦૪૭ ના દ્વિતીય વૈશાખ સુદી-૬ ના રોજ રૂની તીર્થમાં શ્રી તપગચ્છ આચાર્ય શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પુ. આ. શ્રી વિનયચંદ્રસૂરિજી મ.સા. તથા પુ. આ. શ્રી ક૯પજયરિજી મ.સા. આદિ. સપરિવારના સાનિધ્યે પ્રતિષ્ઠિત કરાવનાર, પૂ. આ. શ્રી દર્શન રિજી મ.સા.ની કૃપાથી જયોતિબહેન પુષ્પસેનભાઇની અંતર ઇચ્છાથી વિમલાબહેન પુષ્પચંદભાઇ જવેરી સપરિવાર શ્રેયાર્થે.... હસ્તે આરતી, કવિતા, અલકા આદિ. કલ્યાણાર્થે... મુંબઈ નિવાસી પુષ્પસેન પાનાચંદ ઝવેરી પરિવાર... ગોખનિર્માણા : શ્રી સુઇગામ (બ.કાં.) જૈન દેરાસરના સૌજન્યથી કરવામાં આવેલ છે. નોંધ : પ્રતિષ્ઠા કર્યા પછી સતત બે વર્ષ લગી અમીઝરણાં કાયમ ચાલુ રહ્યાં છે, તેમજ હાલમાં પણ અવારનવાર અમીઝરણા થાય છે. અને પદ્માવતીદેવી પાસે કોઇપણ યાત્રાળું સંકલ્પ કરે તો તે સંકલ્પ પૂર્ણ થાય છે એવી એક શ્રધ્ધા પ્રવર્તે છે. | શ્રી ગોડીજી પાર્શ્વનાથ તીર્થપ્રભાવક ટ્રસ્ટ - મુ.રૂની પોષ્ટ થરાના સૌજન્યથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ ૧૯૯૦માં શ્રી ભાવનગર ગ્વ. મૂ. જૈન તપાસંઘના ઉપક્રમે જૈનસંદર્ભ સાહિત્યની અનુમોદનાર્થે ભાવનગરમાં યોજાયેલા એક શાનદાર સમારંભમાં પ.પૂ.આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા., પ.પૂ.આ.શ્રી. હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મ.સા. આદિની પ્રેરક નિશ્રામાં સંઘના પ્રમુખશ્રી મનમોહનભાઈ તંબોલીના વરદ્હસ્તે કલાત્મક શિલ્પથી ઓપતી પંચધાતુની પાવતીદેવીની એક ભવ્ય પ્રતિમા હજારોની માનવમેદની. વચ્ચે શ્રી નંદલાલ દેવલુકને સમર્પણ કરી, શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. કેન્દ્રના રાજ્યપ્રધાનશ્રી જયંતિલાલ શાહ, ગુજરાત રાજ્યના માજી નાણામંત્રીશ્રી પ્રતાપભાઈ શાહ, જૈન સંઘના ઉપપ્રમુખશ્રી સૂર્યકાન્તભાઈ શાહ, માનદ્દમંત્રીશ્રી ખાન્તિભાઈ એફ. શાહ કારોબારી સભ્યો, જૈન અગ્રેસરો ખાસ હાજર રહ્યા (હતાં. સમારંભનું વિશિષ્ઠ સંચાલન કર્મઠ કાર્યકર શ્રી મનુભાઇ શેઠે કર્યું હતું. પ શ્રી ભાવનગર ગ્વ. મૂ. જૈન તપાસંઘ – ભાવનગરના સૌજન્યથી) Page #13 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं श्री धरणेन्द्र पद्मावती पुजीताय श्री पार्श्वनाथाय नमः મદ્રાસ-કેસ૨વાડીમાં બિરાજમાન શ્રી પદ્માવતિજીની એક સુંદર શિલ્પાકૃતિ-કાષ્ઠના એક જ પીસમાંથી કંડારાયેલી આ એક ભવ્યશિલ્પકૃતિ ખરેખર ખૂબજ અદભૂત જણાય છે. પૂ. સા. શ્રી વાચેંયમાશ્રીજી (બેન મહારાજ)ની પ્રેરણાથી કુમારી રીતિકા ભૂપેન્દ્ર શાહના સૌજન્યથી - નાગપુર www.janbrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩ ૫ ૬ ૭ - ૧૪ ૧૭ ૨૪ ૨૫ ૨૬ 苏沪苏苏苏苏苏苏苏苏$$$$$$$$$$$$$$$$$$$$弟弟弟弟弟弟弟弟弟弟弟弟弟弟弟弟弟弟弟弟, શ્રી પાર્શ્વ જિન અષ્ટોત્તર નામ શ્રી પાર્શ્વનાથ મંત્ર : ૐ હ્રીં આઈ શ્રી પાર્શ્વનાથાય નમ: શ્રી જિનાય પાર્શ્વનાથાય નમઃ ૫૫ % હી* શ્રી સકલાય પાર્શ્વનાથાય નમઃ હી’ શ્રી પરમશંકરાય પાર્શ્વનાથાય નમઃ ૫૬ $ * શ્રી નિષ્કલાય પાર્શ્વનાથાય નમઃ % 2 શ્રી નાથાય પાર્શ્વનાથાય નમઃ શ્રી અવ્યયાય પાર્શ્વનાથાય નમઃ હ્રી* શ્રી પરમશક્તયે પાર્શ્વનાથાય નમઃ ૫૮ % હી* શ્રી નિર્મમાય પાર્શ્વનાથાય નમઃ $ * શ્રી શરણ્યાય પાર્શ્વનાથાય નમઃ શ્રી નિર્વિકારાય પાર્શ્વનાથાય નમઃ % હી* શ્રી સર્વ કામદાય પાર્શ્વનાથાય નમઃ ૬૦ % હી* શ્રી નિર્વિકલ્પાય પાશ્વનાથાય નમઃ % હી* શ્રી વિઘ્નહર પાર્શ્વનાથાય નમઃ ૬૧ ૐ હી” શ્રી નિરામયાય પાર્શ્વનાથાય નમઃ હી* શ્રી સ્વામિને પાર્શ્વનાથાય નમઃ શ્રી અમરાય પાર્શ્વનાથાય નમઃ ૐ હી’ શ્રી સિદ્ધિપ્રાયકાય પાર્શ્વનાથાય નમઃ ૬૩ ૐ * શ્રી અજરાય પાર્શ્વનાથાય નમઃ હી* શ્રી સર્વ સત્ત્વહિતાય પાર્શ્વનાથાય નમઃ શ્રી અનંતાય પાર્શ્વનાથાય નમઃ હી* શ્રી યોગિને પાર્શ્વનાથાય નમઃ શ્રી એકાય પાર્શ્વનાથાય નમઃ * શ્રી શ્રીકરાય પાર્શ્વનાથાય નમઃ શ્રી અનેકાય પાર્શ્વનાથાય નમઃ શ્રી પરમાર્થદાય પાર્શ્વનાથાય નમઃ ૬૭ % હી* શ્રી શિવાત્મકાય પાર્શ્વનાથાય નમઃ % હી* શ્રી દેવદેવાય પાર્શ્વનાથાય નમઃ - હી” શ્રી અલભ્યાય પાર્શ્વનાથાય નમઃ * શ્રી સ્વયંસિદ્ધાય પાર્શ્વનાથાય નમઃ ૬૯ ૐ હી* શ્રી અપ્રમેયાય પાકનાથાય નમઃ શ્રી ચિદાનંદમયાય પાર્શ્વનાથાય નમઃ હીં* શ્રી ધ્યાનલક્ષ્યાય પાર્શ્વનાથાય નમઃ ૐ હ્રી શ્રી શિવાય પાર્શ્વનાથાય નમઃ શ્રી નિરંજનાય પાર્શ્વનાથાય નમઃ હી’ શ્રી પરમાત્માને પાર્શ્વનાથાય નમઃ હી” શ્રી ૐ કારાકતયે પાર્શ્વનાથાય નમઃ શ્રી પરબ્રાહ્માય પાર્શ્વનાથાય નમઃ હીઃ શ્રી અવ્યક્તાય પાર્શ્વનાથાય નમઃ શ્રી પરમાય પાર્શ્વનાથાય નમઃ હૃ* શ્રી વ્યક્તરૂપાય પાર્શ્વનાથાય નમઃ શ્રી પરમેશ્વરાય પાર્શ્વનાથાય નમઃ હી” શ્રી ત્રયીમયાય પાર્શ્વનાથાય નમઃ શ્રી જગન્નાથાય પાર્શ્વનાથાય નમઃ ૐ હ્રી* શ્રી બ્રહ્મદ્ધયાય પાર્શ્વનાથાય નમઃ શ્રી સુરજ્યેષ્ઠાય પાર્શ્વનાથાય નમઃ ૐ હ્રીં શ્રી પ્રકાશાત્મને પાર્શ્વનાથાય નમઃ % હી* શ્રી ભૂતેશાય પાર્શ્વનાથાય નમઃ ૐ હ્રી શ્રી નિર્ભયાય પાર્શ્વનાથાય નમઃ % હી’ શ્રી પુરષોત્તમાય પાર્શ્વનાથાય નમઃ ૭૯ $ * શ્રી પરમાક્ષરાય પાર્શ્વનાથાય નમઃ % હી’ શ્રી સુરેન્દ્રાય પાર્શ્વનાથાય નમઃ ૐ હી” શ્રી દિવ્યતેજોમયાય પાર્શ્વનાથાય નમઃ શ્રી નિત્યધમયિ પાર્શ્વનાથાય નમઃ હી’ શ્રી શાંતાય પાર્શ્વનાથાય નમઃ % હી" શ્રી નિવાસાય પાશ્વનાથાય નમઃ હી* શ્રી પરમામૃતમયાય પાર્શ્વનાથાય નમઃ % * શ્રી શુભાવાય પાશ્વનાથાય નમઃ ૮૩ % હી* શ્રી અમૃતાય પાર્શ્વનાથાય નમઃ % હી* શ્રી સર્વજ્ઞાય પાર્શ્વનાથાય નમઃ હી* શ્રી આધાય પાર્શ્વનાથાય નમઃ શ્રી સર્વદશાય પાર્શ્વનાથાય નમઃ હી* શ્રી અનાદ્યાય પાર્શ્વનાથાય નમઃ % હી” શ્રી સર્વધય પાર્શ્વનાથાય નમઃ શ્રી પરેશાનાય પાર્શ્વનાથાય નમઃ % હીશ્રી સર્વતોમુખાય પાર્શ્વનાથાય નમઃ ૮૭ $ હી” શ્રી પરમેષ્ઠિને પાર્શ્વનાથાય નમઃ ૐ હ* શ્રી સવત્મિને પાર્શ્વનાથાય નમઃ શ્રી પરઃ પુમાન્સ પાર્શ્વનાથાય નમઃ શ્રી સર્વદર્શિને પાર્શ્વનાથાય નમઃ શ્રી શુદ્ધ સ્ફટિક સંકાશાય પાર્શ્વનાથાય નમઃ ૐ હી’ શ્રી સર્વજ્ઞાય પાશ્વનાથાય નમઃ ૯૦ ૐ હી* શ્રી સ્વયંભુ પાર્શ્વનાથાય નમઃ શ્રી જગદ્ ગુરવે પાર્શ્વનાથાય નમઃ ૯૧ ૐ હીં* શ્રી પરમાયુતાય પાર્શ્વનાથાય નમઃ ૐ હ્રીં શ્રી તત્ત્વપૂતયે પાર્શ્વનાથાય નમઃ ૯૨ % હી* શ્રી વ્યોમાકાર સ્વરૂપાય પાશ્વનાથાય નમઃ હી* શ્રી પરાદિત્યાય પાર્શ્વનાથાય નમઃ હી* શ્રી લોકાલોકારભાસકાય પાર્શ્વનાથાય નમઃ હીઃ શ્રી પરબહાપ્રકાશાય પાર્શ્વનાથાય નમઃ ૯૪ ૐ હ’ શ્રી જ્ઞાનાત્મને પાર્શ્વનાથાય નમઃ » હી* શ્રી પરમેન્ટ પાર્શ્વનાથાય નમઃ ૯૫ ૐ હી* શ્રી પરમાનય પાર્શ્વનાથાય નમઃ ૐ હ્રીં શ્રી પDણાય પાર્શ્વનાથાય નમઃ શ્રી પ્રાણારૂઢાય પાર્શ્વનાથાય નમઃ શ્રી પરમામૃત પાર્શ્વનાથાય નમઃ શ્રી મનઃસ્થિતયે પાર્શ્વનાથાય નમઃ હી’ શ્રી અજાય પાર્શ્વનાથાય નમઃ ૯૮ હી શ્રી મનઃ સાધ્યાય પાર્શ્વનાથાય નમઃ # હી’ શ્રી સનાતનાય પાશ્વનાથાય નમઃ શ્રી મનો ધ્યેયાય પાર્શ્વનાથાય નમઃ $ હી* શ્રી શમ્ભવે પાર્શ્વનાથાય નમઃ ૧00 શ્રી મનઃ દશ્યાય પાર્શ્વનાથાય નમઃ શ્રી ઈશ્વરાય પાર્શ્વનાથાય નમઃ ૧૦૧ શ્રી પરાપરાય પાર્શ્વનાથાય નમઃ શ્રી સધશિવાય પાર્શ્વનાથાય નમઃ ૧૦૨ % હી* શ્રી સર્વતીર્થમયાય પાર્શ્વનાથાય નમઃ ( શ્રી વિશ્વેશ્વરાય પાર્શ્વનાથાય નમઃ ૧૩ હ્રીં શ્રી નિત્યાય પાર્શ્વનાથાય નમઃ શ્રી પ્રમોદલ્મને પાર્શ્વનાથાય નમઃ ૧૦૪ શ્રી સવદેવમયાય પાર્શ્વનાથાય નમઃ શ્રી ક્ષેત્રાધિશાય પાર્શ્વનાથાય નમઃ ૧૦૫ ૐ હ્રીં શ્રી પ્રભવે પાર્શ્વનાથાય નમઃ ” શ્રી શુભપ્રવ્રય પાર્શ્વનાથાય નમઃ ૧૦૬ $ હી* શ્રી ભગવતે પાર્શ્વનાથાય નમઃ હી” શ્રી સાકારાય પાર્શ્વનાથાય નમઃ ૧૦૭ - ૐ હ્રીં શ્રી સર્વતત્ત્વશાય પાર્શ્વનાથાય નમઃ છે હી” શ્રી નિરાકારાય પાર્શ્વનાથાય નમઃ ૧૦૮ % હીં શ્રી શિવ સૌખ્યદાયકાય પાર્શ્વનાથાય નમઃ 苏苏苏苏苏苏苏苏苏苏苏苏苏苏苏 苏苏苏的苏苏苏苏苏$$$ $ $苏苏沪苏苏苏苏苏苏苏苏苏苏苏弟弟弟弟弟弟弟 ૨૮ ૨૯ ૩૦ ૩૨ ૩૩ - પર ૫૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથપસર્ગ હારિણી ભગવતી !!! [s શ્રી પદ્માવતી માતાના ગ્રંથની બીજી આવૃત્તિ પ્રસંગે.....! આ પુસ્તકની બીજી આવૃત્તિ બહુ ટૂંકા ગાળામાં પ્રગટ થઈ રહી છે, તે જાણીને આનંદ અનુભવું છું. ભાઈશ્રી નંદલાલભાઈ શ્રી પદ્માવતી માતાના પરમ ભક્ત છે. માતાજીની તેમના ઉપરની કૃપા એજ તેમના કાર્યની સફળતાનું મોટું પરિબળ છે.' પ્રથમ આવૃત્તિ જે બહાર પડી તેને સર્વત્ર સારો આવકાર મળ્યો અને એકદરે સૌને તે ગમી. ( વિ. સં. ૨૦૧૭માં ભગવતી શ્રી પદ્માવતી માતાજીની મૂર્તિ મુંબઈ, મલબાર હિલ વાલકેશ્વરના રીજ રોડ ઉપરના મંદિરમાં પહેલે મજલે પ્રભાવશાળી અને અનેકના જીવનમાં પ્રકાશ આપનારી, ઇષ્ટ સિદ્ધિ અને કાર્ય સિદ્ધિને આપનારી ભગવતી શ્રી પદ્માવતી માતાજીની કોઇ જગ્યાએ જોવા ન મળે તેવી ભવ્ય બેનમુન અને આકર્ષક મૂર્તિ બિરાજમાન છે, અને ત્યાં તે એવા કે શુભ મુહર્ત સ્થાપિત થયા કે સ્થાપિત થયા પછી વર્તમાન પરિસ્થિતિ જોતાં માતાજી જૈન સંઘને સહાયક થવા પિતાનો પ્રભાવ વધારતા રહી અનેક જીને સહાયક બનતા રહ્યાં છે એટલું જ નહી પણ છે પદમાવતી ને તે આખા દેશમાં પદ્માવતીજીનું સર્વત્ર મોજુ ફરી વળ્યું અને ઠેરઠેર પદ્માવતી માતાજીના મંદિર, મૂર્તિઓ બિરાજમાન થવા માંડી. એના પ્રધાન કારણમાં વાલકેશ્વરમાં થયેલી માતાજીની પ્રતિષ્ઠા અને સ્થાપનાનું કારણ છે. વાલકેશ્વરની મૂર્તિની પધરામણી પહેલાં જેન સંઘમાં પદ્માવતીજી માટે બહુજ ઓછી જાણકારી હતી. એનું વિશેષ મહત્વ નહોતુ. તેની જપસાધના કરનારો વર્ગ બહુ ઓછો હતો કેમ કે એ વખતે માતાજીએ પિતાને જ્વલત પ્રભાવ વિસ્તાર્યો ન હતા. ભગવતી તે પોતાના જ્ઞાનથી જાણતા હતા કે કાળ વધુ વિષમ થવાનો છે અને ઘરે ઘરે સ્થળે સ્થળે છે ઉભા થવાના છે અને એ બધાનું નિરાકરણ એકલી માનવશક્તિથી થવું કપર છે. એટલે યથાશક્તિ સાધકોને સહાયક થવા માતાજી વશ વરસમાં ધીમે ધીમે ખૂબ પ્રભાવ વધારતાં રહ્યાં છે. આજે સેંકડો નહી પણ હજારો માણસની મનોકામના પૂર્ણ કરી કહ્યાં છે. વાત મુંબઇ તા. ૧૦-૧૦-૯૫ આભાર દર્શન શ્રી સંઘના રખેવાળ જેવા ભગવતી પદ્માવતી માતાજીનાં પુસ્તકની આ બીજી આવૃત્તિ માટે, પ્રકાશનનું કાય સરળ કરી આપવા માટે પદ્માવતી સ્થાનના પ્રેરક પ. પૂ. આ. શ્રી યદેવસૂરિજી મહારાજશ્રીને વિનંતી કરી, પદ્માવતીજી ધામનાં ભક્તિવત અને ઉદાર ટ્રસ્ટીઓએ પૂ. ગુરુદેવની સૂચનાને માન આપીને ગ્રંથની નકલની 'ખરદા દ્વારા આ પુસ્તક પ્રકાશનમાં સહાયભૂત થવા બદલ વાલકેશ્વર પદ્માવતી ધામનાં પ્રેરક પૂજ્ય ગુરુદેવના તથા વાલકેશ્વરના ભાવિક દ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માનીએ છીએ. માતાજીની ભક્તિ સાધનામાં અનન્ય શ્રદ્ધા ધરાવનારા જેન જૈનેત્તરો જેઓ આ ગ્રંથના આગોતરા ગ્રાહક થયા છે તેમનો પણ આભાર માન્યા વગર રહી શકતા નથી. નંદલાલ દેવલુક–પ્રકાશક અને સંપાદક રાકાર -યશોદેવસૂરિ Page #16 -------------------------------------------------------------------------- ________________ મુંબઇનું એક અતિદર્શનીય સુંદર અને ભવ્ય મંદિર શેઠશ્રી બાબુ અમીચંદજી પનાલાલજી 0 શેઠાણી કુંવરબાઈ અમીચંદજી (શ્રી આદીશ્વરજી જિનાલયના સર્જનહાર ) (શ્રી આદીશ્વરજી જિનાલયના પ્રેરણાદાતા) મુબઈ ભારતનું એક મહાનગર અને વ્યાપાર ધંધા ઉદ્યોગનું મોટું મથક છે. જ્યાં આજથી સીત્તેર વર્ષ પહેલા ધર્માત્મા સુશ્રાવક બાબુ અમીચંદ પનાલાલે વાલકેશ્વરના રીજ રોડ ઉપર પિતાના પરિવારના અને શ્રી સંઘના આત્મકલ્યાણાર્થે અને જૈન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે શિખરબંધી ભવ્ય જિનાલય બંધાવ્યું. મંદિરનું બાંધકામ અને શિલ૫ આકર્ષક છે. મૂર્તિઓ પ્રાચીન, ભવ્ય અને દેશનીય છે. આ મંદિરમાં જમણી બાજુની ચકી ઉપરના ભાગે સુંદર દેરીનું નિર્માણ થયું, જેમાં નૂતન પ્રકારની અનુપમ અને અજોડ શ્રી પદ્માવતીની શિલ્પ મૂર્તિને ધામધુમથી બિરાજમાન કરવામાં આવી. જ્ઞાનાધિષ્ઠાત્રી સરસ્વતીજી અને ધનદાત્રી લક્ષ્મી દેવીની પણ પ્રતિષ્ઠા થઈ. આ બધા કાર્યોમાં અમારા અનન્ય ઉપકારી પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ, વિજયધર્મસૂરિજી મહારાજ અને મહાપ્રભાવક શ્રી પદ્માવતીજીના કારણે આ મંદિરને વિશ્વ પ્રસિદ્ધિ અપાવનાર શિલ્પકલાવિજ્ઞ, અમારા અને શ્રી સંઘના પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજશ્રીના ખૂબ ખૂબ આભાર માનવા સાથે સૌ ટ્રસ્ટીઓ વંદના કરીએ છીએ. જ શેઠ અમીચંદ પનાલાલ આદિશ્વરજી દેરાસર ચેરીટેબલ ટ્રસ્ટ ૪૧-રીજ રોડ, મલબાર હીલ, આદિશ્વરજી જેન ટેમ્પલ ચોક, મુંબઈ ૪૦૦ ૦૦૬ * ટેલીફેન : ૩૬૨૮૭૨૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ જ છે છે . ધ પાર્શ્વનાથા નમઃ | એBl [EEEEEEElJlJJfile CCC TITLES) TAL : Go SSUU CUTTI જૈન - જૈનેત્તરોપયોગી શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી શાસનદેવી શ્રી પદ્માવતી માતા. [સચિત્ર ગ્રંથો S IIS દિવ્યાશિષદાતા વ્યાખ્યાન - કવિ કુલકિરીટ પૂ. ગુરુદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. તીર્થપ્રભાવક - પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. પ્રથમ આવૃત્તિ ગ્રંથના પ્રેરક માર્ગદર્શક - પ. પૂ. આ. શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ.સા. સંપાદક નંદલાલ બી. દેવલુક Page #18 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આવૃત્તિ પ્રકાશક : શ્રી અરિહંત પ્રકાશન ૨૨૩૭ બી/૧ હીલ ડ્રાઈવ, પદ્માલય, પોર્ટ કોલોની પાછળ, સરકીટ હાઉસ પાસે, વાઘાવાડી રોડ, ભાવનગર-૨. ગ્રંથની કિંમત રૂા. ૩૦૦=૦૦ દ્વિતીય આવૃત્તિ ઑકટોમ્બર ૧૯૯૫ ગ્રંથ પ્રકાશન : મુદ્રકો : પ્રિન્ટ વીઝન : અમદાવાદ. કિતાબઘર પ્રિન્ટરી - રાજકોટ. – શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી Page #19 -------------------------------------------------------------------------- ________________ ર કary Baહથિ S ૮ AO S પ્રાસ્તાવિક પ્રથમ આવૃત્તિના પ્રેરકનું માર્ગદર્શન - શ્રી લબ્ધિ વિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત પ. પૂ. આ. દેવ રાજયશસૂરીશ્વરજી મ. સા. આજથી ૪ વર્ષ પૂર્વે મુંબઈ-ભાયખલાના ઉપાશ્રયમાં શ્રી નંદલાલભાઈ મળ્યા. એ સાહિત્યનો આત્મા છે. એમને વર્ષોથી હું જાણું છું. તેમની સાથેની વાતચીતમાં શ્રી ભગવતી પદ્માવતી માટેની ચર્ચા નીકળી. ઘણા વખતથી મારો પદ્માવતીના ૧૦૮ નામનો પાઠ કરવાનો અભ્યાસ ચાલતો હતો. ઘણીવાર એ નામો બોલતાં પદ્માવતી માતાનાં વિભિન્ન સ્વરૂપો દૃષ્ટિગોચર થતાં હતાં. આ દૃશ્યોને ચિત્રોમાં ઉતરાવવાની તમન્ના થઈ આવતી. એ માટે થોડાઘણા પ્રયાસો પણ કર્યા હતા. પણ સમયના અભાવે એનું સાતત્ય જળવાયું નથી. હજી આજે પણ એ સ્વપ્ર છે. ભાવિ મૂર્તિમંત કરશે એવો ભરોસો રાખવો જ રહ્યો. મારી આ ધારણાઓની ઘટમાળવાળા જીવનમાં તેમણે પોતાનું “શ્રી પદ્માવતી પુસ્તકના સંકલનનું વિવિધ વિષયોવાળું સાહિત્ય'' બતાવ્યું. મને થયું જરૂર આ ગ્રંથ માહિતીથી સભર થશે. પછી તો વર્ષો વીતતાં ગયાં. હૈદ્રાબાદ-મદ્રાસના ચાતુર્માસ પરિપૂર્ણ થયા. શ્રી નંદલાલભાઈનો સંપર્ક ચાલુ જ હતો. છેવટે એમણે પ્રાર્થના સમાજના ચાતુર્માસની પૂર્ણાહુતિ વખતે પોતાના તૈયાર કરેલા પ્રેસકૉપીના ચોપડાઓ અક્ષરશઃ આંખ નીચેથી કાઢવા માટેવિનંતિ કરી. આજે તા. ૧૧૩૯૩ સુધી લગભગ અક્ષરશ: તે ગ્રંથો આંખ નીચેથી પસાર થયા છે અને આ ગ્રંથ તથા લેખો માટેની ચર્ચા ચાલી રહી છે. હું મારા વિચારો તેમને સ્પષ્ટપણે દર્શાવીશ. પણ તેઓ પોતે સંપાદક હોવાથી કોઈ પણ વિચારો માટે હું તેમને દબાણ કરીશ નહીં. એમની અદમ્ય ઈચ્છા આ ગ્રંથને પ્રકાશિત કરવાની હતી. એટલે ગ્રંથના પ્રયોજનમાં જ માત્ર મારે શક્ય હોય ત્યાં પ્રેરણા અને માર્ગદર્શન કરવાનું રહ્યું છે. આ ગ્રંથ કેમ અને કેવી રીતે ઉપયોગમાં લેવો તેનું પ્રેરક માર્ગદર્શન અત્રે ઉલ્લેખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ માર્ગદર્શન થતાં કેટલાય સંલગ્ન મુદ્દાઓનું પણ ચોક્કસ નિરાકરણ થશે. દરેક ધર્મગુરુની ફરજ છે કે જે પોતાને વીતરાગીની આજ્ઞા યુક્ત સમજાયું હોય તે વાતને સંદેહરહિત રજૂ કરવી જોઈએ. દશવૈકાલિક સૂત્ર કહે છે: “ “સમુખેહ મસંદિધ્ધ-ગિર ભાસિજ્જ પન્નવં', વચન સંદેહ વગરનું નિશ્ચિત બોલો. ગુરુ પાસેની આ અપેક્ષા ઉચિત જ છે. જૈન દર્શન એ મોક્ષ દર્શન છે... મોક્ષ જ સહુનું ચરમ લક્ષ્ય છે... ભારતીય તમામ ધર્મોએ (કોઈક અપવાદ સિવાય) મોક્ષને અંતિમ લક્ષ્ય તરીકે સ્વીકારેલ છે. આ જ કારણથી આપણે ભારતને આર્યભૂમિ કે સંસ્કારભૂમિ કહીએ છીએ. વૈદિક ધર્મો હળદ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી બુદ્ધ ધર્મે પણ મોક્ષના આદર્શોને સ્વીકાર કરેલો જ છે. આમ છતાંય સહુ તત્ત્વવિદો એમ માને છે કે જૈન દર્શને મોક્ષ પર જ વિશેષ ભાર મૂક્યો છે. જૈન તત્ત્વવિદો એ માટે નમ્રતાપૂર્વકનો દાવો કરે છે -- મોક્ષ ૫૨ અમારો સૌથી વધારે ઝોક છે. આજે પણ જ્યાં પારંપરિક રીતે જૈન ધર્મની આચરણા થઈ રહી છે ત્યાં મોક્ષની વાત પ્રતિક્ષણ પ્રતિપલ ચાલી જ રહે છે. દરેક ક્રિયામાં મોક્ષનો ઉદ્દેશ અને દરેક ક્રિયામાં મોક્ષનો ખ્યાલ – એ જૈન ધર્મની આગવી પરંપરા છે. તેના સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખવો. ‘‘મુક્ત સાહણ - - હેઉસ્સ – સાહુ દેહસ્સ ધારણા' ' . મોક્ષની સાધનાના હેતુથી સાધુ દેહંની ધારણા કરે છે. ‘‘નન્નત્યં તવ મહિદ્ધિજ્જા.’' દરેકમાં મોક્ષનું લક્ષ્ય છવાયેલું છે. જૈન ગૃહસ્થો કે સાધુઓની રોજની ક્રિયામાં મોક્ષની રટણા રહેલી જ છે માટે જૈનની દરેક પ્રવૃત્તિ મોક્ષ સાથે જ સંકળાયેલી હોય તેમાં શંકા નથી. આ ગ્રંથ પણ એક ધર્મ પ્રવૃત્તિ છે અને એનું પણ પરમ અને ચરમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ જ છે. આ ગ્રંથના પ્રેરકનું અને માર્ગદર્શકનું એક જ લક્ષ્ય છે. સંપાદકનું પણ એ જ લક્ષ્ય હોવું ઘટે... અને વાચક અભ્યાસીએ પણ આ જપરમ અને ચરમ લક્ષ્યથી આ ગ્રંથનું વાંચન-મનન-ચિંતન જપ-જાપ- આરાધના અને સાધના કરવાની છે. મોક્ષની પ્રાપ્તિ માટે સમ્યક્ દર્શન-જ્ઞાન અને ચારિત્ર્યનો સુભગ સંયોગ એ નિર્વિવાદ હેતુ છે. યોગશાસ્ત્રમાં આ ત્રણેયને યોગ ગણવામાં આવેલ છે. ચતુર્વર્ગેડગ્રણીોક્ષો યોગો તસ્ય ચ કારણમ્ જ્ઞાન - શ્રધ્ધાન ચારિત્ર-રુષં રત્નત્રયં ચ સઃ ॥ મોક્ષનો ઉપાય યોગ છે અને એ જ્ઞાન-દર્શન અને ચારિત્ર્ય સ્વરૂપ છે. આ એક જ માર્ગ - આ એક જયોગ અસંખ્યાત રીતે વૈવિધ્ય પામેલો છે. માટેજ મોક્ષપ્રાપ્તિના અસંખ્યાત યોગો છે એમ કહેવાયુંછે. ... પોતાના પૂર્વસંસ્કારો અને ભવિતવ્યતાના વિવિધ યોગો આ બધાની વિવિધતાથી આરાધનાનું વૈવિધ્ય સર્જાય છે. કોઈને ધ્યાનયોગ ફાવે છે, કોઈને તપયોગ માફક આવે છે, કોઈ સેવાયોગમાં સમાઈ જાય છે, તો કોઈ ઉપાસના અને જપ-જાપના માર્ગને પસંદ કરે છે. પણ જેનું અંતિમ લક્ષ્ય મોક્ષ મેળવવાનું છે તે દરેક આ પ્રત્યેક યોગ દ્વારા જરૂર મોક્ષ મેળવે જ છે. આ બધી મોક્ષમાર્ગની આરાધનામાં તીવ્રતામંદતાથી ફેર પડતો હોય છે. તેથી જ શાસ્ત્રમાં કહેવાયું છે ‘સિદ્ધે વા ભવઈ સાસએ, દેવે વા અપ્પરએ મહપ્તિએ’... કોઈ તીવ્ર આરાધનાવાળા આત્મા ભવિતવ્યતાના વિશિષ્ટ યોગે તે જ ભવમાં મોક્ષ પામે છે. કોઈ આત્માઓ ભાવિમાં મોક્ષ પામવાના હોવા છતાંય તાત્કાલિક બીજા ભવમાં સુખભોગમાં અનાસક્ત વૃત્તિવાળા મહાન ઋદ્ધિવાળા દેવ થાય છે. જો સાધકને પોતાના સાધનાફળ માટે આટલી સ્પષ્ટતા શાસ્ત્રો ન આપે તો જેને તુરંત જ મોક્ષ મળતો નથી એની ધર્મ-પ્રવૃત્તિ નિરર્થક બને. શાસ્ત્રોએ સ્વર્ગને ચરમ ઉપાદેય નથી માનેલ છતાંય તે પણ મોક્ષપ્રવૃત્તિનું જ અમોધ ફળ છે તે વાતનું યુક્તિપૂર્વકનું પ્રતિપાદન કરેલ છે. શાસ્ત્રોએ કોઈ પ્રવૃત્તિઓ સાક્ષાત્ મોક્ષ આપનારી હોય અને કોઈ પ્રવૃત્તિઓ પરંપરાએ મોક્ષ આપનારી હોય તે પ્રવૃત્તિઓને પણ ધર્મપ્રવૃત્તિ જ કહી છે. . . તેથી જ ગ્રંથોમાં પરંપરાનું પ્રયોજન મોક્ષ રાખીને સાક્ષાત્ પ્રયોજન શું છે ? તેની વિચારણા કરેલ છે. ઘણા ગ્રંથકારો દુર્ગમ રહસ્યો Page #21 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સરળ રીતે સમજાય તેવી ગ્રંથરચનાને પોતાનું સાક્ષાત્ પ્રયોજનમાનીને ગ્રંથની રચના કરે છે. આ ગ્રંથની સંકલના અને સંપાદના માટે આરાધકે ઉપાસના માર્ગની નિશ્ચંતતમ પ્રાપ્તિઓનું સાક્ષાત પ્રયોજન સમજવાનું છે અને નિશ્ચંતતમ પ્રાપ્તિને પરંપરાએ પણ મોક્ષપ્રાપ્તિ થાય તેવી રીતે વર્તવાનું છે. “સમ્યફદૃષ્ટિ દેવો ઉપાસ્ય જ છે... મોક્ષમાર્ગની સાક્ષાત્ + પરંપર ઉપાસના માટે દેવ-ગુરુ અને ધર્મ ઉપાસ્ય અને આરાધ્ય મનાયા છે. વીતરાગી અને સર્વજ્ઞ દેવ, મહાવ્રતધારી ગુરુ અને શ્રુત ચારિત્ર્ય રૂપ ધર્મ તેમ જ ધર્મના આધાર ચતુર્વિધ સંઘ એ ધર્મરૂપે આરાધ્ય મનાયો છે. આથી દેવતત્ત્વમાં પરિગણિત દેવાધિદેવની જેવી રીતે ઉપાસના કરવામાં આવે છે તેવી રીતે ધર્મતત્ત્વમાં ધર્માધારભૂત બનેલ સમ્યકુદૃષ્ટિ દેવોની વિવિધ આરાધના અને ઉપાસનાને પણ મોક્ષમાર્ગની પારંપરિક આરાધના તરીકે માન્ય રાખવામાં આવી છે. આ બધા લેખોમાં આચાર્ય શ્રી રત્નભૂષણસૂરિજીએ આવશ્યક ક્રિયામાં સમ્યફષ્ટિ દેવોની આરાધનાનો ઉલ્લેખ કર્યો છે, તે વિગતપૂર્વક અને ઝીણવટપૂર્વક વિચારવા જેવો છે. જે દેવના ક્ષેત્રમાં રહીને સાધુભગવંતો મોક્ષમાર્ગની આરાધના કરે છે એ ક્ષેત્રદેવતા સહુ સાધુઓને સુખદાયી થાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. આમ, સમ્યક્ દૃષ્ટિદેવોની વિશિષ્ટ સ્મરણામોક્ષમાર્ગની સાધનાનું અવિભાજ્ય અંગ બનેલું છે. સમ્યક દૃષ્ટિ દેવોની આવી સ્મૃતિની સાથે જ્યારે કાઉસગ્ગ ધ્યાન રૂપે આરાધના કરવામાં આવે છે ત્યારે ત્રણ હેતુઓ સ્પષ્ટ રીતે ઉલ્લેખિત થાય છે : “વૈયાવચ્ચગરાણું - સંતિગરાણું - સમ્મદ્રિષ્ટિ સમાહિગરાë.” આમ શાસનદેવો – અધિષ્ઠાયકો અને શાસનપ્રેમી અન્ય દેવોનું શું શું કર્તવ્ય મોક્ષમાર્ગ પ્રત્યે હોય છે? તે સ્પષ્ટ થાય છે. (૧) શાસનનું વૈયાવૃત્ય, (૨) શાંતિપ્રદાન, (૩) સમ્યક દૃષ્ટિ આત્માને સમાધિપ્રદાન... આ ત્રણ કાર્યોથી ધર્મતત્ત્વમાં સમાવિષ્ટ થતાં દેવો-સ્વર્ગવાસી આત્માઓ મોક્ષમાર્ગના સહાયક હોવાથી સ્મરણીય, વંદનીય, પૂજનીય, ઉપાસનીય બન્યા છે. વળી, આ સમ્યફદૃષ્ટિ દેવો માત્ર તેમની સ્તવના-ઉપાસના ફળ રૂપે જ આ કર્તવ્ય કરે છે તેમ નથી. એમને પણ મોક્ષની આરાધના કરવી છે, એટલે મોક્ષમાર્ગના આરાધકોને સ્વભાવથી સહાયક થવાનું પોતાનું કર્તવ્ય સમજે છે. શ્રી ભગવતીજી સૂત્રમાં ઇન્દ્ર કેમ એકાવતારી છે? એનો પ્રશ્ન થતાં જવાબમાં કહેવાયું છે કે, सणंकुमारे णं भंते ! देविंदे देवराया किं भवसिद्धिए अभवसिद्धिए सम्मठ्ठिी मिच्छदिठ्ठी परित्तसंसारए अणंतसंसारए सुलभबोहिए, दुलभबोहिए आरहए विराहए वरिमे अचरिमे ? गोयमा ! सणंकुमाणं देविंदे देवराया भवसिद्धीए नो अभव सिद्धिए, एवं सम्मदिछी परित्तसंसारए सुलभबोहिए आराहए चरिमे पसत्थं नेयव्वं ? से केणणं भंते ? गोयमा ! गोयमा ! सणंकुमारे देविंदे देवराया बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं हियकामए सुहकामए पत्थकामए आणुकंपिए निस्सेयसिए હિમુનિસેસમા, તેજશ્કેળ જોયા ! મi મ નાવ નો મ િર (શ્રી ભગવતી સૂત્રશતક - રૂ ઉદ્દેશો-૧) Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મોક્ષમાર્ગની આરાધના કરતાં આત્માને સહાય કરવાથી સનતકુમાર ઇન્દ્ર એકાવતારી છે એમ સ્પષ્ટ વિધાન છે. શાસ્ત્રોમાં મોક્ષમાર્ગના આરાધકોને સમ્યક્દૃષ્ટિ દેવોએ સહાય કર્યાના અસંખ્યાત દાખલાઓ છે. આ દૃષ્ટાંતોનું પૃથક્કરણ થવું જરૂરી છે. કેટલીકવાર દેવોએ સાક્ષાત આવીને મોક્ષમાર્ગની સાક્ષાત્ આરાધનામાં સહાય કરી છે. કેટલીકવાર તેઓ આવી આરાધનાની પૂર્ણતાની અનુમોદના કરે છે, એના મહોત્સવો કરે છે, તો કેટલીકવાર મોક્ષમાર્ગના આરાધકની મનોભિલાષા પૂર્ણ કરે છે. તો કેટલીકવાર આરાધકે અન્ય કોઈ સ્વજન-સંબંધીની મનોભિલાષા પૂર્ણ કરવાની ધારણા રાખી હોય છે તો તે પણ દેવોએ પૂર્ણ કરી છે. જેમ આરાધકનું, સમ્યફદૃષ્ટિ દેવોનું આરાધન એ પરંપરા મોક્ષ-માર્ગ હોવો જરૂરી હોય છે તેમ પ્રસન્ન કે આરાધ્ય બનેલ દેવનું પણ આરાધક માનવને સહાયક થવું એ પરંપરાએ “મોક્ષમાર્ગ છે. સાધર્મિક વાત્સલ્ય એ સમ્યક્ દર્શનનો આચાર છે જે માનવો અને દેવો બનેય માટે સરખી રીતે આરાધ્ય છે. ઉત્કૃષ્ટ શાસનભક્તિવાળા દેવો પોતાની સ્મૃતિ કરતા હોય તેવા આરાધકોને પણ સહાયક થાય છે. વિશિષ્ટ જિનપ્રતિમાઓના, સ્તોત્રના, યંત્રના, મંત્રના પણ દેવો અધિષ્ઠાયક થતા હોય છે અને તે મંત્રાદિના આરાધકોને પ્રત્યેક ક્ષેત્રે સહાય કરતા હોય છે. પણ સમ્યક્દૃષ્ટિની આ સહાય-પ્રદાન પાછળ અને સમ્યફદૃષ્ટિથી થતી આ સહાયની પ્રાપ્તિ પાછળ ઉપાસ્ય મોક્ષની પ્રાપ્તિ થાય એ ઉદેશ્ય સ્પષ્ટ રાખવો જરૂરી છે. આવા ઉદ્દેશ્યોને શાસ્ત્રોમાં વ્યાપક માન્યતા અપાઈ છે. શાસનના શિરતાજ સમા અને તીર્થકરના પ્રતિનિધિ સમા આચાર્ય ભગવંતોના તપ-ત્યાગ અને ચારિત્ર્યથી દેવો આકૃષ્ટ થઈને પરોક્ષ કે પ્રત્યક્ષ સહાયભૂત હોવા છતાંય એ આચાર્ય ભગવંતોએ સમ્યફ દૃષ્ટિ દેવોની નિરંતર આરાધના કરી છે. સૂરિમંત્રની આરાધના અને એનું પીઠિકા સહિત આરાધન આજના કાળ સુધી ચાલતું આવ્યું છે. કોટિગણના પ્રારંભના મૂળમાં એમ કહેવાયું છે કે સ્થવિર સુસ્થિત અને સ્થવિર સુપ્રતિબદ્ધ આચાર્ય ભગવંતે ક્રોડવાર સૂરિમંત્રનો જાપ કર્યો અને અનેક સિદ્ધિ મેળવી. શાસ્ત્રમાં આઠ પ્રકારના મહાન પ્રભાવકો ગણવામાં આવ્યા છે. તેમાં મંત્રસિદ્ધિ આત્માને પણ શાસનના પ્રભાવક ગણવામાં આવ્યા છે. આવાં અનેક દૃષ્ટાંતોનો ઉલ્લેખ અહીં કરતા નથી કારણ કે દૃષ્ટાંતો પ્રસિદ્ધ જ છે. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર, શ્રી ભક્તામર સ્તોત્ર, શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર તથા લઘુશાંતિ સ્તોત્રની રચનાના ઇતિહાસ આ ગ્રંથમાં ય ઉલ્લેખિત છે. આ ઘટના સ્પષ્ટ બતાવે છે કે સમ્યફદૃષ્ટિ દેવોની વિશિષ્ટ આરાધના અને સાધના જૈન શાસનના મહાપુરુષોએ કરી છે અને સમ્યકુદૃષ્ટિ આત્માના તમામ પ્રશ્નોનું નિવારણ એ સ્તોત્રો દ્વારા થતું આવ્યું છે. આજના કાળમાં પણ આવા પ્રસંગો અનેકવાર બનતા આવ્યા છે. શ્રી ભક્તામર અને શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના જાપયોગથી થયેલી સહાયના દાખલાઓ મારી પાસે એટલા બધા આવ્યા છે કે તે લખવા માટે એક સ્વતંત્ર ગ્રંથ જોઈએ... પણ સ્તોત્રની આરાધનાના પાઠથી થતાં ચમત્કારો, સંહાયો, વાંછિત પ્રાપ્તિઓ, આખરે પણ આસ્થાને-શ્રદ્ધાને ન વધારે કે તે આસ્થામાંશ્રદ્ધામાં વિકૃતિ જન્માવે તો એ આપણો પોતાનો દોષ છે. આવી આરાધના કે આવી આરાધના માટેનો માર્ગ ખોટો છે તેવું કદીય કહી શકાય તેમ નથી. આ ગ્રંથના લેખો પ્રારંભિક ભૂમિકા પર સુંદર પ્રકાશ પાડે આથી ભવિષ્યમાં વિચારકો અને આરાધકોને હજુ પણ આથીયે ઉત્તમ કક્ષાના લેખો લખવાની સુંદર પ્રેરણા જગાવે છે. ભાવિના મહાન ગ્રંથો માટે આ એક મજબૂત પાયો છે. આવું પાયાનું કાર્ય શ્રી Page #23 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા નંદલાલભાઈ દેવલુકે અથાક પરિશ્રમથી કર્યું છે. પ્રત્યેક વસ્તુ માટેની એમની ચીવટ અને ખંત તથા માન્ય જૈન પરંપરા માટેનો તેમનો આદર પણ મને ઉત્તમ કક્ષાનો લાગ્યો છે. સાપેક્ષ આરાધ્યતા'' " સમ્યદૃષ્ટિ દેવોની આરાધ્યતાનો ક્રમ આપણે ત્યાં નિર્ધારિત કરવામાં આવ્યો છે તે ખૂબ જ આનંદનો વિષય છે. ‘‘સંસાર દાવાનલ’’ અને ‘કલ્યાણ મંદિર’’ જેવી સ્તુતિઓની રચના આપણને જણાવે છે કે સહુથી પ્રથમ આરાધ્ય ‘વીતરાગ’” છે. ત્યાર બાદ આગમ આરાધ્ય છે અને ત્યાર પછી જ સમ્યકદૃષ્ટિ દેવો આરાધ્ય છે. બીજી રીતે વિચારીએ તો જ્યાં આરાધના કરીએ તે અરિહંતના ચૈતન્યની આરાધના સર્વ લોકમાં રહેલા અરિહંતના ચૈતન્યની આરાધના અને આગમની આરાધના બાદ સમ્યદૃષ્ટિ દેવોની આરાધના છે. મંદિરો સભ્યદૃષ્ટિ દેવોની આરાધના માટે નથી જ અને મંદિરમાં સમ્યદૃષ્ટિ દેવોની આરાધના ન જ થવી જોઈએ એવો આગ્રહ શાસ્ત્ર અને પરંપરાથી પ્રમાણિત થતો નથી એમ લાગે છે. જિનાલયના પ્રત્યેક ચૈત્યવંદન-દેવવંદન વખતે ચારેય સ્તુતિઓ પ્રભુ સન્મુખ જ બોલાય છે. શાંતિ-સ્નાત્રનાં નવગ્રહપૂજનો અને દિક્પાલ પૂજનો પ્રભુની સન્મુખ જ કરવાં એવો વિધાનકારોનો આદેશ હોય છે. આવા સુવિહિત આદેશોને અનુસરવું એ આપણું કર્તવ્ય છે. દેવાધિદેવની પ્રારંભમાં પણ પૂજા ન જ હોય કે સ્તુતિ ન જ હોય તેવાં દેવ-દેવીઓનાં વિધાનો કે સ્તુતિઓ આજ સુધી પ્રસિદ્ધ થયાં જોવામાં નથી આવતાં. જ્યાં દેવાધિદેવની નિશ્રા હોય છે, જ્યાં એમની પ્રારંભિક સ્તુતિ હોય છે, જ્યાં એમની આરાધનાથી મોક્ષપ્રાપ્તિનું લક્ષ્ય દૃઢ થતું હોય છે ત્યાં જ સમ્યદૃષ્ટિ દેવ-દેવીઓની આવી આરાધના થાય તે જ ઉચિત છે. એવો જ આરાધનાક્રમ આજ સુધીનાં વિધાનોમાં જળવાયો છે. માટે સમ્યદૃષ્ટિ દેવોનો આરાધનાક્રમ બદલી એમને સર્વપ્રથમ સ્થાને બિરાજિત કરવા તે ઉચિત નથી. માટે જ શાસનપ્રેમીઓએ ચોતરફ લક્ષ્ય રાખવા જેવું છે. અધિષ્ઠાયકોનું સ્થાન જિનાલયમાં જિનેશ્વરની શક્ય સમીપમાં જળવાઈ રહે એનો ખ્યાલ રાખવો. અધિષ્ઠાયકોનાં સ્વતંત્ર મંદિરોની હિમાયત પ્રોત્સાહન આપવા જેવી પ્રવૃત્તિ લાગતી નથી. ચિંતકો એવું માને છે કે અધિષ્ઠાયકો પોતે પોતાનું સ્થાન ભગવાનની નજીક રહે તેમાં ૫૨મ પ્રસન્નતા અનુભવે છે. સેવક હંમેશાં સ્વામીનું સાંનિધ્ય ઝંખતો જ હોય છે. તેથી અધિષ્ઠાયકોને જિનમંદિરના પરિસરની બહાર સ્થાપવાની પ્રવૃત્તિ ન જ કરવી જોઈએ અને પદ્માવતી માતાજીની પ્રતિમાજી તો મંગલ ચૈત્ય રૂપે પણ પાર્શ્વ-પ્રભુની પ્રતિમાજીની સાથે જ રાખવી અર્થાત્ ફણા ઉપ૨ પાર્શ્વનાથ પ્રભુની અંજનશલાકા વિનાની પણ પ્રતિમા રાખવી જ. ભલે તે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પૂજનીય ન હોય તો પણ પદ્માવતી માતાની પ્રતિમામાં આ પ્રભુની પ્રતિમા આવશ્યક જ જણાય છે. ભગવતી પદ્માવતીજી, ઘંટાકર્ણજી, મણિભદ્રજી, નાકોડા ભૈરવજી કોઈપણ અધિષ્ઠાયકોની પૂજામાં વિવેક જરૂરી જ છે. આ વિવેક અને ઔચિત્યની કોઈ નિયત વ્યાખ્યાઓ કરી શકાતી નથી. પણ અધિષ્ઠાયકોનો આદર પરમાત્માના-વીતરાગના અનાદર સુધી તો નજ પહોંચવો જોઈએ. આ વાત માત્ર અધિષ્ઠાયકો માટે જ ખ્યાલમાં રાખવાની છે એવું નથી. આજના કાળમાં ગુરુભક્તિનો પણ એક એવો Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પ્રવાહ ચાલ્યો છે કે જે કોઈવાર વીતરાગનો અનાદર કરતો હોય તેવું લાગે. ગુરુ પ્રત્યેની ભક્તિ, કૃતજ્ઞતા અવશ્ય અનુમોદનીય છે પણ શ્રી વીતરાગ – શ્રી જિનેશ્વર દેવો પ્રત્યેની ઉપેક્ષા અને અનાદર ન ચલાવી શકાય. ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકુ લાગું પાય, બલિહારી ગુરુ આપકી, જિને ગોવિંદ દિયો બતાય.” આ પ્રસિદ્ધ દુહાનો આશ્રય લઈ કેટલાક ગુરુને દેવ કરતાંય વધારે આદરણીય માનવા માંડ્યા છે. પણ આ વાત જૈન દર્શનની માન્ય પરંપરાને અનુકૂળ નથી. બીજો દુહો પોતે જ કહે છે કે ગુરુનું કર્તવ્ય પોતે ભગવાન બનવાનું નથી પણ ભગવાનનું ભાન કરાવવાનું છે. ભગવાનનું ભાન ન કરાવે એ ગુરુ નથી. એ જ રીતે ભગવાનનો અનાદર કરી ગુરુને ભજ્યા એ પણ સુયોગ્ય આત્માનું કર્તવ્ય નથી. નજીકના કે તદ્દન બાજુના જિનમંદિરમાં ગયા વિના સીધા જ ગુરુમંદિર કે અધિષ્ઠાયકોનાં દર્શન કરીને વિદાય થનારા જિનશાસનની પરંપરાના આરાધક થતા નથી. એટલું જ નહીં પણ પૂ. આચાર્યદેવ હરિભદ્રસૂરીશ્વરજી મ. તો ફરમાવે છે કે “પ્રતિ બજ્ઞાતિહિ શ્રેય:, પૂજ્યપૂજા વ્યતિક્રમઃ” પૂજ્યની પૂજાને ઓળંગી જવાય તો ચોક્કસ મંગળ રોકાય છે, અપમંગળ થાય છે. માટે અધિષ્ઠાયકોનો ગમે તેટલો ઉપકાર હોય કે ગુરભગવંતોનો ગમે તેટલો ઉપકાર કે ચમત્કાર હોય પણ શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિનો ક્રમ અને જિનેશ્વર વીતરાગ પ્રત્યેનો આદર જળવાઈ જ રહેવો જોઈએ. જૈન માટે “નમો અરિહંતાણં'” અને “નમો સિદ્ધાણં' પ્રથમ પદે આરાધ્ય બન્યા છે. આચાર્ય-ઉપાધ્યાય અને સાધુનો ક્રમ તે પછી આવે છે અને અધિષ્ઠાયકોનો ક્રમ તો તેના કરતાં પણ પછી આવે છે. એક ગૃહસ્થ પોતાના દીકરાના લગ્નમાં લાખો રૂપિયા ખર્ચે છે. તેને ખરચવા પડે છે અને દીકરાના લગ્ન નિમિત્તે પૂજન ભણાવે તેમાં એટલો ખર્ચ નથી પણ કરી શકતો છતાંય એના પ્રામાણિક દિલમાં શ્રી જિનેશ્વર-વીતરાગ પ્રત્યેના આદરને દૃઢતાથી ધારણ કરે છે અને શ્રી વીતરાગ-જિનેશ્વરના ભક્તિ અનુષ્ઠાનને એ સર્વોપરી સમજે છે. જ્યાં સુધી શ્રી વીંતરાગ-જિનેશ્વર ભગવંતોની ભક્તિને સર્વોપરી માને, જ્યાં સુધી વીતરાગ પ્રત્યેનો અનહદ આદર હોય ત્યાં સુધી ગુરુ પ્રત્યેની ભક્તિ અને અધિષ્ઠાયક પ્રત્યેની નિષ્ઠા-ભક્તિ પરસ્પર વિરોધી થતી નથી. પૈસાનો ઉપયોગ કે સમયનો વ્યય ક્યાં કેટલો થાય છે? એટલા માત્ર પરથી જ ક્યાં આદર છે? એ નક્કી થતું નથી. સુયોગ્ય આત્મા સમય અને સંપત્તિનો સવ્યય કરવામાં જરૂર ખ્યાલ કરે; પણ જ્યાં પૈસા વધારે ખર્ચાય, બોલી વધારે થાય કે જપ-જાપ વધારે થાય એટલા માત્રથી જ તે ગુરુઓ પ્રત્યે વધુ પૂજ્યતા છે કે અધિષ્ઠાયકો પ્રત્યે વધુ આદર છે એવું એકાંતે પુરવાર થતું નથી. જો એવું જ એકાંતે પુરવાર થાય તો કોઈ પણ ગૃહસ્થને જિનેશ્વર પ્રત્યે આદર નથી એવું જ પુરવાર થશે. કારણકે લગભગ ગૃહસ્થોને સંસાર પ્રત્યે જેટલો વ્યય કરવો પડે છે એટલો ધર્મ પ્રત્યે તેઓ કરી શકતા નથી. આખરે તો આરાધકે પોતે જ સમજવું જોઈએ કે શ્રી જિનેશ્વર-વીતરાગ પ્રત્યેની થોડી પણ ભક્તિ પોતાને સીધેસીધી સંસારમાંથી તારનારી થશે; જ્યારે અધિષ્ઠાયકો કે ગુરુ પ્રત્યેની ભક્તિ એક કૃતજ્ઞતા છે અને તેનાથી પણ પરંપરાએ તો જિનભક્તિમાં જ આગળ વધવાનું છે. પોતાને થયેલી સહાય Page #25 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] કે કૃપાનો એક પ્રત્યુપકાર છે. અથવા તેઓની મહાન શાસનભક્તિ અને સેવાની અનુમોદના છે. આ બધું હોવા છતાંય જો એમાં શ્રી જિનેશ્વર ભગવંતની વીતરાગીતાને પરમ ઉપાદેય અને પરમ ઉપાસ્ય નહીં મનાય તો ગુરુભક્તિ કે શાસન દેવ-દેવીઓની ભક્તિ પણ સફળ નહીં જ થાય. પ્રભુ શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રતિમાની અનામિકા આંગળીથી થતી પૂજા અને શાસન દેવોને અંગૂઠા વડે મસ્તક પર થતું તિલક એ સુંદર મર્યાદાનું ભાન કરાવે છે. આપણાં સાધર્મિક દેવ-દેવીઓ સ્મરણીય-વંદનીય અને પૂજનીય બન્યાં હોવા છતાંય એમની કક્ષા સાધર્મિકોની જ છે. એ મુક્તિમાં સહાયક છે. ધર્મમાં સહાયક છે... સાધનામાં સહાયક છે... અભિલાષાની પૂર્તિ કરાનારાં છે. એમને પણ જે મોક્ષની પ્રાપ્તિ કરવાની બાકી છે તે જ મોક્ષની પ્રાપ્તિ આપણે પણ કરવાની છે... કૃતજ્ઞભાવે આરાધના કરવાની છે. આટલી સ્પષ્ટતા બાદ પણ જે લોકો દેવ-દેવતાને શું કરવા માનવા જોઈએ? દેવ-દેવીઓને માનવાથી શું? સહુને સહુનાં કર્મો ભોગવવા પડે છે તો દેવી-દેવતા શું કરી લેશે? આવી વાતો કરે છે. તે શાસ્ત્રના અજ્ઞાન આત્માઓ છે... દયા કરવા યોગ્ય બાળકો છે. શાસ્ત્રોમાં તો “દેવાણં આસાયણાએ દેવીપું આસાયણાએ” જેવા સ્પષ્ટ પાઠો છે અને એ દરેકનો સાદ તો એ જ છે કે દેવ-દેવીઓ પ્રત્યે તિરસ્કારભાવતો ન જ રાખવો... છતાંય આવી વાત કરીને પોતે શ્રી જિનેશ્વર-વીતરાગથી ખૂબ જ નજીક છે એવો દાવો સિદ્ધ કરવાનો પ્રયન્ત કરતા હોય છે. શાસ્ત્રપદ્ધતિથી જ શ્રી જિનેશ્વર-વીતરાગની નજીક હોય તેવાને અવશ્ય સ્મરણીય અને અનુમોદના યોગ્ય માને છે. માટે ક્યારેય સાચો આરાધક વિશેષ કરીને શાસન દેવ-દેવીઓનો તિરસ્કાર કરનાર કે તેમનો અભાવ દેખાડનાર ન જ હોય. કોઈ ભાવિકો એમ કહેતા હોય છે કે અમારે શાસન દેવ-દેવીઓ પાસે કશી જ અપેક્ષા નથી તો અમે શાસન દેવ-દેવીને શા માટે માનીએ? શાસ્ત્રકારોએ જ આ શાસન દેવ-દેવીઓને વૈયાવૃત્ય શાંતિ અને સમાધિકારક તરીકે પ્રતિષ્ઠાપના કરી તેમને તે રીતે યાદ કરવાનું કહ્યું છે. પછી આપણી મતિને તેના નિષેધ માટે પ્રસરાવવાનો કોઈ અધિકાર નથી. એક વાત સ્પષ્ટ રીતે ઉલ્લેખનીય છે કે જેઓ આવશ્યક ક્રિયામાં દેવ-દેવીઓના કાઉસ્સગ્ન નથી કરતાં તેઓ પણ દેવવંદનાદિક ક્રિયામાં દેવ-દેવીનો કાઉસ્સગ્ન કરે છે, એમના પ્રત્યે ભક્તિભાવ રાખે છે. એ જ આગળ વધીને શાસન દેવ-દેવીઓનાં મહત્ત્વપૂર્ણ પ્રતિષ્ઠાનો ઊભાં કરે છે. માટે દેવ-દેવીઓની આરાધનાની વાત કોઈ અપ્રમાણિત કરતું નથી. છતાંય અમે જોયું છે કે કેટલાક વર્ગ ખોટો આત્મસંતોષ કેળવી કંઈક દાંભિક પ્રવૃત્તિ કરતો હોય છે. અમે શાસન દેવ-દેવીમાં નથી માનતા એવું જાહેરમાં સહુના મગજમાં ઠસાવી પ્રચ્છન્ન રીતે જરૂરિયાત જણાતાં કે મોકો મળતાં જિન-શાસનના અમાન્ય એવાં દેવ-દેવીઓની પણ ઉપાસના અને આરાધના કરતાં જોવામાં આવે છે. અને જેમ મિથ્યાત્વી એવા પણ વૈદ્ય અને ડૉકટરની દવા લેવી પડે છે, તેમ મિથ્યાત્વી દેવ-દેવીઓની આ ક્રિયા પણ વૈદ્ય અને ડૉકટરની માફક કરાવીએ છીએ, એવો આત્મસંતોષ માને છે. આ પરિસ્થિતિ કેટલે અંશે ઉચિત છે? તેવી પ્રવૃત્તિ કરનારાઓએ સ્વયં વિચારવા જેવું છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કેટલાય ભાવિકો એવી તીવ્ર લાગણી ધરાવે છે કે જૈનોએ જો પોતાના પ્રશ્નના નિવારણ માટે મિથ્યાત્વ દેવ-દેવીઓ પાસે જવું પડતું હોય તો જૈન શાસનની જ દેવીઓની જ શા માટે વિશિષ્ટ આરાધનાથી જાગૃતિ ન કરવી ? આવાં પ્રભાવી સ્થાનો શા માટે નિર્માણ ન કરવાં કે જ્યાં જવા માત્રથી જ અમુક પ્રશ્નોનું નિરાકરણ સહજ ભાવે થઈ જાય અને જ્યાં જવાથી અમુક રીતે શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિનો-પૂજાસેવાનો પણ અપૂર્વ લાભ મળે... ૧૦ આ કહેવાનો એવો કોઈ ભાવ નથી કે દરેકે પોતાની ઇષ્ટપ્રાપ્તિ કે મનોભિલષિત પ્રાપ્તિ માટે યા પોતાના સંકટનિવારણ માટે અધિષ્ઠાયકોનો આશરો લેવો જ અને પોતાની ઇષ્ટપ્રાપ્તિ, મનોભિલાષાની પ્રાપ્તિ કે સંકટનિવારણ વીતરાગની ભક્તિ કરતાં નહીં જ થાય. . . જેઓ પ્રબલ મન ધરાવે છે, જેમની આધ્યાત્મિક કક્ષા ઉચ્ચ હોય છે એવો સાધક કશાની પણ ઇચ્છા ન જ કરે તો તે અવશ્ય સ્તુત્ય અને અનુમોદનીય છે જ... આવા આરાધકોએ પણ સમ્યગ્દષ્ટિ દેવોની આરાધના અને ઉપાસના કૃતજ્ઞતાભાવપૂર્વક કરવાની જ છે. મારા ખ્યાલ પ્રમાણે જેઓ સહજ રીતે વિરાગી છે અને મનમાં કશી પણ આકાંક્ષા નથી તેવા ઉત્તમ આરાધકો પ્રાયઃ કોઈની નિંદામાં પડતા નથી પણ જેઓ આંતરિક ઉત્તમતા કેળવ્યા વગર જ પોતાની જાતને ઉત્તમ કહેવડાવવા ધસમસી રહ્યા છે, તેઓને બીજાને ઉતારતા હીન કહીને નિંદા કરવામાં એક અનેરો આનંદ આવતો હોય છે તેવા આત્માઓનું પણ કલ્યાણ થાવ. . . તેમને પણ સન્માર્ગનું ભાન થાવ. વિકાસ - પ્રક્રિયામાં પરમ સહાયક પ્રસ્તુત ગ્રંથ છેવટે કેટલાક એવા તર્ક કરે છે કે પહેલાં આ બધું નહોતું અને હવે ક્યાંથી આવ્યું ? આવા વિચારકોનો આ પ્રશ્ન માત્ર દેવદેવીનાં પૂજનો માટે જ નથી, ઘણી ઘણી ક્રિયાઓ માટે છે. છ’રી પાલિત સંઘો, ઉપધાનો, ઉજમણાં, મહોત્સવો, અઠ્ઠાઈ અને માસક્ષમણ જેવી તપશ્ચર્યાઓ, ધાર્મિક શિબિરો, ભવ્ય પ્રતિષ્ઠાઓ, અનુપમ જિનાલયો, રાજમહેલ જેવા ઉપાશ્રયો- આ બધાં માટે એમનો પ્રશ્ન છે કે આવું બધું અમારા જમાનામાં નહોતું, બહુ ઓછું હતું, હમણાં હમણાં શરૂ થઈ ગયું છે. સહુ પ્રથમ આવા લોકોને જૈન ધર્મના સાચા ઇતિહાસની ખબર હોવી જરૂરી છે. માત્ર પોતાના છીછરા અનુભવથી કે અધકચરા જ્ઞાનથી જેઓ જિનશાસનને મૂલવવા જાય છે તેઓ દયાને પાત્ર છે. બીજું, કોઈ પણ પ્રકિયા વિકાસશીલ છે, પ્રગતિશીલ છે. વિકાસ અને પ્રગતિ કોઈ પણ ક્ષેત્રે થતાં જ રહેવાનાં. વિકાસ અને પ્રગતિ એ ધર્મની ઉન્નતિનું કારણ છે અને એથી જ જેઓ મધ્યસ્થહૃદયી ગુણાનુરાગી આત્મા છે, તે આવી વિકસ્વર પ્રવૃત્તિઓને જોઈને આનંદવિભોર થઈ ઊઠતા હોય છે. અનુમોદનાથી એમનાં અંતઃકરણ ઊછળી રહ્યાં હોય છે. પંચમકાળમાં પણ જિનાજ્ઞાના આદર અને બહુમાનથી, પ્રચાર અને પ્રસારથી એમને ખૂબ જ કૃતકૃત્યતાનો અનુભવ થતો હોય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા આખરે જેનો સ્વભાવ વિવાદશીલ છે તેને કોઈ સમજાવી નહીં શકે. પણ જેઓ વિવેકશીલ છે તેવા આત્માને આવા ગ્રંથો ખરેખર લાભદાયી થવાના છે. મોક્ષમાર્ગને મુખ્ય રાખીને જ થતી અધિષ્ઠાયકોની ભક્તિભાવના માટે આ ગ્રંથ ઉપયોગી આત્માને જરૂર રાહબર બનશે. જેઓને પ્રભુ પાર્શ્વનાથ ઉપસર્ગારિણી ભગવતી પદ્માવતી માતામાં અનન્ય આસ્થા અને શ્રદ્ધા છે, તેમનું હૈયું આ ગ્રંથનું સ્વાગત કરતાં ડોલી ઊઠશે. અનેક સ્તુતિ, સ્તોત્રો એમના ઉન્નત ચૈતન્યતંત્ર પર છવાઈ જશે અને આખરે એક જ ભવમાં મોક્ષ પામનારી ભગવતી પદ્માવતીની ભક્તિથી શીધ્ર મોક્ષ મેળવવાની એમની તમન્ના ફળીભૂત થશે, જેઓ સારી અને સુંદર આરાધના કરી શાસનકાર્યમાં આવતાં વિદ્ગોને દૂર કરવા ઇચ્છે છે. પ્રભુશાસનનનો જાહોજલાલ થાય માટે તીવ્ર તમન્ના સેવે છે, તેવા સત્પરુષોએ તો કહ્યું જ છે કે “શ્રીમદ્ જૈનેન્દ્ર ધર્મ પ્રકટ્ય વિમલ દેવી પદ્માવતીત્વ” હે દેવી પદ્માવતી ! વિમલ અને શ્રીમાન એવા જૈનેન્દ્ર ધર્મને તું પ્રકટ કર.'' મારા અનુભવ પ્રમાણે તો જૈનો જ નહીં, જૈનેતરો પણ યોગ્ય માર્ગદર્શન પામીને ભગવતી પદ્માવતીની ઉપાસના દ્વારા મોક્ષકલક્ષી પરમાત્માના શાસનની નજીક આવ્યા છે. આ ગ્રંથ વિશ્વમાં શાસનગૌરવને ફેલાવે એવી આશા જરૂર રાખી શકાય છે. વસ્તુતઃ તો જૈનેન્દ્ર શાસનને સાપેક્ષ ભાવે સમજી શકનાર આત્માઓ મોક્ષમાર્ગની આરાધના સાથે જોડાયેલી આ અધિષ્ઠાયક ઉપાસનાને સાંગોપાંગ અને સર્વક્ષેત્રીય વિકસ્વર બનાવવાની જરૂર છે. ભૂતકાળમાં જે મહાન આચાર્યોએ, આરાધકોએ, શ્રાવકોએ આવી વીતરાગસાપેક્ષ અધિષ્ઠાયક આરાધનાઓ કરી છે, તેઓએ જિનશાસનનો મહાન યશ વધાર્યો છે, જિનશાસનની ઉત્તમ સેવા કરી અનેક આત્માઓના બોધિબીજનું આરોપણ કર્યું છે. અમારા મતે તો આ વિકાસશીલ કાળ છે. સાધકોએ આવા ગ્રંથના મનન અને ચિંતન દ્વારા સાપેક્ષ ભાવ રૂપે સ્વીકારાયેલ આરાધનાઓનાં ભૂલી જવાયેલાં રહસ્યો કે ગુપ્ત રહેલાં રહસ્યોને પોતાની સાધના-આરાધના કે છેવટે ગુરુકૃપા અને અધિષ્ઠાયકોની સહાય દ્વારા પણ પ્રગટ કરી સુયોગ્ય આત્માઓમાં તેની પરંપરા ચાલુ રાખવા જેવી છે. જો આપણામાંથી આક્ષેપબાજી અને મિથ્યા વિવાદનું જોર ઓછું થશે અને સહુ સાથે મળીને સમ્યક ચિંતન-મનન કરીશું તો કેટલાંય રહસ્યો પામી-પમાડી જિન-શાસનની મહાન સેવા કરવા સૌભાગ્યશાળી બનીશું. બસ, પ્રત્યેક સાધક આવા ગ્રંથોને પ્રાપ્ત કરી, અભ્યાસી બને, વિવેકી બને, વિરાગી બને અને પરમાત્માના શાસનની મહાન સેવા કરી મોક્ષની પ્રાપ્તિ કરે એ જ અભ્યર્થના... Page #28 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરને ભાવભરી વંદના દેવી કલ્યાણીને સ્તુતિવંદના પુરોવચન [સંપાદક-પ્રકાશકનું નિવેદન] કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિતં કર્મકુર્વતિ પ્રભુસ્તુલ્યમનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વઃ – નંદલાલ દેવલુક અનંત જ્ઞાન અને શક્તિના અધિનાયક, મહાયોગીશ્વર પરમ જ્યોતિ સ્વરૂપ, અનંત સિદ્ધિઓના સ્વામી, સર્વજ્ઞ અને સર્વદર્શી, પુરુષાદાનીય અને અચિંત્ય પ્રગટ પ્રભાવશાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વારંવાર સ્મરણ, વંદન, પૂજન હોજો. સમ્યગ્દષ્ટ દેવોને પણ ભાવથી વંદન કરું છું. શ્રી પદ્માવતી નમોસ્તુતે શ્રી મહામાયા નમોસ્તુતે. મહાલક્ષ્મી, મહાસરસ્વતી મોક્ષદાત્રી નમોસ્તુતે. માયારૂપે નમોસ્તુતે ચરાચર શક્તિરૂપે, શ્રી પદ્માવતી નમોસ્તુતે. હે દેવી પદ્માવતી ! તું પરમ કલ્યાણી અને શક્તિસ્વરૂપા છો. તને હું વારંવાર નમસ્કાર કરું છું. તારું ધ્યાન ધરી, સ્તવન કરી, વિશેષતયા સહયોગ ઇચ્છી રહ્યોછું. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩% હ શ્રી પદ્માવતી દેવ્ય નમઃ પંચેન્દ્રિયગમ્ય આ વિરાટ વિશ્વમાં મનુષ્ય હવે ભૌતિક સુખમય જીવનનાં ઉચ્ચતર શિખરોની પગથારે આવીને ઊભો છે. હવે માત્ર આ પૃથ્વીના અંતેવાસી બની રહેવાને બદલે અસીમ અવકાશ ગ્રહમાળાના ચન્દ્ર-મંગળ જેવા ગ્રહોની યાત્રાએ જવાની તૈયારીઓના પૂર્વરંગ આરંભી તેણે અપૂર્વ વિકાસ અને મહાબુદ્ધિમાની અંગેની સાબિતી આપી દીધી છે. માનવીએ અમાપ બુદ્ધિબળ જરૂર કેળવ્યું છે ખરું; પણ જીવનનું આ દુષ્કર ચઢાણ એમ જરૂર સૂચવે છે, કે આવું બુદ્ધિ-કૌશલ્ય આધિભૌતિકની યાત્રાનું માત્ર પૂર્ણવિરામ નથી .... માનવીએ એથી પણ ઉચ્ચતમ મુક્તિના કોઈ દિવ્ય માર્ગે આગળ ધપવાનું છે. ભૌતિક જગતમાંથી માનવીએ હવે અલ્પવિરામ મૂકવું જ પડશે અને આધ્યાત્મિક માર્ગે પ્રયાણ આદરવું જ પડશે. કારણ કે આ શરીરની વિશિષ્ટ રચનામાં તો એ હવે આગળ કશું કરી શકે તેમ લાગતું નથી. મૃત વ્યક્તિને પુનર્જીવિત કરવાની વાત તો દૂર રહી, પણ માનવશરીરમાં સતતપણે ગતિમાન રક્ત પણ, વિજ્ઞાનની વિકાસયાત્રાના ગગનભેદી નારા ગજવવા છતાં પણ, બનાવી શકાયું નથી. તેથી જ મનુષ્યનો હવે પછીનો વિકાસ તેના આત્માના અનુભવની દિશામાં જ થવો જરૂરી છે અને તે શક્ય અને સરળ પણ છે. આત્મોન્નતિના ઉદયની આ વાત કંઈક વાસ્તવિક લાગતી હોય તો માણસની બુદ્ધિને એકાગ્ર કરી તેમાંથી જ જ્ઞાન સંપદાનો પ્રકાશ અને પ્રબળ પ્રતિભાનું તેજ પ્રગટ કરવાની તાતી જરૂરત છે. એ વાત પણ એટલી જ સાચી છે, કે આંતરિક અખૂટ શક્તિના સામર્થ્યવિના જીવનની પરમ માંગલિકતાને માણી શકાતી નથી. આવો, આ ચિંતનયાત્રામાં આગળ વધીને કંઈક જાણવાનો પ્રયત્ન કરીએ. જીવન-માંગલ્ય જૈનદર્શનના મતે, આત્મામાં પડેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય, અનંતવીર્ય-બળ જેવા સ્વભાવગત ધર્મો છે. તેનો અનુભવ થવામાં જન્મ-જન્માંતરનાં કર્મો-પુદ્ગલોનાં આવરણો અવરોધક છે. તે દૂર કરી, કર્મોની નિર્જરાના હેતુરૂપ, ઉપસર્ગોથી થતા કર્મોને ઉપશાંત ભાવે અર્થાત વીતરાગ ભાવે ખપાવવા અને નવાં કર્મબંધનો ન થવા દેવામાં સદાય ઉપયોગશીલ રહેવું એ જ માત્ર તરણોપાય છે. જૈન દર્શનના ચિંતન કે અન્ય દર્શનોએ વર્ણવેલા મુક્તિના ખ્યાલ અંગે પરસ્પર વિચારભેદ જરૂર હોઈ શકે છે; પરંતુ જૈન દર્શનના પાયાના સિદ્ધાંત સ્યાદ્વાદે તો આવાં અલગ-અલગ મંતવ્યોને અનેક ઉદાહરણો દ્વારા સાપેક્ષ ભાવે સન્માન આપ્યું છે, અનેકાન્તદૃષ્ટિથી સુભગ સમન્વય કર્યો છે. આ મુક્તિના મુકામે પહોંચી શકાય તેમાં જ માનવ-અવતારનું સાર્થક્ય ગણ્યું છે. એ જ જીવનસાફલ્યની પારાશીશી ગણાઈ છે. મુક્તિના એ દ્વારે ન પહોંચી શકાય, તો પછી ભલે આપણે ધનસંપત્તિના ઢગ ખડક્યા હોય, ભૌતિક જગતની ગગનચુંબી મહેલાતો ઊભી કરી હોય કે અણુબૉમ્બ જેવા મહાવિનાશક ઘાતક શસ્ત્રોનું સર્જન કરીને સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વને ભયમાં મૂકી શકતા હોઈએ એ સંભવિત છે, પણ માણસરૂપે તો આપણે સદંતર નિષ્ફળ ગયા છીએ. અર્થાત એ કક્ષાના આપણા જેવા વામણા માનવોને કોઈ મહાક્રૂર Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી હિંસક પ્રાણીઓ કરતાં પણ હીનતમ કહે, તો વિનાવિલંબે, અને વિનાવિરોધે આપણે સ્વીકારવું જ રહ્યું, આપણો જન્મ એળે ગયો છે, આપણું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એમ નક્કી માનવું જોઈએ. આપણામાંના કોઈ પ્રબળ પુરુષાર્થી તીવ્રતમ સાધના પછી મુક્તિના પરમ પદ સુધી પહોંચે ત્યારે તું પવિત્ર ઝનની કૃતાર્થ વસુંધરા પુષવતી ર તેન - કુળ અને કુટુંબ પવિત્ર થાય છે, માતાની કૂખ દીપી ઊઠે છે અને ધરતી પુણ્યવતી બને છે. એની અમર નામના દેવો અને કવિરાજો હંમેશ માટે ગાઈ રહે છે. તમે જન્મ્યા હો તે ભૂમિ પણ તીર્થરૂપ બની જાય છે; તમે વિશ્વમાં જગબત્રીસીએ ધન્ય-ધન્યરૂપ ગવાશો. આપણી ચેતનાનો વિસ્તાર વધે, આપણું હૃદયસાગર જેવું વિશાળ અને આકાશ જેવું વિરાટબનીને સમસ્ત વિશ્વને આત્મીયભાવે આવકારીને સત્કારે, આપણા શ્વાસે શ્વાસમાં વિશ્વકલ્યાણની ભાવના સાગરની વેલાની જેમ ઊભરાતી રહે એમાં જ આપણા જીવનની સિદ્ધિ અને કૃતાર્થતા સમજવાની. ચેતનાનો વ્યાપ વધારી વિશ્વવર્તી સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યે આત્મીય ભાવ અને ગુણાનુરાગ કેળવી સમસ્ત જીવરાશિને પોતાના આત્મસ્વરૂપે અનુભવવામાં જ સાચી કૃતાર્થતા છે. સ્વપ્ન સાકાર બન્યું તીર્થપ્રભાવક અને નિત્ય ભક્તામર સ્તોત્રપાઠી પૂ.ગુરુદેવશ્રી વિક્રમસૂરિજી મ.સા.ના પટ્ટપ્રભાવક લાડીલા શિષ્યરત્નપ.પૂ. આ.દેવશ્રી રાજયશસૂરિજી મ.સા.ના. ચરણકમલમાં વર્ષો પહેલાં ભાવનગરમાં જ મળ્યો. પ્રથમ પરિચયે જ તેમનું અપાર વાત્સલ્ય સાંપડ્યું. વર્ષો પછી છેક હમણાં જ મુંબઈમાં તેમના ફરી વંદન-દર્શનથી ભગવતી શ્રી પદ્માવતીજીના વિરાટ સ્વરૂપની ઝાંખી કરાવવાની મનમાં ચેતના પ્રગટી – પૂ. ગુરુદેવે વાંસો થાબડીને પ્રેરણા અને આશીર્વાદ આપ્યાં – મારું સ્વપ્ર સાકાર થતું હોવાનો કોઈ ગેબી અવાજ નિરંતર સંભળાતો રહ્યો, અને કેડ બાંધી – આ સમયગાળા દરમ્યાન વિવિધ જૈન સંદર્ભસાહિત્યના વિશિષ્ટ પ્રકારના યોગદાનના અનુમોદન રૂપે વિ.સં. ૨૦૪૬, ઈ.સ. ૧૯૯૦ માં ભાવનગર શ્વે. મૂ.પૂ. જૈન સંઘે શ્રી નેમિસૂરિ સમુદાયના પરમ પ્રભાવક પૂ. આ. શ્રી. દેવસૂરિજી મ.સા., પ.પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ.સા.ની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરના ટાઉનહોલમાં આ ગ્રંથના સંપાદકનું વિશાળ જનમેદની વચ્ચે જાહેર સન્માન કરી શ્રી શ્રી પદ્માવતીદેવી પરામ્બાની એક સુંદર પ્રતિમાજી સબહુમાન અર્પણ કરવામાં આવી ત્યારે જ ઉન્નત ભાવના, અને ધ્યેય દ્રષ્ટિપથ પર રાખીને શક્તિ-સાધનાના સંદર્ભમાં જ, પણ જૈન તત્ત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખીને એકવિરાટકાય ગ્રંથરત્નનું આયોજન હાથ ઉપર લેવાનું વિચારી મનોમન અમે મહાશક્તિસ્વરૂપા શ્રી શ્રી પદ્માવતીદેવીજીના અને શાસનદેવના આશીર્વાદોની ઝંખના સાથે આ ભગીરથ કાર્યનું સંકલ્પજળ નીચે મૂક્યું હતું. જેમનું સ્મરણ સુખકારી છે, જેમનું વંદન વિવિધ કષ્ટોને કાપનારું છે. પ્રથમ નજરે જોઈએ તો પદ્માવતી બે છે. એક પાર્થયની યક્ષિણી અને એક શ્રી ધરણેન્દ્રનાં પટરાણી - નાગરાણી પદ્માવતી - જેનો સર્વત્ર મહિમા ગવાયો છે, જેણે શ્રી પાર્શ્વનાથને મેઘમાળીના ઉપસર્ગો વેળા પોતાના શિર પર ધારણ કર્યા છે, એ નાગરાણી ધરણેન્દ્ર પદ્માવતી છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૧૫ અધિષ્ઠાતા દેવ-દેવીઓ વિષે આપણે કંઈક વિશેષ જાણકારી મેળવીએ તેવો આ ગ્રંથયોજના પાછળનો હેતુ રહેલો છે. મારી જીવનનૈયાના સુકાની અને શિરછત્ર સમાં શ્રી શ્રી પદ્માવતીદેવી દેવલુકઅટક ધરાવતા અનેક પરિવારોનાં કુળદેવી તરીકે પણ ઘર-ઘરમાં પૂજાય છે. શ્રી પદ્માવતીજી માતાજીનો મહિમા ગાતા ગ્રંથનું આ વિરાટ આયોજન મારા જીવનનો કીર્તિસ્તંભ બની રહેશે. આ પ્રવૃત્તિ અંગે ઊભાં થયેલાં નિમિત્તો આ અહોભાવનું કારણ બને છે. જૈન સાહિત્યના કલામર્મજ્ઞ પ.પૂ.આ. શ્રી યશોદેવસૂરિ મ.સા.ની દોરવણી અને માર્ગદર્શન છેક શરૂથી જ મળતાં રહ્યાં છે, તેને મારું અહોભાગ્ય સમજું છું. શ્રી ભક્તિસૂરિ સમુદાયના પ.પૂ.આ.શ્રી લબ્ધિસૂરિજી મ.સા.ની પ્રેમાળ લાગણીથી પણ અમને ઘણું જ બળ મળ્યું છે. શ્રી પદ્માવતી ગ્રંથ પ્રકાશન માટે ઊભાં થયેલાં પ્રબળ નિમિત્તો સં. ૧૯૭૨માં પાલિતાણામાં પ.પૂ.આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી મ.સા.ની પ્રેરકનિશ્રામાં અસ્મિતા ગ્રંથ શ્રેણીના સંદર્ભે ભાવનગરના મહારાજાના હાથે આ ગ્રંથના સંપાદકનું જાહેર સન્માન, સં. ૧૯૭૭માં પાલિતાણામાં પ.પૂ.આ.શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પ.પૂ.આ.શ્રી યશોદેવસૂરિજી મહારાજ સાહેબની પ્રેરક નિશ્રામાં ગુજરાતના એ વખતના મુખ્ય મંત્રી શ્રી બાબુભાઈ જ. પટેલના હાથે આ ગ્રંથના સંપાદકનું જાહેર સન્માન, સં. ૧૯૮૦માં મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં પ.પૂ.આ.શ્રી વિજયલબ્ધિસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં વર્ષોની સંપાદન કાર્યની સેવા બદલ ઓલ ઇન્ડિયા જૈન કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાર્ડીના હાથે આ સંપાદકનું જાહેર સન્માન, સં. ૧૯૮૫માં મહારાષ્ટ્રના એ વખતના હાઉસિંગ મિનિસ્ટરના હાથે આ સંપાદકનું જાહેર સન્માન, સં. ૧૯૯૦માં સુરેન્દ્રનગરનાવાસુપૂજ્યસ્વામી જિનાલયની એકસો વર્ષની ઉજવણી પ્રસંગે શાસનપ્રભાવકપ.પૂ.આ.શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ.શ્રી અશોકચંદ્રસૂરિજી મ.સા. સહિત ત્રણ પૂ. આચાર્યો અને પૂ.પં.શ્રી દાનવિજયજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં શ્રમણભગવંતો ગ્રંથને હાથીની અંબાડી ઉપર પધરાવીને શોભાયાત્રા દ્વારા સુરેન્દ્રનગરના ટાઉનહૉલમાં શ્રી સંઘ તરફથી જાહેર સન્માન અને એનાયત થયેલ સુવર્ણચંદ્રક, તે પછી ૧૯૯૨માં અમદાવાદ પાસે કલોલમાં પ.પૂ.આ.શ્રી વિજયલબ્ધિસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં રાજ્યના કાયદામંત્રી નવીનભાઈ શાસ્ત્રીના હાથે ગ્રંથ-વિમોચન અને શ્રી સંઘ દ્વારા જાહેર સન્માન અને સુવર્ણચંદ્રક એનાયત. આમ અઢી દાયકા સુધી જૈનાચાર્યોનો સતત સંપર્ક અને પૂજ્યશ્રીઓના મંગળ આશીર્વાદને કારણે જ આ બધાં ઊભાં થયેલાં આકસ્મિક નિમિત્તોમાંથી પ્રેરણા મેળવી ગ્રંથનું નિર્માણ થવા પામ્યું છે. છેલ્લાં વર્ષોમાં આ ગ્રંથના પ્રેરકલબ્ધિ-વિક્રમ ગુરુની અનેરી કૃપાને વરેલા પ.પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજનું મારા ઉપર અપાર વાત્સલ્ય રહ્યું છે. મારી જીવનમાંડણીમાં પૂજ્યશ્રીએ સમયે સમયે વિવિધ રંગો પૂર્યાં છે. આ ગ્રંથને પણ વૈવિધ્યપૂર્ણ બનાવવા સમયશક્તિનો ભોગ આપી નાની ઉંમરથી સેવેલું અમારું સ્વપ્ન તેઓશ્રીએ સાકાર કરાવ્યું છે. વિશેષમાં એ જ સમુદાયના પ્રભાવક સાથ્વીરત્ના પૂ.શ્રી વાચંયમાશ્રીજી મ.સા. (પૂ.સા.શ્રી બહેન મહારાજશ્રી) નું પણ આ ગ્રંથ પ્રકાશનને અપૂર્વ માર્ગદર્શન Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રિી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મળ્યું છે. એક એક ઘટનાઓથી પૂરા વાકેફ, પદ્માવતીજીનાં ગૂઢ રહસ્યો અને શાસ્ત્રોના પૂરા જાણકાર, હાથ ઉપર ઘણાં બધાં આયોજનો હોવાછતાં આ પ્રકાશન માટે બહેન મહારાજશ્રીએ ખૂબ જ ચીવટબતાવી છે. પૂજ્યશ્રીઓના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. જૈન દર્શન પ્રણીત શક્તિસાધના વિશ્વભરની પ્રાચીન સંસ્કૃતિઓએ કોઈ ને કોઈ રૂપમાં શક્તિસાધના મહદંશે સ્વીકારી છે. છેક મોહેં-જો-ડેરોની, સિધુ ખીણની, હડપ્પાની સંસ્કૃતિઓમાં મૂર્તિઓના અવશેષોમાં શક્તિપ્રતિમા મળી આવી છે. ત્યારથી માંડીને અણુના સ્ફોટ પરથી મળેલ ઇલેક્ટ્રોન-પ્રોટોન અને ન્યુટ્રોન સુધીના અર્વાચીન વિજ્ઞાને પણ શક્તિસામર્થ્યનો સ્વીકાર કર્યો છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્યના જીવનવૃત્તાંતમાં પણ, તેઓ શક્તિવાદનું ખંડન કરવા નીકળતાં શારીરિક રીતે અશક્ત બન્યા અને સાક્ષાત્ જગદંબા પાસેથી ઠપકો સાંભળી, તેમણે “સૌંદર્યલહરી' ગાઈ શક્તિની સ્તુતિરચના કરી, એમ જણાવેલું છે. સુગતો(બૌદ્ધો)એ તારા, શૈવોએ ઉમા, વૈષ્ણવોએ રાધા, આગમિકોએ દસ મહાવિદ્યાઓ, વૈદિકોએ ઉષા અને ગાયત્રીના રૂપમાં આ શક્તિને ઉપાસી છે. અનંતાનંત પરમ ઉપકારક પરમ તારક દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્મા વાર્ષિક દાન દેતાં રાજ્યાદિ સર્વસાવદ્યયોગોનો સર્વથા ત્યાગ કરવા પૂર્વક દીક્ષા અંગીકાર કરીને સંયમધર્મની પરમ ઉત્કટ આરાધનામાં લીન થતાં ક્ષેપક શ્રેણિ દ્વારા મોહનીય જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય એ ચારે ઘાતકર્મો આત્માથી સર્વથા પર (દૂર) થવાના કારણે આત્મામાં અનાદિકાળથી સહજ ભાવે રહેલ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. શ્રી ઇન્દ્ર મહારાજાની આજ્ઞાથી સેવક દેવો તત્કાળ સમવસરણની રચના કરે છે. સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રી તીર્થંકર પરમાત્મા ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈને નમો તિર્થીમ્સ' કહીને સમવસરણમાં વિરાજમાન થઈને અનંત મહાતારક ધર્મદેશના દઈને પૂજ્ય સાધુસાધ્વી અને શ્રાવક-શ્રાવિકારૂપ શ્રમણ પ્રધાન ચતુર્વિધ જૈન સંઘની સ્થાપના કરે છે. તે જ સમયે શ્રી તીર્થંકર પરમાત્માના અનંત મહાપ્રભાવથી અને પૂર્વકૃત અનંત ઉપકારોથી આકર્ષાઈને અનંત મહાતારક શ્રી જિનશાસનની પરમ સુરક્ષા-આરાધના અને પ્રભાવના કાજે ભિન્ન ભિન્ન ચોવીસ અચિન્ય શાસનદેવીઓ સ્વયં પૂજ્ય અને સેવાભાવે ઉપસ્થિત રહેતી આવી છે. એક્રમ અનાદિકાળથી ચાલ્યો આવે છે. એ મહાશક્તિ માતાઓ અનંત મહાતારક શ્રી જિન આજ્ઞાનું પરમ સબહુમાન અક્ષરશઃ પાલન કરવાની તત્પરતા ધરાવનાર પ.પૂ. સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકઓને ધર્મમાં સ્થિર કરવા કાજે અનેકવિધ સહાયતાઓ કરતાં આવ્યાં છે, એ કારણથી અચિન્ય મહાશક્તિસંપન્ન શ્રી ચક્રેશ્વરીજી, અંબિકાજી – પદ્માવતીજી પ્રમુખ જિનશાસન દેવીઓનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો અને સામર્થો પરમ આદરણીય, વંદનીય, પૂજનીય અને આરાધનીય (આરાધ્ય) બન્યાં. એ મહાશક્તિદેવીઓનાં અર્ચનાદિ સ્વીકારાયાં પરંતુ તંત્રમાર્ગ અને સુગોના વજયાનમાર્ગમાં જેવા આસુરી અને હીન પૂજન-દ્રવ્યો સ્વીકૃત થઈને રસ્થાન પામેલાં તેવાં આસુરી હીન પૂજનદ્રવ્યો (શ્રી જૈનદર્શનના પરમમહાપ્રભાવક પરમ પૂજ્યપાદ ગીતાર્થ આચાર્ય ભગવંતોની પરમ કલ્યાણકારી અર્થાત્ આત્માનું કલ્યાણ કરાવીને મોક્ષની પ્રાપ્તિ Page #33 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૧૭ કરાવનારીપરમ સંજયદૃષ્ટિસદૈવજાગૃત રહેવાના અસીમ ઉપકારથી) અનંત મહાતારકશ્રી જિનશાસનમાં કદાપિ સ્વીકાર્ય થયાં નથી. અનંત મહાતારક શ્રી જિનશાસનમાં તો જીવમાત્રના એકાંતે પરમ હિતાર્થે પરમ સાત્ત્વિક આરાધના અને ઉપાસના સદૈવ થતી રહે તેવાં પરમ પવિત્ર, ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ સાત્ત્વિક પૂજનદ્રવ્યો જ સ્વીકાર્ય થઈને સ્થાન પામ્યાનો પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે, એ શ્રી જિનશાસનનો એક ભારે ગૌરવવંતો ઇતિહાસ ગણાય. શ્રી જૈનદર્શન-માન્ય શાસનદેવીઓનો સંદર્ભ જ પ્રસ્તુત સંપાદનકાર્યમાં મુખ્ય રહ્યો છે. તથાપિ એકમાત્ર અન્વેષણ અને તુલનાત્મક અધ્યયનના પરિપ્રેક્ષ્યમાં વૈદિકો, તાંત્રિકો અને વિશ્વકીય અન્ય વિવિધ સંસ્કૃતિઓનાં શક્તિસ્વરૂપો અને સાધનાઓ વિષે તે તે વિદ્યાશાખાઓના અગ્રિમ હરોળના તજ્જ્ઞોની લેખસામગ્રીને પ્રસ્તુત સંદર્ભગ્રંથમાં સ્થાન આપવામાં આવેલું છે. મહાશક્તિસંપન્ના માતાજી શ્રી પદ્માવતીજીની સાધના અંગે જૈનેતર વિદ્વાનોના લેખોનું અધ્યયન કરતાં જોઈ શકાશે, કે અધ્યેતાઓ પણ કોઈ એક જ ચોક્કસ વર્ગના હોય, તેવું એકાંતે નથી હોતું, પણ જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારવામાં તે અંગેનું માર્મિક સાહિત્ય કોઈ પણ સ્થળથી ઉપલબ્ધ થતું હોય, તો મધુસંચય કરવાની વૃત્તિથી જેમ મધુમક્ષિકા વિવિધ રૂપ, રંગ અને રસ ધરાવતાં પુષ્પોમાંથી રસ ગ્રહણ કરીને, તે રસને મધપૂડામાં મૂકીને એકસમાન ગુણવત્તા ધરાવે તેવું મધ નિર્માણ કરે છે, તેમ મહાશક્તિસંપન્ના માતાજી શ્રી પદ્માવતીજી અંગેનાં શ્રી જૈન દર્શનનાં મંતવ્યોને અંશમાત્ર પ્લાનિ, ગ્લાનિ કે હાનિ પહોંચાડવાની વાત તો દૂર રહી, પરંતુ ઉપરથી શ્રી જિનદર્શનનાં મંતવ્યોને પરમ સમર્થન કરે તેવી સંદર્ભ સામગ્રીઓ પ્રસ્તુત કરેલી છે. તતઃ સંદર્ભગ્રંથ વિશેષ આદરપાત્ર બનશે, એવી આશા છે. અનંત મહાતારકશ્રી જિનશાસનમાં શક્તિસાધનાનો હેતુ માત્ર ઐહિક અને પારલૌકિક પૌદ્ગલિક સુખોની પ્રાપ્તિ અને અભિવૃદ્ધિનો જ નથી. અનંત મહાતારક શ્રી જૈનદર્શનના તલસ્પર્શી મર્મજ્ઞ પુરુષો તો શ્રી જિનેન્દ્રપરમાત્મા પ્રમુખ પંચપરમેષ્ઠિભગવંતોને તેમજ શ્રી સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપરૂપ ધર્મને જ પરમ તારક રૂપે અકાટ્ય શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને પરંપરાગત આનુવંશિક વ્યવસાયોમાં અવિરત પુરુષાર્થ કરવા છતાં, પૂર્વોપાર્જિત અંતરાયાદિ પાપકર્મના ઉદયે આર્થિક અંગે જોઈએ તેવી સફળતા ન મળવાથી આર્થિક રીતે ખૂબ ભીંસાતા આત્માઓ કદાચ ધનાદિની પ્રાપ્તિ અને અભિવૃદ્ધિ માટે, કે વિવાહાદિક કાર્યોની સફળતા માટે માતાજી શ્રી પદ્માવતીજી કે મહાસમર્થ શ્રી ચક્રેશ્વરીજી પ્રમુખ જિનશાસન સુરક્ષિકા દેવીઓની સહાય મેળવવા માટે ગૌણ વૃત્તિએ દેવ-દેવીઓની ઉપાસના કરતા હોય, તો પણ તેની પાછળનો ઉપાસકોનો આશય તો એ હોય છે, કે બધાં કાર્યોમાં માતાજી શ્રી પદ્માવતીજીની સહાયતાથી સફળતા મળતી રહે, જેથી વાણિજ્ય-વ્યવસાયાદિ કાર્યોમાં છળ-પ્રપંચ, દગા-ફટકા કે અસત્યનો આશ્રય ન કરવો પડે, અને આરૌદ્રધ્યાન મહાપાપથી બચી જવાય, જેથી દુર્ગતિના ભાજન ન થવું પડે. જ્ઞાન-દર્શન-ચારિત્રસમા ત્રિ-સ્વ-ભાવના પરિપૂર્ણ વિકાસ કે પૂર્ણાનુભવ માટે પૂર્વસંચિત કર્મોના ક્ષયપૂર્વક નૂતન કર્મોના પ્રતિબંધો આત્મા ઉપર પુદ્ગલોના રૂપમાં વળગતા ન જાય માટે સંવર અને Page #34 -------------------------------------------------------------------------- ________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી નિર્જરા ભાવ આ સાધનામાં પ્રધાન રહ્યા છે. આવી આંતરસાધનામાં કોઈદૈવી, માનુષી કે પૂર્વકૃત કર્મોનાં વિઘ્નો પ્રતિબંધ ન કરે અથવા આત્મદર્શનની સાધનામાં સરળતા થઈ પડે એવા હેતુથી શાસનદેવીઓ કે શાસનદેવની સહાયક ઉપાસના કરવામાં આવતી હોય છે. ૧૮ જૈન દર્શનમાં દેવોને પરાશક્તિરૂપે કે પરમશક્તિ રૂપે સ્વીકારાયા નથી એ વાત સાચી, પણ તંત્રગ્રંથોમાં જે પરામ્બા-પરાભાવ ચિતિશક્તિની વાત આવે છે તે તીર્થંકર નામકર્મથી નિષ્પન્ન થતી તીર્થ અને શાસનને અસંખ્ય કાળ સુધી ચલાવનાર પ્રભુના નિર્વાણ પછી પણ સદા સક્રિય અને જાગૃત રહેનારી એ જ પરમશક્તિનો સંકેત છે. દેવી-દેવતાઓનું મહત્ત્વ શાસનના સદાનિષ્ઠ સેવકો તરીકે સ્વીકારાયું તો છેજ. આવી શક્તિ આપણે સાધના દ્વારા મેળવવા પ્રયત્ન કરીએતેમાં દેવી-દેવતાઓ અદૃશ્ય સહાયક બને છે, યોગ્યતાનુસાર ન્યૂનાધિક કરે છે – તેઓ સહાયક છે, ધ્યેય નહીં, સેવ્ય નહીં. અમારો આ દૃષ્ટિકોણ મુખ્ય રહ્યો છે. જૈન દર્શનમાં વિજય મેળવવાની જે વાત છે તે આ વિજય સ્થૂળ સમરાંગણનો કે માનવીય શત્રુઓ સામેનો અસ્ત્ર-શસ્ત્રથી પામવાનો નથી, એ વાત તો શ્રાવક પરિવારનાં નાનાં ભૂલકાંઓ પણ સમજી બેઠાં છે. અહીં તો સ્વભાવવિજય, ઇન્દ્રિયવિજય, મનોવિજય અને સવિશેષ તો ચિત્તમાં પડેલા રાગદ્વેષ, કામક્રોધાદિ કષાયો ઉપરના વિજયની આ વાત છે. આ ઉપરાંત પૂર્વકૃત જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મોના આવરણથી જે વર્તમાન જન્મમાં આત્મદેવના અનુભવની સામે આડશો ઊભી કરી ચૂકેલા જે વિપાકો છે તેનો ક્ષય કરીને અર્હપદ પર આરૂઢ થવા માટે સર્વસ્વ ત્યાગપૂર્વક જે સંયમ માર્ગની યાત્રા કરવાની છે, તેમાં આંતરિક સાધનાઓ ઉપરાંત શાસનરક્ષક ને શાસનસેવી દેવદેવીઓની સહાય મળવાથી આ સંયમમાર્ગમાં સરળતાથી આગળ વધી શકાય છે. જૈન દર્શનમાં ચોવીસે તીર્થંકર ભગવંતોની સેવામાં અહર્નિશ, વિના તેડાવ્યે સ્વતઃ ઉપસ્થિત થયેલાં કરોડો દેવ-દેવીઓની ભક્તિને ઉદારતાપૂર્વક ધર્મગ્રંથોમાં સ્વીકારવામાં આવી છે. જૈન કવિઓએ સરસ્વતી દેવીનો પ્રત્યક્ષ સ્વીકાર કર્યો છે. દૃષ્ટાંતરૂપે શ્રી સિદ્ધ સારસ્વતાચાર્ય શ્રી બાલચંદ્રસૂરિજી મ.સા.ના વસંતવિલાસ મહાકાવ્યમાં મંગલાચરણનો શ્લોક જોઈએ તો, તેમાં શ્રી સરસ્વતીદેવીજીની ઉપાસનાથી આ કવિએ પોતે દિવ્ય કવિત્વશક્તિ પ્રાપ્ત કર્યાનો સ્પષ્ટ નિર્દેશ કરેલો છે. હમણાંજપૂ. મુનિશ્રી કુલચંદ્રવિજયજી મહારાજશ્રીનું સંપાદિત પુસ્તક‘સિધ્ધસરસ્વતીસિંધુ’માંપ.પૂ.આ. શ્રીચંદ્રોદયસૂરિજી મહારાજશ્રી લખે છે કે, જિનશાસનના મહાન જ્યોતિર્ધરો અને આચાર્ય ભગવંતો જેવા કેબપભટ્ટિસૂરિ, મલ્લવાદિસૂરિ, વાદિદેવસૂરિ, હેમચન્દ્રાચાર્ય, મલ્લીષેણસૂરિ, ઉપા. શ્રી યશોવિજયજી મ. આદિ.એ સરસ્વતી દેવીની કૃપા-સહાયથી જ અને તેની સાધનાથી જ્ઞાનમાર્ગમાં અનુપમ આદર્શો સ્થાપિત કર્યા છે. શ્રી નંદ્યાવર્તપૂજન, શ્રી ઋષિમંડલ પૂજન અને શ્રી સિદ્ધચક્ર પૂજન અચિત્ત્વ અને અતીન્દ્રિય મહાપ્રભાવથી શ્રી શ્રમણપ્રધાન ચતુર્વિધ જૈનસંઘમાં પરમ ઉપકારક રૂપે વિશ્વવિખ્યાત છે. પ્રસ્તુત પૂજનો નિર્વિઘ્ને સંપન્ન થાય એ શુભ આશયથી ૫૨મ શ્રદ્ધેય શ્રી અર્હન્તો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓએ પંચપરમેષ્ઠિ તારક ભગવંતોના પરમ સબહુમાન વિધિવત્ પૂજનો કર્યાં પછી ચક્રમંડલસ્થ શ્રી સમ્યક્ દૃષ્ટિ દેવદેવીઓનાં પૂજનો અને મંડલબહિ:સ્થ અન્ય દેવદેવીઓનાં પૂજનો ઔચિત્ય સત્કાર રૂપે Page #35 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૧૯ સ્વીકાર્ય ગણાય છે. શક્તિની ઉપાસના સંબંધે ડૉ. કુસુમલતાબેન જૈન અને નીલમબહેન માંગુકિયાના લેખોમાં સુંદર રીતે વિવરણ આલેખાયું છે. વિશેષમાં અન્ય દર્શનોમાં શ્રી પદ્માવતીજી અને અન્ય દેવીઓની કેવી-કેવી સ્વરૂપ-સેવા છે, મંત્રાદિ છે અને શ્રી પદ્માવતીજીની સાથે યત્કિંચિત પણ સામ્ય ધરાવતાં શ્રી દસ મહાવિદ્યાઓમાંથી શ્રી લલિતામ્બિકા, શ્રી કમલા, શ્રી પદ્મા, શ્રી મહાલક્ષ્મીજી વગેરે દેવીઓનાં તે તે તંત્રોમાં, શાક્તપ્રમોદ, શારદાતિલક, મહાનિર્વાણ, તારાતંત્ર, મંત્રમહોદધિ, મંત્રમહાર્ણવ આદિઆગમો-તંત્રો આદિમાં શી-શી માહિતીઓ છે, શા-શા ઉપાસના માર્ગો, તેની પાછળનાં આધ્યાત્મિક રહસ્યો શું છે? એ તુલનાત્મક દ્રષ્ટિએ જાણવું પણ રસપ્રદ તેમ આવશ્યક હોય છે. ડૉ. નારાયણ કંસારાનો લેખ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પણ વાંચવા જેવો છે. સ્વધર્મ-સ્વમંત્ર-સ્વગુરુમાં, સ્વકીય શાસ્ત્રોનીપરિપાટીમાં, અનન્ય શ્રદ્ધા અને સંપૂર્ણ શરણાગતિભાવ એ જ વ્યક્તિનો પરમ મુક્તિમાર્ગ છે. ધર્મ-સાધના-મંત્ર-ગુરુ-શાસ્ત્રો વારંવાર બદલનારા ચલિત, ભ્રમિત કે સંશયગ્રસ્તને સિદ્ધિલાભ, શાંતિલાભ કદી મળતા નથી, આપણું ઉત્તમ' એમ કહેવા સાથે અન્યત્ર પણ જે અંશે ઉત્તમ હોય તેને તે અંશે ઉત્તમ રૂપે સ્વીકારવામાં આવે તો તે સ્યાદ્વાદનો પુરસ્કાર કર્યો ગણાય. (૧) આપણું ઉત્તમ આપણે કદી ન છોડીએ. (૨) આપણી પરંપરાને બળ મળે; આપણો વિશ્વાસ, આપણી શ્રદ્ધા, આપણું સંબલ વધે એવુંજ અન્યનું પણ સાપેક્ષ ભાવે સ્વીકારીએ -ને તે પણ વિદ્યાવૃદ્ધિ અને ચેતો વિસ્તાર પૂરતું જ. (૩) આપણી પરંપરાઓને બાધક કશું ન સ્વીકારીએ - દૃષ્ટાંતરૂપે, દાક્ષિણાત્ય તંત્રોની સાધના પદ્ધતિઓ અને તેનું અધ્યાત્મનિરૂપણ શું છે, તે અપેક્ષાએ તે જાણવું-જોવું એ ગ્રાહ્ય ગણાય, પણ વામમાર્ગીય તંત્રો કે કુલાચારની છાયાને પણ સ્પર્શવાનો વિચાર સુધ્ધાં ન ઉદ્ભવવો જોઈએ. પ્રસ્તુત ગ્રંથમાં જૈન ધર્મમાં જે સોળ વિદ્યાદેવીઓ છે એ મહાવિદ્યાઓ અને શ્રી શ્રી પદ્માવતીજી, શ્રી મહાલક્ષ્મીજી અને શ્રી પદ્માવતીજી, શ્રીવિદ્યા અને શ્રી પદ્માવતીજી, શ્રીયંત્ર ઉપાસના, મંત્ર અને તેનાં પુરશ્ચરણો; તેમજ વિશ્વમાં શક્તિ-ઉપાસના, વિવિધ ધર્મોમાં શક્તિની ઉપાસના, શ્રીયંત્રો અને તેની ઉપાસના આદિ અનેક વિષયો ઉપર તે તે વિષયોના પ્રમાણભૂત, સિદ્ધહસ્ત ગણાય તેવા, આંગળીને વેઢે ગણાય તેવા, આજના ભૌતિકવાદના આક્રમણમાં પણ પલાંઠી વાળીને વિદ્યા, સરસ્વતી, શાસ્ત્રો અને અનુષ્ઠાનોમાં લાગેલા વિખ્યાત વિદ્વાન પંડિતોના લેખો અહીં સાદર પ્રસ્તુત કર્યા છે; તેમાં વિદ્યાની, સારસ્વતસાધનાની, જ્ઞાનની ભારોભાર અનુમોદના છે. અગોચર ભૂમિમાં ધરબાયેલા નિધાનને પ્રગટ કરવા પ્રબળ પુરુષાર્થ કરવો જ પડે છે. શોધ-સંશોધનથી આ રહસ્યો વધુફુટથાય છે. સાધનાની પગદંડીએ સાવધાની જરૂરી નહિ પણ અનિવાર્ય છે. દેવી પદ્માવતીજી કેવી રીતે સર્વસિદ્ધિ પ્રદાત્રી છે તે આ ગ્રંથમાં વાંચવા મળશે. સકલ સિદ્ધિનાં દ્વાર ખોલનારી મા ભગવતી પદ્માવતી છે એવું તારણ જરૂર આ ગ્રંથમાંથી મળી રહેશે. Page #36 -------------------------------------------------------------------------- ________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વિદ્યાઓ અને કળાઓવિશ્વવ્યાપી અને અનંત છે; તેથી શિલ્પવિધાનો, સ્થાપત્યો, ચિત્રો આદિની પણ વિવિધતા રહેવાની. ક્ષળે ક્ષળે યન્નવતામુપતિ તરૈવ રૂપ રમળીયતાયાઃ એમ મનુષ્યના ચિત્તમાં પડેલી સર્જનાત્મકતા આવિષ્કારનાં વિવિધ માધ્યમો દ્વારા આપણને આશ્ચર્યમુગ્ધ કરે છે એટલે આપણાથી સહજ ભાવે હાથ જોડાઈ જાય છે અને એવા આનંદવિભોર બની જવાય છે કે મસ્તક નત બની જાય છે. આપણો માર્ગ ભલે સંયમ-નિયમ ને ત્યાગનો રહ્યો, પણ ભગવતી શ્રી પદ્માવતીજીનાં મૂર્તિવિધાનો, મંદિરો, ધાતુપ્રતિમાઓ, કાષ્ઠપ્રતિમાઓ ચિત્તને હરી લે તેવી રીતે નિર્માયાં છે અને લૌકિક સ્થૂલ વિષયભૂમિકામાં સામાન્ય રીતે રમતા હોય તેને આવાં મનોહર કલાવિધાનો દિવ્યતા પ્રતિ પ્રેરણારૂપ બને છે. એટલે જ આપણાં દર્શનમાં ચૈત્યનિર્માણ, તીર્થનિર્માણનું મહત્ત્વ છે. મનુષ્યના ચિત્તને ભોગમાંથી યોગમાં એટલે શ્રી તીર્થંકર ભગવંતોના સાન્નિધ્યમાં લઈ જઈ ચિત્તને તીર્થ બનાવવું હોય તો પાષાણતીર્થો અને જિનાલયોનું સ્વર્ગ પૃથ્વી પર ઉતારવું પડશે. સકલ તીર્થશિરોમણિ તીર્થાધિરાજરાજેશ્વર શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર અને શ્રી આબુ પર્વત ઉપર મંત્રીશ્વર શ્રી ઉદય, આંબડ, બાહડ, મંત્રીરાજ શ્રી વસ્તુપાલતેજપાલ અને શ્રીમતી અનુપમાદેવીથી લઈને અનેક શ્રેષ્ઠિવર્યોએ જે રમણીય સૃષ્ટિઓ-અમર કાવ્યો આરસના પથ્થરોમાં ઊભાં કર્યાં છે તેના સાન્નિધ્યમાં જતાં જ અંતરના સર્વ કલેશો ઉપશમ પામે છે; ચિત્તપ્રસન્નતા રૂપ સ્વચ્છતાના - પવિત્રતાના દિવ્ય ઓઘ અંતરમાં ઊભરાય છે અને વિના આયાસે, માનવ પશુતાના ભાવવાળો હોય તો પણ, દૈવી સાત્ત્વિક ભાવોની અનુભૂતિ પામીને અત્યાર સુધીના પોતાના વ્યર્થ ગુમાવેલા આયુષ્યનો ખ્યાલ અનુભવીને પસ્તાવો કરીને નૂતન જીવનનો સંકલ્પ કરે છે. એથી જ આ ગ્રંથરત્નમાં શ્રી પાર્શ્વનાથજી પરમાત્મા પ્રમુખનાં એવાં ભવ્ય જિનાલયો અને તીર્થો તેમ જ તેમાં વિરાજમાન દેવી શ્રી પદ્માવતીજીની પણ સચિત્ર વાતો સમાવી લીધી છે; જે સમ્યક્ત્વથી સુશોભિત છે, એવી એ મહાદેવીને વારંવાર વંદના કરીએ છીએ. ૨૦ જૈન સ્થાપત્યકલાનો વૈભવ અને દેવદેવીઓ જૈન મહર્ષિઓની પ્રેરણાથી જૈન મંદિરોની રચનાપદ્ધતિમાં સોમપુરા શિલ્પજ્ઞોએ કંડારેલી અદ્ભુત કલાકારીગરી આર્ય શિલ્પ-સ્થાપત્યના ક્ષેત્રે અમરતાને વરી ચૂકેલી છે. અપૂર્વ આત્મ-વૈભવની પ્રતીતિ આ ભવ્ય જિનપ્રાસાદો કરાવી રહ્યા છે. ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, જૈન સંઘનાં પૂર્વકાલીન સંગ્રહાલયો, પૂર્વકાલીન શિલાલેખો, ગૃહો, હવેલીઓ કે ઊંચી અટારીએથી શોભતા મહાલયો આદિમાં જૈનોની ભૂતકાલીન ભવ્યાતિભવ્યતા કેવી ચરમ સીમાંતે હતી, તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે છે. શિલ્પ-સ્થાપત્યમાં ગગનચુંબી શિખરો હોય કે દ્વા૨પરનાં તોરણો હોય કે સમ્યગ્દેવીઓની મૂર્તિઓ હોય કે દિગ્પાલોનાં ચિત્રો સહિતના સ્થંભોની હારમાળા હોય કે દેવાંગનાઓના નૃત્યપ્રકારો હોય ઃ એ પ્રત્યેકમાં કલાકૌશલ્યનાં પ્રત્યક્ષ દર્શન થતાં જ રહ્યાં છે અને સ્પષ્ટ ઉદ્બોધન કરે છે કે ઓ માનભૂખ્યા મહામાયાવી માનવી ! તું તો કેવો અધમાધમ છે ? તને તારી (સ્વ)શ્લાઘા કરતાં કદાપિ થાક કે પરિશ્રમ લાગતો નથી. તારી આ બધી રીતભાત જોતાં તો એમ જ લાગે છે, કે તું જાણે અમરતાને અને સદ્ગુણોને જ વરી આવેલો હોય; પરંતુ એ તારી અક્ષમ્ય ક્ષતિ છે. સુડોળ અને સુરેખ એ શિલ્પકલાકૃતિઓ અતીવ માર્મિક સંકેત કરે છે. ભૂતકાળમાં અમારાથી પણ અતિસુંદર કલાકૃતિ કંડારનારા અને એ અતિસુંદર Page #37 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] કલાકૃતિઓ તેમજ અમને કંડારનારાઆજે ક્યાં ગયા અને ક્યાં છે, તેનો કોઈ સંદેશ કે સંકેત વિશ્વને મળ્યો નથી. એક દિવસે અમે (વિદ્યમાન કલાકૃતિઓ) પણ ક્યાં અને કેવી જર્જરિત અને કેવી સર્વનાશની અવસ્થામાં હશે, તે સર્વજ્ઞ ભગવંત વિના કોઈ જાણી કે કહી શકે તેમ નથી. બુદ્ધિનિધાનનો ઠેકો એટલે અધિકાર રાખી બેઠેલા માનવી ! માન અને માયાને મૂકીને જરા વિચાર કર, આ વિશ્વમાં દેખાતું સર્વસ્વ ક્ષણભંગુર અને ક્ષણવિનાશી છે. ક્ષણવિનાશીમાં વસેલા ચેતનવંતા આત્માઓ ક્ષણભંગુરતામાં ન રાચતાં શ્રી જિનાલયમાં ભદ્રાસન ઉપર વિરાજમાન પ્રશમ-રસ-નિમગ્ન વીતરાગ શ્રી જિતેન્દ્ર પરમાત્મા જે સ્વરૂપે છે તે અવસ્થા પામ્યા વિના તારા આત્માનું કલ્યાણ થવું કે મોક્ષ પામવો ત્રણ કાળમાંય શક્ય નથી. માટે તારી દેખાતીસુડોળ અને સુરેખ કાયા અને માયામાં ન રાચતાં તારું મૂળરવરૂપ પામવા માટે અનંત મહાતારક શ્રી જિન આજ્ઞા અનુસારની શ્રી જિનેન્દ્ર પરમાત્માની પરમતારક પૂજા-સેવા આદિ ધર્મ-આરાધનામાં ચરમ સીમાંત પરમ લીન બની જા. તેમાં જ તારું શ્રેય અને પ્રેમ છે. એટલા જ માટે શ્રી જિનાલયોમાં વિરાજમાન અનંતાનંત પરમતારક શ્રી જિનેન્દ્ર પરમાત્માની પૂજા-સેવાઅર્ચના આદિ પ્રભુભક્તિ થવી પરમતમ અનિવાર્ય છે, છે, ને છે જ. શ્રી જ્યોતિર્વિદ્યા, વૈદ્યવિદ્યા અને શિલ્પકલા–આ ત્રણે કલા મહદંશે રાજ્યાશ્રયથી જીવિત રહી શકે, પરંતુ શ્વેતામ્બર, પાર્થાપત્યોના શાસનકાળથી આર્ય રાજા-મહારાજાઓ દ્વારા અપાતો આશ્રય બંધ થવાથી જ્યોતિર્વિદ્યા અને વૈદ્યવિદ્યા સાવ નાજુક પરિસ્થિતિમાં મુકાઈ ગઈ, અને શિલ્પકલાનો હાથ જૈનોએઝાલ્યો એટલે એ કલા મહદંશે જીવિત રહી શકી, એમ શિલ્પજ્ઞ શ્રી હરિભાઈ નરભેરામ સોમપુરાએ જણાવેલું છે. તીર્થોમાં વારંવાર જઈ ન શકાય; એક સાથે બધી યાત્રાઓ કરી ન શકાય; બધી પૂજાઓ ભણીભણાવી ન શકાય; બધાં જ પૂજાવિધાનો કરીનશકાય; બધાં રહસ્યોને અવગત કરી ન શકાય, પરંતુ આવા આકરગ્રંથમાં આ બધું સમાવી લીધું હોઈને આશાતના નથાય તેમ આ ગ્રંથને સમ્યફદશામાં નિહાળવાથી, તેની લેખમાળાઓ-ચિત્રમાળાઓ જોઈને બધાં તીર્થોનું અવગાહન કરવાનું, બધી પૂજા-ઉપાસનાઓ સાથે, ભલે સાક્ષાનહીંતો પરોક્ષ રીતે સમભાવી થવાનું ફળ અવશ્ય મળવાનું છે એવી અમારી શ્રદ્ધા અને પૂરેપૂરો વિશ્વાસ છે. સમય અને સંપત્તિ સાથે શક્તિનું સુભગ સંયોજન થાય ત્યારે ભક્તિનાં અભંગદ્વાર ખુલે છે. ભક્તિનું સર્વોચ્ચશિખર ત્યાગ અને સમર્પણ છે. ઉપાસનામાં વ્યક્તિનું આંતરવિશ્વ ખુલ્લું થાય છે. જૈન સાહિત્યમાં ગ્રંથસ્થ થયેલી માતા અંબાની ઉપાસના પવિત્રતાનીવેદિકાપર થાય છે. ગુજરાતના અતિવિખ્યાત રાજવી મહાન બાણાવળી ભીમદેવના એવા જ મહાન અમાત્ય શ્રી વિમલ શાહને શ્રી અંબિકાએ જ્યારે માંગવા કહ્યું :વારસ કે આરસ? ત્યારે અંતે વિમલ શાહે આરસની માંગણી કરી અને પરિણામે જૈન તીર્થનું નિર્માણ થયું. ધન્ય વિમલ અને ધન્ય તેની દેવી ભક્તિભાવના ! બધા જ તીર્થકર ભગવંતો, સમસ્ત સિદ્ધો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ-સાધ્વી મહારાજોના અસીમ પ્રભાવે તેમ જ સવિશેષ ભગવાન શ્રી પાર્શ્વનાથજી અને શ્રી ભગવતી રાજરાજેશ્વરી પદ્માવતીજી માતાજીની અસીમ કૃપાથી જ આ ગ્રંથ અપૂર્વલબ્ધિમાન બની આપનાં કરકમલો સુધી પહોંચી શક્યો છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પૂર્વકાલીન ગ્રંથકર્તાઓને સ્તુતિ વંદના આપણા પૂર્વકાલીન ગ્રંથરત્નો પ્રાસાદિક ગ્રંથો કહેવાય છે. કારણ, એના પ્રણેતા કલ્પનાસૃષ્ટિના નહીં, પણ વાસ્તવિકતાના પીઢ અનુભવીઓ હતા, વસ્તુના યથાર્થ દ્રષ્ટા હતા, આત્મા અને પ્રકૃતિનાં રહસ્યોને સમજીને વર્ણન કરનારા હતા. અકર્મ અને નૈષ્ફર્મ્સની ગૂંચ એમને ખરેખર તો ઊકલી ગઈ હતી. ધ્યાન કે જ્ઞાનના ભેદભેદ તેમણે ઓળખ્યા હતા. સંશય-ભ્રમને હતા-નહોતા કરીને આત્મા-પરમાત્મા વચ્ચેના આવરણને એમણે ચીરી-ફાડીને ઉડાડી દીધું હતું, કશીય શંકા એમના આત્મામાં ન હતી. એ પ્રતાપી પૂર્વજો નિઃશંક, નિર્ભય હતા. એમનું પારદર્શક જીવન શુદ્ધ અને શાંત હતું. એમની દૃષ્ટિ નિર્મળ અને નિર્વિકારી હતી. જમાનાની બદલાતી હવાની તેમને કોઈ અસર નહોતી. પ્રસન્ન અને ગંભીર, અનુભવી અને આત્મદર્શી એવા એમના ઉદ્ગારો સ્વયંભૂહતા, આત્મપ્રેરિત હતા, તટસ્થ અનુભવતા હતા. એવા રચનાકારોના એ ગ્રંથો માત્ર વાંચવાના નથી, પણ એ ગ્રંથકારોના જીવનમાં જે ગર્ભિત સાર ભર્યો છે; એ આપણા જીવનમાં પણ ઉતારવો છે, એવી શુભનિષ્ઠાથી એ ગ્રંથો વાંચવાના હોય છે; કર્તવ્યનિષ્ઠ બુદ્ધિથી, જિજ્ઞાસાદ્રષ્ટિથી, આત્મામૃતના પિપાસુ બનીને વાંચવાના છે અને એમની કૃપાથી જ શક્તિ-ચેતનાનો અનુભવ થવાનો છે એવી શ્રદ્ધા-ભક્તિથી ગ્રંથો વાંચવાના છે. એ પૂર્વકાલીન ગ્રંથોમાં પ્રજ્ઞાનાં જે ગાઢ-ગંભીર રશ્મિઓ ઝગારા મારી રહ્યાં છે, તેને પામવા અને તેનો અભ્યાસ કરવા આપણને અધિકારી બનાવે એવી મા શારદા-સરસ્વતીને આપણે પ્રાર્થના કરીએ. અન્વેષણ અને તુલનાત્મક દૃષ્ટિકોણથી તૈયાર થયેલા આ સંદર્ભગ્રંથના પ્રકાશન પ્રસંગે એ પૂર્વકાલીન ગ્રંથકર્તાઓને આપણી કોટિ કોટિ સ્તુતિવંદના હો. શ્રી પદ્માવતીજીના આ ગ્રંથ પ્રકાશન પ્રસંગે પૂર્વકાલીન જૈન સાહિત્યના અન્વેષક અને ચિંતક શ્રી સારાભાઈ મણિલાલ નવાબની કર્મઠ શક્તિના પ્રબળ પુરુષાર્થની પણ સ્મૃતિ તાજી થાય છે. આજના ભૌતિકવાદ અને વિજ્ઞાનના સમયમાં લોકોને ઉપયોગી બની રહે તેવું વિપુલ કલાસાહિત્યનું સર્જન કરી તેમણે જૈન સમાજને ચરણે ધર્યું છે. જુદા જુદા જ્ઞાનભંડારોમાંથી પૂર્વકાલીન હસ્તપ્રતો પ્રાપ્ત કરી પૂ. મુનિભગવંતોનો સંપર્ક સાધી માતૃભાષા ગુજરાતીમાં મોટાભાગનાં પુસ્તકો તેમણે પ્રગટ કર્યા છે. સાહિત્યના પ્રચાર અને સંવર્ધન માટે તેમણે આપેલો ફાળો અનન્ય અને અજોડ રહ્યો છે. પદ્માવતી ઉપાસના ઉપરનું તેમનું એક પ્રકાશન આ આયોજનને ખૂબ જ ઉપયોગી બની રહ્યું. જેન ધર્મમાં ચોગેશ્વર પાર્શ્વનાથ આજથી લગભગ ૨૮૬૯ વર્ષ પહેલાં કાશી નગરીમાં ભગવાન પાર્શ્વનાથનો જન્મ થયો. જૈન ધર્મના ૨૪ તીર્થકરોમાં ભગવાન પાર્શ્વનાથનું ૨૩મું સ્થાન રહ્યું છે. તેઓ મહાન સાધક હતા. તેમનાં યોગ, ધ્યાન અને સમાધિ અજોડ હતાં. શ્રમણ સંસ્કૃતિમાં તેમનાં મહિમા-ગૌરવ ખુબ ખુબ ગવાયેલાં છે. તેમનો ચતુર્યામી ધર્મોપદેશ જગમશહર હતો. તેમના ચમત્કારો લોકોમાં આજે પણ પ્રસિદ્ધ છે. પુ. શ્રી સિદ્ધસેન દિવાકરે રચેલા સ્તોત્ર દ્વારા શિવલિંગમાંથી પાર્શ્વપ્રતિમા પ્રગટાવી હતી. શ્રી અભયદેવસૂરિ, કે જેમણે સ્થંભન પાર્શ્વનાથનું સ્તોત્ર બનાવ્યું, અને પાર્શ્વનાથના પ્રભાવથી જ પોતાનો કુષ્ઠ રોગ તેમણે દૂર Page #39 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા કર્યો હતો. ભારતમાં શ્રી પાર્શ્વનાથજીનાં તીર્થસ્વરૂપ ભવ્ય જિનમંદિરો અનેક છે. તેમાં અનેક મંદિરોમાં બહુલતાએ મૂળનાયક રૂપે શ્રી પાર્શ્વનાથજીને સ્થાપિત-પ્રતિષ્ઠિત કરવામાં આવેલા છે. તેમની પૂર્વકાલીન મૂર્તિઓ ઈ.સ. પૂર્વે ૧ લી સદીથી મળતી રહી છે. ૨૩ લાખ પ્રયત્ન કરો, સિલકમાં પુણ્ય ન હોય તો ઉદયમાં ન આવે પણ પુરુષાર્થથી ગુણનો ઉદય સંભવે જ. પ્રાણિત દેવલોકમાં પ્રભુ પાર્શ્વનાથના જીવે મહેનત અને પુરુષાર્થ આદર્યાં, આદેયનામકર્મ જોરદાર બનાવ્યું. એના કારણે જતેમની પ્રતિમાઓ સ્થળે સ્થળે વિરાજેછે. શ્રી પાર્શ્વપ્રભુનાંવિદ્યમાન ૧૦૮ તીર્થો છે એવી એક પ્રચલિત માન્યતાને આધારે આ નામો સંકલિત કરવાનો પ્રથમ પ્રયાસ વિ.સં. ૧૬૬૮માં તપાગચ્છીય શ્રી શાંતિકુશલજીના શિષ્ય શ્રી વિનયકુશલજીએ શ્રી ગોડી પાર્શ્વસ્તવનમાં કરેલ છે. તે પછી બીજો પ્રયત્ન વિ.સં. ૧૮૮૧ માં શ્રીગૌતમ વિજયજીના શિષ્ય શ્રી ખુશાલવિજયજીએ કરેલો અને ત્રીજો પ્રયત્ન કવિરાજશ્રી ધીરવિમલજીના શિષ્ય શ્રી નવિમલજીએ કરેલો. ત્યાર પછી શ્રી ધીરજલાલ ટોકરશી શાહે પણ આવી એક નોંધ તૈયાર કરેલી. છેલ્લે હમણાં જ પૂ. પન્યાસશ્રી જગવલ્લભવિજયજી મ.સા. તરફથી પણ ભારે મોટા પુરુષાર્થ દ્વારા શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પુસ્તક બે ભાગમાં પ્રગટ થયેલ છે. આ સુંદર પ્રકાશન જોઈ જવા જેવું છે. મંત્રોમાં પણ ચિંતામણિમંત્ર આદિમાં શ્રી પાર્શ્વનાથજીને પ્રધાન સ્થાન આપેલું છે અને એમ કહેવાય છે કે તેમનાં અધિષ્ઠાયક દેવદેવી ધરણેન્દ્ર-પદ્માવતી સાક્ષાત્ હાજરાહજૂર છે, જેની કૃપાથી શાંતિ અને તુષ્ટિ થાય છે, જેની સહાયથી શત્રુઓનું સ્થંભન થાય છે. આ યોગી પુરુષનો સમય ઈ.સ. પૂર્વે ૮૨૦થી ૭૨૦ નો ગણાય. તેમનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. કલ્પસૂત્રમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સુંદર ચરિત્ર આલેખાયું છે. ભારતભરનાં અનેક જિનાલયોમાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાનાં અવશ્ય દર્શન થાય છે. આ તીર્થંકરોએ જ આપણને ધર્મસત્તાનું વાસ્તવિક ભાન કરાવ્યું છે. અનિત્યાદિ ૧૨ ભાવનાઓ, અનશનાદિ ૧૨ તપો, ક્ષમાદિ ૧૦ યતિધર્મો, સામયિકાદિ પ ચરિત્રો, ૨૨ પરિષહજય આદિ સંવર - નિર્જરાતત્ત્વ આદિનું ભાન કરાવનારા આ તીર્થંકરો જ ઋષભદેવથી લઈને, પાર્શ્વ અને નેમિ સાથે, મહાવીર સ્વામી સુધીના દરેક તીર્થંકરના પ્રસંગો આપણને ઢંઢોળે છે, જાગૃત કરે છે, પ્રેરણા આપે છે. શ્રી પાર્શ્વનાથની માત્ર પ્રભાવકતા અને ઐતિહાસિકતાનો ઉલ્લેખ કરી તેમને ભાવાંજલિ અર્પીએ છીએ. જૈન શાસનમાં સમ્યગ્દષ્ટિ દેવદેવીઓનું પ્રદાન વીતરાગશાસનમાં અધિષ્ઠાયક દેવદેવીઓનું મહત્ત્વ ખૂબ જ નોંધપાત્ર છે. તીર્થંકર દેવોની ઉપસ્થિતિમાં તીર્થસ્થાપના સમયે જ ગણધર ભગવંતોની સ્થાપના તથા અધિષ્ઠાયક દેવ-દેવીઓ સ્વયં હાજર થાય છે, જ્યારે શાસન ગણધર ભગવંતોને સોંપાય છે અને સહાયક-મદદગાર રૂપે ચિંતામણિ રત્ન સમાન અધિષ્ઠાયક દેવદેવીઓ અખંડપણે પ્રભુશાસનની સુંદર સેવા બજાવે છે. આવશ્યક સૂત્રોમાં પણ અધિષ્ઠાયક દેવદેવીઓના જે સંદર્ભો સાંપડે છે તે સંબંધમાં પૂ. આ. શ્રી રત્નભૂષણસૂરિજી મ.સા.નો આ ગ્રંથમાં ગ્રંથસ્થ થયેલો એક લેખ વાંચી જવા જેવો છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી તીર્થની સ્થાપનામાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમાવેશ થાય છે, ત્યારે આ દેવીદેવતાઓ ચોથા ગુણઠાણે હોવાથી સમ્યદ્રષ્ટા શ્રાવકની વ્યાખ્યામાં આવતાં હોવાથી તે તીર્થસ્વરૂપ પણ છે. તીર્થકર ભગવાન વિચરતા હતા ત્યારે ગણધરો, આચાર્યો અને ચૌદ પૂર્વધરો ઘણા જ સમર્થ અને શક્તિમાન હતા. ત્યારે તેમને દેવદેવીઓની સહાયતા લેવી પડતી ન હતી, પરંતુ શ્રી શાસન દેવદેવીઓ સ્વયં સેવાભક્તિથી પરમાત્માના પરમ તારક સાન્નિધ્યમાં રહેતાં હતાં. પ્રભુના વિરહકાળમાં કેવળજ્ઞાન વિચ્છેદ ગયા પછી આહારક લબ્ધિવંત ચૌદ પૂર્વધરને કોઈક વેળા શંકા ઉપસ્થિત થાય ત્યારે એક મૂંડા હાથી પ્રમાણનું શરીર બનાવી પોતાની લબ્ધિથી મહાવિદેહમાં મોકલાવી શ્રી સીમંધર સ્વામીજી ભગવાનને પૂછીને સંશયો આદિનું સમાધાન મેળવતા હતા. પરંતુ ચૌદ પૂર્વધરો પણ વિચ્છેદ ગયા પછી તો મહાન આચાર્યોને પણ મૂંઝવતા પ્રશ્નો માટે તો શ્રી ચકેશ્વરી – પદ્માવતી આદિ શાસનદેવીઓની સેવા લેવી અનિવાર્ય બની. એ મહાદેવીઓએ જ એક માત્ર શાસનસેવા માટે જ આચાર્ય ભગવંતોને મહાવિદેહનો વ્યવહાર પૂરો પાડ્યો, જે અન્ય કોઈથી ક્યારેય બની શક્યો હોય એવું જાણમાં નથી. પૂર્વકાળમાં વિસ્સગ્ગહર સ્તોત્રની રચના થયેલી છે તે મહાપ્રભાવક સ્તોત્રમાં મહાદેવી શ્રી પદ્માવતીજી માતાજીની અને ધરણેન્દ્રદેવની સ્તુતિગાથાઓ ખૂબ જ શ્રેષ્ઠ ઉપમા યોગ્ય પ્રતીત થાય છે, જે અવધિજ્ઞાનના લોચનવાળી છે, જે ચૌદ મહાવિદ્યાઓની અધિષ્ઠાત્રિ છે. જે મહાશક્તિ સ્વરૂપા છે, જે સૌભાગ્યની વૃદ્ધિ કરનારી છે, જે ઉજ્વલ યશનો વિસ્તાર કરનારી છે અને ઉત્તમ વરદાનને આપનારી છે અને જેમની શોભા અને સૌંદર્યનું વર્ણન કરતાં સ્તુતિકારો પણ થાકતા નથી તે મહાદેવી પદ્માવતીજીને વારંવાર ભાવભરી વંદના કરીએ છીએ. શ્રી જૈન શાસનમાં આ સમ્યગુદ્રષ્ટિ દેવદેવીઓનું સ્થાન-સ્થાપના ક્યારથી થયું, કોણે કર્યું, શા માટે કર્યું – તે સંબંધમાં પ.પૂ.આ. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વર્તમાન પ્રભાવક આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજે એક પુસ્તિકામાં નોંધ્યું છે : “આ અવસર્પિણીમાં અનન્તાનન્ત પરમ ઉપકારક, પરમ તારક, પ્રથમ તીર્થંકર પરમાત્મા દેવાધિદેવ શ્રી ઋષભદેવસ્વામીજીએ દીક્ષા અંગીકાર કર્યા પછી એક હજાર (૧૦OO) વર્ષે તેમને કેવળજ્ઞાન પ્રગટ્યું. તે સમયે શ્રી સૌધર્મ આદિ ચોસઠ (૬૪) ઇન્દ્ર અને ચારે નિકાયના કરોડો દેવતાઓએ દેવાધિદેવની અનન્ત મહાતારક સેવામાં ઉપસ્થિત થઈને સમવસરણની રચના કરી. દેવાધિદેવશ્રીએ સમવસરણમાં વિરાજમાન થઈને ધર્મદેશના આપી. ધર્મદેશના પૂર્ણ થતાં દેવાધિદેવશ્રીએ, શ્રી ઋષભસેના પ્રમુખ રાજુકમારોને દીક્ષા આપીને ‘ઉપનેઈ વા, વિગમેઈ વા અને ધુવેઈ વા' રૂપ ત્રિપદીની વાચના આપી. ત્રિપદીના શ્રવણમાત્રથી દ્વાદશાંગીની રચના કરી. બારમા અંગના પાંચ ભાગ, તેમાંના એક વિભાગ રૂપે ૧૪ પૂર્વો હોય છે. તેમાંના દસમાં પૂર્વનું નામ “વિદ્યાપ્રવાદ પૂર્વ' છે, તેનું પ્રમાણ મહાવિદેહક્ષેત્રીય એક હજાર ને ત્રેવીસ (૧૦૨૩) હસ્તિપ્રમાણ મષિ એટલે શાહીના ઢગલાથી જેટલા ગ્રંથો લખી શકાય તેટલું વિશાળ છે. તે વિદ્યાપ્રવાદ પૂર્વમાં પરમ આશ્ચર્યકારી “શ્રી વર્ધમાન વિદ્યા' આદિ વિશ્વભરની શ્રેષ્ઠમહાવિદ્યાઓ તેમ જ મહાશ્ચર્યમુગ્ધ મહામંત્રો અને સૂરિમંત્રપ્રમુખ મહાચમત્કારી સર્વસ્વ મહામંત્રોનું, તેના અધિષ્ઠાતાઓનું, મહાપ્રભાવક સમદ્રષ્ટિ દેવદેવીઓનું અને તેમનાં કર્તવ્યોનું અતિવિશદપણે સંપૂર્ણ વર્ણન હોય છે. એ ઉપરથી એટલું તો સોએ સો ટકા સિદ્ધ થાય છે કે શ્રી જિન Page #41 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા શાસનમાં સમ્યગદ્રષ્ટિ દેવદેવીઓનું સ્થાન અને સ્થાપના એ કોઈ સ્વાર્થોધ લેભાગુથી શરૂ થયેલી કુપ્રથા નથી, પરંતુ અનંતાનંત પરમ તારક દેવાધિદેવથી વિહિત થયેલી સુપ્રણાલિકા છે, એમ અચૂક કહેવું પડશે. એ સુપ્રણાલિકા આદરણીય અને આચરણીય નથી એમ જો કોઈ કહેતું હોય તો શ્રી વર્ધમાન વિદ્યામાં જયા, વિજયા, જયંતી અને અપરાજિતા એ ચાર શાસનરલિકા દેવીઓનું સ્થાન, શ્રી સૂરિમંત્રમાં સરસ્વતી દેવીનું, ત્રિભુવનસ્વામિનીનું, લક્ષ્મીદેવીનું અને યક્ષરાજ ગણિપીટકનું સ્થાન “સંતિકર તિજયપહત્ત” અને “બૃહત્ શાન્તિ' આદિ સ્તોત્રસ્મરણોમાં સોળ વિદ્યાદેવીઓ, નવ ગ્રહ, દસ દિપાળ આદિ અનેક સમ્યગુદૃષ્ટિ દેવદેવીઓનું સ્મરણ કરીને તેમનાં નામો સ્તોત્રોમાં ગૂંથવામાં આવ્યાં છે. ભૂતકાળમાં અનેક મહાપ્રભાવક પૂર્વાચાર્ય મહારાજાઓએ સમ્યગુદૃષ્ટિ દેવદેવીઓ દ્વારા જ શ્રી જિનશાસનની રક્ષા તેમ જ અજોડ મહા પ્રભાવના કરાવ્યાના અનેક ઉલ્લેખો ધર્મગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. જાણીતા સાહિત્યકલારત્ન પ.પૂ.આ.શ્રી વિજયયશોદેવસૂરિજી મહારાજના માહિતીસભર લેખમાં સુંદર ધ્યાન આપ્યું છે. શ્રી જિનશાસનની સુરક્ષા તેમ જ મહાચમત્કારિક અનેકવિધ અજોડ મહાપ્રભાવને કારણે વ્યંતર નિકાયના છઠ્ઠા ઇન્દ્ર મહારાજા શ્રી મણિભદ્રજીનું નામ શ્રી જિનશાસનરક્ષક અને મહાપ્રભાવક રૂપે વિશ્વવિખ્યાત બન્યું છે. આજે પણ તપાગચ્છીય દેરાસરોની બહાર અને ઉપાશ્રયમાં મણિભદ્રદેવની મૂર્તિની સ્થાપના થયેલી જોવા મળે છે.'' જૈન દર્શનમાં શ્રી સિદ્ધચક્રજી મહાપૂજન પ્રાચીન પૂજન છે, જૈન શાસનનો સાર છે, પ્રાણ છે. અરે ! આ સિદ્ધચક્રજીમાં રહેલાં દેવદેવીઓ, અઢાર અધિષ્ઠાયક દેવો, આઠ જયાદિ દેવીઓ, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ, ચોવીસ લક્ષણીઓ, ચાર દ્વારપાલ દેવો, ચાર વીરદેવો, દસ દિપાલ દેવો, નવ ગ્રહ અને નવ નિધિનાં સ્થાનો આવેલાં છે. સર્વશ્રેષ્ઠ મહામંગલકારી આ સિદ્ધચક્ર મહામંત્રને કોટિ વંદના સાથે ભૂતકાળમાં પણ ડોકિયું કરીએ. જૂના સમયમા જૈન મંત્રસાધકો શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એમ છ દેવીઓની સાધના કરતા હતા એમ શ્રી શ્રી ભગવતી સૂત્રના ઉલ્લેખો કહે છે. પુષ્પચૂલિકા નામના અગિયારમા ઉપાંગમાં વાત આવે છે કે ભગવાન પાર્શ્વનાથ પાસે દીક્ષા લઈ પુષ્પચૂલા સાધ્વીજીના શિષ્યા થયાં અને જળ વડે વસ્તુ ધોવાનો નાદ (નિયમ) હતો. પછી આલોચના વિના કાળધર્મ પામેલાં તેથી વ્યંતર નિકાયમાં દેવી તરીકે સ્થાન પ્રાપ્ત થયું. આ દસ દેવીઓ હતી : ઇલાદેવી, રસદેવી, સુરાદેવી, ગંધદેવી, વગેરે. એક કાળે તીર્થકરોની માતાઓની પણ ખાસ પૂજા-ઉપાસના થતી હતી એમ ચિંતામણિ કલ્પ વગેરેના ઉલ્લેખો કહી જાય છે. જૈન તંત્ર-સાધકો સોળ વિદ્યાદેવીઓ તથા તીર્થકરોનાં શાસનદેવ-દેવીઓની સાધના તો કરતા જ આવ્યા છે. આ દેવીઓની ઉપાસનાથી અનેક પ્રકારની સિદ્ધિઓ સાંપડે છે. તપાગચ્છ પટ્ટાવલીમાં પણ જણાવ્યું છે કે પ્રત્યક્ષ થયેલા વિમળેશ્વર દેવે વરદાન માગવા કહ્યું, એટલે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે કાંતિપુરીનો જિનપ્રાસાદ સેરીસા લાવવા કહ્યું. શ્રી મલયગિરિજીએ સિદ્ધાંતો પર સુલભવૃત્તિ રચવાની શક્તિ માગી અને શ્રી હેમચંદ્રસૂરિજીએ રાજાને રીઝવીને પ્રતિબોધ કરવાની શક્તિ માગી. Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતી માતાજી અત્યારે મૂળ છે, ત્યારે ૨૩ તીર્થંકર ૫૨માત્માનાં શાસન દેવદેવીઓ પરમાત્માના વિદ્યમાન કાળમાં હતાં, તે દેવદેવીઓ ચ્યવી ગયાં છે, અને તેમના સ્થાને આજે જે દેવદેવીઓ ઉપસ્થિત છે તે નવાં ઉત્પન્ન થયેલાં છે, ત્યારે શ્રી પદ્માવતીજી માતાજી તો શ્રી પાર્શ્વનાથજીની પરમ તારક ઉપસ્થિતિ સમયે હતાં, તે જ હોવાથી શ્રી પદ્માવતીજી માતાજીને શ્રી પાર્શ્વનાથજી પરમાત્માની અચિત્ત્વ - મહાપ્રભાવકતાની પ્રત્યક્ષ અનુભૂતિ હોવાથી શ્રી પદ્માવતીજી માતાજીને શ્રી પાર્શ્વનાથજી પ્રત્યે અપૂર્વ ભક્તિરાગ વિશેષ હોય તે સ્વાભાવિક છે. અને એ ભક્તિરાગથી શ્રી પાર્શ્વનાથજી પરમાત્માના પરમ ભક્તોના પુણ્યોદય પ્રમાણે મનોવાંછિત માતાજી પૂર્ણ ક૨વામાં સહાયતા કરવા રૂપ સાધર્મિક ભક્તિ કરવાથી પરમાત્માના અને માતાજીના પ્રત્યક્ષ પ્રભાવમાં દિનપ્રતિદિન અભિવૃદ્ધિ થતી પ્રત્યક્ષ અનુભવાઈ રહી છે. સમ્યગ્દષ્ટિ દેવદેવીની પાસે સમાધિની માગણી પણ કરવામાં આવે છે, કારણ કે તેઓ અચિત્ત્વ શક્તિ-સંપન્ન હોવાથી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક પ્રાર્થના કરનારા સાધર્મિકોનાં વિઘ્નો, ઉપદ્રવો, સંકટો, આપત્તિઓ અને અશાંતિ આદિ માતાજી પોતાના અચિત્ત્વ દિવ્ય પ્રભાવે દૂર કરવા સહાયક બને છે. તેના કારણે શ્રી પાર્શ્વનાથજી પરમાત્માનો અને માતાજીનો અચિત્ત્વ પ્રભાવ અપરંપાર છે, એવી આત્મપ્રતીતિ ભક્તવર્ગમાં દિનપ્રતિદિન અભિવૃદ્ધિ પામવા લાગી છે. પ.પૂ.આ.શ્રી વિજયભુવનશેખરસૂરિજી મહારાજશ્રીએ ઉત્તરોત્તર મંગલમાલાને પ્રગટાવનારી મહાદેવી પદ્માવતીનું મહિમાવંત દર્શન પણ આ ગ્રંથમાં કરાવ્યું છે. ૧૫૦ વર્ષ પહેલાં અમદાવાદમાં ભઠ્ઠીની બારી વીરના ઉપાશ્રયસ્થળે પૂ. મુનિ શ્રી વીરવિજયજી મહારાજને પદ્માવતીજીએ ગૂઢ રહસ્યોની ઝાંખી કરવી હતી. તે સિવાય પ. પૂ. આ. શ્રીમદ્ બુધ્ધિસાગરસુરીજી મ. સા. ના ગુરુના ગુરુ પૂ. શ્રી નેમસાગરજી મહારાજને નરોડાના પદ્માવતી હાજરાહજૂર હતાં એમ પણ કહેવાય છે. શક્તિ એક છે, નામ અનેક છે ૨૬ દેવીઓ અને માતાઓને પૂજનારો આ દેશ. શક્તિપૂજા આ દેશમાં જ નહીં, પણ વિશ્વની બધી પ્રજાઓમાં સર્વવ્યાપક છે. જેમ જૈનાગમોમાં શાસનનું રક્ષણ કરનારી શ્રી ચક્રેશ્વરી, અંબિકા અને પદ્માવતીજી આદિ છે, તેમ શૈવો ગિરિજા, બૌદ્ધો તારા, શાક્તો કાલીથી લઈને કમલા સુધીની દસ મહાવિદ્યાઓના રૂપમાં, કૌલો વજેશ્વરીના રૂપમાં, ખ્રિસ્તીઓ મૅરીના રૂપમાં, વૈયાકરણો સ્વરોના રૂપમાં, ગાંધર્વવેદના ઉપાસકો રાગ-રાગિણીઓના અધિષ્ઠાતાના રૂપમાં, ગાણપત્યો રિદ્ધિસિદ્ધિના રૂપમાં, વૈદિકો ગાયત્રીના રૂપમાં ને માંત્રિકો મંત્રેશ્વરીના રૂપમાં, તેની નિત્ય સાવધાનપૂર્વક રહીને આરાધના કરે છે. ગ્રીક સાહિત્યમાં મિનોવા કે અરોરા તરીકે, ઋગ્વેદમાં અદિતિ સ્વરૂપે, યજુર્વેદમાં શ્રી સ્વરૂપે, કેનોપનિષદમાં હેમવતી ઉમા સ્વરૂપે અને શ્વેતાશ્વેત ઉપનિષદમાં માયારૂપે તેનું નિરૂપણ છે. દક્ષિણમાં નવરાત્રિના દિવસોમાં દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની સાધના થતી જોવામાં આવે છે. કાશ્મીરની વૈષ્ણોદેવીથી દક્ષિણની કામાક્ષી કે મીનાક્ષી સુધી, ઉપરાંત પ્રાંતે-પ્રાંતે અસંખ્ય દેવીઓનાં દર્શન થતાં જોવા મળશે. રાજસ્થાનમાં ચૈત્રી નવરાત્રિનો મહિમા અનેરો છે, તો ગુજરાતમાં આસોના નવરાત્રિનો મંગલ મહિમા ઉન્નત ગણાયો છે. આ રાત્રિઓમાં જાગરણ, મંત્ર, જાપ, પૂજન, અર્ચન અને ભક્તિનો વેદોક્ત તથા પુરાણોક્ત મહિમા અવર્ણનીય છે. રન્નાદેવી, સામુદ્રી, કાલી, અંબા, ભવાની, ચામુંડા, ચંડી, અન્નપૂર્ણા, રુદ્રાણી, ઉમા, દુર્ગા આદિ તત્ત્વો તો એક જ છે. જ્ઞાનીઓ તેને બહુવિધ Page #43 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] નામરૂપોથી વર્ણવે છે. શક્તિ એક છે, નામ અનેક છે. ડૉ. ઉમાકાન્ત પી. શાહ તેમના એક લેખમાં (જૈનધર્મમાં દેવીપૂજા - જુઓ શક્તિઅંક, ૧૯૮૫) જણાવે છે કે પદ્માવતી એ લક્ષ્મીનું સ્વરૂપ છે તેમ જ અંબિકા એ પાર્વતી ઉમાનું સ્વરૂપ છે. તો એ રીતે ચકેશ્વરી વિદ્યાદેવી તરીકે સ્વીકારવામાં આવે તો તેની સરખામણી લક્ષ્મી સાથે નહીં પરંતુ વૈષ્ણવી શક્તિ સાથે રહેલી છે. ચક્રેશ્વરીનાં સ્વરૂપ, વાહન, આયુધ વગેરે જોતાં તેની સરખામણી તંત્રગ્રંથોમાં વર્ણવેલી વૈષ્ણવી કે નારાયણી શક્તિ સાથે કરી શકાય તેમ છે. જૈન મૂર્તિપૂજાની પ્રાચીનતા' નામના લેખમાં ડૉ. પ્રિયબાળાબહેન શાહે એક જગ્યાએ નોંધ્યું છે કે શ્વેતામ્બર પરમ્પરાની જિનપ્રતિમાઓ સૌથી પૂર્વકાલીન છે. છઠ્ઠી સદીની ધાતુ-પ્રતિમાઓમાં તીર્થંકરની જમણી બાજુએ યક્ષ અને ડાબી બાજુએ યક્ષિણીની પ્રતિમા મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. નવમી સદી સુધી ચોવીસ તીર્થકરોની પ્રતિમા સાથે આ યક્ષ અને યક્ષિણીની પ્રતિમા મુકાતી. આમ, જૈન ધર્મમાં આ શાસનદેવીઓનું મહત્ત્વ લાંબા સમયથી સ્વીકારાયેલું જ છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ શક્તિઅંકમાં “જૈન સાહિત્યમાં શક્તિનું સ્થાન' નામના લેખમાં શ્રુતદેવીઓ ઉપર સુંદર વર્ણન કર્યું છે. શાક્ત સંપ્રદાયમાં જેમ દસ મહાવિદ્યાઓની ભારે પ્રતિષ્ઠા છે, તેમ જૈન ધર્મમાં પણ સોળ વિદ્યાદેવીઓની ભારે પ્રતિષ્ઠા છે. કહેવાય છે કે પૂર્વકાળમાં જૈન શ્રમણો તેને સિદ્ધ કરતા અને તે દ્વારા અનેક પ્રકારનાં અસાધારણ કાર્યો કરવા શક્તિમાન બનતા. આજે પણ રાજરાજેશ્વરી ભગવતી પદ્માવતી સાધકોને સહાય કરવા હાજરાહ ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મહારાજનો પદ્માવતી કલ્પની વિશિષ્ટતા સંબંધનો લેખ જિજ્ઞાસુઓની ઉપયોગી બની રહેશે. દીવાદાંડીરૂપ ધર્મજ્યોત અર્વાચીન માણસ જીવનનાં દુઃખદર્દીનું ઝડપી નિવારણ ઇચ્છે છે, અને તેના ઉપાયો શોધે છે. અર્વાચીનતાનું મુખ્ય લક્ષણ ઈહલૌકિકતા છે. ધર્મદર્શનો અને ધર્મસંપ્રદાયો ઐહિક જીવનમાં અને મૃત્યુ પછીના પારલૌકિક જીવનમાં આત્મલ્યાણનો માર્ગ સૂચવે છે. ધર્મ આત્માના વ્યક્તિત્વને ખીલવવામાં પરમ સહાયક થાય છે. માનવીના જીવનની સાર્થકતા પણ આ ધર્માચરણમાં અભિવ્યક્ત થાય છે. જો આમ ન હોય તો રાજપાટ-ઋદ્ધિસિદ્ધ-સમૃદ્ધિ છોડીને શ્રી વર્ધમાન મહાવીરે સર્વસંગનો સર્વથા ત્યાગ કરીને સંયમ - ધર્મ કેમ સ્વીકાર્યો? મહાપુરુષોએ અનેક પ્રકારનાં મંથનો અને તપસ્યામાંથી પસાર થયા પછી જે સત્ય ઉચ્ચાર્યું છે; કરુણા, પ્રેમ, અહિંસા, સાધુસંતોના હૃદયની અનુભૂતિમાંથી જન્મેલી એ વાણી પણ આ ધર્મવૃત્તિનું જ સમર્થન કરે છે. આપણી યુવાન પેઢી પણ ચિત્તશુદ્ધિ અને સમતાનો અનુભવ કરી શકે એવી પ્રક્રિયાની સતત શોધમાં છે. જો એને એ આપવામાં આવે તો એની ઝંખના સંતોષાશે અને ધર્મમાર્ગ પ્રત્યે આકર્ષાઈને સ્વયં ધર્મમાર્ગને અંગીકાર કરશે. ભારતીય સંસ્કૃતિના અને ધર્મચિંતનના વિશાળ વટવૃક્ષથી એને સુપરિચિત કરાવવાની આજે પરમ તાતી અનિવાર્યતા છે. આ ગ્રંથ-પ્રકાશન દ્વારા, માનવીને ચિત્તશુદ્ધિ, ભાવશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિમાં સારું એવું પરિણામ પ્રાપ્ત કરાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે, તેનો અમારા મનમંદિરમાં અપૂર્વ આનંદ છે, હૈયાનો અદમ્ય ઉલ્લાસ છે. ભવોભવ અમને ભગવાન પાર્શ્વનાથની ભક્તિ મળો એટલી જ પ્રાર્થના છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ( ધર્મપ્રવાહો ધર્મ મનુષ્યના સ્વભાવમાં જન્મથી જડાયેલો છે; પણ સમયે સમયે માનવમનમાં અનેક અટપટી સમસ્યાઓ ઊભી થાય છે, જેને કારણે જીવમાત્ર પ્રત્યે આત્મીયતા કેળવવાની ભાવનાને સ્થાને ભેદભાવ અને સ્વાર્થી વૃત્તિ દાખલ થઈ જાય છે. એ આસુરી વૃત્તિ માનવને વિસંવાદી બનાવે છે. પોતાના સ્વભાવને પરમ ગુણાનુરાગી, સંવાદી અને સુરીલો બનાવવો હોય, તો માનવે એક ક્ષણનાય વિલંબ વિના નિરંતર દિવ્યતા પ્રગટાવનારા ધર્મને સાચા અર્થમાં તત્કાળ અપનાવવો પરમતમ અનિવાર્ય છે. એક તરફ વિશ્વકુટુંબ અને આત્મૌપમ્યની ભાવનાને પોષનારા ધર્મના આદર્શો અને બીજી તરફ સંકીર્ણ સ્વાર્થવૃત્તિઓ –એ બંનેનો એકબીજા સાથે મેળ કેમ બેસાડવો? જે આદર્શો અને પુરુષાર્થો મનુષ્યનું ચારિત્ર્ય ઘડવામાં ફાળો આપે છે એ ધર્મ એટલે સદ્વર્તનના ચોક્કસ નિયમો. એને અનુસરવાથી જ સંસારમાં અભ્યદય અને મુક્તિ બંને મળે છે. ધર્મમાં ઇથરોપાસના અને સદાચાર-બંનેનો સમાવેશ થાય છે. ધર્મ તો વિશાળતા બક્ષે છે, સ્વાર્થ-સંકુચિતતામાં બાંધનારો નહિ. ભારતીય આર્ય ચિંતકો ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો સાથે ધર્મના આચરણ તરફ વધારે લક્ષ આપે છે. ધર્મ એક પરમ ઉચ્ચ વિચારધારા છે, તેના કરતાં વધુ અંશે આચારમાર્ગ છે. ધર્મ એ બુદ્ધિથી જાણવાની વસ્તુ છે એના કરતાં વધારે જીવનમાં ઉતારવાની અને આચરવાની વસ્તુ છે. પ્રભુપરાયણ જીવન કે દેવી સાધનામાર્ગ એ માત્ર બુદ્ધિવિકાસ, વિદ્વત્તા કે વાદવિવાદથી પ્રાપ્ત થતું નથી. ધર્મનાં બે અંગો એક તત્ત્વચિંતન અને બીજું કર્મકાંડની વિધિઓ. આપણા શાસ્ત્રકારોએ ‘ફાન ઉપામ્યાં મોટા’ કહ્યું છે. અંધપંગુ ન્યાય પ્રમાણે બન્નેની આવશ્યકતા છે. તત્ત્વજ્ઞાન એ તો જીવનના મૂળ અને અંતની શોધનું અનુભવભાથું લઈને રચાયેલું અત્યુત્તમ શાસ્ત્ર છે. તત્ત્વજ્ઞાન એ કેવળ અનુમાન કે લ્પનાનો વિષય નથી, પણ જીવનના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે એનો ઉપયોગ છે. ભારતીય જીવનદૃષ્ટિ તત્ત્વજ્ઞાનને અગ્રપદે સ્થાપે છે કારણ કે માનવીના સર્વાગીણ વિકાસમાં વ્યકિત અને સમાજના હિતની સમતુલાની જાળવણીમાં જીવનને ઉત્તમ ધ્યેયનિષ્ઠ બનાવી સત્ત્વોન્મુખ બનાવવામાં તત્ત્વજ્ઞાનનો આધાર જરૂરી છે. એ સત્યને જે સમજે છે તે સ્વીકારે છે. કર્મકાંડનાવિધિવિનાનું, માત્ર કોરુતત્ત્વચિંતન ધાર્યું પરિણામ લાવી શકે નહીં. બન્ને અંગોએ સાથે સાથે જ રહેવું જોઈએ. આ બન્નેનો સમન્વય સાક્ષાત્કારનું લક્ષ્ય સમર્પે છે. એ બન્ને એકઠાં મળીને જીવનની સાર્થકતા સમર્પે છે. આમ ધર્મ એ તત્ત્વચિંતન અને કર્મકાંડનું બુદ્ધિયુક્ત સંમિશ્રણ છે. આપણે અપેક્ષા રાખીએ કે તિમિર, મૃત્યુ અને કલહનાં બળોની સામે તેજ, જીવન ને પ્રેમનાં બળોનો વિજય થાય. Page #45 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] મૂલ્યનિષ્ઠ ધર્મ-પ્રણાલિકાઓ ધર્મ જીવનનાં અમુક સનાતન મૂલ્યોનું વિધાન કરે છે. આવાં મૂલ્યો અને આચારના નિયમો અમુક કક્ષાએ બધા જ ધર્મોએ સ્વીકાર્યા છે. આ બધાં મૂલ્યોનું મૂળ ઉદ્ભવસ્થાન ત્રિપદી છે. તો જ જીવાત્મા પોતાનું હિત એટલે આત્મકલ્યાણ સાધીને મોક્ષ પામી શકે. એત્રિપદીને જીવિત રાખવા માટેનું અમૃતમય પરમ અમોઘ ઔષધ છે ત્રિપદી પ્રત્યે પરમ અકાટ્ય શ્રદ્ધાપૂર્વક સર્વતઃ પ્રાણાતિપાદ મૃષાવાદ અદત્તાદાન મૈથુન અને પરિગ્રહ વિરમણવ્રત. એ પંચપાદ ધાર્મિક આચારસંહિતા અંગીકાર કરીને અણિશુદ્ધ અખંડ આરાધન કરનાર સમસ્ત વિશ્વ ઉપર નિરંતર કલ્પનાતીત અસીમ ઉપકાર સહજભાવે કરી રહેલ છે. તેવા પરમ ઉપકારક વર્ગને શાસ્ત્રોમાં પૂજ્ય શ્રમણ-શ્રમણી રૂપે કે પૂજ્ય સાધુ-સાધ્વી રૂપે વર્ણવેલ છે. અલોકાકાશ પ્રદેશ અનંત છે, તેમ જીવસૃષ્ટિ પણ અનંત છે. તેમાં માનવજીવસૃષ્ટિ તો અનંતમાં ભાગે જ છે. તે અનંતમા ભાગની માનવસૃષ્ટિમાંથી સદાને માટે અત્યલ્પસંખ્યક માનવસૃષ્ટિ જ પંચપાદ ધાર્મિક આચારસંહિતાને સર્વતઃ અંગીકાર કરીને અણિશુદ્ધ અખંડ પાલન (આચરણ) કરનાર હોય છે. સર્વતઃ અંગીકાર કરીને આચરણ કરનાર કરતાં અમુક અધિક સંખ્યક માનવસૃષ્ટિ સમ્યકત્વપૂર્વક દેશતઃ ભિન્ન ભિન્ન રીતે સ્થૂલ વ્રતનિયમોને અંગીકાર કરી પાલન કરનાર હોય છે, અને શેષ સર્વ માનવસૃષ્ટિને સર્વત અને દેશતઃ સ્કૂલ વ્રત-નિયમોને અંગીકાર કરીને પાલન કરવા અતિશય દુષ્કર લાગવાથી, તે શેષ માનવસૃષ્ટિમાંથી માર્ગાનુસારિતાના અમુક અમુક અંશને વરેલ અત્યલ્પ - માનવસૃષ્ટિએ પોતાના જીવનનું ઘડતર આદર્શ બને, તે માટે અમુક અંશે અહિંસા-અસત્યનો ત્યાગ અને બ્રહ્મચર્ય એ ત્રિપાદ આચારસંહિતાને અંગીકાર કરીને પાલન કરવા લાગ્યા અને વ્રતનિયમ આદિથી સર્વથા નિરપેક્ષ એવો માનવ સમુદાય અત્યધિક સંખ્યક છે. તે માનવ સમુદાય તો અસુરો, દાનવો અને મહાક્રૂર હિંસક પશુઓને પણ લજવે અને વટલાવે તેવો મહાભયંકર અભિશાપરૂપ છે. તે બાલિશતાને કારણે આજનું દૃશ્ય વિશ્વ ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારતું સાવ ભાંગી પડ્યું છે. આત્મવત્ સર્વભૂતેષુ' અર્થાત્ જીવમાત્ર પ્રત્યે આત્મીયતા કેળવવી એ આત્મવિકાસનું એટલે પરમાત્મસ્વરૂપ પામવાનું લક્ષણ છે. અહિંસા એ અભયનું, આત્મપરાયણ જીવનનું સ્વાભાવિક ફળ છે. માનવ જેવા ઉત્તમ ભવ મળ્યા પછી તો જીવાત્માએ સત્ય અને સદાચારના ચરમસીમાન્ત શાશ્વત આદર્શોના સદાયના અધિકારી થવાય તે રીતે વર્તવાનું છે. સ્વાર્થસાણસાની ભયંકર ભીંસ(પકડ)માંથી સદાને મુક્ત કરાવીને પરમાર્થના પરમ પવિત્ર પંથે પ્રસ્થાન કરાવીને પ્રલયકાલીન ઝંઝાવાતી વાયુની જેમ પુરપાટ આગળ ને આગળ દોડાવે (ધપાવે) તેને જ્ઞાનીઓએ ધર્મ કહ્યો છે. આત્માને સ્વાર્થાન્ધ, લોભાન્ય, કામાન્ય, ક્રોધાન્ય અને નિર્દયાશ્વ આદિ સર્વ દુર્ગુણોની દુર્ગન્ધથી ગંધાતા ઉકરડા જેવો બનાવે, તો તે ધર્મ નહીં, પણ મહા અધર્મ છે. સ્વાર્થાન્ત આત્માઓ ધર્મનું ફળ ઇચ્છે છે, પણ તેમને ધર્મનું આચરણ કરવું ગમતું નથી. પાપનું ફળ નથી જોઈતું, પણ પાપ નિરંતર તન્મય, તદાકાર બનીને પ્રસન્નતાપૂર્વક કર્યે જ જાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના પ્રબળ ક્ષયોપશમથવાના કારણે, અને તેમાં પણ દર્શનમોહનીય કર્મનો બળવત્તર ક્ષયોપશમ થવાના કારણે પ્રગટેલ સાચી સમજ, અને આત્માનું આત્યંતિક કલ્યાણ સધાવીને મોક્ષ પ્રાપ્ત કરાવે, એવો જ શ્રી જિનેન્દ્ર પરમાત્માક્ત ધર્મ, તે ધર્મના મર્મને અતીવ ઊંડાણથી સમજેલ શ્રી પુણિયા શ્રાવક, કે શ્રી આનંદ કામદેવાદિ જેવા પરમ સુસજ્જન ધર્મનિષ્ઠ શ્રાદ્ધરત્નોનું બાહ્ય અભ્યતર જીવન નિર્દભ હોવાથી એકરૂપ કોરી પાટી જેવું હોય છે. એવા નિર્દભ પરમ સુસજ્જન ધર્માત્માઓ તો આંગળીના વેઢે ગણાય તેટલાય નહીં હોય. ત્યારે એની સામે એટલે નિર્દભ પરમ સુસજ્જન ધર્માત્માઓનો પ્રતિસ્પર્ધી એટલે અજ્ઞાન અને મોહાધીન એવો અધમાધમ પરમ પામર વર્ગ તો કલ્પનાતીત બહુસંખ્યક છે. તે વર્ગ તો એમ જ સમજી બેઠો છે, કે દુર્જનતા, ધૂર્તતા અને પાપનું આચરણ કરવું એ તો અમારો અનાદિકાલીન જન્મજાત અધિકારરૂપ મુદ્રાલેખ છે. એ વર્ગમાંથી જેમનો કંઈક અંશે જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મનો ક્ષયોપશમ થયેલ છે એવો વર્ગ વ્યાવહારિક જીવન સાથે અત્યલ્પ અંશે ધાર્મિક જીવન પણ આવે છે, પણ ધર્માત્મા હોવાનો દેખાવ કરવા માટે દંભનું સેવન થતું પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યું છે. આ સંબંધમાં આપણું અજ્ઞાન ભાંગે, ધર્મને આપણે આપણા પ્રત્યક્ષ આચરણમાં જ ઉપયોગમાં લઈએ અને એ માટે આપણાં જૈન સૂત્રો, ગીતા, મહાભારતનાં વચનો વગેરે આપણને ખૂબ જ ઉપયોગી બની રહે તેમ છે. મૂર્તિપૂજા સગુણોપાસના જેવી કોઈ દિવ્ય કલ્પના નથી અને એના જેવો બીજો કોઈ આનંદ નથી. સગુણોપાસના કરતી વખતે મૂર્તિમાં રોજ રોજ નવા ભાવો જોવા મળવા જોઈએ. તત્પરતા અને સમર્પણના ગુણો જીવનવિકાસ માટે સગુણોપાસકમાં અતિ આવશ્યક છે અને તે મૂર્તિપૂજા દ્વારા મળતા હોય છે. વાસ્તવિક મૂર્તિપૂજા બહુ ઉચ્ચ છે. મૂર્તિની શક્તિ માનવીને જીવનની ટોચ સુધી લઈ જાય છે. એક જ મૂર્તિમાં બાળકોને રમકડું લાગે, કલાકારને શિલ્પનાં દર્શન થાય, ચિત્રકારને તેમાં પુરાયેલા રંગો ભાસે, સોનીને અલંકાર દેખાય, પણ ભાવપૂર્ણ અંત:કરણવાળા ભક્તની વાત ન્યારી છે. તે ભક્તાત્માને મૂર્તિમાં પરમાત્માનાં દર્શન થાય છે. ભાવથી મૂર્તિપૂજા કરવી હોય તો શક્તિ અને કૌશલ્ય જોઈએ. ભગવાન જેવું શુદ્ધ સ્ફટિકવત્ ચિત્ત કરવા માટે તો વિધિવત્ મૂર્તિપૂજા અવશ્યમેવ કરવી જોઈએ. તેમાં પણ પહેલાં તનુપૂજા, પછી ગુણપૂજા અને છેલ્લે તત્ત્વપૂજા – આમ મૂર્તિપૂજાની પરંપરા ગણાવી શકાય. પૂજાનાં આ શ્રેષ્ઠતમ પગથિયાં છે. એ માર્ગે જવાથી પ્રભુના ચિત્ત જેવું આપણું ચિત્ત થાય. એવી પણ એક વિચારધારા પ્રવર્તે છે કે તીર્થકરો શબ્દબ્રહ્મસ્વરૂપ છે. આખું જગત શબ્દનો અંશ છે, નાદની લીલા છે. એ નાદની શક્તિનું મૂળ અહંતોમાં છે, દેહધારી અહંતોમાં છે. દેવતાઓ આ શબ્દને અધીન છે; અહંતોની એ શક્તિને પ્રાપ્ત કરવા જ આપણે ત્યાં પૂજાપદ્ધતિ છે. એ પરમશક્તિ મૂર્તિના માધ્યમથી પ્રગટ કરવા માટે મૂર્તિનિર્માણ છે. એના અવતરણ માટે પ્રતિષ્ઠા છે. મૂર્તિમાં એ શક્તિનો Page #47 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૩૧ સંચાર ચાલુ રહે તે માટે પૂજાપાઠના પણ ચોક્કસ નિયમો છે. પૂજા દ્વારા એ વૈશ્વિક શક્તિનો મૂર્તિમાં સંચાર અને આપણામાં એ પાત થાય તેવી પ્રક્રિયા ગોઠવાઈ છે. “તત્થવ અને પીવંતુ નો અર્થ પણ આ જ છે. તીર્થકરના નિર્વાણ પછી પણ એમની શક્તિ મૂર્તિ કે આચાર્યના માધ્યમ દ્વારા અસંખ્યકાળ સુધી સક્રિય રહે છે. આ એક અતિ ગૂઢ પ્રક્રિયા છે. જૈનધર્મમાં શ્રી શાંતિસ્નાત્ર પણ એક વિશિષ્ટ પૂજન ગણાયું છે. મહામૂલ્યવાન, મહાપ્રભાવી, મહાચમત્કારી અને સચોટશાંતિસાધન શ્રી શાન્તિસ્નાત્રવિધાન છે. એમાં અનેક રોગો, ઉપદ્રવો, ભયમાંથી શાંતિ મેળવવાના સુફળો સદ્ય પ્રાપ્ત થાય છે. વિવિધ પ્રકારની મૂર્તિઓ - શ્રીમદ્ ભાગવતના અગિયારમા સ્કંધમાં અને શ્રી જૈન દર્શનમાં પણ જે રીતે બતાવ્યું છે તે રીતે, આઠ પ્રકારની મૂર્તિઓનો ઉલ્લેખ કરાયો છે : પથ્થરથી બનાવેલી, કાષ્ઠની, કોઈ પણ ધાતુની, છાણ અથવા માટીની, આલેખિત (ચિત્ર), રેતીની યા રેતાળ પથ્થરની, રત્નનિર્મિત (પ્રવાલ યા તો સ્ફટિકરનો) અથવા માનસિક. મૂર્તિનિર્માણ માટે શિલા પરીક્ષાનું તલસ્પર્શી જ્ઞાન હોવું અત્યંત અનિવાર્ય છે. પાષાણ સારો, સખત . અને સુરુચિકર હોવો જોઈએ. પાષાણની પરીક્ષા પણ ત્રણ પ્રકારે થતી હોય છે. આવી અનેક વિગતો જાણવી જરૂરી છે. અત્રે તેની વિસ્તૃત ચર્ચા નહીં કરીએ. ધાતુની મૂર્તિઓ પૂર્વકાળમાં પણ બનતી. પ્રિન્સ ઑફ વેલ્સ સંગ્રહાલય (મ્યુઝિયમ), મુંબઈમાં, તીર્થકર શ્રી પાર્શ્વનાથની કાંસ્યપ્રતિમા સુરક્ષિત છે. પટણા (બિહાર) સંગ્રહાલય(મ્યુઝિયમ)માં રહેલાં ધાતુશિલ્પોમાં એક ધર્મચક્ર, એક કલ્પવૃક્ષ અને ૧૬ જૈન તીર્થકરોની મૂર્તિઓનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં દેવમૂર્તિઓને ધાતુમાં ઢાળીને બનાવવાની પ્રણાલિકા વ્યાપક રૂપે પ્રચલિત હતી. આ ઉપરાંત ખાસ પ્રકારની ચીકણી મૃત્તિકા અને સૈકાઓ સુધી સડે નહીં એવા કાષ્ઠનો ઉપયોગ પણ મૂર્તિઓ બનાવવામાં થતો હતો. મૂર્તિવિધાનના પરિપ્રેક્ષ્યમાં હિતેશભાઈ શાહનોલેખ જોઈ જવા જેવો છે. મૂર્તિ ચા ચંદ્રપૂજા-પ્રતિષ્ઠા મૂર્તિ અથવા યંત્ર ધાતુ, ચિત્ર કે પાષાણ, ગમે તેનાથી બનાવાય; છતાં જ્યાં સુધી તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં ન આવે, ત્યાં સુધી તેમાં અને સામાન્ય ધાતુ આદિ પદાર્થોમાં તફાવત નથી. વ્યાપક પરમ દેવતાની મૂર્તિ-યંત્રાદિમાં સૂરિ-મંત્રાદિથી અભિમંત્રિત પરમ સુવાસિત (સુગંધી), વાસચૂર્ણ ચપટીમાં લઈને જે તે દેવાદિના મંત્રો દતચિત્તે ઉચ્ચાર કરવાપૂર્વક મૂર્તિ-મંત્રાદિ ઉપર વાસક્ષેપ કરવાથી તે મૂર્તિમંત્રાદિમાં જે તે દેવાદિનું અવતરણ અને તેની અચિન્ય શક્તિનો ન્યાસ કર્યો ગણાય. તેનું અપર નામ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા વિના મૂર્તિમંત્રાદિ મહદંશે ફળ દેવા સમર્થ થતાં નથી. ગાયના સમસ્ત શરીરમાં સૂક્ષ્મ રીતે દૂધ બની રહ્યું હોય છે, પણ તે સૂવે છે તો તેનાં સ્તનોમાંથી જ. તેવી જ રીતે દેવ સર્વવ્યાપી હોવા છતાં, તેનો સવિશેષ પ્રકાશ મૂર્તિ-વિગ્રહ-પ્રતિમા-મંત્રાદિમાં જ થાય છે, જેના પ્રભાવે કરી દુર્ગમ કાર્યો સુગમ બને છે, યશનો વિસ્તાર વધે છે, અને અચિંત્ય લાભ મળે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જૈનતંત્રનાં સિદ્ધિ આપનારાં યંત્રો અને મંત્રો જૈન તંત્રશાસ્ત્રમાં યંત્ર અને મંત્રનું મહત્ત્વ ઘણું જ ઊંચા પ્રકારનું હોય છે. આ શાસ્ત્રોમાં જે યંત્રો હોય છે તે બધાં યંત્રો કરતાં જુદાં હોય છે. આ યંત્રો જાણકારો પાસે ચાંદીના પતરા ઉપર, તાંબાના પતરા ઉપર કે સોનાના પતરા ઉપર કોતરાવી તેને મંત્રથી સિદ્ધ કરી રાખવામાં આવે તો ઘણું ઉત્તમ ફળ આપે છે. આ યંત્રોને ભોજપત્ર, ચંદન, સુખડ વગેરે દ્વારા માદળિયામાં બીડવામાં આવે છે. ગુજરાત સમાચાર'ના દર અઠવાડિયે પ્રગટ થતા કિરતાર વિભાગમાં આ વિષય ઉપર ઘણો વખત સુંદર પ્રકાશ રેલાય છે. - મંત્રશાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્ર સંબંધની પૂર્વકાલીન હસ્તપ્રતો વગેરેનું વિપુલ સાહિત્ય અમદાવાદભાનુપ્રભા સેનેટોરિયમમાં પૂ.પં. શ્રી સુબોધવિજયજી મહારાજશ્રી પાસે ઉપલબ્ધ હોવાનું પણ જાણવા મળે છે. અન્વેષકોએ પૂજ્યશ્રીનો સંપર્ક સાધવા જેવો છે. પ્રતીકોપાસના પ્રતીકો આપણાં સાંસ્કૃતિક સૂત્રો છે. આ પ્રતીકોની પાછળ ભવ્ય ભાવનાની સુવાસ (સુગંધ) છુપાયેલી છે. આ ભાવના જ પ્રતીકને અર્થવાન, સામર્થ્યશીલ તેમ જ જીવંત બનાવે છે. પ્રતીક એ મૌનની ભાષા છે, શાંતિનું સંગીત છે, સંસ્કૃતિના મહિમાનું મૂંગું ગીત છે. પ્રતીકોપાસના એટલે બિંદુમાં સિંધુને જોવાની અમૂલ્ય તક અર્થાત્ બિંદુમાં સિંધુનું નિદર્શન થવાનો અણમોલ અવસર; ગાગરમાં સાગરની અપાર શક્તિને સહજમાં સમજવાનો અપૂર્વ અવસર. ભાષાના અભાવમાં ભાવને અભિવ્યક્ત કરવાની અજોડકળા, શબ્દોની અનુપસ્થિતિમાં વિચારને વ્યક્ત કરવાની વ્યવસ્થા, સંકેતમાં શાસ્ત્રરહસ્યને સમજાવતું અનોખું વિજ્ઞાન. જીવનના ઊંડાણની સાધનાની પ્રતીતિ કરાવે એનું નામ પ્રતીક. આ પ્રતીક વિના કોઈને ચાલતું જ નથી. બધા જ દેવો યા તો બધાં જ પ્રતીકો તેમના અધિષ્ઠાતાઓની અચિન્ય શક્તિની અનુભૂતિ અને પ્રતીતિ કરવનારાં છે. જે સાકાર પ્રતીકો હોય છે તેની પાછળ રહસ્યપૂર્ણ તાત્વિકતા રહેલી છે. વાહન, હાથ-પગ આદિનાં આકાર-પ્રકાર તથા હાથોમાં દર્શાવેલ ભિન્ન ભિન્ન વસ્તુઓ હેતુલક્ષી છે. એટલે એક-એક પ્રતીકના તાત્ત્વિક ભાવને સમજવા પ્રયત્ન કરીએ. આ પ્રતીકોનું આધ્યાત્મિક અર્થઘટન જરૂરી મનાયું છે. પ્રતીકોના માધ્યમથી જ મહાન સાંસ્કૃતિક વિચારધારાને સહજ અને સરળ રીતે સંક્ષેપમાં વ્યક્ત કરી શકાય છે. આ પ્રતીકોની ઉપાસના જો જાગૃતપણે રહીને સમજણપૂર્વક કરવામાં આવે તો એ સાંસ્કૃતિક સંકેતો આપણા જીવનમાં પ્રેરક, પોષક, પ્રોત્સાહક અને કાર્યસાધક બની રહેશે. જૈન શાસનમાં આઠ પ્રકારની મંગલસૂચક આકૃતિઓ અષ્ટમંગલ નામે ઓળખાય છે, તે બધાં પ્રતીકો ઘણું ઘણું સૂચવે છે. વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી પદ્માવતીજીના ચાર હાથોમાં રહેલાં પ્રતીકોમાં પણ તથ્યપૂર્ણ હકીકતો | નિહિત છે, જે આ ગ્રંથનાં પૃષ્ઠો પરથી જાણી શકાશે. Page #49 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] શ્રી પદ્માવતીજીનો અપાર મહિમા ચોવીસ તીર્થકરોમાં ગુણદૃષ્ટિએ, ઉપકારદૃષ્ટિએ, જ્ઞાનદૃષ્ટિએ, પરિણામદૃષ્ટિએ પ્રત્યેક તીર્થકર પરમાત્મા સમાન હોવા છતાં, શ્રી પાર્શ્વનાથજી પરમાત્માનું આદેય નામકર્મ વિશિષ્ટ હોવાથી ભગવાન શ્રી પાર્શ્વનાથજીનો પ્રભાવ પ્રબળ રહ્યો છે. પ્રત્યેક તીર્થંકર પરમાત્માએ તીર્થ(શાસન)ની સ્થાપના કરેલ હોવા છતાં સહુથી અલ્પ શાસનકાળ ભગવાન શ્રી પાર્શ્વનાથજીનું રહ્યું છે. એટલે માત્ર ૨૫૦વર્ષ શાસન ચાલ્યું તો પણ તેમનો પ્રભાવ અજોડ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આદેય નામકર્મ એટલું મોટું હતું કે અતીત, વર્તમાન અને અનાગત એમ ત્રણે ચોવીસીમાં તેઓ પૂજાયા છે અને પૂજાશે. આ ઘટના મનનચિંતનનો વિષય બની જાય છે. ભગવાન શ્રી પાર્શ્વનાથજીનો આ પ્રભાવ (જાહેરાત) આગલી ચોવીસીમાંથી થઈ તે સમય અને વર્તમાન સમયનું અંતર અઢાર કોટિ કોટિસાગરોપમનું પ્રાય છે. ભગવાન આ ચોવીસીમાં પણ ત્રેવીસમાં એટલે સાવ પાછલા સમયમાં ૧૦૦ વર્ષનું આયુષ્ય, ૨૫૦ વર્ષના શાસનકાળ છતાં અઢાર કોટિ કોટિ સાગરોપમના કાળથી ગત ચોવીસીમાંદામોદર તીર્થંકરના શાસનકાળમાં અષાઢી શ્રાવકે તેમનાં પ્રતિમાજી ભરાવેલાં જે ઉત્તર ગુજરાતમાં શંખેશ્વરજી તીર્થમાં મોજૂદ છે. ભારતભરમાં સૌથી પુરાણી પ્રતિમા એ જ છે. અને તે પ્રભુજીના તીર્થકર જન્મને માત્ર ૨૭૬૫ વર્ષ થયાં છે. અજાયબ વાત છે તે પ્રતિમાજીની પૂર્વકાલીનતા વિશે અને અનેક વખત દેવલોકમાં પણ પૂજાયા. આવો દાખલો કોઈ વખતનો, કોઈ તીર્થકરનો પણ નથી. તીર્થકર દેવો કોઈ પણ પરચા, શ્રાપ, વરદાન આપતા જ નથી. પૂર્ણ જ્ઞાની, અપાર શક્તિવંત, અનંત લબ્ધિસંપન્ન છતાં પણ પરચો નહીં, પક્ષપાત નહીં - ઉપયોગ માત્ર પરમાર્થ. રામથી ન તરે તે પથ્થર રામના નામે તરી જાય, એ દૃષ્ટાન્ને પાર્થપ્રભુના નામથી, સ્નાત્રજળ-અનુષ્ઠાનોથી ભગવાન પાર્શ્વનાથ થયા પહેલાં પણ ચમત્કારો બન્યા છે એટલે પ્રગટપ્રભાવી તો છે જ. ચોવીસ તીર્થંકરો નિર્વાણ પામી ગયા, મોક્ષે પધારી ગયા, નિરાકાર થયા, પરમ જ્યોતમાં ભળી ગયા છતાં પણ જેના પરચા દેખાય છે, માનતાઓ લેવાય છે અને મનોવાંછિત પૂર્ણ પણ થાય છે, એ પાર્શ્વનાથજીનો આવો પ્રભાવ પ્રગટ કેમ રહ્યો? કયા કારણે? – આ બધાં ઊંડાં રહસ્યો જાણવા-સમજવા પ્રયત્ન કરવો જ રહ્યો. અધિષ્ઠાયક દૈવી શક્તિ જે શાસનના રક્ષક ભક્તો છે, જેના વિના શાસન ચાલે નહીંતે ચતુર્વિધ સંઘ માનવગતિમાં અને અધિષ્ઠાયક દેવો દૈવી શક્તિમાં છેજ. આ અધિષ્ઠાયકો અપાર શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરનાર ભક્તાત્માઓને મહદંશે પ્રત્યેક રીતે સહાય કરે છે. પ્રભુજીનો પ્રભાવ ટકી રહે અને વૃદ્ધિ પામતો રહે તેવા તેમના પ્રયાસો હોય છે. પ્રભુ-પ્રતિમા સ્થાપન કરતાં તેમની પણ પ્રાણપ્રતિષ્ઠા થાય જ છે. તે બધાંમાં પાર્શ્વનાથજીના અધિષ્ઠાયકો વિશેષ જાગૃત છે. તીર્થની પ્રભાવના કરવામાં અધિષ્ઠાયકો ઉદ્યમશીલ રહે છે, એ સુવિદિત છે. અધિષ્ઠાયક દેવગતિમાં હસ્તી ધરાવે છે, શક્તિવંત છે; ભૂતકાળમાં Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પોતાના ઉપર થયેલા પ્રભુજીના ઉપકારોથી જ ભગવાનનો મહિમા વિશેષ કરવા, અનેકને જિનશાસનમાં આકર્ષીને, ખેંચીને જોડવા, રક્ષવા આદિના માધ્યમથી ઉપકાર કરી શકે છે. એટલે કોઈ પ્રભુભક્તિમાં સહાય માટે, કોઈ પોતાનાં દુઃખદર્દી ટાળવા માટે આ પ્રભાવશાળી દૈવી શક્તિનો ઉપયોગ કરે છે, તેની ભક્તિ કરે છે, મંત્રજાપ કરે છે, પૂજન કરે છે. શક્તિ પૂજાય છે એ નક્કર હકીકત છે, અને સમકિતવંતની શક્તિનો ઉપયોગ ઉપકારસભર હોય તેથી જજગતમાં એવી મહાદેવીઓનું જોરદાર વર્ચસ્વ છે. લક્ષ્મીજી અને સરસ્વતી એ દેવીઓ નામ અને રૂપથી શાશ્વત છે, વિશ્વવ્યાપક છે. અપાર શ્રદ્ધાપૂર્વક એ દેવીઓના મંત્રજાપથી એ દેવીઓ કાર્યસિદ્ધિમાં સહાયક બને છે. લક્ષ્મી એ શક્તિ છે, સરસ્વતી એ જ્ઞાન છે. જ્ઞાન અને શક્તિ એ ચૈતન્યગુણ છે અને ચૈતન્ય દ્રવ્યમાં વ્યાપક છે. તેમનાં તીર્થો પણ છે. મૂર્તિમાં નારી સ્વરૂપે છે છતાં ગુણતત્ત્વ છે. અદૃશ્ય છતાં પણ નામથી દૃશ્યપણે છે. અગ્નિ હોય છતાં ધુમાડો ન હોય તે બને, પણ ધુમાડો દેખાતાં જ અગ્નિ હોવાનું ચોક્કસ થાય છે. ચોવીસ તીર્થકરોને અધિષ્ઠાયિકા દેવીઓ છે જ, કોના કોનાં દેવદેવીઓનું ચ્યવન થઈ ગયું છે તે તો જ્ઞાનીઓ જાણે, છતાં મહાદેવી પદ્માવતીજીનો મહિમા અત્યારે વિશેષ દેખાય છે અને ૧૬,000 દેવદેવીઓના પરિવાર પર આધિપત્ય ધરાવતાં હોવાનું કહેવાય છે. શ્રી પાર્શ્વનાથજી ભગવાન, પાર્શ્વયક્ષ, ધરણેન્દ્રદેવ પદ્માવતી યક્ષિણીદેવી એ બોલાતાં નામે ત્રણે એક રાશિમાં છે એમ કહી શકાય. પદ, પદ્મ, પદ્માવતી, એ મહામંગલકારી છે. પદ એટલે અધિકાર, જે મહાદેવીઓનાં નામોમાં પ્રથમ છે. પદ્મ એટલે કમળ એ વિષ્ણુ ભગવાનના હાથનું ચિહન છે. દેવયોનિ અને મનુષ્યયોનિ તે ઉત્તમ છે. મનુષ્યગતિમાં, નારીજાતિમાં સર્વશ્રેષ્ઠ જાત પદ્મિની નારી કહેવાય છે. ચક્રવર્તીનાં ચૌદ રત્નોમાં આવાં સ્ત્રીરત્નોનો સમાવેશ હોય છે, જ્યારે દૈવી સ્ત્રીઓમાં પદ્માવતી શ્રેષ્ઠ કક્ષાની સમ્યગદૃષ્ટિ દેવી છે, મહાન ઉપકારી છે, મોક્ષસાધનામાં સહાયક છે, શક્તિ અગાધ છે, જે સર્વઅમંગલોનો નાશ કરનારી છે, ભાવિક ભક્તોનું કલ્યાણ કરનારી છે, જેમનાં દર્શન માત્રથી હૃદયમાં શાંતિનું પ્રાગટ્ય થાય એવાં મહાદેવી જગદંબાનું આસન કુકર્કટજાતિનો સર્પછે, તે પદ્માવતી દેવીના મસ્તક ઉપર પાર્શ્વનાથજીનું છત્ર છે, એટલે પ્રભુજીની પ્રભા તે દેવીના મસ્તકના બ્રહ્મરંધ્રુવિભાગે સ્થિર રહે છે-જ્યારે અન્ય અધિષ્ઠાયિકા દેવીઓને મસ્તક ઉપર પ્રભુની આજ્ઞા હોવા છતાં દૃશ્યપણે હોતું નથી. આ દેવદેવીઓની વૈક્રિય કાયા છે, તેમનો જન્મ ગર્ભથી ન થતાં ઉપપાતશયામાં થાય છે. મનુષ્યોની જેમ તેમનું નામ પાડવામાં આવતું નથી, પૂર્વભવોના પુણ્યના સરવૈયા રૂપે રૂપલક્ષણોથી તેમનાં નામનિક્ષેપો શાશ્વત હોય છે. આ પદ્માવતીજીનાં સ્વતંત્ર તીર્થો પણ થયેલાં છે. ત્યાં પણ તેમના શિર પર શ્રી પાર્શ્વનાથજી પ્રભુના પ્રતિમાજી વિરાજમાન છે. રાયપુર - દાદાવાડીમાં શ્રી પદ્માવતીજી માતાજીનું સ્વતંત્ર મંદિર ખૂબ જ પુરાણું છે. યતિશ્રી ટીકમચંદજીએ પ્રતિષ્ઠા કરી હોવાની માહિતી મળે છે. એ જ રીતે મદ્રાસ નગરમાં પણ Page #51 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] શ્રી પદ્માવતીની મૂર્તિ ઘણી જ ચમત્કારી હોવાનું જાણવા મળ્યું છે. પાદલિપ્તસૂરિકૃત ‘નિર્વાણકાલિકા' માં લખ્યું છે તેમ ભગવાન પાર્શ્વનાથજીનાં અધિષ્ઠાત્રી શ્રી પદ્માવતીજી માતાજી સુવર્ણવર્ણા છે. કર્ણાટકમાં તેમનાં મંદિરો છે. જિનાલયોમાં શ્રી પાર્શ્વનાથજી પ્રભુના પાષાણ તેમ જ ધાતુનાં પ્રતિમાજીઓ સાથે અને ક્યાંક ભિન્ન રીતે શ્રી પદ્માવતીજી માતાજીનાં પ્રતિમાજીઓ વિરાજમાન છે, તે ખૂબ જ મનનીય છે. દક્ષિણ ભારતમાં શ્રી પદ્માવતીજીનો પ્રભાવ અતિશય પ્રબળ જણાય છે. ત્યાંનું હુમચ એ આ પદ્માવતીદેવીનું સુવિખ્યાત સ્થાનક છે. તિરુપતિમાં પણ તળેટીના નગરમાં જ પદ્માવતીનું જુદું મંદિર છે. સાધનાક્ષેત્રે વિચારતાં જણાય છે, કે દેવી પદ્માવતીજી મોક્ષમાર્ગમાં સહાયક છે, પ્રભુભક્તિમાં સહાયક છે, સૌભાગ્યની વૃદ્ધિ કરનારી છે. શ્રી જિનશાસનનું રક્ષણ કરનારી આ મહાદેવીનો મહિમા વર્તમાન સમયમાં ખૂબ જ પ્રબળ છે. તેના શરણમાં જનારને ભય-શોક-ચિંતા રહેતાં નથી. જેમની ભક્તિ કરવાથી શક્તિ વધે છે, અશક્ય શક્ય બને છે અને મનના સર્વ મનોરથો પૂરા થતા હોવાનું કહેવાય છે. શ્રી પદ્માવતીજીના મહિમા વિષે આ ગ્રંથમાં જ પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ. સા. તથા વિધિકાર શ્રી જશુભાઈ શાહે સુંદર પ્રકાશ આપ્યો છે. પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી દેવરત્નસાગરજી મ. સા. નું સાન્નિધ્ય પણ અમને ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે. પૂજ્યશ્રીની પ્રેમાળ લાગણી અને વાત્સલ્યભાવથી આ આયોજન સમૃધ્ધ બની શક્યું છે. જપસાધના કોઈ પણ મંત્રનું સ્મરણ કરવું એનું નામ જપ, જપનો મંત્ર બહુ લાંબો ન હોવો જોઈએ. અકાટ્ય શ્રદ્ધાપૂર્વક મંત્રજાપ કરવાથી તે મંત્ર ફળદાયી બને છે. વૈદિક શાસ્ત્રોમાં અને લોકમાં એમ કહેવાયું છે કે કૃતયુગમાં ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં યજ્ઞ કરવાથી અને દ્વાપર યુગમાં પૂજન કરવાથી જે સિદ્ધિ મળે છે, તે ઈષ્ટદેવનાનામજપથી કળિયુગમાં પ્રાપ્ત થાય છે. પતંજલિ મુનિએ યોગદર્શનમાં પણ પ્રણવમંત્રની સિદ્ધિ માટે સૂત્રથી જપ કરવાનું તથા તેની અર્થભાવના કરવાનું સ્પષ્ટવિધાન કરેલું છે. ભૂતશુદ્ધિતંત્રમાં પણ કહેવા મુજબ જપ કરતી વખતે બહારના વિષયોને મનથી સદંતર દૂર કરવા. અને ગીતામાં પણ સ્પષ્ટ કહેવાયું છે, કે શરીર વિભૂષાનો ત્યાગ કરીને મેલા રહેવું એ સહેલું છે, ઇન્દ્રિયોનો નિરોધ કરવો એ પણ સહેલો છે, પણ ચિત્તની વૃત્તિઓને અહીંતહીં જતી રોકવી એ કામ અત્યંત દુષ્કર છે. અને તેથી જ મંત્રવિશારદો કહે છે કે જપ કરતી વખતે આળસ મરડવી નહીં, ભયભીત થવું નહીં, નાભિ નીચેનાં અંગોનો સ્પર્શ કરવો નહિ, સીવેલાં વસ્ત્રો પહેરીને મંત્રજપ કરવો નહિ, નગ્ન થઈને મંત્રજપ કરવો નહીં, અન્યોની ઉપસ્થિતિમાં, આસન બિછાવ્યા વિના, ગમન સમયે, શયન સમયે, ભોજન સમયે અને ભ્રમિત ચિત્ત આદિ જેવા અનેક પ્રસંગોએ મંત્રજપનો નિષેધ કરેલ છે, જ્યારે માનસજપ સર્વ અવસ્થામાં કરવામાં કોઈ દોષ નથી. અલબત્ત, તેમાં પણ જેટલી શુદ્ધિ તેટલો વધુ લાભ. પ્રાણાયામ સહિત થતા જપનું ફળ વિશેષ (સગર્ભ) છે. જપ સાથે તપ હોય તો જપ વધારે બળવાન બને છે. આથી જ સુજ્ઞ આરાધકોએ મંત્રજપ દરમ્યાન ઉપવાસ, આયંબિલ, એકાસણું, બિઆસણું કે પાંચ વસ્તુઓનો ત્યાગ – એમાંથી જે શક્યતા હોય, તદનુસાર તપ અવશ્ય કરવું. ટૂંકમાં સ્વને પરમ સત્યમાં વિસર્જિત કરી દેવામાં જ સાધનાની સાર્થકતા Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સમાયેલી છે. શ્રી નેમિસૂરિ સમુદાયના પ. પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિ નંદિઘોષવિજયજી મહારાજશ્રીએ જપસાધના સંબંધે સુંદર પ્રકાશ આ ગ્રંથમાં રેલાવ્યો છે. શ્રી મકરંદ દવેએ એક જગ્યાએ સરસ નોંધ્યું છે કે સ્વાધ્યાય અને ઉપાસના માટે બહુ થોથાં ઉથલાવવાની જરૂર નથી કે ક્રિયાકાંડનો જમેલો કરવાની પણ જરૂર નથી. આપણી અંદરની ચેતના જાગૃત થાય અને રોજિંદા વ્યવહારમાં તે પ્રગટ થાય એ જ જોવાની જરૂર છે. આત્મસાધના અને વ્યવહારશુદ્ધિ જળવાશે, તો ભગવતી ભીતરમાંથી ગુંજન કરી ઊઠશે. જપસાધનામાં ભાવશદ્ધિની અગત્ય ઘણા ઘણા જપ કરો, અનુષ્ઠાન કરો, અનેક પ્રકારના કાયકલેશો સહન કરો, પણ એમાં ભાવશુદ્ધિ ન હોય તો દેવ, યંત્રો અને મંત્ર ફળ આપતાં નથી. અક્ષરશુદ્ધિ અને ઉચ્ચારશુદ્ધિ હોવા સાથે ભાવશુદ્ધિ હોવી પરમતમ અનિવાર્ય છે. ભાવ એટલે અંતરનો ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ, ભાવથી સર્વ પ્રકારના લાભો મળે છે. ભાવથી દેવતાનાં દર્શન થાય છે. ભાવથી પરમ જ્ઞાનસંપદાની પ્રાપ્તિ થાય છે, અને તેથી જ ભાવનું અવલંબન લઈને સર્વ ક્રિયાઓ કરવાનું શાસ્ત્રો અને ધર્મગ્રંથો ખાસ સૂચવે છે. મંત્રજપની પૂર્ણાહુતિ થયા પછી પણ ધ્યાનની પ્રવૃત્તિમાં મનને કેન્દ્રિત કરવું જરૂરી છે. ઇષ્ટદેવ કે આરાધ્ય દેવતાનો મંત્રજપ એક કરોડવાર કરો અને તેમનું ધ્યાન થોડીવાર ધરો એ બન્નેનું ફળ સરખું ગણાયું છે. ધ્યાન વગર આરાધના પૂરી થતી નથી. શાસ્ત્રોમાં મંત્રયોગનાં જે સોળ અંગો વર્ણવાયાં છે તેમાં ૧૪મું અંગ જપ અને ૧૫મું અંગ ધ્યાન માટેનું કહેલું છે. અત્યંતર તપશ્ચર્યાના છ પ્રકારોમાં પાંચમો પ્રકાર ધ્યાનનો મનાય છે. શક્તિરૂપા પદ્માવતીજીના ધ્યાન માટે પણ ઘણી સૂચનાઓ ધ્યાનમાં લેવા જેવી છે. એ જ રીતે મહાપ્રભાવશાળી સંતો, મહંતો અને સિદ્ધો-સાધકોની સિદ્ધિઓનું રહસ્ય યોગવિદ્યા પણ મનાય છે. યોગવિદ્યા એ માનવજીવનને સફળ અને ઉન્નત બનાવવાની સાધના છે. યોગવિદ્યા દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓમાં આગળ અને આગળ વધતાં આત્મા પરમાત્મા સ્વરૂપ બને છે. માનવસંસ્કૃતિના ઉત્થાન સાથે આધ્યાત્મિક જીવનનું ઉત્થાન થયું અને તે સાથે યોગવિદ્યાનું પણ નિર્માણ થયું. જ્યાં જ્યાં માનવસંસ્કૃતિ ઉત્થાન પામી અને તેમાં જે જે ધર્મનો પ્રાદુર્ભાવ થયો ત્યાં ત્યાં યમનિયમો આવ્યા અને એ યમનિયમો યોગરૂપે સંયોજાયા. યોગવિદ્યાની વ્યાપકતા પૂર્વે તેમ જ આજે પણ અત્ર-તત્ર-સર્વત્ર જોવા મળે છે. અનુકૂળતા હશે તો શ્રી પદ્માવતીજીના ગ્રંથના બીજા ભાગમાં આવા અનેક વિષયોની વિશદ છણાવટ કરવાની ભાવના છે. શ્રદ્ધા-કાર્યસિદ્ધિનું રહસ્ય શ્રદ્ધાથી સંકલ્પમાં બળ મળે છે અને તે બળવાન સંકલ્પ કાર્યને સિદ્ધ કરી શકે છે. કાર્યસિદ્ધિનું એ જ રહસ્ય છે. શ્રદ્ધાનું લક્ષણ એ છે, કે શાસ્ત્રનાં અને ગુરુનાં વચનો ઉપર વિશ્વાસ રાખી એમનું અવધારણ Page #53 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] કરવું. તેને પુરુષો શ્રદ્ધા કહે છે. શ્રદ્ધાનો વાસ્તવિક ઉપયોગ એ જ છે કે એનાથી વસ્તુની પ્રાપ્તિ થાય. શ્રદ્ધા એ ચિત્તની એક ન છોડી શકાય એવી પ્રકૃતિ છે. શ્રદ્ધાનો અભાવ કદી સંભવે જ નહીં. જે જાતની જે માણસની શ્રદ્ધા હોય તેવું તેમનું ચારિત્ર્ય ઘડાય છે. શ્રદ્ધા-આયોજન-શ્રમ, આ ત્રણે મળીને સફળતા પ્રાપ્ત થાય છે. મંત્રયોગનાં સોળ અંગોમાં ભક્તિને પ્રથમ મૂકી છે. એનો અર્થ આ ભાવભરી શ્રદ્ધા જ છે. શ્રદ્ધા નહીં તો સિદ્ધિ નહીં. ઘણી વાર બુદ્ધિ શંકા, વિવાદ અને તર્ક ઉઠાવે છે, જ્યારે શ્રદ્ધા સમાધાન અને તત્ત્વને વળગે છે. જ્યાં બુદ્ધિ વિચારમાં પાડી દઈને કશું કરાવી શકતી નથી, ત્યાં શ્રદ્ધા મહાપરાક્રમ કરાવી વિજય અપાવે છે. શ્રદ્ધા મનુષ્યના હ્રયની લાગણી -ભાવના છે. બુદ્ધિના વાદથી તે પર છે. એવી એ શ્રદ્ધાએ જ આ ગ્રંથ આપના કરકમલોમાં મૂકવા અમને ઉત્સાહિત કર્યા છે. શાસનદેવી પદ્માવતી એક માતૃહૃદયા, સાત્ત્વિક શક્તિસ્વરૂપ દેવી છે, તેના હૈયામાં અપાર કરુણા ભરેલી છે. અને તેથી જ આપણા પ્રભાવક પૂર્વાચાર્યોએ પ્રસંગે પ્રસંગે અનેક સ્થળે સ્તુતિવંદના કર્યાના દાખલા પૂર્વકાલીન ગ્રંથોમાં જોવા મળે છે. વર્તમાનમાં વિચરતા શ્રી ભક્તિસૂરિ સમુદાયના શાસનપ્રભાવક પ.પૂ.આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજશ્રીએ સિદ્ધ કરેલા શ્રી પાર્શ્વ-પદ્માવતીના મંત્રજાપ દ્વારા અનેક લોકોને શારીરિક દર્દોમાં ધાર્યું સુંદર પરિણામ લાવી આપ્યાનું કહેવાય છે. પ્રભુના ભક્તજનોનો જ્યાં જ્યાં આર્ત હૃદયે પોકાર થયો છે ત્યાં ત્યાં ભક્તોની આપત્તિઓનાં ઘેરાયેલાં વાદળો માતા પદ્માની સહાયથી તત્કાળ દૂર થયાના સેંકડો દાખલા પૂજ્યશ્રી પાસેથી જાણવા મળે છે. આ દિશામાં પ.પૂ.આ.શ્રી ભુવનશેખરસૂરિજી મહારાજશ્રી, પૂ.પં.શ્રી ધર્મધ્વજવિજયજી મહારાજશ્રી અને ઉત્તર ગુજરાત તરફ વિચરતા પૂ. મુનિશ્રી ધુરંધરવિજયજી મહારાજ સારો પ્રકાશ પાડતા રહ્યા છે. આમાં શ્રદ્ધાબળ મહત્ત્વનું કામ કરે છે. અમારી પાસે હજુ એવાં કેટલાંક શુભ નામો છે જેઓ પદ્માવતી સાધનામાં ખૂબ જ આગળ વધ્યાં છે. એ પૂજ્યશ્રીઓના અનુભૂતિ પ્રસંગો ક્યારેક અનુકુળતાએ આલેખશું. સાધક અને સાધના કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ અર્થે વ્યવસ્થિત પ્રયત્નો કરવા તેનું નામ સાધના. તેના સ્વરૂપનો અને તેના પ્રકારનો આધાર સાધ્ય શું છે તેના ઉપર છે. સત્તા, કીર્તિ, લક્ષ્મી આદિ માટેની ક્રિયામાં મનની એકાગ્રતા કેળવાય છે તેમ સાધના માટે પણ ચિત્તને અન્ય દિશામાંથી વાળવું અનિવાર્ય છે. સાધના એ જીવનની એક કળા છે. અનંતજ્ઞાનીઓએ જે માર્ગો ઉપદેશ્યા, તે માર્ગે ચાલવાથી સાધકને સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. માનવજીવન-સંસાર, જન્મ-મૃત્યુની ધરી ઉપર નિરંતર ફર્યા જ કરે છે. તેમાં પૂર્ણતાના લક્ષ્યને નજર સમક્ષ રાખી ગતિ કરવી તેનું નામ સાધના છે. સાધનામાં સહજતા, સરળતા અને સ્પષ્ટતા અવશ્ય હોવાં જોઈએ. દરેક પંથ અને પરંપરાની સાધનાનાં બે રૂપ હોય છે - સામાન્ય અને વિશેષ. પાતંજલ યોગસૂત્રમાં સામાન્યને પુનર્વિચાર કહેલ છે અને વિશેષને યમ કહેલ છે. પાંચ યમની રક્ષા માટે પાંચ - - Page #54 -------------------------------------------------------------------------- ________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી નિયમોનું વિધાન કરેલું છે. આગમોમાં યમની જગ્યાએ મહાવ્રત અને નિયમની જગ્યાએ અણુવ્રત, ગુણવ્રત તથા શિક્ષાવ્રતનો પ્રયોગ કરેલો છે. ભારતીય સાધનાનું સમગ્ર સ્વરૂપ આમાં સમાઈ જાય છે. સંયમને જીવનનો પાયો બનાવવામાં આવે તે સાધનામાર્ગના પ્રવાસી માટે જરૂરી છે. ઉપરાંત વૈરાગ્ય, વિશ્વપ્રેમ અને જ્ઞાન – સાધનાની આ ત્રણ આધારશિલાઓ છે. ૩૮ સમતાના વિકાસ, પોષણ અને સ્થિરતા માટે થઈને પણ, ઉ૫૨નાં ત્રણેય અંગો આવશ્યક તો છે જ. સાધનામાર્ગે આગળ વધતો સાધક હંમેશાં સન્માનનીય હોય છે. તેનું સન્માન પરાશક્તિનું જસન્માન છે. સાધક જેટલી પવિત્રતાથી રહેશે તેટલી દિવ્યતા અવશ્ય પ્રાપ્ત કરશેજ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. સાધક જેટલી દિવ્યતા વધારશે એટલી જ શક્તિની પ્રભા એને સર્વત્ર દેખાવા લાગશે. સાધકે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિના ત્રિપાંખિયા ધસારાથી આતમગઢ સર કરવાનો છે. ઝંખના, તાલાવેલી, જિજ્ઞાસા, શોધક બુદ્ધિ, સત્ત્વશુદ્ધિ, વિચારમય અને પુરુષાર્થી જીવન, પૂજ્યો અને ગુરુજનો પ્રત્યે ભક્તિ-આદર, જગત પ્રત્યે નિષ્કામ પ્રેમ, ધૈર્ય, ખંત, કૃતજ્ઞતા, ધર્મશીલતા – આ બધા ગુણો સત્યશોધકમાં હોવા અનિવાર્ય છે. જે સાધક નિખાલસ અને પારદર્શક હોય તેમને દૈવી પ્રેરણા હંમેશાં મળતી રહે છે. દેવીસાધનાનો આજમોટો પ્રભાવ અને ચમત્કાર છે. પૂ. મુનિશ્રીનંદીઘોષવિજયજી મહારાજનો લેખ આ સંબંધે સુંદર પ્રકાશ આપે છે. આ ગ્રંથમણિના અધ્યાત્મરસનું, આવો, આપણે આચમન કરીએ. સદ્ગુરુની પ્રાપ્તિ દૈવી કૃપા થાય છે ત્યારે સાધકને માર્ગદર્શક સદ્ગુરુની પ્રાપ્તિ અનાયાસે થાય છે. આત્મનિષ્ઠ ગુરુના સહવાસથીસાધકને ખૂબ લાભ થાય છે. આત્મનિષ્ઠ ગુરુની પ્રત્યેક હિલચાલ, વાતચીત અને તેની આસપાસનું સૂક્ષ્મ વાતાવરણ સુધ્ધાં આત્મભાવનાં પોષક હોય છે. કાંઈક આગળ વધેલા સાધકો તો, એ વાતાવરણનો આવો પ્રભાવ પોતાના ચિત્તતંત્ર ઉપર સ્પષ્ટ અનુભવી શકે છે. અધિકારી વ્યક્તિ પોતાની આંતરસૂઝથી એવા તારક ગુરુને ઓળખી લ્યે છે. સમર્થ ગુરુ સાથેના પ્રથમ પરિચય પછી શ્રદ્ધાભક્તિસંપન્ન સાધકને તારક ગુરુ દૂર હોય તો પણ તેમની સહાય મળતી રહેછે. આંતરિક નિર્મળતામાંથી જન્મતી આંતરસૂઝથી સાધક યોગ્ય તારક સદ્ગુરુને અવશ્ય પારખી લ્યે છે. ધર્મરત્નનો ભંડાર ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે, કે આપણું મન સુવર્ણ જેવું શુદ્ધ હોય તો જ ધર્મરત્ન એમાં શોભે. પણ તે માટે પહેલાં પાત્રતા કેળવવી પડશે. મન જો સંયમવિહોણું હોય, તો એ અપાત્ર ગણાય. ક્રોધને, માનને, માયાને અને લોભને હૈયામાં ટકવા ન દેવાં, વાસનાના જરીપુરાણા વાઘાનો સદાને માટે ત્યાગ ક૨વો, મિથ્યાભિમાનને ત્યજવું; આત્મામાં નમ્રતા, સરળતા, લઘુતા કેળવવી, ગુણાનુરાગી બનવું. Page #55 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] મહાપુરુષોને વંદન કરતા રહેવું, એમની નિશ્રામાં રહેવું – આ બધા આપણાં અહમને ઓગાળવાના ઉપાયો છે. આવા સદ્ગુણોવાળો માનવી જ ધર્મરત્નને માટે પાત્ર છે. એવી પાત્રતા જેનામાં હોય, એ જ દૈવી સાધનાના સાચા અધિકારી બની શકશે. આ અનુભૂતિ એટલે શું? ચમત્કારિક અનુભવો અથવા અતીન્દ્રિય અંતરાત્મા વિષેના ગૂઢ અનુભવો શું છે? જૂના જમાનાના ઘણા લોકો અને આજના પણ કેટલાક લોકો ધર્માનુભવ વિષે અનેક પ્રકારના વિચિત્ર ખ્યાલ સેવતા હોય ! છે. કાંઈક અકુદરતી બનાવ બને, દા. ત. પથ્થર પાણી પર તરે, પશુ મનુષ્યની વાણી બોલે, અણધારી મોટી સહાય મળે, કોઈ ગેબી નાદ સંભળાય, વિનાકારણે કોઈ પ્રકાશ દેખાય, સુગંધનો અનુભવ થાય, તો એ બધો ધર્માનુભવ છે, એમ તેઓ માનતા દેખાય છે. સામાન્ય રીતે કુદરતમાં જે ન મળે તે મળવાથી ધર્મ પ્રગટ થાય છે અથવા માણસની પ્રગતિનું એ દ્યોતક છે, એમ માનવું એ ભૂલભરેલું છે. હકીકતે તો જે અનુભવ દ્વારા આત્માનો સુંદર વિકાસ થાય, નિજ વ્યક્તિત્વ સોળે કળાએ ખીલીને ઝળકી ઊઠે, માણસ ઇન્દ્રિયસુખોની લાલસા છોડવા તત્પર થઈ જાય, ઉત્કટ પ્રેમ અને નિરપેક્ષ સેવાભાવનાના અંકુરો ફૂટે, સત્યની અને જ્ઞાનની અદમ્ય ખોજનો તરવરાટ જાગે, શીતળ ભાવથી અથવા પ્રસન્નતાપૂર્વક થતું બલિદાન, સર્વ ભૂતો પ્રત્યે સિદ્ધ થયેલો સમભાવ, એ જ બધા ખરેખરા ધર્માનુભવો છે. માણસ પૂર્ણ રીતે જીવન જીવે એટલે એને એવા અનુભવો સ્વાભાવિક થતા જ રહે છે. અને એવા વાસ્તવિક ધર્માનુભવની અસર જીવન પર ચમત્કારિક અને ઊંડી થતી હોવાથી ખાસ સાધના દ્વારા શ્રવણ, મનન અને ધ્યાન દ્વારા એવા અનુભવ વહેલા થાય, વ્યવસ્થિત થાય અને છેક ઊંડે સુધી પહોંચે. કેટલાક લોકોને અમુક ધર્માનુભવ થાય, તો તેને ઓળખી શકતા નથી. એથી ઊલટું, કેટલાક લોકો જરા સરખો કાંઈ આડોઅવળો અનુભવ થાય, તો તેને સાક્ષાત્કાર માની લે છે. આ ભેદરેખાને આપણે સમજવાની પરમ અનિવાર્યતા છે. કલકત્તથી પ્રગટ થતા “જનસત્તા' હિન્દી દૈનિકપત્રના તા. ૧૫-૯-૯૨ના અંકમાં પ્રમોદ ભાર્ગવના લખવા મુજબ સિંધુ અને પાર્વતી નદીના સંગમસ્થાન ઉપર પદ્માવતી નામનું નગર વસેલું છે, જ્યાં વરસાદમાં સિક્કાઓ વરસે છે. આ રહસ્યમય ઘટના અન્વેષકો માટે રસનો વિષય બની રહે છે. શબ્દશક્તિનો પ્રભાવ ચૌદ પૂર્વનો અર્થ એટલે નમસ્કાર મહામંત્ર. તેમાં રહેલી તાકાતે ફણીધર પણ મણિધર મોર બને. શબ્દોની મંત્રશક્તિથી બેડીઓ પણ તૂટી જાય તે ભક્તામર સ્તોત્રનો પ્રભાવ સુપ્રસિદ્ધ છે. અડસઠ હજાર મહાવિદ્યાઓ નમસ્કાર મહામંત્રના અડસઠ અક્ષરોમાં છે. શાંતિ નિમિત્તે યુગપ્રધાન શ્રી ભદ્રભાહુ સ્વામીજીએ ઉવસગ્ગહરં સ્તોત્ર રચ્યું. એ સ્તોત્રનો પ્રભાવ અચિંત્ય છે. સિદ્ધસેન દિવાકરજી મહારાજાએ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મંત્ર દ્વારા સુવર્ણસિદ્ધિ મેળવી હતી. શ્રી ખપુટાચાર્યએ મંત્રબળના પ્રભાવે હજારો માણસ ચલાવી શકે તેવી બે કૂંડી આપોઆપ ચાલે તે શક્ય બનાવ્યું હતું. જૈનધર્મના તત્ત્વજ્ઞાનમાં મંત્રરહસ્યો જુઓ, અદૃશ્ય શબ્દો જુઓ, શબ્દની પ્રચંડતા કે શબ્દપુદ્ગલો જુઓ; શબ્દની મંડનશૈલી જુઓ, અશ્રાવ્ય શબ્દો જુઓ, સ્વરધ્વનિનો પ્રભાવનિહાળો. જડના આવિષ્કારમાં વિજ્ઞાને હરણફાળ પ્રગતિ કરી, પણ તે ક્ષણભંગુર શરીરના અમનચમન માટે થઈ, દેહની આળપંપાળ માટે થઈ - જ્યારે જૈન શાસનમાં પ્રત્યેક પદાર્થનું વિજ્ઞાન જીવની જયણા માટે છે, આત્માની અનુભૂતિ માટે છે. વર્તમાન વિજ્ઞાનની જે સિદ્ધિઓ આજે આપણને જોવા મળે છે તેનાથી હજારગણી ચીજો જૈનધર્મના પૂર્વગત શ્રુતમાં છેક પૂર્વકાળથી નિહિત છે. શક્તિપીઠો માહિતીની દૃષ્ટિએ જોઈએ તો પ્રસ્તુત કેટલીકદેવીપીઠો જગપ્રસિદ્ધ છે: કાંચીમાં કામાક્ષી, મલયમાં ભ્રમરામ્બા, કન્યાકુમારીમાં કુમારી, ગુજરાતમાં અંબા, કોલ્હાપુરમાં મહાલક્ષ્મી, ઉજ્જૈનમાં કાલિકા, પ્રયાગમાં લલિતા, વિંધ્યાચલમાં વિંધ્યવાસિની, વારાણસીમાં વિશાલાક્ષી, ગયામાં મંગલાવતી, બંગાળમાં ત્રિપુરાસુંદરી અને નેપાળમાં ગુહ્યકેશ્વરી. ઉપાસનાનો સમન્વય અને સમાપન ધર્મતત્ત્વને જાણવા ઉત્સુક એવાં આપણાં ધર્માભિલાષી લોકોમાં ધર્મની સાચી સમજ વિકસે અને ! લોકો સાચા સ્વરૂપે દેવપૂજા અને દેવી ઉપાસના કરતાં થાય, ધર્મજીવનના વ્યવહારોમાં ઊતરીને આચારશુદ્ધિ કરે, એ માટે આ ગ્રંથની રચના થઈ છે. આત્મસાધનાના ક્ષેત્રમાં પ્રવેશવાની ઝંખનાવાળા મુમુક્ષુઓ તથા સાધકોને આ ગ્રંથ ઉપયોગી થશે. આત્મચિંતનને સ્પષ્ટ કરવામાં તેમ જ ચિંતનની ક્ષિતિજો વિસ્તારવામાં સહાયરૂપ થાય એવી પુષ્કળ સામગ્રી આ ગ્રંથમાંથી પ્રત્યેક વાચકને મળી આવશે એવી શ્રદ્ધા શ્રી ભગવતી પદ્માવતી માતાની આરાધના શા માટે ? સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે, કે શ્રી પદ્માવતીજી દેવી સુખસંપત્તિ દેનારાં માતાજી છે, માટે તેમની આરાધના કરવી જોઈએ. એ આશયથી આરાધનાન કરતાં પૂર્વના અશુભ કર્મના ઉદયે આપત્તિ, વિપત્તિ કે કષ્ટ-પીડા આવે તેવા કટોકટીભર્યા કપરા પ્રસંગે પણ શ્રી તીર્થંકર પરમાત્મા પ્રત્યે પરમ પ્રસન્નતા, અકાટ્ય આસ્થા, અજોડ ભક્તિમાં અભિવૃદ્ધિ થતી રહે, જૈન ધર્મમાં અને શ્રી જિનશાસનમાં વજ જેવી શ્રદ્ધામાં નિરંતર અભિવૃદ્ધિ થતી રહે, તે માટે અર્થાત્ એ શુભ આશયથી માતાજીની આરાધના મંત્રજપ કરવાથી માતાજીની અમીદ્રષ્ટિ અને દિવ્ય સહાયતા મળતી રહે અને એ -જ શુભ આશયથી પ્રસ્તુત ગ્રંથનું સંકલન થયું છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] કંઈક વિચારણીય અહીં જે કંઈ રજૂ કરવામાં આવ્યું છે તેમાં બધું મૌલિક પ્રદાન હોવાનો દાવો નથી – ન હોઈ શકે. ઈશકૃપાથી, ગુરુકૃપાથી અને સ્વાધ્યાય દ્વારા જે પ્રાપ્ત થયું હોય તેને જ અહીં શબ્દોમાં પ્રગટ કરવાનો વિવિધ લેખકો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવા મહાકાય ગ્રંથોને અને તેમાં રજૂ થયેલા વિષયોને આત્મસાત્ કરવાનો દાવો તો કોઈથી થઈ શકે તેમ નથી; પરંતુ આ દ્વારા પણ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને દર્શન – અને તેમાં પણ વિશેષ કરી જૈન ધર્મ અને દર્શનની યત્કિંચિત સેવા સંપન્ન થાય, જિજ્ઞાસુઓને તેમાંથી કાંઈક માર્ગદર્શન મળે અને મુમુક્ષુઓને કશુંક મહત્ત્વનું પાથેય પ્રાપ્ત થાય, તો ઉત્સાહી અને ઉદ્યમી પ્રકાશન- સંસ્થાનો લાંબા સમયનો આ અલ્પ પ્રયત્ન સફળ થયો લેખાશે. પૂર્વાચાર્યો અને મુનિભગવંતોની આજ્ઞા અનુસાર પોતાની અધ્યાત્મ-સાધનાના ભાગરૂપે કરવામાં આવેલા સ્વાધ્યાય અને ગહન ચિંતન-મનનના એક દીર્ઘ પ્રયોગના પરિપાક રૂપે પ્રાપ્ત થયેલું આધ્યાત્મિક જીવનનું જે અનુભવ રૂપી નવનીત, તે યથાશક્તિ-મતિ રજૂ કરીને આલેખવાના પરિણામ રૂપ આ ગ્રંથનું ગઠન થયું છે. આમ કરવા જતાં અલ્પજ્ઞતા કે પ્રમાદવશ કાંઈ દોષો તેમાં પ્રવેશ્યા હોય તો તે પ્રત્યે સુજ્ઞ વાચકે અંગુલિનિર્દેશ કરીને અમને ક્ષમા કરવા વિનંતી છે. ગ્રંથનો દર્શન વિભાગ દર્શન શબ્દ સંસ્કૃતના યજ્ઞ – જોવું-નિહાળવું એવા અર્થના ધાતુ ઉ૫૨થી સિદ્ધ થાય છે. વ્યક્તિ અને પદાર્થોનું ચક્ષુઓથી થતું દર્શન જેમ બાહ્ય આકૃતિનો પરિચય કરાવે છે. જેમ સિંહ, વાધ કે દીપડાની આકૃતિ તેના સ્વભાવનો પરિચય આપી ભય પ્રેરે છે તો પુષ્પો જેવી પૂજાસામગ્રી દેવસ્વરૂપનું દર્શન કરાવી સાધકને આત્માભિમુખ બનાવે છે. અમસ્તું પણ માનવનો વ્યવહાર ઇન્દ્રિયોના સાધનોવાળો હોય છે. બધી જ ઇન્દ્રિયોમાં નેત્રો સૌથી વધુ ઉપયોગમાં આવી અન્ય સર્વ વ્યવહારોને સુગમ બનાવે છે. નેત્રોને આકાર, રંગ, રૂપ, સજ્જા, વેશભૂષા, અલંકારો સહિતના દૃશ્યની ટેવ પડી છે. એથી ભક્તિમાર્ગમાં – ઉપાસનામાં પણ નેત્રો પરમ સહાયક બને છે. જન્મ-જન્માંતરોની તીવ્ર તપશ્ચર્યા પછી જેમણે ધાતી કર્મો પરિહર્યા અને નવીન કર્મો બાંધવાથી દૂર રહ્યાં તેવા પૂર્ણ જ્ઞાની, પૂર્ણ દર્શન, પૂર્ણ ચારિત્ર્યસંપન્ન અદ્વૈત પદે આરૂઢ થયેલા તીર્થંકર ભગવંતો કેવા હશે તે મૂર્તિઓ વિના શી રીતે સમજાય ? માનવ સાધક તો બનવા ઇચ્છે જ છે. તેને પરમ સુખ મેળવવું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની સમ્યક્ આરાધના વિના સમકિત થવાય નહીં. આ સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર્યની આરાધના માટે દેહની સ્થૂળતાથી ઉપર કીકી નેત્રોની આધિભૌતિક વિષયાવલીમાંથી બહાર નીકળી દિવ્ય દર્શન, દિવ્ય સૌંદર્ય ને દિવ્ય દેહનાં દર્શન પૂજન ધ્યાન માટે અનિવાર્ય છે. સૌંદર્યના બે પ્રકારો જોઈએ તો અસ્થી, ચર્મ, માંસ, ત્વચાનાં પ્રાકૃત સૌંદર્યોનાશવંત, ક્ષણિક, અર્ધી પળમાં ગંધાઈ ઊઠે તેવાં છે, જ્યારે પુણ્યકર્મોના અતિપ્રબળ સંચયથી પ્રાપ્ત થતાં જે દેવોનું સૌંદર્ય તે ૪૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પાંચભૌતિક અને પંચેન્દ્રિય ગમ્ય નથી. જિનશાસનની રક્ષા અને સંવર્ધનમાં દક્ષ એવા દેવો અને દેવીઓનાં સૌદર્ય અપ્રાકૃતિક અને લોકોત્તર ઐશ્વર્યવાળા હોઈ તેમનાં દેહ સપ્તધાતુ નિર્મિત નથી હોતાં પણ ઐશ્વર્યસાર, અમૃતસાર અને તપપ્રભાવી તેજસ્વિતાના બનેલા હોય છે. આવાં સૌદર્યોનો બોધ પુણ્યશાળી અને પૂર્વના અપાર શુભ કર્મોના સંસ્કારને લઈ આવેલા કલાવિદો, ચિત્રકારો, શિલ્પીઓ વગેરેને થતો હોય છે. પવિત્ર તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ વગેરેમાં પવિત્ર સ્થાનમાંથી લવાયેલા ધાતુ, પથ્થર, આરસ, કાષ્ઠ વગેરેમાં શિલ્પી પોતાનું માનસિક ઐક્ય, બહ્મચર્યાદિ નિયમો વડે તે તે તીર્થકર ભગવંતો કે દેવદેવીઓ સાથે સાધી જ્યારે ચિત્રવિધાન કે મૂર્તિવિધાન કરે છે ત્યારે પ્રતિમામાં પણ ભાવ પ્રતિષ્ઠાપના થઈ આવે છે. - જિનદર્શનમાં એક તરફ કેવલિન તીર્થકર ભગવંતોના નયનરમ્ય, પરમ પ્રશાંત, મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોને દર્શન માત્રથી લૌકિક ધરાતલ પરથી અલૌકિક કોટિએ લઈ જતા હોય છે. બીજી તરફ આ જિનદર્શનમાં સિદ્ધિઓ અને લબ્ધિઓના પ્રદાનને દર્શાવતાં શાસનરક્ષિતા દેવીઓનાં મૂર્તિવિધાનો સ્વીકારવામાં આવ્યાં છે. અંબિકા, ચકેશ્વરી, મહાકાલી, સરસ્વતી અને પ્રધાનપણે શ્રી પદ્માવતીદેવીનાં સ્વરુપોનાં અનેકરંગી ચિત્રો અત્રે પધરાવવામાં આવ્યાં છે. કવીન્દ્રોની વાણી સ્તોત્ર રચનાઓ વડે તેમના ઐશ્વર્યોને વર્ણવે છે. ભૂતકાળમાં દિગ્ગજ કવિઓ અને પંડિતવરોના ગિર્વાણ કે પ્રાકૃત સ્તુતિ સ્તોત્રોનાં પ્રેરણારૂપ આ સ્વરૂપો ખરેખર તો કેવાં હશે તે કલ્પવું જ રહ્યું. અહીંદર્શાવાયેલાં મૂર્તિસ્વરૂપો કવચિત બેઠેલા તો કવચિત ઊભા રહેલા, કવચિત આરસશિલ્પમાં, તો કવચિત મૂલ્યવાન અન્ય શિલાઓમાં પ્રસન્ન મુદ્રાવાળાં છે. આ બધાં સ્વરુપોને વર્ણવવા મહાકવિની નિયંદિની વાણી જોઈએ પણ એ ક્યાંથી લાવવી? આપ સૌ પોતે જ આદર્શનોથી કૃતાર્થ થાઓ અને નિત્ય આમાંનાં સ્વરૂપોને હૃદયકમળમાં પધરાવી સેવો એવી અમારી પ્રાર્થના છે. આ દર્શન વિભાગનું વિસ્તૃત વિહંગાવલોકન પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજ સાહેબની સિદ્ધહસ્ત કલમે આલેખાયું છે. આશા છે કે દર્શન વિભાગની પૂજ્યશ્રીની સમીક્ષાનોંધ જરૂર જોઈ જશો. દર્શનવિભાગની ફોટોગ્રાફી એકત્રિત કરવામાં સહાય કરી છે ગ્રંથના પ્રેરક પ.પૂ.આ.શ્રી રાજયસૂરિજી મહારાજશ્રીએ, પ.પૂ.આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજશ્રીએ, પૂ.પં. શ્રી મહાબલવિજયજી મહારાજશ્રીએ અને પૂ.સા. શ્રી વાચંયમાશ્રીજી (બેન મ.) આદિ આયોજનને ઠીક રીતે સહાયભૂત બન્યા છે. ઉપરાંત અમદાવાદના નવપદ કલરલેબવાળા શ્રી સ્નેહલભાઈ શાહ અને તેમના દ્વારા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શનભવન ટ્રસ્ટ પાસેથી પણ પચીશ જેટલી છબીઓ પ્રાપ્ત થઈ છે તે સૌના અત્યંત ઋણી છીએ. અંબિકા કાર્ડ સેન્ટરવાળા શ્રી જયંતિભાઈ શાહનો પણ ઠીક સહયોગ મળ્યો છે. ગ્રંથયોજનામાં સાક્ષરોનું યોગદાન આ ગ્રંથની સંકલ્પનાથી લઈને છેક તેના અંતિમ રૂપ સુધી અમારી સાથે સહાયભૂત થયેલા સંસ્કૃત ભાષા-સાહિત્યના ઘણા પંડિત-વિદ્વાનોની સહાય મળી છે. સહાય કરવામાં તત્પર, ભાવનગરનાં Page #59 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૪૩ સારસ્વતતીર્થોમાંના એક; જેમની પાસે બેસીને સમૃદ્ધ જ થવાય એવા મારા વર્ષો જૂના મિત્ર, બંધુવર પ્રા. જનાર્દનભાઈ દવેની, આ અગાઉનાં મારાં ગ્રંથપ્રકાશનોમાં માર્ગદર્શન માટે અને આ ગ્રંથમાં ઘણા લેખો આપીને, સલાહ-સૂચનો, માર્ગદર્શન આપીને બહુમૂલ્ય પ્રદાન કરવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ડૉ. શ્રી રમણભાઈ સી. શાહ, શ્રી જશુભાઈ શાહ, શ્રી પુષ્કરભાઈ ગોકાણી, શ્રી ચિનુભાઈ નાયક, શ્રી સી. વી. રાવળ, પ્રા.શ્રી કવિનભાઈ શાહ. પ્રા. શ્રી બિપિનચંદ્ર ત્રિવેદી, પ્રા. ડૉ. રસેશ જમીનદાર વગેરે તજજ્ઞોની હૂંફ અને સહયોગથી આ સુંદર પ્રકાશન વાચકો સુધી પહોંચી શક્યું છે. ગ્રંથની પ્રેસકોપી તૈયાર કરવામાં મદદરૂપ થનાર શ્રી જયંતિભાઈ ગોહિલના પણ ઋણી છીએ. પ્રસ્તુત ગ્રંથની પ્રકાશકસંસ્થા સાધકોને અને તત્ત્વજ્ઞાન જેવા ગહન વિષયના અભ્યાસીઓને જીવનસાધનામાં ઉપયોગી થાય એવા સાહિત્યના સંપાદનમાં, અનુવાદમાં, નવસર્જનમાં, પ્રકાશનમાં, જાળવણીમાં અને પ્રસારમાં પ્રવૃત્ત અને ઉદ્યમશીલ છે તેથી આ સ્તુત્ય પ્રવૃત્તિના એક ભાગ રૂપે આ ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે, જેમાં ઉપયોગી, સરળ, વ્યાવહારિક અને વિશ્વસનીય વિવિધ આધ્યાત્મિક માર્ગોનું પાથેય પૂરું પાડવાનો આ પ્રામાણિક પ્રાણવંતો પુરુષાર્થ છે. યોગ્ય અવલંબન શોધતા એવા સાધકગણને જો સમયસર, સુલભ અને સરળ સારરૂપ ઉત્તમ વાચનની સામગ્રી આ રીતે પ્રાપ્ત થવાથી તેમને કાંઈ વિશિષ્ટ રીતે પુષ્ટ કરનારું પ્રેરક બળ મળશે તો પ્રકાશકસંસ્થાને અતિ આનંદ થશે, અને તેનો ઉત્સાહ દ્વિગુણિત થશે. શક્તિસાધનાના સંદર્ભમાં એક એક પાસા ઉપર તજ્જ્ઞોએ સુંદર છણાવટ કરી છે. વ્રત-જપ-તપયોગ-ધ્યાન અત્યંત વિચારપ્રેરક છે. તે તે લેખોમાં રજૂ થયેલી વાતોમાં જરા ઊંડાણથી અને ગંભીરતાથી દૃષ્ટિપાત જરૂર કરજો . જૈન ધર્મની ભીતર છુપાયેલા વિજ્ઞાનને અત્રે આલેખવાનો નમ્ર પ્રયાસ થયો છે. ગહન અન્વેષણો સમયનો ભોગ અને રુચિ માગે છે. આવાં ગહન અન્વેષણોના બદલે પૈસા અને પ્રતિષ્ઠામાં આપણે સૌ ખૂંપી રહ્યાં છીએ. તત્ત્વજ્ઞાનથી સાવ અજાણ અંધકારમાં અને અહંકારમાં આપણે અથડાઈ-કુટાઈ રહ્યાં છીએ. ચૈતન્ય અને ચૈતન્યગુણોનો પૂર્ણ આવિષ્કાર જેનાથી થાય, તેને જ સર્વજ્ઞ ભગવંતોએ પૂર્ણમહાવિજ્ઞાનસ્વરૂપ ધર્મ કહ્યો છે. એ જૈન ધર્મ જ એવો ધર્મ છે, કે જે પૂર્ણમહાવિજ્ઞાનસ્વરૂપ છે, કે તેના અચિન્ય મહાપ્રભાવે આત્મા પરમાત્મા બની જાય છે. એ પૂર્ણમહાવિજ્ઞાનસ્વરૂપ ધર્મના અચિન્ય મહાપ્રભાવે નૂતન યુવાપેઢીમાં સત્યનો પરિચય થશે, અને સત્યના અન્વેષણની શ્રદ્ધાનો જન્મ થશે. અનુરાગથી અનુગ્રહની પ્રતીતિ આપણને અહીંથાય છે. પ્રીતિ જાગે તો ભક્તિ કરવાનું મન થાય. જેના પર ભક્તિ જામે તેનાં વચનો સ્વીકારાવાનું મન થાય. વચન ઉપરના અનુરાગથી અસંગ દશા પ્રાપ્ત થાય. સાધનાનો પ્રારંભ મૈત્રી અને પ્રમોદથી છે અને પૂર્ણાહુતિ અસંગ દશાથી છે. જૈન સાધનાની પ્રતિવિધિઓમાં એક તરફ શાસ્ત્રીય વિદ્યાનો છે એટલે કે કર્મયોગ છે. વળી એમાં ભક્તિભાવ પણ છે અને દાર્શનિક સત્ય પણ છે. શ્રી પદ્માવતી દેવીની પ્રસન્નતા-પ્રાપ્તિના ઉપાયો આ ગ્રંથમાં ચર્ચાયા છે. જેનાથી અનેક આત્માઓના જીવનબાગને નવપુલકિત કરવામાં આ પ્રકાશન ઉપયોગી બની રહેશે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ४४ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વિવિધ લેખોમાં જે રજૂઆત થઈ છે તેમાં સમસ્ત પૂર્વકાલીન તથા અર્વાચીન વામ્યમાંથી શક્ય તે આધારનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. તે તે ક્ષેત્રના તજજ્ઞોને આમંત્રીને આ ગ્રંથમાં તેમણે પ્રસ્તુત કરેલી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ફાળવેલા અમૂલ્ય સમય બદલ તે સૌના અમે આભારી છીએ. જે જે શાસ્ત્રગ્રંથો, મહાપુરુષો તથા અન્ય સ્ત્રોતોનો આ ગ્રંથના વિવિધ વિભાગોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે તે સૌના અમે ઋણી છીએ અને તે સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. અપાયેલા વિવિધ સંદર્ભો વિશેષ વાચન માટે અતિ ઉપયોગી નીવડશે તેવી શ્રધ્ધા છે. મિચ્છામી દુક્કડમ અને આભારદર્શન આ ગ્રંથમાં જુદા જુદા લેખો અને લખાણોમાં જરા વિશાળ સંદર્ભમાં શક્તિનો પરિચય કરાવવામાં આવ્યો છે. સૌએ પોતપોતાના અભ્યાસ અને અનુભવ દ્વારા લખ્યું છે. તેમાં જાણે-અજાણે પણ જૈન ધર્મ કે જૈન પરંપરા કે જિનાજ્ઞાવિરુદ્ધ કોઈ ઉલ્લેખ થઈ ગયો હોય કે ભગવતીશ્રી પદ્માવતીજી માટે પણ ક્યાંય કોઈ પણ જાતનો જરા સરખો પણ અનાદર કે અવિવેક થઈ ગયો હોય તો, કે બીજી કોઈ ક્ષતિઓ બદલ અમે અંતકરણપૂર્વક ક્ષમા માગીએ છીએ, દરેક લખાણ અને લેખોની વિગતો વિવેકપૂર્વક વાંચવા વાચકોને અમારી ખાસ વિનંતી છે. કોઈ અક્ષમ્ય ભૂલ જણાય તો જરૂર અમારું ધ્યાન દોરશો. અવકાશે આ ગ્રંથની બીજી આવૃત્તિ કે બીજા ભાગમાં એવી બાબતોનો યોગ્ય રીતે પરામર્શ થશે. આ ગ્રંથ યોજનામાં સિકન્દ્રાબાદ જૈન સંઘના અગ્રણી શ્રી રાજેન્દ્રભાઈ દલાલ તથા નાગપુર જૈન સંઘના અગ્રણીઓ શ્રી અમરચંદભાઈ મહેતા, મુકેશભાઈ સાવડિયા તથા ભરૂચ અને અમદાવાદ સોલા જૈન સંઘના અગ્રણીઓએ ખૂબ જ પ્રોત્સાહક બળ આપ્યું છે. આ ગ્રંથમાં મારા સ્નેહમિત્ર શ્રી વિનોદરાય ગુલાબચંદ શેઠ અને શ્રી બળવંતભાઈ શાહ તથા સાધના પ્રેસના સંચાલકો શ્રી ભરતભાઈ તથા બીપીનભાઈ ખૂબ ઉપયોગી બન્યા છે. મુદ્રકોએ આપેલા સહયોગ બદલ એ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. છેક શરૂથી શિવમ કોર્પોરેશનવાળા શ્રી પ્રહલાદભાઈ, પ્રિન્ટ વીઝન-અમદાવાદવાળા શ્રીયગ્નેશભાઈ પંડ્યા અને નવીનભાઈ શાહ-કિતાબઘરપ્રિન્ટરી-રાજકોટવાળાનું યોગદાન ઘણું મોટું છે. માર્ગદર્શન અને યોગ્ય દિશાસૂચન આપવા બદલ પૂ. શ્રમણ ભગવંતોના અને સૌજન્ય દ્વારા સહયોગ આપનારા શ્રેષ્ઠીવર્યોના અમે અત્યંત ઋણી છીએ. અંતમાં પાકાંતિ જેવું સુખદ વરદાન આપનારી હે પદ્મિની ભગવાન પાર્શ્વનાથની ભવોભવ ભક્તિ કરવા તેમનું શરણ અપાવજે અને આ ગ્રંથરત્ન સૌ કોઈને ઉપયોગી અને પ્રેરણાદાઈ બની રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ છે સેવક - નંદલાલ દેવલુકનાં વંદન Page #61 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રેરકનું માર્ગદર્શન... [પ્રાસ્તવિક નોંધ].. પુરોવચન... [સંપાદકીય નોંધ].. ફોટોગ્રાફી દર્શનવિભાગ... [સમીક્ષા નોંધ].. આકર ગ્રંથ અંગે... [વિહંગાવલોકન નોંધ].. પ.પૂ.આ. શ્રી રાજયશસૂરિશ્વરજી મ. સા. નંદલાલ બી. દેવલુક પ.પૂ.આ શ્રી યશોદેવસૂરીશ્વરજી મ. સા. ડૉ. રસેશ ચ. જમીનદાર પૃષ્ઠ છ ૧૨ * પદ્માવતી દેવી અને નવકારમંત્ર [લેખક : ડૉ. કુન્નુમલતા જૈન ૮૯ શ્રી પાર્શ્વપ્રભુના જીવનની એક પ્રસિદ્ધ ઘટના : કર્મઠ તાપસના પંચાગ્નિમાં બળતો સર્પ, નવકારમંત્રના શ્રવણથી આર્ત-રૌદ્ર ધ્યાનનું શમન, સમભાવ-સમતાનું પ્રાકટ્ય, સદ્ગતિ, દેવગતિ, પાર્શ્વપ્રભુના રક્ષણાર્થે અનુપમ સેવા-ભકિત અને પ્રાંતે શ્રી પાર્શ્વનાથના શાસનમાં શાસનદેવીના મહિમાવંત પદને પામેલાં શ્રી પદ્માવતીદેવીની પશ્ચાદ્ભૂમિકાને રજૂ કરતાં શ્રી પાર્શ્વકુમાર અને કર્મઠ તાપસના તેમ જ શ્રી પાર્શ્વનાથ ઉપરના મેઘમાલી દેવના ઉપદ્રવના શમનના પ્રસંગોનું કથારૂપે તાદશ્ય સાવંત વર્ણન. આવશ્યક સૂત્રોમાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ [લેખક : પૂ. આચાર્યશ્રી રત્નભૂષણસૂરિજી મ. ] ૯૨ જૈનશાસનમાં પ્રતિક્રમણ એક મહત્ત્વનું વિધાન છે. તેમાં સાધુ-સાધ્વીજીઓ માટે તો એ આવશ્યક (ફરજિયાત) છે. પ્રતિક્રમણમાં આવતાં સૂત્રો મોટાભાગે સંસ્કૃત અને પ્રાકૃતમાં છે ને પૂર્વકાલીન છે. આ સૂત્રો-સ્તોત્રો/સ્તુતિઓમાં એવી અનેક સ્તુતિઓ પણ છે, કે જેમાં શાસનરક્ષક એવાં અધિષ્ઠાયક દેવદેવીઓની સ્તવના કરવામાં આવે છે. જેમાં અહીં કલ્લાણકંદ, સંસાર દાવા, શ્રુતદેવતા ને ભવનદેવતાની સ્તુતિ, સ્નાતસ્યા, સંતિકર, લઘુશાંતિ અને બૃહત્ક્રાંતિની અમુક અમુક ગાથાઓ અર્થ સાથે આલેખવામાં આવી છે. ચતુર્વિધ સંઘના નિત્યક્રમમાં સંકળાયેલ એવા પ્રતિક્રમણમાં જોવા મળતી દેવ-દેવીઓની આ સ્તુતિઓ, એ તેનો જ્વલંત મહિમા સૂચવે છે. ७७ ધર્મભૂમિ ભારતમાં શક્તિપૂજાનો પરિચય [લેખક : નીલમ જી. માંગુકિયા ૬ ‘શક્તિ’ શબ્દના વિધ-વિધ ૨૩ અર્થો અને તેનો ભાવવિસ્તાર; દેવીઓનો મહિમા, દૈવીકૃપાદૈવીશક્તિ; શક્તિસ્વરૂપ, શક્તિચક્ર; શક્તિપૂજા અને દેવીઓના અનેક સ્તુતિમંત્રો વગેરેનો રસપ્રદ, માહિતીસભર અભ્યાસપૂર્ણ પરિચય. ભારતીય પરંપરામાં શક્તિની ઉપાસના [લેખક : જે. ડી. તલાજિયા] ૧૦૧ પ્રાગૈતિહાસિક કાળે શક્તિસ્વરૂપનો અગ્નિથી પ્રારંભ, તેની વિકાસયાત્રા, સુખ-સમૃદ્ધિ અર્થે શ્રીલક્ષ્મી અને જ્ઞાનની ઉપાસના અર્થે સરસ્વતીનો દેવીસ્વરૂપે પ્રારંભ, ભક્તિતત્ત્વનો પ્રવેશ, વિધ-વિધ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી દેવીઓનો જુદા-જુદા સંજોગોમાં પ્રાદુર્ભાવ, પ્રકૃતિવાદી અને અધ્યાત્મવાદીઓનીવિચારધારા, ભારતીય પરંપરામાં પ્રત્યેક ધર્મ, સંપ્રદાય ને જ્ઞાતિ-જાતિમાં શક્તિની ઉપાસના, શક્તિની ઉપાસનાનો વિકાસ અને વિસ્તાર વગેરેનું રસપ્રદ, માહિતીસભર, અભ્યાસપૂર્ણ આલેખન. ભારતીય સંસ્કૃતિ અને શક્તિ-ઉપાસના [લેખક : ડૉ. મુકુન્દ કોટેચા] સંસ્કાર અને સંસ્કૃતિનું અર્થઘટન, આધ્યાત્મિક જીવન અને ભારતીય સંસ્કૃતિ, પૂર્વકાલીન ભારતમાં શક્તિ-ઉપાસના, તેની વિશેષતા, માહાત્મ્ય, આદ્યશક્તિ-પરામ્બાનો પરિચય, વેદમાં, પુરાણોમાં તથા જૈન અને બૌદ્ધધર્મમાં શક્તિ-ઉપાસના, દશ મહાવિદ્યાશક્તિદેવી વગેરેનું વિવિધ પ્રમાણો અને સંદર્ભોથી યુક્ત અભ્યાસપૂર્ણ, રસપ્રદ આલેખન. જૈનધર્મમાં શક્તિનો મહિમા : એક રૂપરેખા [લેખક : પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી] ૧૦૮ જૈનધર્મમાં શક્તિ-ઉપાસનાનાં વિવિધ સ્વરૂપો, પ્રચલિત અને અલ્પ પ્રચલિત આરાધ્ય દેવીઓ, તીર્થંકરોની માતાઓના નામ, ૧૬ વિદ્યાદેવીઓના નામ અને મહિમા, દિકુમારિકાઓ-લક્ષ્મીનો અલ્પ પરિચય, તીર્થંકરો અને તેમનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ (યક્ષ-યક્ષિણીઓ)નાં નામ, ચક્રેશ્વરી, જ્વાલામાલિની, અંબિકા અને પદ્માવતીદેવીનાં સ્વરૂપો, મહિમા, પ્રભાવ-વિવિધ સંદર્ભો સાથે પરિચય, સરસ્વતી અને પ્રબોધિત દેવીઓનો અલ્પ પરિચય... વગેરેનું માહિતીસભર અને રસપ્રદ અવલોકન. વિશ્વમાં શક્તિ-ઉપાસનાનો ઐતિહાસિક પરિચય લેખક : ડૉ. નારાયણ મ. કંસારા] ૧૧૪ પૃથ્વી-માતા, આકાશ-પિતા વગેરેની પૂર્વકાલીન પવિત્ર ધારણાઓ, પૃથ્વીમાતા-માતૃદેવીનું પ્રાધાન્ય, શક્તિ-ઉપાસનામાં તેની મુખ્યતા, શક્તિ-માતૃ-દેવી ઉપાસનાની વિશ્વવ્યાપી ઐતિહાસિક વિચારણા, વિશ્વના પૂર્વકાલીન સંસ્કૃતિ-પ્રદેશોમાં માતૃદેવીનું પ્રચલન, તેનાં નામો, અર્થો, સ્વરૂપો, સંબંધોનું સંદર્ભો સાથે સવિસ્તાર અભ્યાસપૂર્ણ અવલોકન, અદિતિદેવીનું માહાત્મ્ય અને દુનિયાની વિવિધ ભાષાઓમાં તેનો વિધ-વિધ નામે અને સ્વરૂપે નિર્દેશ, શક્તિપૂજાના સ્થાનો, શક્તિ પીઠોની સંખ્યા, તેનાં સ્થાનો અને તેમાં સ્થાપિત દેવીઓના નામોની વિસ્તૃત જાણકારી, પુરાણ ગ્રંથો તેમજ જૈન અને બૌદ્ધધર્મમાં શક્તિદેવીઓના આવતા નિર્દેશો તથા શક્તિ-ઉપાસનાનો મહિમા, પ્રભાવ, વિસ્તાર વગેરેનું રસપ્રદ અને માહિતીપૂર્ણ આલેખન. શક્તિ અને શાતાનો સ્રોત ૧૦૪ લેખક : પ્રા. પુરુષોત્તમ ગણેશ માવળંકર] પ્રાર્થનામાં અદ્ભુત સામર્થ્ય છે, તેમાં શક્તિ અને શાતા (સુખ-શાંતિ) નો સ્રોત વહે છે; નિઃસ્પૃહ જ સાચી પ્રાર્થના છે; જીવનના નિત્યક્રમમાં અને વિશિષ્ટ અવસરના પ્રારંભે પ્રાર્થના કરવાની એક પરંપરા; ગાંધીજીના જીવનમાં પ્રાર્થનાનું ઊંચું સ્થાન; પ્રાર્થનાથી મળતી પ્રેરણા, નિર્ભયતા અને સામર્થ્ય વગેરેનું સ્વજીવનના પ્રસંગો સાથે ચિંતનાત્મક આલેખન. ૧૨૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા | પ્રાર્થના : સુલભ ચિંતામણિ લેખક: પ્રા. બિપિનચંદ્ર ર ત્રિવેદી) ૧૨૨ પ્રાર્થનાનો અર્થ જુદા-જુદા મહાનુભાવો દ્વારા તેની વ્યાખ્યા, મહત્તા અને ઉપયોગિતા; પ્રાર્થનાની શ્રેષ્ઠતા અને સરળતા; પ્રાર્થનાની આવશ્યકતા – વ્યકિતગત તેમ જ સામૂહિક સંદર્ભમાં, પ્રાર્થનાનાં પ્રકારો અને સ્વરૂપો, પ્રાર્થના અને તંદુરસ્તીનો સંબંધ; પ્રાર્થનામાં શ્રદ્ધા અને હૃદયની મુખ્યતા; વિવિધ ધર્મોમાં પ્રાર્થનાનું સ્થાન વગેરેનું વિશ્વભરના પ્રચલિત ધર્મગ્રંથો અને ચિંતકોનાં અવતરણો સાથેનું તલસ્પર્શી અવલોકન-યુક્ત રસપ્રદ માહિતીપ્રદ અને અભ્યાસપૂર્ણ સવિસ્તાર આલેખન. તાંત્રિક સાધનામાં મંત્રનું મહત્ત્વ (લેખક: ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી ૧૩૨ ‘તંત્ર' શબ્દનો અર્થ, વ્યુત્પત્તિ અને ભાવવિસ્તાર; મંત્ર, તેની વ્યુત્પત્તિ, તેનાં સ્વરૂપ, તેના અર્થજ્ઞાનની આવશ્યકતા, તેનો મહિમા અને તેની અનિવાર્યતા; ગુરુકૃપા, ગુરુતત્ત્વ; માતૃકાઓના પ્રકાર અને તેનું મહત્ત્વ, જૈનધર્મની દષ્ટિએ માતૃકા વર્ણોની ઉત્પત્તિ, મંત્ર સાથે મંત્ર અને તેની સાથે મનનું પ્રણિધાન; અને પ્રણિધાન સમયે થતું અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનનું વિશ્લેષણ-સંશ્લેષણ, મંત્રચેતના, મંત્રસાધના અંગે આવશ્યક યંત્ર તથા તંત્ર વગેરે અનેક વિષયો પર શાસ્ત્રીય આધારો સાથેનું વિસ્તૃત વિદ્વત્તાપૂર્ણ આલેખન. મંત્ર અને મંત્રવિજ્ઞાન લેખક : રવીન્દ્રકુમાર જૈન) ૧૪૧ મંત્ર’ શબ્દની અનેક વ્યુત્પત્તિઓ, તેના અર્થો; મંત્રોનું સામર્થ્ય, તેની અનુભૂતિ; મંત્રના ભેદો, માર્ગો અને તેનાં શાસ્ત્રો; મંત્રવિજ્ઞાનની પ્રક્રિયા, તેનું રહસ્ય મંત્રવિજ્ઞાનને સમજવાનાં ભાષા, અર્થ, ધ્વનિ આદિસ્તરો-પરિબળો; અને મંત્રજ્ઞાનને પ્રાપ્ત કરવાની યોગ્યતાયોગ્યતાઓ ઇત્યાદિની તલસ્પર્શી વિગતોનું, કે જેવાચકને મંત્રજ્ઞાનના માર્ગે પ્રવેશ કરવામાં અને આગળ વધવામાં પણ માર્ગદર્શક બની રહે એવું રસપ્રદ અને પ્રેરક નિરૂપણ. મંત્ર, તંત્ર અને યંત્ર લેખક : પ્રા. સી. વી. રાવળ) ૧૪૦ મંત્ર, તંત્ર અને યંત્રની વ્યાખ્યા, તેના પ્રકારો, રહસ્યો અને અર્થો; ગુરુગમ; મંત્રવિદોના વિધાનો અને તેના અર્થો; મંત્રશક્તિ, મંત્રસાધના, મંત્રસિદ્ધિ પ્રણવમંત્ર, ગાયત્રીમંત્ર, નિર્વાણમંત્ર અને નવકાર મહામંત્રનું રહસ્ય, વૈવિધ્ય, માહાભ્યતેમજ તેના અર્થ-શબ્દ-ભાવવિસ્તારો; તંત્ર, તંત્રશાસ્ત્ર, તંત્રસાધના, તંત્રસાધક, તંત્રોક્ત ઉપાસના અને તાંત્રિક આચારના વિવિધ પ્રકારો, પેટા પ્રકારો, સ્વરૂપો અને તેનો અર્થભાવ-વિસ્તાર; યંત્રની વ્યુત્પત્તિ-અર્થ; યંત્રોની વિધ-વિધ આકૃતિઓ, વિધિવિધાનો, ક્રિયાશુદ્ધિ અને ભાવશુદ્ધિ; યંત્રનો મહિમા... ઇત્યાદિનું રસપ્રદ, અભ્યાસપૂર્ણ, વિસ્તૃત પરિપ્રેક્ષણ, સાધક, સાધના અને સાધ્યરહસ્ય લેખક : પૂ. મુનિશ્રી નિર્મલસાગરજી મહારાજ ૧૫૦ સાધનાને સાધ્ય કરવાનાં રહસ્યો/ઉપાયોમાં શુભ-શુદ્ધ આચાર-વિચાર; સાધનાનાં દ્રવ્યો-પદાર્થોની, ક્રિયાવિધિની અને મંત્રની શુદ્ધિ; ગુરુગમ-ગુરુકૃપા; તેમજ સમય, સ્થાન, દિશા, શરીરની સ્થિતિ, વસ્ત્ર Page #64 -------------------------------------------------------------------------- ________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અને દેવતાના સ્વરૂપનું સાધનામાં મહત્ત્વ; સાધનાના આરંભથી અંત સુધીની વિશિષ્ટક્રિયાઓનું વિવરણ; મંત્રના અર્થની સાત ભૂમિકાઓ; અને સાધનાના રહસ્ય સુધી પહોંચવા માટે મંત્રને, મંત્રની ચેતનાને તથા મંત્રના અર્થને જાણવાની આવશ્યકતા... વગેરેનું માર્મિક, રસપ્રદ અને સવિસ્તર આલેખન. તાંત્રિક સાધનામાં મંત્ર-સાધના લેખક: ભાગવતાચાર્ય જનાર્દનભાઈ દવે) ૧૬૨ ભારતીય વાડ્મયમાં તંત્રોનું, તાંત્રિક સાધનાઓનું અને મંત્ર-સાધનાનું મહત્ત્વપૂર્ણ સ્થાન; મંત્રના પ્રકારો, વર્ણો, દોષો અને સંસ્કારોનું વિવરણ; મંત્રદીક્ષા પૂર્વેની તૈયારી અને મંત્રપસંદગી; કુલા કુલચક્ર, રાશિચક્રવિચાર, નક્ષત્રચક્ર વગેરેની અભ્યાસપૂર્ણ આકૃતિઓ; મંત્રદીક્ષાનું મુહૂર્ત અને પૂર્વાગો, મંત્રદેવતા, યંત્ર અને ગુરુગમ-કૃપાની અનિવાર્યતા; મંત્રાનુષ્ઠાન અને મંત્રજાગરણની પ્રવિધિઓ; શાપવિમોચન, ઉત્કલનવગેરે પૂર્વાગી; “સર્વમંત્રમંત્રતંત્રોન્કીલન' સ્તોત્રનું પૂર્ણ આલેખન; સાધકના કેટલાંક આવશ્યક કર્તવ્યો ઇત્યાદિનું મનનીય, પથપ્રદર્શક, રસપ્રદ, માહિતીપૂર્ણ અને અભ્યાસપ્રદ વિસ્તૃત વર્ણન. ૧૦૧ મહામંત્રાક્ષરોનો બીજકોષ સંપાદક : પુષ્કરભાઈ ગોકાણી સાધનામાં જપયોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવાના શુભ પ્રસ્થાનરૂપ મંત્ર બીજો કે જેનાં સામર્થ્ય, સ્વરૂપો વગેરેના નિર્દેશ સાથે મહામંત્રાક્ષરોના બીજના સંગ્રહરૂપ-બીજકોષનું માહિતીપૂર્ણ, મહિમાવંત, વિસ્તૃત આલેખન. રાશિ અને ગ્રહો પ્રમાણેના મંત્ર-જાપ (સંકલનકત: પ્રા. જનાર્દનભાઈ દવે) ૧૦૩ અનેક દર્શનો-ધર્મોમાં જોવા મળતાં રાશિ અને ગ્રહો પ્રમાણેના મંત્રો અને મંત્રવિધાનો, જેમાં ૧૨ રાશિ પ્રમાણે ૧૨ રાશિ-મંત્રો, તેના જાપની સંખ્યા અને લાભ-પ્રાપ્તિ તેમ જ ૯ ગ્રહની શાંતિ માટેના વિશિષ્ટ મંત્રો, રત્નો અને તેના જાપની સંખ્યા દર્શાવતું આલેખન. નામ-જપનનો મહિમા લેખક : ડૉ. વિબોધચંદ્ર હીરાલાલ કાપડિયા) ૧૦૫ મહાત્માઓ-પરમાત્માઓના નામરૂપી મંત્રોનું સ્મરણ, જપન અને આલંબન ભવસાગર તરવા માટે રામબાણરૂપ છે. એ સંદર્ભમાં નામ-જપનના પ્રભાવ-મહિમાને આલેખતાં નિરૂપણ સાથે અનેક સ્તોત્ર-સ્તુતિઓનો સ-રસ નિર્દેશ. જપ-સાધના લેખક: શશિકાન્તભાઈ મહેતા] ૧૦૮ આધ્યાત્મિક વિજ્ઞાનમાં સુપરિચિત અને સર્વમાન્ય જપસાધના; વિશ્વનાં દર્શનો અને ધર્મોમાં જપનું માહાભ્ય; જપસાધનામાં સમ્યફ શ્રદ્ધા, ભાવ અને સમજણની અગત્ય; શબ્દ અને તેનાં નાદ-ધ્વનિસ્પંદનનાં સ્વરૂપો, વિવિધ અંગોમાં તેની પ્રક્રિયાઓ અને અનુભૂતિઓ; મંત્રસાધનાની પૂળ ભૂમિકાથી અંતિમ સ્થાન સુધીના ઉત્થાનની ક્ષમતા વગેરે દ્વારા જપ-સાધનાનાં ઐશ્વર્યનું ચિંતનાત્મક આલેખન. Page #65 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૪૯ ધન ૧૮૦ જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય (લેખક: મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજ) ૧૮૩ પૂજા, સ્તુતિપાઠ અને જાપમાં જાપની શ્રેષ્ઠતા અને તેની સમજ; જાપના મુખ્ય પ્રકારો, તેનાં સ્વરૂપો; ભૌતિકશાસ્ત્રના તરંગવાદ દ્વારા જાપના પ્રકારોની પ્રભાવકતા, શક્તિ અને વ્યાપનું નિર્દેશન; વર્ગણા, તેની વૈજ્ઞાનિક વ્યાખ્યા અને પ્રકારો; વર્ગણાના પ્રકારોનું પરમાણુ એકમના માધ્યમે સૂક્ષ્મ અવલોકન; અને તે દ્વારા વૈજ્ઞાનિક સિદ્ધાંતોના સંદર્ભમાં જાપના પ્રકારોનું વૈજ્ઞાનિક મૂલ્યરૂપે પ્રતિપાદન. જ૫ના પ્રકારો (લેખક: પ્રા. બિપિનચંદ્ર ર ત્રિવેદી પરમાત્માની પરમ ચેતનાને પોતાની સન્મુખ કરાવવાની એક પ્રક્રિયા એટલે જપ, આધ્યાત્મિક ઉન્નતિ અને ચિત્તની શુદ્ધિ માટે જપની મુખ્યતા; શ્રી સિંહતિલકસૂરિના “મંત્રાધિરાજ'ના આધારે જપના ૧૩ પ્રકારો અને તેનાં નામોલ્લેખ; અને અતિ મહત્ત્વના ને પ્રચલિત એવા નિત્યજપ, નૈમિત્તિક, કામ્ય, નિષિદ્ધ, પ્રાયશ્ચિત્ત, અચલ, ચલ, વાચિક, ઉપાંશુ, ભ્રમર, માનસ, અખંડ, અજપા અને પ્રદક્ષિણા -એ ૧૪ પ્રકારના જપની સવિસ્તર નોંધ સાથેનું માહિતીસભર, અભ્યાસપ્રદ આલેખન. ચોવીસ તીર્થકરોના કલ્પ - સંકલન) ૧૯૨. ચોવીસ તીર્થંકરોના જાપ માટેના મંત્રો અને તે મંત્રજાપના પ્રભાવનું મહિમાસભર આલેખન. લેખક: પ્રા. ડૉ. એચ. યુ. પંડ્યા) ૧૯૪ માળાના માત્રા, ના , પક્ષી , અક્ષત્ર, નવટી વગેરે શબ્દોનું સંસ્કૃતમાં પ્રયોજન, તેનાં વ્યુત્પત્તિ અને સ્વરૂપો; માળાના ભેદો-પ્રકારો : ૧. અક્ષમાલા, ૨. પર્વમાલા (કરમાલા), ૩. વર્ણમાલા અને તેનાં અભ્યાસપૂર્ણ અવલોકન સાથેનું રસપ્રદ અને માહિતીપ્રદ આલેખન; મણકા અને તેની સંખ્યા, મણકાના આકાર-પ્રકાર, તેનો પ્રભાવ; માલાસંસ્કાર, જાપપદ્ધતિ વગેરેનું નોંધપાત્ર નિરૂપણ. કલિયુગમાં શ્રી પદ્માવતીજી દ્વારા પ્રાપ્ત સિદ્ધિઓ (લેખક . . સી. વી. રાવળ] ૧૯૮ મૂર્તિ અને મૂર્તિપૂજાનો મહિમા; ૨૪ શાસનદેવીઓમાં શ્રી પદ્માવતીદેવીની વિશેષ પ્રસિદ્ધિ; તેમનો આંતર-બાહ્ય વૈભવ, મૂર્તિનું સૌમ્ય સ્વરૂપ, સાધના-પૂજા; શ્રી પદ્માવતીજીની સાધના-આરાધનાનો પ્રભાવ; કલિયુગમાં પણ શાંતિ, સુષ્ટિ, પુષ્ટિપ્રદાયિની શ્રી પદ્માવતીજી દ્વારા પ્રાપ્ત થતી અનેકસિદ્ધિઓનું મહિમાવંત આલેખન. માળા બાહ્ય અને અત્યંતર ઉપસર્ગોને દૂર કરનાર મહાશક્તિની સાધનાનું અનુષ્ઠાન (લેખિકા: ડૉ. ઇન્દુબહેન એનદીવાન] ૨૦૧ મહાશક્તિની શ્રી પદ્માવતીદેવીની સાધનાનાં અનુષ્ઠાનોમાં જાપનું વિધિ-વિધાન; ગુરુગમ મંત્રદીક્ષા; મંત્રજાપ અને તેના પ્રકારો; દિશા, સમય, આસન, માળા, મુદ્રાદિનાં વિવિધ સ્વરૂપો, પ્રભાવ; દિશા અને મુદ્રાના નિયત મંત્રો, વિધિ-વિધાનમાં ક્રમે-ક્રમે આવતા મંત્રોનો નિર્દેશ વગેરે અનુષ્ઠાનોનું રસપ્રદ અને મહિમાસભર આલેખન. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫) શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ચત્ર-તત્ર-સર્વત્ર પદ્માવતી - પદ્માવતી (લેખક: ડૉ. ચીનુભાઈ નાયક) ૨૦૫ દુનિયાના બધા ધર્મોમાં એક યા બીજા સ્વરૂપે શક્તિ-ઉપાસનાનું સ્થાન, જૈનોમાં દેવીઓનો મહિમા; દેવીઓના વિવિધ પ્રકારો અને તેનાં નામોલ્લેખ; દેવીમૂર્તિઓનાં આરસ, કાષ્ઠાદિમાં શિલ્પો અને સ્વરૂપો; ચકેશ્વરી, અંબિકા અને પદ્માવતીદેવીની વિશિષ્ટ મૂર્તિઓ અને તેનાં સ્થાનો વગેરેની જાણકારી; જેમાં દેશમાં અને પરદેશમાં પણ યત્ર-તત્ર-સર્વત્ર મળતી શ્રી પદ્માવતીદેવીની મૂર્તિઓ આદિનું માહિતીસભર આલેખન. સહુનું સર્વાગી રીતે કલ્યાણ કરનારાં ભગવતી શ્રી પદ્માવતીજી લેખક : પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ) ૨૧૧ શ્રી પદ્માવતીજીની યક્ષિણી-શાસનદેવી તરીકેની સ્થાપના ક્યારે થઈ? ભગવતી પદ્માવતીદેવીનો પરિચય, તીર્થકરોમાં સૌથી વધુ મંદિર-મૂર્તિઓ શ્રી પાર્શ્વનાથજીની અને દેવીમૂર્તિઓમાં પદ્માવતીજીની, દેવીઓમાં સૌથી વધુ જોવા મળતી પદ્માવતીજીની ઉપાસના, મુંબઈ-વાલકેશ્વરમાં પ્રતિષ્ઠિત પદ્માવતીજીનું પ્રધાન સ્થાન, તેની પ્રતિકૃતિનો દેશ-વિદેશમાં વ્યાપ, જાત-જાતનાં માધ્યમો ઉપર ૨૦ લાખથી વધુ સંખ્યામાં પ્રસાર પામેલી પદ્માવતીદેવીની વિવિધ મૂર્તિઓ અને છબીઓ, શ્રી પદ્માવતીજીની મૂર્તિની પાલીતાણા-સાહિત્યમંદિરમાં ચમત્કારિક ઘટના વગેરેના નિર્દેશો સાથેનું શ્રી પદ્માવતીદેવીની મહાપ્રભાવકતાનું અલૌકિક દર્શન. સિરિ કામરાજ કર્લી મંત્રને ધારણ કરનારી શક્તિ-સ્વરૂપા મહામૈયા શ્રી પદ્માવતી અને તેના મંત્રો લેખકઃ - આ. શ્રી વિજયભવનોખરસૂરીશ્વરજી મહારાજ) ૨૨૧ શ્રી પદ્માવતીદેવીનો પરિચય, પ્રભાવ, તેમની સાધના-ઉપાસનાનો વર્તમાનમાં ઉત્તરોત્તરવિકાસ, શ્રી પદ્માવતીજીના ચાર હસ્ત-આયુધોનું વર્ણન; દેવ-દેવીની ઉપાસનામાં તીર્થકરની મુખ્યતા જરૂરી, શ્રી પદ્માવતીદેવીની સાધના દ્વારા પ્રાપ્ત થતી અનેક સિદ્ધિઓ; મંત્રસાધના-સિદ્ધિનું વિવિધ મંત્રો, સૂત્રોસ્તોત્રો અને મહાત્માઓના જીવન-કથન દ્વારા પ્રતિપાદન; અને તે-તે નિરૂપણપૂર્વક શક્તિસ્વરૂપા મહામૈયા શ્રી પદ્માવતીજીનું મહિમાવંત દર્શન. મા પદ્માવતીનાં દર્શને દિવ્ય લોચનિયાં લેખક : જસુભાઈ જે. શાહ) ૨૨૦ જગતમાં સૌથી વધુ પ્રિય શબ્દ “મા”, તેની અજબ-ગજબની શક્તિ, તેમ “મા પદ્માવતી !'ના શબ્દોચ્ચાર, ભક્તિ અને દર્શનથી ધન્ય-ધન્ય બનતો ભક્ત; મા પદ્માવતીજીના દર્શનથી ભાવવિભોર બનેલા ભક્તના હૈયામાં જાગતાં સ્પન્દનો; સમર્પણભાવ; માનાં દિવ્ય સ્વરૂપોનાં દર્શન, તેનો પ્રભાવયુક્ત સ્વાનુભવ; શોક-સંતાપ, વિકારો, લાલસાઓ, દુર્ભાવ અનેદુઃખ-દારિદ્રયથી મુક્તિ પામવાની અને સાચા રાહની, સાચા સુખની અને પરમાત્માના શરણની યાચના વગેરે દ્વારા મા પદ્માવતીદેવી સમક્ષ ભક્તની, બાલસહજ નિર્મલ ભાવથી, સુસંવેદનાની સુરાવલી યુક્ત પ્રાર્થના. Page #67 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] પ૧ સકલ સિદ્ધિદાત્રી માતા પદ્માવતીજી (લેખક: જસુભાઈ જે શહ) ૨૨૦ સિદ્ધિના બે પ્રકાર : આધ્યાત્મિક અને ભૌતિક. આ બંનેય પ્રકારની સિદ્ધિનાં પ્રદાત્રી શ્રી પદ્માવતીદેવી, માટે જ માતા પદ્માવતીજીને સકલ સિદ્ધિદાત્રી કહ્યાં છે. માતા પદ્માવતીજીની કૃપાથી પ્રાપ્ત બનતી અનેકવિધ સિદ્ધિઓનું શાસ્ત્રપાઠો શ્લોકો દ્વારા પ્રતિપાદન કરતું રસપ્રદ અને શ્રદ્ધાવર્ધક વિસ્તૃત નિરૂપણ. દસ મહાવિધાઓ અને શ્રી પદ્માવતીજી (લેખક: પ્રા. જનાર્દનભાઈ દવે) ૨૩૧ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગના સમન્વયનું હિન્દુ શાસ્ત્રો અને જૈનધર્મમાં દર્શન; દસ મહાવિદ્યાદેવીઓ, તેની ઉત્પત્તિની કથા, તેનાં સ્વરૂપો, પ્રભાવ તેમ જ તેના ધ્યાનના સાર્થ શાસ્ત્રપાઠો, શ્લોકો, તેનાં ઉપાસ્ય રૂપો, ઉપાસ્ય મંત્રી અને મંત્રી સહિત અનેક પ્રમાણો સાથે દસે વિદ્યાદેવીઓનો અભ્યાસપૂર્ણ માહિતીપૂર્ણવિસ્તૃત પરિચય; અને શ્રી પદ્માવતીજીનો સંબંધ શ્રી લલિતા, ભુવનેશ્વરી અને કમલા મહાવિદ્યાદેવીઓ સાથે હોવાના આધારભૂત નિર્દેશો સાથેનું, શ્રી પદ્માવતીજીનો સર્વત્ર પ્રભાવ હોવાનું નિરૂપણ. દેવી સાધનામાં સર્વોત્તમ સાધના પદ્માવતીદેવીની ૨૩૯ દેવ-દેવીઓની ઉપાસના; દેવો કરતાં દેવીઓ અતિ સૌમ્ય અને ઝડપથી રીઝનારી-પ્રભાવશાળી; જૈનધર્મમાં આઠજયાદેવી, સોળ વિદ્યાદેવી, ચોવીસ શાસનદેવી વગેરે સ્વરૂપો; આ તમામ દેવી સાધનામાં પદ્માવતીદેવીની સાધના સર્વોત્તમ; પદ્માવતીજીના અનેક સ્વરૂપો, તેમનાં ઉપાસ્ય રૂપો; પદ્માવતીજીની સાધના માટે અનેક મંત્રો, યંત્રો અને વિધિવિધાનો; અને પદ્માવતીજીની સાધનાથી મળતી સિદ્ધિ વગેરેનું માહિતીપ્રદ આલેખન. સર્વશક્તિશાળી દેવી પદ્માવતી લેખક : ભંવરલાલજી નાહટા] ૨૪૨ જૈનધર્મમાં પદ્માવતીજીનું સ્થાન; ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાત્રી દેવી પદ્માવતી; ધરપન પદ્માવતી અને તેનો ઐતિહાસિક સંદર્ભ; પદ્માવતીની પૂજાવિધિ અને તેમાં જરૂરી બાબતો; પદ્માવતીનું સ્થાનક અને મૂર્તિઓ; પદ્માવતી પર લખાયેલી કાવ્યકૃતિઓ; ઉવસગ્ગહરં સ્તોત્રનું મહત્ત્વ; નગપુરાતીર્થ સાથે સંલગ્ન કથા; ખરતરગચ્છના પ્રભાવક દાદા શ્રી જિનકુશલસૂરિજી અને મહાન સાધક શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ આદિને શાસનના સંકટનિવારણ અને ઉત્કર્ષ માટે થયેલ પદ્માવતીની સહાય. શક્તિઉપાસના-કૈવલ્યયાત્રામાં અચિંત્ય-ચિંતામણિ પદ્માવતીદેવી લેખક : પુષ્કરભાઈ ગોકાણી) ૨૪૮ વિશ્વની વિવિધ સંસ્કૃતિ અને ધર્મોમાં માતૃપૂજાનો મહિમા; સાધનાના માર્ગે અચિંત્યચિંતામણિ પદ્માવતીદેવીનો મહિમા; પદ્માવતીની મૂર્તિ, મુદ્રા, અને તેને આપવામાં આવતાં વિશેષણોનું અર્થઘટન; પદ્માવતીના સ્તોત્રોનું મહત્ત્વ. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ચિદાનંદા ચિત્રસ્વરૂપા ચિતિ-કૈવલ્યદાયિની શ્રી પદ્માવતીજી એ જ શ્રી કુંડલિનીશક્તિ લેખક : પ્રો. કે. ડી. પરમાર] ૨૫૧ વિવિધ યોગપદ્ધતિઓમાં કુંડલિની યોગ; કુંડલિની યોગના દેશ-વિદેશમાં પ્રખ્યાતિ પામેલા સિદ્ધો સર જ્હોન વુડરોફ, મહામહોપાધ્યાય ગોપીનાથજી કવિરાજજી (ડી. લિ.), પૂ. શ્રી કરપાત્રજી મહારાજ, પૂ. શ્રી આનંદમયી મા; આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મ.સા., અધ્યાત્મયોગી પૂ. પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ; કુંડલિનીશક્તિમાં માતા પદ્માવતીના દર્શનની ઝાંખી. સર્વાર્થ સિદ્ધિદાયિની ભગવતી પદ્માવતીજીની ઉપાસના અને ઉપાસકો [લેખક : પુષ્કરભાઈ ગોકાણી] ૨૫૪ કવિકુલચક્રવર્તી મલ્લિષણસૂરિજી મહારાજ વિરચિત ‘શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' પદ્માવતી પરાંબાની ઉપાસનાનોઆકરગ્રંથ; પદ્માવતીકલ્પના દસ પરિચ્છેદોના અલ્પ અંશો; શ્રીમલ્લિષણસૂરિજીનો પરિચય; પ્રત્યક્ષ અનુભવનું વર્ણન; ઉપાસનાના વિવિધ ફળ; સારસ્વતશ્રી જિનપ્રભસૂરિજીના જીવન સંબંધી યશોગાથા. [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી તંત્રાગમ તથા જૈનધર્મમાં ભગવતી પદ્માવતી (લેખક : સદાનન્દ ત્રિપાઠી] ૨૫ સાધનાની અત્યંતર પર્ષદામાં તંત્રશાસ્ત્રની જરૂરિયાત; ‘પદ્માવતી’ શબ્દની વ્યુત્પત્તિ સાથે સંલગ્ન શબ્દ ‘ઉપાસના’; નિગમ-આગમ તંત્રની વ્યાખ્યા-પરિચય અને ભગવતી પદ્માવતીના સ્વરૂપનું પ્રશસ્ય દર્શન; તંત્રાગમ સાહિત્યમાં પદ્માવતી ઉપાસના વિધિ; જૈનધર્મમાં પરમ આરાધ્ય પદ્માવતીદેવી. મંત્ર, યંત્ર અને તંત્રની દષ્ટિમાં ભક્તરાજ ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી [લેખક : પ્રો. લક્ષ્મીચન્દ્ર જૈન તથા જ. પ્રભા જૈન] ૨૬૪ સ્વામી અને સેવક વચ્ચેનો ભાવાત્મક અને ગુણાત્મક સંબંધ; તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન અને ધરણેન્દ્ર-પદ્માવતી વચ્ચેનો સંબંધ; ‘ભૈરવ-પદ્માવતીકલ્પ' ગ્રંથનો સારભાગ; ‘અદ્ભુત પદ્માવતીકલ્પ' ગ્રંથ અને ‘રક્ત પદ્માવતી'; મંત્ર, તંત્ર અને યંત્રોનો ભિન્ન-ભિન્ન લેખોમાં ઉલ્લેખ, સમજૂતી અને ચર્ચા; પદ્માવતીદેવીની પૂજા અને સ્તવના. શ્રી પદ્માવતીજીના પ્રભાવક મંત્ર-યંત્ર (લેખક : પ્રો. જે. સી. દેસાઈ ૨૦૧ ધરણેન્દ્ર-પદ્માવતીનું માહાત્મ્ય અને ભગવતી પદ્માવતીના કેટલાક પ્રભાવક યંત્રો અને મંત્રો; ગુરુગમ મંત્રગ્રહણ; પદ્માવતીનું યંત્ર બનાવવાની રીત; વિવેકવિનયપૂર્વક ગ્રહણ કરેલા મંત્રો અને સહજ સિદ્ધિ; પદ્માવતી વિદ્યા. શ્રી પદ્માવતીદેવી વિષયક સ્તોત્ર-સ્તુતિ-છંદરચના વંદનાદિનો મંગલ પરિચય લેખક : પ્રા. કવિન શાહ] २७४ સ્તોત્ર-સ્તુતિનો મહિમા; શ્રી પદ્માવતી સ્તોત્ર-સ્તુતિ અને છંદરચનાઓનું આગવું સ્થાન; આ રચનાઓની તલસ્પર્શી માહિતી, ગાથા, અર્થ, પ્રભાવ અને અન્ય વિશેષતાઓ. Page #69 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૫૩ મા પદ્માવતી: સ્વરચિત સ્તોત્રપાઠનો મહિમા-પ્રભાવ Tલેખિકાઃ ડૉ. ઇન્દુબહેન એન. દીવાન]. ૨૮૨ ૨૭૫૦વર્ષ પહેલાં માપદ્માવતી દ્વારા રચિતસ્તોત્ર; તે શ્રી પાર્શ્વનાથ ભગવંતનાપ્રશિષ્યને અર્પિત; એસ્તોત્રનો અચિંત્યપ્રભાવ; એવા પરમ ઉપકારીમાપદ્માવતીદેવીને ઉદ્ધોધનકરતું, તેમનાંદિવ્યદર્શનને ઝંખતું અને તેમની કૃપાઓ રજૂ કરતું ભાવવિભોર મહિમાવંત આલેખન. શ્રી પદ્માવતીદેવીનાં સ્તોત્રયુક્ત ૧૦૮ નામો (સંકલનકર્તા: પ્રા. બિપિનચંદ્ર ર કિવદી) ૨૮૪ મુડબિદ્રીના ભંડારની કન્નડપ્રત અને પાટણના ભંડારની પ્રતના આધારે લેવાયેલાં શ્રી પદ્માવતીજીના અષ્ટોત્તરશત (૧૦૮) સ્તોત્રનાં નામોનો સંસ્કૃત તથા ગુજરાતીમાં નિર્દેશ. શ્રી પાર્શ્વ-પંચકમ્ અને શ્રી પદ્માવતી-વંદના (લેખક: પ્રા. વાસુદેવભાઈ વિ. પાઠક) ૨૮૦ - શ્રી પાર્શ્વનાથ પંચકમ્ કે જે શ્રી પાર્શ્વનાથના સ્તોત્રની રચના પાંચ શ્લોક/ગાથામાં કરવામાં આવી છે, જ્યારે શ્રી પદ્માવતી-વંદનામાં છ શ્લોકોની રચના કરવામાં આવી છે, જેમાં ભયની નિવૃત્તિ અને અભયની પ્રાપ્ત સ્થિતિના ભાવો વિવિધ સ્વરૂપે અંકિત કરવામાં આવ્યા છે. સંસ્કૃત ભાષામાં, વર્તમાનમાં થયેલી આ રચનાઓ નોંધપાત્ર છે. શ્રી પદ્માવતીદેવીનાં કવચ, છંદ, સ્તુતિ, દુહા, કાવ્યો અને સ્તવનો [[સંકલનકર્તા: પ્રા. બિપિનચંદ્ર ર ત્રિવેદી) ૨૮૮ શ્રી પદ્માવતી કવચ, જે જુદાં-જુદાં અંગોની રક્ષા અને પ્રભાવને આલેખે છે; શ્રી પદ્માવતીદેવીનો છંદ કે જેમાં તેમનાં દિવ્ય સ્વરૂપો અને પ્રભાવનું વર્ણન છે; મહાદેવી શ્રી પદ્માવતી છંદ, જે તેમનો મહિમા રજૂ કરે છે; દુહા કે જેમાં સર્વદેવીઓનું પદ્માવતીજીમાં થતું દર્શન નિરૂપ્યું છે; શ્રી પદ્માવતીદેવીની સ્તુતિ, જેમાં તેમનાં ભિન્ન-ભિન્ન સ્વરૂપો અને નામો સાથે તેમને મંગલકારી કહી છે; કાવ્યો કે જેના પ્રારંભે શ્રી પદ્માવતીજીના નામોલ્લેખ છે તે-તે કડીઓ આપી છે; અને પાર્શ્વનાથના સ્તવન-સ્તુતિઓ કે જેમાં પદ્માવતી અને ધરણેન્દ્રના ઉલ્લેખો છે. શ્રી પદ્માવતીજીની આરતી અને સ્તુતિ છેષક ડૉ. કવિન શાહ ૨૯૩ | પૂ. આ. શ્રી યશોવિજયસૂરિજી રચિત શ્રી પદ્માવતીજીની આરતી-સ્તુતિ અને આરતીના મહિમાને આલેખતું સ-રસ નિરૂપણ. શ્રી પદ્માવતી સહસનામ મંત્રાવલિ (લેખક: શ્રી સારાભાઈ મણિલાલ નવાબ) ૨૫ પ્રભુ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી’ તેમ પ્રભુ પાર્શ્વનાથની અધિષ્ઠાયિકા પદ્માવતીદેવીના વિવિધ નામ ગર્ભિત ૧૦૦૮ નામમંત્રો અહીં અપાયા છે. આ નામમંત્રોમાં ગૂઢ રહસ્યો છુપાયાં છે. મંગલપાઠ કરવાપૂર્વક આ નામમંત્રોનું સ્મરણ કરીએ તો તમામ વ્યાધિઓનું શમન થાય ! Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ૩૦૩ સમન્વિત ધર્મચેતનાનાં ઉદાત્ત ઉદ્ગમસમા માતા પદ્માવતી લેખક : ડૉ. હરગોવિંદ ચં. નાયક) પ્રત્યેક ધર્મસ્થાનની ભાવનાના પ્રતિક : “અવિરોધ” અને “સમન્વય”; જૈનદર્શનમાં સ્યાદ્વાદના સિદ્ધાંતમાં આધારભૂત જૈનધર્મનું પાયાનું તત્ત્વ : “અવિરોધ” અને “સમન્વય'; શારદાસ્વરૂપા માતા પદ્માવતીની વંદનારૂપે ગવાયેલા એક છંદમાં આ જ ભાવનાનું દર્શન, જેના નિરૂપણથી પ્રતીત થતી સમન્વિત ધર્મચેતનાના ઉદાત્ત ઉદ્ગમસમા માતા પદ્માવતીજીની દિવ્ય ઝાંખી. શ્રી પદ્માવતીદેવી - સંદર્ભગત અધ્યયન (લેખક: શ્રી ભંવરલાલજી નાહટા] ૩૦૫ અમુક શ્લોકની રચના બાદજપચ્ચખાણ પારવાના આકરા નિયમધારી પ્રભાવક ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના જીવન-પરિચય સાથે તેમણે રચેલ અનેકવિધ કલ્પોમાં શાસનની રક્ષિકા દેવી પદ્માવતીના આવતા વિવિધ ઉલ્લેખોનું તેમજ “અમરકુંડ પદ્માવતી દેવીકલ્પ' ની કથાસ્વરૂપે રસપ્રદ, મહિમાપૂર્ણ અને માહિતીપ્રદ જાણકારી સાથે વિસ્તૃત અને અભ્યાસપૂર્ણ નિરૂપણ. શ્રી પદ્માવતી દેવીના વિભિન્ન સ્વરૂપો મૂર્તિવિધાનની દ્રષ્ટિએ (લેખક: શ્રી મુનીન્દ્ર વેણીશંકર જોશી) ૩૦૯ તીર્થકરોની અને તેને સંલગ્ન દેવ-દેવીઓની ઉપાસના; ઉપાસનાનાં સ્વરૂપો, ધ્યાન અને સ્વરૂપલક્ષણો; જેના આધારે શિલ્પોની રચના; જૈનધર્મમાં સૌથી વધુ પ્રભાવક દેવીઓ પૈકી શ્રી પદ્માવતીદેવીનાં મૂર્તિવિધાનોનાં વિભિન્ન સ્વરૂપો અને આકૃતિઓ સાથેના વિવિધ ગ્રંથો, વિવિધ મૂર્તિઓ અને ઇતિહાસના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં અવલોકન; જૈનધર્મના તાંત્રિક વિદ્યાને સ્પર્શતા સાહિત્યમાં પદ્માવતીદેવીનું વિશિષ્ટ સ્થાન અને તેમને સ્પર્શતી અનેક કૃતિઓ, ને તેના આધારે વિધિવિધાનોની ચર્ચા પદ્માવતીદેવીના દ્વિભુજથી ચતુર્વિશતિભુજનાં વિવિધ સ્વરૂપોનું સવિસ્તર વર્ણન વગેરે સાથે રસપ્રદ, માહિતીસભર, આધારભૂત અને અભ્યાસપૂર્ણ નિરૂપણ. વિવિધ સ્થળોમાં અને વિવિધ ગ્રંથોમાં પદ્માવતીજી [સંકલનઃ ડૉ. હરિભાઈ ગૌદાણી આદિના લેખના આધારે ૩૧૪ જૈન અને હિન્દુ ધર્મના જુદા-જુદા ગ્રંથોમાં મળતી મા પદ્માવતીદેવીનો ઉલ્લેખ; દેવી પદ્માવતીનું જૈન અને જૈનેતર ધર્મોમાં સ્થાન, દેવીના સ્વરૂપના વર્ણનો અને વિવિધ સ્થળોએથી મળી આવતી મૂર્તિઓ; મા પદ્માવતીના સ્વરૂપો પૈકી બે પ્રચલિત સ્વરૂપો : ભગવાન પાર્શ્વનાથની યક્ષિણી તરીકેનું સ્વરૂપ અને તાંત્રિક દેવી તરીકેનું સ્વરૂપ; બૌદ્ધધર્મ અને પદ્માવતી. ભગવાન પાર્શ્વનાથ અને અધિષ્ઠાયક દેવ-દેવીઓ (લેખક: શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા) ૩૧૮ બધા તીર્થકરોમાં વધુ પ્રભાવશાળી શ્રી પાર્શ્વનાથ ભગવાન અને તેનાં કારણો; શ્રી પાર્શ્વનાથ ભગવાનના મુખ્ય અધિષ્ઠાયક દેવ-દેવી શ્રી પાર્શ્વયક્ષ અને શ્રી પદ્માવતીજી તેમ જ નાગરાજ ધરણેન્દ્રનું Page #71 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા અન્ય સર્વ દેવ-દેવીઓમાં આગવું સ્થાન, વિશિષ્ટ પ્રભાવ અને મહિમા; તેનાં અનેક કારણો અને નિર્દેશ, ઉવસગ્ગહરં સ્તોત્રની વિચ્છેદ પામેલી ૩ ગાથાઓમાં શ્રી પદ્માવતીદેવીનું સંબોધન – ઇત્યાદિ અનેક પ્રમાણો, પ્રસંગો દ્વારા ભગવાન પાર્શ્વનાથ અને તેમના અધિષ્ઠાયક દેવ-દેવીઓના અલૌકિક પ્રભાવમહિમાની ઝાંખી. શાસનદેવી શ્રી પદ્માવતી : એક સંક્ષિપ્ત સર્વેક્ષણ [લેખક : પ્રા. કલ્યાણમલજી લોઢા ૩૨૨ જૈન-જૈનેતર ચરિત્રાદિ ગ્રંથોમાં પદ્માવતી નામને ધારણ કરનાર ઉલ્લેખો લઈને કલ્પો, મંત્રો અને યંત્રોનાં માધ્યમ દ્વારા શાસનદેવી શ્રી પદ્માવતીજીના સ્વરૂપનું માહિતીસભર, રસપ્રદ અને અભ્યાસપૂર્ણ અવલોકન; દેવીઓમાં શ્રી પદ્માવતીદેવીના સૌથી વધુ મંત્ર, તંત્ર, યંત્ર અને સ્તોત્ર ઉપલબ્ધ, હોમ્બુજા તીર્થના પદ્માવતીજીની મૂર્તિની પૂર્વકાલીનતા -વગેરે માધ્યમો દ્વારા શ્રી પદ્માવતીદેવીનું સર્વેક્ષણ. શાસનની રખવાલી, દેવી ! શાસનની રખવાલી (લેખક : પંડિત શ્રી પૂનમચંદભાઈ કે. શાહ] ૩૨૬ દેવીના વધતા જતા પ્રભાવનો આછેરો ખ્યાલ આપ્યો છે, જે વિઘ્નો દૂર કરે, વાંછિત પૂરે, સહાય કરે, મંગલ કરે, શક્તિ આપે, મા પદ્માવતી હાજરાહજૂર છે; તેની ગાથાઓ; ભૂતકાળમાં માના મહાન સાધકોમાંના શ્રી ગોડીજી દેરાસર (પાયધુની-મુંબઈ)ના યતિ શ્રી હિંમતવિમલજી અને પંડિત ધીરજલાલ ટોકરશીવગેરેનો નિર્દેશ; તાંત્રિકો તંત્રસાધનામાં અને માંત્રિકો પણ મંત્રસાધનામાં માની સ્થાપના કરે છે; મુંબઈ-વાલકેશ્વરમાં મા પદ્માવતીના અલૌકિક રૂપની ઝાંખી. સહુ સંઘના સંકટ ચૂરંતી જે સંઘ ચતુર્વિધ રહંતી ૫૫ [લેખક : શાહ મનુભાઈ સી. ડભોઈવાળા] શ્રી ઋષિમંડલ પૂજન, શ્રી સિદ્ધિચક્ર પૂજન તથા શ્રી પાર્શ્વ-પદ્માવતી પૂજનનાં રહસ્યો [લેખક : જશુભાઈ જે. શાહ] કલિકાલમાં પણ વિઘ્ન હરનારી, સંકટને ચૂરનારી ને સંઘની રક્ષણહારી તથા મહાપ્રભાવ ધારનારી મા પદ્માવતી છે; મહાન પૂર્વાચાર્ય રચિત દિવ્યસ્તોત્ર તથા ચિંતામણિ રત્ન સમા છંદમાં માતાજીના અદ્ભુત સ્વરૂપનું વર્ણન; માતાજીના પ્રાચીનમાં પ્રાચીન સ્થાન તરીકે હોમ્બુજાની ઝાંખી; માતાજીના ધ્યાનમાં અતિ આવશ્યક : શુદ્ધતા, સરલતા, સ્થિરતા, એકાગ્રતા અને દઢતા. ૩૨૯ જૈનશાસનમાં મંત્રો અને યંત્રોનું મહત્ત્વ; શ્રી ઋષિમંડલ બૃહદ્ યંત્ર અને શ્રી સિદ્ધચક્ર યંત્રનાં મહાપૂજનો, તેનો ઉદ્દેશ અને ફલશ્રુતિ; મહાપૂજનોની અસ૨; ત્રણેય મહાપૂજનોમાં નિહિત ગૂઢ રહસ્યો; આ પૂજનોની સમજૂતી, અર્થઘટનો અને વિધિઓ; શ્રી પદ્માવતી મહાપૂજનનું આગવું મહત્ત્વ. ૩૩૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી PADMAVATI: IMAGES AND ICONOGRAPHY _341 Dr. Saryu V. Doshi Dr. Geeta C. Sali શ્રી પદ્માવતીદેવી - એક સત્ત્વશીલ અધ્યયન (લેખક: પ્રા. ચન્દ્રકાન્ત એચ. જોષી] ૩૪૯ વિવિધ સ્વરૂપો વચ્ચે એક જ દેવી પદ્માવતી; પદ્માવતીદેવીના પૌરાણિક ઉલ્લેખો; ભિન્ન-ભિન્ન સ્થળો, ગ્રંથો અને ધર્મોમાં પદ્માવતી. શ્રી પદ્માવતીજી - મંગલ મહિમા (લેખક: ડૉ. ઘનશ્યામ માંગુકિયા) ૩૫૪ પદ્માવતીદેવી અને એમની સાધના; સાધકની સજ્જતા, પાત્રની તત્પરતા અને દેવીકૃપાનું અવતરણ; માતા પદ્માવતી વિષયક સુપ્રસિદ્ધ ગ્રંથોની વિષય-નામ સહિત સૂચિ; શ્રી ભયહર સ્તોત્ર; ‘પદ્માવતી' નામ, શબ્દ, અર્થ, મહિમા-પરિચય; અનંત શબ્દોની શાબ્દિક અભિવ્યક્તિ ધરાવતો શબ્દબ્રહ્મ ‘પદ્માવતી'. ચક્ષ અને નાગોના સંદર્ભમાં શાસનદેવી પદ્માવતી (લેખક: ડૉ. નાગજીભાઈ કે. ભટ્ટી) ૩૫૦ યક્ષ અને યક્ષિણીની રોમહર્ષક વાતો, પાઠ અને કથા; યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ તથા આકૃતિઓની માહિતી; ક્ષેત્રરક્ષક દેવ-યક્ષ; પદ્માવતીમૂર્તિ-પરંપરા; પદ્માવતી માતાની વિવિધ મુદ્રા, સર્પ આદિની આકૃતિઓ; તીર્થંકર પાર્શ્વનાથ અને સર્પ, દેવી-દેવતા તરીકે નાગ; શ્રી ધરણેન્દ્રદેવ અને શ્રી પદ્માવતીના નાગકુલ સાથેના સંબંધો. શ્રી પદ્માવતી સાધનવિધિ (લેખક: પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિશિષ્ય ૩૬૧ મુનિ શ્રી નંદીઘોષવિજયજી મહારાજ શ્રી પદ્માવતી પરાંબાની આરાધનાવિધિ; પૂર્વકાલીન હસ્તપ્રતના આધારે દર્શાવેલ ત્રણ પ્રકારની પ્રાથમિક ક્રિયાઓ; મંડલ આલેખન આદિનું વિસ્તૃત વર્ણન; દેવીસાધના અને તેની સાચી રીત; પદ્માવતી સાધનવિધિનો સંસ્કૃત પાઠ; મૂળ સંસ્કૃત પદ્માવતીસ્તોત્ર; શ્રી પદ્માવતીસ્તોત્ર અને તેનો ગુર્જર ભાષાનુવાદ. દેવી સાધનામાં પદ્માવતીકાલ્પની વિશિષ્ટતા [લેખક : પૂ. આ. શ્રી ગુણોદયસાગરસૂરિજી મ. ૩૮૦ સા.ના શિષ્યરત્ન ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મ.]. જૈનધર્મમાં પદ્માવતીની સાધનાનું મહત્ત્વ; પદ્માવતીકલ્પમાં આપવામાં આવેલા અમૂલ્ય મંત્રો: સર્વ મનોરથપૂરક મૂલમંત્ર; વાસિદ્ધિદાતા કવચ મંત્ર; પદ્માવતીકલ્પમાં મણિભદ્રજીનો મંત્ર; શ્રી પાર્શ્વ-પદ્માવતી મહામંત્ર; પદ્માવતી મહામંત્ર-શાબર મહામંત્ર, શ્રી પદ્માવતી ત્રિપુર કામ-સાધન મહાવિદ્યા, શ્રી પદ્માવતી મોહિનીમંત્ર; સર્વરોગ હરનારો ભગવાન પાર્શ્વનાથ-પદ્માવતીનો મંત્ર; શ્રી પાર્શ્વનાથભગવાનનો આત્મરક્ષા મહામંત્ર; મંત્રવિધાન; મહાવશીકરણ વિદ્યા-પદ્માવતી મહામંત્ર; Page #73 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૫૭ શ્રી પ્રત્યક્ષ પદ્માવતી મહામંત્ર; મહામાયા શ્રી ભગવતી પદ્માવતી માની સ્તુતિ; શ્રી મહાદેવી પદ્માવતી મહાવિદ્યા; સર્વ ઉપદ્રવને નષ્ટ કરવાની પદ્માવતી મહાવિદ્યા; સર્વ-ભયહર-વિજ્ઞાન; શ્રી પદ્માવતી મંત્ર અને જાપમાં સર્વ મંત્ર માટે હોમવિધિ. પદ્માવતી સ્તોત્ર અને પૂજા લેખકઃ શ્રી કુંદનલાલજી જૈન) ૩૯૫ જૈનદર્શનમાં સ્તવનો-પૂજાદિનું માહાભ્ય; નવસ્મરણ પૈકીનું એક શ્રી ભક્તામર સ્તોત્ર અને તેનો મહિમા; ૧૭/૧૮મી સદીમાં ભટ્ટારક શ્રી વિશ્વભૂષણજી રચિત “શ્રી ભક્તાસમ સ્તોત્ર'; શ્રી ભટ્ટારકજી રચિત અન્ય બે કૃતિઓ “પદ્માવતી સ્તોત્ર’ અને ‘પદ્માવતી-પૂજા'; અને તે અંગેની માહિતી. દેવી સાધના એટલે પ્રબળ પુરુષાર્થ લેખકઃ પુષ્કરભાઈ ગોકાણી) ૩૯૦ પુરુષાર્થના પ્રાગટ્ય માટે પ્રેરણા જરૂરી, પ્રેરણાના પ્રાગટ્ય માટે આદર્શ જરૂરી અને સગુણોનું પ્રગટીકરણ થાય અને દુર્ગુણો લય પામે એ આદર્શને કેન્દ્રમાં રાખીને પુરુષાર્થ કરવાની જરૂર. શક્તિધારા જે બહાર વહે છે, તેને અંતર તરફ જવા દેવી એનું નામ જપુરુષાર્થ. બાહ્ય જીવનનાં પરિબળોથી શક્તિનો થતો દુર્વ્યય અને આંતરિક-આત્મિક જીવનનાં પરિબળોથી શક્તિનો થતો સંચય. શક્તિના સંચય માટે મૌન, ધ્યાન, એકાગ્રતાની જરૂર. આત્માનુસંધાન માટે એકાગ્રતાની મુખ્યતા અને એકાગ્રતા માટે તપ, ભક્તિ, નામસ્મરણ, જપુજી, નમાજ, યોગ, તંત્ર, ધ્યાન, જ્ઞાનાભ્યાસ વગેરેની ઉપયોગિતા અર્થાત દેવી સાધના માટે પ્રબળ પુરુષાર્થની અનિવાર્ય આવશ્યકતા. સાધનાના નિયમો અને શ્રી શ્રી પદ્માવતી-સાધનામાં ચારિત્ર્યશુદ્ધિ લેખક : પ્રા. જનાદનભાઈ જ દવે) ૪૦૧ સાચા સાધકનો આ મુદ્રાલેખ છે: પ્રHો હૈ મૃત્યુ | અમારો વૈષીવિતમ્ અર્થાતુ પ્રમાદ મૃત્યુ છે; અપ્રમાદ (પુરુષાર્થ) અવસ્થા જીવન છે; સાધના પાછળનું પ્રયોજન; ઇન્દ્રિયસંયમ-અનિવાર્ય આવશ્યકતા; મંત્ર-યંત્ર, ગુરુ, શાસ્ત્ર, દેવમાં દઢ શ્રદ્ધા, ઉપવાસ, સંયમિત ભોજન, બ્રહ્મચર્યપાલન, બપોરની નિદ્રા વર્ષ, મૌન, ઉપાસનામાં ઉત્સાહ, તીવ્રલગન, અપાર ધૈર્ય અને ઇન્દ્રિયસંયમ, મનોનિગ્રહ આદિનિયમોનું પાલન કરવું જરૂરી છે. શ્રી પદ્માવતીજીની સાધનામાં અહિંસાભાવ, સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મૈત્રી, પવિત્રતા, સાત્વિકતા અને રાગ-દ્વેષાદિથી મુક્ત સાધના થાય તે આવશ્યક છે. શ્રી પદ્માવતીજીને ગૃહમાં ક્યાં, કેવી રીતે પધરાવવાં? (લેખક: જશુભાઈ જે શહ) ૪૦૫ મા પદ્માવતીજીની વિધિપૂર્વક ગૃહમાં સ્થાપના; સ્થાપના માટેનું સ્થળ પવિત્ર, શાંત અને ચિત્તને પ્રસન્નતા આપે તેવું હોવું જોઈએ; માની મૂર્તિ સુંદર, દર્શનીય ને ચિત્તને પ્રસન્નતા આપે તેવી તથા તેને પધરાવવા માટે આસનપીઠબનાવવી જોઈએ; મહામંત્રની સ્થાપના કરવી; મા પદ્માવતીની સ્થાપના માટે શુભ મુહૂર્તની પસંદગી, આમભૂમિનું પૂરું શોધન, વિવિધ પીઠોની રચના, દ્રવ્યાદિની શુદ્ધતા, ઉત્તમતા વગેરેની વિસ્તૃત સમજણ અને પ્રસિદ્ધ, પ્રભાવક મંત્ર-યંત્રોના નિર્દેશ વગેરે સાથેની જાણકારી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મા ભગવતી શ્રી પદ્માવતી દેવીની મહાપૂજાનું વિધાન લેખક : મૂળશંકર પ્રા. ભટ્ટ) ૪૦૦ ‘પદ્માવત્યાષ્ટક'માં રાજરાજેશ્વરી શ્રી પદ્માવતીજીનાં સૌંદર્ય, મહિમા, મંત્ર-મંત્રાદિ દર્શક આઠ શ્લોક છે; આ આઠે શ્લોક સંક્ષેપમાં દર્શાવી ભગવતીનો સંપૂર્ણ પૂજનક્રમ અહીં શાસ્ત્રીય રીતે વર્ણવેલ છે, શ્રી પદ્માવતીજીની શક્તિ, રક્ષણશક્તિ, સિદ્ધમત્રો, શૃંગારરૂપ, યંત્રમંડલ આલેખન, વર્ણ-મહત્ત્વ વગેરેની પૂરક માહિતીનું સુંદર સંકલન કરાયું છે, પૂજન-રહસ્યો પણ દયને સ્પર્શી જાય અને ભાવનામાં વૃદ્ધિ કરે એ રીતે વર્ણવ્યાં છે. ચોસઠ ઉપચાર લેખક : પ્રા. ડૉ. એચ. યુ. પંચા] ૪૧૪ દ્રવ્ય ભક્તિ માટે જુદાં-જુદાં વિધાનો છે, ઉપચારો છે. ચોસઠ પ્રકારે થતી ભક્તિમાં દ્રવ્યાદિક શુંશું જરૂરી છે તેની નોંધ પ્રસ્તુત કરવામાં આવી છે. ત્રણ, પાંચ, દસ, સોળ ઉપચારોથી લઈને ચતુઃષષ્ટિ ઉપચારોનું વેદતંત્ર, ધર્મશાસ્ત્રો અને જૈનાગમોના આધારે ખૂબ મનનીય, માહિતીપ્રદ અને અભ્યાસપૂર્ણ આલેખન. ભગવતી શ્રી પદ્માવતીજીના પ્રભાવિક મંત્રો તથા યંત્રો (સંકલનકત: પૂ. મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ) ૪૧૯ પૂ. આચાર્યશ્રી જયસિંહસૂરિજી મ.ની સ્વહસ્તલિખિત ડાયરીમાંથી ઉદ્દધૃત તથા ડભોઈના જ્ઞાનભંડારની હસ્તપ્રતોમાંથી ઉતારેલા, ભગવતી શ્રી પદ્માવતીજીની પૂજા-ઉપાસના-સાધના અંગેના પ્રભાવિક મંત્રો-યંત્રો, તેની વિધિ અને તેનાં ફળોના નિર્દેશ સાથેનું આલેખન. શ્રી પદ્માવતી માતાના કેટલાક ઉપયોગી મંત્રો [સંકલિત) ૪૨૫ આરાધ્ય દેવતાનું સ્તોત્ર કરોડવાર બોલો અને માત્ર એક જ વાર તેના મંત્રની માળા ગણો – બંનેનું ફળ સરખું ગણાય છે. મંત્રજાપના આવા પ્રભાવ અને મહિમાથી આરાધકો પૂરા માહિતગાર અને શ્રદ્ધાસમ્પન્ન બને અને પૂરા ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મંત્રારાધનામાં જોડાય એવા શુભ આશયથી મંત્રસાધનાના ઊંડા જાણકાર પૂ. આ. શ્રી વિજયભુવનશેખરસૂરિજી મ. અને પૂ. યતિવર્યશ્રી મોતીલાલજી દ્વારા સંપાદિત પુસ્તકોમાંથી શ્રી પદ્માવતી માતાના પ્રભાવક, ઉપકારક અને દૈનિક જીવનમાં ઉપયોગી એવા મંત્રોનું તેના પૂર્ણ વિવરણ સાથે સંકલન. મહા પ્રભાવક મંત્ર-યંત્રમય શ્રી પદ્માવત્યષ્ટકમ્ (લેખક : શ્રી ધીરજલાલ ટોકરશી શાહ] ૪૩૦ મંત્ર-યંત્રમય મહા પ્રભાવિક સ્તોત્ર', જેના શ્લોકની સંખ્યા અંગે જુદી-જુદી માન્યતાઓ; આ સ્તોત્ર પરની શ્રી પાર્થચંદ્ર ગણિની ટીકા, જેમાં ૮+૧ શ્લોકવાળા અષ્ટકની માન્યતા, એ શ્લોકો આજે પ્રચલિત સ્તોત્રના ૧ થી ૮ તથા ૩૨મા શ્લોક તરીકે દષ્ટિગોચર થાય છે; આ સ્તોત્રના શ્લોકોથી પ્રાપ્ત થતી અનેકવિધ સિદ્ધિઓનો નિર્દેશ; “શ્રી પદ્માવતી અષ્ટકની મૂળ સ્તોત્રકારના હાર્દને જાળવીને Page #75 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા નવેસરથી કરવામાં આવેલી અર્થ-વિવેચના, અને તે સંદર્ભમાં પ્રથમ અષ્ટક – મૂળશ્લોક, પછી અર્થ, વિવેચન, મંત્ર, યંત્રની સવિસ્તાર જાણકારી; ઉપરાંત, પદ્માવતીદેવીનાં અનેક મંત્રોનું વિધિ, પ્રભાવ વગેરે સાથે આલેખન. મંત્રો અને યંત્રો આજે શા માટે સિદ્ધ થતા નથી? લેખકઃ મુનિરાજશ્રી ભવ્યચંદ્રવિજયજી મહારાજ ૪૪૦ મંત્રો-યંત્રો સિદ્ધ ન થવાનાં અનેક કારણોનું અને મંત્રો-યંત્રો સિદ્ધ કરવાના વિવિધ ઉપાયોનું વિસ્તૃત વિવેચન તેમજ મંત્રજાપ માટે માળા કેવા પ્રકારની, જાપ માટેનાં સમય, સ્થળ, દિશા, આસન, ગુરુગમ, ભાવ, શ્રદ્ધા, શુદ્ધિ, વિધિ વગેરે માધ્યમોનું તલસ્પર્શી અવલોકન. શાક્ત-તંત્રશાસ્ત્રમાં મહત્ત્વની મુદ્રાઓ (લેખક: . જનાર્દનભાઈ દવે) ૪૪૩ મંત્ર-તંત્ર શાસ્ત્રમાં – વિધિવિધાનમાં આવતી મુદ્રાઓના વિવિધ પ્રકારો; તેનું મહત્ત્વ, રહસ્ય, પ્રભાવ, અર્થઘટન, ઉપયોગિતા; અને ૧.ત્રિખંડા મુદ્રા, ૨. સર્વસંક્ષોભિણી મુદ્રા, ૩. સર્વવિદ્રાવિણી મુદ્રા, ૪. આકર્ષિણી મુદ્રા, ૫. સર્વવશંકરી મુદ્રા, ૬. ઉન્માદિની મુદ્રા, ૭. મહાંકુશા મુદ્રા, ૮. ખેચરી મુદ્રા, ૯. બીજ મુદ્રા અને ૧૦. યોનિમુદ્રાનો વિસ્તૃત પરિચય. જૈન ગ્રંથોમાં લક્ષ્મીની સાધના સકલ સિદ્ધિદાયિની મા ભગવતી પદ્માવતીની સાધના લેખક : પંન્યાસશ્રી ધર્મધ્વજવિજયજી મહારાજ ૪૫૦ અનુભવજન્ય સાધના સાહિત્ય અને સાધના વિધિઓના લેખનમાં શ્રમણભગવંતોના સર્વશ્રેષ્ઠ પ્રદાનની તથા પદ્માવતી સાધનાના એક દુર્લભ પ્રયોગની સાધંત જાણકારી. શ્રી પદ્માવતીદેવીની ઉપાસનાનું માહાસ્ય લેખક : પંડિત રુદ્રદેવ ત્રિપાઠી) ૪૫૩ આધ્યાત્મિક પંચામૃત અને ઉપાસના, ઉપાસનાના વિવિધ પ્રકારો, ઉપાસનાનું લક્ષ્ય, પ્રવેશ, સાવધાની, મંત્ર-યંત્ર-તંત્ર અને યોગાદિનું ઉપાસનાકાંડમાં સંયોજન, જૈનધર્મમાં માંત્રિક-તાંત્રિક પ્રયોગોનો પ્રવેશ અને મંત્ર-તંત્રની વિપુલતા તથા શ્રી પદ્માવતીદેવીની ઉપાસના, તેનાં પ્રકારો/લક્ષણો અને માહાભ્ય વગેરેનું તલસ્પર્શી અવલોકન. ગૂર્જર જૈન કવિઓની દ્રષ્ટિએ “ૐકારનું માહાભ્ય (લેખક: પ્રા. બિપિનચંદ્ર ર ત્રિવેદી ૪૫૦ ર જૈન કવિઓની “ઓકાર'ના નિર્દેશવાળી વિક્રમની પંદરમીથી અઢારમી શતાબ્દીના અનેક રચનાઓની એક ઝલક. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૦ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતીજીની ધ્યાનમયી સાધના Tલેખક : મનસુખ વાયડા) ૪૬૦ નવધા ભક્તિમાં પૂજન, આરાધનાદિમાં જેમ ધ્યાનનું મહત્ત્વ તેમ શ્રી પદ્માવતીદેવીની સાધના માટેનાં પૂજા, અર્ચના, આરાધના, અનુષ્ઠાન, ઉપાસના, જાપ, ધ્યાન વગેરે માધ્યમોમાં પણ ધ્યાનનું મહત્ત્વ; ધ્યાનની વ્યાખ્યા; સાધના માટેની પાત્રતા; શક્તિસાધનાના વિવિધ રૂપો અને તેની યોગ્યાતાયોગ્યતા કે લાભાલાભ વગેરેનું માર્ગદર્શક અવલોકન. શ્રી પદ્માવતીજીની આરાધનામાં આશાતનાઓથી બચવા શું કરવું? લેખક : જસુભાઈ જે શહ) ૪૬૩ શ્રી પદ્માવતીજીની આરાધનામાં આશાતનાઓથી બચવા માટે શ્રી પાર્થપ્રભુની મુખ્યતા, શ્રી પદ્માવતીજીની ઉચિત સ્થાપના, પૂજનની શુદ્ધ અને ઉત્તમ સામગ્રી, આરાધકમાં આચાર-વિચારઉચ્ચારની શુદ્ધતા, શ્રદ્ધાભાવ, એકાગ્રતા વગેરેની જરૂરિયાત અગત્ય સમજાવતું પ્રતીતિકર નિરૂપણ. શ્રી પદ્માવતીદેવીની આરાધનાનો પ્રભાવ - અનુભૂતિઓ - સંકલના] ૪૬૬ પૂજ્ય ગુરુભગવંતો આદિ દ્વારા પ્રસ્તુત અસામાન્ય ઘટનાઓ-ચમત્કારોના કેટલાક પ્રસંગો કે જેમાં મુખ્યતયાં પ્રવર્તમાનની ઘટના છે, સ્વાનુભૂતિના પ્રસંગોછે અને શ્રી પદ્માવતીદેવીની આરાધનાનો પ્રભાવ છે. પ્રાયઃ બધી ઘટનાઓ ધર્મશ્રદ્ધાને અર્પનારી અને શ્રી પદ્માવતીદેવીના મહિમાને વિસ્તારનારી છે. સ્વાનુભૂત પ્રસંગો લેખક: રિપુજય) ૪૦૨ જીવનને સફલ બનાવનારાં ધર્મશ્રદ્ધા, પુરુષાર્થ, પરમાત્માની ભક્તિ, ગુરુના આશીર્વાદ વગેરે પરિબળોમાં દેવીકૃપા પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. આ દેવીકૃપા પ્રાપ્ત કરનારા એક સાધકના સાક્ષાત્ સ્વાનુભૂતિના શ્રદ્ધા-ભક્તિને સંવર્ધનારા પ્રસંગોનું આલેખન. જેનધર્મમાં ચમત્કારિક પીઠ: હોમ્બુજા પદ્માવતીદેવી Tલેખક : પ્રા. લિપિનચંદ્ર ર ત્રિવેદી) ૪૦૫ કર્ણાટક રાજ્યમાં આવેલાં પૂર્વકાલીન, પ્રસિદ્ધ અને ચમત્કારિક એવાં હોબુજા પદ્માવતીદેવીના સ્થાનકની સ્થાપનાનો ઇતિહાસ કે જેમાં જીવ બચાવવા નાસી છૂટેલા જિનદત્તનું સાથેનાં પદ્માવતીદેવીની મૂર્તિના પ્રભાવે રક્ષણ થવું, સ્વમાનુસાર સુવર્ણની પ્રાપ્તિ, એક સુંદર નગરીની સ્થાપના, જે કન્નડ ભાષામાં સોનાને હોખું' કહે છે, તેથી આ નગરી “હોમ્બજા' (સુવર્ણનગરી) નામે વિખ્યાત બની, ને જેમાં ભવ્ય એવું પાર્શ્વનાથનું જિનાલય અને બાજુમાં પદ્માવતીદેવીનું મંદિર, જે આજે પણ હોખુજા પદ્માવતીદેવીના સ્થાનકરૂપે વિદ્યમાન છે... ઇત્યાદિ વૃત્તાંતનું આલેખન આકર્ષક કથાસ્વરૂપે નિરૂપવામાં આવ્યું છે. દરેક ધર્મમાં દેવ-દેવીઓનું સ્થાન અને માહાસ્ય લેખક : જયેન્દ્રભાઈ નાવટી) ૪૦૯ વિશ્વની ત્રણ પૂર્વકાલીન સંસ્કૃતિઓમાં દેવ-દેવીઓના વિવિધ સ્વરૂપો અને મૂર્તિઓનો પ્રવેશ, વિકાસ તથા ઇજિપ્ત, ઈરાનાદિની સંસ્કૃતિમાં તેના વિલયનું અને ભારતીય સંસ્કૃતિ અન્તર્ગત હિન્દુ, જૈન Page #77 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] અને બૌદ્ધ ધર્મમાં દેવ-દેવીઓની મૂર્તિઓના સતત વધી રહેલા-વિકાસ-વિસ્તારના જીવંત ઇતિહાસનું વિશ્વવ્યાપી અવલોકન. શ્રી પાર્શ્વપ્રભુ અને તેમનાં અધિષ્ઠાયકોમાં શિરોમણિ શ્રી પદ્માવતીજી લેખક : હિતેશ એસ. શાહ) ૪૮૨ સર્પનો ઉદ્ધાર, સર્પના છત્ર દ્વારા રક્ષણ, સર્પનું લાંછન જે પાર્શ્વનાથ પ્રભુ સાથેની નાગની ઘનિષ્ઠતા સૂચવે છે, અને તેના કારણે શ્રી પાર્શ્વનાથની પૂર્વકાલીન-અર્વાચીન પ્રતિમાઓમાં સર્પનાં વિવિધ સ્વરૂપોનું અને સાથોસાથ પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર અને પદ્માવતીદેવીની આકૃતિઓનું નિરૂપણ વ્યાપક રૂપે જોવા મળે છે, ને તેમાંય અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીની મૂર્તિઓ જોડાજોડ, અલગ ને સ્વતંત્ર રૂપે વિરલ પ્રમાણમાં જોવા મળે છે. અને આ પ્રત્યેક વાતનું પૂર્વકાલીન ગુફાઓ, તીર્થો, સંગ્રહાલયો અને અનેક ગ્રામ-નગરોના જિનાલયોમાં પ્રતિષ્ઠિત શ્રી પાર્થપ્રભુની તેમજ શ્રી પદ્માવતીજીની અનેકવિધ પ્રતિમાઓનાં નિર્દેશન અને અવલોકન દ્વારા કરવામાં આવેલું પ્રતીતિકર આલેખન. જૈનધર્મમાં દેવી-દેવતાનું આગવું સ્થાન [લેખક : ડૉ. એચ. સી. જેન) ૪૮૦ દેવી-દેવતાઓની ઉપાસનાનું મહત્ત્વ, તેનાં પ્રશિક્ષણ માટે શિબિરો યોજવાની જરૂર; ઉપાસનાદિ દ્વારા દુઃખો-વિઘ્નોનું નિવારણ અને સુખની પ્રાપ્તિ; જેના પ્રબળ પ્રભાવથી પ્રેરિત લોકહૃદયમાં વસેલું દેવી-દેવતાઓનું આગવું સ્થાન. તીર્થકર, યક્ષ અને શાસનદેવી - સંકલન) ૪૮૮ શ્રી ઋષભદેવ આદિ ચોવીસ તીર્થકરોનાં વર્ણ, લાંછન, નક્ષત્ર અને રાશિ; અને ચોવીસે તીર્થકરોનાં યક્ષનાં તેમ જ શાસનદેવીનાં નામો, વર્ણો, વાહનો, ભુજાઓની સંખ્યા અને ભુજાઓમાં ગ્રહણ કરેલાં આયુધોનાં નામોનું વર્ણન. જેનધર્મમાં દેવીઓ લેખક : અનવર આગેવાનો ૪૯૨ માતૃશક્તિ, માતૃપૂજા, અને વિશ્વભરમાં તેનો વ્યાપ; જૈનધર્મમાં તીર્થકરોની માતાઓ, શાસનદેવીઓ, વિદ્યાદેવીઓ, દિક્યુમારિકાઓ તથા સરસ્વતી, લક્ષ્મી વગેરે દેવીઓનું આગવું સ્થાન; અને શાસનદેવીઓમાં અતિ પ્રસિદ્ધ એવાં ચકેશ્વરી, જ્વાલામાલિની, અંબિકા અને પદ્માવતીદેવીનાં રસપ્રદ નિરૂપણ સાથે માહિતીસભર આલેખન. વીતરાગ પ્રભુની સેવામાં દેવ-દેવીઓ લેખક : જસુભાઈ જેશાહ] ૪૫ પ્રત્યેક વીતરાગ પ્રભુનાં - તીર્થકરનાં - અવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક પ્રસંગે ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક - ચારેય પ્રકારનાં સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓનું આગમન અને તેઓની વિધ-વિધ પ્રકારની સેવા-ભક્તિનું અદ્ભુત, આહલાદક, રસપ્રદ વિસ્તૃત વર્ણન ને તેમાંય મેરુપર્વત પરના પ્રભુજીના જન્માભિષેક પ્રસંગે ૬૪ ઇન્દ્રો સમેત સર્વદેવ-દેવીઓનાં સપરિવાર Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ૫૦૩ આગમન અને આનંદોલ્લાસભરી સેવા-ભક્તિનું વર્ણન તો અલૌકિક છે. પ્રભુજીનાં પાંચ કલ્યાણક ઉપરાંત દેવકૃત ૧૯ અતિશયો, અષ્ટ પ્રતિહાર્યો વગેરેમાં પણ પ્રભુની સેવામાં ઉપસ્થિત દેવ-દેવીઓનો સમર્પિત ભાવ જ જોવા મળે છે. શ્રી પદ્માવતીજી અને પ્રતીક વિજ્ઞાન લેખક: પ્રો. ઉપેન્દ્રનાથ ઢાલ) ૫૦૦ શ્રી પદ્માવતીજીની પુરાણકથાઓમાં તથા ઈલોરા અને ખંડગિરિનાં ગુફા મંદિરોનાં કોતરકામ સહિત અનેક જૈન અને હિન્દુ મંદિરોનાં શિલ્પ-સ્થાપત્યમાં જોવા મળતાં શ્રી પદ્માવતીદેવીના અનેકવિધ સ્વરૂપોના ઉલ્લેખ સાથેનું માહિતીપ્રદ આલેખન; ઉપરાંત, પદ્માવતીદેવી અને અન્ય દેવીઓમાં જોવા મળતાં એકસરખાં સર્પ, કમળ વગેરેનાં પ્રતીકોના નિર્દેશો સાથેનું અભ્યાસપ્રદ અવલોકન. મૂર્તિકલામાં મુખ્ય જૈન દેવીઓનું આલેખન (લેખક: ડૉ. થોમસ પરમાર) શાસનદેવી ચક્રેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા તેમ જ લક્ષ્મી, સરસ્વતી, સોળ વિદ્યાદેવીઓ અને શાંતિદેવીના વિવિધ મૂર્તિસ્વરૂપો, તેમના સ્થાનો વગેરેનું રસપ્રદ, માહિતીપ્રદ અને અભ્યાસપૂર્ણ આલેખન. ખંભાતની ત્રિ-વિરલ જૈન દેવીપ્રતિમાઓ લેખક : ડૉ. જે. પી. અમીન) ૫૧૦ શિલ્પ-સ્થાપત્ય અને કલા-કારીગરીની વિશિષ્ટતા ને વિવિધતાનાં દર્શન કરાવતી, દર્શનાર્થીઓને ભાવવિભોર બનાવતી તેમ જ ખંભાત તીર્થના ગૌરવમાં અભિવૃદ્ધિ કરતી શ્રી પદ્માવતીદેવી, શ્રી અંબિકાદેવી અને શ્રી શ્રુતદેવી સરસ્વતી)ની અલૌકિક મૂર્તિઓનું તાદૃશ્ય આલેખન. અંચલગચ્છ અધિષ્ઠાયિકા મહાકાલીદેવી. લેખક: શી “પાર્થ') પૂ. આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજીની આચારનિષ્ઠાથી પ્રભાવિત થયેલા શ્રી મહાકાલીદેવી (બીજા એક મતે શ્રી ચક્રેશ્વરીદેવી)નું નોંધપાત્ર પ્રદાન અને ગચ્છના અધિષ્ઠાયિકા તરીકે શ્રી મહાકાલીદેવીનું આરૂઢ થવું વગેરેનાં ઐતિહાસિક ઘટનાઓ સાથે નિરૂપણતેમજ શ્રી મહાકાલીદેવી જૈન દેવી હોવાનું અને પાવાગઢ પૂર્વે જૈન તીર્થ હોવાનું પ્રમાણપૂર્વકનું અન્વેષણાત્મક, અભ્યાસપૂર્ણ આલેખન. અંધકારને અજવાળનારી જ્ઞાનાધિષ્ઠાત્રી દેવી સરસ્વતી [[લેખક શ્રી પરમાણંદદાસ કુંવરજી કાપડિયા પ૧૦ સરસ્વતીદેવીના સ્વરૂપનું ભિન્ન-ભિન્ન દ્રષ્ટિએ નિરૂપણ અને તેનું રહસ્ય; સરસ્વતીદેવીની વિધવિધ છબીઓ અને મૂર્તિઓનાં અવલોકન; હિન્દુ, જૈન, બૌદ્ધ તેમ જ યુરોપીય ધર્મગ્રંથોમાં આવતા સરસ્વતી, શારદા, શ્રુતદેવતા, મીનર્વા આદિનાં નામોનો વિવિધ સંદર્ભો સાથે ઉલ્લેખ; જૈનોની જ્ઞાનવિષયક ઉત્કટ ભાવના વગેરેનું સર્વગ્રાહી આલેખન. ૫૧૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] જૈન પરિવારોની કુળદેવીઓ લેખક : . મુગટલાલ છે. બાવીસી) પ૨૧ જૈનોમાં સામાજિક પરંપરા અને સમાજવ્યવસ્થા અંતર્ગત જેમ જ્ઞાતિપ્રથા, કુળપ્રથા વગેરે જોવા મળે છે તેમ કુળદેવીની પ્રથા/પરંપરા પણ જોવા મળે છે. આ કુળદેવીની પ્રથા ક્યારે અને કેવા સંજોગોમાં શરૂ થઈ; અને ક્યા ક્યા કુળમાં પરિવારમાં તેમનાં કયાં ક્યાં કુળદેવી છે તેમનાં નામો, સ્થાનો, રિવાજો વગેરેનાં માહિતીસભર અને રસપ્રદ આલેખન. દિક્ષાલો વિશે વિચાર લેખક : નલિનાક્ષ પંડ્યા) પ૨૫ દિક્ષાલ એટલે દિશાના રક્ષકઅધિપતિ, કે જેમનાં હિન્દુ પુરાણો, જૈન શાસ્ત્રો અને બૌદ્ધ ગ્રંથોમાં આવતાં વિવિધ નામો, સંખ્યા અને મૂર્તિસ્વરૂપોનું અનેક પ્રમાણો સાથે વિસ્તૃત વર્ણન; ઇન્દ્ર, અગ્નિ, યમ, નિષ્કૃતિ, વરુણ, વાયુ, કુબેર, ઇશાન વગેરે દિક્ષાલોનો ધાર્મિક, પૌરાણિક અને પ્રાકૃતિક દષ્ટિએ માહિતીપ્રદ અને રસપ્રદ પરિચય; પૂર્વકાલમાં પ્રસિદ્ધ એવાં અનેક મંદિરોમાં અને સ્તૂપોમાં વિશિષ્ટ અને વિધ-વિધ રૂપે જોવા મળતી દિપાલોની મૂર્તિઓ અંગેની વ્યાપક જાણકારી... ઇત્યાદિ અભ્યાસપૂર્ણ અવલોકન અને સચોટ નિરૂપણ. અમૃતવેલ'ની સજ્જારમાં સાધનાપદ્ધતિઓનું આલેખન લેખક : પૂ. આચાર્યશ્રી વિ. યશોવિજયસૂરિજી મહારાજ) ૫૩૧ પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સાહેબ રચિત “અમૃતવેલ'ની સક્ઝાય સાધકો માટે માર્ગદર્શિકાની ગરજ સારે તેવી ગેય કૃતિ છે . વળી, આ કૃતિ ગાગરમાં સાગરની જેમ સાધનામાર્ગને સચોટતાથી, એકદમ સંક્ષેપમાં પ્રસ્તુત કરે છે. સ્વાધ્યાયરૂપ આ સઝાયમાં ૨૯ કડીઓ છે. તેમાં પહેલી કડીમાં આત્મગુણના અનુભાવનનું આમંત્રણ છે. આ અનુભાવન પહેલાં હૃદયમાં જે મધુમયઝંકાર ઊપડે છે તેની નોંધ બીજી અને ત્રીજી કડી આપે છે. સાધનાની પૃષ્ઠભૂમિનું મધુર આલેખન. ચોથીથી ત્રેવીસમી સુધીની કડીઓ અનુભાવનના માર્ગનું વિશદ વર્ણન આપે છે. ચતુઃશરણ-ગમન, દુષ્કૃત ગહ અને સુકૃત અનુમોદનાની સાધનાનું રસઝરતું બયાન પ્રસ્તુતદુહાઓમાં છે. સાધના-પદ્ધતિનું બીજી વાર વર્ણન કરતા પહેલાં ચોવીસમી અને પચીસમી કડી સાધકતરફ કેમેરા ફેરવે છે. આત્મદર્શનની મધુરી વાતો આ બે દુહાઓમાં છે. ૨૬ થી ૨૮ મી કડીઓમાં ફરી સાધનામાર્ગના માર્મિક પક્ષનું ઉદ્ઘાટન થયું છે. હિતશિક્ષા સાથે ૨૯મી કડીએ કૃતિ પૂરી થાય છે. જેન ગ્રંથભંડારોમાં તંત્રગ્રંથોની યાદી ૫૩૯ ૧૪૮ તંત્રગ્રંથોની યાદી-નામાવલી, જેમાં પાર્શ્વનાથ અને પદ્માવતી ઉપરના તંત્રગ્રંથોનું વિશેષ પ્રમાણ જૈનતંત્રમાં માન્ય નહીં પણ પતિવર્ગને સાધનામાં ઉપયોગી એવા કેટલાક તંત્રગ્રંથોનો પણ ઉલ્લેખ. આ ઉપરાંત માહિતીસભર ગૂઢ રહસ્યોને પ્રગટાવનારા અન્ય મળીને કુલ ૧૦૮ લેખો.. સંકલન પુરવણી વિભાગ [વિશેષમાં બાકીના લેખો પુરવણી વિભાગમાં આવરી લેવાયા છે] ૫૪૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ TIM SUM ભગવતીજીના દર્શનસ્વરૂપની સમીક્ષા [દર્શન વિભાગ) ચિત્રસંપુટનો કલાવૈભવ મૂર્તિશિલ્પો અને પરિકરનું કલાવિધાન તા. ૨૨/૬ ૯૪ લે. આ. શ્રી યશોદેવસૂરિજી મ. જૈન સાહિત્ય મંદિર, પાલિતાણા દર્શન બાહ્ય અને આભ્યાન્તર બે પ્રકારનાં છે. મૂર્તિઓનાં બાહ્ય દર્શન જોતાં તેના આંતરદર્શનમાં સહાયક અને જ્ઞાનપ્રાપ્તિમાં પ્રધાન સાધન બની રહે છે. દુઃખી લોકોના અંતરને ઠારે છે અને અનેક રીતે પરમ શાંતિ આપે છે. જેમ અહંતપદે વિરાજેલા તીર્થકર ભગવંતોનાં દર્શન વીતરાગ થવા પ્રેરે છે તેમ શાસનરક્ષિકા દેવીઓની મૂર્તિઓનાં દર્શન તેમનાં ઐશ્વર્યો, રક્ષણ, વૃદ્ધિ, શાંતિ, પુષ્ટિ, વરદાન આપવાની શક્તિઓનો પરિચય કરાવે છે. દેવસ્વરૂપનું દર્શન સાધકની સૌમ્યતામાં વૃદ્ધિ કરી તેને ઘૂળમાંથી સૂમમાં લઈ જાય છે. પ્રસ્તુત દર્શન વિભાગમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક વગેરે પ્રદેશોનાં જિનાલયોમાં ભગવતી પદ્માવતીજીના પથ્થર, આરસ, ધાતુ, કાગળ, રત્નો વગેરે માધ્યમોથી સર્જાયેલ વિવિધમૂર્તિ સ્વરૂપોનાં મનનયનાનંદકારી જોઈને ઘડીભર મુગ્ધ થઈ જઈએ એવા ૧૦૮થી વધુ ફોટા અહીંયાં પ્રસિદ્ધ કર્યા છે, એમાં ઘણી આકૃતિઓ સૌમ્ય, શાંત, પ્રસન્ન મુદ્રાવાળી અને ચિત્તાકર્ષક છે. પદ્માવતીજીની મૂર્તિમાં દેશ-પરદેશના લોકોના સૌથી સર્વમાન્ય શ્રદ્ધેય બની ગયેલા વાલકેશ્વર મુંબઈ-રીજરોડ ઉપરના શેઠ અમીચંદ પન્નાલાલ ટ્રસ્ટના મંદિરના પહેલા મજલે ભગવતી શ્રી પદ્માવતીજી છે. આ મૂર્તિનું સર્જન ભગવતીજીની કોઈ અલૌકિક કૃપાથી બીજે ક્યાંય જોવા ન મળે તેવું બેનમૂન, અજોડ, આકર્ષક અને ભવ્ય બન્યું છે, કે દર્શન કરો ત્યારે તમે જોયા જ કરો, જોયા જ કરો, ત્યાંથી ખસવાનું મન ન થાય તેવી જોરદાર મેગ્નેટ-લોહચુંબક જેવી બની ગઈ છે. વાલકેશ્વરની જગ્યા કે જ્યાં માતાજીને બેસાડ્યા તે તેમને મનગમતી જગ્યાએ જ સ્થાપિત કર્યા છે અને માતાજીની આકૃતિ પણ એમને જેવી પસંદ હતી, તે પ્રમાણે જ તૈયાર થઈ છે. મૂર્તિને ઘડનાર કારીગર પણ કહે છે કે, મેં આવી મૂર્તિ cactus flower Page #81 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પમાવતી માતા] ૬૫ | જિદંગીમાં ક્યારેય મારા હાથે કરાઈ નથી. આ ઘડતર થયું છે તેમાં માતાજીએ મારા કાંડામાં તાકાત આપી અને બુદ્ધિમાં સૂઝ આપી અને ગુરુદેવના આશીર્વાદ હતા એટલે મારી જિંદગીમાં દેવીના મૂર્તિક્ષેત્રમાં પહેલી જ વાર આવું સર્જન કરી શક્યો છું. આ મૂર્તિ સમગ્ર રાષ્ટ્રમાં, પરદેશમાં ભારતભરના જૈનસંઘોમાં વ્યાપક રીતે ઝડપથી શ્રદ્ધેય બની ગઈ છે એનો યશ આ મૂર્તિના પ્રેરક, માર્ગદર્શક અને બધી રીતે શ્રદ્ધેય થાય એ માટે એમની સતત સલાહ-સૂચના અને કાળજી રાખનાર સાહિત્ય કલારત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજના ફાળે જાય છે. જૈનસંઘ માટે પૂજ્યશ્રીજીનું આ મોટામાં મોટું યોગદાન છે. આવું યોગદાન બીજે જોવા-જાણવા નહીં મળે એ વાત નિર્વિવાદ છે. સમગ્ર દેશના લાખો જૈનોનાં હૈયાંમાં આ મૂર્તિએ અકલ્પનીય સ્થાન જમાવ્યું છે. આશ્ચર્ય તો એ છે કે એક જ કલાકારે કરેલું સર્જન અન્ય કલાકારોને બધીજ રીતે પસંદ પડી જાય અને તમામ કલાકારો વાલકેશ્વરના શિલ્પનું સંપૂર્ણ અનુકરણ કરીને સેંકડો મૂર્તિઓનું સર્જન કરતાં થાય એ એક આશ્ચર્યજનક મંત્રમુગ્ધ કરે તેવી ઘટના છે. જૈન શિલ્પકલાના ક્ષેત્રે ક્યારેય ન બની હોય એ જાતનાં સ્વરુપોવાળી બીજી પણ મૂર્તિઓ પૂજ્યશ્રીએ કરાવી છે. એ મૂર્તિઓનો ભારતમાં બીજે કોઈ ઠેકાણે નમૂનો નથી અને પૂજ્યશ્રીના હસ્તક જૈન તીર્થકરોની, જૈન ગુરુઓની, જૈન દેવીઓની જે જે આરસની મૂર્તિઓ થવા પામી તેનું અનુકરણ સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, કર્ણાટક, આંધ્ર, તામિલ, તેલુગુ વગેરે અનેક સ્થળે થવા પામ્યું છે. પજ્યશ્રીની શિલ્પના વિષયનું ઊંડું મર્મજ્ઞ જ્ઞાન અને કુદરતી સાહજિક કોઠાસૂઝ ધરાવતી દૃષ્ટિના કારણે છેલ્લાં સેંકડો વરસમાં જૈન સમાજને અવનવું ઘણું ઘણું પ્રાપ્ત થવા પામ્યું છે. અહીંયાં ૧૦૮ મૂર્તિના પરિચયમાં સૌથી શ્રેષ્ઠ વાલકેશ્વરની મૂર્તિ હોવાથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. પૂજ્યશ્રીએ દેશનાં જૈન-અજૈન શિલ્પોનું વરસોથી નિરીક્ષણ, અભ્યાસ કરતા રહ્યા છે. આ મૂર્તિઓનો પરિચય શિલ્પ, વિદ્યા અને કલાના મર્મજ્ઞ, દેશ-પરદેશમાં વિખ્યાત થયેલા, સોમપુરાના અગ્રણી શિલ્પીઓ અને ચિત્રકલાના નિષ્ણાતોમાં જેઓ આદરભર્યું સ્થાન પામ્યા છે અને જેઓ સૌના લોકપ્રિય રહ્યા છે તેમ જ અમારા માટે જેઓ ગુરુસ્થાને રહેલા છે એવા પ.પૂ. આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજ સાહેબે ૧૦૮ ફોટાઓનો સામાન્ય પરિચય આ પુસ્તકમાં આપ્યો છે. સંપાદક : નંદલાલ દેવલુક Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સાહિત્યકલાપ્રેમી, ધર્મશ્રદ્ધાળુ નંદલાલભાઈએ જ્યારે હું મારા લેખનકાર્યમાં, પુસ્તક પ્રકાશનના વ્યવસાયમાં, ભગવાન શ્રી મહાવીરનાં ૪૮ ચિત્રોની ત્રીજી આવૃત્તિના ભગીરથ કાર્યમાં ગળાબૂડ ડૂબી ગયો છું ત્યારે, અને છેલ્લાં દોઢ વર્ષથી સ્વાસ્થ વધારે કથળી ગયું છે, ત્યારે મને પદ્માવતીજીની બાબતનો એક લેખ લખવાનો આગ્રહ રાખ્યો અને અને માનું કામ હતું એટલે તે વિનંતી મેં સ્વીકારી. તે પછી નંદલાલભાઈએ પદ્માવતીજીના ૧૦૮ ફોટાનો પરિચય લખી આપવા આગ્રહભરી વિનંતી કરી, એટલે સામાન્ય પરિચય આપું છું. વળી મારા ઉપર કૃપાવર્ષા કરી રહેલાં માતાજીનું કામ હતું એટલે કર્તવ્ય સમજી પરિચય કરાવ્યો છે. પદ્માવતીજી કોણ, કેવા સ્વરૂપે છે? પરિકર એટલે શું? માતાજીનું સ્વરૂપ શું? માતાજી ક્યા તીર્થકરના અધિષ્ઠાયિકા દેવી છે? વગેરે જાણવા જેવી થોડી બાબતોનો નિર્દેશ કરું જેથી વાચકો જરૂર ધ્યાનપૂર્વક વાંચે. ફોટાઓનો પરિચય લખતાં પહેલાં એક વાત જણાવી દઉં કે દેવ-દેવીઓનો પરિચય આપવા માટે વિશેષ સામગ્રી હોતી નથી. તેઓને કુટુંબ, ધંધો-રોજગાર, સંતાન, મિત્રો, રોગ-શોક વગેરે કાંઈ હોતું તેમના જીવનમાં વિશેષ ઘટના જ ન બનતી હોય, પદ્માવતીજીના ચમત્કારોથી મુગ્ધ થઈ લોકો પદ્માવતીજીનું ચરિત્ર માગે, પણ દેવ-દેવીનાં ચરિત્રો હોતાં જ નથી પછી લખવાનું શું હોય? હા, દેવદેવીઓએ બતાવેલા ચમત્કારો કે તેમણે બતાવેલા પ્રભાવો જો હોય તો લખી શકાય, પણ હજારો અનુભવો કોણ લખે, કોણ છપાવે, આજે એ શક્ય નથી. પછી લખવાની સામગ્રીના અભાવે શું લખવાનું હોય ! ફક્ત એમની શિલ્પીએ બનાવે ઉપર કંઈક લખી શકાય ! - શારીરિક અવસ્થાઓ જોઈએ તો મનુષ્યને બાલ્ય, યુવાન અને જરાઅવસ્થા હોય છે, જ્યારે દેવોને એક જ યુવા અવસ્થા જ હોય છે. મનુષ્યના શરીરમાં લોહી, હાડકાં, ચરબી, શુક્ર વગેરે સાત ધાતુ હોય છે. દેવોનું શરીર તો બીજી જાતનું હોય છે. એટલે તેમનાં શરીરમાં એકેય ધાતુ હોતી નથી. સંસારની દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ આ ચારે ગતિના જીવોમાં બે શરીરની પ્રધાનતા છે. એક શરીરનું નામ છે ઔદારિક અને બીજા શરીરનું નામ છે વૈક્રિય. આ જગતમાં ઉક્ત બે જાતનાં પુદ્ગલ-પરમાણુઓ સર્વત્ર ભરેલાં છે. મનુષ્યો, પશુ-પંખી અને સૂક્ષ્મ જીવો અને બધાનું શરીર ઔદારિક નામના પુદ્ગલોથી બને છે, જ્યારે દેવલોકના દેવ-દેવીઓનાં શરીર વૈક્રિય વર્ગણાના પુદ્ગલોથી સઘન હોય છે. તેવોને ચમત્કાર બતાવવામાં જે પુદ્ગલોની જરૂર પડે છે તે પુદ્ગલો વૈક્રિય હોય છે. હવે આપણે પ્રથમ પદ્માવતીજી અંગે કંઈક વિચારીએ આ ધરતીની અંદર અપોલોકમાં રહેલા ધરણેન્દ્ર(ધરણ ઇન્દ્ર)નાં પત્ની તરીકે પદ્માવતીની પૂર્વકાલીન મૂર્તિ ભારતમાં ક્યાં છે તેની ગવેષણા થઈ શકી નથી. આખા દેશના પ્રવાસે ચાર-છ માણસની કંપનીએ ફોટોગ્રાફી વગેરે સાધન-સામગ્રી સાથે પ્રવાસ ખેડ્યો હોય તો શહેરો-ગામડાંઓફરીને માતાજી કયાં કયાં છે અને કેટલાં પુરાણાં છે? તેનો બધો ઇતિહાસ લાવી શકે. આખા દેશની પદ્માવતીજીનો પણ Page #83 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા રીતસર અંદાજ મળે. આ પદ્માવતી દેવીની જૈન શાસનના રક્ષણ માટે ભગવાન શ્રી પાર્શ્વનાથને ૨૮૬૨ વર્ષ પહેલાં કેવળજ્ઞાન થયું તે દિવસે વારાણસી શહેરમાં નિયુક્તિ કરી હતી. ભગવાન શ્રી પાર્શ્વનાથનાં મંદિર બંધાવવાની શરૂઆત જ્યારે થઈ હશે ત્યારે કોઈ કાળે મંદિરમાં ગોખલા બનાવીને ભગવાન શ્રી પાર્શ્વનાથનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓને પધરાવવાનું શરૂ થયું હશે. દેવી માટે પરિકર કરવું જોઈએ એવી કોઈને કલ્પના જ નહતી. મને પ્રેરણા થઈ. પરિકરનું નિર્માણ કરાવ્યું. પરિકરની જ્યારે વાત લખી રહ્યો છું ત્યારે શરૂઆતમાં તીર્થંકરના પરિકરનો પરિચય કરી લઈએ. પરિકરની પ્રથા દેવ-દેવીમાં અતિ અલ્પ હતી અને તે પરિકર સામાન્ય કક્ષાનું એટલે પાછળ કમાન બનાવી દેવા પૂરતું. પણ મોટાં પરિકરની પ્રથા હતી જ નહિ. આ પ્રથા પહેલવહેલી વાલકેશ્વરની મૂર્તિમાં દાખલ કરી. સામાન્ય પરંપરા મુજબ દેવીને પરિકરની જરૂર નથી હોતી પણ મૂર્તિને વધુ ભવ્ય બનાવવા અને ૐ નમ: પાર્શ્વનાથાય, આ શ્લોકનું સારું અવતરણ થાય વગેરે કારણે પરિકરની રચના કરી છે. પ્રશ્ન થાય કે પરિકર એટલે શું? - પરિવાર એ સંસ્કૃત શબ્દ છે. તેનો ગુજરાતી શબ્દ વાર થાય છે, એટલે તીર્થંકરની મૂર્તિ સાથે સંબંધ ધરાવતા પ્રાતિહાર્યો કે દેવ-દેવીઓથી સ્થાપિત કરવામાં આવે તે પરિકર કહેવાય. આપણા સંઘમાં પરિકર શબ્દ બોલવામાં જરા આકરો લાગ્યો એટલે પરિકરની જગ્યાએ લોકોએ પરઘર શબ્દ જેનો કોઈ અર્થ ન હતો છતાં તે ગોઠવી દીધો અને પરિકર પરઘરથી ઓળખાવા લાગ્યું. આ પરિકરના ત્રણ પ્રકારો છે: એકતીર્થી, ત્રિતીર્થી અને પંચતીર્થી પરિકર. એકતીર્થ એટલે મૂર્તિ એક જ હોય અને ફરતું પરિકર પથ્થરનું શિલ્પ હોય. તેમાં બંને બાજુએ ચામરધારી ઇન્દ્રો હોય અને ઉપર પણ દેવદેવીઓ તથા પક્ષીઓ વગેરેની આકૃતિઓ હોય. પરિકર આવ્યું એટલે નીચે ગાદીનું જોડાણ અવશ્ય થાય જ.ત્રિતીર્થી પરિકરમાં મૂર્તિની બંને બાજુએ ઊભા કાઉસ્સગ્ગીયા હોય એટલે ભગવાનની ત્રણ મૂર્તિ થઈ. મૂર્તિ માટે તીર્થ શબ્દ વાપરીએ એટલે ત્રણતીર્થી પરિકર થયું. ત્રણતીર્થીમાં ત્રણ મૂર્તિ નક્કી કરી તેમાં હવે બે મૂર્તિનો વધારો કરવાથી પંચતીર્થી પરિકર થયું. વધારાની મૂર્તિ કાયોત્સર્ગવાળી ઊભી (કાઉસ્સગ્ગીયા) મૂર્તિની ઉપર જ ગોખલો બનાવીને મૂર્તિ બનાવેલી હોય, કાં તો પાછળથી પધરાવેલી હોય છે. એ પંચતીર્થી પરિકર કહેવાય છે. દરેક તીર્થકરના પરિકરમાં ઠેઠ મથાળની ગોળાકાર કમાનમાં જન્માભિષેક માટે ગગનમાર્ગે વાજતેગાજતે જઈ રહેલા દેવો – ઇન્દ્રોનો સમૂહ કંડારવામાં આવે છે. શિલ્પના ગ્રન્થોમાં તીર્થકરોનાં પરિકર બનાવવાની વાત લખી છે. તે કયારથી નક્કી થયું અને પહેલ-વહેલું પરિકર ક્યારે થયું? એ બધું ચોક્કસ કહેવું એ શોધનો વિષય છે. આજથી પચાસેક વર્ષ પહેલાં દહેરાસરોમાં કયાંક કયાંક પરિકરો મને જોવા મળ્યાં. છાપેલા ગ્રંથોમાં જોયું છે. મ્યુઝિયમમાં તથા ભૂગર્ભમાંથી નીકળેલી ધાતુની મૂર્તિઓમાં પણ જોવા મળ્યાં ત્યારે થયું કે પરિકરો એક જ જાતનાં થતાં ન હતાં. સમય જતાં એમાં પણ વિવિધતા દાખલ થવા માંડી. મારી પાસે પણ પરિકરના જુદી જુદી જાતના ફોટાઓ છે. ત્રીસેક વર્ષ પહેલાં જુદા જુદા પરિકરોના ફોટા સાથે પરિકરના પરિચય અંગે ગુજરાતી અને ઇગ્લિશ માસિકમાં પ્રગટ કરવા માટે એક લેખ પણ લખ્યો હતો. જો કે પરિકરની વિવિધતા આઠ-દશ પરિકરો પૂરતી જ મર્યાદિત લાગી છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પ્રાસંગિક વચમાં જિનમૂર્તિના પરિકરનો પરિચય જાણી લઈએ. બીજી એક વાત સમજી લેવી જરૂરી છે કે જિનમંદિરમાંના મૂળગર્ભગૃહમાં ભગવાન અને ગર્ભગૃહની બહાર કોલી મંડપમાં ગોખલા બનાવવામાં આવતા અને તેમાં * દેવ-દેવીને પધરાવવામાં આવતાં હતાં. પુરુષયક્ષ દેવને તીર્થકરની મૂર્તિની જમણી બાજુ અને સ્ત્રીયક્ષિણી દેવીને તીર્થકરની મૂર્તિની ડાબી બાજુના ગોખલામાં પધરાવવામાં આવતાં હતાં. મંદિરની રચનામાં આ એક વિધિની વ્યવસ્થા છે. જૈનશાસનમાં અને સંસારમાં પ્રાધાન્ય પુરુષનું છે અને સ્ત્રીનો નંબર તે પછી આવે છે. આ પ્રથા આખા વિશ્વમાં જાણીતી છે. ખુદ ભગવાનના સમોસરણની અંદર એવું નોંધવામાં આવ્યું છે કે ભગવાનની દેશના પુરુષોને બેઠાં બેઠાં સાંભળવાનો અધિકાર આપ્યો છે, જ્યારે સ્ત્રીઓને ઊભાં ઊભાં સાંભળવાનો અધિકાર આપ્યો છે. કેટલાક ભેદો સંસાર, વ્યવસ્થા માટે જગતમાં સનાતન હોય છે. આની પાછળ તિરસ્કાર કે અનાદરની વૃત્તિ હોતી નથી. સ્વાભાવિક રીતે આ એક સંઘ કે સમાજની મર્યાદા છે. આટલી વાત પૂરી કરીને પદ્માવતીજીની બાબત વિચારીએ તો પદ્માવતીજીની મૂર્તિઓ વરસોથી અપરિકર જ બનતી આવી છે. અપરિકર મૂર્તિઓ મોટે ભાગે મંદિરમાં ગોખલામાં બિરાજમાન કરાય છે. પરંતુ છેલ્લાં ૨૦૦-૩૦૦વર્ષના યતિયુગ * (ગોરજીઓનો સમય)માંથી યતિઓએ પોતાની સાધના માટે અનેક દેવીઓમાંથી પ્રધાનપણે પદ્માવતીજીને જ પસંદ કરી હોય તેમ જોવા મળે છે, કેમ કે એ શીધ્રકલા છે. એટલે તેઓએ પદ્માવતીની મૂર્તિ બનાવીને તેને ફરતી આરસની પટ્ટી બનાવીને તેમાં ઉપરના ભાગે બંને બાજુ ભગવાન, તેની નીચે ચામરધારી ઇન્દ્રો અને તેની નીચે બંને બાજુએ ભૈરવો-આ રીતે મૂર્તિઓ કરાવતા હતા. મોટાભાગે જતિઓ પદ્માવતીની સાધના ખાસ વધુ કરતા હતા. પાલિતાણામાં જસકોરની પેઢીના જૈનમંદિરમાં, પાલિતાણાના ગિરિરાજ ઉપર નવટૂંકમાં તથા બીજે (છાલાકુંડ પાસે) વચમાં તથા ઉપર ટૂકની અંદર. ચક્રેશ્વરી માતાજીની દેરીની બાજુમાં વચમાં અંબિકાજી અને તેની બંને બાજુએ પદ્માવતીજીની મોટી મૂર્તિઓ જ વધુ જોવા મળે છે. આમ આ મહાતીર્થ ઉપર પદ્માવતીજીની મૂર્તિઓ વધુ જોવા મળે છે. પૂનાના જૈનસંઘના મંદિરના ચોકમાં જે મૂર્તિ છે તે યતિની બનાવેલી છે અને પાલિતાણા જેવી જ છે. ભારતમાં અન્ય સ્થળોએ પણ આવી બીજી મૂર્તિઓ યતિઓએ ભરાવેલી વિદ્યમાન છે. ૨૦૦-૩૦૦વરસનો ગાળો એવો હતો કે એક મૂર્તિ એક જણે બનાવરાવી પણ પછી તે ઉપરથી સહુ નવી મૂર્તિ કરાવતા જાય. તે ઉપરાંત યતિઓને ભૈરવ, હનુમાનજી વગેરેની સાધના કરવાની અનિવાર્ય જરૂર ઉપસ્થિત થઈ હતી, એટલે પદ્માવતીજીના નાનકડા થતા જતા પરિકરમાં તેમને પણ સ્થાન આપ્યું હતું. તીર્થકર વગેરેના પરિકરની વાત પૂરી કરી વાલ્લેશ્વરની પદ્માવતીજીના અજોડ પરિકરનો પરિચય જણાવું. ત્યાર પછી મેં પદ્માવતીની મૂર્તિ સપરિકર બનાવવાનો નિર્ણય કર્યો. મને નવું નવું કરાવવાનો અથાગ રસ, એમાં મારા શ્રદ્ધેય માની મૂર્તિ નવી તૈયાર કરવાની હતી. હું મારી કલ્પનાનું પરિકર જે રીતે કરાવવાનો હતો તેવું વિશ્વભરમાં ક્યાંય બન્યું ન હતું. એટલે અજોડ, બેનમૂન નકશો તૈયાર કરાવવા નક્કી કર્યું. વાલ્વેશ્વરમાં રીજરોડ ઉપરના જિનમંદિરમાં અને પાછું માતાજીને સંકેત કરેલા મનગમતા સ્થાનમાં બિરાજમાન કરવામાં આવ્યાં. મનગમતું સ્થળ મળ્યું અને મનગમતું રૂપ મળ્યું જેથી માતાજી બહુ જ Page #85 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૬૯ પ્રતિભાશાળી બની ગયાં. અહીં વિચારવા જેવી વાત લખું કે વાલ્વેશ્વરના દહેરાસરમાં ઉપરના મજલે ભગવાન શ્રી પાર્શ્વનાથજીનાં યક્ષ-યક્ષિણી તરીકે પદ્માવતીજીને વરસોથી પધરાવ્યા જ ન હતાં. કારણ શું હશે તે જ્ઞાની જાણે ! પણ ખાલી જગ્યા રહેશે તો કોઈના હાથે અનુપમ અને અજોડ એવી મૂર્તિ પધરાવવાનું ભાવિમાં બની આવશે. આવા જ કોઈ કારણે પધરાવ્યાં નહીં હોય એવું તો નહીં હોય ! પરિકર વિનાની સાદી મૂર્તિ હોય તો એકલી માતાજીની મૂર્તિ ઉપર ભગવાનની મૂર્તિ બંધબેસતી ઓછી લાગે. આજ સુધીમાં જોવામળે તેવી મૂર્તિ બનાવડાવવાનો નિર્ણય કર્યો હતો. તેથી હજારો વર્ષમાં જોવાનમળે તેવી સપરિકરમૂર્તિ તૈયાર થવા પામી. આ મૂર્તિનો વિશેષ પરિચય આ ગ્રંથમાં સમાવેલા મારા એક લેખમાંથી જોવા મળશે. દેશમાં પદ્માવતીજીની નવી મૂર્તિઓ (પ્રાય:) વાલ્વેશ્વરજેવી જાણવા પ્રમાણે હજાર-બારસો તો જરૂર હશે. એ મૂર્તિઓની યાદી જેટલી મળી તેટલી પાછળ છાપી છે. વાલ્વેશ્વરની મા ભગવતીજીની મૂર્તિ અંગે પહેલેથી શિલ્પકલા વગેરે દૃષ્ટિએ ખૂબ-ખૂબવિચારણાઓ કરી હતી એટલે ઘણી નવીનતાઓ દાખલ થવા પામી. શાસ્ત્રમાં પદ્માવતીજીનાં આસન બે બતાવવામાં આવ્યાં છે : ૧. સર્ષાસન અને ૨. કમલાસન. તેમાં સર્પાસન સૌથી વધારે પ્રચલિત છે અને કમલાસન ઓછું પ્રચલિત છે. મેં વિચાર કર્યો કે શું કરવું? કેમ કે સ્તોત્રોમાં, મંત્રોમાં પદ્માસનની વાત અનેક ઠેકાણે આવતી હતી. તેવી રીતે સર્પાસનની પણ આવતી હતી. માને બંને આસનો ગમતાં હશે એટલે અગાઉના ગ્રંથોમાં બંને આસનોને સ્થાન મળ્યું છે તો મારે પણ બંને આસન મુકાવવાં, એટલે મેં પ્રથમ નીચે સર્ષાસન મુકાવ્યું અને તેના ઉપર કમલાસન પણ બનાવરાવ્યું એટલે બંને આસનોનો આદર કર્યો, સર્પનું વાહન શાસ્ત્રોક્ત રીતે વરસોથી પ્રચલિત છે. તેની આકૃતિ કારીગરો પોતપોતાની સૂઝ પ્રમાણે બનાવતા રહ્યા છે. પણ કુશળ કલાકારને મેં કહ્યું કે, પદ્માવતીની નીચે ગુંચળું વળીને બેઠેલો સર્પ નવી સ્ટાઈલથી બનાવવો અને એ સર્પનાં ગૂછળના વળાંક એવા લેવા કે કંઈક કલા દેખાય અને આકર્ષક તથા નવીન લાગે. તેમની પાસે બે-ચાર નમૂના કરાવ્યા. તેમાંથી અત્યારે જે સર્પ બનાવ્યો છે તે પસંદ કર્યો અને મૂર્તિમાં કંડાર્યો, જે આજે સૌ જોનારાઓને મુગ્ધ કરી રહ્યો છે. આ રીતે આલેખેલો સર્પ તમને ક્યાંય જોવા નહીં મળે. આ સર્પના વાહનમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંપ્રદાયમાં કૂકડાના મોંઢાવાળો સર્પ બનાવવાની પ્રથા (પ્રાય:) ન હતી, અરે ! તેનું કારણ એ હતું કે મારા ખ્યાલ મુજબ શ્વેતાંબર સંપ્રદાયમાં કોઈ બનાવતું ન હતું એટલે એક જ પ્રકારના સર્પનું જ વાહન સેંકડો વર્ષોથી બનતું રહ્યું હતું. શ્વેતાંબર માન્યતા પ્રમાણે સર્ષ અને કમળ આ બે જ વાહન કરવામાં આવે છે, પણ મને કંઈક નવીનતા કરવાનો શોખ - રસ, પણ માતાજીની મૂર્તિમાં નવીનતા કરવાની શક્યતા ઓછી, છતાં પણ જે થાય તે કરવી તેમજ તેની પાછળ શાસ્ત્ર અને પરંપરાનું પ્રમાણ હતું. પદ્માવતીના પૂજનમાં ૧૦૮ નામનું સ્તોત્ર બોલવામાં આવે છે. આ સ્તોત્રદિગંબરાચાર્ય રચિત કહેવાય છે. એમાં માતાજીને રવાના' તરીકે ઓળખાવી છે. એટલે પદ્માવતીનો સર્પ કૂકડાના મોંઢાવાળો છે. દક્ષિણ ભારતમાં પૂર્વકાળમાં કૂકડાના મોઢાવાળા સર્પ થતા હતા. તે સર્પ માત્ર જમીન ઉપર જ ચાલતા ન હતા, પણ જરૂર પડે ત્યારે ઊડીને પણ સામા માણસને ડંખ મારતા હતા. ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના ભવમાં કૂકડાના મોંઢાવાળા સર્પનો ઉપસર્ગ નોંધાયો છે. મેં કૂકડાના મોંઢાનો બરાબર ફોટો લેવરાવીને તેના ઉપરથી યથાર્થ ડિઝાઈનમાં ચિતરાવી દીધો. આ રીતે Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭) શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ભારતમાં (પ્રાયઃ) પહેલવહેલી નવીન પ્રકારની સંયુક્ત વાહનવાળી પદ્માવતી દેવીનું અભૂતપૂર્વ અવતરણ વાલ્વેશ્વરની મૂર્તિમાં થવા પામ્યું. ઉપરના ભાગે પદ્માવતીજીના ચાર હાથનાં આયુધોમાં પણ વિકલ્પો જોયાં, પણ પ્રામાણિક પૂર્વકાલીન કોઈ એક ગ્રંથને આધારે બનાવી લખ્યું એટલે શ્વેતાંબરીયપૂર્વકાલીન ગ્રંથોમાં જે પરંપરા ચાલી આવતી હતી તેમાં ફેરફાર ન કરવો એવી ઇચ્છા હોવાથી ચાર હાથમાં શાસ્ત્રીય રીતે ચાર આયુધો મૂક્યાં છે, નહિતર જમણા હાથમાં જ્યાં કમળ છે ત્યાં ભૈરવ પદ્માવતી કલ્પમાં વરદ (વરદાનની) મુદ્રા પસંદ કરી છે, ક્યાંક માળા મુકાવી છે. અમુક અપેક્ષાએ વરદ મુદ્રા પણ ખોટી નથી, પરંતુ બહુ જૂની પરંપરાનો જ આદર કરવો એટલે તેમાં કશો ફેરફાર ન કર્યો. પદ્માવતીના જમણી બાજુના બે હાથમાંથી એક હાથમાં કમળ મૂક્યું છે. કમળની આકૃતિની પસંદગી બંધબેસતી સુયોગ્ય રીતે કરી છે અને ઉપરના પાશર એટલે ભેગું કરેલું દોરડું બતાવ્યું છે. ડાબી બાજુના બે હાથમાં ઉપરના હાથમાં અંકુશ અને બીજા હાથમાં ખાસ કરીને કચ્છમાં વધુ જાણીતું બીજોરાનું ફળ મૂકવામાં આવ્યું છે. આયુધો કેવી ખૂબીથી મુકાવ્યાં છે, આંગળીઓ કેવી રીતે કલાત્મક બનાવરાવી છે તે જોજો. તે પછી આવી વાત માથાની ફણાની. માથે ફણા મુકાવવી તો શી રીતે મુકાવવી? જૈન તીર્થકરોની મૂર્તિઓમાં ત્રણ પ્રકારે ફણા કરવાની પ્રથા જોવા મળે છે. ફણા વખતે વિચારવાનું એટલું જ છે કે કઈ જાતની ફણા સુંદર લાગશે અને મૂર્તિને આકર્ષક બનાવશે. મેં મારી પોતાની સમજ પ્રમાણે માથાની નીચેના ભાગથી શરૂ થતી ફણા બનાવરાવી છે. વળી હજારો વર્ષથી ફણા એક જ પ્રકારની જોવા મળે છે એટલે મને જરૂરી અને યોગ્ય નવીનતા કરવાનો શોખ, જેથી માતાની મૂર્તિની શોભા પણ વધે એટલે ભારતમાં ભગવાન શ્રી પાર્શ્વનાથની જેટલી ફણાઓ છે તેમાં તમને ક્યાંય જોવા ન મળે એવી ફણા બનાવરાવવી. સામાન્ય રીતે વરસોથી ફણાનો ઉપરનો ભાગ ઢળતો ગોળાકર રાખવાની પ્રથા છે, જ્યારે અમારી આ પદ્માવતીજીની મૂર્તિમાં એવું નથી બનાવ્યું, પણ આમાં માથા ઉપર વચમાં એક ફણી કરાવી ને પછીની ફણાઓ જરા-જરા નીચે-નીચે ઊતરતી કરવામાં આવી છે. બંને બાજુએ કપાત પ્રકારની એકની નીચે એક એ રીતે કરાવી છે. તમે માતાજીની સામે ઊભા રહો તો બધી ફણાઓ એકની નીચે એક એમ લાગશે. આજ સુધી પાર્શ્વનાથ-પદ્માવતીજીની મૂર્તિઓમાં જરા-જરા માત્ર મોંઢાનો આગલો ભાગ જ જુદો જુદો બતાવવાની પ્રથા છે, જ્યારે આમાં તો કટ કરી-કરીને લાંબી ફણાઓ બતાવવામાં આવી માતાજીનું આસન કયું પસંદ કરવું? તો પદ્માવતીજીની મૂર્તિઓ પૂર્વકાળથી પદ્માસનવાળી અને ભદ્રાસનવાળી મળે છે. મને પોતાને એમ થયું કે પદ્માસનનું દ્રશ્ય તો આપણે રોજેરોજ ભગવાનની મૂર્તિમાં જોઈએ છીએ, પણ દેવી છે માટે પરંપરાને અનુસરવું. બીજું આસન કરાવીએ તો આપણા મનને આનંદ થાય, મેગ્નેટબને, એ કરતાંય દેવી સ્ત્રી છે એટલે એને બંધબેસતું આસન ભદ્રાસન વધારે સારું, એટલે મેં ભદ્રાસન બતાવ્યું છે. ભદ્રાસન એટલે ડાબો પગ ઉપર વાળી લેવાનો અને જમણો પગ લાંબો રાખવાનો. સ્ત્રીની મૂર્તિ સ્ત્રીની મર્યાદા મુજબ સવસ્ત્રા હોવી જોઈએ તેમ જ સાથે-સાથે શિલ્પ હોવાથી શિલ્પ-કલાનું પણ દર્શન થવું જોઈએ, એટલે મેં આખા પગની અંદર આરસની મૂર્તિ ઘડાવતી વખતે જ મૂર્તિમાં વસ્ત્ર ઉપસાવરાવ્યાં. બંને પગની પાની કેવી ઢબે મૂકવી તે પણ વિચારણા કરીને મૂકવામાં આવી છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] (૧) પદ્માસન શા માટે કરવું જોઈએ? ત્યારે એક વાત એવી જાણવા મળે છે કે આપણા શરીરના પાછલા ભાગમાં ત્રણ નાડીઓ છેઃ ઈડા, પિંગલા અને સુષુમ્ના. તેમાં ધ્યાન એકાગ્રતા માટે સુષુમ્ના નાડીને જાગૃત કરવી પડે છે. સુષુમ્ના નાડીને જ્યારે તમારે જાગૃત કરવી હોય તો પદ્માસન કરો. એટલે બે નાડી વચ્ચેની સુષુમ્નાનો પ્રવાહ ચાલુ થઈ જશે. પ્રવાહએટલે વાયુ સહ ઊર્જા. સુષુમ્ના નાડીને જાગૃત કરવાની એટલા માટે કે તે નાડીથી મન એકાગ્ર થાય છે. સુષુમ્નાનો સંબંધ સહસ્રાર કમલ સાથે છે. સહસ્રાર સાથે જોડાણ થાય એટલે સાધકને આત્મસાક્ષાત્કાર થવા પામે છે. (૨) કેટલેક ઠેકાણે જમણો પગ ઉપર રાખીને ડાબો પગ લાંબો રાખે છે. આવી પણ મૂર્તિઓ બની છે. વાલ્વેશ્વર જાવ ત્યારે માતાજીના ચાર હાથની આંગળીઓ જોજો. ફોટામાં જોજો. કલાકાર પાસે મેં કલાત્મક સૌંદર્ય દેખાય અને કલાનું દર્શન થાય તેવી આંગળીઓની નાજુક રચના કરાવરાવી છે. ચારે હાથના વળાંક જોજો. તેમાં પણ હાથના વળાંકની વાસ્તવિકતા જળવાય તેનો ખ્યાલ રાખ્યો છે. ઘણે ઠેકાણે ચાર હાથ કરવાના હોય ત્યારે કારીગર બે હાથ ગમે ત્યાંથી જોડી દે છે. માતાજીનું મસ્તક મુગટ સાથે જ બનાવી દીધું એટલે માતાજીને મુગટ પહેરાવાય કે ન પહેરાવાય તો પણ અશોભનીય ન લાગે. તેમના વાળમાં, અંબોડામાં, ભામંડલમાં સુંદરતા અને કલાત્મકતાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. સૌથી શ્રેષ્ઠ કક્ષાનું તો માતાજીનું મુખારવિંદ કરાવવામાં આવ્યું છે. આ બધાંના કારણે માતાજીની મૂર્તિ અત્યંત સુંદર, નમણી, નાજુક, મનભાવન, આંખમાં વસી જાય તેવી, લોકોના શબ્દોમાં કહીએ તો માતાજીની પાસેથી ખસવાનું મન ન થાય એવી બની ગઈ. હવે રહી પરિકરની વાત - દેવીની મૂર્તિ પાછળ પરિકર હોવું જ જોઈએ એવો નિયમ નથી. દેવીની મૂર્તિઓ મોટે ભાગે પરિકર, વિનાની હોય છે. બહુ જૂજ મૂર્તિઓ સામાન્ય પરિકરવાળી જોવા મળે છે. મને પોતાને થયું કે વાલેશ્વર માતાજીની મૂર્તિમાં ભવ્યતા આવે, મૂર્તિસુંદર-આકર્ષક બને એ માટે પરિકર કરાવવું અને એ માટે મેં જુદીજુદી જાતના પરિકરના ફોટાઓનું અવલોકન, ચિંતન-મનન કરીને દેવીની સાથે સુમેળ ખાય એ રીતનું પરિકર શોભાસ્પદ બને એ માટે મેં નવું સંકલન કરીને પરિકરની ડિઝાઇન આર્ટિસ્ટને મારી પાસે બેસાડીને કરાવરાવી. મુંબઈ-વાલ્લેશ્વરની મૂર્તિના પરિકરમાં શું શું મુકાવ્યું છે ? સામાન્ય રીતે દેવીની મૂર્તિ ઉપર જે ભગવાનની દેવી હોય તે ભગવાનની મૂર્તિ બેસાડવી જ જોઈએ એવો નિયમ નથી. ભગવાનની મૂર્તિ બેસાડવાની અનુકૂળતા પદ્માવતીની મૂર્તિમાં જેવી હોય છે તેવી બીજી મૂર્તિમાં હોતી નથી. કેમકે પદ્માવતીના માથે ફણા છે એટલે મૂર્તિને બેસાડવાની ભૂમિકા બરાબર મળે છે. એમાં જ્યારે પરિકર હોય ત્યારે તો પૂરતી અનુકૂળતા મળી રહે છે. જુદાં જુદાં તીર્થધામોનાં તથા કેટલાંક મ્યુઝિયમોનાં ખંડિત-અખંડિત પરિકરોના ફોટાઓ જોયા બાદ આ પરિકરનું આયોજન કરવામાં આવ્યું. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સામાન્ય રીતે દેવીની મૂર્તિમાં સામાન્ય કક્ષાનાં પરિકરોમાં માથે ભગવાન શ્રી પાર્શ્વનાથ અને દેવીના હાથની બંને બાજુ ચામરઘારી દેવી-દેવીઓ – લગભગ આટલું જ હોય છે. વાલકેશ્વરની મૂર્તિ ઘણી મોટી હતી. પરિકર મોટું થવાનું હતું એટલે જગ્યા ઘણી હોવાથી બહુ ધ્યાનપૂર્વક અને સમજપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, એટલે ઉપર-માથે ભગવાન પાર્શ્વનાથ મૂકવા માટે સુંદર ગોખલો બનાવ્યો. તેની બંને બાજુ ચામરધારી દેવો. તે પછી ભગવાનને હાર પહેરાવવા જઈ રહેલા હોય એવા બે દેવો બતાવ્યા. પરિકરની વચલી કમાનની વાત થઈ. તે પછી બંને બાજુની ઊભી થાંભલીમાં શું મુકાવ્યું છે તે જોઈએ. થંભીની ટોચ ઉપર (બંને બાજુએ) ગોખલા છે તેમાં આપણી ડાબી બાજુએ વાંસળીવાદક દેવ છે અને આપણી જમણી બાજુએ વીણાધારીદેવછે. તે બંને ગોખલાઓની નીચે અને માતાજીના મુખાકૃતિની સમાંતર હરોળમાં આપણી ડાબી બાજુના ગોખલામાં પંચફણાધારી ધરણેન્દ્રમુકાવ્યા છે. તેની નીચે તેમનું હાથીનું વાહન પ્રતીકરૂપે મૂક્યું છે. એમની જમણી બાજુના ગોખલામાં ધરણેન્દ્રની બીજી પત્ની વેરો જણાવી છે. તે ત્રણ ફણાધારી છે. તેમનું આસન સર્પનું છે. તેની નીચે વરસોથી ચાલી આવતી પ્રથાનુસાર ચામરધારી દેવીઓ મુકાવી છે. તેની ઠેઠ નીચે શિલ્પ અને શાસ્ત્રના નિયમ મુજબ બંને બાજુએ મૂર્તિ ભરાવનારની આકૃત્તિઓ મૂકવાની પ્રથા છે પરંતુ ભરાવનાર પુણ્યવાન આત્માઓની ઇચ્છા ન હોવાથી છેવટે મંગલરૂપે કળશો મુકાવવા પડ્યા છે. અભૂતપૂર્વ, અજોડ, સુંદર પરિકરનો પરિચય પ્રશ્ન થાય છે કે ધરણેન્દ્ર અને વૈરોટ્ય કેમ મુકાવ્યાં? તેનો જવાબ એ છે કે પરિકરમાં ખાલી જગ્યા ઘણી રહેતી હતી અને એ જગ્યા સાર્થક રીતે પૂર્ણ થાય તો સારું એ ખ્યાલથી એક નવો વિચાર સ્કૂર્યો. સેંકડો વરસોથી હજારો સાધુ-સાધ્વીજીઓ અને લાખો શ્રાવક-શ્રાવિકાઓ દરેક મહિનાની સુદી-વદી તેરસે સાંજના માંગલિક શબ્દથી ઓળખાતું દેવસી પ્રતિક્રમણ (એક ધર્મક્રિયા) કરે છે. તેના પ્રારંભમાં નિશ્ચિત પણ સંઘે નક્કી કરેલું સંસ્કૃત ભાષાનું પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન બોલાય છે અને એ જ શ્લોકનું પદ્માવતીજીની સપરિકર મૂર્તિમાં અવતરણ કરવું કેમ કે આ શ્લોક બધી રીતે સુયોગ્ય હતો. એ ચૈત્યવંદનની પહેલી ગાથા આ પ્રમાણે છે : ૐ નમ: પાર્શ્વનાથાય, વિશ્વચિંતામણીયતા હીં ધરણેન્દ્ર વૈરોટ્યા, પદ્માદેવી યુતાયતે II રચનાકાર કવિ પ્રથમ ભગવાન પાર્શ્વનાથને નમસ્કાર કરે છે ત્યારે તે કહે છે કે ભગવાન પાર્શ્વનાથને ચરણે જાવ એટલે તમારી બધી ચિંતાઓ દૂર થઈ જાય છે. વળી પાર્શ્વનાથ કેવા છે? તો વિશ્વમાં ચિંતામણિરત્ન જેવા છે. ચિંતામણિરત્ન મળ્યું હોય તો વ્યક્તિની બધી ચિંતા દૂર થાય છે. વળી ધરણેન્દ્ર તેમની પત્ની પદ્માવતી અને બીજી પત્ની વૈરોચ્યા સહિત શોભે છે. આ અનુષુપ છંદમાં બનેલા આ શ્લોકનો ભાવ આકૃતિરૂપે પદ્માવતીજીની સપરિકર મૂર્તિમાં ગોઠવી દીધો છે. - ભગવાન શ્રી પાર્શ્વનાથના સુપ્રસિદ્ધ ચૈત્યવંદનનો પહેલો શ્લોક બોલવો. શ્લોક બોલતી વખતે આ શ્લોકનો ભાવ આ મૂર્તિમાં ઉતારવામાં આવ્યો છે એટલે પદ્માવતીજીને વંદન કરો ત્યારે પ્રથમ આ શ્લોક Page #89 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૭૩ બોલી શકાય છે. પેહલાં છે નમ: પાર્શ્વનાથાય વિવૃવંતામયિતે – આ બોલી પદ્માવતીજીના માથે ભગવાન શ્રી પાર્શ્વનાથ છે ત્યાં નમસ્કાર કરવા. તે પછી ડાબી બાજુના ગોખલા સામે નજર કેન્દ્રિત કરી ફણાવાળા ધરણેન્દ્ર છે એટલે ત્યાં દ ધરઃ બોલવું. જમણી બાજુએ ત્રણ ફણાવાળી વૈરોચ્યા છે ત્યાં વૈરોટયા બોલતાં માથું નમાવતા રહીને પછી પદ્માવતી માતાને નમસ્કાર કરવાના હોવાથી પાવતી યુતાયતે બોલી મુખ્ય મૂર્તિને ખૂબ ભાવથી નમન કરવું એટલે પદ્માવતીજીને સંપૂર્ણ નમસ્કાર આવી જશે. પદ્માવતીજીની મૂર્તિની રચનાઓમાં થોડા ફેરફાર - વિકલ્પ મળ્યું છે તે આ મુજબ છે: ૧. પદ્માવતીની મૂર્તિ મોટાભાગે ભદ્રાસને હોય છે અને મોટાભાગની મૂર્તિનો જમણો પગ જમીન ઉપર મૂકેલો હોય છે અને ડાબો પગ પલાંઠી વાળેલો કમળ ઉપર ભદ્રાસને રહેલો હોય છે. આ આસને ભદ્રાસન (અથવા લલિતાસન) કહે છે. કોઈ કોઈ મૂર્તિમાં ડાબો પગ નીચે રાખેલો અને જમણો પગ વાળેલો જોવા મળે છે. પણ આ રીતની મૂર્તિઓ જૂજ હોય છે. વળી કેટલીક મૂર્તિઓ પદ્માસને પણ બનેલી છે. ૨. કેટલીક મૂર્તિનો જમણો હાથ કમળની જગ્યાએ વરદ મુદ્રામાં હોય છે. વરદ એટલે હાથનો પંજો ઊંચો કરીને નહીં પણ જમણા ઘૂંટણ ઉપર જમીન તરફ ઢળેલો પંજો. ૩. પદ્માવતીજી માટે સામાન્ય રીતે સાત ફણા કરવાની પ્રથા છે, ધરણેન્દ્ર માટે પાંચ અને વૈરોટ્ય માટે ત્રણની પ્રથા છે. છતાં ફેરફાર જોવા મળે છે. ૪. કોઈ કોઈ મૂર્તિઓમાં આયુધોમાં મતાંતરો જોવા મળે છે. ૫. પદ્માવતીજીના વાહનમાં મેં સર્ષ અને કમળ મુકાવ્યાં છે. કેટલીક મૂર્તિઓમાં એકલા સર્પનું કે કમળનું વાહન હોય છે. કેટલેક ઠેકાણે તો સાચી સમજણના અભાવે કારીગરોએ માતાજીની મૂર્તિ આગળ એકલો કૂકડો કે કૂકડા જેવું પ્રાણી મૂકેલું જોવા મળે છે. શ્વેતાંબરમાં પદ્માવતીજીનો દેહવર્ણ પ્રધાનપણે પીળો અને દિગંબર સંપ્રદાયમાં લાલ રંગ જણાવ્યો છે. દિગંબરાચાર્ય કૃત “ભૈરવ પદ્માવતીજી કલ્પ'માં પદ્માવતીજીનો વર્ણ રક્ત જણાવ્યો છે. માતાજીને લાલ રંગ પણ પ્રિય હોવાથી કલ્પનું બીજું નામ રક્તપદ્માવતી કલ્પ છે. શું પદ્માવતી - પૂજન વખતે રાતાં વસ્ત્ર પહેરવાં પડે તેવો નિયમ ખરો? બધાને માટે નિયમનથી પણ મુખ્ય પૂજકો રક્તવસ્ત્ર પહેરે તો અનુચિત નથી. માતાજી રક્ત વર્ણન પણ હોવાથી આ સંકેત છે. પદ્માવતી પૂજન પૂર્વકાલીન છે કે અર્વાચીન? વગેરે પ્રશ્નો કોઈ કોઈ પૂછે છે. તો બહુ ટૂંકમાં જણાવું કે પદ્માવતી પૂજન ઘણું પૂર્વકાલીન છે. મોટાભાગના જ્ઞાનભંડારોમાં પદ્માવતીજીના પૂજનની વિધિની પ્રતિઓ તેનાં યંત્રો-મંત્રો સાથે સારી એવી સંખ્યામાં મળે છે. પદ્માવતીજીના સંગ્રહને લગતો અતિ મહત્ત્વનો ગ્રંથ વરસો પહેલાં મુદ્રિત થયેલો “ભૈરવ પદ્માવતી કલ્પ છે, તે દિગંબરાચાર્ય શ્રી મલ્લિષેણસૂરિજીનો રચેલો છે.એ પદ્માવતીજીના પૂજનનો ગ્રંથ છે અને આ ગ્રંથ ૧૧મી સદીની આસપાસ લખાયો છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી - આ બધી વાતો પૂરી કરીને હવે આ પુસ્તકમાં છાપેલી મૂર્તિઓના પરિચય બાબત થોડું જાણીએ. વિવિધતાનું દર્શન ફોટાઓના દર્શન વિભાગમાં મૂર્તિઓમાં જોવા મળતાં મતમતાંતરો અને વિવિધતાના આછેરા દર્શનમાં જે પ્રશ્રો ઉપસ્થિત થાય છે તે જોઈએ: પ્રશ્ન: શું માથા ઉપરની ફણાઓની સંખ્યાઓનું ધોરણ એક સરખું હોય છે કે ઓછું વધતું? ઉત્તરઃ અત્રે એકસરખું ધોરણ જોવા મળતું નથી. અહીંયાં કોઈએ નવ, કોઈએ સાત, કોઈએ પાંચ, કોઈએ ત્રણ આ રીતે ફણા કરેલી હોય છે. પ્રશ્ન : હાથ ચાર હોય છે? ઉત્તર : હા, પણ કોઈએ બે હાથવાળી પણ બતાવી છે. પ્રશ્ન : ચાર હાથમાં રાખવામાં આવતાં આયુધો સહુનાં એક સરખાં હોય છે? ઉત્તર : ના, ચાર હાથનાં આયુધોમાં થોડા ફેરફારો છે, પણ તે વ્યવસ્થિત નથી. કેટલાંકમાં જમણી બાજુના નીચેના હાથમાં માળા પણ આપી છે તે મૂર્તિ જોવાથી સ્પષ્ટ સમજાઈ જશે. પ્રશ્નઃ પગનું આસન એક જ પ્રકારે છે? ઉત્તર : ના, બે પ્રકાર છે: (૧) પદ્માસન, (૨) ભદ્રાસન. પ્રશ્ન: વાહન એક જ પ્રકારે છે? ઉત્તર : વાહન માટે શું કહેવું? એક સમયે મૂર્તિક્ષેત્રમાં કેવો અંધકાર વર્તતો હતો કે કાં તો એકલો સર્પ બતાવવો જોઈએ, કાં તો કૂકડાના મુખવાળો સર્પ બતાવવો જોઈએ. તેને બદલે બધાએ એકલો કૂકડો મૂકી દીધો. પક્ષી મૂક્યું પણ એથી તે વાહન ખોટું થઈ ગયું છે. કોઈ કોઈ મૂર્તિમાં પદ્માવતીજીના માનાર્થે - સેવાર્થે ઉપરના ભાગે વિમાનો સહિત દેવો પણ બતાવ્યા છે. પૂજ્ય ગુરુદેવના વરસોથી પરિચિત જયપુરના સુપ્રસિદ્ધ શિલ્પકાર શ્રી નારાયણ રામધના પરિવારે ગુરુદેવની સૂચનાથી પદ્માવતીની મૂર્તિઓ કયાં કયાં સ્થળે, કેટલા ઇંચની બનાવી તેની પૂ. ગુરુદેવ ઉપર મોકલેલી તે ચાદી અહીં આપી છે. (૧) ગોવાલિયા ટેન્ક જૈન દેરાસર, મુંબઈ - ૩૬. સાઇઝ ૪૧ ઈચ. (૨) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર, જૂના કુર્લા, મુંબઈ. ૩૧ ઈચ. (૩) શ્રી ભીલડિયાજી જૈન દેરાસર મંદિર, ભીલડી. ૩૧ ઈચ. (૪) શ્રી આદિનાથ જૈન સંઘ, શ્વેતાંબર સંઘ, સોનઈ - ૪૧૪૧૦૫. ૩૧ ઈચ. (૫) શ્રી સિહોર જૈન સંઘ, સિહોર ભાવનગર). ૩૧ ઈચ. (૬) શ્રી મહાવીરનગર જૈન દેરાસર ટ્રસ્ટ, જવેરી સડક, નવસારી. ૩૧ ઈચ. (૭) શ્રી શેઠ મિશ્રીલાલ હેમાજી બાફના, રિલિક્સ ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, બ્લોક નં. ૩, બીજે માળે, કોટાવાળા બિલ્ડિંગ, ૭/૧૦, હોર્નમન સર્કલ, મુંબઈ. ૩૧ ઈચ. (૮) શ્રી જૈન મંદિર આદીશ્વર ભગવાન Page #91 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૭૫ પેઢી, કોલર ગઢ, સિરોહી (રાજ.) ૨૯ ઈચ. (૯) શ્રી મહાવીરનગર, શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, શંકર લેન, કાંદીવલી, મુંબઈ-૬૭. ૨૭ ઈચ. (૧૦) શ્રી ખેડા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ખેડા (ગુજરાત). ૨૭ ઈચ. (૧૧) શ્રી જૈન સંઘ (મામબલ) ટી.નગર, મદ્રાસ-૧૭. ૨૧ ઈચ. (૧૨) શ્રી વાસુપૂજ્ય ભગવાન જૈન દેરાસર, મહારાષ્ટ્રનગર, મંગલરામ પોના પંથ, ભાંડૂપ, મુંબઈ-૧૭. ૨૧ ઈચ. (૧૩) શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર દેરાસર ટ્રસ્ટ, મુંબઈ-૭. ૨૧ ઈચ. (૧૪) શ્રી ચોપાટી જૈન શ્વેતાંબર મંદિર, મુંબઈ. ૨૧ ઈચ. (૧૫) શ્રી અચલગચ્છ જૈન દેરાસર ટ્રસ્ટ, ઝંડા બજાર, વસઈ મુંબઈ (થાણા). ૨૧ ઈચ. (૧૬) શ્રી ગિરિરાજ સોસાયટી, આદીશ્વર જૈન જે. મૂર્તિ. સંઘ, બોટાદ. ૨૧ ઈચ. (૧૭) શ્રી સંપતલાલજી કોઠારી, રાયપુર. ૨૧ ઈચ. (૧૮) શ્રી જૈન આદીશ્વર મૂર્તિપૂજક સંઘ, મેડતા સિટી (રાજ.). ૨૧ ઈચ. (૧૯) શ્રી જૈન શ્વેતાંબર કેશરિયાનાથ મંદિર, બાલોતરા, દાદાવાડી (રાજ.). ૧૭ ઈચ. (૨૦) શ્રી રોલ પરેલ જૈન સંઘ, જૈન ભવન,સનમીલ રોડ, મુંબઈ-૧૩. ૧૭ ઈચ. (૨૧) શ્રી રાજસ્થાન જૈન સંઘ, ધોબી તળાવ, મુંબઈ-૨. ૧૭ ઈચ. (૨૨) આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી, વિશ્વકલ્યાણ ટ્રસ્ટ, સિડની પોઇન્ટ, પંચગિની (મહારાષ્ટ્ર). ૧૭ ઈચ. (૨૩) શ્રી જૈન શ્વેતાંબર સકલ સંઘ, બ્રરુર (મૈસુર). ૧૫ ઈચ. (૨૪) શ્રી ઋષભદેવજી જૈન મંદિર, ૧૦મો રસ્તો, ચેમ્બુર, મુંબઈ-૭૧. ૧૫ ઈચ. (૨૫) શ્રી અમરચંદજી સિરોલિયા, ૩૨, મહેન્દ્ર મેન્શન, દોલતગંજ, ઉજ્જૈન (મ.પ્ર.) ૧૫ ઈચ. (ર૬) શ્રી ધનકુમારજી કોઠારી, ચૌડા રસ્તા, જયપુર (રાજ.). ૧૫ ઈચ. (૨૭) જૈન સાહિત્યમંદિર પાલિતાણા. ૧૪ ઈચ. (૨૮) શ્રી આદીશ્વરજી જૈન મંદિર, ખોપોલી, જિ. કુલાબા, મુંબઈ. ૧૩ ઈચ. (૨૯) શ્રી મુનિરાજ જિતેન્દ્રવિજયજી મહારાજ, ઉદયપુર. ૧૩ ઈચ. (૩૦) શ્રી કાંતિલાલ દલપતભાઈ જવેરી, સુરત. ૧૧ ઈચ. (૩૧) શ્રી સંભવનાથ જૈન દેરાસર પેઢી, બોરીવલી (વેસ્ટ), મુંબઈ. ૭ ઈચ. જયપુરના શિલ્પકાર શ્રી ગણેશનારાયણ ગંગાબક્ષના શિથી પુત્ર શ્રી ચંપાલાલે મોકલેલી યાદી : (૧) શ્રી બુદ્ધિસાગર જૈન સેવા સમાજ, ચાંદખેડા, અમદાવાદ. પરિકરવાળી, ૬૩ ઈચ. (૨) શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન છે. પેઢી, મોહનખેડા (ધાર). પરિકરવાળી, ૬૧ ઈચ. (૩) શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ, લોનાવાલા, પરિકરવાળી, ૫૧ ઈચ (૪) શ્રી જવાહરનગર જૈન મંદિર, ગોરેગામ, મુંબઈ. પરિકરવાળી, ૪પ ઈચ. (૫) શ્રી યશોધન વર્ધમાન ૭૨ જિનાલય, કચ્છ. પરિકરવાળી, ૪૫ ઈચ. (૬) શ્રી આત્મવલ્લભ જૈન શ્વે. મૂર્તિ. સંઘ, દિલ્લી. ૪૧ ઈચ. (૭) શ્રી શીતલનાથસ્વામી જૈન ટ્રસ્ટ, દહેગામ, અમદાવાદ. ૪૧ ઈચ. (૮) શ્રી સુમતિનાથ જૈન દેરાસર, ગોધરા. ૪૧ ઈચ. (૯) શ્રી માટુંગા જૈન મંદિર, માટુંગા, મુંબઈ. ૩૭ ઈચ. (૧૦) શ્રી ગોડીજી જૈન ટેમ્પલ, મુંબઈ. સાદી (સાદી એટલે પરિકર વિનાની),૬૧ ઈચ. (૧૧) શ્રી મહાવીર ધામ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ, સીરસાડ, મુંબઈ. સાદી, ૫૧ ઈચ (૧૨) આણંદજી કલ્યાણજીની પેઢી, વીરમગામ. સાદી, ૪૧ ઈચ. (૧૩) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, અમદાવાદ. સાદી, ૪૧ ઈચ (૧૪) શ્રી વર્ધમાન તત્ત્વજ્ઞાન જૈન વિદ્યાલય, વાંકી (કચ્છ). સાદી, ૪૧ ઈચ. (૧૫) તેજપાલ વસ્તુપાલ જૈન ચેરિટી ટ્રસ્ટ, ધોળકા. સાદી, ૩૫ ઈચ. (૧૬) યશોવિજયજી જૈન ગુરુકુળ, પાલિતાણા. સાદી, ૩૩ ઈચ. (૧૭) શ્રી અય્યતા. પરિવાર ટ્રસ્ટ, થરા. સાદી, ૩૧ ઈંચ (૧૮) શ્રી વિજાપુર વીશા શ્રીમાળી, કાંદીવલી, મુંબઈ. સાદી, ૨૭ ઈચ. (૧૯) શ્રી સંભવનાથ જૈન Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મંદિર, રાયપુર, અમદાવાદ. સાદી ૨૭ ઈચ. (૨૦) કાંદીવલી જૈન છે. મૂર્તિપૂજક સંઘ, કાંદીવલી, મુંબઈ. સાદી, ૨૫ ઈચ. (૨૧) શ્રી જુહુ જૈન સંઘ, જુહુ, મુંબઈ. સાદી, ૨૧ ઈચ. (૨૨) શ્રી જૈન સમાજ ટસ્ટ, વોશિંગ્ટન, સાદી, ૨૧ ઈચ. (૨૩) ભીડભંજન પાર્શ્વનાથ જૈન મંદિર, વાસણા, સાદી, ૨૧ ઈચ. (૨૪) શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ, માટુંગા, મુંબઈ. સાદી, ૧૭ ઈચ. (૨૫) શ્રી આર્યરક્ષિત દંતાણી તીર્થ, દંતાણી. સાદી, ૧૭ ઈચ. (૨૬) આ. શ્રી મહાનંદસૂરિજી મહારાજ, મુંબઈ. સાદી, ૧૭ ઈચ. (૨૭) શ્રી અરિહંત આરાધક મંડળ, ગ્રાન્ટ રોડ, મુંબઈ. સાદી, ૧૭ ઈચ. (૨૮) શ્રી વાસુપૂજ્ય બિલ્ડર્સ પ્રા. લિ., અમદાવાદ. સાદી, ૧૭ ઈચ. (૨૯) દેવચંદધર્મચંદની પેઢી, ડભોઈ. ૫૧ ઈચ. (૩૦) બુદ્ધિસાગર જૈન સમાધિ મંદિર, વિજાપુર. ૫૧ ઈચ. (૩૧) નાગેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિર, નાગેશ્વર, ૫૧ ઈચ. (૩૨) જૈન સંઘ, મામલમ, મદ્રાસ. પરિકરવાળી, ૫૧ ઈચ. (૩૩) કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મંદિર, અમદાવાદ, ૪૭ ઈચ. (૩૪) આદીશ્વર જૈન મંદિર, વાલકેશ્વર, મુંબઈ. ૪૫ ઈચ. (૩૬) પૂજ્ય ધર્મસૂરિજી મહારાજ, મુંબઈ. ૪૧ ઈચ (૩૭) ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ. ૪૧ ઈચ. (૩૮) બાબુભાઈ મણિભાઈ, કપડવંજ. ૪૧ ઈચ. (૩૯) શાન્તાક્રુઝ જૈન સંઘ, મુંબઈ. ૪૧ ઈચ. (૪૦) શાંતિનાથ જૈન દેરાસર, ગોધરા. ૩૭ ઈચ. (૪૧) શંખેશ્વર જૈન આગમ મંદિર, શંખેશ્વર. ૩૭ ઈચ. (૪૨) બૈદવા જૈન આશ્રમ, અમદાવાદ. ૩૫ ઈચ. (૪૩) શ્રી ટીકમચંદજી મહારાજ, રાયપુર. ૩૧ ઈચ. (૪૪) જૈન શ્વેતાંબર મંદિર, બૈગમ બજાર, હૈદરાબાદ, ૩૧ ઈચ. (૪૫) મારવાડી ચંદ્રપ્રભુ જૈન મંદિર, બેલગામ, ૩૧ ઈચ. (૪૬) મહાવીર સ્વામી જૈન મંદિર, ગોગેશ્વરી, મુંબઈ. ૨૭ ઈચ. (૪૭) પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર, ઘાટકોપર, મુંબઈ. ૨૫ ઈચ. (૪૮) પાર્શ્વનાથ જૈન મંદિર, પૂના. ૨૫ ઈચ. (૪૯) શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિર, પિંડવાડા. ૨૫ ઈચ. (૫૭) સર્વોદય હોસ્પિટલ, મુંબઈ. ૨૫ ઈચ. (૫૧) અમીચંદ પનાલાલ, વાલકેશ્વર, મુંબઈ. ૨૫ ઈચ. (૫૨) પાર્શ્વનાથ જૈન સંઘ, મદ્રાસ. ૨૩ ઈચ. (૫૩) શાંતિલાલ એલ. શાહ, મુંબઈ. ૨૧ ઈચ (૫૪) રાંદેર રોડ જૈનસંઘ, સુરત. ૨૧ ઈંચ (૫૫) શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, ઈડર, ૧૭ ઈચ (પ૬) પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર, સતારા, ૧૭ ઈચ (૫૭) કોઈતુર જૈન શ્વેતાંબર મંદિર, કોઈતુર. ૧૭ ઈચ (૨૯) સુપાર્શ્વનાથ જૈન મંદિર, ઘાટકોપર, મુંબઈ. ૧૭ ઈચ. બીજી દશેક મૂર્તિઓના નામની નોંધ નથી કરી તેથી મોકલી નથી. ( શિલ્પકારો પાસે મૂર્તિઓની યાદી પાકી-સંપૂર્ણ હોતી નથી તેના કારણે પૂરી યાદી પ્રાપ્ત થઈ નથી) જરૂરી સ્પષ્ટતા આ ગ્રન્થમાં જૈન-જૈનેતર ભાઈઓએ પોતપોતાના અભ્યાસ અને ચિંતન અનુસાર લેખો લખેલા છે. વળી ઘણા લેખો અન્વેષણાત્મક પણ છે. શક્તિ માટે અજૈનોની જે માન્યતાઓ છે તે બધી માન્યતા જૈન ઇતિહાસ, જૈન પરંપરાથી જુદી રીતે હોય છે એટલે પ્રસ્તુત લેખોની બધી જ વિગતો સાથે હું સહમત ન થઈ શકું તે સ્વાભાવિક છે. યશોદેવસૂરિ Page #93 -------------------------------------------------------------------------- ________________ દેવી પદ્માવતી : અપૂર્વ આકર ગ્રંથ) – ડૉ. રસેશ ચ. જમીનદાર જૈનાગમોમાં શાસનનું રક્ષણ કરનારી, અવધિજ્ઞાનના લોચનવાળી, પરમસિદ્ધિઓના પ્રદાતા ત્રેવીસમા તીર્થંકર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનની જાગૃત અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવીનાં અનેક રહસ્યોથી જ્ઞાનસમૃદ્ધ આ ગ્રંથમણિ અત્રે પ્રસ્તુત છે. જૈનધર્મમાં પદ્માવતી એ વ્યક્તિગત નામ નથી, એ એક પદ છે. ત્રેવીસમા તીર્થંકરનાં જે પણ શાસનદેવી હોય છે તેને પદ્માવતી કહેવાય છે. માટે અત્યારે પદ્માવતીનું પદ ભોગવી રહેલ છે તે આત્મા ત્યાં તે પદ્માવતી પદ પર ક્યારે આવ્યો તેનો રસપ્રદ ઇતિહાસ મેળવવો અને જાણવો જ જોઈએ. ભારતીય ભૂમિમાં ઉદ્ભવેલા-વિકસેલા અનેક ધર્મોમાં માતૃશક્તિની પરમ ઉપાસના તથા શક્તિસાધનાના વિવિધ સંદર્ભોનું નિરૂપણ કરતા આ આકર ગ્રંથની પ્રાસ્તાવિક નોંધ રજૂ કરનાર ડૉ. રમેશભાઈ ચ. જમીનદાર ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રખર જ્ઞાતા છે, અને ગૂજરાત વિધાપીઠમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ છે. ગુજરાત અને ભારતની અનેક યુનિવર્સિટીઓમાં વર્ષોથી મહત્ત્વપૂર્ણ સેવા આપી રહ્યા છે. સંપાદક - જીવનનો પ્રાદુર્ભાવ પાણી દ્વારા શક્ય બને છે. તેમાં પાણી એ જીવનનો મુખ્ય સ્રોત છે. ભારતમાં પાણીને સર્જનપ્રક્રિયાની બુનિયાદ ગણવામાં આવે છે. તેથી પાણી એ માતૃત્વનું મૂળ પ્રતીક ગણાય છે. આથી આપણે નદીને લોકમાતા કહીંએ છીએ. ભારતીય સંસ્કારોમાં માતા સર્વસ્વ છે. આથી આપણે માતૃદેવો ભવ, એમ કહીએ છીએ. આમ, ભારતની સાંસ્કૃતિક તથા સાંસ્કારિક પરંપરામાં માતાની ભાવના સર્વશ્રેષ્ઠ અને ઉમદા ગણાય છે. માતા એ પ્રેમની મૂર્તિ માટે પ્રાકૃતિક વિભાવના છે. આચાર્ય શંકરના મતે કુપુત્ર જન્મી શકે છે, પણ કુમાતા નહીં. આ છે ભારતીય સંસ્કૃતિમાં માતાનું મહત્ત્વ. આમ માનવજીવનમાં સૌથી પ્રિય શબ્દ ‘મા’ છે. તેની શક્તિ અદ્વિતીય છે. જૈનધર્મમાં પણ માતા પદ્માવતીના શબ્દોચ્ચારથી અને ભક્તિ તથા દર્શનથી ભક્તો ધન્યતા અનુભવે છે - એવું આ ગ્રંથના વાચનથી સૂચવાય છે. માતાને જ્યારે આપણી પરંપરામાં આપણે સર્વસ્વ ગણીએ છીએ ત્યારે તેને આપણે સાક્ષાત મૂર્તિમંત શક્તિ તરીકે સ્વીકારીએ છીએ, તેની દયાથી સમષ્ટિને ટકાવીએ છીએ. આ શક્તિ કેવળ સમૃદ્ધિ, નસીબ કે સૌભાગ્યની દેવી છે એવું નથી, પણ તે સમષ્ટિનું સર્વ-તત્ત્વ-સ્રોત છે. આ દૃષ્ટિએ ભારતની સાંસ્કૃતિક પરંપરામાં શક્તિની ઉપાસના કે દેવીની ઉપાસનાનું મહત્ત્વ સાર્વત્રિક છે; પછી તે કોઈપણ ભારતીય ધર્મ કે સંપ્રદાય હોય. આ સંદર્ભમાં જૈન ધર્મની વિખ્યાત શ્રી પદ્માવતી દેવીની Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ઉપાસનાનું મહત્ત્વ ધ્યાનાહ ગણાય. વિવિધ ધર્મ-સંપ્રદાયોમાં દેવી-ઉપાસના વિવિધ નામે થતી રહેતી હોય છે. એટલે કે, “નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે' એ પંક્તિ દેવી-ઉપાસનાના સંદર્ભમાં વિચારણીય છે. સર્વદેવ ના દેશવં પ્રતિ તિા જેમ બધી નદીઓ અંતે સમુદ્રને મળે છે તેમ, અંતે તો કોઈપણ નામે થતી દેવી-ઉપાસના છેવટે તો મહાશક્તિની-અદૃશ્ય દેવીશક્તિની-માતૃત્વની ઉપાસનામાં જ પરિણમે છે. સમગ્ર ભારતમાં આ રીતે યુગે યુગે શક્તિ-ઉપાસના થતી રહી છે અને શક્તિપીઠોનાં નિર્માણ થતાં રહ્યાં છે. ફેર એટલો જ કે ધર્મ ધ કે સંપ્રદાય સંપ્રદાયે ઉપાસના-પદ્ધતિમાં ઓછા-વત્તો ફેર જોવા મળે છે; બાકી મંત્રાદિમાં તો ઝાઝો ફેર જોવા મળતો નથી. દેવી-ઉપાસના કે શક્તિ-ઉપાસના સાથે મંત્ર, યંત્ર અને તંત્રનાં ત્રિપરિમાણી વિધિવિધાન પણ વત્તે ઓછે અંશે સંળાયેલાં હોય છે. આ સાથે કલાની વિભાવના પણ અનુયૂત છે અને તેથી કલાવિકાસના ભાગરૂપ માતૃદેવીનો ખ્યાલ પણ જોડાયેલો છે. તંત્રએ મોક્ષપ્રાપ્તિ માટેની ક્રિયાનું એક અંગ છે, અર્થાત્ બીજા શબ્દોમાં કહીએ તો એ એક પ્રકારની મુક્તિવિધિ છે. પદ્માવતી દેવીની ઉપાસના પણ આવી મુક્તિવિધિના સંદર્ભમાં થતી હોવાનું તથા આધ્યાત્મિક અને ભૌતિક સિદ્ધિના પ્રદાત્રી તરીકે પ્રતિષ્ઠિત હોઈ તેઓ સકલ સિદ્ધિદાત્રિ હોવાનું આપણે જાણીએ છીએ. તંત્રવિધિ પૂજાની ભાવનામાંથી વિકસી છે અને ભારતમાં બધી ધાર્મિક વિધિઓમાં પૂજાની બુનિયાદ સ્વીકારાઈ છે. પૂજામાં અર્બનું મહત્ત્વ છે. અર્થમાં મૂળ વિચાર અર્પણનો-સમપર્ણનો-યજ્ઞનો છે, જે માટે માધ્યમ (એટલે કે પદાર્થ એટલે કે મૂર્તિ-યંત્ર) જરૂરી બને છે. યજ્ઞ એ યોગ છે અને તે ક્ષેમનું માધ્યમ છે. અર્થાત્ જે નથી તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા તે યોગ છે અને જે પ્રાપ્ત થયેલું છે તેનું રક્ષણ કરવું તે ક્ષેમ છે અને તેથી તો યોગક્ષેમ'ની પરંપરા ભારતીય સંસ્કૃતિનું હાર્દ છે અને પરિણામે પ્રત્યેક ભારતીય ધર્મ કે સંપ્રદાયમાં યોગક્ષેમની ભાવના નિહિત છે. આપણે જોયું કે યજ્ઞ માટે માધ્યમ જરૂરી છે અને તંત્ર-ઉપાસનામાં તે માધ્યમ મૂર્તિરૂપ-પ્રતિમારૂપ છે. આમ, ઈશ્વરની અલૌકિક શક્તિની-અદૃશ્ય તત્ત્વની સંનિધિ પ્રાપ્ત કરવા સારુ મૂર્તિ એ પૂજાનું માધ્યમ છે. આમ, પૂજા માટે ભારતીય ધર્મના વિવિધ પ્રવાહો એક યા બીજી રીતે કોઈ ને કોઈ સ્વરૂપ-આકારપ્રકારની મૂર્તિનો ઉપયોગ કરે છે. પદ્માવતીદેવીની મૂર્તિનું નિર્માણ પણ આ વિભાવના હેઠળ થયેલું છે. તંત્રમાં શ્રદ્ધાનું મહત્ત્વ છે અને શ્રદ્ધા માટે પદાર્થની જરૂર છે; તેથી સંભાળ અને સંતોષની આવશ્યક્તા રહે છે. ઉપનિષદોમાં આ અંગે નિર્દેશ છે. પદ્માવતીદેવીની ભક્તિમાં પણ આપણે આ બાબત જોઈએ છીએ. તંત્રમાં મંત્ર અનિવાર્ય છે. મંત્રનો સતત જાપ જરૂરી છે. જાપ બોલીને કે મૌન ધારા (માનસી) રટી શકાય છે. પરમાત્માની પરમ ચેતનાને પોતાની સન્મુખ લાવવાની પ્રક્રિયા તે જાપ. આથી આધ્યાત્મિક ઉન્નત્તિ અને ચિત્તની શાંતિ માટે જીવનમાં જાપની આવશ્યકતા છે. આધ્યાત્મિક વિજ્ઞાનમાં સર્વમાન્ય અને સુપરિચિત જપ સાધના છે. આમ, તંત્ર અને મંત્ર પરસ્પરના સહયોગી છે. એકબીજા વિના અધૂરાં Page #95 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] છે. આમ, તંત્ર, મંત્ર અને યંત્ર એ દેવીની કે શક્તિની ઉપાસનામાં મહત્ત્વનાં અંગ છે. જૈન ધર્મમાં પણ મંત્ર-જાપ પ્રચલિત છે. આરાધ્ય દેવતાનું કરોડવખત સ્ત્રોત્ર-પાઠ કરો અને માત્ર એક જ વખત તેના મંત્રની માળા ગણો - બંનેનું ફળ તો સરખું જ એમ સંત-મહાત્માઓ કહે છે. મંત્રજાપના આવા પ્રભાવથી અને મહિમાથી આરાધકો પૂરા માહિતગાર થાય અને શ્રદ્ધા સંપન્ન થાય અને પૂરા ઉત્સાહ ઉમંગ ઉલ્લાસથી મંત્રની આરાધનામાં જોડાય એવું શ્રદ્ધાળુઓ કહેતા હોય છે. આથી જ મહાત્માઓ અને પરમાત્માઓના નામરૂપ મંત્રોનું સ્મરણ, જપન અને આલંબન ભવસાગર તરવા માટે રામબાણ ઉપાય છે. ૭૯ આ વિભાવનાના સંદર્ભમાં આપણે જૈન ધર્મમાં પ્રચલિત શક્તિ-ઉપાસનાને જોવી જોઈએ; ખાસ કરીને તીર્થંકરોની માતા, તે તે તીર્થંકરની શાસનદેવી અને વિદ્યાદેવીની પ્રતિષ્ઠા અને ઉપાસના પણ થતી રહે છે. બૌદ્ધધર્મમાં પણ શક્તિ-ઉપાસનાનો મહિમા છે અને તારાદેવીની ઉપાસના થાય છે. વૈદિક પરંપરામાં મહાકાલી, મહાસરસ્વતી, મહાલક્ષ્મીની પૂજા આદ્યશક્તિ તરીકે થતી આવી છે. આ રીતે ભારતના પ્રત્યેક ધર્મ-સંપ્રદાયમાં શક્તિ-ઉપાસનાનું મહત્ત્વ સ્વીકારાયું છે અને તેમાં પણ ‘નામ રૂપ જૂજવાં’નો સિદ્ધાંત કામ કરે છે. સમયે સમયે અને સંપ્રદાયે સંપ્રદાયે વિધિવિધાનમાં યથોચિત અને સમયોચિત ફેરફારો તો થતા રહેવાના અને તેતોવિકાસનું પરિણામ છે. શક્તિ-ઉપાસનાની પદ્ધતિમાં અને પદાર્થ પૂજામાં તફાવત રહેવાનો. મંત્ર-તંત્ર-યંત્રમાં પણ બાહ્ય દૃષ્ટિએ જે તે સંપ્રદાયની જરૂરિયાત મુજબ કે શક્તિના વ્યક્તિત્વ અનુસાર થોડા ફેરફાર જોવા મળે તે તદ્દન સ્વાભાવિક છે. પણ શક્તિઉપાસનાની બુનિયાદ તો આરંભમાં વર્ણવી છે તે જ રહેવાની. જૈનધર્મમાં પણ પદ્માવતીદેવીની ઉપાસનાના મૂળમાં વૈચારિક ભૂમિકા કે તાત્ત્વિક દર્શન તો બ્રાહ્મણધર્મમાં કે વૈદિક ધર્મમાં છેતેજોવા મળશે. માત્ર આચારક્ષેત્રે અને વિધિવિધાન બાબતે તફાવત જોવા મળે છે. પદ્માવતીદેવીની ઐતિહાસિકતા વિશે હજી ખાસ અન્વેષણ થયું નથી, જે અપેક્ષિત છે. પણ જૈન પરંપરા અનુસાર તે અતિ લોકપ્રિય શાસનદેવી તરીકે ગણાયાં છે. પદ્માવતીજી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુનાં શાસનદેવી છે. આ દૃષ્ટિએ આજથી આશરે ત્રણેક હજાર વર્ષ પૂર્વે શ્રી પદ્માવતીજીનો કાર્યસમય સૂચવી શકાય. પદ્માવતી દેવીની જે પ્રતિમા આપણે જોઈએ છીએ, તેમાં તે દેવી પદ્માસના તરીકે દર્શાવાઈ છે. મહાલક્ષ્મી, ગાયત્રી, વૈભવલક્ષ્મી, સરસ્વતી વગેરે દેવીઓ પણ પદ્માસના છે. આથી એવું સમજાય છે કે દેવ-દેવીના આસન તરીકે પદ્મ પવિત્ર મનાયું છે. કમળનું ફૂલ પોતે પ્રતીકાત્મક છે અને તે ત્રણેય ભુવનનું પ્રતિનિધિત્વ સૂચવે છે. આ કારણે આસન તરીકે પદ્મનું મહત્ત્વ સ્વીકારાયું છે. આ દૃષ્ટિએ પદ્માસના પદ્માવતીને આપણે અવલોકવાં જોઈએ. એ ચતુર્ભુજા છે. સામાન્ય રીતે દેવ-દેવીઓને મનુષ્યેતર દર્શાવવા સારુ એમને મહદંશે ચતર્ભુજા કે અષ્ટભુજા તરીકે અભિવ્યકત કરાયાં છે. દેવદેવીઓના હાથમાં કોઈ ને કોઈ આયુધ કે અન્ય સામગ્રી ધારણ કરેલી જોવા મળે છે. ઉપરાંત તેમના એકાદ-બે હાથ કોઈ ને કોઈ મુદ્રાયુક્ત હોય છે. પદ્માવતીદેવીના ચારમાંથી ત્રણ હાથોમાં પાશ, અંકુશ Page #96 -------------------------------------------------------------------------- ________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અને બીજોરું છે. ચોથો હાથ એટલે કે જમણો નીચેનો હાથ વરદ મુદ્રામાં છે. કોઈક પ્રતિમામાં વરદ મુદ્રાના સ્થાને કમળ પણ હોય છે. પાશ, અંકુશ કે બીજોરું પણ અન્ય દેવદેવીઓના હાથમાં ધારણ કરેલાં આપણે જોઈએ છીએ. ८० પદ્માવતીજીની પ્રતિમાના વર્ણનથી મહાલક્ષ્મી સાથેનું તેમનું સામ્ય સ્પષ્ટ થાય છે. સામાન્ય રીતે પ્રત્યેક દેવ કે દેવી તેમના કામથી ઓળખાય છે. એમનાં કામોમાં મુખ્ય છે ભક્તોનું કલ્યાણ કરવું અને સંસારમાં પ્રવર્તી રહેલાં અસામાજિક તત્ત્વોથી રક્ષણ કરવું . આ રીતે પ્રત્યેક દેવ-દેવીનાં બે સ્વરૂપ આપણે સહજ રીતે જોઈએ છીએ ઃ એક સૌમ્ય સ્વરૂપ, જે કલ્યાણકારી છે અને બીજું રૌદ્ર સ્વરૂપ, જે વિનાશકારી છે. આથી તેઓ ચણ્ડી, ચામુણ્ડી, કાલી, કાલરાત્રિ વગેરે નામે પણ ઓળખાય છે, પૂજાય છે. પદ્માવતીદેવીની આરાધના-ઉપાસના માટે જે વિધિવિધાન છે, જે મંત્ર-તંત્ર-યંત્રની વિભાવના છે તે સહજ રીતે પૌરાણિક પરંપરાની દેવીઓની આરાધના-ઉપાસના માટેનાં વિધિવિધાન અને મંત્ર-તંત્રયંત્રની વિભાવના સાથે ઘણું સામ્ય ધરાવે છે. ખાસ કરીને સપ્તશતી ચંડીપાઠમાં વર્ણિત વિગતો, યંત્રમંત્રાદિ બાબતો જેવી જ વિગતો અને બાબતો આપણે પદ્માવતી દેવીની આરાધના સંદર્ભે જોઈએ છીએ. અર્થાત્ પૂજન, સ્તવન, અર્ચન, જપ અને ધ્યાનના કાર્યક્રમો, તે માટે પ્રયોજાતા પદાર્થો-સામગ્રી પ્રત્યેક ભારતીય ધર્મસંપ્રદાયમાં ઓછા-વત્તા અંશે સરખાં હોય છે. માનસપૂજા પણ એકસરખી રીતે થતી હોય છે. અનુષ્ઠાનની પદ્ધતિ પણ એકસરખી હોય છે. પદ્માવતી દેવીના મંત્રો મોટેભાગે ચંડી સપ્તશતીમાંના ઘણા મંત્રો સાથે સામ્ય ધરાવે છે. પ્રસ્તુત વર્ણનથી એટલું જરૂર સૂચવાય છે કે દેવી સંપ્રદાયમાં વિધિવિધાન, મંત્રજપ, તંત્રવિધાન કે યંત્રસામગ્રી બધા ધર્મોમાં લગભગ એકસરખાં હોય છે, પછી તે જૈનધર્મ હોય કે બ્રાહ્મણધર્મ હોય. આખરે તો બધા ભારતીય ધર્મો-સંપ્રદાયો એક સાંસ્કારિક પ્રવાહથી અનુસ્યૂત છે. અને તે રીતે તેમનું અવલોકન કરવું જોઈએ. સૃષ્ટિના સર્જનમાં નારીનું, ખાસ કરીને માતાસ્વરૂપનું સ્થાન મહત્ત્વનું છે. આ માતૃસ્વરૂપ મંગલ હોવાથી ‘માતૃશક્તિ’ રૂપે તેની પૂજા સમગ્ર સંસારમાં પૂર્વકાલથી થતી આવેલી આપણે જોઈએ છીએ. માતૃપૂજાની આ પરંપરા વિશ્વના દરેક ધર્મમાં-સંપ્રદાયમાં જોવા મળે છે. ફેર માત્ર ‘નામરૂપ જૂજવાં...' નો છે. જો કે વિધિવિધાન અલગ હોવા છતાંય કે માતૃશક્તિનાં નામ ભિન્ન ભિન્ન હોવા છતાંય સાધ્ય તો-લક્ષ્ય તો સર્વત્ર-સર્વ સંપ્રદાયમાં એક છે : માતાની નિર્વ્યાજ ભક્તિ દ્વારા માતૃપ્રેમની પ્રાપ્તિ. આમ સમગ્ર વિશ્વમાં માતાને વિવિધ રીતે માનવામાં આવી છે, વિવિધ નામે ઓળખવામાં આવી છે. સ્વાભાવિક જ દેવી તરીકેનું એનું મહત્ત્વ-શક્તિસ્વરૂપની એની વિભાવના માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં મહાન છે. આથી તો ‘દેવ્યાપરાધક્ષમાપનાસ્તોત્ર'માં બીજા, ત્રીજા અને ચોથા શ્લોકની ચોથી પંક્તિ દ્વારા શંકરાચાર્યે માતાને ભવ્ય અંજલિ આપતાં કહ્યું છે : નુપુત્રો નાયેત ચિત્તિ ધુમાતા ન ભવતિ । ઋગ્વેદનું ‘દેવીસૂક્ત' પણ નારીની માતા ભવાની તરીકેની ક્ષમતાને ઉપસાવે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ભારતમાં શક્તિપૂજા અને તેને સંલગ્ન શાક્ત સંપ્રદાય ઘણા પૂર્વકાલથી છે. પરંતુ ગુજરાતમાં શક્તિપૂજાના પ્રસારનાં પ્રમાણો બહુ પૂર્વકાલનાં નથી. આદ્ય ઐતિહાસિક કાળના ગુજરાતમાંથી પ્રાપ્ત અવશેષોમાં માતૃદેવીનાં શિલ્પો મળ્યાં નથી. “માર્કન્ડેય પુરાણ' અન્તર્ગત દેવીમાહાભ્ય' (જે સપ્તશતી ચંડીપાઠ તરીકે ખ્યાત છે) ના પ્રચારની સાથે શક્તિપૂજાનો પ્રચાર ક્રમશઃ વધતો ગયો. આ ગ્રંથ દેવીભક્તો માટે મુખ્ય ગ્રંથ બની ગયો છે. ગુજરાતમાં શાક્ત દર્શનનો બૌદ્ધમત સાથે કે શિવભક્તિ સાથે કે જૈનમત સાથે પ્રચાર થયો હોવા સંભવ છે. દેવી પ્રતિમાઓ અને માતૃકાઓની ઉપલબ્ધ મૂર્તિઓના અવલોકનથી એવું સૂચવી શકાય કે શક્તિપૂજા ગુજરાતના સર્વ ભાગોમાં ઈસુની છઠ્ઠી સદી સુધીમાં પ્રસરી ચૂકી હતી. જૈનધર્મમાં પણ શક્તિ-ઉપાસનાની પરંપરા દીર્ઘકાલીન હોવાનો મત છે. આ ધર્મમાં તીર્થકરોની માતાઓ, શાસનદેવીઓ, વિદ્યાદેવીઓ વગેરે શક્તિ-ઉપાસના તરીકે પ્રતિષ્ઠા પામ્યાં છે. શક્તિઉપાસનાની આ વિભાવનાથી દેવીની મૂર્તિઓ તૈયાર થવા લાગી અને મંદિરોમાં પ્રતિષ્ઠિત થવા લાગી. અને તેમનાં ગુણગાન ગાતા ગ્રંથો રચાયા. આ ગ્રંથો સંસ્કૃત અને પ્રાકતમાં ઉપલબ્ધ છે. આ જીવનને સફળ બનાવનારા ધર્મશ્રધા, પુરુષાર્થ, પરમાત્માની ભક્તિ, ગુરુના આશીર્વાદ જેવાં પરિબળોમાં દૈવીકૃપા પણ એક મહત્ત્વનું પરિબળ છે, જેની પ્રતીતિ અહીં થાય છે. સમગ્ર સંસારમાં માતૃશક્તિને બિરદાવતો એક શ્લોક અહીં પ્રસ્તુત બનશે, જેમાં ‘પદ્માવતી'નો સમાવેશ થયો છે : तारा त्वं सुगतागमे भगवती गौरीति शैवागमे । वजा कौलिक शासने जिनमते पद्मावती विश्रुता ॥ गायत्री श्रुत शालिनां प्रकृतिरित्यत्त्कासि सांख्यागमे । मातर्भारति किं प्रभूत भणितैव्याप्तं समस्तं त्वया ॥ અર્થાત, હે શક્તિસંપન્ન માતા! તમે બૌદ્ધમતમાં તારા તરીકે, શૈવમતમાં ભગવતી ગૌરી તરીકે, કૌલમતમાં વજા તરીકે, જૈનમતમાં પદ્માવતી તરીકે, વેદવીદોમાં ગાયત્રી તરીકે, સાંખ્યમતમાં પ્રકૃતિ તરીકે, વિશ્રુત છો, પ્રખ્યાત છો, પ્રતિષ્ઠિત છો. એટલે તમે સચરાચરમાં વ્યાપ્ત છો; અર્થાત્ કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં તમારા મહિમાનો સ્વીકાર ન હોય એવું નથી. આમ હે ભારતી ! સમગ્ર વિશ્વમાં એક મહાશક્તિ તરીકે તમે પ્રસિદ્ધિ પામ્યાં છો. આથી સ્પષ્ટ થાય છે કે એક દેવીશક્તિ તરીકે જૈનધર્મમાં ચિંતામણિ પ્રસન્ના પદ્માવતી વિખ્યાત છે. આ દેવીનું આ મહત્ત્વ સ્વીકારી આ આકરગ્રંથમાં પદ્માવતી દેવીના રાજરાજેશ્વરી સ્વરૂપનું, એમની સાધના અને ઉપાસનાનું, એમના-સ્તોત્ર-મંત્ર વિશે વિવિધ પ્રથોમાં ઉલ્લેખાયેલા માહાભ્યનું, એમના સંદર્ભે સર્જાયેલાં સાહિત્ય, મૂર્તિઓ, મંદિરો, સ્થાનકો, ચિત્રો અને એમના વ્યક્તિત્વ સાથે સંકળાયેલાં ચમત્કારો, અનુભૂતિઓ, દૈવી પ્રભાનું વિગતે આલેખન પ્રસ્તુત કરવાનો એક નમ્ર પ્રયાસ શ્રી દેવલુકે કર્યો છે. પદ્માવતી દેવીને સ્પર્શતા અનેક મુદ્દાઓ વિશે, માળાના પાકા મોની જેમ પદ્માવતી પુષ્પમાળા વિશે Page #98 -------------------------------------------------------------------------- ________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વિવિધ લેખકોએ વિવિધ ભક્તિભાવથી અને તે તે વિષયના અધ્યયનથી તૈયાર કરેલાં લખાણો દ્વારા પદ્માવતીજીના પ્રભાવશાળી વ્યક્તિત્વને ઉપસાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. પ્રભુ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્તરી” એ ઉક્તિ અનુસાર પ્રભુ પાર્શ્વનાથની અધિષ્ઠાયિકા પદ્માવતીદેવીના અષ્ટોત્તરશતનામનો મહિમા ક્યા નામથી ગાવો અને વર્ણવવો તેની ચર્ચા આમેજ છે. ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર' (પર્વ-૯, સર્ગ-૩) માં પદ્માવતીદેવીનું આ પ્રકારનું વર્ણન છેઃ કુર્કટ જાતિના સર્પના વાહનવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી, બે દક્ષિણ ભુજાઓમાં પદ્મ અને પાશ તથા રામ ભુજાઓમાં ફળ અને અંકુશ ધારણ કરનારી પદ્માવતી નામે યક્ષિણી શાસનદેવી થઈ. * ‘પદ્માવતીકલ્પમાં આ દેવીનું વર્ણન આ પ્રકારનું છે : પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી પદ્માવતીના ચાર હાથમાં કમળ, પાશ,અંકુશ અને ફળ ધારણ કરેલાં છે. તેને કુકડા અને સર્પનું વાહન છે. માથે ત્રણ કે પાંચ ફણાં છે. તે ત્રણ નેત્રવાળી છે. રાતા પુષ્પના વર્ણવાળી એવી પદ્માવતી અમારું રક્ષણ કરો. ‘પદ્માવતી દંડક'માં આથી વિભિન્ન વર્ણન છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાદસેવિકા દેવી મનુષ્યના ભવના ભય હરનારી છે. જમણી તરફ દક્ષિણે નાગદેવ ભવજલનું તારણ કરનાર અને ભયરહિત કરનાર છે. ડાબી તરફ ગણ રક્ષા કરનાર અને દૈત્ય-દાનવોનો નાશ કરનારા છે. હંસ ઉપર બેઠેલી આ દેવી ત્રણ લોકને મોહિત કરનારી છે. આ ત્રણ સાહિત્યિક ઉલ્લેખોના આધારે શ્રી પદ્માવતીદેવીની વિગતો આ પ્રમાણે વર્ણવી શકાય : ૧. પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી (પાદસેવિકા, યક્ષિણી). ૨. કૂકડા અને સર્પ (અથવા હંસ)ના વાહનવાળી/પદ્માસના. ૩. સુવર્ણ અથવા રાતા પુષ્પ જેવા વર્ષને ધારણ કરનારી. ૪. ચતુર્ભુજ : બંને ડાબા હાથો (વામ ભુજાઓ)માં ફળ (બીજો) અને અંકુશ છે અને બંને જમણા હાથો(દક્ષિણ ભુજાઓ)માં પદ્મ અને પાશ ધરનારી. ૫. માથે ત્રણ અથવા પાંચ ફણાઓ યુક્ત સર્પાકૃતિ. ૬. તે ત્રિનેત્રી છે. ત્રણ લોકને મોહિત કરનારી તથા શિવની જેમ સૌમ્ય રૂપથી વિશ્વનું કલ્યાણ કરનારી. જૈનોની આવિખ્યાત દેવી શ્રી પદ્માવતીના રાજરાજેશ્વરી સ્વરૂપનું વિવિધ લખાણો મારફતે આલ્હાદક ચિત્રણ વિભાગ એકમાં થયેલું છે, જેમાં પદ્માવતીજી દેવીને મહાલક્ષ્મીના સ્વરૂપે, ભુવનેશ્વરીના સ્વરૂપે, વિદ્યારૂપે, ગાયત્રી અને સાવિત્રી તરીકે, જૈન દેવી સૃષ્ટિમાં અધિષ્ઠાત્રી તરીકે, લક્ષ્મીજી સ્વરૂપે, કુંડલિની શક્તિ તરીકે તથા આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિકએવાં ત્રિરૂપ તરીકે વર્ણવવામાં આવ્યાં છે. આ ઉપરાંત, એમનાંદિવ્યધામો, એમની ઉપાસનાવિશે, ધરણેન્દ્ર સાથેના સંબંધો વિશે, પાર્શ્વનાથ પ્રભુની Page #99 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] શાસનદેવી તરીકે, એમના દિવ્ય શ્રીવિગ્રહ વિશે, એમની તાંત્રિક શક્તિ વિશે પણ વૈવિધ્યપૂર્ણ લખાણો સામેલ છે. સાધના વિભાગમાં પદ્માવતી દેવીના સંદર્ભે થતી સાધના-ઉપાસના અંગેના લેખોનો સમાવેશ છે, જેમાં સાધક અને સાધના, સાધનારહસ્ય, શાક્ત-સાધનામાં સકામ-નિષ્કામ ભાવો, તાંત્રિક સાધનામાં મંત્રનું મહત્ત્વ, વિવિધ તંત્રોમાં સાધનાનાં પૂર્વાંગો, સાધનામાં બીજમંત્રોનું મહત્ત્વ, સાધનામાં દીક્ષાગ્રહણ અનેતેનું પરિપાલન; તંત્રસાધનામાં પદ્માવતીજીનું સ્થાન-મહત્ત્વ, પદ્માવતીજીની સાધનામાં ચારિત્રશુદ્ધિનુ મહત્ત્વ, પદ્માવતીની ગૃહપ્રતિષ્ઠા કેમ કરવી ? તેમનો અનુગ્રહ પામવા શું કરવું ? તેમની ઉપાસનામાં પ્રયુક્ત પૂજાદ્રવ્યો, એમની ચોસઠ ઉપચાર પૂજા, એમની માનસી સાધના અને ધ્યાનોપાસના, પદ્માવતીનાં પૂજનનાં આધ્યાત્મિક રહસ્યો, વગેરે મુદ્દાઓનો સમાવેશ થયો છે. તંત્ર-યંત્ર-મંત્રના ઉપાસકો માટે આ વિભાગ દિલચશ્પ બની રહેશે. ૮૩ આવા રાજરાજેશ્વરી ભગવતી પદ્માવતીજીના મંગલ મહિમાનો વિસ્તૃત પરિચય અને વિવિધ ગ્રંથોમાં એમના માહાત્મ્યના ગુણગાનને આવરી લેતાં લખાણોનો વિભાગ પણ વર્ણવિષય બને છે. આ દેવીનું જૈનોના બંને ફિરકાઓમાં - શ્વેતાંબર અને દિગંબરમાં - ગૌરવપૂર્ણ સ્થાન છે. ધર્મ અને કર્મની દૃષ્ટિએ દેવદેવીઓની મહત્તા, જૈન-જૈનેતરોમાં દેવદેવીઓનું વર્તમાન યુગમાં સ્થાન અને મહત્ત્વ, દેવીશક્તિ અને સિદ્ધોની સિદ્ધિઓનું રહસ્ય, જૈનોના વિવિધ ફિરકાઓમાં વિવિધ કુટુંબનામ ધરાવતા પરિવારોનાં શક્તિસંપન્ન કુળદેવીઓનો પરિચય—જેવા લેખો આવિભાગમાં સમાવિષ્ટ છે. તો પદ્માવતી સંદર્ભે જે લખાણો છે તેમાં એમના પૂર્વકાલીન સાધકો, એમનો દિવ્ય પ્રભાવ, એમના વિશેના પ્રભાવક મંત્રો અને સ્તોત્રો,ધ૨ણેન્દ્ર-પદ્માવતી-સંબંધ, નવકાર મંત્ર અને પદ્માવતીજી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંતજપના પ્રકારો, જપમાળાનું મહત્ત્વ, પ્રાર્થના (સુલભચિંતામણિ), વગેરે લેખો પણ આવિભાગને સુંદર રીતે શોભાવે છે. અન્ય એક વિભાગમાં સાહિત્ય અને કલાને સ્પર્શતા લેખોનો સમાવેશ થયો છે. પદ્માવતીજી વિશે સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતીમાં ઘણું ઘણું લખાયું છે. તે વિશેનાં લખાણો આ વિભાગમાં છે. તે સાથે પદ્માવતીજીનાં સ્વતંત્ર મંદિરો અને સ્થાનકો, મૂર્તિઓ અને ચિત્રોને વર્ણવતા લેખોનો પણ સમાવેશ કર્યો છે. તેમની કથામાં તેને સર્પ સાથે ઓળખાવી છે તેથી તે પાતાળ-દેશવાસિની કહેવાય છે. આથી પદ્માવતીની મૂર્તિમાં સર્પનું પ્રતીક શિલ્પમાં સુંદર રીતે કંડારેલું છે, તે જ રીતે પદ્મનું શિલ્પ પણ. સર્પનો ઉદ્ધાર, સર્પના છત્ર દ્રારા રક્ષણ, સર્પનું લાંછન વગેરે બાબતો પાર્શ્વનાથ પ્રભુ સાથે નાગની ઘનિષ્ઠતાનું સૂચન કરે છે અને તેને કારણે જ પાર્શ્વનાથની પૂર્વસમયની તથા અર્વાચીન પ્રતિમાઓમાં સર્પનાં વિવિધ સ્વરૂપો જોવાં પ્રાપ્ત થાય છે અને તેથી પાર્શ્વનાથ, ધરણેન્દ્ર અને પદ્માવીદેવીનાં શિલ્પોમાં પણ સર્પનું નિરૂપણ વ્યાપકપણે હતું તેની પ્રતીતિ પણ ગ્રંથથી થાય છે. બંગાળમાં પદ્માવતી તેના પ્રતીક સર્પ સાથે સર્પનીદેવી મનસાતરીકે પૂજાય છે. જૈન પદ્માવતી અને બ્રાહ્મણધર્મની મનસાનો ઉદ્ભવજૈનકથાઓમાંથી થયો છે. આ વિગતોને સ્પર્શતા લેખો આ વિભાગમાં પણ પ્રસ્તુત છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતીજીના ચમત્કારો અને અનુભૂતિઓ વિશે અને તેમાંથી ઉભાવતી એમની દિવ્યપ્રભા વિશે કેટલાક લેખો વિભાગ પાંચમાં સમાવિષ્ટ છે. આ લખાણોમાં પદ્માવતીજીને સંકટમોચનદેવી તરીકે, વિપરી તરીકે, રોગ હરનારી તરીકે, પીડાવિનાશી તરીકે, દરિદ્રનારાયણી રૂપે વર્ણવવામાં આવી છે. આ ઉપરાંત પદ્માવતીજીની ઉપાસનાથી ઐશ્વર્ય પ્રાપ્ત થયાના, કાર્યો સિદ્ધ થયાના, પુરુષાર્થી સાક્ષાત્કાર થયાના ચમત્કારોની વાતો પણ પ્રસ્તુત છે. પદ્માવતીજીના મંત્રજાપ કરનારને થયેલી અનુભૂતિઓનાં વર્ણનો પણ આ વિભાગમાં સમાવિષ્ટ છે. વળી વિવિધ ગ્રંથોમાં વર્ણિત પદ્માવતીજીની સાધનાની વિગત પણ રજૂ થઈ છે. પદ્માવતીજી એક યક્ષિણી છે અને જૈનધર્મમાં યક્ષો અને યક્ષિણીઓનો અપૂર્વ મહિમા છે. યક્ષિણીઓની મૂર્તિઓનાં લક્ષણોનું અવલોકન કરતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે આ દેવીઓ બ્રાહ્મણદેવીઓ સાથે ઘણું સામ્ય ધરાવે છે. અગિયારમી સદીના નવિમલસૂરિના “શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન'માં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનની શાસનદેવી પદ્માવતીને સરસ્વતી, દુર્ગા, તારા, અદિતિ, લક્ષ્મી, કાલી, ત્રિપુરસુંદરી, ભૈરવી, અંબિકા, કુંડલિની વગેરે નામોથી ઓળખાવવામાં આવી છે. જૈનધર્મમાં પદ્માવતીનું સ્થાન એક તાંત્રિક દેવી તરીકે ઘણું મહિમાવંતુ છે, જે વિગતો પણ આ ગ્રંથમાં છે. તેની ઉપાસનાનો ગ્રંથ “ભૈરવ પદ્માવતીકલ્પ' જૈનોમાં ઘણો જાણીતો છે. અનેક તંત્રગ્રંથોએ પણ પદ્માવતીની પ્રતિમાનું સામ્ય દર્શાવ્યું છે. પદ્માવતીની ઉપાસના માટે ઉપલબ્ધ લેખો પણ અહીં રજૂ થયા છે. બૌદ્ધગ્રંથ “સાધનમાળા’માં બૌદ્ધોની દેવી તારા સાથે જૈન યક્ષિણી. વૈદિક ધર્મમાં પદ્માવતીની કલ્પના ‘માર્કન્ડેય પુરાણ' અંતર્ગત દેવી-માયાભ્યમાં થયેલી છે. “પદ્માવતી પોશે ક્રક્રેપૂડામણિતથા' જણાવી, તેનું સ્થાન પદ્મકોશ ઉપર હોવાનું વરાહપુરાણકારે પણ સૂચવ્યું છે. શ્રીઃ પ મ રુક્ષ્મીત્યાદિમાતા ૨ તાં સ્ત્રિયમ્ | – માં પણ પદ્માસના લક્ષ્મીના માતા સ્વરૂપનો મહિમા ગવાયો છે. ભવાર્ણવતરી, સુફલદા, આયુવૃદ્ધિકરી, જરાભયહરા, જગસુખકરા,વધ્યાસુપુત્રાર્પિતા, નાનારોગવિનાશિની, અધહરા, કાનામધનદાયિકા અને ભક્તિ-મુક્તિપ્રદા તથા ‘ભગવતી પદ્માવતી' , ‘ભવ્યગુણા ભગવતી’, ‘મહિમાવંતાં માતાજી’, ‘સકલસિદ્ધિદાતા શ્રીજી', “મહાલક્ષ્મી પદ્માવતી', મહાશક્તિ પદ્માવતી’ વગેરેથી ખ્યાત પદ્માવતીજી ધરણેન્દ્રની પત્ની તરીકે “ધરણપ્રિયા' હોવાથી ઇન્દ્રાણી તો છે જ, પણ પરમપુણ્યોદયી અને લાવણ્યમયી હોવાથી પ્રસ્તુત શ્લોકમાં એમના મહિમાનું યથોચિત વર્ણન પ્રાપ્ત થાય છે : पद्मासना पद्मदलायताक्षी पद्मानना पद्मकराङ्पद्मा । पद्मप्रभा पार्श्वजिनेन्द्ररक्ता पद्मावती पातु फणीन्द्रपत्नी ॥ આવાં પધાલયી પદ્માવતીની આરાધનાથી કે અનુષ્ઠાનથી શ્રદ્ધાવતા લોકો જરૂરી પરિણામ પામી શકે છે, એવું અનુભવીઓનું કહેવું છે. આમ, આરાધ્ય દેવી-દેવતામાં પદ્માવતીજીનું સ્થાન ઘણું ઊંચું છે. તેઓ જૈન ધર્મનાં એક સક્ષમ શાસનદેવી તરીકે તો ખ્યાત છે જ, પણ અન્યથા ય એમની પ્રખ્યાતિ ઓછી નથી, એની પ્રતીતિ આ આકર ગ્રંથના વાચનથી થશે એમ નિઃશંક કહી શકાય. Page #101 -------------------------------------------------------------------------- ________________ - જો શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સહસ્ત્રફણા શિલ્પ, આ શિલ્પમાં કમઠનો ઉપસર્ગ અને ધરણેન્દ્ર નાગ-નાગણીઓ સાથે પરસ્પર ગૂંથાઈને ભગવાનને એક હજાર ફણાઓથી છત્ર ધારણ કર્યું છે તેનું આબેહૂબ શિલ્પ [ રાણકપુર પંચતીર્થીમાંથી સાભાર ] Page #102 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૧ પૂર્વભૂમિકા (સામાન્ય) વિભાગ ૧ પ્રારંભ • શ્રી પદ્માવતીદેવી અને નવકારમંત્ર • આવશ્યક સૂત્રોમાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ છે ભારતીય પરંપરામાં શક્તિ ઉપાસના • ધર્મભૂમિ ભારતમાં શક્તિપૂજાનો પરિચય • ભારતીય પરંપરામાં શક્તિની ઉપાસના • ભારતીય સંસ્કૃતિ અને શક્તિ ઉપાસના - - - કે જૈન ધર્મમાં શક્તિ-મહિમા • જૈન ધર્મમાં શક્તિનો મહિમા એક રૂપરેખા • વિશ્વમાં શક્તિ ઉપાસનાનો ઐતિહાસિક પરિચય • શક્તિ અને શાતાનો સ્ત્રોત ક પ્રાર્થના • પ્રાર્થના સુલભ ચિંતામણિ અમ મ મ મ મી Page #103 -------------------------------------------------------------------------- ________________ ક યંત્ર અને મંત્રવિજ્ઞાન • તાંત્રિક સાધનામાં મંત્રનું મહત્ત્વ • મંત્ર અને મંત્રવિજ્ઞાન • મંત્ર, તંત્ર અને યંત્ર • સાધક-સાધના અને સાધ્ય રહસ્ય તાંત્રિક સાધનામાં મંત્ર-સાધના • મહામંત્રાક્ષરોમાં બીજકોષ • રાશિ અને ગ્રહો પ્રમાણેના મંત્રજાપ કિ નામજપ: મહત્ત્વ - પ્રકારો • નામ-જપનો મહિમા જપ-સાધના • જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય • જપના પ્રકારો (વાચિક, ઉપાશું, માનસજપ અને અન્ય) • ચોવીસ તીર્થકરોના કલ્પ • માળા જૈન પરંપરામાં શ્રી પદ્માવતી દેવીની સિદ્ધિદાયક સાધના • કળિયુગમાં શ્રી પદ્માવતીજી દ્વારા પ્રાપ્ત સિદ્ધિઓ • બાહ્ય અને આત્યંતર ઉપસર્ગોને દૂર કરનાર મહાશક્તિની સાધનાનું અનુષ્ઠાન • જૈન પરંપરામાં શક્તિ ઉપાસના ચિત્ર - તત્ર - સર્વત્ર પદ્માવતી - પદ્માવતી] આ માલ ન મ ર પર Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. ૐ ની મહાએ પદ્માવત્યે નમા હ્રીં કલ્યાણ્યે પદ્માવત્યે નમઃ ૐ ની ભુવને કાર્યે પદ્માવત્યે નમઃ હીં ચંડરે પદ્માવત્યે નમઃ હ્રીં કાત્યાયનૈ પદ્માવત્યે નમઃ ૩ હી ગૌર્યે પદ્માવત્યે નમઃ ૯. ૧૦. ૐ થ્રી જિનધર્મ પરાયણૈ પદ્માવત્યે નમઃ ૐ હ્રી પંચબહ્મપદારાધ્યાયે પદ્માવત્યે નમઃ ૐ હ્રી પંચમંત્રોપદેશિન્યે પદ્માવત્યે નમઃ ૐ હ્રી પંચવ્રતગુણોપેતાયૈ પદ્માવત્યે નમઃ ૧૧, ૐ હ્રીં પંચકલ્યાણદર્શિઐ પદ્માવત્યે નમઃ ૧૨, ૩ હીં શ્રિયૈ પદ્માવત્યે નમઃ ૧૩. ૐ થ્રી તોતલાયૈ પદ્માવત્યે નમઃ ૧૪. ૐ હ્રીં નિત્યાયે પદ્માવત્યે નમઃ ૧૫. ૐ હ્રીં ત્રિપુરાયે પદ્માવત્યે નમઃ ૧૬. ૐૐ હ્રીં કામ્યસાધિઐ પદ્માવત્યે નમઃ ૧૭, ૐ હ્રીં મદનોન્માલિશૈ પદ્માવત્યે નમઃ ૧૮. ૐ હ્રીં વિદ્યાર્યે પદ્માવત્યે નમઃ ૧૯. ૐ હ્રીં મહાલક્ષ્મ પદ્માવત્યે નમઃ ૨૦. ૐ હ્રી સરસ્વત્યે પદ્માવત્યે નમઃ ૨૧. ૐૐ હ્રીં સારસ્વત ગણાધીશા પદ્માવત્યે નમઃ ૨૨. ૐૐ હીં સર્વશાસ્ત્રોપદેશિન્યે પદ્માવત્યે નમઃ ૨૩. ૩૪ હીં સર્વેશ્વેર્યે પદ્માવત્યે નમઃ ૨૪. ૐ હ્રી મહાદુર્ગાયૈ પદ્માવત્યે નમઃ ૨૫. ૐૐ હ્રીં ત્રિનેત્રાયૈ પદ્માવત્યે નમઃ ૨૬. ૐૐ હ્રીં ફણિશેખર્ચે પદ્માવત્યે નમઃ ૨૭. ૐૐ હ્રીં જટાબાલેન્દુ મુકુટાયે પદ્માવત્યે નમઃ ૨૮. ૐૐ હ્રીં કુકુટોરગવાહિનૈ પદ્માવત્યે નમઃ ૨૯. ૐ હ્રીં ચતુર્મુખ્ય પદ્માવત્યે નમઃ ૩૦. ૐૐ હ્રીં મહાયશાયૈ પદ્માવર્તી નમઃ ૩૧. ૐૐ હ્રીં ધનદેવ્યે પદ્માવત્યે નમઃ ૩૨. ૐૐ હ્રીં ગુહેશ્વર્યે પદ્માવત્યે નમઃ ૩૩. ૐ હ્રી નાગરાજ મહાપત્યે પદ્માવત્યે નમઃ ૩૪. ૐ હ્રીં નાગિન્ગે પદ્માવત્યે નમઃ ૩૫. ૐ હ્રીં નાગદેવતાયૈ પદ્માવત્યે નમઃ ૩૬. ૐ થ્રી સિદ્ધાંત સંપન્નાયે પદ્માવત્યે નમઃ ૩૭. ૐૐ હ્રીં દ્વાદશાંગ પરાયણૈ પદ્માવત્યે નમઃ ૩૮. ૐૐ હ્રીં ચતુર્દશ મહાવિદ્યાયે પદ્માવત્યે નમઃ ૩૯. ૐૐ હ્રીં અવધિજ્ઞાન લોચનાયે પદ્માવત્યે નમઃ ૪૦. ૐૐ હ્રીં વાસયૈ પદ્માવત્યે નમઃ ૪૧. ૐૐ હ્રીં વનદેવ્યે પદ્માવત્યે નમઃ ૪૨. ૐૐ હ્રીં વનમાલાયૈ પદ્માવત્યે નમઃ ૪૩. ૐૐ હ્રીં મહેશ્વર્યે પદ્માવત્યે નમઃ ૪૪. ૪૫. ૪૬. ૪૭. ૐ હ્રીં મહાઘોરાયે પદ્માવત્યે નમઃ ૐ હ્રીં મહારૌદ્રાયે પદ્માવત્યે નમઃ ૐૐ હ્રીં વીતભીતાયૈ પદ્માવત્યે નમઃ ૐ હી અભયંકર્યે પદ્માવત્યે નમઃ ૐ હ્રીં કંકાલ્ટે પદ્માવત્યે નમઃ ૐ હીં કાલરાયૈ પદ્માવત્યે નમઃ ૐ હ્રીં ગંગાયે પદ્માવત્યે નમઃ ૪૮. ૪૯. ૫૦. ૫૧. ૫૨. ૐૐ હ્રીં ગાન્ધર્વ નાયઐ પદ્માવત્યે નમઃ ૐ હ્રી સમ્યક્ દર્શનસમ્પન્નાયે પદ્માવત્યે નમઃ ૐ હ્રીં સમ્યગ્ જ્ઞાનપરાયણૈ પદ્માવત્યે નમઃ ૐ હીં સમ્યગ્ ચારિત્રસમ્પન્નાયૈ પદ્માવત્યે નમઃ ૫૩. ૫૪. 3. ૪. ૫. ૬. ૭. ૮. શ્રી પદ્માવતી માતા અષ્ટોત્તર શત નામ ૫૫. ૫૬. ૫૭. ૫૮. ૫૯. ૬૦. ૬૧. ૬૨. ૬૩. ૬૪. ૬૫. ૬૬. ૬૭. ૬૮. ૬૯. ૭૦. ૐૐ હ્રીં નરાણામુપકારિષ્યે પદ્માવત્યે નમઃ ૐૐ હ્રીં અગણ્ય પુણ્યસમ્પન્નાયે પદ્માવત્યે નમઃ ૐ હીં ગણનૈ પદ્માવત્યે નમઃ ૐ હીં ગણનાયક્ક્સ પદ્માવત્યે નમઃ ૯૧. ૯૨. ૯૩. ૯૪. હ્રીં પાતાલ વાસિન્ધે પદ્માવત્યે નમઃ ૐ હ્રી પદ્માયે પદ્માવત્યે નમઃ ૐૐ હ્રીં પદ્માસ્યાયૈ પદ્માવત્યે નમઃ ૐ હ્રી પદ્મલોચનાયે પદ્માવત્યે નમઃ હીં પ્રજ્ઞત્યે પદ્માવત્યે નમઃ શ્રી રોહિણ્યે પદ્માવત્યે નમઃ ૐ ની જંબાપે પદ્માવી નમઃ ૐૐ હ્રીં સ્પંભિન્ય પદ્માવત્યે નમઃ ૐૐ હ્રીં મોહિનૈ પદ્માવત્યે નમઃ ૐૐ હી જયાયે પદ્માવત્યે નમઃ ૐ હ્રી યોગીઐ પદ્માવત્યે નમઃ ૐ હ્રી યોગવિજ્ઞાન્ય પદ્માવત્યે નમઃ ૐ કી મૃત્યુદારિદ્રભકિત્વ પદ્માવત્યે નમઃ ૐ હ્રીં ક્ષમાયે પદ્માવત્યે નમઃ ૐૐ હીં સમ્પન્નધરણ્યે પદ્માવત્યે નમઃ ૐ હી સર્વપાપ નિવારિણી પદ્માવત્યે નમઃ તું હી જ્વાલામુખ્ય પદ્માવત્યે નમઃ ૐૐ હ્રીં મહાજ્વાલામાલિન્ગે પદ્માવત્યે નમઃ ૐૐ હ્રીં વજ્રશૃંખલાયે પદ્માતયૈ નમઃ ૐૐ હીં નાગપાશધરાયે પદ્માવયૈ નમઃ ૐ થ્રી ધીર્યાયે પદ્માવત્યે નમઃ ૐ હ્રી શ્રેણિતાનફલાન્વિતાયૈ પદ્માવત્યે નમઃ ૐ થ્રી હસ્તાયૈ પદ્માવત્યે નમઃ ૭૧. ૭૨. ૭૩. ૭૪. ૭૫. ૭૬. ૭૭. ૭૮. ૭૯. ૮૦. ૮૧. ૮૨. ૐૐ થ્રી પ્રશસ્તાપ્રશસ્તાયૈ પદ્માવત્યે નમઃ ૮૩. ૐૐ હ્રીં વિદ્યાર્યાય પદ્માવત્યે નમઃ ૮૪. ૐ હીં હસ્તિન્યે પદ્માવત્યે નમઃ ૮૫. ૐૐ હ્રીં હસ્તિવાહિનૈ પદ્માવત્યે નમઃ ૐ હ્રી વસંતલમ્સે પદ્માવત્યે નમઃ ૐ હી ગીર્વાણ્યે પદ્માવત્યે નમઃ ૮૮. ૐૐ હ્રીં શર્વાયૈ પદ્માવત્યે નમઃ ૮૯. ૐ હ્રી પદ્મવિષ્ટરાયે પદ્માવત્યે નમઃ ૮૬. ૮૭. ૯૦. ૐ હ્રીં બાલાર્કવર્ણસંકાશા પદ્માવત્યે નમઃ ૐ હ્રીં શૃંગારરસનાયઐ પદ્માવત્યે નમઃ ૐ હ્રીં અનેકાંતાત્મતત્ત્વજ્ઞાયે પદ્માવત્યે નમઃ ૐ હ્રીં ચિન્તતાર્થફલપ્રદાયે પદ્માવત્યે નમઃ ૐૐ હ્રીં ચિન્તામણૈ પદ્માવયૈ નમઃ કહી કૃપાપૂર્તિયે પદ્માવત્યે નમઃ ૯૬. ૐ થ્રી પાપારંભ વિમોચિ ૯૭. પદ્માવત્યે નમઃ ૐૐ હ્રીં કલ્પવલ્લી સમાકારાયે પદ્માવત્યે નમઃ ૯૮. ૐ હીં કામધેનવે પદ્માવત્યે નમઃ ૯૯. ૐ હી શુભકર્યું પદ્માવત્યે નમઃ ૧૦૦, ૐ હ્રીં સદ્ધર્મવત્સલાયે પદ્માવત્યે નમઃ ૧૦૧. ૐ થ્રી સર્વાયે પદ્માવત્યે નમઃ ૧૦૨, ૐ હ્રીં સદ્ધર્મોત્સવ વર્ધિન્ય પદ્માવત્યે નમઃ ૧૦૩. ૐૐ હીં સર્વ પાપોશમન્યે પદ્માવત્યે નમઃ ૧૦૪. ૐૐ હ્રીં સર્વ રોગ નિવારિયૈ પદ્માવત્યે નમઃ ૧૦૫. ૐ હ્રીં ગંભીરાયૈ પદ્માવત્યે નમઃ ૧૦૬, ૩ૐ હ્રીં મોહિયૈ પદ્માવત્યે નમઃ ૧૦૭. ૐૐ હ્રીં સિદ્ધાર્યે પદ્માવત્યે નમઃ ૧૦૮ ૩ ડ્રીં શેફાલીતરુવાસિન્ધે પદ્માવત્યે નમઃ Page #105 -------------------------------------------------------------------------- ________________ મહાનગરી મુંબઇ - વાલકેશ્વરમાં બિરાજમાન પ્રગટ પ્રભાવક ભગવતીશ્રી પદ્માવતી દેવી હજારો-લાખો લોકોના હૈયામાં પ્રબળ શ્રદ્ધાનું સ્થાન જન્માવનાર, દર્શન કર્યા બાદ પણ ત્યાંથી ખસવાનું મન ન થાય એવા અતિ ભવ્ય અને જ્વલંત પ્રતિભાશાળી, દેશપરદેશમાં અજોડ ગણાતાં અદ્ભુત પ્રભાવશાલિની સપરિકર ભગવતી શ્રી પદ્માવતીજીની આ અતિ સુંદર કલાત્મક ભવ્ય મૂર્તિ પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ (હાલમાં સાહિત્યકલારત્ન પ. પૂ. આ. શ્રી. વિજયયશોદેવસૂરિજી મ. સા.) ના માર્ગદર્શન મુજબ તૈયાર થઇ. સૌજન્ય : પ.પૂ.આ.શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જમનાદાસ મોસરજી દલાલ પરિવારના બ્લેનશ્રી રમાબહેન તથા ભાનુબહેન તરફથી. (મુંબઇ) ainelibrary.or Page #106 -------------------------------------------------------------------------- ________________ મંદિરોનું નગર-પાલીતાણા-સાહિત્ય મંદિરમાં બિરાજમાન પ. પૂ. આ.શ્રી વિજયયશોદેવસૂરિજી મ.સા.ના વરદ હસ્તે પાલીતાણા સાહિત્ય મંદિરમાં બિરાજમાન થયેલાં ચમત્કારી શ્રી પદ્માવતીજી જેમણે વિ.સ. ૨૦૪૮-૪૯-૫૦ માં ફાગણ સુદિ ૧૨ ના રાત્રીના કલાકો સુધી આંખ બંધ-ઉઘાડનો ચમત્કાર સર્જી કૃપાવર્ષા કરી હતી. અને સેંકડો માણસો આ ચમત્કાર નજરે નિહાળીને ભાવવિભોર બની ગયા હતા. 5 શ્રી પાર્શ્વ પદ્માવતી ટ્રસ્ટ-પાલીતાણાના સૌજન્યથી SUICILIO Page #107 -------------------------------------------------------------------------- ________________ હજારો દેવદેવીઓ અને દેવેન્દ્રોથી પૂજાતી પદ્માસના પદ્માવતી અમદાવાદ - શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસરમાં બિરાજમાન પ્રાચીનમૂર્તિ જયાં શિ૯૫કળાની અદ્દભુત અને આકર્ષક કૃતિઓ જોવા મળશે. કલાકારે મૂર્તિની લંબાઇ-પહોળાઇમાં બેલેન્સનું પ્રમાણ જાળવ્યું છે. ઉપરના ભાગે પાંચ તીર્થંકરો બેસાડવામાં આવ્યા છે. વચમાં ભગવાન પાર્શ્વનાથને પલાસણ કરીને મૂકવામાં આવ્યા છે. મૂર્તિની બન્ને બાજુએ ચામરધારી ઇન્દ્રો બતાવ્યા છે. અને ઇન્દ્રોની નીચે બન્ને બાજુ ભૈરવ છે. પદ્માવતીજીની આ મૂર્તિમાં કેટલાંક સાધ્વી મહારાજોને અનન્ય શ્રદ્ધાભાવ હતો. જેઓ સંયમની સાધનામાં અને આત્માના વિકાસમાં ખૂબ આગળ વધી શકયાં. I TI શ્રી લકિધતિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત ૫.પૂ. આ.શ્રી. નિજયરાજાશાસૂરિ) ૧૫. સા.ની પ્રેરણાથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી, 9 Page #108 -------------------------------------------------------------------------- ________________ જેમનો મંત્રજપ લોકમાનસમાં જOબાર પરિવર્તન લાવે છે અમદાવાદ - નરોડામાં બિરાજમાન ભગવતી પદ્માવતીજી पद्मावती पूष्कल विघ्नहंत्री पार्श्वस्य भक्ता सुखशांतिक: ।आभूषणभूषित चारपात्री दद्यात्समाधि कुशलप्रदात्री।। - સા. શ્રી વીરસેનસૂરિની ૫. અમદાવાદ-નરોડામાં પદ્માવતીજીની મૂર્તિ ઘણી પ્રભાવક છે. જૈન જૈનેતરો ખૂબ જ શ્રદ્ધાભાવથી દર્શને આવે છે. 1 સૌજન્ય : શ્રી રાયચંદ કેસુરચંદ જવેરી પરિવાર (રૂબી એન્ડ કાં) મુંબઇ-૩૪. હ. : શ્રી કાન્તિભાઇ આર. જવેરી. Page #109 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ સેટેલાઇટના પ્રેરણાતીર્થમાં પરિશોભિત પદ્માવતી માતા પ્રગટ પદ્માવતી, જમાલપુર જાગતી, પ્રેરણા તીર્થની પ્રેરણાઓ... કમઠ હો, ધરણ હો, વળી હો બીજો, ગોડી તુ જ શારણે સમભાવ રેલે... લબ્ધિના વિક્રમો, સર્વ ઉદય થતાં, રાજયશ તુજ કૃપા રાજ પામે. અમદાવાદ-જમાલપુર ટોકરશાની પોળના મૂળસ્થાન-મંદિરની આ પ્રાચીન મૂર્તિ હાલ સેટેલાઇટના પરિસર શ્રી ગોડી પાર્શ્વનાથ પદ્માવતી જીર્ણોધ્ધાર ટ્રસ્ટ સંચાલિત નૂતન જિનાલય-પ્રેરણાતીર્થમાં બિરાજમાન છે. # પ.પૂ.આ.શ્રી વિજયરાજયશસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મણીલાલ બેચરદાસ દાઠાવાળા પરિવાર (હાલ મુંબઇ)ના સૌજન્યથી હ. : શ્રી રજનીભાઇ. www.janbbrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉજવળ યશ-કીર્તિને વધારનારી અમદાવાદ – વાઘણપોળમાં બિરાજમાન પદ્માવતી માતા પદ્માવતી પરચો પૂરતી, સેવકનાં સંકટ ચૂરતી, પાર્શ્વજિનનો મહિમા વધારતી, વીર વિજયનાં વંછિત પૂરતી / | – પં. શ્રી વીરવિજયજી સૌજન્ય : વસ્તુપાલ સ્ટીલ એન્ડ સ્પેર પ્રા. લી. અમદાવાદ. તથા શ્રી કેસરીચંદ નાનુભાઇ નાણાવટી પરિવાર, સુરત. I org Page #111 -------------------------------------------------------------------------- ________________ કમળ જેવા દીર્ઘ નેત્રોવાળી અમદાવાદ - સમેતશિખરની પોળમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી પાસ ચરણ સેવો સદા, જેહથી લહીએ સુખ સંપદા, દયાકુશલ કહે સો ભગવઇ, સંઘ વિઘન હરો પઉમાવઇ // - શ્રી દયાકુશલવિજયજી સૌજન્ય : શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ, હ.: કેશવલાલ એમ. શાહ, મુંબઇ તથા શ્રી ભોગીલાલ લહેરચંદ ફાઉન્ડેશન, મુંબઇ-૧. Jair Education Internationa | Org Page #112 -------------------------------------------------------------------------- ________________ પઘકાંતિ જેવું સુખદ વરદાન આપનારી પડીની દેવી મધ્યપ્રદેશ - અમીઝરામાં બિરાજમાન ભવ્યગુણા ભગવતીજી ધરણેન્દ્ર પદ્માવતી, શ્રી ગોડી પાસ પદ સેવતી, ચઉવિહત સંઘ વિદન નિવારતી, ભવિ કીતિવિમલ પદ થાપતી | - શ્રી કીતિવિમલજી એક વખત જયાંથી સતત ત્રણ દિવસ સુધી અમી ઝર્યા હતા. તેથી ભગવાનનું નામ, ગામનું નામ અને જિલ્લાનું નામ અમીઝરા તરીકે પ્રસિદ્ધ પામ્યું. | પ.પૂ.આ.શ્રી વિજયનયપ્રભસૂરિજી મ.સા.ના સં. ૨૦૪૯ના કોચીનના યાદગાર ચાતુર્માસની સ્મૃતિ નિમિત્તે 31 ાિનોની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર મર્નિપજક સંઘ-કોચીન (કેરાળા)ના સૌજન્યથી. org Page #113 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ ભારતના શત્રુંજયસમાં શ્રી કુંભોજગિરિ તીર્થમાં બિરાજમાન પદ્માવતીજી भव्यानां भक्तानां कल्याणं कुर्वाणा निभ्राणा, शीर्षे शौण्डीरं कोटीरं तारं हारं वक्षोजे । विख्याता भोगीन्द्रोपेता सालङ्कारा प्रहलादं, यच्छन्ति पद्मादेवी सद्बुद्धिं वृद्धिं वैदुष्यम् ॥ 1 શ્રી લબ્ધિસૂરિસમુદાયના શાસનપ્રભાવક પ.પૂ. આ.શ્રી અશોકરત્નસૂરિજી મ. સા.ના સદુપદેશથી શ્રી દાવણગેરે જૈન શ્વે. મૂ.પૂ. સંઘ શ્રી સુપાર્શ્વનાથ જૈન મંદિર તથા સંઘવી હીરાચંદ રાયચંદ, ચોકીપેઠ, દાવણગેરે (કર્ણાટક)ના સૌજન્યથી. Jai org Page #114 -------------------------------------------------------------------------- ________________ વિવિધ સ્વરૂપે અને ભિન્ન ભિન્ન નામે જગમાં પૂજાતી ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં ભોંયરા પાડા મધ્યે - પાટણમાં બિરાજમાન E) & A મહી માંહી મહિમા જેહનો જન સુપ્રસિદ્ધ, શ્રી પાસ જિનેસર સેવંતા સવિ સિદ્ધ, દેવી પઉમાવઇ ભાવઇ સેવઇ જાસ, સવિ સંકટ ચૂરઇ પૂરઇ ભવિજન આસ || | - શ્રી મેઘવિજયજી પ.પૂ. આ.શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ.સા.ના ગુરુબંધુ પ.પૂ. આ.શ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી બાબુલાલ છગનલાલ શાહ પરિવાર દ્ધાવળવાળા હાલ મુંબઇના સૌજન્યથી Page #115 -------------------------------------------------------------------------- ________________ ત્રણે કાળની ઘટનાઓને જાણનારાં સૌમ્યસ્વરૂપા પદ્માવતીજી ભાંડુપજીમાં બિરાજમાના [ રહણ પાનકારેલાની રાયોટીવી શો છે,ી | પઉમાવઇ દેવી વિઘન હરેવી, જિન પદ પંકજ સેવી જી, શ્રી વિજય ઋદ્ધિસૂરીંદના સંઘને, ઋદ્ધિ વૃદ્ધિ કરવી , સકેલ પંડિત મંડલી મંડણ, હંસવિજય બુધરાય જી, તસ શીષ સેવક ધીરવિજયને, મન વંછિત સુખ થાય જી // - શ્રી ધીર વિજયજી 1 સૌજન્ય : શ્રી મલચંદભાઇ જી. મહેતા પરિવાર, મુંબઇ-૩. Page #116 -------------------------------------------------------------------------- ________________ જેમની સહાયથી શત્રુઓનું સ્થંભન થાય છે મહેસાણાના મનોરંજન પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાના પાશ્વનાથ શાશ્વત સુખ કાર કે, પાર્શ્વ જક્ષ વડદાઇ જી, તિમ પદ્માવતી પતિ જુત, પ્રેમ સાનિધ્યકારી થાવે છે, શ્રી તપગચ્છપતિ વિજયદયાસૂરિ, અહનિશ ભક્ત ગુણ ગાવે છે, પાર્શ્વનાથ સેવ્યા હિત સેવકે, જિમ મનવાંછિત પ - શ્રી હિતવિજયજી # પૂ. ૫. શ્રી મહાયશવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી ધુરંધરવિજયજી મ.ના સદુપદેશથી દાદા હિન્દુસ્તાન ટેકટર્સ ટ્રેડર્સ-ડીસા તથા સ્વ ચંદનબહેન ચીલાલ જેઠાલાલ્ વિદાણીના શ્રેયાર્થે જુના ડીસાના સૌજન્યથી 10 Page #117 -------------------------------------------------------------------------- ________________ નયન મનોહર પરિકરધારી મહારાષ્ટ્રના નિપાણીમાં બિરાજમાન પદ્માવતીજી शिरसि सृज सतां स्व, श्रीकरं शर्म पद्मावती, जनानि ! करं सारं सदाऽऽभं ददाना । सुतमिव भवति या पुण्यभाजं गुणाढ्याऽवति, जननिकरं सारं सदा मन्ददाना ॥ I – શ્રી વઘુમટ્ટિસૂરીશ્વરની ૫. પ્રાચીન સમયમાં યતી-ગોરજીઓનો પણ એક સમય હતો. ગોરજીના હાથે પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ. | સૌજન્ય :- શ્રી કાંતિજમાઈ સી. શેઠ, મયખલા, મુંબઇ-૨૭. Jais org Page #118 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ-ભઠીની બારી (વીરનો ઉપાશ્રય) મધ્યે બિરાજમાન પદ્માવતીજી અમદાવાદમાં ૧૫૦ વર્ષ પહેલાં વીરવિજયજી મહારાજને ભગવતી પદ્માવતીજીએ જયાં ગૂઢ રહસ્યોની પ્રતીતિ કરાવી હતી, તે ભઠ્ઠીની બારી વીર ના ઉપાશ્રય મળે પદ્માવતીજીની ચુંદડી સાથેની આ પ્રાચીનમૂર્તિ ખૂબજ અલૌકિક ગણાય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ મહાપુણ્યવંતા પદ્માવતીજી અમદાવાદ - ધના સુથારની પોળમાં બિરાજમાન શ્રી પદ્માવતી, શંખેશ્વર જિમણે પાસે, મા પદ્માવતી દીપે જી, સુરપતિ ધરણરાજ પટરાણી, તેજે રવિ શશી જીપે જી, તપગચ્છપતિ શ્રી વિજયજિનેન્દ્રસૂરિ, અહનિસ તસ આરાધે જી, કૃષ્ણવિજય જિને સેવા કરતાં, રંગ અધિક જસ વાઘે જીતી | - શ્રી રંગવિજયજી ડહેલાનાં સમુદાયવાળા પ. પૂ. આ.શ્રી મહાનંદસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી નરચંદ્રવિજયજી મહારાજની પ્રેરણાથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી. Jain a nd Page #120 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ જેમનું સ્મરણ અત્યંત સુખાકારી છે રતનપોળમાં બિરાજમાન પદ્માવતીજી ધરણીધર ધરણી નામે લીલ વિલાસ, માતા પોસીણે સંઘની પૂરો આસ; ગિરુઆ ગુરુ મોહન પુણ્ય તણા પ્રકાશ, શિશુ કૃષ્ણ પયંપે દોલત ઘો પ્રભુ પાસ. સૌજન્ય : શ્રી યુ. એન. મહેતા (ટોરેન્ટ લેબોરેટરીઝ) અમદાવાદ. Page #121 -------------------------------------------------------------------------- ________________ મહારાષ્ટ્રના નાગપુરમાં બિરાજમાન પદ્માવતીજી Jain Education international # પ.પૂ. આ.શ્રી રાજયશસૂરિજી મ.સા.ના સં. ૨૦૫૦ના નાગપુરના યાદગાર ચાતુમાસની સ્મૃતિ નિમિત્તે તેમના શિષ્યરત્નોની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઇતવારી, નાગપુર-૪૪૦૦૦૨ ના સૌજન્યથી. (આ મૂર્તિની અંજનશલાકા તા. ૫-૧૨-૯૩ના રોજ પ.પૂ. આ.શ્રી ચંદ્રોદયસૂરિજી મ.સા. તથા પ.પૂ. આ.શ્રી અશોકચંદ્રસૂરિજી મ.સા.ના વરદ હસ્તે સુરતમાં થયેલી.) حاله حال حالك Formato (org Page #122 -------------------------------------------------------------------------- ________________ જેમના સ્મરણમાત્રથી અરિંગણનું ઉચ્ચાટન થાય છે મહારાષ્ટ્રના સંગમનેર મધ્યે બિરાજમાન પદ્માવતીજી પાસ જિનેસર સેવા સારી, જિન શાસન જયકારી જી; પુન્યવતી પદ્માવતી માતા, સુખ સંપત્તિ દાતારી જી । તું જિંગ સારી સહુને પ્યારી અલવેસર અવતારી જી, પંડિત ધીરસાગર પદસેવક, અમરસાગર હિતકારીજી ॥ શ્રી અમર સાગરજી – સૌજન્યઃ શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઇ તથા શ્રી સવાણી ટ્રાન્સપોર્ટ, મુંબઈ. so only www.jainlibrary.org Page #123 -------------------------------------------------------------------------- ________________ સર્વ અમંગલોનો નાશ કરનારી ચોગમાયા અમદાવાદ - શેખની પાડો મધ્યે બિરાજમાના તટિનીપતિ ઘોષ ગંભીર સ્વર, સુર નાયકસુ અશ્વસેન નર, નર નારી નમસ્કૃતિ નિત્ય પદે, પદ્માવતી ગાવતી ગીત સદે. T સૌજન્ય : * દોશી ભોગીલાલ છગનલાલ પરિવાર (કુવાળાવાળા) હાલ મુંબઈ * શ્રી ડાહ્યાલાલ નાનચંદ શાહ પરિવાર - મુંબઇ. Page #124 -------------------------------------------------------------------------- ________________ સર્વ અભિષ્ટો સિદ્ધ કરનારી મહાદેવી ખંભાત - શ્રી સ્થંભન પાર્શ્વનાથ દહેરાસરે બિરાજમાન ખંભાત – ખારવાડામાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ દેરાસરમાં આશરે નેવું વર્ષ પહેલાં શાસનસમ્રાટ ૫.પૂ. આ.શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના વરદ હસ્તે આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયેલી. સૌજન્ય : શ્રી નેમિસુરિ સમુદાયના આજ્ઞાવર્તિની પૂ.સા.શ્રી પ્રવીણાશ્રીજી મહારાજના સદુપદેશથી સિહોર (સૌરાષ્ટ્ર) નાની દાનશાળા ઉપાશ્રયની બહેનો તરફથી. Jan Education international Page #125 -------------------------------------------------------------------------- ________________ અલૌકિક અને ચમત્કારિક ૧૪૦૦ વર્ષ પહેલાંની પ્રાચીન મૂર્તિ ખંભાતમાં સંઘવીની પોળ મધ્યે બિરાજમાન ગજરાજગમની શરદરજની ચંદ્રવદની તાર, કર કનક ચૂડી અતિહી રૂડી કંઠ મુક્તાહાર; શ્રી શાંતિચંદ્ર મુણિંદ પદ યુગ જલજ રસિક મરાલ, ઇમ અમર બોલે દીયો પદ્માવતી મંગલ માલ II – શ્રી અમરવિજયજી શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં શાસનદેવી પાસે જ્યાં અખંડ દીવો આજે પણ પ્રગટે છે તે આ પ્રાચીન પ્રતિમા ૧૪૦૦ વર્ષ પહેલાંની હોવાનું કહેવાય છે. ॥ સૌજન્ય : શ્રી લબ્ધિસૂરિસમુદાયનાં પૂ.સા.શ્રી વાચંયમાશ્રીજી મ. (પૂ. બેન મહારાજશ્રી)ના સદુપદેશથી શ્રી આંબાલાલ પાનાચંદ જૈન ધર્મશાળા સંઘ-ખંભાત તરફથી. Sauration International Page #126 -------------------------------------------------------------------------- ________________ જેની શોભા અને સૌંદર્યનું વર્ણન કરતા સ્તુતિકારો પણ થાકયા નથી કલકત્તા - ભવાનીપુરમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ પદ્માવતીજી Chemot શિલ્પની ર્દષ્ટિએ આકર્ષક એકસો ચાલીશ વર્ષ પહેલાંની પ્રાચીન અને અદ્ભુત અજીમગંજ સ્થિત શ્રી ચિંતામતિ પાર્શ્વનાથ દેરાસરની આ મૂર્તિ કલકત્તા-ભવાનીપુર જૈન મૂર્તિપૂજક સંઘને દર્શનાર્થે સમર્પણ કરાયેલ, હાલ શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન છે. પ્રતિષ્ઠા સં. ૨૦૪૭ માગ વિદ ૩. = ૫.પૂ. આ.શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજ સાહેબના સદેપદેશથી શ્રીમતિ ભારતીબહેન હર્ષદકુમાર શાહ – કલકત્તાના સૌજન્યથી. www.jainlibrary.org. Page #127 -------------------------------------------------------------------------- ________________ આપત્તિના સમયે અણધારી મદદ કરનારી! મહારાષ્ટ્રના અમલનેર મધ્યે ગિરૂઆ પાર્શ્વનાથ દેરાસરે બિરાજમાન Tીની જિનશાસન સાનિધ સારતી, સંઘના સહુ વિઘન નિવારતી; નમો ધરણરાજ પદ્માવતી, બુધ દયાવિજય સુખ આલતી. - શ્રી દયાવિજયજી ' પૂ.પં.શ્રી ધર્મધ્વજવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી ભોગીલાલ મણીલાલ પરિવાર, , : ગો. શ્રી કલેશભાઈ બી. મહેતાના સૌજન્યથી. Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાળુઓને શીઘ્રફળા આપનારી ભાવનગર પાસે ઘોઘા બંદરે બિરાજમાન ઘોઘા બંદર ગુણમણિ મંદિર, શ્રી નવખંડા પાસજી, જીરાઉલ ચંદ્રપ્રભ સુવિધિ શાન્તિ સદા સુખ વાસજી; જિન ડીમા જિન સરખી પરખી, પૂજો આગમવાણીજી, પઉમાવઇદેવી પ્રભુપદ સેવી, ખીમા વિજય જિન ત્રાતાજી II – શ્રી જિનવિજયજી # સૌજન્ય : લલિતાબહેનની પુણ્યસ્મૃતિ નિમિત્તે જસપરાવાળા હાલ ભાવનગર શ્રી અનોપચંદ માનચંદ પરિવાર તરફથી હ. . પ્રવિણભાઇ, ભારતીહેન અને શારદાબહેન. Page #129 -------------------------------------------------------------------------- ________________ જેમનું વંદન વિવિધ કષ્ટોને કાપનારું છે ભરૂચ પાસે ભાડભુત મધ્યે બિરાજમાન શંખેશ્વર જિને જિમણે પાસે, મા પદ્માવતી દીપે જી, સુરપતિ ધરણરાજ પટરાણી, તેજે રવિ શશી જીપે જી। તપગચ્છપતિ શ્રી વિજયજિનેન્દ્રસૂરિ, અહનિસ તસ આરાધે જી, કૃષ્ણવિજય જિન સેવા કરતાં, રંગ અધિક જસ વાઘેજી ॥ શ્રી રંગવિજયજી પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી નવીનચંદ્ર પૂનશી ગંગર દહીંસર તથા શા ઉમરશી દેવજી-મુંબઇ, હ. : શ્રી જયંતિલાલ રામજી, વિજય ઓટોમોબાઇલ્સવાળાના સૌજન્યથી. Jan Education International library.org Page #130 -------------------------------------------------------------------------- ________________ ભુત - બાધા જેવા અન્યકૃત દોષોનું દમન કરનારી બિહારમાં - સમેતશિખરજી મધ્યે બિરાજમાન पदमावती देवी मम श्रीनिवासा नगाधीशपत्नी घटाकोटि साम्राज्यलक्ष्मी श्रयन्ती नयन्ती सदैवोन्नतिं शासनं पार्श्वनाथस्य देवाधिदेवस्य नित्यं मनश्चिन्तितं सत्वरं देवतामुरव्य पद्मावती स्वामिनी विश्वमाता ददातु त्रिलोकोत्तमं पुण्यकारण्य पापणामा । 1 સૌજન્ય : શ્રી ભુરાલાલ ચંદ્રભાણ (કુવાળાવાળા) પરિવાર હાલ મુંબઇ તથા શ્રી સોનેટ એન્ટરપ્રાઇઝ, મુંબઇ-૪. For Private & Personal use only Wajamengray.org Page #131 -------------------------------------------------------------------------- ________________ જ્યાં વર્તમાન ચોવીશીના વીશ તીર્થકરો નિર્વાણ પામ્યા છે સમેતશીખરજીમાં ધરણેન્દ્ર અને પદ્માવતીજી યુગલ સ્વરૂપમાં પદ્માસને છે શ્રી સમેતશિખરમાં બિરાજમાન - अहीनभार्या विभया बिलेशये, निषेदुषी स्वगफले च बिभ्रती, अहीनभार्या विभया बिलेशये, पद्मावती यच्छतु वागिछतानि चः ॥ सरस कुसुममालया नित्यमुत्फुल्लया प्रोल्ल सद्गन्ध विस्तारया सुन्दराकारया कान्तिसम्भारया केतकीस्फारया चम्पकोदारयाऽलङ्कृतोरःस्थललोकलब्धीदरा नम्रविद्याधरा, पत्रलेखाधरा अर्थ्यशुद्धाम्बरा, पार्श्वसेवापरा, ध्यानबद्धादरा पादप्रद्मद्विरेकी भवन्नागरा सर्वगीर्वाणरामाऱ्यामानाद्भुत श्रीभरा, विपुलकमललोचना नागनाथाग्रपत्नी प्रसिद्धा । समृद्धा प्रगल्भी भवत्सर्वशास्त्रार्थवैशधसद्यस्कपद्यादि सन्दर्भगर्मीकृतात्यन्त - बुद्धि - प्रदीपैः प्रबुद्धैर्मनः पद्मकोशे घृता भक्तितः शक्तितः सेवकानन्दसन्दोह - संसाधिनी, पूर्णपुण्यप्रथा सूचकाद्भुत वादिन निर्घोष - गम्भीर पार्श्व - प्रदेश - प्रकामोत्सवैः शोभिता, जयति विजयसिंह सूरीश्वराणां यशः कीर्ति विख्यातिविस्तारिणी, स्फारसिंहासनस्था, शरीरघुद्योतिताऽशेष - सामाजिका काश्यपीमण्डला - खण्डतेजः प्रचारा, प्रभुप्रोक्तसिद्धान्त भक्ति - भवच्चित्तवृत्ति प्रतिव्रात - सन्तोष - सन्दोह - सिन्धु - प्रभूल्लासचन्द्र प्रभा - सदागुण - श्रेणि शुभ्रीकृतानेक लोकाकला - कौशल - भ्राजिता, बुध गजविजय - प्रकृष्टार्थ सार्थप्रदा, मोहितानेक विद्वज्जना, कामस्मा, वरज्ञान - विज्ञान लीला विलासश्रिया, स्फार धम्मिल्ल - संविकुरत्कान्ति - कर्पूर कस्तूरिकास्तोम - सम्प्रीणितानेकलुभ्यद् - भ्रमद् - भुंग पङ्क्ति - प्रभावा, तथा भाग्य सौभाग्य - सौख्य - प्रगल्भ - स्वभावैक भूमिः सदाऽऽशालता वाटिका, विश्वदेवीवृत्ता देवी पद्मावती only - पं. अमृतकुशल Page #132 -------------------------------------------------------------------------- ________________ તેજસ્વીતાનો ત્રિવેણી સંગમ ઉત્તર ગુજરાતમાં - પાટણ જિનમંદિરમાં બિરાજમાન R ધણધર પદ્માવતી દેવી, જિનશાસન ભથવારી જી, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, વિધન હરો સુખકારી જી | માયા મમતા મોહ નિવારી, જિન સેવો ચિત્તધારી જી, ભોજ વિમલ બુદ્ધ શીશ પર્યાપ, ચિવિમલ જયકારી જી || – શ્રી રુચિવિમલજી પાટણના શિતલનાથ જિનાલયમાં આ પ્રાચીન મૂર્તિ ખૂબ જ પ્રભાવિક ગણાય છે. | સૌજન્ય : શ્રી નાનકચંદ રીખવચંદ શાહ પરિવાર – મુંબઇ હ. : દેવેન્દ્રભાઇ તથા Jan Education Internal શ્રી રસિલાબહેન કાળીદાસ શાહ – પાટણ હ. : રાજેન્દ્રકુમાર W eborg Page #133 -------------------------------------------------------------------------- ________________ જેમનું અનુષ્ઠાન સકલ મનોરથની રિદ્ધિ અપાવે છે રાજસ્થાનના ડુંગરપુરનગર મધ્યે બિરાજમાના કાઢઇ કુમતિ કેરા કંદ, શાસન કમલ વિકાસન ચંદ, જે ધ્યાયઇ જિનચંદ, વારઇ સંઘ તણા દુહદંડ, શાસન ભક્ત અછઇ સુરઝંદ, શું જાણઇ મતિમંદ, જે જગમાંહિ અછઇ યોગીંદ, જેહનઇ વંદન આવેઇ ઇન્દ, વિજય દેવ સૂરીદ, તેહેનઈ. રીદ, તેહનઇ કરયો પરમાણંદ, દેવી પઉમા નઇ ધરણીંદ, બોલઇ માન કવીંદ //. - શ્રી માનવિજયજી | (ફોટોપ્રાપ્ત : શ્રી મનુભાઇ શેઠ) સૌજન્ય : શ્રી શાંતિલાલ બી. શાહ પરિવાર, મુંબઈ- ૯ તથા શ્રી પ્રદ્યુતભાઇ એમ. શાહ, મુંબઈ - ૭૧. org Jair Page #134 -------------------------------------------------------------------------- ________________ જેમની પ્રભાવે દુર્ગમકાર્યો સુગમ બને છે આંધ્ર પ્રદેશમાં કુલપાકજી તીર્થમાં બિરાજમાના સમકતધારી જેહ સુરીદા, વૈમાનિક વ્યંતર વર ઈંદા, સેવા સારે નાગીદા, પઉમાવઇ દેવી ધરણંદા, પાલવિહાર પ્રભુ પાસ જિગંદા, દિલું પાલનપુર સંઘ સુખવૃંદા | વિજય ખીમાસૂરીસર અણીદા, તપગચ્છ શોભાકારી દિગંદા, નામઇ પરમાણંદા, પંડિત દેવવિજય કવિ ચંદા, પાસ તણા ગુણ શીશ થુણંદા, કપૂરવિજય સુખકંદા // - શ્રી કપૂરવિજયજી ર સૌજન્ય : શ્રી ચિનુભાઇ છગનલાલ શાઈ તથા સવિતાહરેન વિનુનાવાઇ શાહ, સાયન – મુંબઇ. En yorg Page #135 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ ભારતમાં જેનું પ્રાબલ્ય વધતુ રહ્યું છે તે કર્ણાટકના હુમ્બજ ગામ મધ્યે બિરાજમાના હુમ્બજ: કર્ણાટક પ્રાંતના શિકાગો જિલ્લામાં દિગમ્બર સંપ્રદાયનું આ તીર્થ છે. ત્યાં બિરાજમાન પદ્માવતીજીની ભવ્યમૂર્તિ અને તેનું સ્થાન મહત્વનું અને ચમત્કારિક ગણાય છે. છેલ્લા ત્રણેક દાયકાથી આ તીર્થ વધારે જાણીતું થયું છે. v સૌજન્ય : શ્રી સિદ્ધાર્થભાઇ જવાહરલાલ જવેરી પરિવાર - મુંબઇ. www.jamemoraty.org Jain Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા-ભક્તિ અને પ્રેમનો જયાં સમન્વય જોવા મળે છે ધર્મભૂમિ બનારસમાં બિરાજમાના કાને કુંડલ ઝલકે, કંઠે નવસરહાર, પદ્માવતીદેવી સોહેસવિ શણગાર, જિન શાસન કેરા સઘલા વિધન નિવાર, પુણ્યરત્નને જિનજા, સુખ સંપત્તિ હિતકાર. - શ્રી પુણ્યરત્નવિજયજી મેઘમાળીએ જે જગ્યાએ પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગો કર્યા હતા. જ્યાં ધરણેન્દ્ર નાગરાજે આવીને ભગવાનના માથે છત્ર ધર્યું હતું.... એ સ્થાન અહિચ્છત્રા તરીકે પ્રસિદ્ધિ પામ્યું. બનારસ(કાશી-વારાસણી)ના અહિચ્છત્રા પાર્શ્વપદ્માવતી જૈનમંદિરમાં બિરાજમાન પદ્માવતીજીની આ મૂર્તિ અજોડ ગણાય છે. સર્પના વાહન તરીકે ધરણેન્દ્રના ભવ્ય વર્તુલો બનાવી તેના ઉપર કમળ સ્થાપિત કર્યું. ફણાનો આ વિસ્તાર આકર્ષક લાગે છે. | (ફોટોપ્રાપ્ત : પ્રકાશ કાપડીયા) | ઇ સૌજન્ય : શ્રી નવીનચંદ્ર છગનલાલ એ છગનલાલ જેચંદ કંપાણી ચેરીટી ટ્રસ્ટ - મુંબઇ. હ. : રાજેશભાઇ સી. શાહ 9 Page #137 -------------------------------------------------------------------------- ________________ જેમના શરણમાં જનારને કદી ભય કે ચિંતા રહેતા નથી દેવકીનંદન સોસાયટી મધ્યે બિરાજમાન અમદાવાદ स्वस्ति श्री राजनगर (अमदाबादमध्ये वीर सं. २५० वर्षे सुपुत्र रतिलाल सुनचा स्मरणार्थ पुत्र रिश्वर आश्री कोरियर सरि 70000 राजनगर मोहनलाल कारिता प्रतिष्ठितच तपागच्छीय आ.श्री रसागर गण પુનિત પુરી પદ્મસૂરિ શાસનની રખાવલી જી, શ્રી પાર્શ્વનાથની સેવા કરતાં નિજ કાયા અજુવાલી જી ભટ્ટારક શ્રી વિજયરાજ સૂરિ તપગચ્છ કેરો રાયજી, તસ પદ પંકજ મધુકર સરીખો અમરવિજય ગુણ ગાય જી II શ્રી અમર વિજયજી # સૌજન્ય : શ્રી મણીલાલ મોહનલાલ પારેખ મુંબઇ-૩ તથા શ્રી હસમુખભાઇ વી. મહેતા (વર્ધમાન બીલ્ડર્સ) અંધેરી - મુંબઇ ainelibrary.org Page #138 -------------------------------------------------------------------------- ________________ જેના દર્શનમાત્રથી વિવિધ સગુણોનો વિકાસ થાય છે મુંબઇ – પાયધૂની પાસે મહાવીર સ્વામી દહેરાસરે બિરાજમાન ધરણીરાય પદ્માવતી દેવી, સેવ કરે સુવિશાલ જી, વિન વિદારણ જગ જયવંતી, કરો મંગલમાલજી | જિન ઉત્તમ ગુરુ પદરજ સેવક, રત્નવિજય ઇમ ભાખે જી, પાસ નામ અહનિશિ સંભારે, સુખ અનંતા ચાખે જી || – શ્રી રત્નવિજયજી (ભાવનગરનિવાસી હાલ મુંબઇ શ્રી રાયચંદ મગનલાલ શાહ વિ. સં. ૨00૫નાં મહા વદી ૬ ને શુક્રવારના રોજ પ્રતિષ્ઠા કરાવી બિરાજમાન કર્યા) Jai Education international 1 સૌજન્ય : ચંદુલાલ વાણીલાલ બાંધલ્લીવાળા - મુંબઇ-૨. www.melibaty og Page #139 -------------------------------------------------------------------------- ________________ ને નર્મદા તટે શીનોરમાં બિરાજમાન શ્રી શંખેશ્વર પાસની સવા, અહર્નિશ કરવા જેહને હેવા, તે શ્રીધરણ કહાવે, વલી, દેવી પઉમાવઇ નામ, પ્રભુ સેવકનાં સારે કામ, વાંછિત ભોગ લહાવે, તે સુર સુરી સયલ સુખ પૂરે, વિઘન વલી તે ભવિનાં ચૂરે, યે યાત્રાએ આવે, હીરવિજયસૂરિ નિર્જિત કામ, તસ શીશુ ધર્મવિજય બુધ નામ, તાસ શીસ ઇમ બોલે. - શ્રી ધર્મવિજય - ભયાનક ઉપસર્ગોને દૂર કરનારી પદ્માવતીદેવી જે નર્મદાકિનારે ૩૫૦ વર્ષ જૂના પ્રાચીન મંદિરમાં બિરાજમાન હોવાનું જણાવાય છે. અનેક શ્રમણોએ ત્યાં સાધના કરી હોવા અંગેના ઉલ્લેખો જાણવા મળે છે. ડભોઇથી ત્યાં જવાય છે. પૂ. રા. શ્રી ઉજ્જવલધર્માશ્રીજી મહારાજની પ્રેરણાથી . રમેશા ૬૧.૨%ા મરણાર્થે સૌ. નારંગીબહેન સાગરમલજી ત: સૌજશી.. Ja Page #140 -------------------------------------------------------------------------- ________________ જેમનો મંત્રપ્રભાવ અપૂર્વ રક્ષણ આપે છે મહારાષ્ટ્રના ખામગાંવમાં બિરાજમાન જિન શાસન માંહિ પદ્માવતી વિખ્યાત, જિનવરને ચરણે સેવ કરઇ દિનરાત, તિમ ચઉવિહ સંઘનઇ પૂરઇ સલ જગીશ, કર જોડી જંપઇ વિદ્યા વિમલ બુધ શીશ. શ્રી વિદ્યાવિમલજી Jain Ed. ૫.પૂ. આ. શ્રી રાજયશસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીસંઘ – ખામગાંવ (મહારાષ્ટ્ર)ના સૌજન્યથી. any org (પદ્માવતીજીની આ ઊભી મૂર્તિ અનન્ય અને અજોડ ગણાય છે.) Page #141 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internaiona બાલાપુરમાં બિરાજમાન પ્રાચીન મૂર્તિ . તામિલનાડુમાં તિરૂપતિ તીર્થક્ષેત્રમાં બિરાજમાન રાજરાજેશ્વરી પદ્માવતીજી (કાશ્મીરી દેવી) For Private & Personal use only બાલાપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દહેરાસરના પરિસરમાં આવેલી દેરીમાં બિરાજમાન શ્રી પદ્માવતીની મૂર્તિ જે વર્ષો પૂર્વે એક યતિ મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત થયેલ, આ મૂર્તિ અનન્ય કહી શકાય તેવી છે. સ્થળ - કાળ - સમયના પ્રભાવે કરીને શ્રી પદ્માવતીજીના નવા નવા જે જે રૂપ સજયા તેમાં આવું રૂપ' ભાગ્યે જ જોવા મળે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ જેમની ભાવપૂજા કરવાથી ચિત્તની પ્રસન્નતા અનુભવાય છે દિલ્હી - વલ્લભ સ્મારકમાં બિરાજમાન આગરા સંઘના સકલ મનોરથ, પૂરે પાસ જિણંદા જી, ધરણીરાજ પઉમાવઇ દેવી, ચૂરે સંકટ વૃન્દા જી । તપગચ્છનાયક વંછિતદાયક, શ્રી વિજયપ્રભસૂરીશ જી, પંડિત જયવિજયનો સેવક, ગુણવિજય કહે શીશ જી ॥ શ્રી ગુણવિજયજી દિલ્હીના આ ઐતિહાસિક સ્મારકનિધિ - વલ્લભસ્મારકમાં પૂ. સા. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજનું ભારે મોટું યોગદાન હોવાનું જણાવાય છે. Jain Pution In સૌજન્ય : શ્રી સી. એન. સંઘવી પરિવાર-મુંબઇ તથા શ્રી છેડા જવેલરી માર્ટ, હ. : દામજીભાઇ છેડા, મુંબઇ-૩, albibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ કલિકાલની મહાપ્રભાવિકા વડોદરા - શ્રી શાંતિનાથજી જૈન મંદિરમાં બિરાજમાન ઘમઘમ કરતી ઘૂઘરી ઘમકે, કટી અંકે કટી મેખલા ખલકે બાંહે બહેરખાં ઝલકે, મસ્તક વેણી વાંસે વસીયો, સારા શરીરે કંચુક કેસીયો, જિન ચરણે ચિત્ત વસીયો | ધરણેન્દ્ર જાયા રંગરસાલી, અતિશયો જાણે સાર મરાલ્લી, પાસ શાસન રખવાલી, શ્રી તપગચ્છ સુવિહિત સુખદાઇ, તેજ રુચી વિબુધ વરદાઇ, ધો દોલત મુજ માઇ // શ્રી તેજસૂચિ વડોદરા - રાવપુરા - કોઠીપોળ રોડ ઉપરના શ્રી શાંતિનાથજી જૈનમંદિરમાં બિરાજમાન પ્રસન્નવદના પદ્માવતીજીના દર્શન-વંદનથી ધન્યતા અનુભવાય છે. n શ્રી મોહનસૂરિ સમુદાયના શાસનપ્રભાવક આ. દેવ શ્રી મહાનંદસૂરિજી મ. સા.ના શિષ્યરત્ન Ja Education ૫ ૫ શ્રી મહાબલવિજયજી મહારાજની પ્રેરણા 91 દાવેદ્ય ધારા . ૧૫ જૈન biા ત ટોટકાના જગoil Page #144 -------------------------------------------------------------------------- ________________ જેમની ભક્તિ કરવાથી આનંદમંગલની વૃદ્ધિ થાય છે અમદાવાદ – વટવા જૈન આશ્રમ મધ્યે બિરાજમાના નાગનાગિણી અઘબલતા જાણી, કરુણાસાગર કરણા આણી, તક્ષણ કાઢયા જાણી નવકારમંત્ર દીયો ગુણખાણી, ધરણીધર પદ્માવતી રાણી, થયા ધણી ધણી આણી, પાસ પસાયે પદ પરમાણી, સા પદ્મા જિનપદે લપટાણી, વિજ્ઞહરણ સપરાણી, ખેડા હરિયાલીમાં શુભ ઠાણી, પૂજો પાસ જિણંદ ભવિપ્રાણી, ઉદય વદે એમ વાણી I – શ્રી ઉદયરત્નવિજયજી વટવા જૈન આશ્રમ મધ્યે બિરાજમાન પદ્માવતીજીની આ મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૨૦૨૫માં જેઠ સુદિ ૨ના પૂ. આ. શ્રી રિદ્ધિસાગરસૂરિજી મ.સા. તથા પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરિજી મ.સા.ના હાથે થઇ. Jardue | u પૂ. સા. શ્રી વિબોધશ્રીજી મહારાજની પ્રેરણાથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી Page #145 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ પાસે ચાંદખેડામાં બિરાજમાન ka:- *ણી :દાણીeiણીની તારી મા કોરા ઉદ્વિનગ૨ તીર્થાથિરિકા ઘાટાલાવડ થી પરસાવતી દેવી. ધરણેન્દ્ર અને પદ્માવતી, પાસ જિનની સેવા સારતી, સવિ સંઘના વિઘન નિવારતી, મુનિમાન નેહે નિહાલતી. | - શ્રી માનવિજયજી i પ. પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ટ્રસ્ટ તથા સમાજસેવા કેન્દ્ર – ચાંદખેડાના સૌજન્યથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનનો જય જયકાર કરાવનારી મહારાષ્ટ્રની સંગમનેરમાં બિરાજમાન પાસ તણા ભાવ ધરીને, પ્રણમો ભવિજન વંદાજી, જેહ પસાઇ વિઘન નિવારે, પઉમાવઇ ધરણીંદા જી | સકલ પંડિત શિર મુગટ નગીનો, દીપસાગર ગુરુ શીશ જી, સુખસાગર પ્રભુ પાસ પસાઇ, દિન દિન અધિક જગીશ જી // | - શ્રી સુખસાગરજી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના સંગમનેર મધ્યે પદ્માવતીજીની મનોહર પ્રતિમા. સૌજન્ય : શ્રી મોતીલાલ વીરચંદ શાહ પરિવાર (માલેગામવાળા) હ. : જવાહરભાઇ - મુંબઈ Page #147 -------------------------------------------------------------------------- ________________ ખંભાતમાં બિરાજમાન પદ્માવતીજી પદમાવતી માતા ખંભાતના માણેક ચોકમાં રૂષભદાસ શેઠની પોળના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં સં. ૨૦૪૩ માં જેઠ વદિ ૧ ના આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયેલ. | ગુજરાતના સોમપુરા શિલ્પીઓએ પરિકરની જગ્યાએ ઉપસાવેલું નવું શિલ્પ, ઓછો ખર્ચ, ઓછી મહેનત, જલ્દી કાર્ય થાય તે માટે આ પ્રથા મહદ અંશે ઉપયોગી જણાય છે. પૂ. સા.શ્રી વાચંયમાશ્રીજી મ. (પૂ. બહેન મહારાજ)ના સદુપદેશથી શ્રી અંબાલાલ પાનાચંદ જૈન ધર્મશાળા સંધ ખંભાતના સૌજન્યથી. Page #148 -------------------------------------------------------------------------- ________________ મુંબઇ - માટુંગામાં બિરાજમાન મહાયોગેશ્વરી 130000 B13 સુરપતિ ઘરણન્દ્રની દેવી, પર્કમાવઇ અપચ્છર સુર સેવી, પ્રભુ ગુણ ગીત યુાવી, સજી સોલે સિણગાર સોહેવી, અમર દિવ્યાંબર અંગ ધરેવી, ગજપતિ ચાલ ચલેવી, જે જિન ધ્યાન ધરે નિતમેવી, તેહનાં વાંછિત સયલ પૂરવી, વિઘન હરે તતખેવી, માતા માહરી અરજ માનેવી, મેઘવિજય ગુરુ સુજસ વરેવી, ભાણની જયત કરેવી. ॥ શ્રી મોહનસૂરિ સમુદાયના પૂ. સા. શ્રી પ્રિયંવદાશ્રીજી મહારાજની શુભ પ્રેરણાથી Jain Edication (nternational શ્રી માટુંગા જૈન શ્વે. મૂ.પૂ. તપગચ્છ સંઘ - માટુંગા - (ભુંબઇ)ના સૌજન્યથી શ્રી ભાણવિજયજી Page #149 -------------------------------------------------------------------------- ________________ આ વિષળકાળમાં ભક્તજનોને સહાય કરવા તત્પર રહેનારા મુંબઇ - પાર્લા વેસ્ટમાં બિરાજમાન ધરણેન્દ્ર પદ્માવતી સેવે પ્રભુના પાય, જે સમરે જિનવર તેહની કરે સહાય પાસ જિન સેવાથી દુઃખદોહગ સવિ જાય, જિન હુકમ આરાધો મનવંછિત ફલ થાય શ્રી હુકમવિજયજી મુંબઇ - પાર્લા વેસ્ટમાં રેલ્વે સ્ટેશન સામે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન પદ્માવતીજીની મૂર્તિ ખરેખર ભવ્ય છે. પ. પૂ. આ. શ્રી મહાનંદસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પં. શ્રી મહાબલવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી ઘેલાભાઇ કરમચંદ જૈન સેનેટોરિયમ ટ્રસ્ટ (ચાર્લ્સ વેસ્ટ) મુંબઇ-૫૬ ના સૌજન્યથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ મોહનખેડા તીર્થમાં બિરાજમાન પદ્માવતીજી 1 1 1 TS ( 2) દેવી પદ્માવતી પ્રગટ થઇ, તસુ આણા આવે સિદ્ધ વહી | શ્રી કુશલસાગર ઉવજઝાય કવિ, ઇમ ટૂઠી ઉત્તમ કામગવી // | - ઉપાધ્યાય શ્રી કુશલસાગરજી | i પૂ. મુનિરાજ શ્રી ઋષભચંદ્રવિજયજી મહારાજ (વિદ્યાર્થી)ની પ્રેરણાથી સિદ્ધગિરિની નવાણુયાત્રાની સ્મૃતિ નિમિત્તે - ભીનમાલનિવાસી વસતીમલજી બુનાજી – પરિવારના સૌજન્યથી. CCCCCCCC TOTIV Tersonal use only www.janembrary.org Jail Page #151 -------------------------------------------------------------------------- ________________ જેમનું યથાર્થ ધ્યાન ધરતા સિદ્ધિ સમીપ આવી જાય છે. મુંબઇ - ચેમ્બુરમાં બિરાજમાના સસીવયણી મૃગનયની દેવી, પઉમાવઇ ધરોંદાજી, રુમઝુમ કરતી આગલ નાચે, મન પામે આણંદાજી | સકલ સંઘ ઉવસગ્ન નિવારો, ચિત્ત ચિંતા સવિ ચૂરોજી, પંડિત રંગવિજય પય પ્રણમી, વિવેક સદા સુખ પૂરોજી ||. - શ્રી વિવેકવિજયજી 1 શ્રી મોહનસૂરિ સમુદાયના પૂ. પં. શ્રી મહાબલવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી ઋષભદેવજી જૈન દેરાસર અને સાધારણ ખાતા ટ્રસ્ટ ચેમ્બર - મુંબઇના સૌજન્યથી. org Page #152 -------------------------------------------------------------------------- ________________ જેમનું સ્મરણ સાત્વિક ભાવનાને પ્રગટાવે છે ગુજરાતમાં ગોધરા મધ્યે બિરાજમાના T a રૂપ અનોપમ અધિક વખાણી, ઊઢણ દિખણી વીર વિનાણી, તું હિતચિંતક પ્રાણી, રંભા અપછર ને ઇન્દ્રાણી, તુજ આગલી સહુ આણે પંકાણી, ધરણેન્દ્ર તણી પટરાણી, સંઘ સહુને છોરૂ જાણી, જિણતિણ વાત માન હિત આણી, કહીઇ તુજ તાણી, શાસનદેવી પદ્માવતી ગુણ ખાણી, સુમતિ સૌભાગ્યની સાંભલી વાણી, અહનિશિ સાનિધિરાની //. I – શ્રી સૌભાગ્યવિજયજી શ્રી નેમિસૂરિ સમુદાયના પ. પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી યશોભદ્ર – શુભંકર જ્ઞાનશાહ 11, વડવીર પોસાયટી, ગોધરાના સૌજન્યથી. JE Page #153 -------------------------------------------------------------------------- ________________ - જેમનું પૂજન-અર્ચન પ્રભુતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડનારું છે શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં બિરાજમાન સકલ સુરાસુર નર વિધાધર, પૂજિત પાસ જિર્ણોદોજી, સકલ જિનેસર ભવન દિનેસર, પામ્યા પરમાનંદોજી | શ્રી જિનવાણી અમીય સમાણી, સુણતાં અતિથી આણંદોજી, ધરણેન્દ્ર પદ્માવતી પૂજો, પ્રભુ મુનિ માણિક ચંદોજી // | - શ્રી માણિકમુનિ પ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પં. શ્રી ચંદ્રસેનવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી ૧૦૮ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ - શંખેશ્વરના સૌજન્યથી. Jais org Page #154 -------------------------------------------------------------------------- ________________ વડોદરા લાલબાગ જિનાલયમાં બિરાજમાન ઉજ્જવલવર્ણા મૂર્તિ | રૂપ મનોહારી શોભે સારી તેજે અતિ દીપતી, મલી સાહેલી મોહનગારી હિંડે વલી મલપતી ! પદ્માદેવી ધરણે સેવી ચરણ દલ દીપતી, વીરમુનિ ભાખી શરણે રાખી શાસનનાયકે જીપતી // - શ્રી વીરમુનિવિજયજી | (૫૧ ઇંચના શ્રી પદ્માવતીજીનું નજાકતવાળું, મન અને નયનોને ઉલ્લાસિત કરતું, ચારે તરફ સેવાપરાયણ દેવ-દેવીઓના એવા જ સુંદર શિલ્પાંકનવાળું પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલું આ સ્વરૂપ ખરેખર સર્વાંગસુંદર દેખાય છે.) પૂ.પં. શ્રી મહાબલવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી શાન્તિનાથજી જૈન દેરાસર તથા ધર્માદા'? તારી પેઢી – વડોદરાના સૌજન્યથી. Page #155 -------------------------------------------------------------------------- ________________ Jain નવા ગ રાજસ્થાન - જયપુરમાં બિરાજમાન 449 Koll સુંદર સ્તોત્રો વડે સ્તવાયેલાં ભવ્યગુણા ભગવતીજીનું આવું સ્વરૂપદર્શન સાધકની સૌમ્યતામાં વૃદ્ધિ કરી તેને સ્થૂળમાંથી સૂક્ષ્મમાં લઇ જાય છે. સૌજન્ય : શ્રી પ્રાણજીવન રામચંદ દોશી પરિવાર – મુંબઇ તથા શ્રી પ્રમિતકુમાર નવિનચંદ્ર – – મુંબઇ org Page #156 -------------------------------------------------------------------------- ________________ મહારાષ્ટ્રમાં લોનાવાલા પાસે વલવન ગામમાં બિરાજમાન ++++++ BEEFE પાયે નઉર ઝાંઝર ઝમકે, ઘૂઘરના ધમકારા જી, કટિ મેખલ અતિ ચંગી દીપે, કર કંકણ રણકારા જી, પઉમાદેવી વિઘન હરેવી, સંઘ સહુ સુખકારાજી, ભીમ સૌભાગ્ય ગુરુ સેવક પ્રણમે સુમિત સૌભાગ્ય જયકારા જી. શ્રી સુમિત સૌભાગ્ય વિજયજી વલવન ગામના જૈન દેરાસરમાં પધરાવેલી આ મૂર્તિના છેડા ઉપર ખાસ ડીઝાઇન વધારીને પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજ સાહેબે તૈયારી કરાવી આપી છે. in Education Internatio ॥ સૌજન્ય : શ્રી એલ. સી. મહેતા, રસાસ્ત્રીનગર - ભાવનગર. Page #157 -------------------------------------------------------------------------- ________________ વડોદરા = પ્રતાપનગરમાં બિરાજમાન | 0 | 210 //////i/9/ Thi UBi | જી चीपावलालमणिमा समानार -उदय प्रसादाल पाटण निवासारतबादकालनपसीनकसमकमायाकारणाशमानवाला - કર૦૪ ૨૪ રીતે જાણીને નવા વડોદરા - પ્રતાપનગર શાસનસમ્રાટ જૈન દેરાસર પેઢી સંચાલિત શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન પદ્માવતીજી. પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ.સા.ના દીક્ષાપર્યાયના ૬ ૬મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે પૂ. સા.શ્રી ચારૂપ્રજ્ઞાશ્રીજી, પૂ. સા.શ્રી ઉદયયશાશ્રીજી તથા પૂ. સા.શ્રી ચંદ્રલેખાશ્રીજી મ.ના સદુપદેશથી એક સદગૃહસ્થ તરફથી, સં. ૨૦૫૦ કા. વ, ૧0. Page #158 -------------------------------------------------------------------------- ________________ અમેરિકા - સિદ્ધાચલમ તીર્થમાં બિરાજમાના અમેરિ કા - સિદ્ધાચલમ તીર્થમાં બિરાજમાન કે જેમની સહાય તીર્થ સિદ્ધાચલમ માં જેની સહાય ખૂબ જ પ્રસંશનીય બની હતી તે પદ્માવતીજીની આ ધાતુમૂર્તિ. આ મૂર્તિ તીર્થનું નિર્માણ જલદી થાય તે હેતુથી પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજે તીર્થના પ્રેરક પૂ. શ્રી સુશીલકુમારજીને પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં સન ૧૯૮૧ માં અર્પણ કરી હતી. | અમેરિકામાં સિદ્ધાચલમ તીર્થ નવું ઊભુ થાય છે તેમાં શ્રી પદ્માવતીજીની મંગલાચરણરૂપે આપેલી ઉપર આ છબીના ખૂણે દેખાય છે તે ધાતુની મૂર્તિ નાની હતી છતાં શુકનવંતી હતી. તેથી આરસની મોટી મૂર્તિની અગત્યતા ઝડપથી ઊભી થઇ અને મંદિરનું પણ સુંદર નિર્માણ થવા પામ્યું એટલે પછી બીજી આરસની ભવ્યમૂર્તિ પધરાવવામાં આવી તેની આ પ્રતિકૃતિ છે. JES | દાનવીર શ્રેષ્ઠીવર્યશ્રી દીપચંદભાઇ એસ. ગાર્ડ પરિવાર - મુંબઇના સૌજન્યથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ Jain Ed સાબરકાંઠામાં વકતાપુર તીર્થે બિરાજમાન 20 માતા ha પાસ ચરણકમલ સદા સેવતી, ધરણીંદર ને પદ્માવતી, પંડિત કુંવર વિજય તણો, કહે રવિવિજય વંછિત દીયો. શ્રી રવિવિજયજી ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પાસે આવેલ વકતાપુરતીર્થમાં બિરાજમાન પરમમંગલ સ્વરૂપિણી શ્રી પદ્માવતીમાતા. ” પ. પૂ. આ. શ્રી આનંદધનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી ઓમ શ્રી પાર્શ્વપદ્માવતી જૈન શ્વે. તીર્થ – વકતાપુર (જિ. સાબરકાંઠા)ના સૌજન્યથી. Page #160 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ - કૃષ્ણનગરમાં બિરાજમાન 1 નાની વીen, છે મારુ આ પઉમાવઇ દેવી સેવે સુર નર રાય, શ્રી સંઘ ચતુર્વિધ સાનિધ કરયો માય | વિજય દેવ સૂરીસર વિજયસિંહ સૂરિરાય, સત્યવિજય બુધ સેવક જયવિજય ગુણ ગાય || | - શ્રી જયવિજયજી ( અમદાવાદમાં નરોડા પાસે કૃષ્ણનગર (સૈજપુર-બોઘા)ના જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૩૦ના વૈશાખ વદિ ૭ અને પદ્માવતીમાતાની પ્રતિષ્ઠા સં. ૨૦૪૩ના મહા સુદી ૧૩) 1 શ્રી ભક્તિસૂરિ સમુદાયના શાસનપ્રભાવકે પૂ. આ.દેવશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રીકૃષ્ણનગર જૈન છે. મૂ. પૂ. સંધુ - અમદાવાદના સૌજન્યથી. Ja luation international Page #161 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ - ધરણીધર સોસાયટીમાં બિરાજમાન પદ્માવતીજી ધરણેન્દ્ર અને પદ્માવતી, નિજ ગતિ ગજ હંસ હરાવતી, જિમ પાસ પદાંબુજ સેવતી, સંઘ સાવિધ કરો તે વતી | જય વિજય છે શારદ શુભમતી, સેવકે બુધ મરુવિજય યતિ, કહે દર્શનદોલતે દીપતી, વિજય પક્ષની હોડો જીપતી // - શ્રી દર્શનવિજયજી (વિ. સં. ૨૦૩૮માં ફાગણ શુદિ ૩ના રોજ પ. પૂ. આ.શ્રી સુબોધસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી.) v સૌજન્ય : શ્રી નારાણજી શામજી મોમાયા પરિવાર – માટુંગા - મુંબઇ, હ. : શ્રી પૃથ્વીરાજભાઇ મોમાયા. Page #162 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધક્ષેત્ર - પાલીતાણામાં બિરાજમાન પદ્માવતી દેવી કમલાપૂરો, સંઘ તણાં સંકટ સવિ ચૂરો અરિયણ વ્યાધિ અલગા જાયે, પ્રણમે જિનેન્દ્રવિજય તુમ પાયે // I – શ્રી જિનેન્દ્રવિજયજી જૈનોનું મુખ્ય યાત્રાધામ - પાલીતાણામાં જ્યાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (ઓફીસ) આવેલ છે એ જસકોરબાઇવાળા જિનાલયમાં પ્રાચીન મૂર્તિ દેવી પદ્માવતીજીની. v સૌજન્ય : શ્રી પ્રભુદાસ મોહલાલ પરિવાર (ભદ્રાવળવાળા) હાલ મુંબઇ. Page #163 -------------------------------------------------------------------------- ________________ Ja પીપરલા - કીર્તિધામમાં બિરાજમાન શ્રી પવતી દેવી Samfest छायेव पुरुषमसेवत पार्श्वपाद पद्मावती हितरसार्जवनोपमाना । सा मे रजांसि हरतादिव गन्धवाहः पद्मावती हितरसार्जवनोपनाना ॥ पं. श्री मेरुविजयगणि ધર્માત્મા શ્રી પ્રાણલાલભાઇ કાનજીભાઇ દોશી તથા તેમનાં ધર્મપત્ની શ્રી કંચનબહેનના સંયુક્ત સદ્ભાવથી પોતાના સ્વર્ગસ્થ પુત્ર શ્રી કીર્તિભાઇની સ્મૃતિમાં પાલીતાણાથી સત્તર માઇલ દૂર હાઇવે ઉપર આવેલ પીપરલામાં બંધાવેલા કીર્તિધામના ભવ્ય જિનમંદિરમાં પ્રતિષ્ઠિત પદ્માવતી માતાજીની પ્રભાવક મૂર્તિનાં દર્શનથી સૌ કોઇ ભાવવિભોર બને છે. www.jalnelibrary.org Page #164 -------------------------------------------------------------------------- ________________ વિજાપુર (ગુજરાત)માં બિરાજમાન પદ્માવતીજી વિજાપુરમાં સ્થાનક જાણી, મહિમા હોટે તું મંડાણી, ધરણીન્દર ધણીઆણી, અહનિશ સેવે સુર વૈમાની, પરચો પૂરણ તું સપરાણી, પૂરવ પુણ્ય કમાણી, સંઘ ચતુર્વિધ વિદન નિવારો, પાર્શ્વનાથની સેવા સારો, સેવક પાર ઉતારો, શ્રી વિજયસેનસૂરીશ્વરરાયા, શ્રી વિજયદેવ ગુરુ પ્રણમી પાયા, ઋષભદાસ ગુણ ગાયા. - શ્રી ઋષભદાસ વિજયજી | વિજાપુરમાં સ્કૂલિંગ પાર્શ્વનાથ જૈન મંદિર, જયાં સાંજની આરતી વખતનું પ્રફુલ્લ અને મધુર વાતાવરણ માતાજી સાથેનો જાણે પ્રત્યક્ષ સાક્ષાત્કાર અનુભવાય છે. આ મૂર્તિની વિ. સં. ૨૦૩૭ વૈશાખ વદિ ૩ના રોજ પ.પૂ. આ.શ્રી સુબોધસાગરસૂરિજી મ.સા.ના વરદ હાથે પ્રતિષ્ઠા થઇ. i પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ.શ્રી મનોહર કીર્તિસાગરસૂરિજી મ.સા. ના હસદુપદેશથી શ્રી કાન્તાબહેન અમુલખરાય શાસ0) ઋાઇ પરિવાર પાવરના સૌજન્યથી, | Page #165 -------------------------------------------------------------------------- ________________ સિકન્દ્રાબાદમાં બિરાજમાન મહાશક્તિ સ્વરૂપમાં પાસદેવ પદપંકજ સેવા અહર્નિશિ ચાહે જિમ ગેજ રેવા, તિમ સમક્તિ દૃષ્ટિ દેવા, ધરણેન્દ્ર રાજા પદ્માવતી સારી, સંઘ ચતુર્વિધ વિઘન નિવારી, સાથે લે સુખકારી | શ્રી વિજયપ્રભસૂરિ ઇદો, જસ મુખ સોહે પુનિમ ચંદો, પ્રભુ દરસન અતિ આનંદો, શ્રી ખીમાકુશલ ગુરુરાજ પસાઇ, અલિવ વિઘન સબ દૂર જાઇ, શિશ લબ્ધિકુશલ સુખદાઇ // | - શ્રી લબ્ધિકુશલ વિજયજી માતાજીની પ્રતિષ્ઠા પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મ. (બહેન મહારાજ)એ કરાવી હતી ત્યારે મંદિરમાં અમીઝરણા થયા હતા. એ ઉપાિ રહેડા કિતાનો ધન્ય ધન્ય બન્યા હતા. | Page #166 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ - નવરંગપુરામાં બિરાજમાન પદ્માવતીજી शव विशाका भीमातापियामनिरियं श्रीन खेमचन्द्र पागलीयागमोन्टाखाका श्रीमानन्दवाकर त्याचारिता तिदिलाचा काचार्यश्री चन्द्रमा परिषद प्रतिष्मिताच શ્રી ચિંતામણિ કીજે સેવ, વલી વંદું ચોવીશે દેવ, વિજય કહે આગમથી સુણો, પદ્માવતીનો મહિમા ઘણો. - શ્રી વિજયજી સૌજન્ય : શ્રી ખીમચંદ છગનલાલ શાહ પરિવાર – મુંબઇ, હૈ. : દિલીપભાઇ કે. શાહ Jan Education www.alinelibrary org Page #167 -------------------------------------------------------------------------- ________________ Ja અમદાવાદ વાસણા મધ્યે બિરાજમાન પદ્માવતીજી અહો લોકવાસની અલિયનાસની દેવી શ્રી પદ્માવતી, કિટ દોર કુંડલ હાર ઝગમગ વીજલી જિમ રાજતી, ધરણેન્દ્ર દેવ તણી એ રાણી સંઘ મંગલકારણી, ઉદય મુનીન્દ્ર સમુદ્ર કેરી સયલ આશા પૂરણી. શ્રી સમુદ્ર વિજયજી અમદાવાદ - વાસણા સ્થિત શ્રી સંભવનાથ જિનપ્રાસાદ મધ્યે પ્રતિષ્ઠા ૫૧ ઇંચની ભવ્યમૂર્તિ પૂ. આ. શ્રી વિજયજિનચંદ્રસૂરિજી મ.સા. તથા તેમના શિષ્ય મુનિશ્રી શરદચંદ્રવિજયજી મ.ના સદુપદેશથી તેઓશ્રીની શુભનિશ્રામાં વિ.સ.૨૦૩૬ વૈ. શુ-૭ તા.૧૦-૫-૮૧ રવિ પુષ્યામૃત સિધ્ધિ યોગમાં દશાન્તિકા મહોત્સવ પૂર્વક શ્રી અંજનશલાકા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઠાઠમાઠથી ઉજવાયેલ. પૂ.આ. શ્રીમદ્ વિજયભુવનસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર (પૌષધશાળા ટ્રસ્ટ) વાસણા - અમદાવાદના સૌજન્યથી.brary.org Page #168 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ બાપુનગરમાં બિરાજમાન પદ્માવતીજી नत जिन पद पद्मा देवता पातु पद्मा, सकल भविक लोकं वीतनिः शेषकोपं । प्रसृमर भयविध्ना धर्मपापप्रतिध्ना कुवलयदलवर्णा कुण्डलोद्भासिकर्णा ॥ श्री जंबुसू. म. Jain Educश्री माधुनगर श्वे. भू. वैन संघ, १/जी विभसनाथ डी. ओ. डा. सोसायटी पासे, माधुनगर, अमहावाह - २४ ना सौन्यथी. nelibrary.org Page #169 -------------------------------------------------------------------------- ________________ સંપદા અને સત્તાનું દાન કરનારાં અમદાવાદ - સરખેજ મધ્યે બિરાજમાન પ્રસન્નવદની પદ્માવતીજી તેમના. સર્પલંછન પ્રભુ ચરણે નીલા આયુ સો વરસનું કીધું જી, આસો સુદ આઠમને દહાડે સિદ્ધ સુમતિગીર લીધું જી | પદ્માવતી પરતા બહુ પૂરે ધરણેન્દ્ર સવિ દુઃખ દૂર , પરંપદ રત્ન પસાથે વનીતવિજય કર્મ ચક ચૂરે જી // | - શ્રી વિનીતવિજયજી » સૌજન્ય : શ્રી જગુભાઇ એચ. દોશી પરિવાર - મુંબઇ તથા શ્રી મહેતા ડેકોરેટર્સ હ. : નવનીતભાઇ – મુંબઇ Page #170 -------------------------------------------------------------------------- ________________ સાવત્થી (બાવળા)નગરે બિરાજમાન નિર્મલ લોચના પદ્માવતીજી | ચરણે નેઉર રમઝમ કરતી, કટિ મેખલ ખલકારા જી, કાનઇ કુંડલ રવિ શશી જીપઇ, હિયડઇ હાર ઉદારા જી . સા પદ્માવતી દેવી આપો, સંઘનઇ ઋદ્ધિ અપારા જી, મુક્તિ વિજય શિષ્ય રામનઇ કરયો, નિતુ જય જયકારા જી II - શ્રી રામવિજયજી બાવળા પાસે શ્રી સાવત્થીનગર શ્રી સંભવનાથ જિનપ્રાસાદ મધ્યે શાસન અધિષ્ઠાયિકા ભગવતી માતાજી પદ્માવતીની નયનરમ્ય ‘૫૧' ઈચની વિશાળ મૂર્તિ. સાવત્થી તીર્થના પ્રણેતા પ. પૂ. આ. શ્રી વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્યરત્ન મુનિશ્રી શરદચંદ્રવિજયજી મહારાજના સદુપદેશથી તેઓની શુભનિશ્રામાં વિ. સં. ૨૦૪૬ મહા શુદી-૧૧ તા. ૫-૨-૯૦ નાં રોજ પંચદશાન્તિાકા મહામહોત્સવપૂર્વક ઉજવાયેલ તથા અંજનશલાકા તથા પ્રાણ પ્રતિષ્ઠા પણ વિશાળ માનવસમુદાયની ઉપસ્થિતિમાં ઉજવાયેલ. શ્રી સંભવામ્ જિનમંદિર ટ્રસ્ટ - રાવભીનગરના સૌજન્યથી. Page #171 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ - કેશવનગરમાં બિરાજમાના શ્યામ વેણી રાજઇ અધર તે અલતા વાન, પાયે નેઉરી ઘૂઘરી કુંડલ સોહઇ કાનાં ગજગતિ મતિ વારૂ તે પદ્માવતી દેવી, વૃદ્ધિ ઋદ્ધિ વધારે સુખકર જે સુર સેવી // n પ. પૂ. આ. શ્રી ભુવનશેખરસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસપ્રવર શ્રી મહિમાવિજયજી મ.ના સદુપશદેથી આ. વિ. ભુવનશેખરસૂરિ જૈન જ્ઞાનમંદિર શંખેશ્વર સોસાયટી પાસે કોઠારી કુંજની બાજુમાં કેશવનગર, સુભાષબ્રીજ, અમદાવાદ-૨૭ ના સૌજન્યથી Ja હા, ગુરુભક્ત શ8 મૌતમકુમાર વાડીલાલ. Page #172 -------------------------------------------------------------------------- ________________ જેમના દર્શનથી શાંતિનું પ્રાગટય થાય છે અમદાવાદ - ઝવેરી પાર્ક દહેરાસરમાં બિરાજમાન પદ્માવતીજી રજનીકરમુખી મૃગલોચની, શ્રીદેવી પદ્માવતીજી, ઉપદ્રવ હરતી વાંછિત પૂરતી, પાસ તણા ગુણ ગાવતી જી. ચઉવિ સંધને રક્ષા કારી, પાપ તિમિરને કાપેજી, દેવવિજય કવિ શીસ તત્ત્વને, વાંછિત તેહ જ આપે છે. | - શ્રી તત્ત્વવિજયજી (પ.પૂ.આ. શ્રી સુબોધસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે આ મૂર્તિની પ્રતિષ્ઠા થયેલી) | 1 શ્રી ઝવેરી પાર્ક આદીશ્વર જૈન સંઘ, ઝવેરી પાક અમદાવાદના સૌજન્યથી. Jai Page #173 -------------------------------------------------------------------------- ________________ મહારાષ્ટ્રમાં અગાસી તીર્થે બિરાજમાન પદ્માવતીજી પદ્માવતીદેવી સુંદરી, જિનશાસનની સેવા કરી, ભાણચંદ્ર વાચક્રમાંહી કેશરી, ઋદ્ધિચંદ્ર કહે મંગલ કરી. – શ્રી ઋદ્ધિચંદ્રજી પ. પૂ. આ. શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પં. શ્રી પ્રભાકરવિજયજી મ. ની સત્રેરણાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ, શ્રી પાર્શ્વનાથ ચેરીટી ટ્રસ્ટ, શ્રી પાર્શ્વપદ્માવતી ફાઉન્ડેશન યુવક સંઘ, શ્રી સમવસરણ મહામંદિર, શ્રી પદ્માવતી મહામંદિર, પાર્થનગર-ચાલપેઠ - અગાસી તીર્થ, વાયા વિરાર (જિ. થાણા) મહારાષ્ટ્રના સૌજન્યથી. JE Page #174 -------------------------------------------------------------------------- ________________ જેમને પવિત્રભાવે વંદન કરવાથી પાપપુંજનો પ્રલય થાય છે મધ્યપ્રદેશના નાગેશ્વર તીર્થમાં બિરાજમાના તુજ શાસન રક્ષાકારકી શુદ્ધ પક્ષા, જય સૌભાગ્ય દેક્ષા, પુસ્તકાધાર પક્ષા | પદ્માવતી જે દેવી સંઘરક્ષા કરવી, ભવિક નર સુણેવી, પુન્ય પોષ ભરેવી || - શ્રી સૌભાગ્યવિજયજી v સૌજન્ય : શ્રી નવીનચંદ્ર રતનચંદ એન્ડ ક. મુંબઇ – ૩ Jain Educatie org Page #175 -------------------------------------------------------------------------- ________________ જેમની સાધનાથી પ્રશસ્ત યશકીર્તિનો વિસ્તાર વધે છે પાલીતાણા - શેત્રુંજી ડેમ ઉપરના જિનપ્રાસાદમાં બિરાજમાન શ્રી ધરણેન્દ્રને પદ્માવતી, શાસન અનુભવ દેખાવતી, જ્ઞાનવિમલ મતિ ગુણ ગાવતી, બોધિબીજ ભણિક મનિ વાવતી શ્રી જ્ઞાનવિમલજી Jain Edinternational = સૌજન્ય : શ્રી જયંતભાઇ એમ. શાહ – મુંબઇ Page #176 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ - કેશવનગરે વિરાજીત મા ભગવતીજી મહSUર્ય શ્રી વિજપડી, મામ કચ.જી પણાદાજ થી We around us ટીય પ્રવર્તક પં માન જિન [કમાલા] નિવાણી . આ દેવ કા હિસ્કાનું નવનિર્માણ થઈ ચરણે નેઉર રમઝમકાર, કિંકણી શબ્દ સમૂહ સફાર, કટિ મેખલ ખલકાર, ઉર વર સોહે મનોહર હાર, ભૂષણ ભૂષિત અંગ ઉદાર, શોભિત સોલ શંગાર પાસ જિણેસર ચરણાધાર, સેવકે જનને દિયે આધાર, સંઘ સકલ સુખકાર, પદ્માવતદિવી મનોહાર, પંડિત જ્ઞાનવિજય સુખકાર, નયવિજય જયકાર // | શ્રી નયવિજયજી I ! પ.પૂ. આ. શ્રી ભુવનશેખરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી Jali Eddal શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન શ્વે. મૂર્તિપૂજ કે, પેટી, કેશવનગર, અમદાવાદ-૨૭ ના સૌજન્યથી. org Page #177 -------------------------------------------------------------------------- ________________ મુંબઇ - ગોડીજી દહેરાસરે બિરાજમાન શ્રી શંખેશ્વર પાસ તણા જે સેવે અહનિશ પાયજી, ધરણરાજ પઉમાવઇ સામિણી, પેખે પાપ પલાયજી - શ્રી રાધનપુર સકલ સંઘને, સાનિધ કરજો માયજી, શ્રી શુભવિજય સુધી પદ સેવક, જય વિજય ગુણ ગાયજી || | - શ્રી શુભવિજયજી મુંબઇ – પાયધુની સ્થિત ગોડીજીના ભવ્ય જિનાલયમાં બિરાજમાન શ્રી પદ્માવતીજીની અંજનશલાકા અને પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪૫ વૈશાખ શુદિ ૧0 નાં રોજ પ.પૂ.આ. શ્રી સુબોધસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે થઇ. પ્રતિષ્ઠાનો લાભ લેનાર શ્રેષ્ઠીશ્રી રજનીકાન્ત બાબુલાલ શાહ (અરિહંત ડાય કેમવાળા) જવાહરનગર ગોરે ગાંવ, મુંબઈ- ૨ નાં સૌજન્યથી હ. : પૂનમચંદુભાઇ પંડિત ru Page #178 -------------------------------------------------------------------------- ________________ મુંબઇ - ગોરેગાંવમાં બિરાજમાન પદ્માવતીજી શ્રી પાસ જિનસર સેવતી, ભલી ભંગતિ કરઇ મન ભાવતી, અહનિશ જિનવર ગુણ ગાવતી, તે સમરું શ્રી પદ્માવતી || | મુંબઇનો પરાવિસ્તાર ગોરેગાંવ - જવાહરનગરના વીશાશ્રીમાળી જૈન ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત જિનમંદિરમાં બિરાજમાન પદ્માવતીજીની આ મૂર્તિની પ્રતિષ્ઠા પ. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરિજી મ.સા.ના હાથે થઇ. v પૂ. મુનિ શ્રી જયકીર્તિસાગર મહારાજ તથા પૂ. મુનિ શ્રી પ્રસનકીર્તિસાગરજી મ.ની પ્રેરણાથી લોદરાનિવાસી શેઠ શ્રી રતિલાલ નાથાલાલ શાહ પરિવારના સૌજન્યથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ બેંગલોરમાં રાતાજીનગરે બિરાજમાન પદ્માવતીજી पद्मावती पातु भुजङ्गराजा, पिनाकिना भूटि भूता सभेशा । प्रेम्णा भवानीव निषेध्यमाना, पिनाकिना भूति भृता सभेशा ॥ પ. પૂ. આ. શ્રી સ્થલભદ્રસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિ શ્રી ચંદ્રયશવિજયજી મહારાજની પ્રેરણાથી - શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ (ગાંધીનગર જૈન મંદિર) બેંગલોરના સૌજન્યથી. org Page #180 -------------------------------------------------------------------------- ________________ ભરૂચ - શ્રીમાળીપોળમાં બિરાજમાન મહા૫ર શ પાય રમઝમ ૨મઝમ ઝાંઝરનો ઝમકાર, પદ્માવતી ખેલે પાર્શ્વ તણે દરબાર, સંઘ વિઘ્ન હરજો કરજો જયજયકાર, એમ સૌભાગ્ય વિજય કહે સુખ સમ્પત્તિ દાતાર ॥ શ્રી નાગરદાસ કાનજીભાઇ શાહ મુંબઇના સૌજન્યથી. સૌભાગ્ય વિજયજી Page #181 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના સુમતિનાથ જિનાલયે બિરાજમાના પિ હાઇડ્યું છે, જ 425તેઓ પૂરાશો, નઝિપદેશથી ૧igat.gl/ રી . હીરાઉટેડ. Ibn, B5Jwk | | Eduજયંતિellar ના ક * (ઉડતા તે, શ્રી પાસજિનવર ચરણ સેવા, સાનિધ કરઇ અપાર જી, ધરણેન્દ્ર પદ્માવતી જાણું, સુધ સમક્તિ ધારજી, સંઘના તે દુરિત વારઇ, સાનિધ કરઇ અપાર જી, શ્રી રત્નવિજય બુધ શીષ જંપઇ, સૌભાગ્યવિજય સુખકાર જી. | - શ્રી સૌભાગ્યવિજયજી ખંભાતના સુમતિનાથ જિનાલયમાં સં. ૨૦૪૧ નાં વૈશાખ શુદિ ૭ નાં રોજ પ્રતિષ્ઠિત થયેલ માતા પદ્માવતીજી શ્રી ચુનીલાલ મૂળચંદ એન્ડ ક. મુંબઇ, રમેશચંદ્ર હર્ષદરાય એન્ડ કું., મુંબઇ, ચંદ્રકાન્ત મૂળચંદ શાહ મુંબઇ તથા ચંદુલાલ ભાયચંદ (દીપક મેડીકલ સ્ટોર્સવાળા) મુંબઇના સૌજન્યથી. El Jai prg Page #182 -------------------------------------------------------------------------- ________________ વડોદરા - મોતીબાગના જિનાલયે વિરાજતા પદ્માવતીજી વિકસિત નયના, વિશાલ લલાટમાં ચારૂ તિલકાંચિત નિલરંગીમાં પદ્માવતીજીનું તેજસ્વી સ્વરૂપ દર્શન ખરેખર દર્શનીય છે. I પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. શ્રી બહેન મહારાજ)ના સદુપદેશથી શાસનપ્રેમીઓના સૌજન્યથી. Jain Education intamalla tar.org Page #183 -------------------------------------------------------------------------- ________________ ગુરાતમાં ગાંધીનગર જિલ્લાના કોબા મધ્યે બિરાજમાન પદ્માવતી તે પૂરે આશ, સેવા કરે નિરંતર જાસ, મનવંછિત સુખસંપત્તિ લહે, જે આજ્ઞા અરિહંતની વહે // પ. પૂ. આ. શ્રી પધસાગરસૂરિજી મહારાજ સાહેબની પ્રેરણાથી, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબાના સૌજન્યથી. Jair Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રસન છતાં ગંભીર આકૃતિમાં ભાવવાહી જણાતાં મુંબઇ - ગોવાલીઆ ટેન્ક મધ્યે બિરાજમાન પદ્માવતીજી. રમઝમ પાયે નેઉર કટિ મેખલ કટિ સોહે, રૂપે રતિરંભા ઉમયા ઉરવસી મોહે પદ્માવતી દેવી અલિય વિઘન અઘ ડારે, કવિ સુર કહે મુજ દોલિત દરશ તુહારે | | - શ્રી સુર કવિ (મુંબઇમાં ગોવાલીઆ ટેન્ક ઉપરની આ મૂર્તિ પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા. હસ્તક ભરાયેલી છે) | પ.પૂ.આ. શ્રી જયાનંદસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી પુરણચંદ સ્વરૂપચંદ શ્રોફ પરિવાર -મુંબઇ શ્રી ડુંગરશી સવજી સત્રા પરિવાર - મુંબઇ. R . Page #185 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક નગર પાટણમાં બિરાજમાન ભવિયણ જન સંકટ ટાળતી, નિજ દુરિત તિમિર ભર વારતી, શ્રી પાસ તણા ગુણ ગાવતી, તે વિઘન હરઉ પદ્માવતી II અનેક જિનમંદિરોથી શોભતા ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં એક જિનમંદિરમાં બિરાજમાન આ મૂર્તિ પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા. દ્વારા તૈયાર થયેલી સં. ૨૦૪૭ માં તેની પ્રતિષ્ઠા વખતે પૂજયશ્રીનો વાસક્ષેપ નંખાયો હતો. Jade સૌજન્ય : શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ પરિવાર - મુંબઈ. Page #186 -------------------------------------------------------------------------- ________________ સાધકો પાસેની સંદર્ભિત કલાકૃતિઓ અને રંગરેખાના કલાવિદો દ્વારા ચિત્રાંકન થયેલા કેટલાક ઉત્કૃષ્ઠ નમૂનાઓ હાથી દાંતમાંથી કંડારાયેલી એક નયનરમ્ય પ્રતિમા જસ વદન શારદ ચંદ સુંદર સુધાસદન વિશાલ, નિકલંક સકલ કલંક તમUર અંગ અતિ સુકમાલ, પદ્માવતી સા ભગવતી સવિ વિઘ્નહરણ સુજાણી, શ્રી સંઘને કલ્યાણકારણી હંસ કહે હિત આણી. | - શ્રી હંસવિજયજી આ ગ્રંથના પ્રેરક અને માર્ગદર્શક શ્રી લબ્લિવિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત પ. પૂ. આ. શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની દૈનિક કાર લઇ દામાં હોવાતી શ્રી પડાવતી દેવીની હાથીદાંતમાંથી કંડારાયેલી એક સુંદર મૂર્તિની પ્રતિકૃતિ. Page #187 -------------------------------------------------------------------------- ________________ ધાતુશિલ્મમાં પદ્માવતીજી પ. પૂ. આ. શ્રી વિજયરાજયશસૂરિજી મ.સા. પાસેથી પ્રાપ્ત થયેલ આ છબીમાં ધાતુમાંથી કંડારાયેલ મા પદ્માવતીજીની મૂર્તિ પણ પૂર્ણ પ્રભાવિકતાને પ્રદર્શિત કરે છે. ભગવતીની આ મૂર્તિ ભક્તોને એવો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે જે કોઇ મારા જેમ પાર્શ્વપ્રભુને મસ્તકે - હૈયે ધારણ કરે છે તેમની સેવા કરવા હું સદા તત્પર રહું છું. Page #188 -------------------------------------------------------------------------- ________________ કલામર્મજ્ઞ પૂ. આ.શ્રી યશોદેવસૂરિજી હસ્તકના સંગ્રહમાંની પદ્માવતીજીની ભાગ્યે જ જોવા મળે એવી કેટલીક દુર્લભ દર્શનીય કલાકૃતિઓ પરિકર સાથે આરસની ૧૧ ઇંચની શ્રેષ્ઠ મૂર્તિ Bill (1) ":" VICK મુંબઇ - વાલકેશ્વરમાં પદ્માવતીજીની મૂર્તિ જે કલાકારોએ તૈયાર કરી તે જ જયપુરના કલાકાર ગણેશ નારાયણ ગંગાબક્ષ દ્વારા તૈયાર થયેલ મારબલની પરિકર સાથેની જે કદી ન થઇ શકે તે શક્ય બનેલ આ મૂર્તિ આરાધના માટે જ ખાસ બનાવેલી. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્યમંદિર પાલીતાણા સં.૨૦૫૦) Jain E. પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી સુમતીલાલ ભોગીલાલ પરિવાર (પ્રેમચંદ દવાવાળા) મુંબઈ. ary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ હાથીદાંતની નવ ઇંચની મૂર્તિનો એક સર્વોત્તમ નમૂનો કલાની દૃષ્ટિએ સર્વોત્તમ ગણાતી કેરાલાના કલાકાર શિવરામ દ્વારા વિશેષ પ્રકારે તૈયાર થયેલી હાથીદાંતની શ્રેષ્ઠ નવ કોટીની અનુપમ, સુંદર અને નમણી શ્રેષ્ઠ કક્ષાની કલાકૃતિ છે. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ, જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા સં. ૨૦૫૦) v પ.પૂ.આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી દિનેશભાઇ જે. શાહ પરિવાર - સાયર સ્ટઇ. . : તારાબહેન તથા સોનલબહેન le gિ Page #190 -------------------------------------------------------------------------- ________________ ચંદનની મૂર્તિની એક શ્રેષ્ઠત્તમ કલાકૃતિ | સ્ફટિક રનની કલાત્મક મૂર્તિ ચંદનની આ મૂર્તિને ત્રીશથી વધુ વર્ષ થયા હશે. હાથી દાંત અને ચંદનની મૂર્તિની ફણા તો જૂઓ. આ મૂર્તિમાં કટ-કાપ કરેલી ફણાઓ પોતાની શ્રેષ્ઠ કલ્પનાને સાકાર કરી બનાવરાવી છે.. | મૈસૂરના સીઝનમુફ ચંદનમાંથી બનાવેલી અતિ સુંદર કલાત્મક અને આકર્ષક ૧૩ ઇંચની આ મૂર્તિ પૂજયશ્રીએ ભાવથી તૈયાર કરાવી છે. હિન્દુસ્તાનમાં ભગવાન પાર્શ્વનાથ કે પદ્માવતીની કટ કરેલી - ફણા કયાંય જોવા નહી મળે, (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર પાલીતાણા સં. ૨૦૫૦) સૌજન્ય : શ્રી શાંતિલાલ એન્ડ કો. - જામનગર, હ, : શ્રી જગદીશભાઇ સ્ફટિક અત્યંત પારદર્શક હોય છે અને રત્નની કક્ષાનો પથ્થર હોય છે. સ્ફટિક રત્નમાંથી આવી અનેક નાની મોટી મૂર્તિઓ આજ સુધીમાં અનેક ઘરોમાં પહોંચી ગઇ છે. કલાનું ક્ષેત્ર વિકસતું રહ્યું છે.. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર પાલીતાણા - સં. ૨૦૫૦) પ. પૂ. આ. શ્રીયશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી શાંતિલાલ એન્ડ કાં. જામનગર હ, : શ્રી જગદીશભાઇ Page #191 -------------------------------------------------------------------------- ________________ કાચ ઉપરની સુંદર સુવર્ણાકૃતિ मी श्री यशोविजयजी वि.सं. २०१९ मुंबई श्री पद्मावती देवीस કાચ ઉપર સોનાના પતરામાંથી બનાવેલી શ્રી પદ્માવતીજીની પરિકર સાથેની પેસ્ટીંગ કરેલી સુંદર સુવર્ણાકૃતિ. આવું કામ દેશમાં માત્ર માળવા અને પ્રતાપગઢના જ કારીગરો વર્ષોથી કરતાં રહ્યાં છે. કાચ કદાચ તુટે એવું બને પણ પતરૂં છુટું નહી પડે. આ કૃતિ સં.૨૦૧૯ માં મુંબઇનાં વસવાટ દરમ્યાન તૈયાર કરાવી હતી. Ja Eduration Internation (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ - જૈન સાહિત્ય મંદિર પાલીતાણા સં.૨૦૫૦) # પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી બચુભાઇ જે. શાહ હ. : પદ્માબહેન – મુંબઇ. anellbrary.org Page #192 -------------------------------------------------------------------------- ________________ સિક્કામાં કંડારાયેલી નયનરમ | સીજેટીક પ્રવાલરડનની પરિકર સાથેની મૂર્તિ | ભગવાન મહાવીરના ૨ ૫૦૦ માં નિવણ મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી મહાવીરની વિવિધ સામગ્રીનું પ્રકાશન થઇ રહ્યું હતું ત્યારે પૂ. આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજ શ્રીના માર્ગદર્શન નીચે પદ્માવતીજીના દસ જાતના સિક્કાઓ ખાસ કરાવવામાં આવ્યા હતા. તે પૈકીનો | ચાંદીના સિક્કામાં ઉપસાવેલ આ એક શ્રેષ્ઠ સિક્કો. (શ્રી યશોદેવસૂરિ કલા સંગ્રહ - જૈન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦) a સૌજન્ય : શ્રી શાંતિલાલ એન્ડ કો. - જામનગર. હ. :. શ્રી જગદીશભાઇ અસલ પ્રવાલના પાવડરને વૈજ્ઞાનિક પ્રોસેસથી પ્રથમ પથ્થર જેવો બનાવવામાં આવે છે પછી એ પથ્થરમાંથી ઘડતર થાય છે. પ્રવાલરત્નની લાલ કલરની આ મૂર્તિ છે. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ - જૈન સાહિત્યમંદિર - પાલીતાણા સં. ૨૦૫૦) પ, પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી શાંતિલાલ એન્ડ કું. - જામનગર, હ, : શ્રી જગદીશભાઇ Page #193 -------------------------------------------------------------------------- ________________ ધાતુ શિલ્પમાં ભવ્ય પદ્માવતીજી કાચ ઉપરની ક્યપુરી મીનાકારી મનોહર આકૃતિ ne 2017 | TER મારી પાલીતાણાના કારીગરો દ્વારા ચાલીશ વર્ષ પહેલાં ધાતુ શીલ્પમાં તૈયાર થયેલી પરિકર સાથેની શ્રી પદ્માવતીજીની મૂર્તિ (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ - જૈન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦) સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત માટુંગા - મુંબઇ કાચ ઉપર કલર કરીને અને તેમાં ચાંદીની ટીકડીઓ મૂકીને તૈયાર થયેલું આ ચિત્ર છે, જયપુરી કલા છે. કાચમાં આ રીતે પદ્માવતીજી પહેલી જ વાર શરૂ કરાવ્યા. આ આકૃતિ પ્રત્યક્ષ જોવાથી વધુ આકર્ષક જણાય છે. સત્તર વર્ષની ઉમરે મહુવાના દહેરાસરના ગભારામાં આવું કામ પૂજયશ્રીએ જોયું હતું અને મનમાં વસી ગયું હતું. તેથી કલાને ઉત્તેજન આપવાના આશયથી પણ આ કાર્યને પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજ શ્રીએ વેગ આપ્યો. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જેન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦) પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત માટુંગા - મુંબઇ Page #194 -------------------------------------------------------------------------- ________________ Jam curacao ફીરોઝ રનમાંથી બનાવેલી મૂર્તિ | જહર મોહરાની ગ્રીન કલરની મૂર્તિ | Madon TOPVC Penona USC Only www.jamemory.org વૈજ્ઞાનિક ઢબે બનાવવામાં આવતા ફીરોઝા જેવા પથ્થરમાંથી તૈયાર કરાવેલી મૂર્તિ. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦) સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત - માટુંગા-મુંબઇ. દક્ષિણ ભારતમાંથી છેલ્લા ત્રીશેક વર્ષથી નવા નીકળેલા ગ્રીન જાતીના જહર મોહરા નામથી ઓળખાતા પથ્થરમાંથી પદ્માવતીની બનાવાયેલી મૂર્તિ. આ પથ્થરમાંથી ઔષધ પણ બને છે. (શ્રી યશોદેવસૂરિ કલા સંગ્રહ જૈન સાહિત્ય મંદિર - પાલીતાણા સં.૨૦૫૦) J} $ 15 ni પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી HOS સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત માટુંગા - મુંબઇ. Page #195 -------------------------------------------------------------------------- ________________ હાથી દાંતનું ભવ્ય કમળ ચંદનની ચિત્તાકર્ષક મૂર્તિ ભગવાન પાર્શ્વનાથ અને પદ્માવતીજીનું સંયુકત આકૃતિવાળું આ ભવ્ય કમળ આજથી પાંત્રીસ વર્ષ પહેલાં કેરાલાના શિલ્પી કારીગરોએ ખૂબજ ભાવપૂર્વક કંડારી આપેલ છે. આવી કલાત્મ કે કૃતિઓ અંગે, તીર્થકરો અને દેવ દેવીઓની મૂર્તિઓ કેમ બનાવવી તે સંબંધે સંખ્યાબંધ કારીગરોને પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજશ્રીએ સતતપણે માર્ગદર્શન આપ્યું છે. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ - જૈન સાહિત્યમંદિર - પાલીતાણા સં.૨૦૫૦) સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત માટુંગા-મુંબઇ. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦) | B પ.પૂ.આ.શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત - માટુંગા-મુંબઈ. Page #196 -------------------------------------------------------------------------- ________________ જહર મોહરા પથ્થરની કલાત્મક મૂર્તિ દક્ષિણ ભારતમાં થતાં મોંઘા પથ્થરમાંથી કુશળ કારીગરો દ્વારા આવી મૂર્તિઓનું કાર્ય ઠીક શરૂ થયું છે. સમયથી (શ્રી યશોદેવસૂરિ કલા સંગ્રહ - જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા સં.૨૦૫૦) ચોવીશ ભૂજાવાળી હાથીદાંતની મૂર્તિ 3}}} ચોવીશ ભૂજામાં કયા કયા હાથમાં શું શું છે તે જણાવતું પદ્માવતીજીનું સ્તોત્ર ભૈરવદ પદ્માવતીકલ્પમાં છાપવામાં આવ્યું છે. એ સ્તોત્ર ખૂબજ સુંદર અને પ્રભાવિક છે. એ સ્તોત્રનો હ નિત્યપાઠ કરવા જેવો છે. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં.૨૦૫૦) Page #197 -------------------------------------------------------------------------- ________________ હાથીદાંતના કમળમાં ઉપસાવેલી પદ્માવતીજીની મૂર્તિ | ચંદનની બેનમૂન મૂર્તિ કેરાલાના કારીગરો અણીશુદ્ધ કામ કરીને હાથીદાંતની આવી મૂર્તિઓ સુંદર રીતે બનાવવામાં હંમેશા વ્યસ્ત રહે છે. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં. ૨૦૫૦) ચંદન એટલે શુધ્ધ વનસ્પતિ માધ્યમ ગણાયું છે. હાથીદાંતની મોઘાઇ સૌને પોસાતી નથી. એટલે પછી ચંદનના પણ કમળ બનતા રહ્યાં છે. આવા કમળો દોઢ ઇંચથી માંડીને સાત ઈંચ સુધીના બનાવાય છે. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં. ૨૦૫૦) Page #198 -------------------------------------------------------------------------- ________________ Jaloucamente મીરર ગ્લાસ વર્ષમાં ગ્લાસાકૃતિ ! || ટીનના પતરાને કીચીંગ કરેલી મૂર્તિ | iti == ((it Olli 111 પરી હિરની દિવેચા ગ્લાસ વર્ક ક. મુંબઇ તરફથી નાની સાઇઝમાં બિલોરી કાચમાંથી મહામુશ્કેલીએ પણ પ્રેમથી ત્રણ દાયકા પહેલા કંડારી આપેલી નવ ઇંચની સુવર્ણમય ગ્લાસાકૃતિ. આની અંદર કલર, સોનું અને રૂપાનો ઉપયોગ થયેલાં છે. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં. ૨૦૫૦) ટીનના પ્રતરામાંથી બનાવેલ આ મૂર્તિનું માધ્યમ સામાન્ય હોવા છતાં ફોટા કરતા પ્રયત્ન જોવાનું વધુ આકર્ષક અને વધુ સુંદર લાગે છે. (શ્રી યશોદેવસૂરિ કલા સંગ્રહ જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં. ૨૦૫૦) Page #199 -------------------------------------------------------------------------- ________________ મહાશક્તિશાળી બીજમંત્ર “હીંકાર''માં શ્રી પદ્માવતીજી જૈન લિપિની પધ્ધતિએ આલેખાયેલા વા વલય યુક્ત એવા હ્રીંકાર મંત્ર બીજમાંથી ભગવતી પદ્માવતીજીનું આ જયપુરી ચિત્ર ૬૦ વર્ષ પહેલાં બનાવેલું છે. સુંદર શક્તિઓને સાધ્ય કરી આપનાર આ મહાશક્તિશાળી બીજમંત્ર માટે એમ કહેવાય છે કે તેનાથી ધર્મ અને કાર્યની સર્વસિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. પાડવા ની ] [ jy jy jy je sJE S]gsses j]s 5 ોિ (શ્રી ત્રિો વસૂરિ ક્લાસણાહી જૈનસાહિત મંદિર, પાલીતાણા. સં.૨૦૫૦) Jai સૌજન્ય : શ્રી કાન્તિનગર છે. ૫,૧. તપગ ૨૭ જૈન સંઘ, અંધેરી, મુંબઇ Page #200 -------------------------------------------------------------------------- ________________ ગ્રામીણ ચિત્રકલામાં તૈયાર થયેલી એક વિશિષ્ટ કલાકૃતિ પાલીતાણાના ધાર્મિક શિક્ષક શ્રી કુંવરજીભાઇના ગૃહમંદિરમાં 50 વર્ષ પહેલાની, જૂદા જૂદા કાચના નંગો જડવા સાથે આકર્ષક રીતે તૈયાર થયેલી આ કલાકૃતિમાં પદ્માવતીજીએ ભગવાન પાર્શ્વનાથને પોતાના મસ્તક ઉપર ધારણ કરતાં બતાવ્યાં છે. ચિત્રકાર જયપુરી લાગે છે. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ, જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં. ૨૦૫૦) Jain Education Internal પ પ પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી Page #201 -------------------------------------------------------------------------- ________________ આધુનિક ચિત્તાકર્ષક મૂર્તિશીલો | (શાસનદેવી પદ્માવતીજીના મૂર્તિશીલ્પોની રચના પદ્ધતિ અને કાર્યશૈલીમાં દિનપ્રતિદિન કુશળ કારીગરો દ્વારા નવા નવા રૂપ રંગ આકર લઇ રહ્યાં છે, જે પ્રથમ નજરેજ મનને ગમી જાય એવા છે. પાલીતાણા સાહિત્યમંદિરના શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહમાંથી ઉપરની છબીઓ પ્રાપ્ત થઇ છે. શિ૯૫કલાના ક્ષેત્રે પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ના જ્ઞાન કૌશલ્યનો લાભ શ્રી સંઘોને ઉપયોગી બની રહેશો) Page #202 -------------------------------------------------------------------------- ________________ સુખડમાંથી અલંકૃત થયેલી પદ્માવતીજીની મૂર્તિી पद्मावती काञ्चन कान्ति भन्जुला कर्कोटकाहासनगा मनोहरा । तीर्थेश पादाम्बुज रक्तमानसा, विध्नप्रभेत्री जयताज्जयावहा ॥ | - શ્રી રત્નવ્યિસૂરીશ્વરની મઃ કુશળ કારીગરોના ટાંકણા દ્વારા સુખડમાંથી અલંકૃત થયેલી આ મૂર્તિનું રૂપ તો જૂઓ ! મૂર્તિવિધાનનું ક્ષેત્રા હવે પૂર્ણપણે વિકસી રહ્યાંનો જરૂર અણસાર આવી જાય છે. (શ્રી લલિધસૂરિ સમુદાયના પ્રભાવકે સાધ્વીરત્ના . ફી વાચં૫19ીજી) ૧ હીરાજની દૈનિક આરાધનામાં) Page #203 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ ભારતીય શૈલીનું અનુપમ ધાતુશિલ્પ અમદાવાદ - સંસ્કૃતિ ભવનમાં એક સુંદર તૈલચિત્ર | For Private Personen use only જરા નિવારણ કાર ણ જેહ, હરીયે હરી સમરો તેહ, પ્રતિમા આપી ગુણગેહ, જાદવ કેરી જરા નિવારી, નમણજલ મહિમા ભારી, થાપના કીધી સુખકારી, ધરણેન્દ્ર પદ્માવતી દેવ, પાસના ચર્ણ સેવે નિવમેવ, હઈડે હરખ ધરેવ, મુનિ હુકમ એ જિન નામે, સુખ પામે તે ઠામ ઠામે, વેગે શિવપુર પામે || - શ્રી હુકમ મુનિ અમદાવાદમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયમાં (ગોદાવરી વાસણા પાસે) બિરાજમાન પદ્માવતીજીનું એક સુંદર ધાતુશીલ્પ. પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મહારાજની પ્રેરણાથી શાસનપ્રેમીઓના સૌજન્યથી. ઘમઘમઘમ ઘૂઘરી વાજે, રુમઝુમ ઝાંઝરી વાગે, સુરવર ચરણે લાગે, પઉમાવઇ વર દેવી આગ, વિઘન વિઘાતક વિદ્યા માગે, ઋદ્ધિવિજય મન રાગે || - શ્રી ઋદ્ધિવિજય = = a સૌજન્ય : શ્રી અમરચંદ રતનચંદ જવેરી, વાલકેશ્વર, મુંબઈ- ૬ . શ્રી રાજેન્દ્રભાઇ જવેરી (ઓટોક્લીન ફીલ્ટર્સ) અંધેરી, મુંબઇ. = Page #204 -------------------------------------------------------------------------- ________________ વલસાડ ભીલાડ પાસે ઓસિયાજી નગરનું એક આકર્ષક તૈલીચિત્ર 'd - avenge0U श्रु हाँ ऐं क्लीं श्री SE સ્વામિજિનાનિ થાય पद्मावतीदेव्यै queu-quicus (E नमः॥ कल्याणाली कुर्वाणा पाणौ सत्पद्मं बिभ्राणा, दुःखौघं छिन्दन्तीं भव्यानां दारिद्रयं भिन्दन्तीम् । पार्श्वे पार्श्वस्था पद्मावत्याऽऽभान्ती कान्त्या, सद्भिर्वन्या दद्यात्देवी सिद्धिं वृद्धिं बृद्धिं मे ॥ શ્રી બુદ્ધિસાગરસૂરિ સમુદાયના પ. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની પાવન નિશ્રામાં સં.૨૦૪૯ માં રાધનપુરથી સિધ્ધાચલજી છ’રી પાલિત યાત્રા સંઘની પૂનિત સ્મૃતિ નિમિત્તે શ્રી કાનજીભાઇ જેચંદભાઇ ગાંધી પરિવારના સૌજન્યથી. (કુશળ કારીગરે ઉપરના આ તૈલીચિત્રને બુદ્ધિપૂર્વક ખુબજ આકર્ષક બનાવેલ છે.) Page #205 -------------------------------------------------------------------------- ________________ રંગરેખામાં ચિત્રશૈલીનો એક નમૂનો પગે રમઝમ કરતી ચતુર ચાલે ચમકંતી, પઉમાવતી દેવી પાસજીનું નામ જપતી, પંડિતવર મહિમા સુંદર તાસ પસાય, શીસ કલ્યાણ સુંદર પાસજીના ગુણ ગાય // - પં. ભુવન વિ. ગણી - (પાલીતાણા બાલમંદિર પાછળ સ્વાધ્યાય મંદિરમાં) શ્રી શાસનસમ્રાટશ્રી વિજયનેમિ-દર્શન જયાનંદ સૂરિ શિશુ પૂ. મુનિપ્રવરશ્રી મહાયશવિજય મ.સા. તથા શિષ્યરત્નો પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી મ., પૂ. મુનિશ્રી સોમસુંદરવિજયજી મ.ની પ્રેરણાથી ગં.સ્વ. શ્રી ઝવેરબહેન રાજપાલ ઇરીયા, સપરિવાર જામનગર તરફથી હાલ-મુંબઇ. Page #206 -------------------------------------------------------------------------- ________________ કલાવિદ દ્વારા ચિત્રાંકન પાયે નેઉર ઝાંઝરી ઝલકારા, કિટ મેખલ ઘૂઘરી ઘમકારા, સોહી સકલ શિણગારા, અહિ કુકુટ વાહન ઉદારા, સુવર્ણ વર્ણ શરીર ધારા, કરે કમલ કામણગારા, પાણી પદ્મમાં પાશ સોહે, વામ હાથે અંકુશ સોહે, ચાર હાથ મન મોહે, પદ્માવતી યક્ષિણી સારી, ભક્તોનાં દે દુઃખ વિદારી પાર્શ્વપૂજકની બલિહારી = ૫.પૂ. આ. શ્રી વિજયભાનુચંદ્રસૂરિજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂ. પં. શ્રી સુબોધવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી ભાનુપ્રભા જૈન સેનેટોરિયમ, એલીસબ્રીજ, અમદાવાદ-૬ નાં સૌજન્યથી. Page #207 -------------------------------------------------------------------------- ________________ હાથીદાંતમાંથી કંડારાયેલી એક આકર્ષક મૂર્તિ | શ્રીમદ્ ગીવાણ - ચક્ર - ફટ - મકટ - તટી - દિવ્ય - માણિક્ય - માલા - જયોતિજવલા - કરાલા - ઋરિત મકરિકા - ઇષ્ટ - પાદારવિન્દ ! વ્યાઘોરોલ્કા - સહસ્ર - જવલનલ - શિખા - લોલ - પાશા કશાચે 1 ઑ ક્રો મત્રરૂપે ! ક્ષપિત - કલિમલે ! રક્ષમાં દેવી પો !! 1 શ્રી કેસરસૂરિ સમુદાયના પ. પૂ. આ. શ્રી યશોરત્નસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મુક્તિધામ જૈન વિદ્યાપીઠ થલતેજ (અ,દાવાદ)નાં સૌજન્યથી. S Page #208 -------------------------------------------------------------------------- ________________ એક સાધક પાસેની એક મનોહરકૃતિ ધરણીધરરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણા ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમલના વાંછિત પૂરતી – શ્રી નયવિમલવિજયજી જેમની કૃપાથી રસસિધ્ધિ અને રત્નરશી સાંપડે છે એવા ભગવતી પદ્માવતીજીને ભાવભરી વંદના. પૂ. પં. શ્રી ધર્મધ્વજવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી વર્ધમાન કેમીકલ્સ, બી/૪ પારેખ મહાલ, ચર્ચગેઇટ, મુંબઇ-૨૦ તથા a gઝમદુરાગ્દરાડી જૈન સંઘ, આફ્રિકાના સૌજન્યથી. Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર તીર્થે શક્તિપીઠમાં બિરાજમાન મોલમ સા श्री शङ्खश्वर मण्डनं जिनवरं पार्श्व स्तुवे कामदं, श्रीमन्तोऽन्यजिनेश्वरा जगति ये तान्नौम्यहं सर्वदा । कल्याणाऽऽस्पददायकं नतसुरं वन्दे तथा चाऽऽगमं, श्री पद्मावती देवते ! भव सदैवाऽमेधशिष्ये शुभा ॥ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં શ્રી શંખેશ્વર તીર્થે શક્તિપીઠમાં બિરાજમાન ચોવીશ ભૂજાવાળા પદ્માવતીજી. પૂ. મુનિ શ્રી લેખેન્દ્રશેખર વિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ - શંખેશ્વરના સૌજન્યથી. rsonal www.jalnelibrary.org Page #210 -------------------------------------------------------------------------- ________________ અર્થ શનિદેવીઓ મુંબઇ - ભાયખલામાં બિરાજમાન ચક્રેશ્વરી દેવી. ચક્કસરી અજિયા દુરિઆરી, કાલી મહાકાલી શ્યામા સારી, શાન્તા ભૃકુતિ સુતારી, શ્રી અશોકાને માનવી ચંડા, વિદિતા અંકુશા તેજ અખંડા, કંદર્પ નિર્વાણિ દંડા, બલાધારણી ધ્યાઓ નરનારી, ધરણીપ્રિયા નરદત્તા ગંધારી, અંબિકા પદ્માવતી સારી, સિદ્ધાયિકા ઇતિ દેવી ચઉવીશ, હંસવિજય બુદ્ધરાયનો શીશ, ધીરની પૂરો જગીશ. – શ્રી હંસવિજયજી | મુંબઇ મધ્યે ભાયખલા સ્થિત શેઠ મોતીશા આદીશ્વરજી જૈન દેરાસર છેલ્લા ૧૬૫ વર્ષ જુનું પ્રાચીન મંદિર છે. આ દેરાસર. બંધાવનાર સુરતના ઝવેરી મોતીશા અમીચંદ સાકરચંદે પોતાની યુવાનવયમાં ઘણા જ પૂણ્ય કાર્યો કરેલા. શત્રુંજય ઉપરની મોતીશાની ટૂંક એમણે બંધાવેલી. આ ભાયખલાના મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વરજી ભગવાનનાં મુખ્ય ગભારાની જમણી બાજુમાં બિરાજમાન શ્રી ચક્રેશ્વરી માતાજી - જે પ્રાચીન મૂર્તિ છે. જૈનોએ આ મંદિરના દર્શનાર્થે એકવાર અવશ્ય લાભ લેવા જેવો છે. r શેઠ મોતીશા રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - ભાયખલા. મંબઈ-૨૭ નાં સૌજન્યથી. Page #211 -------------------------------------------------------------------------- ________________ સુરત મણે વડાચૌટા સીમંધરસવામી જૈન દેરાસરમાં બિરાજમાન પંચાગુલીદેવી | | શ્રી સીમંધર સ્વામી ભગવાનના અધિષ્ઠાયિકા દેવી શ્રી પંચાગુલીદેવીનો મહિમા પણ અપરંપાર છે. તેમની ભક્તિ આપણા કાર્યોમાં સહાયક બની રહે છે. પૂ. પં. શ્રી મહાબલવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી પૂ. બા. પાર્વતીબહેન તારાચંદ મહેતા પરિવારના સૌજન્યથી. હ. : ગિરિશભાઇ ટી. મહેતા ૨૪/૫૬, રામવાડી, કાલબાદેવી, મુંબઇ-૨. Page #212 -------------------------------------------------------------------------- ________________ Ja માઉન્ટ આબુમાં બિરાજમાન શ્રી અંબિકાદેવી ! વડોદરામાં બિરાજમાન શ્રી અંબિકાદેવી | આવુ શિલ્પકલા સૌંદર્ય એકવિધ ન હોય, પળે પળે આરાધનાની કક્ષા પ્રમાણે પોતાના અચિંત્ય ઔશ્વવર્ય વડે વિવિધતા ધરાવતું જ હોય છે. v પૂ. પં. શ્રી મહાબલવિજયજી મ. સા.ની પ્રેરણાથી શ્રી શાંતિનાથ જૈન દહેરાસર તથા ધર્માદા ખાતાની પેઢી વડોદરાના સૌજન્યથી. વડોદરામાં શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય જોડે બાજુમાં બિરાજમાન શ્રી અંબિકાદેવી. i પૂ. પં. શ્રી મહાબલવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી કારેલીબાગ શ્વે. મૂ.પૂ. જૈન સંઘ, વડોદરા-૧ ના સૌજન્યથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ I ! વડોદરામાં બિરાજમાન શ્રી લક્ષ્મીજી અને શ્રી સરસ્વતી | વડોદરામાં શ્રી લક્ષ્મીજી અને શ્રી સરસ્વતીદેવીના આ અતિ સુંદર અને દુર્લભ મૂર્તિશીલ્પો દયવીણાના તારને ખરેખર ઝંકૃત કરી દે છે. પૂ. પંન્યાસશ્રી મહાબલવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી શાંતિનાથજી જૈન દહેરાસર અને ધર્માદાખાતાની પેઢી-કોઠીપોળ - વડોદરાના સૌજન્યથી. Page #214 -------------------------------------------------------------------------- ________________ 30 31 32 33 34 35 36 37 3 1111 8 સમગ્ર ઓસવાલોની કુળદેવી અમદાવાદમાં હઠીસીંગ કેસરીસીંગની વાડીમાં બિરાજમાન ઓસીયા માતાજી નવ ઇંચના ફણા સહિતના પદ્માવતીજી એક સાધકની આરાધનામાં , આજે પણ બહોળો ભક્તવર્ગ ઓસીયા માતાજીના દર્શન પૂજન કરી કતાંય થાય છે. પ. પૂ. આ. શ્રી કલ્યાણસાગર સૂરિજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી શિવસાગરજી મહારાજની પ્રેરણાથી શાસનપ્રેમીઓના સૌજન્યથી. એ ક સાધક આત્માની પાસે આ મૂર્તિ છે. આધ્યાત્મિક વિકાસમાં ખૂબજ આગળ વધી રહ્યાં છે, I સૌજન્ય : શ્રીમતી ચંપાબહેન ચંપકલાલ ગીરધરલાલ વોરા ચેરીટી ટ્રસ્ટ - મુંબઇ, Page #215 -------------------------------------------------------------------------- ________________ મુંબઇમાં બિરાજમાન અચલગચ્છ અધિષ્ઠાયિકા - શાસનદેવી - મહાકાલી --- મુંબઇમાં શ્રી અનંતનાથજી મહારાજ જૈન દેરાસરજીમાં બિરાજમાન શ્રી અચલગચ્છ અધિષ્ઠાયિકા શાસનદેવી શ્રી મહાકાળી માતાજી. પ. પૂ. આ. શ્રી ગુણોદયસાગર સૂરિજી મ.સા. તથા પ. પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રેષ્ઠીરત્ન શ્રી કલ્યાણજી ગંગાજર ભગત પરિવારના સૌજન્યથી હ. : શ્રી બિપીનભાઇ. (પૂ. ગણિવર્યશ્રી કવિન્દ્રસાગરજી મ. તથા પૂ. ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મ. ના ૨૫ માં વર્ષમાં દીક્ષા પર્યાય પ્રવેશ નિમિત્તે મોટા આસંબિયા જૈન સંઘની હાર્દિક વંદના) Ja For Private & F Use Only: Page #216 -------------------------------------------------------------------------- ________________ श्री उवसग्गहरं पार्श्व तीर्थ के प्रगट प्रभावी श्री पद्मावती देवी 'भक्ताना देहि सिद्धिं मम, सकलमयं देविकुस्त्वं सर्वेषां धार्मिकाणां सतत नियमितं वांच्छितं पूरयस्व' धराधिपति पत्नी या देवी पद्मावती सदा, क्षुद्रोपद्रवतः सा माँ, पातु फुल्लफणावली । प.पू.आ.श्री राजयशसूरिजी महाराज साहेबकी प्रेरणासे, सौजन्य : श्री उवसग्गहरं पार्ज तीर्श, पारसनगर पो. नगपुरा. जि. दुर्ग (म.प्र.) andibrary.org Page #217 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીદેવી અને નવકારમંત્ર છે. શ્રીમતી કુસુમલતા જૈન પાર્શ્વકુમારની નવકારથી શરૂ થયેલી આ યાત્રા છે. પૂર્ણવિરામ કયાં? અહીં ) વાંચો. | ત્રિપષ્ઠિના સર્ગના પાઠ દ્વારા નમસ્કારના પરિપ્રેક્ષ્યમાં ભગવતીની આરાધનાનું ચિત્રણ અહીં પ્રસ્તુત છે. નવકાર પાઠ સિદ્ધ છે. નવકાર મંત્ર સિદ્ધ છે. નવકાર રહસ્ય સિદ્ધ છે. આ મહામંત્રના એક એક અક્ષરમાં અનેક લબ્ધિઓ અને શકિતઓ છૂપાયેલી છે. આ નવકારથી ધરણેન્દ્ર - પદ્માવતીને ઉપકાર થયો તેમ સહુને નવકાર ઉપકારી બનો, એવી ભાવના છે. નવકારની સાચી સાધનાથી આત્મા સિદ્ધશીલા સુધી પહોંચી શકે છે, એમ આ લેખનો સાર છે.શ્વેતામ્બર શાસ્ત્રોમાં કમઠ તાપસના પ્રસંગમાં માત્ર નાગની જ વાત આવે છે તે અત્રે નોંધવું જરૂરી છે. - સંપાદક હજારો નરનારીનો માનવપ્રવાહ ધસમસતો ધસમસતો અવિરત ગતિએ ચાલ્યો જતો હતો. પોતાના મહેલની અટારીમાં બેઠા બેઠા રાજકુમાર પાર્શ્વકુમાર ખૂબ જ પ્રફુલ્લ વદને વહી રહેલા આ માનવમહેરામણને નિરખી રહ્યા હતા. આ માનવમહેરામણ વારાણસી નગરની બહાર ધપી રહ્યો હતો, તે જોઈને તેમના ચિત્તમાં કુતુહલ ઉત્પન્ન થયું. પાછળથી આ કnહલે વાણીરૂપ ધારણ કર્યું. તેમણે પોતાના અનુચરને પૂછયું. 'આ બધા લોકો કયાં જઈ રહ્યા છે? અને શા માટે જઈ રહ્યા છે?' અનુચરે તેમની જિજ્ઞાસા સંતોષતા જણાવ્યું કે, વારાણસી નગરના પ્રજાજનોનો આ અવિરત પ્રવાહ નગર બહાર ધસી રહ્યો છે. જેમ કોઈ સરિતા લાંબી મઝલ કાપીને અંતે સાગરની નજીક પહોંચતાં ધસમસવા લાગે છે તેમ નગરજનોનો આ પ્રવાહ નગર બહાર ઉપવનમાં પધારેલ તપસ્વી કમઠના દર્શનાર્થે ધસી રહ્યો છે. ઋપિ કમઠ બહુ મોટા તપસ્વી છે અને હંમેશાં પંચાગ્નિ તપ કરે છે.” અનુચરની રોમાંચક વાત સાંભળતાં રાજકુમારના દિલમાં પણ કમઠ મુનિની પાસે જવાની અભિલાષા જાગી. પોતાની અભિલાષા પૂર્ણ કરવા તેઓએ અનુચર સાથે પ્રસ્થાન કર્યું. ઉપવનમાં પહોંચીને જોયું કે તપસ્વી પંચાગ્નિ તપ કરી રહ્યા છે: તપસ્વીની ચારેબાજુ અગ્નિ ભડભડ બળી રહ્યો છે અને માથા ઉપર સૂર્ય તપી રહ્યો છે. લોકોના ટોળેટોળાં તપસ્વીનાં દર્શન અર્થે ઊમટી રહ્યાં છે. ભકતજન અત્રે આવી, તપસ્વીની પૂજા-અર્ચના કરી, યજ્ઞમાંથી પ્રસાદ લઈ સ્વયંને ધન્ય ધન્ય સમજી રહ્યા છે. સમગ્ર વાતાવરણ ભકિતમય અને ઉલ્લાસમય છે. ત્યારે કુમાર પાર્શ્વનાથે અવધિજ્ઞાન પ્રયુકિતથી જાણ્યું કે, આ હવનમાં કાષ્ટ મળે એક નાગ-નાગણીની જોડ ભડ ભડ સળગી રહી છે. नागी नागच तच्छेदात्, द्विधा खण्डमुपागतौ । -- ઉત્તરપુરાણ, પર્વ ૭૩, શ્લોક ૧૦૩. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] [ શ્રી પાર્શ્વનાથપસર્ગ-હારિણી નાગ-નાગણીના યુગલને બળતાં નિહાળીને કુમારનું મન મીણબત્તીની પેઠે ગળી ગયું, દ્રવિત થયું; વિચારોથી ઊભરાવા લાગ્યું. પ્રશ્નોથી છલકવા લાગ્યું. તેમને વિચાર આવ્યો કે, ઓહ! આ તે કેટલું બધું અજ્ઞાન છે કે તપમાં પણ દયાનથી!દયા તો બધા ધર્મની આધારશિલા છે, જ્યારે એને બદલે અહીં તો તપમાં જ નિર્દયતા છે. તેમનાથી ન રહેવાયું. તેમનો આત્મા કકળી ઉઠ્યો. પરિણામે તેમણે તપસ્વી કમઠને કહ્યું : ' तत्थ पुलइओ इसीसि उज्झमाणो एको महाणागो । तओ भयवयाणियय पुरिसवयणेण दवाविओ से पच्चणमोक्कारो पच्चक्खाणं च ॥' -- ચઉપન્ન મ. પુ. ચરિયું, પૃ. ૨૬૨. હે સાધક! આપ જાણો છો જ કે દયા ધર્મનું મૂળ છે, તો અગ્નિ પેટાવવાથી દયા શી રીતે જન્મી શકે એ મને સમજાવશો? મારી દષ્ટિએ અગ્નિ પ્રજ્વલિત કરવાથી તો સામાન્ય રીતે દરેક પ્રકારના જીવાત્માઓની હિંસા થતી હોય છે. તો પછી આ એવો કયો ધર્મ છે ને એવી કેવી સાધના-ઉપાસના છે કે તેની આધારશિલા દયા નથી? મને લાગે છે કે પાણી વગરની નદી જેટલી નિરર્થક છે તેટલી જ દયા વગરની ઉપાસના કે સાધના નિરર્થક છે. તે તપસ્વી ! હું જોઉં છું કે આપના આ હવનમાં સર્પયગલ સળગી રહ્યું છે.' (કેટલાક ગ્રંથમાં એક નાગ સળગવાની વાત છે.). કુમારની આ સ્પોકિત સાંભળીને તપસ્વી ક્રોધાયમાન થઈ ઉઠયો. તેનાં અંગો ફડફડવા લાગ્યાં અને પ્રબળ આવેગમાં તે બરાડી ઉઠયો, 'ચૂપ કરો કુમાર, ચૂપ કરો ! ધર્મની બાબતમાં તમારે બોલવાનો અધિકાર કેટલો? હા, રાજકારભારની વાત હોય તો તમારા અભિપ્રાયનું વજન પડે. આપનું કામ તો રાજકાજ કરવાનું, હાથી-ઘોડા ખેલવાનું, આનંદ અને ઉપભોગ કરવાનું છે. તમે ધર્મનો અર્થ અને મર્મ શું સમજો ? ધર્મનો મર્મ અમ જેવા સાધુ તપસ્વીથી વધુ કોણ જાણી શકે? માટે હે કુમાર ! આવી રીતે ઝાઝી ડંફાસ ન મારો. તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. તેમ છતાં જો તમને બહુ દયા આવતી હોય તો લ્યો, આ હવનમાં કોઈજીવ સળગતો હોય તો તે બતાવી દો.” તપસ્વીએ આ રીતે કુમાર સામે પડકાર ફેંક્યો. - અભિમાનથી છકેલા કમઠનાં વચન સાંભળી શાંત, ગંભીર પાર્શ્વકુમારે અનુચરોને હવનમાંથી લાકડું બહાર કાઢવા આજ્ઞા કરી. ત્યારબાદ ખૂબ જ કાળજીપૂર્વક લાકડું ફાડવામાં આવ્યું અને તેમાંથી નાગ અને નાગણીને બહાર કાઢયાં. અગ્નિથી દાઝવાના કારણે આ નાગ-નાગણી તરફડિયા મારતાં હતાં. આ પીડામાંથી ઉગારવા પ્રભુએ તેમની પાસે નવકાર મંત્ર ભણ્યો. તે સાંભળતાં સાંભળતાં તેઓનું નિર્વાણ થયું. આ રીતે પચ્ચકખાણ આપી તેમને આર્ત-રૌદ્ર ધ્યાનરૂપ દુર્ગતિથી ઉગાય. શુભ અને સમભાવ મેળવીને શેષ આયુષ્ય પૂર્ણ કરી નાગયુગલ નાગજાતિના ભવનવાસી (સ્વર્ગવાસી) દેવોમાં નાગ ધરણેન્દ્ર નામના ઈન્દ્ર તથા નાગણી એ ઈન્દ્રની પદ્માવતી દેવી થયાં. નવકારમંત્રના પ્રભાવ થકી જ એ બન્નેને દેવગતિ અને સદમતિ મળી હતી પાર્શ્વકુમારની પરમ કૃપા વડે આ નાગપુગલનો ઉદ્ધાર થઈ ગયો. तत्रेषद्ब्रह्ममानस्य महोर्भगवान्नृभिः । अदापयन् नमस्कारात् प्रत्याख्यानं च तत्क्षणम् ।। नागः समाहितः सोऽपि, तत्प्रतीयेष शुद्ध धीः । वीक्षमाणो भगवता, कृपामधुरया द्रशा ॥ नमस्कार प्रभावेण, स्वामिनो दर्शनेन च । विपद्म धरणो नाम, नागराजो बभूव सः ॥ -- ત્રિશતાના પુરુષ ત્રિ પર્વ-૧, સ-રે. काष्ट चीर यत्न से नागिन, नाग निकाला बाहार, उसी समय सुनाया उनको, मंत्र बडा नवकार ।। इस प्रकार सर्पने प्रभु के कर वचनामृत पान, समभावो से हुआ नागाधिप धरणेन्द्र महान ।। नागिन हुई पद्मावती देवी इस इन्द्र के आन, नवकार मंत्र प्रभाव से पामे, दोनों सुख प्रधान ।। આ રીતે નવકારમંત્રના પ્રભાવથી અને પાર્શ્વકુમારની કૃપાથી આ નાગયુગલ સમભાવમાં કાળધર્મને વર્યા. તેને પરિણામે તેઓને સ્વર્ગમાં સ્થાન મળ્યું, આ પદ્માવતી દેવી તીર્થકર ભગવાન પાર્શ્વનાથની અધિષ્ઠાત્રી દેવી છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૯૧ પરમ પવિત્રા, પ્રાતઃસ્મરણીયા અધિષ્ઠાત્રી દેવી પદ્માવતી વિશે ઘણી કૃતિઓ, શ્લોકો અને છંદો, સ્તવન વગેરે સરળતાથી મળી રહે છે. પદ્માવતી દેવી તેના શ્રદ્ધાળુ ભકતોની મનોકામના પૂર્ણ કરનારી તથા ભકતજનોનું આધિ, વ્યાધિ અને ઉપાધિથી રક્ષણ કરનારી છે. પદ્માવતી દેવી પરમ કૃપાળુ, દયાળુ, ભકતવત્સલ, અત્યંત સરલ અને મનોકામના પૂર્ણ કરવાવાળી સમર્થ દેવી છે. તે શકિતપ્રતીક છે. ઉપરોક્ત પ્રસંગને પરિણામે કમઠ તપસ્વી ઈર્ષાગ્નિથી ભભૂકી રહ્યો હતો. ઉપસ્થિત જનસમુદાય પાર્શ્વકુમારનું સત્યાચરણ જોઈ ખુશખુશાલ થઈ ગયો, તેની પ્રશંસા કરવા લાગ્યો. આથી કમઠ વધુ છંછેડાયો. ક્રોધમાં ને ક્રોધમાં તે વારાણસી નગરીનો ત્યાગ કરી અન્યત્ર પ્રસ્થાન કરી ગયો. પરંતુ તે ન તો તપ ત્યાગી શકયો કે ન તજી શકયો પાર્શ્વકુમાર પ્રત્યેનો દ્વેષભાવ.ઠેષભાવ સાથે આયુષ્ય પૂર્ણ કર્યા પછી તે મેઘમાલી નામના દાનવ રૂપે અવતર્યો. (પાર્શ્વકુમાર દીક્ષાવ્રત અંગીકાર કરી) પ્રભુ પાર્શ્વનાથ વિહાર કરતાં કરતાં વારાણસી નગરીની બહાર ઉપવનમાં પધાર્યા. વર્ષો પહેલાં આ ઉપવનમાં જ પાર્શ્વકુમાર અને સાધક કમઠ વચ્ચે પંચાગ્નિ તપની અજ્ઞાનતા અને દયા ધર્મ વિષયક વિવાદ થયો હતો. તે સમયે મેઘમાલીને પોતાના ગતજન્મનો દ્વેષભાવ અવધિજ્ઞાનને લીધે જાગૃત થયો. તેના મનમાં પાણ્વનાથનું તપોભંગ કરવાની ધખારી ઉપડી. તેણે ક્રોધાવેશમાં પાર્શ્વનાથને ડરાવવા હાથી, વાઘ, વીંછી જેવાં અનેક હિંસક-વિકરાળ રૂપ લઈ આક્રમણ કરી જોયું; પરંતુ પાર્શ્વનાથ પોતાની સાધનામાં જરાયે ડગ્યા નહીં. પછી મેઘમાલીએ બીજો દાવ ફેકયો. તેમના યૌવન-પૌરુસને લલચાવવા પોતે કિન્નરીઓ, યૌવનાઓ અને સુંદરીઓનાં રૂપો સજીને તેમની ઉપર આક્રમણ કર્યું. જો કે તેની આચેષ્ટા પણ સફળ ન થઈ. આથી તે વધારે ક્રોધે ભરાયો. હવે તેણે આંધી બની, રાક્ષસી રૂપ સજી તેમને ડરાવવા પેંતરો રચ્યો. તો પણ તે સફળ ન થયો. પ્રભુ મુદ્દલ ડર્યા નહીં. આથી તેણે મુશળધાર વરસાદ વરસાવવો શરૂ કર્યો. ખૂબ જ ભયંકર વાતાવરણ બનાવ્યું. આંધી, તોફાન, ઝંઝાવાત, વીજળીના ચમકારા ને વાદળના ગડગડાટ સાથે અતિવૃષ્ટિ કરી. ભગવાનના નાક સુધી પાણી ચઢી આવ્યા, તો પણ ભગવાન પાશ્ર્વનાથનું તપભંગ - થયું તે ન જ થયું; ક્ષણાર્ધ માટે પણ તેઓ ચલિત ન થયા. આમ, મેઘમાલીનો ઉત્પાત ક્ષણ-પ્રતિક્ષણ વધતો ચાલ્યો, ત્યારે નાગરાજ ધરણેન્દ્રનું આસન ડોલવા લાગ્યું. તરત જ ધરણેન્દ્ર અને પદ્માવતી ત્યાં આવી પહોંચ્યાં; ને પાર્શ્વનાથને વંદન કર્યા. પછી પ્રભુજીના પગ પાસે કમળાકૃતિ દોરીને તેમાં બેસાડ્યા. ત્યારબાદ સાત ફેણવાળા નાગનું રૂપ ધારણ કરીને તે એમના મસ્તક પર છત્રરૂપ બની રક્ષણ કરવા લાગ્યા. મેઘમાલીના ઉત્પાતોથી ભગવાનની રક્ષા કરી ભકત ધરણેન્દ્રએ મેઘમાલીને કહ્યું : नमस्कार कर कमल वेक्रिय चरण तले बनाया, सात फण का नागरूप कर, शीर्ष पर छाया ।। उस समय भक्तिमान धरणेन्द्र, कमठ उपसर्गकारी, दोनों पर प्रभु की समान थी, मनोवृत्ति उसवारी ।। जब धरणेन्द्र से रहा गया नहीं, क्रोध कमठ पर लाई, तब कहा क्यों दुरमति तेने इतनी धूम मचाई ।। - - - - - - - - - - - - * - - - - - - - - धरणेन्द्र के वाक्य सुनीने, मेघमाली घबराया, तुरत जल समेट प्रभु के, चरणे शीर्ष नमाया । -પાર્શ્વનાથ ચરિત્ર, પૃ. ૪૭ નવકારમંત્રના શ્રવણ માત્રથી એક સર્પયુગલ સમિતિ અને દેવગતિ પામીને તીર્થંકર પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવ અને અધિષ્ઠાયિકા દેવી બની ગયાં. પદ્માવતી દેવી હંમેશાં પોતાના ભકતજનો પર કપા વર્ષાવનારી અને પ્રસન્ન રહેનારી દેવી છે. આવી મહાન દેવીને કોટિ કોટિ પ્રણામ ! Page #220 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આવશ્યક સૂત્રોમાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ - આચાર્ય શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજ સ્થાન/ક્ષેત્ર અને બહુમાનભાવના અલ્પ પણ મહત્ત્વના આધારભૂત દસ્તાવેજો આ લેખમાંથી આપણને વાંચવા મળશે. "સાર્થ પંચ પ્રતિક્રમણમાંથી દેવીઓની સાધના- ઉપાસનાના વિવિધ સંદર્ભો અત્રે સાદર પ્રસ્તુત કરાયા છે. સાધક અને આ લેખના લેખકશ્રી પૂ. આચાર્ય શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજશ્રીએ અમૂલ્ય સંદર્ભો દર્શાવ્યા છે અને આ ઉપરાંત આવા અનેક સંદર્ભો છે તે તરફ ઈગિત કરેલો છે. આવશ્યક જેવી મહાન ક્રિયા દરમિયાન, પ્રતિક્રમણ જેવી પવિત્ર ક્રિયા દરમિયાન શાસનદેવ-દેવીઓને પોતાના નિવાસી ક્ષેત્રોના ઉપદ્રવો દૂર કરવાથી માંડીને જ્ઞાનાવરણીય કર્મને દૂર કરવા માટેની પ્રાર્થના પણ થઈ છે, દેવીને નિવૃત્તિ અને નિર્વાણજનની કહીને મોક્ષની પણ પ્રદાત્રી કહી છે. આ બધા સંદર્ભો કોઈ પણ જાતના આગ્રહથી મુકત થઈને વિચારવા જેવા છે. -- સંપાદક અનન્ત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીજીએ ચતુર્વિધ સંઘરૂપે જૈનશાસનની સ્થાપના કરી છે. એ જૈનશાસન ત્યારથી અવિચ્છિન્નપણે ચાલ્યું આવે છે. આ શાસનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ મુજબ ચાર વિભાગ છે. તેમાં સાધુ-સાધ્વીઓને તો સવારે અને સાંજે દરરોજ અવશ્ય-ફરજિયાતપણે પ્રતિક્રમણાદિ છ આવશ્યક કરવાનાં હોય છે, કરવાં જ જોઈએ. ન કરે તો ન જ ચાલે; દંડ આવે અને પ્રાયશ્ચિત કરવું પડે. એ જ રીતે શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે; પરંતુ સંયોગાનુસાર કરે, ન કરે, એ મુજબ વ્યવસ્થા છે. આ પ્રતિક્રમણની વિધિ કરવા માટે જે સૂત્રોની રચના કરવામાં આવી છે તે મુખ્યતયા સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં છે. આ ક્રિયામાં ચૈત્યવંદન દેવવંદન આવે છે. તેમાં ભગવાનની-આગમની અને અધિષ્ઠાયક દેવદેવીઓની સ્તુતિ બોલવામાં આવે છે. આ સૂત્રો અતિ પ્રાચીન છે. સ્તુતિ ઉપરાંત સ્તોત્ર પણ સ્તવનરૂપે બોલવામાં આવે છે. તેમાંથી આપણે શાસન રક્ષક-સેવક એવાં અધિષ્ઠાયક દેવદેવીઓની સ્તુતિઓનું મૂળ તથા અર્થ સાથે આચમન કરીએ. અત્યંત ભાવસભર અને ભકિતરસથી ભરપુર એવી આ સ્તુતિઓ સાહિત્યની દષ્ટિએ પણ ચિત્તાકર્ષક છે. (૧) સૂત્ર : કલ્લાકંદ - થાય ૪થી - ભાષા પ્રાકૃત. कुंदिंदु-गोक्खीरतुसार-वन्ना, सरोजहत्था कमले निसन्ना; वाओसिरी पुत्थय-वग्ग हत्था, सुहाय सा अम्ह सया पसत्था ।।४।। અર્થ - ડોલરનું ફૂલ, ચંદ્રમા, ગાયનું દૂધ અને હિમના જેવા રંગવાળાં, એક હાથમાં કમળ અને બીજા હાથમાં કમળમાં બેઠેલાં તે ઉત્તમ વાગીશ્વરી દેવી આપણને સુખને માટે થાઓ. (૨) સૂત્ર: સંસારદાવા - ગાથા ૪થી – ભાષા સંસ્કૃત આદિ છે. आमूला-लोल-धूली- बहुल परिमला-लीढलोलालिमाला, झंकारारावसारा मलदलकमला-गार-भूमि निवासे !; છાયા-પર-સાર-વા-મત-રે ! તારાપરાને!, Page #221 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૯૩ વાળી-લોદ-હે! કવવિદ્ધવર, ફિ સેવ ! સt III અર્થ:-ઠેઠ મૂળ સુધી ડોલતાં ફૂલની ધૂળમાં ઘણી સુગંધને લીધે નિર્મલ પાંદડાંવાળાં કમલના ઘરની ભૂમિમાં નિવાસ કરી રહેલાં કાંતિના સમૂહથી અને જિનેશ્વરોની વાણીના સમૂહરૂ૫ શરીરવાળા એવાં છે દેવી ! સારરૂપ એવા ઉત્તમ સંસારનો વિરહ – મોક્ષ મને આપો. (૩) શ્રુતદેવતાની સ્તુતિ - ભાષા પ્રાકૃત, ગાથા-૧ સૂત્ર : સુવા વરૂ, ના[[વરમ પાર, છે તે િવવેક સવ ને િસુમારે પત્તી ! inશા અર્થ:- જેઓની શ્રુતજ્ઞાન ઉપર ભકિત છે તેઓના જ્ઞાનાવરણીય કર્મોના સમૂહનો ભગવતી શ્રુતદેવતા નાશ કરો. (૪) ક્ષેત્રદેવતાની સ્તુતિ - ભાષા પ્રાકૃત, ગાથા-૧ સૂત્ર : ઉનસે દિવસે સાહૂ, ટૂંસા નાટું વરખ – દિલ, સાહૂતિ મુવરવ – માન, સા દેવી દર૩ કુરિમા liણા અર્થ- જેના ક્ષેત્રમાં સાધુ-મુનિરાજો ચારિત્રયુકત જ્ઞાન-દર્શન વડે મોક્ષમાર્ગની સાધના કરે છે તે દેવી (ક્ષેત્રદેવતા) કષ્ટો દૂર કરો. (૫) શ્રુતદેવતાની સ્તુતિ - ભાષા સંસ્કૃત, ગાથા-૧ સૂત્ર : મનરંત વિપુત નયના, મત મુવી મત વર્ષ સમ જેરી, कमले स्थिता भगवति, ददातु श्रुतदेवता सिद्धिम् ।।१।। અર્થ - કમળનાં પાંદડાંની પેઠે મોટાં નયનોવાળા, કમળના જેવા મુખવાળા, કમળના ગર્ભ જેવા ઉજ્જવળ અને કમળમાં બેઠેલા શ્રુતદેવતા સિદ્ધિ આપો. (૬) લઘુશાંતિ સ્તોત્ર - ભાષા સંસ્કૃત, શ્લોક- ૭, ૮, ૯, ૧૦, ૧૧. સૂત્ર : પવતુ નમસ્તે પાવતિ ! વિનવે સુગરે પાકિસ્તે માનિતે ! ત્યાં, નયતીતિ નવદેપતિ Iળા અર્થ:- હે ભવતિ ! ભગવતી ! વિજયાદેવી! તમારો સર્વત્ર સારો જય થાય છે. હે સંજયે ! નાના -મોટા તે તે દેવોથી તમે જીતાતાં નથી. તે અજિત ! જગતમાં વિપ્નોથી હારતા નથી. હે અપરાજિત ! એકંદરે વિજય જ પામો છો. હે જયાવહ ! તમને અમારાં નમસ્કાર હો. સૂત્ર : સર્વવ્યાપ ૫ સંપા, વચાળ પંત પ્રત્યે साधूनां च सदा शिव, सुतुष्टि पुष्टिप्रदे ! जियाः ।।८।। અર્થ - વળી સર્વ સંઘને વિરૂપદ્રવીપણું, આનંદ અને મંગળ આપનારી! અને સાધુઓને શાંતિ, પરમ સંતોષ અને ધર્મમાં પોષણ આપનારી હે દેવી! તમે સદા વિજય પામો. સૂત્ર : પન્યાના સિદ્ધ! નિવૃત્તિ નિર્વાણ બની ! સત્વનામ, अभय-प्रदान निरते, नमोऽ स्तु स्वस्तिप्रदे ! तुभ्यम् ।।९।। અર્થ:- ભવ્ય જીવોને ઈષ્ટસિદ્ધિ આપનારી, શાંતિ અને મોક્ષ આપનારી, પ્રાણીઓને અભયદાન આપવામાં તત્પર રહેનારી અને એકાન્ત કલ્યાણ કરનારી હે દેવી! તમને નમસ્કાર હો. સૂત્ર : પત્તાનો નન્ના, ગુમાવી દે ! નિત્યપુતે સેવ, सम्यग् द्रष्टिना घृति-रति-मति-बुद्धि प्रदानाय ।।१०।। जिन शासन निरताना, शान्तिनतानां च जगति जनतानाम: Page #222 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] શ્રી સંપીિતિ યશોવદ્ધિનિ ! નયટેવિ ! વિનયસ્વ ।।ણ્ણા અર્થઃ- સમ્યગ્દષ્ટિ ભકત જીવોને ધીરજ, આનંદ, મતિ અને બુદ્ધિ આપવા માટે હંમેશાં તત્પર રહેલી એવી હે શુભ કરનારી દેવી ! જગતમાં જૈનશાસનમાં આસકત અને શાન્તિનાથ ભગવાનને નમસ્કાર કરનારા લોકોની શ્રી, સંપત્તિ, કીર્તિ અને યશ વધારનારી હે જયાદેવી ! તમે વિજય પામો ! હે દેવી ! જય પામો, વિજય પામો. ૧૦ – ૧૧૫ (૭) ભુવનદેવતાની સ્તુતિ - ભાષા સંસ્કૃત, ગાથા-૧ સૂત્ર : જ્ઞાનાદ્રિ મુળયુતાનાં, નિત્યં સ્વાધ્યાય સંયમતાનામ્ विदधातु भुवनदेवी, शिवं सदा सर्व साधूनाम् ||१|| અર્થઃ- જ્ઞાનાદિ ગુણોવાળા અને હંમેશાં સ્વાઘ્યાય તથા સંયમમાં લીન રહેલા સર્વ સાધુ મહાત્માઓને ભુવનદેવી હંમેશાં શાંતિ આપો. (૮) ક્ષેત્રદેવતાની સ્તુતિ - ભાષા સંસ્કૃત, ગાથા-૧ સૂત્ર : યસ્યા: ક્ષેત્ર સમાશ્રિત્ય, સાધુમિ સાઘ્યતે યિા; સા ક્ષેત્ર દેવતા નિત્ય, મૂયાન: વાયિની શા અર્થ:- જેના ક્ષેત્રનો આશ્રય લઈને સાધુ મહાત્માઓ ધાર્મિક આચાર-અનુષ્ઠાન સાધતા હોય છે તે ક્ષેત્રદેવતા હંમેશાં આપણને સુખ આપનારા થાઓ. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (૯) સૂત્ર : બૃહત્ક્રાંતિ - ગદ્યપદ્યાત્મક, ભાષા સંસ્કૃત. ૩ રોહિની-પ્રાપ્તિ-વ×લતા-વાળુશી-અપ્રતિષા-પુરુષવત્તા-નાની-મહાજાતી-ગૌરી-ન્યારીसर्वास्त्रा महाज्वाला - मानवी वैरोट्या - अच्छुप्ता- मानसी महामानसी षोडश विद्यादेव्यो रक्षन्तु वो नित्यं स्वाहा. અર્થઃ- રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વાંકુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાન્ધારી, સર્વોસ્ત્રા મહાજ્વાલા, માનવી, વૈરાટ્યા, અચ્છુટ્યા, માનસી, મહામાનસી -- એ સોળ વિદ્યાદેવીઓ હંમેશાં તમારું રક્ષણ કરો. (૧૦) સંતિકરં સ્તોત્ર - ભાષા પ્રાકૃત, ગાથા ૪થી. સૂત્ર : વાળી તિદ્રુઅળસામિળિ, સિીિદેવી નવરાય નળિપિડ'; गह दिसिपाल सुरिंदा, सयावि रक्खंतु जिणभत्ते ||४|| અર્થ:- શ્રુતદેવી, ત્રિભુવનસ્વામિની દેવી, લક્ષ્મીદેવી, યક્ષરાજ, ગણિપિટક, ગ્રહો, દિક્પાલો અને દેવેન્દ્રો, જિનેશ્વરોના ભકતોની હંમેશાં રક્ષા કરો. આ જ સ્તોત્રની ગાથા પાંચમી અને છઠ્ઠીમાં ૧૬ વિદ્યાદેવીઓની સ્તુતિ છે. ગાથા ૭મી અને ૮મીમાં ૨૪ યક્ષોનાં તથા ગાથા નવમી અને દશમીમાં ૨૪ યક્ષિણીઓનાં નામો છે. આ રીતે આવશ્યક સૂત્રોમાં રૂઢ, પ્રાચીન, પરંપરાગત ચાલી આવતાં દેવ-દેવીઓની સ્તુતિ-સ્તવનોનો અર્થ સહિત વિચાર કર્યો છે. હવે એ જ રીતે સંઘે પોતાની ઈચ્છાથી નહિ, પરંતુ મુનિ બાલચંદ્રે કરેલા ઉપદ્રવની શાંતિ માટે, તેને ખુશ કરવા માટે ક્રિયામાં દાખલ કરેલા અને પરંપરાથી રૂઢ થઈ ગયેલા સૂત્રમાંની સ્તુતિ રજૂ કરું છું. (૧૧) સૂત્ર : સ્નાતસ્યા - ભાષા સંસ્કૃત, શ્લોક ૪થો નિષ્પ-વ્યોમ-ગીત-વૃત્તિ-મત-સશ માતષનામ ર, मत्तं घंटारवेण प्रसृत मद जलं, पूरयन्तं समन्तात्; आरूढो दिव्य नागं विचरति गगने, कामदः कामरूपी, Page #223 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પાવતી માતા ] [ ૯૫ यक्षः सर्वानुभूतिर्दिशतु मम सदा सर्व कार्येषु सिद्धिम् ॥४॥ અર્થ -સ્વચ્છ આકાશના રંગની કાંતિના મેલ જેવા ઘેરા. બીજના ચંદ્રમા જેવી દાઢવાળા. ઘંટાના શબ્દોથી મદોન્મત્ત, ઝરતાં મદરૂપી પાણીને ચારે ય તરફ ફેલાવતા, દિવ્ય હાથી ઉપર ચઢેલા, ઈચ્છિત આપનારા અને કામદેવ જેવા સર્વાનુભૂતિ નામના યક્ષદેવ આકાશમાં વિચરે છે. તે હંમેશાં મારા દરેક કામમાં સફળતા આપો. આવશ્યક ક્રિયામાં જેનિયત સૂત્રો છે તેમાં ઉપર મુજબદેવ-દેવીઓની સ્તુતિ આવે છે. તેમાં સ્તુતિ-સ્તવન જે અનિયત છે તેવી સ્તુતિઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષા ઉપરાંત ગુજરાતી આદિ ભાષાઓમાં અનેક છે. તે સ્તુતિઓ સ્તુતિસંગ્રહ ભાગ ૧-૨-૩માં છપાયેલી છે. તે દરેક સ્તુતિમાં ચાર/ચાર સ્તુતિનો જોડો જેમાં હોય છે તે દરેકમાં ચોથી થાય-સ્તુતિ શાસનરક્ષકદેવદેિવી આદિ અધિષ્ઠાયકોની હોય છે. એ સિવાય બીજી ભાષાઓમાં પણ હશે, અને અપ્રગટ પણ ઘણી સ્તુતિઓ હશે. એ બધામાં ભકિતરસનો જે ખજાનો છે તે તો કોઈ મરજીવો તૈયાર થાય અને તેને શોધી કાઢે ત્યારે ખરું, અત્યારે તો પ્રસ્તુત વિષય પુરતી માહિતી આપી છે. (સંદર્ભ: "સાર્થ પંચ પ્રતિક્રમણ.” ) IST ), \_ / Minis onion Page #224 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ધર્મભૂમિ ભારતમાં શકિતપૂજાનો પરિચય - નીલમ જી. માંગુકિયા ઘરની શોભા ફર્નીચર, બાગની શોભા ફલ, શરીરની શોભા ત્વચા તેમ જીવનની શોભા પુણ્ય છે; અને પુણ્યની શોભા ધર્મ છે. તે માટે ડગલે ને પગલે શકિત અને સામર્થ્યની જરૂર પડે છે. એ સામર્થ્ય અને ક્ષમતાનું પ્રગટીકરણ અને પ્રત્યક્ષીકરણ શકિતની આરાધનાથી થાય છે. જુદા જુદા ધર્મો-સંપ્રદાયોમાં શકિતની ઉપાસના ઉપર માર્મિક પ્રકાશ પાડતા પ્રસ્તુત લેખમાં વિદુષી લેખિકાએ શકિત' શબ્દની વ્યુત્પત્તિ 'શકિત” શબ્દના વિવિધ ૨૩ જેટલા અર્થો સાથે કેટલાક ટૂંકા વર્ણનાત્મક સ્તુતિમંત્રો દ્વારા શકિતપૂજાનો પરિચય આપ્યો છે. - સંપાદક આર્યાવર્ત તો તેત્રીસ કોટિ દેવ-દેવીઓને પ્રાચીનતમ કાળથી મન-વચન-કર્મથી પૂજનારો સંસ્કૃતિ-અધ્યાત્મપ્રવર રાષ્ટ્ર છે! આ પવિત્રતમ ભૂમિમાં દેવીઓનો મહિમા ખરે જ અલૌકિક , અનન્ય અને અપૂર્વ છે! જીવનમાં ડગલે ને પગલે, વ્યવહારમાં અને અધ્યાત્મમાં, ધરમાં અને બહાર, વ્યકિતમાં અને સમષ્ટિમાં. બહિર્જગતમાં અને અંતર્જગતમાં સર્વત્ર-સર્વકાળે દેવ-દેવીઓની સહાયની આવશ્યકતા રહ્યા કરે છે. આ પવિત્ર દેવ-દેવીઓનાં ચિંતન, મનન, ધ્યાન, નિદિધ્યાસન દ્વારા મનુષ્યનું ચિત્ત પરમ શાંતિ, પરમ દીવ્યતા અને પરમ સંતોષ પામી મોક્ષાભિમુખ બને છે; અને દૈવીકૃપાથી જ સંસારસાગરની અનંતતાને તરીને મોક્ષપદમાં, નિર્વાણ પદમાં, અક્ષરપદમાં સ્થિર થાય છે. આથી જ મનુષ્યજન્મને જ્ઞાનીઓ, યોગીઓ, સંતો અને મહાત્માઓએ રત્નચિંતામણીતુલ્ય કહ્યો છે તે યર્થાથ છે. શકિતપૂજાનો મહિમા ભાષામાં વર્ણવવો કઠિન છે. જે અનુભવગમ્ય - છે તે ભાષાગમ્ય શી રીતે બને ? અવર્ણનીયનું વર્ણન શી રીતે થઈ શકે? કોણ કરી શકે? શાના આધારે કરે? "શકિત’ તો અનુભવવાનો વિષય! આમ છતાં, કેવળ દિશાસૂચન માટે અહીં થોડુંક પ્રારંભિક પરિચયાત્મક લેખકાર્ય ભકિતરૂપે, શકિત-સ્તવનરૂપે આરંભ્ય છે. શકિત’ – શબ્દ, અર્થ, ભાવવિસ્તાર અને દર્શન : વિભિન્ન શાસ્ત્રોમાં, ગ્રંથોમાં, શબ્દકોષોમાં શકિત શબ્દના અનેક અર્થો આપવામાં આવ્યા છે. એ સૌનો અહીં ઉલ્લેખ કરવા જતા જ લેખ પુસ્તિકાનું રૂપ ધારણ કરી લે! આથી, આવશ્યક એવા થોડા અર્થ વિષે અહીં વિચારણા કરવા ધારી છે અને તે દ્વારા શકિતના મહિમાનું મહિમાવત્ત ગદ્યગાન ગાવા ધાર્યું છે. 'શકિત' શબ્દ "શફ પરથી બન્યો છે. તે સંસ્કૃત ભાષાનો તત્સમ શબ્દ છે. તેના ધાતુનો અર્થ 'સમર્થ થવું', 'સમર્થ કરવું? એવો થાય છે. જેનો ધાતુ આવો અર્થ ધરાવે તે શબ્દ કેવો પ્રાણપ્રકૃર હોય એ સહેજે કલ્પી, સમજી, અનુભવી શકાય છે. અહીં સર્વ દર્શનો, સર્વ ધર્મો, સર્વ સંપ્રદાયો, સર્વ શાસ્ત્રોને સમાદર ભાવે નજર સમક્ષ રાખી વિચારણા કરી છે, એટલે એકાંતિકતા નહીં; સ્વાવાદ શૈલી, અનેકાંત શૈલી સ્વીકારી છે. પ્રથમ શિકિત' શબ્દના વિભિન્ન અર્થ જોઈએ. જાણીએ : (૧) ઋગ્વદના નવમ મંડલના ૧૦૮ (એકસો આઠ)માં સકતની ૩-૧-૧૪મી ઋચાઓના રચયિતા એક પિ. (૨) 'શકિત' નામના એક વ્યાસ. ચાલુ મન્વન્તરમાં તે (શકિત) છવ્વીસમાં વ્યાસ છે. પરાશર ઋષિના પિતાનું નામ, એ (શકિત) અંગિરા નામક કુળમાં જન્મ્યા હતા. (૩) શકિત' નામે Page #225 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] એક વિષમ જાતિનો માત્રામેળ છંદ છે. આ છંદ આદિ અનંત વસ્તુછંદનો એક ભેદ-પ્રકા૨ છે. તે શકિત છંદમાં ૨ ગુરુ અને ૮૬ લધુ મળીને ૮૮ વર્ણની ૯૦ માત્રા પ્રયોજાતિ હોય છે. આ છંદ તેના પ્રયોજન સામર્થ્યથી જ 'શકિત’ નામ પામ્યો છે. (૪) ત્રીજા વશિષ્ઠ ઋષિનો જ્યેષ્ઠ પુત્ર, જેનું નામ 'શકિત' હતું. તે વશિષ્ઠકુળમાં એક માત્ર મંત્રદૃષ્ટા હતો. આથી આ 'શકિત' નામક પુત્રરત્નનો મહિમા અનન્ય ગણાયો છે. (૫) અનેક વેદ પૈકી અથર્વવેદમાં એક 'શકિત' નામની પત્નિનું ઉત્તમ નિરૂપણ ‘શકિત' રૂપે ક૨વામાં આવ્યું છે, જે પઠનીય, “મનનીય અને સર્વદા સ્મરણીય છે. (૬) 'શકિત' શબ્દનો છઠ્ઠો અર્થ થાય છે અર્થ જણાવવામાં શબ્દનું સામર્થ્ય. (૭) આદિશકિત, જગન્માતા, જગદંબાઃ સર્વદેવીઓમાં આ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ મનાયું છે. સાધકો, મહાત્માઓ, યોગીઓએ તેની અનુભૂતિ કરી છે અને તેથી તે સ્વરૂપ સર્વસ્વીકૃત ગણાય છે. અધ્યાત્મવાદીઓ આ શકિતને 'હૈમવતી' તરીકે ઓળખાવે છે, જ્યારે વેદાંતીઓ આજ શકિતને કેવળ 'લીલા' રૂપે અનુભવેછે. આ જ શકિતને સર્મથ યોગીઓ 'ચિકિત’ રૂપે જાણે છે અને જણાવે છે. જ્યારે પૂર્વમીમાંસકો આ શકિતસ્વરૂપને 'ધર્મમંત્ર’ તરીકે ઓળખાવે છે. નૈયાયિકો અહીં સ્વતંત્ર બળ દર્શાવે છે. તેઓ શકિતસ્વરૂપને નિત્ય-નિરંતર નાનો પરમાણું માને છે. નાનામાં નાનો પરમાણું એ વાસ્તવમાં 'શકિત' દેવીનું જ અલ્પતમ સ્વરૂપ છે, તેમ નૈયાયિકોનું માનવું છે. આથી શકિતની ઉપાસના તેઓ આ દૃષ્ટિથી કરે છે. સાંખ્ય 'શકિત'ને સમસ્ત સૃષ્ટિના ‘કર્તૃત્વ' તરીકે ઓળખાવે છે અને એ રીતે શકિતના સામર્થ્યને વિશ્વવ્યાપી, વિરાટતમ રૂપે ઓળખાવે છે. જ્યારે એ જ 'શક્તિ'ને વૈષ્ણવો 'અધિકાર' રૂપે નિરંતર પૂજે છે, વંદે છે, આરાધે છે. તેઓ માને છે કે 'શકિત' સમસ્ત વિશ્વની સ્વામિની છે. તે સર્વશ્રેષ્ઠ ધન છે. આથી તે જ્ઞાન છે, વિશ્વેશ્વરી છે, લક્ષ્મી છે, સરસ્વતી છે, આદ્યશક્તિ છે, આ આદ્યશકિત વિભિન્ન રૂપે છે. કુમારી-બાલા રૂપે, સતી-યુવતી રૂપે, શિવપત્ની રૂપે, સ્વેચ્છાએ વિદ્યાત થતાં નાશ કરનારી કાલી રૂપે, પુનઃ વિશ્વનો ઉધાર ક૨ના૨ કુમાર અથવા સ્કંદને જન્મ આપનાર જનની રૂપે--ઈત્યાદિ નવાં નવાં રૂપોમાં શકિતનાં વિભિન્ન- અનેકવિધ રૂપ જોવાં મળે છે. [૯૭ બાલા (કુમારિકા) સ્વરૂપમાં શકિતનું પ્રાધાન્ય ઇચ્છાશકિત તરીકે વર્ણવાયેલું છે. એ જ શકિત યુવતી બને છે, સુંદરી બને છે ત્યારે તેનું ક્રિયાશકિત તરીકે પ્રાધાન્ય સ્વીકારાયું છે. એ જ શકિત કાલીનું રૂપ ધારણ કરે ત્યારે જ્ઞાનશકિતના પ્રાધાન્ય રૂપે વર્ણવાય છે. આ જ રીતે એક જ 'શકિત' તત્ત્વ વામા, જ્યેષ્ઠા,રૌદ્રી,અંબિકા,મહાસરસ્વતી,મહાલક્ષ્મી,મહાકાલી,પરાદેવતા, વૈખરી,મધ્યમા,પશ્યતી-એમવિવિધ રૂપે વર્ણવાય છે. આ સર્વરૂપ 'શકિત'નાં જછે; તેના કેન્દ્રમાં આદ્યશકિત જવિદ્યમાન છે. આથી જ આર્યાવર્તની પ્રાચીન સંસ્કૃતિમાં, ભાષાસાહિત્યમાં, વિભિન્ન ધર્મગ્રંથોમાં, શાસ્ત્રોમાં એક જ 'શકિત'- દેવીનાં અનેક નામ જોવાં મળે છે. અનેક રૂપે એક જ સ્વરૂપ ! એક જ સ્વરૂપ અનંત રૂપે ! એવાં પરમ સ્મરણીય, વંદનીય,૨મણીય,મનનીય, કમનીય નામ આ પ્રમાણે છે : બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી, ઐદ્રી. આ સાત શકિતઓને (એક જ શકિતનાં સાત રૂપોને) 'માતૃકા' કહે છે. કેટલીક ભયંકર અને રુદ્ર શકિતઓની કલ્પના પણ કરવામાં આવી છે : કાલી, કરાલી, કાપાલી, ચામુંડા, ચંડી. જ્યારે કેટલીક વિષયવિલાસ તરફ આકર્ષનારી શકિતઓ પણ શબ્દસ્થ થયેલી જોવામાં આવે છે. આવી શકિતઓ એટલે : આનંદભૈરવી, ત્રિપુરસુંદરી. શકિતના મહાઉપાસકો એકમતે માને છે કે, શિવ તથા ત્રિપુરસુંદરીના યોગ માત્રથી આ સકળ સંસારનું ઉદ્ભવન થયું છે. શકિત અને શિવનો યોગ આ સંસારનું મહાકારણ છે, મૂળ કારણ છે. (૮) ‘શકિત’ શબ્દનો આઠમો અર્થ થાય છે આધાર, આશ્રય, પુષ્ટિ. સમગ્ર વિશ્વને આ 'આદ્યશકિત’ આધાર આપે છે આશ્રય આપે છે અને પુષ્ટિ આપે છે. આખું વિશ્વ શકિતના સામર્થ્યને પામીને જ રહેલું છે, ટકેલું છે. એ સિવાય વિશ્વનું અસ્તિત્વ પણ સંભવતું નથી. શકિતનું આવું સામર્થ્ય તેના સર્વોત્તમ ઉપાસકોએ ધ્યાનમાં જોયું છે. આથી તેના સ્વરૂપને વંદનયોગ્ય માન્યું છે. 'શકિત'નું કોઇ પણ રૂપ તેના અસીમ, અમાપ,અખૂટ, અક્ષય, અનંત, નિત્ય, નૂતન, સનાતન સામર્થ્યનો પરિચય આપે છે. 'શકિત' શબ્દનો અર્થ, એનું વાસ્તવ સ્વરૂપ ખરે જ શકિતપૂર્ણ છે. (૯) ઇશ્વરની ઇચ્છા. ઇશ્વર જે જે ઇચ્છે છે તે ઇચ્છા એ જ શકિતનું એક રૂપ છે. ઇશ્વરની ઇચ્છા શકિત Page #226 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી રૂપે નહીં, શકિત ઇચ્છા રૂપે અભિવ્યકિત પામે છે. કેટલી મોટી વાત! કેવું મહાસત્ય!નૂતનનૈયાયિકો તો આથી પણ આગળ વધીને એમ માને છે કે, ઇશ્વરની ઇચ્છા એ જ માત્ર શકિત નથી પણ ઇચ્છા માત્ર તે તે શકિતનું જ ફુરણ છે. પછી તે ઇચ્છા જીવની હોય કે ઈશ્વરની. ઇચ્છા માત્રના મૂળમાં, કેન્દ્રમાં, મધ્યમાં, ઇચ્છાના સ્વરૂપમાં બીજભૂત રૂપે સ્વયં આદ્યશકિત જ રહેલી છે. કેટલી સૂક્ષ્મતમ વિચારણા. આવી અનુપમેય શકિત કુલ ચાર પ્રકારની છે: ૧. યોગશકિત, ૨. રૂઢિશકિત, ૩. યોગરૂઢિશકિત અને ૪. યોગિક રૂઢિ શકિત. મીમાંસકો શકિતને ઇચ્છારૂપ માનતા નથી; પણ દ્રવ્યાદિક પદાર્થોથી ભિન્ન, એક પદાર્થ રૂપે માને છે. વ્યાકરણશાસ્ત્રના મત મુજબ તથા પાતંજલ મતમાં પણ વાચ્ય-વાચકપણાના મૂળભૂત જે પદ અને અર્થનો તાદાભ્ય સંબંધ છે તે જ શકિત છે. જ્યારે વેદાંત મત મુજબ તો સર્વ પદાર્થોમાં પોત પોતાનું કાર્ય કરવાનું કારણમાં રહેલું જે સામર્થ્ય છે, તે જ શકિત છે. જેમ તંતુમાં પટ રૂપ કાર્ય કરવાની શકિત છે, મૃત્તિકામાં ઘટ રૂપ કાર્ય કરવાની શકિત છે, તેમ પદમાં પોતાના અર્થનો બોધ કરવાની શકિત સ્વયંભૂપણે રહેલી જ છે. પદમાં શકિતનું આરોપણ કરવામાં આવતું નથી કે પદમાં રહેલી અર્થની શકિત આરોપિતા-શકિત નથી; પરંતુ સ્વયંસિદ્ધ શકિત છે. આ જ આદ્યશકિત છે.સમગ્ર વિશ્વને ધારણ કરનાર પરમપદા શકિતને મહાપદની આ મહાકથા છે. (૧૦) શકિત' નામનું એક ધાતુનું હથિયાર-સાંગ. એ ચાર હાથ લાંબુ હોય છે. કરવીરના પાન જેવો એનો આકાર હોય છે. ગાયના આંચળના આકાર જેવો તેને હાથો હોય છે. આ સાંગ (સ+અંગ) મહાસામર્થ્યપૂર્ણ હથિયાર-શસ્ત્ર છે. તેમાં શકિતનું સામર્થ્ય હોવાથી તે શસ્ત્ર સ્વયં સમર્થ બની રહે છે. (૧૧) કુંડલિની (શકિત). (૧૨) ખબરદારી, મજબૂતી, અનેક દષ્ટિકોણથી સાવધાની, અનેક પ્રકારે તાકાતવરપણું. (૧૩) ગુણ- જગતમાં સર્વ કાંઈ ગુણ'થી ઓળખાય છે. આ ગુણનો પણ જે ગુણ છે, જે સામર્થ્ય છે તે શકિત” છે. (૧૪) તલવાર. (૧૫) ત્રિશૂલ. (૧૬) દેવી-માતા. (૧૭) પ્રકૃતિ. (૧૮) પ્રભાવ, સત્તા. (૧૯) શકુ (સમર્થ થવું). પ્રાણી, પદાર્થ વગેરેમાં રહેલ-તેમના કાર્યને ચલાવનાર-બળ, સામર્થ્ય, જોર,તાકાત, સત્વ, કસ, દૈવત કે કૌવત એ શકિત ત્રણ પ્રકારની મનાઈ છે : ૧ ક્રિયાશકિત (પ્રાણાયમ), ૨ ઇચ્છાશકિત (મનોમય) અને ૩ જ્ઞાનશકિત (વિજ્ઞાનમય). આ ઉપરાંત શકિત' વિશે અન્ય અનેક મત પ્રવર્તે છે અર્થાત્ 'શકિત' ઘણા પ્રકારની માનવામાં આવે છે. અનુભવવામાં આવે છે. તેમાંના થોડાનો અત્રે ઉલ્લેખ માત્ર કરીશું : ૧ સ્મરણશકિત. ૨ ઇચ્છાશકિત, ૩ યાંત્રિકશકિત, ૪ વિદ્યુતશકિત, ૫ જલશકિત, ૬ વાયુશકિત, ૭ બાષ્પશકિત, ૮ અશ્વશકિત અને (૨૦) 'શકિત' શબ્દનો વીસમો અર્થ થાય છે ભાલું, તીર, એક જાતનું શસ. (૨૧) મહાદેવના પુત્ર કાર્તિકેય સ્વામીનું શસ. (૨૨) સાર (સારાંશ), (૨૩) અલંકારશાસ્ત્રમાં કવિત્વના બીજરૂપ કવિને જન્મજન્માન્તરના પુણ્યબળે મળતી નવા નવા ઉન્મેષો પ્રગટ કરનારી પ્રતિભા” નામથી ઓળખાતી સંસ્કારવિશેષની પ્રાપ્તિ. 'શકિત' વિના કાવ્યનું સર્જન જ ન થાય; પરાણે ગોઠવી દેવાયેલું કાવ્ય ઉપહાસપાત્ર બને છે. (મમ્મટાચાર્યકાવ્યપ્રકાશ- ઉલ્લાસ :૧). આ ઉપરાંત પણ 'શકિતના અનેક અર્થો શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. અહીં લેખસ્વરૂપને લક્ષમાં રાખી આટલી વિગત વિવેકપૂર્વક જાણીને લખી છે. (શક્િતચક્ર) "શક્િત” (ઈષ્ટ કાર્ય કરવાનું સામર્થ્ય) અધિભૂત (જડા) અધિદૈવ (જડાજડ) અધ્યાત્મ (અજડા) પ્રથિવ્યાદિ પંચભૂત અને ઈન્દ્રિય, પ્રાણ,મન, બુદ્ધિ, અહંકાર,અગ્નિ તેના કાર્યોમાં રહેલી (શક્િત). આદિ ઉપકારક દેવવર્ગમાં રહેલી (શક્િત). જીવાશ્રિતા ઈશ્વરાશ્રિતા આમ, અત્ર-તત્ર-સર્વત્ર, ત્રણે લોક, ચૌદે બ્રહ્માંડ, લોકાલોકમાં, ત્રણે કાળમાં શકિત'નું વ્યાપકપણું અનુભવાય છે. આથી જ તે સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ અને પરમપૂર્ણ છે. શકિત સ્વયં વિષ્ણુની પત્ની છે : Page #227 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [८८ समुद्रवसने देवि पर्वतस्तनमण्डले । विष्णुपनि ! नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व मे ।। સમુદ્રો જેનું વસ્ત્ર છે, પર્વતો જેનાં સ્તનમંડલ છે, વિષ્ણુ જેના સ્વામી છે, એવી હે ભૂમિમાતા ! તને હું નમસ્કાર કરું છું. મારા પગ વડે તને સ્પર્શ છું, એ મારા અપરાધને ક્ષમા કર. पाय सतायो। अहल्या द्रौपदी सीता तारा मंदोदरी तथा। पझच यः स्मरकन्नित्यं महापातकनाशनम्।। (गौतमपत्नी) महल्या, (५iपत्नी) द्रौपट्टी, (श्रीरामचंद्रनी पत्नी) सीता, (हरिश्चंद्रनी पत्नी) તારામતી તથા (રાવણની પત્ની) મંદોદરી-- આ પાંચ મહાસતીઓનાં નામ રોજ જે નર સ્મરણ કરે તેના મોટા પાપનો નાશ થાય છે. સરસ્વતીદેવી या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्रावृता । या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्यासना ॥ या ब्रह्माच्युतशकरप्रभूतिभिर्देवैः सदा वन्दिता । सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा ।। જે દેવી કુન્દપુષ્પ જેવાં, ચન્દ્ર જેવાં અને ઝાકળબિન્દુના હાર જેવાં શ્વેત છે, જે શ્વેત વસ્ત્રોવાળાં છે, જે શ્વેત કમળના આસન પર બિરાજેલાં છે, જે દેવીને બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે દેવો સદા વંદન કરે છે, અને જે બુદ્ધિની જડતાનો જડમૂળથી નાશ કરે છે, એવાં હે ભગવતી સરસ્વતીદેવી! મારું રક્ષણ કરો. અન્નપૂર્ણાદિની नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी, मुक्ताहारविलम्बमानविलसद् वक्षोजकुम्भान्तरी । સરસ્વતીદેવી शुक्ला ब्रह्मविचारसारपरमामाद्यां जगदव्यापिनी, वीणापुस्तकधारीणीमभयदां जाड्यान्धकारापहाम् । हस्तेस्फटिकमालिका च दधतीं पद्यसने संस्थिताम्, वन्दे तां परमेश्वरी भगवतीं बुद्धिप्रदां शारदाम् ।। सभाहवी लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरी, दासीभूत समस्तदेववनिता लौकेकदीपांकुशम् । श्रीमन्मंदकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगंगाधरी, ताम् त्रैलोक्यकुटुंबिनी सरसिजा वन्दे मुकुन्दप्रियाम ॥ वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदा भाग्यदा, हस्ताभ्यामभयप्रदा मणिगणैर्नानाविधैर्भूषिताम् । भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्वे पंकजशंखपद्यनिधिभिर्युक्तां सदा शक्तिभिः ।। तभा माधशस्ति भाताने नायी , सावित्री, आयत्री, गौ, ju, गौरी, भात, महालक्ष्मी, त्रिवे, नवदा, मानहिनी, विया, त्यायनि, रामा, श्यामा, आमा , stlest, पहुयश, il, તુલજારૂપ, તારુડી, ચંડી, ચામુંડા, સિંહવાહિની વગેરે પવિત્ર નામોથી સ્મરવામાં આવે છે. તે સર્વ મહિમા આદ્યશકિત દેવીનો જ છે. ગાયત્રીદેવી गायत्री व्यक्षरां बाला साक्षसूत्रकमंडलम् । रक्तवस्त्रां चतुर्हस्तां हंसवाहनसंस्थिताम् ।। ऋग्वेदे च कृतोत्संगां सर्वलक्षणसंयुताम् । ब्रह्माणी ब्रह्मदैवत्या ब्रह्मलोकनिवासिनीम् ॥ आह्वाह्याम्यहं देवीमायांतीं सूर्यमंडलातं । आगच्छ वरदे देवी व्यक्षरे ब्रह्मवादिनि ।। गायत्रिच्छन्दसा मातर्बह्मयोनि नमोऽस्तु ते ।। શ્રી પદ્માવતીદેવી जय जय जगदानन्ददायिनि ! जय जय धरणेन्द्रवल्लभे सुभगे। देवि ! फणत्रयधारिणि ! त्वंजय पद्यानने ! पो ! विजया जयाड्जिता त्वं अपराजिता शिवा गौरी । रम्भा त्वं वैराट्या प्रज्ञप्तिर्भद्रकाली च ।। Page #228 -------------------------------------------------------------------------- ________________ १००] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી काली च महाकाली शिवड्करी शड्करी पद्यनेत्रा । हिमवत्तनया लक्ष्मीर्युतिमति भुवनेश्वरी देवी ।। चामुण्डी महामाया गायत्री सर्वविश्वविख्याता । श्रुतदेवी जिनवाणी त्वं विद्या वर्धमानस्य । श्री पार्श्वनाथपदपड्कजभक्तिलीना पद्मासना प्रवरकुर्कुटसर्पयाना । दारिद्र्य दुःखरिपुवर्गविनाशनोक्ता पद्यावती भवतु मे खलु सा प्रसन्ना ॥ શ્રી પદ્માવતી ચતુપૂદિકા जिनशासन अवधारि करेवि, झायह सिरि पउमावई देवि, भविय लोय आणंद घरेवि दुलहउ सावय जम्म लहेवि । मति मति मिच्छसुर अणुसरह .... શ્રી પદ્માવતીદેવી ચઉમુક્ષદિકા पणमवि सवि अरिहंत मुणिदं मनि समरे जिण पास जिणंद । मंत तत अक्षर संजुत्त पभणीसु पउमाएवी थुत्त ।। पठितं भणितं गुणितं जयविजयरमानिबन्धनं परमम् । सर्वाधि-व्याधिहर जपतां पद्यावती स्तोत्रम् ।। આ પ્રમાણે આર્યાવર્ત, ભારતવર્ષ, ભરતખંડ, આર્યભૂમિમાં શકિતઉપાસના, શકિત આરાધના, શકિત સાધના અને દેવીઓની અનેક પ્રકારની સ્તુતિ પ્રાપ્ત થાય છે. આ સર્વ દેવીઓ મૂળરૂપે એક જ આદ્યશકિતનાં વિભિન્ન રૂપો છે અને એ આપણી આર્યસંસ્કૃતિમાં તાણાવાણાની માફક વણાઈ ગયાં છે, પ્રાણરૂપ બની ગયાં છે. એવી આદ્યશકિતને અનંતકાળ પર્યન્ત નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો ! શ્રી અંબિકા દેવી - ગામ ઓડા તસ્વીરકાર ડૉ. એચ. આર.ગૌદાની - Page #229 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૦૧ ભારતીય પરંપરામાં શકિતની ઉપાસના જે. ડી. તલાજિયા નિસર્ગમાં-પ્રકૃતિમાં શુભાશુભ તત્ત્વો સતત તેની અસર દેખાડતાં હોય છે. મંગલ વિચાર, મંગલ કાર્ય, મંગલ શકિતરૂપે આ પ્રકૃતિ પણ અભય પ્રદાન કરાવનારી વિરાટ શકિત છે. ભારતીય પરંપરામાં વિરાટ શકિતની ઉપાસના કરીને સત્, ચિત્ અને આનંદની ક્ષિતિજો વિસ્તારવાની પ્રવિધિઓ છે. શ્રી જે. ડી. તલાજિયાના પ્રસ્તુત લેખમાં શક્તિનું આદિ સ્વરૂપ, ત્યારબાદ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીમાં ત્રિવિધ વિકાસ, શકિત-સાધનાવાદનો ઈતિહાસ સંક્ષેપમાં, સરળ રીતે સમજાય છે. અધ્યાત્મવાદીઓની નિષ્કામ આરાધનામાંથી ક્રમે ક્રમે ભૌતિકવાદની સકામ આરાધના પ્રગટ થઈ - એવું તેમનું આગવું સંશોધન ખરેખર નોંધપાત્ર છે. - સંપાદક શકિતપૂજા અંગે વિચાર કરતા લાગે છે કે પ્રાગૈતિહાસિક કાળથી મનુષ્ય દેવતા અંગે જે કલ્પના કરી, તે વિકાસયાત્રામાં કોઈ શભ પળે શકિત અંગેની તેની કલ્પનામાં થઈ છે. દેવતા અંગેની તેની માન્યતા પ્રકૃતિ (નિસર્ગ) સાથે સંકળાયેલી હોય તેમ લાગે છે. શકય છે કે શરૂઆત અગ્નિથી થઈ હોય. આકસ્મિક રીતે અગ્નિથી પરિચિત થતાં, અગ્નિએ તેને હૂંફ આપી, હિંસક પ્રાણીથી રક્ષણ કર્યું, અને તત્કાલીન ખોરાકને તે ભૂંજતા શીખ્યો. આમ, અગ્નિ દેવતા બની ગયો! પછી વરુણદેવતા, પવનદેવતા, સૂર્યદેવતા, ચંદ્રદેવતા થતા ગયા. મનુષ્યમાં ભાવના સાથે ભકિતતત્ત્વોનો વિકાસ થયો, લાગણીથી અને પ્રેમથી તેનામાં ઊર્મિલતા આવી, મનુષ્ય વિચારતો થયો. થોડો ચિંતનશીલ બન્યો. ભાવના અને પ્રેમથી જરા જરા અંતર્મુખ થયો. આંતરયાત્રા શરૂ થઈ. હવે તેને લાગ્યું કે જે કાંઈ અનુભવાય છે તેનું કેન્દ્ર પોતાની અંદર જ લાગે છે. ભાવ અને ભાવનાનું દૈવીકરણ થતું ગયું. શાંતિ અને સુખમય જીવનની તેની સમજણ વધવા લાગી. એ ભાવનામાંથી સુખ અને સમૃદ્ધિની દેવીની કલ્પના ઉદ્ભવી હશે. એ દેવી એટલે લક્ષ્મી અથવા પદ્માવતી. - નિસર્ગના ખોળે ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠેલા ઋષિએ એકદા જે દેવસ્વરૂપ નીહાળ્યું એ જ અતિશકિત કે આદિશકિત હતી. તે જ સુખ અને કલ્યાણદાયી લક્ષ્મી, તે જ પદ્માવતી. ઋષિમા વાણી પ્રગટ થઈ : 'હિરણ્યમયી', 'પદ્મવર્ણા', 'પબ્રેસ્થિતા', 'પદ્માક્ષી', 'ચન્દ્રામ' વગેરે વગેરે. આ વાણી એટલે વાક્દેવતા' કે 'સરસ્વતી'. સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનો સુભગ સમન્વય એ જ લક્ષ્મી અને એ જ સરસ્વતી! વૈદિક પરંપરામાં લક્ષ્મી અંગે અનેક કલ્પનાઓ, કથાઓ અને સ્તોત્રો રચાયાં છે, તેમાં શ્રી સૂકત' અતિ સુંદર છે. 'શ્રી' એટલે 'લક્ષ્મી'. આ પ્રમાણે શ્રી અને સરસ્વતી (જ્ઞાન)ની ઉપાસના ચાલુ થઈ. ઈચ્છિત કામનાઓની તૃપ્તિ સાથે અર્થતંત્ર, અભ્યાગતનો આદર-સત્કાર અને જ્ઞાનનું વિતરણ (ગુરુકુલ-આશ્રમ-વ્યવસ્થા) ચાલતાં રહ્યાં. પ્રકાશમય આદિશકિતને શરણે ભાવના અને પ્રેમ ન્યોછાવર કરતા થયા. આ આદિમશકિત એટલે ઈશ્વરની સતુ શકિત"ઈશ્વરી'. ઈશ્વર અને તેની સતુ શકિત અવિભકત છે. શ્રી લક્ષ્મીજી કે શ્રી પદ્માવતીજી અને સરસ્વતીજી આ સતુ શકિતના જ સ્વરૂપો છે. આ આદિમશકિત સર્વ વ્યાપક છે. ભારતીય પરંપરામાં પ્રત્યેક ધર્મ, સંપ્રદાય કે જ્ઞાતિ-જાતિમાં શકિતની ઉપાસના, શ્રદ્ધા-પૂજન કોઈને કોઈ સ્વરૂપમાં જોવા મળે છે. દરેક જ્ઞાતિને પોતપોતાનાં કુળદેવી હોય છે, તે આ વિચારનું સમર્થન કરે છે. વૈદિક પરંપરામાં એક સર્વવિદિત શ્લોક છેઃ “વમેવ માતા ચ પિતા ત્વમેવા ઈશ્વરની પ્રાર્થના બે રીતે થાય છે. પિતા તરીકે અને માતા તરીકે, તેમાં માતા' શબ્દ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પહેલાં છે, એટલું “મા”નું માહાત્મ છે. કાળાન્તરે શકિતના આ બે સ્વરૂપો (શ્રી અને સરસ્વતી, ઉપરાંત અન્ય સ્વરૂપો ઉમેરાયાં હોય એમ લાગે છે. માહેશ્વરી', 'મહાકાલી’ અને ‘નવદુર્ગા'ને જૈનશાસનમાં ચક્રેશ્વરી' કહેવામાં આવે છે. ચક્રેશ્વરી' શબ્દના અર્થ પરથી લાગે છે કે તે જગતની આદિમશકિત કે ઈશ્વરી સશકિત' હોય શકે. સૃષ્ટિ-સંચાલનની વિભાવના જોતાં લાગે છે કે શકિતનાં આસ્વરૂપોની માન્યતા તેમાંથી જ ઉદ્ભવી હોય અને અનુભવાયેલી હોય. જગતના સર્જન, સંર્વધન, સંચાલન, સંકુચન અને પુનઃસર્જન (અવિરત નવનિર્માણ) અંગે પરસ્પર વિરૂદ્ધ એવી બે વિચારધારાઓ જોવા મળે છેઃ (૧) પ્રકૃતિવાદીઓ અને (૨) અધ્યાત્મવાદીઓ. પ્રકૃતિવાદીઓ માને છે કે આ જગત સ્વંયભૂ છે, એનો કોઈ કર્તા નથી. અધ્યાત્મવાદીઓ માને છે કે જગત અનાદિ છે; કારણ કે એનો આદિ કે અંત પકડી શકાતો નથી. તેઓ એમ પણ માને છે કે આ સૃષ્ટિનું કાર્ય સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી, ઋતુચક્રો, સમુદ્રો પોતપોતાના નિયમોને વંશવર્તી ચાલી રહ્યાં છે; તો આ સુવ્યવસ્થા પાછળ કોઈ શકિત રહેલી છે. સૃષ્ટિ રચના અંગેના આધ્યાત્મવાદીઓને પુષ્ટિ આપતા, આધુનિક યુગના મહાન બુદ્ધિજીવી યોગી, મહર્ષિ અરવિંદ ઘોષે તેમના 'Mother' નામના પુસ્તકમાં આદિમશકિત (શ્રી અરવિંદ તેમને પરામ્બિકા' કહે છે) પોતાના જ પ્રધાન સ્વરૂપો દ્વારા સૃષ્ટિ સંચાલન કેવી રીતે કરે છે તેનું સુંદર ભાવાત્મક વર્ણન કર્યું છે. શ્રી અરવિંદ અન્ય ગૌણ સ્વરૂપોને પણ સ્વીકારે છે. તેમના મત પ્રમાણે આખી સળંગ કેડર” છે, જે ભિન્ન ભિન્ન કક્ષાએ શકિતસ્વરૂપે કામ કરે છે. જેમ કે, પરામ્બિકા-પ્રધાન સ્રોત (Divine Mother), માહેશ્વરી-અધ્યક્ષ, મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી, નવદુર્ગા અને અન્ય ગૌણ સ્વરૂપો. આમ, સૃષ્ટિસર્જનનો નકશો તૈયાર થયો. અમલીકરણનું ભગીરથ કાર્ય ઉપરોકત સ્વરૂપોમાં વહેંચાયું. માહેશ્વરીના અધ્યક્ષસ્થાન નીચે નકશાનું વાસ્તવીકરણ કરવાનું હતું. તે માટે જોઈએ દિવ્ય બુદ્ધિશકિત, પ્રકાંડ કલ્પનાશકિત. તે માટે શીલ, સૌજન્ય, ચારુતા, આહ્લાદકતા, નયનરમ્યતા, કલા-શિલ્પ અને સંગીતની મંજલતારૂપ હંસ-વીણાવાહિની ભગવતી સરસ્વતીને આહવાન થયા. જ્ઞાનની દેવીએ ચિત્રણ કર્યો. કલ્પનાનું એક મનોરમ દશ્ય ! પરંતુ, હવે ખરું કાર્ય શરૂ થયું. સાધનોનું શું? પુરવઠાખાતુ (સપ્લાય ડીપાર્ટમેન્ટ) ખોલાયું ! સાધન-સવલતોની જરૂર ઊભી થઈ. અતીન્દ્રિય દિવ્ય જગતમાં લક્ષ્મીનું પ્રાગટય થયું. જો કે પ્રધાનશકિત એક જ છે. લક્ષ્મી તેનું જ સ્વરૂપ છે. લક્ષ્મી એટલે શ્રી અને સૌદર્યનું અનુપમ મિલન. 'હિરણ્યવર્ણામ્, હરિણીમ્, લક્ષ્મી, પપૅસ્થિતાં, પદ્મવર્ણા, પદ્માસી' દ્વારા સૃષ્ટિનું અનુપમ, હૃદયંગમ, નયનરમ્ય, આહલાદક સર્જન થયું. પરંતુ કાળદેવતા કયાં કશું શાશ્વત રહેવા દે છે? સમયાન્તરે બધું જ ઘસાય છે. જીર્ણશીર્ણ થાય છે, પરિવર્તન પામે છે, વિસર્જન થાય છે; આવું ઉત્થાપનનું કાર્ય કરે કોણ? મહાશકિતના આ યક્ષપ્રશ્નમાંથી જ મહાકાલીનો પ્રાદુર્ભાવ થયો. સર્જનની દેવી પોતે અને વિસર્જનની દેવી પણ પોતે. નિત્ય-નાવીન્ય' કદરતને પણ ગમે છે. મહાકાલીને કેટલાક વિધ્વંસની દેવી પણ કહે છે. તેમાં આધ્યાત્મિક ઊંડાણનો અભાવ છે. મહાકાલી પણ એ જ પરમ હિનૈષિણી, સુખદાયિની, વરદા શકિત જ છે. તેથી તો તેને શ્યામા' અને 'રામા' કહેવામાં આવે છે. 'શ્યામા' શબ્દમાં આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. ત્યાર પછી, આદિશકિતનું પાંચમું સ્વરૂપ નવદુર્ગા અતિ આધ્યાત્મિક છે. આદિમશકિતના કોઈપણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો હોય તો સાધકે નવદુર્ગાના ચેક અપ” વિધિમાંથી પસાર થવું પડે છે, નવ દુર્ગ પસાર કરવા પડે છે, તેને જીતી લેવા પડે છે. આ નવ દુર્ગ એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર વગેરે. સાધકે આ બધાંને જીતવા પડે છે, આધ્યાત્મિક પરિપકવતા પ્રાપ્ત કરવી પડે છે. પછી જ નવદુર્ગા પાસેથી આગળ જવાનું સર્ટીફીકેટ મળે છે. ઉપરોકત સ્વરૂપો તો દિવ્યલોકનાં થયાં. પરંતુ સૃષ્ટિસર્જનનું કાર્ય પણ દિવ્ય છે. શ્રીરામ અને તેનું કાર્ય અવિભકત જ ગણાય. જગતની આદિમશકિતનું કાર્ય તેનાથી અલિપ્ત ન જ હોય શકે. સમગ્ર અસ્તિત્વમાં તેનો Page #231 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૦૩ નિસર્ગના ખોળે ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠેલા ઋષિએ એકદા જે દેવીસ્વરૂપ નીહાળ્યું એ જ અતિશકિત કે આદિશકિત હતી. તે જ સુખ અને કલ્યાણદાયી લક્ષ્મી, તે જ પદ્માવતી. ઋષિમાં વાણી પ્રગટ થઈ : હિરણ્યમયી', 'પદ્મવર્ષા', 'પદ્મસ્વિતા', 'પદ્માક્ષી', 'ચન્દ્રામ' વગેરે વગેરે. આ વાણી એટલે 'વાદેવતા' કે 'સરસ્વતી’. સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનો સુભગ સમન્વય એ જ લક્ષ્મી અને એ જ સરસ્વતી! વૈદિક પરંપરામાં લક્ષ્મી અંગે અનેક કલ્પનાઓ, કથાઓ અને સ્તોત્રો રચાયાં છે, તેમાં શ્રી સૂકત” અતિ સુંદર છે. 'શ્રી' એટલે લક્ષ્મી'. જ પ્રસ્તાર છે. એ ચેતના આપણી અંદર પણ છે, બહાર પણ છે. જો એમ હોય તો જ દેવ અને મનુષ્ય વચ્ચે સુક્ષ્મ સંબંધ સ્થાપી શકાય. એટલે તો ભગવતી લક્ષ્મીને પહેલા ઋષિએ હાક મારી : हिरण्यवर्णा हिरण्यमयीं सुवर्णरजत्साम् । चन्द्रां हिरण्यमयीं लक्ष्मी जातवेदस तमावहे ।। पद्येस्थितां पद्यवर्णा पद्याक्षी पद्यसंभवे । तन्मे भजसि पद्याक्षी येन सौख्यं लभाम्यहम् ।। ઋષિએ સુખ, સમૃદ્ધિ, ભકિત બધું જ માગી લીધું. શા માટે? સર્વજનહિતાય. કાળાન્તરે ઉપરોકત યાદીમાં એક પ્રકાશમય દૈવીશકિતનો ઉમેરો થાય છે, તે છે ગાયત્રી'. ગાયત્રી શકિતનું પ્રાગટયવિશ્વના મિત્રવિધ્વામિત્ર દ્વારા થાય છે. આધ્યાત્મલોકમાં માનવનું એ પ્રથમ અલૌકિક સાહસ હતું. ગાયત્રીને ભલે દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યું, પરંતુ હકીકતે એ ત્રણેય લોકને આવરી લેતો ઈશપ્રકાશ છે. ઋષિએ પણ માંગ્યું શું ? બુદ્ધિપ્રકાશ..... નિર્મળ પ્રકાશ..... વિશ્વ એકતા. શુદ્ધ નિર્મળ બુદ્ધિ-જ્ઞાનરાશિ..... વિશ્વકલ્યાણની ભાવના. તેથી જ ગાયત્રીમંત્રને આમંત્રરાજ' કહેવામાં આવે છે. શકિત ઉપાસનનો આ ગાળો સાત્ત્વિકતાસભર હતો. પૂજા, અર્ચના, આરાધના, સાધના થતી હતી. દિવ્ય અનુભૂતિ અને દર્શન માટેની એઝંખના હતી.સમયના વહેણ સાથે તેમાં પરિવર્તન આવ્યું. વૈદિકવાડ્મયનો આ પરિવર્તનનો ગાળો એટલે પૌરાણિક કાળ, જ્ઞાનનું સ્થાન ક્રિયાએ લીધું તેમાંથી કર્મકાંડ અને વિધિવિધાનોનું મહ લાગ્યું. પુરાણકાળમાં મકંડ ઋષિ થઈ ગયા. તેમણે માકડેય પુરાણની રચના કરી. શકિત ઉપાસના અંગે મંત્રો અને સ્તોત્રોની રચના થઈ. અષ્ટાધ્યાયી-ચંડીપાઠ એ શકિત-સાધનાના માટે આધારભૂત ગ્રંથ બની ગયો. અધ્યાત્મનું સ્થાન ભૌતિક સિદ્ધિઓએ લીધું. સકામ ઉપાસનાનું મહત્ત્વ વધ્યું. સમય જતાં આને લીધે પુરોહિતોનું મહત્ત્વ વધ્યું. જટિલ ક્રિયાકાંડ, મંત્રો વગેરે સામાન્ય જનસમાજની સમજણ બહાર રહી ગયું. તે સાથે શકિતનાં અનેક સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં તેને અનુરૂપ મંત્ર, વિધિવિધાન થવાં લાગ્યાં. એક વાત સ્પષ્ટ છે કે આ બધી સાધના શકિતની જ હતી. તો શકિતના આ નવા સ્વરૂપમાં પણ સાધક, પુરોહિત અને સમાજની શ્રદ્ધા દઢ થતી ગઈ. “યથા મyપદ્યન્ત તથા તા-મનામ (જેની જેવી શ્રદ્ધા, તેને હું તેવું ફળ આપું છું. -ગીતા). તારનાં દોરડામાં વીજપ્રવાહ સમાન જ હોય છે, પરંતુ જે કેન્ડલનો ગ્લોબ ચડાવીએ તે પ્રમાણે પ્રકાશ મળે છે. આ પ્રમાણે આદિશકિતનું અનેક નાના સ્વરૂપોમાં વિભાજન થયું. સમય જતા મંત્રમાં તંત્રનો ઉમેરો થયો. તંત્રમાં પણ શકિતની ઉપાસના છે. તંત્રના વિકાસ સાથે બીજ મંત્રો (શબ્દો)નો વિકાસ થયો. “દ શ્રીં ની, દૂ, ન સ - આ બધા બીજો છે. મંત્રમાં તે મુકાવાં લાગ્યાં. બીજોમાં વધારે આંદોલનાત્મક શકિત સંગ્રહિત થયેલી છે. શકિતના ઉપાસકો શાકત કહેવાયા. બંગાળ, ઓરિસ્સા, આસામ, પૂર્વભારતમાં તેમજ ઉત્તરના નેપાલ વગેરેમાં શકિતની ઉપાસનાનનો પ્રસાર વધ્યો. આ વિસ્તારમાં તંત્ર પણ વિકસ્યું છે. નેપાલે અને તિબેટે તંત્રશાસ્ત્ર વિકસાવ્યું છે. અંતમાં, વા ટેવી સર્વપૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમત, નમસ્ત મ ળે નમોનમઃ | Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] ભારતીય સંસ્કૃતિ અને શકિતઉપાસના * ડૉ. મુકુન્દ કોટેચા શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વ્યકિત ક૨તાં સમાજ મોટો છે, સમાજ કરતાં રાષ્ટ્ર મહાન છે, રાષ્ટ્ર કરતાં પણ સંસ્કૃતિ મહાન છે. અનેક સંસ્કારો દ્વારા વ્યકિત, વ્યકિત મટીને વિશ્વમાનવી બને છે. આવું પ્રસ્થાન શકિતઉપાસના દ્વારા સહજ છે, સરળ છે. આવા ઉત્તમ વિચારોનું બીજ આ લેખ દ્વારા જોવા મળે છે. સંપાદક શકિતને આજના ભૌતિકવાદી અર્થમાં સમજવા માટે ભારતીય સંસ્કૃતિનો સંદર્ભ લેવો જરૂરી ન બન્યો હોત; પરંતુ ઉપાસ્યતત્ત્વના સ્વરૂપ અને પ્રકારથી શકિતતત્ત્વને ઓળખવા માટે ભારતીય સંસ્કૃતિનો પરિપ્રેક્ષ્ય દર્શાવવો અનિવાર્ય બની જાય છે.માનવને સાચા અર્થમાં માનવ બનાવનાર સંસ્કારો વ્યકિતગત ભૂમિકાએ સંસ્કાર છે, જ્યારે એ જ સંસ્કારો સમૂહ અથવા સમાજગત ભૂમિકાએ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. સંસ્કૃતિનું ખરું સ્વરૂપ અભૌતિક, એટલે માનસિક અને આધ્યાત્મિક આદર્શોની શોધ અને સિદ્ધિનું છે. આથી ડૉ. રાધાકૃષ્ણન કહે છે કે, 'સંસ્કૃતિ તો આપણી અંદર રહેલી છે; આપણી નૈતિક ભાવનામાં, આપણા ધાર્મિક ખ્યાલોમાં અને આપણી સામાજિક દષ્ટિમાં રહેલી છે.' ભારતીય સંસ્કૃતિ મૂળભૂત રીતે આધ્યાત્મિક છે. મહાયોગી શ્રી અરવિંદ ભારતીય સંસ્કૃતિના આ લક્ષણને એક અગત્યનું લક્ષણ ગણાવે છે. તેઓ લખે છે કે, 'આધ્યાત્મિક જીવન બીજા બધા પ્રકારના જીવન કરતાં સર્વોત્તમ છે. એક આદર્શ તરીકે સર્વોપરી છે. એ ખ્યાલ ભારતમાં હંમેશાં પ્રબળતાથી અનુભવાતો રહ્યોછે. આ વિશ્વ દૈવીશકિતનો આવિર્ભાવછે. દિવ્યની પ્રત્યક્ષતાથી તેની પ્રત્યેક ગતિ સભર છે, એ વિચાર સર્વત્ર વ્યાપકરૂપે પ્રસરેલો હતો.’ પ્રાચીન ભારતમાં શકિત-ઉપાસના : ઇતિહાસમાં જેને હડપ્પા અને મોહેં-જો-ડેરોની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી છે તે સિંધુતટની સંસ્કૃતિ ભારતમાં આર્યોના આગમન પૂર્વેની સાબિત થઇ છે. પ્રાચીન ભારતની આ પ્રજાના ધર્મ અને ઉપાસનાના સ્વરૂપ વિશે કેટલાંક અનુમાનો તારવવામાં આવ્યાં છે. જેમ કે, માટીમાંથી બનેલી અસંખ્ય દેવીમૂર્તીઓ શક્તિની પૂજાના કોઇ વિશિષ્ટ પ્રકારનું સૂચન કરે છે. કેટલાક વિદ્વાનો આ પ્રજાને શકિતપૂજક માનવા પ્રેરાયા છે. કારણ કે તે વખતના મધ્ય અને પશ્ચિમ એશિયામાં આવી શકિતઉપાસના પ્રચલિત હતી. ખાસ કરીને સિંધુતટના લોકો શકિત-દેવીને 'ફળદ્રુપતાની જનની' માનતા હશે. બેવડા અભિગમની સ્પષ્ટતાઃ આગળ જણાવ્યું તે પ્રમાણે પુરાતત્ત્વવિદોને જે પુરાવા મળ્યા તે સ્થૂળ વસ્તુસ્વરૂપના હતા. તેના અર્થઘટન દ્વા૨ા સમજવાની તેમની દૃષ્ટિ પણ સ્થૂળ રહી છે. આ દૃષ્ટિથી પછીના તબક્કે અસ્તિત્વમાં આવેલી વૈદિક ભારતીય સંસ્કૃતિને સમજી શકાય નહીં. કારણ કે વેદ-ઉપનિષદ-પુરાણો-આગમો -નિગમો કે ધમ્મપદ જેવાનાં શાસ્ત્રવચનો ગૂઢ અને ગહન અર્થથી રજૂ થયાં છે. આ બાબતમાં મહર્ષિ અરવિંદ લખે છે, 'વેદ જેવા સાહિત્યગ્રંથો તો મહાન રચના અથવા દસ્તાવેજ સ્વરૂપ છે. તેમાં આધ્યાત્મિક અને માનસશાસ્ત્રીય જ્ઞાન સ્થૂળ અને ભૌતિક પ્રતિકોમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.' આમ કરવાનું કારણ દર્શાવતાં તેઓ કહે છે, 'વેદના ગૂઢવાદીઓ ( mystics) સામાન્ય લોકો માટે અસ૨કા૨ક પણ બાહ્ય પૂજાવિધિ દ્વારા પરિચિત રહે એવું જ્ઞાન ઉપદેશવાની તરફેણ કરતા હતા. જ્યારે તત્ત્વ અને શકિતનું ખરું રહસ્ય કે તે વિશુદ્ધિની ઉચ્ચ પાત્રતાની અપેક્ષા રાખે છે, તે માત્ર દીક્ષિતો પૂરતું પ્રગટ કરવાનો આગ્રહ રાખતા હતા.' આથી શ્રી અરવિંદના વૈદિક અર્થધટનના સિદ્ધાંત પ્રમાણે વેદનાં સૂકતોની વિચારણા બે દૃષ્ટિથી કરવાની છેઃ બાહ્યદષ્ટિ, Page #233 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] જેમાં સામાન્ય જનતાનો પ્રકૃતિપૂજાનો ધર્મ વ્યકત થાય છે. અને, આંતર્દષ્ટ, જેમાં આધ્યાત્મિક અનુભૂતિ અને ઉચ્ચતમ સિદ્ધિનું રહસ્ય પ્રગટ થાય છે. [૧૦૫ વેદમાં શકિત ઉપાસનાઃ જે લોકો શકિત ઉપાસનાને અવૈદિક ગણાવે છે તેઓ વેદ અને શકિત ઉપાસના -બન્ને બાબતમાં ઘોર અજ્ઞાન વ્યકત કરે છે. ઋગ્વેદના ૧૦મા મંડળમાં પરબ્રહ્મનું વર્ણન માતૃશકિતના રૂપમાં કરવામાં આવ્યું છે. અભૃણ નામના ઋષિની વાક્ નામની કન્યાનાનામસાથે જોડીને દેવીસૂકત રજૂ કરવામાં આવ્યું છેતે બ્રહ્મરૂપા પરાંબાનો પરિચય પામવા માટે પ્રસ્થાનરેખા સમું છે. દેવીસૂકતના આઠ મંત્રો નીચે પ્રમાણે ભાવાનુવાદિત થયેલા છે. પરામ્બા-આદ્યશકિત સ્વપરિચય આપતાં કહે છે : , (૧) 'હું (સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મશકિત) રૂદ્ર, વસુ, આદિત્ય તથા વિશ્વદેવોના રૂપમાં વિચરણ કરું છું. મિત્ર, વરુણ, ઈન્દ્ર, અગ્નિ અને અશ્વિનીકુમારોને હું જ ધારણ કરું છું.' આ રીતે પરામ્બા વાને કહે છે કે, 'સમસ્ત સૃષ્ટિસર્જન મારું સ્વયંપ્રેરિત સર્જન છે.’ (૨) 'હું શત્રુહન્ના સોમને, વિશ્વકર્માને, સૂર્યને અને ઐશ્વર્યયુકત દેવોને ધારણ કરું છું. જે મનુષ્ય દેવોને ઉદ્દેશીને આહૂતિપૂર્ણ સોમયાગ આદિ અનુષ્ઠાન કરે છે તે યજમાનોનાં યજ્ઞફળને હું જ ધારણ કરું છું.' આમ, સર્જનવૈવિધ્યમાં કર્મરૂપે, કર્મસંસ્કાર રૂપે, કર્મફળ સ્વરૂપે આ એક માત્ર આદ્યશકિત પ્રવર્તે છે. (૩) 'હું (સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયકારિણી) જગદીશ્વરી છું. હું ( ગાયો, સુવર્ણ જેવા પાર્થિવ અને જ્ઞાનવિદ્યા આદિ જેવા અપાર્થિવ) ધનને આપવાવાળી છું. હું જીવ માત્રને-દેવો સહિતને-ભાવ પ્રદાન કરું છું. દેવો અનેક ભાવે મારી ઉપાસના કરે છે.’ (૪) 'જીવ અન્નાદિ જે કંઇ આરોગે છે, જે કંઇ જુએ છે, શ્વાસ-ઉચ્છવાસ વડે જીવિત રહે છે - આ તમામ ક્રિયા મારા થકી નિષ્પન્ન થાય છે. મને જે માનતા નથી તે સંસારમાં ક્ષીણતા પ્રાપ્ત કરે છે.' (પ) 'હું સ્વયં આ તત્ત્વબોધ કરું છું. હું ઇચ્છું છું તેને ઉન્નતપદ આપું છું, સુબુદ્ધિથી સંપન્ન કરું છું, ઋપિ બનાવું છું અને બ્રહ્માનું પદ પણ આપું છું'. (૬) 'હું બ્રહ્મજ્ઞાનવિરોધી વિનાશયોગ્ય અસૂરને હણવા માટે ધનુષ્ય પર બાણ પણ ચઢાવું છું. મનુષ્ય માટે યુદ્ધ કરું છું. સ્વર્ગ તથા મૃત્યુલોકમાં પ્રગટ થાઉં છું, અવતારું છું.' (૭) 'હું હિરણ્યગર્ભને જન્મ આપું છું. સમગ્ર બ્રહ્માંડ મારું સચ્ચિદાનંદ શરીર છે.' (૮) 'જ્યારે હું વાયુની માફક વહેવા લાગું છું ત્યારે આ સમસ્ત ભુવનના સર્જનનો આરંભ થાય છે. આ સ્વર્ગ અને પૃથ્વીલોકની પાર પણ મારું અસ્તિત્વ છે. આ છે મારો મહિમા.’[ૠગ્વેદ : ૧૦,૧૨૫ (૧થી ૮)] ઔપનિષદિક અર્થધટન : વેદની ઋચાઓ ઔપનિષદિક મંત્રોમાં દાર્શનિક સત્યોનો સૈદ્ધાન્તિક પિંડ ધારણ કરે છે. શકિત અને શકિતમાન એક જ તત્ત્વને જોવાની ભેદદષ્ટિ માત્ર દષ્ટિભેદ છે, પરંતુ તત્ત્વભેદ નથી એવુંસમાધાન પણ આ તબક્કે કરવામાં આવેછે. સૃષ્ટિ એ વ્યકત સ્વરૂપ છે અને અવ્યકત સ્વરૂપે તે પ્રકૃતિ અથવા માયા અથવા શિકત છે એમ જણાવી શ્વેતાશ્વેતર જેવા ઉપનિષદમાં શકિત-શકિતમાનની અભિન્નતા સિદ્ધ ક૨વામાં આવી છે. मायां तुं प्रकृतिं विद्यान्मायिनं तु महेश्वरम् । જેવી રીતે અગ્નિની દાહકતા અને ભાનુ (સૂર્ય)ની પ્રભા અગ્નિ અને સૂર્યથી ભિન્ન નથી, એવી રીતે માયાત્મક પરાશકિત પરબ્રહ્મથી ભિન્ન નથી. કેન ઉપનિષદમાં ઉમા- હૈમવતીનો પ્રસંગ અર્થપૂર્ણ રીતે ધ્યાન ખેંચે છે. તેમાં અહંકારગ્રસ્ત દેવતાઓને શકિત પોતાની ૫૨મ સત્તાનું ભાન કરાવેછે. છાંદોગ્ય ઉપનિષદમાં ગાયત્રીને સર્વભૂતાત્મક અને વાડ્મયી કહીને ઉપાસવાયોગ્ય વર્ણવેલ છે. મહાનારાયણોપનિષદમાં શકિતઉપાસનાનું સ્પષ્ટ વિવરણ મળે છે. દુર્ગા નામનો પ્રયોગ પ્રથમવાર જોવા મળે છે. દુર્ગાનાં અન્ય નામો કાત્યાયની, કન્યાકુમારી, મહાશૂલિની, સુભગા, કામમાલિની અને ગૌરી અહીં દર્શાવાયાં છે. ભગવતી મહાલક્ષ્મીનું આવાહન પણ આ જ ઉપનિષદમાં કરાયું છે. આ ઉપરાંત શકિતઉપાસનાને અનુલક્ષીને રચાયેલાં ઉપનિષદોમાં ત્રિપુરા, દેવી, બૃહવૃચ, સરસ્વતીહૃદય, સીતા, સૌભાગ્યલક્ષ્મી, કાલી, તારા, કૌલ વગેરે મહત્ત્વનાં છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પુરાણોમાં શકિતઉપાસનાઃ વેદ અને ઉપનિષદમાં ગર્ભિતસ્વરૂપમાં પડેલાં શકિતઉપાસનાનાં તત્ત્વોનો આશ્રય લઇને શકિતપુરાણોમાં દેવીનાં સ્વરૂપ,મહિમા અને ઉપાસના પ્રણાલીનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. પૌરાણિકયુગને શકિતઉપાસનાના યૌવનકાળ જેવો માનવામાં આવ્યો છે. કારણ કે પુરાણોના વ્યાપક પ્રચારથી શકિતઉપાસનાને એટલો વેગ મળ્યો કે તે ઘરઘરની ઉપાસના બની ગઈ. દેવી અર્થે પ્રયોજાયેલાં જગન્માતા, જગદમ્બા વગેરે વિશેષણો તેનાં માતૃસ્વરૂપને પ્રગટ કરે છે. દેવી ભાગવત, માકડિય પુરાણ, કાલિકાપુરાણ, દેવપુરાણ વગેરે મુખ્ય અને અન્ય ઉ૫પુરાણોમાં દેવીમાહાભ્યનું ગાન છે. સપ્તશતીચંડીદેવીમાહાભ્યના રૂપમાં નિત્યપાઠનો વિષય બની ગયો છે. દશ મહાવિધા : આગમ-નિગમ એ સંપૂર્ણ શબ્દરાશિ આધારિત જ્ઞાન-વિજ્ઞાનનું બીજું નામ છે. નિત્ય-શબ્દબ્રહ્મ આબે ભાગોમાં વિભકત છે. સૂર્યવિદ્યાનિગમવિદ્યાછે, પૃથ્વી વિદ્યા આગમવિદ્યાછે. પુરુષશાસ નિગમ છે, પ્રકૃતિશાસ્ત્ર આગમ છે. “તા સમવયાત '- આ સૂત્રાનુસાર પુરુષ-પ્રકૃતિના સમન્વય દ્વારા વિશ્વરચનાનું તંત્ર સુગમ્ય બને છે. મહાકાલ પુરુષની વિવિધ દસ પ્રકારે આવિર્ભત દસ શકિતને દસ ઘાના નામે વર્ણવવામાં આવી છે. જેમ કે (૧) મહાકાલી, (૨) તારા, (૩) ષોડશી, (૪) ભુવનેશ્વરી, (૫) છિન્નમસ્તા, (૬) ભૈરવી, (૭) ધૂમાવતી, () બગલામુખી, (૯) માતંગી અને (૧૦) કમલા. આ પ્રત્યેકના બાહ્ય પૂજા-ઉપાસના, વિધિ-વર્ણનો અર્થે અસંખ્ય ગ્રંથ લખાયા છે. તેના તાત્ત્વિક રહસ્યને માત્ર શાસ્ત્ર અર્થધટન દ્વારા પામી શકાય તેમ નથી; કારણ કે તેનું અગમ્ય પાસું અનુભૂતિગમ્ય માનવામાં આવ્યું છે. શકિતઉપાસનાની વિશેષતાઃ શાકતમતમાં સાધના મુખ્ય છે, દાર્શનિક ચિંતન ગૌણ છે. યોગ અને પ્રયોગ દ્વારા તેના લક્ષની સિદ્ધિ અહીં નિર્દેશવામાં આવી છે. શકિત-સાધનાની ત્રણ કક્ષા છે: પશુ, વીર અને દિવ્ય. પશુભાવથી સાધનાનો આરંભ થાય છે, અને દિવ્ય ભાવમાં પરિસમાપ્તિ. ઘણા, લજ્જા, ભય, શંકા, જુગુપ્સા, ફળ, શીલ, જાતિ - આ આઠ પાશથી બંધાયેલ જીવ અહીં પશુસમાન માનવામાં આવ્યો છે. જ્યારે અપાશમુકત જીવ સદાશીવ છે. શકિત-ઉપાસના મહઅંશે ગૃહસ્થ ઉપાસના છે. તે ભુકિત અને મુકિત ઉભય પ્રદાન કરવાવાળી છે. સાત્ત્વિક-રાજસિક-તામસિક પ્રકૃતિ ભેદાનુસાર સાધક આરાધક બની પ્રભાવ અને પ્રતાપને પામી શકે છે. - જૈન અને બૌદ્ધ ધર્મમાં શકિતઉપાસના ત્યાગ-વૈરાગ્યપ્રધાન આત્મનિષ્ઠ જૈન ધર્મમાં તીર્થકરની સેવાપૂજા એટલા માટે કરવામાં આવે છે કે તેથી ત્યાગભાવના સુદઢ થાય. આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ તીર્થકરની કુલ સંખ્યા ૨૪ની છે. પરંતુ જૈનેતર સામાન્યજનમાંથી બહુ ઓછાને ખબર હશે કે જૈન મંદિરમાં પ્રાયઃ રંગમંડપમાં જમણી બાજુ યક્ષ અને ડાબી બાજુ યક્ષિણીની મૂર્તિ હોય છે. યક્ષિણીને શાસનદેવી માનવામાં આવે છે. આ શાસનદેવીની સંખ્યા પણ ૨૪ની છે. જો કે, આ ઉપરાંત જૈન શાસ્ત્રોમાં બીજી ૧૬ વિદ્યાદેવીઓનાં વર્ણન વાંચવા મળે છે. એક શ્લોકમાં વર્ણવ્યા પ્રમાણે, સર્વને સુખ આપવાવાળી જેની અનેક મૂર્તિઓ છે તેમાં આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી તથા ચક્રેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા વગેરે મુખ્ય છે. શ્વેતામ્બર તેમજ દિગમ્બર - બંને સંપ્રદાયની ઉપાસના પ્રણાલીમાં ઉપાસ્ય તત્ત્વ તરીકે આ શકિતઉપાસનાને માન્યતા મળેલી છે. બૌદ્ધધર્મતના દાર્શનિક સ્વરૂપમાં ઈશ્વર કે તેની સુજનશકિતની બાબતમાં અયવાદી વલણ અપનાવતો હોવા છતાં તેની મહાયાન શાખા શકિત ઉપાસનાની અવગણના કરતી નથી. પ્રાચીન બૌદ્ધતંત્રમાં પ્રજ્ઞા અથવા શૂન્યતાની સવિશેષ દશાની પ્રાપ્તિ મહામુદ્રા તરીકે ઓળખાય છે. આ મહામુદ્રાને જ ભગવતી જનની પ્રજ્ઞા -પારમિતાના રૂપમાં વર્ણવામાં આવે છે. પ્રજ્ઞાની પ્રકાશરૂપિણી જગન્માતાનાં વિભિન્ન રૂપો વચ્ચે તારાનું સ્વરૂપ વિશેષ ઉલ્લેખવા યોગ્ય છે. તિબેટના ધર્મજીવન ઉપર તારા (ડલમા)નો પ્રભાવ અસાધારણ છે. તે પ્રેમ અને ભકિતના સર્વોચ્ચ આસન પર અધિષ્ઠિત છે, માતૃશકિતની પૂર્ણતમ અભિવ્યકિતના રૂપમાં સર્વત્ર પૂજાય છે. તેની દષ્ટિમાં સત્-અસત્, પાપ-પુણ્ય, જ્ઞાન-અજ્ઞાન કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. Page #235 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૦૭ આચાર્યો અને સંતોની શકિતઉપાસના: બૌદ્ધકાલીન ભારત શકિતઉપાસનાથી મુકત નથી, ઊલટું પૌરાણિક પ્રચારથી વ્યાપ્ત છે, એ સ્પષ્ટ થયું. પછીના આચાર્યયુગમાં પણ શકિત ઉપાસના તેના દાર્શનિક આધાર સાથે ચાલુ રહે છે. શંકરાચાર્ય સૌન્દર્ય લહેરી” અને અન્ય સ્તોત્ર ગ્રંથોમાં ઈકારાન્ત શકિતના અભાવમાં શિવ | માત્ર શવ જ રહે છે, એમ કબૂલ રાખે છે. રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, નિમ્બાર્ક અને ચૈતન્ય મહાપ્રભુને તો નારાયણની સહચરી લક્ષ્મીની ઉપાસના સાહજિક રૂપે સુલભ બને છે. સંતોમાં સ્વામી રામદાસ ભવાનીને, તો પરમહંસશ્રી રામકૃષ્ણદેવ કાલીના સ્વરૂપને આરાધ્ય માને છે. વૈષ્ણવ સંતો રાધાશકિતને અલૌકિક પ્રેમલક્ષણા-ભકિતના ગુરુપદે સ્થાપે છે. આધુનિક યોગી- મહર્ષિઓ આ શકિત ઉપાસનાનું આગવું સ્વરૂપ આપે છે. મહર્ષિ અરવિંદ બ્રહ્મના સ્વરૂપલક્ષણ તરીકે વર્ણવાતા સત-ચિત -આનંદમાંથી ચિતુ' લક્ષણને માત્ર નિષ્ક્રિય જ્ઞાનપ્રકાશ તરીકે ન લેતાConscious forceચિતૃશકિત તરીકે આત્મસાત કરે છે, અને તેનેThe Mother -માતા તરીકે ઉપાય ગણે છે. જ્યારે કેવલાત્મવાદી મહર્ષિ રમણ મીનાક્ષી મંદીરમાં બિરાજમાન મીનાક્ષીને જ આત્માની સ્વરૂપશકિત સાથે અભિન્ન સિદ્ધ કરી. શિવશકિતના મૂળ અદ્વૈતને પુનઃસ્થાપિત કરે છે. મહર્ષિ રમણને શકિતના હોવા કરતાં હોવાની શકિતમાં વધુ રસ છે. આથી તેઓ કહે છે. To Be is prior than to have, even to Be come. જો શકિતમાં હોવાપણું છે તો હોવામાં શકિતપણું સ્વયં સ્પષ્ટ છે. અલબત્ત, આ હોવું એ દેખાવ પૂરતું નથી, પરમ સત્તારૂપ છે. સતુ અને. સત્તાની એકરૂપતા એટલે જ શિવશકિતની અભિન્નતા. મહર્ષિ વિનોબાજીએ અધ્યાત્મશકિતની ઓળખ માટેની કસોટી આપી છે કે, ભૌતિક અને આધિભૌતિક શકિતનો દુરુપયોગ શકય છે, પણ જે ખરેખર આધ્યાત્મિક શકિત છે તેનો દુરુપયોગ શક્ય જ નથી. આ જ વાત એક સૂકિત દ્વારા કહેવાય છે : છોરૂં કછોરૂં થાય છે, માતા કુમાતા થતી નથી. પ્રથમ પની તાતી જાત શિશુપાલ : : : : : :::::: ડાકીય જો કે *. : છે. S: Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસ-હારિણી જૈનધર્મમાં શકિતનો મહિમા : એક રૂપરેખા * પ્રા બિપિનચંદ્ર ૨. ત્રિવેદી જૈનદર્શનમાં દેવ-દેવીઓનું મહત્ત્વ અને વિધાન અનેક ગ્રંથો, મંત્રો, યંત્રો) અને સ્તોત્રોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ધ્યાનપૂર્વક જોઈએ તો દરેક જિનમંદિરે મૂળનાયક ભગવાનનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ હોય છે. તે પ્રભુજીના ચૈત્યરક્ષક છે. પરમ ભકત છે, સદા જાગૃત છે, અને પૂર્ણ વફાદાર હોય છે. જેના હૈયે અરિહંતની નિરંતર ભાવભરી ભકિત છે, જેનાં ચરણની ચાકરી કરવાની જ જેમને તમન્ના છે, એવા સમ્યગદષ્ટિ આરાધકતત્ત્વોનો સ્વલ્પ પરિચય આ લેખ દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રા. શ્રી ત્રિવેદીએ ખૂબ પરિશ્રમપૂર્વક આ લેખ તૈયાર કર્યો છે તે જોઈ શકાશે. - સંપાદક 'શકિતઉપાસના ભારતીય સંસ્કૃતિની ગૌરવમયી આધારશીલા છે. વ્યાપકતા, લોકખ્યાતિ તથા ઉપયોગિતાની દષ્ટિએ શકિતઉપાસના વિશેષ ચર્ચિત, રહસ્યમયી તથા આલોચ્ય બની ગઇ છે; પરંતુ પોતાના આધ્યાત્મિક આધાર તથા વિપુલ આગમશાસ્ત્રને કારણે અતિ રમણિય છે.'-આચાર્ય ડૉ. રામપ્યારેજી મિશ્ર. હિન્દુ તથા અન્ય ધર્મોમાં તેના આરંભકાળથી જ શકિતપૂજાની પરંપરા જોવા મળે છે. પરંતુ શકિત' એટલે શું? સ્વ. નર્મદાશંકર દેવશંકર મહેતા જણાવે છે કે, શકિત તે કંઈ જડ પદાર્થનું ભીતરનું બળ (force) નહિ, પરંતુ પરમેશ્વરનો પોતાના સ્વરૂપને બહાર પ્રગટ કરવાનો સ્વતંત્ર વેગ છે. આ આદ્યશકિત ચિન્મયી છે; એટલે કે સ્વરૂપને ઓળખનારું બળ છે.' વૈદિક સાહિત્યમાં અદિતિ, શચી અને પૃથ્વીને દેવતાઓની શ્રેણીમાં સ્થાન આપીને આદિશક્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જૈન ધર્મમાં પણ શકિતઉપાસનાધર્મના પ્રારંભ સાથે સંલગ્ન છે. પ્રા. એચ. આર. ઠક્કર લખે છે કે, ધર્મની કાર્યપદ્ધતિ અને વલણ (શ્રી ફ્રેઝર મહોદયે બતાવ્યું છે તેમ) દૈવીશકિતઓ તરફ નમ્રતા અને શરણાગતિનું છે. માનવ આ દૈવી અને ગૂઢ શકિતઓને (પૂજા, પ્રાર્થના, વિનવણી વગેરે પ્રકારની ધાર્મિક ક્રિયાઓથી) પ્રસન્ન કરીને પોતાને ઇસિત વસ્તુઓ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. જે શકિતઓને તે ધાર્મિક ક્રિયાઓથી પ્રસન્ન કરે છે તે શકિતઓ સામાજિક છે, શુભેચ્છક કે શુભ સંકલ્પોવાળી છે, તેની સાથે અંગત વ્યકિતગત ભકિતભાવનો સંબંધ કેળવી શકાય છે.” શકિતતત્ત્વ પ્રતિ આકર્ષણનો આ અભિપ્રાય જૈનધર્મને પણ લાગુ પાડી શકાય. જૈનધર્મમાં શકિતની ઉપાસના કેટલાયે સ્વરૂપે જોવા મળે છે, જેને સગવડતાની દષ્ટિએ વર્ગીકરણ કરીને આ રીતે વહેંચી શકાય: જૈન આરાધ્ય દેવીઓ અલ્પ પ્રચલિત અલ્પ પ્રચલિત વ્યાપક રીતે પ્રચલિત તીર્થકરની માતાઓ વિદ્યાદેવીઓ દિકુમારિકાઓ લક્ષ્મી શાસનદેવીઓ અથવા શાસનસુંદરીઓ સરસ્વતી પ્રબોધિત/દીક્ષિત દેવીઓ Page #237 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૦૯ તીર્થકરોની માતાઓ : ચોવીશ તીર્થકરોની માતાઓનાં નામ આ પ્રમાણે છે : (૧) મરૂદેવી, (૨) વિજયાદેવી, (૩) સેનાદેવી, (૪) સિદ્ધાર્થા, (૫) મંગલા, (૬) સુશીમા, (૭) પૃથ્વીદેવી, (૮) લક્ષ્મણાદેવી, (૯) રામાદેવી, (૧૦) નંદાદેવી, (૧૧) વિષ્ણુદેવી, (૧૨) જય,(૧૩) શ્યામાદેવી, (૧૪) સુયશા, (૧૫) ૬) આચરાડવા, (૧૭) શ્રીદવી, (૧૮) દેવીમાતા, (૧૯) પ્રભાવતી, (૨૦) પદ્માવતી, (૨૧) વપ્રાદેવી, (૨૨) શિવા, (૨૩) વામાં અને (૨૪) ત્રિશલાદેવી. વિદ્યાદેવીઓઃ શ્રી બી. સી. ભટ્ટાચાર્ય જૈન ઈકનોગ્રાફી' (પૃ. ૧૬૪)માં જણાવે છે કે, અલ્પ પ્રચલિત દેવીઓ ઉપરાંત ૧૬ વિદ્યાદેવીઓ પણ છે. આજે ભલે વિદ્યાદેવીની ઉપાસના મોળી પડી હોય, પણ પ્રાચીનકાળમાં શ્રમણો અને શ્રાવકો દ્વારા વિદ્યાદેવીની ઉપાસના થતી; તેનો ઉપયોગ જૈનશાસનના હિત માટે થતો. ૧૬ વિદ્યાદેવીઓની માહિતી શ્રી પાદલિપ્તાચાર્ય કત નિર્વાણ કલિકા'માં અને શ્રી વર્ધમાનસૂરિ લિખિત 'આચાર દિનકર'માં મળે છે. તે પરથી તેનો અહીં ટૂંક ઉલ્લેખ કરી લઈએ. (૧) શ્રી રોહિણી - જે પુણ્યબીજને ઉત્પન્ન કરે છે. (૨) શ્રી પ્રજ્ઞપ્તિ - જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે. (૩) શ્રી વજશૃંખલા - જેના હાથમાં દુષ્ટોનું દમન કરવા માટે વજની શૃંખલા છે. (૪) શ્રી વર્જકુશા - જેના હાથમાં વજ અને અંકુશ રહેલા છે. (૫) શ્રી અપ્રતિચકા - જેના ચક્રની બરોબરી કોઈ કરી શકે નહિ તેવી. (૬) શ્રી પુરુષદત્તા - જે પુરુષને વરદાન આપનારી છે. (૭) શ્રી કાલી – જે દુશ્મનો પ્રત્યે કાળ જેવી છે. (૮) શ્રી મહાકાલી – જે વૈરીઓ પ્રત્યે મહાકાળ જેવી છે. (લૌકિક મતમાં કાલી અને મહાકાલીનું જે રૌદ્ર-હિંસક રૂપ મનાયું છે, ઘેટાં-બકરાં વગેરે પશુઓનો તેને બલિ અપાય છે, તેના કરતાં જૈનધર્મમાં કાલી-મહાકાલીનો ઉલ્લેખ સૌમ્ય અને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી તરીકેનો છે.) (૯) શ્રી ગૌરી - જેને જોવાથી ચિત્ત આકર્ષાય. ગૌરવર્ણની હોવાને લીધે ગૌરી. (૧૦) શ્રી ગાન્ધારી - ગાન્ધારદેશમાં જન્મેલી. જેનાથી ગંધ ઉત્પન્ન થાય છે તે. (૧૧) શ્રી સર્વીસ્ત્ર મહાજ્વાલા - જેનાં સર્વ અસ્ત્રોમાંથી મોટી જ્વાલાઓ નીકળે છે. (૧૨) શ્રી માનવી - જે મનુષ્યની માતાતુલ્ય છે. (૧૩) શ્રી વૈરોટયા - અન્યોન્ય વૈરની શાંતિ માટે જેનું આગમન થાય છે. (૧૪) શ્રી અચ્છુપ્તા - જેને પાપનો સ્પર્શ થતો નથી. (૧૫) શ્રી માનસી – જે ધ્યાન ધરનારના મનને સાંનિધ્ય કરે તે માનસી. (૧૬) શ્રી મહામાનસી - જે ધ્યાનરૂઢ મનુષ્યને વિશેષ સાંનિધ્ય કરે તે. ઉપરોકત ૧૬ વિદ્યાદેવીઓનાં નામોમાંથી કેટલાંક નામો તો એવાં છે, જે તીર્થકરોની શાસનદેવીઓની સૂચિમાં પણ આવે છે. તેમનો ઉલ્લેખ પ્રચલિત દેવીઓ તરીકે થશે. દિકકુમારિકાઓ : શ્રી, હ્ર, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મીનો સમાવેશ થાય છે. શ્રી લક્ષ્મીદેવીઃ જૈનશ્રમણો અપરિગ્રહી હોવાને કારણે તેઓ થકી શ્રી લક્ષ્મીદેવીની આરાધના બલવત્તર બની નહી, તો પણ જૈન ગહસ્થોને ત્યાં લક્ષ્મીની પૂજા-અર્ચનાની પરંપરા અવશ્ય જોવા મળે છે. તીર્થકરની માતાને અવન પછી ચઉદ સ્વપ્ન આવે છે. તેમાંનું એક સ્વપ્ન લક્ષ્મીદેવીનું હોય છે. એ રીતે પણ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ક્રમ ગૌમુખ તુંબડું કુસુમ એનું મહત્ત્વ ઘણું છે. વિવિધ દેવ-દેવીઓની કલ્પના માનવીની અને તેના વિચારોની ઊંચી ભૂમિકાનું સૂચન કરે છે. આ સંદર્ભમાં પ્રા. એચ. આર. ઠક્કર લખે છે કે, ' ધર્મનો રાષ્ટ્રકક્ષાએ વિકાસ થતાં સ્પષ્ટ વ્યકિતત્વવાળા ઘણા દેવો વિશેની માન્યતા polytheism વધારે વિકાસ પામતી જાય છે. દેવોનું જાણે એક કુટુંબ હોય અને વિવિધ પદ-કક્ષાના દેવો સ્વર્ગમાં વસે છે ને તે દેવો વિષે મનુષ્યોની શ્રદ્ધા અને ભકિત ધીમે ધીમે દઢ થતી જાય છે. આમ થવાથી કેટલાંક દેવ-દેવીઓની કલ્પના ઉદ્ભવી અને વધુ વ્યાપક બની. શાસનદેવીઓ : અતિ પ્રચલિત દેવીઓમાં શાસનદેવીઓ પ્રથમ ક્રમે આવે છે. ચોવીસ તીર્થકરોની ચોવીસ શાસનદેવીઓ માનવામાં આવેલી છે. દરેક તીર્થંકરના શાસનની સ્થાપના વેળાએ અધિષ્ઠાયક દેવ-દેવી તરીકે યક્ષ-યક્ષિણીઓની પણ સ્થાપના થાય છે. જેઓ શાસન ઉપર આવતાં વિઘ્નો દૂર કરે છે અને શાસનસેવાને પોતાની ફરજ માની આજીવન સેવા આપે છે. ચોવીશ તીર્થકરો અને તેમનાં યક્ષ-યક્ષિણીની વિગત આ પ્રમાણે છે : તીર્થકરનું નામ ચક્ષનું નામ ચક્ષિણીનું નામ ઋષભદેવ ચક્રેશ્વરી (પ્રતિચકા) અજિતનાથ મહાયક્ષ અજિતા સંભવનાથ ત્રિમુખ દુરિતારી અભિનંદન યશ કાલી સુમતિનાથ મહાકાલી પદ્મપ્રભુસ્વામી સુયામાં સુપાર્શ્વનાથ માતંગ શાન્તા ચંદ્રપ્રભસ્વામી વિજય ભૃકુટી (જ્વાલામાલિની) સુવિધિનાથ અજિત શીતલનાથ બ્રહ્મ અશોકા શ્રેયાંસનાથ મનુજ માનવી (શ્રીવત્સા) વાસુપૂજ્ય સુરકુમાર ચંડા (પ્રવરા) ૧૩ વિમલનાથ પરમુખ વિદિતા (વિજયા) અનંતનાથ પાતાલ અંકુશા ધર્મનાથ કિન્નર કંદર્પ (પ્રજ્ઞપ્તિ) શાંતિનાથ ગરુડ નિર્વાણી કુંથુનાથ ગંધર્વ બલા (અય્યતા ૧૮ અરનાથ યક્ષેન્દ્ર ધારણી ૧૯ મલ્લિનાથ ધરણપ્રિયા (વૈરોટ્યા) - ૨૦ મુનિસુવ્રતસ્વામી વરુણ નરદત્તા ૨૧ નમિનાથ ભૂકુટિ ગાંધારી ૨૨ નેમિનાથ ગોમેધ અંબિકા પાણ્વનાથ પાર્શ્વ પદ્માવતી મહાવીરસ્વામી માતંગા સિદ્ધાયિકા સુતારિકા કુબેર ૨૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૧૧ ઉપરોકત નામોમાં સંપ્રદાયભેદે કેટલોક તફાવત આવે છે. યજ્ઞ-યક્ષિણીઓને જૈન મંદિરના મૂળનાયક સાથે સ્થાપીને તેમનું પૂજન થાય છે. યક્ષપૂજા આજે ઘટી છે, તો પણ યક્ષિણીઓમાં શ્રી ર જ્વાલામાલિની, અંબિકા અને પદ્માવતીની આરાધના થતી હોવાથી તેઓનો ટૂંકમાં પરિચય મેળવીએ: દેવી ચકેશ્વરી : આજે પણ તેમની આરાધના સ્વતંત્ર રીતે થાય છે, અને ભકતોને ફળદાયી નીવડતી આવી છે. પ્રથમ તીર્થંકરના શાસનમાં ઉત્પન્ન થયેલી દેવી ચકેશ્વરી ભગવાન ઋષભદેવની શાસનદેવી તરીકે ઓળખાય છે. આયક્ષિણીનો વર્ણ સુવર્ણ છે. તેને આઠ હાથ અને ચારમુખ છે. કોઇક જગ્યાએ આદેવીની મૂર્તિને ચાર અથવા સોળ હાથ દર્શાવેલા છે. જ્યાં આઠ ભુજાઓની કલ્પના છે ત્યાં તેમના જમણા હાથમાં વરદમુદ્રા, બાણ, ચક્ર અને પાશ છે, જ્યારે ડાબો હાથ ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશથી વિભૂષિત છે. બીજી માન્યતા પ્રમાણે પ્રત્યેક હાથમાં ચક્ર ધારણ કરવાને લીધે તેને ચક્રેશ્વરી કહેવાય છે. વાહન ગરુડનું છે. દુર્ગાસપ્તશતીમાં ગરૂડવાહીની દેવીને વૈષ્ણવી નામથી સંબોધન થયું છે. સ્વભાવે આ દેવી ઘણી ઉદાર, વ્રજ જેવી કઠોર છતાં પુષ્પ જેવી કોમળ છે. દેવી જ્વાલામાલિની : અથવા શ્રી ભૃકુટીદેવી ઘણા વખતથી સ્વતંત્ર પૂજન પામેલ છે. તેઓ આઠમાં તીર્થકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની શાસનદેવી છે. જ્વાલાની માલધારણ કરવાને લીધે તેમનું આ નામ પડયું છે. અન્ય નામો કરાર્લાગી તથા વહિન છે. આ દેવીનો વર્ણ પીળો છે. તેમને ચાર ભુજા છે. જમણા બે હાથ પગ અને મુદગરથી શોભે છે. ડાબા બે હાથમાં ઢાલ (ફલક) તથા પરશુ છે. તેમને આઠ હાથ હોવાની પણ માન્યતા છે. - તે પૈકી ક્રમશઃ ત્રિશૂલ, પાશ, ઋષ, કોદડ, કાર્ડ, ફલ, વરદ અને ચક્રને ધારણ કરેલાં છે. આ દેવીનું વાહન મહિષ છે. દુર્ગાસપ્તશતીમાં મહિષવાહિની દેવી વારાહી નામે જાણીતી છે. બીજી કલ્પના પ્રમાણે આ દેવીનું વાહન વરાહ છે. દક્ષિણના શિમોગા પ્રાંતમાં નરસિંહ રાજપુર પાસે આ દેવીનું એક હજાર વર્ષ જુનું મંદિર છે. ત્યાં ઈચ્છિત વર આપનારી દેવી તરીકે તેની ઘણી જ ખ્યાતિ છે. કુમારિકાઓ તેમની ખાસ બાધાઓ રાખે છે. દેવિ અંબિકાઃ અંબા કે કુખાંડી યક્ષિણીનો વર્ણ સુવર્ણ છે. પ્રાચીનકાળથી માંડીને આજદિન સુધી હિંદુ તથા જૈનધર્મમાં તેમની લોકપ્રિયતા ઘણી છે. આ દેવી બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથની શાસનદેવી તરીકે પ્રસિદ્ધ છે. તેમનું નિવાસસ્થાન ગિરનાર દર્શાવાય છે. આ દેવીની ખ્યાતીને કારણે તેરમી સદીના શિલ્પકારોએ તેમની મૂર્તિને ભગવાન ઋષભદેવ સાથે આલેખવી શરૂ કરી દીધી હતી. શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયમાં આ દેવીના હાથની સંખ્યા અંગે મતભેદ જોવા મળે છે. આ દેવી ચાર હાથવાળી છે. બે હાથમાં આંબાની ડાળ (બીજોરૂ) અને પાશ છે. બીજા બે હાથમાં અંકુશ અને પુત્ર ધારણ કરેલ છે. વાહન સિંહનું છે. જૈન માન્યતા પ્રમાણે અંબિકાદેવી પૂર્વભવમાં માનવી હતી, પરંતુ દેહ છોડયા બાદદેવી બની. હિંદુ ધર્મમાં તે શકિતનો અવતાર મનાય છે. ભારતભરમાં તેમનાં અનેક યાત્રાસ્થાનો છે. ગુજરાતની ઉત્તર સરહદે આરાસુર પહાડમાં તેમનું મુખ્ય યાત્રાધામ આવેલું છે. જૈનશાસનની સમૃદ્ધિ માટેયોગદાન આપ્યું છે. યુગપ્રધાનપદ માટે યોગ્ય વ્યકિતના રૂપમાં જિનદત્તસૂરિને સંકેત કરવાનું કાર્ય આ દેવી દ્વારા થયું છે. દેવી પદ્માવતી : શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરમ સેવક શ્રી ધરણેન્દ્ર જાણીતા છે. શ્રી વૈરો અને શ્રી પદ્માવતી તેમનાં પત્ની છે. એક દિવસ શ્રી પાર્શ્વકમારે કમઠ યોગી દ્વારા પંચાનિ તપ માટે અગ્નિકુંડમાં નખાયેલા એક કાષ્ટમાંથી નાગને પોતાના સેવકો દ્વારા બહાર કઢાવ્યો. અને શ્રી પાર્શ્વકુમારે નાગને મરણાસન્ન જોઇને નવકાર મંત્ર સંભળાવ્યો. ભગવાનના મુખે નવકાર મંત્ર સાંભળતા સાંભળતા નાગ મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે ઇન્દ્ર થયો. ધર્મેન્દ્ર, વૈરોટ્યા અને પદ્માવતીજી - એ ત્રણે એક સમૂહના દેવ હોવા છતાં લોકપ્રિયતાને લીધે વ્યકિતગત સ્થાન પણ પામ્યા છે. દેવી પદ્માવતી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની શાસનદેવી ગણાય છે. તેમનું વર્ણ સુવર્ણ મનાય છે. જૈનસાહિત્યમાં ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૧૭૦ વર્ષે એટલે કે વિક્રમ સંવતના ૩૦૦ વર્ષ પહેલાં શ્રી ભદ્રબાહસ્વામીએ રચેલ ઉવસગ્ગહરં સ્તોત્ર (ઉપસર્ગહરસ્તોત્ર) સવારંપા, પdવંતાનHધામુ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] [ શ્રી પાર્શ્વનાથપસર્ગ-હારિણી -થી ખ્યાલ આવે છે કે દેવી પદ્માવતી અને તેમના પતિદેવ ધરણેન્દ્રની મદદથી શ્રી ભદ્રબાહુસ્વામીએ એક વ્યંતર દ્વારા શ્રીસંધ ઉપર થઈ રહેલા ઘોર ઉપદ્રવનું નિવારણ કર્યું હતું. | વિક્રમની ૧૧મી સદીમાં શ્રી નવિમલસૂરિએ શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમાં પદ્માવતીને સરસ્વતી, દુર્ગા, તારા, શકિત, અદિત, લક્ષ્મી, કાલી, ત્રિપુર સુંદરી, ભૈરવી, અંબિકા અને કુંડલિની કહીને સંબોધી છે. આ દેવીનું વાહન મુક્ત જાતિનો સર્પ છે, તેથી તેમને કુલ્લુટનાગવાહિની પણ કહે છે. દેવી ત્રણ નેત્રવાળી છે. તેના મસ્તક પર ત્રણ/પાંચ ફેણોનો મુકુટ દર્શાવાય છે. પદ્માવતી દેવીની મૂર્તિ ભારતના અનેક પ્રાચીન જૈન મંદિરમાં બિરાજમાન જોવા મળે છે. ભગવાન પાર્શ્વનાથના લોકપ્રસિદ્ધ પ્રભાવ અને તેમની સાથે સંબંધ ધરાવતાં -ક્ષેત્રોમાં આ દેવીનું યોગદાન ઘણું મહત્ત્વનું રહ્યું છે. છેક ત્રીજી સદીમાં પણ પદ્માવતીદેવીને લગતું સ્તુતિસાહિત્ય જોવા મળે છે. આ પરંપરા સોળમી સદી સુધી જળવાઈ રહી છે. શ્રી ધરણેન્દ્રનાગરાજ અને શ્રી પદ્માવતી દેવીની ભકિત કરનારનાં સર્વ મનોરથો પૂરાં થાય છે. હકારમાં શ્રી પાર્શ્વનાથ, શ્રી ધરણેન્દ્ર તથા શ્રી પદ્માવતીદેવી રહેલાં છે. આ સંબંધમાં મંત્રરાજ રહસ્ય’ કહે છે કે, 'વર્ણની અંતે રહેલો 'હ' એ પાર્શ્વ જિન છે. કલા એ નાગની ફણા છે. બિંદુ અને નાદ એ નાગના મસ્તકે રહેલા મણિ છે. '૨' એ નાગ (ધરણેન્દ્ર) છે. અને '' એ પદ્માવતી દેવી છે. તેની વચ્ચે ૐકારમાં અરિહંતની જે આકૃતિ છે તેને સૂરિમે સમજવાનો છે. કેટલાક સ્થળે શ્રી પદ્માવતીદેવીને હ્રીંકાર કહી છે, એટલે કે ડ્રીંકાર એ પદ્માવતી દેવીનું અક્ષર સ્વરૂપ છે. તેથી હૂકારની ઉપાસના કરતા શ્રી પદ્માવતીદેવી પ્રસન્ન થાય છે. જો કે હ્રીંકારની ઉપાસના કરતા સર્વ દૈવીતત્ત્વોની ઉપાસના થઈ શકે છે. આ દેવીની આરાધના માટે અનેક જાતના કલ્પો, સ્તોત્રો, સ્તુતિઓની રચના થયેલી છે. તે જ રીતે અનેક યંત્રો-મંત્રો પણ અસ્તિત્વમાં આવેલાં છે. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનની અનન્ય સેવિકા, પોતાના શબ્દાયમાન ધનુષ્યના ટંકાર વડે ઘોર ઉપસર્ગોને દૂર કરનારી વજમણિનું છત્ર ધારણ કરનારી ભંગી-કાલી-કરાલી વગેરેનાં પરિવારવાળી અને ચંડી-ચામુંડા-નિત્યા નામવાળી, હૂ મંત્રસ્વરૂપિણી, સર્વભયોને હરનારી, સર્ષોથી બંધાયેલ જટાજૂટવાળી, દિવ્યકુંડળોને ધારણ કરનારી, દેવવધૂઓ વડે પૂજાયેલી, ત્રિનેત્રયુકત, પકોણવાળા ચક્રની મધ્યમાં પ્રણામ કરનારાઓને ઈચ્છિત વર આપનારી, ભીષણ સંગ્રામમાં આપનારી, ગૌરી-ગાંધારી-ધૃતિ-મતિ વગેરે દેવીઓ વડે પૂજન પામનારી, દરિદ્રતા-ઉપદ્રવો-રોગ-શોકને હણનારી, વિવિધ ધર્મોમાં વિવિધ નામે ઓળખાતી, સરસ્વતી સ્વરૂપે સર્વ વિદ્યાઓને આપનારી તેમજ લક્ષ્મી રૂપે વિપુલ સંપત્તિની વર્ષા કરનારી છે. અને જેને પુષ્પ ખૂબ પ્રિય છે, જેને પદ્મ પર આરૂઢ થવાનો અનુરાગ છે, જે કરેણમાં ગુપ્ત રીતે વસે છે, માંત્રિકો-તાંત્રિકો અને યોગીઓ જેનું ધ્યાન ધરે છે એવી પદ્માવતીદેવી નાગરાજ ધરણેન્દ્રની પ્રિયતમા અત્યંત લોકપ્રિય છે. જ્યાં જ્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મંદિરો હોય છે ત્યાં ત્યાં સ્થાન પામનારી આ દેવીનાં પ્રતીકો પરથી સ્પષ્ટ થાય છે કે કમળ એ પવિત્રતા અને ભકિતનો સંકેત છે. તે દેવી તમામ વિદ્ગોને નાગપાશની જેમ પકડી લેનારી છે. આરાધના કરનારને ઉત્તમ વરદાન આપનારી છે. સર્વ શત્રુઓને અંકુશમાં રાખનારી છે. ઇચ્છિત ફળ પ્રદાન કરનારી છે. રકતવર્ણ સૌભાગ્યચિલ્ડ્રન હોવાથી તે સૌભાગ્ય પ્રદાન કરનારી છે. ત્રણ નેત્રવાળી હોવાથી અગમ-નિગમની વાતો જાણી શકે છે. નાગનું છત્ર તેમની નાગજાતી દર્શાવે છે. દેવી સરસ્વતી : ભારતમાં કવિઓ અને લેખકો પોતાની કૃતિઓના આરંભમાં જ સરસ્વતી/ શારદાદેવીને વંદન કરીને આગળ વધે છે, જેથી કૃતિની રચના યશસ્વી બને, તેમાં કોઈ વિઘ્ન ન આવે. વ્યાપારીઓ દીવાળીના પર્વે શારદાનું ખાસ પૂજન કરે છે, જેથી વ્યાપારમાં વૃદ્ધિ થાય, લાભ પ્રાપ્ત થાય. આપણે ત્યાં જેને વિદ્યાની અધિષ્ઠાતૃદેવી માનવામાં આવે છે તે સરસ્વતીદેવીની જૈન ધર્મમાં ચતુર્ભુજ મૂર્તિ જોવા મળે છે. જમણી તરફનો એક હાથ અભયમુદ્રામાં ઉન્નત છે, બીજામાં કમળ છે. ડાબા હાથમાં પુસ્તક અને અક્ષમાલા છે. દેવીનો વર્ણ શ્વેત છે. વાહન હંસ છે. કેશપાશમાં બાલેન્દુ શોભે છે. જૈન મંદિરોમાં સરસ્વતીની કલાપૂર્ણ અને આકર્ષક Page #241 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૧૩ મૂર્તિઓનાં દર્શન થાય છે. વાઝેવી શારદાનું જૈનોએ માનેલું સ્વરૂપ નિરાલું છે. - અતિ વિખ્યાત દેવીઓ : ત્રીજા પ્રકારમાં પ્રબોધિત, દીક્ષિત દેવીના રૂપમાં સચ્ચિયામાતાને ગણાવી. શકાય. આ હિંદુ દેવી મહિષાસુરમર્દિની અથવા ચામુંડાનું રૂપ છે. એક કથા છે કે ૧૩મી સદીમાં શ્રી રત્નપ્રભસૂરિજીએ આ દેવીને જૈનધર્મમાં દીક્ષિત કરી, જે માંસભક્ષી મટીને અહિંસક બની ગઇ. | કુરકુલ્લાદેવી તે સર્પોની દેવી છે. શ્રી દેવસૂરિજીએ તેને ભૃગુકચ્છ (ભરૂચ)માં જૈનધર્મથી વાસિત બનાવી હતી. પંડિત રાહુલ સાંકૃત્યાયને આ દેવીને બૌદ્ધોના તાંત્રિક સંપ્રદાયની વયાની દેવી તરીકે ઓળખાવી છે, જેની આરાધના જૈનધર્મમાં ૧૩મી સદીનો થઇ. આ દેવીને ધન, પુત્ર, સ્વાથ્ય અને સૌભાગ્ય પ્રદાન કરનારી કહી છે. તેમના યંત્રો પરથી લાગે છે કે કોઇ સમયે આ દેવીનો પ્રભાવ ભારતમાં વિસ્તરેલો હતો. સૂરિમંત્ર તથા ભદ્રગુપ્તાચાર્યજીના અનુભવસિદ્ધ મંત્ર દ્વાત્રિશિકામાં તેમનો મંત્ર આપેલ છે. એકંદરે જૈન દેવીઓનો અભ્યાસ કરતા કહી શકાય કે, દેવીઓ મુખ્યત્વે વિપ્નો-ઉપસર્ગો શાંત કરવાનું અને જનકલ્યાણનું કાર્ય કરે છે. તે ભકતોને વરદાન આપનારી, ધર્મસંબંધી વાદવિવાદમાં વિપક્ષોને હરાવનારી. ઘેર ઘેર જૈનશાસનનો પ્રભાવ વિસ્તારનારી, તામસિકતાનો નાશ કરનારી અને કીર્તિની-સિદ્ધિની સ્થાપના કરનારી ગણાય છે. જૈનધર્મની દેવીઓ તુલનામાં વધુ સાત્વિક, સૌમ્ય અને અહિંસક છે. આ દેવીઓની પાપાણની અને ધાતુની મૂર્તિઓ મળે છે, જે ભારતની સંસ્કૃતિ, કલા અને મૂર્તિવિધાનમાં અનેરું સ્થાન ધરાવે છે. શરુ કરી છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'વિશ્વમાં શકિતઉપાસનાનો ઐતિહાસિક પરિચય * ડૉ. નારાયણ મ. કંસારા શકિતની ઉપાસના/આરાધના માત્ર ભારતમાં જ નહિ, વિશ્વના અનેક ધર્મો અને સંપ્રદાયોમાં પણ જોવા મળે છે. આ લેખની સંદર્ભ સૂચિથી તેની પ્રતીતિ થાય છે. આ લેખના પાઠ સહિતના ઉલ્લેખો લેખકના ઊંડા વાચન-મનનની સાક્ષી પૂરે છે. ડૉ. કંસારા સાહેબ સંસ્કૃત સાહિત્યમાં પ્રથમ પંકિતના વિદ્યાપુર૫ છે. વેદો ભાષા સાહિત્ય, દર્શનો ઇત્યાદિ અનેક વિદ્યાશાખાઓના તેઓ સમર્થ મર્મજ્ઞ છે. પ્રસ્તુત લેખમાં વિશ્વમાં શકિતપૂજાના પરિપ્રેક્ષમાં તેમણે ભારતના વિવિધ ધર્મ સંપ્રદાયોમાં શકિતપૂજાનું સ્થાન દર્શાવી આપ્યું છે. દેવીભકત વિમળશાહે નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અંબીકાદેવીની ઉપાસના કરી છે તેનો ઈતિહાસ પણ રોમાંચક છે. આ લેખ નિરાંતની પળોમાં વાંચવાની ખાસ ભલામણ છે. -સંપાદક દુનિયાની બધી જ ચીજો અને પ્રાણીઓની જનેતા ધરતી છે. મૃત શરીરનો છેલ્લો મુકામ ધરતી છે. વનસ્પતિ, ઘાસ, છોડવાં, જીવાત, જીવડાં, અળસિયાં, દેડકાં, સાપ વગેરે પ્રાણીઓનું ઉદ્ગમસ્થાન અને નિવાસસ્થાન ધરતી છે. એમાંથી આ બધું જન્મે છે અને અંતે એમાં જ સમાઈ જાય છે. આ હકીક્ત અતિ પ્રાચીન-પ્રાગૈતિહાસિક કાળમાં અસંસ્કૃત કે અર્ધસંસ્કૃત લગભગ પશુસમાન જંગલી જીવન જીવી રહેલા માનવના લક્ષમાં તેના રોજબરોજના જાત અનુભવને લીધે આવી હતી. તેથી જ જગતના સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ-ત્રસ્વેદમાં પૃથ્વીને માતા અને આકાશને પિતા તરીકે ઓળખાવ્યાં છે. માનવીય અનુભવની દષ્ટિએ અતિ સ્વાભાવિક અને ઐતિહાસિક દષ્ટિએ સહજ લાગે છે. તેથી જ ટેલરે કહ્યું છે કે કુદરતને લગતી કોઈ જ કલ્પના આકાશ-પિતા અને પૃથ્વી-માતાએ બંને વિશ્વનાં માતા-પિતા હોવાની કલ્પના કરતા વધુ સરળ અને સાદી હોઈ શકે. તેથી સ્વાભાવિક રીતે જ પ્રાચીન પવિત્ર ધારણાઓ અને ઉપાયયોજનાઓ આ દૈવી માતાપિતાને લગતાં પ્રતીકો હોવાની શકયતાને સમર્થન આપે છે. આ બંનેમાં પૃથ્વીમાતા અનેક કારણોસર વધુ પ્રાધાન્ય ધરાવતી જોવામાં આવે છે. પ્રાગૈતિહાસિક ખેતીપ્રધાન જાતિઓમાં પૃથ્વીમાતાને યજ્ઞો-હવનો દ્વારા પૂજવામાં આવતી અને ધામધૂમથી આડંબરભરી રીતે ગુપ્ત તાંત્રિક કર્મકાંડ વડે ઉપાસવામાં આવતી, કારણ કે પૃથ્વીમાતા કે માતૃદેવીનો મૂળભૂત સંબંધ શુભાગ્ય અને સમૃદ્ધિ સાથે સંકળાયેલો હતો. આ કારણે જ દેવીના પવિત્ર પ્રતીકોને સિક્કા, માદળીયાં વગેરેમાં કોતરીને, ઉપસાવીને હાથે કે ગળામાં પહેરવાથી રક્ષણ અને સદ્ભાગ્યની પ્રાપ્તિ થતી હોવાની શ્રદ્ધા માનવના મનમાં અતિ પ્રાચીનકાળથી ઘર કરી ગઈ હોવાનું જોવા મળે છે. જગતમાંના સર્વ પ્રાણીઓ અને મનુષ્યોને જમ્યા પછી સમજણ કે સ્વાયત્ત બનતા સુધીમાં પોષક અને મારક, એ ઉભય સ્વરૂપે સીધો પરિચય પોતાનાં માતાપિતાનો જ થતો હોય છે. કેમ કે, સીધો અને સતત સંબંધ એ બંને સાથેનો જ હોય છે, ખાસ તો માતા સાથે. પ્રસ્તુત લેખમાં શકિત ઉપાસનાનું મુખ્ય સ્વરૂપ માતા રૂપે અભિપ્રેત છે. એ દષ્ટિએ શકિત-માતૃદેવી ઉપાસનાના ઐતિહાસિક પાસા પૂરતી આપણી ચર્ચાને સીમિત રાખી છે. મેસોપોટેમિયા (ઈરાક), સીરિયા, પેલેસ્ટાઈન, ફેટ, એશિયા માઈનોર વગેરે પ્રદેશોમાં માતૃદેવીની પૂજા ખૂબ પ્રચલિત હતી. આપણે ત્યાં વેદોમાં અદિતિ એ એક મહાન દેવી છે, અને તેનો નિર્દેશ ટ્વેદમાં અનેકવાર થયો છે. અદિતિ સર્વ દેવોની અને સૃષ્ટિની જન્મદાત્રી છે. દુનિયાના વિવિધ દેશોની વિવિધ ભાષાઓમાં આ દેવીનો 'અ-સૂ-તિ-ર-તુ', 'અશ-તરુ-તુ', 'ઈશ્વર', 'અસ્તરતે', 'અક્ષર', અતીરેથ', 'અસ્તર', અસ્તર', 'અત્તર”, “અતર', 'અતરગતિસ' અને 'હ-હોર' નામે નિર્દેશ થયેલો મળી આવે છે. ઋગ્વદમાં Page #243 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૧૫ આ અદિતિ દેવમાતા’ કે પૃથ્વી' છે, એમ યાસ્ક અને સાયણની પરંપરા સ્વીકારે છે. નિઘંટુકોશમાં 'નાના', 'અદિતિ', ઈલા', 'મહી' વગેરેને 'વાક'ના અર્થવાળા શબ્દો ગણાવ્યા છે. ડૉ. વાસદેવશરણ અ અને અદિતિ' પરસ્પર સંકળાયેલા હોવા તરફ ધ્યાન દોર્યું છે. આ નના' એ વાસ્તવમાં સુમેર પ્રજાની માતૃદેવી તથા નિનેહની અધિષ્ઠાત્રી હતી, અને એને નના', ઈન્ન્ના ', 'અનુનિ', 'નઈ વગેરે નામે ઓળ ખવામાં આવતી. ઉર્દકે વર્ક પ્રજાની માતૃદેવી નીન', 'નનઈ, કે નન' એ દેવોના રાજા અનુની પુત્રી હતી. આ દેવી માતા હોવા છતાં કન્યાકુમારીની જેમ બ્રહ્મચારિણી છે. આ રીતે યાસ્કાચાર્ય અને સાયણાચાર્યે દર્શાવેલા નના' શબ્દના પરંપરાગત અર્થઘટનની પાછળ પ્રાગૈતિહાસિક કાળની ઋગ્વદના જમાનાની પરંપરાનું પીઠબળ રહેલું જણાય છે; એને આધારે ઋગ્વદમાંના ‘તેલોની રક્ષા-૩મતિઃ પર એ નિર્દેશોમાંનો કોયડો ઉકલી જાય છે. પુરાણોમાંની પરંપરામાં આદક્ષને સાઠ પુત્રીઓ હતી. સંસ્કૃત ભાષામાં દાક્ષાયણી' શબ્દ સત્તાવીશ નક્ષત્રોનો વાચક છે, અને દાક્ષાયણીઓ એ દક્ષ પ્રજાપતિની પુત્રીઓ ગણાય છે. ઉમા-પાર્વતી પણ દાક્ષાયણી હતી. તેથી ઋગ્વદમાં ઉમાને અદિતિ સાથે એકરૂપ ગણી છે. ઋગ્વદમાં દક્ષની આખ્યાયિકા ઘ-પિતા અને પૃથ્વીમાતાના સંદર્ભમાં આવે છે. બ્રાહ્મણગ્રંથોમાં આનું સમર્થન મળે છે. ઉત્તરકાળમાં આ આખ્યાયિકા પરિવર્તન પામીને બ્રહ્મા” અને તેની પુત્રી 'વાકુ' કે 'સરસ્વતી' કે 'સાવિત્રી' રૂપે પુરાણ ગ્રંથોમાં મળી આવે છે. 'વાકુ’ એ અદિતિનાં અનેક નામોમાંનું મહત્ત્વનું એક નામ છે, અને તેને વાણી કે વિદ્યાની દેવી ગણવામાં આવી છે. મહાભારત,પુરાણો અને તાંત્રિક સાહિત્યમાં સરસ્વતી' અને 'સાવિત્રી'ને મહાન દેવી ગણાવી છે. મહાભારતમાં ગાયત્રી કે સાવિત્રીને બ્રહ્માની પત્ની તરીકે નિર્દેશી છે. પુરાણોમાં સરસ્વતી, સાવિત્રી, ગાયત્રી અને બ્રહ્માણીને બ્રહ્માની ચાર પુત્રીઓ તરીકે પણ ઉલ્લેખી છે. એમાંથી બ્રહ્માણી એ ઈન્દ્રાણી, વરણાણી, રદ્રાણી, ભવાની વગેરેની જેમ, બ્રહ્માનું નારીરૂપ પણ છે. દક્ષ એ મૂળે ઘૌસ-પિતા-આકાશપિતા-રૂ૫ રદ્રનું જ એક નામ છે. ઈરા', 'ઈડા' કે 'ઈલા” એ અન્નદાત્રીદેવી છે, અને એ જ અન્નપૂર્ણા છે. આ ઈરા-ઈડા-ઈલા ફિજીયન પ્રજામાં સિંહવાહિની દેવી હતી અને રોમમાં એને ઈડ પર્વત પર વસતા દેવોની મહામાતૃદેવી – 'Mather deammagnaIdaea' તરીકે ઓળખવામાં આવતી. સાયપ્રસમાંના ઈડાલિયનમાં ગણિકાઓની કળદેવતા એફોડાઈટ (=અભ્રયન્તીદેવી)ને અસંખ્ય બાલિકાઓસમર્પિત કરવામાં આવતી. ગ્રીક પુરાકથામાંની વિનસદેવી સિસિલીના એરિકસ પર્વત પરની 'ઈતરદેવી' અને 'એકોડાઈટ' એક જ હતી. ગ્રીક શબ્દ "ઈરા' છે અને. જ્યારે સંસ્કૃતમાં 'ઈરા’ શબ્દનો અર્થ 'અને’ ઉપરાંત 'પાણી', 'સુરા’ અને ‘પૃથ્વી” પણ થાય છે. આ દેવીના નરરૂપ તરીકે ચંદ્રની પૂજા થતી હતી. મેસોપોટેમિયાના સિરિયા અને એશિયા માયનોરની સરહદ નજીકના હારન શહેરમાં આ જ દેવતાની પૂજા ધાતુજડિત બીજકલાના ચંદ્રથી ઘેરાયેલા શંકુ આકારના પથ્થરના પ્રતીક રૂપે થતી હતી. ભારતમાં આ જ દેવની પૂજા ચંદ્રશેખર શિવ રૂપે થતી. પથ્થરનો શંકુ એ જ્યોતિર્લિંગ – જયોતિ રૂપ પ્રતીકાત્મક સ્તંભ - ગણાતું, નહીં કે પુરુષની જનનેન્દ્રિય. કૌપીતકિ બ્રાહ્મણમાં તો રદ્રને ચંદ્રમા સાથે એકરૂપ દર્શાવ્યા છે. પરંતુ પાશ્ચાત્ય દેશોમાં મહદંશે ચંદ્રની એકાત્મકતાદેવી સાથે માનવામાં આવતી. ઉર દેશમાં નનર અને તેની પત્ની નિત્-ગલ ચંદ્ર તરીકે પૂજાતાં. ગ્રીક અર્નેમિસ અને રોમન ડાયના પણ ચંદ્ર તરીકે પૂજાતાં. આ દેવી Zeus (5ધી) દેવતાની બ્રહ્મચારિણી પુત્રી હતી, અને તે સૂર્યદેવ એપોલોની જોડીયા બહેન હતી. બીજી ગ્રીક દેવી હેકાતે હતી, જેને Zeus દેવતાએ સ્વર્ગ, પૃથ્વી અને સમુદ્રમાં ભાગ અર્પણ કર્યો હતો અને બધા જયશોમાં તેનું આવાહન કરવામાં આવતું. વળી તે ભૂતપ્રેતોની અધિષ્ઠાત્રી અને જાદુમંત્રની દેવી હતી. ઋગ્વદમાં સોમને અદિતિ તરીકે સંબોધવામાં આવ્યો છે. અદિતિને ઘૌસ (આકાશ), પૃથિવી (=જમીન), માતા અને પિતા કહેવામાં આવી છે. રુદ્ર-શિવના અર્ધનારી નરેશ્વર સ્વરૂપનું બીજ આ મંત્રોમાં રહેલું જણાય છે. વૈદિક ઈલા અને યવ દેવતાઓના પગરણ ઈરાનના ઈલોહિમ (કે ઈલાહ કે એલ) દેવતામાં અને વાવ (હલ્ડ, યહવેહ)માં પારખી શકાય તેમ છે. એ જ રીતે સિન કે સિનિ દેવનું મૂળ વૈદિક સિનીવાલીમાં રહેલું છે. સિનીવાલી (=અમાવાસ્યા)નો નિર્દેશ ચંદ્રની કુહ, અનુમતિ અને રાજા નામની વિવિધ કળાઓ સાથે થયો છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી બેબિલોનની ભાષામાં ઉમુ' કે 'ઉમા', અક્કદી શબ્દ 'ઉમ્મિ” અને દ્રાવિડી શબ્દ 'ઉમ્મા” એ મૂળે માતૃદેવીવાચક સંસ્કૃત શબ્દ "ઉમા'માંથી ઉતરી આવેલા જણાય છે. ફિજીયનો માતૃદેવીને 'અમ્મા' કે 'મા' કહે છે. દ્રાવિડી ભાષાઓમાં 'અમ્મા' શબ્દ “મા” રૂપે પણ પ્રાચીનકાળથી પ્રયોજાય છે. શતપથ બ્રાહ્મણમાં આ જગતને (=ધરતીને) 'મા' કહી છે. વેદો અને બ્રાહ્મણગ્રંથોમાં સિનીવાલીને ' સુકપ' (=સુંદર અંબોડાવાળી), સુકુરીરા' (=સુંદર મુકુટવાળી) અને સ્વૌપશા” (=સુંદર અંગોવાળી) કહી છે. સોમવતી (=સોમવારના રોજ આવતી) અમાવાસ્યા પવિત્ર ગણાય છે. અને અમાવાસ્યાને દિવસે કરવામાં આવતો યજ્ઞ અદિતિને અર્પણ થાય છે. ગર્ભાધાન માટે પણ સિનીવાલીની પૂજા કરવામાં આવતી. પુરાણોમાં ઈલાદેવી ઐલવંશની કે સોમવંશની જન્મદાત્રી બની જાય છે. અરબસ્તાનમાં ઈલાહ'ને ઈલાત', 'અલાત” કે “અલ્લાહ” તરીકે ઓળખતા. પુરાણોની જેમ આ દેવી પાછળ થી નરરૂપમાં પૂજાવા લાગી હતી. સંસ્કૃત ભાષામાં અલ્લા', 'અક્કા', 'અમ્બા” એ માતા કે દેવીનો અર્થદર્શાવે છે. ભારતમાં ઈડા અન્નપૂર્ણા પણ બની. પ્રાચીન ઈટલીમાં એAnnaParenna તરીકે પૂજાતી. અક્કદદેશની ભાષામાં આયા, મૈયા કે આઈ શબ્દ માતૃદેવીનો અર્થ દર્શાવે છે. કાનડી અને મરાઠીમાં 'આઈ' (=માતા) અને હિન્દી ભાષામાં 'આયા’ શબ્દ ધાત્રી ( દાયણ કે પૃથ્વી)ના અર્થમાં પ્રયોજાય છે. આ આયા” કે “આઈ” એ સુમેર અને કાદી પ્રજાઓમાં સૂર્યદેવતા નિનિબની પત્ની રૂપે ખૂબ પ્રાચીન દેવી તરીકે પૂજાતી. વેબર, કુન, બાર્થ, મેકસમૂલર, બનેર શાસ્ત્રી વગેરેનાં સંશોધન અનુસાર માતૃદેવીના ઉપાસકો ફિજીયનો એ ભારતમાંના ભુગુઓ જ હતા અને જળના અનુપંગે ત્રસ્વેદમાં તેમનો નિર્દેશ થયો છે. હોપકિન્સ જણાવે છે કે પરશુરામને શિવ ઉપાસક માનવામાં આવે છે, અને કાલીના મંદિરમાં પરશુરામની અલગ દેરી રાખવામાં આવે છે. કારણ કે તેમની કાલી ઉપાસક માતા રેણુકાને તેમણે શુદ્ર સ્ત્રીનું મસ્તક ચોંટાડીને સજીવન કરેલી. એલ્લામા (=સર્વામ્બા) દેવીનું મસ્તક રેણુકાનું છે એમ દેવીપૂજાની પરંપરા સ્વીકારે છે, અને પરશુરામ અંબિકા કે એલ્લામ્બાના ઉપાસક હતા. ભારતીય પૌરાણિક પરંપરામાં પરશુરામને ભાર્ગવ કે રેણુકેય કે રેણુકાસૂત તરીકે ઓળખવામાં આવે છે. કાર્લ્ડીયન નળા ઉપર ફરસી આયુધની પવિત્ર નિશાની છે; દેવીપૂજામાં માછલી, સર્પ, અશ્વત્થ અને કબુતરનાં પ્રતીકો સાથે તેની પૂજા કરવામાં આવતી. ઘણીવાર તેની સાથે ગાયની, ઈંગડાં વચ્ચે ભાલા અને ઢાલ ધારણ કરેલી દેવી રૂપે પણ પૂજા થતી. શિવનું પણ આવાહન ભાર્ગવ કે ભૃગુનાથ તરીકે મસ્યપુરાણમાં કરવામાં આવ્યું છે. ભૃગુઓએ અગ્નિની શોધ કર્યાનું માનવામાં આવે છે. ઋગ્વદમાં ભૃગુઓનો ઉલ્લેખ અનુ, પુરુ, દુધ અને તુવંશોની સાથે થયો છે. સૃજયો કે વૈતહવ્યોની જેમ આ વંશો કાઠિયાવાડ, ગુજરાત અને માળવાના નિવાસીઓ હતા. બેબિલોનની ભાષામાં ઉમ્મુ' કે ઉમ્મા', અક્કદી શબ્દ 'ઉમ્મિ” અને દ્રાવિડી શબ્દ 'ઉમ્મા' એ મૂળ માતૃદેવવાચક સંસ્કૃત શબ્દ 'ઉમા'માંથી ઉતરી આવેલા જણાય છે. ફિજીયનો માતૃદેવીને 'અમ્મા' કે 'મા' કહે છે. ભાર્ગવો હમ્બા, અમ્બિ કે અંબિકાની ઉપાસના કરતા; આ દેવી રુદ્રની યોનિ (=જન્મદાત્રી) પણ ગણાતી, તેથી જ ભૈરવને દેવીપુત્ર માનવામાં આવે છે. દ્રાવિડી ભાષાઓમાં અમ્મા' શબ્દ “મા” રૂપે પણ પ્રાચીનકાળથી પ્રયોજાય છે. શતપથ બ્રાહ્મણમાં આ જગતને (=ધરતીને) 'મા' કહી છે. ભૃગુઓ વગેરે 'પરાવત’ પ્રદેશમાં વસતા. આ ઉપરાવત’ એ યુતિસ નદીનો પ્રદેશ હતો. અને અર્વાવત (=અર્વસ્થાન =અરબસ્તાન =ઘોડાઓનો પ્રદેશ)માંની ઈલાહ” કે “અલ્લાહ' એ વૈદિક ઈલા” કે “અલ્લા'નું પરિવર્તન રૂપ જ હતું. આ રીતે પ્રાચીનકાળથી પૃથ્વીના લગભગ બધા જ પ્રાગૈતિહાસિક દેશોમાં શકિત-માતૃદેવીની ઉપાસના પ્રચલિત હોવાનું જણાય છે. ઋગ્વદમાં જગતની આદિ શકિતને 'અજા' કહી છે અને વિશ્વની અખિલ સત્તા (=અસ્તિત્વ). ચૈતન્ય, જ્ઞાન, પ્રકાશ, આનંદ, ક્રિયા, સામર્થ્ય એ બધાં આ જ શકિતનાં કાર્યો છે. દુર્ગાસપ્તશતીમાં આને જ કાળરાત્રી, મહારાત્રી, મહામાયા, મહાવિદ્યા અને મહાકાળી-મહાલક્ષ્મી- મહાસરસ્વતી Page #245 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા એ ત્રિગુણાત્મક ત્રણ દેવીઓ તથા તેમનાં યુગ્મ પુરુષરૂપ બ્રહ્મા-વિષ્ણુ-મહેશની જન્મદાત્રી આદ્યા જગજ્જનની તરીકે ઓળખાવી છે. તે મૂળમાં અવ્યકત છે અને પછી ત્રણ મહાદેવીઓ અને ત્રણ મુખ્ય દેવો રૂપે કાર્યવશાત્ પ્રગટ થાય છે એમ પુરાણ પરંપરામાં સ્વીકારવામાં આવ્યું છે. આ આદ્યાશકિતમાંથી પ્રગટ થયેલી ત્રણ મહાદેવીઓમાંથી ઐન્દ્રી, બ્રાહ્મી, માહેશ્વરી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી, કૌમારી, ચામુંડા, અપરાજીતા એ નવ અથવા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કન્દમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી એ નવ દેવીઓને 'નવદુર્ગા' તરીકે પૂજવામાં આવે છે. આ જ મૂળ નવદુર્ગાઓની સાથે આદ્યાશકિતમાંથી પ્રગટ થયેલી મનાતી ચોસઠ યોગિનીઓ પણ દેવીઉપાસનામાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ શકિત--ઉપાસના ભારતમાં અતિ પ્રાચીનકાળથી ચાલતી આવી છે અને આરંભથી જ શૈવ-ઉપાસના સાથે તેનો ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. એશિયા માયનોર, ઈજીપ્ત, ફિનિશિયા, ગ્રીસ વગેરે દેશોમાં કોઈને કોઈસ્વરૂપમાં તેની ઉપાસના પ્રચલિત હતી એ સ્પષ્ટ જણાઈ આવે છે; એટલું જ નહીં, પણ એ દેશોમાંની આ અંગેની માન્યતાઓ અને સિદ્ધાંતોમાં ભારતીય શકિતવાદ સાથે અતિશય સામ્ય પણ જોવા મળે છે. તેથી માતા-શકિતની ઉપાસના પદ્ધતિ પ્રાચીનકાળે વિશ્વના ખૂણે ખૂણે પ્રચલિત હતી એવું જણાય છે. [૧૧૭ ભારતમાં વેદોના શ્રૌતકાળમાં એક સત્ બ્રહ્મની વ્યાપક દેવતામયી શકિતનું ઉપાસ્ય રૂપ ગાયત્રી, સાવિત્રી કે સરસ્વતી રૂપે નિરૂપાયું છે. આરણ્યક અને ઉપનિષદ્ ગ્રંથોમાં આ શકિતને સુભગા, સુંદરી, અંબિકા અને ત્રિપુરા પણ કહી છે, અને તેની ઉપાસનાનું વર્ણન કરનાર વેદકાંડને સૌભાગ્યકાંડ કહે છે, જે અથર્વવેદનો ભાગ મનાય છે. આ મંત્રોના મૌલિક અર્થયજ્ઞવિદ્યાને લગતા હોવાછતાં તેના આધ્યાત્મિક અર્થો દેવીઉપાસનાને લગતા છે. પરશુરામ વગેરેના 'કલ્પસૂત્રો'માં આ અંગે વિસ્તૃત છણાવટ થયેલી છે, અને તેની અનુષ્ઠાનપદ્ધતિના અનેક ગ્રંથો આગમોમાં, યામલોમાં અને તંત્રગ્રંથોમાં દાખલ થયા છે. આ શિકિતવાદનાં રહસ્યનાં મૂળ ઉપનિષદોમાં છે. ભારતમાં અનાદિકાળથી દેવી રૂપે શકિતની ઉપાસના ચાલી આવી છે. ભારતના વિવિધ પ્રદેશોમાં ૭૨ અથવા ૧૦૮ શિકતપીઠો છે એ ખૂબ જાણીતું છે. આ મહાપીઠોમાં વદ આઠમ, આસો અને ચૈત્રમાં એકમથી નોમ સુધી તિથિઓ, અમાવાસ્યા અને પૂર્ણિમા એ દેવીની ઉપાસનાની મુખ્ય મહત્ત્વની તિથિઓ ગણાય છે. દેવીપૂજાની વિવિધ પ્રથાઓની વ્યવસ્થા બેસાડવા આદ્ય શંકરાચાર્યે પ્રસિદ્ધ પૂજન પદ્ધતિઓનું વામ અને દક્ષિણ, કૌલ અને સામયિક એ રીતિએ વર્ગીકરણ કરીને પ્રજાને સન્માર્ગે વાળવા માટે શાકતસંપ્રદાયના ઉદ્ધારનો બલિષ્ઠ પ્રયાસ કર્યો હતો, અને એમનો ‘સૌન્દર્યલહરી'માં શ્રીકુળની મુખ્ય શ્રીવિદ્યાને સામયિક દિશામાં વાળવાનો એમનો પ્રયાસ જોઈ શકાય છે. દેવી ભાગવતના સાતમા સ્કન્ધમાં શકિતપૂજાનાં સ્થાનોનો નિર્દેશ છે. તે અનુસાર ભારતમાંની એકસો તે આઠ શકિતપીઠોમાં સ્થાપિત થયેલ દેવીઓનાં નામ આ પ્રમાણે છેઃ વિશાલાક્ષી, લિંગધારિણી, લલિતા, કામુકી, કુમુદા, વિશ્વકામા, ગોમતી, કાળચારિણી, મદોત્કરા, જયન્તી, ગૌરી, રંભા, કીર્તિમતિ, વિશ્વેશ્વરી, પુરુહૂતા, સન્માર્ગદાયિની, મંદા, ભદ્રકર્ણિકા, ભવાની બિલ્વપત્રિકા, માધવી, ભદ્રા, જયા, કમલા, રુદ્રાણી, કાલી, મહાદેવી, જલપ્રિયા, મહાલિંગા, મુકુટેશ્વરી, કુમારી, લલિતામ્બિકા, મંગલા, વિમલા, ઉત્પલાક્ષી, મહોત્પલા, અમોઘાક્ષી, પાટલા, નારાયણી, રુદ્રસુંદરી, વિપુલા, કલ્યાણી, એકવીરા, ચંદ્રકા, રમણા, મૃગાવતી, કોટવી, સુગન્ધા, ત્રિસંધ્યા, રતિપ્રિયા, નંદિની, શુભાનંદા, રુકમણી, રાધા, દેવકી, પરમેશ્વરી, સીતા, વિન્ધ્યવાસીની, મહાલક્ષ્મી, ઉમાદેવી, આરોગ્ય, મહેશ્વરી, અભયા, નિતમ્બા, માંડવી, સ્વાહા, પ્રચંડા, ચંડિકા, વરા૨ોહા, પુષ્કરાવતી, દેવમાતા, પારાવારા, મહાભાગા, પિંગલેશ્વરી, સિંહીકા, અતિશાંકરી, લોલા, સુભદ્રા, લક્ષ્મી, અનંગા, વિશ્વમુખી, તારા, પુષ્ટિ, મેધા, ભીમા, તૃષ્ટિ, ધરા, ધૃતિ, કલા, શિવધારીણી, અમૃતા, ઉર્વશી, ઔષધી, કુશોવિકા, મન્મયા, સત્યવાદિની, વંદનિયા, નિધિ, ગાયત્રી, પાર્વતી, ઈન્દ્રાણી, સરસ્વતી, પ્રભા, વૈષ્ણવી,અરુન્ધતી, તિલોત્તમા, બ્રહ્મકલા અને શકિત. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] 'મંત્રચુડામણિ’માં બાવન મહાપીઠો ગણાવ્યાં છે, અને દેવીગીતાના આઠમા અઘ્યાયમાં બોંતેર પીઠો ગણાવ્યાં છે. આ મહાશકિતપીઠો અને તેમનાં સ્થાનો નીચે મુજબ છે : [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી લક્ષ્મી (કોલ્હાપુર), રેણુકા (માતૃપુર- સહ્યાદ્રિમાં), તુલજા (તુલજાપુર), સપ્તશૃંગી (સપ્તશૃંગ-નાસિક પાસે), હિંગુલા (હિંગળાજ), જ્વાળામુખી, શાકંભરી (રાજસ્થાન), ભ્રામરી (શ્રીશૈલ), રકતદંતિકા, દુર્ગા, વિંધ્યવાસિની (વિંધ્યાચલ), અન્નપૂર્ણા, કાંચી (કાંચીપુર), ભીમાદેવી, વિમલા, ચંદ્રલા (કર્ણાટક), કૌશિકી, નીલામ્બા (નીલ પર્વત), જાંબુનદેશ્વરી, શ્રી (શ્રીનગર), ગૃહ્યકાલી (નેપાલ), મીનાક્ષી (ચિદંબરમ્), સુંદરી (વેદારણ્ય), પરાશકિત (પુરી એકામ્બર), મહાલયા (મલ્લારી), યોગેશ્વરી (જોગેશ્વરી), નીલ સરસ્વતી (ચીન), બગલા (વૈશ્વનાથ), ભુવનેશ્વરી (મણિદ્વીપ), કામાક્ષી (આસાર), ગાયત્રી (પુષ્કર), ચંડિકા (અમરેશ્વર), પુષ્કરેક્ષિણી (પ્રભાસ), લિંગધારિણી (નૈમિષારણ્ય), પુરુષુતા (પુષ્કરાક્ષ), રતિ (આષાઢી), ચંડમુંડિ કે દંડિની (મહાસ્થાન), ભૂતિ (ભાડભૂત), નાકુલી (નાકુલ- નર્મદા તટે), ચંદ્રિકા (હરિશ્ચંદ્ર), શાંકરી (શ્રીગિરિ), ત્રિશૂલા (જટયેશ્વર), સૂક્ષ્મા (આમ્રાતકેશ્વર), શાંકરી (મહાકાલ), શર્વાણી (મધ્યપ્રદેશ), માર્ગદાયિની (કેદાર), ભૈરવી (ભૈરવ), મંગળા (ગયા), સ્થાણુપ્રિયા (કુરુક્ષેત્ર), સ્વાયંભુવિ (નાકુલ), ઉગ્રા (કનખલ), વિશ્વેશા (વિમલેશ્વર), મહાનંદા (અટ્ટહાસ), મહાંતકા (મહેન્દ્ર), ભીમેશ્વરી (વસ્ત્રાપથ), ભવાની શાંકરી (અર્ધકોટિક), રૂદ્રાણી (રૂદ્રકોટિ), વિશાલાક્ષી (કાશી), મહાભાગા (મહાલય), ભદ્રકર્ણી (ગોકર્ણ), ભદ્રા (ભદ્રકર્ણિક), ઉત્પલાક્ષી (સુવર્ણાક્ષ), સ્થાÇીશા (સ્થાણુ), કમલા (કમલાલય), પ્રચંડા (છગલંડક), ત્રિસંધ્યા (કુડલ), મુકુટેશ્વરી (માકોટ), શાંડકી (મંડલેશ), કાલી (કાલંજર), ધ્વનિ (શંકુકર્ણ), સ્થૂલા (સ્થૂલકેશ્વર) અને હલ્લેખા (જ્ઞાનીનું હૃદયાંબુજ). આ સ્થાનોમાં કેટલાંક ભૂલોકમાં પ્રત્યક્ષ સ્થાનો છે, કેટલાંક પિંડમાં અધ્યાત્મ સ્થાનો છે. આ મહાપીઠો તે શાકતોનાં તીર્થં ગણાય છે, અને ઉપર જણાવેલ વ્રતચર્ચાના દિવસોમાં નૈમિત્તિક પૂજન અને ચક્રપૂજન પણ થાય છે. મર્યાદિતશકિતવાળા ગુરુઓ માત્ર પોતે સિદ્ધ કરેલી વિદ્યાની જ દીક્ષા આપી શકે છે, જ્યારે સિદ્ધ કે દિવ્ય ગુરુ ગમે તે સાધકનું કલ્યાણ કરનારી દીક્ષા આપી શકે છે. ગુરુની જેમ શિષ્ય-સાધકના પણ તંત્રોમાં ત્રણ પ્રકાર માનવામાં આવ્યા છે ઃ (૧) પશુ અધિકારી અર્થાત્ મનુષ્ય હોવા છતાં જેનામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સ્ય એ છ પશુધર્મો કે આસુરીભાવ નિવૃત્ત થયો નથી તેવા; (૨) વીર અધિકારી અર્થાત જેનામાં વીરભાવ કે ધગશ બળવાન છે તેવા; (૩) દિવ્ય અધિકારી અર્થાત્ જેનામાં મનુષ્ય શરીર હોવા છતાં કામાદિ દોષોનો લય થયો છે તેવા. આ સાધકોનાં સાધનો અને વિધિ તે તે અધિકારને અનુરૂપ હોય છે. તાંત્રિકોએ સાધનામાં સ્ત્રીને આવશ્યક સાધન -પરમ પવિત્ર સાધિકા- માની છે. આવી સ્ત્રી મોટેભાગે સ્વકીયા શકિત હોય છે. લગભગ સાતમા-આઠમા સૈકા સુધી શિષ્ટઆચાર કોને કહેવો તે બાબતમાં વૈદિકો અને બૌદ્ધો વચ્ચે ભારે મતભેદ ચાલતો હતો. ભગવાન બુદ્ધનો આદેશ અહિંસાનો હોવા છતાં હાલ બધા જ બૌદ્ધધર્મના વિસ્તારવાળા ચીન, જાપાન, શ્રીલંકા વગેરે સ્થાનોમાં માંસભક્ષણ થાય છે. માત્ર આ બાબતમાં જૈનોએ જ વિશિષ્ટતા જાળવી છે. સહજ જીવનના સહભાવી દોષોમાંથી છૂટી ક્રમપૂર્વક શી રીતે ઊંચે ચઢી ઊંચા ધર્મનું પાલન કરવું એ ધ્યેય તાંત્રિકોએ રાખ્યું જણાય છે. શાસ્ત્ર, સદાચાર અને આપણો અધિકાર કેવો અને કેટલો છે એનો પોતાની જાતે અથવા ગુરુજનો દ્વારા નિર્ણય કરીને ધર્મનું અનુષ્ઠાન કરવું એવો ધર્મના તત્ત્વનો નિર્ણય છે, અને તે તાંત્રિકોને પણ માન્ય છે. શકિતવાદ પોતે તત્ત્વવિદ્યાનો સિદ્ધાંત હોવાથી તેનો નામાન્તરે અને રૂપાન્તરે બીજા અનેક ધર્મોમાં પ્રવેશ થયો છે. શાકતવાદ બૌદ્ધધર્મના મહાયાનમાં એટલો બધો વ્યાપી ગયો છે કે હિન્દુ ધર્મની તંત્રસાધના અને મહાયાન બૌદ્ધમતની તંત્રસાધનાનું પૃથ્થકરણ કરવું એ કઠિન કામ છે. ઐતિહાસિક દષ્ટિએ જોતાં, હાલનો હિન્દુધર્મ જે રૂપમાં છે તે રૂપને રચવામાં બૌદ્ધધર્મે અને બૌદ્ધ તત્ત્વજ્ઞાને મોટો હિસ્સો આપ્યો છે. બૌદ્ધમતના ગ્રાહ્ય અંશોનો પૌરાણિક હિન્દુધર્મમાં બ્રાહ્મણોએ પ્રવેશ કરાવ્યો છે. બ્રાહ્મણો અને બૌદ્ધૌ વચ્ચે દર્શનશાસ્ત્રમાં અને આચારશાસ્ત્રમાં ઘણી આપલે થઈ છે. ભારતવર્ષમાં બૌદ્ધધર્મ હિન્દુધર્મના સંપ્રદાય રૂપે પ્રગટ થઈને તેમાં જ તે શમી ગયો છે. બૌદ્ધધર્મનો તંત્ર-સંપ્રદાય આ મુદ્દાની સાબિતી આપે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૧૯ શાકતસાધનાનું બૌદ્ધતંત્ર- પ્રક્રિયામાંનું નિરૂપણ હિન્દુ તંત્રશાસ્ત્રને અનુસરતું છે, માત્ર દેવતાઓનો નામભેદ છે; પરંતુ વસ્તુના નામભેદથી વસ્તસ્વરૂપ બદલાતું નથી, એ પ્રત્યેક વિવેકીને સરળતાથી સમજાય એમ છે. જૈનધર્મ ઈશ્વરવાદી નથી, પણ તીર્થકરવાદી છે -ગુરુપૂજક છે. તેમના તીર્થસ્થાનોમાં દેવીની મૂર્તિઓનું સ્થાપન ઘણેભાગે જોવામાં આવે છે. ગુજરાતમાં અંબાજી માતાના સ્થાન નજીક જૈનધર્મી વિમળશા શેઠે બંધાવેલ કુંભારિયાના જૈનમંદિરો છે. વિમળશા દેવીભકત હતા અને તેમને માતાજી પ્રસન્ન થવાથી તેમને ઘણું ધન મળ્યું અને તેમાંથી આબુ ઉપરનાં વિશ્વપ્રસિદ્ધ દેલવાડાનાં જૈનમંદિરો બંધાવ્યાં. જૈનશાસન સાથે શાકતમતનો કોઈ સંબંધ ન હોય તો લોકરીતિનું મંતવ્ય જે હજુ સુધી જૈનોમાં પ્રચલિત છે તે ટકે નહીં. જૈનયતિઓ તાંત્રિક ઉપાસના કરનારા હતા એ મુદ્દો વિચારવા જેવો નથી. પણ જૈનશાસનમાંઆ શકિતની તાંત્રિક ભકિત અને ઉપાસના કેવી રીતે પ્રવેશી એ વિચારવા યોગ્ય પ્રશ્ન છે. જૈનશાસનમાં તીર્થકરને લગતા ધ્યાનયોગનું વિધાન છે. તે ધ્યાનના ધર્મધ્યાન અને શુકલધ્યાન એવા મુખ્ય બે વિભાગ છે. તેમાં ધર્મધ્યાનમાં ચાર વિભાગો છે: (૧) પિંડસ્થ, (૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને (૪). રૂપવર્જિત. જૈન ધ્યાનયોગનું નિરૂપણ હેમચંદ્રસૂરિના યોગશાસ્ત્રમાં સારી રીતે કરવામાં આવ્યું છે. પિંડસ્થ ધ્યાનમાં પિડ-દેહમાં ધ્યાનનું આલંબન હોય છે, અને તેમાં પોતાના આત્માને સર્વજ્ઞસમ, કલ્યાણગુણયુકત રૂપે દેહમાં રહેલો માનીને ધ્યાન કરવામાં આવે છે, તેથી આવા ધ્યાનીને મંત્રમંડલની શુદ્ધ શકિતઓ, શાકિની આદિ શદ્ર યોગિનીઓ બાધા કરી શકતી નથી અને હિંસક સ્વભાવવાળા પ્રાણીઓ તેની નજીક આવી ઊભાં હોય તો ખંભિત થઈ જાય છે. પદસ્થ ધ્યાનમાં હિન્દુઓના પર્યક્રવેધની પદ્ધતિ પ્રમાણે વર્ણમયી દેવતાનું ચિંતન હોય છે. આ ધ્યાનયોગની અને મંત્રશાસ્ત્રની સઘળી પદ્ધતિ સમાન જણાય છે, જેમાં વિશુદ્ધચક્રથી મૂળાધાર અને આજ્ઞાચક્રમાં વર્ણમાતૃકાના ન્યાસનું વિધાન કરીને માતૃકાવ્યાનનું વિધાન કરવામાં આવે છે. અહીં ફરક એટલો જ કરવામાં આવ્યો છે કે નાભિસ્થાનમાં પોડશદલમાં સોળ સ્વરમાત્રાઓ, હૃદયસ્થાનમાં ચોવીસ દલમાં મધ્યકર્ણિકા સાથે પચીસ અક્ષરો અને મૂલાધારમાં મટતપ એ વર્ણાષ્ટકગોઠવવાની પદ્ધતિ અપનાવી છે. વળી નાભિજીંદની નીચે અદલ પાની ભાવના બાંધી, તેમાં વર્ણાષ્ટક ગોઠવી દરેક દલના સંધિમાં મર્દન પદ ગોઠવી હ્રસ્વ, દીર્ઘ અને પ્લત ઉચ્ચાર વડે નાભિ, હૃદય, કંઠ વગેરે સ્થાનોને સતેજ કરી સુષમ્યા માર્ગે પોતાના જીવને ઉર્ધ્વગામી કરી, તેના અંતરમાં અંતરાત્માનું શોધન વગેરે દ્વારા અતદેવ સાથેપિંડસ્થ જીવની એકતાના અનુભવનું વિધાન પણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત બીજી અનેક મંત્રોની પરંપરા વડે શકિતયુકત આત્મસ્વરૂપની ભાવનાઓનું વિધાન કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ યોગશાસ્ત્રમાં કર્યું છે. આ રીતે પિંડસ્થ અને પદસ્થ ધ્યાનયોગમાં જૈનોએ તંત્રસાધના અને તંત્રશકિતનો તથા અત્ની કે મૂલ વસ્તુની શકિતનો દેવતાભાવે સ્વીકાર કર્યો છે. જૈન કવિઓએ શાકત સંપ્રદાયના સારસ્વત કલ્પને સ્વીકાર્યો છે, અર્થાત્ સરસ્વતીની ઉપાસનાને પ્રત્યક્ષ માન્યતા આપી છે. સરસ્વતીની પૂજા ઉપરાંત જૈનોમાં પ્રત્યેક તીર્થકરની એક એક શાસનદેવી માનવામાં આવી છે. શ્વેતામ્બર મત પ્રમાણે આ ચોવીસ દેવીઓ આ મુજબ છેઃ (૧) ચકેશ્વરી, (૨) અજીતબલા, (૩) દુરિતારી, (૪) કાલીકા, (૫) મહાકાલી, (૬) શ્યામા, (૭) શાન્તા, (૮) જ્વાલા, (૯) સુતારકા, (૧૦) અશોકા, (૧૧) શ્રીવત્સા. (૧૨) ચંડી, (૧૩) વિજયા. (૧૪) અંકશા, (૧૫) પન્નગા, (૧૬) નિર્વાણી, (૧૭) બલા, (૧૮) ધારિણી, (૧૯) ધરણપ્રિયા, (૨૦) નરદત્તા, (૨૧) ગાંધારી, (૨૨) અંબિકા, (૨૩) પદ્માવતી, (૨૪) સિદ્ધાયિકા. આમાં પદ્માવતી એ તીર્થકર ભગવાન પાર્શ્વનાથની શાસનદેવી છે તે લક્ષમાં રાખવું જોઈએ. સરસ્વતીના સોળ વિદ્યાવ્યુહોમાનવામાં આવ્યા છેઃ (૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) કુલિશાંકુશા, (૫) ચકેશ્વરી, (૬) નરદત્તા, (૭) કાલી, () મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) સગ્નમહાજ્વાલા, (૧૨) માનવી, (૧૩) વૈરાંટ્ય, (૧૪) અછુપ્તા (=અય્યતા), (૧૫) માનસી અને (૧૬) મહામાનસિકા. આ રીતે શક્તિની ઉપાસના જૈનોમાં પણ ઈષ્ટ માનવામાં આવી છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી શકિત અને શાતાનો સ્રોત છે. પ્રા. પુરુષોત્તમ ગણેશ માવળંકર ભારતના પ્રબુદ્ધ માનવોમાં જેમની ગણના પ્રથમ પંકિતમાં થાય છે અને આજના ખરડાયેલા રાજકારણમાં જેઓ મુઠી ઊંચેરા માનવી છે તે પ્રા. માવળંકરે જીવનમાં આદર્શ અને આચરણના સમન્વયને સિદ્ધ કરેલ છે, તે પ્રસ્તુત લેખ દર્શાવે છે. માંગણી છે ત્યાં લાગણી નથી. પ્રાર્થના તો આપવાની વસ્તુ છે. વિશ્વના પર્યાવરણમાં શુભ ભાવોની પ્રતિષ્ઠા કરવી અને ઈન્દ્રિયાતીત અવસ્થાનું અનુભાવન કરવાની પ્રેરણા પામવી એનું નામ પ્રાર્થના છે. એક સમર્થ ચિંતકની અનોખી અનુભૂતિ પણ અહીં પામવા મળશે. -- સંપાદક પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના ! કશી ગરજને કારણે કરેલી માંગણી નહીં, પણ સહજભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! - પ્રાર્થના કરવાનો હક મનુષ્યમાત્રને છે; એ ફળે કે ન ફળે તે વાત જુદી છે. ખરેખર તો પ્રાર્થનાનું ધ્યેય ફલપ્રાપ્તિ છે જ નહિ. પ્રાર્થનામાં અંતરની અભિવ્યકિત હોય છે. પ્રભુમાં નહિ માનનાર વ્યકિત પણ પ્રાર્થના કરવાને અધિકારી છે. જન્મથી નહી, જન્મ પહેલાંથી, પ્રભુ-પરાયણતાના ઊછરવાના સંસ્કાર સદ્ભાગ્ય સાંપડ્યા છે, અને એ લ્હાવો આજીવન માણતો રહ્યો છું. ઘરમાં અને કુટુંબમાં ધર્મમય વાતાવરણ હંમેશા એવું રહ્યું છે કે પ્રભુની સંનિધિ સતત છે એવો આછોપાતળો અનુભવ થતો રહ્યો છે. જય જય રઘુવીર સમર્થ ! ' જમવાનું શરૂ કરતાં પહેલાં, નાનાંમોટાં સહુ એકસાથે મોટા અવાજે આ "પ્રાર્થના ગાય. નાનપણથી જ એ રોજ બેવાર કરવાની અને સાંભળવાની અમને સહુને ટેવ. વર્ષો જતાં પાછળથી, 'ઓમ સહનાવવતુ'વાળી જાણીતી પ્રાર્થના પણ અમે ભોજન સમયે ઘણીવાર કરતાં. બે શ્લોકવાળી મરાઠી પ્રાર્થનાને બદલે આ નાનકડો સંસ્કૃત શ્લોક જલદી પૂરો થતો, એટલે અમે નાહીને સંસ્કૃત પ્રાર્થના કરતાં, જેથી જલદી જલદી જમવા મળે ! પૂજ્ય દાદાસાહેબ હોય ત્યારે તો અચૂક રામદાસ સ્વામીની જ પ્રાર્થના થતી; પિતાજીની ગેરહાજરીનો લાભ લઈ અમે બાળકો સંસ્કૃતમાં ટૂંકમાં પતાવતા!દાદાસાહેબને એની ખબર તો પડી જ ગઈ, અને એમણે જ પછી સંસ્કૃત પ્રાર્થના ચાલુ રાખીને અમારો ભાર હળવો કર્યો ! આજે પણ ઘરનાં અમે સહુ આ રીતે મરાઠી કે સંસ્કૃતમાં પ્રાર્થના કરીને જ જમીએ છીએ. થોડાં વર્ષ પહેલાં રાજકોટમાં શ્રી રામકૃષ્ણ આશ્રમમાંના એક જાહેર સમારંભ માટે હું અતિથિ વકતા તરીકે ગયેલો ત્યારે ત્યાંના પ્રાસાદિક ભોજન પહેલાં બ્રહ્માર્પણ બ્રહ્મહવિરૂનો ગીતાના ચોથા અધ્યાયમાંનો ૨૪મો શ્લોક મેં સાંભળ્યો, અને મને એ ગમ્યો એટલે ઘેર પાછા આવીને થોડો સમય આ પ્રાર્થના પણ ચાલી ! જો કે મારે ઉમેરવું જોઈએ કે રામદાસ સ્વામીના બે શ્લોકો ભોજનારંભે ગાવાનું વધારે ગમે છે અને પ્રસ્તુત પણ વધુ લાગે છે. પ્રારંભમાં જ મેં જણાવ્યું તેમ, પ્રભુ પાસે કશું માગવા માટે પ્રાર્થના કરવાનું વલણ રહ્યું નથી. પ્રભની કપા તો અપાર અને અસીમ છે. એ આપણા પર વરસતી જ રહે છે, પણ એ તરફ મીટ માંડવાં જતાં એ સરકી જાય છે. આપણે આપણું નિયત કાર્ય પ્રામાણિકપણે અને કર્તવ્યબુદ્ધિથી કર્યું જવું, ફળ જ્યારે આવવાનું હોય ત્યારે એની મેળે આવશે જ. પણ એ ન આવે તોયે પુરુષાર્થ કર્યાનો સંતોષ અને આનંદ સ્વયં એક ફળ નથી શું ! વળી, ઈશ્વર પ્રાર્થના અને પ્રભુકૃપાનો અર્થ એ છે કે આપણા દરેકના જીવનમાં જે કાંઈ સારું-નરસું, સુખ-દુઃખ, Page #249 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૨૧ પ્રાર્થનામાં શબ્દો કરતાંયે ભાવનું મહત્ત્વ વિશેષ છે. હૃદયમાં પ્રભુ વસેલો હોય તો મુખે એક પણ શબ્દ ન આવે તોયે પ્રાર્થના સરસ થાય. નર્યા શબ્દો હોય અને હૃદયભાવ ન હોય તો પ્રાર્થના અશકય જ ! ઘણીવાર આપણને સાવ અણધારી રીતે પ્રભુ ઉગારી લે છે કે રસ્તો સૂઝાડે છે તે હૃદયમાંની સાચી પ્રાર્થનાના બળે જ ! ગાંધીજી તો કહેતા કે, પ્રત્યેક અગ્નિપરીક્ષા વખતે એમને પ્રાર્થનામાંથી જ પ્રેરણા અને સામર્થ્ય મળી રહેતા ! તડકી-છાંયડી આવે એ બધી જ ઈશ્વરકૃપા અને દેણ છે એમ સ્વીકારીને સમતોલપણે ને સ્વસ્થપણે જીવનયાત્રા રાખવી અને આગળ વધારવી. એટલે, પ્રભુ પાસે કશું માગવા હું પ્રાર્થના કરતો નથી. ભણતો હતો ત્યારે પરીક્ષા આપવા જતાં કે ચૂંટણીમાં ઊભો હોઉ ત્યારે મતદાનના દિવસે, કે એવી અન્ય અગત્યની કસોટીની ક્ષણોએ ઈશ્વરસ્મરણ કરવાનું હું કદી ભૂલ્યો નથી. પણ એવે વખતે મેં કયારેય એવી પ્રાર્થના કરી નથી કે, હે ઈશ્વર! તું મને પરીક્ષામાં ઉત્તમ રીતે પાસ કરાવજે, કે ચૂંટણીમાં મને જિતાડજે !” બહારગામ જતી વખતે, ઘેરથી નીકળતાં અને ઘેર સુખરૂપ પાછા ફરતાં, થોડી ક્ષણો વિધિવત્ પ્રાર્થના કરતો રહ્યો છું. પણ એમાંયે કશું મેળવવાના પ્યાલ કરતાં પ્રવાસની નિર્વિઘ્નતા અને સાર્થકતા બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરું છું. વિમાનની મુસાફરી અવારનવાર કરે ત્યારે વિમાન ઉડતાં કે ઉતરતાં મનોમન પ્રાર્થના થઈ જાય છે. સહીસલામત રહેવાને અને પ્રભુ કરે ને આખરી ક્ષણો આવી ઊભી હોય તો હૃદયમાં અને મુખે પ્રભુનું ધ્યાન અને નામ હોય તો ઉત્તમ એવા સ્વાર્થભાવે! સમગ્ર સંતપ્ત રાષ્ટ્રની ભાવનાનો પડઘો પાડવાની જવાબદારી એક લોકપ્રતિનિધિ તરીકે નિભાવવાની આવી ત્યારે અંતરમાં એવો ભાવ થયેલો કે, પ્રભુનો જ અવાજ પ્રજાકીય ગૃહમાં રજૂ કરવાની કામગીરી પ્રભુએ મને સોંપી છે! સંસદીય જીવનનો એ અઘરો અને અનેરો અનુભવ આજે જ્યારે પૂરો પ્રગટ કરું છું ત્યારે એ પણ ઉમેર્યું કે લોકસભામાંના મારા એ વખતના લગભગ બે ડઝન પ્રવચનો વખતે શ્રી ગણેશ'ની રોજની પૂજામાંની નાની શી મૂર્તિ મારી સાથે હોય જ. ખરેખર તો, શ્રી ગણેશ'ની સાથે હું તો હાજર હતો, અને સાક્ષીએ બોલતો હતો! પ્રાર્થનાની શકિત કેટલી અખૂટ અને અદભૂત છે એની જવલંત પ્રતીતિ મને આ પ્રવચનો વખતે વિશિષ્ટ માત્રામાં થઈ. જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં જેમણે કશુંયે વિરલ સિદ્ધ કર્યું છે એવા વૈર્યશીલ આત્માઓએ પ્રભુસ્મરણ અને પ્રાર્થના કરીને જ કાર્યારંભ કર્યો છે એવું કેટકેટલાં જીવનચરિત્રમાં વાંચેલું! આપણા પોતાના સમયમાં મહાત્મા ગાંધીનો દાખલો જીવંત અને સદાને માટે પ્રેરક છે જ. - પ્રાર્થનામાં શબ્દો કરતાંયે ભાવનું મહત્ત્વ વિશેષ છે. હૃદયમાં પ્રભુ વસેલો હોય તો મુખે એક પણ શબ્દ ન આવે તોયે પ્રાર્થના સરસ થાય. નર્યા શબ્દો હોય અને હૃદયભાવ ન હોય તો પ્રાર્થના અશકય જ! ઘણીવાર આપણને સાવ અણધારી રીતે પ્રભુ ઉગારી લે છે કે રસ્તો સૂઝાડે છે તે હૃદયમાંની સાચી પ્રાર્થનાના બળે જ! ગાંધીજી તો કહેતા કે, પ્રત્યેક અગ્નિપરીક્ષા વખતે એમને પ્રાર્થનામાંથી જ પ્રેરણા અને સામર્થ્ય મળી રહેતા! “પ્રાર્થના કર્યા વિના હું એક પણ પગલું ભરતો નથી.' એવું એમણે નોંધ્યું છે. વળી, એમણે લખ્યું છે કે, જિંદગીમાં પ્રાર્થનાએ મને બચાવ્યો છે. પ્રાર્થના વગર હું કયારનોય પાગલ થઈ ગયો હોત!' પ્રભુમાં માનનાર અને ન માનનાર હરકોઈ વ્યકિત પ્રાર્થના કરી શકે છે. અને એવી પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળે છે. આખરે, મનુષ્ય પ્રભુમાં ન માને તોયે પ્રભુ તો મનુષ્યોમાં માને છે! માનવ પોતે જ પ્રભુની અનુપમ કૃતિ છે. માનવસમાજમાં પ્રભુ સત્ય અને પ્રેમ દ્વારા, નીતિ અને નિર્ભયતા દ્વારા, પ્રગટ થાય છે; પ્રભુ એટલે જીવન અને પ્રકાશ, સહૃદય પ્રાર્થનાથી એ સદા પામી શકાય છે! Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] | શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી | પ્રાર્થના : સુલભ ચિંતામણિ એ પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી આતમ આરતની અભિજાત અભિરામ અભિવ્યકિત તે પ્રાર્થના.... તેવી પ્રાર્થનાથી ઉદભવતી આંતર ઉર્જા આત્મબળના સક્રિય સંચાલનમાં સીધી રીતે સહાયભૂત થાય છે. પ્રાર્થનાથી શ્રદ્ધાની જયોત ઝગમગે છે. સહાનુભૂતિનો પણ વ્યાપ વિસ્તરે છે. પ્રાર્થના એ બળ છે, વિચારોનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. ભાવ અને પરિણતિનો સ્રોત છે. અભાવમાંથી ભાવ તરફ... વિભાવમાંથી સ્વભાવ તરફ... વિલાપમાંથી આલાપ તરફ લઈ જવાની એક પ્રક્રિયા છે. પ્રાર્થનામાં પ્રેરણા છે, સંરક્ષક અને શાતાદાયી શકિતઓ છુપાઈ છે. શબ્દથી લઈને શબ્દાતિત થવાની મંગલ શહેનાઈ છે. અહીં પણ પ્રાર્થનાનું પાથેય છે. હૃદયસ્પર્શી ભાવોને સ્પર્શી લ્યો.... બેડો પાર છે. પ્રા. બિપિનચંદ્ર ત્રિવેદીનો આ લેખ વિશ્વભરના પ્રચલિત ધર્મગ્રંથોમાં અને વિશ્વવિશ્રત ચિંતકોએ પ્રાર્થનાના સંદર્ભે જે કાંઈ વિચાર્યું છે તે વિષેનો સાર સંચય અત્રે દર્શાવાયો છે. – સંપાદક વિશ્વનો નાનામાં નાનો ગ્રંથ ઋગ્વદ’માં ધાર્મિક પ્રાર્થનાઓ ભરપૂર પડેલી છે. ભારતીય સંસ્કૃતિમાં પરંપરાથી પ્રાર્થનાનું મહત્ત્વ રહેલું છે. શ્રી રામચરિત માનસમાં રાક્ષસોના દુષ્કૃત્યોથી ગળે આવી ગયેલા. દૂભાયેલા દેવતાગણે પ્રાર્થના કર્યાનો પ્રસંગ આવે જ છે. જગતભરના કર્મવીરો અને મહામાનવો સાચે જ પ્રાર્થનાના પુરસ્કર્તાઓ અને ચાહકો હતા. ગોસ્વામી તુલસીદાસજીએ 'વિનય પત્રિકામાં લખ્યું છે કે, કોટિ હું મુખ કહિ ન જાત પ્રભુ કે એક એક ઉપકાર.' જ્યારે સુરદાસજી કહે છે કે, “મો સમ કૌન કુટિલ ખલ-કમી, જો તનુ દિયો તાહિ બિસરાયો, ઐસો નમકહરામી.'' આપણને માનવયોનિમાં જન્મ આપીને ઉપરની સત્તાએ જે ઉપકાર કર્યો છે તે પરમાત્મા પ્રત્યે આભારનો -કૃતજ્ઞતાનો ભાવ આખો દિવસ નહીં તો છેવટે સવાર-સાંજ પ્રાર્થનાના પ્રતિક દ્વારા તો વ્યકત થવો જોઈએ. એટલે જ જીવનમાં સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી; પણ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ચાલીએ છીએ, બેસીએ છીએ, એ બધું જેટલું સારું છે તેના કરતા એ વધારે સાચી વસ્તુ છે આ પ્રાર્થના. એ જ સાચું છે બીજું બધું ખોટું છે એમ કહેવામાં અતિશયોકિત નથી. - પ્રાર્થનાનો અર્થ : વ્યાખ્યા - પ્રાર્થના એટલે પ્ર (શ્રેષ્ઠ) + અર્થ (વિનંતી કરવી) + અનુ (પણ) + આ નારી જાતીનો પ્રત્યય), એ રીતે બનેલો શબ્દ થાય છે. ઈશ્વરપૂજાનાં ત્રણ અંગ છે - સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના. અસ્તુતિ”નો અર્થ છે ગુણકીર્તન.. સ્તુતિ એટલે પ્રશંસા. તેમાં આપણે જેની સ્તુતિ કરીએ છીએ તેના ગુણો અને મહિમાનું વર્ણન મુખ્ય હોય છે. ઉપાસના એટલે (ઈશ્વરની) પાસે બેસવું. તે જ રીતે વંદના અને પ્રાર્થના વચ્ચે પણ થોડુંક અંતર છે. વંદનામાં ઈશ્વરનો આભાર- ઉપકાર યાદ કરીને તેની કૃતજ્ઞતા પ્રગટ કરીને તેને નમસ્કાર કરીએ છીએ. પ્રાર્થનાનો એક અર્થ થાય છે યાચના'. તે જપ કે પાઠ નથી, પરંતુ પોતાના હૃદયની માગણી પ્રભુ સમક્ષ ઉપસ્થિત કરવાની રીત છે. જો કે પ્રાર્થનામાં યાચનાના સમાવેશ વિશે મતભેદ રહે છે. ગાંધીજી કહે છે " પ્રાર્થના એટલે ઈશ્વરની પાસે સંસારી Page #251 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૨૩ ] સુખ કે બીજી સ્વાર્થ સાધવાની વસ્તુઓ માગવી એ નથી; "પ્રાર્થનાએ કલેશ પામેલા આત્માનો ગંભીર નાદ છે... પીડાનું શુદ્ધ જ્ઞાન એ જ પ્રાર્થના છે..." બીજી એક વ્યાખ્યા પ્રમાણે - "પ્રભુ પ્રાર્થના એટલે માંગણી કે યાચના નહીં; પણ સદ્ગુણો પ્રાપ્ત કરવા માટે એ આત્માની પરમાત્મા પ્રત્યેની શુદ્ધ ભાવભરી અને શ્રદ્ધાપૂર્વકની ઝંખના હોય છે...” - ગાંધીજીએ આપેલી એક બીજી વ્યાખ્યા પ્રમાણે - "પ્રાર્થનાનો મૂળ અર્થ તો માંગવું થાય છે. ઈશ્વર પાસે કે વડીલ પાસે વિનયપૂર્વક કરેલી માગણી એ પ્રાર્થના, (અહીં આ અર્થમાં પ્રાર્થના” શબ્દ નથી વપરાયો.) પ્રાર્થના એટલે ઈશ્વર સ્તુતિ, ભજન-કીર્તન, સત્સમાગમ, અંતર્દાન, અંતરશુદ્ધિ..." અન્ય અપાયેલા એક અર્થ પ્રમાણે "પ્રાર્થનાનો અર્થ છે – જીવાત્માનો પરમાત્મા સાથે સક્રિય, અનન્ય ભકિત-પ્રેમમય સંબંધ. આદર્શ પ્રાર્થના સાધકની ઈશ્વર પ્રાપ્તિ માટે પરમ આકુળતા કે આર્તતાની ભાવનાની અભિવ્યકિત છે...” સ્વામી શ્રી પરમાનંદજી મહારાજ ભગવસ્ત્રાર્થનાને ભગવાન સાથેના "શુદ્ધ હૃદયના સંવાદ”- "પ્રભુ સાથે ભાવનાત્મક મુલાકાત” તરીકે ઓળખાવે છે. તો કોઈ એક વિચારકે તેને "વિભુ સાથે વાર્તાલાપ”નું સ્થાન આપ્યું છે. "ધર્મમંથન"માં મહાત્મા ગાંધીજીએ નોંધ્યું છે કે- "પ્રાર્થના એ માગણી નથી, એ તો આત્માનો ઉત્કંઠ અભિલાય છે. એમાં નિત્ય પોતાની નબળાઈનો સ્વીકાર આવી જાય છે...” અમેરિકાના સુપ્રસિદ્ધ વિચારક એમર્સનની દષ્ટિએ "જીવન સંબંધી સર્વોચ્ચ ચિંતનનું નામ પ્રાર્થના છે. ઈશ્વરના મંગલમય જ્ઞાપન અને વિવેચનનું માધ્યમ પ્રાર્થના છે.” પરંતુ સાચું કહીએ તો "પ્રાર્થનાના શબ્દાર્થમાં ઊંડા ઉતરવા કરતાં ખુદ "પ્રાર્થના”માં ઊંડા ઉતરવું જોઈએ. શાથી? તેનો પ્રત્યુતર છે - પ્રાર્થના પ્રાર્થનાની શ્રેષ્ઠતા - સરળતા "પોતાના દોષનું નિવારણ કરવાને સારુ મનુષ્યની પાસે મોટામાં મોટું શસ્ત્રએ અંતરમાં ઊઠેલો આર્તનાદ અથવા તો પ્રાર્થના છે." મહાત્મા ગાંધીજીએ પ્રાર્થનાની શ્રેષ્ઠતા અહીં સાદા શબ્દોમાં દર્શાવી દીધી છે. જ્યારે અંગ્રેજ કવિ ટેનિસન પ્રાર્થના સંબંધમાં લખે છેઃ "Many a things are wrought by prayer, than this world may dream of." એટલે કે આ દુનિયાની કલ્પનાતીતની વસ્તુઓ પ્રાર્થનાથી ફલિત થાય છે. લૌકિક સાધનો- પુરષાર્થ અજમાવી છેવટે હારી ગયેલો, થાકી ગયેલો જીવ દીનભાવે- અનન્ય ભાવથી પ્રાર્થનાને માધ્યમ બનાવી શરણાગતિ સ્વીકારે તો પ્રાર્થના અમોઘ ચિંતામણિ સમાન પુરવાર થાય છે. મીઠાશ ભરેલી પ્રાર્થનામાં જરાયે ખર્ચ કરવો પડતો નથી. આ સાત્વિક સાધન અપનાવવાથી અન્યને કશી જ મુશ્કેલી પડતી નથી. છતાં લોકો પ્રાર્થનાથી થનારા ફાયદાથી અજાણ હોય તેમ નથી લાગતું! તેમાં જપ-તપની જટિલતા નથી કે આસન-પ્રાણાયમની ઊઠબેસ નથી. તલસ્પર્શી શાસ્ત્રાભ્યાસના તળિયે ડૂબવું પડતું નથી. નાનો હોય કે મોટો, ભણેલો હોય કે અભણ, સૂતાં-બેસતાં તમામ અવસ્થામાં વગર મુશ્કેલીએ પ્રાર્થના કરી શકાય છે. શરત એટલી કે તે પ્રેમ અને શુદ્ધ ભાવથી થવી જોઈએ. સ્વામી માધવતીર્થ (વલાદ) લખી ગયા છે કે- "પ્રાર્થના એ હૃદયથી ભગવાનને મળવાની ચાવી છે, એ લાગણીનો વિષય છે, ...લાગણીઓ શુદ્ધ કરવાની જરૂર છે અને તેમાં પ્રાર્થના એક મુખ્ય અંગ છે... પરમાત્મા નિત્ય સર્વત્ર રહેલા છે. તેનામાં હૃદય જોડવું જોઈએ અને તે માટે પ્રાર્થના એ ઉત્તમ ઉપાય છે..." મહાત્મા ગાંધીજીએ ઉપવાસ અને પ્રાર્થનાનો સંબંધ જોડતાં કહ્યું છે- "જો સાચા દિલથી અને ધાર્મિક વૃત્તિથી કરવામાં આવે, તો તેમાંથી મહાન પરિણામો નિપજાવી શકાય છે એમ મારી ખાતરી છે અને મારો અનુભવ છે... પ્રાર્થના વિનાનો ઉપવાસ શુષ્ક છે..” પ્રસિદ્ધ લેખક અને વિચારકડેલ કાર્નેગીના મતે પ્રાર્થનાથી આપઘાતોની સંખ્યા ઘટાડી શકાશે એવો ઉજળો આશાવાદ આ શબ્દોમાં કર્યો છે : ” જે લોકો આત્મહત્યા કરી Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી બેસે છેયા પાગલ બની જાય છે તેમનામાંથી ઘણાંને બચાવી શકાય છે. માત્ર શરત એટલી કે આ લોકોને પ્રાર્થનાથી મળતાં શાંતિ અને સંતોષની જાણ થાય...” પ્રાર્થનાની આવશ્યકતા - વ્યકિતગત સંદર્ભમાં... પ્રાર્થનાની આવશ્યકતાનો વિચાર વ્યકિતગત તથા સામૂહિક કે વૈશ્વિક સંદર્ભમાં થઈ શકે છે. આમ જોઈએ તો આપણાં સર્વદુઃખોનું દુઃખ ઈશ્વરવિસ્મૃતિમાં રહેલું છે. જેમાંથી પ્રાર્થના બચાવી લે છે. આ બે વામનાં ખોળિયામાં શ્રેષ, ધિક્કાર, હિંસા, ઈદ્રિય સુખો પાછળ આંધળી દોટ, આકાંક્ષા અને અભિમાન છલોછલ ભરેલાં હોય છે ત્યારે વિકાર- પ્રલોભનોને દૂર રાખવા, મન અને આત્માની દઢતા કેળવવા પ્રાર્થના એક અમોઘ શસ્ત્ર બની જાય છે. પ્રાર્થનાની આપણા જીવનમાં અવશ્યકતા શું છે તે સમજવા ગાંધીજીની અનુભવવાણીને જ અહીં યાદ કરીએ-- જેમ શરીરને માટે ખોરાક આવશ્યક છે, તેમ આત્માને માટે પ્રાર્થના આવશ્યક છે. તમે કહેશો કે પ્રાર્થના કર્યા વિના તો લાખો માણસો જીવે છે. હા, જીવે છે ખરા, પણ એ જીવન પશુજીવન છે, અને માણસને માટે એ મૃત્યુ કરતાં ભૂંડું છે...” વિદ્યાર્થીઓ માટે પ્રાર્થનાની આવશ્યકતા દર્શાવતા કહ્યું છે કે- જો તમારે વિદ્યાર્થીઓએ શુદ્ધ ચારિત્ર અને ચિત્તશુદ્ધિ ઉપર તમારી કેળવણીનો પાયો નાખવો હોય તો નિત્ય, નિયમિત પ્રાતઃકાળે અને સંધ્યાકાળે પ્રાર્થના જેવો સરસ ઉપાય બીજો એકે નથી...” પ્રાર્થનાનો પ્રકાશ આપણા જીવનમાં ઉજાસ લાવી કેવો માર્ગદર્શક બની શકે તે અંગે પ્રાર્થનાવ્રતના હિમાયતી કાકાસાહેબ કાલેલકરે નોંધ્યું છે કે- "જીવનની કોઈપણ સમસ્યાનો ઉકેલ કરતાં કે નાનો મોટો નિર્ણય લેતાં મેં પ્રાર્થનાનો ઉપયોગ અવશ્ય કર્યો છે. દરેક વખતે મેં જોયું છે કે મને સમુચિત માર્ગદર્શન અવશ્ય મળે છે." આવું શાથી બનતું હશે? પ્રાર્થનાથી બળ કેમ મળતું હશે? પરમાત્મારૂપી વિરાટ સત્તા સાથેનો અભિન્ન સંબંધ સમજવા પ્રાર્થનાની જરૂર પડે. અને આ સંબંધ જે પચાવી ગયો હોય તે પ્રાર્થના ન છોડે. મહાન વૈજ્ઞાનિક એલેકસીસ કેરેલ પ્રાર્થનાશકિતનું રહસ્ય સમજાવતાં લખે છે: "રેડિયમની જેમ પ્રાર્થના પણ પ્રકાશ અને શકિતનું મહાકેન્દ્ર છે. એના દ્વારા આપણે સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનારી ઈશ્વરીય શકિત સાથે પોતાનો સંબંધ જોડી શકીએ છીએ. તેમની દષ્ટિએ "પ્રાર્થનાથી વિશ્વની મહાનતમ શકિત પ્રાપ્ત કરી શકાય છે. આ શકિત પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળ જેટલી જ નક્કર અને સર્વકાલીન છે.” પ્રાર્થના દ્વારા આપણને જીવનમાં સાચું-ખોટું મૂલવવાની દષ્ટિ લાધે છે; તેનાથી ખરાબ વિચારો, સ્વાર્થભાવના, કામુકતા, ક્રોધ-મોહ અને અહંકારના મનોવિકારોને દેશવટો મળે છે; આંતરિક વિશાળતા વધે છે. શ્રી શ્રીરામ શર્મા આચાર્યજીના મતે પ્રાર્થના "એક અત્યંત મહત્ત્વપૂર્ણ શકિત છે.” પ્રાર્થનાની આવશ્યકતા જો તેની ફળપ્રાપ્તિના સંદર્ભમાં વિચારીએ તો પણ તેનાથી થતી ઉપલબ્ધિ કાંઈ કમ નથી. ડે.મોહનભાઈ પંચાલ કહે છે કે"બુદ્ધિ, કરામતો અને વૈજ્ઞાનિક કે યાંત્રિક પ્રક્રિયા દ્વારા આપણને જે મળતું નથી તે પ્રાર્થના અને ભાવના દ્વારા જરૂર મળે છે.” માનવજીવનને સાર્થક અને રસમય બનાવવા, જીવતરનો ભાર ઈશ્વરને સોંપી તેના ખોળામાં સૂવાના અધિકારી "લાડકા" બનવા પણ પ્રાર્થના જ કરવી પડે ને! જીવનનું છેવટનું લક્ષ્ય આત્મોન્નતિ સિવાય બીજું શું હોય? અને તેની પૂર્તિ માટે ઈશ્વરસ્મરણ, ચિંતન અને પ્રાર્થનાનાં પગથિયાંઓનો જ સહારો લેવો પડશે ને? પરંતુ આજની દોડાદોડીમાં જો "પ્રાર્થના કરવાની પણ ફુરસદ તમને ન મળતી હોય, તો પછી બીજી કોઈ વાતની ફુરસદ નહીં મળે...” (ધૂમકેતુ) પ્રાર્થનાની આવશ્યકતા - વૈશ્વિક/વિશાળ સંદર્ભમાં... આજે ચોતરફ નિરાશા, અશાંતિ, અંધકાર, વેરવિગ્રહ અને હિંસાનો દાવાનળ વધ્યો છે ત્યારે તેમાંથી બચવા પ્રાર્થના એક ઉજળી આશા છે. એક સમય એવો હતો કે પ્રભાતે પથારીમાંથી ઉઠતા જ "પાદસ્પર્શ સમસ્ત Page #253 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૨૫ મે” (હે ધરતી માતા! પગલાં પાડી, ભૂમિને મારા ભારથી મારું છું તો માફ કરજે.) એવી પ્રાર્થના પછી જ ધરતી પર પગ મંડાતો. સુતી વખતે પણ પ્રાર્થના. ખાવાનું રહી જાય પણ પ્રાર્થનાનો કાર્યક્રમ અકબંધ રહેતો. કમળાશંકરભાઈ પંડિત કહે છે તેમ ("નિત્ય પ્રાર્થના"માં પૃ.૩) "પોતાના 'અહં'નું સ્વાર્પણ કરી 'Divine Sublimation' - દૈવીસ્વરૂપાંતર કરી, એમાં જ ઓતપ્રોત થઈ માનવજીવન ગાળવું એ આર્યજીવનની વિશિષ્ટતા હતી. સ્વામી શ્રી શુકદેવાનંદજી મહારાજની દષ્ટિએ ઈશ્વર-પ્રાર્થના વ્યકિતગત રીતે થાય તો પણ તેનો લાભ દુનિયાને પહોંચે છે- " દુનિયામાં વાતાવરણ બગડી રહ્યું છે. લોકોમાં તામસી અને રાજસી ભાવના ફેલાઈ છે, જેનાથી ઘોર અશાંતિ છે. દેશ અને વિશ્વનું વાતાવરણ શુદ્ધ થાય તેટલા માટે પ્રાર્થના પ્રત્યેક મનુષ્ય કરવી જોઈએ.” "If we live a life of Prayer, God is present everywhere." એટલે કે, જો આપણે પ્રાર્થનામાં જીવન ગુજારીએ તો તો ચારે તરફ ઈશ્વર "ટૂકડો” - નજીક વસે છે એની પ્રતીતિ થશે, સંત વિનોબાજીની દષ્ટિએ પણ ઝઘડાના શમન માટે પ્રાર્થના અચૂક ઉપાય છે. જીવનને વ્યાપક બનાવે છે, તે 'મનનું ઉત્તમોત્તમ સ્થાન પણ છે. વર્ષો સુધી નાહી-ધોઈને ચોખ્ખા રહીએ પણ ત્રણ-ચાર દિવસ સ્નાન ન કરીએ તો ના ચાલી શકે. બસ, તેવું જ પ્રાર્થના વિશે છે. સમાજ બનેલો છે વ્યકિતઓનો. પ્રાર્થનાથી વ્યકિત સુધરતી જશે અને સાથે સાથે સમાજ પણ. "શિબિ” રાજાએ કેવી પ્રાર્થના કરેલી ? " न त्वहं कामये राज्यं न स्वर्ग ना पुनर्मये दुःख तप्तानां प्राणिनामार्तिनाशनम्॥" (મારે નથી જોઈતાં રાજ્ય, સ્વર્ગ કે મોક્ષ. હું તો ઈચ્છું છું કે દુઃખી પ્રાણીઓનું કષ્ટ દૂર થાવ.) ચાલો, વ્યક્તિગત યોગક્ષેમની યાચનાની પ્રાર્થનાને બદલે વિશ્વના યોગક્ષેમને ધ્યાનમાં લઈને પેલી પ્રાર્થના ગાઈએ-સર્વે પવનવિનઃ સર્વેસરનામા સર્વે પર તુમ ચિન્ટુરિવાજપતા” (સર્વ સુખી થાઓ, બધા નીરોગી બનો, બધા પવિત્ર આચાર-વિચારના થાવ, કોઈપણ દુઃખી ન થાવ...) કેમ કે સારી પ્રાર્થનામાં સ્વાર્થ નહીં, પરહિતને પોતાનો સ્વાર્થ ગણવામાં આવે છે. "હરિરેવ જગજ્જગદેવ હરિ:” આ રીતે અદ્વૈત ભૂમિકાથી પોતાનો વ્યવહાર ચાલે છે. ધાર્મિક જીવન જીવવા માગતી સમાજની વ્યકિતઓ જગતનિયંતાની વિરાટ શકિતને તેના સ્વરૂપને પોતાની દષ્ટિ સમક્ષ રાખે છે. અરે! બાકીના સમયમાં નહીં તો ઓછામાં ઓછું પ્રાર્થનાના સમયમાં તો એ પાપના આચરણમાંથી તો મુકત રહી શકે છે ને?"ધૂમકેતુ"એ સરસ ચિંતનકણિકા આપી છે- "પ્રાર્થનાથી પરિસ્થિતિ પલટાય છે? ના: પ્રાર્થનાથી તો માનવી જ પલટાય છે- ને પછી એ માનવી પરિસ્થિતિને પલટાવે છે...” ચાર્લ્સ ફિલ્મોર લખે છે કે -- " The purpose of prayer is to change your thinking, God does not change; His will is always, only good." --પ્રાર્થનાનો ઉદેશ્ય છે તમારા ચિંતનની પદ્ધતિમાં પરિવર્તન લાવવું. ઈશ્વરમાં પરિવર્તન નહીં થાય. ઈશ્વર તો હંમેશાં સંપૂર્ણ મંગલમય છે. મહાત્મા ગાંધીજીની દષ્ટિએ માણસે "સમાજના અંગ તરીકે એણે સામાજિક પ્રાર્થના પણ કરવી રહી.” અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આઈઝન હોવર કે જેઓ યુદ્ધકળાના નિષ્ણાત હતા અને યુદ્ધનીતિમાં વિશ્વાસ ધરાવતા હતા. તેમણે એવાટનમાં ૪૨ દેશોના પ્રતિનિધિઓ સમક્ષ તા. ૧૯-૮-૧૯૫૪ના રોજ જે વક્તવ્ય આપેલું તેમાં ભવિષ્યવાણી દર્શાવેલી કે ભવિષ્યનો પ્રાદુર્ભાવ ફૂટ રાજનીતિજ્ઞો કે યોદ્ધાઓ દ્વારા નહીં થાય. ઈતિહાસ આવા મહાપુરુષોની નિષ્ફળતાઓની કથાથી ભરપૂર પડેલો છે... આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્યમાત્રમાં Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ચિર શાંતિની સ્થાપના થાય તેના કરતાં સર્વ સંમત અદમ્ય અને ઉત્કટ ઈચ્છા બીજી એકેય નથી. આ લક્ષ્ય આપણને પૂર્ણ થતું જ દેખાય તો પણ આપણે બધાં મળીને (પ્રાર્થના દ્વારા) ધણું કરી શકીએ.” અંતમાં, એક સરસ અવતરણ યાદ આવે છે, પ્રાર્થના પાપ ધોવાનું માનસરોવર, દુઃખીનો દિલાસો, નિર્ધનનું ધન, પ્રભુપ્રાપ્તિની જડીબુટ્ટી, શોકસાગરમાં તરવાની નૌકા, સંસાર પાર કરવાનું પુષ્પક વિમાન, રોગમુકિતની અમૂલ્ય દવા, આત્મા પરમાત્માને જોડતી સાંકળ, દુષ્ટ વ્યકિતનું હૃદય પરિવર્તન કરવાનો ચમત્કારી મંત્ર અને પ્રત્યેક નર-નારીનું ધન એટલે પ્રાર્થના છે.” પ્રાર્થના અને યાચના પ્રાર્થનાનો એક અર્થ થાય છે માગવું કે યાચવું... પરંતુ કેટલાક તો પ્રાર્થનાનાં હાર્દને સમજતા નથી તે અનુસંધાનમાં બર્નાર્ડ શોનું વિધાન બરાબર બંધબેસતું આવે છે કે-"સામાન્ય વ્યકિત પ્રાર્થના નથી કરતાં, તેઓ તો માત્ર માગે છે!” આદર્શ પ્રાર્થના સકામ ન હોય. તે અંગે સુકરાત લખે છે – "જો તમે પ્રાર્થનાનો ઉદેશ તમારી જરૂરિયાતો પ્રભુને સમજાવવા પૂરતો જ રાખતા હો તો ભગવાનની ભગવતાના સંબંધમાં તમારી ધારણા ઘણી જ દયા ખાવા જોગ છે.” સકામ પ્રાર્થના કરવાવાળાઓ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યની દષ્ટિએ – "(ઓ) ઉપાસનાના તત્ત્વજ્ઞાનથી હજી ખૂબ જ દૂર છે. તેને જે બાળકો પ્રસાદની લાલચથી મંદિરે જાય છે તેની સાથે સરખાવી શકાય છે...” બીજા એક વિચારકે તો તેથી પણ એક ડગલું આગળ જઈને કહાં છે કે - "ફકત આપત્તિનિવારણ માટે પ્રાર્થના કરવી તે નાસ્તિકતા છે.” હા, તમારે જો યાચના જ કરવી હોય તો વિવેકાનંદજીનો સાદ સુણવો પડશે - "પ્રાર્થના દ્વારા જો કંઇ માગવું હોય તો એવી ચીજ ન માંગો કે જે નાશવંત હોય." પ્રાર્થનાનાં પ્રકાર અને સ્વરૂપો - આમ છતાં દરેક વ્યકિત નિષ્કામ પ્રાર્થના કરવાની ભૂમિકાએ પહોંચી શકતો નથી - જો કે ખરું લક્ષ્ય તો તે જ હોવું જોઇએ. આથી મહાત્મા ગાંધીજી કહે છે તે પ્રમાણે, "પ્રાર્થના અનેક પ્રકારની હોય છે. આપણે એનો વિચાર કરીએ; ઇશ્વરની પાસે કાંઈ માગવાની અને બીજી, અંતર્ધાન થઈ ઈશ્વરનું અનુસંધાન કરવાની, એને આપણે ઉપાસના કહીએ છીએ." પ્રાર્થનાના ત્રણ પ્રકાર પડે છે. જે નિયમિત રીતે થવી જ જોઇએ તે 'નિત્ય', અવસર અને પ્રસંગનુસાર જે પ્રાર્થના થાય તે નૈમિતિક” અને કામનાઓની પૂર્તિ માટે થાય તે કામ્ય પ્રાર્થના'. ઉત્તમ વ્યકિતઓ સાર્વજનિક કે વૈશ્વિક કલ્યાણની સાત્વિક પ્રાર્થના કરે છે, મધ્યમ કક્ષાની વ્યકિતઓ પોતાનાં માટે જ પ્રાર્થના કરે છે તે 'રાજસિક પ્રાર્થના', જ્યારે હલકા માનસવાળી વ્યકિતઓ પોતાની "તામસિક' પ્રકૃતિ પ્રમાણે બીજાનાં અકલ્યાણ માટે પ્રાર્થના કરે છે. આ ઉપરાંત તેનાં બીજા પણ બે પ્રકાર પડે છે. એક તો વ્યકિતગત પ્રાર્થના, જે પોતાનાં અનુકૂળ સમયે અને સ્થાને વ્યકિત કરે છે. જ્યારે સામૂહિક પ્રાર્થનાનું સ્થળ (મંદિર, મજીદ, ચર્ચ વગેરે) નિશ્ચિત હોય છે: સમય, પ્રાર્થનાપદ્ધતિ અને શબ્દો પણ નક્કી થઇ જાય છે. એક રાષ્ટ્રીય વિદ્યાલયના આચાર્યને કોઈ વિદ્યાર્થીએ પ્રાર્થનાના વર્ગમાંથી ગેરહાજર રહેવાની પરવાનગી મેળવવા જે પત્ર લખ્યો હતો તેમાં તેણે શંકા વ્યકત કરેલી કે - "સામુદાયિક પ્રાર્થનાની જો વાત કરતા હો, તો તે તો મને સાવ નિરર્થક લાગે છે. ગમે તેવી નજીવી વસ્તુ ઉપર પણ આવડું મોટું ટોળું એકચિત્ત થઈ શકે ખરું કે?" જે સંસ્થામાં દાખલ થતી વખતે તેના જે નિયમો હોય તે પાળવાની બાહેંધરી આપ્યા પછી દાખલ થઇને ત્યારબાદ વાંધો-વિરોધ ઊભો ન કરવો જોઈએ તેમ કહી ગાંધીજીએ ૨૬-૯-૧૯૨૬ના નવજીવનમાં જણાવેલું કે - "સામુદાયિક પ્રાર્થના તો અદ્ભુત વસ્તુ છે. ઘણી વસ્તુ એકલા ન કરીએ તે સમુદાયમાં આપણે કરીએ છીએ...” Page #255 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ( ૧૨૭ પ્રાર્થના - સ્થળ અને સમય સામૂહિક પ્રાર્થનાનાં સ્થળ અને સમય નક્કી હોય છે એટલે હવે વ્યકિતગત પ્રાર્થનાના સંબંધમાં વિચારીએ. સામાન્ય રીતે તે માટે વહેલી સવારનો અને રાત્રે સૂતી વખતનો સમય અનુકળ ગણાય. ચોક્કસ નક્કી કરેલ સમયે પ્રાર્થના, શરીર, વસ્ત્ર અને સ્થાનની શુદ્ધિ સાથે થવી જોઇએ. પરંતુ જો કોઈ કારણથી એમ ન થઇ શકે તો પ્રાર્થના એટલે કે માનસિક ઉપાસના ઉત્તમ ઉપાય છે.” જ્યારે ગાંધીજી વચલો રસ્તો સૂચવે છે: "ત્યારે શું આવી પ્રાર્થનાનો નિયત સમય હોતો હશે? જેને સતત આત્મશુદ્ધિ કરવી છે તેની તો ચોવીસે ઘડી પ્રાર્થનામય જ હોય. એ વાત સાચી છે, પણ....સતત પ્રાર્થના કરવાને આપણે અશકત છીએ, એટલે અમુક સમય આપણે નિયત કરીએ છીએ.....” પ્રાર્થના એક રીતે જોતાં ધર્મકાર્ય છે અને ધર્મકાર્ય તો ગમે તે સમયે થઇ શકે. ધર્મના કામમાં કોઇ કસમય ન ગણાય' - 'અકાલો નાસ્તિ ધર્મસ્ય.” એ કથન જાણીતું છે. પ્રાર્થના-સમયની બાબતમાં "મધ્યમમાર્ગ”નો મર્મ મહાત્મા ગાંધીજી આ રીતે આપે છે: "પ્રાર્થના અથવા પૂજામાં કેટલો સમય આપવો એની કંઈ મર્યાદા બંધાય? એ તો જેવી જેની પ્રકૃતિ...પણ જેઓનો જન્મારો પાપ વિના જતો નથી, જેઓ ભોગ અને સ્વાર્થનું જીવન ગાળે છે, તેઓ તો જેટલી પ્રાર્થના કરે તેટલી ઓછી... આપણા જેવા સામાન્ય માણસો માટે આ બે છેડા વચ્ચેનો માર્ગ બરોબર છે....” પ્રાર્થના અને તંદુરસ્તીનો સંબંધ નોબેલ પ્રાઇઝ વિજેતા ડો. કેરેલ તેવા ડૉકટરોમાં મુખ્ય હતા કે જેમણે દર્દીઓના આરોગ્ય-લાભ માટે પ્રાર્થનાની વ્યવસ્થા કરેલી. "પ્રાર્થનાની શકિત વિશ્વમાં સૌથી મોટી શકિત છે' એવું તેમણે બુલંદીપૂર્વક કહેલું. ૧૯૩૫માં 'Man the unknown' ગ્રંથમાં પોતાના અનુભવોનો સાર આપતા લખ્યું હતું કે, "કોઢ, કેન્સર, ટી.બી. વગેરે રોગોના અસાધ્ય દર્દીઓ ગણતરીના સમયમાં જ સાજા થયેલા જોવા મળ્યા છે.... એ જરૂરી નથી કે રોગી પોતે જ પ્રાર્થના કરે; પરંતુ કોઇએ તો તેના માટે સાચા દિલથી વિશ્વાસસહિત ભગવાનની પ્રાર્થના કરવી જોઇએ..." થોડા દાયકાઓ પર ઈગ્લેંડમાં રાષ્ટ્રીય સ્વાથ્ય સેવા સમિતિ દ્વારા ચલાવવામાં આવતી ૩,૦૦૦ હોસ્પિટલો પૈકી ૭૫૦માં તો દર્દીઓ માટે પ્રાર્થના કરનારા ધર્મોપદેશ પાદરીઓની વ્યવસ્થા હતી ! બ્રિટિશ મેડિકલ એસોસીએશન દ્વારા ચિકિત્સા અને ધર્મનો સમન્વય કરીને રોગનિવારણ કરવાનો વિચાર ૨ખાતો. આ એસો.ના ઉપસચિવ ડૉ. ફલેસિટનનો અભિપ્રાય હતો કે, આપણે આપણું કાર્ય સારી રીતે કરવું હોય તો આધ્યાત્મિક શકિતની સહાય જેમ બને તેમ વધુ લેવી જોઇએ.’ આરોગ્ય માટે પ્રાર્થના કઈ રીતે થવી જોઇએ તે અંગે અમેરિકાના ચાર્લ્સ ફિલ્મોર અને કોરાએ Teach us to Pray' માં રસ્તો દર્શાવ્યો છે. આજે મોટા ભાગના રોગો માનસિક તંગદિલીને કારણે છે તે સંજોગોમાં ડૉ. મોહનભાઈ પંચાલ નોંધે છે કે - "આપણા મનને અને તનને આરામ, મુકિત કે હળવાશ પહોંચાડવાનું પ્રાર્થના દ્વારા શકય બને છે. પણ તાત્કાલિક પરિણામ મેળવી લેવાની ઉત્કટ તાલાવેલી દાખવવાથી પ્રાર્થના ન પણ ફળે..." વિલિયમ જેમ્સ વ્યકિતના આનંદમય અને નચિંત જીવનમાં શ્રદ્ધામય પ્રાર્થના શું ફાળો આપી શકે તે અંગે અવનવા પ્રયોગો કર્યા બાદ છેવટે એવા તારણ પર આવ્યા કે — "જેમ જેમ વર્ષો વિતતાં જાય છે તેમ તેમ ઈશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વગર જીવવાની મારી ક્ષમતા પણ ઓછી થતી જાય છે.” પ્રાર્થનામાં શબ્દાબરને સ્થાન નહીં - શ્રદ્ધા અને હૃદયથી થાય પ્રાર્થના સાંભળનાર પરમાત્માને શબ્દોના સાથિયા, ભાષાની ભભક કે આડંબર સાથે શું લેવાદેવા? કેમકે ભાષા કરતા ભાવ અગત્યનો છે. પ્રાર્થના કાલીઘેલી વાણીમાં વ્યકત થાય કે મૌન રીતે થાય પણ હૃદયની શુદ્ધભાવના અવશ્ય હોવી જોઇએ. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, Prayer is the simplest form of speech that infant lips can cry. Prayer the subliment strains that reach. The Majesty on high. આથી જ ગાંધીજીએ કહયું હતું કે, "પ્રાર્થના હૃદયની હોય, જીભની નહિ." બીજે સ્થળે આ અંગે લખ્યું હતું, "આવી ઉપાસના, આવી પ્રાર્થના એ કંઈ વાણીનો વૈભવ નથી. તેથી જો આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે છે તે ગગનગામી બને છે. તેને સારુ જીભની આવશ્યકતા નથી, એ સ્વભાવે જ અદ્દભુત વસ્તુ છે.” મહાત્મા ગાંધીએ 'ધર્મમંથન'માં કહ્યું છે કે, " પ્રાર્થનાની રીત ગમે તે હોય, ભગવાનનું ધ્યાન કરવાની સાથે વાત છે. અખો ભગત કહી ગયા તેમ, સતર આવે ત્યમ તું રહે, જેમતેમ કરીને હરિને લહે.... " પ્રાર્થનામાં હૃદય રેડાય, મનના ભાવો રેલાય. આડંબર આઘો ઠેલાય તો જ પરમાત્માના ચોપડે આવી પ્રાર્થનાની નોંધ થાય. આવો, ફરીવાર બાપુના ધર્મમંથન'માંથી જ અભિપ્રાય તારવીએ : "મંગા રહીને પણ પ્રાર્થના કરી શકાય. શબ્દવિનાની પણ હૃદયથી થતી પ્રાર્થના ચાલે; હૃદય વિનાની પણ શબ્દાડંબરવાળી પ્રાર્થના નિરર્થક છે. આત્માના પડને ઉખેડવાનો જાગ્રત પ્રયત્ન હોય તો જ પ્રાર્થનાસાર્થક છે.... હૃદયમાંથી થતી પ્રાર્થના પોતાને સ્વચ્છ કર્યા વિના રહેતી જ નથી... જેને પ્રાર્થના હૃદયગત છે તે દહાડાના દહાડા ખાધા વિના રહી શકે, પણ પ્રાર્થના વિના ન ચલાવી શકે..." વિનોબાજીએ પ્રાર્થનાનું પરિણામ હૃદય દ્વારા આત્મા પર થાય છે. એમ કહાં, તો બૂકસ પણ લખે છે – જો હૃદય મૂંગું હશે તો ઈશ્વર જરૂર બહેરો હશે.” બીજી કશી પ્રાર્થના ન આવડે તો નિખાલસતાથી એમ કહેતા તો આવડે ને કે "હે ભગવાન!મને પ્રાર્થના કરતાં શિખવાડ.” "Lord, teach us how to Pray!" કેમકે એક ભાવુક વિચારકની દષ્ટિએ આત્માની હાર્દિક ભાવના - હૃદયમાં ભીતર ભરેલી આગનું નામ છે પ્રાર્થના. "Prayer is the soul's sincere desire, utterd or unexpressed, The motion of a hidden fire, That trembles in the breast." પ્રાર્થના અને શ્રદ્ધાનો સંબંધ પ્રાર્થનાનું મહત્ત્વ તર્ક દ્વારા નહિ શ્રદ્ધા' દ્વારા જ સમજી શકાય. શ્રદ્ધા વિનાની પ્રાર્થના સુગંધવિનાના અત્તર જેવી છે, આથી જ મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે જ્યાં સુધી આપણામાં ઇશ્વરને વિશે જીવતી ઉજ્જવળ શ્રદ્ધા ન હોય ત્યાં સુધી પ્રાર્થના એ કેવળ પ્રલાપ છે...” ઈગ્લેંડમાં એક વખત વરસાદ લંબાયો. વરસાદ આવે તે માટે પ્રાર્થના કરવાનું નક્કી થયું, સૌ ભેગાં થયાં. પાદરીએ તેમના પર નજર ફેરવી આછું સ્મિત કર્યું ! આમ કેમ? મિત શા માટે? પાદરીએ કહ્યું - "જુઓ ભાઇઓ, તમે સૌ ખાલી હાથે આવ્યા છો. તમે વરસાદ માટે પ્રાર્થના કરવા ભેગા થયા છો પણ એકેયની પાસે છત્રી તો છે નહીં... એટલે કે તમને પ્રાર્થનામાં વિશ્વાસ નથી." પાદરીની ટકોર સાંભળીને સૌ શરમાયા!!આથી જ હોર્ન નોંધે છે કે, " પ્રાર્થના વિશ્વાસનો અવાજ છે...” કોઇની પ્રાર્થના નિષ્ફળ જાય તો તેમાં પરમાત્માનો નહીં, પ્રાર્થના કરનારનો જ વાંક હશે, એવી ટકોર ચાર્લ્સ ફિલ્મોર કરે છે. જો આપણને પ્રાર્થનાનો ઉત્તર ન મળે તો સમજી લો કે પ્રાર્થના યોગ્ય મનોયોગથી નથી કરી. નિષ્ફળતા,ભગવાનના કારણે નહી, તમારી શિથિલતાને કારણે છે. પ્રાર્થનાનાં પરિણામ માટે અત્યંત ઉત્સુકતાને બદલે ધીરજ રાખવી જોઇએ, નિરાશથઇને આ તરવાની હોડીને છોડી દેવાની નથી. Page #257 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] પ્રાર્થનાનો એકાગ્રતા સાથે સંબંધ તમે એવી વ્યકિતઓને પણ જોઇ હશે કે જેઓ પ્રાર્થના અને પૂજામાં બેઠેલાં હોય તોય તેમની નજર ચારે તરફ ફર્યા કરતી હોય. પોતે એક જગ્યાએ બેઠા હોય પરંતુ મન ઉડાઉડ કરતું હોય..... પ્રાર્થનામાં ભકત કેવો એકાકાર હોવો જોઇએ તે બાપુના જ શબ્દોમાં જોઈએ - -- ( ૧૨૯ "હૃદયગત પ્રાર્થનામાં તે ભકત એટલો અંતર્ધ્યાન રહેવો જોઇએ કે તે વખતે તેને બીજી વસ્તુનું ભાન જ ન હોય. ભકતને વિષયીની ઉપમા ઠીક જ અપાઈ છે. વિષયીને જ્યારે તેનો વિષય મળે છે ત્યારે તે પોતાનું ભાન ભૂલી વિષયરૂપ બની જાય છે. એથી પણ વધારે તદાકારતા ઉપાસકમાં હોવી જોઇએ” જ્યાં સુધી પ્રાર્થના હૃદયમાં ન ઊતરે ત્યાં સુધી તેનો કોઇ અર્થ નથી. સ્વામી માઘવતીર્થ 'પ્રાર્થના' પુસ્તિકામાં લખે છે "માણસ મોઢેથી પ્રાર્થના કરતો હોય અથવા રામનામની માળા જપતો હોય પણ તે વખતે જો તેના અંતઃકરણમાં ઘર, દુકાન કે પુત્ર વગેરે યાદ કરતો હોય તો રામનો અર્થ પરમેશ્વર થતો નથી; પણ ઘર, દુકાન કે મિત્ર થાય છે, માટે અર્થના ચિંતન તરફ ધ્યાન રાખવું જોઈએ...” પરંતુ પ્રાર્થનામાં તલ્લીનતા આવે કેવી રીતે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા (અધ્યાય-૬, શ્લોક-૨૫મો) કથે छे- 'शनैः शनैरुपरमेद् बुद्धया धृतिगृहीतया । आत्मसंस्थं मनः कृत्वा न किंचित अपि चिन्तयेत ॥' (અર્થાત્, ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં ઉપશમતાને પ્રાપ્ત થયું. ધૈર્યયુકત બુદ્ધિથી મનને પરમાત્મામાં સ્થિર કરીને અને કોઈપણ વિચારને મનમાં આવવા ન દેવા.) — यतो यतो निश्चिरति मनश्चंचलमस्थिरम् । ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ।।' (६, २६.) ( અર્થાત્, આ ચંચળ અને અસ્થિર મન જ્યાં ત્યાં દોડીને જાય ત્યાં ત્યાંથી હટાવીને વારંવાર તેને પરમાત્મામાં જ લગાવવું જોઈએ.) પ્રાર્થના વખતે મન બહાર ભટકયા કરે અને એને રોકવા જે. કૃષ્ણમૂર્તિ કહે છે તેમ ભીતરમાં ઉતરવાની જરૂર છે ઃ 'તમારા પ્રકાશ માટે, તમારી દિવ્યતા માટે, તમારી શુદ્ધિ માટે તથા તમારી ચેતનાની પવિત્રતા માટે તમારે તમારી અંદર નજર કરવી જોઈએ.' તે જ રીતે જાણીતા સાધક કેદારનાથજીએ મનને અંકુશમાં રાખવા પર ભાર મૂકયો છે ઃ 'ચિત્ત જે પ્રમાણમાં સ્વાધીન હશે તે પ્રમાણમાં માણસ સુખી થશે એ ચોક્કસ છે. તેથી દરેક માણસે શાંત અને અનુકૂળ સમયે અંતર્મુખ થઈને ચિત્તને સ્થિર અને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.’ આ એકાગ્રતાનું પરિણામ પોલ બ્રન્ટન કહે છે તે પ્રમાણે આવું હોય : 'જ્યારે પ્રાર્થના બાદ આરામ અને શાંતિનો અનુભવ થાય તો જાણવું કે તે વ્યકિતની પ્રાર્થના બરાબર છે.’ વિવિધ ધર્મોમાં પ્રાર્થનાનું સ્થાન પૂજા અને પ્રાર્થના સામાન્યતઃ સર્વ ધર્મોમાં સ્થાન ધરાવે છે. તોય એવું બની શકે કે કોઈ ધર્મમાં ધર્મપૂજા થતી ન હોય પરંતુ પ્રાર્થના તો પ્રત્યેક ધર્મમાં છે, જેતેની સર્વવ્યાપકતા દર્શાવે છે. આદિમ કાળથી અનેક સંકટોમાં ઘેરાયેલો અને વિરાટ કુદરતી શકિતઓ સામે પોતાનાં કરતાં શ્રેષ્ઠ શકિતઓની સામે નતમસ્તક રહીને તેને પ્રસન્ન કરવા પ્રાર્થના કરતો આવ્યો છે. બર્ટ ઈ. એ. દ્વારા · મેન સીકસ ધી ડીવાઈન'માં પ્રાર્થનાના વિશ્લેષણના આધારે કેટલાંક મહત્ત્વનાં તારણો કાઢવામાં આવ્યાં છે.પ્રત્યેક માનવી/માનવી જુથ/રાષ્ટ્રને અમુક જરૂરિયાતો હોય છે જે માટે તે પ્રાર્થના કરે છે; પરંતુ આદિમ માનવી ખુદના માટે કે પોતાના નાના જુથના ક્ષેત્રની બહાર દૃષ્ટિ દોડાવી શકતો નથી. તેને અન્ય જૂથ/જાતિઓનો જાણે કે ખ્યાલ એ પ્રકારનો હોય છે કે તેઓ પોતાના વિરોધીઓ / દુશ્મનો છે ! સૃષ્ટિ સાથેના સમજણનું એનું ફલક મર્યાદિત હોય છે. એમની સમજ / કક્ષા દરેક બનાવને કોઈક સત્તા સાથે સાંકળે છે. જેમકે ભૂત-પ્રેત, મૃતાત્મા, પૂર્વજ, દૈત્યનીસત્તા, વિજ્ઞાન વગેરે.... એટલે પ્રાર્થનાના પૃથક્કરણ-સ્તરની વિચારણા માનવજીવનની ધાર્મિક માન્યતાઓ અને આચરણોની ભિન્નતાનો Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦]. ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી તફાવત આદિમ જાતિની પ્રાર્થનાઓના સંગ્રહને આધારે મેળવી શકાય તેમ છે. વિશ્વમાં સૌથી પ્રાચીન ધર્મપુસ્તક હોય તો તે છે 'વેદ'- તેમાંય ઋગ્વદ તો જૂનામાં જૂનો છે. ચારેય પ્રકારના વેદોનો મુખ્ય વિષય છે પરમાત્માને કરવાની પ્રાર્થના અને યજ્ઞ અંગેના વિચારો – જે હિંદુધર્મ માટે ગૌરવનો વિષય છે. હિંદુધર્મમાં પ્રાર્થનાનું અંતિમ લક્ષ્ય સમાધિ છે. લેખનો વિસ્તાર વધવાના ભયથી અહીં તે અંગે વિસ્તારથી લખ્યું નથી. દેવળમાં ખ્રિસ્તીઓની રવિવારની પ્રાર્થના જાણીતી છે. ખ્રિસ્તી ધર્મમાં ભ્રાતૃભાવ, ક્ષમાભાવ અને પ્રેમભાવ પર ભાર મૂકતાં મેથ્ય, ૫૯૪૪-૪૫ કહે છે કે - "હું તમને કહું છું કે તમને જે લોકો ત્રાસ આપતા હોય તેમને માટે અને તમારા શત્રુઓના માટે તમે ઈશ્વરને પ્રાર્થના કરો, જેથી આકાશમાં રહેતા પિતાના પુત્રો તરીકે તમે તમારી ફરજ બજાવી શકો...” જૈનધર્મ આ ધર્મમાં પણ પ્રાર્થનાને સ્થાન છે.સ્તોત્રો, સ્તુતિઓ, સ્તવનો, મંત્રો વગેરે દ્વારા અને જિનપ્રતિમાઓ, દેવી-દેવતાઓની મૂર્તિઓ તેમજ સ્નાત્રપૂજા, પૂજનો, પૂજા, ભાવનાદિના માધ્યમે જૈનધર્મમાં વ્યકિતગત તેમજ સામૂહિકરૂપે પ્રાર્થનાનું સ્થાન વિપુલ પ્રમાણમાં પરાપૂર્વથી અને આજે પણ જોવા મળે છે. બૌદ્ધધર્મમાં પ્રાર્થના હોતી નથી, પરંતુ તેનું સ્થાન ચિંતન | સમાધિએ લીધું છે. જો કે હાલમાં બૌદ્ધ મંદિરોમાં પૂજા અને પ્રાર્થનાના અમુક અંશો પ્રવેશ્યાં છે. - એકેશ્વરનો સ્વીકાર કરી તેમાં પ્રાર્થનાને પ્રવેશ આપી જીવનની નૈતિકતાના મહત્ત્વના આદેશો આપીને મોઝીઝે હિબ્રધર્મને વ્યવસ્થિત અને એક સ્વીકાર્યધર્મનું સ્વરૂપ આપ્યું. આ ધર્મના નિયમ-ગ્રંથોમાં કેટલીક પ્રાર્થનાનો સમાવેશ થાય છે. અનિષ્ઠ આચરવા બદલ થયેલી શિક્ષામાંથી મુકિત મેળવવા પ્રાર્થના-તપશ્ચર્યાનો આશરો લેવો જોઈએ, કેમ કે તેથી માનવીનું અંતઃકરણ શુદ્ધ થઈ, એનું ધર્મપરિવર્તન થઈ શકે છે. જેમ કે -- "Cause us to return our father unto thy Law. Draw us near, O our King ! unto thy service. And bring us back in perfect repentence unto thy preseace. Blessed art thou O Lord ! Who delights in repentence." બહાઈમત પણ બાહ્ય એકત્વનો અનુભવ સિદ્ધ કરવા પ્રાર્થના અને ધ્યાનનો માર્ગ અપનાવવા પર ભાર મૂકે છે. બહાઈ ધર્મશાસ બહાઈ સકીગર્સ વિભાગ” ૮૯માં કહ્યું છે કે : “માનવ માટે પ્રાર્થના અનિવાર્ય અને ફરજિયાત છે. કોઈપણ બહાના હેઠળ માનવને પ્રાર્થનામાંથી મુકત ન કરી શકાય, સિવાય કે તે માનસિક રીતે અસ્થિર હોય કે ખાસ પ્રકારનું વિઘ્ન આવી પડે. પ્રાર્થનામાં માનવ અને ઈશ્વર વચ્ચે સંબંધ બંધાય છે.” જરથુસ્ત ધર્મનાં શાસ્ત્રો 'અવસ્તા'ના 'ધન' વિભાગમાં ૧૭ ગાથાઓ છે, જેની રચના ઉપનિષદને મળતી છે. તેમાં પ્રાર્થનાઓ, સૂચનાઓ અને મંત્રોનો સંગ્રહ છે. ઈસ્લામધર્મનું પ્રાર્થનાસ્થાન મસ્જિદ છે. અહીં કુરાન વંચાય છે પરંતુ ત્યાં કોઈ ભેદભાવકે પુરોહિતવર્ગ હોતા નથી. પ્રારંભમાં મહમદ પયગંબર સાહેબના અનુયાયીઓ પ્રાર્થના કરતી વખતે પોતાનું મુખ જેરૂસલેમ તરફ રાખતા હતા; પછીથી પયગંબર સાહેબના આદેશથી પ્રાર્થના અરબસ્તાનના કેંદ્ર સમા મક્કા તરફ પોતાનું Page #259 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૩૧ મુખ રાખીને થવા લાગી. ઇસ્લામમાં અલ્લાહની શરણાગતિ-સામિપ્ય રહે એ રીતે પ્રાર્થનાની ગોઠવણ થઈ છે. હિંદુધર્મમાં પ્રાર્થનાવિધિમાં ત્રિકાલ સંધ્યા છે તેવી રીતે સાચા મુસલમાને દિવસમાં પાંચ વખત (૧. સૂર્યોદય પહેલાં, ૨. મધ્યાહન પછી, ૩. સૂર્યાસ્ત પહેલાં, ૪. સૂર્યાસ્ત પછી અને ૫. રાતના પ્રારંભ પહેલાં) પ્રાર્થના કરવાની - નમાઝ પઢવાની હોય છે. નમાઝવેળાએ મસ્જિદમાંથી બાંગી બાંગ પુકારે છે ત્યારે મુસલમાન પ્રાર્થના કરવા મસ્જિદે જાય છે. જો તે ત્યાં જઇ શકે તેમ ન હોય તો પોતે જ્યાં હોય ત્યાં આ સમયે પ્રાર્થના કરી લે છે. કોઈપણ સ્ત્રીના સ્પર્શથી અપવિત્ર થયેલ અને શરાબની અસર હોય તે હાલતમાં પ્રાર્થના માટે જઈ શકાતું નથી. પ્રાર્થનામાં ક્ષમાયાચના અને દોરવણીની અલ્લાહ પાસે માગણી થતી હોય છે; પરંતુ તે સિવાયની યાચના-માગણી, ઇચ્છા-તૃષ્ણા પ્રાર્થનામાં વ્યકત થતી નથી. શિન્જો ધર્મનાં ધર્મશાસ્ત્રોમાં કો-જી-કી' અને 'નિહોન-ગીનો સમાવેશ થાય છે. કેટલાક વિચારકો 'યેન્ગી શીકી' તથા 'મેનિયો-શી'નો પણ ધર્મશાન તરીકે સ્વીકાર કરે છે. ' યેન્ગી શીકી' માં (ઇ.સ. ૯૦૧થી ૯૨૩ના) તે સમયનાં નિયમો, ધર્મજ્ઞાન મેળવવાની સામગ્રી અને વિવિધ પ્રસંગોએ કરવામાં આવતી પ્રાર્થનાઓ આપેલી છે. શિન્જો ધર્મની પ્રાર્થનાઓમાં મહદ્અંશે ઐહિક સુખોની જ વાત હોય છે. In or . . : કહે : C%CF-200ારો કરી શકો ન જ છે ક . . : ::::: દ , 6: રીત : : : : :::: 0 3 કે ક tes ess Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'તાંત્રિક સાધનામાં મંત્રનું મહત્ત્વ . રુદ્રદેવ ત્રિપાઠી - ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી સમા સારસ્વતની કલમે અહી તંત્ર શબ્દની વ્યુત્પત્તિથી શરૂ કરીને મંત્ર, ગુરુકૃપા, ગુરુતત્વ, માતૃકાઓનું મહત્ત્વ, મંત્રચેતના વગેરે અનેક વિષયો પર શાસ્ત્રીય આધારો સાથેનો આ લેખ આલેખાયો છે. આચાર્યશ્રી ત્રિપાઠી મંત્ર અને તંત્રના અઠંગ અભ્યાસી છે. તેઓ માત્ર સાધક જ નહિ, પણ એક ઊંડા અભ્યાસી અને સારા માર્ગદર્શક પણ છે. જ્ઞાન-ધ્યાનના આ પૂજારીએ મંત્રની સાથે યંત્ર. અને તેની સાથે મનનું પ્રણિધાન; અને પ્રણિધાન સમયે થતું અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનનું વિશ્લેષણ – સંશ્લેષણ અહી વિસ્તારથી પ્રસ્તૃત કર્યું છે. -- સંપાદક, તંત્ર' શબ્દ અને તેના અર્થો: 'કામિક આગમ'માં 'તંત્ર' શબ્દનો અર્થ જણાવવા માટે તેની વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે -- .तनोति विपुलानर्थान् तत्त्व-मत्र- समन्वितान् । त्राणं च कुरुते यस्मात् तन्त्रमित्यभिधीयते ।। અર્થાત્ , તત્ત્વ અને મંત્રસહિત વિપુલ અર્થોને વિસ્તારથી સમજાવે છે અને તે વડે સાધકનું રક્ષણ કરે છે તેથી તે તંત્ર કહેવાય છે. કાલિકાવૃત્તિમાં તંત્ર શબ્દની વ્યુત્પત્તિ દર્શાવતાં કહ્યું છે કે, “તનુ-વિતરે' ધાતુથી ‘5 (ષ્ટ્રનું) પ્રત્યય જોડવાથી આ શબ્દ બન્યો છે અને તેનો વિગ્રહ છેઃ ‘તન્ય વિસ્તાર્યક્ત જ્ઞાન અને એટલે, તંત્ર વડે જ્ઞાનનો વિસ્તાર થાય છે, તેથી તેને 'તંત્ર' કહેવાય છે. વ્યાકરણના ધાતુપાઠમાં ૧૦મા ગણમાં તનુ-શ્રદ્ધોપર ધાતુ પણ આવે છે. તેનાથી પણ આ શબ્દની સિદ્ધિસ્વીકારતાં તેનો વિગ્રહ તાનતિ-શ્રદ્ધાપતિ ૩૫ ૫ સાપનાં વર્ષયતીતિ-તત્રમ્ થાય છે. એટલે, તંત્રમનમાં શ્રદ્ધા જગાડે છે, એટલું જ નહીં; વિવિધ ઉપાસનારૂપ સાધનો વડે સિદ્ધિ સુધી પહોંચાડે છે, તેથી તે 'તંત્ર' કહેવાય છે. આગમાનુસારી વ્યુત્પત્તિના આધારે આ શબ્દના તન અને જે એવા બે ધાતુઓને એકીસાથે જોડી અર્થો કરવામાં આવે છે. તે અર્થ ઉપર દર્શાવેલાં પદ્યની સમાન જ છે. અન્યત્ર તંત્રશાસ્ત્રોમાં 'તંત્ર' શબ્દના અર્થો સિદ્ધાંત. શાસન, પ્રબંધ, વ્યવહાર, નિયમ, વેદની એક શાખા, શિવશકિતની પૂજા, અભિચાર વિષયક વિધાન કરનાર શાસ્ત્ર, આગમ, કર્મકાન્ડ, યુદ્ધાદિ વિષે વિવિધ ઉદેશોનો પૂરક ઉપાય અથવા યુકિત આદિ બતાવ્યાં છે. જૈનાચાર્યો યોગને 'તંત્ર' સંજ્ઞા આપે છે. લૌકિક દષ્ટિએ જનસામાન્યની માનસિકતામાં તંત્ર શબ્દ જાદૂ, કિમિયાગિરી વગેરે અર્થોનું જ સ્વરૂપ લઈ બેઠો છે, પણ તે યોગ્ય નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે કે, सर्वेऽर्था येन तन्यन्ते त्रायन्ते च भयाजनान् । इति तन्त्रस्य तन्त्रत्वं तत्रज्ञाः परिचक्षते ।। અર્થાતું, જેના વડે બધા મંત્રાર્થો-અનુષ્ઠાનોનો વિસ્તારપૂર્વક વિચાર જ્ઞાત થાય અને જેના આધારે કર્મ કરવાથી લોકોની ભયથી રક્ષા થાય, તે તંત્ર છે. તંત્રશાસ્ત્રના મર્મજ્ઞોનું પણ કથન એવું જ છે. તન અને '', બંનેને જુદા જુદા માની અર્થ કરતાં તેઓ જણાવે છે કે, "વિસ્તારપૂર્વક તત્ત્વોને પોતાને અધીન બનાવવા તેમજ પ્રકૃતિ અને પરમાત્માને સ્વાધીન બનાવવાના ભાવને ધ્યાનમાં રાખી દેવતાઓની પૂજા આદિ ઉપકરણો વડે Page #261 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] અનુકૂળતા પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર 'તંત્ર' છે." તેની સાથે જ પરમાત્માની ઉપાસના માટે જે ઉપયોગી સાધનો છે, તે પણ 'તંત્ર' જ મનાય છે. ૫ ૧૩૩ 'તંત્ર' શબ્દનો પર્યાય 'આગમ' પણ હોય છે. જે 'શિવનાં મુખથી આવવું, પાર્વતીનાં મુખમાં જવું તથા વિષ્ણુ વડે અનુમોદન મળવું' એવા ત્રણ ભાવોને 'આ-ગ-મ' એવા ત્રણ અક્ષરો દ્વારા સિદ્ધ કરે છે. એ રીતે તંત્રોના પ્રથમ વકતા શિવ છે તથા સમ્મતિ આપનાર વિષ્ણુ છે. જ્યારે પાર્વતી તેનું શ્રવણ કરી, જીવો ઉપર કૃપા કરી તેનો ઉપદેશ કરે છે, એટલે ભોગ અને મોક્ષના ઉપાયોને બતાવનાર શાસ્ત્ર 'તંત્રશાસ્ત્ર' કહેવાય છે તે સ્પષ્ટ છે. મંત્રનો મહિમા અને તેની અનિવાર્યતા અતીન્દ્રિય – શકિતની પ્રેરકશકિત અને સૂક્ષ્મશકિત ઉ૫૨ સ્વામિત્વ ધરાવવાની પ્રક્રિયા 'મંત્ર' કહેવાય છે. ‘મત્રિ = ગુપ્ત પરિભાષણે ધાતુ વડે મંત્ર શબ્દની નિષ્પત્તિ મનાય છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ મન્ત્રતે યુદ્ધ વેળ સ્વેસિયે મૂયોસૂય આવત્યંત સ મંત્ર' -- પોતાની ઈષ્ટ સિદ્ધિ માટે જે શબ્દ કે શબ્દરાશિનું ફરી ફરીને ગુહ્ય રીતે આવર્તન કરાય છે તે મંત્ર છે. વર્ણસમૂહ અથવા તો શબ્દસમૂહનાં નિશ્ચિત આવર્તનથી જીવ, બ્રહ્મ અને બ્રહ્માંડનું ઐકય જાણવાની શકિત મંત્ર વડે મળે છે. જેના મનનથી સંસારના પાશ-બંધનથી પ્રાપ્ત થનારી જીવદશાની મુકિત સાધ્ય બને છે તે ‘મંત્ર’ છે, અને જેના જપથી ધર્મ, અર્થ, કામ તથા મોક્ષાદિ ચતુર્વર્ગની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે પણ 'મંત્ર' છે. 'મનન' અને 'ત્રાણ’રૂપ ધર્મને પ્રત્યક્ષ કરાવનાર વર્ણસમૂહને પણ મંત્રની સંજ્ઞા અપાઈ છે. તે અંગે ' જામદગ્ન્ય ધનુર્વેદ’માં કહેવાયું છે કે r -- 'मकारो मननं प्राह त्रकारस्त्राणमुच्यते । मनन त्राण संयुक्तो मन्त्र इत्यभिधीय ते ।। ब्रह्माणा ब्राह्मणाः पूर्वं जलवाप्वादिस्तम्भनैः । शक्त्येरुत्पादनं चकुस्तन्मन्त्रमिति गद्यते ।। मननाद् वस्तुशक्तीनां त्राणात् संसारसागरात् । मन्त्ररुपा भवेच्छेक्तिर्मननत्राण धारिणी ।।' આ વચનોથી એ બાબતો વ્યકત થાય છેકે, (૧) મંત્રવિદ્યા મનનનિષ્ઠછે; અર્થાત્ મંત્રવિદ્યાનું અધિષ્ઠાન વૈચારિક-બૌદ્ધિક છે. (૨) મન ઉપર પરિણામ હોવાથી એકાગ્રતા થાય છે. (૩) મંત્રવિદ્યાથી દેવતા પધારે છે અને સાધકને સહાયતા કરે છે. (૪) મંત્રોનું એક પ્રકારનું તંત્ર છે; અને તે વડે પોતાનું તેમજ પારકાનું કલ્યાણ થાય છે. અને (૫) મંત્રવિદ્યાથી ભૌતિક વસ્તુઓ પર સ્વામીત્વ પ્રાપ્ત થાય છે. મંત્રોની 'વર્ણયોજના' અને તેનું ‘ઉચ્ચારણ' એ બંને અતિશય મહત્ત્વ ધરાવે છે. તેનું વ્યવસ્થિત જ્ઞાન હોવાથી સફળતા સરળ બને છે.તાંત્રિક સાધના કરનારે મંત્રનું જ્ઞાન સર્વપ્રથમ મેળવવું જોઈએ. આવા જ્ઞાનના પણ બે પ્રકારો છે : (૧) મંત્રશાસ્ત્રીય જ્ઞાન અને (૨) પ્રાયોગિક જ્ઞાન. મંત્રશાસ્ત્રોનું મૂળ પરમોપકારી પરમાત્માની કરુણા છે. તે કરુણાનાં કારણે જ પૂર્વમહર્ષિઓએ એકાંતમાં બેસી લોકકલ્યાણ માટે અનન્ય સાધનાપૂર્વક જગતના જીવોના દુઃખોને મટાડવા માટે મંત્રશાસ્ત્રનાં દર્શન કર્યા હતાં. દુઃખનિવારણનાં અન્ય સાધનો અસ્થાયી હોવાને લીધે તેઓની અપેક્ષાએ આ આધ્યાત્મિક સાધન વધારે ગ્રાહ્ય બન્યું અને તેથી જ મંત્રશાસ્ત્રનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં નિર્મિત થયું. મંત્રશાસ્ત્રની ગ્રન્થસંપદા હજારોની સંખ્યાને ઓળંગે છે. ટીકા-પ્રટીકાઓ, વિધિ-વિધાનો તથા યામલ, ડામર, કલ્પ, પટલ વગેરે ભેદોથી સુસજ્જિત આ રહસ્યશાસ્ત્રનું અવગાહન કરી અને નિશ્ચિત માર્ગનું અવલંબન લઈને જેઓ આગળ વધ્યા છે તેઓ લક્ષ્યસિદ્ધિ સુધી અવશ્ય પહોંચ્યા છે. એટલે મંત્રશાસ્ત્રીય જ્ઞાન અત્યાવશ્યક છે. આ જ્ઞાનમાં ગુરુપ્રાપ્તિ, પરંપરાજ્ઞાન, મંત્ર-નિર્ધારણ, મંત્રનાં અંગ-પ્રત્યાંગોનો પરિચય, પૂર્વાંગ અને ઉત્તરાંગની સમજ, મંત્રસાધના અંગે આવશ્યક યંત્ર તથા તંત્ર Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વિષે માહિતી, પુરશ્ચરણ તેમ જ તેને લગતી અન્ય ક્રિયાઓ જાણવી જરૂરી છે. તંત્રશાસ્ત્રોમાં ઉપર્યુકત બાબતો અત્યંત વિસ્તારથી ચર્ચા-વિચારણાપૂર્વક રજૂ થઈ છે. મંત્રપ્રાપ્તિમાં ગુરુકૃપા'ની પ્રાથમિક આવશ્યકતા છે. જો કે ઇષ્ટદેવ પોતે જ મંત્રવર્ણનું રૂ૫ ગ્રહણ કરી, ગુરુના માધ્યમથી શિષ્યના આત્મામાં પ્રવેશ કરે છે; પણ લૌકિક દષ્ટિએ ગુરુ દીક્ષાવિધાનપૂર્વકમંત્ર આપે છે, તેથી ગુરુનું મહત્ત્વ સર્વોપરી ગણાય છે. મંત્રમહાર્ણવ'માં કહ્યું છે કે -- 'अत्रिनेत्र शिवः साक्षाद्चतुर्बाहुरच्युतः । अचतुर्वदनो ब्रह्मा श्रीगुरुः कथितः प्रिये!' ॥४८॥ અર્થાત્, 'હે પાર્વતી ! શ્રીગુરુ ત્રણ નેત્ર વિનાના શિવ, ચાર ભુજાઓથી રહિત વિષ્ણુ અને ચાર મુખ વગરના બ્રહ્મા કહેવાય છે. આવા ગુરુદેવની કૃપા પ્રાપ્ત કરી, યોગ્ય મુહૂર્ત દીક્ષાવિધિ સંપન્ન કરી મંત્રગ્રહણ કરવાથી ઉપાસનામાં સફળતા મળે છે તે સત્ય છે. સામાન્ય જ્ઞાનવાળા સાધકો માત્ર મંત્રગ્રહણથી જ સંતુષ્ટ થઇ જાય છે; પણ ઉચ્ચ કોટિના સાધકો તો મંત્ર અંગે જાણવા જેવું જાણી, કરવા જેવું કરી, ઉત્તરોત્તર આગળ વધે છે અને પ્રાપ્યને પ્રાપ્ત કરે છે. ગુરુ પ્રત્યે ભકિતની સ્થિરતા માટે તંત્રોમાં ગુરુમંત્રોનું વિધાન છે. તે મંત્રોમાં સામાન્ય રીતે પ્રણવ, ગુરુ-બીજાક્ષર, ગુરુ શબ્દની ચોથી વિભકિતનું એકવચન અથવા બહુવચન સાથે પદ (એટલે જુવે અથવા “ગોનમ:') હોય છે. તેમાં કેવળ એક ગુરુનું જનહિ; પણ પરમ ગુરુ તથા પરમેષ્ઠિગુરુનું પણ મંત્રાત્મક સ્મરણ થાય છે. એટલે ‘38 vપરમગુરુગો નH, 18 પરણિપુરચો નમ:' મંત્રો જપાય છે. કેટલાક આચાર્યો ‘18 v પરાત્પર ગુરુષો નમ:' મંત્રથી ચતુર્થકોટિના ગુરુનું પણ સ્મરણ કરે છે. આ મંત્રો સામાન્ય સાધક માટે છે. જે સાધક વિધિપૂર્વક તાંત્રિક ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરે છે તેને 'ગુર-પાદુકા-મંત્ર' પ્રાપ્ત થાય છે. તેમાં યોગ્યતા પ્રમાણે લઘુ-પાદુકા, પછી મહા-પાદુકા-મંત્રો અપાય છે. પારંપરિક સાધકો માટે ગુરુની સાથે ગુરુપત્નીનું, પરમ ગુરુની સાથે પરમ ગુરુપત્નીનું અને પરમેષ્ઠિ-ગુરુની સાથે તેમનાં પત્નીનું દીક્ષાનામ સ્મરણ કરાય છે. પૂજાયંત્રોમાં તો એક નિશ્ચિત સ્થાને ગુરુત્રયનું વજન પણ થાય છે. * તંત્રશાસ્ત્રોમાં મંત્ર' શબ્દના પર્યાય તરીકે મનુ' શબ્દનો પણ પ્રયોગ થાય છે. પુરુષદેવતા વિષે ઓળખાતા મંત્રો મંત્ર કહેવાય છે, જ્યારે સ્ત્રીદેવતા વિષયક મંત્રોને 'વિદ્યા' કહેવાય છે. મંત્રો ગુપ્તાર્થવાળા, પિણ્ડ અને બીજરૂપ હોય છે ત્યારે તેમ જ ફુટ અર્થરૂપ હોય છે ત્યારે તેને માલા-મન્ન'ની સંજ્ઞા અપાય છે. વિદ્યાનંદ (અર્થરત્નાવલીકાર) મંત્રોને આણવ, શાક્ત તથા શાંભવ ઉપાયોથી સંબધ્ધ કહે છે. મૃત્યુંજય ભટ્ટારકે નેત્રતંત્રમાં-- _ 'मोचयन्ति च संसाराद् योजयन्ति परे शिवे। मनन-त्राण-धर्मित्वात् तेन मन्त्रा इति स्मृताः ।।' એમ કહીને મંત્રસ્વરૂપ, મંત્રવીર્ય, મંત્રાવસ્થા, મંત્રસામર્થ્ય, મંત્રમંત્રેશ્વર, મંત્રમહેશ્વર પ્રભુતિ વિષયોની વિસ્તારથી ચર્ચા કરી છે. મંત્ર વિના ઇષ્ટસાધના થઈ શકતી નથી. મંત્ર એક એવું સૂક્ષ્મ તત્ત્વ છે કે જેનાથી સ્થૂળ ઉપર નિયંત્રણ કરી શકાય છે. વિરાટને સ્કૂર્તિમાન રાખવા માટેનું મંત્ર એક અદ્ભુત સાધન છે. એ પિણ્ડમાં બ્રહ્માણ્ડને જોવાની દષ્ટિ છે. પ્રકૃતિને વશમાં કરવાની અપૂર્વ શકિત મંત્રમાં વિરાજમાન છે. મહાત્મા તુલસીદાસે સંક્ષેપમાં મંત્ર-માદાભ્ય પ્રગટ કરતાં કહ્યું છે કે -- 'मन्त्र परमलघु जासु बस, विधि हरिहर सुर सर्व। महामत गजराज कहँ, बसकर अंकुश खर्व ।' એટલે કે, મંત્ર અંકુશની જેમ પરમશકિતયુક્ત હોય છે. મીમાંસા-દર્શનમાં મંત્રએ દેવતાનું સ્વરૂપ સિદ્ધ કર્યું છે. જે દેવતાનો જે મંત્ર છે તે જ તેનું સ્વરૂપ છે. સ્થાનભેદ, ઉદેશભેદ અને વિચારધારાના ભેદથી એક જ દેવ અનેક Page #263 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૩૫ રૂપોમાં ઉપાસનાયોગ્ય મનાય છે, તેમ મંત્રો પણ એક સ્વરૂપ હોવા છતાં પ્રક્રિયાવિશેષથી ભિન્ન ભિન્ન કાર્યોનાં સાધક બને છે. મંત્રો પાસના સગુણોપાસના છે. સંસારની અનિવાર્ય દુઃખપરંપરાથી મુકિત મેળવવા માટે મંત્રથી જુદો અન્ય આધાર શો થઈ શકે? એટલે -- मन्त्रः सर्वसुखौषधिर्विजयते मन्त्रं सदा सेव्यताम्, मन्त्रेणैव विधीयते शुभविधिर्मत्राय यत्नोऽस्तु नः। मन्त्रान्नास्ति परामणं परतरं मन्त्रस्य शक्तिः परा, मन्त्रे चित्तलयः सदैव भवताद् हे मन्त्र! तुभ्यं नमः ।। એમ ભાવના કરીને મંત્રનો મહિમા અને તેની અનિવાર્યતાને ઓળખીએ. મંત્ર શબ્દની પરિભાષા કરતાં જૈન ગીતાર્થોએ મૂળ ધાતુઓ તો તે જ માન્ય રાખ્યા છે, પણ અર્થમાં છેક વિશિષ્ટતા આણી છે. યથા - (૧) અન્ય જ્ઞાયિતે આત્મિોન્નતિ મંત્રના અર્થાત જેનાથી આત્માનો આદેશ-નિજાનુભવ જ્ઞાત થાય તે મંત્ર. (૨) કન્યવિવમાત્માશે જેનસ મંત્રાઅર્થાત જેના વડે આત્માદેશ અંગે વિચાર કરાય તે મંત્ર. અને (૩) અન્ય ક્ષત્તેિ પરમપદ્દે થતા માત્માનો યજ્ઞવિતા વા મનેતિ મંત્ર | અર્થાત જેના વડે પરમ પદમાં વિરાજમાન પાંચ ઉચ્ચ આત્માઓનો અથવા યજ્ઞાદિ શાસનદેવતાઓનો સાક્ષાત્કાર થાય તે મંત્ર. દિગંબર જૈન ગ્રંથ 'જ્ઞાનાર્ણવ”માં આવતી ઉપર્યુકત પરિભાષાઓમાં પણ મન' ધાતુના જ્ઞાન. અવબોધ અને સન્માન એવા ત્રણે અર્થોને માન્ય રાખ્યા છે, પણ વ્યત્પત્તિમાં જૈન દષ્ટિએ વિશેષતાઓ સ્પષ્ટ કરી આપી છે. દેવતાઓનો અનુગ્રહ તથા ચિત્તમાં જન્મેલી સ્કૂરણાના આધારે મંત્રોના પ્રકાશને ફેલાવનારા મહર્ષિઓએ આધિદૈવિક તેજસુના સંપાદન માટે જે વિવિધ માર્ગો બતાવ્યા છે, તેમાં અત્યંત સરળ અને નિષ્ફટક માર્ગ 'ઉપાસના માર્ગ બતાવ્યો છે. ઉપાસના વડે ઈહલોક અને પરલોક – બન્ને સાધી શકાય છે, તેથી તે માર્ગનું અવલંબન લેવા માટે ખાસ ભલામણ કરી છે. ઉપાસનાનાં વિભિન્ન અંગો છે. તેમાં મહાત્માઓએ “શ્રવણ, કીર્તન, સ્મરણ' આદિ નવ પ્રકારની ઉપાસનાના માર્ગને પ્રશસ્ત કર્યો છે. તેમાં પણ સ્મરણ માટે મંત્ર અને બીજમંત્રોની અનિવાર્યતા પ્રકટ કરી સ્પષ્ટ કર્યું છે કે, 'વર્ણસંઘટ્ટના શરીરને ધારણ કરનારા મંત્રો વગર ઉપાસના સફળ થઈ શકતી નથી.' મહામંત્રોની સંખ્યા સપ્તકોટિ' સાત કરોડ મનાય છે, અને અન્ય મંત્રો પણ “વિનો ફેવસ્તિવન એવ મંત્રાતથી પ્રત્યે ત્રણ પ્રષેિત્વીનત્યમેવ તેષામનાં કથન પ્રમાણે અનંત કોટિ સંખ્યામાં છે. આ બધા મંત્રોની જનની (માતા) માતૃકા છે. એટલે હવે તે અંગે વિચારીએ. મંત્રમાં માતૃકાનું મહત્ત્વ: મંત્રનો સંબંધ માતૃકા સાથે છે. સાધારણ રીતે આપણે વર્ષોનાં જુદાં જુદાં અથવા એકીસાથે બનતાં રૂપને માતૃકા' કહીએ છીએ. વર્ણમાલાત્મક માતૃકા ચાર પ્રકારની છેઃ (૧) કેવલ, (૨) બિંદુયુકત, (૩) વિસર્ગયુકત અને (૪) ઉભયાત્મક. લોકમાં બિંદુ-વિસર્ગયુકત કેવલ માતૃકાનો ઉપયોગ થાય છે, અને બીજા ત્રણ ભેદોનો પ્રયોગ મંત્રશાસ્ત્રમાં જ છે. 5 થી માંડી # સુધી બિંદુયુકત માતૃકાને સર્વજ્ઞતાકરી વિદ્યા' પણ કહે છે. સ્વચ્છંદતંત્રમાં કહ્યું છે કે, “ર વિદ્યા માતૃપા ' અર્થાત્ માતૃકાથી પરે- જુદી કોઈ વિદ્યા નથી. માતૃકાની ઉત્પત્તિ પ્રણવથી મનાય છે, તેથી જ પ્રણવનું એક નામ માતૃકાસ' પણ પ્રચલિત છે. શ્રી અભિનવગુપ્ત 'સિદ્ધયોગીશ્વરી'ના મતાનુસાર આનંદાત્મિકા વિસર્ગશકિતને શબ્દશકિત અથવા માતૃકાની સંજ્ઞા આપી છે. વર્ણ અનુત્તર અને દ્રવર્ણ વિસર્ગનો દ્યોતક છે. આ બંનેનો સંઘટ્ટ ‘મદE' છે. અનુત્તર તેજરૂપ અકુલ અથવા શિવ છે. તેની પરા કૌલિકી શકિત જ વિસર્ગપદવાચી છે. अनुत्तरं परं धाम तदेवाकुल मुच्यते। विसर्गस्तस्य नाथस्य कौलिकी शक्तिरुच्यते ।। Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] આમ, અકાર-હકાર વડે સંકેતિત શિવશકિતના સંઘટ્ટને 'આનંદશકિત' કહી છે. આ વિસર્ગશકિત જ માતૃકાશકિત છે. ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મંત્રશાસ્ત્રોમાં વિલોમમાતૃકા, બહિતૃકા અને અંતર્માતૃકાની વિશેષ ચર્ચા છે. પ્રચલિત માતૃકાનું સબિંદુક ઉલટું રૂપ વિલોમમાતૃકા છે. લિપિમયી દૈવી બહિર્માતૃકા છે. સાધક વડે મૂલાધારાદિ ષચક્રોમાં વં,શ,ષ વગેરે વર્ણોનો ક્રમપૂર્વક ન્યાસ અન્તર્યાતૃકા છે. અકારથી ક્ષકાર સુધી માતૃકાઓની સંખ્યા પચાસ છે. વર્ણમાતૃકાને સ્થૂલમાતૃકા કહે છે, એનું જ નામ વૈખરીવાક્ છે. મધ્યમા વાણી સ્કૂલમાતૃકા છે. પરા અને પશ્યન્તી આ બંનેને સૂક્ષ્મતર માતૃકા કહેવાય છે. આ માતૃકા વિશ્વનિર્માત્રી સ્વતંત્ર, અલુપ્તપ્રભાવયુકત ક્રિયાશકિત છે. ઘોષ, રાવ, સ્વન, શબ્દ, સ્ફોટ, ધ્વનિ, ઝંકાર અને કૃતિ રૂપ આઠ પ્રકારના શબ્દોમાં વ્યાપ્ત જ્ઞ થી ક્ષ સુધી પચાસ વર્ણભટ્ટારકરૂપ મંત્રાદિમય, સમસ્ત શુદ્ધ-અશુદ્ધ સંસા૨ોની જનની, પરમેશ્વરી, ક્રિયાશકિત અજ્ઞાત માતા હોવાથી 'અક્રમા-માતૃકા' અને સંપૂર્ણ વાચ્ય-વાચકાત્મકરૂપ હોવાથી 'સક્રમા-માતૃકા' બને છે. અખંડ માતૃકાસ્વરૂપ દેવીની શકિતનું સ્ફુરણ માતૃકાશકિતનાં રૂપમાં બનેછે; અને તે શકિતઓનાં સૂક્ષ્મ મિલન અને મિશ્રણથી મંત્ર બને છે. તે જ સ્થિતિમાં મંત્રસાધક મંત્રનો સાક્ષાત્કાર કરે છે. મંત્ર અક્ષરોથી બને છે. અક્ષરો, તેઓનો તત્તત્સમુદાય અને શબ્દ બધાં બ્રહ્મનાં વ્યકતરૂપ છે, ક્રિયાશકિતનાં વિવિધ સ્વરૂપ છે. મુખથી ઉચ્ચરિત, કાનોથી શ્રુત અને મસ્તિષ્કમાં સમજાયેલા બધા શબ્દો તેનાં રૂપ છે. પરંતુ જે મંત્રો પૂજા અને સાધનામાં પ્રયુકત થાય છે તે વિશેષ ધ્વનિઓ છે, જે સંબધ્ધ દેવતાનાં સ્વરૂપને વ્યકત કરે છે. અને મંત્રગત અક્ષરાવલિના માત્રા, બિંદુ,પદ,પદાંશ અને વાકયથી સંબધ્ધ થઇને મંત્રરૂપમાં વિવિધ દેવતાઓનાં સ્વરૂપનું કથન કરે છે. વિભિન્ન વર્ગોમાં વિભિન્ન દેવતાઓની વિભૂતિમત્તા વિદ્યમાન હોય છે. અમુક દેવતાનો મંત્ર તે અક્ષર અથવા અક્ષરોનો સમૂહ છે, જે સાધનશકિત વડે તેના અભિધેયને સાધકની ચેતનામાં અવતીર્ણ કરે છે. આ રીતે મંત્રવિશેષના આધારે તેના અધિષ્ઠાતા દેવનો સાક્ષાત્કાર થાય છે. મંત્રમાં સ્વર, વર્ણ અને નાદવિશેષનું એક ક્રમિક અને રૂઢ સંગ્રથન હોય છે, તેથી તેનો અનુવાદ કે વ્યુત્ક્રમ થઈ શકતો નથી. કેમ કે તે અનુવાદમાં તે સ્વર, વર્ણ, નાદ અને પદસંઘટ્ટનાની આવૃત્તિ થતી નથી, જે મંત્ર અથવા મંત્રદેવતાના અવયવીભૂત છે. લોકમાં પણ કોઈના નામને આપણે અનુવાદ અથવા વિપર્યાસ કરીને પ્રયોગમાં લાવીએ તો તેનો અપેક્ષિત પ્રભાવ દેખાતો નથી. એટલે મંત્ર કોઈ વ્યકિતવિશેષની વિચારસામગ્રી નથી, પ્રત્યુત તે ચૈતન્યનો ધ્વનિવિગ્રહ છે અને તે માતૃકાને જ આશ્રિત છે. શબ્દની સૃષ્ટિ કઈ રીતે થાય છે? એ પ્રશ્ન પણ અહીં વિચારવા જેવો છે. તેના અંગે આગમોની માન્યતા છે કે, જેમ વટવૃક્ષનાં બીજમાં વટવૃક્ષનું સૂક્ષ્મરૂપ સમાયેલું હોય છે અને તે બીજસ્થ સૂક્ષ્મરૂપથી વિશાળ વટવૃક્ષની ઉત્પત્તિ, વિકાસ અને હ્રાસ આદિ સંપન્ન થાય છે. આ જ રીતે સૃષ્ટિનાં સૂક્ષ્મરૂપને ઈષ્ટદેવ જ ધારણ કરે છે, તેને આપણે પરા કહીએ છીએ. વળી સૂક્ષ્મ શબ્દસૃષ્ટિ – શકિતરૂપ પ્રવૃત્તિથી સ્થૂળ શબ્દસૃષ્ટિનું નિમિત્ત કારણ બને છે, તે ‘માતિ તતિ જયંતિ = ' આ વ્યુત્પત્તિ પ્રમાણે 'માતૃકા' કહેવાય છે. જો કે આ 'પરા' નામક શિકત નિર્વિકાર છે, છતાં અનાદિકાળથી ચાલ્યા આવતા પ્રાણીઓના અદૃષ્ટના કારણે તે ઇષ્ટદેવના મનમાં વિશ્વસૃષ્ટિની કામના થાય છે : “તયૈક્ષત વધુ માં પ્રનોયમ્' (છાંદોગ્ય ઉપનિષદ્-૬/૨/૩). અર્થાત 'હું અનેક થઇ જાઉં તે માટે મારે સૃષ્ટિ કરવી જોઇએ.' આ વિશ્વસિસૃક્ષારૂપ ઇક્ષણપ્રવૃત્તિને જ નિમિત્ત માની તેને 'પશ્યન્તી’ નામથી ઓળખાવી છે. આ 'પશ્યન્તી' નામવાળી માતૃકા ઇન્દ્રિયોના માર્ગથી ઉત્પન્ન હોવાના કારણે 'ઉત્તીર્ણા' કહેવાય છે. નામાદિ આઠ શકિતઓ ઉત્તીર્ણના અવયવો છે. આ રીતે તે જ વ્યષ્ટિ અને સમષ્ટિરૂપથી નવ પ્રકારની છે. આનાથી જ આવિષ્કૃત શૂન્ય વગેરે નવ નાદો ઉત્પન્ન થાય છે. નાદધ્વનિ નામથી ઓળખાતી આની સમષ્ટિ 'પરા'ની જેમ ન તો અતિ સૂક્ષ્મ છે અને ન તો વૈખરીની જેમ અતિ સ્થૂળ. એટલે જ આને 'મધ્યમા’ કહેવાય છે. 'અવિકૃત, શૂન્ય,સ્પર્શ, નાદ, ધ્વનિ, બિંદુ, શકિત, બીજ અને અક્ષર' નામોવાળા નવ નાદો છે અને તે મૂળાધાર આદિ છ કમળોવાળા નાદમાં તથા નાદ પછી અંતે બ્રહ્મરંધ્રમાં સ્થિત છે. આ નવ નાદોથી Page #265 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૩૭. -- ‘મ , ૨ ૩ ૪, ૫ ૬ ૪ નામક નવ વર્ણોવાળી વૈખરી' માતૃકા ઉત્પન્ન થાય છે. નિત્યાપોદ શિવમાં માતૃકાને મંત્રમથી જણાવતાં કહ્યું છે કે - પોશ – પ્રદુ - નક્ષત્ર- ની - પશિ - સપના ટેવી સત્રમથી નૌમાતૃ પીઢ સપિનિશા प्रणमामि महादेवी मातृकां परमेश्वरीम्। कालहल्लोहलोल्लोल- कलना - शमकारिणीम्।।२।। યક્ષવામાàડપ સસિદ્ધાર્થ ના વ- તાઃ- <-સરાન - વિષ્ણુ રાા ઇત્યાદિ. તંત્રાગમો તથા પૂર્વાચાર્યરચિત મંત્રશાસ્ત્રીય ગ્રંથોમાં તો સ્પષ્ટ ઘોષિત કર્યું છે કે, નારિત મત્રના અર્થાત્ અક્ષર વગરનો કોઇ મંત્ર નથી; અથવા એવો કોઇ અક્ષર નથી કે જે મંત્ર નથી. 'ગંધર્વતંત્રમાં પણ કહ્યું છે કે – ये ये मन्त्रा देवतानामृषीणामथ रक्षसाम्। ते सर्वे मातृका - मन्त्रे नित्यमेव प्रतिष्ठिताः ।। જૈન દષ્ટિએ માતૃકા વણની ઉત્પત્તિઃ જૈનધર્મનું સર્વસ્વ નમસ્કાર-મહામંત્ર.” તેમાં સમસ્ત દ્વાદશાંગ વાણીનો સાર છે. સમસ્ત શ્રુતજ્ઞાનની અક્ષરસંખ્યા તેમાં નિહિત છે. જૈનદર્શનનાં તત્ત્વ, પદાર્થ, દ્રવ્ય, ગુણ, પર્યાય, નય, નિક્ષેપ આદિ નમસ્કાર મહામંત્રમાં વિદ્યમાન છે. વળી, સમસ્ત મંત્રશાસ્ત્રની ઉત્પત્તિ પણ આ મહામંત્રથી જ થઈ છે. એટલે સમસ્ત મંત્રોની મૂળભૂત માતૃકા પણ આ મંત્રથી જ ઉત્પન્ન થઈ હોવાનું માનવામાં આવે છે. 'વર્ણ-સમાસ્નાય'માં માતૃકાને પરમાત્માનું શબ્દમય શરીર કહ્યું છે. એટલે તેને આધારે પરમાત્માને પ્રસન્ન (ભકિત) કરી તેમની કૃપા (મુકિત) પ્રાપ્ત કરવાનો મંત્રરૂપ માર્ગ માતૃકાથી કે જેને ઉત્પન્ન કરનાર નવકાર મહામંત્રથી જ પ્રશસ્ત થયો છે, તેમ માનવામાં કોઈ સંશય રહેતો નથી. મંત્રના અર્થજ્ઞાનની આવશ્યકતાઃ ઉપાસના પદ્ધતિમાં મંત્રોના જપનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે જ ચાલે છે ત્યારે તેની સાથે અર્થનું ચિંતન અનિવાર્યપણે અપેક્ષિત હોય છે. આનું કારણ એ છે કે, ઉપાસનાક્રમમાં મંત્રોની સાથે બ્રહ્મ અને બીજા દેવ - અધિદેવોનો સંબંધ હોય છે. યોગ અને આગમશાસ્ત્રોમાં સત્ત્વ, રન્સ અને તમસની સામ્ય અવસ્થાના વૈષમ્યને તથા માતુકાઓના વિશિષ્ટ સ્પંદનને ધ્વનિઓમાં પ્રતિફલિત મનાય છે. સામ્યવસ્થાનાં રહસ્યાત્મક સ્પંદનને અમે ૐકાર કહીએ છીએ. પણ જ્યારે વૈષમ્યની અવસ્થામાં તેના ધ્વનિઓ પ્રકૃતિનાં સ્પંદનમાં પ્રકટે છે ત્યારે તે અનેકાનેક મંત્રબીજોનાં રૂપમાં પ્રસ્ફટિત થઈ ઊઠે છે. આગમોમાં ઉલ્લેખ છે -- 'साम्यस्थप्रकृतेर्यथैव विदितः शब्दो महानोमिति, ब्रह्मादित्रितयात्मकस्य परमं रुपं शिवं ब्रह्मणः । वैषम्य प्रकृतेस्तथैव बहुधा शब्दाः श्रुताः कालतस्ते शब्दाः समुपासनार्थमभवन् बीजानि नाम्ना तथा ॥' અર્થાત્, સામ્ય અને વૈષમ્ય-આ બને અવસ્થાઓમાં જે પ્રકૃતિમાં થાય છે, તેઓમાં ભારે અંતર હોય છે. સામ્યાવસ્થામાં સિસૃક્ષાનાં કારણે ૐકારનું સ્પંદન થાય છે, તે બ્રહ્મવાચક છે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ઈશિતૃશકિતનો ઉન્મેષ છે. વૈષમ્યમાં સૃષ્ટિનો સત્કાર અરવિધ પ્રકૃતિનાં રૂપમાં પ્રકટ થાય છે. તે અરવિધ પ્રકૃતિ અનુસાર જ આઠ પ્રકારનાં બીજોની ઉત્પત્તિ વર્ણમાતૃકાનાં પરસ્પર સંમિલન વડે થઈ જાય છે અને તેના જપમાં તેઓના અર્થની ભાવના આવશ્યક હોય છે. મંત્રયોગ-સંહિતા'માં કહ્યું છે કે -- Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] ( શ્રી પાર્શ્વનાથપસર્ગ-હારિણી 'बीजमन्त्रालयः पूर्व ततोऽष्टौ परिकीर्तिताः । गुरुबीजं शक्तिबीजं रमाबीजं ततो भवेत ।। कामबीजं योगबीज तेजोबीजमथापरम्। शान्तिबीजं च रक्षा च प्रोक्ता चैषां प्रधानता ।। આ પદ્યોનાં કથન પ્રમાણે આ++'નાયોગથી ગુરુબીજ, ઈન્ +ત્++'નાયોગથી શકિતબીજ, ++++નના યોગથી રમાબીજ, “+ + $ + ના યોગથી કામબીજ, “ +{+ + +'ના યોગથી યોગબીજ, “1+ + અથવા “+ + $ +નના યોગથી તેજોબીજ, સ + ++ + નના યોગથી શાંતિબીજ અને “દુ ++ + ના યોગથી રક્ષાબીજનો ઉદ્ભવ થાય છે. બીજ મહાન વૃક્ષનું જનક હોય છે. બીજા તે બિંદુ છે, જેમાં સિંધુની અપરંપાર અવસ્થિતિ મૂળરૂપમાં હોય છે, એટલે જ મંત્રોમાં બીજનું મહત્ત્વ છે. મંત્રોમાં બ્રહ્મ દ્વારા જાપકનું વર્ણમાતૃકા સાથે ઐક્ય હોવાથી દિવ્યતાનું આધાન થાય છે. તેથી જ જપની સાથે તદર્થ-ભાવન થતું જાય છે. અગર એકલો જપ થાય અને તેમાં અર્થનું ભાવન ન થાય તો ફળપ્રાપ્તિમાં વિલંબ અને જાપકમાં અનાસ્થા ઊપજે છે. રિવારમાં શ્રી ભાસ્કરાચાર્ય મુખીએ 'જપ'ની પરિભાષા કરતાં જણાવ્યું છે કે, પાંચ અવસ્થાઓ, છ શૂન્યો, સાત વિષઓ અને નવ ચક્રોને સમજવાની સાથે મંત્રના સત્ય અર્થને જાણી તેના અક્ષરોનું જે ઉચ્ચારણ કરાય તે જપ” છે. (૧,૫૨,૪૩). આ રીતે મંત્ર અને તેના જપની પ્રક્રિયાઓમાં અનેક રહસ્યો ભરેલાં છે. તંત્રશાસ્ત્રના આચાર્યોએ સાધકોને ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચાડવા માટે સર્વ વિષયોને એકીસાથે વ્યકત ન કરતાં ભિન્નભિન્ન ગ્રંથોમાં તે અંગે વર્ણનો કર્યા છે. દરેક મંત્રમાં રહસ્યાર્થના પ્રતિપાદક અક્ષરો ગોઠવાયેલા હોય છે અને તેઓનું જ્ઞાન ધૂળ અને સૂક્ષ્મ બંને રીતે બતાવ્યું છે. દાખલા તરીકે, આપણે “દ બીજને માત્ર દેવીપ્રણવ, લજ્જાબીજ અથવા શકિતબીજ સમજીને તેનો જપ કરીએ છીએ; પણ ગંભીરપણે વિચાર કરીએ તો આબીજમાંથૂલરૂપે ત્રણ અક્ષરો અને સૂક્ષ્મરૂપે નવ અક્ષરો છે તથા તે મળીને બાર અક્ષરો થાય છે. જેમ કે, ટૂ-- બિંદુ, અર્ધચંદ્ર, રોધિની, નાદ, નાદાંત, શકિત, વ્યાપિકા, સમના અને ઉન્મની. અહીં બિંદુથી ઉન્મની સુધીના અક્ષરોની સમષ્ટિ ક છે. આ નવ અક્ષરો સક્ષ્મ, સક્ષ્મતર અને સુક્ષ્મતમ કાલોમાં ઉચ્ચરિત થનાર ધ્વનિવિશેષ કે વર્ણવિશેષ છે. 'ચતુઃશતીશાસ્ત્ર'માં નાદના અર્થોનું વર્ણન મળે છે. યોગિનીહૃદય' અને 'જ્ઞાનાર્ણવ' વગેરે ગ્રંથોમાં આ નવ વર્ણોને મેરુ'ની સંજ્ઞા આપી તેનું મહત્ત્વ વર્ણવ્યું છે. ઘણા મંત્રોમાં એકબીજઅથવા અક્ષરવિશેષની એકથી વધારે આવૃત્તિઓ પણ થયેલી હોય છે, તેમાં પણ રહસ્ય હોય છે, અને તે, તે પ્રસંગે જુદા જુદા અર્થોને પ્રગટાવે છે. એટલે મંત્રના અર્થજ્ઞાનની આવશ્યકતા સ્વતઃસિદ્ધ થઈ જાય છે. નેત્રતંત્રમાં મૃત્યુંજય ભટ્ટારકનું તો કહેવું છે કે -- 'भावहीनास्तु ये मन्त्राः शक्तिहीनास्तु कीलिताः । वर्णमात्रा-विहीनास्तु गुर्वागम-विवर्जिताः ।। भ्रष्टाम्नायास्तथा ये वा आगमोज्झितविधिनताः । न सिद्धयन्ति यदा देवि! जप्ता इष्टाः सहस्रशः ।। असिद्धा रिपवो ये च सर्वाशक-विवर्जिताः । आद्यन्त-सम्पुटेनैव सावर्णेन तु रोधिताः ।।' (८/५९-६२) અર્થાતુ, ભાવરહિત, શકિતરહિત, વર્ણમાલા-રહિત, ગુરુ-આગમ રહિત, ભ્રષ્ટ આમ્નાયવાળા અને આગમ વડે ત્યકત તેમ જ શાપપ્રાપ્ત એવા જે મંત્રો હોય છે તે હજારોની સંખ્યામાં જપવા છતાં સિદ્ધ થતા નથી. તથા જે મત્રો અસિદ્ધ, શત્રુરૂપ, અપરિપૂર્ણ આદ્યન્ત સંપુટ કે આઘાક્ષરથી શુદ્ધ હોય છે, તે પણ લાભપ્રદ હોતા નથી.” આ રીતે મંત્ર અંગે અનેક વિચારણાઓ જે શાસ્ત્રોમાં વર્ણવેલી છે, તે વિષે આજે ઉદાસીનભાવ રાખી જે લોકો સાધના કરે છે તેમને જુદી જુદી જાતની ઉપાધિઓ વારંવાર સતાવ્યા જ કરે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] મંત્રોની પાછળ એક પરંપરા રહેલી છે, તેમાં દસ પ્રકારના દોષોમાંથી કોઇ ને કોઇ દોષ હોય તો તેનો અપસા૨ણ ક૨વા માટે પણ નવ પ્રકારના ઉપાયો – દીપન, બોધન, તાડન આદિ બતાવ્યા છે તે વિષે પણ ધ્યાન આપવાની જરૂર છે. [ ૧૩૯ મંત્રસિદ્ધિ માટે અન્ય જ્ઞાતવ્ય: મંત્રોનો જેવો મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે, તેથી તેનો ગમે તેમ પ્રયોગ કરી લઇએ' આવી માન્યતા રાખનારા ખરેખર ભૂલી જાય છે કે તેમાં રહેલી શકિતને જાળવવા માટે ઘણું જ્ઞાતવ્ય છે, ઘણું કરવું પડે છે, ઘણું-ઘણું ધ્યાન રાખવું પડે છે. જેમ કે, મંત્રોના અગિયાર પ્રકારના વિનિયોગો /મંત્રોને દોષપરિહારપૂર્વક તેઓમાં ગુણોને ઉદ્ધૃદ્ધ કરવા માટે - -- सम्पुटं ग्रथितं ग्रस्तं समस्तं च विदर्भितम् । आक्रान्तं च तथाद्यन्तं गर्भस्थं सर्वतोवृत्तम् ॥ तथा युक्तिविदर्भं च विदर्भग्रथितं तथा । इत्येकादशधा मन्त्रा नियुक्ताः सिद्धिदाः स्मृताः ॥ (ને. તા. ૧૮/૧૦-૧૨) અર્થાત્, (૧) આદિ અને અંતમાં સંપુટની જેમ મંત્રનો ન્યાસ એટલે સંપુટ; (૨) પ્રત્યેક અક્ષરને મંત્રનું સંપુટ-ગ્રંથન; (૩) મધ્યમાં સાધકનું નામ અને ચારે દિશાઓમાં મંત્રનું લેખન-ગ્રસ્ત; (૪) મંત્ર પછી નામ અને પછી ફરીને નામ લખવું –સમસ્ત; (૫) મધ્યમાં મંત્ર અને તેની આગળ-પાછળ નામ -વિદર્ભણ; (૬) મધ્યસ્થ નામને મંત્રથી વેષ્ટિત ક૨વું - આક્રાંત; (૭) મંત્ર પછી નામ લખી ત્રણવાર મંત્ર લખવું-આદ્યન્ત; (૮) મધ્યસ્થ મંત્રની ચારે દિશાઓમાં સાધ્યનામ લખવું - ગર્ભસ્થ; (૯) મંત્રના આદ્યન્તમાં સાધ્યનામનો વિન્યાસ સર્વતોવૃતત્વ; (૧૦) તે પછી સર્વતોવૃતત્વ મંત્રની ચારે બાજુ પુનઃ નામનો વિન્યાસ – યુકિતવિદર્ભણ; અને (૧૧) નામ લખ્યા પછી ફરીથી ત્રણવાર મંત્રનો ન્યાસ – વિદર્ભગ્રંથન કરવાથી મંત્રો સિદ્ધ થાય છે. - મંત્રની આરાધના કરતાં સાધકને મંત્રોની ઉદય-અસ્ત-મય વ્યાપ્તિ આદિનું જ્ઞાન પણ હોવું જોઇએ, જેનાથી સર્વજ્ઞત્વનો આવિર્ભાવ થાય છે. उदयास्तमयो व्याप्तिं ध्यानं मुद्रां स्वरुपतः । यो वेत्त्येवं स सर्वज्ञः सर्वकृत् साधकोत्तमः ॥ અર્થાત્, હૃદય અને લલાટ સ્થાન પર ઉન્મેષ અને વિશ્રાન્તિ, મંત્રના પરાક્રમ, મંત્રવિષયક ધ્યાન, તે સંબંધી મુદ્રા અને તેનું સ્વરૂપ – આ બધા વિષયો જાણવાથી સાધકોત્તમ સર્વજ્ઞ તથા સર્વકર્તા થાય છે. મંત્રસાધકે દેશ, કાળ, પાત્રતા, આચાર, સ્વસંપ્રદાય પ્રત્યે શ્રદ્ધાઅનેવિશ્વાસ, કાયિક-વાચિક-માનસિક ક્રિયાઓમાં બાહ્ય તથા આંતરિક સાવધાની, ધર્મ અને શાસ્ત્ર ઉપર નિષ્ઠા, મંત્રસંબંધી વિનિયોગ, ન્યાસ, ધ્યાન, પૂર્વાંગમંત્ર, ઉત્તરાંગમંત્ર, પૂજા આદિની સામગ્રી તથા તેનાં સમર્પણનાં વિશિષ્ટ મંત્રો, યંત્ર, અંતર્યાગનો વિધિ, પ્રયોગગત વિશેષ કર્તવ્યો વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સદા તત્પર રહેવું જોઇએ. મંત્ર વર્ણાત્મક દેવતા છે. પ્રત્યેક મંત્રની સાથે તેના સ્વરૂપનો સંબંધ છે. જપ-સાધનામાં શિષ્ય દીક્ષાપ્રાપ્તિ પછી 'મંત્રદેહ'ને પ્રાપ્ત કરે છે. જપસાધક જ્યારે મંત્રદેહમાં 'અહં બોધ' રાખીને જપસાધના કરે છે ત્યારે જપનો પ્રભાવ અનંતચેતનાઓના બિંદુઓ પર પડે છે. સાધકનો જપ વૈખરી અવસ્થામાં થાય છે ત્યાં સુધી માલાની, સંખ્યાની તથા સ્થાનાસનાદિની, કવચ, શતનામ, હૃદય, સહસ્રનામાદિના પાઠની તેમ જ ધ્યાન વગેરેની આવશ્યકતા રહે છે. એટલે આ બધી બાબતોને જાણવા સાથે મંત્રસાધના કરવી જોઇએ. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] એકનિષ્ઠા, ધૈર્ય, તન્મયતા, શ્રદ્ધા, વિશ્વાસ અને નિરંતરતા મંત્રસાધનાના મુખ્ય સિદ્ધાંતો છે, જેમના આધારથી જ સાધક નિશ્ચિત લક્ષ્યને પ્રાપ્ત કરે છે. મંત્રનો એક અર્થ 'રહસ્ય' પણ છે, અને રહસ્યને જાણવા માટે અનુભવ જરૂરી છે. તે સર્વસાધારણનો વિષય નથી. યોગમાર્ગથી શરીરના ભિન્ન ભિન્ન ભાગોમાં પ્રાણવાયુને લઇ જઇ મંત્રાભ્યાસ ક૨વો તથા પ્રાણાયામ વડે મંત્રજપને વધા૨વો. મંત્રદેવતા અને ગુરુમાં ઐકય સાધવાનો પ્રયાસ કરવો. બીજમંત્ર, કૂટમંત્ર, શતાક્ષરી, સહસ્રાક્ષરી, માલામંત્ર, પૌરાણિક મંત્ર, નામમંત્ર, શાબરમંત્ર, ઋષિમંત્ર, સિદ્ધગુરુમંત્ર આદિ અનેક પ્રકારના મંત્રો પ્રસિદ્ધ છે, પણ તેનો ગુરુગમવિધિ જાણ્યા વગર પ્રયોગ ન કરવો. રાજસ્ અને તામસ્ મંત્રોના પ્રયોગમાં સાધકની શકિત નષ્ટ થાય છે, તેથી તેવા પ્રયોગો ન કરતાં માત્ર સાત્ત્વિક મંત્રોની સાધના કરવી. વિધિ-નિષેધમાં નિષ્ઠા રાખી શાસ્ત્રાદેશને માન્ય રાખવો અને ભકિતપૂર્વક સાધના કરવી. આવી પ્રવૃત્તિથી જે સાધક મંત્રસાધના કરે છે તેને સિદ્ધિ અને સફળતા મળે છે તે સત્ય છે. રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં પ્રદર્શિત કરેલ તીર્થંકર પાર્શ્વનાથની પ્રતિમા જેમાં પરિકર દેવતાઓ સાથે શાસનદેવી પદ્માવતીનું શિલ્પ કંડારાયેલું જોવા મળે છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી Page #269 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૪૧ 'મંત્ર અને મંત્રવિજ્ઞાન . રવીન્દ્રકુમાર જૈન મંત્ર' શબ્દની અનેક વ્યુત્પત્તિઓ, તેના અર્થો; મંત્રનું સામર્થ્ય, તેની અનુભૂતિ; મંત્રના ભેદો, માર્ગો અને તેનાં શાસ્ત્રો તેમ જ મંત્રવિજ્ઞાનની પ્રક્રિયા, તેનું રહસ્ય; મંત્રવિજ્ઞાનને સમજવાનાં ભાષા, અર્થ, ધ્વનિ આદિ સ્તરો-પરિબળો; અને મંત્રજ્ઞાનને પ્રાપ્ત કરવાની યોગ્યયોગ્યતાઓ ઇત્યાદિની તલસ્પર્શી વિગતો-સમજ આ લેખ દ્વારા લેખકશ્રી ડૉ. રવીન્દ્રકુમારજી જૈને સુંદર રીતે રજૂ કરી છે, જે વાચકને મંત્રજ્ઞાનના માર્ગે પ્રવેશ કરવામાં અને આગળ વધવામાં પણ માર્ગદર્શક બની રહે તેવી છે. - સંપાદક 'મંત્ર' શબ્દ સંસ્કૃત ભાષાનો છે. આ શબ્દની વ્યુત્પત્તિ ઘણાં પ્રકારે જોવામાં આવે છે; અને તેનાથી ઘણા અર્થો પણ પ્રાપ્ત થાય છે. મંત્ર શબ્દ 'મનું' ધાતુ (દિવાદિ ગણ)માં રૂનું (ત્ર) તથા ઘમ્ પ્રત્યય લાગીને બને છે. આ વ્યુત્પત્તિ અનુસાર એનો અર્થ થાય છે : જેના દ્વારા સ્વાનુભવ (આત્માના આદેશ)નો સાક્ષાત્કાર કરવામાં આવે તે મંત્ર છે. બીજી વ્યુત્પત્તિમાં મનુ” ધાતુનો વિચારપરક' એવો અર્થ કરવામાં આવે છે, ત્યારે તેનો અર્થ થાય છે : મંત્ર તે છે જેના દ્વારા આત્માની વિશુદ્ધતા પર વિચાર થઈ શકે છે. ત્રીજી વ્યુત્પત્તિમાં “મનું' ધાતુને સત્કારાર્થમાં લેતાં તેનો અર્થ થાય છે : મંત્ર તે છે, જેના દ્વારા મહાન આત્માઓનો સત્કાર કરવામાં આવે છે. જ્યારે 'મન'ને શબ્દ માનીને (કિયા નહીં) ત્રાણાર્થમાં ત્ર' પ્રત્યય લગાવીને પુંલિગ મંત્ર' શબ્દ બનાવવાથી એ અર્થ પ્રગટે છે કે, મંત્ર એ શબ્દ-શકિત છે, જેમાં માનવ-મનને લૌકિક અને પારલૌકિક ત્રાણ (રક્ષણ) મળે છે. 'મંત્ર' હકીકતમાં માત્ર ઉચ્ચારી જવાનો શબ્દ જ નથી; ઉચ્ચારમાન મંત્ર, મંત્ર નથી; મંત્રમાં અનંત અને અપરાજેય અધ્યાત્મ શકિત, પરમેષ્ઠી શકિત વિદ્યમાન છે, તેથી મંત્ર શબ્દમાં મનુન્નએ બંને શબ્દો ક્રમશઃ મનન, ચિંતન અને ત્રાણ અર્થાત રક્ષણ અને શુભનો અર્થ આપે છે. મનન દ્વારા મંત્ર-પાઠકને પંચપરમેષ્ઠીના મહાન ગુણોની અનુભૂતિ થાય છે. એનાથી તે શકિત સમ્પન્ન થઇને કષ્ટપ્રદ સાંસારિકતાથી રક્ષણ મેળવવા અને મુકત થવા સમર્થ બને છે. મંત્ર' શબ્દનો એક વિશિષ્ટ અર્થ પણ ધ્યાનમાં લેવા જેવો છે. મન' અર્થાત ચિત્ત'ની ત્ર' અર્થાત સુપ્ત અવસ્થા અર્થાતુ પૂર્ણ અવસ્થા અર્થાતુ આત્મ – સાક્ષાત્કારની પરમેષ્ઠી તુલ્ય અવસ્થા એ જ મંત્ર છે. વાસ્તવમાં ચિત્ શકિત ચૈતન્યની સંકુચિત અવસ્થામાં ચિત્ત બને છે અને એ જ વિકસિત થઇને ચિતિ (વિશુદ્ધ આત્મા) બને છે. ડો. શિવશંકર અવસ્થી લખે છે, "ચિત્તજ્યારે બાહ્ય સમૂહને ઉપસંહૃત કરીને, અન્તર્મુખ થઈને, ચિદ્રુપતા સાથે અભેદ વિમર્શ પ્રાપ્ત કરે છે તે જ તેની ગુપ્ત મંત્રણા છે, જેને કારણે તેને મંત્રની અભિધા મળે છે. તેથી મંત્રદેવતાના વિમર્શમાં તત્પર તથા તે દેવતા સાથે જેણે સામંજસ્ય પ્રાપ્ત કરી લીધું છે એવા આરાધકનું ચિત્ત જ મંત્ર છે. માત્ર વિચિત્ર વર્ણસંધટના” જ નથી." (મંત્ર અને માતૃકાઓનું રહસ્ય: પૂ.૧૯૦-૯૧.) વૈદિક પરંપરા અંતર્ગત સમસ્ત મંત્રોને ત્રિતત્ત્વોના સંગઠન રૂપે સ્વીકારવામાં આવ્યાં છે. આ ત્રણે તત્ત્વો વગર મંત્રની રચના થઈ જ નથી શકતી. એ ત્રણ તત્ત્વો તે શિવ, શકિત અને વિષ્ણુ (આત્મા). મંત્રના ભેદઃ વૈદિક પરંપરા અને શ્રમણ (જૈન) પરંપરામાં મંત્રોનો સર્વપ્રથમ આધાર મૂલમંત્ર અથવા મહામંત્ર છે. મહામંત્રના ગર્ભમાંથી જ અન્ય મંત્રી જન્મ લે છે. (%) પર બંને પરંપરાઓને ઊંડી શ્રદ્ધા છે. બંનેએ એનો અર્થ પોતપોતાની રીતે કર્યો છે. શારદાતિલક, રાઘવભટ્ટીય અને સૌભાગ્ય-ભાસ્કર ગ્રંથોમાં Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર ] ( શ્રી પાર્શ્વનાથોસર્ગ-હારિણી વૈદિક (શૈવ-વૈષ્ણવ) પરંપરાના મંત્રોનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. ડે. શિવશંકર અવસ્થીએ આ ગ્રંથોની સહાયતાથી મંત્ર-ભેદોને વિદ્વત્તાપૂર્ણ રીતે વ્યકત કર્યા છે. મંત્રોને મુખ્ય પાંચ વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે: ૧. jમંત્ર, સ્ત્રી મંત્ર અને નપુંસકમંત્ર; ૨. સિદ્ધ, સાબ, સુસિદ્ધ, અરિમંત્ર; ૩. પિંડ , કર્તરી, બીજ, માલામંત્ર; ૪. સાત્ત્વિક, રાજસ, તામસમંત્ર; અને ૫. સાબર, ડામરમંત્ર, - જેના દેવતા પુરુષ હોય તેને મંત્ર કહે છે. પુરુષદેવતાના મંત્ર સૌર કહેવાય છે અને સ્ત્રીદેવતાના મંત્ર સૌમ્ય કહેવાય છે. જે મંત્રોના દેવતા સ્ત્રી છે તેને વિદ્યા કહે છે. સામાન્ય રીતે તો સર્વને મંત્ર જ કહેવાય છે. જે મંત્રોના અંતે 'હું' અને 'ફટ' હોય છે તેને પંમંત્ર અને બે અઠ:' વર્ણો વડે જે મંત્રની સમાપ્તિ થાય છે તેને સ્ત્રી મંત્ર કહે છે. નમઃ વડે સમાપ્ત બનતો મંત્ર નપુંસક મંત્ર કહેવાય છે. પ્રયોગસાર'નો મત આનાથી જુદો છે. તે અનુસાર વષ’ અને ફ વડે સમાપ્ત થનારા મંત્રોને પુરુષ, વૌષ” અને “સ્વાહા' વડે સ્ત્રી તથા હું' અને 'નમઃ” વડે સમાપ્ત થનારા મંત્રોને નપુંસક કહેવાય છે. એકાક્ષરી મંત્ર પિડમંત્ર, બે-અક્ષરી મંત્ર ફર્તરી અને ત્રણથી લઈને નવ વર્ણ સુધીના મંત્રો બીજમંત્ર કહેવાય છે. દસથી વીસ સુધીના વર્ણવાળા મંત્રી મંત્ર' નામથી જ ઓળખાય છે. એનાથી અધિક વર્ણસંખ્યાવાળા મંત્ર માલામંત્ર' કહેવાય છે. આનાથી આગળ, મંત્રોના છિન્ન, રુદ્ધ, શકિતહીન આદિ શતાધિક અન્ય ભેદ પણ છે. એ બધા અહીં પ્રસ્તુત નથી. ઉક્ત વિવરણ માત્ર તુલનાર્થે અને જ્ઞાનાર્થે ઉદ્ધત કરવામાં આવ્યું છે. મંત્ર' કંઈક વિશિષ્ટ પરમ પ્રભાવી શબ્દો નિર્મિત વાકય છે. કોઈ કોઈ વાર તે માત્ર શબ્દરૂપ પણ હોય છે. યંત્ર તે એવું પાત્ર (ધાતુનિર્મિત, પત્ર અથવા કાગળ) છે, જેમાં સિદ્ધ મંત્રટંકિત, અંકિત અથવાવેષ્ઠિત રહે છે, એ એક સાધન છે. તંત્ર'નો અર્થ છે વિસ્તાર કરનાર, અર્થાત્ મંત્રની શકિતને રાસાયણિક પ્રક્રિયા જેવો વિસ્તાર અને ચમત્કાર આપનાર. મંત્ર, યંત્ર અને તંત્ર એ ત્રણે અંદરથી બહાર આવવાની પ્રક્રિયા છે. બિન્દુમાંથી સિન્ધમાં પરિવર્તિત ન થવાનો ક્રમ છે. મનમાં રહેલો મંત્ર મુખમાં આવીને યંત્રસ્થ થઈ જાય છે અને વાણીમાં પ્રગટ થઈને તાંત્રિક થઈને) મુદ્રિત/પ્રકાશિત થઈ જાય છે. મંત્રોની સંખ્યા સાત કરોડ સુધીની મનાઈ છે. વૈદિક પરંપરા અનુસાર સર્વ મંત્ર શિવ અને શકિત દ્વારા કીલિત છે. બૌદ્ધ પરંપરામાં પણ મંત્રોનું અને તંત્રોનું સુદીર્ઘ ચક છે. જૈન શાસ્ત્રોમાં મંત્રોની અતિ પ્રાચીન અને વિશાળ પરંપરા છે. મંત્રકલ્પ, પ્રતિષ્ઠાકલ્પ, ચક્રેશ્વરીકલ્પ, જ્વાલામાલિનીકલ્પ, પદ્માવતીકલ્પ, સૂરિમંત્રકલ્પ, વાગ્વાદિનીકલ્પ, શ્રીવિદ્યાકલ્પ, વર્ધમાન-વિદ્યાકલ્પ, રોગાપહારિણીકલ્પ આદિ અનેક કલ્પ ગ્રંથ છે. એ બધા મંત્ર અને તંત્રપ્રધાન ગ્રંથો છે. મંત્રશાસ્ત્રોમાં ત્રણ માર્ગોનો ઉલ્લેખ છે -- (૧) દક્ષિણમાર્ગ સાત્ત્વિક દેવતાની સાત્ત્વિક ઉદ્દેશથી અને સાત્ત્વિક ઉપકરણોથી કરવામાં આવતી ઉપાસના દક્ષિણ ઉપાસના અથવા સાત્ત્વિક ઉપાસના કહેવાય છે. (૨) વામમાર્ગઃ એમાં પાંચ મકાર (મદિરા, માંસ, મૈથુન, મત્સ્ય અને મુદ્રા)ના આધારે ભૈરવી ચકોની યોજના થાય છે. (૩) મિશ્રમાર્ગ: એમાં પરોક્ષ રૂપે પાંચ મકારોનો અને દક્ષિણ માર્ગની ઉપાસના પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ માર્ગ નકામો રહ્યો. વસ્તુતઃ બે માર્ગો જ કાયમ ટકી રહ્યા. મંત્રશાસ્ત્રમાં મુખ્ય ત્રણ સંપ્રદાય છે: કેરલ, કાશમીર અને ગૌડ. વૈદિક પરંપરા કેરલ સંપ્રદાયના આધારે ચાલી. બૌદ્ધોમાં ગૌડ સંપ્રદાયની પ્રધાનતા રહી. જ્યારે જૈનોને પોતાનું સ્વતંત્ર મંત્રશાસ્ત્ર છે, તેમ છતાં કાશ્મીર Page #271 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૪૩ પરંપરાનો તેના પર વ્યાપક પ્રભાવ છે. મંત્રના સ્વતંત્ર-વિવેચનથી એ વાત સ્પષ્ટ થાય છે કે મંત્ર અર્થ અને શબ્દના સંશ્લિષ્ટ માધ્યમ વડે આપણને અધ્યાત્મમાં લઈ જાય છે; અર્થાત આપણે આપણાં મૂળસ્વરૂપમાં ઊતરવા લાગીએ છીએ. આ નિર્વિકાર અવસ્થા જ જીવનની ચરમ ઉપલબ્ધિ છે. મંત્રની ભાષા-નાદશકિત અને ધ્વનિતરંગ -નું સામાન્ય જીવનની ભાષાથી અને વ્યાકરણની ભાષાથી મોટું અંતર છે. સામાન્ય ભાષા અને વ્યાકરણની ભાષા સાર્થક અને સીમિત છે, તે મંત્રની અનંત અર્થમહત્તા અને ધ્વનિવિસ્તારને ધારણ કરી શકતી નથી. જ્યારે મંત્રમાં ધ્વન્યાત્મકતાનું ઘણું જ મહત્ત્વ છે. ધ્વનિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને અર્થથી બહુ વિશેષ છે. જૈનેન્દ્રજીએ કહ્યું છે કે, સાર્થક ભાષામાં મંત્રશકિત મુશ્કેલીથી ઉત્પન્ન થઈ શકે છે, કારણ તે અર્થથી સીમિત રહે છે. જેમાં ધ્વનિ અને નાદ છે તે અસીમિત છે, એમાં અનંત શકિત ભરી શકાય છે. મંત્ર-વિજ્ઞાન : મંત્ર-વિજ્ઞાન” એટલે મંત્રને સમજવાની વિશિષ્ટ જ્ઞાનાત્મક પ્રક્રિયા. આ પ્રક્રિયા વિશ્વાસ અને પરંપરાને છોડીને જ આગળ વધે છે. આ વિજ્ઞાનનું કાર્ય છે મંત્રના પૂર્ણ સ્વરૂપ અને પ્રભાવને પ્રયોગના ધરાતલ પર લાવીને, ચકાસીને તેની વાસ્તવિકતાને પ્રસ્થાપિત કરવાનું જ્યાં સુધી અધ્યયનકર્તા તટસ્થ અને રચનાત્મક દષ્ટિથી સમ્પન્ન નહીં હોય, ત્યાં સુધી તે આ પ્રક્રિયામાં સફળ નહી થાય. એ જ રીતે મંત્ર-વિજ્ઞાનનું બીજાં મહત્ત્વપૂર્ણ વિજ્ઞાન-રહસ્ય એ છે કે, તેમાં નિહિત (મંત્રમાં નિહિત) અર્થ, ભાષા, ભાવ અને ચૈતન્યના ઊર્તીકરણનીનિધિને વિભિન્ન સ્તરોએ સમજવાં. આશય એ છે કે મંત્રના બહુમુખી ચૈતન્યની ગુણાત્મક વ્યવસ્થાને વ્યવસ્થિત રીતે સમજવું એ મંત્ર-વિજ્ઞાન છે. અનુભૂતિજન્ય જ્ઞાન ચોક્કસપણે ચિંતન અને સિદ્ધાન્તજન્ય જ્ઞાનથી વધુ વિશ્વસનીય, પ્રત્યક્ષ અને વ્યાપક છે. મંત્ર-વિજ્ઞાનમાં પણ આપણે જેમ જેમ મંત્રની ઊંડાઈમાં ઊતરીશું, તેમ તેમ આપણે બૌદ્ધિક અને સૈદ્ધાંતિક ચિંતનથી અલગ પડતાં જઈશું અને એક વિશાળ અનુભૂતિ આપણામાં ઊભરાવા લાગશે. મંત્ર-વિજ્ઞાન વાસ્તવમાં વિશ્લેષણથી સંશ્લેષણની પ્રક્રિયા છે. અહંકારનો પૂર્ણત્વમાં વિલય એ મંત્ર-વિજ્ઞાન દ્વારા જ સ્પષ્ટ થાય છે. આમ, મંત્રવિજ્ઞાનને સમજવાનાં ત્રણ સ્તર છેઃ (૧) ભાષાનું સ્તર; (૨) અર્થનું સ્તર; અને (૩)ધ્વનિનું સ્તર (નાદનું સ્તર, વ્યંજના શકિતનું સ્તર). ઉપરાંત એક સ્તર સંમિશ્રણરૂપે પણ છે. ભાષાનું સ્તરઃ ઉદાહરણ તરીકે આપણે ણમોકાર મંત્રને જ લઈએ, તો જ્યારે પાઠક કે ભકત પહેલી વાર મંત્રને વાંચે કે સાંભળે છે ત્યારે સામાન્યતઃ તે મંત્રના પ્રચલિત ભાષારૂપને જ જાણી શકે છે, અને તેની સાથોસાથ તે સામાન્ય અર્થબોધને જાણવા માટે કંઈક સચેત બને છે. અહી ભાષાનો અર્થ છે રચનાનું શરીર (બાહ્ય આકાર) અને તેનાથી પ્રગટતું રૂપાત્મક અથવા ધ્વન્યાત્મક સંમોહન. આ કોઈ પણ રચનાને જાણવાની પહેલી અને સામાન્ય સ્થિતિ છે. અર્થન સ્તર : બીજી, ત્રીજી, ચોથી વાર જ્યારે આપણે મંત્રને વાંચીએ અથવા જપીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરી છીએ ત્યારે આપણે શબ્દોના સ્થળ અર્થના પરિવેશમાં – પરિચિત અર્થના પરિવેશમાં ચાલ્યા આવીએ છીએ. અણમોકાર મંત્ર'માં અર્થના સ્તરે, અરિહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો વગેરે અર્થોથી આપણે પરિચિત થઈએ છીએ. આનાથી આપણો મંત્ર સાથે ગાઢ સંબંધ બંધાય છે; પરંતુ હજી પૂર્ણતા દૂર હોય છે. આ સ્તર તો એક સાધારણ અને અવિકસિત મસ્તિષ્કનું છે. અવિકસિત માનસિકતા ૫૦ વર્ષની વ્યકિતમાં પણ હોઈ શકે છે; તો બીજી બાજુ, ૧૦ વર્ષનો બાળક પણ પોતાની વ્યુત્પમતિથી માનસિક સ્તરે વિકસિત હોઈ શકે છે. એ તો આપણે નિત્ય જોઈએ છીએ કે ઘણી વ્યકિતઓ જીવનભર અર્થના સ્થળ સ્તરમાં ઘાણીના બળદની જેમ ફર્યા કરે છે. એની માનસિકતાનું એ એક સ્તર બની જાય છે. ધ્વનિનું સ્તરઃ કાવ્યશાસ્ત્ર શબ્દશકિતઓનું વિવેચન છે. આ શબ્દશકિતઓ ત્રણ છે: અભિધા, લક્ષણા અને વ્યંજના. સૌદર્યપ્રધાન અને જીવનની ગંભીર અનુભૂતિને પ્રાયઃ વ્યંજના દ્વારા જ પ્રકટ કરવામાં આવે છે. એનાથી તેની સુંદરતા વધે છે અને મૂળભાવ અતિ પ્રભાવક બનીને પ્રગટ થાય છે. દરેક વ્યકિત વ્યંજનાને પકડી ૧ છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શકતી નથી. વ્યંજનાને જ બીજાં રૂપે 'ધ્વનિ' કહેવામાં આવે છે. રામચરિતમાનસ'ના 'બાલકાંડ' (૨૩૨)માં સીતાજીની એક સખી જનકવાટિકામાં આવેલા રામ અને લક્ષ્મણને જોઈને, આનંદવિભોર બનીને સીતા અને અન્ય સખીઓને કહી રહી છે "देखन बाग कुँअर दो आये, वय किसोर सब भाँति सुहाए। स्याम गौर किमि कहौ बखानी, गिरा अनयन नयन बिनु बानी ।। અર્થાત્ "બે કુમાર બાગ જોવા આવ્યા છે. તેમની કિશોરાવસ્થા છે. તેઓ દરેક રીતે સુંદર છે. તેઓ શ્યામ અને ગૌર વર્ણના છે. તેમનું વર્ણન હું શી રીતે કરું? (કારણ કે) વાણીને નયન નથી અને નયનને વાણી નથી!” આ ચોપાઇનો સામાન્ય અર્થ તો સ્પષ્ટ જ છે; પરંતુ ચતુર્થ ચરણમાં વ્યંજના દ્વારા જે ભાવ વ્યકત થયો છે તેને કેવળ મર્મજ્ઞ જ સમજી શકે છે. રામ અને લક્ષ્મણના લોકોત્તર રૂપને આંખોએ જોયું છે, તેથી આંખો જ એ સારી રીતે બતાવી શકે તેમ છે; પરંતુ આંખો પાસે જીભ નથી, કેવી રીતે કહે? આ બાજુ જુઓ તો જીભે એ દશ્ય જોયું નથી, જોઇ શકે તેમ પણ નથી, તો શી રીતે કહે? બધું જ કહી દીધું, છતાં લાગે છે કે કાંઈ જ નથી કીધું ! રામ-લક્ષ્મણનું સૌદર્ય અનિર્વચનીય છે, મનસા- વાચાથી પર છે, અનુભૂતિનો વિષય છે. આ ધ્વન્યાત્મકતાને સમજ્યા વગર ઉકત ચરણનો આનંદ પામી શકાતો નથી. આવી જ વાત મંત્રની ભાવગરિમામાં છે. સામાન્ય માનવી અર્થના સાધારણ સ્તર પર જ જીવનભર પરિક્રમા કરતો રહે છે અને તેનું મંત્રના આત્મા સાથે તાદાભ્ય સધાતું નથી. જ્યાં ધ્વનિનો નાદમૂલક અર્થ છે ત્યાં મંત્રનું ઉચ્ચારણ સ્તરે ધ્યાન રાખીને જ તેનો પૂરો લાભ લેવો જોઇએ. મંત્રવિજ્ઞાનમાં ભકતની ચેતના અને મંત્રોચ્ચારથી ઉત્પન્ન થતાં ધ્વનિતરંગ જ્યારે નિરંતર ઘર્ષિત થાય છે ત્યારે સમસ્ત શરીર, મન અને પ્રાણમાં એક અદભુત કંપન આસ્ફાલિત થાય છે. ધીરે ધીરે આ કંપનથી એક વાતાવરણ-મંત્રમયતાનું વાતાવરણ નિર્માય છે અને ભકત તેમાં પૂર્ણતયા લીન બની જાય છે. લીન થવાની આ પરિપૂર્ણતા જ મંત્રનું સાધ્ય છે. આપણા ગુરુદેવો, કવિઓ અને મહાપુરુષોએ વાણીના આ મહિનાની બહુવિધ જાણકારી આપી છેઃ ऐसी वाणी बोलिये मनका आपा खोय। औरन को शीतल करे, आपहुं शीतल होय ॥ तुलसी मीठे वचन तें सुख उपजत चहुं और । वशीकरण इक मंत्र है, तज दे वचन कठोर ॥ શબ્દનો દુ:ખદાયી પ્રભાવ એટલો વધુ હોય છે કે માનવી જીવતો મરી જાય છે; અને શબ્દના સુખદાયી પ્રભાવથી મરતો માનવી જીવી જાય છે. શબ્દબ્રહ્મનો મહિમા અપાર છે. કહે છે કે, તલવારનો ઘા રૂઝાય છે, પણ વાગ્માણનો ઘા નહીં. સ્પષ્ટ છે કે વાણીમાં અમૃત અને વિષ બને છે. સમસ્ત વિશ્વ પર વાણીનો પ્રભાવ જોય શકાય છે. - આ રીતે મંત્રની સંપૂર્ણ ધ્વન્યાત્મકતા શરીરના અણુએ અણુમાં પ્રસરીને આત્માના આંતરલોકને સ્પર્શે છે અને એનાથી એની વિશુદ્ધતાનું લોકોત્તર દર્શન થાય છે. જૈન ધર્મમાં નમસ્કાર મહામંત્રવિશદ્ધ વિશ્વાસનો વિષય રહ્યો છે અને તે આજપણ વિજ્ઞાનની કસોટીએ બધી રીતે સાચો પડ્યો છે. તેની ભાષા, તેની અર્થવત્તા, તેની ભાવસત્તા અને તેની ધ્વન્યાત્મકતાને વિધિવતું સમજીને તેમાં દીક્ષિત થવું એ વધુ શ્રેયસ્કર છે. પૂર્ણ તાદાભ્યની અવસ્થામાં મૌનની મહત્તા સુવિદિત છે. એક મહાન વ્યકિતના મૌનમાં સેંકડો વ્યાખ્યાનોની શકિત હોય છે. તેથી મંત્રની સાચી આરાધના તેના મનનમાં જ છે. ચિત્તની પૂર્ણ વિશુદ્ધતાની સાથે કરવામાં આવેલું મનન અને ભાવનિમજ્જન મંત્ર-વિજ્ઞાનની ચાવી છે. મંત્ર એ ધર્મના બીજ રૂપ છે. બીજમાં વૃક્ષનાં દર્શન કરવાની ક્ષમતા માનવજન્મની સાર્થકતા છે. धम्मो मंगल मुक्किट्ठ,अहिंसा संजमो तवो। देवा वि तं नमस्सन्ति, जस्स धम्मे सया मणो॥ Page #273 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ' [ ૧૪૫ અર્થાતુ, ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. એ અહિંસા, સંયમ અને તપ રૂપ છે. જે માનવીનું મન સદાય ધર્મમાં લીન છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે. મંત્રને શબ્દ અને ધ્વનિના સ્તરે વૈજ્ઞાનિક પ્રક્રિયાથી પણ સમજી શકાય છે. એટલે મંત્ર-વિજ્ઞાનને શબ્દવિજ્ઞાન જ સમજવું જોઇએ. માનવશરીરનું નિર્માણ વિભિન્ન તત્ત્વોથી થયું છે. એમાં બે વસ્તુ કામ કરી રહી છે: સૂર્યશકિતથી આપણી અંદર વિદ્યુત શકિત કામ કરી રહી છે. એવી જ રીતે બીજો સંબંધ સોમરસ પ્રદાતા ચંદ્ર સાથે છે. એનાથી મેગ્નેટિક કરન્ટ' કામ કરે છે. આ મેગ્નેટિક કરન્ટ (ચુમ્બકીય વિદ્યુતુધારા)ની મદદથી માનવીના શરીર અને તેની માંસપેશીઓ સુધી પહોંચી શકાય છે. પરન્તુ મનની અનંત ગહરાઇ અને દ્રવ્યનાં શકિતબીજ આ કરન્ટ ની પકડથી દૂર છે. એ માટે આપણા પ્રાચીન ઋષિ-મુનિઓ અને મહાત્માઓએ દિવ્યશકિતની શોધ કરી છે. આ દિવ્યશકિત દિવ્યકર્ણ પણ છે. એનાથી આપણે મનને સાંભળી શકીએ છીએ અને સંભળાવી પણ શકીએ છીએ. જે રીતે સમુદ્રમાં એક કેબલ નાખીને એક-બીજાના સંવાદને દૂર સુધી પહોંચાડી શકાય છે; એવી રીતે પછીથી તારની અને પછીથી તાર વિનાના તારના માર્ગની શોધ થઈ.આજે તો આપણે ચંદ્રલોક સુધી આપણી વાત પહોંચાડી શકીએ છીએ, અને ત્યાંથી વાત પામી શકીએ છીએ. સેટેલાઈટ' થી આપણે સુપરિચિત છીએ.સમસ્ત સંવાદ તેમાં એકત્ર થઈ જાય છે અને પછી ત્યાંથી તેને અલગ અલગ સ્થાનોએ મોકલી શકાય છે. તાત્પર્ય એ કે, આપણે જે શબ્દ બોલીએ છીએ તે પકડી શકાય છે, અને પુનઃ પ્રસારિત કરી શકાય છે. તેને ગંતવ્ય સુધી પહોંચાડી શકાય છે. વિશ્વભરના સર્વધ્વનિઓ જે પરાપૂર્વથી આકાશ-તરંગોમાં મળીને ક્યાંય ભટકી રહ્યા છે, એને પણ વિજ્ઞાનની સહાયથી પકડી શકાય તેમ છે. એ પણ સંભવ છે કે આકાશમાં પ્રસરી ગયેલી મહાન વિભૂતિઓની દિવ્યવાણી પણ એક દિવસ વિજ્ઞાનની સહાયતાથી સાંભળી શકીએ. આ ભૂમિકાએ અધ્યાત્મશકિતની અતિ વિકસિત અવસ્થામાં આપણે મંત્રના (બીનતારના તાર) માધ્યમથી પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. દિવ્યકર્ણ વિકસિત કરીને દિવ્યધ્વનિ સાંભળી શકીએ છીએ. વાણી અર્થાતુ ભાષાના ચાર સ્તર (વૈખરી, મધ્યમા, પશ્યતી અને પરાવે છે, તે પણ મંત્ર-વિજ્ઞાનની ધ્વનિમૂલકતાનું સમર્થન કરે છે. ભાષા પોતાની ભાવાત્મકતાથી જન્મીને સ્થૂળ શબ્દોમાં ઢળે છે અને પછી ધીરે ધીરે અને એ જ ભાવાત્મકતામાં લીન થઈ જાય છે. મંત્ર-વિજ્ઞાનમાં શબ્દની મહત્તાને આપણે સમજી રહ્યા છીએ. આખરે એ શબ્દ, એ ભાષા, કોણ જાણે કેટલાયે સ્રોતથી બની હશે ! ઠીક છે; પણ જે મૂળભૂત બીજ-શબ્દ અને વર્ણ છે તે તો વસ્તુ-ક્રિયામાંથી જ જન્મ્યાં છે. વાસ્તવમાં જ્યાં સુધી આપણો આશય (વિચાર કે ભાવ) શબ્દ અથવા ધ્વનિમાં વ્યકત થઈને આકાર ધારણ નથી કરતો ત્યાં સુધી આપણે એને અવ્યકત ભાષા કહી શકીએ છીએ. એટલે, સ્પષ્ટ છે કે ભાષા અથવા ધ્વનિનો આપણા મૂળ માનસ સાથે સીધો - આંતર અને બાહ્ય - સંબંધ છે. કોઈપણ દ્રવ્યની ઉર્જાને પકડવા માટે અને તેને અન્ય સુધી પહોંચાડવા માટે આપણે વસ્તુમાં રહેલા વિદ્યુત્ક્રમને સમજવો પડશે. એ જાણવું પડશે કે એનાથી ક્યા પ્રકારના ક્રિયા-તરંગ વહી રહ્યા છે. એ માટે પ્રાચીન ઋષિઓએ એક વિધિ પ્રસારી. તેમણે અગ્નિને સળગતો જોયો. અગ્નિની તીવ્ર જ્વાળામાંથી તેમને 'રૂ'ધ્વનિ ઉત્પન્ન થતો અને સંભળાતો અનુભવ્યો. તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે અગ્નિમાંથી રૂ' ધ્વનિ ઉત્પન્ન થાય છે એટલે 'રૂ' થી અગ્નિ ઉત્પન્ન કરી શકાય છે. બસ, 'રૂ' અગ્નિબીજના રૂપમાં માન્ય થઈ ગયો. એ જ રીતે, પૃથ્વીની સ્થૂળતાથી 'લ' ધ્વનિ નિર્માણ પામે છે. કોઈ તરલ પદાર્થ જ્યારે સ્થૂળ થવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે 'લ' ધ્વનિ થાય છે. જળપ્રવાહથી 'વ' ધ્વનિ પ્રગટે છે. 'વ' જ જળનો આધાર છે. જેમ જળથી 'વ” ધ્વનિ પેદા થાય છે તેમ 'વ” થી જળ પણ પેદા થઇ શકે છે. - તત્ત્વોના વિવેચનથી એ સ્પષ્ટ થાય છે કે સૃષ્ટિના સમસ્ત ક્રિયાકલાપોમાં ધ્વનિ સર્વોપરી છે. રડાર' આદિની શોધ આ પ્રક્રિયાના આધારે જ થઇ. મંત્રવાદીઓ અને મંત્રસૃષ્ટાઓએ આ તથ્યને ધ્યાનમાં રાખીને મંત્રની રચના કરી. તત્ત્વોની શકિત તેમની ક્રિયાઓમાં જ પ્રગટે છે. વર્ણમાળાની શકિત સ્વરોમાં છે. વ્યંજન Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] મૂળ છે, પણ તે સ્વરોની મદદ લઇને જ સક્રિય થઇ શકે છે; સ્વતઃ તે કંઇ કરતા નથી કે કરી શકતા નથી. એ જ કારણે વ્યંજન્રોને યોનિ કહ્યાં છે અને સ્વરોને વિસ્તારક કહ્યા છે. સ્વરો સાથે યુકત થતાં જ વ્યંજન ઉદ્દીપ્ત થઇ ઊઠે છે. વ્યંજનોને તત્ત્વોની ભૂમિકાએ પાંચ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. સમાન ધર્મીપણાને લીધે તત્ત્વો અને વર્ષોની વ્યવસ્થા આ રીતે કરવામાં આવી છે 0:0 પૃથ્વીતત્ત્વ : જળતત્ત્વ : અગ્નિતત્ત્વ : વાયુતત્ત્વ : ક, ચ, ટ, ત, પ. ખ, છ, ૪, થ, ફ. ગ, જ, ડ, દ, બ. ઘ, ઝ, ઢ, ધ, ભ. પ્રથમ અક્ષર. દ્વિતીય અક્ષર. તૃતીય અક્ષર. ચતુર્થ અક્ષર. પંચમ અક્ષર. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આકાશતત્ત્વઃ ઙ, ઞ, ણ, ન, મ. આ રીતે વર્ણોને શકિત-સમુચ્ચય સાથે પકડવામાં આવ્યા. હવે જરૂરિયાત ઊભી થઇ કે શબ્દોને જીવનની સાથે કેવી રીતે જોડી શકાય ? સૃષ્ટિના વિકાસ અને ડ્રાસને કેવી રીતે સમજી શકાય? જીવનની સમગ્ર સ્થિતિઓને કેવી રીતે સમજી શકાય ? વ્યાકરણ, દર્શન અને ભાષાવિજ્ઞાને પોતપોતાની રીતે આ કામ કર્યુંછે. પરિણામે બધા શબ્દ તત્ત્વોનું મિલન છે, તે નિશ્ચિત થયું. મંત્રવિજ્ઞાનની વૈજ્ઞાનિકતાને સમજવા માટે આપણે મહામંત્ર ણમોકારના પ્રથમ પરમેષ્ઠીવાચી ‘અદ’ (અરિહંતાણં)ને લઇએ.‘અદ્દ મૂળ શબ્દ હતો, 'અહં' માં 'અ' પ્રપંચ જગતનો પ્રારંભ કરવાવાળો છે અને 'હ' એની લીનતાનો ઘોતક છે. 'અě' માં અંતમાં બિંદુ (*) એ લયનું પ્રતીક છે. બિંદુમાંથી સૃજન અને બિંદુમાં જ લય છે. અહીં પ્રશ્ન એ જાગે છે કે સૃજન અને મરણની આયાંત્રિક ક્રિયામાં જીવનશકિતનો અર્થાત્ જીવનશકિતને ચૈતન્ય દેનાર અગ્નિશિંકતનો તો અભાવ છે ? એટલે ઋષિઓએ 'અહં'ને 'અર્હ'નું રૂપ આપ્યું, એમાં અગ્નિશકિત-વાચી ''- ને જોડ્યો. એનાથી જીવાત્માને ઊઠીને પરમાત્મા સુધી પહોંચવાની શકિત પ્રાપ્ત થઇ. એટલે, 'અર્હ'નું વિજ્ઞાન અત્યંત સુખદ આશ્ચર્ય પ્રદાન કરનાર સિદ્ધ થયું. ‘’ પ્રપંચ બીજનો બોધક છે, બંધન-બધ્ધજીવનનો બોધક છે અને ૬ શકિતમય પૂર્ણ જીવનો વાચક છે; પરંતુ ૬-ક્રિયમાણ ક્રિયાથી યુકત-ઉદ્દીપ્ત અને ૫૨મ ઉચ્ચ સ્થાને પહોંચેલ પરમાત્મતત્ત્વનો બોધક છે. વિભિન્ન કાર્યો માટે શબ્દોને મેળવીને મંત્ર બનાવવામાં આવેછે. મંત્રોનાં પ્રકાર, પ્રયોજન, પ્રભાવ અનેક છે. તેને વિધિવત્ સમજવાથી અને જીવનમાં ઉતારવાના સંકલ્પથી જ આ મંત્રવિજ્ઞાન સ્પષ્ટ થશે; કાર્યરત થશે. જેવી રીતે રસાયણશાસ્ત્રમાં વિભિન્ન પદાર્થોના આનુપાતિક મિશ્રણથી અદ્ભુત-અદ્ભુત ક્રિયાઓ અને રૂપો પ્રગટ થાય છે, તેવી રીતે શબ્દોની શકિત સમજીને, તેનું સાચું મિશ્રણ કરવાથી તેમાં સંહારાત્મક,આકર્ષક, ઉચ્ચાટક, વશીકરણાત્મક અને રચનાત્મક શકિતઓ ઉત્પન્ન કરી શકાય છે. મંત્રોમાં આ જ વાત છે. મંત્ર સૂક્ષ્મ રૂપ છે, બીજ રૂપ છે, જેનાથી બાહ્ય વસ્તુરૂપી વૃક્ષ ઉત્પન્ન થાય છે, જ્યારે બીજી બાજુ લોકોત્તર સુખનું દ્વાર પણ ખુલે છે. મંત્ર આત્મજ્ઞાન અને પરમાત્મ-પ્રાપ્તિનું મૂળ કારણ છે. પરંતુ એ ત્યારે જ શકય બને છે, જ્યારે જ્ઞાન હૃદયસ્થ બનીને આચરણમાં ઊતરે. મહાત્મા ગાંધીએ યોગ્ય જ કહ્યું છે : 'જો એ સાચું છે અને અનુભવ-વાકય છે, તો સમજી લો કે, જે જ્ઞાન કંઠથી નીચે ઊતરે છે અને હૃદયસ્થ બને છે તે મનુષ્યને બદલી નાખે છે; કારણ કે તે જ્ઞાન આત્મજ્ઞાન છે.’('બાપુ કે આશીર્વાદ', પૃ.૨૧૬/૧૭). આચરણ વિના જ્ઞાન વ્યર્થ છે. તેવી રીતે ચરિત્રનાં મૂળ વિશ્વાસ અને જ્ઞાન પર આધારિત હોવાં જોઇએ. અહંકાર વાસ્તવિક જ્ઞાન અને વ્યવહાર જ્ઞાનના શત્રુ છે, તો નમ્રતા-નિર્મળતા એ તેના મિત્ર છે. આથી જ મંત્ર-જ્ઞાન અહંકારી મનમાં નહીં પણ પ૨મ નિર્મળ મનમાં જ સમાય શકે છે. આપણે પણ મનને નિર્મળ બનાવીએ અને એ નિર્મળ મનોબળે મંત્ર-જ્ઞાન પ્રાપ્ત કરીએ, એ જ અભ્યર્થના ! Page #275 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] મંત્ર, તંત્ર તંત્ર અને અને યંત્ર * પ્રા. સી. વી. રાવળ મંત્ર, તંત્ર અને યંત્રોના સંશોધનો અને રહસ્યોની ખોજમાં શ્રી સી. વી. રાવળ સાહેબે જીવનભર ઘણો મોટો પુરુષાર્થ કર્યો છે. તેના પરિપાકરૂપે લેખકશ્રીએ આ વિસ્તૃત લેખમાં મંત્ર, તંત્ર અને યંત્રની વ્યાખ્યા તેમજ એના ઉપયોગ સંબંધે અનેક નિર્દેશનો આપ્યાં છે; અને તેમાં તત્ત્વજ્ઞાનનું સુંદર નિરુપણ પણ કરવામાં આવ્યું છે. મંત્ર, તંત્ર અને યંત્રની આ વિસ્તૃત અને રોચક માહિતી જિજ્ઞાસુઓને અત્યંત રસપ્રદ અને ઉપયોગી બની રહે તેવી છે. મંત્ર અંગે તેમનો પોતાનો અભિગમ ખરેખર નોંધપાત્ર છે. સંપાદક મંત્ર મંત્રની વ્યાખ્યા આપતાં આમ્નાય કહેછેઃ મનનત્રાળ ધર્માોમન્ત્રાઃ। 'મનન' એ પરમેશ્વરની પરસ્ફુરણા કે મહાશકિતનો પરામર્શ છે.આ પરામર્શ તે શકિતના વૈભવની અને ઐશ્વર્યની ઝાંખી કરાવે છે. 'ત્રાણ ' એ સંસારની અપૂર્ણતાનું પ્રશમન કે રક્ષા છે. આ પ્રમાણે શકિતના વૈભવનું 'મનન' અને સાંસારિક અવસ્થામાં રક્ષણની અનુભૂતિ એ મંત્ર છે. વળી, મન અતિશય ચંચળ હોઈને તેની વૃત્તિઓને કાબૂમાં લઈ એકાગ્ર કરવાનું કામ મંત્ર કરે છે. આમ, અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ) સાથે મંત્રશકિતનો સીધો સંપર્ક છે. જે ગુપ્તપણે કહેવાય છે તે મંત્ર છે; અને જે શબ્દરચના દેવાધિષ્ઠિત હોય તેને પણ મંત્ર કહેવામાં આવે છે. [ ૧૪૭ મંત્ર અંગે પૂર્વાચાર્યો અને મંત્રવિદોએ કરેલાં કેટલાંક વિધાનો અને અર્થો સંબંધમાં જોઈએ ઃ (૧) પુરુષદેવતાથી અધિષ્ઠિત તે મંત્ર અને સ્ત્રીદેવતાથી અધિષ્ઠિત તે વિદ્યા. વિદ્યા અનુષ્ઠાન કરવાથી સિદ્ધ થાય, જ્યારે મંત્ર અનુષ્ઠાન વિના પણ સિદ્ધ થાય છે. (૨) પાઠસિદ્ધ હોય તે મંત્ર. (૩) દેવથી અધિષ્ઠિત વિશિષ્ટ અક્ષરોની રચના-વિશેષ તે મંત્ર. (૪) જેનું મનન કરવાથી રક્ષણ થાય તે મંત્ર. મનનાત્ ત્રાયતે કૃતિ મંત્ર (૫) જેમાં ઉત્કૃષ્ટ સ્થાને રહેલી વ્યકિતઓનો અથવા દેવદેવીઓ આદિનો આદરસત્કાર કરવામાં આવ્યો હોય તે મંત્ર. વેદો પર નિરુકિતની રચના કરતાં યાસ્કાચાર્યે મંત્રની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે, 'જે સૂત્ર વારંવાર મનન કરવા યોગ્ય હોય તે મંત્ર કહેવાય.’ મંત્ર એવું વિજ્ઞાન છે, જેનાથી શિતનો ઉદ્ભવ થાય છે, જેનાથી મનનો અંધકાર દૂર થાય છે; અને તે એવી મનોભૂમિ તૈયાર કરે છે જેમાં ઈશ્વરીય સત્તા કેન્દ્રીભૂત થાય છે. સત્, ચિત્, આનંદ સ્વરૂપ ઈશ્વરનો સાક્ષાત્કાર મંત્રશકિત કરાવે છે. ચોક્કસ ધ્વનિઓનો સમૂહ એ મંત્રનું સ્વરૂપ છે. એના સ્વરો પર યથાર્થ ધ્યાન આપવામાં ન આવે તો મંત્રની વિકૃતિ થાય છે. વિધિપૂર્વક અને શુદ્ધ સ્વરયુકત મંત્રપ્રયોગ કરાય તો શકિતનો પ્રાદુર્ભાવ થાય છે, અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. મંત્રસાધના દ્વારા દેવદેવીઓ આપોઆપ સાનુકૂળ થાય છે. આમ, મંત્રયોગીને સંસારનો સર્વ વૈભવ સુલભ થાય છે. પ્રાયશ્ચિત માટે પણ મંત્રનો ઉપયોગ થાય છે. પ્રાયશ્ચિતનો અર્થ તપશ્ચર્યા વડે આપણા તન-મનને શુદ્ધ કરવું એ છે. આપણા તન-મનને તથા ચિત્તવૃત્તિને તપાવી તપાવીને તેમાં રહેલી અશુદ્ધતાને બાળી મૂકવી અને તેમને સોનાં જેવાં શુદ્ધ કરવાં એ તેની પાછળનો આશય છે. ‘પ્રાયો નામ તપ પ્રોક્તમ્, ચિત્ત માનસમુચ્યતે ।' આવા પ્રાયશ્ચિત માટે જે વચનો કામમાં આવે છે તે પણ મંત્ર છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મંત્ર સંબંધિત અને તેની શકિત વિશેનો આપણામાં એવો વિકૃત ખ્યાલ છે કે તેના ખરાસ્વરૂપને સમજવા કે પામવા કાં તો આપણે પ્રવૃત્તિહીન રહીએ છીએ અથવા તો વિપથગામી બનીએ છીએ. ખરી રીતે મંત્રનું હાર્દ ગુરુગમ્ય છે. તે પૂરેપૂરું સમજ્યા વગર જો આપણે પ્રવૃત્ત થઈએ તો કશી સિદ્ધિ સાંપડતી નથી; અને આપણો પ્રયત્ન વ્યર્થ જાય છે. મંત્ર એક એવું શબ્દપ્રતીક છે કે જેયથાશકય પોતપોતાની રીતે, ભગવાનના અને વિશ્વના દષ્ટિબિંદુનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંત્રોમાં કશું ગૂઢ નથી હોતું, તે બધા મંત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવેલા છે; પણ જ્યારે કોઈ પ્રકાશપ્રાપ્ત ગુરુ, શિષ્યને તે મંત્રની દીક્ષા આપે છે ત્યારે તે મંત્ર એક જીવતું બીજ બની જાય છે. પોતાની આધ્યાત્મિક શકિત વડે ગુરુ શબ્દને જીવન આપતા હોય છે, અને સાથે સાથે શિષ્યમાં રહેલી સુષુપ્ત આધ્યાત્મિક શકિતને જાગૃત કરતા હોય છે. ગુરુની દીક્ષાનું આ રહસ્ય છે. મંત્ર એક ફોર્મ્યુલા છે, જે આપણને એકદમ જીવનના નિત્ય સત્યને તેમજ એને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પણ સમજાવે છે. મંત્ર એટલે દિવ્યતા. આ દિવ્યશકિત સૂરના રૂપમાં પ્રગટ થતી હોય છે. મંત્ર એ દેવતા જ છે. દિવ્યતાની મંત્ર સાથે એકતા સાધવા સાધકે પોતાના સઘળા પ્રયત્નો કરવા જોઈએ. અને તે જેટલા પ્રમાણમાં કરે છે તેટલા પ્રમાણમાં મંત્રશકિત એની સાધનશકિત, પૂજાશકિતમાં બળ પૂરે છે. દેવ કે દેવીનો મંત્ર તે અક્ષર કે અક્ષરોનો સમૂહ છે કે જે સાધકે પોતાની સાધનશકિત વડે જેનું આહવાન કર્યું હોય તે દેવતાને તેના ચિત્તમાં સ્પષ્ટ દેખાડે છે. મંત્ર એ દેદીપ્યમાન તેજ અગર શકિતનો સમૂહ છે. મંત્ર પ્રકૃતિથી પર એવી શકિતઓ જગાડે છે. મંત્ર સંવાદિતા ઉત્પન્ન કરે છે. તે આપણી આધ્યાત્મિક શકિત તથા સર્જનાત્મક શકિતને પ્રગટાવે છે અને વધારે છે. મંત્રનો જાપ મનનો મેલ (કામ, ક્રોધ વગેરે) ધોઈ નાખે છે. પરિણામે તેના પર ઉચ્ચ આધ્યાત્મિક સત્યનું પ્રતિબિંબ પડી શકે છે. જેમ અગ્નિ સોના પરની અશુદ્ધિ દૂર કરે છે તેમ મંત્ર મન પરનો કાટ બાળી નાખે છે. જે સાધક કોઈ મંત્રની કસોટી પર પોતાના ભિન્ન ભિન્ન અનુભવોને કસે છે અને પોતાની જીવનદષ્ટિ શુદ્ધ કરે છે તેને તે મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પછી તો તે જ મંત્ર તેનો જીવનપ્રેરક ગુરુ બને છે. આ મંત્રબળથી તે જીવનની ગાંઠ ઉકેલે છે. એવા મંત્રવિદ તપશ્ચર્યા પૂર્ણ થતાં જીવનવિદ અને આત્મવિદ પણ બને છે. જેને મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થઇ હોય એવા મંત્રવિદ્ર પાસેથી તેની દીક્ષા લેવી એ સારી વાત છે. મંત્રો ચેતનાવાળા તથા જીવંત હોવા જોઇએ. ચૈતન્યયુકત હોય તે જ મંત્રો ગણાય, અને એવા મંત્રો જ સિદ્ધિ કરનારા હોય છે. ચૈતન્ય વગરના મંત્રો કેવળ જડ અક્ષરો છે અને પરિણામે તે ફળતા નથી. અત્યારે જો 'કે 'મંત્ર' શબ્દનો અર્થ પણ નિમ્નસ્તરે ઊતરી ગયો છે. આપણા નિઃસર્વ જીવનને કારણે અનેક પ્રતિષ્ઠિત શબ્દોના અર્થ આપણે નીચે ઉતારી દીધા છે. તેવું જ 'મંત્ર' શબ્દનું થયું છે. ભૂત-પ્રેતના પણ મંત્રો હોય છે, સર્પવિષ હરતાં મંત્રો પણ બોલાય છે, વશીકરણ અદિના પણ મંત્રો હોય છે; એ બધાં મંત્ર શબ્દને યોગ્ય નથી. એ પ્રકારના જે મંત્રો સમાજમાં રૂઢ થયા છે એમને તંત્ર કહી શકાય. એ વિશેષતઃ કલ્પનામૂલક હોય છે. શાસ્ત્રોમાં ૧. મંત્રદેવતા, ૨. મંત્રદાતા ગુરુ અને ૩. મંત્ર - આ ત્રણેની ગણના શ્રદ્ધેય ત્રિપુટી તરીકે કરી છે. આરાધકે મંત્રદેવતા અંગે કે તેના સામર્થ્ય અંગે કે તેના દાતા-મંત્રગુર અંગે શંકા કરવી નહિ, કહ્યું છે કે-- 'मत्रे तीर्थे द्विजे देवे, देवज्ञे भेषजे गुरौ । यादृशी भावना यस्य, सिद्धिर्भवति तादृशी ।।' અર્થાત્ મંત્ર, તીર્થ, બ્રાહ્મણ, દેવ, જ્યોતિષી, ઔષધ, ગુરુ વગેરેની બાબતમાં જેમની જે પ્રકારની ભાવના હોય છે તેમને તે પ્રકારની સિદ્ધિ સાંપડે છે.' મંત્રવિદોએ તો મંત્રના સાત પ્રકારના અર્થો કહ્યા છે : પ્રકટ અર્થ, ગુપ્ત અર્થ, ગુપ્તતર અર્થ, રહસ્ય અર્થ, કુલ રહસ્ય અર્થ, નિગર્ભ રહસ્ય અર્થ અને પરા૫ર અર્થ. આમાંનો પહેલો (પ્રકટ) અર્થ તો વ્યાકરણ, કોષ વગેરેના આધારે જાણી શકાય, પણ બાકીના અર્થો તો ગુર દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. આથી મંત્રસાધનામાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય છે. મંત્ર ત્રણ પ્રકારના છે: (૧) સાત્ત્વિક: આ મંત્રો શાંત અને આધ્યાત્મિક પ્રકારના છે અને આત્મશુદ્ધિમાં તે ઉપકારક છે. (૨) રાજસિક આમંત્રોબળ તથા શકિતને પ્રગટ કરે છે; અને તેયશ, ઐશ્વર્ય તથા ભોગાદિમાં ઉપકારક છે. (૩) તામસિકઃ આ મંત્રો દ્વારા પ્રકૃતિની નિમ્ન પ્રકારની શકિતઓનું આવાહન થાય છે; અને તે Page #277 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૪૯ સ્તંભન, ઉચ્ચાટન, મારણ આદિમાં ઉપકારક છે. આપણી દષ્ટિ તો મુખ્યત્વે સાત્ત્વિક મંત્રો તરફની જ હોવી ઘટે. કારણ-પરત્વે રાજસિક મંત્રોનું આરાધન કરવાનું છે; પણ તામસિક મંત્રોથી દૂર રહેવાનું છે. પોતાના ક્ષુદ્ર સ્વાર્થ ખાતર અન્યને નુકસાન પહોંચાડવું એ ધર્મ વિરૂદ્ધ છે. દેવદેવીઓનાં વિશિષ્ટ આરાધન કે અનુષ્ઠાનથી કેટલીક મંત્રસિદ્ધિઓ હાંસલ થાય છે, અને તે દ્વારા ચોક્કસ પરિણામો લાવી શકાય છે. તંત્રકારોની ભાષામાં તેને પકર્મ કહેવાય છેઃ ૧. શાંતિકર્મ (સાથે તુષ્ટિકર્મ અને પુષ્ટિકર્મ પણ જોડાયેલાં છે.), ૨. વણ્યકર્મ, ૩. વિશ્લેષણ કર્મ, ૪. સ્તંભનકર્મ, ૫. ઉચ્ચાટન કર્મ અને ૬. મારણ કર્મ. આ છ પ્રકારોમાંથી સર્વપ્રથમ શાંતિકર્મ છે, તે અવશ્ય કરવાયોગ્ય છે અને તે માનવજીવનની મોટી આવશ્યકતા છે. તેથી તે અંગે થતો મંત્રશકિતનો ઉપયોગ સુવિહિત મનાયેલ છે. બાકીનાં કર્મો (૨ થી ૬) કરવાં જેવાં નથી. લોકહિતાર્થે તે કરવાં પડે તો નછૂટકે કરવાં; પણ તેનું પ્રાયશ્ચિત કરવું પડે. વળી, તે અધિકારી પુરુષો જ કરી શકે છે. જૈન-ધર્મ-દર્શન અનુસાર શ્રી પદ્માવતી દેવીનાં વિશિષ્ટ આરાધન કે અનુષ્ઠાનથી કેટલીક મંત્રસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અને તે દ્વારા ચોક્કસ પરિણામો લાવી શકાય છે. તે દ્વારા પણ ૫ટ્રકર્મ સિદ્ધ થઈ શકે છે; પરંતુ તેની મર્યાદાઓ પણ જાણવી જોઈએ. જે મંત્રશકિત દ્વારા માનવ-તિર્યંચ-દેવકૃત ઉપસર્ગો (ઉપદ્રવો) દૂર થાય, આપણા પર થયેલા ઘાતક પ્રયોગોનો છેદ થાય, ગ્રહોની દુષ્ટ અસરોનું નિવારણ થાય, વિવિધ પ્રકારના વ્યાધિઓનું શમન થાય તથા ગૃહકલેશ દૂર થઈ વાતાવરણમાં શાંતિ પ્રસરે તેને શાંતિકર્મ કહેવાય છે. શાંતિકર્મ સાથે તુષ્ટિ (જય) તથા પુષ્ટિ (ભાગ્યોદય)નો સમાવેશ થઈ જાય છે. બાકી અન્ય પ્રકારના મંત્રો જેવા કે, શત્રનો નાશ કરનારા વગેરેમાં પડવા જેવું નથી. વળી, તે કુત્સિતભાવ દર્શાવે છે. છતાં, શાસ્ત્રોએ આ પ્રકારના મંત્રોની છૂટ ત્યારે જ આપેલી છે કે જ્યારે પ્રાણસંકટનો પ્રશ્ન આવી પડયો હોય કે આજીવિકા છીનવાઈ જતી લાગે ત્યારે સ્વબચાવ માટે, ન છૂટકે, પ્રયોગ કરવો. આપણાં મનમાં અન્ય વ્યકિતઓ માટે જેવા સંકલ્પો કરવામાં આવે છે તેનાં તેવાં જ પ્રતિસ્પંદનો સામેની વ્યકિતમાં પણ થાય છે જ. વળી, જે ઈષ્ટદેવને આપણે માનીએ છીએ કે પૂજીએ છીએ તે સામેની વ્યકિતમાં પણ અંતર્યામી રૂપે રહેલો જ છે, તેથી આપણે શત્રુનો દ્વેષ કરતા નથી, પણ અંતર્યામી રૂપે આપણા ઈષ્ટદેવનો જપ કરીએ છીએ. આમ છતાં, શત્રુની અસહ્ય પીડા હોય ત્યારે ઈષ્ટદેવ પાસે તેનું અકલ્યાણ ઈચ્છયા સિવાય માત્ર પોતાનું દુઃખ દૂર કરવા જ પ્રાર્થના કે મંત્રાનુષ્ઠાન કરવાથી દુઃખમુકિત અવશ્ય થાય છે, અને તે શ્રેયમાર્ગ છે. -પ્રણવમંત્રઃ બધા મંત્રોમાં સૌથી બળવાન અને અર્થયુકત મંત્ર પ્રણવ એટલે કે ૐછે. વૈદિક સમયથી તે અત્યાર સુધી 5ને પ્રતીક તરીકે અને આધ્યાત્મિક સાધકો માટે ધ્યાનમાં સહાયક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. દરેક મંત્રમાં ૐ પ્રણવ જોડવામાં આવે છે. ૐ એ એક ગૂઢ સંકેત છે ને તેમાંથી કશો જ લૌકિક કે ઐહિક અર્થ સમજી શકાતો નથી. એટલે અલૌકિક, વૈદિક કે પારમાર્થિક કર્મોમાં રહેલું ઈશ્ર્વરનું સ્વરૂપ સચવવા માટે ૐ એ એક ઉત્તમ નિશાની કે સંજ્ઞા છે. બ્રહ્મજ્ઞાની ઋષિઓ સ્વાધ્યાય, યજ્ઞ, દાન, તપ ઈત્યાદિ સર્વ વૈદિક કે પારમાર્થિક કર્મો ઊંચે સ્વરે ૩ૐકારના ઉદ્ઘોષો કરીને શરૂ કરતા, તેનું આ જ કારણ છે. મંત્રશાસ્ત્રમાં પ્રણવને સેતુ અથવા પુલ કહ્યો છે; જેમ નદી-નાળાં પાર કરવા માટે પુલની જરૂર રહે છે તેમ. પ્રણવથી યુકત મંત્રદૈવી-જગતમાં પહોંચાડવા માટે બધી મુશ્કેલીઓથી મુકત હોયછે; અને તેણે પૂર્ણ શકિત પ્રાપ્ત કરી લીધી હોય છે. મંત્રશકિત જાગૃત કરવા માટે જેનો પ્રથમ પ્રયોગ થાય એ સેતુ કહેવાય છે. દા. ત. % નમઃ શિવાય, ઝનકોમરિહંતા, ઝૉન વગેરે. મંત્રવિશારદો ૐને ધ્રુવબીજ, વિનયબીજ કેતેજોબીજ લેખે છે. શાસ્ત્રોમાં તેને માટે અનેક પ્રકારના સાંકેતિક નામોનો પ્રયોગ થયેલો છે, જેમ કે, વર્તુળ, તાર, વામ, હંસકારણ, મંત્રાદ્ય, પ્રણવ, સત્ય, બિન્દુશકિત, ત્રિદૈવત, ત્રિશિખ વગેરે. ૐકારની શકિત વિશે કહેવાયું છે -- ॐ कारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐ काराय नमो नमः ।। Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] | શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી. અર્થાત્ યોગીઓ-યોગસાધકો બિન્દુથી સંયુકત એવા ઇચ્છિત કામસુખને આપનારા તથા મોક્ષને આપનારા ૐકારનું ધ્યાન ધરે છે; આવા ૐકારને-૩ૐનામના મંત્રને વારંવાર નમસ્કાર હો.' આ શ્લોકમુનિ-મહાત્માઓના વ્યાખ્યાન પ્રસંગે પ્રારંભમાં પ્રાયઃ બોલાય છે; તે પરથી પણ તેનું મહત્ત્વ સમજી શકાય છે. દિવ્યશકિતના અનેક ઉપાસકોને વિચારવાહન બનતા શબ્દની અર્થશકિત અપારસામર્થ્યવાળી બને છે. ઉત્તમ ચિંતકો અને સાધકોના દીર્ઘકાલીન ચિંતન-મનનનું સાધન બનતાં શબ્દમાં પ્રયોક્તાઓએ આરોપેલા અર્થને બળ અર્થગૌરવ આવે છે, અને એના ઉપયોગના પ્રમાણમાં ઓજસ્ વૃદ્ધિ થાય છે. આ દષ્ટિએ વિશ્વના શબ્દભંડોળમાં ૐકારનું સ્થાન અનુપમ છે. અન્યાન્ય ધર્મ-ચિન્તનને લગતા વામયમાં આવા અર્થભાર ધરાવનારા શબ્દોનો ધ્વનિ ૐને જ મળતો જોવા મળે છે. આપણે હવે ૐના અર્થને ઝીણવટથી ઊંડાણથી સમજીએ : શબ્દ બે પ્રકારના હોય છેધ્વન્યાત્મક અને વર્ણાત્મકધ્વન્યાત્મક શબ્દ જ વર્ણાત્મક શબ્દનો મૂળ આધાર હોય છે. જેવી રીતે બ્રહ્મ સૃષ્ટિનો આધાર છે, તેવી રીતે શબ્દબ્રહ્મ બધા શબ્દોનો મૂળ આધાર છે. અવ્યકત હોવા છતાં પણ જેમાં વ્યકત થવાની ક્ષમતા છે, તે જ બ્રહ્મ છે. વર્ણાતીત હોવા છતાં પણ જે બધા વર્ણોને જન્મ આપે છે તે જ છે શબ્દબ્રહ્મ, જેને પરાવાણીનો વિષય કહેવામાં આવે છે, જે ભાષાતીત છે, અનિર્વચનીય છે અને મન બુદ્ધિથી પર છે. પ્રણવને વર્ણાત્મક શબ્દોમાં ૐ અથવા કાર રૂપે શાસ્ત્રકારોએ દર્શાવેલ છે. (પતંજલિમુનિ યોગદર્શનમાં કહે છે : “તણવા પ્રવા') ધ્વન્યાત્મક શબ્દ છે પ્રણવ; વર્ણાત્મક શબ્દ છે . ધ્વન્યાત્મક શબ્દ સ્વયંભૂ છે, સહજ છે; તેની ઉત્પતિ કે નાશ નથી. વર્ણાત્મક શબ્દોની ઉત્પતિ અને વિનાશ છે. વર્ણાત્મક શબ્દોનું ઉચ્ચારણ શકય છે, પરંતુ ધ્વન્યાત્મક શબ્દ ઉચ્ચારણનો વિષય નથી. બધા વર્ણાત્મક શબ્દો વૈખરી, મધ્યમા કે પશ્યન્તી વાણી વડે ઉચ્ચારવામાં આવે છે. દા.ત. ૐના ઉચ્ચારણમાં આ ત્રણેય વાણી-પ્રકારોનો ઉપયોગ થાય છે. 'અ', 'ઉ', 'મ'નાં ઉચ્ચારણમાં મો, કંઠ અને હૃદયનો ઉપયોગ થાય છે. શબ્દબ્રહ્મ આ ત્રણેય વાણીઓથી પર છે, એટલે કે એનું ઉચ્ચારણ મોં, કંઠ કે હૃદય વડે થઇ ન શકે. શબ્દબ્રહ્મ પરાવાણીનો વિષય છે. વર્ણાત્મક શબ્દ જાતે તત્ત્વ નથી, તે તો ફકત પ્રતીક છે-ઇશારો છે-વ્યાખ્યા છે, તેથી જ ગુણાત્મક છે. જો કે શબ્દબ્રહ્મ ભાષાતીત છે, છતાં પણ ભાષાના વર્તુળની અંદર શબ્દબ્રહ્મની સર્વોત્તમ વ્યકૃતતા ૐમાં જ થઇ છે. આથી ભારતીય શાસ્ત્રોમાં ૐને પરમાત્માનું સર્વોચ્ચ નામ કહ્યું છે. કારણ કે એના દ્વારા બ્રહ્મતત્ત્વના ગુણોનું વિસ્તારથી વર્ણન થયું છે. દા.ત. 'મારો વાસુદેવ યાત૩ (પિતામહ: મ& શિવરુપ..’ તથા જુઓ માંડકય ઉપનિષદ: ૩૪ રૂતિ પત૬ અક્ષર મ્ | ગાયત્રી મંત્ર તંત્રાયતે ત ગાયત્રી I ગાન કરનાર વ્યકિતનું રક્ષણ કરે તે ગાયત્રી. ગાયત્રી મંત્ર ઋગ્વદમાં આવે છે. તે ૩જા મંડળમાં ૬૦માં સૂકતમાં ૧૦મો મંત્ર છે. આ મંત્રના દ્રષ્ટા રાજર્ષિ વિશ્વામિત્ર છે. આ મંત્ર શુક્લ યજુર્વેદ તથા કૃષ્ણ યજુર્વેદમાં પણ જોવા મળે છે. ચારેય વેદોનો તે સાર મનાય છે. તેમાં માનવીના વ્યકિતત્વને ઉજ્વળ બનાવતી બુદ્ધિની નિર્મળતા અને સતુસાધ્ય પ્રતિ પ્રેરણા માટેની પ્રાર્થના છે. આ મંત્ર ભગવાન સવિતાને સમર્પિત થયો છે. મનુ ભગવાને પણ આને જ સાવિત્રીનું રૂપ માન્યું છે. સવિતા એટલે સૂર્ય. ગાયત્રીના અધિષ્ઠાતા સવિતા એટલે બીજું કાંઈ નહિ, પણ અનંત, કેવળ, ચેતનાનો વિશુદ્ધ પ્રકાશ છે. આ મંત્ર બુદ્ધિને દીક્ષિત - સંસ્કારી બનાવી, માનવીમાં નવેસરથી તપોમય અને જ્ઞાનમય જીવનનો પ્રારંભ કરવાનું શિક્ષણ આપે છે. તેમનો વૈ સવિતા પ્રવીયા)સાચી સમજપૂર્વક આ મંત્રનો જપ કરવાથી માનવમનમાં રહેલી સામાન્ય નિષેધાત્મક વૃત્તિઓને ઘણા મોટા પ્રમાણમાં ભૂંસી નાખી શકાય છે. ભારતમાં હિન્દુ બાળકોને જીવનની બહુ વહેલી અવસ્થામાં (મનુસ્મૃતિ મુજબ ઃ બ્રાહ્મણને ૫ વર્ષે, ક્ષત્રિયને વર્ષે અને વૈશ્યને ૮ વર્ષે ઉપનયન સંસ્કાર આપવાનું વિધાન છે.) ગાયત્રી મંત્રની દીક્ષા (કોઇ પણ વૈદિક વિધિમાં ભાગ લેવા માટે યોગ્ય બનવા લેવાતી તાલીમ) આપવામાં આવે છે, નવાર્ણ મંત્ર: “૩%ી વતી ચામુંડા વિચૈ' આ મંત્રનાં સવા સવા લક્ષનાં બને તેટલાં વધુ અનુષ્ઠાન Page #279 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૫૧ વરસાવે કરવાથી મા ભગવતીની પરમ કૃપા, સર્વમંગલ, ભોગમોક્ષ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ મંત્રમાં આવતા બીજમંત્રોનો અર્થ શબ્દકોષ પ્રમાણે થતો નથી. ‘ફ્’ બીજને વાગ્બીજ કહે છે. વાગ્બીજ સરસ્વતીની કૃપા છે. પરિણામે શાસ્ત્રજ્ઞાન, કવિત્વશકિત, વાદજય, મેધાશકિત વગેરે પ્રાપ્ત થાય છે. ‘ ↑’ બીજ મન્ત્રરાજ કહેવાય છે. તેમાં મનને પ્રસન્નતા, શીતળતા, એકાગ્રતા વગેરે આપવાનું અપાર સામર્થ્ય છે. ‘ વર્તી ’ બીજને કામબીજ કહેવાય છે. સાધકને ઇષ્ટદેવ અથવા ઇષ્ટશકિત તરફ સમાકર્ષણ કરી, તેનાં વાસના અથવા કામના–બીજોને બાળવાની શકિત આ બીજમાં છે. આ બીજોને અગ્નિબીજ, ચંદ્રબીજ અને સૂર્યબીજ પણ કહેવાય છે. દા.ત. મૈં બીજ સૂર્યબીજ છે, મૈં બીજ ચન્દ્રબીજ છે અને વાઁ બીજ અગ્નિબીજ છે. ચંદ્રનો સંબંધ મન સાથે છે. અષ્ટમીના દિવસે મનની અર્ધકલા હોય છે. શાક્તો અષ્ટમી વ્રત કરીને અર્ધમનને મા ભગવતીના ચરણારવિંદમાં સમર્પે છે. વળી અમાવાસ્યા એ મા ભગવતીના મનની પૂર્ણ સમાધિ છે. તે દિવસે શાતો બહિરંગ પૂજા કરતા નથી, પણ પૂર્ણ અદ્વૈતભાવથી માનું યજન કરે છે. નમસ્કાર મહામંત્ર : નમો અરિહંતાણં । નમો સિદ્ધાણં । નમો આયરિયાળું। નમો ૩વાનું। નમો તો सव्व साहूणं ।। एसो पञ्च नमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवई मंगलं ॥ આ જૈન પરામંત્રમાં સર્વ પાપના નાશકર્તા એવા પંચપરમેષ્ઠી ઃ ૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. આચાર્ય, ૪. ઉપાધ્યાય અને ૫. સાધુને નમસ્કાર કરવામાં આવ્યા છે. કહ્યું છે કે, નમÓાર સમો મંત્ર, રામુન્દ્રય સમો ગિરિ, વીતરાગ સમો ટેવ, ન ભૂતો ન મવિષ્યતિ । અર્થાત્ નમસ્કાર જેવો મંત્ર, શત્રુંજય જેવો પર્વત, વીતરાગ જેવો દેવ, અન્ય કોઈ થયો નથી અને થશે પણ નહિ. આ ત્રણેય વસ્તુઓ પોતપોતાના ક્ષેત્રમાં અજોડ છે, અદ્વિતીય છે. આ નમસ્કાર મહામંત્રમાં દેવ, ગુરુ અને ધર્મનું અસ્તિત્વ છે. મંત્રના પ્રારંભનાં બે પદો અરિહંત (સાકાર અને સકલ સ્વરૂપ) અને સિદ્ધ (નિરાકાર અને નિષ્કલ સ્વરૂપ) એ દેવ-સ્થાને છે. જ્યારે પછીનાં ત્રણે પદો – આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ – ગુરુસ્થાને છે. પાંચેય પદો ગુણવાચક છે. આ ગુણોથી સમ્યગ્ એવાંદર્શન, જ્ઞાન, ચારિત્ર લેવાનાં છે. આ ગુણો ધર્મ-સ્થાને છે. આથી નિશ્ચિત છે કે, આ મહામંત્રની ઉપાસના કરવી એ દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરવા બરાબર છે. આ નમસ્કાર મંત્રને અર્થથી અરિહંતદેવે કહેલો છે અને શબ્દથી ગણધર ભગવંતોએ એટલે કે તેમના પટ્ટશિષ્યોએ ગૂંથેલો છે. તેની રચના સારગર્ભિત સુંદર શબ્દો વડે થયેલી છે. એટલે તેની ગણના ‘સૂત્ર’ તરીકે થાય છે. જે સૂત્ર વારંવાર મનન કરવા યોગ્ય હોય તે 'મંત્ર' કહેવાય છે. આ નમસ્કાર મંત્ર જિનશાસન (ચઉદ પૂર્વ)નો સાર છે; અચિંત્ય પ્રભાવશાળી છે. આ મંત્રલૌકિક (વશીકરણ, ઉચ્ચાટન, મોહન, મારણ જેવો) નથી, પરંતુ લોકોત્તર (આત્મશુદ્ધિ કે મોક્ષપ્રાપ્તિ માટેનો ) છે. પંચપરમેષ્ઠીની અચિંત્ય શકિત આગળ દેવદેવીઓની શકિત કાંઈ વિસાતમાં નથી. નિષ્કામભાવે જપવા છતાં અલ્પસમયમાં ફળદાયી નીવડે છે. સાધકની સર્વ કામનાઓ પૂરી કરે છે. આ મંત્રનો કોઈ એક અધિષ્ઠાયક દેવ નથી, અનેક દેવો તેના સેવકો થઈને રહેલા છે. આ મંત્રમાં લોકોત્તર વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રહેલું છે. વળી, આ મંત્ર ઉચ્ચારની દષ્ટિએ જોતાં ક્લિષ્ટ કે કઠિન નથી; પણ તદ્દન સરળ છે. તેનો અર્થો પણ સ્પષ્ટ છે. સૌ તે સરળતાથી બોલી અને સમજી શકે છે. અહીં 'નમો' પદ પાંચ વાર આવેલું છે, જ્યારે અન્ય મન્ત્રોમાં તે એક કે બે વાર આવે છે. આ નમઃ પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર તથા તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ મહત્ત્વનું છે. આ મંત્રનું ઉચ્ચારણ કરતાં ૬૮ તીર્થોની યાત્રા થઈ જાય છે. તેનો એક અક્ષર એક તીર્થ બરાબર છે. પ્રણવ (કાર), દ્વીકાર, અદ્દે વગેરે શકિતશાળી બીજો તેમાં છૂપાયેલાં છે. આમ, સર્વ મંત્રોનું તે ઉત્પત્તિસ્થાન છે. દા.ત. ૐ કારની રચના પંચપરમેષ્ઠી સૂચક અ + અ + આ + ૩ + એ પાંચ અક્ષરો વડે થયેલી છે એવું એક અર્થઘટન છે. જેમ કે અરિહંતનો પ્રથમ અક્ષર અ છે, સિદ્ધ અથવા અ-શરીરીનો પણ પ્રથમ અક્ષર ઞ છે, આચાર્યનો પ્રથમ અક્ષર છે, ઉપાધ્યાયનો પ્રથમ અક્ષર ૐ છે અને સાધુ કે મુનિનો પ્રથમ અક્ષર મ છે. તેનું સંયોજન કરતાં અ + અ = આ થાય, આ + ઞ = આ થાય, આ + ૩ * ઓથાય, તેમાં મ્ ઉમેરાતાં ઓમ્ (૩) થાય. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી – તંત્રઃ'તંત્ર' શબ્દનો એક વેદથી અને બીજો મંત્રથી, એમ બે પ્રકારે ભેદ પાડવામાં આવે છે. તંત્ર માટે નિગમથી ભિન્ન એવો 'આગમ' શબ્દ વપરાય છે. આગમ એટલે સ્મૃતિ અને નિગમ એટલે શ્રુતિ એવો પણ એક અર્થ છે. વૈદિક ક્રિયા સિવાયની પુરાણકાળમાં ઉત્પન્ન થયેલી ક્રિયા તે તાંત્રિક ક્રિયા કહેવાય છે. તંત્ર તે ધર્મના રહસ્યભૂત મંત્રને ક્રિયા દ્વારા સિદ્ધ કરવાની રીતિ છે. મંત્રમાં જે મનનાર્થ રહસ્ય સમાયેલું હોય છે, એને અનુભવમાં લેવા માટે તંત્રની યોજના છે. તંત્રશાસ્ત્રના મુખ્ય ત્રણ વિભાગ પડે છેઃ (૧) આગમ : જે વડે ભોગ-મોક્ષના ઉપાયો બુદ્ધિમાં ચઢી શકે છે તે આગમ (જુઓ: વાચસ્પતિ મિશ્ર - યોગભાખટીકા). જે ગ્રંથ પોતાના પ્રામાનો અધાર પોતાના જ ઉપર રાખે તે નિગમ (સ્વત = કર્મ, ઉપાસના અને જ્ઞાનનું સ્વયંભૂઊંડાપણું જણાવે તે વેદયાનિગમ. આગમ અને નિગમ -એ બંને સાહિત્યમાં આગમો ઘણે ભાગે દ્રાવિડ દેશમાં (દક્ષિણાપથમાં) અને નિગમ (વદ) ઉત્તરાપથમાં ઘડાયાં. સમય જતાં, આગમ શબ્દ વેદનો પણ પર્યાય થઈ ગયો છે. જૈન ધર્મશાસ્ત્રોને પણ આગમ કહ્યાં છે (પરંતુ ત્યાં તેની અર્થભિન્નતા છે). વળી, એમ પણ કહેવાય છે કે શિવના મુખારવિંદમાંથી જે બહાર આવ્યું હોય, પાર્વતીજીના હૃદયમાં જે સોંસરું ઊતરી ગયું હોય (માતા શિવ-વો અતિ ઉરિનાનને ) અને વાસુદેવે જે માન્ય રાખ્યું હોય, તે આગમ કહેવાય છે. આગમોમાં સૃષ્ટિ, પ્રલય, દેવતાઓની પૂજા અને ચાર પ્રકારના ધ્યાનયોગની ચર્ચા કરવામાં આવેલ છે. (૨) યામલઃ જેમાં જગતુતત્ત્વ, જ્યોતિષ અને વર્ણધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે સાહિત્ય. (૩) મુખ્યતંત્ર : જેમાં પૃથ્વીની ઉત્પત્તિ, લય, મંત્રનિર્ણય, વિવિધ દેવતાઓનાં સ્થાન, યંત્રનિર્ણય, તીર્થ, આશ્રમધર્મ, સ્ત્રીપુરુષધર્મ, રાજધર્મ, દાનધર્મ, યુગધર્મદિવષયોનું નિરૂપણ કરવામાં આવેલ છે તે સાહિત્ય. તંત્ર સાહિત્ય આગમગ્રંથોના ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે, જેમ કે, (૧) શૈવાગમ દક્ષિણ ભારતની શૈવ શાખા શૈવ સિદ્ધાંતની છે. તેના આગમગ્રંથોની સંખ્યા (મૂળ આગમો ૨૮ તથા ઉપ-આગમો ૨૦૭) વિશાળ છે. તારક તંત્ર, વામ તંત્ર આમાં મુખ્ય છે. સંમોહન તંત્રમાં ૬૪ તંત્રો, ૩૨૭ ઉપતંત્રો અને મામલ, ડામર, સંહિતા અને બીજા શૈવ ગ્રંથોનો નિર્દેશ છે. (૨) વૈષ્ણવ શાખા : આ સાહિત્યમાં ૭૫ તંત્રો તથા ૨૦૫ ઉપતંત્રોનો સમાવેશ થયો છે. આ સંખ્યા પણ મોટી છે. શકિતસંગમતંત્ર અનુસાર વૈષ્ણવ સંપ્રદાયના દસ તાંત્રિક ભેદો છે. જેવા કે, નિમ્બાર્ક, ભાગવત, વીરવૈષ્ણવ, પાંચરાત્ર, વૈખાનસ, શ્રીરાધાવલ્લભી, વૃન્દાવની, રામાનંદી, 'હરિવ્યાસી તથા ગોકુલેક્ષી. (૩) શકિતપથ આ સાહિત્યમાં કૌલ (૬૪ તંત્રો), મિશ્ર (૮ તંત્રો) તથા સમય (૫ તંત્રો)નો સમાવેશ થાય છે. તાંત્રિક શાખામાં શકિતને આનંદભૈરવી, ત્રિપુરસુન્દરી, લલિતા - એમ વિવિધ નામ આપેલ છે. આચારને દષ્ટિમાં રાખીને આગમ યા તંત્ર સાહિત્યના સાત ભેદ પણ પાડી શકાય; જેમ કે, વૈદિક, વૈષ્ણવ, શૈવ, દક્ષિણ, વામ, સિદ્ધાંત અને કૌલ. આમ, સમગ્ર તંત્ર સાહિત્ય અત્યંત વિશાળ છે; પરંતુ તેમાંના મોટા ભાગના ગ્રંથો હાલ ઉપલબ્ધ નથી, ઘણા ગ્રંથોનો નાશ થયો છે. તંત્રશાસ્ત્રોમાં શુદ્ધિના પાંચ પ્રકારો માનેલા છે - ૧. આત્મ શુદ્ધિ શરીર અને મન - બંનેની શુદ્ધિ આવશ્યક છે. ૨. સ્થાન શુદ્ધિ : આસન, સ્થળ વગેરે પણ શુદ્ધ હોવાં ઘટે. ૩. મંત્ર શુદ્ધિ : જે મંત્ર જપવાનો હોય તેમાં કોઈ અક્ષરની ભૂલ રહેવી ન જોઈએ. ૪. દ્રવ્ય શુદ્ધિ મંત્ર જપ દરમિયાન વાપરવાનાં દ્રવ્યો-વસ્તુઓની શુદ્ધિ આવશ્યક છે. ૫. દેવ શુદ્ધિ : દેવની ખાસ પીઠ, સ્થાપન, આસન વગેરેની શુદ્ધિ હોવી જોઈએ. અધિકારભેદે સાધકના ત્રણ પ્રકાર માનવામાં આવ્યા છે. જેવા કે, ૧. પશુ (=તામસિક) જડ, મૂઢ અને મુખ્યતઃ શારીરિક સ્વરૂપની જરૂરિયાતો તથા માનસિક આવેગ મુજબ વર્તન કરનારો ભૌતિક મનુષ્ય” અને 'બહિર્મુખ માનવી' –એ પાશથી બંધાયેલો હોઈ પશુ' કહેવાય છે. ૨.વીર (=રાજસિક) સ્વભાવે તરવરિયો, જુસ્સાદાર, બ્રહ્મવાન, કર્મ માટે તલપાપડ અને માનસિક આવેગવાળો. ૩. દેવ (=સાત્વિક) : સંસ્કારી. સૌમ્ય. ગંભીર, બૌદ્ધિક અને સ્વસ્થચિત્ત આધ્યાત્મિક માનવી. Page #281 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૫૩ ઉપર જણાવેલા ભેદો જન્મજાત નથી, પદ કે સ્થાન આધારિત નથી; તે પ્રકૃતિ અને સંસ્કાર આધારિત છે; અને નીચેથી ઉપરના વિકાસની શકયતાનું સૂચન કરે છે. - તંત્રશાસ્ત્ર ગુરુ, દીક્ષા અને મંત્રની ખાસ આવશ્યકતા દર્શાવે છે. કારણ કે, મંત્રનું મૂળ દીક્ષા છે અને દીક્ષાનું મૂળ ગુરુ છે. દીક્ષા તેને કહેવાય કે જેનાથી ઉઘાડ પામેલાં આત્માવાળાં પશુઓ શિવ બને. અને પશુપાશમાંથી મુકત કરે તે દીક્ષા, મોક્ષ આપનારી જાણવી, જે વડે દીક્ષિત થતાંવેંત ખાતરીપૂર્વક જ્ઞાનનો ઉદય થાય; બીજી બધી દીક્ષા માત્ર જનસેવા માટે સમજવી. દીક્ષાનો સંસ્કાર થઈ ગયા પછી શૂદ્રનું શુદ્ધત્વ કે વિપ્રની વિપ્રતા જેવા ભેદો ટકતા નથી. - પ્રાણની વિષયોનુખ અધોગતિ એ કાંઈ તાંત્રિક સાધના નથી; પણ સૂક્ષ્મ આધ્યાત્મિકયમ-નિયમ દ્વારા શિવ અને શકિતનો યોગ આપણે આપણામાં અનુભવી શકીએ, તે છે. તંત્રસાધનાનો કેટલોક બાહ્યાચાર કદાચ સમાજ માટે હાનિકારક જણાતો હોય; પરંતુ તે પ્રત્યેકનો એક વિશિષ્ટ ગૂઢ અર્થ રહેલો હોય છે. અનુભવી ગુરુઓ પાસે રહી જીવનનું સામંજસ્ય કેમ પામવું, એ તાંત્રિક સાધક માટે ખાસ જરૂરી બાબત છે. સદૂગુરુ આ સાધનામાં સહાયક ભોમિયાની ગરજ સારે છે, અને સાધક તેને માટે તેનો ઋણી બને છે. આવા ગુરુઓ પ્રત્યેનું પ્રેમભર્યું સન્માન એ તંત્રની સાધનાનું એક મહત્ત્વનું અંગ છે. તંત્રશાસ્ત્રની સાધનપ્રણાલિમાં મુકિતને અંતિમ હેતુ તરીકે સ્વીકારવામાં આવે છે. પરંતુ તંત્રનો તે એકમાત્ર હેતુ નથી. તે માર્ગમાં માનુષી જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન, તપ શકિત અને આનંદનો ઉપભોગ કરવાનો આશય પણ સ્વીકારવામાં આવે છે. તંત્રમાં તત્ત્વજ્ઞાન અને યોગશાસ્ત્રનું પણ મિશ્રણ વિવિધ રીતે જોવા મળે છે. (૧) એમાં તત્ત્વજ્ઞાન ઘણુંખરું સાંખ્ય કે વેદાન્તરૂપનું હોય છે અને તે તંત્રોકત ક્રિયાની અંતરમાં રહેલી ગુપ્તવિદ્યા તરીકે જોવામાં આવે છે. (૨) તંત્રનો કર્મવિધિ ઘણે ભાગે યોગથી ભરેલો હોય છે. ન્યાસ, ધ્યાન વગેરેની યોગ્ય ક્રિયાવિધિપૂર્વક મંત્રસાધના કરવાથી યોગની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. યોગનો પરમ ઉદેશ બ્રહ્મભાવ પ્રાપ્ત કરવાનો છે. અને આ સર્વ ક્રિયાવિધિથી એ સિદ્ધ થાય છે એમ આ શાસ્ત્રનું માનવું છે. કુલાર્ણવતંત્ર અનુસાર સત્યુગમાં શ્રુતિમાં (વેદોમાં) કહેલો આચાર; ત્રેતામાં સ્મૃતિમાં કહેલો અને દ્વાપરમાં પુરાણમાં કહેલ; પરંતુ કળિયુગમાં તો કેવળ આગમ (તંત્ર) જ પ્રમાણરૂપ છે. યોગિનીતંત્ર પ્રમાણે કળિયુગમાં તંત્રબોધિત મંત્રો જલદી સિદ્ધ થઈ ફળ આપનારા બને છે. તંત્રોમાં ચાર આશ્રમો પૈકી ગ્રાચ્ય અને સંન્યાસ (જેને 'અવધૂતાશ્રમ' કહે છે.) એ બે આશ્રમો જ કળિકાળમાં અવશિષ્ટ રહેલાં મનાય છે. તંત્રમાં વર્ણભેદ નથી; પણ તે સાધકોનું મંડળ જેને 'ચક્ર” કહે છે એમાં પ્રવિષ્ટ થયેલા સાધકો પૂરતો; બાકી એની બહાર વર્ણભેદ સ્વીકારાય છે. તંત્રયોગનું મૂળ હઠયોગ, હંસયોગ કે પ્રાણોપાસના છે. તંત્રમાં શિવશકિતને આરાધ્ય માની તેમની પૂજા કરવામાં આવે છે. એક સમય એવો હતો, જ્યારે સમગ્ર ભારતમાં તંત્રયોગનું સામ્રાજ્ય હતું. તંત્રયોગનો સિદ્ધયોગી ઊર્ધ્વરતા, સર્વજ્ઞ અને દિવ્ય દેહવાળો હતો. પરંતુ સમય જતાં, તાંત્રિક યોગ, મોટા ભાગે તેનો સિદ્ધાંત તેની યાંત્રિક ક્રિયાઓમાં ગુમાવી બેઠો અને તંત્ર એ એક ગૂઢ સંયોજન અને મંત્રમય વિદ્યા બની રહી. તંત્રશાસ્ત્રમાં ચાર પાદો સ્વીકારેલ છે: ૧. શાનપાદ : જ્ઞાન દ્વારા મનુષ્યમાં રહેલ પરમ પુરુષતત્વ તથા પ્રકૃતિ (દિવ્યશકિત)ને આત્મસાત્ કરવો. ૨. યોગપાદઃ દિવ્યશકિત સાથે સાધકે સાયુજય સાધવાનું હોય છે. યોગ એક ચૈતસિક અનુશાસન છે. પ્રત્યક્ષ અનુભવ પર અહીં વિશેષ ભાર છે. ૩. ક્રિયાપાદ સામૂહિક પૂજા-પાઠને સ્થાને વૈયકિતક સાધના પર ભાર છે. ૪. ચર્યાપાદઃ વૈયકિતક પૂજાભકિત. ખાસ કરીને પ્રતીકો, સંકેતો, મુદ્રાઓ દ્વારા તેમાં પ્રત્યેકવિધિનેઝીણવટપૂર્વક નિશ્ચિત રૂપ આપેલછે; અને સાધકની આચારસંહિતાનો એ જ આધાર છે. વાસ્તવમાં તાંત્રિક-યૌગિક સાધનામાં ચર્યાપાદ જ અનન્ય આધાર બની રહે છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] [ શ્રી પાર્વનાથોપસર્ગ-હારિણી તંત્રોકત ઉપાસનાના ચાર પ્રકાર છે: ૧. બ્રહ્મભાવ: અદ્વૈતભાવ, ૨. ધ્યાનભાવઃ સ્વૈતભાવ, ૩. જપસ્તુતિ : માનસિક કે વાચિક અને ૪. પૂજા : કાયિક પૂજા (સ્થળ અને ઊતરતી). આ પૂજા તંત્રશાસ્ત્રમાં યંત્ર' દ્વારા કરવામાં આવે છે. ત્રઋષિઓએ અનુભૂત કરેલી શકિતઓ મંત્રમય બની વેદગ્રંથિત થઈ. આગમગ્રંથો પણ વેદોની માફક મંત્રગ્રંથો છે અને વેદ જેટલા જ પ્રાચીન છે. આથી તંત્રો પણ વેદોની સમાન કક્ષાએ સ્વીકારાય છે. જેમ વેદો અપૌરુષેય મનાય છે તેમ, તંત્રોને પણ અન્ય પ્રમાણની જરૂર નથી. જેમ પરમાત્મા વેદપ્રણેતા ગણાય છે તેમ, શિવ આગમોના ઉબોધક રૂપે સન્માનિત છે. તંત્રનું મૂળ ‘ત ધાતુમાં એટલે કે પ્રસરવું'ના અર્થમાં છે, એમ ઘણા વિદ્વાનો માને છે. તેઓ એનો તાણાવાણાની ગૂંથણી (વણાટ) એવો અર્થ ઘટાવે છે. 'તંત્ર' શબ્દનો અર્થ ક્રિયાયોગ' એવો થાય છે, અને તે ઉપરથી તેનું નિરૂપણ કરનારા ગ્રંથો પણ તંત્ર” કહેવાય છે. વર્તમાન હિન્દુધર્મમાં તંત્રોકત ઘણી ક્રિયાઓ ચાલે છે. તંત્ર તે ધર્મના રહસ્યભૂત મંત્રને ક્રિયા દ્વારા સિદ્ધ કરવાની ગતિ છે. મંત્રમાં જે મનનાર્થ રહસ્ય સમાયેલું હોય છે એને અનુભવમાં લેવા માટે તંત્રની યોજના છે. તંત્રમાર્ગમાં અસ્તિત્વના મુખ્ય છેડાઓ તરીકે બ્રહ્મ અને શકિત - એ બંનેનો સ્વીકાર કરવામાં આવે છે. એ માન્યતામાં એક મહાન અને સર્વમાન્ય સત્ય સમાયેલું છે. બ્રહ્મ અને શકિતના ઐકયમાં સમગ્ર અસ્તિત્વનું રહસ્ય સમાયેલું હોવાથી પ્રકૃતિને તંત્રમાં બ્રહ્મની શકિત તરીકે અથવા તંત્રમાર્ગ પ્રમાણે બ્રહ્મની ક્રિયાત્મક સ્થિતિ તરીકે સ્વીકારવામાં આવે છે. મનુષ્યની પ્રકૃતિનું ક્રમે ક્રમે બ્રહ્મની શકિતમાં રૂપાન્તર કરવું એ તંત્રનો સિદ્ધાંત છે. અને તંત્રમાર્ગમાં પ્રકૃતિના અમુક કરણનું જ નહિ, પરંતુ સમગ્ર પ્રકૃતિનું જ રૂપાન્તર કરવામાં આવે છે. તંત્રમાર્ગની સાધનામાં હઠયોગની કઠિન ક્રિયાઓનો સમાવેશ થાય છે, અને તેમાં પણ મૂલાધારમાં રહેલી કુંડલિની શકિતને જાગૃત કરી, બ્રહ્મરંધ્રમાં લઈ જઈ, ત્યાં રહેલા ચૈતન્ય જોડે એક થતાં ષચક્રનું સૂક્ષ્મ પ્રાણાયમ કોષોમાં આવી રહેલા છ ચક્રોનું - ભેદન કરવામાં આવે છે. તાંત્રિક આચારના વિવિધ પ્રકારો તેના મૂળ સ્વરૂપમાં તંત્ર એક મહાન અને બળવાન સાધનાપ્રણાલિ હતી; અને તેનો પાયો એવા વિચારો પર સ્થાપિત થયેલ હતો, તે બાબતમાં કંઈક તો સત્ય હતું જ. એમ જોઈએ તો એ માર્ગનું બે પંથમાં - દક્ષિણમાર્ગ અને વામમાર્ગમાં – વિભાજન થયું, તે પણ અમુક ગહન દષ્ટિબિન્દુને કારણે હતું. દક્ષિણ અને વામ એ બે શબ્દોનો અર્થ એવો હતો કે, એક હતો જ્ઞાનમાર્ગ અને બીજો હતો આનંદમાર્ગ. દક્ષિણમાર્ગ ઉચ્ચતર સાધનને અનુકૂળ અથવા તો પ્રવૃત્તિમાર્ગ હતો. વામમાર્ગ નિવૃત્તિમાર્ગ તેમ જ પ્રવૃત્તિમાર્ગને પ્રતિકૂળ હતો. દક્ષિણ માર્ગમાં પ્રકૃતિ મનુષ્યમાં રહીને પોતાની શકિતના બળે અને પોતાની શકિતઓ, તત્ત્વો તથા શકયતાઓનો વિવેકપૂર્વક પ્રયોગ કરીને પોતાને મુક્ત કરે એ આદર્શ હતો. વામમાર્ગમાં મનુષ્યમાં રહીને પ્રકૃતિ આનંદપૂર્વક પોતાની શકિતઓ, તત્ત્વો અને શકયતાઓનો સક્રિયપણે સ્વીકાર કરીને મુકિત સાધે એ આદર્શ હતો. પરંતુ છેવટના ભાગમાં બંને માર્ગોમાં સિદ્ધાંતો સંબંધે અંધાધુંધી પ્રવર્તી, પ્રતીકોમાં વિકૃતિ દાખલ થઈ અને પરિણામે પતન આવી પડ્યું. -: યંત્ર :યંત્રએટલે દેવનું કેદેવીનું નગર, ઘરકે શરીર.જેદેવ-દેવીનું યંત્ર હોય તે દેવ-દેવીયંત્રમાં સાક્ષાત્નિવાસ કરે. જેવી રીતે આત્માને શરીરથી જુદો ન કરી શકાય, તેવી રીતે યંત્ર અને દેવ-દેવીને જુદા ન કરી શકાય. યંત્ર અને દેવ-દેવી એક જ. દેવતાઓ યંત્રને આધીન છે, યંત્ર મંત્રને આધીન છે અને મંત્ર મંત્રકર્તાને આધીન છે. માટે દેવી-દેવતાઓએ માનવકલ્યાણ અર્થે વિવિધ યંત્રોની વિધિ કહી છે. યમુ” ધાતુ અને ત્ર' પ્રત્યય મળીને યંત્ર' શબ્દ બન્યો છે. યમુ” એટલે સીમા, “ત્ર' એટલે રક્ષણ કરનાર. “ચ્છિતિ ત્રાય તિ પમ્ એટલે કે યંત્ર ઈચ્છિત વસ્તુ આપે છે અને રક્ષણ પણ કરે છે. એક અર્થ એવો પણ છે કે જે તેજ કે શક્તિઓનો પ્રાણોમાં સંચય થયેલો છે તેની વૃદ્ધિ કરવી, તેને મુકત કરી યોગ્ય રસ્તે અને યોગ્ય રીતે વહેવા દેવી. યંત્ર શકિતઓનો ભંડાર છે અને સાધક પોતાની સાધનાના બળ ઉપર તેમાંથી Page #283 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૫૫ ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. મંત્રોની જેમ યંત્રો પણ કાર્યસિદ્ધિનું સાધન મનાય છે. અને તે અંગે ખાસ વિધિ-વિધાનો નક્કી થયેલાં હોય છે. સંપૂર્ણ ક્રિયાશુદ્ધિને લીધે પ્રતિષ્ઠિત કરેલાં આ યંત્રો ઘણાં અક્સીર નીવડે છે. યંત્ર' જુદા જુદા મંત્રો અને દેવતાઓ પ્રમાણે જુદી જુદી આકૃતિમાં અને ધાતુ વગેરે પદાર્થ ઉપર દોરેલાં રેખાચિત્રોયુકત હોય છે. જે મૂળ યજ્ઞની વેદીની કલ્પનામાંથી ઉત્પન્ન થયેલાં જણાય છે. આ યંત્રો ત્રાંબાની જાડી પ્લેટ પર બનાવવામાં આવે છે, અને જરૂર પ્રમાણે તેને ચાંદી કે સોનાનો ઢોળ પણ ચઢાવવામાં આવે છે. જે યંત્રો પર કોઈ વિધિ-વિધાન થયેલું ન હોય તેને સાદા' ગણવામાં આવે છે અને જેના ઉપર પ્રતિષ્ઠાનો વિધિ થયેલો હોય છે તેને 'અભિમંત્રિત ગણવામાં આવે છે. આ યંત્ર પ્રતિષ્ઠિત થયા પછી તેને લાલ વસ્ત્રથી બાંધી દેવામાં આવે છે, જેથી તેની શકિત સંઘરાઈ રહે છે. આ યંત્રોને દેવતુલ્ય માની પવિત્ર સ્થાનમાં રાખવામાં આવે અને તેની સમક્ષ રોજ ધીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ વગેરે કરવામાં આવે તે જરૂરી છે. યંત્ર-પૂજનનો પણ વિશિષ્ટ વિધિ હોય છે, તેને અનુસરવું યોગ્ય છે. યંત્ર બે પ્રકારના હોય છેઃ ૧. નિત્ય યંત્ર અને ૨. ભાવયંત્ર ૧. જેમાં દૈવીશકિત સ્વાભાવિક રૂપે જ રહેલી હોય છે તેને નિત્ય યંત્ર કહે છે. દા.ત. શાલિગ્રામ (પત્થર), નર્મદેશ્વર (પત્થર) તથા અપરાજિતા, કમળ વગેરે પાંચ યંત્રપુછ્યું. તેમાં દેવતાના આવાહન-વિર્સજનની જરૂર નથી. તેમાં દરેક દેવતાઓની પૂજા થઈ શકે છે. આ નિત્ય યંત્રોમાં દૈવીશકિત કેવી રીતે રહેલી છે તે તો માત્ર યોગીપુરુષો જ જાણી તથા અનુભવી શકે છે. - ૨. ભાવયંત્ર સમજવા માટે પ્રથમ તો ભાવ કોને કહેવાય એ સમજવું જરૂરી છે. યોગશાસ્ત્ર અનુસાર મન તથા ચિત્તના સંયોગથી આસકિત ઉત્પન્ન થાય છે, અને અહંકાર તથા બુદ્ધિના સંયોગથી ભાવતત્ત છે. ભાવ પણ શુદ્ધ અને અશુદ્ધ - એમ બે પ્રકારના હોય છે. અશુદ્ધ ભાવ બુદ્ધિને વિષયાકાર બનાવી દે છે અને શુદ્ધ ભાવ અંતઃકરણને મળરહિત કરી બુદ્ધિને બ્રહ્મપદ સુધી લઈ જઈ શાંતિ પમાડે છે. ભાવયંત્રમાં શુદ્ધ ભાવની જ પ્રધાનતા રહે છે. શ્રીયંત્ર, આદ્યામંત્ર, નૃસિહયંત્ર વગેરે વૈદિક મંત્રો અથવા બીજા પ્રકારના તાંત્રિક યંત્રો બનાવતી વખતે જેણે સિદ્ધિ મેળવી છે તે મહાપુરુષ ત૬ તદ અનુયાયી શુદ્ધ ભાવના અવલંબન વડે રેખા, મંત્રો વગેરેનો યંત્રમાં પ્રયોગ કરે છે; અને અંતઃકરણની શકિત વ્યાપક હોઈ તે તે ભાવોમાં પ્રયુક્ત થઈ તે તે ઉપયોગી શકિતઓનો એ યંત્રોમાં ઉદય થાય છે. એનું કારણ યા તો નિત્યયંત્ર હોય યા ભાવયંત્ર; પરંતુ તેમાં રહેલાં અન્તઃકરણની મદદથી તથા એ યંત્રોની શકિતના સહયોગ વડે કરી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આથી યંત્ર તે તે દેવતા રૂપી માનવામાં આવે છે. અને એ વડે જ લૌકિક તથા અલૌકિક સ્તરોએ બધા પ્રકારની સફળતા મેળવી શકાય છે. જૈન ધર્મના સંદર્ભે જોઈએ તો, પુરસાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં યંત્રોમાં ૧. શ્રી ચિંતામણિ મહાયંત્ર (આપત્તિ નિવારણ તથા અભીષ્ટ કાર્યસિદ્ધિ માટે), ૨. શ્રી કલિકુંડ પાર્શ્વયંત્ર (શત્રુનિગ્રહ માટે), ૩. શ્રી વ્યાપારવૃદ્ધિયંત્ર, ૪. શ્રી ઉવસગ્ગહર નવપદાત્મકયંત્ર (વિધ્વનિવારણ તથા ઈષ્ટકાર્યની સિદ્ધિ માટે); અને મહાદેવી શ્રી પદ્માવતીજીનાં યંત્રોમાં ૧. શ્રી પદ્માવતી સૌભાગ્યકર યંત્ર (ઈષ્ટ પતિ કે પત્નીની પ્રાપ્તિ માટે તથા તૂટેલા સંબંધો ફરી જોડવા માટે), ૨. શ્રી પદ્માવતી સર્વભય નિવારણ યંત્ર, ૩. શ્રી પદ્માવતી સર્વરોગ નિવારણ યંત્ર, ૪. શ્રી પદ્માવતી ઋદ્ધિ-સિદ્ધિ જયકર યંત્ર, ૫. શ્રી મહાલક્ષ્મી-પદ્માવતી (ધનપ્રાપ્તિ માટે અફસીર.) વગેરે છે. યંત્રનો મહિમા: જેટલાં મંત્ર એટલાં યંત્ર' એવી એક સામાન્ય ઉકિત પરથી કહી શકાય કે મંત્રોની જેમ યંત્રોની સંખ્યા પણ બહું મોટી છે. લાખ્ખો મંત્રો અને લાખો યંત્રો છે. એક સમય એવો હતો કે જ્યારે ત્યાગી-તપસ્વી મહાપુરુષો યોગ્ય વિધિથી મંત્રો દ્વારા યંત્રો સિદ્ધ કરીને યોગ્ય ગૃહસ્થોને આપતા અને તેઓ તેનું વિધિપૂર્વક પૂજન-અર્ચન કરી તેનું ફળ પ્રાપ્ત કરતા હતા. યંત્રો દ્વારા તેમનાં કાર્યો સિદ્ધ થતાં હતાં. યંત્રો Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જીવનની ઉન્નતિમાં સહાયક છે, પરંતુ આજે તે અંગેના જાણકારો બહુ રહ્યા નથી. વળી, તે અંગેનું શાસ્ત્રીય સાહિત્ય પણ ઓછું મળતું હોઈ એ વિષેની માહિતી પણ અલ્પ પ્રમાણમાં મળે છે. મંત્રવિશારદો કહે છે કે જેમ દેહ અને આત્મા ઓતપ્રોત હોવાથી તેમાં અભેદ પ્રર્વતે છે, તેમ યંત્ર અને મંત્રદેવતા પણ પરસ્પર સંબદ્ધ છે. ઉદા. જૈન ધર્મમાં પંચપરમેષ્ઠી (નવકારમંત્ર)ની પૂજા કરવી હોય તો નવપદજીના યંત્રની પૂજા કરવામાં આવે છે. સિદ્ધચક્રના મંત્રનું પૂજન પણ તેને સાક્ષાત્ મંત્રદેવતા માની કરવામાં આવે છે. યંત્ર એ કોઈ માત્ર પાષાણનો પટ, વસ્ત્રનો ટૂકડો કે ચિતરેલો કાગળ નથી. આમ માનીએ તો દૈવીકૃપા મેળવી ન શકાય. દા.ત. આરાસુર પહાડમાં આવેલ અંબાજી માતાના સ્થાનકે મૂર્તિ નથી, પણ યંત્રનું સ્થાપન થયું છે. આવાં અનેક સ્થાનકોએ (શ્રી બહુચરાજી, શ્રી ભદ્રકાલી, શ્રી તુલજા ભવાની વગેરે) સિદ્ધયંત્રો મૂકાયેલાં છે. આથી તીર્થસ્થાનોનો પ્રભાવ પણ વધે છે. હરદ્વારમાં સિદ્ધગાયત્રી યંત્ર ગાયત્રીની મૂર્તિ આગળ પધરાવેલ છે. તથા કાશીમાં અન્નપૂર્ણાદેવીના મંદિરમાં પણ જમણી બાજુએ શિવલિંગ પર શ્રીયંત્ર પ્રતિષ્ઠિત છે એમ જાણકારો કહે છે. - તાંત્રિક કર્મો સિદ્ધ કરવા માટે પણ યંત્રની જરૂર પડે છે. કેટલાક લોકો યંત્રો મઢાવીને દુકાનોમાં કે ઘરની દિવાલો પર પ્રવેશદ્વાર પર મૂકાવે છે. ઈષ્ટ મનોરથની સિદ્ધિ માટે તથા અનિષ્ટ તત્ત્વો ન પ્રવેશે એ માટે આ ક્રિયા કરવામાં આવે છે. જેમ મંત્રમાં શબ્દનું સ્થાન મહત્ત્વનું છે અને અર્થ મહત્ત્વનો છે. તેમ યંત્રની આકૃતિ અને ગોઠવણ મહત્ત્વની અને મુખ્ય છે. અનેક પ્રકારના ભૌમિતિક આકારો યંત્રમાં નજરે પડે છે. દા.ત. શકિતના યંત્રો ત્રિકોણ ગર્ભિત હોય છે, અને તેના ભૂપુરો (યંત્રને બંધ કરતી બહિરખા) પ્રાયઃ ચતુષ્કોણાત્મક હોય છે. જૈન ધર્મમાં વર્ધમાન વિદ્યાનો યંત્ર, વિજયપતાકા યંત્ર તથા ભકતામર સ્તોત્ર વગેરેને લગતાં ઘણાં યંત્રો ચતુષ્કોણાત્મક છે. શ્રી સિદ્ધચક્રજી તથા શ્રી ઋષિમંડળનો યંત્ર વર્તુળમાં છે. અન્ય ધર્મ-પંથોમાં પણ અનેક યંત્રો વર્તુળમાં હોય છે. વશીકરણ વગેરેને લગતાં કેટલાંક યંત્રો અંડાકૃતિ પણ ધરાવે છે. ધ્યાનને લગતાં યંત્રો કમલાકૃતિ હોય છે. સર્પની આકતિનો ઉપયોગ પણ યંત્રમાં થાય છે. અશ્વની આકતિ પણ કેટલાંક યંત્રોમાં જોવા મળે છે. પણ સામાન્યતઃ યંત્રોમાં ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુળની આકૃતિઓ વિશેષ જોવામાં આવે છે. - . જેમ સંચામાં વિવિધ કળો હોય છે તેમ યંત્રમાં પણ વિવિધ ગોઠવણ હોય છે અને તો જ તે સિદ્ધિદાયક બને છે. યંત્રોના મુખ્ય બે પ્રકાર છે: ૧. પૂજનયોગ્ય અને ૨. પ્રાયોગિક. પૂજનયોગ્ય યંત્રો સોના, ચાંદી, ત્રાંબા કે કાંસા કે પંચધાતુના બનાવવામાં આવે છે. જ્યારે પ્રાયોગિક યંત્રો ભૂજપત્ર કે કાગળ પર લખાયેલાં હોય છે. પૂજનયંત્રનો મૂર્તિની માફક જ સંસ્કારવિધિ કરી, તેની પ્રતિષ્ઠા કરવી જોઈએ. અને તેનું નિયમિત પૂજન-અર્ચન પણ કરવું જોઈએ. પ્રાયોગિક યંત્રનું લેખનકાર્ય પણ શુભ મુહૂર્તમાં અને શુદ્ધિપૂર્વક થવું જોઈએ. કોઈ સિદ્ધતીર્થમાં કેપવર્ત પરકે વનમાં જઈને લખાય તો વધુ સારું. યંત્ર લખનાર નૈષ્ઠિક બ્રહ્મચારી તથાસદાચારી હોવો જોઈએ. યંત્રલેખન માટેની સામગ્રી પણ શુદ્ધ હોય એ ઈચ્છિનીય છે. સદ્ગુરુનું સ્મરણ કરી, શાસનદેવીની પ્રાર્થના કરી, યોગ્ય આસને બેસી, બાજોઠ પર પત્ર રાખી યંત્રનું લેખન કરવું. સુખ-સંપત્તિની પ્રાપ્તિ માટે લખાતાં યંત્ર વખતે મુખ પૂર્વ દિશા તરફ અને કષ્ટનિવારણ અર્થે લખાતાં યંત્ર વખતે મુખ ઉત્તર દિશા તરફ રાખવાનું વિધાન છે. મંત્રાક્ષરોના લેખનમાં જે નિશ્ચિત સ્થાન હોય ત્યાં જ બીજાક્ષરો લખવા. પ્રથમ નાના અંકો અને પછી મોટા અંકો લખવાનો અનુક્રમ રાખવો. લેખનકાર્ય વખતે પણ ધૂપ-દીપ રાખી વાતાવરણમાં શુદ્ધિ અવશ્ય જાળવવી. હાથે બાંધવાના યંત્રને ત્રાંબા, રૂપા કે સોનાનાં માદળિયામાં મૂકી તેને બંધ કરવો તથા ઊનના લાલ, પીળા કે કાળા રંગના દોરાથી બાંધવો. યંત્રને ધુપ આપવો અને ત્રણ વાર નમસ્કાર મંત્ર બોલી જવો. આમ, યંત્ર વિષયક યોગ્ય જાણકારી મેળવી આગળ વધવું. Page #285 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સાધક-સાધના ને સાઘ્ય રહસ્ય * મુનિશ્રી નિર્મલસાગરજી મહારાજ સાધકને સાધના દ્વારા સાધ્ય સુધી પહોંચવામાં અનેક અંતરાયો આવે છે. આ અંતરાયો અંદરના અને બહારના - બન્ને હોય છે; અને તે અટપટા અને ગૂઢ પણ હોય છે. આથી જ સાધક માટે સાઘ્ય રહસ્યરૂપ બની જાય છે. આ રહસ્યને ઉદ્ઘાટિત કરવાનું પ્રારંભિક-પ્રાથમિક કાર્ય આ લેખ દ્વારા સરળ અને સચોટ રીતે થયું છે, એટલું જ નહીં; પૂજ્ય મુનિશ્રી નિર્મલસાગરજી મહારાજે પ્રસ્તુત લેખમાં આ રહસ્યોની માર્મિક અને વિશદ છણાવટ દ્વારા સાધકને ઉપયોગી થઈ પડે એવા નિયમો અને વિઘ્નોનાં નિવારણની માર્ગદર્શિકા પણ પૂરી પાડી છે. મંત્રસાધનાની ભૂમિકા માટે આ લેખ પ્રાથમિક પણ સર્વોત્તમ છે. સંપાદક જીવન સફળ થાય તેવી વિચારણા જાગે અથવા વિચારણામાં બળ મળે તથા તેમાં પ્રેરક થઈ ઉપકારક થાય એવું માર્ગદર્શન અનેક ગ્રંથો દ્વારા તેમજ અનેક સજ્જન મહાપુરુષો દ્વારા પ્રાપ્ત થાય છે. આ રીતે અલગ અલગ પ્રકારના દષ્ટિકોણથી સમગ્ર આઘ્યાત્મિક જગત અતિ સમૃદ્ધ બનેલું જોઈ શકાય છે. ભૂતકાળમાં અનેક ઋષિઓએ તમાંથી નીકળી તેજપુંજમાં કેવી રીતે સમાવું તેની સાર્થક પ્રક્રિયાઓ બતાવેલી છે જ. સામ્પ્રતકાળમાં પણ અનેક યોગી-શ્રમણો-સાધકો પથદર્શક પ્રકાશ પાડવા સક્ષમ છે. પરમ અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરાવનાર ઘ્યાનમાર્ગની પ્રક્રિયા કરાલ કાળના પ્રભાવે પાતળી જરૂર હોય શકે; પણ પ્રકૃતિ 'અંતર્ જગત' ના પલ્લાને બરાબર રાખી શકે એવાં પાત્ર-વ્યકિતઓનાં મસ્તક પર પોતાનો વરદ્ હસ્ત રાખી સંસ્કૃતિનાશ અને ધર્મનાશ થવા દેતી નથી. સમયે સમયે ગંદા કીચડમાં થતાં કમળોનો આવિર્ભાવ પૂરા વિશ્વમાં સાચાં સૌંદર્ય અને સુવાસને ફેલાવી દે છે. [ ૧૫૭ વ્યકિતની સાધનામાં સહાયક થાય તે માટે પ્રસ્તુત ગ્રંથમાં અનેક વિદ્વાનો પ્રકાશ પાડશે એ વાત જાણી આનંદનો રોમાંચ અનુભવું છું. એક વાત નિશ્ચિત છે કે જે તે વિષયમાં આપણું જ્ઞાન જેટલું વિશાળ હશે તે તે વિષયની સિદ્ધિની સફળતા માટેની શકયતા પણ એટલી જ વધારે હશે. જૈન ધ્યાનપદ્ધતિ તથા મંત્રસિદ્ધિની ઐતિહાસિકતા જોતા સ્પષ્ટ રીતે ફલીભૂત થાય છે કે આ મહત્ત્વનું રહસ્યજ્ઞાન સાધુઓની સાધનામાં, મહાવ્રતોના પાલન તથા જ્ઞાનના વિશાળ સાગરને પીવા તથા પચાવવા માટે અતિ આવશ્યક હતું. ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીએ દીક્ષાની શરૂઆતનાં સાડા બાર વર્ષ સુધી નિઃસંગ રહી, બાહ્ય અને આંતરિક તપશ્ચર્યાયુકત ઘ્યાન વડે ચરાચર વિશ્વના સમસ્ત પદાર્થોને જણાવનારું સંપૂર્ણ જ્ઞાનકેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. આ જ વીરપરંપરામાં થયેલા શ્રી ભદ્રબાહુસ્વામીએ જ્ઞાનના સાગરને પાર પામવા હિમાલયની ગોદમાં (નેપાળમાં) બાર વર્ષનું મહાધ્યાન આદર્યુ હતું. કહેવાનું એ કે ઘ્યાનની પરંપરા અનાદિ છે તથા તેના વડે અશકય કાર્ય પણ શકય બને છે. એક જ પદાર્થમાં અંતર્મુહૂર્ત જેટલા સમય દરમિયાન વિચારોની એકાગ્રતાને છાપ્રસ્થિક ધ્યાન કહ્યું છે તથા મન, વચન અને કાયાના નિરોધને જિનેશ્વરનું ઘ્યાન કહ્યું છે. શુભ ઘ્યાન અર્થાત્ સારા વિચારોની સ્થિરતાથી શારીરિક, માનસિક તથા આત્મિક શકિત ક્રમશઃ વધે છે, સાધક ક્રમશઃ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. જ્યારે અશુભ ઘ્યાન અર્થાત્ ખરાબ મનોવિચારોના સ્થિરીકરણથી શકિતઓનો હ્રાસ થાય છે, પતન થાય છે. ઘ્યાન અને ધ્યેય અર્થાત્ જે ચિંતનીય, મનનીય તથા ઘ્વાવાને યોગ્ય જેને પ્રાપ્ત થયેલું છે તે ઘ્યાનસ્થ, એકાગ્ર ચિત્તવાળા અને તદ્રુપ ચેતનાવાળા મહર્ષિઓ આંતરિક ગુણોને રોકનારા સર્વ ક્લેશોનો ક્ષય કરનારા થાય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] * [ શ્રી પાર્શ્વનાથપસર્ગ-હારિણી જો સ્વયંમાં પાત્રતા વિકસિત થયેલી ન હોય તો સમયનો અંતરાલ સાધનામાં શિથિલતા લાવે છે. તેવા સાધક આરંભે શૂરા હોય છે. ઉત્સાહ, તત્પરતા, વિનય, કુતૂહલ અને કંઈક કરી લેવાની ઉત્સુકતાને કારણે સાધનામાં પ્રવેશ મેળવવો સહેલ-સરલ છે; પણ શરીર, મન અને વચનને અંતતઃ કેળવવાની આ સાધના તેટલી સહેલી-સરલ નથી. તે માટે અપાર ધીરજ જોઈએ. આમાં સમ્યગુ શ્રદ્ધાની પરાકાષ્ટાએ પહોંચવાનું હોય છે. જો એટલી ધીરજ અને શ્રદ્ધા ન હોય તો એ સાધનાને યાંત્રિક બની જતાં વાર લાગતી નથી. વળી, સાધના કદાચ અવિરત ચાલ્યા કરે, એમાં થોડીઘણી શાંતિ મળે, વિચારોનું ઉપશમન થતું લાગે, થોડી-ઘણી ગુપ્ત શકિતઓ પણ પ્રગટ થાય; એટલા માત્રથી તેને સિદ્ધિ માની લેવાય નહીં, તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. પૂર્વે મંત્ર-તંત્ર આદિ ગુપ્ત વિદ્યાઓની ઉપાસના અતિ શુદ્ધ આશયથી તથા શુદ્ધ અને પવિત્ર હૃદયથી સાધકો કરતા હતા. તેમની સિદ્ધિમાં ભગવત્ પ્રાપ્તિનો-મુકિતનો એકમાત્ર હેતુ રહેતો. ધીરે ધીરે એ આશયમાં ફરક પડતો ગયો. સાધનાનો ઉપયોગ ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે થતો ગયો. અને કોઈકસમયે વિશુદ્ધતમ એવી આ સાધનામાં નામાચાર પ્રવેશ્યો, કેટલાક શિથિલ આચાર-વિચારવાળા સાધકોએ પોતાની કુવાસનાના પોષણ માટે મદ્ય- માંસભક્ષણ અને પરસ્ત્રીગમનને પણ સાધનાનું અંગ માની-મનાવી સાધનાને વિકત કરી. એ વાત નિશ્ચિત છે કે જો મંત્રસાધનામાં આચાર-વિચારોનું નિયમન નહીં હોય, તો સાધક અચૂક પતિત થશે; અને તુચ્છ સિદ્ધિના ગર્વમાં તે પોતાનું પતન પણ નિહાળી નહીં શકે. મંત્ર-તંત્રના ગ્રંથોમાં વ્યકિતએ સાધકની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે અમુક નિયમોનું બરાબર પાલન કરવું એવી સૂચનાઓ આપેલ છે. જેમ કે, (૧) જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી સ્ત્રીના દર્શનથી દૂર રહેવું (સ્ત્રી સાધકે પુરુષના દર્શનથી દૂર રહેવું). એ શક્ય ન બને તો સ્પર્શ તો ન જ કરવો. (૨) દારૂ, માંસ તથા કંદમૂળ આદિ મનને વિકૃત કરનારો, શરીરમાં ઉત્તેજના પેદા થાય તેવો તથા અતિ પૌષ્ટિક આહાર ન કરવો. નિદ્રા કે પ્રમાદ આવે તેવું અને તેટલું ઠાંસી ઠાંસીને ન ખાવું. (૩) મન ચંચળ અથવા વિક્ષિપ્ત થાય તેવું વાચન ન કરવું. (૪) સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવવો તથા જીવમાત્રના કલ્યાણની કામના કરવી. દ્વેષભાવ તથા પ્રયત્ન કરીને રાગભાવ ઉપર કાબૂ મેળવવો, જેથી સાધનામાં અન્ય વ્યકિતના વિચારો સતાવે નહીં. મંત્રશાસ્ત્રમાં જણાવ્યું છે કે, છ કારણોથી મંત્ર વિફળ બને છેઃ ૧. પ્રમાણ કરતાં અધિક આહાર કરવાથી. ૨. અતિ પરિશ્રમ કરવાથી. (અતિ શ્રમથી શરીર થાકે, આંખોમાં ઊંઘ ભરાય, હાથમાં નવકારવાળી હશે તો વારે વારે નીચે પડશે અથવા મંત્ર ગણવાનો ક્રમ ભાંગશે અને ધ્યાન બરાબર લાગશે નહીં.) ૩. વધારે બોલવાથી. (મંત્રમાં પુનઃ પુનઃ ઉચ્ચારણથી શબ્દોમાં જે શકિત આવે છે. તે શકિત વધારે પડતું બોલવાથી નષ્ટ થઈ જાય છે. સાધકો માટે રાત્રે બોલવું બિલકુલ વર્ષ છે.) ૪. મૈથુનના વિચારોથી. (મંત્રના પ્રભાવથી વીર્યનું ઓજ પચક્રો તરફ વળે છે, જેનાથી શબ્દ અને વિચારોમાં સામર્થ્ય પ્રગટે છે; પણ સંભોગના વિચાર માત્રથી આંતરિક શકિતનું સ્મલન થાય છે. જેથી એવા વિચારોનો નિષેધ કરેલો છે.) ૫. જનસમુદાયમાં બેસીને વાતો કરવાથી. (ઘણા બધા લોકો વચ્ચે બેસીને વાતો કરવાથી અનેક રાગ-દ્વેષના પ્રસંગો ઊભા થાય છે. તેનાથી મનની સ્થિરતા હણાય છે, અને અસ્થિર મને જાપ કરવાનું શક્ય નથી.) ૬. મનની ચંચળતાથી. (અનેક પ્રકારના ઊંધા- ચત્તા વિચારો, કલ્પનાઓ ને દિવાસ્વપ્નો જોવા તે માનસિક ચંચલતાની નિશાની છે.) સાધનાનાં રહસ્ય સુધી પહોંચવા માટે મંત્રને, મંત્રની ચેતનાને તથા મંત્રના અર્થને જાણવાં અતિ જરૂરી છે. આ પદાર્થો જાણ્યા વિના લાખોની સંખ્યામાં કરેલો જાપ પણ નિષ્ફળ બને છે. મંત્ર મહાર્ણવ'માં મંત્રના અર્થની સાત ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં પ્રથમ ભૂમિકામાં મંત્રનો બાહ્ય અર્થ જણાવાય છે અને ત્યાર બાદ સાધકની યોગ્યતા પ્રમાણે તેને મંત્રગુરુ અને મંત્રદેવતા દ્વારા અર્થોનું સવિશેષ જ્ઞાન અને મંત્રનો આંતરિક સ્પર્શ મળે છે. ઉચ્ચ પ્રકારના મંત્રો, કે જેનો અંતિમ હેતુ મોક્ષપ્રાપ્તિનો છે તેવા મંત્રો અર્થની સાતેય ભૂમિકા પાર કરાવે છે; પણ જે મંત્રો દેવી-દેવતાના છે તથા વિશેષ પ્રકારે કામ્ય પ્રયોગના ઉપયોગમાં જ લેવાય છે તે રહસ્યોની અંતિમ ભૂમિકાને સ્પર્શ કરાવી શકતા નથી. Page #287 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૫૯ સાધના કરતા સાધકે સમય, સ્થાન, દિશા, શરીરની સ્થિતિ, વસ્ત્ર તથા દેવતાનું સ્વરૂપ અવશ્ય જાણવું. તથા સિદ્ધ સાધક-સદ્ગુરુ પાસેથી નમ્રતા, શ્રદ્ધા ને પૂજ્યભાવ વડે મંત્રનું સ્વરૂપ તથા તેના બાહ્ય અને આંતરિક અર્થોને પણ સારી રીતે જાણવા- અવધારવા. વળી, સાધનાપદ્ધતિનું જ્ઞાન પણ મેળવી તે પ્રકારે, આળસ રહિત અને ઉત્સાહપૂર્વક, મંત્રસાધના કરવી જોઈએ. એ સાત ભૂમિકાઓ આ પ્રમાણે છેઃ (૧) પ્રગટ અર્થઃ મંત્રના શબ્દોથી સ્પષ્ટરૂપે ફળીભૂત થતો અર્થ, કે જેને માત્ર શબ્દજ્ઞાન વડે જ જાણી શકાય છે. (૨) ગુપ્ત અર્થ, (૩) ગુપ્તતર અર્થ, (૪) સમ્પ્રદાય અર્થ, (૫) કલાર્થ, (૬) નિગમાર્થ અને (૭) પરાપર રહસ્ય. આ સર્વ ભૂમિકા શુદ્ધ ચિત્તથી સાધવી. પ્રથમ બે ભૂમિકામાં અર્થસંયોજન છે અને પછીની પાંચ ભૂમિકામાં રહસ્યનું ઉદ્ઘાટન થાય છે, જે ગુરુકૃપા આદિથી થાય છે. દરેક ધર્મની મૂળ સાધનામાં અષ્ટાંગયોગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેથી અષ્ટાંગયોગનો સામાન્ય ઉલ્લેખ અહીં કરવો જરૂરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને અષ્ટાંગયોગ કહેવામાં આવે છે, જે ભિન્ન ભિન્ન શબ્દોમાં અલગ અલગ ક્રમથી પ્રત્યેક સાધનાપદ્ધતિઓમાં જોવા મળે છે. સાધના કરતા સાધકે સમય, સ્થાન, દિશા, શરીરની સ્થિતિ, વસ્ત્ર તથા દેવતાનું સ્વરૂપ અવશ્ય જાણવું. તથા સિદ્ધસાધક-સદગુરુ પાસેથી નમ્રતા, શ્રદ્ધા ને પૂજ્યભાવ વડે મંત્રનું સ્વરૂપ તથા તેના બાહ્ય અર્થોને પણ સારી રીતે જાણવા- અવધારવા. વળી, સાધનાપદ્ધતિનું જ્ઞાન પણ મેળવી તે પ્રકારે આળસ રહિત અને ઉત્સાહપૂર્વક, મંત્રસાધના કરવી જોઈએ. સામાન્યતઃ સમય, સ્થાન આદિનાં મહત્ત્વ વિષે પણ આપણે જાણી-વિચારી લઈએ. (૧) સમય : સાધનાના પ્રારંભમાં નિશ્ચિત સમયનું પાલન સાધનામાં ત્વરિત ગતિ કરવા માટે સહાયક બની રહે છે. જેમ આપણે રોજ જે સમયે ખાતા હોઈએ અથવા સૂતા હોઈએ એ સમયે કુદરતી રીતે જ ભૂખ લાગે છે અથવા ઊંઘ આવવા લાગે છે. નિશ્ચિત સમયે થતી ક્રિયાઓ તે સમયે સહજ રીતે થવા માંડે છે, એ રીતે જ જો ધ્યાન આદિ સાધના માટે આપણે ટેવ પાડતા રહીશું અને થોડા મહિનાઓ સુધી સમયપાલનના નિયમને વળગી રહીશું તો એ નિયમ આપણી બીજી પ્રકૃતિ બની જશે, અને તેનું પરિણામ અતિ સુંદર આવશે. નિશ્ચિત સમયે આપણે જેવા સાધનામાં બેસીશું એવી મનની ચંચલતા સ્વતઃ નષ્ટ થઈ જશે, મન આપોઆપ સાધનામાં પરોવાઈ જશે. આમ, શરૂઆતમાં કરવી પડતી થોડી મહેનત વખત જતાં ખૂબ જ લાભદાયી બની જશે. અલગ અલગ પ્રકારની મંત્રસાધના માટે સૂર્યોદય, સૂર્યાસ્ત, દિવસનો મધ્યભાગ અને રાત્રીનો મધ્યભાગ - આ ચાર સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે; તેમાં પણ સાધનાનો પ્રારંભ બ્રાહ્મમુહૂર્ત કરવાની જૂની પરંપરા છે. (૨) સ્થાન : સમયની જેમ સ્થાનનું પોતાનું આગવું મહત્ત્વ છે. જે સ્થાનમાં પ્રતિદિન સાધના કરવામાં આવે, તે સ્થાનમાં પોતાના મનને અનુકુળ એવાં પરમાણુઓની સંરચના થઈ જાય છે; અને જ્યારે જ્યારે સાધના કરવા બેસીએ ત્યારે આપણા વડે તૈયાર થયેલું સાધના માટેનું અનુકૂળ વાતાવરણ આપણને જમનની સુંદર એકાગ્રતા અપે છે. જ્યાં પશુઓનો નિવાસ વધારે હોય, નપુંસકો અથવા હીન ચારિત્ર્યવાળી સ્ત્રીઓ જે જગ્યાએ રહેતી હોય એવાં સ્થાનનો મંત્રગ્રંથોમાં નિષેધ છે. નદી અથવા તળાવના કિનારે, મંદિરમાં દેવાલયમાં, સ્મશાન પાસે, અરણ્યમાં, પર્વત પર, સિદ્ધસ્થાનમાં કે તીર્થસ્થાનમાં અથવા એવી કોઈપણ પવિત્ર જગ્યાએ સાધના ત્વરિત સિદ્ધ થાય છે. (૩) દિશા સારા પ્રકારની સાધના માટે પૂર્વ અને ઉત્તર દિશા તથા નીચા પ્રકારની સાધના માટે પશ્ચિમ અને દક્ષિણ દિશા પ્રશસ્ય માનેલ છે. (૪) શરીરની સ્થિતિ : સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન, વજાસન, ગોદોવિકાસન, કાર્યોત્સર્ગ આદિ અનેકવિધ પ્રકારોમાંથી જે સ્થિતિમાં શરીરની અનુકૂળતા વધારે તે સ્થિતિમાં સાધના કરવી જોઈએ. (૫) વસ્ત્રઃ જે પ્રકારની સાધનાપદ્ધતિમાં જે વર્ણનાં વસ્ત્રનું પરિધાન કરવાનું કહેલ હોય તે પ્રકારને અનુસરવાથી વિશેષ લાભ મળે છે. (૬) દેવતાનું સ્વરૂપ જે ઈષ્ટની સાધના કરવાની હોય તેનાં Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સ્વરૂપને સારી રીતે જાણવું અત્યંત જરૂરી છે. સાધનામાં સર્વપ્રથમ ઈષ્ટનું ધ્યાન આવશ્યક છે. તે કારણે ઈષ્ટનું સ્વરૂપ, ગુણ, શકિત, સામર્થ્ય આદિને સાચી રીતે જાણવા, ચિંતવવા તથા તેવાં ગુણશકિત અને સામર્થ્ય ઈષ્ટની કૃપાથી મળે તેવી ભાવના ભાવવી. હવે સાધનાના આરંભથી અંત સુધીની વિશેષ ક્રિયાઓનો વિમર્શ કરીશું. પૂજા આદિની મુખ્ય તૈયારી તથા ઈષ્ટનું સ્થાપન હંમેશાં કુંભક કરીને અર્થાત્ શ્વાસ અંદર લઈને, રોકીને પછી જ કરવું જોઈએ. પાણીથી શરીરનાં અંગો શુદ્ધ કરી, અબોટ વસ્ત્રો ધારણ કરી, આસનસ્થાપી, ઈર્યાપથીકીની ક્રિયા કરી, સર્વ સામાન પાસે રાખવો. એ પછી ભૂમિશુદ્ધિ, અંગન્યાસ, શરીરરક્ષા, દિગ્યાલ આવાન, હૃદયશુદ્ધિ, મંત્રસ્નાન, કલ્મષદહન, પંચપરમેષ્ઠી સ્થાપના, આહ્વાન, સ્થાપન, સંનિધાન, સંનિરોધ, અવગુંઠન, પૂજા, બાન, જાપ, ક્ષોભણ, વિસર્જન તથાસ્તુતિ આદિ ક્રિયાઓ યથાયોગ્ય સાધનાઓમાં યથાયોગ્ય રીતે નીચે મુજબ ક્રમશઃ કરવી. ૧. ભૂમિશુદ્ધિઃ વાસચૂર્ણને ભૂમિશુદ્ધિના મંત્રથી મંત્રી, સાધના માટે પસંદ કરેલ ભૂમિ ઉપર છંટકાવ કરવો, જેનાથી વાતાવરણ પવિત્ર બને છે. ૨. અંગન્યાસ : બીજાક્ષરોને શરીરનાં નિશ્ચિત અંગો પર પરિકલ્પવાં. ૩. શરીરરક્ષાઃ કોઈપણ શકય હોય એવા ઉપદ્રવથી શરીરનું રક્ષણ કરવા મંત્ર દ્વારા શરીર પર કવચ ધારણ કરવા માટેની ક્રિયા. ૪. દિકપાલ આહવાન દસે દિશાઓના અધિપતિ દેવતાઓને મંત્ર દ્વારા આમંત્રણ આપી, યથાયોગ્ય પૂજા કરવી. ૫. હૃદયશુદ્ધિઃ ખરાબ ચિંતનથી દુષિત થયેલાં હૃદયને મંત્રથી પવિત્ર બનાવવું. ૬. મંત્રસ્નાનઃ સર્વ તીર્થનાં પવિત્ર જળથી પોતાનું શરીર સ્વચ્છ બને છે એ પ્રકારની કલ્પના કરવી અને અશુચિ દર કરવી. ૭. કલ્મષદહન: પોતાના દ્વારા જે માનસિક, વાચિક કે કાયિક પાપ થયેલાં છે તેનું આ વિદ્યા દ્વારા દહન કરવું. ૮, પંચપરમેષ્ઠી સ્થાપના : અરિહંત, સિદ્ધ, આચાર્ય,ઉપાધ્યાય અને સાધુભગવંત - એ પાંચ પરમ ઈષ્ટની સ્થાપના કરવી. ૯, આહુવાન : અંજલિમુદ્રા વડે સાધ્ય ઈષ્ટનું સાન્નિધ્ય મેળવવા માટે સબહુમાન બોલાવવાની ક્રિયા. ૧૦. સ્થાપન : અંજલિમુદ્રાથી વિપરીત મુદ્રા કરી યોગ્ય જગ્યાએ ઈષ્ટને સ્થાપવા માટેની ક્રિયા. ૧૧. સંનિધાન : ઈષ્ટ સાથે સામીપ્ય મેળવવા માટેની ક્રિયા. ૧૨. સંનિરોધ. ૧૩. અવગુંઠન. ૧૪. પૂજા : યોગ્ય સામગ્રી વડે પોતાની શ્રદ્ધા અને ભાવ દર્શાવવાની ક્રિયા. ૧૫ ધ્યાન : ઈષ્ટના ગુણ, શકિત અને સામર્થ્યનું ચિંતન. ૧૬. જાપઃ ઈનું સાંનિધ્ય અને કૃપા મેળવવા માટે વિશિષ્ટ શબ્દોના સંયોજનનું પુનઃ પુનઃ યથાવિધિસ્મરણ. ૧૭, ક્ષોભણ: ઈષ્ટના આસનને જા૫ કર્યા બાદ યોગ્ય સ્થાને મૂકવા માટે ઉત્થાપનની ક્રિયા. ૧૮. વિસર્જનઃ ઈરના જાપ થયા બાદ તે કાર્યથી તાત્કાલિક નિવૃત્ત થવા ઈષ્ટને સબહુમાન તેમના સ્થાને તેમને પુનઃ પધારવા વિનંતી કરવાની ક્રિયા. ૧૯. સ્તુતિ : આહવાન, પૂજા, વિસર્જન આદિ માંત્રિક ક્રિયાઓમાં કંઈ પણ ભૂલ રહી હોય અથવા આજ્ઞાહીન, ક્રિયાહીન, મંત્રહીન થયું હોય, તે માટે ક્ષમાપના માંગવા માટેની ભાવપૂર્ણ સ્તુતિ કરવી. અંતમાં, તાંત્રિક સાધનામાં અલગ અલગ આઠ પ્રકારને થોડા વિસ્તારથી સમજવા પ્રયાસ કરીશું. શાંતિકર્મ રોગનાં ઉપશમન, દુગ્રહની ખરાબ અસર તથા મંત્ર, તંત્ર અને તંત્ર દ્વારા કરાયેલ ઘાતક પ્રયોગનાં ઉપશમન માટે કરવામાં આવતી પવિત્ર ક્રિયાને શાંતિકર્મ કહેવાય છે. શાંતિકર્મ માટે સાધકે નેઋત્ય વિદિશા સન્મુખ બેસવું. સફેદ વસ્ત્ર ધારણ કરવાં. સફેદ અન્ન આદિનું ભોજન કરવું. જપમાળા સફેદ રાખવી. બેસવા માટેનું આસન પણ સફેદ રાખવું. સફેદ રંગથી રંગેલી રૂમમાં બેસવું. ઈષ્ટનું ધ્યાન પણ સફેદ વર્ણમાં કરવું. જાપનો પ્રારંભ શુદ પખવાડિયામાં તેમજ સ્વરશાસ્ત્રના નિયમે જળતત્ત્વમાં કરવો ઉત્તમ અને ઉપયોગી મનાયો છે. શાંતિકર્મ માટે ‘વી મંત્રપદનો ઉપયોગ વિશેષથી થાય છે. તુષ્ટિપુષ્ટિ કર્મ સફળતા મેળવવી એ તુષ્ટિ તથા ધન-સંપત્તિ અને ભોગ-ઉપભોગની સાધન-સામગ્રી મેળવવી એ પુષ્ટિ કર્મ કહેવાય. આ કર્મ માટે વાયવ્ય વિદિશા શ્રેષ્ઠ મનાય છે. તથા તે માટે ‘વધ મંત્રપદનો Page #289 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ( ૧૬૧ ઉપયોગ થાય છે. શેષ બધું જ શાંતિકર્મની જેમ કરવું. વશીકરણ : મનુષ્ય તથા પ્રાણીને પોતાના મનની શકિતથી બાંધવાં તથા તેમની પાસે પોતાનું ધાર્યું કરાવવા દિવ્યશકિત વાપરવી, તેને વશીકરણ કહેવાય. ઉત્તર દિશા સન્મુખ બેસીને આ ક્રિયા કરાય છે. તેજતત્ત્વ જ્યારે ચાલતું હોય ત્યારે આ ક્રિયા પ્રારંભ કરવાથી ત્વરિત સફળતા મળે છે. સાધકે આ કર્મ સાધવા લાલ વસ્ત્ર ધારણ કરવાં. જપમાળા લાલ રાખવી. બેસવા માટેનું આસન લાલ રાખવું. પૂજા માટેની ફૂલ, ચંદન આદિ સામગ્રી લાલ રાખવી.ભોજન પણ લાલ રંગના સાત્ત્વિક અન્નનું લેવું. લાલ રંગથી રંગેલ રૂમમાં બેસી ઈષ્ટનું ધ્યાન પણ લાલ વર્ણમાં કરવું. વશીકરણ માટે “વ મંત્રપદનો ઉપયોગ કરવામાં આવે છે. આકર્ષણ સ્ત્રી, પુરુષ અથવા પશુના મનને મોહિત કરી, ઈચ્છિત જગ્યાએ લાવવા માટે આ ક્રિયા કરવામાં આવે છે. આ કર્મ બીજાને ક્ષોભ ઉત્પન્ન કરવા માટે પણ કામમાં લેવામાં આવે છે. આ ક્રિયા વશીકરણના એક પ્રકાર જેવી છે. દક્ષિણ દિશા સન્મુખ બેસીને સાધવાનું વિધાન છે. આકર્ષણ માટે “વૌષટ મંત્રપદનું વિધાન જોવા મળે છે. શેષ સર્વ સૂચના વશીકરણની જેમ સમજવી. સ્તંભન મનુષ્ય અથવા પશુને જડ જેવા બનાવવા અર્થાત્ કોઈ પણ કાર્ય ન કરી શકે એવી સ્થિતિમાં મુકી દેવા માટે આ કર્મ કરાય છે. ઈશાન વિદિશા સન્મુખ બેસી, જ્યારે પૃથ્વીતત્ત્વ ચાલતું હોય ત્યારે આ કર્મનો પ્રારંભ ફળદાયી બને છે. પીળાં વસ્ત્ર ધારણ કરવાં. પીળી માળા રાખવી. બેસવા માટે આસન પીળું રાખવું. પૂજાની સામગ્રી પીળી રાખવી. ભોજન પીળા રંગના અન્નનું લેવું. પીળા રંગથી રંગેલ રૂમમાં બેસી ઈષ્ટનું ધ્યાન પણ પીળા વર્ણમાં કરવું જોઈએ. સ્તંભન માટે ‘૩ મંત્રપદનું સંયોજન કરવામાં આવે છે. વાણી-સ્તંભન, બુદ્ધિ-સ્તંભન,દરિ-સ્તંભન આદિ સ્તંભનના અનેક પ્રકારો છે. નિષેધ (મારણ) કર્મ, ઉચ્ચાટન અને વિશ્લેષણ - આ ત્રણ કર્મો ક્રૂરતમ અને અતિ નિકૃષ્ટ ગણેલાં છે. આ કર્મો જે વ્યકિતઓ પર કરવામાં આવે તેનું પુણ્ય પ્રબળ હોય તો સાધક ઉપર જ પાછાં વળે છે. આ કર્મોની બીજા ઉપર અસર થાય કે ન થાય, પણ સાધક પર તેની વિપરિત અસર થાય છે. જ્ઞાની વ્યકિત આ કર્મોને તાજ્ય જ ગણે છે. છતાં વિષયનું નિરૂપણ કરતા, આટલી સ્પષ્ટતા પછી પણ આ હીન પ્રવૃત્તિનો ખ્યાલ આપવા આ કર્મોનો વિચાર કરીશું. (૧) નિષેધ કર્મ : નિષેધ એટલે અહીં મારણ સમજવું. મનુષ્ય, પ્રાણી, પક્ષી અથવા કોઈ પણ જીવનમાં જીવનને ટુંકાવી નાખવાં આ વૃણિત પ્રયોગ ઘણા ક્રૂર અને સ્વાર્થી વ્યકિતઓ દ્વારા થાય છે. કાળાં વસ્ત્રો, કાળું આસન, કાળી માળા, કાળા અન્નનું ભોજન તથા કાળા વર્ણમાં ઈરનું ધ્યાન કરવાનો ઉલ્લેખ છે. એમાં ‘જે જે મંત્રપદનું સંયોજન કરાય છે. અગ્નિ વિદિશા તથા સ્વરશાસ્ત્રના નિયમથી આકાશતત્ત્વ જ્યારે ચાલતું હોય ત્યારે સાધના પ્રારંભ કરાય છે. (૨) ઉચ્ચાટન: કોઈ પણ વ્યકિતની માનહાનિ કરવા, ઘર છોડાવવા કે ગામ, નગર અથવા દેશ છોડાવવા તથા અનિચ્છિત પ્રાણી આદિને ભગાડી મૂકવા આ કર્મનો ઉપયોગ કરાય છે. નીલ વર્ણનાં વસ્ત્રો ધારણ કરી, તે જ રંગનાં આસન, માળા તથા એવા જ રંગના અન્નનું ભોજન ગ્રહણ કરવા ઉપરાંત એ જવર્ણથી ઈરનું ધ્યાન કરવું એવી વિધિ છે. પશ્ચિમ દિશા તેમ જ સ્વરશાસ્ત્રના નિયમ પ્રમાણે જ્યારે વાયુતત્ત્વ ચાલતું હોય ત્યારે સાધના પ્રારંભ કરાય છે. “ વા મંત્રપદનું તેમાં સંયોજન કરાય છે. (૩) વિશ્લેષણ : બે વ્યકિતઓ વચ્ચેનો પ્રેમભાવ નષ્ટ કરવા; કંકાસ, વૈર, ઝગડા કરાવવા તથા કાયમ માટે છૂટા પાડી દેવા એનો ઉપયોગ થાય છે. હું એ મંત્રપદનું સંયોજન છે. બાકીની વિધિ ઉચ્ચાટન કર્મ'ની વિધિ પ્રમાણે હોય છે. મદ્રાઃ તંત્ર-મંત્ર શાસ્ત્રમાં વપરાતી અતિ પ્રસિદ્ધ મદ્રા અલગ અલગ કાર્યો માટે અલગ અલગ વપરાય છે. તેમાં સૌભાગ્યમુદ્રા વશીકરણ ને લોભ માટે, સુરભિમુદ્રા શાંતિ-તુષ્ટિ ને પુષ્ટિ માટે, પ્રવચનમુદ્રા જ્ઞાનનાં અચિંત્યાયોપશમ માટે, પરમેષ્ઠીમુદ્રા સર્વકાર્યસિદ્ધિ માટે તથા અંજલિમુદ્રા આત્મશ્રેયાર્થે ઉપયોગમાં લેવાય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] તાંત્રિક સાધનામાં મંત્ર-સાધના (ચયન, પ્રકાર, દોષ, સંસ્કાર, શાપવિમોચન, ઉત્કીલનાદિ પૂર્વાંગો) * પ્રા.જનાર્દનભાઇ દવે (ભાગવતાચાર્ય) પ્રકૃતિનું આ વિરાટ તંત્ર સ્વયંનિર્મિત કાયદાઓ પર ચાલે છે, ગણિતના યંત્રની જેમ નિયમસર ચાલે છે. આ મહાશાસનનું પોતાનું એક વિશિષ્ટ બંધારણ છે. એ બંધારણો-સિદ્ધાંતો પર વિશ્વતંત્ર ચાલી રહ્યું છે. નિગોદમાંથી સિદ્ધશિલા તરફ લોકનું ઉત્થાન વહી રહ્યું છે. ઉત્થાનની આ પ્રક્રિયામાં શબ્દ, મંત્ર, લય, ધ્વનિ, અક્ષર, નાદ વગેરે મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતીય વાડ્મયમાં તંત્રોનું સ્થાન મહત્ત્વનું છે. તન અથવા મૈં ધાતુ પરથી તંત્ર શબ્દ આવ્યો છે. સર જોન વુડરોફ, પં. ગોપીનાથ કવિરાજજી, ડો. શ્રીમાલી વગેરે આ વાડ્મયના અનુભૂતિ પામેલા સિદ્ધ સાધકો છે. આ લેખમાં લેખકે મંત્રના પ્રકારો, મંત્રદીક્ષા, મંત્રની સાધના અને સાધનાનું માધુર્ય શું છે તેનું સુંદર નિરૂપણ કર્યું છે. મંત્રને પુષ્ટ કરવાનું કામ યંત્ર કરે છે. યંત્રમાં મંત્રાક્ષરો છે. એવા ગૂઢ વિષયો પર અહીં પ્રકાશ રેલાવ્યો છે. પૂરતી ગંભીરતાથી અને ધ્યાનપૂર્વક વાંચવાથી આ લેખ સૌકોઇને પથપ્રદર્શક બની રહે એવો છે. સંપાદક [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'મંત્ર' શબ્દનો અર્થ થાય છે ગુપ્ત મંત્રણાઓ-રહસ્યમય વાતચીત. પણ સાધનાનાં ક્ષેત્રમાં રહસ્યની સુરક્ષા અગત્યની વાત હોવા છતાં અહીં મંત્ર દ્વારા સાધક પોતાના ઇષ્ટ, પોતાના સાધ્ય સાથે સંબંધ જોડી, પોતાનાં દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણચતુષ્ટય અને તેના અંગભૂત પોતાનાં ઘર, દ્રવ્ય, પત્ની, પુત્રો ઇત્યાદિ સર્વ ઇષ્ટને સમર્પીને તેનો આશય સિદ્ધ કરે છે. મંત્ર પ્રાપ્ત કરવા માટે, મંત્રને જાગૃત કરવા માટે, તેના અનુષ્ઠાન માટે અનેક વિધિઓમાંથી પસાર થવું જરૂરી છે. દરેક મંત્ર ગુરુગમ્ય છે. તેનાં સાધનાવિધાનો પણ ગુરુગમ્ય છે. તેથી માત્ર ધંધાદારી વલણવાળા તાંત્રિકો કે માંત્રિકોનાં પુસ્તકોમાંથી ગમે તે મંત્ર વાંચીને તેના પ્રયોગો કરવામાં ઘણાં જોખમો રહેલાં છે. શ્રીગુરુદેવે પોતે જેની ઉપાસના કરી હોય તેવા જ મંત્રોનો તેઓ ઉપદેશ આપી શકે છે. તેમ છતાં સમર્થ મહાન ગુરુ પોતે જેની સાધના ન કરી હોય તેવા મંત્રો પણ સાધક શિષ્યોને પ્રસંગોપાત આપી શકે છે. સાત્ત્વિક મંત્રોમાં સાધક સાધનાના સર્વસાધારણ નિયમો પાળી તેને સિદ્ધ કરી શકે છે; પણ કેટલાક મંત્રો દેવતાઓને પ્રસન્ન કરવામાં મુશ્કેલ બને છે. આવા મંત્રનાં પ્રત્યેક સાધના-વિધાનો શ્રી સદ્ગુરુના સાન્નિધ્યમાં જ કરવાં જરૂરી છે. મંત્રોના પ્રકારો ઃ (૧) વૈદિક મંત્રો, (૨) પુરાણોક્ત મંત્રો, (૩) આગમોક્તમંત્રો, (૪) બીજસંપુટિત તાંત્રિક મંત્રો, (૫) પંચદેવોપાસનાના શુદ્ધ સાત્ત્વિક મંત્રો, (૬) શાબર મંત્રો, (૭) વૈતાલ, ભૈરવ વગેરેની ઉગ્ર સાધના ક૨વી પડે તેવા મંત્રો, (૮) દસ મહાવિદ્યાઓ - કાલી, તારા, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી ભુવનેશ્વરી, ષોડશી, માતંગી, ત્રિપુર ભૈરવી અને કમલાના વિશિષ્ટ મંત્રો તથા ૨કતકામી, મહિષમર્દિની, ત્રિપુરા, દુર્ગા, પ્રત્યગિરાના મંત્રો કે જે આવા કુલમાં જ ગણાય છે. દસ મહાવિદ્યાઓમાં બે કુળ છે ઃ કાલીકુળ અને શ્રીકુળ. શ્રીકાલીના પણ ઉગ્રકાલી, રુદ્રકાલી, નીલકાલી, સ્મશાનકાલી વગેરે અનેક ભિન્નભિન્ન સંપ્રદાયો છે. તેમાં મંત્રો, ઉપાસનાપદ્ધતિઓ, ધ્યાન આદિ સૌનાં અલગ અલગ છે. શ્રીવિદ્યા નામથી પ્રસિદ્ધ શ્રી લલિત Page #291 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૩ મહાત્રિપુરસુંદરીનાં અગમ્ય, લોપામુદ્રા, પરશુરામ, ચંદ્ર વગેરે ઉપાસક આચાર્યોની પરંપરા પ્રમાણે પણ મંત્રો પાસના અલગ અલગ છે. શ્રીવિદ્યા અને શ્રી શ્રી પદ્માવતીજી નામના અન્યત્ર આપેલા અલગ લેખમાં આ બાબતની વિશેષ ચર્ચા-વિચારણા કરી છે. (૯) નવગ્રહોના પણ વૈદિક પુરાણોક્ત તાંત્રિક એવા વિવિધ મંત્રો છે. (૧૦) ઇસ્લામની પરંપરામાં સૂચવાયેલા મંત્રો. મંત્રદીક્ષા પૂર્વેની તૈયારીઓ-મંત્રપસંદગી વગેરે કર્મના સિદ્ધાંત પ્રમાણે ને પૂર્વજન્મના સિદ્ધાંત પ્રમાણે પણ ગમે તે વ્યકિત ગમે તે મંત્રની સાધના કરી શકતી નથી. મંત્ર-પસંદગી સાધક માટે બહુ મોટી વાત છે. જેમ પુત્રપુત્રીના વિવાહ સંબંધ પૂર્વે ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવી પડે છે, તેમ મંત્રશાસ્ત્ર પણ સાધકને કયા અક્ષરથી શરૂ થતો મંત્ર, કયાં દેવ-દેવીનો, કેટલા અક્ષરનો, કયા દિવસે અને કયાં સમયે લેવો તેનું માર્ગદર્શન પૂરું પાડે છે. મંત્રમહોદધિ, મંત્રાર્ણવ, શારદાતિલક વગેરે અનેક શાસ્ત્રોમાં અને કેટલાંક તંત્રોમાં આ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હિન્દી કલ્યાણ' -ગોરખપુરના સાધના અંક અને શકિત અંકમાં પણ આ વિષયના પંડિતો-આચાર્યોના લેખો સવિસ્તર માર્ગદર્શન પૂરું પાડે છે. પંડિતરત્ન ભાસ્કરરાય મખિનું, જેમણે દુર્ગા સપ્તશતી પર ગુપ્તવતી ટીકા લખી છે, વળી વરિવસ્યારહસ્ય નામનો અદ્ભુત ગ્રંથ રચ્યો છે, શ્રી લલિતા સહસ્રનામ સ્તોત્ર પર વિરલ અને વિદ્વદ્ભોગ્ય વિવેચન કર્યું છે, ઉપરાંત ઉપાસનાના રહસ્યોને પ્રદર્શિત કરતી સૌભાગ્યભાસ્કર નામની ટીકા લખી છે, તદુપરાંત નિત્યાપોડશિકાર્ણવ નામના વિખ્યાત તંત્રશાસ્ત્ર પર પણ 'સેતુબંધ' નામના ટીકાગ્રંથની રચના કરી. છે- તે બધામાં સાધકોને ઘણી બધી સામગ્રી મળી શકે તેમ છે. ગુજરાતીમાં દી.બ. નર્મદાશંકર મહેતાનો શાકત સંપ્રદાય' નામનો ગ્રંથ, હિન્દીમાં મહામહોપાધ્યાય ૫. ગોપીનાથજી કવિરાજના અનેક ગ્રંથો, અંગ્રેજીમાં સર જોન વુડરોફના શકિત એન્ડ ધ શાકૃતઝ', 'ગારલેન્ડ ઓફ લેટર્સ’ અને ‘ધસપેન્ટ પાવર” ઘણી મહત્ત્વના ગ્રંથ છે. દક્ષિણ ભારતના ડૉ. એમ. પી. પંડિતના તંત્ર-સાહિત્યના ઘણા બધા અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો પણ મંત્રો પાસના માટે ઉપયોગી છે. મંત્રની પસંદગી માટે પ્રથમ કલાકલચક્રનો અભ્યાસ મહત્ત્વનો છે : વાયુ અગ્નિ ભૂમિ જલ. આકાશ અ આ છે ઈ ઉ ઊ ૨ & આ ચક્ર પાંચ તત્ત્વોના પાંચ પાનાઓવાળું છે. દરેક તત્ત્વના ખાનામાં જે અક્ષરો લખ્યા છે તે બધા એક દૈવત છે. સાધકના નામનો પહેલો અક્ષર અને મંત્રનો પહેલો અક્ષર એક જ ખાનામાં આવે તો અથવા મિત્રના માનામાં આવે તો તેમાં ફળસિદ્ધિ થાય. શત્રખાનામાં આવે તો સાધના ફળવાની શકયતા ઓછી છે. મિત્ર-શત્રુ ક્ષેત્રની સમજણ આ પ્રમાણે છે : Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] અગ્નિવર્ણ જલવ ભૂમિવર્ણનો મિત્ર, વાયુવર્ણ અગ્નિવર્ણનો મિત્ર, જલવર્ણ અને ભૂમિવર્ણનો શત્રુ, વાયુવર્ણ ભૂમિવર્ણનો શત્રુ અને આકાશવર્ણ બધા જ વર્ણનો મિત્ર. નીચેનો રાશિચક્ર વિચાર પણ મંત્રદીક્ષા માટે સમજવો જરૂરી છે ઃ મિથુન હૈ . ประ દેવ મા द्य ङ રાક્ષસ મૂળ D न प फ R રાક્ષસ અશ્ચિની ભરિી કૃત્તિકા अ आ ' ૪ વૃષભ 6 રૂ 4 Ââ h * :e e ક્ નર ल ल् નર રાક્ષસ નર ૫.જ્ઞની કારની હસ્ત च छ ज झ ञ નર દેવ નર પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા થવા - નર tr મેષ આ આ ઈ ઈ ઉપરોક્ત રાશિચક્રમાં ઉલ્લેખિત અક્ષરોવાળા મંત્રો અને પોતાની રાશિ મેળવી લેવાં. આ રીત એવી છે કે પોતાની રાશિથી મંત્રરાશિ સુધી ગળતાં ૬,૮,૧૨ માં અક્ષરો પડે તો મંત્ર લેવો નહી. ૧,૫,૯ મિત્ર છે. ૨ અને ૬ હિતકારી છે. ૩,૭,૧૧ પુષ્ટિકારક છે. ૪,૮,૧૨ ઘાતક છે. આ પછી નક્ષત્રચક્રનો પત્ર મંત્રશાસ્ત્રમાં નિર્દેશ છે, જેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે : રોહિણી – મૃગશીર્ષ આર્દ્રા ऐ * ए म જ્ઞ Ich f દેવ קקון દેવ ચિત્રા ૮૪ રાક્ષસ દેવ ધનિષ્ઠા ાનપિ. य र રાક્ષસ નર સ્વાતિ ड ल મીન ય ર લ વ. 1. ત he c & 63 te # પુનર્વસુ |પુખ ओ औ क [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી व श . રાક્ષસ નર ર Gy ૧ પૂર્વ 6 ૮. % [ દેવ દેવ |રાક્ષસ વિશાખા | અનુરાધા જ્યેષ્ઠા નર્ त थ द घ રાક્ષસ દેવ પૂર્વા ઉત્તરા ભાદ્રપદ – ભાદ્રપદ આશ્લેષા ख ग મકર રાક્ષસ રેવતી लक्ष ष स ह अं अः દેવ નર Page #293 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૬૫ આ ચક્રમાં ઉપર નક્ષત્રોનાં અશ્વિની, ભરિણી, કતિકા વગેરે નામ છે પછી અક્ષરો છે અને તેની નીચે નર, દેવ, રાક્ષસ- ત્રણમાંથી કોઈ એક ગણ દર્શાવેલ છે. સાધકે પોતાના નામના પહેલા અક્ષરનો કયો ગણ છે અને મંત્રના પ્રથમ અક્ષરનો કયો ગણ છે તે નક્કી કરવું જોઇએ. સાધના કરનારનો નામ પ્રમાણે મનુષ્યગણ છે તો તેણે મનુષ્યગણનો કે દેવગણનો મંત્ર ઉત્તમ છે; રાક્ષસગણનો મંત્ર ઘાતક છે. સાધના કરવા ઇચ્છનારનો દેવગણ હોય તો દેવગણનો મંત્ર ઉત્તમ, મનુષ્યગણનો મધ્યમ અને રાક્ષસગણનો મંત્ર શત્રુ બનશે. રાક્ષસગણને માટે માત્ર રાક્ષસગણનો મંત્ર જ સિદ્ધિપ્રદ છે, બીજો કોઇ નહી. આ બધા ચક્રોમાં એક મહમ ચક્ર છે, તેમાં પહેલાં અકડમ અક્ષરો વચ્ચેના ખાનામાં હોઇ તેનું નામ જ તે પરથી પડયું છે. आ ख જ છ F औ बफ क्ष ल त घई el Coll of ઉપરોકત ચક્રમાં સાધના કરનારનું નામ જે ખાનામાં હોય તેનો પહેલો અક્ષર તે ખાનાથી ગણતાં ગણતાં મંત્રનો પહેલો અક્ષર જે ખાનામાં હોય ત્યાં સુધી ગણતરી કરતા જવી. ગણતરી દક્ષિણાર્વત કરવી. મંત્રનો અક્ષરપહેલા જ પ્રકોષ્ઠમાં હોય તો સિદ્ધ, બીજા પ્રકોષ્ઠમાં હોય તો સાધ્ય, ત્રીજા પ્રકોષ્ઠમાં હોય તો સુસિદ્ધ, ચોથા ખાનામાં હોય તો શત્રુ સમજવો. સિદ્ધ અને સુસિદ્ધ મંત્રો ઉત્તમ, સાધ્ય મંત્રો મધ્યમ, શમંત્રો કનિષ્ઠ છે. આવાં અનેક ચક્રો છે, પણ વિસ્તારભયે બધાં આપેલાં નથી. અપવાદઃ સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ, સ્ત્રીગુરુએ આપેલ, ત્રણ અક્ષરના વૈદિક મંત્રોમાં પંચાક્ષર,અષ્ટાક્ષર, હંમંત્ર, ગોપાલાદિ કૃષ્ણમંત્રો, શ્રી શ્રી પદ્માવતી મંત્રો તથા શ્રી નમસ્કાર મંત્રમાં, નમોઘુર્ણ મંત્રમાં, ચોવીસ તીર્થકર ભગવંતોના મંત્રોમાં અને દસ મહાવિદ્યાઓના મંત્રોમાં આ બધું જોવા-સમજવાની જરૂર નથી. શાબર મંત્રોમાં ગુરમુખે જે પ્રાપ્ત થાય તે જમંત્ર કલ્યાણકારી બની રહે છે. અર્ધમાગધી, પાલી અને અન્યઇસ્લામી મંત્રોમાં પણ આવી શોધ કરવાની નથી. યક્ષયક્ષિણી મંત્રો, ભૈરવ મંત્રો, કુષ્માંડો, ભૂતપ્રેતાદિના મંત્રો, અઘોરી સાધનાના મંત્રો, વશીકરણાદિ મંત્રોમાં આ બધી વિધિઓ જરૂરી છે. મંત્રદીક્ષાનું મુહૂર્ત અને પૂર્વગો: મંત્રદીક્ષા લેતા પહેલાં મંત્રજ્યોતિષની દષ્ટિએ ઉત્તમ દૈવજ્ઞને મળીને મુહૂર્ત લેવું જોઈએ. મંત્રગ્રહણનો માસ, પક્ષ, તિથિ, સમય વગેરેના નિર્ણયો પોતાની જન્મકુંડળી, ગોચર ગ્રહભ્રમણ ઇત્યાદિ અનેક બાબતોની ઝીણવટભરી તપાસ કરીને લેવાય છે. વૈશાખ, શ્રાવણ, આશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, માઘ અને ફાલ્ગન માસ ઉત્તમ છે. પરંતુ ઉત્તરાયણ અને ગરબળ, ચંદ્રબળ ઉત્તમ હોય ત્યારે દીક્ષાગ્રહણ થઇ શકે છે. જન્મકુંડળીમાં પ્રથમ, દ્વિતીય, પંચમ, નવમ ભાવ દીક્ષાગ્રહણમાં જોવા જરૂરી છે. પુરષોત્તમ માસ નિષિદ્ધ છે.શુકલ પક્ષ ઉત્તમ છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કેટલાક કૃષ્ણપક્ષની પંચમી સુધી તિથિનિર્ણયો લે છે. મંત્રગ્રહણ માટે દ્વિતીય, તૃતીયા, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી, દ્વાદશી, પૂર્ણિમા ગ્રાહ્ય છે. નક્ષત્રોમાં અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, મઘા, પૂર્વા ફાલ્ગની, અનુરાધા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શતભિષા, ઉભય ભાદ્રપદ સારા ગણાય. યોગમાં શુભ, સિદ્ધ, આયુષ્યમાન ઉત્તમ ગણાય. વૃષભ, સિંહ, કન્યા, ધન, મીન લગ્નો ઉત્તમ ગણાય. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ દીક્ષા માટે નિષિદ્ધ નથી. દીક્ષાગ્રહણ માટે પૂર્વે પાંચ દિવસ વા ત્રણ દિવસનો ઉપવાસ કરવો જોઇએ. દેહશુદ્ધિ પ્રાયશ્ચિત, પંચગવ્ય-પ્રાશન, સગર, શ્રી ગણેશ, શ્રી સરસ્વતી, ગ્રહપૂજા અને સ્વસ્તિવાચનાદિ ક્રિયા જરૂરી ગણાઈ છે. દીક્ષાવિધિ જૈન આગમોમાં પણ ઘણી ચીવટવાળી છે. પણ, આપણે અહી સાધુની દીક્ષાની ચર્ચા કરતા નથી. તાંત્રિકવિધિમાં શ્રી સદ્ગુરુ પોતે દીક્ષા આપતાં પૂર્વ મંત્રવર્ણ, મંત્રદેવતા સાથે એકત્વ સાધી, ત્યાર બાદ મંત્રમય ને દેવતામય બની, મૂલાધાર ચક્રથી શ્રી કુંડલિની દેવતાને જાગ્રત કરી, સુષુમણા માર્ગે પચક્રભેદ કરી. પોતાનાં નેત્રો દ્વારા શિષ્ય પર એકાગ્ર દષ્ટિપાત કરી, નેત્રદીક્ષા, સ્પર્શદીક્ષા અથવા સહસ્ત્રાર ચક્રમાં સ્થિર થઇ બ્રહ્મરંધ્રના માર્ગે તેના હૃદયમાં તેને સ્થિર કરાવે છે. તંત્રવિધિમાં ઘણાં બધાં રહસ્યો અત્યંત ગુપ્ત હોય આ લેખમાં બધું સ્પષ્ટ લખી શકાતું નથી. દીક્ષામાં પણ ક્રમ હોય છે. પહેલાં (શાકતદીક્ષામાં) શ્રી બાલા અંબાના ચક્ષરમંત્રથી શિષ્યને ધીમે ધીમે આગળ ને આગળ માંત્રિક અનુષ્ઠાનો સિદ્ધ કરાવતા જઈ છેવટે પૂર્ણાભિષેકી પદ પર પહોંચાડવામાં આવે છે. શાકૃતતંત્રોમાં તો ત્યાં સુધી નિયમો છે કે શરૂઆતની સાધનામાં શિષ્યની મંત્રાનુષ્ઠાન પદ્ધતિ સમયે બહિર્યાગમાં શ્રી સદગુરને પોતાને હાજર રહી અમુક કાર્યો ત્રિખંડાદિ મુદ્રાઓ વડે કરવાં પડે છે. દીક્ષા માંત્રી, સ્પર્શી, વૈધી. ચાયુપી, ચિંત્યા વગેરે અનેક પ્રકારની છે. મંત્ર - દેવતા - યંત્ર - સદ્ગુરુ વિષે: શારદાતિલક, રુદ્રયામલ વગેરે ગ્રંથોમો બધા સ્વરો અને વ્યંજનોના રંગ, આકાર, તેના દેવતાઓ, તેનાં પ્રકૃતિરૂપો- આ બધું બતાવવામાં આવેલ છે. સંસ્કૃતની વર્ણમાલા પૂરેપૂરી મનુષ્યમાં રહેલા પચક્રમાં વિવિધ ચક્રોમાં રહેલ છે. આ વર્ષો બધા ચૈતન્યરૂપ અને પ્રકાશમય છે. આ મંત્રોનાં ઋષિ, છંદ, દેવતા, વિનિયોગ પરંપરાથી આવેલાં હોય છે. આ ગુરુપરંપરામાં દિવ્યૌઘ, સિદ્ધૌઘ અને માનવૌઘ - ત્રણ પ્રકારના શ્રી સદગુરુઓ ય છે. સાધકે શ્રી સદૂગરને પૂર્ણ શરણાગતિથી સર્વસ્વ સમર્પ સેવારત થવું પડે છે. શ્રી સદ્ગુર બહાર વ્યકત હોય છે, તેમ સાધકના આજ્ઞાચક્રમાં બે હંસોના સિંહાસન પર પાદુકાઓનાં રૂપમાં વિરાજતા હોય છે. સાધકે બ્રાહ્મમુહૂર્તમાં આજ્ઞાચક્રમાં શ્રી શ્રી ગુરુપાદુકાઓ અને શ્રી સદ્ગુરુનું ધ્યાન કરવું જોઇએ. મંત્ર એ રહસ્ય છે. પોતાની ઉપાસના, ઇષ્ટદૈવત, મંત્ર, ઉપાસના દરમિયાન થતાં અનુભવો અતિશય ગુપ્ત રાખવા જોઇએ. મંત્રએ માત્ર સ્વરભંજન નથી, પણ દેવી અથવા દેવતાનો શ્રીવિગ્રહ તેનું સ્વરૂપ છે. મંત્ર શરીર છે, દેવતા આત્મા છે અથવા વધારે સાચી વાત તો એ છે કે મંત્ર અને તેની દેવતા જરાયે ભિન્ન નથી. મંત્રના ઋષિ, છંદ, દેવતા, વિનિયોગ જાણવા અનિવાર્ય છે. આ ચારના જ્ઞાન વિના મંત્રારાધના સફળ બનતી નથી. મંત્રના પણ અનેક પ્રકારો છે : એક વર્ણનો મંત્ર કર્તરી, બે વર્ણનો મંત્ર સૂચિ, ત્રણનો મુદુગર, ચારનો મુસળ, પાંચનો દૂર, છનો શૃંખલ, સાતનો કકચ, આઠનો શૂલ, નવનો વજ, દસનો શાંતિ, અગિયારનો પરશુ, બારનો ચક્ર, તેરનો કુલિશ, ચૌદનો નારાચ, પંદરનો ભૂશંડી અને સોળ વર્ણનો મંત્ર પદ્મ તથા સત્તરથી વીશ અક્ષર સુધીના મંત્રો મંત્ર કહેવાય છે. જ્યારે પછીના માળામંત્ર કહેવાય છે. મંત્રચ્છેદ કાર્યમાં કર્તરી, ભેદમાં સૂચિ, ભજનમાં મુગર, શોષણમાં મુસળ, બંધનમાં શૃંખલ, છેદનમાં કકચ, ઘાત કર્મમાં શૂલ, સ્તંભનમાં વજ, બંધનમાં શાંતિ, વિષમાં પરશુ, બધા જ પ્રકારોમાં ચક્ર, ઉત્સાહમાં કુલીશ, મારણમાં ભૂશંડી, શાંતિમાં પદ્મ, રંજકમાં ચક્ર મંત્રોના પ્રયોગો થાય છે. પરંતુ સાધકોએ વિદ્વેષ, મારણ, સ્તંભન, ઉચ્ચાટન, વશીકરાણાદિમાં પડવું નહીં, માત્ર શાંતિકર્મો અને પુષ્ટિકર્મો જ કરવાં. Page #295 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૬૭ કોઈ પણ દેવ-દેવીઓનાં યંત્રો તે તે દેવ-દેવીઓનાં સ્વરૂપો છે. યંત્રમાં પિંડ અને બ્રહ્માંડને સમાયેલા છે. યંત્રના કેન્દ્રમાં મુખ્ય દેવ-દેવી હોય છે. તેની આસપાસના ત્રિકોણોમાં તેને સહાયક દેવ-દેવીઓ હોય છે. યંત્રનું પૂજન આવરણ દેવતાઓ અને મુખ્ય દેવતાનું ક્રમશઃ થાય છે. પાત્રાસાદન વગેરે દ્વારા બહિર્યાગ પૂજન થાય છે. અંતર્યાગ ભાવાત્મક હોય છે. યંત્ર માત્ર ભૌમિતિક આકૃતિઓ નથી, એટલું સમજી લેવું જોઈએ. બધા યંત્રોમાં શ્રીયંત્રને યંત્રરાજ કહેવાય છે. તેને શ્રીચક્ર અથવા ચક્રરાજ કહેવાય છે. તેની અધિષ્ઠાત્રી શ્રી લલિતાબા છે. શ્રી લલિતા એ જ શ્રી શ્રી પદ્માવતી છે. પણ આગમભેદે બન્ને દેવીઓનાં નામ જુદાં છે. તેથી શ્રી શ્રી પદ્માવતી યંત્ર પણ અલગ પ્રકારનું માનવામાં આવ્યું છે. આઆ ભેદ નામમાત્રનો છે. શ્રીચક્ર અને શ્રી લલિતા વિષે અલગ લેખ છે તે જોવા વિનંતી છે. મંત્રાનુષ્ઠાન અને મંત્ર જાગરણની પ્રવિધિઓ : મંત્ર વિષે એમ કહેવામાં આવ્યું છે કે, 'मननं विश्वविज्ञानं त्राणं संसारबन्धनात् । यतः करोति संसिद्धि मन्त्र इत्युच्यते ततः ।।' અર્થાત્ 'વિશ્વવિજ્ઞાનનું મનન અને સંસારના બંધનમાંથી મુકત કરનાર મંત્ર છે.” રુદ્રયામલમાં ભગવાન શિવ કહે છે : 'मननात् त्राणनात् चैव मद्रुपस्यावबोधनात् । मन्त्र इत्युच्यते सम्यक् मदधिष्ठानतः प्रिये।' હે પાર્વતી, મનન દ્વારા અને સાધકના રક્ષણ દ્વારા જે મારા સ્વરૂપનું જ્ઞાન કરાવવા સમર્થ છે અને જે મારું અધિષ્ઠાન છે તેથી તે મંત્ર કહેવાય છે.” કેટલાક મંત્રોમાં કોઈ પૂર્વ વિધિવિધાનો કરવાં પડતાં નથી. ગાયત્રી મંત્ર નિત્યકર્મરૂપે સંધ્યાવંદનના અંગરૂપ જપવામાં આવે તો તેમાં કોઈ વિધિ કરવો પડતો નથી, પરંતુ પુરશ્ચરણ કરવું હોય તો કેટલીક વિધિઓ કરવી પડે. આવા કેટલાક મંત્રોને બાદ કરતાં મંત્રોના પચાસ દોષ બતાવ્યા છેઃ (૧) છિન્ન, (૨) રુદ્ધ, (૩) શકિતહીન, (૪) પરામુખ, (૫) બધિર, (૬) નેત્રહીન, (૭) કીલિત, (૮) ખંભિત, (૯) દગ્ધ, (૧૦) ત્રસ્ત, (૧૧) ભીત, (૧૨) મલિન, (૧૩) તિરસ્કૃત, (૧૪) ભેદિત, (૧૫) સુષુપ્ત, (૧૬) મદોન્મત્ત, (૧૭) મૂચ્છિત, (૧૮) હતવીર્ય, (૧૯) હીન, (૨૦) પ્રધ્વસ્ત, (૨૧) બાલ, (૨૨) કુમાર, (૨૩) યુવા, (૨૪) પ્રૌઢ, (૨૫) વૃદ્ધ, (૨૬) નિત્રીશ, (૨૭) નિર્ભુજ, (૨૮) સિદ્ધિહીન, (૨૯) મંદ, (૩૦) કૂટ, (૩૧) નિશંક (૩૨) સત્ત્વહીન, (૩૩) કેકર, (૩૪) બીજહીન, (૩૫) ધૂમિત, (૩૬) આલિંગિત, (૩૭) મોહિત, (૩૮) સુધાર્ય, (૩૯) અતિદપ્ત, (૪૦) અંગહીન, (૪૧) અતિકૃદ્ધ, (૪૨) અતિકૂર, (૪૩) વીડ, (૪૪) અશાંત, (૪૫) સ્થાનભ્રષ્ટ, (૪૬) ભ્રમિત, (૪૭) વિકલ, (૪૮) નિઃસ્નેહ, (૪૯) પીડિત, (૫૦) દંડિત. મંત્રજાગરણ – શાપવિમોચન - ઉત્કીલન વગેરે મંત્રસાધના કરતાં પહેલાં, મંત્રોને કાર્યરત કરવા પૂર્વે કેટલાંક આવશ્યક કર્તવ્યો, જેને મંત્રના દશવિધ સંસ્કારો કહેવામાં આવે છે તે, કરવા જોઈએ. ઉપરોકત પચાસ દોષો તેનાથી દૂર થાય છે. શાસ્ત્રો કહે છે : दोषानिमानविज्ञाय यो मन्त्रान् पठते जडः । सिद्धिर्नजायते तस्य कल्पकोटि शतैरपि । આ દોષોને અવગણીને જે જડ માનવી મંત્રપાઠ કરે છે તેને શતકોટિ કલ્પ સુધી સિદ્ધિ મળતી નથી. આ દસ સંસ્કાર કયા છે? जननं दीपनं पश्चात् बोधनं ताडनं तथा । अथाभिषेको विमलीकरणाऽप्यायनं पुनः ।। એટલે કે જનન, દીપન, બોધન, તાડન, અભિષેક, વિમલીકરણ, જીવન, તર્પણ, ગોપન અને આપ્યાયન – આ દસ સંસ્કારો છે. (૧) ભોજપત્ર પર ગોરોચન, કુમકુમ, ચંદનાદિ વડે પોતાના તરફ ત્રિકોણ બનાવવો. પછી ત્રણે કોણ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પર સમાન એવી છ છ રેખાઓ દોરવી. આમ કરવાથી ૪૯ ત્રિકોણ બનશે. તેમાં ઇશાન ખૂણાથી માતૃકા વર્ણ લખી. તેના દેવતાઓની પૂજા કરવી. આ પછી પ્રત્યેક વર્ણનો ઉદ્ધાર કરી, તેને અલગ ભોજપત્ર પર લખી મંત્ર સંયુકત કરવો. આમ કરવાથી જનન' નામનો સંસ્કાર થાય છે. આ પ્રયોગ પૂરો થયા બાદ મંત્રાત્મક આ યંત્રને ધોઈ શુદ્ધ જળમાં પધરાવી દેવું. (૨) હંસ-મંત્રથી સંપુટિત કરીને એક હજારનો જપ કરવાથી મંત્રનો દીપન' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, ૐ gf શ્રીં મહું નમઃ મંત્ર લેવો હોય તો દંસ & ટ્રી શ્રી મ નમઃ સોડ૬૫ II (૩) ટૂંબીજ સંપટિત મંત્રનો પાંચ હજારનો જપ કરવાથી બોધન' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, ટૂંઝ શ્રી અનH KI (૪) સંપુટિત મંત્રનો એક હજાર જપ કરવાથી મંત્રનો 'તાડન' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, શ્રીંમ ન ાા (૫) ભુર્જપત્ર પર મંત્ર લખીને દંત આ મંત્રથી અભિમંત્રિત કરી એક હજાર વખત જપેલા જળથી અસ્વસ્થ પત્ર વડે અભિષેક કરવાથી અભિષેક' નામનો સંસ્કાર થાય છે. (૬) મૌત્ર વષ આ વર્ષોથી સંપુટિત કરીને એક હજાર જપ કરવાથી વિમલીકરણ' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, ત્ર વષશ્ર મર્દ ન વષil (૭) સ્વધાવષ આ વર્ષોથી સંપુટિત કરીને મૂળ મંત્રનો એક હજાર જપ કરવાથી જીવન” નામનો સંસ્કાર થાય છે. જેમ કે, સ્વભાવ શ્રીમદ્દન વષવII (૮) દૂધ, ઘી, જળ, ત્રાંબાના કે ચાંદીના તરભાણામાં ભરી પોતાના મંત્ર વડે સો વાર તર્પણ કરવામાં આવે તે 'તર્પણ નામનો સંસ્કાર થય છે. (૯) રીબીજ સંપુટિત કરવાથી 'ગોપન' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, ૩ ૪ શ્રી મ ન (૧૦) દ બીજ સંપુટિત મંત્રનો એક હજાર જપ કરવાથી આધ્યાયન' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, Ê % શ્રી મર્દ ન દ . જો કે, ઉપર ૩ શ્રી મનને એ મંત્રને આવા દસ સંસ્કારોની જરૂર નથી. આ તો માત્ર નિદર્શન માટે છે. હવે મંત્રજપ કરવા માટે જેસ્થાનમાં સાધક પોતાની પસંદગી ઉતારે ત્યાં કૂર્મચક્ર પ્રમાણે વ્યવસ્થા કરવી. જે ઘરમાં, નગરમાં કે જે ક્ષેત્રમાં મંત્રસાધના કરવાનું સાધક વિચારે તેના નવ સમાન ભાગ કલ્પીને વચ્ચેના ભાગમાં સ્વરો લખવા અને પૂર્વાદિ ક્રમથી વ્યંજનોના ક” વર્ગ વગેરે લખવા. ઇશાન કોણમાં ન સ લખવા. જે ખાનામાં આ ક્ષેત્રનો પહેલો અક્ષર હોય તેને મુખ સમજવું. તેની બંને તરફનાં બે ખાનાંઓ ભુજાઓ કલ્પવાં. પછીનાં બે બાજુનાં પાનાંઓને કુલી, પછીનાં બે બાજુનાં પાનાંઓને પગ અને પછીના ભાગને પુચ્છ સમજવું. મુખના ભાગમાં જપ કરવાથી સિદ્ધિ, ભુજામાં અલ્પજીવન, કુક્ષીમાં ઉદાસીનતા, પગમાં દુઃખ અને પુચ્છમાં જપ - કરવાથી વધે અથવા બંધનાદિ પીડા થાય છે. આ ઉપરાંત મંત્રોના ઉત્કલનની વિધિ કરવામાં આવે છે. કષ્ણપક્ષની અષ્ટમી કે ચતુર્દશીના દિવસે મંત્રદેવતાને સર્વસ્વ સમર્પણ કરીને તેને દેવતાપ્રસાદ રૂપે પછીથી સ્વીકારવાથી ઉત્કીલન થાય છે. આ સિવાય પણ ઉત્કલનની વિવિધ રીતો છે. ભારતના પ્રખ્યાત મંત્રજ્ઞ અને તંત્રશાસ્ત્રના આચાર્ય પ્રા. નારાયણદત્ત શ્રીમાળીજીએ મંત્રરહસ્ય” નામના ગ્રંથમાં પોતાને કોઇ સંત પાસેથી મળેલ સર્વમંત્રમંત્રતંત્રોન્કીલન' સ્તોત્ર આપ્યું છે, તેમના ઋણસ્વીકાર સાથે તે અત્રે આપીએ છીએ : પાર્વયુવાવ-- देवेश परमानन्द भक्तानामभयप्रद । आगमा निगमाश्चैव बीजं बीजोदयस्तथा ।। ।। समुदायेन बीजानां मंत्री मंत्रस्य संहिता। ऋषिश्च्छन्दादिकं भेदो वैदिकं चामिलादिकम्॥२।। धर्मोऽधर्मस्तथा ज्ञानं विज्ञानं च विकल्पनम्। निर्विकल्प विभागेन तथा षट्कर्मसिद्धये ॥३।। भुक्तिमुक्तिप्रकारश्च सर्व प्राप्तं प्रसादतः । कीलनं सर्वमन्त्राणां शंसयद् हृदये वचः।।८।। इति श्रुत्वा शिवानाथ: पार्वत्याः वचनं शुभम् । उवाच परया प्रीत्या मन्त्रोत्कीलनकं शिवाम् ।।५।। શિવ સવાર -- वरानने हि सर्वस्य व्यक्ताव्यक्तस्य वस्तुनः । साक्षीभूता त्वमेवासि जगतस्तु मनोस्तथा ॥६॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ १६८ त्वया पृष्टं वरारोहे तवस्याम्युत्कीलनम्। उद्दीपनं हि मंत्रस्य सर्वस्योत्कीलनं भवेत् ।।७।। पुरा तव मया भद्रे समाकर्षण वश्यजा। मन्त्राणां कीलिता सिद्धिः सर्वे ते सप्तकोटयः ।।८।। तवानुग्रह प्रीतत्वात्सिद्धिस्तेषां फलप्रदा। येनोपायेन भवति तं स्तोत्रं कथयाभ्यहम्।।९।। श्रृणु भट्रेऽत्र सततमावाभ्यामखिलं जगत् । तस्य सिद्धिर्भवेत्तिष्ठ मया येषां प्रभावकम् ।।१०।। अन्नं पानं हि सौभाग्यं दत्तं तुभ्यं मया शिवे। संजीवनं च मन्त्राणां तथा दत्तुं पुनधुवम्।। ११ ।। यस्य स्मरणमात्रेण पाठेन जपतोऽपि वा। अकीला: अखिला: मन्त्राः सत्यं सत्यं न संशयः ।।१२।। ॐ अस्य श्री सर्वयन्त्रतंत्रमन्त्रणाम् उत्कीलनमंत्रस्तोत्रस्य मूलप्रकृति ऋषिः, जगतीछन्द निरंजनो देवता क्ली बीजं, ह्रीं शक्तिः, इः लौं कीलकं, सप्तकोटि मंत्रयंत्रतंत्र कीलितानां संजीवन सिद्धर्थे जपे विनियोगः ।। गन्यास : ॐ मलप्रकृतिऋषये नमः शिरसि । ॐ जगतीछंदसे नमः मुखे। ॐ निरंजन देवतायै नमः हदि । ॐ क्लीं बीजाम नमः गुह्ये। ॐ ह्रीं शक्तये नमः पादयोः । ॐ हूं: लौं कीलकाय नमः सर्वांगे। २न्यास : ॐ ह्रां अंगुष्ठाभ्यां नमः । ॐ ह्रीं तर्जनीभ्यां नमः । ॐ हूं मध्यमाभ्यां नमः । ॐ हूँ कनिष्ठिकाभ्यां नमः । ॐ ह्रौं करतलपृष्ठाभ्यां नमः ।। ध्याहिन्यास : ॐ ह्रां हदये नमः । ॐ ह्रीं शिरसे स्वाहा । ॐ हूं शिखायै वषट् । ॐ हूँ कवचाय हुम्। ॐ ह्रौं नेत्रत्राय वौषट् । ॐ ह्रः अस्त्राय फट ।। ध्यानम: ॐ ब्रह्मस्वरुपममलं य निरंजनं तं ज्योतिः प्रकाशमनिशं महतो महान्तम् । कारुण्यरु पमतिबोधकरं प्रसन्नं दिव्यं स्मरामि सततं मनुजावनाय ।।१।। एवं ध्याता स्मरेन्नित्यं तस्यसिद्धिस्तु सर्वदा। वांछितं फलमाप्नोति मंत्रसंजीवनं ध्रुवम् ।।२।। ॐ ह्रीं ह्रीं ह्रीं सर्वमन्त्रतन्त्रयन्त्रादीनाम् उत्कीलनं कुरु कुरु स्वाहा। भूलमंत्र : ॐ ह्रीं ह्रीं ह्रीं षट् पंचाक्षराणामुत्कीलय उत्कीलय स्वाहा । ॐ जूं सर्वमन्त्रतन्त्रयन्त्राणां संजीवनं कुरु कुरु स्वाहा ।। ॐ ह्रीं जं अं आ इ ई उ ऊरुलं लं अँ अँ ओ औ अं अः क ख ग घ ङ च छ ज झंबंटं ठंडं ढ णं तं थं दं धं नं पं फं बं भं मं यं रं लं वं शं सं हं क्षं - मात्राक्षराणां सवेषां उत्कीलनं कुरु कुरु स्वाहा ।। ॐ सोऽहं हं सोऽहं (११ वार), ॐ जूं सों हं हंसः ॐ ॐ (११ वा२), ॐ हं जूं हं संत्रं (११ वार), सोऽहं हंसोऽयं (१२ वार). लं(११ वा२). ॐ (११वार), ॐ ह्रीं जूं सर्वमन्त्रतंत्रयंत्रस्तोत्रकवचादीन् संजीवय संजीवनं कुरु कुरु स्वाहा ।। ॐ सोऽहं हंसः जं संजीवनं स्वाहा। ॐ ह्रीं मन्त्राक्षराणां उत्कीलय, उत्कीलनं कुरु कुरु स्वाहा ।। ॐ ॐ प्रणवरुपाय अंआं परमरुपिणे इंई शक्तिस्वरुपाय उं ऊं तेजोमयाय च ऋऋ रंजीतदीप्ताय लं लं स्थूलस्वरुपिणे अँ अँ वाचां विलसाय ओ औ अं अः शिवाय नमः ।। के खं कमलनेत्राय गं घं गरडगामिने। डंचं चन्द्रभालाय छं जं जयकराय ते। झं टं ठं जयकर्ते ड ढ णं तं पराय च । थं दं धं नं नमस्तस्मै पं फं यंत्रमंत्राय च ।। बं भं मं बलवीर्याय यरं लं यशसे नमः । वं शं सं बहुवादाय सं हं लं क्षं स्वरुपिणे ।। दिशामादित्यरुपाय तेजसे रुपधारिणे । अनंताय अनंताय नमस्तस्मै नमो नमः ।। मातृकायाः प्रकाशायै तुभ्यं तस्यै नमो नमः । प्राणेशायै क्षीणदायै सं संजीवाय नमो नमः ।। Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી निरंजनस्य देवस्य कामकर्मविधानतः । त्वया ध्यातं च शक्त्या च तेन संजायते जगत् ।। स्तुताहमचिरं ध्यात्वा मायायाः ध्वंस हेतवे। संतुष्टा भार्गवायाहं यशस्वी जायते हि सः ।। ब्रह्माणं चेतयन्ती विविध सुरनरांस्तर्पयन्ती प्रमोदाद् ध्यानेनोद्दीपयन्ती निगमजपमनुं षट्पदं प्रेरयन्ती। सर्वान्देवान्जयन्ती दितिसुतदमनी साप्यहंकारमूर्ति: तुभ्यं तस्मैच जाप्यं स्मररचितनुं मोचयेत् शापजालात्।। इंदं चः त्रिपुरास्तोत्रं पठेत् भक्त्या तु यो नरः । सर्वान्कामानवाप्नोति सर्वशापाद् विमुच्चते... इति श्री सर्वयन्त्रमत्रतन्त्रोत्कीलनस्तोत्रं संपूर्णम्॥ - સાધકનાં કેટલાંક આવશ્યક કર્તવ્યો: (૧) બ્રાહ્મમુહૂર્તમાં ઉત્થાન. (૨) શધ્યાત્યાગપૂર્વે ઇષ્ટદેવતા પ્રાતઃ સ્મરણ તથા શ્રીમદ્ ગુરુમૂર્તિનું આજ્ઞાચક્રમાં ધ્યાન. (૩) દંતધાવન (બ્રશ-પેસ્ટનહીં, દાતણ લેવા).(૪) મંત્રસ્નાન-જૈનદર્શનમાં (શ્રમણભગવંતોને) સ્નાન વર્ય હોય ત્યાં શ્રી તીર્થકર - શ્રી શ્રી પદ્માવતી સ્મરણ પૂર્વક તેમનાં ચરણોમાંથી વહેતી ભાવધારામાં માનસસ્નાન. (૫) આચમન-પ્રાણાયામાદિ પૂર્વક પોતપોતાના ધર્મ પ્રમાણે આવશ્યક નિત્યકર્મો. (૬) દેવતાચન-પંચોપચાર, ષોડશોપચાર, રાજોપચાર અથવા ૬૪ ઉપચારો વડે. (૭) મંત્રજપ માટે ઉનનું આસન-સાત્ત્વિક ઉપાસનામાં શ્વેત, સકામ ઐશ્વર્યાદિ લાભાર્થે પીત, અન્ય કાર્યોમાં લાલ-કાળું -રેશમનું આસન-પવિત્રીકરણ. (૮) મંત્રના ઋષિ-છંદ-દેવતા-વિનિયોગ-ચિતને. (૯) મંત્રદેવતાવ્યાન. (૧૦) દરરોજ એક સરખી સંખ્યામાં જ૫. (૧૧) જપ પૂર્વે ભૂતશુદ્ધિ, ન્યાસ વગેરે. (૧૨) માલાસંસ્કાર વિધિ પછી જપ. (૧૩) જપ નિવેદન. (૧૪) પુરશ્ચરણમાં ગુરુદેવ ભગવંતે નિર્દેશેલ હોય તેમ ઉપવાસ, વા એકભુત, વા સાયંકાલમાં સૂર્યાસ્ત પૂર્વે એકાસણું, વા સાત્ત્વિક પથ્યાહાર. (૧૫) જપમાં હલનચલન નહિ, ટટ્ટાર બેસવું. ઇન્દ્રિયસંયમ, પ્રેમપૂર્વક મંત્રાર્થ ચિંતન સાથે જપ. (૧૬) જપ સમયે શરીર ખંજવાળવું, કનિષ્ઠ અંગોના સ્પર્શ ઇત્યાદિ નિષિદ્ધ. (૧૭) જપનિવેદન, (૧૮) બપોરની નિદ્રા વર્ષ. (૧૯) બ્રહ્મચર્યપાલન-પુરશ્ચરણના દિવસોમાં. (૨૦) શયાને બદલે જમીન પર કંબલ પાથરી શયન. (૨૧) સ્ત્રીનિંદા, રાજનિંદા, શાસ્ત્રનિંદા, મહાપુરુષોની નિંદા, સ્વસ્તુતિ, સ્વગુણગાન તદ્દન નિષિદ્ધ, પરધર્મનિંદા પણ વર્મ. (૨૨) અસત્ પુરુષો સાથે વાર્તાલાપ વર્જ્ડ. (૨૩) પૂજા કે જપમાં વાતચીત-સંસારસ્મરણ નિષિદ્ધ. (૨૪) શારીરિક, વાચિક, માનસિક અહિંસા. (૨૫) ન્યાયપૂર્ણ આજીવિકા. (૨૬) અસ્તેય. (૨૭) જરૂર પૂરતો સંગ્રહ. (૨૮) મૃષાવાદ ત્યાગ. (૨૯) સાયંકાલીનનિત્યકર્મો કરવાં. (૩૦) દયા, ક્ષમા, કરુણા, મૈત્રી, મુદિતા, તિતિક્ષા વગેરે સમ્યક પાળવાં. (૩૧) ગમે તેવી પરિસ્થિતિમાં ઉપાસના ત્યજવી નહિ. અધૂરી ઉપાસનાએ ઊઠવું નહિ. (૩૨) કામ, ક્રોધ, લોભ, અહંકાર વગેરે શત્રુઓ જીતવા યથાશકય ઉદ્યમી રહેવું. (૩૩) નાસ્તિકતા, સંશય, ભય, લજા, દંભ વગેરે ત્યાગવાં. (૩૪) દેવ, શાસ્ત્રો, ગુરુ, સ્વધર્મ પર બળવાન પ્રીતિ અને સુદ્ઢ શ્રદ્ધા. (૩૫) સદાચારી નિત્યજીવન. (૩૬) કર્મમાં ફલાસકિત અહંતા, મમત્વ, ત્યાગ વગેરે, વગેરે. જૈન શાસનમાં | મંત્રો અને યંત્રોને એક આગવું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મંત્રસાધકોને અત્રે પ્રસ્તુત આ સઘળી માહિતીઓ ખૂબ ખૂબ ઉપયોગી બની રહેશે એવી અમને આસ્થા અને શ્રદ્ધા છે. સંદર્ભસૂચિઃ ૧. મંત્રમહોદધિ તથા ૨.મંત્રાર્ણવ-કાશી પ્રકાશન. ૩. તાંત્રિત વાડમય મેં વિતર – પં. ગોપીનાથ કવિરાજ. ૪. હિન્દી કલ્યાણનો સાધના અંક - પ. હરિરામજી શર્મા, ૫. શાન્તનુવિહાર દ્વિવેદી વ. વિદ્વાનોના લેખો. ૫. હિન્દી કલ્યાણ શકિત અંક - અનેક લેખો. ૬, શ્રી લલિતારત્રિચંદ્રિકા – શ્રી નીલકંઠ મહાદેવ જોષી. ૭. કુલાર્ણવ તંત્ર. ૮. ચંડી-શકિત ઉપાસના અંક. ૯. વરિવસ્યા રહસ્ય - ૫. ભાસ્કરરાય મખિન. ૧૦. મંત્રરહસ્ય તથા તંત્રવિજ્ઞાન - ૫. ડૉ. નારાયણદત્ત શ્રીમાળી. ૧૧. ધ સર્પન્ટ પાવર, ૧૨, ધ શકિત એન્ડ ધ શાકૃતઝ અને ૧૩, ગારલેન્ડ ઓફ લેટર્સ - ત્રણે સર જોન વોક આર્થર એવલોન. ૧૪. શાકતસંપ્રદાય - દી.બ. નર્મદાશંકર મહેતા. ૧૫. પંડિતવર શ્રી એમ. પી. પંડિતજીના અનેક તંત્રના પરિચયાત્મક ગ્રંથો. Page #299 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૭૧ મહામંત્રાક્ષરોનો બીજકોષ - સંપાદક : શ્રી પુષ્કરભાઈ ગોકાણી | મહામંત્રાક્ષરોના બીજકોપ પર અહી જે પ્રકાશ પાડવામાં આવ્યો છે, તે માત્ર જ્ઞાનવૃદ્ધિ માટે નર્ટી; પણ સાધકો જપયોગ દ્વારા એ દિશામાં પ્રસ્થાન કરી શકે અને સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સરળ રીતે આગળ વધી શકે એવો શુભ આશય રહેલો છે. શ્રી પુષ્કરભાઇ ગોકાણી બહુશ્રુત વિદ્વાન છે. તેમણે શ્રી ભૈરવ પદ્માવતીકલ્પ'ની પ્રથમ આવૃત્તિમાં પ્રગટ થયેલ બીજકોષ અંગેની મહત્ત્વપૂર્ણ અને મહિમાવંત માહિતી અત્રે પ્રસ્તુત કરી છે. તે દ્વારા નાના-મોટા સહુકોઇ સાધકોની શ્રદ્ધાને પુષ્ટિ આપવાનો અને તેમની સાધનાને સરળ બનાવવાનો તેમણે પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. -- સંપાદક સને ૧૯૩૭માં પ્રગટ થયેલ શ્રી ભૈરવ પદ્માવતીકલ્પ”ની પ્રથમ આવૃત્તિમાંથી સર્વ. મંત્રો પાસનાકારકો માટે આ બીજકોષ બહુજનહિતાય અર્થે આપવાના શુભાશયે અત્રે પ્રસ્તુત કરું છું : અક્ષર' શબ્દ જ અક્ષરોને અવિનાશી દર્શાવે છે. પરમાત્માનું એક નામ 'અક્ષર' છે. આ અક્ષરો બોલાતા ઉત્પન્ન થતી શકિત હવે વિજ્ઞાનીઓએ માપી છે, એટલે આ મંત્રબીજો વિષે થોડી માહિતી પણ આપી છે. સ્વરોમાં અને અનુસ્વર (અં, ડ ગ, ણ, ન, મ)માં ઘણી મોટી શકિત સમાયેલી છે અને ક, ખ...થી ચઢતા પ્રમાણમાં ચ, છ, જ... ઇત્યાદિ અક્ષરોમાં અને ક્રમે ક્રમે વધતી શકિત ય, ૨, લ, વ, શ, ષ, સમાં વધી 'હ'માં સર્વોપરિ શકિત જોવા મળે છે. અઘોષ વ્યંજનો - ક, ખ; ચ, છ; ટ, ઠ; ત, થ; ૫, ફ માં આકર્ષણશકિત વિશેષ છે. એટલે જ પ્રથમ મહાબીજો ૐ, શ્રી, હીં, કલીં માં મહાશકિત છૂપાયેલી છે. (૧) ૐ = પ્રણવબીજ, ધ્રુવબીજ, વિનયપ્રદીપ તથા તેજોબીજ - આ મંત્રમાં શબ્દ અને શિલ્પ બને સમાયાં છે. તેમાં “અ, “ઉ”, મ્'માં શ્રેષ્ઠ મહાશકિત છે. એટલે મહત્ત્વના ત્રણ ધર્મો સનાતન (હિન્દુ) ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ અને તેના (૨૪૩+૪+૪=૧૫૧) બધા સંપ્રદાયોએ ૩ૐને પોતાનાં દરેક મંત્ર, સ્તુતિ, સ્તોત્રમાં સમાવેલ છે. મંત્ર હોય કે તંત્ર હોય, ૩ૐ તેમાં બીજ છે. (૨) એ = વાગુબીજ, તત્ત્વબીજ પણ સ્વર-અનુસ્વારનું શ્રેષ્ઠ શકિત-સંમિશ્રણ છે. (૩) કુલ = કામબીજ, ઇચ્છાબીજ, કાલી શકિતબીજ છે. (૪) હસૌ, સો, હુસૈ = શકિતબીજ છે. (પ) હો = શિવબીજ તથા શાસનબીજ છે. ધ્યાન માટે નાદ'માં તેનો ઉપયોગ છે. તેનો ઉચ્ચાર હાસ્ય કરવામાં ખેંચાતા સ્નાયુઓ દ્વારા સ્વાથ્ય આપે છે. (૬) લિ = પૃથ્વીબીજ છે. (૭) ૫ = અપબીજ છે. (૮) મંત્રોના સંપુટ તરીકે કૅ = તેજોબીજ છે. (૯) સ્વા = વાયુબીજ છે. (૧૦) હા = આકાશબીજ છે. (૧૧) હીં = માયાબીજ છે. (૧૨) ક્રૉ = અંકુશબીજ તથા નિરોધબીજ છે. (૧૩) આ = પાશબીજ છે. (૧૪) ફર્ = વિસર્જન તથા ચાવનબીજ છે. (૧૫) વષર્ = દહનબીજ છે. (૧૬) વષર્ = પૂજાગ્રહણ અને આકર્ષણબીજ છે. (૧૭) સંવૌષર્ = આકર્ષણબીજ છે. (૧૮) બ્લે = દાવણ-બીજ છે.(૧૯) બ્લે = આકર્ષણબીજ છે. (૨૦) ગ્લૌં = સ્તંભનબીજ (ભૂબીજ) છે. (૨૧) સૌ = મહાશકિતબીજ છે. (૨૨) વૌષટુ = આહ્વાનબીજ છે. (૨૩) સ્વી = વિષાપહાર-બીજ છે. (૨૪) ચઃ = ચંદ્રબીજ છે. (૨૫) ઘ = ગ્રહણ-બીજ છે. (૨૬) એ = છલન બીજ છે. (૨૭) દ્રાં દ્ર કલી Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી હૂં સઃ = પાંચ બાણ છે. (૨૮) હું = વિશ્લેષણ તથા કેપ બીજ છે (દીર્ઘવર્મ, કૂરચું, દીર્ઘતનુચ્છંદ). (૨૯) સ્વાહા = શાંતિબીજ તથા હોમીબીજ છે (શિરોનામાનિ, અગ્નિવાચકાત્, વર્તનાનામાનિ અગ્નિપ્રિયા, દહનપ્રિયા, પાવકસુંદરી, કિંઠઃ ઠદ્વયમ). (૩૦) સ્વધા = પોષ્ટિકબીજ છે. (૩૧) નમઃ = શોધનબીજ છે (ચિત્તનામાનિ, હૃન્મત્ર). (૩૨) હ = ગગનબીજ છે. (૩૩) શ્રી = લક્ષ્મીબીજ છે. (૩૪) અહં = જ્ઞાનબીજ છે. (૩૫) ઈ = વિષ્ણુબીજ છે. (૩૬) લઃ = તંત્ર બીજા છે. (૩૭) ક્ષઃ ફટ્ર = અસ્ત્રીબીજ છે. (૩૮) ય = વિસર્જન તથા ઉચ્ચાટન બીજ છે. (૩૯) ય = વાયુબીજ છે. (૪૦) ભું = વિપણબીજ છે (શિવનું શકિતસ્વરૂપ પણ છે). ( અમૃતબીજ છે. (૪૨) લી = સોમબીજ છે. (૪૩) ખ = ખાદનબીજ છે. (૪૪) હંસ = વિપાપહારબીજ છે. (૪૫) મ્ હું વું પૅ = બ્લ્યુ = પિંડબીજ છે. (૪૬) હું = વસૅ, કવચ, ત્રિતત્વ, ક્રોધબીજું, છંદ. (૪૭) લ = પૃથ્વીબીજે. (૪૮) વ = વરુણ-જલબીજે. (૪૯) ૨ = અગ્નિબીજં. (૫૦) યુ = વાયુબીજે. (૫૧) હું = આકાશબીર્જ. (૫૨) આ ક્રોં હીં = પાશાદિ બીજ ત્રય. (૫૩) એ હીં શ્રીં = ત્રિબીજે. (૫૪) ત્રી = તારાબીજે. (૫૫) ગ્રાં = ચંડીબીજે. (૫૬) સ્ત્રી = સ્ત્રીબીજે. નોંધ :-- શ્રી પદ્માવતી ઉપાસનામાં આ બીજમંત્રો વારંવાર આવે છે, તો તેના ઉપયોગ માટે ઉપયુકત બને, તેથી અહીં આ કોષ આપેલ છે. - કાકા ક ાં કરી રહી દેવમોર તે ફાભાવતાં હિંtપોની રાક : Page #301 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૭૩ | રાશિ અને ગ્રહો પ્રમાણેના મંત્ર-જાપ - સંકલનકર્તા: પ્રા. જનાર્દનભાઈ દવે ( વેદકાળથી વિવિધ યજ્ઞો માટે નક્ષત્રો, રાશિઓ વગેરેનાં અતિસૂક્ષ્મ નિરીક્ષણ અને સમાધિ દ્વારા મેળવેલ રહસ્યોથી આ જ્યોતિષશાસ્ત્ર સમૃદ્ધ છે. એ જ રીતે પ્રારબ્ધ પ્રતિ પ્રદા દુનિત ૨ ' એટલે કે ગ્રહોની શાંતિ માટે શાંતિકર્મ સર્વદર્શનોમાં દર્શાવાયાં છે. જૈનદર્શનમાં પણ ગ્રહશાંતિના વિવિધ મંત્રો મળે છે. જેમ કે- સૂર્ય માટે પદ્મપ્રભુને, ચંદ્ર માટે ચંદ્રપ્રભુને, મંગળ માટે વાસુપૂજ્યસ્વામીને, બુધ માટે વિમલનાથ ભગવાનને, ગુરુ માટે પભદેવ ભગવાનને, શુક્ર માટે સુવિધિનાથ ભગવાનને, શનિ માટે મુનિસુવ્રતસ્વામીને, રાહુ માટે નેમિનાથ ભગવાનને અને કેતુ માટે મલ્લિનાથ ભગવાનને પ્રાર્થના કરતા મંત્રો છે. આમ, જુદાં જુદાં દર્શનો-ધર્મોમાં તેમ જ અનેક તજજ્ઞોના લેખમાં પણ રાશિ અને ગ્રહો પ્રમાણેના મંત્રો જોવા મળે છે. અત્રે આ બધી વિગતોમાં નહીં ઉતરતા, જે તે રાશિ અને ગ્રહ પ્રમાણેના મંત્રો આપવા ધાર્યું છે, તે હવે જોઇએ. નીચે મુજબના બાર રાશિ-મંત્રો, તે તે રાશિવાળી વ્યકિતએ ૧૦૮ વાર હમેશાં ગણવાથી ધન-સંપત્તિ, સુખ-સૌભાગ્ય આદિ અનેક લાભોની તેને પ્રાપ્તિ થાય છે. (૧) મેષ (અ, લ, ઈ) :- ૐ એં કલીં સૌઃ | (૨) વૃષભ (બ, વ, ઉ) :- ૐ એં કલીં શ્રીં .. (૩) મિથુન (ક, છ, ઘ) :- ૩ૐ કલીં મેં સૌઃ | (૪) કર્ક (ડ, હ) :- ૐ એં કલીં શ્રીં ! (૫) સિંહ (મ, ટ) :- ૐ હ્રીં શ્રીં સૌઃ | (૬) કન્યા (પ, ઠ, ણ) :- ૐ શ્રીં ઐ સૌઃ | (૭) તુલા (ર, ત) :- ૩ૐ હ્રીં કલીં શ્રીં ! (૮) વૃશ્ચિક (ન, ય) :- ૐ એં કલીં સૌઃ .. (૯) ધન (ભ, ધ, ફ, ઢ) - ૐ હ્રીં કલીં સૌઃ | (૧૦) મકર (ખ, જ) - ૐ એં કલીં હ્રીં શ્રીં સૌઃ | (૧૧) કુંભ (ગ, સ, શ, ૐ હું એં કલીં શ્રીં ! (૧૨) મીન (દ, ચ, ઝ, થ) :- ૐ હ્રીં આ કલીં શ્રીં ! Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી નવગ્રહની શાંતિ માટેના વિશિષ્ટ મંત્રો અને રત્નો : ૧. સૂર્ય - ૐ ઐ હ્રીં સૂર્યાય નમઃ | જાપ સંખ્યા : ૭૭૭૦, રત્ન : માણેક. ૨. ચન્દ્ર - ૐ એં કલીં સોમાય નમઃ | જાપ સંખ્યા : ૧૧૧૦૦, રત્ન : મોતી. ૩. મંગલ - ૐ હુમ્ શ્રી મંગલાય નમઃ જાપ સંખ્યા : ૧૧૧૦૦, રત્ન : પરવાલા. ૪. બુધ - ૐ એં શ્રી બુધાય નમઃ | જાપ સંખ્યા : ૪૪૪૦, રત્ન : પન્ના. ૫. ગુરુ - ૐ એં કલીં ગુરુવે નમઃ જા૫ સંખ્યા : ૧૯૯૯૦, રત્ન : પોખરાજ. ૬. શુક્ર - ૐ શ્રી શુક્રાય નમઃ | જાપ સંખ્યા : ૧૬૧૦, રત્ન : હીરો. ૭. શનિ - ૐ એં શ્રી શનૈશ્ચરાય નમઃ | જાપ સંખ્યા : ૨૩૨૩૦, રત્ન : નીલમ. ૮. રાહુ - ૐ ઐ હ્રીં રાહવે નમઃ | જા૫ સંખ્યા : ૧૮૧૮૦, રત્ન : ગોમેદ. ૯. કેતુ - ૐ ઐ હી કેતવે નમઃ | જાપ સંખ્યા : ૧૭૧૭૦, રત્ન : લસણિયો. B બ૯ - કરો शान्तिनाथजी आदिनाथजी । પti દ વાસુપૂન્યની! # 1YEES सुविधिनाथजी 7) Y & HIRYર્તની રામ( पझप्रभजी છે . MOST नेमिनाथजी मल्लिनाथजी નવગ્રહી Page #303 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૭૫ નામ-જપનનો મહિમા - ડૉ. વિબોધચંદ્ર હીરાલાલ કાપડિયા - ડે. કાપડિયાએ અનેક પૂર્વકાલીન શ્રમણભગવંતોએ રચેલાં સ્તોત્રોના સંદર્ભો આપીને નામ-જપનો મહિમા સુંદર રીતે નિરૂપેલ છે. નામ-જપના આરાધકો માટે (આ લેખ શ્રદ્ધાબળ પૂરું પાડે છે. – સંપાદક અનાદિકાળથી ફરી રહેલા કાળચક્રની ગતિવિધિના નિયમો પ્રમાણે આ અવસર્પિણીકાળના પાંચમા આરામાં કષ્ટ, દુઃખ, અશાંતિ, અગવડો વધારે રહેવાના છે તથા સુખ, સગવડ, અને શાંતિ અલ્પ મળવાનાં છે. મળેલું જીવન તો પસાર કરવાનું જ છે; પરંતુ સંતોષ, સમતા અને હિંમત આપે તેવી વાત એ છે કે મહર્ષિઓના - યોગી મહાત્માઓના, સંતોના નામરૂપી મંત્રોનું સ્મરણ, જપન અને અવલંબન આજે પણ સુલભ છે; અને તે ભવસાગર તરવા માટે સચોટ-રામબાણ રૂ૫ છે. કલિયુગમાં પણ એ મહા મહિમાવંત છે, એમ અનેક પ્રર્વતમાન યોગસાધકોનું કહેવું છે-માનવું છે. ગોસ્વામી તુલસીદાસે રામાયણમાં કહ્યું છે કે, ચહું જગ, ચહું શ્રુતિ નામ પ્રભાલ, કલિ વિશેષ નહિ આન ઉપાઉ; કલિયુગ કેવલ નામ આધારા, પ્રભુ સુમરિ ઉતરતું ભવપારા.' નામસ્મરણ માટે કહેવાય છે કે, ઓછાવત્તાં ફળ ઉપર ધ્યાન આપ્યા સિવાય પ્રભુનું નામ લેવા (ઘૂંટવા) માંડો. જેમ જેમ એ ઘૂંટાતું જશે તેમ તેમ એનામાં વધુ શકિત આવે છે. પીપરને વધુ શકિતમાન-અસરકાર બનાવવા માટે વૈદો ચોસઠ પહોર સુધી એને ઘંટયા કરે છે, આવી પીપરને ચોસઠપોરી પીપર કહે છે. તેમ પરમાત્માનું નામ પણ વધુ ઘૂંટાય-રટાય તેમ તેમ વધુ ને વધુ શકિત-સામર્થ્ય પ્રાપ્ત થાય. જેમ નાના છોકરાને એકડો વારંવાર ચૂંટાવવો પડે છે, તેમ પ્રભુનું નામ વારંવાર લેવાથી એનો જાપ આપોઆપ ચાલ્યા કરે છે, સ્વાસે શ્વાસે નામસ્મરણ વહ્યા કરે છે. રોમરોમમાંથી પ્રભુનું રટણ ચાલે છે. જૈન સ્તોત્રકારે કહ્યું છે : “પૂના ટિ ને તોત્ર, તોત્ર ફ્રોટિ समो जपः । जप कोटि समं ध्यानं, ध्यान कोटि समो लयः ।।' દરેક પદાર્થને ઓળખવા માટે નામ અગત્યનો ભાગ ભજવે છે. નામથી વ્યવહાર, લેવડદેવડ, વિચારોની આપલે વગેરે સરલપણે ચાલે છે, તેથી જ દરેક વસ્તુના જધન્યથી પણ થતાં ચાર નિક્ષેપોમાં નામનિક્ષેપ અગ્રસ્થાને છે. જાપ, જપ, જપન, સ્મરણ સમાનાર્થી શબ્દો છે. ચંચળ મનને કાબૂમાં રાખવું-સ્થિર કરવું, શુભ સંસ્કારથી પલ્લવિત કરવું કે વારંવાર-ફરી ફરી પરમોચ્ચ પ્રાભાવિક અને મહાશકિતસંપન્ન સમર્થ પરમાક્ષરોના બનેલાં નામોનું શ્રદ્ધાથી રટણ કરવું-ઉચ્ચારણ કરવું કે આલંબન લેવું-શરણે જવું એમ જપનનો અર્થ કરી શકાય. જગતમાં ચમત્કાર, જાદૂ, જંતરમંતર, લોટરી, પ્રતાપ, પ્રભાવાદિ શબ્દો સામાન્ય માનવના મનને લલચાવે છે. પરંતુ આપણે તો આપણા મોંઘેરા મનુષ્યજીવનનો પરમોચ્ચ અભ્યદય સાધીને શાશ્વત સુખ અને પરમશાંતિ આપનારા-સુલભ રીતે મેળવી શકાય એવા પ્રાભાવિક, મહિમાવંત, પ્રતાપશીલ, પુણ્યમય સાધનોનો-ઉપાયોનો જ વિચાર કરવાનો છે; અને મોહમાયામાં ફસાવી દે અને જન્મ-જરા-મૃત્યુના ચક્કરમાં સપડાવી દે એવાં ઝાંઝવાનાં નીર જેવા ચમત્કારો અને જાદૂથી ભરેલાં માયાવી પ્રયોગોથી, વચનોથી દૂર જ રહેવાનું છે. આ સિદ્ધ કરવા માટે નામજપન સહેલાઈથી આચરણમાં મૂકી શકાય. આ સૌને રુચિ જાય એવો પ્રતીતિકર માર્ગ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનો અને સિદ્ધચક્રનો પ્રભાવ તો અવર્ણનીય છે. જેમ વાણીનો, વેદ, પુરાણ અને આગમો આદિ ધાર્મિક ગ્રંથોનો, સત્સંગનો, પ્રતિમાઓનો, તીર્થસ્થાનોનો મહિમા અને પ્રભાવ જગવિખ્યાત છે, તેમ પવિત્ર, પાવનકારી, શુભ, દિવ્ય નામો પણ મહાપ્રભાવિક અને મહિમાવંત છે. જિનેશ્વર કેવલી ભગવંતોનાં, મહાત્માઓનાં, સાધુસંતોના, મહર્ષિઓનાં, બ્રહ્મચારીઓનાં નામોમાં પણ અચિંત્ય, અવર્ણનીય, અલૌકિક, અસાધારણ પરમ દિવ્ય અનંત મહાશકિત, મહાજયોતિ, સામર્થ્ય અને સેંદર્ય રહેલાં છે, એમ યોગીરાજોએ અનુભવથી સિદ્ધ કર્યું છે. અરિહંત ભગવંતોનું, પુરુષોત્તમોનું, સંતમહાત્માઓનું અને વિશેષતઃ પુરસાદાનીય શ્રી પાશ્ર્વનાથ ભગવાનનું નામ એ મહામંત્રરૂપ છે. આ વાતનું સમર્થન કરતાં અનેક ઉલ્લેખો ધાર્મિક ગ્રંથોમાં ઉપલબ્ધ છે. તેમાંથી કેટલાક પ્રસ્તુત છે : ૧. “સતડત તોત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે : 'नामाकृति द्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ।।' તથા આ જ મહર્ષિએ “શ્રી મામા - સમુમાં જણાવ્યું છે : अर्हन्नामाऽपि कर्णाभ्यां श्रृण्वन् वाचा समुच्चरन् । जीव: पीवर पुण्य श्रीर्लभते फलमुत्तमम् ॥१॥ अतः एव प्रतिपातः समुत्थाय मनीषिभिः । भक्त्याष्टान सहस्रार्हन्नामोचरो विधीयते ॥२॥ एतदष्टोत्तरं नाम-सहसं श्रीमदर्हतः । भव्याः पढन्तु सानन्दं महानन्दैककारणम् ।।३।। - ૨. 'અજિતશાંતિ સ્તવ'ની ગાથા ચારમાં આ પ્રમાણે છે : “નિવનિ | HEMવત્ત તવ पुरिसुत्तम नामकित्तणं । तह य धिइमइप्पवत्तणं, तव य जिणुत्तम । संति कित्तणं ।' ૩. માનતંગસૂરિ રચિત 'ભક્તામરસ્તોત્ર'ની ૩૬-૩૭મી ગાથામાં ‘ત્વનામ-વીર્તનને Hવશેષ{' તથા “ સ્વનામનામની િવશ પુ. ' આમ ઉલ્લેખો છે. ૪. સિદ્ધસેન દિવાકર રચિત 'કલ્યાણમંદિર સ્તોત્ર'નો સાતમો શ્લોક “નાનાવિ પતિ પવતો અવતો નક્તિ જે નામનો જ મહિમા સૂચવે છે. * ૫. બૃહદ્ગચ્છીય શ્રી માનતુંગાચાર્ય વિરચિત 'નમિઉણ સ્તોત્ર'માં ત્રણેક વાર નામ-જપનો મહિમા ભારપૂર્વક દર્શાવાયો છે : (૧) ત૬ નામવરવર ફુડસિદ્ધ મંત TET ની તા . (૨) તેના નનનનન વિના ચોરિ મન-ખાડું પક્ષના નામ પિત્તળન પતિ સવારૂં . અને તે पासह समरण जो कुणइ संतुट्ठ हियएण । अद्वत्तरसय वाहिभय नासइ तस्स दूरेण ।। ૬. બૃહત્ક્રાંતિ સ્તવ” પણ “૪ શ્ર પુતિમતિર્તિ નિબદ્ધિતમ્મી-નેપવિદ્યાસાધન પ્રવેશનનિવેશનેષ સગૃહીત નામાનો નતુ તે જિનેન્દ્ર ! ' કહીને નામ-જપનનો મહિમા જ ગાય છે. ૭. પ્રસિદ્ધ પ્રભાવક શ્રી માનદેવસૂરિએ મરકીથી પીડાતા સંઘને રોગમુકત કરવા જે લઘુ શાંતિસવ” ની રચના કરી છે તેમાં “સેતનામ મંત્ર-wધનવાવોપયોગ વતતોષ વિના તે નનહિતમિતિ ચ નતા તે શક્તિ ' નામ-જપનનો મહિમા દર્શાવે છે. ૮. જૈન સ્તોત્ર સંદોહ (ભાગ-૨)માં નામ-જપનના મહિમા વિશે આ પ્રમાણે ઉપયોગી માહિતી મળે છે : 'निःशेष मन्त्राक्षर चारमन्त्रं श्रीपार्वतीर्थे श्वरनाम ध्येयम् । जिन त्वन्नाम मन्त्रं ये ध्यायन्त्येकाग्रचेतसः । सर्व विद्या मन्त्र बीजाक्षर नामाक्षर प्रभो । प्रभूता भूताद्याः प्रबलतररोगाऽपि तक्ष तव स्वमिन नामस्मरणवराती यान्ति विलयम् । त्वन्नाम वामाङ्गज ये जपन्ति नरयन्ति दूरं કુરિતાનિ તે. ' Page #305 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૭૭ ८. स्वामी माणिक्य पूर्वस्त्रिभुवन तिलकश्चिंतित श्री सुरादि त्रैलोक्यद्योतकर्ता प्रथिततरयशा: fશત્રનામ મત્રા (D. C. Hymnology, p. 57) ૧૦ શ્રી પાર્શ્વ નાથ) ત્રાધીન સ્તોત્રની શરૂઆતમાં પાર્શ્વ પ્રભુના ૧૦૮ દિવ્યનામો પ્રકીર્તિત કરાયાં છે. આ ૧૦૮ દિવ્યનામોના અંતે કહ્યું છે : તિ શ્રી પાર્શ્વનાથણ સર્વજ્ઞસ્ટ ના दिव्यमष्टोत्तरं नाम शत्रमत्र प्रकीर्तितम् ।। पवित्रं परमं ध्येयं परमानन्द दपिकम् । भुक्तिमुक्तिप्रदं नित्यं પઢતમ્ | મનિપ્રમ્ I' ૧૧. ભદ્રબાહુ સ્વામી રચિત (લઘુસહસ્રનામ સ્તોત્ર'માં નીચેના શ્લોકો નામ-જપનનો મહિમા દર્શાવે છે : नमस्त्रिलोकनाथाय सर्वज्ञाय महात्मने, वक्षे तस्यै नामानि मोक्ष सौरव्याभिलाषया ।।१।। नामाष्टक सहयाणि ये पढन्ति पुनः पुनः ते निर्वाणपदं यान्ति मुच्यतेनात्र संशयः ।। ४१।। ૧૨. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિરચિત મહાપ્રભાવિક થંભણ-પાસનાહની દિવ્ય સ્તુતિરૂપ 'જયતિહુઅણ સ્તોત્ર'ની બીજી, ત્રીજી અને ચોથી ગાથાઓ પાર્શ્વનાથના નામરૂપી છે, જે પવિત્ર મહામંત્રનો મહિમા દર્શાવે છે. ૧૩. લાવણ્યસમયસૂરિ રચિત ગૌતમસ્વામીના છંદમાં ગૌતમ નામે નિર્મલ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જય જયકાર.' પદો પણ સકલલબ્લિનિધાન ગૌતમસ્વામીને નામના મહિમાનું જ સ્મરણ કરાવે છે. ૧૪. પાર્થચંદ્રસૂરિકૃત ગૌતમસ્વામીના લઘુરાસમાં ગૌતમસ્વામી લબ્ધિ નિધાન, ગૌતમસ્વામી નવે નિધાન; સરગો તર મણિ ગૌતમ નામ, જેવો નામ તેવો પરિણામ.' આ તેમ જ ૧૦ થી ૧૬ ગાથાઓ પણ ગૌતમ નામનો વિશિષ્ટ મહિમા ગાય છે. ૧૫. ઉદયરત્નસૂરિએ સોળ સતીના છંદમાં જણાવ્યું છે : “આદિનાથ આદે જિનવર નંદી સફળ મનોરથ કીજિયે રે; પ્રભાતે ઊઠી મંગલિક કામે સોળ સતીનાં નામ લીજિયે રે.” આ ઉપરાંત બીજાં ઘણાં જૈન પઘોમાં તથા હિન્દુ ધર્મના ભજન-કીર્તનોમાં નામસંકીર્તનનો મહિમા ગવાયો છે. વળી હરિનામ, રામનામ, ઇશ્વર, ભગવાન, પારસનાથ, મહાવીર, અલ્લાહ, નિર્મલ, પરમપદ, ૐકાર વગેરે વગેરે પવિત્ર પાવનકારી શુભ નામોથી સંપન્ન ભકિતગીતો પણ જો ફરી ફરી નિત્ય સાંભળવામાં આવે અથવા સ્વમુખે ગાવામાં આવે તો પણ તન, મન, હૃદય અને આત્મા શાંત, પ્રસન્ન, પ્રફુલ્લિત બની પવિત્ર થઇ શકે છે. રોજના નિત્યવ્યવહારમાં, એકબીજાને મળતાં રામ રામ, જય રામજી, હરિ ઓમ, જય સીયારામ, જય શ્રીકૃષ્ણ, જય જિનેન્દ્ર, નમસ્તે, નમસ્કાર આદિ શબ્દોનો જે અરસપરસ ઉપયોગ થાય છે તે વારંવાર બોલવાથી અને સાંભળવાથી ભગવદ્રનામનાં જપનનો મહિમા અને પ્રભાવ સીધી કે આડકતરી રીતે અનુભવાય છે. આમ, ભારતીય ધર્મપરંપરામાં નામ-જપનનો મહિમા અનેરો અને અપાર છે. (તા. ૧૬-૫-૯૨ના પ્રબુદ્ધ જીવનમાંથી સાભાર ઉદ્ધત.) Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] | [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જપ-સાધના * શશીકાન્ત મહેતા જપ વડે સિદ્ધગતિ થાય છે. જપ વડે જપમૈત્રી સઘાય છે. જપનું ફળ) સ્નેહપરિણામ છે. જપ વડે ક્રોધાદિ નાશ થાય છે. જપ વડે મન નિર્મળ થાય છે. જપ વડે પ્રમોદ, માધ્યસ્થ અને કારુણ્ય ગુણ પ્રગટે છે. જપ વડે દેહનો સ્નેહ છૂટી જાય છે અને આત્મા પ્રત્યે આદર જન્મે છે. માટે જાપ નિરંતર જરૂરી છે. આમ, પ્રસ્તુત લેખમાં જપનું ઐશ્ચર્ય, માધુર્ય અને સૌદર્ય સરસ રીતે દર્શાવાયું છે. વળી, વૈખરી અને પશ્યન્તીથી થતાં કાર્યોની પણ યોગ્ય સમજ આપી છે. તેમજ વિશ્વકલરવની પાછળ ઊભા રહેલા એક મહામૌનને જાપ દ્વારા અનુભૂત કરવાની કલ્પના અને સાધનાનો સુંદર સમન્વય પણ રજૂ થયો છે. જૈનજગતમાં, શ્રાવક-વર્ગમાં, જેમની ગણના એક આધ્યાત્મિક પરષ તરીકે થાય છે એવા શ્રી શશીકાન્તભાઇ ધર્માત્મા છે, તેમ એક કુશળ ઉદ્યોગપતિ પણ છે. તેઓએ સ્વજીવનમાં પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરુભગવંતોનો વિશેષ કરીને અધ્યાત્મયોગી પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મહારાજશ્રીનો સતત સમાગમ કરીને યોગ અને ધ્યાનની ઊંડી સમજ મેળવી છે. વર્તમાન જગતે તેઓના આ ચિંતનમય (વિચારો સમજવા-અપનાવવા જેવા છે. - સંપાદક જપ-સાધના આધ્યાત્મિક વિજ્ઞાનમાં સુપરિચિત અને સર્વમાન્ય છે. વૈદિક, પૌરાણિક, સ્માર્ત, તાંત્રિક, બૌદ્ધ કે સૂફી યા ઇસાઈ માર્ગમાં જપનું મહત્ત્વ અને જરૂરિયાત મુકતકંઠે સ્વીકારવામાં આવ્યાં છે. આપણે ત્યાં આગમોમાં નમસ્કાર મહામંત્રને તો ૧૪ પૂર્વનો (સમગ્ર જ્ઞાનનો) સાર કહેવામાં આવ્યો છે. જપ-સાધનાનું લક્ષ્ય સાધકને અનફરભાવ-શ્રુતમાં લઈ જવાનું હોય છે. નામથી નાદાનુસંધાન થાય છે અને રૂપથી જ્યોતિમાં જવાય છે. અરિહંતના નામમાં અને તેના શબ્દોરૂપી રૂપમાં પરમાત્મપ્રકાશ અને ઇષ્ટનો પ્રસાદ આપવાની સંપૂર્ણ શકિત છે. જપ-સાધનાની અંતર્ગત જીવનમુકિતનો માર્ગ સ્પષ્ટ રીતે સાંપડે છે. યોગની કઠિન પ્રક્રિયા, ક્રિયાયોગનાં જટિલ વિધાનો, જ્ઞાનમાર્ગની વિચારબહુલ ગંભીરતા, ભકિતમાર્ગનો રસમય ઉલ્લાસ - એ સર્વને માટે સુલભ નથી. જપ-સાધના સર્વને માટે અલ્પાયાસ સાધ્ય છે. જો સમ્યક્ શ્રદ્ધા, ભાવ અને સમજણથી મંત્ર-સાધના થાય તો જ્ઞાન, ભકિત અને કર્મયોગની સાધનાઓનાં ફળ જેટલો જ લાભ સહજ રીતે પ્રાપ્ત થાય છે, એટલું જ નહિ; પણ બ્રહ્મ' અર્થાત્ પરમાત્મપદનું સ્વરૂપ જે નાદાશ્રિત રહેલું છે તેનો અનુભવ પણ બહુ કષ્ટ વગર થાય છે. પ્રાચીન મહર્ષિઓ જેને વાગ્યોગ' કહે છે, મધ્યકાલીન સંતગણ જેને સુરત-શબ્દયોગ કહે છે અને અર્વાચીન યોગીગણ જેને શબ્દબ્રહ્મ'ની ઉપાસના કહે છે તે જપ-સાધના વર્તમાનકાળમાં અર્થ-કામની દુનિયામાં વ્યસ્ત રહેતા જીવને બહુ જ ઓછા પ્રયાસે અનુભવના પ્રકાશમાં લઇ જવા સમર્થ છે. જે શબ્દબ્રહ્મમાં નિષ્ણાત બને છે તે પરબ્રહ્મની ઉપાસના કરી શકે છે. શબ્દાતીત પરમપદના સાક્ષાત્કાર માટે શબ્દનો જ આશ્રય લઇને શબ્દરાજ્યનું ઉલ્લંઘન પણ કરી શકાય છે. આખું વિશ્વ શબ્દમાં ઉદ્ધત છે અને શબ્દમાં જ વિદ્યુત છે. શબ્દજગત સૃષ્ટિનું મૂળ છે. સૃષ્ટિ ____ _ _ Page #307 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] I ૧૭૯ શબ્દપૂર્વિકા છે. જગત્ શબ્દપ્રભવ છે. આજનું વિજ્ઞાન તો આપણા દેહ એ ઘનીભૂત થયેલો ધ્વનિ Cystalised sound - છે, એમ કહે છે. આ શબ્દ એટલે નાદ-ધ્વનિ-સ્પંદન. આખી સૃષ્ટિ અનંત અનંત સ્પંદનોની એક હારમાળા છે; પરંતુ આ વિશ્વ-કલરવની પાછળ એક મહામૌન છે. તે મહામૌનમાં જપ-સાધના પર્યવસિત થાય ત્યારે ધ્યેયની પ્રાપ્તિ થઈ ગણાય. નાદ એ જીવની મૂળ પ્રાણશકિત છે અને તે નાભિમાં નિવાસ કરે છે. તે અવ્યકત ધ્વનિ છે. અવ્યકત નાદ અભિવ્યકત થવા માગે છે ત્યારે હૃદય સુધી આવે છે. ત્યાં બધા વિકલ્પોને પાર કરી, કંઠથી ઘોષરૂપે પ્રાપ્ત કરી, મુખથી વ્યકત થાય છે. કંઠ બિંદુસ્થાને છે. મુખ કલાને સ્થાને છે. શબ્દ એટલે 'અ થી હ' સુધીની વર્ણમાતૃકા. વર્ણમાળાનું પરારૂપ અહૂઁ છે. અર્જુમય નાદ નાભિકમળમાં અવ્યકત રૂપથી વિદ્યમાન છે. નાદ અમાત્ર છે, અરૂપી છે. બિંદુ અર્ધમાત્ર-સેતુ છે. કલા ત્રિમાત્ર-ત્રિગુણાત્મક સંસાર છે. એ પ્રકારે નાદ-બિંદુ-કલા પ્રણવાત્મક છે, ૐકારમય છે (અહૂઁમય છે). નિશ્ચલ પરાવાક્ રૂપ પ્રણવાત્મક કુંડલિની શકિત એ જ પ્રકૃતિ છે. ઉચ્ચારણ થવા પૂર્વે આ નાદ ૫૨પ્રણવરૂપથી નાભિમંડળમાં વ્યાપ્ત રહે છે. જ્યારે તે જાગ્રત થાય છે ત્યારે ભ્રમરની સમાન ગુંજન કરતો હૃદયકમળમાં વ્યંજનોની સાથે મળીને કંઠમાર્ગમાં આવી નિશ્ચિતસ્વરૂપે આકૃતિને ગ્રહણ કરીને મુખકમળથી સ્થૂળ રૂપમાં પ્રવેશ કરે છે. એ રીતે નાદ ચૈતન્ય નાભિમાં સુષુપ્તરૂપે કંઠપ્રદેશમાં બિંદુરૂપે સ્વપ્નવત્ ને મુખકમળમાં જાગ્રત થઈને શબ્દોચ્ચારણ કરે છે. જગત-સર્જનના આરોહણનો ક્રમ પરામાંથી પશ્યન્તિ, પશ્યન્તિમાંથી મધ્યમા અને મધ્યમામાંથી વૈખરીમાં જવાનો છે. જપ-સાધના એ ક્રમને ઉલટાવી વૈખરીમાંથી પરામાં જવાની સાધના છે. પરા પછી શબ્દની ગતિ નથી. વૈખરી-વાણી એ વાસ્તવમાં જીવનો સ્વરૂપ સંકોચ, અણુભાવ-બહિરાત્મભાવ છે. વૈખરી એ સંપૂર્ણપણે દેહાત્મભાવ છે. જપનાં બે અંગ : તłપસ્તર્થમાવનમ્ । બાહરણ તથા અનુસ્મરણ મંત્રાક્ષરોમાં અગાધ રહસ્ય છે. મંત્રના એકેએક અક્ષરમાં જ્યારે એકાંતભાવથી ચિત્ત અભિનિવિષ્ટ થાય છે ત્યારે શબ્દ, અર્થ અને પ્રત્યય - ત્રણેનો સંગમ થાય છે. પ્રથમ આરંભ વૈખરી જપથી થાય છે. વાચિક, ઉપાંશુ અને માનસિક જપ એ વૈખરી જપના અવાન્તર ભેદ છે. જપની સંખ્યા વધવાથી કંઠ રોધ થાય છે, ત્યારે જપ આપોઆપ અંદર ચાલે છે તેને સ્વ-ભાવમાં જપ થયો એમ યોગીઓ કહે છે. પહેલાં જપ મૂલાધારમાં, બાદમાં નાભિમાં; અને ત્યારબાદ હૃદયમાં ચાલે છે ત્યારે સૌ પ્રથમ નાદમિશ્રિત જપ થાય છે અને છેવટે નાદાશ્રિત જપ બની જાય છે. હૃદયકમળમાં ઉત્થિત થતાં અનેક સંકલ્પ-વિકલ્પોને શમાવીને જ્યારે મંત્રજપના શબ્દો નાદમિશ્રિત થાય છે (અહીંયા ભૂમિકા આપોઆપ આવે છે) ત્યારે મધ્યમાની મંત્રમયી ભૂમિમાં પ્રવેશ થાય છે. મનુષ્ય-કંઠમાં ઉત્થિત થતી વાણી માનસિક ચિંતા અને મનોગત ભાવથી જડાયેલી રહે છે; પણ સ્મૃતિ-પરિશુદ્ધિથી આ વૈખરીના સાંકર્ષનો પરિહાર થાય છે અને અન્નમય-મનોમય-પ્રાણમય કોષોની અશુદ્ધિઓ દૂર થઈને મધ્યમામાં મંત્ર-ચૈતન્યનો ઉન્મેષ આંશિક અનુભવાય છે. પૂર્વસંસ્કારોને કારણે વારંવાર મધ્યમામાંથી વૈખરીમાં (બહિરાત્મભાવમાં) આવાગમન થયા કરે છે. પરંતુ જ્યારે સંખ્યાથી, ભાવથી અને સૌષ્ઠવથી જપ ચાલુ રહે છે ત્યારે સંસ્કાર-નાશ થવા માંડે છે અને મંત્રાક્ષરો અનાહત ધ્વનિમાં પર્યવસિત થાય છે. એક તરફ ગુરુશકિતથી અને એક તરફ સ્વકીય પ્રયત્નથી સાધક અંતરાત્મભાવને પામે છે અને તેનું વીર્ય મૂલાધારમાંથી ઊર્ધ્વ ગતિને પામીને આજ્ઞા ચક્ર અને સહસ્રાર ચક્રમાં જવા પ્રયાસ કરે છે. મધ્યમાનો અર્થ બે બાજુને જોડતું મધ્યવર્તી સ્થાન - સેતુ છે. પાશવ વૈખરી વાક્ અને પશ્યન્તિ દિવ્ય વાદ્નો મધ્યમા સેતુ છે. મંત્રાક્ષરોના વાચ્યના અનુગ્રહથી, વૈખરીમાંથી મધ્યમામાં જેમ ઉત્થાન Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પરમપદમાં પ્રવિષ્ટ થવા માટે જપ-યોગ એક અભ્યારોહ છે. મંત્રાક્ષરોના અગાધ રહસ્યોને પામવા માટે તો જેમ સમુદ્રમાં ડૂબકી મારીને રત્નો-મોતી મેળવી શકાય છે, એમ વારંવાર આ નિર્મળ ચેતનાનાં સાગરમાંથી નિત્યનુતન નવાં નવાં મોતીઓ મળતાં રહે છે. નમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરો, જેનું મૂલ્ય ન થાય તેવાં અમૂલ્ય અને અવિનાશી આ અક્ષરો છે, જેના આશ્રયથી અનંત જીવો અમૂલ્યપદ (સિદ્ધિપદ)ને પામ્યા છે. થયું, તેવી જ રીતે, આમ્નાય અને વિશ્વાસબાહુલ્યના પ્રભાવથી પશ્યત્તિની દિવ્યવાફનો પણ સ્પર્શ થાય જ છે. જ્યાં મંત્ર, દેવતા, આત્મા અને પ્રાણની એકતા થતાં મંત્રમૈતન્યનો સાક્ષાત અનુભવ થાય છે. વ્યકિતત્વનું વિસર્જન અને અસ્તિત્વના બોધની ઝાંખી અહીં મળે છે. પશ્યત્તિ એ આત્માની અમૃતકળા છે. પશ્યત્તિમાં સ્વરૂપદર્શનથી અધિકારનિવૃત્તિ થાય છે. પશ્યત્તિથી પર જે પરાવાફ છે તે અનિર્વચનીય પરંતુ સ્વસંવેદ્ય અનુભવ છે, જ્યાં વ્યકિતગત જગત સમષ્ટિગત જગતમાં વિલીન થાય છે અને સમષ્ટિગત જગત પણ પરમેષ્ઠિ જગતમાં પર્યવસિત થાય છે. આ અવસ્થામાં શબ્દની ગતિ નથી; સ્પંદનો-તરંગો સંપૂર્ણપણે વિલીન બને છે. એક માત્ર અમૃત અને જયોતિસ્વરૂપનો અનુભવ થાય છે. આકાશનો ગુણ ધ્વનિ છે. જ્યારે શબ્દ ધ્વનિમાં અને ધ્વનિ આકાશમાં લય પામે છે ત્યારે તેનો પરમ પ્રકાશ - પરમ વ્યોમમાં વિહાર થાય છે અને ત્યાં આત્માની શિવ અને શક્તિ- બંનેનું અવિભાજ્ય યુગ્મ સિદ્ધ થાય છે. પરમપદમાં પ્રવિષ્ટ થવા માટે જપ-યોગ એક અભ્યારોહ છે. મંત્રાક્ષરોના અગાધ રહસ્યોને પામવા માટે તો જેમ સમુદ્રમાં ડૂબકી મારીને રત્નો-મોતી મેળવી શકાય છે, એમ વારંવાર આ નિર્મળ ચેતનાનાં સાગરમાંથી નિત્યનૂતન નવાં નવાં મોતીઓ મળતાં રહે છે. નમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરો, જેનું મૂલ્ય ન થાય તેવાં અમૂલ્ય અને અવિનાશી આ અક્ષરો છે, કે જેના આશ્રયથી અનંત જીવો અમૂલ્યપદ (સિદ્ધિપદ)ને પામ્યા છે. " હૃદયકમળ કે જે ચિદાકાશ કહેવાય છે. તેમાં જ્યારે મંત્રનો વિમર્શ થઈને અનાહત નાદનું શ્રવણ થાય છે ત્યારે સાધકને વિસ્મય-પુલક અને પ્રમોદનો રોમાંચ થાય છે, તેના બધા જ સંકલ્પવિકલ્પરૂપી 'અરિ'નો હંત' થાય છે; અને અરિહંતમાં પોતાના વિસ્મરાયેલા સ્વરૂપનું દર્શન થાય છે. આગળ જોયું તેમ, પ્રથમ મંત્રજાપથી જાગ્રત અને સ્વપ્ન અવસ્થાને પાર કરી સુપપ્તિ અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ તરત જ તરીય અને તુરીયાતીત સ્થિતિમાં પ્રવેશ થાય છે. સુષુપ્તિ ભાવનાનું સ્થાન ધૂમધ્યસ્થિત બિંદુ છે. ઈન્દ્રિયો દ્વારા જાગૃતિક વ્યાપારને જાગૃત અવસ્થા કહે છે. જ્યારે ચતુર્વિધ અંતઃકરણ દ્વારા વ્યવહારને સ્વપ્નાવસ્થા અને અંતઃકરણ વૃત્તિના લયરૂપ ઉપશમરૂપ અવસ્થાને સુષુપ્તિ કહે છે. (લૌકિક ભાષામાં જે સૂતેલો, એટલે કે દેહાધ્યાસમાં છે તેના પાંચ જાગે છે : શબ્દ-રૂપ-રસ-ગંધ સ્પર્શ એ જીવની અભાન અવસ્થા છે. અને જે જાગેલો છે તેના પાંચ સૂતા છે, જેનો અર્થ છે સુષુપ્તિમાં-સુષુખ્યામાં છે તે દેહાભ્યાસથી પર બને છે તેમ સમજી શકાય.) - બિંદુની પ્રાપ્તિને તાંત્રિક ભાષામાં અર્ધમાત્રાની પ્રાપ્તિ કહે છે. ત્યારબાદ બિંદુનવકથી સહસારમાં રહેલા પરમચૈતન્યનું મિલન થાય છે. જ્યારે મંત્રાક્ષરોના આલંબનથી - ધ્યાનથી - ત્રિમાત્રરૂપી બાહ્યભાવનો રેચક થાય છે અને અંતરાત્મભાવનો પૂરક થાય છે ત્યારે મન એકમાત્રામાં કેન્દ્રિત છે. સામાન્ય રીતે મન એકમાત્રામાં રહેતું નથી. ચંચળતાને કારણે માત્રાનું બાહુલ્ય મન વારંવાર પામી જાય છે. પરંતુ બિંદુસ્થાન ઉપર એક વાર મન અલ્પ સમય માટે પણ કેન્દ્રિત થાય છે ત્યારે Page #309 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૮૧ સહસ્ત્રારમાં બિરાજમાન પરમચૈતન્યની કરુણા નીચે વહીને બિંદુમાં સાધકને એટલી પરિપ્લાવિત કરી મૂકે છે કે તે મનને વારંવાર કેન્દ્રમાં રહેવા પ્રેરિત કરે છે. મંત્રરહસ્યના ત્રણ પાદ – સંબોધન, વિશેષણ અને દ્રવણ - છે, જે તેના બિંદુમાં પહોંચ્યા બાદ, સંબોધન-વિશેષણની કૃતિ પૂરી થાય છે અને દ્વિપાક્ષિક દ્રવણ શરૂ થઈ જાય છે. જેટલા અંશમાં સાધકની વૃતિ ભૂમધ્યમાં રહે છે તેટલો વખત સતત અમૃતધારા સહસારમાંથી વહ્યા જ કરે છે. આગમો જેને નવપદની આરાધના (સિદ્ધચક્રની આરાધના) કહે છે તેને મંત્રશાસ્ત્ર બિંદુનવકની સાધના કહે છે. બિંદુથી શરૂ થતાં આરોહણની ભૂમિકા આ પ્રમાણે છે : બિંદુ, અર્ધચન્દ્ર, રોધિની, નાદ, નાદાંત, શકિત, વ્યાપિની, સમના અને ઉન્મના. બિંદુ માત્રામાંથી અમાત્રમાં જવાનું દ્વાર છે, પ્રદેશમાં ઉપર ચઢવાનું થાય છે ત્યારે જે સોમરસ ઝરે છે તેને અર્ધચન્દ્ર કહે છે. રોધિનીમાં દિક-કાલનું પાર્થય રહેતું નથી. ત્યારબાદ નાદ અને નાદાંતની ભૂમિકા એ બિંદુનું સંપૂર્ણ લય થવું તે છે. અહીં જીવોનો ઈદભાવ શેષ રહ્યો છે તે નષ્ટ થાય છે અને શકિતના સ્થાનમાં એક વિરાટ ચૈતન્યના અંશનો-અઈનો અનુભવ કરે છે.વ્યાપિની-સમના સુધી સૂક્ષ્મયોગ રહે છે. ત્યારબાદ ઉન્મનામાં યોગ-નિરોધ થાય છે. નાદના અંતમાં તત્ત્વજ્ઞાનનો ઉદય થાય છે. સાક્ષર મટી સ્વાક્ષર બનાય છે. આ રીતે બિંદુમાંથી સિંધુની સૃષ્ટિ થાય છે. મંત્રસાધના આ પ્રમાણે સ્થૂળ ભૂમિકામાંથી અંતિમસ્થાન સુધીનું ઉત્થાન કરવા સમર્થ છે. યુકિત. શાસ્ત્ર, મહાજનવાકય અને આત્મપ્રત્યય - આ ચારેયથી પરસ્પર અવરુદ્ધ એવું તેનું કાર્ય છે. યુકિતથી અનુમોદનીય બનાય, શાસ્ત્રથી સંસ્કાર પડે, મહાજનવાકયથી સમર્થન થાય અને આત્મપ્રત્યયથી પરોક્ષાનુભૂતિ થાય, સર્વ સંશયોનું નિરસન થાય. જપ-સાધના આ ચારેય તારોથી સિદ્ધ છે. જપ-સાધનામાં મંત્રાક્ષરોને શબ્દબ્રહ્મની વ્યાખ્યા આપી તે કેટલી સાર્થક છે તે આ ઉપરથી સમજાશે. શબ્દબ્રહ્મનો નિષ્ણાત એટલે તિર્યકુ સામાન્યથી સર્વ જીવરાશિમાં રહેલ અનાહતરૂપી આત્મતત્વનો સ્વીકાર. તેનો સ્વીકાર જીવરાશિ ઉપર સમાનભાવ-અભેદભાવ-અહિંસકભાવ વિકસાવે છે. અહિંસકભાવ જેને સિદ્ધ થયો છે તે જ પરબ્રહ્મની પ્રાપ્તિ કરી શકે છે. શબ્દબ્રહ્મનું વાચ્ય પરબ્રહ્મ સ્વયંવેદ્ય આત્મતત્ત્વ છે તે ઊર્ધ્વતા સામાન્ય છે. આત્મતત્ત્વનો સાક્ષાત્કાર અહિંસકભાવ વરેલાને જ થઈ શકે છે. અહિંસક આચારને જ બ્રહ્મની ઉપમા આપી છે. આચારાંગના નવ અધ્યયનને બ્રહ્માધ્યયન કહેવાય છે. બૌદ્ધશાસ્ત્રોમાં મૈત્યાદિ ભાવોને બ્રહ્મવિહાર અને જૈનોમાં અહિંસક આચારને બ્રહ્મવિહાર કહે છે તે જ તંત્રશાસ્ત્રનું શબ્દબ્રહ્મ છે. તેમાં નિષ્ણાત થયેલાં પરબ્રહ્મને પામે છે. પરબ્રહ્મ એટલે ઊર્ધ્વતા - સામાન્યથી આત્મદ્રવ્ય ઉપયોગ અને તિર્યસામાન્યથી ઉપગ્રહ-સંબંધ. નવકાર એ ઉપયોગ - ઉપગ્રહ બંનેની શુદ્ધિ કરતો શબ્દબ્રહ્મ. જપની સામર્થ્ય-સિદ્ધિ માટે વિદ્યા-શ્રદ્ધા-ઉપનિષદ એ ત્રણ અપેક્ષાઓ રહે છે. વિદ્યા એટલે Correct technique. શ્રદ્ધા એટલે Working belief and interest. ઉપનિષદ એટલે Grasp of basic principles. અર્થાત્ વિદ્યા એટલે મંત્ર-યંત્ર-તંત્ર ત્રણેનું ઐક્યતાપૂર્વકનું અનુષ્ઠાન (પ્રયોગપદ્ધતિ). શ્રદ્ધા એટલે કાર્યમાં હૃદયપૂર્વકનો સહયોગ સાધનામાં સાધ્ય પ્રાપ્તિની દર્દભરી જિજ્ઞાસા. ઉપનિષદ એટલે અંતનિહિત તત્ત્વનું રહસ્ય જ્ઞાન. ઉપનિષદમાં શબ્દવિજ્ઞાન (Acoustics), સૂક્ષ્મ ધ્વનિવિજ્ઞાન (Supersonics) અને વિચિવિજ્ઞાન (Wave Mechanics)ની સમજણ હોવી જરૂરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે આ માટે જ માલુકાઓના બાનનો સ્વતંત્ર-યોગ નિર્દેશ કર્યો છે. માતૃકાઓના-વર્ણમાળાના 'અ' થી હ’ સુધીના અક્ષરોના ધ્યાનથી મંત્રોનું રહસ્ય ખૂબ ઝડપથી ખૂલી જાય છે. વર્ણમાળાને તેથી જ કેવળજ્ઞાનના ટૂકડા કહ્યા છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષરનો વાચ્ય Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શુદ્ધ આત્મદ્રવ્ય છે, જેથી પ્રત્યેક અક્ષરના ધ્યાનથી અતિશીવ્રતાપૂર્વક આત્મપ્રત્યયનો લાભ થાય છે. આ કાર્ય માટે તો રહસ્યવિદ, પ્રયોગકુશળ અને શ્રદ્ધાળ સાધક જોઇએ. મંત્રજાપનાં આટલાં રહસ્યોદ્દઘાટન બાદ પણ આપણે શરૂઆત સ્થળ દેહથી જ કરવાની છે, અને જાપમાં આવતી બાધાઓને શરૂઆતથી જ હટાવવાની છે. કારણ, તે વગર સાધના આગળ વધે પણ નહીં. આપણે ત્યાં બધી જ આરાધના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઇને કરવાની વાતો ઠેકઠેકાણે થાય છે. કાળ એટલે Time factor : શુભવાસનાથી પ્રતિકૂળ સમયને અનુકૂળ કરવો જોઇએ. ક્ષેત્ર એટલે Space factor : જપ કરતી વખતે સ્થાન પણ એકાંત (એક ઓરડામાં પણ આવું વાતાવરણ સર્જી શકાય છે.) અને બહારના વિસુબ્ધ વાતાવરણથી દૂર હોવું જોઇએ. આ થયો શુભયોગ. ત્યારબાદ દ્રવ્ય એટલે Instrumental factor, જેમાં ચિત્ત ઘુતિ-રીતિને ધારણ કરતું બનાવે ત્યારે જ જપ સફળ બને છે. આ થયો શુભાગ્રહ. (કાયોત્સર્ગમાં જતાં પહેલાં શ્રદ્ધાએ, મેધાએ, ધીએ, ધારણાએ, અણુપેહાએ વગેરે દ્વારા આપણે આ ન કરીએ છીએ.) અને છેવટે - ભાવ એટલે શુભવાસના, શુભયોગ અને શુભાગ્રહ બાદ - શુભસંધિનું કાર્ય ભાવથી થાય છે, જેને Accordance factor કહે છે. અર્થાત્ જો સંપૂર્ણ શ્રદ્ધાથી કાર્ય ન થાય તો ભાવ બને નહીં. અભીષ્ટ વસ્તુઓ સાથે સંધિ કરવામાં ભાવની પ્રધાનતા રહેવી જોઇએ. જપ અભ્યારોહનો ક્રમ આ રીતે છે : પ્રથમ કૃતિજ૫, બાદ રુચિજપ, બાદ રતિજ૫. છેવટે સ્મૃતિજ૫ રહે છે કે જ્યારે અજપાજપની સ્થિતિ પ્રાપ્ત થતાં સદા-સર્વત્ર-સર્વથા ઇષ્ટનું શરણ-સ્મરણ-સાતત્ય મળ્યા જ કરે છે. પરમ ઇરની સાથે આ પ્રકારે સૌ પ્રથમ તદારોપિત સંબંધ, પછી ત–પન્ન સંબંધ, પછી તદેકાશ્રિત સંબંધ અને ત્યારબાદ તદુભાવભાવિત સંબંધ સિદ્ધ થાય છે. આ સમસ્ત પ્રક્રિયા નીચેના મંત્રમાં સમજી શકાય : 33 7 ડર્દ નમઃ શ્વાનં૯૫ન, નવદુત્તા અમૃતજ્યોતિ સ્વરૂપાય નમો નમ:. અર્થાત્ (૧) 38 = ચૈતન્યનું બહુમાન, જેથી પુદ્ગલના રાગરૂપી આર્તધ્યાન ટળે છે. (૨) 7 = માયાબીજ છે, જે વડે જીવો તરફના કપાયભાવ-રૌદ્રધ્યાનનો ત્યાગ થાય છે. (૩) ઢું = વિશુદ્ધ ચૈતન્ય છે, જે વડે જીવો તરફના કપાયભાવ-રૌદ્રધ્યાનનો ત્યાગ થાય છે. (૪) નમઃ = નમોભાવની પરાકાષ્ટામાં શુકલધ્યાન થાય છે. (૫) વ્યાબંધન = નમોભાવની પરાકાષ્ટાએ આત્માના સતુ-ચિતુ-આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. (૬) નવલત્તા = જેનો અભ્યારોહ પ્રથમ નાદમાં, બાદમાં અર્ધના બિંદુમાં તથા ત્યારબાદ અમૃતઝરતી કલામાં થાય છે. (૭) મyતોતિ સ્વરુપ = તે આ મંત્ર-જપ દરમિયાન સાધનાના વિકાસક્રમને યથાર્થ રીતે બતાવે છે. તેનો ૧૨,૫૦૦ની સંખ્યાનો જાપ શીઘ પ્રગતિમાં સહાયક બને છે. જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ માટે વિદ્યા-ક્રિયા-ધ્યાન-ભાવ એ ચાર વગર ચાલતું નથી. સાધનાનું ધન વિનામૂલ્ય ખરીદી શકાય નહીં. જપ-સાધના પ્રત્યે પ્રબુદ્ધજનો જો જાગ્રત બને તો બહુ જ ટૂંકા ગાળામાં સાધનામાં તૃપ્તિ તથા ગતિ મળે. અને જો આપણે ફકત વિદ્યા જાણવાથી જ અટકીશું અને તેને ક્રિયામાં, ધ્યાનમાં અને ભાવમાં નહીં લઇ જઇએ અને તપસ્યાથી વિમુખ રહીશું તથા પરિશ્રમમાં કાયર રહીશું તો એક ભવ્ય વારસાના વારસદાર હોવાનો આપણો હક્ક ગુમાવી દઈશું. [ચતુર્થ જૈનસાહિત્ય સમારોહ સોનગઢમાં પ્રસ્તુત શોધનિબંધમાંથી ટૂંકાવીને.] Page #311 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય * મુનિરાજ શ્રી નંદિઘોષવિજયજી મહારાજ એક બાજુ શાસ્ત્ર અને શાસન છે અને બીજી બાજુ વિશ્લેષણથી ભરેલું વિજ્ઞાન છે. આ શાસ્ત્રોમાં ગહન જ્ઞાનનાં મોતી પડેલાં છે, પણ તે શોધનારા મરજીવા બહુ ઓછા પાકયા છે; અને એમાં પણ એ ગહન જ્ઞાનને આજના વિજ્ઞાન સાથે જાણી-તપાસીને જોનારા તો કોઇક વિરલા જ હોય છે. આવા એક વિરલા મુનિમહારાજે અહીં જાપ સાથે વિજ્ઞાનની અનુપ્રેક્ષા મૂકી છે. જૈન શાસ્ત્રોનું ગહન અવગાહન કરતાં કેટલીક વિગતો તો આજના વિજ્ઞાનયુગને પણ આશ્ચર્ય પમાડે એવી જોવા મળશે. પૂ. મુનિપ્રવર શ્રી નંદીઘોષવિજયજી મહારાજે એવી ઘણી વિગતોનું સાંકળિયું અહીં મૂકયું છે. પ્રસ્તુત લેખમાં તૈજસ વર્ગણાના પુદ્ગલો Electro magnetic waves છે એ વાત લેખકશ્રીનું તારવણ છે. ઉપરાંત, તેઓશ્રીએ પૂજા, સ્તોત્ર, જપ, ધ્યાન અને લયની ઉત્તરોત્તર શ્રેષ્ઠતા શા માટે છે તે પણ દર્શાવીને, જપની વૈજ્ઞાનિકતા અર્વાચીન વૈજ્ઞાનિક સિદ્ધાંતોના સંદર્ભમાં સમજાવી છે. એનાથી જપની સાધનાને પ્રતીતિકર બળ મળે છે. - સંપાદક पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः । जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ।।' એટલે કે વીતરાગ પરમાત્મા કે અન્ય કોઇ પણ દેવ-દેવી વગેરેની ક્રોડવાર પૂજા કરવા બરાબર તેઓનો એક સ્તુતિપાઠ અથવા સ્તોત્રપાઠ છે; ક્રોડવાર સ્તોત્રપાઠ કરવા બરાબર એક જાપ છે; ક્રોડવાર જાપ કરવા બરાબર એક ધ્યાન છે; અને ક્રોડવાર ધ્યાન કરવા બરાબર એક લય, પરમાત્મ સ્વરૂપમાં રમણતા અથવા ધ્યાતા, ધ્યેય અને ધ્યાન- ત્રણેની એકરૂપતા છે. [ ૧૮૩ અહીં સામાન્ય રીતે પૂજા કહેતાં પરમાત્મા અથવા ઇષ્ટ દેવ-દેવીની પ્રતિમાની શ્રેષ્ઠ દ્રવ્યો વડે કરાતી અર્ચા સમજવી. તે જુદા જુદા પ્રકાર વડે-અષ્ટપ્રકારી, પંચપ્રકારી, એકોપચારી, એકવીસપ્રકારી કે બહુવિધપ્રકારી પણ જોવા મળે છે. આ પૂજામાં પૂજનનાં દ્રવ્યોની મુખ્યતા હોય છે. આ દ્રવ્યપૂજામાં પ્રાયઃ કાયાનો વ્યાપાર જ મુખ્ય હોય છે. અને એવી ક્રોડવારની પૂજા બરાબર એક વખતનો સ્તોત્રપાઠ કહ્યો છે. બાકી, દેવાધિદેવની પૂજા કરતી વખતે જો મન, વચન અને કાયાની એકાગ્રતા આવી જાય અને મન શુભ અધ્યવસાયની શ્રેણિએ ચડી જાય તો, નાગકેતુની માફક ફલપૂજા કરતાં કરતાં પણ કૈવલ્યપ્રાપ્તિ થઇ શકે છે. તેવી જ રીતે સ્તુતિપાઠમાં સામાન્ય રીતે વચન અને કાયાનો વ્યાપાર જ મુખ્ય હોય છે અને મનોવ્યાપાર ગૌણ હોય છે. એવા ક્રોડ વખતના સ્તોત્રપાઠ બરાબર એક વખતનો જપ ગણાય છે. જાપમાં સામાન્ય રીતે મનની મુખ્યતા હોય છે, ત્યાં વચન અને કાયાનો વ્યાપાર પ્રાયઃ હોતો જ નથી. અને 'મન ડ્વ મનુષ્યાનાં વાળં વન્યમોક્ષયોઃ' એ ઉકિત અનુસાર મન જ્યારે અશુભ કાર્યમાંથી નિવૃત થઇ, શુભ કાર્ય જાપ વગેરેમાં પ્રવૃત્ત થાય છે ત્યારે અશુભ કર્મના આશ્રવનો સંવર થઇ જાય છે અને શુભ કર્મ-બંધ થાય છે; અને તેમાં જ આગળ વધતાં જાપ કરનાર ધ્યાનસ્થ થઇ જાય છે. અને તેથી જ ધ્યાનને ક્રોડ વખતના જાપ બરાબર કહ્યું છે. એ ધ્યાનમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણે અલગ અલગ હોય છે. તેમાં મન, વચન અને કાયાની એકાગ્રતા જ મુખ્ય હોય છે. ધ્યાનસ્થ આત્મા જ્યારે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન- ત્રણેનો અભેદ અનુભવે છે, અને Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પરમાત્મસ્વરૂપ અથવા આત્મસ્વરૂપમાં જ રમણતાનો અનુભવ કરે છે ત્યારે તે લયની અવસ્થાને પ્રાપ્ત કરે છે. આવો એક લય ક્રોડ વખતના ધ્યાન બરાબર હોય છે. ઉપર્યુક્ત શ્લોક પ્રમાણે પૂજા, સ્તુતિ(સ્તોત્ર)પાઠ, જપ, ધ્યાન અને લય ઉત્તરોત્તર વધુ શકિતશાળી છે. તેમાં જપ (જાપ)ને મુખ્ય ત્રણ પ્રકારો છે: ૧. ભાષ્ય અથવા વાચિક, ૨. ઉપાંશુ અને ૩. માનસ. અર્થાતુ ૧. જાપ કરનાર સિવાય અન્ય વ્યકિત સાંભળી શકે તે રીતે ઉચ્ચારપૂર્વક જાપ કરવો તે ભાષ્ય અથવા વાચિક જાપ કહેવાય છે. ૨. અન્ય વ્યકિત સાંભળી ન શકે તે રીતે, મનમાં હોઠ ફફડાવીને જાપ કરવો તે ઉપાંશુ જાપ કહેવાય છે. ૩. જે જાપમાં હોઠ, જીભ વગેરેના ઉપયોગ વગર મનથી જાપ કરવામાં આવે તેને માનસજાપ કહેવાય છે. ધર્મસંગ્રહ' નામના ગ્રંથમાં ઉપાધ્યાયજી શ્રી માનવિજયજી ગણિએ કહ્યું છે : '... શબ્દન્મીનવાન ગુમ | મૌનનાન્માનસ શ્રેષ્ઠ, નાપ જ્ઞાણ પ પ . અર્થાત્ સશબ્દ (ભાણ) જાપ કરતાં મૌન (ઉપાંશુ) જાપ શુભ છે અને ઉપાંશુ (મૌન) જાપ કરતાં માનસ જાપ શ્રેષ્ઠ છે. આ ત્રણે જાપ ઉત્તરોત્તર પ્રશંસનીય છે.' શ્રી પાદલિપ્તસૂરિકૃત 'પ્રતિષ્ઠાપદ્ધતિ (કલ્પ)માં કહ્યું છે : "પહેલો 'માનસ' જાપ કષ્ટસાધ્ય છે અને તેનાથી શાંતિકાર્યો કરાય છે માટે તે ઉત્તમ છે. બીજો “ઉપાંશુ' સામાન્ય અને પૌષ્ટિક કાર્યો માટે કરતો હોવાથી મધ્યમ છે. ત્રીજો ભાગ્ય' સુકર છે અને બીજાઓનો પરાભાવ (વશીકરણ) વગેરે દુષ્ટ કાર્યો માટે કરાતો હોવાથી તેને અધમ કહ્યો છે.” * આધુનિક ભૌતિકશાસ્ત્ર (physics)માં ડી. બ્રોગ્લી (de. Brogle) નામના વિજ્ઞાનીએ દ્રવ્યકણ-તરંગવાદ દ્વારા જણાવ્યું છે કે કોઈપણ સૂક્ષ્મ કણો તરંગ સ્વરૂપે વર્તે છે. અને તે કણોને લગતા તરંગની તરંગલંબાઈ માટેનું એક સૂત્ર તેણે આપ્યું છે : =h/my, જયાં =તરંગલંબાઈ, h= પ્લાંકનો અચળાંક, m= કણનું દ્રવ્યમાન (mass) અને v=કણની ગતી છે. આ જ સૂત્રમાં mv=p લેતાં, zh/p થાય છે. જ્યાં p= વેગમાન (momentum) છે અને એ દ્રવ્યકણની શકિત માટેનું સૂત્ર છે- E=nhf. જ્યાં E શકિત છે, h પ્લાંકનો અચળાંક છે અને f આવૃત્તિ (કંપસંખ્યા-frequency) છે, અને n=1, 2, 3, 4, 5... વગેરે Integer numbers (પૂર્ણાકો) છે. એટલે કે કોઈ પણ તરંગસ્વરૂપ દ્રવ્યકણની શકિતનો આધાર તેની આવૃત્તિ (frequency) પર છે. અને આવૃત્તિ તરંગલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં વધે છે અને ઘટે છે. એટલે કે તરંગલંબાઈ (2) વધે તો આવૃત્તિ ઘટે અને તરંગલંબાઈ ધટે તો આવૃતિ વધે. અને વળી તે તરંગલંબાઈ પણ દ્રવ્યકણના દ્રવ્યમાન (દળ-Mass) અને ગતિ (v)ના ગુણાકારના વ્યસ્તપ્રમાણમાં વધે છે અને ઘટે છે. એટલે કે કોઈપણ સૂક્ષ્મ દ્રવ્યકણનું દ્રવ્યમાન અથવા ગતિ અથવા તો તે બંને વધારવામાં આવે તો તેના પ્રમાણમાં તે દ્રવ્યકણની તરંગલંબાઈ ઘટે છે. પરિણામે આવૃત્તિની સંખ્યા વધી જાય છે અને તેથી જ તેની શકિત પણ વધી જાય છે. આ જ વાત આપણા ઋષિ-મુનિઓએ દર્શાવેલ જપના પ્રકારોને લાગુ પાડી શકાય છે. જૈન ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે વર્ગણાઓના આઠ પ્રકાર છે. વર્ગણા એ જૈનગ્રંથોનો પારિભાષિક શબ્દ છે. વર્ગણા એટલે એકસરખા અથવા સમાન સંખ્યામાં પરમાણુઓને ધારણ કરનાર પરમાણુઓના એકમોનો પ્રકાર. - પ્રથમ વર્ગણા એટલે સમગ્ર બ્રહ્માંડમાં વિખરાયેલા છૂટા છૂટા એક એક પરમાણુઓ. દ્વિતીય વર્ગણા એટલે બબ્બે પરમાણુઓના સમૂહરૂપ એકમો. તૃતીય વર્ગણા એટલે ત્રણ ત્રણ પરમાણુઓના સમૂહરૂપ એકમો. ચતુર્થ વર્ગણા એટલે ચાર ચાર પરમાણુઓના સમૂહરૂપ એકમો. આ રીતે પરમાણ-એકમોના અનંતાનંત પ્રકારો છે. પરંતુ તેમાં જીવો માટે ઉપયોગી એવા આઠ પ્રકાર છે : Page #313 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૮૫ ૧. ઔદારિક વર્ગણા, ૨. વૈકિય વર્ગણા, ૩. આહારક વર્ગણા, ૪. તેજસ વર્ગણા, ૫. ભાષા વર્ગણા, ૬. શ્વાસોચ્છવાસ વર્ગણા, ૭. મનો વર્ગણા અને ૮. કાશ્મણ વર્ગણા. આ બધી જ વર્ગણાઓના પ્રત્યેક પરમાણુએકમમાં અનંત પરમાણુઓ હોય છે, છતાં ઔદારિક વર્ગણાના પરમાણુએકમ કરતાં વૈક્રિય વર્ગણાના પરમાણુએકમમાં વધુ પરમાણુઓ હોય છે અને આહારક વર્ગણાના પરમાણુએકમમાં તેના કરતાંય વધુ પરમાણુઓ હોય છે. તે રીતે ઉત્તરોત્તર, વર્ગણાઓના પરમાણુએકમમાં વધુ ને વધુ પરમાણુઓ હોય છે, અને તેનું પરિણામ વધુ ને વધુ સૂક્ષ્મ થતું જાય છે. તેથી ભાષા વર્ગણાના પરમાણુએકમ કરતાં મનોવર્ગણાના પરમાણુએકમમાં વધુ પરમાણુઓ હોય છે. અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જૈન આગમો વિક્રમની પાંચમી-છઠ્ઠી સદીમાં લિપિબદ્ધ કરવામાં આવ્યા ત્યાં સુધી જૈન શ્રમણ પરંપરામાં- સાધુસાધ્વીઓમાં આ રાખવાની પરંપરા હતી. જ્યારે આધુનિક ભૌતિકશાસ્ત્રના 'Quantum Mechanics' ની શોધ છેક વિક્રમની ૨૦મી સદીના અંતમાં થયેલ છે. આધુનિક ભૌતિકશાસ્ત્ર પ્રમાણે ધ્વનિ-શબ્દ અર્થાતુ ભાષાવર્ગણાના પરમાણુએકમોની ઝડપ ૩૩૦ મિટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે તૈજસ વર્ગણાના પરમાણુએકમો એટલે કે વીજચુંબકીય તરંગો (Electro magnetic waves), પ્રકાશ અને રેડિયો તથા ટેલિવિઝનનાં મોજાની ઝડપ ૩૦ કરોડ મિટર પ્રતિ સેકન્ડ હોય છે. એટલે જ ભાષાવર્ગણાના પરમાણુ એકમોમાં, તૈજસ વર્ગણાના પરમાણુએકમો કરતાં ઘણાં વધુ પ્રમાણમાં પરમાણુ હોવા છતાં તેની શકિત ઓછી જણાય છે. જ્યારે મનોવર્ગણાના મનસ્વરૂપે અથવા વિચારસ્વરૂપે પરિણમેલા પરમાણુ સમૂહ-એકમમાં સૌથી વધુ સંખ્યામાં પરમાણુઓ હોય છે, અને તે પણ ખૂબ જ સૂક્ષ્મ-પરિમાણી હોય છે. સાથે સાથે આપણે રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ તેમ, મનની અથવા વિચારોના પુદ્ગલોની ગતિ પણ ખૂબ જ હોય છે. આથી તેની શકિત પણ અનંત હોય છે હોય શકે છે. ઋષિ-મુનિઓએ જણાવેલ જાપના પ્રકારોમાં પ્રથમ વાચિક અથવા ભાષ્ય જાપમાં ભાષાવર્ગણાના પુદ્ગલ/પરમાણુસમૂહ-એકમોનો ઉપયોગ થાય છે અને તેની ઝડપ ખૂબ જ ઓછી હોવાથી તેની આવૃત્તિ (કંપસંખ્યા = frequency) ઘણી ઓછી હોય છે. તે કારણે તેની શકિત પણ થોડી જ હોય છે. તેથી, તે રીતે કરેલ જાપમાં, જે તે મંત્રના અધિષ્ઠાયક દેવ સુધી તેની અસર/સંદેશો પહોંચતાં વાર લાગે છે; એટલું જ નહિ, પણ તેની તીવ્રતા ખૂબ જ ઓછી હોય છે. જ્યારે બીજા પ્રકારના, ઉપાંશુ જાપમાં પણ ભાષાવર્ગણાના પુદ્ગલ સમૂહ-એકમોનો ઉપયોગ થાય છે અને તેની ઝડપ પણે ૩૩૦ મિટર પ્રતિ સેકન્ડ હોય છે. છતાં તેના દ્વારા જાપના અશ્રાવ્ય ધ્વનિતરંગો પેદા થાય છે. સામાન્ય રીતે, આપણા કાન અમુક જ આવૃત્તિ (frequency) સુધીના ધ્વનિતરંગો સાંભળી શકે છે. તેનાથી વધુ આવૃત્તિવાળા ધ્વનિતરંગો આપણા કાન માટે અગ્રાહ્ય બને છે. તેથી ઉપાંશુ જાપમાં. પેદા થયેલ ઊંચી કંપસંખ્યાવાળા અશ્રાવ્ય ધ્વનિતરંગો (ultrasonic waves)માં સારી એવી શકિત હોય છે. તેથી ભાષ્ય જાપ કરતાં ઉપાશું જાપને સારો કહ્યો છે. સૌથી શ્રેષ્ઠ માનસ જાપ છે. કારણ કે, આ જાપમાં માત્ર મનોવર્ગણાના પરમાણુ સમૂહ-એકમોનો ઉપયોગ થાય છે. અને તેમાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ હોય છે અને તેની ગતિ પણ સૌથી વધુ હોય છે. માનસ જાપ દ્વારા ઉત્પન્ન થયેલ તરંગો સૌથી વધુ કંપસંખ્યાવાળા હોવાથી તેની શકિત પણ અચિંત્ય હોય છે. આ માનસ જાપના તરંગો, તૈક્સ વર્ગણાના વીજચુંબકીય તરંગો કરતાં પણ ઘણી વધુ ગતિવાળા તથા ઘણા વધુ પ્રમાણમાં પરમાણુઓવાળા હોવાથી તેમાં અનંત શકિત રહેલી છે. આથી ત્રણે પ્રકારના જાપમાં માનસ જાપને શ્રેષ્ઠ દર્શાવ્યો છે. આ જાપને અજપાજાપ પણ કહેવામાં આવે છે. કારણ કે, વસ્તુતઃ આ જાપમાં મુખનો ઉપયોગ થતો જ નથી, માત્ર મનનો જ ઉપયોગ હોય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અંતમાં, સૌ જીવો માનસ જાપ દ્વારા ઈષ્ટકાર્યસિદ્ધિ અને તે દ્વારા વીતરાગ પરમાત્મા દેવાધિદેવનું માનસ ધ્યાન કરી, મોક્ષસુખને પ્રાપ્ત કરો એ જ અભ્યર્થના ! પાદનોંધ : (૧) ધર્મસંગ્રહ ભાગ-૧, ગુજરાતી ભાષાન્તર, પૃ. ૩૪૭. (૨) ખાતા, બૅવે તથા ध्यानं, त्र्यमेकात्मतां गतम् । इति ते योगमाहात्म्यं कर्थ श्रद्धीयतां परैः ।। (वीतराग स्तोत्र, प्रकाश - ૬૪). (૩-૪) ધર્મસંગ્રહ ભાગ-૧, ગુજરાતી ભાષાન્તર, પૃ.૩૪૯. (૫) Quantum Mechanics by P. M. Mathews & K. Venkatesen, pp. 21. (f) Ibid, pp 7. (૭) આ વર્ગણા સંબંધી વિસ્તૃત માહિતી આચારાંગ ટીકા, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં આપેલ છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઇ લેવી. (૮) અબ્રાસોનિક (ultrasonic) મશીન દ્વારા યુરીન સ્ટોન-પથરીને વગર ઓપરેશને ભુકો કરી કાઢી નાખવામાં આવે છે અને કયાંક શરીરમાં ગંઠાઇ ગયેલ લોહીને પણ ઓગાળવામાં આવે છે. તેનાથી આ અશ્રાવ્યધ્વનિતરંગોની શકિતનો ખ્યાલ આવે છે. બીજા રતાં : આ * કાકા પણ છે. " SSC :: શ્રી અંબિકાદેવી - શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું જિનાલય - ખંભાત Page #315 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૮૭ જિપના પ્રકારો '( વાચિક - ઉપાંશુ - માનસજપ તથા અન્ય...) * પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી બાળકની ચીસે માં હાજર થાય છે; દર્દીની ચીસે નર્સ હાજર થાય છે; તેમ ભકતની ચીસે ભગવાન અવશ્ય હાજર થાય જ. જા૫ એ પરમાત્માની પરમ ચેતનાને પોતાની સન્મુખ કરાવવાની એક પ્રક્રિયા છે. “નપાત સિદ્ધિ' કહીને જપનો મહિમા વર્ણવાયો છે. જપના વિવિધ પ્રકારોની પ્રેરક માહિતી અત્રે પ્રસ્તુત છે. જપના મુખ્ય મુખ્ય પ્રકારો ઉપરાંત લેખકે અહીં શ્રી સિહતિલકસુરીશ્વરજીના મત્રાધિરાજકલ્પ'ના આધારે જપના ૧૩ પ્રકારો દર્શાવ્યા છે. આમ, આ અભ્યાસલેખ માહિતીસભર છે, તેમ તાજગીસભર પણ છે. -- સંપાદક - શ્રી યાજ્ઞવલ્કયસંહિતામાં જપનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે : 'મંત્રનો વિધિપૂર્વક અભ્યાસ કરવો તે જપ કહેવાય છે. અને શ્રી ગુરુ દ્વારા સદશાસ્ત્રોનું અધ્યયન કરીને જે અભ્ય પણ જપ કહેવાય છે.” શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે : 'યજ્ઞોમાં હું જપયજ્ઞ છું.” આમ, યજ્ઞોમાં પણ જપયજ્ઞને શ્રેષ્ઠ બતાવ્યો છે. કારણ કે, આધ્યાત્મિક ઉન્નતિને માટે જે ચિત્તશુદ્ધિ જરૂરી છે તે મુખ્યત્વે જપ દ્વારા જ મળી રહે છે. વળી, બધા ધર્મોમાં જપ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. કેમ કે 'જપયજ્ઞ કોઇ પણ પ્રકારની હિંસા વગર પૂરો થાય છે.' એમ કહીને મહાભારત'માં પણ તેની શ્રેષ્ઠતાને આદરમાન અપાયું છે. અગ્નિપુરાણ'માં જપનો અર્થ દર્શાવતાં કહ્યું છે : 'जकारो जन्मविच्छेदः पकार: पापनाशकः । तस्माजप इति प्रोक्तो जन्मपापविनाशकः ॥' 'જ'નો અર્થ જન્મનો વિચ્છેદ અને 'પ'નો અર્થ પાપનો નાશ, જે જન્મમરણ અને પાપનો નાશ કરનાર છે તેને જપ કહે છે. આ લેખનો હેતુ જપના પ્રકારો વિશે માહિતી આલેખવાનો હોય તે વિશે જ વિચારીએ. જપના પ્રકારો : પરમાર્થ-સાધન માટેના મુખ્ય ચાર વિભાગ : કર્મયોગ, ભકિતયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ. જપયોગમાં આ ચારેયનો અન્તર્ભાવ થઇ જાય છે. શ્રી સિહતિલકસૂરિજીએ મંત્રાધિરાજકલ્પ'માં જપના ૧૩ પ્રકારો ગણાવ્યા છે. જેમ કે, रेचक-पूरक कुम्भा गुणत्रयं स्थिरकृतिस्मृतिहक्का । नादो ध्यानं ध्येयैकत्वं तत्त्वं च जपभेदाः ।।' (૧) રેચક જ૫ : શરીરમાં રહેલા વાયુને નસકોરાં વાટે બહાર કાઢવા જે જપ થાય છે તે. (૨) પૂરક જપ : વાયુને નસકોરાં વાટે શરીરમાં દાખલ કરવા જે જપ થાય તે. (૩) કુંભક જપ : વાયુને શરીરમાં સ્થિર કરવા જે જપ થાય તે. (૪) સાત્ત્વિક જપ : શાંતિ કર્મ માટે કરાયેલો જ૫. (૫) રાજસિક જપ : વશીકરણ વગેરે માટે કરયેલો જ૫. (૬) તામસિક જપ : ઉચ્ચાટન તથા મારણાદિક માટે કરાયેલો જ૫. (૭) સ્થિરકૃતિ જપ : ગમે તેવાં વિઘ્નો નડે કે નડવાનાં હોય, છતાં સ્થિરતાપૂર્વક જપ થાય તે. (૮) સ્મૃતિ જપ : દષ્ટિને નાકના અગ્રભાગ પર સ્થાપીને મનથી મંત્રનું રટણ કરવામાં આવે છે. (૯) હક્કા જપ : જેમાં શ્વાસ લેતી અને મૂકતી વખતે હકારનો વિલક્ષણ રીતે ઉચ્ચાર કર્યા કરવો તે. બીજા અર્થ પ્રમાણે જે મંત્રના અંત્યપદો ક્ષોભકારક હોય તેનો જપ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કરવો તે. (૧૦) નાદ જપ : જે જપ કરતી વખતે અંતરમાં ભ્રમરના જેવો ગુંજારવ ઊઠે તે. (૧૧) ધ્યાન જપ : મંત્ર પદોનું વર્ણાદિપૂર્વક જેમાં ધ્યાન થાય તે. (૧૨) Àવૈકય જપ : જેમાં ધ્યાતા અને ધ્યેયની એકતા સ્થપાય તે. (૧૩) તત્ત્વજપ : પાંચ તત્ત્વો (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ)ને અનુસરીને જપ કરવો તે. આ સિવાય અન્ય રીતે પણ જપના પ્રકારો પડે છે. તેમાં અતિ મહત્ત્વના વાચિક-ભાખ. ઉપાશું અને માનસ જપ છે. તેમાં મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે : (૧) નિત્ય જપ, (૨) નૈમિત્તિક, (૩) કામ્ય, (૪) નિષિદ્ધ, (૫) પ્રાયશ્ચિત, (૬) અચલ, (૭) ચલ, (૮) વાચિક, (૯) ઉપાંશુ, (૧૦) ભ્રમર, (૧૧) માનસ, (૧૨) અખંડ, (૧૩) અજપા અને (૧૪) પ્રદક્ષિણા જપ. હવે આ દરેકની વિગત સંક્ષેપમાં સમજીએ :-- (૧) નિત્ય જપ : જેમ ઘરમાંથી દરરોજ કચરો કાઢીએ છીએ, વાસણ માંજીએ છીએ, તે જ રીતે, રોજિંદા દોષોનું નિવારણ કરવા નિત્યકર્મ રૂપે આ જપ થવો જોઈએ. સવાર-સાંજ નિયમિત નિત્ય જપ કરવામાં આવે છે. આ નિત્ય જપ જપયોગીએ હમેશાં કરવો જોઈએ. મનુસ્મૃતિમાં કહ્યું છે : બ્રહ્મચારી અને ગૃહસ્થ ઓછામાં ઓછા ૧૦૮ વાર જપ કરવા તથા વાનપ્રસ્થી અને સંન્યાસીએ દર વખતે ૨ હજારથી વધુ જપ કરવા.” આપત્તિવેળાએ, માંદગીમાં, મુસાફરીમાં, જ્યારે સ્નાન કરવું શકય ન હોય ત્યારે પણ હાથ, પગ, મોઢું ધોઈને થોડો જપ તો નિત્ય કરવો જોઈએ. નિત્ય જપથી રોજિંદા દોષો દૂર થતાં આનંદ અને ચિત્તશુદ્ધિ વધશે તેમજ પાપ અને અધર્મ તરફ સૂગ વધતાં ધર્મવિચારની ફુરણા થશે. (૨) નૈમિત્તિક જપ : કોઈ નિમિત્તે આ જપ થાય છે. જેમ કે, અમુક દેવ-પિતૃને ધ્યાનમાં રાખીને અઠવાડિયે-અમુક દિવસે/ગ્રહણ જેવા પ્રસંગે એકાંતમાં બેસીને, નિત્ય જપ કરવા ઉપરાંત, જે વધારાના જપ થાય તે નૈમિત્તિક કપ. તેનાથી પાપ ઘટે છે, સત્ત્વગુણ અને પુણ્ય વધે છે, દેવો પ્રસન્ન થાય છે, પિતૃનાં આશીર્વાદ ઊતરે છે; તેઓ પ્રત્યે ઋણ ચૂકવવાનો આ પણ એક રસ્તો છે. (૩) કામ્ય જપ : કોઈ કામનાની સિદ્ધિ માટે જે જપ થાય તે કામ્ય જપ. આ જપની સિદ્ધિ માટે પવિત્રતા, નિયમોનું પૂર્ણ પાલન, જાગૃતિ, ધૈર્ય, આળસનો ત્યાગ, ઊંઘ પર કાબૂ, મિતાહાર, બ્રહ્મચર્ય, મનનો અને ઈન્દ્રિયોનો નિગ્રહ વગેરે જોઈએ. વળી, તે માટે યોગ્ય સમય, ગુરુ અને મંત્રની જરૂર પડે છે. જો તેમાં ભૂલ થાય તો આ મંત્ર સિદ્ધ થતો નથી. જ્ઞાની માણસો આ જપથી છેટા રહેવાનું પસંદ કરે છે. કેમ કે આ જપથી પુણ્યસંગ્રહ થાય છે, પણ ભોગવટો કરવાથી તેમાં ઘટાડો થાય છે. સાચો સાધક ક્ષુદ્ર દેવોની અને હલકી કક્ષાની સાધનાની ભૂલભૂલામણીમાં કે મોટી આફતના કુંડાળામાં સપડાવાને બદલે પોતાના ઈષ્ટ મંત્ર દ્વારા કામ્ય જપનો રસ્તો લઈને ચિત્તને શાંત કરે છે, અને પરમાર્થના માર્ગે આગળ ધપે છે. (૪) નિષિદ્ધ જપ : વિધિ-નિયમ વિનાના, મનફાવે તે જપને નિષિદ્ધ જપ કહેવાય છે. નિષિદ્ધ કર્મની જેમ જ તે ખરાબ છે. અશુદ્ધ મંત્ર હોય, અપવિત્ર મંત્રદાતા હોય, દેવતા એક હોય અને મંત્ર બીજો હોય, અનેક મંત્રોનો ભેળસેળવાળો ખીચડો કરી દેવામાં આવે; ન મંત્રનો અર્થનું ભાન હોય, ન તેની વિધિનો ખ્યાલ હોય, મંત્ર પ્રત્યેની આસ્થા પહેલેથી જ ડગુમગુ હોય, દેવતાનું આરાધન કર્યા સિવાય મંત્રની આરાધના થાય, જપની સાધના વેળાએ નિયમ-શિસ્ત પાળવામાં ન આવે -- તે બધું દર્શાવે છે કે, આ નિષિદ્ધ જપથી સાધકને કોઈ લાભ થવાનો નથી; અને નુકસાનનો ડર ડગલે ને પગલે સામે જ હોય છે. (હા, ભગવાનના નામમાં કોઈ વિધિનિષેધ નથી. ભોળિયો વાલિયો લુંટારો રામ...રામ' કહેવાને બદલે મ...રા. મ. રા’ કહીને પણ તરી ગયો !). Page #317 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૮૯ પ્રાયશ્ચિત જપ : માનવી માત્ર ભૂલને પાત્ર. પોતાના હાથથી અજાણતાં જે કોઈ દોષ-સ્કૂલન થઈ જાય, તેનાં પરિણામના નાશ માટે જે તપ કરવામાં આવે તેને પ્રાયશ્ચિત જપ કહેવાય છે. આવી ભૂલો કે આવા દોષોનું નિવારણ કરવામાં ન આવે તો માનવી અધોગતિને પંથે વધુ ને વધુ ધકેલતો જાય છે, અને ભવિષ્યમાં તેને અશુભ ફળ ભોગવવાં પડે છે. શાસ્ત્રોત પ્રાયશ્ચિત આજે અઘરું પડે. તેનો વિકલ્પ એટલે આ જ૫. જો સંકલ્પપૂર્વક અને ખરા દિલથી થાય તો વ્યકિત પાપોથી વિમલ' બને છે. નાના દોષ માટે થોડો અને મોટા દોષ માટે વધુ પ્રાયશ્ચિત જપ નિત્ય જપ સાથે થઈ શકે છે. જો એમ શકય ન હોય તો સપ્તાહે એક દિવસ કરી શકાય છે. (૬) અચલ જપ : તે માટે કેટલાંક સાધનો નક્કી હોય છે. જેમ કે, માળા, આસન, ગોમુખી વગેરે. આ જપનો પ્રારંભ સ્નાન વગેરેથી પરવારીને, આસન પર બેસીને, આંખો બંધ કરીને થાય છે. અમુક મંત્ર અમુક સંખ્યામાં જપીશ જ એવો દઢ નિર્ણય કરવો જોઈએ. જપ એકાગ્રતાથી કરવો જોઈએ. સતત જપ કરવાથી સંખ્યા પૂરી થાય છે. જપ અધૂરો/ખંડિત ન રહે તે માટે તંદુરસ્તી, માનસિક સ્વાથ્યની કાળજી લેવી જરૂરી છે. અધવચ્ચે વિપ્ન આવે, પણ ધીરજથી પાર કરવાથી આધ્યાત્મિક શકિત વધે છે. (૭) ચલ જ૫ : આવતાં-જતાં, ઉઠતાં-બેસતાં, સૂતાં-જાગતાં સદાય ભગવચિંતન કરવાની વિધિ છે તે જ આ જપની વિધિ છે. તફાવત એટલો કે. ભગવાનના નામને બદલે મંત્રનો જપ કરવાનો હોય છે. ચલ જપ કોઈપણ વ્યકિત કોઈ પણ બંધન, નિયમ કે અવરોધ વિના કરી શકે છે. અન્ય જપ કરનાર પણ ચલ જપ કરી શકે છે. ચલ જપનો સાધક મિથ્થા સંભાષણ, નિંદા, વાણીવિલાસ વગેરેનો ત્યાગ કરે તો દુ:ખોની ઘટમાળ અને આઘાતોની તેનાં મન પર અસર થતી નથી. સંસારયાત્રા પૂરી કરીને ચલ જપ કરનારો તેનાં સર્વ કર્મ ગીતાકથ્ય યજ્ઞમય બનાવી દે છે. (૮) વાચિક જપ : યદુષ્યનીવોન્ચરિતૈઃ શબ્દ પણ પાર | મગ્નમુક્વાયન વાવા ગાતુ વિવિ. || બીજા સાંભળી શકે તે રીતે જોરથી સ્પષ્ટ ઉચ્ચારણ કરીને જે જપ થાય તેને 'વાચિક જપ' કહે છે. એનું બીજું નામ ભાષ્ય જપ પણ છે. એક અભિપ્રાય મુજબ વાચિક જપ ઊતરતી કક્ષાનો છે. બીજા મત પ્રમાણે તે વિઘિયજ્ઞ કરતાં દસ ગણો શ્રેષ્ઠ છે. જપયોગનો આરંભ કરનાર માટે સર્વપ્રથમ આ જપ સરળ પડે છે. અન્ય જ૫ ક્રમસાધ્ય અને અભ્યાસ સાધ્ય છે. આચાર્ય શ્રીમન્નથુરામ શર્મા શ્રીયોગકૌસ્તુભ'માં જણાવે છે કે, વાચિક જપના ધ્યાનરહિત અને ધ્યાનસહિત- એમ બે ભેદ પડે છે. જ્યારે અન્ય મનુષ્યને સાંભળવામાં આવે તે રીતે, સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક જે જપ કરવામાં આવે તે ૩૨ ૩ā વાવિ....' વાચિક જપના કેટલાક યૌગિક લાભો પણ છે. સૂક્ષ્મ શરીરમાં જે પચ્ચક્ર છે, તેમાં અમુક વર્ણબીજો હોય છે. મહત્ત્વપૂર્ણ મંત્રોમાં તેનો ઉપયોગ થતો રહે છે. જે માટે પારંગત-અનુભવી જપયોગીઓ પાસેથી માર્ગદર્શન મેળવી વર્ણબીજ' શકિતઓને જાગૃત કરી શકાય છે. સંસારનાં કેટલાંક કામો વાણીથી-વાકુશકિતથી થાય છે. વાચિક જપથી વાકશકિતને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જપ પ્રપંચ અને પરમાર્થ - બંને હેતુ માટે ઉપયોગી બને છે. (૯) ઉપાંશુ જપ : વિશ્વામિત્રકલ્પ'માં જણાવ્યું છે : ' शनैरुच्चारयेन्मन्त्रमीषदोष्ठौ च चालयेत् । अपरैर्नः श्रुत किश्चित् स उपांशुर्जपः स्मृतः ।।' ઉપાંશુ જપ ફક્ત સાધકને સંભળાય છે. બીજો સાંભળી ન શકે એ રીતે મંત્રનું રટણ કરવું તે ઉપાંશુ જપ કહેવાય છે. આ જપમાં હોઠ ફફડે છે અને ઉચ્ચારણ મોઢામાં જ થાય છે. આ જપથી એકાગ્રતા આરંભ થઈને વૃત્તિઓ અંતર્મુખ થાય છે; વાચિક જપના જે જે લાભો Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી છે તે ઉપાંશુ જપના સાધકને પણ મળે છે. વિવિયજ્ઞ કરતાં સોગણું ફળ મળે છે. જપકર્તાને અંગ-ઉપાંગોમાં એક પ્રકારની ઉષ્ણતા વધતી હોય તેમ લાગે છે, જે તપનું તેજ છે. સાધકના મૂછના' થવા લાગે છે, જેમાં એક પ્રકારનો નશો કે મસ્તી આવે છે અને મનોવૃત્તિ સંકોચાય છે. વાણીનો સહજ ગુણ પ્રકટ કરનાર તથા ક્રમશઃ ઘૂળથી સૂક્ષ્મ તરફ પ્રવેશ કરાવનાર આ જપમાં દષ્ટિ ઢાળેલી રાખવી. (૧૦) ભ્રમર જપ : ભ્રમરના ગુંજારવની માફક ગણગણતાં જે જપ થાય છે તે ભ્રમર જપ કહેવાય છે. તેમાં હોઠ નથી હલતા, જીભ પણ નથી હાલતી. આ જપમાં મંત્રોચ્ચાર કરવો પડતો નથી, છતાં ભૂમધ્યમાં આ ગુંજારવ થતો હોય એવી અનુભૂતિ સાધકને થાય છે. આ જપમાં પણ પ્રાણ સમ્ર થતો જાય છે. અને સ્વાભાવિક ભક' થવા માંડે છે. પ્રાણગતિ ધીમી થવા માંડે છે. 'પૂરક' જલ્દી થાય છે અને રેચક' ધીરે ધીરે થાય છે. પૂરક કરવાથી ગુંજારવ શરૂ થાય છે અને અભ્યાસથી એક જ પૂરકમાં અનેકવાર મંત્રાવૃતિ થઈ જાય છે. આ જપમાં પ્રાણવાયુની મદદથી ધ્યાનપૂર્વક મંત્રાવૃત્તિ કરવી પડે છે. તે વેળાએ પ્રાણવાયુથી હ્રસ્વ-દીર્ઘ કંપન થયાં કરે છે અને આધારચક્રથી માંડીને આજ્ઞાચક્ર સુધી તેનું કાર્ય અમુક અંશે ક્રમશઃ થવા માંડે છે. આજ્ઞાચક્ર જાગી જાય છે, શરીર પુલકિત થાય છે, નાભિ, હૃદય, કંઠ, તાલ અને ભૂમધ્યમાં ઉત્તરોત્તર વધુ કાર્ય થવા માંડે છે. આ જપથી મનોવૃત્તિની મૂર્છાના, મસ્તક- ભાલપ્રદેશ અને લલાટમાં ઉષ્ણતાવૃદ્ધિ, આંતરિક પ્રકાશ, મસ્તકની શકિતની જાગૃતિ, ભૂમધ્યભાગમાં ચક્રભેદન-સહાય વગેરેની પ્રાપ્તિ થાય છે. યોગતંદ્રા પછી યોગનિદ્રા લાવનાર આ જપ પ્રપંચ અને પરમાર્થ માટે ઉપયોગી છે. (૧૧) માનસ જપ : 'धिया पदाक्षरश्रेण्या अवर्णमपदाक्षरम् । शब्दार्थ चिन्तनाभ्यां तु तदुक्तं मानसं स्मृतम् ॥' એટલે કે, જ્યારે મંત્રના પદ અને અક્ષરોનો શબ્દાર્થ સહિત આંતરમન દ્વારા વિચાર કરવામાં આવે; ન હોઠ હલે, ન જીભ હલે, તેને માનસ' જપ કહે છે. જપનો પ્રાણ એટલે માનસ જપ. તેમાં નેત્ર બંધ રહે છે. મંત્રનો ઉચ્ચાર કરવો પડતો નથી; મનથી જ મંત્રની આવૃત્તિ કરવી પડે છે. મંત્રના અર્થનું ચિંતન જ તેમાં મુખ્ય હોય છે. આ મંત્ર મનની વૃત્તિઓથી સ્વસંવેદનરૂપે અપાય છે. પહેલાં ઇષ્ટદેવનું સગુણ ધ્યાન ધરીને આ જપ થાય છે. નાદાનુસંધાનની સાથે સાથે આ જપ કરવાથી ઘણો લાભ થાય છે. એકલા નાદાનુસંધાન કે માત્ર જપની અપેક્ષાએ બંનેનો સંયોગ ઉત્તમ છે. શ્રીમદ્ શંકરાચાર્યજીએ નાદાનુસંધાનનો મહિમા ગાતાં કહ્યું છે : 'એકાગ્ર મનથી સ્વરૂપચિંતન કરતી વખતે જમણા કાને અનાહત ધ્વનિ સંભળાવા માંડે છે. ભેરી, મૃદંગ, શંખ વગેરે આહત નાદમાં જ જ્યારે મન રમે છે ત્યારે અનાહત મધુર નાદના મહિમાની તો શું વાત કરવી ? ચિત્ત જેમ જેમ વિષયોથી શાંત થશે, તેમ તેમ અનાહત નાદ તેને વધુમાં વધુ સંભળાવા માંડશે. નાદની પછી જ્યોતિમાં લીન થયેલ મનને ત્યારબાદ આ સંસારમાં આવવાપણું રહેતું નથી, અર્થાત મોક્ષ જ પ્રાપ્ત થાય છે.” (પ્રબોધ-સુધારક, ૧૪૪-૧૪૮). બહારનું સુમધુર સંગીત સાંભળીને આનંદ થાય છે પણ ભીતરનું સંગીત તો અજબનું માધુર્યવાળું અને ઉલ્લાસ પમાડનાર હોય છે. જ્ઞાનેશ્વર મહારાજે આ જ વાત કરી છે અને અનેક સંતમહાત્માઓ પણ આના સહારે આગળ ધપીને પરમપદ પામ્યા છે. (૧૨) અખંડ જપ : આ જપ ખાસ કરીને ત્યાગી પુરુષો માટે છે. દેહ ધારણ કરવા માટે ભોજન વગેરેનો સમય છોડીને બાકીના બધા સમયમાં જપમય બનવું પડે છે. તે વખતે પ્રશ્ન થાય કે સતત જપ કરવાથી મન કંટાળો અનુભવે તો ? તો ત્યારે થોડોક સમય મનને ધ્યાનમાં પરોવવું. જોઇએ. પછી ચિંતન કરી, ફરી જપ આદરવો. ગોસ્વામી તુલસીદાસ, સમર્થ ગુરુ રામદાસ વગેરેએ આ જપની સાધના કરી હતી. Page #319 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૯૧ (૧૩) અજપા જપ : વિના જપે અને વિના પ્રયત્ન-સ્વાભાવિકપણે જે જપ જપાયા કરે તે અજપા સ્મરણ કહેવાય છે. શ્વાસોચ્છવાસમાં ચાલતા 'ૐ” અને “સોહં' આ બે મંત્રના જપને અજપા સ્મરણ કહે છે. તેમાં સાવધાની રાખવી અનિવાર્ય હોવાથી મોટા ભાગે અનુભવી મહાત્માઓ તેનો આશરો લે છે. તે માટે માળાનું કામ નથી, તેથી તો એક સાધકે કહ્યું છે કે, "રામ હમારા જપ કરે. હમ બૈઠે આરામ..." જ્યારે શ્વાસોચ્છવાસની ક્રિયા બરોબર ચાલતી હોય, ત્યારે તેની સાથે મંત્રાવૃત્તિ થઈ શકે છે. અભ્યાસથી મંત્રાર્થભાવના દઢ થતી જાય છે અને તેનું સ્મરણ થાય છે. આ રીતે હજારોની સંખ્યાનો જપ થાય છે. (૧૪) પ્રદક્ષિણા જપ : આ જપ વખતે હાથમાં રૂદ્રાક્ષ કે તુલસીની માળા લઈને મંદિર, વડ, ઉંબરો, પીપળો કે જ્યોતિર્લિંગ ફરતી, યા સિદ્ધપુરુષની મનમાં ભાવના કરીને, મંત્ર જપતાં પરિક્રમા કરવાની હોય છે. તેનાથી સિદ્ધિ પણ મળે છે. વર્તમાન સમયમાં નવો પ્રકાર : લેખિત જપ - હાલમાં ઘણાં સનો, વિદ્યાર્થીઓ તથા બહેનો પોતાનો ઇષ્ટમંત્ર નોટબુક કે કાગળમાં (મોટે ભાગે લાલ શાહીમાં) લખે છે. નવરા બેઠા નિંદા કરવી કે ગપ્પાબાજીમાં સમય ગાળવાને બદલે તેઓ આ રીતે જપયજ્ઞમાં સામેલ થાય છે. (આમાં અક્ષર સુધારવાનો હેતુ કે અન્ય ગ્રંથો બક્ષિશમાં મેળવવાની લાલસા ન પ્રવેશે તે જોવું જોઇએ.) કેટલીક સંસ્થાઓ આ માટે એકસરખાં પાનાં અને ખાનાવાળી નોટબુકો પૂરી પાડે છે. આવી સંસ્થાઓ અમુક સંખ્યામાં અમુક મંત્ર લખનારને ધાર્મિક પુસ્તકો પૂરાં પાડીને સામાન્ય માનવીઓને પણ સમયનો સદુપયોગ કરી જપયજ્ઞમાં જોડાયેલા રાખવાનું પુણ્યકાર્ય કરે છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'ચોવીસ તીર્થંકરોના કલ્પ (પોતાની શ્રદ્ધાથી પોતાનો ઉપચાર) જ એક સંકલન ચોવીસ તીર્થકરોના જાપ અને તે તે જાપથી મળતા લાભોની વિગત અહીં રજૂ કરવામાં આવી છે. વિશેષ, આ વિધિ ગુરુગમથી જાણવી. ૧. દ શ્રીં મર્દ 28ષપદેવાય નમઃ | - આ જાપથી દરેક પ્રકારના ભય દૂર થાય છે. ૨. 32 દ શ્રી મદ્ મનાતનાથાય નમઃ | - આ જાપની એક માળા હમેશાં કરવાથી વિજય પ્રાપ્ત થાય છે. ૩. % શ્રી મદ્ સંવનાથાય નમઃ | - હમેશાં એક માળા ફેરવવાથી નવી વસ્તુ ઉત્પન્ન થાય છે; જેમ કે પાણી વગેરે. ૪. & gીં શ્રીં કઈ ખનનનાથા નH | - હમેશાં એક માળા કરવાથી આનંદ પ્રવર્તે છે. ૫. 32 શ્રી મદ્ સુમતિનાથાય નમઃ | - હમેશાં એક માળા ફેરવવાથી બુદ્ધિ ખરાબ થઈ ગઈ હોય તો સુધરી જાય છે, બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ૬. pીં શ્રી મર્દ પHBHવે નમઃ | - હમેશાં એક માળા ફેરવવાથી ભાગ્ય ખુલે છે. ७. ॐ ह्रीं श्रीं अर्ह सुपार्श्वनाथाय नमः । - આ જાપની ચાર માળા ફેરવીને સૂવાથી ઇચ્છિત સવાલોના જવાબો મળે છે. ૮. ૩% [ શ્રી મદ્ પવે નમઃ | -આ જાપની એક માળા ફેરવીને ડાબા હાથની વચલી આંગળીથી પોતાનાં ઘૂંકનું તિલક કરવાથી બધું કાબૂમાં આવે છે. ૯. g શ્રી મદ્ સુવિધનાથાય નમઃ | - હમેશાં એક માળા કરવાથી સારી બુદ્ધિ-મેધા જન્મે છે. ૧૦. 8 દf શ્રી મદ્ fશતનનાથાય નમઃ | - આ જાપની એક માળા રોજ ફેરવવાથી ગરમીનાં દર્દો શાંત થાય છે. ૧૧. 8 pી શ્રી મદ્દ શ્રેયાંસનાથાય નમઃ | -આ જાપની એક માળા કરવાથી કોઈપણ પ્રકારના માણસ પાસે જવાથી તે વશ થઈ જાય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ૧૨. ૭ શ્રી મદ વામુખ્યપ્રભવે નમઃ । ૧૩. કામ આ વિમલનાથાય નમઃ । ૧૪. ૐ - હમેશાં એક માળા કરવાથી બુદ્ધિ નિર્મળ થાય છે. શ્રીં અર્ક અનંતનાવાય નમઃ । જાપની એક માળા હમેશાં ફેરવવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અને ધર્મનાથાય નમઃ । – હમેશાં એક માળા કરવાથી જાનવરોનો ઉપદ્રવ મટે આ ૧૫. રા ૧૬, ૩ દર્દી શ્રી અહં શાંતિનાથાય નમઃ । હમેશાં એક માળા કરવાથી મંગળ ગ્રહની શાંતિ થાય છે. - ૧૭. ૩ દર્દી શ્રીઁ અદ્દે થુનાથાય નમઃ । – હમેશાં એક માળા કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. ૧૮. ૩૪ ૬ શ્રી અર્જુ અનાથાય નમઃ । - ૨૩. હમેશાં વિધિયુકત જાપ કરવાથી પ્રામાદિકનો ઉપદ્રવ નાશ પામે છે અને ગુરુ ગ્રહની શાંતિ થાય છે. - ૧૯. શ્રી આ મલ્લિનાથાય નમઃ । હમેશાં એક માળા ફેરવવાથી સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે. ૨૦. ૧ ř શ્રી અઇ મુનિસુવ્રતાવાય નમ - હમેશાં એક માળા કરવાથી ચોર આદિનો ભય દૂર થાય છે. - હમેશાં એક માળા ફેરવવાથી શનિ ગ્રહની શાંતિ થાય છે. ૨૧. ૐ ૐી શ્રી અહં નમિનાથાય નમઃ । આ જાપની નિત્ય એક માળા કરવાથી સર્વ પ્રકારે સારું થાય છે. ૨૨. ૩. શ્રી અદ અરિષ્ટનેમિનાથાય નમ • આનો વિધિવત્ જાપ કરવાથી દુઃકાળનો નાશ થાય છે. ॐ ह्रीं श्रीं अर्ह पार्श्वनाथाय नमः । હમેશાં એક માળા કરવાથી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થાય છે. ૨૪. ૩ દર્દી શ્રી અહં મહાવીરાય નમઃ । આ જાપની હમેશાં એક માળા કરવાથી ધન-સંપત્તિ આદિની પ્રાપ્તિ થાય છે. સર્વસિદ્ધકર જાપ મંત્ર -- - ॐ ह्रीँ ऐं क्लीं श्री पद्मावती देव्यै नमः । નિત્ય ૧૦૮ કે ૨૭ વાર જાપ કરવો. [ ૧૯૩ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] | [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી s , * પ્રા. ડો. એચ. યુ. પંડ્યા જપમાળા શેની ? પારા કેટલા ? પારા કેવા ? શા માટે ? માળાની પવિત્રતા કેમ જાળવવી ? જાપના માધ્યમ માટે માળા ઉપયોગી છે, ઉત્તમ દ્રવ્યો ઉત્તમ ભાવનું કારણ બને છે, મણકા એ મંત્રનું સિંહાસન છે વગેરે વિષયોના સંદર્ભથી પ્રયુક્ત ડૉ. પંડયા સાહેબ, જેઓ અમદાવાદ પાસે કલોલની કોલેજમાં આદર્શ અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તેમનો પ્રસ્તુત માહિતીપૂર્ણ લેખ અત્યંત મનનીય અને ઉપયોગી છે. તેઓ જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે. તેમણે અહી અક્ષમાળા, કરમાળા, વર્ણમાળા જેવા પ્રકારો શાસ્ત્રીય રીતે સમજાવ્યા છે. સાધનાના એક અગત્યના અંગ તરીકે માળાનું સ્થાન દર્શાવ્યું છે. --સંપાદક માળા એટલે સંસ્કૃત સાહિત્યમાં જેને માટે માતા, નપમાન, અક્ષમતા મક્ષસૂત્ર અપવટી આદિ શબ્દો પ્રયોજાયા છે. માતા : માલા શબ્દની વ્યુત્પત્તિ બે પ્રકારે અપાઈ છે : (૧) જે માનનું કારણ બને છે તે (મતિ માનદેતુર્મવત તિ માતા ), મા (પૂનાયા) + સ્ + . અહી સ્નો નિયમાનુસાર થયો છે. (૨) જે શોભા લાવે છે તે તેમાં શોષ તાતિ). મા+ના+35મા = માતા (૫) નિર્માતા : જપ કરવા માટેની માળા. જપ શબ્દ ડ ( ચત્તાયાં વાવ, માનસે ૨ ) ધાતુને મ પ્રત્યય લાગીને ઉત્પન્ન થયો છે. મક્ષમત્તા : અક્ષ શબ્દના બહેડાં, સંચળ, પાસા. આંખ આદિ અર્થો અમરકોશમાં છે. તંત્રસારમાં અક્ષમાલા શબ્દના બે અર્થો છે : રદ્રાક્ષમાલા અને વર્ણમાળા. (મ થી 8 વર્ણોની માળા.)) માસૂત્ર : તંત્રપરંપરામાં વર્ણમાળાને અક્ષસૂત્ર કહે છે.) આમ, વર્ણમાળા માટે મશહૂત્ર અને અક્ષમતા એમ બન્ને શબ્દો પ્રયોજી શકાય છે. અલબત્ત, સંસ્કૃત સાહિત્યમાં આ બન્ને શબ્દો ન૫માતા એવા વિશાળ અર્થમાં પ્રયોજાયેલા છે. નેપવટી : વટી એટલે દોરી(૮), ગોળી, મોટી ગોળી (૯) માળાના પ્રકાર :- મત્સ્યસૂફતમાં માળાના ત્રણ ભેદો બતાવ્યા છે : અક્ષમતા, પર્વમાતા રમતા) અને વનિતા.૧૦) (ક) અક્ષમતા : અહીં અક્ષનો વિશાળ અર્થ “મણકો અભિપ્રેત છે. નાગદેવના મતે અરિકાનાં પાન, બીજ, શંખ, કમળ, મણિ, દર્ભગાંઠ અને રૂદ્રાક્ષની માળા ઉત્તરોત્તર ઉત્તમ છે. પરવાળાં. મોતી અને સ્ફટિક કરતાં તુલસી અને મણિની માળા ઉત્તમ છે. વ્યાસના મતે સુવર્ણજડિત મણિ, ઈન્દ્રાક્ષ, રુદ્રાક્ષ અને કમળકાકડીની માળા ઉત્તરોત્તર ઉત્તમ છે. (૧૧) કાલિ પુરાણમાં (૧) પુત્રજીવફળ (હિન્દીમાં નિયોપોતા, ગુજરાતીમાં પુત્રજીવક કહે છે. આ વૃક્ષ ઈગુદી જેવું હોય છે અને તેનાં બીજ રુદ્રાક્ષ જેવાં હોય છે.) ૧૨, (૨) શંખ, (૩) પ્રવાલ, મણિ, રત્ન અને સ્ફટિક, (૪) મોતી, (૫) કમળકાકડી, (૬) સુવર્ણ, (૭) કુશગ્રંથિ અને (૮) રુદ્રાક્ષની માળા ઉત્તરોત્તર ઉત્તમ છે.૧૩) આ સિવાય સુખડ, કેરડો, અક્કલમેર અને સૂતર વગેરેની માળા પણ પ્રચલિત છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ! કામ યોગોમાં માળા : વારાહીતંત્ર અનુસાર શત્રુવિનાશ માટે કમળકાકડી, પાપનાશ માટે કુશગ્રંથિ, ત્રાપ્તિ માટે પુત્રજીવફળ, ઈચ્છિત પ્રાપ્તિ માટે ચાંદી અને મણિ, તેમજ ધનપ્રાપ્તિ માટે પરવાળાની માળાનો ઉપયોગ થાય છે.(૧૪) શ્રી વિદ્યારત્નકરમાં થયેલા ઉલ્લેખ અનુસાર મંત્રસિદ્ધિ માટે વર્ણમાલા, મોક્ષ માટે રૂદ્રાક્ષ, સામ્રાજ્ય માટે મોતી અને માણેક, તમામ કામને માટે સ્ફટિક, સંપત્તિ અને વિદ્યા માટે પુત્રજીવફળ તથા શ્રી અને યશ માટે કમળકાકડીની માળા ઉપયોગમાં લેવાય છે.) કુમારીકલ્પ પ્રમાણે ત્રિપુરાની ઉપાસનામાં રતાંજણી અને રુદ્રાક્ષ, વિષ્ણુની ઉપાસનામાં તુલસીની તથા ગણેશની ઉપાસનામાં હાથીદાંતની માળાનો ઉપયોગ થાય છે. (૧૪) આચાર્ય મહાવીરકીર્તિ સ્મૃતિગ્રંથ અનુસાર શાંતિકર્મમાં સ્ફટિક, પૌષ્ટિકમાં મોતી, વશ્ય અને આકર્ષણમાં પરવાળાં, સ્તંભનમાં સુવર્ણ તથા મારણ-વિશ્લેષણ-ઉચ્ચાટનમાં પુત્રજીવફળની માળાનો ઉપયોગ થાય છે. (૧) મણકાની સંખ્યા : વ્યાસના મતે ૧૦૮, ૫૪ કે ૨૭ મણકાની માળા હોવી જોઈએ. (૧૮) શબ્દકલ્પદ્રુમમાં આ મત ઉપરાંત બીજો પણ એક મત ઉલ્લેખાયો છે કે ૨૮ કે ૧૫ મણકાની ભદ્રાક્ષ. ઈન્દ્રાક્ષ કે પરવાળાની માળા બનાવી શકાય. (૧૯) અલબત્ત, આ મત પ્રચલિત નથી. મણકાની ૧૦૮ ની સંખ્યાની સંગતિ માટે વિવિધ તર્કો અપાયા છે : (૧) ૨૭ નક્ષત્રોનાં x ૪ ચરણ =૧૦૮. પ્રત્યેક નક્ષત્રના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના હિસાબે ૨૭xર=૫૪ ની સંખ્યા સુસંગત બને છે. (૨) માણસ ચોવીસ કલાકમાં ૨૧00 સ્વાસ લે છે. તેટલી સંખ્યામાં નામસ્મરણ થવું જોઈએ. તે શકય ન હોય તો સવારે અને સાંજે એક એક માળા કરવી. મનુસ્મૃતિ (૨-૮૫)માં ઉપાંશુ જપનું સોગણું ફળ બતાવ્યું છે. તે રીતે ૨૧૬૪૧૦૦= ૨૧૬૦૦ ની મેળ કરવા મણકાની સંખ્યા ૧૦૮ જોઈએ. (૩) આ બધું જ “બ્ર છે સર્વ રવા રૂટું પ્રIિ). આ શબ્દમાં ૫ ૬ અને મેં એમ ચાર વર્ણ છે. 4 થી – સુધી ગણતાં ૨૩ વર્ણ થાય છે, થી ૪ માં ૨૭, ર થી માં ૩૩, અને જૂ થી માં ૨૫– એમ ૨૩ + ૨૭ + ૩૩ + ૨૫ = ૧૦૮ થાય. અલબત્ત, આ સંગતિ બળવાન નથી. (૪) સમગ્ર બ્રહ્માંડમાં (૨૭) નક્ષત્રોની સ્થિતિ ગ્રહો કરતાં પણ ઊંચી છે. આથી ચારે દિશામાં પરોપકાર માટે પરિભ્રમણ કરનાર મહાપુરુષોના નામની પૂર્વે (૨૭*૪=) ૧૦૮નો આંક મૂકાય છે. વિશેષ પૂજ્યત્વ બતાવવા ૧૦૦૮ નો આંક મૂકાય છે.(૨૭) (૫) વેદમાં “તું વીવેકની પ્રાર્થના છે. જ્યોતિષમાં ૧૦૮ (અષ્ટોત્તરી દશા) અને ૧૨૦ (વશોત્તરી દશા) એમ માનવીના પૂર્ણાયુ માટે વિવિધ મતો છે, જેમાં ૧૦૮ વાળો મત મધ્યમ છે. મણકા કેવા ? : મુંડમાલા અનુસાર, મણકા બહુ મોટા નહિ, બહુ નાના નહિ; પણ સપ્રમાણ, મજબૂત અને નવા હોવા જોઈએ; સડેલા કે જીર્ણ ન હોવા જોઈએ; તેના છિદ્ર સરખાં હોવાં જોઈએ. - માલાગૂંફન : ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ માટે કપાસનું સૂતર જોઈએ. તેનો રંગ બ્રાહ્મણ આદિ ચાર વર્ણ માટે અનુક્રમે શ્વેત, લાલ, પીળો અને કાળો હોવો જોઈએ. અથવા ચારેય વર્ષ માટે લાલ રંગ રાખી શકાય.() દેવીની ઉપાસના માટે લાલ સૂતરનો, સૂર્ય અને ગણપતિની ઉપાસના માટે કપાસના સૂતરનો અને શંકરની ઉપાસના માટે ઊનની દોરીનો ઉપયોગ કરવો. ૨) આ સૂતર શ્રેષ્ઠ બ્રાહ્મણકન્યા દ્વારા અથવા પોતાના વર્ણની સુવાસિની સ્ત્રી દ્વારા કાંતેલું હોવું જોઈએ. તારને ત્રણ ગણો કરી, એ તારને ફરી ત્રણ ગણો ગણવો. મણકો પરોવતાં વર્ણમાળાનો એક એક વર્ણ અથવા ઈષ્ટમંત્ર બોલવો. જે દેવની ઉપાસના માટે જે માળા તૈયાર કરી હોય તે માળા બીજા દેવની ઉપાસનામાં ન પ્રયોજી શકાય. માલા-સંસ્કાર : પીપળાનાં નવ પાન કમળ આકારમાં ગોઠવી, તેમાં માળા મૂકતી વખતે વર્ણમાળાના અક્ષરો અને ઈષ્ટમંત્ર બોલવો. તે પછી માળાને પંચગવ્ય (ગાયનું ઝરણ, ગાયનું છાણ, દૂધ, દહીં અને ઘી), દર્ભજળ અને શુદ્ધ જળથી સ્નાન કરાવી; ચંદન, અગરુ અને કપૂરમાં મણકા ઘસી; ધૂપ દઈ, ચંદન, કસ્તૂરી, કંકુ અને કપૂરનો મણકા ઉપર લેપ કરી; માળાને ડાબા હાથમાં મૂકી; Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અને પ્રત્યેક મણકે એક કે ૧૦૮ વાર મંત્ર જપી માળાની પ્રાણપ્રતિષ્ઠા કરવી. (જેમ કે :-- अक्षमालायाः प्राणाः इह प्राणाः, जीवः इह स्थितिः, सर्वेन्द्रियाणि वाड्मनः प्राणाः इह आयान्तु स्वाहा ।) તે પછી માળામાં ઉપાસ્ય દેવનું આવાહન-પૂજન કરી, માળાને વર્ણાક્ષરોથી અભિમંત્રિત કરી, ઈષ્ટમંત્રથી ૧૦૮ ઘીની આહૂતિ આપી ત્યાગવાળું ઘી માળા ઉપર નાખવું. હોમ ન કરી શકાય તો બે માળા ફેરવવી. બીજા મત અનુસાર, સૂતર અને મણકાને ત્રણ દિવસ પંચગવ્યમાં બોળી રાખી, ચોથા દિવસે શુદ્ધજળથી સ્નાન કરાવી, માળા ગૂંથીને ઉપર મુજબ પૂજન-હોમ કરવો. સંસ્કાર સમય : ઉપર્યુકત વિધિ ભગવાન વિષ્ણુ માટે તિથિ બારશનો પૂર્વાન, દેવી માટે આઠમ, નોમ કે ચૌદશની રાત, શંકર માટે તેરશનો દિવસ અને સૂર્ય માટે સાતમનો દિવસ ઉપયોગમાં લેવો. (૨૩) જા૫પદ્ધતિ : મણકાનો અવાજ ન થાય, પરસ્પર ઘસાય નહિ, માળા હાથમાંથી પડી જાય નહિ, તૂટી જાય નહિ - તેની કાળજી રાખવી. તર્જનીનો સ્પર્શ થાય એ રીતે, મધ્યમ અને અંગૂઠા વડે માળા ફેરવવી. માળા ઉપર વસ્ત્ર ઢાંકવું. હાથ ઢીંચણની અંદરના ભાગમાં રહેવો જરૂરી છે. ભીનું વસ્ત્ર પહેરવું નહિ. ઉપરના કોઈપણ નિયમનો જ્યારે ભંગ થાય ત્યારે પ્રાયશ્ચિત રૂપે ૧૦૮ મંત્ર જપવા. અયોગ્ય માણસનો સ્પર્શ થાય ત્યારે માળાને સ્નાન કરાવવું. શત્રઉચ્ચાટનમાં તર્જની (જ્યેષ્ઠા) કે અંગુઠાથી, ઉચ્ચાટન માટે અનામિકા કે અંગૂઠાથી અને શત્રુનાશ માટે તર્જની કે ટચલી આંગળીથી માળા ફેરવવી. જપસંખ્યાની (માળાની સંખ્યાની) ગણતરી રાખવા ચોખા, આંગળીના વેઢા, ધાન્ય, પુષ્પ, ચંદન અને માટીનો ઉપયોગ કરી શકાય નહિ. લાખ, સિંદૂર કે છાણની ગોળીઓનો ઉપયોગ કરી શકાય. (ખ) પર્વમાતા (માતા) : એટલે (જમણે ૧૯૩_) હાથના વેઢારૂપી માળા. ચાર આંગળ ના કુલ બાર વેઢામાંથી બે વેઢા મેરુ છે. આ વેઢા કયા અને કેવી રીતે ઉપયોગમાં લેવા તે વિષે વિવિધ પરંપરાઓ છે. જેમ કે, (મ) અનામિકાનો (૧) વચલો અને (૨) નીચલો વેઢો; તે પછી કનિષ્ઠિકાનો (૩) નીચલો, (૪) મધ્ય અને (૫) ઉપરનો વેઢો; (૬) અનામિકા અને (૭) મધ્યમાનો ઉપરનો વેઢો; છેલ્લે તર્જનીનો (૮) ઉપરનો, (૯) મધ્ય અને (૧૦) મૂળનો વેઢો ઉપયોગમાં લેવો. મધ્યમાનો વચલો અને નીચલો (મૂળનો) વેઢો મેરુ ગણવો. આવી દશ માળા ફેરવવાથી ૧૦૦ની સંખ્યા થાય. છેલ્લે અનામિકાનો મધ્ય (નં.૧) અને તર્જનીનો નીચલો (નં.૧૦)ને બાદ કરતાં ૮ની સંખ્યા બને. આમ કુલ ૧૦૮ ની સંખ્યા થાય. (4) દેવીની ઉપાસનામાં તર્જનીનો ઉપલો અને વચલો વેઢો મેર છે. અનામિકાનો વચલો અને મૂળનો વેઢો, કનિષ્ઠિકાના મૂળ, મધ્ય અને ટોચ, અનામિકાની ટોચ, મધ્યમાના ટોચ, મધ્ય અને મૂળ તેમજ તર્જનીનું મૂળ, એમ ૧૦ ની સંખ્યા થાય છે. ૧૦૦ની સંખ્યા પછીની ૮ની સંખ્યા માટે અનામિકાનો વચલો અને તર્જનીનો નીચલો (મૂળનો) વેઢો ત્યજવો. શ્રીવિદ્યામાં અનામિકા અને મધ્યમાના વચલા વેઢાને મેરુ ગણવો, એટલી વિશેષતા છે. કરમાળામાં બે વેઢા વચ્ચેના સાંધાના ભાગનો ઉપયોગ કરવો નહીં. હૃદયે જમણો હાથ રાખી, બંને હાથ વસ્ત્રથી ઢાંકી, જમણા હાથે કરમાળા જપવી. નિત્યજાપમાં કરમાળા પ્રયોજવી. કામ્યકર્મમાં માળ પ્રયોજવી. અલબત્ત, માળા ન હોય તો કરમાળા પણ પ્રયોજી શકાય. (ગ) ગર્જના : આંતરયજનમાં વર્ણમાલા મિક્ષના - સક્ષત્ર પ્રયોજવી, વર્ણમાળાના કલ અક્ષરો ૫૧ છે. જેમ કે :- # માં ૩ ૐ ૪ – ર્ ર્ મેં મેં મ માઁ મ(૧+) { તું થી સુધીના (૨૫+) ૨ વં શું શું શું હું ૪ (૯) અને મેં (૧=૫૧.)ને મેર માનવો. આ અનુલોમક્રમ છે. પ્રતિલોમક્રમમાં ક્ષે 8 હું ૪ થી ઉલટા ક્રમે છેલ્લે સુધી પહોંચવાનું છે. એ રીતે Page #325 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] કુલ ૧૦૦ થાય. છેલ્લે * ૨ ટ તે ૫ યં શું = ૮ની સંખ્યા ઉમેરતાં ૧૦૮ની સંખ્યા સુસંગત બને. અનુલોમ વખતે વર્ણાક્ષરો મંત્રની પૂર્વે (અં પદ્માવત્યે નમઃ) આવે અને પ્રતિલોમ વખતે વર્ણાક્ષરો મંત્રની પછી આવે (પદ્માવત્યે ત્ત). વર્ણમાળા ધ્યાનની સ્થિતિમાં બ્રહ્મનાડીમાં ફેરવવાની છે. આ નાડી બ્રહ્મરંધ્રથી નાભિ સુધી આવેલી છે. અનુલોમ વખતે નાડીની જમણી તરફ અને પ્રતિલોમ વખતે નાડીની ડાબી તરફ વર્ણમાલા પ્રયોજવાની છે.(૨૪) યોગમાર્ગમાં જપ, ધારણા, ધ્યાન અને સમાધિને ઉત્તરોત્તર ચડિયાતાં ગણ્યાં છે. સ્વરછંદ તંત્રસારમાં વાચિક, માનસિક, યોગિક, યોગવાચિક, યોગમાનસિક અને વાડ્માનસિકયોગિક જપને ઉત્તરોત્તર શ્રેષ્ઠ ગણ્યા છે.(૫) અને તે યુકિતસંગત પણ છે જ. આથી માળા અને કરમાળા કરતાં વર્ણમાળા વિશેષ ફળપ્રદ છે તેમાં શંકા નથી, અનુભવ-સિદ્ધ છે. ૧૯૭ આ પરંપરામાં શરીરના ઉપાંગોનો પણ ઉપયોગ કરી શકાય છે. જેમ કે, બ્રહ્મરંધ્ર, મસ્તક, કપાળ, ભ્રૂકુટિ, આંખ, કાન, નાક, હોંઠ, દાંત, જીભ, ગાલ, દાઢી, ગરદન, હાથ, કોણી, કાંડું, આંગળીઓનો મૂળભાગ, અગ્રભાગ, કંઠ, છાતી, નાભિ, જાંઘ, સાથળ, નળ, એડી, ઘૂંટી, પાની, પગની આંગળીઓનું મૂળ અને અગ્રભાગ, કુલ ૧૦૮ની સંખ્યા કરવી. આ સિવાય મૂલાધા૨થી સહસ્રદલ સુધીના સાત ચક્રોનો પણ ઉપયોગ કરી શકાય. અસ્તુ. પાદટીપ : ૧, ૨ અને ૩ અનુક્રમે દુર્ગાસપ્તશતી (ગીતા પ્રેસ, ગોરખપુર)ના છઠ્ઠા, ત્રીજા અને નવમા અઘ્યાયનો ઘ્યાન શ્લોક. ૪. મારસંષવમ્ ૧-૧૬. ૫.૬.૭ શબ્દકલ્પદ્રુમકોશ : જુઓ માતા શબ્દ. ૮. અમરકોશ. ૯. આપ્ટેનો શબ્દકોશ. ૧૦. શબ્દકલ્પદ્રુમકોશ. ૧૧. અનિષ્ઠ સૂત્રાવલિ, ૧૨. પુત્રનીલ- નિઘંટુ (આયુર્વેદ). ૧૩ અને ૧૪ શબ્દકદ્રુમ. ૧૫. શ્રી વિદ્યારત્નાકર (વારાણસી). ૧૬. શબ્દકલ્પદ્રુમ. ૧૭. આચાર્ય મહાવીરકીર્તિ સ્મૃતિગ્રંથ (પૃ.૧૫૦). ૧૮. આપ્તિ સૂત્રાવલિ (પૃ.૪૨). ૧૯. શબ્દકલ્પદ્રુમકોશ, ભાગ-૧ (જુઓ : અક્ષમાના શબ્દ). ૨૦. વૈાિ ચર્યાવિજ્ઞાન (પૃ. ૮૭-૮૮). ૨૧. શબ્દકલ્પદ્રુમકોશ. ૨૨. શ્રી વિદ્યારત્નાકર (પૃ.૨૫૯). ૨૩. શ્રી વિદ્યારત્નાકર (પૃ.૨૫૮-૫૯). ૨૪. શબ્દકલ્પદ્રુમકોશ. ૨૫. શ્રી વિદ્યારત્નાકર (પૃ.૨૬૦). શ્રી ચક્રેશ્વરીદેવી Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કળિયુગમાં શ્રી પદ્માવતીજી દ્વારા પ્રાપ્ત સિદ્ધિઓ * શ્રી સી. વી. રાવળ 1 મૂર્તિ દ્વારા ચૈતન્યની પ્રાપ્તિ, મૂર્તિ દ્વારા અનુપ્રેક્ષાની પ્રાપ્તિ, મૂર્તિ દ્વારા સાક્ષાત્કારની દિશા આદિને કેન્દ્રમાં રાખીને શ્રી પદ્માવતીજીના આંતર-બાહ્ય વૈભવ, શકિત અને પરમ નાદની વિશુદ્ધિ માટેની સાધનાની સુંદર માહિતી અત્રે આપવામાં આવી છે. - સંપાદક જૈનધર્મમાં ૨૪ તીર્થકરોનાં ૨૪ શાસનરક્ષક દેવો અને ૨૪ શાસનલિકા દેવીઓ થઇ છે. દેવીઓ અધિક લોકપ્રિયતાને વરેલી છે. તેમાં પણ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવની શાસનરક્ષિકા શ્રી ચક્રેશ્વરીદેવી, આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની શાસનરક્ષિકા શ્રી જ્વાલામાલિની દેવી, બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિની શાસનરક્ષિકા શ્રી અંબિકાદેવી અને ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની શાસનરક્ષિકા શ્રી પદ્માવતી દેવી વિશેષ લોકપ્રિય તથા પ્રસિદ્ધિને વરેલી છે. તેમાં પદ્માવતીદેવી સૌથી વધુ લોકપ્રિય છે. તેમની આરાધના-ઉપાસના સૌથી વધુ થાય છે. જૈનેતર વર્ગમાં અને દેવી સંપ્રદાયમાં પણ તેમની ખ્યાતિ વિશેષ જોવા મળે છે. કોઇપણ દેવ યા દેવીની આરાધના, ઉપાસના કે પૂજા કરતાં પહેલાં આપણને તેના સ્વરૂપનો બોધ થવો આવશ્યક છે. પદ્માવતીદેવીની વાત કરીએ તો તેમના દેહનો વર્ણ સોનેરી-રફત પુષ્પના જેવો છે, આથી તેને સૌભાગ્યની દેવી કહેવાય છે. તેને ચાર હાથ (ચતુર્ભુજા) છે, જે આપણા કરતાં વધુ કર્તૃત્વશકિતનો સૂચક છે. વળી તે દુર્ગા કે કાલી જેવા અષ્ટભુજાવાળા કે ભયાનક નથી, પરંતુ સૌમ્ય છે. તેના હાથમાં પાશ છે, જેના વડે તેઓ શત્રુઓને કે પ્રતિપક્ષીઓને બાંધે છે. અંકુશ છે તેનાથી દુશ્મનોને તાબામાં રાખે છે, ને વિષમ બૃહોને ભેદે છે. વરદમુદ્રા જિનશાસનનો જય જયકાર સૂચવે છે અને ભકતજનોને યોગ્ય વરદાન આપે છે. અને ફળ (બીજોરું) છે તે સૂચવે છે કે તેમની આરાધના-ઉપાસના ભકતને અવશ્ય ફળદાયી નીવડે છે. તેઓ ગુલાબી કમળના આસન પર બિરાજેલાં છે. તેમનું વાહન કુફ્ફટ જાતિનો સર્પ છે. તેઓ ત્રિનેત્રા (ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સઘળી વાતો જાણનારો) કહેવાય છે. પૂર્વભવમાં તેઓ નાગિની હતાં. મસ્તક પરની ફેણ પહેલાં ૩ મૂકાતી, પછી ૫ કે કોઈ વાર ૭ મૂકાય છે. શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' મુજબ તેમનાં વિવિધ નામો છે. દા.ત. તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામ્ય સાધની, ત્રિપુર ભૈરવી આદિ. આપણી સમક્ષ તેમનું સૌમ્ય અને સુંદર ચતુર્ભુજ રૂપ રજૂ થયું છે તે જ શ્રેષ્ઠ છે. મૂર્તિ એટલે આકાર; પછી તે ગમે તે હોય. ગમે તે આકારમાં ભાવનું નિરૂપણ કરવામાં આવે એટલે તે મૂર્તિ બને. પછી તેની પ્રતિષ્ઠા થાય, પૂજન-અર્ચન થાય. મૂર્તિ એટલે નિરાકાર ઈશ્વરનું સાકાર સ્વરૂપ. અવ્યકતમાંથી વ્યકત, અગોચરમાંથી ગોચર, મૌનમાંથી વાણી રૂપે વ્યકત થતાં ચૈતન્યનું સ્વરૂપ. આથી મૂર્તિપૂજાનું ભાવનાની દષ્ટિએ પ્રાધાન્ય છે. જેવી ભાવના તેવી સિદ્ધિ. વળી, શાસ્ત્રીય દષ્ટિએ પણ અને જીવન-વિકાસ માટે પણ મૂર્તિપૂજા અત્યંત જરૂરી મનાઈ છે. જૈનધર્મમાં પ્રતિમાપૂજાની પરંપરા અતિ પ્રાચીન છે. જૈન તીર્થકરોની મૂર્તિઓ બનાવવા પાછળનો હેતુ એ છે કે તેઓ તેમના અનુયાયીઓને એ વાતનું સ્મરણ કરાવે છે કે, કેવા કેવા કપરા સંજોગોમાંથી પસાર થઇને તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ! મૂર્તિપ્રતિષ્ઠા વખતે જે સ્તોત્રો બોલાય છે તે પ્રણાલી પણ પ્રાચીન છે. તીર્થકરો ઉપરાંત સમય જતાં દેવ-દેવીઓની મૂર્તિઓ પણ રચાવા લાગી. તેમાં યક્ષો અને Page #327 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૯૯ યક્ષિણીઓની મૂર્તિઓ ધ્યાન ખેંચે છે. દરેક તીર્થંકરની શાસનરક્ષિકા દેવીની પણ મૂર્તિઓ હોય છે. દા.ત. પાર્શ્વનાથની મૂર્તિ હોય છે ત્યાં શાસનરક્ષિકા પદ્માવતીદેવીની મૂર્તિ પણ અવશ્ય હોય છે. યક્ષ, યક્ષિણી વગેરે તીર્થંકરોના અનુચરો છે. આ ઉપરાંત, નવ ગ્રહો, દસ દિગ્પાલો, ગણેશ, શ્રી, લક્ષ્મી, માતૃકાઓ, કુબેર વગેરે કેટલાંક હિન્દુ દેવી-દેવતાઓને પણ જૈનધર્મમાં સ્થાન અપાયું છે. મૂર્તિઓની પૂજા સંબંધમાં શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાય વચ્ચે થોડો તફાવત છે. પ્રત્યેક મૂર્તિના પૃથક્ પૃથક્ વર્ણ કે રંગ શિલ્પશાસ્ત્રમાં વર્ણવ્યા છે. તે અનુસાર તે તે દેવ કે દેવીની મૂર્તિ તે રંગના પાષાણમાંથી બને છે. જૈનધર્મમાં તીર્થંકર નેમિનાથનો વર્ણ શ્યામ હોય, તેમની મૂર્તિ એ રંગના પત્થરની બનેલી હોય છે. વળી, જૈનોમાં પ્રચલિત ૧૬ વિદ્યાદેવીઓના વર્ણ પણ ભિન્ન ભિન્ન છે, તેથી શ્યામ, પીળા કે શ્વેત પાષાણમાંથી તેમની મૂર્તિઓ બનાવાય છે. કેટલાક લોકો મૂર્તિપૂજાને અણુવિકસેલ માનસનું લક્ષણ માને છે, તો કોઈ શાસ્ત્રો સહજસમાધિની અવસ્થાને સર્વપ્રથમ સ્થાન આપે છે અને તેને ઉત્તમ માને છે. ધ્યાન-ધરણાં વગેરે ક્રિયાઓને બીજું સ્થાન આપે છે. મૂર્તિપૂજા ત્રીજા સ્થાને અને હોમ-હવન-યાત્રા આદિને છેલ્લે સ્થાને મૂકે છે. શિક્ષિતવર્ગમાં પણ આજે એવા વિચારો જોર પકડતા જાય છે કે, 'મૂર્તિપૂજા એ ઘેલછા છે, એક તુત છે.', 'જીવનવિકાસ માટે તેની જરૂર નથી.' કે 'મૂર્તિ તો જડ છે. જડની વળી પૂજા શી કરવાની હોય ?' પરંતુ આ માન્યતાઓ બરાબર નથી. કેટલાક ભ્રામક વિચારોથી દોરવાઇ જઇને લોકો આવી ટીકા કરતા હોય છે. મહાત્મા ગાંધીજી જેવા નિષ્પક્ષ અને સર્વધર્મસમભાવી ચિંતક પણ લખે છે કે, 'મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે. માણસ બીજી જગ્યાના કરતાં મંદિર કે દેવાલયમાં જ કંઇક વધારે શાંત અને સાત્ત્વિક મનોવૃત્તિવાળો બને છે. મૂર્તિ એ ઉપાસનાની સહાયક છે. હું મૂર્તિપૂજાને પાપ માનતો નથી.' (જુઓ : 'ધર્મમંથન', પૃ.૧૩). ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત ચિંતક શ્રી આ. બા. ધ્રુવ પણ લખે છે કે, 'હિન્દુઓ મૂર્તિથી પર તત્વને મૂર્તિમાં પ્રત્યક્ષ કરે છે... મૂર્તિપૂજા એ ખરી ધાર્મિકતાનો ઉદ્ગાર છે. પરતત્ત્વને પ્રત્યક્ષ કરી જોવા, સેવવા અને આલિંગવાનો પ્રયત્ન છે.' (જુઓ : 'આપણો ધર્મ', પૃ. ૪૩૬). આવા સમર્થ ચિંતકો દ્વારા મૂર્તિપૂજાનું મહત્ત્વ અને પ્રતિપાદન એ જ તેની આવશ્યકતા અને અનિવાર્યતા સૂચવે છે. -- શ્રી પદ્માવતીદેવીની સાધના અને સિદ્ધિ : ભવ્યગુણા ભગવતી દેવી શ્રી પદ્માવતીજીનું બિંબ કાન્તિ, તેજ તથા પ્રકાશથી ભરપૂર હોય છે. તૈજસવર્ગણાના પરમાણુથી બનેલું તેમનું ઓજસ્વી શરીર મૂર્તિમાં દેદીપ્યમાન બની ઊઠે છે. આવા પરમ સૌદર્ય અને શોભાયુકત દેવીની સ્તુતિકારો પ્રાર્થના કરતાં કહે છે કે "કમળના આસનવાળી, કમળની પાંખડીઓ જેવાં દીર્ઘ નેત્રોવાળી, કમળ જેવા હાથ અને કમળ સમ ચ૨ણોવાળી, કમળ જેવી કાંતિવાળી, શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રની શાસનદેવી તથા શ્રી ધરણેન્દ્ર નાગરાજની પત્ની શ્રી પદ્માવતીદેવી અમારી રક્ષા કરો.” પદ્માવતીદેવીનું માહાત્મ્ય ઘણું છે. તેઓ લક્ષ્મી અને સૌભાગ્યનાં દાતા, લોકોને સુખ આપનારાં, વંધ્યાઓને સંતતિ આપવાવાળાં, વિવિધ પ્રકારના રોગ અને સંતાપને હરનારાં, પુણ્યાત્માઓનું રક્ષણ કરનારાં તથા ભવસાગર તરવા માટે નૌકા સમાન છે. આ દેવીની મંગલમૂર્તિ યા છબીની નિત્યપૂજા કરવાથી સુફળ મળે છે. પૂજામાં દીપ, ધૂપ, ગંધ, પુષ્પ, ફળ વગેરેનો ઉપયોગ થાય છે. આરાધના સમયે તન અને મન સ્વસ્થ હોવા જરૂરી છે. તેમની પૂજાના પણ અંગપૂજા (સ્નાન-વિલેપન, આભરણ, વસ્ત્ર, પુષ્પ વગેરે), અગ્રપૂજા (નાચ, ગાન, વાજિંત્ર, આરતી, ધૂપ-દીપ, ફળ-નૈવેદ્ય ધરવાં વગેરે), ભાવપૂજા (સ્તુતિ, સ્તોત્ર, મંત્રાદિ બોલવાં) એમ ત્રણ પ્રકારો છે. દેવમાં શ્રદ્ધા હોય પણ જો દેહમાં શુદ્ધિ ન હોય તો આરાધના સફળ થતી નથી. આરાધનાને Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી લગતી શુદ્ધિના નવ પ્રકારો છે. જેવા કે, દેહશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મનઃશુદ્ધિ, સ્થાન(ભૂમિ)શુદ્ધિ, સમયશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, આસનશુદ્ધિ, માલાશુદ્ધિ અને દિશાશુદ્ધિ. દરેક કર્મનો વિધિ હોય છે. તેને અનુસરવું જરૂરી છે. જેમ કે, પ્રથમ પૂજન, પછી સ્તુતિ, પછી મંત્રજપ, પછી ધ્યાન અને છેલ્લે હોમ (જો કરવાનો હોય તો) એવો ક્રમ છે. પૂજન-અર્ચન કરતાં પણ સ્તવન સ્તોત્રનું મહત્ત્વ વધુ છે. કહ્યું છે કે, પુનોિટિસમે તોત્રમ્ | સ્તોત્રમાં ભકિતભાવથી ભરેલા કાવ્યમય વિચારો અથવા આરાધ્ય દેવ-દેવીનાં ચરણોમાં નિવેદન કરનારાં પદોનો સમાવેશ થાય છે. જેમાં ઇષ્ટદેવનું ગુણવર્ણન, સ્વરૂપવર્ણન, કર્મવર્ણન વગેરે ભાવો વિવિધ શૈલીએ નિરૂપાય છે. શ્રદ્ધા-ભકિત-ભાવપૂર્વક સ્તરાયેલી દેવી પ્રસન્ન થાય છે. (હૂયમના પ્રતીતિ ) પદ્માવતીજીનું અષ્ટોત્તરશત (૧૦૮) નામમાલિકા સ્તોત્ર પણ ચમત્કારિક છે. પદ્માવતીજીના નામનો મંત્ર-જપ કરવાથી તથા ધ્યાન ધરવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ ત્રણ પ્રકારની શાન્તિ પ્રાપ્ત થાય છે. કળિયુગમાં પણ આ દેવી શાન્તિ અને તુષ્ટિ આપનારી મનાય છે. તેમની સહાયથી શત્રુઓનું સ્તંભન થાય છે. તેમના સિદ્ધ મંત્રો દ્વારા બનાવાયેલ યંત્રની વિધિપૂર્વક પૂજા કરવાથી સર્વ સંકટોમાંથી મુકિત મળે છે. તે સર્વ અભીષ્ટો સિદ્ધ કરનારી છે. આપત્તિના સમયે તે અણધારી મદદ કરનારી છે. ભૂત, બાધા તથા અન્યકૃત દોષોનું પણ શમન કરનારી છે. ગૃહપીડાને અંકુશમાં રાખનારી તથા સૌભાગ્યની વૃદ્ધિ કરનારી છે. માંત્રિકો તેમને મહાદેવી તરીકે સ્તવે છે. તાંત્રિકો તેમને વિવિધ ઉપચારો વડે પૂજે છે તથા જેમનું યોગીઓ પણ ધ્યાન ધરે છે તે પદ્માવતીજીને કોટિ કોટિ વિંદના હો ! છે કે આ જ પદ્માસના પાવતીજી - ધાતુમૂર્તિ વાલ્વેશ્વર - આદીશ્વર મંદિર, મુંબઈ) Page #329 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૦૧ 'બાહ્ય અને આત્યંતર ઉપસર્ગોને દૂર કરનાર મહાશકિતની 'સાધનાનું અનુષ્ઠાન . ઈન્દુબહેન એન. દીવાન ચેતનાની જાગૃતિમાં અનુષ્ઠાનો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉપાસનાની અનેક રીતોમાંથી અહીં પૂજનવિધિ સાથે સંવેદનનો સથવારો કરાવ્યો છે. સંવેદનના સૂરોમાં ભકિત અને સમર્પણ છે. પોતાની પામરતા અને માતાની પાવનતા દષ્ટિગોચર થાય છે. ડૉ. ઈન્દુબહેન દીવાને અનુષ્ઠાનમાં કવચસ્તોત્ર, શ્રી પદ્માવતીસ્તોત્ર, શ્રી અષ્ટોત્તર-નામસ્તોત્ર સાથે જલપૂજા, કુંકુમ-કાજલપૂજા, વસ્ત્રપૂજા, અલંકારપૂજા, ધૂપપૂજા, દીપપૂજા, પુષ્પપૂજા, શ્રીફળપૂજા, અષ્ટવિદ્યાપૂજા આદિ અતિ સુંદર રીતે રજૂ કરેલ છે. આ પૂજાવિધિ વડોદરા-માંજલપુર સ્થિત શ્રી લાલબાગ જૈનસંઘ સંસ્થાપિત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મહિલામંડળે પ્રકાશિત કરેલ પુસ્તિકામાંથી સાભાર ઉદ્ધત કરેલ છે. ડૉ. ઈન્દુબહેન દીવાન પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં શિક્ષણક્ષેત્રે સેવા . (આપી રહ્યા છે. આધ્યાત્મિક સાહિત્યમાં તેઓનું સારું એવું પ્રદાન છે. - સંપાદક, મા ભગવતી શ્રી પદ્માવતીની સાધના જેટલી સરળ છે તેટલી જ કઠિન છે. શ્રી પદ્માવતી માતાને જૈન-જૈનેતર સૌ કોઇ યાદ કરે છે. શ્રી પુરુષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના વર્ષો જૂના મંત્ર સાથે શ્રી પદ્માવતીનું નામ ગુંથાયેલું છે. તેનાં જાપ-સ્મરણ નિત્ય હરકોઇ કરતાં હોય છે. અહીં સૌની જાણ માટે, કયારેક માનાં સ્મરણમાં-ધ્યાનમાં બેસવાની તમન્ના જાગે તે માટે, એક અનુષ્ઠાન રજૂ કરું છું. મંત્ર-જાપ કરતાં પહેલાં નીચેના નિયમો આપ પાળશો. બ્રહ્મચર્યવ્રતનું જીવનપર્યત પાલન અગર અનુષ્ઠાન પૂરતું બ્રહ્મચર્યવ્રતગ્રહણ. જો મંત્ર દ્વારા માતાનાં સાક્ષાત દર્શન કરવા હોય તો જીવો ત્યાં સુધી બ્રહ્મચર્ય ઉચ્ચારી લેવું વધુ હિતાવહ છે. અહંકારનો સર્વથા ત્યાગ સાધક માટે આવશ્યક છે. નમ્રતા, સરલતાએ સાધકને આગળ વધારનારા ગુણો છે. ઉપરાંત, મા પ્રત્યે સમર્પણભાવ, અનુરાગ, અરિહંત ભગવંત પ્રત્યે અનન્ય ઉપાસકભાવ અને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અખુટ શ્રદ્ધા ધરાવનાર તેમજ મંત્રજાપમાં શૂરવીર, ગુરએ આપેલ મંત્રને વફાદાર, મૌન ધારણ કરનાર, પ્રસન્ન ચિત્તવાળો, સત્ય બોલનારો, દયાળ દિલવાળો જ સાધક હોય. જેનામાં આ ગુણો ન હોય તે સાધક તરીકે આગળ વધી ન શકે. કેટલીક વ્યકિતમાં સાધના કરતાં કરતાં ગુણો પ્રગટ થતા હોય છે, કેટલીક વ્યકિતઓમાં જન્મજાત સુંદર ગુણો હોય છે, તો કોઇક વ્યકિતઓ ગુરની સેવાથી કપા પ્રાપ્ત કરી ગુણોનો સંગ્રહ કરતી હોય છે. સાધકને જે નિયમો ગુરુ દ્વારા પ્રાપ્ત થાય તે નિયમોનું ચોક્કસ પાલન કરવું જોઇએ. ગુરુદેવ પાસેથી મંત્રદીક્ષા ગ્રહણ કરીને, માનો મંત્ર પ્રાપ્ત કરીને, બતાવેલ વિધિ પ્રમાણે પૂર્વમાં ઉત્તર દિશામાં બેસી, સ્થાપનવિધિ કરી, જાપનો પ્રારંભ કરવો. તે પહેલાં આત્મરક્ષણવિધિ પણ કરવી આવશ્યક છે. પશ્ચિમ દિશામાં શાંતિકર્મ, નૈત્રત્ય કોણમાં પૌષ્ટિકકર્મ તથા દિવસના પૂર્વભાગમાં વશીકરણ, Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] આકર્ષણ અને સ્તંભનકર્મ કરી શકાય. મધ્યાહ્ન સમયે વિદ્વેષણ, દિવસના પાછલા ભાગમાં ઉચ્ચાટન, સંધ્યા સમયે નિષેધકર્મ, અર્ધરાત્રિ વખતે શાંતિકર્મ અને પ્રભાત સમયે પૌષ્ટિકકર્મ કરી શકાય. વશીકરણને છોડીને આકર્ષણ આદિ સર્વ કર્મો જમણા હાથથી કરવાં. વશીકરણ જાપ ડાબા હાથે કરવું. હોઠ અને જીભ સ્થિર રહેવાં જોઇએ. માનસ જાપ કરવા જોઇએ. ત્રાટકશકિત દ્વારા જાપ કરવા જોઇએ. બગાસું કે નિદ્રા લઇ શકાય નહીં. રોજના જાપ પૂર્ણ કરવા જોઇએ; તેમાં ઓછાવત્તા ન ચાલી શકે. નિયત સમય, દિશા, આસન, મુદ્રા આટલું સાચવીને કોઇ પણ મંત્રજાપ કરશો તો તમને દિવ્ય અનુભવ થવા લાગશે. નવકારમંત્રના જાપથી તો તમને અચૂક અનોખો આનંદ આવવા માંડશે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આકર્ષણમાં અંકુશમુદ્રા, વશીકરણમાં સરોજમુદ્રા, શાંતિક પૌષ્ટિકમાં જ્ઞાન-પ્રવચનમુદ્રા, વિદ્વેષણમાં પ્રવાલ-લાલ મુદ્રા, સ્તંભનમાં શંખમુદ્રા અને નિષેધ-પ્રતિષેધમાં વજ્રમુદ્રાનો ઉપયોગ કરવો. હવે આસનના પ્રકારો જુઓ. આકર્ષણમાં દંડાસન (ઊભા ઊભા જાપ કરવા, બેઉ હાથ ઊંચા રાખવા), વશીકરણમાં સ્વસ્તિકાસન, શાંતિ પૌષ્ટિકમાં પદ્માસન, વિદ્વેષણ અને ઉચ્ચાટનમાં કુકુટાસન, સ્તંભનમાં વાસન અને નિષેધમાં ઉચ્ચ ભદ્રપીઠ આસનની યોજના કરવી. આકર્ષણ કર્મમાં ઉદય પામતા સૂર્યસમાન રક્તવર્ણ, વશીકરણકર્મમાં રાતા જાસૂદ પુષ્પ જેવો વર્ણ, શાંતિક પૌષ્ટિકકર્મમાં ચંદ્ર જેવો શ્વેત વર્ણ, વિદ્વેષણ અને ઉચ્ચાટન કર્મમાં ધુમાડા જેવો રાખોડી સમાન વર્ણ, સ્તંભનમાં હળ દર જેવો પીળો વર્ણ અને નિષેધ-મારણમાં અતિ કાળો વર્ણ જણાવેલ છે. આ ક્રિયા આસાન નથી, અતિ કઠિન છે. પરમ યોગી પુરુષો આ ક્રિયા જાણે છે. આ ક્રિયા ધ્યાનની છે. શીખતાં-પ્રાપ્ત કરતાં મહિનાઓના મહિનાઓ-વર્ષો લાગે છે, પછી જ તેમાં ઉત્તીર્ણ થવાય છે. મંત્રજાપ એ ગહન વિજ્ઞાન છે. તેમાં સંપૂર્ણતા મેળવવી અઘરી છે. વર્ષો વીતાવવાં પડે ત્યારે જ મા દર્શન આપે છે. આ મંત્રજાપમાં ઉચ્ચારોની વિવિધતા હોય છે. જેમ કે, વિદ્વેષણમાં મંત્રના અંતમાં 'હું' લગાવવો. આકર્ષણમાં વૌષટ, ઉચ્ચાટનમાં ફટ્, વશીકરણમાં વટ્, મારણમાં-સ્તંભનમાં ઘે ઘે અને શાંતિ પૌષ્ટિકમાં સ્વધા પલ્લવ (અંતે) જોડવાં, શાંતિકર્મમાં સ્ફટિકની માળા, વશીકરણમાં પરવાળાની માળા, પૌષ્ટિક-કર્મમાં સાચા મોતીની માળા, સ્તંભનમાં સોનાની માળા, વિદ્વેષણ અને ઉચ્ચાટનમાં તથા પ્રતિષેધ અને મારણમાં અનુક્રમે પુત્રજિવીકાની માળા તથા અકલબેરની માળાનું વિધાન છે. આ ગુરુગમ દ્વારા જ્ઞાન મેળવીને પ્રયોગો કરવા. મોક્ષ, અભિચાર, શાંતિ વશીકરણ અને આકર્ષણ કર્મમાં અનુક્રમે અંગુષ્ઠાદિ આંગળીઓ યોજવી. કર્મનિર્જરા-મોક્ષ માટે અંગુઠાની માળા ગણવી. અભિચાર (સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન, પ્રતિષેધ)માં તર્જની, શાંતિ-પૌષ્ટિક કર્મમાં મધ્યમા, વશીકરણમાં અનામિકા અને આકર્ષણમાં કનિષ્ઠિકા આંગળીનો ઉપયોગ કરવો. અંગન્યાસ આ પ્રમાણે ક૨વો : ૐ નમો અરિહંતાણં : હ્રૌં શીર્ષ ૨ક્ષ ૨ક્ષ સ્વાહા । ૐ નમો સિદ્ધાણં : હાઁ વદનં રક્ષ રક્ષ સ્વાહા । ૐ નમો આયરિયાણં : હૈં હૃદયં રક્ષ રક્ષ સ્વાહા । ૐ નમો ઉવજ્ઝાયાણં : હ્રૌં નાભિ ૨ક્ષ ૨ક્ષ સ્વાહા । ૐ નમો લોએ સવ્વ સાહુણં : હૂઁ: પાદો રક્ષ રક્ષ સ્વાહા । દિશાબંધન : ૐ ક્ષાઁ ઔં હૂઁ લોઁ ક્ષઃ । Page #331 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૦૩ સ્નાનમંત્ર : ૐ અમૃત ! હે અમૃતોદ્દભવે ! અમૃત સ્રાવય ગ્નાવય સં સં કલીં કલીં હું હું હૉ હ્રીં હ્રીં દ્રાવય દ્રાવય હી સ્વાહા ! આ તમામ વિધાન પ્રસિદ્ધ છે માટે અત્રે વિસ્તાર કરતી નથી. છતાં ગરવર્ય દ્વારા જાણી-સમજીને વિધિ કરવી. અને તેમાં ધ્યાન ધરવું કે, પાર્લેનાથ ભગવંત મસ્તકે ધારણ કરીને મા વિરાજમાન છે. વરદ મુદ્રાથી મા મને આશિષ આપી રહ્યાં છે. વસ્ત્ર લાલ ધારણ કર્યા છે. નાગેન્દ્ર ફણા ધરે છે. કર્કટનાગ પર મા બિરાજીત છે. હે મા ! મારા જાપમાં આવતાં વિઘ્નોનો નાશ કરો, મારાં કાર્યો પૂર્ણ કરો. આમ, ધ્યાન ધરી, પદ્માસને બેસી લાલ પરવાળાની માળા અથવા લાલ સુતરની માળાથી મંત્રજાપ કરવા. દીપન વડે શાંતિકર્મ, રાધન વડે બંધનકર્મ, પલ્લવ વડે વિશ્લેષણ, ગ્રથન વડે આકર્ષણ, સંપુટ વડે વશીકરણ, વિદર્ભન વડે સ્તંભન. મંત્રના આદિમાં નામ લખવું તે દીપન, મધ્યમાં નામ લખવું તે સંપુટ અને મંત્રના અંતમાં નામ લખવું તે પલ્લવ. આદિ, મધ્ય અને અંતના નામ લખી મંત્રજાપ કરવાથી રોધનઃ મંત્રના એક એક અક્ષરના અંતરે નામનો એક એક અક્ષર લખવો તે ગ્રંથન; અને મંત્રના બે અક્ષર પછી નામ લખવું તે વિદર્ભણ. આ વિધિ પણ ગુરુ દ્વારા જાણીને અનુષ્ઠાનમાં બેસવાથી ધાર્યા કાર્યો ચોક્કસ પાર પાડી શકાય છે. દિશા, કાળ, મુદ્રા, આસન અને પલ્લવ આદિના ભેદો પણ બરાબર જાણીને મંત્રારાધક જાપ , કરે. દિશા-કાળના ભેદોનું જો જ્ઞાન ન હોય તો સફળતા ન મળી શકે. ફક્ત તમારા પોતાનાં કોઈ કાર્ય માટે બેસવું હોય તો વિના સંકોચે બેસી જાવ. મંત્રના પ્રતાપે માં કાર્ય પતાવશે, પતાવવા સહાયક બનશે. ઉત્તર દિશામાં બેસીને વશીકરણ કર્મ કરવું. દક્ષિણ દિશામાં આકર્ષણ કર્મ, પૂર્વ દિશામાં સ્તંભન કર્મ, ઈશાન તરફ નિષેધ કર્મ, અગ્નિકોણમાં વિશ્લેષણ અને વાયવ્યકોણમાં ઉચ્ચાટન કર્મ કરવું. પાંચ આંગળીઓમાં પાંચ તત્ત્વ છે, મંત્રમાં પાંચ તત્ત્વ છે. તે બંને પરસ્પર મળીને ત્રીજું તત્ત્વ ઉત્પન્ન કરે છે. તેની જાણકારી એટલે સો ટકા સફળતા મેળવવા સમાન છે. માની છબી હોય યા યંત્ર સમચોરસ હોય તેની ઉપર નીચેના મંત્રોનું સ્મરણ કરવું. કેશર-કસ્તુરી જેવા સુગંધી દ્રવ્યોથી પૂજન કરવું. પૂર્વ દિશામાં ૐ હું ધરણેન્દ્રાય નમઃ | દક્ષિણમાં ૐ હાં અધચ્છદનાય નમઃ | પશ્ચિમમાં ૐ હીં ઉર્ધ્વચ્છેદનાય નમઃ | ઉત્તર દિશામાં ૐ હ્રીં પધચ્છદનાય નમઃ | દશ લોકપાલની જા૫ - પૂજા : પૂર્વ દિશામાં ૐ હ્રીં લે ઈન્દ્રાય નમઃ | અગ્નિકોણમાં ૐ હ્રીં ૨ અગ્નિયે નમઃ | દક્ષિણમાં ૐ હ્રીં શું માય નમઃ | નૈઋત્યમાં ૐ હ્રીં ૫ નૈઋત્યાય નમઃ | પશ્ચિમમાં ૪ હીં વ વરણાય નમઃ | વાયવ્યમાં ૐ હં હં વાયવે નમઃ | ઉત્તરમાં ૐ હ્રીં સં કુબેરાય નમઃ | ઈશાનમાં ૐ હ્રીં હું ઈશાનાય નમઃ | અધોદિશામાં ૐ હ્રીં હું અધચ્છદનાય નમઃ | ઉર્ધ્વદિશામાં ૐ હ્રીં હું ઉર્ધ્વરચ્છેદનાય નમઃ - આઠ દેવીની પૂજા - માના ચરણોમાં : પૂર્વ દિશામાં ૐ હાં જયે નમઃ | દક્ષિણ દિશામાં ૐ હૂ વિજયે નમઃ | પશ્ચિમ દિશામાં ૐ હ્રીં અજિતે નમઃ | ઉત્તર દિશામાં ૐ હ્રીં અપરાજિતે નમઃ | અગ્નિકોણમાં ૐ હી જન્મે નમઃ | નૈઋત્યમાં ૐ હ્રીં મોહે નમઃ | વાયવ્યમાં 3ૐ હ્રીં સ્તન્મે નમઃ I ઈશાનમાં ૐ હ્રીં અંભિની નમઃ | આઠ સખી રૂપે દેવીપૂજા - માના ચરણોમાં ઃ ૧. ૐ હ્રીં અનંગકમળાર્ય નમઃ | ૨. ૐ હ્રીં પદ્મગંધાયૈ નમઃ | ૩. ૐ હીં પાસ્યાવૈ નમઃ | ૪. ૐ હ્રીં પદ્મમાલામૈ નમઃ ૫. ૐ મદનોન્માદિચૈ નમઃ . ૬. ૐ હું કામોદ્દીપનાર્ય નમઃ | ૭. ૐ હ્રીં પદ્મવર્ણાય નમઃ I અને ૮. ૐ હીં નૈલોકય ક્ષોભિયૈ નમઃ | ઝઝ 8 Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ચાર દિશામાં માના નામાક્ષરોનું પૂજન : પૂર્વદિશા- ૐ હું સાં પ નમઃ | દક્ષિણ- ૐ હ્રીં ક્ષી બા નમઃ | પશ્ચિમ- ૐ હ્રીં શ્ વ નમઃ | ઉત્તર - ૐ હ્રીં ક્ષઃ તી નમઃ | માનું પાંચ મુદ્રાઓથી આવાહન : ૧. ૐ હ્રીં નમોસ્તુ ભગવતિ ! પદ્માવતી ! એહિ એહિ સંવૌપ હૂ સ્થાપના ૐ હું નમોસ્તુ ભગવતિ ! પદ્માવતી ! અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠ ઠ | ૨. સંનિધિ - ૐ હ્રીં નમોસ્તુ ભગવતિ ! પદ્માવતી ! મમ સન્નિહિતા ભવ ભવ વ૫ત્ | ૩. સંનિધાન - ૐ હું નમોસ્ત ભગવતિ ! પદ્માવતી ! પરેષામદ્રશ્યો ભવ | ૪. પૂજામા - ૐ હ્રીં નમોસ્તુ ભગવતિ ! પદ્માવતી ! જાપાં યાવતુ અત્રેવસ્થાતત્ય | ૫. વિસર્જન- ૐ નમોસ્તુ ભગવતિ ! પદ્માવતી ! પુનરાગમનાય સ્વસ્થાનું ગચ્છ ગચ્છ જ: જ: જ: ય: ય: I જાપ કરવા યોગ્ય મંત્રો : (૧) ૐ હ્રીં હું હસકલી પડખે ! પદ્મકટિની નમઃ (રાતા કણેટથી = પદ્મપુષ્પથી ત્રણ લાખ જાપ કરવાથી પદ્માવતી દેવી સિદ્ધ થાય છે. વસ્ત્ર, માળા, આસન પણ લાલ જોઈએ.) (૨) ૐ હ્રીં હૈ હસકલ શ્રી પદ્મ નમઃ | (છ લાખ જાપ). (૩) ૐ ઐ કલ હસૌ નમઃ | (ત્રણ લાખ જા૫). (૪) ૐ હ્રીં ૐ નમઃ ૫ (પાંચ લાખ જાપ). (૫) પાર્શ્વયક્ષનો મંત્ર : ૐ હું પાર્શ્વયક્ષ દિવ્યરૂપ મહર્ષણ એહિ એહિ ૐ ક્રાં હ્રીં નમઃ | (દશ લાખ જાપ અને એક લાખ આહૂતિ આપવી. પાર્શ્વયક્ષ પ્રત્યક્ષ આવે. સર્વ કાર્ય કરે.) (૬) નમો અઈ એં શ્રીં હ્રીં કલીં નમઃ | (પાંચ લાખ જાપ). ઉપરોકત કોઈ પણ મંત્રો પૈકી એક મંત્ર ગુરુ દ્વારા પ્રાપ્ત કરીને યથાવિધિ મૌન રાખીને જાપ કરશો તો તમે મંત્રવિજ્ઞાનમાં પ્રવેશ કરી શકશો અને માના કૃપાપાત્ર બની શકશો. ઉપરના મંત્રો તમે હાર્દિક ભકિતભાવે જપો. ચિત્તની શાંતિ અને પરમ આનંદ-ઉલ્લાસ પણ આવશ્યક છે. માની સિદ્ધપીઠમાં કરેલા જાપ ચોક્કસ ફળ આપશે એમાં શંકા ન રાખશો, શ્રદ્ધા રાખશો. રાજકારણ શ્રી પાર્શ્વ - પદ્માવતી - ભોપાવર - મધ્યપ્રદેશ Page #333 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] યત્ર-તંત્ર-સર્વત્ર પદ્માવતી-પદ્માવતી (જૈન પરંપરામાં શકિત-ઉપાસના) ઝૂડૉ. ચીનુભાઈ નાયક ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં પ્રસંગોપાત જેમની આધ્યાત્મિક લેખમાળા નિયમિત રીતે પ્રગટ થતી રહી છે તે ડૉ. શ્રી ચિનુભાઈ નાયક જેવા સિદ્ધહસ્ત લેખકની કલમે લખાયેલ આ લેખમાં સર્વત્ર શકિતઉપાસનાનો વિશાળ સંર્દભ સમજાવી નિગ્રંથ-તીર્થંકર વગેરેના અર્થોનું અર્થઘટન તટસ્થ રીતે દર્શાવી જૈન પરંપરામાં શિકતઉપાસના પર સુંદર પ્રકાશ પાડયો છે. ડૉ. શ્રી નાયક સાહેબ ગુજરાતની સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિના મોભી અને અમારા સતત માર્ગદર્શક બની રહ્યા છે. સંપાદક ૨૦૫ – દુનિયાના બધા ધર્મોમાં એક યા બીજા સ્વરૂપે શકિતઉપાસના જોવા મળે છે. 'શકિત' શબ્દ સંસ્કૃત ધાતુ શત્ પરથી બન્યો છે, જેનો અર્થ સમગ્ર વિશ્વમાં વ્યાપેલી દિવ્યશકિત થાય છે. મનુષ્યનું ઈષ્ટ કાર્ય સિદ્ધ કરાવી આપે તેવાં સામર્થ્ય અથવા બળને શિત કહેવામાં આવે છે. દુર્ગામહાત્મ્યમાં માર્કેડયેય ઋપિએ શકિતનો મહિમા ભકિતભાવપૂર્વક વર્ણવ્યો છે. તેમણે સમગ્ર ચૈતન્ય અને જડ પદાર્થોમાં શકિતને શાંતિ, પ્રજ્ઞા, બુદ્ધિ, તુષ્ટિ અને માતા સ્વરૂપે વર્ણવી છે. જૈન ધર્મમાં શકિતની ઉપાસના તીર્થંકરોની પરિકર દેવી તરીકે કરવામાં આવે છે. ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામી જ્યાં મોટો સમૂહ એકત્ર થતો હોય ત્યાં જતા હતા. પ્રાચીન ભારતમાં યક્ષ-મહોત્સવો થતા હતા અને તેમાં યક્ષ-યક્ષિણીની પૂજા કરવામાં આવતી હતી. મહાવીરસ્વામીના જીવનની આ હકીકત નોંધતાં ડૉ. ઉમાકાન્ત શાહ કહે છે :-"Mahavir stayed yaksa shrines. Naturally he stayed in places where masses used to gather in large number and where he could have the desired type of audience. In other words, he obtained his following not from people who gathered at Vedic sacrifices but from the masses who believed in the worship of Yaksas, Nagas, etc.... It was, therefore, naturel that the essentials of this Yaksa or Naga cults were in corporated in Jain worship."૧ મહાવીરસ્વામીએ દીર્ઘદષ્ટિથી પોતાની વિચારસરણીમાં યક્ષ, યક્ષિણી અને નાગ ઉપાસનાને સમાવી દીધી. આજે આપણે જૈનધર્મ તરીકે ઓળખીએ છીએ તે ધર્મ તીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામીના સમયમાં 'નિગંઠ' - 'નિથ' તરીકે પ્રસિદ્ધ હતો. નિર્ગથ શબ્દનો એક અર્થ ગ્રંથિવિનાનો એટલે કે સંસારના રાઢેપમાંથી જેની ગ્રંથિ છૂટી ગઈ છે તે' થાય છે. બીજો અર્થ ધર્મનો ઉપદેશ કરનાર થાય છે. જૈન પરંપરામાં જે તીર્થંકરો થાય છે અને જેમણે ઉગ્ર તપ દ્વારા મન, વચન અને કાયા ઉપર સંપૂર્ણ સંયમ કેળવ્યો છે તેમને 'અર્હત' કહીને ઓળખવામાં આવે છે. આ અર્હતો કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. તીર્થંકર એટલે તીર્થને કરનાર, સ્થાપનાર. તીર્થંકરનો એક Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી બીજો અર્થ તીતિ અને પરથી જેની મદદ વડે સંસાર-સાગર તરી જવાય છે. આ અર્થને અનુમોદન પતાં આચાર્યશ્રી આનંદશંકર બા. ધ્રુવ કહે છે : ' તીર્થ એટલે ઓવારો, આરો, નદી કોડ ઊતરવાનું ઠેકાણું - પવિત્ર સ્થાન, જ્યાં રહીને આ સંસાર રૂપી નદીને પાર ઊતરી શકાય છે. જૈન શાસન (શાસ્ત્ર) એ સંસાર રૂપી નદીને પાર કરવાનો - ઊતરવાનો આરો છે અને એ બાંધનારા તીર્થકર કહેવાય છે.”૨ જૈન પરંપરામાં જુદાં જુદાં કાલચક્રમાં અનેક તીર્થંકરો થયા હોવાની માન્યતા છે. ચાલુ કાલચક્રના અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરો થયા છે, પરંતુ એ પૈકી પ્રથમ તીર્થંકર ઋષભનાથ (આદિનાથ), સોળમા તીર્થંકર શાંતિનાથ, બાવીસમા તીર્થંકર નેમિનાથ, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ અને ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી - એ પાંચની ઉપાસના જૈન પરંપરામાં વધારે પ્રચલિત છે. ચોવીસ તીર્થકરોની યક્ષિણીઓ શાસનદેવીઓ તરીકે પણ પ્રસિદ્ધ છે. જૈન મૂર્તિવિધાનના આચારદિનકર' નામના ગ્રંથમાં જૈનદેવીઓના ત્રણ પ્રકાર બતાવવામાં આવેલા છે : (૧) પ્રાસાદ દેવીઓ, (૨) સંપ્રદાય દેવીઓ અને (૩) કુલદેવીઓ. તીર્થો, ધર્મક્ષેત્રો, પીઠસ્થાનો, પ્રાસાદો અને ભૂમિમાંથી સ્વયંભૂ નીકળેલી અથવા સ્થાપિત કરેલી દેવીઓ પ્રાસાદદેવી તરીકે ઓળખાય ઉપાસના માટે જેમની મંત્રદીક્ષા આપેલી છે તેવી અંબા, સરસ્વતી, ત્રિપુરા, તારા ઈત્યાદિ સંપ્રદાય દેવીઓ તરીકે ઓળખાય છે. જૈનોના કુટુંબમાં-કુળમાં પ્રત્યેકની કુલદેવી હોય છે, જે ગોત્રદેવી તરીકે પણ ઓળખાય છે. આવી કુલદેવીઓ ચંડી, કથ્વરી, બાઘરાજી, સરીસત્યકા, સુશમના ઈત્યાદિ મુખ્ય છે. આ ઉપકાંત જૈનતંત્રની સાધના માટે કાલી, મહાકાલી. જવાલામુખી, કામાખ્યા. કપાલિની, ભદ્રકાલી, દુર્ગા, લલિતા, મંગલા, સુલકતા, ત્રિપુરા, કુરકુલ્લા, ચંદાવતી ઈત્યાદિ મુખ્ય છે.શાસનાદેવીઓ ઉપરાંત જૈન પરંપરામાં વિદ્યાદેવીઓ પણ માનભર્યું સ્થાન ધરાવે છે. આ બધી દેવીઓ પ્રત્યેક વિદ્યાની અધિષ્ઠાત્રિ દેવી તરીકે પૂજાય છે. આ વિદ્યાદેવીઓમાં રોહીણી, સરસ્વતી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, મહાવજંકુશા, અપ્રતિચક્રા, પુરષદત્તા, કાલિકા, મહાકાલિકા, ગૌરી, ગાંધારી, જવાલામાતૃકા, માનવી, વૈરાયા, માનસી, મહામાનસી, ઈત્યાદિ મુખ્ય છે. આ પૈકીની કેટલીક વિદ્યાદેવીઓ યક્ષિણી-શાસનદેવી તરીકે પણ પ્રતિષ્ઠા પામેલી છે. જૈન પરંપરામાં તીર્થકરોની માતાની પણ આદરપૂર્વક ઉપાસના કરવામાં આવે છે, જેમાં મરુદેવી, વિજયા, સેનાસિદ્ધાર્થા, સુમંગલા, સુશીમા, પૃથિવી, લક્ષ્મણા, શ્યામા, નંદા, જયા, રામ, સુયશા, સુવ્રતા, અચિરા, શ્રી, પ્રભાવતી, પદ્મા, વિપ્રો, શીલા, વામા અને ત્રિશલા મુખ્ય છે. જૈન પરંપરામાં અનેક દેવીઓનાં કલાત્મક શિલ્પો પત્થરમાં, ધાતુમાં અને કાષ્ઠમાં કંડારાયેલાં જોવા મળે છે, જે જૈન મંદિરોમાં, દેશનાં અને પરદેશનાં સંગ્રહાલયોમાં પણ જોવા મળે છે. આ બધી દેવીઓનું વર્ણન અહીં કરવું શકય નથી, પરંતુ તે પૈકી સરસ્વતી, ચક્રેશ્વરી, અંબિકા અને પદ્માવતીની નોંધપાત્ર મૂર્તિઓનું વર્ણન કરીશ. - સરસ્વતીની સૌથી પ્રાચીન પત્થરની મૂર્તિ મથુરા નજીક કંકાલી ટીલામાંથી પ્રાપ્ત થઈ છે, જે આજે લખનૌના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. આ મૂર્તિના એક હાથમાં પોથી અને બીજા હાથમાં વરદ માળા છે. મૂર્તિની નીચે સંસ્કૃતમાં અભિલેખ કોતરેલો છે, જે કુષાણ-કાલનો એટલે કે ઈસ્વીસનની બીજી સદીનો છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે ગોવ નામના એક વેપારીએ આ દેવીમૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. સરસ્વતીની આરસની કલાત્મક મૂર્તિ બ્રિટિશ સંગ્રહાલય-લંડનમાં પ્રદર્શિત કરવામાં આવેલી છે, જેનો સમય આશરે બારમો સૈકો મનાય છે. આ મૂર્તિ પૂર્ણ વિકસિત કમળ પર ત્રિભંગ મુદ્રામાં ઊભેલી છે. જેના જમણા બે હાથ ખંડિત છે અને ડાબા બે હાથમાં અનુક્રમે અક્ષમાલા અને પોથી જોવા મળે છે. દેવીના મસ્તક ઉપર કરેડ મુગટ તેના ઉપર તીર્થકર પદ્મપ્રભુની પ્રતિમા Page #335 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૨૦૭ 55) TelI કંડારવામાં આવી છે. અહીં સરસ્વતીની એક બીજી સુંદર ચતુર્ભુજ મૂર્તિ છે, જેનો ઉલ્લેખ કરવો ઘટે. આ દેવીના બે હાથમાં અનુક્રમે અક્ષમાલા અને પોથી જોવા મળે છે, તો બીજા બે હાથમાં વીણા ધારણ કરેલી જોવા મળે છે. મૂર્તિની નીચેના ભાગમાં દેવીનું વાહન હંસ કંડારેલું છે તેમજ સંસ્કૃતમાં એક લેખ કોતરેલો છે, જે પરથી તેનો સમય આશરે અગિયારમી સદીનો ગણાવી શકાય.' ચક્રેશ્વરી દેવી. તે પ્રથમ તીર્થકર ઋષભદેવની યક્ષિણી છે. ચક્રેશ્વરીની મૂર્તિઓ ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, પ.બંગાળ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. તે પ્રાયઃ અષ્ટભુજાવાળી જોવા મળે છે. તેમાં બે હાથમાં ચક્ર અને બાકીના હાથમાં પાશ, અંકુશ, વજ, બાણ અને ધનુષ જાવા મળે છે. એક હાથ વરદ મુદ્રામાં હોય છે. આ મૂર્તિની નીચે વાહન ગરુડ કંડારવામાં આવેલું હોય છે. ગુજરાતમાંથી ચકેશ્વરીની મૂર્તિઓ ચાર હાથવાળી પ્રાપ્ત થાય છે, જે પૈકી ઉપરના બે હાથમાં ચક્ર અને બાકીના બે હાથમાં અક્ષમાળા અને શંખ જોવા મળે છે. આવી મૂર્તિઓ પાટણ, વડનગર, ગિરનાર અને આબુમાં જોવા મળે છે. દેશ-વિદેશનાં અનેક સંગ્રહાલયોમાં પણ તીર્થકર આદિનાથની પ્રતિમા સાથે તેનું કલાત્મક આલેખન થયેલું જોવા મળે છે. નોંધપાત્ર બાબત એ છે કે | વૈષ્ણવી અને જૈન શાસનદેવી ચકેશ્વરીમાં ઘણું સામ્ય છે. બાવીસમા તીર્થંકર નેમિનાથની યક્ષિણી-શાસનદેવી અંબિકા જે પણ ખૂબ પ્રસિદ્ધ છે. અંબિકાની કલાત્મક પ્રતિમાઓ ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, બિહાર અને ૫.બંગાળમાંથી પ્રાપ્ત થાય છે. જૈન પરંપરામાં અંબિકાની ઉપાસના સ્વતંત્ર રીતે પણ કરવામાં આવે છે. તેનો વર્ણ સુવર્ણ સમાન છે. તેના ચાર હાથ પૈકી એક હાથમાં આમ્રફળનો લુમખો, બીજા હાથમાં પાશ, ત્રીજા હાથમાં અંકુશ અને ચોથા હાથમાં પુત્ર જોવા મળે છે. તેમની સવારી સિંહ ઉપર થયેલી છે. આ શાસનદેવીની હજારો મૂર્તિઓ રેતિયા પત્થર, આરસ, ધાતુ અને કાષ્ઠમાંથી બનાવેલી જોવા મળે છે. મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલયમાં કાંસાની સુંદર મૂર્તિ પ્રદર્શિત કરેલી છે. મથુરામાંથી પ્રાપ્ત અંબિકાની મનોહર મૂર્તિ કલકત્તાના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રક્ષિત છે. રાજસ્થાનમાં માઉન્ટઆબ-દેલવાડા ઉપર વિમલવસહીના દહેરાસરમાં અંબિકાની સાત મૂર્તિઓ અને લૂણવસતીના દહેરાસરમાં બે મૂર્તિઓ જોવા મળે છે. પાટણ, વડનગર, ખંભાત વગેરે અનેક જૈન મંદિરોમાં અંબિકાનાં આરસથી કંડારેલાં કલાત્મક શિલ્પ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત ઉપર તો અંબાજીની સ્વતંત્ર ટુક છે, ઉપરાંત તીર્થકર નેમિનાથના જિનાલયમાં અંબિકાની સ્વતંત્ર મૂર્તિઓ જોવા મળે છે. જૈનગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અનેક આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓએ શાસનદેવી અંબિકાની ઉપાસના કરીને વાદીઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. જેના નામ સાથે આ ગ્રંથનું પ્રકાશન જોડાયેલું છે તે શાસનદેવી પદ્માવતી જૈન પરંપરામાં રિદ્ધિ-સિદ્ધિની દાતા તરીકે ખૂબ જ લોકપ્રિય છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની એ યક્ષિણી છે. તેનો વર્ણ લાલ છે અને તેનું વાહન કુફ્ફટ છે. તેના ચાર હાથમાં અનુક્રમે પધ, પાશ, અંકુશ અને બિજોરું જોવા મળે છે. શ્રી હેમચંદ્રાચાર્યના ત્રિશષ્ઠિશલાકાપુરષચરિત અને શિલ્પરત્નાકરમાં તેનું વાહન મુકુટ સાથે સર્પ પણ વર્ણવવામાં આવેલું છે. દિગમ્બર સંપ્રદાયમાં પણ પદ્માવતીદેવીનાં અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં તેના ચાર, છ, આઠ અને ચોવીસ હાથનું વર્ણન કરેલું છે. આ પ્રકારની મૂર્તિઓ પૈકી ચતુર્ભુજ મૂર્તિના ચાર હાથ પૈકી બે હાથમાં પધ, ત્રીજા હાથમાં અંકુશ અને ચોથા હાથમાં માળા જોવા મળે છે. છ હાથવાળી મૂર્તિમાં અનુક્રમે પાશ, પદ્ગ, ભાલો, અર્ધચંદ્ર, ગદા તેમજ દંડ ધારણ કરેલાં જોવા મળે છે. આઠ હાથ ધરાવતી મૂર્તિમાં આ છ આયુધો ઉપરાંત મુશળ અને વરદમુદ્રાનું ઉમેરણ કરવામાં આવેલું છે. ચોવીસ હાથ ધરાવતી પદ્માવતીની મૂર્તિના હાથમાં Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અનુક્રમે શંખ, ચક્ર, ખડ્ઝ, અર્ધચંદ્ર, પા, નીલપા, ધનુષ, કુંત (ભાલો), પાશ, કુશ (દર્ભ), ઘંટા, બાણ, દંડ, ઢાલ, ત્રિશૂળ, કુઠાર, વજ, માળા, બિજોરુ (ફળ), ગદા, પત્ર, પલ્લવ વગેરે મૂકવામાં આવેલાં છે. પદ્માવતીની મૂર્તિઓ ઉત્તર ભારત, બિહાર, પ.બંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાંથી પ્રાપ્ત થાય છે. આ મંર્તિઓ રેતી, પત્થર, આરસ, ધાતુ અને કાષ્ઠમાંથી કંડારેલી જોવા મળે છે. નાલંદામાંથી પ્રાપ્ત થયેલી પદ્માવતીની મૂર્તિનું ચિત્ર અહીં આગળના ભાગે આપેલા ચિત્રોમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સંગ્રહાલય-દિલ્લીમાં મૂકવામાં આવેલી તીર્થંકર પાશ્ર્વનાથની ધાતુ પ્રતિમામાં પણ પદ્માવતીનું સુંદર આલેખન થયેલું જોવા મળે છે. પદ્માવતીની મૂર્તિઓ ભારતના સંગ્રહાલયો ઉપરાંત પરદેશના સંગ્રહાલયોમાં- ખાસ કરીને લંડનના બ્રિટિશ સંગ્રહાલય અને વિકટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં, ફ્રાન્સના-પેરિસના મ્યુઝિગમે સંગ્રહાલયમાં અને બલિનના મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ઉપરની વિગતો પરથી કહી શકાય કે શકિત-ઉપાસનાએ જૈનધર્મ, સાહિત્ય અને કલાને સમૃદ્ધ કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પાદટીપ :- (૧) Shah, U.P. : Studies in Jain Art, P. 40-41. (૨ ધવ-આનંદશંકર બા. : ધર્મવર્ણન, પૃ.૧૨૧- ૧૨૨. (૩) Smith Vincent : The Jaina Stupa and other antiquities of Mathura, P. 56-57. () Rupam, January, 1924 P. 1-2. હા .. શ્રી પદ્માવતીજી જાખોરા - જિ. ગાંધીનગર તસ્વીરકાર ડૉ. એચ. આર. ગૌદાની Page #337 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા વિભાગ - ર શ્રી પદ્માવતી માહાત્મ્ય * મુકિતદાતા અને શકિતસ્વરૂપા શ્રી પદ્માવતી : સહુનું સર્વાંગી રીતે કલ્યાણ કરનારાં ભગવતી શ્રી પદ્માવતીજી શકિતસ્વરૂપા મહામૈયા શ્રી પદ્માવતી અને તેના મંત્રો મા પદ્માવતીનાં દર્શને દિવ્ય લોચનિયાં સકલ સિદ્ધિદાત્રી માતા પદ્માવતીજી ૭ દસ મહાવિદ્યાઓ અને શ્રી શ્રીપદ્માવતીજી દેવીસાધનામાં સર્વોત્તમ સાધના પદ્માવતી દેવીની સર્વ-શક્તિશાળી દેવી પદ્માવતી શકિતઉપાસના-કૈવલ્યયાત્રામાં અચિંત્ય-ચિંતામણિ પદ્માવતીદેવી ચિદાનંદ ચિત્સ્વરૂપ ચિતિ - કૈવલ્યદાયિની શ્રી પદ્માવતીજી એ જ શ્રી કુંડલિની શકિત સર્વાર્થ સિદ્ધિદાયિની ભગવતી પદ્માવતીજીની ઉપાસના અને ઉપાસકો * મંત્ર-યંત્ર-તંત્રની દૃષ્ટિએ ભગવતી પદ્માવતી : ♦ તંત્રાગમ તથા જૈનધર્મમાં ભગવતી પદ્માવતી મંત્ર, યંત્ર અને તંત્રની દૃષ્ટિમાં ભકતરાજ ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી ૭ શ્રી પદ્માવતી : પ્રભાવક મંત્ર-યંત્ર ૨૦૯ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જ શ્રી પદ્માવતીદેવી વિષયક સાહિત્ય પરિચય : ૦ શ્રી પદ્માવતીદેવી વિષયક સ્તોત્ર... સ્તુતિ... છંદ... આદિનો મંગલ પરિચય ૦ મા પદ્માવતી સ્વરચિત સ્તોત્રપાઠનો મહિમા-પ્રભાવ • શ્રી પદ્માવતીદેવીનાં સ્તોત્રયુકત ૧૦૮ નામો • શ્રી પાર્શ્વનાથ-પંચકમ્ અને શ્રી પદ્માવતી-વંદના ૦ શ્રી પદ્માવતીદેવીનાં કવચ, છંદ, દુહા અને સ્તુતિ-કાવ્યો • શ્રી પદ્માવતીજીની આરતી અને સ્તુતિ • શ્રી પદ્માવતી સહસ્ત્રનામ મંત્રાવલિ જ શ્રી પદ્માવતીમાતા - વિવિધ દષ્ટિકોણથી ? ૦ સમન્વિત ધર્મચેતનાનાં ઉદાત્ત ઉદ્દગમસમાં માતા પદ્માવતી • શ્રી પદ્માવતી દેવી – સંદર્ભગત અધ્યયન ૦ શ્રી પદ્માવતી દેવીનાં વિવિધ સ્વરૂપો ૦ વિવિધ સ્થળોમાં અને વિવિધ ગ્રંથોમાં દેવી પદ્માવતીજી જ ભગવાન પાર્શ્વનાથ અને શાસનદેવી સંકટહરણી શ્રી પદ્માવતીજી ૦ ભગવાન પાર્શ્વનાથ અને અધિષ્ઠાયક દેવ-દેવીઓ ૦ શાસનદેવી શ્રી પદ્માવતી : એક સંક્ષિપ્ત સર્વેક્ષણ • શાસનની રખવાલી, દેવી ! શાસનની રખવાલી ૦ સહુ સંઘના સંકટ ચૂરતી જે સંઘ ચતુર્વિધ રક્ષતી • શ્રી ઋષિમંડલપૂજન, શ્રી સિદ્ધચક્રપૂજન તથા શ્રી પાર્શ્વ-પદ્માવતીપૂજનનાં રહસ્યો • PADMAVATI : IMAGES and ICONOGRAPHY ૦ શ્રી પદ્માવતી દેવી – એક સત્ત્વશીલ અધ્યયન ૦ શ્રી શ્રી પદ્માવતીજી : મંગલ મહિમા • યક્ષ અને નાગોના સંદર્ભમાં શાસનદેવી પદ્માવતી Page #339 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૧૧ સહુનું સર્વાગી રીતે કલ્યાણ કરનારો ભગવતી શ્રી પદ્માવતીજી પૂ.આ.શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ જૈન સમાજમાં સાહિત્ય-કલા-રત્ન' એવા ગૌરવવંતા વિશેષણ અને 'યશોવિજયજી એવા હુલામણા નામથી ઓળખાતા પૂજ્ય આચાર્ય શ્રી વિજયયશોદેવસૂરિજી મહારાજ સાહિત્ય, કલા અને સંશોધનના ક્ષેત્રે અવલ ખ્યાતિ ધરાવે છે. તેઓશ્રીએ વિવિધ વિષયના ઘણા ગ્રન્થોનું સંપાદન કર્યું છે. જૈન સમાજના શ્રદ્ધેય પુરુષ છે. કલિકાલ કલ્પદ્રુમ ભગવાન શ્રી પાશ્ર્વનાથના ભકત તથા ભગવતી શ્રી પદ્માવતીજીના અચ્છા ઉપાસક પણ છે. શિલ્પ, સ્થાપત્ય, મૂર્તિકલા, ચિત્રકલા, મ7-યન્સ કલા, આકૃતિઓની વિશેષતા- નવીનતા માટે પૂજ્યશ્રી પાસે ખૂબ ઊંડી, માર્મિક અને વ્યાપક સૂઝ-સમજ છે. તેઓશ્રી પાસે સમયનો અભાવ હોવા છતાં તેઓશ્રીએ થોડા સમય પહેલાં પદ્માવતીજી અંગે એક લેખ લખેલો, જેમાં પદ્માવતીજી કયાં રહે ? કોના રક્ષક ? કયું શરીર અને કહ્યું જ્ઞાન ધરાવે છે? ઈત્યાદિ પ્રશ્નોની છણાવટ કરી હતી. સુધારા - વધારા સાથે તે લેખ અને તે ઉપરાંત ખાસ જાણવા જેવી મૂર્તિશિલ્પ રચનાના ઈતિહાસમાં બનેલી કેટલીક રોમહર્ષ, રોમાંચક અને ગૌરવાસ્પદ વિગતો ઉમેરીને અમને આપ્યો છે તે અહીં પ્રગટ કર્યો છે. મુંબઈ-વાલકેશ્વરના શ્રી આદીશ્વરજીના દહેરાસરે ભગવતીજીની ભારતપ્રસિદ્ધ બેનમૂન અને અજોડ મૂર્તિનું આયોજન કરનાર અને પૂજ્ય ગુરુદેવો સાથે રહીને મૂર્તિની સ્થાપના કરાવનારા પૂજ્યશ્રી જ છે ! એટલું જ નહીં જૈનસંઘમાં છેલ્લાં ૨૫ વરસમાં સર્વત્ર પદ્માવતીજીનું જે ભારે મોજું ફરી વળ્યું છે તેમાં પ્રધાન કારણ પૂજ્યશ્રી જ છે ! જિનશાસનમાં શાસ્ત્રોકત રીતે દેવ-દેવીઓની સાધના-આરાધના પણ છે જ અને તેને ધર્માચાર્યો પણ જ૫, સાધના અને અનુષ્ઠાન દ્વારા ઉપયોગમાં લે છે. પ્રતિક્રમણમાં દેવવંદન વગેરેની ક્રિયાઓમાં પણ દેવ-દેવીઓની સ્તુતિ-પ્રાર્થના કરે છે. એમાં અહીંયા વર્તમાનમાં વધુ પ્રભાવ બતાવી રહેલાં ભગવતી શ્રી પદ્માવતીજીનો સંક્ષિપ્ત પરિચય પદ્માવતીજીના પરમ ઉપાસક અને પરમ કૃપાપાત્ર પૂજ્યશ્રી અહીં કરાવે છે. ભગવતીજીનાં અનેક રહસ્યોનો ભંડાર આ સૂરિદેવ પાસે હોવાનું કહેવાય છે. -સંપાદક, જૈનસંઘમાં ભગવતી શ્રી પદ્માવતીજીની નિયુકિત કયારે થઈ ? આજથી ૨૮૬ર વર્ષો ઉપર જન્મેલા અને કલિકાલમાં કલ્પવૃક્ષ જેવા સાહજિક રીતે જ લોકપ્રિય, આદેય નામકર્મવાળા ત્રેવીસમા તીર્થંકર ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુને યોગ્ય સમયે કેવલજ્ઞાન એટલે Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ત્રિકાલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવરચિત પ્રવચનગૃહ- સમવસરણમાં દેશના આપી. તે પછી તરત જ પોતાના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી. તે પછી એ પ્રસંગે શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનના તથા તેઓશ્રીના સંઘના યોગક્ષેમ માટે એટલે કે પ્રજાના બાહ્યઆત્યંતર, ધાર્મિક, આધ્યાત્મિક ઉપરાંત ભૌતિક ઉત્કર્ષમાં સહાયક બને એ માટે સમગ્ર સભા વચ્ચે જાહેર રીતે કોઈપણ એક દેવ અને એક દેવીની નિયુકિત થાય છે. આ વ્યવસ્થા પુરાતનકાળથી* ચાલી આવે છે. તેને અનુસરીને પોતાના (શ્રી પાર્શ્વનાથજીના) શાસનના અધિષ્ઠાયક-સંરક્ષક યક્ષ તરીકે (પુરુષ) પાર્શ્વ અને યક્ષિણી તરીકે પદ્માવતીદેવીની નિયુકિત કરી હતી. લોકોત્તર શાસનમાં પણ દેવ-દેવીની સહાયની અગત્ય અનિવાર્યપણે સ્વીકારવામાં આવી છે. આ રીતે પદ્માવતીજીની સંરક્ષક તરીકેની સ્થાપનાની વાત જણાવી. દેવ-દેવીઓ કયાં વસે છે તે જોઈએ ? અન્ય કોઈપણ ધર્મના ગ્રંથમાં દેવલોકની સૃષ્ટિ અને તેમાં વસતા દેવ-દેવીઓના વસવાટ અંગેનું વર્ણન સામાન્ય કક્ષાનું, અવ્યવસ્થિત, છૂટું છવાયું અને બહુ જ થોડું મળે છે. જ્યારે સર્વજ્ઞકથિત જૈનગ્રંથોમાં તેનું વર્ણન વ્યવસ્થિત, વિશાળ પ્રમાણમાં અને વ્યાપક સ્વરૂપે મળે છે. એ એક સહ માટે આનંદ અને સંતોષની બાબત છે. પ્રથમ વસવાટ અંગે જોઈએ ? દેવ-દેવીઓનો વસવાટ બે જગ્યાએ છે : આકાશમાં અને સ્વર્ગમાં. આપણે જે ધરતી ઉપર રહીએ છીએ તે ધરતીની નીચે હજારો ગાઉ-માઈલો નીચે પાતાલમાં વિરાટ ધરતી ઉપર અસંખ્ય દેવભવનો છે. આમ તો દેવ-દેવીઓ એક પ્રકારના સંસારી જ જીવો છે. પરંતુ મનુષ્યજાતિના શરીરની દષ્ટિએ દિવ્ય-ભવ્ય હોય છે. વળી જેઓ તેમની ઉપાસના કરે છે ત્યારે ઉપાસનાથી આકર્ષાઈને દેવ-દેવીઓ ઉપાસકોને અનેક રીતે સહાય કરે છે. આ દેવ-દેવીઓ પણ બે પ્રકારે હોય છે. એક સમ્યગદષ્ટિ અને બીજા મિથ્યાદષ્ટિ. સામાન્ય રીતે સાધક સમ્યક્દષ્ટિવાળો હોય તો તેને સમ્યક્દષ્ટિ દેવ-દેવીઓ અને સાધક મિથ્યાત્વી હોય તો મિથ્યાદષ્ટિ દેવ-દેવીઓ સહાય કરે છે. આ દેવ-દેવીઓ હજારો-લાખો વરસના આયુષ્યવાળા હોય છે અને સંપત્તિ, બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિની બાબતમાં તેઓ સંસારમાં સર્વશ્રેષ્ઠ હોવાથી "દેવ" તરીકે ઓળખાતી એવી સ્વરૂપ વ્યકિતઓની ભકિત-ઉપાસના જેમ આત્મકલ્યાણને, ઈષ્ટકાર્યને અને મનોરથોને પૂર્ણ કરે છે. તે રીતે આ સંસારી દેવોની ઉપાસના પણ વિશિષ્ટ શકિતના કારણે જીવોની પોતપોતાની જેવી સાધના, જેવી પુન્યાઈ તેને અનુલક્ષીને યથાશકિત બાહ્ય-આત્યંતર બન્ને પ્રકારે ઈષ્ટસિદ્ધિ કરી આપવામાં સહાયક બને છે. આ દેવ-દેવીઓના શરીર માટે એક વિશિષ્ટ બાબત એ છે કે તેઓના શરીરો આપણા જેવા નથી હોતાં પણ આપણાથી તદ્દન ભિન્ન પ્રકારે હોય છે. અલબત્ત દેખાવમાં આપણાં જેવા છતાં ભિન્ન-વૈક્રિય પ્રકારના પુદ્ગલ પરમાણુઓનાં બનેલાં હોય છે. સંસારી જીવો પાંચ પ્રકારના શરીરો ધરાવે છે : અંતિમ કક્ષાનું જ્ઞાન ધરાવનાર ત્રિકાળજ્ઞાની ભગવાન શ્રી મહાવીરે જ્ઞાનચક્ષુથી દ્રશ્ય-અદ્રશ્ય એવા આ વિરાટ વિશ્વને જોતાં ચૈતન્ય-અચૈતન્ય સ્વરૂપ જે સૃષ્ટિ જોઈ, એ સમગ્ર સૃષ્ટિમાં જીવો પાંચ પ્રકારના શરીરોમાં વહેંચાયેલા જોયા. એ પાંચ શરીરના નામો અનુક્રમે (૧) દારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કાર્પણ છે. મનુષ્યો, પશુપંખી, સૂક્ષ્મ જીવજંતુ વગેરે તિર્યંચોને ઔદારિક શરીર હોય છે. વિરાટ વિશ્વમાં અદ્રશ્યરૂપે ખીચોખીચ રહેલાં ઔદારિક નામના * અસંખ્ય વરસોથી Page #341 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૧૩ પરમાણુઓથી તે શરીરો બનેલાં હોય છે. દેવ અને દેવીઓને વૈક્રિય શરીર હોય છે. ઔદારિકથી ભિન્ન વિરાટ વિશ્વમાં વૈક્રિય પ્રકારના પુગલ પરમાણુઓથી તે શરીરો તૈયાર થાય છે. બાકીનાં ત્રણેય શરીરો પણ તે તે શરીર બનવાને યોગ્ય એવા વિશ્વમાં વર્તતા પુદ્ગલોથી બને છે. વૈક્રિય શરીર શું છે તે અને તેનો પ્રભાવ : ઔદારિક શરીરો ન્યૂનાવિકપણે સાત ધાતુઓ- પદાર્થો એટલે કે રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને વીર્યથી બનેલાં હોય છે. જ્યારે દેવોના શરીરમાં સાત ધાતુમાંથી એકેય ધાતુ હોતી નથી. લોહી, માંસ, હાડકાં વગેરે કોઈ પદાર્થો હોતા નથી. છતાં વૈક્રિય વર્ગણાનાં પુદગલો શરીરના તે તે સ્થાનમાં યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે. તે જોવામાં આકૃતિથી માનવ જેવા હોવા છતાં મનુષ્યના શરીરથી અસાધારણ મજબૂત, તેજસ્વી, પ્રકાશમાન અને અતિ સુંદર હોય છે. વૈક્રિય શરીરની વાત વાચકોને નવાઈ લાગે તેવી છે પણ તે હકીકત છે. આ દેવનું દર્શન અશકય કે દુર્લભ હોવાથી આપણને એનું રૂપ કે એમની કાયાનું દર્શન થઈ શકતું નથી. છતાંય એ માટે એક માર્ગ ઉઘાડો છે. મંત્રસાધનાની સિદ્ધિથી મનુષ્ય આકર્ષણ કરી શકે તો તેને દેવદર્શન સુલભ બને છે, અથવા માનવજાતને વગર સાધનાએ, વગર પ્રયત્ન, રોજે રોજ દેવોના ભવ્ય અને અનોખા શરીરના દર્શન કરવા હોય તો તીર્થકરો આ ધરતી ઉપર વિચરતા હોય ત્યારે જન્મ લેવો જોઈએ, કેમકે તીર્થકરોની પરિચર્યામાં હંમેશા સેંકડો દેવ-દેવીઓ રહે છે, જેથી લોકોને પ્રત્યક્ષ જોવા મળે છે. બાકીનાં ત્રણ શરીરની હકીકત આ લેખમાં આપવી જરૂરી નથી. આવા વૈક્રિય શરીરધારી દેવોને દેવલોકમાં જન્મ થતાંની સાથે જ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના ભાવોને મર્યાદિતપણે જણાવવાવાળું "અવધિજ્ઞાન"થી ઓળખાતું જ્ઞાન પેદા થાય છે; અને તે જ્ઞાનથી ભગવાન પ્રત્યેની ભકતોની સમર્પણભાવની ભકિત જોઈને તેઓના ઈષ્ટકાર્યની સિદ્ધિ, સફળતા અને મનોકામનાની પૂર્તિ વગેરે કાર્યોમાં યથાશકિત સહાયક બને છે. એ જ રીતે ખુદ એ દેવ-દેવીનું નામ, સ્મરણ, પૂજા, ઉપાસના કરવામાં આવે તો પણ તેઓ પ્રસન્ન થઈને મનોકામનાઓ પૂર્ણ કરવામાં સહાયક બને છે. સાધના જ્યારે ટોચે પહોંચે છે ત્યારે ઈષ્ટકાર્યમાં ધારેલી સફળતા અને સિદ્ધિ મેળવી શકે છે. દેવ અને દેવીઓ અકલ્પનીય, અદભુત અને આશ્ચર્યજનક ચમત્કારો સર્જી શકે છે. તેઓ માનવજાત કરતાં હજારગણા સુખી, બુદ્ધિવંત, પ્રકાશમય શરીરવાળા, રૂપરૂપના અંબાર સમા, સદા નિરોગી, ઘણાં ઘણાં દિવસોને અંતે ફકત એક જ વાર શ્વાસ લેવાવાળા હોય છે. સુગંધી સ્વાસવાળા આ દેવ-દેવીઓ લાખો-કરોડો વર્ષના આયુષ્યવાળા અને હંમેશા માત્ર એક યુવાવસ્થાવાળા જ અને ઘણાં ઘણાં દિવસો કે વર્ષો બાદ એક જ વાર મનથી આહાર ગ્રહણ કરનારા છે. ભગવતી પદ્માવતી દેવી, તેનો પરિચય વગેરે : ઉપર દેવ-દેવીઓનું જે વર્ણન કર્યું તેને અનુરૂપ જ પાતાલમાં વસતા આપણાં આ પદ્માવતી દેવી છે. આ દેવ-દેવીઓ માત્ર ભૌતિક સુખમાં જ સહાયક નથી બનતાં પરંતુ ધર્મપ્રાપ્તિ, મુકિતની પ્રાપ્તિ અને કર્મક્ષયમાં પણ કારણ બને છે. એ વાતનો ઉલ્લેખ માતાજીના સ્તોત્રમાં કર્યો છે. આ ઉપરાંત શાસ્ત્ર અને કલાની દષ્ટિએ પણ નાની-મોટી ઘણી બધી વિશેષતાઓ છે. જેમ કે વાહન માત્ર સર્પનું જ નહીં પણ કુકુટ સર્પ એટલે કૂકડાના મોઢાવાળો એવો સર્પ જે ઉડી શકતો હતો. પ્રાચીન કાળમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં આવા સર્પો થતા હતા. આજે આ જાત નાશ પામી છે. મુખ્યત્વે કૂકડાના મુખવાળા સર્પનું વાહન હોવા છતાં આવા સર્પવાળી મૂર્તિ મને કયાંય જોવા ન મળી, એટલે થયું કે મારે આ અસલી વાહનને પણ પ્રસિદ્ધિ આપવી, એટલે આ મોટું બનાવ્યું અને સર્પ કલાત્મક ગૂંચળાવાળો સુંદર બનાવરાવ્યો. યોગમાર્ગના તાર્કિકો સર્પવાહનને Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] "કુંડલિની" સંજ્ઞક સૂચવે છે. કુંડલિની એ પદ્માવતીદેવીનું જ બીજું નામ છે એમ અભ્યાસીઓ માને છે. સાદો સર્પ પણ બતાવી શકાય છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી દેશમાં તીર્થંકરોમાં વધુ મંદિરો, મૂર્તિઓ પાર્શ્વનાથજીની અને દેવીઓમાં સૌથી વધુ મૂર્તિઓ પદ્માવતીજીની : પદ્માવતી દેવીનાં આસન, વાહન અને આયુધો વગેરે બાબતોમાં મત-મતાંતરો છે. કાયા અને વસ્ત્રો માટે પીળો અને લાલ બે રંગો જણાવ્યા છે. શ્વેતાંબરોમાં ચાર હાથવાળી મૂર્તિ પ્રસિદ્ધ છે અને દિગમ્બરોમાં ચાર ઉપરાંત વીશ હાથવાળી મૂર્તિઓ બનેલી છે. વીશ હાથવાળું દેવી સ્તોત્ર પણ મળે છે. દેશમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનાં મંદિરો સૌથી વધુ એટલે પદ્માવતીજીની મૂર્તિઓ પણ વધુ. પાલીતાણાના ગિરિરાજ ઉપર નવ ટૂંક અને દાદાની ટૂંકમાં એકથી વધુ મૂર્તિઓ પદ્માવતીજીની છે. પહાડની ભૂમિ પવિત્ર અને શુદ્ધ હોય છે, અને ત્યાં શકિતઓનો વાસ વધુ હોય છે. તેમજ ત્યાં કરેલી સાધના શીઘ્ર ફળે છે. માતાજીનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર આવા સ્થળે શકય બને છે, માટે ત્યાં વર્ષો પહેલા યતિઓ દ્વારા છાલાકુંડ પાસે માતાજીનું મંદિર બન્યું છે. દેવ-દેવીઓનાં ૧૦૮ નામનાં સ્તોત્રો આવે છે, પણ ૧૦૦૮ નામનાં સ્તોત્રો બહુ જ ઓછાં રચાયાં છે એમ છતાં મા પદ્માવતીજીના જીવતા જાગતા પ્રભાવને કારણે ભગવતી શ્રી પદ્માવતીજીનાં ૧૦૦૮ નામનું સ્તોત્ર પણ રચાયું છે. આ સ્તોત્રમાં ઘણાં ઘણાં વિશેષણ સમજવા જેવાં છે. તેમાં શકિતઓને જૈન-અજૈન સ્તોત્રોમાં મુક્તિમુક્તિપ્રા તરીકે પણ વર્ણવી છે. એટલે તે ભૌતિક-આઘ્યાત્મિક સુખ આપી મુકિતમાર્ગની સહાયક, કર્મક્ષય કરાવનારી જણાવીને બાહ્ય-આત્યંતર બન્ને રીતે સહાયક થનાર તરીકે જણાવી છે. ૧૯-૨૦ના સૈકામાં યતિઓ* (ગોરજી) જ્યારે મોગલો- પેશવાઓની અંદર અંદરની લડાઈઓ અને નાનાં-મોટાં યુદ્ધો ખૂબ ચાલતાં હતાં તે વખતે જૈનશાસન અને પોતાની રક્ષા માટે ચાર-પાંચ જાતના દેવ-દેવીની સફળ સાધનાઓ કરતા હતા, અને દેવ-દેવીઓનો સાક્ષાત્કાર પણ કરતા હતા. તેમજ સિદ્ધ થયેલી સાધના દ્વારા ચમત્કારો બતાવી વિરોધી ઈસ્લામી રાજાઓ, અધિકારીઓ તથા હિન્દુ રાજાઓ, અધિકારીઓ અને વિરોધીવ્યકિતઓ વગેરેને વશ કરતા હતા. એને લીધે યતિઓ જૈન મંદિરોની ભારે રક્ષા કરી શકયા હતા. એમની સાધનામાં એવું સમજાયું છે કે ભગવતી શ્રી પદ્માવતીજીની સાધના પ્રધાનપણે હતી. એના પુરાવામાં પાલીતાણા, મુંબઈ, પૂના અને બીજાં કેટલાંક સ્થળોમાં, ઉપાશ્રયોમાં, મંદિરોમાં આજે વિદ્યમાન પદ્માવતીજીની આરસની મૂર્તિઓ સાક્ષી પૂરે છે. દેવીઓમાં સહુથી વધુ ઉપાસના પદ્માવતીજીની જોવા મળે છે ઃ આ કાળમાં સાધકોને પદ્માવતીજીના શીઘ્રફળા તરીકે સફળ અનુભવો થતાં હોવાથી ચતુર્વિધસંઘની અંદર એમની ઉપાસનાનું પ્રમાણ વર્તમાનમાં ખૂબ વધ્યું છે. એમની નામઉપાસના, એમનું દર્શન, વંદન, પૂજન વગેરે દ્વારા ઉપાસના કરનારને ઈષ્ટની સિદ્ધિ, સફળતા અને સુખ-શાંતિ જરૂર પ્રાપ્ત થાય છે. આ સેંકડો સાધુ-સંતો અને ભકતોના અનુભવની વાત છે એટલે માતાજીની સાધના વ્યકિત, સમાજ યાવત્ રાષ્ટ્રના હિતમાં છે. પૂજાઓ રચનાર પૂ. પં. શ્રી વીરવિજયજી અને મા ભગવતીજી : જૈનસંઘમાં દહેરાસરોમાં પૂ.પંડિત શ્રી વીરવિજયજી કૃત અષ્ટપ્રકારી પૂજા જો૨શોરથી ભણાવવામાં આવે છે. આ પૂજા ભિકતભાવ અને કાવ્યરચનાની દૃષ્ટિએ શ્રેષ્ઠ કોટિની થાય એ માટે પૂ.પં.શ્રી વીરવિજયજી મહારાજે ભગવતી શ્રી પદ્માવતીજીની સાધના ખાસ કરી હતી અને એમની કૃપાથી જ શ્રેષ્ઠ રચના કરી શકયા. તે વાતનો તેમને ચોસઠપ્રકારી પૂજા પછીના આપેલ કળશ * પૂર્ણ સાધુપણું પાળી ન શકવાના કારણે જેઓ શિથિલાચારી બને છે તેઓ જતિ-ગોરજી કહેવાય. Page #343 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] કાવ્યમાં ઉલ્લેખ કર્યો છે. પાલીતાણા જૈન સાહિત્યમંદિરમાં સર્જાયેલો અભૂતપૂર્વ ચમત્કાર : પાલીતાણા જૈન સાહિત્યમંદિરમાં વિ. સં. ૨૦૪૮માં ફાગણ સુદ બારસે ધર્મવિહારના ચોકમાં બિરાજમાન શ્રી પદ્માવતીજી જેમની પ્રતિષ્ઠા થયે માત્ર પાંચેક વર્ષ જ થયાં છે તે ભગવતીજીએ રાતના નવ વાગે સેંકડો નહિ પણ હજારો યાત્રિકો દહેરાસરમાં ભવ્ય આંગીના દર્શનાર્થે આવી રહ્યા હતા ત્યારે માતાજીએ એકાએક ‘આંખ બંધ-ઉધાડ' કરવાનો પ્રારંભ કર્યો, જે ચમત્કાર લગભગ રાતના ૧૧૫ સુધી એટલે કે રાા કલાક સુધી ચાલ્યો હતો. ઓછામાં ઓછા દશેક હજાર માણસો પોતાની નરી આંખે આ ચમત્કાર જોઈને ભારે આનંદમાં આવી ગયા હતા. પ્રજાનો-યાત્રિકોનો ખુશીપાનો કોઈ પાર ન હતો. આ ચમત્કાર સાહિત્યમંદિરમાં કરવાનું કારણ મારી ઉપસ્થિતિ જ હતી. કોઈપણ ચમત્કાર પ્રાયઃ અડધા કલાકથી વધુ ભાગ્યેજ ચાલે છે પણ અહીં અઢી-અઢી કલાક સુધી આ ચમત્કાર ચાલ્યો એમાં કેટલાંક કારણો હતાં. આવો ચમત્કાર જૈનસંધમાં અમારી સમજણ મુજબ કયારેય પણ થયો હોય તેવું જાણવા મળ્યું નથી. જૈનેતરના મંદિરોમાં પણ કોઈ દેવીએ આવો ચમત્કાર સર્જ્યો હોય તેવું પણ જાણ્યું નથી. આ એક અભૂતપૂર્વ અને અજોડ ઘટના હતી. ૬ ૨૧૫ આવો અણધાર્યો જબરજસ્ત ચમત્કાર એકાએક સર્જી સહુને આશ્ચર્યના સાગરમાં ડુબાડનાર માતાજીના ચમત્કારના વાર્ષિક દિને માતાજી પ્રત્યે ભકિતભાવ દાખવી પૂજન આદિ કરવું જોઇએ. જેથી સવારે ૧૦થી ૧૨ વાગ્યા સુધી સંક્ષિપ્ત પૂજન, ગુણગાન, ગીતો અને ભકિતનો પોગ્રામ રાખો હતો. બીજીવાર બીજા જ વર્ષે પાછો બતાવેલો ચમત્કાર : કારણ ગમે તે હશે પણ બીજા વર્ષે એટલે સં.૨૦૪૯માં ફાગણ સુદિ બારસના દિવસે રાતના ફરી પાછો ૧૦થી ૧૨ા સુધી આંખ બંધ-ઉઘાડનો ચમત્કાર સર્જ્યો. જાણીને સ્તબ્ધ બની ગયો. માતાજી આટલી બધી કૃપાવર્ષા શા માટે કરી રહ્યા છે અને તેની પાછળના સંકેતો શું છે તે વિચારતાં એવું સમજાયું છે કે, મા પ્રજાને કહેવા માગે છે, ચેતવવા માગે છે કે આ કાળમાં વ્યકિતમાં, સમષ્ટિમાં અનેક તકલીફો, કષ્ટો, ચિંતાઓ, વ્યથાઓ અને પ્રશ્નો એટલા બધા ઉપસ્થિત થઇ ગયા છે કે જેથી માણસ ત્રાહિમામ્ પોકારે છે. તેવી પરિસ્થિતિમાં ભગવાન શ્રી પાર્શ્વનાથની થોડી સાધના-ઉપાસના, સાથે સાથે મારો જાપ વગે૨ે કરશો તો તમારા પુણ્ય પ્રમાણે તમને યથાશકિત સહાયક બનીશ. મુંબઈ-વાલકેશ્વર પદ્માવતીજીનું પ્રધાન સ્થાન : વિ. સં. ૨૦૦૭માં મુંબઈ-વાલકેશ્વરમાં માતાજીની અલૌકિક મૂર્તિની પ્રતિષ્ઠા થયા બાદ હજારો લોકો એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેઓ હજારો લોકોનું શ્રદ્ધાનું સ્થાન બની ગયા. આ મૂર્તિ મારા હસ્તક તૈયાર થઈ અને પૂજ્ય ગુરુદેવો સહ અમોએ પ્રતિષ્ઠા કરાવી. વાલકેશ્વરમાં બિરાજમાન થયા પછી મુંબઈમાં કેટલાંક આકર્ષક પ્રભાવશાળી નિમિત્તો ઊભાં થયાં, એના કારણે માતાજીના ઉપાસક અનેક સાધુઓ, સાધ્વીજીઓ અને ભકતોને માતાજીના અનેક અનુભવો થતા રહ્યા છે, જેના કારણે ૨૫ વર્ષની અંદર જયપુરના મૂર્તિ ઘડનારા કલાકારોએ આપેલી માહિતી મુજબ આખા દેશમાં નાની-મોટી થઈને હજારેક મૂર્તિઓ પદ્માવતીજીની બિરાજમાન થઈ ગઈ છે. આ આરસની મૂર્તિઓ પાંચ ઈંચથી લઈને ૬૧ ઈંચ સુધીની બનેલી છે અને ૪૧ તથા ૫૧ ઈંચની મોટી મૂર્તિઓ લગભગ બે ડઝનથી વધારે બિરાજમાન થઈ છે. પૃથ્વી પાણીનો સંગમ થાય ત્યાં બિરાજમાન થવાની મા ૧. વાલકેશ્વરમાં મલબાર હીલ એ જબરજસ્ત પૃથ્વીતત્ત્વ અને જોડાજોડ સમુદ્ર એ અપાર જલતત્ત્વ અને બંનેના સંગમ સ્થાને થયેલી શકિતની સ્થાપના ખૂબ પ્રભાવિત બને છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] ભગવતીજીની ઈચ્છા હતી, તે સ્થળ વાલકેશ્વરમાં મળી ગયું. મૂર્તિનો આકાર પણ તેમને મનગમતો હતો તે રીતે કરાવ્યો છે, જેથી મા ભગવતીજી ખૂબ રાજીપો અનુભવે છે. [ શ્રી પાર્શ્વનાોપસર્ગ-હારિણી છેલ્લાં ૨૫ વર્ષમાં વાલકેશ્વર ટાઈપની મૂર્તિઓ આ દેશની ચારે દિશામાં લગભગ બેસી ગઈ. જેમાં મદ્રાસ, કલકત્તા, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે પ્રદેશો ગણાવી શકાય. દેશના પ્રાંતોની દૃષ્ટિએ જોઈએ તો દિલ્હી, પંજાબ, બંગાલ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર, બિહાર, મધ્યપ્રદેશ વગેરે ગણાવી શકાય. (ઓરિસ્સાની ખબર નથી.) પરદેશમાં નજર નાંખીએ તો અમેરિકામાં સિદ્ધાચલમાં, યુરોપમાં, લંડનના લેસ્ટરમાં તથા સાંભળવા પ્રમાણે આફ્રિકા અને જાપાનમાં પણ હશે. મા ભગવતીજી સાથેના મારા અંગત અનુભવો, પરચાઓ, કેટલીક રહસ્યમય બાબતો તેમજ બીજાના સાંભળેલા સંખ્યાબંધ સફળ અનુભવો એટલા બધા વિશાળ સંખ્યામાં છે કે જેની નોંધ લેવાનો કે પ્રસિદ્ધિ આપવાનો આજે મને સમય નથી, પરંતુ શકય હશે તો ભાવિમાં માતાજીની સ્વતંત્ર પુસ્તિકા તૈયાર કરવા ભાવના છે, પણ હવે સમયનો અભાવ, શારીરિક પ્રતિકૂળતા કેટલો સાથ આપશે તે જ્ઞાની જાણે ! મહારાષ્ટ્રમાં મુંબઈ-વાલકેશ્વર જૈનશાસનની ૨ખેવાળી માતાજીનું ધામ સારૂં બન્યું છે, તેમ ગુજરાતમાં હજુ ધામ ઊભું થઈ શકયું નથી. વાલકેશ્વરના પદ્માવતીજીની સ્ટાઇલની મૂર્તિમાં બંને છેડે થોડો સુધારાવધારો કરીને પૂના પાસે લોનાવાલામાં વલવન ગામમાં શ્રી પદ્માવતીજીનું નવું શિલ્પ કંડારવામાં આવ્યું છે. જૈનસંઘમાં માતાજીના વરસી રહેલા પ્રભાવના કારણે અનેક સ્થળે પદ્માવતીજીની મૂર્તિ બિરાજમાન થઇ અને થતી રહી છે. દહેરાસરમાં મૂલનાયક ભગવાન ગમે તે હોય પણ સંઘને એમ થાય કે પદ્માવતી મા જોઇએ-જોઇએ જ. ૧. જાણીતા જૈનધર્મના અનોખા પ્રભાવક, વિદ્વાન પ્રવકતા, મારા ધર્મસ્નેહી આચાર્યશ્રી સુશીલકુમારજીને અમેરિકામાં જૈનધર્મના પ્રચાર માટે પાયો નાંખવો હતો. એ માટે મારો અભિપ્રાય અને વિચારો જાણવા તેઓ મને પાલીતાણા બે-ત્રણ વખત મળી ગયેલ. જૈનધર્મના પ્રચાર કેન્દ્ર માટે સિદ્ધાચલમ્ જેવું સ્થાન ઊભું કરવું હતું. ત્યારે મેં એમને એક સલાહ ભાર દઈને આપી હતી કે આપ લોકોને જૈનધર્મી બનાવશો ખરા પણ તે પછી એ લોકોને આત્મિક-આધ્યાત્મિક સંતોષ માટે શું કરશો ? ત્યારે તેમને કહ્યું કે આપ સૂચવો. ત્યારે મેં કીધું કે આપે જિનમંદિર ઊભું કરવું જ પડશે. તૈયાર થયેલા આપના ભકતો-શિષ્યોને ખીલે બાંધવા હશે તો દેરાસર વિના નહીં ચાલે. હજારો લોકોને આકર્ષવા માટે પણ તે કરવું પડશે. મારી વાત તેમના મનમાં વસી ગઈ અને તેમને કહ્યું કે બીજી વખત આવીશ ત્યારે વિશેષ વાત કરીશ. બીજી વાર આવ્યા ત્યારે જિનમંદિર બાંધવાના નિર્ણયની વાત કરી અને એ માટે મારો સહકાર પણ માંગ્યો. તે વખતે મેં કહ્યું કે ભાવિની મહાન યોજના પાર પડે એ માટે આપ ભગવાન શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી પદ્માવતીજીની મૂર્તિ ત્યાં પધરાવજો. એ વાત તેમને તરત જ ગમી ગઈ. એ વખતે મારી પાસે નવીન શૈલીમાં કરાવેલા ભગવાન શ્રી પાર્શ્વનાથ તથા મારી પસંદગીના બનાવેલા પદ્માવતીજીની ધાતુની મૂર્તિ હતી તે આચાર્યશ્રી લઈ ગયા અને સિદ્ધાચલમાં પ્રારંભમાં નાનું મંદિર બંધાવ્યું ત્યાં બિરાજમાન કર્યા. ત્યારપછી સિદ્ધાચલના સર્જન કાર્ય વગેરેમાં ઘણી અનુકૂળતા થવા લાગી. ૨. અહીં એક અંગત વાતનો બહુ જ ટૂંકો નિર્દેશ કરું કે મંત્ર, તંત્ર અને શક્તિનાં (દેવીઓનાં) કેટલાંક તેજસ્વી રહસ્યો-પ્રભાવો જાહેર માટે ગોપનીય હોય છે, જે પ્રગટ કરવાનાં હોતા નથી કેમકે સાધક અને શિત વચ્ચે રહેલા દેશકાલાનુલક્ષી કેટલાંક નિયંત્રણો સાધકના અને સહુના હિતમાં સ્વીકારવા જ પડે છે. તે રીતે પ્રભાવ પ્રદર્શન માટે પણ કેટલાક આદેશોનો અમલ કરવો અનિવાર્ય હોય છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૧૭ જૈનસંઘમાં (પ્રાય:) પહેલીવાર લક્ષ્મીજીની થએલી સ્થાપના અને તેના અનુકરણની ચાલેલી હારમાળા : " આ પ્રસંગે એક વિશિષ્ટ વાતનો ઉલ્લેખ જણાવું તો અનુચિત નહીં લાગે. તે એ કે વાલકેશ્વરમાં પદ્માવતીજીની સાથે સાથે અનિવાર્ય સંયોગોના લીધે તેમની બંને બાજુએ સરસ્વતીજી અને લક્ષ્મીજીની સ્થાપના કરવામાં આવી છે. જૈનસંઘમાં જૈનમંદિરોમાં સરસ્વતીની સ્થાપના કરવાની થોડી પ્રથા તો જોવા મળે છે પરંતુ જૈનસંઘમાં ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં લક્ષ્મીજીની સ્થાપના આજ સુધી કોઈએ કરી હોય તેવું જાણ્યું નથી. અનિવાર્ય સંયોગોમાં મારા દ્વારા જૈનશાસ્ત્ર સંમત મહાલક્ષ્મીજીની સ્થાપના પહેલીજવાર થવા પામી, પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં વાલકેશ્વરમાં સ્થાપના થયા બાદ મારા દ્વારા કોઇપણ થયેલી શિલ્પ-સ્થાપના વગેરે પ્રત્યે લોકોને મન એવી જોરદાર અને ઊંડી શ્રદ્ધા કે તેનું અનુકરણ કર્યા વિના રહે નહિ, તેથી મુંબઈના બીજા મંદિરોમાં અને ગુજરાતમાં ઘણે સ્થળે આ ત્રણે મૂર્તિઓની સ્થાપના થવા પામી છે. શાસનદેવની મારા ઉપર એટલી બધી કૃપા અને જૈનસંઘની મારા પ્રત્યે કોણ જાણે એક એવી સચોટ શ્રદ્ધા અને શુભભાવના પ્રવર્તે છે કે મારા હસ્તક જે કંઇ પાપાણશિલ્પો, ધાતુશિલ્પો કે ચિત્રો વગેરે જે કંઇ સામગ્રી તૈયાર થાય એ સંપૂર્ણ શાસ્ત્રોકત, જરૂરી અને અમલ કરવા લાયક જ હોય તેથી તેનું અનુકરણ અન્ય ફિરકાના સાધુઓએ, સંઘોએ. વ્યકિતગત રીતે અનેક વ્યકિતઓએ વિશાળ પ્રમાણમાં કર્યું. દેશમાં જે હજારો મૂર્તિઓ માતાજીની બિરાજમાન થઇ ગઇ તે બધીએ પ્રાય:) વાલકેશ્વર ટાઇપની જ બિરાજમાન થઇ. જે રૂપ માતાજીને મનગમતું હોય, તે જ જાતની મૂર્તિ બનાવરાવી હોય એટલે તે કોને ન ગમે ? આ એક અસાધારણ કહી શકાય તેવી આશ્ચર્યજનક બાબત છે. વાચકોના પ્રશ્નો પાલીતાણા-સાહિત્યમંદિરમાં ચમત્કાર થયા પછી રૂબરૂ અને પત્રો દ્વારા ઘણા પ્રશ્નો પૂછતા રહ્યા છે, એમાં -- કેટલાકે પદ્માવતીજી માતાનો પરિચય માંગ્યો. * દેવ તો અનિમેષ નયનવાળાં હોય છે તો પછી આંખનું હલનચલન કેમ સંભવી શકે ? * માતાજીના પૂજનો ખૂબ ભણાવાય છે તો પૂજનનો વિધિ કે પ્રથા નવી છે કે જૂની ? * આજે માતાજીના હજારો ઉપાસકોમાં પદસ્થ મુનિરાજો તથા સેંકડો સાધુ-સાધ્વીજીઓ પણ છે છતાં આવો અજોડ ચમત્કાર માત્ર આપની પાસે જ માએ કેમ બતાવ્યો ? અને વરસોના ઇતિહાસમાં ન બન્યો હોય તેવો ચમત્કાર અઢી અઢી કલાક સુધી ચાલ્યો તો તેનાં કારણો જણાવી શકશો ખરા ? * કેટલાક આચાર્યો, મુનિરાજો માતાજીના પૂજન સામે વિરોધભાવ રાખે છે તો તેનું શું કારણ ? અહીં ઉપરની બીજી-ત્રીજી બે જ બાબતનો ખુલાસો કરું કે દેવોનાં શરીર બે પ્રકારનાં હોય છે. (૧) ભવધારણીય વૈક્રિયશરીર એટલે મૂલશરીર અને (૨) વૈક્રિય. જે ભવધારણીયમાંથી બીજું બનાવે તે ઉત્તરવૈક્રિયથી ઓળખાય છે. અનિમેષનેત્રનો નિયમ ભવધારણીય શરીર માટે છે, ઉત્તરવૈક્રિય શરીર માટે નહીં, એટલે મટકાના ચમત્કારને કશો બાધ નથી. પૂજનના વિરોધની બાબતમાં કશું જ તથ્ય નથી. ઉલટું વિરોધ કરીને પોતાનું અજ્ઞાન છતું કરે છે. પદ્માવતીજીનું પૂજન સેંકડો વરસ પહેલાં ભણાવાતું હતું. અનેક કારણોવશ વચ્ચે વચ્ચે પૂજન ભણાવવાનો યોગ ન બને ત્યારે એ પ્રવૃત્તિ જોવા ન મળે, પરંતુ એના પૂજનની હસ્તલિખિત પ્રતિઓ અનેક જ્ઞાનભંડારોમાં વિદ્યમાન હોઈ પાછી એ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] પ્રથા ચાલુ થઇ જાય. આ કાળમાં પણ ૩૦ વરસ પહેલાં આ પૂજન ભણાવાતું ન હતું. સંસારમાં કાલલક્ષી ઊભા થયેલા સંજોગોએ આ પૂજન ફરી પાછું ચાલુ કરાવ્યું. બાકી પૂજન નવું નથી પણ પુરાણું છે. ઘણાં ભંડારોમાં સેંકડો વરસ જૂની પૂજનવિધિની પ્રતો છે. જાતજાતનાં માધ્યમો ઉપર ૨૦ લાખથી વધુ સંખ્યામાં પ્રચાર પામેલી માતાજીની આકૃતિઓ પદ્માવતીજીની નાની-મોટી સાઇઝની ધાતુની જાતજાતની મૂર્તિઓ, હાથીદાંતની, ચંદનની તથા જુદાં જુદાં માધ્યમો ઉપર ૨૫ વર્ષમાં જે મૂર્તિઓ અનેક ઘરોમાં પહોંચી ગઇ તેની સંખ્યા અંદાજે બે લાખથી ઓછી નહીં હોય. એલ્યુમિનિયમ ઉપર, કાગળ ઉપર પ્રિન્ટીંગ, પેપ૨કટીંગ, ઘાસ વગેરે દ્વારા બનેલાં કલર ચિત્રો, બુકલેટ પંચાંગમાં વરસોથી છપાતા ફોટા વગેરેની સંખ્યા ૧૫ લાખથી વધુ થવા જાય છે. ઓફસેટમાં મોટી પ્રિન્ટો લગભગ ૧૫ લાખ થઇ હશે. પ્રગટપ્રભાવી મા માટે આટલી મોટી પ્રસિદ્ધિનો ન કલ્પી શકાય તેવો ઇતિહાસ જૈનસંઘમાં દેશ-પરદેશમાં સર્જાઇ ગયો છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મા પદ્માવતીજી ૨૧મી સદીમાં ગોખલામાંથી સ્વતંત્ર મંદિર-દેરીઓમાં બિરાજતા થઇ ગયા પ્રાચીનકાળમાં પદ્માવતીની શિલ્પમૂર્તિઓ ભરાવવાની પ્રથા કેવી હતી તે અંગે કંઇ નોંધ લેવાય તેવી સ્થિતિ નથી, તેનો કશો ઇતિહાસ આપણી પાસે નથી; પણ છેલ્લાં હજારેક વર્ષથી વીસમી સદી સુધી એટલે ૮૦૦ વર્ષ દરમિયાનમાં ભગવતી શ્રી પદ્માવતીજીનાં શિલ્પોનો થોડો થોડો ઇતિહાસ જાણવા મળે છે. પદ્માવતીજીની ૩૧થી ૪૧ ઈંચ સુધીની મોટી મૂર્તિઓ પધરાવવાની પ્રથા છેલ્લાં એકાદ હજાર વર્ષના ઇતિહાસમાં કર્યાંક કયાંક જોવા મળે છે. પાટણ, અમદાવાદ (નરોડા)માં આજે પણ પદ્માવતીજીની મોટી મૂર્તિઓ જોવા મળે છે. બાકી તો શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં યક્ષ-યક્ષિણી તરીકે જે મૂર્તિઓ બિરાજમાન કરવાની સેંકડો વરસથી ચાલી આવતી પ્રથા હતી તે ફકત નાના ગોખલાઓમાં સ્થાપન કરવાની હતી, તેમાં પ્રાયઃ ૧૫ ઇંચથી લઇને ૨૧ ઇંચ સુધીની મૂર્તિઓ રહેતી. તે પછી છેલ્લાં ૩૦ વર્ષમાં પદ્માવતીજીની મૂર્તિઓના ઇતિહાસમાં કલ્પનામાં જલદી ન આવે તેવી નોંધપાત્ર ઘટના બની. નવી જ કલ્પના સાથે નવી જ પદ્ધતિએ તૈયાર થયેલી પરિકર સાથેની પદ્માવતીજીની ૫૧ ઇંચની મૂર્તિ મુંબઇ, વાલકેશ્વર-રીજ૨ોડ ઉપ૨ના મંદિરમાં પહેલા મજલે પ્રતિષ્ઠિત ક૨વામાં આવી. તે પછીથી પદ્માવતીજીનો મહિમા એટલો બધો પ્રભાવશાળી અને ચમત્કારી બની ગયો કે ફકત ૨૫ વરસના સાવ ટૂંકા ગાળામાં સમગ્ર દેશમાં ભારે આશ્ચર્ય ઉપજે તેમ ઠેર ઠેર નાની-મોટી વાલકેશ્વર જેવી જ અનેક મૂર્તિઓ બિરાજમાન થવા લાગી, સાથે સાથે ૪૧ ઇંચથી લઇને ૬૧ ઈંચ સુધીની પણ અનેક મૂર્તિઓ મંદિરોમાં બિરાજમાન થઇ. દિલ્હી વગેરે સ્થળે તો પદ્માવતીજીનાં સ્વતંત્ર મંદિરો જેવી દેરીઓ થવા પામી. આ દેશમાં પ્રાચીન-અર્વાચીન બંને ગણીએ તો અંદાજે પદ્માવતીજીની ત્રણેક હજાર મૂર્તિઓ હશે. જયપુર તથા ગુજરાતમાં અમદાવાદ, પાલીતાણા વગેરે અનેક સ્થળના શિલ્પીઓએ પદ્માવતીજીની અનેક મૂર્તિઓ ઘડી છે. એ જોતાં શિલ્પકારોના કથન મુજબ ૨૫ વરસમાં હજારથી વધુ મૂર્તિઓ પ્રતિષ્ઠિત થઇ ગઇ હશે. મારી પ્રેરણાથી ભરાએલી મૂર્તિઓની નોંધ ઃ મારા માટે કેટલીક પરિસ્થિતિ એવી બની કે મારું કાર્યક્ષેત્ર અનિવાર્યપણે સંશોધન, સંપાદન અને પુસ્તક પ્રકાશન તરફ વળી ગયું, એટલે અવનવી મૂર્તિઓ કરાવવા તરફ મારું લક્ષ્ય ઓછું રહ્યું. કોઇ મારા ઉપર ખાસ ફરજ નાંખે ત્યારે જરૂર પદ્માવતીજીની મૂર્તિ ભરાવવાની વ્યવસ્થા કરાવી આપતો. તેમાં મારી પ્રેરણાથી પદ્માવતીજીની મૂર્તિઓ નિમ્ન સ્થળે પધરાવવામાં આવી છે. તેમાં સૌથી પ્રથમ સર્વોત્તમકક્ષાની પરિકર સાથેની પદ્માવતીજીની મૂર્તિ પધરાવવાના શ્રીગણેશ-મંગલાચરણ મુંબઇ-વાલકેશ્વર, ૪૧ રીજરોડ ઉપર આવેલા બાબુના શ્રી આદીશ્વર જિનમંદિરમાં થયા. ત્યાં પધરાવ્યા બાદ દેશ-પરદેશમાં જૈન-અજૈનોમાં ભારે આકર્ષક બની ગઇ. Page #347 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૧૯ ૧. મુંબઈ-વાલકેશ્વર, ૨. મુંબઇ-ગોવાલીયાટેક, ૩. મુંબઇ-મલબારહીલ, નેપીયન્સી રોડ, એન્ટરપ્રાઈઝ, ૪. મુંબઈ-લોનાવાલા,વલવનના મંદિરમાં, ૫. મધ્યપ્રદેશ-નાગેશ્વર તીર્થ, ૬. ગુજરાત-ડભોઈ, ૭. ગુજરાત-કપડવંજ, ૮. ગુજરાત-માંજલપુર (વડોદરા), ૯. ગુજરાત-બોડેલી, ૧૦. પાલીતાણા-જૈનસાહિત્યમંદિર*. મારા હસ્તકના બીજાં સ્થાનો યાદ રહ્યા નથી. યતિ વર્ગે પોતપોતાના રહેવાના ઉપાશ્રયોમાં, પૂના, પાલીતાણામાં શત્રુંજય પહાડ ઉપર કે અન્યત્ર રાત-દિવસ પોતાને કરવાની સાધના માટે આરસની મૂર્તિઓ જે બિરાજમાન કરાવી છે તે લગભગ એક જ પ્રકારની મળે છે. જતિઓ માત્ર પદ્માવતીદેવીની જ સાધના ન કરતા, સાથે સાથે ભૈરવ અને હનુમાનજીની પણ સાધનાઓ કરતા હતા. વધુ લંબાણ ન કરતાં આટલી ભૂમિકા કરીને છેલ્લાં ૨૫ વરસમાં વાલકેશ્વર ટાઇપની જ મૂર્તિઓ જયપુરના જાણીતા કયા કયા શિલ્પીઓએ કઈ કઇ સાઇઝમાં બનાવી તેની થોડીક યાદી જે ઉપલબ્ધ થઇ તે અહીં આપી છે. નોંધ - મારાથી બહુ જોરદાર પ્રયત્ન થઇ ન શકયો, જેથી જયપુરના નાના-મોટા અન્ય કલાકાર શિલ્પીઓએ પણ ઘણી મૂર્તિઓ બનાવી હશે. તે નોંધ મેળવી શકયા નથી. જયપુરના બે-ત્રણ શિલ્પીઓના અંદાજ મુજબ વાલકેશ્વર ટાઇપની દેશમાં લગભગ એક હજારથી વધુ મૂર્તિઓ બેસી ગઈ હશે, અને તેઓ આજે કહે છે કે હજુ પણ ઓર્ડરો મળતાં રહે છે. હવે જયપુરના સેંકડો જૈનમૂર્તિઓ તૈયાર કરનારા જાણીતા કુશળ બે શિલ્પીઓએ પદ્માવતીજીની મૂર્તિઓ કેટલા ઇચની કરી તેની નોંધ મારા ઉપર મોકલી છે, એ નોંધમાંથી માત્ર સાઇઝ અને સંખ્યા અહીં રજૂ કરી છે. પ્રથમ શિલ્પી શ્રી ચંપાલાલજીએ મોકલેલી નોંધ જોઈએ વાલકેશ્વરમાં પહેલવહેલી પદ્માવતીજીની મૂર્તિ તૈયાર કરી આપનાર અમારા ખાસ આત્મીય જાણીતા નિષ્ણાત મૂર્તિઆર્ટીસ્ટ શ્રી ગણેશ નારાયણ ગંગાબક્ષ જેઓ ઉચ્ચકક્ષાના શિલ્પકાર હતા અને જેમણે મારી સૂચના મુજબ ભારતભરમાં અજોડ શિલ્પવાળી ૫૧ ઇંચની સપરિકર પદ્માવતીની મૂર્તિ પહેલીવાર તૈયાર કરી હતી. તેમના જ સુપુત્ર કુશળ શિલ્પકાર શ્રી ચંપાલાલજીએ પદ્માવતીજીની જે મૂર્તિઓ તૈયાર કરી તેની નોંધ તેમને પોતાની ડાયરીમાં જેટલી નોંધી હતી તે નીચે મુજબ છે. છેલ્લાં ૨૫ વર્ષમાં તેમને ૬૦ મૂર્તિઓ તૈયાર કરી, તે મૂર્તિઓ ૧૭ ઇચથી લઈને ૨૧, ૨૫, ૨૭, ૩૭, ૪૧, ૪૫, ૫૧,૬૧, અને ૩ ઇચના માપવાળી છે. હવે જયપુરના વિખ્યાત શિલ્પકાર શ્રી નારાયણલાલ રામધનને ત્યાંથી આવેલ યાદી તેમને ૩૨ મૂર્તિઓ તૈયાર કરી તેમાં ૭ ઇંચથી લઇને ૪૧ ઈચના માપવાળી મૂર્તિઓ તૈયાર કરી છે. આ પ્રમાણે પદ્માવતી માતાજીની તથા તેને સ્પર્શતી વાચકોને ખાસ જાણવા જેવી કેટલીક વિવિધ હકીકતોથી સંકલિત લેખ અહીં પૂરો થાય છે. તા. ૨૨/૧૧/૯૩ના રોજ મુંબઇના સુપ્રસિદ્ધ દૈનિક પત્ર મુંબઈ સમાચાર'માં પંજાબમાં આવેલા કાંગડા તીર્થમાં ચમત્કારની બનેલી અભૂતપૂર્વ ઘટના પ્રગટ થઈ હતી. તે એ પત્રમાંથી ઉદ્ભૂત કરીને અહીં આપી છે. * જૈન સાહિત્યમંદિરના ચમત્કારી પદ્માવતીજીના દર્શન-પૂજન ગુજરાત, મધ્યપ્રદેશ આદિના મંત્રીઓએ પણ કર્યા છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી નોંધ - ઉપર આપણે પદ્માવતીદેવીના આંખ બંધ-ઉઘાડની ઘટના વાંચી. દેવ-દેવીઓમાં તો આવી ઘટના બને, પરંતુ તીર્થકરની મૂર્તિમાં બનેલી આ ઘટના મને પહેલીવાર જાણવા મળી છે. જો દેવો તીર્થંકરદેવની મૂર્તિમાં પણ ચમત્કાર બતાવતા હોય તો સ્વર્ગના દેવ-દેવીની આંખોમાં ચમત્કાર સર્જાય એમાં શું નવાઇ છે ? આજના અશ્રદ્ધાળ, નાસ્તિક વિચારસરણી ધરાવનારા, સાચા ચમત્કારોને પણ હમ્બગ માનનારા અને એ નિમિત્ત લઇને પૂજ્ય ગુરુદેવોની જાહેરમાં ભયંકર અવહેલના કરનારા પત્રલેખકોને આ કાંગડાની ઘટના ખરેખર ! જોરદાર બોધપાઠ આપે છે. શ્રી કાંગડા તીર્થમાં બિરાજમાન પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનની પ્રાચીન મૂર્તિનાં ઉઘાડ-બંઘ થતાં ચક્ષુ – પ્રવાસીઓને અનુભવ મુંબઇ, તા. ૨૧-૧૧-૯૩ જૈન સોશ્યલ ગ્રુપ સાઉથ-બોમ્બેના ૭૦ વ્યકિતઓનાં કુલુ-મનાલી પ્રવાસમાં પ્રાચીન તીર્થ શ્રી કાંગા તીર્થની મુલાકાત દરમિયાન જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનની (બંધ ચક્ષુવાળી) મૂર્તિના "ચક્ષુ ઉઘાડ-બંધ થતા જોયા. તેમજ પ્રતિમાજીનો વર્ણ (રંગ) બદલાઈ અને મુખાકૃતિઓનાં વિવિધરૂપો સહિત અમી-ઝરણાં”ના દર્શનનો લહાવો માણવા મલ્યો હોવાનું પ્રવાસમાં સાથે ગયેલા સામાજિક કાર્યકર સી.જે. શાહે જણાવ્યું હતું. વધુ માહિતી આપતાં તેઓએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશના નગરકોટનાં ઐતિહાસિક કિલ્લાની રમણીય ઘાટી પર આવેલું પ્રાચીન સમયનું વૈભવશાળી જૈન તીર્થક્ષેત્ર શ્રી કાંગડા તીર્થ છે. પાટણ શહેરના જ્ઞાનમંદિરના ભંડારમાં ઉપલબ્ધ વિ. સં. ૧૪૮૪માં રચિત "વિજ્ઞપ્તિ ત્રિવેણી” નામના ગ્રન્થ મુજબ આ નગરીનું પ્રાચીન નામ સશર્મપુર હતું. ભગવાન શ્રી નેમિનાથ અને મહાભારતના પાંડવોના સમયમાં આ તીર્થના જિનમંદિરોનું નિર્માણ રાજા સુશર્મચંદે કરાવ્યાનો ઉલ્લેખ "વૈયનાથ પ્રશસ્તિ” માંથી મળે છે. હાલમાં દર વર્ષે તેરસની દિવાળીથી પૂનમ સુધી મેળો ભરાય છે. જેમાં હજારો ભકતગણો યાત્રાસંઘમાં આવી પ્રભુભકિતમાં તલ્લીન થઇ જાય છે. એટલા માટે આ તીર્થને 'પંજાબનું શત્રુંજય તીર્થ” કહેવાય છે. શ્રી પદ્માવતી દેવીનો મહામંત્ર : (૧૦૮ વાર જાપ કરવા) ૩. પાવર પાનેત્રે ! Tલને | लक्ष्मीदायिनी ! वांच्छापूरणि ! ऋद्धिं सिद्धिं जयम् जयम् जयम् कुरु कुरु स्वाहा ।। Page #349 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સિરિ કામરાજ કી મંત્રને ધારણ કરનારી : શકિતસ્વરૂપા મહામૈયા શ્રી પદ્માવતી અને તેના મંત્રો * આચાર્ય શ્રી વિજયભુવનશેખરસૂરીશ્વરજી મહારાજ જૈન સમાજમાં ભગવતી પદ્માવતીજીના પ્રભાવ/પ્રસાર વધારનારા સાધકો પૈકી પૂ. આ.શ્રી વિજયભુવનશેખરસૂરિજી મહારાજનું પણ ઘણું સારું યોગદાન રહ્યું છે. ગુજરાતમાં બનાસકાંઠા અને રાજસ્થાનના જાલોર, સિરોહી, ગોલવાડ વગેરે પ્રદેશોમાં મૂર્તિ અને દેવકુલિકાઓની સ્થાપના કરાવવામાં પૂજ્યપાદશ્રીએ સારો ભાગ ભજવ્યો છે. પૂજ્યશ્રીની પાદનોંધ સમી 'માડીનાં મીઠાં સંભારણાં' પુસ્તિકામાંથી કેટલીક પ્રસાદી અત્રે પ્રસ્તુત છે. ભગવતીના વિવિધ મંત્રો અને પ્રભાવ સંબંધે સાધકોને ઉપયોગી એવું વિપુલ સાહિત્ય પૂજ્યશ્રીએ સર્જ્યું છે. મંત્ર-જાપ દ્વારા પદ્માવતીજીની સાધના થાય છે. ભાવિકની પાત્રતા અને યોગ્યતા મુજબ અંતરમાં દેવીનો વાસ થયા કરે છે અને ભકિતનું ફળ મળ્યા કરે છે. સંપાદક પવિત્રતાની પરમ જયોત સમા ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાને જ્યારે શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ત્યારે શ્રી પદ્માવતીદેવીની પણ એક શાસનરક્ષિકા તરીકે સ્થાપના કરવામાં આવી, અને યક્ષ-યક્ષિણીનો પણ જૈનપરંપરા મુજબ તેમાં સ્વીકાર થયો. ભુવનપતિ નિકાયના નાગરાજ શ્રી ધરણેન્દ્ર એ યક્ષ કહેવાયા. તેમનાં બે પત્નીઓ પૈકી એક પદ્માવતીજી અને બીજી વૈરાટ્યાદેવી. ૨૨૧ એક સમયે વૈરાટ્યાદેવીની સાધના, આરાધના અને ઉપાસના દ્વારે દ્વારે થતી જોવા મળતી. આજે તેમાં એકાએક કાલાનુભવાત્ ઓટ આવતી ચાલી; અને વૈરાટ્યાદેવીની સાધના સામે પડદો પડી ગયો હોય તેમ કહી શકાય. આજે જ્યારે ચૌદ ચૌદ વિદ્યાઓની અધિષ્ઠાત્રી મહાદેવી પદ્માવતીની સાધના-ઉપાસના દિન-પ્રતિદિન પ્રગતિ કરવા લાગી; ત્યારે વિધવિધ ઉપચારો, ગૌરવાન્વિત ગાથાઓ તેમ જ પ્રભાવપૂર્ણ પ્રશસ્તિઓ દ્વારા માડીની સાધનાની સરગમ સંભળાવા લાગી છે. સાધક અને સિદ્ધિ વચ્ચેના માનવંતા સ્થાનને મેળવનારી સાધના હંમેશાં શ્રદ્ધા, શુદ્ધિકરણ અને ભકિત પર નિર્ભર છે. સાધનાનો માર્ગ સંકટના કંટકથી ગ્રસ્ત છે, એ કયારેય ભૂલવું ન જોઈએ. સાધના સાધકને કસોટીના કાળા પત્થરથી લસોટી લે છે, ત્યારે જ સાધકને સિદ્ધિના મંગલ દ્વારે મહાલવાનો મોકો મળે છે. શ્રી પદ્માવતી મૈયા પૂર્ણ પ્રભાવશાળી હોવાથી જૈન તેમ જ ઈતર સમાજમાં અત્યંત પૂજનીયા બનેલાં છે. પ્રાણવંતી સાધનાની સિદ્ધિકારિણી મૈયા પદ્માવતી નવ નવ નામે નિર્દેશ પામી છે. જેમ કે રકત પદ્માવતી, ભૈરવી પદ્માવતી, શબરી પદ્માવતી, મહામોહિની પદ્માવતી, શ્વેત પદ્માવતી વગેરે. મૈયા પદ્માવતીના ચાર હાથો પૈકી જમણા હાથમાં ઉપર પાશ છે, નીચેના હાથ વરદમુદ્રામાં છે યા તો કમળ ધારણ કરેલું જોવા મળે છે. ડાબા હાથમાં ઉપરના હસ્તતલમાં અંકુશ છે, જ્યારે નીચેના હસ્તતલમાં બીજોરૂં છે. નાગપાશ વગેરે ચાર ચિહ્નો વિઘ્નવિનાશક અને અભીપ્સિતનાં ઘોતક Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી છે. પાશ એ નાગપાશની જેમ વિપ્નોની વાદળીઓને વીખેરવા માટે પર્યાપ્ત છે; વરમુદ્રા એ ઉપાસક-ઉપાસિકાઓને શ્રેષ્ઠ અને સર્વોત્તમ વરદાન આપે છે; ત્રીજું અંકુશ, તે તમામ દુષ્ટો કે દુર્જનો કે દૈત્યોનું દમન કરવા માટે છે, એટલે કે અંકુશની સામે કોઈ પણ દુષ્ટ તત્ત્વ અવાજ કરી શકે નહિ; અને ચોથા ચિહન તરીકે બીજોરું છે, જે આરાધક આત્માઓને અભીસિત અભિભાષાઓને પરિપૂર્ણ કરવા માટેનું નિમંત્રણ આપી રહ્યું છે, સાથોસાથ બીજોરું મંગલસ્વરૂપ કહેવાય છે. ઉપાસકના અંતરમાં હંમેશાં એ સિદ્ધાંત અંકિત થઈ જવો જોઈએ કે દેવી-દેવતાની ઉપાસનાના દષ્ટિકોણમાં મુખ્ય ઉપાસ્ય તરીકે દેવાધિદેવ રહેવા જોઈએ. કોઈપણ દેવી-દેવતાનું દર્શન-પૂજન-અર્ચન કરતાં દેવાધિદેવનું મહત્ત્વ ઓછું નહિ થવું જોઈએ; બલ્ક, આત્મસાત્ થવું જોઈએ, તો જ દેવી-દેવતા ફલદાયી બની શકે; કેમ કે, સમ્યગુદષ્ટિ દેવી-દેવતાઓ પણ દેવાધિદેવના સેવકો છે. તેઓના જાણવામાં આવે છે કે આ સદ્ભાગ્યશાળી ઉપાસક કે ઉપાસિકા અર્હત્ પરમાત્માની અમાપ અને અદ્વિતીય ભકિતભાવના કરે છે ત્યારે જ તેઓ સુપ્રસન્ન થઈને અમીવર્ષા વરસાવતાં હોય છે. એટલે ક્યારેય પણ આરાધકના દષ્ટિપથમાંથી તીર્થંકર પરમાત્મા ખસવા જોઈએ નહીં. જેમના સ્મરણ માત્રથી ભૂતપ્રેતો અને પિશાચો પલાયન થઈ જાય છે, દૈત્ય-દાનવો ડોલવા લાગે છે એવી ભકતજનોની ભીડ ભંજન કરવામાં જરાય વિલંબ ન કરનારી પદ્માવતીદેવીની આરાધનાથી અનેક સિદ્ધિઓ મેળવી ચુકેલા જૈનાચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી વિક્રમની ચૌદમી શતાબ્દીમાં એક પ્રતિભાસંપન્ન વ્યકિતવિશેષ તરીકે વિશ્વમાં વિખ્યાત બન્યા હતા. વિ. સં. ૧૮૫૭થી ૧૯૦૮ દરમિયાન જૈનજગતમાં અસ્તિત્વ ધરાવનાર શ્રી વીરવિજયજી મહારાજની રચેલી પ્રજાઓ આજે પ્રત્યેક મંદિરનાં મંગલદ્વારે ગવાઈ રહી છે. જૈનશાસનમાં આઠ પ્રભાવકોની સંકલના બહુ જ સુંદર રીતે કરવામાં આવી છે. તેમાં પરોપકારાર્થી મંત્રવાદીને પણ એક પ્રભાવક તરીકે ગણવામાં આવ્યા છે. આ મંત્રશકિત માટે કોઈ અવરોધ હોઈ શકે જ નહીં. મંત્ર દ્વારા ઝેરને નાબૂદ કરી શકાતું હોય તો શું ખોટું છે ? વંદિતાસૂત્રની ગાથા ૩૮ આ વાતનું સંપૂર્ણ સમર્થન કરે છે. 'તિજય પટુત્ત’ની ગાથા - ૧૩માં ચંદન અને કપૂર દ્વારા પાટિયા ઉપર લખાયેલો એકસોસિત્તેર તીર્થકરનો યંત્ર એકાંતરિયા તાવ, ગ્રહ, ભૂત, શાકિની વગેરે દોષોને દૂર કરે છે એમ દર્શાવાયું છે. ચૌદ પૂર્વો પૈકી દસમું પૂર્વ વિદ્યાપ્રવાદ છે, તેમાં અનેકવિધ વિદ્યાઓ, મંત્રો તેમ જ આમ્નાયોનો સંગ્રહ હોય તેમ માનવામાં આવે છે. આ મંત્રસાધનાસિદ્ધિ છેક પ્રાચીનતમ કાળથી ચાલી આવે છે. હઠીલાં દર્દો અને અસાધ્ય રોગો આ મંત્રશકિત દ્વારા નાબૂદ કરી શકાય છે. કેટલાક આરાધકો ઉપાસનાનો આરંભ કર્યા પછી શીધ્રાતિશીધ્ર તેનાં ફળની પ્રતીક્ષા કરી રહ્યા હોય છે. જો પરિણામ ન જણાય તો મંત્રની શકિતમાં શક પેદા કરે છે, એ છેક અનુચિત છે. આજે એક બીજનું રોપણ કરવામાં આવે, અને કાલે જ વૃક્ષ ઊગી નીકળે એવું કયારેય બનતું નથી. હા, કાલાન્તરે પરિણામ જરૂર જોઈ શકાય છે. મંત્રશકિત એક સંજીવની ઔષધી છે. એનું સમયસર સેવન કરવાથી નવજીવન મળે છે, તાજગી પ્રાપ્ત થાય છે. શ્રી પદ્માવતીદેવીના પાવક અને આકર્ષક મંત્રો અત્રે અવતરિત કરવામાં આવ્યા છે : ૧. ૐ હ્રીં શ્રીં કલી કામેશ્વરી શ્રી પદ્માવતી મમ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. આ સર્વસાધારણ મંત્ર કોઈપણ કાર્ય માટે ચાલી શકે. હંમેશાં ૩ યા ૫ માળાઓ ગણો. ૨. ૐ પદ્માવતી પધ્રનેત્રે પદ્માસને સૌભાગ્યલક્ષ્મીદાયિની વાંછા પુરણી ચિન્તાચુરણી રૂદ્ધિ સિદ્ધિ જય વિજયં કુરુ કુરું કલીં સ્વાહા. રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે તેમ જ કોર્ટકચેરી યા દુશ્મનની સામે જય મેળવવા માટે Page #351 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] C[ ૨૨૩ હંમેશાં ત્રિકાલ એક એક માળા ગણતા રહો. શકય હોય તો દીપધૂપ વગેરે કરવા. ૩. ૩ૐ હ્રીં મેં કલીં શ્રી પદ્માવતી દેત્રે નમઃ મમ ઈષ્ટસિદ્ધિ સૌભાગ્ય શીઘં કુરુ કુરુ સ્વાહા. તમારા મનની ઈષ્ટ વ્યકિત કે પદાર્થ હોય તેની સાથેના તૂટેલા તારને પુનઃ મેળવવા માટે યા સાંધવા માટે ઉપરોકત જાપ અવશ્ય કામીયાબ નીવડશે. હમેશાં એકસો ને આઠ દિવસ સુધી એક એક સહસ્ર જાપ ગણતા રહો. (રાતી માળા વગેરે હોય તો વધુ યોગ્ય રહેશે.) ૪. ૩૬ ઠ્ઠી એ કલીં શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મી પદ્માવતી દેવૈ નમઃ | સવારના મંગલ પ્રભાતે સર્વત્ર શુદ્ધિકરણ કરીને ત્રિકાલ એક એક માળા ગણતા રહો. બરાબર એકાશી દિવસ સુધી ગણો. પરિણામે લક્ષ્મીની વૃદ્ધિ થશે. ૫. 38 હી મેં કલીં સર્વ રોગ નિવારિણી શ્રી પદ્માવતી દેત્રે નમઃ | કોઈપણ રોગમાંથી મુકત થવા માટે હમેશાં ત્રણ માળા ગણતા રહો. ( તા.ક. : વધુ મંત્રો મેળવવાની ભાવનાવાળાએ માડીનાં મીઠાં સંભારણાં' એ નાની-શી પુસ્તિકા વાંચી જવી. ). : :: 5: છે sai :: પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી) મહારાજના માર્ગદર્શન નીચે તૈયાર થયેલી આ કાળની મહાપ્રભાવિકા ભગવતી શ્રી પદ્માવતીજીનું ધાતુશિલ્પ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મા પદ્માવતીનાં દર્શને દિવ્ય લોચનિયાં * શ્રી જસુભાઈ જે. શાહ અત્રે સંવેદનાની સુરાવલી મૂકી છે. કાલીઘેલી બાળકની બોલી માતાપિતાને મન પ્યારી લાગે છે. અહીં લેખકે માની ભકિત રૂપે વાત્સલ્યની રસધાર વહાવી છે. જગન્માતા, પરમ વત્સલા ભગવતી પદ્માવતીનાં દર્શન માટે ભાવુક ભકતના હૃદયનો તલસાટ, દર્શન માટેની વિહ્વળતા અને બાળકને ભેટવા દોડી આવેલી માના વાત્સલ્યપૂર્ણ સ્વરૂપને વર્ણવતો આ લેખ ભકિતભાવથી તરબોળ કરે છે. - -- સંપાદક ‘મા’ શબ્દ જગતમાં સૌથી વધારે પ્રિય છે. મા' શબ્દની શકિત અજબ-ગજબની છે. બાળકને જગતમાં સૌથી વધારેમાં વધારે વહાલું હોય તો તે 'મા' છે. 'મા' વગર સૂનાં પડેલાં બાળકને 'મા'ના દર્શન થતાં જ તે 'મા...મા...' કરીને માને વળગી પડે છે. અને મા પણ બાળકને પોતાની છાતીએ વળગાડી વહાલથી બાળકને પંપાળે છે. એમ ભકતને મા ભગવતી પદ્માવતીજીનું નામ, તેમની ભકિત, તેમનાં દર્શન ખૂબ જ ગમે છે. માના દર્શન માટે તડપતા - તલસતા ભકતને જ્યારે મા ભગવતી પદ્માવતીનાં દર્શન થાય છે ત્યારે તે માનાં ચરણોમાં નમી પડીને ધન્ય ધન્ય બની જાય છે ! મા ! ભગવતી ! પદ્માવતી ! ' આ શબ્દ બોલતાં જ ભકતના હૃદયમાં આનંદની મીઠી લહેર લહેરાવા લાગે છે. માટે જોતાં જ હૃદય નાચી ઊઠે છે, હોઠ મલકવા લાગે છે; અને આંખડી તો માનું દિવ્ય તેજ, માનાં પ્રેમ ભરેલાં નયનોમાંથી વહેતાં પ્રેમના અમૃતનું પાન કરી ન્યાલ થઇ જાય છે ! શરીરનાં રોમ-રોમ વિકસ્વર થઈ નાચી ઊઠે છે...ગૂંજી ઊઠે છે : 'મને મારી મહા-ઉપકારી એવી મા પદ્માવતીનાં દર્શન થયાં ! ધન્ય છે આજના આ દિવસને ! ધન્ય છે આ ઘડીને ! ધન્ય છે મારા જીવનને ! જે આંખડી મા ભગવતી પદ્માવતીજીનાં દર્શન કરવા રોજ તલસતી હતી, જે હોઠ રોજ સ્તોત્રો-મંત્રો દ્વારા માની સ્તુતિ કરતાં હતાં, જે જીભલડી નિશદિન માનાં ગીતડાં ગાતી હતી, તે આજે મા ભગવતી પદ્માવતીનાં દર્શન થતાં આનંદમગ્ન બની ગઈ છે !' માનાં દર્શન થતાં આંખો મા સામે સ્થિર બની. માના મુખડાને એ જોયા કરે છે, જોયા જ કરે છે. માના અદૂભુત રૂપને નીરખી એ હરખાં જ કરે છે. જીભલડી પણ ગીતડાં વહાવવાને બદલે મૌન બની જાય છે; અને માની દિવ્ય આંખડીમાંથી વરસતું દયાનું અમૃત પીવા લાગી જાય છે. તન જગતભરનું ભાન ભૂલી માનું દિવ્ય રૂપ જોઈ રોમ-રોમથી પુલકિત બની નાચવા લાગે છે, હૈયામાંથી ભકિતના મીઠાં-મધુરાં સુર રેલાવા લાગે છે. મા ભગવતીનાં દર્શનથી લોચનિયાં દિવ્ય બની જાય છે. માનાં દર્શનમાં એવી અદૂભુત તાકાત છે કે દર્શન થતાં જ આંખોમાંથી વાસના અને વિકારો દૂર દૂર ભાગે છે. આંખડી પાવન, પવિત્ર અને દિવ્ય બની જાય છે. મા ભગવતી પદ્માવતીજીનું રૂપ અદ્ભુત, અલૌકિક અને દિવ્ય છે. આ રૂપ જોતાં જ હૈયામાં રૂડાં સ્પંદનો જાગી ઊઠે છે ! મા ભગવતી પદ્માવતીનાં દર્શન થતાં જ હૈયું પોકારી ઊઠે છે : ઓ મારી પ્રાણપ્યારી મા પદ્માવતી ! તું મારી સ્વામિની છે; હું તારો દાસાનુદાસ છું. તું મારી પરમ પવિત્ર મા છે; હું તારો નાનો બાળક છું. તું મારા જીવનનાવની સુકાની છે. તું મને અતિશય પ્રિય છે. તારાથી અધિક પ્રિય આ વિશ્વમાં કોઈ નથી, કોઈ જ નથી. Page #353 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] હે મા ભગવતી ! તારાં દર્શનથી હું ધન્ય બન્યો; પણ હવે તો તારાં દર્શન વગર જગત આખું સૂનું સૂનું લાગે છે. મનડું પોકારે છે, હે મા ભગવતી પદ્માવતી ! આ વિરાટ સૃષ્ટિમાં નજર નાખું છું, પણ મને કોઇ એવું દેખાતું નથી કે જે મને સાચું સુખ આપે ! જે મને સાચો માર્ગ બતાવે ! જે મારા જીવનની ઝંખનાને પૂર્ણ કરે ! અને એક અનોખી મસ્તીની ભેટ ધરે ! ૨૨૫ એક તું મારી સાચી મા છે કે જે માની મમતાથી, માના વાત્સલ્યથી મારી સંભાળ લે છે. માનાં દર્શનથી પવિત્ર થયેલ મન ફરી ફરી પોકારી ઊઠે છે : મા ભગવતી ! આ તારો સેવક મહાસંતાપ પામી રહ્યો છે. સંસારની આગમાં બળી રહ્યો છે. દુ:ખોથી ઘેરાયેલો વારંવાર ચોધાર આંસુથી રડી રહ્યો છે. હે કરુણાસાગર દેવી ! આ સંસાર-સાગર પાર ઊતરવા માટે મને તું પરમકૃપાળુ દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ૫રમાત્માના ચરણોમાં લઇ જા. હે મા ! તું મને એવી શક્તિ આપ કે જેથી હું પરમાત્માનો સાચો ભકત બની, પરમાત્મા પ્રત્યે સાચી પ્રીત બાંધી, સંસારની પ્રીતને ફગાવી દઉં. મારે તો ગાવાં છે ગીતડાં વીતરાગનાં; મારે તો પીવાં છે અમૃત સમતાનાં ! હે મા ભગવતી ! તારા પુનિત દર્શને મારા અંતરને હલાવી નાખ્યું છે. તારી પ્રેરણાએ મારા જીવનને હચમચાવી નાખ્યું છે. તારા ભાવમંડળે મારામાં રહેલા દુર્ભાવોને જડમૂળથી ઉખેડી નાખ્યા છે. હે મહાદેવી ! તારાં પ્રેમભરેલાં નયનોથી, તારા મુખડા પરના મંદ મંદ સ્મિતથી, તારી દયારસ ઝરાવતી પાવનમૂર્તિના દર્શનથી મારા દિલડાં ઠરે છે, રોમાંચ અનુભવે છે. હે મા ભગવતી ! તારાં દિવ્ય દર્શને મારાં નયનો પણ દિવ્ય બન્યાં છે. આ દિવ્યભાવ તારી કરુણાભરી નજરને આભારી છે. આવી કરુણાભરી નજર તું કાયમ માટે મારી ઉપર રાખજે. દિલના દર્દપૂર્વક, અંતરના અવાજપૂર્વક તારી પાસે માગું છું કે, વિકારોના સાધનોમાં, લાલસાઓના આકર્ષણમાં હું કયાંય અટવાઇ ન જાઉં. તું મારી સંભાળ રાખજે. તારી કૃપાદૃષ્ટિ એ જ મારે મન સર્વસ્વ છે. એમાં ભંગ પડે, તો મારા જીવનમાં ભંગ પડે. નિષ્ઠુર વાસનાઓએ મને લાલચો આપીને ખૂબ માર માર્યો છે. હું થાકયો છું, હાર્યો છું, અસહાય બન્યો છું. વિશ્વમાં મારું કોઇ શરણ્ય છે જ નહિ. હું તદ્દન નિરાધાર છું. મારે માટે તું જ એક આધાર છે. કારણ કે તારા સહારે મારે ભેટવા છે પ્રભુ પાર્શ્વનાથને, તારે સહારે મારે જોવા છે પરમ કૃપાળુ પરમાત્માને. મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે, કે જે પરમાત્માની તું પૂજારણ છે એવા પાર્શ્વનાથ પ્રભુનાં ચરણોમાં તું મને અવશ્ય લઇ જઇશ. માડી રે.... ! શરણે આવેલાને જોજે. તું છોડી ના દેતી... સ્વીકારજે !! તારાં દિવ્ય દર્શનથી અંતરમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે ! "પદ્માવતી ભગવતી મૂર્તિ નિહાળી, આનંદ મંગળ ભયો સવિ દુઃખ ટાળી; અદ્ભુત જ્યોતિ ઝલકે નયને તુમ્હારી, વંદું સદા સુખકારી જયકારકારી......” મા ભગવતી પદ્માવતીની આંખોમાંથી અદ્ભુત જ્યોતિ ઝળકે છે. એ જ્યોતિના દિવ્ય પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર દૂર ભાગે છે; અને સમ્યગ્ જ્ઞાન રૂપી પ્રકાશ ઝળહળી ઊઠે છે. આપણાં લોચનિયાં પણ દિવ્ય બની જાય છે. એ દિવ્ય લોચનિયાં વડે માનું દિવ્ય રૂપ જોતાં લાગે છે કે, મા ભગવતી પદ્માવતીની દિવ્ય મૂર્તિ જાણે આપણી સમક્ષ પ્રકાશપુંજ પાથરી રહી છે. પ્રાતઃકાળના બાલસૂર્યનાં લાલ કિરણોથી મિશ્રિત અને સંધ્યાના રંગની જેમ લાલ વર્ણવાળી, દેવવધૂઓ વડે પૂજિત ચરણોવાળી, બંને કાનમાં શોભી રહેલાં દિવ્ય કુંડળો વડે શોભાયમાન, ઉત્તમ એવી સુગંધથી મઘમઘી રહેલાં કમલના આસન ઉપર બિરાજેલી, કમલપત્ર જેવાં નયનોવાળી, કમળ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જેવા કોમળ હાથ અને કમળ જેવા લાલ સુંદર ચરણોવાળી, કમળ જેવી કાંતિવાળી, મસ્તક-મુગટ ઉપર ત્રણ લોકના નાથ દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પરમાત્માને ધારણ કરનારી મા ભગવતી પદ્માવતીનાં દર્શન કરતાં કરતાં આંખડી ધન્ય બની જાય છે. સુંદર કમળ જેવા વર્ણવાળી, કમળ જેવા મુખવાળી, કમળવનમાં રહેનારી, કમળ જેવા શોભાયમાન મુગટને ધારણ કરનારી, ત્રણ ફણાથી શોભતી, સુંદર કટિમેખલાને ધારણ કરનારી, રત્નોનો નવસેરો હાર ધારણ કરનારી, જૈન ધર્મની શાસનદેવી એવી છે પદ્માવતી માવડી ! તારાં દર્શન માત્રથી જીવન પવિત્ર અને ધન્ય ધન્ય બની જાય છે ! - ચામડાની આ આંખો દ્વારા જગતનું સાચું દર્શન થતું નથી. અને સાચું દર્શન ન થવાથી માનવ સંસારમાં અથડાયા કરે છે. ચોરાશી લાખ યોનિમાં, જન્મ-મરણની જંજાળમાં સપડાયા કરે છે. પણ મા ભગવતીનાં દર્શન થતાં જ ચર્મચક્ષુઓમાં દિવ્ય પ્રભા પ્રગટે છે અને એ દિવ્યપ્રભાના પુણ્યપ્રભાવે માનવીની આંખો પણ દિવ્ય બની જાય છે ! મિથ્યાત્વ રૂપી અંધકારમાં ભૂલા પડેલા જીવને મા ભગવતી પદ્માવતીના દર્શન થતાં જ સાચી દષ્ટિ પ્રાપ્ત થાય છે. લોચનિયાં દિવ્ય બની જાય છે. એ દિવ્ય લોચનિયાંથી પરમાત્માનાં દિવ્ય દર્શન થાય છે. પરમાત્માનાં દિવ્ય દર્શન થતાં જીવને સમ્યક્ દષ્ટિ પ્રાપ્ત થાય છે અને જગતનું સાચું સ્વરૂપ સમજાય છે. લોચનિયાં દિવ્ય બને એટલે દિવ્યતાનાં દર્શન થવા લાગે છે. ત્રણ ભવનની સ્વામિની. કલિકાલમાં કલ્પતર સમાન, ઉત્તમ કટિપ્રદેશવાળી, ઉત્તમ દિવ્ય રૂપને ધારણ કરનારી, જેનાં રૂપ સામે હજારો સૂર્યો ઝાંખા લાગે છે એવી હે મા પદ્માવતી ! મારી રક્ષા કરો... મારી રક્ષા કરો.... એક કવિએ લખ્યું છે કે, મૂર્તિ જોઉં ને ગમી ગમી જાય.. તારાં દર્શન જો થાય, મારું મન મલકાય, મારો જનમ સફળ બની જાય, મૂર્તિ જોઉં ને....” માની મૂર્તિ જોતાં જ ગમી જાય એવી હોય છે. મનડું પોકારે છે કે, 'એકવાર એકવાર એકવાર માવડી, તારાં દર્શન મને આપો ને...' વળી, એક કવિ પોકારે છે કે, 'રૂપ તારું એવું અદ્ભુત પલક વિણ જોયાં કરું...” માના રૂપનું વર્ણન કરતાં પૂર્વકાલિન કવિ કહે છે કે, मातः पद्यिनि ! पद्मराग-रुचिरे ! पद्यप्रसूनानने ! पद्ये ! पद्मवनस्थिते ! परिलसत्पद्याक्षि ! पद्यानने ! पद्यामोदिनि ! पद्यकान्तिवरदे ! पद्यप्रसूनाचिते ! पद्योल्लासिनि ! पद्यनाभि-निलये ! पद्यावति ! त्राहि મામ્ II હે પદ્મિની ! હે પદ્મ જેવા રુચિર વર્ણવાળી, હે કમળ પુષ્પ જેવા મુખવાળી, હે કમલા ! હે કમલવનમાં રહેનારી ! હે પધાનના ! હે પાકાંતિ જેવું સુખદ વરદાન આપનારી , કમળના મધ્યમાં વસનારી મા ભગવતી પદ્માવતી, તારાં દર્શને લોચનિયાં દિવ્ય બની જાય છે ! મૂર્તિ માવડીની ભૂલાય ના... પ્રીતડી જનમોજનમની ભૂલાય ના...' આમ, મા ભગવતી પદ્માવતીજીનાં દર્શન કર્યા પછી માની મ નજર સમક્ષ તરવર્યા કરે છે. ભૂલી શકાતી નથી. જાણે જનમોજનમની પ્રીત તાજી થતી હોય તેમ લાગ્યા કરે છે ! Page #355 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૨૭ સકલ સિદ્ધિદાત્રી માતા પદ્માવતીજી * શ્રી જશુભાઈ જે. શાહ આ શ્રદ્ધાના આવિષ્કારમાં ભાવ પ્રધાનપણે ભાગ ભજવે છે. ભાવ જગાવવાનાં નિમિત્તોમાં ઘણાં પરિબળો કામ કરતાં હોય છે. અહીં શ્રદ્ધાને જગાડનારા ૧૦ પદાર્થોને બ્લોકને આધારે સમજાવ્યા છે. સિદ્ધિનાં આ દસે સોનેરી સોપાનો જાણો, માણો અને અનુભવો ! -- સંપાદક પ્રાણી માત્ર સુખ ઇચ્છે છે, સુખ માટે રાતદિવસ પુરુષાર્થ કર્યા કરે છે; છતાંય પોતાની ઇચ્છા પ્રમાણેનું સુખ પામી શકતો નથી. કાર્યની સફળતા માટે અનેક પ્રયત્નો કરવા છતાં જીવ જ્યારે તેમાં નિષ્ફળ જાય છે ત્યારે ઉદાસ બની જાય છે, મૂંઝાય છે, ભાંગી પડે છે. આ મૂંઝવણને દૂર કરવા અંતે દેવ-દેવીઓની ભકિત-પૂજા-આરાધના-ઉપાસના કરવા પ્રેરાય છે. આમ જોઇએ તો માનવી બે પ્રકારની સિદ્ધિઓની ઝંખના કરતો હોય છે : (૧) આધ્યાત્મિક સિદ્ધિ અને (૨) ભૌતિક સિદ્ધિ. એટલે કે, આધ્યાત્મિકજ્ઞાન પ્રાપ્ત કરી, પરમાત્મા પ્રત્યે પૂર્ણ ભક્િતભાવ ધરી, પરમાત્મા-કથિત માર્ગે પ્રયાણ કરવા ઇચ્છતો માનવી પ્રથમ વર્ગમાં આવે છે. જ્યારે સંસારના સુખોની પ્રાપ્તિ માટે ઝંખના કરતો માનવી બીજા પ્રકારમાં આવે છે. આ બંને પ્રકારની સિદ્ધિઓ આપનાર જો કોઈ હોય તો તે જૈનશાસનની અધિષ્ઠાયિકા દેવી મા ભગવતી પદ્માવતી છે, જે ત્રેવીસમા તીર્થપતિ, પુરુષાદાનીય, પરમ પ્રભાવક, જીવમાત્રના વિશ્રામસ્થાન એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્માના શાસનની શાસનદેવી છે. મા ભગવતી પદ્માવતીજી સકલ સિદ્ધિદાત્રી છે. જગતભરમાં આ એક દેવી એવી મહાન છે કે જે સકલ સિદ્ધિદાત્રી તરીકે સ્તવાયેલાં છે. મા ભગવતી પદ્માવતીજી મહામહિમાવંતાં છે. તેમનો મહિમા ઘણો મોટો છે. જે કોઈ પદ્માવતીજીને શરણે જાય છે તે પોતાના કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. મા ભગવતી પદ્માવતીજીની અનન્ય ભાવે ઉપાસના કરવાથી સિદ્ધિઓ એનાં ચરણોમાં ઝૂકે છે, આધિ-વ્યાધિ-ઉપાધિ એનાથી દૂર ભાગે છે. મા જેવી મમતાથી પોતાના બાળકની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે તેમ, મા ભગવતી પદ્માવતીજી પોતાના ભકતોની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. આ અંગે સ્તોત્રકારના શબ્દો (શ્લોકો) તેમ જ તેના અર્થો અને ભાવાર્થો જોઇએ. लक्ष्मी-सौभाग्यकरा जगत् सुखकरा वन्ध्यासुपुत्रापिता, नानारोगविनाशिनी अधहरा पुण्यात्मनां रक्षिका । रङ्कानां धनदायिका सुफलदा वांच्छार्थि - चिन्तामणिस्त्रैलोक्याधिपतिर्भवार्णवतरी पद्मावती पातु वः ।। ની-સૌભ|RT : મા ભગવતી પદ્માવતીજી પોતાના ભકતજનો, આરાધકો અને ઉપાસકોને લક્ષ્મીની લબ્ધિ, સિદ્ધિ અને સૌભાગ્ય આપનારાં છે; એટલે કે, ધન, દોલત, યોગ્ય પત્ની, યોગ્ય પરિવાર, ધંધા-રોજગારની આબાદી અને સમાજમાં ગૌરવભર્યું સ્થાન આપનાર છે. મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી અનેક માનવોએ લક્ષ્મીનું સુખ પ્રાપ્ત કરેલ છે. નત મુવા : જગતમાં જે કોઇ મા ભગવતી પદ્માવતીની આરાધના કરે. ભકિત કરે. પછી ચાહે તે ગમે તે ધર્મને માનતો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય કે બાળક હોય-- એ સૌનાં દુઃખ દૂર થાય છે; અને મા ભગવતીની કૃપાથી સુખ પ્રાપ્ત કરે છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] વન્ધ્યાસુપુત્રાપિતા : પુત્રપ્રાપ્તિ માટે અનેક ઉપાયો કરીને થાકેલી સ્ત્રીઓ આખરે મા ભગવતી પદ્માવતીજીના શરણે આવે છે. અને મા ભગવતી પદ્માવતીજીની પૂજા, ભકિત, ઉપાસના કરે છે ત્યારે મહાદેવી તેને ઇચ્છિત સંતાનની પ્રાપ્તિ કરાવે છે. એટલે કે વંધ્યાદોષ, કાકવંધ્યા દોષ, મૃતવત્સાદોષ જેવા તમામ દોષો મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી દૂર થાય છે. માની ભકિતમાં ગજબની તાકાત છે. નાનારોગવિનાશિની : રોગથી પીડાતો માનવ અનેક ડૉકટરો, વૈદ્યો, ભૂવાઓ, જ્યોતિષીઓ પાસે જઇને થાકયો હોય, છતાં રોગથી મુક્ત ન બન્યો હોય, હેરાન-પરેશાન થઇ ગયો હોય, જીવવાની આશા પણ ગુમાવી બેઠો હોય, આવો માનવ જ્યારે મા ભગવતી પદ્માવતીજીનાં ચરણોમાં જાય છે, ત્યારે મા એ માનવને નવચેતન આપી, નવજીવન આપી, તમામ રોગોને દૂર કરી આરોગ્યને બક્ષે છે. મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી અનેક વ્યક્તિઓ રોગમુકત બન્યાના ઘણા કિસ્સા મેં જોયા છે. અધા : અહરા એટલે તમામ પ્રકારના દોષોને પાપોને હરનારાં મા ભગવતી પદ્માવતીજીની ભકિત કરવાથી મનુષ્યમાં રહેલા કેટલાક દોષો, જે અન્ય કોઇ ઉપાયથી દૂર થતા નથી તે દૂર થાય છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પુખ્યાત્મનાં રક્ષિા : મા ભગવતી પદ્માવતીજી પુણ્યાત્માનું રક્ષણ કરનારાં છે. એટલે કે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા - આ તમામ પર કોઇ સંકટ આવ્યું હોય તો તે સંકટને શીઘ્રપણે હરનારાં છે. એટલા માટે તો તે શ્રી સંઘનાં રક્ષણહાર શાસનદેવી તરીકે સ્થાન પામેલાં છે. મા ભગવતી પદ્માવતીજીનું નામસ્મરણ પણ દુઃખને હરનારું છે. રફીનાં ધનાયિા : ચંક માણસ મા ભગવતી પદ્માવતીજીની ભકિત કરે તો તેને ધન પ્રાપ્ત થાય છે. ટૂંક માણસની સૌથી મોટી કોઇ સિદ્ધિ હોય તો તે ધનપ્રાપ્તિ છે અને મા ભગવતીજીની કૃપાથી તે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સુતવા : મા ભગવતી પદ્માવતીજીની ભકિત ઉત્તમ ફળ આપનારી છે. ભકતનું ભલું થાય તેવાં કાર્યો મા ભગવતી પદ્માવતીજી સિદ્ધ કરે છે. અને જેમાં ભકતનું અહિત હોય તેવાં કાર્યો મા ભગવતીજી અટકાવે છે. वांच्छार्थि ચિંતામળિ : જેમ ચિંતામણિરત્ન તેની પાસે માંગીએ તે આપે છે, તેમ મા ભગવતી પદ્માવતીજીની કૃપા પણ મનની ઇચ્છાઓને પૂર્ણ કરનારી છે. તેની કૃપાથી મનની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. મા ભગવતી પદ્માવતીજી ભવસાગર તરવા માટે નૌકા સમાન છે. એ ભકતોને ધર્મમાર્ગમાં સ્થિર કરે છે. સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર મેળવવામાં મદદ કરે છે. એટલે કે મા ભગવતી પદ્માવતીજીની ભકિત ફકત સંસારનાં કાર્યોની સિદ્ધિ જ નહિ, આત્મકાર્યોની પણ સિદ્ધિ આપે છે. માટે તો મા ભગવતી પદ્માવતીજીને સકલ સિદ્ધિદાત્રી કહી છે. મા ફકત ભૌતિક ઇચ્છાઓ જ પૂર્ણ કરે છે એવું નથી, પણ આધ્યાત્મિક ઇચ્છાઓ પણ પૂર્ણ કરનારી છે. - શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે શ્રી કૃષ્ણ અને જરાસંઘ વચ્ચે યુદ્ધ થયું. જરાસંઘે જરાવિદ્યાનો પ્રયોગ કર્યો. શ્રી કૃષ્ણ ગભરાયા. કેવી રીતે વિજય મેળવવો તેની મૂંઝવણમાં પડી ગયા. તે વખતે બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ કુમારાવસ્થામાં હતા. શ્રી કૃષ્ણ નેમકુમારને પૂછે છે : 'હે નેમકુમાર! આમાંથી કેવી રીતે બચવું ? વિજયશ્રીને કેવી રીતે વરવું ?' નેમકુમાર શ્રી કૃષ્ણને કહે છે કે, 'હે વડીલબંધુ ! અઠ્ઠમનો તપ કરી મા ભગવતી પદ્માવતીજીને પ્રસન્ન કરો; અને તેમની પાસે રહેલી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાજી મેળવી, તે પ્રતિમાજીના હવણ જળનો છંટકાવ કરો ને જરાવિદ્યાની અસરને દૂર કરો.' શ્રી વીરવિજયજી મહારાજે આ પ્રસંગનું વર્ણન કરતાં કહ્યું છે કે, Page #357 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૨૯ અનેમીશ્વર ચોકી વિશાલી, અઠ્ઠમ કરે વનમાળી; ગૂઠી પદ્માવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાળી રે... શંખેશ્વર સાહેબ સાચો.” આમ, મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી શ્રીકૃષ્ણ મહારાજનું યુદ્ધમાં વિજય મેળવવાનું કાર્ય પૂર્ણ થયું, સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના પ્રતિમાજી જગતને ભેટ મળ્યા; અને જેમનાં દર્શનથી આજે આખું જગત દુઃખમુક્ત બની રહ્યું છે. તેરમી સદીમાં શ્રી પદ્માવતીદેવીની આરાધના-ઉપાસનાથી શ્રી જિનપ્રભસૂરિએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આચાર્યશ્રી સોમપ્રભસૂરિએ પણ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. દેવેન્દ્રો, દાનવેન્દ્રો, ચક્રવર્તીઓ, રાજા-મહારાજાઓ મા ભગવતી પદ્માવતીજીની પૂજા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકયા છે. મા ભગવતી પદ્માવતીજી આનંદનું ધામ છે. મનનો વિશ્રામ છે. શકિતનો ભવ્ય ભંડાર છે, મનના મનોરથ પૂરનારાં છે. क्षुद्रोपद्रव- रोग-शोक-हरणी दारिद्रय-विद्राविनी. व्याल-व्याघ्रहरा फणत्रयधरा देह-प्रभा-भास्वरा । पातालाधिपति-प्रिया प्रणयिनी चिन्तामणि: प्राणिनां. श्रीमत्पार्श्व-जिनेश-शासन-सुरी पद्यावती देवता ।। -- ક્ષુદ્ર ઉપદ્રવો, રોગ અને શોકને હરનારી, દરિદ્રતાને વિદાય કરનારી, સર્પ અને વાઘ વડે ઉત્પન્ન થતા ભયોને દૂર કરનારી, ત્રણ ફણા ધારણ કરનારી, શરીરની કાંતિ વડે દેદીપ્યમાન, પાતાલના અધિપતિની પ્રિયા, પ્રાણીઓને માટે ચિંતામણિ સ્વરૂપ, સકલ સિદ્ધિદાત્રી શ્રી પદ્માવતીદેવી શ્રી પાર્શ્વનાથ ભગવાનની શાસનદેવી છે. જગતભરનું એક પણ કાર્ય એવું નથી કે જે ભગવતી પદ્માવતીજીની કૃપાથી સિદ્ધ ન થાય. માટે તો ઋષિમુનિઓએ, કવિઓએ મા ભગવતી પદ્માવતીજીના ગુણોનું વર્ણન કરતાં લખ્યું છે કે, या मन्त्रागम-वृद्धिमान-वितनोल्लास - प्रसादार्पणा । या चेष्टाशय-क्लृप्त-कार्मणगण - प्रध्वंसदक्षाङ्कुशा ।। आयुर्वद्धिकरां जराभयहरं सर्वार्थ सिद्धिप्रदाम् । सद्यः प्रत्ययकारिणी भगवतीं पद्मावती संस्तुवे ।। -- જે દેવી મંત્ર અને આગમ વડે પૂજિત થઇ, વૃદ્ધિ, યશ, ઉલ્લાસ અને પ્રસાદ-પ્રસન્નતાને આપનારી છે, અને જે અભીષ્ટ કાર્યોની સિદ્ધિ માટે અન્ય જનો દ્વારા કરાયેલા જાદૂટોણાથી થતાં ઉપદ્રવોને શમાવવા માટે અજોડ અંકુશરૂપ છે; આયુષ્યવૃદ્ધિ કરનારી, જરા અને ભયને હરનારી, સર્વાર્થ સિદ્ધિ આપનારી તથા તત્કાળ વિશ્વાસ આપનારી ભગવતી પદ્માવતીદેવીનું હું સ્તવન કરું છું. त्रुट्यत् शृंखल बन्धनं बहुविधैः पाशश्च यन्मोचनं, स्तम्भे शत्रु-जलाग्नि-दारुण-मही-नागारिनाशे भयम् । હારિદ્રય-પદ-જો-શો અમને સૌપ-તપ્રા . ये भक्त्या भुवि संस्मरन्ति मनुजास्ते देवि ! नामग्रहम् ।। -- મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી દુઃખમાં રક્ષણ થાય છે અને સુખસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેમનાં નામસ્મરણથી બંધનો તૂટી જાય છે, અનેકવિધ ગૂંચવણોમાંથી છૂટકારો મળે છે, સ્તંભન, શત્રુ, જળ, અગ્નિ, ભૂકંપ વગેરે ઘોર ઉપસર્ગો નાશ પામે છે. હિંસાદિક પ્રાણીઓનો ભય નાશ પામે છે. દરિદ્રતા, ગ્રહપીડા, રોગ-શોક વગેરેનું શમન થાય છે અને સૌભાગ્ય તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] ( શ્રી પાણ્વનાથોપસર્ગ-હારિણી મા ભગવતી પદ્માવતીજી સકલ સિદ્ધિદાત્રી છે. પદ્માવતી સ્તોત્રમાં એક મહાપુરુષે લખ્યું છે કે, 'भक्तानां देहि सिद्धिं मम सकलमद्यं देवि ! दुरीकुरुत्वं । सर्वेषां धार्मिकाणां सतत-नियमित वांच्छितं पूरयस्व । संसाराष्पौ निमग्नं प्रगुण-गुणयुतं जीवराशिं च त्राहिं, श्रीमज्जैनेन्द्र धर्म प्रकट्य -विमक्तं देवि ! पद्यावती त्वम् ।।' 'ભકતજનોને તમામ પ્રકારની સિદ્ધિ આપનારી મા ભગવતી પદ્માવતીજી છે. શ્રી, સિદ્ધિ અને શારદા આપનારી છે. મા ભગવતી પદ્માવતીજીનું નામસ્મરણ સુખકારી છે. તેમને કરેલું વંદન અનેક કષ્ટોને કાપનારું છે. તેમની કરેલી પૂજા પ્રભુતાના શિખરે પહોંચાડનારી છે. જેમના નામ-મંત્રનું સ્મરણ કરવાથી ભૂત, પ્રેત, પિચાશ દૂર દૂર ભાગે છે, યક્ષો અને રાક્ષસો પણ કંપે છે. જેઓ તમામ પ્રકારના દોષોનું દમન કરે છે, ગ્રહોનું અશુભપણું મટાડે છે, તેવા મહાદેવી પદ્માવતીજી સકલ કરોને દૂર કરનારાં અને દરિદ્રતાને દૂર દૂર ભગાડીને સૌભાગ્ય-લક્ષ્મી આપનારાં છે.' અરે, તેઓ રંકને પણ રાય બનાવનારા છે, વંધ્યાને પુત્ર આપનારાં છે અને મૂર્ખને પંડિત બનાવનારા છે. તેઓ સરસ્વતીરૂપે સર્વ વિદ્યાઓને આપનારા છે, લક્ષ્મીરૂપે વિપુલ સંપત્તિને આપનારા છે. મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી જગતભરનું તમામ ભૌતિક અને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થાય છે. એવા મા ભગવતી પદ્માવતીજી સકલ સિદ્ધિદાત્રી છે. पद्मासना पद्मदलायताक्षी पद्यानना पद्य कराङ्धि-पद्या । पद्यप्रभा पार्श्व-जिनेन्द्र सक्ता, पद्यावती पातु फणींद्रपत्नी ।। -- કમલનાં આસનવાળી, કમલપત્ર જેવાં દીર્ધ નેત્રવાળી, કમલ જેવા હાથ અને કમલ સમાં ચરણોવાળી, કમલ જેવી કાંતિવાળી શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રની શાસનદેવી તથા સર્પરાજ શ્રી ધરણેન્દ્રની પત્ની શ્રી પદ્માવતીદેવી મારી રક્ષા કરો. પદ્માવતીજીનું એક છે વિશેષ સ્વસ્થ “વેરના વમળમાં પુસ્તકમાંથી સાભાર Page #359 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પાવતી માતા ] [ ૨૩૧ 'દસ મહાવિદ્યાઓ અને શ્રી શ્રીપદ્માવતીજી - પ્રા. જનાર્દનભાઈ દવે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભકિતયોગની ભૂમિકાનો અહીં સમન્વય કરવામાં આવ્યો છે. સાધકના દસ પ્રાણોમાં દસ મહાવિદ્યાઓ છે, જેની ઉત્પત્તિ, ધ્યાન, મંત્ર, તંત્રાદિની અનેક પ્રમાણો સાથે માહિતી વિસ્તૃત રીતે આપવામાં આવી છે. અને આ સિદ્ધિદાત્રી દસ મહાવિદ્યાઓનો પરિચય આપીને વિદ્વાન લેખકશ્રીએ પરાંબા પદ્માવતીજીનો સંબંધ શ્રી લલિતા, શ્રી ભુવનેશ્વરી અને શ્રી કમલા સાથે હોવાનો નિર્દેશ સુંદર નિરૂપણ સાથે કર્યો છે. આ લેખમાં પદ્માવતી માતાનો સર્વત્ર ( પ્રભાવ ફેલાયેલો છે તે વાત પણ સ્પષ્ટપણે જોવા મળે છે. -- સંપાદક નિગમ અને આગમ એ ભારતીય પ્રજાના આચાર-વિચારનાં બે નિયામકો અર્થાતુ બે પ્રેરકબળો રહ્યાં છે. નિ+ નિશ્ચયપૂર્વક જેમાં ધ્યેય પ્રતિ ગમન કરવામાં આવે છે તે નિગમ અને आगतं शिववक्त्राब्जात् गतं तु गिरिजाश्रुतौ । तदागम इति प्रोक्तं शास्त्रं परमपावनम् ।। એટલે કે, આદિગુરુ શ્રી શિવજીના મુખારવિંદથી નીકળી શ્રી ગિરિજાના શ્રવણયુગલ સુધી પહોંચ્યું તે આગમ. જૈન તથા બૌદ્ધ દાર્શનિકોએ આગમનો અર્થ કરતાં કહ્યું છે કે, જેમાં સારી રીતે તત્ત્વર્થાધિગમ થાય છે અને સંપૂર્ણપણે પરમ પદ સુધી જઈ શકાય છે તે આગમ. આગમ' શબ્દ ઘણો વિશાળ - વ્યાપકરૂપે છે. આગમના ત્રણ કાંડ છે: જ્ઞાનકાંડ, ઉપાસનાવિધિકાંડ અને કર્મકાંડ. આ ત્રણે કયારેક એક સાથે પણ કામ કરે છે. દા. ત. જૈનધર્મનાં શ્રાવક-શ્રાવિકાઓ શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓનું કે શ્રી સિદ્ધચક્રાદિનું પૂજન કરે છે ત્યારે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, આરતી વગેરે વડે દ્રવ્યપૂજા કરતાં હોય છે; ને તેમાં સાથોસાથ ભાવપૂજા પણ કરતાં હોય છે. ભાવપૂજા એટલે તીર્થકર ભગવંતોના ગુણોનું ચિંતન કરતાં કરતાં સંસારનું વિસ્મરણ થવું અને શ્રી તીર્થકર ભગવંતોમાં મનનો લય કરતાં કરતાં આ ભગવંતોની કોટિએ હું કયારે પહોંચે એવો ભાવ અંતરમાં જાગવો. ચૈત્યવંદન અથવા અર્ચનમાં જિનવરોનાં બિંબમાં એકાગ્રચિત્ત કરીને આ બિંબોનાં દિવ્યચક્ષુમાંથી જે શાંતરસ વહે છે, મુખકમલ પર આત્માનુભૂતિની જે ઊડી પ્રસન્નતા ઝળકે છે, તે પોતાનામાં પ્રગટે એવી ભાવના પણ ભાવતાં હોય છે. જિનવરોનાં આ અર્ચન, સ્મરણ, ગુણાનુવાદની સાથે ધ્યાનક્રિયા પણ જોવા મળે છે. આમ, કર્મકાંડ સાથે ઉપાસના અને જ્ઞાનકાંડ પણ અહીં સમન્વિત થયાં છે. આ રીતે આગમોમાં આત્મવિચાર, જીવવિચાર, સૃષ્ટિવિચાર, મોક્ષવિચાર, ઉત્ક્રાન્તિ ને ગતિવિચાર, કર્મવિચાર, અરિહંતો, સિદ્ધો ને બુદ્ધોની દેશનાઓ, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓના પ્રશસ્ત માર્ગો અને તે બધાની સાથે ચતુર્વિધ સંઘના આચારો, ઉપાસનાઓ, સાધનાઓ, મંત્રપરિપાટીઓ - આ સઘળું આગમમાં સમાવેશ પામે છે. જૈનાગમ અને બૌદ્ધાગમ સિવાયના શાકૃત શૈવાગમો, વૈષ્ણવાગમોમાં તંત્ર, ડામર, યામલ, પટલ વગેરે અનેક ભિન્ન ભિન્ન કોટિનાં અનેક શાસ્ત્રો છે. જૈનાગમોમાં સોળ વિદ્યાદેવીઓ, તીર્થકરોની શાસનદેવીઓ વગેરે પ્રચલિત છે. શાકતાગમાદિમાં દસ મહાવિદ્યાઓ અને અઢાર વિદ્યાસિદ્ધિ દેવીઓની ઉપાસનાઓ સવિસ્તર વર્ણવવામાં આવેલ છે. આ દસ મહાવિદ્યાદેવીઓનાં નામ આ પ્રમાણે છે : (૧) મહાકાલી, (૨) તારા, (૩) બગલામુખી, Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (૪) છિન્નમસ્તા, (૫) ધૂમાવતી, (૬) ભુવનેશ્વરી, (૭) પોડશી, () ત્રિપુરસુંદરી, (૯) માતંગી, (૧૦) કમલા. દસ મહાવિદ્યાદેવીઓની ઉત્પત્તિની કથા : શ્રી દક્ષ પ્રજાપતિના યજ્ઞ મહોત્સવમાં જવા માટે શ્રી શિવપ્રિયા સતીજી તૈયાર થયાં, પણ શ્રી શિવે તેમાં જવા ના પાડી ત્યારે તેમનાં શ્રીઅંગમાંથી દસે દિશાઓમાં શ્રી શિવને અવરોધતી દસ મહાશકિતઓ પ્રગટ થઈ. શ્રી શિવ ગભરાયા અને આ કોણ દેવીઓ છે ? એમ પૂછતાં ઉત્તર મળ્યો-- 'ये यं ते पुरतः कृष्णा सा काली भीमलोचना ।' આ તમારી સામે શ્યામ વર્ણની, વિકરાળ નેત્રોવાળી છે તે શ્રી કાલી છે.” 'श्यामवर्णा च या देवी स्वयमवं व्यवस्थिता । सेयं तारा महाविद्या महाकालस्वरुपिणी ॥' આ ઉપરની દિશા તરફ તમારો માર્ગ રોકી ઊભી રહેલી શ્યામવર્ણા દેવી તે શ્રી તારા છે.' 'सव्येतरेयं या देवी विशीर्षातिभयप्रदा । इयं देवी छिन्नमस्ता महाविद्या महामते ।। 'તમારી જમણી તરફ મસ્તકરહિત એવી ભય પમાડનારી આ દેવી એ શ્રી છિન્નમસ્તા મહાવિદ્યા છે.' 'वामे तवेयं या देवी सा शम्भो ! भुवनेश्वरी । पृष्ठतस्तव या देवी बगला शत्रुसूदनी ।' 'તમારી ડાબી બાજુએ છે તે શ્રી ભુવનેશ્વરી છે અને પાછળ છે તે શત્રુવિનાશિની શ્રી બગલામુખી મહાવિદ્યાદેવી છે.' ' वह्मिकोणे तवेयं विधवारुपधारिणी । सेयं धूमावती देवी महाविद्या महेश्वरी ।।' “તમારા અગ્નિકોણમાં વિધવારૂપધારિણી છે તે ધૂમાવતી છે જે મહેશ્વરી મહાવિદ્યાદેવી છે.” ' नैऋत्यां तव या देवी सेयं त्रिपुरसुंदरी । वायो वा ते महाविद्या सेयं मतङ्गकन्यका ।।' 'તમારી નૈઋત્યે રહેલાં શ્રી ત્રિપુરસુંદરી છે ને વાયવ્ય શ્રી માતંગીદેવી છે.' 'ऐशान्यां षोडशी देवी महाविद्या महेश्वरी । अहं तु भैरवी भीमा शम्भो ! मा त्वं भयं શુ ' ઇશાનમાં મહાવિદ્યાદેવી ષોડશી છે (નીચે પૃથ્વી પર શ્રી કમલા છે) અને હું શ્રી ત્રિપુરભૈરવી છું. હે શંભુ ! તમે ભયભીત ન બનો.' આ કથા તો બરાબર છે; પણ પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણને, પાંચ તન્માત્રાઓ યુકત પંચ મહાભૂતોને તેમજ પાંચ પાંચ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોને શકિત પ્રદાન કરનારી અને તેમનાં મૂળરૂપને જાણવાથી મુકિત આપનારી મહાકાળની દસે દિશાઓમાં વ્યાપ્ત દસ મહાવિદ્યાદેવીઓ છે. ભગવતીનાં સૌમ્ય અને ઘોર રૂપ આપણા દેશમાં અને વિશ્વમાં આદિકાળથી પૂજાતાં આવ્યાં છે. માર્કન્ડેય પુરાણ કહે છે તેમ, सौम्यानी यानि रुपाणि त्रैलोक्ये विचरन्ति ते । यानि चात्यंत घोराणि तै रक्षास्मान्तथा भुवम् ॥' -- “તમારા રૈલોકયમાં વિચરતાં જે સૌમ્ય રૂપો છે અને અત્યંત ભયાનક રૂપો છે, તેની દ્વારા અમારું અને પૃથ્વીનું રક્ષણ કરો.' સૃષ્ટિની પ્રલયાવસ્થા સમયની અધિષ્ઠાત્રી ભગવતી મહાકાલી છે. તે બ્રહ્મની ગુણરહિત સ્થિતિ બતાવતી હોવાથી તેની અંધકારના સમયે, વિશેષે કરીને રાત્રિના સમયે ઉપાસના કરવામાં આવે છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] લયના ઘોર અંધકારને, સંહારની ભીષણતાને જાણ્યા વિના સુંદરીના સૌમ્ય રૂપની ઉપાસના શી રીતે સમજાય ? અમાસની રાત્રિની સ્તબ્ધ ભીષણતાને સમજ્યા પછી જ પૂર્ણિમાની આહ્લાદકતા સમજાય. એટલે તંત્રોમાં શ્રીકાલીની પ્રધાનતા છે. બૃહન્નીલ તંત્ર કહે છે કે શ્રી કાલીનાં બે રૂપો છેઃ શ્યામ રૂપ તે કાલી, રકતા રૂપ તે સુંદરી. શ્રી રામકૃષ્ણ પરમહંસને અનેક રૂપોમાં એક તત્ત્વનો સાક્ષાત્કાર કરાવનારી ભગવતી કાલી છે. ૨૩૩ (૧) શ્રી મહાકાલી : ધ્યાન - 'शवारुढां महाभीमां घोरदष्ट्रां हसन्मुखीम् । चतुर्भुजां खड्गमुण्डवराभयकरां शिवाम् ।। मुण्डमालाघरां देवीं ललजिह्वां दिगम्बराम् । एवं संचिन्तन् कालीं स्मशानालयवासिनीम् ।।' શ્રી શિવ રૂપી વ પર આલીઢા મુદ્રામાં ઊભાં રહેલાં, અતિ ભયંકર, મહા ભયંકર દાઢોવાળાં, અટ્ટહાસ્ય કરતાં, ચાર ભુજાઓવાળાં, ખડ્ગ-મુંડ ધારણ કરતાં અને બીજા બે કરકમલ વડે વરદાન અને અભય આપતાં, મુંડમાલાધારી, બહાર જિહ્વાવાળાં, દિગમ્બર, સ્મશાનમાં નિવાસ કરતાં કાલીનું ધ્યાન કરવું.' (શાક્ત-પ્રમોદ.) આ શ્લોકનો અર્થ વિસ્તારથી-ઊંડાણથી જોઈએ તો સમજાશે કે, (૧) સૃષ્ટિના પ્રલય પછીથી નવી સૃષ્ટિ થાય તે પૂર્વેની અધિષ્ઠાત્રી હોવાથી સ્મશાનમાં રહેનારાં દર્શાવ્યાં છે. (૨) શ્રી શિવ પરબ્રહ્મરૂપ હોઈ સાક્ષીભાવે પોતાની મહાપ્રકૃતિની લીલા નિહાળી રહ્યા છે, માટે તેમને શવ કહ્યાં છે. (૩) શિવના અધિષ્ઠાનથી જ મહાપ્રકૃતિ સૃષ્ટિ લય-સ્થિતિ કરે છે, એકલાં કરી શકતા નથી, માટે શિવ પર આરૂઢ છે. (૪) દિગંબરા-વાસનામુકત ભકતો વડે આરાધ્યા છે અને સ્વયં દેહાધ્યાસથી પર છે. (૫) જિહ્વા અંદર નથી, બહાર છે. જિહ્વા મુખમાં હોય ત્યારે ષડરસ ભોગ સંભવે; જિહ્વા બહાર છે માટે જિહ્વા જીતે તે જ શ્રીકાલીનાં ૫૨મ તત્ત્વને પામી શકે. (૬) તેમના એક હાથમાં ખડ્ગ છે તે સંહારનું પ્રતીક છે. મુંડ છે તે ઉત્પત્તિ વખતના પહેલાં જ ઉત્પન્ન થયેલાં મહત્ નામનાં તત્ત્વનું પ્રતીક છે. બીજા બે કરકમલો વડે વરદાન અને અભયપાલન બતાવે છે. (૭) કંઠમાં દસ મુંડોની માળા ધારણ કરેલી છે. પુરાણોમાં છ પ્રાકૃત સર્ગ ને ચાર વૈકૃત સર્ગ બતાવ્યાં છે. આ દસે પ્રકારની સૃષ્ટિનાં મૂળ-બીજો પ્રલય પછી પણ પોતાનામાં સમાવી રાખ્યાં છે. આમ, શ્રીકાલી પોતે ઉત્પત્તિ-સ્થિતિ-લય કર્તી છે. સંપ્રદાયભેદે કાલીનાં અનેક ઉપાસ્ય રૂપો ને ઉપાસ્ય મંત્રો છે. જેવાં કે, (૧) દક્ષિણકાલી, (૨) ભદ્રકાલી, (૩) સ્મશાનકાલી, (૪) કાલકાલી, (૫) ગુહ્યકાલી, (૬) કામકલાકાલી, (૭) ધનકાલી, (૮) રુદ્રકાલી, (૯) સિદ્ધિકાલી, (૧૦) ચંડકાલી વગેરે. શ્રીકાલીમંત્ર : જી જી જી હી હી હી હૈં હૂં રક્ષિળાતિ ા ા ા ાહી હું હું સ્વાી । ( દસ મહાવિદ્યાઓના મંત્રો અહીં આપ્યા છે; પણ કોઈએ તેના પ્રયોગો વિધિવત્ ગુરુપ્રાપ્તિ વિના કરવા નહીં. ) आदौ त्रिकोणमालिख्य त्रिकोणान्तर्बहिलिखेत् । ततो वै विलिखेन्मन्त्रं त्रिकोणत्रयमुत्तमम् ॥ ततस्त्रिवृर्त्तमालिख्य लिखेदष्टदलं ततः । वृतं विलिख्य विधिवल्लिखेद् भूपुरमेक्कम् ॥ યંત્રાલેખનનું ભાષાન્તર લખ્યું નથી. ગુરુ પાસેથી જાણવું. (૨) શ્રી તારા : દસ મહાવિદ્યાઓમાં શ્રી તારા પણ શ્રી કાલીની જેવાં જ લગભગ છે. તેમની ઉપાસના બૌદ્ધોના મહાયાન અને વજ્રયાન સંપ્રદાયમાં, ને સાંભળવા પ્રમાણે, તિબેટમાં વધુ થાય છે. શત્રુનાશ, વિશેષે વાક્શકિતની પ્રાપ્તિ, અને ભોગમોક્ષ બંનેની પ્રાપ્તિ માટે શ્રી તારા વિશેષ ઉપાસ્ય છે. ધ્યાન અંગે કહ્યું છે કે - प्रत्यालीढपदार्पिताङ्घ्रिशवहृद् धोराट्टहासापरा खड्गेन्दीवरकर्त्रिखर्परभूजा हुंकार बीजोद्भवा । Page #362 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી खर्वानीलविशालपिङ्गालजटाजूटैक नागैर्युता जाड्यं न्यस्य कपालकर्तृजगतां हन्त्युग्रतारा स्वयम् ॥ --શવનાં હૃદય પર આલિઢ પદ ધરેલી, ભયંકર અટ્ટહાસ્ય કરતી; ખગ, કમળ, કાતર,ખપ્પર ભુજાઓમાં ધરતી, હુંકાર બીજથી સમુત્પન્ન, ખરબચડાં નીલ વિશાલ પિંગલ જટાજૂટ ધારણ કરતી, નાગોથી વિભૂષિત, બુદ્ધિની જડતાને દૂર કરતી ભગવતી તારાનું ધ્યાન કરવું. શ્રી તારા અક્ષોભ્ય નામના શિવની શક્તિ છે. ઉગ્ર તારા, નીલ સરસ્વતી, એક જટા વગેરે તેનાં ઉપાસ્ય રૂપો છે. તારાદેવી પશ્યન્તી, પરા, મધ્યમાં ને વૈખરીની સ્વામિની છે. વાવાપીશ્વરમાત્પન્નત એમ તારાષ્ટક સ્તોત્રમાં કહ્યું છે, જેનો અર્થ વાણીની અધિષ્ઠાત્રી અને ભકતોની કલ્પલતા થાય છે. તાનાસા- શ્રી તારા ૐકારનું સારતત્ત્વ છે. તારાસહસ્રનામ સ્તોત્રમાં તેમને ગદ્યપદ્ય-પીવાન કહ્યાં છે. શ્રી તારા પોતે વૈયાકરણોની ફોટ શકિત' છે. શ્રી તારાની ઉપાસના ચીનાચાર પદ્ધતિથી અર્થાત્ બૌદ્ધ લામાઓની પદ્ધતિથી થાય છે, એમ સાંભળ્યું છે. શ્રી તારા મંત્ર : શું મોં રીં શ્રીં હૂં – II ચૈત્ર સુદ નવમીની રાત્રિ તારારાત્રિ છે. ખુદ વસિષ્ઠ શ્રી તારાની ઉપાસના કરવા ચીન ગયા હતા તેવો ઉલ્લેખ છે. શ્રી તારા તારનારી દેવી કહેવાય છે. તારા ૨ તોયHવે . (લઘુસ્તવ). (૩) શ્રી છિન્નમસ્તા : દસ મહાવિદ્યાઓમાં પ્રકટ અને અપ્રકટ એવાં બે રૂપો છે. શ્રી છિન્નમસ્તાજી સાધના વિભાગમાં રહસ્યરૂપ છે. ચતુર્થ સંધ્યાકાળમાં અર્થાતુ મધ્યરાત્રિમાં તેની આરાધના થાય છે. શ્રી કાલી સૃષ્ટિપ્રલય પછીની લયની મધ્યાવસ્થાનો સંકેત છે, શ્રી તારા પ્રલય બાદ સૃષ્ટિના પ્રથમ કાળ-ઉષાકાલનો સંકેત છે, તો શ્રી છિન્નમસ્તાજી સૂર્યમંડળમાંથી અન્ય ગ્રહોની ઉત્પત્તિ અને તે ગ્રહોનાં કિરણો સૂર્ય તરફ, સૂર્યનાં કિરણો તે ગ્રહો તરફ જતાં - એમ સૌરમંડલનો ઉદ્ભવ સૂચવે છે; જેમાં કપાયેલા મસ્તકમાંથી ધડમાં, ને ધડમાંથી કપાયેલાં મસ્તકમાં રકતધારાઓનું આદાનપ્રદાન બતાવે છે. શ્રી છિન્નમસ્તાજી સરસ્વતી સિદ્ધ કરવા માટે, સમૂહ સ્તંભન માટે, રાજ્યપ્રાપ્તિ માટે અને સૌથી વિશેષ મોક્ષ માટે આરાધ્યા છે. શ્વેત કમલપીઠ એટલે વિશુદ્ધ સત્ત્વગુણ પર તે આરૂઢ છે. નાભિમાં યોનિચક્ર છે. પોતાનાં કપાયેલાં શીર્ષને પોતે ધારણ કરે છે. દિગંબરા અર્થાત વાસનામુકત છે. કષણ અને ૨કત ગુણો અર્થાત તમોગુણ અને રજો ગુણની દેવીઓ તેની સહચારીઓ છે. કપાયેલું શીર્ષ છિન્નયજ્ઞશીર્ષ છે, જેને માટે વૈદકે બ્રાહ્મણગ્રંથો દંરવ્ય છે. ધ્યાન-- प्रत्यालीढपदां सदैव दधतीं छिन्नंशिरः कत्रिकां दिग्वस्त्रां स्वकबन्ध शोणितसधाधारां पिबन्ती मद्रा। नागाबद्धशिरोमणि त्रिनयनां हृद्युत्पलालंकृतां रत्यासक्तमनोभवोपरिद्रढां ध्यायेञ्जवासंनिभाम् ।। --રતિમાં આસક્ત કામદેવારૂઢ પ્રયાલીઢ મુદ્રામાં ઊભાં રહેલાં, કપાયેલ મસ્તક અને કાતર ધારણ કરતાં, દિગંબર, કબંધમાંથી વહેતી રકતધારા રૂપી સુધાનું પાન કરતાં, સર્પ વડે શિરોબદ્ધ, ત્રિનેત્રા અને હૃદય પર કમળમાળા ધરતાં રકતવર્ણા શ્રી છિન્નમસ્તાનું ધ્યાન કરવું. શ્રી છિન્નમસ્તાજીનો મંત્ર અતિ ગુપ્ત હોય અહીં આપેલો નથી. તેનું યંત્ર પણ ગુપ્ત છે. (૪) શ્રી ષોડશી : પ્રશાંત હિરણ્યગર્ભ અથવા શિવ-સૂર્યની અધિષ્ઠાત્રી ભગવતી પોડશી સોળ અક્ષરના મંત્રરાજની દેવતા અથવા પોડશવર્ષાયા હોવાથી પોડશીના નામે પ્રખ્યાત છે. પ્રખ્યાત શ્રી વિદ્યા' નામે તે તંત્રોમાં વર્ણિત છે. અતિ સુંદર સ્વરૂપ છે. કોઈ તેને પંચવકત્રા-પાંચ મુખોવાળી માને છે. હરિત, રકત, ધૂમ્ર, નીલ, પીત - આ પાંચ રંગના મુખ છે. તે તત્પર૫, સોજાત, વામદેવ, અઘોર અને ઈશાન - એમ શિવનાં જ પંચમુખનાં અન્ય રૂપો છે. દસ હાથ છે, જે અભય, ટેક, શૂળ, વજ, અંકુશ, પાશ, પગ, ઘંટા, નાગ અને અગ્નિ ધારણ કરનારાં છે. તેમનામાં પોડશકલાઓ પૂર્ણતયા પ્રકટ છે, માટે પણ પોડશી કહેવાય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ શાસનાદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૩૫ આ એક ઉપાય રૂપ છે. બીજું રૂપ છે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર કે જેમાં ઈશ્વરના ચાર પાયાના સિહાસને બિરાજેલ, શિવના પર્યક પર આરૂઢ, ચાર ભુજાઓમાં પાશ, અંકશ, પંચબાણ અને ઈશુદંડના ધનુષને ધારણ કરતાં વર્ણવેલાં છે. ધ્યાન : વાતાçતામારાં ચતુર્થાત્ ત્રિલોચનાન્ પારાશાવે પારયતી શિવાં બને (૫) શ્રી ભુવનેશ્વરી : ત્રિભુવન પાલનકર્તી ભગવતી શ્રી ભુવનેશ્વરી પણ સૌમ્ય, સુંદર છે. પ્રખ્યાત માયાબીજ થી ભુવનેશ્વરીજીનો એકાક્ષર મંત્ર છે. દેવી ભાગવતમાં શ્રી મણિદ્વીપ નિવાસિની. કર્મથી અન્નપૂર્ણા અને મહાલક્ષ્મીજીનાં કાર્યો કરતાં, શિવની સર્પલીલાઓની આદિ સહચરી, નિખિલ બ્રહ્માંડની આઘા જનની, સર્વેશ્વર્યદાત્રી, સર્વસિદ્ધિપ્રદા, દી બીજ રૂપી તાંત્રિક પ્રણવની અધિષ્ઠાત્રી, સર્વાનન્દમયી સૌંદર્યવિગ્રહ છે. ધ્યાન : ૩ત્ નિવ્રુતિમજુરિટી રીજુવી નાનત્રયુવરામ स्मेरमुखीं वरदाङ्कुशपाशाभीतिकरां प्रभजे भुवनेशीम् ।। આ ભુવનેશ્વરી જ ભગવતી શ્રી પદ્માવતી છે એવું તંત્રસામ્ય છે. સૌરાષ્ટ્રમાં ગોંડલમાં શ્રી ભુવનેશ્વરી શકિતપીઠ અતિ પ્રસિદ્ધ છે. યંત્ર : ભૂપુર, વર્તુળ, અરદલ, વર્તળ, નાનું અષ્ટદલ તેમાં અષ્ટ નાના ત્રિકોણ મળે શિવશક્યાત્મક ત્રિકોણ, (૬) શ્રી ત્રિપુરભૈરવી : દસ મહાવિદ્યાઓમાં શ્રી ત્રિપુરભૈરવી અને શ્રી ત્રિપુરસુંદરી એવાં બે સ્વરૂપો જાણીતાં છે. ઉદય પામતાં સહશ્ન સૂર્ય સમાન કાંતિ ધરાવતાં સૌમાંબર ધરા, લિપ્ત પયોધરા, ત્રિનેત્રા, હિમાંશુ મુકુટધારિણી, જપમાળા, વરદ, અભય અને વિદ્યા (પુસ્તક) ધરા આ ત્રિપુરભૈરવી સુંદર છે; પણ વર્ણાત્મક મુડમાળા ધારણ કરનારાં છે. આર્થિક ઉન્નતિ, રોગનિવારણ, ઐશ્વર્યપ્રાપ્તિ, રૈલોકયવિજય વગેરે માટે શ્રી ત્રિપુરભૈરવી આરાધ્યા છે. મંત્ર : ઇ મેં હંસરી ૬ હૈ || યંત્ર : ભૂપુર પછી અષ્ટદલ કમલમાં નવયોન્યાત્મક ત્રિકોણ દોરી ષોડશોપચાર પૂજા થાય છે. ધ્યાન : ધર્માનુસદાન્તિલક્ષીનાં શોતિi રસ્તતિતપોયરાં નાવટf વિદ્યા પ્રીતિ वरम् । हस्ताब्जैर्दधतीं त्रिनेत्रविलसद् वक्त्रारविन्दश्रियं देवीं बद्धहिमांशुरलमुकुटां वन्दे सुमन्दस्मिताम् ।। () શ્રી બગલામુખી : સાંભળવા પરથી આ નામ વિચિત્ર જણાય છે; પણ સંસ્કૃતમાં વા શબ્દ અથર્વા પ્રાણ તત્ત્વ સાથે સંકળાયેલ જોવા મળે છે. મનુષ્યની જિદ્દા પર, અને શરીરની આસપાસ સાત-આઠ આંગળ સુધી આ પ્રાણ સૂક્ષ્મરૂપે રહે છે. પરસેવામાં પણ આ અથર્વા પ્રાણ રહે છે. આ અથવા પ્રાણને ઓળખીને તેની દ્વારા ઉચ્ચાટન વશીકરણાદિ પ્રયોગો થઇ શકે છે. શત્રના નખ, પડછાયો, વસ્ત્ર, વાળ, તેણે પહેરેલાં ચંપલ વગેરેમાં રહેલાં અથર્વા પ્રાણ દ્વારા મારણ, વશીકરણાદિ પ્રયોગો સાધી શકાય છે. પીતાંબરા' એવા અન્ય નામથી પ્રખ્યાત બલ્ગા” પરથી રૂપાંતરિત થતાં શબ્દ બગલા થઈ ગયો હશે એવી વિદ્વાનોની માન્યતા છે. બગલામુખીજીની ઉપાસના અત્યંત ગુપ્ત અને પૂરી સાવધાનીથી કરવી પડે છે. તેમાં જરા પણ દોષ રહી જતાં સાધના કરનારને તેનાં માઠાં ફળો ભોગવવા પડે છે. શત્રુભયનાશ અને વાસિદ્ધિ માટે પણ શ્રી બગલામુખીજીની આરાધના થાય છે. ધ્યાન : નિવાઝHI૯૫ રેખ ટેવી વાન શત્રુન પરિયન્તીમ્ गदाभिधातेन च दक्षिणेन पीताम्बरायां द्विभुजां नमामि ।। --વામ કર વડે શત્રની જિહવાનો અગ્રભાગ પકડીને તેને પીડા કરતી તથા દક્ષિણ કર વડે તેના પર ગદાપ્રહાર કરતી પીતાંબર સંપના દ્વિભુજા દેવીને પ્રણામ. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ मध्ये सुधाब्धिं मणिमण्डपरत्नवेदी सिंहासनोपरिगतां परिपीतरम्याम् पीताम्बराभरणमाल्यविभूषिताङ्गी - न्देवीन्नमामि धृतमुद्गरवैरिजिह्वाम् ॥ --સુધાસિંધુની મધ્યે મણિમંડપની રત્નવેદી પરના સિંહાસને વિરાજેલ પીતવર્ણા, પીતાંબરા, આભૂષણમાલ્યાદિથી વિભૂષિતા અને મુદ્ગર તથા વૈરી જિહ્વાને ધારણ કરતાં દેવીજીને હું પ્રણામ કરું છું. યંત્ર : શ્રી ભુવનેશ્વરી યંત્ર જેવું જ છે. માત્ર વધુમાં શિવશક્યાત્મક બે ત્રિકોણની વચ્ચે વધુ એક ઊર્ધ્વમુખ ત્રિકોણ છે. [ શ્રી પાર્શ્વનાથોપસ-હારિણી મંત્ર : ગુપ્ત મંત્ર છે. ભૂલ થતાં મુશ્કેલીઓ સર્જે છે, માટે આપેલ નથી. (૮) શ્રી ધૂમાવતી : ફિક્કાં વદનવાળાં, ચંચળ, દીર્ઘ, મલિનાંબરા, છૂટાં કેશપાશવાળાં, અલ્પ દાંતવાળાં, ભયાનક રુદ્રા, વિલંબિત પયોધરા, કાકપક્ષીના ધ્વજવાળા, ૨થ ૫૨ વિરાજેલ, હાથમાં સૂંપડાવાળાં, અતિ રુક્ષા, ભૃકુટી અને નેત્રો વક્ર, ભૂખ-તરસથી પીડાયેલાં, ભયદા અને કલહપ્રદા છે. ભયાનક આકૃતિવાળાં હોવા છતાં ભકતો માટે કલ્યાણકારિણી, પુત્રલાભ, ધનરક્ષા કરાવનારી, શત્રુવિજય કરાવનાર શ્રી ધૂમાવતીજી અલ્પ સાધનાએ સિદ્ધ થાય છે અને રહસ્યમયી છે. મંત્ર : ૩ થૂં ધૂમાવત્યે નમઃ । અથવા થૂં છું ધૂમાવતિ સ્વાહા । શ્રી ધૂમાવતીજીની સાધના પણ સાવધાનપણે કરવી પડે છે. (૯) શ્રી માતંગી : શ્રી માતંગીજી શ્રી મતંગ મુનિવરે દીર્ધકાલીન ઉપાસના પછી મેળવેલાં તેમનાં પુત્રી છે. વાણીની સર્વ પ્રકારની સિદ્ધિ આ ભગવતી આપે છે. ગૃહસ્થજીવનને સમૃદ્ધ કરનારી, સંગીતવિદ્યાની પણ અધિષ્ઠાત્રી છે. ધ્યાન : માળિયવીળામુપત્તાલયની માલમાં મુન્નુનવાવિજ્ઞાસાન્ । महेन्द्रनीलद्युति कोमलाङ्गीं मतङ्गकन्यां मनसा स्मरामि ॥ --માણિકયની વીણા રમાડતાં, મદથી અલસગતિવાળાં, મંજુલ વાણીવિલાસવાળાં, ઈંદ્રનીલની કાંતિવાળાં, કોમલાંગી, મતંગ ઋષિનાં પુત્રીનું હું મનથી સ્મરણ કરું છું. વાણીની અધિષ્ઠાત્રી દેવીનું આ ધ્યાન 'મ' વર્ણના વર્ણનુપ્રાસથી શોભિત છે. કેટલાકના મતે મતંગ શિવનું નામ છે, અને શિવાશકિત હોઇ તે માતંગીના નામે પ્રખ્યાત છે. ત્રિનેત્રા, રત્નસિંહાસને વિરાજેલાં, ચાર ભુજાઓમાં ખડ્ગ, ખેટક, પાશ અને અંકુશ ધરનારાં છે. અસુરોને નષ્ટ કરનારાં અને ભકતોને અભીષ્ટ પ્રદાન કરનારાં છે. (૧૦) શ્રી કમલા : દસ મહાવિદ્યાઓમાં જનસાધારણમાં જાણીતાં શ્રી કમલા વૈષ્ણવી શકિત અને મહાલક્ષ્મીરૂપા તરીકે ઉપાસ્યા છે. શું નો વિશતુ શ્રીર્રેવી મહામાયા વૈષ્ણવીશક્તિાઘા । (કમલોપનિષદ્) નારાયણની પરાકિતનાં અનેક રૂપો પૂજાય છે. ગરુડાસના, શંખ ચક્ર ગદા પદ્મ ધારિણી એક રૂપ; કમલાસને વિરાજતાં, ઉન્નત હાથમાં કમલો ધરતાં, વરાભય મુદ્રાવાળાં; આવાં સાત-આઠ વિભિન્ન રૂપો પૂજાય છે. ધ્યાન -- कान्त्या काञ्चनसन्निभां हिमगिरिप्रख्यैश्चतुभिर्गजै-र्हस्तोत्क्षिप्त हिरण्यमयामृतधरैरासिच्यमानां श्रियम् । बिभ्राणां वरमब्जयुग्ममभयं हस्तैः किरीटोज्ज्वलां क्षौमावद्धनितम्बबिम्बललितां वन्देऽरविन्दस्थिताम् ।। આ ધ્યાન દિગ્ગજો વડે સુવર્ણમય ઘટોમાં ભરેલ અમૃતમય જલથી અભિષેક કરાતાં ગજલક્ષ્મીનો છે. વેદોકત શ્રી સૂકત વડે બિલ્વફળ અને આજ્યથી આહૂતિઓ દ્વારા શીઘ્ર પ્રસન્ન થનારાં છે. અથવા * શ્રિયૈ પદ્માવત્યે પાળિતાયૈ નમઃ । મંત્ર શ્રી શ્રી પદ્માવતીજી અને શ્રી કમલાદેવીમાં Page #365 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૩૭ ઉભયોપાસનામાં પ્રયોજાય છે. અથવા -- ॐ महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नी च धीमहि । तन्नो लक्ष्मीः प्रचोदयात् ।। યંત્ર : શ્રીયંત્ર જેવું જ. માત્ર વચ્ચે શ્રી બીજ – અથવા પદ્માવતીયંત્ર પણ ચાલે. શ્રી કમલાનાં અનેક સ્તોત્રો મળે છે. તેમાં અષ્ટકો, સહસ્ત્રનામ વગેરે પ્રકારો છે. દસ મહાવિધાદેવીઓ અને શ્રી શ્રી પદ્માવતીજીનું સામ્ય : (૧) પહેલી મહત્ત્વની વાત એ કે શાફત આગમોની જેમ જૈન શાસ્ત્રોમાં પણ શકિત-ઉપાસના માન્ય ગણવામાં આવી છે. શ્રી તીર્થકર ભગવંતો પોતે અસંગ અને કર્તુત્વભોકતત્વરહિત છે. પણ શાસનના રક્ષણ અને અભિવૃદ્ધિની જવાબદારીઓ વિદ્યાદેવીઓ અથવા યક્ષિણીઓ સંભાળે છે. (૨) સમાજનો સર્વસામાન્ય માનવી ભલે અહિંસા, અસ્તેય, અપરિગ્રહના આદર્શોની જરૂર માનતો હોય છે, પણ તે વિપત્તિઓ દૂર કરવા અને સુખમાં અભિવૃદ્ધિ કરવા ઇચ્છતો હોઇને શ્રી જિનેશ્વર ભગવંતોની ઉપાસના ઉપરાંત ક્યાંક પ્રકટપણે ને કયાંક પ્રચ્છન્નપણે પણ દેવદેવીઓની ઉપાસના કરતો રહ્યો છે. અલબત્ત, આ ઉપાસના સાત્ત્વિક હોય છે; પણ છે ખરી અને સ્વીકૃતિવાળી પણ છે. (૩) આ દેવીઓની મૂર્તિઓ - ઉપાસ્ય રૂપો પણ તંત્રોની જેમ જ સ્વીકારવામાં આવ્યાં છે. " (૪) તેમની વિશિષ્ટ પૂજાવિધિઓ, યંત્રો અને સ્તવનો પણ જૈન શાસ્ત્રોમાં સ્વીકૃત છે. (૫) આ બધી દેવીઓમાં શ્રી શ્રી પદ્માવતીજીનું સ્થાન અદ્વિતીય છે. (૬) તંત્રમાં દસ મહાવિદ્યાઓમાં શ્રી લલિતા, શ્રી ભુવનેશ્વરી અને શ્રી કમલા સાથે શ્રી શ્રી પદ્માવતીજીનું સ્વરૂપ ઘણું મળતું આવે છે. (૭) જૈનદર્શનના મુનિવર પૂજ્યશ્રી સકુમારસેનજીએ 'ભૈરવ પદ્માવતી કલ્પ'માં શ્રી પદ્માવતી સ્તોત્રમાં શ્રી શ્રી પદ્માવતીજી જ તારા, ગૌરી, ગાયત્રી. પ્રકૃતિ, વજેશ્વરી વગેરે નામોથી ભિન્નભિન્ન આગમો (ધ)માં સ્તવાયેલી દેવી છે એમ કહ્યું છે. • (૮) અંબિકા, સરસ્વતી અને લક્ષ્મીજીનો પણ જૈન શાસ્ત્રોમાં પોતાની દષ્ટિએ સ્વીકાર છે. (૯) શ્રી શ્રી પદ્માવતીજી એવું નામ શ્રી કમલા અથવા મહાલક્ષ્મીજીને મળતું છે. વળી તેઓ શ્રી લલિતા, શ્રી કમલા, શ્રી ત્રિપુરસુંદરી જેમ ચતુર્ભુજ છે. (૧૦) શ્રી લલિતાની જેમ શ્રી શ્રી પદ્માવતીજીના બે કરકમલોમાં પાશ અને અંકુશ છે. (૧૧) શ્રી કુંડલિની શકિતને જેમ સર્પિણી કહી મૂલાધાર ચક્રથી સહસ્ત્રાર સુધી બતાવ્યાં છે, તેમ શ્રી શ્રી પદ્માવતીજીનો પણ શ્રી ધરણેન્દ્ર સાથે સંબંધ, નીચે અઢી કે સાડા ત્રણ આંટા આવર્તન. ઉપર ત્રણ, પાંચ કે સાત ફણાવાળો મુકુટ તેમને શ્રી કુંડલિની શકિત સાથે જોડે છે. (૧૨) લક્ષ્મીજીના ધ્યાનના આ શ્લોક સાથે શ્રી પદ્માવતીજીનું સામ્ય સરખાવવા જેવું છે : पाशाक्षमालिकाम्भोजसणिभिर्वामसौम्ययोः । पद्मासनस्थां ध्यायेत् श्रियं त्रैलोक्यमातरम् ।। અહી પદ્માસન, પાશ, અંકુશ, કમલ સમાન ચિહનો છે. (૧૩) શ્રી શ્રી પદ્માવતીજી અને શ્રી ભુવનેશ્વરી વચ્ચે પણ ઘણું સામ્ય છે. બન્ને સંહારને બદલે પાલનની દેવીઓ છે. જૈનદર્શનમાં ભલે જુદા અર્થમાં પણ બીજનો સ્વીકાર અને મહત્ત્વ છે. વળી તેમાં મુકુટ પર ચંદ્ર, અંકુશ, પાશ વગેરે સામ્યો નોંધપાત્ર છે. (૧૪) શ્રી લલિતા જેમ અપાર સૌન્દર્યવિગ્રહ છે, તેમ શ્રી શ્રી પદ્માવતી પણ નિરતિશય સુંદર અને માધુર્યમૂર્તિ કહ્યા છે. તેમનું મુખ પદ્મ સમાન, હૃદય વિકસિત પદ્મ સમાન, નેત્રો હમણાં Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જ ખીલેલાં પાપાંખડી સમાં વિશાળ અને સહેજ અરુણાભ, નાજુક કર પણ પદ્મ સમાન,પદ્મ સમાન ચરણપલ્લવવાળા, પદ્માસીના, પદ્મમાળાવિભૂષિતા છે. વળી શ્રી લલિતા જેમ શ્રી શ્રી પદ્માવતીજી પણ દિવ્યાબા, મિરા અને સિંદુરીવિદ્દા છે એમ તેમનાં અષ્ટોત્તરશત નામોમાંથી જાણવા મળે છે. શ્રી લલિતા અને શ્રી શ્રી પદ્માવતી બને ત્યHIનવા-હૃદયકમળમાં વસનારાં છે. શ્રી પદ્માવતી પ્રાતઃ સ્મરણસ્તોત્રમાં તેમને સૂર્ય, ચંદ્ર, વનિનેત્રવાળાં અને અષ્ટમીના અર્ધચંદ્રથી વિભૂષિત અલકાવલીવાળાં બતાવ્યાં છે. આ વર્ણન પણ શ્રી લલિતાંબાના વર્ણનને મળતું છે. તેઓના સિંહાસન સર્પકુંડલિની દેખાય છે ને મસ્તક પર ત્રણ, પાંચ કે હજાર ફણાઓ પણ શોભતી દેખાય છે. અધ્યાત્મની રીતે આસન નીચે સર્પવલય એ કુંડલિની-શકિત સાથે અભિન્નતા અને મસ્તક પર ફણાઓ સહસ્ત્રારચક્રમાં કુંડલિનીનું સામંજસ્ય સૂચવે છે. ટૂંકમાં, આપણે એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે જૈનશાસ્ત્રમાં શ્રી શ્રી પદ્માવતીજીનું સ્વરૂપ, અપાર મહિમા, પૂજાવિધાન, યંત્ર વગેરે અસ્તિત્વમાં છે અને ભલે શ્રી શ્રી પદ્માવતીજીને ભગવાન સાથે સંબધ્ધ માન્યા હોય અને તેમનું કાર્ય પણ ભલે જરા જુદા પ્રકારનું હોય, પણ દસ મહાવિદ્યાદેવીઓમાંની બે-ત્રણ દેવીઓ સાથે તેમનું ઘણું સામ્ય છે; અને શ્રી શ્રી પદ્માવતીજી અને અન્ય આગમો (ધર્મો)ની દેવીઓનાં આવા સામ્ય અંગે પ્રાયઃ કોઈને વિરોધ ન હોય શકે. સંદર્ભો : (૧) વામકેશ્વર તંત્ર-નિયા પોડશિકાર્ણવ, આનંદાશ્રમ સીરીઝ. (૨) લલિતા સહસ્ત્ર-- નામ-સૌભાગ્યભાસ્કર ટીકા, નિર્ણયસાગર. (૩) હિન્દી કલ્યાણ'નો શકિત ઉપાસના અંક, લેખકો : શ્રી શાન્તનુવિહારી દ્વિવેદી, પં. આદ્યાચરણજી ઝા, ડૉ. સનકુમારજી શર્મા વગેરે. (૪) મંત્ર રહસ્ય, ડ. નારાયણદત્ત શ્રીમાળીજી. (૫) વરિવસ્થા રહસ્ય, પં. ભાસ્કરરાયજી. (૬) મહાનિર્વાણતંત્ર. (૭) શાકતપ્રમોદ, (૮) શ્રી કાલિકાપુરાણ. (૯) શ્રી માર્કણ્ડેય પુરાણ. (૧૦) શ્રી દુર્ગાસપ્તશતી-અટીકોપેતા. (૧૧) શ્રી સાધનસમર, બ્રહ્મર્ષિ સત્યદેવ. (૧૨) મહાનિર્વાણ તંત્ર. (૧૩) ધ શકિત એન્ડ ધ શાકતઝ, આર્થર એવલોન. (૧૪) ધ સર્પન્ટ પાવર, આર્થર એવલોન અને સર જોન વુડરોફ. (૧૫) ધ ગારલેન્ડ ઓફ લેટર્સ, આર્થર એવલોન અને સર જોન વુડરોફ. (૧૬) શાકતસંપ્રદાય, દી. બ. નર્મદાશંકર મહેતા. (૧૭) સૌન્દર્યલહરી-વિવિધ ટીકાઓ સાથે. = . કાકા અરસામાં જ. . . Page #367 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૩૯ દેવી સાધનામાં સર્વોત્તમ સાધના પદ્માવતીદેવીની - શ્રી જશુભાઈ જે. શાહ લેખકે અહીં અનેક દેવ-દેવીઓનો ઉલ્લેખ અને તેમની ઉપાસનાઓની ચર્ચાવિચારણા કરીને શ્રી પદ્માવતીદેવીની સાધનાની સર્વોપરિતા દર્શાવી છે. સાથોસાથ દેવીઓનાં સ્વરૂપો, શ્રી પદ્માવતીજીનાં ઉપાસ્ય રૂપો આદિનું પણ અદ્ભુત દર્શન (કરાવ્યું છે. - --સંપાદક જૈન દર્શન પ્રમાણે દેવો મુખ્યત્વે ચાર પ્રકારના છે : (૧) ભવનપતિ,(૨) વ્યંતર, (૩) જ્યોતિષ અને (૪) વૈમાનિક, તેમાં ભવનપતિ દેવો દશ પ્રકારના છે. વ્યંતરદેવો મુખ્ય બે પ્રકારના છે : (૧) વ્યંતર અને (૨) વાણવ્યંતર. તેમાં વ્યંતર આઠ પ્રકારના છે અને વાણવ્યંતર પણ આઠ પ્રકારના છે. જ્યોતિષી દેવો પાંચ પ્રકારના છે. જ્યારે વૈમાનિક દેવોના બાર કલ્પો છે. ચારેય પ્રકારના દેવલોકના અધિપતિ એવા ચોસઠ ઇન્દ્રો છે. તેમાં ભવનપતિના ૨૦ ઈન્દ્ર, વ્યંતરના ૧૬ ઇન્દ્ર, વાણવ્યંતરના ૧૬ ઇન્દ્ર, જ્યોતિષના ૨ ઇન્દ્ર અને વૈમાનિકના ૧૦ ઇન્દ્ર છે. આ ચોસઠે-ચોસઠ ઇન્દ્રો અરિહંત પરમાત્માનાં ચરણોના પૂજારી છે. - દેવોમાં પણ દેવ અને દેવી એવા બે વિભાગ છે. દેવો અને દેવીઓ મહાશકિતશાળી હોય છે. જે કોઈ તેમની પૂજા, ભકિત, અનુષ્ઠાન કરે તેના પર પ્રસન્ન થઈ તેના મનની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. દેવો અને દેવીઓમાં દેવીઓ અતિ સૌમ્ય અને ઝડપથી રીઝનારી હોય છે. દેવીઓ આકાશના અંતરાલે વિચરનારી, મનોહર હંસની પેઠે ગમન કરનારી, પુષ્ટ કટિપ્રદેશ વગેરે વડે શોભાયમાન, પૂર્ણ ખીલેલા કમળ જેવાં લોચનવાળી, મણિ અને સુવર્ણના બનાવેલા કંદોરા વડે શોભાયમાન કટિપ્રદેશવાળી,શ્રેષ્ઠ ઘૂઘરીઓ, ઝાંઝર, સુંદર તિલક અને કંકણ વડે વિશેષ સુશોભિત એવી, ચતુર જનના મનને હરનારું જેનું દર્શન સુંદર છે એવી, અલંકારોના સમૂહ વડે દેદીપ્યમાન દેવાંગનાઓ શોભી રહેલી હોય છે. દેવીઓનું આ પ્રકારનું સ્વરૂપ અજિતશાંતિ સ્તોત્રમાં, ગાથા ૨૬ અને ૨૭માં, મહાન વિદ્વાન શ્રી નંદિપેણ મુનિએ કરેલું છે. જગતમાં અનેક શકિતશાળી દેવીઓ વિચરે છે. દરેક દેવીઓનાં રૂ૫, વાહન, નિવાસસ્થાન અલગ અલગ હોય છે. તે દેવીઓ આરાધકની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જૈન દર્શનમાં પણ દેવીપૂજાને સ્થાન આપવામાં આવ્યું છે. અનેક દેવીઓનાં વર્ણન જૈનશાસ્ત્રમાં કરવામાં આવેલાં છે; અને તેની ઉપાસના માટે જુદાં જુદાં વિધિ-વિધાનો બતાવેલ છે. દેવ-દેવીઓને રીઝવવા માટે મંત્રવિશારદોએ અનેક શકિતશાળી મંત્રોની રચનાઓ પણ કરેલી છે. અનેક જૈનાચાર્યોએ પણ દેવી-આરાધના કરી, શાસન પર થતા ઉપાસર્ગોને અટકાવવાનું કાર્ય કર્યું છે. જેમ કે, વિક્રમની સાતમી સદીમાં થયેલા મહાતપસ્વી, બ્રહ્મચારી, મંત્રસિદ્ધ મહાપુરુષ શ્રી માનદેવસૂરિજીએ મંત્રસાધના વડે જયાદેવી અને વિજયાદેવીને વશ કરેલી હતી, તેનાથી શાસનપ્રભાવનાનાં અદ્ભુત કાર્યો થયાં હતાં; તેમાંનું એક વિશિષ્ટ કાર્ય શાકંભરીનગરીમાં ફાટી નીકળેલા મહામારીના રોગને શમાવવાનું હતું. ‘લઘુ-શાન્તિ-સ્તવ' સ્તોત્રમાં શ્રી માનદેવસૂરિજીએ જયા અને વિજયાદેવીની સુંદર રીતે સ્તુતિ કરી છે, જે બતાવે છે કે શ્રી માનદેવસૂરિજીએ આ બંને દેવીઓની સાધના કરી હતી. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'શાન્તિ-સ્તવ'માં શ્રી માનદેવસૂરિજીએ કહ્યું છે કે, 'ભવતુ નમસ્તે ભગવતિ ! વિજયે ! સુજયે ! પરાપરરજિતે ! અપરાજિત ! જગત્યાં, જયતીતિ જયા-વહે ! ભવતિ. ' ભગવતી ! હે વિજયા ! હે સુજયા ! હે અજિતા ! હે અપરાજિતા ! હે નયાવહા ! હે ભવતિ ! તારી શકિત વડે જગતમાં જય પમાય છે. એવી હે દેવીઓ ! તમોને મારા નમસ્કાર હો !' 'ભગવતિ ! ગુણવતિ ! શિવ-શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ કુરુ કુરુ જનાનામ્, - ઓમિતિ નમો નમો હોં હી હું, હું યઃ ક્ષઃ હી ફુટુ ફુટુ સ્વાહા.” આ સ્તુતિઓ પરથી જોઈ શકીએ છીએ કે દેવીઓ કેટલી પ્રભાવશાળી છે અને તેના નામમંત્રમાં કેવી ગજબ-ગજબની શકિત છે ! આ તો એક ઉદાહરણ લખ્યું છે, બાકી, જૈન દર્શનમાં અનેક દેવ-દેવીઓનાં સ્વરૂપ દર્શાવવામાં આવ્યાં છે, જેમાં મુખ્યત્વે નીચેની દેવીઓની સાધના કરવામાં આવે છે : આઠ જયાદિ દેવીઓ : (૧) જયાદેવી, (૨) વિજયાદેવી, (૩) જયંતિદેવી, (૪) અપરાજિતાદેવી, (૫) જંબાદેવી, (૬) ખંભાદેવી, (૭) મોહાદેવી, અને (૮) બંધાદેવી. સોળ વિદ્યાદેવીઓ : (૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) વન્દ્ર કુશી, (૫) ચક્રેશ્વરી, (૬) પુરુષદત્તા, (૭) કાલી, () મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧) સર્જાસ્ત્ર મહાજ્વાલા, (૧૨) માનવી, (૧૩) વૈરા , (૧૪) અચ્છુપ્તા, (૧૫) માનસી અને (૧૬) મહામાનસી. ચોવીસ તીર્થકર ભગવાનની ૨૪ શાસનાદેવીઓ : (૧) ચક્રેશ્વરી, (૨) દુરિતા, (૩) મહાકાલિકા, (૪) અજિતબલા, (૫) કાલિકા, (૬) શ્યામા, (૭) શાન્તા, (૮) ભ્રકુટા, (૯) સુતારિકા, (૧૦) અશોકા, (૧૧) માનવી, (૧૨) ચંડા, (૧૩) વિદિતા, (૧૪) અંકુશા, (૧૫) કંદર્પ, (૧૬) નિર્વાણી, (૧૭) બલા, (૧૮) ધારિણી, (૧૯) ધરણપ્રિયા, (૨૦) નરદત્તા, (૨૧) ગાન્ધારી, (૨૨) અંબિકા, (૨૩) પદ્માવતી અને (૨૪) સિદ્ધાયિકા. આ ઉપરાંત વિદ્યાદાત્રી એવી ભગવતી શારદા, શાંતિદેવી, ત્રિભુવન-સ્વામિની દેવી, લક્ષ્મીદેવી આદિ અનેક દેવીઓ છે. આ તમામ દેવી-સાધનામાં સર્વોત્તમ સાધના જો કોઈ હોય તો પદ્માવતીદેવીની છે. મા ભગવતી પદ્માવતીજીનું કેવું સુંદર, આંખને ગમી જાય એવું સૌમ્ય અને મનોહર સ્વરૂપ છે ! સમસ્ત વિશ્વમાં એક મહાશકિતરૂપે ભગવતી પદ્માવતીજી ખ્યાતિ પામેલાં છે. માં પદ્માવતીજી ૨૩મા તીર્થંકર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પરમાત્માનાં શાસનદેવી છે. તેમનો વર્ણ અરુણોદય સમયની આકાશની લાલિમા જેવો છે. यस्या देवैनरेन्द्ररमर-पतिगणैः किन्नरैर्दानवैन्ट्रैः, सिद्धैर्नागेन्द्र-यक्षैर्नर-मुकुट-तटैधृष्ट-पादारविन्दे ! સૌને ! ખTTq-ત્તી-તિત-તિમત્તે ! પૂજ-વન્યા-માને, अम्बे ! काले समाधि ! प्रकट्य परमं रक्ष मां देवि पद्ये ! --જેનાં ચરણાવિંદ દેવ, નરેન્દ્ર, ઈન્દ્રાદિક, કિન્નર, દાનવેન્દ્ર, સિદ્ધ, નાગેન્દ્ર, યક્ષ અને મનુષ્યોના મુકુટો વડે, પ્રણામ કરવાથી, ઘસાયેલાં છે; એવી છે સૌમ્ય સ્વભાવવાળી ! સૌભાગ્યલક્ષ્મી વડે કલિમલનું દલન કરનારી, મંગલ કમલોની માળા ધારણ કરનારી હે માતા ! ઉચિત અવસરે પરમ સમાધિને પ્રકટ કરો અને છે પદ્માવતી દેવી ! મારી રક્ષા કરો. Page #369 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૪૧ મા ભગવતી પદ્માવતીજીની સાધના માટે ઘણાં મંત્રો, યંત્રો અને વિધિ-વિધાનો જોવામાં આવે છે. યંત્રોમાં નીચે જણાવેલ યંત્રો વધુ પ્રસિદ્ધ છે. જેવાં કે (૧) સૌભાગ્યવૃદ્ધિ યંત્ર, (૨) સર્વકાર્યસિદ્ધિ યંત્ર, (૩) ઉપદ્રવનાશક યંત્ર, (૪) શત્રુ પરાભવ યંત્ર, (૫) લોકવશીકરણ યંત્ર, (૬) સર્પાદિભયનિવારક યંત્ર, (૭) ઉચ્ચાટનહર યંત્ર, (૮) અપમૃત્યુનિવારક યંત્ર, (૯) શ્રી પદ્માવતી પૂજન યંત્ર, (૧૦) સર્વસિદ્ધિકર યંત્ર, (૧૧) સર્વસૌભાગ્યકર યંત્ર, (૧૨) સર્વરોગનિવારક યંત્ર, (૧૩) સર્વજયનિવારક યંત્ર, (૧૪) મહાલક્ષ્મી-પદ્માવતી યંત્ર, (૧૫) ઋદ્ધિ-સિદ્ધિ જયકર યંત્ર, (૧૬) વ્યાપારવૃદ્ધિ યંત્ર, (૧૭) શ્રી પદ્માવતી પંદરો-યંત્ર, (૧૮) શ્રી પદ્માવતી વીસા યંત્ર વગેરે. આરાધ્ય દૈવીઓમાં પણ શ્રી પદ્માવતીદેવીનું સ્થાન ઘણું ઊંચું છે. તેઓ એક સમર્થ, અનેક શકિતઓનાં સ્વામી, ભકતોનાં વિઘ્નોને હરનારાં અને જાગૃત એવાં શાસનદેવી છે. ભવ્યરૂપા, રાજ-રાજેશ્વરી મા ભગવતી, મહામહિમાવંતાં, સકલસિદ્ધિદાતા, લક્ષ્મી તેમ જ શકિતના સમર્થ સ્વરૂપ તરીકે તેમની ખ્યાતિ ત્રણેય જગતમાં પ્રસરેલી છે. શ્રી પદ્માવતી દેવી અમારા હૃદયમંદિરમાં બિરાજેલી છે. તેઓ અમારા જીવનના સબળ સુકાની છે.' આ ભાવ સાથે પદ્માવતીની સાધના કરનાર કદી નિષ્ફળ જતો નથી. મા ભગવતી પદ્માવતીની સાધના સ્વતંત્ર કરવાની પ્રણાલિકા નથી, તેમ જ વિધિ પણ નથી. પરમ કૃપાળુ તીર્થંકર પરમાત્મા શ્રી પાર્વેનાથજી અને મા પદ્માવતીજીની સાધના સંયુકત રૂપે કરવામાં આવે છે. જિનભકિત ગૌણ કરી આ મહાદેવીની ઉપાસના થતી નથી. શ્રી પાર્વનાથ પરમાત્માની ભકિતમાં જ મા ભગવતી પદ્માવતીજીની સાધના સમાઈ જાય છે. એક વાત ચોક્કસ છે કે શ્રી પદ્માવતીજીની સાધના શુદ્ધ ભાવે, શુદ્ધ મને, શુદ્ધ સામગ્રી વડે તથા શ્રી પાશ્ર્વનાથ પરમાત્માની આરાધનાપૂર્વક કરવામાં આવે તો જ માની દિવ્ય કૃપા પ્રાપ્ત થાય છે, અને મનની ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ વાત નીચેની પંકિતથી પણ જાણી શકાય છે ધરણીધરરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વના ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ ચૂરતી, નવિમલના વાંછિત પૂરતી.' મા ભગવતી પદ્માવતીજીનાં અનેક સ્વરૂપો છે, જેમાંના કેટલાંક આ પ્રમાણે છે : (૧) ધરણેન્દ્ર-પદ્માવતી, (૨) રકત-પદ્માવતી, (૩) હંસ-પાવતી, (૪) સરસ્વતી-પદ્માવતી, (૫) શબરી પદ્માવતી, (૬) કામેશ્વરી પદ્માવતી, (૭) ભૈરવી પદ્માવતી (૮) ભૈરવ પદ્માવતી, (૯) ત્રિપુરા પદ્માવતી (૧૦) નિત્ય પદ્માવતી, (૧૧) પત્રકાર પદ્માવતી, (૧૨) સ્વપ્નસાધન પદ્માવતી, (૧૩) શૈવાગમોકત પદ્માવતી, (૧૪) મહામોહિની પદ્માવતી (૧૫) મહાભૈરવી પદ્માવતી, (૧૬) વૃદ્ધ રકત પદ્માવતી વગેરે. જયાં જયાં શ્રી પાશ્ર્વનાથ ભગવાનનાં મંદિર હોય છે ત્યાં ત્યાં શ્રી પદ્માવતીજીની સ્થાપના થાય છે. જૈનોનો દિગમ્બર સમ્પ્રદાય પણ શ્રી પદ્માવતીદેવી માટે ઘણું માન ધરાવે છે. શ્રી પદ્માવતીજીની સાધના માટે અનેક સ્તોત્રો છે. મા ભગવતી પદ્માવતીજીની સાધના સાધકને ધર્મ કરવાની અનેક શકિત આપે છે. પરમાત્માની ભકિત કરવાનું અલૌકિક બળ આપે છે અને આત્મકલ્યાણમાં સહાયક થાય છે. અનેક પૂર્વાચાર્યોએ મા ભગવતી પદ્માવતીજીનાં ગુણગાન ગાયાં છે, સ્તુતિઓ કરી છે અને સાધના કરીને શાસનપ્રભાવના કરી છે. આમ, મા ભગવતી સાધના તમામ દેવી-સાધનામાં સર્વોત્તમ રહી છે, તો આ મહાદેવની સાધના આપણે સહુ કરીએ અને મા ભગવતીજીની દિવ્ય કૃપા મેળવી-પ્રાપ્ત કરી જીવનને ધન્ય બનાવીએ ! Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી સર્વશકિતશાળી દેવી પદ્માવતી * શ્રી ભંવરલાલજી નાહટા જૈનસમાજમાં શ્રી અગરચંદજી નાહટાનું નામ મૂર્ધન્ય સ્થાને છે. એ જ પરિવારના અને એટલા જ પ્રસિદ્ધ વિદ્વદ્વર્ય શ્રી ભંવરલાલજી નાહટાએ જૈનધર્મમાં પદ્માવતીજીનું સ્થાન શું છે ? તેના પર માર્મિક પ્રકાશ રેલાવ્યો છે. ખરતરગચ્છના પ્રભાવક દાદા શ્રી જિનકુશલસૂરિજી મહારાજ તથા મહાન સાધક શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ આદિને થયેલ ભગવતી પદ્માવતીની સહાય અને સાંનિધ્યની વાત જરૂર આસ્થા અને અહોભાવનું કારણ બની રહે છે. તેમ જ પ્રખ્યાત નગપુરા (ઉવસગ્ગહર) તીર્થનો પૂર્વ ઇતિહાસ પણ નોંધપાત્ર છે. - એક માન્યતા એવી પણ છે કે ભગવાન પાર્શ્વનાથે પોતાના સેવકની પાસેથી સેવકના મુખથી નવકાર સંભળાવ્યો હતો. ભગવાન પાર્શ્વનાથથી લઈને આજ સુધીના પ્રત્યેક સમયે દેવી પદ્માવતીજી કષ્ટભંજક રહ્યાં હોવાના અનેક પ્રસંગો લેખકશ્રીએ આ લેખમાં આલેખી ભગવતી પદ્માવતીજીની કૃપા અહર્નિશ પ્રવર્તતી રહી હોવાની અદભુત ઝાંખી કરાવી છે. -- સંપાદક 'पद्यावई देवी पार्श्वयक्ष यरतक्ष, सहु संघनो संकट दूर करेवा दक्ष ।' જૈન સાહિત્યમાં ભગવાન પાર્શ્વનાથનાં અધિષ્ઠાત્રી દેવી તરીકે ઇન્દ્રાણી પદ્માવતીને ગણવામાં આવેલ છે. ભગવાન જ્યારે દીક્ષિત થઇ વિચરી રહ્યા હતા, ત્યારથી ધરણેન્દ્ર અને દેવી પદ્માવતી તેમના પરમ ઉપાસક હતા. આ ઉપરાંત, ધરણેન્દ્રના દેવી ઇન્દ્રાણી - વૈરો પણ પરમ ભકત હતાં. ગંગાના કિનારે વારાણસીની પવિત્ર ભૂમિ પર તાપસ કમઠ પંચાગ્નિતપ કરી રહ્યા હતા, ત્યારે ભગવાન પાર્શ્વનાથે, પોતાની રાજકુમાર અવસ્થામાં, એ પંચાગ્નિમાંનાં સળગતાં કાષ્ઠમાંથી જે નાગને બહાર કઢાવી, તેને અંતિમ સમયે નવકારમંત્રનું સંક્ષિપ્ત રૂ૫ - 33 મસિમાડય નમ:' સંભળાવીને સ્વર્ગના માર્ગે વળાવ્યો હતો તે જ નાગ નવા જન્મે ભગવાનનાં પુનિત દર્શન અને નવકારમંત્રના શ્રવણ થકી ધરણેન્દ્ર બન્યો હતો. જૈન સાહિત્યમાં કયાં કયાંક નાગ-નાગણીના યુગલનો ઉલ્લેખ જોવા મળે છે તે પણ ધરણેન્દ્ર-પદ્માવતીના સ્વરૂપને જ લક્ષે છે. જો કે પાર્શ્વનાથ તથા પદ્માવતીને ભગવાન પાર્શ્વનાથનાં યક્ષ-યક્ષિણી માનવામાં આવ્યાં છે, તેમ છતાં ધરણેન્દ્ર - પદ્માવતીની નિરાળી ભકિત-આરાધના તેમ જ સંઘ તથા તીર્થોનાં રક્ષણ કરનારી ચમત્કારી અનેક ઘટનાઓએ તેઓને વધુ પ્રખ્યાત બનાવ્યાં છે. જ્યારે કમઠ યોગી મૃત્યુ પામ્યા ને નવા જન્મે તે મેઘમાલી દેવ થયા ત્યારે, તેમણે અહિચ્છત્રામાં ધ્યાનમગ્ન એવા ભગવાન પાર્શ્વનાથને હેરાન-પરેશાન કરવા માટે અનેક પ્રકારનાં પરિષદો રચ્યા. ભગવાન પાર્શ્વનાથની થાનાવસ્થાને ચલિત કરવા ભીષણ વૃષ્ટિ કરી. તેને લીધે ભગવાનના નાક સુધી પાણી ચઢી આવ્યાં. તેમાં ધરણેન્દ્ર-પદ્માવતીએ પધારીને તેમની રક્ષા-સેવા કરેલી, ત્યારથી દેવી પદ્માવતી ભગવાનની પરમ ઉપાસિકા તેમ જ સદૈવ ભકતકષ્ટભંજક રહ્યાં છે. આજે પણ અહિછત્રામાં કમઠના પરિપહો પ્રસંગની જોવા મળતી દેવી પદ્માવતીજીની અનેક મૂર્તિઓ Page #371 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] એ વાતની પ્રતીતિ કરાવે છે. આવી મૂર્તિઓમાં પદ્માવતીજીના મસ્તક પર ભગવાન પાર્શ્વનાથ વિરાજમાન જોવા મળે છે. અન્ય સ્થાનોમાં પદ્માવતીજીની મૂર્તિઓ ઉપર ભગવાન પાર્શ્વનાથજીની નાની-મોટી મૂર્તિઓ જોવામાં આવે છે. બિકાનેર તથા દિલ્હીનાં પ્રસિદ્ધ સંગ્રહાલયોમાં જે જે કલાપૂર્ણ સરસ્વતીની મૂર્તિઓ છે તેમની ઉપર પણ પ્રભુપ્રતિમાઓ જોઇ શકાય છે. જૈનોમાં દેવી પદ્માવતીને વિઘ્ન દૂર કરનારી, ભકતોનાં કષ્ટોને હરનારી તથા ભકતજનોનું રક્ષણ કરનારી માનવામાં આવે છે, ને આ હેતુસર તેમની ભકિત-ઉપાસના કરવામાં આવે છે. દેવી-દેવતાઓનાં પૂજા-અનુષ્ઠાન માટે મંત્ર, તંત્ર અને યંત્ર દ્વારા આહ્વાન કરવામાં આવે છે. આ પૂજાવિધિ ટેલિગ્રાફ જેવી છે. કારણ કે, આ પ્રકારે પૂજા-અનુષ્ઠાન કરવાથી દેવી-દેવતા ભકતજન પાસે ખેંચાઇ આવે છે; અને તેમની મનોકામના પરિપૂર્ણ કરી દે છે. કયારેક કયારેક તો અપ્રત્યક્ષપણે દર્શન પણ આપી જાય છે. કોઇ પણ અનુષ્ઠાનની સફળતા-નિષ્ફળતાનો આધાર ઉપાસકની નિષ્ઠા ૫૨ ૨હે છે, તેમ દેવી પદ્માવતીની ઉપાસનાનું પણ છે. માટે કહી શકાય કે, દેવી પદ્માવતીની ઉપાસના માટે પણ આસનસિદ્ધિ અને ચિત્તની એકાગ્રતા અનિવાર્ય છે. ૬ ૨૪૩ દેવી પદ્માવતીની ઉપાસના મંત્રજાપ અને યંત્રસિદ્ધર્થ પંચોપચાર, અષ્ટોપચાર તથા ષોડશોપચાર દ્વારા કરવામાં આવે છે. તેમની પૂજાસામગ્રીમાં મુખ્યત્વે ધૂપ, પુષ્પ, ગંધ અને નૈવેદ્ય હોય છે. પંચોપચાર અને અષ્ટોપચારમાં પંચામૃત ઉપરાંત જળ, અક્ષત ને ફળ પણ હોય છે. દેવી પદ્માવતીની મહાપૂજામાં ષોડશોપચાર તથા મહોત્સવનું આયોજન પણ થતું હોય છે. આ મહોત્સવમાં ૨૭ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે તથા પ્રતિદિન ૧૦૦૮ શ્વેત પુષ્પો વડે મંત્રજાપ કરવામાં આવે છે. સમાપન સમયે ૨૭ પાટ અને મેવા-મીઠાઈ તથા ફળફળાદિ ધરવામાં આવે છે. પંચોપચારાદિ પૂજનમાં મુદ્રાઓની સાથોસાથ ૧. આહ્વાન, ૨. સ્થાપન, ૩. સન્નિધિકરણ, ૪. પૂજન અને ૫. વિસર્જનના અલગ અલગ મંત્રોચ્ચાર નીચે કરવામાં આવે છે : ૧. આહ્વાનમંત્ર : ૐ નમોસ્તુ પતિ પદ્માવતિ ! દ્દેિ હિ સંવૈ ષટ્। ૨. સ્થાપન : ૐ થ્રી નમોસ્તુ મળતિ પદ્માવતિ ! અત્ર તિષ્ઠ તિષ્ઠ ૐ ૐ । ૩. સંનિધિકરણ : ૩ દર્દી નમોસ્તુ માવતિ પદ્માવતિ ! મમ સંનિહિતા મન મન વષટ્ ૪. પૂજન : ૩ ી નમોસ્તુ માવતિ પદ્માવતિ ! જૂનાં ગૃહા 'ગૃહાળ સ્વાહા | ૫. વિસર્જન : દી નમોસ્તુ માવતિ પદ્માવતિ ! સ્વસ્થાન મઘ્ધ ન: ન: નઃ | સામાન્ય રીતે વિસર્જન વેળાએ ભૂલચૂક અંગે ક્ષમા પ્રાર્થવામાં આવે છે. તેની પાછળનો હેતુ એવો છે કે ક્ષમા માગવાથી પૂજનવિધિ દરમિયાન થયેલી ભૂલો દેવી માફ કરે અને પૂજનવિધિને સફળ બનાવે. આ હેતુસર નીચે મુજબનો શ્લોકપાઠ કરવામાં આવે છે : आह्वानं नैव जानामि, न च जानामि पूजनम् । विसर्जनं नैव जानामि, क्षमस्व परमेश्वरि ! आज्ञाहीनं क्रियाहीनं मंत्रहीनं च यत् कृतम् । क्षमस्व देवि तत्सर्व प्रसीद परमेश्वरि ॥ સરલીકરણ ક્રિયા માટે અંગરક્ષા પણ જરૂરી છે. આ અંગરક્ષા-સ્તોત્ર સામાન્ય રીતે નીચે મુજબ ક૨વામાં આવે છે : ॐ नमो अरिहंताणं ह्रीँ शीर्ष रक्ष रक्ष स्वाहा । ॐ नमो सिद्धाणं ह्रीँ वदनं रक्ष रक्ष स्वाहा । ॐ नमो आयरियाणं हूँ हृदयं रक्ष रक्ष स्वाहा । ॐ नमो उवञ्जायाणं ह्रौं नाभि रक्ष रक्ष स्वाहा । ॐ नमो लोओसव्वसाहूणं हः पादौ रक्ष रक्ष स्वाहा । મંત્રજાપ સમ્પન્ન કરવા માટે જરૂરી છે નાડીતંત્રની સ્થિરતા. આ માટે જરૂરી છે પ્રાણાયામ. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી પ્રાણાયામમાં પણ ખાસ કરીને પૂરક, કુંભક અને રેચકની ક્રિયાઓની પુનરાવૃત્તિ પાંચ-છ વારથી વધારીને સોળ પુનરાવૃત્તિ સુધી પહોંચાડવાથી લાભ થવાની શકયતા છે. ટૂંકમાં, મંત્રજાપ વગેરે શાબ્દિક વિધિઓ માટે શુદ્ધ ઉચ્ચારણ જરૂરી છે. તથા પૂજા-પ્રક્રિયા માટે આસન, માળા અને મુદ્રાઓનો યોગ્ય ઉપયોગ આવશ્યક છે. મદ્રાઓ વિશે વિચાર કરીએ તો આહવાન મુદ્રા. સ્થાપન મુદ્રા અને સન્નિધિકરણ મુદ્રાની સાથો-સાથ પરમેષ્ઠી મુદ્રા, ધેનુ મુદ્રા, સૌભાગ્ય મુદ્રા, કલ્મષ-દહન અને બીજાઓ માટે અદશ્યીકરણ તથા સ્થાપના માટે હૃદયમંદિરથી બહાર સ્થાપના મુદ્રા પણ જરૂરી છે. વિસર્જન મુદ્રા વગેરે માટે ગુર (વિશેષ જાણકારોનું માર્ગદર્શન પણ જરૂરી બને છે. મંત્ર પ્રદાન કરનાર ગુરુ અથવા વિશેષજ્ઞના પરત્વે ઉપકારભાવથી ધ્યાન-સ્મરણ કરવું જોઈએ. દેવી પદ્માવતીનું સ્થાનક (તીર્થ) દક્ષિણ ભારતમાં હમચા નામે પ્રસિદ્ધ છે. જો કે પદ્માવતીદેવીની મૂર્તિઓ મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનના દરેક જૈન મંદિરમાં અધિષ્ઠાત્રી દેવીના રૂપે હોય જ છે. તે માં બહમની પ્રતિભાવાન, સાહિત્ય-કલા-૨– પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયયશોદેવસુરીશ્વરજી મહારાજના માર્ગદર્શનમાં નિર્માણ પામેલી દેવી પદ્માવતીની વિશાળ કદની કલાત્મક મૂર્તિ મુંબઈના વાલકેશ્વર જિનાલયમાં પ્રતિષ્ઠિત થઈ છે તે સર્વમાં અનુપમ છે, અદ્વિતીય છે. ધરણેન્દ્ર તો સર્પરૂપ ધારણ કરી સર્વત્ર વિહાર કરતા હોય છે. જૈસલમેર નજીક આવેલા લૌદ્રવા પાર્શ્વનાથ તીર્થના મંદિરોની પ્રદક્ષિણા (ભમતી)માં આવેલ એક સ્થાનમાં તેઓ પૂજાય છે. યાત્રાળુઓને વખતોવખત તેઓ દર્શન પણ આપે છે. અગિયારમી સદીમાં લખાયેલ મંત્રવિદ્ મલ્લિપેણ કૃત ભૈરવ-પદ્માવતી-કલ્પ'નું પ્રકાશન શ્રી સારાભાઈ મણિલાલ નવાબે કર્યું હતું. તે પુસ્તકમાં પદ્માવતી ઉપર લખાયેલી અનેક કાવ્યકૃતિઓના ઉલ્લેખ વાંચવા મળે છે. તેમાંના મુખ્ય છે શ્વેતામ્બર શ્રી ચંદ્રસૂરિ લિખિત અદ્ભુત પદ્માવતીકલ્પ, શ્રી ઇન્દ્રનંદિસૂરિ રચિત પદ્માવતીપૂજનમ્, અજ્ઞાત-કર્તીક રકત પદ્માવતીકલ્પ, પદ્માવતીવ્રતોઘાપનમ્, પદ્માવતીસ્તોત્ર, પાવતી મંત્રજાપવિધિ, સહસ્રનામ સ્તોત્ર સ્તુતિ, ચૌપાઈ વગેરે જે પદ્માવતી ચરિત આધારિત રચનાઓ છે. - શ્રી ધીરજલાલ ટોકરશી શાહે 'તંત્રોનું તારણ' નામના પુસ્તકમાં મંત્ર, તંત્ર અંગેની અનેક કૃતિઓની સૂચિ આપતાં નોંધ્યું છે કે પદ્માવતીદેવી અંગેની ૧૪૮ રચનાઓ છે, જેવી કે રકત પદ્માવતી ક૫, ૨કત પદ્માવતી બૃહદ્ પૂજનવિધિ, રકત પદ્માવતી, હંસ પદ્માવતી, સરસ્વતી પદ્માવતી, શબરી પદ્માવતી, કામેશ્વરી પદ્માવતી, યંત્રસાધના, પદ્માવતી દીપાવતાર, ભૈરવી પદ્માવતી મંત્રસાધના, ત્રિપુરા પદ્માવતી મંત્રસાધના, નિત્ય પદ્માવતી મંત્રસાધના, પદ્માવતી કજ્જલાવતાર, મહામોહિની પદ્માવતી વિદ્યા, પુત્રકર પદ્માવતી મંત્ર, પદ્માવતી સ્તોત્રકલ્પ, પદ્માવતી મંત્રસાધના, પદ્માવતી કલ્પલતા, પદ્માવતી મંત્રકલ્પ વગેરે. જે રીતે ભગવાન પાર્શ્વનાથજીનાં સેંકડો નામ ઉપલબ્ધ છે, તે રીતે તેમની અધિષ્ઠાત્રી ભગવતી પદ્માવતીનાં પણ વિધ વિધ નામો મળે છે. એમાંનાં કેટલાંક મહત્ત્વનાં નામોનો ઉલ્લેખ આગળ કર્યો છે. પૂ.આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી રચિત કુરપ્રબંધ' નામના ગ્રંથનો અનુવાદ, વિચક્ષણજયોતિ વિદુષી સાધ્વીશ્રી ચન્દ્રપ્રભાશ્રીજી મહારાજે કરેલ છે, જે કુશલ નિર્દેશ' માસિક પત્રના વર્ષ : ૧૧, એપ્રિલ ૧૯૮૩ ના અંકમાં પ્રગટ થયો હતો. તેમાં વિજયપુરના મહારાજા સુરંગદેવના સુપુત્ર વીરાંગદેવની એક વાત વર્ણવેલી છે : એક વખત રાજકુમાર વીરાંગદેવ તેના સન્મિત્ર સુમિત્ર સાથે પ્રવાસ કરી રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે મહાશાળનગર રાજ્ય જીતી લીધું. ત્યારબાદ બંને શિકારક્રીડા કરવા માટે જંગલમાં ભમી રહ્યા હતા. તે દરમિયાન એક આમ્રકુંજ હેઠળ દેવસભામાં એક Page #373 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૪૫ ઉવસગ્ગહર તીર્થ નામે વિખ્યાત છે. આજે આ તીર્થ દુર્ગથી ૧૪ કિ.મી. દૂર એક નાનકડો કો બની ગયો છે. ગામની વચ્ચે એક ઝાડની નીચે મંદિર બનાવીને લોકો પૂજા આદિ કરે છે. પરંતુ તે તીર્થ ખંડેર થઈ ગયું છે. જો કે છેલ્લાં દસેક વર્ષથી સંઘ દ્વારા આ ખંડેર બનેલા તીર્થનો પુનરુદ્ધાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે ત્યાં એક વિશાળ જિનાલયના ચણતરનું કામકાજ ચાલી રહ્યું છે. ઉગના નામના ગામેથી એક પુરાતન પ્રતિમા પણ મળી આવી છે. નગપુરા ખાતેની મૂર્તિ પણ આજેય તે વૃક્ષ નીચેના મંદિરમાં બિરાજમાન છે. અન્ય સ્થળોએથી પણ બીજી મૂર્તિઓ આવી ગઈ છે. યાત્રા-સંઘના આવવા-જવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ધરણેન્દ્ર-પદ્માવતીના ચમત્કારોની અનેક ઘટનાઓ સંભળાવા લાગી છે. તીર્થના પુનરુદ્ધારનો સમય પૂરો થવામાં છે. કિન્નર શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું સ્તવન ગાઈ રહ્યો હતો. એ સ્તવનનો મુખ્ય સૂર એવો હતો કે, પદ્માવતીથી સેવિત એવા શ્રી પાર્શ્વનાથજી જ્યાં છે ત્યાં હું જઈ રહ્યો છું. આ સ્તવન સાંભળતાં રાજકુમારના ચિદાકાશમાં જિજ્ઞાસા પ્રગટી, તેથી તેણે પૂછયું : "હે સન્મિત્ર ! તું મને એ જણાવીશ કે ભગવાન પાર્શ્વનાથજી કયાં નિવાસ કરે છે ?" ઉત્તરમાં પેલા મિત્રે જણાવ્યું કે, "હે રાજકુમાર ! આપની જિજ્ઞાસા સંતોષવી એ મારી ફરજ છે. માટે સાંભળો. ભગવાન પાર્વેનાથજી અહીંથી ૧૬ યોજના (૧૨૮ માઈલ) દૂર આવેલ નાગપુરી (નગપુરા)માં બિરાજે છે.” આ ઉત્તરે રાજકુમારના મનમાં દર્શનની અભિલાષાને જન્મ આપ્યો. તેણે તત્કાલ સૈન્યાદિ સહિત નાગપુરી તરફ પ્રસ્થાન કર્યું. રસ્તામાં આવેલા દુર્ગમ જંગલમાં અચાનક આગ લાગી. ચારે તરફ હાહાકાર મચી ગયો. આ આપત્તિમાંથી ઊગરવા માટે શાસનદેવીને પ્રાર્થના કરવામાં આવી. દેવી પદ્માવતી પ્રગટ થયાં અને તેમણે ઉવસગ્ગહર સ્તોત્રનો પાઠ કરવાનો આદેશ આપ્યો. પરિણામે સૌએ તેમણે ઉવસગ્ગહર સ્તોત્રનો પાઠ આરંભ કર્યો. તેથી કરીને આગ ઓલવાઈ ગઈ. ત્યારબાદ પ્રભુના સમવસરણમાં પધારી રાજકુમાર વીરાંગદેવે વૈરાગ્ય ધારણ કરી લીધો અને સંયમ સ્વીકારી લીધો. રાજાએ માટીની મૂર્તિ બનાવી હતી, પરંતુ સ્નાત્રમહોત્સવ દરમિયાન ઓગળી ગઈ. આથી તેમણે આ વખતે પથ્થરની પ્રતિમા બનાવી. પરંતુ એથી તો વ્યંતરદેવ કોપાયમાન થઈ ઊઠયાં. તેમણે ભગવાન મહાવીરના શાસનકાળમાં જ ભદ્રબાહુસ્વામીને લલકાર્યા. તેથી ભદ્રબાહસ્વામીએ ફરીથી માટીની પ્રતિમા બનાવરાવી, જે પાછળથી ઉવસગ્ગહર તીર્થ નામે વિખ્યાત થઈ છે. આજે આ નગપુરા તીર્થ દુર્ગથી ૧૪ કિ.મી. દૂર એક નાનકડો કસ્બો બની ગયો છે. ગામની વચ્ચે એક ઝાડની નીચે મંદિર બનાવીને લોકો પૂજા આદિ કરે છે. પરંતુ તે તીર્થ ખંડેર થઈ ગયું છે. જો કે છેલ્લાં દસેક વર્ષથી સંઘ દ્વારા આ ખંડેર બનેલા તીર્થનો પુનરુદ્ધાર કરવામાં આવી રહ્યો છે. અત્યારે ત્યાં એક વિશાળ જિનાલયના ચણતરનું કામકાજ ચાલી રહ્યું છે. ઉગના નામના ગામેથી એક પુરાતન પ્રતિમા પણ મળી આવી છે. નગપુરા ખાતેની મૂર્તિ પણ આજેય તે વૃક્ષ નીચેના મંદિરમાં બિરાજમાન છે. અન્ય સ્થળોએથી પણ બીજી મૂર્તિઓ આવી ગઈ છે. યાત્રા-સંઘના આવવા-જવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ધરણેન્દ્ર-પદ્માવતીના ચમત્કારોની અનેક ઘટનાઓ સંભળાવા લાગી છે. તીર્થના પુનરુદ્ધારનો સમય પૂરો થવામાં છે. તેની પ્રારંભિક મહામંગલકારી વિધિઓ પરિપૂર્ણ થઈ છે. જિજ્ઞાસુઓએ વધુ જાણકારી માટે નગપુરા વિષેની પ્રગટ થતી પુસ્તિકાઓ જોતાં રહેવી જોઈએ. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી શ્રી જિનસિંહસૂરિજી અને શ્રી જિનપ્રભસૂરિજીને શાસનરક્ષામાં સહાયક શ્રી પદ્માવતીજી: સુલતાન મહમ્મદ તઘલખના શાસનકાળમાં ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભારતીય મંદિરોનો નાશ કરવામાં વિધર્મીઓએ જરાય કચાશ રાખી ન હતી. એક વાર દિલ્હીમાં ખરતરગચ્છાચાર્ય શ્રી જિનસિંહસૂરિજીને મુખકમળમાંથી મોક્ષપ્રાપ્તિના સાધનરૂપ જિનાલય બંધાવવાની પુનિત વાણીનું શ્રવણ કરવાથી જિનાલય નિર્માણનું કાર્ય આરંભ થયું. પરંતુ કટ્ટર વિધર્મીઓના આક્રમણથી બચવા અંગે કોઈ વ્યવસ્થા વિચારાઈ નહિ. તેને પરિણામે પાછળથી પ્રશ્ન ઊઠયો કે અસુરક્ષિત જિનાલય બંધાવવાથી શો લાભ ? ત્યારે આચાર્યશ્રીએ જિનાલયના રક્ષણ અર્થે આહવાન કર્યું કે, 'હું મહાદેવી પદ્માવતીની આરાધના કરી, તેમને સાક્ષાતુ કરીને, આ સંઘની ભીતિને નિર્મળ કરીશ.' પદ્માવતી માટેના અનુષ્ઠાનમાં જરૂરી છે પદ્મિની સ્ત્રી દ્વારા પીરસાતું ભોજન તથા તેનું દિવસ-રાત સાન્નિધ્ય. આ એટલા માટે કે પદ્માવતીની ઉપાસના માટે કઠોર માનસિક સંયમ અને એકાગ્રતાપૂર્વકનું ધ્યાન અત્યંત જરૂરી છે. સંઘે આચાર્યશ્રીની માંગણી મુજબની તમામ વ્યવસ્થા કરી દીધી. ત્યાર બાદ આચાર્યશ્રીએ છ માસ માટે તપ કર્યું. દેવી ભગવતીને સાક્ષાત નિહાળવા છતાં આચાર્યશ્રી એક શબ્દ પણ બોલ્યા નહિ. પરિણામે ભગવતીએ સામેથી કહ્યું, "સૂરિદેવ મારા અહીં આવવાના વિલંબ બદલ ક્ષમા કરશો. પરંતુ આપની આ કઠોર ઉપાસનાનું કારણ જાણી તેના નિવારણ અર્થે ઉપાય જાણવા હું ભગવાન પાસે ગઈ હતી. પ્રભુએ જે પ્રત્યુત્તર પાઠવ્યો છે તે હું આપને જણાવી નહિ શકું.” તેમ છતાં જ્યારે આચાર્યશ્રીએ આગ્રહ રાખ્યો ત્યારે ભગવતીએ જણાવ્યું, "આપની જિંદગી હવે કેવળ છ મહિના પૂરતી જ બાકી રહી છે." ત્યારે આચાર્યશ્રીએ પ્રસન્નતાથી કહ્યું, "ભલે. મારું જીવન પર્વે ટૂંકા સમય માટે જ છે તેનો મને અફસોસ નથી. પરંતુ જે હેતુસર મેં આપની ઉપાસના કરેલી તે હેતુ નિષ્ફળ ન જવો જોઈએ." ત્યારે પદ્માવતીદેવીએ વચન આપ્યું કે, "આપનો હેતુ અવશ્ય સફળ થશે. હું આપના શિષ્ય સાથે રહીશ તથા ખૂબ જ દઢતાથી શાસનસેવા કરીશ.” ત્યારે આચાર્યશ્રીએ પૂછયું : "એ ભાગ્યવાનનું નામ તો જણાવો.” તેના ઉત્તરમાં ભગવતીએ કહ્યું કે, "આમ તો અત્યારે કોઈ નજરે ચડતો નથી. તેમ છતાં ગોહિલવાડીનિવાસી રત્નપાલ મહીધર શેઠના પુત્ર સુમરપાલ, કે જે હજુ આઠ વર્ષનો જ છે, તેને દીક્ષિત કરો. તે યોગ્ય છે.” આચાર્યશ્રી ગોહિલવાડી પહોંચ્યા. ત્યાં આઠ વર્ષના સુમરપાલને દીક્ષિત કર્યો; અને તેનું નામ શુભતિલક રાખવામાં આવ્યું. પછી આચાર્યપદ મળતાં તેમનું નામ શ્રી જિનપ્રભસૂરિ રૂપે વિખ્યાત થયું. તેમને ગુરુમહારાજ દ્વારા ઉપાસ્ય ભગવતી પદ્માવતીજીનું સતત સાંન્નિધ્ય પ્રાપ્ત થયું હતું. ઉપરાંત, તેમણે સુલતાન મહમ્મદ તઘલખને જે ઉપદેશ આપ્યો તે હકીકત તો આજે જગવિખ્યાત બની છે. શ્રી જિનપ્રભસૂરિજી અદ્વિતીય સાધક, શાસન પ્રભાવક અને વિદ્વાન હતા. તેમણે વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું હતું. તેમાં ૩૭ ચોપાઈ છંદમાં લખાયેલી 'પદ્માવતી ચતુષ્પદિકા' તેમની મહત્ત્વની કૃતિ ગણાય છે. તેના ૧૮ પદમાં શ્રી જિનદત્તસૂરિજીનું તથા ૩૬મા જિનસિંહસૂરિજીનું અને અન્તિમ પદમાં પોતાનું નામ ગૂંથવામાં આવ્યું છે. તેની ભાષા અપભ્રંશ છે. તેમણે સુલતાનને ઉપદેશ દેવાનું અદ્ભુત કાર્ય કર્યું. પરિણામે કટ્ટર ઇસ્લામધર્મી અને હિન્દુ-જૈન ધર્મ વિરોધી યવન બાદશાહ મહમ્મદ તઘલખનું હૃદય પરિવર્તન થયું. તે સ્વયં સિદ્ધાચલજીની યાત્રાએ ગયા. તેમણે દિલ્હીમાં મહાવીર સ્વામીનાં જિનાલય, ઉપાશ્રય વગેરેનાં બાંધકામો કરાવ્યાં તથા જૈન સાધુ-શ્રાવકોના નિવાસ માટે ભટ્ટારક સરાય, તથા સુલતાન સરાય નામનાં ઉપનગરો વસાવ્યાં. તેના દ્વારા શત્રુંજય-ગિરનાર સંઘની યાત્રા કરવાની બાબત પણ પ્રસિદ્ધ છે. શ્રી જિનપ્રભસૂરિજીનાં તમામ યશસ્વી કાર્યો પાછળ ભગવતી પદ્માવતીની કૃપા હતી. આની પાછળ પણ તેમણે શ્રી જિનસિંહસૂરિજીને આપેલું વચન હતું. માતા ભગવતી પદ્માવતી વચનબદ્ધ હતી. Page #375 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૪૭ દાદા જિનકુશલસૂરિજી તથા પદ્માવતી : દાદાસાહેબ જિનકુશલસૂરિજીને પણ ભગવતી પદ્માવતીજીનું સાંન્નિધ્ય પ્રાપ્ત હતું. અર્થાત્ તેમને માટે તે સાક્ષાત્ હતાં. જયારે તેમણે અન્તિમ શ્વાસ લીધો ત્યારે તેઓ દેવી પદ્માવતીના ધ્યાનમાં મગ્ન હતા. પરિણામે તેમની ગતિ પણ ભુવનપતિ દેવગતિમાં થઈ - નહિ તો તેમની જેવા ઉત્કૃષ્ટ સંયમી સૂરિજીની સામાન્ય રીતે વૈમાનિક દેવગતિ થતી હોય છે. તેઓ અત્યારે પણ ભગવતી પદ્માવતીજીની નિશ્રામાં છે અને બંને વચ્ચે ભાઈ-ભગિની જેવો સ્નેહ પ્રવર્તે છે. દાદા જિનકુશલ પ્રગટપ્રભાવી અને ભકતવત્સલ છે. તેમના ચમત્કારો સર્વત્ર પ્રખ્યાત છે. દાદા જિનશુકલસૂરિજી શકેન્દ્રના ગુરુ સ્થાનીય ત્રાયત્રિશંક દેવેન્દ્રદેવ છે. શતાવધાની પં. ધીરજલાલ ટો. શાહ : શ્રી પદ્માવતી માતાજી પંડિત ધીરજલાલ શાહનાં પણ આરાધ્ય દેવી હતાં. તેમણે અનેક અનુષ્ઠાન કરેલાં. તેમને જીવનના કપરા સંજોગોમાં અણધારી રીતે જ માતાજી તરફથી મદદ અને માર્ગદર્શન પ્રાપ્ત થયાં હતાં. આ બધી બાબતોનું વર્ણન તેમણે પોતાના ગ્રંથોમાં કરેલ છે. જો કે, હું તેમની સિદ્ધિઓ વર્ણવી વર્ણવીને આ લેખને લંબાવવા નથી ઇચ્છતો. તેમ છતાં, દાદાસાહેબના ચમત્કારોથી સંઘને ગત છસો-સાતસો વર્ષ દરમિયાન જે કંઇ લાભો થયા છે તેની પાછળ માતાજી પદ્માવતીદેવીનો હાથ રહેલો છે તે કદી ન ભૂલી શકાય તેવી હકીકત છે. યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદધનજી : શ્રી ખરતરગચ્છ મહાસંઘના પ્રમુખ અને મારા નાનાભાઇ શ્રી હરખચંદ નાહટા ગુરુદેવ શ્રી સહજાનંદઘનજી દર્શન કાજે હમ્પી ગયેલા. ત્યાં તેમણે ભગવતી પદ્માવતીદેવીનાં સાક્ષાત દર્શન કરેલાં. તેમણે પોતાનો સ્વાનુભવ આ રીતે વર્ણવ્યો છે : એક વખત હું ગુરુદેવની સાથે હમ્પીનો સકળ વૈભવ જોવા માટે ગયો. ત્યાંથી પાછા ફરતી વખતે માતંગ પર્વતની કોઇ ગુફાના દરવાજે અમે પહોંચ્યા, તો અમે જોયું કે, દરવાજે ભગવતી પદ્માવતી ઊભાં રદેવે વિનંતી કરી કે, "હે માતાજી! અમને માર્ગ આપો!” માતાજી પદ્માવતી તત્ક્ષણ અન્તર્ધા થઈ ગયાં. ગુફામાં જઇને અમે અનેક યોગીઓનાં પવિત્ર દર્શન કર્યા. એ બધાએ ભગવાં વસ્ત્રો ધારણ કર્યા હતાં. એ બધા દિવ્ય પુરુષો હતા. એ બધા જ ગુરુદેવ પાસે આવી, ભકિતભાવપૂર્વક નમસ્કાર કરતા હતા. તેમણે મને દૂધ આપ્યું. ગુરુદેવની અનુમતિ મળતાં તે દૂધ મેં પીધું. - એક વખત યુદ્ધ સમયે વિદેશી સૈન્ય આસામ તરફ આગળ ધપી રહ્યું હતું, ત્યારે કાકાજી શુમૈરાજજીએ મને ગુરુદેવને વિનંતી કરવાની સલાહ આપી કે, આસામવાસીઓના રક્ષણ માટે અને ત્યાંના વેપારીઓને બહુ વેઠવું ન પડે તે માટે કશુંક કરવા ગરદેવને વીનવવા. મેં ગુરદેવને વિનંતિ કરી. પરિણામે આક્રમણ આસામથી જ અટકી ગયું ! સૈન્ય પાછું ફરી ગયું ! ગુરુદેવે પત્રમાં લખ્યું: "વિનંતી સ્વીકારી લીધી છે. બાકી ભવિષ્યની વાત ભવિષ્ય જ જાણે !” કેટલાંક વર્ષો પહેલાં હમ્પીમાં આત્મદ્રષ્ટા માતુશ્રી ધનદેવીજીના સાન્નિધ્યમાં ધરણેન્દ્ર-પદ્માવતી સાક્ષાતુ લગભગ દસ કલાક સુધી ઉપસ્થિત રહ્યાં હતાં. ટેલિફોનથી આ સમાચાર મેળવીને સેંકડો લોકોએ તેમનો દર્શનલાભ લીધો હતો. ધરણેન્દ્ર નાગ સ્વરૂપે દર્શન દેતા હતા, અને પદ્માવતીજી તેમના કંઠમાં વિરાજમાન હતાં. હીરાનાં આભૂષણોથી સુશોભિત અને ચુંદડી સાડીના પરિધાનથી સુસજ જે મૂર્તિ આપણને ટીવી પર જોવા મળે, એવાં જ ત્યારે તેઓ દેખાતાં હતાં. જ્યારે દર્શનાર્થીઓ દિવસ આખો ભૂખ્યા-તરસ્યા દર્શનમગ્ન થઈ ઊભા રહી ગયા, ત્યારે માતાજીને ધરણેન્દ્રને બેથી ત્રણ વાર અન્તર્ધાન થઈ જવાની વિનવણી કરી. લોકોએ તેમને દૂધ પાવાની ઇચ્છા વ્યકત કરી, તો માતાજીએ કહ્યું કે, તેઓ દૂધ નહિ પીએ. પરંતુ માતાજીના રસોડામાંથી દૂધ લાવવામાં આવ્યું ત્યારે ધરણેન્દ્રએ પોતાની ફેણથી તેનો સ્પર્શ માત્ર કર્યો અને પછી તે અદશ્ય થઇ ગયા. દેવી-દેવતાઓથી કોને અને કયારે લાભ થશે તે માટે અકડમચક્રનો ઉપયોગ કરવો જોઇએ. માતાજી પદ્માવતીની કૃપાથી ઘણાને લાભ થયો છે. આ લેખ દ્વારા જેનો મેં પણ થોડોઘણો નિર્દેશ કર્યો છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] શકિતઉપાસના-કૈવલ્યયાત્રામાં શ્રી પાર્શ્વનાથોપસર્ગારિણી અચિંત્ય-ચિંતામણિ પદ્માવતીદેવી * પુષ્કરભાઈ ગોકાણી પ્રાચીનકાળમાં જે જે દેશોમાં માનવ-ઉત્ક્રાંતિ થઇ તે તે સ્થાનોમાં શકિત-ઉપાસનામાં માતૃકાનો મહિમા અગ્રસ્થાને રહ્યો છે, એટલું જ નહિ; વિશ્વની વિવિધ સંસ્કૃતિ અને ધર્મોમાં પણ માતૃપૂજાનો મહિમા કંઇ કંઇ રીતે ગૂંથાતો-ગવાતો રહ્યો, તેનું પ્રતીતિકર દર્શન આપવા સાથે સાધનાના માર્ગે અચિંત્ય-ચિંતામણિ પદ્માવતીદેવીનો મહિમા કેવો અને કેટલો છે તેનું અદ્ભુત વર્ણન આ લેખમાં કરવામાં આવ્યું છે. લેખક શ્રી પુષ્કરભાઇ ગોકાણીનો ઇતિહાસ પરિષદ્ સાથે વર્ષોથી સંબંધ રહ્યો છે. તેઓ એક ચેતનવંતા પ્રાજ્ઞપુરુષ છે. તેમણે કેટલાક લેખો દ્વારા, વૈજ્ઞાનિક પ્રયોગોના સમર્થનપ્રાપ્ત ઉલ્લેખો સાથે સ્વર, ધ્વનિ, માતૃકાઓની ઉપાસનાઓના વૈશ્વિક ઇતિહાસની ઝાંખી કરાવી છે. પ્રસ્તુત લેખમાં પણ તેમની વ્યાપક અને વિશદ દષ્ટિનાં દર્શન થાય છે. સંપાદક વિશ્વમાં પાંચ લાખ વર્ષ પહેલાંના જાવા મનુષ્યના અવશેષો મળી આવે છે. તેણે બહુ જ આદિમ હથિયારો બનાવ્યાં હતાં. તેની ઉત્ક્રાન્તિ થતાં હાઇડલબર્ગ મનુષ્ય, પછી પેકીન મનુષ્ય, પછી શ્વાનસ્કોમ્બ માનવ, સ્ટેઇનહેઇમ મનુ થતાં થતાં ચાર લાખ વર્ષ વીતી ગયાં. જાવા માનવનું મગજ બહુ જ નાનું ગિલન અને એઇપ વાનર જેવું હતું, જે યુવા બને ત્યાં સુધી માતાને વળગીને જીવે છે. આપણા ધર્મોમાં માતૃપૂજાનું મૂળ આ આદિમ માનવવૃત્તિમાં છે એમ નૃવંશીય તજ્જો દર્શાવે છે. માતૃકા આદિમ માનવનું સર્જન છે. ફોન્તે ચેવદે માનવ, દક્ષિણ આફ્રિકાના સાલ્કાન્હા આદિમ માનવ, ઉત્તર અમેરિકામાં કેનેડાની સરહદે દક્ષિણપૂર્વમાં કારમેલ પર્વતમાં તથા યુરોપ, મધ્ય એશિયા, આફ્રિકામાં વ્યાપ્ત નીઆન્ડરથાલ માનવ - ગુફા માનવ - ૪૦ થી ૫૦ હજાર વર્ષ પહેલાં થયા; અને ૨૦ હજાર વર્ષ પહેલાં ક્રોમેગનાન માનવ થયો. ત્યાં સુધીમાં માનવ ચરવાહ અને નદીકાંઠે ખેતી કરતો થયો. પ્રાચીન-પ્રાગ્ ઐતિહાસિક માનવ ગુફાઓ નોર્વેની પહાડીઓ, આલ્પ્સ, તુર્કી, ઇરાન, હિંદુકુશથી સાતપુડાની પહાડીઓની ગુફાઓમાં વસેલાં માનવોએ દોરેલાં ચિત્રોમાં માતા-- વિશાળ સ્તનોવાળી માતા-નાં ચિત્રો ખૂબ મળે છે. દસથી છ હજાર વર્ષ પહેલાં પાંગરેલ ઋષિસંસ્કૃતિમાં ઋગ્વેદ શ્રુતિઓમાં પ્રકૃતિ, ઉષા, ઘાવા, પૃથિવી, ભારતી, બ્રાહ્મી શકિતની સ્તુતિ-પૂજાના મંત્રો મળી આવે છે. આર્યસંસ્કૃતિ નોર્વે [ જ્યાં હાલ પણ નેમુના (યમુના) તાપ્સી (તાપી) સોબ્રોતી (સાબરમતી કે સરસ્વતી) નદીઓ છે ]થી લુર્ક, અઝરબૈજાન, ઇરાક, ઇરાન (આર્યન) થઇ ભારતમાં સિંધુતીરે આવી ત્યારે ત્યાં વસેલા આદિવાસીઓની મોહન-જો-દડો અને હરપ્પાની સંસ્કૃતિમાં મળી આવેલી મુદ્રાઓમાં શકિત-માતૃકા સામે માનવ કે અજ બલિ અપાતી નકશી મળી આવી છે અને માટીમાં પકવેલી માતૃકાની પૂતળીઓ પણ મળી આવી છે. માનવ સંસ્કૃત થયો કે આદિમ રહ્યો, ત્યાં સર્વત્ર તેની તરફ Page #377 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા [ ૨૪૯ ભકિત રહી છે. પ્રાચીન નગરોનાં નામ પણ શકિતપ્રેરક, સૂચક અને સ્ત્રીદર્શી રહ્યાં છે. પુરીઓ અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવન્તિકા, દ્વારિકા, મિથિલા, રાજગૃહિ, વિદિશા, જગન્નાથપુરી, ત્રિપુરા, ગૌહત્તી, મીનાક્ષી, ત્રિચીનાપલ્લી, તિરુવનકોડી વગેરેમાં શક્તિધારા દેખાય છે. પ્રાચીન ઇજિપ્ત (મિશ્ર કે મિત્ર)માં સૂર્યપૂજા સાથે શકિતપૂજા હતી. સ્ફીન્કસનું સ્ત્રેણ મુખ અને પિરામીડમાંથી મળી આવેલાં ચિત્રો તેનાં સૂચક છે. ગ્રીક સંસ્કૃતિ દેવી-દેવતાઓથી ભરી છે. ભવિષ્યકથન કરનારી ડેલ્ફીમાં શકિત પ્રવેશતી. વિશ્વમાં વ્યાપ્ત ક્રિશ્ચિયન ધર્મમાં માતા મૅરીનું કરુણા કરનારી શકિત તરીકે પૂજન થાય છે. આદિવાસીઓએ લિંગ અને યોનિપૂજા કરીને તંત્રશકિતને પ્રેરણા આપી છે, પછી તે આદિવાસીઓ દક્ષિણ અમેરિકાના--મેકિસકોની મય, આઝટેક અને ઇન્કા સંસ્કૃતિ હોય, આફ્રિકાની મમ્બોઝમ્બો સંસ્કૃતિ હોય કે ભારતની દ્રવિડ સંસ્કૃતિ હોય ! વૈદિક ધર્મની શરૂઆતમાં માતૃકા પૂજાએ તેમાં સંક્રમણ કર્યું. અથર્વવેદમાં તો તિતત્ત્વનો એટલો વિકાસ થયો કે પૂજાતી ભાવમયી શકિત વાસ્તવિક હકીકત બની; મનુષ્ય અવનવી શકિતઓને આત્મસાત્ કરતો થયો. સાંપ્યદર્શને પુરુષની અધિશકિત પ્રકૃતિને વાડ્મય સ્વરૂપ આપ્યું. યોગ દ્વારા આ શિંકત સુલભ બની. યમ-નિયમ દ્વારા શરીર શુદ્ધ કરી, આસન દ્વારા પ્રાણ શુદ્ધ બનાવી, પ્રાણાયમ વડે શરીરમાં અદ્ભુત શકિતઓ વિકસાવી, પ્રત્યાહાર વડે વિષય અને ઇન્દ્રિયોમાં ભળતા મનને આત્મતત્ત્વ ત૨ફ વાળવા ધારણા-એકાગ્રતા લાવી, સંકલ્પશકિતનું અસીમ રૂપ પિછાનવા મનુષ્ય કદમ માંડયાં. ઘ્યાન દ્વારા આત્માલંબન પ્રાપ્ત થતાં અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓ યોગીને ચરણે આળોટવા માંડી. સમાધિ દ્વારા તેને સમગ્ર જીવ-જગત જ્યાંથી આકાર મેળવે છે તે પરમ શકિતનો પરિચય થયો. પુરાણોએ આ શકિતને જનસુલભ બનાવવા ૧૮ પુરાણોમાં તેને સ્થાન આપ્યું. માર્કેડય પુરાણમાં સપ્ત માતૃકા દર્શાવાઈ; વળી, એટલી જ શિશુ માતૃકા મહાભારત વનપર્વ (૨૧૭.૯)માં દર્શાવાઈ છે. આદિ પર્વમાં તેની સંખ્યા ૧૮ દર્શાવાઈ છે. ગોભિલસ્મૃતિમાં ચૌદ, તો સ્કંદપુરાણમાં કાર્તિકેયની અનુચરી બત્રીસ માતૃકા દર્શાવાઈ છે. ગુપ્ત શિલાલેખોમાં માતૃકા-પૂજન દર્શાવાયું છે. દેવી ભાગવતમાં, દેવી પુરાણમાં, દેવી ઉપનિષદમાં શકિતપૂજાના સંકેત મળે છે. આસો માસની શુકલ નવરાત્રિ અને ચૈત્ર માસની નવરાત્રિમાં શકિતસાધનાનું મહત્ત્વ દર્શાવાયું છે. ઉપવાસ-તપ-સ્તુતિ તેમાં પ્રધાનપણે કરાય છે. બાવન અક્ષર (અક્ષર = ઞ + ક્ષર = નાશ ન પામનારા)ની બાવન માતૃકા દર્શાવી આ અક્ષરો દ્વારા સ્પંદનો જગાવી શરીરમાં અદ્ભુત શિકિત ઉત્પન્ન કરવામાં આવે છે. દેવનાગરી લિપિના અક્ષરો જાણે કે શરીરમાં રહેલી શકિતના દ્યોતક-વાહક-સંયોજક-વિસ્તારક-ભાવક-ઉત્તેજક ન હોય ! તેથી જ પ્રાચીન ઋષિ-મુનિઓએ આ લિપિના બાવન મૂળાક્ષરોને 'માતૃકા' રૂપે પૂજ્યા છે. વિખ્યાત સ્થાપત્યવિશેષજ્ઞ ડૉ. સાંકળિયાએ દેવીઓની નગ્ન મૂર્તિઓને પશ્ચિમ એશિયા, દક્ષિણપૂર્વ એશિયા અને ભારતના ઉત્ખનનમાં શોધાયેલી દર્શાવી છે. તેના ઉપર અન્ય આર્કિયોલોજિસ્ટ દ્વારા થયેલાં કાર્યોનાં આવાં ઉત્ખનનના અહેવાલો દર્શાવી આ મૂર્તિઓને હજારો વર્ષ પૂર્વેની દર્શાવી છે. ધાર (મધ્યપ્રદેશ), પૈઠણ (મહારાષ્ટ્ર), ચંદ્રાવલ્લી, કોલ્હાપુર, નેવાસા, ઉજ્જૈન આદિના ઉત્ખનનનો હવાલો આપી આ મૂર્તિઓને તથા માટીના રાતા પૉલિશના ટુકડાઓને - ઠીંકરાઓને ભૂમધ્યના ક્રીટ ટાપુથી જાવામાંથી મળેલ મૂર્તિઓનું અનુસંધાન દર્શાવી શકિતપૂજાની પ્રાગૈતિહાસિકતા દર્શાવી છે. સંતો કહે છે, જ્યાં મતિ પહોંચતી નથી, પણ મિત જ્યાંથી શિત મેળવી કાર્ય કરે છે તેને અચિંત્યચિંતામણિ પદ્માવતી કહે છે. દશ મહાવિદ્યાઓમાં તે શ્રેષ્ઠ ઉપાસનાની અધિષ્ઠાત્રી છે. ઇ.સ. પૂર્વે ૮૭૭માં થયેલા તીર્થંકર પાર્શ્વનાથની શાસનદેવી પદ્માવતી ગણાય છે. ઇ.સ. પૂર્વે ૭૭૭માં તેઓ નિર્વાણ પામ્યા હતા. ગ્રીસના સંત પાયથાગોરાસ ભારતમાંથી આ પાર્શ્વપરંપરાના ચતુર્યામ સત્ત્વને Page #378 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ]. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી ગ્રીસમાં લઈ ગયા હતા. મુંડકોપનિષદ”માં તેની અસર સ્પષ્ટ વર્તાય છે. ભગવાન પાર્શ્વનાથનાં શાસનદેવી પદ્માવતીનો થોડો પરિચય મેળવીએ. પૂર્વકર્મક્ષય કરવામાં વ્યાપ્ત મદદ કરનાર પદ્માવતીદેવીનું ચિત્ર કે શિલ્પ લગભગ ઘણાં જૈન દેરાસરોમાં ચીતરેલું કે કંડારેલું હોય છે. બનારસમાં પણ ભગવાન શ્રી પાર્શ્વનાથની જાગૃત શાસનરક્ષિકા દેવી શ્રી પદ્માવતીની દેદીપ્યમાન મૂર્તિનાં પાવક દર્શન કરી, સૌકોઈ કૃતકૃત્યતા અનુભવે છે. ૨૪ પાંખડીના પદ્મ-કમળ પર સ્થિત આ પ્રસન્નમૂર્તિ પદ્માવતીદેવી લલિતાસને બેઠેલાં છે. આ પદ્મ શેષનાગ ઉપર છે. અને એ મહાનાગની છત્રછાયામાં સ્થિત પદ્માવતીના જમણા ઉપર-નીચેના અને ડાબા ઉપર-નીચેના ચાર હાથમાં અનુક્રમે ગદા (વિકલ્પ ફળ), વરદમુદ્રા, અંકુશ અને પાશ છે; જેઓ ઇન્દ્રિયોને વિષયોના પાશથી મુકત કરી અંકુશમાં રાખી શકે છે તે નિર્વાણ જેવાં ગદૂ કહેતાં મહાફળ પામે છે. અને ફળોથી પાર વરદ સ્થિતિમાં આનંદને પામે છે. આ દેવીનાં સ્તોત્રો દ્વારા રોગનિવારણ સહજ બને છે. ૧૧મી સદીમાં અભયદેવસૂરિને જયતિહયણસ્તોત્ર ભણતાં પદ્માવતી શાસનદેવીનું ગુપ્ત પ્રાગટય થાય છે અને સર્વ રોગનું શમન થાય છે. પદ્માવતીદેવી નાગ ઉપર બેઠી છે એવું કથન પણ મળે છે, એટલે કુંડલિની શકિત-સુષા તરીકે પણ તેનો આવિષ્કાર હોઈ શકે. શ્રી પદ્માવતીદેવીને અચિંત્ય ચિંતામણિ કહેલાં છે તે પણ સૂચક છે. કારણ કે તે આપણાં સર્વમાં રહેલી કલ્યાણકારી શકિત છે. જેમને સાક્ષાત્કાર થાય તેઓ તેમને એક શકિતધારા તરીકે અનુભવી શકે, વર્ણવી શકે નહીં. જૈનોએ આ શકિતની ઉપાસના કરી પોતાના અલક્ષ્ય લક્ષ્ય માટે સંકલ્પ વડે તેનો નિખાર આવે તે માટે સોળ મહાવિદ્યાઓમાં શ્રી પદ્માવતી રાજરાજેશ્વરીને મહત્ત્વ આપ્યું છે. તે આપણા શરીર, મન, પ્રાણ અને આત્માના બનેલા આ ભુવનની - સૂક્ષ્મ શરીરની પણ અધિષ્ઠાત્રી – શકિત છે. આ શકિતઓ આપણા શરીરમાં વ્યાપ્ત છે. તેના દ્વારા જ આપણાં પંચેન્દ્રિય, (૬) મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર (૧૦) પ્રાણ (૧૧) શરીર (૧૨) સૂક્ષ્મ શરીર (૧૩) ધારણાશકિત (૧૪) ધ્યાનશકિત (૧૫) વાત્સલ્યભાવશકિત અથવા હૃદયશકિત (૧૬) અને આત્માને બળ મળે છે. તેમાં પદ્માવતી શકિત આપણી ભૌતિક, દૈવિક અને આધ્યાત્મિક યાત્રામાં મદદરૂપ બને છે. આ શકિતઓને જાગૃત કરવા માટે બે રસ્તા વિચારાયા છે : એક યંત્ર, મંત્ર, તંત્ર માર્ગ, અને બીજો તપ, ધારણા, ધ્યાન અને સમાધિ માર્ગ. મંત્રો જૈન શ્રમણો દ્વારા અદૂભુતરૂપે રચાયા છે કે બીજી સદીના આચાર્ય સમન્નુભદ્ર સ્વયંભૂ સ્તોત્રનો યોગ્ય લય, સૂર, તાલ, ન્યાસ દ્વારા પાઠ ભણી આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિ પ્રગટ કરી હતી. આ સ્તોત્ર દ્વારા પંચ મહાભૂતમાંથી પુદ્ગલની એકતા સધાઈ મૂર્તિ પ્રગટ થઈ હતી. જૈન પૂજાવિધિમાં એ રીતે પદ્માવતી સ્તોત્રનું મહત્ત્વ છે. તેની પંચોપચાર, ષોડશોપચાર કે ચતુઃષષ્ટી-ઉપચાર પૂજા છે. શરીરમાં એવાં સ્પંદનો જાગૃત કરાય છે કે આધિભૌતિક સિદ્ધિ-સફળતા તો મળે જ, પણ ધ્યાન માટે ધારણા સહજ બને છે. પદ્માવતીદેવીને વાંછાકલ્પદ્રુમ કહેલાં છે, તેમ છતાં આત્મહિત માટે પણ પદ્માવતીજીની મહત્તા છે. જીવ માત્ર માટે તેનું સ્તોત્ર ઉપયુકત બને છે. અધોગતિ પામેલા જીવોનો કર્મક્ષય થઈ શકે છે અને તેમને જાતિસ્મરણ થવામાં આ સ્તોત્ર મદદરૂપ બને છે. પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ પાસે એક ઉંદરને જાતિસ્મરણ થયાની વાત જાણીતી છે. તીર્થકરો કે દેવી-દેવતાઓની સાધના કરતી વખતે આપણું લક્ષ્ય કૈવલ્ય છે તેની વિસ્મૃતિ થવી ન જોઈએ, તો જ આ સ્તોત્ર સાધનાનો પારસમણિ બની રહે છે. ★ प्लावा ते अद्दढा यज्ञरूपा, अष्टादशोकनम् अवरं येषु कर्म । अतदश्रेयो ये अभिनन्दतिमूढा, નામૃત્યું તે નોવાપિ યત્તિ | (મુંડકોપનિષદ ૧-૨-૩૩) અર્થાત, યજ્ઞ વિનાશી છે, અને દુર્લભ સાધન છે. જે મૂઢ છે તે તેને શ્રેય માને છે, તેઓ વારંવાર વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પ્રાપ્ત કર્યા કરે છે Page #379 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ચિદાનંદા ચિસ્વરૂપા ચિતિ - કૈવલ્યદાયિની શ્રી શ્રી પદ્માવતીજી એ જ શ્રી કુંડલિની શકિત * પ્રો. કે. ડી. પરમાર વિવિધ યોગપદ્ધતિઓમાં રાજયોગ, હઠયોગ, નાદયોગ, લયયોગની જેમ કુંડલિનીયોગ પણ પ્રસિદ્ધ છે. સર જ્હોન વુડરોફ, મહામહોપાધ્યાય ગોપીનાથજી કવિરાજજી (ડી.લિટ્), પૂ. શ્રી કરપાત્રીજી મહારાજ, પૂ. શ્રી આનંદમયી મા - આ સર્વ કુંડલિનીયોગના સિદ્ધો તરીકે દેશવિદેશમાં પ્રખ્યાતિ પામ્યા છે. પ.પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા પણ આ યોગના ઊંડા રહસ્યવિદ્ હતા. અધ્યાત્મયોગી પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના સત્સંગથી પરિચયમાં આવી, જીવનના રાહ અને ચાહ બદલાવી, અતલ ઊંડાણમાં રહેલાં પરમ તત્ત્વોની શોધ કરતાં આ સાધક લેખક મહાશયે એ ગહન તત્ત્વનું અત્રે સ-રસ નિરૂપણ કર્યું છે. લેખકશ્રી હિંદુ તત્ત્વજ્ઞાન પ્રમાણે માતા પદ્માવતીને ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારની મહાશકિત માને છે; દેહમાં રહેલ કુંડલિની શકિતને પણ માતા પદ્માવતી રૂપે માનવાનો અનુરોધ કરે છે. આ વિચારણા એક આરાધકને પ્રાપ્તવ્યની ખૂબજ નજીક લઇ જાય છે. સાધન છે, સાધના છે; સાધ્યની પ્રાપ્તિ કરીએ તો જરૂર સાક્ષાત્કાર થાય. – સંપાદક સમસ્ત બ્રહ્માંડના સંચાલનમાં કોઇક વ્યાપક શકિત નિયમિત રીતે કાર્ય કરી રહી છે. આ શિંકત અગોચર છે, અદશ્ય છે; છતાં તેનું કાર્ય નજરોનજર જોવા મળે છે. તે કિતને જગતના જુદા જુદા ધર્મોએ જુદાં જુદાં નામોથી નવાજી છે, શબ્દોથી સંબોધી છે, આકારોમાં ગોઠવી છે, મૂર્તિઓમાં કંડારી છે, વિચારોમાં વણી છે. વિવિધતા, વિચિત્રતા અને વિષમતામાં છલકાતી આ શિકતનું સ્વરૂપ ગૂઢ અને અગમ્ય રહ્યું છે. જગત અને જીવન એનો જ આવિષ્કાર છે. આંતરબાહ્ય એ જ છે. અનંત રૂપોમાં એ સર્વત્ર છે; છતાં પુરુષ-પ્રકૃતિ અને નર-નારી - આ બંને પ્રકાર સર્વત્ર વ્યાપ્ત છે. કિનારા બે છે, પણ નદી તો એક જ વહે છે. જીવનધારા પણ પરસ્પર બે અંતરે વહે છે. જ્યાં સમતા, સંતુલન ટકે છે ત્યાં જ આ પરાત્પર શકિતનો સાક્ષાત્કાર છે. આખરે તો આ એકની જ લીલા છે. ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં' એ જ આ મહામહિમાશાળી શકિતની લીલાનો પરિચય છે. એનાં રૂપ નોખાં, નામ નોખાં અને કામ પણ નોખાં, છતાં એ એની એ જ. પાણીથી કાદવ થાય અને પાણીથી કાદવ ધોવાય. શકિતથી ભવચક્ર ચાલે અને શકિતથી ભવચક્રનો અંત આવે. દુર્ગતિનો નાશ કરે તેથી દુર્ગા, કાળનો વિનાશ કરે તેથી કાળી, એ જ ઉમા, રમા, રાધા, તારા, બ્રહ્માણી, ગીતા, ગાયત્રી, સીતા, સાવિત્રી, ગંગા, ગોદાવરી, મંગલા, મહાલક્ષ્મી, પૂતના, પદ્મિણી, પદ્માવતી, ત્રિપુરા, ત્રિપુરસુંદરી, ચન્દ્રલેખા, ચક્રેશ્વરી, કામદા, કાલરૂપિણી, વાણી, વિદ્યા, વર્ષા, દારા, દુર્ગતિનાશિની; [ ૨૫૧ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૨પર ] ( શ્રી પાણ્વનાથોપસર્ગહારિણી નામોની લંગાર લગાવ્યે જાવ, તો પણ એના અસલ રૂપમાં લેશમાત્ર ફરક પડતો નથી. બ્રહ્મા રૂપે તે સર્જન કરે છે, વિષ્ણુ રૂપે તે સંવર્ધન કરે છે અને શંકર રૂપે તે સંહાર કરે છે. સારા વિશ્વમાં તેનું પ્રસારણ છે. બ્રહ્માંડમાં જે ભરીભાદરી પડી છે એ જ મા પદ્માવતી જગદંબા, જગજનની મહાશકિતનું સ્વરૂપ છે. તે અનેક રૂપે હોવા છતાં નારાયણી, નર્મદા, નર્તકી, નારી, ગૌરી, વસુંધરા, વિષયા, સત્યા, કુમારી, લલના, સુન્દરી, કમલાસના, મર્યાદા, માની, માનદા, જીર્ણ, જર્જરા, નૌકા, યશોદા, કાયા, જનની, બાલિકા, વીરા, વીરમાતા, પ્રેયસી, કૃતિ, સતી ઇત્યાદિ વિવિધ રૂપે પણ વર્ણવી શકાય છે. ગમે તે નામરૂપોમાં 'મા'ને મઢો, પણ એ તો પાછી નિરાકારા, નિઃસંગા, નિરામાન્યા, નિર્વેરા. બુદ્ધિબળે કે શ્રદ્ધાભકિતસભર હૃદયે માની જાય એવા શબ્દોમાં મૂલવવા છતાં એની પાકી ઓળખાણ તો થતી જ નથી. વળી, આશ્ચર્ય પમાડે તેવું શ્રી શ્રી પદ્માવતી માનું સ્વરૂપ તો જુઓ ! કોમલા અને ક્રા, શુભંકરી અને મહાનાશિની, ભીરુ અને ભીમા, શાન્તા અને ચડ્ડી, પરસ્પર કેવાં વિરોધી લાગે છે ! સં -લન-સમતા જાળવવા બંનેની જરૂર છે. વિકાસયાત્રામાં બંનેય ઉપયોગી અને ઉપકારી છે. એ નિગ્રહ પણ કરે અને અનુગ્રહ પણ કરે ! અનંત નામ-રૂપોમાં વહેતી આ મહાશકિત પદ્માવતી ચૈતન્યધારા રૂપે માનવદેહમાં રહેલી છે, તેને કાયસ્થી-કાયામાં રહેલી કહી છે. મૂલાધારા' કહી છે. કનકાભા' - કનક જેવી આભાવાળી, તે જો મયી, કહીને 'કુપાવતી કંડલિની કુડલાકારશાયિની વર્ણવી છે. તેને એક નામ ભુજંગાકારશાયિની” પણ આપ્યું છે. તે બતાવે છે કે, શ્રી શ્રી પદ્માવતીજી અને શ્રી કુંડલિની શકિત બંને એક જ છે. શ્રી કુંડલિની શકિત માટે કહેવામાં આવ્યું છે કે તે પરબ્રહ્મસ્વરૂપિણી છે. તે મૂલાધાર કમળ ના ગર્ભમાં મૃણાલ-નલિકાની જેમ છુપાયેલી છે. તે કુંડલ આકારમાં રહે છે. તે સુવર્ણકાંતિયુકત-તેજોમય છે. તે પરમાત્માની પરમ નિર્ભય શકિત છે. તે જ નરનારીમાં જીવ રૂપે રહેલી છે. તે પ્રાણરૂપ છે. અકારથી લઈને ક્ષકાર સુધીના બધા વર્ણોનો ઉદય તેના વડે જ થાય છે. આ કુંડલિની ઓમકાર સ્વરૂપ છે. દેવી પદ્માવતીને કૈવલ્યદાયિની કહી છે. તે ચિદાનંદા ચિતસ્વરૂપા ચિતિ છે. અને જે ચિતિ છે તે જ કુલકુંડલિની છે. તે કંડલાકારે મૂલાધારમાં રહીને આપણાં બધાં જ અંગોના વ્યવહારોને નિયમબદ્ધ કરે છે. સમગ્ર સંસારનું મૂળ આ ચિતિ છે. સંસારને સહાય કરનાર ચિતિ છે. સંસાર ચિતિમાં જ વ્યાપ્ત છે. શ્રી કુંડલિની એ દિવ્ય સત્તા છે, મહાશકિત છે, પરમ ચેતના, પરમ જ્ઞાન અને પરમ સત્ય છે. પોતાની ઇચ્છાથી તે આ વિશ્વનું સર્જન કરી, તેમાં વ્યાપીને રહે છે. જગતમાં જે કાંઈ છે તે બધું જ તેનો આવિર્ભાવ છે. કશાની પણ અપેક્ષા રાખ્યા વિના તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. તે જડ અને ચેતન રૂપે અનેક રંગ, રૂ૫. આકારમાં આવિર્ભત થાય છે. અનંત રૂપોમાં તે વ્યાપેલી છે. જગત એની લીલા છે. સતત પરિવર્તનશીલ અને અનિત્ય જગતનું તે પ્રધાન કારણ છે, જે અનંત અને અવિનાશી છે. દેખાય છે ખંડમાં, પણ છે અખંડ. દેખાય છે સાંત, પણ છે અનંત. દેખાય છે વિનાશી, પણ છે અવિનાશી. પરમાત્મતત્ત્વ પરબ્રહ્મની તે અભેદાત્મક શકિત છે, અને અપાર સામર્થ્યવાળી છે. તેને શિવશકિત પણ કહેવામાં આવે છે. માનવદેહમાં કુંડલિની રૂપે રહેલી છે. માનવીનું મન જ્યારે દુન્યવી વિષયો અને અનેક પ્રકારના ભોગો તરફ વળેલું હોય છે ત્યારે તેની કુંડલિની બહિર્મુખ અથવા Page #381 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૫૩ સુખદશામાં છે એમ કહેવાય છે. પરિણામે સુખદુઃખનો અનુભવ થાય છે. પરંતુ મન જ્યારે વિષયોની અસારતા અને અનિત્યતાને પામીને, તેમાંથી હઠી જઇને અંતર તરફ વળે છે ત્યારે માનવીમાં કંડલિની અંતર્મુખ કે જાગૃત થઈ કહેવાય છે. ત્યારે તે જ્ઞાન અને આનંદનો અનુભવ કરે છે. બીજી રીતે કહીએ તો, કુંડલિની સૂતેલી હોય ત્યારે માનવી સંસારમાં જાગતો હોય છે; જ્યારે કુંડલિની જાગે છે ત્યારે માનવી સંસારીપણે વિરકત હોય છે, સૂતેલો હોય છે. તંત્રશાસ્ત્ર પ્રમાણે કુંડલિની કરોડરજ્જુના છેડે મૂલાધાર ચક્રમાં સાડાત્રણ ચક્કર લગાવીને સર્પના (ભુજંગના) આકારે સુખદશામાં રહેલી છે. જ્યારે તે જાગૃત થાય છે ત્યારે સુષુમણા નાડીના દ્વારા પાસે આવેલા પોતાના મુખને ઊંચું કરી, તે દ્વારમાં થઇ, છ ચક્રોને વીંધી, મસ્તકમાં આવેલાં સહસ્ત્રદલ ચક્રમાં પહોંચી, પરમતત્ત્વ સાથે ઐક્ય સાધે છે. આ દિશામાં સાધક ગહન શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરે છે. કુંડલિની શકિત એ શ્રી પદ્માવતી છે અને પદ્માવતી એ કુંડલિની શકિત છે. શ્રી પદ્માવતીજી એ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાત્રી દેવી છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન એ ત્રેવીસમા તીર્થંકર છે. બીજું, પાર્થ નામે યક્ષ પણ છે. ત્રીજું, પાર્થ એટલે પાસે, સૌથી પાસે જે છે તે પોતાનો આત્મા. આત્મા એ જ પાર્થ છે, અને આત્મશકિત તે કુંડલિની છે, પા-પાવતી છે. તેલ અને તેલની ધાર તેમ આત્મા અને આત્મશકિત અભેદાત્મક છે. તેની શુદ્ધ અને પૂર્ણ સ્વરૂપે થતી સાધના-આરાધના સ્વ-રૂપનો સાક્ષાત્કાર કરાવનારી છે. અંતરયામીને ઓળખાવનારી છે. કૈવલ્યને આપનારી છે. અને અંતે પરમ પદ પર સ્થાપનારી છે. એ જ શ્રી = કેવલ કમલા = મોક્ષલક્ષ્મી = શ્રી પદ્માવતીજી કે શ્રી કુંડલિની શકિતનું સ્વરૂપ છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી 'સર્વાર્થ સિદ્ધિદાયિની ભગવતી પદ્માવતીજીની ઉપાસના અને ઉપાસક શ્રી પુષ્કરભાઈ ગોકાણી તત્ત્વજ્ઞ, મંત્રશાસ્ત્રવિ, કવિકુલચક્રવર્તી દિગમ્બર જૈન પૂર્વાચાર્ય શ્રી મલ્લિષેણસૂરિજી મહારાજ વિરચિત 'શ્રી ભૈરવ પદ્માવતીક૫” એ ઉપાસના, ધર્મવિધાન, તત્ત્વરહસ્ય અને મંત્રશાસ્ત્રનો એક અદ્ભુત ગ્રંથ છે. એમાં ભૈરવ શબ્દથી ભડકવાની જરૂર નથી. તંત્રમાર્ગમાં 'ઉદ્યમો ભૈરવ' અર્થાત્ પ્રચંડ પુરુષાર્થને જ ભૈરવ કહે છે. આ ગ્રંથ પદ્માવતી પરાંબાની ઉપાસનાનો આકરગ્રંથ છે. આ ચિંતામણિ સમા ગ્રંથનો આછો પરિચય આ લેખ દ્વારા આપવા લેખકશ્રીએ સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. પૂ.આ.શ્રી મલ્લિપેણસૂરિજી મહારાજે રચેલ પદ્માવતીકલ્પમાં જે દશ પરિચ્છેદ આપ્યા છે, એ દશેયનો અલ્પ અંશ અત્રે પ્રસ્તુત કર્યો છે. શ્રી મલ્લિષેણસૂરિજીએ પદ્માવતીનો સાક્ષાત્કાર કરી અદૂભુત મંત્ર-યંત્રની જૈનસંઘને જે ભેટ ધરી છે એ પ્રભાવક સૂરિવરનો પરિચય પણ આપ્યો છે. દેવીકૃપાએ પ્રત્યક્ષ અનુભવનું વર્ણન પણ આપ્યું છે. ઉપાસનાનાં વિવિધ ફળ પણ દર્શાવ્યાં છે. એવી જ રીતે, હમેશાં સંસ્કૃત ભાષામાં સ્તોત્રની રચના થવા ન પામે ત્યાં સુધી પચ્ચકખાણ ન પારનાર સારસ્વત શ્રી જિનપ્રભસૂરિજીના જીવ• સંબંધી અહોભાવ જન્માવે એવી યશોગાથા પણ અત્રે પ્રસ્તુત કરી છે. આ સર્વ ભકતજનને અત્યંત (પ્રેરણાદાયી બને તેમ છે. - સંપાદક પ્રાચીન ત્રિધર્મમાં સનાતન, જૈન અને બૌદ્ધ ધર્મ ગણાયા છે. તે દરેક ધર્મમાં શકિત-ઉપાસનાએ કરીને જ દરેક ઋષિ, મુનિ-શ્રમણ કે ભિક્ષ પરમ પદને પામ્યા છે. તીર્થંકર પાર્શ્વનાથનાં શાસનદેવી પદ્માવતીદેવી ૨૪ તીર્થકરોનાં શાસનદેવીઓમાં મહત્તમ સિદ્ધિ આપનાર સરળ, સહજ, સુલભ ગણાયાં છે. ઘણા લોકો પદ્માવતીને 'શ્રી' (લક્ષ્મી) સાથે સાંકળે છે. લક્ષ્મી તેનું એક પરિણામ માત્ર છે. વાસ્તવિક રીતે તો જેમ પદ્મ કહેતાં કમળ જળમાં રહેવા છતાં, જળથી અલિપ્ત રહે છે તેમ પદ્માવતીની સાધના કરનાર સંસારમાં રહેવા છતાં એકાન્ત'માં રહે છે. અલિપ્ત રહી પોતામાં રહેલી પદ્માવતી શકિતને જાગૃત કરી આત્માને કૈવલ્ય તરફ અગ્રેસર કરે છે. પદ્માવતી-ઉપાસનાના આચાર્યોમાં પૂર્વાચાર્ય શ્રી મલ્લિષેણસૂરિ, શ્રી જિનપ્રભસૂરિ, શ્રી ધરાચાર્ય, શ્રી ચંદ્રસૂરિ, શ્રી ઇન્દ્રન્ટિ આદિમાં શ્રી મલ્લિષેણસૂરિએ દર્શાવેલ ભગવતી–પદ્માવતી-ઉપાસનામાં શ્રી ભૈરવ પદ્માવતી કલ્પનું માહાભ્ય મોટું છે. તેના ૧૦ પરિચ્છેદમાં ૪૦૦ મંત્રો છે. ભૈરવનો અર્થ ઉદ્યમ (ઘો પૈરવ) એવો તંત્રમાં દર્શાવાયો છે. ઉદ્યમ મંત્રોનો સમૂહ છે. તેનો ટૂંકમાં પરિચય કરીએ : (૧) પ્રથમ મંત્ર- લક્ષણાધિકારમાં મહાદેવી પદ્માવતીનાં જુદાં જુદાં સ્વરૂપોનાં છ નામો છે : ૧. તોતલા, ૨. ત્વરિતા, ૩. નિમ્ના, ૪. ત્રિપુરા, ૫. કામસાધિની અને ૬. ત્રિપુરભૈરવી. તેની ચાર ભુજાઓમાં જુદાં જુદાં આયુધો પાશ, વજ, ફળ, કમળ કે શંખ, અભય, અંકુશ, અક્ષમાળા વગેરે Page #383 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ચાર ભુજાઓમાં જુદાં જુદાં આયુધો પાશ, વજ્ર, ફળ, કમળ કે શંખ, અભય, અંકુશ, અક્ષમાળા વગેરે દર્શાવતાં ચાર સ્વરૂપો છે. જ્યારે ત્રિપુરાદેવી અને ત્રિપુરભૈરવી અષ્ટભુજાધારી વર્ણવાયાં છે. તેનાં સૂર્ય, કમળ, હંસ, કુર્કુટ, સર્પ આદિ છ વાહન છે. ત્રિનેત્ર ધરાવે છે. આ દેવીની પ્રાર્થનામાં શીલ-સદાચાર પામવાની ભાવના કરાય છે. આ ઉપાસનાથી તપવાનો અધિકાર મળે છે. [ ૨૫૫ (૨) બીજા પરિચ્છેદમાં આત્મલક્ષણ અધિકારમાં શરીરશુદ્ધિ, પંચ નમસ્કાર અંગન્યાસ કરી ધ્યાન કરવાનો માર્ગ દર્શાવાયો છે. મંત્ર કયારે અને કેવી રીતે ફળે તે માટે પૂજા, અર્ચન, મંત્ર, જપ આદિ દર્શાવાયાં છે. (૩) ત્રીજા દેવીપૂજાક્રમ અધિકારમાં દિશા, કાળ, મુદ્રા, આસન, પલ્લવના ભેદ સમજીને કર્મ-ઉપાસના કરવાથી તથા જે તે કર્મ સાધના માટે બીજમંત્રો જોડવાથી જે તે કર્મ ફળે છે તે દર્શાવાયું છે. જેમકે વિદ્વેષણકર્મ માટે 'હું', આકર્ષણ માટે 'વૌપટ્', ઉચ્ચાટનમાં 'ફટ્', વશીકરણમાં 'વટ્', શત્રુવધ-સ્તંભન આદિમાં 'ધે ધે', શાંતિકર્મમાં 'સ્વાહા' અને પૌષ્ટિક કર્મમાં 'સ્વા’ પલ્લવની યોજના કરવા જણાવાયું છે. પદ્માવતી-ઉપાસના : આ ત્રીજા અધિકારમાં ઉપાસના માટે ગૃહાકાર, યંત્રો, સમય આદિ દર્શાવાયાં છે. તે માટે દશ લોકપાલની તેમજ અષ્ટ દિશા (ખૂણા સહિત)માં દેવી (જયા, વિજયા, અજિતા, અપરાજિતા, જન્મ્યા, મોહા, સ્તમ્ભા અને સ્ટભિનિ)ની સ્થાપના કરી, તેને આસનાદિ આપી, તેનું યંત્ર બનાવવાનું જણાવાયું છે. તે માટે પંચોપચાર ક્રમ અને હોમ કરવાનું વિધાન છે તથા તે તે અંગે મંત્રવિધાન પણ છે. (૪) ચોથા દ્વાદશ રંજિકા મંત્રોદ્ધાર અધિકારમાં વિવિધ રંજિકા યંત્રો દર્શાવાયાં છે, જેના દ્વારા અગાઉ દર્શાવેલ સિદ્ધિઓ મળે છે. સાચો મુનિ-સૂરિ વશીકરણ આદિ મંત્રોથી અન્યને નહિ પણ પોતાના મન-ઇન્દ્રિય, અહંકારને વશ કરી આત્મતત્ત્વનું ઉચ્ચાટન કરે છે, જેના દ્વારા કષાયો દૂર થાય છે. (૫) ક્રોધાદિ સ્તંભન યંત્ર વિચ્છેદ પરિચ્છેદમાં કમળ, ભોજપત્ર પર યંત્રો ચીતરવા-મંત્ર લખવાનું જણાવાયું છે. તેમાં દર્શાવેલ દેવીમંત્રો અને ઋષભદેવાદિના મંત્રો કરવાથી ક્રોધાદિ કષાય-પાપો દૂર થાય છે. આ ઉપરાંત બીજા પાંચ પરિચ્છેદમાં વિવિધ મંત્રો, યંત્રો અંગે જણાવ્યું છે. અચિંત્ય ચિંતામણિ શ્રી પદ્માવતી દેવીનો સાક્ષાત્કાર કરનાર શ્રી મલ્લિષણસૂરિજી ઃ દિગમ્બર જૈનાચાર્યોમાં પુણ્યસ્મરણ શ્રી મલ્લિપેણસૂરિની પ્રતિભા અપ્રતિમ હતી. તેઓ સેનગણના આચાર્ય શ્રી અજિતસેનના શિષ્ય શ્રી કનકસેનગણિના શિષ્ય શ્રી જિનસેનાચાર્યના શિષ્ય હતા. તેઓ ગારૂડ મંત્રવાદવેદી, ઉભય ભાષા કવિશેખર, ઉભય ભાષા કવિ ચક્રવર્તી, સકલાગમ તર્કવેદી, સરસ્વતી લબ્ધવરપ્રસાદ તથા યોગીશ્વર હતા. તેઓ સંસ્કૃત અને પ્રાકૃત--બંને ભાષાના જાણકાર હતા. પ્રખર વ્યાકરણશાસ્ત્રી હતા. જૈન શાસ્ત્રો તેમ જ લક્ષણશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને યોગશાસ્ત્રના પણ પ્રબુદ્ધ જાણકાર હતા. તેમણે મહાપુરાણ અને નાગકુમાર જેવાં બે મહાકાવ્યો રચ્યાં છે; અને સરસ્વતીકલ્પ (ભારતી), જ્વાલિનીકલ્પ, કામચાંડાલિની (સિદ્ધાયિકાકલ્પ), વિદ્યાનુશાસન, વજ્રપંજરવિધાન, બાલગ્રહ-ચિકિત્સા આદિની માંત્રિક રચનાઓ કરી છે. વિક્રમના અગિયારમા સૈકાના ઉત્તરાર્ધ અને બારમા સૈકાના પૂર્વાર્ધમાં તેઓ વિચરતા હતા. તેમણે ભગવાન પાર્શ્વનાથ તીર્થંકરનાં શાસનદેવી પદ્માવતી વિશે 'ભૈરવ પદ્માવતી કલ્પ' નામે એક અદ્ભુત ગ્રંથ રચ્યો છે. શૈવ અને જૈન તંત્રને એકસાથે રજૂ કરનાર આવો કોઇ ગ્રંથ આજ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી સુધીમાં બીજો જોયો નથી. કલ્પ એટલે મંત્રોનો સંગ્રહ-સમૂહ. તેની ઉપર શ્રી બંધુણની ટીકા બહુ પ્રચલિત છે. શ્રી મલ્લિષેણસૂરિએ નિર્મળ પ્રતિભા પ્રાપ્ત કરી તે માટે તેઓ સરસ્વતીદેવીને યશ આપે છે. સાક્ષાત વાગીશ્વરીએ તેમને વરદાન આપ્યું હતું. તેથી જ તેમને કલ્પમાં શાકત મંત્ર-તંત્રની કહેવાતી મલિન વિધિઓથી અલિપ્ત એવી નિર્મળ, પવિત્ર, નિર્દોષ વિધિસાધ્ય વિદ્યા સમાયેલી છે. પોતાના જીવન વિશે બહુ માહિતી આપતા નથી. તેમના સમયની ઇડર (ઇલદુર્ગ)માં શ્રી સંભવનાથ દિગંબર જૈન મંદિરમાં બિરાજતી પદ્માવતી દેવીની સફેદ આરસની મૂર્તિ આજે પણ વિદ્યમાન છે. શ્રી પદ્માવતી દેવીની ચતુપદિકા આલેખનાર શ્રી જિનપ્રભસૂરિ : સામાન્ય લોકોને સરળતાથી સમજાય એટલે શ્રી જિનસિંહસરીશ્વરજીના શિષ્ય શ્રી જિનપ્રભસૂરિજીએ પદ્માવતી દેવીની આરાધના-ઉપાસના તે સમયની ગુજરાતી ભાષામાં-અપભ્રંશમાં સુલભ કરી આપવા પદ્માવતી દેવીની ચતુષ્પાદિકાની રચના કરી. તે સમયે દિલ્હીમાં બલ્બનનો રાજ્યાધિકાર હતો અને ગુજરાતનો વહીવટ તેના પુત્ર મહમ્મદશાહના હાથમાં હતો. મહમ્મદશાહ સાહિત્યશોખીન હતો. તે વખતના બે મહાન કવિઓ -- અમીર ખુસરો અને અમીર હસને તેની ફારસી-ઉર્દ-ખડી બોલીની રચનાઓ તેના આશ્રયે કરી હતી તેણે ફારસી સૂફી કવિ શેખ સાદીને પણ પોતાના દરબારમાં નિમંત્રણ આપ્યું હતું. તેની સભામાં જ્યોતિષી ધરાધરે જિનપ્રભસૂરિજીની કરેલી પ્રશંસાથી તેમને મળવા ભાવના કરી. પરિણામે તેઓ જ્યારે તેમને મળ્યા ત્યારે બંને વચ્ચે કલાકો સુધી ધર્મગોષ્ઠી થઇ. તેનાથી પ્રભાવિત થઇ આચાર્યશ્રીને એક હજાર ગાયો, એક સો ઉત્તમ વસ્ત્રો, એક સો કંબલ, ઉત્તમ બગીચો, પુષ્કળ દ્રવ્ય, અગર, ચંદન આદિ આપવા માંડ્યું, જેનો સવિનય જિનપ્રભસૂરિએ અસ્વીકાર કરી, તેનું માન સાચવવા ફકત એક કંબલ ગ્રહણ કર્યું. વિવિધ ધર્મના વિદ્વાનો સાથે વિવાદનું આયોજન કરતાં તેમાં પણ શ્રી જિનપ્રભસૂરિ જીતી ગયા. આનાથી પ્રભાવિત થઈ સુલતાને જૈનો ઉપર થતા ઉપદ્રવને દૂર કરતાં ફરમાન-પત્રો કાઢી આચાર્યને સુપ્રત કર્યા. તેમ જ આદરપૂર્વક શત્રુંજય, ગિરનાર, લોધિ વગેરે તીર્થના રક્ષણ માટે ફરમાન કાઢયાં. સુલતાન દ્વારા અપાયેલા ફરમાનના આધારે તેમણે પેથડ શાહ, શાહ સહજા તથા અચળ ઠક્કરે બંધાવેલાં જિનમંદિરોનો તુર્કો દ્વારા થતો ધ્વંસ અટકાવ્યો. જૈન શાસ્ત્રોમાં દર્શાવાયેલ કાળગણના અને બલ્બનના પુત્ર મહમ્મદશાહના સમય વચ્ચે પચાસેક વર્ષનો ગાળો દેખાય છે. કદાચ આ સમયે ઉપરોકત મહમ્મદશાહ નહિ પણ રાજા ગ્યાસુદ્દીન તુઘલખનો પુત્ર મહમ્મદ તુઘલખ હોવાનું જણાય છે. તે ગાંડો કહેવાતો છતાં પાછળથી જિનશાસનને આદર આપનાર હોઈ તેટલું તેનામાં ડહાપણ પણ જણાય છે. પદ્માવતી માતાની કૃપા થતાં તેણે દિલ્હીમાં મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. તેનું મંદિર નિર્માણ કરવા અઢળક દ્રવ્યનો સદ્વ્યય કર્યો હતો. આચાર્યશ્રી પાસેથી ધર્મલાભ લેવા માટે તેઓ રોજ તેમને મહેલે બોલાવતા. પરંતુ રોજ ચાલીને આવતાં આચાર્યશ્રીને પડતું કષ્ટ જોઈ તેણે પોતાના મહેલ પાસે એક નવી સરાય (ધર્મશાળા) કરાવી. તેનું નામ ભટ્ટારક સરાય રાખ્યું અને શ્રાવકો સહિત આચાર્યશ્રીને ત્યાં રહેવા વિનંતી કરી. ત્યાં જ શાહે પૌષધશાળા અને મહાવીર પ્રભુનું ચૈત્ય બંધાવ્યું. આચાર્યશ્રીએ મહમ્મદશાહને વિજય યંત્ર ભેટ આપ્યો. માં પદ્માવતીજીની કૃપાથી તેનો પ્રભાવ પ્રત્યક્ષ બતાવ્યો. શાહ ત્યારે ગુર્જર દેશ જતાં રસ્તે પડાવ નાખી બેઠા હતા. શાહની પ્રાર્થનાથી આચાર્યશ્રીએ વડને ચલાવ્યો અને ફરી પાછો વાળ્યો હતો. શ્રી જિનપ્રભસૂરિએ પોતે રચેલા 'વિવિધતીર્થકલ્પ'માં તથા કન્યાનમનીય મહાવીર પ્રતિમા કલ્પ'માં તેમ જ શ્રીસિહતિલકસૂરિના આદેશથી રચેલા 'કન્યાનય મહાવીર કલ્પ પરિશેપ'માં આ હકીકત આલેખી હોવાથી વિશ્વસનીય છે. શ્રી ચારિત્રસૂરિજીના શ્રી સોમધર્મ સં. ૧૫૦૩માં રચેલ ‘ઉપદેશ સપ્તતિકા'માં આ હકીકત પાંચમા ઉપદેશમાં જણાવી છે. પાટણમાં શ્રી જિનપ્રભસૂરિજી તપાગચ્છીય આચાર્યશ્રી સોમપ્રભસૂરિને મળવા ગયા હતા. જ્યાં Page #385 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૫૭ શત્રુંજય તરફ જવા સૌ સાધુઓ સાથે સંઘ કાઢવાનું નક્કી થયું. મહમ્મદશાહે સંઘપતિ થવા સ્વીકાર્યું અને શત્રુંજય સુધી તેણે સંઘપતિ તરીકે સેવા બજાવી. આ પ્રસંગે પાદશાહે રાયણવૃક્ષ નીચે બેસી જિનપ્રભસૂરિજીને વંદના કરી, ત્યારે જિનપ્રભસૂરિજીની આરાધ્યા પદ્માવતી માતાની ઉપાસનાના ફળ સ્વરૂપ પાદશાહ ઉપર રાયણમાંથી દૂધ વરસ્યું હતું. આચાર્યશ્રીએ નિર્દોષ આહાર ગ્રહણ કરી યમક, ગ્લેપ, ચિત્ર, છંદ સાથે રોજ એક સ્તોત્રની રચના કરી હતી; તેમાંથી ૭00 સ્તોત્ર આજે પ્રાપ્ત છે. જૈન સ્તોત્ર સંદોહમાં આ વાત આવે છે. તેમણે આ સ્તોત્ર તપગચ્છના શ્રી સોમતિલકસૂરિને અર્પણ કર્યા હતાં. શ્રી જિનપ્રભસૂરિએ સારસ્વતમંત્રગર્ભિત શ્રી શારદાસ્તવન અને અંબિકાદેવી સ્તુતિ પણ રચ્યાં હતાં. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઇતિહાસે જેને મહમ્મદ (તઘલખ) ગાંડો કહેલો તે શાહ પણ જિનશાસન પાસે માં પદ્માવતીની કૃપાથી નમી પડ્યો હતો. જેમ ઔષધોમાં વિવિધ મુળ, રસ, રસાયણોને વિવિધ માત્રામાં ભેળવવાથી ઔષઘ અદ્ભુત સ્વાથ્ય આપનાર બને છે તે રીતે મંત્રશકિતમાં અમુક પ્રકારના અક્ષરોનું સંકલન કરી અદ્ભુત માનસ-રસાયણ તૈયાર થાય છે. જેમ કાર્બન, હાઈડ્રોજન, ઑકસીજનના સંયોજનથી ઘણાં અલગ અલગ રસાયણો બને છે તેમ આ મંત્રોમાં વિવિધ અક્ષરોના સંકલન, લય, તાલ, સૂર, ન્યાસ દ્વારા ઉપયોગ વડે અને તેની સાથે સુયોગ્ય અલ્પાહાર વડે મંત્રની સિદ્ધિ મેળવી શકાય છે. સુયોગ્ય અલ્પાહાર અને સમ્યક શ્વાસોચ્છવાસ દ્વારા પ્રાણ શુદ્ધિ કરી, સંયમ પાળી મંત્રજાપ કરવાથી અસાથ -કષ્ટસાધ્ય રોગોનું નિવારણ શકય બને છે. મનુષ્યોમાં શીલ, સદાચાર વધે છે અને પદ્માવતી લક્ષ્મીકૃપા-સરસ્વતીકૃપા મળે છે. આ કલિકાલમાં પદ્માવતીદેવીની સાધના સફળદાત્રી છે. પારાગની ચમત્કારિ પ્રતિમા એક વખત જ્યાં સંપત્તિ અને કળા, શોર્ય અને પ્રેમ, ધર્મ અને કર્તવ્યોનો અદ્ભુત સંયોગ થયેલો. જે એક વખત ગુજરાતની પાટનગરીનું માન ભોગવતું હતું, એ ઉતર ગુજરાતના પ્રભાવશાળી પાટણ શહેરમાં બારમી સદીની ગણાતી બિરાજમાન પલાવતીજીની ઉપરોકત ફોટો હું પોતે સાંઈઠ વર્ષથી મારા પૂજાના સંગ્રહમાં રાખવું. તેમની આરાધના વર્ષોથી કરતો આવ્યો છું. આટાનું પેકેટ એક વખત માસે લઈ ગયો અને બીજીવા રસ્તામાં ગુમ થયું.. પગ પછી વર્ષોથી પ્રભાવિત થયેલી આ મૂર્તિત ફોટાનું પેકેટ હેમખેમ પાછું આવ્યું હતું ખૂબજ ચમત્કાશિ પ્રતિમા છે. – યશોદેવસૂરિ ૨હે . (૬ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી તેત્રાગમ તથા જૈન ધર્મમાં ભગવતી પદ્માવતી - શ્રી સદાનન્દ ત્રિપાઠી સાધનાની આત્યંતર પર્ષદામાં તંત્રશાસ્ત્રની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મુકાયો છે. પદ્માવતી” શબ્દની વ્યુત્પત્તિ સાથે જ 'ઉપાસના” શબ્દ સંકળાયેલો છે. એનો અત્રે પ્રકાશિત ગ્રંથો દ્વારા તલસ્પર્શી પરિચય કરાવ્યો છે. સંશોધનકાર્યમાં રત રહેતા તથા સાહિત્યાચાર્ય તરીકે પંકાયેલા વિદ્વાન શ્રી સદાનન્દ ત્રિપાઠીજી દ્વારા અહીં નિગમ-આગમ તંત્રની વ્યાખ્યા-પરિચય અને ભગવતી પદ્માવતીના સ્વરૂપનું (પ્રશસ્ય દર્શન પ્રાપ્ત થાય છે, એ ભાવકને માર્ગદર્શક બની રહેશે. સંપાદક વૈદિક સાહિત્યમાં ભકિત અર્થે ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રાકૃતિક તત્ત્વોને આધારબિન્દુ બનાવવામાં આવ્યાં છે. તેમાંયે પુરુપદેવતા અને સ્ત્રીદેવતા--ઉભયનું સરખું માહાસ્ય દર્શાવવામાં આવ્યું છે. સૂર્ય, ચન્દ્ર, અગ્નિ, વરુણ અને માગણ વગેરે માફક ઉપા, સંધ્યા, રાત્રિ અને સરિતા જેવી અન્ય પ્રારડ દેવીઓને પણ આરાધ્ય દેવીઓ ગણીને ઉકત સાહિત્યમાં તેમની સ્તુતિરૂપ ઋચાઓ, મંત્રો અને શ્લોકો આલેખવામાં આવ્યાં છે. આપણે ત્યાં વેદોને નિગમ' સાહિત્ય ગણવામાં આવે છે. આ વેદોમાં અભિવ્યકત મૂળ ચિંતનનું જ વિવરણ કરી તેના ઉપરથી ક્રિયાકર્મ રજૂ કરનાર શાસ્ત્રોને 'આગમ' સાહિત્ય કહેવાય છે. આગમ-નિગમ બન્ને પ્રકારનાં સાહિત્યના સમન્વયની નીપજ સમાન ઉપાસનાવિધિનું આલેખન કરનારું સાહિત્ય 'તંત્ર' (તાંત્રિક) સાહિત્ય ગણાયું. મનુષ્ય આદિકાળથી પ્રકૃતિની પૂજા કરતો આવ્યો છે, તેથી હજારો વર્ષોથી ચાલી આવતી તેની ઉક્ત પૂજાપરમ્પરાને પરિણામે આગમ અને તાંત્રિક સાહિત્યનું એટલું બધું ખેડાણ થયું છે કે હવે તેનું સર્વગ્રાહી સંકલન આપણી બુદ્ધિશકિતની બહારની વાત થઈ ગઈ છે. શકત્વપાસના-વિધિના મળમાં કોઈ પણ દેવના શકિતતત્ત્વને પીછાણી તેને અનુરૂપ ફળપ્રાપ્તિની મનોકામના કરી, ઉકત દેવને આરાધવાના હોય છે. ઉપાસનાની આ રીતિ કોઈ પણ આસ્તિક અને ધર્માનુરાગી સમ્પ્રદાયમાં સ્વીકાર્ય છે. આગમ સાહિત્યમાં શૈવતંત્ર અને શાકત તંત્રના નામે બે ભિન્ન ભિન્ન તંત્રગ્રંથ પંચાયતન દેવો કરતાં વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે. અથવા એમ કહો કે, આ બે પ્રકારની ઉપાસનાવિધિ વિદ્યમાન છે અને તેની સાથોસાથ બંને ઉપાસનાવિધિના સમન્વયરૂપ શિવશકિતયુકત ઉપાસનાવિધિ પણ પ્રવર્તમાન છે. શાકૃતતંત્ર અન્તર્ગત શકિત'ની અનેકરૂપતાને અભિવ્યકત કરનાર વિભિન્ન તમામ સ્વરૂપોની ઉપાસના કરવાનું વિધાન છે; કારણ કે તેની મુખ્ય ધારણા એવી છે કે, સમુદ્રમાં ધૂધવતાં મોજાં સમુદ્રથી અલગ નથી હોતાં અથવા તો અન્તતોગત્વા. તમામ નદીઓ સમુદ્રમાં જ વિલીન થાય છે, તે છે. આ તેમનું પ્રતિપાદ જ શકિતની બષ્ટિરૂપતા અને સમષ્ટિરૂપતાનું જ્વલંત દષ્ટાંત છે. શકિતની ઉપાસના બાહ્ય તથા આંતરિક બે રીતે કરવાનો તંત્રાગમ ગ્રંથોમાં નિર્દેશ સાંપડે છે. તો તેની સાથોસાથ નામોપાસના વિષયક પણ વિવરણ મળે છે. “ સત વિપ્ર બદધા વત’ અથવા 'પોડદું બંદુસ્થામ' અનુસાર પરમાત્મા એક અને અનન્ય હોવા છતાં લોકકલ્યાણ અર્થે વખતોવખત ભિન્ન ભિન્ન રૂપે અવતાર ધારણ કરતા રહ્યા છે. આ ભિન્ન ભિન્ન અવતારોને લક્ષમાં રાખીને શાસ્ત્રોએ કર્માનુસાર તેમનું નામકરણ કરેલ છે. પ્રભુ તો એક છે, પરતું તેનાં નામ સેકડો નહિ, હજારો નહિ, બલ્ક, અનન્ત છે. તેમાંયે તંત્રભેદ (ઉપાસ્યવિધિ ભેદ)ને પરિણામે જે કંઈ Page #387 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૫૯ વૈવિધ્ય દષ્ટિગત થાય છે, તે ઉપરથી તેમની બહુરૂપતા અનાયાસ સિદ્ધ થઈ જાય છે. આ સમજણસુત્રને આગળ લંબાવીએ છીએ તો માં ભગવતી દુર્ગાનાં ત્રણ સ્વરૂપો--મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી પ્રત્યક્ષ થઈ ઊઠે છે. આગળ જતાં, આ ત્રણ સ્વરૂપોમાંથી જ ગુણકર્માનુસાર સેંકડો અને હજારો શકિતસ્વરૂપો દષ્ટિગોચર થાય છે. માં ભગવતી દુર્ગાના સેંકડો સ્વરૂપોને 'દુર્ગાસપ્તશતી” નામના ગ્રંથમાં વિભૂતિઓના રૂપે ચિત્રિત કરવામાં આવ્યાં છે. તેમાંનાં ભગવતી મહાલક્ષ્મી દેવીને સ્થિતિકર્તી રૂપે પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. આ દેવીને વૈષ્ણવી શકિત” પણ ગણવામાં આવે છે. આ ભગવતી મહાલક્ષ્મી દેવીને જ અપરના તંત્રાગમ સાહિત્યગ્રંથોમાં 'પદ્માવતી' કહી સંબોધવામાં આવી છે. પરિણામે, જ્યારે સ્થિતિરૂપ ફળપ્રાપ્તિનો મુખ્ય હેતુ હોય છે ત્યારે પદ્માવતી અનુષ્ઠાન કરવામાં આવે છે. અત્રે સ્થિતિ પદને વ્યાપક અર્થમાં ગ્રહણ કરવાનું છે. સ્થિતિ એટલે સંસારનું પાલન-પોષણ, સંરક્ષણ, અભિવૃદ્ધિ અને સ્થિરતા અભિપ્રેત છે. વાસ્તવમાં મહાલક્ષ્મી પડામાં નિવાસ કરે છે તેથી જ તેમનું બીજું નામ કમલા પણ છે. સંક્ષેપમાં સાગર-સભૂતા પદ્મા જ પદ્માવતી છે. | ‘પદ્માવતી શબ્દની વ્યુત્પત્તિ : પાણિનીય વ્યાકરણ અનુસાર 'પદ્માવતી' શબ્દની વ્યુત્પત્તિ વિચારતા સ્પષ્ટ થાય છે કે દિવાદિ ગણ પતિ ધાતુ “પાતી ઉપરથી 'પદ્મ' પદ ઊતરી આવ્યું છે. ત્યારબાદ, ‘માજ પ્રત્યય કરવાથી “ને બદલે ‘ન્ન થઈ જાય છે. તેથી આ પદ સ્ત્રીલિંગી હોવાથી દીર્ધ બની જાય છે. આ રીતે 'પદ્માવતી' શબ્દ સંરચિત થાય છે. તેની વ્યુત્પત્તિ આ રીતે થાય છે : “પદ્યતે નર્લેપૂFધેત રૂતિ પમાં મતમ્ !', “પદ્યતે નીશિત્વ મસ્તાન પતિ ના પ મતમ્ તતિ વચા મથા: મા પાવતીતિ ' ભગવતી મહાલક્ષ્મીની પ્રાર્થના કરતાં સમયે ઉચ્ચરિત વાવમાં પણ પદ્મ નિહિત છે. માટે જ તે પદ્મ અથવા પદ્માવતી કહેવાય છે. દુર્ગાસપ્તશતી' ને 'દેવીકવચ'માં શ્લોક-૩૨માં તેમનું આલેખન આ રીતે કરવામાં આવ્યું છે : 'अन्त्राणि कालरात्रिश्च पित्तं च मुकुटेश्वरी । पद्मावती पद्मकोशे कफे चूडामणिस्तथा ।।' આ શ્લોકમાં વર્ણિત “Hવત તથા “પ્રમોશની વ્યાખ્યા કરતાં કરતાં 'ગુપ્તવતીજી' અને 'પ્રદીપજી” -- બને વ્યાખ્યાતાઓ કહે છે : “Vાં યાટ્રિપમેવ જોશો નિવાસસ્થાને áણ તરમન વાતે થતા સતી, તે રક્ષતિ પવિત્' અર્થાતુ, પાકોશમાં તેનો નિવાસ છે. હૃદયને પાકોશ કહેવામાં આવે છે. ત્યાં વિચરણ કરનાર શ્વાસની પ્રક્રિયા જ વાતાવરણની સર્જના કરે છે. તે સમયે ત્યાં વિરાજિત મહાલક્ષ્મી સર્વનું રક્ષણ કરે છે, તેને કારણે તે પદ્માવતી કહેવાયાં છે. શ્રુતિ' ગ્રંથાનુસાર હૃદયક્ષેત્ર જ પાકોશ ગણાય છે. તેથી “પપોશ પ્રતીાિં હવે પાણીમુવ ' આમ, વિભિન્ન કોશકારોએ 'પદ્માવતી' માટે ભિન્ન ભિન્ન દષ્ટિથી પર્યાય આપેલા છે. તેમાંના કેટલાંક ઉદાહરણ જોઈએ : 'શબ્દરત્નાવલી'ના સર્જકે પદ્માવતી માટે મનસાદેવી, પદ્મા તથા એક નદી-વિશેષ એવા પર્યાયો આપ્યા છે; તો 'જટાધર' કોશના સર્જક પદ્માવતીને પદ્મચારિણીના પર્યાય તરીકે રજૂ કરે છે. આ રીતે પદ્માવતી સંજ્ઞાને બહુવિધ રૂપે ગ્રહણ કરવામાં આવ્યો છે તંત્રાગમ સાહિત્યમાં પદ્માવતી-ઉપાસનાવિધિ : | ઉપાસના કહો કે ભકિત, એ સઘળું કોઈ ને કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને અનુસરતું હોય છે. વૈદિક મંત્રાગમ ગ્રંથોમાં ઉપાસના-રીતિ સુવ્યવસ્થિત રીતે તથા પૂર્ણ રીતે દર્શાવવામાં આવી છે. વળી એટલું સત્ય છે કે જ્યાં સુધી ઉપાસના-રીતિનો સાંગોપાંગ પરિચય હોતો નથી ત્યાં સુધી માત્ર મંત્ર યા યંત્ર દ્વારા કરવામાં આવતી ઉપાસના થકી સંપ્રાપ્ત ફળની યથેચ્છા પરત્વે ઓછોવત્તો સંશય રહી જતો હોય છે. જ્યાં સંશય હોય છે ત્યાં ફળપ્રાપ્તિનો આનંદ હોતો નથી. માટે જ સાધકને પોતાની સાધનાનું સમુચિત ફળ મળે, સુખ મળે તે માટે રદ્રયામલ તન્ત્રોકત' ‘દેવીરહસ્ય' ગ્રંથમાં ભગવતી પદ્માવતીની ઉપાસના-રીતિનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે; જે આ મુજબ છે : Page #388 -------------------------------------------------------------------------- ________________ ર૬૦]. ( શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી ) મન્ત્રોદ્ધાર : “તારે પCT મા મા વીવી પવિતતિ ૨ | મમ વર હિ-વુએ દરે નામ મન દ્દા પર પુનતિ કેવી પરિવાર તા પVI I’ ‘દેવીરહસ્ય'ના દ્વિતીય પ્રકરણ (પટલ)ના એકસઠમા શ્લોકમાં આ રીતનો પુટ દેવાનું સૂચવાયું છે : ' દી શ્રી વિશ્વની નું પVાવતિ મમ વર રેf देहि फट् स्वाहा ।।' (૨) ઉત્કલનમંત્ર : ભગવાન શંકરે શકિત-ઉપાસના વિષયક મંત્રોને કીલિત (બંધિત) કરી દીધાની તંત્રાગમ સાહિત્યમાં પ્રચુર માત્રામાં સાબિતીઓ મળે છે. તેથી ઉપાસકે એ તમામ મંત્રોનું સર્વપ્રથમ ઉત્કીલન કરવું અનિવાર્ય બને છે. એ ઉપાસક કીલિત કરેલ મંત્રોનું ઉત્કલન ન કરે તો તે યથેચ્છ ફળ દેનાર સિદ્ધ થતા નથી હોતા. તેથી જ અત્રે ઉલ્કીલન મંત્ર સૂચવવામાં આવેલ છે : वीचि बीजं जपेदादौ ठद्वयान्ते च तारकम् । पद्यावती-मनोर्देवी मंत्रोडस्त्युत्कीलनाभिधः ।।३१।। ઉપરોકત ઉત્કલન મંત્ર પંચમ પટલમાંથી ઉદ્ધત કરવામાં આવ્યો છે. તેનો સરલ અર્થ એ થાય છે કે, મૂળ મંત્રના આરંભે નું તથા અંતમાં ૩. ૩ જોડીને જપ કરવાથી તે મંત્રનું આપોઆપ ઉત્કલન થઈ જાય છે. પૂજ્યપાદ ગોસ્વામીજી શ્રી તુલસીદાસજી પણ કહે છે : “જુર મત્ર નવ વર Tw! બેશક. આગમગ્રંથોમાં શકિત-ઉપાસના માટેના મંત્રો, ઉપાસના-રીતિ, ક્રિયાકર્મવિધિ તથા મંત્રાદિ વિષયનું રહસ્યમય શૈલીમાં નિરૂપણ થયેલું છે; વળી, તે સઘળું અત્યંત ગોપનીય છે. શકિત-ઉપાસકે સર્વપ્રથમ તંત્રાગમ-નિષ્ણાત શ્રીગુરુની ચરણસેવા કરતાં કરતાં તવિષયક જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. એ રીતે મંત્ર-સંજીવન, શાપમોચન, સમ્પટીકરણ તથા યંત્રોદ્ધાર વગેરેનું જ્ઞાન શકિત-ઉપાસના આરંભ કરતાં પહેલાં સાધકે મેળવી લેવું જોઈએ. (૩) મંત્ર સંજીવન : તંત્રાગમ સાહિત્યમાં મંત્રોને પરમ પ્રાણસ્વરૂપ સજીવ ઘોષિત કરવામાં આવ્યા છે. તેથી મંત્રજાપ કરતાં પહેલાં મંત્રમાં ચૈતન્યશકિત આરોપિત કરવાની ક્રિયાને મંત્ર-સંજીવન ક્રિયા કહેવાય છે. સંજીવનવિધિ અંગે ૫ષ્ઠ પટલમાં આ પ્રકારનો નિર્દેશ કરવામાં આવ્યો છે : पद्मावती मनोरेष स्मृतः संजीवनो मनुः । वागुरां पकजान्ते च प्रणवादौ परां जपेत् ।।२९।। (૪) સ્મશાપમોચન : પ્રાયઃ મહત્ત્વપૂર્ણ મંત્ર કોઈ ને કોઈ ઋષિ યા દેવ દ્વારા અભિશપ્ત થયેલા છે, તેથી મંત્ર દ્વારા ફળપ્રાપ્તિ અંગે અનુર • આદરતાં પહેલાં મંત્રને શાપમુકત કરવા અનિવાર્ય છે. મંત્રને ઋષિ-મુનિ યા દેવ-મહાદેવના શા' : વિમુકત કરવાની વિધિને શાપમોચન-વિધિ કહેવામાં આવે છે. સપ્તમ પટલમાં શાપમોચનવિધિ વિષયક માર્ગદર્શન આ પ્રમાણે આપવામાં આવ્યું છે : तारं मायां च पद्मं च पद्मावति हरेस्तथा । शापं मुञ्चयुगं नीरं विधेयं शापहारिणी ।।३३।। (૫) મંત્ર સમ્પટીકરણ : તંત્રાગમ સાહિત્યમાં જણાવ્યા અનુસાર જો મંત્રને સમ્પટીકૃત કરી જપ કરવામાં આવે તો તે મંત્ર અનેકગણું ફળ દેનારો સિદ્ધ થાય છે. મંત્રના આરંભે તથા અંતે મનોકામના અનુસાર અને વિધાનાનુસાર જો બીજાદિનું સંયોજન કરવામાં આવે તો મંત્ર સમ્પટીકૃત” થઈ જાય છે. નવમા પટલમાં મંત્ર સમ્પટીકૃત કરવાની વિધિ આ પ્રમાણે દર્શાવવામાં આવી છે : कामराजं जपेदादौ वनान्ते सकलां जपेत् । पद्मावती मनोरेष मंत्रः स्यात् सम्पुटाभिधः ।।२९।। (૬) યંત્રોદ્ધાર: તંત્રાગમ સાહિત્યમાં યંત્ર અંગે અતિ ઉપયોગી અને વિશદ વર્ણન રજૂ કરવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે : यन्त्रमित्याहुरेतस्मिन् देवः प्रीणाणि पूजितः । शरीरमेव जीवस्य दीपस्य स्नेहवत् प्रिये ! ॥ અર્થાતુ, હે ભગવતી પાર્વતી ! જે રીતે શરીરમાં આત્મા કે દીપકમાં તેલ છે, તે રીતે મંત્રમાં સમસ્ત દેવી-દેવતા નિહિત છે. માટે સાક્ષાત્ ઇષ્ટદેવસ્વરૂપ યંત્રોની વિધિ અનુસાર Page #389 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૬૧ પૂજા-અર્ચના-અભિષેક વગેરે કરવાથી તે અભીષ્ટની સિદ્ધિદાતા બની જાય છે. પદ્માવતી-યંત્રને ભગવાન શંકર સર્વાર્થદાયક તથા તમામ આશાઓને પરિપૂર્ણ કરનાર ઘોષિત કરીને પાર્વતીજીને કહે છે : अथवक्ष्यामि देवेशि यन्त्रं पद्यावतीप्रियम् । सर्वार्थ साधकं दिव्यं सर्वाशा परिपूरकम् ॥६०।। આમ, યંત્રનો મહિમા વર્ણવીને મહાદેવ આ યંત્રનિર્માણની પ્રક્રિયા વિશે દેવી પાર્વતીને માર્ગદર્શન આપતાં કહે છે : बिन्दुत्रिकोण वसुकोण सवृत्तनाग - पत्रादि पोडशदलानल वर्तुलं च । भूमंदिर त्रयमिदं सकलार्थदं स्यात् - पद्यावती प्रियतरं जयचक्रमेतत् ।।६।। ઉપરોકત શ્લોકો દેવીરહસ્ય'ના ૧૨મા પટલમાંથી લેવામાં આવ્યા છે. તંત્રાગમ સાહિત્યમાં પ્રત્યેક દેવી-દેવતાની ઉપાસનામાં ઉકત પંચાંગ વિધિવિધાનનું અત્યધિક મહત્ત્વ આંકવામાં આવ્યું છે. આ પંચાંગમાં પટલ, પૂજાપદ્ધતિ, સહસ્રનામ, કવચ તથા સ્તોત્રનો સમાવેશ થઈ જાય છે. આ પાંચેય માટે અધોલિખિત સંકેતો યાદ રાખવા અતિ જરૂરી છે : 'पटलं देवतागात्रं पद्धतिर्देवता शिरः । कवचं देवतानेत्रे सहस्रारं मुखं स्मृतम् ।। स्तोत्रं देवीरसा प्रोक्ता पञ्चाङ्गमिदमीरितम् ।' પટલમાં પૂજાવિધિ, મંત્ર અને બીજાક્ષરનાં તમામ રહસ્યો સંકલિત કરી દેવામાં આવ્યાં છે. તેના અનુશીલન પછી આ તમામ ગૂઢ રહસ્ય સાધક સમક્ષ ઉદ્ઘાટિત થઈ જાય છે. પૂજા પદ્ધતિ વડે સાધકની તમામ મનોગતિઓમાં એકાગ્રતા સ્થપાય છે તથા તન્મયતા સધાય છે. તેનાથી સાધકના ચૈતસિક ધરાતલ ઉપર એક પવિત્ર વ્યવસ્થાભાવનો પ્રાદુર્ભાવ થાય છે. આ પ્રાદુર્ભાવથી નિર્મળ થયેલ ચિત્તમાં દેવતાનુશાસન અને આત્માનુશાસનનો પ્રાદુર્ભાવ થાય છે. કવચ કુત્સિત વિચારો અને અનિષ્ટકારી પરિણામોથી સાધકને રમે છે. આ એક અભેદ્ય કવચ છે, જેને તોડી-ફોડીને કોઈ અનિષ્ટ પ્રવેશી શકતું નથી કે ઉપાસના-ભંગ કરી શકતું નથી. તેમાં સંપૂર્ણ દેવ-દેવગણને શરીરમાં પ્રવેશ કરી અંગપ્રત્યંગોની રક્ષા માટે વિનંતિ કરવામાં આવે છે. સહસ્રનામ દ્વારા દેવતાઓનાં તમામ સ્વરૂપોનું પુનિત સ્મરણ તથા તેમની અનન્ત શકિતઓની પરિગણના કરવામાં આવે છે. શરીરની અન્તર્નાડીઓને ઉજાગર કરવા માટે સહસ્રનામ સ્મરણને અકસીર માનવામાં આવે છે. સ્તોત્રને પ્રભુની જિહુવા માનવામાં આવે છે. આ જિહુવાથી માધુર્યાદિ રસોનું આસ્વાદન શક્ય બને રસાનુભૂતિનું વર્ણ (ધ્વનિ) રૂપમાં કરવામાં આવેલું સંકલન જ્યારે કોમલ કલ્પના, મધુરભાવ, આત્મનિવેદન, ભકિત અને શ્રદ્ધાયુકત છંદોમાં કરવામાં આવે છે ત્યારે તે ઈષ્ટદેવને પ્રસન્ન કરવામાં મહદંશે સહાયક સિદ્ધ થાય છે. રીવ-વૈષ્ણવ સંપ્રદાય અને પદ્માવતી : ભગવતી પદ્માવતીની ઉપાસના શૈવ અને વૈષ્ણવ- બન્ને સંપ્રદાયોમાં પ્રચલિત છે. શૈવસાધક શ્રી પદ્માવતીને આ પ્રમાણે ('દુર્ગાસપ્તશતી'ના ધ્યાનપદ્મ'માં) ઇષ્ટ ગણે છે. नागाधीश्वरविष्टरां फणिफणोत्तंसोरू रत्नावली, भास्वदेहलतां दिवाकरनिभां-नेत्रत्रयोद्भासिताम् । मालाकुम्भकपालनीरजकरां चन्द्रार्द्ध चूडां परां, सर्वज्ञेश्वरं भैरवाक-निलयां पद्मावती चिन्तये ।।' અલબત્ત, અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ, મહાલક્ષ્મીનું જ ઉપનામ 'પદ્માવતી' છે. વૈષ્ણવ સમ્પ્રદાયમાં 'શ્રીસૂકત' અને 'લક્ષ્મીસૂકત' અત્યન્ત પવિત્ર ગણવામાં આવે છે. શ્રીવિષ્ણુપત્ની લક્ષ્મીનાં વિવિધ સ્વરૂપો તથા નામોનું રહસ્ય તેમાં વર્ણવામાં આવ્યું છે. શુદ્ધ વૈષ્ણવ સાધક 'શ્રીસૂકત'માં વર્ણિત Page #390 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી પગ્નેસ્થિતાં', 'પદ્મવર્ણા', 'પદ્મિનીમી', 'પદ્મમાલિની' વગેરે તથા તે જ પ્રમાણે લક્ષ્મીસૂકત'માં “પમાનને', 'પદ્મઊરુ', 'પમાક્ષિ', 'પાસન્મવે', 'પદ્મવિપદ્મપત્ર', પદ્મપ્રિયે', 'પપ્રદલાયતાલિ' વગેરે સમ્બોધનપરક નામોને ભગવતી પદ્માવતીનાં બહુવિધ સ્વરૂપ ગણીને તેમની અનન્ય શ્રદ્ધા-ભકિતથી આરાધના કરવામાં ધન્યતા અનુભવે છે. આ મુજબ 'લક્ષ્મીસહસ્રનામ'માં પણ પદ્માવતીના અનેક પર્યાયો મળે છે. લક્ષ્મીસહસ્રનામ' ઉપરાંત પણ પ્રાય: તમામ શકિતવિષયક સહસ્રનામોમાં જોવા મળે છે. આ બધાં પ્રમાણો તેમની નામરૂપની અનંતતાનાં પરિચાયક છે. વૈદિક મંત્રાગમ સાહિત્યમાં આલેખિત પંચાંગ-ઉપાસનાનો મહિમા લક્ષમાં રાખીને લેખકે ભગવતી પદ્માવતીની પંચાંગ-ઉપાસનાવિધિ વિષયક ઉપલબ્ધ મૂળ ગ્રંથોનું અનુશીલન-પરિશીલન કરીને જે કંઈ શોધી કાઢયું છે તે અત્યંત મહત્ત્વનું છે, તેથી અત્રે રજૂ કરવા અનુમતિ ચાહું છું. ભગવતી પદ્માવતીની પંચાંગ-પૂજાવિધિનું વિસ્તૃત આલેખન 'દેવીયામલ”માંથી ઉપલબ્ધ થાય છે; અલબત્ત, આ ગ્રંથ અપ્રકાશિત અને હસ્તપ્રત સ્વરૂપે લાહોરમાં પં. રાધાકૃષ્ણજીના અંગત પુસ્તકાલયમાં સુરક્ષિત છે. આવી જ બીજી હસ્તપ્રત પંજાબ વિશ્વવિદ્યાપીઠ (લાહોર)ના પુસ્તકાલય દ્વારા પ્રકાશિત સૂચિપત્રના ભાગ-૧, સં. ૧૧૯માં ઉલ્લેખાયેલ છે. ૫. રાધાકૃષ્ણજીના અંગત પુસ્તકાલયમાં જે હસ્તપ્રત સુરક્ષિત છે તેનો ઉલ્લેખ મદ્રાસ વિશ્વવિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત 'ન્યૂ કૈટલોગ કેટલોગોરમ'ની સૂચનાનુસાર પં. શ્રી રાજારામ શાસ્ત્રી દ્વારા લિખિત “તવ નામ મૂરિપત્ર પુસ્તકમાં સંકલિત થયેલ છે. માત્ર 'પદ્માવતી સહસ્રનામ' હસ્તપ્રત સ્વરૂપમાં ઉજ્જૈન સ્થિત શ્રી સિન્ડિયા પ્રાચ્યવિદ્યા શોધ પ્રતિષ્ઠાન' દ્વારા રજિસ્ટ્રેશન ભાગ-૧, ક્રમાંક-૩માં ઉલ્લેખિત છે. જેનધર્મમાં પરમ આરાધ્ય પદ્માવતીદેવી : જૈનધર્મ તીર્થકરવાદી છે. તેઓ પોતાના તીર્થકરોની પૂજા-અર્ચના કરે છે. જે રીતે તંત્રાગમ સાહિત્યમાં શિવ અને શકિતની પૂજાનું માહાભ્ય વર્ણવાયું છે, તેમ જૈનધર્મમાં પણ ધરણેન્દ્ર તથા પદ્માવતીની પૂજાનો મહિમા છે. તો પણ ઉભય ભકિતવિધાનમાં તાત્વિક તફાવત છે. જૈનધર્મમાં નાગરાજ ધરણેન્દ્ર તથા તેમનાં ઇન્દ્રાણી પદ્માવતીની ઉપાસના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીના ભકત-સેવકના રૂપમાં કરવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથજીની ઉપાસના અર્થે બહુવિધ મંત્ર, તંત્ર અને યંત્ર જૈનધર્મમાં પ્રચલિત છે તથા તમામ વિષે શાસ્ત્રગ્રંથોમાં શાસ્ત્રીય પુષ્ટિ પણ દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે જૈનધર્મીઓ તીર્થકરોની ઉપાસનામાં જ મગ્ન રહેતા હોય છે, પરંતુ જ્યારે શાસન પર કોઇ પણ પ્રકારની આપત્તિ આવી પડે છે ત્યારે શાસનના રક્ષણહેતુ તેઓ તીર્થકરોના શકિતશાળી અધિષ્ઠાયકોની ઉપાસના કરી તેના દ્વારા આપત્તિ કે કષ્ટનિવારણની કામના કરે છે. ઉક્ત માં ચક્રેશ્વરી, પદ્માવતી, સિદ્ધાયિકા આદિ દેવીઓ, યક્ષો, માણિભદ્ર, ઘંટાકર્ણ વગેરે છે. શાસનરલિકા માતા પદ્માવતીની જૈનધર્મમાં જે રીતે ઉપાસના કરવામાં આવે છે તે મૂળભૂત રીતે જૈન શાકત-ઉપાસના જ છે. પદ્માવતીની ઉપાસના-અનુષ્ઠાનમાં તંત્રાગમની કેટલીક સાત્ત્વિક પ્રક્રિયાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ઉદાહરણ તરીકે, અનેક પ્રકારનાં બીજમંત્રોથી યુકત પદ્માવતીમંત્ર, વિશાળ રેખાયંત્ર તથા તેમના આવરણ-પૂજાના વિધાન, લૌકિક કર્મસાધક અન્યાન્ય યંત્ર તથા તંત્ર પ્રયોગોની વિવિધતાથી ભરપૂર પ્રયોગો આ વાતની ખાતરી પૂરે છે. આ ઉપરાંત પણ ભગવતી પદ્માવતીની પૂજા કરવા માટે પ્રયુકત મહાપ્રભાવશાળી પદ્માવતીસ્તોત્રમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે, 'હે માતેય! આ સંસારના આસ્તિક જનસમુદાયમાં જે જે ભગવતી દેવીની આરાધના કરવામાં આવે છે તથા તેમાં તારા આદિ મુખ્ય છે તે તમામ આપનાં જ નવલાં રૂપ છે તથા આપ જ સર્વત્ર વ્યાપ્ત છો.' 'तारा त्वं सुगतागमे भगवती गौरीति शैवागमे, वजा कौलिकशासने जिनमते पद्यावती विश्रुता । Page #391 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૬૩ गायत्री श्रुतिशालिनां प्रकृतिरित्युक्तासि सांख्यागमे, माता रति ! कि प्रभसभणितै व्याप्तिं समस्तं त्वया' ।।२०।। કહેવાનું તાત્પર્ય એ છે કે જૈનોમાં પદ્માવતી, બૌદ્ધોમાં તારા અને સનાતનીઓમાં ગાયત્રીભકિત અન્તતોગત્વા એક જ ભગવતીની ઉપાસના છે, એમાં માત્ર નામભેદ જ છે. શ્રીચક્રની સમાન જ પદ્માવતી મહાયંત્રની પૂજનવિધિમાં પણ પાત્રાસાદનપૂર્વક આવરણાર્ચનની ભલામણ છે. દક્ષિણ ભારતમાં આવેલા હોબુજા નગરમાં આ પ્રકારની પૂજનવિધિ પ્રતિદિન કરવામાં આવે છે. પદ્માવતીની પૂજનવિધિ જૈનધર્મમાં સહજ સ્વીકૃત છે. જયપુરમાંથી 'પદ્માવતી ઉપાસના' નામનો એક ગ્રંથ પ્રકાશિત થયો છે, જેમાં પદ્માવતી ઉપાસના અંગેનું પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભૈરવ પદ્માવતી કલ્પ' તથા 'પદ્માવતી પૂજાવિધિ' વગેરે પુસ્તકો આપણને ઠીક ઠીક એવું માર્ગદર્શન પૂરું પાડે છે. અષ્ટોત્તરશતનામ, સહસ્રનામ તથા કવચસ્તોત્ર પણ ભગવતી પદ્માવતી ઉપાસનાનાં જ અંગો છે. આ ઉપરાંત પદ્માવતી ઉપાસને કાજે અર્ધમાગધી, સંસ્કૃત, હિન્દી તથા અન્ય ભારતીય ભાષાઓમાં સાધકો માટે સ્તોત્ર રચવામાં આવ્યાં છે. ખરેખર તો, આ બધાંનું શાસ્ત્રીય આધારો વડે મૂલ્યાંકન કરી, સંકલન કરી, લોકકલ્યાણ માટે પ્રકાશન કરવું અતિ જરૂરી છે. આ સંજોગોમાં ભાવનગરથી અચિજ્યચિન્તામણિ ભગવતી પદ્માવતી' નામે બૃહદૂકાય ગ્રંથ પ્રકાશિત થઇ રહ્યો છે તે યશસ્વી હો એવી શુભકામના સાથે જય જિનેન્દ્ર ! CS : ભક્તિભાવનાનું અનુપમ દર્શન આ મૂર્તિમાં મસ્તક ઉપર બાજોઠ મૂકીને ભગવાનને બેસાડવામાં આવ્યા છે. ભક્તજનોને ચામરધારી ઈન્દ્રો બતાવ્યા છે. - શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ પાલીતાણા , , હા હતા Page #392 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી મંત્ર, યંત્ર અને તંત્રની દષ્ટિમાં ભકતરાજ ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી આ પ્રો. લક્ષ્મીચન્દ્ર જૈન તથા બ્ર. પ્રભા જૈન સ્વામી અને સેવક વચ્ચે ભાવાત્મક અને ગુણાત્મક સંબંધ હોય છે. જે મારા નાથની ભકિત કરે, તેની ભકિત અમે કરીએ.” આ કૉલ ભકતરાજ ધરણેન્દ્ર અને દેવી પદ્માવતીજીનો છે. 'સાહમી તણી ભકિત કરો, સમકિત નિર્મળ હોય.'ની ભૂમિકા આ લેખમાં પ્રસ્તુત છે. -- સંપાદક, ભકિતનું માહાભ્ય અવર્ણનીય છે. તેથી કહેવામાં પણ આવ્યું છે : कृत्वा कायोत्सर्ग चतुरष्टदोषविरहितं सुपरिशुद्धम् । अति भक्ति संप्रयुक्तो यो वंदते स लघुलभ्यते परमं सुखम् ।। અર્થાત જે ભકત તદન ભય વગર અને બત્રીસ પ્રકારની ત્રટિ રહિત કાયોત્સર્ગવિધિને સમ્પન્ન કરે છે તે તુરત જ મુકિતસુખને પ્રાપ્ત કરે છે. તીર્થંકર પાર્શ્વનાથ ભગવાને પોતાની રાજકુમારાવસ્થામાં ભડભડ બળતા અગ્નિમાંથી બહાર કઢાવી તથા ણ મોકાર મંત્ર ભણીને જે નાગ-નાગિણીને સ્વર્ગપ્રાપ્તિમાં મદદ કરેલી; તે શ્રમણાવસ્થામાં ધ્યાનસ્થ તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન પર જ્યારે કમઠજીવ મેઘમાળી દ્વારા ભારે ઉપસર્ગ કરાઈ રહ્યો હતો, ત્યારે આ નાગ-નાગિણીએ ધરણેન્દ્ર અને પદ્માવતી સ્વરૂપે પ્રભુ પાર્શ્વનાથને રક્ષણ પૂરું પાડેલું. સમંતભદ્રાચાર્યએ વંશસ્થ છંદમાં 'પ્રભુ પાર્શ્વનાથ જિનસ્તવનમ્” નામના સ્તવનમાં આ રીતે સ્તુતિ કરી છે : तमाल-नीलैः सघनस्तडिगणैः प्रकीर्ण-भीमाऽशनि-वायु-वृष्टिभिः । बलाहकैवैरि-वशै रुपद्रुतौ महामना यो न चचाल योगतः ।। बहत्फणा-मण्डल-मण्डपं यं स्फरतडित्पिङ - रूचोपसर्गिणम । जुगृह नागो धरणो धरा-धरं विराग-सन्ध्यया तडिदम्बुदो यथा ।। કમઠનો જીવ જ્યોતિષી દેવ રૂપે અવતર્યો હતો. પ્રભુ પાર્શ્વનાથજીની સમાધિને કારણે તેનું વિમાન અટકતું હતું. તથા ગત જન્મના વૈરનું પુનઃસ્મરણ થતાં તેણે જબરો ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું. આ રૌદ્ર વર્ણન કવિવર ભૂધરદાસે આ મુજબ કર્યું છે : ततखिन अवधिग्यान बल तबै । पूरव वैर संभालो सबै ।। कोप्यौ अधिक न थम्यौ जाय । राते लोचन प्रभुली काय ।। आरम्थ्यौ उपसर्ग महान । कायर देखि मजै भयमान ।। अन्धकार छायौ चहं ओर । गरज गरज बरखें घनघोर ।। झरै नीर मुसलोपम धार । वक्र बीज झलकै भयकार ।। बूडे गिरि तरुवर बन जाल । झंझा वायु बही विकराल ।। Page #393 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૬૫ जल थल भयौ महोदधि एम । प्रभु निवसैं कनकाचल जेम ।। दुष्ट विक्रियाबल अविवेक । और उपद्रव कर अनेक ।। किलकिलंत बेताल, काल कज्जल छबि सजहि । मौं कराल विकराल, माल मदगज जिमि गजहि ।। मुण्डमाल गल धरहि, लाल लोचननि डरहिं जन । मुख फुलिंग फुकरहि, करहिं निर्दय धुनि हन हन ।। इहि बिध अनेक दुर्भेष धरि, कमठजीव उपसर्ग किय । तिहुलोक बंद जिनचन्द्र प्रति, धुलि डाल निज सीस लिय ।। इत्यादिक उत्पात सब, वृथा भये अति घोर । जैसे मानिक दीप कौ, लगै न पौन झकौर ।। प्रभुचित चल्यौन तन हल्यौ. टल्यौ न धीरज ध्यान, इन अपराधी क्रोधवश, करी वृथा निज हान ।। तब फनेस आसन कंपियौ । जिन उपकार सकल सुधि कियौ ।। ततखिन पद्यावती ले साथ । आयौ जहँ निवसैं जिन नाथ ।। करि प्रणाम परदछुना दई । हाथ जोरि पद्यावती नई ।। फन मंडप कीनौ प्रभु सीस । जल बाधा व्यापौ नहि ईस ।। नागराज सुर देख्यौ जाम । भाज्यौ दुष्ट जोतिषी ताम ।। हीन जोग सधी यह बात । मागि जाय तब ही कुसलात ।। अब सब कोलाहल मिट गये। प्रभु सतम थानक थिर भये ।। विकल परहित चिदातम ध्यान । करै कर्म छय हेत महान ।। આ રીતે તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુના જીવનનો આ ભીષણ પ્રસંગ લોકપ્રસિદ્ધ થયેલો. હવે ભગવતી પદ્માવતી દેવી વિષયક 'કલ્પ'ના આધારે વિવરણ રજૂ કરવામાં આવેલ છે. 'વિદ્યાનુવાદ” નામના એક સંપાદન-ગ્રંથમાં જાતજાતના યંત્ર, મંત્ર અને તંત્ર વિષે વર્ણન કરવામાં આવેલ છે. આ ગ્રંથની રચના મુનિ સુકુમારસેને કરી છે. તે ગ્રંથમાં વિજ્જણવાય' નામના ગ્રંથમાંથી પણ અવતરણો સંપાદિત કરવામાં આવ્યાં છે. તેમાં આવો ઉલ્લેખ વાંચવા મળે છે કે તમામ તીર્થકરોને એક એક શાસનદેવી હતી, ને તમામ શાસનદેવી અંગે એક એક કલ્પ લખવામાં આવેલ છે. સુકુમારસેને પોતે અંબિકાકલ્પ, ચકેશ્વરી કલ્પ, જ્વાલામાલિની કલ્પ અને ભૈરવ-પદ્માવતી કલ્પ વાંચ્યાંનું નોંધ્યું છે, આ ઉપરથી ઉપરોકત કથનને સમર્થન મળે છે. ભૈરવ-પદ્માવતી કલ્પ શ્રી જિનસેનના શિષ્ય શ્રી મલ્લિપેણે ભૈરવ-પદ્માવતી કલ્પ' લખ્યું હતું. તે અજિતસેન કનકસેન ગણિનો શિષ્ય અને અજિતસેન ગણિના પ્રશિષ્ય હતા. જો આ બાબતને ગ્રાહ્ય રાખીએ તો શ્રી મલ્લિપેણની ગુરુપરંપરામાં અજિતસેન ગણિ, કનકસેન ગણિ અને જિનસેન થઇ ગયેલા ગણાય. શ્રી મલ્લિણ દિગમ્બર મુનિ હતા. તેમણે શ્રી ભૈરવ-પદ્માવતી કલ્પ ઉપરાંત જ્વાલિની કલ્પ, નાગકુમાર ચરિતુ (શ્રુતપંચમી કથા), મહાપુરાણ (ત્રિશસ્ટિશલાકાપુરાણ) તથા સરસ્વતીમંત્ર કલ્પ વગેરે Page #394 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી લખ્યા હતા. ભૈરવ પદ્માવતી કલ્પમાં ૩૩૧ પદ્ય છે અને તે દસ પ્રકરણમાં વહેંચાયેલ છે. શ્રી સારાભાઇ નવાબ દ્વારા પ્રકાશિત ભૈરવ-પદ્માવતી કલ્પમાં ૩૨૮ પદ્યો છે. તેમાં “વનરસિંહૈ' થી શરૂ થતું ત્રીજા પ્રકરણનું તેરમું પદ્ય, ‘તમનેતુ થી શરૂ થતું ચોથા પ્રકરણનું રંજિકાયંત્ર અંગેનું બાવીસમું પદ્ય અને ઝિન્દાફUT થી શરૂ થતું એકત્રીસમું પદ્ય નથી. આ રીતે આ ગ્રંથમાં ઉકત ત્રણ પદ્યો નથી, જ્યારે અન્ય ગ્રંથોમાં આ ત્રણેય પદ્યોનો સમાવેશ થયેલ છે. એના પ્રથમ પ્રકરણના ચોથા પદ્યમાં દસ પ્રકરણોનાં નામ આ પ્રમાણે ઉલ્લેખાયાં છે : સાધકનાં લક્ષણો, સકલીકરણ, દેવી પૂજનવિધિ, બાર યંત્રના તફાવતો, સ્તન્મન, સ્ત્રી-આકર્ષણ, વશ્યકર્મયંત્ર, દર્પણાદિ નિમિત્ત, વશીકરણ ઔષધી અને ગારુડિક. પ્રથમ પ્રકરણના પ્રથમ શ્લોકમાં પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને કવિએ ભૈરવ-પદ્માવતી કલ્પ ના કથન અંગે પ્રતિજ્ઞા વ્યકત કરી છે. તેના બીજા શ્લોકમાં પદ્માવતી દેવીનું વર્ણન છે. ત્યાર બાદ ત્રીજા શ્લોકમાં તે દેવીને તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામસાધિની અને ત્રિપુરભૈરવી - એમ છ નામે સંબોધવામાં આવેલ છે. આ નામકરણ પણ ખાસ દષ્ટિથી કરવામાં આવેલ છે. પદ્માવતી દેવીના વર્ણ અને હાથમાં લીધેલી વસ્તુઓના આધારે ઉપરોકત નામકરણ કરવામાં આવેલ છે. (અનેકાન્ત વર્ણ-૧, પૃ. ૪૩૦.) પાંચમા શ્લોકમાં કવિનું નામ, પુસ્તકનું નામ તથા રચનાનિર્દેશ (આર્યા, ગીતિ અને અનુષ્ટ્રપ) વગેરેનો ઉલ્લેખ છે. છઠ્ઠાથી દસમા શ્લોક સુધી મંત્રસાધકનાં વિવિધ લક્ષણોનું વર્ણન છે. ઉદાહરણ તરીકે, કામક્રોધવિજયી, જિન તથા પદ્માવતીભકત, મૌની, ઉદ્યમી, સંયમી, સત્યવાદી, દયાળુ, મંત્રબીપદ અવિધારક (નોંધ : એ જ ગ્રંથનું પૃષ્ઠ ક્રમાંક ૩૧૨ જુઓ. તથા તેની સાથે 'ધન્વન્તરિતંત્ર શિક્ષા’ મુંબઇ, ૧૯૯૦નો ગ્રંથ જુઓ. તદુપરાંત, 'ગુપ્તસાધન તંત્ર' વેંકટેશ્વર પ્રેસ, ૧૯૮૮, મુંબઇ તથા ઘેરંડ સંહિતા' દરિયા, સં. ૨૦૨૯ વાંચો. આ સાથે જુઓ શ્રી પદ્માવતી ઉપાસના, ભગવતી પદ્માવતીનો મંત્રતંત્ર વિભાગ, ભૈરવ-પદ્માવતી કલ્પ, પદ્માવતી દેવીનું બૃહદ્ માંત્રિક પૂજન, પરિશિષ્ટ સાથે, અમદાવાદ). અગિયારમા શ્લોકમાં સાધકને જપ દરમિયાન આવતાં વિઘ્નો અને અવરોધોનું વર્ણન છે. તે ગ્રંથના બીજા પ્રકરણમાં મંત્રસાધક સ્વરક્ષા માટે શું શું કરી શકે, સાધક અને સાધ્યના અંશ ગણવાની પદ્ધતિનું તથા કયો મંત્ર કયારે સિદ્ધ થશે તેનું વર્ણન કરેલ છે. બારમા શ્લોકમાં પદ્માવતીજીનું વર્ણન છે. તેને ત્રિનેત્રી તથા કર્કટ-સર્પરૂપે વાહનવાળી કહેવામાં આવેલ છે. (આવી દેવીની મૂર્તિ વિ. સં. ૧૨૫૮માં ઇડરના દુર્ગમાં તીર્થકર સંભવનાથ દિગંબર જૈન મંદિરમાં પ્રતિષ્ઠિત છે.) ત્રીજા પ્રકરણમાં શાંતિ, વિદ્વેષ, વશીકરણ, બન્ધ, સ્ત્રી-આકર્ષણ અને સ્તષ્ણન - આવાં પકર્મોનું અને દીપન, પલ્લવ, સમ્પટ, રોધન, ગ્રથન અને વિદર્ભન નામની વિવિધ વિધિઓનું વર્ણન છે. ઉકત પકર્મોનાં કાળ, દિશા, મુદ્રા, આસન, વર્ણ અને મન વગેરેનું વિવેચન છે. ત્યાર બાદ, ગૃહયંત્રોદ્વાર, લોકપાલ તથા છ દેવીઓની પ્રતિષ્ઠા, આહ્વાન, સ્થાપના, સાન્નિધ્ય (સામીણ), પૂજન અને વિસર્જન - આ પંચકર્મ વિષે તદુપરાંત મત્રોદ્ધાર, પદ્માવતી અને પાર્શ્વયક્ષના જપ તથા હોમ અને ચિંતામણિયંત્ર વિષે વર્ણન છે. ચોથું પ્રકરણ ફ્લ' રંજિકાયંત્ર રચનાના વર્ણનવિધિથી શરૂ થાય છે. રંજિકા યંત્રના હીં, હું , ૫. , ૬, ૫ છું થવટ ન અને શ્રી નામનાં અગિયાર સ્વરૂપોનું વિશદ વર્ણન છે. આ બાર યંત્રોમાં પ્રત્યેક અનુક્રમે એક એક યંત્ર સ્ત્રીને મોહમુગ્ધ બનાવનાર, સ્ત્રીને આકર્ષિત કરનાર, શત્રનો વિનાશ કરનાર, લેપનાશક, શત્રુકુળને ઉખેડી નાખનાર, શત્રુને કાગડા પેઠે ધરતી પર ભ્રમણ કરાવનાર, શત્રુનું ખંડન કરનાર, સ્ત્રીને વશીભૂત કરનાર તેમ જ સ્ત્રીને સૌભાગ્ય પ્રદાન કરનાર. ક્રોધાદિ, સ્તબ્બક અને પ્રહાદિથી રક્ષણ કરનાર છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] પાંચમા પ્રકરણમાં પોતાના ઇષ્ટ, વાણી, દિવ્ય અગ્નિ, જળ, તુલા, સર્પ, પક્ષી, ક્રોધ, ગતિ, સેના, જીભ તથા શત્રુને અટકાવવા અંગેનું માર્ગદર્શન આલેખવામાં આવ્યું છે. તેમાં 'વાર્તાલી' મંત્ર અને કોરંટક વૃક્ષની કલમનો પણ ઉલ્લેખ છે. છઠ્ઠા પ્રકરણમાં પોતાને ઇષ્ટ એવી સ્ત્રીને આકર્ષવા માટેના વિવિધ ઉપાયો વર્ણવ્યા છે. સાતમા પ્રકરણમાં દાહજ્વરની શાંતિ અંગે, મંત્રની સાધના અંગે, ત્રિપ્લેક જીવોનાં વશીકરણ અંગે, જીવાત્માને ક્ષોભમાં મૂકી દેનાર વિકારો અંગે, ચોર, દુશ્મન અને હિન્ન પ્રાણીઓના ડરથી નિર્ભય થવા અંગે, કસમયે લોકોને નિદ્રાધીન કરનાર અંગે, સમ્મોહિત કરનાર અંગે, વિધવાઓને પીડા પહોંચાડનાર વિકારો અંગે, કામદેવ સમાન કાંતિવાન બનવા અંગે, સ્ત્રીઓને મોહપાશમાં જકડવા અંગે, ઉષ્ણ તાવને દૂર કરવા અંગે તથા વરયક્ષિણીને વશીભૂત કરવા માટેના ઉપાયો સૂચવ્યા છે. આ ઉપરાંત જરૂરી હોમ કરવાની સમગ્ર પ્રક્રિયા તેમાં વર્ણવી છે. આ સિવાય પણ આ પ્રકરણમાં ભાઇ-ભાઇ વચ્ચે દુશ્મનાવટ કે શત્રુતા કેવી રીતે ફાલેલે તેની વિધિ વર્ણવી છે. આઠમા પ્રકરણમાં 'દર્પણ-નિમિત્ત' મંત્ર અને 'કર્ણપિશાચિની' મંત્રને સિદ્ધ કરવાની રીત વર્ણવી છે. તેની સાથોસાથ અંગુષ્ઠ-નિમિત્ત, દીપ-નિમિત્ત તથા સુંદરી નામની દેવીને સિદ્ધ કરવાની રીત પણ લખેલી છે. સાર્હ પૌચ રાજા, પર્વત, નદી, ગ્રહ વગેરેનાં નામથી શુભાશુભ ફળકથન માટે ગણતરીની પ્રક્રિયા પણ વર્ણવી છે. તે ઉપરાંત, મૃત્યુ,જયપરાજય અને પ્રસૂતાના પ્રસવ અંગે વર્ણન કરેલ છે. નવમા પ્રકરણમાં મનુષ્યોને વશમાં કરવા માટે વનસ્પતિઓનો ઉપયોગ કરી, તિલક-પદાર્થ તૈયા૨ ક૨વાનું વર્ણન છે. સ્ત્રીઓને વશમાં ક૨વા માટે ચૂર્ણ કેવી રીતે તૈયાર કરવું, તેને મોહિત કેવી રીતે કરવી, રાજા-શાસકને વશમાં કરવા માટે કાજલ કેવી રીતે તૈયાર કરવું, પિશાચ જેવા બનાવનારી વનસ્પતિનું, અદશ્ય થવાની વિધિનું, વીર્યસ્તંભન માટે, તુલા સ્તંભન માટે, સ્ત્રીઓમાં દ્રાવ ઉત્પન્ન કરનારી વિધિનું, વસ્તુના વેચાણ-વૃદ્ધિનું, રજસ્વલા અને ગર્ભધારણથી મુકિત દેનાર ઔષધિઓ વગેરેનું વર્ણન તેમાં છે. દસમા - છેલ્લા પ્રકરણમાં સર્પ કરડયો હોય તેવી વ્યકિતનાં ઓળખચિહ્નો કયાં કયાં હોઈ શકે, શરીર પર મંત્રાક્ષર લેખનવિધિ, સર્પદંશરક્ષા, દંશ આવેગરોધ, વિષવ્યાપ્તિ-વૃદ્ધિને અટકાવવી, ઝેર ઉતારવું, કપડામાંથી વસ્તુ ગુમ કરી દેવાની રીત, ખટિકાસર્પકૌતુક વગેરેનું વર્ણન મળે છે. ભેરંડ વિદ્યા ને નાગાકર્ષણમંત્ર પણ તેમાં દેવામાં આવ્યા છે. આઠ પ્રકારના નાગોની યાદી નીચે મુજબ છે. અનુક્રમ :- ૧ ૨ નામઃ કુળઃ વર્ણઃ 32: [ ૨૬૭ 3 અનંત વાસુકિ તક્ષક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સ્ફટિક રકત પીત અગ્નિ પૃથ્વી વાયુ r કર્કોટક ૫ $ te પદ્મ મહાપદ્મ શંખપાલ . કુલિક शूद्र વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણ શુક શ્યામ શ્યામ પીત રકત સ્ફટિક સમુદ્ર સમુદ્ર વાયુ પૃથ્વી અગ્નિ જય-વિજય જાતિના નાગ, દેવકુળના આશીવિપવાળા તથા જમીન ઉપર રહેવાવાળાનું વર્ણન છે. નાગની ફેણ, ગતિ, દૃષ્ટિના સ્તંભન બાબતે, નાગને ઘડામાં ઉતારવાની પદ્ધતિનું વર્ણન થયેલ છે. આ ગ્રંથ ઉપર માન્યવર બન્ધુપેણે લખેલી ટીકા સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે. અદ્ભુત પદ્માવતી કલ્પ : આ ગ્રંથની રચના શ્વેતાંબર સમ્પ્રદાયના ઉપાધ્યાય યશોભદ્રના ચન્દ્ર Page #396 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] અત્રે મારે એ વાત તરફ સૌકોઈનું લક્ષ દોરવું જોઇએ કે દ્વાદશાંગ વાણીની અન્તર્ગત દૃષ્ટિવાદ અંગના પૂર્વવર્તી ચૌદ પ્રકારોમાં એક પ્રકાર વિદ્યાનુવાદ છે. તેની અન્તર્ગત વિદ્યા, મંત્ર અને યંત્ર વગેરેનું નિરૂપણ છે. તદનુસાર પાંચસો મહાવિદ્યાઓ અને સાતસો શૂદ્ર વિદ્યાઓ ધારવામાં આવે છે. બીજાક્ષર પછી ભલે ને તે સ્વર હોય કે વ્યંજન - પ્રત્યેકના એક એક અધિષ્ઠાતા દેવ-દેવી હોય જ છે. અત્યારે તેમાંનું વિદ્યાનુશાસન પ્રાપ્ય છે. આદિપુરાણમાં જિનસેનાચાર્યએ રાજા નમિવિનમિના રાજ્યપ્રાપ્તિ અભિયાન વિષયક જે વર્ણન કરેલ છે તેમાં તેમણે ધરણેન્દ્ર દ્વારા કેટલીક વિદ્યાઓ સિદ્ધ કરવાની પ્રક્રિયા વર્ણવી છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી નામના શિષ્યે કરેલી છે. તેમાં ઓછામાં ઓછા છ સર્ગ છે. તેના ત્રીજા સર્ગમાં સકલીકરણ રજૂ થયું છે. ચોથા સર્ગમાં દેવીપૂજન, ક્રમ તથા યંત્ર-વર્ણન રજૂ થયું છે. પાંચમા સર્ગમાં પાયવિધિ લક્ષણ દર્શાવેલ છે. છઠ્ઠા સર્ગમાં દોષ-લક્ષણ વર્ણવ્યાં છે, સાથે બન્ધમંત્ર તથા માળામંત્ર પણ આપેલા છે. રકત પદ્માવતી : આ ગ્રંથના સર્જક કોણ છે તે વિષે જાણકારી મળતી નથી; માટે તેને અજ્ઞાત કવિ કહેશું. પૂજનવિધિ, પટ્કોણ પૂજા, પટ્કોણાન્તરાલકર્ણિકામધ્યભૂમિ પૂજા, પદ્માષ્ટમપૂજા, પદ્માવતી દેવીના દ્વિતીય ચક્રનું નિરૂપણ તથા પદ્માવતી આહ્વાન સ્તવન વગેરે તેમાં આલેખાયેલ છે. અત્રે મારે એ વાત તરફ સૌકોઈનું લક્ષ દોરવું જોઇએ કે દ્વાદશાંગ વાણીની અન્તર્ગત દૃષ્ટિવાદ અંગના પૂર્વવર્તી ચૌદ પ્રકારોમાં એક પ્રકાર વિદ્યાનુવાદ છે. તેની અન્તર્ગત વિદ્યા, મંત્ર અને યંત્ર વગેરેનું નિરૂપણ છે. તદનુસાર પાંચસો મહાવિદ્યાઓ અને સાતસો શૂદ્ર વિદ્યાઓ ધા૨વામાં આવે છે. બીજાક્ષર પછી ભલે ને તે સ્વર હોય કે વ્યંજન - પ્રત્યેકના એક એક અધિષ્ઠાતા દેવ-દેવી હોય જ છે. અત્યારે તેમાંનું વિદ્યાનુશાસન પ્રાપ્ય છે. આદિપુરાણમાં જિનસેનાચાર્યએ રાજા નિમિવમિના રાજ્યપ્રાપ્તિ અભિયાન વિષયક જે વર્ણન કરેલ છે તેમાં તેમણે ધરણેન્દ્ર દ્વારા કેટલીક વિદ્યાઓ સિદ્ધ કરવાની પ્રક્રિયા વર્ણવી છે. વિદ્યાધર લોકમાં કેટલીક વિદ્યાઓ તો સ્વયંસિદ્ધ થઈ જાય છે; પરંતુ કેટલીક તપ-સાધના અને ઉપાસના થકી સિદ્ધ થાય છે તેમ પ્રતિપાદન કર્યું છે. વિદ્યાસાધના ઉપરાંત પણ વિદ્યાનુવાદ ગ્રંથમાં મંત્ર, યંત્ર વગેરેનું વિશદ વર્ણન રજૂ થયું છે. યંત્રલેખન, યંત્રાંક યોજના, મંત્રલેખન પ્રવિધિ અને યંત્ર-ચમત્કાર અંગે મુનિશ્રી કુંથુસાગરજી મહારાજનો એક લેખ 'જૈનશાસનમાં યંત્રવિદ્યા' નામે પ્રકાશિત થયેલ છે. (વિશેષ માટે જુઓ : આચાર્યશ્રી ધર્મસાગરજી મહારાજ અભિનંદન ગ્રંથ, સં. ધર્મચંદ્ર જૈન શાસ્ત્રી, કલકત્તા, ૧૯૮૧-૮૨, ભાગ-૭, પૃષ્ઠ, ૭૬૯-૭૭૧.) તેમાં સૂચવ્યા અનુસાર વર્તુળાકાર આકૃતિ દોરી તેને ટુકડાઓમાં વિભાજિત કરી તે ટુકડાઓમાં નિશ્ચિત આંકડાઓ કોઈ વૈધાનિક ક્રમમાં લખવાથી યંત્ર બનાવી શકાય છે. ઉકત ગ્રંથમાં આર્થિકા શ્રી સુપાર્શ્વમતિ માતાજીએ પણ 'મંત્ર-તંત્ર અને યંત્ર' શીર્ષકથી લેખ લખેલ છે. (વિશેષ માટે જુઓ : 'આચાર્યશ્રી ધર્મસાગરજી મહારાજ અભિનંદન ગ્રંથ'માં શ્રી પાર્શ્વનાથના મંત્ર-તંત્ર-યંત્ર તથા અઢાર-અક્ષરી વિદ્યાનું પૂજન' શીર્ષકવાળો લેખ, પૃ. ૭૭૨-૭૭૮.) તેનો સારાંશ આ મુજબ છે : બારમા અંગદષ્ટિવાદના પાંચ ઉપભેદ છે, તેમાંનો એક ઉપભેદ ચૂલિકાભેદ. આ ચૂલિકાભેદના પણ પાંચ પ્રકાર છે : ૧. જળગતા, ૨. આકાશગતા, ૩. સ્થળગતા, ૪. માયાગતા અને ૫. રૂપગતા. તે તમામમાં મંત્ર-તંત્રના પ્રયોગોનાં વર્ણનો છે. તેમની દૃષ્ટિએ પ્રભાવશાળી, મહત્ત્વપૂર્ણ, રહસ્યમય શબ્દાત્મક વાકયોને મંત્ર કહેવામાં આવે છે. (વધુ માટે વાંચો : શ્રી સ્વતંત્રાનન્દનાથ લિખિત 'શ્રી માતૃકાચક્ર-વિવેક' નામનો ગ્રંથ, જે ઈ.સ.૧૯૭૭માં દતિયા ખાતેથી પ્રસિદ્ધ થયેલ છે.) Page #397 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૯ મન્નાતે મત્ર wવા મંત્ર ' મંત્રોનું ખાસ પ્રકારનું વ્યાકરણ હોય છે. મંત્રોમાં જુદાં જુદાં કાર્યો અનુસાર જુદા જુદા બીજાક્ષરોનું આયોજન કરવું પડતું હોય છે. વિદ્યાનુશાસનમાં મંત્રોનું વ્યાકરણ વર્ણવ્યું છે. મંત્ર લૌકિક અને અલૌકિક હેતુસર પ્રયોજાતા હોય છે. બીજાક્ષર કકારથી હકાર સુધીના વ્યંજનો બીજસંજ્ઞક ગણાય છે. તથા અકારાદિ સ્વર સર્વે શકિતરૂપ ગણવામાં આવે છે. બીજ અને શકિતના જોડાણથી મંત્રબીજ રચાય છે. મંત્રબીજમાં સારસ્વતબીજ, માયાબીજ, શુભનિશ્વરીબીજ, પૃથ્વીબીજ, અગ્નિબીજ, પ્રણવબીજ, માહિતબીજ, જળબીજ, અને આકાશબીજ વગેરેની ઉત્પત્તિ કકારાદિ હત્યબીજો થકી અને અકારાદિ 'એચ' શકિતથી થાય છે. મોકારમંત્રમાં મંત્રવ્યાકરણ અનુસાર અનેક પ્રકારના બીજાક્ષર અને પલ્લવ જોડી દેવાથી અદ્દભુત શકિત પેદા થતી હોય છે. એક ઉદાહરણ આપીને મારું તાત્પર્ય સ્પષ્ટ કર્યું. જેમ કે, ધનપ્રાપ્તિ માટે 'કુલી', શાંતિ મેળવવા માટે "હ્રીં', વિદ્યાધન મેળવવા માટે ઍ અને કાર્યસિદ્ધિ અર્થે ઝૌ' બીજાક્ષર લેવામાં આવે છે અને તેની સાથે સ્વદા યા નH પલ્લવનો વિનિયોગ થતો હોય છે. મારણ, ઉચ્ચાટન (ઉખાડી ફેકવ) તથા વિશ્લેષણ કરવા માટે " ઘ ઘે ' વષર્ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, ઝેર ઉતારવા માટે ‘સર્પ વિર્ષ યા વૃશ્ચિકવિર્ષ નાશાય નાશાય હું ફટ્ સ્વાહા' મંત્રને ૐ હૌં ણમો અરિહંતાણં, હું સમો સિદ્ધાણં, ૐ હું ણમો આયરિયાણં, ૐ હૌં ણમો ઉવક્ઝાયાણં, ૐ હૈ ણમો લોએ સવ્વસાહૂણં જોડી દેવું જોઈએ. આમ, યંત્રની રચના બીજાક્ષરો અને અંકો દ્વારા કરવામાં આવે છે. યંત્ર તામ્ર, કાંસ્ય યા સુવર્ણના પતરા પર બનાવાય છે. ભકતામર તથા કલ્યાણ મંદિર સ્તોત્રમાં જેટલા શ્લોક છે તેટલાં યંત્રો છે. તેથી યંત્રોને Matrix કહી શકાય. યંત્રોનાં અનેક નામો છે. જેમ કે, ઋષિમંડળ યંત્ર. ગણધરવલય યંત્ર, મૃત્યુંજય યંત્ર, સર્વતોભદ્ર યંત્ર, સારસ્વત યંત્ર, સિદ્ધ યંત્ર, વિનાયક યંત્ર, રત્નત્રય યંત્ર, માતૃક યંત્ર વગેરે. પંચકલ્યાણ વગેરે લખાણોમાં નયનોન્સિલન યંત્ર, જળ યંત્ર, નિર્વાણ સંપત્તિ યંત્ર વગેરે છે. જો કોઈએ સંખ્યાવાળું યંત્ર બનાવવું હોય તો સંયપ્રદત્ત સંખ્યા ૧૬ ના બે ભાગ કર્યા પછી જે પ્રાપ્ત થાય તેનામાંથી એક ઓછો કરી બીજા ખાનામાં તે આંકડો મૂકવાથી યંત્ર બને છે. ત્યારબાદ એક એક કરીને ક્રમશઃ નવમા ખાનામાં, સોળમા ખાનામાં, સાતમા ખાનામાં, આઠમા ખાનામાં, પંદરમા ખાનામાં, દસમા ખાનામાં અને પ્રથમ પાનામાં અંકોની સ્થાપના કરવી જોઈએ. બાકીના ખાનામાં ક્રમશઃ ૨-૭-૮-૧-૪-૫ અંક સંખ્યા ગોઠવી દેવી. તંત્ર શું છે ? : આ એક જિજ્ઞાસાવર્ધક પ્રશ્ન છે. જ્યારે મંત્ર અથવા યંત્રને ભોજપત્ર ઉપર લખી ભુજા, મસ્તક કે ગળામાં પહેરવામાં આવે છે ત્યારે તે તંત્ર કહેવાય છે. આ શ્રી ધર્મસાગરજી મ. અભિનંદન ગ્રંથ'માં આર્થિકા શ્રી વિશુદ્ધમતિ માતાજીનો લેખ 'જ્યોતિષ મંત્ર, યંત્ર અને તંત્રનું સંક્ષિપ્ત વર્ણન' વાંચી જવા ભલામણ છે. લઘુવિદ્યાનુવાદમાં પદ્માવતી આહ્વાન મંત્ર, પદ્માવતી માળા મંત્ર (લઘુ અને બૃહદ્) લખેલા છે અને આ મંત્ર કરનારને શાં શાં ફળ મળે છે તેનું વિવરણ આપવામાં આવ્યું છે. આ કલ્પ'ના ત્રીજા ખંડમાં પદ્માવતી અષ્ટક લખવાનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તે આ મુજબ છે : તમામ કષ્ટો, વિઘ્નો દૂર કરનારી પદ્માવતીદેવી સર્વેના કલ્યાણહેતુ પાર્શ્વનાથ જિનેન્દ્રના શાસનની રક્ષક છે... તે અભયદાન દેનારી, સમ્યક દર્શન યુકત જૈન મંદિરમાં જૈન ધર્મનો પ્રચારપ્રસાર કરનારી છે... ત્રણેય લોકની ક્ષુધા સંતૃપ્ત કરનારી છે... ચોર્યાશી હજાર દેવોના પરિવારોની પાલક છે... ધર્મનું માહાસ્ય દર્શાવવાવાળી, સંસારી જીવન સુખમય કરનારી, ધર્મોદ્યોત માટે શાસન દેવી-દેવતાઓનો આદર કરનારી છે. દેવીની પૂજા અને સ્તવના કરવામાં મુદ્દલ દોષ નથી, બલ્ક સમ્યક્ત્વપોપક છે. પુરાણોમાં તે Page #398 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી અંગેની કથાઓ, ચમત્કારો અને ઘટનાઓ આલેખાયેલી પડી છે. અકૃત્રિમ જૈન ચૈત્યાલયોમાં અકૃત્રિમ જૈન રૂપક યક્ષ-યક્ષિણી સહિત છે એ મતલબનું વર્ણન શ્રી ચિલોકસારમાં કરવામાં આવેલ છે. (જુઓ અભિનંદન ગ્રંથના પૃ.૮૦ર થી ૮૦૪.) જ્યાં સુધી મંત્રસાધનાને લાગેવળગે છે ત્યાં સુધી એમ તારવી શકાય કે મંત્ર અને માતૃકાઓ વચ્ચે સંબંધ છે. આ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરતા અનેક લેખો અને પુસ્તકો ઉપલબ્ધ છે. "ણાણસાયર'માં ણમોકાર મંત્ર અંગે અધ્યયન અને સંશોધન અભિગમવાળો વાંચવા જેવો લેખ અંક ૫, ડિસેમ્બર ૧૯૯૦ માં પ્રગટ થયો છે. અને ડો. રવીન્દ્રકુમાર જૈનનો લેખ મહામંત્ર ણમોકાર અને ધ્વનિવિજ્ઞાન” કે જેમાં આધુનિક વૈજ્ઞાનિક અભિગમની વિવેચના કરવામાં આવી છે. સાધક વર્ણિત યંત્રો દ્વારા પોતાની આધ્યાત્મિક ઉન્નતિનો અંદાજ મેળવી શકે છે. આત્મિક શકિતઓ અને ભૌતિક શકિતઓના ઉભયાન્વયી સહકારથી જ વૈજ્ઞાનિક રીતે અનેક રહસ્યમય જીવાત્મા વિષે માહિતી પ્રાપ્ત થઈ શકે છે. કોઈ પણ તંત્રને, પછી ભલે તે ભૌતિક હોય કે આધ્યાત્મિક, આજની ભાષામાં તેને System (વ્યવસ્થા) કહેવામાં આવે છે. અને તેની નિયંત્રણયોગ્યતા અને અયોગ્યતા અંગે આજે આધુનિક ગણિત દ્વારા સૂક્ષ્માતિસૂક્ષ્મ અધ્યયનની વસ્તુ બતાવવામાં આવેલ છે. જો આપણે આત્મસાધના અથવા ભૌતિક હેતુસરની સાધના અંગે તંત્રને સર્વાધિક શકિતશાળી ઉપકરણ બનાવવું હશે તો તંત્રસાધનાને પણ ગણિતની પરિધિમાં દાખલ કરવું પડશે. તંત્રને શકિતશાળી બનાવવા સિસ્ટમ અપ્રોચ અપનાવવો જ પડશે. ગણતરીને મહત્ત્વ આપવું જ પડશે. જિજ્ઞાસુ વાચક માટે અત્રે કેટલાક ગ્રંથોનાં નામ સૂચવું છું, જેથી તેઓ આ અંગે વધુ વાચન કરી શકે. (૧) શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર : યંત્ર, મંત્ર ઋદ્ધિ આદિ સહિત; લે.આચાર્ય કુમુદચન્દ્ર, સંપા.કમળકુમાર શાસ્ત્રી. (૨) ભકતામર રહસ્ય (સચિત્ર) (બૃહદ્ આવૃત્તિ) લે.સં. ૫.કમળકુમાર જૈન શાસ્ત્રી, ખુરઈ, દિલ્હી, ઈ.સ.૧૯૮૧ (૩) Kundalini Yoga, લે.સ્વામી શિવાનંદ, શિવાનંદનગર, ૧૯૮૬. (૪) ગોરક્ષ પદ્ધતિ, મુંબઈ, ૧૯૮૮. (૫) સિદ્ધચક્ર વિધાન, લે. કવિવર પં.સંતલાલ, જયપુર, ૧૯૮૭. (૬) Gorakhnath and the Kanphata Yogis, લે, જી.ડબલ્યુ બ્રીગ્ન, દિલ્હી, ૧૯૮૯. (૭) તીર્થકર' માસિક, ટોના-ટોટકા, જંતરમંતર વિશેષાંક, વર્ષ ૧૬, અંક ૧૦-૧૧-૧૨, ફેબ્રુ., માર્ચ, એપ્રિલ, ૧૯૮૭, ઈદૌર, સં.નેમીચન્દ જૈન. (૮) ભાણસાયર, અંક-પ. (૯) શ્રી બટુક ભૈરવ સાધના, સં.ડો.રૂદ્રદત્ત ત્રિપાઠી, દિલ્હી, ૧૯૮૨. (૧૦) Tantra, the Erotic Cult લે.એફ.ડી. કોલાબાવાલા, દિલ્હી, ૧૯૭૬. (૧૧) હઠયોગ પ્રદીપિકા, લે.રામયોગીન્દ્ર, મુંબઈ ૧૯૬૨ (૧૨)મંગળમંત્ર ણમોકાર : એક અનુચિંતન, સં.ને.ચં. શાસ્ત્રી, નવી દિલ્હી, ૧૯૮૯. (૧૩) શ્રી ગુરુનવરત્નમાળા (અજપાજપ) ભાસ્કરરાય, દતિયા, ૧૯૮૪. (૧૪) બહિરંગ યોગ, લે. યોગેશ્વરાનંદ પરમહંસ, નવી દિલ્હી, ૧૯૮૯. (૧૫) In Search of Secret India, લે. પોલ બ્રન્ટન, મુંબઈ, ૧૯૮૯, (૧૬) The Serpent Power, લે.સર જે.વૃડરૂફ, મદ્રાસ, ૧૯૮૬. (૧૭) Some Mystics of Morden India, લે.બાસુ, વારાણસી, ૧૯૭૯. (૧૮) જ્ઞાનાર્ણવ, શુભચન્દ્રાચાર્ય, અગાસ, ૧૯૮૧. (૧૯) ધ્યાનશતક, લે. હરિભદ્રસૂરિ, દિલ્હી ૧૯૭૬. (૨૦) તત્ત્વાનુશાસન, લે. રામસેનાચાર્ય, દિલ્હી, ૧૯૬૩. (૨૧) Topics in Mathematical System Theory, લે.આર.ઈ. કલમન અને બીજા, ન્યૂયોર્ક, ૧૯૬૯. (૨૨) Jain Meditation, Gitta- Samadhi, Jain Yoga, લે.એન.એમ. ટાટિયા, લાડનું, ૧૯૮૬. (૨૩) Studies in Tantra Yoga, લે.ડી.બી. સેનશર્મા, કર્નાલ, ૧૯૮૫. (૨૪) Develope Your Psychic Abilities, લે.યુ. બર્નસ, ન્યૂર્યોક, ૧૯૮૫. (૨૫) જીવનતત્ત્વસાધન, લે.રામલાલ મહારાજ, સંવાઈ, ૧૯૭૫. Page #399 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૭૧ શ્રી પદ્માવતી પ્રભાવક મંત્ર-યંત્ર એ પ્રા. જે. સી. દેસાઈ મોડાસા કોલેજના પ્રાધ્યાપક શ્રી જે. સી. દેસાઈએ સરળ શૈલીમાં અહીં ધરણેન્દ્ર-પદ્માવતીનાં માહાસ્ય સાથે મા ભગવતી પદ્માવતીનાં કેટલાંક પ્રભાવક યંત્ર-મંત્રનું આલેખન કર્યું છે. સાધકો ગુગમથી મંત્રો ગ્રહણ કરીને સિદ્ધ કરી શકે છે. બહુમાન-વિવેકવિનયપૂર્વક ગ્રહણ કરેલાં મંત્રો સહજસિદ્ધ થાય છે. -સંપાદક. શ્રી પદ્માવતી દેવી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં શાસનદેવી છે. શ્રી પદ્માવતીના પતિ ધરણેન્દ્ર ભગવાન પાર્શ્વનાથની રક્ષા કરી હતી, તેથી તેમને યક્ષ” તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. આથી પદ્માવતીદેવી યક્ષિણી થયાં. 'નાગ' ધરણેન્દ્ર અને પદ્માવતીનું અભિજ્ઞાનચિહુન છે. પૂર્વ ભવમાં ધરણેન્દ્ર અને પદ્માવતી નાગદંપતી હતાં. પંચાગ્નિમાં મૃત્યુવશ બનેલાં આ નાગદંપતી બીજા ભવમાં ધરણેન્દ્ર અને પદ્માવતી નામે ભગવાન પાર્શ્વનાથનાં પરમ ભકત બન્યાં. જૈન વામમાં પદ્માવતીદેવી અને ધરણેન્દ્રનાં સ્તોત્રો અને વર્ણનો સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. શ્રી પદ્માવતીજીનાં મંત્ર-યંત્ર : જૈનધર્મમાં શાસનદેવી તરીકે ઉત્કૃષ્ટ ઉપાસના પામેલાં પદ્માવતીદેવી એક અર્થમાં મહાલક્ષ્મી પણ છે. તેમનું પૂજન-અર્ચન લક્ષ્મીદાયક બને છે. તે માટેનો પ્રસિદ્ધ મંત્ર નીચે મુજબ છે : ॐ पद्मावति पद्यनेत्रे पद्यासने लक्ष्मीदायिनी वाञ्छापूर्ति ऋद्धिं सिद्धिं जयं जयं जयं कुरु कुर સ્વીફT | આ મંત્રને નીચે આપેલા ખાસ યંત્ર અનુસાર અર્ચન-પૂજનપૂર્વક, આ મંત્રની રોજ પાંચ માળા ગણવાથી બે માસમાં એનો પ્રભાવ દેખાય છે. સવાલાખ માળા અપેક્ષિત છે. પદ્માવતીની છબી पद्यावति पद्यनेत्रे पद्यासने लक्ष्मीदायिनी वाञ्छापूर्ति ऋद्धि सिद्धि जयं जयं जयं कुरु कुरु स्वाहा Page #400 -------------------------------------------------------------------------- ________________ ર૭ર ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી ઝ રીં શ્રી વત્યે નમ' આ મંત્રની રોજ ૨૦ માળા ગણવી. છ માસમાં લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે. તેનું યંત્ર નીચે મુજબ છે. શ્રી પદ્માવતી દેવીનું પંચદશી યંત્ર : | | | | | મ | જ a | જ શ્રી પદ્માવતી દેવીની ઉપાસનાના અન્ય મંત્રો આ પ્રમાણે છે : (૨) & pજે કૈં વ7 પm પાટિન નમ: | (૨) ૐ હ્રીં હૈ કલીં શ્રી પQ નમ: II () વજન સૌ નમ: I અને (૪) દૂી નમઃ | આ દેવીનું યંત્ર બનાવવાની રીત આ પ્રમાણે છે : એક તામ્રપત્ર પર મધ્યભાગમાં આ દેવીનું નામ લખીને તેની પાછળ આ પ્રથમ મંત્રના અક્ષરો લખવામાં આવે છે. તેની ચારે બાજુએ કામદેવનાં પાંચ બાણ “જ્ઞ ત્ર વત્ની નું સઃ લખીને, તેની પછી ફરીથી “જ્ઞ “ અક્ષર લખાય છે. આટલું કરવાથી આ યંત્ર પૂર્ણ થાય છે. આ યંત્ર હોમકુંડમાં મૂકીને તેની ઉપર ઘી, દૂધ અને સાકર એક કરીને બનાવેલ ૩૦ હજાર ગોળીઓની આહુતિ આપવાથી દેવી પ્રસન્ન થાય છે. આ દેવીના કવચનું માહાભ્ય વર્ણવવામાં આવ્યું છે તે આ મુજબ છે : राजद्वारे श्मशाने च भूतप्रेतोपचारके बन्धने च महादुःखे भयशत्रुसमागमे । स्मरणात् कवचं शस्यं भयं किञ्चिन्न जायते ।। અર્થાત્, રાજકારમાં, સ્મશાનમાં, ભૂતપ્રેતના ઉપચારમાં, બંધનમાં, મહાદુઃખમાં કે ભય-શત્રુના સમાગમ પ્રસંગે આ પદ્માવતીના કવચનું સ્મરણ કરવાથી કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી. આ પદ્માવતીદેવી સૌભાગ્યલક્ષ્મી આપનાર, જગતને સુખી કરનાર અને વંધ્યા સ્ત્રીને પુત્રવતી કરનાર છે. વિવિધ પ્રકારના રોગોને હરનાર, પાપને દૂર કરનાર, ભકતોનું રક્ષણ કરનાર, ગરીબોને ધન આપનાર અને સાધકની મનોકામનાઓ પરિપૂર્ણ કરનાર છે. આ પદ્માવતીદેવીનાં સૌમ્ય અને રૌદ્ર એવાં બે સ્વરૂપો છે. સૌમ્ય સ્વરૂપવાળી દેવી જગતનું ન કરે છે, જયારે રૌદ્ર રૂપવાળી દેવી દુરોનો સંહાર કરે છે. આ દેવીની અનેક કલાપૂર્ણ મૂર્તિઓ ઉપલબ્ધ થાય છે. ખંડગિરિમાં આવેલી ગુફામાં પદ્માવતીની એક પ્રાચીન મૂર્તિ છે. તે જ ગુફાના બીજા ભાગમાં પાર્શ્વનાથ ભગવાનની સેવિકા અને યક્ષિણીના સ્વરૂપવાળી પણ મૂર્તિ પ્રાપ્ત થાય છે. ત્યાં પદ્માવતીદેવીનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવાયું છે : स्वर्णवर्णा पद्यपाशभृद्दक्षिणकरद्वया । फलाङ्कुशधराभ्यां च वामदोभ्याँ विराजिता ।। અર્થાત્, પદ્માવતીદેવી સુવર્ણ વર્ણનાં છે. કુર્કટનાગ તેમનું વાહન છે. તેમને ચાર હાથ છે. તેમના જમણા હાથમાં પદ્મ (કમળ) અને પાશ છે. ડાબા હાથમાં ફળ અને અંકુશ છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૭૩ કેટલાક શ્રી પદ્માવતીદેવીને પડ્રભુજા, અષ્ટભુજા કે ચોવીસ ભુજાવાળાં ગણે છે. શ્રી પદ્માવતીદેવી અને પશ્ચિમ બંગાળમાં પ્રાપ્ત થતાં મનસા દેવી વચ્ચે ઘણું સામ્ય છે. શ્રવણબેલગોલામાં અગિયારમી સદીમાં નિર્માણ પામેલા ભગવાન પાર્શ્વનાથના દેરાસરના દ્વારે ધરણેન્દ્ર અને પદ્માવતી દેવીની મૂર્તિઓ જોવા મળે છે. ચંદ્રગિરિના જિનાલયમાં પણ પદ્માવતીદેવીની મૂર્તિ છે. આ દેરાસર ઈ.સ.ની બારમી સદીનું છે. પદ્માવતી વિધા : તંત્રમાર્ગની આ એક મહાવિદ્યા છે. આ મહાવિદ્યા કલ્પવૃક્ષ જેવી છે. તે સાધકની માંગ અનુસાર ફળ આપનારી છે. આ વિદ્યાનો મંત્ર આ પ્રમાણે છે : 'ॐ ह्रीं पद्यावती देवि त्रैलोक्यवार्ता कथय कथय स्वाहा ।' આ મંત્રનો બે વર્ષ સુધી દરરોજ ૧૦૮ વાર જપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે. આ સિદ્ધિ સાંપડ્યા પછી સાધકને સકળ જગતનો વૃત્તાન્ત પોતાના સ્થાનમાં જ સમજાય છે. એમ કહેવાય છે કે શ્રી પદ્માવતી દેવી આ વૃત્તાન્ત સાધકના કાનમાં આવીને કહી જાય છે. આ પ્રમાણેની વિગત યોનિની તંત્રમાં જોવા મળે છે. કકતની નાલંદામાંથી પ્રાપ્ત થયેલ પદ્માવતીજીનું કલાત્મક શિલ્પ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતીદેવી વિષયક સ્તોત્ર - સ્તુતિ - છંદરચના - વંદનાદિનો મંગલ પરિચય - પ્રા. કવિન શાહ - ભકિતનો મહિમા અદ્ભુત છે; પૂર્વે અને આજે પણ વીતરાગ પરમાત્માદિની ભકિતને અભિવ્યકત કરતાં સ્તોત્ર-સ્તુતિનો મહિમા પણ અદ્ભુત છે. અખંડ વહેતી આ ભકિત-પરંપરામાં અનેક સ્તોત્ર-સ્તુતિઓ વગેરેની રચના સમયે સમયે થતી જ રહી છે. આવી રચનાઓમાં શ્રી પદ્માવતીજીનાં સ્તોત્ર-સ્તુતિઓ-છંદોની રચનાઓ પણ થઈ છે; અને તે આગવું સ્થાન ધરાવે છે. આવાં કેટલાંક સ્તોત્રો-સ્તુતિઓ અને છંદોની તલસ્પર્શી જાણકારી તેની ગાથા, અર્થ, પ્રભાવ અને અન્ય વિશેષતાઓ સાથે તેનો મંગલ પરિચય ઇતિહાસ, સાહિત્યાદિના મર્મજ્ઞ પ્રા. કવિનભાઇ શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તેઓશ્રી બીલીમોરા કોલેજમાં પ્રાધ્યાપક છે; જૈનધમનું ઊંડું જ્ઞાન ધરાવે છે; અને એટલા જ શ્રદ્ધાસંપન્ન પણ છે. * વીતરાગ પરમાત્માની શ્રદ્ધાને જ આધાર રાખીને ઉપાસનાસાધના-આરાધનામાં આગળ વધવાની તેમની વાત છે. આ વાત મનનીય જ નહીં, આચરણીય પણ છે. -- સંપાદક સ્તોત્ર સાહિત્ય : જૈન સાહિત્યમાં સૂત્રો અને સ્તોત્રોની રચનાઓ સારા પ્રમાણમાં થયેલી જોવા મળે છે. સૂત્રો જૈનદર્શનના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે, જ્યારે સ્તોત્રોમાં પ્રભુભકિતનો મહિમા ગાવા મળે છે. આવશ્યક-ક્રિયાઓમાં બંનેનો વિધિ અનુસાર ઉપયોગ થાય છે. અનેકવિધ સ્તોત્રોનો વિચાર કરીએ છીએ ત્યારે ભકિતની પરંપરાનો મહિમા આજે પણ જોવા મળે છે. વળી, એક મનુષ્યયોનિ જ એવી છે કે જે વીતરાગ પરમાત્માની પૂજા-ભકિત કરીને મુકિત મેળવી શકે છે. સ્તોત્ર એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંસ્કૃતમાં 'સુ' ધાતુ પરથી બનેલ સ્તુતિ શબ્દ પણ પ્રચલિત છે. એક અર્થમાં છંદોબદ્ધ સ્તુતિ કરવામાં આવી હોય તેવી રચનાને સ્તોત્ર કહે છે. સ્તોત્રને ઈષ્ટ દેવ-દેવીઓની સ્તુતિ સાથે સીધો સંબંધ છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની સ્તુતિસ્વરૂપની રચનાઓ 'સ્તોત્ર' નામથી પ્રચલિત છે. એક જ છંદ કે એક કરતાં વધુ છંદોમાં સ્તોત્રની રચના થાય છે. જૈન સાહિત્યમાં સંસ્કૃત અને પ્રાકૃત એમ બંને ભાષામાં સ્તોત્રરચનાઓ ઉપલબ્ધ છે. સ્તોત્રમાં પ્રભુનો મહિમા, ગુણસ્તુતિ, પ્રભાવ, ચમત્કાર, સર્વ જીવોનો ઉદ્ધાર અને કલ્યાણ થાય એવી શુભ ભાવના વ્યકત થયેલી હોય છે. ગુજરાતી ભાષામાં એક ગાથાથી માંડીને ચાર ગાથાની સ્તુતિઓ જે ગુરુભગવંતો કે ભકતકવિઓએ રચી છે તે પણ સ્તોત્ર સમાન છે. ચોવીસ તીર્થકરો અને દેવીઓની શકિતપૂજાના પ્રભાવનું વર્ણન કરતાં સ્તોત્રો રચાયાં છે. સરસ્વતી, પદ્માવતી, અંબિકાદેવી, શારદા આદિને લગતાં પણ સ્તોત્રો પ્રાપ્ત થાય છે. સ્તોત્રમાં ભગવાનના જીવનનો અર્થગંભીર વાણીમાં પરિચય કરાવવામાં આવે છે. સ્તોત્ર, સ્તુતિ, સ્તવન અને Page #403 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૨૭૫ ચૈત્યવંદન એ શબ્દો પરસ્પર સામ્ય ધરાવે છે. આવશ્યક ક્રિયાના ક્રમમાં એનું સ્થાન ગમે તે હોય, પણ એને તો પ્રભુગુણકીર્તનની જ સર્વસામાન્ય પ્રવૃત્તિ છે. સ્તોત્ર એ ભાવધર્મનો પ્રકાર છે. પ્રભુભકિત એ શબ્દ વધુ પ્રચલિત છે. ભકિતની વ્યાખ્યા આપતાં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિ જણાવે છે કે, “મન ધાતુ વિતન પ્રત્યય આવવાથી ભકિત શબ્દ નિષ્પન્ન થાય છે. મન્ ધાતુનો અર્થ છે સેવા કરવી. એટલે ભકિતનો અર્થ છે સેવા, સાચી સેવા ત્યારે જ થાય, જ્યારે જેની સેવા કરવી હોય તેના પ્રત્યે હૃદયમાં પ્રેમ હોય. અહીં ભકિતનો અર્થ આ તરુ પ્રેમ કરવામાં આવે એ જ ઉચિત છે. (શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા, ભા.૧,.૫૧ ૫.) આવી ભકિત ભાવધર્મની ઘાતક બને છે. સ્તોત્રોની રચના પાછળ આ પ્રકારની ભકિતભાવના સ્થિત છે. કેટલાંક સ્તોત્રોનો વિચાર કરીએ તો તે સ્તોત્રો હોવા છતાં ચૈત્યવંદન કે સ્તવન નામથી ઓળખાય છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યરચિત ' સકલાર્ણત સ્તોત્ર' એ ચૈત્યવંદન નામથી ઓળખાય છે. આ સ્તોત્રમાં ૨૪ તીર્થકરોની અને તીર્થભૂમિમાં બિરાજમાન ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. જ્યારે ભદ્રબાહસ્વામી રચિત 'ઉવસગ્ગહર સ્તોત્ર'ને સ્તવન કહેવામાં આવે છે. તેમાં ઉપસર્ગ હરનારા પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ-ગુણગાન ગાવામાં આવ્યાં છે. શ્રી માનતુંગસૂરિનું ભકતામર' અને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિનું કલ્યાણ મંદિર' એ સંસ્કૃત ભાષામાં, 'વસંતતિલકા' છંદમાં છે. સંસ્કૃત ભાષામાં ઋપિમંડલ, સરસ્વતીદેવી, પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામ, આત્મરક્ષા નવકારમંત્ર, અનુભૂતિસિદ્ધ સારસ્વત સ્તોત્ર, શ્રી પંચપષ્ટિ સ્તોત્ર, શ્રી ગૃહશાંતિ સ્તોત્ર, શ્રી ચક્રેશ્વરી દેવી અને મહાલક્ષ્મી સ્તોત્ર તથા અન્ય સ્તોત્રો પણ રચાયેલાં છે. સ્તોત્રરચનામાં કવિએ 'સ્તોત્ર' શબ્દપ્રયોગ કરીને તેનો નિર્દેશ કર્યો છે. દા.ત. ભકતામર સ્તોત્રની ૪૪મી ગાથામાં આ પ્રમાણે પંકિત છે : “તોત્રનં તવ નિને ગર્નિબદ્ધ શ્રી બપ્પભટ્ટસૂરિ રચિત શારદા સ્તોત્રની ૧૩મી ગાથામાં સ્તોત્રને બદલે સ્તવન શબ્દપ્રયોગ થાય છે : 'તવન નેતનેવાનાન્વિતમ્, ગૌતમસ્વામી રચિત પિમંડલ સ્તોત્રની ૬૩મી ગાથામાં પણ આવો ઉલ્લેખ છે : “સ્તોત્ર મસ્તોત્ર, તુતીનામુત્તમ છે.' સ્તોત્રનો ઉલ્લેખ એ પણ આ કાવ્યરચનાની વિશિષ્ટતા છે. ઉપરોકત સ્તોત્રો જનજીવનમાં અને આરાધક-વર્ગમાં વિશેષ પરિચિત છે. સ્તોત્રમાં ગાથાની સંખ્યા નિશ્ચિત નથી. એ તો સર્જકની સ્વતંત્રતાનું પરિણામ હોય છે. છતાં અષ્ટક, શતક, સહસ્રનામ સ્તોત્ર જેવી સંખ્યાવાચક શબ્દવાળી રચનાઓ ઉપલબ્ધ છે. ગૌતમસ્વામી અષ્ટક' આઠ ગાથામાં રચાયેલું ગુરુ ગૌતમનાં ગુણગાન કરતું સ્તોત્ર છે. સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત ભાષામાં પણ સ્તોત્રરચનાઓ થઈ છે, તેમાં એક જ છંદ અથવા વિવિધ છંદપ્રયોગો થયેલા છે. તપગચ્છનાયક સોમચંદ્રસૂરિના પટ્ટધર સહસ્રાવધાની મુનિસુંદરસૂરિએ ૧૪ ગાથાના સંતિકરસ્તોત્ર'ની રચના પ્રાકૃત ભાષામાં કરી છે. 'નમિઉણ સ્તોત્ર'ની રચના તપગચ્છના બૃહદ શાખાના શ્રી માનતુંગસૂરિએ પ્રાકૃતમાં ૨૪ ગાથામાં કરી છે. 'અજિતશાંતિ સ્તોત્ર'માં અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. ૪૦ ગાથાનું આ સ્તોત્ર પ્રાકૃત અને સંસ્કૃત છંદોમાં છે. તેની રચના નંદિપેણ મહર્ષિએ કરી છે. આ સ્તોત્ર છંદવૈવિધ્યના નમૂનારૂપ છે. સંસ્કૃત ભાષામાં અનુટુપ છંદ સર્વસામાન્ય છે, તેવી રીતે પ્રાકૃતમાં ગાહા' એટલે ગાથા છંદ સર્વસામાન્ય Page #404 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, છે. આમ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં સ્તોત્રરચનાઓ થયેલી છે. પદ્માવતી દેવીનો સંદર્ભ સંતિકર સ્તોત્ર'ની ૧૦મી ગાથામાં નીચે પ્રમાણે છે : चंडा विजयांकुसि, पन्नईत्ति निव्वाणि अच्युआ धरणी, वैरुट्ट धुत्त गंधारि, अंब पउमावई सिद्धा ।।१०।। સંતિકર સ્તોત્ર'માં ૨૪ તીર્થકરોના શાસનરક્ષક દેવ-દેવીઓનું નામ સ્વરૂપ સ્મરણ કરવામાં આવ્યું છે. પદ્માવતી દેવી એ પાર્શ્વનાથ ભગવાનના શાસનની રક્ષિકા છે. 'નિર્વાણકલિકા'માં પદ્માવતી દેવી વિશે નીચે પ્રમાણેની નોંધ છે : 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां पद्यावती देवी कनकवर्णा कुर्कटवाहनां, चतुर्भुजा पज-पाशान्वित दक्षिणकरां फलाङ्ग शाधिष्ठित् वामकरां चैति ! ( પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા, ભા.૩, ધીરજલાલ ટી. શાહ, પૃ. ૭૨૪.) આવી ભકિત ભાવધર્મની ઘાતક બને છે. સ્તોત્રોની રચના પાછળ આ પ્રકારની ભકિતભાવના રહેલી છે. શ્રી પદ્માવતી દેવીનો ઉલ્લેખ જૈન શ્રમણોની સ્તવન, ચૈત્યવંદન અને સ્તુતિકાવ્ય પ્રકારની રચનાઓમાં થયેલો છે. તે પણ દેવીના પ્રભાવનું સૂચન કરે છે. શ્રી વીરવિજયજીની પાર્શ્વનાથની સ્તુતિની ચોથી ગાથામાં પદ્માવતી દેવીનો ઉલ્લેખ નીચે મુજબ છે : ગજમુખદક્ષો વામનયક્ષો, મસ્તકે ફણાવલી, ચાર તે બાંહી કચ્છપવાહી કાયા જસ શામલી; ચઉકર પ્રૌઢા નાગારૂઢા દેવી પદ્માવતી, સોવનકાંતિ પ્રભુગુણ ગાતી, વીર ઘરે આવતી. જા. પદ્માવતી દેવી સાથે વૈરાદેવીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મુંબઈ વાલકેશ્વરના જિનમંદિરમાં પદ્માવતીદેવીની મૂર્તિમાં વૈરોટ્યાદેવી પણ જોવા મળે છે. નીચેના ચૈત્યવંદનમાં આ સંદર્ભને સમર્થન મળે છે : 'ॐ नमः पार्श्वनाथाय विश्वचिंतामणियते, हाँ धरणेन्द्र वैरोट्या पद्यावती युतायते ।' પદ્માવતીનું સ્તોત્ર -૧ : આ સ્તોત્રની રચના સંસ્કૃત ભાષામાં અને સ્રગ્ધરા છંદમાં તેમ જ ૯ ગાથામાં થઈ છે. આરંભની પંકિત આ પ્રમાણે છે : “શ્રીવ ખૂટ-મુદ્રતટી દિવ્યHTTચના I’ ૧ થી ૮ ગાથામાં સંધિ અને સમાસયુકત પદોની રચના દ્વારા પદ્માવતી દેવીનો પરિચય થાય છે. આ સ્તોત્રમાં વિવિધ મંત્રોનો સમાવેશ થયેલો છે; એટલે એમ કહી શકાય કે, પદ્માવતી દેવીનું સંસ્કૃત ભાષાનું આ સ્તોત્ર મંત્રગર્ભિત રહસ્યમય અને અદૂભૂત ચમત્કાર દર્શાવતી રચના છે. મંત્રના નમૂના નીચે મુજબ છે : પ્રથમ ગાથાની ચોથી પંકિત : ૩% #E/ મંત્રો ક્ષતિ નિમિત્તે રક્ષ માં સેવ પણે !' ચોથી ગાથાની ૩ અને ૪ પંકિત : મેં ક્ષf # ક્ષે સાર્ધક્ષત્રવિદે દૂ મહામંત્રવર્ષે | % हाँ ह्रीं भ्रूभंगसंगभृकुटिपुटतट त्रासितोद्दाम दैत्ये ।। પાંચમી ગાથાની પંકિત ૩ અને ૪ : [ 7 વસ્તી નું સરે અવનવી પિft fast Page #405 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] त्वम् । आँ इँ ॐ पद्महस्ते कुरु कुरु घटने रक्ष माँ देवि पद्मे ! ગાથા ૬ ની પંકિત ૩: કાઁા હૂઁદા દરન્તિ દાદા દુકાર મીમવનારે । માં જૂનો પ્રાસ વિશિષ્ટ પ્રકારની ગંભીર મંત્રનાદની અનુભૂતિ કરાવે છે અને પદ્માવતી દેવીનો જાણે કે પ્રત્યક્ષ અનુભવ થતો ન હોય તેવી હૃદયસ્પર્શી રજૂઆત થઈ છે. ગાથા ૮ ની પંકિત ૪ : શ્રાઁ શ્રી બ્રૂ શ્રી મત્તિ માનગમને રક્ષ માં ટેવિ પદ્મ । [ ૨૭૭ આમ, ઉપરોકત પંકિતઓ મંત્રશાસ્ત્રના વિવિધ અર્થપૂર્ણ નાદવૈભવયુકત અને પ્રભાવક વર્ણોનો પરિચય કરાવે છે. કવિની વિશેષતા એ છે કે આવા મંત્રાક્ષરોને સ્રગ્ધરા છંદના લયમાં ગૂંથી લીધા છે. લલિત કોમલ પદાવલી સંધિ-સમાસયુકત હોવા છતાં મંત્રોની દુનિયાનો ક્ષણભર અનુભવ કરાવીને પરમ શકિતનો ભેદ પામવા માટે ઉત્સુક કરે છે. વર્ણાનુપ્રાસ અને અન્ત્યાનુપ્રાસની રચનાથી સમગ્ર સ્તોત્ર અનુપમ કાવ્યમય બની રહે છે. માત્ર આ એક જ ગાથા એવી ચમત્કારપૂર્ણ છે કે તેની સાધના મન, વચન અને કાયાના વિશુદ્ધ યોગથી કરવામાં આવે તો દેવીની દૈવીશકિતનો પરચો મળી રહે છે, તો સમગ્ર સ્તોત્રનો પાઠ કેટલો લાભ આપે તેની તો કલ્પના જ કરવી રહી. સ્તોત્રમાં યેનકેનપ્રકારેણ ફળશ્રુતિ આવે છે. નવમી ગાથા ફળશ્રુતિના નમૂનારૂપે જોઈએ તો दिव्यं स्तोत्रं पवित्रं पटुतरपठतां भक्तिपूर्व त्रिसन्ध्यम्, लक्ष्मी सौभाग्यरूपं दलितकलिमलं मंगलं मंगलानाम् । पूज्यं कल्याणमान्यं जनयति सततं पार्श्वनाथ प्रसादात् देवी पद्मावती नः प्रहसितवदना या स्तुता दानवेन्द्रैः ||९|| પત્ની, પુત્ર અને લક્ષ્મી-- આ પ્રકારની માગણી માટે સર્વસામાન્ય લોકો દેવીની ઉપાસના કરે છે; પણ આ તો ઘોર અજ્ઞાનતા છે. ઉપરોકત ત્રણમાંથી એક વસ્તુ જો ભવભ્રમણા વધારનારી હોય, તો ત્રણનો સમન્વય થવાથી આત્મા કયાં જાય ? એ કલ્પના કરવા જેવી છે ! છતાં આવી સાધના કરનારો આત્મા કોઈકવાર જ્ઞાનનો પ્રકાશ કે દષ્ટિ જાગૃત થતાં પશ્ચાત્તાપ કરીને ભવોભવ પ્રભુની સેવા અને બોધિબીજ કે સર્વવિરતિ ધર્મની ભાવનાને ચરિતાર્થ કરાવે. 'વીતરાગની ઉપાસના વીતરાગ થવા માટે છે.' એવા લક્ષ્યથી નાનીમોટી તમામ ઉપાસના હોય તો જ સાર્થક થાય. યંત્રસંસ્કૃતિની યંત્રણાથી ત્રસ્ત માનવી મંત્રનો આશરો લઈને શાંતિ પામવા ઇચ્છે છે, ત્યારે આ મંત્રો શાંતિ, તુષ્ટિ અને કલ્યાણકારક બને છે. પદ્માવતી દેવીનો જપ કરવા માટેનો મંત્ર આ મુજબ છે : ॐ औं क्रौं ह्रीँ औं क्लीं हसौं पद्मावत्यै नमः ।' પદ્માવતીજી સમક્ષ મુખ રાખીને નાનુંમોટું તપ કરી, બ્રહ્મચર્યના પાલનપૂર્વક જપ કરવાથી મનોવાંછિત ફળ મળે છે. રોગ, ઉપદ્રવ આદિ પીડા નાશ પામે છે. શ્રદ્ધાહીન અને કુતર્કવાદી લોકો માટે મંત્રશાસ્ત્ર નિરર્થક છે. માટે સમ્યગ્ દર્શન સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધાના પાયા પર મંત્રની શકિતનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. મિથ્યાત્વી દેવોની પૂજા, પીરની દરગાહની મુલાકાત અને અન્ય દર્શનીઓની મિથ્યા ઉપાસનાને પરિણામે પદ્માવતી મંત્ર કે જૈનધર્મનો કોઈ પણ મંત્ર લાભદાયક બનતો નથી. મહાન પુણ્યના ઉદયથી નવકાર મંત્ર કે જૈન ધર્મનાં અન્ય મંત્રો મળ્યા હોય પછી બીજા કોઈ મંત્રને જીવનમાં સ્થાન હોય જ નહિ. ‘અવિત્ત્વમણિમંત્રોષષિનાં પ્રમાવ' ની અનુભૂતિ ત્યારે જ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી થાય કે આરાધનાના પાયામાં વીતરાગ પરની અતૂટ શ્રદ્ધા હોય. પદ્માવતી સ્તોત્ર – (૨) : પદ્માવતી-અષ્ટકની રચનાનો પરિચય કર્યા પછી આ અષ્ટકથી આગળ વધીને ૯ થી ૩૨ સુધીની ગાથાઓ જે પદ્માવતી સ્તોત્રની રચનામાં રહેલી છે. તે હવે જોઈએ. આ સ્તોત્ર નવસ્મરણ સ્તોત્ર સંગ્રહ'માંથી મળી આવે છે. નવમી ગાથામાં કવિએ પદ્માવતી દેવી સંતુષ્ટ થાય - કૃપા મળે એવી અભિલાષા વ્યકત કરી છે : “આ મામ પાતુ સદા પ્રસન્નના પવિતી રેવતા.' વિવિધ સુરભિયુકત પદ્મની પીઠિકા પર પદ્માવતી બેસે છે. દેવીએ પોતાના દિવ્ય હસ્તને લાંબા કર્યા છે. તેણીનો ચહેરો સ્મિતયુકત છે. તેનાં સર્વ અંગો અલૌકિક સૌન્દર્યયુકત અને પુષ્ટ છે. આવી પદ્માવતી દેવીનું અમેં ધ્યાન ધરીએ છીએ. ઉપરોકત વિચારો ૯ થી ૧૨ ગાથામાં પ્રગટ થયા છે. પદ્માવતી દેવી શાસન ઉપરના કોઈ પણ પ્રકારના આક્રમણ સામે પોતાના ભકતોનું રક્ષણ કરે છે. ૧૮મી ગાથામાં પદ્માવતી દેવીની આરાધના સંબંધે કવિ જણાવે છે કે પદ્માવતીની પૂજા ધૂપ, ચંદન અને ઉત્તમ પ્રકારના તાંદુલ, વિવિધ પ્રકારનાં ઉત્તમ ફળો ધરીને, મનના ઉલ્લાસથી કરીએ તો દેવી પ્રસન્ન થાય છે. કવિએ આ પ્રકારની અભિવ્યકિત બાદ પ્રભુ પાસે ભકતો પ્રાર્થના કરીને મનોવાંછિત પૂર્ણ થાય એવી અપેક્ષા રાખે છે તેમ પદ્માવતીદેવી પાસે પણ પ્રાર્થના કરીને મનોવાંછિત પૂર્ણ થવાનો વિચાર દર્શાવ્યો છે. તેમ જ કવિએ પદ્માવતી દેવીની વિશેષતા પરોક્ષ રીતે દર્શાવતાં નીચેનાં વિશેષણોનો પ્રયોગ કર્યો છે : શુદ્રોપદ્રવરોગશોકહરણી, દ્રારિદ્રવિદ્રાવણી, પાતાલાધિપતિપ્રિયાપ્રણયિની, શ્રીમત્પાશ્ર્વજિનેશશાસનસુરી. આ રીતે ૧૯ થી ૨૫ ગાથામાં સંધિ-સમાસયુકત અર્થગંભીર વાણીમાં દેવીનો પરિચય કરાવ્યો છે. પદ્માવતી અરકની નવમી ગાથા આ સ્તોત્રમાં ૨૬મી ગાથા છે જે ફળશ્રુતિનો નિર્દેશ કરે છે. ગાથા ૨૭ અને ૨૮માં કવિએ પદ્મ શબ્દનો વૈવિધ્યપૂર્ણ પ્રયોગ કરીને લલિતકોમલ અભિવ્યકિત દ્વારા કવિત્વશકિતનો અદૂભુત પરિચય કરાવ્યો છે : “ માત પતિ પHRITI વિરે પક્ષે પ્રસુતાનને પક્ષે પH-Mયથિતે પરિવતન પITH पद्मामोहिनि पद्य-पद्मवरदे, पर्दे प्रसूतार्थिने पद्मोल्लासित पद्मनाभिनिलये पद्यालये पाहि माम् ।' કવિએ ૨૯મી ગાથામાં સરળ સંસ્કૃત શબ્દપ્રયોગો દ્વારા પદ્માવતી સ્તોત્રનાં પાઠસ્મરણ અને શ્રવણથી વિજયી તેમ જ વ્યાધિમુકત થવાય એમ દર્શાવ્યું છે. વિવિધ પ્રકારનાં પૂજન ભણાવાય છે ત્યારે છેવટે આવી અભિવ્યકિત થયેલી જોવા મળે છે. કવિના શબ્દો છે : आहवानं नैव जानामि न जानामि विसर्जनम् । पूजार्चानव जानामि त्वंगतिः परमेश्वरी ॥३०।। अपराध सहस्राणि क्रियते नित्यशोमया । तत् सर्व क्षमतां देवि, प्रसीद परमेश्वरी ॥३१।। આમ, આ પદ્માવતી સ્તોત્રમાં દેવી પદ્માવતીનાં અંગોપાંગોનું વર્ણન, દેવીનો પ્રભાવ, ઉપાસનાવિધિ અને ફળશ્રુતિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સ્તોત્રના રચયિતાનો કોઈ સંદર્ભ પ્રાપ્ત થતો નથી. આ સ્તોત્રના શ્લોકો પદ્માવતીપૂજનમાં વિશેષ ઉપયોગમાં લેવાય છે. પદ્માવતીદેવીનો સાચો પરિચય તો પદ્માવતી મહાપૂજન અક્ષરશઃ એકચિત્તે ભાવપૂર્વક સ્મરણ કરીએ તો જ થાય. કવિનું સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ અને રચનાની વિશેષતા આ સ્તોત્ર પરથી જાણી શકાય છે. (જુઓ નવસ્મરાદિ સ્તોત્ર સંગ્રહ, પૃષ્ઠ-૧૭૧; પ્રકાશક : જશવંતલાલ ગિરધરલાલ શાહ, જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ) Page #407 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૭૯ પદ્માવતી સ્તોત્ર -(3) : આ સ્તોત્રમાં પદ્માવતી દેવીના પ્રભાવથી શોક, રોગ-ઉપદ્રવ દૂર થાય અને અંતે સર્વ રીતે અભ્યદય થાય તેવી શ્રદ્ધાસમ્પન્ન બાબતો રજૂ થઈ છે. આ રચના ૧૦ ગાથામાં, અનુછુપ છંદમાં, સંસ્કૃત ભાષામાં છે. આરંભનો શ્લોક નીચે પ્રમાણે છે : પાવતી નદવી, सर्वदुष्ट निवारिणी मंथिनी सर्व शत्रूणां प्रसन्ना भव भारती ।।१।। જીવનમાં અનેકવિધ ઉપાધિઓ આવે છે ત્યારે મનુષ્ય અત્યંત આકુળવ્યાકુળ બનીને ધર્મ કે વ્યવહારજીવનમાં સ્થિર રહી શકતો નથી, ત્યારે ઉપાધિઓથી મુકત થવા માટે પદ્માવતીનું સ્મરણ અમોઘ શસ્ત્ર સમાન છે. આ રચનાને 'પદ્માવતી-કવચ'થી ઓળખવામાં આવે છે; પરંતુ હકીકતમાં તે 'પદ્માવતી-સ્તોત્ર' છે. અહીં કવિએ પદ્માવતીનું વર્ણન કર્યું નથી, પણ તેનો પ્રભાવ દર્શાવ્યો છે. જેમ કવચથી શરીરનું રક્ષણ થાય છે, તેમ પદ્માવતી સ્તોત્રના નિત્ય સ્મરણ-પઠન-શ્રવણથી માણસનું સર્વ રીતે રક્ષણ થાય છે. કવિએ ઉપરોકત વિચારો દર્શાવતાં ચોથી ગાથામાં જણાવ્યું છે : पद्यावती महामाया, कवचं सारमद्भुतम् ब्रह्म इन्द्रे पद्य रक्षे पद्यनाभ महत्यपिः ।।४।। કવિએ શરીરનાં અંગો - મુખ, નાસિકા, નાભિ, જાનુ, શિર, જંઘા, પગ વગેરેનું પદ્માવતી દેવી રક્ષણ કરે એમ અન્ય ગાથામાં જણાવ્યું છે. સ્તોત્રની ૧૦મી ગાથામાં ફલશ્રુતિનો કવિ જણાવે છે : त्रिकालं पठते नित्यं, क्रोधलोभ विवर्जितः सर्वसिद्धिमवाप्नोति, लभतेम्युध्यपद्य ।।१०।। (નવસ્મરણાદિ સ્તોત્રસંગ્રહ, પૃ. ૧૮૩.) પદ્માવતી-કવચની રચના સરળ સંસ્કૃત ભાષામાં થયેલી છે. કવિએ પદ્મનો ઉલ્લેખ કરીને શાશ્વતપદ મળે એવી અભિલાષા પ્રગટ કરી છે. પદ્માવતીદેવી સમકિતધારી હોવાથી તેની ઉપાસના પણ આપણને અંતે તો સમકિત આપીને ભવભ્રમણામાંથી મુકત થવાનો રાજમાર્ગ દર્શાવે છે એવી અહીં અભિવ્યકિત સધાઈ છે. છંદરચના : મધ્યકાલીન કાવ્યપ્રકારો વૈવિધ્યપૂર્ણ છે. કેટલાંક જૈન અને જૈનેતર કાવ્યો 'છંદ' સ્વરૂપે રચાયાં છે. છંદ એટલે અક્ષર અને માત્રાના નિયમથી રચાયેલી કવિતા. છંદ માટે વત્ત શબ્દ પણ પ્રચલિત છે. એક જ છંદમાં દેવની સ્તુતિ કરવામાં આવે એવી સ્તોત્રરચના એવો અર્થ "છંદ” માટે જાણીતો છે. તેમ છતાં, ભિન્ન ભિન્ન છંદોના સમુચ્ચયથી પણ કાવ્યરચના થયેલી છે. બંને પ્રકારની રચનાઓ સાહિત્યમાં ઉપલબ્ધ છે. રાજસભામાં ભાટચારણો રાજાની બિરાદાવલી બોલે છે તેને પણ "છંદ” કહેવામાં આવે છે. ચર્ચરી, રેણકી, ચારણી આદિ છંદમાં આવી બિરદાવલી ગાવામાં આવતી હતી. એક જ છંદમાં લખાયેલી રચનામાં ભગવાન કે દેવીની સ્તુતિ કરીને એમનો મહિમા પ્રગટ કરવામાં આવે છે તે છંદ'નો અહી સંદર્ભ છે. છંદયુકત રચનાથી ભાષામાં લાલિત્ય આવે છે. આ સમયના જાણીતા છંદ રણમલછંદ, મયણછંદ, કીર્તિમેર રંગરત્નાકર નેમિનાથ છંદ, મુનિ લાવણ્યસમય - ભારતી ભગવતી છંદ, કવિ સંઘવિજય - રાવ જેતસીર છંદ-- આ પ્રકારના મળી આવે છે. રામાયણ અને મહાભારતમાં જેમ અનુરુપ છંદ પ્રસિદ્ધ છે, તેવી રીતે લોકભાષામાં ઉપરોકત છંદ સ્થાન ધરાવે છે. પિંગળનો ગ્રંથ છંદના અલૌકિક નમૂના રૂપ છે. જૈનસાહિત્યમાં એક જ છંદમાં કેટલીક રચનાઓ થયેલી છે, તે આ પ્રકારની છે. છંદમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ શબ્દપ્રયોગો નોંધપાત્ર છે. આ છંદરચનાઓ વિકાસ પામીને શુદ્ધ ગુજરાતીમાં પણ પ્રાપ્ત થાય છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦] ચારણી સાહિત્યમાં છંદ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાયો છે. ચારણી ડિંગળ શૈલીના છંદ એ વ્યકિતના પરાક્રમની પ્રશસ્તિ સમાન છે. કવિ શ્રીધરનો 'રણમલ્લ છંદ' અને 'ઈશ્વરી છંદ' એ આ પ્રકારની નમૂનેદાર રચનાઓ છે. વિષય, વસ્તુ, ભાષા, શૈલી અને ઐતિહાસિક રીતે તે મહત્ત્વપૂર્ણ ગણાય છે. ૧૪મા શતકના અંતમાં આ પ્રકારની રચના થઈ છે. જૈનેતરકવિઓની કેટલીક નોંધપાત્ર છંકૃતિઓ નીચે મુજબ છે : કવિ મદન બમ્ભાની 'મયણછંદ' ૩૪ છપ્પયમાં છે. એમાં મદનના પ્રભાવ વિષે વાત છે. એના પર ચારણી શૈલીનો પ્રભાવ છે. કવિ કીર્તિમેરુએ સં. ૧૪૮૭માં 'અંબિકા છંદ'ની રચના કરી. એના પર જયદેવના 'ગીતગોવિંદ'-ની અષ્ટપદી રચનાનો પ્રભાવ છે. એમાં ખંડ હિરગીત છંદનો દેશીમાં પ્રયોગ કર્યો છે, આ એક સ્તોત્રકાવ્યના નમુનારૂપ છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી છંદરચનાઓ જોતાં એમ સમજાય છે કે તેના દ્વારા પ્રભુની સ્તુતિ કરવામાં આવે છે, ભકતજનો ભકિતભાવ પ્રગટ કરે છે. ધર્મને લીધે જેમ અન્ય કાવ્યપ્રકારો ખેડાયા તેમ છંદરચનાનું પણ ખેડાણ થયું. છંદનું વિષયવસ્તુ ઐતિહાસિક સાથે ધાર્મિક બન્યું. મધ્યકાળમાં સમાજજીવન પર ધર્મનો પ્રબળ પ્રભાવ હતો એટલે તો વિવિધ કાવ્યપ્રકારોમાં વિપુલ માત્રામાં રચનાઓ થઈ છે. આવી છંદરચનાઓથી લૌકિક રુચિ ઉપરાંત ભાષાનું લાલિત્ય પણ ખીલી ઊઠયું. ચમત્કારિક ભાષા અને કર્ણપ્રિય છંદરચનાઓ પ્રત્યાયનમાં પ્રોત્સાહક બની. પદ્યની આ વિશિષ્ટ પ્રકારની શકિત છે. પિંગળ શાસ્ત્ર' એ લૌકિક છંદો, અક્ષરમેળ, માત્રામેળ અને રૂપમેળ વૃત્તોનો સંગ્રહ છે. પદ્માવતી દેવી વિષયક છંદરચનાઓ : મુનિ હર્પસાગરે પદ્માવતી દેવીના છંદની રચના ૧૦ ગાથામાં કરી છે. રચનાને અંતે કળશ છે, તેમાં મધ્યકાલીન પરંપરા અનુસાર કવિના નામનો ઉલ્લેખ થયેલો છે : 'હરખસાગર કહે હરખશું, પદ્માવતી પૂજો સુખકારણી.' કવિએ પદ્માવતીદેવીનું ચિત્રાત્મક શૈલીમાં આકર્ષક વર્ણન કરીને પદ્માવતીદેવીનો સાક્ષાત્કાર કરાવ્યો છે. છંદનો આરંભ સંસ્કૃત ભાષાના અનુષ્ટુપ છંદથી થયો છે. તેમાં કવિએ પાર્શ્વનાથ ભગવાનનું ઇષ્ટદેવ તરીકે સ્મરણ કરીને ધરણેન્દ્રનો શાસનરક્ષક દેવ તરીકે ઉલ્લેખ કર્યો છે. 'श्रीमत् कलिकुंडदंड श्री पार्श्वनाथ संस्तुवे । धरणेन्द्र सचिवं साकं धर्मकामार्थ सिद्धये ।। પદ્માવતી દેવીનું વર્ણન કરતાં કવિએ લલિતમંજુલ પદાવલીમાં દેવીનાં વિશેષણોનો ઉલ્લેખ કરીને તેનો મહિમા ગાયો છે : 'ધરણીધ૨૨ાણી, ભયહરણી, જયકારી, સમકેિતધારી, સાચારી, શીલવંતી, સંતુષ્ટા.' ૨ થી ૬ ગાથામાં પદ્માવતી દેવીનાં અંગોપાંગ, વર્ણ, તિલક, આભૂષણ આદિના નિરૂપણથી તેના મોહક વ્યકિતત્વનો પરિચય થાય છે. જેમકે == 'નાગણી સમ કાલી, જિત ક૨વાલી, જગક ઝમાલી વેણવતી, જિત મીનકપોલી સેંથો ફોલી, આડ અમૂલી શિર ધરતી; તિલકાંકિત ભાલી, પીયલચાલી, ભૂષણમાલા ભાગ્યવતી, સંતુષ્ટ ભવમે ।।૨।। તદુપરાંત, સોમમુખી, કમલાક્ષી, નાસા અણિયાલી, અધર પરવાલી, દાડિમકણદંતી, Page #409 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૮૧ જિતકિન્નરવાદી, કરિકરભુજદંડી મંડિતચુડી, ગંભીર ઊંડી નાભિધર, હરિકટિહરિણી, ઝાંઝરચરણી હંસગતિ, કૂકડાના વાહનવાળી, ચાર ભુજાવાળી, પહરણ પટકુલી, ચણાચોળી વગેરે સામાસિક શબ્દોથી દેવીનું વર્ણન કરવામાં આવ્યું છે. વાચકો પદ્માવતી દેવીને પ્રત્યક્ષ નિહાળતા હોય તેવી હૃદયસ્પર્શી અને નયનરમ્ય અભિવ્યકિત થયેલી છે. ભકતજનો દેવીની કૃપા પોતાની પર ઊતરે એવી અપેક્ષા રાખે છે. સ્તોત્ર કે છંદના કાવ્યપ્રકારોમાં ફળશ્રુતિ સર્વસામાન્ય રીતે જોવા મળે છે. કવિએ અહીં ભૌતિક સુખની પ્રાપ્તિ થાય તેવી ફળશ્રુતિ દર્શાવી છે. પદ્માવતીની ઉપાસનાથી ભૌતિક સુખ તો મળે જ; પણ જો પરમ ઇષ્ટ માંગણી હોય તો ભવસમુદ્ર પાર કરી શકાય છે. અજ્ઞાની જીવો ભૌતિક સુખ માંગીને હીરા સમાન માનવજન્મને કોડી સમાન કરી નાખે છે. પદ્માવતી દેવી કે અન્ય કોઈ દેવ, ગુર, ને ધર્મની ઉપાસનાથી સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય એમ માંગવાને બદલે, હવે ચિંતા ટળી જાય, ધર્મસાધનામાં સ્વસ્થ ચિત્તે લાગી જઉં, એમ સંકલ્પ કરવો જોઈએ; નહિતર ભવભ્રમણાની વૃદ્ધિ સિવાય કશું જ થવાનું નથી. અંતમાં, કવિએ કળશ-રચના કરીને પુનઃ પદ્માવતી દેવીનો મિતાક્ષરી પરિચય આપ્યો છે કવિ રૂપવિજયે પદ્માવતી દેવીના છંદની રચના સંસ્કૃત અને ગુજરાતી ભાષાના શબ્દપ્રયોગથી ૬ ગાથામાં કરી છે. કવિએ પદ્માવતી દેવીનું વર્ણન રસિક શૈલીમાં કર્યું છે. વર્ણપસંદગી અને તેની ક્રમિક રચનાથી વિશિષ્ટ પ્રકારનો કાવ્યલય આંખ, કાન અને હૃદયને સ્પર્શે છે. છંદનો આરંભ નીચેના દુહાથી થયો છે : દાનવ મુચિત સઘનઘન, ચલિતાસન અહિરાજ, ફનન થગન પદ્માવતી, નચત નાચ શિવાજ.” ૧ થી ૪ ગાથામાં કવિએ પદ્માવતીનું વર્ણન કર્યું છે. હર્ષસાગરની રચનામાં દેવીનાં વિશેષણોને વધુ પ્રભાવક રીતે સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે રૂપવિજયે સંગીતના મધુર ધ્વનિનો ચિત્તમાં આલાદક ગુંજારવ થાય તેવી અભિવ્યકિત કરી છે. અપાય ઠમકતી ઠણણ, ઘુઘર ઘણણ ઝણણ નેઉર ઝણકંતી ચૂડી અતિ ખણણ, ધુધરી ઝણણ કાંશિય કણણ, તણણ તંતિય તાણ ભરે, પઉમાવે અમરિય, જિનગુણ સમરીય, રંગભર રાચીય નામ કરે...(૧) વાજત સમ તાલન દુંદુહિચાલન, ભીલનફેરી ભણવંતી, દુક્કડ દડ દડનને, શંભ શોભનન, કણણ કાંશિય કણસંતી. કુલ અકલયકારી, અતિ મનોહારી, વાણી શ્રવણા સુખકરે પઉમા...(૨) પદ્માવતીદેવીના સ્મરણથી પણ જલ, અગ્નિ, રણ, શત્રુ, સમુદ્ર અને અન્ય કોઈપણ પ્રકારની આપત્તિ દૂર થાય છે. કવિએ પાંચમી ગાથામાં પદ્માવતી દેવીનો પ્રભાવ વર્ણવતાં જણાવ્યું છે કે, દૈત્યસંહારી, વિMવિદારણી, સગભયવારી' વગેરે શબ્દપ્રયોગો દ્રારા દેવીનો મહિમા પ્રગટ કરે છે. કાવ્યની પંકિતઓ નીચે પ્રમાણે છે : 'તું દૈત્ય સંહારી, વિનવિદારી, સમકિતધારી, જયકારી, શાસનસુરી સારી સગભય વારી, અહિપતિ પ્યારી, મનોહારી, સાગર હરિ અરિ કિરિ જલન જલોદર, નામ જયાં દુઃખ દૂર કરે ૫૩માવે.” આમ, છંદની રચના લલિતમધુર પદાવલીમાં થયેલી છે. પ્રાસરચનાથી સમગ્ર છંદ આસ્વાદ્ય બની રહે છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મા પદ્માવતી : સ્વરચિત સ્તોત્રપાઠનો કરી મહિમા પ્રભાવ . ઈન્દુબહેન એન. દીવાન દેવી પદ્માવતીના સ્તોત્ર પઠન-શ્રવણનો શો મહિમા છે, તે આ વિદુપી લેખિકાના લેખ દ્વારા જાણવા મળે છે. જાણે કે સ્વાનુભૂતિનો જ વિષય હોય એમ ડૉ. ઈન્દુબહેને આ મહિમા પ્રત્યક્ષ કરાવ્યો છે, સાક્ષાત્કાર કર્યો છે. વિદુષી લેખિકાને એવો આધાર મળ્યો છે કે આ સ્તોત્ર શ્રીમગીર્વાણ' દેવી પદ્માવતીજીએ પોતે જ રચેલ છે; અને પાર્શ્વનાથ ભગવાનના પ્રશિષ્યને અર્પણ કર્યું છે. આ વાતનું સત્યાનુસંધાન કરવા ભકતોએ, ભકત ઇતિહાસકારોએ જરૂર આગળ આવવું જોઈએ. - સંપાદક - હે મા ભગવતી ! રાજરાજેશ્વરી ! આપશ્રીના પાવનકારી શ્રીપાદ ચરણ કમલમાં દેવ-દેવી સમુદાય અતિ વિનમ્રભાવે પ્રણામ કરે છે, નમન-વંદન કરે છે. તેમના મુગટમાં જડાયેલ દિવ્ય જયોતિરૂપ પ્રકાશજ્વાલા સમગ્ર બ્રહ્માંડમાં પ્રકાશ પાથરવાની શકિત ધરાવે છે; પરંતુ આપશ્રીના મુગટમાં રહેલાં માણિકયો એવાં તેજસ્વી છે કે દેવોના મુગટના માણિકયનો પ્રકાશ ફકત આપશ્રીનાં ચરણોમાં જ સમાઈ જાય છે, ઝાંખો પડે છે. વિલીન થઈ જાય છે ! ' હે મા ! આપશ્રીએ ધારણ કરેલા નાગપાશ અને અંકુશ - બંને શસ્ત્રો એટલાં બધાં પ્રકાશવાળાં છે કે જે પ્રકાશમાં દેવ-દેવીઓ પણ ઝાંખાં લાગે છે ! દિવ્ય શસ્ત્રો વડે આપ એટલાં તો ઓજસ્વિની લાગો છો કે મારા મુખમાંથી કોઈ વાણી નીકળી શકતી નથી કે હું બહાર શબ્દાવલી કાઢી શકું ! આપશ્રીના સ્વરૂપને વર્ણવવા શબ્દો નથી. આપશ્રી એવાં સૌદર્યવંત છો કે જે મનુષ્યલોકની લાખો સ્વરૂપવાન નારીઓનો સમૂહ એકઠો થાય તો પણ તેની કાંઈ વિસાત ન રહે ! છતાં હે મા ! આપશ્રી નિરભિમાન અને કરણાવંત બની તથા સર્વને આશીર્વાદ આપી ૐ ઑ ૉ હીં' આ બીજમંત્રોને માનવલોકના હિતાર્થે અમૂલ્ય ભેટ આપો છો. હે મા ! આ સ્તોત્રપાઠની રચના આપશ્રીએ આજથી ર૭૫૦ વર્ષ પહેલાં કરીને પુરુપાદાનીય શ્રી પાશ્ર્વનાથ ભગવંતના પ્રશિષ્યને ચરણે અર્પણ કરી હતી. તે સ્તોત્રપાઠના પહેલા શ્લોકનો છ માસ પર્યન્ત નિયમિત, નિયત સમયે, એકાંતમાં નિત્ય એક હજાર વાર જાપ કરે તેને આપશ્રી પ્રત્યક્ષ દર્શન આપો છો તે સત્ય છે. મા ! 'ૐ ઑ ક્રીં હ્રીં' આ ચાર બીજમંત્રોની જ એવી તાકાત છે, પરમ શકિત છે, જેના સ્મરણથી આપશ્રી આકર્ષાઈ જાઓ છો, એ પણ આનંદની વાત ન ગણાય, મા ! કમલ સમાન નેત્રોવાળાં હે મા ! અત્યંત પ્રકાશવંત, પ્રભાતે ઊગતા સૂર્ય કરતાં વધુ ઉત્કૃષ્ટ રકત વર્ણવાળાં, ભયાનક ઉપસર્ગોને દૂર કરવાવાળાં મહાદેવી ! આપને મારાં લાખો લાખો વંદન છે. હે મા ! સાધક જયારે આપની સાધના કરે છે ત્યારે આપશ્રી દર્શન આપવા, આકાશ-પાતાળ Page #411 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] કમલ સમાન નેત્રોવાળાં હે મા ! અત્યંત પ્રકાશવંત, પ્રભાતે ઊગતા સૂર્ય કરતાં વધુ ઉત્કૃષ્ટ રકત વર્ણવાળાં, ભયાનક ઉપસર્ગોને દૂર કરવાવાળા મહાદેવી ! આપને મારાં લાખો લાખો વંદન છે. ભેદીને, વીજળી વેગે પધારો છો. આપની સાધના કઠિન છે; છતાં આપ વાત્સલ્યથી ભરપૂર છો. આપ દર્શન આપવામાં ઊર્મિશીલ બની જાઓ છો ! સાધક નિર્મળ ચિત્તવાળો, એકાગ્ર ચિત્તવાળો હોય તો તે મા ભગવતી ! આપશ્રી સર્પ જેવી ગતિથી, તે કરતાં પણ ત્વરિત ગતિથી સાધક સન્મુખ પધારો છો. વીજળીના ચમકારા મનુષ્યોની આંખો આંજી નાખે તે કરતાં પણ વધુ પ્રકાશ આપશ્રીના દિવ્ય શરીરમાંથી પ્રકાશિત થતા હોય છે. આપશ્રીએ જે શસ્ત્રો ધારણ કર્યા છે તે તો માત્ર લીલા માટે છે, જિનશાસનની રક્ષા કરવા માટે છે. - આ મંત્રના જાપ જે કરે છે તે મંત્ર શત્રુઓને ભયભીત બનાવી દે છે. આ મંત્ર સર્વ સંકટોને હરણ કરનાર છે. ઑ ઈ ઉં પદ્મહસ્તે ! માઁ રક્ષ રક્ષ કર કર સ્વાહા !” આ મંત્રનાં હે અધિષ્ઠાત્રી . મા ! મારું રક્ષણ કરો. આ શ્લોકનું ગમે તે સમયે સ્મરણ કરવાથી વશીકરણ થાય છે. વશીકરણનો અર્થ એ છે કે જેની સાથે અબોલા હોય તે મિત્ર બની જાય છે ! હે મા ! તું રંકને રાય બનાવનારી છો, વંધ્યાને સુપુત્ર આપનારી છો અને મૂર્ખને વિદ્વાન બનાવનારી છો. આપનું નામસ્વરૂપ સુખકારી છે, વિવિધ કોને કાપનારું છે. આપ સાધકને પ્રભુતાના શિખરે પહોંચાડનાર છો. આપના સ્તોત્રનું જે કોઈ સ્મરણ કરે તેને ભૂતપ્રેત કાંઈ જ કરી શકતાં નથી, દૂર દૂર ભાગે છે. આ સ્તોત્ર સૌભાગ્ય અપાવનારું છે, ઉજ્જવળ યશને કરનારું છે, .. સર્વ રોગોને હરનાર છે, મનની શાંતિ-પ્રસન્નતા બક્ષનાર છે, ચેતનશકિતને જગા સ્તોત્રથી ગ્રહપીડા પણ શાંત થાય છે. આ સ્તોત્ર માંત્રિક અને તાંત્રિક પણ છે. - હે મા ! જાણકાર યોગીજનો હંમેશાં આપનું ધ્યાન ધરે છે. શ્વેત ધ્યાન વડે સ્તોત્રપાઠ કરવાથી શાંતિ-પરમ શાંતિ મળે છે. રકત ધ્યાન વડે સ્તોત્રપાઠ કરવાથી સૌભાગ્ય મળે છે. પીત ધ્યાન વડે સ્તોત્રપાઠ કરવાથી શત્રુની ગતિ-મતિ-વાણીનું સ્તંભન થાય છે. હે મા જે આપનું નિરંતર ધ્યાન કરે છે, સાચા દિલથી આપને ભજે છે તેનું આપ કલ્યાણ કરો છો; માટે આપ કલ્યાણી’ એવા નામથી ઓળખાઓ છો. હે સર્વવ્યાપી મા ! આપ ત્રણ ભુવનમાં પૂજવાયોગ્ય છો. સર્વ દેવ-દાનવ આપશ્રીની પૂજા કરે છે; માટે આપ 'ભુવનેશ્વરી' તરીકે ઓળખાઓ છો ! આ સ્તોત્ર સાવધાનીથી, ગુરૂપદેશપૂર્વક તેમ જ ભકિતપૂર્વક પ્રાતઃકાળ, મધ્યાહન અને સાયંકાળ - ત્રિસંધ્યાએ જે કોઈ શુદ્ધ ઉચ્ચારણપૂર્વક ગીતગાનની જેમ ગુંજન કરશે, તેનાં ભાગ્ય ખીલી ઊઠશે. સવારે ૬ વાગે, બપોરે ૧૧ થી ૧૨ વચ્ચે, રાત્રે ૧૧ થી ૧૨ વચ્ચે કે અપવાદે સાંજે ૭ વાગે જાપ કરવાથી સકલ મનોકામના સિદ્ધ થાય છે, સર્વ અમંગળોનો નાશ થાય છે અને મંગળોનો ઉદય થાય છે. આ સ્તોત્રની રચના કરનાર મા પોતે જ છે. માટે સકલ શ્રીસંઘને મંગલકારી નીવડો એ જ અંતર તણી આશા ! ('શ્રી પદ્માવતી દેવીપૂજા' પુસ્તિકામાંથી ટૂંકાવીને સાભાર.) Page #412 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતીદેવીનાં સ્તોત્રયુકત ૧૦૮ નામો જ સંકલનકર્તા : પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી પ્રાચીન તાડપત્રીય ગ્રંથોમાં ઘણા રહસ્યો છુપાયેલાં છે. એક કન્નડ પ્રત અને બીજી પાટણના જ્ઞાનભંડારની એક પ્રતના આધારે શ્રી પદ્માવતીજીનાં અષ્ટોત્તરશત નામસ્તોત્રનું પ્રા. બિપિનચંદ્ર ત્રિવેદીએ સુંદર સંકલન કરીને અત્રે પ્રસ્તુત કર્યું છે. એમાં કેટલાંક નામોના અર્થ સુપેરે સમજાવ્યા છે. છૂટાં નામ અને મૂળ સ્તોત્ર અધિકાર પ્રમાણે ઉપયોગી થશે. નિત્ય સ્તોત્રપાઠથી માનસયાત્રારૂપે ભગવતીજીની અવશ્ય આરાધના થવા પામે છે. -- સંપાદક જેમ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામ છે, તે રીતે શ્રી પદ્માવતીદેવીનાં પણ પ્રભાવયુકત ૧૦૮ નામો છે, જે એક સંસ્કૃત સ્તોત્રના આધારે રજૂ કરેલ છે. આ સ્તોત્ર મુડબિદ્રીના ભંડારની કન્નડ પ્રત અને પાટણના ભંડારની પ્રતને આધારે લેવાયેલ છે. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ જેવા વિદ્વાનનું મંતવ્ય છે કે , “ૐ નમોન્નેકાન્ત - દુર્વારમત - સદ્ધશમાનવે, જિનાય સકલાભીરદાયિને કામધેનવે નવા (અનામગર્ભ પ્રાર્થના) આ સ્તોત્ર દિગંબર સંપ્રદાયમાં જ નહિ, પરંતુ શ્વેતામ્બર સંપ્રદાયમાં પણ પ્રચાર પામ્યું હતું એ નિશ્ચિત છે.' આ સ્તોત્રમાં પદ્માવતીદેવીનાં ૧૦૮ નામ પૈકી જે નામો સરળ છે તેનો અર્થ આપ્યો નથી. કેટલાંક નામો અન્ય દેવીઓને પણ સંબોધાય છે; પરંતુ અમુક નામો ગુણનિષ્પન્ન છે તેનો અર્થ સાથે સાથે આપવામાં આવ્યો છે. ૧. મહાદેવી; ૨. કલ્યાણી; ૩. ભુવનેશ્વરી; ૪. ચંડી; ૫. કાત્યાયની; ૬. ગૌરી; ૭. જિનધર્મપરાયણી - જૈનધર્મમાં પરાયણ કે તત્પર દેવી; ૮, પંચબ્રહ્મપદારાધ્યા - પાંચ બ્રહ્મપદ (નમસ્કારમંત્રનાં પાંચ પદો) વડે આરાધ્ય; ૯. પંચમંત્રોપદેશિની - પાંચ મંત્રોનો ઉપદેશ કરનારી અથવા હૈ, હૈ, હૈં, , છૂઃ - એ પાંચ બીજમંત્રો વડે પ્રત્યક્ષ થનારી દેવી; ૧૦. પંચવ્રતગુણોપેતા - પાંચ વ્રતોના ગુણવાળી; ૧૧. પંચકલ્યાણકદર્શિની - તીર્થકરોનાં પાંચ કલ્યાણકોને દર્શાવનારી; ૧૨. શ્રી; ૧૩. તોતલા; ૧૪. નિત્યા; ૧૫. ત્રિપુરા; ૧૬. કામ્યસાધિની; ૧૭. મદોન્માલિની; ૧૮. વિદ્યા; ૧૯. મહાલક્ષ્મી; ૨૦. સરસ્વતી; ૨૧. સારસ્વતગણાધીશા - સરસ્વતીને પૂજનારા સારસ્વત, એટલે વિદ્વાનોના સમૂહની અધિષ્ઠાયિકા; ૨૨. સર્વશાસ્ત્રોપદેશિની; ૨૩. સર્વેશ્વરી; ૨૪. મહાદુર્ગા, ૨૫. ત્રિનેત્રી; ર૬, ફણિશેખરી - જેના મસ્તકે સર્પની ફણા છે તેવી દેવી; ૨૭. જટાબાલેન્દુમુકુટા - જેની જટામાં બીજનો ચંદ્ર (બાલેન્દુ) રહેલો છે એવી દેવી; ૨૮. કુફ્ફટોરગવાહિની - કુટ જાતિના સર્પનું વાહન કરનારી; ૨૯. ચતુર્મુખી; ૩૦. મહાયશા; ૩૧. ધનદેવી; ૩૨. ગૃહેશ્વરી; ૩૩. નાગરાજમહાપત્ની; ૩૪. નાગિની; ૩૫. નાગદેવતા; ૩૬. સિદ્ધાંતસંપન્ના - સિદ્ધાંતથી યુકત શાસ્ત્રોની મર્મજ્ઞા; ૩૭. દ્વાદશાંગપરાયણી - જૈનધર્મનાં મૂળભૂત બાર અંગશાસ્ત્રોમાં પર ચતુર્દશ મહાવિદ્યા; ૩૯. અવધિજ્ઞાનલોચના; ૪૦. વાસન્તી; ૪૧. વનદેવી; ૪૨. વનમાલા; ૪૩. મહેશ્વરી; ૪૪. મહાઘોરા; ૪૫. મહારુદ્રા; ૪૬. વીતભીતા; ૪૭. અભયંકરી; ૪૮. કંકાલી; ૪૯. કાળરાત્રિ; ૫૦. ગંગા; ૫૧. ગાન્ધર્વનાયિકા - ગાંધર્વોની નાયિકા; પર, સમ્યગ્દર્શનસંપન્ના; ૫૩, સમ્યજ્ઞાનપરાયણા; ૫૪. સમ્યક ચારિત્રસંપન્ના; ૫૫. નરોપકારિણી - માનવો પર ઉપકાર કરનારી; Page #413 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૮૫ ૫૬. અગણ્યપુણ્યસંપન્ના - ગણી ન શકાય તેવાં ઘણાં પુણ્યોવાળી; ૫૭, ગણની; પ૮, ગણનાયકી; ૫૯. પાતાલવાસિની; 6. પદ્મા; ૬૧. પદ્માસ્યા - પદ્મના જેવા મુખવાળી; ૬૨. પાલોચના - પદ્મ સમાન આંખોવાળી; ૬૩. પ્રજ્ઞપ્તિ; ૬૪. રોહિણી; ૬૫. જાંભા; ૬. સ્તંભની; ક૭. મોહિની; ૬૮. જયા: , યોગિની: ૭૦. યોગવિજ્ઞાની; ૭૧. મૃત્યુદારિદ્રયભંજિની: ૭૨ ક્ષમાઃ ૭૩. સંપન્નધરણીમાતા રૂપી ધરણી: ૭૪. સર્વપાપનિવારણી - સર્વ પાપોનો નાશ કરનારી; ૭૫. જ્વાલામુખી; ૭૬. મહાજ્વાલામાલિની; ૭૭. શૃંખલા; ૭૮. નાગ પાશધરા-નાગ પાશને ધારણ કરનારી; ૭૯. ધર્યા - મુખ્ય; ૮૦. શ્રેણિમાનફલાન્વિતા - સંઘના વિસ્તાર રૂપી ફેલથી યુકત, એટલે કે સંઘનો વિસ્તાર કરનારી; ૮૧. હસ્તા; ૮૨. પ્રશસ્તવિદ્યા; ૮૩. આર્યા: ૮૪હસ્તિની; ૮૫. હસ્તિવાહિની: ૮૬. વસન્તલમી - વસંત ઋતુની શોભા સમાન; ૮૭. ગીર્વાણી; ૮૮, શર્વાણી -- પાર્વતી: ૮૯. પદ્મવિખરા - પદ્મ પર બેઠેલી; ૯૦. બાલાર્કવર્ણસંકાશા - બાલસૂર્યના જેવા રંગવાળી, એટલે કે રક્તવર્ણી; ૯૧, શૃંગારરસનાયિકા; ૯૨. અનેકાત્તાત્મતત્ત્વજ્ઞા - અનેકાન્ત અને આત્માનું તત્ત્વ જાણનારી; ૯૩. ચિત્તિતાર્થફલપ્રદા - ઇચ્છેલા પદાર્થનું ફળ આપનારી; ૯૪. ચિન્તામણિ; ૯૫. કપાપૂર્ણા ૯૬. પાપારંભવિમોચિની - પાપના આરંભથી છોડાવનારી; ૯૭. કલ્પવલ્લીસમાકારા - કલ્પવેલી સમાન; ૯૮, કામધેનુ; ૯૯, શુભંકરી; ૧૦૦. સદ્ધર્મવત્સલા; ૧૦૧. સર્વા: ૧૦૨. સદ્ધર્મોત્સવવર્ધિની - સધર્મનો ઉત્સવ વધારનારી; ૧૦૩. સર્વપાપોપશમની - સર્વ પાપોનું નિવારણ કરનારી: ૧૦૪, સર્વરોગ નિવારિણી; ૧૦૫. ગંભીરા; ૧૦૬. મોહિની; ૧૦૭, સિદ્ધા; ૧૦૮. શેફાલીતરુવાસિની - નગોડના વૃક્ષમાં રહેનારી. (૧) સ્તોત્ર : ॐ नमोऽनेकान्त - दुर्वारमतसद्वंशमानवे । जिनाय सकलाभीष्टदायिनी कामधेनवे ।।१।। अष्टनामगर्भा-प्रार्थना स्वस्ति श्रीजिनराजमार्गकमले प्रद्योत सूर्यप्रभे, स्वस्ति श्री फणिनायिके ! सुरनराराध्ये जगन्मङ्गले । स्वस्ति श्रीकनकाद्रिसन्निभमहासिंहासनालङकृते, विद्यानामधिदेवते ! प्रतिदिनं मां रक्ष पद्याम्बिके ।।२।। जय जय जगदम्बे ! भक्तकुम्भे ! नितम्बे ! हर हर दुरितं मे स्वस्ति मानाभिरामे । नय नय जिनमार्गे दुष्ट धोरोपसर्गे, भव भव शरणं मे रक्ष मां - देवि ! पद्ये ! ॥३॥ (ॐ) ह्रीं बीजं प्रणवोपेतं, नमः स्वाहान्तसंयुतम् । देदीप्यमानं हत्पद्ये, ध्यायेऽभीष्टफलप्रदम् ॥४॥ तबीजं देवताकारं, पूज्यानां कवचान्वितम् । गुरूपदेशतो ध्यायेत्, पापदारिद्यभञ्जनम् ।।५।। ॐ नमस्तेऽस्तु महादेवी' कल्याणी, भुवनेश्वरी । चण्डी कात्यायनी' गौरी जिनधर्मपरायणी ॥६।। पञ्चब्रह्मपदाराध्या, पञ्चमन्त्रोपदेशिनी । पञ्चव्रतगुणोपेता, पञ्चकल्याणदर्शनी'५ ।।७।। नमः श्री२ स्तोतला नित्या४ त्रिपुरा५ काम्यसाधिनी' । मदनोन्मालिनी७ विद्या८ महालक्ष्मी१८ सरस्वती० ॥८॥ सारस्वतगणाधीशा'१ सर्वशास्त्रोपदेशिनी २ । सर्वेश्वरी महादुर्गा, त्रिनेत्री ५ फणिशेखरी ।।९।। जटाबालेन्दुमुकुटा, कुक्कुटोरगवाहीनी" । चतुर्मुखी" महायशा धनदेवी' गुहेश्वरी ||१०।। Page #414 -------------------------------------------------------------------------- ________________ २८] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી नागराजमहापत्नी नागिनी" नागदेवता । नमः सिद्धान्तसम्पन्ना द्वादशाङ्गपरायणी ।।११।। चतुर्दशमहाविद्या" अवधिज्ञानलोचना । वासन्ती वनदेवी च, वनमाला महेश्वरी ।।१२।। महाघोरा महारौद्रा, बीतभीता अभयङ्करी । कङ्काली८ कालरात्री च, गङ्गा'० गान्धर्वनायकी५ ।।१३।। सम्यग्दर्शनसम्पन्ना२ सम्यग्ज्ञानपरायणी । सम्यक्चारित्रसम्पन्ना४ नराणामुपकारिणी'५ ||१४|| अगण्यपुण्यसम्पन्ना गणनी गणनायकी पातालवासिनी पद्या० पद्यास्या पद्यलोचना२ ॥१५|| प्रज्ञप्तिः रोहिणी जृम्भा, स्तम्भिनि" मोहिनी जया । योगिनी': योगविज्ञानी मृत्युदारिद्या __भञ्जिनी ||१६।। क्षमा सम्पन्नधरणी. सर्वपापनिवारणी । ज्वालामुखी महाज्वालामालिनी वजशृंखला ॥१७।। नामपाशधरा धोर्या श्रेणीमानफलान्विता । हस्ता प्रशस्तविद्या र आर्या, हस्तिनी हस्तिवाहिनी ५ ॥१८॥ .. वसन्तलक्ष्मी गीर्वाणी शर्वाणी-८ पद्मविष्टरा५ । बालार्कवर्णसङ्काशा श्रृंगाररसनायकी५ ।।१९।। अनेकान्तात्मतत्त्वज्ञार चिन्तितार्थफलप्रदा ।।१९।। चिन्तामणिः कृपापूर्णा", पापारम्भविमोचिनी' ।।२०।। - कल्पवल्ली समाकारा कामधेनुः८ शुभकरी । सद्धर्मवत्सला०० सर्वा०१ सद्धर्मोत्सववधिनी ०२ ॥२१॥ सर्वपापोशमनी०३ सर्वरोगनिवारिणी । गम्भीरा०५ मोहिनी सिद्धा'०७ शेफालितरुवासिनी1०८ ॥२२।। अष्टोत्तरशतं स्तोत्ररत्ननामाङ्कमालिका । त्रिसन्ध्यं पठयेत् नित्यं, पापदारिद्र्यनाशनम् ।।२३।। दिनाष्टकं त्रिसन्ध्यं यो ध्यान-पूजा-जपान्वितम् । • नामाङ्क-मालिकास्तोत्रं, पठेत् स वाञ्छितं लभेत् ।।२४।। दिव्यं स्तोत्रमिदं महासुखकरं चारोग्यसम्पत्कर, भूत-प्रेत-पिचाश-दुष्टहरणं पापौधसंहारकम् । अन्येनार्पितवाञ्छितस्य निलयं सर्वापमृत्युञ्जयं, देव्याः प्रीतिकरं कवित्वज़नकं स्तोत्रं जगन्मङ्गलाम् ।।२५।। ... (२) २५ पावती ४८५'मा श्री पावती देवीन नाभीम तidal, त्वरित, नित्या, ત્રિપુરા, કામસાધિની, ત્રિપુરામૈરવીનો સમાવેશ થાય છે. જો કે એકંદરે સમગ્ર જૈન સાહિત્ય તપાસતાં એમ કહી શકાય કે પધાતીજીની અન્ય નામોથી પણ સાધના થતી હતી. જેમ કે, રકત પદ્માવતી, હંસપદ્માવતી આદિ. Page #415 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] શ્રી પાર્શ્વનાથ-પંચકમ્ અને શ્રી પદ્માવતી-વંદના प्रा. वासुदेवलाई वि. पाठ 'वागर्थ' શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી પદ્માવતી દેવીના અલૌકિક પ્રભાવ અને મહિમાના કારણે તેમની અનેક સ્તુતિઓની રચના પૂર્વે થઇ છે અને વર્તમાનમાં પણ થઇ રહી છે. તેમાં તાજેતરમાં, અમદાવાદની બી.ડી. કૉલેજના સંસ્કૃત-પ્રાકૃત વિભાગના અધ્યક્ષ અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓના ધુરંધર વિદ્વાન પ્રા. વાસુદેવભાઈ પાઠક દ્વારા રચાયેલ બે સ્તોત્રો ઃ (૧) શ્રી પાર્શ્વનાથ પંચમ્ અને (૨) શ્રી પદ્માવતી વંદના અત્રે પ્રગટ કરીએ છીએ. શ્રી પાર્શ્વનાથના સ્તોત્રની રચના પાંચ શ્લોક ગાથાની કરવામાં આવી છે. જ્યારે મા ભગવતી પદ્માવતીજીને ૬ શ્લોકની રચનાપૂર્વક વંદના-સ્તુતિ કરવામાં આવી છે. તેમાં ભયની નિવૃત્તિ અને અભયની પ્રાપ્ત સ્થિતિના ભાવો વિવિધ સ્વરૂપે અંકિત થયા છે. આ રચનાઓ કંઈક અનોખી જ છે. આજના સમયમાં પણ સંસ્કૃત ભાષામાં આવી રચના સહજભાવે કરનારા તજ્ઞો હોય એ ગૌરવની વાત છે. સંપાદક -- ।। श्री पार्श्वनाथपञ्चकम् ॥ नमो नमस्तेऽस्तु जितेन्द्रियाय नमो नमस्तेऽस्तु जिनेश्वराय । नमो नमस्तेऽस्तु वरप्रदाय, श्री पार्श्वनाथाय नमो नमस्ते ||१|| नमो नमस्ते शुभकारकाय नमो नमस्ते शुभहारकाय । नमो नमस्ते सकलार्तिहन्त्रे श्री पार्श्वनाथाय नमो नमस्ते ||२॥ देवाय दुःखापहराय नित्यं देवाय सर्वप्रियकारकाय । वरस्यरूपाय वराय नित्यं, श्री पार्श्वनाथाय नमो नमस्ते ||३|| यन्नामजापैः रसना पवित्रा, यन्नामश्रुत्या श्रवणे पवित्रे ॥ यद्दर्शनेनैव दशौ पवित्रौ, श्री पार्श्वनाथाय नमो नमस्ते ।।४।। [ २८७ शिवाय सर्वागमरूपिताय, भवाब्धिपोताय मुनीश्वराय । सर्वोत्तमाय प्रशमाकराय श्री पार्श्वनाथाय नमो नमस्ते ||५|| इति श्री पाठकोपाहवैन विष्णुप्रसादात्मजेन वासुदेवेन विरचितं श्री पार्श्वनाथपञ्चकम् । ॥ श्री पद्मावती वन्दना ॥ वन्दे पद्मावतीं पद्मां कलिकाले विशेषतः । सर्वसौख्यकरां सेव्यां ऐश्वर्य या प्रयच्छति ।।१।। भूतप्रेतादिजन्यां च पीडां बाधां ग्रहादिकाम् । दर्शनात् स्मरणात् सद्यः नाशयित्रीं भजेशुभाम्।।२। अपूर्वा चित्तशान्तिं या मन्त्रजापेन यच्छति । विद्यादात्रीं विधात्रीं तां वन्दे सर्वसुहृत्समाम् ||३|| अवधिज्ञानेनेत्रेण संसारस्य च रक्षिणीम् । मनसा श्रद्धया वन्दे भजतां भीतिहारिणीम् ||४|| - भवभीतिहरां वन्दे, वन्दे विघ्नविनाशिनीम् । श्रेयां श्रेयस्करीं वन्दे प्रीत्या पद्मावतीं पराम् ॥५॥ पद्मावतीं परमकारुणिकां प्रसन्नाम, फुल्लारविन्दसमलोचनकान्तिकान्ताम् । भक्तार्तिनाशकुशलां कमनीयरूपाम्, वन्दे विशेषवरदां विबुधादिवन्द्याम् ||६|| इति श्री पाठकोपाहवेन विष्णुप्रसादात्मजेन वासुदेवेन विरचिताश्री पद्मावतीवन्दना || Page #416 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતીદેવીનાં કવચ,છંદ,દુહા અને સ્તુતિ-કાવ્યો બિપિનચંદ્ર બ. ત્રિવેદી કવચ-છંદ સ્તુતિ આદિ સાહિત્યરસનાં તેમ સાધનાતપનાં સીમાચિહનો છે. લય, તાલથી ગાવામાં આવે તો બ્રહ્મનાદ સુધી પહોંચાડવામાં એ સફળ રહે છે. અત્રે ભગવતી પરાંબા શ્રી પદ્માવતીજીના સંદર્ભમાં કેટલીક ગેયરચનાઓ પ્રસ્તુત છે, જે સાધકવર્ગને દૈનંદિન સાધનામાં ઉપયોગી નીવડશે, એવી આશા છે. - સંપાદક. (૧) શ્રી પુષ્પાવતી વવ (રક્ષા-મંત્ર) पद्यावती महादेवी,सर्वदुष्टनिवर्ति । मंथिनी सर्व शत्रुणां, प्रसन्ना भव भारती ।।१।। पुण्यप्रकाशिनी देवी, गुह्यात् गुह्यतरं महत् । पद्यावती महादेवी, कवचे 'कवचोत्तमा ॥२।। पद्यावत्या निधानं यत्, स्वष्ट रत्नैर्महाद्भुतम् । सुशिष्याय प्रदातव्या, जयादेवी गुणोत्तमा ।।३।। पद्मावती महामाया, कवचं सारमभुतम् । ब्रह्म इन्द्रे पद्यरक्षे, पद्यनाममहत्यपि ।।४।। तत्र रक्षेत् धृतिकीर्ति, मुखं रक्षतु भारती । कर्णे रक्षेत् स्तुति श्रद्धा, नासिकायां सुगंधिका ।।५।। स्कंधं स्कंधावती देवी, हदयं बुद्धिसिद्धिदा । ज्ञानदायी सदा रक्षेत्, नाभि मध्ये व्यवस्थिता ।।६।। कामरूपी महादेवी, शिरो रक्षतु मे सदा । जंधायां मे सदा रक्षेत्, कामदा कामवर्तिनी ।।७।। जानु रक्षति मातंगी , श्रीप्रदाऽऽकाशगामिनी । गतिर्वेगी वेगदायी, रक्षतां मे पदद्वयम् ।।८।। अंगन्यासं करन्यासं, जिनेन्द्र कथितं पुरा । यो नित्यं धारयेद् धीमान् इन्द्रतुल्यो भवेन्नरः ।।९।। त्रिकालं पठते नित्यं, क्रोध-लोभ-विवर्जितः । सर्वसिद्धिमवाप्नोति, लभतेऽभ्युदयं पदम् ।।१०।। (૨) શ્રી પદ્માવતીદેવીનો છંદ ૐ હી કલિકુંડદંડ, શ્રી પાર્શ્વનાથ સંસ્તુ; ધરણેન્દ્રશચિશાર્ક, ધર્મકામાર્થસિદ્ધયે. : ત્રિભંગી છંદ : શ્રી પાર્શ્વપ્રતિમા હિતગરિમા, મહીતલ મહિમા વિસ્તરણી, ધરણીધર રાણી તું જગજાણી, ભવિયણ પ્રાણી ભયહરણી; શાસનજયકારી સમકિતધારી, તું સહચારી શીલવતી, સંતરા ભવ મે દેવ પધે, માતગરિમા જૈનમતિ. નાગણ સમ કાલી, મુખ પ્રવાલી, જીભ રસાલી નિદોર્યું દાડિમક દંતી, મધુર લવંતી, જિનગુણ થર્ણતી તાર નખી; જિતકિન્નર વાદી, સુસ્વર નાદી, જિનગુણ આહૂલાદી રાગવતી, સંતુષ્ટા ભવ મે દેવી પો, માત ગરિમા જૈનમતિ. નાસા અણિયાળી, અધર પ્રવાલી, ઝાકઝમાલી વેણુવતી, જિતમીન કપોલી સેંથો ફોલી, આડ અમૂલી શિર ધરતી; તિલકાંકિત ભાલી, પ્રિયતર લાલી, ભૂપણમાલી ભાગ્યવતી, Page #417 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૮૯ - સંતરા ભવ મે દેવી પો, માત ગરિમા જૈનમતિ. કરભુજદંડી મંડિત ચૂડી, ગંભીર ઊંડી નાભિ ભરી, ઉર ઉન્નતસારા કંચુકી ભારા, વિલસિત હારા કૃશોદરી; કટિમેખલા કરણી હરિકટિ હરણી, ઝાંઝરચરણી હંસપદી, સંતુરા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. કંચન સમ વરણી, સકલાભરણી, શીતલકરણી સોમમુખી, ગલોન્નત ઉજ્વલ કરણેકંડલ, જિતરવિમંડલ, કમલાલી; ગગનાંગણ ગમણી, વિકસિત નયણી, અવિચલ વરણી માત સતી, સંતરા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. પુષ્પાબર વચ્ચે રૂપવિચિત્ર, રાજિત છત્રે રાજમતી, હસ્તાયુધમાના કુકુટયાના, પાનસુરાના પુણ્યવતી; પહરણ પટકુલી ચણા ચોલી, નીલકપોલી સંચરતી. સંતુષ્ટા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. હું મહિલવવાસી તવ ગુણરાશિ, ન શકું ભાપી પૂર્ણમતિ, તુમ વિણ નવિ જાસું, માનો સાચું, દે વર જાચું દાનવતી; આવી અવતરજે, મહેર જ કરજે, સમર્યા કરજે સારમતી, સંતુષ્ટા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. શિવ આસિત કામા, પ્રાગમરાગા, ગુરુ અભિરામા શકિતમતી, ચંદન કૃષ્ણાગર, ચંપક કેસર, ભોગ મનોહર ભોગવતી; ચિંતામણિ મંત્રે વશીકર યંત્રે, હોમ પવિત્ર તૃપ્તિમતી, સંતુષ્ટા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. નિજ સેવક વંછે વાંછિત દેજે, હેજ કરજે હેજવતી, સંતાન વધારે, દુષ્કત વારે, ધર્મ સંભારે ધીરમતિ; સજ્જન મન રજે, દુર્જન ગંજ, ભાવક ભંજે કામદૂધે, સંતુષ્ટા ભવ મે દેવી પડશે, માત ગરિમા જૈનમતિ. દવ સાયર પડિયા, બંધન જડિયા, આયમકલીયા ઉદ્ધરણી, હસ્તી હરિ વાઘણ, વિષધર સાપણ, શાકિની ડાકિની નિગ્રહણી; દંષ્ટ્રાભયહરણી શુદ્રાકરણી, રક્ષાવરણી માત સતી, સંતરા ભવ મે દેવી પદ્મ, માત ગરિમા જૈનમતિ. : કળશ : અતિશયવંત અનંત, સદા જગ સાચી દેવી; સમકિત પાળે શુદ્ધ, શ્રી જિનશાસન સેવી. અધો મધ્ય આકાશ, રાસ રમતી અમરી; સેવકજન આધાર, સાર કરે મન સમરી. ફલિપતિમંડિત પાસ-પ્રતિમા મસ્તક ધરણી; હર્ષસાગર કહે હર્ષશું, પદ્માવતી પૂજો સુખકરણી. ૧૧ (૩) મહાદેવી શ્રી પદ્માવતીજીનો છંદ (હરિગીત) (રચયિતા : શ્રી નારણભાઈ ચત્રભૂજ મહેતા) પરમાતમાં શ્રી પાર્વેની ઉત્તમ કહું અધિષ્ઠાયિકા, ભકિત અને શકિત ભરી મહાદેવીઓમાં નાયિકા: જે મોક્ષલક્ષ્મી ધર્મપક્ષી ભકતજનને ભાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ભકતો કરે ભકિત પ્રભુની કર્મ આડે આવતાં, નડતર કરે નૈયા તરે નહિ જૂઠ કારણ લાવતાં; ભકતો તણા અંતરાય ટાળવા તર્ત ઊડી આવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૨ સોહામણી રળિયામણી પારસમણિ તું પધણી, ચિંતામણિ સમ ઝળકતી ઉજાસ ઓપે દિનમણિ; અહોભાવ અંતર જિન વસે શ્રી પાર્શ્વના ગુણ ગાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. તારા સહારે કૈક સીધ્યા ભકિતવંતા આતમા, જાપો જપે પાપો ખપે ને મેળવે પરમાતમા; વરસે કૃપા ત્યાં તાહરી અમીછાંટણાં છંટકાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૪ ભગવાન પરચા શ્રાપ કે વરદાન પણ આપે નહીં. પ્રભનો પ્રભાવ વધારવા સાક્ષાત તું આવે સહી. તારા શિરે બિરાજતી જિન પાર્શ્વ મૂર્તિ સોહતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૫ પદ્માવતી પાવન સતી કર વાસુદેવ પદમ ધરે, દશમે સુપન ગુણ ઠાણમાં તુજ નામનિક્ષેપ ખરે; સંદેશ સીમંધર તણા આચાર્યને પણ આપતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. પ્રતિક્રમણમાં નવસ્મરણમાં વિધિવિધાને તું રહે, સંતોપ તારા નામથી ચિત પ્રશનતા ભવિજન લહે; ભગવાન અંતરમાં રમે ભગવાન આગે નાચતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૭ તીરથપતિના તીર્થમાં અભિષેક પણ તારો થતો, અશાતના વિરાધનાનો સર્વ દોપ ટળી જતો; શાસન તણી રક્ષા નિમિત્તે જોગમાયા જાગતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. સુલક્ષણી છો યક્ષણી તું ધર્મિણી કહેવાય છે, ઉપકાર સારા વિશ્વમાં જિનભકિતમાં પંકાય છે; સંસારમાં સાધન ભલું તું પુણ્યવંતી પાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૯ વહેલી પ્રભાતે શ્રેષ્ઠ સ્મરણો શ્રમણ ભગવંતો કરે, એ શ્રેષ્ઠના સમુદાયમાં તુજ નામની યાદી ભરે; સ્વાધ્યાય ઉત્તમ સાધનામાં ભાવફુરણા લાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૧૦ દેવો અને દેવી તણાં તીરથ ઘણાં દેખાય છે, તેમાં અનોખું ધામ તારું જ્યાં પ્રભુ પૂજાય છે; ભગવાન ભાવે ભાવતાં સહાયક બનો છો ભગવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૧૧ સેવા થકી જિન પાર્શ્વની મહાપુણ્ય તારું જાગતું, રિદ્ધિ અને સિદ્ધિ થતી ઉપકાર ભાવે ગાજતું; ચિંતન રહે ચિત્તધામ નારાયણ તણા મન ભાવતી, દેવી દયાળી દયા કરજે પાવની પદ્માવતી. ૧૨ (૪) દુહા (આરતી તરીકે પણ આ ઉપયોગમાં લઈ શકાય છે.) પુરિસાદાણી પાસજી, સિદ્ધિ સકલ ભંડાર; સાન્નિધ્યે પદ્માવતી, વંદુ વાર હજાર. માતા તું સરસ્વતી, કાલીનો અવતાર; લક્ષ્મી રૂપે તું રહી, જગદંબા જગસાર. તું જ જ્યા જગવાહિની, વિજયા અજયા માત; અલબેલી અપરાજિતા, વસુધામાં વિખ્યાત.૩ તું કલ્યાણી કામદા, ભદ્ર તણો ભંડાર; ભવ્ય મહા ભુવનેશ્વરી, દૈત્ય દમન કરનાર. ૪ શ્રી ફ્રી ધૃતિમતિકીર્તિ તું, કાંતિ શાંતિ અનૂપ; સિદ્ધિદાયિની શ્યામલા, વિધવિધ તારાં રૂપ, ૫ તું પૂર્ણા પરમેશ્વરી, જયોતિ ઝળહળ જ્વાલ, ત્રિપુરા બાલાસુંદરી, કાપે કષ્ટ કરાલ. ૬ તું ચામુંડા ચંડિકા, ગૌરી અતિ ગુણવંત; આશાપુરા અન્નદા, સમરે સંત મહંત. ૭ તું ઉમા તું પાર્વતી, અઘહરણી અભિરામ; ઇશારે કરતી અહો! ભકતજનોનાં કામ. ૮ કરી શકું ના વાણીથી, તુજ રૂપગુણનાં ગાન; મૂઢ મહામતિમંદ હું, નથી ભકિતનું ભાન. ૯ માગું માતા એટલું આપ તણું વરદાન; શ્રી સિદ્ધિ ને શારદા, સદા રહો મુજ સ્થાન. ૧૦ Page #419 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] (૫) શ્રી પદ્માવતીદેવીની સ્તુતિ (રચયિતા : પૂ.મુનિરાજશ્રી ચતુરવિજયજી મ.) કલ્યાણ કમલા પદ્મવનને સર્વદા વિકસાવવા, સૂર્ય જેવા તીવ્ર તેજે તિમિરવૃંદ હઠાવવા; દોષાકરોને દૂર ટાળે, શુદ્ધ કર્મો આચરી; તે નિત્ય પદ્માવતી દેવી થાઓ અમ મંગળ કરી. (૧) જે બન્ને જમણે હાથે ઝાલે, પદ્મ પાસ સુ ંકરું, ને વામ હસ્તે ધરે અંકુશ વળી ફળ ને સુંદરું; શ્રી પાર્શ્વશાસન દેવતા જે, આપદા દૂરે હરી; તે નિત્ય પદ્માવતી દેવી થાઓ અમ મંગળ કરી. (૨) જે દુઃખ સૂરે નિત્ય પૂરે, કામના મનની વળી; શુભ અપ્સરાના વર્ગથી જે ભકિતએ પૂજાયેલી; દુર્વાસનાને જે નિવારે, બુદ્ધિ નિર્મળતા કરી; તે નિત્ય પદ્માવતી દેવી થાઓ અમ મંગળ કરી.(૩) બૌદ્ધ લોકો 'તારા' નામે, અન્ય 'ત્રિપુરા' નામથી; ને 'શક્તિ' રૂપે કોઈ પૂજે, ભિન્ન ભિન્ન અભિધાનથી; ષદર્શનોની જેહ દેવી, વિવિધ સદ્ગુણથી ભરી; તે નિત્ય પદ્માવતી દેવી થાઓ અમ મંગળ કરી. (૪) સમ્યક્ત્વધારી ભવ્ય જનતા વિઘ્નજાળ વિદારતી; પ્રગટ પરચા આપી જગમાં, જૈનધર્મ વધારતી; કનકવરણી દુરિતહરણી કુર્કટોપગ સંચરી; તે નિત્ય પદ્માવતી દેવી થાઓ અમ મંગળ કરી. (૫) (ઉપરોકત સ્તુતિ શ્રી દક્ષિણવિહારી પૂજ્ય શ્રી અમરવિજયજી મહારાજના શિષ્યરત્ન શ્રી ચતુરવિજયજી મહારાજે સં.૧૯૮૭માં સિનોરમાં-નર્મદાતટે-૨ચેલી છે. કાવ્યરચના ઘણી જ સુંદર છે.) (૬) શ્રી પદ્માવતી માતાનાં કાવ્યો : (કાવ્યારંભે પદ્માવતી) [ ૨૯૧ ગુજરાતના વિવિધ જૈનકવિઓએ કાવ્યારંભે પદ્માવતીજીને આરાધીને પછી કલમ આગળ ચલાવી છે, તેનો થોડો ખ્યાલ મેળવીએ : વિક્રમની તેરમી સદીના કવિ પાલ્હણ નેમિ બારહમાસ રાસો'નો પ્રારંભ આ રીતે કરે છે : "કાસમીર મુખમંડણ દેવી, વાએસર પાણુ પણમેવી, પદમાવતિય ચક્કેસરિ નમિઉ અંબિકા દેવી હઉં વીનવઉં." જિનવિજયજી જયવિજય કુંવર પ્રબંધ' (સંવત ૧૭૩૪)માં આદિ દુહા ક્રમ-૪માં લખે છે : "પુરીસાંદાણી પાસજી, મહિમાવંત મુણિંદ, ધરણરાય પદ્માવતી, સેવઈ પય-અરવિંદ.” વિનયલાભ-બાલચંદ 'વછરાજ દેવરાજ ચોપાઈ' (રચના સં. ૧૭૩૦)માં આરંભમાં શ્રી પાર્શ્વનાથને નમીને પદ્માવતીજીનું સ્મરણ કરે છે : "જાસુ ચરણ સેવા કરે, રાતદિવસ કર જોડિ, ધરણરાજા પદ્માવતી, મદ-મચ્છર સહુ મોડ” જ્ઞાનવિમલસૂરિ - નયવિમલસૂરિ 'અશોકચંદ્ર રોહિણી રાસ' (૨.સં. ૧૭૭૪)માં આદિનો દુહો લખે છે : "પરમાપૂરણ પરગડો, મહિમા મહિમનિવાસ, ધરણરાય પદમાવતી, પૂરો વાંછિત આશ.” રાજ - હેમરાજ 'વિક્રમાદિત્ય પંચદંડ રાસ' અથવા ચોપાઈની આદિ પંકિતમાં લક્ષ્મીવલ્લભ – - લખે છે : "પ્રણમું પાસ જિણંદ પાય, કલિયુગ સુરતરુકંદ; સેવ કરઈ નિત જેહની પદમાવત ધણિંદ.” કવિ ખેતો ધન્નાનો રાસ' (સં.૧૭૩૨)માં આદિ પંકિતમાં લખે છે : "પ્રથમ નમું પ્રભુ પાસજિણ પોહોંવ માહિ પ્રસિદ્ધ; ઈન્દુ પદમાવતિ પુરર્વે નામેં કર નવનિધિ.” Page #420 -------------------------------------------------------------------------- ________________ ર૯૨] [ શ્રી પાણ્વનાથોપસર્ગ-હારિણી લક્ષ્મીવિનય સં.૧૭૬૦ માં અભયકુમાર મહામંત્રીશ્વર રાસ'માં આદિના પ્રથમ દોહામાં પાણ્વનાથજીને વંદીને પછી બીજા દોહામાં લખે છે : "વિઘન વિદાર સુખકરણ, પુરણવાંછિત કોડ; ધરણિંદ ને પદમાવતી, સેવે બે કર જોડ." ગંગમુનિ (ગાંગજી) રત્નસાર-તેજસાર રાસ' (સં.૧૭૬૧)માં આદિ દુહામાં પાર્શ્વનાથ સાથે પદ્માવતીજીને યાદ કરે છે : "પુરસાદાણી પાસ જિન, સમર્યા સંપતિ કોડિ; ધરોંદર પદમાવતી, સેવે દો કર જોડિ.” કવિ ચતુર 'ચંદન-મલયાગિરિ ચોપાઈ (સં. ૧૭૭૧)માં આદિના ચોથા દુહામાં કહે છે : "વલી પ્રણમું અસિ આઉસ, મૂલમંત્ર નમોકાર; ધરણેન્દ્ર અનઈ પદમાવતી, સુરપદ પામ્યા સાર.” (૦) અન્ય (શ્રી પાર્શ્વનાથનાં આરતી સ્તુતિ-સ્તવનાદિમાં પદ્માવતીદેવી અને ધરણેન્દ્રનાઆવતાઉલ્લેખો) "...તવ ધરણેન્દ્રાસન કંપાવે પદ્માવતી સાથે સિંહા આવે, નાથ ઊંઘશિર ફરિ કુંઢ લાવે જઈ અપરાધી દેવડરાવે... ..શાંઈ શરણ સરિ સમકિત પાવે ફણિપતિ નાટકવિધિ વિરાવે. પ્રભુચરણે નમી ગેહ સિધાવે, જગદીશ્વર ઘનઘાતી હરાવે..." શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનસ્તવનમાં : "કમઠ હઠ ગાળ્યો પ્રભુ પાર્વે, બળતો નાગ ઉગાર્યો રે; દીઓ સાર નવકાર નાગકે, ધરણીન્દ્ર પદ પાયો...” બીજા સ્તવનમાં : "ધરણેન્દ્ર પદ્માવતી સમર શોભાવત...” એમ ગાયું છે. * શ્રી પાર્વાંજિન સ્તુતિ'માં : "...ચઉકર પ્રૌઢા નાગારૂઢા, દેવી પાવતી; સોવન ક્રાંતિ પ્રભુગુણ ગાતી, વીર ઘરે આવતી...” કવિ ઉદયની સ્તુતિ'માં : "નાગ-નાગિણી અધબલતા જાણી, કરુણાસાગર કરણા આણી, તાણ કાઢ્યાં તાણી, નવકાર મંત્ર દીયો ગુણ ખાણી, ધરણીધર પદ્માવતી રાણી; થયાં ધણી-ધણિયાણી, પાસ પસાયે પદ પરમાણી, આ પપી જિનપદે લપટાણી, વિજ્ઞહરણ સપરાણી..." 'નવિમલે કરેલી શ્રી પાર્વાંજિનની સ્તુતિમાં : "ધરણેન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણાં ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ ચૂરતી, નવિમલનાં વાંછિત પૂરતી..." અન્ય એક આરાધનામાં : "પઉમાવઈ દેવી ધરણરાય, પ્રણામે શ્રી પાસ નિણંદ પાય; લીલા લક્ષ્મી દ્યો લબ્ધિવંત, ધરણેન્દ્ર તુમ મુજ મન ખંત." શ્રી પાર્શ્વનાથના ચૈત્યવંદનમાં : "ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વ ચિંતામણિયતે; હી ધરણેન્દ્ર વૈરોટ્ય, પાદેવિ યુતાયતે." Page #421 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૩ શ્રી પદ્માવતીજીની આરતી અને સ્તુતિ * પ્રેષક : ડો. કવિન શાહ રતિ-અરતિ દૂર કરનારી છે આરતી ! મોહ અને શોક ફેડનારી છે આરતી ! ધર્મનાં વિધિવિધાનોમાં આરતીનું સ્થાન મહત્ત્વનું છે. લય-તાલ-રાગ, જ્યોત, ઝાલર-નગારા-ઘંટનાદ સાથે કરાતી આરતી માનવીની ચેતનાને સતેજ કરી દેનારી છે. એમાં રહેલી એક ઊર્મિકાવ્યની ભાવપ્રણવતાનું માહાભ્ય ડો.કવિન શાહે સમજાવ્યું છે. એ સમજીને સ્વીકારીને, રચાયેલી આવી આરતી-સ્તુતિઓ હૃદયના શુદ્ધ ભાવોથી ગાઓ અને ગુલતાન બનો ! -- સંપાદક મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભકિતમાર્ગ અને જ્ઞાનમાર્ગની રચનાઓમાં પદ સ્વરૂપનો વિશેષ વિકાસ થયેલો જોવા મળે છે. પદમાં ભકતહૃદયની ઊર્મિઓ શબ્દબદ્ધ થતી હતી, એ દષ્ટિએ એમાં ઊર્મિકાવ્યનાં લક્ષણો વિશેષ જોવા મળતાં હતાં. આરતી પણ ઊર્મિકાવ્યનો ઉત્કૃષ્ટ પ્રકાર છે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મ એક પ્રેરક અને ચિરંજીવ તત્ત્વ છે. વિવિધ ધર્મો અને સંપ્રદાયોમાં પ્રભુભકિતના પ્રાણ સમાન આરતીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આરતી એ ભકતની ભગવાન માટેની આર્ત ભાવના પ્રગટ કરવાનું સાધન છે. આરતી એ ઈષ્ટ દેવની પૂજા વખતે દીપક જ્યોત પ્રગટાવીને ઉતારવામાં આવે ત્યારે ગવાતું લઘુપદ છે. આરતી એ ધાર્મિક પ્રસંગની ઇતિશ્રીનું પણ પ્રતીક છે. ભકતજનોની ભાવવિભોર સ્થિતિ કે એકાગ્રતાનાં દર્શન આરતી ટાણે થાય છે. પ્રાતઃકાળ અને સંધ્યાકાળની આરતીનાં દશ્યો સાચે જ આકર્ષક અને ભવ્ય હોય છે. નિત્યક્રમ ઉપરાંત વિવિધ ધાર્મિક ઉત્સવોમાં પણ આરતી અનેરું સ્થાન ધરાવે છે. આરતીમાં ઈષ્ટદેવનું વર્ણન, પરાક્રમ, પ્રભાવ, સ્તુતિ, ગુણગાન, ફળશ્રુતિ આદિનો ઉલ્લેખ હોય છે. - આરતી સમયનો ઘંટનાદ અને શંખનાદ, દીપકની જ્યોતનો પ્રકાશ, દીવડીઓનો ઝગમગાટ, માનવ મહેરામણની ઉપસ્થિતિ, વાજીંત્રોના સૂરમાં ગવાતી અને ઝીલાતી આરતીની પદાવલીઓ અને એ ગાતાં ગાતાં તાનમાં આવી જતાં ભકતજનોની તાળીઓનો લય - એ સર્વ સાચે જ એક લાક્ષણિક દશ્ય સર્જીને ભકિતભાવમાં લીન કરી દે છે ! શ્રી પદ્માવતી દેવીની પ્રસ્તુત આરતીમાં પદ્માવતીજીનો ઉલ્લેખ થાય છે તેમાં તેમનો ચિત્રાત્મક પરિચય મળે છે. તેમ જ પદ્માવતી દેવી સંકટનું નિવારણ અને મનોવાંછિત પૂર્ણ કરવાવાળી છે એવા નિર્દેશો પણ સાંપડે છે. અવિચળ શ્રદ્ધાપૂર્વક કરેલું કોઈપણ વિધિવિધાન હંમેશાં ફળપ્રદ નીવડે છે. ચંચળ ચિત્તને શ્રદ્ધામાં સ્થિર કરી ભકિત કરવી એ જ મનુષ્યજન્મની સાર્થકતા છે. આ રીતે શ્રી પદ્માવતી દેવીની પ્રાર્થના/સ્તુતિ/આરતી ભકતહૃદયની શ્રદ્ધાભકિતની પરિચાયક હોય છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પૂજ્ય શ્રી યશોવિજયજી (હાલ શ્રી યશોવિજયસૂરિજી) મહારાજે રચેલી સ્તુતિ અને આરતી : પદ્માવતી માતાજીની સ્તુતિ પદ્માવતી ભગવતી મૂર્તિ નિહાળી, આનંદ મંગળ ભયો સવિ દુઃખ ટાળી, અદ્ભુત જ્યોતિ ઝલકે નયને તુમારી, વંદું સદા સુખકરી જયકાર કારી. ભદ્રાસના ચઊકરા ફણિ ધારનારી, સર્વોપરી સ્થિતિ કરી સુપ્રભાવશાલી, ધરણેન્દ્ર અગ્ર મહિષી જગ શોભનારી, શ્રી પાર્શ્વભકત જનના અઘ કાપનારી. પરમ પ્રભાવશાળી માતા પદ્માવતીદેવીની આરતી (ઢાળ : જય જય આરતી આદિ જિણંદા....) દેવી દેવી દેવી દેવી પદ્માવતી આરતી તુમારી, મંગલકારી જય જય કારી... પાર્થ પ્રભુ છે શિર પર તાહરે, ભિકત કરતાં તું ભકતોને તારે... ઉજ્જવલવર્ણી મૂર્તિ શું સોહે, નીરખી હ૨ખી સહુજન મોહે... કુર્કેટ-સર્પના વાહને બેઠી, ભદ્રાસનથી તું શોભે છે રૂડી... સપ્ત ફણા શોભે મનોહારી, નયન મનોહર પરિકર ધારી... કમળ પાશાંકુશ ફળ રૂડું સંગે, ચાર ભુજામાં કલામય અંગે... વિવિધ સ્વરૂપે ભિન્ન ભિન્ન નામે, જગ પૂજે સહુ ઇષ્ટસિદ્ધિ કામે... દેવી દેવી૦ દેવી દેવી0 જૈનશાસનની છે ૨ખવાલી, કલિકાલે તું ઝાકઝમાલી...... દેવીછ શ્રદ્ધાભકિત પ્રેમના દોરે, અંતરથી બાંધી તને જોરે... દેવી0 દેવી તાહરી સેવાથી દુર્ગુણો જલશે, તાહરી કૃપાથી સદ્દગુણો ખીલશે... શીઘ્રફળા તું સંકટ ટાળે, વિઘ્ન વિદારે વાંછિત આલે... દેવી0 દેવી તાહરાં ચરણોમાં મસ્તક મારું ઢાળી કરું હું પ્રાર્થના ચારુ... ધરણેન્દ્ર દેવનાં દેવી છો ન્યારાં, પાર્શ્વભકતોનાં દુઃખ હરનારાં... મુંબઇ નગરે વાલકેશ્વર શિખરે, દર્શન કરતાં દુઃખ સહુ વીસરે... દેવીછ દેવી ધર્મ પ્રતાપી આશિષ દેજો, 'સુયશ' સિદ્ધિને મંગલ કરજો... દેવી ૧. ૨. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ Page #423 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૨૯૫ શ્રી પદ્માવતી સહસ્ત્રનામ મંત્રાવલિ - સારાભાઈ મણિલાલ નવાબ 'પ્રભુ તારાં નામ છે હજા૨, કયા નામે લખવી કંકોતરી' તેમ પ્રભુ પાર્શ્વનાથની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીનાં વિવિધ નામ ગર્ભિત ૧૦૦૮ નામમંત્રો અત્રે અપાયા છે. મંગલ પાઠ કરવાપૂર્વક આ નામોનું સ્મરણ કરીએ તો તમામ વ્યાધિનું વિસ્મરણ થાય ! આ નામ પાછળ પણ ગૂઢ રહસ્યો છુપાયાં છે. રોજ રોજ નામસ્મરણ કરી અનુપ્રેક્ષા કરતા જાઓ: ઘણાં બધાં રહસ્યો સહજફુટ થશે. સંસ્કૃતમાં કવચ, સહસ્રનામ એવા અનેક પ્રકારો પ્રાપ્ત થાય છે. શ્રી સારાભાઈ નવાબનું પ્રકાશન - સર્વાર્થસિદ્ધિદાયિની ભગવતી પદ્માવતી ઉપાસનામાંથી સાભાર અહીં શ્રી પદ્માવતી સહસ્રનામ સ્તોત્ર મંત્રાવલિ આપેલ છે. પૂજાવિધિમાં અને પાઠ માટે, ધ્યાન માટે, સ્વરૂપમહિમા સમજવા માટે આ બધું ખૂબ જ ઉપયોગી બની રહેશે. સ્વ. સારાભાઈ નવાબ દ્વારા જૈનધર્મની પ્રાચીન પ્ર તો આદિનું સંશોધન-સંપાદન-અવતરણ ઘણા મોટા પાયે થયું હતું. તેઓ પાસે પ્રાચીન પ્રતો, ચિત્રો ઈત્યાદિનો વિશાળ ખજાનો હતો. આ વિષયોમાં અને વ્યાપક ખેડાણ તેમ જ નોંધપાત્ર પ્રદાન હતું. -- સંપાદક શ્રી પદ્માવતીદેવીના નામગર્ભિત ૧૦૦૮ મંત્રો १. ॐ श्रीपार्श्वनाथ चरणाम्बुज चंचरीकायै नमः । २. ॐ भव्यान्धनेत्र विमलीकरण शलाकायै नमः । રૂ. ઝ નાળJIM ધરણીધર ધારા નમ: | ૪. ઝ પવિત્યે નમઃ | ૬ ૩% પવિત્યે નમ: I ૬. ૩ઝ પીવાથે નમઃ | ૭. ૩% પાદતા નH | ૮, % પવિત્યે નમ: | ૧. ઝ પાનાથે નમ: | ૨૦. ઝ પાપ નમઃ | ૨૨ % પI નમ: | ૨૨. ૐ પાનવના નમ: | ૨૩. ૩ઝ પIળે નH: I ૨૪. 8 પાનાૐ નમ: | ૨૬ ૩% પચ્ચે નH: | ૨૬. ૩ઝ પાવનસ્થિત પૈ નમ: | ૨૭, ૩% પUIનયા નમ: | ૮, ૩પIભ્ય નમઃ | ૨૨. પIોપIfથે નમઃ | ૨૦. ૩% પ્રાપ્રિયા નH | ૨૬. ॐ पद्यनाभियै नमः । २२. ॐ पद्यांगायै नमः । २३. ॐ पद्मशायिन्यै नमः । २४. ॐ पद्यवर्णवत्यै નમ: | રપ % પૂતાવે નમ: | ૨૬. ૩ઝ પવિત્રાધે નમ: | ર૭ ૩ પાપનાશિન્ય નH | ર૮, ૩% પાવ નમઃ | ર૧. આ પ્રસિદ્ધ નH | રૂ. 8 પાર્વર્ય નમઃ | ૨૨. ૐ પુરવારિન્ય નમ: ૨૨. ૐ પ્રજ્ઞા નમઃ | રૂરૂ. ૩% અનાળેિ નમ | રૂ૪. ૩% પ્રીત નમ: | રૂ. ૩% ઈતિભાવે નમ| ૨૬. ૩ઝ પરમેશ્વરેં નિમઃ | રૂ૭૩ તાનવાસિન્ય નમઃ | રૂ૮, ૩% gયે નમઃ | રૂ. ૩ઝ પાપોનવે નમઃ | ૪૦. ૪ fપ્રયંવ નમઃ | ૪૨. ૩% પ્રતાપે નમઃ | ૪ર. ૩ઝ પાસ્તા નામ | જરૂ. ૩% પI નમઃ | જ. 8 પાવૈ નમ: | ૪૬ % પરંપરાયે નમઃ | ૪૬. ઝ fuતાવે નમઃ | ૪૭. 8 પરમાથે નમઃ | ૪૮, ૩ઝ પૂર્વે નમઃ | ૪૨, ૩% fuT નમઃ | ૧૦. ૩% પ્રાળે નમ | ધ8. ૩ઝ પ્રતીવિધેિ નમઃ | ५२. ॐ परकार्यकरायै नमः । ५३. ॐ पृथ्वयै नमः । ५४. ॐ पार्थिव्यै नमः । ५५. ॐ पृथिव्यै नमः । ५६. ॐ पव्यै नामः । ५७. ॐ पल्लवायै नमः । ५८. ॐ पानदायै नमः । ५९. ॐ पात्रायै नमः । ૬૦. ઝ પવિત્રાં નH: I ૬૭. ઝ પૂતના નમ: | દર. આ પ્રમાવે નમ: | Fરૂ. 8 પતાવિ નH I Page #424 -------------------------------------------------------------------------- ________________ २८] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી - - ६४. ॐ पीतायै नमः । ६५. ॐ पन्नगाधिपशेखरायै नमः । ६६. ॐ पताकायै नमः । ६७. ॐ पद्यकटिन्यै नमः । ६८. ॐ पतिमान्यै नमः । ६९. ॐ पराक्रमायै नमः । ७०. ॐ पदाम्बुजधरायै नमः । ७१. ॐ पुष्ट्यै नमः । ७२. ॐ परमागमबोधिन्यै नमः । ७३. ॐ परमात्मायै नमः । ७४. ॐ परानन्दायै नमः । ७५. ॐ परमायै नमः । ७६. ॐ पात्रपोषिण्यै नमः । ७७. ॐ पंचबाणगतयै नमः । ७८. ॐ पौत्र्यै नमः । ७९. ॐ पाखण्डदन्यै नमः । ८०. ॐ पितामझै नमः । ८१. ॐ प्रहेलिकायै नमः । ८२. ॐ प्रत्यंचायै नमः । ८३. ॐ पृथुपापोधनासिन्यै नमः । ८४. ॐ पूर्णचंद्रमुख्यै नमः । ८५. ॐ पुण्यायै नमः । ८६. ॐ पुलोमायै नमः । ८७. ॐ पूर्णिमायै नमः । ८८. ॐ पावन्यै नमः । ८९. ॐ परमानन्दायै नमः । ९०. ॐ पण्डितायै नमः । ९१. ॐ पण्डितेडितायै नमः । ९२. ॐ प्रांशुलभ्यायै नमः । ९३. ॐ प्रमेयायै नमः । ९४. ॐ प्रभायै नमः । ९५. ॐ प्राकारवर्तिन्यै नमः । ९६. ॐ प्रधानायै नमः । ९७. ॐ प्रार्थितायै नमः । ९८. ॐ प्रार्थ्यायै नमः । ९९. ॐ पददायै नमः । १००. ॐ पंक्तिवर्जिन्य नमः । १०१. ॐ पातालेश्वर प्राणप्रेयस्यै नमः । १०२. ॐ महाज्योतिर्मत्यै नमः । १०३. ॐ मातायै नमः । १०४. ॐ महामायायै नमः । १०५. ॐ महासत्यै नमः । १०६. ॐ महादीप्तिमत्यै नमः । १०७. ॐ मित्रायै नमः । १०८. ॐ महाचंड्यै नमः । १०९. ॐ मंगलायै नमः । ११०. ॐ महिष्यै नमः । १११. ॐ मानुष्यै नमः । ११२. ॐ मेघायै नमः । ११३. ॐ महालक्ष्म्यै नमः । ११४. ॐ मनोहरायै नमः । ११५. ॐ महाप्रहारायै नमः । ११६. ॐ निम्नांगाय नमः । ११७. ॐ मानिन्यै नमः । ११८. ॐ मानशालिन्यै नमः । ११९. ॐ मार्गदायै नमः । १२०. ॐ मुहूर्ताय नमः । १२१. ॐ माळ्यै नमः । १२२. ॐ मधुमत्यै नमः । १२३. ॐ मो नमः । १२४. ॐ महेश्वयै नमः । १२५. ॐ महेज्यायै नमः । १२६. ॐ मुक्ताहारविभूषणायै नमः । १२७. ॐ महामुद्रायै नमः । १२८. ॐ मनोज्ञायै नमः । १२९. ॐ महाश्वेतायै नमः । १३०. ॐ अतिमोहिन्यै नमः । १३१. ॐ मधुप्रियायै नमः । १३२. ॐ मत्र्यै नमः । १३३. ॐ मायायै नमः । १३४. ॐ मोहध्यै नमः । १३५. ॐ मनस्विन्यै नमः । १३६. ॐ माहिमत्यै नमः । १३७. ॐ महावेगायै नमः। १३८. ॐ मानदायै नमः । १३९. ॐ मानहारिण्यै नमः । १४०. ॐ महाप्रभायै नमः । १४१. ॐ मदनायै नमः । १४२. ॐ मन्त्रवस्यायै नमः । १४३. ॐ मुनिप्रियायै नमः । १४४. ॐ मंत्ररूपायै नमः । १४५. ॐ मन्त्रज्ञायै नमः । १४६. ॐ मन्त्रदायै नमः । १४७. ॐ मन्त्रसागरायै नमः । १४८. ॐ मधुप्रियायै नमः । १४९. ॐ महाकायायै नमः । १५०. ॐ महाशीलायै नमः । १५१. ॐ महाभुजायै नमः । १५२. ॐ महासनायै नमः । १५३. ॐ महारम्यायै नमः । १५४. ॐ मनोभेदायै नमः । १५५. ॐ महासमायै नमः । १५६. ॐ महाकान्तिधरायै नमः । १५७. ॐ मुक्त्यै नमः । १५८ ॐ महाव्रतसहायिन्यै नमः । १५९. ॐ मधुश्रवायै नमः । १६०. ॐ मूर्छनायै नमः । १६१. ॐ मृगाक्ष्यै नमः । १६२. ॐ मृगावत्यै नमः । १६३. ॐ मृणालिन्यै नमः । १६४. ॐ मनः पुष्टयै नमः । १६५. ॐ महाशक्त्यै नमः । १६६. ॐ महार्थदायै नमः । १६७. ॐ मूलाधारायै नमः । १६८. ॐ मृडान्यै नमः । १६९. ॐ मत्तयै नमः । १७०. ॐ मातंगगामिन्यै नमः । १७१. ॐ मन्दाकिन्यै नमः । १७२. ॐ महाविद्यायै नमः । १७३. ॐ मर्यादायै नमः । १७४. ॐ मेघमालिन्यै नमः । १७५. ॐ मातामझै नमः । १७६. ॐ मन्दगतयै नमः । १७७. ॐ महाकेश्यै नमः । १७८. ॐ महीधरायै नमः । १७९. ॐ महोत्साहायै नमः । १८०. ॐ महादेव्यै नमः । १८१. ॐ महिलायै नमः । १८२. ॐ मानवद्धिन्यै नमः । १८३. ॐ महागृहहायै नमः । १८४. ॐ माथै नमः । १८५. ॐ मोक्षमार्गप्रकाशिन्यै नमः । १८६. ॐ मान्यायै नमः । १८७. ॐ मानवत्यै नमः । १८८. ॐ मान्यै नमः । १८९. ॐ मणिनूपुरशेखरायै नमः । १९०. ॐ मणिकांचीधरायै नमः । १९१. ॐ मानायै नमः । १९२. ॐ महामत्यै नमः । १९३. ॐ प्रकाशिन्यै नमः । १९४. ॐ इडायै नमः । १९५. ॐ इश्वर्यै नमः । १९६. ॐ दिज्यायै नमः । १९७. ॐ इच्छायै नमः । १९८. ॐ खायै नमः । १९९. ॐ खेंद्राण्यै नमः । २००. ॐ कालरूपिण्यै नमः । २०१. ॐ जिनमात्रै नमः । २०२ ॐ जिनेन्द्रायै नमः Page #425 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૯૭ २०३. ॐ जयन्त्यै नमः । २०४. ॐ जगदीश्वर्यै नमः । २०५. ॐ जयायै नमः । २०६. ॐ जयवत्यै नमः । २०७. ॐ जायायै नमः । २०८. ॐ जनन्यै नमः । २०९. ॐ जनपालिन्यै नमः । २१० ॐ जगन्मात्रै नमः । २११. ॐ जगन्मायायै नमः । २१२. ॐ जगज्जैव्यै नमः । २१३. ॐ जगज्जितायै नमः । २१४. ॐ जयरायै नमः । २१५. ॐ जर्जरायै नमः । २१६. ॐ जैव्यै नमः । २१७. ॐ यमुनाजलभासिन्यै नमः । २१८. ॐ योगिन्यै नमः । २१९. ॐ योगमुलायै नमः । २२०. ॐ जगद्धात्र्यै नमः । २२१. ॐ जलन्धरायै नमः । २२२. ॐ योगपट्टधरायै नमः । २२३. ॐ ज्वालायै नमः । २२४. ॐ ज्योतिरूपायै नमः । २२५. ॐ जालिन्यै नमः । २२६. ॐ ज्वालामुख्यै नमः । २२७. ॐ ज्वालमालायै नमः । २२८. ॐ ज्वलिन्यै नमः । २२९. ॐ जगद्धितायै नमः । २३०. ॐ जैनेश्वर्यै नमः | २३१. ॐ जिनधारायै नमः । २३२. ॐ जीवन्यै नमः । २३३. ॐ यशपालिन्यै नमः । २३४. ॐ यशोदायै नमः । २३५. ॐ जयायस्यै नमः । २३६. ॐ जीर्णायै नमः । २३७. ॐ जर्जरायै नमः । २३८. ॐ ज्वरनाशिन्यै नमः । २३९. ॐ ज्वररूपायै नमः । २४०. ॐ जरायै नमः । २४१. ॐ जीर्णायै नमः । २४२. ॐ जांगुलायै नमः । २४३. ॐ आमयतर्जिन्यै नमः । २४४. ॐ युगभारायै नमः । २४५. ॐ जगन्मित्रायै नमः । २४६. ॐ यंत्रिण्यै नमः । २४७. ॐ जन्मभूषिण्यै नमः । २४८. ॐ योगेश्वर्यै नमः । २४९. ॐ योगांगायै नमः । २५०. ॐ योगयुक्तायै नमः । २५१. ॐ युगादिजायै नमः । २५२. ॐ यथार्थवादिन्यै नमः । २५३. ॐ जांबूनदायै नमः । २५४. ॐ कांतिधरायै नमः । २५५. ॐ जयायै नमः । २५६. ॐ नारायण्यै नमः । २५७. ॐ नर्मदायै नमः । २५८. ॐ निमेषायै नमः । २५९. ॐ नर्त्तिन्यै नमः । २६०. ॐ नर्यै नमः । २६१. ॐ नीलायै नमः । २६२. ॐ अनंतायै नमः । २६३. ॐ निराकारायै नमः । २६४. ॐ निराधारायै नमः । २६५. ॐ निराश्रयायै नमः । २६६. ॐ नृपवश्यायै नमः । २६७. ॐ निरामान्यायै नमः । २६८. ॐ निःसंगायै नमः । २६९. ॐ नृपनन्दिन्यै नमः । २७०. ॐ नृपधर्ममय्यै नमः । २७१. ॐ नित्यै नमः । २७२. ॐ तोतलायै नमः । २७३. ॐ नरपालिन्यै नमः । २७४. ॐ नन्दायै नमः । २७५. ॐ नन्दिवत्यै नमः । २७६. ॐ निष्ठायै नमः । २७७. ॐ नीरदायै नमः । २७८. ॐ नागवल्लभायै नमः । २७९. ॐ नृत्यप्रियायै नमः । २८०. ॐ नंदिन्यै नमः । २८१. ॐ नित्यायै नमः । २८२. ॐ नेकायै नमः । २८३. ॐ निरामिषायै नमः । २८४. ॐ नागपाशधरायै नमः । २८५. ॐ नौकायै नमः । २८६. ॐ नि:कलंकायै नमः । २८७. ॐ निरागसायै नमः । २८८. ॐ नागवल्लयै नमः । २८९. ॐ नागकन्यायै नमः । २९०. ॐ नागिन्यै नमः । २९१. ॐ नागकुंडल्यै नमः । २९२. ॐ निद्रायै नमः । २९३. ॐ नागदमन्यै नमः । २९४. ॐ नेत्रायै नमः । २९५. ॐ नाराचवर्षिण्यै नमः । २९६. ॐ निर्विकारायै नमः । २९७. ॐ निर्वैरायै नमः । २९८. ॐ नागनाथेशवल्लभायै नमः । २९९. ॐ निर्लोभायै नमः । ३००. ॐ नित्यानन्दविधायिन्यै नमः । ३०१. ॐ वज्रहस्तायै नमः । ३०२. ॐ वरदायै नमः । ३०३. ॐ वज्रशीलायै नमः । ३०४. ॐ वरूथिन्यै नमः । ३०५. ॐ वज्रायै नमः । ३०६. ॐ वज्रायुधाय नमः । ३०७. ॐ वाण्यै नमः । ३०८. ॐ विजयायै नमः । ३०९. ॐ विश्वव्यापिन्यै नमः । ३१०. ॐ वसुदायै नमः । ३११. ॐ जलदायै नमः । ३१२. ॐ वीरायै नमः | ३१३. ॐ विषयायै नमः । ३१४. ॐ विषवर्धिन्यै नमः । ३१५. ॐ वसुंधरायै नमः । ३१६. ॐ वरायै नमः । ३१७. ॐ वर्णिन्यै नमः । ३१८. ॐ वायुगामिन्यै नमः । ३१९. ॐ बहुवर्णायै नमः । ३२०. ॐ बीजवत्यै नमः । ३२१. ॐ विद्यायै नमः । ३२२. ॐ बुद्धिमत्यै नमः । ३२३. ॐ विभायै नमः । ३२४. ॐ वेद्यायै नमः । ३२५. ॐ वामवत्यै नमः । ३२६. ॐ विनिद्रायै नमः । ३२७. ॐ वंशभूषणायै नमः | ३२८. ॐ वामायै नमः । ३२९. ॐ वरारोहायै नमः । ३३०. ॐ विशोकायै नमः । ३३१. ॐ वेदरूपायै नमः । ३३२. ॐ विभूषणायै नमः । ३३३. ॐ विशालायै नमः । ३३४. ॐ वारूणीकल्पायै नमः । ३३५. ॐ बालिकायै नमः । ३३६. ॐ बालकप्रियायै नमः । ३३७. ॐ वर्तिन्यै नमः । ३३८. ॐ विषदनयै नमः | ३३९. ॐ बालायै नमः । ३४०. ॐ विविक्तायै नमः । Page #426 -------------------------------------------------------------------------- ________________ २८८] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ३४१. ॐ वनवासिन्यै नमः । ३४२. ॐ वंध्यायै नमः । ३४३. ॐ विधिसुतायै नमः । ३४४. ॐ बालायै नमः । ३४५. ॐ विश्वयोनयै नमः । ३४६. ॐ बुधप्रियायै नमः । ३४७. ॐ बलदायै नमः । ३४८. ॐ वीरमातायै नमः । ३४९. ॐ वस्तुदायै नमः । ३५०. ॐ वीरनन्दिन्यै नमः । ३५१. ॐ वरायुधधरायै नमः । ३५२. ॐ वेष्यै नमः । ३५३. ॐ वारिदायै नमः । ३५४. ॐ बलशालिन्यै नमः । ३५५. ॐ बुधमातै नमः । ३५६. ॐ वेद्यमातै नमः । ३५७. ॐ बन्धुरायै नमः । ३५८. ॐ बन्धुरूपिण्यै नमः । ३५९. ॐ विद्यावत्यै नमः । ३६०. ॐ विशालाक्ष्यै नमः । ३६१. ॐ वेदमातै नमः । ३६२. ॐ विभास्वर्यै नमः । ३६३. ॐ वात्यालियै नमः । ३६४. ॐ विषमायै नमः । ३६५. ॐ वेषायै नमः । ३६६. ॐ वेदवेदांगधारिण्यै नमः । ३६७. ॐ वेदमार्गरतायै नमः । ३६८. ॐ व्यक्तायै नमः । ३६९. ॐ विलोमायै नमः । ३७०. ॐ वेदशालिन्यै नमः । ३७१. ॐ विश्वमात्रै नमः । ३७२. ॐ विकम्पायै नमः । ३७३. ॐ वंशजायै नमः । ३७४. ॐ विश्वदीपिकायै नमः । ३७५. ॐ वसंतरूपिण्यै नमः । ३७६. ॐ वर्षायै नमः । ३७७. ॐ विमलायै नमः । ३७८. ॐ विविधायुधायै नमः । ३७९. ॐ विज्ञानिन्यै नमः । ३८०. ॐ पवित्रायै नमः । ३८१. ॐ विपञ्चयै नमः । ३८२. ॐ बन्धमोक्षिण्यै नमः । ३८३. ॐ विषरूपवत्यै नमः । ३८४. ॐ वर्द्धायै नमः । ३८५. ॐ विनीतायै नमः । ३८६. ॐ विशीखायै नमः । ३८७. ॐ विभायै नमः । ३८८. ॐ व्यालिन्यै नमः । ३८९. ॐ व्याललीलायै नमः । ३९०. ॐ व्याप्तायै नमः । ३९१. ॐ व्याधिविनाशिन्यै नमः । ३९२. ॐ विमोहायै नमः । ३९३. ॐ बाणसंदोहायै नमः । ३९४. ॐ वर्द्धिन्यै नमः । ३९५. ॐ वर्धमानकायै नमः । ३९६. ॐ ईशान्यै नमः । ३९७. ॐ तोतरायै नमः । ३९८. ॐ भिद्रायै नमः । ३९९. ॐ वरदायीन्यै नमः । ४००. ॐ व्यालेश्वर्यै नमः । ४०१. ॐ प्रियप्राणायै नमः । ४०२. ॐ प्रेयस्यै नमः । ४०३. ॐ वसुदायिन्यै नमः । ४०४. ॐ कामदायै नमः । ४०५. ॐ कमलायै नमः । ४०६. ॐ काम्पायै नमः । ४०७. ॐ कामांगायै नमः । ४०८. ॐ कामसाधिन्यै नमः । ४०९. ॐ कलावत्यै नमः । ४१०. ॐ कलापूर्णायै नमः । ४११. ॐ कलाधाराय नमः । ४१२. कनीयस्यै नमः । ४१३. ॐ कामिन्यै नमः । ४१४. ॐ कमनीयांगायै नमः । ४१५. ॐ कवणत्कांचन्यै नमः । ४१६. ॐ संनिभायै नमः । ४१७. ॐ कात्यायन्यै नमः । ४१८. ॐ कान्तिदायै नमः । ४१९. ॐ कमलायै नमः । ४२०. ॐ कामरूपिण्यै नमः । ४२१. ॐ कामिन्यै नमः । ४२२. ॐ कमलामोदायै नमः । ४२३. ॐ कम्रायै नमः । ४२४. ॐ कान्तिकर्यै नमः । ४२५. ॐ प्रियायै नमः । ४२६. ॐ कामस्थायै नमः । ४२७. ॐ कालिकायै नमः । ४२८. ॐ काल्यै नमः । ४२९. ॐ कुमार्यै नमः । ४३०. ॐ कालरूपिण्यै नमः । ४३१. ॐ कालाकारायै नमः । ४३२. ॐ कामधेनवे नमः । ४३३. ॐ काश्यै नमः । ४३४. ॐ कमललोचनायै नमः । ४३५. ॐ कुन्तलायै नमः । ४३६. ॐ कनकाभायै नमः । ४३७. ॐ काश्मीरायै नमः । ४३८. ॐ कुंकुमप्रियायै नमः । ४३९. ॐ कृपावत्यै नमः । १४०. ॐ कुंडलिन्यै नमः । १४१. ॐ कुण्डलाकार्यै नमः । ४२. ॐ शायिन्यै नमः । ४३. ॐ कर्कशायै नमः । ४४४. ॐ कोमलायै नमः । ४४५. ॐ कालियै नमः । ४४६. ॐ कौलिकियै नमः । ४७. ॐ कुलबालिकायै नमः । ४८. ॐ कालचक्रधरायै नमः । ४९. ॐ कल्पायै नमः । ४५०. ॐ कालिकायै नमः । ४५१. ॐ काव्यकारिकायै नमः । ४५२. ॐ कविप्रियायै नमः । ४५३. ॐ कौशाम्बीयै नमः । ४५४. ॐ कारिण्यै नमः । ४५५. ॐ कोशवर्धिन्यै नमः । ४५६. ॐ कुशावत्यै नमः । ४५७. ॐ किरालाभायै नमः । ४५८. ॐ कोशस्थायै नमः । ४५९. ॐ कांतिवर्द्धिन्यै नमः । ४६०. ॐ कादम्बर्यै नमः । ४६१. ॐ कठोरस्थायै नमः । ४६२. ॐ कौशांबायै नमः । ४६३. ॐ कोशवासिन्यै नमः । ४६४. ॐ कालध्मौ नमः । ४६५. ॐ कालहनन्यै नमः । ४६६. ॐ कुमारजनन्यै नमः । ४६७. ॐ कृत्यै नमः । ४६८. ॐ कैवल्यदायिन्यै नमः । ४६९. ॐ केकार्यै नमः । ४७०. ॐ कर्मदायै नमः । ४७१. ॐ कालवर्जिन्यै नमः । ४७२. ॐ कलंकरहितायै नमः । ४७३. ॐ कन्यायै नमः । ४७४. ॐ करुणालयवासिन्यै नमः। ४७५. ॐ कर्पूरामोदिनिश्वासायै नमः । ४७६. Page #427 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા | [२८८ ॐ कामबीजवत्यै नमः । ४७७. ॐ करायै नमः । ४७८. ॐ कुलिनायै नमः । ४७९. ॐ कुन्दपुष्पाभायै नमः । ४८०. ॐ कुर्कुटोरगवाहिन्यै नमः । ४८१. ॐ कलिप्रियायै नमः । ४८२. ॐ कामबाणायै नमः । ४८३. ॐ कमठोपरिशायिन्यै नमः । ४८४. ॐ कठोरायै नमः । ४८५. ॐ कठिनायै नमः । ४८६. ॐ क्रूरायै नमः । ४८७. ॐ कन्दलायै नमः । ४८८. ॐ कदलीप्रियायै नमः । ४८९. ॐ क्रोधिन्यै नमः । ४९०. ॐ क्रोधरूपायै नमः । ४९१. ॐ चक्रहुंकारवर्तिन्यै नमः । ४९२. ॐ कम्बोजिन्यै नमः । ४९३. ॐ काण्डरूपायै नमः । ४९४ ॐ कोदण्डधारिण्यै नमः । ४९५. ॐ कुहयै नमः । ४९६. ॐ क्रीडावत्यै नमः । ४९७. ॐ क्रीडायै नमः । ४९८. ॐ कुमारानन्ददायिन्यै नमः । ४९९. ॐ कमलासनायै नमः । ५००. ॐ केतक्यै नमः । ५०१. ॐ केतुरूपायै नमः । ५०२. ॐ कुतहलायै नमः । ५०३. ॐ कोपिन्यै नमः । ५०४. ॐ कोपरूपायै नमः । ५०५. ॐ कुसुमावासवासिन्यै नमः । ५०६. ॐ सरस्वत्यै नमः । ५०७. ॐ शरण्यायै नमः । ५०८. ॐ सहसाक्ष्यै नमः । ५०९. ॐ सरोजगायै नमः । ५१०. ॐ शिवाय नमः । ५११. ॐ सत्यै नमः । ५१२. ॐ सुधारूपायै नमः । ५१३. ॐ शिवमायायै नमः । ५१४. ॐ सुतायै नमः । ५१५. ॐ शुभायै नमः । ५१६. ॐ सुमेधायै नमः । ५१७. ॐ सुमुख्यै नमः । ५१८. ॐ शान्तायै नमः । ५१९. ॐ सावित्र्यै नमः । ५२०. ॐ सायंगामिन्यै नमः । ५२१. ॐ सुरोत्तमायै नमः । ५२२. ॐ सुवर्णायै नमः । ५२३. ॐ श्रीरूपायै नमः । ५२४. ॐ शास्त्रशालिन्यै नमः । ५२५. ॐ शान्तायै नमः । ५२६. ॐ सुलोचनायै नमः । ५२७. ॐ साध्व्यै नमः । ५२८. ॐ सिद्धायै नमः । ५२९. ॐ साघ्यायै नमः । ५३०. ॐ सुधात्मिकायै नमः । ५३१. ॐ सारदायै नमः । ५३२. ॐ सरलायै नमः । ५३३. ॐ सारायै नमः । ५३४. ॐ सुवषायै नमः । ५३५. ॐ जशवर्द्धिन्यै नमः । ५३६. ॐ शंकर्यै नमः । ५३७. ॐ शमितायै नमः । ५३८. ॐ शुद्धायै नमः । ५३९. ॐ शकमान्यायै नमः । ५४०. ॐ शुभंकर्यै नमः । ५४१. ॐ शुद्धाहाररतायै नमः । ५४२. ॐ श्यामायै नमः । ५४३. ॐ शीमायै नमः । ५४. ॐ शीलवत्यै नमः । ५४५. ॐ शरायै नमः । ५४६. ॐ शीतलायै नमः । ५४७. ॐ सुभगायै नमः । ५४८. ॐ सर्वायै नमः । ५४९. ॐ सुकेश्यै नमः । ५५०. ॐ शैलवासिन्यै नमः । ५५१. ॐ शालिन्यै नमः । ५५२. ॐ साक्षिण्यै नमः । ५५३. ॐ सीतायै नमः । ५५४. ॐ सुभिक्षायै नमः । ५५५. ॐ शिवप्रेयस्यै नमः । ५५६. ॐ सुवर्णायै नमः । ५५७. ॐ शोणवर्णायै नमः । ५५८. ॐ सुन्दर्यै नमः । ५५९. ॐ सुरसुन्दर्यै नमः । ५६०. ॐ शक्तयै नमः । ५६१. ॐ स्तुपायै नमः । ५६२. ॐ सारिकायै नमः । ५६३. ॐ सेव्यायै नमः । ५६४. ॐ श्रियै नमः । ५६५. ॐ सुजनार्चितायै नमः । ५६६. ॐ शिवदुत्यै नमः । ५६७. ॐ श्वेतवर्णायै नमः । ५६८. ॐ शुभ्राभायै नमः । ५६९. ॐ अशुभनाशिकायै नमः । ५७०. ॐ सिंहिकायै नमः । ५७१. ॐ सकलायै नमः । ५७२. ॐ शोभायै नमः । ५७३. ॐ स्वामिन्यै नमः । ५७४. ॐ शिवपोषिण्यै नमः । ५७५. ॐ श्रेयस्कर्यै नमः । ५७६. ॐ श्रेयस्यै नमः । ५७७. ॐ शौर्यै नमः । ५७८. ॐ सौदामिन्यै नमः । ५७९. ॐ शुचयै नमः । ५८०. ॐ सौभागिन्यै नमः । ५८१. ॐ शोषण्यै नमः । ५८२. ॐ सुगन्धायै नमः । ५८३. ॐ सुमनःप्रियायै नमः । ५८४. ॐ सौरभेय्यै नमः । ५८५. ॐ सुसुरभ्यै नमः । ५८६. ॐ श्वेतातपत्रधारिण्यै नमः । ५८७. ॐ शंगारिण्यै नमः । ५८८. ॐ सत्यवक्तायै नमः । ५८९. ॐ सिद्धार्थायै नमः । ५९०. ॐ शीलभूषणायै नमः । ५९१. ॐ सत्यार्थिन्यै नमः । ५९२. ॐ सन्धयाभायै नमः । ५९३. ॐ शच्यै नमः । ५९४. ॐ संक्रान्तिसिद्धिदायै नमः । ५९५. ॐ संहारकारिण्यै नमः । ५९६. ॐ सिंहीयै नमः । ५९७. ॐ सप्तचियै नमः । ५९८. ॐ सकलार्थदायै नमः । ५९९. ॐ सत्यायै नमः । ६००. ॐ सिन्दुरवर्णाभायै नमः । ६०१. ॐ सिन्दुरतिलकप्रियायै नमः । ६०२. ॐ सारंगायै नमः । ६०३. ॐ सुतरायै नमः । ६०४. ॐ सुयोगिन्यै नमः । ६०५. ॐ भवनेश्वर्यै नमः । ६०६. ॐ भूषणायै नमः । ६०७. ॐ भुवनायै नमः । ६०८. ॐ भूमिपप्रियायै नमः । ६०९. ॐ भूमिगर्भायै नमः । ६१०. ॐ भूपवन्द्यायै नमः । ६११. ॐ भुजंगेशप्रियायै नमः । ६१२. ॐ भगायै नमः । ६१३. ॐ भुजंगभूषणायै Page #428 -------------------------------------------------------------------------- ________________ 300] [ श्री पानाथोपस-हारिणी नमः । ६१४. ॐ भोगायै नमः । ६१५. ॐ भुजंगाकारशायिन्यै नमः । ६१६. ॐ भवभीतिहरायै नमः । ६१७. ॐ भीमायै नमः । ६१८. ॐ भूम्यै नमः । ६१९. ॐ भीमाट्टहासिन्यै नमः । ६२०. ॐ भारत्यै नमः । ६२१. ॐ भवत्यै नमः । ६२२. ॐ भोगायै नमः । ६२३. ॐ भगिन्यै नमः । ६२४. ॐ भोगमंदिरायै नमः । ६२५. ॐ भद्रिकायै नमः । ६२६. ॐ भद्ररूपायै नमः । ६२७. ॐ भूतात्मायै नमः । ६२८. ॐ भूतभंजिन्यै नमः । ६२९. ॐ भवान्यै नमः । ६३०. ॐ भैरव्यौ नमः । ६३१. ॐ भीमायै नमः । ६३२. ॐ भामिन्यै नमः । ६३३. ॐ भ्रमनाशिन्यै नमः । ६३४. ॐ भुजंगिन्यै नमः । ६३५. ॐ ध्रुसुण्डयै नमः । ६३६. ॐ भेदिन्यै नमः । ६३७. ॐ भूमिभूषणायै नमः । ६३८. ॐ भिन्नायै नमः । ६३९. ॐ भोगवत्यै नमः । ६४०. ॐ भासायै नमः । ६४१. ॐ भोगिन्यै नमः । ६४२. ॐ भोगवल्लभायै नमः । ६४३. ॐ भुक्तिदायै नमः । ६४४. ॐ भक्तिग्राह्यायै नमः । ६४५. ॐ भवसागरतारिण्यै नमः । ६४६. ॐ भास्वत्यै नमः । ६४७. ॐ भास्वरायै नमः । ६४८. ॐ भूतयै नमः । ६४९. ॐ भूतिदायै नमः । ६५०. ॐ भूतिवद्धिन्यै नमः । ६५१. ॐ भाग्यदायै नमः । ६५२. ॐ भोग्यदायै नमः । ६५३. ॐ भोग्यायै नमः । ६५४. ॐ भाविन्यै नमः । ६५५. ॐ भवनाशिन्यै नमः । ६५६. ॐ भीक्ष्णायै नमः । ६५७. ॐ भट्टारकायै नमः । ६५८. ॐ भीरयै नमः । ६५९. ॐ भ्रामर्यै नमः । ६६०. ॐ भ्रमर्यै नमः । ६६१. ॐ भवायै नमः । ६६र. ॐ भट्टिन्यै नमः । ६६३. ॐ भाण्डदायै नमः । ६६४. ॐ भाण्डायै नमः । ६६५. ॐ भल्लाकियै नमः । ६६६. ॐ भूरिभंजिन्यै नमः । ६६७. ॐ भूमिगायै नमः । ६६८. ॐ भूमिदायै नमः । ६६९. ॐ भाषायै नमः । ६७०. ॐ भक्षिण्यै नमः । ६७१. ॐ भृगुभंजिन्यै नमः । ६७२. ॐ भाराक्रान्तायै नमः । ६७३. ॐ अभिनन्दायै नमः । ६७४. ॐ भजिन्यै नमः । ६७५. ॐ भूमिपालिन्यै नमः । ६७६. ॐ भद्रायै नमः । ६७७. ॐ भगवत्यै नमः । ६७८. ॐ भर्गायै नमः । ६७९. ॐ वत्सलायै नमः । ६८०. ॐ भगशालिन्यै नमः । ६८१. ॐ खेचर्यै नमः । ६८२. ॐ खड्गहस्तायै नमः । ६८३. ॐ खण्डिन्यै नमः । ६८४. ॐ खलमर्दिन्यै नमः । ६८५. ॐ खट्वांगधारिण्यै नमः । ६८६. ॐ खड्वायै नमः । ६८७. ॐ खडंगायै नमः । ६८८. ॐ खडवाहिन्यै नमः । ६८९. ॐ विख्यातायै नमः । ६९०. ॐ खडपूज्यायै नमः । ६९१. ॐ स्वर्गेश्वर्यै नमः । ६९२. ॐ लांगुल्यै नमः । ६९३. ॐ ललनायै नमः । ६९४. ॐ लेखायै नमः । ६९५. ॐ लेखिन्यै नमः । ६९६. ॐ ललनायै नमः । ६९७. ॐ लतायै नमः । ६९८. ॐ लक्ष्म्यै नमः । ६९९. ॐ लक्ष्मवत्यै नमः । ७००. ॐ लक्ष्यायै नमः । ७०१. ॐ लाभदायै नमः । ७०२. ॐ लोभवर्जितायै नमः । ७०३. ॐ लीलावत्यै नमः । ७०४. ॐ लीलामात्रायै नमः । ७०५. ॐ लोहमुद्रायै नमः । ७०६. ॐ लिपिप्रियायै नमः । ७०७. ॐ लोकेश्वर्यै नमः । ७०८. ॐ लोकांगायै नमः । ७०९ ॐ लोकांत्यै नमः । ७१०. ॐ पालिन्यै नमः । ७११. ॐ लीलायै नमः । ७१२. ॐ लीलांगदायै नमः । ७१३. ॐ लोलायै नमः । ७१४. ॐ लावण्यदायै नमः । ७१५. ॐ ललितार्थिन्यै नमः । ७१६. ॐ लोभदायै नमः । ७१७. ॐ लंबिन्यै नमः । ७१८. ॐ निर्लकायै नमः । ७१९. ॐ लक्षणायै नमः । ७२०. ॐ लक्ष्यवर्जितायै नमः । ७२१. ॐ उमायै नमः । ७२२. ॐ उर्वश्यै नमः । ७२३. ॐ उदीच्यै नमः । ७२४. ॐ उद्योतायै नमः । ७२५. ॐ उद्योतकारिण्यै नमः । ७२६. ॐ उद्धारण्यायै नमः । ७२७. ॐ धरायै नमः । ७२८. ॐ उदक्यै नमः । ७२९. ॐ दिव्योदकनिवासिन्यै नमः । ७३०. ॐ उदाहारायै नमः । ७३१. ॐ उत्तमातंसायै नमः । ७३२. ॐ औषध्यै नमः । ७३३. ॐ उदधितारिण्यै नमः । ७३४. ॐ उत्तरोत्तरै नमः । ७३५. ॐ वादिभ्यो नमः । ७३६. ॐ धराधरनिवासिन्यै नमः । ७३७. ॐ उत्कीलिन्यै नमः । ७३८. ॐ उत्कीलोलीलिन्यै नमः । ७३९. ॐ उत्कीर्णायै नमः । ७४०. ॐ काररूपिण्यै नमः । ७४१. ॐ अंबिकायै नमः । ७४२. ॐ अंबरचारिण्यै नमः । ७४३. ॐ आमोधायै नमः । ७४४. ॐ आशापूर्यै नमः । ७४५. ॐ अन्तायै नमः । ७४६. ॐ आणिमादियै नमः । ७४७. ॐ गुणसंयुक्तायै नमः । ७४८. ॐ अनादिनिधनायै नमः । ७४९. ॐ अनंतायै नमः । ७५०. ॐ अतुलायै नमः । Page #429 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [3०१ ७५१. ॐ अट्टहासिन्यै नमः । ७५२. ॐ अपर्णायै नमः । ७५३. ॐ अर्धबिंदुधरायै नमः । ७५४. ॐ लोकायै नमः । ७५५. ॐ लल्यालिवांगनायै नमः । ७५६. ॐ आनन्दायै नमः । ७५७. ॐ आनंददायै नमः । ७५८. ॐ आलोकायै नमः । ७५९. ॐ राष्ट्रसिद्धिप्रदानकायै नमः । ७६०. ॐ अव्यक्तायै नमः । ७६१. ॐ अस्त्रमध्यै नमः । ७६२. ॐ मूर्तियै नमः । ७६३. ॐ अजीर्णायै नमः । ७६४ ॐ जीर्णहारिण्यै नमः । ७६५, ॐ अहिकृत्यायै नमः । ७६६. ॐ अजाजारायै नमः । ७६७. ॐ हुंकाररातय नमः । ७६८. ॐ अन्तिदायै नमः । ७६९. ॐ अनुरूपायै नमः । ७७०. ॐ मूर्तिध्यै नमः । ७७१. ॐ क्रीडायै नमः । ७७२. ॐ करवपालिन्यै नमः । ७७३. ॐ अनोकहायै नमः । ७७४. ॐ आशुगायै नमः । ७७५. ॐ भेद्यायै नमः । ७७६. ॐ छेद्यायै नमः । ७७७. ॐ आकाशगामिन्यै नमः । ७७८. ॐ अनन्तरायै नमः । ७७९. ॐ साधिकारायै नमः । ७८०. ॐ अंगायै नमः । ७८१. ॐ अंतरनाशिन्यै नमः । ७८२. ॐ अलकायै नमः । ७८३. ॐ यवनायै नमः । ७८४. ॐ लंध्यायै नमः । ७८५. ॐ सीतायै नमः । ७८६. ॐ शिखरधारिण्यै नमः । ७८७. ॐ अहिनाथप्रियप्राणायै नमः । ७८८. ॐ महेश्वर्यै नमः । ७८९. ॐ आकर्षिण्यै नमः । ७९०. ॐ अधरायै नमः । ७९१. ॐ रागायै नमः । ७९२. ॐ मन्दायै नमः । ७९३. ॐ मोदावधारिण्यै नमः । ७९४. ॐ त्रिनेत्रायै नमः । ७९५. ॐ त्र्यंबिकायै नमः । ७९६. ॐ तंत्र्यै नमः । ७९७. ॐ त्रिपुरायै नमः । ७९८. ॐ त्रिपुरभैरव्यै नमः । ७९९. ॐ त्रिपुष्टायै नमः । ८००. ॐ त्रिफणायै नमः । ८०१. ॐ तारायै नमः । ८०२. ॐ तोतलायै नमः । ८०३. ॐ त्वरितायै नमः । ८०४. ॐ अतुलायै नमः । ८०५. ॐ तपःप्रियायै नमः । ८०६. ॐ तापस्यै नमः । ८०७. ॐ तपोनिष्ठायै नमः । ८०८. ॐ तपस्विन्यै नमः । ८०९. ॐ त्र्यैलोक्यदीपिकायै नमः । ८१०. ॐ त्रेधायै नमः । ८११. ॐ त्रिसन्धयायै नमः । ८१२. ॐ त्रिपदाश्रयायै नमः । ८१३. ॐ त्रिरूपायै नमः । ९१४. ॐ त्रिपदायै नमः । ८१५. ॐ त्राणायै नमः । ८१६. ॐ तारायै नमः । ८१७. ॐ त्रिपुरसुन्दर्यै नमः । ८१८. ॐ त्रिलोचनायै नमः । ८१९. ॐ त्रिपथगायै नमः । ८२०. ॐ तारायै नमः । ८२१. ॐ मानविमर्दिन्यै नमः । ८२२. ॐ धर्मप्रियायै नमः । ८२३. ॐ धर्मदायै नमः । ८२४. ॐ धर्मिण्यै नमः । ८२५. ॐ धर्मपालिन्यै नमः । ८२६. ॐ धाराधर्यै नमः । ८२७. ॐ धराधारायै नमः । ८२८. ॐ धात्र्यै नमः । ८२९. ॐ धर्मागपालिन्यै नमः । ८३०. ॐ धौतायै नमः | ८३१. ॐ धृतियै नमः । ८३२. ॐ धुरायै नमः । ८३३. ॐ धीरायै नमः । ८३४ ॐ धुनुन्यै नमः । ८३५. ॐ धनुर्धरायै नमः । ८३६. ॐ ब्रह्माण्यै नमः । ८३७. ॐ ब्रह्मगोत्रायै नमः । ८३८. ॐ ब्राह्मण्यै नमः । ८३९. ॐ ब्रह्मपालिन्यै नमः । ८४०. ॐ गंगायै नमः । ८४१. ॐ गोदावर्य नमः । ८४२. ॐ गौगायै नमः । ८४३. ॐ गायत्र्यै नमः । ८४४. ॐ गणपालिन्यै नमः । ८४५. ॐ गोचर्यै नमः । ८४६. ॐ गोमत्यै नमः । ८४७. ॐ गुर्णायै नमः । ८४८. ॐ आगाधायै नमः । ८४९. ॐ गान्धारिण्यै नमः । ८५०. ॐ गुहायै नमः । ८५१. ॐ ब्राहम्यै नमः । ८५२. ॐ विधुत्प्रभायै नमः । ८५३. ॐ वीरायै नमः । ८५४. ॐ वीणायै नमः । ८५५. ॐ वासवपूजितायै नमः । ८५६. ॐ गीतप्रियायै नमः । ८५७. ॐ गर्भधरायै नमः । ८५८. ॐ गायिन्यै नमः । ८५९. ॐ गजगामिन्यै नमः । ८६०. ॐ गरीयस्यै नमः । ८६१. ॐ गुणोपेतायै नमः । ८६२. ॐ गरिष्टायै नमः । ८६३. ॐ गरमर्दिन्यै नमः । ८६४. ॐ गम्भीरायै नमः । ८६५. ॐ गुरुरूपायै नमः । ८६६. ॐ गीतायै नमः । ८६७. ॐ गर्वापहारिण्यै नमः । ८६८. ॐ ग्रहीण्यै नमः । ८६९. ॐ ग्राहिण्यै नमः । ८७०. ॐ गौर्यै नमः । ८७१. ॐ गन्धाय नमः । ८७२. ॐ गन्धवासनाय नमः । ८७३. ॐ गारुड्यै नमः । ८७४. ॐ ग्रसिन्यै नमः । ८७५. ॐ गूढायै नमः । ८७६. ॐ गौहिन्यै नमः । ८७७. ॐ गुण- हायण्यै नमः । ८७८. ॐ चक्रमध्याय नमः । ८७९. ॐ चक्रधरायै नमः । ८८०. ॐ चित्रण्यै नमः । ८८१. ॐ चित्ररूपिण्यै नमः । ८८२. ॐ चर्चय नमः । ८८३. ॐ चतुरायै नमः । ८८४. ॐ चित्रायै नमः । ८८५. ॐ चित्रामायायै नमः । ८८६. ॐ चतुर्भुजायै नमः । ८८७. ॐ चन्द्रभायै नमः । ८८८. ॐ चन्द्रवर्णायै नमः । ८८९. ॐ चक्रिण्यै Page #430 -------------------------------------------------------------------------- ________________ ३०२ ] । । ९२०. ॐ चामुंडायै चेत्यप्रियायै नमः । ९२४. नमः । ८९०. ॐ चक्रधारिण्यै नमः । ८९१. ॐ चक्रयुधायै नमः । ८९२. ॐ करधरायै नमः । ८९३.ॐ चण्ऽयै नमः । ८९४. ॐ चण्डपराक्रमायै नमः । ८९५ ॐ चक्रेश्वर्यै नमः । ८९६. ॐ चम्यै नमः । ८९७. ॐ चिन्तायै नमः । ८९८ ॐ चापिन्यै नमः । ८९९. ॐ चंचलात्मिकायै नमः । ९००. ॐ चंद्रलेखायै नमः । ९०९. ॐ चंद्रभागायै नमः । ९०२. ॐ चन्द्रिकायै नमः । ९०३. ॐ चंद्रमंडलाय नमः । ९०४ ॐ चन्द्रकान्त्यै नमः । ९०५ ॐ चन्द्रमश्रियै नमः । ९०६ ॐ चंद्रमंडलवर्तिन्यै नमः । ९०७. ॐ चतुःसमुद्रपारायै नमः । ९०८. ॐ अनंतायै नमः । ९०९. ॐ चतुराश्रमवासिन्यै नमः । ९१०. ॐ चतुर्मुख्यै नमः | ९११. ॐ चन्द्रमुख्यै नमः । ९१२. ॐ चतुवणयि नमः । ९१३. ॐ फलप्रदायै नमः | ९१४. ॐ चित्तस्वरूपायै नमः । ९१५. ॐ चिदानन्दायै नमः । ९१६. ॐ चिरायै नमः । ९१७. ॐ चिन्तामण्यै नमः । ९९८. ॐ पितायै नमः । ९१९. ॐ चन्द्राहासायै नमः नमः । ९२१. ॐ चितनायै नमः । ९२२. ॐ चौरवर्जिन्यै नमः । ९२३. ॐ ॐ चैत्यलीलायै नमः । ९२५. ॐ चितितार्थफलप्रदायै नमः । ९२६. ॐ रूपायै नमः । ९२७. ॐ हंसगामिन्यै नमः । ९२८. ॐ हाकिन्यै नमः । ९२९. ॐ हिंगुलाहीनायै नमः । ९३०. ॐ हालायै नमः । ९३१. ॐ हलधरायै नमः । ९३२. ॐ हारायै नमः । ९३३. ॐ हंसवर्णायै नमः । ९३४. ॐ हर्षदायै नमः | ९३५ ॐ हिमान्यै नमः | ९३६. ॐ हरितायै नमः । ९३७. ॐ हीरायै नमः | ९३८. ॐ हर्षिण्यै नमः । ९३९. ॐ हरिमर्दिन्यै नमः । ९४०. ॐ गोपिन्यै नमः । ९४९. ॐ गौरगीतायै नमः । ९४२. ॐ दुर्गायै नमः । ९४३. ॐ दुर्ललितायै नमः । ९४४. ॐ धरायै नमः । ९४५. ॐ दामिन्यै नमः । ९४६. ॐ दीर्घिकायै नमः । ९४७. ॐ दुग्धायै नमः । ९४८. ॐ दुर्गामायै नमः । ९४९. ॐ दुर्लभोदयायै नमः । ९५०. ॐ द्वारिकायै नमः । ९५१. ॐ दक्षिणायै नमः । ९५२. ॐ दीक्षायै नमः । ९५३. ॐ दक्षायै नमः | ९५४. ॐ दक्षिणायै नमः । ९५५ ॐ अतिपूजितायै नमः । ९५६. ॐ दमयन्तै नमः । ९५७. ॐ दानवत्यै नमः । ९५८. ॐ द्युतयै नमः । ९५९. ॐ दीप्तायै नमः । ९६०. ॐ दिवागतयै नमः | ९६१. ॐ दरिद्रहायै नमः । ९६२. ॐ वैरिद्वरायै नमः | ९६३. ॐ दारायै नमः । ९६४. ॐ दुर्गतिनाशिन्यै नमः । ९६५. ॐ दर्पदन्यै नमः । ९६६. ॐ दयदासायै नमः । ९६७. ॐ दर्शिन्यै नमः । ९६८. ॐ दर्शनप्रियायै नमः | ९६९ ॐ वृषप्रियाये नमः । ९७० ॐ वृषभायै नमः । ९७९. ॐ वृषारूढाय नमः | ९७२. प्रबोधिन्यै नमः । ९७३. ॐ सूक्ष्मायै नमः । ९७४ ॐ सूक्ष्मगतयै नमः । ९७५. ॐ श्लक्ष्णायै नमः । ९७६. ॐ घनमालायै नमः । ९७७ ॐ घनघतयै नमः । ९७८. ॐ छायायै नमः । ९७९. ॐ छात्रायै नमः । ९८०. ॐ छव्यै नमः । ९८१. ॐ क्षीर्यै नमः । ९८२. ॐ क्षीरदायै नमः । ९८३. ॐ क्षेत्ररक्षिण्यै नमः । ९८४. ॐ अमयौ नमः । ९८५. ॐ रतयै नमः । ९८६. ॐ रात्र्यै नमः । ९८७. ॐ रंगिन्यै नमः । ९८८. ॐ रतिदायै नमः । ९८९. ॐ रूपायै नमः । ९९०. ॐ स्थूलायै नमः । ९९९. ॐ स्थूलतरायै नमः । ९९२. ॐ स्थूलायै नमः । ९९३. ॐ स्थंडिलाशयै नमः । ९९४ ॐ वासिन्यै नमः देव्यै नमः । ९९८. ॐ । ९९५. ॐ स्थिरायै नमः । ९९६. ॐ स्थानवत्यै नमः । ९९७. ॐ घनघोरनिनादिन्यै नमः । ९९९. ॐ क्षेमंकर्यै नमः । १०००. ॐ क्षेमवत्यै नमः । १००१. ॐ क्षेमदायै नमः । १००२. ॐ क्षेमवर्द्धिन्यै नमः । १००३. ॐ शेषरूपिण्यै नमः । १००४. ॐ शिष्टायै नमः । १००५. ॐ संसारार्णवतारिण्यै नमः । १००६. ॐ सदायै नमः । १००७. ॐ सहान्यै नमः । १००८. ॐ महेश्वर्यै नमः । [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી Page #431 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સમન્વિત ધર્મચેતનાના ઉદાત્ત માતા પદ્માવતી * ડૉ. હરગોવિંદ ચં. નાયક તીર્થંકર સર્વજ્ઞ છે... વીતરાગ છે... વીદ્વેષ છે.... વીતમોહ છે... વીતલોભ છે. જુએ ખરા, પણ કોઈ પ્રતિભાવ કે પ્રક્રિયા આપે નહિ. જ્ઞાતા-દ્રષ્ટાભાવનું સાક્ષાત્ સ્વરૂપ છે. સપ્તભંગી તરંગિણી અને સ્યાદ્વાદમંજરી જેવા અનેક ગ્રંથોમાં તત્ત્વના સમન્વયને અનુલક્ષીને અનેક વિચારણા કરવામાં આવી છે. અત્રે શ્રી નાયકે ધર્મતત્ત્વમાં ઔદાર્ય અને ઉદાત્ત ભાવનાથી પ્રગટ થતા અવિરોધ અને સમન્વયનું સુપેરે વર્ણન કરીને સમન્વિત ધર્મચેતનામાં શ્રી શ્રી પદ્માવતીજી શી રીતે વંદનીય બની રહ્યાં છે તે સુંદર રીતે સ-૨સ સમજાવ્યું છે. સંપાદક મહાભારતમાં ધર્મચર્ચામાં ધર્મનું એક તત્ત્વ 'અવિરોધ' અવિરોધી તુ સદ્ધર્મે - આપ્યું છે. મારી દૃષ્ટિએ સાચા ધર્મનું આ પાયાનું તત્ત્વ છે. અહીં 'સાચો ધર્મ' નિરુપાયે લખવું પડે છે. આમ તો 'ધર્મ' માત્ર 'સાચો' જ હોય અને તેમાં 'અવિરોધ'નું મૂળભૂત પાયાનું તત્ત્વ હોય. પરંતુ ધર્મ અંગેની ગલત ધારણાથી કે એકાંગી ભાવનાથી ઘણા કહેવાતા ધર્મો અન્ય ધર્મોનો જ નહીં, અન્યના અસ્તિત્વનો પણ વિરોધ કરતા હોય છે. આમ, જે 'ધર્મવિચાર', ધર્મના પાયારૂપ તત્ત્વ 'અવિરોધ' ની વિરુદ્ધનું કાર્ય કરતો હોય તેને ધર્મ કઈ રીતે કહી શકાય ? અને મારા મતે તો વિશ્વમાં જે કંઈ દષ્ટ - અદષ્ટ, ગત, પ્રવૃત્ત કે અનાગત છે તે સર્વનો 'સ્વ' અને 'પ૨' સાથેનો પારસ્પરિક અવિરોધ, એટલે કે વ્યકિતનો પોતાના 'સ્વ'થી માંડીને વિશ્વની તમામ જડચેતન સૃષ્ટિ સાથેનો અવિરોધ હોવો જોઈએ. પ્રત્યેક માણસને પોતાની માન્યતાને શ્રેષ્ઠ કહેવાનો, માનવાનો પૂરો અધિકાર છે, પરંતુ તેને અન્યની માન્યતાને ઉતારી પાડવાનો કે નિકૃષ્ટ કહેવાનો કોઈ અધિકાર નથી. 'ધર્મ' એ એવી ધારણા છે કે જે સર્વનો સ્વીકાર કરે છે; કોઈને ઉતારી પાડતી નથી કે નિકૃષ્ટ કહેતી નથી. 'ધર્મ'ની આ ભાવના એટલે 'અવિરોધ'. અવિરોધ એ નિષેધાત્મક ભાવ છે, જેનો વિધાયક ભાવ છે 'સમન્વય.' સાચો ધર્મ સમન્વયલક્ષી હોય છે. - -- [ ૩૦૩ - ધર્મ અને તેનાં વિધિવિધાનોની મુલવણી હંમેશાં આ જ દૃષ્ટિએ થવી જોઈએ, કરવી જોઈએ. કોઈ પણ ધર્મનાં મૂર્તિવિધાન કે પ્રાર્થનાસ્થાન ધર્મની આ જ ભાવનાનાં પ્રતીક છે. મૂર્તિવિધાન માત્ર પૂજાપાઠના જડ કર્મકાંડનું સાધન નથી, પણ સર્વગ્રાહી ઉદાત્ત ભાવનાનું પોષક પ્રતીક છે. એ જ રીતે, ધર્મસ્થાનો મંદિર, મસ્જિદ, દેરાસર, સ્થાનક-ઉપાશ્રય, ગુરુદ્વારા, અગિયારી, દેવળ વગેરે - આ જ ભાવનાનાં પ્રતીક છે. આ સ્થાનો માણસમાં 'અવિરોધી' કે 'સમન્વયકારી' ધર્મચેતનાનો ભાવ પેદા કરનારાં, માણસને મુઠ્ઠીભર ઊંચાઈએ લઈ જનારાં હોવાં જોઈએ. પણ, અન્ય કોઈની ય સામે વિરોધ, ધૃણા કે તિરસ્કારભાવ પેદા કરવાનાં પ્રશ્રયસ્થાનો બનતાં હોય તો તે સાચાં ધર્મસ્થાનો નથી, એ માત્ર સામ્પ્રદાયિક સ્વાર્થસાધનના અખાડા છે. જૈનશાસનના શારદાસ્વરૂપા 'પદ્માવતી માતા' Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પરંતુ જિનશાસનની શારદા સ્વરૂપા માતા પદ્માવતીની આ વંદનાની વિશેષતા એ છે કે તે ભારતની સંસ્કૃતિની સમન્વયલક્ષી ચેતના સુધી નથી અટકતી; માતા પદ્માવતીની આ સંકલ્પના સમન્વયભાવથી આગળ વધી ચોથા ચરણમાં ગાઈ ઊઠે છે - “માત{માત ! વિ પૂત મસ્તિવ્યસ્ત મસ્ત વયા - હે માતા ભારતી ! વધુ શું કહેવું? વાસ્તવમાં તો આ બધું જ - સમસ્ત વિશ્વ - તારા થકી વ્યાપ્ત છે; અર્થાત તું વિશ્વસ્વરૂપા છે ! -ને ધર્મના આ મૂળભૂત તત્ત્વ અવિરોધ' અથવા 'સમન્વય'ના પ્રતીક રૂપે વંદના કરવાનો આ લેખનો ઉપક્રમ છે. જૈન ધર્મમાં અવિરોધ' કે 'સમન્વય' ધર્મનું પાયાનું તત્ત્વ રહેલું છે. જૈનદર્શનમાં સ્યાદ્વાદનો સિદ્ધાંત વિરોધની ભાવનાને નિર્મળ કરી, કોઈ પણ પ્રકારની વિરોધી ભાવનાનું નિરસન કરી દે છે. આર્યદર્શનનું પૂ સત વિપ્ર વદા વનિ (એક જ સત્યને વિદ્વાનો ઘણી રીતે વ્યકત કરે છે)ના 'સત્ય'ની જેમ, એમ પણ હોય છે', - Dાત્ - એ ભગવાન મહાવીરના સદ્વાદનું આધારભૂત સૂત્ર છે. આ જ ભાવના 'અવિરોધ' કે 'સમન્વય'ની ધારકશકિત છે. શાર્દૂલ વિક્રીડિત છંદમાં ગવાયેલી શારદાસ્વરૂપા માતા પદ્માવતીની પ્રસ્તુત વંદનામાં જૈનશાસનની આ ભાવના પ્રગટ રૂપે સાકાર થઈ રહી છે. तारा त्वं सुगतागमे भगवती गौरीति शेवागमे, वजा कौलिक शासने जिनमते पद्यावती विश्रुता । गायत्री श्रुतिशालिनां प्रकृतिरित्युक्ताऽसि सांख्यागमे, मातर् ! भारति ! किं प्रभूत भणितैर्व्याप्तं समस्तं त्वया ॥ માતા પદ્માવતીની મહિમામયી વંદનામાં ગવાયેલ આ છંદમાં પ્રથમ ત્રણ ચરણમાં તત્કા બૌદ્ધ, શૈવ, શાક્ત, વૈદિક અને સાંગ મતાવલંબીઓની દેવીવિષયક વિવિધ માન્યતાઓને સમન્વયના એક સૂત્રમાં પરોવી લીધી છે. બૌદ્ધ આગમમાં માતા 'તારા', શૈવાગમમાં ભગવતી 'ગૌરી', શાતમતમાં દેવી 'વા', જૈનશાસનમાં 'માતા પદ્માવતી', વૈદિક ધર્માવલંબીઓમાં “મા ગાયત્રી' તેમ જ સાંખ્ય મતાવલંબીઓમાં પ્રકૃતિ'- આ તમામ દેવી રૂપ તત્ત્વતઃ એક જ છે. આ ત્રણ ચરણોમાં પ્રગટ થતી સમન્વયની ભાવના ભારતના ભાતીગળ સાંસ્કૃતિક વૈવિધ્યમાં એકતાની સાધક મૂળ સાંસ્કૃતિક ચેતનાની સૂચક છે. પરંતુ જિનશાસનની શારદાસ્વરૂપા માતા પદ્માવતીની આ વંદનાની વિશેષતા એ છે કે તે ભારતની સંસ્કૃતિની સમન્વયલક્ષી ચેતના સુધી નથી અટકતી; માતા પદ્માવતીની આ સંકલ્પના સમન્વયભાવથી આગળ વધી ચોથા ચરણમાં ગાઈ ઊઠે છે - “માત૬ ! માત [ પ્રત પતૈિપ્ત સમતું વયા - હે માતા ભારતી ! વધુ શું કહેવું ? વાસ્તવમાં તો આ બધું જ - સમસ્ત વિશ્વ - તારા થકી વ્યાપ્ત છે; અર્થાત્ તું વિશ્વસ્વરૂપા છે ! સંક્ષેપમાં, જિનશાસનમાં શારદા સ્વરૂપા માતા પદ્માવતીની સંકલ્પના અન્ય પંથો કે સંપ્રદાયોની દેવીવિષયક સંકલ્પનાથી નામરૂપે ભિન્ન હોવા છતાં સાંસ્કૃતિક સમન્વયની સાધક બનીને જ નથી અટકતી; પણ આગળ વધી 'સમન્વિત ધર્મચેતના'ના મૂળ સમા આર્યચિંતનની ઔપનિષેદિક અદ્વૈતભાવનાની જેમ તત્ત્વતઃ સમસ્ત વિશ્વની - બ્રહ્માંડની ધારકશકિત - વ્યાપક મહાશકિત બને છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] શ્રી પદ્માવતી દેવી સંદર્ભગત અધ્યયન * શ્રી ભંવરલાલજી નાહટા સંસ્કૃત ભાષામાં અરિહંત ભગવંતના એક શ્લોકની રોજ રચના થાય, ત્યાર બાદ જ પચ્ચક્ખાણ પારવાના આકરા નિયમધારી પ્રભાવક ખરતરગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના ચિરત્ર સાથે તેમણે રચેલ વિવિધ કલ્પોમાં શાસનની રક્ષિકા દેવી પદ્માવતીના આવતા વિવિધ ઉલ્લેખોનું અને છેલ્લે આમરકુંડ પદ્માવતી દેવી-કલ્પની રસપ્રદ કથા સાથે વિસ્તૃત જાણકારીનું સુંદર આલેખન વિદ્યર્ય શ્રી ભંવરલાલજી નાહટા દ્વારા અત્રે પ્રસ્તુત કરાયું છે. સંપાદક [ ૩૦૫ વિધર્મી શાસકો દ્વારા નાશ પામી રહેલાં મંદિરોને બચાવવાના હેતુસર ખરતરગચ્છાચાર્ય શ્રી જિનસિંહસૂરિજીએ અધિષ્ઠાત્રી દેવી પદ્માવતીની આરાધના આદરેલી. તેમના વિલંબે થયેલા આગમન વિષે કારણ પૂછતાં માલૂમ પડ્યું કે પોતાનું આયુષ્ય અલ્પ રહ્યું છે. પણ કૃતનિશ્ચયી આચાર્યશ્રીએ નીડરતા અને ધૈર્યતાપૂર્વક પદ્માવતી દેવીને કહ્યું કે "સાચે જ, મારા જીવનને કોઈ એક ક્ષણ માટે લંબાવી કે ટૂંકાવી શકવાનું નથી; પરંતુ મેં જે હેતુસર કાર્ય આદર્યું છે તે તો કોઈ પણ સંજોગોમાં પૂર્ણ થવું જ જોઈએ.” આચાર્યશ્રીનો આ દઢાગ્રહ જોઈ ભગવતી પદ્માવતીએ આશ્વાસન આપતાં કહ્યું, "આપના શિષ્ય દ્વારા જૈનશાસનોન્નતિના પુનિત કાર્ય માટે હું સદૈવ તેની સમક્ષ રહીશ.” ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, "હે દેવી ! તો આપ જ મને મારો પટ્ટશિષ્ય શોધી આપો.” તેના જવાબમાં દેવીએ કહ્યું, "મોહિલવાડી નિવાસી રત્નપાલનો સાતથી આઠ વર્ષનો પુત્ર સુમરપાલ મારી નજરમાં વસે છે. માટે આપ ત્યાં જઈ તેને બોધ આપી, આપનો પટ્ટશિષ્ય બનાવો.” દેવી પદ્માવતીની આજ્ઞાનુસાર આચાર્ય મોહિલવાડી (વર્તમાનમાં વરંગલ નામે પ્રસિદ્ધ છે.) પહોંચ્યા. ત્યાં તેમણે રત્નપાલને દેવીની આજ્ઞા કહી સંભળાવી. આથી ગદ્ગદ થઈ રત્નપાલે પોતાના લાડકવાયા સુમરપાલને આચાર્યશ્રીની નિશ્રામાં અર્પણ કર્યો. આચાર્યશ્રીએ સં.૧૩૨૬માં તેને દીક્ષા પ્રદાન કરી મુનિ શુભતિલક નામ રાખ્યું અને ત્યારબાદ સં.૧૩૪૧માં તેમણે ગણનાયક આચાર્યપદથી વિભૂપિત કરી, જિનપ્રભસૂરિના નામે જાહેર કર્યા. ભગવતી પદ્માવતી ગુરુમહારાજ શ્રી જિનસિંહસૂરિજીને આપેલ વચન મુજબ શ્રી જિનપ્રભસૂરિજી પાસે સદૈવ રહેતાં હતાં, જેની પ્રતીતિ શ્રી જિનપ્રભસૂરિજીએ પોતાના જીવનકાળ દરમિયાન કરેલાં અનેક શાસનોન્નતિનાં કાર્યો પરથી થઈ જાય છે. શ્રી જિનપ્રભસૂરિજીએ પોતાના સાહિત્યગ્રંથોમાં પદ્માવતી દેવીનું સ્મરણ સતત કર્યા કર્યું છે. તેમણે 'પદ્માવતી ચૌપાઈ' નામનો ગ્રંથ પણ લખ્યો અને શ્રી મલ્લિપેણસૂરિજીને 'ભૈરવ પદ્માવતી-કલ્પ' ગ્રંથ લખવામાં સહાય પણ કરી. શ્રી જિનપ્રભસૂરિજીએ પોતાના 'વિવિધતીર્થ કલ્પ' નામના ગ્રંથમાં જ્યાં જ્યાં દેવી પદ્માવતી વિષયક આલેખન કર્યું છે તે તે પ્રસંગોનું અહીં આસ્વાદન કરાવવા નમ્ર પ્રયત્ન કરીશ. 'શ્રી સ્તંભન પાર્શ્વનાથ કલ્પ' અનુસાર પાર્શ્વનાથ ભગવાનની અતિ પ્રાચીન પ્રતિમા ભગવાન મહાવીરસ્વામીના શાસન દરમિયાન કાન્તિનગરીના ધનેશ્વર શેઠની સમુદ્રયાત્રા વખતે પ્રતિમા વહાણ સહિત સાગરના તળિયે જઈ બેસી હતી, ત્યારે અધિષ્ઠાત્રી દેવી પદ્માવતીએ સાક્ષાત્ દર્શન આપી શેઠને આદેશ આપ્યો કે, "સમુદ્રના પેટાળમાંથી ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ બહાર કઢાવો અને કાચા Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સૂતરના તાંતણે બાંધી તેને પોતાના નગરમાં લઈ આવો.” આ આખીય રોમાંચક ઘટનાનું વર્ણન અભયદેવસૂરિજીએ કરેલ છે. તેમણે 'જયતિહુઅણ સ્તવ' નામે પ્રકરણ આલેખ્યું છે. મહિછત્રાનગરી કલ્પના અંતિમ અધ્યાયમાં શ્રી જિનપ્રભસૂરિજીએ પોતાને ધરણેન્દ્ર તથા પદ્માવતીના પ્રિય હોવાનું વર્ણન કરેલ છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ક૯૫'માં પણ ધરણેન્દ્રપદ્માવતીના સાન્નિધ્યમાં પ્રભુ પ્રતિમાને સકળવિઘ્નાયહારિણિ' તથા 'સિદ્ધિજનનીસંતતા' તરીકે વર્ણવેલ છે. (કોકાવસતિ પાર્શ્વનાથ કલ્પ'ના આરંભના મંગલાચરણમાં પદ્માવતી દેવી અને નાગરાજને પાર્શ્વનાથ પ્રભુના ભકત રૂપે રજુ કરી નમસ્કાર કરવામાં આવ્યા છે. 'ઢિપુરીસ્તવ'માં પણ પ્રભુને કલ્પવૃક્ષ જેવા પ્રાર્મ, અર્થદાતા અને ધરણેન્દ્ર-પદ્માવતીના પરમોપકારી પાર્શ્વનાથને કાયોત્સર્ગ સ્થિત આલેખ્યા છે. કુલ્પાકમાણિકદેવતીર્થ કલ્પ'માં આલેખાયા મુજબ કલ્યાણનગરના જિનેન્દ્રભકત રાજા શંકરને દુઃખી કરવા ક્રોધાયમાન મિથ્યાત્વીદેવ દ્વારા જ્યારે મરકીનો રોગ ફેલાવવામાં આવ્યો ત્યારે રાજા શંકર ખૂબ વ્યથિત થઈ ગયા. પદ્માવતી દેવીએ તેમની આ વ્યથા નિહાળીને સ્વપ્નમાં દર્શન દીધાં તથા આદેશ આપ્યો કે મંદોદરી દ્વારા પ્રતિષ્ઠિત માણિકયસ્વામીની મૂર્તિ જે હાલમાં સમુદ્ર-પેટાળમાં ડૂબેલી પડેલી છે. તેને બહાર કાઢી તમારા નગરમાં પુનઃ પ્રતિષ્ઠિત કરો; જેથી તમારી પ્રજાનાં દુઃખ દૂર થશે ને રાજ્યમાં સુખનો સૂરજ ઊગશે. રાજાએ વિનાવિલંબે તે મૂર્તિ બહાર કઢાવી. બબ્બે વાછડા જોડેલ ગાડામાં મૂર્તિ પધરાવી લાવતા હતા ત્યારે મનમાં શંકા જન્મતાં તેમણે ભગવાનની પ્રતિષ્ઠા કુલ્હાનગરમાં કરી દીધી. 'અંતરિક્ષ પાર્શ્વનાથ કલ્પ'માં વર્ણવ્યા મુજબ, દશાનન રાવણના કર્મચારીઓ દ્વારા પૂજિત મૂર્તિનું પૂજન કર્યા પછી તળાવમાં ડુબાડી દેવાના પ્રભાવ માત્રથી ચિંગલના રાજા શ્રીપાલનો કુષ્ટ રોગ દૂર થઈ ગયો હતો. તદુપરાંત, સાત દિવસ પહેલાં જન્મેલા વાછડા ઉપર કાચા સૂતરના તાંતણે બાંધેલ તે મૂર્તિને લાવતા હતા, ત્યાં રસ્તામાં તે આપોઆપ અવકાશમાં અધ્ધર ઊઠી ગઈ. તે એટલી ઊંચાઈએ હતી કે કોઈ સ્ત્રી પોતાના માથે બેડું મૂકે ને જે ઊંચાઈ થાય તેટલી એ મૂર્તિની ઊંચાઈ હતી. પરંતુ કાળક્રમે તે નીચી આવી ગઈ છે. તો પણ, આજેય અધ્ધર તો લાગે જ છે. આ મૂર્તિની અખાદેવી અને ક્ષેત્રપાલ દ્વારા પૂજા થઈ છે તથા ધરણેન્દ્ર-પદ્માવતી દ્વારા કૃતપ્રતિહાર્ય છે. ફલવૃદ્ધિ પાર્શ્વનાથ કલ્પ'માં તીર્થોત્પત્તિનું વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે, આ મંદિરનાં ધરણેન્દ્ર-પદ્માવતી ક્ષેત્રપાલ અધિષ્ઠાયક સંઘનાં વિનોનું ઉપશમન કરે છે. શ્રી જિનપ્રભસૂરિરચિત ‘આમરકુંડ પદ્માવતી દેવકલ્પ'નો અનુવાદ આ કલ્પના પ્રારંભમાં તેલંગ પ્રદેશના મુખ્ય અને મનોહર આમરકંડ નગરના પર્વતશિખરના મહેલમાં વિરાજમાન ભગવતી શ્રી પદ્માવતી દેવીનો જય થાઓ !' કહી આમરકંડ નગરની અલૌકિક, અપાર અને અનુપમ શોભા, સમૃદ્ધિ-સાહ્યબી અને ભવ્યતાનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રચનાકારે લખ્યું છે : નગરની એક તરફ નિષ્પન્ન મુરંગલ નામનો ચિત્તાકર્ષક નાનો પર્વત છે તથા તેની બાજુમાં ધરતીના આભૂષણ સમાન અને વિષ્ણુપદ આકાશચંબી શિખરોની ગિરિમાળાવાળો ઉત્તુંગ પર્વત છે. આ અન્ય પર્વતોના ગર્વને ખંડિત કરનાર સમર્થ નગાધિરાજ છે. તેની ઉપર પરિનાહ આરોહશાળી શ્રી ઋષભદેવ અને શાંતિનાથ વગેરે જિનબિમ્બોથી સુશોભિત મહાજિનપ્રાસાદ અને મનુષ્યના ચિત્તને ભાવવિભોર કરનાર સુંદર મહેલ છે, જ્યાં એક લબ્ધપ્રતિષ્ઠિત અને સિદ્ધ આચાર્ય મેઘચન્દ્ર બિરાજમાન હતા. આ આચાર્ય મુકત મનવાળા, વિષયસુખ પરત્વે હૃદયમાં જરા પણ ખેંચાણ ન અનુભવનારા તથા પોતાની કૃપાથી દુઃખિયારાનાં દુઃખ હરનાર, નિરાશને આશાનો સથવારો દેનાર, કામદેવને Page #435 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૦૭ જીતનાર તથા વિચિત્ર અને વિસ્મયજનક આચરણ દ્વારા શ્રી પદ્માવતી દેવીને પ્રસન્ન કરનાર હતા. તેમના આવા પવિત્ર વ્યકિતત્વથી આકર્ષાઈને અનેક લોકો તેમની સેવા કરવા આવતા હતા. તેઓ દિગંબર શ્રમણ હતા. એક વખત તેઓએ પોતાના શ્રમણગણને કહીને વિહાર કર્યો. કેટલાયે માઈલ ચાલ્યા પછી તેમણે પોતાનો અસ્તાલંકાર' નામનો ગ્રંથ જોવાની ઇચ્છા કરી, તો ખ્યાલ આવ્યો કે એ લેવો ભૂલી ગયા છે. તેમના મુખમાંથી એ જ સમયે ઉદ્ગાર સરી પડ્યો, "આપણે કેટલા આળસુ અને બેફિકર બની ગયા છીએ કે અગત્યનો ગ્રંથ ભૂલીને ચાલતા થયા !” આવો પળવાર વિષાદ કર્યા પછી તરત તેમણે માધવરાજ નામના એક ક્ષત્રિય યુવાન વિદ્યાર્થીને તે ગ્રંથ લેવા મોકલ્યો. તે અતિ સરળ અને નિર્મળ સ્વભાવનો વિદ્યાર્થી હતો. જેવો તે પર્વતશિખર પરના મહેલ પર પહોંચ્યો કે ત્યાં તેણે એક અદ્ભુત દશ્ય નિહાળ્યું. તે ચકિત બની ગયો ! તેણે જોયું તો ગુરુજીના ખંડમાં એક જાજરમાન રૂપવતી સ્ત્રી ગ્રંથને છાતી સરસું ચાંપીને (ઊંચા આસને) બેઠી હતી. મનને જરા પણ ચંચળ બનાવ્યા વગર સ્વસ્થ બની તે આગળ વધ્યો અને રૂપવતી સ્ત્રીની પાસેથી ગ્રંથ લેવા નમ્યો કે તરત જ પેલી રૂપાંગનાએ તે પુસ્તક ત્યાંથી ખસેડી પોતાના ખભા ઉપર મૂકી દીધું. પેલા વિદ્યાર્થીએ આ સ્ત્રીમાં પોતાની માતાનું રૂપ નિહાળ્યું. તેથી તેને માતા સમજી, તેની જાંઘ ઉપર પગ મૂકી તે ગ્રંથ લેવા ઊંચો થયો ત્યારે તે સ્ત્રીએ વિચાર્યું કે આ વ્યકિતનું ચિત્ત નિર્મળ છે, તેથી તે રાજા થવાને યોગ્ય છે. આમ વિચારી તેણે તેનો હાથ પકડી લીધો અને મધુર સ્વરમાં બોલી, "વત્સ ! વરદાન માંગી લે. તું જે માંગીશ તે આપીશ. હું તારા પરાક્રમથી પ્રસન્ન થઈ છું" તેના જવાબમાં વિદ્યાર્થીએ નમ્રતાથી કહ્યું, "મારા વંદનીય ગુરુ આ સંસારની કોઈ પણ ચીજ દેવા સમર્થ છે, તેથી તે શુભદર્શિની ! હું આપની પાસે શું યાચના કરું ?" આમ જવાબ આપી, ગ્રંથ લઇ તે શિષ્ય પોતાના ગુરુ પાસે જઈ પહોંચ્યો. ગુરુજીને ગ્રંથ આપતાં સમગ્ર હકીકત જણાવી. ક્ષપણક ગણાધિપતિ આ સાભળી તુરત બોલ્યા, "અરે ! તે કોઇ સામાન્ય સ્ત્રી ન હતી; બલ્બ, તે સ્વયં સાક્ષાત્ ભગવતી પદ્માવતી દેવી હતાં ! તું જલદી પાછો જા અને પદ્યમાં લખેલ આ પત્ર તેમને વંચાવી આવ.” ગરદેવની આજ્ઞાનુસાર વિદ્યાર્થી માધવરાજ એકશ્વાસે મહેલ પર ફરી આવી પહોંચ્યો. દેવીને પત્ર આપી તેમની સમક્ષ હાથ જોડીને ઊભો રહી ગયો. દેવીએ તે પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું : "આઠ હજાર હાથી, નવ કરોડ સૈનિકો, એટલા રથ અને ઘોડા તથા આઠ લાખ મહોરોનો ભંડાર આને આપશો." ભગવતીએ પદાર્થ સમજીને તેને એક ચતુર ઘોડો આપ્યો અને કહ્યું, "તમે આ ઘોડા પર સવાર થઇ જાઓ. આ પત્રમાં જે જે લખ્યું છે તે સર્વ તમારી પાછળ પાછળ આવી પહોંચશે. હા, માત્ર પર્વતીય માર્ગે જ આગળ વધજો અને યાદ રાખજો કે પાછળ જોશો નહિ.” "ભલે, જેવી આપની આજ્ઞા." એમ કહીને તે યુવાન ઘોડેસવાર થયો અને પ્રયાણ કર્યું. ભગવતીની આજ્ઞાને શિરોધાર્ય કરી પહાડની ગુફામાં અશ્વસહિત દાખલ થઇ ગયો. આમ ને આમ તે બાર ગાઉ સુધી ગયો. પરંતુ ત્યાર બાદ હાથીઓના ઝુંડની ચિચિયારીઓનો કોલાહલ સાંભળી, જિજ્ઞાસાવશ તે પાછળ ફરીને જોવા લાગ્યો. તેણે હાથીઓનું ઝુંડ, ઘોડાઓનું દળ વગેરે જોયું ને અનુભવ્યું કે એક વિશાળ સૈન્ય પોતાને પાછળ પાછળ અનુસરી રહ્યું છે. મનુષ્યનું મન સદૈવ કૌતુકપ્રિય રહ્યું છે. આ કૌતુકવૃત્તિને કારણે જ તેણે પાછળ જોયેલું. આ રીતે બાર ગાઉ પછી પાછળ જોવાને કારણે ઘોડો અટકીને ઊભો રહી ગયો. તેથી કરીને તેનાથી સજ્જ એવા પરમ જૈન શ્રી માધવરાજે ત્યાં એક નગર વસાવ્યું અને એ નગરમાં દેવી પદ્માવતીનું સુંદર ને ભવ્ય મંદિર બંધાવ્યું. ત્યાર બાદ આમરકુંડ નગરમાં આવી ભુપાલ મૌલિલાલિત્યવાળી રાજલક્ષ્મીની સંભાળ લીધી. પોતાના માટે સ્વર્ણકળશ, દંડ અને ધ્વજથી શોભાયમાન એવો ગગનચુમ્બી ગુંબજોવાળો મહેલ બંધાવ્યો. તેમાં નમસ્કાર મુદ્રામાં શ્રાવકને આલેખી-કંડારી શ્રી પદ્માવતી દેવીની પ્રાણપ્રતિષ્ઠા કરી. તે સમર્પિત ભાવે, ભકિતપૂર્ણ હૃદયે, Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ત્રિકાળ અષ્ટપ્રકારી પૂજાવિધિ કરાવતો હતો. આજે પણ તે ભુવનોદરવ્યાપી માહાભ્ય અમદ લક્ષ્મીવાળું ભગવતી મંદિર ઊભું છે. તે પર્વતની ગુફાના મુખદ્વારે વિશાળ શિલાપટ્ટ લગાડેલ છે; તેથી તે માર્ગે આગળ વધવું ઘણું જ મુશ્કેલ છે. કારણ કે ત્યાંથી જવા માટે શિલાને ઊંચી કરી, તેની યોગ્ય રીતે પૂજા કરી આગળ વધી શકાય છે. ત્યાર બાદ પણ માર્ગ તો આકરો જ છે. કારણ કે ઊભા ઊભા ચાલી શકાય તેમ નથી. શરૂઆતમાં લસરતાં, પછી ઊભડક ઊભડક અને ત્યાર બાદ વાંકા વાંકા ચાલી શકાય છે. આવી દુર્ગમ યાત્રા કર્યા પછી ખુલ્લાશમાં દેવીનું મંદિર આવેલું છે. આમ, અનેક વિપ્નોની કલ્પના માત્રથી મોટા ભાગના યાત્રીઓ ગુફાનો માર્ગ ઉઘાડવાનો પ્રયત્ન જ કરતા નથી; બકે, ગુફાના મુખભાગે જ યાત્રાળુઓ દેવીની પૂજા-અર્ચના કરી લે છે અને મનોકામના પૂર્ણ કરે છે. માધવરાજના વંશજોમાં ગણપતિદેવની પુત્રી રુદ્રમહાદેવીએ પાંત્રીસ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. આ પ્રકારે આમરકુંડ નામનું પદ્માવતી કલ્પ અત્રે પૂર્ણ થયું. આ કલ્પમાં ૫૯ શ્લોક છે. સ સરસ્વતી - પલ્લુ - રાજસ્થાન Page #437 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૩૦૯ શ્રી પદ્માવતી દેવીનાં વિભિન્ન સ્વરૂપો : (મૂર્તિવિધાનની દષ્ટિએ) * શ્રી મુનીન્દ્ર વેણીશંકર જોષી ધર્મ અને વિજ્ઞાન, કળા અને સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન અને સૌદર્યશાસ્ત્ર - એ સર્વનો સુંદર સમન્વય અત્રે અભ્યાસરૂપે પ્રાપ્ત થાય છે. વિભિન્ન સ્વરૂપો અને આકૃતિની સમજ સાથે ઇતિહાસ સંદર્ભ આ લેખને અભ્યાસમય બનાવે છે. શ્રી મુનીન્દ્રભાઇએ પ્રાચીન ગ્રંથોમાં શ્રી પદ્માવતીજીના કેવા કેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તે વિગતે દર્શાવ્યું છે. શ્રી પદ્માવતીજીનાં વિભિન્ન સ્વરૂપોનો આ અભ્યાસ અત્યંત ઉપયોગી પુરવાર થશે એ નિર્વિવાદ છે. -- સંપાદક ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા--એમ બંને ધર્મપ્રવાહોનો ફાળો નોંધપાત્ર છે. બ્રાહ્મણ પરંપરા અન્તર્ગત હિંદુધર્મ અને શ્રમણ પરંપરા અન્તર્ગત જૈન અને બૌદ્ધ ધર્મનો વિકાસ થયો; જેણે દેશની ધાર્મિક, આધ્યાત્મિક, રાજકીય બાબતોની જેમ કળાને પણ પ્રભાવિત કરેલી જોવા મળે છે. બ્રાહ્મણ પરંપરામાં અનેક દેવદેવીઓની ઉપાસના સામે બૌદ્ધ અને જૈન ધર્મમાં મુખ્યત્વે ચોવીશ બદ્ધ અને ચોવીશ તીર્થ કરોની ઉપાસના અને તેમને સંલગ્ન દેવીઓ, બોધિસત્ત્વ. યક્ષ-યક્ષિણીઓ કે શાસનદેવી-દેવતાઓની કલ્પના જોવા મળે છે. સાથેસાથે ઉપાસનાપદ્ધતિ માટે સમયાન્તરે રચાયેલ વિવિધ સાહિત્યમાં તેનાં સ્વરૂપો, ધ્યાન અને સ્વરૂપલક્ષણોના ઉલ્લેખો મળે છે, જેના આધારે શિલ્પોની રચના થયેલી જોવા મળે છે. છતાં, એમાં કયારેક અપવાદ પણ જોવા મળે છે. પરંતુ અત્રે માત્ર જૈનધર્મની સૌથી વધુ પ્રભાવક ત્રણ દેવીઓ - ચક્રેશ્વરી, અંબિકા અને પદ્માવતી દેવીનાં પ્રતિમાવિધાનોને સ્પર્શતી વિગતોની ચર્ચા અભિપ્રેત હોઈ. તેની વિગતે ચર્ચા-વિચારણા કરી છે. જૈનધર્મમાં ઉપાસ્ય દેવોમાં તીર્થકરોનું સ્થાન સર્વોચ્ચ છે. શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના અભિધાન ચિંતામણિ' ગ્રંથમાં તેમને દેવાધિદેવ કહ્યા છે. સમયાન્તરે જિનોની સાથે યક્ષ-યક્ષિણીને સંલગ્ન કરવાની પરિપાટી વિકાસ પામી. આ યક્ષ-યક્ષિણી જિનોના સેવક દેવ-દેવીના રૂપમાં સંઘની રક્ષા કરે છે. જૈનધર્મની ચોવીસ યક્ષ-યક્ષિણીઓની યાદી આપણને તિલોયપણ્યત્તિ, નેમિચંદ્રસૂરિક પ્રવચનસારોદ્ધાર વગેરેમાં મળે છે. છતાં લાક્ષણિક સ્વરૂપોનું વિસ્તૃત વર્ણન ઇસુની ૧૧-૧૨મી સદીના ગ્રંથો ત્રિષષ્ઠિશલાકાપુરુષ અને પ્રતિષ્ઠાસારસંગ્રહમાં તથા ત્યાર પછીના ગ્રંથોમાં પણ મળે છે. જૈનધર્મની તાંત્રિક વિદ્યાને સ્પર્શતા સાહિત્યમાં શ્રી પદ્માવતી દેવીનું વિશિષ્ટ સ્થાન છે; જેમાં શ્રી પદ્માવતી દેવીને સ્પર્શતી કૃતિઓની પણ રચના થયેલ છે. આવી નોંધપાત્ર કૃતિઓમાં શ્રી મલ્લિપેણસૂરિ (ઇસુની ૧૨મી સદી) દ્વારા રચાયેલ ભૈરવ પદ્માવતી કલ્પ' છે, જેમાં પદ્માવતી દેવીના દરેક વિધિવિધાનની ચર્ચા કરેલ છે. એ જ સમયમાં શ્રી ચન્દ્રસૂરિ દ્વારા રચાયેલ અદૂભુત પદ્માવતી કલ્પ, આ પૂર્વે દિગંબર રચયિતા ઇન્દ્રનંદીરચિત પદ્માવતીપૂજનમ્ અને અજ્ઞાત લેખકોની કૃતિઓ, જેવી કે, રકત પદ્માવતી કલ્પ, પદ્માવતી-મતાસ્નાય વિધિ, પદ્માવતી પૂજનક્રમ, પદ્માવતી વ્રતોદ્યાપન, Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પદ્માવતીસ્તોત્ર, પદ્માવતી સહસ્રનામ સ્તોત્ર વગેરેમાં પણ આ પ્રકારનાં વર્ણનો મળે છે. વળી, શ્વેતાંબર વિદ્વાન શ્રી પાર્શ્વદેવ ગણિની પદ્માવતી અષ્ટક પરની ટીકા મળે છે; જેમાં તાંત્રિક વિધિવિધાનની વિગતે ચર્ચા થયેલી છે. જ્યારે જિનભદ્રસૂરિએ પદ્માવતી ચતુપૂદિકાની રચનાનું સંપાદન કરેલ છે. પદ્માવતી દેવીની સાથે સાહિત્યમાં તેમના પરિવાર દેવોની પણ વિગતો મળે છે. અભુત પદ્માવતી કલ્પ' મુજબ પદ્માવતીની સહાયક દેવીઓની સંખ્યા ચોવીસની છે. ઉપરાંત, ચાર હજાર અંગરક્ષકો અને પાંચસો દાસીઓ હોવાનું જણાવેલ છે. વધુમાં આઠ ઘુતિકાઓનું પણ ત્રિયાવિધિમાં પૂજન થાય છે. અન્ય છ સ્વરૂપો યંત્ર તરીકે પૂજાય છે, જે પરિચારક સ્વરૂપો છે; જેના ઉલ્લેખો ઇન્દ્રનંદી, મલિપેણ અને વિદ્યાનુશાસનના રચયિતા પણ કરે છે. પદ્માવતી અષ્ટકમાં શ્રી પદ્માવતીના પરિજ્ઞાન નામ દર્શાવેલ છે. ઉપરાંત, તેમાં યંત્રસ્વરૂપોની પણ ચર્ચા છે. પદ્માવત્યારક પરની પાર્ષદવ ગણિની ટીકા મુજબ દેવીને અડતાલીસ હજાર પરિચારકો છે. આમ છતાં, ધરણેન્દ્રની પટરાણીઓનાં પ્રાચીનતમ સ્થાનોમાં પદ્માવતીનું નામ જોવા મળતું નથી. ભગવતીસૂત્રમાં ઇલા, શૂદ્રા, સકારા (તારા), ઇન્દ્રા અને ગણવિદ્યુતા - એ છ નામ ધરણેન્દ્રની છ પટરાણીઓ તરીકે જોવા મળે છે. સ્થાનાંગ સૂત્ર પણ આ જ પરિપાટીને અનુસરે છે. બપ્પભટ્ટસૂરિ અને શોભન જેવા લેખકો અંબિકા, વિદ્યાદેવીઓ અને શ્રુતદેવતાઓની પૂજામાં પદ્માવતીને સમાવતા નથી, જ્યારે કે, વૈરોટ્યાનો નિર્દેશ બંનેમાં મળે છે. શોભન પણ અહિ નાગરાયપત્ની પરની ટીકામાં વૈરો તરીકે વર્ણવે છે, પદ્માવતી તરીકે નહિ.૯ પુરાતત્ત્વી સંશોધનો પણ આ વાતને પુષ્ટિ આપે છે. ૧૦ - શ્રી પદ્માવતી દેવીનાં વિભિન્ન સ્વરૂપો : પ્રતિમાવિધાન અને ઉપલબ્ધ પ્રતિમાઓના આધારે પદ્માવતી દેવીની પ્રતિમાઓને ઘણા વિભાગમાં વહેંચી શકાય તેમ છે. જેમ કે, (૧) દ્વિભુજ પ્રતિમાઓ, (૨) ચતુર્ભુજ પ્રતિમાઓ, (૩) પભુજ પ્રતિમાઓ, (૪) અષ્ટભુજ પ્રતિમાઓ, (૫) દ્વાદશભુજ પ્રતિમાઓ, (૬) વીશ હાથ ધરાવતી પ્રતિમાઓ, (૭) ચતુર્વિશતિહસ્ત પ્રતિમાઓ અને (૮) અનેક હાથ ધરાવતી પ્રતિમાઓ. જ્યારે બીજા પ્રકારમાં આસનસ્થ અને ઊભી પ્રતિમાઓ પણ મળે છે.૧૧ (૧) દ્વિભુજ પ્રતિમાઓ : આ પ્રકારની પ્રતિમાઓ વિશે કોઈ ચોક્કસ સ્થાન મળતું નથી, છતાં આ સ્વરૂપની અનેક પ્રતિમાઓ ઉપલબ્ધ છે.૧૨ કમઠ ઉપસર્ગના પ્રસંગમાં ધરણેન્દ્ર અને તેની રાણી કે રાણીઓની પ્રતિમાઓ મળે છે, જે પૈકી એક રાણી પાર્શ્વનાથના મસ્તક પર છત્ર ધરે છે, જ્યારે અન્ય રાણીઓ નમસ્કા૨મુદ્રામાં અથવા નત્યમુદ્રામાં દર્શાવેલ છે.૧૩ ધરણેન્દ્રની પત્નીઓની આ પ્રતિમાઓમાં મસ્તક પર નાગછત્ર અથવા અર્ધમાનવ-અર્ધસર્પ શરીર દ્વારા અભિવ્યકત થયેલ છે. ધરણેન્દ્રની પટ્ટરાણી તરીકે પદ્માવતીનું જે ચિત્રણ મળે છે તે ઈડરમાંથી મળેલ ભોજપત્ર પરનાં ચિત્રમાં, જે શ્વેતાંબર સંપ્રદાયની પરિપાટીનું અને ઈસુની ૧૪મી સદીનું છે. અન્ય એક સ્વરૂપમાં પદ્માવતી બંને હાથ જોડીને દર્શાવેલ છે, જેમાં પાર્શ્વનાથ આસનસ્થ કે ઊભેલા હોય છે, જ્યારે ધરણેન્દ્ર અને પદ્માવતી ચામર ધારણ કરેલ હોય છે. કયારેક પદ્માવતીના બંને હાથ નમસ્કારમુદ્રામાં હોય છે. મહુડીમાંથી મળેલ અને વડોદરાના સંગ્રહાલયમાં મૂકેલ પાર્શ્વનાથની પ્રતિમામાં ધરણેન્દ્ર અને પદ્માવતી અર્ધમાનવ અને અર્ધસર્પ રૂપે દર્શાવેલ છે." ધરણેન્દ્ર અને પદ્માવતીનું યક્ષ-યક્ષિણી તરીકે આલેખન પાછળના સમયનું છે. પ્રાચીન સમયમાં સર્વાનુભૂતિ અને અંબિકા યક્ષ-યક્ષિણી તરીકે જોવા મળે છે. આ પ્રકારની પ્રતિમાઓ વસંતગઢ મહુડી વગેરે જગ્યાએથી મળેલ છે. ૧૭ પદ્માવતીના દ્વિભુજ સ્વરૂપની પ્રતિમા પાટણના શીતલનાથ મંદિરમાં છે, જેમાં દેવીના મસ્તક Page #439 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૧૧ પર પંચફણા સર્પ છે. જ્યારે બે હાથ પૈકી જમણા હાથમાં પદ્મ અને ડાબા હાથમાં પાત્ર કે બિજોરું છે, જે વિક્રમની ૮મી શતાબ્દીની છે. (૨) ચતુસ્ત પ્રતિમાઓ : પદ્માવતી દેવીની ચતુસ્ત પ્રતિમાઓને સ્પર્શતાં અનેક વર્ણનો અને પ્રતિમાઓ મળે છે. હેમચંદ્રાચાર્યનાં વર્ણન મુજબ સ્વર્ણરંગ, કુક્કટ-સર્પ પર આરૂઢ દેવીના ચતુર્વસ પૈકી જમણા બે હાથમાં પા અને પાશ તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ ધારણ કરેલ છે.૧૯ આચાર્ય દિનકર,૨૦ પ્રવચન-સારોદ્ધાર ટીકા, મંત્રાધિરાજ કલ્પષ્ટ અને કાલલોકપ્રકાશ આ બાબતમાં હેમચંદ્રાચાર્યને અનુસરે છે. મંત્રાધિરાજ કલ્પ વધુમાં દેવીના મસ્તક પર ત્રિફણા સર્પછત્ર કરવાનું જણાવે છે. નિર્વાણકાલિકા માત્ર વાહન તરીકે મુકુટ દર્શાવવાનું જણાવે છે. દેવતા મૂર્તિ પ્રકરણમાં દેવીના ચાર હાથનાં આયુધોમાં જમણા નીચલા હાથથી માલાકારે પદ્મ, પાશ, અંકુશ અને બિજોરું સૂચવેલ છે. ઉપરાંત, રકતવર્ણ અને વાહન તરીકે કુફ્ફટસર્પ દર્શાવેલ છે.૨૪ રૂપમંડન પણ આવા સ્વરૂપને પુષ્ટિ આપે છે. કુંભારિયાજીના નેમિનાથ મંદિરમાં આ સ્વરૂપની એક પ્રતિમા છે," જેમાં પદ્માવતી દેવીએ જમણા અને ડાબા ઉપલા હાથમાં અંકુશ અને પાશ તથા નીચલા હાથમાં પા અને બિજોરું ધારણ કરેલ દર્શાવેલ છે. આબુ-દેલવાડાના ખરતરવસહી ચૌમુખજી મંદિરમાં પદ્માવતી દેવીની પ્રતિમા પદ્માસનસ્થ અને ઉપર મુજબ આયુધ ધારણ કરેલ છે. અહીં મસ્તક ઉપર પાંચને બદલે ત્રણફણા સર્પ છે અને વાહનમાં કુકકુટ સર્પની જગ્યાએ વ્યાધ્ર છે. ભૈરવ પદ્માવતી કલ્પ” પદ્મની જગ્યાએ વરદમુદ્રા દર્શાવવાનું જણાવે છે. અદૂભૂત પદ્માવતી કલ્પ'માં શ્રી ચંદ્રસૂરિએ દર્શાવ્યા મુજબ, દેવી હંસારૂઢ અને આયુધોમાં બિજોરું, વરદમુદ્રા, પાશ અને અંકુશ રાખવાનું જણાવેલ છે.૨૭ મલ્લિપેણસૂરિ રચિત ભૈરવ પદ્માવતી કલ્પ'માં વર્ણવ્યા મુજબ, આયુધોમાં પાશ, બિજોરું, વરદમુદ્રા અને અંકુશ જણાવેલ છે. આ ક્રમ ટીકાકાર બધુસેનના મતે ડાબા ઉપલા હાથથી દર્શાવેલ છે. રકતવર્ણા દેવી ત્રિનેત્રયુકત છે અને પદ્મ પર આસનસ્થ છે. વિશિષ્ટ પ્રતિમાઓ : મલ્લિણના મતે પદ્માવતી દેવી અન્ય છ નામથી પણ ઓળખાય છે. જેમાં (૧) તોતલા, (૨) ત્વરિતા, (૩) નિત્યા, (૪) ત્રિપુરા, (૫) કામાસાધિની અને (૬) ત્રિપુરામૈરવી છે. વિદ્યાનુશાસનમાં આ છએ સ્વરૂપનાં વર્ણન મળે છે. આ છ પૈકી પ્રથમ ચાર સ્વરૂપ ચતુતિ અને બાકીનાં બે અષ્ટ્રભુજ છે. જેમ કે, (૧) તોતલા : ચતુસ્તિમાં પાશ, વ્રજ, બિજોરું અને પા છે. વર્ણ અને વાહનનો નિર્દેશ નથી.૨૮ (૨) ત્વરિતા : રકૃતવર્ણ અને આયુધોમાં શંખ, પા, અભય અને વરદમુદ્રા દર્શાવેલ છે. વાહન અંગે સ્પષ્ટતા નથી. ૨૯ (૩) નિત્યા : ચતુહસ્તમાં પાશ, અંકુશ, પદ્મ અને માળા હોવાનું જણાવેલ છે. વાહન હંસ છે. રકતવર્ણ અને જ્વાળાઓની પ્રભાવલી છે.૩૦ (૪) કામસાધિની : રકતવર્ણ છે. વાહન તરીકે મુક્લસર્પ અને ચાર હાથમાં શંખ ચક્ર, બિજોરું અને પદ્મ છે.” (૩) અષ્ટભુજ સ્વરૂપો : ઉપર વર્ણવેલ સ્વરૂપો પૈકી (૧) ત્રિપુરા અને (૨) ત્રિપુરામૈરવી એ અષ્ટભુજ સ્વરૂપો છે. (૧) ત્રિપુરા દેવીના આ સ્વરૂપમાં દેવીનો વર્ણ કેસર જેવો છે. આઠ હાથનાં આયુધોમાં ત્રિશૂળ, ચક્ર, અંકુશ, પદ્મ, ધનુષ્ય, બાણ, બિજોરું અને કળશ હોવાનું જણાવેલ છે.૨ અને (૨) ત્રિપુરામૈરવી (પદ્માવતી દેવી)ના સ્વરૂપમાં દેવી ત્રિનેત્ર અને અષ્ટભુજ હોવાનું જણાવેલ છે. જેનાં આયુધોમાં શંખ, ચક્ર, ધનુષ્ય, બાણ, તલવાર, ઢાલ, પદ્મ અને બિજોરું જણાવેલ છે.૩૩ (૪) પડભુજ સ્વરૂપો : વસુનંદી, આસાધર અને નેમિચંદ્ર પદ્માવતી દેવીના પભુજ સ્વરૂપનાં વર્ણન આપે છે. વસુનંદીના મતે આ સ્વરૂપમાં દેવી પાશ, બરછી, તલવાર, બીજનો ચંદ્ર, ગદા અને Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] મુશળ ધારણ કરતાં હોવાનું જણાવેલ છે.” બાકીના બે લેખકોના મતે દેવીના હાથમાં આયુધો પાશથી શરૂ થાય છે. નેમિચંદ્રના મતે આ સ્વરૂપના આરાધનથી દુશ્મનો ઉપર વિજય મળે છે.૫ [ શ્રી પાર્શ્વનાોપસર્ગ-હારિણી (૫) દ્વાદશભુજ સ્વરૂપો : આ સ્વરૂપોનાં કોઈ ચોક્કસ ધ્યાન મળતાં નથી. છતાં આ સ્વરૂપની કેટલીક પ્રતિમાઓ ગુજરાત બહાર દેવગઢ, શાહડ સંગ્રહાલયમાં નોંધાયેલ છે. (૬) બાવીસ હાથ ધરાવતાં સ્વરૂપ : પદ્માવતી-સ્તોત્રમાં દેવીના આ સ્વરૂપના અને હાથનાં આયુધો અંગેના શ્લોકો મળે છે, જે મુજબ જમણા હાથમાં વજ્ર, ડાબા હાથમાં અંકુશ અને ત્યાર બાદ જમણા તથા ડાબા હાથમાં ક્રમશઃ પદ્મ અને ચક્ર, છત્ર અને ડમરું, કપાલ અને તલવાર, ધનુષ્ય અને મુશળ, હળ અને જ્વાળા, ભિડીમાળા અને તારામંડળ, ત્રિશૂળ અને કુહાડી, નાગ અને ગદા, દંડ અને પાશ તથા પાષાણ અને વૃક્ષ હોવાનું જણાવેલ છે. છતાં આવી કોઈ મૂર્તિ નોંધાયાનું જણાયેલ નથી.૮ (૭) ચતુર્વિશતિહસ્ત સ્વરૂપ : વસુનંદીના પ્રતિષ્ઠાસારોદ્વારમાં ચોવીશ હાથ ધરાવતાં પદ્માવતી દેવીના સ્વરૂપમાં દેવીના હાથમાં શંખ, તલવાર, ચક્ર, બીજનો ચંદ્ર, પદ્મ, ઉપલ, ધનુષ્ય, શકિત, પાશ, અંકુશ, ઘંટા, તીર, મુશળ, ઢાલ, ત્રિશૂળ, કુહાડી, બરછી, વજ્ર, અક્ષમાળા, બિજોરું, ગદા, પર્ણ, સાંઠો અને વરદમુદ્રા હોવાનું જણાવેલ છે. આશાધર અને નેમિચંદ્ર” પણ આવાં સ્વરૂપનાં વર્ણન આપે છે; પરંતુ તેમાં આયુધ દર્શાવેલ નથી. (૮) અનેક હસ્ત ધરાવતાં સ્વરૂપ : પદ્માવતી સ્તોત્ર માં મળતાં વર્ણનો મુજબ દેવીના હાથમાંનાં આયુધોમાં તલવાર, ધનુષ્ય, તીર, સાંબેલું, હળ, વજ્ર, શક્તિ, શલ્ય, ત્રિશૂળ, કુહાડી, ગદા, ચાપ, પાશ, પાપાણ, વૃક્ષ કે આમ્રલંબી વગેરે જણાવેલ છે. આ સ્વરૂપે દેવી દુરાચારીઓનો સંહાર કરતા હોવાનું જણાવેલ છે, છતાં આવી પ્રતિમાઓ નોંધાયેલ નથી. ઉપસંહાર : આમ, પદ્માવતી દેવીનાં પ્રતિમાવિધાનોને સ્પર્શતાં સાહિત્યિક વર્ણનો અને મળી આવતી પ્રતિમાઓ પરથી જણાય છે કે જૈન ધર્મમાં અંબિકા અને ચક્રેશ્વરી પછી પદ્માવતી દેવીનું સ્થાન નોંધપાત્ર છે. આમ છતાં સ્વતંત્ર પ્રતિમાઓ ઈસુની લગભગ ૯મી સદીથી શરૂ થાય છે. અને ત્યાર બાદ સ્વતંત્ર રૂપે અને યક્ષિણી તરીકેની ઘણી પ્રતિમાઓ નોંધાયેલ છે. તંત્રમાર્ગમાં પદ્માવતી દેવીનું ઘણું મહત્ત્વ જોવા મળે છે. પાદટીપ : (૧) ભૈરવ પદ્માવતી કલ્પ; પરિ. ૧-૯, પૃ.૫૭. (૨) જૈનસ્તોત્ર; પરિ. ૬, પૃ. ૭૭. (૩) ભૈરવ પદ્માવતી કલ્પ; રિ. ૧૦. પૃ. ૫૭-૬૦. (૪) શાહ યુ.પી., જૈન રૂપમંડન (જૈન આઈકોનોગ્રાફી) અંગ્રેજી, ભાગ-૧, અભિનવ પબ્લીકેશન, ન્યૂ દિલ્હી, ૧૯૮૭, પૃ. ૨૭૭. (૫) એજન. (૬) ગણધર સુધર્માસ્વામીકૃત 'ભગવતી સૂત્ર' ૧૦-૫ (બેચરદાસજી સંપાદિત), વૉ.૩, પૃ. ૨૦૧. (૭) સ્થાનાંગસૂત્ર, ૬-૩, સૂ. ૫૦૮. (૮.૯) બપ્પભટ્ટિસૂરિકૃત 'ચતુર્વિશતિકા', સં. મો.ગી. કાપડિયા, મુંબઈ, ૧૯૨૬ પૃ. ૧૮ અને પૃ. ૨૬૮. (૧૦) શાહ યુ. પી., ઉપર્યુકત ૨૭૭. (૧૧) વસુનંદિકૃત 'પ્રતિષ્ઠાસારસંગ્રહ' પૃ. ૬૭-૭૧. (૧૨) શાહ યુ.પી, ઉપર્યુકત (૧૩) સી.શિવરામમૂર્તિ પનોરમા ઑવ જૈન આર્ટ', ધ ટાઈમ્સ ઑવ ઇન્ડિયા પબ્લિકેશન, ન્યૂ દિલ્હી, ૧૯૮૨, ચિત્ર-૧૪૨. (૧૪) શાહ યુ.પી., ઉપર્યુકત, પૃ. ૨૬૭. (૧૫) બુલેટિન ઑવ ધ ફ્લીવલેન્ડ મ્યુઝિયમ ઑવ જૈન આર્ટ; ડિસે. ૭૦, પૃ. ૩૦૩, ચિત્ર-૧૫. (૧૬) શાહ યુ.પી., ઉપર્યુકત, પૃ.૨૬૭. (૧૭) ઍન્યુઅલ રિપોર્ટ ઑવ ધ આરકેયોલોજી ડિપાર્ટમેન્ટ, બરોડા સ્ટેટ,૧૯૩૮, ચિત્ર-પ(બી). (૧૮) જૈન ચિત્ર કલ્પદ્રુમ; વૉ. ૧, ચિત્ર-૧. (૧૯) હેમચંદ્રાચાર્યકૃત 'ત્રિશષ્ટિશલાકાપુરુષ'-૩, ૩૬૪-૩૬૫. (૨૦) વર્ધમાનસૂરિ કૃત આચાર દિનકર', પૃ.૧૭૮ અને ભાવદેવસૂરિકૃત 'પાર્શ્વનાથચરિત'- ૭, પૃ. ૮૨૯-૩૦. (૨૧) પ્રવચન સારોદ્વાર ટીકા-૧; પૃ. ૯૫. (૨૨) સાગરચન્દ્રસૂરિકૃત 'મંત્રાધિરાજકલ્પ' k Page #441 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૩૧૩ ૩-૬૫. ૫. ૨૫૦. (૨૩) પાદલિપ્તસરિકત નિર્વાણકલિકા'પૃ.૩૭. (૨૪) દેવતામૂર્તિ, પ્રકરણ ૭-૩, પૃ.૧૪૨. (૨૫) તિવારી મારુતિનંદનપ્રસાદ, જૈન પ્રતિમા વિજ્ઞાન' (હિન્દી), પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, ગ્રન્થમાળા ૨૫, વારાણસી, ૧૯૮૧. (૨૬) શાહ યુ.પી., એજન (૨૭) અદ્ભુત પદ્માવતી કલ્પ, ભૈરવ પદ્માવતી કલ્પ, પરિ.૧, પૃ.૧૩. (૨૮ થી ૩૩) વિદ્યાનુશાસન (હસ્તપ્રત), નોંધ : પૃ.૫૩, ૮૩, પ૩-૩, ૫૩-૫, પ૩-૪, ૫૩-૬. (૩૪) વસુનંદી, પ્રતિષ્ઠાસારોદ્ધાર ૫, ૬૧-૬૨. (૩૫-૩૬) શાહ યુ.પી., ઉપર્યુકત, પૃ. ૨૭૦; એજન – ચિત્ર ૧૭૪. (૩૭) તિવારી મારુતિનંદનપ્રસાદ, ઉપર્યુકત, પૃ. ૨૩૯. (૩૮) શાહ યુ. પી., ઉપર્યુકત, પૃ. ૨૭૧. (૩૯.૪૦.૪૧.) વસુનંદી, ઉપર્યુકત, ૫, ૬૨-૬૪; પૃ. ૭૩, શ્લો.૧૭૭; પૃ. ૨૪૮, શ્લો. ૨૭. (૪૨) ભૈરવ પદ્માવતી કલ્પ, પરિ. ૫. પૃ. ૨૮, શ્લો. ૧૬. - ૧- શ્રીૉસ ચ ૨- શીયમયત. -ઝરણુયા . Sજી . อะะะะ * RY ಇನ Yಕ ನಡ છે કા '' માં ક તો દીકરી SER Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'વિવિધ સ્થળોમાં અને વિવિધ ગ્રંથોમાં પદ્માવતીજી સંકલન : ડૉ. હરિભાઈ ગૌદાણી આદિના લેખના આધારે પ્રાચીન તેમ જ અર્વાચીન કાળના વિવિધ ગ્રંથોમાં પદ્માવતીજીના ઉલ્લેખો મળી આવે છે. ઉપરાંત ભારતના વિવિધ સ્થળે જૈન તેમ જ હિન્દુ મંદિરોમાં પદ્માવતી દેવીની મૂર્તિઓ જોવા મળે છે. આ તેમ જ ચાર, છ, આઠ અને ચોવીશ ભુજાઓવાળી પદ્માવતી દેવીની મૂર્તિઓ સંબંધી ઠીકઠીક એવી રસપ્રદ માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. આ લેખ તૈયાર કરવામાં મુખ્યતયા ડૉ. હરિભાઈ ગૌદાણીના લેખનો આધાર લેવામાં આવ્યો છે. ડૉ. ગૌદાણી પ્રવાસ-પર્યટનના જબરા શોખીન અને સ્થાપત્યકલાના અચ્છા જાણકાર છે. એમની પાસેનો ફોટોગ્રાફીનો સંગ્રહ અદભુત છે, જે સ્થાપત્ય આદિમાં રુચિ અને રસ ધરાવનાર યુવાવર્ગ માટે માર્ગદર્શન અને પ્રેરણારૂપ બને તેવો છે. તેઓશ્રી ઘણાં વર્ષોથી (અમારા માર્ગદર્શક રહ્યા છે, જે અમારા માટે ખુશનસીબીની વાત છે. --સંપાદક. જૈન ધર્મમાં ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથનાં શાસનદેવી શ્રી પદ્માવતી તાંત્રિક દેવી તરીકે પણ પૂજાય છે. પદ્માવતી પૂજન, પદ્માવતીકલ્પ, પદ્માવતી રકતકલ્પ, પદ્માવતીસ્તોત્ર અને ભૈરવ પદ્માવતી કલ્પમાં આ દેવી અંગે વિપુલ પ્રમાણમાં લખાયેલું છે. વૈદિક ધર્મમાં દેવી પદ્માવતી અંગે દેવીકવચમાં નોંધ થયેલી છે. તદુપરાંત, વરાહપુરાણમાં પદ્માવતી દેવીનું સ્થાન પાકોપ ઉપર છે એમ લખાયું છે. નારદ મહાપુરાણમાં પદ્માવતી દેવીનું પૂજન અને ઉપાસના અંગેની વિવિધ પદ્ધતિઓ આપવામાં આવી છે. રૂદ્રામલ ગ્રંથમાં પણ પદ્માવતી દેવીનાં પૂજન, અર્ચન અને ઉપાસના વિશે માહિતી આપવામાં આવી છે. તે ઉપરાંત અજિત મુખરજી લિખિત પુસ્તક તંત્ર આર્ટ'માં પદ્માવતીદેવી અને તેની તાંત્રિક ઉપાસના અંગે લખાયું છે. જૈનધર્મમાં ચાર તીર્થકરો અને તેનાં ચાર શાસનદેવીઓ વિશેષ પ્રસિદ્ધિ પામ્યાં છે, તેમાં પદ્માવતી દેવીનું સ્થાન શાસનદેવીઓમાં મહત્ત્વનું જોવા મળે છે. 'નિત્યા પોડશીકાર્ણવ'માં લખાયા મુજબ સોળ નિત્યાઓમાં પદ્માવતીનું સ્થાન છે. સાધનમાલા' નામના ગ્રંથમાં લખાયા મુજબ, પદ્માવતીદેવી કેટલીક બાબતમાં બૌદ્ધોની તારાદેવી સાથે સામ્ય ધરાવે છે. પાટણમાં ખેતરપાળની પોળમાં ભગવાન શીતલનાથના દેરાસરમાં પદ્માવતીની નયનરમ્ય મૂર્તિ છે. તેમના ચાર હાથોમાં અનુક્રમે પહેલા બેમાં અંકુશ, ત્રીજામાં પાશ અને ચોથામાં બીજોરું છે. શત્રુંજય ગિરિરાજ ઉપર છાલા કુંડના વિશ્રાંતિસ્થાન પાસે અને જમણી બાજુની ટેકરી ઉપર શંખેશ્વરની દેરીમાં તથા ભાવનગરમાં મોટા દેરાસર નામે પ્રસિદ્ધ આદીશ્વર ભગવાનના દેરાસરમાં, નરોડામાં પાર્શ્વનાથના દેરાસરમાં, અમદાવાદમાં જમાલપુરમાં આવેલી ટોકરશાહની પોળના પાર્શ્વનાથના દેરાસરમાં, પાટણમાં ફેંકટર પંડ્યાના અધ્યયનગૃહમાં શ્રી પદ્માવતીદેવીની સુંદર મૂર્તિઓ જોવા મળે છે. પ્રભાસપાટણમાં તપાગચ્છ ઉપાશ્રયની અંદર લીલા આરસપહાણમાંથી કોતરાયેલી પદ્માવતી દેવીની મૂર્તિ છે. આ મૂર્તિમાં દેવી પદ્માવતી અર્ધપર્યકાસને બેઠેલાં છે. તેમનો બીજો પગ લટકતો છે. અને Page #443 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] તેની નીચે નાગ કોતરેલો છે. ગુજરાતમાં જૈન મંદિરો ઉપરાંત હિંદુ મંદિરોમાં પણ પદ્માવતીદેવીની મૂર્તિઓ જોવા મળે છે. જેમ કે અમદાવાદથી ૨૨ કિ.મી. દૂર ગાંધીનગર જિલ્લાના સાદરા નગર પાસે આવેલા જાખોરા ગામમાં મહાદેવના મંદિરમાં અને ખેડા જિલ્લાના વસો ગામના વસુંધરા માતાના મંદિરમાં. આ વસુંધરા માતાને નામે ઓળખાતી મૂર્તિ દેવી પદ્માવતીની જ છે. કારણ, તેના પગ પાસે નાગ કોતરાયેલ છે, મસ્તક ઉપર પાંચણા નાગની છાયા દેખાય છે અને તેના જમણા હાથમાં પદ્મ, ડાબા હાથમાં અંકુશ વગેરે આયુધો સ્પષ્ટ દેખાય છે, જે પદ્માવતી દેવી હોવાની પ્રતીતિ કરાવે છે. [ ૩૧૫ આ જ રીતે ગુજરાત પ્રદેશ ઉપરાંત અન્ય પ્રદેશોમાં પણ પદ્માવતીદેવીની મૂર્તિઓ જોવા મળે છે. જેમ કે મધ્યપ્રદેશમાં ભોપાવર નગર બહાર આવેલા ભગવાન પાર્શ્વનાથના દેરાસરમાં છે. આ અલૌકિક પદ્માવતી દેવીની મૂર્તિના બે હાથમાં મોટું કમળ છે અને તે કમળ ઉ૫૨ સપ્તણા પાર્શ્વનાથની સુંદર પ્રતિમા છે. દેવી પદ્માવતી જૈન ધર્મમાં બે સ્વરૂપે પૂજાય છે. તેનું એક સ્વરૂપ ભગવાન પાર્શ્વનાથની યક્ષિણી તરીકે જાણીતું છે. યક્ષિણી પદ્માવતીના ચાર હાથોમાં પદ્મ, પાશ, અંકુશ અને બીજોરું ધારણ કર્યા હોવાના ઉલ્લેખો ઘણાં જૈન પુસ્તકોમાં મળે છે. તદુપરાંત રૂપમંડન શિલ્પરત્નાકર તથા ત્રિપષ્ઠિમાં પદ્માવતી અંગે સંપૂર્ણ વર્ણન કરાયેલ છે. દેવી પદ્માવતીની છ અને તેથી અધિક હાથ ધરાવતી મૂર્તિઓ પણ મળી આવી છે. છ હાથ ધરાવતી મૂર્તિઓમાં પ્રદક્ષિણાક્રમ મુજબ હાથમાં પાશ, ખડ્ગ, ભાલો, અર્ધચંદ્ર, ગદા અને દંડ હોય છે. આઠ હાથ ધરાવતી મૂર્તિઓમાં પાશ, ખડ્ગ, ભાલો, અર્ધચંદ્ર, ગદા, દંડ, મુશળ અને વરદમુદ્રા કે અભયમુદ્રા હોય છે. ચોવીસ હાથ ધરાવતી મૂર્તિમાં અનુક્રમે શંખ, ચક્ર, ખડ્ગ, બાલેન્દુ, પદ્મ, નીલપદ્મ, ધનુષ્ય, ભાલો, પાશ, કુશ, ઘંટા, બાણ, દંડ, ઢાલ, ત્રિશૂલ, કંઠાર, વજ્ર, માલા, ફળ, ગદા, પત્ર અને પલ્લવ મૂકવા શાસ્ત્રકારો જણાવે છે. બીજું સ્વરૂપ તાંત્રિક દેવી પદ્માવતીનું છે. પદ્માવતી-દંડકમાં આ અંગે સંપૂર્ણ વર્ણન પ્રાપ્ત થાય છે. ભગવાન પાર્શ્વનાથની સેવિકા પદ્માવતી દેવી મનુષ્યના ભવનાં દુ:ખ હરનારી છે. જમણી તરફ દક્ષિણે નાગદેવ, જે ભવજળને ધારણ કરનાર અને ભયરહિત કરનાર છે. ડાબી તરફ ગણ, જે રક્ષા કરનારા અને રાક્ષસને ભય પમાડનારા છે. હંસ પર બિરાજમાન, ત્રણ લોકને મોહ પમાડનાર દેવી પદ્માવતીના ચોવીસ હાથમાંનાં આયુધો વિશેની વિગત ઉપર આપી છે. આ દેવીની પૂજા કરનારને મનવાંછિત ફળ મળે છે. દેવીનાં નેત્રો કમળ જેવાં છે, તેના મુખ પર ચંદ્રના અમૃતનું તેજ છે. આ દેવીનાં વસ્ત્રો હંમેશાં લાલ હોય છે. પદ્માવતી દેવીનાં ચરણોને સુવર્ણ પાત્રોમાં ધોઇને પૂજા કરે તો પૂજા કરનારને ત્યાં પશુધન, અનાજ અને સંપત્તિ ખૂબ જ વધે છે. ભૈરવ પદ્માવતી કલ્પમાં લખાયા મુજબ, જે દેવીએ હાથમાં પાશ, ફળ, વરદ અને અંકુશ ધારણ કરેલાં છે, જે પદ્મના આસનવાળી, ત્રણ નેત્રવાળી, લાલ પુષ્પના વર્ણવાળી છે, તે દેવી પદ્માવતી સ્મરણ કરનારનું રક્ષણ કરે છે. જૈન શાસનમાં પદ્માવતી દેવીનું સ્થાન તાંત્રિક દેવી તરીકે પ્રસિદ્ધ છે. તેની ઉપાસના માટે આગળ લખાયા મુજબ, ભૈરવ પદ્માવતી કલ્પને આધારે દેવીની પૂજા કરનાર સર્વ સુખને પામે છે. દેવી પદ્માવતીને શ્રીકુળની દેવી તરીકે મનાતી હોવાનું જ્ઞાનાર્ણવ અને નિરુત્તરતંત્રને આધારે જાણી શકાયું છે. આ સિવાય સોળ નિત્યાઓમાં પણ પદ્માવતી દેવીનું સ્થાન છે. દેવી પદ્માવતીના નિત્યા સ્વરૂપમાં હાથમાં પાશ, અંકુશ, કમળ અને અક્ષમાળા ધારણ કરેલ છે. હંસનું વાહન, સૂર્ય જેવો વર્ણ તથા જટામાં બીજનો ચંદ્ર ધારણ કરેલ હોવા અંગે લખાયું છે. તેના ત્રિપુરા સ્વરૂપમાં હાથમાં ત્રિશૂળ, ચક્ર, કમળ, કળશ, ધનુષ્ય બાણ, ફળ, અંકુશ- એમ આઠ હાથમાં આઠ આયુધો ધારણ કર્યા અંગે લખાયું છે. આ સ્વરૂપનો વર્ણ કેસર જેવો હોવાનું લખાયું Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી છે. તેના કામ્યસાધિની સ્વરૂપમાં હાથમાં શંખ, ચક્ર, ફળ અને કમળ ધારણ કરેલ છે અને તેનું વાહન સર્પનું છે. તેના ત્રિપુરા ભૈરવી સ્વરૂપમાં હાથમાં પાશ, ચક્ર, ધનુષ્ય, બાણ, ઢાલ, તલવાર, ફળ અને કમળ ધારણ કરેલાં છે તથા તેનો વર્ણ ઇન્દ્રગોપ જેવો હોવા અંગે લખાયું છે. મસ્તક પર સર્પની ફેણોવાળી અને સર્પના વાહનવાળી, રાતા કમળના આસનવાળી, રાતા વર્ણવાળી, કમળ જેવાં નેત્રોવાળી, ત્રણ નેત્રો ધારણ કરનારી, વરદ, અંકુશ, પાશ, દિવ્ય ફળ જેના હાથમાં છે એવી પદ્માવતીનો જપ કરનાર પુરુષોને આ દેવી લાભ આપનારી છે. જુદા જુદા ગ્રંથોમાં દેવી પદ્માવતીનાં આસનો અંગે આકર્ષણ સિદ્ધિમાં દંડાસન, વશ્યકર્મમાં સ્વસ્તિક આસન, શાંતિક-પૌષ્ટિક કર્મમાં પદ્માસન, વિશ્લેષણ કર્મમાં કુકડાનું આસન, સ્તંભન કર્મમાં વશ્વસન અને પીળો વાન, પછી નિષેધ કર્મોમાં ઊંચું ભદ્રપીઠ અને કાળો વાન હોવાનું લખાયું છે. દેવી પદ્માવતીનાં છ સ્વરૂપોમાંનાં તોતલા, ત્રિપુરા એ નામો મહાદેવપત્ની ગૌરીનાં બાર નામોમાં આવી જાય છે. બ્રહ્મદેશમાં બૌદ્ધ સાધુઓ તાંત્રિક વિધિ પ્રમાણે અમુક પ્રકારના જપ કરતા હોય છે ત્યારે એ જપના શબ્દો “અરહદો ભગવટો પદ્માવતી નમૈહુ' એમ કહેતા હોય છે. એ દર્શાવે છે કે બૌદ્ધ ધર્મમાં પદ્માવતીદેવીનું સ્થાન તાંત્રિક દેવી તરીકેનું હશે એમ કહી શકાય. આ ઉપરાંત પણ અનેક સ્થળોએ દેવી પદ્માવતીની વિશિષ્ટ મૂર્તિઓ જોવા મળે છે. કચ્છમાં સુથરી તીર્થમાં નિરાળા ઢંગની પદ્માવતી દેવીની મૂર્તિ છે. ઉત્તર ગુજરાતમાં ચાણસ્મા ગામે ભટેવા પાર્શ્વનાથના મંદિરમાં ધરણેન્દ્ર-પદ્માવતીની બેનમૂન મૂર્તિઓ દર્શનીય છે. આ તીર્થની સ્થાપના ચૌદમી સદી પહેલાંની મનાય છે. પાલીતાણાથી તળાજા આવતાં રસ્તામાં શેત્રુંજી ડેમ નજીક વિશાળ જૈન પ્રાસાદમાં શ્રી ચક્રેશ્વરી દેવી અને શ્રી પદ્માવતી દેવીની સુંદર પ્રતિમાઓ બિરાજમાન છે. ઉના તીર્થમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કે જેમાંથી અનેક વાર અમી ઝરતાં જોવામાં આવે છે, એ પ્રતિમાજી પર ક્યારેક એક વૃદ્ધ સાપ છત્ર ધરીને બેઠો જોવામાં આવે છે. અજારા તીર્થમાં પણ પાર્શ્વપ્રભુની પ્રતિમા ચમત્કારિક છે. હમણાં જ નાગસ્વરૂપ ધરણેન્દ્રદેવ પ્રતિમા સામે કલાકો સુધી ધ્યાનમગ્ન થઈ જવાનું દશ્ય ઘણા ભાવિકોએ જોયું છે. આવી ઘટના પૂર્વે પણ અવાર-નવાર જોવા મળી છે. જગપ્રસિદ્ધ રાણકપુર તીર્થના ગગનચુંબી વિશાળ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું કાઉસગ્નધ્યાનાવસ્થાનું કમઠના ઉપસર્ગ અને ધરણેન્દ્રદેવ વડે સહસ્ત્રફણા નાગસ્વરૂપે ભગવાનની રક્ષા દર્શાવતું એક શિલ્પ એક અખંડ આરસમાં અદ્દભુત કોતરણીથી રચાયું છે. લોદ્ધવપુર તીર્થ એક કાળે રાજપૂતોની રાજધાની અને મોટું શહેર હતું. અહીં જૈનમંદિરમાં અધિષ્ઠાયક દેવ ધરણેન્દ્રનાં દર્શન ભકતજનો માટે અલૌકિક ગણાય છે. સાંડેરાવ તીર્થમાં પણ કોઇ કોઇ વખત શ્રી ધરણેન્દ્ર નાગદેવતા રૂપે પ્રગટ થાય છે. રાજસ્થાનમાં સેવાડી તીર્થમાં મૂળ ગભારાના દ્વાર પર ૧૬ વિદ્યાદેવીઓની મૂર્તિઓ, યક્ષ કુબેરની મૂર્તિઓ ઉલ્લેખનીય છે. અહીં તેમ જ અજારી તથા સિરોહી તીર્થમાં પણ સરસ્વતીદેવીની કલાત્મક ભવ્ય મૂર્તિઓ છે. વિજાપુર તીર્થમાં પણ શ્રી પદ્માવતી દેવીના સુંદર દેરાસરમાં લક્ષ્મી અને સરસ્વતીની મૂર્તિઓ દર્શનીય છે. કર્ણાટકમાં હુમ્બજ તીર્થ પદ્માવતી દેવીનું મુખ્ય સ્થાન ગણાય છે. તામિલનાડુમાં મુનિગિરિતીર્થમાં અંબિકાદેવીનું સુંદર મંદિર છે. એ જ પ્રમાણે મનારગુડી તીર્થમાં પણ ૮૦૦ વર્ષ જૂના પ્રાચીન મંદિરમાં પદ્માવતી, સરસ્વતી, ધર્મદવી, જ્વાલામાલની આદિ દેવીઓની પ્રાચીન મૂર્તિઓ છે. ત્યાં જ, પુડલ તીર્થમાં પદ્માવતીજીની પ્રાચીન મૂર્તિ દર્શનીય છે. ઉપરાંત, દક્ષિણમાં કોઇમ્બતુરથી કેરલા Page #445 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૧૭ જતાં પહાડ ઉપર શ્રી પદ્માવતીજીનાં ચરણોમાંથી સુંદર મજાનું ઝરણું વહે છે. ઇલોરા અને બીજોરાની ગુફાઓમાં પણ પદ્માવતીદેવીની મૂર્તિઓ નજરે પડે છે. તિરૂપતિમાં પદ્માવતીજીની વિધિ પ્રમાણે જ પૂજા-અર્ચના થાય છે. બંગાળમાં આજે પણ ત્યાંના લોકો દેવી પદ્માવતીને મનસાદેવી તરીકે પૂજે છે અને શ્રાવણ માસમાં સંક્રાન્તિને દિવસે તેની પૂજા કરે છે. નર્મદા નદીના કિનારે ઘણું પ્રાચીન સિનોર ગામ છે. વડોદરાના મહારાજા સયાજીરાવને આ ગામ પ્રત્યે વિશેષ પ્રીતિ હતી. અહીં જૈનોની વસ્તી પણ સારી છે. અહીં ગામમાં પ્રવેશતાં જ જૈનબાગમાં શ્રી પદ્માવતી દેવીનું સ્વતંત્ર સુંદર મંદિર છે, જે અંદાજે ચારસો વર્ષ પુરાણું છે. અહીં પદ્માવતી દેવીના અનેક ચમત્કારો થતા હોવાનું સાંભળવા મળે છે. નર્મદાના કાંઠે ભાડભૂતમાં પણ શ્રી પદ્માવતીજીની પ્રાચીન મૂર્તિ હોવાનું કહેવાય છે. સુરેન્દ્રનગર પાસે જોરાવરનગરમાં ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારિક તેજસ્વી મૂર્તિ બિરાજમાન છે; તે દેરાસરના પ્રાંગણમાં પ્રવેશતાં જ ડાબી બાજુએ શ્રી ધરણેન્દ્ર-પદ્માવતીની દેરી છે. અહીં ૫૧ ઇંચની શ્રી પદ્માવતીજીની મૂર્તિ અત્યંત પ્રભાવશાળી છે. એવી જ રીતે, અમદાવાદમાં શામળાની પોળમાં લાકડાની ભવ્ય મૂર્તિ છે. વાઘણપોળમાં ધાતુની મૂર્તિ અતિ પ્રાચીન છે. તેમ જ ઇડરથી કેસરિયાજી જતાં વચ્ચે નાગફણા પદ્માવતીનાં દર્શન ભાવવિભોર કરી મૂકે તેવાં મનોહર છે. આમ, અસંખ્ય ગ્રંથોમાં શ્રી પદ્માવતીજીના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે અને અસંખ્ય સ્થળોએ શ્રી પદ્માવતીજીની દર્શનીય મૂર્તિઓ જોવા મળે છે. ૫-શ્રીdબાય. કુસુમ ય. Rd. • તેyત ય. 1.ಛನ “ಕ ನಡ ૨૦-જ . I 2 Petrax. ? - Ra• વિલનશન - પાતકક્ષ , สะะะะ E || ಕನಕ ನಡ RJE Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] ભગવાન પાર્શ્વનાથ અને અધિષ્ઠાયક દેવ-દેવીઓ * મનસુખલાલ તારાચંદ મહેતા અહીં પ્રસ્તુત લેખમાં વિહંગાવલોકનથી પ્રભુ પાર્શ્વનું વર્ણન વગેરે જોવા મળે છે. ઐતિહાસિક પ્રભાવક પુરુષોમાં પુરુષાદાણિય તરીકે પંકાયેલા ૨૩મા તીર્થંકરશ્રી પાર્શ્વનાથનો લેખકશ્રીએ અલ્પ પરિચય કરાવ્યો છે. અધિષ્ઠાયક દેવદેવીઓનો પણ લેખકે અલ્પ પરિચય કરાવ્યો છે. ચોવીશે તીર્થંકર ભગવંતોને અધિષ્ઠાયિકા દેવ-દેવીઓ છે જ. મંદિરોમાં પ્રભુપ્રતિમા સ્થાપન કરતાં તેમની પણ પ્રાણપ્રતિષ્ઠા થતી જ હોય છે. એ સર્વમાં પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાયક દેવદેવીઓ વિશેષ જાગૃત રહ્યાં છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી લેખક શ્રી મનસુખલાલ મહેતા શીલ, સંસ્કાર, સંયમ, તપ અને સેવાના સુમેળને અક્ષરદેહ આપનાર માત્ર સાહિત્યસર્જક જ નહોતા, પણ શકિતસાધનાના આજીવન કર્મયોગી અને શીલધર્મના સાચા આરાધક હતા. આ લેખ તેમની તત્ત્વચિંતક તરીકેની પ્રતિભા પ્રગટ કરે છે. સંપાદક વર્તમાન ચોવીશીના ચોવીશે તીર્થંકરોમાં ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન લૌકિક દષ્ટિએ સૌથી વધુ પ્રભાવશાળી ગણાય છે. 'કલ્પસૂત્ર'માં તેમને 'પુરુષાદાણિય' (જેમના વચન માટે બધા લોકોને માન હોય )નું વિશેષણ લગાડવામાં આવ્યું છે. આચાર્યશ્રી દેવભદ્રસૂરિજી શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના પ્રભાવનું વર્ણન કરતાં કહે છે : શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જે પ્રાણી સ્મરણ કરે છે, કીર્તન કરે છે, પૂજે છે, સ્નાન કરાવે છે, નમસ્કાર કરે છે, શોધે છે અથવા જુએ છે તે પ્રાણીને આ પૃથ્વી પર ચાલતો કોઇ પણ સર્પ ઉપદ્રવ કરતો નથી. મનુષ્યોના સમૂહને મોટું સુખ ઉત્પન્ન કરવા માટે ધરણેન્દ્ર દેવે સ્વયં પ્રભુના નામના ઉચ્ચારપૂર્વકની છત્રીશ ગુણની પ્રાપ્તિવાળી હજાર મંત્રવિદ્યા રચી છે. તેનું ધ્યાન કરવાથી જેમ સૂર્ય વડે હિમ નાશ પામે છે, તેમ ચ૨ અને સ્થિર વિષના ઉગારવાળી દાઢારૂપી અગ્નિ વડે દશ્ય અને અદશ્ય ઉત્પન્ન થયેલું દુઃસ્થપણું તત્કાલ નાશ પામે છે. - લૌકિક દૃષ્ટિએ બધા તીર્થંકરોમાં ભગવાન પાર્શ્વનાથ વધુ પ્રભાવશાળી ગણાવાનું કારણ એમ લાગે છે કે, જે કાળે પ્રભુના શરીરનું નિર્માણ આ પૃથ્વી પર થયું હતું તે કાળે વિશ્વભરમાં અતિ શુભ પરમાણુ વર્તતા હતા, અને તેથી જ ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનું દર્શન-સ્પર્શન તો ઠીક, પરંતુ સ્મરણ માત્ર વિઘ્ન હરવામાં તેમ જ આત્માના શ્રેય અર્થે ઉત્કૃષ્ટ ગણાય છે. જૈન શાસ્ત્રો અનુસાર તીર્થંકરો રાગ, દ્વેષ, મોહ, કષાય, રતિ, અતિ, ક્રીડા, ઈચ્છા વગેરે તમામ દૂષણોથી રહિત હોય છે. અને તેઓ કોઈને સુખદુઃખ આપતા નથી, અગર ચમત્કાર કરતા કે કરાવતા નથી; એટલે સ્વાભાવિક રીતે કોઈ શંકા થાય છે કે રાદ્વેષાદિનો અભાવ હોવાથી કદાપિ પ્રસન્ન નહિ થનાર વીતરાગદેવથી મોક્ષાદિ શી રીતે પામી શકાય ? પરંતુ આવી શંકા યથાર્થ નથી, કારણ કે ચિંતામણિ વગેરે વિશિષ્ટ ચેતનારહિત પદાર્થ ફલીભૂત થતાં આપણે જોઈ શકીએ છીએ. ચેતનારહિત પદાર્થો જેમ તેમનું વિધિ પ્રમાણે આરાધન કરવાથી ફળ આપે છે, તેમ વીતરાગ પણ ફળ આપનાર કહેવાય છે. વળી તીર્થો તેમ જ તીર્થંકરોના ભકતજનોનાં વિઘ્નો અને સંકટોને દૂર કરવા માટે દરેક તીર્થંકરને અધિષ્ઠાયક દેવો અને દેવીઓ હોવાની વાતનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં છે, Page #447 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૧૯ એટલું જ નહીં; પરન્તુ તપસ્વીઓ, ભકતજનો અને સાધકોને આવાં અધિષ્ઠાયક દેવ-દેવીઓએ સહાય કર્યાના દાખલાઓ પણ જોવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય અધિષ્ઠાયક દેવ-દેવી પાર્શ્વયક્ષ અને પદ્માવતીદેવી અતિ પ્રસિદ્ધ છે. નાગરાજ ધરણેન્દ્ર પણ એક એવા જ પ્રસિદ્ધ દેવ છે. આ ઉપરાંત, જયા, વિજયા, વૈરોટ્યા, અપરાજિતા તથા સોળ વિદ્યાદેવીઓ, ચોસઠ ઈન્દ્રો, દશ દિકપાલો, નવ ગ્રહો. યક્ષો પણ પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ કહેવાય છે. આ બધાં દેવ-દેવીઓમાં ભકતોનાં મનવાંછિત પૂરવામાં તેમ જ તેમનાં વિઘ્નો દૂર કરવામાં નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતીદેવીનું સ્થાન અતિ મહત્ત્વનું છે. ધરણેન્દ્ર અને પદ્માવતીદેવીના આવા અદ્દભુત માહાભ્યનું મૂળ કારણ એમ લાગે છે કે મંત્રો તેમ જ વિદ્યાઓનું શાસને ભગવાન પાર્શ્વનાથના સમયમાં કીર્તિની ટીચે પહોચ્યું હતું, અને જ્ઞાતાધર્મ કથાંગ-શ્રુતસ્કંધના આધારે એમ કહી શકાય કે પાર્શ્વનાથ ભગવાનના ઘણા અનુયાયીઓએ (શ્રમણીઓએ) અનન્ય ભકિત અને શુદ્ધિ વડે કાળધર્મ પામ્યા બાદ ભુવનપતિના તેમ જ વ્યંતર અને વૈમાનિકના મુખ્ય દેવોની દેવીઓ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિર્વાણકલિકામાં વૈરી તેમ જ પદ્માવતીદેવીનો ધરણેન્દ્રની પત્નીઓ તરીકેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ઉવસગ્ગહર સ્તોત્રમાં પદ્માવતીદેવીના સંબોધનવાળી નીચેની ત્રણ ગાથાઓ પૂર્વે હતી : ॐ ह्रीं श्रीं पास विसहर विज्जामंतण झाणज्ज्ञायव्बो । धरण पउमावइदेवी ॐ ह्रीं क्षम्ल्यूँ स्वाहा ॥८॥ ॐ थुणामि पासं ॐ ह्रीं पणमामि परमभत्तीए । अट्ठक्खर धरणिंदपउमावइ पयडिकित्ति ।।९।। जस्स पयकमले सया वसइ पोमावई धरणिदो । तस्स नामेण सयलं विसहरविसं नासेह ।।१०।। પરંતુ આ મંત્ર સ્તોત્રનો દુરુપયોગ થવો શરૂ થયો અને તેથી ઉપરની ત્રણે ગાથાઓ આ સ્તોત્રમાંથી કાઢી નાખવામાં આવી છે. આ ગાથાઓની રચનાઓમાં ભગવાન પાર્શ્વનાથનાં અધિષ્ઠાયકમાં પદ્માવતીદેવીનું સ્થાન કેટલું મહત્ત્વનું હોવું જોઈએ તે હકીકત સમજી શકાય છે. શ્રી મલ્લિષેણસૂરિવિરચિત 'ભૈરવપદ્માવતીકલ્પમાં દેવીના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે, તેમના ચાર હાથમાં અનુક્રમે અંકુશ, વરદમુદ્રા, પાશ અને ફળ છે. આસન કમળનું છે. પદ્માવતીદેવીની આવી આરસની મૂર્તિ ઈડરના દિગમ્બર જૈન મંદિરમાં જોવામાં આવે છે. 'ભૈરવ પદ્માવતીકલ્પ'માં વર્ણવ્યા મુજબ પદ્માવતીદેવીનાં જુદાં જુદાં સ્વરૂપોમાં અનુક્રમે તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામસાધિની અને ત્રિપુરભૈરવી છે. तोतला त्वरिता नित्या त्रिपुरा कामसाधिनी । देव्या नामानि पद्यायास्तथा त्रिपुरभैरवी ।। સ્વાભાવિક રીતે, બધા તીર્થકરોનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાયક દેવ-દેવી ધરણેન્દ્ર અને પદ્માવતીનું અનોખું સ્થાન હોવાને કારણે સાધકો જ્યારે પાર્શ્વનાથ ભગવાનની પ્રાર્થના કરે છે અને ધરણેન્દ્ર - પદ્માવતીદેવીની સાધના કરે છે, ત્યારે તેનું પરિણામ ઝડપથી આવે છે; અને પ્રાર્થના કરનારની સર્વ ઈચ્છા પૂરી થાય છે. બીજા તીર્થકરોનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ કરતાં પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાયક દેવ-દેવીના મહત્ત્વનું મુખ્ય કારણ આ જ દેખાય છે; અને તેમાં ઘણું તથ્ય પણ રહેલું છે. જૈનશાસનના ઉત્કર્ષ અર્થે આપણા મહાન આચાર્યોએ ધરણેન્દ્ર અને પદ્માવતીની સાધના વડે અદૂભૂત સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને તે સમજવા માટે આપણે ભૂતકાળ પર નજર નાખવી પડશે. - આચાર્યશ્રી અભયદેવસૂરીશ્વરજી (વિ. સં. ૧૦૮૮-૧૧૫૫), જેમની ગણના યુગપ્રધાન પુરુષ તરીકે થાય છે અને જેઓ જૈન ઈતિહાસમાં નવાંગી વૃત્તિકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમણે સ્થાનાંગ. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦] ( શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી સમવાયાંગ, ભગવતીસૂત્ર ઈત્યાદિ આગમો પર વૃત્તિઓ રચેલી છે. આ બધી વૃત્તિઓ રચવાનું કાર્ય શરૂ હતું તે સમય દરમિયાન આચાર્યશ્રીએ આયંબિલ તપ ચાલુ રાખ્યું હતું. તેમણે ઉપાડેલું કાર્ય ભારે પરિશ્રમવાળું હતું અને શરીરને પૂરતું પોષણ મળવાને અભાવે તેમને લોહીવિકારનો ભયંકર વ્યાધિ થયો હતો. આચાર્ય અભયદેવસૂરિજીને રોગની પીડાનું જરાયે દુઃખ ન હતું, પરંતુ એ વખતના કેટલાક જડ, ઈર્ષાળુ અને સ્વાર્થી લોકોએ આચાર્યશ્રીએ કરેલી વૃત્તિઓની રચનામાં ઉસૂત્રનું નિરૂપણ કરીને, કાર્યકારણની સંકલના બેસાડીને એવી વાત વહેતી કરી કે વૃત્તિઓની રચનામાં ઉસૂત્રના કારણે આચાર્યશ્રીને કોઢનો ભયંકર વ્યાધિ થયો છે. આવા અયોગ્ય આક્ષેપોને કારણે પ્રચાર પામતી જૈન શ્રુતની અપભ્રાજનાને લીધે આચાર્યશ્રીને ભારે આઘાત થયો, અને એક વખત તો તેમને જાવજીવ અનશન કરવાનો વિચાર પણ થઈ આવ્યો હતો. તે દરમિયાન તેમને એક સ્વપ્ન આવ્યું અને તેમાં નાગરાજે આવીને જીભ વડે પોતાનો રોગ ચાટી લીધો છે, તેમ જ પોતે થાંભણ (ખંભાત પાસે) ગામ પાસેની શેઢી નદીને કાંઠે દટાયેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કઢાવી તે નિમિત્તે એક નવું તીર્થ સ્થાપવા જઈ રહ્યા છે એવું દશ્ય જોયું. પ્રાતઃકાળે આચાર્યશ્રીએ પોતાનું શરીર અશકત હોવા છતાં થાંભણા તરફ વિહાર શરૂ કર્યો. ત્યાં શેઢી નદીને કાંઠે દટાયેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનાં દર્શન કરતાં ત્યાં ને ત્યાં જ 'જયતિહુઅણવર કપૂરુકુખ’થી શરૂ થતું ત્રીશ ગાથાનું ચમત્કારિક સ્તોત્ર રચી કાઢયું. કહેવાય છે કે શ્રી શંભણ પાર્શ્વનાથના નવા તીર્થની સ્થાપના અને ઉપાસના પછી તેમના રકતવિકારનો રોગ તદ્દન શાંત થઈ ગયો. શ્રી પદ્માવતીદેવીની સહાયની આવી જ વાત શ્રી જિનપ્રભસૂરિજીના જીવનમાંથી પણ મળી આવે છે. શ્રી જિનપ્રભસૂરિજી (વિ.સં. ૧૩૨૦-૧૩૯૦) એક વખત દિલ્હીના બાદશાહ સુલતાન મહમદ તઘલખનો સંપર્ક સાધી તેને અહિંસાનો ઉપદેશ આપતા હતા. અને એ માર્ગે શત્રુજ્ય, ગિરનાર અને ફલોધી (મારવાડમાં ફલોધી પાર્શ્વનાથનું તીર્થ આજે પણ સુપ્રસિદ્ધ છે.) તીર્થની રક્ષા અર્થે વ્યવસ્થા કરવામાં સફળ થયા હતા. દિલ્હીના દરબારમાં શ્રી જિનપ્રભસૂરિજીનું વર્ચસ્વ બાદશાહના એક નિકટના સાથી રાઘવચૈતન્ય નામના મંત્રશાસ્ત્રીથી સહન ન થયું, અને સૂરિજીની આબરૂને કલંક લગાડવા એક મેલો પ્રયોગ કર્યો. આ પ્રયોગ દ્વારા તેણે રાજદરબારમાં બેઠેલા સુલતાનના હાથની એક આંગળી પરની અતિ મૂલ્યવાન વીંટી ગુમ કરી અને ત્યાં હાજર રહેલા શ્રી જિનપ્રભસૂરિજીના રજોહરણમાં તે મૂકી દીધી. એમ કહેવાય છે કે બરોબર તે વખતે પદ્માવતીદેવીએ જિનપ્રભસૂરિજીને આ બધી હકીકતથી વાકેફ કર્યા, અને દેવીની સહાય વડે એ વીંટી રજોહરણમાંથી રાઘવચૈતન્યના માથાના વાળમાં પધરાવી દેવામાં આવી. સુલતાનને એ વીંટી ગુમ થયાની ખબર પડી ત્યારે રાઘવચૈતન્ય એ વટી જિનપ્રભસૂરિના રજોહરણમાં હોવાની જાહેરાત કરી. પરંતુ તપાસ કરતાં એ વિટી રજોહરણને બદલે રાઘવચૈતન્યના માથાના વાળમાંથી મળી આવી. રાઘવચૈતન્યને ત્યાર પછી દરબારમાંથી કાયમ માટે વિદાય લેવી પડી. શ્રી જિનપ્રભસૂરિજી વિશે એમ કહેવાય છે કે તેમણે સાધના દ્વારા પદ્માવતીદેવીનાં સાક્ષાત્ દર્શન કર્યા હતાં.' શ્રી વીરવિજયજી મહારાજે (સં. ૧૮૫૭-૧૯૦૮) રચેલાં રાસો તથા પ્રજાઓનો મહિમા આજે પણ એટલો જ જોવા મળે છે. તેમણે પદ્માવતીદેવીની સાધના કરી હતી. વિ. સં. ૧૮૯૯માં તેઓશ્રીની નિશ્રામાં એક સંઘ પંચતીર્થની જાત્રાએ જતો હતો. પરંતુ ગુજરાત પ્રાંતની સરહદ પર પહોંચતાં જ ચારે તરફ કોલેરાનો ભયંકર વ્યાધિ પ્રસરી ગયો અને બધા લોકો વીખરાઈ ગયા. તે 1. 'Ile (Sri Jinaprabhasuri) performed the Sadhana of Sri Padmavati devi, some time after his initiation, as directed by his Guru, and Padınavati devi appeared before himn and promised to attend whenever invoked.' - "Comparative and critical study of Mantra Shastra" by Mohanlal B. Jhavery (Solicitor). Page #449 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૨૧ વખતે વીરવિજયજી મહારાજ સાથે જે યાત્રિકો રહ્યા હતા તે બધાને પદ્માવતીદેવીની સહાયથી સહીસલામત અમદાવાદ પાછા લાવવામાં આવ્યા હતા. યાત્રામાં મહારાજ સાહેબ વખતોવખત તંબુઓની આસપાસ પદ્માવતીદેવીના જાપથી મંત્રેલું પાણી છંટાવતા હતા. શ્રી વીરવિજયજી જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે કાળુપુરમાં આવેલ ભઠ્ઠીની બારીવાળા ઉપાશ્રયમાં સ્થિરતા કરતા. ત્યાં અજિતનાથ ભગવાનના મંદિરવાળા ઉપાશ્રયના આગલા ભાગમાં પદ્માવતીદેવીની મૂર્તિ છે. શ્રી વીરવિજયજી મહારાજે ત્યાં રહી પદ્માવતીદેવીની સાધના કરી હોવાનું મનાય છે. રકત પદ્માવતીદેવીની સાધના પણ શ્રી વીરવિજયજી મહારાજે કરી હોય તેમ લાગે છે; કારણ, રાતા રંગવાળી પદ્માવતીદેવીની ભવ્ય અને તેજસ્વી મૂર્તિ આજે પણ અમદાવાદ નજીક નરોડાના પાર્શ્વનાથ મંદિરમાં જોવામાં આવે છે. આ રીતે ભગવાન પાર્શ્વનાથ અને તેમનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓની ભકિત અને શકિત વિશે કંઈ કેટલુંય જાણવા મળે છે. લક્ષ્મીદેવી - શેરીસા જિનાલય Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શાસનદેવી શ્રી પદ્માવતી : એક સંક્ષિપ્ત સર્વેક્ષણ * પ્રા. કલ્યાણમલજી લોઢા જૈન-જૈનેતર ચરિત્રગ્રંથોમાં પદ્માવતી નામને ધારણ કરનાર ઉલ્લેખો લઈને કલ્પો, મંત્રો અને યંત્રોના માધ્યમ દ્વારા ભગવતીના સ્વરૂપનું અત્રે વર્ણન કરવામાં આવ્યું છે. તેમ જ હુમ્બજ તીર્થની પદ્માવતીની પ્રાચીનતા દર્શાવાઈ છે. | સામાન્યજનને પણ દેવી પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા વધે એવું આ લેખમાં સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. -- સંપાદક ભારતીય વાય અનેક રત્નોથી સભર છે. એ વામનું એક અણમોલ રત્ન છે પદ્માવતી દેવી. ભારતીય સાહિત્યમાં તેમનાં વિવિધરૂપો અને માહામ્ય વિષે અનેક ઉલ્લેખો મળે છે. કારણ કે તે ભારતીય મનીષીઓના ચિંતન અને અધ્યાત્મસાધનાની મહિમાવંત દેવી છે. આપણે ભગવાન પાર્શ્વનાથની શાસનદેવીના રૂપે પદ્માવતી વિશે વિચારીએ તે પહેલાં જૈનેતર સાહિત્યમાં અભિવ્યકત થયેલ તેમના સ્વરૂપ વિષે જાણી લઈએ, તે વધુ યોગ્ય થશે. દુર્ગા સપ્તશતીના છઠ્ઠા અધ્યાયમાં તેમના વિશે આ પ્રમાણે અભિવ્યકિત થયેલ છે : ॐ नागाधीश्वर विष्टरां फणिफणौत्तंसोरु रत्नावली । भास्वद देहलता दिवाकर निभौ नेत्रत्रयो द्भासिताम् । माला-कुम्भ-कपाल नीरज करांचन्द्रार्ध चूडामणि । सर्वज्ञेश्वर भैरवाङक निलयां पद्यावतीं चिन्तये । અર્થાત્, 'હું સર્વશ્વર ભૈરવના ખોળામાં નિવાસ કરનારી પરમોત્કૃષ્ટ પદ્માવતી દેવીનું સ્મરણ કરું છું. તે નાગરાજના આસન પર બિરાજમાન છે. નાગોની ફેણ પર સુશોભિત થતી મણિઓની વૈજયન્તીમાળા તેણે કંઠમાં ધારણ કરી છે, તેથી તેની દેહયષ્ટિ વધુ ને વધુ જાજ્વલ્યમાન દેખાઈ રહી છે. તેનું મુખારવિંદ સૂર્યની માફક ચમકી રહ્યું છે. ત્રણે નેત્રો તેની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. તે હાથમાં માળા, કુમ્ભ, કપાલ અને કમળ લઈને ઊભી છે. તેના મસ્તક પર અર્ધચન્દ્રાકાર મુગટ શોભી રહ્યો છે.' આ રૂપવર્ણનની તુલના જ જાલંદામાં ઉપલબ્ધ જૈન મૂતિ સાથે કરીએ તો બંનેમાં આછેરી એકરૂપતા જોવામાં આવે છે. આ ઉપરાંત પદ્મપુરાણના સૂર્યમંડ અને ક્રિયાખંડમાં પણ પદ્માવતીનો ઉલ્લેખ મળે છે. સૂર્યખંડ (૪૮-૫૭) અનુસાર તે વિદર્ભના રાજા સત્યકેતુની પુત્રી તથા મથુરાનગરના રાજા ઉગ્રસેનની પત્ની હતી. આ દમ્પતી વચ્ચે અનન્ય પ્રેમ હતો. એક વખત તે પોતાના પિયર ગયેલી ત્યારે ત્યાં ગોપાલ નામના કુબેરના એક દૂત થકી તે ગર્ભવતી થઈ. ગર્ભને પડાવી નાંખવા તેણે ખૂબ પ્રયત્ન કર્યો ત્યારે પેલો ગર્ભ બોલ્યો, 'કાલનેમિદૈત્યનો વધ વિષ્ણુએ કર્યો છે, જેનો બદલો લેવા હું જન્મ લઈ રહ્યો છું. આ રીતે પછી કંસનો જન્મ થયો. પદ્મપુરાણના ક્રિયાખંડમાં પ્રણિધિ નામના એક વણિકની સ્ત્રીની વાત આવે છે. તેનું નામ પણ પદ્માવતી હતું. એક વાર તે ગંગાસ્નાન કરી રહી હતી ત્યારે ધનુર્ધ્વજ ભંગીએ તેને જોઈ અને તેના રૂપસૌન્દર્યમાં તે જકડાઈ ગયો. ગંગાયમુનાના સંગમમાં તેણે પોતાના જીવનની આહુતિ આપી દીધી અને તે પ્રસિધિના રૂપમાં ફેરવાઈ ગયો. આથી વિષ્ણુ ત્રણેયને સ્વર્ગમાં લઈ ગયા અને એ ત્રણે સ્વર્ગમાં રહેવા લાગ્યાં. આ પદ્માવતીમાં અને જૈન શાસનદેવી પદ્માવતમાં બિલકુલ સામ્ય નથી. Page #451 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા | જૈનાગમોમાં પણ પદ્માવતીના વિવિધ રૂપોનું મનોહારી વર્ણન વાંચવા મળે છે. અત્રે સંક્ષેપમાં તેનું વર્ણન ૨જૂ કર્યું છે. તદનુસાર કૃદ્દમાના પાંચમા વર્ગમાં કહેવામાં આવ્યું છે કે રાજા અને રાણીઓ પણ સંયમસાધના વડે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સ્ત્રીઓને પણ મોક્ષપ્રાપ્તિનો અધિકાર છે. શ્રી કૃષ્ણની પદ્માવતી વગેરે રાણીઓએ અને પુત્રવધૂઓએ વીસ વર્ષથી વધુ દીર્ઘકાળ સુધી કઠોર તપસાધના કરીને શાશ્વત શિવપદ પ્રાપ્ત કર્યું હતું. પ્રશ્નવ્યાકરણ સૂત્રના પાંચમા શ્રુતસ્કંધમાં મૈથુનાસકિતના કારણે જનસંહારક યુદ્ધો થયાં તેમાં પણ પદ્માવતીના કારણે યુદ્ધ થયાની વાત આવે છે. બીજા એક ગ્રંથમાં પણ એક એવી વાત વાંચવા મળે છે કે વિદ્યુત્થાલી નામનો દેવ બ્રહ્મલોકથી ધારિણીના ગર્ભમાં આવ્યા બાદ તેની ચારેય દેવીઓ પણ રાજનગરના ધનિક શ્રેષ્ઠીઓને ત્યાં પુત્રી રૂપે અવતરી. તેમાં સમુદ્રગુપ્તની માતાનું નામ પદ્માવતી હતું. ગુપ્તવંશી સમ્રાટ સમુદ્રગુપ્તે અનેક રાજાઓને પરાજિત કરી રાજ્યવિસ્તાર કર્યો. તેમાં અહિચ્છત્રના રાજા અચ્યુત અને પદ્માવતીના નાગવંશી રાજા નાગદેવનું રાજ્ય મુખ્ય હતું. (અલ્હાબાદના સ્તંભ-આલેખ અનુસાર) [ ૩૨૩ ભગવાન મલ્લિનાથના એક પ્રસંગવર્ણનમાં પણ પદ્માવતીનો ઉલ્લેખ જોવા મળે છે. શ્રુતિબુદ્ધ રાજાએ રાણી પદ્માવતી માટે નાગધરના યાત્રામહોત્સવની ઉોષણા કરેલી. રાજા અને રાણીએ નાગધર અને નાગપ્રતિમાને વંદન કર્યાં. ત્યાંના પુષ્પગુચ્છના અદ્ભુત સૌન્દર્યને તેમણે નિહાળ્યું. આ રીતે વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામીની માતાનું નામ પણ પદ્માવતી હતું. આટલા વિવરણ પછી હવે આપણે ભગવાન પાર્શ્વનાથના યક્ષિણી પદ્માવતી અંગે વિચાર કરીએ. એ તો ભાગ્યે જ કહેવાની જરૂર હોય કે ભગવાન પાર્શ્વનાથ એક ઐતિહાસિક પુરુષ હતા. ભગવાન પાર્શ્વનાથજીના જીવનચરિત્રના વર્ણન દરમિયાન જ ધરણેન્દ્રની સાથે પદ્માવતીજીનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે મેઘમાલીએ પ્રભુને કષ્ટ પહોંચાડવામાં કશું જ બાકી ન રાખ્યું ત્યારે ધરણેન્દ્રનું આસન ડોલવા લાગ્યું. તેણે અવધિજ્ઞાન વડે જોયું કે ભગવાન પાર્શ્વનાથ ભયંકર આપત્તિમાં ફસાયેલ છે, ત્યારે તેણે પદ્માવતી વગેરે દેવીઓ સાથે હાજર થઈ દીર્ઘ નાળવાળા કમળની રચના કરી. આથી પ્રભુ તે કમળ ઉપર પૂર્વવત્ સમાધિમગ્ન રહ્યા. આ પૂર્વ કાંશ છે ઃ તાપસ કમઠ દ્વારા પ્રજ્વલિત અગ્નિમાં સળ ગતાં નાગ-નાગિણી પ્રભુ પાર્શ્વનાથની કૃપાથી ધરણેન્દ્ર અને પદ્માવતી બન્યાં. સૌ કોઈ માને છે કે તેમણે વખતોવખત શાસનની રક્ષા અને પ્રભાવના કરી છે. શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં સંઘ આપત્તિગ્રસ્ત થવાથી ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરવામાં આવી હતી. ભગવાન મહાવીરસ્વામીના સમયમાં પણ અનેક પદ્માવતીઓનું વર્ણન થયેલું છે. રાજા ચેટક જૈન હતા. તેમણે પોતાની સુલક્ષણા પુત્રી પદ્માવતીના વિવાહ અંગદેશના રાજા દધિવાહન જોડે કર્યા. તે જ રીતે અજાતશત્રુ કુણિક રાજાની રાણીઓમાં એક રાણી પદ્માવતી હતી. તત્વળ ધુનિયલ્સ રનો ૫૩માવડું નામ ટ્રેવી દોત્થી ।' (નિરાયાવલી સૂત્ર). આ પદ્માવતીનો પુત્ર ઉદાઈ કુણિક રાજાનો વારસદાર બની મગધનો રાજા બનેલો. રાજા કુણિક અને રાણી પદ્માવતીનો કિસ્સો ચનક હાથી અને દેવદિનહાર સાથે પણ સંકળાયેલ છે. આને પરિણામે જ મહારાજા ચેટક અને રાજા કુંભીક વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયેલું. આ યુદ્ધમાં ચેટકનો દોહિત્ર કાલકુમાર કુંભીક રાજાના હાથે હણાયો હતો. મહારાજા ચેટક મહાવીર પ્રભુના અનન્ય ભકત હતા. ટૂંકમાં, જૈનસાહિત્યમાં વિવિધ પદ્માવતી નામધારી આત્માઓ અંગે આવાં લખાણો ઉપલબ્ધ છે. મારી જાણકારી અનુસાર, જૈનધર્મમાં જે કોઈ શાસનદેવીઓ છે તેમાં પદ્માવતી અંગે સૌથી વધુ મંત્ર, તંત્ર, યંત્ર અને સ્તોત્ર ઉપલબ્ધ છે તથા શ્રાવક-શ્રાવિકાઓમાં પણ તેમના પ્રત્યે સૌથી વધુ શ્રદ્ધા રહેલી છે. પદ્માવતી વિષયક જે કાંઈ સ્તોત્રો છે તેમાં પૂર્વાચાર્ય દ્વારા લિખિત 'શ્રી પદ્માવતી અષ્ટક સ્તોત્ર' મુખ્ય છે. આ સ્તોત્રની એક કડી - ૩ ન ી મંત્ર હવે ક્ષપિત ત્તિમને રક્ષ માં ટ્રેવિ પળે !' સિદ્ધ અને સાર્થક માનવામાં આવે છે. આખુંય સ્તોત્ર તંત્રોક્ત પતિ પર આધિ૨ત છે. તેની Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ચકાસણી માટે જો આપણે તંત્રવિજ્ઞાનના તાંડવ સ્તોત્ર' અને 'કુંજિકાસ્તોત્ર' સાથે શ્રી પદ્માવતી અષ્ટકને સરખાવીએ તો ઉપરોકત હકીકતની સત્યતા પ્રતીત થાય છે. આ કારણે ઘણા જ વિદ્વાનોએ ઉત્તરવર્તી જૈનસાહિત્ય પર તંત્રશાસ્ત્રનો પ્રભાવ સ્વીકાર્યો છે. શ્રી પદ્માવતીનો માળામંત્ર પણ ખૂબ પ્રસિદ્ધ છે : “3% નો પવિતે શ્રી પાર્શ્વનાથાય પણે પાવતી સહિત ૫ વિનિડ ઇSાધીશ્વર વઝ ટુંડાવ..' - થી શરૂ થઈને “શ્રી પાર્શ્વનાથ પાળ પાવતી આજ્ઞાપતિ વથાને 1Ø Ø નઃ ન સ્વી સુધીનો માળામંત્ર ગણાય છે. આ પ્રમાણે પદ્માવતીનું આહ્વાન-સ્તવ પણ વિખ્યાત છે. તેમાં પૂર્વાચાર્ય દ્વારા લિખિત સ્તોત્રની જેમ પદ્માવતીને ‘નીનવજ કહેવામાં આવી છે. અનેક સ્વરૂપોમાં તેનું આહુવાન કરવામાં આવ્યું છે. તદુપરાંત તેને “વીપેન શTTPતિXviારિણી, માતુ: પવિતિ વગેરે વગેરે કહીને સંબોધવામાં આવેલ છે. પ્રસિદ્ધ આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરિ મહારાજે પૂર્વાચાર્ય દ્વારા રચિત અષ્ટકમ્યવૃત્તિ સ્તોત્રની વિસ્તૃત વિવેચના-વિવરણ કરતી વખતે લખ્યું છે કે, મોળે પ્રયોગ દિ ત્રિવિધ પ્રતિ પતિ - १. परवादीकुञ्जरविदारणं मृगेन्द्र सहदयः सप्रयोजनम् । २. पर प्रयोजनं नववृति प्रमाणस्य लोकप्रसिद्धस्य अस्य यंत्र स्तोत्र । ३. उभय प्रयोजनं च । स्यार्थ स्मरणं लक्षणं विद्यत एवं प्रयोजन तथा पर प्रयोजनमपि विद्यत एव । આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ સ્તોત્ર અત્યંત સિદ્ધ છે, એમાં લગીરે શંકા નથી. પદ્માવતીના એક અન્ય મંત્રનો ઉલ્લેખ પણ અહીં કરવો જ જોઈએ. એ મંત્ર આ મુજબ છે : 'ઝ नमो भगवति पद्यावति सु धारिणी यक्ष संस्थिता देवि प्रचण्ड द्रौद्रण्ड खण्डित रिपु चक्रे किन्नरे कि पुरुष गरुड गन्धर्वय यक्ष राक्षस भूत-प्रेत पिचाश महारोग सिद्धि नागमनु पूजिते विद्याधर સેવિતે હૂ હૂ પાવતી સ્વાહા !' આ મુજબના પદ્માવતી વિષયક અનેક મંત્રો પ્રખ્યાત થયા છે. અત્રે એક બીજા મંત્રનો ઉલ્લેખ કરવાની પણ રજા લઉં છું. તે મંત્ર આ પ્રમાણે છે : “૩% નમો પતિ પવિત યાદી પક્ષે દંત વિષે દુર દુર નવાર વિષહર વિષર વાદા !' આ મંત્ર ઝેર ઉતારવામાં અકસીર મનાય છે. પ્રો.કાશીનાથ વાસુદેવ અત્યંકર સંપાદિત 'શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' માં દેવી અંગેના વિવિધ સ્તોત્રો અને મંત્રોનું સંકલન કરવામાં આવ્યું છે. તેમાં મલ્લિપેણસૂરિ, શ્રી ચન્દ્રસૂરિ, શ્રી ઈન્દ્રનન્દી, મુનિ ચન્દ્રનાથ, શ્રી જિનપ્રભસૂરિ, શ્રી જિનદત્તસૂરિ, શ્રી ભદ્રગુપ્તાચાર્ય અને શ્રી દેવસૂરિ મુખ્ય છે. મંત્રાક્ષરોના બીજશબ્દોનો કોશ પણ પરિશિષ્ટમાં રજૂ કરેલ છે. એનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે પદ્માવતી દેવીનાં બીજમંત્રો અને તંત્રશાસ્ત્ર દ્વારા પ્રચારિત બીજમંત્રો વચ્ચે કેટલું સામ્ય છે. બંને વચ્ચે ખૂબ સમાનતા છે. તેની સાથોસાથ મંત્રોની સમજણ પણ વિશદ રીતે આપવામાં આવી છે. આ મંત્રોનું વિવરણ વાંચતાં જ સ્પષ્ટ થઈ જાય છે કે ભારતીય મંત્ર-તંત્ર વિદ્યાનો વિકાસ લગભગ સમાન સ્તરે જ થયેલ છે. આ સ્તર છે વૈચારિક સ્તર. અલબત્ત, એ બધાનું વિશદ વિશ્લેષણ આ લેખમાં શકય નથી. પરંતુ અત્રે હું જિજ્ઞાસુજનો માટે એક પુસ્તક અવશ્ય સૂચવીશ. એ પુસ્તક છે શ્રી મલ્લિરેણસૂરિ લિખિત 'ભૈરવ પદ્માવતી કલ્પ.” તે ગ્રંથ યંત્રલક્ષણો વિષયક અધિકારી ગ્રંથ છે. આ ગ્રંથમાં કવિએ પદ્માવતી દેવીના સ્વરૂપનું વર્ણન કરેલ છે. તેમની વિ.સં. ૧૨૫૪ના ફાગણ શલા અષ્ટમીના દિવસે સ્થાપિત દુગ્ધધવલા આરસની પ્રતિમા આજે ય ઈડરસ્થિત શ્રી સંભવનાથ સ્વામીના દિગંબર જૈનમંદિરમાં બિરાજમાન છે. શ્રી મલ્લિ પેણસૂરિજીએ દેવીનું સ્વરૂપવર્ણન આ મુજબ કરેલ છે : પદ્માવતી દેવીને ચાર હાથ છે. તેમના ડાબા હાથમાં અંકુશ, નીચલા હાથમાં ફળ, સ્મણા હાથમાં અંકુશ અને નીચેનો હાથ વરદમુદ્રામાં છે. તેમનું આસન કમળમાં છે. તેમનાં નામો છે : તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા અને કામસાધિની. તેમનો વર્ણ સૂર્ય જેવો તેજસ્વી છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૨૫ દેવી પદ્માવતીનું હુમ્બજ ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. તથા અહીંની શ્રી ધરણેન્દ્ર - પદ્માવતીની ભવ્ય મૂર્તિઓ ચમત્કારિક ગણાય છે. રાજકુમાર જિનદત્તાચાર્યે ઉત્તરી મથુરાથી આવીને દક્ષિણમાં એક રાજ્યની સ્થાપના કરેલી. હુમ્બજ તે રાજ્યની રાજધાની હતી. પરન્તુ પરિસ્થિતિવશ તેણે મથુરા છોડવું પડેલું. ત્યારે તે પદ્માવતી દેવીની મૂર્તિને પીઠ પાછળ બાંધી ભાગ્યો હતો. પદ્માવતી દેવીના આશીર્વાદને લીધે જ તેનું પગેરું દબાવી રહેલી સેના તેનું જરીકે અનિષ્ટ કરી શકી ન હતી. આ વિસ્તારની બીજી વિશેષતા છે તેનાં લાંબાં લાંબાં વૃક્ષો. આ વૃક્ષો હેઠળ બેસીને જિનદત્તાચાર્યે સ્વપ્નો નિહાળ્યાં હતાં. આ ઊંચાં ઊંચાં વૃક્ષોનાં મૂળ પદ્માવતી દેવીની મૂર્તિ હેઠળ રહેલાં છે. મુકિતનગર સરોવરમાં જળ કદી સુકાતું નથી. તુંગભદ્રા નદીની સંગી નદી છે કુમુદવતી. આ આખું વર્ણન પં. નેમિચંદ્ર શાસ્ત્રી વર્ણિત હુમ્બજ પર આધારિત છે. એક બીજી બાબત પર પણ ધ્યાન ખેંચવાનું મને ઉચિત જણાય છે. જે જે ભકતજનો શ્રી લંકટેશ્વર બાલાજીના દર્શન કરવા માટે પર્વત ચઢે છે તેમણે પદ્માવતીજીનાં દર્શન કરવાં અનિવાર્ય બની જાય છે. પદ્માવતીદેવીનું મંદિર ખૂબ જ લોકપ્રિય છે. દક્ષિણ ભારતનાં અનેક મંદિરોમાં ભગવતી પદ્માવતીજીની મૂર્તિઓ આજે ય મોજૂદ છે. જો કે, કેટલાક ગ્રંથોમાં એવું લખાણ વાંચવા મળે છે કે શાસનદેવી-દેવતાઓની પૂજા-અર્ચના મિથ્યાવાદી છે. આવી ટીકા સદાસુખજીના રત્નકરંડક શ્રાવકાચાર અને ટોડરમલજીની વ્યાખ્યામાં જોવા મળે છે. જો કે આપણે આ વિતંડાવાદમાં ઊતરવા માંગતા નથી. હું તો એટલું જ કહીશ કે શાસન દેવી-દેવતાઓનો મહિમા અપાર છે. દેવભકિત ગ્રંથના પાણ્વનાથ સ્તોત્રમાં લખેલ છે, “પૂWત્યાન્વિત વાળે પળે યક્ષ ભગવાન પાર્શ્વની ડાબી બાજુએ પદ્માવતી વિરાજમાન છે. (નોંધ :- આ સંક્ષિપ્ત નિબંધ લખવા માટે જૈનાચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજના જૈનધર્મનો મૌલિક ઈતિહાસ' તથા આચાર્ય મહાવીરકીર્તિ સ્મૃતિગ્રંથ' વગેરેનો આધાર લેવામાં આવ્યો છે.) te- હયા. tપરીકથ્થકર. દારુડયા กัน ดั ૮- મયદ્રથા. SUGBO. งนี้ 5 ye 7 પણ. ગીગાયક. - જયા: રમિય ? સુની- I- શીમય. -સુરત શ્વસંત. . ಇನ೪) ಕ ನಡ _ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ] [ શ્રી પાશ્ર્વનાથોપસર્ગ-હારિણી શાસનની રખવાલી, દેવી ? શાસગ્રની રખવાલી - પંડિત શ્રી પૂનમચંદભાઈ કે. શાહ થોઈની એક કડીથી શરૂ થતા આ લેખમાં લેખકશ્રીએ વર્તમાનમાં દેવીના વધતા જતા પ્રભાવનો આછેરો ખ્યાલ આપ્યો છે. સાથે, જુદાં જુદાં સ્થાનો અને સાધકોનો અલ્પ પરિચય કરાવ્યો છે. વિઘ્નો દૂર કરે, વાંછિત પૂરે, સહાય કરે, મંગલ કરે, શકિત આપે, સુખ આપે ઈત્યાદિ પર ભાવાત્મક લખાણ અહીં પ્રાપ્ત થાય છે. પંડિતશ્રી પૂનમચંદભાઈ હંમેશાં અમારી ગ્રંથમાળાના શુભેચ્છક બની રહ્યા છે અને આ ગ્રંથમાં પણ લેખ પ્રસાદી મોકલી અમને સહયોગ આપ્યો છે, તે અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે. -- સંપાદક પાય રૂમઝુમ રુમઝુમ ઝાંઝરનો ઝણકાર, પદ્માવતી પેલે પાર્શ્વ તણા દરબાર; સંઘ વિઘ્ન હરજો, કરજો જયજયકાર, શ્રી સૌભાગ્યવિજય કહે સુખ-સંપત્તિ દાતાર. ૧. કલિકાળમાં માં પદ્માવતીના નામના ડંકા વાગે છે. જન-જનના મન-મનમાં માના નામનો રણકાર ગુંજે છે. મા ગાજે છે, મા રાજે છે ! લાજ રાખો, મા ! લાજ ઢાંકો, મા ! મનવાંછિત પૂરો, મા ! સંકટ ચૂરો, મા ! -- આ પ્રાર્થના માના ભકતોના મનની મોટી મૂડી છે, મુરાદ છે. પ્રગટ-પ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવંતની અધિષ્ઠાયિકા મા પદ્માવતી આજે પણ હાજરાહજૂર છે. તે શ્રી પાર્શ્વનાથ ભગવંતના ભકતોને અદશ્ય રીતે સહાય કરે છે. તેઓ અદશ્ય રીતે ચમત્કારી છે, પ્રગટ-પ્રભાવી છે. આ કાળમાં પણ, મા ભકતોને સ્વપ્નમાં આવીને પ્રત્યક્ષ-સદેહે દર્શન આપે છે અને માર્ગ બતાવે છે ! આ વાત અમારા જાત-અનુભવની છે. ભકતના હૃદયની ભકિતનો જ આ પ્રતાપ છે, પ્રભાવ છે. વર્તમાનમાં માની ભકિત તુરત જ ફળદાયી બને છે. તેથી જ આજે શ્રી પાર્શ્વનાથ ભગવંતના ઘણા ભકતો જોવા મળે છે, ઠેર ઠેર જોવા મળે છે. તેમાં માનો પ્રભાવ છે. કંઈક શાસનનાં, કંઈક તીર્થરક્ષાનાં, તીર્થભકિતનાં, કંઈક ભકતોનાં, કંઈક સાધુ-સંતોનાં તેમ જ ધર્મનાં કાર્યો મા પદ્માવતીએ કર્યા છે, કરે છે અને કરશે. ઈતિહાસ તેની સાક્ષી પૂરે છે. આ રીતે, આ કાળમાં મા મહાશકિતવંત છે. તેના પ્રભાવની ઘણી ઘણી વાતો ઘણા ઘણા ભકતોના મનમાં ભરેલી છે. ભકતો ઉપર માની મીઠી મીઠી નજર-અમદષ્ટિ છે. મા દયાળુ છે. જેમ માનું હૃદય કોમળ હોય છે, અને તે બાળકો ઉપર વહાલ વરસાવે છે, બાળકને જોઈને માને પ્રેમ જાગે છે, તે બાળકની સઘળીયે સારસંભાળ લે છે, એનાં દુઃખદર્દ પોતાનાં સમજે છે અને દૂર કરે છે, નિવારે છે, સુખ અને શાંતિ આપે છે, કષ્ટ કાપે છે અને ઈષ્ટ આપે છે; તેમ મા પદ્માવતી સાચા અર્થમાં ભકતની મા છે. મા મૂંઝવણમાં માર્ગ કાઢી આપે છે અને સન્માર્ગ સુઝાડે છે. સમ્યગદષ્ટિ દેવી-મા પદ્માવતી સમ્યગદષ્ટિ જીવનાં કામ તુરત જ પાર પાડે છે –- તે અમારા અનુભવની વાત છે. જો કે, મા તો દરેકનાં કામ કરે છે, દરેકને પ્રભુભકિતમાં પ્રેરે છે, ધર્મમાં જોડે છે, દરેકનાં સાંસારિક દુઃખદર્દો દૂર કરે છે, સવિ સંકટ ચૂરે છે અને મનવાંછિત પૂરે છે. માનો સાધકવર્ગ પણ બહોળો છે. પૂર્વકાળમાં, માની સાધનાના પ્રતાપે, ઘણા આચાર્ય ભગવંતોએ શાસનનાં, Page #455 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] માની સાધનાનાં સિદ્ધ મંત્રો, પ્રાર્થનાઓ, છંદો અને સ્તુતિઓ જૈન સાહિત્યમાં ભરપૂર છે. સિદ્ધ સાધકોના સાધેલા સિદ્ધ મંત્રો, તેવા સાધકના પરિચયમાં આવવાથી જાણવા મળે છે. આવા સિદ્ધ મંત્રોથી ભકતોનાં કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે. મા પદ્માવતીની સાધના-આરાધનાના મંત્રો, કલ્પો વગેરે માટે 'શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' નામનો ગ્રંથ અજોડ છે. તેવા જ બીજા પણ કેટલાક કલ્પો, મંત્રો વગેરે અન્ય મંત્રસાહિત્યના ગ્રંથોમાં મળી આવે છે, જેના દ્વારા સાધકને સાધનાના વિષયમાં સુંદર માર્ગદર્શન મળી શકે છે અને તેની શ્રદ્ધાભકિત વધે છે. ધર્મનાં અને ભકિતનાં કાર્યો કરેલ છે. તેનો મોટો ઈતિહાસ છે, જે જૈન ઈતિહાસ જોવાથી જાણવા મળે છે. પૂજાઓના રચિયતા શ્રી વીરવિજયજી મહારાજને મા પદ્માવતી પ્રત્યક્ષ હતાં; અને માના પ્રતાપે તેમણે આ પૂજાઓની ઢાળો, રંગભરી અને રસભરી રીતે રચેલ છે. ઢાળોનાં રાગ અને રચના પાછળ માનો જ પ્રભાવ છે, એ વાત પૂજ્યશ્રીએ પૂજાની ઢાળમાં જ બતાવી છે. આ માની સાધનાનો સાક્ષાત્કાર છે. [ ૩૨૭ પૂર્વકાળમાં ઘણા યતિઓએ માની સાધના કરીને પ્રત્યક્ષ પ્રગટ રૂપે માનાં દર્શન કરેલ છે; અને કાર્યસિદ્ધિ અને સાધનાસિદ્ધિ મેળવી છે. નજીકના ભૂતકાળમાં માના મહાન સાધકોમાંના એક શ્રી ગોડીજી દેરાસર (પાયધુની - મુંબઈ)ના યતિ શ્રી હિંમતવિમલજી હતા. તેઓ સિદ્ધ સાધક તરીકે પંકાયા હતા. તેમની સિદ્ધિ માની ભકિતથી જ હતી. પંડિત ધીરજલાલ ટોકરશી પણ માના સાધક હતા. તેઓ માનાં મહાપૂજનો સુંદર રીતે કરાવતા હતા; અને માની સહાયથી અનેક ભકતોનાં કાર્યો કરતા હતા. તેઓ જાણીતા લેખક હતા. માના મહિમાનાં પુસ્તકો પણ તેમણે લખેલાં છે. તેમની મા પ્રત્યેની ભકિત અપરંપાર હતી. આજે બીજાં પણ નામી-અનામી સાધક નર-નારીઓ, સાધુ-સાધ્વીજી ભગવંતો છે, જે મા પદ્માવતી ઉપર શ્રદ્ધા-ભકિત ધરાવે છે. એ સિવાય, તાંત્રિકોને તંત્રસાધનામાં અને માંત્રિકોને મંત્રસાધનામાં માની સ્થાપના કરવી પડે છે. દરેક સાધકના મનમાં માની ભિકત ભરેલી હોય છે. સાધકની સાધના અને સિદ્ધિનું મા મુખ્ય કારણ છે. દરેકને મા સહાય કરે છે; કેમ કે સુખિયાં અને દુ:ખિયાં માને મન સરખાં છે. ભારતમાં માની મોટી શકિતપીઠો છે. જ્યાં જ્યાં શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં તીર્થો છે, ત્યાં ત્યાં મા પદ્માવતી બિરાજમાન છે. તેની સ્થાપના મહામહિમાવંત આચાર્યાદિ શ્રમણ ભગવંતોએ તથા શ્રીસંઘોએ કરેલી છે, જેનો લાભ સકલ શ્રીસંઘને મળે છે. તેના ઉપર ભકતજનોની અપાર શ્રદ્ધા અને ભકિત છે. માની જે આ મહાશકિતપીઠો છે, ત્યાં જઈને માનાં દર્શન, પૂજન, વંદન અને સાધના કરવાથી ભકતજનોનો બેડો પાર થઈ જાય છે. આવી શકિતપીઠોમાં મુખ્ય શ્રી શંખેશ્વર તીર્થમાં બિરાજમાન મા પદ્માવતીજી સહુથી મોખરે છે. આ અમારી અનુભવસિદ્ધ બાબત છે. બીજું, પાટણમાં વનરાજ ચાવડાએ જ્યારે અણહિલપુર પાટણ વસાવેલ, ત્યારે પૂરા પાંચ ફૂટ ઊંચી મા પદ્માવતીની મૂર્તિ લાવીને પાટણની સ્થાપના કરેલ. ત્યાં પણ મા પદ્માવતી આજે હાજરાહજૂર છે. અનેક ભકતોને આ અનુભવ છે. અમદાવાદ-નરોડામાં મા પદ્માવતીની મનહર અને મનભર મૂર્તિનો મહિમા અપરંપાર છે. ત્યાં માને ચૂંદડી પહેરાવવાનો મહિમા અનેરો છે. મા ભકતોનાં કાર્યો શીઘ્રમાં શીઘ્ર Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ]. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પાર પાડે છે. અમદાવાદમાં જ માના પરમ ઉપાસક શ્રી વીરવિજયજી મહારાજની સ્મૃતિરૂપ વીરનો ઉપાશ્રય છે; ત્યાં પણ માની મૂર્તિની પ્રાચીનકાળમાં સ્થાપના થઈ છે. દક્ષિણ ભારતમાં દિગમ્બરોએ મા પદ્માવતીનું મહાન તીર્થ-હોખુજા-પ્રાચીનકાળથી સ્થાપેલું છે. ત્યાં તેનો ભારે મહિમા છે. ત્યાં જવાથી કલિકાળમાં માનું સર્વોપરી સ્થાન અને મહામહિમા જોવા મળે છે. મુંબઈ–વાલકેશ્વરમાં મા પદ્માવતીનું રૂપ અનેરું-અજોડ છે; અનોખું છે. માની આંખમાં અમી છે, માના રૂપમાં કરુણા છે. અહીં માના દર્શન માત્રથી ભકતોનાં કાર્યો સિદ્ધ થાય છે એ વાત જગજાહેર છે. વર્તમાનમાં, મુંબઈમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવંતના પ્રાચીન જિનાલયના જીર્ણોદ્ધાર પછીની, ભવ્ય પ્રતિષ્ઠા દરમિયાન શ્રી પદ્માવતી માતાની ભવ્ય, દિવ્ય અને વિશાળકાય મૂર્તિની સ્થાપના-પ્રતિષ્ઠા એક ભાગ્યશાળી સદગુહસ્થ મોટા ભાવ અને ભકિતપૂર્વક કરાવી છે. અહીં પણ માને મોંઘી ચૂંદડીઓ ચઢાવાય છે. અહીં માનું રૂપ જોતાં જ, માં જાણે સાક્ષાત્ માં ન હોય તેમ લાગે છે! અનેક લોકો માનાં દર્શન કરવા આવે છે. એક ભવ્ય દેરીમાં માની મનોહર મૂર્તિ જોઈને મન નાચી ઊઠે છે, અને હૃદયમાં આનંદ છવાઈ જાય છે. અનેક લોકોના મનની શ્રદ્ધાભકિતનું આ પરિણામ છે. આ રીતે ઠેર ઠેર માનાં રૂ૫ ન્યારાં અને નિરાળાં છે. માનાં બીજાં ઘણાં સ્થાનો છે, જ્યાં માનો મહિમા ખૂબ વિસ્તર્યો છે. માની સાધનાનાં સિદ્ધ મંત્રો, પ્રાર્થનાઓ, છંદો અને સ્તુતિઓ જૈન સાહિત્યમાં ભરપૂર છે. સિદ્ધ સાધકોના સાધેલા સિદ્ધ મંત્રો, તેવા સાધકના પરિચયમાં આવવાથી જાણવા મળે છે. આવા સિદ્ધ મંત્રોથી ભકતોનાં કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે. માં પદ્માવતીની સાધના-આરાધનાના મંત્રો, કલ્પ વગેરે માટે શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' નામનો ગ્રંથ અજોડ છે. તેવા જ બીજા પણ કેટલાક કલ્પો, મંત્રો વગેરે અન્ય મંત્રસાહિત્યના ગ્રંથોમાં મળી આવે છે, જેના દ્વારા સાધકને સાધનાના વિષયમાં સુંદર માર્ગદર્શન મળી શકે છે અને તેની શ્રદ્ધાભકિત વધે છે. મા પદ્માવતી ધરણેન્દ્ર દેવનાં પ્રિયા-પત્ની છે. ધરણેન્દ્રદેવ શ્રી પાર્શ્વનાથ ભગવંતના અધિષ્ઠાયક દેવ છે, કે જેઓ શ્રી નમસ્કાર મહામંત્રના પ્રતાપે ઈન્દ્ર બન્યા, તેમાં શ્રી પાર્શ્વપ્રભુનો ઉપકાર છે. મા પદ્માવતી તેમનાં પત્ની હોવાથી, પોતાના પતિના ઉપકારી એવા શ્રી પાર્શ્વપ્રભુના અધિષ્ઠાયિકા દેવી છે. ધરણેન્દ્રની અન્ય પત્ની વૈરૂટ્યાદેવી છે, તે પણ શ્રી પાર્શ્વનાથ ભગવંતની અધિષ્ઠાયિકા છે. શ્રી પાર્શ્વયક્ષ પણ શ્રી પાર્શ્વનાથ ભગવંતના અધિષ્ઠાયક દેવ છે; છતાં આ બધા અધિષ્ઠાયકોમાં માં પદ્માવતી વર્તમાનમાં શિરોમણિ છે. તેઓ શાસનનાં પણ શિરોમણિ દેવી છે. એક જાગતી જ્યોત સમાં છે ! શાસનનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓમાં માં પદ્માવતી આજે ચોમેર ગાજે છે. માં પદ્માવતીનાં પૂજનો થાય છે, જ્યારે અન્ય કોઈ દેવ-દેવીઓનાં આ રીતે પૂજનો થતાં નથી. ઠેર ઠેર અને ઘેર ઘેર હવે માની સ્થાપના થાય છે, ભકિતભાવ વધ્યા છે, દરેક જૈનને મા પદ્માવતીમાં શ્રદ્ધા વધી છે. તેમને અન્ય દેવી-દેવતાઓ સમક્ષ જવાની જરૂર રહેતી નથી. માં પદ્માવતીના કારણે શ્રી જૈનસંઘમાંથી મિથ્યાત્વી દેવ-દેવીઓ તરફની માન્યતા ખૂબ જ ઘટી ગઈ છે. અંતમાં, મા સમ્યગદષ્ટિ દેવી છે. તે જૈન શાસન-ભકત છે. ભકતને ધર્મ તરફ વાળીને ઈષ્ટ પ્રદાન કરનારી છે. ભકતને અંતમાં મુકિત તરફ વાળે છે; અને આ રીતે શ્રી જૈનશાસનને અજવાળે છે. આ વાતની સાક્ષી નીચેની પંકિતઓ દ્વારા શ્રી નવિમલવિજયજી મહારાજ જણાવે છે : ધરણીધર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ સૂરતી, નયવિમલનાં વાંછિત પૂરતી.' Page #457 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૨૯ સહુ સંઘના સંકટ ચૂરતી 'જે સંઘ ચતુર્વિધ રક્ષતી શાહ મનુભાઈ સી. ડભોઈવાળા મા ભગવતીનાં પૂજન-અર્ચનમાં મંત્રોચ્ચારનો નાદ વાતાવરણમાં ગુંજતો કરી મકનાર આ જાણીતા-માનીતા વિધિકાર શ્રી મનુભાઇએ અહીં શુદ્ધતા, સરલતા, સ્થિરતા, એકાગ્રતા, દઢતા વગેરે પંચપદીની વાત ગોઠવી પ્રસ્તુત કરી છે. માનસોપચારમાં સ્મરણ, વંદન અને કીર્તન સર્વશ્રેષ્ઠ હોવાનું પણ સુંદર નિરૂપણ કર્યું છે. એક વાત નોંધપાત્ર છે કે, 'શ્રદ્ધામેં અગર જાન હૈ, તો સાક્ષાત્કાર તુમસે દૂર નહીં !” શ્રી મનુભાઇ ડભોઇવાળા પદ્માવતીપૂજનના જાણીતા વિધિકાર છે. -- સંપાદક દેવાધિદેવ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રગટ પ્રભાવક અને જગતારક છે. વર્તમાનકાળમાં તેઓશ્રીનો મહિમા સહથી વધારે વિસ્તરેલો છે. કલિકાલમાં કલ્પવૃક્ષ સમા એ તારક તીર્થંકર પરમાત્માના મહિમાને વધારતાં અનેક સ્થાનો આજે પણ વિદ્યમાન છે. એ તીર્થસ્થાનોનો મહિમા વધારવામાં અધિષ્ઠાયક દેવ-દેવીઓનો ફાળો પણ હોય છે. પુરુપાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી પદ્માવતી કલિકાલમાં પણ વિપ્ન હરનારી, સંકટને ચૂરનારી ને સંઘની રક્ષણહારી તથા મહાપ્રભાવ ધારનારી છે. જેમ પાર્શ્વનાથ પરમાત્માનાં અનેક સ્થાનો છે, તેમ મા ભગવતી પદ્માવતીદેવીનાં પણ ચમત્કારિક અને પ્રભાવક સ્થાનો રહેલાં છે. જ્યાં જ્યાં પ્રભુ પા છે, ત્યાં ત્યાં પ્રાય: દરેક સ્થાને માતાજી પણ બિરાજમાન હોય છે. સાથે નાગરાજ ધરણેન્દ્રના પણ અનેક ચમત્કારિક પ્રસંગો જનશ્રુતિમાં ગુંજતા હોય છે. મા પદ્માવતી (૧) રકત પદ્માવતી, (૨) કામાખ્યા પદ્માવતી, (૩) ત્રિપુરા પદ્માવતી વગેરે અનેક નામો અને સ્વરૂપોથી પૂજાય છે. જૈન-જૈનેતર લોકહૈયાંમાં સહુથી વિશેષ સ્થાન મેળવનાર કોઈ દેવી હોય તો તે મા પદ્માવતી છે. એના સ્વરૂપનું ધ્યાન ધરતાં, એના માનસજાપ કરતાં દેવી અવશ્ય વાંછિત પૂરે છે. મહાન પૂર્વાચાર્યરચિત દિવ્ય સ્તોત્રમાં માતાજીનું અદભુત રૂપ વિલસી રહ્યું છે : पद्मासना पद्मदलायताक्षी पद्मानना पद्यकराद्धि पद्या । पद्मप्रभा पार्श्वजिनेन्द्रसक्ता पद्यावती पातु फणीन्द्रपत्नी ।। અર્થાત, ભવ્ય અને દિવ્ય કમળાસન પર બિરાજનારી, કમળપત્ર સમાં નિર્મળ નેત્ર ધરનારી, કમળ જેવા વદનવાળી, કમળ સમાં હાથ તથા ચરણવાળી, કમળ જેવી કાંતિ વિસ્તારનારી, પાર્શ્વનાથ પ્રભુમાં આસકત ભકતહૃદય ધારનારી અને શ્રી નાગરાજ ધરણેન્દ્રદેવની પત્ની મા પદ્માવતી મારી રક્ષા કરો. મુનિશ્રી હર્ષસાગરજીરચિત પદ્માવતી છંદમાં પણ માતાજીનું અદ્ભુત સ્વરૂપ આપણે જાણી શકીએ છીએ. આ ચિંતામણિરત્ન સમા છંદમાં કવિ કહે છે કે, Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ 'પુષ્પાંબરવસ્ત્ર રૂપવિચિત્રે, રાજિત છત્રે રાજમતી, હસ્તાયુધમાના કુર્કુટયાના, પાનસુપાના પુણ્યવતી; પહરણ પટકુલી ચરણાચોલી, નીકપોલી સંચરતી, સંતુષ્ટા ભવ મે દેવી પદ્મ, માતા ગિરમા જૈનમતિ, માતાજીની મૂર્તિ પ્રાયઃ ફણામંડિત હોય છે. માતાજી ત્રણ, પાંચ કે સાત ફણાથી શોભાયમાન હોય છે. કારણ કે, અનેક સ્તોત્રોમાં એમને 'નાગિની', 'નાગદેવતા' તથા 'કક્કુટોરગવાહિની' તરીકે પણ સ્તવવામાં આવ્યાં છે. સર્પોની અનેક જાતિઓમાંથી એક કર્કુટજાતિના સર્પો પણ હોય છે, જેના મસ્તક પર કૂકડા જેવી કલગી હોય છે, અને તે ઊડતા પણ હોય છે. એવા વાહનને ધારણ કરનારી મા ફકત જૈનમતમાં જ નહિ, પણ અનેક દર્શનોમાં પૂજાયેલી છે. નીચેનો શ્લોક વાંચવાથી ખ્યાલ આવશે કે જૈનેતર દર્શનોમાં પણ ભગવતી કયા કયા નામે પૂજાય છે ઃ 'तारा त्वं सुगतागमे भगवती गौरीति शैवागमे वज्रा कौलिक शासने जिनमते पद्मावती विश्रुता [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી गायत्री श्रुतिशालिनां प्रकृतिरित्युक्तासि सांख्यागमे ।' બૌદ્ધોમાં દેવી તારાના નામે, શૈવ સંપ્રદાયમાં ભગવતી ગૌરી નામે, કૌલિકમતમાં દેવી વા નામે, જિનમતમાં દેવી પદ્માવતીના નામે, વૈદિક મતમાં મા ગાયત્રીના નામે તથા સાંખ્યદર્શનમાં પ્રકૃતિદેવીના નામે - આમ દેવી પદ્માવતી વિવિધ દર્શનમાં કે મતમાં વિવિધ નામે ઓળખાય છે અને પૂજાય છે. શ્રી પદ્માવતીજીએ પ્રાચીન કાળમાં અનેક આચાર્યભગવંતોને, સાધુભગવંતોને તથા આરાધકોને સહાય કર્યાના દાખલાઓ જાણવા મળે છે, જે ભાવિકની શ્રદ્ધાનાં પૂરક બને છે. ભયંકર સંકટમાં કે વિપત્તિકાળે એકાગ્રતાથી માતાજીનું ધ્યાન કરવામાં આવે તો મા અવશ્ય સહાયક બને છે. શુદ્ધતા (બાહ્ય), સરલતા (આશયશુદ્ધિ), સ્થિરતા (ચંચળતાનો ત્યાગ), એકાગ્રતા (એકચિત્ત) તથા દઢતા (સંકલ્પ)--આ પાંચેય શબ્દો ધ્યાન અને ધ્યેયસિદ્ધિની પંચપદી છે. આ પંચપદીપૂર્વક (યોગ્ય ગુરુ પાસે) મંત્રદીક્ષા લઇ, ત્યારબાદ જે જાપ કરવામાં આવે છે તે અવશ્ય ઇષ્ટ ફળની પ્રાપ્તિ કરાવે છે. જ્યારે આ પંચપદીમાં કોઇ એક પણ છૂટી જાય તો ઇષ્ટ ફળની પ્રાપ્તિ શકય બનતી નથી. જેમ કે, માનસિક રીતે પરેશાન થયેલ સાધક એકાગ્રતા જાળવી શકતો નથી, તેથી ચિત્તવિશુદ્ધિ જળવાતી નથી, સાથે સાથે તેની દઢતા પણ ભાંગી જાય છે. માતાજી સઘફલા છે. શાસન માટે અને શાસનના ભકતો માટે હમેશાં તૈયાર જ હોય છે. પણ કલિકાલમાં અધીરતાના પરિણામે ઘણીવા ઘણાને આ સાધનામાંથી પાછા પડવું પડે છે. જાપમંત્ર વિશુદ્ધ હોવો ઘટે. અધિકારી પાસેથી પ્રાપ્ત થયેલો હોવો ઘટે. ત્યાર પછી ઉપરોકત પંચપદીપૂર્વક માતાજીની સાધના કરવામાં આવે તો એ અવશ્ય ફળદાયી બને છે. મારા પોતાના સ્વાનુભવ ઘણા છે. જ્યારે જ્યારે સંકટ પડયું છે, જ્યારે જ્યારે સમસ્યાઓ ખડી થઇ છે, ત્યારે પંચપદીપૂર્વક કરાએલી માતાજીની સાધનાએ સર્વનું નિરાકરણ કર્યું છે. અસંભવને સંભવ બનાવનારી, અશકયને શકય કરનારી એ મહાદેવી છે ! આવા હળાહળ કળિયુગમાં પણ દેવીભકતોની અભિલાષા પૂર્ણ કરે છે. માતાજીના પ્રાચીનમાં પ્રાચીન સ્થાન તરીકે હોમ્બુજા ગણી શકાય, જે હાલમાં પણ વિદ્યમાન છે. પ્રાચીન નામ હોમ્બુજા છે, પણ હાલમાં તે હુમચ તરીકે ઓળખાય છે. એ દક્ષિણ ભારતમાં, કર્ણાટક રાજ્યમાં આવેલું છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૩૧ અન્ય વિશિષ્ટ સ્થાનોમાં શંખેશ્વરજી, નરોડા, વાલકેશ્વર (મુંબઇ) વગેરે અનેક સ્થળોએ માતાજી પ્રગટ પ્રભાવિકા તરીકે પરચા પૂરતી રહે છે. ઘણા ભાગ્યવંતો પોતાના ઘરે પણ માતાજીની સ્થાપના કરતા હોય છે; પરંતુ ઘરે અશાતના ન થાય તેનો તેઓએ ખાસ ખ્યાલ રાખવો જોઇએ. ઘરમાં પવિત્ર સ્થળે ખાસ કરીને ઉત્તર દિશા સન્મુખ અથવા નૈત્રર્દત્ય ખૂણા સન્મુખ માતાજી બિરાજમાન થઇ શકે. દરરોજ એક જ સમયે, એક જ સ્થાને, એક જ આસને અને એક જ માળાપૂર્વક જાપ કરવામાં આવે તો જા૫ શીઘ્ર ફળદાયી બની શકે. આવા હંડા અવસર્પિણીકાળમાં આપણને દેવાધિદેવ પાર્શ્વનાથ ભગવાન તથા દેવી ભગવતી પદ્માવતીજીની આરાધના કરવાનો યોગ મળે એ આપણા પરમ ભાગ્યોદય અને પુણ્યોદયની નિશાની છે. અંતમાં, માતાજી સહનું સંકટ હરે, મંગલ કરે એ જ શુભ કામના ! बजशचला। જાતે || રૂ ... 4 वज्राफी ૨ ' BE 5 ) अप्रतिचक्रा पुरुषदत्ता काली महाकाली ના દરેક તર બિપી गांधारी १९ मानवी N वैरोस्था Gણા સતી નાની 0. महामानसी જ S & સોળ વિદાદેવી Page #460 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી - - મા- --- - - ---- - -- - - ---- --- શ્રી ઋષિમંડલ પૂજન, શ્રી સિદ્ધચક્ર પૂજન તથા શ્રી પાર્શ્વ-પદ્માવતી પૂજનનાં રહસ્યો - જશુભાઈ જે. શાહ જૈનારાધનાનાં વિવિધ અનુષ્ઠાનો-ક્રિયાકાંડોના પ્રસિદ્ધ વિધિકાર શ્રી જશુભાઇ શાહે પ્રસ્તુત લેખમાં શ્રી સિદ્ધચક્ર પૂજન, શ્રી ઋપિમંડલ પૂજન અને શ્રી પા-પદ્માવતી પૂજનની સંપૂર્ણ પ્રવિધિઓ જણાવી છે અને તેનાં રહસ્યો ખોલી આપ્યાં છે. પદ્માવતીપૂજન અંગેનો પોતાનો અનુભવ પણ એમણે ટાંકયો છે જે નોંધપાત્ર છે. સાધકો માટે આ સઘળી માહિતી અત્યંત ઉપયોગી અને ભકિત-ભાવમાં વૃદ્ધિ કરનારી છે. -- સંપાદક જૈનશાસનમાં મંત્રી અને યંત્રોને એક આગવું પ્રાધાન્ય આપવામાં આવેલું છે. તેમાંયે શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ, મહાપ્રભાવી, ભૌતિક અને આધ્યાત્મિક સુખોના ભંડાર એવા બે બૃહદ્ર મહાયંત્રોનું પ્રાધાન્ય છે. પ્રથમ શ્રી સિદ્ધચક્ર બૃહદ્ મંત્ર અને બીજું શ્રી ઋષિમંડલ બૃહદ્ યંત્ર. શ્રી સિદ્ધચક્ર યંત્રના કેન્દ્રમાં “ % ? ' બીજ સહિત અહમ્'ની મુખ્યતા છે, જ્યારે શ્રી ઋષિમંડલ મહાયંત્રમાં અહીં બીજ સહિત ચોવીસ તીર્થકરોની મુખ્યતા છે. આ બંને મહાયંત્રોનું વિધિસહિત પૂજન, અર્ચન કરવું તેનું નામ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અથવા શ્રી ઋષિમંડલ મહાપૂજન કહેવાય છે. આ ઉપરાંત, જૈનશાસનની અધિષ્ઠાયિકા મા ભગવતી પદ્માવતીજીની પણ કેટલાંક વિશિષ્ટ કાર્યોની પૂર્તિ અર્થે મહાપૂજા કરવામાં આવે છે. આ ત્રણેય મહાપૂજનોમાં અજબ-ગજબનાં રહસ્યો છુપાયેલાં છે. જેમ એક નાનકડા અણુબોમ્બમાં અનેક શકિતઓ છૂપાયેલી હોય છે તેમ આ મહાપૂજનોમાં અનેક પ્રકારની શકિતઓનો ભંડાર ભરેલો છે. હા, અણુબોમ્બ વિનાશક શકિત ધરાવે છે, જ્યારે આ મહાપૂજનો ઉપસર્ગોનો નાશ કરવાની અને મનની શુભ ઇચ્છાઓને પૂર્ણ કરવાની એક મહાન સર્જનાત્મક શકિત ધરાવે છે. અરે ! આ પૂજનોમાં મહાપુરુષોએ એટલી શકિત મૂકેલી છે કે સાધક આત્મા જો વિધિપૂર્વક શ્રી સિદ્ધચક્ર પૂજન, શ્રી ઋષિમંડલ પૂજન અથવા શ્રી પાર્શ્વ-પદ્માવતી પૂજનમાંથી એકની પણ આરાધના કરે તો જીવ શિવ બનવાની શકિત પ્રાપ્ત કરે છે. વીતરાગ તીર્થંકર પરમાત્માનું નામ-સ્મરણ, પૂજા, ભકિત અને ધ્યાનથી અશુભ કર્મોનો ક્ષય થઇ આત્મા નિર્મળ બને છે. આ પૂજનોની શરીરની વિવિધ ગ્રંથિઓ પર અથવા લોહીના ભ્રમણ (Blood Circulation) પર એવી દિવ્ય અસર થાય છે કે જે આત્માને ત્યાગ અને વૈરાગ્ય તરફ લઈ જાય છે. પૂજનમાં બોલાતા મંત્રાલરો પૂજનીય, વંદનીય અને સ્મરણીય છે. તેમાં દેવ-દેવીનાં નામોના કર્ણશ્રવણથી તેમ જ પૂજનમાં થતી પવિત્ર ક્રિયાઓની અસરથી, શુદ્ધ બનેલ વાતાવરણથી અને પૂજનના પવિત્ર ભાવોથી તન અને મન ઉપર એવી દિવ્ય અસર થાય છે કે આત્મા કોઈ અનેરો આનંદ અનુભવે છે; આત્માને વારંવાર આનંદના ઓડકારો આવે છે. જિનેશ્વર પરમાત્માની ભકિતમાં એવી તાકાત છે કે, 'જિનગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગ' અને પૂજા કરતાં પ્રાણીઓ, પોતે પૂજનીક થાય.” આમ, પૂજન કરનારો આત્મા પોતે પૂજનીય બની Page #461 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૩૩ જાય છે. એટલે કે, પોતે જ બીજાને પૂજવાયોગ્ય પરમાત્મા બની જાય છે; અર્થાતું, આત્માને પરમાત્મા બનાવનાર મહાન તાકાત આ પૂજનોમાં રહેલી છે. હવે આપણે આ ત્રણેય પૂજનોમાં સમાયેલાં ગૂઢ રહસ્યોને ટૂંકમાં સમજવા પ્રયત્ન કરીએ. શ્રી દષિમંડલ પૂજન અને તેનાં રહસ્યો : શ્રી ઋષિમંડલ મહાસ્તોત્રની રચના પરમાત્મા મહાવીરદેવના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ કરેલી છે. તે વાત શ્રી પિમંડલ સ્તોત્રના શ્લોક ૧૦૨માં કહેવામાં આવી છે : 'श्री वर्धमान शिष्येण, गणभृत् गौतमर्षिणा । ऋषिमंडल नामैतत्, भाषितं स्तोत्रमुत्तमम् ।।' શ્રી ઋષિમંડલ એટલે શું ? જૈનશાસનમાં ઋષિમહર્ષિ અને પરમર્ષિ - આ ત્રણ શબ્દો જાણીતા છે. આ ત્રણેય શબ્દોના અર્થ તીર્થકરોનાં વિશે પણ થઈ શકે છે. એટલે કે, ઋષિ એટલે તીર્થકર અને મંડલ એટલે સમૂહ. આમ, ચોવીસ તીર્થકરોનાં મંડલોને આ પૂજનમાં સ્થાપન કરવામાં આવતાં હોય તેને શ્રી ઋષિમંડલ કહેવામાં આવે છે. ચોવીસ તીર્થકરોના જે તે વર્ણ પ્રમાણે ઋષિમંડલના મુખ્ય બીજ એવા કારની અંદર સ્થાપન કરવામાં આવે છે. શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી સુવિધિનાથ બંને ઉઠ્ઠલ વર્ણના છે અને ' ' કારમાં આવેલ નાદની અંદર સ્થાપવામાં આવેલા છે. શ્રી નેમિનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી શ્યામ વર્ણન છે, તેમને ફૂ કારમાં આવેલ બિંદુની અંદર સ્થાપવામાં આવેલા છે. શ્રી પદ્મપ્રભુ અને શ્રી વાસુપૂજ્ય સ્વામી રકતવર્ણના છે અને “દી કારમાં આવેલી કલાની અંદર સ્થાપવામાં આવેલા છે. શ્રી પાર્શ્વનાથ અને શ્રી મલ્લિનાથ લીલા વર્ણના છે અને “દી કારમાં આવેલ “ક્ની અંદર સ્થાપવામાં આવેલ છે. બાકીના સોળ તીર્થકરો સુવર્ણ વર્ણના છે અને “દૂ કારમાં 'હ' અને 'ર'ના સ્થાને બિરાજમાન છે. આ વાત શ્રી ઋપિમંડલ સ્તોત્રની અંદર નીચેના શ્લોકમાં દર્શાવી છે : चन्द्रप्रभ-पुष्पदन्तौ 'नाद' स्थिति समाश्रितौ । “बिन्दु' मध्यगतौ नेमि-सुव्रतौ जिनसत्तमौ ।।२४।। पद्यप्रभ-वासुपूज्यौ 'कला' पदमधिष्ठितौ । शिर 'ई' स्थिति संलीनौ, पार्श्व-मल्ली जिनोत्तमौ ।।२५।। शेषास्तीर्थकृतः सर्वे 'ह-र स्थाने नियोजिताः मायाबीजाक्षरं प्राप्ताः चतुर्विशति-रहताम् ।।२६।। - શ્રી ઋષિમંડલ મહાયંત્રની અંદર અનેક શકિતઓ અને અનેક રહસ્યો ભર્યા છે. યંત્ર એટલે મંત્રનો દેહ, મંત્રનું શરીર, મંત્રને રહેવાનું સ્થાન. યંત્રોના વિવિધ આકારો હોય છે, જેમ શ્રી ઋષિમંડલ મહાયંત્ર કળશ આકારનું છે. યંત્રોના વિવિધ પ્રકારના આકારો, આકૃતિઓ પ્રત્યે લોહચુંબકની જેમ દેવો વગેરેને તેમ જ વિશ્વમાં વર્તતી અદશ્ય શકિતઓને પ્રેમ અને આકર્ષણ હોય છે; તેથી યંત્રોનું દર્શન, પૂજન વગેરે ઈષ્ટ લાભને આપે છે; તે બધી વાતનું અનુકૂળ વાતાવરણ સર્જે છે, ઇષ્ટ કાર્યની સિદ્ધિ કરે છે; અને બધી રીતે શાંતિ અને યોગક્ષેમને આપે છે. યંત્ર ઉપર મંત્રો લખેલા હોય છે. અને મંત્ર એટલે દેવોને રહેવાનું સ્થાન. શ્રી ઋષિમંડલ પૂજનમાં એ રહસ્ય છુપાયેલું છે કે તે પૂજનથી શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિ પ્રાપ્ત થાય છે. એટલે કે, ઋષિમંડલ પૂજન માત્ર શાંતિને આપનારું જ નહિ; પુષ્ટિને આપનારું પણ છે. મંત્રશાસ્ત્રમાં શાંતિકર્મ અને પોષ્ટિકકર્મમાં ઉપયોગી મંત્રબીજો નક્કી થયેલાં છે : શાંતિ કરવા માટે સ્વાહા' અને પૌષ્ટિકકર્મ કરવા માટે સ્વધા”. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન વિશેષ પ્રકારે શાંતિપ્રધાન ગણાતું હોવાથી પૂજન મંત્રોમાં માત્ર સ્વાહા બીજનો ઉપયોગ થયો છે. જ્યારે શ્રી ઋષિમંડલ મહાપૂજન મંત્રોમાં સ્વાહા અને સ્વધા- આ બે બીજો જોડવામાં આવ્યાં છે. એ વાત ઉપરથી નક્કી થાય છે કે ઋષિમંડલ મહાપૂજન શાંતિ અને પુષ્ટિ આપનારું છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] [ શ્રી પાર્શ્વનાથપસર્ગ-હારિણી શ્રી ઋપિમંડલ મહાપૂજનમાં પૂર્વસેવા રૂપે આ પ્રમાણેની વિધિ કરવામાં આવે છે : (૧) પત્રાચ્છાદન, (૨) તિલકકરણ. (૩) ભૂમિશુદ્ધિ : ભૂમિગત ઉપદ્રવ ન નડે અને ભૂમિનું બહુમાન કરાય છે. (૪) પંચાં ગન્યાસ : અંગશુદ્ધિ અને ક્રિયામાં શરીરની સ્વસ્થતા જાળવવી, (૫) સકલીકરણ : ૧ પ સ્વીા નો ન્યાસ. અંગશુદ્ધિ અને સ્વસ્થતા માટે આ પાંચ બીજોને અનુક્રમે “fફ -- પીળા વર્ણનો કલ્પી ઢીંચણ ઉપર સ્થાપન કરવાનો. “g -- શ્વેત વર્ણનો કલ્પી નાભિ ઉપર સ્થાપિત કરવાનો. ‘ઝ' લાલ વર્ણનો કલ્પી હૃદય ઉપર સ્થાપન કરવો. “ નીલ વર્ણનો કલ્પી મુખ ઉપર સ્થાપવો. અને “ શ્યામ વર્ણનો કલ્પી મસ્તક પર સ્થાપીને સકલીકરણ કરવામાં આવે છે. (૬) વજપંજર સ્તોત્ર (આત્મરક્ષા સ્તોત્ર) : શરીરરક્ષા, દુષ્ટ શકિતઓથી રક્ષા, ધરતી તરફથી રક્ષા માટે કરવામાં આવે છે. નમસ્કાર મહામંત્રનાં નવ પદોની શરીરનાં જુદાં જુદાં અંગો પર મુદ્રાપૂર્વક સ્થાપી, જાણે નમસ્કાર મહામંત્રી રૂપી વજનો કોટ આપણી રક્ષા કરે છે તેમ કલ્પના કરવી. (૭) હૃદયશુદ્ધિ : ત્રણ વાર હૃદય પર હાથ મૂકી હૃદયમાંથી પાપ વિચારોને દૂર કરવા આ ક્રિયા કરવામાં આવે છે. (૮) મંત્રનાન (શરીરશુદ્ધિ માટે) : મંત્રથી અનેક તીથના પવિત્ર જળ નો જાણે ધોધ આપણા મસ્તક પર પડી રહ્યો છે અને આપણો દેહ-આતમ પવિત્ર થઈ રહ્યો છે, આવી કલ્પનાપૂર્વક મંત્રસ્નાન કરવામાં આવે છે. (૯) કલ્મષદર્શન : પાપ દહન કરવા માટે, સ્વસ્તિક મુદ્રા કરવાપૂર્વક કરવામાં આવે છે. (૧૦) કરન્યાસ : આંગળીઓને પવિત્ર કરવા કરાય છે. (૧૧) ઋષિમંડલ યંત્ર પૂજનનો ખાસ અષ્ટાંગન્યાસ : સમગ્ર શરીરને આઠ ભાગોમાં વિભકત કરવામાં આવે છે; અને આ આઠ ભાગની રક્ષા માટે આ ક્રિયા કરવામાં આવે છે. (૧૨) છોટિકા : કોઈપણ દિશામાંથી આકાશમાંથી પસાર થતી મલિન શકિતને ભગાડવા આ ક્રિયા કરાય છે. (૧૩) પટોદ્દઘાટન, (૧૪) યંત્રનું સુરભિ મુદ્રા વડે અમૃતીકરણ : યંત્રમાં સ્થાપિત દેવ-દેવીને સુરભિ મુદ્રા વડે અમૃતીકરણ કરવામાં આવે છે. (૧૫) ધ્યાન અને નમસ્કારવિધિ : યંત્રનું ધ્યાન અને ભાવપૂર્વક વંદના કરવામાં આવે છે. (૧૬) ગુરુ-સ્મરણ-નમન અને પૂજાવિધિ : ઉપકારક, તારક, પવિત્ર ગુરુભગવંતોને ભકિતભાવપૂર્વક બે હાથ જોડી, વંદન કરી, પૂજનની વિધિ આગળ શરૂ કરવી જોઈએ. (૧૭) ગણાધિપતિ : ગણ એટલે સમૂહ. તે ના સ્વામીને ગણાધિપતિ કહે છે. ભગવાન મહાવીરસ્વામીના મુખ્ય શિષ્ય શ્રી ગૌતમસ્વામી ગણાધિપતિ કહેવાય છે, માટે તેમની પૂજા કરવામાં આવે છે. (૧૮) સંકલ્પવિધિ : પૂજનમાં સંકલ્પ કરવો એ મંત્રશાસ્ત્રની એક મહત્ત્વની બાબત છે. સંકલ્પ કરવા પાછળનું રહસ્ય એ છે કે તેનાથી જે જે કાર્યો માટે સંકલ્પ કર્યો હોય તે પૂજનના પ્રભાવથી સિદ્ધ થાય છે. (૧૯) રક્ષાપોટલી : રક્ષાપોટલી નામ જ બતાવે છે કે તે બાંધનારની રક્ષા કરે છે. આ એક તાંત્રિક પ્રક્રિયા છે, જેની અંદરનું રહસ્ય એ છે કે, સરસવના દાણા લાલ કપડામાં બાંધવામાં આવે છે અને પછી તે રક્ષાને મંત્ર બોલી, વાસક્ષેપથી પ્રભાવિત કરવામાં આવે છે; જે બાંધવાથી વિપ્નોનું છેદન થાય છે. (૨૦) પીઠસ્પર્શન : શ્રી ઋષિમંડલ મહાપૂજનની એક એક વિધિ પાછળ અનેક રહસ્યો છુપાયેલાં છે. તાંબાનું શ્રી ઋષિમંડલ મહાયંત્ર જે બાજોઠ પર પધરાવ્યું હોય તે બાજોઠને મેરુપર્વતની કલ્પના કરી અને ત્યાં પીઠિકા સ્થાપી હોય તેમ સ્થાપના કરવાની છે. (૨૧) યંત્રસ્પર્શન વિધિ : યંત્ર પર બંને હાથનો સ્પર્શ કરી એ ભાવના ભાવવાની છે કે આ મહામંગલકારી શ્રી ઋપિમંડલ મહાયંત્ર હરહંમેશને માટે મારા હૃદયમંદિરમાં બિરાજમાન થાઓ. શ્રી ઋષિમંડલ મહાયંત્ર પૂજનની ઉત્તરસેવામાં સમાયેલાં રહસ્યો : (૧) હ્રીંકારમાં બિરાજમાન ચોવીસ અરિહંત પરમાત્માઓની અષ્ટપ્રકારી પૂજા, કે જે શ્રી ઋષિમંડલ મહાપૂજનમાં મુખ્ય છે, અરિહંત પરમાત્માની ભકિત કરતાં કરતાં જીવ પોતે અરિહંત બની જાય છે. સમગ્ર જૈનશાસનનું રહસ્ય, સમગ્ર મહાપૂજનનું રહસ્ય હીં' કારમાં સમાયેલું છે. ચોવીસે પરમાત્માઓની ભાવપૂર્વક પૂજા કરતાં કરતાં આત્મા નિર્મળ બની જાય છે. અનેક જન્મોનાં પાપો, Page #463 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૩૫ અનેક જન્મોનાં બંધાયેલાં કર્મોનાં બંધનો તૂટી જાય છે. (૨) કૂટાક્ષર પૂજન : શ્રી ઋપિમંડલ યંત્રના કેન્દ્રીય મધ્ય વર્તુળમાં તેના કિનારા પર બનાવેલા સંયુકતાક્ષર (જોડેલા અક્ષરો) છે તે કૂટાક્ષરો છે. તે ચોત્રીસ છે. તેની પૂજા કરવાથી અનેક વિપ્નોનું છેદન થાય છે. (૩) પિડાક્ષર પૂજન : આઠ પિંડાક્ષરો છે. તેની પૂજા કરવાથી દુખ અને દુર્જન જીવો તરફથી થતા ઉપસર્ગો શાંત થાય છે. માનસિક પરિતાપ અને ચિંતાઓ તેમ જ શરીરના નાના-મોટા અનેક પ્રકારના રોગો પિડાક્ષરોની પૂજાથી દૂર થાય છે. એક એક પિંડાક્ષરની અંદર અજબ-ગજબની શકિત છપાયેલી છે. તે આઠ મહાભયોને દૂર કરે છે. (૪) નવગ્રહપૂજન : શ્રી ઋષિમંડલ મહાયંત્રમાં અનેક રહસ્યો અને આમ્નાયો છુપાયાં છે. ગ્રહોની પૂજાથી શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રી ઋષિમંડલના આરાધકને ગ્રહો હેરાન કરતા નથી. (૫) અધિષ્ઠાયક દેવ-દેવીઓનું પૂજન : શ્રી ઋષિમંડલ મહાયંત્રના અધિષ્ઠાયક એવાં ધરણેન્દ્ર, પદ્માવતી, વૈરાયા અને ક્ષેત્રપાલ દેવતાની પૂજા કરવાથી આરાધકને રક્ષણ પ્રાપ્ત થાય છે અને ઉપસર્ગોનું નિવારણ થાય છે. (૬) દશદિકુપાલપૂજન : દશે દિશામાં રહેલા તે તે દિશાઓના અધિપતિ એવા દિક્પાલ દેવોની પૂજા કરવાથી કોઈ પણ દુષ્ટનો ઉપસર્ગ આવતો નથી. (૭) નવપદ પૂજન : જૈનશાસનનો પ્રાણ, જૈનશાસનનો આધાર, પરમ પવિત્ર, અરિહંત આદિ નવપદોની પૂજા કરવાથી જીવ શિવ બને છે. (૮) લબ્ધિધારી મુનિ મહાત્માઓનું પૂજન : ચારેય નિકાયનાં દેવ-દેવીઓ તથા અનેક લબ્ધિઓના ધારક એવા લબ્ધિધારીનું પૂજન કરવાથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. (૯) વિશિષ્ટ પ્રકારની ચારેય દેવીઓનું પૂજન : શ્રી ઋષિમંડલની ચોવીસે અધિષ્ઠાયિકા દેવીઓની પૂજા લક્ષમી અને લબ્ધિ પ્રાપ્ત થાય છે. અને છેલ્લે શાંતિકળશ, જે કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. આરતી, મંગળ દીવો અને વિસર્જન ક્રિયા સમાપનમાં કરવામાં આવે છે. આ શ્રી ઋષિમંડલ સ્તોત્ર, યંત્ર અને પૂજન મહાપવિત્ર, મહાપ્રભાવશાળી અને અનેક પ્રકારનાં વિનોનો નાશ કરનાર છે. શ્રી ઋષિમંડલ સ્તોત્રમાં લખ્યું છે કે, दिव्यो गोप्यः सुदुष्प्राप्यः, श्री ऋषिमंडल स्तवः । भाषित स्तीर्थनाथेन, जगत त्राण कृर्तऽनघः ।। આમ, શ્રી ઋષિમંડલ સ્તવ અત્યંત પ્રભાવશાળી છે. તેની પ્રાપ્તિ થવી બહુ જ દુર્લભ છે. ત્રણ જગતની રક્ષા કરવા માટે પાપરહિત એવું આ સ્તોત્ર તીર્થનાથ શ્રી મહાવીરસ્વામીએ કહ્યું છે અને તેથી જ તે ગુપ્ત રાખવા યોગ્ય છે. स्वर्णे रौप्ये पटे कांस्ये, लिखित्वा यस्तु पूजयेत् तस्यैवाष्ट महासिद्धि गृहे वसति शाश्वती । આ ઋષિમંડલ સ્તોત્રના યંત્રને સોનાના, ચાંદીના, વસ્ત્રના કે કાંસાના પાત્રમાં લખીને જે મનુષ્ય પોતાના ઘરમાં રાખી પૂજા કરે છે તેને સદા અષ્ટમહાસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી ઋષિમંડલ મહાપૂજનનું સમગ્ર રહસ્ય જો ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે, આ મહાપૂજનથી દુઃખનો સમૂહ નાશ પામે છે, સર્વ ઋદ્ધિ અને સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે, પુણ્યપાપનો નાશ કરે છે અને મોક્ષસુખને પ્રાપ્ત કરી શકાય છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અને તેમાં સમાયેલાં રહસ્યો : આ વિશ્વમાં સર્વ કાર્યસાધક, પરમ પવિત્ર, અનેક શકિતઓનો ભંડાર તેમ જ જીવને શિવ બનાવનાર કોઈ પરિબળ હોય તો તે શ્રી સિદ્ધચક્રજી છે. શ્રી સિદ્ધચક્ર એ જૈનશાસનનો પ્રાણ છે. જેમ શ્રી ઋષિમંડલ મહાયંત્રની અંદર હ્રીંકારમાં બિરાજેલ ચોવીસ અરિહંતોનો સમૂહ મુખ્યપણે છે, તેમ શ્રી સિદ્ધચક્ર મહામંત્રની અંદર મુખ્યપણે બિરાજમાન અરિહંત આદિ નવપદો છે. શ્રી સિદ્ધચક્રજીના કેન્દ્રમાં મર્દ બીજ સ્થાપન કરેલ છે. આ મર્દ બીજ અનેક રહસ્યોથી ભરપૂર છે, ખૂબ મનનીય છે. મની વક્રરેખા કુંડલિનીની જયોતિર્મય શકિતનું ઉબોધન કરનાર છે. શ્રી Page #464 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સિદ્ધચક્ર મહાપૂજનમાં આ મર્દ પદનું પૂજન કરવાથી કુંડલિની જાગ્રત થાય છે અને અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. एतदेव परं तत्वमेतदेव परं पदम् । एतदाराध्यमेतच्च रहस्यं जिनशासने ।। ‘સિદ્ધચક્ર' શબ્દ ઘણા અર્થગૌરવવાળો છે; અનેક રહસ્યોથી સભર છે. શ્રી સિદ્ધચક્રજીના પ્રથમ વલયમાં તેનો મધ્યભાગ ઘણું મહત્ત્વ ધરાવે છે; તેને મધ્યપીઠ કહે છે. આ મધ્યપીઠની આસપાસ કમળની આઠ પાંખડીઓ હોવાથી તેને કર્ણિકા પણ કહેવામાં આવે છે. આ મધ્યપીઠ કે કર્ણિકાના કેન્દ્રમાં સકળ આગમોના રહસ્યસ્વરૂપ, અનેક શકિતઓથી ભરેલ મહું મંત્રબીજની વિશિષ્ટ રીતે સ્થાપના કરેલી છે. આ મહું બીજની રચનામાં ટુ અને બિંદુ (નો- ચાર તત્ત્વો છે. તેનો મહિમા શ્રી જયસિંહસૂરિએ ધમ્મોવએસવિવરણમાલા'માં નીચે પ્રમાણે પ્રકાશ્યો છે : अकारं प्रथमं तत्त्वं, सर्वभूताभयप्रदम् । कष्ठ देशं समाश्रित्य, वर्तते सर्वदेहिनाम् ।। અર્થાત્, “ મર્દ ' મંત્રમાં પ્રકાર પ્રથમ તત્ત્વ છે. તે સર્વ ભૂતોને અભય આપનારું છે અને સર્વ દેહધારીઓના કંઠનો આશ્રય કરીને રહેલું છે. મર્દ બીજમં અનેક રહસ્યોથી ભરેલું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે શબ્દાનુશાસન' (સિદ્ધહેમ)ની સ્વોપજ્ઞવૃત્તિમાં જે પ્રકાશ પાડયો છે, તે આપણા માટે ઘણો માર્ગદર્શક છે. તેઓ મંગલાચરણ રૂપ મન સૂત્રની વ્યાખ્યા કરતાં કહે છે : મમત્વેતક્ષર પરક્વરચ પરમેષ્ઠિની વાવ सिद्धचक्र-स्यादिबीजं सकलागमोपनिषद्भूतमशेषविघ्नविधातनिघ्नमखिलद्दष्टाऽद्दष्ट संकल्पकल्पद्रुमोपमं શાસ્ત્રીયનાSMાપનાર્વીય પ્રાધેયમ્ ! અર્થાત્, મર્દ અક્ષર એવો છે, જે પરમેષ્ઠી એવા પરમેશ્વરનો વાચક છે; શ્રી સિદ્ધચક્રનું આદિ બીજ છે; કલ આગમોનું રહસ્ય છે; સર્વ વિઘ્નોનું નિવારણ કરનાર છે; અને દષ્ટ તથા અદષ્ટ એવા સંકલ્પોને પૂરવા માટે કલ્પવૃક્ષ સમાન છે. મ પદની પૂજાથી જીવ સકળ કર્મોનો ક્ષય કરી શિવ બને છે અર્થાત્ મોક્ષપદ પામે છે. મર્દ પદની ચાર દિશા અને વિદિશામાં આવેલાં અષ્ટ કમળોમાં સિદ્ધ અાદિ આઠ પદોની સ્થાપના કરવામાં આવેલી છે. આ નવે નવ પદો પરમ તત્ત્વસ્વરૂપ છે. 'સિરિસિરિવાલ કહા' નામના ગ્રંથમાં લખ્યું છે કે, एएहिं नवपए हिं रहिअं अन्नं न अत्थि परमत्थं । एएसु च्चिय जिनसासनस्स सव्वस्स उवयारो ॥ -- આ નવપદોથી અન્ય કોઈ પરમાર્થ નથી, એટલે કે પરમ તત્ત્વ નથી. આ નવપદોમાં જ સમસ્ત જિનશાસન ઊતરેલું છે. આ નવે પદોનું શ્રી સિદ્ધચક્ર મહાપૂજનમાં વિધિપૂર્વક પૂજન કરવાથી સમગ્ર કર્મોનો ક્ષય કરી સિદ્ધપદ પ્રાપ્ત કરાય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે, जे किर सिद्धा सिज्झतिं जे अ आवि सिज्झइस्संति, ते सव्वे वि हुं नवपयझाणेणं चेव निष्भंतं । -- જેઓ સિદ્ધ થયા છે, જેઓ સિદ્ધ થાય છે અને જેઓ સિદ્ધ થશે તે સર્વ નિશ્ચયપૂર્વક નવપદના ધ્યાન વડે જ જાણવું. આ નવપદો જુદા જુદા વર્ણનાં છે. શ્રી માનતુંગસૂરિજીએ નવકાર સારથવર્ણ'માં કહ્યું છે કે, ससि धवला अरिहंता, रत्ता सिद्धा य सूरिणो कणय । मरगयभा उवझाया, सामा साहू सुहं दितु।। -- ચંદ્ર જેવા શ્વેત અરિહંત ભગવંતો, રાતા રંગના સિદ્ધ ભગવંતો, કનક જેવા વર્ણવાળા આચાર્ય ભગવંતો, મરકત મણિની આભા જેવા ઉપાધ્યાય ભગવંતો અને શ્યામ વર્ણવાળા સાધુ ભગવંતો અમને સુખ આપો. Page #465 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા આ મહાપૂજનોમાં અનેક રહસ્યો છુપાયેલાં છે. તેમાં આવતા એક એક મંત્રમાં અને તેના એક એક શબ્દમાં અનેક શકિતઓ અને લબ્ધિઓ છુપાયેલી છે. જેમ મહાસાગરના વિશાળ જળમાંથી પાણીનું એક બિંદુ લેવામાં આવે, એમ અનેક રહસ્યોના સાગર સમાં આ મહાપૂજનોમાંથી એક બિંદુ સમાન થોડાંક રહસ્યોની ચર્ચા-વિચારણા પ્રસ્તુત કરું છું. આ નવપદના પંચવર્ણી રંગો માટે અનેક રહસ્યો છુપાયેલાં છે. તેમાંનું એક રહસ્ય એ છે છે કે, આ પંચપરમેષ્ઠિના પૂજન દ્વારા, ધ્યાન દ્વારા પંચતત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. પૃથ્વીતત્ત્વ પીળા વર્ણનું, જળતત્ત્વ શ્વેતવર્ણનું, અગ્નિતત્ત્વ રકતવર્ણનું, વાયુતત્ત્વ નીલવર્ણનું અને આકાશતત્ત્વ શ્યામ વર્ણનું છે. [ ૩૩૭ નવદજીનું તે તે વર્ણ પ્રમાણે પૂજન કરવાથી પંચતત્ત્વોની સિદ્ધિ થાય છે; તેથી ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાતો જાણી શકાય છે, એટલું જ નહિ; આ પંચતત્ત્વના બનેલા દેહનો સાથ સદાને માટે છોડીને આત્મા, આત્માના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ વાત થઈ પ્રથમ વલયમાં આવેલા નવપદના પૂજનનો. બીજા વલયમાં સોળ કમળદળો આવેલાં છે, જેમાં મુખ્યત્વે આઠ વર્ણમાતૃકાની સ્થાપના થયેલી છે. વર્ણમાતૃકા એટલે વર્ણોનો સમૂહ અર્થાત્ અક્ષરોનો સમુદાય. આ વર્ણોમાં જે સ્વતંત્ર રીતે બોલી શકાય તે સ્વર કહેવાય અને જેને બોલવા માટે સ્વરની સહાય લેવી પડે તેને વ્યંજન કહેવાય. આ સ્વર અને વ્યંજનના સમૂહના આઠ વર્ગ પાડવામાં આવ્યા છે. તેને અષ્ટવર્ગ કહે છે. સ્વર ૧૬ છે અને વ્યંજન ૩૩ છે, જેને સ્વર-વ્યંજન-પૂજન કહેવામાં આવે છે. બે વર્ગની વચ્ચે સપ્તાક્ષરી મહામંત્ર 'નમો અરિહતાણં' આવેલો છે. વર્ણમાતૃકાનું દ્રાક્ષ મૂકી પૂજન કરવાથી અનેક પ્રકારના રોગોનો નાશ થાય છે અને અનેક પ્રકારની શકિતઓ પ્રગટ થાય છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજનમાં કરવામાં આવતી દરેક ક્રિયાની પાછળ વિધવિધ રહસ્યો સમાયેલાં છે. ત્રીજા વલયની અંદર અડતાલીશ લબ્ધિઓની સ્થાપના કરવામાં આવેલી છે અને તે લબ્ધિઓની પૂજા ખારેક મૂકીને કરવામાં આવે છે. લબ્ધિ એટલે શકિતનો ભંડાર. એક એક લબ્ધિના મંત્રમાં શકિતનો ભંડાર ભરેલો છે. શ્રી સિદ્ધચક્રજીના આરાધકને લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં, આપણે જોયું કે શ્રી સિદ્ધચક્રનો મધ્યપીઠ સમેત પ્રથમ વલય નવપદથી અલંકૃત છે, બીજું વલય વર્ણમાતૃકાના અષ્ટવર્ગ તથા સપ્તાક્ષરી મહામંત્રથી સુશોભિત છે અને ત્રીજું વલય ૪૮ લબ્ધિપદોને લીધે અનેરી શોભા ધારણ કરે છે. ત્રીજા વલયના મથાળે બરાબર મધ્યભાગમાં ડ્રીંકારની સ્થાપના થયેલી છે અને તેમાં ફ્ કારની રેખાને લંબાવી ત્રણ વાર વેપ્ટન કરવામાં આવ્યું છે. આ રેખાનો છેડો ઉપર ન રાખતાં ડ્રીંકારની બરાબર સામેના ભાગમાં નીચે રાખવામાં આવ્યો છે અને ત્યાં ૐ બીજની સ્થાપના કરવામાં આવી છે, જેને મંત્રવિશારદો અંકુશ બીજ કહે છે. આ રીતે સાડાત્રણ વલય થાય છે. શ્રી સિદ્ધચક્ર યંત્રનો એક મહત્ત્વનો ભાગ અહીં પૂર્ણ થાય છે. આ ભાગને અમૃતમંડલ-અમૃતકુંભથી ઓળખવામાં આવે છે; અને તેનો આકાર કળશ જેવો છે. એટલે કે સિદ્ધચક્રરૂપી કળશમાં જાણે અમૃત ભર્યુ હોય! અને તેથી જે કોઈ તેની પૂજા કરી આ અમૃતનું પાન કરે તે અમર બની જાય છે. શ્રી સિદ્ધચક્ર યંત્રના ડાબા તથા જમણા ભાગ તરફથી પ્રગટ થતી Page #466 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી રેખાઓના સંયોજનથી જે કળશાકાર થાય છે તેનું અમૃતમંડલ તરીકે સ્મરણ કરવું. સિરિસિરિવાલકહા' માં કહ્યું છે કે, रेहादुगकयकलसागारामिअमंडलं व तं सरह । चउदिसि विदिसि कमेणं जयाइ-जंभाइकयसेवं ।। યંત્રના ડાબા તથા જમણા ભાગ તરફથી પ્રકટ થતી રેખાઓના સંયોજનથી જે કળાસાકાર થાય છે તેનું અમૃતમંડલ તરીકે સ્મરણ કરો. અર્થાત્ એ રીતે કળશાકાર બનાવો અને તેમાં અમૃત ભરેલું છે એવી ભાવના ભાવો. તે પછી ચાર દિશામાં જયાદિ ચાર દેવીઓ અને ચાર વિદિશામાં જંભાદિ ચાર દેવીઓ સેવા કરી રહી છે એમ ચિંતવો, એટલે કે તેમની એ રીતે ત્યાં સ્થાપના કરી. શ્રી સિદ્ધચક્રજીના આ અમૃતમય કળશમાં નિરંતર અમૃતમય ભાવના કરનારને અમૃત પ્રાપ્ત થાય છે, તેથી તેના સર્વ બાહ્ય અને આત્યંતર રોગો નાશ પામે છે. પાંચમા વલયમાં શ્રી સિદ્ધચક્રજીના અધિષ્ઠાયક એવા વિમલવાહન આદિ અઢાર દેવદેવીઓની સ્થાપના કરવામાં આવી છે. આ દેવ-દેવીઓ મહાશકિતશાળી છે અને શ્રી સિદ્ધચક્રજીની જે કોઈ પૂજા-આરાધના કરે તેની આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરી શાંતિ આપે છે. આ અંગે સિરિસિરિવાલકહા' માં કહ્યું છે : तं विज्जादेवि-सासणदेविसेविअदुपासं मुलगहं कंठणिहि चउपडिहारं य चउवीरं ।।२०५।। दिसिवाल-खित्तवालेहिं सेविअं धरणिमंडलपइदं पूयंताणं नराणं नूणं पूरेइ मणइदं ॥२०६।। -- તે શ્રી સિદ્ધચક્ર યંત્ર વિદ્યાદેવીઓ, શાસનની સેવા કરવામાં શૂરવીર એવા શાસનદેવો એટલે યક્ષો અને શાસનદેવીઓ એટલે યક્ષિણીઓથી બંને બાજુ સેવાયેલું છે. વળી તેના મૂળમાં નવગ્રહો છે, કંઠમાં નવનિધિઓ છે, તેમ જ તેમાં ચાર પ્રતિહાર્યો-દ્વારપાલો અને ચાર વીરો આવેલા છે. ઉપરાંત તે દિકપાલો અને ક્ષેત્રપાલ વડે સેવાયેલું છે અને ધરણીમંડલ એટલે પૃથ્વીમંડલમાં પ્રતિષ્ઠિત થયેલું છે. એ તેની પૂજા કરનાર મનુષ્યોનાં મનોવાંછિત અવશ્ય પૂરે છે. પૂજન માટે આ યંત્રની સ્થાપના પૃથ્વીમંડલમાં કરવી જોઈએ એવું વિધાન છે. આ પૃથ્વી મંડલનો આકાર ચોરસ મનાયો છે. એમાં ત તથા એ બે પૃથ્વીબીજની સ્થાપના છે. એટલે આ યંત્રની ચારે બાજુ સીધી લીટીઓ દોરવામાં આવે છે અને તેના બંને છેડે ત્રિશૂલો મૂકવામાં આવે છે. તેની અંદરના ચારે ખૂણામાં બીજ અને ચારે લીટીઓના મધ્યભાગે fક્ષ બીજ સ્થાપી પૃથ્વીમંડળની સ્થાપના કરવામાં આવે છે. કલશની બંને બાજુ બે ચક્ષુઓની સ્થાપના કરવાની હોય છે, જેની પાછળ પણ રહસ્ય રહેલું છે. બંને ચક્ષુઓ એ સૂચવે છે કે, સમ્યગ્દષ્ટિપૂર્વક જો આ પૂજાવિધિ કરવામાં આવે તો અનેક પ્રકારનો લાભ થાય છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન વિધિમાં યંત્રની સ્થાપના સાથે સાથે પાંચ ધાન્યથી માંડલાની રચના કરવામાં આવે છે. તે તે વર્ણ પ્રમાણે આ માંડલાની શરૂઆત પૃથ્વીતત્ત્વમાં કરવી જોઈએ. શ્રી સિદ્ધચક્રજીની પ્રથમ ચોવીશીમાં લખ્યું છે કે, लेखनं पूजनं चैव, कुम्भकेनैव कारयेत । आह्वानं पूरकेणैव, रेचकेन विसर्जनम् ॥२२।। શ્રી સિદ્ધચક્ર મહામંત્રમાં આવી ઘણી વસ્તુઓ સંકેતરૂપ છે; અને તે સમજવાનો પ્રયત્ન કરીએ તો જ તેનું ખરું રહસ્ય સમજાય છે. આ મહાયંત્રમાં આવી જ એક રહસ્યની બાબત બાજુ બાંધેલા ખેસની ગાંઠ સંબંધે છે. આ કેસની ગાંઠ દ્વારા એવું સૂચન કરે છે કે આ બધું રહસ્યમય છે અને ગુરુભગવંતો પાસે રહી એ રહસ્ય જાણવાનો પ્રયત્ન કરવો, તો તમને આ સિદ્ધચક્રરૂપી Page #467 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૩૯ કળશમાં રહેલા અમૃતનો સાચો સ્વાદ આવશે અને તમે પોતે અમૃતમય બની જશો, અમૃતાવસ્થાને પ્રાપ્ત કરશો. શ્રી પાર્શ્વ-પદ્માવતી મહાપૂજન અને તેનું રહસ્ય : ઉપરોકત બંને મહાપૂજનોની જેમ પાર્શ્વ-પદ્માવતી મહાપૂજનમાં પણ અનેક રહસ્યો સમાયેલાં છે, અનેક શકિતઓ છુપાયેલી છે. જેમ જેમ એ રહસ્યોને આપણે જાણીએ છીએ તેમ તેમ ભકિતભાવથી આપણું મસ્તક ઝૂકી જાય છે અને મન આશ્ચર્યથી પોકારી ઊઠે છે કે, આપણા પૂર્વાચાર્યોએ એક એક પૂજનવિધિમાં ઠાંસી-ઠાંસીને અનેક દિવ્ય રહસ્યો અને શક્તિઓ ભરી છે. મા ભગવતી પદ્માવતી મહાપૂજનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરનાર અનેક રહસ્યમય શકિતઓ ભરેલી છે. મા ભગવતી પદ્માવતીનાં અનેક સ્વરૂપો છે, તેમાંથી અનેક શકિતઓનું સર્જન થાય છે. પૃથ્વી-વાલી-રાની-પરિગન સહિતે ! પબ્લુિ ! ચામુખ્યુિ ! નિત્યે ! क्षीँ क्षीँ क्षू क्षः क्षणार्द्धक्षत रिपु નિવદે ! દ્રાઁ મહામંત્રરૂપે ! त्रासितोद्दामदैत्ये । भ्राँ भ्रीँ भूँ भ्रः प्रसङ्ग भ्रुकुटि पुट - તટ * ક્ષ્મી ક્યું હ્ત પ્રવળ્યુ ! સ્તુતિજ્ઞતમુલરે ! રક્ષ માં ટેલિ ! પદ્યે ॥ આ શ્લોકમાં જણાવ્યું છે કે, શ્રી પદ્માવતીજીના પરિવારમાં અનેક દેવ-દેવીઓ રહેલાં છે તેમ જ શ્રી પદ્માવતીજીના અનેક મંત્રોનું સર્જન થયેલું છે. શ્રી પદ્માવતી મહાપૂજનની શરૂઆતમાં જે વિધાનો આવે છે તે બધાં આસુરી શિકત દૂર કરી, દિવ્ય કાંતિમય શાંતિને-શકિતને પ્રગટ કરનારાં છે. મા ભગવતી પદ્માવતીજીની મહાપૂજા વિઘ્નનાશક છે અર્થાત્ તમામ આપત્તિ-ઉપાધિને શાંત કરનારી છે અને સુખસમૃદ્ધિ આપનારી છે. - - - - શ્રી પદ્માવતી મહાપૂજનમાં પદ્માવતીજીની--કમળ પર બિરાજમાન એવી મૂર્તિ અથવા છબીની--સ્થાપના દેવીપીઠ પર કરવામાં આવે છે. તેમ જ પૂજન માટે પટ્કોણી પદ્માવતી મહાયંત્ર, જે મહાશકિતશાળી છે, જેની પૂજાથી તમામ ઉપસર્ગો શાંત થઇ જાય છે તે યંત્રની સ્થાપના કરવામાં આવે છે. તે યંત્ર કેવું છે તે વિશે પદ્માવતી સ્તોત્રમાં કહ્યું છે કે, વાખવે ! માને ! षट्कोणे चक्रमध्ये પ્રાત-વદ્યુતે ! हंसारुढे ! सबिन्दौ विकसित कमले ! कर्णिकाग्रे નિષાય ! નિત્યે ! વિતને ! મદ્રે ! ત્ર રૂતિ સહિતે સાડશે ! પાશહસ્તે ! ध्यानात् संक्षोभकारि त्रिभुवन-वशद् रक्ष માં રેવિ ! યે !! શ્રી પદ્માવતી મહાપૂજનમાં ક્રમ આ પ્રમાણે હોય છે : (૧) ૧૦૮ વાર જલપૂજા, (૨) ૧૦૮ વાર ગંધપૂજા, (૩) ૧૦૮ વાર અક્ષતપૂજા, (૪) ૧૦૮ વાર પુષ્પપૂજા, (૫) ૧૦૮ વાર નૈવેદ્યપૂજા, (૬) ૧૦૮ વાર ધૂપપૂજા, (૭) ૧૦૮ વાર દીપપૂજા, (૮) ૧૦૮ વાર ફળપૂજા અને (૯) વસ્ત્રાભૂષણ પૂજા. શ્રી પદ્માવતી મહાપૂજનમાં કરવામાં આવતી દરેક ક્રિયાની પાછળ રહસ્યમય ભાવો છુપાયેલા છે. જેમ કે, જળપૂજા કરતાં કરતાં જીવ પોતે કર્મરહિત થઇ નિર્મળ બની જાય છે એ ભાવ છે. સુગંધી ચૂર્ણ (વાસક્ષેપ)ની પૂજા કરતાં માતાજીની દિવ્ય કૃપા પ્રાપ્ત થાય છે; એટલું જ નહિ, પણ જે સુગંધી ચૂર્ણથી માતાજીની પૂજા કરવામાં આવી હોય છે તે પૂજામાંથી ઉતારેલું ચૂર્ણ (વાસક્ષેપ) કોઇ પણ માણસ મસ્તક પર નાખે અથવા તો પાણીમાં થોડુંક નાખીને પીએ તો તેનાં તમામ દુઃખો Page #468 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી દૂર થાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. એવો મારો પોતાનો અનુભવ છે. આમ, મહામંત્રપૂર્વક કરાતી પૂજનવિધિથી અનેક શકિતઓ પ્રગટ થાય છે. માતાજીની ૧૦૮ વાર અક્ષત પૂજા કરવામાં આવે છે ત્યારે અક્ષય સુખની પ્રાપ્તિ થાય એવો ભાવ પ્રગટે છે. શ્રી પદ્માવતી મહાપૂજનમાં અનેક શકિતઓ છુપાયેલી છે અને તે છુપાયેલી શકિતઓને પ્રગટ કરવાનું કામ પૂજનની જુદી જુદી ક્રિયાઓ કરે છે. માતાજીની પુષ્પપૂજા લાલ કરેણનાં ફૂલથી અથવા તો લાલ કમળનાં પુષ્પોથી કરવામાં આવે છે. લાલ કરેણનાં ફૂલનો ઉલ્લેખ પદ્માવતી સ્તોત્રમાં કરવામાં આવેલો છે : सजप्ता कणवीर - रक्त-कुसुमैः पुष्पै समं सजितैः सम्मिश्रेधृतगुग्गुलौघमधुभिः कुण्डे त्रिकोणे कृते । होमार्थ कृत षोडशगुलशता वहनौ दशांशैर्जपेत्, तं वाचं वचसीह देवि ! सहसा पद्यावती देवता ॥ -- માતાજીની પુષ્પપૂજા કરવાથી મા પોતે ખુશ થાય છે, પ્રસન્ન થાય છે, તુષ્ટ થાય છે અને પૂજન કરનારની મનની ઇચ્છાઓને પૂર્ણ કરે છે. અણાહારીપદ મેળવવા માટે અર્થાત્ મોગની સંપૂર્ણ સામગ્રીનો ત્યાગ કરી, પરમાત્મા પ્રત્યે પૂર્ણ સમર્પણભાવ પ્રગટ થાય તેવી શકિત પ્રાપ્ત કરવા માટે માતાજીની નૈવેદ્યપૂજા કરવામાં આવે છે. જીવનની દુર્ગધ દૂર થાય, એટલે કે જીવનમાં વ્યાપેલી પાપરૂપી દુર્ગધ દૂર થાય અને પુણ્યરૂપી સુગંધ પ્રગટે તે માટે ધૂપપૂજા કરવામાં આવે છે. આંખોમાં દિવ્ય તેજ પ્રગટે અને લોચનિયાં દિવ્ય બની જાય તે માટે ૧૦૮ વાર શ્રી પદ્માવતીજીની દીપક-પૂજા કરવામાં આવે છે. માતાજીની ભકિતનું ફળ આપણે પ્રાપ્ત કરવું છે કે જેથી માતાનાં દર્શન થાય, જનમોજનમની માનાં દર્શનની પ્યાસ બુઝાય તે માટે ફળપૂજા કરવામાં આવે છે. માતાજીને સોળ શણગાર ચઢાવીને ભકત ધન્ય-ધન્ય બને છે. શણગાર એ સૌભાગ્યનું લક્ષણ છે અને સોળે શણગારની પૂજા દ્વારા માતાજીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે મા ! અમારું સૌભાગ્ય અખંડ રાખજે ! શ્રી પદ્માવતી મહાપૂજન ભણાવવામાં આવતું હોય, તાલબદ્ધ રીતે મંત્રોનો ઉચ્ચાર થતો હોય, ત્યારે એ મંત્ર, યંત્ર અને તંત્રના ત્રિવેણીસંગમમાંથી પ્રગટે છે એક દિવ્ય ચેતના, એક દિવ્ય શકિત. એક દિવ્ય વાતાવરણ, જેનાથી ભકૃત પોતે કોઈ દિવ્ય અનુભૂતિ અનુભવે છે. સ્વિચબોર્ડમાં આવેલી એક નાનકડી સ્વિચ દબાવવાથી જેમ પ્રકાશનો બલ્બ ઝગમગી ઊઠે છે તેમ મા ભગવતી પદ્માવતીજીની મહામંત્ર રૂપી સ્વિચ દબાવવામાં આવે એટલે એક દિવ્ય તેજની પ્રભા પ્રગટી ઊઠે છે. જેમ વિદ્યુતશકિત એક હોવા છતાં જુદી જુદી સ્વિચમાંથી જુદી જુદી શકિત પ્રગટે છે. જેવી કે, વિજળીનો બલ્બ, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, વિદ્યુત સગડી, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત મોટર, રેડિયો, ટી.વી. વગેરે. આમ, વિદ્યુતપ્રવાહ એક હોવા છતાં અનેક જુદી જુદી શકિતઓ પ્રગટે છે, તેવી રીતે મા ભગવતી પદ્માવતીજી એક હોવા છતાં પૂજનમાં આવતા જુદા જુદા મંત્રો જુદી જુદી શકિતઓને પ્રગટાવીને ભકતની જુદી જુદી ઇચ્છાઓને પૂર્ણ કરે છે. | દેવીપૂજનને એક આગવું મહત્ત્વ આપવામાં આવેલું છે અને દેવીપૂજનથી ઉપસર્ગોનું નિવારણ થાય છે. આ મહાપૂજનોમાં અનેક રહસ્યો છુપાયેલાં છે. તેમાં આવતા એક એક મંત્રમાં અને તેના એક એક શબ્દમાં અનેક શકિતઓ અને લબ્ધિઓ છુપાયેલી છે. જેમ મહાસાગરના વિશાળ જળમાંથી પાણીનું એક બિંદુ લેવામાં આવે, એમ અનેક રહસ્યોના સાગર સમાં આ મહાપૂજનોમાંથી એક બિંદુ સમાન થોડાંક રહસ્યોની ચર્ચા કરી આ લેખ પૂર્ણ કરું છું. Page #469 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ 389 PADMAVATI : IMAGES AND ICONOGRAPHY || THE MOST POPULAR DEITY OF JAINAS of Dr. Saryu V. Doshi and Dr. Geeta C. Sali INTRODUCTION : Shakti worship or Mother worship is a universal phenomena. Man, has worshipped Shakti - in one form or the other right from his emergence as is evidenced from the different archaeological as well as literary evidence. It was in the form of animism in the beginning which turned into image worship with the passage of time. The survival of this are found in the form of sacred stones, phallic worship, tree worship scattered over various parts of India. It is a general belief that the worship of the jinas is undertaken for spiritual reasons and not for gaining any worldly benefit. In the earliest phase of their history the Jainas launched a systematic campaign against the cult of ritual and sacrifice as destructive of all morals, and laid great stress on the purification of soul for the attainment of nirvana or salvation. Idol worship first appeared in the early centuries of the christian era and elaborate rules were developed for performing the different rituals of Jaina worship. Samantabhadra, who belongs to the early century of the christian era, was probably the first to lay down worship as the religious duty of a layman. He included it among the 'six savratas' or educative vows and gave it a place of some importance in his rules for Jaina householders. (Brahmchari S.P., Grhasthan dharma, v,119, p.144). From this time onwards the Jaina teachers further developed their system of worship. The Jaina teacher always glorified and attributed divine grace to the Jinas. They devoted their talents to the deification of the Jinas. The Karnataka Jaina literature and epigraphs indicate that the Jaina objects of adoration resemble mainly the Brahmanical objects of worship. Like the Hindus, the Jainas show their reverence not only to the Jinas alone but also to their associated deities, sacred things and symbols. The attendant deities of the Jinas and their emblems Page #470 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ] are also shown great reverence. The literature also refers to the worship of the attendant Gods and Goddesses of the Jinas (Yaksa and Yaksini). Among the numerous deities, the cult of Padmavati and Jvalamalini gained wide popularity in South India. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી Yaksa cult was widely prevalent in ancient India among Hindus, Buddhist and Jainas as is evident from the literary as well as archaeological evidences. Yaksa were considered guardian deities of the Tirthankara. We have two attendant deities (Yaksa and Yaksini). The origin of Yaksa cult can also be traced back to animism. In due course of time Yaksa-worship gained prominence as objects of worship since they are able to intervene actively in the process of reward and retribution, whereas the Tirthankaras being Siddhas do not intervene in such process. The Yaksi cult came into existence around 2nd C.A.D. according to P.B. Desai, in South India. According to an allusion from Silappadikaram, Jainism had to compete with the Saivaite and Vaishnavite creeds in the Tamil country. In Saivism and Vaishnavism prominence is given to the worship of the deities like Parvati and Laxmi, who are the consorts of Siva and Vishnu resp. Jain Tirthankaras had no female counterparts as in Hindu Pantheon. To make the Jaina religion popular and to capture the devotional mind of the common people they seem to have introduced and stressed the Yaksi or mother worship by raising her to a higher rank. This elevation of some Jina yaksini from the minor deities to a superior position formed the basis of the mother cult. The yaksinis, a class of attendant deities, underwent considerable change, having risen to prominence they were worshipped as independant deities among the Jainas. The Jaina preceptors, who contributed to the development of the Yaksini cult, seem to have concentrated their attention on the worship of some particular Yaksinis. Padmavati, Jvalamalini and Ambika emerged as the most popular goddesses from the minor deities. Padmavati, the guardian deity of the 23rd Jina Parsvanatha, was one of the most popular goddesses of Jainas not only in south, where it has its origin but also in the North. She was in her ascendancy during 10th-12th C.A.D. The host of literature written on Padmavati, reflects the popularity of the goddess. There are books like Padmavati Upasana, Padmavati Mahatmaya, Bharav Padmavati Kalpa which explain the ritual connected with Padmavati worship. Page #471 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] 1 383 LEGEND There is an interesting legend explaining the association of Padmavati with Parsvanatha. The incident runs like this- "Once Kamatha, the ascetic was sitting amidst five fires (four around him and the sun above). He was thus harming lise, as shown by Parsva, that in one of the logs in fire there were two snakes, hall burnt to death. in their last inoments c! liie, Parsva taught the tenets of Jainism to these two snakes and the snakes died calmly. They were reborn in the underworld as Dharanendra and Padmavati. Meghmali was obstructing the penance of Parsva by varieties of things like rains, cyclone etc. At this time Dharanendra and Padmavati appeared there as enormous snakes and spread their hoods over meditating Parsva to protect him and see to it that he would be successful in his meditatiton and enlightment. This narrative makes it clear why Yaksa and Yaksini are often referred to as Sasandevtas or guardian deity, who protect the Tirthankaras to be to secure the teaching of Jaina doctrine and thus become protectors of Jaina religion." Padmavati figures in the story of the foundation of the Ganga kingdom in the second century; and is said to have favoured Madhava with a magic sword for breaking a pillar. But there are doubts about origin of her cult at such an early date, because this tradition appears in the epigraphs of 11th-12th C.A.D. Yaksini padmavati, who figures frequently in the records of the Santara kings, gained prominence in Karnataka as a cult goddess from 10th C. Jinadatta Raya, the founder of Santara kingdom in the south, is recorded to have set up Lokkiyabbe in the Jaina temple at Patti-Pombuccapura or modern Humcca in the Nagar taluka of the Shimoga district in the 10th C. (EC sh vii, 114, p. 37). That Lokkiyabe was the second name of Padmavati is known from another record of the 11th C. (EC, viii, Nr. 35, p. 134). Besides the Santara kings, a large number of minor ruling families such as the silaharas and the Pattas became votaries of this goddess in the 11th-12th C. Gradually tantric attributes and tantric rites were associated with these yaksinis. They are said to have bestowed super human power upon the devotees by which the latter could bring a person under control, win over the enemies on the battlefield and cause hostility between two persons. The element of magic and miracle, which was attribited to Padmavati and Jvalamalini, is evident from the study of the Jaina texts on tantrism. Page #472 -------------------------------------------------------------------------- ________________ 387] Is wied24215l-eifen ORIGIN Jaina texts address Padmavati as Durga and Gauri and say that she herself is Tripura. This is borne out by the fact that the symbols of Tripura given in the Rupamandana exactly correspond to those of Padmavati described in the Padmavati Mantramnyavidhi. Both show the abhaya, the varada, the noose and the goad. Tripura in the Brahmanical pantheon is only one of the forms of Gauri. Moreover, deities like Jaya, Vijaya, Ajita, Aparajita - the doorkeepers associated with Padmavti and the deities Mohini and Sthambhini, who find a place in the Yantras of Padmavati, are included in the lists of Pratiharas of the Brahmanical Gauri. The lotus is also one of the most common symbols of Gauri and Savitri. But Padmavati does not seem to have been directly borrowed from Gauri although one or more froms may be found to possess similarity in symbo's. The nearest approach to the source of Padmavati, Tara, and Gauri seems to be the ancient goddess Padmasri, thoroughly discussed by Coomarswamy and Motichandra. The lotus symbol was primarily associated with one of the Sirima-Devta and the Naga cult of the ancient Magadha. Padmasri or Padma Vidyini is the source of these three goddesses is evident from passage in Bharata and Markandeya Purana. It is important to note that Jatasimhanandi (sixth C.A.D.) in his Varangacarita does not refer to Shasandevatas (including Padmavati) even when he had scope to do so in canto 2. FROMS Padmavati is known by six other names - Totala, Tvarita, Nitya, Tripura, Kamasadhini and Tripura-Bhairavi. She also manifests herself in one special form of Bhairav-Padmavati. (1) Totala : Totala has four hands showing the noose, the vajra, the fruit and the lotus. The colour and vahana are not specified in the work; very probably she is like the principal deity, red in colour riding on the kukkata-sarpa. (2) Tvarita : Red in complexion shows conch, the lotus, the abhaya and varada in her four hands. The vahana is not specified. (3) Nitya : Nitya has the noose, the goad, the lotus and the rosary in her four hands and rides the swan. She is red in complexion and shines with a halo of flames behind her head. (4) Kamasadhini : Kamasadhini is four armed variety, red like the bandhuka-flower and rides on the kukkata-sarpa. In her four Page #473 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૪૫ arms she carries the conch, the disc, the fruit and the lotus. (5) Tripura : The complexion of Tripura is red like saffron and she is eight armed. She carries the trident, the disc, the goad, the lotus, the bow, the arrow, the fruit and the goad. A beautiful eight armed form of Padmavati (as Tripura) is available in the Vedibandha niche on south, in the Jain temple at Jhalrapatan (Jhalawar, Rajasthan) dating from C. 11th C.A.D. The goddess, in lalitasan, shows the lotus, the sword, the vajra, and the varada in her right hands and the lotus, the shield, the ghanta (bell), and the fruit in the left ones. An eight armed form of the goddess exists in the Barabhuji cave, Khandgiri, Orissa, but symbols are indistinct. (6) Tripura-Bhairavi : Tripura-Bhairavi Padmavati is three-eyed and eight armed and shines like the Indragopa-flower. She carries the conch, the disc, the bow, the arrow, the sword, the sheild, the lotus and the fruit in her hands. ICONOGRPHY Iconography of Padmavati varies. We have as many as 8 varieties of Padmavati images in stone, marble, metals or bronze. Also we sind Padmavati in the palm-leaf manuscripts in the form of paintings. Padmavati is common to both the sect that is Svetamber and Digambara. The symbols are more or less identical but vehicle differs. It ranges from kukkata-sarpa, cock, to swan. Her complexion is generally describeed as red, golden or terrific red. Adbhuta Padmavati Kalpa gives her complexion as white with white garments. Following passages will see through the general description of Padmavati and where the images are found. 1. Two-armed variety : Though common to both it is more popular with Digambaras. She is described having one-three or five hoods. Her colour is red and her vahana is kukkata-sarpa or snake-mermaid. Variety of symbols are assigned : both hands folded, right hand lotus, left hand on lap (Katihasta), right hand lotus, left hand cup of sweets, holding chatra over Parsva, right hand abhaya, left-lotus, right snake, left fruit, right lotus, left mace, rosary and vyakhana mudra in one hand, water jar in the other, varada lotus, fruit-flower. Some scholars identify umbrella bearer in all the Digambara panels at Ellora as Padmavati. This type of images are found at Digambara temple at Humcha in Karnataka, Page #474 -------------------------------------------------------------------------- ________________ [389] [ en viedonial-eifel Arthuna-Rajasthan, Mahavir temple Osia, Akota, Sitalnatha temple at Patan, Maladevi temple Gangapur, Madhya Pradesh, Devgadh temple. Also a miniature painting from Palm-leaf manuscript at Idar (Svetambara tradition) shows Padmavati. The two-armed Padmavati was popular in Jaina worship even after the introduction of four-armed as can be seen from a bronze dated in V.S.1330 (A.D. 1273) still in worship in a Jaina temple in Baroda. 2. Four-armed variety Four-armed variety was very popular among both the Svetambara and Digambara sect. We have good number of representations of this form. Her color is red to terrific red with occassional image of golden or black colour. The number of hoods varies from one to nine. Kukkata-sarpa is her vehicle in most of the cases but swan is also noticed. A couple of images shows cock as the vahana. The symbols are more or less identical. They are : noose, lotus, goad, citron, varada, abhaya, fruit, varadaksa, snake, folded anjalimudra, rosary, pot, kataka ( book ? ) vajra, axe, sword shield, conch. This form is found at Vimala Vasahi, Kharatara Vasahi both at Abu, Neminatha temple Kumbharia, Tiruparuttikunram ( Jina Kasi ), Parsvanatha temple Humcha, Pancakulla Basti, Santinatha Basti, Jinarathpur, at Lakkundi at Dharwar, Mudabidri, Mugad. The Adbhuta-Padmavati Kalpa composed by Sri Candrasuri, pupil of Yasobhadra upadhyaya, says that the goddess rides on the swan, and shows the fruit, the varadamudra, the noose and the goad in four hands. She is further addressed as terrific in appearance (bhairava, raudra), with blood shot eyes (raudra locanavatare) and is also called Tara. The saviours impregnable she drives out, by her fierce laughter, the fifty-two ksetrpalas the eightyfour cetakas, and the hosts of the bhutas. She is vanquisher of the sixty four yoginis and is ever ready to dispose of such supernatural beings as kala, vyala, vetala, karala, kavikala, bhuta, preta, pisaca, yaksa, raksasa, gandharva, kinnara and uragendra. The three cobra heads hissing over her crown melt the pride of the wicked red in complexion. Padmavati removes all miseries and is, verily, the wish- giving Cintamani-stone. She is also known by the name of Kamalavati. The Adbhuta Padmavati Kalpa gives a different form. Here she is white in complexion and is dressed in white garments Sri Padma Page #475 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ 380 respledent with three snake-hoods over her head rides on white swan and rests on the lotus seat. Four-armed, Sri Padma, carries the lotus, the goad, the varada and the noose in her hands. The form offers an interesting comparisons with the Buddhist goddess Durgottarini Tara who shows the same set of symbols and rests on the lotus. The difference lies in the complexion only since the Buddhist goddess is green in colour. Pancasara Padmavati image shows another stage in the evolution of iconography. The devi holds the lotuses in her two upper hands, the noose in the right lower and the goad in the left lower hand. A kukkata sarpa is her vahana. The fornı, although not very popular, shows neverthless a combination of two distinct types of sculptures of four armed Padmavati. The first and probably the earlier type has the lotuses as the chief distinguishing symbols of Padmavati. ( lit the goddess with the lotus ). The second type, probably later in the chronological order, mainly showed the goad and the noose in her two hands. A peculiar variety of four armed form is noteworthy since the symbols are entirely different. From those of the rest. T.N.Ramchandran has given a form of Padmavati from popular Canarese Dhyana-slokas recited by temple priests in South India. According to this tradition the goddess sits in lalitasan and holds the axe and the thunderbolt ( Vajra) in the upper hands while the abhaya and the kataka mudras are shown by the two lower ones. The goddess has five snake-hoods overhead and rides on the swan. (hamsa). Six armed variety : Vasunandi, Asadhara and Nemichandra reser also to a six-armed form. According to Vasunandi, she holds the noose, the spear, the sword, the crescent, the club and the pestle ( Musala ) in her six hands. The other two authors merely say that the goddess holds the symbols begining with pasa. According to Nemichandra, Padmavati when invoked in this form, gives victory over the enemy. Found mainly in Digambara sect. Twelve armed variety : Mainly popular in Digambara sect, Padmavati is red in complexion with 5 hoods and kukkata sarpa as her vahana. The symbols are—club, bow, lotus, arrow, varada, sword, vajra, snake, Page #476 -------------------------------------------------------------------------- ________________ 380) [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ncose, bow, fruit, axe, shield, disc, mace, goad, snake. This form is found in Jaina temple of Devgadh. Adorned with five snake hoods over the crown, goddess sits on a bhadrasana with her right foot hanging. The figure shows the club, the bow, the lotus, the arrow, the sword,(?) and varada mudra in six hands on the right. In her left hands are seen the vajra, the snake, the noose, the bow and the fruit. The kukkata sarpa is here very artistically represented. Twenty two armed variety : Though no image is yet found, it is prevalent in Digambara tradition. Symbols described by Padmavati stotra are - vajra, goad lotus, disc, chatra, damaru, bowl ( kapala ) sword, bow, pestle, plough, same of fire, Bhindmala, cluster of stars (taramandala ), the trident, axe, cobra, club, stall, noose, stone and big tree. She is red in colour with 3 hoods and kukkata sarpa. Twenty four armed variety : The pratisthasarasanghra of Vasunandi gives a form with twenty four arms showing the following weapons and mudras, they are - the conch, the sword, the disc, the crescent, the lotus, the stone (upala), the bow, the sakti, the noose, the goad, the bell, the arrow, the pestle, the shield, the trident, the axe, the spear, the vajra, the rosary, the fruit, the club, the leaf, the stalk, and the varada mudra. Asadhara and Nemichandra also refer to the twenty four armed form but do not give all the symbols. They, however, add that the form is invoked for benefic as well as malsic rites. The form was certainly popular as it is referred to by three chief Digambara writers. Multi-armed variety : According to a verse in the Padmavati stotra, the goddess carries swords, bows, arrows, pestles, ploughs, vajras, narcas, discs, saktis, salyas, tridents, axes, clubs, staves, nooses, stones, trees and such innumerable divine weapons in her hands. The goddess is said to destroy the wicked in this form. A form like this yet to be discovered in sculptures or paintings. We find Padmavati on the famous toranas of Warangal, in miniature form carved on the south face of southern torana. The Jaina temples at Penukonda which perhaps belong to sangama period have Padmavati images in the form of votary figures made in grey soapstone. Here we find stucco of Padmavati. The available material shows that Padmavati was one of the most popular deity. Page #477 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૩૪૯ શ્રી પદ્માવતી દેવી - એક સત્ત્વશીલ અધ્યયન પ્રા. ચન્દ્રકાન્ત એચ. જોષી શ્રી પદ્માવતી વિશે સત્ત્વશીલ અધ્યયન અહીં પ્રાપ્ત થાય છે. સ્વરૂપદર્શન પર પણ ઘણા ઉલ્લેખો અહીં પ્રાપ્ત થાય છે. જેમ જેમ ઊંડાણ પ્રાપ્ત થાય, તેમ તેમ ભીતરી સંપત્તિ પ્રાપ્ત થાય, એ ન્યાયે પ્રા. ચન્દ્રકાન્તભાઇએ આ અભ્યાસપૂર્ણ લેખમાં દેવી પદ્માવતી વિશે ગહન માહિતી ઉપલબ્ધ કરાવી આપી છે. - સંપાદક સાવિત્રી'ના ૧૦મા પર્વના સર્ગ-૪માં જણાવ્યું છે કે, "પૃથ્વી કેરા યુગો શા કામના હતા ? જો કદી હોત ના તૂટ્યા નિરોધ ધૂસરો, અને જો તમિગ્ન બીજમાંથી મહિમાઓ ફાટી નીકળ્યા ના હોત !" પૃથ્વી પર યુગે યુગે, સ્થળે સ્થળે વિભૂતિઓનું પ્રાગટ્ય થતું જ રહ્યું છે. જેમના પ્રતાપી વ્યકિતત્વને ઝીલવાનું આપણું સામર્થ્ય પર્યાપ્ત ન હોય તેમની જ્ઞાનપ્રભાથી આપણે વંચિત રહી જઇએ છીએ. જૈનધર્મના આચારાંગસૂત્ર'ના નિર્ગથ પ્રવચનમાં શ્રી મહાવીર ભગવાને સત્યને પ્રબોધતાં જણાવ્યું કે, માનવજાતે સત્યને સુપેરે જાણવાનું છે. સત્યના આદેશ અને આશિપથી બુદ્ધિપ્રગલ્મ વ્યકિત સાંસારિક મારને અર્થાત્ અનિષ્ટોને આસાનીથી સહી શકે છે. માં બ્રહ્માનિ - એક અધ્યયનમાં શ્રી ઉમાકાંત પ્રેમાનંદ શાહનું એક અવતરણ વિચારવા જેવું છે : "જેઓ આત્મઐકયમાં નથી માનતાં, એવાં દર્શનોમાં, દાખલા તરીકે જૈનદર્શનમાં પણ સર્વ આત્મા સમાન ગણવા ઉપર, સમત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે." સત્ય, સમત્વ, સહિષ્ણુતા આદિ ગુણો નિર્ભીકતા કે અભયમાંથી પ્રગટે છે. સંશોધન-સત્યશોધન' લેખમાં શ્રી ભોગીલાલ સાંડેસરાએ એક દષ્ટાંત આપેલું છે કે, પાટણની બજારમાં શેઠ ધરમચંદ અભેચંદની પેઢી” એવું નામ કપડા પર લખીને એક દુકાન પર લટકતું હતું. ત્યાં મેલો ઘેલો એક ગુમાસ્તો બેસતો; અને પાટણના નગરશેઠ કેશવલાલ અમરચંદ પણ ત્યાં બેસતા ! અહીં કેસર, કસ્તુરી અને ચંદનથી માંડીને સાવર: | સુધીની વસ્તુઓ વેચાતી. ઘણા સમય પછી ખબર પડી કે એ પેઢી કોઇની વ્યકિતગત ન હતી, પરંતુ પાટણના જૈનસંઘની હતી ! ધરમચંદ અભેચંદનો સૂચિતાર્થ એ હતો કે અભય સાચા ધર્મનો જનક છે. અભય વિના સદ્ધર્મ સંભવે નહિ. આ અભય એ ભાવાત્મક છે. જીવનની ઉપેક્ષા નથી, પણ જીવનનો સ્વીકાર છે. શ્રી સાંડેસરાએ આગળ જણાવ્યું છે કે, "જેઓ પોતાના સિદ્ધાંતોમાં અચલ હોય, તેમને વારંવાર સત્તાના કોઈ ને કોઈ સ્વરૂપ સાથે અથડાવાનું થાય છે - પછી તે રાજસત્તા હોય, ધર્મસત્તા હોય કે અર્થસત્તા હોય. એવે પ્રસંગે પોતાની શ્રદ્ધા કે સિદ્ધાંતોનું મૂલ્ય જ એ હોય કે સિદ્ધાંતને વળગી રહેવા બધી સત્તાઓની જે ખફગી વહોરવી પડે તે વહોરવી; અને પોતાની સિદ્ધાંતનિષ્ઠાનું દુન્યવી સ્વાર્થનો ભોગ આપીને મૂલ્ય ચૂકવવા તૈયાર રહેવું. " તેમનો આ વિચાર જીવનપર્યત પ્રેરણાનું સ્રોત બની રહે તેવો છે. ધર્મક્ષેત્રની કથા કે પરંપરાઓમાં એકનિષ્ઠ સિદ્ધાંત જ ઉત્કર્ષ સાધનારો બની શકે. દિગંબર જૈન સંપ્રદાયમાં ભગવતી-આરાધના' ધર્મગ્રંથમાં નિરૂપિત ધર્મકથાઓની પરંપરા બીજા કોઇ પણ ધર્મની કથાઓ સાથે સંકળાયેલી જોવા મળશે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વિવિધ સ્વરૂપો વચ્ચે દેવી એક જઃ જૈનધર્મમાં નિરૂપિત પદ્માવતી દેવી અન્ય ધર્મોમાં એક જ આંતર સ્વરૂપે, છતાં વિવિધ નામોથી નિષ્પન્ન થતાં જોવા મળે છે. પછી તે હિંદુઓનો શૈવ સંપ્રદાય હોય કે વૈદિક સંપ્રદાય હોય અથવા બૌદ્ધધર્મનો સંપ્રદાય હોય. ખરેખર તો તેને સંપ્રદાયો તરીકે ઓળખવા જતાં ઘણી બૌદ્ધિક ચર્ચાઓ ઊભી થવાની પૂરી શકયતાઓ રહેલી છે. શ્રી એચ.એમ. જાની અને શ્રી એસ. એમ. નવાબના 'પદ્માવતી ઉપાસના' નામના ગ્રંથમાં આ અંગે ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. જૈનધર્મનાં આ જ પદ્માવતી દેવી શૈવ સંપ્રદાયમાં 'ગૌરી' તરીકે સ્થાન પામ્યાં છે, તો વૈદિક ઉલ્લેખોમાં તેમને ગાયત્રી' અને 'સાવિત્રી' તરીકે નવાજવામાં આવ્યાં છે. બૌદ્ધધર્મીઓ તેમની 'તારા'ના નામાભિકરણ હેઠળ પૂજા-ઉપાસના કરતા આવ્યા છે, તો કૌલિક સંપ્રદાયમાં વ’ તરીકે તેમની ગણતરી થાય છે. સાંખ્યમતમાં માનનારા તેમને કદાચ પ્રકૃતિ' તરીકે પણ ઓળખાવે. માહ્ય સ્વરૂપે ભિન્નતા અને આંતરસ્વરૂપે એકતા દેખાય છે; અને એ જ દૈવી તત્ત્વની ઝાંખી છે. નરસિંહ મહેતાએ ગાયું છે તેમ "ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.” આમ છતાં, એક બાબત ચોક્કસ છે કે દરેક ધર્મમાં દેવીનું સ્થાન અને આસન હમેશાં મૂઠી ઊંચેરું જ રહ્યું છે. તેમને હમેશાં સર્વોચ્ચ આસને જ વિરાજમાન કરવામાં આવ્યાં છે. પછી તે પાવાગઢના સર્વોચ્ચ શિખર પર મહાકાળીના સ્વરૂપે હોય, કે આબુ-અંબાજી યા આરાસુરવાળી મા અંબિકા હોય, કે પછી ચોટીલામાં સર્વોચ્ચાસને બિરાજમાન ચામુંડા માતાના સ્વરૂપે હોય. ધર્મોનું સંકલન કયાંક કયાંક આશ્ચર્યજનક તબક્કે થતું જોવા મળે છે. મહુડીના ઘંટાકર્ણ'ની મૂર્તિ અને તેમની કથા-પરંપરાના વિવિધ અંશોથી વાકેફ થતાં આવી પ્રતીતિ મળી રહે છે. 'શિવ' સિવાય કંઈ નહિ સાંભળવા માટે હાથીની માફક બંને કાન હલાવ્યા કરવા, અને બંને કાનમાં ધારણ કરેલી ઘંટિકાઓ વાગતી જ રહે તો પૂર્વાશ્રમના ક્ષત્રિય રાજાની સ્મૃતિ રૂપે ધનુષ્યબાણ પર અનુરાગ વર્તાતો રહે. હિંદુઓનાં અગ્નિપુરાણ અને હરિવંશપુરાણમાં તો શિવના ગણ તરીકે તેમનો પરિચય પ્રગટ થાય છે. અગ્નિપુરાણમાં તો શિવમંદિરની બહાર ક્ષેત્રપાલ” સ્વરૂપે દર્શાવાયા છે. જ્યારે બૌદ્ધધર્મમાં પણ ઘંટાકર્ણનું અસ્તિત્વ છે જ, પરંતુ બે હાથમાં બે ઘંટિકાઓ પકડેલા સ્વરૂપમાં. આવું કંઇક પદ્માવતીદેવી અંગે જોવા મળે છે. કમળ જેવાં પુષ્પો અને વાઘ જેવાં પ્રાણીઓ પર હિંદુ દેવીઓ આસનસ્થ છે, તેમ પદ્માવતી દેવી પણ પદ્મ પર બિરાજમાન થયેલ છે. તેથી સ્વાભાવિક રીતે જ કમળમુદ્રા સવિશેષ મહત્ત્વની બની રહે છે. તેમની ઊભેલી મૂર્તિઓ પણ જોવા મળે છે. મુંબઇમાં વાલકેશ્વરમાં અને પ્રભાસ-પાટણમાં તપાગચ્છીય જૈન ઉપાશ્રયમાં અને ઉત્તર ગુજરાતમાં પાટણમાં તથા રાજકોટમાં પ્રહૂલાદ પ્લોટમાં આવેલા મહાવીર જિનપ્રાસાદમાં પદ્માવતીની મૂર્તિઓ સ્થાપિત થયેલી છે. ત્યાં પૂજ્ય પંન્યાસ શ્રી ધર્મધ્વજવિજયજી મહારાજ સાથેની રૂબરૂ મુલાકાતમાં આ જાણકારી મળતાં પ્રત્યક્ષ જોવાનો લાભ મળ્યો. આ દેરાસરમાં ઉપરના ભાગે મલ્લિનાથ ભગવાન વિરાજે છે. નીચે એક બાજુ પદ્માવતી દેવીની મૂર્તિ છે. બીજી બાજુએ માણિભદ્રદેવની મૂર્તિ સ્થાપેલી છે. દિગંબર મંદિરની રૂબરૂ મુલાકાતે જતાં જાણવા મળ્યું કે ત્યાં પદ્માવતીની મૂર્તિ નથી. હરિવંશપુરાણમાં ઘંટાકર્ણ અને માણિભદ્રનો બે ભાઇઓ તરીકેનો ઉલ્લેખ છે. મંત્રતંત્ર-વિધિવિધાનો જોડાયેલાં જ રહે છે. હિંદુ તંત્રશાસ્ત્ર શારદાતિલક'માં હિંદુઓની મહાલક્ષ્મી જેવી જ, સર્વ કામના પૂર્ણ કરનારી દેવી તરીકે પદ્માવતીદેવીના યંત્રની બે ચિત્રાકૃતિઓ જોવા મળે છે. ચિત્રકાર શ્રી જયંતભાઇ ઝવેરીએ તેનું સરસ ચિત્ર શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ'માં આપ્યું છે. પદ્માવતી દેવીના પૌરાણિક ઉલ્લેખો : ખંભાતના બંદર પર પોતાનો અડીંગો જમાવી દેનાર લાટનો રાજા શંખ વસ્તુપાલથી પરાજિત થયો એ ઘટનાને નિરૂપિત કરનાર શંખ-પરાભવ'ની હસ્તપ્રત આગમપ્રભાકર પૂજ્ય મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજે અમદાવાદના દેવશાના પાડામાં આવેલા હસ્તપ્રત-ભંડારમાંથી શોધી કાઢી હતી, તેમ દ્વિજ શ્રી પાર્શ્વદેવ ગણિજી રચિત “શ્રી Page #479 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૫૧ પદ્માવત્યષ્ટકવૃત્તિ'ની હસ્તપ્રત વડનગરમાં પંડિત શ્રી મેઘરાજ ગણિએ તૈયાર કરાવેલ, જેમાં માત્ર ચાર જ પાનામાં પદ્માવતીદેવીનાં નવ જેટલાં સત્ત્વશીલ ચિંતનપ્રેરક ઉત્તમોત્તમ કાવ્યો સંગ્રહાયાં છે. આ બધી બાબત પરથી એવું અનુમાન કાઢી શકાય કે, દેવી પદ્માવતીને ત્રણ લોચનવાળાં ત્રિલોચના અને ચાર ભુજાવાળાં વધુ કલ્પવામાં આવ્યાં છે. તેમનું ત્રીજું લોચન અવધિજ્ઞાનનું પ્રતીક મનાયું છે. હિંદુઓમાં 'શિવ'ને પણ 'ત્રિનેત્ર' હોવાની કલ્પના છે. ત્રીજું લોચન એ તીવ્ર જ્ઞાનાગ્નિરૂપ અથવા વૈરાગ્યરૂપ છે. 'શિવની અનુગ્રહ મૂર્તિઓ' (ગુજરાતના વિશિષ્ટ નિર્દેશ સાથે) નામના લેખમાં વડોદરામાં હાલ અનુસ્નાતક અધ્યાપનકાર્ય કરાવી રહેલ ડૉ. વસંતકુમાર એસ. પારેખે વડોદરા સંગ્રહાલયના ભંડારમાં પડેલ માર્કણ્ડેયનુગ્રહ મૂર્તિના શિલ્પનું નિરૂપણ કર્યું છે. આબુ-દેલવાડા પરના લૂણવસહીના શિલાલેખનું એક પ્રશસ્તિવાકય ઘણું સૂચક છે; જેમાં પ્રલ્હાદનનો આકાર ધારણ કરીને પદ્માસના સરસ્વતી કે કામદૂધા સુરભિ પૃથ્વી પર આવી હોવાની બાબતનો નિર્ણય ન થઇ શકતો હોય તેમ જણાય છે. જૈનધર્મના ત્રેવીશમા તીર્થંકર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનની સદાસંનિષ્ઠ જાગૃત અધિષ્ઠાયિકા તરીકે સ્થાન પ્રાપ્ત કરનાર પદ્માવતી દેવીના ઉત્કર્ષનો એક સૌપાનિક ઇતિહાસ છે. અચિંત્ય ચિંતામણિ શ્રી પદ્માવતી દેવીનું અધ્યયન લોકભોગ્ય બને તેના કરતાં વધુ વૈજ્ઞાનિક અને બુદ્ધિગમ્ય બને તેવી તકેદારી આજના યુગમાં રાખવી જરૂરી છે. અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક શ્રી એમ. આર. દવેની શુભેચ્છા ભરી લાગણીથી કલકત્તામાં શ્રી ગણેશ લલવાણીના તંત્રીપદેથી પ્રકાશિત થતા 'જૈન જર્નલ'નો ઓકટોબર ૧૯૮૮નો ત્રિમાસિક અંક શ્રી શાંતિલાલ વી. શેઠ દ્વારા બેંગલોરસ્થિત મારા શ્રદ્ધેય મિત્ર શ્રી એ.પી. મહેતાએ મને પોસ્ટથી મારા આ ચાલુ લેખ દરમિયાન મોકલી આપ્યો. તેમાં અમદાવાદના એલ. ડી.મ્યુઝિયમના આસી. કયુરેટર શ્રી લલિતકુમારનો "ANOTHER RARE ICON OF THE DIGAMBARA PADMAVATI" (દિગમ્બર પદ્માવતીની બીજી દુર્લભ મૂર્તિ) શીર્ષકવાળો મનનીય લેખ ૨જૂ થયેલ છે. લેખના પ્રારંભે જ હેમ્બર્ગ (જર્મની)ના એક મ્યુઝિયમના સૌજન્યથી ૧૭મી સદીની યક્ષિણી પદ્માવતીની ફોટોપ્લેટ મૂકવામાં આવી છે. ચોવીશ ભૂજાવાળાં પદ્માવતીદેવી દિગંબર પંથની દેવી હોવાની વિભાવના છે. ફોટોપ્લેટ-૧ શ્રી વાસુનન્દીના 'પ્રતિષ્ઠા સારસંગ્રહ'માં અને એક અનામી લેખકના પદ્માવતીસ્તોત્રમાં –એમ મૂળ બે લખાણોમાં જ પદ્માવતીદેવીનું મૂર્તિવિધાન રજૂ થયેલું છે. 'પ્રતિષ્ઠા સારસંગ્રહ'માં એવો નિર્દેશ છે કે સં. ૧૬૩૬માં પિત્તળમાંથી કંડારાયેલી ચોવીશ ભુજાવાળી યક્ષિણી પદ્માવતીની પ્રતિમા અમદાવાદના એલ.ડી.મ્યુઝિયમની એ ચોવીશ ભુજાવાળાં પદ્માવતીનો પ્રથમ જાણીતો દાખલો છે, જેમાં નકશી-શિલ્પવાળા કમળ પર ત્રણ ફેણવાળા સર્પના છત્ર નીચે યક્ષિણી વિરાજમાન છે. અને એમના ઉપરના ભાગમાં સાત ફેણવાળા સર્પના રાજછત્રથી રક્ષિત પાર્શ્વનાથજી બિરાજમાન હોવાની કલ્પના છે. યક્ષિણીની સન્મુખ ઊંચી ફેણવાળો કોબ્રા (સર્પ) સ્પંદિત થઇ રહ્યો છે. તેજપુંજ અને રશ્મિઓ પદ્માવતી દેવીને આવૃત્ત કરતાં ષ્ટિગોચર થાય છે. સંલગ્ન આયુધોમાં તલવાર, ધનુષ્ય, ગદા, નીલકમળ, ચક્ર, ચંદ્રલેખા, સ્વસ્તિક, શંખ, બેરખો, કવચ-ઢાલ, કુહાડી, ડમરૂ, ત્રિશૂલ, લોહદંડ, પર્ણ, ફાંસો, લાકડી, વરદ, શુભ બેરખો, પાત્ર, વજ્ર, ભાલો, બાણ, ફળ અને પરોણી વગેરે ધારણ કરેલ છે. તેમાં વજ્રને શ્રી બી.સી.ભટ્ટાચાર્ય કુશ-ઘાસ તરીકે ગણે છે. સામાન્યતઃ ડમ્બેલ જેવા આકારની વસ્તુને વજ્ર કહી શકાય ખરી. ડાબી બાજુ ગોદમાં શિશુ જોવા મળે છે. જ્યારે 'પદ્માવતીસ્તોત્ર'માં નિર્દેશ કર્યા મુજબ કાંસાની યક્ષિણી મૂર્તિ, જે હેમ્બર્ગના મ્યુઝિયમમાં સંગ્રહાયેલી છે, તેમાં હંસ પર આસનસ્થ આ મૂર્તિના મુખ્ય બે હાથમાંથી બંને બાજુએ અગિયાર-અગિયાર એમ કુલ બીજા બાવીશ હાથ પ્રગટેલા જોવા મળે છે. આ મૂર્તિને તેના કેંટલોગમાં ભૂલથી કાર્તિકેય તરીકે ઓળખાવાયેલ છે; હકીકતે તે પદ્માવતીદેવીની જ મૂર્તિ છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૩પ૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વેરાયો વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિના સંપાદક શ્રી ઉમાકાંત પી. શાહના મંતવ્ય મુજબ જૈનસાહિત્યે પદ્માવતી અંગે મૌન સેવ્યું છે. જ્યારે ૧૦મી સદી સુધી પ્રચલિત એડ (નાગદેવી) વિષે ઉલ્લેખો છે. પાંચમી સદીના કર્ણાટકના પદ્માવતી મંદિરના પુરાવામાં તેનું મૂળ જણાય. છે. જો કે કાંસાની ધાતુનો સમય હેમ્બર્ગ મ્યુઝિયમના કૅટલોગમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, એટલે આનુષંગિક અભ્યાસ પરથી આવું તારણ કાઢી શકાય. મુગટ અને બીજા અલંકારોથી સુશોભિત એવી આ મૂર્તિમાંનાં આયુધોમાં દાતરડું, સર્પ, ઘંટ, વગેરે બીજાં આયુધો કરતાં વિશિષ્ટ ગણી શકાય. શ્રી શાહના વિચાર મુજબ આઠમી-નવમી સદી પહેલાં પદ્માવતી ક્યારેય પાર્શ્વનાથ સાથે દષ્ટિગોચર થયાં નથી. પશ્ચિમ ભારતમાં ૧૧મી-૧૨મી સદીના ગાળા સુધી આ માટે જવું પડે છે. તેથી જૈન દેરાસરોમાં પદ્માવતી કયારથી દષ્ટિગોચર થવા લાગ્યાં તે કહેવું મુશ્કેલ બની જાય છે. સંપૂર્ણ પ્રચલિત બન્યા પછી જ ઘણા સમયે તેમનું સાહિત્ય ઉપલબ્ધ થવા માંડયું. પદ્માવતીદેવીના ઉદ્ગમ-પ્રાગટ્ય અને તેમનાં મૂર્તિ-શિલ્પવિધાનની પ્રગતિ અંગે બે બાબતો અગત્યની બને છે : કમળ પર આસનસ્થ હોવાથી સ્વાભાવિક રીતે જ તેમને પદ્માવતી નામ આપવામાં આવ્યું જ્યારે બીજાં ઉપનામોમાં પદ્મ, પદ્મહસ્ત, પદ્માસનાસ્થ, પાકાંતિની, પદ્મવદના, કમલાવતી વગેરે જૈનસાહિત્યમાં વધુ પ્રચલિત છે. જ્યારે બીજી બાબત એ છે કે સર્પદંશનું શમન કરનારી એ દેવી ગણાય છે. ભૈરવ પદ્માવતી કલ્પ'ના દસમા પ્રકરણમાં આ વિશે વિગતે વર્ણન અપાયું છે. ટૂંકમાં, ઉમાકાંતભાઈ પી. શાહે યથાર્થ જ કહ્યું છે કે, પદ્માવતી એ શ્રી મા દેવતા અને જૈનધર્મનાં ઉદગમસ્થાન મગધની નાગસ્વરૂપની દેવીનું એક મિશ્રણ છે. તારા, પદ્માવતી અને ગૌરીનું મૂળ સ્રોત પદ્મશ્રી કે પદ્મિની વિદ્યા છે. વિવિધ શકિતઓના પ્રાગટય માટે મહત્ત્વની ગણાતી મહાલક્ષ્મી બ્રાહ્મણ સંપ્રદાયમાંથી પ્રગટેલ છે. માર્કન્ડેય પુરાણના દેવી ભાગવતના મૂળ લખાણમાં જોવા મળતા ચંડીના ઉલ્લેખો સરસ્વતી, લક્ષ્મી, મહાકાલી, ગૌરી, ઉમા વગેરેના સંદર્ભમાં અને એક સર્વોચ્ચ દેવી મહાલક્ષ્મીનાં પ્રાગટ્ય-સ્વરૂપોમાં છે. ટી. એ. ગોપીનાથે ELEMENTS OF HINDU ICONOGRAPHY'ના પ્રથમ ભાગમાં બીજા પાના પર આવું મંતવ્ય પ્રગટ કરેલું છે. ચંડી એ અઢાર હસ્તવાળાં મહાલક્ષ્મીના સ્વરૂપે જ ગણાય છે. ચાર હાથ, છ હાથ, અઢાર હાથ, ચોવીશ હાથ વગેરેની કલ્પના એક જ શકિતનાં વિવિધ પ્રાગટ્ય-સ્વરૂપો માનવાનાં રહે. મહાલક્ષ્મીના સાત્ત્વિક ગુણમાંથી નીપજેલ સરસ્વતીનું વાહન હંસ એ જ પદ્માવતીનું પણ વાહન બને છે. મૂળભૂત સામ્ય જ ત્યાં પડેલું છે. ચંડી, ચામુંડા, કાલી એ મહાલક્ષ્મીનાં જ પ્રગટ-સ્વરૂપો સાથે સંલગ્નતા ધરાવતાં પદ્માવતી દેવીનાં પ્રાગટ્ય-સ્વરૂપો કપાલા અને મુન્ડા છે. ભવાની-ભદ્રકાળી કહો કે પછી માતા દુર્ગા કહો, જે દુર્ગાસ્તોત્ર મહર્ષિ અરવિંદ સંપાદિત ૧૯૦૯ના ઓકટોબરના બંગાળી સાપ્તાહિક ધર્મમાં સૌ પ્રથમ જોવા મળ્યું. પોંડીચેરી- અરવિંદ આશ્રમના સાધક કવિ સ્વ. પૂજાલાલે ગદ્ય-પદ્ય બંનેમાં દુર્ગાસ્તોત્રનો ગુજરાતી અનુવાદ કર્યો. તેમાં પ્રારંભે જ તેમણે 'હે મા દુર્ગ, સિંહવાહિની'થી સંબોધન કર્યું છે. ૨, ત્રિશૂલધારિણી, કવચધારિણી, સૌમ્યરૌદ્રરૂપિણી, શ્યામલા સર્વસૌદર્ય-એલંકૃતા, કાલીરૂપિણી, નરસુંડમાલાધારિણી, દિગમ્બરી, ખગધારિણી, પ્રેમશકિત વગેરે વિશેષણોથી નવાજીને છેલ્લે આપણને જેની અતિ ખોટ વર્તાય છે તેવી 'દુર્ગાદેવી પ્રગટ થા ભારત ભાગ્યવિધાતા !'થી સમાપન કર્યું છે. આવી દૈવી શકિત જ આપણા ભારત દેશને બચાવી શકશે. 'યાત્રા સૌરાષ્ટ્રના પ્રાચીન અવશેષો' નામના લેખમાં શ્રી મણિભાઈ વોરાએ જામનગર જિલ્લાના ભાણવડ અને ત્યાંથી ત્રણ માઈલ દૂર આવેલા ઘૂમલીના રસ્તે ત્રિકમજી બાપુની વાવ, Page #481 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩પ૩ ત્રિવેણી ઉપર ઈન્ડેશ્વર મહાદેવ અને ગામમાં ભાણેશ્વર મહાદેવ આવેલા છે. માંગડાવાળો અને પદ્માવતીનું પ્રખ્યાત સ્થાન ભૂતવડ ભાણવડના પાદરમાં પૂજાય છે. આજુબાજુ મોવાસા ગામે છેલેશ્વર, કાલાવાડમાં કોટેશ્વર વગેરે પ્રાચીન સ્થાનો છે. આ રીતે ઉલ્લેખ કર્યો છે. જૈનધર્મના અવશેષો. ચિહનો મળે છે ત્યાં બૌદ્ધધર્મ પણ સાથે જ હોય ને ! ઘૂમલી ઈ.સ. પૂર્વેથી માંડીને ૧૪મી-૧૫મી સદી સુધીના અવશેષો ધરાવે છે. ઘૂમલીનાં નવલખી શિવમંદિર, ગણેશમંદિર, વિંધ્યવાસિની મંદિર, ભગમંડના ભગ્ન અવશેષો. બૌદ્ધવિહારની ઈટો તેમ જ અત્રતત્ર અનેક અવશેષો ગીચોગીચ ભરેલા છે. તો, સોમનાથમાં અહલ્યાબાઈનું સોમનાથ મંદિર, ભદ્રકાળી, મહાકાળી દૈત્યસૂદનનું મંદિર, ચન્દ્રપ્રભુનું દહેરાસર, નાલેશ્વર, માલેશ્વર, ગણેશ, નરસિંહનાં પ્રાચીન સ્થાનો, વાપી, ગૌરીકુંડ, વેણે સ્વર, રૂદ્રેશ્વરનાં મંદિરો જેવી ઐતિહાસિક જગ્યાઓ છે. ટૂંકમાં, પદ્માવતી દેવીનાં વિવિધ સ્વરૂપો અનેક સ્થળોએ છવાયેલાં છે. જરૂર છે માત્ર જિજ્ઞાસા અને અભ્યાસદષ્ટિની; અને સાથોસાથ, ખાસ તો, બીજા કોઈ પણ ધર્મ પ્રત્યે સહિષ્ણુતા અને આદરભાવની. જિક જ સરસ્વતી - શ્રુતદેવી મોટુ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય - ખંભાત ) - Page #482 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪]. [ શ્રી પાશ્ર્વનાથોપસર્ગ-હારિણી શ્રી શ્રી પદ્માવતીજી-મંગલ મહિમા - ડે. ઘનશ્યામ માંગુકિયા સાધનાના ઉપલક્ષ્યમાં સાધ્યની પ્રાપ્તિ કરાવી આપવામાં, ભગવતીની સાધના અને એ સાધનાની ભૂમિકા સમજાવનાર ગ્રંથો અને સ્તોત્રોની માહિતી આ લેખ દ્વારા મળે છે. આ સાધના ઐશ્વર્યપ્રાપ્તિની દિશામાં પ્રયાણ માત્ર નથી; કિન્તુ આત્મ-સાક્ષાત્કારના અવસરનો એક આનંદ છે. અત્રે ડો. માંગુકિયાનો આ લેખ શ્રી પદ્માવતીજી વિષયક વામય, કેટલાંક સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રો આદિની માહિતી આપે છે. તેમ જ પાવતી શબ્દ નથી; પણ અનંત શબ્દોની શાબ્દિક અભિવ્યકિત ધરાવતો શબ્દબ્રહ્મ છે, તેમ જણાવી પદ્માવતી શબ્દના અનેક અર્થો રજૂ કરે છે. આ સામગ્રી ચિતિત ફળ મેળવવા ઈચ્છનાર સાધકોને સાધનબળ પૂરું પાડનારી છે. -- સંપાદક શ્રી શ્રી પદ્માવતી દેવી વાચન, લેખન, ભાપણ, શ્રવણ, કે કથન-વિવેચનનો વિષય નથી; એ તો સાધના-આરાધના-અખંડ ઉપાસનાથી મુકિતપ્રાપ્તિ સુધીનો વિષય છે. તે કેવળ કલમ-કાગળનો વિષય નથી; પરંતુ શ્વાસોચ્છવાસમાં કોતરાઈ જતો, હૃદયમંદિરમાં કાયમી કંડારાઈ જતો અને આત્માના અનંત-અનંત પ્રદેશોમાં પ્રકાશિત થતો અલૌકિક, પારલૌકિક, સર્વાર્થસિદ્ધિકારક વિષય છે. જે વિષય સર્વથા કેવળ અનુભવજન્ય છે, સ્વાનુભવજન્ય છે તેનું વર્ણન શા માટે ? ઉત્તર છે : જેને સ્વાનુભૂતિ થઈ નથી તેને પ્રેરવા માટે , માર્ગદર્શન આપવા માટે, પગદંડી કંડારી આપવા માટે ! અક્ષરના-શબ્દના આધારે આધારે સાધક-સાધિકા ઈષ્ટની ઉપાસના કરી શકે એટલા માટે ! જે મહાભાગ્યવંત આત્માઓ, આ વિકરાળ કળિકાળમાં પણ અર્થોપાર્જનની ચિંતાઓથી મુકત છે, અવકાશ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયા છે. જેમને ઈન્દ્રિયો ઉપર વિવેકપૂર્વકનો સંયમ સહજ પ્રાપ્ત થયો છે, તેવા પુણ્યાત્માઓ આવી અદૂભૂત આરાધના કરવાને બડભાગી ગણાય. જેમને ઉદરપોષણ કરતાં આત્મપોષણની ખેવના સવિશેષ અનુભવાય છે, એવા ધર્માભિમુખ આત્માઓ ધન્ય છે ! સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની ત્રિવેણી દ્વારા જે આત્માઓ નિર્વાણપદને ઈચ્છે છે, વીતરાગમાર્ગના સદાય અનુરાગી છે, જેમના કુળમાં એવું પારંપરિક વાતાવરણ અનાયાસે જ વિદ્યમાન છે એવા જિનધર્મપ્રિય આત્માઓને આવું સાહિત્ય પીયૂ૫પાનતુલ્ય જણાય તેમાં આશ્ચર્ય શું ! આવા વિશેષ જનસમાજને દષ્ટિ સમક્ષ રાખીને આ શબ્દસાધનો આરંભી છે--શ્રી પદ્માવતી દેવીને, તેની કૃપાદષ્ટિને સન્મુખ રાખીને. મને પ્રસ્તુત વિષય-વિશેષની જેમ સ્વાનુભવ નથી. તેમ આ વિષય અંગે વિશાળ વાંચન કે બહોળો અનુભવ પણ નથી. આમ છતાં તે વિષે દિશાસૂચન કરવા માટે સજ્જતા તો અવશ્ય છે. શ્રી શ્રી પદ્માવતી દેવીજીના સર્વસિદ્ધિદાયક અનંત ઐશ્વર્યસંપન્ન વ્યકિતત્વની સંપ્રાપ્તિ જે જે ગ્રંથરત્નોમાંથી પ્રાપ્ત થવી શકાય છે, તે તે ગ્રંથરત્નોનો અત્રે પ્રારંભિક પરિચય આપવાની નિષ્કામ કામના સેવી છે. સાધક માત્ર જીવનસંગ્રામનો વીર સૈનિક છે. તેથી સૈનિકને જેભ, Do or die, but not ask why ?' એમ સાધક જો એકચિત્ત, એકધ્યાન, એકાગ્ર થઈ, તદ્રુપ, તદાકાર થઈ, મંત્ર-તંત્ર-યંત્ર સાધનાનો અભિક્રમ સેવે તો તેના શ્રીચરણમાં અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ સાક્ષાતુ હાજરાહજૂર જ છે ! આત્મબળ-સાધનાબળ પ્રવર્તતું હોય તેને માટે તો સમગ્ર સંસારબળ Page #483 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૫૫ -જગતબળ પણ જાણે કે તૃણવત્ છે ! આવી દઢ અનુભૂતિ જેને થઈ છે, તે સંસારમાં રહેતો હોવા છતાં સંસારમાં હોતો નથી ! તે જ ખરો, ઉત્તમ, શ્રેષ્ઠ સાધક છે, જેને સમસ્ત સંસાર તલભાર પણ બાધક થઈ શકતો નથી ! આવા અલૌકિક, અખંડ, અવિરત આત્મસાધક ઉપર શ્રી શ્રી પદ્માવતી દેવી જેવી દેવી-દેવતાઓની કપાવÍ અમૃતરૂપે વર્પતી જ હોય છે ! વિષમ, દુપમ એવા પાંચમા આરામાં પણ એવી કપાવર્યાની અખંડતા અનુભવનારાં સાધક-સાધિકાઓ પ્રસ્તુત વિધાનને સંપૂર્ણ સમર્થન આપે છે. આથી, આવાં ગ્રંથરત્નોની તો નામાવલિ પણ જાણવી પર્યાપ્ત ગણાય. સુપ્રસિદ્ધ ગ્રંથોની વિષય-નામ સહિત સૂચિ : - શ્રી શ્રી પદ્માવતી દેવીના અનંત-અનંત ઐશ્વર્યને આત્મસ્વરૂપ કરવા માટે અહીં જે જે ગ્રંથરત્નોનો નામોલ્લેખ કરીએ છીએ, તે સર્વ ગ્રંથ મંત્ર-તંત્ર-યંત્ર સાધનાની અવિરત યાત્રામાં નંદનવનની શોભા-સ્વરૂપ ગૂઢરહસ્યપ્રમુખ પર્વતરાજનાં સુવર્ણસોપાન છે એમ સમજવું. શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીપ્રણીત ' શ્રી ઉવસગ્ગહરસ્તોત્ર' ગ્રંથ મહા-મૂલ્યવાન શબ્દનિધિ છે. પ્રસ્તુત ગ્રંથમણિમાં વિભિન્ન કક્ષા તથા પ્રકારનાં કુલ મળીને ૨૭ યંત્રો આલેખવામાં, નિરૂપવામાં અને પદ્ધતિ અનુસાર સમજાવવામાં આવ્યાં છે. એ ગ્રંથમાં સર્વ યંત્રોની સુરેખ, સંપૂર્ણ આકૃતિઓ અને યંત્રોની શાસ્ત્રીય પારિભાષિક સમજ આપવામાં આવી છે. તેના આવશ્યક નિયમોનું અનુપાલન કરવાથી માંડી યંત્રસિદ્ધિ સુધીનાં વિવિધ સોપાનોનું તેમાં સંક્ષિપ્ત વર્ણન પણ કરવામાં આવ્યું છે. આ દષ્ટિએ પ્રસ્તુત ગ્રંથરચના યંત્રસાધક-સાધિકાને અવશ્ય માર્ગદર્શક થઈ શકે તેમ છે. આમ છતાં, આ ઉપરાંત અનુભવી પાસેથી પ્રત્યક્ષ માર્ગદર્શન લેવું પણ એટલું જ, બલકે એથીય વિશે ૫ આવશ્યક છે. જેથી કોઈપણ સાધના-આરાધનાની વિપરીત અસર થવા ન પામે અને સાધનાનાં સર્વ મધુર ફળોના આસ્વાદ સાધક નિબંધ પણે સર્વથા લઈ શકે ! શ્રી ભયહર સ્તોત્ર : શ્રી ધરણેન્દ્ર તથા શ્રી પદ્માવતી દેવી દ્વારા પૂજવામાં આવતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ માટેનું સ્તોત્ર તે 'શ્રી ભયહર સ્તોત્ર'. તેની રચના કરી શ્રી માનતુંગરિજીએ. તે ગ્રંથરત્નમાં તેઓએ કુલ ૨૪ યંત્રોની વિપુલ સમજ વિગતે આપેલી છે. આ યંત્રોમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ-પૂજા દ્વારા ભયમુકિતની પ્રાપ્તિની આરાધના દર્શાવવામાં આવી છે. સાક્ષાત્ ધરણેન્દ્ર અને સ્વયં પદ્માવતી દેવીએ જે પ્રભુની પૂજા કરી, નિર્ભયતાની પ્રાપ્તિ કરી અને તે દ્વારા અન્ય સર્વ જીવોને નિર્ભયતાનું દિવ્ય દાન કરી શકતા હોય, તે યંત્રોના મહિમા વિષે મારા જેવા સામાન્યજન શું લખી શકે ? આ ઉપરાંત શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી વિરચિત 'શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર', જેમાં ૪૩ યંત્રોની વિભિન્ન રચનાઓ આલેખવામાં આવી છે. શ્રી શિવનાગ દ્વારા રચાયેલું 'શ્રી ધરણોગેન્દ્ર સ્તોત્ર'. જેમાં ૧૯ યંત્રો, મંત્રો તથા આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શ્રી અભયદેવસૂરિ રચિત 'શ્રી જયતિહઅણ સ્તોત્ર' વિશેષ નોંધપાત્ર છે. વળી, શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર', 'શ્રી કલિકંઠ યંત્ર સ્તવન', 'શ્રી મંત્રાધિરાજ સ્તવન', 'શ્રી જીરાપલ્લી પાર્શ્વજિન સ્તવન'. શ્રી પાર્શ્વનાથ નામમાલાસ્તોત્ર' આદિ ગ્રંથરત્નો અવલોકનીય છે. શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' નામક ગ્રંથમણિમાં ભગવતી શ્રી પદ્માવતી દેવી વિષયક મંત્રોનું સુંદર સંકલન કરવામાં આવ્યું છે. શ્રી પદ્માવતી દેવીનો આવશ્યક પરિચય પણ તેમાંથી સહજ પ્રાપ્ત થાય છે. કહ૫' શબ્દનો અર્થ થાય છે મંત્રોનો સંગ્રહ, સંચય. આથી પ્રસ્તુત ગ્રંથને અકલ્પ' શબ્દ લગાડવામાંથી આવ્યો છે. પ્રસ્તુત કલ્પમાં કુલ મળીને ૧૦ અધિકાર (પ્રકરણ) પાડવામાં આવ્યાં છે. પ્રથમ વિભાગમાં મંત્ર-યંત્ર-તંત્રની સાધના કરનાર સામાન્ય સાધકોના લક્ષણોનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે. દ્વિતીય અધિકાર (પ્રકરણ)માં સકલીકરણ અથવા સ્વાત્મરક્ષણવિધિ અને સાધકને મંત્રાદિ સિદ્ધ થશે કે કેમ તે જાણવાની રીતિ આપેલી છે. તૃતીય અધિકાર (પ્રકરણોમાં Page #484 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] દેવીપૂજાક્રમનું વિશદ નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં મંત્રોને અનુરૂપ ષકર્મવિધિ, ઉપરાંત દિશા, કાળ, વિભિન્ન મુદ્રા, માળા, અનેકવિધ આસનક્રિયા, વિભિન્ન વર્ણ ઇત્યાદિનું માર્ગદર્શન સહિત વર્ણન-નિરૂપણ કરવામાં આવ્યું છે. એ જ ગ્રંથરત્નમાં ભગવતી શ્રી પદ્માવતી દેવીનો પંચોપચાર પૂજાક્રમ, શ્રી દેવીનું આહ્વાન, સ્થાપન, વિસર્જન કરવાના મંત્રો તથા તેની વિધિ વગેરે દર્શાવાયું છે. શ્રી પદ્માવતી દેવીનો મૂળમંત્ર, ભગવતીની ષડાક્ષરી વિદ્યા, ઋક્ષરી વિદ્યા અને એકાક્ષરી વિદ્યાનું વર્ણન પણ થયેલું છે. દિગંબર સંપ્રદાયના સેનગણના આચાર્ય શ્રી અજિતસેનના પ્રશિષ્ય શ્રી મલ્લિપેણસૂરિએ 'મહાપુરાણ' નામના ગ્રંથની રચના કરી છે. ઉપરાંત, 'નાગકુમાર' કાવ્યની રચના પણ તેઓએ જ કરી છે. તેમનો સમય શક સંવત ૯૬૮ (વિ.સં.૧૧૦૪) માનવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં વિરચિત બંને ગ્રંથોની રચના તે સૈકાના ઉત્તરાર્ધમાં થયાનું મનાય છે. 'મહાપુરાણ'માં કુલ ૨૦૦૦ શ્લોકમાં ૬૩ શલાકાપુરુષોનાં ચિરત્રો તથા 'નાગકુમાર' કાવ્યનાં ૫૦૭ શ્લોકમાં નાગકુમારના ચરિત્રનું વર્ણન કરેલું છે. આ ઉપરાંત 'શ્રી વિદ્યાનુશાસન' નામના માંત્રિક ગ્રંથસાગરમાં તો ૭૦૦૦ શ્લોક છે. ઉપરાંત 'શ્રી પદ્માવત્યષ્ટક' ગ્રંથ પણ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત, 'શ્રી પદ્માવતી સહસ્રનામ સ્તોત્રમ્', 'શ્રી પદ્માવતી સહસ્રનામ મંત્રાવલિ', 'શ્રી પદ્માવતી વ્રતોઘાપનમ્', 'શ્રી પદ્માવતી ચતુષ્પદિકા' વગેરે ગ્રંથો નોંધપાત્ર છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આ ઉપરાંત 'પ્રબંધકોષ','ન્યાયકંદલી વિવૃત્તિ','સમ્યક્ત્વ સપ્તતિકા','સ્યાદ્વાદમંજરી', 'વિવેકમંજરી', 'સુવર્ણસિદ્ધિગર્ભિત','મહાવીર સ્તવન અવસૂરિ','કેલ્પપ્રદીપ','આવશ્યક સૂત્રાવસૂરિ' 'રહસ્યકલ્પદ્રુમ', 'જ્ઞાનપ્રકાશ','પપંચાશદિકુમારિકાભિષેક', 'નેમિનાથ રાસ', 'પ્રાયશ્ચિતવિધાન’ 'યુગાદિજિનચરિતકુલક', 'શ્રી સામ્નાયસ્તવન', શ્રી બ્રહ્મશાંતિમંત્રામ્કાય','શ્રી પ્રભંગિરાસ્તોત્ર', 'શ્રી પદ્માવતી દેવી ચ મુક્ષદિકા', 'શ્રી વૈરાઢ્યા સ્તવનમ્', 'શ્રી પોડવિદ્યાદેવી સ્તવનમ્','શ્રી મહાલક્ષ્મીઅષ્ટક' જેવા ગ્રંથોમાં સમાવેશ થાય છે. 'પદ્માવતી' નામ, શબ્દ, અર્થ, મહિમા-પરિચય : 'પદ્માવતી' શબ્દ નથી, અનંત શકિતઓની શાબ્દિક અભિવ્યકિત ધરાવતો શબ્દબ્રહ્મ છે. તેના કેટલાક અર્થોનો પ્રારંભિક પરિચય મેળવીએ : 'પદ્માવતી'= (૧) એક સમવૃત્ત વર્ણમેળ છંદ (આકેકર); તે બૃહતી છંદનો ભેદ છે. તેમાં તગણ, નગણ અને સગણુ મળીને ૯ અક્ષર હોય છે. (૨) ૩૨ માત્રાનો એક છંદ. (૩) પદ્માવતી ત ભ જ યા થકી ઓજે; રચજો સદા સ જ સસાગ અનોજે. (૪) ઉજ્જયિનીની નગર-પ્રદક્ષિણા કરવા આવતી મુખ્ય પાંચ માંહેની એ નામની એક દેવી. (૫) ઉજ્જયિનીનું પ્રાચીન નામ. (૬) એ નામની એક અપ્સરા. (૭) એ નામની એક દિકુમારિકા. (૮) કાર્તિકસ્વામીની અનુચર એક માતૃકા. (૯) જૈનમત મુજબ ૮૪ માંહેની એ નામની એક જ્ઞાતિ. (૧૦) પુરાણ પ્રમાણે જરત્કાર ઋષિની સ્ત્રી, મનસા દેવી. (૧૧) ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની એ નામની એક શાસનદેવી. (૧૨) પાટણ શહેરનું નામ. (૧૩) પદ્મચારિણીનો વેલો, પાપડી, (૧૪) પન્ના શહેરનું પ્રાચીન નામ. (૧૫) પ્રાચીન કાળમાં થયેલી એ નામની એક રાણી. (૧૬) મહાકવિ જયદેવની પત્નીનું નામ. (૧૭) યુધિષ્ઠિરની એ નામની એક રાણી. (૧૮) લક્ષ્મી. (૧૯) સિંહલદ્વીપની એક રાજકુમારી, (૨૦) વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલદાસજીની બે માંહેની એ નામની એક સ્ત્રી. (૨૧) શૃંગાલ રાજાની એ નામની એક રાણી. (૨૨) શેષનાગની બહેનનું નામ. આ ઉપરાંત પણ બીજા ઘણા અર્થો સંપ્રાપ્ત થયા છે, પરંતુ આટલા અર્થો પણ 'પદ્માવતી' શબ્દના સામર્થ્યને પ્રકટ કરવા માટે પર્યાપ્ત સમજીએ છીએ. અનેક કાળ, સ્થળ, વ્યકિતવિશેષોમાં વ્યાપ્ત એવો આ શબ્દ 'પદ્માવતી' માત્ર વર્ણાક્ષરોનો સમૂહ નથી, પરંતુ અનંત શકિતઓનો અમૂલ્ય સંચય, સંનિધિ છે ! (નોંધ : પ્રસ્તુત લેખમાં જે જે ગ્રંથરત્નોમાંથી ઉદારણો, અવતરણો, વિગતો પ્રાપ્ત કરી છે તે સર્વ ગ્રંથકર્તાઓનો ગ્રંથસમેત અમે આભાર વ્યકત કરીએ છીએ અને તેમના ૠણનો અંતઃકરણપૂર્વક સ્વીકાર કરીએ છીએ.) Page #485 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૫૭ યક્ષ અને નાગોના સંદર્ભમાં 'શાસનદેવી પદ્માવતી - ડૉ. નાગજીભાઈ કે. ભટ્ટી યક્ષ અને યક્ષિણીની રોમહર્ષક વાતો, પાઠ અને કથા તથા મૂર્તિઓ અને આકૃતિઓની માહિતીઓ અત્રે સંકલિત કરવામાં આવી છે. પદ્માવતી માતાની વિવિધ મુદ્રા, સર્પ આદિની આકૃતિઓ પર વિશેષ માહિતી આપવાનો અહીં પ્રયાસ થયો છે. ડૉ. નાગજીભાઈ ભટ્ટીએ પ્રસ્તુત લેખમાં શ્રી ધરણેન્દ્ર અને શ્રી પદ્માવતીના નાગકુલ સાથેના સંબંધોની ચર્ચા પણ કરી છે. દ્વિભુજથી પોડશભુજ સુધીની પદ્માવતીમાતાની પ્રતિમાનો ઉલ્લેખ તેમણે કર્યો છે; પણ તે બધી મૂર્તિઓ પદ્માવતીની છે કે કેમ તે શિલ્પવિદોએ ચકાસી જવા જેવું છે. - સંપાદક ભારતભરમાં જાહેર સ્થળોમાં મૂર્તિનું સ્થાપન કરવાની પ્રણાલી ઘણા લાંબા સમયથી પ્રચલિત છે. બૌદ્ધ અને જૈનધર્મીઓએ પણ મૂર્તિપૂજા અપનાવી પોતપોતાની દષ્ટિએ મૂતિઓનું નિ છે. જૈનધર્મમાં તીર્થકરોની મૂર્તિઓ ઉપરાંત સમય જતાં દેવીઓની મૂર્તિઓ બનવા લાગી. તેમાં મુખ્ય હતી યક્ષ અને યક્ષિણીઓની મૂર્તિઓ. દરેક તીર્થકરને એક યક્ષ અને એક યક્ષિણી હોય છે. આ યક્ષ-યક્ષિણીઓને તીર્થકર ભગવાનના અનુચર ગણવામાં આવે છે. આથી તીર્થકરોના પરિકરોમાં જમણી બાજુ યક્ષ અને ડાબી બાજુ શાસનદેવી તરીકે યક્ષિણીની મૂર્તિઓ મૂકવામાં આવે છે.' રક્ષક દેવ-ચક્ષ : એક સમય એવો હતો કે ભારતીય પ્રજા વૈદિક ઉપાસના-પદ્ધતિને વિશેષ મહત્ત્વ આપતી હતી. જનતાનો જીવનવ્યવહાર પણ એ જ રીતે ગોઠવાયેલો હતો. ઘણા લાંબા સમય સુધી આ સ્થિતિ ચાલુ રહી. સમય જતાં જનસામાન્યમાં નવી ઉપાસના-પદ્ધતિનું પ્રચલન થયું. તેમાં વાદ્ય, પુષ્પ અને બલિદાનને મહત્ત્વ અપાયું. એવાં સ્થળ સ્થાન' કહેવાતાં. અનેક સ્થળે આવાં 'સ્થાનો' બન્યાં. આ સ્થાનો પર યક્ષોની પૂજા પ્રચલિત થઈ. આ યક્ષોને ગામ, નગર કે ક્ષેત્રના રક્ષક માનવામાં આવતા હતા. યક્ષોએ ક્ષેત્રરક્ષક તરીકે કાર્ય કર્યું હોય એવી અનેક વાતો લોકોમાં પ્રચલિત છે. કેટલાક ભયને લીધે પણ યક્ષપૂજા કરતા હતા, તો કેટલાક પોતાની મનોવાંછના યક્ષ પૂરી કરશે એમ માનીને યક્ષ પૂજા કરતા હતા. હિન્દુ, બૌદ્ધ અને જૈન સાહિત્યમાં આ અંગેની પ્રચુર સામગ્રી મળી રહે છે. યક્ષોની પ્રાચીન પ્રતિમાઓ પણ પ્રાપ્ત થઈ છે. ડૉ. આનંદ કુમારસ્વામીએ અંગ્રેજીમાં 'યક્ષ” ઉપર એક મૂલ્યવાન ગ્રંથ પણ લખ્યો છે. વળી, વિષ્ણુ તથા બોધિસત્ત્વની મૂર્તિઓ ઉપર આ યક્ષમૂર્તિઓનો પ્રભાવ સ્પષ્ટ જણાયો છે; એટલું જ નહિ, આ યક્ષોને પણ દેવ માનવામાં આવ્યા છે. આથી બીજા દેવોની જેમ આ યક્ષોની શકિત અને સામર્થ્યની કથાઓ પણ લોકોમાં પ્રચલિત બને એ સ્વાભાવિક છે. કેનોપનિષદ્રમાં એક કથા આવે છે કે અસુરવિજય પછી દેવોમાં ઘણું અભિમાન આવી ગયું. આથી તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવા પરમ બ્રહ્મ એક મહાકાય દિવ્ય યક્ષ રૂપે પ્રકટ થયા. આ યક્ષની શકિતનો પરિચય મેળવવા અગ્નિ, વાયુ અને ઈન્દ્ર પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયા. દેવરાજ ઈન્દ્રના પ્રયત્ન વખતે મહાશકિત ઉમાએ પ્રગટ થઈને એને વાસ્તવિકતાનો ખ્યાલ આપ્યો. આથી દેવો Page #486 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, ગર્વરહિત થયા. કેનોપનિષદ્રનો આ યક્ષ અપરિમિત શકિતનું કેન્દ્ર હતો. પાછળથી એ યક્ષની શકિતનું આરોપણ 'વીર' રૂપે થયું. વીર વિક્રમ અને તેને સહાયક વીરની કથા જાણીતી છે. વિક્રમ જ્યારે જ્યારે વીરને યાદ કરતા ત્યારે તેઓ આજ્ઞાપાલન માટે ઉપસ્થિત થતા. આ પરિવર્તન તાંત્રિક વિચારધારાના પ્રભાવના કારણે હતું. પદ્માવતી : મૂર્તિ-પરંપરા – પદ્માવતીદેવીની પ્રાચીનતમ મૂર્તિઓ ઈસુની નવમી-દસમી શતાબ્દીની મળે છે. આવી મૂર્તિઓ ઓસિયા ( રાજસ્થાન )ના મહાવીર પ્રભુના મંદિરમાં અને ગ્યાસપુરના માલાદેવી મંદિરમાં જોવા મળે છે. તેમાં પદ્માવતીદેવી ક્રિભૂજા સ્વરૂપે છે, જ્યારે પદ્માવતીની બહુભુજાવાળી મૂર્તિઓ દેવગઢ, શહડોલ, બારભુજી ગુફા અને ઝાલરા પાટણમાં જોવા મળે છે. આ બધાં સ્થાનોની પદ્માવતીની મૂર્તિઓ સર્પફણાના છત્રવાળી અને સામાન્યરૂપે કુકુટ-સર્પ (કે કટ) રૂપમાં મળી આવે છે. કયારેક એમને સર્પ, પદ્મ અને મકર પર આરૂઢ થયેલ બતાવ્યાં છે. એમના હાથમાં સર્પ, પાશ, અંકુશ અને પદ્મ દર્શાવ્યાં છે. ગુજરાત-રાજસ્થાનમાં લગભગ આ અરસામાં પદ્માવતીની સ્વતંત્ર મૂર્તિઓનું કોતરકામ શરૂ થયું હોવાનું મનાય છે. આ સ્થાનોમાં પ્રાપ્ત પદ્માવતીદેવીની મૂર્તિઓ ખાસ કરી શ્વેતાંબર મંદિરોમાં જોવા મળે છે. ૯મી થી ૧૩મી સદી દરમિયાનની આ મૂર્તિઓમાં ઓસિયાના મહાવીર પ્રભુના મંદિરની મૂર્તિ પ્રાય: ઉત્તર ભારતમાંથી પ્રાપ્ત પદ્માવતીની પ્રાચીન મૂર્તિ છે. એ મૂર્તિ તે મંદિરના મુખ મંડપના ઉત્તર તરફના છજા ઉપર કોતરેલી જોવા મળે છે. કુફ્ફટ-સર્પ ઉપર બેઠેલી દ્વિભુજા પદ્માવતીના જમણા હાથમાં સર્પ અને ડાબા હાથમાં ફલ છે. ઈસુની બારમી સદીની બે ચતુર્ભુજ મૂર્તિઓ કુંભારિયાજીના નેમિનાથ મંદિરની પશ્ચિમ તરફની દેવકુલિકાની બહારની ભીંત ઉપર છે. લલિતમુદ્રામાં ભદ્રાસન પર વિરાજમાન આ દેવીના આસન સમક્ષ કુક્કટ-સર્પ ઉત્કીર્ણ કરેલ છે. એક મૂર્તિમાં સર્પફણાનું છત્ર દર્શાવ્યું છે. આબુ-દેલવાડામાં લવસહીના ગૂઢમંડપના દક્ષિણ પ્રવેશદ્વારના ઉંબરા ઉપર ચતુર્ભુજા પદ્માવતીની એક નાનકડી મૂર્તિ કોતરેલી છે. તેમનું વાહન મકર છે અને હસ્તમાં વરદાક્ષ, સર્પ, પાશ અને ફલ દર્શાવ્યું છે. ઉંબરાના બીજા છેડે પાર્શ્વયક્ષની મૂર્તિ પણ કોતરેલી છે. આ જ રીતે આબુ-દેલવાડામાં વિમલવસહીની દેવકુલિકા ૪૯ના મંડપના વિતાન (છત) ઉપર સોળ ભુજાયુકત પદ્માવતીની એક મૂર્તિ છે. એ કદાચ વૈરાદેવી પણ હોય, જો કે આયુધ અને સર્પફણાનું છત્ર પદ્માવતીદેવી હોવાનું સૂચવે છે.” તીર્થંકર પાર્શ્વનાથ અને સર્પ : જૈનોમાં ૨૪ તીર્થકરો થયા છે. દરેક તીર્થકરને એક યક્ષ અને એક યક્ષિણી હોય છે. પાર્શ્વનાથને પાર્શ્વ નામે યક્ષ અને પદ્માવતી નામે યક્ષિણી છે. તેમનું લાંછન સર્પ છે. પાર્શ્વનાથના મસ્તક ઉપર નાગફણાની આકૃતિ જોવા મળે છે. એમનો યક્ષ પણ 'પાર્શ્વ નામ ધરાવે છે. પાર્શ્વનો અર્થ છે પાસેનું, પડખેનું. - શ્રી પાર્શ્વનાથના જીવન સાથે સર્પ સંકળાયેલ છે. તાપસ કમઠ સાથેનો પ્રસંગ ખૂબ જાણીતો છે. યજ્ઞમાં નાખેલા કાષ્ઠમાંથી સર્પ બહાર કઢાવી, તેના અંતિમ સમયે શ્રી પાર્શ્વકમારે નવકારમંત્ર સંભળાવતાં તે મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે ઈન્દ્ર થયો. અને એ જ ધરણેન્દ્ર જ્યારે કમઠના જીવ મેઘમાળીએ ઉપદ્રવ કર્યો ત્યારે પ્રભુના મસ્તક ઉપર ત્રણ દિવસ ફણાનું છત્ર ધરી ઉપદ્રવને દૂર કર્યો. બીજું, પાર્શ્વ યક્ષ અને ધરણેન્દ્ર પણ સર્પની ફણાનું છત્ર ધરાવે છે. તેમ જ તેનું પ્રતીક પણ સર્પ છે. પદ્માવતી પણ એ જ પ્રમાણે છત્ર અને સર્પ ધારણ કરે છે. આ બધું સર્પ સાથેના તેમના બધાના ઘનિષ્ટ સંબંધો હોવાનું સૂચવે છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૩૫૯ | દેવી-દેવતા તરીકે નાગ : યક્ષપૂજાની પેઠે નાગપૂજા પણ ભારતીય લોકધર્મનું એક મહત્ત્વનું અંગ છે. પ્રાચીન સાહિત્યમાં નાગમહ' નામે ઉત્સવ થતો, જે નાગદેવતા માટેનો હતો. મહશબ્દ મેળા પરથી ઊતરી આવ્યો છે. ભારતના બધા ધર્મોમાં નાગપૂજાનો સમન્વય કોઈ ને કોઈ રૂપે થયેલો જોવા મળે છે. ધર્મસંપ્રદાયના અધ્યયનથી જણાય છે કે નાગપૂજાની પરંપરા યક્ષપૂજા કરતાં પણ પ્રાચીન છે. નાગમાતા સુરસા પૃથ્વીની સંજ્ઞા છે. નાગનો સંબંધ શિવ અને વિષ્ણુ ઉપરાંત અનેક દેવી-દેવતા સાથે રહ્યો છે. વિષ્ણુ અનંત નામના શેષનાગની શય્યા ઉપર શયન કરે છે. શિવ નાગને મુક્તાહાર જેમ મસ્તક પર ધારણ કરે છે અથવા અલંકાર રૂપે ગળામાં પહેરે છે. કૃષ્ણ અને કાલીય નાગની કથા તેમ જ જનમેજયના નાગયજ્ઞનું આખ્યાન પણ સહુ જાણે છે. નાગ એ જળનો સ્વામી છે; ધન અને સંપત્તિનો દાતા છે. ટૂંકમાં, એ સૃષ્ટિતત્ત્વનું પ્રતીક છે. ધરણેન્દ્ર-પદ્માવતીની કથા પણ હંમેશાં સર્પ સાથે સંકળાયેલી છે. તેથી તેમને પાતાલવાસિની પણ કહ્યાં છે. તેઓનું સપનું પ્રતીક શિલ્પમાં સુંદર રીતે કંડારેલું હોય છે. બંગાળમાં પદ્માવતી તેના પ્રતીક સર્પની સાથે 'મનસાદેવી' તરીકે પૂજાય છે. વાસ્તવમાં નાગકલ સાથેનો સંબંધ એ અધ્યાત્મજગતમાં કુંડલિની સાથેનો સંબંધ છે. વૈદિક ધર્મમાં પદ્માવતીની કલ્પના દેવીકવચ'માં થયેલી છે. તેમાં તેનું સ્થાન પદ્મકોશ ઉપર સૂચવાયું છે. આ પાકોશ તે મૂલાધારચક્ર હોવું જોઈએ. જૈનધર્મમાં પદ્માવતી દેવી ઘણો મહિમા ધરાવે છે. બૌદ્ધ ગ્રંથોમાંની 'તારા' સાથે જૈન યક્ષિણી પદ્માવતીની પ્રતિમામાં સામ્ય હોવાનું જણાયું છે. ધરણેન્દ્ર નાગજાતિના ભવનવાસી દેવોના ઈન્દ્ર હોવાને કારણે એની ભાર્યા પદ્માવતી પણ સર્પ સાથે સંકળાયેલી હોય તે સ્પષ્ટ છે. પદ્માવતીનો સ્વરૂપ દષ્ટિએ અભ્યાસ તેના યક્ષ અને નાગ સાથેના સંબંધો દર્શાવે છે. જૈનધર્મે વિભિન્ન સમયે ઝીલેલી અસરના એ પરિચાયક છે. પાદટીપ : (૧) ડો. પ્રિયબાળા શાહ, જૈન મૂર્તિવિધાન', પૃ.૧૬-૧૭. (૨) , મનોરા શH, “તો સાહિત્ય રી સાંવતિ પમ્પ, પૃ. ૨૮-૧. (૩) એજન, પૃ. ૨૨૮. (૫) મારુતિનં-પ્રસ૮ તિવારી, "નૈન પ્રતિકવિજ્ઞાને, પૃ. ૨૩૭. (૬) એજન, પૃ. ૨૨૭. (૭) એજન, પૃ. ૨૩૭-૮. (૮) એજન, પૃ. ૨૨૮. (૯) ઉપર્યુક્ત જૈન મૂર્તિવિધાન', પૃ. ૯૩. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૩૦] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હરિણી વિભાગઃ ૩. શ્રી પદ્માવતીદેવી સાધના-ઉપાસના (પુરુષાર્થ) વિભાગ – પદ્માવતી સાધના વિધાના • શ્રી પદ્માવતી સાધનવિધિ • દેવી સાધનામાં પદ્માવતી-કલ્પની વિશિષ્ટતા • પદ્માવતી સ્તોત્ર અને પૂજા • દેવી સાધના એટલે પ્રબળ પુરુષાર્થ – પદ્માવતી પૂજા વિધાન સાધનાના નિયમો અને શ્રી શ્રી પદ્માવતી-સાધનામાં ચારિત્રશુદ્ધિ • શ્રી પદ્માવતીજીને ઘરમાં ક્યાં - કેવી રીતે પધરાવવાં? • મા ભગવતી શ્રી પદ્માવતી દેવીની મહાપૂજાનું વિધાના ૦ ચોસઠ ઉપચાર * શ્રી પદ્માવતીદેવીના પ્રભાવિક મંત્રો • ભગવતી શ્રી પદ્માવતીજીના પ્રભાવિક મંત્રો તથા યંત્રો • શ્રી પદ્માવતી માતાના કેટલાક ઉપયોગી મંત્રો • મહાપ્રભાવક મંત્ર-યંત્રમય શ્રી પદ્માવત્યષ્ટકમ્ • મંત્રો અને યંત્રો આજે શા માટે સિદ્ધ થતાં નથી ? • શાફત-તંત્રશાસ્ત્રમાં મહત્ત્વની મુદ્રાઓ • જેન ગ્રંથોમાં લક્ષ્મીની સાધના: મા ભગવતી પદ્માવતીની સાધના * આનુષંગિક સાધના અને આરાધના ૦ શ્રી પદ્માવતી દેવીની ઉપાસનાનું માહાસ્ય ગૂર્જર જૈન કવિઓની દષ્ટિએ ૐકારનું માહાસ્ય • શ્રી પદ્માવતીજીની ધ્યાનમચી સાધના • શ્રી પદ્માવતીજીની આરાધનામાં અશાતનાઓથી બચવા શું કરવું? Page #489 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૬૧ શ્રી પદ્માવતી સાધનવિધિ * પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરિશિષ્ય મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી સમુદાયના પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન સ્વનામધન્ય પૂ. મુનિવરશ્રી નંદીઘોષવિજયજી મહારાજની સંશોધન પ્રત્યેની તીવ્ર અભિરુચિ તેમ જ અથાગ પરિશ્રમનું દર્શન કરાવતો આ લેખ, આ મહાગ્રંથના રત્નસિંહાસન સમાન છે; જેના ઉપર આરૂઢ છે શ્રી શ્રી પદ્માવતી પરાંબા ભગવતીની આરાધનાવિધિ. પ્રસ્તુત લેખ પ્રશંસાના શબ્દોથી ઉપર વિશેષ છે. અહીં તાત્ત્વિક, સાધનરહસ્યમય અને પ્રમાણભૂત ત્રણ ત્રણ પ્રકારની વિધિઓ, પ્રાથમિક ક્રિયાઓ, મંડલ આલેખન આદિનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. આજે સૌને instant ચમત્કારમાં રસ છે; પણ આમ્નાયને જાણી, પલાંઠી લગાવી, જગતથી પરાગમુખ બની, સાચી દિશામાં સાધના કરી-કરાવી, સતત દોડતા જગતને અને સ્વાર્થલોલુપ આત્માઓને રુક જાઓ” કહેવાની જરૂર છે. સાધના-ઉપાસના પ્રત્યે એકાગ્ર બનાવી સાચા સાધકો તૈયાર કરવાની જરૂર છે. એ દિશામાં આ લેખ માર્ગદર્શક સીમાસ્તંભ સમો નીવડશે. એ વિષેનો પૂ. મુનિવર્યશ્રીનો પરિપુ ખરે જ પ્રશંસાપાત્ર જણાશે, એમ નિર્વિવાદ કહી શકાય. - સંપાદક જૈનદર્શનની તાત્ત્વિક દષ્ટિએ પ્રત્યેક તીર્થંકર પરમાત્માનું ઐશ્વર્ય અને તેના કારણસ્વરૂપ પુણ્યકર્મ પ્રાયઃ સમાન હોય છે. આમ છતાં, વર્તમાન ચોવીશીમાં શ્રી ઋષભદેવ પ્રભુ, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાશ્ર્વનાથ પ્રભુ તથા આપણા આસન્ન ઉપકારી ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનું વિશેષ મહત્ત્વ છે. આ અવસર્પિણીમાં સર્વપ્રથમ ધર્મનું પ્રવર્તન કરનાર શ્રી આદીશ્વર પ્રભુનું સકલ કર્મોનો ક્ષય કરાવનાર મહાન પવિત્ર શ્રી સિદ્ધગિરિ તીર્થ (શત્રુંજય તીર્થ)ના અધિપતિ તરીકેનું, દરેક જૈનના આરાધ્ય દેવાધિદેવ તરીકે સ્થાન છે. તો સોળમા શ્રી શાંતિનાથ પ્રભુનું મહત્ત્વ તેઓના નામ આવતો 'શાંતિ' શબ્દ જ બતાવી આપે છે. જ્યારે કોઈ નગર કે રાજ્યમાં રોગ (મહામારી વગેરે) કે અન્ય યુદ્ધાદિની અશાંતિ આવી પડે છે ત્યારે સૌકોઈ શ્રી શાંતિનાથ પ્રભુની આરાધના સ્વરૂપે શ્રી લઘુશાંતિસ્નાત્ર કે શ્રી બૃહદુશાંતિસ્નાત્ર રૂપ અનુષ્ઠાન કરે છે અને કરાવે છે. શ્રી નેમિનાથ પ્રભુ શ્રી કૃષ્ણ મહારાજાના પિત્રાઈ ભાઈ હોવાના કારણે એક ઐતિહાસિક મહાપુરુષ તરીકે તેઓને મહત્ત્વ મળેલ છે. જૈનધર્મના પ્રમાણભૂત અહિંસા ધર્મનો પ્રચાર તેઓએ પોતાના લગ્ન નિમિત્તે થનારા ભોજન માટે લવાયેલ પશુઓને અભયદાન અપાવીને કર્યો અને લગ્ન કર્યા વિના જ પાછા ફર્યા. આમ, અખંડ બાળબ્રહ્મચારી હોવાને કારણે પણ જૈનશાસનમાં તેઓનું વિશેષ મહત્ત્વ છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આપણા આસન્ન ઉપકારી છે. તેઓના શાસનમાં આપણે ધર્મ-આરાધના કરીએ છીએ, માટે તેઓનું સૌથી વિશેષ મહત્ત્વ છે. વળી, વર્તમાનકાળ ત્રેવીસમા શ્રી Page #490 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પાર્શ્વનાથ પ્રભુનું પણ સારું એવું મહત્ત્વ છે. જેઓ વર્તમાનમાં કલ્પસૂત્ર સાંભળતા હશે તેઓને ખ્યાલ હશે કે શ્રી પાર્વનાથ પ્રભુનું એક વિશેષણ છે--પુરિસાદાણીય. આ વિશેપણમાં જ શ્રી પાર્શ્વનાથ પ્રભુને મહિમા અને પ્રભાવનું રહસ્ય છુપાયેલું છે. તેઓના આદેય નામ-કર્મનો પ્રભાવ હજુ પણ તેઓના નામમાં રહેલો છે. એટલે જ વર્તમાનકાળે શ્રી પાશ્ર્વનાથ પ્રભુ તથા તેઓના અધિષ્ઠાયક નાગરાજ શ્રી ધરણેન્દ્ર તથા અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતીદેવીનો વિશેષ પ્રભાવ જણાય છે. સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે જે તીર્થક્ષેત્ર અથવા ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવી વધુ જાગૃત હોય તેમ તે તીર્થનો અથવા ભગવાનનો મહિમા-પ્રભાવ વધુ હોય છે. પરંતુ તે શાસન અધિષ્ઠાયક દેવ-દેવીને જાગૃત રાખવાનું કામ જે તે તીર્થંકર પરમાત્માનું પુણ્ય વિશેપ કરે છે. આમ, પરિસાદાણીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના આદેય નામ-કર્મની વિશેષતાના કારણે તથા તેઓના અધિષ્ઠાયક દેવ-દેવી શ્રી ધરણેન્દ્ર તથા શ્રી પદ્માવતી દેવી--બન્નેને, પૂર્વભવની નાગ અવસ્થામાં, શ્રી પાશ્ર્વનાથ પ્રભુએ સંસારી અવસ્થામાં તેને બળતાં લાકડામાંથી બહાર કઢાવી શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો હતો. અને તે બંને મરીને નાગરાજ શ્રી ધરણેન્દ્ર તથા શ્રી પદ્માવતી દેવી તરીકે ઉત્પન્ન થયાં.૧ આમ, શ્રી પાર્શ્વનાથ પ્રભુ તે બંનેના પરમ ઉપકારી છે અને એ ઉપકારીના ઉપકારનો બદલો તો કેમેય કરીને વાળી શકાય તેમ ન હોવાથી અત્યારે પણ તે બંને દેવ-દેવી શ્રી પાર્શ્વનાથ પ્રભુના આરાધક શ્રાવક-શ્રાવિકાઓને સહાય કરે છે. અત્યારે શ્રી પદ્માવતીદેવીની આરાધના/સાધના ઉપાસના લોકો વિશેષ પ્રકારે કરે છે. તેમ પ્રાચીનકાળમાં પણ શ્રી પદ્માવતીદેવીની આરાધના ઉપાસના જૈનશાસનમાં મુખ્યત્વે સાધુભગવંતો કરતા હતા, તેથી તેઓની આરાધનાની વિશેષ પરંપરા રહી છે. જુદા જુદા ગચ્છ, સંપ્રદાય પ્રમાણે તે આમ્નાય/પરંપરા પણ બદલાતી રહી છે. તેથી અત્યારે મળતી પ્રાચીન હસ્તલિખિત પ્રતોમાં એક કરતાં વધુ આમ્નાય જોવા મળે છે. વળી, આ આમ્નાય-વૈવિધ્યનું બીજાં કારણ જુદાં જુદાં લક્ષ્ય પણ હોઈ શકે. એટલે, સાધનાનો હેતુ બદલાય તેમ તેની વિધિ તથા મૂળ મંત્રમાં પણ ફેરફાર જોવા મળે છે. અહીં પ્રસ્તુત સાધનવિધિઓમાં કુલ પાંચ પ્રકાર છે. તેમાંની પ્રથમ તથા દ્વિતીય સાધનવિધિ પૂ. ગુરુદેવ આચાર્યભગવંત શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબે કોઇ પ્રાચીન હસ્તલિખિત તે ઉતારેલ છે. પરંતુ એ પ્રત કયાંના ભંડારની હતી અને તેનો નંબર કયો હતો વગેરે કોઇ જ માહિતી ઉપલબ્ધ નથી. તે બંને સાધનવિધિને યથાશકય શુદ્ધ કરવા પ્રયત્ન કરેલ છે. ત્રીજી, ચોથી અને પાંચમી સાધનવિધિ વિ. સં. ૧૮૮૦માં જેષ્ઠ વદિ ૧ના દિવસે પં. શ્રી વલ્લભવિજયજી ગણિ લિખિત પ્રતની ઝેરોક્ષ (ફોટોસ્ટેટ) નકલના આધારે આપવામાં આવેલ છે. આની મૂળ પ્રત પણ કયા ભંડારની છે તેની માહિતી પ્રાપ્ત થતી નથી. આ પ્રતની લંબાઇ ૨૪.૫ સે.મી. અને પહોળાઈ ૧૨.૫ સે.મી. છે. કુલ ૬ પત્ર છે તેમાં પત્ર-૬ બીજી બાજુએ કોરું છે. દરેક પત્રની એક બાજુએ લગભગ ૧૫ પંફિત છે અને દરેક પંક્િતમાં લગભગ ૪૦-૪૨ અક્ષરો છે. આ પ્રતમાં શરૂઆતમાં એક પદ્માવતી સ્તોત્ર છે, જેમાં ૧૪ શ્લોક છે. આ સ્તોત્ર કદાચ અપ્રકાશિત હશે. ત્યાર બાદ “યવીગ સાધનવિધિ રૂપે શ્રી પદ્માવતી દેવીની સાધનવિધિ બતાવી છે, જેને અહીં સાધનવિધિ નં. ૩ આપેલ છે. અહીં “નાવીન એટલે લંકાર લેવો. ત્યારબાદ ‘રીતિવિધ સ્વરૂપે શ્રી પદ્માવતી સાધનવિધિ નં. ૪ આપેલ છે. આ બંને સાધનવિધિ ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનદત્તસૂરિજીની પરંપરા પ્રમાણે છે એમ તેના અંતે આવતા ઉલ્લેખો પરથી જણાય છે. ૧. એક મત પ્રમાણે બળતાં લાકડાંમાં નાગ અને નાગણ બંને હતાં. તે મત પ્રમાણે આ વિધાન સમજવું. બીજા મત પ્રમાણે માત્ર નાગ જ હતો, જે મરીને ધરણેન્દ્ર થાય છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૬૩ ત્યાર બાદ તૈતાનામ વિદ્યા નામે એક બીજી પદ્માવતી સાધનવિધિ છે. આ સાધનવિધિના અંતે લખનાર તરીકે પં. વલ્લભવિજયજી ગણિના નામનો ઉલ્લેખ મળે છે. ઉપરોકત ત્રણેય સાધનવિધિની અમારી પાસે ફક્ત એક જ હસ્તપ્રત હોવાથી તેના આધારે અમે પ્રતિલિપિ કરેલ છે અને યથાશકય શુદ્ધ કરવા પ્રયત્ન કરેલ છે. જ્યાં અમને કાંઇ સમજ પડી નથી, ત્યાં મૂળ પાઠ જેમનો તેમ રહેવા દીધેલ છે. પદ્માવતી સાધનવિધિ નં. ૩, ૪ અને ૫ માટેનું એક મંત્ર આલેખવામાં આવે છે, અને તેમાં ની મુખ્યતા હોય છે. તે અંગે પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ સંપાદિત 'શ્રી પાર્શ્વપદ્માવતી આરાધના’માં . ૧૨૬ ઉપર જણાવેલ છે : "શ્રી જિનપ્રભસૂરિજીએ કેવા માંત્રિક ચમત્કારો બતાવ્યા હતા તેનું વર્ણન અમે હ્રકાર કલ્પતરુ' નામના ગ્રંથમાં કરેલ છે.” માટે, આ અંગે વધુ વિગત માટે જિજ્ઞાસુઓને હૂકા૨ કલ્પતરુ' ગ્રંથ જોવાની ભલામણ કરું છું. આ પાંચેય સાધનવિધિમાં - ગુજરાતી ભાષા - જે તે સમયમાં લખાયેલ પ્રતની મૂળ ભાષા જ રાખી છે. તેમાં અત્યારની ગુજરાતી ભાષા પ્રમાણે કોઈ સંસ્કાર કરેલ નથી. છેલ્લે પાંચમી સાધનવિધિના અંતે શ્રી પદ્માવતીસ્તોત્ર આપેલ છે. એ સ્તોત્ર વિ. સં. ૨૦૦૨ માં, શ્રી મુકિતવિજયજી ગણિ (શ્રી મૂલચંદજી મહારાજ)ના શિષ્ય શ્રી ગુલાબવિજયજી મહારાજના શિષ્ય શ્રી મણિવિજયજી મહારાજે સંગ્રહ કરેલ અને ભાવનગરનિવાસી શાહ હીરાચંદ હરગોવિંદદાસે પ્રસિદ્ધ કરેલ 'સ્તોત્રસંગ્રહ'માં પૃષ્ઠ નં. ૭૭ થી ૯૧ માં છપાયેલ છે; તેમાં કુલ ૩૨ શ્લોકો છે તેમાંથી પ્રથમના ૨૯ શ્લોકો પ્રસ્તુત પ્રતિમાં છે. જો કે તેના અનુક્રમમાં થોડો તફાવત છે. પ્રથમ ૧૧ શ્લોકોનો ક્રમ બરોબર છે; ત્યાર પછી ક્રમમાં ફેરફાર છે. વળી, આ સ્તોત્ર ૫. શ્રી ધીરજલાલ ટોકરશી શાહ દ્વારા પ્રકાશિત 'શ્રી પાર્શ્વપદ્માવતી આરાધના' નામના પુસ્તકમાં પૃ. ૧૪૧ થી ૧૬૭ સુધીમાં છપાયેલ છે. તેને પં. શ્રી રદ્રદેવ ત્રિપાઠીએ શદ્ધ કરેલ છે. તેમાં કુલ ૩૭ શ્લોકો છે. પ્રત્યેક શ્લોકનો અર્થ તથા સમ્પ્રદાય આમ્નાય બતાવેલ છે. તેમાંના શ્લોક નં. ૨૫, ૨૬ અને ૩) પ્રસ્તુત પ્રતિમાં નથી. જ્યારે ફળનિરૂપણ કરતા શ્લોક ૩૪, ૩૫, ૩૬ અને ક્ષમાપ્રાર્થનાનો શ્લોક નં. ૩૭ પણ પ્રક્ષેપક જણાય છે. આ સ્તોત્રના સંપાદનમાં મુખ્ય ત્રણ પ્રતિનો ઉપયોગ કર્યો છે. મુખ્ય આધાર વિ. સં. ૧૮૮૦માં જેઠ વદિ ૧ના દિવસે પં. શ્રી વલ્લભવિજયજી ગણિત લિખિત પ્રતિની ઝેરોક્ષ (ફોટોસ્ટેટ) નકલનો લીધેલ છે, જે ૫.પૂ. ગુરુદેવ આચાર્યભગવંત શ્રી વિજયસુર્યોદયસુરીશ્વરજી મહારાજના પોતાના સંગ્રહમાં છે અને તેની S સંજ્ઞા આપેલ છે. શુદ્ધીકરણ માટે પૂ. મણિવિજયજી મહારાજ સંપાદિત 'સ્તોત્રસંગ્રહ'માંના સ્તોત્રપાઠના પાઠાંતર માટે તે પ્રતિને M સંજ્ઞા આપેલ છે. અને પં. શ્રી ધીરજલાલ ટોકરશી સંપાદિત ' શ્રી પાર્શ્વપદ્માવતી આરાધના'ના પાઠાંતર માટે તે પ્રતિને D સંજ્ઞા આપેલ છે. જે શ્લોકો પં. શ્રી ધીરજલાલ ટોકરશી સંપાદિત સ્તોત્ર પાઠમાં છે પરંતુ પ્રસ્તુત પ્રતિમાં નથી તે શ્લોકો નીચે પ્રમાણે છે : दिव्ये ! पद्ये ! सुलग्ने ! स्तनतटमुपरि स्फारहारावलीके ! कैयूरैः कङ्कणाद्यैर्बहुविधरचितैर्बाहु दण्डप्रचण्डैः । भा-भाले वृद्धतेजस्फुरितमणिशतैः कुण्डलोद्धृष्टगण्डे ! a dજે ઈ . મન્તી નપતાને ! રક્ષ માં સેવિ ! પો || ર૧ || या मन्त्रागम-वृद्धिमान-वितनोल्लास-प्रसादार्पणा । વેષ્ટા-નુત-વાળ-ગાળ-પ્રખંસ-રક્ષાશા | आयुर्वद्धिकरां जराभयहरं सर्वार्थसिद्धिप्रदां. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી सद्यः प्रत्ययकारिणी भगवतीं पद्यावती संस्तुवे ।। २६ ।। त्रुट्यत् शृंखलबन्धनं बहुविधैः पाशैश्च यन्मोचनं. તમે શત્રુ-ગનાનિ-રા-મદી-નાનિશે મયમ્ | दारिद्रय-ग्रह-रोग-शोक-शमनं सौभाग्यलक्ष्मीप्रदं, ये भक्त्या भुवि संस्मरन्ति मनुजास्ते देवि ! नामग्रहम् ।। ३० ।। એક શ્લોક જે પ્રાચીન = સંજ્ઞક હસ્તપ્રતમાં છે, પરંતુ અન્ય બંને પ્રકાશિત પુસ્તકમાં નથી તે આ પ્રમાણે છે : आनन्दानन्दिनी रूपी, सदा वन्दे पदद्वयम् । उल्हासकदलीस्कन्दे, स्वच्छन्दे बोधरूपिणी ।।२९।। આ સિવાય પ્રતિ M અને પ્રતિ D ના અંતિમ શ્લોકો જે પ્રસ્તુત પ્રતિમાં નથી. તે સ્તોત્રપાઠના અંતે પાદનોંધમાં આપેલ છે. મારી ધારણા પ્રમાણે આ સ્તોત્ર આ રીતે પાઠાંતરોની નોંધ સાથે સર્વ પ્રથમવાર જ પ્રકાશિત થતું હશે. મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રના વિષયથી હું તદ્દન અનભિજ્ઞ છું. આમ છતાં, ૫.પૂ. ગુરુદેવ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબની સતત પ્રેરણા અને આશીર્વાદથી આ કાર્ય શકય બન્યું છે. આ કાર્યમાં તેઓશ્રીનું સંપૂર્ણ માર્ગદર્શન મળેલ છે. મંત્રશાસ્ત્રની મારી અનભિજ્ઞતાને કારણે ઘણા દોષોનો સંભવ છે, તો મંત્ર-તંત્રના અનુભવી નિષ્ણાતો તે ભૂલો પ્રત્યે અંગુલિનિર્દેશ કરી યોગ્ય માર્ગદર્શન આપશે એવી આશા રાખું છું. પ્રાન્ત પુરિસાદાણીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની સેવિકા | અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવીની આરાધના | ઉપાસના કરી શાસનની પ્રભાવનાનાં કાર્યોમાં પ્રસ્તુત સાધનવિધિઓ સત્ત્વશાલી મહાપુરુષોને ઉપયોગી બને એ જ શુભેચ્છા | શુભભાવના ! શ્રી પદ્માવતી સ્તોત્ર અને ભાષાનુવાદ : અવલોકન પ્રસ્તુત સાધનવિધિ નં. ૩, ૪ અને ૫ જે હસ્તપ્રતમાં છે, તે હસ્તપ્રતમાં – શરૂઆતમાં એક પદ્માવતી સ્તોત્ર છે. તેના કુલ ૧૪ શ્લોક છે. ભાષા સરળ અને પ્રાસાદિક છે તથા પ્રમાણમાં ઘણું શુદ્ધ છે. જ્યારે તે જ હસ્તપ્રતને અંતમાં આપેલ “શ્રીમ7ીર્વાણ શબ્દથી શરૂ થતું શ્રી પદ્માવતી સ્તોત્ર કુલ ૩૬ શ્લોકોનું છે. અને તેમાં ૧ થી ૩૦ શ્લોક સ્તુતિના છે, જ્યારે પાછળના ૬ શ્લોક સ્તોત્રના - શ્લોકના તથા સંપૂર્ણ સ્તોત્રના પાઠ દ્વારા મળતા ફળનિરૂપણ ના છે. તેમાં સ્તોત્રની શરૂઆતના આઠ શ્લોકોનું ફળ અલગ અલગ બતાવેલ છે, ત્યારબાદ સર્વસામાન્ય ફળ બતાવ્યું છે. શ્લોક નં. ૩૨માં ઉત્તરાર્ધ જુદા પ્રકારનો છે અને બ્લોક નં. ૩૩ ફક્ત અડધો જ છે. તેથી કદાચ શ્લોક નં. ૩૨નો ઉત્તરાર્ધ છૂટી ગયો હશે અને બ્લોક નં. ૩૩નો પૂર્વાર્ધ ૩૨ના ઉત્તરાર્ધ તરીકે લખાઈ ગયો હશે તેમ અનુમાન થઈ શકે. તે જ રીતે શ્લોક નં. ૩૪ પણ અપૂર્ણ જણાય છે. શ્લોક નં. ૩૧નું બીજું ચરણ તો અપૂર્ણ જ છે એ તો સ્પષ્ટ જણાઈ આવે છે. આ બીજું સ્તોત્ર મંત્રગર્ભિત છે, અને એ મંત્રાક્ષરોમાં જુદા જુદા પાઠ મળે છે. તેમાં કયા મંત્રાક્ષરો સાચા તેનો નિર્ણય કરવો મુશ્કેલ હોવાથી બને ત્યાં સુધી મૂળ હસ્તપ્રતનો જ પાઠ કાયમ રાખેલ છે. વળી આ સ્તોત્ર ખૂબ કઠિન તથા ઘણું અશુદ્ધ હોવાના કારણે અનુવાદમાં કયાંક કયાંક છૂટ લેવી પડી છે. આમ છતાં, સ્તોત્રના મૂળ શબ્દોને વફાદાર રહેવા માટે પૂરો પ્રયત્ન કરેલ છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૬૫ ક - મકર શ્લોક નં. ૧૨ અને ૧૫માં શ્રી પદ્માવતી યંત્રની વિગતો જણાવેલ છે. પં. શ્રી ધીરજલાલ ટોકરશી સંપાદિત 'શ્રી પાદ્વૈપદ્માવતી આરાધના' પુસ્તકમાં શ્લોક નં.૧૨ જુદા પાઠ સાથે છે, તેથી ત્યાં યંત્રની કલ્પના પણ જુદી રીતે કરેલ છે, તેની વાચકવર્ગે નોંધ લેવી. શ્લોક નં. ૧૧માં પણ યંત્રનો સામાન્ય ઉલ્લેખ આવે છે, પરંતુ સ્પષ્ટ રૂપે તેનું વર્ણન નથી. આ બંને સ્તોત્રના રચયિતા કોણ છે ? અને તેનો રચનાકાળ કયો છે ? તે વિશે વિસ્તૃત સંશોધન જરૂરી છે. અત્યારે તો ફક્ત એટલું જ જણાવવાનું પર્યાપ્ત છે કે પ્રાચીન હસ્તલિખિત પ્રતોની સૂચિ સ્વરૂપ શ્રી એચ. ડી. વેલણકરે તૈયાર કરેલ, ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, પૂના દ્વારા પ્રકાશિત 'જિનરત્નકોશ'માં પૃ. ૨૩૫, ૨૩૬ ઉપર નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. I wanita by Prthvibhusana JG. p. 283, Pet. IV No. 1445 V No. 747. II asra Anonymous A.D. Nos. 75, 112, 153. Bengal Nos.7085, 7324. DB. 24 (150). Hamsa No. 1152 JG. p. 23, Kath No. 1100, K.N.12, Mitra IX p. 172 ( be:- Srimadgirvana ) pet VI No. 593, Panjab Nos. 1571, 1572, SA Nos. 710, 1842, SG Nos. 101, 578, 582, 2212. THવત્યષ્ટની Anonymous BK. No. 1127, CP, p. 664, J.G. 283, Pet. V No. 748. (1) Tika by Parsvadevagani (ailas S'ricandrasuri, pupil of Dhanes'wara) BK. No. 1127 ms. dated sam. 1203) PRA No. 1109, This is published in Jain Stotrasamdoha Vol. I Ahmedabad 1932 App. 77 (2) Vyakhya pet. III No. 528. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' (લે. મો.દ. દેસાઈ)માં ૫, ૨૪૪ ઉપર નીચે પ્રમાણે નોંધ છે :- ચંદ્રકુલના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિ થયા. આ સૂરિનું નામ સામાન્ય અવસ્થામાં પૂર્વે પાર્શ્વદેવ ગણિ હતું.... પવિત્યષ્ટક અને તે પર વૃત્તિ (લ.સં.૧૨૦૩ની પ્રત, કા. વડો. નં. ૮૬૭)ના રચનાર પાર્શ્વદેવ ગણિ આ જ હશે.' 'જિનરત્નકોશ'ના ઉલ્લેખ પ્રમાણે તપાસ કરતાં જૈન સ્તોત્ર સંદોહ” ભાગ-૧ના પરિશિષ્ટમાં શ્રી પદ્માવત્યષ્ટક વત્તિ સહિત છે. તેમાં પ્રસ્તુત પ્રતિના અંતમાં આપેલ ‘શ્રીપાવાવ શબ્દોથી શરૂ થતા સ્તોત્રના પ્રથમ આઠ શ્લોક છે અને નવમા શ્લોકમાં ઉપસંહાર તરીકે “સ્તોત્ર પવિત્ર શ્લોક છે. જે પ્રસ્તુત પ્રતિમાં છવ્વીસમા શ્લોક તરીકે છે. અર્થાત્ પ્રસ્તુત પ્રતિના કુલ ૩૬ શ્લોકોમાંથી નવ જ શ્લોકો અતિ પ્રાચીન છે, બાકીના ૨૭ શ્લોકોનો અન્ય પદ્માવતી સ્તોત્રમાંથી અહીં પ્રક્ષેપ કરેલ હશે અથવા તો તેની નવીન રચના થતી ગઈ તેમ તેમ ઉમેરાતા ગયા હશે. અહીં એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે નવ બ્લોકવાળી પ્રતિ વિ. સં. ૧૨૦૩માં લખાયેલ છે અને તે પણ શ્રી પાર્શ્વદેવ ગણિ વિરચિત વૃત્તિ સાથે, મતલબ કે મૂળ સ્તોત્ર તો એના કરતાં પણ વધુ પ્રાચીન હોવાનો સંભવ છે. જૈન સ્તોત્ર સંદોહ” ભાગ-૧માં મુદ્રિત “પૂTIવત્યષ્ટના આધારે અહીં સ્તોત્રને પુનઃ સંશોધિત કરવામાં આવ્યું છે અને તેના પાઠાંતરની સંજ્ઞા K રાખવામાં આવી છે. આ નવ શ્લોકો અતિ શુદ્ધ કરવામાં આવ્યા છે. સુજ્ઞ પંડિત વાચકવર્ગ આમાં રહેલ ત્રુટિઓ તરફ મારું ધ્યાન દોરશે તો મારા ઉપર ઉપકાર તથા સાધકવર્ગની અને જૈનશાસનની અનન્ય સેવા બજાવી ગણાશે. તો તે માટે વિદ્વજ્જનોને વિજ્ઞપ્તિ કરી શ્રી પદ્માવતી સાધનવિધિ, સ્તોત્રાદિ પ્રસ્તુત કરું છું. Page #494 -------------------------------------------------------------------------- ________________ 3951 - ॥ ॐ ह्रीं अर्हम् श्री शङ्खश्वरपार्श्वनाथाय नमः ।। ॥ नमो नमः श्री गुरुनेमिसूरये ॥ ॥ अथ पद्मावती साधनविधि १ ॥ ः (१) स्तोक जलकृतः स्नानः । (२) शुद्धवस्त्रपरिधानम् । (३) भूमिशुद्धिः (पवित्र भूमि-लीपेली) । (४) सकलीकरण । (५) आत्मरक्षा | (६) हाँ बामकराड्गुष्ठे (अड्गुठाना अग्रभाग पर), ह्रीं तर्जन्यप्रे (तर्जनीना अग्रभाग पर), हूँ मध्यमायाम् (मध्यमाना अग्रभाग पर), द्रौं अनामिकायाम् (अनामिकाना अप्रभाग पर) द्वा कनिष्ठाये (कनिष्ठिकाना अग्रभाग पर) । " (७) ॐ नमो अरिहंताणं ड्राँ शीर्ष रक्ष रक्ष स्वाहा । ॐ नमो सिद्धाणं ह्रीं वदनं रक्ष रक्ष स्वाहा । [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ॐ नमो आयरियाणं हूँ हृदयं रक्ष रक्ष स्वाहा । ॐ नमो उवज्झायाणं हो नाभि रक्ष रक्ष स्वाहा । ॐ नमो लोए सव्वसाहूणं पादौ रक्ष रक्ष स्वाहा । (८) दिग्बंधन (दिशाओ बंधन) कूटाक्षर 'क्ष' भी हाँ क्षीं हूँ क्षीं क्षः । (९) चितवन : स्वर्णनो किल्लो, वीश हाथ ऊंचो चतुष्कोण, अ थी अः सुधीना स्वरथी युक्त ह सहित । # (१०) किल्लानी बहार चारे तरफ खाई छे, निर्मल जलसहित अने भयंकर मत्स्य, मगर, काचबा आदि जलचरयुक्त छे अने ते अ थी अः सुधीना स्वरसहितना कूटाक्षर 'क्ष' सहित खाई चितवबी । (११) अग्निकुंडमां साधक पोताने जलता ॐकार अने 'र'कारथी बली(बळी) रहेलो विचारे । (१२) पछी ॐ अमृते ! अमृतोद्भवे ! अमृतवर्षिण ! अमृतं खावय याजय हुं फुट् स्वाहा ।। अथवा ॐ अमृते ! अमृतोद्भवे ! अमृतवर्षिणि ! अमृतं स्रावय यावय सं सं क्लीं क्लीं हूँ हूँ हाँ हाँ ह्रीं ह्रीँ द्रावय द्रावय ह्रीं स्वाहा || अमृतमंत्रथी मन्त्रस्नान करे । (१३) पोताना उत्तमांग (मस्तक) रूप मेरुपर्वत तेनी टोच शिखर पर क्षीरसमुद्रना जल वडे जिनेन्द्रचन्द्र (श्री पार्श्वनाथ) नो देवो अने देवेन्द्रो बड़े अभिषेक ( स्नात्र) कराय छे, तेना जल बड़े मा 'शरीर' पवित्र थइ रह्युं छे तेम चितवे । (१४) फल- प्रभाव भूत-ग्रह-शाकिन्यो ध्यानेनानेन नोपसर्पन्ति । अपहरति पूर्वसञ्चितमपि दुरितं त्वरितमेवेह || भूत, ग्रह, शाकिनी आदि आ ध्यानथी दूर थाय छे अने पूर्वसंचित अशुभ कर्मों पण दूर , थाय छे । (१५) पद्मासने पल्यङ्कासने बेसी, पोताने अने पूर्वादि आठे दिग्वधूने चन्दन वडे तिलक 'ॐ ह्रीं नमः' मन्त्र बोलीने तिलक करे । करे । (१६) पछी जेनी आराधना करवानी छे तेनुं ध्यान अने जप करे, 'आहवानादिपूर्वक' । (१७) पाश-फलद- वरद-गजवशकरण करा पद्मविष्टरा पद्या ॥ Page #495 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [35७ सा मां पातु भगवती त्रिलोचना रक्तपुष्पाभा ।।९।। एम ध्यान करे । (१८) ॐ ह्रीं नमोऽस्तु भगवति ! पद्यावति ! एहि एहि संवौषट् ॥ तिष्ठ तिष्ठ ठः ठः ।। मम सन्निहिता भव भव वषट् ॥ गन्धादीन् गृण्ह गृण्ह नमः ।। स्वस्थानं गच्छ गच्छ ज: ज: जः।। (१९) मूलमंत्र : ॐ ह्रीं हूँ हस्क्लीं पद्ये ! पद्यकटिनि ! नमः ।। ॥ अथ पद्मावती साधनविधि : २ ॥ प्रथम जगा शुद्ध करीइं, लीपी पोतीइं पछे - ॐ कामदेवाय सर्वजनप्रियाय नमः । दांतणमन्त्रः । ॐ ह्रीं ऐं मम वाञ्छितातं) पुरय पूरय स्वाहा । मुखक्षालनमन्त्रः । ॐ अमृते अमृतोद्भवे अमृतवर्षिणी(णि) अमृतवाहिणी(णि) अमृतं श्रा(या) वय श्रा(या)वय हुँ फुट फुट् स्वाहा ।। अनेन मन्त्रेण जलपवित्रीकरणम् । ॐ निर्मलसिद्धि स्वाहा । स्नानमन्त्रः । क्षि पॐ स्वा हा, हा स्वा ॐ प क्षि । आत्मसकलीकरणम् । ॐ द्वाँ भूः स्वाहा, ॐ हूँ भुवः स्वाहा । इति पृथ्वीमन्त्रः । ॐ ह्रौँ वसु स्वाहा, ॐ द्र: स्व: स्वाहा । मृत्तिकामन्त्रः । ॐ सोमाय स्वाहा । ॐ अग्नये स्वाहा । ॐ यमाय स्वाहा । ॐ नैर्ऋताय स्वाहा । ॐ वरुणाय स्वाहा । ॐ वायवे स्वाहा । ॐ कुबेराय स्वाहा । ॐ ईशानाय स्वाहा । ॐ इन्द्राय स्वाहा । ॐ धरणेन्द्राय स्वाहा । इति दिक्पाल स्थापन मन्त्रः ।। ॐ इन्द्राग्नियमनैर्ऋतवरुणवायुकुबेरेशाननागेभ्यः स्वाहा । इति दिक्पालार्धमन्त्रः । ॐ आदित्यसोममङ्गलबुधगुरुशुक्रशनैश्चरराहुकेतुप्रमुखाः खेटाः पद्यावतीपुरतोऽवतिष्ठन्तु स्वाहा । इति नवग्रहार्धमत्र स्थापना ।। ॐ चतुःषष्ठीयोगिनीभ्यो नमः । योगिनी मन्त्रः । ॐ क्षाँ क्षी हूं क्षौँ क्षः क्षेत्रपालाय नमः । क्षेत्रपालमन्त्रः । रक्तचन्दनअक्षतपुष्पई करी स्थापीई पुष्परक्तचन्दनैः सह तिल-जव-घृतेनाष्टात्तरशतं जुहूयात् । ॐ गुरुपादुकाभ्यो नमः । इति गुरुपादुकामन्त्रः । अथ न्यासः ॐ पार्श्वनाथाय नमः । ॐ आँ अङ्गुष्ठाभ्यां नमः । ॐ ह्रीँ तर्जनीभ्यां नमः । ॐ क्रों मध्यमाभ्यां नमः । ॐ यं रं अनामिकाभ्यां नमः । ॐ लं वं कनिष्ठिकाभ्यां नमः ।। ॐ आँ हृदयाय नमः । ॐ ह्रीं शिरसे नमः । ॐ ह्रीं क्रौं शिखायै नमः । ॐ यं र कवचाय नमः । ॐ हूँ लंबनेत्राय नमः । ॐ आँ मूलाधाराय नमः । इति न्यासमन्त्रः । Page #496 -------------------------------------------------------------------------- ________________ ३६८ ] अथ यन्त्रः । ॐ आँ क्रोँ ह्रीँ ऐं क्लीं ह्यों पद्मावती (त्यै नमः । यन्त्रमध्ये लिखनीयम् । ॐ आँ क्रोँ ह्रीँ नित्ये नमः । ॐ आँ क्रों ह्रीँ क्लिन्ने नमः । ॐ आँ क्रोँ ह्रीँ मदने नमः । ॐ आँ क्रोँ ह्रीँ उन्मादे नमः । ॐ औं को हीं वे नमः । ॐ आँ क्रों हीं द्वावे नमः | एतानि मन्त्राणि षट्कोणमध्ये लिखनियानि । ॐ ह्रीँ मातुलिङ्गाय नमः । ॐ ह्रीं वरदाय नमः । ॐ ह्रीं ह्रीं द्राँ द्रीँ क्लीँ ब्लू सबाणेभ्यो नमः । ॐ क्रौं अङ्कुशाय नमः । ॐ औं पाशाय नमः । ॐ ह्रीं धनुषे नमः । एते षट् मन्त्राः षट्कोणोंतराले लिखनीया ( : ) नि । مد अद्यामुके मासे अमुकपक्षे अमुकतिथौ अमुकस्थाने दशांशहोमे ॐ नमो भगवती (ति) पद्मावती (ति) एहि एहि ह्रीं स्वाहा । इति आह्वानमन्त्रः । ॐ ह्रीं देवी पद्मावती अत्र सन्निहिता भव । स्थापनमन्त्रः । [ श्री पार्श्वनाथोपसर्ग -हारिणी पुष्पाक्षतेन स्थापनं वा पद्मावतीमूर्तिम् । ॐ द्वाँ ह्रीं हूँ है () ह्रीं देवी पद्मावती (त्यै नमः । जलेन मूर्तिसकलीकरणम् । ॐ ह्रीं अक्षमाला (लां) स्नापयामि मालासकलीकरणम् । ॐ क्लीं श्रीं पद्मावती (त्यै नमः । इति मालार्चनम् । ऐं क्लीं ह्यौं पद्ये ! पद्मकटिनी ( नि !) नमः । इति अक्षरीमन्त्र स्मरणार्चनं च । ॐ ऐं क्लीं झौं पद्मावती मम जगद्वश्यं कुरू कुरू ह्रीं संवौषट् अनेन मन्त्रेण पूजा कार्या । ॐ नमो भगवती गन्धादीन् गृहण गृहण स्वाहा । अर्चामन्त्रः । ॐ ह्रीं क्लीं पये पद्मावति पद्महस्ते पुरं क्षोभय २ राजानं क्षोभय २ प्रजानां क्षोभय २ स्त्री (णां) क्षोभय २ ह्रीं फुट् २ स्वाहा रक्तकणवीरपुष्पदशांशहोममन्त्रः । (द्यं ॐ मधुक्षौद्रशर्करा पयसि ( स ) भूतैः नालिकेरोदकद्राक्षारस गुड गुग्गल नव नैवेप (चं) जुहूयात् । बलिं दद्यात् अर्ध दद्यात् घण्टा ध्वनि चामर व्यञ्जन वाद्यादि भिः देवीं परिपूजयेत् । पय-जल- मधु त्रिधारया देयाः । अक्षरीध्यानं कुर्यात्, अष्टोत्तरशतवारम् । ॐ नमो भगवति । पद्मावति । स्वस्थानं गच्छ २ फुट् स्वाहा । इति विसर्जनमन्त्रः । १. ऐं क्लीं ह्यौं पद्मावत्यै नमः । रक्तकणवीर पुष्प १२ सहस्रजाप्य सिद्धिमुपयाति । वश्याकर्षणे रक्तध्यानम् उच्चाटने कृष्णध्यानम् । विद्वेषणे पीतध्यानम् । पौष्टिके शुक्लध्यानम् । उत्तराश्रितैः कर्तव्यम् पूर्वोक्तविधिना । Page #497 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૩૬૯ २. ॐ हाँ ह्रीं हौं हूँ हस्क्ली पद्ये ! पद्यकटिनी(नि !) नमः । इति सप्तदशाक्षरीमन्त्रः । ३. ॐ हीं हैं हस्क्लीं श्री पद्ये नमः । इति षडक्षरी मन्त्रः । ४. ॐ ऐं क्लीं सौं नमः । इति त्र्यक्षरीमन्त्रः । ५ ॐ ह्रीं नमः । इति एकाक्षरीमन्त्रः । त्रिलक्षकमलपुष्पजाप्येऽथवारुणकणवीरजाप्येन दशांशधुतदुग्धशर्कराजलमिश्रहोमेन प्रत्यक्षा भवति पद्यावती देवी ।। छ ।। ।। अथ पद्मावती देवी साधनविधि : ३ ।। ॥ श्री पद्मावत्ये(त्यै) नमः ।। ॥ श्री गुरुनाथाय नमः ।। श्रेयस्तनोतु धरणाभिधनागराज-प्राणेश्वरी फणिकुलैः सकलैः परीता । विद्याधरस्त्रिदशकोटिनतांड्रिपद्या, पद्यावती प्रवरपद्यवितेन्द्रनेत्रा ।। १ ॥ અર્થ : ધરણેન્દ્ર નામના નાગરાજની પ્રાણેશ્વરી અને સઘળા નાગકુળોથી પરિવરેલી તથા કરોડો વિદ્યાધર અને કરોડો દેવીએ જેનાં ચરણકમળને નમસ્કાર કર્યા છે એવાં, શ્રેષ્ઠ કમળ જેવાં વિશાળ નેત્રવાળા, શ્રી પદ્માવતીદેવી (સૌનું) કલ્યાણ કરનાર થાઓ. विद्याऽणिमादिगुणगौरवमन्त्रतन्त्र-यन्त्रप्रमाणमखिलं किल पद्यखण्डम् । यस्याः प्रसादकिरणर्लभते विकाशं तां पद्यबन्धुन्धुिं) महसां प्रणमामि पद्याम् ।। २ ।। અર્થ : અણિમા વગેરે વિદ્યારૂપ ગુણથી ગૌરવવાળા મંત્ર, તંત્ર અને યંત્ર સ્વરૂપ પદ્મ (કમળ)નો સમૂહ, જેના પ્રસાદ (કૃપા) રૂપી કિરણો વડે વિકાસ પામે છે તે સૂર્ય જેવી તેજસ્વી શ્રી પદ્માવતી દેવીને હું પ્રણામ કરું છું. मायाप्रपञ्चितरजः पटलैः करालैः, दैत्येन्द्रलोकमतलं स्थलतां नयन्ती । विश्वान्यथाकरणकारणशक्तियुक्ता, पद्मावती जयति पार्श्वजिनांविभक्ता ।। ३ ।। અર્થ : માયાથી રચેલ ધૂળના વિકરાળ (ભયંકર) પડળોથી અતુલ (જેની તુલના ન થઈ શકે તેવા) પાતાળલોક (દત્યેન્દ્રલોક)ને પણ સ્થળ (પથ્વીલોક) રૂપે પરિણાવવામાં સમર્થ છે અન્યથા કરવાના કારણ રૂપ શકિતથી યુક્ત શ્રી પાર્શ્વનાથ પ્રભુની ચરણ-સેવિકા જય પામો. उझुम्भदम्भविहितामितघोरसिन्धु-पूरैः पूरैः परपुराणि पराभवन्ती । कौतूहलैकचुलकीकृतसप्तसिन्धुः(न्धुं ?), पद्यावती त्रिजगदभुतशक्तिमीडे ।। ४ ।। અર્થ : ઊંચે ઊછળતાં મોજાંવાળા અસીમ, ઘોર સાગરનાં પૂર વડે દુશ્મનોના નગરોને પરાભવ પમાડનારી, કુતૂહલથી સાતે સમુદ્રને એક ખોબા જેવો કરવાની શકિતવાળી, ત્રણે જગતમાં અદ્ભુત શકિતસ્વરૂપ શ્રી પદ્માવતી દેવીની હું સ્તુતિ કરું છું. या सप्तलोकगतदैत्यदलानि नेत्रोन्मेषार्द्धमात्ररचितैर्नवसप्तजिह्वैः । दाधुं क्षमाऽपि बत शाम्यति तत्परीष्ट्या , पद्यावती नमत तां न कथं विशुद्धया ।। ५ ।। અર્થ : જે પદ્માવતીદેવી સાતે લોકમાં આવેલા દૈત્યોદાનવોના સમૂહને આંખના પલકારા માત્રમાં Page #498 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી રચેલ અગ્નિ વડે બાળી નાખવામાં સમર્થ હોવા છતાં, ( તેની ધર્મશુદ્ધિથી) શાંત રહે છે, તે શ્રી પદ્માવતી દેવીને વિશુદ્ધિપૂર્વક શા માટે નમસ્કાર ન કરવા ? અર્થાત્ નમસ્કાર કરવા જોઈએ. शैलेन्द्रमूलपरिचालनवारिराशि-क्षोभैकहेतुगगनभ्रम ताण्डवोगः । कालानलोदयमयैः कृतकानिलोधे-रुत्खातदानवकुलां प्रणमामि पद्याम् ।। ६ ॥ અર્થ : મોટા મોટા પર્વતોના મૂળને પણ ઉખેડી નાંખનાર, મોટા મોટા સમુદ્રોને સુબ્ધ કરનાર, આકાશને પણ ભગાડી નાખે એવા તાંડવોથી ઉગ્ર, પ્રલયકાળના અગ્નિ જેવા પ્રચંડ પવન-આંધી વડે જેણે દાનવોનાં કુળોને ઉખાડી નાખ્યાં છે, અર્થાત્ નાશ કર્યો છે એવી શ્રી પદ્માવતીદેવીને હું નમસ્કાર કરું છું. रात्रि दिनं च दिवसं रजनी कुहूं च, यो(ज्योत्सनीमिमां मथकुहूं किल या विधातुम् । ईष्टेऽणिमादिगुणमौक्तिकताम्रवर्णी, पद्मावती विजयते भुवनेश्वरी सा ।। ७ ।। અર્થ : અણિમા વગેરે ગુણ રૂપી મોતીથી તામ્રવર્ણવાળી શ્રી પદ્માવતી દેવી, જે રાત્રિને દિવસ, દિવસને રાત્રિ, અમાવસ્યાને પૂર્ણિમા અને પૂર્ણિમાને અમાવસ્યા બનાવવામાં સમર્થ છે તે ભુવનેશ્વરી શ્રી પદ્માવતી દેવી જય પામો. पद्ये ! त्वमेव शबरी त्रिपुरारिनेत्रा, तारा जयन्त्यनुपमा विजया जया त्वम् ।। श्री शारदा च मधुमत्यपराजिता त्वं, सन्यष्टि यष्टि सुखमैककनीनिका त्वम् ।। ८ ।। અર્થ : હે પદ્માવતી દેવી ! તું જ શબરી છે, ત્રિપુરા છે, અરિનેત્રા છે, તારા છે; વળી, તું જયન્તી, અનુપમા, વિજયા, જયા, શ્રી, શારદા, મધુમતી અને અપરાજિતા છે; અને તું જ સમ્યકુ દષ્ટિ લોકોની દષ્ટિની શોભા માટે જ એકમાત્ર આંખની કીકી છે ! त्वां शारदेन्दुविशदां सुधयाभिषिक्तां, सच्चन्द्रचन्दनरसेन विलिख्य भावात् । दिव्योज्वलेन कुसुमाभरणोत्करेण, सम्भूष्य शांतिककृते शमिनः स्मरन्ति ।। ९ ।। અર્થ : શરદ પૂર્ણિમાના ચન્દ્ર જેવી ટ્વેત (વિશદ) અને અમૃત વડે અભિષેક કરાયેલી તને, સુંદર ચંદ્ર જેવા ઉજ્વળ ચંદનના રસ વડે વિલેખન/આલેખન કરીને ભાવથી, દિવ્ય ઉજ્વળ ફૂલોનાં આભૂષણોના સમૂહ વડે શણગારીને શાંતિને માટે સાધુપુરુપો તને સ્મરે છે. त्वां बालहेलिकिरणाहतसिद्धगङ्गान्तर्भूतमध्यकनकाम्बुजगर्भगौरां । गोरोचनाघृसृणचम्पकचर्चिताङ्गीं स्तम्भाय चण्डि ! चतुराः परिचिन्तयन्ति ।। १० ।। અર્થ : હે ચંડી ! બાલસૂર્યનાં કિરણો વડે વ્યાપ્ત મંદાકિની(ગંગા)માં વચ્ચે રહેલ સુવર્ણ કમળના ગર્ભ જેવી પીળી (તેજસ્વી) અને ગોરોચન, કેશર અને ચંપાના પુષ્પ વડે પૂજાયેલ અંગવાળી, (પદ્માવતી દેવીને) સ્તંભનને માટે ચતુર પુરુષો ચિંતવે છે (ધ્યાન ધરે છે). दैत्यप्रतापतपनास्तमयैकसन्य्यां, प्राकाम्य वीरनिधिविद्रुमवल्लिमालाम् । सद्यो विभितजपाकुसुमारुणाङ्गीं, त्वां वश्य-मोहविधये सुधियः स्मरन्ति ।। ११ ।। અર્થ : અસુરોના પ્રતાપ રૂપી સૂર્યના અસ્ત માટે એક માત્ર સંધ્યા જેવી તને અતિ કમનીય વિદ્રમની માળાથી મંડિત તથા તાજા ખીલેલા જાસુદના રંગ જેવાં અંગવાળી, (શ્રી પદ્માવતીદેવીને) સંમોહન-વશીકરણ માટે બુદ્ધિમાન પુરુષો સ્મરે છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૭૧ द्विट्चक्रसङ्गमविनाशन कालरात्रिं, विघ्नावलीविरहिणी जनमेघमालाम् । त्वां क्षारवारिनिधी(धि) वीचिविचित्रकान्तिं, घ्यायन्ति शत्रुशत संहरणैकचित्राः(त्ताः) ।। १२ ।। અર્થ : દુશ્મનના સૈન્યના સમૂહનો નાશ કરવાને માટે કાળરાત્રિ સમાન, અને વિપ્નોની પંકિત રૂ૫ વિરહિણી સ્ત્રી માટે મેઘની પંકિત સરખી હે મા ! સેંકડો શત્રુઓનો સંહાર કરવામાં એકચિત્તવાળા શૂરવીર (પુરુષો) લવણ સમુદ્રના તરંગોની કાન્તિ જેવી નીલવર્ષે તારું ધ્યાન કરે છે. त्वं धर्मसारसहकारवसन्तलक्ष्मीः त्वं स्वापतेयशतसङ्गमकामधेनुः ।। त्वं कामकैरववनीशशरत्रियामा, क्षेमकरी शिवपथेऽपि महेश्वरी त्वम् ।। १३ ।। અર્થ : તું જ ધર્મરૂપી શ્રેષ્ઠ આમ્રવૃક્ષ માટેની વસંતત્રઋતુ છે. તું જ અર્થના સમૂહની પ્રાપ્તિ માટે કામધેનુ ગાય સમાન છે. તું જ કામભોગ રૂપી કુમુદવને માટે શરદ પૂર્ણિમાની રાત્રિ સમાન છે. અને તું જ મોક્ષમાર્ગમાં કુશળ કરનારી મહેશ્વરી છે. गीवाणखेचरनरासुरसिद्धसेना- भिष्ट्रयमाननिरवद्ययशः प्रतापा(ः) । सम्पादिताखिलप्रमथ(प्रथम ?) कलाविलासा, पद्यावती जयति विश्वकृतप्रकाशा(:) ।। १४ ।। અર્થ : દેવો, વિદ્યાધર, મનુષ્યો, અસુરો અને કાર્તિકેય/સિદ્ધપુરુષો વગેરેએ જેના નિરવદ્યદોષરહિત યશ અને પ્રતાપની સ્તુતિ કરી છે તેવી અને બધા જ પ્રકારના શ્રેષ્ઠ કલાવિલાસોને જેણે પ્રાપ્ત કર્યા છે તેવી તથા વિશ્વમાં પ્રકાશ કરનારી શ્રી પદ્માવતી દેવી જય પામો ! इति श्री पद्यावती स्तोत्रम् ।। स्थापन सहितायः ।। अथ मायाबीजविद्याप्रथम साधनविधिलिख्यते । शुक्ल पक्ष ५-१०-१५ पूर्णातिथि । चंद्रबलशुद्धिसाधना मांडीजै । प्रथम ताम्रपत्रपर पञ्चाङ्गुलप्रमाण उपर यंत्र कोराय राखीयै । कुमारिका पासै पाणी कोरै घडै अणावीयै । चोखा वस्त्र पहरावी, अलंवांणे पगे । पछै पाणीनै मन्त्रस्नान कीजै । ॐ प्रां प्रीं | प्रः अमले विमले अशुचि(:) शुचिर्भवामि स्वाहा ।। इण मन्त्रसुं स्नान करी पछै भूमिशुद्धि कीजै, सो मंत्रः । ॐ भूरिसी भूरिधात्रीय विश्वाधारै नमः स्वाहा । इति भूमि पर वासक्षेपकरणीयं भूमिशुद्धि, पछै लाल वस्त्र पटली सहित पहरी आसन बिछाय पूजा करीजै, प्रयोग कहीजै । ॐ अद्य ॐ ह्रौँ कारी देवी प्रसन्नार्थ लक्ष सवा जपमहं करिष्ये । अखंड घृतदीप द्वौ । दुग्धपैडादि भोजनं एक भक्त । अल्पनिद्रा, जितेन्द्रियपणे ते यंत्रनै कर्पूर अगरयक्षकद्दम तिणे विलेपन करी, सेवंत्री, चंपा जाय सुकड तिणे वार १०८ पूजीयै नैवेद्य धूप षेवीयै २ सोपारी २ नालेर ५ ढोईयै पछी मंत्र जपीयै । विचै उठे तदि इम कहीयै - आज्ञाहीनं क्रियाहीनं मत्रहीनं (च) यत्कृतम् । तत्सर्व क्षमतां देवी(वि?) प्रसीद परमेश्वरी(रि ?) ।। Page #500 -------------------------------------------------------------------------- ________________ उ७२] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ए श्लोक कही उठीयै । इम करतां अवधि प्रमाणे जाप जपीयै । छेहडै होम करै ते विधि छाणे गुंहली देई, ते उपर हस्त वेदी पीली री ते मध्ये त्रिकोणकुंण(कुण्ड) खणीयै । पछै ते वेदी पर चतुरस्त्रास) द्वारात्मकं कृत्वा, षट्कोण, त्रिकोण गोधूमपिष्टसु रचीयै । मूलेने अक्षत कुंडमै नांखीयै । पछै अग्न(ग्नि) स्थापन कीजै, इण मंत्रसुं 'ॐ छागरधस्तनूनपात्र रदएहि २ आगच्छ २ हुं फट्- स्वाहा ।।' इणै मत्रै अग्नि स्थापीयै । 'ॐ ह्रीं तेतीसकोड देवतामुखाय स्वाहा ।' पूर्ण होम सु(शुभं भवेत् । अधोमुखं सो ऊर्ध्वमुखं भवेत् ।।१।। ॐ ह्रीं सप्तमुख सप्तजिह्वा संमुखयोग्याकारं पुरुषरूपं इकपादस्वर्णवर्ण घ्यायेत् ।। मन्त्रं ।। ॐ नमो युयियुषतां जाय)स्य ब्रह्मस्मृतिजसमिमं ततोपरि यज्ञसममिदं ददातु विश्वदेवासमिदं मां देवता ॐ प्रविष्टंत स्वाहा ।। अक्षत कुंडमै नांखीये ।। ॐ नमो ॐ ह्रीं नमोऽस्तु आद्यभगवते आद्यशक्ति ह्रींकाररूपिणी अत्र स्थाने आगच्छ आगच्छ मम कृत होमं भक्ष भक्ष मम वंछितं फलं देहि देहि स्वाहा ।। अत्र स्थाने क्षेत्रदेवता मम प्रसन्नो भव स्वाहा ।। देव संपूज्य आहुतिाती) दीयते । गूगल गोली १०८, कणवीर फूल १०८ घृतसुं होमीयै । पछै खीर, द्राख अगर सुक(ख)ड, केसर, साकर, लवंग, घृतमेली होमीये । अतै नालेर होमी(ही) यै । प्रथम ए श्लोक कही. पछै होम कीजै । शान्तिकः पौष्टिकःचैव, वश्यमाकर्षणस्तथा । उच्चाटनं स्तंभनं चैव, सर्वकार्याणि साधयेत् ।। इत्यादि कही आहुति दीजै, सहय १०००० दस । तर्पण सहस १००० मार्जन १०० एक । ता पछै कुमारिका जीमाडै । दैव आगै दीनता कीजै । यदक्षरं पदं भ्रष्टं मात्राहीनं तु यद्भवेत् । तत्सर्व क्षमतां देवी(वि) प्रसीद परमेश्वरी(रि) |॥१॥ मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरी । यत्कृतं तु मया सर्व परिपूर्णनदस्तु मे ॥२।। आवाहनं(आह्वानं) न (नैव) जानामि, न जानामि विसर्जनम् । पूजा अर्चा न जानामि त्वं गच्छाति) परमेश्वरी(रि) ||३।। 'ॐ ह्रीं फट् स्वस्थानं गम्यतां ।।' इति मन्त्र भणीजै । देव स्वस्थान पधारै । इतिश्री एकाक्षरी पद्यावती साधनविधि संपूर्ण । ए आम्नायनै ह्रींकारदेवी संज्ञा छै ।। ए विधि श्री जिनदत्तसूरिजीकृताम्नाय । ।। अथ पद्मावती साधनविधि : ४ ।। अथ दीपालिका विधिर्लिख्यते यथा : दीपालिकायां उपोष वा आचाम्लविधाय, रक्तवस्त्र परिधाय, रक्तवस्त्रे उपविश्य पूर्वे वा उत्तरे पट्टकोपरि कांश्यभाजनं स्थाप्य द्वादशाङ्गुल जातिकुशलेखिन्या सुगन्धद्रव्येण मायाबीजं वप्रत्रयं क्रौंकार ॐ नमः सहितं मौनेन यन्त्रं विलिख्य, सायं समेनासमये) वासक्षेपं कृत्वा रक्तवस्त्रेण ओछाड्य । एतद् विधि सायं समयेन कृत्वा । मुखाग्रे द्वादशसहसजपं कृत्वा अन्ते त्रिकोण मध्ये दशांशहवनं कृ(क्रि)यते । खारिक घृतसुं चोपडी होमीयै। सोपारीनां खंड-३ साकर, द्राख, कदलीना खंड-३, इम दशांश होम कीजै । पछै रक्तजपमालीसु पुटी-३ । ह्रींकारनै नवकरवाली भागकरी । नाना Page #501 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ 393 फूलफलादिकसुरभिद्रव्यैर्यन्त्रं पूजनीयं । आशातना टालवी. प्रातः श्वेतगोदुग्धेन प्रक्षाल्य पिबेत् । अथवा शर्करापान पिबेत् ततः सिद्धिः । क्षाराम्लंवर्जनं तद्दिनं । वर्षे वर्षे कार्य । प्रतिष्ठा-मान-महत्त-जसराज्यमानता - लक्ष्मीप्राप्तिर्भवति । एषा विद्या सर्वोत्कृष्टा । कुपात्रे न देया । इति जिनदत्तसूरिजी री प्रातस्मरणा ।। छ । ॥ अथ पद्यावती साधनविधि : ५ ॥ ॥ ॐ ह्रीं नमः । एषा ह्रीं - लेखानामविद्या । अस्या उपवासो यथा कृष्णाऽष्टम्यां चतुर्दश्यां वा । श्री पार्श्वनाथस्य दक्षिणबाहोर्दिसाग्रे पद्यासनेनोपविश्य कृतोपवासो द्वादशसहस्राणि जपेत् । ततः कृतः पुरश्चरणो भवेत् । त्रिसन्म्यं अष्टशतं जपेत् । सप्तभिर्दिनै गन्थशतत्रयं गृहणाति । उदकं सप्ताभिमंत्रितं कृत्वा । अक्का (क्वा) को द्दीषण्मासान् पिबेत् स कविर्भवति । सर्वशास्त्राणां वेत्ता भवति । सतत जसे(पे)न सर्वजनप्रियो भवेत् मुद्रामंजलिं बद्धवा जपेत् चौरा बद्ध भवन्ति । व्याघ्रादिभयं न भवति । स्मरणादेव देव्यात्मसिद्धि भ(भ)वति । बद्धो रुद्रो वा जपेत्, प्रसीदती(ति) राजा । राजकुलं वा प्रविशन् जपेत् राज्ञः प्रियो भवति ।...अलक्तेनाङ्गुष्ठं लिप्त्वा अथवा षङ्गमादर्शयोः त्रिशूलहस्तां देवीं अवतीर्णा पश्यन्ति, वाग्देवी वा । अन्येऽपि दारकदारिकाणां चक्षुः सप्ताभिमन्त्रितं कृत्वा खङ्गादर्श दर्शयेत् सर्वेऽपि पश्यन्ति, यदेव नष्टं द्रव्यं तत्रैव पश्यन्ति येनापहतं सोऽपि तत्रैव नीलवस्त्रां स्त्रियं पश्यति रक्ताम्बरधरो च कबंधं स्त्री पुरुषयोर्यदि पश्यन्ति, तदा सप्तरात्रेण मृत्युर्भवति । यत्किंचिद्विपरीतं तत्सर्व दुःखाय । पुष्पं छत्रं ध्वजं चैव कलशं खङ्जमेव च । पश्यन्ति वृषभं चैव शुभान्येतानि लक्षयेत् ।। सर्वकर्मकरी ह्येषा ही लेखानामविद्या, उदकं सप्तवारान् जप्तं दृष्टि निवारयति । तर्जनीमेक विंशतिवारान् ज(८)त्वा शत्रूत्रून्) तर्जयेत् स्तंभो भवति । उदकपूर्णघटं सप्ताभिमंत्रितं कृत्वा भाजनावेशं करोति, कुमारकुमारिकाणां वा वेशं करोति । सौंडिकगृहात् सप्ततृणानि गृहीत्वानेनाभिमन्त्र्य चतुःपथे निखनेत् । सर्वनगरेषु शौंडिकाणां मुरा विनश्यति। काकमाचीकुशममष्टरात्राभिमन्त्रितं कृत्वा श्मशाने निखनेत्, रात्रौ स्वपंति(?) कश्चित् बुध्यते । सर्वेषां उधृते मोक्षः यमुदि(दि)श्य काकपक्षान् जुहोमित(?) मुच्चाटयति । निम्बपत्राणि जुहुयात् पिशाचेन गृह्यते । पुष्पमभिमन्य गृहगृहीतस्य दर्शयेत् । पुष्पमाघ्राय गच्छन्ति, यन्त्रं शस्त्रं च स्तम्भयति । आकाशे पक्षिण: पातयति दंशमशकमत्कुणानां दंष्ट्राबाधं करोति । भस्मवालुकयाभिमन्त्रितं या नदीतीरेऽष्टशतं जपेत् तां प्रक्षिप्य नदी स्तंभयति । अन्नं सप्ताभिमन्त्रितं भक्षयेत् दिने दिने श्रीर्भवति । कंठमात्रमुदकमवतीर्याऽष्टसहस्रं जपेत्, कन्यामाकर्षयति । जलमध्ये रविबिम्बं पश्यत्(ति) कणवीराऽष्टं जुहुयात, वस्त्राणि लभते यवर्णानि वस्त्रपुष्पाणि तवर्णानि वस्त्राणि लभ्यते । अर्द्धरात्रौ श्मशाने गत्वा शबहृदयस्योपरिष्टात् जपेत् तस्य जिह्वा निर्गच्छति तां छित्त्वा गृहीत्वा खड्गविद्याधरो भवति । असुरविवरं गत्वा स्वसरुद्विरेण(?) रक्तानां निंबसमिधा अष्टसहसं जुहुयात् । दह्यमाना असुरकन्या निर्गच्छंति । ताश्च विलंब(?) प्रवेशयति तामिः सह क्रीडयेत् । न्यग्रोधतरोरध अष्टसहसं जपेत् । यक्ष(क्षि)ण्या(यो) (णी) (आ)याति । सा चात्मनः भक्तं दत्ते) । Page #502 -------------------------------------------------------------------------- ________________ उ७४] [ श्री पावनायोपस-हारी सपरिवारस्य शंकरजटाजूटस्योपरि उपविष्ट: त्रिसंध्यं अष्टशतं जपेत् । एकादि पणादि लभ्यते व्ययश्च तस्य कार्यम् । अन्नं सप्ताभिमन्त्रितं कृत्वा देवदक्षिणमूर्ती स्थाप्यते, अक्षयं भवति । एषा विद्या सर्वकामकरी) । अप्रतिहतपराक्रमा नागान् स्तंभयति सुरान् मोहयति । वाग प्रहारं करोति । एषा विशतमपि (?) गत्वा कटिं सप्ताभिमन्त्रितं कृत्वा समंयपोदतिः (?) । श्रद्दधानस्य एषा विद्या सिद्धियति जिनभक्तिपरायणस्य(:) । इतिश्री ह्रींकार लेखा विद्याकल्प संपूर्णम् । श्री गुरुभ्यो नमः । इतिश्री पद्मावतीजी साधनविधि संपूर्णम् । लि. पं. वल्लभविजय गणी ॥ ॥ श्री पद्मावती देवी स्तोत्रम् ॥( मूल ) श्रीमद्गीर्वाणचक्रस्फुटमुकुटतटीदिव्यमाणिक्यमालाज्योति लाकराल स्फुरित'मुकुरिका घृष्टपादारविन्दे ! व्याघ्रो रोल्कासहयज्वलदनलशिखालोलपाशाङ्कुशाये ! ॐ५ क्रॉ ही मन्त्ररुपे ! क्षपितकलिमले ! रक्ष मां देवि ! पद्ये! ।।१।। ( ५-अस्य काव्यस्य मन्त्रं दुष्टहरणार्थम् गुग्गुलगुटिकाभिः १०८ जातिपुष्पैः १०८ जाप्यते, होमश्च धृतेन सार्के ।। १ ।। ) भित्त्वा पातालमुलं चलचलचलिते ! व्याललीलाकराले ! विद्युद्दण्डप्रचण्डप्रहरणसहिते ! सदभजैस्तर्जयन्ती । "दैत्येन्द्रं क्रूर दंष्ट्रा'कटकटघटितस्पष्टभीमाट्टहासे! "मायाजीमतमालाकुहरितगगने ! रक्ष मां देवि ! पद्ये ! ।।२।। कूजत्कोदण्डकाण्डोड्डमरविधुरितक्रूरधोरोपसर्गम् दिव्यं वजातपत्रं प्रगुणमणिरणत्किङ्कि"कणीक्काणरम्यम् । भास्वद् वैडूर्यदण्डं मदनविजयिनो बिभ्रती पार्श्वभर्तुः, सा देवी पद्यहस्ता विघटयतु महाडामरं मामकीनम् ।।३।। ( "इमानि त्रीणि काव्यानि होमानन्तरं स्मर्यते वार २१ सत्यं ।) १. कराला • S.M.D. २. मुकुलिका - s. मकरिका -D. ३. धृष्ट - D. ४. रूल्का - S. ५. आँ कौं- S.D. ५-B. (प्रथमकाव्येन सकलक्षुद्रोपद्रवादि यान्ति) - M. ६. सहितैः - S. ७. देत्येन्द्रात् -S. दैत्येन्द्र - D. ८. दंष्ट्रात् • S. ९. कटिकटिघटिते - S. १०. (द्वितीयकाव्येन भूतप्रेतादिकदोषा उपशांति गच्छन्ति ) - M. ११. किङ्कणी - S.D. १२. तृतीयकाव्येन भयडमरकोपद्रवादिकं यान्ति - M. Page #503 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૭૫ भुङ्गी-काली-कराली परिजनसहिते ! Aचण्डि-चामण्डिनित्ये ! क्षा क्षी y -B क्षौँ क्षणार्द्ध "क्षतरिपुनिवहे ! ह्रीं महामन्त्रवश्ये ! १५ॐ ह्रींनँ भङ्ग सङ्ग भ्रकुटिपुटतट त्रासितोद्दामदैत्ये! "याँ खी खौँ प्रचण्डे ! स्तुतिशतमखरे ! रक्ष मां देवि ! पद्ये ! ।।४।।८ चञ्चत्काञ्चीकलापे ! स्तनतटविलु"ठत्तारहारावलीके ! प्रोत्फुल्लत्पारिजातठुमकुसुममहामञ्जरीपूज्यपादे ! "हाँ ह्रीं क्ली ब्लूँ "समेतैर्भुवनवशकरी २क्षोभिणी द्राविणी त्वम् , "आँ इँ ॐ पाहस्ते ! कुरु कुरु घटने" ! रक्ष मां देवि ! पद्ये ! ॥५।। (काव्यस्यास्य मन्त्रेण खारिकगिरिद्राख शर्करा गुग्गल रत्तांजणी सेवन्त्रीपुष्पैः वार १०८ होम वश्यं भवति ।) लीलाव्यालोलनीलोत्पलदलनयने ! प्रज्वलद्वाडवाग्नि२"घुट्यज्ज्वालास्फुलिङ्गस्फुरदरूण कणोदनवजाग्रहस्ते ! २"हाँ ह्रीं हूँ हाँ हरन्ती हरहरहरहंकारभीमैकनादे! पद्ये ! पद्मासनस्थे ! “व्यपनय दुरितं देवि ! देवेन्द्रवन्धे ! ॥६।। ( काव्यमिदं राजविग्रहोपरि वार १०८ घृतगुग्गलकणवीर होमेन सर्वसिद्धिः । ) "को पं वं झं सहसः कुवलयकलितोद्दामलीलाप्रबन्धे ! "ह्वाँ हवी हवः पक्षिबीजैः (जाँ जीजें जः पवित्रे !) शशिकरधवले ! प्रक्षरत्क्षीरगौरे ! व्याल-Aव्याबद्धकूटे ! प्रबलबलमहाकालकूट हरन्ती, हा हा हूंकारनादे ! कृतकरमुकुलं -B रक्ष मां देवि ! पद्ये! ॥७॥ ("काव्यमिदं वार १०८ स्मृत्वा बिभीतकमीजी होमेन शत्रुनिवारण) १३-A. चण्डि चामुण्डे ! नित्ये ( चण्डिश्च चामुण्डिश्च चण्डिचामुण्डि, ताभ्यां नित्ये-युक्ते चण्डिचामुण्डि युक्ते ! - K टी.) १३-B. ऑक्षः - D. M. १४. क्षितिरिपु - S. १५. ॐ ह्रीं ह्रीं मद्ग - S. K. श्री भीम प्रसङ्ग - D.M. १६. पुटतटत्त्रासितो . S.M. १७. ५ यः - M. झाँ झीँ झू झौ - K. टी. झ्वाँ इवी इयूँ झ्वः . D. १८. चतुर्थकाव्येन वैरिविद्रावणं भयति - M. १९. विलुलत् - S. २०. द्राँ द्रीं- S. २१. समेते भुवनवशीकरि - S. २२. क्षोभिणी द्रावणी - S. २३. आँ ई औं - M.K. २४. घटिने - S. २५. प्रोद्यज्ज्वाला - D.M. २६. करोदन - S. २७. हूँ : - D.M. २८. अपनय - M.K. २९. देवदेविन्द्र -S. ३०. षष्ठकाव्येन सर्वोद्वेगोच्चाटनादिनाशं भवति - M. ३१. कोपं वजं सहस्तं -S. ३२. ज्वाँ ज्वी ज्वः - S. जाँ जी जः पवित्रे -D. ३३-A. व्यावद्यजूटे - D.M.S. ३३-B कतकरकमले - D.M. ३४. सप्तमकाव्येन महाविषं याति -M. Page #504 -------------------------------------------------------------------------- ________________ उ७] [ श्री पानाथोपस-िहारिel प्रातर्बालार्करश्मि च्छुरितघनमहासान्द्रसिन्दूरधूलीसंघ्यारागारुणाङ्गि ! त्रिदशवरवधूवन्द्यपादारविन्दे ! चञ्चच्चण्डासिधाराप्रहतरिपुकुले ! कुण्डलोद्"धृष्टगल्ले ! "श्रीँ श्रीं श्रौँ स्मरन्ती मदगजगमने ! रक्ष मां देवि ! पद्मे ! |८||" गर्जन्नीरदगर्भनिर्गत्तडित्ज्वालासहसंस्फुरत्, सद्वजाकुशपाश"पङ्कजकरा "भक्त्या भरैरर्चिता । सद्यः पुष्पितपारिजातरुचिरं दिव्यं वपुर्बिभ्रती, सा मां पातु सदा प्रसन्नवदना पद्यावती देवता ।।९।। ( एतत्काव्यमंत्र वार २१ स्मरणाविलोक्यं(क) पश्यते(ति) ) विस्तीर्णे पद्यपीठे कमलदलनिवासोचिते कामगुप्ते ! "लाँ ताँ ग्रीं श्रीं समेते प्रहसितवदने "दिव्यहस्ते "प्रशस्ते । रक्ते रक्तोत्पलागि ! प्रतिवहसि सदा "वागभवं कामराजं, हंसारूढे “त्रिनेत्रे भगवति ! वरदे ! रक्ष मां देवि ! पद्ये! ||१०|| षट्कोणे चक्रमध्ये प्रणववरयुते वाग्भवे "कामराजे, हंसारूढे ! "सबिन्दौविकसितकमले कर्णिकाग्रे निधाय । नित्ये ५क्लिन्ने मदाने द्रवयसि सततं साङ्कुशे पाशहस्ते, घ्यानात्संक्षोभ कारे त्रिभुवनवशकद् रक्ष मां देवि ! पद्ये ! ।।११।।५५ ५६औं क्रौं ह्रीं पञ्च"वर्णैलिखितषट"दले चक्रमध्ये "सहक्ली. "क्लीं ह्रीँ पत्रान्तराले स्वरपरिकलिते वायुना वेष्टिताङ्गी । हाँ वेष्ट्या रक्तपुष्पैर्जपतिर शतमहाक्षोभिणी द्राविणी त्वं. त्रैलोक्यं चालयन्ती सपदिजनहिते रक्ष मां देवि ! पद्ये ।।१२।। ३५. स्फुरित - S. ३६. रूणांगी - S.M.K. ३७. घृष्टगण्डे - S. ३८. आँ श्री यूँ श्रः - D. ३९. अष्टमकाव्येन वैरिमुच्चाटनं नश्यं भवति । - M. ४०. पङ्कजधरा - D. ४१. भक्त्याचरै - M. ४२. नवमकाव्येन पद्यावती संतुष्टा भवति - M. ४३. लाँ ताँगी - M. रक्ताङ्गी श्री - S. ४. नित्यहस्ते - S. ४५. प्रसन्ने - D. ४६. रक्ते रक्ते ज्वलागी - S. रक्षे रक्तोप्तलागी - M. ४७. वाग्भवे कामराजे - S. ४८. सुनेत्रे - M. ४९. दशमकाव्येन वाग्विलासो भवति - M. Page #505 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા "ब्रह्माणि ! कालरात्रि ! भगवति ! वरदे ! चण्डि ! "चामुण्डे ! नित्ये ! मातर्गधारि ! गौरि ! धृतिमतिविजये कीर्ति ही स्तुत्यपादे" । संग्रामे शत्रुमध्ये "भयज्वलनजलै र्वेष्टितैर्निः स्वरास्त्रः, क्षाँ क्षीँ क्षू क्षः "क्षणार्द्धे रक्षतरिपुनिवहे रक्ष मां देवि ! पद्मे ! ||१३|| ( एतत्काव्यं वार १०८ स्मृत्वा रतांजणीगुग्गलघृतहोमे सर्वकार्यसिद्धिः । पुनर्मार्गे १०८ स्मृते चोर भयं न स्यात् ।) जिह्वाग्रे "नासिकाग्रे हृदि मनसि द्दशोः कर्णयोर्नाभिपद्ये, स्कंधे कंठे ललाटे शिरसि च भुजयोः "पुष्पिार्श्वप्रदेशे । सर्वांगोपाङ्ग"शुद्ध्याप्यतिशयभवनं दिव्यरूपं स्वरूपं, घ्यायामः सर्वकालं " प्रणवलयगतं पार्श्वनाथैकशब्दम् ॥१४॥ भूविश्वेक्षण "चन्द्रविम्बपृथिवी युग्मैकसंख्याक्रमाच्चन्द्राम्भोनिधिबाण" षण्मुनिवसुदिक्खेचराशादिषु । "ऐश्वर्यं रिपु माविश्यभयहत्क्षोभान्तराया "विषमलक्ष्मीलक्षणभारतीगुरुमुखान्मन्त्रानिमान्देवते ! ||१५|| चर्क "खड्ग कोदण्ड काण्डं मुशलहलयुतं बाणनाराच शक्त्या “ शल्यत्रिशूलैब्वंर 'फणशकरैर्मुद्गरमुष्टिदण्डे । पारी पाषाणवृक्षैर्व्वरगिरिसहितेर्दिव्यशस्त्रेरमाने, - "दुष्टानां दारयन्ती वरभुजललिते ! रक्ष मां देवि ! पद्ये ! ।। १६ ।। ५०. कामरूपे M. ५१. सबिन्दुर्विकसित - S. ५२. क्लीँ नेति मुद्रे M. क्लिन्ने मदद्रे ! - D. ५३. द्रवती ससतं S. द्रव इति सहिते D. ५४. कारी - S. ५५ एकादशमकाव्येन त्रैलोक्यादिकं क्षोभयति ५७. माणे M.D. ५८. - D. ६२. जमितमपि महा ६५ सपद ६९. पद्ये M. ५६. ॐ झीँ - M. वसुदले D ५९. सहंस D.M. ६०. हीँ मध्ये इतराले - S. हरक्लीँ पत्रान्तराले - D. ६१. वेष्टे M. जंपति मणिमतां D. ६३ द्रावणी त्वं S. वीक्ष्यमाणा D. ६४. चन्द्रार्कौ - D. S. ६६. ब्रह्माणी कालरात्री S. ब्रह्माणी कालरात्रिः M. ६७. चामुण्डि D. ६८. कीर्ति ह्रीँ M.S. M. ७०. जयज्वलनिजले वेष्टितैर्निःस्वरास्त्रे S. ज्वलति जयकुले वेष्टिते तः स्वरास्त्र D. ७१. क्षणास्त्रे - M. ७२. क्षितरिपु - S. ७३. नासिकान्ते M.D. ७४. पृष्ट S. ७५. शुद्धयात्पति प्रणवगुरुलसत् - S. ७९. चन्द्र चन्द्र पृथ्वी M. चन्द्र चन्द्र मारिविश्वभकृत् D. ८३. विषा M. हलकिणवजं D. ८७ चकैः संहारयन्ती M.D. M. शुद्धाप्यतिशयभुवनं - S. ७६. ७७. पाश्वनाथं सुशब्दम् M. पार्श्वनाथेति शब्दम् D ७८. मुविश्वेक्षण S. भुविश्वेक्षण M. D. ८०. षणमुखवशं D. ८१. ऐश्वर्ये - S. ८२. विश्वमामिभयछत् - S. पृथ्वी D. विसा S. ८४. खड्गैः M.D. ८५ काण्डैः M.D. M. ८९. पनसफलै - · · . · . - - - - - - · - · · · - . - . M.D. ८८. शल्यै त्रिशुतिवरपरशुफणे • · ❤ . - · - [ ૩૭૭ - · - ८६. हलकणैर्वज D. - ९०. दष्टान् Page #506 -------------------------------------------------------------------------- ________________ उ७८] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી - यस्या देवैन्नरन्ट्रैरमरपतिगणैः किन्नरैर्दानवेन्द्रैः. सिद्धैर्नागेन्द्र यक्षैद्धरमुकुटातटी धष्टपादारविन्दे ! "सौम्ये सौभाग्यलक्ष्मीर्दलितकलिमले ! पद्मकल्याण माले ! अम्बे ! काले ! समाधिं "प्रकटय परमां रक्ष मां देवि ! पद्ये ! ।।१७।। धूपैश्चन्दन"तन्दुलैः शुभमहा“गन्धैश्च मन्त्रालिकैन्र्नानावर्णफलैर्विचित्रसरसै"र्दिव्यैर्मनोहारिभिः । "पुष्पैनैवेद्यवस्त्रैरनुभुवनकरा भक्तियुक्तैः प्रदाय, "राज्यं श्रीसम्प्रदानात् भगवति ! वरदे ! रक्ष मां देवि ! पद्ये ! ।।१८।। तारा त्वं सुगतागमे भगवती गौरीति शैवागमे, १०२वजा कौलिकशासने जिनमते पद्मावती विश्रुता । गायत्री १० श्रुतशालिनां प्रकृतिरित्युक्तासि "सांख्यायने, मातर्भारति ! किं प्रभतभणितैर्व्याप्तं समस्तं १०६जगत् ।।१९।। १०"त्वां जप्त्वा कणवीररक्तकुसुमैः १० पुष्पश्चिरं सञ्चितैः सन्मित्रैघृत गुग्गलौघमधुभिः कुण्डे त्रिकोणे कृते । “होमार्थ कृत षोडशाङ्गुलमिते वह्नौ दशांशेजपेत्, त्वं वाचं वचसीह देवि ! सहसा "पद्यावति ! देवत ! ।।२०।। ५"ड्रींकारो चक्रमध्ये पुनरपि वलय षोडशावर्त्तपूर्णे, "बाह्ये कण्ठेर वेष्ट्यं कमलदलयुतं मूल मन्त्रैः प्रयुक्तम् । साक्षात्रैलोक्यवश्यं पुरुष वशकरं यन्त्रराजेन्द्रराजं. एतत्तत्त्वस्वरूपं परमपदमिदं पातुं मां पार्श्वनाथ: ।।२१।। ९१. यक्षनर • M. ९२. मुकुटतटैधृष्ट - D. ९३. सा मे - M. ९४. प्रगट्य - S. ९५. तण्डुलैः - D. ९६. गन्धैः समन्त्रालिके - D. ९७. दिव्यं - S. दिव्यं - D. ९८. दीपै - S. ९९. - हेमनवचनकरैभक्तियुक्त्या प्रदत्त्वा • S. -मनुभुवनकरैभक्तियुक्त्या प्रदत्वा - M. १००. राज्येहे त्वं गृहाणे - D. राज्यं हेतुग्रहाणे - S. १०१. गौरी च - M. १०२. वजां कौलिक - M.S. १०३. सुत • M. १०४. संख्यापने • M. सांख्यागमे - D. १०५, भणितं व्याप्तं - M. १०६. त्वया - M.D. १०७. सं जप्ता - S. १०८. पुष्पैः समं - D. १०९. गुग्गलौपमधुभिः - S. ११०. होमाघ - M. १११. षोडशाङ्गुलशता - D. ११२. वढेर्दशांश जपेत् - M. वह्नौ दशांशं भवेत् - S. ११३. विभ्रसीह - M. ११४. पद्मावती देवता - S. ११५. ह्रींकारेश्चन्द - D. होकार चन्द - M. ११६. षोडशां वर्णपूर्णे - M. षोडशावर्णपूणे - D. ११७. ईह्या - D. बाह्या - M. ११८. -वेष्ट्या - S. -वेष्ट्याः - M. ११९. -मंत्र प्रयुक्तम् - M. -मन्त्रप्रयुक्तम् - D. १२०. -वशकृतं मत्र - M.D. - Page #507 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ 3७८ भक्तानां देहि सिद्धिं मम सकलमलं देवि ! दुरीकुरु त्वं, सर्वेषां धार्मिकाणां सतत नियतिकृद् वाञ्छितं "पूरय त्वम् । संसाराब्धी निमग्नं प्रगुण"गुणयुतं जीवराशिं च पाहि. श्रीमज्जैनेन्द्रधर्म प्रकटय विमलं देवि ! पद्मावति ! त्वम् । ।।२२।। पाताले २६वसता विषं १२५विषधरा “घूर्णन्ति ब्रह्माण्डजाः, स्वर्भूमिपतिदेवदावनगणा: सूर्यादयो यद्गुणाः । कल्पेन्द्रा स्तुतपादपकजनता मुक्ता"मणिधुम्बिता, सा त्रैलोक्यनताननस्त्रिभुवनस्तुत्याभुता सर्वदा ।।२३।। क्षुद्रोपद्रवरोगशोकहरिणी दारिद्रय निर्नाशिनी, व्यालव्याघ्रहरा फणत्रयधरा देहप्रभाभासुरा । पातालाधिपतिप्रिया प्रणयिनी चिन्तामणिः प्राणिनां, श्रीमत्पार्श्वजिनेन्द्र शासनसुरी पद्यावती भारती ।।२४।। मातः १२६पधिनि पद्यरागरुचिरे १३"पद्मप्रसूनानने, पद्ये ! पावनस्थिते ! १९परिवसत् पद्याक्षि ! पद्मासने । पद्यामोदिनि पद्यसद्यवरदे पद्यालये चर्चिते ! पद्योल्लासिनि पद्यनाभिनिलये "पद्यावती पातु माम् ।।२५।। दिव्यं स्तोत्रं पवित्रं पटुतर"पठतां भक्तिपूर्व त्रिसन्म्यं लक्ष्मीसौभाग्यरूपं दलितकलिमलं मङ्गलं मङ्गलानाम् । पूज्यं "कल्याणमान्यं जनयति सततं पार्श्वनाथप्रसादात देवी पद्यावती Mसा प्रहसितवदना या स्तुता दानवेन्द्रैः ।।२६।। १२१. सकलमघं - D. १२२. नियमितं • D. नियतिके - M. १२३. पूरयित्वा - S. पूरयस्व - D. १२४, -गणयुतं - D. -गुणयुतां - M. १२५. पुनीहि - M. १२६. कृश (शिता) - D. १२७. विषहरा - M. विषघटा - S. १२८. धूमन्ति - M. १२९ सूर्येन्दवो - D. १३०. कल्पेन्द्रास्तव - S. १३९. -मणिथुम्बिता - M. -मणीधुम्बिता • S. १३२. -सुपूजितास्मि भुवने स्तुत्या स्तुता - M. -नता मता त्रिभुवने स्तुत्या स्तुता - D. १३३. -विद्रावणी - M. D. १३४. -शासने सुरी • S. १३५. देवता - D. १३६ पानि - D. १३७. पो! प्रसुप्तानने - M. पयप्रसुतानने - S. १३८. पद्मजयस्थिते - M. १३९. परिलसत् - S. १४०. पद्यालये - M. पद्यानने - D. १४१. पद्मपन - M. पद्मकान्ति - D. १४२. पद्मप्रसूतार्थिने - M. पद्यप्रसूनार्चिते - D. १३. पद्योल्लासित - M. १४. पद्यावती पाहि - M. पद्मावति ! त्राहि - D. १४५. -पठितं - S. १४६. सौभाग्यमायुर्दलित - S. १४७. राज्यं . M. १४८. कल्याणमालां - s. कल्याणमाद्यं - D. १४९. पद्मावतीतः - K. पद्मावती नः .S. Page #508 -------------------------------------------------------------------------- ________________ उ८०] [ श्री पाश्वनाथोval-elen या देवी त्रिपुरा पुरत्रयगता शीघ्रां च शीघ्रप्रदा, या देवी समया समस्तभुवने सङ्गीयते कामदा । तारापरमानविमर्दिनी भगवती देवी च पद्यावती. ५सास्तात् ५ सर्वगता त्वमेव नियता मायेति तुभ्यं नमः ॥२७॥ पद्मासना पद्मदलायताक्षी पद्यानना १५"पद्मकरांघ्रि पद्या । पद्मप्रभा पाव"जिनेन्द्रयक्षा पद्यावती पातु फणीन्द्रपत्नी ॥२८॥ ५ आनन्दानन्दिनीरूपी सदा वन्दे पद्यद्वयम् । उल्हासकदलीस्कन्दे स्वच्छन्दे बोधरूपिणी ॥२९।। पठितं गुणितं भणितं जय-विजय-रमा-निबन्धनं परमं । सर्व... व्याधिहरं १६९विजयति श्रीपद्यावती-स्तोत्रम् ।।३०।। १६२प्रथमं हरति घोरो-पद्रवं दुर्निवारं, द्वितीयमपि च हत्याद्याति...तं.... (?) तृतीय हरति मारी तुर्य्यकं शत्रुशोक, सुरजनवशकारी षष्ठमुच्चाटननम् ।।३१।। १५०. त्रिपुरापरा परगता सिद्धाश्च सिद्धिप्रदा - M. १५१. शीघ्राऽसि - D. १५२. मा नविमर्दिनी - M. १५३. तास्ताः - D. ता सा -M. १५४. सर्वगतास्त्वमेव - D. १५५ नियतं - S. १५६. पबदलायलक्ष्मी - M. १५७. पाकराहि - S १५८. जिनेन्द्रसक्ता - D. १५९. अयं श्लोको योरपि पुस्तकयो स्ति । १६०. सर्वाधिव्याधिहरं जपतां पद्मवतीस्तोत्रम् - D. १६१. त्रिजगति - M. १६२. - M. संज्ञक पुस्तके श्लोकक्रमाक ३१ तः ३६ श्लोका न सन्ति, तेषां स्थाने निम्मोक्तास्त्रयः श्लोकाः सन्ति । आह्वानं नैव जानामि, न जानामि विसर्जनम् । पूजाऽऽचा नैव जानामि, त्वं गती(तिः) परमेश्वरी(रि!) ॥३०।। अपराधसहयाणि, क्रियते नित्यहो मया । तत्सर्व क्षमतां देवि ! प्रसीद परमेश्वरी(रि!) ॥३१।। इदं पद्यावतीस्तोत्रं, प्रात: पठति यः पुमान् । स्मृत्वा सांनिध्यमायाति, तस्य पद्यावती स्वयम् ॥३२।। → Page #509 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]. [3८१ मुनियुग विषनाशं चाष्टमोद्वेगहन्यात मनवचवपुगुह्याभावयुक्तेन नित्यम् । स्मरति नमति पादं यो विदध्यात्रिकालं, स भवति पूर्णो पापप?निर्मुक्तः ॥३२।। "सुख-धन-यश: लाभो पुत्रकामाप्तितुष्टो मनसिज-वरकामाद्देवि(वी) ध्यानाद् भवन्ति ।।३३।। स ध्यानाद्देवि जातात्सुरनरभुजगैश्वर्यमारोग्ययुक्तं नागेन्द्रं तुगदेहं मदगलितजलभवि खाखे)चरं वायवेगं मनोज्ञं । तारुण्यं दिव्यरूपं सुरयुवतिनिभं भर्तु चेतोनुगम्यं ।।३४।। त्वन्नामस्मरणाद् भवन्ति भुवने वागीश्वराणामिवालक्ष्मी निमिय (?) प्राप्नुवन्ति दा?) यशो हंसोज्जल निर्मलम् । त्वत्पाहा(दा)र्चनया नमन्ति च स्वयं भूमीश्वराणां शिरः पुत्राप्तिर्वरबन्धुगोत्रविमलवस्त्रं च नानाविधम् ।।३५।। त्वन्नामस्मरणाद् व्रजन्ति नितरां होरा ततो पुर्जना, भूतः प्रेतपिशाचराक्षससुरा दुष्टा ग्रहा व्यन्तराः । डाकिन्योऽ(अ)सुरदुष्ट शाकिनिगणा(:) सिहादयचोरगाः, दन्ती वृश्चिक दुष्टकीटक रूजो दुर्भिक्षदावानला: ॥३६।। इति श्री पद्मावतीजी स्तोत्रमन्त्रगर्भितसंपर्णमस्तः(स्ति) ।। लि. पं. वल्लभविजयगणीना ॥ सं. १८८० जेष्ठ वदि १ ति । -१६२. - D. संज्ञक पुस्तके श्लोककमाङ्क ३५ तः ३६. श्लोका न सन्ति, तेषां स्थाने निम्नोक्ताश्चत्वारः श्लोकाः सन्ति । आद्यं चोपद्रवं हन्ति, द्वितीयं भूतनाशनम् । तृतीये चामरी हन्ति, चतुर्थे रिपुनाशनम् ॥३४॥ पञ्च पञ्चजनानां च, वशीकारं भवेद्धवम् । षष्ठे चोच्चाटन हन्ति, सप्तमे रिपुनाशनम् ।।३५।। अत्युद्वेगांथाष्टमे च, नवमे सर्वकार्यकृत् । इष्टा भवन्ति तेषां च, त्रिकाल-पठनार्थिनाम् ।।३६।। आह्वानं नैव जानामि न जानामि विसर्जनम् । पूजां चाहं न जानामि, त्वं गतिः परमेश्वरि ! ॥३७।। १६३. श्लोकक्रमाक ३३ अपूर्णोऽस्ति । Page #510 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતી સ્તોત્રનો ભાષાનુવાદ શોભા સહિત દેવોના સમુદાયના નિર્મળ મુકુટમાં રહેલ દિવ્ય માણિકયોની પંક્િતના તેજ રૂ૫ ઊંચી જ્વાળાથી યુક્ત અને ચારે બાજુ ફેલાયેલ કળગીથી ઘસાયેલા અર્થાત્ સુંવાળાં ચરણકમળવાળી, અત્યંત ઘોર હજારો ઉલ્કાઓની બળતી અગ્નિશિખા જેવા ચંચળ પાશ અને અંકુશ સહિત ઝ(મમંત્રસ્વરૂપ અને પાપરૂપી મળનો નાશ કરનારી છે પદ્માવતી દેવી ! તમે મારી રક્ષા કરો ! ૧૧ ( દુર ઉપદ્રવોને દૂર કરવા માટે આ કાવ્યના મંત્રનો ગુગળની ગોળી સાથે ૧૦૮ જાઇના ફૂલથી જાપ કરવો અને હોમ ઘીની સાથે કરવો.) પાતાળના મૂળને ભેદીને ચંચળ ગતિએ (જલદીથી) ચાલનારી સર્પની લીલા વડે ભયંકર, વીજળીના દંડ જેવા પ્રચંડ તેજસ્વી અસ્ત્રોથી સહિત, ઉત્તમ ભુજાઓ વડે દૈત્યેન્દ્રની તર્જના કરતી, દૂર દાંતને કકડાવતી અને સ્પષ્ટ, ભયંકર અટ્ટહાસ્ય કરતી, માયારૂપી મેઘ (વાદળ)ની પંકિતથી ગગનને શબ્દમય બનાવતી હે પદ્માવતી દેવી ! તમે મારી રક્ષા કરો. મારા પોતાના શબ્દાયમાન ધનુષ્યના ટંકાર વડે ક્રૂર અને ઘોર ઉપસર્ગો દૂર કરનારું, મનોહર મણિથી યુફત નાની નાની ઘંટિકાઓના મધુર શબ્દ કરનાર એવું દિવ્ય વજમણિનું છત્ર ધારણ કરનારી અને કામદેવને જીતનાર શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેદીપ્યમાન વૈર્યમણિદંડને ધારણ કરનારી, જેના હાથમાં કમળ છે તેવી છે પદ્માવતી દેવી ! મારા ઘોર ઉપસર્ગોને દૂર કરો. ૩ ( હોમ કર્યા પછી આ ત્રણ શ્લોકનું ૨૧ વખત સ્મરણ કરવું.) ભંગી, કાલી, કરાલી વગેરે પરિજનોથી યુક્ત, ક્ષ હૈં ક્ષો મંત્રાક્ષરો વડે અધી ક્ષણમાં જ શત્રુઓના સમૂહનો નાશ કરનારી, 8 £ ડૂ સ્વરૂપ જે પ્રસંગ, તેનાથી યુક્ત ભ્રકુટિ અને ઓષ્ઠપુટના ભીષણ આકાર વડે ઉદ્દામ દૈત્યોને ત્રાસ પમાડનારી અને ૪ છું ગ્રી (૪) મંત્રાક્ષરો વડે પ્રચંડ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની સેંકડો સ્તુતિઓ વડે મુખરિત, હે ચંડી અને ચામુંડીથી યુક્ત ! હે પદ્માવતી દેવી ! તમે મારી રક્ષા કરો. ૪ - અત્યંત મનોહર કાંચી-કલાપ અર્થાત્ કટિસૂત્રને ધારણ કરનારી, સ્તન ઉપર શોભી રહેલ શુદ્ધ (શ્રેષ્ઠ) મોતીના હારની પંકિતવાળી, પારિજાત નામના વૃક્ષોનાં ખીલેલાં પુષ્પો વડે અને શ્રેષ્ઠ મંજરીઓ વડે પૂજાયેલ ચરણવાળી, દૂf 7 વૈજ્ઞાઁ નું મંત્રાક્ષરો વડે (ત્રણે) ભુવનને વશ કરનારી, (શત્રુઓને) ક્ષોભ પમાડનારી, (સંકટોને) દૂર કરનારી તમે છો (%) મ ? % પUદસ્તે મુદ્દે વાર (વાદા) એવા મંત્રથી યુક્ત છે પદ્માવતી દેવી ! તમે મારું રક્ષણ કરો. ૫ છે ( આ કાવ્યના મંત્ર વડે ખારેક, ગિરિદ્રાક્ષ, સાકર, ગુગળ, રત્તાંજણી અને સેવંત્રીનાં ૧૦૮ પુષ્પો વડે હોમ કરવાથી વશીકરણ થાય છે.) લીલા વડે ચંચળ નીલકમળના પત્ર જેવા નેત્રવાળી, પ્રજ્વલિત વડવાનલના અગ્નિના દેદીપ્યમાન કણ જેવા લાલ (અરણ) વર્ણવાળા ઉગ્ર વજને હાથના અગ્રભાગ ઉપર ધારણ કરનારી [f * હું હ મંત્રાક્ષરો વડે (ઉપસર્ગોને) દૂર કરનારી, 7 7 7 હું એવા ભયંકર નાદવાળી, કમળના આસન ઉપર બિરાજમાન અને દેવેન્દ્રો વડે વંદાયેલ છે પદ્માવતી દેવી ! (મારા) પાપકર્મને દૂર કરો. શા Page #511 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૮૩ ( આ શ્લોક વડે રાજવિગ્રહ સમયે ૧૦૮ વાર ઘી, ગુગળ અને કરેણનાં પુષ્પ વડે હોમ કરવાથી સર્વસિદ્ધિ થાય છે.) લો જે ઉં રેં એવા મંત્રાક્ષરોથી યુકત તથા વિકસિત કમળોથી યુકત ઉદ્દામ લીલા (કીડા)ની રચનાવાળી ક્વ ક્વીશ્વઃ (શ્વ વ વ.) એવા પક્ષીબીજ વડે અથવા w ? # # એવા મંત્રાક્ષરો વડે પવિત્ર, ચંદ્રના કિરણો જેવી ધવલ અને ઝરતાં એવાં દૂધ જેવી ગૌરવર્ણવાળી, સર્પોથી બંધાયેલ અંબોડાવાળી અત્યંત ઘોર (તીવ્ર) કાળકૂટ વિષને દૂર કરતી “ હા હા હું 'કાર એવા નાદવાળી, હાથમાં કમળ છે એવા મારું, હે પદ્માવતી દેવી ! તમે રક્ષણ કરો. શા (આ શ્લોકનું ૧૦૮ વાર સ્મરણ કરી બહેડાંના બીજનો હોમ કરવાથી શત્રુ નિવારણ થાય છે.) પ્રાત:કાળના બાલસર્યનાં કિરણોથી મિશ્રિત ઘેરા સિદરિયા વર્ણવાળી અને સંધ્યાના રંગ જેવા લાલ(અરણ) અંગવાળી, શ્રેષ્ઠ દેવીઓ વડે જેનાં ચરણ પૂજાયાં છે/વંદન કરાયાં છે તેવી, શોભાયમાન પ્રચંડ તલવાર વડે શત્રુઓના સમૂહનો નાશ કરનારી, (બંને કાનોમાં લટકતાં) કુંડળો વડે ઘસાયેલા ગાલ (કપોલ)વાળી, “ શ્ર શ્રી ૐ શ્રીં ' એવા મંત્રાક્ષરોને યાદ કરતી, મદોન્મત્ત હાથીની ગતિ જેવી ગતિવાળી, હે પદ્માવતી દેવી ! તમે મારું રક્ષણ કરો. ઘટા ગર્જના કરતા વાદળના મધ્યભાગમાંથી નીકળતી વીજળીની હજારો વાળાઓથી દેદીપ્યમાન એવા શ્રેષ્ઠ તેજ વજ, અંકુશ, પાશ અને કમળ સહિત હાથવાળી, ભકિતથી યુકૃત (લોકો દેવો) વડે પૂજાયેલી, તાજાં ખીલેલાં રુચિર (મનગમતાં) પારિજાતનાં પુષ્પ જેવા દિવ્ય શરીરને ધારણ કરતી, સદા પ્રસન્ન મુખવાળી છે પદ્માવતી દેવતા ! મારી રક્ષા કરો. પલા (આ શ્લોકના મંત્રનું ૨૧ વાર સ્મરણ કરવાથી ત્રણે લોક દેખાય છે.) કમળના સમૂહ ઉપરના નિવાસને ઉચિત વિશાળ કમળ રૂપ પીઠ-આસન ઉપર (બિરાજમાન) કામબીજ વેર્ન થી ગુપ્ત, “ ત શ્ર' એવા મંત્રાક્ષરોથી યુકૃત, હાસ્યયુક્ત મુખમુદ્રાવાળી, દિવ્ય હાથવાળી, પ્રસન્ન લાલ સ્વરૂપવાળી અને લાલ કમળ જેવા અંગવાળી, હંસ ઉપર આરૂઢ થયેલી અને ત્રણ નેત્રવાળી હે ભગવતી! તમે હંમેશાં વાભવ અર્થાત સરસ્વતી બીજમંત્ર શું અને કામ બીજ વેન ને ધારણ કરો છો. તે વરદાન આપનારી પદ્માવતી દેવી ! મારું રક્ષણ કરો. ૧૦ના પકોણવાળા ચક્રની મધ્યમાં શ્રેષ્ઠ પ્રણવ એટલે કે 3 થી યુક્ત વામ્ભવ એટલે કે “' તથા કામબીજ “વ7 થી સહિત, હંસ ઉપર આરૂઢ થયેલ બિંદુથી યકૃત, ખીલેલા કમળમાં કર્ણિકાના અગ્રભાગમાં બિરાજમાન છે નિત્યા ! હે ફિલજ્જા ! હે મદાઢયા ! અંકુશ સહિત પાશને હાથમાં ધારણ કરનારી, જાણે તું સતત દ્રવી રહી છે એ પ્રમાણે (હૃદયમાં) ધ્યાન કરવાથી શત્રુઓને સંક્ષોભ કરનારી, ત્રણે ભુવનને વશ કરનારી છે પદ્માવતી દેવી ! તમે મારી રક્ષા કરો. ૧૧ પદળ રૂપી ચક્રની મધ્યમાં એટલે કે છ ખૂણામાં પાંચ વર્ણવાળા પત્તી દી થી સહિત ## 7 વર્ન લખેલ છે અને પત્રાન્તરાલે એટલે કે તેઓની વચ્ચેના ભાગમાં વાયુબીજ થી વેખિત મ મા, , રૂં, ૩, , 28, 26, 7, 4. ઇ છે મો, ગૌ, એ એવા ૧૬ સ્વરોથી તે સહિત છે. આ ચક્રના મધ્યભાગમાં શ્રી પદ્માવતી દેવી કારથી વેષ્ટિત અંગવાળી છે, તેનો લાલ પુષ્પો વડે જે જાપ-પૂજા કરે છે. તેને માટે ત્રણે લોકને ચલાયમાન કરનારી, સેંકડો મહાક્ષોભને કરનારી. (સંકટો) દૂર કરનારી થાય છે. એવી છે પદ્માવતી દેવી ! જલદીથી લોકના હિતમાં મારી રક્ષા કરો. ૧ર બ્રહ્માણી, કાળરાત્રિ, ભગવતી, વરદા, ચંડી, ચામુંડા, નિત્યા વગેરે નામવાળી તથા ગંધારી, ગૌરી, ધૃતિ, મતિ, વિજયા, કીર્તિ, હી વગેરે દેવીઓએ જેના ચરણની સ્તુતિ કરી છે, એવી છે માતા ! સંગ્રામમાં,યુદ્ધમાં શત્રુઓના સમૂહની વચ્ચે, ભય, અગ્નિ અને પાણી વડે ઘેરાયેલા, સ્વર Page #512 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (અવાજ) અને અસ્ત્ર શસ્ત્રથી રહિત એવા મારી “ ક્ષીર છું :' મંત્રાક્ષરો વડે અડધી ક્ષણમાં શત્રુઓના સમૂહનો નાશ કરનારી છે પદ્માવતી દેવી ! તમે રક્ષા કરો. ૧૩ (આ શ્લોકનું ૧૦૮ વાર સ્મરણ કરી રહ્યાંજણી, ગુગળ અને ઘીનો હોમ કરવાથી સર્વ કાર્યસિદ્ધિ થાય છે અને રસ્તામાં ૧૦૮ વાર સ્મરણ કરવાથી ચોરનો ભય રહેતો નથી.) જિહવાના અગ્રભાગમાં, નાસિકાના અગ્રભાગમાં, હૃદય, મન, બંને આંખો, બંને કાન, નાભિકમળમાં, ખભામાં, કંઠ, લલાટ, મસ્તક, બંને ભુજાઓ, પીઠ અને પડખાના પ્રદેશમાં, બધાં જ અંગ અને ઉપાંગોથી શુદ્ધ થઈ, અતિશયથી યુક્ત દિવ્ય (દડવાળા) સ્વરૂપવાળા, ૐકારમાં સમાવિષ્ટ શ્રી પાર્શ્વનાથ એવા એક શબ્દસ્વરૂપનું અમે હંમેશાં ધ્યાન કરીએ છીએ. ૧૪ ભૂ, વિશ્વ, ઇક્ષણ, ચંદ્ર, બિમ્બ (સૂર્ય), પૃથ્વી, યુગ્મ, એક વગેરે સંખ્યાના ક્રમથી (તૈયાર થતા શ્રી પદ્માવતી સ્થાપનાયંત્ર અને) ચંદ્ર, સમુદ્ર, બાણ, છ, મુનિ, વસુ, દિશા, ખેચર, આશા (દિશા) (વગેરે અંકોથી તૈયાર થતા ચતુર્મુખ યત્રથી) ઐશ્વર્ય (પ્રાપ્ત થાય છે, માટે શ, મારી (રોગ) અને વશીકરણનો ભય દૂર કરનાર, ક્ષોભ, અન્તરાય અને વિષને દૂર કરનાર મંત્રને લક્ષ્મી, સરસ્વતી અને ગુરુ સ્વરૂપ આપના મુખથી પ્રકાશિત કરો. ૧પા. ખગ, ધનુષ, મુસલ, હળ, બાણ, નારાચ, ચક્ર વડે (પોતાની) શકિતથી તથા ભાલો. ત્રિશલ. ઉત્તમ પનસકર, મુગર, મુષ્ટિદંડ, પાશ, પાપાણ વૃક્ષ અને શ્રેષ્ઠ ગિરિ વગેરે અસંખ્ય દિવ્ય શસ્ત્રો વડે દુરોનો સંહાર કરતી, સુંદર ભુજાઓથી શોભિત છે પદ્માવતી દેવી ! મારી રક્ષા કરો. ૧દા જેના ચરણકમળ, દેવો, નરેન્દ્રો, ઇન્દ્રોના સમૂહ, કિન્નર, દાનવેન્દ્રો, સિદ્ધ પુરુપો, નાગેન્દ્ર, યક્ષ વગેરેના શ્રેષ્ઠ મુકુટ વડે (પ્રમાણ કરવાથી) ઘસાયેલા છે એવી છે સૌમ્ય સ્વભાવવાળી, સૌભાગ્યલક્ષ્મી, કલિમલનું દલન કરનારી, કમળોની કલ્યાણમાળાને ધારણ કરનારી હે માતા ! યથોચિત અવસરે પરમ સમાધિને પ્રકટ કરો અને તે પદ્માવતી દેવી, તમે મારી રક્ષા કરો. ૧૭ ભક્િતભાવથી સહિત ધૂપ, ચંદન, અક્ષત, પવિત્ર સુગંધિત દ્રવ્યો, ગુંજન કરતા ભમરાઓથી યુક્ત વિવિધ વર્ણવાળાં (પ્રકારનાં) ફળો તથા ચિત્રવિચિત્ર (રંગબેરંગી), રસ સહિત, દિવ્ય, મનોહર (સુગંધી) પુષ્પો, નૈવેદ્ય અને વસ્ત્ર વગેરે તને અર્પણ કરીને અર્થાત્ તે બધા વડે તારી પૂજા કરી, રાજ્ય રૂપી લક્ષ્મી આપવાથી, હે વરદાયિની ! ભગવતી શ્રી પદ્માવતી દેવી ! તમે મારી રક્ષા કરો. ૧૮ હે માતા ! તમે બૌદ્ધોના આગમમાં તારા'ના નામથી પ્રસિદ્ધ છો. શૈવ સંપ્રદાયમાં 'ભગવતી ગૌરી'ના નામથી, કૌલિક મતમાં વજદેવી'ના નામથી, જિનમતમાં 'પદ્માવતી'ના નામથી, શ્રુતશાલી અર્થાતુ વૈદિક સંપ્રદાયમાં ગાયત્રી દેવી'ના નામથી, સાંખ્યમાં પ્રકૃતિ'ના નામથી ઓળખાવો છો. હે માતા ભારતી ! વધુ શું કહેવું? તમારાથી આખું જગત વ્યાપ્ત છે. ૧લા (જે સાધક) ઘણાં સંચિત કરેલાં કણવીર (કરણ)નાં લાલ પુષ્પો અને બીજાં પુષ્પો વડે તારો જાપ કર્યા પછી ઘી, ગુગળ અને મધ મિશ્રિત કરી, સોળ આંગળ પ્રમાણના કાષ્ઠના ત્રિકોણ આકૃતિવાળા હોમને માટે બનાવેલા કુંડમાં, અગ્નિમાં દશાંશ જાપની આહુતિઓ આપે છે. અહીં (ત્યાં, ત્યારે), હે દેવી પદ્માવતી ! સહસા (તુરત જ) તું વાણીને કહે છે. (આકાશવાણી કરે છે.) પરવા મધ્યમાં હૂિકાર અને તેની આસપાસ સોળ આવર્તથી પૂર્ણ વલય (તેમાં પ્રાયઃ , મા વગેરે ૧૬ વર્ણ મૂકવા), તે પછી બહારથી કંઠ સુધી વીંટળાયેલ મૂળ મંત્રથી પ્રયુતિ (અણીદળથી યુક્ત કમળથી વિભૂષિત આ યંત્ર સાક્ષાત્ ત્રૈલોકયને વશ કરનાર, પુરુષોને વશ કરનાર અને યંત્રરાજોમાં શ્રેષ્ઠ છે. આ જ તત્ત્વસ્વરૂપ છે. આ જ પરમ પદ છે (તેથી) શ્રી પાર્શ્વનાથ મારી રક્ષા કરો. પારના Page #513 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા હે દેવી ! તમે ભકતોને સિદ્ધિ આપો અને મારાં સકળ (કર્મ રૂપી) મળને દૂર કરો. બધા ધાર્મિક મનુષ્યના ભાગ્ય પ્રમાણે સતત મનોવાંછિત તમે પૂર્ણ કરો. સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલા, ગુણોમાં પણ શ્રેષ્ઠ ગુણોથી યુક્ત જીવોના સમૂહની તમે રક્ષા કરો અને હે દેવી પદ્માવતી ! તમે વિમલ (પવિત્ર) એવા શ્રી જિનધર્મને પ્રકટ કરો. u૨૨૫ [ ૩૮૫ જેની કૃપાથી બ્રહ્માંડમાં ઉત્પન્ન થયેલ અને પાતાલ (નાગલોક)માં રહેતા વિષધર (સર્પો) વિષને ઘૂમાવે છે. અને સૂર્ય વગેરે દેવેન્દ્રો, રાજાઓ, દેવો અને અસુરોના સમૂહ અને કલ્પેન્દ્રો વડે જેનાં ચરણકમળ સ્તવાયાં છે, નમન કરાયાં છે અને મુકુટના મણિ અથવા મોતી અને મણિ વડે સ્પર્શ કરાયાં છે, તે ત્રણે લોક વડે મસ્તક (મુખ)થી નમન કરાયેલ, ત્રણે ભુવનમાં સ્તુતિ કરવા યોગ્ય શ્રી પદ્માવતી દેવી સદાય અદ્ભુત છે. ા૨ા શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનની અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવી ક્ષુદ્ર ઉપદ્રવો, રોગ અને શોકને દૂર કરનારી, દારિદ્રયનો સંપૂર્ણ નાશ કરનારી, સર્પ અને વાઘના ભયને દૂર કરનારી, ત્રણ ફણાને ધારણ કરનારી, દેહની કાંતિ વડે દેદીપ્યમાન, પાતાળના અધિપતિ નાગરાજ ધરણેન્દ્રની પ્રિયા, પ્રણય-અનુરાગથી યુક્ત (મનુષ્યો વગેરે) પ્રાણીઓ માટે ચિંતામણિ રત્ન સમાન છે. ૫૨૪ા હે માતા ! હે પદ્મિની ! કે કમળ જેવા રુચિર વર્ણવાળી ! હે કમળના પુષ્પ જેવા મુખવાળી ! હે પદ્મા (કમળા) ! હે કમળના વનમાં રહેનારી ! હે પંકજ જેવાં શોભાયમાન નેત્રવાળી ! હે પદ્મના આસનવાળી ! હે કમળના જેવી સુગંધવાળી ! કે પદ્મ રૂપી મહેલ (નિવાસ)નું વરદાન આપનારી ! હે પદ્મના આલયવાળી ! હે કમળ વડે પૂજાયેલી એવી શ્રી પદ્માવતી દેવી ! મારું રક્ષણ કરો. ઘ૨પા પૂજ્ય, દિવ્ય અને પવિત્ર એવું (આ) સ્તોત્ર ભકિતપૂર્વક સવારે, બપોરે અને સાંજે એમ ત્રિસંધ્યાએ ભણ્યું હોય તો કલિમળનો નાશ કરનાર, લક્ષ્મી અને સૌભાગ્ય રૂપ, (સકળ) મંગલોનું પણ મંગલ છે. અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી, જેઓની સ્તવના દાનવેન્દ્રોએ કરી છે એવી પ્રસન્ન મુખવાળી તે પદ્માવતી દેવી કલ્યાણની માળા (પરંપરા) સતત ઉત્પન્ન કરે છે. ા૨ા જે દેવી ત્રણ નગરમાં રહેલ હોવાથી 'ત્રિપુરા' નામથી, જલદીથી (વરદાન) આપનારી હોવાથી શીઘ્રા' નામથી તથા 'સમયા' નામથી ઓળખાય છે અને સમસ્ત ભુવનમાં 'કામદા' નામથી ગવાય છે. અને 'તારા'ના માનનું વિમર્દન કરનારી અથવા દુષ્ટોના માનનું વિમર્દન કરનારી તું જ 'તારા' છે. આમ, ભગવતી પદ્માવતી દેવી ! તમે નિશ્ચયે કરીને સર્વગત એટલે કે જુદા જુદા સ્વરૂપે વ્યાપક છો, તેથી માયાસ્વરૂપિણી' એવા તમને (અમારા) નમસ્કાર થાઓ. ા૨ણા કમળના આસન ઉપર બિરાજમાન, કમળના પત્ર જેવાં વિશાળ નેત્રવાળી, કમળ જેવા મુખવાળી, કમળ જેવા (સુકોમળ) હાથપગવાળી, કમળ જેવી કાન્તિવાળી, શ્રી પાર્શ્વનાથ પ્રભુની અધિષ્ઠાયિકા અને નાગરાજ ઇન્દ્ર (ધરણેન્દ્ર)ની પત્ની એવી શ્રી પદ્માવતી દેવી ! (તમ, અમ, સૌનું) રક્ષણ કરો. ૫૨૮ાા (શ્રી પદ્માવતી દેવીનાં) આનંદ આપનારાં, સ્વૈર, બોધસ્વરૂપ તથા ઉલ્લાસ રૂપી કેળના થડ જેવાં બંને ચરણોને હું સદા નમસ્કાર કરું છું. ૫૨૯લા ભણેલ, પાઠ કરેલ, જપ કરેલ એવું તથા જય, વિજય અને ૨મા (અર્થાત્ સ્ત્રી અને લક્ષ્મી)ની પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ કારણસ્વરૂપ, સર્વ પ્રકારની આધિ, વ્યાધિને દૂર કરનાર એવું શ્રી પદ્માવતી સ્તોત્ર વિજય પામે છે. ૫૩૦ા પ્રથમ શ્લોક નિવારી ન શકાય એવા ઘોર ઉપસર્ગને દૂર કરે છે. બીજો શ્લોક હત્યા વગેરેને એટલે કે મારણ પ્રયોગની અસરને દૂર કરે છે. ત્રીજો શ્લોક મારી/મરકી/પ્લેગને દૂર કરે છે. ચોથો Page #514 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્લોક શત્રુથી ઉત્પન્ન થયેલ શોકને દૂર કરે છે. પાંચમો શ્લોક દેવતા અને લોકોને વશ કરે છે. અને છકો શ્લોક ઉચ્ચાટન પ્રયોગની અસરને દૂર કરે છે. ૩૧ મુનિયોગ એટલે સપ્તર્ષિ અર્થાત્ સાતમો શ્લોક વિપનો નાશ કરે છે. આઠમો શ્લોક ઉદ્વેગને દૂર કરે છે. .... ....મન, વચન, કાયાની શક્િતને ગોપવ્યા વિના જે નિત્ય ત્રણે કાળ–-સવાર, બપોર, સાંજ (ઉપરના શ્લોકોનું) સ્મરણ કરે છે અને તે માતા તારા ચરણને નમસ્કાર કરે છે તે પાપ રૂપી કાદવથી મુક્ત થઈ પૂર્ણ બને છે. ૩૨ હે દેવી ! તારા ધ્યાનથી સુખ, ધન અને યશનો લાભ, પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્તિનો સંતોષ થાય છે. અને કામદેવ (મનસિજ) જેવા બને છે........ ૩૩ હે દેવી ! તે (તારા) ધ્યાનથી દેવો, મનુષ્યો અને નાગકુમાર (નિકાયના અસુરો)ના ઐશ્વર્યને અને આરોગ્યથી યુક્ત નાગેન્દ્ર જેવું ઊંચું ભવ્ય શરીર અને મદ જલથી યુક્ત ભૂમિ તથા મનોજ્ઞા (ખેચર) વિદ્યાધરના જેવી વાયુગતિ અર્થાતુ આકાશગામિની વિદ્યા, દેવાંગના જેવું પતિના અનુસરણ કરનાર દિવ્ય રૂપ, યુવાની..... પ્રાપ્ત કરે છે. ૩૪ લોકો તારા નામસ્મરણથી ભુવનમાં વાગીશ્વર (કવિઓ)ની માફક લક્ષમી વગર પણ હંસ જેવા ઉજ્વલ યશને પ્રાપ્ત કરે છે. તારા ચરણની પૂજા વડે સ્વયં રાજાઓનાં મસ્તક પણ નમે છે અને (તારા ચરણની પૂજાથી) શ્રેષ્ઠ પુત્ર, ભાઈ, પવિત્ર ગોત્ર અને વિવિધ પ્રકારનાં વસ્ત્રની પ્રાપ્તિ થાય છે. રૂપા નિત્ય એક કલાકના તારા નામસ્મરણથી નગરજનોનાં ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ, (દુર) દેવો, ગ્રહો, વ્યંતરો, ડાકિની વગેરે દેવીઓ, અસુરો, દુર શાકિની વગેરેના સમૂહ, સિંહ વગેરે, સર્પ, હાથી, વીંછી, દુષ્ટ જંતુઓ, રોગ, દુષ્કાળ અને દાવાનળ જતા રહે છે. ૩ડ્યા (આ પ્રમાણે મંત્રગર્ભિત શ્રી પદ્માવતી સ્તોત્ર સંપૂર્ણ થયું. લિ. પં. વલ્લભવિજય ગણિએ. સં. ૧૮૮૦ જેઠ વદિ ૧ તિ.) Page #515 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા દૈવી સાધનામાં પદ્માવતીકલ્પની વિશિષ્ટતા પ.પૂ આ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજ સા.ના શિષ્યરત્ન પૂ. ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મહારાજ (દિવ્યભાનુ) માત્ર આઠ વર્ષની કુમળી વયે પોતાના વડીલબંધુ સાથે દીક્ષિત બની મુનિ વીરભદ્ર બન્યા.... સંયમની મંજિલોમાં બાવીસ વર્ષ પસાર કરી ગણિવર્ય બન્યા. જિનશાસનની અણમોલ વિહાર પદ્ધતિની દેન કહો કે વિચતા આ સાહિત્યરસિક મુનિવરને એક સાધક યતિવર્યનો આત્મીય પરિચય થયો.... અને એ ગાઢ પરિચયે જ અંદરની લગની વધુ જાગૃત બની.... પરિણામે, આજે, સાધના અને સ્વાધ્યાયના બળે તેમણે ભૈરવકલ્પની વિધિ સકળ સંધ પાસે મૂકી છે. આ પદ્માવતીકલ્પમાં અત્યંત ટૂંકા છતાં વિધિવિધાનની રીતે વારંવાર મનન કરવા જેવા આ લેખમાં તેઓશ્રીએ અહીં શ્રી પદ્માવતીજીની ઉપાસના સંબંધે ઘણી વિગતો આલેખી છે. વસ્તુ ઉત્તમ છે. બસ, સાધક ઉત્તમ અને પવિત્ર બની જાય તો શિવમસ્તુનો નાદ જરૂર ગુંજી ઊઠે ! પૂ. ગણિવર્યશ્રીના મળેલા વિસ્તૃત લેખને અહીં સંક્ષિપ્ત કરી મુખ્ય મુખ્ય એવી દરેક બાબતો પ્રસ્તુત કરી છે. સંપાદક [ ૩૮૭ જૈન શાસનમાં શ્રી પદ્માવતી દેવીની આરાધના, સાધના વિશિષ્ટ કોટિની ગણાય છે. ભગવતીના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. કેટલાય જૈન-અજૈન પ્રાતઃ સમયે શ્રી પદ્માવતીજીના જાપ કર્યા વિના બહાર નીકળે જ નહીં, એવી શ્રદ્ધાવાળા હોય છે. પુરુષાદાનીય મહાપ્રભાવી ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની અધિષ્ઠાયિકા, સદા જાગૃત, ભવ્ય ગુણોથી અલંકૃત ભગવતી શ્રી પદ્માવતી, જેને માંત્રિકો મહાદેવી તરીકે સ્તવે છે, જેને તાંત્રિકો વિવિધ ઉપચારો વડે પૂજે છે અને યોગીઓ પણ જેનું ધ્યાન ધરે છે એ મહાદેવી પદ્માવતીના સ્મરણ કે પ્રાર્થનાથી કે મંત્રસાધનાથી વિઘ્નો સ્વયં વિખેરાઈ જાય છે. અત્રે આ પદ્માવતી કલ્પમાં મારા મંત્રગુરુવર્ય, મહામંત્રપ્રભાકર યતિરાજ શ્રી દિવ્યાનંદજી મ.સા.નો ઉપકાર જીવનમાં કયારેય નહીં ભુલાય. તેમણે આપેલ પ્રાચીન અને ગોખ મંત્રો - અદ્ભુત અને સાધવા યોગ્ય મંત્રો - આ લેખમાં આવરી લીધા છે. જેનું સ્મરણ-વંદન વિવિધ કષ્ટોને કાપનારું છે, જેમનું પૂજન-અર્ચન પ્રભુતાના શિખરે પહોંચાડનારું છે, જે સમ્યક્ત્વથી સુશોભિત છે, જે દ્વાદશાંગનું પારાયણ કરનારી છે એવા ચિંતામણિ રત્ન સમાન શ્રી પદ્માવતી દેવીના મંત્રજપ અને કલ્પની વિશિષ્ટતા જોઈએ. સર્વ કાર્ય માટે, દરેક પ્રકારની ઋદ્ધિ માટે અદ્ભુત સિદ્ધ મંત્ર.... સર્વ મનોરથપૂરક મૂલ મંત્ર · = ॐ नमो भगवते कलिकुंड श्री पार्श्वनाथाय धरणोरगेन्द्र श्री क्षेत्रपाल पद्मावतीदेवीसेविताय Page #516 -------------------------------------------------------------------------- ________________ उ८८] [ श्री पावनायोपस-हारिel त्रैलोक्यवशीकरणाय सर्वोपसर्गनिवारणाय स्तंभन मोहनसर्वशत्रुच्चाटनसमर्थनाय चिंतामणि कल्पवृक्ष कामधेनु सद्दशाय सर्वव्यंतर व्यंतरान्प्रमुख दोष निवारणाय ॐ ह्रां ह्रीं हूँ हम्लन्यू लव्यूँ मम सर्व कार्येषु सिद्धिं कुरु २ स्वाहा । આ મંત્રની રોજ એક માળા શુદ્ધ મનસા-વચસા ગણવાથી દરેક દોષ દૂર થાય છે. ઘરમાં સંપત્તિ આવે છે. દુઃખ વિદાય લે છે. આ પાર્શ્વ પદ્માવતી મંત્ર ૧૦0000 ગણવાથી સિદ્ધ થાય છે. પછી નિત્ય એક માળા ગણવી. દરેક કાર્યમાં આ મંત્રનો ઉપયોગ થઈ શકે. ॐ य र ल व ॐ यँ शोषणीबीजं वायुर्देवता । ॐ रं दहनबीजं अग्निदेवता । ॐ लं प्लांघं बीजं वरुणोदेवता । ॐ लं घं उत्पत्तिबीजं ब्रह्मदेवता । सात्मभूत शुद्धि मंत्र - ॐ हीं हूँ हस्क्ली देवीपद्यावती हम्म्लव्यूँ सदाशिवाय महाप्रेतासनाय आत्मासनं नमः । વાસિદ્ધિદાતા કવચ મંત્ર - श्रीमदिन्द्रनंदिमंत्रिवादविद्याचक्रवर्ति चूडामणि करी आज्ञा देवी भट्टारक श्री पार्श्वनाथ करी आज्ञा देवी सप्तपाताल फोडिउ नव नाग कुंड अमृतपान करी आवीयई देवी वेगू स्तंभिनिदेवी मोहनी देवी दीपक देवी दुष्ट शोषिकि देवदोषनिर्दलनि देवी द्वादशादित्य करउं तेजु अगण्य पुन्य दाक्षिण्य नैपुण्य निधिदे देवी अविचल वाचा युधिष्ठिर देवीजन शासनोद्धारके देवी भट्टारक श्री पार्श्वनाथ भक्त्यानुभक्ति देवी रूपाकाराके देवी कपाली लोचनी देवी वजांग शरीरा देवी सकल कल्याणकारी देवी सः स्फुरि देवी प्रतिज्ञा निर्वाहक देवी ॐ आँ क्रों मंत्रमूर्तदेवी पद्यावती धूनि २ कंपि २ ह्रींकारेण गात्रंचालि २ बाहुचालि २ शीर्षचालि २ सांगोपांगोन् चालि ऐंकाररूपेकद्रि २ कपि २ कंपवायु २ आवेशय ह्रीं मंडलमध्ये प्रवेशय २ यदिगते इन्द्रात् आणि २ क्षुद्रलोकात् आणि २ ह्रीं ऐं अहुठकोडिरोमराय भेदी २ ।। આ મંત્ર કવચ નિત્ય બોલવાથી વાસિદ્ધિ મળે છે. સુગંધી પુષ્પો રાખવાં. સારધૂપ શ્રેષ્ઠ ધૂપ ઉવેખવો. શ્રેષ્ઠ કેસરથી પદ્માવતીની મૂર્તિનું પૂજન કરવું. ત્યારબાદ સાધક સ્વયં વાસિદ્ધિવાન બને છે, અને સાધકને જે કાંઈ પૂછવામાં આવે તે પ્રશ્નનો સત્ય જવાબ આપે છે અને વાણી સત્ય ઠરે છે. પદ્માવતી કલ્પમાં માણિભદ્રજીનો મંત્ર - ॐ ह्रीं छिदि २ भिदि २ माणिभद्र चेटिक आकर्षय २ मारय २ चुरच २ हूँ फुट २ स्वाहा । પાત્રમાં દોષ ઊતરે. ૧૨૦૦૦થી મંત્રસિદ્ધિ પ્રાપ્ત થયે મંત્રપ્રયોગ કરવો. આ મંત્ર પરવિદ્યાછેદન મંત્ર ५। छ. ॐ नमो भगवते पार्श्वनाथाय पद्यावतीसहिताय धरणेन्द्राय नमस्कृताय सर्वोपद्रवविनाशकाय परविद्याछेदनीय परमंत्रप्रणाशनाय सर्वदोषनिर्दलनाय आकाशान् बंध २ पातालान् बंध २ दैत्यान् बंध २ कश्मलग्रहान् बंध २ उच्छिष्ठग्रहान् बंध २ वड्यलग्रहान् बंध २ भगवन् क्षेत्रपालं । પાર્વે પદ્માવતી મંત્ર - ॐ नमो भगवते पार्श्वनाथाय ह्रीं धरणेन्द्र पद्यावतीसहिताय ह्रीं मम कार्याणि साधय २ स्वाहा । વિધિ : પ્રથમ કુંભારને ત્યાંથી માટી લાવી તે માટીના નાના બોર જેવડા ૧૦૮ પારા બનાવવા. વચ્ચે વીંધ પાડવું. પછી તે મારા એક મોટા છાણા ઉપર ગોઠવી તેની ઉપર અને ચારે બાજુ છાણાં ગોઠવી સળગાવવાં. જ્યારે તે સંપૂર્ણ રાખ થઈ જાય ત્યારે, શુભ દિવસ જોઈ, તે છાણમાંથી માટીના ૧૦૮ પારા કાઢી લઈ તેની માળા બનાવવી. પછી શુભ દિવસ જોઈ કુંભની સ્થાપના કરી, કુંભ ઉપર ગાયના ઘીનો દીવો કરવો. સવા શેર જવની ઢગલી કરી તેના ઉપર કુંભ (નાનો ઘડો) રાખવો. ઘડાની અંદર ચાંદીનો સિક્કો અથવા ચાંદી અને હળદરનો ગાંઠિયો તથા પાંચ ગુલાબનાં ફૂલ અને Page #517 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૮૯ કંકુ-ચોખા નાખવાં. ૧ સોપારી અંદર મૂકવી. શુદ્ધ થઈને આ બધી જ વિધિ કરવી. એક ટાઈમ ભોજન કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. મધ્યરાત્રે જાપ કરવા બેસવું. માટીના મણકાની માળાથી દરરોજ ૧૧૦૦ મંત્રજાપ કરવા. ૨૧ દિવસ જાપ કરવાથી પદ્માવતી જરૂર સિદ્ધ થશે. વિપ્ન આવે તો છોડવું નહીં. પ્રાયઃ ત્રણ વખત વિપ્ન આવશે. શ્રી પદ્માવતી મોહિની મંત્ર - ॐ पद्यावती पद्यनेत्री पद्यासिनी लक्ष्मीदायिनी मनसा पुरणी शत्रुच्चाटिनी महामोहिनी सर्व नरनारी वश्यं करणी मम सर्व जन वश्यं कुरु कुरु सं वो षट् । વિધિ : દરરોજ પ્રભાતે શુદ્ધ થઈ, પૂર્વાભિમુખે બેસી ૧૦૮ મંત્ર જપવા. પછી બે હથેળી ભેગી કરી તેની સામે ધ્યાન કરી મંત્ર ૭ વાર બોલી ૩ ફૂંક માર્યા પછી બંને હાથ મોઢા ઉપર ફેરવવા. કોઈને મળવા જવું હોય ત્યારે આ પ્રમાણે અવશ્ય કરીને જવાથી સામી વ્યકિત વશ થશે. સર્વ રોગ હરનારો ભગવાન પાર્શ્વનાથ-પદ્માવતીજીનો મંત્ર - ॐ नमो भगवते श्री पार्श्वनाथाय ही धरणेन्द्र पद्यावती सहिताय महाबल पराक्रमाय अनेक मुद्राशतसहस्रकोटिस्कोटनाय वजशृंखलाभेदनाय सुदर्शनचंद्रहास खंडनाय सर्वात्ममंत्ररक्षणाय सर्वकार्य संसाधनाय सर्वविषोपछेदनाय सर्वरोगविनाशाय किन्नरकिंपुरुष यक्ष राक्षस पिशाच शाकिनी डाकिनीनां प्रमथनाय एहि २ हिलि २ किलि महाकिलि श्री पद्यावतीदेवी एकाहिक द्वाहिक व्याहिक चातुर्थिक वात पित्तश्लेष्मक संनिपातिक सर्वज्वरान् सर्व प्रहारान् गंड पिंड भूतादि स्फोटक अक्षिरोगं वायुरोगं पार्श्वशूलं हन २ दह २ पच २ पातय २ सद्यं स: कंपय २ श्री पार्श्वचंद्रो तिष्ठः तिष्ठ स्वाहा । વિધિ : શુભ દિવસ જોઈ તે દિવસે આયંબિલ તપ કરી પૂર્વાભિમુખે બેસી સન્મુખ એક બાજોઠ રાખવો. તેના પર સફેદ વસ્ત્ર પાથરી દાડમની કલમથી ભોજપત્ર ઉપર, કેસરમાં ગંગાજળ નાંખી, ઘૂંટી, તેનાથી ઉપર જણાવેલો મંત્ર લખવો. સન્મુખ ગાયના ઘીનો દીવો અને ધૂપ રાખવા. શુદ્ધ થઈ, શુદ્ધ વસ્ત્રો પહેરી, બતાવ્યા પ્રમાણે વિધિ કરવી. મંત્ર લખાઈ ગયા બાદ તે ભોજપત્રને બાજોઠની વચ્ચે સ્થાપવો. તે પછી સુંગધી ફૂલ તથા વાસક્ષેપથી તેની પૂજા કરવી. પછી યંત્રની (ત્રિકોણ યા તો ચતુષ્કોણ યંત્ર આલેખવાનું ભૂલવું નહીં.) જમણી બાજુ દીપ, ડાબી બાજુ ધૂપ રાખી એકાગ્ર ચિત્તે મંત્રના ૧૦૮ જાપ કરવા -- ૧ માળા કરવી. જાપ થઈ ગયા બાદ તે મંત્ર લખેલા ભોજપત્રને સોનાના અથવા ચાંદીના યા તો તાંબાના માદળિયામાં ધૂપ દઈ બંધ કરી ગળામાં ધારણ કરનારને ખૂબ જ લાભ થાય છે. તે વ્યકિતની રક્ષા થશે. ભૂત-પિશાચ-શાકિની-ડાકિની તથા રોગ-તાવ-સ્વાસ-દમ-કફ-પિત્ત-ગાંડપણ તેમ જ પરવિદ્યા મંત્રાદિ કશું જ નડશે નહીં. આ મંત્ર દરરોજ શુદ્ધ થઈ ૭ વાર મનમાં જપી લેવો. ગ્રહણને દિવસે, ખાસ તો ચાલું ગ્રહણ વેળાએ ૧ માળા અવશ્ય કરી લેવી, જેથી તાવીજનો પ્રભાવ ખૂબ જ વધી જશે. કોઈને કારણ હોય અથવા બીમારી હોય તેને, ચંદનથી પૂજા કરીને પછી શુદ્ધ જળથી ધોઈને તે પાણી કારણવાળાને અથવા રોગીને ૭ વાર તે પાણી પર મંત્ર ભણી ફૂંક મારીને પાવાથી જરૂર સારું થશે. અથવા મંત્ર લખીને રોગી અથવા કારણવાળાને નવરાવી, શુદ્ધ કરીને તાવીજ બાંધવાથી જરૂર આરામ થશે. આ પ્રભાવશાળી મહામંત્ર કવચની એક માળા ગણવાથી દરેક પ્રકારની વિટંબણાઓ નાશ પામશે. આત્મરક્ષા મહામંત્ર : શ્રી પાશ્ર્વનાથ ભગવાનનો - ॐ नमो भगवते पार्श्वनाथाय मंत्रेण समाधि क्रियते मम शरीरे रक्षां कुरु कुरु वने वा ग्रामे वा नगरे वा त्रिके वा चच्चरे वा चतुष्पथे वा द्वारे वा गृहे वा वाही शुद्राणी क्षत्रियाणी वैश्ययी चांडाली मातंगिनी ॐ ह्रां ह्रीं हूँ हूँ ह्रौँ हूँ हू: यः क्षः मंत्र प्रसादेन मम शरीरे अवतरंतु दुष्टनिग्रहं कुर्वतु हूँ फुट् स्वाहा । Page #518 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ] મંત્રવિધાન : કોઈ પણ પ્રકારની મંત્રસાધના કરનારા સાધકની પાસે પ્રથમ તેના દેહના રક્ષણનું, પોતાની આત્મરક્ષાનું સાધન હોવું અત્યંત જરૂરી છે. નહીં તો સાધક જ્યારે ભયમાં મુકાઈ જાય ત્યારે તેનું જીવન બરબાદ થઈ જાય છે. માટે સાધના કરતાં પહેલાં આત્મરક્ષાનો મહામંત્ર અવશ્ય કંઠસ્થ (મોઢે) કરી લેવો. જાપ કરતાં પહેલાં ભગવાન શ્રી પાર્શ્વનાથજીનું મનોમન સ્મરણ કરી, નમસ્કાર કરી, તેનો આત્મરક્ષા મહામંત્ર મનોમન ૩ થી ૭ વા૨ બોલી જઈને પછી જાપ ચાલુ કરવાથી અવશ્ય રક્ષા થશે. આ મહામંત્ર બખ્તર જેવું આત્મરક્ષાનું કામ કરશે. રોજ આ મંત્ર ૨૭ વખત બોલવાથી તેનું-આત્મરક્ષાનું બળ વધે છે. મહાવશીકરણ વિધા - પદ્માવતી મહામંત્ર : ॐ नमो भगवते त्रिनेत्राय त्रिभुवन स्वामिनी भुवनेश्वरी મંત્ર ૧ : સર્વ સમિહિતાર્થ સંપાટ્િની ધરણેન્દ્ર પદ્માવતી મન સમિહિત [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મંત્ર ૨ : ૐ નમો ભગવતે ત્રિનેત્રાય ત્રિભુવન સ્વામિની મુવનેશ્વરી સર્વસમિહિતાર્થ સંપાદ્રિની जयकारिणी पातालस्वामिनी अचल लक्ष्मी प्रदायिनी धरणेन्द्र पद्मावती मम समिहितं त्रिभुवन वश्यं कुरु કુરુ । ૧૦૮ વાર આ મંત્રનો જાપ કરી પાણીથી મુખ ધોવાથી સર્વ જન વશ થાય. ૫૧૦૦00 જાપ દ્વારા આ મંત્ર સિદ્ધ કરવો. પછી જેને વશ કરવા હોય તે, દુશ્મન પણ આ મંત્રથી સ્વાધીન થઈ જાય છે. વશીકરણ માટે આ અદ્ભુત મહાપ્રભાવી વિદ્યા છે. શ્રી પદ્માવતી ત્રિપુર કામસાધન મહાવિધા : ॐ आँ क्रोँ ह्रीँ हैं क्लीं देवी पद्मावती त्रिपुर कामसाधिनी दुर्जन मति विनाशिनी त्रैलोक्य क्षोभिणी श्री पार्श्वनाथोपसर्गहारिणी क्लीँ ब्लू मम दुष्यन् हन हन क्लीं मम कार्याणि साधय साधय हूँ फुट् स्वाहा । વિધિ : સવારે શુદ્ધ થઈ, દીપ-ધૂપ કરી, પૂર્વાભિમુખે બેસી, દરરોજ ૧૦૮ વાર મંત્ર જપવાથી સાધકને ધનલાભ થાય અને તેની દેહરક્ષા થાય. આ મહાવિદ્યા છે, જે અતિ મહાપ્રભાવશાળી છે, અવશ્ય જપવા લાયક છે. એનાથી માણસનાં તમામ સંકટો, દુઃખો દૂર થાય છે અને મનોવાંછિત ફળ મળે છે. સાધકે અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી આ દિવ્ય મંત્રની આરાધના કરવી. ભગવાન શ્રી પાર્શ્વનાથજી તથા મહામાયા પદ્માવતી દેવી સાધકને સ્વપ્નમાં દર્શન આપે છે, અને સાધક દરેક વાતે જરૂર સુખી થાય છે, ને તેને સારો, ઉત્તમ બીજો જન્મ મળે છે. શ્રી પદ્માવતી મહામંત્ર - શાબર મહામંત્ર : ॐ पद्महस्ती पद्मासणी सिंदुर वरणी त्रैलोक्य प्यारी हृदय सम आदिकुमारी पद्मावती पद्मगंजनी मम मनोवांछित पूरय पूरय । વિધિ (અને ખાસ સૂચના) : આ અતિ અદ્ભુત મંત્ર છે. સવારે અથવા રાત્રિના સમયે શુદ્ધ થઈ નિત્ય આ મંત્રના ૫૦૦ જાપ કરવાથી મનોકામના અવશ્ય સિદ્ધ થશે, એમાં કોઈ શંકા નથી. ખાસ નિત્ય જપ કરવા યોગ્ય મંત્ર છે, ખૂબ જ અદ્ભુત મહાવિદ્યા શાબરી છે. દરરોજ નક્કી કરેલા સમયે મંત્રજાપ કરવા બેસી જવું જરૂરી છે. સમય ફરવો ન જોઈએ. વગરવિધિએ, કેવળ ભકિત અને હૃદયના ભાવથી જો આ મંત્ર જપવામાં આવે તો મનમાં ઇચ્છા કરશે તે હાજર થશે. શ્રી પદ્માવતી ઉપાસના અને તેની વિધિ, સાક્ષાત્ પ્રત્યક્ષ પદ્માવતી મહામાયાનો મંત્ર શ્રી પ્રત્યક્ષ પદ્માવતી મહામંત્ર : ॐ पद्मावती पद्मकोषे वज्र वज्रांकुशे प्रत्यक्षा भवति । Page #519 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૯૧ વિધિ : આ ઉપાસના શ્રી પદ્માવતી કલ્પની છે, સંપૂર્ણ ફલદાયક છે. સતત ૨૧ દિવસ સુધી રોજ રાત્રિના સમયે આ મંત્રના ૫૦૦૦ જાપ કરવા. શુભ દિવસ અને પોતાનું ચંદ્રબળ જોઈ એક પાટલા ઉપર એક ચોરસ લાલ વસ્ત્ર પાથરવું. તેના ઉપર પીળું અને તેના ઉપર આગળ બતાવેલો યંત્ર દોરેલું શ્વેત વસ્ત્ર રાખવું. યંત્ર ચંદન-કેસરની શાહીથી દોરવો અને તે યંત્રયુક્ત વસ્ત્ર પાટલા ઉપરના પીળા વસ્ત્ર ઉપર રાખવું. પછી તે યંત્ર ઉપર સવા શેર જવની ઢગલી કરવી. તેના ઉપર માટીનો નાનો કુંભ રાખવો. કુંભમાં ચંદન-કેસરથી પૂજા કરી એક સોપારી મૂકવી. તેના ઉપર માટીના કોડિયામાં ગાયના ઘીનો દીવો કરવો. દીવો મૂકતાં પહેલાં સોપારી ઉપર એક સુગંધી ફૂલ ચડાવવું. કુંભ ઉપર માટીના કોડિયામાં ઘીનો દીવો કરવામાં કોડિયામાં સૂત્રની વાટ આડી રાખવી, ઊભી વાટ નહીં. કોઈ પણ દેવીની ઉપાસનામાં આડી વાટ જ રાખવાની હોય છે. દેવીની ઉપાસનામાં આવી વાટ અને દેવની ઉપાસનામાં ઊભી વાટ રાખવાનું ખાસ ધ્યાન રાખવું. ઘણી વાર વિધિ ખોટી થતી હોવાથી ઉપાસનાનું ફળ મળતું નથી. બીજી ખાસ સૂચના : આ પદ્માવતી મંત્ર ૨૧ અક્ષરનો છે અને તે મંત્ર પદ્માવતી કલ્પમાંથી લીધો છે. તે મંત્રમાં ફકત ૐકાર છે, એક જ બીજ છે, બીજાં કોઈ પણ બીજ મંત્રની આગળ કે પાછળ મૂકયાં નથી. તો, જો ફળ મેળવવું હોય તો આ મંત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી બીજા બીજમંત્ર મૂકવાની ઇચ્છા રાખવી નહીં. માટીના ૧૦૮ મણકાની માળા બનાવવી. માટી તળાવમાંથી લાવવી અથવા કુંભારને ત્યાંથી લાવવી. તેના ૧૦૮ મણકા (પારા) બનાવી તેને બે છાણાં વચ્ચે ગોઠવી છાણાં સળગાવવાં. તે તદ્દન ઠરી જાય. બુઝાઈ જાય ત્યારે મણકા કાઢી તેને મજબૂત જાડા પાકા દોરામાં પરોવી, જાપ માટે માળા પહેલેથી જ તૈયાર કરી રાખવી. માટીના મણકાની માળાથી રોજ ૫૦૦૦ જાપ કરવા. ૨૧ દિવસનું અનુષ્ઠાન છે. બમણું ૪૧ દિવસનું થાય. જાપમાં બેસતી વખતે મનમાં જે કંઈ મેળવવાની ઇચ્છા હોય તેનો સંકલ્પ કરવો. બાદ પદ્માવતીની સ્તુતિ બોલી જાપ ચાલુ કરવા. મહામાયા શ્રી ભગવતી પદ્માવતી માની સ્તુતિ : કાવ્યરચયિતા : મહાકવિ મહાયોગી યતિરાજ શ્રી દિવ્યાનંદજી શ્રીજી મ. પાટણવાવ. (ઇદ અનુરુપ અને વસંતતિલકા, રાગ ભક્તામર.) (અનુષ્ટ્રપ છંદ) - શ્રી ધરણેન્દ્રની રાણી, પાર્શ્વ શાસન રક્ષિકા, પદ્માવતી મહાદેવી, દિવ્ય દેહી સુવાસિકા. (વસંતતિલકા છંદ, ભક્તામર રાગ) કેવું હસે વદન દિવ્ય શશાંક જેવું ! શી તેજરાશિ ચમકે મુખ પડા કેવું ! વિદ્યુતું સમી દમકતી શુચિ દામિની શી, પદ્માવતી પરમ સુંદર શોભતી શી ! ૧. (અનુ.) નાસિકા સારિકા જેવી કેશ કુંચિત સુંદરા, પદ-પાની સહે ખેલે કેશાવલી મનોહરા. ૨. (વસંત.) તે શ્યામ અંજન દગે, શુચિ ભવ્ય ધારે, શા દીપતા નયન પંકજ તેજ સારે; ને રકૂત પંકજ સમાં કુચ પદ્મ શોભે, શો દિવ્યહાર સહુનાં મનને પ્રલોભે ! ૩. (અનુ.) સ્મિત ને હર્ષથી કેવી ભાસતી મુખની છટા ! ગુલાબી ગાલ ને નેત્રે દીસતી ગુલની ઘટા. ૪. (વસંત.) તું પદ્મિની પરમ પ્રેમ તણી જ માસી, તું ચંદ્રિકા ચિત્તહરા, ચતુરા સુવાસી; કુંભસ્તની કનક રંગ સુકેશ ધારે, તું પ્રેમનું પરમ પાત્ર પવિત્ર પ્યારે. ૫. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (અનુ.) ખાસી આ નયનો મારાં, દિવ્ય દર્શનને ચહે, મેઘ પંથે દગો માંડી, કલાપી મુગ્ધ ના રહે. ૬. (વસંત.) પૃથ્વી દિનેશ સમ દીપકથી ઉતારે, તારી મહા સુખદ આરતિ હર્ષ ધારે; જયોત્મા સુધા વિધુ રચી અભિષેક આપે, નક્ષત્ર હાર તુજ ગ્રીવ, અમૂલ્ય સ્થાપે. ૭ (અ) દિવ્યાનંદે ભજું ભાવે, પદ્મિની પ્રિયવલ્લભે, સિદ્ધિદા સિદ્ધિદાત્રી તું, આપો દર્શન દુલ્લભે. ૮. મહામાયા પદ્માવતીજીની ઉપરોકત સ્તુતિ બોલ્યા બાદ શ્રી પદ્માવતીજીના મંત્રના ૫૦૦૦ જાપ કરવા. આ પદ્માવતીની સર્વોત્તમ ઉપાસના છે. જે શ્રી પદ્માવતી કલ્પમાં બતાવેલી છે. દેવી પ્રગટ થઈ સાધકની તમામ મનોકામના પૂર્ણ કરે છે. જો કે આ ઉપાસના અધૂરી મૂકી મોટા ભાગના સાધક ઊઠી જાય છે. આ અનુભવ યતિરાજ શ્રી દિવ્યાનંદજી મ નો ખુદનો છે. માટે ધી મને ખુદનો છે. માટે ધીરજ રાખીને, વિપ્નથી પરાસ્ત ન થતાં, હિમ્મતથી આગળ વધો તો જરૂર સફળતા મળશે જ. શ્રી મહાદેવી પદ્માવતી મહાવિધા : ॐ श्रीं ह्रीं ह्रः पद्यावती पद्यासने पद्यहस्ते पद्याक्षी कमलानने पद्मगंधा महापद्यनिधि श्रेणी विभूषिते २ चतुर्दश महारत्न नवनिधिभिः धारिणी हाँ हाँ हूँ इः आगच्छ २ सर्व सिद्धिकरी नमः । આ મંત્ર અંગેની વિધિમાં દરરોજ ૧૧૦૦ જાપ ૪૧ દિવસ સુધી કરવા. પદ્માવતીની સ્થાપના કરીને ઉત્તરાભિમુખે બેસવું. બાકી બધી વિધિ પદ્માવતીજીના યંત્ર અને મંત્રની વિધિ પ્રમાણે જ કરવી. આ મંત્રથી ઋદ્ધિ અને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. સર્વ ઉપદ્રવને નષ્ટ કરવાની પદ્માવતી મહાવિધા : ॐ नमो भगवते श्री पार्श्वनाथाय ह्रीं धरणेन्द्र पद्यावती सहिताय अट्टे मट्टे क्षुद्र विघट्टे क्षुद्रान् स्तंभय मनोवांछित पूरय पूरय (स्वाहा) ।। વિધિ : પ્રથમ આ મંત્રગ્રહણ વેળા ૧૧૦૦ જાપ કરી સિદ્ધ કરી લેવો. પછી રોજ સવારમાં પથારીમાંથી ઊઠી, શુદ્ધ થઈ, આ મંત્ર ૨૧ વાર જપવો. બાદ જ્યારે કોઈ ઉપદ્રવ જેવું દેખાય ત્યારે દહીં-ગોળ એકત્ર કરીને તેને આ મંત્રથી અભિમંત્રવા. પછી પોતાના બેસણા (આસન) ઉપર બેસી ઉપર કહેલા દહીંથી પાટિયાની ભીંત-દીવાલમાં ૐ રીં શ્રીં વન- આ મંત્ર લખવો. પછી ૐ દી શ્રી - આ ત્રણ બીજ મુખ્ય દરવાજે લખવા. પછી આખા રૂમમાં અને ચારે ખૂણે તે દહનાં છાંટણાં કરવાં. પછી તે દહીંનું તિલક (0) પોતાના લલાટે કરી જે દહીં બાકી વધ્યું હોય તે પોતે પી જવું. આ પ્રયોગથી સર્વ ઉપદ્રવ દૂર થશે અને સંઘના સર્વ જનો પ્રેમથી માન-પાન આપશે. આ પ્રયોગ અવશ્ય અજમાવવા જેવો છે. સર્વ-ભયહર-વિજ્ઞાન : ॐ नमो भगवते श्री पार्श्वनाथाय सप्तफणिमणिविभूषिताय क्षिप्र क्षिप्र भ्रमर भ्रमर मद मेमरी मद प्रमरी सर्व भूतान् सर्व प्रेतान् सर्व ज्वरान् सर्व ग्रहान् सर्व रोगान् सर्व शाकिनी भेदान् सर्व दोषान् भेदय भेदय निवारय निवारय ॐ कौँ हाँ हाँ फुट् स्वाहा । વિધિ : શુદ્ધ થઇ, દેરાસરજીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાની સન્મુખ આ મંત્ર ૧૦૮ વાર - ૧ માળા કરવાથી સિદ્ધ થશે. કોઈ પણ ગ્રથી કે ભૂત-પ્રેત આદિ કારણોથી પીડાતા માણસને, કેસર-ચંદન બરાસની શાહીથી ભોજપત્ર પર આ મંત્ર લખીને માદળિયામાં ધૂપ-દીપ દઇ. સ્નાન કરી, ગળામાં ધારણ કરાવવાથી તેની તમામ પીડા દૂર થઈ જશે. આ મહાન શ્રેષ્ઠ વિદ્યા છે. ॐ नमो भगवते श्री पार्श्वनाथाय हाँ धरणेन्द्र पद्यावती सहिताय गिरिपर्वत इंगर तिहा छै लोहरे Page #521 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૯૩ - लोहारि रेनीणि आहिरण माथैमारियल गउरेमासि । सा मंत्र ज्या जागी बोबती होय त्यारे १०८ वार ४५वो. - प्रातः काक जलपत्सु १०८ वार स्मर्यत ततो विवक्षतामया विद्वारी प्राप्तो वक्ति । यथा, अमुकऽसी अमुकः समायाति मंत्रणा वाच्यं नहीं आवै जारि-वार र - अकांतरोवेला ज्वरो चला ज्वरै रो मंड्याति । ॐ ह्रीं पोपद्यासने श्री धरणेन्द्रप्रिये पद्मावतीश्रीयं मम कुरु २ दुरितानि हर २ सर्व दुष्टानां मुख बंधय २ ह्रीं स्वाहा । मा महाभुत मंत्र छे. ६२७ जानतम म सावे. १२००० थी सिद्ध थाय छे. ॐ नमो भगवते श्री पार्श्वनाथाय ही धरणेन्द्र पद्यावती सहिताय आत्मचक्षु परचक्षु भूतचक्षु पिशाचचक्षु शाकिनीचक्षु डाकिणीचक्षु प्रेतचक्षु श्वानचक्षु मार्जारचक्षु हन २ पच २ मथ २ संहरि २ क्षिप ॐ स्वाहा । प्रथम ५१००00 वार 4थी सिद्ध रीने पछी मा प्रयोग री शाय छे. મંત્રમાં જે જે તત્ત્વનાં નામ લખેલાં છે એ પ્રમાણે કોઈ વળગાડ કે લગત લાગે તો તે આ મંત્રથી નીકળી જાય. ___ॐ नमो चाल देवी पद्यावती आकृष्टिकरणी कामचरमोहक्करि वृहक्षरि अबोलं तु बोलावी अवेयंतु दिवारि आणि पासि घालिलि दास ॐ हाँ फुट् स्वाहा । स १२१५, त्या२. पछी नित्य ૧૦૮ વાર જાપ કરવો. ॐ नमो भगवते पार्श्वनाथ धरणेन्द्र पद्यावती सहिताय ॐ ह्रीं हूँ छ: फुट सत्यं कथय कथय स्वाहा । सिंह-न्या-तुला दाग ये राशिनु न मावे त्यारे 34वास रीमा विधानी साधना सवा લાખ વાર જાપ કરવાથી સિદ્ધિ મળે છે. દેવીને જે કંઇ પૂછો તેનો સ્વપ્નમાં જવાબ આપે. ऐं पद्यावती गरुड हंस निर्विषं कुरु कुरु कुल्ले स्वाहा । अठारह विष अठार उपविष स्थावर जंगम निर्विष करणं परमेश्वरी करी आज्ञा विसु वसुईनहिहः सर्प अमृत डंक उंझन मंत्र कारण योगि पाननांस्ति विष्णु श्री यक्षि योगिपाद नास्ति विषु २ श्री बटर कीर्तिनाथ नास्ति विषु २ शंख टालनं क्रियते मंत्रतियेन श्री अमरेन्द्रनाथ नास्ति विषु वंश श्री विचक्लिनाथ नास्ति विषु माला श्री दिनेन्द्रनाथ विषंभर २ श्री हंसनाथ नास्ति विषु २ । मंत्र बोली, ने सा५ ७२3सो छोय ते व्यजितना उ46५२ શ્વેત પુષ્પ મારવાથી વિપ ઊતરી જાય છે. શ્રી પાવતી મંત્ર અને જાપમાં સર્વ મંત્ર માટે હોમવિધિ - સુંડ ત્રિકોણ કુંડ બનાવવો અને એ કુંડમાં સૂર્યકાંત મણિથી અગ્નિ પ્રજ્વલિત કરવો. ત્યાર બાદ યંત્ર કુંડમાં આલેખન કરવું અને પ્રાન્ત એ કુંડની પૂરકથી આહ્વાન, કુંભકથી પૂજા भने रेयरथी विसई-विधि १२वी. ॐ नरं भं ते जगमोहिनी त्रैलोक्यक्षोभणी राजा अमात्यादि स्त्री जन वशीकरणी अदत्तावीवकुंठलावी हंसलया परमेश्वरी पद्मावती नमः । २१ त्रि. ५ ४२वाथी सर्व कार्य साधना स ५भावती मंत्र ॐ आँ क्रौं ह्रीं हाँ ह्रीं क्लीं ब्लूं सः स कामेश्वरी भैरवी पद्मावती । हस्क्लीं ह्रीं नमः । ॐ रक्ते रक्तोद्भवे रक्ताक्षी रक्तवाहनी ट्राँ द्रीं क्लीं ब्लँ स: त्रिभुवन क्षोभणी त्रिभुवन मोहनी ह्रीं श्रीं पद्यावती नमः । दाल पुस्य वा२। १२०००५थी सिद्धि प्राप्त थाय छे. ॐ रक्ते रक्तोद्भवे रक्ताक्षी रक्तवाहनी ट्राँ द्रीं क्लीं ब्लूँ सः त्रिभुवन क्षोभणी त्रिभुवन मोहनी ह्रीं श्री रक्तपद्यावती नमः । આ મંત્રો નિત્ય જાપ કરવાથી દ્રવ્યલાભ થાય છે અને ૧૦૮ વાર રક્ત પુષ્પથી, જેનું નામ લઇ હોમ કરાય તે વશ થાય. આ મંત્રના અનેક પ્રભાવ છે. રક્ત પદ્માવતીની વિધિમાં ત્રિકોણ Page #522 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કુંડ બનાવ્યા બાદ, ત્રિકોણ યંત્ર લખી હવન કરવો. ૧૦૦૮ વાર કરવાથી મંત્રસિદ્ધિ પ્રાપ્ત થાય. શ્રી પદ્માવતી માતાજીની નિત્ય પૂજાવિધિ અને કવચ સ્તોત્ર – પ્રથમ ભૂમિ ઉપર નહીં પડેલું ગોમય-છાણ લેવું અને મૃત્તિકા-ગોરમાટી બન્નેનું મિશ્રણ કરી કંકમના ૫ટ્રકોણ અને ત્રિકોણમાં મધ્યબિન્દુ કરવું. અબોટ ઘી દીવડામાં નાખી દીપક પ્રગટાવવો. ત્યાર બાદ રતાંજણી, સુખડ તથા ખીજડાનાં કાષ્ઠનો અગ્નિ પ્રગટાવવો, અને અગ્નિદેવની પૂજા કરવી. ધૃત-મધુ-સાકર-દૂધ-દહીં, આ પાંચ વસ્તુ મિશ્ર કરી પંચામૃત હવનમાં નાખવું, પંચામૃત હવન કરવો. આહુવાન મંત્ર ભણવો અને આહુવાન કરવું. તે પછી લાપસી, વડાં, વેડમી, પૂડલા, ખીર, બાકુલા -- આ વસ્તુનો પણ હવન કરવો આવશ્યક છે. મેવા-ચારોલી, ચાર બદામ, ફળ, પત્ર-પુષ્પાદિ પછી વસ્ત્ર-ચોળી-ઘાટડી-ચૂલો-ચણિયા-ચાંદલો, શ્રીફળ-સુંગંધી તેલ--નૈવેદ્ય ચડાવવો. આટલી વિધિ બાદ વિસર્જન શ્લોક આ પ્રમાણે બોલવો -- अपराध सहस्राणि क्रियते नित्यशो मया, तत्सर्व क्षम्यतां देवी, प्रसीद परमेश्वरी । આ શ્લોકથી વિસર્જનવિધિ કરવી. જ્યારે હવન ચાલુ હોય ત્યારે, યજ્ઞમાં ઉપસ્થિત પ્રત્યેક જણને પ્રસાદ આપવો. આ વિધિ દર વર્ષે કરવી. તેમાંય ખાસ દિવાળી, આસો માસની અષ્ટમી, નવરાત્રિ--એ દિવસે ખાસ હવન કરવો અને આશાહીનં-ક્રિયાહીન' આખો શ્લોક બોલવો. અથવા આ શ્લોક પણ બોલી શકાય : आहूति नैव जानामि, नैव जानामि पूजनं, विसर्जनं न जानामि, क्षम्यतां परमेश्वरी । स्तोत्रं न जानामि, जप न होम मंत्रं न तंत्रं परम सु यंत्रं पूजा नं नच चातुरीणां जाने पुनः केवल मातृनाम् माता भवानी च पिता भवानी भ्राता भवानी भगिनी भवानी, गोत्रं भवानी कुलजा भवानी विना भवानी न हि किंचिदस्ति । ઉપરોકત નિત્ય પૂજાની વિધિ જાણવી અને કરવી. जैन बोध प्रदीपेन नरस्याभ्यंतरं तमः । ममात्मा निर्मलां चक्रे तस्मै श्री गुरवे नमः । पद्यावती महादेवी सर्वदुष्ट निषर्हणी, मथनी सर्व शत्रुभ्यो प्रसन्नाभव भारती ।। पुरा-प्रकाशितं देवी गुह्यात् गुह्यतरं महत् । पद्मावती महादेव्याः कवचकं तु चोत्तमम् । पद्याइत्यभिधापद्यारत्नं श्रेष्ठं महद्भुतम् ।। ब्रह्मरंधे सदा रक्षेत्, पद्यानां महासती नेत्रे रक्षेत् धृतिकीर्ति मुखं रक्षेत्तु भारती । कर्ण रक्षेत् श्रुतिश्रद्धा नासिकायां सुगंधिका ।। स्कंधे स्कंधावती देव्या हदये बुद्धिसिद्धिदा । जंघायां मे सदा रक्षेत् नाभिदेशे विवस्थिता, कामरूपा महादेवी लिग रक्षेत्तु मे सदा ।। जंघायां मे सदा रक्षेत् कामदा कामवर्तिना, जानु रक्षेतु मातंगी श्रीपदाऽऽकाशगामिनी ।। गतिवती वेगवती रक्षता मे पदद्वयी ।। अंगन्यासं करन्यासं ब्रह्मणा कथितं पुरा, यो नित्यं धारयेद्धीमान् इन्द्रतुल्यौ सुखी भवेत् (इन्द्रतुल्यौत्तरो भवेत्) ।। પદ્માવતીજીની સાધના કરતાં પહેલાં આ પદ્માવતી કવચનું પઠન કરવું, અને કોઈ પણ સાધના વખતે આ કવચ ૧ વખત ભણીને સાધના કરવી, જેથી કષ્ટ-વિદનથી બચાવ થાય. મન્નાદીને क्रियाहीनं भावहीनं च यत्कृतम् । तत्सर्व क्षम्यतां देवी, प्रसीद परमेश्वरी ।। ઇતિ ભૈરવ મહાપદ્માવતી કલ્પ સપૂર્ણ. (શ્રાવણ સુદ ૧, વિ. સં. ૨૦૪૮ના વિંઝાણ ચાતુર્માસમાં આ મહાકલ્પ લખેલો છે.) Page #523 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા પદ્માવતી સ્તોત્ર અને અને પૂજા * કુંદનલાલજી જૈન જૈનદર્શનમાં સ્તોત્રો-સ્તવનો-પૂજાદિનું માહાત્મ્ય અદ્ભુત જોવા મળે છે. નવસ્મરણ એ તેનું એક જ્વલંત ઉદાહરણ છે. આ નવ સ્મરણમાં (૧) શ્રી નવકાર મહામંત્ર, (૨) શ્રી ઉવસગ્ગહરં, (૩) શ્રી સંતિકરું, (૪) શ્રી તિજયપહત્ત, (૫) શ્રી નમિઊણ, (૬) શ્રી અજિતશાંતિ, (૭) શ્રી ભક્તામર, (૮) શ્રી કલ્યાણમંદિર અને (૯) શ્રી બૃહત્ શાંતિ આ ૯ સ્તોત્રો આવે છે. તેમાં શ્રી ભક્તામર સ્તોત્રની રચના વિક્રમની સાતમી સદીમાં શ્રી માનતુંગસૂરિજીએ કરી છે. નવ સ્મરણના પ્રત્યેક સ્તોત્રની જેમ ભક્તામર સ્તોત્રનો મહિમા પણ છેક પ્રાચીનકાળથી અત્યુત્તમ રહ્યો છે. અને તેના આ અત્યુત્તમ મહિમાને કારણે એ જ નામની/થી અન્ય રચના પછીના સમયમાં થઇ હોય એ બનવાજોગ છે. આ લેખમાં પ્રસ્તુત, વિક્રમની ૧૭/૧૮મી સદીમાં થયેલા ભટ્ટારક શ્રી વિશ્વભૂષણજીએ કરેલી ભક્તામર સ્તોત્રની રચના કંઇક એ વાતની પ્રતીતિ કરાવે છે. શ્રી વિશ્વભૂષણજીએ આ ઉપરાંત 'પદ્માવતી સ્તોત્ર' અને 'પદ્માવતી-પૂજા'ની રચના કરી છે. આ બંને રચના/કૃતિઓની સ્વલ્પ માહિતી આપવા સાથે શ્રી ભટ્ટારકજીની અન્ય અનેક કૃતિઓની જાણકારી પણ આ લેખ દ્વારા વિદ્વર્ય લેખક શ્રી કુંદનલાલજી જૈન દ્વારા રસપ્રદ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. સંપાદક. == જ્યારે ઇતિહાસ પુરુષ પ્રભુ પાર્શ્વનાથ' એ શીર્ષકથી લેખ પૂર્ણ કરી આપને મોકલવા વિચારતો હતો ત્યારે જ એકાએક મારા પુસ્તક-પોથીસંગ્રહમાંથી મને એક હસ્તલિખિત પોથી મળી આવી. તે સહજ જિજ્ઞાસાથી ખોલતાં મને તેમાં 'પદ્માવતી સ્તોત્ર' અને 'પદ્માવતી પૂજા'ની પોથી એકાએક હાથ ચઢી ગઇ. મને થયું કે આ સામગ્રી પણ તમારા ગ્રંથ માટે ઉપયોગી થઇ પડશે, તેથી એ બન્ને કૃતિઓ અત્રે વગર કોઇ ફેરફારે એમ ને એમ અહીં રજૂ કરું છું. આ બન્ને કૃતિઓના સર્જક કોણ છે ? તે પ્રશ્નનો ઉત્તર આ કૃતિઓમાં નથી; પરંતુ તુલનાત્મક આધારોથી એમ તારવી શકાય કે આ બન્ને કૃતિઓના સર્જક ભટ્ટારક વિશ્વભૂષણ હોઇ શકે. તેઓ અઢારમી સદીના સંસ્કૃત અને હિન્દી ભાષાના મૂર્ધન્ય પંડિત હતા. તદુપરાંત તેમના દ્વારા લખાયેલા અનેક સ્તોત્રો અને પૂજાઓ આજેય ઉપલબ્ધ છે. [ ૩૯૫ પૂજ્ય ભટ્ટારકજી વિશે કશું પણ લખું તે પહેલાં આ પોથીનું વર્ણન કરવું મને જરૂરી લાગે છે. આ પોથીમાં પદ્માવતી પૂજા અને પદ્માવતી સ્તોત્ર સંગ્રહાયેલાં છે. આ પોથીમાં ૧૨૦ પાનાં (પત્ર) છે પરંતુ તેનું છેલ્લું પાનું હાથવગું નથી. સંભવતઃ એ પાના ઉપર આ કૃતિના લેખક, લેખન-સમય વગેરે માહિતી હોવી જોઇએ. આને લીધે આ કૃતિની ઐતિહાસિકતા વિષે કશી જ માહિતી અત્રે રજૂ થઇ શકે તેમ નથી. અલબત્ત, આ પોથીનું લેખન, અશુદ્ધિઓને બાદ કરતાં સુંદર, સુસ્પષ્ટ અને સુવાચ્ય છે. આ પોથીના પત્રોની લંબાઈ ૩૦ સે.મી. તથા પહોળાઈ ૧૪ સે.મી. છે. પ્રત્યેક પત્રમાં ૧૦ થી ૧૨ લીટીઓ તથા ૨૬ થી ૨૮ અક્ષર લખાયેલાં છે. આ પોથીના આરંભમાં આખી પોથીમાં લખાયેલ કૃતિઓની યાદી આપેલ છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આ બન્ને કતિઓના લેખક ભટ્ટારક વિશ્વભુપણ હોય તેવું લાગે છે. કારણ કે તેની સૌથી મોટી સાબિતી એ છે કે, પદ્માવતી સ્તોત્ર'ની શરૂઆત થાય છે તેની પહેલાં જ ભટ્ટારક વિશ્વભૂપણ કૃત ભક્તામર સ્તોત્રના મંત્રતંત્ર વગેરે સાથે આખું ભક્તામર સ્તોત્ર લખેલું છે. તેમાં લખ્યું છે : “તિ મંત્ર 28દ્ધિ ન સંયુક્ત વિદ્યાસાધનવિધિ શ્રી વિશ્વપૂષણ વિચિતે સંપૂર્ણ સમાપ્ત આ લખાણને કારણે આપણે એ નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે આ પોથીમાં શ્રી વિશ્વભૂપણની રચનાઓ ખાસ ક્રમમાં સંગૃહીત થયેલ છે. બીજી સાબિતી એ છે કે “ ૩૪ પcf" વગેરે મંત્રાત્મક જેવા શબ્દોનો ઉપયોગ ભક્તામર સ્તોત્રમાં કરવામાં આવ્યો છે, બિલકુલ એવા જ મંત્રાત્મક શબ્દો પદ્માવતી સ્તોત્રમાં વપરાયા છે. તેના ઉપરથી તારવી શકાય કે ભક્તામર સ્તોત્ર અને પદ્માવતી સ્તોત્ર તથા પદ્માવતી પૂજાના કવિ એક જ છે. અને તે ભટ્ટારક વિશ્વભૂપણજી જ છે. (વર્તમાનમાં જે ભક્તામર સ્તોત્ર પ્રસિદ્ધ છે તે નહિ. -- સંપાદક) ભટ્ટારક વિશ્વભૂપણજીએ સં.૧૯૮ના શ્રાવણ સુદિ આઠમના મંગળ દિને “મિની માત નામની કૃતિ લખી હતી. તથા સં. ૧૭૩૬માં “રેવી નદી પૂજા” અને “માંગતુંગી પૂજા' કૃતિ લખી હતી. આ બધી સાબિતીઓ ઉપરથી સિદ્ધ થાય છે કે ભટ્ટારક વિશ્વભૂપણજીનો જીવનકાળ સં.૧૬૮૦ થી સં.૧૭૫૦ દરમિયાનનો હોવો જોઈએ. તેઓ વલાત્કાર ગણ સરસ્વતી ગચ્છની શાખાના મુખ્ય ભટ્ટારક હતા. તેમની ગર-પરંપરામાં વિશાલકીર્તિ, પદ્મનન્દી, જિનચન્દ્ર, શુભચન્દ્ર, સિંહકીર્તિ, ધર્મકીર્તિ, શીલભૂષણ વગેરે ભટ્ટારકોનો ઉલ્લેખ જોવા મળે છે. તેમની સંસ્કૃત કૃતિઓની સંખ્યા ૧૫ જેટલી થવા જાય છે. અને ૮ હિન્દી રચનાઓ વાંચવા મળે છે. સંસ્કૃત ભાષામાં તેમની જે જે કૃતિઓ છે તે આ મુજબ છે : (૧) માંગતુંગી પૂજા, (૨) શાન્તિ-કુંથુ-અરનાથ પૂજા, (૩) ઉર્જયંતગિરિ પૂજા, (૪) રેવાનદી પૂજા, (૫) રત્નમય ઉદ્યાન પૂજા, (૬) શત્રુંજયગિરિ પૂજા, (૭) અઢાઈ દ્વીપ પૂજા, () આઠ કોટી મુનિ પૂજા, (૯) ઇન્દ્રધ્વજ પૂજા, (૧૦) શવિધિ, (૧૧) કુંડલિની પૂજા, (૧૨) તેરહ દીપ પૂજા, (૧૩) પૂજાષ્ટક, (૧૪) સપ્તર્ષિ પૂજા, (૧૫) સિદ્ધકૂટ પૂજા વગેરે વગેરે. તેમણે જ્યારે આટઆટલી પૂજાઓ લખી હોય ત્યારે સ્વાભાવિક જ આપણે એવા તારણ ઉપર આવી શકીએ કે, આ પદ્માવતી પૂજા પણ તેમણે જ લખી હોવી જોઈએ. અલબત્ત, આ મારું અનુમાન છે; સંશોધકોએ તથ્ય બહાર આણવું જોઈએ. આ બધું જોતા મને તો એવું લાગે છે કે, જાણે ભટ્ટારક વિશ્વભૂષણજીની કલમનો મુખ્ય ઉદ્દેશ આ તમામ દેવી-દેવતાઓની પૂજા લખી નાખવાનો રહ્યો હશે. તેમણે ભક્તામર સ્તોત્રમાં જે જે ફળોનાં નામ લખ્યાં છે તે તે ફળોનાં નામ પદ્માવતી સ્તોત્રમાં અને પૂજામાં પણ વપરાયાં છે. - ઉપરોક્ત તમામ આધારોથી એવું અનુમાન થાય છે કે પદ્માવતી સ્તોત્ર અને પૂજા ભટ્ટારક વિશ્વભૂષણજીની જ કૃતિ છે. પહેલાંના વખતમાં દિગમ્બર પરંપરામાં સ્તોત્ર અને પૂજાનો ભારે મહિમા હતો; પરંતુ વર્તમાનમાં દિગંબર ઉપાસના પદ્ધતિમાં આનો વપરાશ નહીંવત જણાય છે. તો સામે પક્ષે, સ્વેતામ્બર ઉપાસના પદ્ધતિમાં તેનો જબરો વપરાશ થઈ રહ્યો છે. અધ્યયનકર્તાઓની નજરમાં આજપર્યત આ બન્ને કૃતિઓ ચઢી નથી, તેથી તેના વિશે વિશેષ અધ્યયન થયેલ નથી. પરંતુ તેનું ઊંડું અધ્યયન થવું જરૂરી છે. આ બન્ને કૃતિઓની સંસ્કૃત ભાષા અસંદિગ્ધ છતાં સ્પષ્ટ છે. તદુપરાંત તેની રચનાપ્રક્રિયા પણ ખૂબ આકર્ષક છે તથા પાંડિત્ય પ્રદર્શિત કરનારી છે. મંદાક્રાન્તા તથા શાર્દૂલવિક્રીડિત જેવા પ્રલંબ છંદોમાં તેની ગૂંથણી થઈ છે. વળી એ તો સર્વવિદિત છે કે ભટ્ટારક વિશ્વભૂષણજી પોતાના યુગના સંસ્કૃતના વિખ્યાત મૂર્ધન્ય પંડિત હતા. આટલી માહિતી અને આટલા વિચારો એટલા માટે રજુ કર્યા છે કે કોઈ જિજ્ઞાસુ વાચક આ બને કતિઓ વિશે વિશેષ અધ્યયન કરવા ઇચ્છે તો તેને માટે માર્ગ મોક Page #525 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૯૭ દૈવી સાધના એટલે પ્રબળ પુરુષાર્થ - પુષ્કરભાઈ ગોકાણી પુરુષાર્થના પ્રાગટ્ય માટે પ્રેરણા જરૂરી છે. પ્રેરણાના પ્રાગટ્ય માટે આદર્શ જરૂરી છે. સદ્ગણીનું પ્રગટીકરણ થાય અને દુર્ગુણો લય પામે એ આદર્શને કેન્દ્રમાં રાખીને પ્રસ્થાન આદરવું પડે. શ્રી ગોકાણીએ બાહ્ય શકિતનો દુર્વ્યય બચાવી આંતરશકિતનું પ્રગટીકરણ થાય તેવો અનુરોધ આ લેખમાં સુપેરે કર્યો છે. તેમના મતે આંતરશકિતની પ્રાપ્તિ એ જ બધા ધર્મોનું લક્ષ્ય છે. આ આંતરશકિત માટે |વિભિન્ન ધર્મોએ વિભિન્ન માર્ગો બતાવ્યા છે તેમાં એકલક્ષિતા જોવાનો અનુરોધ તેઓ કરે છે. અને ઉપવાસથી માંડીને ઉપનિષદ સુધીની એકાત્મકતા દેખાડી તેઓ પદ્માવતીને પરમ સાધ્ય પવિત્ર શકિત તરીકે કલ્પી જીવનના પરમ અને ચરમ બેયની પ્રાપ્તિ કરવાની હાકલ કરે છે. ઉપરાંત, પરમ મંગલ શું છે એ વાત પણ અત્રે સુંદર રીતે સમજાવી છે. તેમની નીવડેલી કલમે લખાયેલા પ્રસ્તુત લેખમાં જૈન, બૌદ્ધ, વૈદિક બધા ધર્મોના સાધનાપથમાં કેવા પ્રચંડ પુરુષાર્થની અનિવાર્ય આવશ્યકતા છે એ સદષ્ટાંત સમજાવ્યું છે. -- સંપાદક મનુષ્ય પોતાના જીવનમાં મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા સાધના કરતો હોય છે. પછી તે ચિત્રકાર, નાટયકાર, સંગીતવિશારદ, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, વ્યવસ્થાપક (તંત્રવિશારદ), સમૃદ્ધિવાન, ધર્મી કે ભકત બનવા ઝંખતો હોય યા અનાસકૃત કે કેવલી થવા માગતો હોય ! કે પછી સદાચારી, શીલવાન અને પ્રજ્ઞાવાન થવા ઇચ્છતો હોય; પરંતુ ભૌતિક સુખસગવડની ઇચ્છાઓ તેને તેમ કરતાં રોકતી હોય છે. દરેક મનુષ્ય ધર્મને ચાહતો હોય છે, જીવનમાં દૈવી સંપદા હાંસલ કરવા માંગતો હોય છે; પણ પોતાની શારીરિક અને માનસિક જરૂરિયાત પૂરી કરવા તે સહજ લલચાય છે; અને લાલચના કારણે તે દૈવી સંપદા પામી શકતો નથી, ધાર્મિક બની શકતો નથી. શાસ્ત્રકારે કહ્યું છે કે-- 'जरामरण वेगेणं, बुझमाणाण पाणिणं । धम्मो दीवो पइट्ठा य, गइ सरणमुत्तमं ।' સંસારના જરા અને મરણના વેગવાળા પ્રવાહમાં વહી જતા જીવો માટે ધર્મ જ માત્ર દીવો છે. પ્રતિષ્ઠા છે, ગતિ છે અને ઉત્તમ શરણું છે.' ધર્મના અનુસરણ માટે, દૈવી સંપદા પામી શકવા માટે સાધના જરૂરી છે. શ્રીકૃષ્ણ ગીતા ઉપનિષદુ(૭-૧૪)માં કહે છે : દૈવી ગુણમયી મારી માયા, આ અતિ દુસ્તર; મારે જ શરણે આવે, તે આ માયા તરી જતા.” અહીં મારે એટલે પોતાને શરણે-નિજને શરણે. શું શ્રેય છે અને શું પ્રેમ છે, એ સમજીને જે લાલચ (માયા)ને ઇન્દ્રિયોના દેખીતા સુખને વશ ન થતાં, દઢ નિશ્ચય કરી સાધના કરે છે, પુરુષાર્થ કરે છે, તે માયાને પાર કરી પરમ તત્ત્વને પામે છે. દૈવી સંપદા માટે પ્રબળ પુરુષાર્થ જરૂરી છે. દૈવી સંપદા માટે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : મોક્ષ દે સંપદા દૈવી, કરે બંધન આસુરી; મા કર શોક તું જભ્યો દૈવી સંપત્તિને લઈ. અભય, સત્ત્વસંશુદ્ધિ, વ્યવસ્થા જ્ઞાન યોગમાં; નિગ્રહ દાન સ્વાધ્યાય, યજ્ઞ સરળતા તપ. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અહિંસા સત્ય અક્રોધ, ત્યાગ શાંતિ અર્પશુન; મૃદુતા, સ્થિરતા, લાજ, દયા, જીવે અલાલસા. ક્ષમા, અમાન, અદ્રોહ, તે જ ધૈર્ય પવિત્રતા; દૈવીભાવ વિશે જન્મ, તેની આ સંપદા થતી. (૧૬-પ-૧ થી ૪) સનાતન ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ઈસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મમાં તથા શીખ ધર્મના ગ્રંથસાહેબમાં સાધનાના પુરુષાર્થનું ઘણું મહત્ત્વ છે. ભારતીય સંસ્કૃતિ તપ, શીલ, સાધના, અહિંસા, સાદાઈ અને સેવા ઉપર મંડાઈ છે. સનાતન ધર્મની વૈષ્ણવધારામાં શીલ-સંયમ-શુદ્ધિનું મહત્ત્વ છે. શિવધારા તો તપથી તંત્ર સુધી પુરુષાર્થગામિની છે. નાથસંપ્રદાયે પણ પુરુષાર્થ ઉપર જ ભાર મૂકયો છે. મુસ્લિમ ફકીરો તો આત્મતિતિક્ષા પર જીવતા હોય છે. કાંટાની કે ખીલાની પથારી ઉપર સૂતેલા ફકીરોને કોણે નથી જોયા ! ધર્મના પાયા શરીરકષ્ટ, મનસંયમ, પ્રાણનિગ્રહ અને ધ્યાન ઉપર અવલંબતા જોવામાં આવે છે; પછી તે વિશ્વનો કોઈ પણ ધર્મ કેમ ન હોય. રાજા સોલોમને પણ આત્મતત્ત્વ મેળવ્યું હતું. પ્રબળ પુરપાર્થથી પ્રાપ્ત કરેલી સર્વ સંપત્તિ ત્યાગીને દક્ષિણ આફ્રિકાના પ્રદેશમાં ગુફાઓમાં સંતાડી દીધી હતી. આદિવાસીઓમાં ધર્મની ભાવના આદિમ રહી છે. છતાં ત્યાંય તપ, ત્યાગ, તિતિક્ષાનું મહત્ત્વ ઓછું નથી. પારસીઓના ધર્મત્રાતાઓએ સાદાઈને સવિશેષ મહત્ત્વ આપ્યું છે. વિશ્વમાં બહુ જ વ્યાપ્ત ખ્રિસ્તી ધર્મના પાદરીઓએ સેવા દ્વારા પુરુષાર્થ કર્યો છે. તપ દ્વારા, પુરપાર્થ દ્વારા, નામસ્મરણ, જપુજી, નમાજ, યોગ, તંત્ર, ભકિત, સેવા, પ્રાર્થના-- આ સર્વ દ્વારા આપણામાં સરળતા, સ્થિરતા અને શાંતિ આવે છે, જેના દ્વારા સંકલ્પવિકલ્પમાં વેડફાઈ જતી શક્િત આત્મતત્ત્વ તરફ વહે છે. મનુષ્યનું શરીર ઇન્દ્રિયોના ઝરૂખા દ્વારા બહારની દુનિયા તરફ આકર્ષાય છે. મન શરીરની સુવિધા-ઈન્દ્રિયસુખ માટે પોતાની શક્િતઓ વેડફી નાખે છે. દરેક ધર્મ આ શક્િતધારાને બહાર જતી અટકાવવા જુદા જુદા કીમિયા-- તે તે પ્રદેશ, તે તે સમય અને તે તે પ્રજાના ઘડતર અનુરૂપ દર્શાવ્યા છે. તેમાં સનાતન ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, યહુદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, મુસ્લિમ ધર્મ, પારસી ધર્મ, શીખ ધર્મ વગેરે છે; તેના સંપ્રદાયો પણ છે. તેનાં મૂળને સમજીએ તો ધર્મમાં વિવાદ નહિ રહે. મનુષ્ય માત્ર પોતાની રોજની શકિતનો પાંચ ટકા ભાગ શરીરના અનૈચ્છિક અંગો અને ચયાપચયની ક્રિયા, રુધિરાભિસરણની ક્રિયા વગેરેમાં વાપરે છે. બે ટકા શકિત શારીરિક શ્રમમાં વાપરે છે. બે ટકા શકિત બોલવા-ચાલવામાં અને બે ટકા શકિત શરીરસુખોના ઉપભોગમાં વાપરે છે. બાકીની ચોર્યાશી ટકા શકિત સંકલ્પવિકલ્પ અને વિચારોના ઘમસાણમાં વાપરે છે. આવી ચોર્યાશી ટકા શકિત મન એક યા બીજી રીતે વેડફે છે, જેને કારણે શરીર ક્ષીણ થાય છે કે રોગનું ઘર બને છે. હૃદય પણ બહુ જ કુશળ છે. દરેક ધબકારમાં ૦.૮ સેકંડ જોઈએ છે, તેમાં ૦.૩ સેકંડ ધબકે છે અને ૦.૫ સેકંડ આરામ કરે છે. પરંતુ ક્રોધ, કામ, તાણ, તનાવ, ઈર્ષા, કેપ, અસંયમ આદિ આપણી નબળાઈઓમાં હૃદયના ધબકાર પ્રતિ મિનિટ ૭૨થી વધીને ૧૦૦-૧૨૦ પર પહોંચે છે. પ્રતિ મિનિટ સાધારણ સ્વસ્થ હાલતમાં એક મિનિટમાં ૭ર વાર ધબકતું હૃદય ૭ર X ૦.૩ = ૨૧.૬ સેકંડ શકિત વાપરે છે, જ્યારે ધબકાર ૧૨૦ થાય ત્યારે પ્રતિ મિનિટ ૩૬ સેકંડ કામ કરશે, એટલે ૦ ટકા વધુ વપરાશે. આ ઘસારો રોગ લાવે છે. ખોરાક પચાવવા હૃદય થોડો સમય વધુ ધબકે છે, માંથી ઉષ્ણતા-કાર્યશીલતા મળી જાય છે એટલે હૃદયે જે વધારે કામ કર્યું તેની પૂર્તિ મળી રહે છે. - ત્યાગ, સાદાઈ, અનાસક્તિ, સંયમ, અક્રોધ, અલોભ, અહિંસા, નિરહંકાર જેવા સદ્ગુણો દ્વારા વાસ્તવમાં શું બને છે ? હૃદય આરામ પામે છે, શક્િત બચે છે. તે શક્િત જ આપણને આપણા નિજ સ્રોત્ર, આત્મતત્ત્વ તરફ લઈ જાય છે. યોગ દ્વારા, ગ્વાસોચ્છવાસના નિયમન દ્વારા હૃદયનો બોજો ઓછો Page #527 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૯૯ થાય છે. જ્યારે ધ્યાન, નમાજ, ભક્િત, સ્વાધ્યાય દ્વારા તો મન એકાગ્ર બને છે અને એકાગ્ર મન ચોર્યાશીમાંથી પચાસ ટકા શક્િત બચાવે છે. આ શક્િત દ્વારા આત્મતત્ત્વ તરફ જવાને વધુ બળ મળે છે. તપ, વિપશ્યના, નમાજ, ભક્િત દ્વારા એકાગ્રતા લાવવાનો સહજ પુરુષાર્થ છે. આપણે સારું ચિત્ર જોઈએ, કુદરતી સૌન્દર્ય જોઈએ, સંગીત સાંભળીએ, રસ પડે તેવું પુસ્તક વાંચીએ ત્યારે થોડી એકાગ્રતા આવે છે. વળી, ધંધામાં, સ્વાધ્યાયમાં, વૈજ્ઞાનિક સંશોધન પણ એકાગ્ર બનતાં તેની શક્િત બચે છે; અને તે શક્િત મનુષ્યને સાચી રીતે પ્રેરે છે, જેથી તેનું કાર્ય સંપન્ન થાય છે. તેને વિદ્વાન બનાવે છે. નિષ્ણાત બનાવે છે. કોઈને લેખક બનાવે છે કે કોઈને વિજ્ઞાની બનાવે છે. આમ, એકાગ્રતાનું જુદું જુદું રૂપ જ સર્વ ધર્મોની માંગણી છે. પછી તે હિંદુ, જૈન, બૌદ્ધ, મુસ્લિમ, ઈસાઈ, પારસી, શીખ ધર્મ કેમ નથી ? ધર્મના મૂળમાં આ શકિતસંચય છુપાયો છે. ધર્મ માટે વિવાદ તો ધર્મના હાર્દની વિરુદ્ધ શક્િતવ્યય છે. આ શકિતસંચય માટે સાધના કરવાની છે, તેને પુરુષાર્થ કહ્યો છે. સાધના માટે પુરુષાર્થ કરનાર --- સાધનાનું વલણ ધરાવનાર માટે જીવનની દરેક ઘટના સુઅવસર છે. દરેક પ્રસંગે તે સમતા રાખે તો શક્િતવ્યય અટકે છે. જૈનધર્મનું મૂળ સમતા-ક્ષમા-અહિંસામાં છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં સર્વ થોડાં ૩તે એમ કહ્યું છે. બૌદ્ધ ધર્મના સમ્યફ મધ્યમ માર્ગનું મહત્ત્વ છે. ખ્રિસ્તી ધર્મમાં ક્ષમા-સેવાનું સવિશેષ મહત્ત્વ છે. ઇસ્લામ અન્ય માટે શહાદતને વરેલો છે. હવે પુરુષાર્થનો સાચો અર્થ સમજીએ. પુરુષાર્થનો અર્થ છે લક્ષ્ય પ્રત્યેની આપણી જાગૃતિ. શક્િતધારા જે બહાર વહે છે, તેને અંતર તરફ જવા દેવી એનું નામ જ પુરુષાર્થ ! શક્િત બચે તો અંતર તરફ વહે અને એવી પ્રેરણા આપે, જેના વડે લક્ષ્ય સિદ્ધ થાય. એ લક્ષ્ય પછી કાયિક, વાચિક, માનસિક, ભૌતિક, તામસિક, રાજસિક કે પછી દૈવી હોય. દૈવી એટલે દિવ્યતાવાળું. દિવ્યતામાં પ્રકાશનો ઈશારો છે. આત્મદીપ પ્રગટાવવો એ જ દિવ્યતા છે. પ્રકાશ એટલે ધૂળ અજવાળું નહિ, પણ અંતરમાં અજવાળું ! આંતરસમજને પ્રકાશ કહે છે. એટલે આપણે ન સમજાતું સમજીએ છીએ ત્યારે કહીએ છીએ કે મને બત્તી થઈ.” આમ, એકાગ્રતા પ્રેરક સાધના સર્વ ધર્મનો પાયો છે. આ એકાગ્રતાથી પૂરેપૂરી ચોર્યાશી ટકા શક્ષિત બચે છે. તેની શરૂઆત મૌનથી થાય છે. બોલવામાં પણ ખૂબ શક્િત ખર્ચાય છે. હૃદય આખા દિવસમાં વાપરે તેનાથી બમણી શકિત બોલવામાં ખર્ચાય છે. એટલે મૌન પણ સાધના છે. દરેક ધર્મસ્થાપકોએ મૌનથી સાધનાની શરૂઆત કરી છે. બાહ્ય મૌન રાખવાથી ધીમે ધીમે આંતરમૌન સધાય છે. આંતરૂમૌન સધાય તો વિચાર શમે અને વિચાર શમે તો ખૂબ જ શક્િત બચે અને આપણને આત્મા તરફ વાળે. એટલે સાચા સાધકે મૌન રહેવાનો પુરુષાર્થ કરવાની જરૂર છે. લોકોને ગપસપ કરવી ગમે છે; પણ એનાથી શક્િતનો ખૂબ વ્યય થાય છે; જાત ઘસાય છે. જ્યારે કોઈના માટે જાત ઘસીએ તો તેમાંથી નીપજતો આનંદ વિચારશૂન્યતા તરફ લઈ જતો હોઈ શક્િત બચાવે છે. એટલે જ દરેક ધર્મમાં સેવાનું મહત્ત્વ સ્વીકારાયું છે. સંતો દીર્ઘજીવી આ કારણે જ હશે ! આમ, દરેક ધર્મનું લક્ષ્ય છે આંતરૂ મૌન. તેને ધારણા, ધ્યાન, સમાધિ, સમતા કહી શકાય. જૈન સામાયિક અને અન્ય ધર્મવિધિઓ આંતરૂમૌન--સમાધિ તરફ ડગ ભરાવે છે. સાચો પુરુષાર્થ અપ્રમાદથી શરૂ થાય છે. પળભરનો પ્રમાદ સાધના માટે બાધક છે. એટલે આળસ ત્યજીને સાધના કરવાની છે. સાધના શું છે ? શક્િતસંચય. પદ્માવતી શક્િત એટલે શું ? પદ્મ કહેતાં જળમાં - કાદવમાંથી કમળ બનાવનારી શક્િત. કાદવમાં પેદા થનાર અને જળમાં રહેનાર કમળ-પા જળથી સ્પર્શતું નથી, જળ કમળ પર ઠરતું નથી. મનુષ્ય જીવનની કલુષિતતાના કીચડમાં પદ્માવતીનો આવિષ્કાર તે સાધના અને તે જ દૈવી પુરુષાર્થ. જ્યારે સમય મળે ત્યારે બેસી Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦] [ શ્રી પાર્વેનાથોપસ-હારિણી જાવ. જ્યાં અનુકૂળતા હોય ત્યાં આત્માનુસંધાન રાખી બેસો. કોઈ આસનની જરૂર નથી, સહજ જ બેસો. ઉપનિષદ્ એટલે પાસે બેસવું. જૈનદર્શનમાં તો ઉપ + વાસનું ઘણું જ મહત્ત્વ છે. આત્મા પાસે બેસવું તે ઉપવાસ.” બેસવામાં સ્થિરતા આવશે, મગજ શાંત થશે; અને અંદર શકિતના સ્રોત્ર તરફ આપણે ખુલ્લા થઈશું, હળવા થઈશું. અને એ નિર્મળતા-પ્રશાંતતાથી આપણામાં પદ્માવતી નામે શક્િત ખીલશે. આપણા વિચારો--રાગ, દ્વેષ, લોભ, મોહ, કામ, ક્રોધ, તૃષ્ણા, ઇચ્છા-રૂપી કાદવમાંથી નિર્લેપ એવું પરમ અસ્તિત્વનું કમળ ખીલશે. આપણામાં રહેલી પરમ શક્િત (તેને આત્મા કહો, શૂન્ય કહો, પરમાત્મા કહો, પદ્માવતી કહો, ઈશ્વર કહો.) સાથે સાક્ષાત્કાર થશે. શૂન્યનો અનાહત નાદ સંભળાશે ! અલખનો અહેસાસ થશે ! આ પુરુષાર્થ છે, તે જ સાધના છે. આ બેસવું તે જ દૈવી સાધના ! આ બેસવું એ જ ઉપાસના, એ જ ઉપનિષદ્ ! જેમ જેમ બેસવામાં સમય મળશે, તેમ તેમ શરૂઆતમાં જણાવેલી દૈવી સંપત્તિ ધીમે ધીમે આપણામાં સહજ થશે; વાસના, ક્રોધ, ઈર્ષા, કેપ, લોભ, મોહ ઓછાં થવા માંડશે; શાંત થવા માંડશે. આપણે પ્રસન્નતા, ધન્યતા અનુભવતાં સાધનાને સહજમાં સિધ્ધ કરી શકીશું. શ્રી પાર્શ્વ - પદ્માવતી - શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ - સાહિત્ય મંદિર પાલીતાણા Page #529 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૦૧ સાધનાના નિયમો અને શ્રી શ્રી પદ્માવતી-સાધનામાં ચારિત્ર્યશુદ્ધિ * પ્રા. જનાર્દનભાઈ જ. દવે સાધનાનું મહાસત્ય ઉધાર કે ચોરીથી મળતું નથી. તે તો મૂલ્ય ચૂકવીને ખરીદવું પડે છે. પંખા નીચે બેસીને કે ખુરશીમાં બેસીને સાધના ન થઈ શકે. સાધનાનું બાહ્ય સ્વરૂપ છે ઉગ્ર પુરુષાર્થ અને આંતરૂસ્વરૂપ છે નિજાનંદ, નિદ્રા - આહાર - વિકથા - અસંયમ ઇત્યાદિની શુદ્ધિ/નિવૃત્તિ જરૂરી છે. શ્રી પદ્માવતી સાધનામાં સાધકે મન, વાણી, કર્મની કેવી કેવી વિશુદ્ધિઓનો આગ્રહ રાખવો પડે છે એ પ્રસ્તુત લેખમાં લેખકશ્રીએ સુંદર રીતે દર્શાવ્યું છે. -- સંપાદક સંસ્કૃતમાં ૪૬ અને સાધુ ધાતુઓનું ભારે મહત્ત્વ છે. સન્ ધાતુ પરથી જ આરાધના, આરાધક, આરાધિકા, રાધિકા વગેરે શબ્દો બન્યા છે. અને સાધુ ધાતુ પરથી સાધક, સાધના, સાધ્ય વગેરે શબ્દો રચાયા છે. સાધના શબ્દ ભારે મૂલ્યવાન છે; અને સાધના માર્ગનું મૂલ્ય તો તેનાથી પણ અધિક છે. શ્રુતિ કહે છે : સુ૫ ધા૨ા નિશિતા ત્યા ટુ પથદ્ધત વવવ વન -- તેનો (બ્રહ્મસાધનાનો) પંથ દુર્ગમ હોય તે અસ્ત્રાની ધાર જેવો તીવ્ર છે. સાધનામાં પ્રમાદ, અશુદ્ધિ, ચંચળતા, બેદરકારી કે અજાગ્રતતા ન ચાલે. મહાભારતમાં મહર્ષિ સનસુજાત કહે છે તે આમ તો સૌ માટે સાચું છે, પણ સાધક માટે વિશેષ સાચું છે કે અમારો વૈ મૃત્યુઃ | મમમનો વૈ ગોવિતમૂ | પ્રમાદ જ મૃત્યુ છે, અપ્રમાદાવસ્થા જ જીવન છે. આ જ રીતે, સાધનામાં શુદ્ધિ અનિવાર્યપણે જાળવવી પડે છે. અશુદ્ધ અવસ્થામાં કરેલી સાધના સિદ્ધ તો થાય જ નહિ, પરંતુ સાધકને હણી નાખે. આ સાધનાશુદ્ધિમાં શરીર જ મુખ્ય સાધન હોય સ્નાન, આચમન, આસનપવિત્રીકરણ, ભૂતશુદ્ધિ, ન્યાસ વગેરે નાની-મોટી પ્રત્યેક બાબતોમાં અતિશય સાવધાન રહેવું પડે છે. આ સ્થૂળ શુદ્ધિની વાત થઈ; હવે આત્યંતર શુદ્ધિની વાત જોઈએ. આત્યંતર શુદ્ધિમાં સૌથી પ્રથમ ચારિત્ર-શીલની સજ્જતા પરમ આવશ્યક અને સર્વશ્રેષ્ઠ છે. ચારિત્ર એટલે માત્ર પુરપ-સ્ત્રી સંબંધોની જ વાત નથી. ચારિત્ર વિશાળ અર્થસંદર્ભો ધરાવે છે. તેમાં નીચે જણાવ્યા પ્રમાણે બાબતો સમાવિષ્ટ થાય છે : (૧) સાધના પાછળનું પ્રયોજન : કોઈ પણ સાધનાનો મુખ્ય ઉદ્દેશ તો કર્મોથી આત્યંતિક મુક્િત જ હોય. જૈનદર્શન પ્રમાણે પૂર્વનાં અનેક શુભાશુભ કર્મોનાં પુદ્ગલોથી નિવૃત્તિ મેળવવી, નવાં કર્મો બાંધવાં નહિ અને સમકિત પામવું. સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્ર આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. તેના અનુભવની આડે આવતા અવરોધો દૂર કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, વીતરાગ દશા પર પહોંચવું જોઈએ. પરંતુ સર્વસામાન્ય સંસારી માટે આટલું ઊંચું લક્ષ્ય શકય ન હોઇ પરમાત્માની પ્રસન્નતા માટે તત્ તત્ દેવી-દેવતાની માત્ર પ્રસન્નતા માટે પણ સાધના થતી હોય છે. ૐ ન મમ - આ મારું Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ] નથી, આ મારા અંગત સુખ માટે પણ નથી; પણ દેવી-દેવતાની પ્રસન્નતા માટે છે. જૈન દર્શનમાં અર્હત્ પદ પર વિરાજતા તીર્થંકર ભગવંતો પોતે કોઈ સંસારીના દૈનિક જીવનમાં સુખદુ:ખ પ્રદાતા હોતા નથી. વરદાન અને શાપ વગેરેથી આ ભગવંતો અલિપ્ત હોઈ તેમની પાસેથી સીધી રીતે કશું મળતું નથી; પણ જિનેશ્વરોની ભિક્ત વડે અથવા તેમની સેવામાં અહર્નિશ સંલગ્ન એવાં શ્રી પદ્માવતીજી, શ્રી ધરણેન્દ્ર, શ્રી અંબિકા વગેરેની ભિતથી આ દેવી-દેવતાઓની પ્રસન્નતા વધતાં નિર્મળ, શુદ્ધ જિનેશ્વરાનુરાગ અને જિનભભિત પ્રાપ્ત થાય છે. આ ઉત્તમ સાધનાપ્રયોજન છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આનાથી પણ જરા નીચેની અવસ્થાવાળા વિપત્તિનિવારણ, વિઘ્નનિવારણ, અર્થસિદ્ધિ વગેરે માટે અથવા કોઈ મહત્ કાર્ય સિદ્ધ કરવા સકામ ઉપાસના કરે છે. સાધકે કોઈની પ્રત્યે દુર્ભાવ રાખીને, કોઈનું અનિષ્ટ કરવા અગર મારણ, ઉચ્ચાટન, વશીકરણ, વિદ્વેષીકરણાદિ માટે સાધના કરવી નહિ. કોઈને દુઃખ, સંતાપ, ક્લેશ આપીને સુખશાંતિ મેળવી ન શકાય; ઊલટું આવતો ભવ બગડે; મૃત્યુ પછી દુર્ગતિ થાય. પરદ્રવ્ય કે પરસ્ત્રી માટે પણ સાધના કરી ન શકાય. અત્યંત મુસીબત આવી પડે, પ્રાણસંકટ આવે અથવા ધર્મરક્ષણ કે સંઘરક્ષણ માટે જરૂર પડે ત્યારે રક્ષણાત્મક ઉપાયો જરૂર લઈ શકાય. ઉપરાંત, અહિંસાભાવથી, સમસ્ત જીવોના કલ્યાણ માટે કે વૈશ્વિક કલ્યાણ માટે સાધના કરી શકાય. આમ, ચારિત્ર્યશુદ્ધિમાં પ્રથમ સાધકના ચિત્તમાં શું પ્રયોજન છે તે મહત્ત્વનું છે. (૨) ઇન્દ્રિયસંયમ - અનિવાર્ય આવશ્યકતા : કોઈ પણ સાધના - પછી તે વૈદિક, તાંત્રિક, માંત્રિક, દૈવી, જૈન, બૌદ્ધ-~ગમે તે હોય, તેનો સાધક ઇન્દ્રિયનિગ્રહી હોવો જોઈએ. કામ, ક્રોધ, લોભ અને મોહ સાધકના મોટા શત્રુ છે. સાધનામાં અવિચલ એકાગ્રતા હોવી જ જોઈએ. કામ, ક્રોધ, લોભ અને મોહ અંતઃકરણને ડહોળી નાખતાં તત્ત્વો છે. ચંચળ અને ડહોળાયેલા ચિત્તવાળાને નથી દેવતાનો સાક્ષાત્કાર થતો કે નથી મંત્રસિદ્ધિ મળતી. કઠોપનિષદ્ કહે છે :-- आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु । बुद्धि तु सारथीं विद्धि मनः प्रग्रहमेव च ॥ આત્મા રથમાં બેઠેલો માલિક છે, શરીર ૨થ છે એમ જાણો. બુદ્ધિ સારથિ અને મન લગામ છે એમ સમજો. इन्द्रियाणि हयानाहुः विषयान्तस्तेषु गोचरान् । आत्मेन्द्रिय मनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः || ઇન્દ્રિયો અશ્વો છે અને તે તે ઇન્દ્રિયોના વિષયો તે અશ્વોના માર્ગ છે. બુદ્ધિમાનો આત્માને મન અને ઇન્દ્રિયો સાથે જોડાઇને વિષયો ભોગવે ત્યારે ભોક્તા કહે છે. આ ઇન્દ્રિયો સંયત બને તો જ મનઃસંયમ આવે. ભગવદ્ગીતા કહે છે : तस्मात् त्वं इन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ । पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ।। કામ જ્ઞાનવિજ્ઞાનનો નાશ કરનાર હોઇ હે અર્જુન! તું પ્રથમ તો ઇન્દ્રિયસંયમ પ્રાપ્ત કરીને આ પાપી પર વિજય મેળવી લે. સાધકમાં એકાદ પણ છિદ્ર હોય તો સાધનાની શક્તિ ચારણીમાંથી પ્રવાહી વહી જાય તેમ વહી જાય છે. ચાણકયે અર્થશાસ્ત્રમાં સૂત્ર આપ્યું છે : રૂન્દ્રિયનવસ્તુ રાજ્યમ્ । - ઇન્દ્રિયવિજય જ રાજ્ય છે. મનુ ભગવાને માતા, પુત્રી, પુત્રવધૂ, બહેન આદિ સાથે પણ એકાંતમાં બેસવાનો નિષેધ કર્યો છે. કારણ કે ઇન્દ્રિયો એટલી બધી બળવાન છે કે તે ભલભલા ઋષિમુનિઓને પણ પછાડે છે. (૩) મંત્ર-યંત્ર, ગુરુ, શાસ્ત્ર, દેવમાં દૃઢ શ્રદ્ધા : ગીતા કહે છે : શ્રદ્ધા જ મનુષ્ય છે. મહર્ષિ વાલ્મીકિએ સુંદરકાંડમાં લખ્યું છે કે, રાવણના પુત્ર ઇન્દ્રજિતે હનુમાનજીને બ્રહ્માસ્ત્ર પ્રયોગથી બાંધી Page #531 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૦૩ લીધા પછી તેને બ્રહ્માસ્ત્ર જેવાં દેવી, અમોઘ અસ્ત્રમાં અવિશ્વાસ થતાં દોરડાંઓ મંગાવ્યાં, તેથી બ્રહ્માસ્ત્ર કામ કરતું બંધ પડી ગયું. દેવ, મંત્ર, તીર્થ, ગુરુ, બ્રાહ્મણ અને વૈદ્યમાં જેવી શ્રદ્ધા-ભાવના તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતા કહે છે : શ્રદ્ધાવાન પતે જ્ઞાનમ્ | શ્રદ્ધાવાનને શું શું કરવાનું હોય છે તેનું જ્ઞાન મળી રહે છે. વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય શ્રીમદ્ વલ્લભે વૈષ્ણવોને બ્રહ્માસ્ત્ર અને ચાતક પર વારંવાર મનન કરવા કહ્યું છે. તેમાંથી આગળ બ્રહ્માસ્ત્ર પર અવિશ્વાસ થતાં શું બન્યું તે લખ્યું છે. ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્ર સિવાય ગમે તેવી વૃષ્ટિ થાય તે પાણી પીતું નથી. પરિણામે સ્વાતિ નક્ષત્રમાં ચાતક માટે જળવૃષ્ટિ અવશ્ય થાય છે. શ્રી પદ્માવતી દેવીના મંત્રમાં યા કોઈ પણ દેવી-દેવતાના મંત્રમાં આમ કેમ છે ? એવી શંકા થતાં મંત્રનું ફળ મળતું નથી. ઘણીવાર વૈદિક કે તાંત્રિક મંત્રો યા શાબર મંત્રોમાં ઇચ્છિત અર્થ હોતો નથી. દા.ત. નવ ગ્રહના વૈદિક મંત્રોના અર્થ તે તે ગ્રહોના સંદર્ભવાળા નથી. શાબરી વિદ્યાના મંત્રો તો વિચિત્ર શબ્દયોજનાવાળા હોય છે, છતાં સાધકે મંત્રમાં સંદેહ ન કરવો જોઈએ. દઢ શ્રદ્ધા વિના દેવપ્રતિમા પણ અભીષ્ટ સિદ્ધિ આપતી નથી. દેવ-દેવીની પ્રતિમા માત્ર પાપાણમૂર્તિ વા ચિત્ર છે એમ માનવાથી ગમે તેવી સિદ્ધ પ્રતિમા પણ તે સાધકને ફળ નહિ જ આપે. મૂર્તિ સાક્ષાત્ તે તે દેવી-દેવતા જ પ્રત્યક્ષ છે અને તે મારી પૂજા-- પ્રાર્થના સ્વીકારે છે એવો ચૈતન્યભાવ સાધકમાં રહેવો જોઇએ. ઋષિમંડલ કે સિદ્ધચક્ર પૂજનમાં પણ યંત્રમંડલમાં આવરણ દેવતાઓ સાક્ષાત હાજર છે એમ માનવાથી જ ફળ મળે છે. આ સિવાય સાધકના ચારિત્ર્યમાં નીચેની બાબતો સમાવેશ પામે છે : (૪) સાધનામાં જેટલા ઉપવાસ, અથવા જેવું ભોજન નિર્દિષ્ટ હોય તે જ પ્રમાણે થવું જોઇએ. (૫) સાધના દરમિયાન મન-વાણી-કર્મ વડે અતૂટ બ્રહ્મચર્યપાલન જરૂરી છે. (૬) ઉચ્છિષ્ટ મુખ અથવા શરીરનાં અસ્પૃશ્ય અંગોનો સ્પર્શ જપ-ધ્યાન-પૂજાકાળે નિષિદ્ધ છે. (૭) સાધનાકાળમાં બપોરની નિદ્રા વર્ષ છે. (૮) સાધનાકાળ દરમિયાન કોઇ પણ દેવ, ઋષિ, મહાપુર૫, શાસ્ત્ર, રાજવી, સ્ત્રીનિંદા ત્યજવી જોઇએ. (૯) રાત્રે શયન પલંગ-પથારીમાં થઇ ન શકે, પણ ઊનના કંબલ પર જમીન પર થવું જોઇએ. (૧૦) સાધનામાં મંત્રજપ મૌન અથવા પ્રકટ નિયમ પ્રમાણે ભલે થાય. પણ તે સિવાય મૌન રહેવું જરૂરી છે. (૧૧) સાધનાનું રહસ્ય ગુપ્ત રહેવું જોઇએ. સાધના દરમિયાન થતા અનુભવો શ્રી ગુરભગવંત સિવાય કોઇને બતાવી શકાય નહિ. (૧૨) કેટલીક સાધનાઓ ગુરુગમ્ય છે. તેમાં સતત સદ્ગુરુદેવનું સાન્નિધ્ય અને માર્ગદર્શન જરૂરી છે. હઠયોગ, પ્રાણાયામ પ્રયોગો, કુંડલિની જાગરણ, તાંત્રિક ઉપાસનામાં આ બાબત સવિશેષ નોંધપાત્ર છે. (૧૩) દરેક દેવ-દેવીના મંત્ર-યંત્રની સાધનામાં દરેક ધર્મ-સંપ્રદાયની ચોક્કસ પરિપાટીઓ હોય છે. સાધકે શ્રી ગુરુદેવની પાસેથી સંપૂર્ણ પરિપાટી જાણી તે જ પ્રમાણે વર્તવું જરૂરી છે. (૧૪) ગમે તે મંત્રની ગમે ત્યારે સાધના કરવી ભયજનક છે. સાધના માટે શ્રી ગુરુદેવ પાસેથી વિધિવત્ દીક્ષા મળ્યા પછી જ સાધના થઈ શકે. શ્રી ગુરુદેવ પણ પોતે તે યંત્ર, મંત્ર, દેવદેવીનાં સ્વરૂપ, તેની સાધનાની સંપૂર્ણ વિધિ પોતે આચરી ચૂકયા હોય તેવી જ સાધના શિષ્ય પાસે કરાવે. (૧૫) સાધના પૂર્વે મંત્રજાગરણ, કવચ, ઉત્કલન, શાપવિમોચન, પ્રાયશ્ચિતો--આ બધાંમાંથી પસાર થવું જરૂરી છે. (૧૬) મંત્રો પાસના, દેવ-દેવી સાધના કરતાં પૂર્વે ઉત્તમ જ્યોતિષાચાર્યને મળીને સાધનાને અનુકૂળ મુહૂર્ત જોવડાવવું જરૂરી છે. (૧૭) સાધના કરનારે તે તે દેવ-દેવીનાં પુષ્પ, ગંધ, નૈવેદ્ય વગેરેની વિશિષ્ટતાઓ જાણી લઇ તે પ્રમાણે જ શુદ્ધ અને ઉત્તમ પૂજાદ્રવ્યો એકત્ર કરવાં જોઇએ. વળી તે તે દેવ-દેવીઓના અમુક અમુક બાબતોમાં ગમા-અણગમાં જાણી લઇ તે પ્રમાણે સાધના કરવી. (૧૮) સાધનામાં ઉપસર્ગો અવશ્ય આવે. યક્ષ-યક્ષિણીઓ, ભૂતપ્રેતાદિ અને ઘણીવાર ખુદ દેવો પણ વિવિધ ભય પમાડે તેવાં દશ્યો દર્શાવે કે કસોટી કરે ત્યારે નીડરતાથી સાધનાને વળગી રહેવું જોઇએ. (૧૯) સૌથી છેલ્લી પણ સૌથી મહત્ત્વની વાત એ કે સાત્વિક દેવ-દેવીઓની સાત્ત્વિક ભાવ અને સાત્વિક દ્રવ્યોથી ઉપાસના કરવી, પણ વામાચાર ગમે Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ] તેટલો જલદી ફળે છતાં આચરવો નહિ. ઘણીવાર કેટલાંક અનુષ્ઠાનો કરવા છતાં તાત્કાલિક ફળ ન મળે તો એમ સમજવું કે પૂર્વનાં દુષ્કર્મો અથવા અંતરાયો નડે છે માટે ઉપાસના વધુ ને વધુ તીવ્ર કરવી. (૨૦) ઉપાસનામાં ઉત્સાહ, તીવ્ર લગન, અપાર ધૈર્ય, ઇન્દ્રિયસંયમ અને મનોનિગ્રહ ખૂબ જરૂરી છે. આ સર્વસાધારણ બાબતોની વાત થઇ. શ્રી પદ્માવતીજીની સાધનામાં (૧) અહિંસાભાવ, (૨) સમસ્ત પ્રાણીઓ - સમસ્ત ચરાચર પ્રત્યે મૈત્રીભાવ, (૩) અતિશય પવિત્રતા, (૪) સાત્ત્વિકતા, (૫) ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય આસ્તિકતા, ભકિતભાવ, શરણાગતિ. (૬) રાગદ્વેષાદિમાં મુકત થવાની અને સંયમધર્મ પરિપાલનની શિવભાવનાથી સાધના થાય તે જરૂરી છે. ઘડીભર માની લઇએ કે ચોક્કસ અર્થપ્રાપ્તિ માટે શ્રી પદ્માવતીજીની સાધના હાથ ધરવામાં આવે ત્યારે પણ તેમાંયે ચોક્કસ મર્યાદા પહેલેથી જ સ્વીકારી લઇએ; કારણ, અમર્યાદ ઇચ્છાઓ, અદમ્ય વાસનાઓ કે અશુભ ગતિ કરાવનાર સત્કાર, માન વગેરે માટે કે દંભથી ઉપાસના કરવા જતાં અનિષ્ટ થવાની સંભવિતતા છે. શ્રી ધરણેન્દ્ર, શ્રી પદ્માવતીજી અને તીર્થંકર પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના પારસ્પરિક સંબંધોને પૂર્વજ્ઞાન મેળવવું સાધક માટે અનિવાર્ય છે. cobar यशोदेवसूरिनी भगवती श्रीपद्मावती देवी [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી संवत २०४१ Page #533 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૦૫ શ્રી પદ્માવતીજીને ગૃહમાં કયાં-કેવી રીતે પધરાવવાં ? - શ્રી જશુભાઇ જે. શાહ નૂતન ગૃહમાં રહેવા જતા પૂર્વે જેમ કુંભ મૂકવાનું કે ગૃહવાસ્તુ કરવાનું મંગલ વિધાન કરવામાં આવે છે તેમ ગૃહમાં ભગવતી પદ્માવતીજીની પધરામણી કરવી હોય તો સ્થાનની યોગ્ય પસંદગી અને વિધિ થવી જોઇએ. સ્થાન-સમય-તિથિ-વાર પ્રમાણે એ થાય, એ માટે જાણકારી જરૂરી છે. ઘણા સાધકો શ્રી પદ્માવતીજીના શ્રી વિગ્રહને, યંત્રરાજને ગૃહમાં પધરાવતા હોય છે, પણ તેની પ્રતિષ્ઠા પૂર્વે અનેક સાવધાનીઓ રાખવી પડતી હોય છે. શ્રી જશુભાઇએ એ વિધિ અને શુદ્ધિ માટે આ લેખમાં યોગ્ય માર્ગદર્શન કર્યું છે. -- સંપાદક મા ભગવતી પદ્માવતીજી, કે જેમનું સ્મરણ રોગ-શોકનું શમન કરનાર છે, જેમની ભક્િત જીવને પરમાત્મા સમીપ લઇ જનારી છે, જેમનો નામમંત્ર ચિંતામણિરત્નથી પણ અધિક ફળદાયી છે, જે કમલપત્રની પીઠ પર બિરાજમાન છે, જેમની ભક્િત કરતાં શક્િત વધે છે અને જીવ અનેક પ્રકારનાં કષ્ટોથી મુક્ત બને છે, જે મહાદેવી ભક્તોની હરહંમેશ કાળજી લઈ ભક્તોની સઘળી ઉપાધિ દૂર કરે છે, એવાં મા ભગવતી પદ્માવતીજીની સ્થાપના ગૃહમાં કેવી રીતે કરવી તે જોઇએ. સામાન્ય રીતે જ્યાં જ્યાં પરમકૃપાળુ દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પરમાત્માના મંદિરમાં પદ્માવતીજીની સ્થાપના કરેલી હોય છે ત્યાં ભક્તો મહાદેવી શ્રી પદ્માવતીનાં દર્શન-પૂજન કરતા હોય છે. કેટલીક જગ્યાએ મા પદ્માવતીજીનાં સ્વતંત્ર મંદિરો પણ જોવામાં આવે છે. અને ત્યાં પણ ભક્તો માની પૂજાવિધિ કરતા હોય છે. તેમ છતાં અરિહંત પરમાત્માની હાજરીમાં દેવ-દેવીઓની વિશિષ્ટ પ્રકારની પૂજા-અર્ચના-ઉપાધિ થઇ શકતી નથી. તેથી કેટલાક સાધક આત્માઓ ગૃહમાં ભગવતી પદ્માવતીજીની સ્થાપના કરતા હોય છે. એ વિધિપૂર્વક સ્થાપના કેવી રીતે કરવી તે જોઇએ. સૌ પ્રથમ તો મા ભગવતી પદ્માવતીજીની સ્થાપના ગૃહમાં કરવાની ઈચ્છા ધરાવનાર સાધકે મા ભગવતીજીની સ્થાપના માટે એક અલગ, હવા-ઉજાસવાળો અને જ્યાં આજુબાજુમાં અશુદ્ધિ ન હોય એવો રૂમ પસંદ કરવો જોઇએ. કારણ કે, ભકિત અને શુદ્ધિ એ મંત્ર-સાધનાના મુખ્ય સ્તંભો છે. ઓરડાની જગ્યા શુદ્ધ અને પવિત્ર હોવી જોઇએ. દેવીપૂજાના ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, દેવસ્થાપના માટેનું સ્થળ પવિત્ર, શાંત અને ચિત્તને પ્રસન્નતા આપે તેવું હોવું જોઇએ. મા ભગવતી પદ્માવતીજીની મૂર્તિ સુંદર, દર્શનીય અને ચિત્તને પ્રસન્નતા આપે તેવી હોવી જોઇએ અથવા તેની છબી પણ સુંદર હોવી જોઇએ, જેથી સાધના કરતાં નિર્મળ અને સુંદર ભાવ આવે. મંત્રવિશારદોનો મત એવો છે કે, જે સ્થાન ઉપર મહાદેવી શ્રી પદ્માવતીજીની સ્થાપના કરવાની હોય તે બધી ભૂમિ એક-દોઢ હાથ ઊંડી ખોદી તેમાં મૃત પ્રાણીઓનાં કલેવરો, હાડકાં, કોલસો, ખીલા વગેરે જે કંઈ અશુદ્ધિ હોય તે દૂર કરવી, તે ભૂમિનું પૂરું શોધન કરી લેવું. પછી શુદ્ધ પવિત્ર માટીથી તે જગ્યા પૂરી દઇ, જળનો છંટકાવ કરવો. તે જગ્યા સરખી-સમતલ રાખવી. પછી તેને ગાયના છાણથી લીંપી લેવી અથવા આરસ આદિ પથ્થરો નાખી શુદ્ધ-સ્વચ્છ કરવી જોઇએ. મા ભગવતી પદ્માવતીજીની મૂર્તિ અથવા છબી પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ દેવીનું મુખ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી રહે તેવી રીતે રાખવી જોઇએ. મૂર્તિ અથવા છબીને પધરાવવા માટે દેવીપીઠ, દ્રવ્યપીઠ, ધૂપપીઠ, દીપપીઠ બનાવી, તે પર લાલ કાપડ પાથરી, જો મૂર્તિ હોય તો મૂર્તિના પ્રમાણમાં ચાંદીનું સિંહાસન અથવા ચાંદીની થાળીમાં મૂર્તિ યોગ્ય મુહૂર્તમાં સ્થાપવી. પીઠની પાછળના ભાગમાં પૂઠિયું અને ઉપરના ભાગમાં ચંદરવો બાંધવો જોઇએ. જો છબીની સ્થાપના કરવાની હોય તો જે દેવીપીઠ બનાવેલી હોય તેની ઉપર સાધકને બરાબર દેખાય તે રીતે તેની સ્થાપના કરવી. તે રૂમમાં પરમાત્માની છબીઓ કે મૂર્તિઓ સ્થાપવાની હોય તો તેના કરતાં દેવીપીઠ નીચા આસને રાખવી જોઇએ. મા ભગવતીજીની મૂર્તિ કે છબીની સ્થાપનાની સાથે સાથે શ્રી પદ્માવતી મહાયંત્રની સ્થાપના પણ કરવી જોઇએ. આ યંત્ર શુભ મુહૂર્તમાં તૈયાર કરાવેલું હોવું જોઇએ. યંત્ર એ મંત્રને રહેવાનું સ્થાન છે, દેવ-દેવીઓનું શરીર છે. શ્રી પદ્માવતીજીના અનેક મંત્રો અને યંત્રો પ્રસિદ્ધ છે. જેવા કે, (૧) સૌભાગ્યવૃદ્ધિ યંત્ર, (૨) સર્વકાર્યસિદ્ધિ યંત્ર, (૩) ઉપદ્રવનાશક યંત્ર, (૪) શત્રુપરાભવ યંત્ર, (૫) લોકવશીકરણ યંત્ર, (૬) સપોદિયનિવારણ યંત્ર, (૭) ઉચાટનહર યંત્ર, (૮) અપમૃત્યુ-નિવારક યંત્ર, (૯) શ્રી પદ્માવતી વીસા યંત્ર, (૧૦) શ્રી પદ્માવતી પંદરો યંત્ર, (૧૧) શ્રી સર્વસિદ્ધિકર યંત્ર, (૧૨) શ્રી સર્વ સૌભાગ્યકર યંત્ર, (૧૩) સર્વરોગનિવારક યંત્ર, (૧૪) સર્વભયનિવારક યંત્ર (૧૫) મહાલક્ષ્મી પદ્માવતી યંત્ર, (૧૬) ઋદ્ધિ-સિદ્ધિ જયકર યંત્ર (૧૭) વ્યાપારવૃદ્ધિ યંત્ર, (૧૮) શ્રી પદ્માવતી પૂજન યંત્ર આદિ - આ યંત્રોમાંથી કોઇ પણ એક યંત્રની સ્થાપના ભગવતીજીની મૂર્તિ યા છબીની આગળ કરવી જોઇએ. મારા આટલાં વર્ષોના અનુભવ પછી હું એમ માનું છું કે, શ્રી પદ્માવતી પૂજન યંત્ર, જે પકોણમાં બનેલું હોય છે તેની સ્થાપના કરી, તેની પૂજા કરવાથી અનેક કાર્યો સિદ્ધિદાયક બને છે. સ્થાપનાની ડાબી બાજુ ધૂપ અને જમણી બાજુ દીપક રહે તેવી ગોઠવણ કરવી. ટૂંકમાં, શ્રી પદ્માવતીજીની આરાધના કરનાર સાધકે શકય તેટલી કાળજી રાખી, શકય તેટલી શુદ્ધિ જાળવી અને જાણકાર ગુના માર્ગદર્શન હેઠળ શુભ માસ, શુભ તિથિ, શુભ યોગો, શુભ લગ્નબળ, શુભ નક્ષત્ર અને ચંદ્રબળ મેળવી યોગ્ય મુહૂર્તમાં મહાદેવીની સ્થાપના કરવી જોઇએ. મુહૂર્તશાસ્ત્રમાં લખ્યું છે કે, ઉત્તમ મુહૂર્તમાં કરવામાં આવેલી દેવ-દેવીની સ્થાપના અનેક સિદ્ધિઓને આપનારી થાય છે. જો ઉત્તમ મુહૂર્તમાં આવું માંગલિક કાર્ય ન થાય તો અનેક વિનો પણ આવી પડે છે. શ્રી પદ્માવતી દેવીની સ્થાપના માટે સામાન્ય રીતે નીચે પ્રમાણે મુહૂર્તો પસંદ કરાય છે : શુભ માસ : માર્ગશીર્ષ, માઘ, ફાલ્ગન, વૈશાખ, જ્યેષ્ઠ અને શ્રાવણ. શુભ તિથિ : ૨, ૩, ૫, ૬, ૭, ૧૦, ૧૧, ૧૩, ૧૫. શુભ વાર : સોમ, બુધ, ગુરુ, શુક્ર - એમાંયે દેવી-સ્થાપના માટે શુક્રવાર ઉત્તમ છે. નક્ષત્ર : રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, મઘા, ઉત્તરાફાલ્ગની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉત્તરાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, ઉત્તરભાદ્રપદ. શુભ યોગો : રવિયોગ, રાજયોગ, સિદ્ધિયોગ, અમૃતસિદ્ધિયોગ, કુમારયોગ. શુભ લગ્ન : મિથુન, કન્યા, ધન, મીન. શુભ નવમાંશ : મિથુન, કન્યા, ધન, મીન. જે સાધક ગૃહમાં માતાજીની સ્થાપના કરવા માંગતો હોય તેનો તે દિવસે ચંદ્ર પણ ગોચરમાં ૧, ૩, ૬, ૭, ૧૦ કે ૧૧મો હોય તો ઉત્તમ ગણાય. ચંદ્રસ્વર-જલતત્ત્વમાં માતાજીની ગૃહમાં સ્થાપના કરવાથી માનો ઘરમાં વાસ થાય છે અને સકલ કુટુંબનું કલ્યાણ થાય છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૦૭ જો માતાજીની સ્થાપના કરવા માટેના રૂમમાં અલગ ગોખ કે નાનકડું મંદિર અથવા કબાટ હોય તો, તેમાં લાલ કપડું પાથરી માતાજીની મૂર્તિ યા છબીની સ્થાપના થઇ શકે. પણ તે કબાટ લોખંડનો ન હોવો જોઇએ કે તેનો કોઇ ભાગ લોખંડનો ન હોવો જોઇએ. તે સ્થાન આગળ લાલ પડદો રાખવો જોઇએ. હા, એક વાત ખાસ સમજી લઇએ કે, ચિત્તની પ્રસન્નતાપૂર્વક ભગવતી પદ્માવતીજી પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને પરમ કૃપાળુ પાર્શ્વનાથ પ્રભુની હૃદય-મંદિરમાં સ્થાપના કરી, માતાજીની સ્થાપના કરવામાં આવે તો ઉત્તમ ગણાય. મા ભગવતી પદ્માવતીજીનાં અનેક સ્વરૂપોમાં રક્તવર્ણ સ્વરૂપ સૌથી વધારે પ્રસિદ્ધ છે. જ્યારે ગૃહમાં માતાની સ્થાપના કરવાની હોય અને જો શકય હોય તો, સુંદર મજાના કમળના આસન પર માતાજી બિરાજમાન હોય તેવું સુંદર દશ્ય આંખો સમક્ષ આવી જાય તેવી છબી અથવા મૂર્તિ હોય તો વધારે ઉત્તમ ગણાય. અંતમાં, पद्मासना पद्यदलायताक्षी, पद्यानना पद्मकराङ्घ्रि-पद्या । पद्यप्रभा पार्श्व-जिनेन्द्रसक्ता, पद्यावती पातु फणीन्द्रपत्नी ।। અર્થાત, કમળના આસનવાળી, કમળપત્ર જેવાં દીર્ઘ નેત્રોવાળી, કમળ જેવા હાથ અને કમળ સમ ચરણોવાળી. કમળ જેવી કાંતિવાળી શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રની શાસનદેવી તથા શ્રી સર્પરાજ ધરણેન્દ્રની પત્ની શ્રી પદ્માવતી દેવી મારી રક્ષા કરો. કારક કે આ કાકા :: TET હતી ? :: કામ કરી Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ] ( શ્રી પાણ્વનાથોપસર્ગ-હારિણી મા ભગવતીજી શ્રી પદ્માવતી દેવીની મહાપૂજાનું વિધાન મૂળશંકર પ્રા. ભટ્ટ 'પદ્માવત્યારક”માં રાજરાજેશ્વરી શ્રી શ્રી પદ્માવતીજીનાં સૌન્દર્ય, મહિમા, યંત્રાદિગ્દર્શક આઠ શ્લોક છે. આ આઠે શ્લોક/મંત્રો અહીં વિદ્વાન લેખકે 'પદ્માવતી ઉપાસનામાંથી સંક્ષેપમાં દર્શાવી ભગવતીનો સંપૂર્ણ પૂજનક્રમ શાસ્ત્રીય રીતે વર્ણવેલ છે. ઉપરાંત આ લેખમાં શ્રી પદ્માવતીજીની શક્િત, રક્ષણશક્િત, સિદ્ધમત્રો, શૃંગારરૂપ, યંત્રમંડલ આલેખન, વર્ણમહત્ત્વ વગેરેની પૂરક માહિતીનું સંકલન સુંદર રીતે કરાયું છે. બરાબર વાંચી-વિચારી-સમજીને યંત્રપૂજન કરવાથી ઘણો લાભ થઈ શકે છે. પૂજનરહસ્યો પણ હૃદયને સ્પર્શી જાય અને ભાવનામાં વૃદ્ધિ કરે એ રીતે વર્ણવ્યાં છે. -- સંપાદક ભગવતી શ્રી પદ્માવતી દેવી શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનનાં અધિષ્ઠાયિકા દેવી છે. તેમની આરાધનાવિધિ માટે દિવ્ય સ્તોત્રની રચના દ્વિજ શ્રી પાર્શ્વ દેવ ગણિએ કરેલી છે, તે “શ્રી પદ્માવત્યાષ્ટક' તરીકે પ્રસિદ્ધ છે. આ અષ્ટકના પહેલા આઠ શ્લોકોમાં તેના રચયિતા મહર્ષિએ યોગ્ય પદવિન્યાસ રહસ્યમય મંત્રસાધનાનો ઉપદેશ આપેલ છે. ભગવતી પદ્માવતી દેવીના આ દિવ્ય સ્તોત્રના પ્રથમ આઠ શ્લોકોમાં મંત્ર-યંત્રનું રહસ્ય પણ મૂકેલું છે. આ 'પદ્માવત્યારક' ના પ્રથમ શ્લોકમાં ભગવતી પદ્માવતીનું ઉત્કૃષ્ટ દેવત્વ દર્શાવ્યું છે. બીજા શ્લોકમાં દેવીની દિવ્ય મહાશક્િતનું નિદર્શન કરાવતા અનેક મંત્રોના રહસ્યને ગૂંથી લેવામાં આવ્યું છે. ત્રીજા શ્લોકમાં ભગવતી પદ્માવતીની રક્ષણશક્િતનો ખ્યાલ આપતું સુંદર વર્ણન ગ્રંથકારે કર્યું છે અને કેટલાક મંત્રોનું રહસ્યમય પ્રતિપાદન કર્યું છે. ચોથા શ્લોકમાં શાસ્ત્રકાર મહાત્માએ ઘણા સિદ્ધમત્રો ગર્ભિત રીતે ગૂંથ્યા છે. તીર્થંકર પરમાત્મા શ્રી પાર્શ્વનાથની પ્રસન્નતા ભરેલી, યોગક્ષેમને આપનારી શુભ દષ્ટિ માત્રથી જ સર્વ પ્રકારનાં કાર્યો સિદ્ધ થાય છે. તે સિદ્ધ કરવા ભગવાનના પરિવાર-દેવતાઓના મંત્રો અહીં દર્શાવ્યા છે. પાંચમા શ્લોકમાં અપકકાર મહાત્માએ ભગવતી પદ્માવતીનું શંગારરૂપ વર્ણવી તેને કામદેવની અધિષ્ઠાત્રી બતાવી છે. છઠ્ઠા શ્લોકમાં વિષહરણ પ્રયોગ તથા સૌભાગ્ય પ્રાપ્તિ અને સંતાનપ્રાપ્તિના પ્રયોગોનું રહસ્ય કહેવાયેલું છે. આ શ્લોકના અનુસંધાનમાં રચાયેલ એક અદ્ભુત યંત્ર ભૂતપ્રેતાદિનાશ, પુત્રાહિમાવાન માટે તૈયાર કર્યું છે. વૃત્તિકાર તેની પ્રશંસા માટે કારિકાઓ આપે છે : अपुत्रा लभते पुत्रं, निन्दवो जीवितप्रजाः । यत्रधारणमात्रेण दुर्भगा सुभगा भवेत् ।। प्रभवति विषं न भूतं सन्निहितं चेटकाश्च भूताश्च । संस्मरणादस्य सत्यं पापमपि नाशमुपयाति ।। અર્થાતુ, આ યંત્રના પૂજનથી નિઃસંતાન નારીને પુત્રપ્રાપ્તિ થાય છે, ત્યક્તાનો સંસાર ફરીથી શરૂ થાય છે અને મૃતવત્સાનાં (જેનાં બાળકો જીવતાં ન હોય તેનાં) સંતાનો જીવિત રહે છે. વળી આ યંત્રનું પૂજન કરનારને વિષની અસર થતી નથી, ભૂત-પ્રેત નજીક આવતાં નથી, એટલું જ નહિ; આ યંત્રના અહર્નિશ દર્શન કરતાં રહેવાથી તેનાં બધાં પાપો નાશ પામે છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૦૯ ભગવતી પદ્માવતી ધરણેન્દ્ર (પૃથ્વીને ધારણ કરનાર શેષનાગ-ભગવાન અનંત)ની સહચારિણી દેવી હોવાથી સર્પાદિના વિષનો નાશ કરવાને શક્િતમાન છે. ઉપરાંત, તે ભગવતી ભુવનેશ્વરી હોવાથી દરેક પ્રકારનું સુખ આપનાર છે એ વિધાનનું સાતમા શ્લોકમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આઠમા શ્લોકમાં ભગવતીનું સ્વરૂપ ગૌરવાન્વિત રજોગુણયુક્ત લાલ રંગનું, સંધ્યાકાળના રંગ જેવું તપ્ત સુવર્ણ જેવી કાન્તિ ધરાવનારું વર્ણવી તેને મહાલક્ષ્મી જેવી સર્વ કામના પૂર્ણ કરનારી કહી છે. પદ્માવતીની ગણના શારદા તિલકકારે ત્વરિતાદેવી તરીકે કરી છે. ત્વરિતાદેવી એટલે તાત્કાલિક ફળ આપનારી દેવી. કોઈ પણ દેવ-દેવીના મંત્રનું અનુષ્ઠાન કરતાં પહેલાં અથવા પૂજન શરૂ કરતાં પહેલાં પ્રત્યેક સાધકે ગુરુ પાસેથી તે દેવ-દેવીને મંત્રની દીક્ષા સૌપ્રથમ ગ્રહણ કરવી આવશ્યક છે. મંત્રદીક્ષા કેમ ગ્રહણ કરવી તેનો સામાન્ય ઉલ્લેખ શ્રી પાદલિપ્તસૂરિ કૃત 'નિર્વાણ કલિકા'માં તેમ જ શ્રી મલ્લિપેણસૂરિ કૃત 'શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ'માં સાંપડે છે. મા ભગવતી પદ્માવતીજીનું સ્થાન વર્તમાનકાળમાં જિનશાસનમાં અતિ ઉચ્ચ કોટિનું છે. આવી મહાશક્િતનું ભાવપૂર્વક પૂજન કરવાથી આનંદપ્રાપ્તિ થાય છે. દૂધમાં સાકર ભળે તેમ (૧) મંત્ર, (૨) મંત્રાર્થ, (૩) નેત્રજલ અને (૪) મુખની વાણી – આ ચારેય બાબતો એક તાંતણે ગૂંથાઈ-વણાઈ જવી જોઈએ. જે રીતે બે હાથ, બે પગ અને મસ્તક શરીરમાં મહત્ત્વનાં અંગો છે, તે જ રીતે મંત્રમાં પણ મંત્ર, ન્યાસ, ધ્યાન, કવચ અને સ્તોત્ર - આ પાંચ અંગો સ્થિત હોય તો જ ઈષ્ટનો સાક્ષાત્કાર શકય બને છે. મંત્ર સાથે પ્રાણાયામ, સ્થિર આસન અને પચક્રોનું જ્ઞાન હોવું જરૂરી છે. મંત્રની માળાના મણકા ફરતા જાય, પરંતુ મન અન્ય જગ્યાએ ફરતું રહે, આસનની સ્થિરતા ન હોય, તો જેમ સરનામા વિનાની ટપાલ રખડી પડે છે તેમ સાધકની બધી મહેનત વૃથા જાય છે અને સાક્ષાત્કાર થતો નથી. પ્રાતઃકાલે બ્રાહ્મમુહૂર્તમાં સાધકે શયાત્યાગ કરી, સ્નાનાદિ પતાવી, સ્વચ્છ વસ્ત્ર પરિધાન કરી, ઉત્તરપૂર્વ દિશા સન્મુખ બેસી પ્રથમ ગુરુપાદુકા-મુદ્રા દ્વારા ગુરુમંત્રોનો જાપ કરવો. જાપની પૂર્ણાહુતિ બાદ ઈષ્ટનું ધ્યાન કરવું. ઈષ્ટના સમગ્ર સ્વરૂપનું ચિંતવન કરતાં શરીરને શિથિલ બનાવી સીધા બેસવું. નેત્રો બંધ કરી આંખની કીકીઓ સ્થિર રાખવી. બન્ને હોઠનું સ્થિરીકરણ કરવું. જીભને તદ્દન સ્થિર રાખી મનથી જ જાપ કરવા. શરૂઆતમાં આ બધુ કઠિન લાગશે પણ જેમ જેમ અભ્યાસ વધશે, તેમ તેમ અનહદ આનંદ ઉત્પન્ન થશે. જાપની સંખ્યા સવા લાખની આસપાસ કરવાનું કહેવામાં આવે છે; પણ અનુભવી સાધકો જણાવે છે કે, જ્યારે આઠ લાખ જપ થાય છે ત્યારે મંત્ર જાગૃત બને છે, તે પણ માનસ-જાપની સાચી પદ્ધતિએ થયેલ હોય તો જ. બાર લાખ જાપ થાય તે પછી જ ઈષ્ટની કૃપા, સ્વરૂપની ઝાંખી, સ્વપ્નાદેશ વગેરે થાય છે; અને ચોવીશ લાખ જાપ થયા પછી સાધકમાં કોઈ અનોખું પરિવર્તન આવે છે. વચનસિદ્ધિ જેવા ચમત્કારિક પ્રસંગો બનતા અનુભવાય છે. બત્રીસ લાખની સંખ્યા પૂર્ણ તત્કાલ ઈષ્ટના વરદાનના શબ્દો સંભળાવા માંડે છે. સમાજનો અજ્ઞાની તથા અંધશ્રદ્ધા ધરાવતો વર્ગ માને છે કે મા ભગવતી પદ્માવતીજી સાધકને નાગણના સ્વરૂપે દર્શન આપી, શરીરે વીંટળાતાં મસ્તકે ચઢે છે ! પરંતુ માતા હંમેશાં માતા રહે છે. મા વાત્સલ્યમૂર્તિ છે, દયાનો સાગર છે, કરુણામૂર્તિ છે. સાધનાકાળમાં ક્રોધનો સર્વથા ત્યાગ, બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન અને પાંચ ઇન્દ્રિયો પર કાબૂ હોય તો પ્રત્યક્ષ દર્શન-વરદાન મેળવી શકાય છે. જાપ કરતી વખતે શરીરને નરમ (તંગ નહિ) રાખવું. માળાને અંગૂઠા તથા મધ્યમાના સંયોગમાં Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦] રાખવી તથા તર્જનીથી માળા ફેરવવી. જાપમાં લેશમાત્ર ઉતાવળ ન કરવી. મંત્રના બધા અક્ષરો, બિંદુ, કાનો, માત્રા વગેરે રહી ન જાય તે રીતે અતિ સ્પષ્ટપણે ઉચ્ચારણો આવશ્યક છે. જાપ કરતી વખતે શરીરનું કંપન થવું ન જોઈએ. નજ૨, મસ્તક વગેરે આમતેમ ફેરવવાં ન જોઈએ. દૃષ્ટિને ઇષ્ટની છબીમાં સ્થિર કરવી. આંખમાંથી પાણી નીકળે તો નીકળવા દેવાં. છેવટે આંખો થાક અનુભવે પછી જ આંખો બંધ કરવી. અને બંધ આંખોએ જાપ કરવા. બંધ આંખે પણ કીકીઓ સ્થિર રાખવી. પછી અંદર શું છે તે જોયા કરવું. ધીમે ધીમે આજ્ઞાચક્ર (કપાળ)માં હલચલ મચશે. તણાવ-દર્દ જેવું જણાય તો પણ કંટાળવું નહિ. નિદ્રા, તંદ્રા કે ઘેન જેવું લાગે તો પણ પીછેહઠ ન કરવી, સચેત રહેવું. મગજમાંથી બહારના વિચારો કાઢી નાખવા પ્રયાસ કરવો. આ પ્રમાણે ઘણા દિવસોની તાલીમ મળશે એટલે છબિ કે સન્મુખ રહેલી મૂર્તિમાંથી કિરણો ઉત્પન્ન થતાં જણાશે. છબિ કે મૂર્તિની કીકી ફરતી દેખાશે. આ પ્રાથમિક ભૂમિકામાંથી પસાર થતાં કાનમાં ધ્વનિ, મેઘનાદ, બંસરી, ઝાંઝર કે ખંજરીના અવાજ સંભળાય તો નવાઈ ન પામવી, કારણ કે મંત્રમાં મહાન શક્તિ છે. તમને જે જે અનુભવ થાય તેની નિત્ય નોંધ રાખવી. સમય, વાર, તિથિની તથા અન્ય વિગતો નોંધવી. અનુભવની વાત ગુપ્ત રાખવી; કોઈને કહેવી નહિ. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મા ભગવતી પદ્માવતીની ઉપાસના માટે શ્વેત વસ્ત્ર જ પહેરવાં. ઉપાસના દરમિયાન શ્વેત વસ્ત્ર, શ્વેત જાતીય ધાન્યનું ભોજન, ભૂમિશયન તથા સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન અતિ આવશ્યક છે. યક્ષ-યક્ષિણી નૈૠત્ય વિદિશા આમ્નાયનાં અધિષ્ઠાતા હોવાથી યંત્ર, મૂર્તિ કે છબિની સ્થાપના નૈઋત્ય કોણ તરફ કરવી. નૈઋત્ય દિશામાં મુખ રાખી જાપ કરવા કે જેથી વધુ આનંદદાયક સાથે શીઘ્ર પ્રાપ્તિ કરાવનાર થઈ શકશે. જપમાળા અન્યની દૃષ્ટિથી બચાવીને રાખવી. મંત્રશાસ્ત્રોમાં જણાવ્યા મુજબ માળાને મંત્ર લખેલાં પાનાં કે પોથીમાં સ્વગુહ્યાંગવત્ છુપાવી રાખવી જોઈએ. પ્રતિદિન રાત્રિ-દિવસના મળી સોળ અક્ષરી અથવા અઢાર અક્ષરી મંત્રના દશ હજાર જાપ થવા જોઈએ. બત્રીસ અક્ષરી મંત્રના સાત હજાર જાપ થવા જોઈએ. વધુ થાય તેની શિક્ત અપાર હશે જ. સંસારી ઉપાસકે ઉપાસના-ભકિત-જાપ પ્રાતઃકાળ ૪ થી ૭ તથા રાત્રે ૧૧ થી ૧ વાગ્યા સુધી ખાસ કરવા જોઈએ. 'ભગ્નિકાપ્રાણાયામ’કરવાથી અંતરંગની શુદ્ધિ પ્રાપ્ત થાય છે, ચિત્તની એકાગ્રતા વધે છે, નાડીશોધન સહિત કુંડલિનીનું જાગરણ થાય છે. પ્રાણાયામની ક્રિયા ગુરુ દ્વારા જાણી લેવી જોઈએ. ઉપાસના કરતી વખતે તમામ અંગોમાંથી કોઈ અંગ-આસનક્રિયા બાકી ન રહેવું જોઈએ. એ માટે દિવસમાં એક વખત, બને તો પ્રારંભમાં પ્રાણાયામ કરતાં પહેલાં શિર્ષાસન, હલાસન, ભુજંગાસન, મયૂરાસન અને શવાસન કરવાં જોઈએ. આથી કુંડલિની જાગૃત થાય છે. રોજ દશ મિનિટથી શરૂઆત ક૨વી. બધાં આસનો માટે વીશ મિનિટનો સમય ગાળવો જોઈએ. મા ભગવતીને નૈવેદ્યમાં ફક્ત દૂધની બનેલી વસ્તુઓ ચડાવવી. ભગવતી પદ્માવતીને સૂર્યોદય પછી જ પુષ્પો, નૈવેદ્ય વગેરે અર્પણ કરવાં. મા ભગવતી પદ્માવતીની ઉપાસના-સાધના-જાપ સંપૂર્ણ થયા પછી, દિવસના ભાગે જ આતિ આપવી જોઈએ. સૂર્યોદય પછી પ્રથમ પ્રહર પૂર્ણ થયા પછી સાધકે આહુતિનો પ્રારંભ કરવો અને સૂર્યાસ્ત પહેલાં આહુતિનું કાર્ય સમાપ્ત કરવું. સૂર્યાસ્ત પહેલાં આહુતિની સંખ્યા પૂર્ણ ન થઈ શકે તો બીજા દિવસે બાકી રહેલી આહુતિઓ આપવી. શ્રાવકે આહુતિઓ આપતી વખતે અન્ય નારી વગેરેની દૃષ્ટિ ન પડે તે રીતે આહુતિ આપવી. આતિકુંડની સ્થાપના જે સ્થળે મા ભગવતીની સ્થાપના કરી હોય તે સ્થાનની જોડે કરવી. આ સ્થાપના સાફસૂફીના નિમિત્ત ખાતર પણ ચલાયમાન ન થાય તે ખાસ મહત્ત્વનું છે. આહુતિ સમયે સાધકના ચિત્તની એકાગ્રતા, પવિત્રતા તથા રોમેરોમમાં હર્ષોલ્લાસ એવાં આવી Page #539 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] મા ભગવતી પદ્માવતીજીનું સ્થાન વર્તમાનકાળમાં જિનશાસનમાં અતિ ઉચ્ચ કોટિનું છે. આવી મહાશક્તિનું ભાવપૂર્વક પૂજન કરવાથી આનંદપ્રાપ્તિ થાય છે. દૂધમાં સાકર ભળે તેમ (૧) મંત્ર, (૨) મંત્રાર્થ, (૩) નેત્રજલ અને (૪) મુખની વાણી - આ ચારેય બાબતો એક તાંતણે ગૂંથાઈ-વણાઈ જવી જોઈએ. જે રીતે બે હાથ, બે પગ અને મસ્તક શરીરમાં મહત્ત્વનાં અંગો છે, તે જ રીતે મંત્રમાં પણ મંત્ર, ન્યાસ, ધ્યાન, કવચ અને સ્તોત્ર આ પાંચ અંગો સ્થિત હોય તો જ ઇષ્ટનો સાક્ષાત્કાર શકય બને છે. જાય છે કે ઇષ્ટ પ્રગટ થતાં અગાઉની ક્ષણોમાં જ અનોખું વાતાવરણ દેખાવા લાગે છે. સાધકને વિચારવાનો પણ અવકાશ રહેતો નથી. સાધકની સન્મુખ ઇષ્ટની સ્થાપનાની દિશામાંથી ધ્વનિ સંભળાવા માડે છે, * સાવધાન ! આપનું ધ્યેય પાર પાડવામાં, લક્ષબિંદુ તરફ ધ્યાન આપો. આંખોની કીકી સ્થિર કરો.' યથા સમયે ઇષ્ટનાં દર્શન થાય છે. સાધકને ત્રણ વાર વાં વ્રૂત્તિનો નિ સંભળાય છે. સાધક ભાન ભૂલતો હોય તેમ લાગે છે. પોતે જમીનથી અધ્ધર થયા હોય એવું ભાસે છે. પરંતુ સાધકે સજાગ રહી માતૃભાષામાં કે સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવો, 'હે મા ભગવતી ! મને વરદાન આપો. પ્રત્યક્ષ પધારીને મને માર્ગદર્શન આપો !' મા ભગવતિ તથાસ્તુ, તથાસ્તુ બોલે છે એમ સંભળાય છે. આ ક્ષણ આંખના પલકારા જેવી ક્ષણિક જ હોય છે. બે-ત્રણ મિનિટમાં જો કાર્ય થઈ જાય તો સાધકનું જીવન સુવર્ણમય બની જાય છે. જો સાધક સજાગ ન ૨હે ને ગભરાઇ જાય તો કરેલો પરિશ્રમ નિષ્ફળ જાય છે. ફરી વાર કદી યે દેવવાણી સાંભળવાની આશા રાખવી વ્યર્થ છે. કરુણામયી મા પદ્માવતીદેવી સાધકને પુત્રવત્ સંબોધન કરી આશિષ આપે છે. આ સર્વ વિષયમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી. વિવેકી, જ્ઞાનયુક્ત અને શ્રદ્ધાવંત સાધક ઉચ્ચ કક્ષાએ પહોંચી શકે છે. મા ભગવતી પદ્માવતીની પરમ કૃપા પ્રાપ્ત થયા પછી કોઈ બાબતની કમીના રહેતી નથી. પરંતુ મા દ્વારા વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષણ કે મારણ જેવા હલકા પ્રયોગો-કાર્યોમાં ભૂલેચૂકેય પડવું નહિ. [૪૧૧ હવે પછીના પરિચ્છેદોમાં મા ભગવતી પદ્માવતીદેવીની મહાપૂજાના વિધાન માટેની પ્રધાન ક્રિયાઓ નોંધી છે, પ્રત્યેક ક્રિયા-વિધાન માટે બોલાતા મંત્રો તથા અન્ય વિગતો માતા પદ્માવતી દેવીને લગતાં અથવા પૂજનવિધાનને લગતાં પુસ્તકોમાંથી ઉપલબ્ધ બનશે. શ્રી મહાપૂજાવિધાનનો પ્રારંભ કરતાં પહેલાં પૂજનનાં સર્વ ઉપકરણો-દ્રવ્યો સમીપમાં સ્થાપવાં. ત્યાર બાદ સાધકે મા ભગવતી પદ્માવતીનું માનસોપચાર પૂજન પોતાના હૃદયકમળમાં એટલે કે અનાહતચક્રમાં કરવું. ત્યાર બાદ ભગવતી પદ્માવતી દેવીને મંત્રોચ્ચાર સહ અને અતિ ભાવપૂર્વક ચંદન, પુષ્પ, સુગંધી ધૂપ, દીપ, નૈવેદ્યનું અર્પણ કરવું. તદનન્તર ગુરુધ્યાનનો વિધિ કરવો. સાધકે મસ્તક પર સહસ્રદલકમલ ઉપર ગુરુપાદુકામુદ્રા બનાવી મધુર સ્વરે નમસ્કાર-વિધિના મંત્રો ઉચ્ચારવા. નમસ્કાર-વિધિના શ્લોકનો પ્રારંભ આ પ્રમાણે ક૨વો : ” મેં માતૃપાલુવામ્યો નમઃ, માતૃપાડુાં પૂનયામિ તર્પયામિ નમઃ, પૂનિતા સંતપિતા સન્તુ । તદનુસાર, પિતૃપાડુવા, ગળથરપાટુા, પરમ ુપાટુા, પરમેષ્ઠિ ગુરુપાટુા, અનંત ગુરુપાડુવા, અનંતાનંત શુષુપાટુા-ને પૂજન ને અર્ચન ને તર્પણ અર્પણ કરવું. આ અર્પણવિધિ પશ્ચાદ્ ભાવપૂર્વક નીચે આપેલો તથા અન્ય ધ્યાન-શ્લોકોનું રટણ સુમધુર સ્વરે કરવું. ॐकार बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ॥ શ્લોકરટણ કર્યા પછી અગાઉથી છોલી રાખેલું, ચાંદીનો વરખ લગાવી તૈયાર કરેલું શ્રીફળ Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ] ઇષ્ટની જમણી બાજુએ મૂકવું અને કેસર-વાસક્ષેપથી પૂજા કરવી. ગુરુપાદુકાને ગુલાબનાં તથા અન્ય પુષ્પો, ધૂપ, દીપ ધરાવવાં. કળશમાં જળ ભરી પુષ્પ, ચંદન, અત્તર સહિત ત્રણ વાર બોલીને છાંટણાં કરવાં. મોરપિચ્છથી સર્વત્ર ભૂમિની શુદ્ધિ કરવી. સાત વાર સ્નાનમંત્ર બોલતાં સ્નાનમુદ્રા કરવી. કલ્મપદહનનો મંત્ર ત્રણ વાર બોલી બંને ભુજાઓનો સ્પર્શ કરવો. સાત વખત વસ્ત્રશુદ્ધિમંત્ર બોલી વાસક્ષેપથી વસ્ત્રની શુદ્ધિ કરવી. ત્રણ વખત તિલકમંત્ર બોલી કેસર-કંકુ મિશ્રિત તિલક કરવું. ગ્રીવા-સૂત્રમાલા-મંત્ર ૧૧ વખત બોલી રક્તવર્ણીય તંતુ-સૂત્રની સાત ગાંઠ બાંધવી. તે સૂત્રપૂજનમાં બેસનારના હાથે બાંધવું. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કળશનું પૂજન કરતી વખતે ચંદનમિશ્રિત પુષ્પ કળશમાં પધરાવવું તથા અત્તર, કેસર, પુષ્પ, અક્ષતથી ત્રણ વખત પૂજન કરવું. ધેનુમુદ્રા, મત્સ્યમુદ્રા તથા અવગુંઠનમુદ્રા કરીને દરેક વખતે ૐ દર્દી પડ્યે નમઃ બોલતાં કળશ ઉપર તાંબાના કોડિયામાં લાલ રંગની વાટ-દિવેટ પ્રગટાવી સ્થાપના કરવી. પૂજન ચાલુ રહે ત્યાં સુધી આ દીપક પ્રજ્વલિત રહેવો જોઈએ. આ દીપ તૈલદીપ હોવો જોઈએ. તેલ શુદ્ધ અને સુગંધિત હોવું જોઈએ. પૂજન-ઉપકરણો પર ગુલાબજળ છાંટી પૂજનસામગ્રીની શુદ્ધિ કરવી. શિખાબંધન તથા દિક્પાલ સ્મરણ કર્યા બાદ આચમન કરવું. (મહાપૂજન જિનમંદિરમાં થતું હોય તો આચમનનું જલ મુખમાં ન મૂકતાં તરભાણામાં મૂકવું. ઉપાશ્રય કે અન્ય પવિત્ર સ્થળે માતાજીની છબિ સન્મુખ આ પૂજનવિધિ થતો હોય તો જલનું આચમન મુખમાં લઈ શકાય.) દિબંધનનો મંત્ર સાત વખત બોલતાં સાત વખત તાળી પાડવી. સંકલ્પમંત્ર બોલ્યા પછી આચમનીમાં ગ્રહણ કરેલું જળ જમીન પર મૂકવું. હૃદયશુદ્ધિ, બાહુરક્ષા તથા કંઠરક્ષા કર્યા બાદ ઋષ્યાદિન્યાસ કરવો. માનસોપચાર પૂજન ભગવતીને આશ્રિત સર્વ પરિવારમંડલની દેવીઓ માટે કરવું. આટલો વિધિ સંપન્ન થયા બાદ કલશમંત્ર બોલી કલશના જળમાં વાસક્ષેપ, સોના-રૂપાના વરખ, ગુલાબજળ, પંચામૃત તથા પુષ્પ પધરાવવાં. અભિષેક કરતી વખતે આ જળનો ઉપયોગ કરવો. ભૂતોત્સાદન, પંચભૂતશુદ્ધિ તથા કલુષિતભાવનાદહનના મંત્રો દ્વારા સર્વ સ્થાન શુદ્ધ બન્યું છે એવી ભાવના કરવી. પૂરક, કુંભક તથા રેચક શ્વાસ દ્વારા અમૃતધારાની વર્ષા થઈ રહી છે તેવી ભાવના કરવી. આ પ્રકારની અંતર્બાહ્ય શુદ્ધિ સિદ્ધ થયા પછી પ્રાણપ્રતિષ્ઠા, વિનિયોગ, ઋષ્યાદિન્યાસ, કરપડાંગન્યાસ તથા બીજાક્ષરન્યાસ કરવો. પ્રાણશકિતદેવતાધ્યાન, પ્રાણસ્થાપન મંત્ર, માતૃકાન્યાસ, કરન્યાસ, વર્ણમાતૃકાન્યાસ, મંત્રપદન્યાસ, મંત્રાક્ષરન્યાસ, દિશાન્યાસ ઉચિત મંત્ર તથા તદનુરૂપ વિધિપૂર્વક કરવો. દિશાબંધનના મંત્ર દ્વારા નિર્વિઘ્ન કાર્ય માટે દિશાઓ બાંધ્યા પછી માલામંત્ર, હલ્લેખાબીજન્યાસ, પીઠસ્થાપન પૂજન, રાજરાજેશ્વરી મંત્રન્યાસ, અંગમંત્રન્યાસ તથા સાધનામંત્રન્યાસ કરવાં. કરકમલથી મુદ્રાઓ રચી પ્રત્યેક મુદ્રાના મંત્રનો જાપ કરવો. પૂજનવિધિ પછીની વિસર્જનમુદ્રા સમંત્ર કરી થાળી પર ડંકો લગાવવો. સંહારમુદ્રા દ્વારા સ્થાપનાને ખસેડવી અને યંત્રને ચલાયમાન કરવો, યંત્ર ઉપરથી એક પુષ્પ ગ્રહણ કરી, સૂંધી, નેત્રો અને હૃદય પર સ્પર્શ કરાવીને પૃષ્ઠભાગમાં રૌપ્ય અથવા તામ્રપત્રમાં નાખવું. પછી તે પુષ્પ પવિત્ર સ્થાનમાં પધરાવવું. હાથમાં પાંચ પુષ્પો ગ્રહણ કરી, બંને હાથની અંજલિ જોડી સ્તુતિ કરવી. સ્તુતિમંત્રોચ્ચાર પૂર્ણ થયા બાદ સ્થાપન કરેલ યંત્રો પર પુષ્પો ચડાવવાં. ી પદ્માવતીરેવ્યે નમઃ મંત્રની ૧૧ માળા Page #541 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ગણવી. વાંછાન્યાસ, બાણન્યાસ અને અંગન્યાસ કરવા. મા ભગવતી પદ્માવતીના પૂજનમાં યક્ષકર્દમનો જ ઉપયોગ કરવો. કપૂર, અગરનું લાકડું, કસ્તૂરી, ભીમસેની કપૂર (બરાસ) અને રક્તચંદન- આ બધી સુગંધી વસ્તુઓ એકત્ર કરવાથી યક્ષકર્દમ બને છે. [ ૪૧૩ હાથમાં પુષ્પાંજલિ ગ્રહણ કરી શ્રીયંત્રરાજ મધ્યે બિરાજમાન મા ભગવતી પદ્માવતીનું પૂજન કરવા માટે પ્રાર્થનામંત્ર બોલી ૫૨મ ગુરુદેવની આજ્ઞા માગવી. યંત્ર ઉપર પુષ્પાંજલિ ચડાવતાં થાળી ડંકો વગાડવો. ષોડશોપચાર પૂજનના પ્રારંભમાં અભિષેક વિધાનમાં જળ અને દૂધ અથવા શુદ્ધ દૂધ તેમ જ પંચામૃતનો અભિષેક થઈ શકે. સુંદર રાગ-સંગીતથી અભિષેક-સ્તોત્ર બોલી અભિષેક કરવો. પછી શુદ્ધ જળથી અભિષેક કરી અંગલૂછણાં કરી ભગવતી શ્રી પદ્માવતીને પાંચ મીટર લાંબું અતિ સુંદર વસ્ત્ર થાળમાં મૂકી મંત્રોચ્ચારસહ અર્પણ કરવું. વસ્ત્રાર્પણ કરીને યોગ્ય મંત્રો તથા યોગ્ય વિધાનપૂર્વક હવે પછી દર્શાવેલ પૂજનવિધિ કરવાનો રહે છે. મંત્રો તથા વિધાન કોઇ પણ યોગ્ય પુસ્તકમાંથી ઉપલબ્ધ થશે. વસ્ત્રપૂજા બાદ શ્રીકળશપૂજા, નેત્રાંજનપૂજા, ગંધપૂજા, કસ્તુરીપૂજા, કુંકુમપૂજા, સિંદુરપૂજા, કુસુમાંજલિ, અવીરપૂજા, અલંકારપૂજા, દિવ્યવસ્ત્રપૂજા, અક્ષતપૂજા, પુષ્પાંજલિપૂજા, પુષ્પમાલાપૂજા, સૌભાગ્યદ્રવ્યપૂજા, ધૂપપૂજા, દીપદાનપૂજા, ફલપૂજા, નૈવેદ્યપૂજા, તામ્બુલપૂજા, પ્રાર્થના અને નમસ્કારનું વિધાન કરવું. સબીજસૃષ્ટિ મુદ્રાથી નમસ્કાર કરી કુસુમાંજલિ ચડાવવી. મા રાજરાજેશ્વરી પદ્માવતી દેવીને નૈવેદ્યમાં પાયસ-ખીર સિવાય અન્ય કોઈ ભોજ્યપદાર્થ ધરાવી શકાય નહિ. પરંતુ મા ભગવતીના સખી-મંડળની દેવીઓને ભાત, ધી, સાકર, પાયસ, માલપુવા નંગ ૨૩, ચોખાના લોટના લાડુ નંગ ૨૩, પૂરી, શાક, કઢી, પાનનાં બીડાં નંગ ૨૩, પાવલી સહિત ૨૩ રૂપિયા તથા શ્રીફળ નંગ ૧ થાળમાં લઈ નૈવેદ્ય ધરી શકાય. ઉપર્યુકત વિધાન-પૂજન પૂર્ણ કરી અગ્નિકુંડમાં આહુતિનો પ્રારંભ કરવો. ઉપર્યુકત વિધાન પ્રમાણે જો ઉપાસક પૂજા કરતા હોય તો નિત્ય આહુતિ આપવાની જરૂર નથી. આહુતિ આપનાર વ્યકિત શરૂઆતથી અંતિમ આહુતિ સુધી એક જ રહેવી જોઈએ. પૂજનમાં જેટલા જેટલા વલયોમાં સ્થાપિત દેવીઓ છે તે તમામ દેવીઓને એક એક આહુતિ, તે મંત્ર બોલીને આપી શકાય. જો સમયની અનુકૂળતા ન હોય તો મા ભગવતી રાજરાજેશ્વરીના મંત્રની જ ૧૦૮ આહુતિ આપવી. આહુતિ આપનારે ઊનના આસન પર બેસવું. આહુતિ વિધાનના બે પ્રકાર છે : (૧) આવરણ પૂજાંગ આહુતિ વિધાન, (૨) પ્રધાનકુંડ અથવા જાપની પૂર્ણાહુતિમાં કરાતું આહુતિ વિધાન. આહુતિનો કાર્યક્રમ સૂર્યાસ્ત પહેલાં પૂર્ણ થઈ જાય તેમ કરવું. છતાં, જો કોઈ કારણસર મોડું થાય તો મા ભગવતીને ચડાવેલ નૈવેદ્ય-ફૂલ વગેરે તમામ વસ્તુઓ પૂજનના સ્થાનમાંથી ખસેડી તેનો ઉપયોગ કરાવી દેવો. રાત્રિએ કોઈ પણ દ્રવ્ય રાખી શકાય નહિ. પૂજન તથા આતિના ચમત્કારો જાય માટે કોઈ ચેષ્ટા ન કરવી. હૃદયકમલમાં મા ભગવતી પદ્માવતી દેવી ઉપર પૂર્ણ વિશ્વાસ-શ્રદ્ધા-આસ્થા હોય તો જ આ સમગ્ર કાર્ય કરવું હિતાવહ છે. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, ચોસઠ ઉપચાર જ પ્રા. ડૉ. એચ. યુ. પંડ્યા દ્રવ્યભકિત માટે જુદાં જુદાં વિધાનો છે, ઉપચારો છે. ચોસઠ પ્રકારે થતી) ભકિતમાં દ્રવ્યાદિક શું શું જરૂરી છે તેની નોંધ આ લેખમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાસાહિત્યના બહુશ્રત વિદ્વાન ડૉ. એચ. યુ. પંડ્યાનો આ લેખ ખૂબ મનનીય, માહિતીપ્રદ અને માર્મિક છે. ત્રણ, પાંચ, દસ, સોળ ઉપચારોથી લઈને ચતુઃષષ્ઠી ઉપચારો વેદતંત્ર, ધર્મશાસ્ત્રો અને જૈનાગમો પ્રમાણે સુંદર રીતે સમજાવવામાં આવ્યા છે. - સંપાદક ઉપચાર શબ્દ ૩૫ + વત્ ધાતુને મ (પગ) પ્રત્યય લાગીને નિષ્પન્ન થયો છે. શબ્દકલ્પદ્રુમ કોશમાં તેના ચિકિત્સા, સેવા, પૂજાદ્રવ્ય આદિ વિભિન્ન અર્થો આપ્યા છે. ભગવદ્ગોમંડલ કોશમાં તેના અરજ, વિનંતિ, પ્રાર્થના, ધર્મક્રિયા, નમસ્કાર, પૂજા સામગ્રી, સંસ્કાર, મૂર્તિપૂજામાં વપરાતી ચીજો વગેરે વિવિધ અર્થો આપ્યા છે. અહીં મૂર્તિપૂજામાં વપરાતી ચીજો' એ અર્થ અભિપ્રેત છે. ઉપચારોની સંખ્યાની બાબતમાં ત્રણ, પાંચ, દશ, સોળ, ત્રીસ, આડત્રીસ, ચોસઠ વગેરે અનેક પરંપરાઓ છે, જે ટૂંકમાં નીચે પ્રમાણે છે : (૧) ત્રણ ઉપચાર : વેદમાં ૧, દેવતાનું આવાહન 1-1-2: 5ી. ૨. સોમરસ આદિ પદાર્થોનું સમર્પણ (નૈવેદ્ય) (9-11-2, 6, 8) અને ૩. પ્રાર્થના (1-1-12. 5-80-1: 7-864)ના ઉલ્લેખો મળે છે. એ સૂચવે છે કે, વૈદિકકાળમાં ઓછામાં ઓછા આવાહન, નૈવેદ્ય અને સ્તુતિ -- એ ત્રણ ઉપચારો તો હતા જ. પછીના કાળમાં ઉપચારોની સંખ્યા વધતી ચાલી છે. (૨) પાંચ (પંચોપચાર) : પંચોપચારની બાબતમાં બે પરંપરા છે : (ક) જાબાલિના મતે ધ્યાન, આવાહન, નિવેદન, નીરાજન (આરતી) અને પ્રણામ - આ પાંચ ઉપચારો છે. જ્યારે (ખ) બીજી પરંપરા અનુસાર ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, અને નૈવેદ્ય - આ પાંચ ઉપચારો છે. જૈન પરંપરામ પણ ગંધાદિ પાંચ ઉપચારોનો આ જ ક્રમમાં ઉલ્લેખ જોવા મળે છે. ઉપર્યુકત બે પરંપરાઓમાં જાબાલિસંમત પરંપરા પ્રાચીનતમ હશે એવું અનુમાન ઋગ્વદગત ત્રણ ઉપચારો સાથેના તેના સામ્યના આધારે કહી શકાય. અલબત્ત, ગંધાદિ પાંચ ઉપચારો પછીના કાળમાં અનિવાર્યપણે ચાલુ રહ્યા છે. (૩) દશ (દશોપચાર) : અર્ણ, પાદ્ય, આચમન, સ્નાન અને વસ્ત્ર--આ પાંચ અને ગબ્ધ આદિ પાંચ મળીને કુલ દશનો ઉલ્લેખ જ્ઞાનમાળામાં છે. દિગંબર જૈન પરંપરામાં સ્થાપના, જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ અને અર્ધ - એ દશ ઉપચારો સ્વીકારાયા છે.* અલબત્ત, જૈન પરંપરામાં ઉપચારોનો ક્રમ બદલાયો છે. (૪) સોળ (ષોડશોપચાર) : ષોડશોપચારની બાબતમાં અનેક પરંપરાઓ છે. જેમ કે, (૧) જ્ઞાનમાલામાં આસન, સ્વાગત, અર્થ, પાદ્ય, આચમનીય, મધુપર્ક, સ્નાન, વસ્ત્રાભરણ, સુગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, માલ્યાનુલેપન, નમસ્કાર અને વિસર્જન - એમ સોળ ઉપચારો ઉલ્લેખાયા છે. નિત્યપૂજામાં વિસર્જન હોતું નથી, તેથી ત્યાં પુષ્પમાળા અને અનુલપનને જુદા ગણવાથી સોળની સંખ્યા સુસંગત થશે. (૩) નાગદેવના મત અનુસાર આવાહન, આસન, પાદ્ય, અર્થ, Page #543 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] આચમનીય, સ્નાન, વસ્ત્ર, જનોઈ, સુગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, નમસ્કાર, પ્રદક્ષિણા અને વિસર્જન. ધર્મશાસ્ત્રના ઈતિહાસમાં ઉલ્લેખિત ષોડશોપચાર નાગદેવ મતાનુસારી છે.” (T) વાજસનેય પરંપરામાં આવાહનથી નૈવેદ્ય સુધીના તેર ઉપચારો નાગદેવ મતાનુસારી છે. ફકત છેલ્લા ત્રણમાં તફાવત છે. જેમ કે ૧૪. દક્ષિણા સહિત તાંબુલ, ૧૫. આરતી-પ્રદક્ષિણા અને ૧૬. પુષ્પાંજલિ-નમસ્કાર. (૬) તંત્રસારમાં આસન, સ્વાગત, પાઘ, અર્થ, આચમનીય, મધુપર્ક, આચમન, સ્નાન, વસ્ત્ર, આભરણ, સુગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને નમસ્કારનો ઉલ્લેખ છે, જે જ્ઞાનમાલાસંમત ઉપચારો સાથે વિશેષ સામ્ય ધરાવે છે. (૪) ભગવદ્ગોમંડલ કોશમાં આવાહન, આસન, અર્ધ્ય, આચમન, મધુપર્ક, સ્નાન, વસ્ત્રાભરણ, યજ્ઞોપવીત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, પ્રદક્ષિણા અને નમસ્કારનો ઉલ્લેખ થયો છે, જે તંત્રસારસંમત ઉપચારો સાથે વિશેષ સામ્ય ધરાવે છે. (૪) દુર્ગા માનસપૂજામાં ૧. પાદુકા, ૨. સિંહાસન, ૩. આંબળાં યુક્ત સ્નાન, ૪. ચંદન-કંકુ-અગરુ યુક્ત કસ્તૂરી, ૫.વસ્ત્ર, ૬. કુંડલ, વીંટી, કંદોરો, ઝાંઝર, હાર, કંકણ, મુકુટ, હાંસડી આદિ અલંકારો, ૭. સિંદૂર-કાજળ, ૮. દર્પણ, ૯. સુવાસિત જળ, ૧૦. કમળ વગેરે વિવિધ પુષ્પો અને પુષ્પમાળા, ૧૧. ધૂપ, ૧૨. દીપ, ૧૩. નૈવેદ્ય, ૧૪. તાંબુલ, ૧૫. છત્ર, ૧૬ ચામર-વેદધ્વનિ-નૃત્ય-ગીત -- એ સોળનો ઉલ્લેખ છે. વાસ્તવમાં અહીં ઉપચારોની સંખ્યા વધારે છે, પણ સમાજમાં સોળની સંખ્યા વિશેષ પ્રચલિત હોવાથી અહીં અમુક ઉપચારોને ભેગા ગણીને સોળની સંખ્યા જાળવી રાખી છે. આ પ્રવૃત્તિ વાજસનેય પરંપરાના કાળમાં પણ હતી, એ રીતે તેનું મૂળ પ્રાચીન કાળમાં જોવા મળે છે. (૬) શ્રી વિદ્યારત્નાકર અર્થાત્ શ્રીવિદ્યા-તંત્રપરંપરા પાદ્ય, અર્ધ્ય, આચમનીય, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નીરાજન, છત્ર, ચામર, દર્પણ, નૈવેદ્ય, પાનીય અને તાંબુલ એમ સોળ ઉપચારો સ્વીકારે છે.' અહીં નીરાજનનો ક્રમ બદલાયો છે, જ્યારે રાજોપચારના કેટલાક ઉપચારો ઉમેરાયા છે. (જ્ઞ) શિવમાનસપૂજામાં આસન, સ્નાન, વસ્ત્ર, ચંદન, પુષ્પ, દીપ, ધૂપ, નૈવેદ્ય, તાંબુલ, છત્ર, ચામર, વ્યજન (પંખો), દર્પણ, નૃત્ય, ગીત અને નમસ્કાર-સ્તુતિ એ સોળ ઉપચારો સ્વીકારાયા છે.૧૨ [૪૧૫ (૫) ત્રીસ (ત્રિશોપચાર) : ધ્યાન, આવાહન, આસન, પાદ્ય, અર્થ, આચમનીય, પયઃસ્નાન, દધિસ્નાન, ધૃતસ્નાન, મધુસ્નાન, શર્કરાસ્નાન, અભંગ, શુદ્ધ જળસ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવીત, ગંધ અક્ષત, પુષ્પ, શ્વેતચૂર્ણ (અબીલ), રક્તચૂર્ણ (ગુલાલ), સિંદૂર, ધૂપ, દીપ, નૈવેદ્ય, આચમન, તાંબૂલ, દક્ષિણા, નીરાજન, પ્રદક્ષિણા અને નમસ્કાર એ ત્રીસનો ઉલ્લેખ વિષ્ણુની પૂજામાં છે.૧૩ (૬) આડત્રીસ (અષ્ટ×િસુવારા) : જ્ઞાનમાલામાં આડત્રીસ ઉપચારોનો ઉલ્લેખ છે : અર્થ, પાઘ, આચમનીય, મધુપર્ક, આચમન, સ્નાન, નીરાજન, વસ્ત્ર, આચમન, જનોઈ, આચમન, આભૂષણ, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જળ, જળ, આચમન, ઉર્તન, તાંબૂલ, અંગરાગ, પુષ્પ, ગીત, વાદ્ય, નૃત્ય, સ્તુતિ, પ્રદક્ષિણા, પુષ્પાંજલિ અને નમસ્કાર. અહીં બત્રીસ જ ઉપચારો છે. સંભવ છે કે છ ઉપચારોવાળી પંક્તિ મુદ્રણદોષના કારણે નષ્ટ થઈ હોય. (આસન, આવાહન, ઉપસ્થાન, સાન્નિધ્ય, આભિમુખ અને સ્થિરીકરણ--અર્ધ્યની પૂર્વે--અન્ય ગ્રંથમાં છે.) અહીં નીરાજન સ્નાન પછી તુરત જ છે. તંત્રપરંપરામાં આભૂષણ પછી અને ગન્ધ, પુષ્પ પહેલાં નીરાજન છે, તેથી આ ક્રમ તાંત્રિક પરંપરાની અસરવાળો જણાય છે. : (૭) ચોસઠ (તુયુપવારા) તંત્રપરંપરામાં ચોસઠ ઉપચારો આ પ્રમાણે છે૫ : ૧.પાચમ્ ૨. આમળાનોપળમ્ (અલંકારો ઉતારવા), ૩. સુગન્ધિતતાŻમ, ૪. સ્નાનશાતાપ્રવેશનમ્, ૫. મણિપીોપવેશનમ્ (રત્નજડિત બાજઠ ઉપર બેસવું), ૬. કર્તનમ્ (શરીરે સુગન્ધી પદાર્થો ચોળવા), ૭. ૩ોલનાનમ્ ૮. સતતીર્થંગતામિષમ્ ૯. પોતવસ્ત્રોનમ્ (રૂમાલથી શરીર Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી લૂછવું), ૧૦. વક્તવશ્વમ, ૧૧. રક્ત વોરીયમ્ (બ્લાઉઝ), ૧૨. માજોપમU_પપ્રવેશનમ, ૧૩. સુવfપોપવેશનમ્ (સોનાના બાજઠ ઉપર બેસવું), ૧૪. ઉ ત્પનુનેપનમ (શરીર ઉપર દિવ્ય સુગન્ધીદાર પદાર્થો લગાવવા), ૧૫. વાતારઘુપમ્ (વાળને કાળા અગરુનો ધૂપ આપવો), ૧૬. sqમાતા, ૧૭. શેષનમuSYપ્રવેશનમ્ (શૃંગારઘરમાં પ્રવેશ), ૧૮. સુવuffકોપરેશનમ, ૧૯. મુર્તિ મણિપુરમ ૨૦. નાટે નામ ૨૧. સીમને સિમ (સેંથામાં સિંદૂર), રર. મારે તન, ૨૩. મંઝન ૨૪. વનીયુતમ્ (કાનમાં બે વાળીઓ), ૨૫. મળતમ રક. નાનપણમ્ (નથણી), ૨૭. તાર્ટ (મોટા એરિંગ), મધરોષે વાવમ્ (નીચલા હોઠે રંગ), ૨૮. મ સૂત્રમ્ (મંગલસૂત્ર), ૨૯. વન વિસ્તારમ્ (એક ઘરેણું), ૩૦. ૫૮મ્ (નેકલેસ), ૩૧. માપવમ્ (મોટું નેકલેસ), ૩૨. મુત્તાવતી (મોતીનો હાર), ૩૩. પાવત (એકસેરો હાર), ૩૪. ઇનવીરમ્ (એક ઘરેણું), ૩૫. વ્યુ તમ્ (બાજુબંધ), ૩૬. વતાવતમ્ (બંગડીઓ), ૩૭. વાવતિમ્ (વીટીઓ), ૩૮. (કંદોરો), ૩૯. ટિસૂત્રમ્ (કડે બાંધવાની દોરી), ૪૦. સીબTTERTY (સૌભાગ્યવતીના ઘરેણાં), ૪૧. પ૯૮૫ (કલ્લાં), ૪૨. રત્નન (રત્નજડિત ઝાંઝર), ૪૩. T[ (પગના અંગુઠે વેઢલાં, આંગળીએ જોટવા), ૪૪. હાથનાં અયુધો -- પરે પશિન્ ૪૫. મારે મંજૂ, ૪૬. તારે પુન્વેસુવીપમ્ ૨), ૪૭. મારે પુષ્પવન, ૪૮. મળWI૬ (માણેકજડિત ચાખડીઓ), ૪૯. મહwધોળY (મહાન ચક્રવર્તી રાજાના સિંહાસને બિરાજવું), ૫૦. સ્વરાંપર્વોપવેશનY (ત્યાં કામેશ્વરના ખોળારૂપી પલંગમાં બેસવું), ૫૧. અમૃતસવમ્ (આસવપાત્ર), પર. મામિનીયમ ૫૩. પૂરવટિTK (એલચી, લવિંગ, ભીમસેની કપૂર, કસ્તૂરી, કેસર, જાયફળ, સોપારી, કાથો વગેરે મસાલાવાળું પાન), ૫૪. માનનોત્તાસવિતાસદાસન્ (આનંદ-મજાક), ૫૫. તાર્તિવમ્ (આરતી), પ૬. છત્રમ્ ૫૭. રામપુત૫૮. ૫, ૫૯. તાત્તવૃત્ત(પંખો), $0. (ચંદન), ૬૧. પુષ્યન્ ૬૨, ૬૫૧ ૩. ટીમ્ અને ૬૪. નૈવેદ્યમ્ અહીં વિવિધ અલંકારો વગેરેને સ્વતંત્ર ઉપચાર તરીકે ગણવાથી ઉપચારોની સંખ્યા વધી છે. (૮) ગોપચાર : રાજોપચાર એટલે રાજાશાહી ઠાઠથી, ઉદારતાપૂર્વક કિંમતી વસ્તુઓનો ઉપયોગ કરીને પૂજા કરવી છે. રાજોપચારમાં પંચામૃત, અભંગ, ઉદવર્તન, મધુપર્ક : પાદુકા, દર્પણ, પંખો, છત્ર, ચામર, વાજિંત્ર, આરતી, નૃત્ય, ગીત અને શયા--આટલા ઉપચારો ફરજિયાત છે. આ ઉપરાંત વધારે ઉપચારો કરી શકાય છે. જેમ કે, દેવી રાજોપચારમાં ધ્યાન, પ્રાર્થના, આવાહન, આસન, પાદ્ય, અર્થ, આચમનીય, મધુપર્ક, આચમનીય, પયઃ, દધિ, વૃત, મધુ, શર્કરા અને સુગંધી પદાર્થથી સ્નાન, ઉદ્વર્તન, શુદ્ધ જળથી સ્નાન, વસ્ત્ર, આચમન, પાદુકા, કાંસકો, સુરમો, અલંકારો, ગંધ, કંકુ, કાજળ, અક્ષત, અત્તર, સિંદૂર, પુષ્પ, પુષ્પમાલા, (અંગપૂજા, આવરણપૂજા, સહસ્રનામથી પૂજા), અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર, ધૂપ, દીપ, નૈવેદ્ય, આચમન, પૂર્વાયોશન, જળ, ઉત્તરાયોશન, કરોઢર્તન, તાંબુલ, દક્ષિણા, પ્રદક્ષિણા, વિશેષાર્બ, છત્ર, ચામર, પંખો, દર્પણ, ઘોડો, હાથી, રથ, સૈન્ય, કિલ્લો, નૃત્ય, (પૂજાંગ હોમ, પૂજાંગ બલિદાન,) આરતી, પુષ્પાંજલિ, ક્ષમાપના, સ્તુતિપાઠ, નમસ્કાર, મકાન, કોગળા કરવાનું પાણી, પલંગ, અખતો, સુખશયા અને પ્રાર્થના.૭ તંત્રપરંપરામાં ગંધ-પુષ્પ પહેલાં આરતી આવે છે, જ્યારે અહીં આરતી છેલ્લા વિભાગમાં છે, જે વાજસનેય પરંપરાનુસારી છે. (૯) પત્રિપુરસુરીનાનસપૂન : પ્રસ્તુત પૂજામાં શયનોત્થાન, મણિમંડપગમન, મણિમંદિ૨પ્રવેશ, પાલખી, રત્નસિંહાસન, પાદ્ય, અર્થ, આચમન, મધુપર્ક, ઉદ્વર્ત પંચામૃત, ઉષ્ણોદક સ્નાન, શુદ્ધ જલસ્નાન, વસ્ત્ર, પાદુકા, કાંસકો, સૂરમો, અલંકાર, ગંધ, અંગરાગ, કુંકુમ, અક્ષત, અત્તર, સિંદૂર, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, હસ્તપ્રક્ષાલન, કરોઢર્તન, આચમનીય, Page #545 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૧૭ ફળ, તાંબૂલ, દક્ષિણા, છત્ર, ચામર, દર્પણ, નીરાજન, ઘોડો, હાથી, રથ, સૈન્ય, કિલ્લો, પંખો, નૃત્ય, પ્રદક્ષિણા, નમસ્કાર, પુષ્પાંજલિ, વાસગૃહ, પલંગ, મુખગંડૂષજલ, સુખશયન અને ક્ષમા-પ્રાર્થના.“ પ્રસ્તુત ઉપચારો અને રાજોપચાર વચ્ચે વિશેષ સામ્ય છે. (૧૦) મંગમહાર્ણવ મંત્રમહાર્ણવમાં ઉલ્લેખાયેલાં ધ્યાન, આહ્વાન, સિંહાસન, સ્વાગત, પાદ્ય, આચમન, મધુપર્ક, દ્વિતીય આચમન, અર્થ, સુગંધ તૈલ, જલસ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવીત, ઉત્તરીય, આભૂષણ, ગંધ, અક્ષત, પુષ્પ, દ્રોણપુષ્પ, બીલીપત્ર, અંગપૂજા, ધૂપ, દીપ, નૈવેદ્ય, જલ, આચમન, તાંબૂલ, ફળ, દક્ષિણા, આરતી, કપૂરઆરતી, પ્રદક્ષિણા, પ્રણામ, પુષ્પાંજલિ અને પ્રાર્થના,૧૯ જે ઉપચારો તંત્રસાર અને વાજસનેય પરંપરા સાથે સામ્ય ધરાવે છે. (૧૧) જૈનપરંપરામાં ઉપચાર : દિગંબર જૈન પરંપરામાં મંત્રસાધન વિધિમાં આવાહન, સ્થાપન, સાક્ષાકરણ, અષ્ટદ્રવ્યથી પૂજા અને વિસર્જન -- એમ પાંચ ઉપચારોનો ઉલ્લેખ છે.૨૦ સિદ્ધચક્રપૂજનમાં સ્થાપનથી અર્થ સુધીના દશ ઉપચારો છે, જેનો ઉલ્લેખ દશોપચાર'માં કર્યો છે. વિશેષ પૂજનમાં પ્રતિમાસ્થાપન, અર્થ, જલાભિષેક, ઈસુ (શેરડી) રસાભિષેક, અર્થ, ધૃતાભિષેક, અર્થ, દુગ્ધાભિષેક, અર્થ, દધિ અભિષેક, અર્થ, સર્વોપધિસ્નાન, પુષ્પ, આરતી, ચાર કલશથી સ્નાન, અર્થ, શાંતિધારા, ગંધોદકધારા, અર્ણ, ગંધ, અક્ષત, દીપ, ધૂપ, અને ફળ વગેરે ઉપચારો હોય છે.૨૨ (૧૨) પદ્માવતીપૂજા ઃ આવાહન (માવદિતા પવ, સ્થાપિતા પવ, સનિહિતા પવ), જલ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ અને અર્ધ -- એમ દશ ઉપચારોનો ઉલ્લેખ પદ્માવતીપૂજામાં છે. આ દશ ઉપચારો, સિદ્ધચક્રવિશેષ પૂજો કત ઉપચારો, ચોસઠ ઉપચારો, પોડશોપચાર કે પંચોપચારથી પૂજા કરી શકાય. પ્રત્યેક ઉપચાર વખતે નીચેનો મંત્ર ભણવો :- ૪ / શ્ર૪ વર મેં શ્રી पार्श्वनाथभक्तधरणेन्द्रभार्यायै श्री पद्यावतीदेव्यै नमः जलं समर्पयामि स्वाहा । अथवा ॐ पद्यावत्यै नमः એ નામમંત્ર ૨૪ કે $ $ qવત્યે નમ: એવો સબીજ૫ નામમંત્ર પણ પ્રયોજી શકાય. [ નવોદિત સાધકને માર્ગદર્શન-- પાદ્ય : દેવના પગ ધોવા. અર્થ : પાણી, દૂધ, દર્ભ, દહીં, ચંદન, અક્ષત, ધરો અને સરસવ ભેગાં કરીને દેવને હાથમાં ધરવાં, જ્યારે જૈન પરંપરાને અર્ધમાં જલ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ, ગીત, હોય છે – લઘુજિનવાણી પૃ.૧૧૦ : उदकचन्दनतंदुलपुष्पकैश्चरुसुदीपसुधूपफलाघकैः ।धवलमंगलगानरवाकुले जिनगृहे जिननाथमहं भजे ।। આચમન : સુવાસિત જલ અર્પવું. દીપ : દીપક પ્રગટાવી, દેવના મુખમંડલે સાડા ત્રણ વર્તુળ થાય તેવી રીતે ફેરવવો. (શ્રી વિદ્યારત્નાકર, પૃ.૪૦૬.) નૈવેદ્ય : દેવની સન્મુખ કે જમણી તરફ પાણીથી ચોરસ દોરી, તેની ઉપર નૈવેદ્યપાત્ર મૂકી, શુદ્ધ જલથી નૈવેદ્યને પવિત્ર કરી, ઘેનમુદ્રાથી નૈવેદ્યને અમૃતમાં પરિવર્તન કરી, ડાબે હાથે પદ્દમુદ્રા કરી, જમણે હાથે પાંચ પ્રાણાહુતિ (પ્રાય વહા વગેરે) આપી, મધ્યે પાનીએ સમર્પયામિ કરી, અંતરપટ ધરી, સાત વાર મંત્ર જપવો. તે પછી उत्तरापोशनम् हस्तप्रक्षालनम् मुखप्रक्षालनम्, आचमनीयं समर्पयामि, करोद्वर्तेनार्थे चन्दनं समर्पयामि એમ કરવું. (શ્રી વિદ્યારત્નાકર, પૃ. ૧૮૪). આરતી : દેવના પગમાં ચાર વખત, નાભિપ્રદેશમાં બે વખત, મુખપ્રદેશમાં એક વખત અને સર્વ અંગોમાં સાત વાર આરતી અથવા સર્વ અંગોમાં સીધેસીધી નવ વાર આરતી કરવી. કોઇ પણ ઉપચારના અભાવમાં પુષ્પ અથવા અક્ષતનો ઉપયોગ કરી શકાય છે. રોજિંદી પૂજામાં બાન, સ્નાન, તિલક, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી, પુષ્પાંજલિ અને પ્રાર્થના--આ દશ ઉપચારો અનિવાર્ય છે. રાતના સમયે આંખો બંધ કરી, ચિત્તને એકાગ્ર કરી, ખૂબ ભાવપૂર્વક Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી માનસોપચાર પૂજા કરવી. દેવીની માનસપૂજાના શ્લોકો દુર્ગા માનસપૂજા અને બાલા ત્રિપુરસુંદરીમાનસ-પૂજામાંથી મળી રહેશે. અસ્તુ.]. પાદટીપ ઃ (૧) આહ્િનક = માન મૂત્રવિતિ, વૈદ્ય નારાયણ રામ, ચતુર્થી વૃત્તિ, निर्णयसागर प्रेस, मुम्बई, सं. १९५२, पृ. १०८. संस्कार भास्कर, शक्ल यजुर्वेदीयसंस्कारभास्करः, fશવન્ત શાસ્ત્રી, પ્રથમવૃત્તિ: પૂ. 88. (૨) મદપુરાણ - પાવMનરેનાવા, સં. નાસાત , ભારતીય જ્ઞાનપીસ-વીશ, પ્રથમવૃત્તિ, . સ. ૧૬૪, મા-૨, પૃ. ૨૨૯-૧૬. (૩) સંસ્કારભાસ્કર, પૃ. ૧૧, ૧૨ તથા આનિક, પૃ. ૧૦૮. (૪) શ્રી સિદ્ધચક્રવિધાન = ાિંબર જૈન ૩(ાણીનાશ્રમ, રૂદ્દોર, વિ. ૨૦૨૨ નપુનિનવાળી સંપ્રદ (દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, બારમી આવૃત્તિ). (૫) (૬) સંસ્કારભાસ્કર પૃ. ૧૨ તથા આહ્િનક પૃ.૧૦૮ . (૭) ધર્મશાસ્ત્ર વ તાસ, ૫-૬, દ્વિતીયાવૃત્તિ. પી.વી.કાણે, હિન્દી સમિતિ, સૂચના વિભાગ, લખનઉ. (૮) આફિનક, પૃ. ૧૦૯. (૯) ઉધૃત, શબ્દકલ્પદ્રુમકોશ, ચૌવા પ્રવેશન, વારાણસી, મા-૧.. (૧૦) ટુકતશતી, પૂત્તાક્ષનુદિતા, રશમ સંવરજ, તાપ્રેસ, ગોરવ,.. .રર/જર (૧૧) શ્રીવિદ્યારત્ના, શ્રી પાત્રસ્વામી, શ્રીવિદ્યાસાધનાપીઠ વાળવી, દ્વિતીયસંસ્મરણમ્ (૧૨) બ્રહ્મનિર્મસમુચ્ચય: શાસ્ત્રી દુર્ગાશંકર, વાલકેશ્વર સંસ્કૃત પાઠશાલા, મુંબઇ, નવમી આવૃત્તિ. પૃ.૧૬૮. (૧૩) શ્રીવિષ્ણુયાપદ્ધતિ . (ભાલચંદ્ર ત્રિવેદી, છઠ્ઠી આવૃત્તિ, સં. ૨૦૦૭ સુરત) પૃ.૧૬૮/૭૦. (૧૪) આફિનક ૦ પૃ. ૧૦૯. (૧૫) શ્રીવિદ્યારત્નાકર, પૃ.૫૧૨-૧૩. (૧૬) આનિક ૦ પૃ. ૧૦૮. (૧૭) દુ ૫૬+ - ભાલચંદ્ર ત્રિવેદી, સુરત.પૃ. ૯૧-૧૫૨. (૧૮) શ્રીવિદ્યારનાર, પૃ.૪૦૩/૧૦. (૧૯) Tદરીયંત્રમાર્ણવ (ામકુમાર , પ્રારા પ્રીન, વાણી , પ્રથમવૃત્તિ, પૃ૨૨૪/૩૬.) (૨૦) સમાચાર્ય મહાવીર કીર્તિ સ્મૃતિ ગ્રંથ (દ્રવન્દ્ર જૈન, વારાણસી) પૃ. ૨૪૮. (૨૧) શ્રી સિદ્ધચક્રવિધાન. પૃ. ૮૯. (૨૨) લઘુજિનવાણીસંગ્રહ. પૃ. ૧૦૭/૨૦. (૨૩) લઘુજિનવાણીસંગ્રહ. પૃ. ૧૯૪/૯૫. (૨૪) આહ્નિક ૦ પૃ. ૧૦૩. (૨૫) ગાયત્રીપુરશ્ચરણપદ્ધતિ, ગામોનાસ ગોડી પન્ડ કંપની, મુંબ, દ્વિતીયાવૃત્તિ. પૃ. ૩૭૩. Page #547 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૧૯ ભગવતી શ્રી પદ્માવતીજીના 'પ્રભાવિક મંત્રો તથા યંત્રો ક મુનિરાજશ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ પૂજ્ય મુનિરાજશ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ મા ભગવતી શ્રી પદ્માવતીજીના અનન્ય સાધક છે. તેઓશ્રી હાલ ઘણાં વર્ષોથી વડોદરા-માંજલપુરમાં સ્થિરવાસ છે. મા ભગવતી શ્રી પદ્માવતીજીની સાધનાનો તેમને ઊંડો અભ્યાસ અને સ્વાનુભવ છે. કોઈપણ પૂજા-ઉપાસના-સાધના મંત્રો અને યંત્રોની શુદ્ધિપૂર્વક તેમ જ શાસ્ત્રીય રીતે જ થવી જોઇએ; અને તો જ તે ફળદાયી નીવડે છે. જો તે રીતે ન થાય તો ફળ તો ન જ મળે, ઊલટું ક્યારેક એ વિપરીત અસર કરે છે. શ્રી પદ્માવતીદેવીના પૂજા-ઉપાસના-સાધના અંગેના મંત્રો-યંત્રો, તેની વિધિ અને તેનાં ફળોના નિર્દેશન સાથે સુંદર માર્ગદર્શન પૂજ્યશ્રીએ અહીં લેખ દ્વારા આપ્યું છે. તેઓશ્રીની આ (લેખપ્રસાદી અત્રે રજૂ કરતાં આનંદ અનુભવીએ છીએ. -- સંપાદક મારી પાસે પ્રાચીન હસ્તલિખિત પ્રતોમાંથી ઉતારેલા સંગ્રહ કરેલા પ્રયોગાત્મક મંત્રો-યંત્રો વગેરે. છે. તેમાંના કેટલાક સંસ્કૃત મંત્રો તથા શાબર મંત્રો માં ભગવતી પદ્માવતીદેવીના શ્રીસંઘ સમક્ષ રજૂ કરું છું. આનો ઉપયોગ ગુરુગમ મેળવીને કરવા મારી સૌ કોઇને ખાસ ભલામણ છે. કલ્પફત સાધના તે જ સાચી સાધના છે. દરેક મંત્રોનાં ન્યાસ, ધ્યાન, પંચાંગકલ્પ પદ્ધતિઓ ગુરુગમથી જાણીને મંત્રોનો ઉપયોગ કરવો. પ્રયોગો માટેના ભિન્ન ભિન્ન મંત્રોનો જાપ મા ભગવતીની છબિ આગળ ધૂપ-દીપ કરી, બ્રહ્મચર્યના પાલનપૂર્વક કરવો. (૧) % 1 શ્રી ગઈ પાર્શ્વનાથ પવિત્યે નમક સ્વાદ | વિધિ : પાટલા (કે બાજોઠ, આંબાના, લોખંડની ખીલી વગરના) ઉપર લાલ તથા શ્વેત--બંને વસ્ત્ર પાથરીને અને ઉત્તર દિશા સન્મુખ મા ભગવતી શ્રી પદ્માવતીદેવીની છબિ સ્થાપન કરીને, મગના ધાન્યનાં ત્રણ દિવસનાં આયંબિલ કરીને, દરરોજ ૧૧૨ માળા એક જ આસને મૌનપણે બેસીને ગણવાથી અને તે જ સ્થાનમાં સૂઇ રહેવાથી ભાવિના ભેદની આગાહી સ્વપ્ન દ્વારા પ્રાપ્ત થશે, શુભાશુભ પરિણામ જાણવામાં આવશે, લક્ષ્મીની પ્રાપ્તિ થશે અને યશ-કીર્તિમાં વૃદ્ધિ થશે. (૨) % $ વન રામેશ્વરી પવિત્વે સ્વાદ વિધિ : શુક્રવારથી શરૂ કરી બીજા શુક્રવાર સુધી મૌનપણે જાપ કરવા. જે કાર્ય માટે જાપ કરવા હોય, તે કાર્યનો મનમાં દઢ સંકલ્પ કરીને, રોજની ૧૧૩ માળા ગણીને શયન કરવાથી પ્રશ્ન-સંકલ્પનો ઉત્તર સ્વપ્નમાં લખેલો દેખાશે--વાંચી શકાશે. તે યાદ રાખીને એ પ્રમાણે અમલ કરવો. દેવ-ગુરુ-ધર્મ પર શ્રદ્ધા રાખનારને તત્કાળ ફળની પ્રાપ્તિ થશે. વ્યાપારમાં વધારો થશે--લક્ષ્મીનો લાભ પ્રાપ્ત થશે. 3) ॐ नमः । अथ श्री पद्यावती-कल्प लिख्यते । ॐ ह्रीं श्रीं अर्ह पद्ये पद्मासने श्रीधरणेन्द्र सहिताय पद्मावती श्रीं मम कुरु कुरु, दूरितानी हर हर, सर्वदुष्टानां मुख बंधय बंधय ह्रीं स्वाहा ।। Page #548 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આ પદ્માવતી-કલ્પ જૈન જ્યોતિષ તથા શિલ્પશાસ્ત્રવિશારદ સ્વ. શ્રી જયસિંહસૂરિજી મહારાજની સ્વ-હસ્તલિખિત ડાયરીમાંથી ઉતારી અત્રે આપવામાં આવે છે : એ મંત્ર નિત્ય ૧૦૮ વખત જાપ કરણો. ઋદ્ધિ વૃદ્ધિ એ સર્વ પવત- એ મંત્ર કી નિત્ય જપમાલા પાંચ અથવા છ ગણે તદા શરીરે સુખ ભવતુ. અથ મૂલમંત્રમ્ લિખતે યથા - (૧) ૩ માં क्रौं ह्रीं ऐं क्लीं हसौं श्रीं अहम् पद्यावत्यै ह्रीं नमः । (२) ॐ आँ कौँ ह्रीं ऐं क्ली हसौं पद्यावत्यै નH I એ મૂલમંત્ર કા જા૫ સવા લક્ષ વિધિપૂર્વક કરો. સકલ વાંછિતાર્થ પુરા હોતા હૈ. અણચિંતવ્યો લાભ મિલે. માવજીવ સુખી હોવે. પ્રથમ ધનાર્થે - પૂર્વ દિશા તરફ બેઠકે જાપ કરણો. જિસમેં કમલકાકડી કે કપૂર કે પ્રવાલ કે રક્તચંદન કે ચાંદી કે સુવર્ણ કે પીળી માલા સે જાપ કરણો. જિસસે ધન કી પ્રાપ્તિ હોતી હૈ. અષ્ટપ્રકારી પૂજા કરણી. વસ્ત્ર શ્વેત અથવા પીલાં પહેરણાં પર્યાકાસને બેઠક જાપ કરણો. ઉચ્ચાટન કે લિયે - પશ્ચિમ દિશા કે સામને બેઠણો. અરીઠે કી માલા સે જા૫ કરણો. ચંદન. રી આલેખ. ઉડદ ખાણો. નૈવેદ્ય ઉડદ કા. કાલાં વસ્ત્ર પહેરણા. આસન કાલા. ધૂપ મરી કા. ખોળ-કપાસિયા, સરસવ, રાઇ, મીઠા લીંબુ કા પત્ર કો કરણો. પૂજા ઉપર માફિક. શત્રુ કા ઉચ્ચાટન હોવે. [ આ પ્રયોગ કરવા માટે નથી; જાણવા માટે છે. અને કલ્પમાં આવે છે માટે આપેલ છે. છતાં કોઈ કરશે તો તેના પાપનો ભાગીદાર તે પોતે છે, સંપાદક કે સંગ્રાહક નથી જ. ]. વશીકરણ કે લિયે - ઉત્તર દિશા કી સામને બેઠકે જાપ કરણો. માલા પ્રવાલ કી અથવા રતચંદન કી ગણે. ભોજનમાં ઘઉં ખાણો. લાલ વસ્ત્ર પહેરણાં. આસન લાલ ૨ખણો. નૈવેદ્ય ઘઉં કા, ચૂપ રફતચંદન કા કરશો. પૂજા ઉપરોક્ત મુજબ. મંગલવારે જાપ કરશો. વશીકરણ હોતા હૈ, શત્રુ ઉચ્ચાટનાર્થે - દક્ષિણ દિશા કી સામને બેઠકે જાપ કરો. માલા નીલી. વસ્ત્ર નીલા. આસન નીલા. ઓઢને કા ભી નીલા પહેરનાં. મંગલવાર કો જાપ કરણો. મુંગ ખાણાં. ધૂપ ગુલી કા કરણો, દિન ૨૧ તક કરો. પૂજા પૂર્વવત્ કરણી અથ પ્રથમ પૂજાવિધિ--પ્રથમ આચમન. પીછે ન્યાસ. પ્રથમ જળ છાંટણો. પછી ચંદન, કુંકુમ, અબીલ, ગુલાલ, સિંદૂર, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પ્રદક્ષિણા, આરતી, સ્તોત્ર, બીજમંત્ર જાપ, ફૂલ, અક્ષત, બદામ, તંબોલ, પાન, શ્રીફળ, મૂર્તિ પદ્માવતી કી શિરપે પાર્શ્વનાથવાલી, સિંહાસન, અષ્ટગંધ, યંત્ર, હોમ કી સામગ્રી ઇતિ સપ્તવિંશતિ સંખ્યાત્મક પૂજન સામગ્રી. અથ નાસિકા-ન્યાસ - ૩૪ માં સ્પાવતી $ +--મંત્ર ૩ વાર, તત્ત્વ-મુદ્રા, અનામિકાયે, ડાબી નાસિકા કો દબાય કે કરણો. મંત્ર વો કા વો હી કરણા. ઇતિ ન્યાસઃ | અથ કર-ન્યાસ - 8 Wવતી મંગુષ્ઠાણાં નમઃ | ૐ pી પાવતી તર્જનીખ્યાં નHI & ह्रीं पद्यावती सर्वदुष्टानां मध्यमाभ्यां नमः । ॐ ह्रीं पद्यावती वाचं मुखं पदं स्तंभयं अनामिकाभ्यां नमः । ॐ ह्रीं पद्मावती जिह्वां कीलय कनिष्ठाभ्यां नमः । ॐ ह्रीं पद्मावती स्वाहा सक्ते नमः । ॐ ह्रीं पद्यावती करतलकरपृष्ठाभ्यां नमः । इति कर-न्यासः । અથ ષડંગ-ન્યાસ - આ દૂ પવિતી રાય નમઃ | ૐ દુ પવિતી શિરસે વા | 38 ह्रीं पद्यावती सर्वदुष्टानां शिखायै नमः । ॐ ह्रीं पद्यावती वाचं मुखं पदं स्तंभय कवचाय हूँ नमः । ॐ ह्रीं पद्मावती जिह्वां कीलय नेत्रत्रयाय नमः । ॐ ह्रीं पद्यावती सर्वशत्रुणां बुद्धिविनाशये नमः । ॐ ह्रीं पद्यावती असाय फट् स्वाहा । इति षडंगन्यासः । Page #549 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૨૧ મૂલમંત્ર યથા - [ શ્રી પ પHસને પરોવે પાવતી શ્રી મમ દ ૨, ટુરિતાની हर हर, सर्वदुष्टानां मुखं बंधय बंधय ह्रीं श्रीं नमः । વિધિ યથા- એ મંત્ર કા જાપ પ્રથમ સવાલ કરણા, એકભકત ભોજન, બ્રહ્મચર્ય, ભૂમિશયન, લાલ માલા, લાલ વસ્ત્ર પહેરણાં. લાલ વસ્ત્ર ઓઢનાં, આસન લાલ, એકાગ્રચિત્તે પદ્માસને બેઠણાં, જા૫ સવાલક્ષ પૂર્ણ હોવે, જદ વિધિ કરણી. ધૃત, ગુગલ, લાલ કરણ કે ફૂલ, દશાંગ ધૂપ કા હોમ કરણા, જિસસે પદ્માવતી સુપ્રસન્ન હોકે સ્વપ્ન મેં શુભાશુભ કહે ઔર વચનસિદ્ધિ હોય. સદા કાલ સુખી રહેવું. પીછે નિત્ય ૧૦૮ વાર જાપ કરે. રવિવાર કો ગુગલ કા હોમ કરશો. દુશ્મની કા નાશ હોવે. સર્વ સિદ્ધિ દેણાર, ઇતિ મંત્રવિધિ. નિત્ય મંત્રજાપ, ધ્યાન, શ્રીમદ્ ગીર્વાણચક્ર, સ્તોત્ર વગેરે કરણાં. ઇતિ કલ્પ સંપૂર્ણમ્ | આ કલ્પ શ્રી જયસિહસરીશ્વરજી કે જેઓ સંસારીપણામાં રાધનપુર-નિવાસી હતા. તેઓએ પોતાના હાથે વિ.સં. ૧૯૬૯ના કાર્તિક સુદિ પૂનમને રવિવારે લખેલી ડાયરીમાંથી ઉતારીને અત્રે (ઉપર) આપેલ છે. આ કલ્પ ગુરુગમથી જાણી-સમજીને અમલમાં મૂકવો. (૪) દી નો પાવતી પાવતી મદદf ifમની, સ્કંપની, મોદિની, વશીવરી, पुरक्षोभिनी, शत्रुविनाशिनी, ॐ हाँ ह्रीं हों जोहि जोहि क्षोभय क्षोभय, क्षोभय क्षोभय मम जगदवशी સુહ સુદ વાદા ! એતન્મત્રેણ રાત્રી રવૌ, એકાંતે શયને વાર ૩૦૦ સ્મરણે ક્રિયતે પ્રત્યક્ષોવરો લભ્યતે. આ વિધાન ગુરુગમ દ્વારા જાણીને કરવું. (५) ॐ ह्रीं अहं नमो भगवती श्रीपद्यावती श्रीविजयनंदनी विवासर सुद्धि कुरु कुरु स्वाहा । આ મંત્રથી તાજાં ફૂલ ૧૦૮ વાર મંત્રી મસ્તકે રાખવાથી વસ્તુવિક્રય (વેચાણ) થાય. ડભોઇના જ્ઞાનભંડારમાંથી ઉતારેલા મંત્રો - (G) ॐ नमो धरणेन्द्र पद्यावती सर्वकामना सिद्धं सर्वजन मोहय मोहय एहीं वरं देहिले માતાની સતબુદી [ સ્વદા | સૂર્યોદય પહેલાં રાત્રિના ૧૦૮ વાર જાપ કરવાથી શિષ્ય-શિ શ્રાવક સમુદાય વચન માન્ય કરે જ. (७) ॐ ह्रीं श्रीं देवी पद्यावती मम शरीरे शांति कल्याणं जयं कुरु कुरु, परविद्यां स्तंभय स्तंभय શ્રી દેવી પો નમ | ૧૪ દિવસમાં એક લક્ષ જાપ કરીને, આહુતિ અપાવ્યા પછી, મનમાં જે ધારે તે થાય. (८) ॐ ह्रीं श्रीं पद्ये पद्यासने पद्यदलनिवासिनी पद्मावती मम वांछितं कुरु कुरु ह्रीं स्वाहा । આ મંત્રની નિત્ય અગિયાર માળા ગણવી. સંધ્યા સમયે સાત ધાન્ય ગ્રહણ કરવાં. તે દરેકનું વજન કરીને જુદાં જુદાં રાખવાં, રાત્રે માળા ગણીને સૂઇ જવું. બીજા દિવસે ફરીથી વજન કરવું. વજન ઓછું જણાય તો તેનું ફળ મંદતા જણાશે. એક લાખ જાપ કરવાથી સર્વ મનોકામના ફળીભૂત થશે. (૯) ૐ નમો પાવતી શ્રી વસ્તી 1 પવિતી સ્વાહા ! ત્રિકાલ જાપ કરવાથી સાધકની વાણી ઉપર રહે. (૧૦) pt pl દૂ રાખ્યરી પાવતી વી. ત્રિકાલ જાપપૂર્વક ૨૪-૨૪ માળા ગણવાથી શ્રીસંઘમાં સંગઠન વધે-રહે. સમુદાયની કીર્તિ વધે. (૧૧) % શ્રી પાવતી મમ 9 વિકાળેશ્વરી નમઃ | ૨૧ દિવસમાં આ મંત્રના સવા લાખ જાપ કરવાથી મનની મુરાદ ફળે, મનોવાંછિત પ્રાપ્તિ થાય. Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (૧૨) 8 શું છૂ શ્રીં મહું નમો માવતી પદ્માવતી શ્રી ઢ: ૩. . વાહ | આસો સુદ એકમથી દસમ સુધી અખંડ તલના તેલના અખંડ દીપકની સામે ભગવતી પદ્માવતીની છબિ સ્થાપન કરીને એક લાખ જાપ કરવા. દશાંશ આહુતિ આપી કુમારિકાને ભોજન કરાવવાથી, ઇચ્છિત વ્યકિત વશીભૂત થાય. 13) ॐ ह्रीं श्रीं पद्ये पद्मासने धरणेन्द्रप्रिये पद्यावती श्रीं मम कुरु कुरु सर्वजनवशीकरणी ॐ ૮ વાદા ! સવા લાખ જાપથી વશીકરણ થાય. વશીકરણ માટે મહામંત્રો | Wપ્રત્યયઃ | ત્રિકાળ જાપ કર્યા પછી, જે વ્યકિતને કોઈ પણ વસ્તુ મંતરીને આપવામાં આવે તે વશ થાય. (१४) ॐ हाँ ह्रीं श्रीं देवी पद्यावती मम शरीरे शांति कल्याणं जयं कुरु कुरु ममोपरि कुविद्या कुर्वति करापयंति ते विद्या स्तंभय स्तंभय क्लीं श्रीं सर्वोपद्रवेभ्यः रक्ष रक्ष तुष्टिं पुष्टिमारोग्यं सौख्यं ટેહિ દિ દેવી પQ pી નમઃ | આ મંત્ર ગણવાથી જે ગામમાં આપણે હોઈએ, તે ગામમાં આપણી અપભ્રાજના ન થાય. કોઈ પણ વ્યકિત યદ્વાતા ન બોલી શકે. સર્વ ઉપદ્રવોની શાંતિ થાય. (૧૫) ઝ ફ્રી શ્રી પ શ્રી પાવતી સર્વદુઈન પૂર્વ તંબ તંગ વ આ મંત્રનો સવા લાખ જાપ ૨૧ દિવસ શત્રનું નામ લઈને કરવાથી શત્રુ ચાલ્યો જાય છે.. (૧૬) % 1 શ્રી દt fની ટેવતા પાવતી મમુ વર્ષ પુરુ પૂઃ વEા | વશીકરણ માટેના આ મંત્રથી દરરોજ ૧૧ માળા ગણવાથી વશીકરણ થાય. (૧૭) ૩૪ જે શ્રી નક્શીવાળી ટૂં: દી રૂપાવતી વીદ્દ | અબીલ, ગુલાલ, સિંદૂર, કંકુનું મંડળ કરવું. તેની અંદર ચોખાનો ઢગલો મેરુપર્વતની કલ્પના કરીને કરવો. કંકુથી પૂજા કરવી. રાતાં ૧૦૮ કરણનાં ફૂલ ચઢાવવાં. ૨૧ દિવસમાં સવા લાખ જાપ કરવા. દશાંશ આહુતિ આપવી. ૨૧ દિવસ સુધી સ્ત્રીનું મુખ ન જોવું. ઉત્તમ કોટિનું નૈવેદ્ય ચઢાવવું. એકાસણા ૨૧ દિવસ કરવાં. પંચામૃત સહ આહુતિમાં ૧OOO સૂકો લાલ કર્ણરનાં ફૂલ ચડાવવો-હોમવ. લાલ વસ્ત્ર પહેરી જાપ કરવા. મંત્રમાં થતો અનુભવ કોઈને પણ જણાવવો નહિ. (૧૮) ૩% $ શ્રી વર લ પાવતી તારા તોતનારું ઈ નમ: | રવિપુષ્ય અથવા ગુરુપુષ્યના દિવસે, આંબાના પાટિયા ઉપર કંકુથી લખવાની શરૂઆત કરવી. કંકુ કોરું વાપરવું. કંકુ પાથરીને યંત્ર લખતા જવું. બદલવું નહીં. ૪૧ દિવસ સુધી લખવું. જે કામ હોય તે કામનું નામ શ્રી ની મધ્યમાં લખવું. રોજ ૧૦૮ વખત મંત્ર લખવો. કાર્ય સિદ્ધ થાય. મંત્ર દાડમની સળીથી લખવો. એકતાલીસ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિશયન કરવું અને અસત્ય ન બોલવું. નૈવેદ્ય, ફળ, ફૂલ, દીપક ચડાવવાં-કરવાં. દીપક ૪૧ દિવસ સુધી અખંડ રાખવો. યંત્ર ગુપ્ત રાખવો. મનની મુરાદ સફળ થાય. (૧૯) ઉપરનો યંત્ર ભગવતી પદ્માવતીજીની છબિની સામે લખવો. આ યંત્ર ૯ X ૯ના આંબાના પાટિયા ઉપર લખવો. યંત્ર લખવાનું શરૂ કર્યા પછી, પૂરો થાય ત્યાં સુધી ઊઠવું નહીં. ઉપર જણાવ્યા પ્રમાણે સર્વ વિધિ પૂરી થયા પછી જ બીજાં કાર્યો કરવાં, પછી યંત્ર ત્યાં જ સ્થાપન કરવો. (૨૦) % ? જે દૂT $ / ટેવી પાવતી ત્રિપુરામાઘની ટુર્નનમતિ વિનાશિની त्रैलोक्यक्षोभिणी श्री पार्श्वनाथोपसर्गहारिणी क्लीं ब्लँ मम दुष्टान् हन हन क्लीं मम कार्याणि साधय સાથ૬ હું ૮ વાહ | આ મંત્ર નિરંતર ૧૦૮ વાર ગણવો. ગમે તે વ્યકિત આગળ આ વિદ્યા Page #551 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪ર૩ પ્રગટ ન કરવી. આ મહાવિદ્યા છે. પદ્માવતીકલ્પ શ્રીમેરૂતુંગસૂરિ પરંપરાગત આ પાઠ છે. તત્કાલ કાર્યો પાર પાડનારી આ વિદ્યા છે. (૨૧) % SUવતી સમુ બે વ શુરુ કુરુ સ્વા€T | ૨૩૦૦ જાપ કરીને, કોઈ પણ વસ્તુ ૭ વખત મંત્રીને તિલક કરવાથી, વરમનં પવેત -વશ થાય છે. પુષ્ય નક્ષત્રમાં કાળા ધતુરાનાં ફૂલ લેવા, તેનાં ફળ ભરણી નક્ષત્રમાં લેવાં, પાન હસ્ત નક્ષત્રમાં લેવાં, ડાળ વિશાખા નક્ષત્રમાં લેવી, મૂળિયાં મૂળ નક્ષત્રમાં લેવાં. કૃષ્ણ પક્ષની ૧૪મી રાત્રિએ સર્વ વસ્તુઓ ભેગી કરીને કેસર તથા ગોરોચનથી બરાબર મેળવીને, ઉપરના મંત્રથી મંતરીને તિલક કરવાથી વશીકરણ થાય છે. સફેદ ચણોઠીના પંચાંગભોજનમાં, પાણીમાં ઉપરના મંત્રથી મંતરીને આપવાથી શત્રુ પણ મિત્ર બને છે. (૨૨) % * રૂં હું શ્રી રૂપાવતી સમુ માર્ષિય મર્ષિય ભાષા સાંધા જે વશમન વીમાના 1 કુટું પI I ૧૦૮ વાર મંત્ર ભણીને, મુખ ઉપર ૭ વાર હાથ ફેરવીને કાર્ય માટે જવાથી કાર્ય સફળ થાય. ) % મ ર જે વર્તf é શ્રીપવિત્યે નમઃ | ગામમાં પ્રવેશ કરતાં, જે વૃક્ષ નીકળતું હોય તેવા વૃક્ષના ઉપર આ મંત્રથી મંતરેલા ૨૧ કાંકરા નાંખવા. તેમાંથી જે કાંકરા હાથમાં ઝીલી શકાય તેટલા ઝીલી લેવો. તે ઝીલેલા કાંકરા ગામના ચાર ચૌટાના રસ્તામાં નાખવાથી સમગ્ર જનતા વશ થાય છે. (૨૪) ૩% 1 શ્રી નt gવતી સર્વાના સર્વસ્ત્ર દળ + વ વત્ છે જે ન | પાક્ષિક પ્રતિક્રમણ પછી કાઉસગ્ગમુદ્રાથી ચારે દિશામાં ૪૩૪ વાર જાપ કરવા. શરૂઆત પૂર્વ દિશાથી અનુકમ કરવી. ફળ અનુભવથી ખ્યાલ આવશે. (૨૫) % gf નમઃ શ્રાવતી મH + સત્ય નથ૨ કથા વા પહેલાં પોષ દશમીનાં (માગસર વદ ૯, ૧૦ અને ૧૧ના) ત્રણ એકાસણાં કરીને જાપની શરૂઆત કરવી. રાત્રે ભૂમિશુદ્ધિ કરીને, જાપ કર્યા પછી શયન કરવું. સુગંધી વિલેપન કરવું. જમણો કાન ઊંચો રાખી ડાબા પડખે સઈ જવું. જે બનવાનું હશે તે સત્ય વાત ૨૧ દિવસમાં જાણવા મળશે. જાપ પર્વ તથા ઉત્તર કરવા. રોજની ૫૧ માળા ગણવી. શ્રી પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ ચમેલીના પુષ્પથી જાપ કરવાથી શીધ્ર લાભ મળે છે. - (૨) 8 નમો મUવતી ત્રિનેત્રાવ ત્રિભુવનવામિની મુવનેશ્વરી સર્વ નિહિતાર્થપની (પઈની), जय जयकारिणी पापसंताप निवारिणी जय जय पातालवासिनी धरणेन्द्रप्रिये ह्रीं पद्यावती मम समाहितं ત્રિભુવન વર્ષ ના ગીવ સુર સુદ વીહા | ત્રિકાલ જાપ ૩૦૦ વાર કરવાથી મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય. સર્વ કામોમાં ઉપયોગી વિદ્યા છે. (૨૭) % ૬ પQાવતી પર્વની આન શોષતિષતિ શ્રી નં નવા નંખા સં૫૫ સુરુ મમ સર્વગનવરની ફુટ વી. શનિવારે સહદેવી વનસ્પતિ નોતરીને રવિવારે લાવવી. કાલી ચૌદશના અર્ચન કરવું. ઉપરના મંત્રથી મંતરીને પાનમાં ખવડાવવાથી વશ થાય છે. (૨૮) % ઘી નમઃ | ભગવતી પદ્માવતીની છબિ સામે આ મંત્રના દશ હજાર જાપ કરવા. લાભ થાય. આ મંત્રનો ૧૦૦૮ વાર જાપ કરીને ગામમાં પ્રવેશ કરતાં દૂધવાળા ઝાડનાં પાંદડાં ઉપર ૨૭ કાંકરી ફેકવી. જે કાંકરી હાથમાં આવે તે પોતાની પાસે રાખવી. પછી તે કાંકરીને ઉપર આપેલા મંત્રને કંકુથી લખેલા કાગળમાં નાંખીને તેની પોટલી બનાવી પોતાની સાથે રાખવી. રોજના પાંચ હજાર જાપ કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (૨૯) ૪ ર પતે નમ: | પદ્માવતીની છબિ તથા યંત્રની સામે આ મંત્રના અઠ્ઠમ તપપૂર્વક દરરોજ ચોવીશ હજાર જાપ કરવાથી પ્રવચનમાં વાણી ઊંચી રહે અને યશ-કીર્તિ મળે તથા લાભ થાય. (૩૦) જે નઈં દર પાવતી મુંડતની નમ / યંત્ર અષ્ટગંધથી આલેખીને, તેની સન્મુખ ત્રણે કાળ ૧૧-૧૧ માળા આ મંત્રની ગણે તો, સૌભાગ્યની પ્રાપ્તિ થાય, પરિવારમાં -- શિષ્યસમુદાયમાં - સંપ વધે, અણધાર્યો લાભ થાય. (૩૧) ૐ નમો નમો પર માવંતો-aઝ પમાડું વાની માહિતી મહાવીર વસે મશીન, इच्छा फल आण अखे माले जपे वाला, घर, पर्वत, धर्मशाला, मेरजतिनारी, खरिपयाल, भगमंदरा फट् स्वाहा, ॐ पद्यहस्ति पद्मासण सिंदूरवर्णी त्रैलोक्यप्यारी रिदय समरूं आदकुमारी पद्यावती पद्यगंजनीदय अंकुश फट् स्वाहा, पारसनाथकी शक्ति मेरी भक्ति फुरो मंत्र इश्वरोवाचा || शुधवारे દૂધ, ભાત એક વખત ભોજનમાં લેવાં. (એકાસણું કરવું.) મંત્રની ૧૧ માળાનો જાપ કરવાથી મનોરથોની સિદ્ધિ થાય છે. (૩૨) 8 દૃી નો પારસનાથો-% 0ff) દાન નમો પવિતી ત્રેતોપમાવતતા અક્ષર सममावती, जहां लगे देखुं तीहां लगु कहुं, मूलधातकी कहुं, जासो भालुं तिनो कहुं, तुं पद्मावती વૃક્ષ રોપું મેરી પતિ પુરી શવિર પુરો મંત્ર ચોવીવ | રાતાં વસ્ત્ર પહેરીને, મા ભગવતીની છબિ આગળ તલના તેલનો દીવો ત્રણ દિવસ અખંડ રાખીને, ત્રણ દિવસ ૧૮ હજાર જાપ કરવા. પછી રોજની ૨૪ માળા ગણવી. નવ માસ સુધી જાપ કરવાથી મા પ્રત્યક્ષ આવે તેવી શકિત આ મંત્રમાં છે. આ શાવર મંત્ર હોવા છતાં અચિંત્ય પ્રભાવસંપન્ન છે. સાધકને જે જે જાતના પ્રશ્નોનું માર્ગદર્શન જોઈએ તે આ મંત્રથી મળે છે. માની છબિમાં લખાણ દ્વારા આ જવાબ મળે છે. કાનમાં સંભળાતા અવાજ દ્વારા પણ માર્ગદર્શન–જવાબો મળતા રહે છે. આ પાંચ પછીથી બધા મંત્રો ડભોઈના જ્ઞાનભંડારની હસ્તપ્રતિઓમાંથી ઉતારેલ છે. સમાજ સમક્ષ આ મંત્રો મૂકતાં હું આનંદ અનુભવું છું. ભાગ્યવંતો તેનો ઉપયોગ કરી સ્વહિત સાથે શાસનની શોભા-જાહોજલાલી-પ્રભાવના કરતા રહે તેવી વિનંતી છે. પ્રાંતે, મા ભગવતી પદ્માવતી દેવીના પૂજનમાં-ઉપાસનામાં મારાથી બની શકે તેટલી શકય શકિતએ અને પ્રયત્નથી વિગતપૂર્ણ બાબતો લખી છે. લખાણ એ એક માધ્યમ છે. અનુભૂતિ-ઉપાસના એ એક અનોખી વસ્તુ છે. દરેક સાધકને ઉપાસનામાં એકસરખા અનુભવો થતા નથી, ભિન્ન ભિન્ન થાય છે. માટે ઉપાસના ગ્રહણ કરતાં-પ્રારંભ કરતાં પૂર્વે નવાણું વાર વિચાર કરીને જ ઉપાસનાનો પ્રારંભ કરવો. બાળબુદ્ધિથી કે કુતૂહલવૃત્તિથી આ મંત્રોની ઉપાસના કરશો નહીં. જે નિયમો શ્રી ભૈરવ પદ્માવતી કલ્પમાં સાધકના દર્શાવેલ છે, તે સર્વ ગુણો ના હોય તે બનવાજોગ છે, છતાં બને તેટલા ગુણો તો સાધકમાં હોવા જ જોઈએ. જેવા કે નિર્ભયતા, ગંભીરતા, બ્રહ્મચર્ય, એકાસણું અથવા તો પાંચ તિથિ શકિત પ્રમાણે ત૫, ક્રોધનો ત્યાગ વગેરે. વળી, ઉપાસના મંત્રમાં અપૂર્વ શ્રદ્ધા-ભકિત અતિ આવશ્યક હોઈ, પૂર્ણ વિચાર-સ્થિરતા કેળવી પછી જ આ માર્ગમાં પ્રવેશ કરવો હિતાવહ છે. નહીંતર માની કપાને બદલે અનર્થ-હાનિ થવાનો સંભવ છે. ૐ નમ: 1 . Page #553 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] શ્રી પદ્માવતી માતાના કેટલાક ઉપયોગી મંત્રો મૈં પૂ ભુવનશેખરસૂરિજી મ.સા. તથા યતિશ્રી મોતીલાલજી મ. ધર્મારાધનામાં સ્તવનસ્તોત્ર પછીનું સ્થાન મંત્રજપનું લેખવામાં આવે છે. જ્યારે તંત્રકારોએ મંત્રનું મૂલ્ય સ્તવન-સ્તોત્ર કરતાં ઘણું વધારે આંકેલું છે. કહે છે કે આરાધ્ય દેવતાનું ક્રોડવા૨ સ્તોત્ર બોલો અને માત્ર એક જ વાર તેના મંત્રની માળા ગણો, બન્નેનું ફળ સરખું ગણાય છે. મંત્રજાપના આવા પ્રભાવ અને મહિમાથી આરાધકો પૂરા વાકેફ બને અને પૂરા ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મંત્રારાધનામાં જોડાય, એ તેનો હાર્દ છે. અહીં મંત્રસાધનાના ઊંડા જાણકાર પૂ. આચાર્યભગવંતશ્રી વિજયભુવનશેખરસૂરિજી મ.સા. અને પૂ.યતિવર્ય શ્રી મોતીલાલજી દ્વારા સંપાદિત જુદાં જુદાં પુસ્તકોમાંથી કેટલાક મંત્રો પ્રગટ કરાએ છીએ. આ પ્રભાવક, ઉપકારક અને દૈનિક જીવનમાં ઉપયોગી એવા મંત્રોનો-મંત્રજાપનો દરેક લાભ લે એમ ઈચ્છીએ. સંપાદક [ ૪૨૫ સાધકે એટલું જાણવું જરૂરી છે કે કોઈ પણ દેવી-દેવતાના મંત્રોની સાધના સાધકની સામે અકાર્ય એવી બે શરતોની રજૂઆત કરે છે. પહેલા તબક્કે શ્રદ્ધા અને શુદ્ધિ જોઈએ. તે વિના સિદ્ધિનાં સોપાન ચઢી શકાય નહીં. યદ્યપિ 'શ્રદ્ધાવાન લભતે ફલમ્', કિન્તુ એનો અર્થ એ નથી કે શુદ્ધિમાં બગડે તગડું ચાલે. અતઃ આરાધક કે આરાધિકા ઉચ્ચારને માટે સદા સચેષ્ટ રહે. અહીં કેટલાક મંત્રો આપવામાં આવ્યા છે. સૌ કોઈ તેનો શ્રદ્ધા-શુદ્ધિપૂર્વક જાપ કરે અને તેનો પ્રભાવ પ્રાપ્ત કરે. (१) ॐ ह्रीं श्रीं क्लीं देवी श्री पद्मावति मम रक्षां कुरु कुरु स्वाहा । આ સર્વસાધારણ મંત્ર કોઈ પણ કાર્ય પર ચાલી શકે. (૨) ૩૪ દો એ વતી શ્રી પદ્માવતી ટ્રેન્યે નમઃ । સંકટ સમયની સાંકળ સમો આ મંત્ર પ્રતિદિન એક હજાર જાપ બરાબર પિસ્તાલીશ દિવસ સુધી અવિરત ચાલુ રાખવો જોઈએ. પછીથી કાયમ એક માળા ચાલુ રાખો. (3) ॐ ह्रीँ हैं हस्क्लीं पद्म पद्म कटिनि नमोस्तु ते । કોઈ પણ અભીષ્ટ કાર્યની સિદ્ધિ માટે હમેશાં ત્રણ માળા ગણવી. (४) ॐ पद्मावति पद्मनेत्रे पद्मासने सौभाग्यलक्ष्मीदायिनि वांछापूरणी चिंताचरणी रूद्धिं सिद्धिं जयं विजयं कुरु कुरु स्वाहा । રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિની વૃદ્ધિ માટે તેમ જ કોર્ટ-કચેરી યા દુશ્મનની સામે જય મેળવવા માટે હમેશાં ત્રિકાલ એક એક માળા ગણતા રહો. (૫) જ્ વની શ્રી પદ્માવતી વેબૈ નમઃ । मम इष्ट सिद्धिं सौभाग्यं शीघ्रम् कुरु कुरु स्वाहा ।। જે તમારા મનની અભિલાપિત વ્યકિત કે પદાર્થ હોય તેની સાથેના તૂટેલા તારને પુનઃ Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬] [ શ્રી પાણ્વનાથોપસર્ગ-હારિણી સાંધવા માટે ઉપરોક્ત જાપ અવશ્ય કામ આપે છે. અહર્નિશ એક સહસ્ર જાપ એકસો ને આઠ દિવસ ગણતા ચાલો. સારું થશે. (૬) % મેં રી શ્રી માની પાવત્યે નમઃ | સવારના મંગલ પ્રભાતે સર્વતઃ શુદ્ધિ કરીને ત્રિકાલ એક માળા ગણતા રહો. પરિણામે, ૮૧ દિવસ પછી લક્ષ્મીની વૃદ્ધિ થતી જોઈ શકાશે. (७) ॐ ह्रीं ऐं क्लीं सर्व रोगनिवारिणी श्री पद्मावती दैव्यै नमः । કોઈ પણ રોગ-શોક-આપત્તિમાંથી ઊગરવા માટે હંમેશાં ત્રણ માળા ગણતા રહો. (૮) ૩ ન સર્વ નિવારો પાવતી રેલ્વે નમઃ | કોઈ પણ ભય, ભીતિ કે ડરના લીધે તમારું હૃદય થરથર ધ્રુજતું હોય તેનાથી બચવા માટે ઉપરના મંત્રની સવારે, બપોરે અને સાંજે એક એક માળા ગણતા ચાલો. (८) ॐ ऐं क्लीं ह्सौं पद्यावती मम सर्व जगद् वश्यं कुरु कुरु ह्रीं संवौषट् । વશીકરણ ઉપર કામણ કરનારો આ મંત્ર, સવારમાં સ્નાનદ્ધિ વગેરે કરીને તે જ વખતે ત્રણ માળા ગણતા રહો. પિસ્તાલીસ દિવસ સુધી ગણો. વશીકરણ થશે. (१०) ॐ आँ क्रौँ ह्रीं ऐं क्ली ह्सौं । देवी पद्ये मम सर्व जगद् वश्यं कुरु कुरु स्वाहा । પ્રતિદિન ત્રિકાલ એક એક માલા ગણતા રહો. વશીકરણ ધીમે ધીમે અચૂક થશે. (૧૧) & X Y ? નિર્જ જ % 7 પવે પાટિની મમ વિંટી નો અ સુર સ્વાહા . કારાવાસના કેદીને મુક્ત થવાનો આ મંત્ર છે. હમેશાં દસ દસ માળાનો જાપ કરવાથી બંધનમાંથી મુકત થઈ શકાય છે. અવિરત એકતાલીસ દિવસ સુધી જાપ કરો. (૧૨) ૩ ૪ શ્રી મદ્ શ્રી પાર્શ્વનાથાય પIવત્યે નમ: વાદા ! ઉત્તર દિશામાં ખીલી વગરના તેમ જ આમ્રકાષ્ઠના પાટલા ઉપર રકૃત તથા શ્વેત બંને વસ્ત્રો એકી સાથે. એટલે કે પહેલાં શ્વેત અને પછી તેના ઉપર રકત વસ્ત્ર પાથરીને. પછી તેના ઉપ માતા પદ્માવતીની મૂર્તિ યા છબિ પધરાવી સતત ત્રણ દિવસ માત્ર મગની આયંબિલ કરીને દરરોજ ૧૧૨ માળાઓ એક જ આસને ગણીને મૌનનું આસેવન કરતાં તે જ સ્થાને શયનારૂઢ થઈ જવાથી તમને ધારેલા પ્રશ્નનો ઉત્તર સ્વપ્ન દ્વારા મળશે ને લક્ષ્મીની પ્રાપ્તિ વગેરે ફળ મળશે. (૧૩) 8 જે વસ્તી વાળ્યની પવિત્યે વાદા | શુક્રવારથી શુભારંભ કરીને આવતા શુક્રવાર સુધી મૌનપણે જાપ કરવા જોઈએ. જે કાર્ય તમે મનમાં ચિંતવ્યું હોય તેનો નિર્ધાર કરીને પ્રતિદિન ૧૧૩ માળાઓનો જાપ પરિપૂર્ણ કરીને પછી જ શયનને આવકારો. સ્વપ્નમાં જવાબ મળશે. કદાચ તમારો જવાબ લેખિત સ્વરૂપે જોઈ શકો. દેવ-ગુર અને ધર્મ ઉપર પૂર્ણ પ્રતીતિ રાખતા થાવ. તમારી મૂંઝવણો તમે સ્વયં મહાત કરી શકશો. (૧૪) ૩% 7 2 ટેવી પલ્પવતી મમ શરીરે શાંતિ વત્યા રે कुरु कुरु परविद्यां स्तंभय स्तंभय क्लीं श्रीं देवी पद्ये तुभ्यं नमः । ચૌદ દિવસમાં એક લાખ જાપ કરીને આહુતિ આપી રહ્યા પછીથી મનમાં જે ધારે તે પાર પડે. બહુ જ શુદ્ધિ અને શાંતિથી જાપ કરતા રહો. (૧૫) 8 " શ્રી જે પITને પuત્નનવાસિની પાવતી મHવાંછિત વદ વાદા ! Page #555 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]. [૪ર૭ આ મંત્રની હમેશાં અગિયાર માળા ગણવી, સંધ્યા સમયે સાત ધાન્ય સ્વીકારવાં. પછી તે દરેકનું અલગ અલગ વજન કરીને જુદાં જુદાં રાખવાં. રાત્રે માળા ગણીને શયન કરવું. બીજા દિવસે ફરી વજન કરવું. વજન ઓછું થાય તો તેનું ફળ ઓછું મળે. જાપ કરવાથી તમારી મનોભાવના પરિપૂર્ણ થશે. (૧૬) 8 નમો પાવતી દી શ્રી ની શું હું પપાવતી વીદ્દા | ત્રિકાલ જાપ જપતા રહેવાથી તમારો અવાજ ઉપર રહે, (૧૭) 7 શ્રી રૂપાવતી ૫ વર્ષે વિશ્વની નમઃ | એકવીસ દિવસમાં આ મંત્રના સવા લક્ષ જાપ કરવાથી અંતરનાં અરમાન અને મનની આશાઓ પરિપૂર્ણ થાય છે. (૧૮) ૩ ૪ ર શ્રાઁ મન્ નમો પાવતી પાવતી શ્ર૪ ૩. ૩. ૩. વી€T I અશ્વિન શકલ એકમથી વિજયાદશમી સધી તલના તેલના અખંડ દીવા સામે ભગવતી મૈયા પદ્માવતીની પ્રતિકૃતિની સામે એક લાખ જાપ કરવા જોઈએ. સાથે સાથે દશાંશ આહુતિ આપીને કુમારિકાને ભોજન કરાવવાથી ઇચ્છિત વ્યકિત વશમાં આવે. (૧૯) % શ્રી પધે પIIને ધરણેન્દ્રuિ TWવતી શ્રિયં મમ વદ્દ સર્વગન વશીકળી છે જે ૮ વદા | - સવારે, બપોરે અને સાંજે -એમ ત્રણ કાલ એક એક માળા ગણતા રહેવી. જે વ્યકિતને કોઈપણ પદાર્થ મંતરીને આપવાથી તે વ્યકિત વશ થાય છે. (૨૦) % 7 શ્રી eff હું કેવી છે સર્વ ગત વર્ષ ગુરુ ગુરુ દ્ સ્વાદા | હરહંમેશાં અગિયાર માળા ગણવાથી રાજા –પ્રજા વશવર્તી બને. (૨૧) % મ વ [ % વે ટેવી પWવતી ત્રિપુરામસTTધની ટુર્નતિ વિનાશિની त्रैलोक्य क्षोभिणी श्री पार्श्वनाथोपसर्गहारिणी क्ली ब्लूँ मम दुष्टान् हन हन क्लीं मम कार्याणि साधय साधय हूँ फट् स्वाहा । આ મંત્ર સદા ૧૦૮ વાર ગણવો જરૂરી છે. આ મહાવિદ્યા છે. શ્રી મેરૂતુંગસૂરિવર પરંપરાગત આ પાઠ છે. પ્રત્યક્ષ ચમત્કૃતિ ભરેલી ભવ્ય ભારતીય આ વિદ્યા છે. (૨૨) % શ્રી ર્તી પાવતી સર્વ ના સર્વ શ્રી હરી મમ વર્ષે વર્ષ $ નમઃ | પાક્ષિક પ્રતિક્રમણ પછી ઊભા ઊભા માત્ર કાઉસગ્ગ મુદ્રાએ પહેલાં પૂર્વ દિશામાં પછી દક્ષિણ દિશામાં પછી પશ્ચિમ દિશામાં અને પછી ઉત્તર દિશામાં - એમ ચારે દિશામાં ૪૩૪ વાર જાપ કરવાથી સારો લાભ મળશે. (૨૩) % નો પાવતી ત્રિતોના ત્રિભુવન સ્વામિની મુવનેશ્વરી સર્વ સમfહતાર્થ ચિની નવું विजय कारिणी पाप संताप संहारिणी जय जय पातालवासिनी धरणेन्द्रप्रिये ह्रीं पद्यावती मम समीहितं त्रिभुवन वश्यं राजाप्रजा वश्यं कुरु कुरु स्वाहा ।। ત્રિકાલ જાપ કરવાથી મા ભગવતીની પ્રસન્નતા મેળવી શકાય છે. સર્વ કાર્યો ઉપર આ વિદ્યા ચાલે છે. અતિ પ્રભાવશાળી છે. ખૂબ જ શાંતિ અને શુદ્ધિથી જાપ કરતા રહો. -- પૂ. આ. શ્રી વિજયભુવનશેખરસૂરિજી મહારાજ સંપાદિત સ્વાધ્યાય-સંકીર્તન પુસ્તિકામાંથી સાભાર. Page #556 -------------------------------------------------------------------------- ________________ ४२८ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (१) ॐ नमो भगवते श्री पार्श्वनाथाय विश्वचितामणियते ह्रीं धरणेन्द्र पद्यावती सहिताय अट्टे मट्टे क्षुद्र विघटे क्षुद्रान् स्तंभ्य स्तंभ्य दुष्टान् चूरय चूरय विध्वंसय विध्वंसय मारय मारय (स्वाहा) शत्रुन् संहर संहर मनोवांछितं सर्व सौख्यं कुरु कुरु स्वाहा । દરરોજ શુદ્ધતાથી ૧૦૮ જાપ કરતાં આંતરશત્રુ પર જીત અને મનોવાંછિત ફળપ્રાપ્તિ થાય. (२) ॐ ह्रीं ची चिन्तामणि पार्श्वनाथाय अर्हते नमः । દરરોજની એક માળા શુદ્ધતાથી ગણતાં મનોરથ ફળે છે. (3) नमो भगवते श्री कलिकुंड पार्श्वनाथाय ह्रीं धरणेन्द्र-पद्यावती सहिताय मनोवांछित कुरु कुरु स्वाहा । નિત્ય એક માળા ગણતાં મનોકામના પૂર્ણ થાય છે. (४) ॐ क्षाँ ॐ क्षी ॐ हूं ॐ क्षः स्वाहा । નિત્યજાપથી સર્વસિદ્ધિ મળે છે. (५) ॐ हीं नमिउण पास विसहर विसह फुलिंग ही रोग जलजलण विसहर चोरारिमइंदगयरण भयाइं पासजिण नाम संकितणेण पसमंति मम स्वाहा । નિત્યજાપથી સર્વ ઉપદ્રવ સામે રક્ષણ મળે છે. (G) ॐ पद्यावती पद्यनेत्रे पद्मासने लक्ष्मीदायिनी वांछा भूतप्रेत निग्रहणी सर्व शत्रु संहारिणी दुर्जन मोहनी ऋद्धि वृद्धि कुरु कुरु स्वाहा । ॐ ह्रीं श्री पद्यावत्यै नमः । નિત્યજાપથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને ભૂતપ્રેતાદિ શત્રુથી રક્ષણ મળે છે. (७) ॐ ह्रीं श्री धरणेन्द्र-पद्यावती सहिताय श्री शंखेश्वर पार्श्वनाथाय नमो नमः । અઠ્ઠમ તપસાધના કરવી. નિત્યજાપથી સર્વ મનોરથો ફળે છે. (८) ॐ नमो भगवते चिन्तामणि पार्श्वनाथाय सप्तफण मंडिताय ॐ ह्रीं श्री धरणेन्द्र पद्यावती सहिताय मम ऋद्धिं सिद्धिं वृद्धिं सौख्यं कुरु कुरु स्वाहा । નિત્યજાપથી રિદ્ધિ-સિદ્ધિ અને સુખ-સંપદા આવી મળે છે. (८) ॐ ह्रीं असिआउसा सर्व दुष्टान स्तंभय स्तंभय मोहय मोहय अन्धय अन्धय मुकवत्कारय कुरु कुरु ह्रीं श्रीं दुष्टान् ठः ठः ठः । નિત્યજાપથી સર્વ પ્રકારની રક્ષા થાય છે. (१०) ॐ नमो भगवती पद्य पद्यावती ॐ ह्रीं श्रीं पूर्वाय पश्चिमाय उत्तराय दक्षिणाय सर्वान्वश्यं करू कुरू स्वाहा । આ મંત્રજાપથી કોટની જેમ રક્ષણ મળે છે. (११) ॐ नमो भगवती पद्मावती सर्वजन मोहनी सर्व कार्यकरनी मम विकट संकटहरनी मम मनोरथ पूरनी मम चिता चूरनी ॐ नमो पद्यावत्यै नमः स्वाहा । નિત્યજાપથી સર્વ કાર્ય સધાય છે. ચિન્તાચૂરક મંત્ર છે. (१२) ॐ ह्रीं श्रीं अर्ह नमिउण विसहर विसह जिण फुलिंग ह्रीं श्रीं नमः । નિત્યજાપથી ભયંકર વિષાદિથી રક્ષણ મળે છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૨૯ (१3) ॐ ऐं ह्रीं श्रीं क्लीं लक्ष्मी कलिकुण्डस्वामिने मम आरोग्य औश्वर्य कुरु कुरु स्वाहा । આ જાપથી આરોગ્ય સુખાકારી મળે છે. (१४) नमो भगवते पार्श्वनाथाय ह्रीं धरणेन्द्र पद्यावती सहिताय अट्टे मट्टे भूत विघट्टे भूतान स्तंभय स्तंभय स्वाहा । નિત્યજાપ આરાધનાથી ભૂતાદિથી રક્ષણ મળે છે. (૧૫) 8 નમો ભગવતે પાર્વતીર્થવ દં મહદં પહંસઃ શિવઃ શોપ ૩mહિંસઃ पक्षिः महाविष भक्षि हुँ फट् । આ મંત્રથી વિષ ઊતરી જાય છે અને નિત્યજાપથી કોઈ ઝેર ચડતું નથી. (૧૬) છે જે જે વજff Aજે પુત્ર પUવત્યે નમઃ | નિત્ય ૧૦૮ જાપથી સંતાનપ્રાપ્તિ થાય છે. (૧૭) % ૬ = શ્રી વીદ્દા |8 પક્ષ 1 | દસ હજાર જાપથી સિદ્ધિ થાય છે. એકવીસ વાર જપવાથી વીંછીનું ઝેર ઊતરી જાય છે. -- પૂ. યતિવર્યશ્રી મોતીલાલજી ક્ષમાનંદજી સંપાદિત શ્રી ચિંતામણિ કલ્પતરુમાંથી સાભાર. Page #558 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મહા પ્રભાવક મંત્ર-યંત્ર-મય શ્રી પદ્માવત્યષ્ટકમ્) * પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ શતાવધાની તરીકે ખૂબ જ ખ્યાતિ પામેલા પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ એક અચ્છા સાધક હતા, અમારા માર્ગદર્શક હતા, નમસ્કાર મહામંત્ર અને દેવી પદ્માવતીજીના પરમ ઉપાસક હતા. ઉપાસના વિષયક ગ્રંથોમાં અને શ્રી શ્રી પદ્માવતી દેવીના સ્વરૂપ-પરિચય માટે આંગળીના વેઢે ગણાય એટલા અલ્પ જે પ્રમાણભૂત ગ્રંથો છે તેમાં પંડિતશ્રીનો એક શ્રી પદ્માવતી-પ્રસન્ન' ખ્યાતિપ્રાપ્ત ગ્રંથ છે. અમે એ ગ્રંથનો શ્રી પદ્માવત્યષ્ટકમ્ વિભાગ અહીં પ્રસ્તુત કરતાં ગૌરવ (અનુભવીએ છીએ. -- સંપાદક અમે શ્રી પાર્શ્વ-પદ્માવતી ગ્રંથ (ચોથી આવૃત્તિ)ના અઢારમા પ્રકરણમાં મંત્ર-યંત્રમય મહા પ્રાભાવિક પદ્માવતી સ્તોત્ર' અર્થ સહિત આપેલું છે. તેમાં ૩૭ શ્લોકો પ્રકટ કરેલા છે; જ્યારે લઘુ વિદ્યાનુવાદમાં આ જ સ્તોત્રમાં ૪૧ શ્લોકો જણાવેલા છે, તો અન્યત્ર તેથી પણ ઓછાવત્તા શ્લોકો સાથે છપાયેલું છે. એટલે પ્રશ્ન એ થાય કે આ સ્તોત્ર મૂળ કેટલા શ્લોકપ્રમાણ હશે ? પરંતુ વિક્રમની બારમી-તેરમી સદીમાં થયેલા મંત્રતંત્રવિશારદ શ્રી પાર્શ્વચંદ્રમણિએ તેને ૮ + ૧ શ્લોકવાળું અષ્ટક માનીને તેના પર ટીકા રચેલી છે. એ લોકો આજે પ્રચલિત સ્તોત્રના ૧ થી ૮ તથા ૩૨મા શ્લોક તરીકે દષ્ટિગોચર થાય છે. વળી, આ સ્તોત્રની ફલશ્રુતિ તરીકે જે શ્લોકો પ્રચારમાં છે તેમાં આ શ્લોકોનું જ ફલ કહેલું છે. જેમ કે, आद्यं चोपद्रवं हन्ति, द्वितीयं भूतनाशनम् । तृतीये मारी हन्ति, चतुर्थे रिपुनाशनम् ।। पञ्च पञ्चजनानाञ्च, वशीकारं भवेद् ध्रुवम् । षष्ठं चोच्चाटनं हन्ति, सप्तमे रिपुनाशनम् ।। अत्युद्वेगांश्चाष्टमे च, नवमे सर्वकार्यकृत् । इष्टा भवन्ति तेषां च, त्रिकालपठनार्थिनाम् ।। આ સ્તોત્રના પહેલા શ્લોકથી ઉપદ્રવોનો નાશ થાય છે. બીજા શ્લોકથી ભૂત-પ્રેતની પીડા દૂર થાય છે. ત્રીજા શ્લોકથી મારી વગેરેનો નાશ થાય છે. ચોથા શ્લોકથી શત્રુઓનો નાશ થાય છે. પાંચમા શ્લોકથી રાક્ષસો વગેરેનું નિશ્ચયથી વશીકરણ થાય છે. છઠ્ઠા શ્લોકથી ઉચ્ચાટન પ્રયોગની અસર દૂર થાય છે. સાતમા શ્લોકથી રિપુસમૂહનો નાશ થાય છે. આઠમા શ્લોકથી મનનો ઉદ્વેગ, મનની વિહવળતા દૂર થાય છે. નવમાં શ્લોકથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આ રીતે આ સ્તોત્રનો ત્રિકાલ. એટલે સવાર, બપોર અને સાંજ પાઠ કરનારાઓને ઇષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. અન્યત્ર અન્ય શબ્દોમાં આ ફલશ્રુતિ રજૂ થઈ છે ત્યાં પણ તેના નવ શ્લોકોનું જ ફળ બતાવવામાં આવ્યું છે. એટલે આ સ્તોત્ર મૂળ અટકરૂપ હતું અને કાળક્રમે તેમાં અન્ય શ્લોકો ઉમેરાતા ગયા એ નિશ્ચિત છે. પ્રચાર તો એવો છે કે આ અષ્ટક પૂર્વાચાર્યરચિત છે, પણ તેનો બહુ ઊંડાણથી અભ્યાસ કરતાં એમ લાગે છે કે આ અટક જૈનાચાર્યનું નહિ, પણ શાકૃત-સંપ્રદાયના કોઈ મહાવિદ્વાનનું રચેલું છે. જો આ સ્તોત્ર જૈનાચાર્યનું રચેલું હોય તો પ્રારંભમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની વંદના હોત અને તેની સેવિકા તરીકે શ્રી પદ્માવતી દેવીનો ઉલ્લેખ હોત, પણ તેની શરૂઆત જુદી જ રીતે થઈ છે અને તેનું વર્ણન બહુધા શાફતમતાનુસારી દેવીનો જ ખ્યાલ આપે છે. Page #559 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૩૧ શ્રી પાર્શ્વચંદ્ર ગણિએ આ અષ્ટક પર વૃત્તિ રચી છે, પણ તેના મૂળ ભાવોનું ઉદ્ઘાટન કરવા કરતાં પોતાની જાણના મંત્ર-યંત્રોને તેમાં રજૂ કરી દેવાનો ઉત્સાહ વિશેષ દાખવ્યો છે. આ વૃત્તિ પર કોઈ સમર્થ વિવેચન થયું નથી. એક-બે આધુનિક વિદ્વાનોએ તે માટે પ્રયત્ન કર્યો છે, પણ તે નિષ્ફળ ગયા છે. તેમાં કેટલાક અર્થનો અનર્થ થયો છે અને અર્થસંગતિમાં પણ ઘણી ઘણી ક્ષતિઓ રહી ગઈ. છે. આ જોતાં અમને એમ લાગ્યું કે અમારે આ અષ્ટકની અર્થ-વિવેચના નવેસરથી જ કરવી એને : મૂળ સ્તોત્રકારના આશયને બને તેટલો ફૂટ કરવો. આમાં અમને પરિશ્રમ તો ઘણો પડ્યો છે, પણ તે અમે પૂરા પ્રેમથી કર્યો છે. પ્રથમ આખું અષ્ટક (અન્યત્ર) આપ્યું છે અને પછી તેના શ્લોક લઈ તેનાં અર્થવિવેચન II દર્શાવેલાં છે. તે પછી તેનો મંત્રા—ાય પ્રગટ કરી, તેને લગતા યંત્રની આરાધના બતાવેલી છે. અમને | આશા છે કે આથી પ્રજ્ઞાવંત પાઠકોને આ અટક સંબંધી જોઈતી પ્રમાણભૂત માહિતી જરૂર મળી રહેશે અને તે એમની આરાધનામાં અત્યંત ઉપયોગી થશે. “ શ્રી પવિત્યષ્ટમ' મૂળ, અર્થ, વિવેચન, મંત્રા—ાય અc: યંત્ર સહિત श्रीमद्गीर्वाणचक्रस्फुटमुकुटतटीदिव्यमाणिक्यमालाज्योति लाकरालस्फुरितमकरिकाधृष्टपादारविन्दे ! व्याघ्रोरोल्कासहयज्वलदनलशिखालोलपाशाङ्कुशादये, आँ क्रॉ ही मन्त्ररूपे ! क्षपितकलिमले रक्ष मां देवी पद्ये ! ।।१।। અર્થ : શોભાયમાન દેવવૃત્ત્વના નિર્મલ મુકુટતટમાં જડાયેલાં દિવ્ય માણિકયોવાળા તથા જ્યોતિ અને કરાલ જ્વાલાથી પ્રતિબિંબિત માછલીના આકારવાળાં નાનકડાં મણિદર્પણોથી યુકૃત એવા મુગટ વડે ઘસાયેલાં ચરણકમલવાળી, અત્યંત ઘોર એવી હજારો ઉલ્કાઓની બળતી અગ્નિશિખાઓ જેવા ચંચળ ધપાશ' અને 'અંકુશ’ અસ્ત્રોથી યુકત ‘મ વ શ મંત્રરૂપિણી તથા કલિમલનો નાશ કરનારી હે પદ્માવતી દેવી ! મારી રક્ષા કરો ! (૧). વિવેચન : શ્રી પદ્માવતી દેવીનું આ અદ્દભુત અષ્ટક સ્રગ્ધરા છંદમાં રચાયેલું છે, જે વર્ણન માટે ઘણું અનુકૂળ છે. તેના પ્રથમ શ્લોકમાં શ્રી પદ્માવતીદેવીની ચાર વિશેષણો વડે સ્તુતિ કરવામાં આવી છે. તેમાં પ્રથમ તેમને દેવદેવેન્દ્રવંધ્ર કહ્યાં છે, પણ એ કહેવાની રીત અનોખી છે. તેમાં દેવદેવેન્દ્રનું વર્ણન વિસ્તારથી આવી જાય છે. શ્રીમદ્ એટલે શોભાયમાન અને ગીર્વાણચક્ર એટલે દેવોનો સમૂહ એકઠો થયેલો છે, તેમાં સામાન્ય દેવો પણ છે અને દેવેન્દ્રો પણ છે. તે બધાએ પોતાના મસ્તક પર મુગટ ધારણ કરેલા છે. જેમણે મુગટ ધારણ કર્યો હોય, તેમણે તેને અનુરૂપ બીજાં પણ વસ્ત્રાલંકારો ધારણ કરેલાં હોય, એ સ્વાભાવિક છે. તાત્પર્ય કે આ દેવસમૂહ પોતાનાં વસ્ત્રાભૂષણોથી બરાબર સજ્જ થયેલો છે. તેઓએ જે મુગટ ધારણ કરેલા છે તેની કિનારીએ દિવ્ય માણેકો હારબંધ જડેલાં છે; એટલું જ નહિ, એ મુગટની અંદરના ભાગમાં માછલીના આકારનાં નાનાં નાનાં મણિદર્પણો બેસાડેલાં છે. કેટલાકે અહીં મુવિા કે મુરિક્ષા પાઠ છાપેલો છે, તે અશુદ્ધ છે. અહીં મરવા એ જ પાઠ જોઈએ. કારણ કે તે જ માછલીનાં આકારવાળાં દર્પણોનું સૂચન કરે છે. જ્યાં દિવ્ય માણેકો જડાયેલાં હોય, ત્યાં જ્યોતિ પ્રકટે તે સ્વાભાવિક છે. પણ ત્યાં એ જ્યોતિ ઉપરાંત કાલ જ્વાલા પણ દશ્યમાન થાય છે, તે મુગટમાં જડાયેલાં માછલીના આકારનાં મણિદર્પણોને આભારી છે. કારણ કે તેમાં શ્રી પદ્માવતીજીએ ધારણ કરેલાં જ્વાલામય આયુધોનું પ્રતિબિંબ પડી રહ્યું છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી દેવ અને દેવેન્દ્રોનું વૃંદ શ્રી પદ્માવતી દેવીને મસ્તક નમાવીને વંદન કરી રહ્યું છે, એટલે તેમના મુગટોનો અગ્રભાગ તેમના ચરણારવિંદને સ્પર્શ કરે છે એ દેખીતું છે. પરંતુ તેનાથી ચરણારવિંદ ઘસાયેલાં છે એમ કહેવાનો અર્થ એ છે કે આવા મુગટો અનેક છે, સંખ્યાબંધ છે. તાત્પર્ય કે શ્રી પદ્માવતી દેવી અનેક દેવ અને દેવેન્દ્રોથી ભકિતપૂર્વક વંદાયેલાં છે. શ્રી પદ્માવતી દેવીએ પોતાના ચાર હાથો પૈકી ઉપરના બે હાથોમાં અનુક્રમે પાશ' અને “અંકુશ” નામનાં આયુધો ધારણ કરેલાં છે. તે સામાન્ય કોટિનાં નથી, એટલે કે જગતમાં જોવામાં આવે છે તે પ્રકારનાં નથી, પણ તે દિવ્ય શકિતથી યુક્ત છે. તેથી જ તે હજારો ઉલ્કાઓની બળ તી શિખાઓ જેવાં દેખાય છે. આકાશમાંથી અગ્નિના જે તણખા ઝરે છે તેને ઉલ્કા કહે છે. આવી હજારો ઉલ્કા એકત્રિત થાય, તો તેમાંથી પ્રગટતી અનિશિખાઓ કેટલી પ્રચંડ હોય, તેની કલ્પના પાઠક મિત્રોએ કરી લેવી. તાત્પર્ય કે આ વિશેપણથી શ્રી પદ્માવતી દેવીનું શકિતસ્વરૂપ, મહાશકિતસ્વરૂપ સૂચવાયું છે. શ્રી પદ્માવતી દેવી તિમત્તનું હરણ કરનારાં છે, એટલે કે કલેશાદિ માનસિક દોષોનો નાશ કરનારાં છે. શ્રી પદ્માવતી દેવીનું ચોથું વિશે પણ જે જ મંત્રરૂપિણીનું અપાયું છે. તેનો અર્થ એવો છે કે તેઓ એ ત્રણ બીજોવાળા મંત્રથી સિદ્ધ થનારાં છે. મંત્રાસ્નાય : ૩ માઁ પવત્યે નમઃ | આ પ્રથમ શ્લોકનો મંત્ર છે. આ મંત્ર પીળી ઊનના આસન, પીળી માળા વડે એટલે કે કેરબાની માળા વડે પૂર્વાભિમુખ જપવો જોઈએ. તે વખતે ભગવતીનું પૂજન પીળાં પુષ્પોથી એટલે કે સોનચંપાનાં ૨૭ પુષ્પ જોઈએ. તે શકય ન હોય તો ૭ પુષ્પો તો અવશ્ય ચડાવવાં જોઈએ. તે વખતે નૈવેદ્ય પીળી વસ્તુઓનું- ચણાની દાળથી બનેલી મીઠાઈઓનું એટલે કે મગજના લાડુ કે મોહનથાળનું ધરવું જોઈએ. આ મંત્રની રોજની દશ માળા ગણવી જોઈએ. એટલે કે ૧૦૦૦ મંત્રનો જપ કરવો જોઈએ. અને દિવસ ચાલુ રાખવો જોઈએ. તેથી રાજભયનો નાશ થાય છે, લક્ષ્મીનો લાભ થાય છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. પ્રથમ શ્લોક જોયો. હવે આઠમો શ્લોક જોઈએ -- प्रातर्बालार्करश्मिच्छुरितघनमहासान्द्रसिन्दुरधूलीसन्ध्यारागारुणागि ! त्रिदशवरवधूवन्द्यपादारविन्दे ! चञ्चत्चण्डासिंधारा प्रहतरिपुकुले कुण्डलोद्धृष्टगल्ले ! श्रीँ श्री यूँ श्रः स्मरन्ती मदगजगमने रक्ष मां देवि पद्ये ! ।।८।। અર્થ : પ્રાતઃકાળના ઊંગતા સૂર્યનાં કિરણોના ઘેરા સિંદૂરિયા રંગવાળી તથા સંધ્યા સમયના આથમતા સૂર્યનાં કિરણોના જેવા અરુણ વર્ણવાળી, દેવવધૂઓ વડે પૂજિત ચરણકમલવાળી, ચકચકિત અને ભયંકર અસિધારા વડે રિપુકુળનો નાશ કરનારી, બંને કાનમાં પહેરેલાં કુંડળો વડે ઘસાયેલા કપોલવાળી, શ્રાઁ શ્રી બ્રૂ શ્રા એ ચતુરક્ષરી મંત્રનું સ્મરણ કરી રહેલી અને મદમસ્ત હાથીની ચાલે ચાલતી હે દેવી પદ્માવતી ! મારું રક્ષણ કરો. (૮) વિવેચન : આઠમા કાવ્યમાં અષ્ટકકાર શ્રી પદ્માવતી દેવીને લાલ વર્ણનાં વર્ણવીને તેઓ સૌભાગ્યદેવી હોવાનું સૂચન કરે છે. શ્રી પદ્માવતી દેવીના શરીરનો લાલ વર્ણ કેવો છે ? એ વર્ણવવા માટે તેમણે પ્રાતઃકાળ તથા સંધ્યાકાળ વખતે આકાશમાં જણાતા ઘેરા અને આછા લાલ રંગની ઉપમા આપી છે. પણ સામાન્ય રીતે તો તેને લાલ રંગ જ કહી શકાય. અન્ય સ્તુતિકારોએ વિપુષ્મા કહી આ વાતનું સમર્થન કરેલું છે. આપણે ત્યાં લાલ રંગ સૌભાગ્યનો રંગ મનાયેલ છે. તેથી સૌભાગ્યવતી Page #561 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સ્ત્રીઓ લાલ રંગનાં વસ્ત્રો પહેરે છે અને કપાળમાં લાલ કંકુનો ચાંદલો કરે છે. મંત્રવિશારદોએ પણ લાલ રંગને સૌભાગ્યનો રંગ માનેલો છે. તેથી સૌભાગ્યપ્રાપ્તિ કે સૌભાગ્યવૃદ્ધિના પ્રયોગમાં લાલ આસન, લાલ માળા તથા લાલ રંગનાં પુષ્પોનો પૂજામાં ઉપયોગ કરવાનું વિધાન કરેલું છે. તેમને દેવવધૂઓથી પૂજિત ચરણકમલવાળાં કહ્યાં છે, તેમાં પણ સૌભાગ્યની આકાંક્ષાવાળી મહિલાઓએ તેમનું પૂજન કરવું જોઈએ, એવો ધ્વનિ રહેલો છે. [ ૪૩૩ તેમને ચકચકિત અને ભયંકર અસિધારા એટલે તલવારની ધાર વડે રિપુકુળનો નાશ કરનારાં કહ્યાં છે. અહીં રિપુકુળથી કુંટુંબ સાથે અદાવત રાખનારા કે સૌભાગ્યવૃદ્ધિમાં આડે આવનારા મનુષ્યો સમજવા. તેમનો નાશ થતાં ધન-સંપત્તિ-દોલત તથા કુટુંબ-પરિવાર રૂપ સૌભાગ્યની વૃદ્ધિ નિર્બાધપણે થાય છે. શ્રી પદ્માવતી દેવી બંને કાનમાં કુંડળ ધારણ કરનારાં છે. તેનાથી તેમનાં કપોલો ધસાયેલાં છે. એનો અર્થ એમ સમજવો કે તે કુંડળો લાંબાં છે અને લટકતાં પણ છે. વળી, તેમને માગામના એટલે મદોન્મત્ત હાથીની ચાલે ચાલનારાં કહ્યાં છે. અમને લાગે છે કે આ બંને વિશેષણો તેઓ સૌભાગ્યની દેવી હોવાની પૂર્તિ કરનારાં છે. સૌભાગ્યવતી ઉત્તમ કુળની સ્ત્રીઓ આ પ્રકારનાં કુંડળો પહેરે છે અને મદમસ્ત હાથીની ચાલે ચાલે છે. વળી શ્રાઁ શ્રાઁ મૈં શ્ર આ ચાર બીજો તેમના મુખમાંથી સ્ફુર્યો કરે છે, તે પણ સૌભાગ્યની વૃદ્ધિ કરનારાં છે. આ ચાર બીજોવાળો મંત્ર આ શ્લોકના મંત્રામ્ભાયમાં દર્શાવેલો છે. આવા સૌભાગ્યસંરક્ષક સૌભાગ્યવર્ધક મહાદેવી પદ્માવતી ! મારું રક્ષણ કરો. મંત્રામ્બાય : ૩ ř પડ્યે શ્રાઁ શ્રાઁ Ă શ્ર નમઃ । આ આઠમા શ્લોકનો મંત્ર છે. આ મંત્રનો પૂર્વાભિમુખ રક્ત આસને ૨ક્તમાળા વડે ૧૦૦ દિવસ સુધી ૧૦૮ જાપ કરવો, તેથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે અને સર્વ પ્રકારનું સુખ મળે છે. અહીં એવું સૂચન પણ છે કે રોજ કમલની અંદર કેસર-કસ્તૂરી વડે આ મંત્ર લખીને તેનું ભક્ષણ કરવામાં આવે તો આરાધકનું આયુષ્ય વધે છે. આનો અર્થ અમે એમ કરીએ છીએ કે તે કોઈ અકસ્માતથી મરણ પામે નહિ. યંત્રારાધન : ત્રાંબાનો યંત્ર બનાવી, પ્રતિષ્ઠિત કરાવી, પૂજામાં રાખવો. તેને ક્ષીરાભિષેક જલાભિષેક કર્યા પછી અષ્ટગંધથી પૂજવો અને તેના પર વિવિધ પ્રકારનાં સુગંધી પુષ્પો ચડાવવાં. दिव्यं स्तोत्रं पवित्रं पटुतर पठतां भक्तिपूर्वं त्रिसन्ध्यं, लक्ष्मी - सौभाग्यरूपं दलितकलिमलं मङ्गलं मङ्गलानाम् । पूज्यं कल्याणमाद्यं जनयति सततं पार्श्वनाथप्रसादात् देवी पद्मावती नः प्रहसितवदना या स्तुता दानवेन्द्रैः ॥९॥ અર્થ : જો આ દિવ્ય અને પવિત્ર સ્તોત્ર સાવધાનીથી ભકિતપૂર્વક સવાર, બપોર, સાંજ એ ત્રણે સંધ્યાએ ભણવામાં આવે તો લક્ષ્મી અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે, સર્વ કલેશોનો નાશ થાય છે અને સર્વ મંગલોનું મંગલ બને છે. પ્રહસિત વદનવાળી તથા દેવેન્દ્રો વડે સ્તવાયેલી શ્રી પદ્માવતી દેવી શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રસાદથી સદા અમારું ઉત્તમ કોટિનું કલ્યાણ કરે છે. વિવેચન : સ્તોત્રરચના કર્યા પછી એક, બે કે કોઈ વાર તેથી પણ અધિક શ્લોકો વડે તેની ફલશ્રુતિ કહેવાની પદ્ધતિ આપણે ત્યાં ઘણા પ્રાચીન કાળથી પ્રચલિત છે. એ રીતે નવમા શ્લોક વડે પ્રસ્તુત શ્લોકની ફલશ્રુતિ કહેવામાં આવી છે. આ ફલશ્રુતિના પ્રારંભે પ્રસ્તુત સ્તોત્રને દિવ્ય અને પવિત્ર કહેવામાં આવ્યું છે, તેનું કારણ Page #562 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સમજી લઈએ. આ સ્તોત્ર દિવ્ય મહાશકિતની સ્તવનારૂપ છે. તેથી દિવ્ય છે અને પવિત્ર ભાવોને ઉત્પન્ન કરનારું હોઈ પવિત્ર પણ છે. આવા દિવ્ય અને પવિત્ર સ્તોત્રનો પાઠ કરવાનું કોને ન ગમે ? પણ તેનો પાઠ કરવાના ત્રણ નિયમો છે : એક તો એ પાઠ સાવધાનીથી કરવો જોઈએ. એટલે કે અપ્રમત્તભાવે કરવો જોઈએ અને તેમાં કોઈ ઉચ્ચારણો અશુદ્ધ ન થાય તેનું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. અશુદ્ધ ઉચ્ચારણો કરતાં અર્થનો અનર્થ થાય છે અને તે સ્તોત્રપાઠની બધી મજા બગાડી નાખે છે. તેથી આ પ્રથમ નિયમનું વિધાન થયેલું છે. બીજું, આ સ્તોત્રનો પાઠ કરવા ખાતર કરવાનો નથી, પણ અંતરની પૂર્ણ ભકિતપૂર્વક કરવાનો છે. કારણ કે તો જ તે ફળદાયી થાય છે. આપણે ત્યાં ઘણાં સ્તોત્રો બોલાય છે, પણ તેનો જે પ્રભાવ દેખાવો જોઈએ તે દેખાતો નથી, કારણ કે તેની પાછળ જે પ્રકારનો ભાવ કે ભકિત હોવાં જોઈએ તે હોતાં નથી. અહીં ભકિતથી શ્રદ્ધા, આદર અને બહુમાનની લાગણી સમજવાની છે. ત્રીજું, આ સ્તોત્રનો પાઠ સવાર, બપોર અને સાંજ એ ત્રણે સંધ્યા વેળાએ કરવો જોઈએ. તાત્પર્ય કે આ સ્તોત્ર સવારના પૂજા પાઠ વખતે બોલીએ તે પૂરતું નથી. તે બપોરે બારથી એકની વચ્ચે અને સાંજે એટલે છથી સાત વાગ્યાની અંદર પણ બોલવો જોઈએ. તેનાથી આપણા મનમાં ઉત્પન્ન થયેલા પવિત્ર ભાવોનું અનુસંધાન રહે છે અને તે જ હવે પછી વર્ણવાયેલાં પરિણામો લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક કહે છે કે, 'બપોરના બારથી એકમાં અને સાંજના છથી સાતમાં અમે વ્યાપાર-ધંધામાં રોકાયેલા હોઈએ છીએ, તો એ વખતે આ સ્તોત્રનો પાઠ શી રીતે કરીએ ?' પણ આ તો ટેકની વાત છે. જો મનમાં ટેક હોય કે મારે આ સ્તોત્રનો પાઠ બપોરે અને સાંજે પણ કરવો જ છે, તો તે થઈ શકે છે. તે માટે માત્ર દશ મિનિટની જરૂર પડે છે, તે શું એ વખતે ફાજલ પાડી - શકાય ? આ સ્તોત્રનો પાઠ એ વખતે બોલીને કરવાનો હોતો નથી, તે મનમાં કરવાનો હોય છે. એટલે પોતાના સ્થાને બેઠાં બેઠાં કરી શકાય છે. મૂળ વાત એ છે કે એ વખતે આપણને આપણું કર્તવ્ય યાદ આવવું જોઈએ. આમાં તો આસન પાથરવા વગેરેનો કોઈ વિધિ કરવાનો હોતો નથી, માત્ર મનમાં જ સ્મરણ કરવાનું હોય છે. એટલે દઢ નિશ્ચય હોય તો તે બની શકે છે. જો આ રીતે આ સ્તોત્રનો નિત્ય ત્રણ વાર પાઠ કરવામાં આવે તો તેનાં પરિણામો ઘણાં સુંદર આવે છે. પ્રથમ તો લક્ષ્મી અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આ વિશ્વમાં એવો કયો સંસારી મનુષ્ય હશે કે જે લક્ષ્મી અને સૌભાગ્યને ચાહતો ન હોય ! વળી તેનાથી સઘળાં કલિમલ, એટલે કે ક્લેશાદિ દોષોનો અંત આવે છે. લક્ષ્મી અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય, પણ ગૃહજીવનમાં કલેશ ઉત્પન્ન થતો હોય તો યથેચ્છ આનંદનો ઉપભોગ થઈ શકતો નથી, એટલે કલેશરહિત થવાની જરૂર રહે છે અને તે આ સ્તોત્રપાઠથી પૂરી પડે છે. આ રીતે તેનાં બીજાં પરિણામો વર્ણવવાં હોય તો વર્ણવી શકાય તેમ છે, પણ અષ્ટકકારે એવાં વર્ણનનો આશ્રય ન લેતાં ટૂંકમાં જ જણાવી દીધું છે કે, માં માતાનામ - સર્વે મંગલોનું મંગલ બને છે. તાત્પર્ય કે તેમાં સર્વોત્કૃષ્ટ મંગલની પ્રાપ્તિ થાય છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અને વિક્નોનો નાશ એ મંગલનું મુખ્ય લક્ષણ છે, ત્યારે આ તો સર્વોત્કૃષ્ટ મંગલની વાત છે, એટલે તેનાથી આપણા જે જે મનોરથો હોય, તે પૂરા પડે છે અને કોઈ જાતનાં વિઘ્નો આવતાં નથી. તાત્પર્ય કે સઘળી આપત્તિઓ – સઘળાં કષ્ટો દૂર રહે છે. વિશેષમાં આ સ્તોત્રનો ઉપર્યુકત વિધિએ પાઠ કરતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી શ્રી પદ્માવતી દેવી આપણું સદા ઉત્તમ કોટિનું કલ્યાણ કરતાં રહે છે. તેનો અર્થ એમ સમજવાનો કે તેઓ Page #563 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] આપણને આ જગતમાં સઘળાં સુખ આપી મોક્ષાભિલાપી બનાવે છે મોક્ષપ્રાપ્તિમાં સહાય કરે છે. શ્રી પદ્માવતી દેવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની શાસનસેવિકા છે, એટલે અહીં તેનું સ્મરણ આ રીતે કરવામાં આવ્યું છે. વળી તેઓ દેવેન્દ્રોથી સ્તવાયેલા છે, તેમ દાનવેન્દ્રોથી પણ સ્તવાયેલાં છે. એટલે કે પરમ પ્રભાવી તરીકે પ્રસિદ્ધિ પામેલાં છે. વળી તેઓ પ્રહસિતવદના છે, જે પરમ પ્રસન્નતાનું પ્રકૃષ્ટ ચિહ્ન છે. તાત્પર્ય કે તેઓ ભકતજનોના આ સ્તોત્રપાઠથી ખૂબ પ્રસન્ન થાય છે અને તેમના અભીષ્ટની પૂર્તિ કરે છે. [ ૪૩૫ : શ્રી પદ્માવતી દેવીના મંત્રો : હવે આપણે શ્રી પદ્માવતી દેવીના મંત્રો પર આવીએ. જે મંત્રો આજે પ્રચારમાં છે અને જેનો પ્રભાવ અમે નજરે નિહાળ્યો છે તથા જેનાં પરિણામો વિશે અમને જરાય શંકા નથી, એવા જ મંત્રો અહીં અપાયા છે. આ સંગ્રહમાં શાંતિ, તુષ્ટિ, પુષ્ટિવાળા મંત્રોની મુખ્યતા છે. કારણ કે આજે ખરી જરૂરિયાત તેની જ છે. 'મંત્રશકિતના ઉપયોગની મર્યાદા'વાળા પ્રકરણમાં આ વિષય વિસ્તારથી ચર્ચેલો છે, એટલે તે અંગે અહીં વિશેષ સ્પષ્ટતા કરવાની રહેતી નથી. પ્રસ્તુત ગ્રંથના પ્રથમ ખંડમાં આરાધ્ય એવાં શ્રી પદ્માવતી દેવીનો પરિચય વિવિધ રીતે કરાવ્યો છે. તેમની આરાધનાના આલંબન તરીકે તેમની મૂર્તિ કે છબિ કેવી હોવી જોઈએ તેનો પણ સ્પષ્ટ ખ્યાલ આપવામાં આવ્યો છે. તે પછી બીજા ખંડમાં આરાધના અંગે વિસ્તારથી ચર્ચા કરેલી છે. તેના પરથી આરાધક થવા માટે કેવી તૈયારીઓ કરવી ઘટે છે તે સમજાવવામાં આવ્યું છે. આજે આ બાબતમાં આપણી ઘણી મોટી ઊણપ છે, તે અવશ્ય સુધારી લેવી જોઈએ. દેવીના આરાધક થવું એટલે સમજુ, સંસ્કારી અને સંયમી થવું. ગમે તેવો મનુષ્ય દેવીનો આરાધક થઈ શકતો નથી. આપણે એક બાજુ શ્રી પદ્માવતી દેવીની પ્રસન્નતા ચાહીએ અને બીજી બાજુ આપણી રહેણી-કરણી કે આપણી આદતોમાં સુધારો કરવાની તૈયારી ન દાખવીએ તો પરિણામે નિષ્ફળતાનાં નગારાં ગડગડે, એ દેખીતું છે. પ્રથમ આરાધક તરીકેની યોગ્યતા કેળવીએ અને પછી આરાધનાના માર્ગે આગળ વધીએ તો વિજયની વરમાળા કંઠમાં પડવાની જ છે. આરાધના અંગે ઘણી બધી વાતો સમજવા-વિચારવા જેવી છે. તે બીજા ખંડમાં વિચારી લીધી છે. સુજ્ઞ આરાધકે તેના પર યોગ્ય ચિંતન-મનન કરવાનું છે અને તેમાંથી માર્ગદર્શન મેળવીને આગળ વધવાનું છે. આરાધના વિષયક એ ચર્ચા-વિચારણા પરથી સુજ્ઞ આરાધકો એટલું તો સમજી શકા જ હશે કે શ્રી પદ્માવતી દેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સહુ પ્રથમ તેમનું પૂજન-અર્ચન અનન્યભાવે વિવિધ ઉપચારો વડે કરવું જોઈએ અને પછી ભિકતસભર હૃદયે તેમની સ્તુતિ-સ્તવના કરવી જોઈએ. જો આટલું થાય તો આપણે એમ સમજવાનું કે અર્ધા રસ્તે પહોંચ્યા છીએ. તે પછી મંત્રજપનો અધિકાર પ્રાપ્ત થાય છે. જપ કોને કહેવાય ? તેના કેટલા પ્રકારો છે ? અને તે માટેના વિધિનિષેધો કેવા છે ? તે અમે બીજા ખંડના મંત્રજપ' પ્રકરણમાં વિસ્તારથી જણાવેલું છે. આરાધક મિત્રોએ તેનું ખાસ અધ્યયન કરવાનું છે અને તેના પરથી પોતાની પદ્ધતિ નક્કી કરવાની છે. અમે તો તેના સારરૂપે અહીં એટલું જ જણાવશું કે નિમ્ન મંત્રોની આરાધના માટે ઉપાંશુ જપનો આશ્રય લેવો અને તે શાંત-સ્થિર ચિત્તે પૂરો કરવો. મંત્રના આમ્નાય કે વિધિમાં અમુક જપસંખ્યા કહી છે, તે પૂરી કરવા માટે ઉતાવળ કરવી નહિ. ઉતાવળ કરવામાં આવે તો જપમાં 'ક્રુત' નામનો દોષ લાગે છે અને તે જપના ફળને ઘટાડી Page #564 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી નાખે છે. ખરી વાત તો એ છે કે સૂચવાયેલ મંત્રજપ જેટલા દિવસમાં પૂરો કરવાનો હોય, તેના પ્રમાણસર ભાગ કરી લેવા અને તે રોજ વ્યવસ્થિત જપવા. તેમાં કોઈ દોષ લાગવા દેવો નહિ. જપ પછી ધ્યાનનો અધિકાર છે, એ પાઠકમિત્રોના ધ્યાનમાં આવ્યું જ હશે. તાત્પર્ય કે મંત્રજપ પૂરો થયા પછી શ્રી પદ્માવતી દેવીનું સ્વરૂપધ્યાન થોડી મિનિટો માટે અવશ્ય ધરવું જોઈએ. અને તે ભૂમિકા વટાવી હોય તો તેમના મંત્રાક્ષરોનું ધ્યાન ધરવું જોઈએ. જ્યારે એ મંત્રાક્ષરો પ્રકાશવંત દેખાવા લાગે, ત્યારે તેમાં લીન બનવું જોઈએ. તે પછી તેમના જ્યોતિર્મય ધ્યાન પર આવવું જોઈએ અને તેમાં ચિત્તવૃત્તિનો લય કરવો જોઈએ. આપણા આધુનિક સંસ્કાર એવા છે કે શ્રી પદ્માવતીજીની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો તેમનો મંત્રજપ કરવો અને બહુ બહુ તો તેમનું પૂજન ભણાવવું; પણ તે માટે અમે ઉપર જણાવ્યું તેમ તેમનું પૂજન-અર્ચન, તેમની સ્તુતિ-સ્તવના અને તેમનું ધ્યાન પણ આવશ્યક છે. તે સિવાય તેમની આરાધના પૂરી થતી નથી. અહીં અમે મુદ્રાઓનો ઉલ્લેખ જાણીને કરેલો નથી. કારણ કે તે કામ ઘણું અટપટું છે અને સામાન્ય આરાધકો કરી શકે તેમ નથી. તાંત્રિક દષ્ટિએ કદાચ આને ખામી મનાશે; પણ આ આરાધના મુખ્યત્વે ભકિતના ભવ્ય સિદ્ધાંતો પર રચાયેલી છે અને તે ઉપર વર્ણવાયેલી ચાર ભૂમિકાઓમાં પર્યાપ્તિ પામે છે, એટલે આરાધકોએ તેના ફળની બાબતમાં કદી શંકા રાખવી નહીં. અહીં પ્રસંગોપાત્ત એ જણાવવા ઈચ્છીએ છીએ કે ધીમે ધીમે તાંત્રિક વિધાનો અતિ જટિલ બન્યાં છે. એટલે તે સામાન્ય આરાધકોને કામનાં રહ્યાં નથી. સ્પષ્ટ કહીએ તો ક્રિયાકાંડનો વધારે પડતો વિસ્તાર કરીને તથા તેમને કઠિન બનાવીને તેની મહત્તા ગુમાવી દીધી છે અને આજે વિદ્વાન કોટિના મનુષ્યો પણ ભાગ્યે જ અનુસરણ કરી શકે એમ છે. તેથી અમે ભકિતપ્રધાન, સાદી-સરલ ક્રિયાઓની રજૂઆત કરી છે, જેનું અનુસરણ હજારો મનુષ્યો હરખાતાં હૈયે કરી શકે એમ છે. મંત્રશાસ્ત્રમાં પૂર્વસેવાનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે. એનો અર્થ એ છે કે મંત્રજપ શરૂ કરતાં પહેલાં ભૂમિકારૂપે કેટલીક ક્રિયાઓ કરવી જોઈએ. તેમાં મુખ્યત્વે તો જપની જ હોય છે, પણ તેની ગણના જપસંખ્યામાં થતી નથી. આટલી પ્રસ્તાવના પછી અમે હવે મંત્રોની રજૂઆત કરીશું અને તેનો સાધનવિધિ દર્શાવી તેનાથી થતી સિદ્ધિઓનું પણ વર્ણન કરીશું. (3) % જે નH | શ્રી પદ્માવતીજીના કોઈ પણ મંત્રની સાધના-આરાધના શરૂ કરતાં પહેલાં પૂર્વસેવા તરીકે આ મંત્રનો ૪૨૦૦૦ જપ કરી લેવો જોઇએ. આ મંત્ર ઘણો નાનો છે અને તેનો રોજ 000 જપ કરતાં ૭ દિવસમાં તે પૂરો કરી શકાય છે. કદાચ રોજનો 9000 જપ ન થાય તો ૩૦૦૦ કરી, તેને ૧૪ દિવસમાં પૂરો કરી લેવો જોઈએ. આ મંત્રમાં ૐ એ સેતુ છે, જે એ બીજ છે અને ન એ પલ્લવી છે. આ મંત્ર ઘણો નાનો, એટલે માત્ર ચતુરક્ષરી છે, પણ ઘણો પ્રભાવશાળી છે. શ્રી પદ્માવતીનું મુખ્ય મંત્રીબીજ 7 છે, એટલે આ રીતે તેની આરાધના કરતાં મંત્રજપ માટે સરસ ભૂમિકા તૈયાર થાય છે. આ મંત્રનું સવા લાખ જપનું અનુષ્ઠાન શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ માટે ઘણું અકસીર નીવડે છે. શ્રી જિનદત્તસૂરિએ આ મંત્રનો સવા ક્રોડ જપ કરતાં તેમને કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઇ હતી અને તેઓ યુગપ્રધાન બન્યા હતા. તે પરથી તેનો મહિમા સમજી શકાશે. વર્તમાનમાં અમે કેટલાક ૧, જે મંત્રશકિતનું અનુસંધાન કરી આપે તે સેતુ. ૨. જે મંત્રના છેડે લાગે તે પલ્લવ. Page #565 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૩૭ આરાધકોને આ પ્રકારનાં અનુષ્ઠાનો કરાવેલાં છે અને તે ફળદાયી નીવડેલાં છે. હી બીજનું ખરું સામર્થ્ય સમજવા માટે અમારો રચેલો છુંકાર ઉપાસના” નામનો ગ્રંથ અવશ્ય અવલોકવો. અમારો અનુભવ એવો છે કે “ઝ દf નમ્રા' મંત્રનો ૪૨૦૦ જપ કર્યા પછી ‘ દ મર્દ શ્રી fધતામણી પાર્શ્વનાથાય નમઃ |' એ મંત્રનો પૂર્વસેવા તરીકે ૧૨૫૦૦ જપ કરી લેવો જોઇએ. તેથી શ્રી પદ્માવતીજીનો મંત્ર સિદ્ધ થવામાં ઘણી સહાય મળે છે. (૨) શ્રીપવિત્યે નમઃ | પૂર્વગ્રંથમાં અમે આ મંત્રનો રોજ ૧૦૦૦ જપ ૪૨ દિવસ સુધી કરવાનું જણાવેલું છે. તે પૂર્વાભિમુખ રફતાસને તથા રકતમાલાએ કરવો જોઇએ. તેથી શાંતિ-તૃષ્ટિ-પુષ્ટિનો લાભ થાય છે. પરંતુ ભગવતીનું કરેણનાં પુષ્પો વડે અથવા તો અન્ય વિહિત પુષ્પો વડે પૂજન કરીને ૨૧ દિવસમાં આ મંત્રનો સવા લાખ જપ કરવામાં આવે તો લક્ષ્મીનો લાભ અવશ્ય થાય. જે કાર્યો કઠિન હોવાથી પાર પડતાં ન હોય તે સહેલાઇથી પાર પડવા લાગે છે. () 8 $ 7 શ્રીપાવતીથૈ નમઃ | પૂર્વગ્રંથમાં અમે આ મંત્રનો રોજ ૧૦% જપ ૨૧ દિવસ સુધી કરવાનો કહ્યો છે, તે પૂર્વાભિમુખ, રફતાસને રફતમાલા વડે કરવાથી શાંતિ-તુષ્ટિ-પુષ્ટિનો સારો એવો લાભ થાય છે. પરંતુ ભગવતીનું અષ્ટપ્રકારી પૂજન કરીને જો આ મંત્રના રોજ 5000 જપ ૨૧ દિવસ સુધી કરવામાં આવે તો તેનાથી ભયંકર રોગોનું નિવારણ થાય છે. અકસ્માતું ધનપ્રાપ્તિ થાય છે અને યશ-કીર્તિમાં વધારો થાય છે. (४) ॐ ह्रीं ऐं क्लीं सर्वसौभाग्यदायिनी श्री पद्मावतीदेव्यै नमः । આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને રકતમાલા વડે ૪૨ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરવાથી કન્યા માટે ઇષ્ટ વર અને વર માટે ઈષ્ટ કન્યાની વધુમાં વધુ છ માસમાં પ્રાપ્તિ થાય છે. ભગવતી તથા યંત્રનું પૂજન જાસૂદનાં પુષ્પોથી કરવું. સ્ત્રી-પુરુષોના તૂટેલા સંબંધો સાંધવા માટે પણ આ મંત્ર ઉપયોગી છે. () ૩ / વર્ષ સોનિવરિળ શ્રીપાવતી રેલ્વે નમ: | આ મંત્રનો ઉત્તરાભિમુખ શ્વેત આસને શ્વેત માળા વડે ૨૧ દિવસ સુધી રોજ 1000 જપ કરવાથી વિવિધ રોગોનો નાશ થાય છે. ભગવતી તથા યંત્રનું પૂજન મોગરાનાં પુષ્પોથી કરવું. મોગરાના અભાવે જૂઇનાં પુષ્પો ચાલી શકે. (૬) % ૪ વરdf સર્વપનિવાઈof શ્રી પુષ્પાવતી જૈ નમઃ | આ મંત્રનો ઉત્તરાભિમુખ શ્વેત આસને શ્વેત માળા વડે ૨૧ દિવસ સુધી રોજ ૧000 જપ કરવાથી રાજભય, શત્રુભય તથા અન્ય ભયોનો નાશ થાય છે. ભગવતી તથા યંત્રનું પૂજન મોગરાનાં પુષ્પોથી કરવું. મોગરાના અભાવે જાઇનાં પુષ્પો ચાલી શકે. (૭) % જે જે વરની શ્રી રીં શ્રીં માતમી પવિત્યે નમઃ | આ મંત્રનો પૂર્વાભિમુખ પીળા આસને પીળી માળા વડે ૨૧ દિવસ સુધી રોજ 1000 જપ કરવાથી લક્ષ્મીનો લાભ થાય છે. ભગવતી તથા યંત્રનું પૂજન સોનચંપાનાં પુષ્પોથી કરવું. લક્ષ્મીની અસાધારણ જરૂરવાળાએ આ મંત્રજપ ૪૨ દિવસ સુધી કરવો. (८) ॐ पद्यावति पद्यनेत्रे लक्ष्मीदायिनि वाञ्छापूर्णि ! ऋषि सिद्धिं जयं जयं जयं कुरु कुर વાહ ! આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને ૨કતમાળાથી ૨૧ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, ધારેલાં કામ પાર પડે છે તથા કોર્ટ-કચેરીમાં જય મળે છે. જો વ્યાપાર-ધંધા માટે ઘડેલી યોજનાઓ એક યા બીજા કારણે તૂટી જતી હોય તો આ મંત્રનો ઉપર્યુકત વિધિએ જપ કરવો. ભગવતી તથા યંત્રનું પૂજન કમળ કે કરેણનાં પુષ્પોથી કરવું. જો બૅન્કમાંથી લોન મેળવવા માટે પ્રયાસ થતો હોય તો તેની સફળતા માટે પણ આ મંત્રજપ Page #566 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ઉપયોગી છે. દેવાદાર સ્થિતિ ટાળવા માટે પણ આ મંત્રજપ કરવા જેવો છે. (3) [શ્રી શ્રીજે ભવતિ પHવત મ૫ વાપરવૃદ્ધિ ૫ સ્વદા | આ મંત્રનો પૂર્વાભિમુખ પીળા આસને પીળી માળા વડે ૨૧ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરવામાં આવે તો વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. ભગવતી તથા યંત્રની પૂજા સોનચંપાનાં પુષ્પોથી કરવી. રવિપુષ્યના દિવસે આ મંત્રનો જપ શરૂ કરવો. યંત્રની સાથે નગોડનાં પાન તથા ધોળા સરસવની પોટલી રાખવી. જો ૨૧ દિવસના જપથી ધારેલું પરિણામ ન આવે, તો બીજા ૨૧ દિવસ સુધી જપ ચાલુ રાખવો. (૨) 8 ઝું ટૂરતી જે પરિનિ ન ! આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને રકતમાળા વડે ૨૧ દિવસ સુધી રોજનો ૧૦૦૦ જપ કરવાથી સર્વકાર્યની સિદ્ધિ થાય છે. પરંતુ રોજ કમળ કે કરેણની પૂજા પૂર્વક ૩ લાખ જપ કરવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે અને સમસ્ત જીવન સુખમાં વ્યતીત થાય છે. (૨૨) % તેની દૃઢતી જે ટ્રસ ટેવી પવિત્યે નમઃ | આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને રકતમાળા વડે ૨૧ દિવસ સુધી રોજનો ૧૦૦૦ જપ કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. (१२) ॐ ऐं क्लीं हसौं पद्मावती मम सर्वजगवश्ये कुरु कुरु ही संवौषट् । (१३) ॐ ह्रीं आं ऐं क्रौं ह्रीं हंसरूपे सर्ववश्ये श्री सोहं पद्यावत्यै ह्रीं नमः । (१४) ॐ आं एँ क्रौँ ब्लूँ कामरूपे सर्ववश्ये हंस पद्मावत्यै ह्रीं नमः । (१५) ॐ आं क्रौँ ह्रीं ऐं क्लीं हसौं देवि पद्ये मम सर्वजगवश्यं कुरु कुरु स्वाहा । નં. ૧૨, ૧૩, ૧૪, ૧૫ના મંત્રનો વિધિ સમાન હોઈ તે સાથે આપેલો છે. આ મંત્રનો ઉત્તરાભિમુખ રકતાસને પ્રવાલ કે રકત ચંદનની માળાથી ૩૦ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરતાં લોકોમાં પ્રભાવ પડે છે તથા લોકપ્રિયતા સાંપડે છે. આ જપ મંગળવારથી શરૂ કરવો. પૂજામાં વસ્ત્રો લાલ પહેરવાં અને નૈવેદ્ય પણ લાલ વસ્તુનું, એટલે ઘઉના આટાની બનેલી મીઠાઇનું ધરવું. (१६) ॐ आं क्रौं ह्रीं ऐं क्लीं हसौं ॐ द्राँ द्रों पद्ये पद्यकटिनि देवदत्तस्य वन्दिमोक्षं कुरु कुरु વીદિા | આ મંત્રનો ઉત્તરાભિમુખ શ્વેત આસને શ્વત માળા વડે ૩૦ દિવસ સુધી રોજ ૧OOO જપ કરવાથી બંદીખાને પડેલો મનુષ્ય છૂટી જાય છે. અહીં દેવદત્તને સ્થાને જેને બંદીખાનેથી છોડાવવો હોય તેનું નામ બોલવું. (१७) ॐ ह्रीं श्रीं पद्ये पद्यासने पद्यदलनिवासिनि ! पद्यावति मम वाञ्छितं कुरु कुरु ह्रीं स्वाहा। આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને રકત માળા વડે રોજ ૧૧૦૦ જપ કરવો. (૧૧ માળા ગણવી.) કુલ એક લાખ જપ કરવાથી સર્વ કામના સિદ્ધ થાય છે. (૨૮) ૩૪ gf વતારી પુષ્પવિત્યે વી િત્રિકાલ ૨૪-૨૪ માળા ગણવાથી શ્રીસંઘમાં સંગઠન વધે છે તથા સમુદાયની કીર્તિમાં વધારો થાય છે. આ જપ સાધુ કે સાધ્વીએ કરવો. () % નમો ભવતિ પવિતિ મH Rળે સત્ય થયુ થયું સ્વી માગશર વદિ ૯, ૧૦ અને ૧૧નાં ત્રણ એકાસણી કરી આ મંત્રનો પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ જપ શરૂ કરવો. રોજની ૫૧ માળા ગણવી. રાત્રે જાપ કર્યા પછી શરીરે સુગંધી વિલેપન કરવું. જમણો કાન ઊંચો રાખીને ડાબા પડખે સૂઈ જવું. જે બનવાનું હશે તે ૨૧ દિવસમાં શ્રી પદ્માવતી દેવી કાનમાં કહી જશે. આ પ્રયોગથી વસ્તુના થનારા ભાવ પણ જાણી શકાય છે. (૨૦) % $ 7 સજે પવિત્યે નમઃ | આ મંત્રનો ઉત્તરાભિમુખ શ્વેતાસને શ્વેત માળાથી ૪૨ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરવાથી કવિત્વશકિત આવે છે અને વિદ્યાવૃદ્ધિ થાય છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૩૯ (ર) 8 નમો પળે-પાવતી-સંહિતાય દી શ્રી વ્ર ક્ષ ક્ષ તો કો નમઃ | આ મંત્રનો પૂર્વાભિમુખ શ્વેતાસને શ્વેત માળાથી ૨૮ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરવો. પછી ધોળાં સરસવ, કોપરું અને ઘીનો દશાંશ હોમ કરવો. તેથી વંધ્યાને પણ પુત્ર થાય. (૨૨) % [૪ શ્રી પUાવતી સર્વવત્યક્ષ જૈ જે દ્રાઁ ટ્રી ત્રી નH | આ મંત્રનો ઉત્તરાભિમુખ પીળા આસને પીળી માળા વડે ૨૧૦૦૦ જપ કરવો. અને જપના અંતે સરસવ તથા બદામનો ઘી સાથે ર૧૦૦૦ હોમ કરવો. તેથી ૪૯ દિવસમાં મંત્રદેવતા પ્રસન્ન થાય છે અને લક્ષ્મી તથા સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. (૨૩) % વ વસ્તી ૪ શ્રી પવે પITને નમઃ | આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને તથા રકત માળા વડે એક લાખ જપ કરવાથી શ્રી પદ્માવતી દેવી પ્રસન્ન થાય છે, પરંતુ જપના અંતે ક્ષીર તથા ઘીનો દશાંશ હોમ કરવો આવશ્યક છે. (૨૪) % દf શ્રી પળેપUવતિ તપાવ ન ! આ મંત્રનો પૂર્વાભિમુખ પીળા આસને પીળી માળા વડે ૨૧ દિવસ સુધી રોજનો ૨૦૦૦ જપ કરે તો રાજ્યનો અધિકાર મળે, સારી નોકરી મળે, સંપત્તિનો લાભ થાય. આ વખતે શ્રી પદ્માવતી દેવીનું પૂજન સોનચંપાનાં પુષ્પોથી કરવું. (ર£ શ્રીં પવવત્યે નમ ! આ મંત્રનો પૂર્વાભિમુખ પીળા આસને પીળી માળા વડે ૨૧ દિવસ સુધી રોજ ૧000 જપ કરવો. પૂજામાં ૧૭, ૧૮ કે ૧૯માંથી કોઈ પણ યંત્ર રાખવો. દેવી તથા યંત્રની પૂજા સોનચંપાનાં પુષ્પોથી કરવી. તેથી લક્ષ્મીનો લાભ થાય છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આ ગ્રંથ-પ્રકાશનમાં પ્રાપ્ત સૌજન્ય સહયોગ-સાભાર... * શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસરજી ટ્રસ્ટ... મુંબઈ-૪ * શ્રી શાંતિનાથ જૈન શ્વેતામ્બર મંદિર... હુબલી * શ્રી જૈન શ્વેતામ્બર મૂ.પૂ. સુધારાખાતાની પેટી... મહેસાણા * શ્રી કલ્યાણજીભાઈ ગંગાજર ભગત.. મુંબઈ * શ્રી શાંતિલાલ ચાંપશી ગાલા... મુંબઈ * શ્રી પાલુભાઈ ખીમજીભાઈ પરિવાર, હ. નરેન્દ્રભાઈ... મુંબઈ * શ્રી મગનલાલ કાનજીભાઈ ગાલા... મુંબઈ * શ્રી નવીનચંદ્ર દેવજીભાઈ (નવાવાસવાળા)... મુંબઈ * શ્રી ટોકરશી ભુલાભાઈ વીરા.... મુંબઈ * શ્રી મીનાબેન મહેન્દ્રભાઈ છેડા.... મુંબઈ Page #568 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી મંત્રો અને યંત્રો આજે શા માટે સિદ્ધ થતા નથી ? ", if t*. . ૨ : . ક ર્યું છે... - - : '. મુનિરાજ શ્રી ભવ્યચંદ્રવિજયજી મહારાજ કહેવાય છે કે મંત્રોના પ્રભાવથી જીવન પવિત્ર બને છે, સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે, અતિ દુષ્કર કાર્ય સુલભ બને છે, કર્મોનો ક્ષય થાય છે અને આત્માને સિદ્ધિપદ તરફ લઈ જાય છે. પૂજ્ય મુનિભગવંતશ્રીએ મંત્રજાપની સફળતા માટે મહત્ત્વનાં સૂચનો કર્યા છે. અજ્ઞાનરૂપી અંધકારને ટાળવામાં આ સૂચનો સૂર્ય સમાન જણાય છે. મનની સ્થિરતા અગત્યની છે. સ્વાર્થભાવને ઓગાળવો પડે છે. નિષ્કામપણે મંત્રજપથી સઘળી કામનાઓ પૂર્ણ થાય છે. મંત્રોની શબ્દશકિતનો ( પરિચય કરાવતો આ લેખ ધ્યાનપૂર્વક વાંચવા જેવો છે. . -- સંપાદક મંત્રજાપ કરવામાં શાસ્ત્રોક્ત કેવી સાવચેતી રાખવી જોઈએ તેની કંઈક સૂચનાઓ કરવાની ઇચ્છા થાય છે. ઉપાસનાના ક્ષેત્રે જપનું ઘણું મહત્ત્વ છે. શ્રી કૃષ્ણ ગીતામાં દર્શાવ્યું છે કે, બધા યજ્ઞોમાં જપયજ્ઞ શ્રેષ્ઠ છે. કારણ, આત્યંતર સ્વરૂપ જોવાને માટેનું મુખ્ય અભ્યાસક્રમનું તે પગથિયું છે. મંત્રશાસ્ત્રો અને તંત્રશાસ્ત્રોમાં તેની વિશેષ પ્રશંસા કરેલી છે. जप यज्ञात् परो यज्ञो, ना परोऽस्तीह कञ्चन । जप श्रेष्ठो, द्विज श्रेष्ठोऽखिलं यज्ञफलं लभेत् ।। સાંપ્યો પ્રકૃતિ વિજયથી આંતરવિજય, મન જીતવાનું માને છે. શરીર, વિષય, ઇન્દ્રિય, બુદ્ધિ, સુખ-દુઃખાદિનો ઉચ્છેદ થવાથી આત્માનું સંસ્થાન થાય છે, જે પરમ સુખનો હેતુ છે. આથી સ્પષ્ટ થાય છે કે જપ દ્વારા માત્ર આ લોકમાં સુખ અને પરલોકમાં સદ્ગતિ જ નહિ, પણ ભગવસ્ત્રાપ્તિ પણ થાય છે. મનુસ્મૃતિના કથન અનુસાર, જેઓ જપ તથા હવન-પૂજન-અનુષ્ઠાન કરે છે તેમનું પતન થતું નથી. મનમાં જપ કરવો તે ઉત્તમ છે. હોઠ હાલે તેમ ધીમે ધીમે જપ કરવો તે 'મધ્યમ' છે. જ્યારે વાણીથી મોટેથી બોલતો (સૌ સાંભળે તેમ) જપ કરવો તે અધમ કહેવાય છે. વાણી દ્વારા જે મંત્ર ઉચ્ચારાય તે વાચિક; જીભ ચાલે, જરાક ઉચ્ચાર થાય, પણ બીજા સાંભળે નહીં તે ઉપાંશુ; અને અક્ષરોની પંકૃતિનાં પદોનું બુદ્ધિથી વારંવાર શબ્દાર્થચિંતન થયા કરે તે માનસજાપ કહેવાય છે. ફળપ્રાપ્તિમાં, તુલનાએ, વાચિક જપનું એક, ઉપાંશુ જપનું સો અને માનસ જપનું હજાર ગણતરીથી પરિણામ બતાવાયું છે. જપ-ગણતરીમાં જે આંગળીથી જપ કરાય છે તેનું એક કહેવાય છે, તેમ વેઢાથી આઠગણો છે. તેવું જ માળામાં છે : શંખમણકાથી સો, પરવાળાથી હજાર, સ્ફટિક પારાથી દસ હજાર, મોતીથી એક લાખ, કમળકાકડીથી દશ લાખ, સોનાના મણકાથી કરોડ તથા રુદ્રાક્ષ, દર્ભ તેમ જ અખંડ સૂતર, રેશમ કે ઊનના દોરાની માળાઓથી કરાતો જપ અનંતગણો ગણાય છે. પ્લાસ્ટિકની માળા હલકા-તુચ્છ રસાયણવાળી અયોગ્ય છે. જપનાં ફળસ્વરૂપમાં જણાવે છે કે જપ કરવામાં વિવિધ સંખ્યાના મણકાવાળી માળાઓમાં ૩૦ રુદ્રાક્ષ સુતરાઉ વગેરે ધન આપનારી, ૨૭ પુષ્ટિ કરનારી, ૨૫ મુકિતસુખદાતા, ૧૫ અભિચાર ફળ આપનારી ગણાય છે. ૧૦૮ ઉત્તમોત્તમ, ૧OO ઉત્તમ, પ૦ મધ્યમ અને પ૪ મણકાવાળી માળા હૃદય માટે શ્રેષ્ઠ ગણાય છે. Page #569 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૪૧ આજના રૉકેટયુગમાં દરેક કાર્યનું ફળ તાત્કાલિક મેળવવાની મનોવૃત્તિ સામાન્ય થઈ પડી છે. પણ ગુરુ વિના જ્ઞાન નહિ' એ વાત ભૂલી જવાય છે.... મોટે ભાગે લોકો પુસ્તકો ખરીદી એમાં લખાયેલા મંત્રોનું ફળ આપમેળે જ મેળવવા ઉતાવળા થાય છે... વળી શકિત-મર્યાદાથી વધુ જાપ કરવામાં આવે તો માણસનું મગજ અસ્વસ્થ બની જાય છે તેમ જ તેનું મન બહાર ભટકવા લાગે છે, એકાગ્રતા ભંગ થવા લાગે છે; અને એવા મંત્રજાપનું ફળ મળતું નથી.... શાંત ચિત્તે, શુદ્ધ ઉચ્ચારથી, દિશા, કાળ, વર્ણ, મુદ્રાદિયુકત મંત્રજાપ થાય તો જ તેનું ફળ બેસે છે. કલ્પમંત્ર તેમ જ મંત્રાદિ શાસ્ત્રો કહે છે કે, મંત્ર એક જ હોવો જોઈએ અને તે ગુરુગમ વિધિપૂર્વક લીધો હોવો જોઈએ. શુભ મુહૂર્તમાં, શ્રદ્ધાપૂર્વક, સારી રીતે વિનયવિવેકથી લેવો આવશ્યક છે. જપમંત્ર કોઈને બતાવવો ન જોઈએ. માળા સંતાડેલી, ગૌમુખી, કોથળી, ઓઠરદામાં રહેવી જોઈએ. સ્થાન પરત્વેમાં, ઘરમાં કરેલ જાપ સામાન્ય, ગાય પ્રમુખ વાડામાં કરેલ જા૫ હજારગણો, પવિત્ર પર્વત પર કરેલ જાપ દસ હજારગણો, નદીતટાદિ પર કરેલ જાપ લાખગણો ગણાય છે. દેવાલયમાં કરેલ જાપ કરોડગણો ગણાય છે. અને ભગવાન સમક્ષ કરેલો જાપ તે શ્રેષ્ઠ-અનંતગણો ગણાય છે. લૌકિકમાં મનાય છે કે સૂર્ય, અગ્નિ, ગુરુ, ચંદ્ર, દીવો, પાણી, ગાય સમક્ષ કરેલો જાપ ઉત્તમ ગણાય છે. અષ્ટ્ર-પર્ કર્માદિમાં દિશા પ્રતિ કરેલો જપ શાસ્ત્રીય રીતે યોગ્ય ગણાય છે. જેમ પૂર્વમાં સ્તંભન-વશીકરણ, દક્ષિણમાં અભિચારિક (મારણમોહન કરનાર), પશ્ચિમમાં શાંતિ-પષ્ટિ-અર્થસિદ્ધિ દેનાર, ઉત્તર દિશામાં શાંતિદાયક, નૈર્ણયમાં પૌષ્ટિક, અગ્નિમાં વિપણ, વાયવ્યમાં ઉચ્ચાટન, ઈશાન ખૂણામાં કરેલો જપ (તે ઈશ્વર, ઈષ્ટદેવ, સીમંધરસ્વામીનું ઘર ગણાતું હોઈ પવિત્ર ગણાય છે.) વિશેષ શુદ્ધિકરણ, જે પરમ પદના ભાગી થવાનું મનાય છે. ઈષ્ટદેવ-ગુરુ સન્મુખ મંત્ર કરવો ઉત્તમ મનાય છે; પરંતુ તેમની અવળી બાજુ મુખ રાખીને જપ ન કરવો જોઈએ. તેમ જ પાઘડી, કોટ, બંડી પહેરીને, ગળે કંઈ વટીને, નવસ્ત્રા રહીને, વાળ છૂટા મૂકીને જપ કરવો ન જોઈએ. હાથમાં અપવિત્ર વસ્તુ રાખીને કે બીજી વાતચીત કરતાં કરતાં જપ કરવાનો નિષેધ છે. જપ કરતાં સમયે ક્રોધ, ગર્વ, કામ-વિષય-વાસના આદિ નહિ સેવવાં જોઈએ. છીંક, ઘૂંકવું, બગાસું ખાવું, સૂવું, નીચ લોકોનું દર્શન કરવું વગેરે વર્ષ ગણવાં જોઈએ. અંધારિયા સ્થળે, બેઉ પગ લાંબા રાખીને, ઊભડક બેસીને, ખાટલા કે પલંગ પર બેસીને જપ ન કરાય; પરંતુ આસન સ્થિત કરીને જપ કરવો જરૂરી છે. આસનનો ઉપયોગ કરવામાં પણ વસ્ત્રાસનથી દરિદ્રતા, પાપાણના આસનથી રોગ અને ભૂમિ ઉપર બેસીને કરાયેલો જાપ દુ:ખદાયી નીવડે છે. કાષ્ટના આસન ઉપર બેસીને કરેલો જાપ નિષ્ફળ જાય છે. જ્યારે ગરમ કામળા-આસન પર બેસીને કરેલો જપ સર્વપ્રકારની સિદ્ધિ અને અંતે પરમ પદ આપે છે. તેમાં પણ વર્ણ-રંગાદિ મુજબ ફળકર્મ મળે છે. આ બધા નિયમો પ્રમાણે વિચાર કરીને એ સંકલ્પસિદ્ધિ એકાગ્રતા મુખ્ય કરીને નિષ્કામ જપ કરાય છે તેનો મુદ્રા, ન્યાસ, પ્રાણાયામ, આસન, ધ્યાન, કાળ, દિશાદિ સાથે પ્રારંભ કરવો જોઈએ. અને અંતે વિસર્જનમાં પણ દોપાદિની માફી ન્યાસપૂર્વક કરવી આવશ્યક છે. આમ નહિ કરવાથી જપનું ફળ ઈન્દ્રાદિ લઈ જાય છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી .. जकारो जन्मविच्छेदः, पकारो पापनाशकः । तस्माज्जप इति प्रोक्तो, जन्म पाप विनाशकः ।। જે જન્મ અને પાપનો નાશ કરનાર જપ છે તેનું અર્થચિંતવન જરૂરી છે. પાત્ સિદ્ધિને સંશય: - જપથી સિદ્ધિ છે, તેમાં સંશય નથી. માટે તેના ભવનમ- જપમાં અર્થની ભાવના જોઈએ, તો યશાનાં નપયોગમ- યજ્ઞોમાં જપયજ્ઞ હું છું એમ સિદ્ધ થાય. (૧) પૂજા, (૨) ધ્યાન, (૩) વર્ણ, (૪) હોમ, (૫) જા૫, (૬) મંત્ર, (૭) ક્રિયા - એમ સાત પ્રકારે વિશિષ્ટપણે કરેલી સાધના, જપ કરવાથી સાધકને સિદ્ધ થાય છે. અનેક પ્રકારના મંત્રો અને તેના પ્રયોગો છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં મંત્રોનો ભંડાર છે. પણ, તે સિદ્ધ ન થાય ત્યારે સાધકને અનેક પ્રકારની શંકાઓ થવા લાગે છે. તેમ છતાં, આજે સંખ્યાબંધ મંત્રો અને તેના યંત્ર-તંત્ર-જંત્રાદિનાં પુસ્તકો પ્રગટ થયાં કરે છે. આવાં પુસ્તકોનું ધ્યેય તો કેવળ લોકૈપણા-ધનોપાર્જન કરવાનું હોય છે. મોટે ભાગે ઓછું ભણેલા લોકો સસ્તાં પુસ્તકો ખરીદી એમાં લખાયેલા મંત્રોનું ફળ આપમેળે જ મેળવવા ઉતાવળા થાય છે. પરંતુ ઘણી મહેનત કર્યા પછી પણ પરિણામ શૂન્ય આવે ત્યારે નિરાશ થઈ યંત્રવિદ્યા પ્રત્યે અશ્રદ્ધા ધરાવતા થઈ જાય છે. આજના રૉકેટયુગમાં દરેક કાર્યનું ફળ તાત્કાલિક મેળવવાની મનોવૃત્તિ સામાન્ય થઈ પડી છે. પણ 'ગુરુ વિના જ્ઞાન નહિ' એ વાત ભૂલી જવાય છે. બધા મંત્રો સરળ હોતા નથી. પુસ્તકો વાંચીને તે પ્રમાણે મંત્રસાધના કરવા બેસી જનાર માટે અમુક મંત્રો કદાચ લાભદાયી નીવડે; પણ સર્વનું એમ થતું નથી. જેમ કે, વારાણસીમાં વિદેશી હિપ્પીઓ આકર્ષાઈને આવી ચેષ્ટાઓ કરે છે. " , બીજી મહત્ત્વની વાત એ છે કે, મંત્રજાપમાં ઉતાવળ ન થવી જોઈએ. સવા લાખ જાપ કરવાના હોય તો તે ઝડપથી, ટૂંક સમયમાં પૂરા કરીને કાર્યસિદ્ધિ માંગવા નીકળી ન પડાય. આઠ-દસ કલેકે દરરોજ જાપ કરનારા હોય છે. આવા જાપ બરાબર થતા નથી. શાંત ચિત્તે, શુદ્ધ ઉચ્ચારથી, દિશા, કાળ, વર્ણ, મુદ્રાદિયુકત મંત્રજાપ થાય તો જ તેનું ફળ બેસે છે. ફક્ત પાંચ માળા થાય, એટલે કે દરરોજ ૫૦૦ જાપ થાય, પછી ભલે તેની સંખ્યા છે, આઠ કે બાર મહિને પૂર્ણ થાય તો તેનું ફળ મળતું હોય છે. જેમ આહારનું વીર્ય બને કે એકડે એક ભણીને ક્રમે પ્રાધ્યાપક થાય, તેમ મંત્રજાપનું છે. માણસનું મગજ એ કંઈ મશીન નથી કે એની પાસેથી વધુ ઝડપે કામ લઈ શકાય. વળી શકિત-મર્યાદાથી વધુ જાપ કરવામાં આવે તો માણસનું મગજ અસ્વસ્થ બની જાય છે તેમ જ તેનું મન બહાર ભટકવા લાગે છે, એકાગ્રતા ભંગ થવા લાગે છે; અને એવા મંત્રજાપનું ફળ મળતું નથી. - એક મંત્રપ્રયોગ વિષે સંપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી હોય છતાં, “આને બદલે આમ કરીએ તો ચાલે કે ન ચાલે ?' એ પ્રશ્ન જ અસ્થાને ગણાય. મંત્ર-તંત્ર-પ્રયોગ' નીચે જે પ્રયોગો અપાય છે તેનો હેતુ શુભ હોય છે; પરંતુ પ્રયોગ વખતે પ્રશ્નો-શંકાઓ-દ્વિધાઓ થાય ત્યારે કહેવાનું મન થઈ આવે કે, 'અરે, ભાઈ ! ચલાવવું હોય તો બધું ચાલે છે ! પણ શાસ્ત્રોક્ત રીતે નહીં થાય તો ફળ કેમ મળશે ?' વીજળીનું જોડાણ સંપૂર્ણ થયા વગર તમે બટન દબાવ્યા કરો તો લાઈટ કયાંથી થાય? . ટૂંકમાં, માત્ર ખોટી ભાવના, વિધિ કે આરાધનાથી પ્રયોગ થશે તો સિદ્ધ થશે નહીં. માટે મંત્રવિધિનો યોગ્ય પરિચય કરાવવા માટે આ સુચનો કર્યા છે. એનાથી આરાધકોની આરાધના પ્રત્યે ભાવના ખીલે, સુખ-શાંતિ-સમતા પ્રાપ્ત કરે, મોક્ષ-પરમ પદ-શિવપદ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પ્રેરવાને માટે આ અલ્પ પ્રયાસ કર્યો છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૪૩ શાકત તંત્રશાસ્ત્રમાં પહત્ત્વની મુદ્રાઓ પ્રા. જનાર્દનભાઈ દવે મંત્ર-તંત્ર સાધનામાં મુદ્રાઓ ખૂબ અગત્યની છે. પ્રત્યેક મુદ્રા પાછળ યૌગિક ભૂમિકા અને તેનાં રહસ્યો હોય છે. મુદ્રાઓમાં તત્ત્વદર્શન હોય છે. પ્રસ્તુત રહસ્યો વાંચશો તો તત્ત્વાનુભૂતિ અને તત્ત્વરમણતાનો સ્પર્શ અનુભવી શકશો. વાંચ્યા પછી ભુલાશે નહિ. પ્રસ્તુત લેખમાં શાકૃતતંત્રોમાં અને જૈનદર્શનના ઉપાસનાક્રમમાં વિવિધ મુદ્રાઓનો શો ઉપયોગ છે, પૂજનવિધિમાં તેનું શું મહત્ત્વ છે તે દર્શાવવામાં આવ્યું છે. લેખકશ્રી સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત તંત્રવાડ્રમયના અઠંગ ઉપાસક હોઈ તેમણે અહીં પ્રમાણભૂત વિગતો રજૂ કરી છે. -- સંપાદક તંત્રોમાં મુદ્રાઓનું અત્યંત મહત્ત્વ છે. તંત્રના પ્રભાવ નીચે કયારેક સ્માર્ત પૂજાવિધાનો અને સંધ્યાવંદનાદિમાં પણ કોઈ કોઈ પ્રદેશોમાં મુદ્રા-પ્રદર્શનો જોવા મળે છે. મુદ્રાના પણ ઘણા બધા અર્થો છે. શરીરના અમુક વિશિષ્ટ પ્રકારના વિન્યાસને, દેહબંધને પણ મુદ્રા કહે છે, જેમ કે શાંભવી મુદ્રા, યોનિમુદ્રા વગેરે. પંચમ'કાર દ્રવ્યોમાં પણ એક દ્રવ્ય મુદ્રા છે. શકિતસંગમ' તંત્ર પ્રમાણે ઘઉં, અડદ વગેરેથી બનેલા વડાને મુદ્રા' કહે છે. પરંતુ આપણે તો તંત્રોમાં હાથ અને કરાંગુલીઓના વિશિષ્ટ અને ચોક્કસ સંયોજનથી વર્ણવાયેલી મુદ્રાઓની વિચારણા કરવાના છીએ. અંગૂઠાથી કનિષ્ઠિકા સુધીની પાંચ આંગળીઓ અનુક્રમે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીને સુચવે છે. તેમનાં અન્યોન્ય સંમિલનથી તત્ત્વસંયોગ અભિવ્યકત થાય છે. આ વિશ્વપ્રપંચના સંકેતરૂપ મુદ્રાઓ જપ, ધ્યાન, તપ, અને કામ્ય કર્મોમાં (આવાહન, પ્રતિષ્ઠા, રક્ષણ, નૈવેદ્યાદિમાં) પ્રદર્શિત કરવાથી દેવતાઓ આનંદિત થાય છે; વળી તે પાપ-સંતતિને પણ નસાડનારી હોઈ મુદ્રા સર્વ કામનાઓ સિદ્ધ કરનારી છે. કેટલાક વળી વિશ્વના મોદનને અને દ્રાવણને કારણે મુદ્રા છે' એમ સમજાવી કહે છે કે "પરાહતરૂપ પરમાશકિત ચિદાત્મભિત્તિ પર સ્વેચ્છાથી વિશ્વનું ફુરણ કરવા માટે જ્યારે ઈચ્છા કરે છે ત્યારે પ્રથમ ઈચ્છાશકિત' ને પછી 'ક્રિયાશકિત' આવિર્ભાવ પામે છે, તે જ હે દેવી ! મુદ્રા કહેવાય છે.” તો વળી, કેટલાક રા' ધાતુ દાનાર્થક' માનીને મુદંરાતિ-દદાતિ સા મુદ્રા, જે આનંદ આપે છે તે મુદ્રા એમ પણ અર્થ દર્શાવે છે. ભકિતરહિત અર્ચનની જેમ આવાહનાદિ મુદ્રાઓ રહિતની પૂજા નિરર્થક બને છે અને વિપરીત ફળ આપે છે.” એમ પણ કોઈ માને છે. આ મુદ્રા પ્રદર્શન ગુરુગમ્ય છે. 'શારદાતિલક' ટીકામાં કહ્યું છે કે, આ મુદ્રાઓ અને મંત્રો કોઈને બતાવવાં નહિ. અરે! કેટલાક ગ્રંથોમાં તો ગુરુને પણ મુદ્રાઓ ન દર્શાવવી એવાં વચનો છે. મુદ્રાઓ માત્ર કરાંગુલી પ્રદર્શન કે હસ્તબંધની રચનાઓ જ નથી, પણ સમષ્ટિરચનાની ચોક્કસ ક્રમિક વિધિઓ તે દ્વારા સૂચવાય છે; અને તે દરેક મુદ્દાઓની અધ્યક્ષ દેવતાઓ છે અને મુદ્રાઓનાં નામ તેમના પરથી પડેલાં છે તે આપણે જોવાના છીએ. અતિ પ્રાચીન મુદ્રા પ્રકાર' નામના ગ્રંથમાં કઇ કઇ મુદ્રાઓ કયારે કયારે દર્શાવવી તેનું માર્ગદર્શન પણ મળે છે : લમીના પૂજનમાં લક્ષ્મીમુદ્રા દર્શાવવી. વાગ્યાદિનીના પૂજનમાં અક્ષમાલા અને વીણામુદ્રાઓ દર્શાવવી. અગ્નિના પૂજનમાં સપ્તજિહ્વા મુદ્રા દર્શાવવી. મત્સ્ય, કૂર્મ, મુંડ, મહાયોનિ અને લલિહાના મુદ્રાઓ જે સર્વસિદ્ધિઓ અને સર્વસમૃદ્ધિ આપનારી છે તે શકિતના અર્ચનમાં Page #572 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, દર્શાવવી. શ્યામાના અર્ચનમાં મુંડમુદ્રા દર્શાવવી. મત્સ્ય, કૂર્મ અને લલિહાના મુદ્દાઓ (સર્વશકિતપૂજનમાં) સાધારણ છે. તારાના અર્ચનમાં યોનિ, ભૂતિની, બીજ, દૈન્યધૂમિની અને લેલિયાના એવી પાંચ મુદ્રાઓ દર્શાવવી. ત્રિપુરાના અર્ચનમાં સર્વસંશોભિણી, દ્રાવિણી, આકર્ષિણી, ખેચરી, યોનિ, ત્રિખંડા, વશિની, ઉન્માદિની, મહાંકુશા અને બીજમુદ્રાઓ એમ દસ બતાવવી. અભિષેકકર્મમાં કુંભ, આસનમાં પદ્મ, વિષ્ણરહિત અને પરિશ્રમરહિત કાર્ય માટે કાલકર્ણા, જલશુદ્ધિ માટે ગાલિની, શ્રીગોપાલના અર્ચનમાં વેણ, નરસિંહના પૂજનમાં નારસિહકા, વરાહના પૂજનમાં વાવાહિકા, હયગ્રીવના પૂજનમાં હયગ્રીવી, રામના અર્ચનમાં ધનુબોણ, પરશુરામના અચનમાં પરશું અને સર્વ પ્રકારની પ્રાર્થનાઓમાં પ્રાર્થના મુદ્રાઓ દર્શાવવી. ઘેરંડ સંહિતામાં પચીશ મુદ્રાઓનાં નામ પ્રાપ્ત થાય છે અને તે લગભગ હઠયોગની પ્રવિધિઓ સાથે સંકળાયેલી જણાય છે, જેનાં નામ આ પ્રમાણે છે : (૧) મહામુદ્રા (૨) નભોમુદ્રા (૩) ઉડિયાન (૪) જાલંધર (૫) મૂલબંધ (૬) મહાબંધ (૭) મહાવેધ (૮) ખેચરી (૯) વિપરીતકરણી (૧૦) યોનિ (૧૧) વધેલી (૧૨) શકિતચાલિની (૧૩) તડાગી (૧૪) માંડવી (૧૫) શાંભવી (૧૬) પૃથ્વી ધારણા (૧૭) અંભધારણા (૧૮) આગ્નેયી (૧૯) વાયવીય (૨૦) આકાશી (૨૧) અશ્વિની (૨૨) પાશિની (૨૩) કાકી (૨૪) માતંગિની અને (૨૫) ભુજંગિની. શ્રીમાતાની ઉપાસનામાં (૧) ત્રિખંડા (૨) સર્વસંશોભિણી (૩) સર્વવિદ્રાવિણી (૪) સર્વાકર્પિણી (૫) સર્વોન્માદિની (૬) મહાંકુશા (૭) ખેચરી (2) બીજ (૯) યોનિ (૧૦) સર્વાશ અથવા સર્વવશંકરી – એમ મુખ્યત્વે દસ મુદ્રાઓ વધુ પ્રયોજાતી હોઇને નિત્યાપોડશિકાર્ણવ, તંત્રરાજ, કુલાર્ણવ, જ્ઞાનાર્ણવ અને પરશુરામકલ્પસૂત્રમાં તેના વિષે સવિસ્તર ચર્ચાઓ જોવા મળે છે. હવે આપણે નિત્યાપોડશિકાર્ણવ અને સેતુબંધ' ના આધારે આ મુદ્રાઓ વિષે સવિસ્તર વિચારીએ; સાથોસાથ પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાઓ વિષે વધુ વિશદ ચર્ચા હોવાથી તેના સંદર્ભો પણ આપણે વિચારશું. નિત્યાપોડશિકાર્ણવના ત્રીજા પટલમાં શ્રી પાર્વતી પ્રશ્ન પૂછે છે : 'હે ભગવન ! આપે ત્રિપુરાને લગતી મુદ્રાઓનું સૂચન જ માત્ર કરેલું પણ તેને પ્રકટ કરી નથી તો, હે શંકર ! તેની રચનાઓ શી રીતે થાય છે તે દર્શાવો.” શ્રી ભૈરવ કહે છે : 'સર્વ અર્થો સિદ્ધ કરી આપનારી અને જેની રચના કરતાં શ્રી ત્રિપુરા સન્મુખ થાય એવી મુદ્રાઓ હું કહું છું તે સાંભળો.' એમ ઉપક્રમ કરીને પછી પૂજામાં આવાહન ક્રિયા' પ્રથમ આવતી હોઇને તેમાં ઉપયોગી અને પછીની નવી મુદ્રાઓની સમષ્ટિરૂપા એવી 'ત્રિખંડા” મુદ્રા પ્રથમ દર્શાવે છે. નિત્યાપોડશિકાર્ણવમાં દર્શાવેલ ત્રિખંડા મુદ્રાનાં લક્ષણો જોઇએ તે પહેલાં પરશુરામ કલ્પસૂત્રની ટીકામાં 'ત્રિખંડા' શબ્દને સમજાવી તેનું મહત્ત્વ દર્શાવે છે તે જોઇએ : (૧) ત્રિખંડા મુદ્દા : 'ત્રિખંડા મુદ્રામાં ત્રણ ખંડો - જન્મ, મૃત્યુ, જરા અથવા સત્ત્વ, રજસ અને તમોગુણનું ખંડન કરે છે માટે ત્રિખંડા, કેવલ મોક્ષપ્રદા છે; અથવા ઇચ્છા-જ્ઞાન-ક્રિયાત્મક એવા ત્રિખંડોના સ્વરૂપવાળી છે માટે ત્રિખંડા.' યોગિની તંત્રમાં કહ્યું છે : 'તે સંવિદુરૂપ અંબા ત્રિકલામયી બને છે ત્યારે ત્રિખંડારૂપને પામેલી હોય છે. તે ૨ રાજમાં સર્વવ્યાપકરૂપે રહેલી છે.” હવે, નિત્યાપોડશિકાર્ણવમાં તેનાં લક્ષણો ની પ્રમાણે આપ્યાં છે : પ્રથમ બન્ને હાથ જોડીને ઉભય અંગુઠોને ર ન રાખવા. અનામિકાઓને અંદર લઇને ઉભય તર્જનીઓને વાંકી બનાવવી. કનિષ્ઠિકાઓને જે છે તેમ જ રાખવી. આ રીતે ત્રિપુરાના આવાહનકર્મની આ ત્રિખંડામુદ્રા બને છે. ' “સેતુબંધ'' શ્રી ભાસ્કરરાય આ શ્લોકોને સમજાવતાં કહે છે : 'એકમેકની અંગુલિઓનો જેમાં અંતઃપ્રવેશ કરાવવામાં આવ્યો છે તેવા બન્ને હાથને પરસ્પર સામે Page #573 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૪૫ કરીને (સીધા કરીને) જમણી તર્જની વડે ડાબી બાજુની અનામિકાના અગ્રભાગને અને વામતર્જની વડે દક્ષિણ અનામિકાના અગ્રભાગને પકડવા; પછી કનિષ્ઠિકા યુયલ, મધ્યમા યુગલ અને અંગુષ્ઠ યુગલને એકબીજાની અભિમુખ આવે તેમ સરલ કરવા. આ યુગલાત્મક ખંડત્રયથી યુક્ત ત્રિખંડા ત્રિપુરાના આવાહનકર્મમાં વિનિયોજવી.' પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ જ શ્લોકોને વધુ સ્પષ્ટ કરતાં કહે છે : 'રિવર્તન એટલે બન્ને હસ્તાંગુલિઓનો સંયોગ એવો અન્વયાર્થ સર્વત્ર અધિકૃત થયેલ છે; તે પ્રમાણે બંને હાથના અંગૂઠાઓ સરલ એટલે પરસ્પર જોડેલા કરવા. તદ્ઘત્ કનિષ્ઠિકા અને મધ્યમાંગુલિઓની પણ તેવી જ સ્થિતિ કરવી; અને ડાબી અનામિકા પર જમણી અનામિકા તિર્યક્ રાખી તેમની નીચેના ભાગમાં તર્જનીયનો પ્રવેશ કરાવીને તે અંતર્વક્ર તર્જનીદ્રયોથી અનામિકાદ્રયને ધારણ કરવી. એવા કૃતિપ્રધાન વિગ્રહ પ્રમાણે આ અર્થ થાય છે. આ રીતમાં ત્રણ ખંડો દેખાઇ આવે છે : (૧) ઉપરની બાજુએ અંગુષ્ઠયનો સંયોગ, (૨) મધ્યભાગે મધ્યમાંગુલિની જોડ અને (૩) નીચેની બાજુએ તે જ પ્રમાણે થયેલું કનિષ્ઠિકાઓનું મિલન. આમ થતાં પૂર્વોક્ત વામા, જ્યેષ્ઠા, રૌદ્રી એવાં ત્રણે કલારૂપો આમાં સ્ફુટ થાય છે; તેથી ત્રણ જેની કળાઓ છે, ખંડો છે તેવી આ ત્રિખંડા મુદ્રા છે.’ તંત્રોનાં અનેક રૂપોને કારણે સહેજસાજ ફેરફારો સાથે આવી મુદ્રાઓનાં વિવિધ રૂપો અન્ય તંત્રોમાં જોવા મળે છે. જેમ કે, 'જ્ઞાનાર્ણવ'માં કહ્યું છે : 'ઉભય હસ્ત એકમેક સાથે જોડીને ઉભય તર્જનીઓ વડે ઉભય અનામિકાઓને ધરવી. તે જ રીતે બન્ને મધ્યમાઓને હસ્તતળની વચ્ચે ગોઠવીને તેની નીચે કનિષ્ઠિકાઓને રાખવી. તે જ રીતે અંગુષ્ઠોને પણ સંયોજિત કરવા. હે મહેશાની ! આ મારી ત્રિખંડામુદ્રા આવાહનવિધિમાં પ્રયોજવી.’ (૨) સર્વસંક્ષોભિણી મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાના રહસ્યાર્થને સમજાવતાં કહ્યું છે : 'સર્વ પદાર્થો, સર્વ ભૂતોનો ક્ષોભ કરે છે, ઉત્પન્ન કરે છે, કારણ કાર્યત્વમાં પરિણમે છે માટે આ મુદ્રા વામાશકિતપ્રધાન છે.' યોગિનીતંત્રનું ઉદ્ધરણ આપી વધુ સ્પષ્ટ કરે છે કે 'તે યોનિપ્રાસુર્યના સ્વભાવવાળી અર્થાત્ કારણત્વભાવપ્રધાન હોઇ વિશ્વનું વમન કરનાર વામાત્વ તેમાં છે. તેની રચનામાં પણ અંગુષ્ઠ, કનિષ્ઠિકા અને અનામિકા મધ્યમાઓના અગ્રભાગના સંમિલનથી તેમાં યોનિભૂયત્વ અનુભવાય છે.' નિત્યાપોડશિકાર્ણવમાં આ મુદ્રાનો ઉદ્ધાર આ મુજબ આપવામાં આવ્યો છે : બન્ને હાથની મધ્યમાંગુલિઓને તે તે તળહથેળીમાં લઇ કનિષ્ઠિકા અને અંગૂઠાથી તેનો અવરોધ કરવો. તર્જનીને દંડવત્ સરળ રાખી અનામિકાને મધ્યમાની ઉપર ચડાવવી; આ પ્રમાણે સર્વસંક્ષોભિણી મુદ્રા રચાય છે. પરંતુ તંત્રરાજમાં આ મુદ્રાની ૨ચના જરા જુદી પડે છે : 'કનિષ્ઠિકા, અનામિકા અને મધ્યમાને પરસ્પર એકમેકના નખાત્ર સાથે સંયોજિત કરીને અંગુષ્ઠને કનિષ્ઠિકા પર રાખવો, તથા તર્જનીને સીધી કરવી.' આ પ્રમાણે પ્રકટ થતી સંક્ષોભિણી મુદ્રા ત્રણેય બ્રહ્માંડનો ક્ષોભ કરનારી છે. (૩) સર્વવિદ્રાવિણી મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાનો રહસ્યાર્થ સમજાવતાં કહ્યું છે : આ બીજી (ક્રમ પ્રમાણે) જે સર્વવિદ્રાવિણી છે તે ઉત્પન્ન થયેલા સર્વનું પોષણ કરીને વર્ધન (દ્રાવયતિ) કરે છે, માટે બધી વસ્તુઓનાં પાલન કરવાને કારણે ઋજુ સ્વભાવની આ (મુદ્રા) જ્યેષ્ઠા શકિતના પ્રાચર્યવાળી છે. યોગિની તંત્રમાં કહ્યું છે : ક્ષુબ્ધ વિશ્વની સ્થિતિ કરનારી (આ) જ્યેષ્ઠા પ્રાચર્યવાળી છે. યુધ્ધ એટલે ઉત્પન્ન થયેલના, જે સંરક્ષક છે તે ઋજુ હોય છે એવી લોકોમાં પ્રસિદ્ધ ગાથા છે. તેથી આ મુદ્રાના બાહ્ય સ્વરૂપમાં પણ અંગુષ્ઠથી કનિષ્ઠિકા અને અનામિકાના સંબંધથી ચાર આંગળીઓનું ઋજુત્વ દેખાય છે. તે જ પ્રમાણે (શ્રીયંત્રના) આદિ ત્રિકોણમાં ત્રણ રેખાઓની મધ્યે પૂર્વ દિશામાં રહેલ ૠજુ રેખામાં જ તેનું અધિષ્ઠાન પ્રસિદ્ધ છે. (અર્થાત્ આ આદિ ત્રિકોણની પૂર્વે જ્યેષ્ઠાશકિત રહેલાં માની ત્યાં તેની ભાવના - ઉપાસના કરવી.) સર્વવિદ્રાવિણી મુદ્રાનાં લક્ષણો આપતાં નિત્યાપોડશિકાર્ણવ કહે છે : આ મુદ્રામાં અગાઉની Page #574 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (સર્વસંશોભિણી) મુદ્રામાંથી મધ્યમાં અંગુલિઓને પણ સરલ કરવામાં આવે તો, હે મહેશાની ! સર્વવિદ્રાવિણી મુદ્રા થાય છે.' સેતુબંધકાર સ્પષ્ટતા કરતાં કહે છે : Uતા . અર્થાત સર્વસંક્ષોભિણી મુદ્રામાં મધ્યમાં જે સરલ ન હતી તે અહીં (સર્વવિદ્રાવિણીમાં) તર્જનીવત સરલ બને છે.” તંત્રતરમાં વ્યાખ્યા આપતાં કહે છે : 'મધ્યમાં પણ તર્જની સમાન સરલ હોય ત્યારે ચરાચરનું પાલન કરનાર સર્વવિદ્રાવિણી મુદ્રા બને છે.” (૪) આકર્પિણી મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકા આ મુદ્રાનો અર્થ અને તેનું રહસ્ય સ્પષ્ટ કરતાં કહે છે : ત્રીજી જે આ સર્વાર્ષિણી છે તે સર્વનું આકર્ષણ કરનાર જ્યેષ્ઠાવામાં ઉભયાત્મક છે. યોગિની તંત્રમાં કહ્યું છે કે જ્યેષ્ઠાવામાં સમત્વને લીધે સૃષ્ટિના પ્રાધાન્યવાળી આ આકર્પિણી મુદ્રા છે. આ અગાઉની મુદ્રાદ્ધયમાં કહેલાં અગાઉનાં મુદ્રાવાચક પદોથી સર્વાર્ષિણીનું મહત્ત્વ સમજવું. એમ થતાં (આગળની મુદ્રાઓમાં) જ્યેષ્ઠા વિશિષ્ટ વાસાત્વની વાત સમજવી; આથી વિપરીત નહિ. એમ થતાં જ્યેષ્ઠાના વિશિષ્ટત્વની અહીં પ્રધાનતા સમજવી. જ્યેષ્ઠાનું પ્રાધાન્ય હોતાં તેની સરલતાને લીધે તેના વિશેષણરૂપ વાખાનું પણ તેને અનુસરીને થતાં મુદ્રાના બાહ્યાકારમાં તર્જની મધ્યમાએ કુટિલતા થતી નથી. * જો અહીં વામાં પ્રધાન હોત તો તેની કુટિલતાને લીધે મુખ્ય નહિ તેવી જ્યેષ્ઠા પણ વામાને અનુસરીને કુટિલ બનત; અને તો મુદ્રાના બાહ્યાકારમાં બધી જ આંગળીઓની કુટિલતા થાત.' (અગાઉની બે મુદ્રાઓમાં આમ સમજવું.) હવે આ સર્વાકર્પિણી મુદ્રા માટે પરશુરામકલ્પસૂત્ર ટીકા કહે છે કે, હે સુલોચના ! મધ્યમાં અને તર્જની યુમને વક્ર કરતાં આ મુદ્રામાંથી જ (સર્વવિદ્રાવિણીમાંથી) સર્વાકર્ષિણી બને છે.' નિત્યાપોડશિકાર્ણવ આ મુદ્રાનાં લક્ષણો આપતાં કહે છે : '(ત્રીજીમાં દર્શાવેલાં લક્ષણો પ્રમાણે) મધ્યમાં અને તર્જની વક્ર હોય અને કનિષ્ઠિકા અનામિકા સરલ હોય ત્યારે તે પરમેશ્વરી, અંકુશાકારરૂપવાળી તે રૈલોકયનું આકર્ષણ કરનારી સર્વાર્પિણી મુદ્રા બને છે.' આ વાતને સમજાવતાં સેતુબંધમાં ભાસ્કરરાય કહે છે, 'સર્વવિદ્રાવિણીની જેમ તર્જની મધ્યમાઓનું અગ્રત્વ કંચિતત્વ (વળેલ) ન હોતાં સર્વાકર્પિણી મુદ્રા થાય છે. મધ્યમે' એ દેવીનું વિશેષણ છે.” જ્ઞાનાર્ણવ તંત્રમાં વધુમાં એમ કહ્યું છે કે, ભૂમધ્યે આ સર્વાકર્પિણીનું ધ્યાન કરવાથી તે રૈલોકયને વશ કરી શકે છે.' મુદ્રા પ્રકાર' ગ્રંથાનુસાર, 'મધ્યમાં અને તર્જનીઓને અંકુશકાર કરીને કનિષ્ઠિકા અને અનામિકાને સમ રાખવી. કનિષ્ઠિકા અને અનામિકા પર અંગુષ્ઠ રાખવો. આ આકર્પિણી મુદ્રા રૈલોકયને આકર્ષણ કરનારી માનવામાં આવી છે.' (૫) સવશિકરી-સર્વવશંકરી મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાનો રહસ્યાર્થ સમજાવતાં કહ્યું છે : 'ચતુર્થ મુદ્રા સર્વવશ્યકરી અર્થાતુ પૃથ્વીથી માંડીને શિવ સુધી સર્વ તત્ત્વોને વશ કરનારી, સ્વાધીન કરનારી છે.' લોકમાં આકાશ બે પ્રકારનાં છે : દહરાકાશ અને પ્રાકૃત. તે દહરાકાશમાં પણ અન્ય સુસૂક્ષ્મ આકાશ છે, તેમાં સુપિર-સૂક્ષ્મ' એવી કૃતિ છે. તેમાં પરમ શિવની સાથે ગાઢ આશ્લેષમાં રહેલી જે આનંદવિગ્રહરૂપિણી શકિત છે તે સર્વવશ્યકરી પદ વડે વાચ્ય છે. ઉત્તર ચતુઃશતીમાં પણ કહ્યું છે : 'બીજા વ્યોમમાં રહેલી બિંદુરૂપા આ મહેશ્વરી શિવશત્યાત્મક સંશ્લેપવાળી છે, તે જ વશ્યકરી છે.' બિંદુરૂપે કહેલ હોઈ તે મુદ્રાનું બાહ્ય રૂપ પણ સર્વાંગલિઓના ગાઢ સંશ્લેષ અને બિંદુ આકારનું સ્પષ્ટ છે.' જ્ઞાનાર્ણવ તંત્ર કહે છે : 'આ મુદ્રાશકિતનું લલાટમાં ધ્યાન કરવાથી તે ગૈલોકયને વશ કરનાર બને છે.' નિત્યાપોડશિકાર્ણવમાં આ મુદ્રાનાં લક્ષણો આ પ્રમાણે છે : બન્ને હાથને પુટાકાર કરીને પરસ્પર પરામુખ કરીને - સેતુબંધ) પછી તર્જનીઓને અંકુશકાર બનાવીને તેની નીચે મધ્યમાં, તેની નીચે અનામિકા અને તેની નીચે કનિષ્ઠિકા પણ અંકુશાકારે ગાઢ રીતે પ્રયોજવી. બધાથી ઉપર બને અંગુઠોને ન્યુન્જ' કરવા.' આ મુદ્રા સોવેશકરી છે. સેતુબંધમાં તેને સર્વવશંકરી પણ કહી છે. Page #575 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ।४४७ () ઉન્માદિની મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ ઉન્માદિની મુદ્રાનું નામરહસ્ય સમજાવતાં કહ્યું છે : “આ પાંચમી જે (નિત્યાપોડશિકાર્ણવમાં ત્રિખંડ પહેલી હોઈને તેના ક્રમને આપણે અનુસરીએ છીએ તેથી આપણા ક્રમમાં આ મુદ્રા છઠ્ઠી છે, પણ પરશુરામકલ્પસૂત્રમાં ત્રિખંડા પહેલી ન હોઈ ત્યાં આ મુદ્રા પાંચમી છે.) આગળની (સવવેશકરી અથવા સર્વવશ કરીમાં) જણાવેલ શિવશકિત બિંદુની વચ્ચેની સૂક્ષ્મરેખા છે, જે નીવારશુકવતુ તન્વી છે. તેની મથે વહુનિશિખા” એવી શ્રુતિમાં પ્રસિદ્ધ છે. તે શિખાનો બે પ્રકારનો સ્વભાવ છે : ૧. વામા સ્વભાવત્વ અને ૨. જ્યેષ્ઠા સ્વભાવત્વ. જેવી રીતે લોકમાં પણ એક દંડ (કુંભારનો) ઘડો ઉત્પન્ન કરે છે અને નાશ પણ કરે છે, તેવી રીતે દંડશકિતસમાન આ રેખા જ્યારે જગતરક્ષણકર્તૃત્વ શીલા વિશિષ્ટ જ્યેષ્ઠા શકિતપ્રધાન હોય છે ત્યારે સર્વોન્માદિની શબ્દથી વાચ્ય બને છે.” ઉત્તર ચતુઃશતીમાં પણ કહ્યું છે : 'બિંદુની અંદર સૂક્ષ્મ શિખામયરૂપે વિલસી રહેલ જ્યેષ્ઠાશકિતપ્રધાન એવી એ સર્વોત્પાદકારિણી છે.' તેથી જ આ નામની મુદ્રામાં અંગુલિઓની રચનામાં અંગુષ્ઠ, અનામિકા અને તર્જનીઓ સરલ દેખાય છે. મધ્યમાઓ બિંદુદ્રયાકાર દેખાય છે. તે જ રીતે ઉલ્લેખાયેલ બિંદુમય શિખાસ્થાનનું દર્શન તો અનામાદ્વય જ કરાવે છે. બન્ને મધ્યમાં બિંદુદ્રયરૂપ અને તેની મધ્યે રહેલ બને અનામિકાદ્વયનું તસ્યમશે વનિશિખા' એ ન્યાયે શિખાપણું યોગ્ય છે. જ્ઞાનાર્ણવ તંત્રમાં વળી એમ દર્શાવ્યું છે કે બ્રહ્મરંધ્રમાં તેની (ધારણા) કરવાથી આ દેવી નૈલોકયને ઉન્માદિત કરનારી છે. નિત્યાપોડશિકાર્ણવમાં આ સર્વોન્માદિની મુદ્રાનાં લક્ષણો નીચે પ્રમાણે દર્શાવેલાં છે : બન્ને હાથને સન્મુખ કરીને જમણી કનિષ્ઠિકાને વામની મધ્યમાં વડે અને વામ કનિષ્ઠિકાને દક્ષિણ મધ્યમાં વડે દઢ રીતે ગ્રહણ કરવી; પછી બને અનામિકાઓને સરલ રાખવી, તેની બહાર (દર) તર્જનીઓને સરલ રાખવી. મધ્યમાના આકુંચિત કરેલા અગ્રભાગના નખોપરિ દંડાકારે અંગુઠો ગોઠવવા. આ ઉન્માદિની મુદ્રા સર્વ સ્ત્રીઓને કલેદિત કરનારી છે.' () મહાંકુશા મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાનું નામ-રહસ્ય સમજાવતાં કહ્યું છે : 'છઠ્ઠી જે આ (મહાંકુશા મુદ્રા) તે આગળની મુદ્રામાં દર્શાવેલા શિખાનાં બીજાં સ્વરૂપ વામાપ્રધાન હોઈને મહાંકુશા કહેવાય છે. પરમ શિવની અંદર (કુક્ષિમાં) જગત રહેલું છે. અંદર રહેલા હાથીને જેમ અંકુશ વડે બહાર કાઢવામાં આવે છે તેવી રીતે સર્વને બહાર લાવનાર હોવાથી તે સર્વમહાંકુશા' એમ (પણ) ઓળખાય છે.' પશિવના કુક્ષિગત જગતનું વમન કરાવવાથી વામાપ્રધાન એવી આ શિખા સર્વમહાંકુશા એમ કહેવાય છે. યોગિની તંત્રમાં કહ્યું છે : 'વામાશકિતપ્રધાન એવી આ મહાંકુશમી (દેવી) પણ બીજા દશારચક્રમાં રહેલી વિશ્વનું વમન કરાવનાર છે.” આથી આગળની મુદ્રામાં સરલાકાર (હતી) એવી અનામિકાઓની અહીં વક્રતા દેખાય છે. લોકમાં પણ વમન કરતો મનુષ્ય ધનુપાકારે વાંકો વળી જાય છે એ પ્રસિદ્ધ છે. અહીં આમ સંક્ષેપમાં સમજાવી શકાય કે, (મ) માત્ર વામા– વિશિષ્ટત્વ સર્વસંક્ષોભિણીપદ પ્રવૃત્તિનિમિત્તનું છે. (મા) યેષ્ઠાવિશિષ્ટત્વ વામા– સવકર્પિણીપદ પણ પ્રવૃત્તિનિમિત્તનું છે. (3) સૂક્ષ્મ આકાશમાં રહેલ બિંદુદ્દયત્વ એવું સર્વવશંકરી પદ પ્રવૃત્તિનિમિત્તનું છે. () જ્યેષ્ઠાશકિતપ્રધાનત્વ એ બે બિંદુઓની વચ્ચે રહેલ રેખાનું સર્વોન્માદિનીપદ સૂચક છે. (૩) વામાશકિતપ્રધાનત્વ એ સર્વમહાંકુશા પદ સૂચક છે – એમ સૌનું વૈલક્ષણ્ય સૂક્ષ્મ બુદ્ધિ વડે નિહાળવું. (૮) ખેચરી મુદ્રા : પરશુરામકલ્પસૂત્ર ટીકામાં આ મુદ્રાના નામ-રહસ્યને સમજાવતાં કહે છે : સપ્તમી સર્વખેચરી મુદ્રા જીવોનાં તેમનાં કર્મોથી જનિત રોગાદિ દુઃખોનો નાશ કરવામાં શકિતમાન છે; તેથી જ તે સર્વરોગહરચક્રમાં રહેલી છે.” યોગિની તંત્રમાં કહ્યું છે : 'ધર્મધર્મના મિલનથી ઉત્પન્ન થનારી, પ્રમાદે કરીને થતા ક્રિયાલોપ રૂપી દોષોનો નાશ કરનારી અને વિકલ્પ રૂપી દોષોને હરનારી આ ખેચરી મુદ્રા છે.” Page #576 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અર્થ આમ છે : ધર્મ એટલે શક્તિ. પશિવ એ એવું પરબ્રહ્મ છે, જેમાં અધર્મ અર્થાત્ જ્યાં ધર્મ નથી તેવા છે. અથવા કોઈનો પણ ધર્મ નહિ તે અ-ધર્મ, એમ નગતપુરુષે પણ યોગ્ય છે. પણ વસ્તુતઃ પશિવમાં યે શકિતરૂપ ધર્મ તો છે જ. આમ, ધર્મ-અધર્મ શક્તિશિવના સંયોગમાંથી ઉત્પન્ન થયેલાં અથવા નિત્ય નૈમિત્તિક ક્રિયાઓનો લોપ થવાથી થયેલાં પાપો અને તેમાંથી જન્મનારા રોગ-વ્યાધિઓનો નાશ કરનાર તે ખેચરી. તેના નિબંધનમાં પણ બાહુદ્રયનું પ્રદર્શન થાય છે. પરશુરામકલ્પસૂત્ર ટીકા તે મુદ્રાની રચનાને આમ સમજાવે છે : 'જમણા હાથ પર ડાબો હાથ અને ડાબો હાથ જમણા હાથની નીચે વાળવો. કનિષ્ઠિકા અને અનામિકાઓને પણ તર્જની સાથે જોડવી. મધ્યમાં બધાથી ઉપર રાખવી. અંગૂઠાઓ સીધા જ રાખવા. આ ખેચરી મુદ્રા, હે પ્રિયા! સર્વોત્તમ છે.” નિત્યાપોડશિકાર્ણવમાં આ મુદ્રાનાં લક્ષણો આ મુજબ દર્શાવ્યાં છે : 'ડાબા હાથને જમણા હાથ પર અને જમણા હાથને ડાબા હાથથી, હે મહેશાની ! બાહુઓને નીચે વાળીને કનિષ્ઠિકા અને અનામિકાઓને તેમના ક્રમમાં તર્જનીઓ સાથે જોડી દઈને બધાની ઉપર મધ્યમાઓને ગોઠવી દેવી. હે મહેશાની ! અંગુષ્ઠોને સરલ રાખવા. આ ખેચરી મુદ્રા હે પ્રિયા ! સર્વોત્તમા છે.' આમ, ખેચરી બાબતમાં લગભગ બધાં તંત્રો એકસરખા મતનાં છે. માત્ર અર્થરત્નાવલીએ વામ બાહુને દક્ષિણ બાહુની નીચે યોજવો એવું કહ્યું છે તેનું સેતુબંધમાં શ્રી ભાસ્કરરાયે તે અર્ણવવિરોધી (જ્ઞાનાર્ણવને ભાસ્કરરાય ટૂંકમાં વારંવાર અર્ણવ' એવા ટૂંકા નામથી ઓળખાવે છે.) હોઈને ઉપેક્ષા કરવા યોગ્ય માને છે. (૯) બીજમુદ્રા : જગતના છ ભાવવિકારોમાં (જાયતે, અતિ વગેરે) પ્રથમ જે ભાવવિકાર છે, જે સુમિ રૂપે સત્તાવાચક છે, તેની અભિમાની શકિત. ઉત્તર ચતુઃશતીમાં કહ્યું છે : 'શિવશકિતનો સમાà૫, જે ફુરદૃ વ્યોમાન્તર છે તે અને વિશ્વને પ્રકટિત કરનારી સૂકમ બીજરૂપે રહેનારી છે, માટે બીજરૂપા મહામુદ્રા છે.' અહીં આમ અર્થ છે : વડના ગમે તેવા નાના બીજમાં પણ (વિભુત્વ હોવાથી) આકાશ તો છે જ. તેમાં જેમ મહાવૃક્ષ સૂક્ષ્મ રૂપે રહે છે તે જ રીતે ૩૬ તત્ત્વો શ્રીશિવશકિતમાં અંતનિહિત છે. તે જ સત્તા પાછળથી 'ઘડો છે', 'વસ્ત્ર છે' એમ અભિવ્યક્ત થાય છે. સર્વનું બીજસ્થાન હોવાથી બીજમુદ્રા કહેવાય છે. તેની રચના : બન્ને હાથ પરિવર્તિત કરવા; એટલે કે હાથોનો પાછળનો ભાગ અર્ધચંદ્રાકાર કરવો. તર્જની અને અંગૂઠાનો સંયોગ કરવો; કનિષ્ઠિકાઓને નીચેની તરફ વાળીને તેના પર મધ્યમાં લાવવી. બધાથી નીચે અનામિકાને વક્ર કરીને રાખવી. (૧૦) યોનિમદ્રા : આ મુદ્રા તંત્રમાં અતિ મહત્ત્વની છે. શ્રીયંત્રમાં શ્રી સર્વાનંદમયચક્રની રાજરાજેશ્વરી ચિદગ્નિરૂપા પરાશકિત શ્રી લલિતા છે. વિમર્શ એટલે શકિત, પ્રકાશ એટલે શિવ. વિમર્શ વિના પ્રકાશ, 'ઈ' વિના શિવ નથી, પણ 'શિવ' છે. આ મહાશકિતનો શિવ સાથે અભેદ છે. પરંતુ સૃષ્ટિસર્જન માટે તેમનું પૃથક્ થવું વિસર્ગ સુકાર છે. પરંતુ વિશ્વની ઉત્પત્તિ પૂર્વે શિવશકિતનાં રક્તશુલ તેજનિધિના રૂપમાં સ્વેચ્છાથી આનંદરૂપે સ્થિત થવું એ વિશ્વકલા. આ વિશ્વકલાનું ઉદયબિંદુ તે યોનિમુદ્રા. આ યોનિમુદ્રા પાંચ રીતે પ્રદર્શિત થાય છે : (૧) બન્ને હાથની મધ્યમાંગુલીઓને હથેળીઓ તરફ કુટિલાકારે (અંતર્વક) કરવી, ઉભય તર્જનીઓને ઉપર રાખવી. તેમ જ અનામિકાઓને તથા કનિષ્ઠિકાઓને મધ્યગત કરી અંગૂઠા દ્વારા દાબીને પકડવી. (૨) બને અનામિકાઓને મધ્યમાંગુલીઓના અધોભાગે અંદર વાળી તર્જનીઓ પર રાખવી. તથા અનામિકાઓના પ્રષ્ઠ ભાગ પર કનિષ્ઠિકા સંલગ્ન કરીને સ્થાપવી. તેમ જ અંગૂઠાના અગ્રભાગને મધ્યમાંગુલીઓના મધ્યપર્વ પર રાખવા. (૩) અનામિકાઓના પૃષ્ઠ ભાગે મધ્ય પર્વ પર મળમાંગુલીઓ રાખવી. અને કનષ્ઠિકાંગુલીઓનો અંગૂઠા સાથે સંપર્ક કરવો. (૪) તર્જની અને Page #577 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] (૪૪૯ અનામિકાઓ વચ્ચે કનિષ્ઠિકાઓનો સંયોગ કરીને તેના મૂળ સાથે અંગૂઠાના અગ્રભાગનો સંપર્ક કરવો. (૫) બને હાથની અનામિકા અને કનિષ્ઠિકાઓને તે તે હાથની તર્જનીથી બદ્ધ કરવી; અને અનામિકાઓને ઉપરની બાજુએથી જોડીને મધ્યમાની નીચેની બાજુએ બન્ને અંગૂઠાઓનો અગ્રભાગ જોડવો. આ યોનિમુદ્રા હૃદય પર પ્રદર્શિત કરતાં ત્રૈલોકયલોભિણી, મુખ પાસે પ્રદર્શિત કરતાં ત્રૈલોકય દ્રાવિણી, ભૂમધ્યે પ્રદર્શિત કરતાં ત્રૈલોકયાંકર્પિણી, લલાટે પ્રદર્શિત કરતાં ત્રૈલોકયવશ કારિણી અને બ્રહ્મરંધ્ર પ્રદર્શિત કરતાં ત્રૈલોકયોન્માદકારિણી બને છે. આ સિવાય પણ પૂજનવિધિમાં આવાહન, સ્થાપન, મત્સ્યમુદ્રા, કૂર્મમુદ્રા, ધેનમુદ્રા, અભયવરમુદ્રા, અંકુશમુદ્રા, શંખમુદ્રા, દુર્ગમુદ્રા, પદ્મમુદ્રા વગેરે અનેક મુદ્રાઓ પ્રયોજવામાં આવે છે. જૈનાગમોમાં પણ પિમંડલ-પૂજન સમયે અને અન્ય વિધિવિધાનોમાં મુદ્રા-પ્રદર્શન થાય છે. આ ગ્રંથનાં સંપાદક શ્રી નંદલાલ દેવલુક દ્વારા પ્રકાશિત 'જૈન રત્નચિંતામણિ-સર્વસંગ્રહ' ભાગ ૧-૨માં પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજની કૃપાથી ડભોઈના રંગોલી કલાકાર શ્રી રમણીકભાઈ પાસે તૈયાર કરાવેલાં મહત્ત્વનાં ચિત્રો આપ્યાં છે, જેમાં આવાહનમુદ્રા, સ્થાપનમુદ્રા, સંનિધાનમુદ્રા, સંનિરોધનમુદ્રા, અવગુંઠનમુદ્રા, યંત્રનું અમૃતીકરણ બતાવતી ધેનમુદ્રા, વગેરે આપેલ છે. તેમ જ ચૈત્યવંદન મુદ્રાઓ છે, તે તેમાંથી જોવા વિનંતી છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં વિરાજતાં શ્રી પંચપરમેષ્ઠી ન્યાસ પણ ચિત્રો દ્વારા બતાવ્યા છે. આમ, જૈનદર્શનમાં પણ વિવિધ મુદ્રાઓ અને તેના હેતુઓ સ્પષ્ટરૂપે જોવામાં આવે છે. જ . Page #578 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, જેના ગ્રંથોમાં લીની સાધના આ સર્વસિદ્ધિાથયિનીen Gadhvણાવતીની સાધના) - પં. શ્રી ધર્મધ્વજવિજયજી મહારાજ દેવીનું બીજું પર્યાયવાચી નામ 'માતાજી' કહેવાય છે. મા એટલે અખૂટ) વાત્સલ્ય, મા એટલે નિર્મળ હૂંફ, મા એટલે લક્ષ્મી..... પણ અત્રે પદ્માવતીજીની ઉપાસના સાથે લક્ષ્મીની પ્રાપ્તિ.... લક્ષ્મીને સર્વાર્થસિદ્ધિદાયિની તેમ જ અષ્ટલક્ષ્મી વગેરે નામાભિધાન કરીને ગર્ભિત સંકેતો આ લેખમાં મૂકયા છે. લેખના લેખક 5. પં. શ્રી ધર્મધ્વજવિજયજી મ.સા. એક અચ્છા સાધક છે. --સંપાદક જૈન સાધના સાહિત્ય ઉચ્ચ શ્રેણીની, લક્ષ્મીજી સાથે સંબંધ રાખવાવાળી સાધનાઓમાં શિરમોર છે. એક પ્રકારથી જોઈએ તો જેટલું શ્રેષ્ઠ અને અનુભવજન્ય સાધનાસાહિત્ય તથા સાધનાવિધિઓનું લેખન તપોનિષ્ઠ જૈન સાધુભગવંતો દ્વારા થયું છે એટલું બીજે કયાંય પ્રાપ્ત નથી. શ્રી જિનદત્તસૂરિજી એક શ્રેષ્ઠ સાધક હતા. મોગલ સમયમાં પણ ઉચ્ચ કોટિના મોગલ બાદશાહ એમની સામે માથું નમાવતા હતા. લક્ષ્મીજી સાથે સંબંધ ધરાવતી ઉચ્ચ કોટિની સાધનાઓ એમણે પ્રાપ્ત કરી હતી. કહે છે કે તેઓ ચાલતાં ચાલતાં સોનાની વર્ષા કરાવતા. તેઓ જે પાત્રને સ્પર્શ કરતા તે પાત્ર સોનાનું બની જતું. ત્યાર બાદ આનંદસૂરિ અને અમરચંદ્રસૂરિ અત્યંત સિદ્ધ સંત-મહાત્મા થયા અને તેઓએ ઉપરની સાધના શીખી. એ બન્ને સિદ્ધ કોઈ દરિદ્રમાં દરિદ્રને પણ આશીર્વાદ આપી દેતા, તો તે ક્ષણવારમાં તેને ફળતા. નેમિનાથજીએ 'તત્ત્વબોધ' નામના ગ્રંથમાં બતાવ્યું છે કે લક્ષ્મીજી પડછાયાની જેમ તેમની સાથે જ રહેતાં હતાં. તેમણે પ્રાચીન ગ્રંથો જોઈને તેમ જ સાવ દિગંબર અવસ્થામાં જંગલમાં રહેવાવાળા અને કેવળ હવા ભક્ષણ કરી જીવિત રહેવાવાળા એક ઉચ્ચ કોટિના યોગી પાસેથી આ "પદ્માવતી સાધના’ શીખી હતી, જેને 'કલિકાલ કલ્પતરુ' કહેવામાં આવે છે. આગમના આચાર્યોએ તેને 'સર્વાર્થસિદ્ધિદાયિની 'કહી છે. તેમણે તે સાધના દ્વારા 'અષ્ટલક્ષ્મી'ની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ઉદયપ્રભસૂરિએ તો પોતાના ગ્રંથમાં કહ્યું છે કે શ્રી આનંદસૂરિ અને અમરચંદ્રસૂરિએ પોતાના હાથોથી આ ગોપનીય અને રહસ્યમય તથા દુર્લભ પદ્માવતી સાધનાને કેટલાંય વર્ષો સુધી સેવા અને તપ કરીને પ્રાપ્ત કરી હતી, તેથી તેઓ સિદ્ધરાજ કહેવાતા હતા. વાસ્તવિકતામાં પણ પદ્માવતી સાધના સ્વયંસેવ દુર્લભ અને મહત્ત્વપૂર્ણ સાધના છે. આચાર્ય રાજશેખરસૂરિજીએ કહ્યું છે કે લક્ષ્મીજીની સાધનાઓમાં આ અપૂર્વ સાધના છે. આચાર્ય તિલકસૂરિજીએ આ સાધના દ્વારા સુવર્ણપ્રયોગ અને સુવર્ણસિદ્ધિ-પ્રયોગ પ્રાપ્ત કર્યા હતા, તેથી તેઓ તે સમયના અદ્વિતીય આચાર્ય કહેવાતા. મલ્લિનાથ અને સોમતિલકસૂરિજીએ આ સાધના દ્વારા હજારો અને લાખો લોકોની દરિદ્રતા દૂર Page #579 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]. T૪પ૧ શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ સાહેબે આ સાધનાના સેંકડો લાભ બતાવ્યા છે. તે મુજબ આ સાધનાને સિદ્ધ કરવાથી ભાગ્યમાં લખેલી દરિદ્રતા દૂર થાય છે. ભાગ્યનો ઉદય થાય છે. વ્યાપારમાં અચાનક જ ઉન્નતિ થવા લાગે છે. આ સાધના દ્વારા શત્રુનો ભય સર્વથા નાશ પામે છે. માણસ રોગમુક્ત થઈને લાંબુ જીવન મેળવે છે. ઘરના કલેશ-કંકાસ-કજિયા અને તાણ નાશ થાય છે. કરી હતી. કનકકુશલસૂરિજીએ કહ્યું છે કે જો માણસ પોતાના જીવનમાં આ સાધનાને પ્રાપ્ત નથી કરતો, તો તેના જેવો અભાગિયો માણસ બીજો કોઈ નથી ! આ સિવાય પણ બીજા કેટલાય તાંત્રિક ગ્રંથોમાં અને સાધના ગ્રંથોમાં પણ આ ગોપનીય અને રહસ્યમય સાધનાનું અત્યંત મહામ્ય આપ્યું છે. એક રીતે જોઈએ તો લગભગ બધા ગ્રંથોમાં પદ્માવતીની દુર્લભ સાધનાનો ઉલ્લેખ મળે છે; પરંતુ સંપૂર્ણ સાધનાની વિગતવાર માહિતી તેમાં કયાંય પણ મળતી નથી. પણ, પછીના દિવસોમાં અમને એક અત્યંત ઉચ્ચ કોટિના જૈન સાધુ પાસેથી આ દુર્લભ અને ગોપનીય સાધનાવિધિ વિગતવાર જાણવા મળી. તેમની પાસે આ સાધનાવિધિ ભોજપત્ર પર લખેલા પ્રાચીન પુસ્તકમાં સંગ્રહેલી હતી, તેમ જ તેનાં પાનાં પણ જર્જરિત થઈ ગયાં હતાં, તથાપિ તે સાધુએ આ સાધના દ્વારા અપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દુર્લભ એવો શ્રી પદ્માવતી સાધના-ઉપાસનાનો પ્રયોગ અત્રે હું સાધકોને આ દુર્લભ અને બહુ જ મહત્ત્વપૂર્ણ પદ્માવતી સાધના-ઉપાસનાનો પ્રયોગ આપી રહ્યો છું. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ સાધના સાધકોના સંગ્રહમાં એક રત્નની જેમ કાયમી રહેશે. પ્રત્યેક ધર્મ-સંપ્રદાય કે જાતિનો સાધક આ સાધનાને પ્રાપ્ત કરી શકે છે. જો નિષ્ઠાપૂર્વક આ સાધનાને પ્રાપ્ત કરવામાં આવે તો તરત જ લાભ થાય છે. શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ સાહેબે આ સાધનાના સેંકડો લાભ બતાવ્યા છે. તે મુજબ આ સાધનાને સિદ્ધ કરવાથી ભાગ્યમાં લખેલી દરિદ્રતા દૂર થાય છે. ભાગ્યનો ઉદય થાય છે. વ્યાપારમાં અચાનક જ ઉન્નતિ થવા લાગે છે. આ સાધના દ્વારા શત્રુનો ભય સર્વથા નાશ પામે છે. માણસ રોગમુક્ત થઈને લાંબુ જીવન મેળવે છે. ઘરના કલેશ-કંકાસ-કજિયા અને તાણ નાશ થાય છે. ખોવાયેલું બાળક તુરત જ પાછું ઘરે આવે છે. આના પ્રભાવથી યોગ્ય કન્યાનાં લગ્ન જલદી થઈ જાય છે. સૌથી મોટી વાત તો એ છે કે આ સાધના પૂરી કરતાં જે લક્ષ્મીજીનું આગમન થાય છે, તેમ જ સાધના સમાપ્ત થયા પહેલાં જ તેને અચાનક જ ધનલાભ, જીવનમાં સફળતા તથા સામાજિક સન્માન પ્રાપ્ત થવા માંડે છે. જો તે કોઈ વિશેષ ઈચ્છા લઈને સાધનામાં બેસે છે તો તેની એ ઈચ્છાપૂર્તિ અવશ્ય સાધનાકાળમાં જ પૂરી થાય છે. સાધનાનો સમય : આ સાધનાને ગમે ત્યારે સાધી શકાય છે. પરંતુ વિશેષતઃ તો દિવાળી પહેલાંના આઠ દિવસોમાં જો આ સાધનાને સાધી શકાય તો વિશેષ અનુકૂળતા રહે છે. જૈન ગ્રંથોમાં જણાવ્યું છે કે કારતક માસની કૃષ્ણપક્ષની આઠમથી અમાસ સુધીમાં આ સાધનાને સાધીને સિદ્ધ કરવાથી ચોક્કસ અને સર્વોત્તમ ફળ પ્રાપ્ત થાય જ છે. સાધના સામગ્રી : શ્રી માનભદ્રગુપ્તસૂરિજી આ સાધનાના અપૂર્વ આચાર્ય હતા. એમણે આ સાધનાની સામગ્રીમાં છ વસ્તુઓની આવશ્યકતા બતાવી છે : (૧) જલપાત્ર, (૨) કેસર, (૩) તેલનો Page #580 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર ] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી અને ઘીનો દીવો, (૪) ચોખા, (૫) પદ્માવતીનું એક ચિત્ર અને (૬) સોળ એકમુખી રુદ્રાક્ષ. એમણે અને આગળના ઉચ્ચ કોટિના સાધકોએ આ સાધનાનો આધાર જ એકમુખી રુદ્રાક્ષ' બતાવ્યો છે. તેમાંય જો કાજુના આકારનો હોય અને ચોવીસ તીર્થકરોના મંત્રોથી સિદ્ધ કરેલો હોય એવા એકમુખી રુદ્રાક્ષના દાણા આખાય જીવનભર પદ્માવતીની સાધનાને સિદ્ધ કરવા માટે બહુ જ અનુકૂળ છે. ચોવીસ તીર્થકરોના મંત્રોની વિગત શ્રી કનકકુશલ મહારાજના 'પોડશવિદ્યા' ગ્રંથમાં વિસ્તારથી વર્ણવેલી છે, અને તેમણે પ્રત્યેક રૂદ્રાક્ષના દાણાને કઈ રીતે સિદ્ધ કરાય છે તે વિધિ પણ બતાવી છે. એટલે જ સિદ્ધ રુદ્રાક્ષના દાણાનો જ આ સાધનામાં ઉપયોગ થઈ શકે છે. સાધના રહસ્ય : સૌથી પહેલાં સામે પદ્માવતી યંત્ર અને ચિત્ર ફ્રેમમાં મઢાવીને સ્થાપિત કરવું. પછી હાથમાં જલ લઈને સંકલ્પ વિનિયોગ કરવો, કે હે દેવી ! હું આપના ચરણમાં નમસ્કાર કરીને આ સાધના પ્રાપ્ત કરી રહ્યો છું. આપ કમલબીજમાંથી ઉત્પન્ન મહાશકિત છો. ધર્મ-અર્થ-કામ અને ઉપદ્રવ તથા શાંતિ-ઈચ્છાપૂર્તિ-મોક્ષની પૂર્ણતા હેતુ માટે આ પૂજા આપને સમર્પણ કરું છું. આની પહેલાં સાધકે સ્નાન કરી, પીળું ધોતિયું પહેરી, પીળું આસન પાથરી, પૂર્વાભિમુખે બેસીને યંત્ર-ચિત્ર સ્થાપિત કરી આ સાધનાનો પ્રારંભ કરવો. આ સાધનામાં સાધક પોતાની પત્ની અને પરિવારની સાથે પણ બેસી શકે છે. ત્યાર બાદ નીચે પ્રમાણે ક્રમથી પૂજાનો પ્રારંભ કરવો. પૂજા માટે યંત્રની સામે જ એક નાનું તાંબાનું પાત્ર પણ અવશ્ય રાખવું. સર્વ પ્રથમ પદ્માવતી દેવીનું ધ્યાન કરતાં કરતાં યંત્ર પર જલ અર્પણ કરવું. ત્યાર બાદ મૌલી, જો કે વસ્ત્ર સ્વરૂપ છે, તે ચઢાવી, ત્યાર બાદ અબીલ-ગુલાલ-કેસર-અત્તર ઈત્યાદિ દેવીને અર્પણ કરવાં. પૂજાસ્થાનમાં વાતાવરણ સંપૂર્ણપણે સુગંધિત હોવું જોઈએ. - ત્યાર બાદ પોતાના બન્ને હાથોમાં ફૂલ લઈ, અંજલિ બનાવી ફૂલ અર્પણ કરવાં. ત્યાર બાદ '' સ્વરૂપા સર્વ વિઘ્નહારિણી રાજરાજેશ્વરી પદ્માવતી દેવીનું ધ્યાન કરતાં કરતાં ચોખા ચઢાવવા અને પછી પુષ્પમાલા અર્પણ કરવી. પૂજાસ્થાનમાં ધૂપ તથા દીપ દેવોની સામે એક બાજુ સ્થાપિત હોવા જોઈએ. ત્યાર બાદ ફળ અર્પણ કરવા અને નીચે લખેલા મંત્રથી પ્રાર્થના કરવી. પ્રાર્થના सव्वदेवी गुणानुवर्णने चतुशानो चतुरननादयः । तदिहंक सुखेषु स्तवनं कस्तव कर्तुमिश्वरीः ।। ॐ संविन्यये परे देवी, परामृतचरप्रिये । अनुज्ञां श्रीपद्ये देही परिवारार्चनाय मे ।। હવે પૂજાના મુખ્ય અંગ રુદ્રાક્ષપૂજનનો આરંભ થાય છે. તેમાં નીચે લખેલો મંત્ર, જેમાં દેવીને ભિન્ન-ભિન્ન ઉપમાઓ આપીને સંપૂર્ણ હૃદયથી પ્રાર્થના કરાય છે, તે મંત્રનો જાપ કરીને એક રુદ્રાક્ષ ભગવતી પદ્માવતીના યંત્રની સામે અર્પણ કરવો અને બીજો ચિત્રની સામે અર્પણ કરવો. નિત્ય આ જ પૂજાનો ક્રમ છે. પૂજા કયો પછી 'કમલ ગટ્ટાની માલા’થી નીચે પ્રમાણે લખેલા દુર્લભ અને ગોપનીય પદ્માવતી મંત્રનો ૨૧ વાર પાઠ કરવો. - ૐ શાંતિ | ॐ नमो भगवति पद्मावती देवि । सर्वजनमोहिनी सर्वकार्यकरिणी मम विकटसंकट संहारिणी महा मनोरथ पूरणी सर्व चिता चूरणी भगवति पद्मावती देव्यै नमः ।। ૨૧ વાર અગર ૧૦૮ વાર આ જાપ નિયમિત કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. આમ પદ્માવતી દેવી સર્વ જનોનાં ઈચ્છિત-વાંછિત કાર્યોને પૂર્ણ કરવા માટે સદા તત્પર હોય છે. માં પદ્માવતી દેવીની સાધના સાધક જો શુભ ઉદેશપૂર્વક કરે તો જરૂર તત્કાળ ફળદાયિની બને છે મા પદ્માવતી દેવી જગત-જીવમાત્રનું કલ્યાણ, મંગલ ને શુભ કરનારાં થાઓ ! Page #581 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪પ૩ 'શ્રી પદ્માવતી દેવીની ઉપાસનાનું માહાત્ય - પંડિત રુદ્રદેવ ત્રિપાઠી આધ્યાત્મિક ઉન્નતિ સાધનારા વૈદિક, જૈન અને બૌદ્ધ સંપ્રદાયો પણ મંત્રસાધનાને સ્વીકારે છે. જેની આવશ્યકતા વધે, તેમાં આવિષ્કાર વધે છે. મોક્ષ એ બ્રહ્માંડરૂપી વૃક્ષના મથાળે પાકેલું અમૃતફળ છે. તેની પ્રાપ્તિ ઉપાસનાથી પણ થઈ શકે છે એની પ્રતીતિ પ્રસ્તુત લેખમાં પંડિતવર ત્રિપાઠીજીએ અનેક શાસ્ત્ર તથા અનેક દર્શનોની પ્રસાદી પીરસીને કરાવી છે. પંડિતજીની સિદ્ધહસ્ત કલમે તેમ જ સ્વાનુભવે લખાયેલ આ લેખ ખૂબ જ આવકાર્ય અને ઉપયોગી બને એવો છે. એમને પોતાને થયેલો પદ્માવતી માતાનો અનુગ્રહ વાંચકોને મૂકપણે દિગ્ગદર્શન પણ કરાવી જાય છે. -- સંપાદક આધ્યાત્મિક પંચામૃત અને ઉપાસના : માનવજીવનની સાર્થકતા સંસારના ક્ષણિક સુખોપભોગમાં તો નથી જ એ સ્વયંસિદ્ધ છે. ભૌતિક સમૃદ્ધિના લાભ માટે અનંતાનંત યોનિઓ પછી મળેલા આ માનવદેહને જે ભોગ માટે પ્રેરે છે તે ફરીથી ભવોભવના ફેરા ખાવાને જ સર્જે છે. સાચે તો અધ્યાત્મજ્ઞાન ભણી આગળ વધી મોક્ષની કામના કરવી એ જ અભીષ્ટ છે. આપણી ઉપકારી મહર્ષિઓએ ત્રિવિધ તાપ મિટાવવા અને મોક્ષ મેળવવા માટે આત્મચિંતનને પ્રાથમિકતા આપી છે. મોક્ષ એ બ્રહ્માંડરૂપી વૃક્ષના મથાળે પાકેલું અમૃતફળ છે. તેની પ્રાપ્તિ ઉપાસનાબળથી સંપન્ન માનવને જ થઈ શકે છે. ઉપાસના જ એક એવી કસોટી છે કે જેની ઉપર માનવજીવનની સત્તા અને સફળતાનું પરીક્ષણ થઈ શકે છે. એના જ દ્વારા સાધક પોતાનામાં સત્ય, શિવ અને સુંદરતાનો અનુભવ કરે છે. ઉપાસના એક એવી નીસરણી કહેવાય છે કે જેની ઉપર ચઢી વ્યકિત પોતાના પુરુષાર્થના ચરમ અને પરમ લક્ષ્યના શિખરે આરૂઢ થઈ પરમ શાંતિ-પરમ નિર્વાણનો લાભ લઈ શકે છે. જ્ઞાન જે આત્મસ્વરૂપની અભિવ્યકિત લે ખાય છે, તે વિના ઉપાસનાબળે મળતું નથી. આધ્યાત્મિકતાના ધરાતલ ઉપર ઝળહળતો આ દીપ ઉપાસનાની જ્યોતિથી આલોકિત છે, કે જેનો ઉજ્વળ પ્રકાશ સ્વર્ગાદિ સુખને જ પમાડતો નથી, પરંતુ અનંત તેજોમય મોક્ષપદ સુધી પણ પહોંચાડે છે. ઉપાસનાકાંડમાં મંત્ર, યંત્ર અને તંત્રની ત્રિવેણીનો સંગમ છે. તે ત્રિવેણીમાં સ્નાન કરવા ઇચ્છનારે તેની પાત્રતા યોગશાસ્ત્ર વડે મેળવવી પડે છે. આ ત્રિવેણીસ્નાનની સાર્થકતા ઉચિત ક્રિયાઓ વડે જ થાય છે. એટલે સ્વરોદયની મદદ લેવી પડે છે. આમ, મંત્ર, યંત્ર, તંત્ર, યોગ અને સ્વરોદય શાસ્ત્રમાં રહેલું પંચામૃત જે પીએ છે તે પોતાની જાતને ત્રિવિધ તાપથી છોડાવી આત્મકલ્યાણ અને જગતના કલ્યાણમાં પ્રવૃત્ત કરે છે તેમાં સંશય નથી. જૈનધર્મમાં માંત્રિક પ્રયોગોનો પ્રવેશ: આધ્યાત્મિક ઉન્નતિ ચાહનારા વૈદિક, જૈન અને બૌદ્ધ -- એ ત્રણે સંપ્રદાયો મંત્રાદિ સાધનને સ્વીકારે છે. જૈનધર્મની દ્વાદશાંગીમાં બારમું અંગ દષ્ટિવાદ હતું. તેના પાંચ વિભાગોમાંથી ત્રીજા વિભાગમાં આવેલાં ચૌદ પૂર્વોમાં દશમું વિદ્યાપ્રવાદ નામનું પૂર્વ હતું, જેમાં અનેક વિદ્યા અને મંત્રો Page #582 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી હતાં. જૈનશાસ્ત્રના એક પ્રામાણિક વિદ્વાનના કહેવા પ્રમાણે, જૈનધર્મમાં એક લાખ યંત્રો અને એક લાખ તંત્રો છે. બીજા ધર્મો મુજબ જૈનધર્મમાં પણ મંત્રાદિની સાધના-પ્રવૃત્તિ આદિકાળથી ચાલી આવે છે. છતાં ય, કેટલાક વિદ્વાનોની ધારણા એવી છે કે જૈનધર્મમાં શ્રી નેમિનાથ પછી તેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ કે જે ઈ.સ. પૂર્વે ૮૫૦માં થયા હતા. તેમના વખતે મંત્રાદિની સાધના વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે જિનશાસનમાં પંચનમસ્કારની પ્રમુખતા તો આદિકાળથી પ્રચલિત હતી જ; પણ તેમાં અવસર આબે જુદી જુદી ક્રિયાઓ ચાલુ થઈ. નમસ્કાર ઉપર પ્રકાશિત થયેલા ગ્રંથો એ વિશે ઘણું જ્ઞાન આપે છે. નાનાથી લઈને મોટા મોટા રોગો-ઉપદ્રવો દૂર કરવા માટે અમુક બીજમંત્રો લગાડીને નમસ્કારના ચમત્કારિક પ્રયોગો પ્રગટયા. ઇતિહાસકારોની એ વાત અમને સાચી લાગે છે કે ભગવાન પાશ્ર્વનાથના વખતથી યાંત્રિક પ્રયોગોને વધારે પોષણ મળ્યું, કેમ કે તે વખતે ગોરખનાથી સંપ્રદાય પણ કુંડલિની જાગરણની લાલસામાં હતો અને હઠયોગની સાધનામાં મશગુલ રહેતો હતો. તેમાંથી નિરાશ બનેલા સાધુઓએ આ માર્ગ લીધો. જૈનશાસન અને શકિતપૂજા : જૈનશાસનમાં ધ્યાનમાર્ગથી પ્રસરેલી તાંત્રિક ઉપાસના ક્રમશઃ ચક્રેશ્વરી આદિ ચોવીશ દેવીઓની આરાધના, રોહિણી, પ્રજ્ઞપ્તિ આદિ સરસ્વતીબૃહની સોળ દેવીઓની આરાધના સાથે આગળ વધી પુરપાદાનીય ભગવાન પાર્શ્વનાથની શાસનદેવી અકિંચનૈકશરણા ભગવતી શ્રી પદ્માવતીની ઉપાસના ઉત્તરોત્તર ઉન્નત થઈ એમ અમારું માનવું છે. આવશ્યકતા જેમ વધે છે તેમ આવિષ્કારો પણ વધવા માંડે છે. આ રીતે પૂર્વાચાર્યોએ આ વિષયનું મંથન ચાલુ રાખ્યું. શોધખોળ કરતાં આરાધનાના પ્રકારો મેળવી લીધા. ઉપાસકોએ માતા પદ્માવતીની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરી નવા નવા માર્ગો પ્રગટ કર્યા. નામભેદ હોવા છતાં બ્રહ્મવિદ્યા-શ્રીવિદ્યા જે વૈદિક ધર્મમાં વ્યાપ્ત છે તથા તારાદેવીની ઉપાસના, જે બૌદ્ધોની આરાધ્યા છે, તેમ જ જૈનશાસનમાં પદ્માવતીની ઉપાસના સર્વોપરિ છે (જુઓ, જૈને પાવતીતિ....). વૈદિક ધર્મમાં શ્રીવિદ્યા-રાજરાજેશ્વરી ત્રિપુરસુંદરીની વરિવસ્યા અંગે ઘણા ગ્રંથો લખાયા છે. અનેક પરંપરાઓનો લોપ થયા પછી પણ ભારતમાં વિશુદ્ધ બ્રહ્મવિદ્યાની નિર્મળ અને સરળ ઉપાસના એક માત્ર તેની જ ગણાય છે. કેમ કે તેમાં વામાચારનો નિષેધ છે, જગદારાધ્યા માતાની કૃપા પ્રાપ્તિનું લક્ષ્ય જ સર્વોપરિ મનાય છે. તથા પૂનાનો પરિપાવન ઈત્યાદિ પ્રાર્થના વડે જીવમાત્રના કલ્યાણની કામના નિત્ય કરવામાં આવે છે. તેમ જ પદ્માવતીજીની ઉપાસના પણ સાત્ત્વિક છે, નિર્મળ અને સરળ છે તથા શ્રીદેવીની ઉપદેવી તરીકે તારા અને પદ્માવતીની પૂજામાં પણ સામ્ય રહેલું છે, એટલે ઘણી વિગતો ઐકય ધરાવે છે. તેથી જૈન-જૈનેતર બધામાં પદ્માવતીપૂજા માન્ય છે. આમ્નાયો દુર્લભ છે : ઉપાસનામાર્ગ સરળ હોવા છતાં આરંભ ઘણો અઘરો છે. કેમ કે પ્રથમ પ્રવેશકાળે દીક્ષા' આવશ્યક છે. પછી પ્રાતઃકાળથી સાયં સુધી પાળવાના ૮૪ નિયમો, જપરહસ્યના ૩૧ ગુપ્ત પ્રકારો, પદ્યક્રશોધન, મંત્રસિદ્ધિ માટે મંત્રશોધન, તત્ત્વ, સ્વાદ, મુદ્રા, આસન, મંડળ, સ્વર, પંચદેવ, ગ્રહ-નક્ષત્ર, તિથિ, ઋતુ, મંત્રચૈતન્ય વગેરેનું જ્ઞાન આવશ્યક છે. દરેક મંત્રનાં અંગો-- કવચ, પંજર, હૃદય, અષ્ટોત્તરશતનામ, અંગતુતિ, મંત્ર, પુરશ્ચરણપદ્ધતિ, સહસ્રનામ, અંગન્યાસ, કરન્યાસ, માહાભ્ય, સ્તવરાજ અને માલામંત્ર વગેરે જાણવા જરૂરી હોય છે. તેથી જ કહેવાય છે કે, નિર્વાનમક્ષ નતિ, નાતિ મૂનમનીષધમ્ ! નિર્ધના પૃથિવી નતિ, માનાયા. રવતુ દુર્તમઃ | --અક્ષરો બીજ(મંત્ર) વગરના નથી, મૂળ ઔષધ વગરનાં નથી, પૃથ્વી ધન વગરની નથી; પણ તેના આમ્નાયો-મેળવવાના પ્રકારો દુર્લભ છે. તાત્પર્ય એ છે કે સાધકો સાધનામાર્ગમાં પ્રવિષ્ટ થયા પછી કેટલી સાવધાનીથી વર્તે તેનું દિગ્દર્શન ઉપર લખેલી વાતોથી થાય છે. એમ તો માતાના શરણમાં ગયા પછી - પુત્રો ગત Page #583 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૫૫ સાધકની સિદ્ધિનાં ત્રણ લક્ષણો વિશેષપણે ધ્યાનમાં રાખવાં : ૧. દાતા, ૨. ભોફતા અને ૩. અયાચકવૃત્તિ. એટલે સાધક ઉદારવૃત્તિથી દાન આપે, પોતે સારામાં સારી વસ્તુ માતાને અર્પણ કરી ઉપયોગમાં લે અને કોઈની પાસે યાચના ન કરે. કોઈ ઉપસર્ગોથી ભય પામે નહિ. બીજા દેવોને પણ માતાના સ્વરૂપમાં જ જુએ. સદા - સર્વોપર તોડમિન પરામ્બાનિદેવરૂપ તામ્ - આ લોકમાં સર્વોપરિ એકરૂપા માતાને જ હું જોઉ છું, એમ ચિંતવે તથા પોતાની બધી ક્રિયાઓ માતાને અર્પણ કરે. વર્ષાવિધિ માતા ન મવતિ-ના આધારે સર્વત્ર શાંતિ જ મળે છે. છતાંય આટલું જરૂર ધ્યાનમાં રાખવું જોઈએ કે જેમ બંદૂકમાં દારૂ અને ગોળી મૂકયા પછી તેને છોડતી વખતે તે છેક પાછળ પણ પ્રત્યાઘાત કરે છે, તેમ સાધનામાં આગળ વધતાંની સાથે ઘણાં વિઘ્નો પણ આવે છે. આ વિષે અહીં એક પ્રત્યક્ષ ઉદાહરણ આપું તો અનુચિત નહિ ગણાય. કેટલાંક વર્ષો પહેલાં હું શતાવધાની પં.શ્રી ધીરજલાલ ટોકરશી શાહની સાથે મુંબઈમાં જૈન સાહિત્ય વિકાસ મંડળ - સંસ્થામાં કામ કરતો હતો. તે વખતે શાભાઈ માતા પદ્માવતીની ઉપાસના કરતા હતા. તેમનો મારા પ્રત્યે વધુ અનુરાગ હોવાને લીધે પોતાની ઉપાસના અંગે થતા અનુભવો મને ઘણીવાર કહેતા હતા. એક દિવસ એમના ઘરમાંથી અમુક દ્રવ્યનું અપહરણ થયું, કે જે અસહ્ય હતું. તો પણ તેમણે શાંતિથી ઉપાસના ચાલુ રાખી. ત્યાર પછી કેટલાક દિવસો વીત્યા અને એમના ચિરંજીવીની તબિયત બગડી. અને સ્થિતિ ત્યાં સુધી પહોંચી કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, અને ત્યાં જ રહેવું પડે એવી સ્થિતિ સર્જાઈ. કેટલાય દિવસ સુધી તેમનાથી બોલી શકાયું નહિ. તો પણ આ બાજુ તેમની સાધના એકસરખી ચાલતી હતી. કલ્પના કરો કે, સાધનાના નિયમોમાં સંકળાયેલો માનવી, જેને એકમાત્ર પુત્ર હોય અને તેની આવી સ્થિતિ હોય, તે વખતે શી રીતે ધૈર્ય રાખી શકે ? પણ અમે આશ્ચર્યપૂર્વક જોયું કે તેમણે જરાય વિચલિત થયા વગર અનન્ય નિષ્ઠા અને શ્રદ્ધાથી માતાનું જ શરણ લીધું, એટલે તેઓ પરીક્ષામાં પસાર થયા, અને તેમના ચિરંજીવીને નવું જીવન પ્રાપ્ત થયું. તે પછી તો તેમની સાધના ખૂબ જ આગળ વધી. ઘણા માણસોને તેમણે અમુક સંકટોમાંથી છોડાવ્યા છે, તેમાંનો એક હું પણ છું. કહેવાનું તાત્પર્ય એ છે કે સાધકે ધીર, વીર અને ગંભીર થવું જોઈએ. પદ્માવતી-ઉપાસના : શ્રી મલ્લિપેણસૂરિવિરચિત 'પદ્માવતીકલ્પ'માં મંત્રોપાસનાનાં ૨૩ લક્ષણો વર્ણવ્યાં છે. અને અનુષ્ઠાન કરવા પહેલાં મંત્રી એ પકર્મ-દીપન, પલ્લવ, સંપુટ, રોધ, ગ્રંથન અને વિદર્ભનું જ્ઞાન કરી મંત્રમૈતન્ય કરવું જોઈએ. મહાત્મા તુલસીદાસના કથન પ્રમાણે - મંત્ર પરમ તપુ નામુ બસ, વિધિ રિ દુર સુર સર્વ | મહામત્ત ગ{Is é બસ ૧૨ અંશ ઉર્વ || અર્થાત જેમ મહામત્ત ગજરાજને નાનકડો અંકુશ વશમાં કરે છે, તેમ મંત્ર પણ સર્વ દેવોને વશમાં કરે છે. મંત્રમાં શકિત આવી જાય, પછી ગુરુપદિષ્ટ માર્ગથી ઉપાસનામાં પ્રવૃત્તિ થાય. પોતાના ઇષ્ટદેવની પીઠોની યાત્રા કરે અને ગુરુ વડે પ્રાપ્ત સુત્રરૂપ ઉપાસનાપથને પ્રશસ્ત કરવા માટે વિવિધ સાધકોની સોબત કરે, તેમ જ પ્રકટ પૂજાપ્રક્રિયાઓને જોઈ ગુર્વાજ્ઞા અનુસાર આગળ વધે. ગુરુ અને શાસ્ત્ર બંનેના આદેશોની કોઈ પણ રીતે અવહેલના ન થાય તે માટે સાવધાન રહે. સાધકની સિદ્ધિનાં ત્રણ લક્ષણો વિશેષપણે ધ્યાનમાં રાખવાં : ૧. દાતા, ૨. ભોક્તા અને ૩. અયાચકવૃત્તિ. એટલે સાધક ઉદારવૃત્તિથી દાન આપે. પોતે સારામાં સારી વસ્તુ માતાને અર્પણ કરી ઉપયોગમાં લે અને કોઈની પાસે યાચના ન કરે. કોઈ ઉપસર્ગોથી ભય પામે નહિ. બીજા દેવોને Page #584 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬] [ શ્રી પાÖનાથોપસર્ગ-હારિણી પણ માતાના સ્વરૂપમાં જ જુએ, સદા - સર્વોપરિ નોવેરિમન પJસ્વામિપાં તામ્ - આ લોકમાં સર્વોપરિ એકરૂપા માતાને જ હું જોઉ છું, એમ ચિંતવે તથા પોતાની બધી ક્રિયાઓ માતાને અર્પણ કરે. ઉપાસનાના વિવિધ પ્રકારો : આમ્નાય અને સંપ્રદાયભેદથી ઉપાસનાના પ્રકારભેદ થાય છે. શ્રી પદ્માવતીની ઉપાસના ગુજરાતમાં અમુક રીતે ચાલે છે, તો મારવાડમાં બીજી રીતે ચાલે છે. દક્ષિણમાં હોમ્બજામાં પદ્માવતી મંદિરમાં વળી પૂજા પ્રકાર જુદો દેખાય છે. ત્યાં પ્રાયઃ પ્રતિવર્ષ રાજોપચારથી માતાજીની પૂજા થાય છે. તેમાં જે અભિષેક થાય છે, તેમાં જુદા જુદા મંત્રો વડે શ્રીફલનું જલ, કદલીફલરસ, આમ્રફળરસ, સર્વફળરસ, ઈશુરસ, દૂધ, દધિ, ગુડ, શર્કરા, વૃત, ઉષ્ણોદક, ગંધોદક, સુગંધદ્રવ્યોદક વગેરેનો ઉપયોગ થાય છે. તેમ જ આવરણપૂજા પણ વિધિસર થાય છે. માલવા અને બીજાં સ્થાનોમાં આવેલાં પદ્માવતીનાં મંદિરોમાં તો કેવળ પ્રતિદિન સ્નાનાદિથી પૂજન થાય છે. ઘણા ઉપાસકો કર્માનુસાર પુષ્પપૂજાને જ પ્રાથમિકતા આપે છે, એટલે આ વિશે કંઈ નિર્ણયાત્મક કહી શકાય તેમ નથી. અનંતકોટિ બ્રહ્માંડનાયિકા રાજરાજેશ્વરીની પૂજામાં અકિંચન માણસ શું અર્પણ કરી શકે છે ?! એટલે -- मातः पद्मिनि पद्मरागुरुचिरे पद्मप्रसूनानने पद्ये पद्यवनस्थिते परिलसत्पद्याक्षि पद्यानने । पद्यामोदिनि पद्यकान्तिवरदे पद्मप्रसूनार्चिते पद्योल्लासिनि पद्यनाभिनिलये पद्यावति त्राहि माम ।। આમ, એકમાત્ર ક્ષમાપ્રાર્થના કરી માતાના ગુણગાનમાં સમય ગાળે. કેટલાક તંત્રગ્રંથો જોવાથી પદ્માવતીની ઉપાસનાના પ્રકારો, તેમ જ યુદ્ધ ઉપદ્રવ, રોગ, શોક, દુ:ખ, દારિદ્રય, ભૂત-પ્રેત-પિશાચાદિના ઉપદ્રવો, સંગ્રામમાં વિજય, રાજકુલ અને મહામારી વગેરેની શાંતિ, વશીકરણાદિ પક, પાપપ્રશમન, લક્ષ્મી પ્રાપ્તિ, શત્રુનાશ, પરવિદ્યાનિવારણ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરેનાં નિવારણ માટે અમુક અમુક બીજમંત્રો જોડીને અથવા અમુક પ્રકારનાં યંત્રો ધારણ કરીને ઉપયોગમાં લેવા માટે આજ્ઞા સાથે જોવા મળે છે. તેમાં (૧) ધરણેન્દ્રપદ્માવતી, (૨) રત પદ્માવતી, (૩) હંસ પદ્માવતી, (૪) સરસ્વતી પદ્માવતી, (૫) શબરી પદ્માવતી, (૬) કામેશ્વરી પદ્માવતી, (૭) ભૈરવી પદ્માવતી, (૮) ભૈરવ પદ્માવતી, (૯) ત્રિપુરા પદ્માવતી, (૧૦) નિત્યા પદ્માવતી, (૧૧) પુત્રકર પદ્માવતી, (૧૨) સ્વપ્નસાધન પદ્માવતી, (૧૩) મહામોહિની પદ્માવતી, (૧૪) શૈવાગમોત પદ્માવતી, (૧૬) વૃદ્ધરફત પદ્માવતીનાં કલ્પો, મંત્રો અથવા તો સાધનો મળે છે. અને એક બાજુ લૌકિક પ્રયોગોને અનુસરતા અવતાર-પ્રયોગો કે જેમાં માતાજીનું આવાહન કરી પોતાના ઇષ્ટ પ્રશ્નોના ઉત્તર માગવામાં આવે તે પણ મળે છે. તેમાં ૧, પદ્માવતી કજ્જલાવતાર, ૨. પદ્માવતી ઘટાવતાર, ૩. પદ્માવતી દીપાવતાર, ૪, પદ્માવતી પુષ્પાવતાર અને ૫. પદ્માવતી નખદર્પણના પ્રયોગો મુખ્ય છે. “શ્રીમતીર્વાવ-ટ-મુદ્રતટ ઇત્યાદિ શ્લોકથી આરંભ થતું મહાપ્રભાવિક પદ્માવતીસ્તોત્ર પદ્માવતીની ઉપાસના અંગે ઘણો જ પ્રકાશ પાડે તેવું છે. એમાં ગીર્વાણચક્રમંત્ર, મત્સ્યયંત્ર, કોપવંઝ” આદિ શ્લોકથી ઉદ્ભૂત રક્ષાકરયંત્ર, ઐ લાં તો ગ્રી શ્રીં' બીજમંત્રોથી ભૂપિત મુકુટધારણયંત્ર, દશમા શ્લોકથી ઉદ્ભૂત સકલલોકવશીકરણયંત્ર, ચતુર્મુખયંત્ર, પદ્માવતી સ્થાપનયંત્ર, રૈલોકય મોહનયંત્ર વગેરે વર્ણવ્યાં છે. આ પદ્માવતી સ્ત્રોત અંગે, આ જ ગ્રંથમાં, અન્ય લેખો દ્વારા પ્રકાસિત વિશેષ વિગતો જાણવી. Page #585 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ગૂર્જર જૈન કવિઓની દ્રષ્ટિએ ૐકારનું માહાત્મ્ય પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી ૐકાર એ બીજમંત્ર છે. જૈનધર્મમાં ૐૐકારને પંચપરમેષ્ઠીનું પ્રતીક માનવામાં આવે છે. આ પંચપરમેષ્ઠી છે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આર્હન્દ્ગમય એ વલય છે. પંચમહાભૂતતત્ત્વોમય બનેલ શરીરમાં ૐૐકાર નાદ ઊર્જા અને શકિતનો સંચાર કરે છે. વૈદિકધર્મમાં ૐકારને શબ્દબ્રહ્મ' કહ્યો છે. પ્રાચીન જૈન કવિઓએ વર્ણવેલ કારનો મહિમા અનેક સંદર્ભો સહિત અહીં સુંદર રીતે આલેખવામાં આવ્યો છે. સંપાદક હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં ૐનો મહિમા અનેરો છે. તેથી જૈન કવિઓ તેનો મહિમા ગાવાનું કેમ ચૂકે ? અહીં સંકલનમાં જે દૃષ્ટાંતો આપ્યાં છે તે મુખ્યત્વે વિ.સં.ની ૧૫મી થી ૧૮મી શતાબ્દીના ગૂર્જર કવિઓએ કાવ્યારંભે ૐના મહિમાને ગાયો છે તે પરથી છે. 'વીતરાગ', 'નમઃ સિદ્ધ', 'ઇષ્ટદેવ' વગેરેની આગળ 'ૐ' લગાડીને પછી 'આદિ'નો પ્રારંભ કરનારા આ કવિઓએ ૐકાર કે પ્રણવને 'આદિ અક્ષર', જેના નામસ્મરણથી દુઃખદારિદ્રય નાશ પામે, મંત્રમાં મુખ્ય બીજકરૂપ હોવાથી મંત્રશિરોમણિ, આદિ લિપિમાં મુખ્ય, સાધક-સિદ્ધ-યોગીઓ અને જતિઓ જેનું અહર્નિશ ધ્યાન ધરે છે, લોકોને સર્વ સંપત્તિ આપનાર, બાવન અક્ષરમાં મુખ્ય, જેમાં પંચપરમેષ્ઠી વસે છે તેવા અલખતિના પ્રતિનિધિરૂપ, અજર-અમર-અવિકારી ગણાવ્યો છે તે ૐ વિષે કવિઓની કલમપ્રસાદી તપાસીએ. શ્રી ગુણરત્નસૂરિજી ‘ૠષભરાસ' (૧૫મી સદી)ની આદિ પંકિતઓમાં લખે છે : 'આદિ અક્ષર ૐ કાર સિઉ...' કવિ વિદ્વણુ 'જ્ઞાનપંચમી ચોપાઇ' (સં. ૧૪૨૩)માં પ્રારંભમાં લખે છે : ૐ નમો વીતરાગાય...' [ ૪૫૭ શ્રી વચ્છ-વાછો જીવભવસ્થિતિ રાસ'માં 'ૐકારક્ષરરૂપાય'ને નમન કરે છે. શ્રી દોલત(દલપત)વિજય 'ખુમાણરાસ'ની શરૂઆતમાં 'ૐૐ ઐ મંત્ર અપારં’કહે છે. શ્રી જયમૂર્તિગણિ (૧૫મી સદી) 'માતૃકા'નો આરંભ કરે છે 'આદિ પ્રણવ સમરૂ સવિચાર...’થી સં. ૧૬૬૮ પહેલાં લખાયેલી મનાતી અધ્યાત્મ બાવની'ના આરંભમાં કવિ હીરાનંદ લખે છેઃ 'ૐૐકાર સરૂપુરૂપ ઇહ અલષ અગોચર...' શ્રી ઉદયરાજ 'ગુણબાવની' (સં.૧૬૭૬)ના આરંભમાં ૐકારના ગુણગાન આ રીતે ગાય છે ઃ ૐ કારાય નમો અલખ અવતાર અપરંપાર, ગહિન ગુહિર ગંભીર પ્રણવ અખર પરમેસર. ત્રિણ્ય દેવ ત્રિકાલ ત્રિણ્ય અક્ષર ત્રધામય, Page #586 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પંચભૂત પરમેષ્ઠી પંચઈન્દ્રી પરાજય. ધુરિ મંત્ર યંત્ર ધંકારિ ધુરિ, સિધ સાધક ભાપતિ સહ; ભદ્રસાર પયંપઈ ગુર સંમત ઉદેપુત્ર ઓંકાર કહિ.' આમ, અહીં 'ને પરમેશ્વરનું રૂપ ગણાવેલ છે. શ્રીસાર પાઠક 'સારબાવની' (અથવા 'કવિતબાવની')માં સં. ૧૬૮૯માં રચાયેલ મારવાડી-ગુજરાતી ભાષામાં પ્રણવનો મહિમા આ રીતે ગાય છે : ‘ૐ ૐકાર અપાર પાર તસુ કોઇ ન લક્ષ્મીય, સવકપર સિરતાજ મંત્ર ધરિ કવિયણ ગભય, અર્ધચંદ આકારિ ઉવરિ મીડઇ જસુ સોહઈ, જે સેવઇ ચિત લાઈ તિકે તિહુઅણ મન મોહબ, સાધિક સિદ્ધ જોગી જતિ, જાસુ બાન અહનિસિ કરઈ, કવિ સાર કહઈ ૐકાર જપિ, કાંય સયણ ભુલ્લો ફિરઇ.” (૧) ભાવ કવિ (?) ૧૭મી સદીમાં પાપપુણ્યની ચોપાઈ રચતાં આદિમાં લખે છે : ૐ નમો શ્રી વીતરાગાય...' શ્રી નયસુંદર સં. ૧૬૧૮ની યશોધર નૃપ ચોપાઈ'ની આદિમાં લખે છે : "ૐ નમ: શ્રી જૈનભારત્યે...” શ્રી મંગલ માણેક સં. ૧૬૩૯ની અંબડ કથાનક ચોપાઈ'ની શરૂઆતમાં લખે છે : ‘સદા સંપદ સદા સંપદ રૂપ ઑકાર...' શ્રી વાદિચંદ્ર શ્રીપાલ આખ્યાન' (સં. ૧૬૫૧)માં આદિમાં લખે છે : 'ૐ નમઃ સિદ્ધ...” શ્રી કૃષ્ણદાસ દુર્જનસાલ બાવની' (સં. ૧૬૫૧)નો આરંભ આ રીતે કરે છે : 'ૐકાર અનંત આદિ સુરનર મુનિ ધ્યાવહિ, જિક પંચ પરમેષ્ટિ તુસઉ સબઇ સમણિ પાવહિ, મહામંત્ર મુષિ એહ સિદ્ધ સાધિક સબ જાણહિ.' આમ પ્રણવને મુખ્ય મહામંત્ર ગણાવ્યો છે. શ્રી જિનહર્ષ-જસરાજ દોહાબાવની' (સં. ૧૭૩૦)ના આરંભે લખે છે : 'ૐ યહ અક્ષર સાર છે, એસા અવર ન કોઇ...” આ જ કવિ જસરાજ બાવની' અથવા 'ૐકાર બાવની'માં (સં. ૧૭૩૮)માં લખે છે : ૐકાર અપાર જગત આધાર સર્ષે નરનારી સંસાર જપે છે, બાવની અક્ષર માહિં ધૂરાક્ષર જ્યોત પ્રદ્યોતન કોટિ તપે છે; સિદ્ધિ નિરંજન ભેષ અલેપ સરૂપ નિરૂપ જોગેન્દ્ર જપે છે, એસો મહાતમ છે ૐકાર કો પાપ જસા જાકે નામિ પે હૈ. (૧). શ્રી ધર્મવર્ધન-ધર્મસિંહ પાઠક (સં. ૧૭૨૫માં) ધર્મ(ભાવના) બાવની' (હીંદી)માં 'ઓમ'નો મહિમા આ રીતે ગાય છે : Page #587 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ૐકાર ઉદાર અગમ અપાર સંસાર મેં સાર પદારથ નામી, સિદ્ધિ સમૃદ્ધ સરૂપ અનૂપ ભયો સબહી સિર ભૂપ સુધામી; મંત્ર મેં જંત્ર મેં ગ્રંથ કે પંથ મેં જાકું કીયો શુભ અંતરજામી, પંચહી ઇષ્ટ વર્સે પરમિષ્ટ સદા પ્રમસી કરે તાહિ સલામી.' (૧) 'પ્રાસ્તાવિક કુંડલિયા બાવની'માં આ જ કવિ સં. ૧૭૩૪માં 'ઓમ્’નું માહાત્મ્ય વર્ણવે છે ઃ 'ૐ નમો કહિ આદિથી, અક્ષર લઇ અધિકાર;પહિલીથી કરતા પુરુષ, કીધઉ સાર ૐકાર. કીધઉ ૐકાર સાર તત જાણે સાચ, મંત્રેજંત્રે મૂલવેદવાઈકં ધુરિ વાચ. સહુ કામે મસીહ દીયઇ રિધિસિધિ અઉ દોઉં, બાવન અક્ષર બીજ આદિ પ્રણમી જઇ ' શ્રી લક્ષ્મીવલ્લભ-રાજ-હેમરાજ (સં. ૧૭૭૯માં) 'દુહાબાવની'ના પ્રારંભે લખે છે : 'ૐૐ અક્ષર અલખતિ, ધરૂં સદા તસુ ધ્યાન; સુરનર સિદ્ધ સાધક સુપરિ, જાકું જપત જહાંન.' (૧) શ્રી કેશવદાસ કુશલસાગર 'કેશવબાવની' અથવા 'માતૃકાબાવની'માં (સં. ૧૭૩૬માં) ૐકારને સદા સુખકારી ગણાવતાં આદિ પંકિતઓ લખે છે : ૐૐકાર સદા સુખ દેઉતહીં નિત સેઉત વંછિત ઇચ્છિત પાવૈં, બાઉન અક્ષર માંહિં શિરોમણી યોગયોગીસર હીઇસ ધ્યાવૈં. ધ્યાનમેં ગ્યાનમેં વેદપુરાણમેં કીતિ જાકી સર્ભે મન ભાવૈ, કેશવદાસ કું દીજીઇ દોલત ભાવ સૌ સાહિબ કે ગુણ ગાવૈં...' શ્રી નેમવિજય 'શીલવતી રાસ' (સં. ૧૭૫૦માં)નાં આદિ દુહામાં લખે છે : 'ૐૐકાર અક્ષર અધિક, જપતાં પાતિક બંન; એહવી અધિકો કો નહિ, શિવપુર આપૈ સંત...' (૧) [ ૪૫૯ = કવિ વિનયચંદ્ર ઉત્તમકુમાર રાસ'ની આદિ પંકિતઓમાં ૐનું માહાત્મ્ય સરસ રીતે સમજાવે છે : ૐ અક્ષર અતુલબલ, ચિદાનંદ ચિદ્રૂપ, સકલ સત્ત્વ સંપેખતાં, અવિચલ અકલ અનૂપ. ૧, અજરે અમર અવિકાર નિત, જોતિ તણઉ જે ઠામ, સત્ત્વરૂપ આરાહિયઈ, વંછિતપૂરણ કામ. ૨. જેહનઈ નામસ્મરણથી, ફીટઈ સઘલા નંદ, મંદમતિ પંડિત હુવઈ, દૂર ટલઈ દુખદ. ૩. યોગિ ધ્યાવે યુકિતરું, ભકિત કરી ભરપૂર, સંપઈ તેહનઈ વ્યકિતગુણ, શકિત સહિત અનૂર. ૪. મંત્ર મુખ્ય બીજક કહ્યો, સાર સહિત સુવિલાસ, અરિહંતાદિક પંચનો, અંતર જાસ નિવાસ. ૫. અભ્ર માંહિ જિમ થ્રૂ અડગ, શેપનાગ પાતાલ, મૃત્યુલોકમાં મેરૂ જિમ, તિમ એ વરણવિલાસ. ૬. શ્રી ગોડીદાસ 'નવકાર રાસ' (સં. ૧૭૫૫માં)ના દુહા (૩)માં શાસ્ત્રોમાં સરસ્વતીને અને લિપિમાં 'ઓ'ને મુખ્ય ગણે છે ઃ 'બ્રહ્મવાદિની સરસતી, શાસ્ત્ર રિ સમરેવિ; ૐકાર રિ આદિ લિપિ, તે પ્રણમું નિતિમેવ.’ શ્રી જ્ઞાનસાગર વાચક 'કયવન્ના ચોપાઈ' (સં. ૧૭૬૪)માં લખે છે : ૐ નમઃ શ્રીમદિષ્ટદેવાય નમઃ ।' Page #588 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ] શ્રી પદ્માવતીજીની ધ્યાનમયી સાધના * મનસુખ વાયડા જૈન ધર્મે જલ, વાયુ, તેજ વગેરેને જીવ માની આત્મા જેવી જ શિંકત તેમાં છે એમ માની દરેકના ઉપયોગમાં સંયમનો આદર્શ સ્થાપિત કર્યો છે. જ્યારે વિવેક-ચેતના પુષ્ટ બને છે ત્યારે વ્યુત્સર્ગની ક્ષમતા વધે છે, ત્યાગ અને વૈરાગ્યની શકિતનો વિકાસ થાય છે. ઇન્દ્રિયોનાં તીવ્ર આકર્ષણો, શરીરની મોહક ચંચળતા અને અનેકવિધ માનસિક તનાવ વચ્ચે સહજ છુટકારો પ્રાપ્ત કરવા માટે સાધનાની તાતી જરૂર છે. સાધનાની કેડીએ પ્રયાણ કરવું કપરું છે; પણ પછી અકલ્પ્ય અનુભવો સંપ્રાપ્ત થશે એમ પ્રસ્તુત લેખમાં દર્શાવ્યું છે. મહાન શતાવધાની પં. ધીરજલાલ ટોકરશી શાહ અને શ્રી અનવર આગેવાન જેવાના સંદર્ભો આપીને, લેખકે ધ્યાનમયી સાધના અહિંસામૂલક હોઈ પ્રમાણિત ઘટાવી છે; અને એ રીતે આ લેખ સાધક માટે અમૂલ્ય માર્ગદર્શન પુરું પાડે છે. - સંપાદક યા તેવી સર્વ ભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા । શકિતપૂજા આપણી સંસ્કૃતિનું એક આગવું અને ઉજ્જ્વળ અંગ છે. શકિતની ઉપાસના, આરાધના, જપ-તપ ને ધ્યાનની ધૂણી આપણે ત્યાં અનેક સંતો, મહાત્માઓ અને યોગીવરોએ ધખાવી છે. જે શિત પુરાણોમાં અસુરોને સંહારતી જણાય છે, એ જ શકિત આપણે પ્રત્યક્ષ જીવનમાં કોઈ વાર શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવામાં સર્વ મંગલની વિધિ બનીને અવતરેલી અનુભવીએ છીએ. [ શ્રી પાર્શ્વનાોપસર્ગ-હારિણી આદ્યશકિતના મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એ ત્રિગુણાત્મક સ્વરૂપ તથા ચંડી અને દુર્ગા વગેરે માતાઓની ઉત્પત્તિ અને તેના માહાત્મ્ય વિશે માર્કન્ડેય પુરાણના એક ભાગ રૂપે ચંડીપાઠમાં મળે છે, જે ભાગ સપ્તશતી તરીકે પણ ઓળખાય છે. પૌરાણિક દેવીઓમાં જે સ્થાન મહાલક્ષ્મીનું છે તે જ સ્થાન જૈન પરંપરામાં પદ્માવતીજીનું છે. આમ જોઈએ તો, ભારતવર્ષમાં આપણાં પુરાણોનો સ્રોત તો એક જ છે; અને એ છે વેદ, ઉપનિષદ અને ગીતા. જૈનધર્મ જીવનનાં સર્વ પાસાંઓને અહિંસા આવરી લે છે. અહિંસાનું પાલન રોજબરોજના સામાન્ય વ્યવહારમાં પણ જૈનધર્મી જેટલું કાંય જોવા નહિ મળે. અહિંસા ધર્મનું પરિશીલન અને પાલન જૈનધર્મનું સત્ત્વ અને તત્ત્વ છે. શ્રી પદ્માવતી આદિ કોઈ પણ દેવીની આરાધના અને ઉપાસનામાં જૈનધર્મીએ દૈવીશકિતની સંહારકતાને સ્થાન જ નથી આપ્યું; માત્ર ઉદ્ધારક અને ઉપકારક શકિતને જ પૂજી છે. - નવધા ભકિતમાં પૂજન, અર્ચન, આરાધના, ઉપાસના વગેરેમાં ધ્યાનને સૌથી વધારે મહત્ત્વ અપાયું છે. શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે શ્રી પદ્માવતીજીનું ભકિતગાન અનેક ગ્રંથોમાં આવરી લીધું છે; જેવા કે, શ્રી પદ્માવતી પ્રસન્ન, લક્ષ્મીકૃપા, ભક્તામર રહસ્ય. તેમાં આરાધના, ઉપાસના અને ધ્યાન માટે યોગ્ય ક્રિયા-પ્રક્રિયાઓ આલેખી છે. શ્રી પદ્માવતી દેવીની ધ્યાનમયી સાધના એક પ્રકારનો યોગ યા યજ્ઞ કહી શકાય. આ યજ્ઞ દરેક વ્યકિત પોતપોતાની સુવિધા પ્રમાણે અપનાવી શકે, તેમ જ એનો આનુષંગિક પ્રકાર અજમાવે. પરંતુ ધ્યાનમયી સાધનાની પ્રાથમિક જરૂરિયાત છે, વ્યકિતની યોગ્યતા. સાધના માટે સાધકે યોગ્યતા કેળવવી ઘટે. જૈન ધર્મના પ્રાચીન મહાપુરુષોએ આ પરિસ્થિતિનો અભ્યાસ કરી સાધકની યોગ્યતાના વિશિષ્ટ પ્રકાર નક્કી કરેલ Page #589 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ૪૬૧ શ્રી પદ્માવતીદેવીની સાધના માટેનાં માધ્યમ અનેક છે, જેમ હિંદુમાં નવધા ભકિત વર્ણવી છે. શ્રી પદ્માવતીદેવીની સાધના માટે અનુષ્ઠાન, આરાધના, પૂજા, અર્ચના, જાપ કે ધ્યાન વગેરેમાંથી કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરી ધારેલું ફળ મેળવી શકાય છે. કોઈ પણ માધ્યમ અપનાવી શકાય, પરંતુ તે માધ્યમ નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અપનાવેલું હોય તો જ સાધના સફળ થાય છે. તેમાં જરા પણ શંકા હોય, અશ્રદ્ધા હોય તો તે સાધt કદી સફળ થતી નથી. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે તેમ, સંશયાત્મા વિનશ્યતિ | સાધનાના મૂળમાં શ્રદ્ધા હોય તો જ સફળતા પ્રાપ્ત થાય અને વાંછિત ફળ પ્રાપ્ત બને. છે. શ્રી પદ્માવતી પ્રસન્ન' નામના ગ્રંથમાં પૃષ્ઠ ૧૧૩ ઉપર લેખકે પુરાણમાંથી એક બહુ જ સુંદર શ્લોક ટાંકયો છે; સાથે સાથે સામાન્ય માનવીને એનું રહસ્ય સહેલાઈથી સમજાય તે માટે એનો સરળ અર્થ પણ આપેલો છે. એ શ્લોક પર વિવરણ નહિ કરતાં તેઓશ્રીએ આપેલ સામાન્ય અર્થ અહીં રજૂ કરવાની લાલચ રોકી શકતો નથી. આરાધક-સાધકની યોગ્યતા શું ? (૧) કામદેવના વિલાસને જીતનાર, ક્રોધનું શમન કરનાર, વિકથાથી દૂર રહેનાર, દેવીની અર્ચના કરવામાં અનુરકત અને શ્રી જિનેશ્વરની ભકિત કરનાર મંત્રનો આરાધક થઈ શકે છે. (૨) મંત્રનું આરાધન કરવામાં શ્રો, દુષ્કર્મથી દૂર રહેનારો. ગુણથી ગંભીર, મૌન ધારણ કરનારો અને મહાઅભિમાની (અહીં “અભિમાની' શબ્દનો સૂચિતાર્થ સ્વમાની') હોય એવો પુરુષ મંત્રસાધક થઈ શકે. (૩) ગુરુજનોએ આપેલી હિતશિક્ષાને માનનાર, આળસરહિત, વધારે નિદ્રા ન લેનાર અને પરિમિત ભોજન કરનાર દેવીનો આરાધક થઈ શકે. (૪) વિષય અને કપાયને જીતનારો. ધર્મરૂપી અમૃતના પાનથી હર્ષ પામનારો અને મહાન ગુણોથી યુકત હોય તે દેવીનો આરાધક થઈ શકે. (૫) પવિત્રતાવાળો, પ્રસન્ન, ગુરુ અને દેવનો ભકત, ગ્રહણ કરેલા વ્રતમાં દઢ રહેનારો, સત્ય અને દયાથી યુકત, ચતુર અને મંત્રબીજવાળાં પદોને ધારણ કરનારો આ લોકમાં મંત્રની સાધના કરી શકે છે. આરાધકને-સાધકને કેટકેટલાય મંત્રોમાંથી કયો મંત્ર અપનાવવો એવી મૂંઝવણ જરૂર થાય. શ્રી પદ્માવતી દેવીની સાધના માટે અનેક મંત્રો છે, પરંતુ મારી દષ્ટિએ તો ‘3 [ પ નમ: |’ એ મંત્ર કોઈ પણ સાધક માટે બહુ જ સરળ અને સબળ છે. આ મંત્રની પરંપરા પુરાણોથી ચાલતી આવી છે. રોજિંદા જીવનની ઘટમાળમાં જકડાયેલા સામાન્ય માનવીને આ મંત્રની ઉપાસના સિદ્ધિદાતા બની રહે છે. મહામહિમાવંતાં શ્રી પદ્માવતી માતાજીના મંગલ મહિમાનું વર્ણન સ્તોત્રકારે આ પ્રમાણે કર્યું છે : 'લક્ષ્મી અને સૌભાગ્ય આપનારાં, જગતના લોકોને સુખ આપનાર, વંધ્યાઓને પુત્ર આપનારાં, વિવિધ પ્રકારના રોગોનો નાશ કરનારાં, દોપોને હરનારાં, પુણ્યાત્માઓનું રક્ષણ કરનારાં, કોને ધન આપનારાં, સુંદર ફળ આપનારાં, વાંચ્છાર્થીઓ માટે ચિંતામણિરત્ન સમાન, ત્રણે લોકનું આધિપત્ય ધરાવનારાં, ભવસાગર તરવા માટે નૌકા સમાન એવાં મહિમાવંતાં પદ્માવતીદેવી તમારું રક્ષણ કરો.' - શ્રી પદ્માવતીદેવીની સાધના માટેનાં માધ્યમ અનેક છે, જેમ હિંદુમાં નવધા ભકિત વર્ણવી છે. શ્રી પદ્માવતીદેવીની સાધના માટે અનુષ્ઠાન, આરાધના, પૂજા, અર્ચના, જાપ કે ધ્યાન વગેરેમાંથી કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરી ધારેલું ફળ મેળવી શકાય છે. કોઈ પણ માધ્યમ અપનાવી શકાય; પરંતુ તે માધ્યમ નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અપનાવેલું હોય તો જ સાધના સફળ થાય છે. તેમાં જરા પણ શંકા હોય, અશ્રદ્ધા હોય તો તે સાધના કદી સફળ થતી નથી. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે તેમ, Page #590 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સંશયાત્મા વિનશ્યતિ | સાધનાના મૂળમાં શ્રદ્ધા હોય તો જ સફળતા પ્રાપ્ત થાય અને વાંચ્છિત ફળ પ્રાપ્ત બને. - ભારતીય સંસ્કૃતિ પરત્વે, ચિંતન ક્ષેત્રમાં રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર શ્રી અનવર આગેવાને મના પુસ્તક ‘સાધના અને સાક્ષાત્કાર'માં ધ્યાન વિશે બહુ સરસ લખ્યું છે. તેઓ જણાવે છે કે, સિદ્ધપુરુષો ધ્યાન'ની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે : (૧) સતત ચિંતન-મનનમાં કોઈ એક વિષયનું રટણ. (૨) કોઈ આધ્યાત્મિક સત્ય અથવા રહસ્યનું ચિંતન કરતાં કરતાં ભકિતમૂલક ક્રિયા, જેમાં માનસિક પ્રાર્થના અથવા સંકલ્પ હોય. (૩) વૈયકિતક, ધાર્મિક અથવા ભકિતમૂલક પ્રક્રિયામાં મન સત્યનું સિંચન કરે. સાંખ્યદર્શનમાં ધ્યાનની પરિભાષા આ રીતે કરી છે : Mાને નિર્વિષષે મન | મનને નિર્વિષયી કરવું એ જ ધ્યાન, એટલે કે મનને ભાવનાઓ. વિકારો અને ઇચ્છાઓ ઉત્તેજે નહિ તેવું કરવું. આમ, મંત્ર શબ્દ પણ મન સાથે સંકળાયેલો છે. 'મંત્ર' સંસ્કૃત શબ્દ છે. ને એટલે મન, ત્ર એટલે ત્રાણ--સંરક્ષણ કરવું. મનની સંરક્ષણશકિત જેમાં છે તે મંત્ર. મંત્રમાં વિવિધ શકિતઓ રહેલી છે અને તે સાધકના જીવનમાં સંકલ્પ અનુસાર તેની પ્રાપ્તિ કરાવે છે. સાધકની જેવી કામના અને જેવો સંકલ્પ તેવું ફળ તેને મળે છે. કોઈ પણ સાધક નવધા ભકિતમાંથી પોતાને સગમ હોય એવું માધ્યમ અપનાવી શકે છે. આ બધાં માધ્યમોમાં ઉત્તમોત્તમ માધ્યમ જપ કહેવાય. આગળ ઉપર જણાવેલાં માધ્યમોની ક્રિયા-પ્રક્રિયાઓ એક જાતના યજ્ઞો જ છે. આ બધા યજ્ઞોમાં જપ સૌથી વધારે સરળ અને સબળ છે. શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે, યજ્ઞનાન ના યજ્ઞોમ | શ્રી પદ્માવતી દેવીની સાધનામાં ઉપર જણાવેલ આનુષંગિક એવી ક્રિયાઓમાં એક મંત્ર કોઈ પણ સિદ્ધિ માટે બસ છે. સાધકે માત્ર એટલો ખ્યાલ રાખવાનો રહે છે કે શકિતની સાધના સંહારક નહિ, પણ ઉપકારક હોવી જોઈએ. એટલું જ નહિ, કોઈ પણ જાતના સ્વાર્થ વિનાની અને અન્યને ઉપકારક હોવી જોઈએ. આમ, અનાસકત સાધના જ સિદ્ધ અને સાધ્ય બની શકે. આર્યાવર્ત તો વરુણ, વાયુ અને અગ્નિમાં શકિતનાં દર્શન કરી એનું પૂજન કર્યું છે. જૈનધર્મે પણ આગળ વધીને, જલ, વાયુ, પ્રકાશ વગેરેને જીવ માનીને આત્મા જેવી જ શકિત તેમાં છે એમ માની દરેકના ઉપયોગમાં સંયમનો આદર્શ સ્થાપિત કર્યો છે. જ્યારે પશ્ચિમના દેશો તો શકિતને ઊર્જા ગણી એનો માત્ર સુખ અને સંહાર માટે જ ઉપયોગ કરે છે. એ પદ્ધતિ ભયાનક છે. ભારતવર્ષમાં આપણા ઋષિ-મુનિઓએ તો શકિતને દેવી માની છે અને પૂજા કરી અને મંગલમય સ્વરૂપ આપ્યું છે, અને શકિતમાંથી ઉદ્ભવેલા આનંદને આવકાર્યો છે. આપણા માટે તો શકિતની-દેવીની સાધના એટલે અલૌકિક આનંદ માટેનો અને આત્માના ઉત્થાન માટેનો એક ઈશ્વરી યજ્ઞ કહેવાય. અને એ યજ્ઞમાંથી વિલક્ષણ અનુભવ તે આપણો યજ્ઞપ્રસાદ, એવો અલૌકિક પ્રસાદ પામવામાં જ સાધનાની સાર્થકતા છે. શ્રી પદ્માવતી દેવી જૈન ધર્મના અતિ લોકપ્રિય શાસનદેવી ગણાય છે. શાસન એટલે આજ્ઞા; અને શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાઓનો સરવાળો એટલે જિનશાસ્ત્ર. શ્રી પડાવતી દેવીનો પ્રાદુર્ભાવ શ્રી પાર્શ્વનાથ ભગવંતના સમયમાં થયો, એટલે કે લગભગ ૨૮૦૦ વર્ષોથીયે પહેલાં થયો. ચોવીસ તીર્થકર ભગવંતની ચોવીસ શાસનદેવીઓમાં સૌથી વધુ લોકપ્રિય શ્રી પદ્માવતી દેવી છે. જૈનોમાં શ્રી પદ્માવતી દેવી પ્રત્યે ભકિતભાવનો ઉમળકો વિશેષ જોવા મળે છે. એ ભકિતને સાકાર રૂપ આપવા જરૂરી આરાધના-ઉપાસના, જપ-ધ્યાન અને આનુષંગિક સાધના વિશે આપણે અહીં વ્યવહાર પરિભાષામાં વાત કરી છે, જે જનસાધારણને ઉપયોગી નીવડશે એમ મારું માનવું છે. શ્રી પદ્માવતી દેવીની ધ્યાનસાધના ભકિતભાવે કરી આપણે સાધનાને સફળ બનાવીએ અને આપણું સર્વસ્વ તેમને અર્પણ કરી તેમની કૃપાપ્રસાદ મેળવવા ભાગ્યશાળી બનીએ, એ જ અભ્યર્થના ! Page #591 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] શ્રી પદ્માવતીજીની આરાધનામાં આશાતનાઓથી બચવા શું કરવું ? * જસુભાઈ જે. શાહ સાધક માટે ત્રણ સ્થિતિ અનિવાર્ય છે ઃ અશુભથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ અને આત્મતત્ત્વમાં જાગૃતિ. આ ત્રણેમાં જો પ્રગતિ થાય તો સાક્ષાત્કાર થાય. અહીં અશુભમાંથી નિવૃત્તિની પ્રાથમિક વાતો જણાવાઈ છે. વ્યર્થનું વિસ્મરણ થાય તો યથાર્થનું દર્શન થાય. આરાધના હમેશાં નિશ્ચિત વિધિક્રમો સાથે જ થાય. આરાધનામાં હેય અને ઉપાદેય પર ધ્યાન દેવું પડે છે. હેય ત્યજવાની બાબતો અને ઉપાદેય સ્વીકારવાની બાબતો. શ્રી જસુભાઈ શાહે ત્યજવા યોગ્ય આશાતનાઓ વિશે માહિતી આપી છે તે અત્યંત ઉપયોગી બની રહેશે. = = સંપાદક પરમ કૃપાળુ દેવાધિદેવ, ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનનાં ચરણોની સેવિકા, ભવનપતિના ઇન્દ્ર નાગરાજ ધરણેન્દ્રની પ્રિયતમા, જેમનું નામસ્મરણ સુખકારી છે, જેમને કરેલું વંદન વિવિધ કષ્ટોને કાપે છે તથા જેમની કરેલી આરાધના, પૂજન-અર્ચન પ્રભુતાના શિખરે પહોંચાડે છે, તેવી મહાદેવી શ્રી પદ્માવતીની આરાધનાથી અનેક પ્રકારના ભૌતિક અને આધ્યાત્મિક લાભો થાય છે. પણ મહાદેવી ભગવતી પદ્માવતીની આરાધનામાં આશાતનાઓથી બચવા શું કરવું ? [૪૬૩ માતાજીની આરાધના ગમે તેટલી સુંદર કે ભવ્ય કરી હોય, પણ તેમાં જો આશાતના થઈ જાય તો તે નિષ્ફળ જાય છે, એટલું જ નહિ; કોઈ વખત મુશ્કેલી પણ સર્જે છે. માટે ! પદ્માવતીની આરાધના શરૂ કરતાં પહેલાં આરાધના કેવી રીતે કરવી તે જાણી લેવું અત્યંત જરૂરી છે. શ્રી પદ્માવતીજીની આરાધનામાં એવી તાકાત છે, અરે ! એના નામ માત્રમાં એવી વિરાટ શકિત છે કે આ વિરાટ વિશ્વમાં એવો કોઈ પદાર્થ નથી, કે જે મા ભગવતીની આરાધનાના પ્રભાવે પ્રાપ્ત કરી ન શકાય. પણ આ માટે આરાધના શુદ્ધ થવી જોઈએ. શ્રી પદ્માવતીજીની આરાધના કરતાં પહેલાં આશાતનાઓ ન થાય તે માટે નીચેની બાબતોનું જ્ઞાન અવશ્ય મેળવી લેવું જોઈએ : શ્રી પદ્માવતીજીનું સ્વરૂપ શું છે ? તેની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ ? તેમના પૂજન-અર્ચન માટે કઈ કઈ સામગ્રીઓ જોઈએ ? અને તે સામગ્રી શુદ્ધ છે કે કેમ ? તે સામગ્રીનો ઉપયોગ કયારે અને કેવી રીતે કરવો ? આરાધના માટે યોગ્ય સમય પસંદ કર્યો છે કે કેમ ? ઉપરાંત મંત્ર-જાપ માટે મંત્રનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? તેમાં શકિત કઈ રીતે ઉત્પન્ન થાય છે મંત્ર કઈ વિધિએ અને કેવી રીતે કરવો જોઈએ ? મંત્ર સિદ્ધ થવાના લક્ષણો શું છે ? આ બધી વાતોનું જ્ઞાન ચોકસાઈપૂર્વક મેળવીને જો આરાધના કરવામાં આવે તો આરાધનામાં થતી આશાતનાઓ નિવારી શકાય. માનવ સુખ ઇચ્છે છે; પણ સુખના સાધનો મેળવી આપનાર સાધના પ્રત્યે જોઈએ તેટલી જાગૃતિ રાખતો નથી, એટલે એ સાધના ફળીભૂત થતી નથી. આરાધનામાં જો વિધિ-વિધાનનું પાલન ન થાય તો અનુષ્ઠાન પૂર્ણ થતું નથી અને સાધક ઇષ્ટ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતો નથી. મા ભગવતી Page #592 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પદ્માવતીજીની આરાધનામાં આશાતનાઓથી બચવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છેઃ (૧) સૌ પ્રથમ તો મા ભગવતી પદ્માવતીજી જેમનાં ચરણોમાં પૂજારી છે, અહર્નિશ જેમની ભકિત કરી રહ્યાં છે એવા ત્રણ લોકના નાથ, દેવાધિદેવ વીતરાગ પરમાત્મા શ્રી પાશ્ર્વનાથ ભગવાન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જો પ્રભુ પાણ્વનાથ ઉપર શ્રદ્ધા ન હોય, બહુમાન ન હોય, તેમના ઉપર ભકિતભાવ ન હોય અને સીધાં પદ્માવતીજીની આરાધના કરીએ તો તે પણ એક પ્રકારની આશાતના જ છે. કારણ કે ભગવતી પદ્માવતીજી જેમની અહર્નિશ સ્તુતિ કરી રહ્યાં છે એવા માના પ્રાણપ્યારા પરમાત્માની અવગણના માં કેવી રીતે સહન કરી શકે ? (૨) મા ભગવતી પદ્માવતીજીની સ્થાપના હમેશાં પરમાત્માથી નીચેના આસને કરવી જોઈએ. (૩) મા ભગવતીની મૂર્તિ અથવા ફોટો સુંદર, રમણીય, શુદ્ધ અને ગુરુ પાસે પ્રતિષ્ઠિત કરાવેલ હોવાં જોઈએ; જેથી માના શુદ્ધ સ્વરૂપનાં દર્શન થાય છે. (૪) આરાધના માટેની સામગ્રી ઉત્તમ અને શુદ્ધ હોવી જોઈએ. જેમકે, વાસક્ષેપ શુદ્ધ સુખડનો હોવો જોઈએ; જેમાં કસ્તુરી, અંબર, બરાસ જેવાં સુગંધી દ્રવ્યો નાંખેલાં હોવાં જોઈએ. (૫) માતાજીને લાલ કરેણનાં પુષ્પ અથવા રફત કમળ પ્રિય છે. એ ન મળે તો લાલ ગુલાબ લાવવાં જોઈએ. પુષ્પો તાજાં અને અખંડિત હોવાં જોઈએ. તૂટેલાં કે કરમાયેલાં પુષ્પો આરાધનામાં ન વાપરવાં જોઈએ. (૬) ફળફળાદિ તાજાં, શુદ્ધ, ડાઘડૂધ વગરનાં હોવાં જોઈએ. સડેલાં કે ફૂટેલા-તૂટેલાં ન હોવાં જોઈએ. (૭) ધૂપ ઉત્તમ પ્રકારનો, સુગંધિત હોવો જોઈએ. અને તે ભગવતીની ડાબી બાજુ ધૂપ પીઠ બનાવી મૂકવો જોઈએ. (૮) માતાજીની જમણી બાજુએ દીપપીઠ ઉપર શુદ્ધ ગાયના ઘીનો દીપ પ્રગટાવવો જોઈએ. ભેળસેળવાળા ઘીથી કે વનસ્પતિના ઘીથી કરેલો દીપ આરાધનાનું ફળ આપતો નથી. છેવટે, શુદ્ધ તલતેલનો દીપ આવકાર્ય છે. (૯) નૈવેદ્ય પવિત્રતાપૂર્વક નાહીધોઈ શુદ્ધ બની અને શુદ્ધ સામગ્રીનો ઉપયોગ કરી, ઘેર બનાવેલું ધરાવવું. જેમાં જીવહિંસા થઈ હોય, અશુદ્ધ સાધનો વપરાયાં હોય એવી બજારની વસ્તુઓનું નૈવેદ્ય ન ધરવું. (૧૦) મા ભગવતીની આરાધનામાં બેસતાં પહેલાં શરીર પવિત્ર જળ વડે શુદ્ધ કરવું. પરસેવો, દુર્ગધ આદિ ન હોવાં જોઈએ. (૧૧) માતાજીની આરાધનામાં કરવામાં આવતી વસ્ત્રપૂજા માટે વસ્ત્ર ઉત્તમ હોવું જોઈએ. જેટલી સામગ્રી ઉત્તમ તેટલી ભાવની વૃદ્ધિ ઉત્તમ; અને જેટલી ભાવની વૃદ્ધિ ઉત્તમ તેટલી આરાધના ઉત્તમ અને આશાતના ઓછી. આરાધના માટેનું સ્થાન પણ સુંદર અને પવિત્ર હોવું જોઈએ. જે સ્થાને આરાધના માટે બેસવાનું હોય તે સ્થાનને બરાબર સાફ, સુઘડ કરીને, ગુલાબજળ આદિ પવિત્ર જળ છાંટીને શુદ્ધ કરવું; જેથી ભૂમિદોષ ન લાગે. આશાતનાનું દ્રવ્યકારણ જોયું અને તે ન થાય તે માટેના ઉપાયો પણ જોયા. હવે કેટલીક આશાતનાઓ મનથી પણ સર્જાય છે તે જોઈએ અને તેનાથી બચવા શું કરવું જોઈએ તે વિચારીએ. મન એ મોક્ષનું કારણ પણ છે, અને મન એ નર્કનું કારણ પણ છે. અનેક સિદ્ધિઓનું કારણ મન છે, તો અનેક નિષ્ફળતાનું કારણ પણ મન છે. મા ભગવતીની આરાધના કરતાં કરતાં મન બીજે Page #593 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૪૬૫ ભટકતું થઇ જાય તો માતાજીની અવજ્ઞા થયેલી ગણાય; અને એ મોટી આશાતના બની જાય. જેમ કોઈ મનગમતું પિકચર જોવાં બેઠાં હોઇએ ત્યારે આજુબાજુ શું છે ? શું ચાલી રહ્યું છે ? કોણ આવ્યું-ગયું ? તેનો ખ્યાલ રહેતો નથી, મન કેન્દ્રિત થઇ જાય છે એવી રીતે માની ભકિત-આરાધના કરવા બેસીએ ત્યારે જગતભરનું ભાન ભૂલી જઇને માની ભકિતમાં એકાકાર બની જઇએ તે જ આદર્શ સ્થિતિ છે. ત્યારે મા અને બાળકના મિલનનું એક સુંદર, વિરલ, પાવન અને પવિત્ર દશ્ય સર્જાય છે ! જેમ આપણે કોઇને ઘેર ગયા હોઇએ અને તે માણસ આપણને ભાવથી બોલાવે નહિ; બીજી વાતોમાં પડી જાય; તો આપણને અપમાન લાગે, એમ માની ભકિત કરનાર સાધકનું મન આમતેમ ભટકયા કરે તો મહાદેવીને અપમાન ન લાગે ? મહાકવિ આનંદઘનજીએ એક સ્તવનમાં લખ્યું છે કે, મનડું કિમ હિ ન બાજે... જિમ જિમ જતન કરીને રાખું તિમ તિમ અલગું ભારે હો...” ટૂંકમાં આપણે એ વાત સમજવા માગીએ છીએ કે, જે વસ્તુ ગમતી હોય ત્યાં જઇને મન સ્થિર થઇ જાય છે. તો આપણને મા ભગવતી પદ્માવતી સંપૂર્ણ ગમી જાય, તો આપણું મન સંપૂર્ણપણે તેને સમર્પિત થઇ જાય ! અને મનથી થનારી આશાતનાથી બચી જઇ શકાય. એવી જ રીતે, વચનથી પણ આશાતના થાય છે. શ્રી પદ્માવતીજીની આરાધનામાં જેમ દ્રવ્ય-સામગ્રીની જરૂર છે, મનની એકાગ્રતાની-ભાવની જરૂર છે, તેમ મંત્રો, યંત્રો, સ્તોત્રો, સ્તુતિઓની પણ જરૂર પડે છે. એટલે મા ભગવતીની આરાધનામાં કરાતા મંત્રજાપ આદિમાં ઉચ્ચારશુદ્ધિ હોવી જોઇએ. મંત્રોચ્ચાર શુદ્ધ રીતે અને નિયત સંખ્યામાં થવા જોઇએ. મંત્રશકિત એક પવિત્ર વસ્તુ છે અને મંત્ર શબ્દ મન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. મનની એકાગ્રતા, મનનો વિવેક, વૈરાગ્ય અને અંતર્મુખ દષ્ટિ માટે મંત્ર એક અમોઘ શસ્ત્ર છે. જે મનન કરવાથી માનવીનું રક્ષણ કરે છે તે મંત્ર કહેવાય છે. મંત્રશકિતથી દેવોનો સાક્ષાત્કાર થાય છે. દુનિયાભરના વિદ્વાનોએ ભારતીય મંત્રશકિતને બિરદાવી છે. પી. થોમસ નામના એક વિદ્વાને ન મનાય તેવું હિંદ' નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, "મંત્ર એ ગૂઢ શાસ્ત્રોનું એક અગત્યનું અંગ છે. ખરેખર તો આર્યોની ગૂઢ વિદ્યા મંત્રશાસ્ત્ર જ છે.' આર્થર લોવેલ નામના વિદ્વાને પોતાના 'Imagination & its wonders' (કલ્પના અને તેના ચમત્કારો) નામના પુસ્તકમાં કહ્યું છે કે, “શબ્દમાં રહેલી ગર્ભિત શકિત પર મંત્રની યોજના થયેલી છે, કે જેને વિશાળ કલ્પના અને પ્રબળ ઈચ્છાશકિત વડે ગતિમાન કરવામાં આવે છે.” મંત્ર સ્તોત્ર-સ્તુતિ શુદ્ધ રીતે બોલવાં જોઇએ. તેનો લય, તાલ, છંદ બરાબર સચવાવા જોઇએ. ટૂંકમાં, શ્રી પદ્માવતીજીની આરાધનામાં આશાતનાથી બચવા માટે ચાર બાબતો ધ્યાનમાં છે : દેહશુદ્ધિ, મનશુદ્ધિ, સાધનશુદ્ધિ અને વચનશુદ્ધિ. આમ તો, મા ભગવતી પદ્માવતીજી આપણી મા છે, આપણે તેના બાળકો છીએ. ઉપરોક્ત આશાતનાઓથી બચીને શુદ્ધ ભાવથી સાધના કરવાથી માં ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે. છતાં યે, જાણે-અજાણે કોઈ દોષ, આશાતના થઇ જાય તો, આરાધના પૂર્ણ થતાં નીચે પ્રમાણેનો શ્લોક બોલી માની માફી માંગવી : आह्वानं नैव जानामि, नैव जानामि पूजनम् । विसर्जनं न जानामि, क्षमस्व परमेश्वरि ।। Page #594 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વિભાગ-૪ અનુભૂતિ અને માર્ગદર્શના • શ્રી પદ્માવતીદેવીની આરાધનાનો પ્રભાવ-અનુભૂતિઓ • સ્વાનુભૂત પ્રસંગો • જૈનધર્મમાં ચમત્કારિક પીઠ -- હોબુજા પદ્માવતી દેવી પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી એક નોંધમાં લખે છે કે, જૈનશાસનમાં તાત્ત્વિક દષ્ટિએ ચમત્કાર અને ગ્રામ્ય - એ બંને ચીજ વચ્ચે પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ છેડા જેટલું, અથવા તો આસમાન-જમીન જેટલું અંતર છે. જે વસ્તુતઃ સાધુપુરુષ છે તે કયારેય ચમત્કાર કરતો નથી કે ચમત્કાર બતાવતો નથી. આમ છતાં, જૈન ધર્મગ્રંથોમાં આવતી કથાઓ તથા યુગપ્રધાન મહાપુરુષોનાં ચરિત્રો વાંચતાં-સાંભળતાં તેઓનાં જીવન દરમિયાન ઘટેલી કેટલીક અસામાન્ય ધટનાઓને ચમત્કાર રૂપે વર્ણવેલી જણાય છે. ખરેખર તો આ દુનિયામાં ચમત્કાર જેવું કશું છે જ નહીં. આ સમગ્ર બ્રહ્માંડમાં કોઈ પણ ઘટના સાથે કાર્ય-કારણભાવ જોડાયેલો જ હોય છે. કયાંક આ સંબંધ દીવા જેવો સ્પષ્ટ જોઈ શકાય 'શ્રી પદ્માવતીદેવીની આરાધનાનો પ્રભાવ-અનુભૂતિઓ છે, તો કયાંક તેનું અનુમાન થઈ શકે છે. પરંતુ જ્યારે કોઈ પણ કાર્યનું ઘટનાનું કારણ પ્રત્યક્ષતયા કે અનુમાન દ્વારા નિશ્ચિત થઈ શકતું નથી ત્યારે તેવી ઘટનાઓને મનુષ્ય પોતાની સ્વાભાવિક ખાસિયત પ્રમાણે ચમત્કાર તરીકે મૂલવે છે. પરંતુ જ્યારે એવી ધટનાઓનું કારણ વિશિષ્ટ જ્ઞાન દ્વારા જાણવા મળે છે ત્યારે તે જ મનુષ્ય તે ઘટનાને રોજિંદા જીવનમાં બનતા બનાવ જેવી સાહજિક જ ગણે છે. આપણે જે ઘટનાને ચમત્કાર કહીએ છીએ તેવી ઘટનાઓ મહાપુરુષોના જીવનમાં સ્વાભાવિક જ હોય છે. એમને પોતાને મન તેનું કોઈ જ મૂલ્ય હોતું નથી. મહાપુરુષો હંમેશાં પોતાનો સ્વભાવ પ્રગટાવે છે અને પ્રભાવ છુપાવે છે. જૈનશાસનના આચાર્યભગવંતો ભાગ્યે જ ચમત્કાર કરે છે/બતાવે પ્રસ્તૃત લેખમાં કેટલાક અનુભૂતિ-પ્રસંગો એવી હૃદયંગમ ભાષામાં આલેખાયા છે કે તેની પ્રેરણાથી ભાવિક આરાધકોને વધુ ને વધુ સમ્યક્ આરાધના માટે પ્રોત્સાહન મળશે, એવો અમને વિશ્વાસ છે. કેટલીકવાર સામાન્ય ઘટનાઓને શ્રદ્ધાળુ જનતા ચમત્કાર તરીકે મૂલવે છે. દેવી શરીરમાં આવ્યાં ! પ્રત્યક્ષ થયાં! દર્શન આપ્યાં ! એવા અનેક તર્કવિતર્ક સતત વ્યાખ્યા કરે છે. પરંતુ જીવનમાં વિવેકને કેન્દ્રમાં રાખવો અત્યંત જરૂરી છે. અમારા ઉપર આવેલા આવા અસંખ્ય અનુભૂતિ-પ્રસંગોમાંથી થોડા અત્રે રજૂ કર્યા છે. 'ચમત્કાર' અને 'પ્રભાવ વચ્ચેનો ભેદ પામીને આરાધના માટે તત્પર થતા ભાવિકજનને આ પ્રસંગો દીવાદાંડી સમા પથપ્રદર્શક બની રહેશે. -- સંપાદક Page #595 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૬૭ છે. જૈન શ્રમણો માટે ચમત્કાર બતાવવો કે મંત્ર-તંત્ર કરવા નિષિદ્ધ છે. આમ છતાં, તેઓના જીવનમાં એવા પ્રસંગો આવી પડે છે, જેના કારણે ન છૂટકે જ તેઓને પોતાના સત્યનો અથવા આરાધનાની સિદ્ધિનો ઉપયોગ કરવો પડે છે, જેને પાછળથી લોકો ચમત્કાર ગણવા માંડે છે. દા.ત. જે કોઈ મનુષ્ય - સાધુપુરુષ/સજ્જન જીવનમાં લાગલગાટ બાર વર્ષ સુધી કોઈપણ પ્રકારે - ક્રોધથી, ભયથી, હાસ્યથી કે લોભથી અથવા તો રાગથી, દ્વેષથી, મોહથી, અજ્ઞાનથી કયારેય અસત્ય બોલતા નથી, તેવા મહાપુરુષ માટે સત્ય બોલવું એ જ તેમનો સ્વભાવ થઈ જાય છે, અને જ્યારે તેઓ અન્ય વ્યકિતના ભવિષ્ય સંબંધી કે આશીર્વાદ સ્વરૂપે જે કાંઈ બોલે છે તે ભવિષ્યમાં સાચું જ પડે છે. આ રીતે તેઓ વચનસિદ્ધ મહાપુરુષ કહેવાય છે. સામાન્ય લોકો આવા મહાપુરુષોનાં વચનોનાં ફળને ચમત્કાર સ્વરૂપે જણાવે તેમાં કાંઈ નવાઈ નથી. .પૂ.શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ.પૂ.આ.શ્રી વિજયયશોભદ્રસુરીશ્વરજી મહારાજના પટ્ટધર પ.પૂ.આ.શ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજ ઘણાં વર્ષોથી શ્રી પદ્માવતી દેવીની આરાધના કરતા હતા. તેમને કયારેક અમે પૂછતા કે, “શ્રી પદ્માવતી દેવી આપને પ્રત્યક્ષ થયાં છે ખરાં ?' ત્યારે તેઓ નિખાલસતાથી કબૂલ કરી લેતા કે, "શ્રી પદ્માવતી દેવી પ્રત્યક્ષ થવાની વાત બાજુ પર રહી, પરંતુ સ્વપ્નમાં પણ કયારેય દર્શન થયાં નથી. પણ હા. શ્રી પદ્માવતી દેવીની અસીમ કૃપા મારા ઉપર છે જ. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અને શ્રી પદ્માવતી દેવી ઉપરની અતૂટ શ્રદ્ધાને લીધે તેઓનું નામ લઈ ને કોઈ કાર્ય કરું છું તેમાં તેઓની અદશ્ય સહાય મળે છે અને બધાં જ કાર્યોમાં સફળતા મળે છે. બાકી કોઈ કહેતું હોય કે મારા શરીરમાં શ્રી ધરણેન્દ્ર દેવ કે શ્રી પદ્માવતી દેવી આવે છે, તો તે વાત માનવા હું હરગિઝ તૈયાર નથી.” આવા સ્પષ્ટવક્તા, સત્યપ્રિય પૂ. આ. શ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજના જીવનના એક-બે આવા જ પ્રસંગો છે, જેને સામાન્ય લોકો ચમત્કાર ગણાવે છે : એક પ્રસંગે પૂજ્ય આચાર્યમહારાજ કોઈ કારણસર એક શ્રાવકને ઘેર પગલાં કરવા ગયા હતા. એ શ્રાવકને ધર્મમાં શ્રદ્ધા નહીં, અને આવાં દેવી-દેવતાની વાત માને પણ નહીં. તેઓએ પૂ. આચાર્ય મહારાજને પડકાર ફેંકયો; કાંઇક કરી બતાવો. એટલે પૂ. આચાર્ય મહારાજે પોતાના પાત્રમાં થોડો ગોળ મુકાવ્યો અને હાથ આકાશમાં ખુલ્લો કરી બતાવ્યો. પછી શ્રાવકના દેખતાં ખુલ્લા હાથની મૂઠી વાળી, અને એની નીચે પેલા શ્રાવકને ખોબો ધરવા કહ્યું. શ્રાવકે ખોબો ધર્યો અને આચાર્ય મહારાજે મુઠ્ઠી ખોલતાંની સાથે જ પેલા શ્રાવકનો ખોબો વાસક્ષેપથી ભરાઈ ગયો ! કહેવાની જરૂર નથી કે એ શ્રાવક આ ચમત્કાર જોઇને પૂ. આચાર્ય મહારાજનો અનન્ય ભકત બની ગયો. બીજો પ્રસંગ ચાર વર્ષ પહેલાંનો છે. પૂ. આચાર્યશ્રી અમદાવાદ હતા, ત્યાં તેઓશ્રીની તબિયત બગડી. તેઓને પોતાના જન્મસ્થાન ગોધરા જવાની ઇચ્છા થઇ; અને સં. ૨૦૪૫ ના મહા સુદ પને દિવસે અમદાવાદથી ગોધરા જવા વિહાર કર્યો. રસ્તામાં કઠલાલ પાસે રતનપુર ગામમાં એક ખેડૂતના ખેતરમાં મુકામ કર્યો. ખેડૂત તો જૈન સાધુ મહારાજને જોઈ રાજી રાજી થઈ ગયો. બપોરે તે ખેડૂતે પૂ. આચાર્ય મહારાજને વિનંતી કરી, બાપજી ! કંઇક આશીર્વાદ આપો, જેથી અમારું કલ્યાણ થાય અને મુસીબતમાંથી પાર ઊતરીએ.” પૂ. આચાર્ય મહારાજે તો કોઈ જવાબ ન આપ્યો; પરંતુ ખેડૂતે વિનંતી ચાલુ રાખી. વાત એમ હતી કે, ખેડૂતે સરકારની અને બૅન્કની લોન લઇને પોતાના ખેતરમાં પાતાળકૂવો બોર ખોદાવ્યો હતો. ખેતરમાં ચાર-પાંચ જગ્યાએ ૫૦-૬૦ ફૂટ ખોદાવ્યું, પણ કયાંયથી પાણી નીકળ્યું નહીં. અને ખેડૂતના માથે ૮૦-૮૫ હજારનું દેવું થઈ ગયું હતું. ખેડૂતની ઘણી વિનંતી અને આજીજીને લીધે પૂ. આચાર્ય મહારાજનું હૃદય દ્રવી ઊઠયું અને સાંજે લગભગ ચાર-સાડાચાર વાગે વાસક્ષેપનો બટવો લઈ ઊભા થયા અને પહેલાં ખોદેલા કૂવાથી ફકત ૫૦ ફૂટ દૂર જગ્યા - Page #596 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ] બતાવી, ત્યાં વાસક્ષેપ નાખી કહ્યું, 'અહીં ખદોજે.' જ્ઞાની પુરુષો ઘણું ઓછું બોલતા હોય છે. બીજે જ દિવસે ખેડૂતે ત્યાં ખોદાવ્યું તો ફકત ૨૦-૨૫ ફૂટે જ ધોધમાર પાણી મળી આવ્યું. ખેડૂત તો રાજી રાજી થઇ ગયો. આજે ચાર વર્ષથી ચોવીશે કલાક પાણી ચાલુ જ છે ! [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતી દેવીની પરમ કૃપાથી તેઓશ્રીના જીવનમાં આવા કેટકેટલાય પ્રસંગો બનેલા છે. પરંતુ એની કોઇ વ્યવસ્થિત નોંધ નથી. કારણ કે તેઓશ્રીને મન તે સ્વાભાવિક ઘટનાઓ જ હતી. * * * સાક્ષાત્ ધરણેન્દ્રના દર્શનનો ચમત્કાર : સં. ૨૦૩૪ ભાદરવા વદ ૧ ઉના શહેરથી લગભગ ચાર કિ.મી. દૂર જૈનોનું મહાન તીર્થસ્થળ શ્રી અજારા આવેલ છે. આ અજારામાં આવેલ જૈન દેરાસરમાં શ્રી અજારા પાર્શ્વનાથજીની ભવ્ય અને ચમત્કારિક પ્રતિમા બિરાજમાન છે. આ દેરાસરમાં સં. ૨૦૩૪ના ભાદરવા વદ ૧ ના સવારે પાંચ વાગે દેરાસર ખોલતાં પાર્શ્વનાથજીની પ્રતિમા સામે એક નાગદેવતા ધ્યાન ધરતા હોય એવી રીતે ફેણ માંડીને ડોલતા આસને બેઠા હતા. આ નાગરાજ લગભગ પાંચ કલાક સુધી એકચિત્તે શાંત રીતે ભગવાનના મુખારવિંદ સામે એકનજરે જોતા બેઠા હતા. ત્યારે ઉનાથી જૈન સંઘના આબાલવૃદ્ધ સર્વ ભાઇબહેનોને ખબર પડતાં ચાલીને અજારા આવેલાં અને કલાકો સુધી આ દશ્ય નજરોનજર નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયેલા. આ નાગરાજા સામાન્ય સર્પ જેવા નહોતા. સફેદ મુખારવિંદ, દેદીપ્યમાન શરીરવાળા અને શાંત હતા. પ્રભુજીના પદ્માસન સુધી કોઇ જઇ શકે તેમ નહોતું. આ પછી ઉના જૈન પેઢીની આજ્ઞાથી અત્રેના નાગદેવની ઉપાસના કરનારા શ્રી ગજાનંદ પટેલને બોલાવવામાં આવ્યા. તેમણે નમસ્કાર કરી, રુદ્રાક્ષની માળા નાગરાજાને પહેરાવી, પ્રભુ સમક્ષથી હટી, તેમના સ્થાનકે જવાની ખૂબ ખૂબ વિનંતી કરી; પરંતુ નાગરાજા સ્થાન છોડવા સંમત ન થતાં તેમને શાંતિથી તેમના સ્થાને છોડી આવવા માટે શ્રી ગજાનંદભાઇએ ફકૂત હાથનો સ્પર્શ કરીને લઇ લીધા અને જૈનોના પવિત્ર સ્થળ શાહબાગમાં તેમને મુક્ત વિહાર માટે મૂકી આવ્યા. આ નાગરાજા સમક્ષ ચિઠ્ઠી નાખી, ઉપાડવામાં આવતાં તેમાં સ્પષ્ટ રીતે પ્રદર્શિત થયું હતું કે તે દેવી સ્વરૂપના નાગદેવતા હતા. આ નાગદેવતા લગભગ સાડી છસો વરસ ઉંમરના હોય તેમ નાગદેવ વિશે જાણતા શ્રી ગજાનંદ પટેલનું કહેવું છે. આ બનાવથી અત્રેના જૈનસંઘમાં ખૂબ ખૂબ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પ્રગટ્યું અને આ કળિયુગમાં પણ શ્રી અજારા પાર્શ્વનાથજીના મંદિરના શાસનદેવ હાજરાહજૂર છે, તેનો ચમત્કાર જોવા મળ્યો. શ્રી પાર્શ્વ-પદ્માવતી મહાપૂજન અનુભવગમ્ય અનુભૂતિ પરમ શ્રદ્ધેય 'કોંકણ કેશરી' પૂજ્ય મુનિરાજ શ્રી લેખેન્દ્રશેખરવિજયજી મહારાજનું જીવન તેમના સર્વાંગીણ વ્યકિતત્વની વિલક્ષણ પ્રતિભાને લીધે આજે સમગ્ર જૈનશાસનમાં સુપરિચિત છે. સરળ હૃદયી, સૌમ્યમૂર્તિ, પરમ આરાધક 'કોંકણ કેશરી'ની પાવન નિશ્રામાં થઇ રહેલાં અનેકાનેક પાર્શ્વપદ્માવતી મહાપૂજન તેમની અંતરંગ સાધનાનું જ રૂપ છે. એ મહાપૂજનોમાં અનેક ચમત્કારો જોવા-સાંભળવા મળ્યા છે. એક પ્રસંગ જોઇએ. શ્રી મોહનખેડા તીર્થથી તા. ૨૫-૧૧-૮૮ના પૂ.મુનિરાજશ્રીએ મહારાષ્ટ્ર તરફ વિહાર કર્યો. મહારાષ્ટ્રમાં કલ્યાણ પાસે મોહનેનગરમાં માઘ સુદ ૧૦, ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૯-એ મહાપૂજનની શૃંખલા કોંકણની ધરતી પર પ્રારંભ થઇ. આ પ્રથમ મહાપૂજનનું આયોજન પણ અનોખું હતું. પૂજ્ય મુનિપ્રવરશ્રી પૂજનના પ્રારંભથી અંત સુધી એક આસન લગાવીને ભકિતમાં મગ્ન થઇ ગયા છે. મહાપૂજન દરમિયાન આ મહિમામંડિત પૂજનનો મહિમા શ્રાવકોને સમજાવી રહ્યા છે. પ્રથમ મહાપૂજન એટલું પ્રભાવક રહ્યું કે કર્જત, નેરલ, ખાપોલી અને લોનાવાલામાં પણ આ મહાપૂજન ભણાવાયું. આ મહાપૂજનોમાં અનેક ચમત્કારો થયા, જે હજારો શ્રદ્ધાળુ ગુરુભકતોએ જોયા છે. આકુર્ડી Page #597 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬૯ (પૂના)માં શ્રી નગરાજજી, શ્રી ચાંદમલજી શ્રીમાલ પરિવાર તરફથી આ પૂજન ભણાવવામાં આવ્યું હતું. આ પરિવારની કુળદેવી પણ શ્રી પદ્માવતી દેવી જ છે. શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] સર્વપ્રથમ શ્રી પાર્શ્વનાથજી પ્રભુની પૂજાથી આ પૂજનનો પ્રારંભ થાય છે. ત્યાર બાદ મા ભગવતીનું અષ્ટપ્રકારી પૂજન થાય છે. પ્રત્યેક પૂજન ૧૦૮ મંત્રો દ્વારા કરવામાં આવે છે. જ્યાં જળપૂજાનો મંત્રધ્વનિ ગુંજવા લાગે ત્યાં તરત જ તેના સાધકોને માનો સંચાર થાય ! અને જે કોઇ યુગલ પૂજન માટે બેસે, કે તરત જ ત્વરાથી તેમાં માનો સંચાર થાય. શ્રી નગરાજજીની મા લગભગ ૭૦ વર્ષ ઉપરનાં હતાં, તો પણ તેમનામાં માના પવનનો સંચાર થયો ત્યારે દસ-દસ વ્યકિતથી પણ પકડાતાં ન હતાં. આવો અનોખો અનુભવ આ મહાપૂજનોમાં પ્રથમ હતો. આ મહાપૂજન દરમિયાન એક વ્યકિતએ સંકલ્પ કર્યો કે, જો આ મહાપૂજન સાથે જ ચમત્કારી હોય તો તે જે વ્યકિતને ત્રણ-ત્રણ વર્ષથી શોધે છે તે મળી જાય. આશ્ચર્ય કે તે વ્યકિત પોતાના નગર જવા સ્ટેશન પહોંચ્યો ત્યાં પેલી વ્યકિત પર તેની નજર પડી ! આ વ્યકિતનું હૃદય શ્રદ્ધાથી ભરાઇ ગયું. શ્રદ્ધા જ પ્રત્યેક આત્માના મનોરથ પૂર્ણ કરે છે. કોઇએ કહ્યું છે કે, 'સંતની ભભૂતિમાં ચમત્કારનો વાસ હોય છે.' આ મંત્ર કેવળ શ્રદ્ધાનું પ્રતીક છે. 'વિશ્વાસો તતી સર્વત્ર !' શ્રીકૃષ્ણે પણ કહ્યું છે કે “સંશયાત્મા विनश्यति ।' જયવંતા જિનશાસનમાં શ્રદ્ધાને સર્વોચ્ચ રૂપ આપવામાં આવ્યું છે. આ મહાપૂજનોમાં જોવા મળ્યું કે શ્રદ્ધાના પ્રતિફળ રૂપે ભક્તગણના અનેક મનોરથ પૂર્ણ થયા છે. આ પણ અદ્ભુત ઘટના છે કે ચાકણ (મહારાષ્ટ્ર)માં શ્રી ખૂબીલાલજી મદનલાલજી મુંડારાવાળા તરફથી ૯મી મેએ, વૈશાખી પૂર્ણિમાએ શ્રી પાર્શ્વપદ્માવતી મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું. વૈશાખ તો ગરમીની ઋતુ. મહાપૂજન લાલ વસ્ત્રના સમિયાણામાં થઇ રહ્યું હતું. એ વખતે અચાનક ચાકણ નગર ૫૨ વાદળો ઘેરાયાં. ચારે તરફ વાદળાં, વીજળીના ઝબકાર અને મેઘગર્જનાથી ચમત્કારિક વાતાવરણ ખડું થઇ ગયું ! અને વાદળ વરસવા મંડયાં. હવે કપડાના સમિયાણામાં વરસાદનું પાણી રોકવાની શકિત કયાંથી હોય ? એક હજારથી પણ વધુ જનસંખ્યા આ મહાપૂજનમાં સામેલ હતી. બધાં મંત્ર-ધૂનમાં મગ્ન હતાં. અને સૌના આશ્ચર્ય વચ્ચે મા ભગવતી પદ્માવતીના મંડપ પર પાણીનું એક ટીપું પણ ન ટપકયું.દીપકો યથાવત્ જલતા રહ્યા અને ભાવિકોના શ્રદ્ધાદીપ પણ એમ જ પ્રકાશિત થઇ ઊઠ્યા ! ખાપોલીમાં ૫૦ વર્ષ પછી વિરાટ મહોત્સવનું આયોજન થયું. કર્જત, અલીબાગ વગેરે સ્થળે, અનેક વાદ-વિવાદ હોવા છતાં, જિનમંદિરોનું નિર્માણ થયું તે પણ મા ભગવતીના આશીર્વાદનું જ પ્રતીક છે. પૂજ્ય મુનિપ્રવરશ્રીની નિશ્રામાં ૬૫ મહાપૂજનોનું આયોજન થઇ ચૂકયું છે. પૂજ્યશ્રીએ શ્રી પાર્શ્વ-પદ્માવતી મહાપૂજનથી અનેક વ્યકિતઓને નવી દિશા પ્રદાન કરી છે. કોંકણ અને મહારાષ્ટ્રની ભૂમિ પર અનેક મહાપૂજન થઇ ચૂકયાં છે, જે શ્રદ્ધા, ભકિત અને પૂજ્યશ્રીની પ્રભાવકતાના પરિચાયક છે. (લેખિકા : પૂ. સાધ્વીશ્રી રત્નરેખાશ્રીજી). * * * શ્રી 'આર્યરત્ન' ઉપનામથી જાણીતા એક જૈનમુનિ લખે છે : આજથી ચાર વરસ પહેલાં મારું ચાતુર્માસ મુંબઇના વિક્રોલી ઉપનગરમાં હતું. પર્યુષણ મહાપર્વ પછીના દિવસો બાદ એક સાધારણ સ્થિતિના મારવાડી ભાઇ મારી પાસે કંઇક ઉપાય મેળવવા આવ્યા. યોગાનુયોગ એ દિવસોમાં ઊજવાતા મહોત્સવમાં આગલા દિવસે જ પદ્માવતી મહાપૂજન ભણાવાયેલું અને એ ભાઈ પણ પૂજનમાં આવ્યા હતા. પૂજન દરમિયાન ભગવતી પદ્માવતીના પ્રભાવ અને ચમત્કારોનું વિશદ વર્ણન પણ મેં કરેલું. આ બધું સાંભળીને તે ભાઇને ભગવતી પ્રત્યે શ્રદ્ધા જાગી હતી એટલે મેં એને Page #598 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ ] પદ્માવતી માતાના જાપ-આરાધનાની વિધિ બતાવી. તે ભાઇએ સતત એકવીસ દિવસ શુદ્ધ-શ્રદ્ધાભાવથી સાધના કરી અને બાવીશમા દિવસે ભગવતીનો ચમત્કાર પામ્યા. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી તે ભાઈ ઘરમાં જ નાનકડી મીઠાઇની દુકાન ચલાવતા હતા. ધંધો જોઇએ તેવો ચાલતો ન હતો. પરંતુ ૨૧ દિવસની સાધના બાદ બાવીશમા દિવસે એક મોટા વેપારીનો ચાર મીઠાઇઓનો મોટો ઑર્ડર મળ્યો. તે ભાઇએ ખૂબ કાળજીપૂર્વક સરસ મીઠાઇઓ કરી આપી. પેલા વેપારીએ ખુશ થઇને ભાવ કરતાં વધુ પૈસા આપ્યા. આ ભાઇએ ૫૦ વરસની જિંદગીમાં પહેલી વાર ૮-૧૦ હજા૨ રૂપિયા એકસાથે જોયા-મેળવ્યા. એને હર્ષનાં આંસુ આવી ગયાં. તે જ દિવસે સાંજે આવીને મારી પાસે એ વર્ણન કર્યું. મા પદ્માવતી ૫૨ની શ્રદ્ધા એમના જીવનમાં વ્યાપી ગઇ ! અને બે મહિનામાં તો તે અત્યંત સુખી થઇ ગયા. * * * એક વયોવૃદ્ધ પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી એક નોંધમાં લખે છે કે, અમારા સમુદાયના પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર ત્યારે અંતિમ અવસ્થામાં હતા. અમે અમદાવાદથી ઈડર-તારંગા આદિ તીર્થોની યાત્રા માટે નીકળેલા. વિહાર કરતાં કરતાં પાટણ આવ્યા. સંસારીપણામાં પાટણ ગયેલો; પણ સાધુપણામાં પહેલી જ વાર આવ્યો. દ૨૨ોજ ૨૦-૨૧ દેરાસરોનાં દર્શન કરીને ચારેક દિવસમાં બધાં દેરાસરનાં દર્શન કરવાનું નક્કી કર્યું. એમાં એક દેરાસરમાં પદ્માવતીજીનાં દર્શન કર્યાં. તે વખતે અંતરમાં એક અનોખી અનુભૂતિ થઈ. તરત જ સાથે રહેલા એક શ્રાવકને પૂછપરછ કરી કે આ ફોટામાં માતાજી છે તે કયાં છે ? તેમણે કહ્યું કે, અહીં પાટણમાં જ ઢંઢેરવાડામાં છે. તે પછી ત્યાં જઈ સાક્ષાત્ દર્શન કર્યાં. એ જ શ્રાવક ભાઈએ એક ફોટો મને આપ્યો, ત્યારથી એ ફોટો જાપમાં મારી સાથે જ છે. પૂજ્ય પંન્યાસજીશ્રી કાળધર્મ પામ્યા તે પહેલાં અઠવાડિયાની આ ઘટના છે. * * * મહારાષ્ટ્રના સંગમનેરથી એક જૈનમુનિ લખે છે કે, સંગમનેર જૈન મંદિરમાં બિરાજમાન પદ્માવતી દેવી ચમત્કારિક છે. સિત્તેર વર્ષ પહેલાં પ્રવરા નદીમાંથી નીકળેલાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રતિમાજીને લેવા આખો સંઘ ગયો હતો ત્યારે આકાશમાં પાંચવાર તોપોના અવાજ થયા હતા. ભગવાનને દેરાસરમાં લાવ્યા પછી છ મહિના સુધી અમીઝરણાં એટલાં બધાં થતાં કે અંગલૂછણાંથી લૂછવા વડે આખું વસ્ત્ર ભીનું થઈ જતું. આ સર્વ દેવી પદ્માવતીજીનો ચમત્કાર છે. * * * જૈન સાહિત્યકલારત્ન પૂજ્ય આચાર્યશ્રી યશોદેવસૂરિજી મહારાજની ઉપસ્થિતિમાં પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં મા પદ્માવતી દેવીનો અભૂતપૂર્વ ચમત્કાર સર્જાયો હતો. બનાવની વિગત એવી છે કે, જૈન સાહિત્યમંદિરમાં તા.૧૫-૩-૯૨, ફાગણ સુદિ બારસની રાત્રે ૯થી ૧૧ સુધી શ્રી પદ્માવતી દેવીની મૂર્તિની આંખો બંધ-ઉઘાડ થવા દ્વારા જે ચમત્કાર સર્જાયો તે જોઈને સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા ! આ ચમત્કાર ખુલ્લા મેદાનમાં રહેલી મૂર્તિમાં થયો; અને ૧૦૦-૨૦૦ માણસોએ જ નહીં, પણ હજારો માણસોએ આ ઘટના નજરોનજર નિહાળી. ભાગ્યે જ બનતી આવી ઘટનાથી હજારો આબાલ-વૃદ્ધોમાં ધર્મશ્રદ્ધા દઢ થઈ. આ ચમત્કાર જોઈને અનેક શ્રમણભગવંતો, વિદ્વાનો અને જુનવાણીઓ સુધ્ધાં સ્તબ્ધ બની ગયા. જે યુવાનો દેવદેવીમાં માનતા ન હતા તે માનતા થઈ ગયા. આ ચમત્કાર બન્યા પછી અમોને પૂજ્ય આચાર્યભગવંત પાસેથી વાલકેશ્વર (મુંબઈ)માં બિરાજમાન શ્રી પદ્માવતી માતાજી વિશે જાણકારી પ્રાપ્ત થઈ કે, માતાજીને પૃથ્વી અને જળ તત્ત્વનો સંગમ થાય ત્યાં બેસવું હતું. પૂજ્યશ્રીએ એ જ સ્થાને બિરાજમાન કર્યાં, તેથી પ્રસન્ન થઈ પોતાનો Page #599 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૭૧ પ્રભાવ ખૂબ વિસ્તારી દીધો. બીજું, માતાજીને જે રૂપે મૂર્તિમાં બેસવું હતું તે જ જાતની મૂર્તિ તૈયાર કરવામાં આવી હોવાથી તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયાં. અનેક જાતનાં માધ્યમો ઉપર જ્યાં જુઓ ત્યાં વાલકેશ્વરની મૂર્તિની પ્રતિકૃતિ જોવા મળશે, એ ઇતિહાસની અજોડ ઘટના છે. એ સિવાય પણ આરસની નાનીમોટી સેંકડો મૂર્તિઓ, ૧ ઈચથી માંડીને ૧૫ ઈંચ સુધીની હાથીદાંત, પિત્તળ, ચાંદી વગેરે ધાતુઓ ઉપર તથા કાચ, ધાસ, ચંદન, કાષ્ઠ વગેરે ઉપર તેમજ સ્ફટિક, પ્રવાલ, જહરમોરા, ફિરોજા વગેરે રત્નો ઉપર હજારો મૂર્તિઓ કોતરવામાં આવી અને મંદિરોમાં સ્થાપવામાં આવી. ભારતમાં અનેક ગ્રામો-નગરો ને તીર્થોમાં તેમ જ વિદેશમાં -- લંડન, અમેરિકા, જાપાન, આફ્રિકા વગેરેમાં પણ ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી. આજ સુધીમાં સુંદર છાપકામવાળા માતાજીના ફોટા લગભગ ૧૫ લાખથી વધુ પ્રિન્ટ થયા હશે. આટલો બધો પ્રભાવ વિસ્તર્યો અને માતાજીની આટલી બધી પ્રસિદ્ધિ થઈ તેમાં માતાજીનો પ્રભાવ તો મુખ્ય છે જ, પણ સાથે સાથે પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજ પણ અભૂતપૂર્વ નિમિત્ત બન્યા છે. તેઓશ્રીએ તો માતાજીના અનેક પરચા અનુભવ્યા છે. પાલીતાણામાં પૂજ્યશ્રીની આચાર્ય પદવી પ્રસંગે સરકારે ૧૩ લાખ રૂપિયા ખચ્ય તેમાં પણ માતાજીની પ્રેરણા જ કામ કરી રહી હતી. આમ, માતાજી પાછળ મોટો ઇતિહાસ રચાઈ ગયો; તે માટે પૂ. આચાર્યશ્રીને વિનંતી કરી કે માતાજીનું સ્વતંત્ર પુસ્તક પ્રકાશિત કરો તો સારું, લોકોની શ્રદ્ધા વધી જશે. સમગ્ર જૈનસંઘ તથા સાધકો ઉપર મા ભગવતી પદ્માવતીજીની કૃપા વરસતી રહે એ જ શુભકામના ! (પૂ. આ. વિજયયશોદેવસૂરિજી મ.નો આ અંગેનો એક લેખ આ જ ગ્રંથમાં આગળ પ્રગટ કરવામાં આવ્યો છે.) સિકંદ્રાબાદ તરફના એક પત્રકાર લખે છે કે, મુંબઈ--વાલકેશ્વરના જૈનમંદિરમાં મા ભગવતી પદ્માવતી દેવીની મૂર્તિની પ્રતિષ્ઠા આચાર્યશ્રી યશોદેવસૂરિજી મહારાજના હસ્તે કરવામાં આવે આ મંદિર સમગ્ર ભારતવર્ષમાં પ્રસિદ્ધ છે. હજારો લોકો દરરોજ દર્શનાર્થે આવે છે. ઘણા લોકોની મનોકામના પૂર્ણ થાય છે. સિકન્દ્રાબાદ કંથનાથ જિનાલયમાં સાધ્વીવર્યા વાચંયમાશ્રીજી મહારાજની પ્રેરણાથી પદ્માવતીજીની મૂર્તિની પ્રતિષ્ઠા નક્કી કરવામાં આવી હતી. આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાવિધિ પૂ. આ.દેવ વિક્રમસૂરીશ્વરજી મહારાજ તથા તે વખતના પૂ. ૫, શ્રી રાજયશવિજયજી મહારાજની નિશ્રામાં જૈનનગર અમદાવાદ મુકામે થઈ હતી. એ પ્રતિમાજીની પ્રતિષ્ઠા સા.વર્યા વાચંયમાશ્રીજીની નિશ્રામાં થયેલ. આ મંગળ દિને મા ભગવતી પદ્માવતી અતિ પ્રસન્ન હતાં, તેથી તેમની સ્ફટિકવતુ મૂર્તિમાંથી અમીવર્ષા થયેલી અને આખાયે મંદિરમાં કંકુનાં છાંટણાં થયેલાં. તે દિવસે સિકંદ્રાબાદ સ્થિત આદિનાથ ભગવાનના મંદિરમાં નવકાર મહામંત્રના જાપ થઈ રહ્યા હતા; ત્યાં પણ ભગવતી પદ્માવતીના કેસરની ચરણછાપ પડેલી જોવા મળી હતી. આ દશ્યો જોવા મોટો ધસારો થયો હતો. જે વ્યકિત આવા કપરા કળિકાળમાં અને અપરાધોના વિષમ યુગમાં મા પદ્માવતી પર સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે તેના તમામ મનોરથ સફળ થાય છે. પદ્માવતી-ઉપાસનાની પદ્ધતિ પણ સૌએ જાણવી જોઈએ. સામાન્ય રીતે ૧૬ રવિવાર સુધી સતત પદ્માવતી દેવીનાં દર્શન કરવાથી કાર્યની સિદ્ધિ અચૂક થાય છે. પરંતુ કાર્ય જો વિશેષ જટિલ હોય તો પદ્માવતી દેવીની અઠ્ઠમ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. અઠ્ઠમ એટલે ત્રણ દિવસના ઉપવાસ. આ ઉપવાસ દરમિયાન 'ૐ પદ્માવતી નમઃ”ના ૧૦૮ મણકાની ત્રણ માળા દરરોજ કરવી જોઈએ. આ રીતે ત્રણ ત્રણ માળા ત્રણ દિવસ સુધી કરવાથી સફળતા મળે છે. આમ, આ યુગમાં જો કોઈ સિદ્ધિદાતા, વરદાયિની અને વિજ્ઞહારિણી દેવી હોય તો તે મહાદેવી પદ્માવતી માતા છે. Page #600 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સ્વાનુભૂત પ્રસંગો ક રિપંજય' અમને જે મહાનુભાવ સંતે આ લેખ મોકલી આપ્યો છે તેમને અમો સાદર વંદન કરીએ છીએ. હૃદય-સંકોચ છતાં કેટલીય વાત સ્પષ્ટ કરી છે. સાધનાનાં પ્રત્યેક નામો પ્રગટ થવાં જ જોઈએ તેવો આગ્રહ જરૂરી નથી. મહાનુભાવ મુનિરાજશ્રી હજી પણ સાધનામાં આગળ વધતા રહે અને સાનિધ્ય માત્રથી અન્યને પદ્માવતી માતાની દેવીકૃપાનો અનુભવ થાય તેવી સિદ્ધિ મેળવે એ જ અમારી અભિલાષા છે. -- સંપાદક આ વિશ્વ અનાદિકાલીન છે. તેમાં બધા આત્માઓનાં કર્મવશ જન્મ-મરણ પણ અનાદિકાળથી ચાલુ જ છે. કોઈ પણ મહા પુણ્યના ઉદયથી સત્યધર્મથી વાસિત માનવભવની આપણને પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે એ માનવભવનું જીવન સફળ બનાવી લેવામાં જ ખરું ડહાપણ છે. પરંતુ એ સફળ બનાવવું કઈ રીતે ? એને માટે તો મૂળમાં શ્રદ્ધા હોવી જ જોઈએ. તે પછી તેને માટે જરૂરી આપણો પુરુષાર્થ/પ્રયત્ન હોવો જોઈએ. પરંતુ આ રીતે શ્રદ્ધાપૂર્વક ધર્મની સાધના કરનારો જીવ વચમાં ઘણીવાર એવી વિષમ પરિસ્થિતિમાં મુકાય જાય છે, કે જેમાં પરમાત્માની કપા અને ગુરુના આશીર્વાદ જ તેને તારી શકે છે; એટલું જ નહીં, પણ સાધનામાર્ગમાં આગળ પણ વધારી શકે છે. પરમાત્માની કપા તો આપણા સૌ ઉપર નિરંતર ચાલુ જ છે. તેમજ આપણી શ્રદ્ધા-ભકિત અનુસાર ગુરવરના આશીર્વાદ પણ આપણને ફળે જ છે. આ બંને ઉપરાંત દૈવી કૃપા એ પણ એક અતિ મહત્ત્વનું પરિબળ છે. સૌને માટે એ સુલભ નથી અને દુર્લભ પણ નથી. હૈયાની સાચી ભાવનાપૂર્વક ઇષ્ટ દૈવી તત્ત્વની ભકિત-ઉપાસના-સેવામાં સ્વ-સ્વ કક્ષા મુજબ જેનું મન લાગી જાય છે એવા જીવોને એની કૃપાનો અવશ્ય સાક્ષાત્ અનુભવ થાય છે. આવા વિષમ કાળમાં પણ દૈવી કૃપાનો અનુભવ થયો હોય એવા ઘણા મહાત્માઓ અને મહાનુભાવો આપણને અત્યારે પણ વિદ્યમાન સ્વરૂપે મળી શકે તેમ છે. એવા જ એક સાધક આત્માની અનુભૂતિનું આલેખન એમના પોતાના જ શબ્દોમાં રજૂ થાય છે. જ પોતાના પૂજ્ય ગુરુદેવની તબિયત નાજુક છે, દર્દોનો પાર નથી. ડૉકટરો અત્યંત કાળજીપૂર્વક ઉપચાર કરે છે, શિષ્યો અને ભક્તગણ એમની સેવામાં જરા પણ કચાશ રાખતા નથી. તે વખતે આ લેખકને પણ પોતાના ગુરુદેવના જીવન અંગે વિચારોના તરંગો ચાલુ છે. હજી તો ચારેક મહિના પહેલાં જ અમુક મંત્રનો જાપ ચાલુ કરેલો છે અને એક વખત કોઈક આવીને એને કાનમાં કહી જાય છે, કે ગુરુદેવ અમુક સમય પછી નથી - અને એ મુજબ જ બને છે. શ્ર આ સાધકને બન્ને પગે ઢીંચણમાં સખત વાની તકલીફ છે, તો પણ સમય અને સંયોગો વિહાર કરવાની ફરજ પાડે છે, અને તે મુજબ વિહાર ચાલુ રાખેલો છે. એક વખત સવારનો વિહાર કરીને સામા મુકામે પહોંચતાં એટલા બધા સોજા પણ આવી ગયા, કે એક-બે ડગલાં પણ ચલાય નહીં. એ જ સાંજે વિહાર કરવો અનિવાર્ય હતો. સહવર્તી પણ ચિંતાતુર હતા. એકાદ-બે દિવસ Page #601 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ). | ૪૭૩ રોકાઈ જવાનો વિકલ્પ પણ વિચારાયો. ઈરને યાદ કરીને ગોચરી વાપરીને આરામ કર્યો. તે વખતે જાણે કે કોઈકે હાથ ફેરવીને સોજા ગાયબ કરી દીધા. સહવર્તી પણ એ જોઈને વિચારમાં પડી ગયા. એ જ સાંજે ૬ કિ.મી.નો વિહાર પણ કર્યો. કરી એક વાર વિહાર કરતાં વણછરાતીર્થ જવાનું થયું. ત્યાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું સુંદર પ્રાચીન મંદિર છે. મૂર્તિ પણ મનોહર-રમણીય છે. ભકિતભાવથી પ્રભુ-દર્શનાદિ કરીને બહાર નીકળ્યા ત્યારે મંદિરમાં અને ઓટલા ઉપર કેસરનાં છાંટણાં રૂપે વર્ષ થઈ. માતાજીની હાજરીનો સાક્ષાત્ અનુભવ થયો. આ ગંધાર તીર્થ, જ્યાં અત્યારે પ્રાચીન મંદિરમાં મૂળનાયક શ્રી અમીઝરા પાણ્વનાથ ભગવાન છે. અમુક દિવસોની ત્યાં સ્થિરતા કરીને આરાધના તથા સાધના પણ કરી. પરિણામે મહોત્સવના છેલ્લા દિવસે તો એટલાં બધાં અમીઝરણાં થયાં, કે વાટકી ભરી ભરીને લોકોએ તે લીધાં. આ પ્રસંગે ત્યાં આવેલા ૮૦ વર્ષના વૃદ્ધોએ પણ કહ્યું કે આવાં વિપુલ અમીઝરણાં જીવનમાં પહેલીવાર જ જોયાં. આંગી કરતી વખતે પણ અમીઝરણાં ચાલુ રહ્યાં. છેવટે પૂજારીએ વિનંતી કરી ત્યારે બંધ થયાં અને આંગી પૂરી કરી. આ ઉપરાંત ત્યાં બીજા પણ બે-ત્રણ અદ્દભુત બનાવો થયા, જેનું આલેખન શકય નથી, એ તો અનુભવગમ્ય જ છે. વા એક ધર્મી ગામમાં શ્રદ્ધાસંપન્ન શ્રાવકનું ઘર. ધંધો-રોજગાર વગેરે સારાં. પરિવાર પણ સુયોગ્ય. એવા આ ઘરમાં ભકિતની-ઉપાસનાની ધૂન જ ચાલી. ઘરમાં બનાવેલા ધર્મસ્થાનકમાં રાખેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનના અને માતાજીના ફોટામાંથી પાણી ઝરે. એનું પ્રમાણ એટલે કે એક મોટો શીશો ભરાયો. આ સાક્ષાત્ જોયેલું-અનુભવેલું છે. એ જ રીતે બીજા એક ગામમાં એક શ્રદ્ધાસંપન્ન શ્રાવક, સાધના તો એમનો પ્રાણ. પોતાના ઘરમાં સાધનાખંડ બનાવેલો. એમાં કોઈ પણ સ્ત્રીનો પ્રવેશ વર્મ હતો. નીચેની જમીન લીપણવાળી. એ જગામાં રાતના માતાજી સપરિવાર રાસડા લેતાં હોય એવો દૈવી વંદનો અનુભવ એમને અનેક વાર થયેલો. આ લેખકને પણ આનો અનુભવ કરાવેલો. કરી મુંબઈમાં પ્રાચીન પ્રાભાવિક મૂર્તિથી શોભતું એક જિનમંદિર. તેની બાજુમાં જ ઉપાશ્રય. રાતે સાધના-જાપ આદિ ચાલુ હોય ત્યારે મંદિરમાં નાટારંભ થાય અને તેનો અવાજ સંભળાય. આવું અનેક વખત અનુભવાયું છે. બા એક નાના ગામમાં ચોમાસું. શ્રાવકોની ૫૦-૬૦ ઘરની વસ્તી. ત્યાં આરાધના સુંદર થઈ. અતીત ભવ પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા કરાવી. એ વખતે અનેક જીવો પશ્ચાત્તાપની પાવક ગંગોત્રીમાં સ્નાન કરીને પાવન બન્યાં. તેમાં એક ભાઈએ પોતાની બધી જ પાપ-કહાણી આ લેખકને કહી. એમને ઉદ્ધાર માટે રસ્તો બતાવ્યો. તે મુજબ તેમણે ૧૫ થી ૨૦ અમને પારણે અમ કર્યા. તેની સાથે બતાવ્યા મુજબ જાપ આદિ પણ બરોબર કર્યા. પરિણામે એમને ભાવિ બનાવ જાણવાની અમુક વિશિષ્ટ શકિત પ્રાપ્ત થઈ, જેની મને કે એમને પોતાને પણ કોઈ કલ્પના ન હતી. મિ અત્યાર સુધીના સાધનાકાળ દરમિયાન કોઈ કોઈ વાર મનમાં વિચાર કરીને જવાબ મેળવવા યત્ન છતાં નથી મળ્યો, એવું પણ બન્યું છે; તો વળી એ જ રીતે ઘણી વાર મનમાં જેનો વિચાર કે સંકલ્પ પણ કર્યો ન હોય તેવી બાબતોના અણધાર્યા સંકેતો મળેલા છે અને એ સંકેતો મુજબ ઘટના બની હોય તેવું અનુભવેલું છે. વાર એક વાર એક તદ્દન અજાણ્યા ભાઈ સંપર્કમાં આવ્યા. ખૂબ ખૂબ સેવા-ભકિત કરે. મને પણ આશ્ચર્ય થયું. કે આ ભાઇ આટલી બધી ભકિત કેમ કરે છે ? શરૂઆતમાં તો પૂછવા છતાં જવાબ ન આપ્યો. છેવટે ચાર-પાંચ વર્ષે તેમણે જણાવ્યું કે મને સ્વપ્નમાં આપની સેવા કરવાનો Page #602 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ] આદેશ મળવાથી હું એ મુજબ કરું છું, અને એનાથી મારું કલ્યાણ થઇ રહ્યું છે. આ પણ અજબ જ કહેવાય ને ! ? આ ઉપરાંત બીજા પણ નાના-મોટા ઘણા અનુભવો થયા છે, પરંતુ એ બધાને અક્ષરદેહ અપાય નહીં. ફકત જિજ્ઞાસુ જીવોના સંતોષ ખાતર વાનગી રૂપ થોડાક અનુભવો રજૂ કર્યા છે. કોઇને આમાં પોતાની મોટાઇ કે ડંફાસ મારવાનું જણાય, કોઇને આત્મશ્લાઘા જેવું પણ કદાચ જણાય. આવી સંભાવના નકારી કાઢતો નથી, તેમ છતાં પણ સાધકને વર્તમાનકાળમાં પણ સાધનાનું ફળ અવશ્ય મળે જ છે, એ વાતની પ્રતીતિ થાય એટલા માટે જ શક્ય એટલી સાવચેતી રાખીને ટૂંકમાં રજૂઆત કરી છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી એક વાત જાત-અનુભવની એ પણ છે, કે આપણી સાધનામાં જેટલી નિષ્કામ ભાવના વધારે એટલી સિદ્ધિ વધારે અને ઝડપથી મળશે. અને મને અમુક વસ્તુ મળે કે મને સિદ્ધિ મળે, એવી પણ ભાવના હશે તો વિલંબે સિદ્ધિ મળે અને કદાચ ન પણ મળે. સિદ્ધિ - પછી એ નાની હોય કે મોટી હોય, સામાન્ય હોય કે વિશિષ્ટ હોય; પરંતુ સિદ્ધિ મળે તે પછી તેને પચાવતાં આવડવું જોઇએ. જો પચાવી ન શકે તો સૌથી પહેલું નુકસાન એ કે તે આગળ વધી નથી શકતો, અને બીજું નુકસાન, જે કંઇ મેળવેલું હોય છે તે ધીમે ધીમે ચાલ્યું જાય એવું પણ બને. આવા પણ બે-ત્રણ બનાવો જાણવા મળેલા છે. ઇત્યલમ્. Page #603 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] જૈન ધર્મમાં ચમત્કારિક પીઠ હોમ્બુજા પદ્માવતી દેવી * પ્રા, બિપિનચંદ્ર ૨. ત્રિવેદી કર્ણાટકની પ્રાચીન નગરી, બેંગલોર-મેંગલોરની નજીક, ઝાડીઓ વચ્ચે એક નયનરમ્ય મંદિર જે અનેકોની શ્રદ્ધા-આસ્થા-ભકિતનું પ્રબળ કારણ અને કેન્દ્ર બની રહ્યું છે એ હુમચા (હોમ્બુજા)ના પદ્માવતીની ભીતર છુપાયેલી એક નાની શી કથા અત્રે પ્રસ્તુત છે. સ્થળ અને તીર્થ નયનરમ્ય છે. સુવર્ણને કન્નડ ભાષામાં 'હોમ્બુ' કહે છે. વર્તમાનમાં એ શબ્દમાંથી હુમચા, હમચ શબ્દ આવ્યો છે. આ હોમ્બુજા તીર્થની દેવી પદ્માવતીજીની વિગ્રહ અને અનુગ્રહ બે શકિતઓને પ્રગટ કરતી કથા અત્રે પ્રા. બિપિનચંદ્ર ત્રિવેદીએ આપીને ઉપકૃત કર્યા છે. સંપાદક . છેવટે જિનદત્તના પિતાને બોલવું પડ્યું, 'બોલ, શું કરું ? અપરમાતા જે તકની રાહ જોતી હતી તે આવી પહોંચી. 'કાં તો જિનદત્ત નહીં, કાં હું નહીં...' પોતાના પતિદેવ આગળ જિનદત્તની અપરમાતાની રજૂઆત ચાલુ હતી. માનીતી રાણી પાસે પતિ મૂંગો હતો. કંઇક તો બોલો. હવે એક મ્યાનમાં બે તલવાર નહીં ચાલે.' [ ૪૭૫ 'અહોહો ! પાછા મને પૂછો છો ? મારી નજર સામે જિનદત્ત ન જોઇએ. બેમાંથી એકને પસંદ કરો.' સ્ત્રીહઠનો વિજય થયો. તેની ચડાવણીથી પિતા એક વારના ખોળાના ખૂંદનાર પુત્રનું કાસળ કાઢવા તૈયાર થયો. મોહના પડ આગળ વિવેક કયાંથી ટકે ? O એક તરફ જિનદત્તને કાયમને માટે ઠેકાણે પાડવા અપરમાતા દ્વારા ઘાટ ઘડાઇ રહ્યા હતા, ત્યારે જિનદત્તની સગી માતાને કોઇક અમંગળ ઘટનાની ગંધ આવી ગઇ. પુત્રનું કાસળ કાઢવાનું ષડ્યુંત્ર રચાતું હોય ત્યારે માતાનો જીવ સ્થિર રહે ખરો ? 'બેટા, જિનદત્ત ! લે... અહીંથી મુઠ્ઠીઓ વાળીને માંડ ભાગવા...' જિનદત્તને હજી અપ૨માના કાવતરાની જાણ ન હતી. તે ભોળા ભાવે આશ્ચર્યથી બોલી ઊઠયો : 'કાં ? ' k કાં, શું ? અત્યારે સવાલજવાબની વેળા નથી. પૂછપરછમાં એક પળ પણ વેડફીશ તો જાન ગુમાવીશ. મારા ગુરુજીએ આપેલ આ પદ્માવતી દેવીની મૂર્તિને વસ્ત્રમાં વીંટાળીને અહીંથી ૨વાના થા. તું જીવતો હશે તો કો'ક દિવસેય તારું મોઢું જોવા મળશે... જા બેટા, ભુવનેશ્વરી તારું ભલું કરો.' એટલું બોલતાં બોલતાં માનું ગળું રૂંધાય ગયું. વિદાય લેતા જિનદત્તને ભાંગ્યાના ભેરુ સમા થોડાક માણસોએ સાથ આપ્યો. * * * Page #604 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જાવ, જિનદત્તને મારી સમક્ષ હાજર કરો.” અપરમાની સલાહથી ઉશ્કેરાયેલા પિતાએ પુત્રને હાથ કરવા માણસો મોકલ્યા. પરંતુ જિનદત્ત કયાય મળ્યો નહીં. રાજાની અકળામણનો પાર રહ્યો નહીં. 'અરે, તમે ખાલી હાથે હવે પાછા આવશો તો તમારું આવી બનશે. જાઓ, જિનદત્તને જીવતો યા મરેલો પકડી લાવો.' ફોજ ફરીવાર ઊપડી. પિતાએ મોકલેલી ફોજ પૂછપરછ કરતાં કરતાં નદત્તના પગલે પગલે આગળ ધપી. બસ, દૂર દૂર જિનદત્ત દેખાયો. હવે કયાંથી છટકશે ? આ દેખાય...હમણાં પકડાઇ જશે... અને પકડાઇ જાય એવી વિકટ વેળા આવી પહોંચી ત્યારે જિનદત્તને માતાના શબ્દો યાદ આવ્યા. પોતાની સાથે દેવી પદ્માવતીની મૂર્તિ હતી, પછી ડરવાનું શું ? કોનાથી ડરવાનું ? તેણે મૂર્તિને ધસમસતી ફોજની દિશામાં ફેરવી કે તે જ વખતે દુશ્મનોની ઝડપ એકદમ ઘટી ગઇ. જિનદત્તે દેવીને પ્રિય એવો મંત્ર ભણવાનું ચાલુ રાખ્યું. ત્યાં તો કોણ જાણે કેમ, પણ સામેના સૈનિકો બેબાકળા બની, ભયભીત બની, નાસભાગ કરતા હોય તેમ લાગ્યું ! જિનદત્તે આંખો ચોળી. ખરેખર, આ કોઇ કલ્પના નહોતી ! પણ સત્યઘટના હતી. મુઠ્ઠીભર માણસો સાથે જિનદત્ત નિર્ભય બનીને આગળ ધપ્યો ત્યારે શ્રી પદ્માવતી દેવીમાં તેની શ્રદ્ધા બલવત્તર બની ગઈ હતી. હવે કોઇ પણ સંકટ સામે લડવા સજ્જ બનેલો જિનદત્ત એક સ્થળે પહોંચ્યો, જ્યાં થાક ખાવાની ઇચ્છાથી પ્રેમાળ માતાએ આપેલ મૂર્તિને વસ્ત્રની ઝોળીમાં મૂકી, ઝોળીને નગોડવૃક્ષની ડાળીએ ભરાવી આરામ કરવા લાગ્યો. એક તો દિવસોની દડમજલ, વૃક્ષોનો શીતળ છાંયો, કુદરતનો નિર્ભય ખોળો - આ બધું તેને ગાઢ નિદ્રા લાવવા પૂરતું હતું. નિદ્રાધીન જિનદત્તને ઝોળીમાં બિરાજેલાં માતાજીએ સ્વપ્નમાં આવી આદેશ આપ્યો : 'જિનદત્ત ! હવે તારી દોડધામનો અંત આવશે. અહીં જ થોભી જા. આ ધરતીમાં છુપાયેલું અઢળક સોનું તારા હાથમાં આવશે. આ સ્થાને રહેલી છે રસકૂપિકા; અહીં છે દિવ્ય ઔષધિઓ. મારે તો હવે અહીંથી બીજે કયાંય જવું નથી. હું પણ મારું માનતો હો તો હવે અહીં જ રહી જા...' બસ, એ જ નગોડવૃક્ષ નીચે મૂર્તિની સ્થાપના કર્યા બાદ જિનદત્તે તેની પૂજા ચાલુ કરી. આજે પણ ત્યાં નગોડનું વૃક્ષ છે. સલામત સ્થળે પહોંચ્યા પછી જિનદત્તે ધરતીમાં છપાયેલા સુવર્ણનો પત્તો લગાવ્યો. તેમાંથી એક સુંદર નગરીનું નિર્માણ કર્યું. ત્યાંની કન્નડ ભાષામાં સોનાને 'હોમ્બ' કહે છે, તેથી આ નગરી લોકજીભે હોખુજા' - સુવર્ણનગરી - નામે વિખ્યાત બની. પરન્તુ સમયની સરાણે લથડતી લોકજીભ કયારેક નવો જ શબ્દ શોધી કાઢે છે એ ન્યાયે હોબુજા હમચા” તરીકે, અને હાલમાં હુમચ'ના નામે ઓળખાય છે. અહીં જિનદત્તે પાર્શ્વનાથ ભગવાનનો સુંદર પ્રાસાદ બાંધ્યો. બાજુમાં જ તેની શાસનસેવિકા પદ્માવતી દેવીનું મંદિર તથા અન્ય મંદિરો ખડાં કરી એક વિશાળ મઠ સ્થાપ્યો. - જિનદત્તરાયે સંદર મડેલ તૈયાર કરાવ્યો તેની બાજુમાં જ એક વિશાળ સરોવર તૈયાર કરાવ્યું એના ખોદકામમાં તેને બે મહામોંઘાં પાણીદાર મોતી મળી આવ્યાં. ઘડીભર તે વિચારમાં પડી ગયો. શું કરવું આ મોતીનું ? બસ, તેણે તરત જ નિર્ણય લીધો : સોનાની સુંદર નથડીઓ બનાવીને તેમાં આ પાણીદાર મોતી જડાવીશ; એક નથડી સમર્પેશ મા પદ્માવતીજીને અને બીજી પહેરાવીશ મનની માનેલી રાણીને. બે સુંદર નથડીઓ તૈયાર થઇ. તેમાંથી એક માતા પદ્માવતીને ચડાવી. આમ તો બંને નથડીઓ દેખાવમાં સમાન હતી, વજનમાં એકસરખી હતી. માત્ર તફાવત એ હતો કે જિનદત્તે પોતાને મળેલાં પાણીદાર મોતી પૈકી સ્ટેજ ઓછું પાણીદાર મોતી હતું તે જડેલી નથડી માતાજીને ચડાવી. ભકત લથડ્યો; ભાન ભૂલ્યો. દેવદેવીને સમર્પિત કરવાની વસ્તુમાં જાણી જોઇને ભેદભાવ Page #605 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૭૭ કર્યો. મા પદ્માવતીજી આ ઘટનાથી અજાણ નહોતાં. તેમણે ભકતને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજે દિવસે કોણ જાણે કેમ, બંને નથડી આપોઆપ બદલાઇ ગઇ ! માતાજીને ચડાવવામાં આવેલી ઓછા મોતીવાળી નથડી જિનદત્તની પત્નીના રાણીના નાક પર હતી અને વધુ પાણીદાર મોતીવાળી નથડી, જે રાણીને પહેરવાની હતી તે, માતાજીના નાક પર શોભી રહી હતી. આ જોતાં જ જિનદત્તને ફાળ પડી. પત્નીના મોહપાશમાં જકડાઇને પોતે કેવી ભયંકર ભૂલ કરી બેઠો તેનું ભાન થયું. માતાજી પાસે દોડ્યો. માતાજી પ્રગટ થયાં. ભકૃતે નમીને, આંખમાં આંસુ સાથે કાકલૂદી કરવા માંડી, માવડી ! માફ કર. મારી આ ભૂલને મન મોટું રાખીને તું ક્ષમા કર.” પરંતુ દેવી હવે ખિન્ન બની ગઈ હતી. તેમણે કહ્યું, 'બેટા ! હવે મારાથી અહીં નહીં રહી શકાય. હું જાણું છું કે વસ્તુ મોટી નથી. વળી, તું મને હલકી નથડી સમર્પે કે ભારે, તેની કોઇ ગણતરી નથી. પરંતુ તેની પાછળનો ભાવ જોવાનો હોય ને ! ભકિતની ઈમારતને ભાવનો ટેકો હોય છે. અમે દેવ-દેવીઓ તો ભાવના ભૂખ્યાં હોઇએ. જ્યાં ભકતનો ભાવ ઊણો ઊતરે ત્યાં અમારાથી કેમ રહેવાય ?' એટલું કહીને દેવી પદ્માવતી જવા લાગ્યાં. જિનદત્તથી માતા પદ્માવતીજીનું પ્રયાણ ખમી શકાય તેમ નહોતું. આંખોમાં ચોધાર આંસુ સાથે ગળગળો થઇને તે બોલ્યો, 'મા ! છોરું કછોરું થાય, પણ માવતર કાંઇ કમાવતર થાય ? મારી ભૂલ માફ કરો.' પદ્માવતી દેવીએ પ્રત્યુત્તરમાં કહ્યું, મેં લીધેલો નિર્ણય હવે ફરી શકે નહીં. છતાં તારી ભૂતકાળની ભકિત જોતાં આટલી છૂટ આપું છું. હું જ્યાંથી જાઉં છું તે જગ્યાએ નજીકના કૂવામાંથી મારી બીજી મૂર્તિ કાઢીને સ્થાપજે. તેમાં હું ‘અંશ” રૂપે નિવાસ કરીશ, એટલે આ સ્થળનું માહાભ્ય સચવાઈ રહેશે.” એમ કહીને માતાજી અંતર્ધાન થઈ ગયાં ! આજે પણ બારસો વરસ પહેલાં જિનદત્તે નવી સ્થાપેલી પદ્માવતી દેવીની પાશ, ફલ, વરદમુદ્રા અને ગજાં કશથી યુકત ચતુર્ભુજા મૂર્તિ ભકતોના મનોરથ પૂરા પાડતી કર્ણાટકમાં વિરાજે છે. અહીં પદ્માવતી દેવીની સ્તુતિ કરનારના મનોરથ સફળ થવાનાં હોય તો દેવીના મસ્તક પર ચડેલાં પુષ્પોમાંથી એક પુષ્પ આપોઆપ ટપ્પ દઇને નીચે પડે છે ! આજે જિનદત્તનો મહેલ તો રહ્યો નથી. પરંતુ મહેલના અવશેષ પાસે, 'પુરાણા ચાવલ” નામના સ્થળે, ટેકરાની જમીનને હાથથી ખોદવામાં આવે છે ત્યારે કાળી માટીની ભૂકી રૂપે શ્યામરંગી ચોખાના કણ મળી આવે છે ! મા શકિતની આરાધના જુદા જુદા ધર્મોમાં વિવિધ સ્વરૂપે થતી રહી છે, તેમાં જૈનધર્મમાં આરાધ્ય દેવી માં પદ્માવતી મુખ્ય છે. શ્રી હોમ્બજા પદ્માવતીની પ્રભાવશાળી પીઠ કર્ણાટકને અનેરી મહત્તા આપતી આજે પણ શોભી રહી છે. [ . 4 : છે S 'S E E JIO E F HI Page #606 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી વિભાગ - ૫ પ્રકીર્ણ વિભાગ • દરેક ધર્મમાં દેવ-દેવીઓનું સ્થાન અને માહાસ્ય • શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને તેમના અધિષ્ઠાયકોમાં શિરોમણિ શ્રી પદ્માવતીજી • જૈનધર્મમાં દેવી-દેવતાઓનું આગવું સ્થાન તીર્થંકર, યક્ષ અને શાસનદેવીઓ જૈનધર્મમાં દેવીઓ • વીતરાગ પ્રભુની સેવામાં દેવ-દેવીઓ • શ્રી પદ્માવતીજી અને પ્રતીક વિજ્ઞાન મૂર્તિકલામાં મુખ્ય જેન દેવીઓનું આલેખન • ખંભાતની ત્રિ-વિરલ જૈન દેવી-પ્રતિમાઓ • અંચલગચ્છ અધિષ્ઠાયિકા મહાકાલી દેવી • અંધકારને અજવાળનારી જ્ઞાનાધિષ્ઠાત્રી દેવી સરસ્વતી • જેના પરિવારોની કુળદેવીઓ • દિકપાલો વિશે વિચાર • “અમૃતવેલ'ની સઝાયમાં સાધના પદ્ધિતિઓનું આલેખન જૈન ગ્રંથભંડારોમાં તંત્રગ્રંથોની યાદી Page #607 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૭૯ દરેક ધર્મમાં દેવદેવીઓનું સ્થાન અને માહાત્ય * જયેન્દ્રભાઈ નાણાવટી પ્રાચીન ગ્રંથો અને પુરાતત્ત્વના અવશેષો દ્વારા દેવદેવીઓની વિપુલ માહિતી મળે છે. ખજુરાહો હોય કે પાટણની રાણકી વાવ હોય, કચ્છ વગેરેમાં ખોદકામ કરતાં મળી આવેલા ટીંબા હોય કે અજન્ટાની ગુફાઓ હોય, કાશીનું મંદિર હોય કે રાણકપુરના જિનપ્રાસાદની કલાકારીગરી હોય, જેસલમેરનો ગ્રંથભંડાર હોય કે પાટણનો ગ્રંથભંડાર હોય -- આવાં અનેક માધ્યમો દ્વારા આપણને દેવ-દેવીઓના સ્થાનની માહિતી સંપ્રાપ્ત થાય છે. પુરાતત્ત્વવિદ્યાના પ્રખર અભ્યાસી શ્રી જયેન્દ્રભાઈ નાણાવટીના આ લેખમાં વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં નિર્ગુણ-નિરાકાર ચિતિશકિતને સગુણ સાકાર રૂપે કયાં કયાં કેવી રીતે ઉપાસવામાં આવી તેનો ઊંડાણપૂર્વકનો પરિચય કરાવી, શ્રી શ્રી પદ્માવતીજીના સ્વરૂપની પણ સુપેરે ઝાંખી કરાવવામાં આવી છે. -- સંપાદક, પાંચ હજાર વર્ષ પહેલાં સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ ત્રણ સ્થળોએ સંસ્કૃતિનો સૂરજ ઉદિત થયો : ભારતમાં સિંધુ નદીને કિનારે, ઇરાકમાં યુક્રેટીસ અને કૈગ્રિસ નદીના કિનારે તથા ઇજિપ્તમાં નાઇલ નદીના કિનારે. ત્યારબાદ ઇરાન, કીટ, ગ્રીસ, રોમ, યુરોપ, ચીન, જાપાન વગેરે દેશોમાં સંસ્કૃતિનાં અજવાળાં પથરાતાં ગયાં. સંસ્કૃતિના ઉદય અને પ્રસાર સાથે, પ્રકૃતિનાં ગૂઢ પરિબળો સામે ટકી રહેવા માનવહૃદયમાં સદભાવના અને તેમાંથી ધર્મભાવનાનાં બીજ રોપાયાં. આ સદભાવનાનાં ફળસ્વરૂપે ક્રમે ક્રમે કળા-કારીગરી પણ અસ્તિત્વમાં આવ્યાં. પ્રકૃતિની અદશ્ય શકિતને અનેક રૂપો-આકારોમાં કલ્પી, માનવીની અલગ અલગ ભાવનાઓ રજૂ કરતી દેવદેવીઓની મૂર્તિઓ અને સ્વરૂપો પણ અસ્તિત્વમાં આવ્યાં. કુદરતનાં અદશ્ય, ગૂઢ, નિરંજન, નિરાકાર એવા સ્વરૂપને સાકાર કરવાની અને તેની પ્રત્યક્ષ પ્રતીતિ પામવા માટે નક્કર અવલંબનની જરૂર જણાઇ. પરિણામે, જુદાં જુદાં પ્રતીકો-આકારો અસ્તિત્વમાં આવ્યાં. અને ત્યાર પછી તો મૂર્તિઓ, મંદિરો, સ્તૂપ, દેવળો, મસ્જિદો, સીનાગોગ, ગુરદ્વારા આદિનાં સર્જન થવાં લાગ્યાં. જગતના સાંસ્કૃતિક ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસમાં આ શિલ્પ-સ્થાપત્યનો પણ અમૂલ્ય ફાળો છે. પહેલાં દર્શાવી તે પ્રાચીન ત્રણ સંસ્કૃતિમાં આજે માત્ર ભારતીય સંસ્કૃતિ જ જીવંત રહી છે. તેનાં મંત્રો, મંદિરો, સ્તૂપો, મૂર્તિઓ, ગ્રંથો વગેરે આજપર્યત ઠેર ઠેર વિદ્યમાન છે. જ્યારે અન્ય સંસ્કૃતિ-ઇજિપ્ત કે ઇરાકની કળાકારીગરી, મૂર્તિઓ વગેરેનાં દર્શન કરવા હોય તો જે તે દેશના મ્યુઝિયમમાં જવું પડે. તે ધર્મો કે મૂર્તિપૂજાઓ હાલ ચાલુ નથી. સુમેર, બેબીલોન, મેસોપોટેમિયાનાં દેવ-દેવીઓમાં, સુમેરિયાની માટીની મુદ્રામાં, જે હાલ પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં સચવાઇ રહી છે તેમાં પંદર દેવ-દેવીઓનાં નામો છે. ઈમેશવર અને નીમેશવર જેવાં નામો ઉપરાંત, સમાસ એટલે સૂર્યનું નામ પણ છે. અકાડિયન મુદ્રામાં હંસવાહિની દેવી છે, જે ફળ-ધારિણી છે. તેનું નામ ઇશતાર છે, જે સુમેરમાં અને મેસોપોટેમિયામાં છે. આવી અનેક દેવ-દેવીઓ ઉપરાંત, ઈ.સ. પૂર્વે ૩૫૦૦માં વપભપૂજા પણ હતી તેની પ્રતીતિ કરાવતી સોના જેવી ચળકતી કાંસાની મૂર્તિઓ પણ ત્યાંથી મળી આવી છે. ઇજિપ્તમાંથી અનેક દેવ-દેવીઓની મૂર્તિઓ મળી આવી છે, જેમાં સેથ, હર૫, નેવેલી, બૂટો, ઓસીટીસ, રા એટલે સૂર્ય, ઇસિસ દેવી અથવા ઇસથાર જેવી માતૃકાઓ, નેપથીસ, સીલ વગેરે વગેરે છે. આ ઉપરાંત, સુમેર, ઈઝરાયલ Page #608 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ] | શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી તથા જોર્ડન અને ભૂમધ્ય સમુદ્રમાંથી--કેનાનમાંથી--પણ વૃ૫ની મૂર્તિના અવશેષો મળી આવ્યા છે. આમ, આ બધાં પ્રાચીન સ્થળોમાં પૂર્વે સૂર્ય, માતૃકા, વૃભ આદિ દેવ-દેવીરૂપે પૂજાતાં હતાં. ઈજિપ્ત, ઇરાક, સુમેર વગેરે દેશોમાં સૂર્યમંદિરો તેમ જ દેવ-દેવીઓની મૂર્તિઓ લુપ્ત થતાં ગયાં. અદ્વૈતવાદ અને એકેશ્વરની માન્યતા દઢ થઈ, જે મધ્યપૂર્વમાં ખ્રિસ્તીધર્મમાં અને ઇસ્લામધર્મમાં જીવંત બની. પ્રાચીન ભારત, મેસોપોટેમિયા અને ઈજિપ્તની સંસ્કૃતિનાં મૂળિયાંમાંથી સિંચાઈ ઉત્તર-પશ્ચિમના પ્રદેશો -- ક્રીટ, ગ્રીસ, રોમ વગેરે સારાયે પશ્ચિમના પ્રદેશોને પોતપોતાની રીતે આવરી લીધા. ભારતીય સંસ્કૃતિ એ જ ભારતની વિશિષ્ટતા છે. સાધુતા, સાત્ત્વિકતા અને આધ્યામિકતા સાથે સંસ્કૃતિનું આપણા પૂર્વજોએ ભવ્ય દર્શન કર્યું છે. આપણાં દેવ-દેવીઓ ઋગ્વદા સમયના આર્ષદ્રષ્ટા ઋષિઓની ભવ્ય કલ્પનાઓમાંથી સર્જાયો છે. યુગો પહેલાં ભારતે અનેક કુદરતી તત્ત્વમાં એક જ ચૈતન્યની ઝલક નિહાળી. દેખાતી વિવિધતામાં એક જ તત્ત્વ જોયું અને તે તત્ત્વને આદરભાવથી. પૂજ્યભાવથી પોતાના હૃદયની વેદી પર બેસાડ્યું. ઇન્દ્ર, વરણ, અગ્નિ, સંધ્યા, ઉપા, પર્જન્ય વગેરેને આરાધ્યાં. પછીથી બીજા ત્રણ વેદોનું સર્જન પણ થયું. કર્મકાંડનો જમાનો પણ આવ્યો. ઉપનિષદો, પુરાણો, બ્રાહ્મણો પણ સર્જાયાં. પછીના યુગમાં અનેક દેવ-દેવીઓની મૂર્તિઓનું સર્જન થયું -- અને તેત્રીસ કરોડ દેવતાઓની ગણના થઈ. આ બધી ઉત્ક્રાંતિમાં બે મુખ્ય દેવોની ધર્મપુજા--એક વૈષ્ણવ અને બીજી શિવ--મોખરે આવે છે. તેત્રીસ કોટિ દેવતાઓની યુગોથી ચાલી આવતી દૈવી લડત પછી વૈષ્ણવ અને શૈવ સૌથી પ્રાધાન્ય પામ્યા, અને તેના પંથ વિશાળ બન્યા. જો કે, આ બધાંની પાછળ પણ એક જ અદશ્ય શક્તિ-સર્વોપરી શકિત-આદિશકિતની શોધ હતી. પ્રભુ એક જ છે તે સિદ્ધાંત સ્થાપાયે જતો હતો. આ બે શાખા વિકસતી હતી ત્યારે સૌથી છેલ્લે શકિતપંથ અસ્તિત્વમાં આવ્યો. બ્રહ્માંડની એ મહાન, નિરંજન, નિરાકાર, સર્વવ્યાપક સ્ત્રીશકિતના સ્વરૂપમાં આદ્યશકિતની ભાવના મળે છે. આ શકિતની પૂજા માતાના સ્વરૂપમાં શરૂ થાય છે. આપણા પૌરાણિક ઋષિમુનિઓ આ બ્રહ્માંડની શક્તિને આપણી સમક્ષ મહાલક્ષ્મીના રૂપમાં મૂકે છે. એ આદ્યશકિત મહાલક્ષ્મીમાંથી સત્ત્વ, રાજસ્, અને તમારું રૂપે ત્રણ મહાદેવીઓ સર્જાય છે - મહાસરસ્વતી એટલે સત્ત્વગુણ પ્રધાન, મહાલક્ષ્મી એટલે રસગુણ પ્રધાન અને મહાકાલી એટલે તમસગુણપ્રધાન. આખું બ્રહ્માંડ આ ભાવોથી ઓતપ્રોત છે. ત્યાર પછી આ દેવીઓની મહત્તા વધતી જાય છે. દિવસો જતાં આવી દેવીઓનાં ગણ્યા ગણાય નહીં એટલાં સ્વરૂપો અને મૂર્તિઓ સર્જાયા છે. મૂર્તિઓ પ્રથમ કયારે સર્જાઈ છે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે; પરંતુ વૃષભ અને માતૃકાઓ તેમ જ શિવલિંગો તો તામ્ર અને પાપાણયુગથી, એટલે કે ૪૦૦૦ થી ૫૦૦૦ વર્ષથી મળી આવે છે. પ્રાચીન સાહિત્ય અને પુરાતત્ત્વના અવશેષો દ્વારા એમ જણાય છે કે, મૂર્તિઓ જૈનધર્મમાં પણ પ્રાચીનકાળથી અસ્તિત્વમાં હતી. ૨૪ તીર્થકરોનાં પૂજન-અર્ચન સાથેસાથે ક્રમેક્રમે અન્ય ધર્મોની જેમ દેવ-દેવીઓ, યક્ષ-યક્ષિણીઓ, અને અન્ય દેવીઓ ઉમેરાતાં ગયાં. શાસનદેવીઓ, વિદ્યાદેવીઓ વગેરે દેવીઓનાં સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં. તંત્રવિધાનોમાં દેવ-દેવીઓના ૫ પ્રક જૈનદેવીઓમાં ખાસ કરીને ત્રણ પ્રકારો જોવામાં આવે છે : પ્રાસાદદેવીઓ, સંપ્રદાય દેવીઓ અને કુળદેવીઓ. આ બધી દેવીઓમાંથી આજે તો આપણે ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનના યક્ષ સાથેની યક્ષિણી, જે પદ્માવતી દેવી તરીકે જાણીતી છે તેનું ધ્યાન ધરીશું. ગ્રંથ-જ્ઞાનપ્રકાશ દીપાર્ણવ'માં આ દેવીનું વર્ણન આપ્યું છે. રંગે લાલ, છતાં હેમવર્ણી, કુફ્ફટ વાહન, ચાર હાથમાં પદ્મ, પાશ, અંકુશ અને બીજોરું ધારણ કરેલ છે. કેટલાક ગ્રંથોમાં આ દેવીના આઠ કે ચોવીસ હાથ પણ નોંધાયા છે. વેદધર્મમાં પણ પદ્માવતીનું સ્થાન છે, જેમાં તે મહાલક્ષ્મી ઓળખાઈ છે. પરંતુ જૈનધર્મમાં તેનું સ્થાન અપૂર્વ છે અને તેના તંત્રગ્રંથોમાં પણ અદ્વિતીય છે. Page #609 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૮૧ જૈનધર્મમાં ચોવીસ તીર્થંકરની શાસનદેવીઓમાં પદ્માવતી દેવી આજે સૌથી વધુ પ્રચલિત છે, વધુ પૂજિત છે. પદ્માવતી દેવીનો રકત અને સુવર્ણ જેવો ચળકતો રંગ આત્માનો ઉજાસ સૂચવે છે. કુફ્ફટ અને સર્પ જીવજંતુ અને પશુસૃષ્ટિ પ્રત્યે પ્રેમ દર્શાવે છે. હાથમાં આયુધોનો પણ ગહન અર્થ છે. 'પા' આદિકાળથી પવિત્રતા અને સુંદરતા માટે પ્રચલિત છે. કમળનો ગુણ (જળકમળવતુ” શબ્દથી સૂચવે છે નિર્લેપતા અને અનાસકિત. કમળ વિશ્વની ઉત્પત્તિ સૂચવે છે. પદ્મમાં મધુરસ હોય છે, જે જીવ માત્રમાં મધુર રસ સુચવે છે. “પાશ' જીવ-જીવને, માનવ-માનવને બાંધતા વ્યાપક પ્રેમભાવનું દર્શન કરાવે છે. અંકુશ' આત્મસંયમ અને દેહદમનની ભાવના રજુ કરે છે. જ્યારે બીજોરું' એક શુકનવંતુ ફળ કહ્યું છે. પદ્માવતી દેવીની મૂર્તિઓ પાષાણમાં અને ધાતુમાં સુંદર રીતે કંડારેલી જોવામાં આવે છે. આવી મૂર્તિઓ ગુજરાતમાં પણ જોવામાં આવે છે, જેમાં પ્રભાસપાટણ, જૂનાગઢ, શત્રુંજય, શંખેશ્વર, ભાવનગર, અમદાવાદ--નરોડાનાં પાણ્વનાથ મંદિરમાંની મૂર્તિઓ પ્રસિદ્ધ છે. આવાં અનેક શિલ્પો, સ્થાપત્યો, મૂર્તિઓ ભારતમાં અને એશિયાખંડમાં હજી જીવંત છે. ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરે છે. શ્રી પદ્માવતી દેવીનું દર્શન આપણે એવી જ ભવ્ય ભાવનાથી આજે પણ કરીએ. | \ - : છે \ જી શાસન રક્ષિકા શ્રી પંચાંગુલી દેવી ઓસીયા (રાજપૂતાના) ફોટો પ્રાપ્ત : પ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજ Page #610 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ] શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને તેમના અધિષ્ઠાયકોમાં શિરોમણિ શ્રી પદ્માવતીજી [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી * હિતેશ એસ. શાહ પ્રતિમાવિધાનના પરિપ્રેક્ષ્યમાં શ્રી હિતેશભાઈ શાહનો આ સંશોધનલેખ ખૂબ જ માહિતીસભર છે. સમયે-સમયે દેવીજીના ઐતિહાસિક સંદર્ભો સૈકાવાર પ્રાપ્ત થયા તેનો નિચોડ અત્રે રજૂ કરાયો છે. નવમી-દસમી સદી સુધીમાં મૂર્તિવિધાનની દૃષ્ટિએ જિનમૂર્તિવિધાન પૂર્ણ વિકસિત થયું હતું અને આવી પૂર્ણ વિકસિત મૂર્તિઓમાં લાંછનો, યક્ષ-યક્ષિણી યુગલો અને અષ્ટ-પ્રાતિહાર્યોની સાથે નવગ્રહ મહાવિદ્યાઓ તેમ જ અન્ય આકૃતિઓ અંકિત થવા લાગી હોવાનાં દષ્ટાંત મળે છે. સંપાદક ભારતીય ધર્મપરંપરાના ઇતિહાસમાં એક બ્રાહ્મણ અને બીજી શ્રમણ, એમ બે પરંપરાઓ પોતાની આગવી વિશિષ્ટતાઓથી પ્રચલિત છે. આ બન્ને પરંપરાઓ પૈકી પ્રથમ પરંપરામાંથી વૈદિક ધર્મનો ક્રમિક વિકાસ થયો, જ્યારે દ્વિતીય પરંપરામાંથી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો વિકાસ થયો. જૈન ધર્મ 'શ્રમણ' અને 'નિગ્રંથ' નામે જાણીતો થયો. જેમાં શ્રમણ એટલે કે 'શ્રમ' અને નિગ્રંથ એટલે કે ગ્રંથિ વિનાનો, અને બીજો અર્થ ધર્મોપદેશક થાય છે. જે આત્મા સાથે સંકળાયેલાં તમામ કર્મબંધનોનો નાશ કરી, રાગ-દ્વેપાદિ ઉપર વિજય પ્રાપ્ત કરે તેને જિન કહેવામાં આવે છે. કઠોર તપ વડે પોતાના આંતર શત્રુઓને હણીને તેમના ઉપર વિજય મેળવનાર તે 'અર્હત', અને આ અર્હતો કેવળજ્ઞાન મેળવ્યા બાદ 'તીર્થ' એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના બનેલા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે તેથી તેઓ 'તીર્થંકર' કહેવાય છે. હિન્દુ ધર્મ તેમ જ બૌદ્ધ ધર્મની જેમ, જૈન ધર્મમાં પણ ચોવીસ જિનો થયા. ચોવીસ જિનો પૈકી ઋષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ તથા મહાવીરસ્વામી વધુ પ્રભાવક ગણાયા. ઈ.પૂ. ૮૧૭ની સાલમાં બનારસમાં રાજા અશ્વસેનની રાણી વામાદેવીને ત્યાં પાર્શ્વનાથનો જન્મ થયો. પાર્શ્વનાથના જન્મ પહેલાં રાણીએ પોતાની શય્યાની બાજુમાંથી નાગને પસાર થતો જોયો, જેના ઉપરથી પાર્શ્વનાથ નામ પાડવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ જોવા મળે છે." આ ઉપરાંત પાર્શ્વનાથના સર્પ સાથેના સંબંધ અંગે પણ ધર્મગ્રંથોમાં અલગ-અલગ કથાઓ જોવા મળે છે. કમઠ નામનો તાપસ પંચાગ્નિ તપ કરી રહ્યો હતો ત્યારે સળગતા કાષ્ઠમાંથી પાર્શ્વકુમારે બળતા સર્પને કઢાવી તેને નવકારમંત્રના શ્રવણપૂર્વક અંતિમ સમયે સમાધિ અપાવી હતી. ત્યારબાદ જ્યારે પાર્શ્વનાથ દીક્ષાવસ્થામાં ધ્યાનમાં હતા તે દરમિયાન આ કમઠ સાધુએ પછીના ભવે મેઘમાળીના ભવમાં તેમના પર ઉપસર્ગો કર્યા ત્યારે પોતાના પરોપકારી શ્રી પાર્શ્વનાથનું એ સર્વે પછીના ભવે ધરણેન્દ્રના ભવમાં રક્ષણ કર્યું. મૂર્તિશાસ્ત્ર પ્રમાણે સર્પ યક્ષનું પ્રતીક જણાય છે. દેવભદ્રના કથનાનુસાર, ધરણેન્દ્ર પાર્શ્વનાથની પૂજા માટે આવેલા. ડૉ. યૂ. પી. શાહના મતાનુસાર પાર્શ્વનાથનું લાંછન સર્પ નાગ સંપ્રદાય કે નાગ જાતિનો સંબંધ સૂચવે છે. કમઠ સાધુ પાર્શ્વનાથ પર હુમલો (ઉપસર્ગ) કરતો હોય તેવા પ્રસંગવાળી, છઠ્ઠી-સાતમી સદીની પ્રતિમા બાદામીની ગુફામાં તેમ જ ઐહોલે ગુફામાં પણ જોવા મળે છે. પલ્લવ કલાવાળી, આઠમી સદીની, આરકોટ જિલ્લાના તીરક્કોલ Page #611 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] તેમ જ તામિલનાડુ ખાતે મળી આવેલી પ્રતિમામાં આ જ પ્રસંગનું આલેખન કરવામાં આવેલું છે. આ જ પ્રસંગના વર્ણનમાં થોડા અંશે ફેરફાર સાથેની પાર્શ્વનાથની પ્રતિમા ઈલોરાની જૈન ગુફા તેમ જ દક્ષિણ કર્ણાટકમાંથી પણ પ્રાપ્ત થયેલી છે. અકોટા (ગુજરાત)ની પદ્મ ઉપર કાયોત્સર્ગ મુદ્રામાં મળી આવેલી પાર્શ્વનાથની ધાતુ-પ્રતિમામાં કમઠ સાધુ સાથેનો પ્રસંગ પ્રદર્શિત કરેલો છે. આ સિવાય પાર્શ્વનાથની ૭મી અને ૮મી સદીની એકતીર્થિકા પ્રતિમા તેમ જ ત્રિતીર્થિકા પ્રતિમાઓ પણ મળેલી છે. આવી પ્રતિમાઓ ગુજરાતમાં અકોટા'', કડી વગેરેમાંથી મળી આવેલી હોવાના ઉલ્લેખો મળે છે. અકોટામાંથી પ્રાપ્ત થયેલી ત્રિતીર્થિકા પ્રતિમાની મધ્યમાં પાર્શ્વનાથની, જમણી બાજુ ૠષભદેવ અને ડાબી બાજુ મહાવીરસ્વામીની પ્રતિમા છે, જ્યારે પીઠિકા નીચે ડાબી બાજુ યક્ષિણી અંબિકાની મૂર્તિ છે. [ ૪૮૩ પાર્શ્વનાથની પ્રતિમા બે પ્રકારનાં ભિન્ન સ્વરૂપોમાં--એક કાયોત્સર્ગ સ્વરૂપમાં અને દ્વિતીય પદ્માસનસ્થ મુદ્રામાં જોવા મળે છે. મસ્તક ઉપર પાંચ, સાત, નવ, અગિયારથી માંડી સહસ્ર ફણાઓવાળા નાગનું છત્ર પણ જોવા મળે છે. ભદ્રપીઠના અગ્રભાગે સર્પનું લાંછન કંડારેલું હોય છે. તેમના યક્ષ ધરણેન્દ્ર કે પાર્શ્વયક્ષ તરીકે ઓળખાય છે, જ્યારે યક્ષિણી પદ્માવતી છે. કુપાણકાળની પ્રતિમાઓની નાગફણા ઉપર સ્વસ્તિક, ધર્મચક્ર, ત્રિરત્ન, શ્રીવત્સ, કળશ, મત્સ્યયુગલ, સનાલપદ્મ વગેરે શુભ ચિહ્નો જોવા મળે છે. જૈન ધર્મશાસ્ત્ર મુજબ પાર્શ્વનાથની શાસનદેવી પદ્માવતીની મૂર્તિ ઈસવીસનના દસમા શતક પછીની જોવા મળે છે. શિરોહીમાંથી પ્રાપ્ત થયેલી પાર્શ્વનાથની સાતમી સદીની પ્રતિમા સાથે અંબિકાની મૂર્તિ કંડારેલી છે. એ જ રીતે ગુજરાત” અને રાજસ્થાનમાંથી" પ્રાપ્ત થયેલી પાર્શ્વનાથની ૯મી સદીની ધાતુ-પ્રતિમાની ઉપર સપ્તણ્ણા નાગ તેમ જ સિંહાસનની ડાબી બાજુ અંબિકા યક્ષિણી હાથમાં બાળક સાથે દર્શાવેલી છે. આ ઉપરાંત પણ આ પ્રકારની અનેક પ્રતિમાઓ નોંધાયેલી છે. 1 લખનૌ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરાયેલી કંકાલી ટીલા (મથુરા)ની પાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમા ઈ.પૂ. પેલી સદીની સૌથી પ્રાચીન પ્રતિમા છે. ગુજરાતમાં સૌથી પ્રાચીન પ્રતિમા સૌરાષ્ટ્રમાં ઉના ગામ નજીક આવેલા અજારા ગામમાંથી મળી આવેલી પાર્શ્વનાથની પ્રતિમા ઈસવીસનના ત્રીજા સૈકાની જણાઈ છે. આ ઉપરાંત ઢાંકની ગુફામાં પ્રતિમા કંડારાયેલી છે. ત્યારબાદ મહુડી ગામમાંથી ૬ઠ્ઠી સદીની, કડીમાંથી પ્રાપ્ત થયેલી ઈ.સ. ૯૮૯ની સાલની પ્રતિમા વગેરે નોંધાયેલી છે. ત્યારબાદ આબૂ-દેલવાડા ઉપરના લુણવસહિ, વિમલવસહિ તથા કુંભારિયા, તળાજા, પ્રભાસપાટણ, શંખેશ્વર, પાટણ પાસે ચારૂપ ગામ, વાંકાનેર વગેરેં અનેક સ્થળોએ પાર્શ્વનાથની સંખ્યાબંધ પ્રાચીન પ્રતિમાઓ મળી આવેલી છે. મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના ખરોડ ગામેથી તેમ જ બનાસકાંઠા જિલ્લાના વારાહી તાલુકાના સદુપુરા ગામેથી ખોદકામ કરતાં જમીનમાંથી પાર્શ્વનાથની પ્રતિમા મળી આવેલી. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હળાદ ગામેથી પણ જમીનમાંથી નીકળેલી પાર્શ્વનાથ-પ્રતિમાના પાર્શ્વ ભાગનું લેખકે સર્વેક્ષણ દરમિયાન નિરીક્ષણ કરેલું. પ્રતિમા જે તે સમયે ખંડિત થઈ ગયેલી હશે. લીલા પારેવા પથ્થરમાં કંડારાયેલા આ શિલ્પનું માપ ઊંચાઈ ૨૦ સે.મી., લંબાઈ ૬૦ સે.મી. અને જાડાઈ ૨૦ સે.મી. છે. સપ્તફણાવાળા પાર્શ્વપ્રભુની પ્રતિમાજીના ઉપરના ભાગે ગજ અને ગજસવારો તેમજ માનવ આકૃતિઓ કંડારાયેલી છે તેની ઉપર પથ્થરના મથાળે ફરતાં વિકસિત પુષ્પભાતવાળાં અર્ધવૃત્ત કંડારેલાં છે, જેની ઉપર વિકસિત પદ્મની પત્રાવલી કંડારેલી છે. સર્પણાની બન્ને બાજુએ ગજવ્યાલ તેમ જ તેની બાજુએ નાના ખતકમાં પદ્માસનસ્થ તીર્થંકરની પ્રતિમા કંડારેલી છે. આ ખતકની બાજુમાં ત્રિકૂટ કરેંડ મુકુટ ધારણ કરેલા માલાધરો છે. આ શિલ્પ ઈસુના ૧૨મા શતકનું હોવાનું જણાય છે. Page #612 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના શિયાવાડા ગામેથી પણ ખોદકામ દરમિયાન ધાતુ-પ્રતિમાઓ મળી આવેલી. પાર્શ્વનાથની આ ધાતુ-પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા સંવત ૧૫૮૮ (ઈ.સ. ૧૫૩૨)ની, જ્યારે દ્વિતીય પ્રતિમા સંવત ૧૭૮૫ (ઈ.સ. ૧૭૨૯)ની છે. આ પદ્માસનસ્થ પ્રતિમાના પૃષ્ઠભાગે સર્પ સપ્તફણા સાથે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આમ, ગુજરાતમાંથી ખૂબ બહોળા પ્રમાણમાં પાર્શ્વનાથની પ્રતિમાઓ મળી આવેલી છે. પદ્માવતી દેવી : વરાહપુરાણકારે૮ દેવી પદ્માવતીનું સ્થાન પદ્મકોશ ઉપર સૂચવેલું છે, જેના આધારે તેનું નામ પદ્માવતી પડેલું જણાય છે. પશ્ચિમ ભારતમાંથી મળી આવેલી પાર્શ્વનાથની પ્રતિમા સાથે, આગળ જણાવી ગયા તેમ, ઈ.સનના દસમા શતક પછીથી પદ્માવતી શાસનદેવીની પ્રતિમા મૂકવાની પરંપરા જોવા મળે છે, જ્યારે દસમા શતક અગાઉની પ્રતિમા સાથે અંબિકા યક્ષિણીની પ્રતિમા જોવા મળે છે. ૧૯ એક તાંત્રિક દેવી તરીકે પદ્માવતીની ઉપાસના વધતાં, પદ્માવતી દેવીનો મહિમા વધુ પ્રભાવક બન્યો હોવાનું જણાય છે. જો કે પદ્માવતી દેવીના સ્વતંત્ર મંદિરનો ઉલ્લેખ કારવાર જિલ્લાના બનવાસી નજીક ગદનાપુર ખાતે મળી આવેલા કદંબા રવિવર્મા (ઈ.સ. ૪૮૫-૫૧૯)ના શિલાલેખમાં જોવા મળે છે. રકત વર્ણની પદ્માવતીનું વાહન કક્કટ છે. લીલાવતી પરાણ ૨૧ મુજબ ચતુર્ભુજાઓમાં પધ પાશ, અંકુશ ને બિજોરું ધારણ કરે છે. વિવિધ ગ્રંથો પૈકી રૂપમંડન ત્રિષષ્ઠિ અને શિલ્પરત્નાકરમાં કુક્કટ સાથે સર્પનું વાહન હોવાનું વિશેષમાં નોંધાયું છે. દિગંબર ગ્રંથોમાં સૌથી જૂના ગ્રંથ પ્રતિષ્ઠાસારસંગ્રહમાં પદ્માવતીને ચાર, છ, આઠ કે ચોવીસ હાથ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. ચતુર્ભજ દેવી હોય તો બે હાથમાં પદ્મ, તુતીય કરમાં અંકુશ અને ચતુર્થમાં માળા ધારણ કરેલી હોય છે. જો છ હાથની પ્રતિમા હોય તો આયુધોમાં અનુક્રમે પાશ, પગ, ભાલો, અર્ધચંદ્ર, ગદા તેમજ દંડ હોવાના ઉલ્લેખો જોવા મળે છે. અષ્ટભુજ પ્રતિમા હોય તો ઉપર્યુકત આયુધો ઉપરાંત મુશળ તેમ જ વરદ કે અભય મુદ્રા વ્યક્ત કરવાનું જણાવાયું છે. ચોવીસ હાય હોય તો દેવીના હાથમાં અનુક્રમે શંખ, ચક્ર, ખગ્ગ, બાલેન્દુ, પદ્મ, નીલપદ્મ, ધનુષ, ભાલો, પાશ, કુશ, ઘંટા, બાણ, દંડ, ઢાલ, ત્રિશૂલ, કુઠાર, વજ, માલા, ફળ, ગદા, પત્ર, પલ્લવ વગેરે આયુધો મૂકવા સુચવેલું છે. જો કે યક્ષિણી સાથેનું વાહન કુશ્કટ, સર્પ, પાશ, અંકુશ વગેરે આયુધો દર્શાવવાની પરંપરા ૧૧મા શતકથી શરૂ થયેલી હોવાનું જણાય છે.૨૩ વળી દેવગઢ, ખજુરાહો, લખનૌ (રાજ્ય સંગ્રહાલય), વારાણસી વગેરે સ્થળોએ નોંધાયેલી ૧૧મી-૧૨મી સદીની પદ્માવતી દેવીની પ્રતિમાઓમાં પદ્મ, કલશ, અંકુશ, પાશ ઉપરાંત વિશિષ્ટતા રૂપે પુસ્તક પણ દર્શાવવામાં આવતું. ૨૪ ભૈરવ પદ્માવતી કલ્પમાં પદ્માવતીનાં છે સમાનાર્થ નામોનો ઉલ્લેખ જોવા મળે છે :- (૧) તોતલ, (૨) ત્વરિતા, (૩) નિત્યા, (૪) ત્રિપુરા, (૫) કામસાધિની અને (૬) ત્રિપુર ભૈરવી. ઉપરના જણાવેલાં છ સ્વરૂપોનું નિરૂપણ નીચે મુજબ જોવા મળે છે : (૧) તોતલા : પાશ, વજ, ફળ અને કમળ ચાર ભુજામાં ધારણ કરેલાં હોય છે. (૨) ત્વરિતા : શંખ, કમળ, અભય અને વરદ એમ ચાર ચતુર્ભુજ હોય છે, જેનો વર્ણ સૂર્ય જેવો હોય છે. (૩) નિત્યા : પાશ, અંકુશ, કમળ અને અક્ષમાલા ચારેય ભુજામાં ધારણ કરેલાં છે. હંસ એ વાહન છે. સૂર્ય જેવો વર્ણ છે. જટામાં બીજનો ચંદ્ર જોવા મળે છે. (૪) ત્રિપુરા : આઠ ભુજાઓમાં શૂળ, ચક્ર, કળશ, કમળ, ધનુષ, બાણ, ફળ અને અંકુશ ધારણ કરેલાં છે. કંકુ વર્ણનાં દેવી છે. (૫) કામસાધિની : ચાર કરમાં શંખ, કમળ, ફળ અને વરદ ધારણ કરેલાં છે. વર્ણ પુષ્પ જેવો છે. કુફ્ફટ-સર્પનું વાહન છે. (૬) ત્રિપુરભૈરવી : પાશ, ચક્ર, ધનુષ, બાણ, ઢાલ, તલવાર, ફળ અને કમળ આઠ ભુજાઓમાં ધારણ કરેલાં છે. ઇન્દ્રગોપ જેવો વર્ણ છે. ત્રિનેત્ર ધરાવે છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૮૫ ભૈરવ પદ્માવતી ક૯૫માં માથા ઉપર સર્પના ફણાવાળી, કટ સર્પના વાહનવાળી, કમળ સરખા મુખવાળી, ત્રણ નેત્રોવાળી, વરદ, અંકુશ, પાશ અને દિવ્ય ફળ જેના હાથમાં છે એવી પદ્માવતી દેવીનો જપ કરનારા સત્વરુપોએ આ ફળ દેનારી દેવીનું ધ્યાન ધરવા જણાવેલું છે.૨૫ ભુજાઓના આધારે પદ્માવતી દેવીની પ્રતિમાઓનું વિવિધ વિભાગોમાં વિભાજન કરી શકાય. દ્વિભુજ પ્રતિમા : દ્વિભુજ દેવીપ્રતિમા સાથે કમઠ ઉપસર્ગવાળો પ્રસંગ જોવા મળતો. યક્ષની પટરાણી પાર્શ્વનાથના મસ્તક ઉપર છત્ર ધારણ કરે છે. જ્યારે બાકીની રાણીઓને પૂજા કરતી કે નૃત્ય કરતી દર્શાવાયેલી હોય છે. ઈલોરાની ગુફાના એક શિલ્પપટ્ટમાં રાણીઓને અર્ધમાનવ સ્વરૂપે દર્શાવાયેલી છે, જેનો અર્ધભાગ સર્પાકાર છે. દિગંબર સંપ્રદાયના ઈલોરા ખાતેના શિલ્પપટ્ટમાં પદ્માવતીને દ્વિભુજ બતાવેલી છે. જ્યારે શ્વેતાંબર પરંપરા મુજબની દ્વિભુજ દેવીનું ૧૪મા શતકનું ચિત્ર ઈડર ખાતેથી પ્રાપ્ત થયેલા તાડપત્ર પર જોવા મળેલું, જેના મસ્તક પર ત્રણ ફણાનું છત્ર છે. મહુડી ખાતે નોંધાયેલી અને હાલ વડોદરા સંગ્રહાલયમાં મૂકેલી પાશ્ર્વનાથની ૧૧મા શતકની ધાતુ-પ્રતિમામાં પણ દ્વિભુજ પદ્માવતીનું અર્ધસ્વરૂપ માનવ ને અર્ધસ્વરૂપ સર્ષ -- એમ મિશ્ર સ્વરૂપની પ્રતિમા છે. પાટણ ૮ મુકામે આવેલા શીતલનાથ મંદિરમાં પણ દ્વિભુજ પદ્માવતીની પ્રતિમા જોવા મળે છે, જેના મસ્તક પર પાંચ સપ્તફણાનું છત્ર છે, જમણા હસ્તમાં પદ્મ તેમ જ વામ કરમાં ફળ છે. ચતુર્ભુજ પ્રતિમા : ચતુર્ભુજ પ્રતિમાઓનો પ્રસાર વધુ જોવા મળે છે. આચાર્ય હેમચન્દ્રસૂરિના મતાનુસાર સુવર્ણ વર્ણવાળી દેવી, કુફ્ફટ-સર્પ ઉપર આરૂઢ થયેલી છે, જેના જમણા બે કરમાં પડા અને પાશ તથા વામ કરમાં ફળ અને અંકુશ છે. ૨૯ અન્ય ગ્રંથો, જેવા કે નિર્વાણ કલિકા. આચારદિનકર, વચનસારોદ્ધાર-ટીકા, મંત્રાધિરાજ-કલ્પ તથા કાલલોકપ્રકાશ શ્રી હેમચન્દ્રાચાર્યને અનુસરે છે.૩૦ ચતુર્ભુજ દેવીની ૯મી-૧૦મી સદીની, દેવગઢના કિલ્લાની પશ્ચિમ બાજુના સ્તંભ ઉપર, પા ઉપર લલિતાસનમાં જોવા મળેલી પ્રતિમા સૌથી પ્રાચીન પ્રતિમાનો નમૂનો છે. દેવીની ઉપર પાર્શ્વનાથ પદ્માસન મુદ્રામાં કંડારેલા છે. સાબરકાંઠા જિલ્લાના ભીલોડા.૩૨ મુકામે આવેલા જૈન મંદિરમાં મળી આવેલી પદ્માવતીની ધાતુ-પ્રતિમામાં દેવીના મસ્તક પર નવ ફણાનું છત્ર છે. દેવીના ઉપરના બન્ને હસ્તમાં અંકુશ અને પાશ છે, જ્યારે પદ્મ અને કળશ નીચેના જમણા અને ડાબા હસ્તમાં ગ્રહેલાં છે. કુટ સર્પ વાહન છે. પાટણ મુકામે પણ ચતુર્દસ્ત પ્રતિમાં મળી આવેલ છે. ખંભાતના શાન્તિનાથ દેરાસરના ગ્રંથ-ભંડારમાં તાડપત્રમાં ચતુર્ભુજ દેવીની આકૃતિ ૧૩મી સદીની છે. જેના ઉપલા બન્ને કરમાં પદ્મ છે, જ્યારે નીચલા વામ હસ્તમાં કળશ તથા નીચલા જમણા હાથમાં બીજોરું છે. થોડા સમય અગાઉ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હળાદ ગામેથી જમીનમાંથી નીકળેલી પીઠિકા ઉપર કંડારેલી પદ્માવતીની પ્રતિમાનું લેખકે નિરીક્ષણ કરેલું. લીલા પારેવા પથ્થરમાં કંડારેલી પીઠિકાના ખંડની ઊંચાઈ, લંબાઈ, જાડાઈ અનુક્રમે ૨૦, ૬૦, ૨૦ સે.મી.ની છે. આ શિલ્પાવશેપની મધ્યમાં યક્ષિણી પદ્માવતીની અર્ધપર્યકાસનસ્થ ચતુર્દસ્ત પ્રતિમા છે, જેના અગ્રભાગના બન્ને હસ્તમાં સનાલ પદ્મ છે, જ્યારે પાછળનો જમણો કર વરદ મુદ્રમાં છે અને વામ કરમાં બિજારું રહેલું છે. દેવીની નીચેના કશન મધ્યે ધર્મચક્ર કંડારેલું છે. દેવીની બન્ને બાજ ગજ અને ત્યારબાદ સિંહ કંડારેલા છે. પીઠિકાના બન્ને ખૂણા પૈકી જમણી બાજુ પાર્શ્વ યક્ષ અને વામ બાજુએ યક્ષિણી પદ્માવતી અર્ધપર્યકાસનસ્થ કંડારેલાં છે. દેવીના ચતુર્વસ્ત પૈકી આગળના બન્ને હસ્તમાં વજ અને પાશ રહેલાં છે, જ્યારે પાછલા બને હસ્તમાં વરદ મુદ્રા અને બિજોરું રહેલું છે. દેવી કક્કટ પર આરૂઢ થયેલાં છે. દેવી હિંસેરી માળા તેમ જ સ્તનસૂત્ર, હસ્તવલય, પાદવલય વગેરેથી આભૂષિત છે. પાટણના* પંચાસરા પાર્શ્વનાથ દેરાસરની દેવીના હાથમાં રહેલાં ઉપરકરણો પરંપરાથી અલગ રીતે દર્શાવાયેલાં છે, જેના ઉપલા બન્ને હસ્તમાં પદ્મ, નીચલા જમણા હસ્તમાં પાશ તેમ જ Page #614 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી નીચલા વામ કરમાં અંકુશ ગ્રહેલ છે. પાછલા સમયની પ્રતિમાઓમાં આ પ્રકારનું પરિવર્તન જોવા મળે છે. ઉપર વર્ણન કરેલાં તોતલા, ત્વરિતા, નિત્યા, કામસાધિની સ્વરૂપો ચતુર્ભુજ પ્રતિમામાં જોવા મળે છે, જ્યારે ત્રિપુરા અને ત્રિપુરભૈરવી સ્વરૂપ અદભુજ પ્રતિમામાં જોવા મળે છે. આ ઉપરાંત છ ભુજ, બાર ભુજ, બાવીસ ભુજ, ચોવીસ ભુજ તેમ જ એનાથી પણ વધુ હસ્ત ધરાવતી પ્રતિમાઓનું વર્ણન જોવા મળે છે. ઉપસંહાર : કેટલાક પ્રાપ્ત થયેલા પ્રાચીન ઉલ્લેખોને ધ્યાનમાં લેતાં, જૈન ધર્મમાં મૂર્તિપૂજાનો પ્રચાર ઈ.સ. પૂર્વેના ચોથા-પાંચમા શતકમાં પ્રચલિત હતો, એમ જાણી શકાય છે. જેમ કે ખારવેલના આધારે, નંદ રાજાઓના સમયમાં ઈ.સ. પૂર્વેના ૪૫૦ના અરસામાં જિનમૂર્તિ હોવાના ઉલ્લેખ શ્રમણ ને છે. જો કે ઉપર્યુકત ઉલ્લેખોના આધારે તે સમયની કોઈ પ્રતિમા પ્રાપ્ત થયેલી નથી, પરંતુ લખનૌ સંગ્રહાલયમાં (મથુરાની) પાર્શ્વનાથની ઈ.સ. પૂર્વે પેલી સદીની સૌથી પ્રાચીન પ્રતિમા હોવાનું નોધાયેલું છે. તે જ રીતે ઉના પાસેના અજારા ગામેથી પાર્શ્વનાથની ઈસુના ૩જા સૈકાની સૌથી પ્રાચીન પ્રતિમા પ્રાપ્ત થયેલી છે. જ્યારે પદ્માવતી દેવીની સ્વતંત્ર પ્રતિમા ઈસુને આશરે ૯મા સૈકાથી મળવાની શરૂ થાય છે; પરંતુ પદ્માવતીને પાર્શ્વનાથની પ્રતિમામાં શાસનદેવી તરીકે મૂકવાની પરંપરા ગુજરાતમાં ઈ.સ.ના ૧૦મા શતક પછીથી જોવા મળે છે. જો કે જૈન ધર્મમાં તાંત્રિક દેવી તરીકે પદ્માવતી ધણા સૈકાથી ઊંચું સ્થાન પામેલી છે. પાદટીપ : (૧) ડૉ. પ્રિયબાળા શાહ : 'જૈન મુર્તિવિધાન', યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ૧૯૮૦, પૃ.૧. (૨) શ્રી ક.ભા.દવે : 'ગુજરાતનું મૂર્તિવિધાન', ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૬૩, પૃ. ૪૩૮. (૩) ડૉ. પ્રિયબાળા શાહ : ઉપર્યુકત પૃષ્ઠ ૨. (૪) Dr. R.S.Gupte : 'Iconography of the Hindus, Buddhists and Jains,' D.B.Taraporewala Sons & Co. Private Ltd. Bombay, 1972, P.175. (W) Ibid (s) Dr. U.P.Shah : Jain Rupamandana' Vol.1, Abhinav Publication, New Delhi, 1987, P.171. () Ibid, P. 172, (૮) Ibid. P. 173. (૯) Ibid, P. 174. (૧૦) Ibid. P. 177. (૧૧) Dr. U.P.Shah : 'Akota Bronzes', Director of Archives and Historical monuments, Bombay, 1959, Pls.56-A. (૧૨) Ibid, Pls. 22. (૧૩) / મારુતિનન્દનાઃ તિવારા : જૈન પ્રતિમ વિજ્ઞાન, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ-સંસ્થાન વાર, , પૃ.૨૨૬. (૧૪) : વન્દ્રનાથ શર્મા : જૈન પ્રતિમા, ડોગિન યુવા વોર્પોરશન, ન ટિcની, ૨૬૭૬, પૃ.૧૪૩. (૧૫) Uગન પૃ.૬૨૨. (૧૬) Dr. U. P. Shah : Jain Rupaniandana', as above, P.171. (૧૭) શ્રી ક.ભા. દવે : ઉપર્યુકત, ૫. ૪૬૨. (૧૮) ડો પ્રિયબાળા શાહ : ઉપયુકત, પૃ. ૮) ડૉ પ્રિયબાળા શાહ : ઉપર્યુકત, પૃ. ૯૪. (૧૯) Dr. U. P. Shah : 'Jain Rupamandana', as above, P.268. (૨૦) Marutinandan Prasad Trivedi : The Iconography of the Jain Yakshi Padmavati at Deogarh', Journal of the Oriental Institute, M.S.Uni. of Baroda, Vol. XXX September-December, 1980, P.112. (21) Dr. U.P.Shah and M.A.Dhanky: 'Aspects of Jain Art and Architecture', Guarat State Committee for the celebration of 2500th Anniversary of Bhagvan Mahavir, 1975, P.40. (૨૨) Ibid, P.39. (૨૩) માફ ઉતનનન પ્ર તિવારી: “જૈન પ્રતિ વિજ્ઞાન, ૩પવન, પૃ.૨૨૮, (૨૪) જ્ઞન. (૨૫) ડૉ. પ્રિયબાળા શાહ : ઉપર્યુકત પૃ. ૧૧૯. (૨૬) Dr. U.P.Shah : 'Jain Rupaniandana', Vol.1,P.266. (૨૭) Ibid, P.267. (૨૮) Ibid. (૨૯) Ibid. P.68. (૩૦) Ibid. (૩૧) Ibid, P.272. (૩૨) Ibid. (૩૩) Ibid. P. 273. (૩૪) Ibid. Page #615 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૮૭ જૈિનધર્મમાં દેવી-દેવતાઓનું આગવું સ્થાન * એચ. સી. જૈન મનુષ્યજીવનનું પરમ લક્ષ્ય કે ચરમ લક્ષ્ય કર્મોથી મુકિત અને અનંત સુખની પ્રાપ્તિ છે. આ લક્ષ્ય શકય બને ત્યાં સુધીના વચગાળામાં સહજ સમાધિ અને શાંતિ કરાવનારા પરિબળોની ઉપાસના કરવાની અત્રે હિમાયત કરવામાં આવી છે. – સંપાદક, ભારત તપોભૂમિનો દેશ છે. અહીં ભાગ્યે જ કોઈ એવો પ્રદેશ હશે કે જ્યાં કોઈ સંત-મહાત્માનું સ્થાનક ન હોય. જૈનધર્મ પણ ભારતનો અતિ પ્રાચીન ધર્મ છે. વાસ્તવમાં, ભારતની સંસ્કૃતિ જ ધાર્મિક સંસ્કૃતિ છે. જૈન ધર્મના ચોવીસ તીર્થકરોએ ભારતવર્ષમાં વિચારીને જૈન સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરેલો. તેઓએ ભારતીય સમાજમાં જૈનધર્મનાં મૂળિયાં ઊંડાં નાંખ્યાં. આવા તેજસ્વી તારક સમા તીર્થકરોની સ્તુતિ ખુદ દેવી-દેવતાઓએ પણ કરેલ છે, એમ જૈન સાહિત્યમાં નોંધાયું છે. ૨૩માં તીર્થકર ભગવાન પાર્શ્વનાનો મહિમા ગાવા માટે, તેમનાં ગુણગાન કરવા માટે તથા તેમની આરાધના કરવા માટે અનેક સ્તુતિઓ લખાઈ છે. આવી એક પ્રભાવશાળી સ્તુતિ આચાર્ય પદ્મનંદીજીએ પાર્શ્વનાથ સ્તોત્ર રૂપે સંસ્કૃતમાં લખી છે. આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી બચવા-ઊગરવા માટે ભગવાન પાર્શ્વનાથનું પુણ્યસ્મરણ, પુણ્યકીર્તન શ્વેતામ્બર અને દિગમ્બર--બંને સંપ્રદાયોમાં પ્રચલિત છે. ભગવાન પાર્શ્વનાથજીની સાથોસાથ ભગવતી પદ્માવતીજીના સ્મરણની પરંપરા થઈ. જ્યારે કમઠ નામના તાપસે મેઘમાળીના ભાવમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મેર સમાન અડગ ધ્યાન જોયું તો પૂર્વજન્મની વૈરાગ્નિ પ્રજ્વલિત થતાં, ધ્યાનભંગ કરવા તેણે અનેક પ્રકારના પરિપહો કરવા શરૂ કર્યા. ત્યારે ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી ભગવાનનું રક્ષા-કવચ બની આડાં ઊભાં રહી ગયાં અને કમઠના તમામ ઉપસર્ગો નાકામયાબ બનાવી દીધા. આમ, ભગવાન પાર્શ્વનાથના ઉપાસના પર્વમાં વિઘ્નોના નિવારણ અર્થે ધરણેન્દ્ર અને દેવી પદ્માવતીનો ફાળો રહેલો જોવા મળે છે. नरेन्द्रं कवीन्द्रं सुरेन्द्रं अधीशं, शतेन्द्रं शुचूगै भजे नाथ, शीशम् । मुनीन्द्रं गणेन्द्रं नमो जोडी हाथं नमो देवदेवं सदा पार्श्वनाथम् ।। ભગવાન પાર્શ્વનાથની ઉપાસનામાં પદ્માવતી એક એવી આરાધ્યદેવી છે કે જે શ્રી પાર્શ્વપ્રભુના ભકતોના તમામ પ્રકારના શારીરિક, માનસિક અને સાંવેગિક રોગ, ભય અને વિપ્નોનું નિવારણ કરે છે. વાંઝિયાને પુત્ર, દરિદ્રોને ધન અને અજ્ઞાનીઓને જ્ઞાન આપે છે. લૌકિક સિદ્ધિઓને પ્રદાન કરનારી દેવી હોવાને કારણે તેની પૂજા સંકટમોચની દેવી તરીકે થાય છે. જૈન ધર્મમાં દેવી-દેવતાઓનું માહાભ્ય એટલા માટે વધારે છે કે તેઓ સાધકના લૌકિક અને પારલૌકિક વિઘ્નો દૂર કરે છે. નિશ્ચયનયની દષ્ટિએ મનુષ્યના જીવનનું ચરમ લક્ષ્ય બેશક સાંસારિક કષ્ટોથી મુકિત અને અલૌકિક સુખની પ્રાપ્તિનું હોય છે. અલબત્ત, આ કંઈ રસ્તામાં પડેલી ચીજ નથી કે આસાનીથી પ્રાપ્ત થઈ જાય. એ માટે તો જરૂરી છે વ્રત પાલન, જ્ઞાનોપાસના તથા નિર્મળ આહાર-વિહાર. દેવી-દેવતાઓની ઉપાસના માટે સ્તોત્રપઠન-પાઠન વગેરેની શિબિરો ગોઠવવી જોઈએ. અધિકારી વિદ્વાનો તથા પૂજ્ય સાધુ-સંતોનું માર્ગદર્શન મેળવવું જોઈએ. દરેક દેવી-દેવતાઓની ઉપાસના આપણને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિમાં સહાયક થાય છે. ભકતજનને સમૃદ્ધિ તરફ દોરી જાય છે. સાધકના મનમાં શુભ લાગણીઓ તથા શુભ સંકલ્પો જગાડે છે. Page #616 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'તીર્થકર, યક્ષ અને શાસનદેવીઓ જ સંકલન જૈનધર્મમાં તીર્થકર ભગવાનની સંખ્યા ૨૪ છે. દરેક તીર્થકરને એક યક્ષ (જમણી બાજુએ) અને એક યક્ષિણી (ડાબી બાજુએ) હોય છે. તેમાં યક્ષિણી શાસનદેવીઓ ગણાય છે. આ શાસનદેવીઓ ઉપરાંત શ્રુતદેવતા, શાંતિદેવતા અને સોળ વિદ્યાદેવીઓનાં વર્ણનો પણ જૈન શાસ્ત્રમાં આપણને જોવા મળે છે. ઉપરાંત જૈન ગ્રંથોમાં આ દેવીઓની ઉત્પત્તિની કથાઓ, તેમના અદ્ભુત ચમત્કારો, આકાર-પ્રકાર અને તેમની મૂર્તિઓનાં વિશિષ્ટ વર્ણનો આવે છે. એક સામાન્ય માન્યતા એવી છે કે તીર્થકરોની આ શાસનદેવીઓ તીર્થંકરના ઉપાસકો અને સાધકોના યોગક્ષેમની સંભાળ લે છે તેમ જ શુભ મનોકામના પૂર્ણ કરે છે. આ શાસનદેવીઓનાં પૂજન-અર્ચન-સ્તવન-સ્તોત્ર આદિનું વિપુલ સાહિત્ય આ ગ્રંથમાંથી પણ મળી રહેશે. આ લેખની સામગ્રી તૈયાર કરવામાં શ્રી સી. વી. રાવળ સાહેબે (સારી જહેમત લીધી છે, જે બદલ અમો એમના આભારી છીએ. -- સંપાદક) ૧. આદ્ય-8ષભદેવ : તેમનો વર્ણ કનક જેવો છે, તેમનું ચિહ્ન બળદનું છે. તેઓ ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા છે. તેમની રાશિ ધન છે. ગોમુખ તેમના આદ્ય યક્ષ છે; તેનો વર્ણ સોનાનો, વાહન હાથીનું, હાથ ચાર છે. જમણા બે હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર તથા ડાબા બંને હાથમાં માતુલિંગ અને પાશ છે. તેમનાં શાસનદેવી ચકેશ્વરી છે. તેમનો વર્ણ સોનાનો, વાહન ગરુડનું અને તેમને આઠ ભુજાઓ છે. જમણા હાથોમાં વરદમુદ્રા, બાણ, ચક્ર અને પાશ છે, જ્યારે ડાબા હાથોમાં ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશ છે. ર, અજિતનાથ : તેમનો વર્ણ સોનાનોતેમનું ચિહન હાથીનું, રોહિણી નક્ષત્રમાં જન્મ અને રાશિ વૃષભ છે. મહાયક્ષ નામે તેમનો યક્ષ છે. તે યક્ષને ચાર મુખ, શ્યામ વર્ણ, માતંગ(હાથી)નું વાહન અને આઠ હાથ છે. જમણા હાથમાં વરદમુદ્રા, મગદળ, રુદ્રાક્ષસૂત્ર અને પાશ છે તથા ડાબા હાથમાં બીજોરું, અભયમુદ્રા, અંકુશ અને શકિત છે. તેમને અજિતા (અજિતબલા) નામે યક્ષિણી (શાસનદેવી) છે. તેનો વર્ણ ગૌર છે. તેને ચાર હાથ છે. તેના જમણા હાથમાં વરદમુદ્રા અને પાશ તથા ડાબા હાથમાં બીજપૂરક અને અંકુશ છે. ૩. સંભવનાથ : તેમનો વર્ણ સોનાનો છે. ચિહ્ન ઘોડાનું છે. મૃગશીર્ષ નક્ષત્રમાં જન્મ છે. રાશિ મિથુન છે. તેમને ત્રિમુખ નામે યક્ષેશ્વર છે. યક્ષને ત્રણ મુખ, ત્રણ નેત્ર, શ્યામ વર્ણ, મોરનું વાહન અને છ ભુજાઓ છે. જમણા હાથમાં નોળિયો, ગદા અને અભયમુદ્રા છે ને ડાબા હાથમાં માતુલિંગ, નાગ અને રુદ્રાક્ષસૂત્ર છે. દુરિતારિ' નામે દેવી છે. તેનો વર્ણ ગૌર છે. વાહન ઘેટાનું છે. ચાર હાથ છે. જમણા હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર છે. ૪. અભિનંદન સ્વામી : કનક જેવી કાંતિ, ચિહ્ન વાનરનું, શ્રવણ નક્ષત્ર છે અને મકર રાશિ છે. 'ઈશ્વર' નામે યક્ષ છે. તેનો વર્ણ શ્યામ, વાહન ગજ અને હાથ ચાર છે. જમણા હાથમાં Page #617 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૮૯ માતુલિંગ, રુદ્રાક્ષસૂત્ર, ને ડાબા હાથમાં નોળિયો અને અંકુશ છે. કાલિકા' નામે દેવી છે. તેનો વર્ણ શ્યામ, આસન પદ્મનું અને હાથ ચાર છે. જમણામાં વરદમુદ્રા અને પાશ છે તથા ડાબા હાથમાં નાગ અને અંકુશ છે. ૫. સુમતિનાથ : વર્ણ હેમ છે. ચિહન ક્રૌચ (સારસ પક્ષી) છે. તેમનું નક્ષત્ર મઘા છે અને તેમની રાશિ સિંહ છે. તુંબરૂં” નામે યક્ષ છે. તેનો વર્ણ દ્વૈત, વાહન ગરુડ, હાથ ચાર છે. જમણામાં વરદમુદ્રા અને શકિત છે, ડાબામાં ગદા અને નાગપાશ છે. દેવી મહાકાલી' છે. તેનો વર્ણ સુવર્ણ, વાહન પધ, હાથ ચાર છે. જમણામાં વરદમુદ્રા અને પાશ તથા ડાબામાં માતુલિંગ અને અંકુશ છે. ૬. પદ્મપ્રભુ : વર્ણ રાતો, ચિહન કમળનું, ચિત્રા નક્ષત્ર અને કન્યા રાશિ છે. યક્ષ કુસુમ' છે. તેનો વર્ણ નીલ, વાહન કુરંગ અને હાથ ચાર છે. ફળ અને અભયમુદ્રા જમણા હાથમાં છે તથા નોળિયો અને રુદ્રાક્ષ ડાબા હાથમાં છે. દેવી ‘અય્યતા છે. તેમનો વર્ણ શ્યામ, વાહન નરનું છે, હાથ ચાર છે. જમણા હાથ વરદમુદ્રામાં છે તથા ડાબા હાથમાં નોળિયો અને રુદ્રાક્ષ છે. ૭. સુપાર્શ્વનાથ : વર્ણ સોનેરી, ચિહન સ્વસ્તિકનું, નક્ષત્ર વિશાખા છે અને રાશિ તુલા છે.. યક્ષ “માતંગ' છે. તેનો વર્ણ નીલ છે. વાહન માતંગ છે. હાથે ચાર છે. જમણા હાથમાં ધન અને પાશ છે. ડાબા હાથમાં નકુલક અને અંકુશ છે. શાંતા” દેવી છે. તેનો વર્ણ સુવર્ણ, વાહન હાથી અને હાથ ચાર છે. જમણા હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથમાં ફૂલ અને અભયમુદ્રા છે. ૮. ચંદ્રપ્રસ્વામી : વર્ણ ધવલ છે. ચિહ્ન ચંદ્રનું છે. અનુરાધા નક્ષત્ર અને વૃશ્ચિક રાશિ છે. 'વિજય' નામે યક્ષ છે. તેનો વર્ણ હરિત, વાહન હંસ તથા હાથ બે છે. જમણા હાથમાં ચક્ર છે અને ડાબા હાથમાં મુદગલ છે. ભ્રકુટિ' નામે દેવી છે. વર્ણ પીળો છે. વાહન વરાહ છે. હાથ ચાર છે. જમણા હાથમાં ખડ્ઝ અને મગદળ છે. ડાબા હાથમાં ફલક અને ફરશી છે. ૯. સુવિધિનાથ : વર્ણ ધવલ છે. મગર લાંછન છે. મૂળ નક્ષત્ર છે. ધન રાશિ છે. 'અજિત” નામે યક્ષ છે, જેનો વર્ણ શ્વેત છે, વાહન કાચબો છે અને હાથ ચાર છે. જમણા હાથમાં માતુલિંગ અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથમાં નકુલ અને ભાલો છે. સુતારા' નામે દેવી છે. તેનો વર્ણ ગૌર, વાહન બળદ તથા ચાર ભુજાઓ છે. જમણા હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથમાં કળશ અને અંકુશ છે. ૧૦. શીતલનાથ : વર્ણ સોના જેવો, ચિહ્ન શ્રીવત્સનું છે. પૂર્વાષાઢા નક્ષત્ર છે. ધન રાશિ છે. બ્રહ્મ' નામે યક્ષ છે. તેને ચાર મુખ, ત્રણ નેત્ર, ધવલ વર્ણ, પદ્માસન અને આઠ હાથ છે. જમણા હાથે માતુલિંગ, મગદળ, પાશ અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં નકુલ, ગદા, અંકુશ અને રુદ્રાક્ષ છે. 'અશોકા' નામે દેવી છે. તેનો વર્ણ નીલ, વાહન કમળ, હાથ ચાર છે. જમણા હાથમાં વરદમુદ્રા અને પાશ છે. ડાબા હાથમાં ફળ અને અંકુશ છે. ૧૧. શ્રેયાંસનાથ : વર્ણ હૈમ, ચિહ્ન ગંડક, શ્રવણ નક્ષત્ર અને મકર રાશિ છે. ઈશ્ર્વર' નામે યક્ષ છે. તેનો વર્ણ ધોળો, ત્રણ નેત્ર, વૃષભ વાહન અને ચાર હાથ છે. જમણા હાથમાં માતલિંગ Page #618 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અને ગદા છે તથા ડાબા હાથમાં નોળિયો અને રુદ્રાક્ષસૂત્ર છે. . માનવી' નામે દેવી છે. વર્ણ ગૌર છે. વાહન સિંહ અને હાથ ચાર છે. જમણા હાથમાં વરદમુદ્રા અને મગદળ છે. ડાબા હાથમાં કળશ અને અંકુશ છે. ૧૨. વાસુપૂજ્ય સ્વામી : વર્ણ રાતો, ચિહન મહિપ, શતભિપા નક્ષત્ર અને કુંભ રાશિ છે. “કુમાર” યક્ષ છે. તેનો વર્ણ દ્વૈત, વાહન હંસ, હાથ ચાર છે. જમણા હાથમાં માતુલિંગ અને બાણ છે. ડાબા હાથમાં નકુળ અને ધનુષ્ય છે. 'પ્રચંડા' નામે દેવી છે. વર્ણ શ્યામ, વાહન ઘોડો, હાથ ચાર છે. જમણા હાથમાં વરદમુદ્રા અને શક્તિ છે. ડાબા હાથમાં ફળ અને ગદા છે. ૧૩. વિમલનાથ : વર્ણ કનક છે. ચિહ્ન વરાહ છે. નક્ષત્ર ઉત્તર ભાદ્રપદા અને રાશિ મીન છે. “પમુખ” યક્ષ છે, તેનો વર્ણ શ્વેત, વાહન મોર અને હાથ બાર છે. જમણા હાથોમાં ફળ. ચક્ર, બાણ, ખડ્ઝ, પાશ અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથોમાં નકુળ, ચક્ર, ધનુષ્ય, ફલક, અંકુશ અને અભયમુદ્રા છે. 'વિદિતા” દેવી છે. તેનો વર્ણ હરતાલ જેવો, આસન કમળ, હાથ ચાર છે. જમણા હાથમાં બાણ અને પાશ છે. ડાબા હાથમાં મનુષ્ય અને નાગ છે. ૧૪. અનંતનાથ : વર્ણ હેમ, ચિહ્ન યેન, નક્ષત્ર સ્વાતિ, રાશિ તુલા છે. 'પાતાળ' યક્ષ છે. તેનાં ત્રણ મુખ, રાતો વર્ણ, મકર વાહન અને છ ભુજાઓ છે. જમણા હાથોમાં કમળ, પડ્યું અને 'પાશ છે, ડાબા હાથમાં નકુલ, ફલક અને રુદ્રાક્ષસૂત્ર છે. અંકુશા' દેવી છે. તેનો વર્ણ ગૌર, વાહન કમલ, હાથ ચાર છે. જમણા હાથમાં ખડગ અને પાશ છે. ડાબા હાથમાં ચર્મ અને ફલક છે. ૧૫. ધર્મનાથ : વર્ણ કનક, ચિહન વજ, નક્ષત્ર પુષ્ય અને રાશિ કર્ક છે. કિન્નર' યક્ષ છે. તેને ત્રણ મુખ છે. વર્ણ રાતો, વાહન કૂર્મ અને હાથ છ છે. જમણા હાથમાં બીજોરું, ગદા અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં નકુલ, પત્ર અને રુદ્રાક્ષમાળા છે. કંદર્પ (પન્નગા) નામે દેવી છે. તેનો વર્ણ ગૌર, વાહન મત્સ્ય, હાથ ચાર છે. જમણા હાથમાં કમળ અને અંકુશ છે. ડાબા હાથમાં કમળ અને અભયમુદ્રા છે. ૧૬. શાંતિનાથ : વર્ણ સોનાનો, ચિહ્ન મૃગનું, ભરણી નક્ષત્ર અને મેષ રાશિ છે. ગરુડ યક્ષ છે. તેનું મુખ વરાહ જેવું છે. વર્ણ શ્યામ છે. વાહન વરાહ છે. હાથ ચાર છે. જમણા હાથમાં બીજોરું અને કમળ છે. ડાબા હાથમાં નોળિયો અને રુદ્રાક્ષસૂત્ર છે. - નિર્વાણી' નામે દેવી છે. તેનો વર્ણ ગૌર, આસન કમળ અને હાથ ચાર છે. જમણા હાથમાં પુસ્તક અને કમળ છે. ડાબા હાથમાં કમંડલુ અને કમળ છે. ૧૭. કુન્યુનાથ : વર્ણ કનક છે. ચિહ્ન બકરાનું છે. નક્ષત્ર કૃત્તિકા અને રાશિ વૃષભ છે. ગંધર્વ યક્ષ છે. તેનો વર્ણ શ્યામ, વાહન હંસ, ચાર હાથ છે. જમણા હાથ વરદમુદ્રામાં છે. ડાબા હાથમાં બીજોરું અને કુશ છે. બિલા” નામે દેવી છે. તેનો વર્ણ ગૌર, વાહન મોર અને હાથ ચાર છે. જમણા હાથમાં બીજો હું અને ફૂલ છે. ડાબા હાથમાં ગોફણ અને કમળ છે. ૧૮. અરનાથ : વર્ણ સોનાનો, ચિહ્ન નંદાવર્ત, નક્ષત્ર રેવતી અને રાશિ મીન છે. યક્ષેન્દ્ર યક્ષ છે. તેને છ મુખ, ત્રણ નેત્ર, શ્યામ વર્ણ, શંબર વાહન અને બાર હાથ છે. જમણા હાથમાં Page #619 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] બીજોરું, બાણ, ખડ્ગ, મગદળ, પાશ અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં નોળિયો, ધનુષ્ય, ચર્મ, ઢાલ, અંકુશ, ફૂલ અને રુદ્રાક્ષસૂત્ર છે. | ૪૯૧ 'ધારિણી' દેવી છે. તેનો વર્ણ કાળો, આસન પદ્મ અને હાથ ચાર છે. જમણા હાથમાં બીજોડું અને કમળ છે. ડાબા હાથમાં પાશ અને રુદ્રાક્ષ છે. ૧૯. મલ્લિનાથ : વર્ણ પ્રિયંગુલતા જેવો શ્યામ છે. કળશ ચિહ્ન છે. અશ્વિની નક્ષત્ર છે. મેષ રાશિ છે. 'કુમાર' નામે યક્ષ છે. તેને ચાર મુખ છે. મેઘધનુષ્ય જેવો વર્ણ, ગરુડવદન, ગજવાહન અને આઠ ભુજાઓ છે. જમણા હાથમાં વરદમુદ્રા, ફ૨શી, ફૂલ અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં બીજોરુ, શિત, મગદળ અને રુદ્રાક્ષમાળા છે. 'વૈરાટી' દેવી છે. તેનો વર્ણ કૃષ્ણ, આસન પદ્મનું અને ચાર ભુજા છે. જમણા હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથમાં બીજોરું અને શિંકત છે. ૨૦. મુનિસુવ્રતસ્વામિ ઃ તેમનો વર્ણ કૃષ્ણ, ચિહ્ન કાચબાનું, નક્ષત્ર શ્રવણ અને રાશિ મકર છે. 'વરુણ' યક્ષ છે. તેને ચાર મુખ, ત્રણ નેત્ર, ધવલ વર્ણ, વૃષભ વાહન, માથે જટા અને મુગટ છે, જ્યારે ભુજાઓ આઠ છે. જમણા હાથમાં બીજોરું, ગદા, બાણ અને શિત છે. ડાબા હાથમાં નોળિયો, કમળ, ધનુષ્ય અને ફરસી છે. ‘વરદત્તા' નામે દેવી છે, તેનો વર્ણ ગૌર, ભદ્ર આસન અને હાથ ચાર છે. જમણા હાથમાં વરદમુદ્રા અને રુદ્રાક્ષસૂત્ર છે. ડાબા હાથમાં બીજોરું અને ઘડો છે. ૨૧. નિમનાથ : તેમનો વર્ણ કનક, ચિહ્ન નીલકમળ, નક્ષત્ર અશ્વિની અને રાશિ મેષ છે. 'ભ્રૂકુટિ' યક્ષ છે. તેને ચાર મુખ, ત્રણ નેત્ર, હૈમ વર્ણ, વૃષભ વાહન તથા આઠ ભુજાઓ છે. જમણા હાથમાં બીજોરું, શકિત, મગદળ અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં નોળિયો, પશુ, વજ્ર અને રુદ્રાક્ષસૂત્ર છે. 'ગાંધારિ' નામે દેવી છે. તેનો વર્ણ શ્વેત છે. હંસ પર બેઠેલ છે. ચાર હાથ છે. જમણા હાથમાં વરદમુદ્રા અને ખડ્ગ છે. ડાબા હાથમાં બીજોરું અને ઘડો છે. ૨૨. નેમિનાથ : તેમનો વર્ણ કૃષ્ણ, ચિહ્ન શંકુ, નક્ષત્ર ચિત્રા અને કન્યા રાશિ છે. 'ગોમેદ’ નામે યક્ષ છે. મૂળ શ્યામ વર્ણ, વાહન પુરુષ અને છ ભુજાઓ છે. જમણા હાથમાં બીજોરું, ફરશી અને ચક્ર છે. ડાબા હાથમાં, નોળિયો, ફૂલ અને શિંકત છે. કુષ્માંડી' (અંબિકા) નામે દેવી છે. તેનો વર્ણ કનક, વાહન સિંહ અને ચાર ભુજાઓ છે. જમણા હાથમાં આંબાની લૂમ અને પાશ છે. ડાબા હાથમાં પુત્ર અને અંકુશ છે. ૨૩. પાર્શ્વનાથ : વર્ણ પ્રિયંગુ જેવો છે. ચિહ્ન સર્પનું છે. વિશાખા નક્ષત્ર અને તુલા રાશિ છે. 'પાર્શ્વ' નામે યક્ષ છે. તેનું મુખ હાથીનું છે. મસ્તક પર સર્પની ફણા છે. વર્ણ શ્યામ છે. વાહન કૂર્મ છે. ભુજાઓ ચાર છે. 'પદ્માવતી' નામે દેવી છે. વર્ણ કનક છે. વાહન કુક્કુટ સર્પ છે. હાથ ચાર છે. જમણા હાથમાં કમળ અને પાશ છે. ડાબા હાથમાં ફળ અને અંકુશ છે. ૨૪. મહાવીરસ્વામી : વર્ણ કનક છે. ચિહ્ન સિંહ છે. નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની અને કન્યા રાશિ છે. 'માતંગ' નામે યક્ષ છે. તેનો વર્ણ શ્યામ છે. વાહન હાથનું છે. ભુજા બે છે, જેમાં જમણા હાથમાં નકુલ અને ડાબા હાથમાં બીજોરું છે. 'સિદ્ધાયિકા' નામે દેવી છે. તેનો વર્ણ હરિત છે, વાહન સિંહ છે અને હાથ ચાર છે. જમણા હાથમાં પુસ્તક અને અભયમુદ્રા છે. ડાબા હાથમાં માતુલિંગ અને બાણ છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જૈનધર્મમાં દેવીઓ | છે અનવર આગેવાન નારીના માતૃસ્વરૂપને પરમ મંગલ લેખવામાં આવ્યું છે. વિશ્વના અનેક ધર્મોમાં માતાજીનાં સ્વરૂપો પૂજ્ય બન્યાં છે. જે સ્વરૂપમાં વાત્સલ્ય વહેતું હોય, સાત્ત્વિકતા ધબકતી હોય, મમતાસમતાસંયમ અને સમન્વયની ભાવના રચાતી હોય તે શક્તિ માં છે. જૈન શાસનમાં માતૃશકિતની ઉપાસનાના સંદર્ભમાં લખાયેલો આ લેખ શ્રી અનવરભાઈ આગેવાનની વિદ્વત્તાનો પરિચાયક છે. આ લેખ છપાય તે પહેલાં તેના લેખક દિવંગત થયા છે તેની શ્રદ્ધાંજલિપૂર્વક નોંધ લઈએ છીએ. -- સંપાદક સૃષ્ટિના સૃજનમાં નારીનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે. નારીનું માતૃસ્વરૂપ મંગલ માતૃશકિત રૂપે છે. તેની પૂજા પ્રાચીનકાળથી થતી આવી છે. માતૃપૂજાની આ પરંપરા વિશ્વના દરેક ધર્મમાં તેમ જ સંસ્કૃતિમાં જોવા મળે છે. દરેકનાં નામ અને રૂપ ભિન્ન ભિન્ન હોવા છતાં એટલી બધી સમાનતા જોવા મળે છે કે તે બધાએ એક જ સ્રોતથી ગ્રહણ કરેલાં દેખાય છે. અન્ય ધર્મોની જેમ જૈનધર્મમાં પણ શકિતઉપાસનાની દીર્ઘકાલીન પરંપરા જોવા મળે છે. વેદ સાહિત્યમાં જે રીતે અદિતિ, શચી, પૃથિવી આદિને દેવોની કોટિમાં મૂકીને આદિશકિતની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, તેવી જ રીતે, જૈનધર્મમાં તીર્થકરોની માતાઓ, શાસનદેવીઓ અને વિદ્યાદેવીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જૈન સાહિત્યમાં શકિત ઉપાસનાનો ઉલ્લેખ જૈનધર્મના પ્રારંભકાળથી જોવા મળે છે. ચોવીસમા ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીના નિર્વાણનાં ૧૭૦ વર્ષ પછી થયેલ શ્રી ભદ્રબાહસ્વામીએ 'ઉવસગ્ગહરસ્તોત્ર' રચ્યું છે, જે અંગે એવો ઉલ્લેખ છે કે, પદ્માવતી અને ધરણેન્દ્રની સહાયથી શ્રીસંઘને એક વ્યંતરદેવના ઘોર ઉપસર્ગથી બચાવી લેવામાં આવ્યો હતો. ભૈરવ પદ્માવતી કલ્પ'માં શકિતના સમન્વયાત્મક સ્વરૂપને વર્ણવતાં કહ્યું છે : तारा त्वं सुगतागमे भगवती गौरीति शैवागमे वजा कौलिकशासने जिनमते पद्मावती विश्रुता । गायत्री श्रुतिशालिनाम् प्रकृतिरित्युक्तासि सांख्यागमे मातर्भारति किं प्रभृतभणितै ाप्तं समस्तं त्वया ॥ હે માતા ભારતી ! તમે સગતાગમ (બૌદ્ધમત)માં તારા, શૈવાગમમાં ભગવતી ગૌરી. કૌલશાસનમાં વજેશ્વરી, જૈનમતમાં પદ્માવતી. વેદોમાં ગાયત્રી, સાંખ્યાગમમાં પ્રકૃતિના નામથી વિશ્રુત છો. તમે સમસ્ત ચરાચરમાં વ્યાપ્ત છો. જૈનધર્મમાં શકિતની ઉપાસના વિવિધ રૂપે જોવા મળે છે. અધ્યયનની સુગમતા માટે તેનું આ પ્રમાણે વર્ગીકરણ કરી શકાય : (૧) તીર્થકરોની માતાઓ, (૨) શાસનદેવીઓ, (૩) વિદ્યાદેવીઓ, (૪) દિકુમારિકાઓ, (૫) સરસ્વતી અને (૬) લક્ષ્મી. આ દષ્ટિએ શકિત-ઉપાસના માટે દેવીઓની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી; મંદિરોનાં નિર્માણ પણ થયાં; પ્રાર્થના માટે સ્તોત્રો આદિની રચના પણ કરવામાં આવી. દેવીઓની સ્તુતિ માટે રચાયેલાં સ્તોત્ર પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં મળે છે. પ્રભાવ અને ઉપયોગીતાની દષ્ટિએ આ દેવીઓને બે ભાગમાં વહેંચી શકાય : અપચર્ચિત અને બહુચર્ચિત. અપચર્ચિત દેવીઓમાં તીર્થકરોની માતાઓ, વિદ્યાદેવીઓ, દિકુમારિકાઓ તથા લક્ષ્મી. જ્યારે બહુચર્ચિત દેવીઓમાં શાસનદેવીઓ, પ્રબોધિત દેવીઓ તથા Page #621 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] વિઘ્નો અથવા અવરોધોનો વિનાશ, ઉપસર્ગોનું નિવારણ અને જનકલ્યાણ એ આ દેવીઓનું મુખ્ય કાર્ય છે..... આ દેવીઓ પોતાના આરાધકોને વરદાન આપનાર, આભિચારક ક્રિયાઓને નિષ્ફળ બનાવનાર, શાસ્ત્રાર્થમાં વિપક્ષને પરાસ્ત કરનાર, ધર્મ સંદેશને ઘરે ઘરે પહોંચાડનાર, તામસિકતાનો નાશ કરનાર, કીર્તિ તથા સિદ્ધિની દાતા માનવામાં આવે છે.....આ સર્વ દેવીઓની સિદ્ધિ માટે મંત્ર-જાપ, સ્તોત્ર-પાઠ વગેરે જૈનધર્મમાં સારા પ્રમાણમાં પ્રચલિત છે. હિંદુઓમાં શકિત-ઉપાસનાનો પ્રચાર વૈદિકકાળથી ચાલ્યો આવે છે. જૈનો અને હિંદુઓમાં પૂજિત દેવીઓના તુલનાત્મક અભ્યાસથી જાણી શકાય કે, સર્વની દેવીઓનાં નામ, કાર્ય, સ્વરૂપ, સાધનાપદ્ધતિ વગેરે એક જ સરખાં છે. માત્ર ભાષાને કારણે નામભેદ જોવા મળે છે. સરસ્વતીનાં નામ ગણાવી શકાય. અલ્પચર્ચિત દેવીઓમાં તીર્થંકરોની માતાઓ સિવાય સોળ વિદ્યાદેવીઓ છે, જેનાં નામ આ પ્રમાણે છે : રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વાંકુશા, પ્રતિચક્રેશ્વરી, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વસ્રામહાજ્વાલા, માનવી, વૈરોટ્યા, અચ્યુપ્તા, માનસી અને મહામાનસી. આમાં બાર નામ એવાં છે, જે તીર્થંકરોની શાસનદેવીઓની સૂચિમાં પણ છે. આ શાસનદેવીઓનો ઉલ્લેખ આગળ જતાં બહુચર્ચિત દેવીઓ રૂપે કરવામાં આવ્યો છે. મુનિઓ અપરિગ્રહી હોવાને કારણે લક્ષ્મીદેવીની આરાધના ઓછી જોવા મળે છે; પરંતુ જૈન ગૃહસ્થો લક્ષ્મીની પૂજા-અર્ચના નિરંતર કરતા જોવા મળે છે. [ ૪૯૩ બહુચર્ચિત દેવીઓ આ પ્રમાણે છે : તેમાં શાસનદેવીઓ પ્રથમ છે. ચોવીસ તીર્થંકરોની ચોવીસ શાસનદેવીઓ માનવામાં આવે છે : ચક્રેશ્વરી, અજિતા, દુરિતારી, કાળી, મહાકાળી, અચ્યુતા, શાન્તા, જ્વાલા, સુતારિકા, અશોકા, શ્રીવત્સા, ચંડી, વિજયા, અંકુશા, પ્રજ્ઞપ્તિ, નિર્વાણી, અચ્યુપ્તા, ધરણી, વૈરૂટ્યા, દત્તા, ગાંધારી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા. આમાં ચક્રેશ્વરી, જ્વાલામાલિની, અંબિકા અને પદ્માવતીદેવી ખૂબ જાણીતાં છે. તેમનું નિરૂપણ અહીં રસપ્રદ બનશે. ચક્રેશ્વરી : દેવી ચક્રેશ્વરી ભગવાન ઋષભદેવનાં શાસનદેવી છે. તેમને દસ હાથ અને ચાર મુખ બતાવવામાં આવ્યાં છે. કયાંક આ દેવીને ચારથી સોળ હાથ બતાવવામાં આવ્યા છે. પ્રત્યેક હાથમાં ચક્ર ધારણ કર્યું છે, આથી ચક્રેશ્વરી કહેવાયાં છે. તેમનું વાહન ગરુડ છે. દુર્ગાસપ્તશતીમાં ગરુડવાહિની દેવીને વૈષ્ણવી નામે પણ ઓળખવામાં આવી છે. આ દેવી ખૂબ ઉદાર, વજ્ર જેવી કઠોર અને પુષ્પ જેવી કોમળ પણ છે. જ્વાલામાલિની : દેવી જ્વાલામાલિની આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની શાસનદેવી છે. જ્વાલામાલા ધારણ કરતી હોવાથી તેને જ્વાલામાલિની કહે છે. કરાર્લાગીવાહિન નામે પણ ઓળખાય છે. તેમના આઠ હાથ દર્શાવાયા છે, જેમાં ક્રમશઃ ત્રિશૂળ, પાશ, ૠષ, કોદંડ, કાન્ડ, ફળ, વરદ અને ચક્રને ધારણ કરેલ છે. આ દેવીનું વાહન મહિષ છે. અંબિકા : દેવી અંબિકા બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથનાં શાસનદેવી તરીકે પ્રસિદ્ધ છે. તેમનું નિવાસસ્થાન ગિરનાર પર્વત છે. અંબિકાની કીર્તિ ખૂબ હોવાથી તેરમી સદીના મૂર્તિકારોએ તેમની મૂર્તિઓ ભગવાન ઋષભદેવ સાથે કંડારી દીધી હતી. આ દેવીને પણ ચાર હાથ છે. બે હાથમાં આમ્રડાળી અને પાશ છે, બે હાથમાં અંકુશ અને પુત્ર છે. દેહનો રંગ સુવર્ણ અને વાહન સિંહ છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આ દેવીના હાથની સંખ્યા વિશે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયોમાં મતભેદ છે. આ દેવી પૂર્વભવમાં માનવી હૂતી અને દેહ છોડ્યા પછી દેવી બન્યાં. જૈનશાસનની સમૃદ્ધિ માટે યોગદાન, યુગપ્રધાનપદ માટે યોગ્ય વ્યકિત રૂપે જિનદત્તસૂરિને સંકેત આપ્યો -- એવાં કાર્યો આ દેવીથી સંપન્ન થયાં છે. પદ્માવતી દેવી : પદ્માવતીદેવી ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી (યક્ષિણી) છે. શ્રી નવિમલસૂરિજી (વિક્રમની અગિયારમી સદી) રચિત 'શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન'માં પદ્માવતીને સરસ્વતી, દુર્ગા, તારા, શકિત, અદિતિ, લમી, કાલી, ત્રિપુરસુંદરી, ભૈરવી, અંબિકા અને કુંડલિની કહીને વર્ણવી છે. આ દેવીને ચાર હાથ છે. જમણી તરફનો એક હાથ વરદ મુદ્રામાં છે, બીજો અંકુશથી શોભે છે. ડાબી બાજુના એક હાથમાં દિવ્ય ફળ અને બીજામાં પાશ છે. દેવીનાં ત્રણ નેત્ર છે. દેવીના માથા પર ત્રણ કે પાંચ ફણાનો મુકુટ છે. તેને કુર્કટનાગ-વાહિની કહે છે. પદ્માવતીદેવી ભારતનાં અનેક પ્રાચીન જૈન મંદિરોમાં તથા યતિઓના ઉપાશ્રયોમાં વિદ્યમાન છે. આ દેવીના કાર્ય વિશે કહેવાય છે કે તે પોતાના રૌદ્રરૂપથી અત્યાચારીઓનો નાશ અને સૌમ્યથી વિશ્વનું કલ્યાણ કરે છે. ભગવાન પાર્શ્વનાથના લોકવિશ્રુત પ્રભાવ અને તેમનાં ઘણાં ક્ષેત્રોના ઉદ્દ્ભવમાં પદ્માવતીદેવીનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. પદ્માવતીદેવીની સ્તુતિ રૂપે ત્રીજી શતાબ્દીથી સોળમી શતાબ્દી સુધીમાં ઘણું સાહિત્ય લખાયું છે. આ દેવીઓ પર સમગ્રપણે અધ્યયન કરવાથી કેટલીક વિગતો જાણવા મળે છે. કેટલીક શાસનદેવીઓ તીર્થંકરના ગુણો અથવા પૂર્વભવમાં પોતાના ઉપર કરેલા ઉપકારોથી પ્રેરિત થઈને તેમનું સંરક્ષણ કરવા તત્પર હોય છે. *. વિપ્નો અથવા અવરોધોનો વિનાશ, ઉપસર્ગોનું નિવારણ અને જનકલ્યાણ એ આ દેવીઓનું મુખ્ય કાર્ય છે. આ દેવીઓનાં વાહન, આયુધ અને સ્વરૂપોમાં ભિન્નતા જોવા મળે છે. આ દેવીઓની પાપાણ અને ધાતુની મૂર્તિઓ મળી આવે છે. શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયોમાં આ દેવીઓની ઉપાસના પ્રચલિત છે. જો કે, અંબિકા વગેરે દેવીઓના હાથો અને આયુધોના સંબંધમાં એકમતી નથી. આ દેવીઓ પોતાના આરાધકોને વરદાન આપનાર, આભિચારક ક્રિયાઓને નિષ્ફળ બનાવનાર, શાસ્ત્રાર્થમાં વિપક્ષને પરાસ્ત કરનાર, ધર્મ સંદેશને ઘરે ઘરે પહોંચાડનાર, તામસિકતાનો નાશ કરનાર, કીતિ તથા સિદ્ધિની દાતા માનવામાં આવે છે.. ભારતમાં કોઈ એવો ધર્મ નથી, જેમાં વિદ્યાની અધિષ્ઠાતા દેવી સરસ્વતીને માન્યતા આપવામાં આવી ન હોય. જૈનધર્મમાં સરસ્વતીની ચતુર્ભુજ મૂર્તિઓ મળી આવે છે. જમણી તરફનો એક હાથ અભયમુદ્રામાં, બીજો હાથ કમળ ધારણ કરેલો છે. ડાબી બાજુના હાથમાં ગ્રંથ અને અક્ષમાળા છે. આ દેવીનું વાહન હંસ છે. સરસ્વતી શ્વેત વર્ણની તથા ત્રિનેત્રી છે. તેના કેશકલાપમાં બાલેન્દુ શોભે છે. શ્રી મલ્લિપેણસૂરિ, વિજયકીર્તિ, અહંદાસ, ધર્મદાસ, ધર્મસિંહ, બપ્પભટ્ટસૂરિ વગેરે પ્રસિદ્ધ આચાર્યો તથા વિદ્વાનોએ પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં સરસ્વતીકલ્પ વગેરેની રચના કરી છે. જૈનમંદિરોમાં પણ ઘણાં સ્થળે સરસ્વતીની કળાપૂર્ણ અને ચિત્તાકર્ષક મૂર્તિઓનાં દર્શન થાય છે. આ સર્વ દેવીઓની સિદ્ધિ માટે મંત્ર-જાપ, સ્તોત્ર-પાઠ વગેરે જૈનધર્મમાં સારા પ્રમાણમાં પ્રચલિત છે. હિંદુઓમાં શકિત-ઉપાસનાનો પ્રચાર વૈદિકકાળથી ચાલ્યો આવે છે. જૈનો અને હિંદુઓમાં પૂજિત દેવીઓના તુલનાત્મક અભ્યાસથી જાણી શકાય કે, સર્વની દેવીઓનાં નામ, કાર્ય, સ્વરૂપ, સાધનાપદ્ધતિ વગેરે એક જ સરખાં છે. માત્ર ભાવાને કારણે નામભેદ જોવા મળે છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] વીતરાગ પ્રભુની સેવામાં દેવ-દેવીઓ ૐ જશુભાઈ જે. શાહ અષ્ટ પ્રાતિહાર્યો દ્વારા દેવોની ભિકત અને તીર્થંકરોનાં કલ્યાણકોમાં દેવ-દેવીઓની અહોભાવપૂર્વકની ભકિતનાં દર્શન આ લેખ દ્વારા થશે. અહીં અરિહંતોની ભવ્યતા-દિવ્યતા અને આપણી પામરતાનું ભાન થયા વિના ન રહે, એવું સુંદર અને સ-રસ આલેખન થયું છે. અત્રે લેખક સમજાવે છે કે વીતરાગની સેવા માટે જેમ અન્ય દેવો સમુત્સુક છે, તેમ ભગવતી પદ્માવતી પણ પ્રભુસેવામાં સમુત્સુક છે માટે જ સેવ્ય છે. સંપાદક દેવાધિદેવ, ત્રણ લોકના નાથ, ૫૨મ કૃપાળુ અરિહંત પરમાત્મા, જેઓએ રાદ્વેષનાં બંધનો દૂર કરી વીતરાગપદ પ્રાપ્ત કર્યું છે એવા એ વીતરાગ ૫રમાત્માની સેવામાં અનેક દેવ-દેવીઓ ઉપસ્થિત હોય છે. અનંત-ઉપકારી શ્રી વીતરાગ પ્રભુએ તેઓની દેશનામાં સંસારની મુખ્ય ચાર ગતિ બતાવી છે : (૧) મનુષ્ય, (૨) દેવ, (૩) તિર્યંચ અને (૪) નરક. ચોરાશી લાખ યોનિમાંથી બહાર નીકળવા માટે, મુકત થવા માટે દરેક મનુષ્ય પ્રયત્ન કરે છે, તેમ દેવો પણ મોક્ષની ઝંખના કરે છે; અને તે મેળવવા માટે દેવ-દેવીઓ વીતરાગ પ્રભુની સેવામાં નિરંતર રહે છે. [ ૪૯૫ દેવોના ચાર પ્રકાર છે : (૧) ભુવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ અને (૪) વૈમાનિક, આ દેવોના મુખ્ય બે ભેદ છે : (૧) સમ્યક્દષ્ટિ દેવ અને (૨) મિથ્યાદષ્ટિ દેવ. સમ્યક્દષ્ટિ દેવ-દેવીઓ વીતરાગ પ્રભુની સેવા, આરાધના કરે છે. તેમને સહાય કરે છે. ૫૨માત્માના તીર્થંકર નામ-કર્મના પુણ્ય-પ્રભાવથી તેમનું ચ્યવન થાય ત્યારથી જ ઇન્દ્રનું ઇન્દ્રાસન કંપે છે અને દેવેન્દ્ર પોતે પરમાત્માની ભકિત કરે છે. વીતરાગ પ્રભુનો જન્મ થતાં છપ્પન દિકુમારિકાઓનાં આસન કંપે છે. છપ્પન દિકુમારિકાઓ પોતાના પરિવાર સાથે દશે દિશાઓમાંથી પ્રભુની ભક્તિ કરવા માટે આવે છે. જેમ કે, (૧) અધોલોકની આઠ દિકુમારિકાઓ, જેવી કે ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને નન્દિતા પ્રભુનો જન્મ થતાં જ સંવર્તક વાયુથી યોજન પ્રમાણ ભૂમિ શુદ્ધ કરીને ઇશાન ખૂણામાં કેળનાં ત્રણ સૂતિગૃહ બનાવે છે; જેનું વર્ણન પૂ. શ્રી વીરવિજયજી મહારાજે સ્નાત્રપૂજામાં કર્યું છે : ઘર કરી કેળનાં, માંય સુત લાવતી.’ (૨) ઊર્ધ્વલોકની આઠ દિકુમારિકાઓ મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયંકરા, વિચિત્રા, વારિપેણા અને બલાહકા -- પ્રભુનો જન્મ થતાં સુગંધી જળ છાંટે છે અને પુષ્પની વૃષ્ટિ કરી પ્રભુની ભકિત કરે છે. (૩) પૂર્વ દિશાની આઠ દિકુમારિકાઓ -- નંદોત્તરા, નંદા, આનન્દા, નન્દિવર્ધના, વિજયા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા -- પ્રભુને જોવા માટે આગળ દર્પણ ધરીને ઊભી રહે છે. (૪) દક્ષિણ દિશાની આઠ દિકુમારિકાઓ - સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેપવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા પૂર્ણ કળશ લઇ પ્રભુ પ૨ અભિષેક કરે છે અને 3 Page #624 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ] મંગળ ગીતો ગાઇને પ્રભુની ભકિત કરે છે. (૫) પશ્ચિમ દિશાની આઠ દિકુમારિકાઓ નવમિકા, ભદ્રા અને શીતા પ્રભુને પંખો વીંઝી પ્રભુની ભકિત કરે છે. -- અલમ્બુપા, મિતકેશી, પુંડરિકા, વારુણી, હાસા, (૬) ઉત્તર દિશાની આઠ દિકુમારિકાઓ સર્વપ્રભા, શ્રી અને હીં પ્રભુને ચામર વીંઝે છે અને વીતરાગ પરમાત્માની સેવા કરે છે. ચિત્રા, ચિત્રકનકા, સુતારા અને - વસુદામિની (૭) વિદિશામાં રહેલી રુચકવાસિની ચાર દિકુમારિકાઓ વીતરાગ પ્રભુને દીપકનો પ્રકાશ આપે છે. (૮) ચાર સૂચકવાસિની દિકુમારિકાઓ રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી--ચાર આંગળની ભૂમિ ખોદી પ્રભુની નાળને છેદી ભૂમિમાં દાટે છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, 1 આમ, વીતરાગ પ્રભુનો જન્મ થતાં જ દશે દિશામાં રહેલી છપ્પન દિક્કુમારિકાઓ પોતાનાં તમામ કાર્યો પડતાં મૂકીને પ્રભુની ભકિત કરવા દોડી આવે છે. વીતરાગ પ્રભુનો જન્મ થતાં જ સૌધર્મેન્દ્ર દેવલોકના અધિપતિ અને ૩૨ લાખ વિમાનના માલિક એવા સૌધર્મેન્દ્ર ઇન્દ્ર જે પ્રથમ દેવલોકમાં દેવોની પર્પદામાં બેઠા છે ત્યાં તેમનું આસન કંપે છે. ઇન્દ્ર મહારાજ પ્રથમ-ક્ષણવાર તો ક્રોધિત થઇને ચિંતવન કરે છે કે, 'અરે ! મારું આસન કોણે કંપાવ્યું ?' પણ, અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે ત્યારે ત્રણ લોકના નાથ, દેવાધિદેવ, પરમ તારક, પરમ કૃપાળુ, અરિહંત પરમાત્માનો જન્મ થયો જાણી ઇન્દ્ર મહારાજ હર્ષોલ્લસિત થઇ જાય છે, આનંદથી નાચી ઊઠે છે ! વીતરાગપ્રભુનો જન્મ જે દિશામાં થયો છે તે દિશા તરફ સાત-આઠ ડગ માંડી શક્રસ્તવ દ્વારા પરમાત્માને વંદના કરે છે. પૂ.શ્રી વીરવિજયજી મહારાજે સ્નાત્રપૂજામાં લખ્યું છે : 'તદા ચિંતે ઇન્દ્ર મનમાં, કોણ અવસર એ બન્યો; વૈજન જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપન્યો. સુબોધ આદિ ઘંટનાદે ઘોષણા સુરમેં કરે, સવ દેવીદેવા જન્મ મહોત્સવે આવજો સુગિરિવરે.’ સૌધર્મેન્દ્ર ઇન્દ્ર મહારાજ પોતાના સેનાપતિ હરિણૈગમેષી દેવને આજ્ઞા કરે છે કે, હે હરિણૈગમેષી ! સુઘોષ ઘંટ વગાડી સૌ દેવ-દેવીઓને આજ્ઞા કરો કે, ત્રણ લોકના નાથ અરિહંત પરમાત્માનો જન્મ થયો છે અને ઇન્દ્ર મહારાજ ભગવાનનો જન્મ-મહોત્સવ ઊજવવા માટે મેરુપર્વત ઉપર પરમાત્માને લઇને આવે છે તેથી સહુ દેવીદેવતાઓ ત્યાં હાજર રહો!' ઇન્દ્ર મહારાજ જ્યાં પરમાત્માનો જન્મ થયો છે ત્યાં પૃથ્વીલોક પર આવે છે. તીર્થંકર પરમાત્માની માતાને અવસ્વાપિની વિદ્યા વડે નિદ્રાવસ્થામાં મૂકે છે. વીતરાગ પ્રભુનાં ચરણોમાં વંદના કરી ઇન્દ્ર મહારાજ વિનંતી કરે છે કે, હે પરમાત્મા ! હું આપને જન્માભિષેક કરવા મેરુ પર્વત પર લઇ જવા માગું છું, તો આપ આજ્ઞા આપો.' પછી ઇન્દ્ર મહારાજ પાંચ રૂપ લઇ ૫૨માત્માને મેરુ પર્વત પર લઇ જાય છે. ત્યાં જઇ દેવ-દેવીઓને આજ્ઞા કરે છે કે, નદી-કૂવા-કુંડ-ક્ષીરસમુદ્ર-તીર્થોનાં જળ લઇ કળશ ભરી લાવો. કળશની ઊંચાઇ પચીસ યોજન છે અને નાળચું એક યોજનનું છે. એવા ૧,૦,૦૦,૦૦૦ કળશ વડે પરમાત્માનો અભિષેક કરવામાં આવે છે. ચોસઠ ઇન્દ્રો, અનેક દેવો, અનેક દેવીઓ વડે આખું આકાશ ભરાઇ જાય છે. આ સર્વ દેવ-દેવીઓ પ્રભુભકિત કરવા પોતાના પરિવાર સાથે આવે છે. સ્નાત્રપૂજામાં લખ્યું છે : 'મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના.' અનેક શક્તિઓના સ્વામી, અનેક રિદ્ધિઓના સ્વામી એવા પ્રકારના દેવોના અધિપતિ ચોસઠ ઇન્દ્રો વીતરાગ પ્રભુનો જન્મમહોત્સવ કરે છે. આ ચોસઠ ઇન્દ્રો નીચે પ્રમાણે છે : Page #625 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૪૯૭ ભુવનપતિના વશ : (૧) અસુરકુમારમાં - ચમર અને બલિ. (૨) નાગકુમારમાં - ધરણ અને ભૂતાનંદ. (૩) વિદ્યુતકુમારમાં - હરિ અને હરિસહ. (૪) સુવર્ણકુમારોમાં - વેણુદેવ અને વેણદારી. (૫) અગ્નિકુમારોમાં - અગ્નિશિખ અને અગ્નિમાણવક. (૬) વાયુકુમારોમાં - વેલંબ અને પ્રભંજન. (૭) અનિતકુમારોમાં – સુઘોષ અને મહાઘોષ. (૮) ઉદધિકુમારોમાં - જલકાત્ત અને જલપ્રભ. (૯) દીપકુમારોમાં - પૂર્ણ અને વસિષ્ઠ. (૧૦) દિકુમારોમાં - અમિતગતિ અને અમિતવાહન. વ્યંતરના સોળ : (૧) કિન્નરોમાં – કિન્નર અને કિંગુરુપ. (૨) કૅિપુરુષોમાં – સત્પરુપ અને મહાપુરુપ. (૩) મહોરગમાં - અતિકાય અને મહાકાય. (૪) ગાંધર્વોમાં - ગીતરતિ અને ગીતયશ. (૫) યક્ષોમાં - પૂર્ણભદ્ર અને માણિભદ્ર. (૬) રાક્ષસોમાં – ભીમ અને મહાભીમ. (૭) ભૂતોમાં - સુરૂપ અને અપ્રતિરૂપ. (૮) પિચાશોમાં -- કાલ અને મહાકાલ. વાણવ્યંતરના સોળ : (૧) અપ્રજ્ઞપ્તિકોમાં - સન્નિહિત અને સમાન. (૨) પંચપ્રજ્ઞપ્તિકોમાં - ધાતા અને વિધાતા. (૩) પિવાદિતોમાં - ઋષિ અને ઋપિપાલ. (૪) ભૂતવાદિતોમાં - ઈશ્વર અને મહેશ્વર. (૫) કંદિતોમાં - સુવત્સ અને વિશાલ. (૬) મહાજંદિતોમાં - હાસ અને હાસતિ. (૭) કૂષ્માંડોમાં – શ્વેત અને મહાશ્વેત. (૮) પતકોમાં - પતાક અને પતકપતિ. જ્યોતિષ્કના બે : (૧) ચંદ્ર - ચંદ્ર. (૨) સૂર્ય - સૂર્ય. વૈમાનિકના દશ : (૧) સૌધર્મ દેવલોકમાં – શક્ર. (૨) ઈશાન દેવલોકમાં -- ઇશાન. (૩) સનતકુમાર દેવલોકમાં - સનતકુમાર. (૪) મહેન્દ્ર દેવલોકમાં - મહેન્દ્ર. (૫) બ્રહ્મ દેવલોકમાં - બ્રહ્મા. (૬) લાંતક દેવલોકમાં - લાંતક. (૭) મહાશુકમાં - મહાશુક્ર. (૮) સહસારમાં – સહસાર. (૯) આનત પ્રાણત. (૧૦) પ્રાણત પ્રાણત. (૧૧) આરણ અય્યત. (૧૨) અચુત અશ્રુત. બારમા દેવલોકના અધિપતિ અગ્રુપતિ તમામ દેવોને પરમાત્માનો અભિષેક કરવાનો આદેશ આપે છે. 'અશ્રુતપતિ હુકમે ધરી કળશા અરિહાને નવરાવે” આમ, દેવ-દેવીઓ વીતરાગ પ્રભુની ભક્તિ કરી ધન્ય ધન્ય બની જાય છે. અરિહંત પરમાત્માની ભકિત કરવા દેવો થનગની ઊઠે છે. નાચી ઊઠે છે અને પોકારી ઊઠે છે : હે ત્રિલોકના નાથ ! દેવાધિદેવ, વીતરાગ પરમાત્મા ! તમારી ભકિત કરવાનો અવસર અમને આજે અમારા મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયો છે. હે નાથ ! આપ કૃપા કરી આ સેવકની ભકિતનો સ્વીકાર કરો.” પરમાત્માનો જન્માભિષેક કરી દેવો નંદીશ્વરદ્વીપમાં જઈ મહોત્સવ કરે છે; અને દીક્ષા-કલ્યાણક તેમ જ કેવલજ્ઞાન-કલ્યાણકની પ્રતીક્ષા કરે છે. વીતરાગ પ્રભુનો દીક્ષા-સમય નજીક આવતાં નવ લોકાંતિક દેવો આવી પરમાત્માને પ્રાર્થના કરે છે કે, 'હે નાથ ! આપ તીર્થ પ્રવર્તાવો.” પરમાત્માના રાજ્યભંડારમાં દ્રવ્ય લાવી દેવ-દેવીઓ એકઠું કરે છે. પરમાત્મા વરસીદાન આપે છે. દીક્ષા અવસરે પરમાત્માના દીક્ષાના વરઘોડામાં દેવો આવે છે, અને પ્રભુની ભકિત કરે છે. પ્રભુને દેવદુષ્પ અર્પણ કરે છે. વીતરાગ પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ દેવ-દેવીઓ દોડીને આવે છે. સમવસરણની રચના કરે છે. જેમ કે, વૈમાનિક દેવો પ્રથમ વિચિત્ર પ્રકારનાં મણિ અને રત્નોનો ગઢ બનાવે છે. બીજો ગઢ જ્યોતિષી દેવો સુવર્ણમય બનાવે છે. ત્રીજો ગઢ ભવનપતિના દેવો રૂપાનો બનાવે છે. આમ, સમવસરણના ત્રણ ગઢ રત્ન, સુવર્ણ અને રૂપાના બનાવે છે. વીતરાગ પરમાત્માના દીક્ષા, કેવળજ્ઞાન આદિ કલ્યાણકો ઉપરાંત પણ દેવ-દેવીઓ વિવિધ રીતે પ્રભુની ભકિત કરે છે. જેમ કે, વીતરાગ પ્રભુ જે સ્થળે વિચરે છે ત્યાં દેવોએ બનાવેલું દેદીપ્યમાન કાંતિવાળું, ધર્મને પ્રકાશ કરનાર એવું ધર્મચક્ર આકાશમાં ફરે છે. આકાશમાં બંને બાજુ શ્વેત ચામરો Page #626 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ઢાળી દેવો વીતરાગ પ્રભુની ભક્તિ કરે છે. આકાશમાં નિર્મળ સ્ફટિક મણિનું રચેલું પાદપીઠ સહિત સિંહાસન દેવો રચે છે જે પ્રભુની સાથે ચાલે છે. વીતરાગ પ્રભુના મસ્તક પર ત્રણ છત્રો દેવતાઓ ધરે છે. આકાશમાં પ્રભુની આગળ દેવતાઓ ઇન્દ્રધ્વજ ફરકાવે છે. વીતરાગ પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં દેવતાઓ માખણ જેવા અત્યંત કોમળ સુવર્ણનાં નવ કમળોની રચના કરે છે, જેના ઉપર પ્રભુના પગ પડે છે. વીતરાગ પ્રભુ જ્યારે સમવસરણમાં બિરાજે છે ત્યારે પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ પોતે જ બિરાજે છે. બાકીની ત્રણ દિશામાં જિનેન્દ્રના જ પ્રભાવથી તેમના જેવી જ રૂપવાન, સિંહાસન વગેરે સહિત, ત્રણ મૂર્તિઓ, દેવતાઓ વિનૂર્વે છે. જ્યાં જ્યાં પ્રભુ સ્થિરતા કરે છે ત્યાં ત્યાં દેવતાઓ અશોકવૃક્ષની રચના કરે છે. જ્યાં જ્યાં વીતરાગ પ્રભુ વિચરે છે ત્યાં ત્યાં કાંટા પણ અધોમુખ થઈ જાય છે અને પ્રભુની ભકિત કરવા લાગે છે. વીતરાગ પ્રભુ જે સ્થળે વિચરે છે ત્યાં દેવ-દેવીઓ દેવદુંદુભિ વગાડે છે. જે સ્થળે પ્રભુ બિરાજે છે ત્યાં મેઘકુમાર દેવો ગંધોદકની વૃષ્ટિ કરે છે. સમવસરણની ભૂમિમાં ચંપક વગેરે પાંચ રંગનાં દિવ્ય પુષ્પોની દેવતાઓ ઢીંચણ સુધી વૃષ્ટિ કરે છે. વીતરાગ પ્રભુની ભકિતમાં ઓછામાં ઓછા એક કરોડ ભવનપતિ, વૈમાનિક, જ્યોતિષી અને વ્યંતર એવા ચારેય નિકાયના દેવો હોય છે. વીતરાગ પ્રભુ સમવસરણમાં બિરાજે છે ત્યારે ઇન્દ્ર પોતે ચામર ઢાળે છે અને ઇન્દ્રાણી પ્રભુની આગળ ગયુંલી કાઢે છે, મોતીના ચોક પૂરે છે. વર્તમાન સમયમાં પણ પાંચેય મહાવિદેહ ક્ષેત્રમાં થઈ વીશ વિહરમાન વીતરાગ પરમાત્મા સદેહે વિચરી રહ્યા છે. અને રોજ પરમાત્મા શ્રી સીમંધરસ્વામી આદિ અરિહંત ભગવંતો દેશના આપી રહ્યા છે. ત્યાં રોજ દેવ-દેવીઓ સમવસરણની રચના કરી ઉપર જણાવ્યા પ્રમાણેની પરમાત્માની ભકિત કરે છે. આગમોની અંદર જીવસમાસ પ્રકરણ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ભગવતીસૂત્ર, કલ્પસૂત્ર, પ્રતિક્રમણ સૂત્ર, નવસ્મરણ વગેરે અનેક શાસ્ત્રોમાં વીતરાગ પ્રભુની ભકિત, સેવા, વંદના દેવ-દેવીઓ નિરંતર કરે છે એવી માહિતી ઠેર ઠેર નોંધાયેલી છે. જેમ કે જગચિંતામણિસૂત્ર' કે જે પરમાત્મા વીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ અષ્ટાપદ મહાતીર્થની યાત્રાએ ગયા ત્યારે બનાવ્યું હતું. અને તેમાં ઉલ્લેખ છે કે દેવલોકની અંદર શાશ્વતાં જૈન ચૈત્યો અને વીતરાગ પરમાત્માનાં શાશ્વતાં જિનબિંબો આવેલાં છે, જેની દેવો નિરંતર ભકિત કરે છે. 'જંકિંચિસૂત્ર'ની અંદર પણ સગ્ગ પાયાલિ' દ્વારા દેવલોકમાં આવેલી તીર્થકરોની પ્રતિમાઓને વંદના કરવામાં આવી છે. સકલતીર્થ” જે સવારના રાઈ પ્રતિક્રમણમાં રોજ બોલવામાં આવે છે તેની અંદર પણ દેવલોકમાં આવેલાં જિન ચૈત્યો અને વીતરાગ પરમાત્માનાં બિબોનું વિસ્તારપૂર્વક વર્ણન આપવામાં આવેલું છે. 'લધુ શાંતિસ્તોત્ર' અને 'બુદ શાંતિસ્તોત્ર'માં પણ દેવ-દેવીઓ વીતરાગ પ્રભુની સેવામાં છે તેનો ઉલ્લેખ આવે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો પ્રસિદ્ધ મંત્ર - 'ૐ હ્રીં શ્રી ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:' છે, જેમાં ધરણેન્દ્ર-પદ્માવતી નિરંતર વીતરાગ પ્રભુની સેવામાં છે એમ સૂચવે છે; તેમની પૂજા કરે છે એમ સૂચવે છે; અને જે કોઈ વીતરાગ પ્રભુનો આરાધક હોય તેની સહાય કરે છે, તે સૂચવે છે. ઉવસગ્ગહર સ્તોત્ર'માં શરૂઆતમાં કહ્યું છે કે, 'ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્મ ઘણ મુક્ક' એટલે કે પાર્શ્વયક્ષ જેમ નિરંતર પૂજા કરે છે તેવા પાર્શ્વનાથ પ્રભુને મારાં વંદન હો. વીર પરમાત્માની સ્તુતિ નાતસા પ્રતિ મણ રૂારે'માં દેવેન્દ્રો મેરુપર્વત પર પરમાત્માનો અભિષેક કરે છે તે દર્શાવ્યું છે. તો 'સકલાહિત્ની અંદર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ ૨૫મા શ્લોક “મડે પાળ ૨ સ્વતિ વર્ષ શર્વતિમાં ધરણેન્દ્ર પ્રભુની ભકિત કરે છે તે વાત બતાવી છે. સંતિકર સ્તોત્ર'માં ચોવીસ પરમાત્માના શાસનનાં ચોવીસ યક્ષો, ચોવીસ યક્ષિણીઓ, અને સોળ વિદ્યાદેવીઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. 'તિજયપહત્ત સ્તોત્ર'માં સોળ મહાવિદ્યાદેવીઓનો ઉલ્લેખ 'ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ...' ગાથા નં. ૭ અને નં. ૮ દ્વારા કરવામાં Page #627 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] આવેલ છે. 'નમિણ સ્તોત્ર'ની શરૂઆતમાં જ મહાપ્રભાવક શ્રમણ ભગવંતે 'નમિણ પણય સુરગણ' દ્વારા બતાવ્યું છે કે, વીતરાગ પ્રભુને દેવો સદાય વંદના કરતા હોય છે. 'અજિતશાંતિ સ્તોત્ર'ની અંદર 'દેવદાણ વિંદ ચંદ સૂર વંદ' ગાથા નં. ૧૪માં સુર-અસુરના ઇન્દ્ર, ચન્દ્ર અને સૂર્યને વંદન કરવા યોગ્ય, એટલે કે વીતરાગ પ્રભુ શ્રી શાંતિનાથને આ દેવો કાયમ માટે વંદના કરે છે, તે વાત બતાવી છે. આ સ્તોત્રમાં ગાથા નં. ૨૮ 'દેવસુંદરીહિં પાયવંદિઆહિ'માં દેવાંગનાઓ સોળે શણગાર સજેલી પરમાત્મા આગળ નૃત્યભકિત દ્વારા વીતરાગપ્રભુની સેવા કરે છે, તે વાત મુનિ નંદિપેણે બતાવી છે. [ ૪૯૯ 'ભક્તામર સ્તોત્ર'ની શરૂઅતમાં જ મહાકવિ માનતુંગસૂરિજીએ પરમાત્માનાં ચરણોમાં દેવો વંદન કરી રહ્યા છે તેનું વર્ણન કરેલું છે. આ સ્તોત્રની ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૨ ગાથાની અંદર દેવો અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર, સુવર્ણકમળાદિની રચના કરી પરમાત્માની ભકિત કરે છે તેનો ઉલ્લેખ કર્યો છે. 'કલ્યાણમંદિર સ્તોત્ર'માં પણ આ જ વાત ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬ વગેરે ગાથા દ્વારા પરમાત્માના સમવસરણમાં દેવો કેવી રીતે ભિકત કરે છે તે હકીકત દર્શાવી છે. આ સ્તોત્રની ૨૮મી ગાથા 'દિવ્યસ્ત્રજો જિન..!'માં સિદ્ધસેન દિવાકરસૂરિજીએ લખ્યું છે કે, દેવો પરમાત્માનાં ચરણ છોડીને બીજે કયાંય જતા નથી. આ સ્તોત્રની ૪૧મી ગાથાની અંદર તે વાત બતાવી છે કે, 'દેવેન્દ્રવંઘ !.....' દેવેન્દ્રો વડે પણ વંદન કરવા યોગ્ય એવા હે વીતરાગ પરમાત્મા ! આપની સેવામાં હંમેશાં દેવો હોય છે. 'રત્નાકરપચ્ચીસી'ની શરૂઆતમાં રત્નાકરસૂરિએ પ્રથમ ગાથામાં લખ્યું છે કે, 'નરેન્દ્ર દેવેન્દ્ર નતાંઘ્રિપદ્મ...' રાજાઓ અને દેવેન્દ્રો વડે નમસ્કાર કરાયા છે ચરણકમળ જેનાં એવા વીતરાગ પ્રભુનાં ચરણોમાં કોટિ કોટિ વંદના ! શ્રી સિદ્ધચક્ર મહાપૂજનની મૂળ પ્રતમાં નીચેનાં દેવ-દેવીઓનો પરમાત્માનાં ચરણોના સેવક તરીકે ઉલ્લેખ આવે છે : ૧૮ અધિષ્ઠાયક : શ્રી સિદ્ધચક્રના અધિષ્ઠાયક શ્રી વિમલવાહન દેવ, શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી સિદ્ધચક્રના અપ્રસિદ્ધ અધિષ્ઠાયક, શ્રી જિનપ્રવચનના અધિષ્ઠાયક શ્રી ગણિપિટકયક્ષ રાજા, શ્રી ધરણેન્દ્ર દેવ, તીર્થરક્ષાના શ્રી કપર્દિયક્ષ, શ્રી શારદાદેવી, શ્રી શાંતિદેવતા, શ્રી અપ્રતિચક્રા દેવી, શ્રી જ્વાલામાલિની દેવી, શ્રી ત્રિભુવનસ્વામિની દેવી, શ્રી શ્રીદેવતા, શ્રી વૈયા દેવી, શ્રી પદ્માવતી દેવી, શ્રી કુરુકુલ્લા દેવી, શ્રી અંબિકા દેવી, શ્રી કુબેર દેવતા. ૮ જયાદિ દેવી : જયાદેવી, જાદેવી, વિજયાદેવી, સ્તાદેવી, જયન્તે દેવી, મોહા દેવી, અપરાજિતા દેવી, બન્ધા દેવી. ૧૬ વિદ્યાદેવી : શ્રી રોહિણીદેવી, શ્રી પ્રજ્ઞપ્તિદેવી, શ્રી વજ્રશૃંખલા દેવી, શ્રી વાંકુશા દેવી, શ્રી ચક્રેશ્વરી દેવી, શ્રી પુરુષદત્તા દેવી, શ્રી કાલીદેવી, શ્રી મહાકાલી દેવી, શ્રી ગૌરી દેવી, શ્રી ગાંધારી દેવી, શ્રી સર્વસામહાજ્વાલા દેવી, શ્રી માનવી દેવી, શ્રી વૈરુટવા દેવી, શ્રી અચ્છુપ્તા દેવી, શ્રી માનસી દેવી, શ્રી મહામાનસી દેવી. ૨૪ ભગવાનના શાસનનાં યક્ષ-યક્ષિણીઓ (જેમનાં નામો આ ગ્રંથમાં અન્યત્ર પ્રગટ કરેલ છે.) પરમ તારક વીતરાગ પ્રભુનાં ચરણોમાં સદાય હાજર રહે છે. મુખ્ય વાત એ છે કે પરમ કૃપાળુ દેવાધિદેવ, ત્રણ લોકના નાથ, જેમણે રાગ અને દ્વેષ ૫૨ વિજય મેળવી વીતરાગતા પ્રાપ્ત કરી છે એવા વીતરાગ પ્રભુનાં ચરણોમાં મોક્ષ કેળવવાની જેમને લગની લાગી છે એવા દેવો પરમાત્માની ભિકત કરે છે. સમ્યક્દષ્ટિ ચોસઠ ઇન્દ્રો, તેમ જ તેમનો સમગ્ર દેવ-દેવીઓનો પરિવાર વીતરાગ પ્રભુની ભકિત કરે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે વીતરાગ પ્રભુ ત્રણ લોકના નાથ છે, કરુણાસાગર છે, જીવમાત્રના પરમ ઉપકારક છે. એવા વીતરાગ પરમાત્માનાં ચરણોમાં, ભકિતમાં, સેવામાં, નામી-અનામી એવા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો સદાય હોય છે. Page #628 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતીજી અને પ્રતીકવિજ્ઞાન જ પ્રો. ઉપેન્દ્રનાથ ઢાલ બે ભાઈથી આરંભાતી કથામાં ભગવાન પાર્શ્વનાથના જીવનપ્રસંગને સાંકળી લઈ, પદ્માવતીજીનું સ્વરૂપ સમજ્યા બાદ શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના તેમ જ હિંદુ-સ્થાપત્યમાં પદ્માવતીજીના વિવિધ સ્વરૂપો, હાથમાંનાં પ્રતીકો વગેરે પર વિશદ માહિત અહીં રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. વળી, ભુવનેશ્વર (ઓરિસ્સા)ની ખંડગિરિ ગુફાઓમાં કંડારાયેલાં શિલ્પ-સ્થાપત્ય અને આકૃતિઓ વિશે પણ લેખકે વિગતે ખ્યાલ આપ્યો છે. -- સંપાદક શ્રી પદ્માવતીદેવી જૈન શાસનમાં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની શાસનદેવી તરીકે જાણીતાં છે. જૈન ગ્રંથો અને શિલ્પોમાં તેમને પાર્શ્વનાથ અને યક્ષ ધરણેન્દ્ર સાથે દર્શાવવામાં આવ્યાં છે. 'પદ્માવતી' શબ્દ એવી વ્યકિતનું સૂચન કરે છે જે કમળ ધરાવતી હોય. પદ્માવતીના પ્રાગૈતિહાસિક સ્વરૂપમાં સર્પ સાથે કમળ પણ તેનાં પ્રતીકોમાંનું એક હોવાનું જાણવા મળે છે. જ્યારે આપણે હિંદુ દેવ-દેવીઓની પ્રતિમાઓ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણને શ્રી લક્ષ્મી જ કમળના ચિન સાથે જોવા મળે છે. અમરકોશ'માં લક્ષ્મીનાં ગણાવવામાં આવેલાં વિવિધ નામો કે વિશેષણોમાં તેને 'પદ્મા” એટલે કે કમળ જેવા રંગવાળી કહેવામાં આવી છે, નહિ કે પદ્માવતી. પરંતુ મધ્યયુગમાં તેને પદ્માવતી નામથી નવાજવામાં આવી હોય તેમ જણાય છે. મહાભારતમાં સ્કન્ધને રણભૂમિમાં મદદ કરનાર માતરોમાં એક પદ્માવતી હોવાનો ઉલ્લેખ છે. મહાન શબ્દકોશકાર શ્રી આર. કે. દેવા શબ્દકલ્પદ્રુમ' (Vol. 3, P. 44)માં પદ્માવતીના વૈકલ્પિક અર્થ તરીકે મનસાદેવી (વિષહરા-ઝેર દૂર કરનારી) કે જે નાગદેવી છે, તેને મૂકે છે; અને આ માટે તે શબ્દરત્નાવલી'નો આધા૨ ટાંકે છે. પણ તેમાં જૈન શાસનદેવી તરીકે તેનો સ્વીકાર કરતા નથી. પદ્માવતી સાધુ ભરતકારની પત્ની તરીકે પણ જાણીતી છે. તેથી જ જરતકાર પદ્માવતીપ્રિય' તરીકે ઓળખાય છે. પરંતુ વર્તમાન જાણકારી મુજબ આપણે હિંદુ પુરાણોની એવી કોઈ કથાથી પરિચિત નથી, જે પદ્માવતી વિશે પ્રકાશ પાડે. બીજી બાજુએ જૈન રચનાઓ પદ્માવતીના મહત્ત્વને સમૃદ્ધ કરવા રસપ્રદ કથા રજૂ કરે છે. આ દષ્ટિકોણ ધ્યાનમાં લઈને, પદ્માવતીના લાક્ષણિક ગુણોનો વિચાર સ્પષ્ટ કરવા, તેના વિશેની પ્રાચીન કથા અહીં ટૂંકમાં આપી છે. પદ્માવતીની પુરાણકથાઓ: જૈન ગ્રંથોમાં પદ્માવતીને ભગવાન પાર્શ્વનાથ સાથે સાંકળતી કથા અત્યંત રસપૂર્વક રજૂ કરવામાં આવી છે. તે અંગેની દંતકથા પણ વિવિધ સ્વરૂપે મળી આવે છે. તેમ છતાં, મુખ્ય કથાઓ આ પ્રમાણે છે : મરુભૂતિ અને કમઠ નામના બે ભાઈઓ સતત આઠ ભવ સુધી દુશ્મનો તરીકે જન્મ્યા હતા. છેવટે મરભૂતિનો પાર્શ્વનાથ અને કમઠનો સામ્બરદેવ તરીકે જન્મ થયો. સામ્બરદેવ વૈદિક જીવનના ચસ્ત આગ્રહી હતા અને પંચાગ્નિ તપ કરતા હતા. એ પંચાગ્નિમાં પાર્શ્વકુમારે અવધિજ્ઞાનથી એક લાકડામાં નાગજોડ જલતી જોઈ. એમણે તાપસને જ્ઞાન આપ્યું. નાગજોડને અંતિમ સમયે મંત્ર સુણાવ્યો. બંને જણાં મૃત્યુ પામી ધરણેન્દ્ર-પદ્માવતી થયાં. Page #629 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૦૧ પછીથી જ્યારે પાર્શ્વનાથ કાયોત્સર્ગની ક્રિયામાં અડગ ઊભા હતા ત્યારે તેમની સાધનામાં વિઘ્નો ઊભાં કરવા મઘમાલી (સામ્બરદેવનો પૂર્વભવ)એ ઉપસર્ગો કર્યા. તે વખતે પાતાળલોકમાં ધરણેન્દ્રનું આસન ડોલવા લાગ્યું. ધરણેન્દ્ર પોતાની પત્ની પદ્માવતી સાથે તેમના પરોપકારી પાર્શ્વનાથને રક્ષણે આવ્યા. ધરણેન્દ્રએ સાધનાના સ્થળે પહોંચીને અદ્વૈતના મસ્તક પર ફણાઓનું છત્ર કર્યું અને પદ્માવતીએ તેમના રક્ષણ માટે શ્વેત છત્ર ધર્યું. તે પછીથી તેઓ તેમનાં કાયમી સેવક બની રહ્યાં. જે સ્થળે આ બનાવ બન્યો હતો તે સ્થળ અહિચ્છત્રના નામે પ્રચલિત છે. (હાલ આ સ્થળ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં છે.) આ પ્રસંગની કથા બાદામી, ઈલોરા, ખંડિગિર વગેરેનાં ગુફામંદિ૨ોમાં કોતરવામાં આવી છે. સામાન્ય રીતે ભગવાન પાર્શ્વનાથને તેમના મસ્તક પર સર્પની ફણાઓ સાથે અને પદ્માવતી દેવીને તેમની શાસનદેવી તરીકે તેમની નીચે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની પ્રતિમાથી તેમના અગાઉના સંબંધોનો ખ્યાલ આવે છે. જૈન શિલ્પકળામાં પદ્માવતી દેવીનું સ્વરૂપ ઃ જૈનધર્મમાં દિગંબર અને શ્વેતાંબર એમ બંને સંપ્રદાયો તેમનાં મંદિરોમાં પદ્માવતીનો સમાવેશ કરે છે; પરંતુ દેવીનાં ચિહ્ન અને ગુણ બંનેમાં ભિન્નતા જોવા મળે છે. શ્વેતાંબરમાં પદ્માવતીને કૂકડા અને સાપ પર સવાર થયેલાં અને ચાર હાથોમાં કમળ, પાશ, બીજારું અને અંકુશ ધારણ કરેલાં દર્શાવવામાં આવ્યાં છે. જ્યારે દિગંબરમાં પદ્માવતીને હાથની સંખ્યાની વિવિધતારૂપ ચાર પ્રકારે દર્શાવવામાં આવ્યાં છે. કેટલીક રચનાઓમાં તેમને સાપ અને કૂકડાના વાહન સાથે દર્શાવવામાં આવ્યાં છે, જ્યારે કેટલીક કૃતિઓમાં તેમને કમળ વાહન આપવામાં આવ્યું છે. જ્યાં તેમને ચાર હાથવાળાં દર્શાવવામાં આવે છે ત્યાં ચિહ્નો અને ગુણોની દૃષ્ટિએ અંકુશ, માળા અને બે કમળ ધારણ કરેલાં વર્ણવવામાં આવ્યાં છે અને છ હાથવાળાં દર્શાવવામાં આવે છે ત્યાં પાશ, તલવાર, ભાલો, અર્ધચંદ્ર, લાકડી અને દંડ ધારણ કરેલાં હોય છે. આઠ હાથવાળાં પદ્માવતીના હાથમાં પાશ અને બીજાં ઉપર્યુકત ચિહ્નો જોવા મળે છે. -- સવાર તથા ચાર દેવતા મૂર્તિ-પ્રકરણ'ની છેલ્લી આવૃત્તિમાં દેવીનાં સ્વરૂપને કૂકડા પર હાથવાળાં – કમળ, પાશ, લાકડી અને બીજોરું ધારણ કરેલાં વર્ણવ્યાં છે. આ રચનામાં તેના મુખ્ય ચિહ્ન સર્પ વિશે મૌન સેવાયું જણાય છે. પરંતુ બીજી રચનામાં કૂકડા અને સાપ--એમ બંનેનો તેના વાહન તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. શિલ્પકળા દ્વારા દેવીના પરિચયને લાગેવળગે છે તેમાં એમ જણાય છે કે, તેમની પ્રાચીન મૂર્તિ પ્રતિહાર સમય દરમિયાન (ઈ.સ.ની ૯મી સદી)ની મળી આવી છે; અને તે મથુરાના મ્યુઝિયમમાં જાળવવામાં આવી છે. અહીં ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાન પાર્શ્વનાથ પ્રણાલિકાગત સિંહાસનથી ટેકવાયેલા સર્પના ગૂંચળા પર બિરાજમાન છે. સાત સર્પણા દ્વારા મસ્તક પર છત્ર રચાયું છે. તેમની સેવામાં યક્ષ ધરણેન્દ્ર અને યક્ષિણી પદ્માવતી દેવી જણાય છે. તે બંને એક એક ફેણ પાર્શ્વનાથના મસ્તક પર ધરી રહેલ છે. આ જ રીતે, ખંડિગિર ગુફા નં. ૭ અને ૮માં આવાં બીજાં બે શિલ્પ જોવા મળે છે. 'નવમુનિ' નામે જાણીતી ગુફા નં.૭માં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથને સાપના વાહન સાથે અને પદ્માવતીને તેની શાસનદેવી તરીકે થોડાં નીચે દર્શાવવામાં આવ્યાં છે. દેવલ મિત્રાએ ઉલ્લેખ કર્યો છે કે, મૂળભૂત રીતે આ રહેણાંકની ગુફાઓ હતી, પરંતુ પછીથી મધ્યયુગમાં પવિત્ર સ્થળ તરીકે રૂપાંતિરત કરવામાં આવી અને તેને શાસનદેવીઓનું વિશ્રામસ્થાન ગણવામાં આવ્યું. સામવંશી રાજા ઉદ્યોતકેસરી (ઈ.સ.ની ૧૧મી સદી)ના શાસનકાળ દરમિયાન લખાયેલો એક શિલાલેખ નં. ૭ની ગુફામાં જોડવામાં આવ્યો છે. આ ગુફામાં પાર્શ્વનાથ બે પાંખડીવાળા કમળ પર બેઠેલા અને મસ્તક પર સાત ફણાના છત્રવાળા ચીતરવામાં આવ્યા છે. તેમના કમળના આસનની બંને બાજુએ ત્રણ ફણાવાળા સર્પ વિશિષ્ટ પ્રતીક તરીકે જોવા મળે છે. Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ] ( શ્રી પાÖનાથોપસર્ગ-હારિણી તેમની શાસનદેવી પદ્માવતી બે પાંખડીવાળા કમળ પર લલિત આસનમાં બેઠેલાં જણાય છે. તેણે કંકણોના શણગાર ઉપરાંત, હાર, કંડળ, જટામુગટ અને કડાં ધારણ કરેલાં છે. તેમને બે હાથવાળાં દર્શાવવામાં આવ્યાં છે. ડાબા હાથમાં કમળ અને જમણો હાથ અભયમુદ્રામાં સ્થિર છે. તેમના કપાળ પર એક ઊભી ત્રીજી આંખ દર્શાવવામાં આવી છે. નં. ૮ની ગુફા બારભૂજી ગુફા તરીકે જાણીતી છે. આ ગુફામાં પાશ્ર્વનાથની પ્રતિમાને સાત ફણાવાળા છત્ર નીચે કમળના આસન પર બિરાજમાન અને કમળના આસન નીચે ત્રણ ફણાવાળા સર્પ સાથે પદ્માવતી દેવીને કંડારવામાં આવ્યાં છે. અને તેમાં શાસનદેવી પદ્માવતી આઠ હાથવાળાં, વરદમુદ્રા સાથે જમણા હાથોમાં તીર, તલવાર, ઢાલ અને ડાબા હાથોમાં ધનુષ્ય, ઢાલ અને કમલદંડ ધારણ કરેલાં છે. આ પ્રમાણે પ્રાચીન જૈન અવશેષો માટે જાણીતાં જુદાં જુદાં સ્થળોએ પદ્માવતીનું નિદર્શન જોવા મળે છે. હિંદુ શિલ્પકળામાં પદ્માવતી: હિંદુ શિ૯૫સ્થાપત્યમાં પણ પદ્માવતી ઓછાં પ્રચલિત નથી. આ જૈન દેવીનું વિશિષ્ટ પ્રતીકાત્મક લક્ષણ સર્પફણા અને કમળની ઉપસ્થિતિ પાર્શ્વનાથના સાથનો સંકેત કરે છે. પદ્માવતીને હિંદુ શિલ્પસ્થાપત્યમાં કેટલીક વખત એકલાં અને કેટલીક વખત શિવ સાથે ચિત્રિત કરવામાં આવ્યાં છે. શ્રી શ્રીખંડીના ધ્યાનમંત્ર'માં આ પ્રમાણે ઉદાહરણ આપેલું છે : પદ્માવતી ચાર હાથવાળાં છે જેમાં માળા, કુંભ, કંપાલ અને કમળ ધારણ કરેલાં છે. નાગાધિરાજ વાસુકિ તેના આસન તરીકે છે, અને તેની ફણા પરનાં રત્નો પદ્માવતીના ઉરપ્રદેશનાં આભૂષણો બની રહ્યાં છે અને સર્વજ્ઞ શિવના ખોળામાં તેઓ બેઠેલાં છે. આગળ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે સર્પદેવી મનસા પદ્માવતી તરીકે ઓળખાય છે. પરંતુ તેનાં પ્રતીકાત્મક લક્ષણોમાં સર્પની હાજરીના કારણે જ તે ઓળખાય છે. તે જ પ્રમાણે પદ્માવતી દેવી કે જે જાતકારુની પત્ની છે તે પણ સાપના ચિહ્ન દ્વારા પ્રચલિત છે. બીજી બાજુએ વિષ્ણુપત્ની લક્ષ્મી કે જે પદ્માવતી તરીકે પણ ઓળખાય છે તેને ચિહ્ન તરીકે નાગફણા નહિ, પણ કમળ માત્ર જ છે. તદુપરાંત, હિંદુ શિલ્પકળામાં પદ્માવતીની પ્રતિમાની કલામય રજૂઆતને સમર્થન આપતો દષ્ટિકોણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે દેવી સ્થાનિક રીતે અંબિકાના નામે ઓળખાય છે અને કેલીના જીર્ણ મંદિરમાં બિરાજમાન છે, જે ઓરિસ્સાના પુરી જિલ્લામાં આવેલું છે. આ સ્થળ સંસ્કૃતના પ્રખ્યાત ઊર્મિકવિ જયદેવ (ઈ.સ. ૧૨મી સદી)નું જન્મસ્થાન છે. અહીં પદ્માવતીની પ્રતિમા કાળા ગ્રેનાઈટના પથ્થરમાં કોતરવામાં આવી છે. કમળનાં પગથિયાં પર બિરાજમાન બે હાથવાળાં, ડાબા હાથમાં કમળદંડ ધારણ કરેલાં છે, જ્યારે જમણા હાથમાંનું ચિહુન તૂટી ગયેલું હોવાથી અનુમાન કરી શકાતું નથી. સાત ફણાવાળો સર્પ સ્પષ્ટપણે તેના મસ્તક પર છત્ર રચી રહ્યો છે. આ પ્રમાણે કમળ અને સર્પફણા જેવાં મુખ્ય ઓળખચિહ્નો છે. એથી જ વિદ્વાનો તેને પદ્માવતી તરીકે ઓળખવાનું વલણ ધરાવે છે. ઉપસંહાર : આમ, પદ્માવતી દેવી જૈનધર્મમાં પાર્શ્વનાથનાં શાસનદેવી તરીકે લોકપ્રિય છે. જૈનકળામાં તે સામાન્ય રીતે ધરણેન્દ્ર અને અહંત સાથે હોય છે. નાગફણા અને કમળ તેની ઓળખનાં પ્રતીકો છે. શિલ્પકલાની દષ્ટિએ શાસનદેવીઓના વિકાસનો ચોક્કસ સમય નક્કી કરવાનું મુકેલ છે. કારણ, શિલ્પ અને સ્થાપત્યની અભિવ્યકિતના મતો બદલાતા જ રહે છે. પણ પદ્માવતીજીની સ્થાપના પાર્શ્વનાથ ભગવાનના શાસનકાળમાં જ છે, તેમાં વિવાદ જેવું નથી. આ સમય ઘણો પ્રાચીન પણ છે. Page #631 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૦૩ 'મૂર્તિકલામાં મુખ્ય જૈન દેવીઓનું આલેખન * ડૉ. થોમસ પરમાર શિલ્પ-સ્થાપત્ય આદિ ભાવોદ્દીપક કળા છે, નિરાકાર ભાવોને આકારમાં ઢાળવાની પ્રક્રિયા છે. એથી જ જૈનદર્શનમાં મૂર્તિવિધાન કળા તરીકે ગણાય છે. ડે. પરમારના આ વિદ્વત્તાપૂર્ણ લેખમાં દેવ-દેવીઓનાં મૂર્તિ સ્વરૂપો, આકૃતિ, વાહન, વર્ણ, ઉપકરણ આદિ કયા કયા પ્રદેશમાં, કયા કયા મંદિરમાં કે મ્યુઝિયમમાં કેવી રીતે છે તેની ઉપયોગી અને રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. ભારતીય સ્થાપત્યકળા અને ચિત્રકળામાં વિશેષ રસરુચિ અને ઊંડો અભ્યાસ ધરાવનાર ડે. પરમારનાં એતક્રિષયક પુસ્તકો સારી રીતે આદર પામ્યાં છે. જગતની અગ્રગણ્ય સભ્યતાઓ અને ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં મૂર્તિકળાને તપાસવામાં તેમણે ઊંડો રસ દાખવ્યો છે. આ ગ્રંથના લેખ નિમિત્તે જૈન દેવીઓની પ્રતિમાઓનો અભ્યાસ કરવાની ઉમદા તક મળી તે આ લેખક માટે આનંદપ્રેરક બીના છે. પ્રસ્તુત લેખ એનું ઉમદા પ્રમાણ બની રહેશે. - સંપાદક ભારતની પુણ્યભૂમિમાં ઉદ્ભવેલા લગભગ બધા જ ધર્મોએ દેવીપૂજાનું અને શકિતસાધનાનું માહાત્મ સ્વીકાર્યું છે. હિન્દુ ધર્મમાં દેવીપૂજા પ્રાચીન કાળથી પ્રચલિત છે. બૌદ્ધ ધર્મમાં ભૂકુટિ, કુરુકુલ્લા, મંજુશ્રી અને તારા વગેરે દેવીઓની પૂજા પ્રચલિત છે. જૈન ધર્મમાં પણ દેવીપૂજા પ્રચલિત છે. જૈનોની દેવસૃષ્ટિમાં ૨૪ તીર્થકરોનાં યક્ષ-યક્ષિણી, ૧૬ વિદ્યાદેવીઓ, દશ દિગ્ધાલો, નવગ્રહ, ક્ષેત્રપાલ, ગણેશ, બ્રહ્મશાંતિ યક્ષ, કપર્દિ યક્ષ, ૬૪ યોગિણીઓ, શાંતિદેવી, શ્રી/લક્ષ્મી, સરસ્વતી, નૈગમેશ વગેરે દેવ-દેવીઓનો સમાવેશ થાય છે. આમાં દેવીઓ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમાં શ્રી/લક્ષ્મી, સરસ્વતી, સોળ વિદ્યાદેવીઓ, શાંતિદેવી, ચકેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા એ જૈનોની મુખ્ય દેવીઓ ગણાય છે. ચોવીસ તીર્થકરોની ચોવીસ યક્ષિણીઓ પૈકી ચક્રેશ્વરી, અંબિકા, પદ્માવતી અને સિદ્ધાયિકા એ સૌથી વધુ લોકપ્રિય જણાય છે. આ મુખ્ય જૈન દેવીઓની અનેક મૂર્તિઓ જોવા મળે છે. શ્રી/લક્ષ્મી : હિંદુ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ શ્રી અથવા લક્ષ્મી ઐશ્વર્ય અને સૌન્દર્યની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. 'કલ્પસૂત્ર'માં લક્ષ્મીનું વર્ણન આપવામાં આવ્યું છે. જૈન મૂર્તિકળામાં લક્ષ્મીનું આલેખન લગભગ ૯મી સદી પછી જોવા મળે છે. લક્ષમીની મૂર્તિઓ ખજુરાહો, મૂર્તિકળામાં તેમને દેવગઢ, ઓસિયાં, કુંભારિયા, દેલવાડા વગેરે સ્થળોએ ' 3 સ્થળોએથી પ્રાપ્ત થઇ છે. ખજુરાહોના આદિનાથ મંદિરના પ્રવેશદ્વાર પર ચતુર્ભુજ લમીની મૂર્તિ કંડારેલી છે. રાજસ્થાનમાં ઓસિયાંના મહાવીરસ્વામીના મંદિરમાં, નાડોલના પદ્મપ્રભુના મંદિરમાં અને જાલોરના મહાવીરસ્વામીના મંદિરમાં લક્ષ્મીની મૂર્તિઓ જોવા મળે છે. જાલોરતીર્થમાં આવેલ લક્ષ્મીની મૂર્તિના પદ્માસન નીચે નવનિધિના પ્રતીક તરીકે નવ ઘટ આલેખવામાં આવ્યા છે. આબૂ-દેલવાડામાં વિમલવસહીના મંદિરમાં પણ લક્ષ્મીદેવીની અનેક પ્રતિમાઓ આવેલી છે. અહીં પણ કોઇ કોઇ મૂર્તિઓમાં પદ્માસન નીચે નવ ઘટ જોવા મળે છે. લવસહીના રંગમંડપ પાસેના વિતાન પર અષ્ટભુજ મહાલક્ષ્મીની ચાર પ્રતિમાઓ કંડારેલી છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સરસ્વતી : હિંદુ અને બૌદ્ધ ધર્મની જેમ જૈનધર્મમાં પણ સરસ્વતીનું આદરણીય સ્થાન જોવા મળે છે. તેનાં વિવિધ નામો પૈકી વાગ્દવી નામ જાણીતું છે. જૈન ગ્રંથોમાં મેધા તથા બુદ્ધિની દેવી અથવા શ્રુતદેવી તરીકે ઓળખાવી છે. તે જૈન આગમોની અધિષ્ઠાત્રી દેવી છે. જૈન સરસ્વતીની સૌથી પ્રાચીન પ્રતિમા મથુરાના કંકાલી ટીલામાંથી પ્રાપ્ત થઈ છે, જે હાલ લખનૌના રાજ્ય સંગ્રહાલયમાં સુરક્ષિત છે. આ ખંડિત પ્રતિમાના ડાબા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. અક્ષમાળા ધારણ કરતો જમણો હાથ તૂટી ગયેલો છે. જૈન મૂર્તિકળામાં સરસ્વતીનું આલેખન બીજી સદીથી શરૂ થયું હતું એમ આ મૂર્તિને કેન્દ્રમાં રાખી કહી શકાય. - સરસ્વતીની પ્રતિમાઓ બહુધા ગુજરાત અને રાજસ્થાનમાંથી પ્રાપ્ત થઈ છે. ગુજરાતમાં કુંભારિયા અને તારંગામાં સરસ્વતીની પ્રતિમાઓ આવેલી છે. કુંભારિયાના નેમિનાથ મંદિરની દેવકુલિકાઓની પશ્ચિમની ભીંત પર મયુરવાહિની સરસ્વતીનું એક સુંદર આલેખન જોવા મળે છે. તારંગાના અજિતનાથ મંદિરમાં સરસ્વતીની ૧૪ પ્રતિમાઓ કંડારેલી છે. - રાજસ્થાનમાં ઓસિયાં, નાડોલ, નાડલાઇ, આબુ-દેલવાડા, પિંડવાડા પાસે અજારી તીર્થ અને પલમાંથી સરસ્વતીની પ્રતિમાઓ મળી આવી છે. આ સર્વમાં બીકાનેર પાસેના પલ્લુ ગામમાંથી પ્રાપ્ત થયેલી સરસ્વતીની બે પ્રતિમાઓ પૈકી દિલ્હીમાં રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સુરક્ષિત પ્રતિમા સર્વોત્કૃષ્ટ છે. બીજી પ્રતિમા બીકાનેરના સંગ્રહાલયમાં આવેલી છે. આ બંને પ્રતિમાઓ આરસમાં કંડારેલી છે. રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સુરક્ષિત પ્રતિમા ત્રિભંગીમાં ઊભેલી છે. ચતુર્ભુજ દેવીના ડાબા હાથમાં પુસ્તક અને જમણા હાથમાં પુંડરીક ધારણ કર્યું છે. નીચેનો જમણો હાથ વરદમુદ્રામાં છે. જ્યારે ડાબા હાથમાં કમંડલ ધારણ કર્યું છે. મસ્તક પાછળ અલંકૃત પ્રભામંડળ શોભાયમાન છે. પ્રતિમાની ઉપરના ભાગે ગાંધર્વો ઊડી રહ્યા છે, જ્યારે ચરણની બંને બાજુએ વીણાધારિણી બે સેવિકાઓ ત્રિભંગીમાં ઊભેલી છે. છેક નીચે બે ઉપાસકો (દાતા દંપતી) અંજલિ મુદ્રામાં ઊભા છે. પ્રતિમાને આવૃત્ત તોરણ અલંકૃત છે. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ આ પ્રતિમાને મધ્યકાલીન ભારતીય શિલ્પકળાના આકર્ષક નમૂના તરીકે બિરદાવે છે." સોળ વિધાદેવીઓ : જૈનોમાં ૪૮ હજાર વિદ્યાદેવીઓની માન્યતા છે પરંતુ તે પૈકી માત્ર સોળ વિદ્યાદેવીઓ જ વધુ પ્રચલિત છે. આ સોળ વિદ્યાદેવીઓ સોળ કળા અને વિજ્ઞાનની દે મનાય છે. આ સોળ વિદ્યાદેવીઓનાં નામ આ પ્રમાણે છે : રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વર્જકુશા, અપ્રતિચક્ર અથવા જંબુનદા, પુરપદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મહાક્વાલા અથવા જ્વાલામાલિની, માનવી, વૈરોટી, અય્યતા, માનસી અને મહામાનસી. સોળ વિદ્યાદેવીઓની મૂર્તિઓ વિશેષ કરીને રાજસ્થાન અને ગુજરાતમાંથી પ્રાપ્ત થઈ છે. મધ્યપ્રદેશમાં ખજુરાહોના આદિનાથના મંદિરમાં પણ તેમના સ્વરૂપો દર્શનીય છે. ઓસિયાના મહાવીરસ્વામીના મંદિરમાં પ્રજ્ઞપ્તિ, નરદત્તા, ગાંધારી, મહાજ્વાલા, માનસી તથા મહામાનસીની મૂર્તિઓ કંડારેલી છે. ઘાણે રાવના મૂછાળા મહાવીર મંદિરમાં માનસી અને મહાજ્વાલા સિવાયની અન્ય વિદ્યાદેવીઓનાં આલેખનો જોવા મળે છે. સાદરા (રાજસ્થાન)ના પાર્શ્વનાથના મંદિરમાં ૧૧ વિદ્યાદેવીઓનાં સ્વરૂપો આવેલાં છે. સેવાડી તીર્થન મહાવીર મંદિરમાં, નાડોલના પદ્મપ્રભુ અને જાલોરના મહાવીર મંદિરમાં પણ વિદ્યાદેવીઓની પ્રતિમાઓ આવેલી છે. આબૂ-દેલવાડાના વિમલવસહિ અને લુણવસહિમાં વિદ્યાદેવીઓનાં ઉત્તમ શિલ્પો કંડારેલાં છે.o વિમલવસહિમાં વિદ્યાદેવીઓના બે સમુહો આલેખાયા છે. પ્રથમ સમૂહ રંગમંડપમાં અને બીજો સમૂહ દેવકુલિકા Page #633 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૦૫ નં.૪૧ના વિતાન પર આવેલો છે. પ્રથમ સમૂહમાં વિદ્યાદેવીઓ પરંપરાનુસાર સવાહન, સાયુધ, ચતુર્ભુજા અને ત્રિભંગીઓમાં દર્શાવી છે; બીજા સમૂહની વિદ્યાદેવીઓ ત્રિભંગીમાં અને ષડભુજા દર્શાવી છે. લુણવસતિના રંગમંડપના વિતાન પરનાં વિદ્યાદેવીઓનાં આલેખનો અને વિમલવસતિના રંગમંડપનો સમૂહ એકસરખી લાક્ષણિકતાઓ ધરાવે છે. ગુજરાતમાં કુંભારિયાનાં મંદિરો તથા તારંગાના અજિતનાથના મંદિરમાં વિદ્યાદેવીઓની પ્રતિમાઓ આવેલી છે. કુંભારિયાના શાંતિનાથના મંદિરમાં માનવીની એક પણ પ્રતિમા જોવા મળતી નથી. પૂર્વની પડાળીના વિતાન પર વિદ્યાદેવીઓનો એક સમૂહ કંડારાયેલો છે. વિદ્યાદેવીઓનું સામૂહિક આલેખન સૌ પ્રથમ અહીં જોવા મળે છે. પાર્શ્વનાથ મંદિરમાં જ્વાલામાલિનીની મૂર્તિ પ્રાધાન્ય ભોગવે છે. તારંગામાં અજિતનાથના મંદિરના શિલ્પવૈભવમાં વિદ્યાદેવીઓ અગ્રગણ્ય છે. અહીં વિદ્યાદેવીઓનાં વાહનો પરંપરાગત જોવા મળતાં નથી. મધ્યપ્રદેશમાં માત્ર ખજુરાહોના આદિનાથના મંદિરમાં જ વિદ્યાદેવીઓનાં આલેખનો આવેલાં છે. આ મંદિરના રથિકા ગવાક્ષોમાં સોળ વિદ્યાદેવીઓનાં શિલ્પો જોવા મળે છે. વાહનયુકત આ દેવીઓને ચતુર્ભુજા કે અષ્ટભુજા છે. દેવીઓના મસ્તકભાગે જિન-આકૃતિઓ કંડારેલી છે. ચક્રેશ્વરી : તીર્થકર ઋપભદેવની યક્ષિણી ચક્રેશ્વરીને શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં ગરુડવાહિની અને હાથમાં ચક્ર ધારણ કરતી દર્શાવી છે. તે ચતુર્ભુજા કે અષ્ટભુજા કે દ્વાદશભુજા હોવાનું જણાયું છે. ચક્રેશ્વરીની પ્રતિમાઓ ૯મી સદીથી પ્રાપ્ત થાય છે. દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં અષ્ટભુજા ચકેશ્વરીની એક પ્રતિમા સુરક્ષિત છે. ગરુડ પર સવાર થયેલ દેવીના ઉપરના છ હાથમાં ચક્ર ધારણ કરેલ છે. જ્યારે નીચેના બે હાથમાં અનુક્રમે વરદમુદ્રા અને ફળ ધારણ કરેલાં છે. ૧૨ સેવાડી (રાજસ્થાન)ના મહાવીર મંદિરમાં દ્વિભુજા ચક્રેશ્વરીની ભૂતિ કંડારેલી છે. આબુ-દેલવાડાના લુણવસતિની દેવકુલિકા નં. ૧૦ના વિતાન પર અષ્ટભુજા ચક્રેશ્વરીનું સ્વરૂપ જોવા મળે છે. અષ્ટભુજા ચક્રેશ્વરીની પ્રતિમા ગ્યારસપુર (મધ્યપ્રદેશ)ના માલાદેવીના મંદિરના શિખરમાં પણ જોવા મળે છે. દશ ભુજા ધરાવતી ચક્રેશ્વરીની એક સુંદર પ્રતિમા મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયમાં આવેલી છે. ખજુરાહોમાંથી ચક્રેશ્વરીની ચાર પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે, જે પૈકી ત્રણ પ્રતિમાઓને ચતુર્ભુજા છે અને એક પભુજા છે. દેવગઢ (મધ્યપ્રદેશ)માંથી મળેલી ચક્રેશ્વરીની પ્રતિમાઓમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. આ પ્રતિમાઓને ચતુર્ભુજા, પભુજા, અષ્ટભુજા, દશભુજા અને વિશતિભુજા (વીસ હાથ) છે, જે ચકેશ્વરીનાં વિવિધ સ્વરૂપોને વ્યકત કરે છે. આ પ્રતિમાઓ અહીંનાં મંદિરોનાં સંભો, ઉત્તરાંગો અને માનસ્તંભો પર કંડારેલી છે. દેવગઢમાંથી વિંશતિભુજા ચક્રેશ્વરીની બે પ્રતિમા સ્થાનિક સાહુ જૈન સંગ્રહાલયમાં સુરક્ષિત છે. એક પ્રતિમાના સાત હાથ જળવાયા છે; જ્યારે બીજી પ્રતિમાના વીસ વીસ હાથ મોજૂદ છે. ઓરિસાની નવમુનિ અને બારભૂજી ગુફાઓમાં ચકેશ્વરીની મૂર્તિઓ કંડારેલી છે, જે અનુક્રમે દસ અને બાર હાથ ધરાવે છે. દક્ષિણ ભારતની ચકેશ્વરીની પ્રતિમાઓમાં તેનાં વાહન-ગરુડનો કયારેક અભાવ હોય છે; પરંતુ ચક્ર હંમેશાં જોવા મળે છે." ઈલોરાની ગુફા નં. ૩૦ની ચકેશ્વરીની પ્રતિમાને દ્વાદશભુજા છે. ગુજરાતમાંથી પ્રાપ્ત થતી ચકેશ્વરીની પ્રતિમાઓ મોટે ભાગે ચતુર્ભુજા છે. પાટણના સુવિધિનાથ મંદિરમાં, ગિરનાર ઉપર વસ્તુપાલ-તેજપાલની ટૂંકમાં ડાબી બાજુના ગવાક્ષમાં, ઘોઘાના નવખંડા પાણ્વનાથ મંદિરમાં, શત્રુંજય ઉપર દાદાની ટૂંકમાં, મોતીશાની ટૂંકના મુખ્ય મંદિરમાં અને વડનગરના પીઠોરી માતાના મંદિરના ઓટલામાં ચક્રેશ્વરીની પ્રતિમાઓ આવેલી છે." ચક્રેશ્વરીની ઉપર્યુકત પ્રતિમાઓ દેવીના સ્વતંત્ર સ્વરૂપને રજૂ કરે છે. આ ઉપરાંત દેવીની જિનસંયુકત પ્રતિમાઓ પણ પ્રાપ્ત થાય છે. ચંદ્રાવતી, વિમલવસહિ, પ્રભાસપાટણ, ખંભાત, જ્યારે બીજી ડારેલી છે, જે અનુરક અભાવ હોય Page #634 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી - - કુંભારિયા, ખજુરાહો, દેવગઢ, લખનૌ, મુંબઈ વગેરે સ્થળોએ ચક્રેશ્વરીની જિન-સંયુકત પ્રતિમાઓ આવેલી છે. ખજુરાહોમાં ૩ર અને દેવગઢમાં ૨૦ 28ષભદેવની પ્રતિમાઓમાં ચક્રેશ્વરીનું આલેખન જોવા મળે છે. લખનૌના રાજ્ય સંગ્રહાલયની ઋષભદેવની ૩૨ પ્રતિમાઓમાંથી ૧૦ પ્રતિ ચક્રેશ્વરીની મૂર્તિઓ જોવા મળે છે. અંબિકા : નેમિનાથની યક્ષિણી અંબિકા, કુખારિડની અથવા આશ્રાદેવી તરીકે ઓળખાય છે. તેના હાથમાં આમ્રફળ હોવાના કારણે તે આગ્રા તરીકે ઓળખાય છે. તેનો દેખાવ હિંદુ દુર્ગાદેવીને મળતો આવે છે. શાસદેવી તરીકે અને એક સ્વતંત્ર દેવી તરીકે પણ તેનું મહત્ત્વ જૈન ધર્મના બંને પંથો--શ્વેતાંબર અને દિગંબર--એ સ્વીકારેલું છે. અંબિકાનું વાહન સિંહ છે. તેના ચાર હાથ પૈકી જમણા હાથમાં માતુલિંગ અને પાશ ધારણ કરેલ છે. જ્યારે ડાબા હાથમાં પુત્ર અને અંકુશ ધારણ કરેલ છે. અંબિકાની સ્વતંત્ર તેમ જ જિનેશ્વર સાથેની સંયુકત પ્રતિમાઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થઈ છે. લગભગ ૬ઠ્ઠી સદીથી મૂર્તિકળામાં તેનું આલેખન જોવા મળે છે. વડોદરાથી નજીક અકોટાથી મળેલી અંબિકાની ધાતુપ્રતિમા ૬ઠ્ઠી સદીની છે. દ્વિભુજા અંબિકા સિંહ પર આરૂઢ થયેલ છે. તેના બે હાથમાં આમ્રલમ્બિ અને બાળક ધારણ કરેલ છે. ઓસિયાના મહાવીર મંદિર, કુંભારિયાના શાંતિનાથ મંદિર, ગ્યાસપુરના માલાદેવીના મંદિરમાં અને ખજુરાહોમાં પાર્શ્વનાથ મંદિરમાં દ્વિભુજા અંબિકાનાં સ્વરૂપો કંડારેલાં છે. પૂર્વ ભારતમાંથી મળતી અંબિકાની મૂર્તિને સામાન્ય રીતે દ્વિભુજા હોય છે. મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયમાં સુરક્ષિત અંબિકાની દ્વિભુજા મૂર્તિ તેના પરિકરને કારણે ઉલ્લેખનીય છે. પરિકરમાં ગણેશ, કુબેર, બલરામ અને કૃષ્ણનું આલેખન છે. ગુજરાતમાં ૧૧મી સદીમાં અંબિકાની ચતુર્ભુજ પ્રતિમા ઘડવાનો પ્રારંભ થયો. આવી પ્રતિમાઓ કુંભારિયા, આબૂ-દેલવાડાના વિમલવસતિ અને તારંગામાંથી પ્રાપ્ત થાય છે. મધ્યપ્રદેશના દેવગઢમાંથી અંબિકાની લગભગ ૫૦ પ્રતિમાઓ ઉપલબ્ધ થઈ છે, જેમાંથી માત્ર ત્રણ જ પ્રતિમાઓને ચતુર્ભુજા છે, અન્યને દ્વિભુજા છે.૮ સાહ જૈન સંગ્રહાલયમાં અંબિકાની બે પ્રતિમાઓ સુરક્ષિત છે. લખનૌના રાજ્ય સંગ્રહાલયમાં સુરક્ષિત અંબિકાની પ્રતિમા તેના રૌદ્ર સ્વરૂપને પ્રગટ કરે છે.૨૦ અંબિકાના આ રૌદ્ર આલેખન પાછળ તાંત્રિક અસર હોવાનું જણાય છે. દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં અંબિકાની બે ધાતુઓની મૂર્તિઓ છે, જે બિહાર અને બંગાળમાંથી પ્રાપ્ત થઈ છે. ઓરિસાની નવમુનિ અને બારભૂજી ગુફાઓમાં અંબિકાના શિલ્પો જોવા મળે છે. દક્ષિણ ભારતમાંથી મળતી અંબિકાની પ્રતિમામાં શીર્ષભાગે આમ્રલમને બદલે આમ્રવૃક્ષ આલેખવાની પરંપરા જોવા મળે છે. આ પ્રદેશની અંબિકાની સૌથી પ્રાચીન પ્રતિમા કર્ણાટકના એહોળના મેટીના જૈન મંદિરમાંથી પ્રાપ્ત થઈ છે.૨૨ ઈલોરાની જૈન ગુફાઓમાં પણ અંબિકાનાં મૂર્તિશિલ્પો કંડારેલાં છે, જેમાં તેને આમ્રવૃક્ષ નીચે બિરાજમાન દર્શાવેલ છે. જિન-સંયુકત પ્રતિમાઓમાં અંબિકાનું આલેખન હંમેશાં દ્વિભુજામાં જોવા મળે છે. લખનૌના રાજ્ય સંગ્રહાલય, ગ્યારસપુર, દેવગઢ અને ખજુરાહોમાં આવી જિન-સંયુકત પ્રતિમાઓ આવેલી છે. જૈન દેવસૃષ્ટિમાં તે પ્રાચીનતમ્ યક્ષિણી હોવાને કારણે જ શિલ્પમાં સૌ પ્રથમ અંબિકાનું આલેખન જોવા મળે છે. પદ્માવતી : જૈનોમાં પાર્શ્વનાથની યક્ષિણી પદ્માવતીની પૂજાનો વ્યાપક પ્રસાર છે. આ દેવીનું વાહન કુકુટ-સર્પ છે. તેના ચાર હાથમાં તે પદ્મ, પાશ, ફળ અને અંકુશ ધારણ કરે છે. તેના મસ્તકે ત્રણ સર્પનું છત્ર જોવા મળે છે. દક્ષિણ ભારતીય પરંપરાના દિગંબર ગ્રંથોમાં પદ્માવતીને પાંચ સર્પના Page #635 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૦૭ છત્ર વડે શોભિત અને તેનું વાહન હંસ હોવાનો ઉલ્લેખ છે. દિગંબર પરંપરામાં તેનાં ચાર સ્વરૂપો વર્ણવેલાં છે : ચતુર્ભુજા, પભુજા, અષ્ટભુજા અને ચતુર્વિશતિભુજા. દેવીનાં મુખ્ય આયુધ-પદ્મને કારણે તેનું નામ પદ્માવતી પડેલું જણાય છે. તે હંમેશાં સર્પ સાથે સંકળાયેલી હોવાના ઉલ્લેખો મળે છે. આ યક્ષિણી પાતાળદેશવાસી કહેવાય છે. હિંદુ-પરંપરામાં શિવની શકિતને સ્વરૂપે પદ્માવતી (અથવા પરા)નો ઉલ્લેખ છે. 'ભૈરવ પદ્માવતી કલ્પ'માં આ યક્ષિણીને ત્રણ નેત્રો હોવાનો ઉલ્લેખ છે. આ જ ગ્રંથમાં પદ્માવતીનાં છ પર્યાયનામો જણાવ્યાં છે : તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામસાધિની અને ત્રિપુરભૈરવી.૨૩ પદ્માવતીની સ્વતંત્ર તથા જિન-સંયુકત પ્રતિમાઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. પદ્માવતીની પ્રાચીનતમ પ્રતિમાઓ ૯મી-૧૦મી સદીની છે. ઓસિયાના મહાવીર મંદિરના મુખમંડપની ઉત્તરની છજા પર દ્વિભુજા પદ્માવતીની પ્રતિમા આવેલી છે.૪ ઝાલારપાટણ (રાજસ્થાન)ના એક મંદિરમાં સાત સર્પ-છત્ર વડે શોભિત દેવીની એક સુંદર પ્રતિમા કંડારેલી છે.૨૫ ચતુર્ભુજા પદ્માવતીની બે પ્રતિમાઓ કુંભારિયાના નેમિનાથ મંદિરમાં અને એક પ્રતિમા આબૂ-દેલવાડાના વિમલવસતિમાં જોવા મળે છે. આ ત્રણેય પ્રતિમાઓનું આલેખન શ્વેતાંબર પરંપરા પ્રમાણે થયેલું છે. વિમલવસતિની દેવકુલિકા નં.૪૯ના મંડપના વિતાન પર પોડશભુજા (સોળ હાથવાળી) પદ્માવતીની પ્રતિમા ઉત્કીર્ણ છે.૨૭ દેવીના મસ્તકે સાત સર્પ-છત્ર શોભિત છે. દેવગઢમાં મંદિર નં. ૧૨માં આવેલી પદ્માવતીની પ્રતિમા પ્રાચીન છે. ચતુર્ભુજા દેવીએ વરદમુદ્રા, સનાલ પા, લેખિનીપટ્ટ અને કળશ ધારણ કર્યા છે. ગ્યારસપુરના માલાદેવીના મંદિરમાંથી દ્વિભુજા પદ્માવતીની ચાર મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. ખજુરાહોમાં ચતુર્ભુજા પદ્માવતીની ત્રણ મૂર્તિઓ આવેલી છે. દેવગઢમાંથી પ્રાપ્ત થતી પદ્માવતીની મૂર્તિઓમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. અહીંથી દ્વિભુજા, ચતુર્ભુજા અને દ્વાદશભુજા પદ્માવતીની અનેક મૂર્તિઓ, અનુક્રમે મંદિર નં. ૧૬, ૧ અને ૧૧માંથી મળી આવી છે. દ્વાદશભુજા પદ્માવતીની એક અન્ય પ્રતિમા શહડોલમાંથી પણ મળી છે. ૨૮ પૂર્વ ભારતમાંથી પ્રાપ્ત થતી પદ્માવતીની પ્રતિમાઓમાં નાલંદાની તેમ જ ઓરિસાની નવમુનિ અને બારભૂજી ગુફાઓમાંની પ્રતિમાઓ ઉલ્લેખનીય છે. દક્ષિણ ભારતમાંથી પણ પદ્માવતીની મૂર્તિઓ મળી આવી છે. કર્ણાટકમાં કન્નડ શોધ સંસ્થાન સંગ્રહાલયમાં ચતુર્ભુજા પદ્માવતીની બે સ્વતંત્ર પ્રતિમાઓ સુરક્ષિત છે. આ બંને મૂર્તિના મસ્તકે સર્પ-છત્ર શોભાયમાન છે. આમાંની એક પ્રતિમામાં વાહન તરીકે હંસનું આલેખન છે. કર્ણાટકમાંથી જ મળી આવેલી પદ્માવતીની અન્ય ત્રણ પ્રતિમાઓ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. બાદામીની ગુફા નં. પની દીવાલ પર કંડારેલ પદ્માવતીની ચતુર્ભુજા મૂર્તિમાં વાહન સંભવતઃ હંસ (અથવા કૌચ) છે. પદ્માવતીની પાર્શ્વનાથ સાથેની સંયુકત પ્રતિમાઓ પણ પ્રાપ્ત થઈ છે. આબૂ-દેલવાડાના વિમલવસતિની દેવકુલિકા નં.૪ અને ઓસિયાન મહાવીર મંદિરના બલાણકમાં પદ્માવતીની આવી સંયુકત પ્રતિમાઓ કંડારેલી છે. બંને જગ્યાએ દેવીના મસ્તકે સર્પ-છત્ર જોવા મળે છે. લખનૌના રાજ્ય સંગ્રહાલયમાં સુરક્ષિત પાર્શ્વનાથની એક પ્રતિમાની પીઠ પર ચતુર્ભુજા પદ્માવતીનું આલેખન કંડારેલું છે. ખજુરાહોના સ્થાનિક સંગ્રહાલયમાં પદ્માવતીની બે સંયુકત પ્રતિમાઓ સુરક્ષિત છે. પદ્માવતીની ઉપર્યુકત પ્રતિમાઓનો અભ્યાસ કરતાં જણાય છે કે દેવીની સ્વતંત્ર પ્રતિમાઓ લગભગ ૯મી સદીની અને સંયુકત પ્રતિમાઓ લગભગ ૧૦મી સદીની છે. સિદ્ધાયિકા સિદ્ધાયિની) : શ્વેતાંબર પરંપરા પ્રમાણે સિદ્ધાયિકા અને દિગંબર પરંપરા પ્રમાણે સિદ્ધાયિની ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીની યક્ષિણી છે. શ્વેતાંબરના મત પ્રમાણે ચતુર્ભુજા સિદ્ધાયિકા પુસ્તક, અભયમુદ્રા, માતુલિંગ અને બાણ ધારણ કરે છે, જ્યારે દિગંબરના મતે દ્વિભુજા Page #636 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સિદ્ધાયિની વરદમુદ્રા અને પુસ્તક ધારણ કરે છે. આ દેવીનું વાહન સિંહ છે, જે મહાવીર સ્વામીનાં લાંછનમાંથી લેવામાં આવ્યું છે.૩૦ ચક્રેશ્વરી, અંબિકા અને પદ્માવતીની સરખામણીમાં સિદ્ધાયિકાની પ્રતિમાઓ ખૂબ જ ઓછી મળી આવી છે. તેની સ્વતંત્ર પ્રતિમાઓ ૧૦મી-૧૧મી સદીની જોવા મળે છે. આબૂ-દેલવાડાના વિમલવસતિના રંગમંડપના એક સ્તંભ પર ત્રિભંગીમાં ઊભેલી ચતુર્ભુજા સિદ્ધાયિકાની પ્રતિમા કંડારેલી છે.' એક હાથ ખંડિત છે; જ્યારે બીજા ત્રણ હાથમાં વરદમુદ્રા, પુસ્તક અને વીણા ધારણ કરેલાં છે. ખંભાત અને પ્રભાસપાટણમાંથી ચાર હાથ ધરાવતી સિદ્ધાયિકાની બે પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે.” આ બંને પ્રતિમાઓ લગભગ એકસરખું સ્વરૂપ ધરાવે છે. ખજુરાહોના મંદિર ૨૪ અને દેવગઢના મંદિર પાંચના ઉત્તરાંગ પર આ દેવીઓની મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે. ૩૪ સિદ્ધાયિકાની મહાવીર સ્વામી સાથેની સંયુકત પ્રતિમાઓ પણ જોવા મળે છે. અજમેરના રાજપૂતાના સંગ્રહાલયમાં આ દેવીની દ્વિભુજા પ્રતિમા સુરક્ષિત છે. તેના સુરક્ષિત હાથમાં ખડ્રગ ધારણ કરેલું છે. ગ્યારસપુરના માલાદેવીના મંદિરમાં આ દેવીની સંયુકત પ્રતિમાના બંને હાથમાં વીણા ધારણ કરેલી છે. દેવગઢની મહાવીર સ્વામીની છ મૂર્તિઓમાં દ્વિભુજા સિદ્ધાયિની કંડારેલ છે. ખજુરાહોમાંથી આ દેવીની આવી ત્રણ પ્રતિમા પ્રાપ્ત થઈ છે. ત્યાંના સ્થાનિક સંગ્રહાલયમાં સુરક્ષિત એક અન્ય પ્રતિમા ચતુર્ભુજા છે. ૩૮ ઓરિસાની બારભુજી ગુફાઓમાં આ દેવીની વીસ હાથ ધરાવતી એક પ્રતિમા ઉત્કીર્ણ છે. અહીં દેવીનું વાહન હાથી છે. બાદામીની ગુફાઓમાં ચતુર્ભુજાનાં આલેખનો જોવા મળે છે. ૩ શાંતિદેવી : શાંતિદેવી જૈનોના ચતુર્વિધ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) સંઘની ઉન્નતિ કરવાનું કાર્ય કરે છે. શાંતિદેવીની વિભાવના ૧૦-૧૧મી સદી જેટલી પ્રાચીન મનાય છે. શ્વેતાંબરોમાં આ દેવી વધુ લોકપ્રિય હતી. ગુજરાત અને રાજસ્થાનમાંથી તેની અનેક પ્રતિમાઓ મળી આવી છે. કુંભારિયાનાં જૈન મંદિરો, તારંગાના અજિતનાથ મંદિર, સાદડી (રાજસ્થાન)ના પાર્શ્વનાથ મંદિર, નાડોલના પદ્મપ્રભ મંદિર, નાડલાઈના શાંતિનાથ મંદિર, જાલોરના મહાવીરસ્વામીના મંદિર તેમ જ આબૂ-દેલવાડાના વિમલવસતિના મંદિરમાં શાંતિદેવીની મૂર્તિઓ કંડારેલી જોવા મળે છે. શાંતિદેવીની તારંગામાં ૨૧ મૂર્તિઓ, નાડોલમાં ૧૧ મૂર્તિઓ અને જાલોરમાં ૪૦ મૂર્તિઓ આવેલી છે. વિમલવસતિમાં પણ સર્વાધિક મૂર્તિઓ શાંતિદેવીની છે. નાડોલ, કુંભારિયા અને જાલોરની મૂર્તિઓને ચાર ભુજાઓ છે. ઉપર્યુક્ત જૈનોની મુખ્ય દેવીઓની પ્રતિમાઓની પ્રાપ્તિ તે તે પ્રદેશમાં તે દેવીઓની વ્યાપક પૂજાઓનું સૂચન કરે છે. તીર્થકરો અને અન્ય દેવોની સાથોસાથ જૈનોએ દેવીઓનું માહાભ્ય પણ સ્વીકાર્યું હોવાનું તારણ આ અભ્યાસ પરથી કરી શકાય. મૂર્તિકળાના ક્ષેત્રમાં જૈન દેવીપ્રતિમાઓનું ભારત દ્વારા વિશિષ્ટ પ્રદાન છે. પલુની સરસ્વતી અને આબૂ-દેલવાડાની અંબિકાની મૂર્તિઓ કળાની દષ્ટિએ માત્ર જૈનમૂર્તિકળામાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતની અગ્રગણ્ય મૂર્તિઓની હરોળમાં સ્થાન લઈ શકે તેમ છે. જૈનોએ પોતાની કેટલીક દેવીઓનાં પ્રતિમા વિધાન બાબતે મૌલિક પરંપરાઓ પણ ઊભી કરી છે. આ દષ્ટિએ ભારતીય મૂર્તિકળામાં જૈન દેવી-પ્રતિમાઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૦૯ પાદટીપ : (१) तिवारी, मारुतिप्रसादनन्दन, जैन प्रतिमाविज्ञान, पृ. ३३. (२) मेन, पृ. ७४. (3) ४न, पृ. 33. (४) शर्मा, ब्रजेन्द्रनाथ, जैन प्रतिमाएं, पृ. १०-१६. (५) अग्रवाल वासुदेवशरण, भारतीय कलाप्रदर्शनी', हिन्दुस्तान, नवम्बर ७, १९४८. () तिवारी, मारुतिप्रसादनन्दन, उपर्युक्त, पृ. ५७. (७-८-८-१०) मे४न, पृ. ५८, ११, १२, 53, ७५. (११) Shah U. P., Iconography of Cakresvari the yaksi of Rusabhanatha,' Journal of oriental Institute. Vol. XX, No. 3 (१२) Sharma B. N. 'Unpublished Jaina Bronzes in the National Museum, New Delhi', Journal of oriental Institute, Vol. X IX, No. 3. (१३) Dhacky M. A. ' Some Early Jaina Temples in westem India, महावीर हैन विद्यालय सुवा महोत्सव अंथ, P. 337 (१४) तिवारी, मारुतिनन्दनप्रसाद, उपर्युक्त, पृ. १७२ (१५) ६वे उनैयालाल, गुरातनुं भूतिविधान, पृ. ४७२ (qs) Shah U. P., Akota Bronzes, p.p. 28 (१७) ४न. (१८-१८-२०) तिवारी मारुतिनन्दनप्रसाद, उपर्युक्त, पृ. २२७ (२१)शर्मा, बजेन्द्रनाथ, उपर्युक्त, पृ. ५३, ५४. (22) Cousens H. 'The Chalukyan Architecture'; Archaeologica Survey of India Vol. XI II, New Imperial Series, P. 31, pl. 4. (२३) शाह, नियमा, हैन भूतिविधान', पृ. ११८ (२४-२५-२१) तिवारी, मारुतिनन्दनप्रसाद, उपर्युक्त, पृ. २३७. (२७-२८) मेन, पृ. २३८, २३८. (२८) शर्मा ब्रजेन्द्रनाथ, उपर्युक्त, पृ. ५८. (30) तिवारी मारुतिनन्दनप्रसाद, उपर्युक्त, पृ. २४५. (3१) ४न, पृ. २४१, ५२, १४. - Page #638 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ખંભાતની ત્રિ-વિરલ જૈન દેવી-પ્રતિમાઓ ડૉ. જે. પી. અમીન | ડૉ. અમીન ઘણી ઉપાધિ (પદવી)ઓથી અલંકૃત છે. તેમણે પોતાના આ અભ્યાસપૂર્ણ લેખમાં ચાર શાસનરક્ષક દેવીઓ તથા 'પદ્માવતી કલ્પ” અને 'પદ્માવતી દંડક’ને આધારે શ્રી પદ્માવતીજીનાં વર્ણનો આપી, ખંભાત મધ્યે વિરાજિત ત્રણ દેવીમૂર્તિઓનું શિલ્પ અને મહિમા હૂબહૂ વર્ણવેલ છે. અહીં શ્રી પદ્માવતી દેવી, શ્રી અંબિકા દેવી અને શ્રી શ્રુતદેવી સરસ્વતી)નાં પૂબ જ અસરકારક વર્ણનો પ્રાપ્ત થાય છે. – સંપાદક ચોવીસ તીર્થકરોનાં ચોવીસ શાસનરક્ષક દેવો થયા અને ચોવીસ શાસનરક્ષિકા દેવીઓ થઈ. તેમાં શાસનરક્ષક દેવો કરતાં શાસનરક્ષિકા દેવીઓ અધિક લોકપ્રિયતાને વરેલી છે. અને આ શાસનરક્ષિકા દેવીઓમાં પણ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવની શાસનરક્ષિકા દેવી શ્રી ચક્રેશ્વરી દેવી, આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની શાસનરક્ષિકા શ્રી જ્વાલામાલિની, બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિની શાસનરક્ષિકા શ્રી અંબિકા દેવી અને ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની શાસનરક્ષિકા શ્રી પદ્માવતી દેવી વિશેષ લોકપ્રિય થયેલી છે. આ ચાર શાસનદેવીઓમાં પણ વધારે લોકપ્રિયની પસંદગી કરવાની હોય તો તેનો કળશ પદ્માવતી દેવીના શિરે ઢળે એમ છે. તાત્પર્ય કે જૈનધર્મનાં સર્વ શાસનરક્ષક દેવો અને દેવીઓમાં શ્રી પદ્માવતી દેવીની આરાધના-ઉપાસના તથા પ્રસિદ્ધિ સહુથી વધુ જોવા મળે છે. પદ્માવતી કલ્પ'માં પદ્માવતીની એક સ્તતિમાં આ પ્રમાણે વર્ણન જોવા મળે છે : પાર્શ્વનાથ પ્રભુની શાસનદેવી પદ્માવતીના ચાર હાથમાં કમળ, પાશ, અંકુશ અને ફળ ધારણ કરેલાં છે. તેમને કૂકડો અને સર્પનું વાહન છે. માથે ત્રણ કે પાંચ ફણા છે. રફત પુષ્પના વર્ણવાળી એવી પદ્માવતી દેવી અમારું રક્ષણ કરો.' અલબત્ત, પદ્માવતી દંડક'માં પદ્માવતીનું વર્ણન જુદા પ્રકારનું જોવા મળે છે. 'ભૈરવ પદ્માવતી કલ્પ'માં પદ્માવતીનાં છ પર્યાયનામો આપેલાં છે : તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામસાધિની અને ત્રિપુરભૈરવી. આ છ સ્વરૂપોનાં આયુધોમાં થોડી થોડી ભિન્નતા છે અને એમની કાર્યસિદ્ધિ પણ ભિન્ન છે. આ રીતે જોવા મળતી વૈવિધ્યતા એક રીતે તેમની વ્યાપકતા જ સૂચવે છે. ખંભાતની ત્રણ વિરલ દેવીમૂર્તિઓ સ્તંભતીર્થ (ખંભાત) પ્રાચીન પવિત્ર જૈન તીર્થધામ ગણાય છે. ખંભાત અને તેના પરિસરમાં હાલ ૭૧ જિનાલયો વિદ્યમાન છે. આ જિનાલયોમાં સંઘવીની પોળમાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે, જેના મૂળનાયક પાર્શ્વનાથ ભગવાન છે. અહીં આવેલી પદ્માવતી દેવીની મૂર્તિ પ્રાચીન અને ખૂબ ચમત્કારી મનાતી હોવાથી જૈન સમાજમાં ખૂબ શ્રદ્ધય બની છે. આથી આ જિનાલય પદ્માવતીના દેરા તરીકે પ્રસિદ્ધ છે. પદ્માવતીની આ મૂર્તિ લગભગ ૨ ફૂટ ૩ ઈચની ઊંચાઈ ધરાવતી મનોહર, નયનરમ્ય અને આગંતુક ભક્તના હૃદયને આનંદવિભોર કરે તેવી દિવ્ય છે. ખંભાતમાં જિરાળાપાડામાં આવેલું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ઘણું ભવ્ય અને વિશાળ Page #639 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૧૧ છે. એમાં કુલ ૧૩૨ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે; જેમાંની દેવી પ્રતિમાઓમાં સોલંકીકાળની અંબિકાદેવી અને શ્રુતદેવી (સરસ્વતી)ની પ્રતિમાઓ ખાસ ઉલ્લેખનીય છે. અંબિકાદેવીની પ્રતિમા અનુપમ, નયનરમ્ય તથા દર્શનાર્થીને આનંદવિભોર કરે તેવી ભાવવાહી છે. દેવીના મસ્તકે મફટ છે, કાનમાં રત્નકુંડળ છે રાને ગળામાં ત્રિસેરી તથા પ્રલંબ હાર છે. બાજુબંધ વલયો તથા કટિમેખલા, નૂપુર અને પાદજાલક પહેરેલ છે. દેવીને ચાર હાથ છે, તે પૈકી ઉપલા બેમાં આમ્રકુંબીઓ ધારણ કરેલ છે અને નીચલો જમણો હાથ વરદાક્ષમાં તથા ડાબા નીચલા હાથથી બાળકને ધારણ કરેલ છે. દેવીના ડાબા ઉલ્લંગ પર બાળક બેઠેલ છે, તેના બંને હાથમાં લાડુ (આમ્રફળ) છે. દેવીનું વાહન સિંહ છે. દેવીના મસ્તક પર આમ્રમંજરી તથા લેબી અને હંસપંકિતનું છત્ર છે. દેવીના મસ્તકની ઉપરના ભાગમાં તીર્થકરની પદ્માસનમાં બેઠેલી નાની પ્રતિમા આવેલી છે. પરિકરમાં બંને બાજુએ થઈ કુલ આઠ દેવી પ્રતિમાઓ કોતરેલી છે. દેવીના પગ પાસે બંને બાજુ બે બે ભક્તજનોની આકૃતિઓ નમસ્કારમુદ્રામાં બેઠેલ છે. આવી જ મનોહર પ્રતિમા ધૃતદેવી (સરસ્વતી)ની છે. રતાશ પડતા આરસમાંથી કંડારેલી આ પ્રતિમામાં શિલ્પગ્રંથોમાં સૂચવ્યા અનુસાર દેવીને સ્વેત વર્ણનાં, પાછળ પ્રભામંડળયુકત, યૌવનપૂર્ણ દેહવાળાં, સર્વ પ્રકારના અલંકારોથી શોભતાં દર્શાવ્યાં છે. દેવીને મસ્તકે મુકુટ, કાનમાં કુંડળ ને તેની ઉપરના ભાગે ઝૂમખાવાળા અલંકાર શોભે છે. કંઠમાં ઉપગ્રીવા, કેયુર, કટિસૂત્ર, કટિમેખલા, પાદવલય અને પાદજાલક ધારણ કર્યા છે. તેમના બારીક અધોવસ્ત્રની પાટલી ઢીંચણથી નીચે શોભે છે. ચતુર્ભુજ દેવીના ઉપલા બંને હાથોમાં સનાળ કમળમાં બે હંસ યુગલની આકૃતિ છે. ડાબા નીચલા પુસ્તકયુક્ત હાથમાં કળશ અને જમણો નીચલો અક્ષમાળાયુકત હાથ વરદમુદ્રા ધરાવે છે. કમળની ઉપર માલધારોની દેવીની ડાબી બાજુ મધ્યમાં લલિતાસનમાં બેસી વ્યાખ્યાન આપતા મુનિભગવંત તથા નીચે પગની બંને બાજુએ ઊભેલાં સ્ત્રી-પુરુપની અને બેઠેલા એક પુરપની નમસ્કારમુદ્રામાં આકૃતિ કંડારી છે. છેલ્લી ત્રણ આકૃતિઓ સંભવતઃ દાતા-પરિવારની હોવાનું જણાય છે. દેવીનું વાહન હંસ ડાબી બાજુની સ્ત્રીના પગ આગળ કંડારેલું છે. આમ, આ ત્રણે -- પદ્માવતી દેવી, અંબિકા દેવી અને શ્રુતદેવીની મૂર્તિઓ શિલ્પ-સ્થાપત્ય અને કલા-કારીગરીમાં પણ આગવું સ્થાન ધરાવે તેવી છે. ! કરી (t : છે - Y H , r[ અમM यम - દશ દિકપાલ इशान Page #640 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અંચલગચ્છ-અધિષ્ઠાયિકા મહાકાલી દેવી * શ્રી પાર્શ્વ 'અંચલગચ્છ દિગ્દર્શન' નામે ગ્રંથમાં જાણીતા લેખક શ્રી પાર્શ્વ’એ અતિ પરિશ્રમ લઈને અને વ્યાપક સંશોધન કરીને પ્રભાવક પૂર્વાચાર્યો, શ્રમણ ભગવંતો, શ્રાવકો આદિનાં ચરિત્રો વિશે વિસ્તૃત માહિતી આલેખી છે, તેમાં અંચલગચ્છનાં અધિષ્ઠાયિકા દેવી અને પાવાગઢ તીર્થ વિશે ઘણી સારી નોંધ રજૂ કરી છે. આ પ્રકરણ લેખ રૂપે પ્રગટ કરવા સાહિત્યદિવાકર પૂ. આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજ દ્વારા અમને પ્રાપ્ત થતાં, પ્રસ્તુત વિષયને કેન્દ્રમાં રાખી, તેમાંના કેટલાક અંશો ટૂંકાવીને અત્રે રજૂ કર્યા છે. લેખક શ્રી ”પાર્વે'નું સંશોધનક્ષેત્રે પ્રદાન જૈન સમાજ માટે ખાસ કરીને અંચલગચ્છ માટે નોંધપાત્ર છે, - -- સંપાદક અંચલગચ્છની અધિષ્ઠાયિકા દેવી તરીકે મહાકાલી મનાય છે. શ્રી મેરતુંગસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં મહાકાલીદેવી સંબંધમાં ઘણા પ્રસંગો જોવા મળે છે. એક પ્રસંગમાં મહાકાલીદેવી આર્યરતિસૂરિની કસોટી કરે છે. ચક્રેશ્વરી અને પદ્માવતી દેવીઓએ પાવાગઢ પર વસનારી પોતાની સખી મહાકાલીદેવી પાસે આચાર્યના ત્યાગ, વૈરાગ્ય અને ગંભીરતા આદિ ગુણોની ભારે પ્રશંસા કરી. મહાકાલીદેવીએ પ્રશંસા સાંભળીને એમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. યશોધન ભણશાળીએ આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી શત્રુંજયનો સંઘ કાઢેલો. આચાર્ય પણ સંઘ સાથે જ હતા. તેઓ સંઘની રસોઇમાંથી પ્રાયઃ આહાર લેતા નહીં; પરંતુ નજીકના સ્થાનમાંથી જ ગોચરી વહોરી લાવીને આહાર કરતા હતા. સંઘ જ્યારે ખેડા પહોંચ્યો ત્યારે એક મુનિ સાથે આચાર્ય ગોચરી માટે નીસર્યા. મહાકાલીદેવીએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને આહાર માટે નિમંત્રણ કરી આર્યરક્ષિતસૂરિને મોદક ભરેલો થાળ વહોરવા માટે ધર્યો. દેવીનાં ચક્ષુને અનિમિષ જોઇ, આ દેવપિંડ છે અને તે મુનિઓને લેવો કલ્પ નહીં એમ નિશ્ચય કરી તેઓ ગોચરી લીધા વિના જ પાછા ફર્યા. બીજા એક પ્રસંગમાં મહાકાલીદેવીએ સ્ત્રીનું રૂપ લઇને સોનામહોર ભરેલો થાળ આચાર્ય સામે ધર્યો. તેનો આગ્રહ હોવા છતાં આચાર્યે તે સ્વીકાર્યો નહીં. તેનો અત્યંત આગ્રહ જાણીને આચાર્યું તેમાંથી એક મહોર લીધી અને તે સાધારણ ખાતે વાપરવાને શ્રાવકોને સમર્પિત કરી એવો વૃદ્ધવાદ છે. આચાર્યની આચારનિષ્ઠા અને નિઃસ્પૃહતા જોઇને પ્રભાવિત અને સંતુષ્ટ થયેલી દેવી પોતાનું સ્વરૂપે પ્રગટ કરીને કહેવા લાગી કે, 'ગુરુદેવ ! હું આપના ઉપર પ્રસન્ન થઈ છું. આપે એક સોનામહોર લેવાથી આપના ગચ્છના શ્રાવકોમાંથી એક તો લક્ષાધિપતિ અવશ્ય રહેશે. વળી, આપનો સમુદાય વિધિપક્ષ ગચ્છના નામથી પ્રસિદ્ધ થઈને જિનશાસનનો ઉદ્યોત કરશે. પાવાગઢ પર નિવાસ કરનારી હું મહાકાલીદેવી આજથી આપના ગચ્છની અધિષ્ઠાયિકા થઇશ.' રોંગસૂરિની ઉકત પટ્ટાવલીમાં એ પછી તો વિપ્નો વખતે આચાર્યભગવંતો મહાકાલીદેવીનું સ્મરણ કરે અને દેવી પ્રત્યક્ષ થઇ વિપ્ન નિવારે, એવા અનેક પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. મેરૂતુંગસૂરિ સુધીના પટ્ટધરોના વ્યાખ્યાનમાં ચકેશ્વરી, પદ્માવતી અને મહાકાલી - એ ત્રણે દેવીઓ પધારતી એવી માન્યતા પણ પ્રચલિત છે. સં. ૧૬૯૧માં અમરસાગરસૂરિરચિત 'વર્ધમાન પદ્મસિહ શ્રેષ્ઠીચરિત્રમ્'ના મંગલાચરણમાં Page #641 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] આર્યરક્ષિતસૂરિને પ્રણામ કર્યા પછી ગચ્છની અધિષ્ઠાયિકા, વાંછિત અર્થ આપનારી, પાવાગઢનિવાસિની મહેશ્વરી મહાકાલીને વંદન કર્યું છે : गच्छाधिष्ठायिकां वन्दे महाकालीं महेश्वरीम् । वाञ्छितार्थप्रदां नित्यं पावादुर्गनिवासिनीम् ॥ ઉક્ત ચરિત્રના પ્રથમ સર્ગના ૧૨મા શ્લોકમાં અમરસાગરસૂરિએ આર્યરક્ષિતસૂરિના પટ્ટધર શિષ્ય જયસિંહસૂરિને 'કાલીના પ્રસાદને પ્રાપ્ત કરનારા' કહ્યા છે : વાતીપ્રસારા બમ્મુ ।। લાલકુમારને જૈનધર્માવલંબી બનાવ્યા પછી જયસિંહસૂરિએ તેને પાવાગઢનિવાસિની મહાકાલીનું પૂજન કરવાનું કહ્યું. लालणोऽथ महाकालीं पूजयामास भावतः । सूरीशस्योपदेशेन पावादुर्ग निवासिनीम् ।। એ પછી લાલણકુમારે લક્ષ્મીનું રૂપ ધારણ કરનારી કાલીને ગોત્રદેવી તરીકે સ્થાપી. જિનવિજયજી સંપાદિત 'વીરવંશાવલી'માં આ પ્રમાણે વર્ણન છે : 'કેતલેક દિવસે પાવઇ પર્વતિ આવ્યા. તિહાં સંપ્રતિ નૃપકારક પ્રાસાદે શ્રી સંભવદેવનઈ નમસ્કાર કરી ચવિહાર માસખમણે ઉપાધ્યાય કાઉન્સિંગ રહ્યા. માસ સંપૂર્ણ જિતેન્દ્રિય તપસ્વી પણઇ જાણી મહાલક્ષ્મી દેવ્યા વાંદી કહીઈહું તુમ્સ ઉપરી પ્રસન્ન છું. તુમ્કો સંઘનઈ કલ્યાણકારી છું. મુઝને સંભારઈ ઉપદ્રવ વેગલો કરીસ. પિણ આજ કૃષ્ણાષ્ટમી છઇ તે માટિ મુઝનઇ અષ્ટમાંઇ દીનઇ ઉપવાસી તુમ્હે સંભારજ્યૌ. તે દેવી દત્તવર થકી ઉપાધ્યાય શ્રી વિજયચંદ્ર પાવાગિરિ પીઠ થકી ઉતરી ભાલિજ નગરઈ આવી માસખમણને પારિણએ યશોધન ભણશાલી નંઇ ઘરે આહાર લીધો. એતલઈ દેવીનઈ વર થકી મુખ્ય ગૃહસ્થ યશોધન ધનશાલી હુઓ.' [ ૫૧૩ આર્યરક્ષિતસૂરિ અને ચક્રેશ્વરી દેવી : મેરુતંગસૂરિના સમકાલીન, શાખાચાર્ય અને મહાકવિ જયશેખરસૂરિએ રચેલ 'ઉપદેશ ચિંતામણિ'ની ગ્રંથપ્રશસ્તિમાં આર્યરક્ષિતસૂરિએ તપોબળથી ચક્રેશ્વરીને સાક્ષાત્ કરીને અંચલગચ્છ વિસ્તાર્યો એવું જણાવવામાં આવ્યું છે : वंशे वीरविभोरभूदिति वहन्वीरत्यूर्जितं । मिथ्यात्वादिविपक्षवारणविधौ धर्मोधमे चोत्तमे । जातः पूर्वमिहार्यरक्षितगुरुश्चक्रेश्वरीदेवतां । साक्षात्कृत्य तपोभिरंचलगणं विस्तारयन् भूतले ॥ ભાવસાગરસૂરિ રચિત ગુર્વાવલીમાં ચક્રેશ્વરીદેવી શ્રી સીમંધર જિનેશ્વરના મુખેથી આર્યરક્ષિતસૂરિના ગુણોની પ્રશંસા સાંભળે છે. પાવાગઢ પર ગુરુને વંદનાર્થે આવે છે. એમની પ્રશંસા કરી ભવિષ્યવાણી ઉચ્ચારે છે. અને ચક્રેશ્વરીનાં વચનથી વિધિપક્ષગચ્છ ઉદ્ભવે છે એ વિષયક વિસ્તૃત વર્ણન છે. ભાવસાગરસૂરિ કહે છે : પહેરિ ત્રયળેળવિનાઓ વિદ્દિપવલ જાળ તિઓ ।। એ પૂર્વેના, સં. ૧૪૨૦ના કવિવર કાન્હરચિત 'અંચલગચ્છનાયક ગુરુ રાસ' નામના ગ્રંથમાં પણ ચક્રેશ્વરીદેવી સંબંધક એવા જ પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે; એટલું જ નહિ, આર્યરક્ષિતસૂરિ અને ચક્રેશ્વરીદેવી વચ્ચેનો વાર્તાલાપ પણ એમાં છે. અન્ય નાની પટ્ટાવલીઓમાં પણ એ પ્રમાણે વિગતો જોવા મળે છે. પણ ગુજરાતી ભાષામાં સૌથી પ્રથમ ભીમશી માણેકે અંચલગચ્છની ગુરુપટ્ટાવલી લખી અને 'પંચપ્રતિક્રમણ સૂત્ર'માં પ્રકાશિત કરી એમાં પણ આર્યરક્ષિતસૂરિના સંબંધમાં ચક્રેશ્વરીદેવીના અનેક પ્રસંગો કહેવાયા છે. ચક્રેશ્વરીદેવી અને પદ્માવતીદેવી શ્રી સીમંધર જિનેશ્વરના મુખેથી આચાર્યશ્રીના ગુણોની પ્રશંસા સાંભળી, એમને પાવાગઢ ઉપર વંદન કરવા આવે છે. તેમના ઉપર પ્રસન્ન થાય છે અને ભવિષ્યવાણી ઉચ્ચારે છે એનું તેમ જ આચાર્યશ્રીની પરીક્ષા કરી એનું વર્ણન પણ છે; જેમ કે, ચક્રેશ્વરીદેવીએ આચાર્યશ્રીને અનશન ન કરવાની વિનંતિ કરી અને જણાવ્યું કે, 'તમે ભાલેજ જાઓ. ત્યાં યશોધન ભણશાળીએ જિનાલય બંધાવ્યું છે, તેના મહોત્સવ ઉ૫૨ શ્રીસંઘ આવશે. તેના તંબુમાં તમને શુદ્ધ આહાર મળશે.' દેવીના કથનાનુસાર પ્રભાતમાં સંઘ આવ્યો. તેમણે સાધુને Page #642 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આહાર-પાણીનો લાભ આપવા વિનંતિ કરી. ગુર ત્યાં પધાર્યા. ચક્રેશ્વરીદેવી પોતે આહાર વહોરાવવા આવ્યાં. સોનામહોરોનો થાળ ભરીને દેવીએ કહ્યું, 'આ વહોરો.” સાધુએ બે વાર કહ્યું કે, 'આ અમર લેવું કહ્યું નહીં.' તેથી ત્રીજી વાર થાળમાં ચોખા ભરી લાવ્યાં. ગુરુએ તે વહોર્યા. તે વખતે દેવીએ વચન આપ્યું કે, આજથી વિધિપક્ષગચ્છના શ્રાવક જે જે ગામમાં હશે તે તે ગામમાં ચારેક જણની પાસે પ્રાયઃ સોનૈયા અવશ્ય હશે. ચક્રેશ્વરીદેવીની પ્રાર્થનાથી વિધિપક્ષગચ્છ એવું નામ સ્થપાયું. ડૉ. જહોનેસ ફલોટ પણ અંચલગચ્છની લખેલ પટ્ટાવલીઓમાં અંચલગચ્છ સંબંધમાં ચક્રેશ્વરીદેવીનો જ આ પ્રમાણે ઉલ્લેખ કરે છે : "Under him the gachcha, having a vision of Chakreshvari devi, received Samvat 1169 the name Vidhipaksha - gachcha." (See Bhan, Rep. 1883-4, p. 130, 442, V.1.) વળી, આગરામાં કુંવરપાલ તથા સોનપાલે બંધાવેલાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનના જિનાલયના સં. ૧૯૭૧ના વિસ્તૃત શિલાલેખમાં પણ ચકેશ્વરીદેવીએ જ આર્યરક્ષિતસૂરિને વરદાન આપ્યું એવો ઉલ્લેખ મળે છે : “શ્રી अंचलगच्छे श्री वीरादष्टचत्वारिंशत्तमे पट्टे श्री पावकगिरौ श्री सीमंधरजिनवचसा श्री चक्रेश्वर्यादत्तवराः સિદ્ધાંતો તમfuપી . શ્રી વિંધપક્ષષ્ઠસંસ્થાપક શ્રી માર્યક્ષત[. ' તેમ જ જામનગરમાં વર્ધમાન શાહે તથા પાસિહ શાહે બંધાવેલા જિનમંદિરના સં. ૧૬૯૭ના વિસ્તૃત શિલાલેખમાં પણ એ પ્રમાણે જ ચક્રેશ્વરી દેવીના નામનો ઉલ્લેખ છે : श्री वीरपट्टक्रमसंगतोऽभूत् । भाग्याधिकः श्री विजयेंदुसरिः । सीमंधरैः प्रस्तुतसाधुमार्ग-चक्रेश्वरीदत्तवरप्रसादः ।। ५ ।। મહાકાલીદેવી: અન્વેષણની દષ્ટિએ આપણે જોયું કે, પ્રાચીન સાહિત્યમાં મહાકાલીદેવીનો કયાંયે ઉલ્લેખ નથી. ૧૭મી શતાબ્દી પછીના સાહિત્યમાં મહાકાલીદેવીના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે એ પણ આપણે જોયું. આ ઉપરથી માનવાને કારણે મળે છે કે ૧૭મી શતાબ્દી પછી જ અંચલગચ્છાધિષ્ઠાયિકા તરીકે મહાકાલીદેવીના નામનો સવિશેષ પ્રચાર થયો હશે. વર્ધમાન પદ્ધસિંહ શ્રેષ્ઠીચરિત્ર', જિનવિજયજી સંપાદિત સં. ૧૮૦૬ની આસપાસ અજ્ઞાત કવિ કૃત 'વીરવંશાવલી' તથા તપગચ્છીય ઉપાધ્યાય ધર્મસાગરજીએ સં. ૧૬૨૯માં રચેલ 'કુપક્ષ-કૌશિક-સહસ્ર કિરણ' અપરના પ્રવચન પરીક્ષામાં મહાકાલી વિપે સ્પષ્ટ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. મુકિત લાભ ઉપાધ્યાયના શિષ્ય કવિ ક્ષમાલાભે પણ મહાકાલીદેવીનો છંદ રચ્યો છે, જેમાંથી જાણી શકાય છે કે સં. ૧૮૯૩ના ચૈત્ર વદિ ૧૨ને દિવસે મુકિતસાગરસૂરિએ પાવાગઢની યાત્રા કરી મહાકાલીમાતાનું વરદાન પ્રાપ્ત કર્યું. આમ છેલ્લા ત્રણેક સૈકાઓમાં અંચલગચ્છીય સાહિત્યમાં મહાકાલીદેવીના સંબંધમાં અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અહીં એવો તર્ક પણ કરવામાં આવે છે કે આર્યરક્ષિતસૂરિએ પાવાગઢ ઉપર તપ કર્યું એટલે મહાકાલીદેવીનું વરદાન પ્રાપ્ત થયું હશે - એવી માન્યતા પ્રચલિત થઈ હશે, કેમ કે પાવાગઢ હાલમ મહાકાલીદેવીનું જ ધામ ગણાય છે. પરંતુ મહાકાલીદેવી સંબંધમાં એ માન્યતા જ મુખ્ય હોય તો એ જાણવું જરૂરી છે કે એક વખત પાવાગઢ સુપ્રસિદ્ધ જૈનતીર્થ હતું. પાવાગઢ -- જૈનતીર્થ : મહાકાલીના ધામ તરીકે ભારતવર્ષમાં પ્રસિદ્ધ પામેલું પાવાગઢ એક વખત જૈનોનું અગત્યનું યાત્રાનું ધામ હતું. આ સંબંધમાં થોડાંક પ્રમાણો આ પ્રમાણે છે : વનરાજ ચાવડાએ સં. ૮૦૨માં પાટણ વસાવી ગુજરાતનું રાજ્ય સ્થાપ્યું ત્યારે તેના મંત્રી ચાંપા શાહે ચાંપાનેર વસાવીને પાવાગઢ ઉપર કિલ્લો બાંધ્યો અને એક જૈન દહેરાસર પણ બંધાવ્યું. એ પછી અહીં અનેક જિનાલયો બંધાયાં. શ્રી અભિનંદન સ્વામીનું બાવન દેરીવાળું પ્રાચીન મંદિર, જેનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા ગુણસાગરસૂરિએ Page #643 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૧૫ સં. ૧૧૧૨ના વૈશાખ સુદ ૫ ને ગુરુવારે કરાવ્યાં હતાં. આ પ્રતિષ્ઠા ઉત્સવથી સંઘમાં આનંદી વાતાવરણ ફેલાયું હતું. જીરાવલા પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠા પણ એ જ દિવસે થઇ. મહમ્મદ બેગડાએ ચાંપાનેર ભાંગ્યું ત્યારે સંઘે મૂળનાયકની પ્રતિમા જમીનમાં ભંડારી દીધી હતી. આ જિનાલયમાં કાલિકાદેવીનું મંદિર પણ હતું; અને જૈન શિલ્પ પ્રમાણે કાલિકાદેવીની મૂર્તિ બનાવીને તેમની સ્થાપના કરવામાં આવી હતી. વર્ધમાન શાહ અને પમસિંહ શાહે આ મંદિરનો ૧૭મા સૈકામાં મોટો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સને ૧૮૯૫માં અહીં આવેલા વિદેશી વિદ્વાન બર્જેસ કહે છે : 'પાવાગઢના શિખર ઉપર રહેલા કાલિકામાતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરોનું જૂથ છે.” આજે પર્વત ઉપર કોઈ ટ્વેતાંબર મંદિર નથી. જ્યારે કાલિકામાતાનું મંદિર ૨૦૦ વર્ષની અંદર બંધાયેલું આજે વિદ્યમાન છે. મહાકાલીદેવી શું જેન દેવી છે ? મહાકાલીદેવી પ્રભાવક અને ભકતોની ઇચ્છા પૂરી પાડનારી મનાઈ છે. ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં કાલીભકતો અનેક છે. બંગાળમાં તો આ દેવી અત્યંત પૂજાય છે. ઇતિહાસ કહે છે કે પૃથ્વીરાજ ચૌહાણના વંશજો પાવાગઢના રાજવી હતા ત્યારે તેઓ આ દેવીને રાજ્યની રખવાળી કરનારી માનતા હતા. ગુજરાતણો તો નવરાત્રીના દિવસોમાં મહાકાલીદેવીના ગરબા ગાવા ગાંડીતુર હોય છે. આમ, જૈનેતરો આ દેવીને અત્યંત પૂજનીય ગણે છે એ વાત સર્વપ્રસિદ્ધ છે. અહીં પ્રશ્ન એ છે કે અંચલગચ્છાધિષ્ઠાયિકા ગણાતી મહાકાલી શું જૈન દેવી છે ? આ પ્રશ્ન અનેકનાં મનમાં ઉદ્દભવે છે. વિક્રમની ૧૯મી સદીમાં તપાગચ્છમાં થઈ ગયેલા કવિ દીપવિજયજીએ તેમને મળેલા લેખાદિ આધાર પ્રમાણે જણાવ્યું છે કે સં. ૧૧૧૨માં વૈશાખ સુદિ પના દિવસે પાવાગઢ પર ચોથા તીર્થકર અભિનંદન સ્વામીની પ્રતિષ્ઠા શ્વેતાંબર જૈનાચાર્ય ગુણસાગરસૂરિ દ્વારા કરવામાં આવી હતી, તે સાથે તેની ભકતશાસનદેવી કાલિકાને પણ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. ૫. લાલચંદ્ર ભ. ગાંધી પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા જીરાવાલા પાર્શ્વનાથ” એ નામના પુસ્તકમાં નોંધે છે કે વર્તમાનમાં પાવાગઢમાં હિંદુ સમાજમાં દેવીના ઉપાસકો દ્વારા બહુ માનીતી એ કાલિકાદેવીની મૂર્તિ જોવામાં આવતી નથી. માત્ર ત્યાં તે દેવીની સ્થાનક-સ્થાપના જ જણાય છે; પરંતુ કવિરાજ દીપવિજયજી મહારાજે ૧૦૮ વર્ષ પહેલાં ત્યાં કાલિકાદેવીની મૂર્તિનાં દર્શન કર્યા જણાય છે. એથી તેનાં અંગ-ઉપાંગ, આસન, આયુધ, વસ્ત્ર, આભૂષણ, શણગાર વગેરેનું વાસ્તવિક વર્ણન કરેલું જણાઈ આવે છે. પાવાગઢની રખવાલી આ કાલિકાદેવીને ચોથા તીર્થકર અભિનંદન જિનની શાસનદેવી તરીકે ઓળખાવી છે, તે સ્વતાંબર જૈનોની માન્યતા પ્રમાણે છે. શ્વેતાંબર જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીની “અભિધાનચિંતામણિ નામમાલા (૧ દેવાધિદેવ કાંડ, શ્લોક ૪૪)માં એ રીતે નામ સૂચવ્યું છે, તેમ તેમના ત્રિપરિશલાકા પુર૫ ચરિત્ર (પર્વ ત્રીજા)માં અભિનંદન જિન ચરિત્રમાં તથા બીજા અનેક શ્વેતાંબર જૈન ગ્રંથકારોએ નિર્વાણકલિકા, પ્રવચનસારોદ્ધાર, પદ્માનંદ મહાકાવ્ય, આચારદિનકર વગેરે ગ્રંથોમાં જણાવેલ શાસનદેવીનાં નામો અને સ્વરૂપો પ્રમાણે ચોથા તીર્થંકર અભિનંદન સ્વામીની શાસનદેવીનું નામ કાલિકા છે અને કવિએ વર્ણવ્યા પ્રમાણે તેનું સ્વરૂપ છે. શ્રી હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણિ નામમાલા” (ય. વિ. ગ્રં. ૧, ૪૪-૪૬)માં આ પ્રમાણે નોંધે છે : પવનતના ટુરિત રિશ્ચ ITના ૪૪ રૂતિ વેન્ચઃ મસ્જિીસનદેવતાઃ | व्याख्या-काल्येव कालिका वर्णेन । xx एवमेताश्चतुविंशतिरपि जिनानां ऋषभादीनां भक्ताः क्रमेण जिनशासनस्य अधिष्ठात्र्यौ देवताः शासनदेवताः । ત્રિપષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર (પર્વ ૩, સર્ગ ૨, શ્લોક ૧૫૯, ૧૬૦, અભિનંદન જિનચરિત્ર)માં Page #644 -------------------------------------------------------------------------- ________________ પ૧૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આ પ્રમાણે વર્ણન છે : વાતિ વ તત્વના શ્યામવાડવુગાસના ક્ષૌ ધારયન્તી તુ મુની વર૮-પશિની || नागाङ्कुशधरौ बाहू दधाना दक्षिणेतरौ । पारिपार्श्विक्यभून्नित्यं भर्तुः शासनदेवता ॥ युग्मम् ।। પાદલિપ્તસૂરિની 'નિવણ કલિકા' (પત્ર ૩૪-૩૫) માં આ પ્રમાણે વર્ણન છે : તથા चतुर्थमभिनन्दनजिनं xx तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कालिकादेवी श्यामवर्णा पद्यासनां चतुर्भुजां वरद-पाशाधिष्ठितदक्षिणभुजां नागाङ्कुशान्वितवामकरां चेति । સં ૧૪૬૮માં વર્ધમાનસૂરિએ રચેલા આચારદિનકરમાં પણ મહાકાલીદેવીનું વર્ણન છે : श्यामाभा पद्यसंस्था वलयवलिचतुर्बाहुविभ्राजमाना पाशं विस्फूर्जमूर्जस्वलमपि वरदं दक्षिणे हस्तयुग्मे । बिभ्राणा चापि वामेऽङ्कुशमपि कविषं भोगिनं च प्रकृष्ठा देवीनामस्तु काली कलिकलितकलितस्फूर्तिरुद्भूतये नः ।। ॐ नमः श्री काल्यै श्रीअभिनन्दननाथशासनदेव्यै । श्री कालि ! सायुधा सवाहना सपरिकरा इह प्रतिष्ठामहोत्सवे आगच्छ आगच्छ इदमयं पा) बलि चरुं गृहण गृहाण सन्निहिता भव भव વાહ (વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરની સં. ૧૪૭૬માં લખાયેલી પ્રત - પત્ર ૧૨૧.) પરમ જૈન ઠક્કર ફેએ સં. ૧૩૭૨માં પ્રાકૃતમાં રચેલા વાસ્તુસારને, ૫. ભગવાનદાસજી જૈને હિંદી અનવાદ સાથે સચિત્ર પ્રકાશિત કર્યો છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર જૈન ગ્રંથોના આધારે શાસનદેવ-દેવીઓનાં લક્ષણો સાથે જે ચિત્રો આપ્યાં છે તેમાં સ્વેતાંબર જૈન માન્યતા પ્રમાણે જણાવેલ ચોથા તીર્થંકરની શાસનદેવી કાલિકાનું નામ અને સ્વરૂપ મળતું આવે છે; પરંતુ દિગમ્બર જૈનોની માન્યતા એથી જુદી પડે છે, અર્થાત્ તેઓ ચોથા તીર્થકર (અભિનંદન)નાં શાસનદેવી તરીકે અને તેના સ્વરૂપમાં કાલિકાને માનતા નથી એવો સ્પષ્ટ ભેદ ત્યાં જણાવ્યો છે. ઉક્ત કવિરાજ દીપવિજયજીએ જીરાવલી પાર્શ્વનાથ સ્તવન'ની ત્રીજી ઢાળમાં પાવાગઢની રખવાલી, અભિનંદન-શાસનલિકા દેવી જગદંબા એ કાલિકાનું સુંદર વર્ણન કર્યું છે. એના ચાર હાથોમાં રહેલાં આયુધ-ચિહ્નો જણાવ્યાં છે, તેમાં જમણા બે હાથમાં વરદમુદ્રા અને પાશ તથા ડાબા બે હાથમાં નાગરાજ અને અંકુશ જણાવેલ છે. દેવીના મુખને પૂર્ણિમાના ચંદ્રની ઉપમા આપી છે. હોઠ પ્રવાલ જેવા લાલ, આંખો અમૃત-કચોલાં જેવી અને લલાટમાં તિલક-ટીકો રત્નજડિત જણાવેલ છે. પહેરેલ ચણિયો પીળા અને રાતા વર્ણનો તથા ઉપરની ઓઢણી-ઘાટડી લાલ-ગુલાલ જણાવી છે. હાથમાં રત્નજડાવ ચૂડી-કંકણ, પગમાં ઝાંઝર-નૂપુર અને ડોકમાં નવલખો હાર એ દેવીનો શણગાર સૂચવ્યો છે. દેવી પાવાગઢથી ઊતરીને નવરાત્રિ-નોરતાના ૯ દિવસોમાં શહેર (પાવાગઢ)ની નારીઓની ટોળીમાં ભળી સૌ સાથે ગરબા રમે છે એવી લોકવાયકા પણ કવિએ જણાવી છે. ગામ, નગર, પુર, સન્નિવેશ અને રાજ્યની રક્ષા કરવા તથા ધર્મી જૈનજનોના ઇતિ, ઉપદ્રવ, ભય, સંકટ હરવા -- સંઘનાં વિશ્નો હરવા એ દેવીને પ્રાર્થના કરી છે. અંચલગચ્છના સાહિત્યમાં કાલિકાદેવી વિપેના ઉલ્લેખો આપણે સપ્રમાણ જોઈ ગયા છીએ. આ બધાયે પ્રમાણો ઉપરથી સિદ્ધ થાય છે કે, કાલિકાદેવી જૈન દેવી જ છે. જૈનોની સોળ વિદ્યાદેવીઓમાં મહાકાલી પણ છે જતેનો મંત્ર પણ આ પ્રમાણે પ્રસિદ્ધ છે : % [ મહાત્વે ઝું નમઃ | પ્રાચીન જૈન હાથપ્રતોમાં મહાકાલીનાં ચિત્રો તો છે જ; કિન્તુ આબુના જગપ્રસિદ્ધ વિમલવસહીના દેહરાસરમાં છત પર પણ ઉત ૧૬ વિદ્યાદેવીઓની કલાત્મક શિલ્પકૃતિઓ છે. ( “અંચલગચ્છ દિગ્દર્શન'ના આધારે સંકલિત ) Page #645 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૫૧૭ 'અંધકારને અજવાળનારી જ્ઞાનાધિષ્ઠાત્રી દેવી સરસ્વતી પરમાણંદદાસ કુંવરજી કાપડિયા - જ્યારે ધનવાનો-લક્ષ્મીનંદનોના હાથમાં જનસમાજના જીવનનો દોર આવી ગયો ત્યારે હું બીજની અધિષ્ઠાત્રીનો પરિચય કરાવવાનું ભગીરથ કાર્ય આદરાયું. મુંબઈમાં “પ્રબુદ્ધ જૈન યુવક મંડળ” અને “પ્રબુદ્ધ જીવન’ સામયિક દ્વારા વર્ષો સુધી જ્ઞાનયજ્ઞ આરંભી જૈનજગતને સમય-કાળને અનુરૂપ નુતન વિચારધારાની અને વિવિધ સાહિત્યની મૂલ્યવાન ભેટ ઘરી. રૂઢિવાદીઓ સામે જીવનભર ઝઝમનાર શ્રી પરમાણંદદાસભાઈ આજીવન સરસ્વતીની સાધના કરીને માતા સરસ્વતી વિષે અભ્યાસલેખ લખે એ અદ્વિતીય જ હોય ને ! -- સંપાદક જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. જે જેનો સ્વભાવ હોય તે પ્રત્યે તેનું સ્વાભાવિક વલણ હોય છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, એનો અર્થ એ છે કે દરેક આત્માનું સ્વાભાવિક વલણ જ્ઞાન પ્રત્યે છે. દરેક આત્માનો - દરેક માણસનો - પ્રયત્ન પોતે જે કાંઈ જાણે છે તેથી કાંઈ ને કાંઈ વધારે જાણવા તરફ હોય જ છે. શુદ્ર સ્થિતિમાં અવસ્થિત માણસ ક્ષુદ્ર વસ્તુઓના વિશેષ જ્ઞાનને શોધે છે; ઉચ્ચ કોટિના આત્માઓ દિવ્ય તત્ત્વોના જ્ઞાનની એષણા ધરાવે છે; પણ સૌ જ્ઞાનના ઉપાસક તો છે જ. _'Knowledge is Power.' જ્ઞાન એ અમોઘ શક્તિ છે. એ શક્તિ જગતનો સંહાર કરી શકે છે તેમ જ જગતનો ઉદ્ધાર પણ કરી શકે છે. એ શક્તિના આધારે જગતમાં ચૈતન્ય છે અને પ્રાણીમાત્રમાં આત્મત્વની પ્રતિષ્ઠા છે. એ શક્તિના અવલંબનથી પ્રાણી પશુમાંથી મનુષ્ય, મનુષ્યમાંથી ઈશ્વર બને છે. જ્ઞાનની આવી અમોઘ શક્તિને ધર્મશાસ્ત્રકારોએ અનેકરૂપે વર્ણવી છે અને ભિન્ન ભિન્ન કલ્પનાઓનો આશ્રય લઈને તેની ઉપાસના કરવાનો ઉપદેશ આપ્યો છે. હિંદુ-ઘર્મશાસ્ત્રોએ જ્ઞાનની એક અધિષ્ઠાત્રી દેવી કલ્પી છે, અને તેનું નામ સરસ્વતી આપ્યું છે. સરસ્વતીનું એવું જ બીજું પ્રચલિત નામ શારદા છે. સરસ્વતીનાં સ્વરૂપનું ભિન્ન ભિન્ન પ્રકારે વર્ણન કરવામાં આવે છે. આપણાં દેવમંદિરોમાં આ સરસ્વતીની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને વિદ્યાલયોમાં તેમનાં ચિત્રો ચિતરાવીને ટાંગવામાં આવે છે. સરસ્વતીનાં અંગ-ઉપાંગની ઘટના તેમ જ આસપાસના સાહિત્યની રચના સરસ્વતીની કલ્પનાને સુંદર રીતે રજૂ કરે છે. સરસ્વતીને કન્ટેન્દુતુષારહારધવલા તેમ જ શ્વેતવસ્ત્રાવૃતા કહેવામાં આવી છે. તે સરસ્વતીની એટલે કે જ્ઞાનની સાત્ત્વિકતા રજૂ કરે છે. સરસ્વતીના ચાર હાથ કલ્પવામાં આવે છે. બે હાથ વણા પર હોય છે; એક હાથમાં માળા હોય છે અને એક હાથમાં પુસ્તક હોય છે. પુસ્તક જ્ઞાનનું સૂચક છે; માળા સરસ્વતીની દીક્ષાસૂચક છે અને તેમાં જ્ઞાનસાધનાને યોગ્ય ક્રિયાકાંડ અને ઉપાસનાનો ધ્વનિ રહેલો છે. સરસ્વતીના હાથમાં વીણા હોય છે તે તેમ જ સરસ્વતીનું વાહન મયૂર વર્ણવવામાં આવેલ છે (મયૂરવાહિની) તે સૂચવે છે કે સરસ્વતી માત્ર સદસવિવેક જેનું લક્ષણ છે તેવા જ્ઞાન-વિજ્ઞાનની અધિષ્ઠાત્રી નથી, પણ રસ જેનો આત્મા છે એવી સમસ્ત કળાની પણ મહાન Page #646 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮] [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અધિષ્ઠાત્રી દેવી છે. વિશ્વતત્ત્વને સત્યસ્વરૂપે સમજવું જેટલું આવશ્યક છે તેટલું જ સુંદર સ્વરૂપે ગ્રહણ કરવું આવશ્યક છે. જગત્ સત્યરૂપે, શિવરૂપે, સુંદરરૂપે - ત્રણે પ્રકારે વ્યક્ત થાય છે ત્યારે જ તેના શુદ્ધ સ્વરૂપનું સમગ્રપણે દર્શન થયું કહેવાય છે. જ્ઞાનાનુભવ તેમ જ સૌન્દર્યાનુભવ - ઉભય આત્મામાં રહેલા ચૈતન્યના વિશિષ્ટ ધર્મો છે. આ ઉભય તત્ત્વનું રૂપક સરસ્વતીની કલ્પના દ્વારા ધટાવવામાં આવ્યું છે. વીણા સંગીતસૂચક છે, મયૂર નૃત્યસૂચક છે, મયૂરપિચ્છ ચિત્રકળાસૂચક છે. આમ, ભિન્ન ભિન્ન કળાનું આરોપણ સરસ્વતીના સ્વરૂપમાં રહેલું છે. શ્વેત કમળ સરસ્વતીનું આસન છે. એ કમળને સો પાંખડીઓ છે. આ શતદલકમલ બ્રહ્મજ્ઞાનનું નિરૂપક છે. સરસ્વતીનું એક ચિત્ર જોવામાં આવેલું તેમાં બન્ને બાજુએ સૂરજમુખી ફૂલના છોડ મૂકવામાં આવેલ હતા. સૂરજમુખી ફૂલની કલ્પનામાં જ્ઞાનની ઉપાસનાનો ધ્વનિ રહેલો છે. સરસ્વતીને જેમ મયુરવાહિની વર્ણવવામાં આવી છે તેમ અન્યત્ર તેને હંસવાહિની પણ વર્ણવવામાં આવી છે. મયુર કળાને મૂર્તિમંત કરે છે; હંસ જ્ઞાનને મૂર્તિમંત કરે છે. જેવી રીતે નીરક્ષીરનો વિવેક કરવો તે હંસનો સ્વાભાવિક ધર્મ કલ્પાયેલો છે, તેવી રીતે જગતમાં સત્યાસત્યનો, શ્રેયપ્રેયનો અને શિવઅશિવનો વિવેક કરવો; સત્ય, શ્રેય, શિવનો આદર કરવો અને અસત્ય, શ્રેયવિરોધી પ્રેય અને અશિવનો અનાદર કરવો એ જ્ઞાનીજનનો સ્વાભાવિક ધર્મ છે. આવી રીતે, સરસ્વતી જેમ અજ્ઞાનનો નાશ કરનારી છે, તેમ રસનો સંચાર કરનારી પણ છે. સરસ્વતીને પણ સંકુચિત અર્થમાં કાવ્યની જ અધિષ્ઠાત્રી માનવામાં આવે છે અને તેથી કવિઓ તેની સવિશેષ પૂજા તેમ જ ઉપાસના કરે છે. - ઉક્ત સરસ્વતીની જે ભિન્ન ભિન્ન પ્રતિકૃતિઓ અથવા મૂર્તિઓ અત્યારે જનસમાજમાં પ્રચલિત છે તેનો કંઈક વિચાર કરીએ. આપણા ગુજરાત દેશમાં સૌથી વિશેષ પ્રચાર પામેલી સરસ્વતીની છબી રાજા રવિવર્માની છે. આ છબીની ઘટના તદ્દન સામાન્ય છે. તેમાંની સરસ્વતી દૃષ્ટપુષ્ટ અવયવોવાળી એક રૂપવતી સ્ત્રી છે; પણ તેમાં નથી કશી દિવ્યતા કે જ્ઞાનનું અપાર ઓજસ. આખું ચિત્ર જાણે કે એક વીણા વગાડતી સ્ત્રીનો ફોટોગ્રાફ છે અને તે પાશ્ચાત્ય ધોરણોને અનુસરીને બરોબર તૈયાર કરવામાં આવેલ છે. સરસ્વતીની મૂર્તિનું એક ચિત્ર હીરાલાલ અમૃતલાલ શાહ મથુરાથી લાવ્યા હતા. આ ચિત્ર કલ્પના, ભાવ, ઘટના, વાતાવરણ - સર્વ બાબતોમાં રવિવર્માથી ઘણું ચડિયાતું છે. આ ચિત્રમાં સરસ્વતી શ્વેત કમળ ઉપર પહોળા પગ રાખીને બેઠી છે; તેના એક હાથમાં સુંદર વીણા છે; બીજા હાથમાં ગ્રંથ છે; એક બાજુએ મયૂર અને હંસ – ઉભયને સૂચવતું સરસ્વતીવાહન છે. બંને બાજુએ સૂરજમુખીના છોડ ઉપર સૂરજમુખીનાં ફૂલ ખીલી રહ્યાં છે. આ રીતે આ ચિત્ર સુંદર છે છતાં પૂરો સંતોષ આપતું નથી. તેમાં બેઠેલ સરસ્વતીમાં જ્ઞાનનું ઉગ્ર ઓજસૂ નથી. બૌદ્ધધર્મમાં ભિન્ન ભિન્ન પારમિતાઓની કલ્પના છે. દાન, શીલ, જ્ઞાન વગેરે આત્માની જે જે વિશિષ્ટ શક્તિઓ અથવા તો સ્વાભાવિક વૃત્તિઓ છે તે પ્રત્યેક પૂર્ણતાએ પહોંચતાં પારમિતાપદને પામે છે. દા.ત. ઊંચામાં ઊંચું શીલ જેણે સિદ્ધ કર્યું હોય તે શીલ-પારમિતાને પહોંચ્યો એમ કહી શકાય. આવી પ્રત્યેક પારમિતાની દેવીરૂપે મૂર્તિ કલ્પવામાં આવે છે અને તે દેવીની ઘટના તથા આસપાસની સાધનસામગ્રી તે તે શક્તિ યા તો વિશિષ્ટ વૃત્તિનાં ભિન્ન ભિન્ન તત્ત્વોની ઘાતક હોય છે. આવી રીતે સંપૂર્ણતાને પામેલી જ્ઞાનશક્તિને “પ્રજ્ઞા પારમિતા' તરીકે ઓળખાવવામાં આવે છે અને તેની અનેક સંકેતચિનોયુક્ત મૂર્તિ બનાવવામાં આવે છે. બૌદ્ધ મંદિરોમાં પ્રજ્ઞા પારમિતાની મૂર્તિ વિશેષ પ્રચલિત છે. તે મૂર્તિની કલ્પના દેવીસ્વરૂપની હોય છે. પદ્માસનમાં અવસ્થિત હોય છે; કમળ પર બેઠેલી છે; બાજુમાં શ્વેત કમળો છે; બંને હાથ છાતી પર હોય છે, અને દશ આંગળીઓ વડે તે મૂર્તિ પરમ જ્ઞાનની ચોક્કસ સંકેતમુદ્રા દર્શાવે છે. આંખો ઢળેલી અને મુખમુદ્રા ધ્યાનાવલીન હોય છે. માથે મુગટ હોય છે અને આખું શરીર દેવીને યોગ્ય અલંકારોથી સુસજ્જિત હોય છે. પ્રજ્ઞા પારમિતાની સુંદરમાં સુંદર મૂર્તિ આજે જર્મનીના મ્યુઝિયમમાં વિરાજ છે. પ્રાચીન હિન્દી સ્થાપત્ય અને મૂર્તિવિધાનને લગતા ગ્રંથોમાં તે મૂર્તિની છબી જોવામાં આવે છે. Page #647 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] T૫૧૯ - - આપણી બાજુએ સરસ્વતીની મૂર્તિઓ બનાવવાનો સામાન્યતઃ પ્રચાર નથી. કોઈ હિન્દુ મંદિરમાં સરસ્વતીની મૂર્તિ જોવામાં આવતી નથી. દક્ષિણ હિન્દુસ્તાનમાં કેટલાંક મંદિરોમાં સરસ્વતીની સુંદર મૂર્તિઓ નજરે પડે છે. પ્રજ્ઞા પારમિતાની મૂર્તિને બે હાથ હોય છે. દક્ષિણ હિન્દની સરસ્વતીની મૂર્તિ હંમેશાં ચાર હાથવાળી હોય છે. પદ્માસનસ્થિત અને અર્થનિમીલિત લોચનવાળી હોય છે. એક હાથમાં વીણા, એક હાથમાં કમળ, એક હાથમાં પુસ્તક અને એક હાથમાં માળા - એમ ચારે હાથમાં જુદી જુદી વસ્તુ હોય છે. આ સરસ્વતીની મૂર્તિનો ઉદ્ધાર અને સવિશેષ પ્રચાર થાય અને દેશનાં વિદ્યાલયોમાં આવી ભાવનાવાહી મૂર્તિઓની પ્રતિષ્ઠા થાય તો સરસ્વતીના વિશેષ નિર્મળ દર્શનનો લાભ સૌને મળશે. યુરોપીય સાહિત્ય અને ધર્મગ્રંથોમાં પણ સરસ્વતીની કલ્પના છે. ત્યાં જુદી જુદી કળાની અથવા તો જ્ઞાન-વિષયની જુદી જુદી અધિષ્ઠાત્રી દેવી કલ્પવામાં આવી છે. આ સર્વ સામાન્યતઃ “યુઝ'ના નામથી ઓળખવામાં આવે છે. જગતપિતા મ્યુઝ અને સ્મરણશક્તિને મૂર્તિમંત કરતી નેમોઈનની આ સર્વ પુત્રીઓ ગણવામાં આવે છે. જ્ઞાનની સામાન્ય અધિષ્ઠાત્રીને તેઓ “મીનર્વા'ના નામથી ઓળખે છે. આ મીનવની કલ્પના આપણી સરસ્વતી અથવા તો પ્રજ્ઞા પારમિતાને કેટલીક રીતે મળતી આવે છે. આ મીનર્વા વિશે એક વિચિત્ર ઘટના છે. તેનું આસન અથવા તો સમીપ રહેનારું પક્ષી ઘુવડ છે. આપણે ત્યાં ઘુવડ વિશે અમંગળ કલ્પના છે. આ ઘુવડ ઊલટું યુરોપમાં પ્રતિષ્ઠા પામ્યું છે અને જ્ઞાનના સ્વરૂપનું દ્યોતક ગણવામાં આવ્યું છે. જેવી રીતે રાત્રીના ગાઢ અંધકારને ભેદવાને માત્ર યુવડ જ સમર્થ છે, તેવી રીતે જ્ઞાન પણ સર્વ અજ્ઞાન-તિમિરનું નાશક છે. વળી યા નિશા સર્વ ભૂતાનાં તસ્યાં નાગર્તિ સંય ! એ જાણીતા સૂત્રનો ઘુવડના સંકેતમાં ધ્વનિ દેખાય છે. મીનર્વાનાં મંદિરોમાં જ્યાં ત્યાં ઘુવડનું ચિતરામણ તથા આલેખન જોવામાં આવે છે. આપણા દેશમાં સરસ્વતીપજા આપણા જીવન સાથે ખૂબ ઓતપ્રોત થયેલી છે. કોઈ પણ સંસ્કારી હિંદુનું એવું ઘર જોવા નહિ મળે કે જ્યાં સરસ્વતીની એક યા અન્ય પ્રકારની છબી ન હોય. જ્ઞાનનું સૌથી વિશેષ બહુમાન જૈનોએ કરેલું છે. જૈનશાસ્ત્રોમાં સરસ્વતી શબ્દને બદલે શ્રુતદેવતા શબ્દ વધારે પ્રચલિત છે. ઋતદેવતાની કલ્પના સરસ્વતીને મળતી આવે છે દા.ત. પ્રતિક્રમણ સૂત્રમાં “કલ્યાણકંદ'નું સ્તોત્ર આવે છે તેમાં વાકશ્રી એટલે કે સરસ્વતીની નીચે પ્રમાણે સ્તુતિ કરી છે : कुंदिंदु-गोक्खीर-तुसारवन्ना सरोजहत्था कमले निसन्ना । वाएसिरी पुत्थयवग्ग-हत्था सुहाय साअम्ह सया-पसत्था ।। –જે કુન્દપુષ્પ, ચંદ્રમા, ગાયનું દૂધ અને હિમ જેવા ઉજ્વળ વર્ણની છે, જે કમળ ઉપર બેઠેલી છે, જેના એક હાથમાં સરોજ છે અને બીજા હાથમાં પુસ્તકોનો સમૂહ છે તે ઉત્તમ વાકશ્રી સદા અમારા સુખને માટે હો ! વળી, અન્ય એક સ્તોત્રમાં શ્રુતદેવતાની સ્તુતિ આ રીતે કરી છે : सुअदेवया भगवई नाणावरणीअ कम्मसंघायं । तेसिं खवेउ सययं जेसिं सुअसायरे भत्ती ।। –હે ભગવતી શ્રુતદેવતા, જેની શ્રુતસાગરમાં ભક્તિ છે તેનાં જ્ઞાનાવરણીય કર્મોનો સદા નાશ કર ! જૈન શાસ્ત્રોમાં શ્રુતદેવતા અથવા તો વાદેવીની જે કલ્પના રહેલી છે તે સરસ્વતીની કલ્પના જેટલી વિશાળ નથી. આગળ જણાવ્યું તેમ સરસ્વતીના ચિત્રમાં જ્ઞાન તેમ જ કળા ઉભયનો સમાવેશ થાય છે ત્યારે શ્રુતદેવતાની કલ્પનામાં કળાનું વિશિષ્ટ સ્થાન જોવામાં આવતું નથી. વળી, સરસ્વતી સામાન્ય જ્ઞાનની Page #648 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અધિષ્ઠાત્રી છે, જ્યારે શ્રુતદેવતા શાસ્ત્રીય જ્ઞાનની જ અધિષ્ઠાત્રી છે. આટલો ભેદ સ્વીકાર્યા બાદ જ્ઞાનનું જે પ્રાધાન્ય અને જ્ઞાનપૂજાનું જે મહત્ત્વ જૈન શાસ્ત્રોએ ગાયું છે તે અન્યત્ર જોવામાં આવતું નથી. તેનું કારણ જૈન શાસ્ત્રનો મૂળ પાયો જ્ઞાન છે. સત્ય બરોબર સમજવું અને તથા પ્રકારે આચરણ કરી આત્મોકર્ષ સાધવો એ જૈનદર્શનનું ધ્યેય છે. પૂર્વકાળમાં જ્ઞાનવિચારમાં સૌથી વધારે મહત્ત્વનો ફાળો જૈનોએ આપ્યો છે. દરેક જૈનનું ધ્યેય કેવળજ્ઞાની બનવાનું છે અને કેવળજ્ઞાન એટલે દિશા અને કાળથી અબાધિત સંપૂર્ણ જ્ઞાન. “પહેલું જ્ઞાન અને પછી કિરિયા.” એ જૈનદષ્ટિ છે. જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષઃ | એ પણ એ જ ષ્ટિનું નિરૂપણ કરે છે. જૈન આગમમાં કહ્યું છે કે તમો નાખે તો કયા “પ્રથમ જ્ઞાન અને પછી દયા' એ જૈન શાસ્ત્રોનું જ્ઞાનપ્રાધાન્ય સૂચવે છે. જ્ઞાનની આશાતના ન કરાય' એ એકદમ જૈન ખ્યાલ છે. આશાતના એટલે અવગણનાઅવમાનના. જેવી રીતે આપણે દેવ-દેવીની મૂર્તિઓ સમક્ષ કે રાજરાજેશ્વર સમક્ષ વર્તીએ, તેવી જ રીતે જ્ઞાનના સાહિત્ય પ્રત્યે બહુમાનથી વર્તવું જોઈએ. જ્ઞાન વિશે જૈનદર્શનનો અભિપ્રાય જરાક વિગતથી સમજવા જેવો છે. જૈન મત પ્રમાણે આત્મા જ્ઞાનસ્વભાવી છે. કોઈ પણ જ્ઞાન બહારથી આવતું જ નથી. અંદર જ્ઞાન ભરેલું છે. જેવી રીતે મેલથી ખરડાયેલું દર્પણ અંદરના તેજને દર્શાવી શકતું નથી, તેવી રીતે કર્મના આવરણને લીધે આત્મા અંદર રહેલા જ્ઞાનનો અનુભવ કરી શકતો નથી. કર્મો અનેક પ્રકારનાં હોય છે. તેમાં કેટલાંક કર્મો જ્ઞાનાવરણીય હોય છે. આવાં કર્મો આત્મા અનાદિ કાળથી આચરતો અને સંઘરતો આવેલ છે, તેથી આત્મા અજ્ઞાનાવત લાગે છે. કર્મો ખસે તો જ્ઞાન જાગૃત થાય. આ કર્મો દૂર કરવાનાં અનેક સાધનો પૈકી તપ મુખ્ય છે. જ્ઞા આ પ્રકારનો સંબંધ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં કોઈ ઠેકાણે પ્રરૂપાયેલો જ નથી. જૈનેતર દર્શનોમાં તેનો સામાન્ય ઉલ્લેખ છે; પણ સળંગ વિચારસરણી પુર:સર જ્ઞાનની મીમાંસા અને તથા પ્રકારે ઘાર્મિક જીવનની ઘટના જૈનશાસ્ત્રોએ જ કરેલી છે તેથી જ્ઞાનપંચમી (કાર્તિક સુદ પાંચમ)ના દિવસે જૈનો માત્ર જ્ઞાનપૂજા કરે છે એમ નથી; તે દિવસે ઉપવાસ કરે છે, પૌષધવ્રત લે છે, જાપ જપે છે અને જ્ઞાનવંદન (દવવંદન) પણ કરે છે. આ પ્રમાણે જેનું વલણ જ્ઞાનોપાસના તરફ વધારે ઢળે તે પાંચ વર્ષ અને પાંચ માસ સુધી દરેક અજવાળી પાંચમે ઉપવાસ તેમ જ ઉચિત વિધિ કરે છે. આવું જ્ઞાનોપાસના વ્રત પૂર્ણ થતાં તેનું ઉદ્યાપન કરે છે. જ્ઞાનનું ઉદ્યાપન અથવા તો, જૈનોની લૌકિક ભાષામાં કહીએ તો ઉજમણું જૈનોની જ્ઞાનવિષયક ઉત્કટ ભાવના સૂચવે છે. આ પ્રમાણે આપણા આર્યાવર્તમાં તેમ જ પાશ્ચાત્ય દેશોમાં સરસ્વતીની કેવી કેવી કલ્પનાઓ કરવામાં આવી છે અને તેની અર્ચના કેવી રીતે કરવામાં આવે છે અને એ સર્વ પાછળ જ્ઞાનોપાસનાની કેવી ભાવના રહેલી છે તેની સામાન્ય સમાલોચના કરી. ભગવતી સરસ્વતીનું પ્રભુત્વ ત્રિકાળમાં અબાધિત છે. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થ ચતુષ્ટયની સાધક છે. સમસ્ત જીવમાત્રની એ ઉન્નતગામિની પ્રેરણાશક્તિ છે. એ બ્રાહ્મણોની સરસ્વતી. વૈશ્યોની શારદા, બૌદ્ધોની પ્રજ્ઞા-પારમિતા, ખ્રિસ્તીઓની મીનવ, જૈનોની શ્રુતદેવતા, કવિઓની વાદેવતા અને મિલ્ટનની મ્યુઝ પ્રત્યેક આત્મામાં રહેલી ચૈતન્યશક્તિ અને ઈશ્વરની ચિતશક્તિ ભિન્ન ભિન્ન નામધેય ધારણ કરનારી, અંધકારને અજવાળનારી જ્ઞાનાધિષ્ઠાત્રી ભગવતી પરમ શક્તિને આપણાં સદાકાળ વંદન હો ! વંદન હો !! વંદન હો !!! (“જૈન' પત્રના રૌખ્ય વિશેષાંકમાંથી સાભાર) Page #649 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] જૈન પરિવારોની કુળદેવીઓ ૢ ડૉ. મુગટલાલ પો. બાવીસી ભારતીય પરંપરામાં કુળદેવી-ગોત્રજ આદિને સારા-માઠા પ્રસંગે નૈવેદ્યની પ્રણાલિકાઓ છે. એમાંની કેટલીક અટક ધરાવનારાઓની કુળદેવી અને તેની પરંપરાની માહિતી અત્રે સંકલિત કરવામાં આવી છે. બુટભવાની, અંબાજી, ચામુંડા, બહુચરા, કાલિકા વગેરે માતાઓ ક્યાં ક્યાં છે ? વગેરે માહિતી પણ અત્રે પ્રસ્તુત છે. ડૉ. બાવીસીના એ વિષયના ઊંડા જ્ઞાનનો પરિચય આ લેખ દ્વારા પ્રાપ્ત થાય છે. સંપાદક જૈન ધર્મ આત્માથી અલગ એવા ઈશ્વરમાં માનતો નથી. વ્યક્તિ જે કર્મો કરે તેનાં ફળ તેને ભોગવવાં પડે છે. કર્મોનો ક્ષય થાય એટલે એનો આત્મા પોતે જ પરમાત્મા જેવો બની જાય છે. જન્મમરણના ફેરામાંથી મોક્ષ કે મુક્તિ મેળવે છે. જૈનોની આ ધર્મ-પરંપરા છે, અને તે સંઘવ્યવસ્થા સાથે જોડાયેલ છે. જ્યારે જૈનોમાં સામાજિક પરંપરા એ જુદી વાત છે; અને તે સમાજવ્યવસ્થા સાથે જોડાયેલી છે. આ સમાજવ્યવસ્થા અંતગર્ત જ્ઞાતિપ્રથા, કુળપ્રથા વગેરે જોવામાં આવે છે. અને આ જ કારણે જૈનોમાં પણ, અન્યની જેમ, કોઈ એવા સંયોગે કે પ્રતિકૂળ કારણે, કુળદેવીની પ્રથા-પરંપરા દાખલ થયેલી જોવા મળે છે; અને શ્રદ્ધા પણ ધરાવે છે. [ ૫૨૧ કુળદેવી નાની-મોટી કુદરતી કે માનવજન્ય આફતોમાંથી પરિવારનું રક્ષણ કરે છે. સામાન્ય રીતે અંબાજી, મહાલક્ષ્મી, ચામુંડા, મહાકાળી, બહુચરાજી, તુલજાભવાની, મોઢેશ્વરી, ખોડિયાર, વિહતમાતા, બુટભવાની, ધાખજમાતા, રાજબાઈ માતા વગેરે દેવીઓ જૈન પરિવારોની કુળદેવીઓ તરીકે જોવા મળે છે. કુળદેવી સમક્ષ પરિવારના પુત્રના વાળ પ્રથમ વાર ઊતરે છે, લગ્નની છેડાછેડી છૂટે છે તથા વર્ષમાં એક વાર નૈવેધ કરવામાં આવે છે. આ ત્રણેય કાર્યો કરવાની પદ્ધતિ-વિધિ દરેક પરિવારમાં અલગ અલગ હોય છે. મધ્યયુગમાં પ્રજાનું જીવન ચારે તરફથી ત્રસ્ત અને ઓશિયાળું હતું, ત્યારે અન્ય સમાજની માફક જૈનસમાજે પણ કુળદેવીની કલ્પના કરી પોતાના પરિવારના રક્ષક તરીકે તેની સ્થાપના કરી હતી. કુળદેવી ત૨ફ જેમ વધારે માન, શ્રદ્ધા અને ભક્તિભાવ રાખીએ તેમ કુળદેવીની પ્રસન્ના અને કૃપા વધે; એવી માન્યતામાંથી વિવિધ પ્રથાઓ અને આકરા નિયમોનો જન્મ થયો. દરેક પરિવારે પોતાની આકરી અને વિશિષ્ટ પ્રથા અપનાવી. એ પ્રથા જેમ વધારે આકરી, તેમ કુળદેવીની મહેરબાની વધારે - એવી માન્યતા પ્રચલિત બની. જ્યારે રાજ્યનું રક્ષણ ન હોય, ઊંચે આભ તથા નીચે ધરતી હોય, ત્યારે અસહાય માણસો દૈવી તત્ત્વો તરફ વળે તે સ્વાભાવિક છે. એવા સંજોગોમાં શ્રદ્ધા તર્ક ઉપર વિજય મેળવે છે. વીંછિયા (તા. જસદણ)ના વતની અને સુરતમાં નિવાસ કરતા અજમેરા પરિવારના સભ્યો દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન છે. અજમેરા મૂળ અજમેરના વતની હશે અને ત્યાંથી ગુજરાતમાં આવ્યા હશે એવું અનુમાન થઈ શકે. એમનાં કુળદેવી બુટભવાની છે. એમનાં કુળદેવીનું મૂળ સ્થાનક થરાદમાં હતું પરંતુ એ પછી વીંછિયામાં જ બનાવવામાં આવ્યું. છેડાછેડી વીંછિયામાં જ છૂટે છે. પુત્રના બાળમોવાળા ઉતારવા વીંછિયા જવું જોઈએ. પરંતુ હવે એ શક્ય નહિ હોવાથી માતાજીની રજા લઈને સુરતમાં મામાના Page #650 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨] ખોળામાં બેસાડીને ઉતારવામાં આવે છે. જો કે એના ક૨ ક૨વા વીંછિયા જવું પડે છે. ત્યાં કર તરીકે સવાદસ શેર લાપસી અને સવાપાંચ શેર ખીચડો (ઘઉંમાંથી બનતું મિષ્ટાન્ન) કરીને સમગ્ર ગામમાં વહેંચવામાં આવે છે. એમનાં નૈવેદ્ય આસો સુદ ૮ને દિવસે થાય છે. નૈવેદ્ય હવે અલગ નહિ, પરંતુ ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તેની સાથે કરવામાં આવે છે. [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી બાંટવા (જિ. જૂનાગઢ)ના વીસા શ્રીમાળી શેઠ પરિવારનાં કુળદેવી અંબાજી છે. એમનું મુખ્ય સ્થાનક જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર આવેલું અંબાજીનું મંદિર છે. ત્યાં આ પરિવારની છેડાછેડી છૂટે છે, પુત્રના બાળમોવાળા ઊતરે છે. આ પરિવાર દશેરાના દિવસે માતાજીનાં નૈવેધ કરે છે. આ પરિવારના સભ્યો જૂનાગઢની આસપાસના વિસ્તારમાં વસતા હોવાથી એમણે ગિરનાર પર્વત પરનાં અંબાજીને કુળદેવી તરીકે અપનાવ્યાં હશે એમ લાગે છે. લીંબડી ( જિ. સુરેન્દ્રનગર )ના વતની શાહ લાલચંદ ઓધડ ખાપુવાળા (જયહિંદ સ્ટુડિઓવાળા) તથા શાહ રતિલાલ ઓધડના પરિવારનાં કુળદેવી વિહતમાતા છે. એમનું મુખ્ય સ્થાનક લીંબડી તાલુકાના ટોકરાળા ગામમાં છે. આ પરિવાર પણ વરસમાં એક વાર નૈવેદ્ય કરે છે. ઘીનો દીવો કરવો તથા વિવિધ પ્રકારની માનતા માનવાની પ્રથા પણ પ્રચલિત છે. કુળદેવીમાં અનેક રીતે શ્રદ્ધા રાખવામાં આવે છે. બોટાદ અને પાળિયાદ વિસ્તારના દેસાઈ જૈન પરિવારનાં કુળદેવી ધાખજમાતા છે અને એ મહિષી સ્વરૂપે છે. આ વીસા શ્રીમાળી પરિવારનાં કુળદેવી હાલમાં વાવની અંદર ડૂબમાં છે એમ માનવામાં આવે છે. ‘ડૂબમાં હોવું' એટલે કોઈ આક્રમણ કે આફતના સમયે માતાજીની મૂર્તિને વાવમાં પધરાવી દેવામાં આવી હોય અને પછી તેમાંથી બહાર કાઢવામાં આવી ન હોય. જે માતાજી ડૂબમાં હોય તેનું કોઈ સ્થાનક હોતું નથી. મધ્યયુગમાં કુળદેવીનું એટલું બધું મહત્ત્વ હતું કે જે કુળને કુળદેવી ન હોય એ કુળમાં લોકો કન્યા પરણાવવા ઇન્કાર કરતા. તેથી એવા પરિવારો એવી દલીલ કરતા કે, એમનાં કુળદેવી છે ખરાં, પરંતુ ડૂબમાં છે, એટલે કે પાણી નીચે ડૂબેલાં છે. મૂળી, ચૂડા (જિ. સુરેન્દ્રનગર) વિસ્તારના વતની એવા બાવીસી પિરવારનાં કુળદેવી ચામુંડા છે. એનું મુખ્ય મંદિર ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) પાસેના પર્વત ઉપર છે. વર્ષો પૂર્વે રેલવે કે બસ વગરના જમાનામાં વારંવાર ચોટીલા જવાનું મુશ્કેલ પડતું તેથી ચૂડામાં એનું સ્થાનક કરવામાં આવ્યું છે. બાવીસી પરિવારના પુત્રોની છેડાછેડી અહીં છૂટે છે. પુત્રોના વાળ અહીં ઊતરે છે. એ વાળ ન ઊતરે ત્યાં સુધી એની માતાને જમણાને બદલે ડાબા હાથે ભોજન લેવું પડે છે. પુત્રની એકી વર્ષની વયે વાળ ઉતરાવવાનો રિવાજ છે. બાવીસીઓમાં આસો સુદ ૯ને દિવસે નૈવેદ્ય થાય છે. નૈવેદ્યની વસ્તુઓ પર પરિવાર સિવાયની કોઈ વ્યક્તિનો પડછાયો પડવો જોઈએ નહીં. કુળદેવી તરફથી બાવીસીઓને કેટલીક વસ્તુઓ વાપરવાનો નિષેધ છે, જેમાં ગળી મુખ્ય છે. ભાવનગર વિસ્તા૨ના પરંતુ મુંબઈ સ્થિર થયેલા સ્થાનકવાસી દોશી જૈન પરિવારમાં પણ કુળદેવી તરફથી ગળી વાપરવાનો નિષેધ છે. માંદગી જેવા દુઃખદ પ્રસંગમાંથી મુક્તિ મળે અથવા લગ્ન-નોકરી જેવા શુભ પ્રસંગ પ્રાપ્ત થાય એ માટે દીવો કરવાની, શ્રીફળ વધેરવાની કે ચોટીલાની યાત્રા કરવાની માનતા રાખવામાં આવે છે. દરરોજ સાંજે અને બહારગામ જવાના પ્રસંગે બાવીસી પરિવારમાં ઘીનો દીવો કરી માતાજીના આશીર્વાદ માંગવામાંઆવે છે. ચામુંડાના ચોટીલા પર્વત પરના મંદિરમાં બે મુખવાળી મૂર્તિ છે, જ્યારે ચૂડાના જૂના સ્થાનકમાં મૂર્તિ નહિ, પરંતુ લાકડાના ગવાક્ષમાં ફળાં મૂકેલાં છે. જૂની મોરવડ (તા. લીંબડી)ના વતની, પરંતુ સુરતમાં સ્થિર થયેલા ધીરજલાલ એમ. ધ્રુવનો પરિવાર દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન છે. એમનાં કુળદેવી રાજબાઈ માતા છે. આ કુળદેવીનું મુખ્ય સ્થાનક ઝીંઝુવાડા (તા. દાસડા)માં છે. એમની છેડાછેડી અને બાળમોવાળા ઝીંઝુવાડા સ્થાનકે ઊતરે છે. એમનાં નૈવેદ્ય આસો વદ ૧૪ (કાળી ચૌદશ)ને દિવસે થાય છે. છેડાછેડી છોડવાની અને નૈવેદ્ય કરવાની બહુ અધરી પ્રથા એમણે Page #651 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ પ૨૩ અપનાવી છે. ઝીંઝુવાડાના વતની ઝીંઝુવાડિયા વોરા દશા શ્રીમાળી જૈન છે. એમની કુળદેવી રાજબાઈ માતા છે. એમના રીતરિવાજો ઉપર જણાવેલ ધ્રુવ પરિવાર જેવા જ છે. ઝીંઝુવાડાના દશાડિયા વોરા (વોરા પરિવારના બે ભાગ છે : ઝીંઝુવાડિયા વોરા અને દશાડિયા વોરા) દશા શ્રીમાળી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન છે. એમનાં કુળદેવી બહુચરાજી છે અને એનું સ્થાનક બહુચરાજી ગામમાં બહુચરાજીના પ્રસિદ્ધ મંદિરના પ્રાંગણમાં વરખડીના વૃક્ષ નીચે છે. બહુચરાજી મૂળ શંખલપુર (તા. ચાણસ્મા)માંથી પ્રગટ થયાં હતાં એમ માનવામાં આવે છે. આ પરિવારની છેડાછેડી બહુચરાજીમાં વરખડીના વૃક્ષ નીચે છૂટે છે; પરંતુ હવે માતાજીની પરવાનગી લઈને સુરતમાં પોતાના ઘરમાં પાણિયારે દીવો કરીને છોડવામાં આવે છે. બાળમોવાળા બહુચરાજીના સ્થાનકે ઉતારવામાં આવે છે. નૈવેદ્ય દશેરાના દિવસે એટલે કે આસો સુદ ૧૦ને દિવસે થાય છે. નૈવેદ્યમાં સવા વાટકી લાપસી અને સવા વાટકી મગની દાળ કરવામાં આવે છે. - રાણપુર (તા. ધંધુકા)માં રહેતા નારેચણિયા પરિવારના જૈનો દશા શ્રીમાળી છે. એમનાં કુળદેવી ચામુંડા અને કુળદેવતા હનુમાનજી છે. એમની છેડાછેડી અને બાળમોવાળા કુળદેવીના સ્થાનકે છૂટે છે. બાળમોવાળા ઉતારતી વખતે નાનકડો ઉત્સવ કરે છે, જે “ઝીમ' તરીકે ઓળખાય છે. ઝીમ કરતી વખતે અનેક જાતના નિયમોનું પાલન કરવું પડે છે. ખસ (તા. ધંધુકા)ના વતની અને બોટાદમાં સ્થિર થઈને વર્તમાનમાં સૂરતમાં રહેતા વસાણી પરિવારના સભ્યો વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન છે. એમનાં કુળદેવી ચામુંડા છે અને કુળદેવીનું સ્થાનક ઉમરાળા (જિ. ભાવનગર) છે. આ સ્થાનકે જવાનું હાલ ઓછું બને છે. એમની છેડાછેડી છોડવાની અને બાળમોવાળા ઉતારવાની વિધિ ચોટીલા પર્વત પર ચામુંડાના સ્થાનકે થાય છે. એમના નૈવેદ્ય આસો માસમાં નવરાત્રીમાં થાય છે. સેજકપુર (તા. લીંમડી)ના વતની અને ત્યાંથી રાણપુર, ખસ તથા બોટાદ થઈને સુરતમાં સ્થિર થયેલા સ્થાનકવાસી જૈન શેઠ કુટુંબની કુળદેવી બુટભવાની (બુટમાતા) છે. એમનું મુખ્ય સ્થાનક અરણેજ (તા. ધંધુકા) હતું પરંતુ પછી નીંગાળા (તા. ગઢડા)માં કરવામાં આવ્યું છે. છેડાછેડી ત્યાં જ છૂટે છે અને બાળમોવાળા ત્યાં જ ઊતરે છે. નૈવેદ્ય નોરતાના નવમે દિવસે કરવામાં આવે છે. આ પરિવાર શ્રીમાળી હોવાથી શ્રીમાળી બ્રાહ્મણ ગોરના હસ્તે જ લગ્નવિધિ કરાવવામાં આવતો. અન્ય શ્રીમાળી જૈન પરિવારો પણ શ્રીમાળી બ્રાહ્મણના હસ્તે જ લગ્નવિધિ કરાવે છે. દિગસર (તા. મૂળી)નું સ્થાનકવાસી પારેખ કુટુંબ જે થોડો સમય વીરમગામ રહીને પછી સુરતમાં સ્થાયી થયેલ છે. એમનાં કુળદેવી બુટભવાની અથવા બુટમાતા છે. એમની છેડાછેડી અરણેજમાં છૂટતી હતી પરંતુ હવે માતાજીની પરવાનગી લઈને ઘરમાં પાણિયારે છૂટે છે. બાળમોવાળા બાળકને મામાના ખોળામાં બેસાડીને ઉતારવામાં આવે છે. એમનાં નૈવેદ્ય આસો સુદ ૯ને દિવસે થાય છે. પાટણ (જિ. મહેસાણા)ના વતની, પણ પછી રાણપુરમાં વસવાટ કરીને હાલમાં સુરતમાં રહેતા હરજીવનદાસ માણેકચંદ ગોપાણીનો પરિવાર વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન છે. એમનાં કુળદેવી બહુચરાજી માતા છે. એમનું સ્થાનક બહુચરાજી (જિ. મહેસાણા) છે. રાણપુરના પ્રાચીન ગઢમાં પણ બહુચરાજીનું સ્થાનક છે. એમની છેડાછેડી રાણપુરના ગઢના સ્થાનકે છૂટે છે; જ્યારે બાળમોવાળા બહુચરાજી ગામના મુખ્ય મંદિરમાં બાળકની એક વર્ષની વયે ઊતરે છે. પાણશીણા (તા. લીંબડી)ના વતની અને સુરતમાં સ્થિર થયેલા ભાઈલાલ જગજીવનદાસ શાહનું કટુંબ દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન છે. એમનાં કુળદેવી અંબાજી છે. પરંતુ એમની છેડાછેડી એમના પૂર્વજના પાળિયા સમક્ષ છૂટે છે. એ પાળિયો બળોલ ગામ (તા. લીંબડી) પાસે આવેલો છે. બાળમોવાળા Page #652 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪] દરેક કુટુંબ પોતાના ઘરમાં ઉતારે છે. નૈવેદ્ય નોરતામાં થાય છે. ખોડુ (તા. વઢવાણ)ના વતની અને ઘણાં વર્ષોથી સુરતમાં સ્થિર થયેલ ડગલી કુટુંબ દશા શ્રીમાળી સ્થાનકવાસી શ્વેતામ્બર જૈન છે. એમનાં કુળદેવી કાલિકા માતા છે. એમનું મુખ્ય સ્થાનક લખતર (જિ. સુરેન્દ્રનગર) છે, જ્યાં છેડાછેડી છૂટે છે અને બાળમોવાળા ઊતરે છે. નૈવેદ્ય નવરાત્રિમાં આસો સુદ ૮ને દિવસે થાય છે. કેટલાક જૈન પરિવારોને કુળદેવી નહિ, પરંતુ કુળના રક્ષક તરીકે સુરધન હોય છે. ઉદાહરણ તરીકે, ધોરાજી, ઉપલેટા, જેતપુર, રાજકોટ, કાલાવડના વિસ્તારોના બાવીસી પરિવારનું એક જૂથ ગોરધનબાપા નામના સુરધનમાં માને છે. એમનું મુખ્ય સ્થાનક રાણાવાવ (જિ. જૂનાગઢ)માં છે. એમનાં કુળદેવી ચામુંડા ડૂબમાં છે, એટલે કે વાવમાં પધરાવેલ છે એમ તેઓ માને છે. આ વિસ્તારના ધોળિયા જૈન પરિવારનાં કુળદેવી તુળજાભવાની છે. એવી રીતે, કપાસી, કામદાર, કોઠારી, ગોસલિયા, બગડિયા, તુરખિયા, ખંધાર, ગાંધી, બાબરિયા, રાજપુરિયા, સલોત, કાપડિયા, માથકિયા, દોશી વગેરે પરિવરોને પણ પોતપોતાની કુળદેવીઓ, પ્રથાઓ તથા પરંપરાઓ છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આમ, વિવિધ જૈન પરિવારોએ વિવિધ કુળદેવીઓ અપનાવેલી છે. દરેક પરિવારમાં કુળદેવી સમક્ષ છેડાછેડી છોડવાની, બાળમોવાળા ઉતારવાની અને નૈવેદ્ય ધરાવવાની વિધિ થાય છે. આ મુખ્ય વિધિઓ ઉપરાંત બીજી અનેક નાની વિધિઓ થાય છે. આવી વિધિઓને અંધશ્રદ્ધા કે વહેમ પણ ગણી શકાય, પણ આ વિધિઓએ આ પરિવારોને સદીઓ સુધી આફતો સામે ટકવાનું અને જીવન જીવવાનું બળ પૂરું પાડ્યું છે. અનેક જૈન મંદિરોમાં પદ્માવતી, અંબાજી, મહાલક્ષ્મી વગેરેની મૂર્તિઓ પધરાવેલી હોય છે. એટલે જૈનોએ સામૂહિક રીતે પણ આ દેવીઓને અપનાવી લીધી હોય એમ લાગે છે. શ્રીમાળીઓની મૂળ કુળદેવી મહાલક્ષ્મી હતી પરંતુ એ પછી શ્રીમાળી પરિવારો સ્થળાંતર કરીને જ્યાં જ્યાં સ્થિર થયા એ વિસ્તારમાં વિશેષ મહત્ત્વ ધરાવતી દેવીને કુળદેવી તરીકે સ્વીકારી હોય એમ લાગે છે. ઘણી કુળદેવીઓ સાથે વિવિધ પ્રકારના ચમત્કારાની વાતો જોડાયેલી છે. કુળના સભ્યોને કુળદેવીએ અણધારી મદદ કરીને આફત કે માંદગીમાંથી ઉગાર્યા હોય એવી વાતો પ્રચલિત છે. હવે વિજ્ઞાનનો વિકાસ થવાથી અને મોટાં શહેરોમાં વસવાટને લીધે કુળદેવીને લગતા નિયમોના પાલનમાં શિથિલતા આવતી જાય છે. છતાં આજે વીસમી સદીના અંતમાં પણ કુળદેવીમાં અતૂટ શ્રદ્ધા રાખનારા ઘણા જૈન પરિવારો છે. अहिंसा परमो धर्मः Page #653 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૫૨૫ દિકુપાલો વિશે વિચારો - નલિનાક્ષ પંડ્યા પૂજાવિધિમાં દિબંધનો વિધિ આવે છે. ચાર દિશાઓ, ચાર ઉપદિશાઓ, ઊર્ધ્વ અને અધો - એમ દશ દિશાઓ તો આપણે જાણીએ છીએ, પણ શ્રી નલિનાસભાઈ પંડ્યાએ અત્રે દિશાઓના અધ્યક્ષ દિકપાલોનો ધાર્મિક, પૌરાણિક અને પ્રાકૃતિક દષ્ટિએ પ્રસ્તુત કરેલો પરિચય ઘણો માહિતીપ્રદ અને રસપ્રદ છે. વળી, જૈન અને બૌદ્ધ ધર્મનાં પ્રમાણો સાથે અપાયેલ કેટલીક વિગતો પણ એટલી જ અભ્યાસપૂર્ણ છે. આ લેખ લેખકના વ્યાપક અભ્યાસનું અને સચોટ નિરૂપણ-શક્તિનું દર્શન કરાવે છે. -- સંપાદક ભારતીય ધર્મો (હિન્દુ, જૈન અને બૌદ્ધ)માં દિશા અને વિદિશા (=કોણ)ના અધિપતિ -રક્ષક તરીકે દિપાલોની કલ્પના કરવામાં આવી છે. દિપાલો પોતપોતાની દિશાનું રક્ષણ કરતા હોવાથી પૂજનના અધિકારી મનાય છે. મત્સ્યપુરાણમાં એમની પૂજાવિધિ વર્ણવેલી છે. પુરાણો અનુસાર ઇન્દ્ર પૂર્વના, વરુણ પશ્ચિમના, કુબેર ઉત્તરના અને યમ દક્ષિણ દિશાના દિક્પાલ છે. બે દિશાઓ વચ્ચેની દરેક વિદિશા (=કોણ)ના એકેક, એમ બીજા ચાર દિપાલો પણ છે, જેમના નામ પરથી તેમના રક્ષણ હેઠળના કોણનું નામકરણ થયું છે. આ ચાર દિપાલ છે : અગ્નિ (અગ્નિકોણ અથવા દક્ષિણપૂર્વના), નિર્ઝતિ (નૈáત્યકોણ અથવા દક્ષિણપશ્રિમના), વાયુ (વાયવ્યકોણ અથવા પશ્ચિમોત્તરના) અને ઈશાન (ઈશાન કોણ અથવા પૂર્વોત્તરના). આમ ચાર દિશા અને ચાર કોણના મળીને કુલ આઠ દિક્પાલ થતા હોવાથી તેમને “અષ્ટદિકુપાલ' કહે છે. મનુસ્મૃતિ તથા બૌદ્ધ ગ્રંથો દિકપાલને લોકપાલ'ના નામે ઓળખાવે છે. અમુક પુરાણોમાં ચાર દિશાના દિક્પાલોનાં સુધર્મા, શંખપદ, કેતુમાન અને હિરણ્યરોમા એવાં અપરનામ પણ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં દરેક દિશા અને કોણનો એક, એમ આઠ “દિપતિ' ગણાવવામાં આવ્યા છે. તેમનાં સંબંધિત દિશા અને કોણ સાથેનાં નામ આ પ્રમાણે છેઃ સૂર્ય (પૂર્વ), શુક્ર (અગ્નિ), મંગળ (દક્ષિણ), રાહુ (નૈ×ય), શનિ (પશ્ચિમ), ચંદ્ર (વાયવ્ય), બુધ (ઉત્તર) અને બૃહસ્પતિ (ઈશાન). આ દિફપતિઓનો સંબંધ દિશા અને વિદિશા સાથે હોવા છતાં તેમનાં નામ જોતાં સ્પષ્ટ થાય છે કે તે દિપાલ નહીં, પણ કેતુ સિવાયના આઠ ગ્રહો છે. હવે આ અષ્ટદિપાલ વિષે વિગતવાર જોઈએ. (૧) ઈન્દ્ર : દેવરાજ ઇન્દ્ર પૂર્વ દિશાના દિપાલ છે. પૂર્વમાં સૂર્યોદયની સાથે દિવસ આરંભ થતાં માનવપ્રવૃત્તિનો પણ આરંભ થાય છે તેથી આ પ્રથમ દિશા સ્વર્ગ અને દેવોના અધિપતિને સોંપાઈ હશે. ઈન્દ્ર સ્વર્ગ અને પ્રાકૃતિક તત્ત્વોના દેવ છે. તે વર્ષાના રૂપમાં પૃથ્વી પર જળ વરસાવીને વનસ્પતિ અને કૃષિના સંવર્ધન દ્વારા પ્રાણીજીવનને પોષે છે. ઋગ્વદમાં ઇન્દ્રને “ધાવાપૃથિવી' (ધૌ = આકાશ એ પિતા અને પૃથિવી એ માતા)ના પુત્ર તરીકે ઓળખાવ્યા છે. Page #654 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ ] ઇન્દ્રનો વર્ણ ગૌર કે પીત છે. સમુદ્રમંથન દ્વારા નીકળેલો સાત સૂંઢવાળો હાથી ઐરાવત તેમનું વાહન છે. તેમનું મુખ્ય આયુધ કે પ્રતીક વજ્ર છે. ઇન્દ્રના એક હાથમાં વજ્ર, બીજામાં શંખ કે કમંડળ, ત્રીજામાં ધનુષ્યબાણ અને ચોથામાં અંકુશ હોય છે. તેમની મૂર્તિની ડાબી બાજુએ નીચે ઇન્દ્રાણી-શચીને ઊભેલી દર્શાવાય છે. દેવશાસ્ત્રમાં ઇન્દ્રને તપ્ત કાંચન જેવા વર્ણના નિરૂપ્યા છે. [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (૨) અગ્નિ : પ્રકાશ અને ગરમીના સ્રોત તરીકે અગ્નિકોણના આ દિક્પાલની માનવજીવનમાં અગત્યની ભૂમિકા છે. ખોરાક રાંધવામાં અગ્નિની અનિવાર્યતાને કારણે અગ્નિને પ્રત્યેક ઘરમાં સ્થાન મળ્યું છે. માનવજીવનમાં તેમની અનન્ય ભૂમિકાને લીધે અગ્નિદેવ મનુષ્ય-મનુષ્ય વચ્ચે અને મનુષ્ય-દેવ વચ્ચે મધ્યસ્થી કે સાક્ષી રૂપે મનાય છે. તમામ દિક્પાલોમાં અગ્નિ એક માત્ર એવા દિક્પાલ છે, જે નજરે જોઈ શકાય છે. અગ્નિનો વર્ણ લાલ છે. તેમનું વાહન મેષ (ઘેટો) છે અને પ્રતીક સુચિશાખા છે. મૂર્તિવિધાનમાં અગ્નિને મોટા પેટવાળા બતાવાયા છે. તે ક્યારેક એક મુખવાળા અને ક્યારેક બે મુખવાળા હોય છે. તેમને ત્રણ નેત્ર, ત્રણ પગ, ચાર કે સાત હાથ અને ક્યારેક ચાર શીંગડાંવાળા બતાવવામાં આવે છે. તેમના હાથમાં સુચિશાખા, શક્તિ, કમળ અને કમંડળ હોય છે; અને તેમની બે બાજુએ સ્વાહા અને સ્વધા નામની પત્નીઓ હોય છે. ‘સંસ્કારભાસ્કર' અને ‘શ્રીતત્ત્વનિધિ'માં અગ્નિને બે મુખ, ચાર શીંગડાં, સાત જીભ અને સાત ભુજાવાળા વર્ણવ્યા છે. તેમની આવી મૂર્તિ ચિદંબરમ્ (તામિલનાડુ) અને કંડીપુર (કેરળ)નાં શિવમંદિરોમાં જોવા મળે છે. અગ્નિની બે મુખ, ચાર હાથ અને ત્રણ પગવાળી મૂર્તિ ખજુરાહો (મધ્યપ્રદેશ) અને મોઢેરા (ગુજરાત)નાં સૂર્યમંદિરમાં છે. શ્વેતામ્બર મૂર્તિવિધાનમાં અગ્નિના હાથમાં ધનુષ, શક્તિ અને માળા હોય છે, જ્યારે દિગંબર મૂર્તિવિધાનમાં તેમના હાથમાં એક કુંભ હોય છે. (૩) યમ : દક્ષિણ દિશાના અધિપતિ યમ ‘વિવસ્વાન' સૂર્યના પુત્ર ગણાયા છે. તે મૃતાત્માના મુખ્ય દેવ છે અને દરેક વ્યક્તિના મૃત્યુ પછી તેના જીવનનાં કર્મો અનુસાર સ્વર્ગ કે નર્કમાં મોકલે છે. યમનું વહન મહિષ (=પાડો) અને મુખ્ય આયુધ કે પ્રતીક દંડ છે. તેમની મૂર્તિઓ બે કે ચાર હાથવાળી હોય છે. જો બે હાથ હોય તો તેમાં ખડ્ગ અને ઢાલ હોય છે અને વધુ હાથ હોય તો તેમાં કલમ, નોંધવહી (મનુષ્યનાં કર્મોની નોંધ રાખવા), દંડ, ખગ, ત્રિશૂળ અને અગ્નિ હોય છે. યમની બાજુમાં નીચલા ભાગમાં મૃત્યુ અને ચિત્રગુપ્તની મૂર્તિઓ હોય છે. (૪) નિશ્રૃતિ : નૈઋત્ય કોણના આ દિક્પાલને પુરાણોમાં એકાદશ રુદ્ર માન્યા છે. તે ભૂત, પિશાચ, રાક્ષસાદિના અધિપતિ હોવાથી તેમને રાક્ષસેન્દ્ર કહે છે. તેમના આ ઉપનામને અનુરૂપ જ તેમનું સ્વરૂપ હોય છે. નિર્ઝતિનો રંગ લીલો અથવા ધૂમ્રવર્ણ છે. શિલ્પગ્રંથો અનુસાર તેમનું વાહન કૂતરો છે; પણ અન્ય મતાનુસાર તેમનું વાહન સિંહ, ગર્દભ, મનુષ્ય કે શબ પણ છે. તેમના હાથમાં ખડ્ગ અને ઢાલ કે દંડ હોય છે. ‘અંશુમદ્બેદાગમ’માં નિર્ઝતિને દાઢીવાળા નિરૂપ્યા છે. તે ઊર્ધ્વકેશી મુકુટ ધારણ કરે છે અને તેમનું શરીર અલંકારમંડિત હોય છે. તેમની આસપાસ અપ્સરાઓ હોય છે. ‘ભૈરવ' અને ‘ક્ષેત્રપાલ’ એ તેમનાં અપરનામ છે. (૫) વરુણ : પશ્ચિમ દિશાના દિક્પાલ વરુણ આદિત્યોમાં અગ્રણી લેખાય છે. તે સમુદ્ર અને જળના દેવતા હોવાથી જગતના પ્રાણાધાર છે. તેમની મૂર્તિ જળાશયોમાં સ્થાપવામાં આવે છે. તે ગૌરવર્ણના છે. તેમનું વાહન મગર કે અન્ય જળચર પ્રાણી (જેને કેટલાક ‘ડોલ્ફિન' માને છે) છે. તેમનું મુખ્ય આયુધ કે પ્રતીક પાશ છે. તેમનો એક હાથ વરદમુદ્રામાં અને બાકીના હાથમાં પાશ, કમળ અને કમંડળ હોય છે. Page #655 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ પ ૨૭ - - - - વરણની જમણી તરફ મકરવાહિની ગંગા અને ડાબી તરફ કુર્મવાહિની યમુના ચામર ઢોળતી દર્શાવાય છે. ઘણી વાર તેમની જમણી તરફ પત્ની વરુણી પણ હોય છે. શ્વેતામ્બર ગ્રંથોમાં વરુણનું વાહન મત્સ્ય છે, જ્યારે દિગમ્બર ગ્રંથોમાં મગર છે; છતાં બંને મતોમાં તેમના હાથમાં પાશ છે. (દ) વાયુ વાયવ્ય કોણના આ દિપાલ જીવનપોષક તત્ત્વ વાયુનું દેવસ્વરૂપ છે. વાયુ એક માત્ર દિકપાલ છે, જેમનાં સ્વતંત્ર મંદિરો મળી આવે છે. ઉત્તર ગુજરાતમાં પાટણ નજીક આવેલા વાયડ (પ્રાચીન નામ “વાયુવટ') ગામમાં વાયુદેવતાનું મંદિર છે, જે વાયડા જ્ઞાતિ (બ્રાહ્મણ અને વાણિયા)ના ઇષ્ટદેવ છે. આ દેવનો વર્ણ શીત-શ્વેત યા ધૂમ્ર છે. તેમનું વાહન હરણ છે. તેમના જો બે હાથ હોય તો તેમાં ધ્વજ અને દંડ હોય છે અને ચાર હાથ હોય તો બે હાથમાં ધ્વજ, એકમાં કમંડળ અને ચોથો હાથ વરદ મુદ્રામાં હોય છે. અન્ય માન્યતા પ્રમાણે તેમના હાથમાં પાશ, કમળ, અંકુશ અને દંડ હોય છે. વાયુદેવની પત્ની શીલા છે. કેટલાક શ્વેતામ્બર ગ્રંથોએ વજને વાયુનું મુખ્ય આયુધ કે પ્રતીક માન્યું છે. (૭) કુબેર : ધનસંપત્તિના દેવ કુબેર યક્ષોના રાજા અને દેવોના કોષાધ્યક્ષ છે. તેમનો નિવાસ ઉત્તરમાં હોવાથી તે ઉત્તર દિશાના દિકપાલ છે. તેમનો વર્ણ શ્વેત છે. તેમનું વાહન હાથી, મનુષ્ય કે બકરો છે. તેમનું પેટ મોટું અને લબડતું હોય છે. કુબેરની બે હાથવાળી મૂર્તિમાં એક હાથ અભય અને બીજો હાથ વરદ મુદ્રામાં અથવા તેમાં ગદા હોય છે. જો તેમને ચાર હાથ હોય તો ઉપલા બે હાથમાં નિધિદ્રવ્યની કોથળીઓ અને ત્રીજામાં ગદા અને ચોથામાં ભાલો કે બરછી હોય છે. એક મત એવો પણ છે કે કુબેરના હાથમાં ફળ, ગદા, કુંભ અને કમંડળ હોય છે. કુબેરનું બીજું નામ “સોમ” છે. ચતુર્ભુજ કુબેરના ડાબા અને જમણા ખોળામાં તેમની પત્નીઓ--પદ્મનિધિ અને શંખનિધિ બેઠેલી હોય છે, જેમની આસપાસ કુબેરના હાથ વીંટળાયેલા હોય છે. શ્વેતામ્બર મત મુજબ કુબેરનું વાહન નર છે. અને તેમનો દેહ અલંકાર મંડિત હોય છે. (૮) ઈશાન : ઈશાન કોણના આ અધિપતિ એ શિવનું સ્વરૂપ છે. તે શ્વેતવર્ણ છે અને તેમનું વાહન વૃષભ અર્થાત નંદી છે. મસ્તક પર જટામફટ અને તેના પર અર્ધચંદ્રથી શોભતા ઈશાન ત્રિનેત્રી દેવ છે. તેમની જો બે ભુજા હોય તો તેમાં ત્રિશૂલ અને કપાલ હોય છે, જ્યારે ચાર ભુજા હોય તો બાકીના બે હાથ વરદ અને અભય મુદ્રામાં હોય છે. તે વ્યાઘચર્મ અને ઉપવીત (= જનોઈ) ધારણ કરે છે. શ્વેતામ્બર ગ્રંથોમાં ઈશાનના હાથમાં કપાલને સ્થાને ધનુષ્ય બતાવાય છે તથા તેમના શરીર પર સર્પો વીંટળાયેલા હોય છે. જૈન ગ્રંથોમાં દેવતાઓના જ્યોતિષી. વિમાનવાસી, ભવનપતિ અને વ્યંતર એવા ચાર મુખ્ય વર્ગો આપ્યા છે. એમની વિસ્તૃત યાદીઓ પણ આપી છે. આમાંથી કેટલાંય દેવી-દેવતાઓને તીર્થક ભગવાનના ઉપાસક કે શાસનદેવ-દેવી તરીકે વિશેષરૂપે જૈનમંદિરોમાં સ્થાન અપાયું છે. તેમાં દિક્પાલો, નવગ્રહો, ચોવીસ યક્ષો અને ચોવીસ યક્ષિણીઓ મુખ્ય છે. અન્યમાં અષ્ટમાતૃકાઓ, ચોસઠ યોગિણીઓ, બાવન વીર, ભૈરવ, શ્રી અથવા લક્ષ્મી, સરસ્વતી અથવા શ્રુતદેવી, શાંતિદેવી, ગણેશ અને ક્ષેત્રપાલ નોંધનીય છે. જૈન દિપાલોનાં લક્ષણ અને સ્વરૂપ નિર્વાણકલિકા', “આચાર-દિનકર અને પ્રતિષ્ઠાસારોદ્ધાર આદિ ગ્રંથોમાં વર્ણવ્યાં છે, જે નજીવા ફેરફાર સિવાય મહદંશે હિન્દદિકપાલોને મળતાં આવે છે. આ સિવાય તેમનાં લક્ષણોમાં ક્યારેક પ્રાદેશિક ભેદ જોવા મળે છે. - શ્રી વિમલસૂરિના “૫૧મચરિય’ પ્રમાણે વિદ્યાધર ઇન્દ્રએ શશિન્ = ચન્દ્ર), વરુણ, કુબેર અને યમની ક્રમશઃ પૂર્વ, પશ્રિમ, ઉત્તર અને દક્ષિણના દિકપાલ તરીકે નિયુક્તિ કરી હતી. વિમલસૂરિએ કરેલી ચાર દિક્પાલોની આ ગોઠવણીને ઘણાખરા જૈન વિદ્વાનો અનુસરે છે. આચાર્ય હેમચંદ્રસૂરિજી Page #656 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી : ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'માં આ ચાર દિક્પાલોને અનુસરે છે, જ્યારે શ્રી હરિષણસૂરિ રચિત ‘પઉમચરત'માં આ જ ચાર દિક્પાલો છે, પણ તેમને ‘લોકપાલ’ તરીકે ઓળખાવાયા છે. શ્રી ગુણભદ્ર રચિત ‘ઉત્તરપુરાણ’માં આઠ લોકપાલને આ પ્રમાણે વર્ણવ્યા છે ઃ અગ્નિ, યમ, શક્ર (ઇન્દ્ર), નૈત, પાશિન્ (વરુણ), ધૂમધ્વજસખા (વાયુ), ગુહ્યક (કુબેર) અને ઈશાન. ‘મહાપુરાણ'ના કર્તા શ્રી પુષ્પદંત દિક્પાલોનાં નામ આ પ્રમાણે આપે છે ઃ સક્ક (ઇન્દ્ર), ચિચ્ચિ (અગ્નિ), કાલ (યમ), નેરિય (નૈઋત), અણ્ણવ (વરુણ), અનિલ (વાયુ), કુબેર અને સુલિણ (શંકર). ૫૨૮ ] જૈન ગ્રંથો – ‘નિર્વાણકલિકા’ અને ‘આચારદિનકર’માં દિક્પાલોને બે ભુજાવાળા વર્ણવ્યા છે, જ્યારે ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’, ‘અગ્નિપુરાણ', ‘વિષ્ણુપુરાણ', ‘બૃહત્સંહિતા', ‘પુરસ્કાર ગૃહ્યસૂત્ર', ‘શ્રીતત્ત્વનિધિ’, ‘દેવતા-મૂર્તિપ્રકરણ', ‘યાશ્રય અપરાજિતસૂત્ર', ‘શિલ્પરત્નમ્’,‘રૂપમંડન’, ‘અંશુમભેદાગમ’, ‘પૂર્વકારણાગમ’ અને ‘અભિલાષિતાર્થ ચિંતામણિ’ જેવા જૈન અને અજૈન ગ્રંથોમાં તેમને બે અથવા ચાર ભુજાવાળા વર્ણવ્યા છે. આ ગ્રંથોમાં તેમનાં વર્ણ, વાહન અને આયુધ અંગે પણ વૈવિધ્ય જોવા મળે છે. જૈન દિક્પાલની એક વિશેષતા એ છે કે તે ‘વાસ્તુદેવતા' તરીકે પણ પૂજાય છે. તેમની બીજી વિશેષતા એ છે કે દિગમ્બર સંપ્રદાયમાં હિંદુ ધર્મની માફક તેમની સંખ્યા આઠની છે, જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયમાં તેમની સંખ્યા દશની છે. શ્વેતામ્બર મતમાં વધારાના ઉમેરાયેલા દિક્પાલ બ્રહ્મા અને નાગ છે, જે ક્રમશઃ ઊર્ધ્વદિશા (= આકાશ) અને અધોદિશા (=પાતાળ)ના અધિપતિ મનાય છે. આ બે દિક્પાલની વિગત આ મુજબ છે : (૧) બ્રહ્મા : ઊર્ધ્વ દિશાના દિક્પાલ બ્રહ્માનો વર્ણ સુવર્ણ જેવો છે. તેમનું વાહન હંસ છે. તેમને ચાર મુખ અને ચાર ભુજાઓ છે. તેમના હાથમાં પુસ્તક, માળા, શંખ અને કમંડળ હોય છે. શંખને બાદ કરતાં જૈન બ્રહ્માનું સ્વરૂપ પૌરાણિક બ્રહ્માને મળતું આવે છે. (૨) નાગ ઃ પાતાળલોક સર્પોનો પ્રદેશ મનાયો છે. આ કરણે તેને નાગલોક પણ કહે છે. તેથી અધોદિશાના દિક્પાલ નાગ છે. તેમનો વર્ણ કાળો અને વાહન સર્પ છે, પણ તેમને કમળ પર બેઠેલા દર્શાવાય છે. તેમના શરી૨નો નાભિની ઉપરનો ભાગ મનુષ્ય જેવો અને નાભિની નીચેનો ભાગ સર્પ જેવો હોય છે. તેમના હાથમાં ત્રિશૂળ, સર્પ અને અક્ષમાળા હોય છે. દિક્પાલ નાગનું સ્વરૂપ પૌરાણિક નાગદેવતાને મળતું આવે છે. દિક્પાલોની મૂર્તિઓ મંદિરમાં બહારની બાજુએ મંડોવરને ફરતી મૂકવામાં આવે છે. દરેક મૂર્તિ તે દિક્પાલ સાથે સંબંધિત દિશા કે કોણમાં ગોઠવેલી હોય છે. અષ્ટદિક્પાલને સંબંધ છે ત્યાં સુધી મંદિરની રચનામાં તેમના સ્થાનનું નિર્ધારણ સરળ છે, પરંતુ ઊર્ધ્વલોકના બ્રહ્મા અને અધોલોકના નાગની મૂર્તિને મંદિર-રચનાની સમરૂપતા જળવાઈ રહે તે રીતે મધ્ય ભાગમાં ઉપર-નીચે ગોઠવવી મુશ્કેલ છે. આથી બ્રહ્માની મૂર્તિનું સ્થાન પૂર્વ અને ઇશાનની વચ્ચે નિર્ધારિત કરવામાં આવે છે. જો કે આ બે દિક્પાલોની મૂર્તિ બહુ જ ઓછાં મંદિરોમાં જોવા મળે છે. ‘વિષ્ણુધર્મોત્તરપુરાણ’ અને અન્ય ગ્રંથોમાં દિક્પાલોની મૂર્તિઓ સપત્નીક બનાવવા અંગે ઉલ્લેખ છે. પરંતુ અવશિષ્ટ મંદિરોમાં સપત્નીક દિક્પાલ ખાસ જોવા મળતા નથી. માઉન્ટઆબુ પર દેલવાડાના ચૌમુખ મંદિર (ઈ.સ. ૧૪૫૯) અને ડીસા (બનાસકાંઠા)ના સિદ્ધાંબિકાના મંદિરમાં આવાં સપત્નીક સ્વરૂપના દિક્પાલો છે. પ્રાચીન ગ્રંથોમાં સપત્નીક દિક્પાલોનાં સ્ત્રી-પુરુષ બંને સ્વરૂપોનાં વર્ણ, વાહન, ભુજા અને આયુધ એકસરખાં ઉલ્લેખાયેલાં છે. અને તે પ્રમાણે જ તેમનું મૂર્તિવિધાન થયેલું છે. ગુજરાતમાં દિક્પાલોનાં નોંધપાત્ર શિલ્પો શત્રુંજય, ગિરનાર અને કુંભારિયાનાં જૈન મંદિરો ઉપરાંત મોઢેરાના સૂર્યમંદિર (ઈ.સ.ની ૧૧મી સદી), વડનગરના હાટકેશ્વર મંદિર (ઈ.સ.ની ૧૫મી સદી), ડીસાના ૧ : ‘ સવ વિવિ ાન-ભેર અળગિત ધ્રુવેર - પુતિને સવિઙળ | Page #657 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૨૯ સિદ્ધાંબિકા મંદિર અને હીરપુર (સાબરકાંઠા)ના ચૌલુક્યોત્તરકાલીન ઉજલેશ્વર મંદિરમાં ઉત્કીર્ણ થયેલાં છે. આ ઉપરાંત અમદાવાદમાં હાજા પટેલની પોળના શાંતિનાથ દેરાસરમાં ઘુમ્મટના સ્તંભોના પાટડા અને ટેકા પર દિપાલની મૂર્તિઓ છે. ગુજરાત બહાર રાજસ્થાનમાં આ દષ્ટિએ દેલવાડા (ચૌમુખ મંદિર), ઝાલરા પાટણ (શાંતિનાથ દેરાસર) અને ધાણેરાવ (મૂછાળા મહાવીર દેરાસર)નાં જૈન મંદિરો અગત્યનાં છે. તેમાં ધારાવના મહાવીરસ્વામીના મંદિર પર ઉત્કીર્ણ દિપાલમૂર્તિઓ ત્રિભંગ મુદ્રામાં છે. મધ્યપ્રદેશમાં ખજુરાહોના વરાહ મંદિર અને પાર્શ્વનાથ મંદિરમાં દિકપાલોની સુંદર મૂર્તિઓ છે. આમાંની પાર્શ્વનાથ મંદિરની મૂર્તિઓ ત્રિભંગ મુદ્રામાં અને લલિતાસનમાં છે. ખજુરાહોનાં જૈન મંદિરોનાં પ્રાંગણમાં અનેક દિકપાલમૂર્તિઓ વેરવિખેર પડેલી છે. મધ્યપ્રદેશમાં વિદિશાની નજીક ઉદયપુરમાં ઉદયેશ્વર મંદિર (ઈ.સ.ની ૧૧મી સદી)માં આવેલી દિકપાલપ્રતિમાઓ જાણીતી છે. દક્ષિણ ભારતમાં કર્ણાટકના સુપ્રસિદ્ધ શ્રવણ બેલગોડાની પડોશમાં કંબડહલ્લીમાં પંચકૂટ બસ્તીના જૈન મંદિરમાં ધરણેન્દ્ર યક્ષની પ્રતિમાની ચોતરફ આવેલી દિક્પાલપ્રતિમાઓ (ઈ.સ.ની ૯મી સદી) તથા નીતૂરમાં શાંતીશ્વર બસ્તીની છતમાંની દિપાલમૂર્તિઓ ધ્યાનાકર્ષક છે. બૌદ્ધધર્મમાં દિપાલોને “લોકપાલ' કહે છે. તેની મૂળ ધારામાં તેમની સંખ્યા ચારની છે. બૌદ્ધ ગ્રંથ નિદાનકથા'માં નોંધ્યું છે કે, ગૌતમ બુદ્ધના જન્મ પૂર્વે તેમની સાથે “તુષિત” સ્વર્ગમાં, તેમના જન્મ સમયે માતા માયાની પાસે અને તેમના પરિનિર્વાણ પ્રસંગે ચારેય લોકપાલો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહિ, પણ તેમના જીવનના મહત્ત્વના પ્રસંગોએ તેમણે સહાય કરી હતી. બૌદ્ધ દિક્પાલોનાં નામ અને સ્વરૂપ હિંદુ અને જૈન દિપાલોથી ઘણાં જુદાં છે. તેમને ત્રણ મુખ અને છ હાથ હોય છે. ઘણે સ્થળે તેમનું આલેખન ઉગ્ર સ્વરૂપે થયેલું છે. બૌદ્ધ દિકપાલોની વિગત આ પ્રમાણે છેઃ (૧) ધૃતરાષ્ટ્રઃ પૂર્વ દિશાના આ દિપાલ ગંધર્વોના રાજા છે. તેમનું પ્રતીકે તંતુવાદ્ય છે. તેમનો વર્ણ શ્વેત છે. તેઓ ઊંચું શિરસ્ત્રાણ પહેરે છે અને ઉપર પીંછાની કલગી ખોસેલી હોય છે, જેમાંથી ફુમતું કે બાણ લટકતું હોય છે. (૨) વિરૂપાક્ષ : એ પશ્ચિમ દિશાના દિકપાલ અને નાગોના અધિપતિ છે. તેમનાં પ્રતીકો ચૈત્ય, રત્ન અને સર્પ છે. તેમનો વર્ણ રાતો છે. (૩) વૈશ્રવણ : ઉત્તર દિશાના આ દિક્પાલ યક્ષોના રાજા તીકો ધ્વજ અને નકુલ (= નોળિયો) છે. તેમનો વર્ણ પીત છે. હિંદુ અને જૈન ધર્મોમાં પણ દિકપાલ કુબેરનું એક નામ વૈશ્રવણ છે. (૪) વિરૂઢક : દક્ષિણ દિશાના આ દિકપાલ વિરાટ અને વામન કુભંડોના રાજા છે. તેમનાં પ્રતીકો ખગ અને હસ્તીશીર્ષના ચામડાનું શિરસ્ત્રાણ છે. ભારતમાં બૌદ્ધ સ્તૂપો પર ચાર દિશામાં ચાર દિપાલની મૂર્તિઓ મૂકવામાં આવતી. તેઓ સ્તૂપમાંના અવશેષોનું રક્ષણ કરતા હોવાનું મનાય છે. બૌદ્ધ દિપાલની પ્રાચીનતમ પ્રતિમાઓ સાંચીના વિશ્વપ્રસિદ્ધ સૂપ (ઈ.સ. પૂર્વેની ત્રીજી કે બીજી સદી) ઉપર જોવા મળે છે. બૌદ્ધ ધર્મના વિજયાન સંપ્રદાયમાં જૈન ધર્મની માફક નીચે મુજબ દસ દિપાલોની ગણના થાય છે : યમાન્તક (પૂર્વ), પદ્માન્તક (પશ્ચિમ), વિપ્નાતક (ઉત્તર), પ્રજ્ઞાન્તક(દક્ષિણ), તક્કીરજ (અગ્નિ), નીલદંડ (નૈૐત્ય), મહાબલ (વાયવ્ય), અચલ (ઈશાન), ઉશનીશ (આકાશ) અને સુંભરાજ (પાતાળ). આ દસ દિપાલ ઉપરાંત વિજયાનની વિશિષ્ટતા સમી છ દિશાદેવીઓ પણ આ સંપ્રદાયમાં છે, જેમનાં નામ વજંકશી (પૂર્વ), વજફોટા (પશ્ચિમ), વજઘંટા (ઉત્તર), વજપોશી (દક્ષિણ), ઉશનિગ્વિજયા (આકાશ) અને સુંભા (પાતાળ) છે. આઠમી સદીમાં અમોઘવજ નામના બૌદ્ધ સંતે ચાર લોકપાલોની પૂજાને ચીનમાં દાખલ કરેલી. આ રીતે લોકપાલોને ચીનમાં બૌદ્ધ મંદિરોનાં દ્વાર પર સ્થાન મળ્યું. ચીની દિફપોલોનાં નામ ચિ-કુઓ (પૂર્વ), ક્વાંગ-મુ (પશ્રિમ), તો-વેન (ઉત્તર) અને લૈંગ-ચાંગ (દક્ષિણ) છે. આ દિપાલો સુમેરુ પર્વત પર નિવાસ કરે છે. તે સ્વર્ગ “સુખવતી'ના પ્રવેશદ્વારની ચોકી કરે છે. તેમનો પોશાક યૌદ્ધા જેવો હોય છે. તેમના પગમાં બૂટ જેવાં ઊંચાં પગરખાં અને મુફટ કે શિરસ્ત્રાણ છે. ચીનના યુન-નાન પ્રાન્તમાં ફાન-ત્સઉતા નામના દશમી Page #658 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦] સદીના સ્તંભ પર ચાર દિક્પાલોની મૂર્તિઓ કોતરેલી છે. ચીનમાંથી દિક્પાલોએ જાપાનમાં પ્રવેશ કર્યો. જાપાની ભાષામાં ‘શી-તેનો’ના નામે ઓળખાતા આ દિક્પાલો છે : જીકોકું (પૂર્વ), ઝોચો (પશ્ચિમ), બિશામોન (ઉત્તર) અને કોમોકુ (દક્ષિણ). જાપાની બૌદ્ધ દિક્પાલો હંમેશાં યૌદ્ધા રૂપે કોઈ દૈત્ય ઉપર ઊભેલા બતાવાય છે અને બિશામોન સિવાયના બીજા દિક્પાલોનાં પ્રતીકો બદલાતાં જોવાય છે. શ્રી મહાવી૨ાસનની યશોજ્જ્વલ ગરિમાનું અમીપાન કરાવતા પાંચ ગ્રંથરત્નોનો સંપટ આપને ત્યાં અવશ્ય વસાવી લેજો ગ્રંથનું નામ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કિંમત રૂપિયા શાસનપ્રભાવક શ્રમણભગવંતો (દ્વિતીય આવૃતિ, બે ભાગમાં) ૩૦૦-૦૦ શાસનના શ્રમણીરત્નો... ૨૫૦-૦૦ ૨૫૦-૦૦ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શાસનદેવી શ્રી પદ્માવતી માતા મહામણિ ચિંતામણિ શ્રી ગૌતમસ્વામી...... ૨૫૦-૦૦ જૈન પ્રતિભાદર્શન ... સંપર્ક સાધો : શ્રી અરિહંત પ્રકાશન ‘પદ્માલય’, ૨૨૩૦/બી/૧, હીલડ્રાઈવ, સરકીટ હાઉસ પાસે, વાઘાવાડી રોડ, પોર્ટ કોલોની પાછળ, ભાવનગર-૩૬૪ ૦૦૨. ૨૫૦-૦૦ Page #659 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૫૩૧ ‘અમૃતવેલ’ની સક્ઝાયમાં સાધના-પદ્ધતિઓનું આલેખન લેખક : પૂ. આ.શ્રી વિજયકારસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ.શ્રી વિ.યશોવિજયસૂરિજી મહારાજ તત્ત્વજ્ઞાન, યોગ, ધર્મ, નીતિ આદિ સર્વ ચાહે છે સત્યનું દર્શન - સત્યની અનુભૂતિ. દુષ્કૃત ગહમાંથી, જીવનવિગ્રહની નાગચૂડમાંથી મુક્તિ મળે છે અને અહંકારાદિ દુર્ભાવ છૂટે છે. સુકૃત્યની અનુમોદનાથી સભાવનું પ્રગટીકરણ થાય છે, અહંતના શરણથી અધ્યાત્મનું જાગરણ શરૂ થાય છે, પૂ. આચાર્ય શ્રી યશોવિજયસૂરિજી મહારાજની પવિત્ર વાણીનું શ્રવણ આહલાદક અને ચેતનવંત હોય છે; તેમ અત્રે તેઓશ્રીના માર્મિક અને મધુ૨ લેખનનો પણ પરિચય પ્રાપ્ત થશે. - -- સંપાદક નકશા વિના મોટા શહેરની ગલીકૂચીમાં માર્ગ ગોત્યો જડે નહિ; સ્નેહીનું ઘર મળે નહિ. સાધનાક્ષેત્રે પણ નવાસવા સાધકને આ મૂંઝવણ ઘણી વાર થતી હોય છે : પોતાની ચાલુ ભૂમિકાથી આગળ શરૂઆત કેમ કરવી અને ક્યાંય અટવાઈ ન જવાય તેમ લગાતાર શી રીતે આગળ ધપ્યા કરવું. સાધનાપથનો નકશો હોય તો સારું એમ લાગ્યા કરે છે. “ચેતન ! જ્ઞાન અજવાળીએ..'ના મધુરા આમંત્રણથી શરૂ થતી “અમૃતવેલ'ની સઝાય સાધકો માટે માર્ગદર્શિકાની ગરજ સારે તેવી આસ્વાદ્ય નાનકડી, ગેય કૃતિ છે. ગાતા જાવ ને આગળ વધતા જાવ! પંચસૂત્ર' ગ્રન્થના પ્રથમ સૂત્રને નજર સામે રાખી બનાવવામાં આવેલ ગણાતી આ કૃતિ માત્ર અવતરણ ન બની રહેતાં સુંદરતમ મૌલિક રચના બની ઊઠી છે. તે મહોપાધ્યાય શ્રીમદ યઃ મહારાજની કલમનો ચમત્કાર છે. મધુર કંઠે, ભાવવાહી રીતે કોઈ સાધક પ્રસ્તુત સ્વાધ્યાયની ઓગણત્રીસ કડીઓ ગાતો હોય તો શ્રોતાઓય તેના રસપ્રવાહમાં સાથે સાથે વહ્યા કરે તેવી સ-રસતા પ્રસ્તુત કૃતિમાં છે. જો કે, સૌથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે આ કૃતિ ગાગરમાં સાગરની જેમ સાધનામાર્ગને સચોટતાથી, એકદમ સંક્ષેપમાં પ્રસ્તુત કરે છે. ફોલેડ નકશાની જેમ “અમૃતવેલ'ની સઝાયને જોઈએ તો ફોડ્ઝ આ રીતે ખૂલશેઃ પહેલી કડીમાં આત્મગુણના અનુભવનનું આમંત્રણ છે. આ અનુભાવન પહેલાં દયમાં જે મધુમય ઝંકાર ઊપડે છે તેની નોંધ બીજી અને ત્રીજી કડી આપે છે સાધનાની પૃષ્ઠભૂનું મધુર આલેખન. ચોથીથી તેવીસમી કડી અનુભાવનના માર્ગનું વિશદ વર્ણન આપે છે. ચતુદશરણ ગમન, દુષ્કૃત ગઈ અને સુકૃત અનુમોદનાની સાધનાનું રસ ઝરતું બયાન ઉપરોક્ત દુહાઓમાં છે. સાધનાપદ્ધતિનું બીજી વાર વર્ણન કરતાં પહેલાં ચોવીસમી અને પચ્ચીસમી કડી સાધક તરફ કૅમેરા Page #660 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ ] [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ફેરવે છે. આત્મદર્શનની મધુરી વાતો આ બે દુહાઓમાં છે. ૨થી ૨૮મી કડીમાં ફરી સાધનામાર્ગના માર્મિક પક્ષનું ઉદ્ધાટન થયું છે. હિતશિક્ષા સાથે ૨૯મી કડીએ કૃતિ પૂરી થાય છે. સાધનામાર્ગનું વર્ણન બે વાર થયું છે : ૪થી શરૂ કરીને ૨૩મા દુહા સુધી; ૨થી ૨૮મા દુહા સુધી. પહેલી વખતે ચતુદશરણ ગમન આદિ ત્રણ તત્ત્વોની વાત છે, બીજી વખતે સ્વાધ્યાય, નિર્મોહતા આદિ આઠ પગલાં બતાવાયાં છે. ચાલો, કડીઓને ગાતાં ગાતાં આ ફોલ્ટેડ નકશાને અનુસરીએ : પહેલી કડી : ચેતન ! જ્ઞાન અજવાળીએ, ટાળીએ મોહસંતાપ રે; ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજગુણ આપ રે. (૧) મઝાનું નિમંત્રણ છે આત્મગુણના અનુભવનનું : “પાળીએ સહજગુણ આપ રે.” કેવો અનેરો આનંદ આવે, જ્ઞાન કે અસંગતતા જેવા ગુણોના અનુભાવનનો ! અનુભાવન. ડુબી જવાનું. Feel કરવાનું. પછી સ્વાધ્યાયમાં વંચાતા મહર્ષિઓનાં વચનો-પ્રવચનો કે સંગોષ્ઠિઓમાં ટાંકવા માટેનાં જ નહિ, અંદર દુનિયામાં પ્રવેશ કરાવનારાં બની રહેશે. આનંદની છાકમછોળ ઊડી રહેશે ! ચાલો. આમંત્રણ તો મઝાનું છે. પણ એ સમારોહમાં પ્રવેશવા માટેનું આમંત્રણપત્ર ક્યાં ? ચિત્તધૈર્યની કેડીએ ચલાય તો જ પેલા સમારોહમાં ઉપસ્થિત રહી શકાય. એ કેડી તરફ જ આનંદલોકનું દ્વાર ખુલ્લું હોય છે. “ચિત્ત ડમડોલતું વાળીએ.” ચિત્તનું ડામાડોળપણું જાય અને તે સ્થિર બને તો આત્મગુણોનું અનુભાવન થઈ શકે. આત્મગુણો અને આપણી વચ્ચે જે પડદો છે તેને ચીરી નાખવાનો છે. સંત કબીર માર્મિક રીતે કહે છે : “ઘૂંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે...' ચિત્તની ડામાડોળ અવસ્થા જ પડદો છે. તો, ચિત્તની બહિર્મુખી સફરને અન્તર્મુખી બનાવી શકાય, તો જ જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય. તમે પૂછશો : પણ આખરે ચિત્ત બહાર જ કાં દોડ્યા કરે? ચિત્તની આ દોડનું કારણ છે પદાર્થો અને વ્યક્તિઓ પરનો મોહ. મનગમતા પદાર્થોને જોતાં જ ચિત્તનું ત્યાં અનુસંધાન થાય છે. એ પદાર્થો પર પોતાનું સ્વામિત્વ સ્થાપવા માટેના પ્રયાસોની ૯ શરૂ થાય છે. એક એક પદાર્થને જુએ અને ચાહે યા ધિક્કારે એવું આ ચિત્ત. એને સ્થિર બનાવવા અમોહ લાવવો પડે. તમે વસ્તુને માત્ર જુઓ જ. નિર્ભેળ દર્શન કરો, આકર્ષણ નહિ. વાત તો ઠીક છે; પણ જન્મોથી ઘર કરી બેઠેલા મોહના ચોરને કઈ લાકડીએ હાંકી કાઢવો? “ચેતન! જ્ઞાન અજવાળીએ.” જ્ઞાનનો ઉજાસ અંદર જતાં જ મોહ ભાગશે. પ્રકાશમાં રહેવાનું ચોરને પાલવે નહિ. જ્ઞાન અમોહ ચિત્તધૈર્ય આત્મગુણોનું અનુભાવન. કેટલો મઝાનો ક્રમ ! શાસ્ત્રીય વચનોના અનુપ્રેક્ષણાત્મક જ્ઞાનથી મોહ હટે. મોહ ઓછો થતાં ચિત્તનું ડામાડોળપણુંઐસ્થર્ય દૂર થાય ને ત્યારે જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય. અનુપ્રેક્ષાથી પ્રારંભાઈ અનુભૂતિમાં વિરમતી આ યાત્રા કેવી તો સુખદ છે ! બીજી અને ત્રીજી કડી: મધુમય ઝંકાર ઉપશમ અમૃતરસ પીજીયે, કીજીયે સાધુ ગુણ ગાન રે; અધમ વયણે નવિ ખીજીયે, દીજીયે સજ્જનને માન રે... (૨) Page #661 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૫૩૩ ક્રોધ અનુબંધ નવિ રાખીયે, ભાખીયે વયણ મુખ સાચ રે, સમકિત રત્ન રુચિ જોડીયે, છોડીયે કુમતિ મતિ કાચ રે.. (૩) સાધનાના ક્ષેત્રે કદમ ઉપાડતાં પહેલાં હૃયે જોઈશે મધુમય ઝંકાર. બીજી અને ત્રીજી કડી આ ઝંકારની વાતો લઈ આવી રહી છે. ઉપરના બે દુહામાં વર્ણવેલ આઠ હિતશિક્ષાઓનું પાલન આપણને સમતા, સાધુપુરુષો પ્રત્યેનું સન્માન, સત્યભાષણ અને સમકિત જેવી સંપદાઓની ભેટ આપે છે. “ઉપશમ અમૃતરસ પીજીએ.” “અધમ વયણે નવિ ખીજીયે” અને “ક્રોધ અનુબંધ નવિ રાખીએ” આ ત્રણ હિતવચનોના પાલનથી સમતા પુષ્ટ બને છે. “કીજીયે સાધુ ગુણ ગાન રે' અને “દીજીયે સજ્જનને માન રે' એ પંક્તિઓ સાધુપુwોની ભક્તિ કરવા પ્રેરે છે. “ભાખીયે વયણ મુખ સાચ રે' એ કડી સત્ય ભાષણ માટે ઉદ્દબોધન આપે છે. “સમકિત રત્ન રચિ જોડીયે” અને “છોડીયે કમતિ મતિ કાચ રે...' આ બે હિતવચન મિથ્યાદષ્ટિ છોડી સમ્યકત્વ- પ્રાપ્તિ માટે પ્રેરણા આપે છે : આઠે હિતશિક્ષાઓનું પાલન કેવો ઝંકાર ખડો કરે ! ચિત્તમાં સમત્વ વ્યાપી જાય ત્યારે અનાદિની રાગ અને દ્વેષની ગાંઠો થોડી ઢીલી પડવાથી ચિત્ત રસથી છલકાતું બને છે. શ્રીપાળ રાસમાં ગ્રંથકારે કહ્યું છે તેમ, સરસતાને ગ્રન્જિમુક્તતા-નિર્ગથતા જોડે પૂરો સંબંધ છે. (પ્રેમ તણી પેર શીખો સાધો, જોઈ શેલડી સાંઠો; જિહાં ગાંઠ તિહાં રસ નવિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠો રે...). હવે મહાપરષોનાં ગુણગાન કરવાનું મન થાય છે. ફંફાડા મારતો અહંનો ફણીધર હવે હેઠો બેઠો છે. અહમની શિથિલતાને કારણે કોઈ કદાચ જેમ તેમ બોલી જાય છે, તો મન પ૨ કશું આવતું નથી. એવી સામાન્ય વ્યક્તિત્વોની વાતોને કુદાવી જઈએ છીએ. (અઘમ વયણે નવિ ખીજીએ.) હા, સપુરુષોની વાતો પર, તેમના હિતોપદેશ પર પૂરતું ધ્યાન અપાય છે. નિર્ઝન્થતા એટલી હદે વિકસવી જોઈએ કે વાતે વાતે ગાંઠો મારતા હતા તે ભૂતકાળ બની જાય. ક્રોધ અનુબંધ નવિ રાખીએ.” અનુબંધ ન રહે. ક્રોધ તાત્કાલિક આવી જાય, પણ એ ઘણો સમય ટકનારો ન બને. ગાંઠ મડાગાંઠ ન પડતાં સૈકાના પ્રકારની ગાંઠ જ પડે, જે પલવારમાં જ છૂટી જાય. ક્રોધનો અનુબંધ ન રહે, તેનું સાતત્ય ન રહે એનું કારણ ઉપશમરસનું કરાયેલું પાન છે. અસત્ય બોલવા આદિનાં દૂષણો પણ જઈ રહ્યાં છે. ગ્રન્ધિઓ બધી ઓગળી રહી છે. નિર્ચન્થતા વિકસી રહી છે. મિથ્યાત્વની ગ્રન્યિ જતાં, એ મોતિયાનું ઑપરેશન થતાં દષ્ટિ ઝળાંઝળાં થઈ ગઈ છે. “સમકિત રત્ન' સાથેની આત્મીયતા-સમીપતાએ મિથ્યાત્વના કાચની અસલી ભૂમિકા છતી કરી દીધી છે. આ ઝંકાર | ભીતરી રણકારની પૃષ્ઠભૂ ઉપર સાધક સાધનને પંથે પળે છે. આગળની કડીઓ એ સાધનાપથનું માર્મિક વર્ણન લઈ આવી રહી છે. કડી ચોથીથી સાડાઆઠમી : ચત શરણ-ગમન શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણ ઘરે ચિત્ત રે; પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત્ત રે... જે સમવસરણમાં રાજતા, ભાંજતા ભાવિક સંદેહ રે; ધર્મનાં વચન વરસે સદા, પુષ્પરાવર્ત જેમ મેહ રે... શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે... $ $ $ Page #662 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪] [શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી (૮) સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે; મૂળ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ નિર્ગસ્થ રે.... શરણ ચોથું ઘરે ધર્મનું, જેહમાં વર દયા ભાવ રે; જે સુખ હેતુ જિનવર કહ્યો, પાપજળ તરવા નાવ રે... ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે; (૮) ચતુદશરણ-ગમન, દુષ્કતગહ અને સુકૃત-અનુમોદના. સાધનાનો રાજપથ. ઉપશમ અમૃતનાં પાન અને સાધુજનોના ગુણગાન વડે જેના હૈયે મધુર ઝંકાર ઊપડ્યો છે તે સાધનામાર્ગ ભણી ઢળે છે. શરણ સ્વીકાર આદિની ત્રિપુટી દ્વારા મોક્ષ મળે છે. જનમજનમથી વિષયો ને કષાયો ને કર્મોના બંધનમાં ફસાયેલો આતમ મુક્તિપંથે પ્રયાણ કરવા હવે પાંખો વીંઝે છે. પવિત્ર પંચસૂત્રક ગ્રન્થ કહે છે તેમ, આ ત્રિપુટી દ્વારા સંસારનાશનો ક્રમ આ પ્રમાણે છે : ત્રિપુટીની સાધના તથા ભવ્યત્વનો પરિપાક, પાપકર્મનો નાશ, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ, સંસારનાશ. “અમૃતવેલ' સજ્ઝાયમાં ચતુ શરણ-ગમન આદિ દરેક દ્વારા પ્રાપ્ત થતા અલગ અલગ ગુણની ચર્ચા છે. ચતુ શરણ સ્વીકાર દ્વારા શુભભાવપ્રાપ્તિ. દુષ્કૃતગર્તા દ્વારા સંવરની વૃદ્ધિ. સુકૃત અનુમોદના દ્વારા કર્મક્ષય. શરણ-સ્વીકારની સાથે પરમાત્માના અનુગ્રહ ક્ષેત્રમાં અને ધર્મ મહાસત્તાના પ્રભાવક્ષેત્રમાં આવેલ સાધકના હૈયામાં શુભ ભાવોનો પ્રવાહ ઊછળવા માંડે છે. પાપોની નિંદા દ્વારા કર્મોને આવવાનાં તારો બંધ થાય છે. સુકૃત-અનુમોદના દ્વારા જૂનાં કર્મો નિર્જરી જાય છે. કેવી સુંદર આ ત્રિપુટી ! મોહથી લુષિત ચિત્તને નિર્મોહ બનાવવા માટેનો આ કેવો સરસ સાધનાક્રમ! અદ્ભુત છે શરણસ્વીકાર. અહમનું વિગલન સાધકને શરણાગતિને પંથે લઈ જાય છે. “શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે...' જગતના સ્વામી અને જગતના મિત્ર અરિહંત પરમાત્માનું શરણ સાધક સ્વીકારે છે. સાધકના મનની આંખો સમક્ષ સમવસરણ ખડું થઈ જાય છે. સમવસરણમાં પરમાત્મા સિંહાસન પર બેઠા છે ત્મા સિંહાસન પર બેઠા છે. દેશનાની રમ્ય ઝડી વરસી રહી છે. વચ્ચે વચ્ચે પુછાતા પ્રશ્નોનો પણ મધુરતાથી પરમાત્મા ઉત્તર આપી રહ્યા છે. સમેતશિખરની યાત્રાએ જઈ રહેલા એક મુમુક્ષુને મેં કહેલું: ઋજુવાલિકા નદીના કાંઠે કલાકબે કલાક જો ધ્યાનમાં સરી શકાય તો અઢી હજાર વરસોનો સમય કંઈ મોટો નથી. કૈવલ્યપ્રાપ્તિ પછી દેવાધિદેવ મહાવીર પ્રભુના પ્રથમ સમવસરણની ધ્યાન દ્વારા મળેલ એ ઝલક ખરેખર અભુત હોય. બીજું શરણ સિદ્ધ પરમાત્માનું. જેમણે તમામ કર્મોનો ક્ષય કર્યો અને શિવનગરીનું રાજ હાથવગું કર્યું. એક સિદ્ધ પરમાત્મા સિદ્ધિમાં ગયેલા ત્યારે આપણે અનાદિ નિગોદમાંથી નીકળી બહાર આવેલા. આપણી વિકાસયાત્રા જેમની સિદ્ધિ દ્વારા શરૂ થઈ તે પરમાત્માનાં ચરણોમાં અનંતશઃ વંદના. ત્રીજું શરણ સાધુમહારાજનું. ભાવ નિર્ચન્થનું મુક્તિમાર્ગની આરાધના કરતા, મહાવ્રતોના ઘારક, ઉત્તર ગુણો (ચરણ સિત્તરિ કરણ સિત્તરિ આદિ)ના પાલક મુનિરાજનાં ચરણોમાં વંદના. ૧, શુદ્ધ પરિણામના કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે.... ૨. દુરિત સવિ આપણા નિદિયે, જિમ હોય સંવર વૃદ્ધિ રે.... ૩. સુકૃત અનુમોદના કીજિયે, જિમ હોય કર્મ વિસરાલ રે.... Page #663 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા 1 ચોથું શરણ ધર્મનું. દયાથી સોહતો આ ધર્મ સુખના હેતુરૂપ છે અને આ ધર્મ જ સંસારના સાગરને પેલે પાર જવા માટે નાવડી સમાન છે. કડી સાડાઆઠ પછીથી સાડા ચૌદ : દુષ્કૃત ગોં દુરિત સવિ આપણા નિંદીયે, જેમ હોય સંવર વૃદ્ધિ રે... ઈહ ભવ પરભવ આચર્યા, પાપ અધિકરણ મિથ્યાત રે; જે જિનાશાનાદિક ઘણા, નિન્દીયે તેહ ગુધાત રે... ગુરુતણાં વચન તે અવગણી, સૂંથિયાં આપ મત જાળ રે; બહુ પેરે લોકને ભોળવ્યા, નિંદીયે તેહ જંજાળ રે... જે હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જેહ પરધન હરી હરખિયા, કીધલો કામ ઉન્માદ રે... જેહ ધનધાન્ય મૂર્છા કરી, સેવિયા ચાર કષાય રે; રાગ દ્વેષને વશ હુઆ, જે કિયો કલહ ઉપાય રે... જૂઠ જે આળ ૫ ૨ને દીયા, જે કર્યા પિશુનતા પાપ રે; રતિ અરુતિ નિંદ માયા મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપ રે... પાપ જે એહવા સેવિયા, તે નિંદીયે તિહુ કાળ રે; સાધક પોતાનાં પાપોની નિંદા કરે છે. બહુ માર્મિક પંક્તિઓ છે આ દુષ્કૃતગહની. સાધક એ કડીઓ રટતો જાય છે ને રડતો જાય છે. આંસુજળથી ભીનાં મુખકમલથી ઉચ્ચારાતી આ કડીઓ ધસમસતાં આવી રહેલાં કર્મનાં પૂરને ખાળવા માટે સમર્થ છે. તીર્થંક૨ ૫૨માત્માની અને ગુદેવની આશાતનાથી લઈને હિંસા આદિ અઢાર પાપસ્થાનકો પૈકીના કોઈપણ પાપને પોતે આચર્યું હોય તો તેને સાધક નિંદે છે. કડી સાડાચૌદથી ત્રેવીસ : સુકૃત અનુમોદના સુકૃત અનુમોદના કીજિયે, જિમ હોય કર્મ વિસરાલ રે... વિશ્વ ઉપકાર જે જિન કરે, સા૨ જિન નામ સંયોગ રે; તે ગુણ તાસ અનુમોદિયે, પુણ્ય અનુબંધ શુભ યોગ રે... સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણ વન સીંચવા મેહ રે... (૯) (૧૦) (૧૧) (૧૨) (૧૩) (૧૪) (૧૪) જેહ ઉવજ્ઝાયનો ગુણ ભલો, સૂત્ર સજ્ઝાય પરિણામ રે; સાધુના જે વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણધામ રે... જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જે સમકિત સદાચાર રે; સમકિત દૃષ્ટિ સુર નર તણો, તેહ અનુમોદિયે સાર રે... અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદિયે, સમકિત બીજ નિરધાર રે... [૫૩૫ (૧૫) (૧૬) (૧૭) (૧૮) (૧૯) (૨૦) Page #664 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે... (૨૧) થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતા, નિર્ગુણ નિજાતમાં જાણ રે... (૨૨) ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધ નય ભાવના, પાવનાશય તણું કામ રે.. (૨૩) બહુ સરસ છે બાવીસમી કડી. આખીયે “અમૃતવેલ'ની સઝાય અદ્ભુત છે. પણ કોઈ કહે કે, ઓગણત્રીસ કડી યાદ રહે તેમ નથી; કોઈ બે-ચાર હિટ' કડી બતાવો, તો બાવીસમી કડી કંઠસ્થ કરવાનું સૂચવવાનું મન થાય. “થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમાં જાણ રે..” આપણી દષ્ટિને અનુમોદનાનો ઝોક આપવા માટે આ કડીનું વારંવારનું રટણ જરૂરી છે. સુકતની અનુમોદના. “જિમ હોય કર્મ વિસરાલ રે...' કલ્યાણમંદિર સ્તોત્રનું પેલું રૂપક યાદ આવી જાય છે : “ગોસ્વામિનિ રિતચેતસિ દષ્ટમાર્ગે...' ચોરો ગાયોનાં ધણને લઈ જઈ રહ્યા છે. ભરવાડને ખબર પડે છે અને તે ડંગોરો લઈ દોડતો પાછળ પડે છે. તેની હાક અને તેનું રૌદ્ર સ્વરૂપ જોઈ ચોરો ધણ મૂકી ગચ્છાન્તિ' કરી જાય છે. અરિહન્તોના આઈજ્યની અનુમોદના કરતી વખતે થાય કે પરમાત્માના પ્રભાવથી મારાં કર્મો વિલીન થઈ રહ્યાં છે. સિદ્ધોના સિદ્ધત્વની, આચાર્ય મહારાજના આચારની, ઉપાધ્યાયજીના અધ્યાપનની અને મુનિરાજના મહાવ્રતપાલનની આપણે અનુમોદના કરીએ અને તે તે ગુણો ઉત્કટ રીતે આપણામાં કઈ રીતે આવે એનું ચિંતન કરીએ. શ્રાવકોના દેશવિરતિ ધર્મની અને સમકિતના સદાચારની જ નહિ, જ્યાં જ્યાં કોઈનામાં પણ પાપભીરુતા, કરુણા આદિ દેખાય ત્યાં ત્યાં તેના તે તે ગુણની અનુમોદના કરવાની છે. આ અનુમોદના આપણા હ્મયને વિશુદ્ધ બનાવે છે. કડી ચોવીસમી અને પચીસમી દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદસ્વરૂપ રે. (૨૪) કર્મથી કલ્પના ઊપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે... (૨૫) ત્રિપટી સાધનાથી મોહ પાતળો પડ્યો. નિર્મોહિતા આવવાથી આત્મગુણોનું અનુભાવન શક્ય બન્યું. હું કોણ અને “મારું શું?'ની તાત્ત્વિક ભૂમિકા પ્રાપ્ત થઈ. આ ભૂમિકા ભણી ઇશારો કરતાં મહોપાધ્યાયજી કહે છે : તું કોણ છે એ જાણ. તું શરીર નથી, તું મન નથી. તું શબ્દો નથી. તું પદગલ પરમાણનો સંચય નથી. તું કર્મ દ્વારા ચાલિત પુતળું નથી. તું એ બધાંથી ઉપર છે. ચોવીસમી કડીનો પૂર્વાર્ધ નેતિ-નેતિ'ની ઔપનિષદિક ભાષામાં આત્મસ્વરૂપ દર્શાવે છે. ઉત્તરાર્ધ હકારાત્મક ભાષામાં એ વાત રજૂ કરે છે. “અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદસ્વરૂપ રે.’ આત્માનું આ જ્ઞાનમય અને આનંદમય સ્વરૂપ છે તે કદી ક્ષીણ ન પામે તેવું અને બિલકુલ ડાઘ વગરનું છે. પ્રશ્ન એ થશે કે, ભીતર આવો આનંદનો ઉદધિ ઊછળી રહ્યો છે તો મનુષ્ય ચપટી આનંદ માટે વલખાં કાં મારી રહ્યો છે ? Page #665 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૫૩૭ મહોપાધ્યાયજી કહે છે : સંકલ્પો ને વિકલ્પોના પવનના કારણે તરંગાયિત બનેલ ચિત્તસમુદ્રમાં આત્મિક આનંદની ઝાંય પડી શકતી નથી. પવન મોજાને હિલોળે ચડાવી રહ્યો હોય તો દરિયાના પાણીની આરપાર નજર જઈ શકે નહિ. હા, દષ્ટિને વેધક ને સ્થિર બનાવીએ તો આભાસ પામી શકાય. ચિત્તધૈર્ય આ રીતે પડદો ઉઠાવે છે “રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે.” દષ્ટિ પેલા તરંગોને વીંધીને ભીતર પહોંચે એવું કંઈક કરવું છે. એક વાર આત્મગુણોના અનુભાવનનો રસાસ્વાદ લીધા પછી વારંવાર એ અનુભવ દોહરાવવાનું મન થશે. કડી છવ્વીસ થી અયાવીસ : શ્રેણીબદ્ધ સાધનાસોપાન ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડ ચોર રે; જ્ઞાનરુચિ વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે.. (૨) રાગ વિષ દોષ ઉતારતાં, ઝારતાં જ રસ શેષ રે; પૂર્વ મુનિવચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે...(૨૭) દેખિયે માર્ગ શિવનગરીનો, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલિયે, પામીએ જેમ પરમ ધામ રે... (૨૮) એ રસાસ્વાદ કઈ રીતે મળે? આ માટે એકીસાથે ખૂબ ખૂબ કામ કરવાનું છે. ચિત્તવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે એને ખૂબ બધું હોમ-વર્ક' સોંપી દીધું છે મહો -પાધ્યાયજીએ. આઠ પગલાં છે અહીં. ધર્મધ્યાનમાં ગરકાવ થવું ને મોહને દબાવવો; સ્વાધ્યાય-રુચિને વિસ્તારવી ને કર્મના આક્રમણને ખાળવું, રાગ અને દ્વેષ રૂપી ઝેર ઉતારવું, પૂર્વ મહર્ષિઓનાં વચનોને વારંવાર સમરવાં અને કર્મોના ક્ષય તરફ આગળ વધવું. સાધનાનો આ બીજો તબક્કો શરણગમન આદિ દ્વારા મળેલ ગુણપ્રાપ્તિને સ્થાયીભાવ આપે છે. પાપોની નિંદા કરી અને સુકૃતની અનુમોદનાય કરી; હવે એનું સાતત્ય ચાલુ રહે એ માટે ધર્મધારણા અને સ્વાધ્યાય, મોહને વારવા માટેનો અને રાગદ્વેષ રૂપી ઝેરને ઉતારવાનોઉપદેશ સમતાગુણને ટકાવી રાખવા માટે છે. સમતાનું સાતત્ય પહેલેથી રાખવાનું છે. બીજી અને ત્રીજી કડીમાં પ્રબોધેલ આઠ પગલાંમાં પણ સમત્વપુષ્ટિની વાત છે. આગળ મેં કહ્યું હતું કે બીજી અને ત્રીજી કડી સાધકના જીવનમાં એક મધુમય ઝંકાર રેડવા માટે છે. આ વાતના અનુસંધાનમાં કહી શકાય કે ૨ થી ૨૮મી કડી પેલા ઝંકારને કાયમી કેમ કેદ કરી શકાય તે વાત સૂચવવા આવી છે. ત્રિપુટીની મધ્યવર્તી સાધનાના આઠ આઠ સોપાનમય પ્રારંભિક અને અંત્ય બિંદુઓ. અથવા તો સાધનાને જ ત્રિપથગામિની ગંગા તરીકે કલ્પી શકીએ. બીજો અને ત્રીજો દુહો : પ્રથમ ફાંટો, ચોથાથી તેવીસમા દુહા સુધી બીજો ફાંટો અને છવીસમાથી ૨૮મા દુહા સુધી સાધનાનો ત્રીજો ફાંટો. ગંગા, જમના ને સરસ્વતીનો આ કેવો મધુર સંગમ ! - ઉદાસીનતાના આ સંગમમાં સ્નાન કરનારના પરિભ્રમણનો થાક દૂર થઈ જાય છે. ઉદાસીન, ઊંચે ચઢેલો. સાધનાની ઊંચાઈએ ચડ્યા પછી હવે “પરમધામ' સામે જ દેખાય છે. કડી ઓગણત્રીસ : ઉપસંહાર શ્રી નયવિજય ગુરુ શિષ્યની, શીખડી જેહ અમૃતવેલ રે; એહ જે ચતુર નર આદરે, તે લઈ સુજસ રંગરેલ રે... (૨૯) Page #666 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮] [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આનંદની રંગરેલ માટેનું આ મધુમય આમંત્રણ, મહોપાધ્યાયજીનું આમંત્રણ, ને ન સ્વીકારીએ તો ચાલે કેમ ? ભક્તિયોગમાં ઊતરવા માટે મહોપાધ્યાયજીની ચોવીશી, સાધનાક્ષેત્રે આગળ વધવા માટે પ્રસ્તુત અમૃતવેલ'ની સજઝાય અને દ્રવ્યાનુયોગના ચિંતન માટે ‘દ્રવ્યગુણ પર્યાયનો રાસ.' કેવળ ગુજરાતી ભાષા જાણનારાઓ માટે પણ મહોપાધ્યાયજીએ કેવો મોટો ખજાનો ખોલી દીધો છે ! મહોપાધ્યાયજી, વંદન તમને ! ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા.ના શુભ હસ્તે વિવિધ સ્થાનોમાં પ્રતિષ્ઠિત શાસનદેવી શ્રી પદ્માવતીજી • વિ.સં. ૨૦૧૭ના જેઠ સુદિ ના કી ભીલડીયાજી તીર્થે • વિ.સ. ૨૦૪૧ના વૈશાખ સુદિ ૧૦ના થી આદીયર જિનાલય (સ્ટેશન રોડ, સુરત. • વિ.સ. ૨૦૪પના પોષ વદિ ૧ના થી નાગેશ્વર જિનપ્રાસાદ, સુરત. • વિ.સ. ૨૦૪ના કાર્તિક વદિ પના શ્રી ચીરાબજાર જિનાલય, મુંબઈ. • વિ.સ. ૨૦૪ના માગસર વદિ ૧ના મી મહાવીરવામ-સીરસાડ (મુંબઈ હાઈ-વે પર). • વિ.સ. ૨૦૪ના મહા સુદિ ૧૦ના શ્રી મહાવીરનગર (ઝવેરી સડક), નવસારી. ૦ વિ.સ. ૨૦૪૬ના મહા સુદિ ૧૩ના શ્રી સિતશીલા-નાનપુરા, સુરત. ૦ વિ.સ. ૨૦૫૦ના મહા સુદિ ૧૦ના શ્રી અરિહંત પાર્ક (સુમુલ ડેરી રોડ), સુરત. Page #667 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા જૈન ગ્રંથભંડારોમાં તંત્રગ્રંથોની યાદી શતાવધાની ધીરજલાલ ટોકરશી શાહની "તંત્રોનું તારણ” પુસ્તિકામાંથી સાભાર અત્રે રજૂ કરીએ છીએ. [૫૩૯ (૧) નમસ્કારમંત્રકલ્પ (૨) પંચનમસ્કારકલ્પ (૩) પંચપરમેષ્ઠિમહામંત્ર-યંત્ર-તંત્ર બૃહત્કલ્પ (૪) મયૂરવાહિની વિદ્યા (૫) ચંદ્રપ્રભ વિદ્યા (૬) ચંદ્રપન્નતિમંત્ર-સાધના (૭) ઓંકારકલ્પ (૮) [કારકલ્પ (૯) ઉવસગ્ગહરંકલ્પ (૧૦) સંતિકર-સ્તવન-આમ્નાય (૧૧) તિજયપદ્યુત્ત-સ્તોત્ર-આમ્નાય (૧૨) સત્તરિસયયંત્રવિધિ (૧૩) નમિઊણ- કલ્પ (૧૪) ભક્તામર-કલ્પ (૧૫) કલ્યાણમંદિર-કલ્પ (૧૬) લોગસ્સ-કલ્પ (૧૭) શક્રસ્તવ-કલ્પ (નમોત્પુર્ણ-કલ્પ) (૧૮) ચિંતામણિ-કલ્પ (૧૯) ચિંતામણિ-કલ્પસાર (૨૦) ચિંતામણિ-સંપ્રદાય (૨૧) ચિંતામણિ -મન્ત્રાન્નાય (૨૨) ચિંતામણિ-મન્ત્રપદ્ધતિ (૨૩) મન્ત્રાધિરાજકલ્પ (૨૪) અટ્ટે-મટ્ટે-મંત્રકલ્પ (ત્રિભુવનવિજયપતાકા યંત્ર) (૨૫) ધરણોરગેન્દ્ર-સ્તવકલ્પ (૨૬) કલિકુંડ યંત્રમંત્ર-કલ્પ (૨૭) કલિકુંડ આરાધના (૨૮) શ્રી પાર્શ્વનાથ-કલ્પદ્રુમ-મંત્રામ્નાય (૨૯) શીઘ્રસંપત્તિકરપાર્શ્વનાથમંત્ર (૩૦) પાર્શ્વનાથ-મંત્રારાધના (૩૧) જીરાઉવલા પાર્શ્વમંત્ર-કલ્પ (૩૨) પાર્થસ્તંભની વિદ્યા (૩૩)વશ્યકર-ગૌરી-ગાંધારી-પાર્શ્વયંત્ર (૩૪) ઉવસગ્ગહરં -પાર્શ્વયંત્ર (૩૫) વિષાપહાર-પાર્શ્વયંત્ર (૩૬) પુત્રકર-પાર્શ્વયંત્ર (૩૭) સર્વકાર્યકર-જગલ્લભ-પાર્શ્વયંત્ર (૩૮) સંતિકર પાર્શ્વયંત્ર (૩૯) વાદવિજયકર-પાર્શ્વયંત્ર (૪૦) પાર્શ્વચક્રમંત્ર (૪૧) ઋષભચક્ર મંત્ર (૪૨) અરિષ્ટનેમિચક્રમંત્ર (૪૩) વર્ધમાનચક્રમંત્ર (૪૪) સીમંધરમંત્ર (૪૫) ધરણેન્દ્ર લક્ષ્મીકરમંત્ર (૪૬) ધરણેન્દ્રકષ્ટાપહારમંત્ર (૪૭) રક્ત પદ્માવતી કલ્પ (૪૮) રક્તપદ્માવતી –વૃદ્ધપૂજનવિધિ (૪૯) શૈવાગમોક્ત પદ્માવતી પૂજન, રક્ત પદ્માવતી, હંસ પદ્માવતી, સરસ્વતી પદ્માવતી, સબરી પદ્માવતી (૫૦) કામેશ્વરી પદ્માવતી મંત્રસાધના (૫૧) ભૈરવી પદ્માવતી મંત્રસાધન (૫૨) ત્રિપુરા પદ્માવતી મંત્રસાધના (૫૩) નિત્ય પદ્માવતી મંત્રસાધના (૫૪) પદ્માવતી દીપાવતાર (૫૫) પદ્માવતીકજ્જલાવતાર (૫૬) મહામોહિની પદ્માવતી વિદ્યા (૫૭) પુત્રકરપદ્માવતી મંત્ર (૫૮) પદ્માવતી સ્તોત્ર કલ્પ (૫૯) પદ્માવતી સ્વપ્ન મંત્રસાધના (૬૦) પદ્માવતી-કલ્પલતા (૬૧) પદ્માવતી-મંત્રકલ્પ (મેરુત્તુંગ તથા બીજાઓના) (૬૨) શત્રુભયનાશિની પાર્શ્વવિદ્યા (૬૩) પરવિદ્યાદિની પાર્શ્વવિદ્યા (૪) સૂરિમંત્રકલ્પ (૬૫) વર્ધમાન વિદ્યાકલ્પ (૬૬) ગાંધાર વિદ્યાકલ્પ (૬૭) ચતુર્વિંશતિતીર્થંકર વિદ્યા (૬૮) વિદ્યાનુશાસન (૬૯) સુરપાણિ વજ્રપાણિ મંત્ર (૭૦) Page #668 -------------------------------------------------------------------------- ________________ ૫૪) [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ચક્રેશ્વરી (અપ્રતિચક્રા) કલ્પ (૭૧) અંબિકા (કુષ્માંડી) કલ્પ (૭૨) વાલા માલિની (વાલિની) કલ્પ (૭૩) સિદ્ધાયિકા (કામચંડાલિની) કલ્પ, (૭૪) કુરકુલ્લામંત્રસાધન (૭૫) પંચાંગુલિકાકલ્પ (૭) પ્રત્યંગરાકલ્પ (૭૭) ઉચ્છિષ્ટચાંડાલિની મંત્રસાધન (૭૮) કર્ણપિશાચિની મંત્રસાધના (૭૯) ચક્રેશ્વરીસ્વપ્ન-મંત્રસાધન (૮૦) સ્વપ્નાવતી-મંત્રસાધન (૮૧) અંબિકામંત્ર-સ્વપ્નસાધન (૮૨) અંબિકા ઘટ-દર્પણ-જલદીપાવતાર (૮૩) શ્રુતદેવતા-ધટાવતાર (૮૪) શાસનદેવી મંત્ર (૮૫) શ્રી ઋષભવિદ્યા (૮૬) શ્રી શાંતિનાથ વિઘા (૮૭) શાંતિદેવતા-મંત્રસાધન (૮૮) ધોણસામંત્ર (૮૯) અપરાજિતા મહાવિદ્યા (0) રોગાપહારિણી વિદ્યા (૯૧) વાસુપૂજ્ય વિઘામ્નાય (૯૨) અષ્ણુપ્તા મંત્ર (૩) બ્રહ્મચ્છાતિમંત્ર (૯૪) ગજમુખય મંત્ર (૫) ષોડશવિદ્યાદેવીમંત્ર (૯૬) ભારતીકલ્પ (૯) વાગ્યાદિની કલ્પ(૯૮) સારસ્વત મહાવિદ્યા (૯૯) શ્રુતદેવતા વિદ્યા (૧૦૦) અપરાજિતા વિદ્યા (૧૦૧) શ્રીદેવીકલ્પ (૧૦૦) લક્ષ્મીમંત્ર (૧૦૩) મહાલક્ષ્મીમંત્ર (૧૦૪) યોગિની-મંત્ર સાધન (૧૦૫) યક્ષિણી-મંત્રસાધન (૧૦) સિદ્ધચક્રકલ્પ (૧૦૭) છ મંડલકલ્પ (૧૦૮) શ્રી વિદ્યાકલ્પ (૧૦૯) બ્રહ્મવિદ્યાકલ્પ (૧૧૦) મણિભદ્રકલ્પ (૧૧૧) ઘંટાકર્ણ કલ્પ (૧૧૨) ઉગ્રવિદ્યાકલ્પ (૧૧૩) ક્ષેત્રદેવતા-મંત્રસાધન (૧૧૪) કૃષ્ણગૌર-ક્ષેત્રપાલ-મંત્રસાધન (૧૧૫) ખોડિયા-ક્ષેત્રપાલ - મંત્રસાધન (૧૧૦) ભૈરવ-મંત્રસાધન (૧૧૭) બટુકભૈરવ-મંત્રસાધન (૧૧૮) સ્વર્ણાકર્ષણ ભૈરવ - મંત્રસાધન (૧૧૯) ચતુઃષષ્ઠિયોગિનીમંત્ર (૧૨૦) શ્રી ગૌતમસ્વામી મંત્રસાધન (૧૨૧) શ્રી વજસ્વામી મંત્રસાધન (૧૨૨) શ્રી જિનદત્તસૂરિ મંત્રસાધન (૧૨૩) શ્રી જિનકુશલસૂરિમંત્રસાધન (૧૨૪) શ્રી જિનચંદ્રસૂરિમંત્રસાધન (૧૨૫) શ્રી હેમચંદ્રાચાર્યકૃત મંત્ર (૧૨) પંચપીરસાધન (૧૨૭) જ્ઞાનાર્ણવમંત્ર (૧૨૮) વીશાકલ્પ (૧૨૯) પંડરિકાકલ્પ (૧૩) ઉવસગ્ગહરસ્તોત્રની વિવિધ વૃત્તિઓ (૧૩૧) સર્વકાર્યકર-ચતુર્વિશતિયંત્ર (૧૩૨) પાંસઠીયા-કલ્પ (૧૩૩) બોતેરિયા -કલ્પ (૧૩૪) વિજયયંત્રકલ્પ (૧૩૫) વિજયપતાકા-કલ્પ (૧૩૬) જૈનપતાકાકલ્પ (૧૩૭) અર્જુન પતાકા કલ્પ (૧૩૮) હનુમાનપતાકા કલ્પ (૧૩૯) કૈલોક્યવિજય-યંત્ર (૧૪૦) ઘંટાર્ગલા યંત્ર (૧૪૧) વજપંજર-મહાયંત્ર કલ્પ (૧૪૨) વજપંજરાધના (૧૪૩) મૃત્યુંજયસાધન (૧૪૪) ચંદ્રકલ્પ (જગત્ શેઠવાળો) (૧૪૫) સંખ્યાનાં યંત્રો (૧૪) ઔષધિ કલ્યો (શ્વેતાર્ક, શ્વેતગુંજા, અપરાજિતા, રુદન્તી, મયૂરશિખા, સહદેવી, શિયાલશૃંગી, માર્જરી) (૧૪૭) મંત્રાવલી (૧૪૮) પ્રતિષ્ઠાકલ્પો. આ યાદીમાં જૈન તંત્રમાં નહિ મનાયેલાં બીજાં દેવ-દેવીઓની ઉપાસના વગેરેનો પણ સમાવેશ છે, પરંતુ યતિવર્ગ તેની સાધના કરનારો હોવાથી તે અંગેનું સાહિત્ય પણ જૈન ભંડારોમાં જોવામાં આવે છે અને તે પાઠકો જાણી શકે તે માટે જ અહીં આપેલ છે. Page #669 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) ભગવતી માતા પદ્માવતીની આરાધના યાત્રા પૂ. આ. દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા. આખરે નંદલાલભાઇનો ખૂબ જ આગ્રહ થયો : ‘ પ્રસ્તાવના તો આપે લખી જ છે. પણ પદ્માવતી માતાની આરાધના વિષેની આરાધનાની કંઇક અંતર્ગત નવીનતા આપો. '' મારો જરાપણ વિચાર ન હોવા છતાંય તેમના આગ્રહથી કંઇક લખી રહ્યો છું. વળી જેની આરાધનાથી કંઇક પામી રહ્યો છું. એવી પ્રતીતિ હંમેશા રહી છે. તેવી ભગવતી પદ્માવતી પ્રત્યેનો કૃતજ્ઞભાવ પણ કંઇક લખવા મનને કુણુ બનાવે છે. બીજી બાજુ મંત્ર અને સિદ્ધિના રહસ્યો ખુલ્લા કરવા એ બંધન છે. આમ, ભગવતી પદ્માવતીની કૃતજ્ઞતા અને મંત્રશાસ્ત્રની મર્યાદાની વચમાં વહી શકે એવી આરાધના યાત્રાનો અહીં ઉલ્લેખ કરીશ. ૫૪૧ પૂજય ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજામાં જિનભકિત અપરંપાર હતી. પૂ.દાદાગુરુદેવ લબ્ધિનો લબ્ધિમય કાવ્યવારસો હતો. પૂ. ગુરુદેવનો વીણા જેવો મધુર કંઠ હતો. મારી દીક્ષાના થોડા જ દિવસો થયા હશે. વડીદીક્ષાના જોગ ચાલતા હોવાથી હું પૂજય ગુરુદેવ સાથે ચૈત્યવંદનમાં જઇ શકતો ન હતો. તે વખતે વીલેપાર્લે પૂર્વનું વાતાવરણ ખૂબ શાંત હતું. રોજ સવારે મને સુદૂર ઉપાશ્રયમાં પૂજય ગુરુદેવના સ્તવનનો મધુર કંઠ સંભળાતો અને મન આનંદવિભોર બની જતું હતું. પુરવણી વિભાગ દીક્ષાનું આ પાંચમું જ વર્ષ હતું. વિ.સં.૨૦૨૪ નું મદ્રાસમાં ચાતુર્માસ નક્કી થયું હતું. આચાર્ય શ્રી તુલસીજીનું ચાતુર્માસ પણ મદ્રાસમાં જ હતું. દક્ષિણ ભારતને સ૨ ક૨વા આવ્યો હોય તેવો શ્રી તુલસીજીનો તે વખતનો પ્રચાર વહેતો હતો. મને યાદ છે કે તે વખતે પૂ. ગુરુદેવ ભક્તામરનો નિત્ય જાપ કરતા હતા અને ‘કુતાગ્રંભિન્ન ’ ગાથાનો વિશેષ જાપ કરતા હશે. વિ. સં.૨૦૨૪ નું મ દ્રાસનું પૂ.ગુરુદેવનું એ ચાતુર્માસ ખરેખર ‘યુદ્ધેજયં’' વાદ – વિવાદમાં જયરૂપે યશસ્વી થયું હતું. ચાતુર્માસ બાદ મદ્રાસમાં કેસ૨વાડીમાં ઉપધાન તપની આરાધના થઇ. અને નવકારમંત્રના પ્રખ્યાત સાધક શ્રી ઋષભદાસજીની સાથે પણ સાધનાના વિષયમાં ચર્ચાઓ થતી ગઇ. જિનશાસનની અપૂર્વ ભકિતને વરેલા પંડિતવર્ય શ્રી કુંવરજીભાઇએ પણ પોતાની ઘણી આરાધનાઓની વાતો કરી. માતા પદ્માવતીની પણ તેમણે ખૂબ આરાધના કરી છે. મદ્રાસ રેડહીલ્સમાં જ પૂ.ગુરુદેવે સાધ્વીવર્યા વાચંયમાશ્રીની વિનંતીને માનીને રોજ સમૂહમાં ભગવાનની સન્મુખ ભકતામરનો પાઠ કરવાનું ચાલુ કર્યું. રેડહીલ્સમાં ભગવાન આદિનાથ છે. પણ દેવી તરીકેની જે સ્થાપના છે. તેને પદ્માવતી માતા જ કહેવામાં આવે છે. આ જ પદ્માવતી માતાની બેંગ્લોરના તે વખતના વેપારી. પછી ક્રિયાકારક તરીકે પ્રખ્યાતી પામેલા (અને અત્યારે દીક્ષિત થઇ ચૂકેલા) શ્રી નથમલજીએ પોતે મહિનાઓ સુધી કરેલી આરાધનાની વાતો સંભાળવી. આરાધના સાધના તરફ ચિત્ત કંઇક ઓર આકર્ષાયું. એક યોગ જ કહી શકાય કે પૂ. ગુરુદેવે ભક્તામર શરૂ કર્યું ત્યાં જ Page #670 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ (શ્રી પાર્શ્વનાથોપસર્ગ - હારિણી ભગવતી પદ્માવતીનું જાગૃત સ્થાન હતું. (મારી આરાધના-યાત્રાની વચમાં જ જણાવી દઉં કે આજ સ્થળે મારા પૂજય ગુરુદેવે સુરિમંત્રની બે પીઠિકાઓની આરાધના કરી હતી; અને બીજી પીઠિકાની આરાધનાના પહેલા જ દિવસે દિવ્ય અનુભૂતિ થઈ હતી.) રેડહીલ્સમાં ઘણાં ભાવિકો પંડિતવર્ય કુંવરજીભાઈ પાસે પ્રતિ રવિવારે કે અવાર નવાર પદ્માવતીજીના પૂજનો કરાવતા હતા. હું તેમાં હાજર પણ રહેતો હતો. કંઈક દિવ્ય વાતાવરણ ત્યાં હંમેશાં લાગતું હતું. પંડિત કુંવરજીભાઈનું કહેવું હતું કે અહીં પૂ. આચાર્યદેવ પૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજે પણ ઘણી સાધના કરી છે. એમની સાધનાની ફળશ્રુતિઓ મેં વિશ્વસ્ત સાંભળી છે. એક વાત જરૂર સમજાય ગઈ કે કોઇક અસાધારણ સાધનાબળ જૈન સાધુ ભગવંતોમાં અને આચાર્ય ભગવંતોમાં હોવું જરૂરી છે. મદ્રાસના ચાતુર્માસ બાદ બેંગ્લોર ચાતુર્માસ થયું. એક દૈવી બાળકી પર ગાંધીનગર મંદિરના પાર્શ્વયક્ષની કૃપાની વાતો મળી. આજે પણ આ બાળા દિવ્ય અનુભવો કરતી રહી છે. આ બધી વાતોથી સમજાતું ગયું કે મંત્ર - યંત્ર અને તંત્રના અધિષ્ઠાયકો કે દેવો આ કાળમાં યથાશય પરોક્ષ પણ પ્રતીતિકારક સાંનિધ્યનો લાભ આપે છે. આમેય અમારા સમુદાયમાં દેવોના સાક્ષાત્કારની વાત નવી ન હતી. અમારા પૂ. પંન્યાસ મહિમાવિજય મ.ની સેવામાં વૈમાનિક દેવ હાજર હતા, એ તો પ્રસિદ્ધ થઈ ચૂકેલી વાત છે. અનેક આત્માઓને આ દિવ્ય સાંનિધ્યનો લાભ મળ્યો છે અને અનેકને પોતાની શ્રદ્ધામાં મજબૂત બનાવ્યા છે. (આ મહાપુરુષ માટે છેલ્લા ૨૫ વર્ષથી એક સુંદર જીવનચરિત્ર લખવા ઝંખી રહ્યો છું પણ લખી નથી શકતો.પણ તેમની પુણ્યતિથિ અષાઢ સુદ-૬ના લગભગ તેમના ગુણાનુવાદ કરું છું.) દેવલોક અને દિવ્ય દુનિયાની ઘણી વાતોની મને જ અમારા સમુદાયને એમના દ્વારા જ જાણ થયેલી છે. આ તરફ બેંગ્લોરનું ચાતુર્માસ કરી સિકન્દ્રાબાદ કુંથુનાથ ભગવાનના મંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા માટે વિહાર થયો જે પૂ. ગુરુદેવના હસ્તે પહેલી જ અંજનશલાકા હતી. પૂ. ગુરુદેવ પ્રભાવિક હતા જ, પણ બાહ્ય વિશ્વમાં ત્યારથી પૂજય ગુરુદેવનો ઘંટનાદ સતત વાગતો જ રહ્યો. સિકન્દ્રાબાદમાં બે ચાતુમાર્સ કરીને શિખરજીના છ'રીપાલિત સંઘની વાત આવી. ખૂબ જ આત્મમંથન થયું. પૂ. ગુરુદેવની કૃપા અને વિશ્વાસ મારા પર હતા. મને પણ પૂજય ગુરુદેવની | અનન્ય જવાબદારીનો સંપૂર્ણ ખ્યાલ હતો. આ વખતે સંઘની તૈયારી સફળ કરવા એક પદ્માવતીજીનું અનુષ્ઠાન થયું; પણ મારું ધ્યાન એ તરફ કેન્દ્રિત ન થયું. ભકતામરના ભવ્ય નાદ સાથે “નમો જિણાણે જિઅભયાણ' ના નાદે અને છેવટે શિખરજી પહોંચતા ભોમિયાજી મહારાજના જયનાદ સાથે સંઘ સફળ રીતે પહોંચી ગયો. વચમાં સંઘ જયારે ભાંડુકજી પહોંચવાનો હતો ત્યારે બંગ્લાદેશનું યુદ્ધ ફાટી નીકળ્યું હતું. જો યુદ્ધ બંધ ન થાય તો સંધ ભાંડુકજીમાં વિસર્જિત થાય એવું વાતાવરણ હતું. પૂજય ગુરુદેવે ભાંડુકા પહોંચતા પહેલાં એક સ્તવન બનાવ્યું. દ્ધયના દર્દથી સાચી પ્રાર્થના કરી. “કેસરીયા પાર્થ જપું છું. જાપ...” અને એમાં સ્પષ્ટ જણાવ્યું છે પદ્માવતી ધરણેન્દ્ર... સેવા કરે બની નિસ્ટેન્દ્ર ..” ““સખ્ખત શિખરની યાત્રા... કરવી છે દોને હવે સાથ .” અને ચાંદા શહેરમાં જ આ ભક્તિમય સ્વતનની રચના પૂરી થતાં Page #671 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) ૫૪૩ સાંજે જ સમાચાર આવ્યા : બંગ્લાદેશનું યુદ્ધ બંધ થઈ ગયું છે. ભાંડુકજીમાં પાંચ હજાર માણસ સંઘના દર્શને આવ્યું. દરેકના મુખે એક જ વાત રહી ઃ શાસનદેવોના સહાયથી યુદ્ધ બંધ થયું. પછી તો આ સ્તવને કેટલાય ચમત્કારો સજર્યા. પણ એક વાત સ્પષ્ટ થતી ગઈ : શાસનદેવો... પદ્માવતી માતા દયપૂર્વકની પ્રાર્થના સાંભળે છે. આ સંઘમાં આફતો અને તેને દૂર કરતી કરામતોને મેં ખૂબ જ નજીકથી જોઈ અને તે સમય દરમ્યાન અમુક પ્રભાવિત જાપો શરૂ કર્યા. પ્રતીતિથી પ્રિતી વધતી ગઇ અને પ્રીતિથી પ્રતીતિ વધતી જ ગઇ. હવે કલકત્તા - સિધ્યાચલ સંઘયાત્રાની શરૂઆતમાં સહજ રૂપે કલકત્તામાં આકસ્મિક રૂપે જ પદ્માવતી માતાની એક સુંદર પ્રતિકૃતિ વિના પ્રયત્ન મળી આવી. મનને ગમી ગઈ અને ભગવતી પદ્માવતીના જાપનું અનુસંધાન વધ્યું. શુભ કાર્યોમાં સહજ સ્મૃતિ થઈ. ચિંતન કરતાં થયુંઃ દરેક મંગળ ક્રિયામાં “ૐ નમઃ પાર્શ્વનાથાય'નું ચૈત્યવંદન આવે છે. તેમાં પણ પદ્માવતીનો મહાન ઉલ્લેખ છે. મેં પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના દસમના એકાસણાના દીક્ષાજીવન વિ. સં. ૨૦૨૦ થી શરૂ કરી દીધા હતા. કોઈપણ વખત આજ સુધી છુટયા નથી. એકવાર સંઘયાત્રામાં ભયંકર તાવ આવ્યો. વિહાર પણ લાંબો હતો. એકાસણું છોડવું જ પડશે એમ લાગ્યું. છોડવાનું નક્કી પણ થઈ ગયું. પણ સંઘયાત્રાના રથમંદિરમાં રહેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રભાવિક પ્રતિકૃતિ સામે દર્દભરી પ્રાર્થના થઈ, “હે પ્રભુ! આ વ્રત છોડવું નથી અને તે દિવસે મેં કેવી રીતે વિહાર કર્યો... કેવી રીતે મુકામે પહોંચી ગયો તેની મને ખબર નથી. એકાસણું ખંડિત ન થયું. હું તો દસ વર્ષ અને દસ મહિના બાદ આ એકાસણા પૂર્ણ કરવાનો હતો. પણ તેની વચ્ચે મૂળ રાધનપૂરના મદ્રાસના વતની શ્રી લલિતભાઈ શ્રીપાળનગર મુંબઈમાં વંદન માટે આવ્યા. આ આત્માનો પણ મારા વિકાસ માટે કોઈ ગજબનો ઋણાનુબંધ હશે. ખરેખર, જીવન માટે તેમણે એક ઉપકારીનું કાર્ય કર્યું છે. વાલકેશ્વર શ્રીપાલનગરના ઉપાશ્રયમાં તેમણે મને કહ્યું ભલે દસ વર્ષ પૂરા થયા; પણ આપ દરેક મહિનાનું એક પાર્શ્વનાથ ભગવાનનું એકાસણું છોડતા નહીં. મને એ લખતા શરમ આવે છે કે એકાસણું પણ મારા માટે વિકટ તપ હોય છે; પણ મેં તેમની વાતને આજસુધી માન્ય રાખી છે. વિ.સ. ૨૦૪૬ માં હૈદ્રાબાદથી કુલ્પાકજી સંઘ વખતે હૃયરોગનો હુમલો થયો. ડોકટરની બેસવાની મનાઈ હતી તો પણ એ એકાસણું થયું. આમ પણ પ્રભુ પ્રાર્થની અધિષ્ઠાયિકા તરીકે ભગવતી પદ્માવતીએ મારા તરફ વધુ નજર કરી હોય તેવું મને લાગે છે. પળ પળ પર પદ્માવતીની સ્મૃતિ થતાં જ અનેક આશ્ચર્યો અનુભવાતા હતા. પણ હજી કોઇ પદ્માવતીજીની વિશેષ આરાધનામાં મન પરોવાય નહોતું ગયું. ભાવાનુસંધાન ચાલુ હતું. પાલિતાણાનું ચાતુર્માસ પૂરું થયું. કલકત્તા સંઘ પછી વિ.સં. ૨૦૩૧ માં અમદાવાદ જવાનું થયું. ખબર નહીં કોઈ પ્રસંગે વિદ્યાશાળાના ઉપાશ્રયમાં જવાનું થયું. સમીસાંજે એક પુસ્તક હાથમાં આવ્યું : “પદ્માવતી કલ્પ.” એ પુસ્તક મેં આજે પણ સાચવી રાખેલું છે. પૂ.બાપજી મ.સા. ના સમુદાયના પૂ.પં. કલ્યાણ વિ.મ. ના શાસ્ત્રસંગ્રહના પ્રતના આધારે તેમના શિષ્યએ પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી. ધણા સ્તોત્રોની સાથે તેમાં “શ્રીમદ્ ગીર્વાણ” ના પ્રભાવિક અષ્ટક પરની પાર્ષદવ ગણિની સાથે ટીકા વાંચી. એમના એ ટંકશાળી વિચારે મનમાં - --- -- Page #672 -------------------------------------------------------------------------- ________________ (શ્રી પાર્શ્વનાથોપસર્ગ - હારિણી ઝગારો કર્યો. જેમાં ભગવતી પદ્માવતીની સાધુ દ્વારા થતી આરાધનાનું સમર્થન છે અને ભગવતી પદ્માવતીને એકાવતારા માની તેની સવિશેષ આરાધનાને સમાયુકિતથી નવાજી છે. ૫૪૪ મને લાગે છે કે આ પછી મારી પદ્માવતી માતા તરફની ભકિત અને પ્રીતિને સમાધાનકારક શાસ્ત્રીય પીઠબળ મળ્યું. તે પછી અભિગમ વિકસિત થયો. આ જ અરસામાં મારા પૂજય ગુરુદેવ જે મારા માટે ઘણાં ઘણાં શાસ્ત્રપાઠીની નોંધો કરી રાખતા હતા. જાણે મા પોતાની સંતતિને દૂધપાન કરાવે તે રીતે શાસ્ત્રપાઠોને પાન કરાવતા. એમાંથી મને અધિષ્ઠાયક દેવોનું ‘વૈયાવચ્ચગરાણં સંતિગરાણું - સમ્મદિદ્વિ સમાહિગરાણં' નું રહસ્ય સમજાવ્યું અને અધિષ્ઠાયક દેવોનું શકિતની આભડ છેટની છેલ્લી દિવાલ પણ ધ્વસ્ત થઇ ગઇ. વીતરાગિતાની મસ્તી અને પ્રભુ ભક્તિ માટે તો ચૈત્યવંદના અને ભકતામર હતા જ હવે રોજ સ્મૃતિ માટે પદ્માવતી માતાના કોઇ શ્લોક કે પાઠની અપેક્ષા હતી એ પણ સહજ ભાવે મળી ગયો. જીવનની કસોટીની વેળાઓ આવી, ચેલેન્જ કહેવાય તેવા ભાવોનો સહજતાથી સામનો કરી સફળ બન્યો છું. મારી એ જ આરાધના પર હું મુસ્તાક હતો. મેં બીજા ધણા ચમત્કારો અનુભવ્યા. એક અંજનશલાકા – પ્રતિષ્ઠા વખતે કુંભસ્થાપનાનો ચાંદીનો ઘડો જ કોઇ ઉપાડી ગયું. તો પણ મારૂં રૂંવાટું ફરકયું નહીં. મેં એ જ પદ્માવતી મંત્રની આરાધના કરી. મારા પૂજય ગુરુદેવને પણ તે કુંભ સ્થાપનાના ધડાની વાત કરી ચિંતામાં નાંખ્યા નહીં. પૂરા આત્મવિશ્વાસથી પંડિત શ્રી કુંવરજીભાઇએ પુનઃ કુંભસ્થાપના કરાવી. પરિણામ આશ્ચર્યકારક હતું. ગઇકાલ સુધીનો તે મહોત્સવ શ્રાવકોમાં અનેક ચિંતા કરાવતો હતો. પદ્માવતીના સ્મરણ જાપ પછીના કુંભસ્થાપન બાદ મહોત્સવમાં એક નવી જ તાજગી આવી. બોલીઓના આંક કલ્પના વટાવી ગયા. કંઇક તાજગીભર્યું. વાતાવરણ સહુને સ્પર્શી ગયું. જિનભકિત, શાસનભકિત અને ગુરુભકિતના આ લાભને પામીને હું પદ્માવતી માતાની આરાધના તરફ વધુ ઢળ્યો. મારા નિકટવર્તી પરિબળો તરફથી સહજ ભાવે પદ્માવતી માતાની પ્રતિમા મળી ગઇ, જે આજે પણ રોજની આરાધનામાં ઉપયોગમાં આવે છે. આ પરિબળોનો પરિચય યથાસમયે કરાવવામાં આવશે. સહજ ભાવે પ્રાપ્ત થયેલી એ પદ્માવતીમાતાજીની પ્રતિમા સામે ગૃહસ્થોને ઉત્તરસાધક તરીકે યોજીને ધણા અનુષ્ઠાનો થયા છે. પૂ.ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ.ની. દિવ્ય કૃપાથી રેડહીલ્સમાં આઠ દિવસનું એક દિવ્ય આરાધન થયુ. તે પછી પણ અંતે સ્વપર વીતરાગીતા મળે, શાસનપ્રભાવના થઇ. એવા કાર્ય પ્રસંગોએ કલ્પો પ્રમાણે આરાધના થઇ. શ્રી જ્ઞાની ઝૈલસિંહજી - ચેન્ના રેડી - શ્રી અમરસિંહજી ચૌધરી - શ્રી ચીમનભાઇ પટેલ અને શ્રી છબીલદાસ મહેતા જેવા અનેક તે વખતના રાજકીય સર્વોચ્ચ હોદ્દેદારો ભગવતી પદ્માવતીનો કૃપા પ્રસાદ પામી ધન્ય બન્યા.. જિનશાસનના અનુરાગી બન્યા છે. આ પદ્માવતી માતાની આરાધના માત્ર અધિષ્ઠાયકની આરાધના રૂપે પ્રસિદ્ધિ ન પામે તેવા ખ્યાલથી સાધ્વીવર્યા વાચેંયમાશ્રીની અનેકશઃ વિજ્ઞપ્તિને અનુલક્ષીને પૂજય ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મહારાજે એક પૂજન વિધિનું સંકલન કરાવ્યું. આ પૂજનવિધિ આમ તો શ્રી પાર્શ્વ પદ્માવતી પૂજનના નામે પ્રસિદ્ધિ પામી છે; પણ પૂજય ગુરુદેવ આ પૂજનને ‘શ્રી પાર્શ્વનાથ અધિષ્ઠાયિકા પૂજન' એવું Page #673 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) ૫૪૫ નામ જ આપતા હતા. લોકો આ પૂજનને પદ્માવતી પૂજન કહે છે. પણ આ જ ગ્રંથમાં અન્યત્ર આ પૂજનની વિધિ આપવામાં આવી છે. તેથી સમજી શકાય છે કે ભકતામર પૂજન જેવા પુજનોને છોડીને સૌથી વધુ સ્પષ્ટ જિનભકિત સહિતના આવા બીજા પૂજનો ઓછા છે. આ પૂજનવિધિ પ્રમાણે ગુરુભકત શ્રી રાજેન્દ્રભાઈ દલાલ, પૂ.ગુરુદેવથી જ આજ્ઞા પામીને સા. વર્યા વાચંયમાશ્રી પાસેથી વિધાન શિક્ષણ મેળવીને તૈયાર થયેલ શ્રી ભીખુભાઇ કટારીયા, પંડિતવર્ય શ્રી કુંવરજીભાઈ દોશી, વડોદરાવાળા શ્રી રજનીકાંતભાઈ વગેરે ઘણા પૂજનકારો આ વિધિ પ્રમાણે જ પૂજન આજે પણ કરાવે છે અને જિનશાસનના પરમાનંદનો લ્હાવો મેળવે છે. ગુરુભકત શ્રી રાજેન્દ્રભાઈ દલાલે તો ગુરુ આજ્ઞા અને જેમને તેઓ (બેન મ.) કહી પરમ ઉપકારી માને છે. તેમને તો દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં પણ આવા પૂજનો કરાવવા પડયા છે. અને આજે અમેરિકામાં પણ આવા પૂજનની રમઝટ બોલાવે છે. આજ તો મારી ચૈત્યવંદના - ભકતામર બાદની આરાધનામાં ૧૦૮ નામથી પદ્માવતી સ્મૃતિ આવશ્યક અંગ બન્યું છે.ભગવતી પદ્માવતીની આરાધના એક મહાન શકિત છે, તે નિર્વિવાદ સિદ્ધ થઈ ચૂકયું છે. વધુ પ્રસંગોનો ઉલ્લેખ કરવો મને ઉચિત જણાતો નથી. પણ જીવનમાં ભયંકરમાં ભયંકર પ્રસંગે ઝંઝાવાતી ધટનાની હારમાળાની વચ્ચે પણ હું જરાય ચલિત થયો નથી. હું એવો દાવો નથી કરતો કે પદ્માવતી મને પ્રત્યક્ષ છે; પણ હું અનેક પ્રસંગોથી સમજી ગયો છું કે આરાધના કરનારથી આ મહાન શકિત દૂર નથી. અને તે છતાંય મારી વીતરાગિતાની મસ્તી કે પ્રભુ નિષ્ઠા ઓછા થયા નથી. અનેક હકીકતોનું ધાર્યા પ્રમાણે જ પરિણામ પામી શકયો છું. મિથ્યાત્વી દેવોની સિદ્ધ આરાધનાઓ આપવાવાળા સામેથી આવ્યાં છતાંય તેનું જરાય આકર્ષણ જાગ્યું નથી. એવી ચમત્કારિક ચીજો અને ચમત્કારિક વાતોને નિઃશંક થઈને ઠુકરાવી શકયો છે. બસ, જીવનના પ્રત્યેક ક્ષેત્રે અનેક હુરણો કરાવી સિદ્ધિ પ્રાપ્ત કરાવતી પદ્માવતીને હું મારા સ્તવનો અને કાવ્યો દ્વારા વારંવાર યાદ કરી ચૂકયો છું. છતાંય પદ્માવતીની સાંગોપાંગ આરાધનામાં અમુક હદ સુધી આગળ ન વધાય ત્યાં સુધી વિશેષ કશું લખવું જરૂરી નથી. કર્મના ઉદયો દરેકને ભોગવવા પડે છે ને આવું દિવ્ય સાનિધ્ય હોવા છતાંય મેં પણ કિલષ્ટ કર્મોના ઉદયો ભોગવ્યા છે. છતાંય તનથી મનથી આખરે હું વિજયી જ બન્યો છું. એવો મને નહીં પણ મારા નજીક રહેનાર સહુને અનુભવ થયો છે. આમ છતાંય મારો આગ્રહ નથી કે દરેકે પદ્માવતી માતાજીની આરાધના કરવી જ; પણ એક વાત ચોક્કસ માનું છું કે જૈન પરંપરા - વર્તમાન આચાર્યો સૂરિમંત્રોના કલ્પોને માનતા હોય અને પ્રમાણિક ગણીને આરાધના કરતા હોય તો પદ્માવતીના કલ્પોને અપ્રમાણિક માનવાનું કારણ શું? લોકો ભૌતિક માર્ગે વળી જશે, દેવ-દેવીઓની ભકિતમાં લાગી જશે એવો ભય હોય છે, પણ લોકો પદ્માવતી કરતાં પણ અમાન્ય એવા દેવ - દેવીની ભકિતમાં ઉતરી જાય તેને પણ શું રોકવા જરૂરી નથી? જય વીયરાયસુત્ર'ના અર્થનો ગમે તેટલો મચડીએ પણ “ઇટ્ટકલ સિદ્ધિ ' એટલે સાધકને મોક્ષ માર્ગ માટે જે ભૌતિક અસુવિધા હોય તે દૂર કરવાની કે સુવિધા ઊભી કરવાની જ પ્રાર્થના છે.! Page #674 -------------------------------------------------------------------------- ________________ (શ્રી પાર્શ્વનાોપસર્ગ - હારિણી કમ્મક્ષઓ જો મોક્ષની માંગણી છે. તો દુર્ખકો એ મન, વચન અને કાયાના દુઃખોને દૂર કરવાની જ માંગણી છે. પ્રભુની પ્રાર્થના હોય કે અધિષ્ઠાયકોનો જાપ હોય, જરૂર માત્ર મોક્ષના લક્ષ્યને ટકાવીને આખરે મોક્ષની પણ ઇચ્છામાંથી મુકત થઇને અપ્રમત્ત બનીને વિહરવાની છે. ‘‘ મોક્ષે નવે ૬ સર્વત્ર નિઃસ્પૃહો મુનિ સતમઃ ” એમ કહેવાયું છે, છતાંય મોક્ષની ઇચ્છા ન ક૨વી એવો ઉપદેશ આપણે આપતા નથી. તેમ મોક્ષની આરાધનાનું લક્ષ્ય રાખીને પણ ઇષ્ટની સિદ્ધિની પ્રાર્થના અધિષ્ઠાયકો પાસે કે પરમાત્મા પાસે પણ ન કરવી, કોઇ કરે તો તેનો વિરોધ કરવો એ શાસ્ત્ર સંગોપન છે. બાળ જીવોને સંસારની વાતો ગમી જાય તે વાત સાચી છે; પણ તેના ભયથી શાસ્ત્રની વાતનું સંગોપન કેવી રીતે થાય ? હવે વાત રહી સાધનાના અનુભવોમાંથી કંઇક માર્ગદર્શન કરવાની. શાસનના તમામ અધિષ્ઠાયકો શકિતવાળા છે. અનન્ય આરાધકને સહાય કરે છે એ નિર્વિવાદ છે. દરેક અધિષ્ઠાયકો કરતાં ભગવતી પદ્માવતી માતાનું સ્થાન વ્યાપક છે. અને એની આરાધના પુણ્યાઇના પ્રમાણમાં શીઘ્ર ફળ આપનારી છે. ૫૪ જરૂર પડે - ગરજ પડે ત્યારે જ આરાધના કરવી અને રોજ સ્મૃતિ પણ અધિષ્ઠાયકોની ન કરવી એવું રહેશે તો આરાધના ફળદાયી નહીં બને . જાપ સંખ્યા ઘણા અનુષ્ઠાનોમાં પૂરી કરવી જ પડે છે, છતાંય જાપની સંખ્યા કરતાં જાપના ઉપયોગનું ફળ વધારે હોય છે. શાસનમાં સ્થપાયેલ અને અત્યાર સુધીના પ્રમાણિક આચાર્યોએ પ્રમાણિત કરેલ દરેક દેવ-દેવી પ્રત્યે આદર રાખવો ; અનન્ય ભકિત તો એક જ આરાધ્યની ઇષ્ટની કરવી. કેટલીકવાર આરાધના કરવા છતાં પીછેકૂચ થતી દેખાય, તો પણ તે પીછેકૂચ કોઇ મહાન આગેકૂચનું કા૨ણ છે તેવો આત્મવિશ્વાસ રાખવો. આપણો પુણ્યોદય હોય તો જ આરાધના ફળે છે એ વાત સાચી છે પણ એક ચતુર વૈદ્ય કે ડોકટરની દવા... એક બાહોશ વકીલની સલાહ કે કોઇ જયોતિષીનું માર્ગદર્શન જેમ જીવનના સોપક્રમિક કર્મોને તોડવામાં સહાયક છે, તેમ અધિષ્ઠાયકોની આરાધના પણ તેવું જ સામર્થ્ય ધરાવે છે. અમુક વખતે ભગવતી પદ્માની આરાધનામાં આગળ વધતાં એ પદ્માવતી ભકિતની એક દેવીની આરાધના થઇ રહી છે એવો ભાવ ગૌણ બની જાય છે અને પ્રત્યેક તીર્થંકરોમાં રહેલી પરાશક્તિનું સ્વરૂપ પદ્માવતીની ભકિત બની જાય છે. - ભગવતી પદ્માવતીના આયુધો જે ચાર હાથમાં રહેલ પાશ – અંકુશ – કમળ બીજોરૂ કે અભય વગેરે મુદ્રાના અધ્યાત્મિક અર્થો જયારે સ્પષ્ટ થાય છે ત્યારે સાધક આહ્લાદમય બની ઇન્દ્રિય અને મનના નિયંત્રણો કાબુ પામીને સંસારમાં અવિઘ્નતાનું વરદાન પામી પ્રત્યેક ક્ષેત્રમાં સફળપણાનો વીતરાગિતાનો આસ્વાદ કરે છે. સાધનાના અનુભવો ચમત્કારો હર્ષના અતિરેકથી અંતરને ભરી દેતા હોય છે. તેવા ચમત્કારો કોઇને કહેવા મન તલપાપડ થઇ જતું હોય છે. પણ જયારથી એ વાતો પ્રસિદ્ધ થાય છે ત્યારથી એ અનુભવોમાં ઓટ આવવાની શરૂઆત થાય છે. Page #675 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) એક આરાધકના ચમત્કારોનું વર્ણન વાંચીને બીજાઓ એવા ચમત્કાર થઇ રહ્યા છે તેવા ભ્રમમાં આવી સિદ્ધિ વિનાની પ્રસિદ્ધિ પ્યાદા બની જાય છે. 卐 શાસનદેવો પણ પોતાનું વરદ પ્રાપ્ત કરનાર બહુ પ્રસિદ્ધિના મોહમાં આવ્યા વગર નિરંતર આરાધના કરે અને ખરે વખતે શાસનનાં શકય કાર્યો નિર્વિઘ્ને પાર પાડે તેમ ઇચ્છતા હોય છે. જે પણ કલ્પની આરાધના કરવી હોય તેને ખૂબ જ વિનયપૂર્વક મેળવવો. મંત્રશાસ્ત્રની જાણ ન હોય પણ ખરેખર સરળ અને વાત્સલ્ય સ્વભાવી હોય, પરની સિદ્ધિ અને પ્રસિદ્ધિથી પ્રમોદ ભાવ પ્રગટાવી શકે તેવા હોય તેવા મહાત્માના મુખેથી મંત્ર ગ્રહણ કરવો. દેવ – દેવીની આરાધના બ્રહ્મચર્ય તો જરૂરી જ છે. પણ બ્રહ્મ એટલે તે વખતના ઇષ્ટ અને આરાધ્ય તેમાં જ એકત્વભાવ સધાય તેમાં જ મનોવિચરણ અને મનોવિહરણ રહે ત્યાં સુધી બ્રહ્મચર્યનો અર્થ સમજવો. શકય હોય તો પ્રત્યેક વખતે ભોજન કરતાં કે પાણી પીતાં નવકાર મંત્ર ગણ્યા બાદ ઇષ્ટ મંત્ર ગણવો અને અન્નમાંથી અને પાણીમાંથી તે મંત્રશકિત મનમાં પરિણત થઇ રહી છે તેવી દિવ્ય ધારણા કરવી. # આરાધનાનો આરંભ થતાં અનેક સ્ફુરણાઓ સ્વયં થાય છે. તે સ્ફુરણાઓને ખૂબ જ ધીરજપૂર્વક સમજવી અને એ જ અધિષ્ઠાયકોના વિશેષ ઉપાસક કોઇ ન મળે ત્યાં સુધી એના અર્થધટન કે માર્ગદર્શન માટે ચર્ચા પણ ન કરવી. ૫૪૭ કેટલાક લોકો શરીરમાં પ્રવેશ વગેરેના કે બીજા ઢોંગો કરતા હોય છે તેનાથી પ્રભાવિત ન થવું અને તેવી આશા પણ ન રાખવી . એક નાનાશા કોમ્પ્યુટરથી લાખો – કરો ઘટના પર ધ્યાન અને કંટ્રોલ રાખી શકાય છે તો ભગવતી પદ્માવતી દેવી આદિ માટે તમારી સાચા મનની આરાધના હોય તો પ્રત્યેક આરાધના વખતે તમારો ખ્યાલ રાખવો અશક્ય નથી. પદ્માવતીની આરાધના કયારેક એવી સર્વોચ્ચ અનુભૂતિએ પહોંચાડી શકે કે આત્મપ્રદેશમાં રહેલી અનંત શકિત પદ્મની માફક અલિપ્ત છે. કર્મોથી કયારેય ઢંકાયેલ નથી એ જ શકિત પદ્મા છે. વ્યકિતગત દેવ-દેવીની આરાધનાથી માંડીને પૂર્ણ વીતરાગિતા અને પૂર્ણતાની શકિત રૂપે આરાધકને પોતાની આરાધના કરવાનું માર્ગદર્શન યથાસમયે મળ્યા જ કરતું હોય છે. બસ, અહીં આપેલ કેટલીક અનુભૂતિઓ ઉત્પ્રેક્ષા અને ઇશારો કરાયેલ રહસ્યોને પામીને સહુ આખરે કૃતજ્ઞતામાંથી સર્વજ્ઞતામાં પ્રવેશ કરી અનંત આનંદના ભોકતા બનો એ જ પ્રાર્થના. અંતમાં પુનઃ એક વાર ભગવતી પદ્માને પ્રાર્થના श्रीमद् जैनेन्द्र धर्म प्रकट्य विमल देवि पद्मावति ! त्वं ॥ હે દેવી પદ્મા ! તું વિશ્વમાં જિનેશ્વરના ધર્મને ... વિતરાગના ધર્મને પ્રકાશિત કરી દે.. ‘જૈન જયંતિ શાસનમ્’ થી વિશ્વને ભરી દે.. !!! 44 "" Page #676 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ (શ્રી પાર્શ્વનાથોપસર્ગ - હારિણી શ્રી મહાપ્રભાવિકસાધિષ્ઠાયક પાર્શ્વનાથ પૂજનમ (પ્રભુ પ્રાર્થનાથ, માતા પદ્માવતી પૂજન) પ્રથમ ત્રણ નવકારમંત્ર બોલવા કમઠે ધરણેન્દ્ર , સ્વોચિત કર્મ કુર્વતિ | પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, પાર્શ્વનાથ શ્રિયેસ્તુ વઃ || ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વ ચિંતામણિયતે | ઠ્ઠી ધરણેન્દ્ર વૈરોટ્ય, પદ્માવતી યુતાયતે | શાંતિ તુષ્ટિમહાપુષ્ટિ, ધૃતિ કૃતિ વિધાયિને | ૐ હૂ દ્વવ્યાલ, સર્વાધિ વ્યાધિનાશિને || જયા જિતાખ્યા વિજયાખ્યા, પરાજિત યાન્વિતમ્ | દિશાં પાલૈર્ચહેર્યક્ષે ર્વિદ્યાદેવી ભિરન્વિત છે ૐ અસિયાઉસ નમ ત્રમૈલોક્યનાથાતામ્ | ચતુઃ ષષ્ટિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તે છત્ર ચામરે:// શ્રી શંખેશ્વરમંડન, પાર્શ્વ જિન પ્રણત કલ્પતરુ કલ્પ છે ચૂરય દુષ્ટ વાત, પૂરય મે વાંછિત નાથ છે, જય જય જગદંબે મત્તકુમ્ભનિતમ્બે હર હર દુરિહંમે, સ્વસ્તિ મા નાભિરામે નયનય જિનમાર્ગે, દુષ્ટ ધોરોપસર્ગે ભવ ભવ શરણંમે, રક્ષમાંદેવિ પચે છે ધરણીધર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી સહુ સંઘના સંકટચૂરતી નયવિમલના વાંછિત પૂરતી || શોધન મંત્ર : ૐ અરજેવિરજે અશુદ્ધવિશોધિનિ માં શોધય શોધય સ્વાહા અમૃતાભિષેક: ૐ અમૃતે અમૃતોદ્દભવે અમૃતવર્ષિણિ દેવિ અમૃત શ્રાવય શ્રાવય સ્વાહા! કલ્મષદહન : ૐ વિધુત્સ્યુલિંગ મહાવિદ્ય સર્વકલ્મષદહદહસ્વાહા. દયવિશુદ્ધિ : વિમલાયવિમલચિત્તાયઝર્વીસ્વી સ્વાહા પંચ બીજની ધારણાઃ- દયે-હોં કઠે- હીતાલવ્યે હૈ લલાટે શિખાયાદિત્રબંધન -પૂર્વ દિશામાં લાઁદક્ષિણ દિશામાં લિ પશ્ચિમ દિશામાં હૈં ઉત્તર દિશામાં લૌ ઉર્ધ્વદિશામાં ક્ષઃ અંગન્યાસઃ શિખા સ્થાને હાથ મૂકતા :- ૐનમો અરિહંતાણ હ્રીં શીર્ષ રક્ષ રક્ષ સ્વાહા મુખ પર હાથ મૂકતાં :- નમો સિદ્ધાણે હૂ વદનં રક્ષ રક્ષ સ્વાહા દય પર હાથ મૂકતાં:- ૐનમો આયરિયાણં હું સ્ક્રય રક્ષ રક્ષ સ્વાહા નાભિ પર હાથ મૂકતાં :- ૐનમો ઉવજઝીયાણું છું નાભિ રક્ષ રક્ષ સ્વાહા. સાથળ પર હાથ મૂકતાં :- ૐનમો લોએ સવ્વસાહૂણં ડૂત પાદૌ રક્ષ રસ સ્વાહા. તિલકવિધિ: ૐ હું નમઃ | Page #677 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) શ્રી પાર્શ્વનાથ આહ્વાન ઃ ૐ હ્રીં નમોડસ્તુ ભગવાન પાર્શ્વનાથ એહિ એહિ સંવૌષટ | ૐ ડ્રીં નમોડસ્તુ ભગવાન પાર્શ્વનાથ અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠઃ ઠઃ સ્વા । ૐ ડ્રીં નમોડસ્તુ ભગવાન પાર્શ્વનાથ મમ સન્નિહિતા ભવ ભવ વષ | ૐ ડ્રીં નમોડસ્તુ ભગવાન પાર્શ્વનાથ ઇમાં પૂજાં ગૃહાણ ગૃહાણ સ્વાહા । શ્રી પાર્શ્વનાથ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા ઃ ॥૨॥ શ્રી પાર્શ્વ પાતુવો નિત્યું, જિનઃ ૫૨મ શંકરઃ નાથઃ પરમ શકિત, શરણ્ય સર્વ કામદઃ ॥૧॥ ધરણેન્દ્ર કણચ્છાત્રા, લંકૃતો વઃશ્રિયં પ્રભુ દધાત્ પદ્માવતી દેવ્યા, સમાધિષ્ઠિતઃ શાસન ધરાધિપતિ પત્ની યા દેવી પદ્માવતી સદા ક્ષુદ્રોપદ્રવતઃ સામાં, પાતુ ફુલ્લત ફણાવલી નાગા કમઠે ધરણેન્દ્ર ચ સ્વોચિત કર્મ કૃર્વતિ પ્રભુસ્તુલ્ય મનોવૃતિ, પાર્શ્વનાથ શ્રિયેઽસ્તુવઃ ॥૪॥ ૐ હ્રીં શ્રી પરમપુરુષાય,પરમેશ્વરાય,જન્મ જરા,મૃત્યુ નિવારણાય,શ્રીમતે શંખેશ્વર પાર્શ્વનાથાય જલં પૂજા યજા મહે સ્વાહા । (પ્રત્યેક પૂજા વખતે ઉ૫૨ના ચાર શ્લોક બોલવા) ચંદનં પૂજા યજા મહે સ્વાહા પુષ્પ પૂજા યજા મહે સ્વાહા ધૂપં પૂજા યજા મહે સ્વાહા દીપું પૂજા યજા મહે સ્વાહા 1 અક્ષતં પૂજા યજા મહે સ્વાહા નૈવેદ્યં પૂજા યજા મહે સ્વાહા 1 ફલં પૂજા યજા મહે સ્વાહા । સર્વસ્વં પૂજા યજા મહે સ્વાહા । ભગવતી પદ્માવતી આહ્વાહ્ન । 1 I "" ‘ૐ હ્રીં નમોડસ્તુ ભગવતી પદ્માવતી એહિ એહિ સંવૌષટ્। ‘‘ૐ હ્રીં નમોડસ્તુ ભગવતી પદ્માવતી અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠઃ ઠઃ સ્વાહા । ‘‘ૐ હ્રીં નમોડસ્તુ ભગવતી પદ્માવતી મમ સન્નિહિતા ભવ ભવ વષ | ‘ૐ હ્રીં નમોડસ્તુ ભગવતી પદ્માવતી ઇમાં પૂજાં ગૃહાણ ગૃહાણ સ્વાહા | શ્રી પદ્માવતી માતાની જલપૂજા :- ૧ ભકતાનાં દેહિ સિદ્ધિ મમ સકલમધં દેવિ દૂરી કુરુવં સર્વેષાં ધાર્મિકાણાં, સતત નિયમિત વાંછિત પૂરયસ્વ સંસારાધ્ધૌ નિમગ્ન, પ્રગુણ ગણયુતં જીવરાશિંચ ત્રાહિ શ્રીમદ્ જૈનેન્દ્ર ધર્મ પ્રકટ્ય વિમલ, દૈવિ પદ્માવતિ ત્યું ॥ આં ક્રૌં હ્રીં મન્ત્રરુપે ! વિબુધજનનુતે, દેવદેવેન્દ્ર વન્દે ચંચ્ચત્યન્નાવદાતે ક્ષપિતકલિમલે, હારનીહારગૌરે ૫૪૯ Page #678 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ (શ્રી પાર્શ્વનાથોપસર્ગ - હારિણી ભીમે ભીમાટ્ટહાસે, ભવભયહરણે, ભૌરવે ભીમરુપે હીં હ્રીં હ્રીં હૂંકાર યદે, વિશદજલભટ્ટૈ સ્ત્વાં યજે દૈવિ પદ્મ ૐ હ્રીં શ્રીં પદ્માવત્યે જલં સમર્પયામિ સ્વાહા ।। શ્રી પદ્માવતી માતાની ગંધ પૂજા :- ૨ ક્ષાઁ ક્ષી હૂઁ ક્ષઃ સ્વરૂપે, હન વિષમવિષે સ્થાવર જંગમ વા સંસારે સંસ્કૃતાનાં તવ ચરણયુગે સર્વ કાલાન્તરાલે અવ્યકત વ્યકતરુપે, પ્રણતનરવરે, બ્રહ્મરુપે સ્વરૂપે પંકિતયોગીન્દ્રગમ્યું, સુરભિશુભક્રમે ત્વાંયજે દેવિ પદ્મ ૐ હ્રીં શ્રÆ પદ્માવર્તી ગંધં સમર્પયામિ સ્વાહા 11 શ્રી પદ્માવતી માતાની અક્ષત પૂજા :- ૩ દૈત્યેદૈત્યારિનાથૈર્નમિત પદ યુગે ભકિતપૂર્વં ત્રિસન્દેયં વિÂઃ સિદ્વૈત્મ્ય નઐરહમહનિકયા દેહકાન્ત્યાશ્ચ કાયૈ આંઈ ઉં તે આં અં મૃડમૃડ મૃડને સસ્વરે ન્યસ્વરે તે વઃ પ્રાહીયમાનેડક્ષત ધવલ ભરે સ્ત્વાં યજે દેવિ પદ્મ ૐ હ્રીં શ્રીઁ પદ્માવર્તી અક્ષતં સમર્પયામિ સ્વાહા ॥ શ્રી પદ્માવતી માતાની પુષ્પ પૂજા :- ૪ નૈઃ હા પક્ષીબીજગર્ભે સુરવ૨ ૨મણી ચર્ચિતેડને કરુ પે હું વં ઝં વિધેયં ધરિત તવધરે ગિની યોગમાર્ગે હું હંરત્રઃ સ્વર્ગ‰ચ્ચ પ્રતિદિન નિમિત્તે પ્રસ્તુતાડપાયપટ્ટે દૈત્યેન્દ્રર્ષાયમાને વિમલ સલિલ‰ સ્ત્વાં યજે દેવિ પદ્મ II ૐૐ હ્રીં શ્રીં પદ્માવર્તી પુષ્પ સમર્પયામિ સ્વાહા II શ્રી પદ્માવતી માતાની નૈવેધ પૂજા :- ૫ પૂર્ણ વિજ્ઞાનશોભે શશધર ધવલે હાસ્ય બિંબે પ્રસન્નઃ રમ્યઃ સ્વછેઃ સ્વકાયૈ દ્વિજકરનિક૨શ્ચન્દ્રિકા કારભાસે અસ્મિન કિં નામ વજ્રર્યાં દિનમનુ સતતં કલ્મષં ક્ષાલયન્તી ક્ષાઁાઁ હૂઁ મન્ત્રરુપે વિમલચરુવરે સ્ત્વાં યજે દેવિ પદ્મ ૐ હ્રીં શ્રીં પદ્માવત્યે નૈવેદ્યં સમર્પયામિ સ્વાહા || શ્રી પદ્માવતી માતાની દીપ પૂજા ઃ- ૬ ભાવત્ પદ્માસનસ્થે જિનપદનિરતે પદ્મહસ્તે યશસ્તે પ્રાઁ મૈં પ્રઃ પવિત્રે હર હર દુરિત દુષ્ટત્રં દુષ્ટચેષ્ટ વાચાલે ભાવભકત્યા ત્રિદશયુવતિભિઃ પ્રત્યરું પૂજયપાદે ચન્દ્રે ચન્દ્રિકરાલે મુનિગૃહમણિભિ સ્ત્વાં યજે દેવિ પદ્મ II ૐ હ્રીં શ્રી પદ્માવઐ દીપ સમર્યયામિ સ્વાહા ॥ શ્રી પદ્માવતી માતાની ધૂપ પૂજા :- 6 Page #679 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) ૫૫૧ નમ્રીભૂતક્ષિતીશ પ્રવર મણિતટો વૃષ્ટ પાદારવિન્દ પદ્માશે પદ્મનેત્રે ગજપતિગમને હસશુભે વિમાને ! કીર્તિ શ્રી વૃદ્ધિચક્રે શુભજયવિજયે ગૌરિ ગાન્ધારિ યુકતે દેએ દેએ શરયે ગરસરભિભરે સ્વાં યજે દેવિ પો | ઉૐ હ્રીં શ્રી પદ્માવત્યે ધૂપં સમર્પયામિ સ્વાહા ! શ્રી પદ્માવતી માતાની કૂલપૂજા :- ૮ વિધુત્વવાલા પ્રદીપ્ત પ્રવરમણીમયી મક્ષમાલાં કરાશે રમ્યવૃતાં ઘરન્તી દિનમનું સતત મક્ક શારદ ચ નાગેન્દ્રરિન્દ્રચક્રે દિવિ૫મનુજૈઃ સંસ્તુતા દેવ દેવિ પદ્મા ત્વાં ફૂલીબૈર્દિશતુ મમ સદા નિર્મલા શર્મસિદ્ધિમ્ | ૐ હ્રીં શ્રી પદ્માવત્યે ફૂલ સમર્પયામિ સ્વાહા || શ્રી પદ્માવતી માતાની વસ્ત્ર પૂજા :- ૯ શ્રીમન મહાચીનદુકુલનેત્રે, સત્સૌમકૌશેકચીનવચ્ચે શુભ્રાંશુકે સ્પેનમણિ પ્રભાકિંગ યજામહે પન્નાગરાજદેવા ૐ હ્રીં શ્રી પદ્માવત્યે વસ્ત્ર સમર્પયામિ સ્વાહા | શ્રી પદ્માવતી માતાની ષોડશાભરણ પૂજા -૧૦ કાંચી સૂત્ર વિન્તસાર નિચિતૈઃ કેયૂર સકુણ્ડલૈઃ મંજીરાંગ મુદ્રિકાદિ મુકુટ પ્રાલબ્લિકા વાસT અંચાટિક પટ્ટિકાદિ વિલગદ્ ગ્રેવયભૂષઃ સિજૂરાંગ સુકાન્તિ વર્ષ સુભગૈઃ સમ્પ્રજયામો વયમ્ | ૐ હ્રીં શ્રી પદ્માવત્યે ષડશાભરણું સમર્પયામિ સ્વાહા ! માતા પદ્માવતી ગીત ગુંજન, શ્રી લબ્ધિ - વિક્રમ - રાજયશ ગુરુવરના આજ્ઞાવર્તી ગરવા ગુરુની સર્વોદયાશ્રીજી મ. સા. નો સમુદાય એટલે શ્રદ્ધા - ભક્તિ – જ્ઞાન - ચારિત્ર - તપનું સુભગ મિલન - અનેક વિશિષ્ટ શાસન શકિતયુકત સાધ્વીજી મ. છે. તેમાં સાધ્વી અહંતપદ્માશ્રીજી જાપપ્રિય કવયિત્રી છે. તેમણે પ્રભુભકિતમાં મસ્ત બની અનેક ગીતો – કાવ્યો રચ્યાં છે. તેમાંની અલ્પ પ્રસાદી અહીં રજૂ કરી છે. - સંપાદક પદ્માવતી માતાની આરતી (રાગઃ અપની પિયાકી મેં તો..) રચયિતા સાધ્વી અતિપદ્માશ્રી મ. જય જય માતા પદ્માવતી, આરતી ઉતારુ રે.... ઝગમગ ઝગમગ તેજે સોહે, મુખડું મનોહારું રે... કમલાસને તું વસનારી, કમલ જેવા નેત્રવાળી Page #680 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ૫૫૨ પાકાન્તિ સુગંધવાળી, શાસનની સોહે રખવાળી રક્ષા કરજે સૌની માતા વિનંતી સુચારું તારા નામે રોગો જાવે, તારા જાપે ભવદુઃખ નાવે ભકત જનોના વાંછિત પરો, દુષ્ટ ભાવના થાયે યુરો સદ્ગુણોને દિલમાં ધારું આરતી ઉતારું વિવિધ નામે તું પ્રસિદ્ધા, પાર્થ પ્રભુની તું સેવિકા દેવ ધરણેન્દ્ર દેવી પ્યારી, સરલ સ્વભાવી ગુણમાં ન્યારી આરાધન શીધ્ર ફળનારું... આરતી ઉતારું રે. જિનશાસન ઉદ્યોત જગાવો, શ્રદ્ધા ભકિત પ્રેમ બઢાવો શાસન પ્રેમી મહિમા ગાતા, સહાય કરજો સદા માતા જૈન જયતિ નાદ ગુંજાવું... આરતી ઉતારું આત્મ કમલમાં લબ્ધિ ગાતા, પાર્શ્વ પ્રભુને વિક્રમ ધ્યાતા શાસનનો અભ્યદય કરજો, વિક્રમના મનવાંછિત પૂરજો સર્વોદયના સુખને ચાહું...... આરતી ઉતારું રે... માડીના પૂજનમાં (રાગ ચપટી ભરી ચોખાને) ફૂલની માલાને, મોતીનો મુગટ, ચૂંદડી લઈને આવી રે હાલો હાલો માડીના પૂજનમાં.....૧ ખંજરીને જોડને લાવી છું દાંડીયા મંજીરા વગાડો સાથમાં રે.... હાલો...૨ ગાવોને રંગમાં ચાલ અભંગમાં નરનારી કંઈ રંગમાં રે... હાલો ...૩ પ્રભુ પ્રતિષ્ઠા ઘડીઓ ગણાય છે નાચે આનંદ ઉમંગમાં રે... હાલો .....૪ સુરિરાજ આવતા ધૂન મચાવતા, અહંત છે ખૂબ હર્ષમાં રે....... હાલો .....૫ તારા છે ધામ રે (રાગઃ છનનન છમ છનનન) માડી ધીરે ધીરે, ઓ માડી ધીરે ધીરે... મુખડું તારૂ દુઃખને વિદારે ભક્તિ તારી સુખને વધારે.. ..૨ નરોડા શેરીશા તારા છે ધામ રે ભકતોને આપે નિત્ય આરામ રે.....૩ સૂરિરાજ પર કૃપા છે તારી, શાસન કાર્યો થાયે ફલદાયી.... ...૪ Page #681 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) ૫૫૩ મને આપે પ્રસન્નતા ન્યારી રે.... (રાગઃ રમો રમો રે પડાવતી) રમો રમો રે પદ્માવતી, રમો મારગડો મેલીને આ દિવેટીયા વિનાના સુના કંકુડા. આ કંકુડા વિનાનો સૂનો શણગાર...૧ આ માડી વિનાના સુના મંદિરીયા. માંડી પધારો આંગણે અમારા... ૨ તારું અનુષ્ઠાન એવું અનોખું રે તારી સરળતાએ જાવું વારી...૩ તારી આંખડી કમલની પાંખડી રે એમાં વરસે સુધાનું વારી...૪ તારું મુખડું ગોરું ગોરું મલકે રે જેના દર્શન પાપ જાયે ભારી...૫ શોભે બિજોરું કમલ તારા હાથમાં રે મને આપે પ્રસન્નતા ન્યારી રે...૬ જુવો વરદને અંકુશ શોભતા રે 1 જે ઇન્દ્રિયાને દમનારી...૭ તારા નામનો ગાયો મેં ગરબો એને ગાતા જાવું ભવપારી...૮ પાર્થ પ્રભુની તું છે સેવિકા (રાગ ધીન તાલ ઘીન તાલ) (લાલ લાલ ફૂલો) ઘમ ઘમ ઘમ પાયે ઝાંઝરીયા. ધીન તાલ ધીન તાલ ધીનકતાલ. ખન ખન ખન હાથે કંકણીયા....ધીનતાલ.....૧ પાર્થ પ્રભુની તું છે સેવિકા, ભક્તિ તારી છે મનોહાર વાંછિત પુરે ચાહે ભાવિકો, ભરે સહુના રાજભંડાર... ૨ કુલ્પાકજી ગામે શેરીશા ધામે, નગપુરામાં તારું છે ધામ પ્રતિષ્ઠા મંગલ કરજો રે માડી, રાજ તારું જપે છે નામ .....૩ કહે એને સર્વોદયની ચુંદડી હો રાજ... (રાગઃ ઓઢે માતા પદ્માવતી લાલ લાલ ચુંદડી) ઓઢે માતા પદ્માવતી લાલ લાલ ચુંદડી ચુંદડીમાં ચાર ચાર ભાત, હો રાજ રૂડી એમા મા પદ્માની ચુંદડી....૧ પહેલી ચુંદડી નરોડા ગામની હો રાજ.. ઓ ઓ એમા પાડેલ સરળતાની ભાત ....૨ બીજી ચુંદડી શેરીશા ગામની હો રાજ.. એમાં પાડેલ સમતાની ભાત ....૩ Page #682 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ત્રીજી ચુંદડી વણછરા ગામની હો રાજ.. એમાં પાડેલ પ્રસન્નતાની ભાત ....૪ ચોથી ચુંદડી નગપુરા ગામની હો રાજ.. એમાં પાડેલ વિનયની ભાત કહે એને સર્વોદયની ચુંડદી હો રાજ........ જૈન જયતિ નાદ ગુંજાવો રે (રાગ ઃ ચોખડીયાની ચુંદડી) શંખેશ્વરના મંદિરીયે, માડી ગરબે રમવા આવોને દાંડીયાને તાલીઓથી પ્રભુ ભકિત મનાવો રે ....૧ રોગ શોક ને સંકટ જાવે, પદ્મા તારા નામે રે. ગામ ગામને દેશ દેશમાં, પાવન તારા ધામો રે લક્ષ્મીદાયી વાંછિત પુરણી, ગુણો તારા ગાવાને ૨ નાગરાજ ઘરણેન્દ્ર પ્રિયા, ત્રિનેત્ર મનોહારી રે પ્રસાદને પ્રસન્નતા આપે, મંગલને કરનારી રે સંઘનો અભ્યુદય ક૨વા, મંદિરીયે પધારોને .૩ પ્રભુજી તારી ભવ્ય પ્રતિષ્ઠા, રાજ આશ મનોહારી રે વિઘ્ન હરજો મંગલ કરજો, કૃપા તારી ન્યારી રે શ્રી પાર્શ્વનાથોપસર્ગ - હારિણી જૈન જયતિ નાદ ગુંજાવો, અહંના ઉદ્ગારો રે....૪ સરલ સ્વભાવી - પ્રગટ પ્રભાવી (રાગ : ડુંગરીયા - ડુંગરીયા) ઝાંઝરીયા ઝાંઝરીયા માડી તારા ઝાંઝરીયા ઝગમગ થાય ...૧ પગે પાયલીયા હાથે કંકણીયા, માથે દમણીયા તિલક ઝગમગીયા, તારા દર્શન આનંદ પમાય.....૨ માથે મુગટીયા, કાને કુંડલીયા. નાકે છે નથણી હીરા મોતી જડીયા પેલા સૂરજના તેજ હણાય ....૩ સરલ સ્વભાવી પ્રગટ પ્રભાવી, કરુણા અપારી એકાવતારી, તને ગાતા અર્હત્ હરખાય ....૪ શ્રી પદ્માવતી સ્તોત્ર રચયિતા : સાધ્વી શુભ્રાંશુયશાશ્રીજી (ભગવતી પદ્માવતી માતા પોતાની ભકિત અને મહાત્મ્યથી સહુને મંગલમય કરે છે. આવા જ એક વર્તમાન યુગીન સ્વ. સાધ્વીવર્યા સર્વોદયાશ્રીના શિષ્યા સાધ્વીશ્રી શુભ્રાંશુયશાશ્રીએ એક કૃતિ ભાવવાહી શબ્દોમાં બનાવી છે. રોજ ધ્યાન અને ગાન થતા નૂતન સાહિત્ય સર્જનમાં પણ પડઘો પડતો જ હોય છે. હ્રદયની વિરલ ભાવનાઓની અભિવ્યકિત ક૨વાને નાનો શો સ્તુત્ય પ્રયત્ન છે. - સંપાદક Page #683 -------------------------------------------------------------------------- ________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા) रचयिता स्तात नः धैर्यं प्रदायिनी सम्यग्ज्ञानायै सर्वदा मातः ! त्वमसि हे पद्मे ! भव्यानां दुःखनाशिनी श्वासे श्वासे शतं स्तौमि स्मरामि च जयामि च सेविका पार्श्वनाथस्य तद्भक्तस्य शुभंकरी मंत्र 'ॐ ह्रीं नमः ' जापात् कष्टान् हरति सर्वदा सम्यग्दर्शनसम्पृकते ! मिथ्यादर्शनहारिण सम्यग्दर्शनलाभाय विबुधजन चतुर्दशसुविधायै देवि ! तुभ्यं नमोनमः संयमे स्थित साधूनां वैयावृत्ये च तत्परे ! संघं चतुर्विधं पाहि सच्चारित्रानुमोदके ! ध्यायन्ते ये नराः पद्मां ह्रीँकाराधिश्वरीं सदा शीघ्रं भवति संतुष्टाः ब्रुवन्ति मुनिसत्तमाः तव कृपया सर्वार्थं सिध्यते क्षणमात्रतः एकावतारिके ! शस्ते ! केवलं देहि मे शिवम् सरल सुशीला शासन भक्तिरक्ता कुंभादवर्णलता पद्मावती जयति पार्श्वशपादकमले पायात् सदा - कृष्टि शरणकांक्षिततदानदक्षान् सा 11911 ॥२॥ ॥३॥ ॥४॥ ॥५॥ श्री पद्मावत्यष्टकम् 1 1 1 श्री लब्धिविक्रमगुरुपाप्रात्प पू. आचार्यदेव राजयशसूरीश्वरजी म. सा. सेव्या-सुरासुर-नैरः जिनभक्ति भाभिः पूज्या समस्त-गुणवन्निखिलोपचारैः ध्येया महासुमुनिभिः शुभ-योग-दक्षैः, पद्मावती जयति शासन पुण्यलक्ष्मी ॥ जेनैः जिनागम-परैस्तु विभात काले, संस्मृत्य वै नवपदात्मक - मन्त्रराजं स्मार्या ततः सफलता शुचिता प्रदात्री, पद्मावती जयति शासन पुण्य-लक्ष्मीः ॥ एकाक्षरी परम-मन्त्रपद प्रतिष्ठा, संसाधकाय विमलाय मनोनकूलं दातुं सदैव सबला सफला वरेण्या, पद्मावती जयति शासन पुण्य-लक्ष्मीः षट्कोण - होम - परितृपरा शरण्या, जैनेंद्र शासन-समुन्नति-मादधाना मातस्त्वमेव मसि भो शिशुपाल - लक्ष्या, पद्मावती जयति शासन पुण्य-लक्ष्मीः शीघ्रातिशीघ्र फलदा लवजाप - तृष्टा, संमग्न शुद्ध मनसा स्तुत-स्तोत्र - मात्रात् काचित् प्रभावलय-दर्शन-तोषिताशा, पद्मावती जयति शासन पुण्य-लक्ष्मीः रोगस्य नाशकरणे चतुरास्ति वैद्या, दारिद्रय दुःखदलने धनदोपमा सा ॥६॥ ॥७॥ 11211 11 ५५५ Page #684 -------------------------------------------------------------------------- ________________ ૫૫ चितस्य शांतिकरणे प्रशमाब्धि तुल्या, पद्मावती जयति शासन पुण्य-लक्ष्मीः यंत्राणि नाशकरणे किल वै पशुनाम्, धोराणि हिंस्त्र जनता परिकल्पतानि तेषांबलं विफलतां नयने समर्था, पद्मावती जयति शासन पुण्य- लक्ष्मी : सन्मांत्रिकैस्तु निज साधन साधिता सा, काले कलावपि वरं परिदातुमीशा धन्यं प्रतीहपरिदेशित - सर्वगुह्या, पद्मावती जयति शासन पुण्य-लक्ष्मी : सिरि पउमावई अट्टगं कारिगा :- विउसी अज्जा रयणचूलासिरि सुंथुती पहुं पासं, सावहाणा पइक्खणं विणासे विग्ध विदंस्स, जयइ पउमावई दलउ दलउ दुक्खं, भक्तिराणं नराणं, हरउ हरउ विग्धं, संघकज्जे सडित्ति, कुणउ कुणउं, सिग्धं, पुञ्ज पोम्मावइ मा, जयउ जयउ अम्ब, सव्व साहेज्जे सील શ્રી પાર્શ્વનાથોપસર્ગ - હારિણી पउमा होउ संतुट्ठा, रोग सोग निवारिणी सुमंगला महादेवी, सया सुहम्म वच्छला सेयवासाssसवासाणं, सम्मेय सेल वृत्तंते अउव्वणुग्गहं कुज्जा, विवाय भंजणं परं पुम- नयणे ! रम्मे ! रत्ते ! स्तुप्पलङ्गि जे हंसारुढे ! कयासणे ! कुकुडोरगवाहिणि (३) सम्मदंसण संजुता, सा ओहिनाण लोयणा सोहग्ग सिरि संपन्ना, होउ रस्त सुहंकरी विविह दंसणे णेग - णामाहि विस्सुया जए गावयारिणी सिट्ठा, सव्व सम्म विहायिणी अन्नाणांध अ सिद्धते, चकबु सिद्धिं सयायणीं दिज्जउ देवि ! तित्येस, तत्त वियारणं भव ॥७॥ 11911 1 ॥ २ ॥ 1 ॥३॥ ॥४॥ 1 ॥८॥ 1 I ॥५॥ 1 II ॥६॥ 1 11 11211 Page #685 -------------------------------------------------------------------------- ________________ Page #686 -------------------------------------------------------------------------- ________________ ગૌરી દેવી ગાંધારી દેવી પૂ. પ્રવર્તિની સા. શ્રી હેમલત્તાશ્રીજી મહારાજના સદુપદેશથી સોળ તિ ૧ એરીયા અ રાટ ચ્છ પ્તા દેવી... jainelibrary.org | Page #687 -------------------------------------------------------------------------- ________________ - મહાજ્વાલા દેવી. માનવી દેવી ઘિાદેવી - ૨ [ અ. સી. ચાર્બહેન હેમેન્દ્રકુમાર શાહ – અમદાવાદના સૌજન્યથી ૧૫ માં સૌ જેને ૧૬ શ્રી મહા માનસી . માનસી દેવી મહામાનસી દેવી Page #688 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભરૂચ મહાતીર્થ -: દિવ્યાશિષદાતા :પૂ. દાદા ગુદૈવ લબ્ધિસૂરીશ્વરજી મ.સા. -: તીર્થોદ્ધારક :પૂ. પા. તીર્થપ્રભાવક ગુર્દેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા. -: પ્રતિષ્ઠાચાર્ય :'પૂ. પા. આચાર્ય નવીનસૂરીશ્વરજી મ. સા. -: તીર્થોદ્ધાર માર્ગદર્શક :પૂ. પા. આચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. gyanmandiriakobatirth.org (જીર્ણોદ્ધાર કર્તા :- શ્રી જૈન ધર્મકુંડ પેઢી ભરૂચ તથા અખિલ ભારતીય તીર્થ વિકાસ સમિતિ શ્રી શર્કનિકા વિહાર For private & Persona Use Only | શ્રી અદ્વાવબોધ તીર્થ ( સ .