SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]. [૪ર૭ આ મંત્રની હમેશાં અગિયાર માળા ગણવી, સંધ્યા સમયે સાત ધાન્ય સ્વીકારવાં. પછી તે દરેકનું અલગ અલગ વજન કરીને જુદાં જુદાં રાખવાં. રાત્રે માળા ગણીને શયન કરવું. બીજા દિવસે ફરી વજન કરવું. વજન ઓછું થાય તો તેનું ફળ ઓછું મળે. જાપ કરવાથી તમારી મનોભાવના પરિપૂર્ણ થશે. (૧૬) 8 નમો પાવતી દી શ્રી ની શું હું પપાવતી વીદ્દા | ત્રિકાલ જાપ જપતા રહેવાથી તમારો અવાજ ઉપર રહે, (૧૭) 7 શ્રી રૂપાવતી ૫ વર્ષે વિશ્વની નમઃ | એકવીસ દિવસમાં આ મંત્રના સવા લક્ષ જાપ કરવાથી અંતરનાં અરમાન અને મનની આશાઓ પરિપૂર્ણ થાય છે. (૧૮) ૩ ૪ ર શ્રાઁ મન્ નમો પાવતી પાવતી શ્ર૪ ૩. ૩. ૩. વી€T I અશ્વિન શકલ એકમથી વિજયાદશમી સધી તલના તેલના અખંડ દીવા સામે ભગવતી મૈયા પદ્માવતીની પ્રતિકૃતિની સામે એક લાખ જાપ કરવા જોઈએ. સાથે સાથે દશાંશ આહુતિ આપીને કુમારિકાને ભોજન કરાવવાથી ઇચ્છિત વ્યકિત વશમાં આવે. (૧૯) % શ્રી પધે પIIને ધરણેન્દ્રuિ TWવતી શ્રિયં મમ વદ્દ સર્વગન વશીકળી છે જે ૮ વદા | - સવારે, બપોરે અને સાંજે -એમ ત્રણ કાલ એક એક માળા ગણતા રહેવી. જે વ્યકિતને કોઈપણ પદાર્થ મંતરીને આપવાથી તે વ્યકિત વશ થાય છે. (૨૦) % 7 શ્રી eff હું કેવી છે સર્વ ગત વર્ષ ગુરુ ગુરુ દ્ સ્વાદા | હરહંમેશાં અગિયાર માળા ગણવાથી રાજા –પ્રજા વશવર્તી બને. (૨૧) % મ વ [ % વે ટેવી પWવતી ત્રિપુરામસTTધની ટુર્નતિ વિનાશિની त्रैलोक्य क्षोभिणी श्री पार्श्वनाथोपसर्गहारिणी क्ली ब्लूँ मम दुष्टान् हन हन क्लीं मम कार्याणि साधय साधय हूँ फट् स्वाहा । આ મંત્ર સદા ૧૦૮ વાર ગણવો જરૂરી છે. આ મહાવિદ્યા છે. શ્રી મેરૂતુંગસૂરિવર પરંપરાગત આ પાઠ છે. પ્રત્યક્ષ ચમત્કૃતિ ભરેલી ભવ્ય ભારતીય આ વિદ્યા છે. (૨૨) % શ્રી ર્તી પાવતી સર્વ ના સર્વ શ્રી હરી મમ વર્ષે વર્ષ $ નમઃ | પાક્ષિક પ્રતિક્રમણ પછી ઊભા ઊભા માત્ર કાઉસગ્ગ મુદ્રાએ પહેલાં પૂર્વ દિશામાં પછી દક્ષિણ દિશામાં પછી પશ્ચિમ દિશામાં અને પછી ઉત્તર દિશામાં - એમ ચારે દિશામાં ૪૩૪ વાર જાપ કરવાથી સારો લાભ મળશે. (૨૩) % નો પાવતી ત્રિતોના ત્રિભુવન સ્વામિની મુવનેશ્વરી સર્વ સમfહતાર્થ ચિની નવું विजय कारिणी पाप संताप संहारिणी जय जय पातालवासिनी धरणेन्द्रप्रिये ह्रीं पद्यावती मम समीहितं त्रिभुवन वश्यं राजाप्रजा वश्यं कुरु कुरु स्वाहा ।। ત્રિકાલ જાપ કરવાથી મા ભગવતીની પ્રસન્નતા મેળવી શકાય છે. સર્વ કાર્યો ઉપર આ વિદ્યા ચાલે છે. અતિ પ્રભાવશાળી છે. ખૂબ જ શાંતિ અને શુદ્ધિથી જાપ કરતા રહો. -- પૂ. આ. શ્રી વિજયભુવનશેખરસૂરિજી મહારાજ સંપાદિત સ્વાધ્યાય-સંકીર્તન પુસ્તિકામાંથી સાભાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy